diff --git "a/data_multi/gu/2021-04_gu_all_0034.json.gz.jsonl" "b/data_multi/gu/2021-04_gu_all_0034.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2021-04_gu_all_0034.json.gz.jsonl" @@ -0,0 +1,887 @@ +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%A8%E0%AA%9F%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0", "date_download": "2021-01-18T00:07:43Z", "digest": "sha1:PBFDEVP3UA5WVIBYZLKUKF6HDR6UK733", "length": 2389, "nlines": 54, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:નટુભાઈ ઠક્કર - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nજયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય (સંશોધન)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૨૩:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/in-the-chharnagar-police-repression-case-four-witnesses-testified-in-the-metro-court-1/", "date_download": "2021-01-18T00:30:10Z", "digest": "sha1:46RWS6PMO4ROIPQKBPNLVX2PZKAIVA2A", "length": 9984, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "છારાનગર પોલીસ દમન કેસ મામલો, ચાર સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં જુબાની આપી – NET DAKIYA", "raw_content": "\nછારાનગર પોલીસ દમન કેસ મામલો, ચાર સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં જુબાની આપી\nFeatured, અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત\nજેસીપી અશોક યાદવ, પીઆઇ વિરાની, પીએસઆઈ ડી.કે.મોરી અને ઘીલ્લોન સહિત સામે પોલીસે માર માર્યાની કરી હતી ફરિયાદ\nઅમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારના છારાનગરમાં સરદારનગર પોલીસે માસૂમ નિર્દોષ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને માર મારવાના કેસમાં આજે 4 સાક્ષીઓએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલ સમક્ષ જુબાની આપી હતી. વધુ 5 સાક્ષીઓને કોર્ટે સમન્સ જારી કર્યા છે. આ મામલે વધુ સુનાવણી 8મી જાન્યુઆરીએ હાથ ધરાશે.\nબનાવની વિગત એવી છે કે, ગત તા.27મી જુલાઇ 2018ના રોજ છારાનગર વિસ્તારમાં પી.એસ આઈ ડી.કે મોરી પોલીસ રેડ દરમ્યાન સન્ની નામના શખ્સ સાથે કારની લાઈટ મારવા મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મોરીએ કંટ્રોલ મેસેજ કરી એવી જાહેરાત કરી હતી કે, 150 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કરી માર મારવામાં આવ્યો છે. ત્યારે સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવે તેમના તાંબાના પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા. તે સમયે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસે કોઈ પણ ખરાઈ કર્યા વગર ઘર સુઈ રહેલા લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યા હતા. ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી હતી. પોલીસે 29 લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી.\nઆ ફરિયાદના 2 વર્ષ બાદ કોર્ટે 4 સાક્ષીઓને જુબાની આપવા સમન્સ જારી કર્ય��� હતા. આજે રવિન્દ્ર તમંચે, પ્રિતોષ બાટુંગે, મેહુલ બજરંગે અને વિકાસ માલકીયાએ કોર્ટમાં જુબાની આપી હતી.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે 5 વકીલ અને 2 પત્રકારની પણ ધરપકડ કરી હતી. આરોપીઓએ સરદારનગર પી.આઈ. વિરાની,જેસીપી અશોક યાદવ, પીએસઆઇ ડી.કે.મોરી, ઢીલોન સહિત પોલીસ કર્મીઓની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.\nPrevપાછળહાલોલ : હાથ-પગ બાંધેલી હાલતમાં મળી મહિલાની લાશ, હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ\nઆગળનવા વર્ષનો સંકલ્પ : 20 જવાનોની યાદમાં બોયકોટ ચાઇના…બોયકોટ ચાઇના….\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/in-vadodara-a-student-of-std-12-science-set-a-trap-out-of-fear-of-corona/", "date_download": "2021-01-18T01:02:52Z", "digest": "sha1:ZEUKPYIJNJA4LERXDX5JY4JAHTMPHSHM", "length": 9815, "nlines": 161, "source_domain": "gujarati.netdakiya.com", "title": "વડોદરામાં કોરોનાના ડરથી ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ લગાવ્યો ફાંસો – NET DAKIYA", "raw_content": "\nવડોદરામાં કોરોનાના ડરથી ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ લગાવ્યો ફાંસો\nFeatured, ક્રાઇમ, ગુજરાત, દક્ષિણ\n‘વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળુ…’\nવડોદરા શહેરમાં વધુ એક આપગાતની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતા ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા જ માંજલપુર સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીએ કોરોનાના ડરથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી વિદ્યાર્થી ઘરની બહાર નીકળતો ન હતો અને તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળુ. જો કે આખરે ડિપ્રેશનમાં આવી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી.\nવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા આવેલી સોસાયટીમાં રહેતા પારસ ઝા(ઉં.15) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કિશોરના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.\nપોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર પારસ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે. ત્યારથી તે ઘરની બહાર નીકળતો ન હતો. પારસ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળું. આખરે વિદ્યાર્થીએ કોરોનાની મહામારીના ડરથી આપઘાત કરી લઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માંજલપુર પોલીસે હાલમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે\nPrevપાછળવડોદરામાં થર્ટીફર્સ્ટની મહેફિલમાં હત્યા, પોલીસે નવ લોકોની કરી અટકાયત\nઆગળદેશને પહેલી કોરોના રસી મળી, સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનને મળી મંજૂરીNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલ��� સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mysonglyrics.net/mari-hare-tu-nathi-painvani-song-lyrics-jignesh-barot/", "date_download": "2021-01-18T00:15:24Z", "digest": "sha1:BAJMLU2GTVYHHN3ZIFKJV5CDQTZ3L2F3", "length": 8264, "nlines": 177, "source_domain": "mysonglyrics.net", "title": "Mari Hare Tu Nathi Painvani Song Lyrics ગુજરાતી (Jignesh Barot) – Download Free Lyrics PDF & Ringtone Here – mysonglyrics", "raw_content": "\nમેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nમેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nહગી ઓખે થઇ જાહુ અમે ઓંધરા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nબહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની\nયાદો ના સહારે જિંદગી જવાની\nબહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની\nયાદો ના સહારે જિંદગી જવાની\nમેતો વાયરે વાતો હોભળી હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nમારી હારે તું નથી પૈણવાની\nઢોલ વાગે તારા ઘર ની મૌર રે\nમારા ભાઈબંધ રાખે તારી હોર રે\nસિલ્ક સાડી માં તું લાગે જોર રે\nપ્રેમ ની જોજે ના તૂટે દોર રે\nબીજે હગયી ને લગન તમે કરશો\nતો તો મારુ મરેલું મોઢું તમે જોશો\nબીજે હગયી ને લગન તમે કરશો\nતો તો મારુ મરેલું મોઢું રે જોશો\nચમ દિલ ઉપર વાસી દીધા ઢોકણા હો રાજ\nમારુ હારે તું નથી પૈણવાની\nમેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nઓ મંદિર માં હાથ જોડી માંગી તને રે\nભગવાને પણ ના આપી મને રે\nબેવફા નઈ આજ કહું તને રે\nમંજુર છે મને જે તને ગમે રે\nમન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું\nબાપ ની આબરૂ ચમ ખોવરાઉ\nમન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું\nબાપ ની આબરૂ ચમ ખોવરાઉ\nલાડ કરીને ગાલ તારા ઓબ્ર્યા હો રાજ\nતોયે મારી હારે તું નથી પૈણવાની\nમેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nહગી ઓખે થઇ જાહુ જાહુ અમે ઓંધરા હો રાજ\nમારી હારે તું નથી પૈણવાની\nમારી હારે તું નથી પૈણવાની\nમારી હારે જાન થી પૈણવાની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/krishnakumar-sinhji-bhavnagar-birthday/", "date_download": "2021-01-18T01:34:54Z", "digest": "sha1:2CILTZTVMZWOLZ7A3Y5GYVNHURHKTKFQ", "length": 20515, "nlines": 247, "source_domain": "www.apnubhavnagar.in", "title": "કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર ભાવનગરના વિકાસ માટે છોડયું નથી. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મો���ીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર...\nકૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર ભાવનગરના વિકાસ માટે છોડયું નથી.\nભાવનગર રાજ્યના અહોભાગ્ય કે ૧ વારમાં રાજરત્ન મહામા���વ કૃષ્ણકુમારસિંહજી મળ્યા અને આ રત્નએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં પ્રજાના કલ્યાણ માટે વિવેકતા સભર ઉત્તમ નિર્ણયો લીધા છે તેનો ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે. મહારાજા ભાવસિંહજીનાં મહારાણી નંદકુંવરબાની કુખે તા. ૧૯-૫-૧૯૧૨ના રોજ એક પુત્ર રત્નનો જન્મ થયો તે આપણા મહામાનવ કૃષ્ણકુમારસિંહજી, તેમની બાળવયમાં ઈ.સ. ૧૯૧૮માં માતા નંદકુંવરબાનો સ્વર્ગવાસ થયો. ત્યારપછી માત્ર આઠ માસ બાદ તા. ૧૬-૭-૧૯૧૯ના રોજ પિતા મહારાજા ભાવસિહંજીનો સ્વર્ગવાસ થયો.\nકૃષ્ણકુમારસિંહજી માત્ર ૭ વર્ષ અને ૨ માસના હતા. તેથી ભાવનગર રાજ્યના વહીવટી કાઉન્સીલના વડા તરીકે તા. ૧૧-૨-૧૯૨૦ના રોજ પટ્ટણી સાહેબની નિમણુંક અંગ્રેજ સરકારે કરી.\nકૃષ્ણકુમારસિંહજીએ શરૂઆતમાં નીલમબાગ ખાતે ખાનગી ટયુટરથી ત્યારબાદ રાજકોટથી રાજકુમાર કોલેજમાં અને ઈંગ્લાંડની પ્રખ્યાત હેરો શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. હેરોના ત્રણ વર્ષના અભ્યાસ પછી ૧૬ વર્ષની ઉંમરે ભાવનગર પરત પધાર્યા.\nભારતનાં દેશીરાજ્યોના પ્રતિનિધિ તરીકે સર પ્રભાશંકર પટ્ટણીને ગોળમેજી પરિષદમાં સપ્ટેમ્બર ૧૯૩૦માં જવાનું થતાં તેમની સાથે અનુભવ મેળવવા ગોળમેજી પરિષદમાં ગયા. ઈંગ્લાન્ડની સરકારે કૃષ્ણકુમારસિંહજીને ગોળમેજી પરિષદમાં બેસવાની મંજુરી આપી હતી.\nકૃષ્ણકુમારસિંહજીના ઘડતરમાં દેશ લેવલના નેતાઓના ભાવનગર રાજ્ય સાથેના મધુર સંબંધોએ ભાગ ભજવ્યો હતો. આમ ઓપચારિક અને અનઔપચારિક બંને પ્રકારની કેળવણીથી તેઓ કેળવાયા હતા. કૃષ્ણકુમારસિંહજીના શિક્ષણ અને અન્ય સુધારાઓ માટે ઘણું કહી શકાય તેમ છે.\nવિદેશઉચ્ચ અભ્યાસઅર્થે જવા માગતા તેજસ્વી વિદ્યાર્થીઓને ભાવનગર રાજ્ય તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી. અનંતરાય પંડયા અમેરિકાની એમ.આઈ.ટી. સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરી મોટા ગજાના એન્જીનીયર બન્યાં. ભારતમાં એન્જીનીયરીંગ શાખાનો વિકાસ કરવા ભારતમાં પાંચ આઈ.આઈ.ટી. કોલેજ શરૂ થઈ જે ભાવનગરને આભારી છે.\nઉપેન્દ્રભાઈ ભટ્ટ પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલા. અભ્યાસ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતા ભાવનગરના ચીફ એન્જીનીયર બન્યાં. સૌરાષ્ટ્ર રાજ્યના ચીફ એન્જીનીયર બન્યાં. મુંબઈ રાજ્યના ચીફ એન્જી. બન્યાં. ગુજરાત રાજ્યના ચીફ એન્જી. બન્યાં. ચીફ એન્જી.થી શરૂઆત કરી અંત સુધી ચીફ એન્જી. રહ્યાં. અમેરિકાની પ્રખ્યાત સંસ્થા એમ.આઈ.ટી.માં ભણવા આવતા વિદ્યાર્થીઓ અંગે સર્વે થયો. (ઈ.સ. ૧૮૮૦થી ૧૯૪૭) જેમાં ઈ.સ. ���૯૩૦થી ૧૯૪૭ સુધીમાં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓના ૩૩ ટકા વિદ્યાર્થીઓ ભાવનગર રાજ્યના હતા. કારણ મળ્યું મહારાજાનો અંગત રસ, માર્ગદર્શન, સહાય. આવો હતો મહારાજા સાહેબનો ઉચ્ચ કેળવણી અંગેના દ્રષ્ટિકોણ. કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર છોડયું નથી.\nપ્રજા પરિષદ, ગ્રામ પંચાયતની વ્યવસ્થા, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (ઈલેકટ્રીક વગેરે ચાલે તેવો ગુજરાતમાં સર્વ પ્રથમ) મ્યુનિસિપાલટીની વ્યવસ્તા ભારતભરમાં સર્વપ્રથમ, ગીરગાયની ઓલાદ અંગે કાળજી, કબુતરોની ટ્રેઈનીંગ, વ્યાયામ પ્રચાર મંડળ, આરોગ્ય સુવિધા, આધુનિક બેંક વ્યવસ્થા, દેવાનાબુદી, જમીન સુધારણા ફંડ, છાત્રાલય, પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, શિષ્યવૃત્તિ, સ્કાઉટીંગ પ્રવત્તિ, લેખકોના પ્રોત્સાહન માટે ગ્રન્થોતેજક ફંડ આવા તો આર્થિક, વહીવટી, પ્રજાકલ્યાણના અનેક કાર્યો કર્યા.\nસૌથી અગત્યનું કાર્ય દેશી રાજ્યોના વિલીનીકરણમાં ભારતભરના ૫૬૨ દેશી રાજ્યોમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય તમામ માલ મિલકત રોકડ રકમ સહીત ભારત માતાના ચરણોમાં સમર્પિત કરી વલ્લભભાઈ અને ગાંધીજીનું કામ સરળ કરી આપ્યું. ભારતના સ્વાતંય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આ ઘટના આલેખાઈ ગઈ.\nકોઈ કહે મહારાજા સાહેબ રાજ્ય સોપી કમાલકરી ત્યારે કહેવાનું મન થાય કે તેમના લોહીમાં ત્યાગવૃત્તિ વણાયેલી હતી. તેમના પૂર્વજ સૂર્યવંશી રાજાઓ રઘુરાજા, રાજા હરિચંદ્ર, રાજા રામ વગેરે ત્યાગ માટેના આવા તો અનેક નામો આપી શકાય. કૃષ્ણકુમારસિંહજી ઉપરોક્ત ત્યાગી પુરુષોના વંશના અંશ હતા તેથી ત્યાગી શક્યા.\nતેમનું આખુ જીવન પરોપકાર માટે હતું. તે કહેતા તમે ગમે તેવા મોટા થાવ પણ માનવ રહેજો. પ્રાર્થના માટે તેઓ કહેતા. જો આપની પાસે પ્રાર્થના માટે સમય નહિં હોય તો આપણને જરૂર પડશે ત્યારે ઈશ્વર પાસે સમય નહિ હોય તો તેઓ પ્રાર્થના કરતા ત્યારે ઈશ્વરને કહેતા મારી પ્રજાનું કલ્યાણ થાજો.\nતેથી તેમના દેહાવસાન પછી તેમની સમાધી પર લખાયું છે મારી પ્રજાનું કલ્યાણ થજો. તા. ૧-૪-૬૫ન ારોજ રાત્રીના મોડા સુધી ભજનના કાર્યક્રમમાં હાજર રહ્યા. જેસલ-તોરલ વગેરે ભજનો સાંભળ્યા. તા. ૨-૪-૬૫ના રોજ ૫૨ વર્ષ, ૧૦ માસ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી મહામાનવે અનંતની વાટ પકડી, તેનું દેહાવસન થયું અને અમર બની ગયાં.\nPrevious articleમહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારી : એક પથ્થર મારનારને સજ��ને બદલે આપ્યા મુઠી ભરીને સોના મહોર….\nNext articleતાજેતરમાં ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગને પોતાના દેશવાસીઓને રોજનું ૯૦ કિલો જેટલું મળત્યાગ કરવાનું રહેશે જેથી ખેતી માટે ખાતરની અછત ન રહે.\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\nPaytm એ યુઝર્સને આપી દિવાળી ગીફ્ટ\nમોદી સરકારે પેન્શનર્સને આપી મોટી ભેટ\nરેલ્વે સ્ટેશનોના આવા નામ તમે ક્યારેય નહિ સાંભળ્યા હોય..\nવિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર\nરોગ પ્રતિકારક શક્તિ આયુર્વેદની દ્રષ્ટિએ કેમ વધારવી \n ઓછી ઊંઘના લક્ષણો, અને વધારે સુવાના નુકશાન ક્યાં \nરાંધણ ગેસના ગ્રાહકોને મળે છે ૫૦ લાખ સુધીનો વીમો ફ્રીમાં\nજુઓ આજનું રાશી ભવિષ્ય 29-12-20\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-26-09-18/", "date_download": "2021-01-18T01:53:38Z", "digest": "sha1:HYMHWDIWMVDBYKFDXLN4SKQFBTTX5RSC", "length": 4446, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (26/09/18) - GKnews", "raw_content": "\nરાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વર્ષ 2018 નીચેનામાથી કોને મળેલ છે \nનીચેનામાંથી કોણ વર્ષ 2018 માં હોકીના ખેલાડી અર્જુન એવોર્ડ વિજેતા છે \nનીચેનામાંથી કોને ધ્યાનચંદ એવોર્ડ 2018માં મળેલ છે \nIRDA 'ઇરડા' દ્વારા વાહનચાલકો માટેનો મીનીમમ વીમો વધારીને કેટલો કર્યો \nગ્લોબલ રિસર્ચ એજન્સી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી કેટલા ટકા રહેવાનું અનુમાન કરાયું છે \nDRDO દ્વારા હાલમાં કઈ ઇન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું \nકતારમાં યોજાયેલી એશિયન ટીમ સ્નુકર ચેમ્પિયનશિપમાં ભારતની ટીમને કયો મેડલ મળ્યો \nઆયુષ્યમાન ભારત યોજના ના અમલીકરણ માટે કઈ કાઉન્સિલની રચના કરવામાં આવી \nઆયુષ્યમાન ભારત હેલ્થ ઓર્ગેનાઇઝેશન\nઆયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન\nઆયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેક્શન કાઉન્સિલ\nયુનેસ્કોના વિશ્વ વિસ્તાર સ્થળમાં સમાવવામાં આવેલ ગુજરાતના કયા સ્થળે ચાર દિવસનો પર્યટન પર્વનો શુભારંભ થયો \nવિશ્વનો એક માત્ર દેશ જ્યાં વાઘની સંખ્યા ડબલ થઇ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/viral-video-of-british-consul-saves-life-of-girl-drowning-in-china-river-mp-1046921.html", "date_download": "2021-01-18T01:34:00Z", "digest": "sha1:EA46NQIZR7KS3VDSHR67QLM6GFZ4V75T", "length": 7798, "nlines": 73, "source_domain": "gujarati.news18.com", "title": "Viral Video of British consul saves life of girl drowning in china river– News18 Gujarati", "raw_content": "\nચીનમાં ડુબતી દીકરીનો જીવ બચાવવા 61 વર્ષનાં અંગ્રેજ નદીમાં કૂદી પડ્યા, ચીનીઓ જોતા રહી ગયા\nબ્રિટીશ રાજદૂતે બચાવ્યો દીકરીનો જીવ\nઆ ઘટના શનિવારે ચીનનાં જોંગશાન પાસે ચોંગકિંગની છે. આ એક પર્યટન સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે.\nનવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ શેર થનારાં વીડિયોમાં ઘણાં વીડિયો વાયરલ થઇ જાય છે જે જોઇને તમને ગર્વ થાય. એવો જ આ એક વીડિયો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એક દીકરીનો જીવ બચાવે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ચીનમાં નિયુક્ત બ્રિટિશ રાજદૂત એક ચીની વિદ્યાર્થીનીનો જીવ બચાવવા નદીમાં કુદી પડે છે. આ દીકરીનો જીવ બચાવવા તે બ્રિટિશ રાજદૂતે તેમનાં જીવની પરવાહ કર્યા વગર નદીમાં છલાંગ લગાવી દીધી. આ વીડિયો ચીની એપ વીબો અને ચીની મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.\nઆ ઘટના શનિવારે ચીનનાં જોંગશાન પાસે ચોંગકિંગની છે. આ એક પર્યટન સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. ત્યાં વિકએન્ડમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતાં. ચોંગકિંગમાં બ્રિટન મિશનનો સોમવારે માહિતી મુજબ, શનિવારે રાજદૂત જનરલ સ્ટીફન એલિસન ત્યાં ગા હતાં તે સમયે લોકોની ચીસો પાડવાની અવાજ તેમણે સાંભળી\nકોઇને તુરંત કંઇ સમજ ન પડી આ દરમિયાન એક પર્યટક વીડિયો પણ બનાવી રહ્યો હતો. થોડા જ સમયમાં લોકોએ નદીમાં એક વિદ્યાર્થીનીને ડુબતી જોઇ.. તે નદી ઉપર બાંધેલા પૂલની બીજી તરફ આવી ગઇ હતી. પગ લપસી પડાં તે નદીમાં તણાઇ ગઇ હતી અને તેને તરતાં નહોતું આવડતું. એવામાં તે પાણીમાં ડુબવા લાગી અને બેભાન થઇ ગઇ હતી.\nઆ દરમિયાન ત્યાં હાજર 61 વર્ષિય સ્ટીફન એલિસનએ તેમનાં જીવની પરવાહ કર્યા વગર પોતાનાં જૂતા ઉતાર્યા અને નદીમાં છલાંગ લગાવી દીધી. આ દરમિયાન તેમણે દીકરીને પકડી અને તરતા તરતા તેને કિનારે લાવતા હતા... તે સમયે ઘણાં લોકો તેમની મદદ માટે આગળ આવ્યાં. આ સમયે વિદ્યાર્થીનીને મદદ મળી જતા તેનો શ્વાસ પરત આવ્યો અને તેનો જીવ બચી ગયો. હવે બ્રિટિશ મિશન અને અન્ય લોકો એલિસનની બહાદૂરી પર ગર્વ કરી રહ્યાં છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહ��શે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2019/03/latest-navsari-news-18032019.html", "date_download": "2021-01-18T00:27:56Z", "digest": "sha1:TOSV2NAMPKCVLJTLYUNZCFHSEMVR2EGX", "length": 15660, "nlines": 56, "source_domain": "www.navsaricity.com", "title": "અડધા વિજલપોરનો વેરો બાકી, 4.5 કરોડમાંથી માંડ 2.3 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં પડ્યા - Navsari City - Clean, Green & Smart", "raw_content": "વિજલપોર પાલિકામાં ઘરવેરો, લાઈટવેરો, પાણીવેરો, સફાઈ વેરો, ગટરવેરો અને શિક્ષણ ઉપકર મળી કુલ ચાલુ વર્ષનું વેરામાંગણુ 2.68 કરોડ જેટલુ છે અને પાછલી બાકી રૂ. 1.84 કરોડ મળી કુલ માંગણું 4.52 કરોડ રૂપિયાનું છે. શહેરમાં અંદાજે 25700 જેટલા મિલકતધારકો છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક તમામ પ્રકારના મિલકતધારકોનો સમાવેશ થાય છે. આ મિલકતધારકો પૈકી કુલ 4.52 કરોડ રૂપિયાના માંગણા થકી 2.33 કરોડ રૂપિયાની જ વસૂલાત 15 માર્ચ સુધીમાં જમા થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ માગણા સામે 51.54 ટકાની જ વસૂલાત જમા થઈ છે.\nરાજ્યમાં મોખરાનું સ્થાન પણ મેળવ્યું હતું\nવિજલપોર પાલિકાનો વેરાનો ટ્રેકરેકર્ડ કાયમ ખરાબ રહ્યો નથી. આજથી ચારેક વર્ષ અગાઉ જ્યારે પાલિકામાં સીઓ તરીકે વિજય પરીખ હતા ત્યારે આજે પાલિકાએ 90 ટકાથી વધુ વેરા વસૂલાત કરી સમગ્ર રાજ્યની ‘બ’ વર્ગની પાલિકામાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.\nઆ છે કારણો | દર વર્ષ કરતાં ઓછી વસૂલાત પાછળ આ વખતે નવું શું\nનપાલિકાનું તંત્ર વેરો ભરાવવા બાબતે લોકજાગૃતિ કેળવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું.\nઅન્ય પાલિકાઓમાં વેરા વસૂલાત માટે રીતસરની ઝૂંબેશો ચલાવવામાં આવે છે, જે વિજલપોરમાં અદૃશ્ય\nજાગૃત કેળવવાની તો દૂર વેરા ન ભરનારા લોકો સામે કોઈ પણ જાતની કડકાઈ દાખવવાનો પ્રયાસ પણ ન કરાયો\nનગરપાલિકાના વેરા ખાતામાં માંડ 25 ટકા જ સ્ટાફ છે જે દિશામાં સત્તાધિશોએ કોઈ જ કામગીરી કરી નથી.\nશહેરના મહત્તમ રહેવાસીઓ કામદાર વર્ગના છે અને હાલમાં ઔદ્યોગિક મંદીને કારણે આર્થિક મુશ્કેલીમાં છે.\nઆકારણી તો કરી દેવામાં આવી છે પરંતુ વેચાયેલા નહીં હોય તેવા ઘણાં ફલેટનો વેરો ભરવામાં આવ્યો નથી.\nકરોડોની ગ્રાંટ મળે છે તેથી બેદરકારી\nવ���જલપોર પાલિકામાં સતત બીજા વર્ષે વેરાની વસૂલાત ખુબ જ નબળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાની ગ્રાંટ સરકારમાંથી આવે છે તે પણ પૂરતી વપરાતી નથી, જેથી મુદ્દો એ છે કે શું પાલિકાનું ધ્યાન વેરા વસૂલાત તરફ નથી જોકે સ્વભંડોળની મુખ્ય આવક પણ વેરો જ છે એ ભૂલવું ન જોઈએ.\nગત વર્ષે પણ 53 ટકા જ વસૂલાત કરાઈ હતી\nપાલિકાની ગત 2017-18ના વર્ષની વસૂલાત પણ ખુબ ઓછી 53 ટકા જ થઈ હતી. જોકે, ગત વર્ષે પાલિકાની સામાન્ય ચૂંટણી હોઈ મહત્તમ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં ઘણો સમય રહ્યો હોઈ ઓછી વસૂલાત થયાનું જણાવાયું હતું.\nપાલિકા તંત્ર નીતિ બદલે તે આવશ્યક છે\nછેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા વેરા વસૂલાતમાં ઢીલી નીત અપનાવી રહી છે. કારણ એ આપવામાં આવે છે કે શહેરમાં જગ્યા ન હોવાથી આવકની ફીકર નથી. પાલિકા આ નીતિ બદલે તે જરૂરી છે. એક જાગૃત નાગરિક\nતમામ બાકીદારોના નળ-પાણીના જોડાણો કપાશે\nશહેરમાં વેરો નહીં ભરનારા તમામ બાકીદારોને ઘરે ઘરે ફરીને વેરાની નોટિસ આપવા આવશે. ત્યાર બાદ પણ જેનો વેરો બાકી હશે તેવા મિલકતધારકોના ઘરના નળ, ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જગદીશ મોદી, પ્રમુખ, વિજલપોર પાલિકા\nઅડધા વિજલપોરનો વેરો બાકી, 4.5 કરોડમાંથી માંડ 2.3 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં પડ્યા\nવિજલપોર પાલિકામાં ઘરવેરો, લાઈટવેરો, પાણીવેરો, સફાઈ વેરો, ગટરવેરો અને શિક્ષણ ઉપકર મળી કુલ ચાલુ વર્ષનું વેરામાંગણુ 2.68 કરોડ જેટલુ છે અને પાછલી બાકી રૂ. 1.84 કરોડ મળી કુલ માંગણું 4.52 કરોડ રૂપિયાનું છે. શહેરમાં અંદાજે 25700 જેટલા મિલકતધારકો છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક તમામ પ્રકારના મિલકતધારકોનો સમાવેશ થાય છે. આ મિલકતધારકો પૈકી કુલ 4.52 કરોડ રૂપિયાના માંગણા થકી 2.33 કરોડ રૂપિયાની જ વસૂલાત 15 માર્ચ સુધીમાં જમા થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ માગણા સામે 51.54 ટકાની જ વસૂલાત જમા થઈ છે.\nરાજ્યમાં મોખરાનું સ્થાન પણ મેળવ્યું હતું\nવિજલપોર પાલિકાનો વેરાનો ટ્રેકરેકર્ડ કાયમ ખરાબ રહ્યો નથી. આજથી ચારેક વર્ષ અગાઉ જ્યારે પાલિકામાં સીઓ તરીકે વિજય પરીખ હતા ત્યારે આજે પાલિકાએ 90 ટકાથી વધુ વેરા વસૂલાત કરી સમગ્ર રાજ્યની ‘બ’ વર્ગની પાલિકામાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.\nઆ છે કારણો | દર વર્ષ કરતાં ઓછી વસૂલાત પાછળ આ વખતે નવું શું\nનપાલિકાનું તંત્ર વેરો ભરાવવા બાબતે લોકજાગૃતિ કેળવવામાં સદંતર નિષ્ફળ નિવડ્���ું.\nઅન્ય પાલિકાઓમાં વેરા વસૂલાત માટે રીતસરની ઝૂંબેશો ચલાવવામાં આવે છે, જે વિજલપોરમાં અદૃશ્ય\nજાગૃત કેળવવાની તો દૂર વેરા ન ભરનારા લોકો સામે કોઈ પણ જાતની કડકાઈ દાખવવાનો પ્રયાસ પણ ન કરાયો\nનગરપાલિકાના વેરા ખાતામાં માંડ 25 ટકા જ સ્ટાફ છે જે દિશામાં સત્તાધિશોએ કોઈ જ કામગીરી કરી નથી.\nશહેરના મહત્તમ રહેવાસીઓ કામદાર વર્ગના છે અને હાલમાં ઔદ્યોગિક મંદીને કારણે આર્થિક મુશ્કેલીમાં છે.\nઆકારણી તો કરી દેવામાં આવી છે પરંતુ વેચાયેલા નહીં હોય તેવા ઘણાં ફલેટનો વેરો ભરવામાં આવ્યો નથી.\nકરોડોની ગ્રાંટ મળે છે તેથી બેદરકારી\nવિજલપોર પાલિકામાં સતત બીજા વર્ષે વેરાની વસૂલાત ખુબ જ નબળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાની ગ્રાંટ સરકારમાંથી આવે છે તે પણ પૂરતી વપરાતી નથી, જેથી મુદ્દો એ છે કે શું પાલિકાનું ધ્યાન વેરા વસૂલાત તરફ નથી જોકે સ્વભંડોળની મુખ્ય આવક પણ વેરો જ છે એ ભૂલવું ન જોઈએ.\nગત વર્ષે પણ 53 ટકા જ વસૂલાત કરાઈ હતી\nપાલિકાની ગત 2017-18ના વર્ષની વસૂલાત પણ ખુબ ઓછી 53 ટકા જ થઈ હતી. જોકે, ગત વર્ષે પાલિકાની સામાન્ય ચૂંટણી હોઈ મહત્તમ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં ઘણો સમય રહ્યો હોઈ ઓછી વસૂલાત થયાનું જણાવાયું હતું.\nપાલિકા તંત્ર નીતિ બદલે તે આવશ્યક છે\nછેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા વેરા વસૂલાતમાં ઢીલી નીત અપનાવી રહી છે. કારણ એ આપવામાં આવે છે કે શહેરમાં જગ્યા ન હોવાથી આવકની ફીકર નથી. પાલિકા આ નીતિ બદલે તે જરૂરી છે. એક જાગૃત નાગરિક\nતમામ બાકીદારોના નળ-પાણીના જોડાણો કપાશે\nશહેરમાં વેરો નહીં ભરનારા તમામ બાકીદારોને ઘરે ઘરે ફરીને વેરાની નોટિસ આપવા આવશે. ત્યાર બાદ પણ જેનો વેરો બાકી હશે તેવા મિલકતધારકોના ઘરના નળ, ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જગદીશ મોદી, પ્રમુખ, વિજલપોર પાલિકા\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/national/%E0%AA%86%E0%AA%B5%E0%AA%95%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%B6%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2021-01-18T01:30:13Z", "digest": "sha1:M6AIAO2UZW7NO4XMI5UJWXQF4GTIEFUJ", "length": 10263, "nlines": 153, "source_domain": "www.saurashtrakranti.com", "title": "આવકવેરા વિભાગે શશિકલાની ૨૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Latest આવકવેરા વિભાગે શશિકલાની ૨૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી\nઆવકવેરા વિભાગે શશિકલાની ૨૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી\nઆવકવેરા વિભાગે બુધવારે તમિલનાડુના કોડાના અને સિરુથવૂરમાંથી પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નજીકની સહયોગી શશિકલાની આશરે ૨૦૦૦ કરોડ રૂપિપાની સંપત્તિ જપ્ત કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગત મહિને પણ શશિકલાની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.\nસંપત્તિમાં જયલલિતાના વેદ નિલયમ નિવાસની સામે આવેલી જમીન પણ સામેલ છે. સંપત્તિનું અધિગ્રહણ શ્રી હરિ ચંદૃાના એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેના નિર્દૃેશક શશિકલાના સંબંધી છે. તપાસ બાદ અધિકારીએ કહૃાું કે, કંપનીનો કોઈ વ્યવસાય નહોતો અને કોઈ આવક પણ નહોતી.\nઆ પહેલા નવેમ્બરમાં ઈક્ધમ ટેક્સ વિભાગે શશિકલાની ૧૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હોવાના અહેવાલ આવ્યા હતા.\nવીકે શશિકલા અને તેના સંબંધીના માલિકીની સંપત્તિ પર દરોડા પાડતાં એજન્સીને અનેક દસ્તાવેજો મળ્યા હતા. આ સંપત્તિ ચેન્નઈ, કોયમ્બટૂર તથા તમિલનાડુમાં આવેલી હતી. કથિત રીતે આ સંપત્તિનો ઉલ્લેખ શશિકલા કે તેના પરિવાર સંપત્તિ જાહેર કરતી વખતે નહોતો કર્યો. આ સંપત્તિને ઓપરેશન ક્લીન મની અંતર્ગત જપ્ત કરાઈ હતી.\nPrevious articleશહેરની બે યુવતીઓને પેડલરે ફસાવતા બજરંગદળે મુક્ત કરાવી\nNext articleભારતમાં પાંચ વર્ષમાં બનશે ૧૦ લાખ કરોડના મોબ��ઈલ, ૧૬ કંપનીઓેને ઉત્પાદન માટે મંજૂરી\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/others/literature/", "date_download": "2021-01-18T00:33:40Z", "digest": "sha1:GJCUBKJUDAEGROM4BLYDIN2ULWM2NSDL", "length": 14277, "nlines": 187, "source_domain": "watchgujarat.com", "title": "Literature Archives", "raw_content": "\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nકમઅક્કલ ઘણીવખત મુશાયરાઓમાં રજૂઆત થતી રચનાઓ ઉપરાંતની કૃતિઓને પણ બહુ નજદીકથી જોતો હોય છે. એ સંસ્કારીનગરી વડોદરાનું વાણિજ્ય ભવન હોય…\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને…\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત કરતી ફેક્ટરીઃ ડો. મીતલ મકરંદની કલમે\nબ્યુટીફૂલ બાલીના શબ્દ -સફરીઓ, આપે ગતાંકમાં ગળચટ્ટી ચોકલેટ જેવો અને વિષે લેખ માન્યો હશે અને આજે આપની સાથે હું વધુ…\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું નુકસાન થાય. A+ vato by Brij Pathak\nઅધ્યાહારનાં પરિણામો નરોવા કુંજરો વા માં જાણ્યાં પછી વ્યવહાર જગતમાં લાવવા કેટલાં હાનિકારક છે એ જાણવું રહ્યું. અમારા એક વડિલમિત્ર…\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં તેને જોયું, સાંભળ્યું ને આગળ નીકળી ગયો, મેં વિચારી ને તેની કવિતા કરી”\nકીડાની જેમ કોષેટો વણતો કમઅક્કલ જાડો થતો જાય છે. ભાષાથી જાડો થતાં હવે શબ્દ કને ઉગડો પડતો નથી. એકની એક…\n તાનસેન કે હરિદાસ સ્વામી – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને…\n#BALI – ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છેઃ ડો. મીતલ મકરંદની કલમે\nબ્યુટીફૂલ બાલીના શબ્દ-સફરીઓ…. તમે તો મારી સાથે ગતાંકમાં સોના-ચાંદીના દાગીનાની અને બાલીમાં ઘરેણાના અમૂલ્ય ખજાના જેવા કારીગરો વિષે જાણ્યું આજે…\nસચવાયેલું જૂનુંને વપરાયેલું નવું યાને tested OKનો યુગ છે. આપણે Update થતી પેઢીનાં વારસ છીએ. જુનાગઢમાં રોપ વે ભલે નવું…\n#COOLIENO1 કાદવ, કચરો અને કુલી નં-૧\nફિલ્મ-વિવેચક તરીકેની મારી ચાર વર્ષ જૂની કારકિર્દીમાં વર્ષે-દહાડે એકાદ દિવસ તો એવો આવ્યો જ છે, જ્યાં સંસારની સઘળી મોહમાયા ત્યજીને…\nપૃથ્વી પર એક દિવસ ખુબ ભવ્ય ઘર્મયાત્રા નિકળી હતી. તમામ ઘર્મનાં ગુરૂઓ, જ્ઞાનીઓ ઘર્મ ઘુર���ઘરો પોતાપોતાનાં આરાઘ્યોની છબી સાથે રથો…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજ���ી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/vadodara/featured-story/", "date_download": "2021-01-18T01:24:51Z", "digest": "sha1:TKEDXDHY5PFNB3RECEGC6SMIQLZDFCNA", "length": 14942, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "FEATURED STORY Archives", "raw_content": "\n#Vadodara – પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ ગણાતા : એક લાખ ગાય – ભેંસને ટેગ લગાડવામાં આવ્યા\nભારત સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ બની…\n#Vadodara – લોકરક્ષક દીક્ષાંત સમારોહ : ટેક્નોલોજીના યુગમાં પોલીસ સામે સાયબર ક્રાઈમ પડકાર – ડો. શમશેરસિંહ, 467 જવાનોમાંથી 82 એન્જીનીયર અને 250 ગ્રેજ્યુટ\nઉચ્ચ શિક્ષિત લોકરક્ષક જવાનો સાઈબર ક્રાઈમ નાથવામાં અને ઉકેલવામાં મદદરૂપ થશે : પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ દિક્ષીત લોકરક્ષકોમાં 82 એ…\nVadodara શહેર – જીલ્લામાં દસ્તાવેજ નોંધણીને કારણે કોરોનાના કપરાં કાળમાં સરકારને 5 અબજ 26 કરોડની આવક\nસબ રજિસ્ટ્રાર કચેરીઓની 2020ની કામગીરીનું સરવૈયું કોરોના ગાઈડ લાઇન પાળીને 15 કચેરીઓમાં કામ થઈ રહ્યું છે કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ…\n#Vadodara – કેદીની સાથે તેના પરિવારને સજા ભોગવવી પડે તે ન્યાય નથી : 757 કેદીઓના પરિવારોને ચૂકવવામાં આવી રૂ.85.30 લાખની સહાય\nરાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ…\n#Vadodara – કોરોના કાળ દરમિયાન ગત વર્ષમાં SSG હોસ્પિટલ ખાતે 65 હજારથી વધુ સર્જરીઓ કરાઈ\nસયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા સંકટ સમયે સલામત સર્જરીનો એકમાત્ર આધાર બની સરકારી હોસ્પિટલ…\n#Vadodara – જીવામૃત્ત અપનાવી ઝીરો બજેટ ખેતી શક્ય બની : કનુભાઈ પટેલ\nરાજય સરકારે જીવામૃત્ત ખેતીને પ્રોત્સાહન આપવા ખેડુતોને કિટ આપી લાભાન્વિત કર્યા રાજય સરકારની યોજના ખેતી, ખેતર અને સર્વગ્રાહી કલ્યાણકારી નીવડે…\nહિન્દી મિડીયમમાં ભણી સીવીલ સર્વિસમાં સફળતા મેળવનાર ગુજરાત કેડરના 24 વર્ષિય IPS જગદીશ બાંગરવા\nWatchGujarat. દેશના પુર્વ ગૃહ પ્રધાન સરદાર પટેલ દ્વારા સિવીલ સર્વીસ (UPSC)ને સ્ટીલ ફ્રેમ કહેવામાં આવી હતી. સિવીલ સર્વન્ટની દેશ…\n#Vadodara – SSG હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવારમાં દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારી તિજોરીમાંથી દૈનિક રૂ. 15 થી 50 લાખ સુધીનો ખર્ચ કરાયો\nહાલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં હાશકારો લોક આરોગ્યની રક્ષા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર WatchGujarat. ગુજરાત સરકારે દૂરંદેશી દાખવીને…\n#Vadodara – સયાજીરાવ ત્રીજાના રાજ્યારોહણને 60 વર્ષ પૂર્ણ, ચાલો જાણીયે પ્રજાવત્સલ્ય મહારાજા વિશે રસપ્રદ વાતો\nગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજોમાં ના શ્રી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્ર માંથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવ ની પસંદગી દત્તક પુત્ર…\n#Vadodara – શહેર પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટને ‘GUARD OF HONOUR’ સાથે વિદાય, જુઓ VIDEO\nવડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ડો. સમશેરસિંગને નિયુક્ત કરવામાં આવ્યા શનિવારે મોડી સાંજે વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર ખાતે સિનિયર IPS…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસ���’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-indian-cricketer", "date_download": "2021-01-18T01:27:20Z", "digest": "sha1:BMWABLHDTISBVMZJU5NY2E7C3QAAWTZ6", "length": 3655, "nlines": 47, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nઓસ્ટ્રેલિયા સામે ૫૦ વિકેટ ઝડપનાર ઇશાંત શર્મા ભારતનો પાંચમો ટેસ્ટ પ્લેયર\nસચિન તેંડુલકરે રસ્તા ઉપર ક્રિકેટ રમી રહેલા મજુરોને પુછ્યું મને બે બોલ રમવા મળશે, જુઓ વીડિયો\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-10042020-1.html", "date_download": "2021-01-18T02:06:20Z", "digest": "sha1:VU6FA4FZXHREA7H4QL6HPDA6KZ5UXQEQ", "length": 10362, "nlines": 34, "source_domain": "www.navsaricity.com", "title": "15 લાખ લોકોને હોમમાં સુરક્ષિત રાખી 8ના બદલે 12 કલાક ફરજ બજાવતા 700 હોમગાર્ડ પગાર વિહોણા - Navsari City - Clean, Green & Smart", "raw_content": "હાલ નવસારી જિલ્લામાં લોકડાઉનને સફળ બનાવવા પોલીસની સાથે ખભેખભે મિલાવી કામ કરતા 700થી હોમગાર્ડ જવાનોને છેલ્લા બે મહિનાથી વેતન જ મળ્યું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં હોમગાર્ડની ભૂમિકા ખુબ જ વધી ગઈ છે. હાલના કોરોના લોકડાઉનના સમયમાં તો લોકડાઉનને સફળ બનાવવા ઠેર ઠેર હોમગાર્ડ જવાનો ફરજ બજાવતા નજરે પડે છે. દુ:ખદાયક વાત એ છે કે સરકાર આ કપરા સમયમાં હોમગાર્ડ ભણી જ જોવાનું ચૂકી ગઈ છે. આર્થિક અને પારિવારીક જવાબદારીને કોરાણે મુકી ફરજ બજાવનાર હોમગાર્ડને બીરદાવવા રહ્યાં.\nનવસારી જિલ્લામાં હોમગાર્ડમાં 700થી વધુ લોકો ફરજ બજાવે છે. આ હોમગાર્ડના જવાનોનો ફેબ્રુઆરી માસ અને ત્યારબાદ માર્ચ મહિનાનો પણ પગાર થયો નથી. લગભગ આખો દિવસ લોકડાઉનમાં ભરગરમીમાં ફરજ બજાવતા આ ગાર્ડને બે માસથી વેતન ન મળતા હાલત કફોડી થઈ ગઈ છ��.\nજ્યાં સરકાર ખાનગી કંપનીઓને લોકડાઉનમાં વેતન આપવાની વાત કરે છે ત્યાં હોમગાર્ડ તો ફરજ બજાવે છે છતાં નિયમિત વેતન ચૂકવાયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે હોમગાર્ડને 304 રૂપિયાનો રોજ ચૂકવાય છે, જેમાં પણ પાંચ-છ વર્ષથી વધારો જ કરવામાં આવ્યો નથી.\nપહેલા 6 પછી 8 હવે 12-12 કલાક કામ\nઆમ તો હોમગાર્ડને અગાઉ 6 કલાક કામ કરાવાતુ હતું, તે બાદમાં 8 કલાક કરાયું હતું. નોંધનીય વાત એ છે કે હાલ લોકડાઉનમાં તો 12-12 કલાક ફરજ નિભાવવી પડે છે. કામ વધ્યું છે ત્યાં પગાર વધ્યો તો નથી પણ નિયમિત પણ થતો નથી, જેનું દુ:ખ છે.\nગ્રાંટ આવતા સાથે વેતન ચૂકવી દેવાશે\nબે મહિનાનું વેતન નથી ચૂકવાયું એ સાચુ છે. ગ્રાંટ અંગે અમદાવાદ મેઈન ઓફિસમાં વાત કરી છે, જે આવી જતા તુરંત જ વેતન ચૂકવી દેવામાં આવશે. - મહેન્દ્ર પટેલ, જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ\n15 લાખ લોકોને હોમમાં સુરક્ષિત રાખી 8ના બદલે 12 કલાક ફરજ બજાવતા 700 હોમગાર્ડ પગાર વિહોણા\nહાલ નવસારી જિલ્લામાં લોકડાઉનને સફળ બનાવવા પોલીસની સાથે ખભેખભે મિલાવી કામ કરતા 700થી હોમગાર્ડ જવાનોને છેલ્લા બે મહિનાથી વેતન જ મળ્યું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં હોમગાર્ડની ભૂમિકા ખુબ જ વધી ગઈ છે. હાલના કોરોના લોકડાઉનના સમયમાં તો લોકડાઉનને સફળ બનાવવા ઠેર ઠેર હોમગાર્ડ જવાનો ફરજ બજાવતા નજરે પડે છે. દુ:ખદાયક વાત એ છે કે સરકાર આ કપરા સમયમાં હોમગાર્ડ ભણી જ જોવાનું ચૂકી ગઈ છે. આર્થિક અને પારિવારીક જવાબદારીને કોરાણે મુકી ફરજ બજાવનાર હોમગાર્ડને બીરદાવવા રહ્યાં.\nનવસારી જિલ્લામાં હોમગાર્ડમાં 700થી વધુ લોકો ફરજ બજાવે છે. આ હોમગાર્ડના જવાનોનો ફેબ્રુઆરી માસ અને ત્યારબાદ માર્ચ મહિનાનો પણ પગાર થયો નથી. લગભગ આખો દિવસ લોકડાઉનમાં ભરગરમીમાં ફરજ બજાવતા આ ગાર્ડને બે માસથી વેતન ન મળતા હાલત કફોડી થઈ ગઈ છે.\nજ્યાં સરકાર ખાનગી કંપનીઓને લોકડાઉનમાં વેતન આપવાની વાત કરે છે ત્યાં હોમગાર્ડ તો ફરજ બજાવે છે છતાં નિયમિત વેતન ચૂકવાયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે હોમગાર્ડને 304 રૂપિયાનો રોજ ચૂકવાય છે, જેમાં પણ પાંચ-છ વર્ષથી વધારો જ કરવામાં આવ્યો નથી.\nપહેલા 6 પછી 8 હવે 12-12 કલાક કામ\nઆમ તો હોમગાર્ડને અગાઉ 6 કલાક કામ કરાવાતુ હતું, તે બાદમાં 8 કલાક કરાયું હતું. નોંધનીય વાત એ છે કે હાલ લોકડાઉનમાં તો 12-12 કલાક ફરજ નિભાવવી પડે છે. કામ વધ્યું છે ત્યાં પગાર વધ્યો તો નથી પણ નિયમિત પણ થતો નથી, જેનું દુ:ખ છે.\nગ્રાંટ આવતા સાથે વેતન ચૂકવી દેવાશે\nબે મહિનાનું વેતન નથી ચૂકવાયું એ સાચુ છે. ગ્રાંટ અંગે અમદાવાદ મેઈન ઓફિસમાં વાત કરી છે, જે આવી જતા તુરંત જ વેતન ચૂકવી દેવામાં આવશે. - મહેન્દ્ર પટેલ, જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/ausvind-australia-will-be-more-competitive-against-virat-kohli-team-said-marcus-stoinis/", "date_download": "2021-01-18T01:10:52Z", "digest": "sha1:NPLR2PVTQRMHZC3C435MFX7PVYORWVFX", "length": 10696, "nlines": 196, "source_domain": "sportsmirror.in", "title": "AUSvIND: કોહલી સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બ��� શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Australia Vs India AUSvIND: કોહલીની સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ\nAUSvIND: કોહલીની સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ\nSydney (SportsMirror.in) : ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (Marcus Stoinis) એ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ટીમ (AUSvIND) ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સામે વધુ સ્પર્ધાત્મક રહેશે, જે હંમેશા વધુ રન બનાવવા માટે પ્રોત્સાહિત હોય છે. સ્ટોનીસ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખાતે રમ્યો છે અને વનડેમાં બે વાર કોહલીને આઉટ કરી ચૂક્યો છે. સ્ટોઇનિસે કહ્યું કે તેની ટીમમાં કોહલી માટે વ્યૂહરચના છે.\nભારત સામેની સીરિઝ પહેલા શનિવારે મીડિયા સાથે વાત કરતાં ઓસ્ટ્રેલિયાના માર્ક્સ સ્ટોઇનિસે કહ્યું, “અમારી પાસે અમારી પોતાની વ્યૂહરચના છે, અમારી પાસે યોજનાઓ છે જે પહેલા કામ કરે છે. કેટલીકવાર તે યોજનાઓ કામ કરતી નથી અને તે ચાલે છે.”\nસ્વાભાવિક છે કે વિરાટ કોહલી હાલ ક્રિકેટની દુનિયામાં મહાન ખેલાડી છે અને આ ખેલાડીની સામે તમે જે કરવાનું છે તે કરી શકો છો. તમે તમારી વ્યૂહરચના પર કામ કરો છો અને તમે તે દિવસે વધુ પ્રતિસ્પર્ધી બનશો. આશા છે કે આ વખતે યોજનાઓ અમારી તરફેણમાં કામ કરશે.” સ્ટોઇનિસે કહ્યું કે છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ ન રમવાથી કોહલીની પ્રેરણા ઓછી થશે નહીં.\nઆ પણ વાંચો : AUSvIND : રોહિત શર્માએ NCA માં ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી\nમાર્કસ સ્ટોઇનિસ (Marcus Stoinis) એ કહ્યું, “વિરાટ કોહલી (Virat Kohli) ને ચિંતા નથી. તે જે પણ મેચ રમે છે તે માટે તૈયાર છે. કદાચ વધારે પ્રેરણા મળી શકે છે. મને (AUSvIND) વિશ્વાસ છે કે તે તૈયાર હશે. જેમ મેં કહ્યું તેમ તે તેના પ્રથમ સંતાનના જન્મ માટે પરત ફરવું જે સાચો નિર્ણય છે. તેથી મને લાગે છે કે તે વધુ પ્રેરિત થશે.\nPrevious articleબંગાળના વધુ 4 ક્રિકેટરો કોવિડ રીપોર્ટ પોઝીટિવ બવ્યો\nNext articleકોહલી વગર ભારત, સ્મિથ અને વોર્નર વગર ઓસ્ટ્રેલિયા જેવી : જ્યૉફ લૉસન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\nડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ પેસર બન્યો નટરાજન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલ���યન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/happy-fathers-day-rare-and-unseen-photos-of-bollywood-stars-with-their-fathers-8975", "date_download": "2021-01-18T00:59:32Z", "digest": "sha1:ZWLTQI7ZWE5YLS42C4TXGPIHY2WV4UGT", "length": 6402, "nlines": 104, "source_domain": "www.gujaratimidday.com", "title": "Father's Day: જુઓ બૉલીવુડ સ્ટાર્સનો પિતા પ્રત્યે છે આવો અતૂટ પ્રેમ - entertainment", "raw_content": "\nFather's Day: જુઓ બૉલીવુડ સ્ટાર્સનો પિતા પ્રત્યે છે આવો અતૂટ પ્રેમ\nઅમિતાભ બચ્ચન સંગ લાડકી દીકરી શ્વેતા બચ્ચન નંદા\nપપ્પા જીતેન્દ્ર સાથે એકતા કપૂર\nબોની કપૂર સાથે ક્યૂટ જાન્હવી કપૂર\nચન્કી પાન્ડે સાથે અનન્યા પાન્ડે\nશત્રુઘ્ન સિન્હા સાથે દીકરી સોહામણી લાગતી સોનાક્ષી સિન્હા\nડૅડ અનિલ કપૂર સાથે સોનમ કપૂર\nફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ દીકરી આલિયા ભટ્ટ સાથે\nકિંગ ખાન સાથે દીકરી સુહાના ખાન\nફાધર અભિષેક બચ્ચન સાથે ક્યૂટ આરાધ્યા બચ્ચન\nરણધીર કપૂર સાથે દીકરી બૅબો (કરીના કપૂર)અને લૉલૉ (કરિશ્મા કપૂર)\nલવલી શ્રદ્ધા કપૂર સંગ પપ્પા શક્તિ કપૂર\nસુનિલ શેટ્ટી સાથે દીકરી આથિયા શેટ્ટી\nચીચી (ગોવિંદ) સાથે પુત્રી ટીના આહુજા\nકમલ હાસન બન્ને દીકરીઓ શ્રુતિ અને અક્ષરા સાથે સુંદર લાગી રહ્યા છે.\nજિનિલિયા ડિસુઝા ફાધર નીલ ડિસુઝા સાથે\nસલીમ ખાન સાથે બિગ સુપર સ્ટાર સલમાન ખાન\nઅભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનનો પ્રેમ તો જુઓ\nશાહિદ કપૂર સંગ ફાધર પકંજ કપૂર\nહ્રિતિક રોશન અને ડૅડ રાકેશ રોશનની અમેઝિંગ જોડી\nવરૂણ ધવન સાથે ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવન\nરણબીર કપૂર સાથે રિશી કપૂર\nફરહાન અખ્તર ડૅડ જાવેદ અખ્તર સાથે\nઅજય દેવગન સાથે પપ્પા વીરૂ દેવગન\nજીતેન્દ્ર સંગ તુષાર કપૂરની જોડી નિરાળી\nપપ્પા સુનીલ દત્ત અને માતા નરગીસ સાથે સંજુ બાબા\nવિવેક ઑબરોય ડૅડ સુરેશ ઑબરોય સાથે\nઆદિત્ય પંચોલી પુત્ર સૂરજ પંચોલી સાથે\nતસવીરમાં ધર્મેન્દ્ર સાથે સની દેઓલ અને બૉબી દેઓલ\nપપ્પા જયદીપ સાથે જાવેદ જાફરી\nફાધર નિતિન મૂકેશ સાથે નીલ નિતિન મૂકેશ\nઆખી દુનિયા આજે ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહી છે. તો આવો એક નજર કરીએ બૉલીવુડના બેસ્ટ ફાધર્સની બાળકો સાથેની સુંદર તસવીરો પર અમિતાભ બચ્ચનથી લઈને બૉની કપૂર જેવા મોટા સ્ટાર્સના બાળકોનો પપ્પા પ્રત્યે પ્રેમ તસવીરોમાં ઝળકી રહ્યો છે. આ મોહક તસવીરો જોઈને તમારૂં દિલ પીગળી જશે. તો કરો આ સુંદર તસવીરો પર એક ન���ર\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/shamlaji-temple-shamlaji-mandir-kartik-purnima-devotees-hindu-festival", "date_download": "2021-01-18T01:33:15Z", "digest": "sha1:SBGO4QSBFJXHI27HTZEMAAJD4YFXXTNW", "length": 17032, "nlines": 79, "source_domain": "www.meranews.com", "title": "ભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ: કાર્તિકી પૂનમે ભક્તોએ કર્યા શામળાજી મંદિરના બંધ દ્વારના દૂરથી દર્શન, નાગધરા કુંડ ખાલી", "raw_content": "\nભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ: કાર્તિકી પૂનમે ભક્તોએ કર્યા શામળાજી મંદિરના બંધ દ્વારના દૂરથી દર્શન, નાગધરા કુંડ ખાલી\nભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ: કાર્તિકી પૂનમે ભક્તોએ કર્યા શામળાજી મંદિરના બંધ દ્વારના દૂરથી દર્શન, નાગધરા કુંડ ખાલી\nમેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : હિંદૂ ધર્મમાં કારતક મહિનાની પૂનમનું ખૂબ મહત્વ છે. આ દિવસને દેવદિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન અને ગરીબોને દાન કરવાનું વિશેષ મહત્વ છે.\nકોરોના સંક્રમણ અટકાવવા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ ધરાવતા કાર્તિકી પૂનમનો મેળાનું આયોજન રદ કર્યા બાદ નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ ફરમાવતું જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડતા આખરે શામળાજી મંદિર ટ્રસ્ટે કાર્તિકી પૂનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દેવ દિવાળી સહીત ૪ દિવસ ભક્તો માટે ભગવાન કાળીયા ઠાકોરના દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભલે મંદિરના દ્વાર બંધ હોય ભક્તોમાં ભગવાન શામળિયામાં રહેલી અતૂટ શ્રદ્ધાના પગલે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ઉમટ્યા હતા અને બંધ મંદિરના બહાર થી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.\nકાર્તિકી પૂનમે શામળાજી મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. મંદિર પરિસરની આજુબાજુ મોટી ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હત���. ભક્તોએ મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દ્વારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શામળાજી મંદિર નજીકથી પસાર થતી મેશ્વો નદીના કિનારે આવેલ પવીત્ર નાગધરામાં કાર્તિકી પૂનમે લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ સાથે સ્નાન કરવા આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ અને ૫ કિમી વિસ્તારમાં મેશ્વો નદીમાં કે ધાર્મિક વિધી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા નાગધરાની આજુબાજુ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો. લોકોએ પણ કોરોનાં સંક્રમણમાં સંયમ જાળવ્યો હોય તેમ નાગધારામાં પિતૃ તર્પણ વિધી અને સ્નાન કરવાનું મુલત્વી રાખ્યું હતું.\nમેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : હિંદૂ ધર્મમાં કારતક મહિનાની પૂનમનું ખૂબ મહત્વ છે. આ દિવસને દેવદિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન અને ગરીબોને દાન કરવાનું વિશેષ મહત્વ છે.\nકોરોના સંક્રમણ અટકાવવા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ ધરાવતા કાર્તિકી પૂનમનો મેળાનું આયોજન રદ કર્યા બાદ નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ ફરમાવતું જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડતા આખરે શામળાજી મંદિર ટ્રસ્ટે કાર્તિકી પૂનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દેવ દિવાળી સહીત ૪ દિવસ ભક્તો માટે ભગવાન કાળીયા ઠાકોરના દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભલે મંદિરના દ્વાર બંધ હોય ભક્તોમાં ભગવાન શામળિયામાં રહેલી અતૂટ શ્રદ્ધાના પગલે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ઉમટ્યા હતા અને બંધ મંદિરના બહાર થી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.\nકાર્તિકી પૂનમે શામળાજી મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. મંદિર પરિસરની આજુબાજુ મોટી ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભક્તોએ મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દ્વારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શામળાજી મંદિર નજીકથી પસાર થતી મેશ્વો નદીના કિનારે આવેલ પવીત્ર નાગધરામાં કાર્તિકી પૂનમે લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ સાથે સ્નાન કરવા આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ અને ૫ કિમી વિસ્તારમાં મેશ્વો નદીમાં કે ધાર્મિક વિધી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા નાગધરાની આજુબાજુ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો. લોકોએ પણ કોરોનાં સંક્રમણમાં સંયમ જાળવ્યો હોય તેમ નાગધારામાં પિતૃ તર્પણ વિધી અને સ્નાન કરવાનું મુલત્વી રાખ્યું હતું.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સી���ર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/tag/ipl-2020/", "date_download": "2021-01-18T01:11:40Z", "digest": "sha1:N6QJP4TB2HMIORWP6I4UT3QXTKYUT36S", "length": 11229, "nlines": 194, "source_domain": "sportsmirror.in", "title": "IPL 2020 Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nરોહિતમાં સ્કૂલના દિવસોથી જ કેપ્ટનશિપના ગુણો હતા: કોચ દિનેશ લાડ\nMumbai (SportsMirror.in) : મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પાંચમો આઈપીએલનો ખિતાબ આપીને ઈતિહાસ રચનાર રોહિત શર્માએ (Rohit Sharma) ફરી એકવાર તેની કરિશ્માત્મક કેપ્ટનશીપનું લોખંડ જીત્યું...\nશિસ્તને કારણે મુંબઈ ઈન્ડિયન્સ જીતી: રોહિત શર્મા\nDubai (SportsMirror.in) : રોહિત શર્મા (Rohit Sharma) ને લાગે છે કે તેની ટીમ ફક્ત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની 13 મી સીઝનમાં જીત...\nદુબઇથી પાછા આવતા સમયે કૃણાલ પંડ્યાને વધુ પ્રમાણમાં સોનું મળી આવતા...\nMumbai (SportsMirror.in) : IPL 2020 માં ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યા (Krunal Pandya) ને લઇને મોટ સમાચાર સામે આવી રહ્યા...\nIPL 2020: પોલાર્ડે બ્રાવોને કહ્યું, હવે તમે મારી પાછળ રહી ગયા\nDubai (SportsMirror.in) : વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ (Kieron Pollard) મુંબઇ ઈન્ડિયન્સ સાથે આઈપીએલનો ખિતાબ જીતનાર સર્વોચ્ચ ટી 20 ખેલાડી બની ગયો છે. પોલાર્ડની...\nથોડી મનોવૈજ્ઞાનિક બઢત હશે, પરંતુ પાછલી મેચોમાં વિચારી શકતા નથી: રોહિત...\nDubai (SportsMirror.in) : પાંચમી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ના ખિતાબથી એક પગથિયું દૂર, મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ઇનકાર...\nજ્યારે સુનીલ ગાવસ્કરે પણ વિરાટ કોહલીની બેટીંગને લઇને કહી દીધી આ...\nDubai (SportsMirror.in) : પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) નો ખિતાબ...\nકોઇ એવો સુકાની બતાવો જેણે IPL ની ટ્રોફી માટે 8 વર્ષ...\nAbu Dhabi (SportsMirror.in) : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નું IPL 2020 ની ટ્રોફી જીતવાનું સપનું તુટી ગયું છે. વિરાટ કોહલી (Virat Kohli) ની સુકાનીવાળી...\nIPL 2020: આગામી મેચમાં મજબૂત માનસિકતા સાથે ઉતરવું પડશે: ઐયર\nDubai (SportsMirror.in) : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામેના પ્રથમ ક્વોલિફાયરમાં 57 રનની મોટી હાર છતાં દિલ્હીની રાજધાનીના સુકાની...\nફાઇનલમાં પહોંચવા માટે આત્મવિશ્વાસી હૈદરાબાદનો આક્રમક RCB સાથે સામનો થશે\nDubai (SportsMirror.in) : સખત પડકારોને પહોંચી વળ્યા બાદ પ્લે ઓફમાં સ્થાન મેળવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRHvsRCB) શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો આઈપીએલના એલિમીનેટરમાં કરશે, તેથી...\nદિલેર દિલ્હી અને મજબૂત મુંબઈ વચ્ચે કાંટાની ટક્કર મુકાબલાની સંભાવના\nDubai (SportsMirror.in) : IPL 2020 તેના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. આજથી ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. ત્યારે તેમાં પહેલી મેચ 4 ટાઇટલ...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ���ાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/martin-guptill-horoscope.asp", "date_download": "2021-01-18T01:13:16Z", "digest": "sha1:YHZBHDJLPJVO7RATJ63T3S2K37OEIRHO", "length": 8523, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "માર્ટિન ગુપ્ટીલ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | માર્ટિન ગુપ્ટીલ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » માર્ટિન ગુપ્ટીલ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nઅક્ષાંશ: 36 S 44\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nમાર્ટિન ગુપ્ટીલ પ્રણય કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ કારકિર્દી કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ 2021 કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ Astrology Report\nમાર્ટિન ગુપ્ટીલ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nમાર્ટિન ગુપ્ટીલ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nમાર્ટિન ગુપ્ટીલ 2021 કુંડળી\nતમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.\nવધુ વાંચો માર્ટિન ગુપ્ટીલ 2021 કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. માર્ટિન ગુપ્ટીલ નો જન્મ ચાર્ટ તમને માર્ટિન ગુપ્ટીલ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે માર્ટિન ગુપ્ટીલ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો માર્ટિન ગુપ્ટીલ જન્મ કુંડળી\nમાર્ટિન ગુપ્ટીલ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nમાર્ટિન ગુપ્ટીલ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nમાર્ટિન ગુપ્ટીલ શનિ સાડાસાતી રિપોર્ટ\nમાર્ટિન ગુપ્ટીલ દશાફળ રિપોર્ટ માર્ટિન ગુપ્ટીલ પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સ���હિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/meet-these-well-known-folk-singers-of-gujarat-9018", "date_download": "2021-01-18T01:05:24Z", "digest": "sha1:V5C2A6XRH6OQKR75RBK6ROEANUUSVTMZ", "length": 4425, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "એ ગાયકો જેમણે સાચવ્યો છે ગુજરાતનો સમૃદ્ધ લોક સંગીતનો વારસો - entertainment", "raw_content": "\nએ ગાયકો જેમણે સાચવ્યો છે ગુજરાતનો સમૃદ્ધ લોક સંગીતનો વારસો\nકીર્તિદાન ગઢવી...આ નામથી તો કોણ અજાણ છે આ કલાકારે ગુજરાતની સંસ્કૃતિની ખુશ્બુ સાત સમંદર પાર પહોંચાડી છે.\nઝવેરચંદ મેઘાણીની અમર રચના મન મોર બની થનગાટ કરે..અને આ રચના જ્યારે ઓસમાન મીરના કંઠે સાંભળવા મળે ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે.\nવડોદરાના જાણીતા ગાયક એટલે અતુલ પુરોહિત. તેમના કંઠે ગવાયેલા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે.\nફરીદા મીર..ગુજરાતની આ કોકિલ કંઠી ગાયિકાના કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો તમને રસતરબોળ કરી દેશે.\nહેમંત ચૌહાણ એટલે ભજનના સમ્રાટ. કદાચ જ કોઈ ગુજરાતી ઘર એવું હશે જ્યાં તેમના ભજન ન સંભળાતા હોય.\nગુજરાતી લોક ગાયકીના ક્ષેત્રે મોટું નામ એટલે પ્રફુલ દવે. તેમને સાંભળવા એક લ્હાવો છે.\nનવી પેઢીના કલાકાર જીજ્ઞેશ કવિરાજ ગુજરાતની લોક સંસ્કૃતિના વારસાદના બખૂબી જાળવી રહ્યા અને આગળ વધારી રહ્યા છે.\nગુજરાત લોક સાહિત્ય અને લોક સંગીનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આજે આપણે વાત કરીશું એવા કલાકારોની જેમણે આ વારસાને સાચવ્યો છે.\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/jignashaparmar/bites", "date_download": "2021-01-18T02:08:12Z", "digest": "sha1:UIGAZ4AN5ANP67A7BO6YAUJXRMCP47UG", "length": 7448, "nlines": 254, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Jignasha Parmar | Matrubharti", "raw_content": "\nસોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાના કે પોતાના ફેમેલી ના ફોટા ના મુકો કોઇપણ તે ફોટા નો ગેરઉપયોગ કરી શકે છે બને ત્યા સુધી ફોટા ના મુકવા\nજનહીત મા જારી ગુજરાત પોલીસ\nઅર્થના કુંડાળાંમાં અટવાય છે ,\nશબ્દ રોજેરોજ ગોથાં ખાય છે .\nજે ખરેખર બહારથી દેખાય છે ,\nએ કશે ના હોય છે , ના થાય છે\nતું કહે છે એટલે માની લઉં ,\nતું કહે છે એ હંમેશા થાય છે .\nકોણ જાણે શું હવે દઈને જશે \nઆ દશા સુખ - ચેન તો લઈ જાય છે .\nઆંસુઓએ બેધડક પૂછી લીધું,\nએ જ રસ્તે કાં ફરીથી જાય છે \nબહુ ભરોસો રાખશો ના વાત પર\nજિંદગી નામે અહીં અફવા ય છે.\nઆવવા જેવું જ ન્હોતું અહીં સુધી ,\nએ અહીં આવ્યા પછી સમજાય છે .\nહું બીજું તો શું કહું એના વિશે \nખોટ છે , ને ખોટ તો વરતાય છે .\nકોઈ સરસ મજાનો quotes ..શાયરી... કવિતા..2 લીટી..કે ગમે તે સાહિત્ય ક્યાંક વાંચવા મળે અને ગમે તો એ આપણને બીજા સાથે share કરવું ગમે..અને કરવું જ જોઈએ..પણ મારુ એવું માનવું છે કે એ લેખક ના નામ સાથે જ પોસ્ટ કરવું જોઈએ.\nઅને જો લેખક નું નામ ખબર ન હોઈ તો અજ્ઞાત , copy paste ,unknown, અથવા તો એમ જ પોસ્ટ કરવી જોઈએ.\nએમાં પોતાનું નામ જોડી દઈ ને પોસ્ટ કરીયે..તો એ સસ્તી અને હલકી પ્રસિદ્ધિ આપણને થોડીક લાઈક આપાવશે બસ..\nઅને થોડા સમય માટે લોકો વાહહ વાહહ કરશે...(જ્યાં સુધી એમને ખબર નહિ પડે કે આ તમારું લખાણ છે કે બીજાનું).અને લોકો નો આપણાં પરથી વિશ્વાસ ઓછો થાય એતો અલગ....\nબાકી એવું કરીને આપણે આપણી જાત ને છેતરવા સિવાય કશું જ કરતા હોતા નથી..😅\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/virat-kohli/", "date_download": "2021-01-18T00:34:00Z", "digest": "sha1:JIDXV2CWHHYQON3OCBMQPYSE4556645G", "length": 30079, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Virat Kohli - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nICC રેન્કિંગ : કોહલીને પછાડી બીજા નંબર પર પહોંચ્યો આ ધાકડ ખેલાડી, જાણો કોણ છે નંબર-1 ખેલાડી\nસિડની ટેસ્ટ બાદ ICC ને તાજેત્તરમાં ટેસ્ટ રેંકિંગ જાહેર કર્યો છે. ICC બેટ્સમેન્સની રેકિંગમાં સ્ટીવ સ્મિથે હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડી બીજુ સ્થાન મેળવી...\nવિરાટની દીકરીની પ્રથમ ઝલક, ભાઈ વિકાસ કોહલીએ શેર કર્યો વીડિયો\nટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોમવ���રે પિતા બન્યો. તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ વાતની માહિતી વિરાટ કોહલીએ...\nમાં બનતા પહેલા અનુષ્કાએ રાખી હતી આ શરત, બાળકો બાદ હવે બદલાઈ જશે કોહલીની જિંદગી\nટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ખુશીના સમાચાર આવ્યા છે. કોહલી હવે પિતા બની ગયો છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા...\nઅનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે ગૂંજી કિલકારી, એક્ટ્રેસે આપ્યો દિકરીને જન્મ\nઅનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દિકરીએ જન્મ લીધો છે.ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે સારા સમાચાર છે. તે પિતા બની ગયો છે. અનુષ્કા શર્માએ...\nVirat Kohli અને Anushka Sharmaના ઘરે દીકરીનો જન્મ થશે કે દીકરાનો જાણો શું કહે છે ભવિષ્યવેતાઓ\nટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) માટે વર્ષે 2021 ઘણું ખાસ બનવા જઈ રહ્યું છે. આ વર્ષે એમની પત્ની અનુષ્કા શર્મા જલ્દી જ બાળકને જન્મ...\nમોહમ્મદ સિરાજ ફરીવાર બન્યો વંશીય ટિપ્પણીનો શિકાર, 6 દર્શકોને સ્ટેડિયમની બહાર કઢાયા; કેપ્ટન કોહલીએ કહ્યું- ‘આ અસહનીય…’\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસ એટલે કે રવિવારે 10 મિનિટ જેટલો સમય મેચ અટકાવવી પડી હતી. મહેમાન ટીમના ખેલાડીઓએ અહીં...\nઆ સમયે અનુષ્કા શર્મા આપશે બાળકને જન્મ, પતિ વિરાટના ફોટાથી લોકો લગાવી રહ્યા છે અંદાજ\nઅભિનેત્રી અનુષ્કા શર્માં 4 દિવસ બાદ માતા બની શકે છે. જોકે, આ વિશે અત્યારે કોઈ પાકા સમાચાર નથી, પરંતુ તેમના પતિ વિરાટ કોહલી તરફથી સોશિયલ...\nવિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનો દેખાવ, જાણો કેટલીક રસપ્રદ બાબતો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26મીથી મેલબોર્નમાં બીજી ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી રમવાનો નથી. આમ ભારત ઘણા સમય બાદ વિરાટ...\nઅજિંક્ય રહાણેએ તો વિરાટ કોહલીની હત્યા જ કરી દીધી, ભારતના શરમજનક રેકોર્ડ પર બોલ્યો શોએબ અખ્તર\nટીમ ઈન્ડિયાના શરમજનક રેકોર્ડ પર (36 રનમાં ઓલ આઉટ) પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેનું માનવું છે...\nપિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્���્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથને ઇન્ટરવ્યૂ...\nપ્રેગનન્સીમાં અનુશ્કા શર્મા નથી કરી શકતી આ કામ, થ્રોબેક ફોટો શેર કરી કરી હૃદયસ્પર્શી વાત\nબોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના પરિવારમાં નવા મહેમાનનું આગમન થનારું છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી અનુષ્કા અવારનવાર તેની પ્રેગનન્સીના ફોટો શેર...\nકોહલીને એડિલેડમાં પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ‘વિરાટ’ તક\nએડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બનવાનો હોવાને કારણે રજા પર સ્વદેશ પરત ફરશે. જ્યારે ભારતીય ટીમનું...\nરિશભ પંત કે રિદ્ધિમાન સહા, કોને તક મળશે, રહાણેએ આ જવાબ આપ્યો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો ગુરુવારથી એડિલેડમાં પ્રારંભ થઈ રહ્યો છે. મેચ અગાઉ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ એમ કહ્યું હતું કે...\nએડિલેડ વિરાટ કોહલીનું માનીતું મેદાન છે, ફટકારી છે ત્રણ\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે અને હવે આ આતુરતાનો અંત આવી રહ્યો છે. ગુરુવારે બંને વચ્ચે એડિલેડના મેદાન...\nICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી બીજા સ્થાને, ટૉપ-10માં આ ગુજ્જુ સહિત ત્રણ ભારતીય ક્રિકેટરોનો દબદબો\nICC Test Rankings: આઇસીસીના ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી બીજા સ્થાને આવ્યો છે તો ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ટોપ ટેનમાં સ્થાન પામ્યા છે. મંગળવારે જારી...\nદાયકાની શ્રેષ્ઠ વર્લ્ડ ટી20 ઇલેવનમાં કોહલીને કેપ્ટન નથી બનાવાયો, ધોનીને સ્થાન નહીં\nભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકાશ ચોપરાએ છેલ્લા એક દાયકાની તેની સર્વશ્રેષ્ઠ ટી20 ઇલેવનની પસંદગી કરી છે. આ ટીમમાં તેણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને વિરાટ...\nકોહલી-અનુષ્કાના લગ્નને ત્રણ વર્ષ પૂરા થયા,કોહલીએ રોમેન્ટીક પોસ્ટ શેર કરી\nભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 11મી ડિસેમ્બરથી શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા-એ સામેની ડે-નાઇટ વોર્મ અપ મેચમાં રમી રહ્યો નથી. આ મેચમાં અજિંક્ય રહાણે ભારતીય ટીમનો...\nIND vs AUS: કોહલી પરત ફરે ત્યાર બાદ રહાણે જ કેપ્ટન રહેશે, ઇયાન ચેપલનો આશાવાદ\nભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ખાતેની પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરી જવાનો છે. તેની પત્ની અનુષ્કા શર્મા પ્રેગનન્ટ છે અને...\nટી20 રેન્કિંગમાં લોકેશ રાહુલની ધમાલ, કોહલીને પણ લાભ થયો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 ક્રિકેટ સિરીઝને અંતે હવે આઇસીસીએ ટી20 ક્રમાંકની જાહેરાત કરી છે જે મુજબ ભારતના લોકેશ રાહુલે ત્રીજો ક્રમાંક હાંસલ કરી લીધો...\nકોહલીએ કરી મોટી ભૂલ, રિવ્યૂ લેવાનો જ ચૂકી ગયો DRSને લઇને થયો મોટો વિવાદ\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે ત્રીજી ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં ભારતનો 12 રનથી પરાજય થયો હતો. જોકે વિરાટ કોહલીની ટીમે ત્રણ મેચની આ...\nIND vs AUS: વિરાટ કોહલી આ આકર્ષક રેકોર્ડની અત્યંત નજીક છે, આ સિદ્ધિ હાંસલ કરી શકે છે\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થોડા જ સમયમાં ત્રીજી ટી20 ક્રિકેટ મેચ રમાશે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની ટી20 કરિયરમાં 299 સિક્સર ફટકારી ચૂક્યો છે....\nઆઇસીસી ક્રમાંકમાં વિરાટ કોહલી અને કેન વિલિયમ્સને બરાબરી પર આવી ગયા, આ ખેલાડી છે મોખરે\nઆઇસીસીએ જારી કરેલા ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને છલાંગ લગાવી છે અને હવે તે ભારતના વિરાટ કોહલી સાથે સંયુક્તપણે બીજા ક્રમે આવી ગયો...\nIND vs AUS: વિરાટ કોહલી માટે આજે છેલ્લી તક, નહીંતર આ સિદ્ધિથી વંચિત રહેશે\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચનો કેનબેરામાં પ્રારંભ થઈ ગયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 2020ના વર્ષમાં ભારત...\nIND vs AUS: આખરે ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીત્યો અને બેટિંગ કરશે, ભારતે ઘણા ફેરફાર કર્યા\nઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે ક્રિકેટ સિરીઝમાં ઉપરા ઉપરી બે મેચ હારી ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ બંને મેચમાં બીજી બેટિંગ કરીને હારી હતી. જોકે આ વખતે...\nવિરાટ કોહલીએ કહ્યું હજી ટી20માંથી બહાર નથી આવ્યા ખેલાડીઓ, સતત છઠ્ઠી હારનું જોખમ\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ બુધવારે કેનબેરા ખાતે રમાનારી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી બે મેચ જીતીને સિરીઝ તો આસાનીથી જીતી લીધી...\nહાર્દિક પંડ્યાએ કેમ કર્યો ટીમ ઈન્ડિયાની રણનીતિનો ખુલાસો વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા\nટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે હારી ગયા બાદ બોલરોને દોષીત ઠેરવ્યા હતા. તેને સ્વીકાર કરવામાં કોઈ મુશ્કેલી ન હતી કે બીજી...\nબુમરાહને માત્ર બે જ ઓવર, કોહલીની આ તે કેવી કપ્તાની, ગૌતમ ગંભીરે વ્યક્ત કરી અકળામણ\nઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે ક્રિ���ેટ મેચમાં ભારતના 51 રનથી થયેલા પરાજય બાદ ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની આકરી...\nવિરાટ કોહલીની ટીમ આ શરમજનક રેકોર્ડને લંબાવવા માગશે નહીં, જાણો ક્યો છે તે રોકેર્ડ\nભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ ત્યારથી તેને ફેવરિટ માનવામાં આવતી હતી પરંતુ ક્રિકેટ નિષ્ણાતો અને ટીવી પર આવતા કોમેન્ટેટર કે ભૂતપૂર્વ ક્રિકેટરો પ્રજા સમક્ષ...\nકોહલીના સવાલ બાદ BCCIની સ્પષ્ટતા, રોહિત બીમાર પિતાને મળવા મુંબઈ પરત ફર્યો\nઓસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝમાં રમતા અગાઉ રોહિત શર્માની ફિટનેસની ચકાસણી કરવામાં આવશે. તેની ફિટનેસની સમીક્ષા હવે 11મી ડિસેમ્બરે કરવામાં આવનારી છે. ત્યાર બાદ તેના ઓસ્ટ્રેલિયા...\nદાયકાના સર્વશ્રેષ્ઠ પ્લેયરના એવોર્ડ માટે ICCએ કોહલી સિવાય આ દિગ્ગજ ખેલાડીને પણ કર્યો નોમિનેટ\nઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેના વાર્ષિક એવોર્ડની સાથે સાથે દાયકાના સર્વશ્રેષ્ઠ મેન્સ ક્રિકેટરનો એવોર્ડ એનાયત કરવા જઈ રહી છે અને તે માટે ભારતના મહાન ક્રિકેટર...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/modasa-cows-in-open-gutters-open-gutters-do-not-hurt-anyon", "date_download": "2021-01-18T00:01:17Z", "digest": "sha1:6TJWQS5UTQVD7YIWJ2MJFX4L3EBIEGKE", "length": 17028, "nlines": 78, "source_domain": "www.meranews.com", "title": "મોડાસાઃ ખુલ્લી ગટરમાં ગાય ખાબકતાં જીવદચા પ્રેમીઓએ કર્યો બચાવ, ખુલ્લી ગટરો કોઈનો ભોગ ન લે...", "raw_content": "\nમોડાસાઃ ખુલ્લી ગટરમાં ગાય ખાબકતાં જીવદચા પ્રેમીઓએ કર્યો બચાવ, ખુલ્લી ગટરો કોઈનો ભોગ ન લે...\nમોડાસાઃ ખુલ્લી ગટરમાં ગાય ખાબકતાં જીવદચા પ્રેમીઓએ કર્યો બચાવ, ખુલ્લી ગટરો કોઈનો ભોગ ન લે...\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક ��ોડની દુર્દશા થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ વર્ષે દહાડે લાખ્ખો રૂપિયા પ્રજાજનોના ટેક્ષના રૂપિયા ધૂળધાણી કરતા હોય તેમ ઠેર ઠેર રાજમાર્ગો ધોવાતાં ખાડા માર્ગમાં પરિવર્તિત બન્યા છે અનેક જગ્યાએ ખુલ્લી ગટરો લોકો માટે મોતના કુવા સમાન ભાસી રહી છે શહેરની વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાવાની સાથે ઢાંકણ પણ ગટરમાં વહી ગયા છે ત્યારે મોડાસામાં આકાર લઇ રહેલ અત્યાધુનીક આઇકોનિક બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ સર્જાવાની સાથે ખુલ્લી હોવાથી ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓને જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ક્રેઈનની મદદથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી શહેરીજનોમાં ગટરલાઈન પર થયેલ ભંગાણનું સમારકામ કરવામાં આવે તેમજ ઢાંકી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે\nમોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પસાર થતી ગટરલાઈનમાં ભંગાણ સર્જાતા અને ઢાંકણ પણ ન હોવાથી ગાય ખોરાકની શોધમાં ગટરમાં ખાબકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને જીવદયા પ્રેમી તરીકે જાણીતા નીલેશ જોશીનો સંપર્ક કરતા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગાયને બહાર કાઢવા ક્રેનની મદદ લઈ ગાયનું ગટર માંથી રેસ્ક્યુ ઓપરેશન કરી ભારે જહેમત બાદ સફળતા મળી હતી ગાયને સામાન્ય ઈજાઓ થતા સારવાર આપી હતી મોડાસા નગરમાં ખુલ્લી ગટરોમાં પશુઓના પડી જવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે આ પ્રકારની ખુલ્લી ગટરો સત્વરે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે\nમોડાસા શહેરમાં વિકાસના નામે અનેક સ્થળે ખાડા ખોદી ખુલ્લા રાખી દેવામાં આવતા હોવાની અને ગટરલાઈન પર માટી નાખી દેવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ અને ઢાંકણ વિહોણી ગટરો કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રોડની દુર્દશા થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ વર્ષે દહાડે લાખ્ખો રૂપિયા પ્રજાજનોના ટેક્ષના રૂપિયા ધૂળધાણી કરતા હોય તેમ ઠેર ઠેર રાજમાર્ગો ધોવાતાં ખાડા માર્ગમાં પરિવર્તિત બન્યા છે અનેક જગ્યાએ ખુલ્લી ગટરો લોકો માટે મોતના કુવા સમાન ભાસી રહી છે શહેરની વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનમાં અનેક જ���્યાએ ભંગાણ સર્જાવાની સાથે ઢાંકણ પણ ગટરમાં વહી ગયા છે ત્યારે મોડાસામાં આકાર લઇ રહેલ અત્યાધુનીક આઇકોનિક બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ સર્જાવાની સાથે ખુલ્લી હોવાથી ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓને જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ક્રેઈનની મદદથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી શહેરીજનોમાં ગટરલાઈન પર થયેલ ભંગાણનું સમારકામ કરવામાં આવે તેમજ ઢાંકી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે\nમોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પસાર થતી ગટરલાઈનમાં ભંગાણ સર્જાતા અને ઢાંકણ પણ ન હોવાથી ગાય ખોરાકની શોધમાં ગટરમાં ખાબકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને જીવદયા પ્રેમી તરીકે જાણીતા નીલેશ જોશીનો સંપર્ક કરતા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગાયને બહાર કાઢવા ક્રેનની મદદ લઈ ગાયનું ગટર માંથી રેસ્ક્યુ ઓપરેશન કરી ભારે જહેમત બાદ સફળતા મળી હતી ગાયને સામાન્ય ઈજાઓ થતા સારવાર આપી હતી મોડાસા નગરમાં ખુલ્લી ગટરોમાં પશુઓના પડી જવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે આ પ્રકારની ખુલ્લી ગટરો સત્વરે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે\nમોડાસા શહેરમાં વિકાસના નામે અનેક સ્થળે ખાડા ખોદી ખુલ્લા રાખી દેવામાં આવતા હોવાની અને ગટરલાઈન પર માટી નાખી દેવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ અને ઢાંકણ વિહોણી ગટરો કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે ���કસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/rajkot-hospital-fire-gujarat-police-doctors-congress-hemang-vasavada-covid", "date_download": "2021-01-18T00:35:41Z", "digest": "sha1:PNLJUOYLPVWLUEP4CTVQKL5Y5HCIFEGQ", "length": 13018, "nlines": 76, "source_domain": "www.meranews.com", "title": "રાજકોટ અગ્નિકાંડમાં પોલીસે ડોક્ટરોને બલીનો બકરો બનાવ્યાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો આક્ષેપ", "raw_content": "\nરાજકોટ અગ્નિકાંડમાં પોલીસે ડોક્ટરોને બલીનો બકરો બનાવ્યાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો આક્ષેપ\nરાજકોટ અગ્નિકાંડમાં પોલીસે ડોક્ટરોને બલીનો બકરો બનાવ્યાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો આક્ષેપ\nમેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરનાં માવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે પોલીસે હોસ્પિટલનાં સંચાલક સહિત પાંચ ડોક્ટર્સ સામે ગુનો દાખલ કર્યો છે. જેને લઈ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ તમામ ડોક્ટર્સને બલીનો બકરો બનાવ્યાની સાથે જવાબદાર અધિકારીઓને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.\nહેમાંગ વસાવડાએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે, પોલીસે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પહેલા જ ડોક્ટર્સ સામે કાર્યવાહી શા માટે અને ક્યાં આધારે કરી સાચો પ્રશ્ન એ છે કે, જો હોસ્પિટલમાં પોલીસનાં કહ્યા મુજબ અનેક બેદરકારીઓ હતી તો ફાયર વિભાગની NOC કેમ મળી સાચો પ્રશ્ન એ છે કે, જો હોસ્પિટલમાં પોલીસનાં કહ્યા મુજબ અનેક બેદરકારીઓ હતી તો ફાયર વિભાગની NOC કેમ મળી હોસ્પિટલના ડોકટરો ધમણ અને અન્ય વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયાનું નિવેદન આપે છે તો એ દિશામાં તપાસ કેમ નથી થતી હોસ્પિટલના ડોકટરો ધમણ અને અન્ય વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયાનું નિવેદન આપે છે તો એ દિશામાં તપાસ કેમ નથી થતી આ સાથે પોલીસ દ્વારા ડોક્ટર્સને બલીનો બકરો બનાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.\nમેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરનાં માવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે પોલીસે હોસ્પિટલનાં સંચાલક સહિત પાંચ ડોક્ટર્સ સામે ગુનો દાખલ કર્યો છે. જેને લઈ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ તમામ ડોક્ટર્સને બલીનો બકરો બનાવ્યાની સાથે જવાબ��ાર અધિકારીઓને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.\nહેમાંગ વસાવડાએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે, પોલીસે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પહેલા જ ડોક્ટર્સ સામે કાર્યવાહી શા માટે અને ક્યાં આધારે કરી સાચો પ્રશ્ન એ છે કે, જો હોસ્પિટલમાં પોલીસનાં કહ્યા મુજબ અનેક બેદરકારીઓ હતી તો ફાયર વિભાગની NOC કેમ મળી સાચો પ્રશ્ન એ છે કે, જો હોસ્પિટલમાં પોલીસનાં કહ્યા મુજબ અનેક બેદરકારીઓ હતી તો ફાયર વિભાગની NOC કેમ મળી હોસ્પિટલના ડોકટરો ધમણ અને અન્ય વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયાનું નિવેદન આપે છે તો એ દિશામાં તપાસ કેમ નથી થતી હોસ્પિટલના ડોકટરો ધમણ અને અન્ય વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયાનું નિવેદન આપે છે તો એ દિશામાં તપાસ કેમ નથી થતી આ સાથે પોલીસ દ્વારા ડોક્ટર્સને બલીનો બકરો બનાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે ���ેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2110", "date_download": "2021-01-18T00:41:00Z", "digest": "sha1:OGNK3QC6LM7GIC2NS2X7BIARGRT4AYPJ", "length": 8903, "nlines": 93, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ ��ોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’\nJune 15th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 12 પ્રતિભાવો »\nવ્હાલી સખી, તવ સુકોમળ હસ્તના આ\nપત્રે ચઢ્યું જ રમણે કશું હૈયું મારું \nવાંચું કરું કવરમાં મૂકું ને ઉઘાડું,\nને પ્રેમથી હૃદય-શું વળી ચોડી રાખું \nખોવાઈ જાઉં સખી, હું ઘડીમાં કહીંક,\nથૈ જાય છે ચૂક વળી ઘરકામમાં જ;\nવાર્તા વ કાવ્ય કંઈ વાંચું, ન ચિત્ત ચોંટે\nઘૂમી રહે મગજમાં જહીં પત્ર તારો \nતેં શું લખ્યું છ વધુ ના; સખી, બે’ક શબ્દો,\n રણઝણે મુજ હૈયું નાનું;\nથોડીક પંક્તિ – પણ મૌક્તિકહાર જેવી,\nએમાં જ શું ગૂંથી દીધો રણકો પ્રીતિનો \nવાંછું અધિક નહીં – ફોરમ પત્રની એ\nઘેરી રહો હૃદય આ મુજનું પ્રપૂર્ણ \n« Previous પાદર પારકાં – જયંતીલાલ દવે\nસ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ\nશાને તડકો શાને ટાઢો લાગે, શાને ભર શિયાળો તાપે ઝીણો ઝીણો વરસે ફાગણ લીલી પાનખર ફોરે શાને ઝીણો ઝીણો વરસે ફાગણ લીલી પાનખર ફોરે શાને કાગા શાને કરે ટહુકો, શાને મોર કરે કકળાટ કાગા શાને કરે ટહુકો, શાને મોર કરે કકળાટ ચીબરી બોલે સીતારામ ને, ચકલીનું ઘૂ-ઘૂ-ઘૂ શાને ચીબરી બોલે સીતારામ ને, ચકલીનું ઘૂ-ઘૂ-ઘૂ શાને ગાય શાને ના જાય દોરે ત્યાં, શાને સસલું ગરજે ગાય શાને ના જાય દોરે ત્યાં, શાને સસલું ગરજે કૂતરો કોઈને કરડે નહીં ને બકરી બહુ ચિંધાડે શાને કૂતરો કોઈને કરડે નહીં ને બકરી બહુ ચિંધાડે શાને ફરે ઋતુઓ ફરે મોસમો, સૌ કોઈ મિજાજ બદલે, હોય કાંઈ ને કાંઈક દેખાય, મન મૂંઝાય આમ બને શાને ... [વાંચો...]\nશ્યામ રંગથી પ્યાર – શૈલેશ ટેવાણી\nદઈ દે મારું આભ મને દે તારા દસ કે બાર, ભીંજાવું ના હવે ગમે દે કોરોકટ વહેવાર. સ્હેજ નમી જા વાદળ થઈને તો સંભવ કે મળું, શ્રાવણ ધારા વચ્ચેથી કો સૂર્ય તેજ નિર્મળું. ઝટ આવીને કહે તને શું ધરતી સંગે પ્યાર વા આવીને ઝટ્ટ મને આ નભ સાથે સ્વીકાર. હું આ ખિલખિલ હસું જરી તો માન કે ભીતર રડું, મારાં આંસુ લૂછવા બેસે તો સંભવ ના ... [વાંચો...]\nઅત્તરિયાને – બાલમુકુન્દ દવે\n અત્તરના સોદા ન કીજીએ. અત્તરિયા અત્તર તો એમનેમ દીજીએ. હાટડી પૂછીને કોક આવી ચડે તો એને પૂમડું આલીને મન રીઝીએ; દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે છોગાની ખોટ ખમી લીજીએ. ઊભે બજાર લોક આવે હજાર, એની ઝાઝી ના પડપૂછ કીજીએ; આપણને વહોરવા આવે, એને તે એલા ગં��ને રે બંધ બાંધી લીજીએ. આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના ઉરની આરતને પ્રીછીએ; માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ નજરુંની ડૂબકી દીજીએ આછી આછી ... [વાંચો...]\n12 પ્રતિભાવો : રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’\nબિચારી આ sms/e-mail generation ફુલોની પાંખડીવાળા, અત્તરની ખૂશ્બુવાળા પ્રેમપત્રોનો લ્હાવો લેવાથી વંચિત રહી ગઈ.\nઅતુલ જાની (આગંતુક) says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/vadodara/", "date_download": "2021-01-18T00:01:08Z", "digest": "sha1:AWS45YPWZOQB3KD7KBD4TFYBACYMT73J", "length": 47452, "nlines": 535, "source_domain": "watchgujarat.com", "title": "Vadodara Archives", "raw_content": "\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિક...\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ઇન્જેકશન\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 15 લાખનો વીમો પકાવવા હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હળવા તાવના લક્ષણો જણાયા – ડો. ચેતના સેજુ\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સંકળાયેલા છે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્રોહિબિશન, મારામારી અને MBBS માં ગેરંટેડ એડમિશન અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા અંગે ગુનો નોંધાયો\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#Vadodara : વૈજ્ઞાનિકો, ડોકટર્સ, WHO ���રફથી માહિતી મેળવીને કોરોના રસી તૈયાર કરવામાં આવી છે – વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી\n#Vadodara – હાર્દિક અને કૃણાલ નાના હતાં ત્યારથી જ હિમાંશુ પંડ્યા બંનેને સાથે બેસાડી મેચ બતાવતાં, પિતાની ક્રિકેટ ચાહનાએ જ પુત્રોને ક્રિકેટર બનવા પ્રેર્યા\n#Vadodara – ક્રિકેટ જગતના સુપરસ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાની વિધીવત રીતે અંતિમ ક્રિયા કરાઇ, જુઓ VIDEO\n#Vadodara – આસોજ પાસેથી 11 ફુટ લાંબો અને 400 કિલોનો મહાકાય મગર રેસ્ક્યૂ કરાયો, જુઓ VIDEO\n#Vadodara – રસીકરણનો પ્રારંભ : પહેલા દિવસે ડોક્ટર, હોસ્પિટલના લિફ્ટમેન, ડ્રેસર સહિતના લોકોને કોરોનાની રસી અપાઇ\n#Vadodara – ક્રિકેટના સુપરસ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન\n#Vadodara – હાશકારો : રિલાયન્સ ટાઉનશિપ અને સિંધરોટ ખાતે પક્ષી મરવાની ઘટનામાં બર્ડ ફ્લુ રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો\n#Vadodara : INSURANCE SCAM – દંપત્તિના COVID રિપોર્ટમાં ચેડાં કરી બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા, વેરીફીકેશનમાં પકડાયા\n#Vadodara – મિસ ફાયરીંગ : કરજણ તાલુકાના ચોરંદા ગામે નીલ ગાયનો શિકાર કરવા આવેલો શિકારી બંદુકની ગોળીએ વિંધાયો\n#Vadodara – શનિવારે 10 સેન્ટર ખાતે કોરોના વોરિયર્સને વેક્સીન અપાશે\n#Vadodara – કરુણા અભિયાન 2021: પતંગની દોરી વડે 174 પક્ષીઓ ઇજાગ્રસ્ત, વિદેશી મહેમાન ગ્રે લેગ ગુઝ તથા જૂજ જોવા મળતું સિંગડિયું ઘુવડ પણ ઘવાયું\n#Vadodara – ઘરે પરત ફરતી વેળાએ પતંગની દોરી વડે ગળું કપાતા શ્રમજીવીનું મોત, લોહી નીતરતી હાલતે દેહ રસ્તા પર પડ્યો\n#Vadodara ઉત્તરાયણ કરવા એકનો એક ભાઇ બહેનના ઘરે જવા નિકળ્યો પણ ગળામાં ભરાયેલી પતંગની દોરીએ પહોંચવા ના દીધો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા\n#Vadodara – કોવિડની ગાઇડલાઇનના ધજાગ્રા ઉડાડી DJ સાથે બાઇક રેલી કાઢનાર પાદરા યુવા ભાજપના હોદ્દેદારો સામે ગુનો નોંધાયો\n#Vadodara : કેવડીયામાં ભારતીય રેલ્વેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બની રહ્યું છે – પશ્ચિમ રેલ્વે GM આલોક કંસલ\n#Vadodara – ઇસ્કોન મંદિર તરફથી ઉત્તરાયણ પર્વે ગરીબોને 25 હજાર ફુડ પેકેટ્સનું વિતરણ કરાશે\n#Exclusive – પુણેથી વડોદરા કોરોના વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો પરવેશ શર્મા કોણ છે, જાણો\n#Vadodara – Welcome વેક્સીન : આખરે કોરોનાની વેક્સીન ‘કોવિશિલ્ડ’ વડોદરા આવી પહોંચી, જુઓ VIDEO\n#Vadodara – ઉત્તરાયણ પર પતંગોમાં Modi – Yogi છવાયા, કોંગ્રેસના સુપડા સાફ\n#Vadodara – કમાટીબાગમાં પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર��ાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ\n#Vadodara – ઉત્તરાયણ પર પતંગ ચગાવતા પહેલા આ જાણવું જરૂરી છે : વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ\n#Vadodara – બર્ડ ફ્લુ પક્ષીમાંથી માણસમાં ફેલાવવાની શક્યતા ખુબ ઓછી, સાવચેતી રાખવી જરૂરી : ડો.પ્રકાશ દરજી\n#Vadodara – તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ-ભુજમાં બદલી, હવે સસ્પેન્ડ કરાશે\n#Vadodara – કોરોના વેક્સીનની સ્ટોરેજ માટે છાણી ખાતે સેન્ટ્રલ સ્ટોર તૈયાર, 34 સેન્ટરો પર પુરવઠો પહોંચાડાશે\nબિચ્છુ ગેંગ શહેરમાં ફરી સક્રિય, ફતેગંજમાં વહેલી સવારે થયેલી બે લૂંટને અંજામ આપનાર ત્રણની ધરપકડ, GujCTOC હેઠળ કાર્યવાહી થશે \n#Vadodara – એલેમ્બિક વિદ્યાલયના પ્રિન્સીપાલે દારૂના નશામાં ચૂર થઇ ધમાલ મચાવી\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન” જેવું છે, “બે” માંથી “એક” જાય એટલે “શૂન્ય” રહી જાય…\n#Vadodara – બર્ડ ફલૂ ને પગલે એલર્ટ : વસનપુરા ગામની 1 કિલોમીટર ત્રિજ્યામાં પક્ષીઓને લાવવા – લઈ જવા પર પ્રતિબંધ\n#Vadodara માસ્ક પહેર્યા વિના નીકળેલી કાર ચાલક મહિલા ‘પોલીસવાળા લૂંટ ચલાવે છે, હું તને સસ્પેન્ડ કરાવી દઈશ’ની PSIને ધમકી\n#Vadodara : સાવલીમાં કાગળાઓના મોત બાદ મોકલાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો\n#Vadodara – ઘરઘત્તા રમવાની ઉંમરે માંડ્યો સંસાર : છોકરો-છોકરી રૂ.30 હજાર લઇને ઘરેથી ભાગી વાપી પહોંચ્યા, પૈસા ખલાસ થયા તો છોકરાએ નોકરી કરી, આખરે મોબાઇલે ભાંડો ફોડ્યો\n#Vadodara – બર્ડ ફ્લુની આશંકા : એક સાથે ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ મળતા ચકચાર\n#Vadodara – પ્રથમ કિસ્સો : ઉત્તરાયણના ચાર દિવસ પહેલા પતંગના દોરાને કારણે ગળું કપાયું\n#Vadodara – NO ART GALLERY NO VOTE ની રંગોળી સાથે કલાકારોનો કલાત્મક વિરોધ\n#Vadodara – વડોદરામાં જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા કેસરીસિંહ ભાટીનું નિધન\n#Vadodara – પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ ગણાતા : એક લાખ ગાય – ભેંસને ટેગ લગાડવામાં આવ્યા\n#Vadodara – ઇન્સ્યોરન્સ SCAM : રૂ. 2.20 લાખના ક્લેઇમમાં દર્દીનો હિસ્સો માત્ર રૂ. 20 હજાર\n તાનસેન કે હરિદાસ સ્વામી – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#Vadodara – દુબઈમાં બાસમતી ચોખાના નિકાસના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂ, 26.41 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો\n#Vadodara – બોરસદમાં વૃદ્ધાને લુંટી સોનાના દાગીના વડોદરામાં વેચવા આવતા પોલીસે દબોચી લીધા\n#Vadodara – “મેને તેરે કો 25 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ પર દિયે હૈ વો દે દેના કા”, ટ્રાવેલ્સ સંચાલકને ���ોટ્સઅપ ઓડિયો ક્લિપથી મળી ધમકી\n#Vadodara – કોંગ્રેસની જેમ ઓવેસિની ટીમ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહી છે – ઇન્દ્રીશ કુમાર\n#Vadodara – Parul University ની પૂર્વ મહિલા આસિ. પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ\n#Vadodara – લોકરક્ષક દીક્ષાંત સમારોહ : ટેક્નોલોજીના યુગમાં પોલીસ સામે સાયબર ક્રાઈમ પડકાર – ડો. શમશેરસિંહ, 467 જવાનોમાંથી 82 એન્જીનીયર અને 250 ગ્રેજ્યુટ\n#Vadodara – સવારે 6 વાગે ચપ્પુ બતાવી યુવકને લુંટ્યો, મોપેડ પર આવેલા ત્રણ લુંટારૂએ ચર્ચની બહાર પ્રાર્થના કરતી વ્યક્તિને પણ ના બક્ષી\n#Vadodara – વસંતપુરામાં મૃત કાગડાઓના સેમ્પલ અભ્યાસ અર્થે ભોપાલ મોકલાયા, મૃત પક્ષીઓની ગણતરી માટે રજીસ્ટર બનશે\n#Vadodara – હેલ્લો પોલીસ કંટ્રોલરૂમ સમીયાલા ગામ યુનિયન બેંકનુ ATM એક વ્યક્તિ તોડે છે, અને 34 મિનિટમાં ચોર ઝડપાઇ ગયો\n#Vadodara – સુમનદીપ વિદ્યાપીઠમાં ફીઝીયોથેરાપીના ફાઇનલ ઇયરની વિદ્યાર્થીનીએ 7 માં માળેથી પડતુ મુક્યું\n#Vadodara – નવી સાયકલ પર છેલ્લો દિવસ : વુડા સર્કલ પાસે રેતીભરેલા ડમ્પરે કિશોરીને કચડી નાખી\nVadodara શહેર – જીલ્લામાં દસ્તાવેજ નોંધણીને કારણે કોરોનાના કપરાં કાળમાં સરકારને 5 અબજ 26 કરોડની આવક\n#Vadodara – કન્ટેનર ડેપોમાં આગને પગલે ઉત્તેજના, જાનહાની ટળી : જુઓ VIDEO\n#Vadodara – ફરજ પર તૈનાત ASI ના મોત બાદ અંતિમક્રિયામાં ઉચ્ચ અધિકારીઓ હાજર, ભાઇ DySPને ભેટી રડી પડ્યો : VIDEO\n#Vadodara – બર્ડફ્લુની દહેશત : સાવલીના વસંતપુરા ગામમાં ભેદી સંજોગોમાં કાગડાઓના મોત\n#Vadodara – ધાર્મિક વિધિ થકી રૂપિયા ડબલ કરી આપતી ગેંગ ઝબ્બે, રૂ. 2.56 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો પકડાઈ\n#Vadodara – સગીર દિકરી પર નજર બગાડનાર અને ઉપાડી જવાની ધમકી આપનાર યુવાનને પિતાએ રહેંસી નાંખ્યો\n#Vadodara – બનાવટી Corona રિપોર્ટના આધારે રૂ. 2.20 લાખનો ઇન્શ્યોરન્સ ક્લેમ પાસ કરવાના કૌભાંડમાં બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબની સંડોવણી\n#Anand – ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે થતી રૂ, 57.77 લાખની માટી ખનન ચોરી પકડાઇ\n#Vadodara – Unipath લેબોરેટરીનો બનાવટી કોરોના રિપોર્ટ બનાવી 2.20 લાખનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાનું કૌભાંડ\n#Vadodara – કેદીની સાથે તેના પરિવારને સજા ભોગવવી પડે તે ન્યાય નથી : 757 કેદીઓના પરિવારોને ચૂકવવામાં આવી રૂ.85.30 લાખની સહાય\n#Vadodara : માસ્ક મુદ્દે “પોલીસ v/s પ્રજા” – હજારો નાગરીક દંડાયા બાદ હવે પોલીસ કર્મીનો વારો આવ્યો\n#RashiFal તા. 07 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Vadodara – હવે શહેરમાં સિનિયર સિટીઝન ગૂમ નહી થાય… ગૂમ માનસિક અસ્વસ્થ વૃદ્ધાને ક્રાઈમ બ્રાન્ચે CCTV ખંખોળી શોધી કાઢ્યા\n#Vadodara – રીટેલ ક્ષેત્રે જોડાયેલા 18 હજાર લોકોને કોરોના વોરીયર્સ ગણી કોવિડ-19 ની રસીમાં પ્રાધન્યતા આપવાનો સુર\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#Vadodara – ખુલ્લા મેદાનમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી, હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની કવાયત શરૂ\n#Vadodara – તંત્રને હાશકારો દેશમાં બર્ડ ફ્લુના વાવર વચ્ચે શહેર જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ નથી નોંઘાયા\n#Vadodara – રૂપાણી સાહેબ માસ્ક દંડમાં હવે થોડી ઢીલાશ કરો, બાકી પ્રજા અને પોલીસ દુશ્મન બની જશે, જુઓ VIDEO\n#Vadodara – કોરોના કાળ દરમિયાન ગત વર્ષમાં SSG હોસ્પિટલ ખાતે 65 હજારથી વધુ સર્જરીઓ કરાઈ\n#RashiFal તા. 06 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Vadodara – પાપ છુપાવવા નવજાત મૃત બાળકને રેતીના ઢગલામાં છુપાવી દીધુ\n#Vadodara – Facebook પર રૂ. 19 હજારમાં વેચવા મુકેલી એક્ટિવાના MBA સ્ટુડન્ટે રૂ. 82 હજાર ચુંકવ્યા છતાં ના મળી\n#Vadodara – Tinder પર પરિણીતાને પુરૂષ સાથે મિત્રતા કેળવવી ભારે પડી ગુમાવ્યા રૂ. 11.35 લાખ, જાણો કેવી રીતે લોકડાઉનમાં રૂપિયા પડાવ્યા\n#Vadodara – બ્રિટેનથી આવેલી કોરોનાની નવી સ્ટ્રેનમાં 17 કરતા વધુ મ્યુટેશન નોંધાયા – ડો. શિતલ મિસ્ત્રી\n#Vadodara – મોડેલ કેન્દ્ર બનાવીને સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યો કોવીડ રસીકરણ નો પૂર્વ અભ્યાસ: નિષ્ણાત તબીબોને ડ્રાય રન માં જોડાયા\n#Vadodara – ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી તાલુકામાં થતી માટી ખનન અને વહનની ગેરરીતિ ઝડપાય\n#Vadodara – દારૂની હેરાફેરી કરનાર કોન્સ્ટેબલને IPS અધિકારીએ રોકતા આઇ કાર્ડ બતાવી કહ્યું પહેલા પણ મને પોલીસે જવા દીધો છે\n#Vadodara – જીવામૃત્ત અપનાવી ઝીરો બજેટ ખેતી શક્ય બની : કનુભાઈ પટેલ\nહિન્દી મિડીયમમાં ભણી સીવીલ સર્વિસમાં સફળતા મેળવનાર ગુજરાત કેડરના 24 વર્ષિય IPS જગદીશ બાંગરવા\n#Vadodara – ટેમ્પોમાં એવી જગ્યાએ બુટલેગરોએ ચોરખાનુ બનાવ્યું કે પોલીસ પણ દંગ રહી ગયી, જુઓ VIDEO\n#Vadodara – ખાખીધારી ખેપીયો : રોકડી કરી લેવા માટે પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર\nવડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે રવિવારે વિધીવત રીતે પદભાર સંભાળ્યો\n#Vadodara – નવા વર્ષમાં અવનવા કિમીયા અજમાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો, જુઓ VIDEO\n#Vadodara – SSG હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવા���માં દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારી તિજોરીમાંથી દૈનિક રૂ. 15 થી 50 લાખ સુધીનો ખર્ચ કરાયો\nબદલી થી બેખૌફ રહી ને કામ કરવા ટેવાયેલા છે વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગ\n#Vadodara – સયાજીરાવ ત્રીજાના રાજ્યારોહણને 60 વર્ષ પૂર્ણ, ચાલો જાણીયે પ્રજાવત્સલ્ય મહારાજા વિશે રસપ્રદ વાતો\n#Vadodara – શહેર પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટને ‘GUARD OF HONOUR’ સાથે વિદાય, જુઓ VIDEO\n#Vadodara – જ્વેલરી શોપમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ 4.6 તોલાની સોનાની ચેન સેરવી, જુઓ CCTV\n#Vadodara – કટોકટી ભર્યા વર્ષ 2020 માં 108 વડોદરાની અહર્નિશ જીવન રક્ષક સેવા : તબીબી કટોકટીના 57762 કેસોમાં દર્દીઓ અને હોસ્પિટલ વચ્ચે અમૂલ્ય સંકલન કર્યું\n#Vadodara – વર્ષ 2021ના પ્રથમ દિવસે ડિસીપ્લીન માટે જાણીતા ડો. સમશેરસિંગ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિમાયા\n#Vadodara – કોરોનાની એટલી બીક કે ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ, મામાને કહેતો “રસી નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નિકળુ”\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વ...\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા...\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની ...\n#Vadodara : વૈજ્ઞાનિકો, ડોકટર્સ, WHO તરફથી મ...\n#Vadodara – હાર્દિક અને કૃણાલ નાના હતાં ત્યા...\n#Vadodara – ક્રિકેટ જગતના સુપરસ્ટાર હા...\n#Vadodara – આસોજ પાસેથી 11 ફુટ લાંબો અ...\n#Vadodara – રસીકરણનો પ્રારંભ : પહેલા દ...\n#Vadodara – ક્રિકેટના સુપરસ્ટાર હાર્દિ...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Vadodara – હાશકારો : રિલાયન્સ ટાઉનશિપ અને સિંધરોટ ખાતે પક્ષી મરવાની ઘટનામાં બર્ડ ફ્લુ રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો\n#Vadodara – મિસ ફાયરીંગ : કરજણ તાલુકાન...\n#Vadodara – શનિવારે 10 સેન્ટર ખાતે કોર...\n#Vadodara – કરુણા અભિયાન 2021: પત���ગની ...\n#Vadodara – ઘરે પરત ફરતી વેળાએ પતંગની ...\n#Vadodara ઉત્તરાયણ કરવા એકનો એક ભાઇ બહેનના ઘ...\n#Vadodara – કોવિડની ગાઇડલાઇનના ધજાગ્ર...\n#Vadodara : કેવડીયામાં ભારતીય રેલ્વેનું પ્રથ...\n#Vadodara – ઇસ્કોન મંદિર તરફથી ઉત્તરાય...\n#Exclusive – પુણેથી વડોદરા કોરોના વેક્...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 1...\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હ...\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સંકળાયેલા છ...\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્...\n#Vadodara – પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ ગણાતા : એક લાખ ગાય – ભેંસને ટેગ લગાડવામાં આવ્યા\n#Vadodara – લોકરક્ષક દીક્ષાંત સમારોહ : ટેક્નોલોજીના યુગમાં પો...\nVadodara શહેર – જીલ્લામાં દસ્તાવેજ નોંધણીને કારણે કોરોનાના કપ...\n#Vadodara – કેદીની સાથે તેના પરિવારને સજા ભોગવવી પડે તે ન્યાય...\n#Vadodara – કોરોના કાળ દરમિયાન ગત વર્ષમાં SSG હોસ્પિટલ ખાતે 6...\n#Vadodara – જીવામૃત્ત અપનાવી ઝીરો બજેટ ખેતી શક્ય બની : કનુભાઈ...\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ઇન્જેકશન\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 1...\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્...\n#Vadodara – મિસ ફાયરીંગ : કરજણ તાલુકાના ચોરંદા ગામે નીલ ગાયનો...\n#Vadodara ઉત્તરાયણ કરવા એકનો એક ભાઇ બહેનના ઘરે જવા નિકળ્યો પણ ગળામા...\n#Vadodara – કમાટીબાગમાં પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે તકરારબાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન&#...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ઇન્જેકશન\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 1...\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હ...\n#Vadodara : વૈજ્ઞાનિકો, ડોકટર્સ, WHO તરફથી માહિતી મેળવીને કોરોના રસ...\n#Vadodara – રસીકરણનો પ્રારંભ : પહેલા દિવસે ડોક્ટર, હોસ્પિટલના...\n#Vadodara – હાશકારો : રિલાયન્સ ટાઉનશિપ અને સિંધરોટ ખાતે પક્ષી...\n#Vadodara – પક્ષીતીર્થ વઢવાણા ખાતે પક્ષીઓની 29મી વસ્તી ગણતરી સંપન્ન: આવતીકાલે જાહે��� કરવામાં આવશે આંકડા\n#Vadodara – શુક્રવારે વઢવાણા જળાશના સમગ્ર વિસ્તારને ૧૩ ઝોનમાં...\n#Vadodara શહેર-જિલ્લાની 974 દિકરીઓને 18 વર્ષ પૂર્ણ થયે ‘‘વ્હાલી દિ...\n#Vadodara – MSU માં ONLINE એક્ઝામમાં સવાલોની જગ્યાએ સ્ક્રીન પ...\n#MARKSHEET SCAM – વડોદરાના રેહાન અને કબીર સહિત ભરૂચના સિરાજ પ...\n – પારૂલ યુનિ.ની કોલેજના પ્રિન્સિપાલની અભદ્ર...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત ક...\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું ...\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં ત...\n તાનસેન કે હરિદાસ સ્વામી\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 12 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#kagaz કાગઝ: નામની રમમાણ\nનેઇલ-પોલિશ: કૉર્ટરૂમ સાયકોલૉજિકલ થ્રિલર\n#COOLIENO1 કાદવ, કચરો અને કુલી નં-૧\n#UNPAUSED: કોરોનાકાળની સિનેમેટિક વેક્સિન\n#Junagadh ગિરનાર રોપ-વેમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ, સિવ...\n#Google સર્વર આખા વિશ્વમાં ધડામ, 40 મિનિટ બાદ G-Mail, YouTube પુનઃ શરૂ\n#IPL 2020 – દુબઈમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું વિશેષ સન્માન, અપાઈ એવી તલવાર જોઈને રહી જશો દંગ\nપાસવર્ડ 9 અંકથી વધારે રાખવો સુરક્ષીત, પાસવર્ડ યાદ રાખવાની માથાકુટમાંથી મુક્તિ આપતા સોફ્ટવેર વિશે જાણો\nવાર્તાકથનનું વિજ્ઞાન – વાર્તાઓ કહેવા-સાંભળવાથી મગજ વધુ સક્રિય...\nભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જવાબદાર: ખેડામાં નડિયાદ પા...\n#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગ...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ 2\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન&#...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/jyotiraditya-scindia-all", "date_download": "2021-01-18T01:24:45Z", "digest": "sha1:4V6AEGJ5NVWDTE4FDQHGJD6RUY5SWYVF", "length": 3721, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "Jyotiraditya Scindia News : Read Latest News on Jyotiraditya Scindia, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nસિંધિયાને મળશે નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં સ્થાન\nજ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને આવ્યો કોરોના પૉઝિટીવ, હૉસ્પિટલમાં દાખલ\nજ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર પ્રૉફાઇલ અંગે વાયરલ પોસ્ટની જાણો હકીકત\nજ્યોતિરાદિત્ય જેવું પાત્ર મહા વિકાસ આઘાડીમાં નથીઃ અજિત પવાર\nજ્યોતિરાદિત્ય સિંધિયાને બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર\nજ્યોતિરાદિત્ય સિંધિયાએ છોડ્યો કૉન્ગ્રેસનો હાથ, આજે બીજેપીમાં જોડાશે\nલતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા\n'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.sinlonglassmosaictile.com/gu/you-know-the-glass-machine-for-edging-the-classification.html", "date_download": "2021-01-18T00:15:18Z", "digest": "sha1:SXQAG5ACOEYWWJ7VDEVGESV4RKUU7IWP", "length": 9550, "nlines": 64, "source_domain": "www.sinlonglassmosaictile.com", "title": "વર્ગીકરણને ધાર આપવા માટે તમે ગ્લાસ મશીનને જાણો છો", "raw_content": "Sinlong વ્યાવસાયિક ચાઇના મોઝેક અને કાચ ઉત્પાદક\nવર્ગીકરણને ધાર આપવા માટે તમે ગ્લાસ મશીનને જાણો છો\nવર્ગીકરણને ધાર આપવા માટે તમે ગ્લાસ મશીનને જાણો છો\n1ધો, ધાર માટે ગ્લાસ મલ્ટિટેજ મશીનો\nધાર માટે મલ્ટિટેજ સાઇડ મશીનો ગ્રાઇન્ડિંગ વિવિધ કદ અને જાડાઈ પ્લેટ ગ્લાસ સીધી ધાર અને 45 ° ધાર અને ખૂણા માટે યોગ્ય છે., કાર્ય પ્રક્રિયા પ્રક્રિયાઓ અને તેથી સંગ્રહ પર રફ ગ્રાઇન્ડીંગ, યોગ્ય ગ્રાઇન્ડીંગ, પોલિશિંગ, બેવલ ધાર બની, વચ્ચે 0 0 the -45 will ઇચ્છાપૂર્વક કોણ ગોઠવી શકો છો, કાપવામાં માં ઇનપુટ ઝડપ સંતુલિત કરવા માટે અને ઇરાદાપૂર્વક જથ્થો ફીડ, ગોઠવણ પહેલાં માર્ગદર્શિકા રેલ પ્રક્રિયા ગ્લાસની જાડાઈને પરિવર્તિત કરે છે, સ્પર્શ સ્ક્રીન પ્રદર્શન કોણ અને બેવલ ધાર પહોળાઈ ધરાવે છે, જ્યારે આપમેળે ગ્રાઇન્ડીંગ થઈ શકે તે પહેલાં દરેક પેરામીટરની ચોક્કસ સ્થાપના બેવલ એજ હોઈ શકે છે. સામાન્ય રીતે છે 9 વ્હીલહેડ /10 ધાર માટે વ્હીલહેડ મલ્ટિટેજ મશીનો.\n2એન.ડી., ધાર માટે કાચ સીધી ધાર મશીન\nસીધી ધારવાળી મશીન પ્લેટ ગ્લાસને બેઝ અને કિનારીઓ અને ખૂણાઓને ગ્રાઇન્ડીંગ અને પોલિશિંગની પ્રક્રિયામાં ઉપયોગ કરે છે. સામાન્ય રીતે 4 વ્હીલહેડ /8 વ્હીલહેડ /9 વ્હીલહેડ /10 વ્હીલહેડ સીધી ધાર મશીન.\n3આર.ડી., ધાર માટે ગ્લાસ હાયપોટેન્યુઝ મશીન\nહાયપોટેન્યુઝ મશીન મુખ્યત્વે પ્લેટ ગ્લાસને સીધી લીટી પૂર્વધારણા અને રાઉન્ડ બેઝ પર પ્રક્રિયા કરવા માટે વાપરે છે 9 વ્હીલહેડ /10 વ્હીલહેડ /11 વ્હીલહેડ હાયપોટેન્યુઝ મશીન, મોટા ટુકડા અને નાના ભાગના પૂર્વધારણા મશીનમાં પણ વિભાજીત થાય છે. જેમ કે ચિની ગ્લાસમાં આ પ્રકારની મશીન પ્રગટ થાય છે તે પ્રદર્શનમાંથી પસાર થાય છે., બહુરાષ્ટ્રીય અને વિદેશી ગ્રાહક આરક્ષણ દ્વારા.\n4મી, ધાર માટે ગ્લાસ એજ રાઉન્ડિંગ મશીન\nગ્રાઇન્ડિંગમાં વિવિધ કદ અને જાડાઈ પ્લેટ ગ્લાસ સીધી લાઇન ધાર ગોળાકારમાં યોગ્ય છે, બતકના મો nearbyે નજીકમાં અને તેથી. સામાન્ય રીતે છે 6 વ્હીલહેડ /8 ધાર માટે વ્હીલહેડ એજ રાઉન્ડિંગ મશીન.\n5મી, ધા�� માટે ગ્લાસ ડબલ સીધી ધાર મશીન.\nગ્રાઇન્ડીંગ પ્લેટ ગ્લાસ ડબલ સીધી લાઇન પ્લેટબેન્ડમાં યોગ્ય છે, રફ ગ્રાઇન્ડીંગ, પૂર્ણ થવા માટે એક સમય પોલિશ કરે છે. વ્હીલહેડ પ્લેસ ગ્લાઇડ ડબલ સીધી લાઇન ટ્રુંડલ ગાઇડ રેલનો ઉપયોગ કરે છે, ડબલ બોલ બેરિંગ લીડ સ્ક્રુ ટ્રાન્સમિશન, સ્થિર મુસાફરી ઝડપ પ્રાપ્ત, ગતિ અંતર દૂર કરે છે, પ્રતિકાર અને હતાશા ઘટાડે છે, ગેરંટી પુનરાવર્તન સ્થાનિકીકરણ. સામાન્ય રીતે છે 16 વ્હીલહેડ /20 વ્હીલહેડ /26 વ્હીલહેડ /28 ધાર માટે વ્હીલહેડ ડબલ સીધી ધાર મશીન, નજીકમાં દ્વિપક્ષીય ગ્રાઉન્ડ ગ્લાસ બંને બાજુ મશીન મશીનિંગ કાર્યક્ષમતા વધારે છે, પરંતુ કિંમત બીજી બાજુ .ંચી છે, મોટા પાયે સ્ટીલ ગ્લાસ ફેક્ટરી માટે યોગ્ય છે.\n6મી, ધાર માટે ગ્લાસ ડબલ પરિપત્ર બાજુ મશીન\nસંપર્ક સપાટી પૂર્વધારણા પ્રક્રિયા પરિમાણ દ્વારા રફ ગ્રાઇન્ડીંગ દ્વારા ડબલ પરિપત્ર બાજુ પૂર્ણ કરવા માટે એક વખત પીએલસી નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરો., યોગ્ય ગ્રાઇન્ડીંગ, પોલિશિંગ. સામાન્ય રીતે છે 16 વ્હીલહેડ /20 વ્હીલહેડ /26 વ્હીલહેડ /28 ધાર માટે વ્હીલહેડ ડબલ પરિપત્ર સાઇડ મશીન.\nપાછલું: અશુદ્ધ કડક કાચ ધોવાનાં કારણો\nઆગળ: માનવ સંસ્કૃતિની પ્રગતિ અને વિશ્વના વિકાસ માટે ગ્લાસ સૌથી મહત્વપૂર્ણ છે\nકદાચ તમે પણ પસંદ આવી\n» જ્યાં સામાન્ય રીતે સખત કાચનાં દરવાજા અને વિંડોઝનો ઉપયોગ થાય છે\n» ગ્લાસ અને ક્રિસ્ટલ વચ્ચે શું તફાવત છે\n» ડબલિંગ ગ્લાસ \"જલીય પદ્ધતિની હસ્તકલા\" અને \"ડ્રાય પ્રોસેસ હસ્તકલા\" જાન સોલ્યુશનને અલગ પાડે છે\n» આર્ટ ગ્લાસ અને રંગીન ગ્લાસનો સંક્ષિપ્ત પરિચય\n» પેડનકલ કમળ નેપાળ આર્ટ ગ્લાસ\n» રંગીન કાચની તિજોરી શાંતિપૂર્ણ હોટલને શણગારે છે\nતાજેતરના સમાચાર & બ્લોગ\nજ્યાં સામાન્ય રીતે સખત કાચનાં દરવાજા અને વિંડોઝનો ઉપયોગ થાય છે\nગ્લાસ અને ક્રિસ્ટલ વચ્ચે શું તફાવત છે\nડબલિંગ ગ્લાસ \"જલીય પદ્ધતિની હસ્તકલા\" અને \"ડ્રાય પ્રોસેસ હસ્તકલા\" જાન સોલ્યુશનને અલગ પાડે છે\nઆર્ટ ગ્લાસ અને રંગીન ગ્લાસનો સંક્ષિપ્ત પરિચય\nપેડનકલ કમળ નેપાળ આર્ટ ગ્લાસ\nમિત્ર પર શેર કરો\nકૉપિરાઇટ © 2015 | હુઇઝોઉ Sinlong Craftworks કું, લિ. | સાઇટમેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BF", "date_download": "2021-01-18T01:23:50Z", "digest": "sha1:NHNDZGNZSM32YFUTCZDCPZYH4SFANU43", "length": 3626, "nlines": 79, "source_domain": "gu.wikisource.org", "title": "ગીતાધ્વનિ - વિકિસ્રોત", "raw_content": "\nદિશા��ોધન પર જાઓ શોધ પર જાઓ\nગીતાધ્વનિ ગાંધીજીના અંતેવાસી રહી ચુકેલા શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા રચિત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કાવ્યાનુવાદ (સમશ્લોકી અનુવાદ) છે. આ પુસ્તક સૌપ્રથમ ૧૯૩૪માં પ્રસિદ્ધ થયું હતું અને ૨૦૦૯ સુધીમાં તેની ૨૪,૦૦૦,૦૦ જેટલી પ્રત છપાઈ છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ મે ૨૦૧૪ના રોજ ૦૩:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/sagir-abducted-a-child-after-watching-a-crime-serial-demanded-a-ransom-of-rs-30-lakh-hs", "date_download": "2021-01-18T01:00:56Z", "digest": "sha1:F67RQDXOW2CIETWSWE46CN7U6SMEW3CI", "length": 8297, "nlines": 30, "source_domain": "mantavyanews.com", "title": "ક્રાઈમની સીરીયલ જોઈને સગીરે કર્યું બાળકનું અપહરણ, 30 લાખની માંગી ખંડણી", "raw_content": "\nAhmedabad / ક્રાઈમની સીરીયલ જોઈને સગીરે કર્યું બાળકનું અપહરણ, 30 લાખની માંગી ખંડણી\n@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ\nઝડપથી રૂપિયા કમાવવા માટે એક સગીરે 7 વર્ષનાં બાળકનુ અપહરણ કર્યુ અને માંગી 30 લાખની માંગી ખંડણી હોવાનુ સામે આવી રહ્યુ છે. સગીર આરોપીએ પોતાને બચાવવા માટે તરકટ પણ રચ્યુ અને પોતાનુ પણ અપહરણ થયુ હોવાની વાત ફેલાવી. જોકે 14 કલાકની મહેનત બાદ આખરે ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો અને સગીરની ધરપકડ કરી. નાટકનો પર્દાફાશ થયો, જે અંગે કણભા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.\nઅમદાવાદ ગ્રામ્યનાં કણભા પાસે આવેલા વહેલાલ ગામમાંથી 7 અને 17 વર્ષનાં બે બાળકોનાં અપહરણનાં સમાચાર મળતા ગ્રામ્ય પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આરોપી અને પોલીસ વચ્ચે શરૂ થયેલી શંતાકુકડીનો સવારે 7.30 વાગે અંત આવ્યો.. જેમા પોલીસે 7 વર્ષનાં અપહ્યુત બાળકનો છુટકારો કરાવ્યો અને આરોપી સગીર કે જેનુ અપહરણ થયુ હોવાની વાત ફેલાવવામાં આવી હતી, જેને ઝડપી પાડ્યો. જે અંગે કણભા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.\nઅપહરણનાં ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અરવિંદ વણજારા વહેલાલ ગામે પરિવાર સાથે વસવાટ કરે છે. જેમનો 7 વર્ષનાં પુત્રનુ ગઈકાલે સાજે 5 વાગે અપહરણ થયુ હતુ. અપહરણકારોએ એવી ઓડીયો ક્લિપ આપી કે 7 વર્ષનાં બાળક અને 17 વર્ષનાં સગીરનુ અપહરણ કરવામાં આવ્યુ છે અને 30 લાખ રોકડા મોકલાવો. આરોપી દર 4-5 કલાક ફોન બંધ કર્યા બાદ ફરિયાદી સાથે વાતચીત કરતો ��તો.. જેથી આરોપી અને બાળકો ક્યા છે તેની ભાળ મળતી ન હોતી. બાદમા પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે તપાસ કરતા ગેરતપુર રેલ્વે લાઈન પાસે આરોપી હોવાની માહિતી મળી જ્યાથી બાળકને છોડાવી અને સગીરને ઝડપી લેવામાં આવ્યો. આખરે 14 કલાકની મહેનત અને 50 પોલીસ કર્મીઓની કામગીરી રંગ લાવી.\nઅપહરણનાં ગુનામાં આરોપી ભલે 17 વર્ષનો છે પરંતુ તેણે ગુનાને અંજામ આપવા માટે અન્ય વ્યક્તિનુ એક્ટિવા લીધુ. બાદમાં બાળકને સાથે રાખી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. સાથે જ બાળકને ધમકી આપી ખોટી માહિતી પરિવાર અને પોલીસ સુધી પહોંચાડી જેમાં 4 આરોપી હોવાનુ અને બેના અપહરણ થયા હોવાની વાત કરી હતી અને આ બધુ આરોપી ટીવી જોઈને શિખ્યો હતો. કારણ કે આરોપીને ઝડપથી રૂપિયા કમાવવા હતા. 17 વર્ષનાં કાયદાનાં સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યા બાદ હવે પોલીસ સગીર વિરુદ્ધમાં પરિપક્વ આરોપીની જેમ કેસ ચવાલશે. જેથી કરી અપહરણ કરી બાળકનો જીવ જોખમમાં મુકનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે. ત્યારે જોવુ એ રહ્યુ કે સગીરની તપાસ દરમિયાન અન્ય કોઈ ખુલાસો થાય છે કે કેમ.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat/gandhinaga/", "date_download": "2021-01-18T01:45:01Z", "digest": "sha1:MNOC6O56QGRHEKA6QIEOLKLUY5EQIAVM", "length": 31029, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Gandhinagar - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર��યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nકોરોના કેસના આંકડા/ રાજ્યમાં નોંધાયા નવા 518 કેસ, 704 નવા દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા\nગુજરાતમાં કોરોનાનાં કેસમાં આવેલો ઘટાડો સૌકોઇ માટે રાહતજનક છે. આજે રાજ્યમાં નવા 518 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત...\nશિક્ષક ભરતીમાં 2018ના ઉમેદવારોને ભરતીથી વંચિત રખાતા ગાંધીનગર કલેક્ટરને લખ્યો પત્ર\nરાજયમાં શિક્ષક ભરતીમાં 2019-20ના ઉમેદવારોનો સમાવેશ ન કરાતા ગાંધીનગરના કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં 2018 પછી TAT ની પરીક્ષા નહીં લેવાતા હજારો ઉમેદવારો ભરતીથી...\nગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ\nગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 505 કેસ નોંધાયા છે. તો સામે 764 દર્દીઓ સાજા થયા...\nરાજ્યના વીજ કર્મીઓનો વિરોધ/ સરકાર સામે ઠેર ઠેર કર્મીઓએ કરી લાલ આંખ, ક્યાંક ધરણાં તો ક્યાંક હલ્લાબોલ\nરાજ્યમાં લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં આજથી વીજ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જે અંતર્ગતસુરત જિલ્લાના કડોદરા ખાતે વીજ કંપનીના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. સાતમા પગારપંચના...\nખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ\nદિલ્હીમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે ધરણાં પર બેઠેલા કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા છે. રાજભવનનો ઘેરાવ કરવાના ઉદેશ્યથી કરેલા દેખાવ સમયે પોલીસ સાથે ઘર્ષણ પણ...\nગાંધીનગર: ખેડૂતોના હિતમાટે કોંગ્રેસના ધરણા, કિસાન અધિકાર દિવસની ઉજવણી કરી સરકારનો વિરોધ\nદિલ્હીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ગુજરાત કોંગ્રેસે ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં ધરણા કર્યા. ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરાયુ. અહીં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ...\nરસીકરણ પર સીએમ વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, વેક્સીન પર હેલ્થ વર્કર્સનો પહેલો અધિકાર\nઆજથી દેશને રાજ્યમાં શરૂ થયેલા કોરોના ���ેક્સિનેશનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે કરોના વેક્સીન પર સૌથી પહેલો અધિકાર હેલ્થ...\nવર્ચસ્વની લડાઈ/ ભાજપમાં પડદા પાછળની રાજનીતિની નીતિન પટેલે ખોલી પોલ, મને પણ પાડવાનો આ લોકોએ બહુ પ્રયત્ન કર્યો\nગુજરાતમાં વર્ષોથી સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીમાં પરદા પાછળ ચાલી રહેલી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ખુદ નાયબ મુખ્યમંત્રીએ જેનો અણસાર આપ્યો હતો. ઉતરાયણના...\nઉત્તરાયણ: 6 હજાર ઈમરજન્સી કોલ, તહેવાર ફિક્કો છતાં આટલા લોકોનાં દોરીથી ગળા કે માથા કપાયા\nઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યમાં દોરી વાગવાની અને ધાબા પરથી પડી જવાની ૨૦૦ જેટલી ઘટનાઓ બની છે.જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વેસને એક્સિડેન્ટ, હાર્ટ એટેક વગેરે સહિતના ૬...\nઅમે જ તમારા તારણહાર/ રસીના નામે ગુજરાતીઓની સહાનુભૂતિ જીતવા ભાજપનો રાજકીય વ્યૂહ, રસીને ચૂંટણી ભાથું બનાવવા રણનીતિ\nગુજરાતમાં શનિવારથી કોરોનાની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે પણ આ રસીકરણને ય રાજકીય રંગ આપી આપી દેવાયો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના રસી...\n રામ મંદિર માટે ગુજરાતમાં દાન અભિયાન શરૂ, હીરા કારોબારીએ આપ્યા 11 કરોડ રૂપિયા\nઅયોધ્યામાં બનનારા રામ મંદિર માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગેવ ગિરિ મહારાજ અને...\nરસીકરણનું મહાઅભિયાન/ ગુજરાતમાં આ 287 કેન્દ્રો પર અપાશે રસી: મોદી પણ દિલ્હીથી જોડાશે, આવી કરાઈ છે તૈયારી\nઆવતીકાલથી ગુજરાત સહિત દેશભરમાં કોરોના સામે રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ માટે ગુજરાતમાં કુલ 287 કેન્દ્રો પરથી વેકસીન આપવાની કવાયત હાથ ધરવામાં આવશે....\nગાંધીનગર/ આરોગ્ય વિભાગ દ્વારા 14 હજાર વેક્સિનના ડોઝની ફાળવણી, પાટનગર રસીકરણ માટે તૈયાર\nગાંધીનગરને આરોગ્ય વિભાગ દ્વારા 14 હજાર વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. શનિવારથી શરૂ થનારા રસીકરણ અભિયાન માટે ગાંધીનગરનું વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ગાંધીનગર...\nનિતિનભાઈના ચાબખા/ રાજ્યમાં વિકાસનો પતંગ ચગી રહ્યો છે, કોંગ્રેસ ચાઈનીઝ દોરી લાવશે તો પણ નહીં કાપી શકે \nસમગ્ર રાજ્યમાં પતંગોત્સવની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ પતંગોત્સવના બહાને અનોખા અંદાજમાં વિપક્ષ પર ચાબખા માર્યા હતાં. અડાલજ ઉવારસદ...\n��ડાલજ-ઉવારસદ ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, આટલા કરોડનો કરોડના ખર્ચે બન્યો ફ્લાયઓવર\nએસ.જી.હાઈવે પર આવેલા અડાલજ-ઉવારસદ ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 17 કરોડના ખર્ચે ઉવારસદ ચાર રસ્તા પરનો ફ્લાયઓવર બન્યો છે. તેના...\nગુજરાતીઓ માટે ઘર ઘરીદવું થયુ મોંઘુ હવે મેન્ટેનન્સ ડિપોઝિટ પર લાગશે 18% GST\nજો તમે કોઈ ફ્લેટ ખરીદવાનું(Buying Flat) વિચારી રહ્યા છો, તો આ સમાચારને ધ્યાનથી વાંચો કારણ કે તેનાથી સીધા તમારા ખિસ્સા પર અસર થશે. હવે તમારે...\n હવે તમારે આ સ્પીડમાં જ ફરજિયાત ચલાવવું પડશે તમારું વ્હિકલ, સરકારે નક્કી કરી વાહનોની ગતિમર્યાદા\nઅકસ્માતનાં બનાવોમાં અંકુશ મેળવવા માટે પોર્ટસ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે જાહેરનામું બહાર પાડીને વાહનોની મહત્તમ ગતિ મર્યાદા જાહેર કરી છે. એક્સપ્રેસ હાઈવે પર કારની મહત્તમ ગતિ...\nગાંધીનગર: રસીકરણ માટે કવાયત, વેક્સીન સેન્ટરથી રસીનો જથ્થો ઉત્તર ગુજરાત જવા રવાના\nગાંધીનગર ખાતે રહેલા કોરોના વેકસીનને અન્ય જિલ્લામાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર વેકસીન સેન્ટર ખાતેથી ઉત્તર ગુજરાત ખાતે વેકસીન મોકલવામાં આવી છે. મહેસાણા,...\nગુજરાતમાં છો તો સુરક્ષિત છો, ગુનાખોરી સામે સરકારની સતર્કતા શિસ્તતા બની દ્રષ્ટાંતરૂપ\nઆપણા ગુજરાતની ગણતરી શાંતિ પ્રિય ગુજરાત તરીકે દેશમાં પ્રથમ ક્રમે થાય છે. પરંતુ ગુજરાતની આ શાંતિપ્રિયતા છબીને બનાવી રાખવા માટે તેની સુરક્ષા ચોક્કસપણે સજ્જડ હોવી...\nમોટો નિર્ણય: ધોરણ 10-12 બાદ હવે સરકારે આ શિક્ષણ શાખા શરૂ કરવા કર્યો નિર્ણય\nકોરોનાકાળ વચ્ચે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે રાજ્ય સરકારે આઈટીઆઈ શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસી...\nખેડૂતો આનંદો: સરકારની મોટી જાહેરાત, આ ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદવા મંજૂરી\nગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠકમાં તુવેર, ચણા અને રાયડાને ટેકાના ભાવે ખરીદીની મંજૂરી મળી છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, તુવેરની...\nશિક્ષકો માટે આનંદના સમાચાર/ રાજ્યમાં નવી ભરતી માટે સરકારે આપી મંજૂરી, ટૂંક સમયમાં જ થશે પ્રક્રિયા\nરાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની માહિત�� આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે રાજ્યમાં...\nગાંધીનગર/ સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન, મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા\nગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરાયુ. બેઠકમાં કોરોના વેકસિન, રાજ્યમાં કોરોના વેકસિનને અન્ય જિલ્લામાં કેવી રીતે પહોંચાડવી, 16 જાન્યુઆરીથી રસીકરણ, બર્ડ...\nવાલીઓમાં ફફડાટ/ સ્કૂલો ખોલ્યાના 3 દિવસમાં 31 શિક્ષકો અને બાળકો આવ્યા કોરોના પોઝિટીવ, આ રાજ્યને શાળાઓ ખોલવી પડી ભારે\nકોરોના મહામારીના કારણે લગભગ નવ મહિના કરતા પણ વધારે સમયથી શાળાઓ બંધ હતી. જો કે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. તેવામાં હવે આ નવા...\nગાંધીનગર/ વિધાનસભા ખાતે યુવા દિવસની ઉજવણી, માસ્ક નહીં પહેરનારા અધિકારીઓને સીએમ રૂપાણીની ટકોર\n12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને યુવા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ગાંધીનગર વિધાનસભા ખાતે સ્વામિવિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો છે. જ્યાં સીએમ વિજય રૂપાણી,...\nરાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર, અલગ અલગ 63 જેટલા PSIની કરાઈ બદલી\nરાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના અલગ અલગ 63 જેટલા પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ બેડામાં આ પ્રકારે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા...\nપાટિલની નવી ટીમમાં રૂપાણીના ખાસ લોકોને પડતા મુકાયા, પ્રદેશ ભાજપમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પ્રદેશ ભાજપમાં વિવિધ હોદ્દેદારોની નિમણુંક થઈ રહી છે. ત્યારે બાકી રહેલા અન્ય પદાધિકારીઓની આજે નિમણુંક કરવામાં આવી...\nખેડૂતોનો ડર સાચો/ માર્કેટયાર્ડો પર ભાજપનો ડોળો, રૂપાણી સરકારે 31 ખાનગી યાર્ડોને આપી દીધી મંજૂરી\nકૃષિ કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને એવી ખાતરી આપી રહ્યાં છે કે, ખેત બજાર સમિતી ( એપીએમસી )ને ઉની...\nસુરક્ષા બંદોબસ્ત સાથે રસીનો પ્રથમ જથ્થો પાટનગર પહોંચ્યો, તબીબોની હાજરીમાં 2.76 લાખના રસીના જથ્થાનું સ્વાગત\nલાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર...\nકલોલની વખારીયા હાઇસ્કૂલ ખાતે શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત,ધોરણ 10અને 12ની શાળાઓનો આરંભ\nરાજ્યમાં આજથી શરૂ થયેલી શાળાઓમાં પ્રધાનો તેમજ ધારાસભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં. ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગરના કલોલની વખારિયા હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા....\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjubaba.in/tag/priyankachopra-shared-behind-most-uncomfortable-fashion-moments-during-miss-world-crowning-and-met-gala/", "date_download": "2021-01-18T00:38:15Z", "digest": "sha1:DXFDTNUPRNGI6NTAH4FXDL7KXQ6XCJQG", "length": 2280, "nlines": 89, "source_domain": "www.gujjubaba.in", "title": "PriyankaChopra Shared Behind Most Uncomfortable Fashion Moments During Miss World Crowning And Met Gala Archives - GujjuShare", "raw_content": "\nPriyanka Chopra Shared Behind Most Uncomfortable Vogue Moments Throughout Miss World Crowning And Met Gala | પ્રિયંકા ચોપરાએ કહ્યું, મિસ વર્લ્ડ ક્રાઉનિંગના વોક દરમ્યાન લોકો વિચારી રહ્યા હતા કે હું નમસ્તે કરી રહી છું, પણ મેં ડ્રેસ પકડ્યો હતો\n4 મિનિટ પહેલાકૉપી લિંકપ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી ઘણીવાર રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડ્રેસ પહેર્યા છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં ગ્લોબલ લેવલ પર ખુદની અલગ ઓળખ બનાવી છે. તેમાં અમુક ડ્રેસ એવા પણ હતા જેને પહેરવામાં અસુવિધા પણ રહી. તેમાંના બે ડ્રેસ એવા હતા જેમાં તે સૌથી વધુ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-farmers-have-to-suffer-lot-due-to-unseasonal-rain-in-south-gujarat-regional-vz-964145.html", "date_download": "2021-01-18T01:42:17Z", "digest": "sha1:O237WDB2RRFGIB3PJMAH4ARJJV6TX2EG", "length": 7481, "nlines": 72, "source_domain": "gujarati.news18.com", "title": "Farmers have to Suffer lot Due to Unseasonal Rain in South Gujarat Regional– News18 Gujarati", "raw_content": "\nસુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા\nચોમાસાની ઋતુ દરમિયાન અતિવૃષ્ટિનો માર સહન કર્યા બાદ ખેડૂતોએ ફરી એકવખત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.\nસુરત : સુરત શહેર સહિત દક્ષિણ ��ુજરાત (South Gujarat) ના વાતાવરણમાં આવેલા પલટાને લઇને ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal Rain) શરૂ થયો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ વરસાદથી દક્ષિણ ગુજરાત (Farmers) ખેડૂતો પાકને મોટા પ્રમાણમાં નુકસાનનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરસાદથી શહેરમાં (Surat City Rain)અલગ અલગ જગ્યાએ પાણી પણ ભરવાની સમસ્યા સામે આવી હતી.\nગુજરાત આવેલા વાતાવરણના પલટા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાંદેર, પાલ, કોસાડ, પાલનપુર, ઉધના દરવાજા, રિંગરોડ, અમરોલી, કોસાડ, જહાંગીરપુરા તેમજ સેન્ટ્રલ ઝોન વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ જવા પામ્યું હતું. સાથે જ સવારના સમયે નોકરી-ધંધો જતા લોકોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.\nખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદકામ કરાયું હતું અને તેમાં અચાનક પડેલા વરસાદના કારણે રસ્તા પર અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી હતી. શહેરના નાના વરાછા, કાપોદ્રા વિસ્તારના વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા.\nઆ પણ વાંચો : સુરતમાં મહિલા પર ગેંગરેપ : ફાર્મહાઉસમાં દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે મળી પીંખી નાખી\nઅચાનક પડેલા વરસાદના કારણે સુરત સાથે દક્ષિણ ગુજરાત પાંચ જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે વરસાદને લઈને ડાંગર અને શેરડીના પાકને નુકસાન સહન કરવાનો વારો આવશે. નવસારી અને વલસાડ જિલ્લા બાગાયતી પાક થતા હોય છે, ત્યારે કમોસમી વરસાદથી કેરી અને ચીકુના પાકને પણ નુકસાન પહોંચશે. ચોમાસાની ઋતુ દરમિયાન અતિવૃષ્ટિનો માર સહન કર્યા બાદ ખેડૂતોએ ફરી એકવખત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/kutchh-saurastra/junagadh-gujarat-road-accidents-four-people-lost-live-in-road-accident-in-junagadh-and-kutch-vz-1048807.html", "date_download": "2021-01-18T00:52:32Z", "digest": "sha1:VS2O3ZYRVHA2ZUEUF33YGK7OP3WQ5S7P", "length": 21747, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Road Accidents Four people lost live in road accident in Junagadh and Kutch– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કચ્છ-સૌરાષ્ટ્ર\nરાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો, જૂનાગઢ અને કચ્છમાં બે-બે લોકોનાં મોત, દાહોદમાં હિટ એન્ડ રનનો બનાવ\nJunagadh and Kutch Road Accident: જૂનાગઢમાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. વંથલી માણાવદર હાઈવે પર જૂનાગઢના એક યુવાન અને વૃદ્ધાને અકસ્માત નડ્યો હતો.\nઅમદાવાદ: રાજ્યમાં રોડ અકસ્માત (Road Accidents- Gujarat)ની દરરોજ અનેક ઘટના સામે આવતી હોય છે. આવી જ રીતે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં થયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. રોડ અકસ્માતને પગલે જૂનાગઢ (Junagadh) અને કચ્છ (Kutch)માં બે-બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે દાહોદ (Dahod hit and run)માં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવકોને ઈજા પહોંચી છે.\nજૂનાગઢ: જૂનાગઢમાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. વંથલી માણાવદર હાઈવે પર જૂનાગઢના એક યુવાન અને વૃદ્ધાને અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રક અને વાન વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાને અને વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.\nમળતી માહિતી પ્રમાણે જૂનાગઢના 35 વર્ષિય વિશાલ મહેશભાઈ આહુજા અને તેના વૃદ્ધ નાની જશોદાબેન વધવાણીનું કમકમાટી ભર્યુ મોત થયું છે. બંનેના મૃતદેહને વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.\nકચ્છ: કચ્છમાં પણ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અબડાસાના ગઢવાડા પાસે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઢવાડા મોથાળા હાઈવે પર આ અકસ્માત થયો હતો. અહીં બાઇક અને બોલેરો કાર વચ્ચે ટક્કર થઈ હતી.\nઅકસ્માતમાં એક યુવકે ઘટનાસ્થળે જ્યારે બીજા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ મામલે કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા કચ્છના માંડવીના તલવાણા-કોડાય રોડ પર અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.\nદાહોદ: દાહોદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પાર્ક કરીને બેઠેલા યુવકોને એક કાર ચાલકોએ ઉડાવ્યા હતા. દાહોદના સ્ટેશન ર��ડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ ઘટનમાં ત્રણ યુવકોને ઈજા પહોંચી છે.\nત્રણેય યુવકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ ટાઉન પોલીસે ઘરનાસ્થળે પહોંચીને કાર ચાલકની અડકાયત કરી હતી.\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\nરાજકોટ : 'મામા પ્રેમિકાના ભાઈને Loveની ખબર પડી ગઈ, 3 લાખ માંગે છે', યુવાનનો આપઘાત\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://mtnews.in/te-kevi-rite-odakhavu-daivi-shakti/", "date_download": "2021-01-18T00:51:41Z", "digest": "sha1:YAZN6GARYYRUFRUNBXWOBEDD2INRX5TP", "length": 8664, "nlines": 57, "source_domain": "mtnews.in", "title": "તે કેવી રીતે ઓળખવું કે દૈવી શક્તિ તમને મદદ કરી રહી છે, જાણો આ સંકેતો… |", "raw_content": "\nતે કેવી રીતે ઓળખવું કે દૈવી શક્તિ તમને મદદ કરી રહી છે, જાણો આ સંકેતો…\nવિશ્વમાં ઘણા લોકો છે જેમને તેમના જીવનમાં દૈવી સહાય મળે છે. કેટલાક વધુ, કેટલાક ઓછા. કેટલાક એવા છે કે જેના દ્વારા ઉચ્ચ અથવા દૈવી શક્તિઓ સારું કાર્ય કરે છે. સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય માણસ કેવી રીતે ઓળખી શકે કે તેની દૈવી શક્તિઓ મદદ કરી રહી છે અથવા તેની પ્રાર્થનાઓ પ્રભાવિત થઈ રહી છે ચાલો આ વિશે ટૂંકી માહિતી જાણીએ.\nશાસ્ત્રો કહે છે કે દૈવી શક્તિઓ ફક્ત તેને જ મદદ કરે છે, જે બીજાના દુ:ખને ​​સમજે છે, જે દુષ્ટતાથી દૂર રાખે છે, જે નકારાત્મક વિચારોથી દૂર રહે છે, જે નિયમિતપણે તેમના ભગવાનની ઉપાસના કરે છે અથવા સદ્ગુણનું કાર્ય કરે છે.જો તમને લાગે કે હું આ કરુ છું, તો દૈવી શક્તિઓ ચોક્કસપણે તમને મદદ કરશે. તમારે જે ધ્યાન આપવાની જરૂર છે તે એ છે કે તમે સારા માર્ગ પર છ��� અને તમે ઉચ્ચ શક્તિઓ જોઈ રહ્યા છો.\nજો તમે કોઈ મંદિર અથવા ભગવાન સ્થળના સપના જોતા રહો છો. સ્વપ્નમાં તમે આકાશમાં ઉડતા રહો છો અથવા સ્વપ્નમાં તમે દેવ-દેવીઓ સાથે વાતો કરતા રહો છો, તો પછી તમે સમજો છો કે દૈવી શક્તિઓ તમારા પર દયાળુ છે.\nજો તમે આગળની ઘટનાઓ વિશે પહેલેથી વાકેફ છો અથવા તમે જાણ્યું હશે, તો પછી તમે સમજો છો કે દૈવી શક્તિઓ તમારી સાથે ખુશ છે.\nતમારી પત્ની, પુત્ર, પુત્રી અને તમારો પરિવાર તમારા આદેશોનું પાલન કરે છે, તે બધા તમને પ્રેમ કરે છે અને તમે તેમને પ્રેમ પણ કરી રહ્યા છો, પછી તમે સમજો છો કે દૈવી શક્તિઓ તમારી સાથે ખુશ છે.\nજીવનમાં તમને અચાનક લાભ મળે છે. તમને તમારા કોઈપણ કાર્યોમાં કોઈ પણ પ્રકારની અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને બધું ખૂબ જ સરળતાથી મળી જાય છે, પછી તમે સમજો છો કે દૈવી શક્તિઓ તમને મદદ કરી રહી છે.\nસુગંધિત વાતાવરણનો અનુભવ કરો\nજો તમને ઘણી વાર લાગે છે કે મારી આસપાસ કોઈ વ્યક્તિ છે અથવા તમે કોઈ કારણ વગર તમારી આસપાસ સુગંધ અનુભવો છો, તો સમજવું કે અલૌકિક શક્તિઓ તમારી સહાય માટે તમારી આસપાસ છે.\nતમે પૂજા કરી રહ્યા છો અને જો તમને લાગે કે અચાનક પવન કે પ્રકાશનો ઝાપટો આવે છે અને શરીર કંપવા લાગે છે. તે પહેલાં ક્યારેય થયું નથી, તેથી સમજી લો કે દેવી અથવા ભગવાન તમારી સાથે ખુશ છે.\nભૂમિ પર હોવા છતાં, તમને ક્યારેક લાગે છે કે ઠંડી હવાનો વાદળ અથવા વાદળો છે જે મને ઘેરી લે છે, પછી તમે સમજો છો કે અલૌકિક અથવા દૈવી શક્તિએ તમને ઘેરી લીધી છે. આવું ઘણી વાર વ્યક્તિ ઘણી પૂજા-અર્ચના કરે છે.\nઅચાનક તમે તેજસ્વી પ્રકાશનો બીમ જોશો જેની તમે કલ્પના પણ કરી શકતા નથી અથવા તમે અચાનક તમારા કાનમાં મીઠી સંગીત સાંભળશો અને તમને આશ્ચર્ય થશે કે અહીં કોઈ સંગીત વગાડતું નથી, તો પણ તે કાનમાં સીટી મારવા જેવું છે જો તમે સાંભળો છો, તો પછી તમે સમજો છો કે તમે દૈવી શક્તિ સાથે જોડાયેલા છો. આવું તે લોકો સાથે થાય છે જેઓ સતત તેમના ઇષ્ટદેવનો જાપ કરતા હોય છે.\nકોઈનો અવાજ સાંભળવા માટે\nતમે રાત્રે સૂઈ રહ્યા છો અને તમને લાગે છે કે કોઈએ મને અવાજ આપ્યો છે અને તમે અચાનક જગાડશો, પરંતુ પછી તમે સમજો છો કે અહીં કોઈ નથી. પણ અવાજ સ્પષ્ટ હતો. જો તમને ઘણી વાર આવું થાય છે, તો પછી તમે સમજો છો કે તમારી પાસે એક પ્રકારની અલૌકિક શક્તિ છે. આવી રીતે તમારે હનુમાનજી તરફ ધ્યાન આપવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/leagues/", "date_download": "2021-01-18T00:46:42Z", "digest": "sha1:PSWFH3XXJM5ROAAC3LV4QK75IANPQWDR", "length": 8883, "nlines": 209, "source_domain": "sportsmirror.in", "title": "Leagues Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nISL 7: 10 ખેલાડી સાથે રમીને ઇસ્ટ બંગાળ ટીમે ગોવાને બરોબરી પર રોક્યું\nપાર્થિવ પટેલ હવે મુંબઈ ઇન્ડિયન્સની ‘ટૈલેંટ સ્કૉઉટ’ તરીકે જોડાયો\nISL : મુંબઈ સિટી એફસી અને એફસી ગોવા પોતાની પહેલી જીત પર છે\nકબડ્ડીનું સન્સ ઓફ સોઇલનું પોસ્ટર રીલિઝ, જેમાં જયપુર પિંક પેન્થર્સની યાત્રા દેખાશે\nFC Goa પોતાના અભિયાનની શરૂઆત સુનિલ છેત્રીની આગેવાની હેઠળ બેંગ્લુરૂ એફસી સામે કરશે\nISL ની સફળતા અન્ય રમતોમાં પ્રેરણારૂપ બનશે, COVID19 નો ડર જતો...\nચેન્નઇ ટીમે ધોનીને હવે મુક્ત કરી દેવો જોઇએ : આકાશ ચોપરા\nરોહિતમાં સ્કૂલના દિવસોથી જ કેપ્ટનશિપના ગુણો હતા: કોચ દિનેશ લાડ\nઆઈએસએલ માટે સંપૂર્ણ રીતે તૈયાર છેત્રીએ કહ્યું કે, બાયો-બબલમાં જીવવું સરળ...\nશિસ્તને કારણે મુંબઈ ઈન્ડિયન્સ જીતી: રોહિત શર્મા\nદુબઇથી પાછા આવતા સમયે કૃણાલ પંડ્યાને વધુ પ્રમાણમાં સોનું મળી આવતા...\nથોડી મનોવૈજ્ઞાનિક બઢત હશે, પરંતુ પાછલી મેચોમાં વિચારી શકતા નથી: રોહિત...\nજ્યારે સુનીલ ગાવસ્કરે પણ વિરાટ કોહલીની બેટીંગને લઇને કહી દીધી આ...\nકોઇ એવો સુકાની બતાવો જેણે IPL ની ટ્રોફી માટે 8 વર્ષ...\nIPL 2020: આગામી મેચમાં મજબૂત માનસિકતા સાથે ઉતરવું પડશે: ઐયર\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/congress-leader-ahmed-patel-sonia-gandhi-dies-rahul-gandhi", "date_download": "2021-01-18T00:17:27Z", "digest": "sha1:6VRKW5DAM7Z4RCQJRWYQVGL7ZOL7SFFM", "length": 21524, "nlines": 100, "source_domain": "www.meranews.com", "title": "કોંગ્રેસના 'ચાણક્ય' અહેમદ પટેલનું 71 વર્ષે નિધન, સોનિયા ગાંધીએ કહ્યું...", "raw_content": "\nકોંગ્રેસના 'ચાણક્ય' અહેમદ પટેલનું 71 વર્ષે નિધન, સોનિયા ગાંધીએ કહ્યું...\nકોંગ્રેસના 'ચાણક્ય' અહેમદ પટેલનું 71 વર્ષે નિધન, સોનિયા ગાંધીએ કહ્યું...\nમેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થઈ ગયું છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસ માટે ચાણક્ય તરીકેની ગણના ધરાવતા અહેમદ પટેલના મૃત્યુ અંગેની માહિતી તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વીટ કરીને લોકોને આપી હતી. ગુરુગ્રામ ખાતેની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં 71 વર્ષિય અહેમદ પટેલે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધા હતા.\nમૂળ ગુજરાતના અને દાયકાઓ સુધી ગાંઘી પરિવારની નજીક રહેલા અને કોંગ્રેસ માટે એક સમયે ચાણક્ય જેવી ભૂમિકાઓ અદા કરીને તેઓ સોનિયા ગાંધીના વિશ્વાસુ બની રહ્યા હતા. સોનિયા ગાંધીએ તેમના નિધન પર પોતે પોતાનો મિત્ર ગુમાવ્યો હોવાનું કહ્યું છે.\nપુત્ર ફૈસલે આપી જાણકારી કે...\nફૈસલે ટ્વીટ પર લખ્યું છે કે, ખુબ જ દુઃખ સાથે આ સૂચના આપવામાં આવી રહી છે કે આખરે મારા પિતા અહેમદ પટેલનું 25 નવેમ્બરની રાત્રે 3.30 વાગ્યે દેહાવસાન થઈ ગયું છે. અંદાજે એક મહિના પહેલા કોરોના પોઝિટિવ આવ્યા પછીથી તેમની તબીયત ખરાબ હતી. તેમના શરીરના ઘણા અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે. સાથે જ ફૈસલે પોતાના શુભચિંતકોને સલાહ આપી છે કે કોવીડ-19ને ધ્યાનમાં રાખતા તમામ નિયમોનું પાલન કરે. ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.\nસોનિયા ગાંધીનો શોક સંદેશ\nસોનિયા ગાંધીએ શોક સંદેશમાં કહ્યું કે, અહેમદ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન કોંગ્રેસ પાર્ટી માટે સમર્પિત હતું. તેમની નિષ્ઠા અને સમર્પણ, પોતાના કર્તવ્યના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવાનું અને તેમની શાલીનતા કાંઈક એવી ખુબીઓ હતી જે તેમને બીજાઓથી અલગ બનાવતી હતી. મેં આવા કોમરેડ, નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવારના પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.\nરાહુલ ગાંધીએ કહ્યું કે, પટેલ એક એવા સ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઊભા હતા. આ દુઃખનો દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનો સ્તંભ હતા. તે બહુ મોટી બચત હતા. અમને તેમની ખોટ રહેશે. ફૈસલ, મુમતાઝ અને તેમના પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પટેલની કોંગ્રેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા અસિમિત હતી.\n3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભા સાંસદ\nગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા પટેલ ત્રણ વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ હતા. પટેલે તેમની પ્રથમ ચૂંટણી 1977 માં ભરૂચથી 62,879 મતોથી જીતી હતી. તેમણે 1980 માં ફરીથી અહીંથી ચૂંટણી લડી હતી અને આ વખતે 82,844 મતોથી વિજય મેળવ્યો હતો. 1984 ની ત્રીજી લોકસભાની ચૂંટણીમાં, તે 1,23,069 મતોથી જીત્યો. અહેમદ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા અને 2001 થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.\nમેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થઈ ગયું છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસ માટે ચાણક્ય તરીકેની ગણના ધરાવતા અહેમદ પટેલના મૃત્યુ અંગેની માહિતી તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વીટ કરીને લોકોને આપી હતી. ગુરુગ્રામ ખાતેની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં 71 વર્ષિય અહેમદ પટેલે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધા હતા.\nમૂળ ગુજરાતના અને દાયકાઓ સુધી ગાંઘી પરિવારની નજીક રહેલા અને કોંગ્રેસ માટે એક સમયે ચાણક્ય જેવી ભૂમિકાઓ અદા કરીને તેઓ સોનિયા ગાંધીના વિશ્વાસુ બની રહ્યા હતા. સોનિયા ગાંધીએ તેમના નિધન પર પોતે પોતાનો મિત્ર ગુમાવ્યો હોવાનું કહ્યું છે.\nપુત્ર ફૈસલે આપી જાણકારી કે...\nફૈસલે ટ્વીટ પર લખ્યું છે કે, ખુબ જ દુઃખ સાથે આ સૂચના આપવામાં આવી રહી છે કે આખરે મારા પિતા અહેમદ પટેલનું 25 નવેમ્બરની રાત્રે 3.30 વાગ્યે દેહાવસાન થઈ ગયું છે. અંદાજે એક મહિના પહેલા કોરોના પોઝિટિવ આવ્યા પછીથી તેમની તબીયત ખરાબ હતી. તેમના શરીરના ઘણા અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે. સાથે જ ફૈસલે પોતાના શુભચિંતકોને સલાહ આપી છે કે કોવીડ-19ને ધ્યાનમાં રાખતા તમામ નિયમોનું પાલન કરે. ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.\nસોનિયા ગાંધીનો શોક સંદેશ\nસોનિયા ગાંધીએ શોક સંદેશમાં કહ્યું કે, અહેમદ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન કોંગ્રેસ પાર્ટી માટે સમર્પિત હતું. તેમની નિષ્ઠા અને સમર્પણ, પોતાના કર્તવ્યના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવાનું અને તેમની શાલીનતા કાંઈક એવી ખુબીઓ હતી જે તેમને બીજાઓથી અલગ બનાવતી હતી. મેં આવા કોમરેડ, નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવારના પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.\nરાહુલ ગાંધીએ કહ્યું કે, પટેલ એક એવા સ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઊભા હતા. આ દુઃખનો દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનો સ્તંભ હતા. તે બહુ મોટી બચત હતા. અમને તેમની ખોટ રહેશે. ફૈસલ, મુમતાઝ અને તેમના પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પટેલની કોંગ્રેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા અસિમિત હતી.\n3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભા સાંસદ\nગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા પટેલ ત્રણ વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ હતા. પટેલે તેમની પ્રથમ ચૂંટણી 1977 માં ભરૂચથી 62,879 મતોથી જીતી હતી. તેમણે 1980 માં ફરીથી અહીંથી ચૂંટણી લડી હતી અને આ વખતે 82,844 મતોથી વિજય મેળવ્યો હતો. 1984 ની ત્રીજી લોકસભાની ચૂંટણીમાં, તે 1,23,069 મતોથી જીત્યો. અહેમદ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા અને 2001 થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનન��� PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/beard-or-weird-yes-or-no-or-kya-kiya-jaaye-best-rj-in-gujarat-radio-10157021399825834", "date_download": "2021-01-18T01:43:11Z", "digest": "sha1:FYBNVIZKX3DEZXM64MPWJQK756A7DMWV", "length": 2406, "nlines": 35, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Beard or Weird Yes or No or Kya Kiya Jaaye", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/more-sports/other-sports/", "date_download": "2021-01-18T00:03:00Z", "digest": "sha1:YSED3C64YQQR7MELFR6UZ7GMAAU3QH7A", "length": 9122, "nlines": 221, "source_domain": "sportsmirror.in", "title": "Other Sports Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nલોકડાઉનમાં ચેસની લોકપ્રિયતા વધી છે: વિશ્વનાથન આનંદ\nભારતએ WADA ને વિગ્યાનિક સંશોધન માટે 1 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યુ\nરમત મંત્રાલયે યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે\nલોકડાઉન દરમિયાન લોકો ચેસ પ્રત્યે ઝુકાવ વધાતા જોઈ વિશ્વનાથન આનંદ પ્રસન્ન થયો\nઅમુક પ્રતિબંધો સાથે બેઝબોલના દર્શકો દક્ષિણ કોરિયાના સ્ટેડિયમમાં પાછા ફરશે\nરાષ્ટ્રીય રમત પુરસ્કાર : મંત્રાલયે સ્વ-નામાંકનની મંજૂરી આપીને 22 જૂન સુધીની...\nકોરોનાની અસરને કારણે વિશ્વનાથન આનંદ જર્મનીમાં ફસાયો\nખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સ દ્વારા દર વર્ષે થશે ખેલો ઇન્ડિયા રમતનું...\nરોમન રેંસના વળતા પાણી, આ નવો ખેલાડી બન્યો WWE ચેમ્પિયન\nWWE Royal Rumble: રોયલ રંબલની મોટી ચેમ્પિયશિપ માટે થઇ જાહેરાત…\nચેસ માસ્ટર વિશ્વનાથ આનંદને કરવો પડ્યો હારનો સામનો…\nKhelo India Youth Games 2020: ખોખોની રમતમાં ત્રીજા દિવસે કર્ણાટકા અને...\n12 વર્ષની તીરંદાજ ખેલાડીને ખંભામાં તીર વાગ્યું, AIIMS થઇ સર્જરી\nવિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય ખેલાડી...\nએશિયન ગેમ્સમાં 11માં દિવસે એથ્લેટીક્સમાં અરમિંદર બાદ સ્વપ્નાએ હેપ્ટાથલોનમાં ગોલ્ડ અપાવ્યો\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=47", "date_download": "2021-01-18T00:56:28Z", "digest": "sha1:POPXB43JHTSDU4CVEI2T44PV3YE2FVCJ", "length": 24196, "nlines": 93, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ધીરજ – કાન્તિલાલ કાલાણી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nધીરજ – કાન્તિલાલ કાલાણી\nJanuary 24th, 2006 | પ્રકાર : સાહિત્ય-લેખો | 12 પ્રતિભાવો »\nધીરજ વિશે ઘણું કહેવાયું છે અને વિજ્ઞાન જેમ આગળ વધતું જશે તેમ ધીરજનું મહત્ત્વ વધતું જશે અને તેનો મહિમા ગવાયા કરશે. આશ્ચર્ય એ છે કે સાધનો નો અભાવ હતો ત્યારે લોકો ઘણી ધીરજ રાખી શકતા હતા અથવા એમ પણ કહી શકાય કે લોકોને ધીરજ રાખવી પડતી હતી. હવે સાધનો વિપુલ પ્રમાણમાં છે અને સમય વીતવા સાથે સાધનોમાં વૃધ્ધિ થવાની છે, છતાં ધીરજ ખૂટતી જાય છે અને અસંતોષ વધતો જાય છે.\nઅનુભવીઓએ માર્ગદર્શન આપતાં કહ્યું છે : ધીરે ધીરે રસ્તો કપાય છે. ધીરે ધીરે ગોદડી વણાય છે. ધીરે ધીરે પર્વતના શિખરે ચઢાય છે. ધીરે ધીરે વિદ્યા મળે છે અને ધીરે ધીરે પૈસો મળે છે. આ પાંચેય બાબતો ધીરે ધીરે કરવાની છે. સંત કબીરે મન એટલે કે જીવને સંબોધીને કહ્યું છે કે –\nધીરે ધીરે રે મના ધીરે સબ કછુ હોય,\nમાલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય.\n ધીરજ ધારણ કર. સંસારમાં બધું ધીરે ધીરે જ થાય છે. માળી સંકડો ઘડા પાણી સીંચે પણ ફળ તો તેની ઋતુ આવે ત્યારે જ તૈયાર થાય છે. પછી કબીરે હાથી અને કૂતરાનો દાખલો આપ્યો છે. હાથી ધીરજ રાખે છે તો એને મણ કે વધુ ખાવાનું મળી રહે છે અને કૂતરાને અધીરાઈ હોય છે એટલે ટુકડા જેટલું અન્ન મેળવવા તે ઘરે ઘરે ભટકે છે.\nજીવને ઠરીઠામ બેસવાનું લગભગ ફાવતું નથી. તેને જાત પર વિશ્વાસ નથી. સંસારના વમળો વચ્ચે ફસાઈ ગયો હોવાથી તે અકળામણ અનુભવે છે. તેને ખબર નથી કે આ જગત એ કર્મભૂમિ છે અને અહીં કર્મની સત્તા પ્રવર્તે છે. કર્મની સત્તા પર માત્ર પરમાત્માની જ સત્તા છે. પરમાત્મા જ કર્મના ફળદાતા છે. મનુષ્યનાં શુભ કર્મો ફળ આપવા તૈયાર થયાં હોય ત્યારે તેને ચારેબાજુ અનુકૂળતા લાગતી હોય છે અને નબળાં કર્મો ફળ આપતાં હોય ત્યારે પ્રતિકૂળતા લાગે છે, પણ મનુષ્યને બધો સમય અનુકૂળતા જ જોઈતી હોય છે. એટલે મુશ્કેલીઓ કે આપત્તિઓ આવી પડે ત્યારે મનુષ્ય ધીરજ રાખવાને બદલે અકળામણ અનુભવે છે. આ પૃથ્વી કર્મભૂમિ હોવાથી અંહી બધું પરિવર્તનશીલ છે. કર્મના સ્તરમાં ફેરફાર થાય તેમ તના ફળમાં પણ ફેરફાર થતો હોય છે. તેમાં મનુષ્ય ધીરજ ન રાખે તો દુ:ખી થાય; અને ધીરજ રાખે તો સંકટને પણ પસાર થયા વિના છૂટકો નથી. કોલંબસ દરિયાઈ માર્ગે ભારતની શોધ કરવા ઈચ્છતો હતો, પણ સ્પેનના રાજાએ તેને દરિયાઈ માર્ગે જવાની ના પાડી, પણ પોર્ટુગલની રાણી સહાય કરવા તૈયાર થઈ. કોલંબસ ઉત્સાહમાં આવી ગયો. તે ત્રણ વહાણ લઈને નીકળી પડયો. તેમાંથી બે વાહણ સાગરમાં ડૂબી ગયા. સમર્થ મનુષ્ય ભાંગી પડે એવી એ દુર્ઘટના હતી. બે વહાણો નાશ પામ્યાં એટલે ત્રીજા વહાણના ખલાસીઓ તેને ખતમ કરવા તૈયાર થઈ ગયા, છતાં તેણે ધૈય ગુમાવ્યું નહિ. મરજીવા કોલંબસે છેવટે અમેરિકા ખંડ શોધી કાઢયો.\nસગર રાજાના સાઠ હજાર પુત્રો કપિલ મુનિના શાપને કારણે બળી ગયા હતા. સ્વર્ગમાં રહેલી ગંગા પૃથ્વી પર ���વે તો જ સગરપુત્રોનો ઉધ્ધાર થાય તેવું માર્ગદર્શન કપિલમુનિએ જ આપ્યું હતું. સગરના પુત્રોના ઉધ્ધાર માટે અસમંજસ નામના રાજાએ પ્રયત્ન કર્યો. ત્યાર પછી તેમના પુત્ર અંશુમને પુરુષાર્થ કરવામાં પાછીપાની ન કરી, પણ સફળતા ન મળી. દિલીપ રાજાએ ગંગાઅવતરણ માટે ખૂબ પ્રયાસો કર્યા. તે પણ સફળ ન થયા. તેના અધૂરા પ્રયત્નને પૂર્ણ કરવા ભગીરથ રાજા હિમાલય પહોંચી ગયો અને ત્યાં ઘોર તપ કર્યું. તેની તપશ્ચર્યાથી ગંગાજી પ્રસન્ન થયાં અને પૃથ્વી પર આવવાની અનુમતી આપી. ત્યાં બીજો પ્રશ્ન ઉભો થયો. ગંગાનું અવતરણ થાય ત્યારે તેના વેગને ઝીલવાનું કાર્ય કોણ કરે ગંગાજીએ જ શંકરની આરાધના કરવાનું કહ્યું. તેની તપસ્યાથી શંકર પ્રસન્ન થયા અને તમણે ગંગાજીના પ્રચંડ પ્રવાહને જટામાં ઝીલી લીધો. પછી ગંગાનો ક્ષીણ પ્રવાહ પૃથ્વી પર આવ્યો.\nચાર પેઢી સુધી ધીરજપૂર્વક પુરુષાર્થ કરવાથી ભારતનો દુષ્કાળગ્રસ્ત ઉત્તર ભાગ કાયમ માટે લીલોછમ બની ગયો. વિધ્વાનો કહે છે કે ગંગા અગાઉ તિબેટમાં પૂર્વથી ઉત્તર દિશામાં વહેતી હતી. આ પ્રવાહ પૂર્વથી દક્ષિણ તરફ વહેતો થાય તો જ ઉત્તર ભારતના લોકો અવારનવાર પડતા દુકાળમાંથી બચી શકે તેમ હતા. ઈક્ષ્વાકુવંશના રાજાઓએ તે દિશામાં સઘન પ્રયાસ કર્યો. વિરાટકાય પહાડોમાંથી પ્રવાહ બદલવાનું કાર્ય ભગીરથ હતું. સગર રાજાની સાઠ હજાર જેટલી પ્રજા તો જ દુષ્કાળના શાપમાંથી મુક્ત થાય તેમ હતી. ભગીરથની અખૂટ ધીરજ, પારવાર ખંત, અનોખી સૂઝબૂઝ અને સંકલ્પબળ અશક્યને શકય બનાવે શકયાં.\nધીરજની વાત કરીએ એટલે પંપા સરોવરને પશ્ચિમ તટે અવેલા માતંગ ઋષિના આશ્રમમાં રહેતી શબર જાતિની પરિચારિકા શબરીનું સહેજે સ્મરણ થાય. તેની ગુરૂભકિત, સેવાભાવ, તપસ્યા અને રામભકિત આદર્શરૂપ બની ગયાં છે. તેણે વર્ષ રામની પ્રતિક્ષા કરી હશે તે ભલે નક્કી ન થઈ શકે, પણ તેની ધીરજ અને નિષ્ઠા વિશે બેમત ન હોઈ શકે. તેને ‘સિધ્ધા’ અને ‘શ્રમણા’ જેવી શ્રેષ્ઠ પદવીઓ આપવમાં આવે હતી. તે ભકિતની સાકાર પ્રતિમા બની શકી, તેમાં ધીરજ અને નિષ્ઠાનો ફાળો નાનોસૂનો નથી.\nઆ જગતમાં જેમણે મોટી મોટી શોધો કરી છે તેમાં ધીરજના અખૂટ બળે મોટું પ્રદાન કર્યું છે. આપણે ચાંપ દબાવીએ છીએ અને વીજળીનો બલ્બ થાય છે, પણ થોમસ આલ્વા એડીસનને વીજળીના બલ્બને તૈયાર કરતાં પહેલાં દસ હજાર પ્રયોગો કર્યાં હતા. એની ધીરજ ખૂટી ગઈ હતો તો તેના વિશે નોંધાયું છે કે તે પ્રયોગો કરતો હશે ત્યારે ક્યાં ભૂલ થા��� છે તે પકડાતું નહોતું. તેણે નક્કી કર્યું કે સવારે ભૂલ શોધી કાઢીશ. અક્સ્માતને લીધે એ રાત્રે જ પ્રયોગશાળા તો ભસ્મ થઈ ગઈ. તે બોલી ઉઠયો : આ અગ્નિ સાથે મારી સિધ્ધિઓની તો ભસ્મ થઈ ગઈ પણ સાથે મારી ભૂલો પણ બળી ગઈ. ભગવાનનો આભાર તેના વિશે નોંધાયું છે કે તે પ્રયોગો કરતો હશે ત્યારે ક્યાં ભૂલ થાય છે તે પકડાતું નહોતું. તેણે નક્કી કર્યું કે સવારે ભૂલ શોધી કાઢીશ. અક્સ્માતને લીધે એ રાત્રે જ પ્રયોગશાળા તો ભસ્મ થઈ ગઈ. તે બોલી ઉઠયો : આ અગ્નિ સાથે મારી સિધ્ધિઓની તો ભસ્મ થઈ ગઈ પણ સાથે મારી ભૂલો પણ બળી ગઈ. ભગવાનનો આભાર હવે બધું નવેસરથી થશે \nઅન્ય મનુષ્યોને ધીરજ રાખવી જોઈએ એવું મનુષ્ય ઈચ્છે છે પણ તે પોતાના થી શરૂઆત નથી કરતો. તે સ્વલક્ષી દષ્ટિ રાખી પોતાના દોષ જોતો થાય તો ધીરજ કેળવાય; તે જીવની મર્યાદાઓનો, કર્મના નિયમોનો, લેણદેણના સંબંધોનો, પરિસ્થિતિ, સમય, સંયોગો, વાતાવરણ વગેરેનો વિચાર કરે તો ધીરજ ક્યાંથી રહે વળી મનુષ્ય જે કાર્ય પોતે કરી શકે તેમ હોય તે અન્ય પાસે કરાવવાની અપેક્ષા રાખે છે. સામી વ્યકિત તેની રીતે અને તેની અનુકૂળતાએ જ કામ કરે કે આપણી રીતે અને આપણી અનુકૂળતાએ \nએટલે જે મનુષ્ય જીવન અને જગત વિશે સમજણ કેળવી શકે તે જ ધીરજ રાખી શકે. સમજણના ચાર પાયા છે : શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતા. સ્થિરતાને ધીરજ સાથે સંબંધ છે; મૌનને શાંતિ સાથે; પરિણામલક્ષી દષ્ટિને આનંદ સાથે અને નિશ્ચયને સંતોષ સાથે.\nપ્રત્યેક ક્રિયામાં ધીરજનો ઉપયોગ થાય છે. ધીરજ રાખતી વખતે ઉત્સાહ અને કાળજી ટકી રહે તેમજ લાચારી અને પામરતા ન આવે તે સાચી ધીરજ કહેવાય. ધીરજ સાથે એ રીતે વિવેક, વિચાર અને નિશ્ચય જોડાયેલાં છે, તેથી ધૈયવાનને સારા કે માઠા પ્રસંગો સ્પર્શી શકતા નથી. એટલે તેની સ્વસ્થતા જળવાઈ રહે છે.\nજે વ્યકિતમાં હું પણા અને મારાપણાનો ભાવ ન હોય, નામરૂપનો મોહ ન હોય અને આ વિશ્વમાં પરમાત્માની જ સત્તા કામ કરી રહી છે એવો નિશ્ચય થઈ ગયો હોય તેવી આત્મપ્રધાન વ્યકિતની જ ધીરજ ટકી રહે છે. બીજી રીતે કહીએ તો જયાં વ્યાપકતા છે, સ્વીકાર છે, ત્યાં ધીરજ રહે છે; જયાં અપેક્ષા નથી ત્યાં ધીરજ રહે છે. મોટા ભાગના મનુષ્યો અપેક્ષિત ભાવથી ક્રિયા કરે છે અને મનુષ્ય પર કર્મનો પ્રભાવ હોવાથી તે જે ક્રિયા કરે છે તેનાં ધાર્યા પરિણામ આવતાં નથી. એટલે મનુષ્ય ધીરજ ગુમાવી દે છે. આમેય જયાં વ્યક્તિભાવ જોડાયેલો હોય ત્યાં ધીરજ ન રહે.\nધીરજ નો ઉપયોગ પ્રસંગે કરવાનો ���ોય છે. કાંઈ કરવાનું ન હોય અને આપણને સંબંધિત કોઈ પ્રસંગ કે ઘટના ન બને તો ધીરજની કોઈ ઉપયોગીતા નથી. પણ કાંઈક શીખવું હોય, શીખવાડવું હોય, અઘરું કે કઠણ કાર્ય હોય ત્યાં ધીરજનો ઉપયોગ થાય છે. વળી અનુકૂળ પરિસ્થિતિમાં ધીરજનો જેટલો ઉપયોગ નથી થતો એટલો પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય છે.\nધીરજ નિર્વેગપણાનું પ્રતીક છે. જ્યાં વેગ હોય ત્યાં ધીરજ ન રહે. ધીરજ કેળવવા માટે જેણે ધીરજ કેળવી હોય તેનો સહવાસ કરવો પડે. આવા અનુભવીનો સંગ કરવાથી જ ધીરજ કેળવવાની ચાવીઓ હાથમાં આવે. એટલે સૌ મનુષ્યો ધીરજ કેળવે એની રાહ જોયા વિના વ્યકિતએ પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ, અને કરોળિયાનું દષ્ટાંત સમક્ષ રાખવું જોઈએ. કરોળિયો તેનું જાળું પૂરું થાય ત્યાં સુધી ધીરજ રાખે છે, તેમ મનુષ્યે કાર્ય સિધ્ધિ ન થાય ત્યાં સુધી ધીરજ ટકાવવી જોઈએ. ઉતાવળે આંબા પાકતા નથી.\nશબ્દ એ શસ્ત્ર – ફિલ બોસ્મન્સ (અનુ. રમેશ પુરોહિત) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાત કહેવાય એવી નથી \n ઈ વાત કહેવાય એવી નથી. એમાં વારે વારે શું પૂછે છે એકવાર કહ્યુંને કે ઈ વાત કહેવાય એવી નથી.” “પણ ભાઈ એકવાર કહ્યુંને કે ઈ વાત કહેવાય એવી નથી.” “પણ ભાઈ એવી વાત શી છે એવી વાત શી છે કહો તો ખરા – મારાથી એવું શું ખાનગી છે કહો તો ખરા – મારાથી એવું શું ખાનગી છે ” “ખાનગી કે બાનગી, તારાથી કે મારાથી – મેં તને ન કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી ” “ખાનગી કે બાનગી, તારાથી કે મારાથી – મેં તને ન કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી ” “પણ એવી તે વાત કેવી ... [વાંચો...]\nઅમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા\n એક ખૂબ અમીર માણસ હતો. એનો છોકરો મોંમાં ચાંદીની ચમચી નહીં, પરંતુ હીરામઢેલ ચમચી લઈને જ જાણે જન્મ્યો હતો. જાહોજલાલીમાં ઊછરતો એ છોકરો જ્યારે આઠ વરસનો થયો ત્યારે પેલા અમીર માણસને એક વિચાર આવ્યો. એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ, પરંતુ ગરીબાઈ શું કહેવાય એનો એને ખ્યાલ તો આવવો જ જોઈએ. લોકો પાસે કેટલી ... [વાંચો...]\nમાણસને મૂંઝવતો સવાલ – ભૂપત વડોદરિયા\nએક માણસને અમુક સમયે અમુક શહેરમાં અચૂક પહોંચી જવું છે. આ માણસ સમયસર તૈયાર થઈને ટ્રેનના મુકરર સમય કરતાં અડધો કલાક વહેલો સ્ટેશન પર હાજર થઈ ગયો છે. બીજો એક માણસ જે આ ટ્રેન પકડવા માગે છે તે હજુ પોતાના ઘરેથી સ્ટેશન પર આવવા માટે રવાના થયો નથી. રવાના થઈને તે હજુ રસ્તામાં જ છે ત્યારે તેની ઘડિયાળનો કાંટો કહે ... [વાંચો...]\n12 પ્રતિભાવો : ધીરજ – કાન્તિલાલ કાલાણી\nઅતુલ ��ાની (આગંતુક) says:\nશ્રી કાન્તીલાલ કાલાણી નો ધીરજ વિશે મનનિય લેખ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lpsavani.org/our-schools/l-p-savani-riverside/l-p-savani-riverside-gujarati-medium/", "date_download": "2021-01-18T00:07:58Z", "digest": "sha1:4URNMW5P57K32EBVHEVA2TVCYJBQTEM6", "length": 6401, "nlines": 101, "source_domain": "lpsavani.org", "title": "L. P. Savani Riverside (Gujarati Medium) - L. P. Savani - Group of Schools", "raw_content": "\nયુનિટ ટેસ્ટ (જાન્યુઆરી – ૨૦૨૧) સમય પત્રક ધોરણ ૬ થી ૧૦\nયુનિટ ટેસ્ટ (જાન્યુઆરી – ૨૦૨૧) સમય પત્રક ધોરણ ૧ થી ૫\nદ્વિતીય સામાયિક પરીક્ષા : ૨૦૨૧ સમય પત્રક (પ્રિ-પ્રાઇમરી)\nવિષય નોટબુક અને પરિક્ષાની પુરવણી શાળામાં જમા કરાવવાનું આયોજન (ધોરણ ૬ થી ૧૦)\nચિત્રકામ ની પરીક્ષા.....આજરોજ સિ.કે.જીના બાળકોએ ઉત્સાહ પૂર્વક ઓનલાઈન ચિત્રકામ ની પરીક્ષા આપી હતી. બાળકોએ ખુબજ સરસ રીતે પેપરમાં ક્રીસમસ ટ્રી માં‌ રંગપૂરણી કરી હતી.\nનવા વર્ષની ઉજવણી...અમારી શાળાના નાના નાના ભૂલકાઓએ આનંદ ઉલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું.\nહસ્તકામ વિષય માં ચિટકકામ ની પ્રવૃત્તિ\nનસૅરી માં અભ્યાસ કરતાં બાળકો ને શિયાળાની ઋતુની સમજ આપવામાં આવી હતી.ઠંડીથી બચવા માટે ના ઉપાયો,પોશાક અને શિયાળુ પાક (વસાણાં) વિશે પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી.\nજુનિયર કે.જી ના વિદ્યાર્થીને ફળો ના રંગ, સ્વાદ ની વિશિષ્ટતા ની ઓળખ કરાવવામાં આવી. જે વિદ્યાર્થીઓ એ શિક્ષક સાથે ખુબ જ આનંદ ઉત્સાહ પ્રવુતિ સાથે સમજણ મેળવી.\nશિયાળાની ઋતુમાં બાળકોને શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવી , હળદરવાળું દૂધ વાલીશ્રીના સહકાર થી ઓનલાઇન લેક્ચર દરમ્યાન પીવડાવી તેનાં અસરકારક ફાયદા વિષે નર્સરીના બાળકોને સમજ આપવામાં આવી હતી.\nરંગોની ઓળખ અને સરખા રંગોની ગોઠવણીની પ્રવૃતિ (2020)\nબાળકો મા રહેલી કલાત્મક શક્તિ ખીલે તે હેતુથી આજરોજ પ્રિ પ્રાયમરી ના બાળકો ને રંગીન કાગળ માથી સ્ટાર બનાવવાની પ્રવૃત્તિ કરાવવામા આવી હતી . બાળકો એ પોતાના નાના હાથ દ્વારા સ્ટાર બનાવી આનંદ અનુભવ્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://bjpgujarat.org/media/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D-6/", "date_download": "2021-01-18T02:05:40Z", "digest": "sha1:2H3MM2VSZFPE7RAFEFFDQMXNWGQFFXYY", "length": 5080, "nlines": 136, "source_domain": "bjpgujarat.org", "title": "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ આજરોજ લોકડાઉન ની પરિસ્થિતિની સમીક્ષા કરવા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. – BJP | BJP Gujarat | Bharatiya janata Party", "raw_content": "\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ આજરોજ લોકડાઉન ની પરિસ્થિતિની સમીક્ષા કરવા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ આજરોજ લોકડાઉન ની પરિસ્થિતિની સમીક્ષા કરવા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.\nમનોગત અંક નંબર: 19, પ્રસિદ્ધ તા: 10/01/2020\nરાજકોટ જિલ્લા દ્વારા આયોજિત 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\nભાવનગર શહેરના કાર્યકર્તાઓને પેજ સમિતિના કાર્ડનું વિતરણ\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાંભાવનગર જિલ્લાનો 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/support/videos/", "date_download": "2021-01-18T02:01:46Z", "digest": "sha1:C2EZ4IL5F6LVQXJFOBLT37V2AUAJGF6H", "length": 7278, "nlines": 91, "source_domain": "gujarati.news18.com", "title": "support Videos: Latest support Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\n1લી ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ખરીદાશે તુવેર\nFarmers Protest: સરકારના પ્રસ્તાવને ખેડૂત સંગઠનોએ ફગાવ્યો, હવે દિલ્હી-યૂપી હાઇવે ઠપ કરશે\nભારત બંધ માટે Congress આક્રમક, હાઈવે બંધ કરવાનું Congress નું આયોજન\nકૃષિ કાયદાના ફાયદા ખેડૂતો સુધી પહોંચશે | ખેડૂત આંદોલન માટે વિડીયો કોન્ફેરન્સ\nબિલ ખેડૂતોના હિતમાં છે : ભારતીય કિસાન સંઘ\nDelhi માં ખેડૂત આંદોલન પગલે ટ્રાન્સપોર્ટ બંધ\n8 તારીખે Gujarat બંધ તથા 10 તારીખે ધરણા\nDelhi ના ખેડૂત આંદોલનને Gujarat Congress નું સમર્થન\nDelhiના ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે Gujarat માં Congress ના ધરણા પ્રદર્શન\nખેડૂતોનું આંદોલન આજે 9 માં દિવસે પણ યથાવત\nDelhi માં સરકાર અને ખેડૂત વચ્ચે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક\nDelhi: ખેડૂત આંદોલનને ગુજરાત Congress નું પણ સમર્થન, 4થી ડિસેમ્બરે Cong કરશે ધરણાં\nAMC વિપક્ષ નેતાને લઈને કોંગ્રેસમાં કકળાટ : દિનેશ શર્માના સમર્થનમાં શક્તિ પ્રદર્શન\nઅરવલ્લી: ટેકાના ભાવે ખરીદી શરુ પણ પહેલા જ દિવસે નીરસતા, એક પણ ખેડૂત ન આવ્યો\nAhmedabad: દિનેશ શર્માના સમર્થકો પહોંચ્યા ઓફીસ,કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો\nRajkot માં ટેકાના ભાવે મગફળી લેવા રજિસ્ટ્રેશન શરૂ\nટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ પરંતુ આ સમસ્યાથી ખેડૂતોમાં રોષ\nરાજકોટના બેડી યાર્ડમાં નવી મગફળીની આવક શરુ, ટેકાના ભાવથી ઊંચા ભાવે વેચાણ\nVideo: સિદ્ધારમૈયાએ તેના જ સમર્થકને ફોન રિસીવ કરવા પર માર્યો લાફો\nખેડૂતોને નહિ ભાજપના નેતાઓને ટેકો કરવા ટેકાના ભાવે ખરીદી: લલિત વસોયા\nઅરવલ્લી: ટેકાના ભાવે રાયડાની ખરીદી કર્યાના 2 માસ પછી પણ સરકાર તરફથી વળતર બાકી\nહાર્દિક પટેલની બે સમર્થકો સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત\nVideo: ધોરાજીમાં લાગ્યા પોસ્ટર 'ટૂંકું ને ટચ, ટિકિટ નહીં તો ભાજપ નહીં'\nVideo: બનાસકાંઠાના ગઢ ગામના બે શહિદના પરિવારનુ હાર્દિકને સમર્થન\nઆતંક સામે ભારતને વૈશ્વિક સમર્થન, વિશ્વસ્તરે એકલું પડ્યુ પાકિસ્તાન\nVideo: સુરતમાં ફરી એકવાર મોદી મેજિક, બે વેપારીઓનું અનોખુ સમર્થન\nVideo: જુનાગઢ બજારમાં પ્રવર્તમાન તુવેરના ભાવથી સરકારનો ટેકો ટોકાઇ ગયો\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/25-10-2020", "date_download": "2021-01-18T00:03:42Z", "digest": "sha1:POWYN5GI5FA4KF7ANMYK2M3PMYJ7D32Q", "length": 9854, "nlines": 98, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સ��ંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST\nબિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST\nકેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, \"સતર્ક ભારત, સમૃધ્ધ ભારત\" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST\nઅમેરિકા સામે બાથ ભીડવા હવે તૂર્કીને જોશ ચડયું એસ.૪૦૦ એરડીફેન્સનો ટેસ્ટ કર્યો : જેટ તોડી પાડયુ access_time 12:48 pm IST\nદશેરા પર્વે દેશવાસીઓને શુભકામના પાઠવતા ગૃહમંત્રી અમિતભાઇ શાહ access_time 1:13 am IST\nદુનિયા નાઝુક મોડ પર છે, આગામી થોડા મહિના કઠિન રહેવાના છે : કોવિડ-૧૯ પર ડબલ્‍યુએચઓ access_time 12:00 am IST\nમધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પ��� ઘટી access_time 2:36 pm IST\nરાજકોટમાં ગેસની લાઈન લીક થતા આગ : જેસીબી પણ ભડકે બળ્યું : નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઘટના : ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરાઈ access_time 7:24 pm IST\nઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે access_time 3:14 pm IST\nકોરોના ઈફેક્ટ: ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ પર્વે ભક્તો માટે મંદિર રહેશે બંધ access_time 8:37 pm IST\nગિરનાર રોપ-વે માટે ટિકીટના દર જાહેર થયા: નોર્મલ ટિકિટનો ભાવ ૭૦૦ રૂપિયા રહેશે: સરકાર 18% જીએસટી પણ કટકટાવી લેશે* access_time 10:12 pm IST\nધોરાજી ના પાટણવાવ પોલીસે વ્યાજે નાણા આપનાર શખ્સ સામે ફરિયાદ નોધી access_time 5:11 pm IST\nરાજપીપળામાં દશેરા નિમિત્તે કરજણ નદી કિનારે માતાજીના જવારાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું access_time 10:27 pm IST\nઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરમગામ નગર કારોબારીની રચના કરવામા આવી access_time 7:33 pm IST\nરિક્ષા તળાવમાં ખાબકતા નવજાત સહિત ત્રણના મોત access_time 7:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/victor-ibarbo-career-horoscope.asp", "date_download": "2021-01-18T02:13:20Z", "digest": "sha1:VONTLSSMAR235XFYXA7AF57DCZDYYQXP", "length": 9330, "nlines": 120, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિક્ટર ઇબર્બો કેરીઅર કુંડલી | વિક્ટર ઇબર્બો વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિક્ટર ઇબર્બો 2021 કુંડળી\nવિક્ટર ઇબર્બો 2021 કુંડળી\nરેખાંશ: 78 W 37\nઅક્ષાંશ: 1 N 36\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nવિક્ટર ઇબર્બો પ્રણય કુંડળી\nવિક્ટર ઇબર્બો કારકિર્દી કુંડળી\nવિક્ટર ઇબર્બો જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિક્ટર ઇબર્બો 2021 કુંડળી\nવિક્ટર ઇબર્બો Astrology Report\nવિક્ટર ઇબર્બો ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવિક્ટર ઇબર્બો ની કૅરિયર કુંડલી\nતમારે એવો કારકિર્દી વિકલ્પ પસંદ કરવો જોઈએ જે તમને તમારા કામમાં વિવિધતા પૂરા પાડે તથા વિકાસની તકો પણ આપે, આથી એકમાંથી બીજી નોકરીમાં કૂદકા મારવાનું બંધ કરો.\nવિક્ટર ઇબર્બો ની વ્યવસાય કુંડલી\nધંધાકીય કે વેપારી જીવન માટે તમે યોગ્ય નથી, કારણ કે આ માટે એક વિશિષ્ટ સ્વભાવ જોઈએ જે તમે નથી ધરાવતા. તેમાંના મોટાભાગના માટે વૈવિધ્યહીનતા અને નિત્યક્રમ આવશ્યક છે જે તમા���ી કલાત્મક પ્રકૃતિ સાથે સખત ઘર્ષણ કરશે. એમ કહેવું યોગ્ય રહેશે કે તમે આ દિશાઓમાં અસફળ થશો. બીજા એવાં ઘણા ધંધા-રોજગાર છે જેમાં તમે ધ્યાન ખેંચનારી રીતે સફળ થશો જ. સંગીતની દુનિયામાં એવી ઘણી શાખાઓ છે કે જ્યાં તમને અનુકૂળ કામ મળે. તમારી વિશિષ્ટ ક્ષમતા માટે અન્ય યોગ્ય માર્ગ છે સાહિત્ય અને નાટ્યકલા નો. સામાન્યપણે, કેટલાંક ઉચ્ચ પ્રકારના વિશિષ્ટ વ્યવસાય માટે તમને અભિરુચિ છે. દાખલા તરીકે કાયદા અને મેડિસિનને લગતો વ્યવસાય. પણ દવાને લગતા વ્યવસાયમાં એનો સ્વીકાર કરવો જોઈએ કે એક ડૉક્ટરને કેટલાક ધૃણાસ્પદ દૃશ્યોનો સામનો કરવો પડે છે તે તમારા સ્વભાવ સાથે કદાચ સુસંગત ન હોઈ શકે.\nવિક્ટર ઇબર્બો ની વિત્તીય કુંડલી\nતમારા માટે નાણાકીય સ્થિતિ વિસંગત હશે. તમે ભાગ્ય અને દુર્ભાગ્ય વારાફરતી એક સમાન રીતે ભોગવશો જ્યારે કશુંય બરાબર નહીં થાય. તમારે દરેક પ્રકારના સટ્ટા અને જુગાદૂર રહેવું જોઈએ અને તમારા ખર્ચ કરવાના વલણ પર અંકુશ રાખવો જોઈએ. નાણાકીય બાબતે તમે ખાસ અને અનિશ્ચિત સ્થિતિઓ હેઠળ પણ આવો છો. શરૂઆતમાં તમે પૈસા મેળવશો પરંતુ જાળવી નહીં શકો તેવી શક્યતા છે. તમારા વિચારો તમારા સમકાલીન સમય કરતાં ઘણા જ આગળ છે. તમને સટ્ટો કરવાની ઇચછા થશે, પણ શાસક તરીકે તમે લાચાર તથા પછાત લોકો પર દાવ લગાડશો. નવી તકોને લગતા તમારા ઉત્તમ ઉદ્દેશો ઇલેક્ટ્રિક શોધો, વાયરલેસ, રેડિયો, ટી.વી., સિનેમા અને વિલક્ષણ મકાન કે બાંધકામ અને સાહિત્ય કે ઉચ્ચ કક્ષાનું કાલ્પનિક નિર્માણ હોઈ શકે છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%9C%E0%AA%AF/%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-01-18T01:42:11Z", "digest": "sha1:2DWJBZLTFUDIR4QP6HUJ32USO2ZCVGHD", "length": 25477, "nlines": 143, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતનો જય/મા ને પરિવાર - વિકિસ્રોત", "raw_content": "ગુજરાતનો જય/મા ને પરિવાર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગુજરાતનો જય ઝવેરચંદ મેઘાણી 1939\n← વૈર અને વાત્સલ્ય ગુજરાતનો જય\n૧૯૩૯ વિધવા રત્નકુક્ષી →\nવચ્ચે વીરમગામમાં રાતનું કામ પતાવીને લવણપ્રસાદ નામનો આ ધોળકાનો રાણો, પાટણનો એક મંડળેશ્વર, આગળ વધ્યો.\nબગબગું થયું ત્યારે મંડલિકપુરની સીમ સુધીનો પલ્લો સાંઢણીએ ખેંચી કાઢ્યો હતો.\nઆજે માંડલ નામે ઓળખાય છે તે મંડલિકપુર ગામના તળાવતીરે એક નાનકડું ટોળું ઊભું હતું. ત્રણ છોકરા અને ત્રણેક છોકરીઓ. ચાળીસેક વર્ષની ઉંમરની એક બાઈ ઊભી હતી. એક ટારડું ઘોડું હતું. ઘોડાને ઝાલીને એક ઠાકરડો ઊભો હતો.\nબાઈના શરીર પર રાતો એક સાડલો અને રાતું છેક કાંડા લગી કાપડું હતું. હાથમાં ચૂડા નહોતા. પહેરવેશ અને દેખાવ વિધવાનો, છતાં કાયા માંસલ અને ઝગારા કરતી હતી: ગૌરવરણી એ વિધવાની આંખોમાં ધાર્મિક શાંતિ અને મોં ઉપર પૂરેપૂરી પચાવેલી વેદનાભરી સ્વસ્થતા છવાઈ રહી હતી. ચારથી આઠ વર્ષની બે છોકરીઓ એના સાળુની સોડમાં લપેટાઈને ઊભી હતી. બીજી એક કન્યા ઉદાસ મોંએ ઊભી હતી. ત્રણેય છોકરાનાં શરીર પર તેઓ લાંબા પંથના પ્રવાસે જતા હોય તેવા ઢંગ હતા.\nમાતાએ છયે છોકરાંને કહ્યું: “નવકાર મંત્ર ગણી લીધા, બચ્ચાંઓ\n\"લો ત્યારે હાથ જોડો, તમને શાંતિપાઠ સંભળાવું, પછી વિદાય થાઓ.”\nછયે ભાંડરડાં હાથ જોડીને ઊભાં ઊભાં માના મુખમાંથી ધર્મનું મંગળસ્તોત્ર સાંભળી રહ્યાં.\n શાસનદેવ તમને સુવિદ્યા આપે. કુમારદેવ ગુરુના કહ્યામાં રહેજો અને સોમેશ્વરને પાછા રજામાં આંહીં તેડી લાવજો.”\nઓવારણાં લેતી માની આંખે જળ દેખાયાં, ને તેણે ચૌદ ને સોળ વર્ષના બે પુત્રોને ભલામણ કરી, “વસ્તિગ, તેજિગ, તમે બેઉ ભાઈઓ લુણિગને સાચવજો. ​એ નબળો છે. ઘોડા ઉપર એને બેસવા દેજો. તમે બેઉ તો જોધાર જેવા છો. પાળા હીંડ્યા જજો.”\n“મા, પણ લુણિગને કહી દેજે,” ચૌદ વર્ષના તેજિગે તીણે ઊંચે સ્વરે કહેવા માંડ્યું, “એ અખાડે આવે નહીં ને આખો દિવસ દેવળોના ભાંગેલા પથરાની નક્શી જ જોયા કરે, પછી તો નબળો જ રહે ને ” એમ બોલીને એણે એ ટારડા ઘોડા પાસે ઊભેલા અઢાર વર્ષના દૂબળા ભાઈ સામે હાથ ચીંધાડ્યો.\n“એ ધૂન તો એણે આબુરાજ ઉપર વિમલાનાં દેરાં દીઠાં ત્યારથી જ એને વળગી છે, શું કરીએ, ભાઈ\nભાઈઓની ફરિયાદ અને માતાની છૂપી ચિંતા વચ્ચે જરા રમૂજ પામતો દૂબળો મોટેરો ભાઈ લુણિગ ઘોડે બેઠો, ને પછી માને ભલામણ કરવા લાગ્યો: “તુંય બા, અમને સંભારતી જીવ બાળીશ નહીં. અમે તો કાલ સવારે મોટા થઈ જશું.”\nવસ્તિગે ને તેજિગે પછી પોતાની બહેનોને એક પછી એક મળી લીધું. “વયજૂ ઘંટી રોજ દળજે, હો.” વસ્તિગે ભલામણ કરી.\n તું વહેલી પરોઢે છાણ મેળવવા જા ત્યારે સાથે એક સોટો રાખજે. કોઈ કાંઈ છેડતી કરવા આવે તો પૂછ્યા-કર્યા વગર સબોડી જ દેજે,” તેજિગ બોલ્યો, ને કહેજે એ દુષ્ટોને, કે વસ્તિગ પાછો આવશે ત્યારે લાઠી-દાવ શીખીને જ આવશે, એટલે તમને સૌને એકલે હાથે પૂરો પડશે.”\n“અને ઓ અલી સોહગા,” તેજિગે નાની બહેનને કહ્યું, “ઘી ને માખણના કજિયા કરતી ના, હો અમે મોટા થશું ત્યારે ઘેર ત્રણ ગાયો બાંધશું. પછી ખાજે ખૂબ.\nઘોડા પરથી દૂબળો પાતળો, દેવની મૂર્તિ સરીખો મોટેરો લુણિગ ફેફસાં પર હાથ દાબીને બોલ્યો: “વયજૂ, પેલો મારો આરસનો ટુકડો સાચવી રાખજે હો \n\"હા,” માએ હસીને ટકોર કરી, “તારે તો એનું બિંબ કોરાવી આબુ ઉપર મુકાવવું છે, ખરું ને \n” વસ્તિગ બોલી ઊઠ્યો, “આપણે આપણા જ જુદા જિનપ્રાસાદો નહીં ચણાવીએ આબુ પર\n\"બહુ હોંશીલા થયા કે ગજા વગરની આકાંક્ષાઓ કરાય નહીં, ભા ગજા વગરની આકાંક્ષાઓ કરાય નહીં, ભા જાઓ હવે, સૂર્યોદય થયો. જો સામે કુમારિકા બેડું ભરીને ચાલી આવે. શુકન વધાવીને ચાલી નીકળો, ભાઈ. ને ભાઈ ઘોડાવાળા જાઓ હવે, સૂર્યોદય થયો. જો સામે કુમારિકા બેડું ભરીને ચાલી આવે. શુકન વધાવીને ચાલી નીકળો, ભાઈ. ને ભાઈ ઘોડાવાળા ” માતાએ ભલામણ કરી, “જોજે હો, મારા લુણિગને સાચવીને લઈ જજે. એ છોકરો માંદો છે પણ પાટણ, પાટણ ને પાટણનું જ રટણ લઈ બેઠો છે. કોઈ રીતે રોકાય તો ને” માતાએ ભલામણ કરી, “જોજે હો, મારા લુણિગને સાચવીને લઈ જજે. એ છોકરો માંદો છે પણ પાટણ, પાટણ ને પાટણનું જ રટણ લઈ બેઠો છે. કોઈ રીતે રોકાય તો ને કોણ રોકી શકે રોકનાર હતા ​તે તો ચાલ્યા ગયા.” એમ કહીને મા મોં ફેરવી ગઈ.\nઘોડું આગળ ચાલ્યું, બે છોકરા પાછળ ચાલ્યા, વારંવાર પાછા જોતા આંખમાં વિદાયનાં અશ્રુ લૂછતા ગયા, ને ન સહાતી વિચ્છેદવેદનાને દબાવી લેવા મથતો વસ્તિગ દૂર દૂરથી પોતાની મોટી બહેન માઉને ઉદ્દેશીને 'મ્યા... ઉં.... ઉં... ઉં...' એવા સ્વરે હસાવતો રહ્યો.\nઅગિયાર સંતાનોની વૈધવ્યવતી માતાએ પુત્રોની પીઠ ઉપર હેતના હાથ પંપાળતી દ્રષ્ટિ ક્યાંય સુધી લંબાવ્યા કરી; એકાએક એને યાદ આવતાં એણે મોટી પુત્રીને પૂછ્યું: “વયજૂ તેં તેજિગભાઈનું ઉત્તરીય કુડતું સાંધી આપેલું કે નહીં તેં તેજિગભાઈનું ઉત્તરીય કુડતું સાંધી આપેલું કે નહીં\n\"એ તો ભૂલી ગઈ, મા\n\"એને તે ટાઢ વાતી હશે કદી, બા” માઉએ કહ્યું, \"પરોઢે ઊઠીને તો તળાવે જઈ નહાઈ આવ્યો હતો. એ તો કહે છે ને કે મારે તો જબરા જોધારમલ થવું છે.\"\n\"બહુ લવલવિયો છે તેજિગ ” માનો ઠપકો હેતમાં ઝબોળેલો હતો.\n“વયજૂ જેવો જ.” સોહગાએ ધનદેવી સામે નજર કરી.\n\"રંગ પણ બેઉના કાળા કાળા કીટોડા\"\n\"ને તને તો, વયજૂ, ભાઈ રજપૂતાણી બનાવવાનો છે ને\nવિદાયનો પ્રભાતપહોર એવા વિનોદનો પલટો ધરી રહ્યો હતો તે વખતે લવણપ્રસાદની સાંઢણી ત્યાં થઈને નીકળી.\nદાઢીવાળા પ્રૌઢ વયના રાજપૂતને નિહાળી વિધવા વાણિયણ નીચે જોઈ ગયાં.\nલવણપ્રસાદે જરાક સાંઢણી થોભાવરાવીને બાઈને જોયાં. જૂની કોઈ યાદનું કુતૂહલ ઉદ્ભવતાં એણે પ્રશ્ન કર્યો, “કેવાં, પોરવાડ છો, બાઈ \n\"હા ભાઈ, તમારે ક્યે ગામ જવું\n\"પાટણ; પેલા છોકરા તમારા છે\n\"પાટણ... રસ્તે કશો ભો તો નથી ને, ભાઈ\n\"પાસે કશું જોખમ છે\n“ના, ના, બબ્બે જોડ જૂનાં કપડાં જ છે.”\n તમને ક્યાંઈક જોયાં હોય તેવું લાગે છે.”\nકુંઅરબાઈએ પણ લવણપ્રસાદને નિહાળીને જોયા. પણ એકાએક એ પાસું ફેરવી ગઈ. એણે પોતાના પાડસૂદીના પિંડા જેવા દેખાતા પેટના સુંદર ગૌરવરણા ​ફાંદા પર સાળુ ઢાંક્યો, પાછલો પાલવ જરા નીચે કરી પાની પણ એણે ઢાંકી વાળી.\n” લવણપ્રસાદે બાળકોને પૂછ્યું.\n માલાસણના આભૂ શેઠ તમારા માતામહ – માના બાપ – થાય ને\nલવણપ્રસાદને અજાયબી થઈ. આ પોરવાડ વણિકના પરિવારના દેહ પર એણે ગરીબીની ચાડી ખાતાં થીગડાં દીઠાં. પણ એકેયના મોં પર ગરીબી નહોતી. પેઢાનપેઢીની ભદ્રિક ખાનદાનીના દર્પણ સમા એ ચહેરા ચમકતા હતા.\n\"આસરાજ શેઠ...” પૂછતાં પૂછતાં બાઈનાં વિધવાવેશે એને થંભાવી દીધો.\n“અમારા બાપુ બે વર્ષ પર જ દેવ થયા,” વયજૂએ જવાબ દીધો.\n\"છોકરાઓને કેમ પાટણ મોકલો છો મોસાળમાં \n“ના, કટુકેશ્વરની પાઠશાળામાં ભણવા.”\nદરમિયાનમાં બાળકોની માતાએ અસવારને પૂરેપૂરો ઓળખ્યો હતો. ઓળખાણ પડતાંની વાર જ એણે ધીમે ધીમે હાથણી-ચાલે ત્યાંથી ગામ તરફ સરકવા માંડ્યું, એ થીગડાવાળું ઓઢણું પીઠ પરથી પાની સુધી ઢાંકી લેવા મહેનત કરતી કરતી ચાલી ગઈ.\nશણગારેલી સાંઢણી અને તેનો બેડોળ મોંવાળો ક્ષત્રિય અસવાર, માંડલિકપુરને પાદર ગામલોકોના અજબ આકર્ષણનાં પાત્રો બન્યાં હતાં. ભેગાં થયેલાં લોકોમાંથી એકબે જણાં એ વિધવા બાઈના ચાલ્યા જવા પછી લવણપ્રસાદને કહેવા લાગ્યા: “અમારા ગામમાં ડાહ્યું માણસ છે કુંઅર શેઠાણી; પૂછવા ઠેકાણું છે; પેટ અવતાર લેવા જોગ જોગમાયા છે.”\n\"આટલાં બધાં ઘાસી ગયાં શી રીતે \n\"આસરાજનો વહેવાર મોળો પડ્યો હતો. પોરવાડની વાતમાં કહેવાપણું થયું હતું ખરું ને\n“રંડવાળને પરણ્યા હતા ખરા ને\n\"હા, હા, યાદ આવ્યું,” એમ કહીને લવણપ્રસાદ અઢારેક વર્ષ પૂર્વેનાં જૂનાં સ્મરણ-પાનાં ઉથલાવી રહ્યો, પણ વધુ કાંઈ બોલ્યો નહીં.\n“અને પછી તો,” એક બીજાએ કહ્યું, “ખંભાતવાળા આરબ વહાણવટી સદીક શેઠે કાંઈ દગો કરીને આસરાજ શેઠનાં વહાણ લૂંટાવ્યાં.” ​ “સદીકે ને હા, સદીક શેઠ ન કરે એટલું થોડું.” લવણપ્રસાદે સ્તંભતીર્થ ��ંદર તરફ દક્ષિણાદી દિશાએ ગરુડના જેવી નજર ચોડી.\nપોતે કોણ છે તેનો ફોડ પાડ્યા વગર લવણપ્રસાદ ત્યાંથી નીકળી ગયો.\n” લવણપ્રસાદે પોતાની સાંઢણીની આગળ જતા ત્રણ છોકરાના કાફલાને આંબીને તરત જ ફાંગી આંખ કરીને કહ્યું: “પાટણ ભણવા જાઓ છો ને તે ત્યાં શું જૈન ધરમની સજ્જાયું ને સ્તવનો આરડવાના છો કે બીજું કાંઈ તે ત્યાં શું જૈન ધરમની સજ્જાયું ને સ્તવનો આરડવાના છો કે બીજું કાંઈ\n\"ના જી,” વસ્તિગ બોલ્યો, “કાવ્યશાસ્ત્ર ભણશું અને સાહિત્ય ભણશું.\"\n\"ને આ મારા મોટાભાઈ,” તેજિગે લુણિગ તરફ આંગળી બતાવીને કહ્યું, “શિલ્પનું ભણશે.”\n એવું પોચું પોચું ને સુંવાળું જ ભણતર ભણવું હો, મારો બાપ્પો કરું નાહકના ક્યાંક મગદળ-બગદળ ફેરવતા નહીં. પટ-લાકડી હાથમાં ઉપાડવાં નહીં. શ્રાવકના ઘરમાં તો એ બધી હિંસા કહેવાય ના નાહકના ક્યાંક મગદળ-બગદળ ફેરવતા નહીં. પટ-લાકડી હાથમાં ઉપાડવાં નહીં. શ્રાવકના ઘરમાં તો એ બધી હિંસા કહેવાય ના એના કરતાં આ સારું: કઈ બાયડીને હાથણી કહેવાય ને કઈને પદમણી...”\nછોકરાઓ જવાબ તો ન આપી શક્યા, પણ બોલનારનાં નેત્રોમાંથી ચમકતી તેજ-કટારો દેખીને કૌતુક પામી સાંઢણીની સાથોસાથ દોડવા લાગ્યા. કદરૂપ દેખાતો લવણપ્રસાદ વધુ કુટિલ મોં કરીને બોલતો ગયોઃ “બાયડીને મૃગાક્ષી કહેવાય કે મીનાક્ષી પણ કહેવાય એના વાદ કરતાં બરાબર શીખવું, હો કે પછી મૃગાક્ષીઓ અને મીનાક્ષીઓ મૃગલાં ને માછલાંની માફક ઝલાતી, ફસાતી, લૂંટાતી ને તરફડતી મરતી હોય તેને કેમ રક્ષવી, તેનું કાંઈ ભણતર તો આપણા ધરમમાં નથી એ જ રૂડી વાત છે. નાહકની હિંસા થઈ બેસેને પછી મૃગાક્ષીઓ અને મીનાક્ષીઓ મૃગલાં ને માછલાંની માફક ઝલાતી, ફસાતી, લૂંટાતી ને તરફડતી મરતી હોય તેને કેમ રક્ષવી, તેનું કાંઈ ભણતર તો આપણા ધરમમાં નથી એ જ રૂડી વાત છે. નાહકની હિંસા થઈ બેસેને બાકી સાચું ભણતર તો અપાસરામાં ગોરજીની સામે ઊઠબેસ કેટલી કરવી અને પારસનાથની પ્રતિમાને કેસરના કેટલા ચાંદલા ચોડવા એ જ છે, હો કે છોકરાઓ”\n“અમે દેરા-અપાસરામાં જતિઓ પાસે નથી ભણવાના, અમે તો ગુરુ કુમારદેવના આશ્રમમાં ભણશું.”\nત્યાં કુસ્તીના દાવપેચ, કટારના દાવપેચ, પટા-લાકડી અને ભાલાની વિદ્યા ભણાવે છે\n\"ખબર નથી. હોય તો ભણીએ.” વસ્તિગે કહ્યું.\n“તો તો હું પોથાં-થોથાંય દૂર કરું.” તેજિગ વધુ ઉત્સુક બન્યો. ​ “ના” લવણપ્રસાદે કહ્યું, “પટાબાજી ને શમશેરવિદ્યા તમને અમારા જેવા વાયલ બનાવશે. એમાંથી હવેલીઓની ડેલીએ દીવા નહીં પેટાવાય.” અહીં લવણપ્રસાદ લખપતિ શ્રેષ્ઠીઓના ઘેર પ્રત્યેક લાખે અક્કેક દીવો બાળવાની રસમને નિર્દેશતો હતો: “બાકી હા, વ્યાકરણમાં પાવરધા બનશો તો તમને પરમારોની અવંતિમાં રાજકૃપા મળશે.”\n“નથી જોઈતી.” વસ્તિગ સહેજ ચિડાયો.\n” લવણપ્રસાદની આંખ ફાંગી થઈ: “ત્યાં પાટણનાં રાજા-પ્રજાને ગધેડાં બનાવતાં નાટકો રચી દેશો તો પુરસ્કારના ઢગલા મળશે.”\n“એવું અમને ના કહો.” વસ્તિગ તપ્યો.\n“અને દેવગિરિનો દખણો જાદવ સિંઘણ તો તમને રાજકવિનો મોડ બંધાવશે – જો ગુજરાતને તમે સંસ્કૃત છંદોમાં ગાળો દઈ જાણશો તો.”\n“અમારે નથી સાંભળવી એ વાતો.”\nછોકરા સાંઢણીની સાથે ચાલતા બંધ થયા.\n\"જેહુલ, જરા ધીરી પાડજે સાંઢ્યને.” એમ કરીને લવણપ્રસાદે પાછા ફરી ઊંચે અવાજે છોકરાઓને સંભળાવ્યું: “તમે તો શ્રાવક છો ને હાંઉં ત્યારે, મોટા થઈને જતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી વાળજો ને હાંઉં ત્યારે, મોટા થઈને જતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી વાળજો ને \nઆ છેલ્લાં કુવચનોએ ત્રણેય છોકરાઓને પગથી માથા સુધી સળગાવી નાખ્યા. વસ્તિગના મોં પર રતાશની શેડ્યો ઉછાળતું રુધિર ધસી આવ્યું, તેજિગે તો ભોંય પરથી પથ્થર ઉપાડ્યો અને દૂબળો લુણિગ ઘોડા ઉપર પથ્થરવત્ બની ગયો.\nવસ્તિગે તેજિગનો પથ્થરવાળો હાથ ખચકાવીને ઝાલી લીધો. તેજિગે વસ્તિગના મોં પર નજર કરી. વસ્તિગની આંખોમાંથી ડળક ડળક આંસુનાં મોટાં ફોરાં દડતાં દડતાં ગાલ પર થઈને નીચે પડતાં હતાં.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૨૧:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/surat/bride-tested-positive-on-the-day-of-marriage-couple-spent-first-night-separate-in-valsad/articleshow/79461025.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2021-01-18T00:19:15Z", "digest": "sha1:SSKL2GEASGVJATGZUMQY5TRC66Z4O6WK", "length": 9086, "nlines": 97, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nદુલ્હનનો રિપોર્ટ પોઝિટિવ, સુહાગરાતે પતિ-પત્નીએ અલગ રુમમાં ઉંઘવું પડ્યું\nદુલ્હનનો રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ થતાં વરરાજા, જાનૈયા સહિતના લોકો ટેન્શનમાં આવી ગયા\nવલસાડ: કોરોનાને કારણે લોકોના ધામધૂમથી પરણવાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આટલું વળી ઓછું હોય તેમ વલસાડમાં બનેલા એક ચોંકાવનારા ��િસ્સામાં લગ્નના દિવસે જ દુલ્હનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ક્વોરન્ટાઈન કરાઈ હતી, અને તેના કારણે સુહાગરાતે પતિ-પત્નીને અલગ-અલગ રુમમાં ઉંઘવાનો વારો આવ્યો હતો.\nપ્રાપ્ત વિગતો અનુસાર, મોટા બજાર વિસ્તારમાં રહેતી યુવતીમાં કોરોનાના લક્ષણ દેખાતા તેનો ગુરુવારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે જ્યારે તે પોઝિટિવ હોવાનું કન્ફર્મ થયું ત્યારે આરોગ્ય ખાતાની ટીમને જાણવા મળ્યું હતું કે યુવતીના તો શુક્રવારે જ લગ્ન છે.\nઆ માહિતી મળતા જ આરોગ્ય ખાતાની ટીમો દોડતી થઈ ગઈ હતી. યુવતીના લગ્ન ક્યાં છે તે શોધવા માટે અનેક હોલ પર તપાસ કરાઈ હતી. આખરે એક હોલમાં યુવતીના લગ્ન ચાલી રહ્યાનું કન્ફર્મ થતાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.\nજોકે, દુલ્હન કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં જ વરરાજા, જાનૈયા, લગ્નમાં આવેલા મહેમાનો ઉપરાંત દુલ્હનને તૈયાર કરવા આવેલી બ્યૂટિશિયન પણ ટેન્શનમાં આવી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા લગ્નમાં હાજર લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.\nલગ્નમાં હાજર મહેમાનોને એકબીજાથી ડિસ્ટન્સ રાખવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા માટે કહેવામાં આવ્યું હતું, અને લગ્નવિધિ પૂરી થતાં જ યુવતીને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. આમ, કોરોનાને કારણે પતિ-પત્ની પોતાની મધુરજની નહોતા માણી શક્યા.\nમળતી માહિતી અનુસાર, વરરાજા જાન લઈને મુંબઈથી આવ્યા હતા, અને યુવતી આ મહિને જ મુંબઈ લગ્નની ખરીદી કરવા માટે ગઈ હતી. યુવતીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેના અન્ય પરિજનોનો પણ ટેસ્ટ કરાયો હતો, પરંતુ તેમના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસુરત: સસરાને 'વહુ'ના નામની FB રિક્વેસ્ટ મળી, ફોટોમાં લખ્યું હતું- આઈ લવ યુ માય જાન આર્ટિકલ શો\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલ��મ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nદુનિયાટ્રમ્પના સમર્થકોનો ડર, ટ્વિટરના ઘણા કર્મચારીઓએ લોક કરી પોતાની પ્રોફાઈલ\nઅમદાવાદઅ'વાદઃ પરિવારના તમામ સભ્યો ડોક્ટર, પહેલા જ દિવસે લીધી રસી\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 518 કેસ નોંધાયા, રિકવરી રેટ પણ 95.79%\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/02-05", "date_download": "2021-01-18T01:30:49Z", "digest": "sha1:L54O7OBPNQ7MDTM4N4BPOYBXKEDUY7YP", "length": 11067, "nlines": 216, "source_domain": "swargarohan.org", "title": "Chapter 02, Verse 21-25 | Bhagavad-Gita", "raw_content": "\nઅવિનાશી અજ નિત્ય જે આત્માને જાણે,\nતે કોને મારી શકે, મરાયલાં માને.\nજૂનાં વસ્ત્ર તજી ધરે નવીન વસ્ત્રો લોક,\nતેમ દેહ ધારે નવો આત્મા, ના કર શોક.\nશસ્ત્રોથી છેદાય ના, અગ્નિથી ન બળે,\nસૂકાયે ના વાયુથી, જલથી ના પલળે.\nછેદાયે કે ના બળે ભીંજાયે ન સુકાય,\nસર્વવ્યાપક નિત્ય છે, આત્મા રહે સદાય.\nઅવિકારી અવ્યકત ને અચિંત્ય છે તે તો,\nએવું જાણી ના ઘટે શોક કદી કરવો. ॥૨૫॥\nહે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, નિત્ય અને અજન્મા માને છે તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે, ભલા અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે, ભલા જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન અગ્નિ બાળી શકે છે, ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે. આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહીં તેવો છે. આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે, અંતહીન છે, શાશ્વત છે. આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે. આત્મા અવિકારી છે, હંમેશ માટે એક સરખો રહેનાર છે. એથી હે પાર્થ, તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.\nસાધક નિરંતર ધ્યાન રાખે છે કે એણે કયા માર્ગે આગળ વધવાનું છે, સાધના દ્વારા એણે શું પ્રાપ્ત કરવાનું છે. એણે સાધનાનો જે માર્ગ પસંદ કર્યો તે માર્ગે તે ગતિ કરે છે કે નહીં અને જો નથી કરતો તો શા માટે નથી કરતો - આ પ્રમાણેનું અનવરત આત્મનિરિક્ષણ આદર્શ સાધક કર્યા કરે છે. એને લીધે સાધનાના માર્ગમાં કોઈપણ પ્રકારના વિધ્નો કે અંતરાય આવે તો એમાંથી પોતાની જાતને ઉગારી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Sports-And-Games/?sort=price", "date_download": "2021-01-18T01:33:22Z", "digest": "sha1:CDCL4F46TSXKH73GQ44YZH6HN2RX54YR", "length": 17341, "nlines": 543, "source_domain": "www.gujaratibooks.com", "title": "Sports And Games books in Gujarati. Gujarati books for games & sports. - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\nખૂબ ખૂબ સુંદર મઝા આવી ગઈ વાંચી ને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/pills", "date_download": "2021-01-18T01:26:41Z", "digest": "sha1:SLYC4HSCW6M5YXI5ZLNGXZQJT53YMCXB", "length": 3960, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકામેચ્છા વધારવાની દવાઓના ઓવરડોઝથી 25 વર્ષના આશાસ્પદ યુવકનું મોત\nપિરિયડ્સ પાછળ ઠેલવવા ગોળી લેતા હો તો ચેતજો, નહીં તો શરીરને થશે આવું ગંભીર નુકસાન\nએસિડીટી માટે લેવાતી લોકપ્રિય દવા કિડની માટે ઘાતક, લેતા હોવ તો ચેતી જજો\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nરોજ સવારે માત્ર 20 મિનિટ વહેલા ઊઠો, આટલી બધી સમસ્યાઓમાંથી મળી જશે છૂટકારો\n એસિડિટી માટે લેવાતી આ દવાથી કેન્સરનું જોખમ\nસુરત: આ દવાના બંધાણી બન્યા આરોપીઓ, એટલે જ ભયમુક્ત થઈને આચરે છે ગુનો\nએક જાહેરાત માટે શિલ્પા શેટ્ટીને ઓફર કર્યા હતા 10 કરોડ, આ કારણે પાડી ના\nડાયાબીટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર, દવાઓ 50 ટકા સુધી સસ્તી મળશે\nઆ એક ગોળી ખાવાથી પાછી આવશે યુવાની, 150 વર્ષ સુધી જીવશે માણસ\nઆ મહિલાની સાચી ઉંમર જાણીને આંખો પર ભરોસો નહિ થાય\nઘરની આસપાસ હરિયાળી હશે તો જીવનમાં દેખાવા માંડશે આવા ગજબ ફેરફાર\nવજન ઘટાડવાની દવામાં ભેળસેળ, પ્રતિબંધિત ઈનગ્રેનડિયન્સનો થઈ રહ્યો છે ઉપયોગ\nતમને એક ઘૂંટડામાં ગોળી ગળવાની આદત છે આ મોંઘું પડી શકે છે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/02-06", "date_download": "2021-01-18T01:17:37Z", "digest": "sha1:ADUHPX4UM4L2VK2VZWATCJP6MPR6FBSU", "length": 11623, "nlines": 221, "source_domain": "swargarohan.org", "title": "Chapter 02, Verse 26-30 | Bhagavad-Gita", "raw_content": "\nજન્મમરણ આત્માતણાં અથવા તો તું માન,\nતો પણ કરવો શોક ના, ઘટે તને તે જાણ.\nજન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ,\nતેવો જગનો નિયમ છે, શોક થાય તો કેમ \nવ્યકત મધ્યમાં થાય છે, આદિ અંત અવ્યકત,\nજીવ બધા શાને પછી, થાય શોકમાં રકત.\nઅચરજ પામીને જુવે કોઈ આત્માને.\nઅચરજથી બોલે સુણે કોઈ આત્માને.\nશ્રોતા વક્તા સર્વ તે હજારમાંથી કો'ક,\nજાણી શકતા આત્માને કરોડમાંથી કો'ક.\nશરીરમાં આત્મા રહ્યો તે ન કદીય મરાય,\nતેથી કોઈ જીવનો, શોક કરી ન શકાય. ॥૩૦॥\nહે મહાબાહો, જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી. કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે. એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે. એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી. હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે. તો પછી એને માટે તું કેમ શોક કરે છે કોઈ આત્માને અચરજથી જુએ છે, કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે, પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એન��� ખરેખર જાણી શકે છે. હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.\nઅશુધ્ધ મન સહેલાઈથી સ્થિર થઈ શકતું નથી. મન જે વિષયોની વાસના અથવા લાલસાથી સંપન્ન હોય તે તરફ પ્રભુનું સ્મરણ કરતી વખતે પણ આકર્ષણ અનુભવ્યા કરે અને તેથી તે તરફ ગતિમાન બને. ત્યાંથી મનને પાછું લાવવું પડે છે. જેણે પોતાના જીવનની અંદર મનની શુધ્ધિને સાધવાને માટેના પ્રયત્નો કર્યા હોય તેવા સાધકો પોતાના મનને સહેલાઈથી સ્થિર કરી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/ajab-gajab/ghi-divo-bahi-pani-thi-bale-divo/", "date_download": "2021-01-18T01:53:40Z", "digest": "sha1:RDL2HSPCH5K7RTGNCBZFBR3ARBZPNDQH", "length": 16763, "nlines": 248, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો ભારતમાં છે, એક એવું ચમત્કારિક મંદિર કે જ્યાં તેલ અને ઘીથી નહિ પણ પાણીથી બળે છે દીવો… | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદ��ાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Ajab Gajab જાણો ભારતમાં છે, એક એવું ચમત્કારિક મંદિર કે જ્યાં તેલ અને ઘીથી...\nજાણો ભારતમાં છે, એક એવું ચમત્કારિક મંદિર કે જ્યાં તેલ અને ઘીથી નહિ પણ પાણીથી બળે છે દીવો…\nધર્મ અને આસ્થામાં આવા ઘણા ચમત્કારો છે જે ભગવાનમાં આદર વધારે વધારે છે. આવો જ એક ચમત્કાર દેવીના મંદિરમાં દેખાય છે જેમાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી. આ સિક્વન્સ આજે ચાલતો નથી પરંતુ ઘણા વર્ષોથી ચાલુ છે.\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં કાલિસિંઘ નદીના કિનારે ગડિયાઘાટીવાળા માતાજીના મંદિરે તરીકે ઓળખાતું આ મંદિર કાલિસિંધ નદીના કાંઠે અગર-માલવાના નાલખેડા ગામથી આશરે 15 કિમી દૂર ગડિયા ગામ નજીક આવેલું છે.\nએવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી આ મંદિરમાં એક મહાજોટ (દીવો) સતત દહન કરી રહ્યો છે. જો કે દેશમાં ઘણા મંદિરો છે, જ્યાં લાંબા સમયથી દીવડાઓ દહન કરવામાં આવે છે, પરંતુ મહાજોટની વાત અહીં જુદી છે.\nમંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ મંદિરમાં સળગતા મહાજોતને કોઈ પણ ઘી, તેલ, મીણ અથવા કોઈ અન્ય બળતણની બાળી નાખવાની જરૂર નથી, બલકે તે દુશ્મનના અગ્નિના પાણીથી સળગી જાય છે.\nપુરોહિત સિદ્દુસિંહે જણાવ્યું છે કે, પહેલા તે હંમેશાં અહીં તેલનાં દીવા સળગાવતો હતો, પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલાં તેમને તેની માતાએ દર્શન આપ્યાં હતાં અને પાણીથી દીવો પ્રગટાવવા જણાવ્યું હતું. માતાના હુકમ મુજબ, પૂજારીએ તેવું જ કર્યું.\nસવારે ઉઠીને જ્યારે પૂજારીએ મંદિરની પાસે કાલીસિંધ નદીને પુરું પાડ્યું અને તેને ડાયસમાં રેડ્યું. દીવોમાં કપાસ પાસે બર્નિંગ મેચ લેવામાં આવતા જ જ્યોત સળગવા લાગી. જ્યારે આ બન્યું, ત્યારે પુજારીઓ પોતે જ ડરી ગયા અને બે મહિના સુધી તેઓએ આ વિશે કોઈને કહ્યું નહીં.\nબાદમાં, જ્યારે તેમણે કેટલ��ક ગ્રામજનોને આ વિશે જણાવ્યું ત્યારે, તે પણ પહેલા માન્યો નહીં, પણ જ્યારે તેણે દીવામાં પાણી નાખીને જ્યોત પ્રગટાવી ત્યારે સામાન્ય રીતે જ્યોત સળગી ગઈ. ત્યારબાદ લોકો આ ચમત્કાર વિશે જાણવા અહીં મોટી સંખ્યામાં આવે છે.\nઆ દીવો જે પાણીથી બળી જાય છે તે વરસાદની duringતુમાં સળગતો નથી. હકીકતમાં, વરસાદી માહોલ દરમિયાન, આ મંદિર કાલિસિંધ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે.\nઅહીં પૂજા કરવી શક્ય નથી. આ પછી, શરદિયા નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પડદામાંથી ફરી એક જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે આગામી વરસાદની સીઝન સુધી સતત બળી રહે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ મંદિરમાં રાખેલા દીવામાં પાણી રેડવામાં આવે છે, ત્યારે તે ચીકણું પ્રવાહીમાં ફેરવાય છે અને દીવો જગે છે.\nકેવી રીતે રહે છે પ્રજ્વલિત\nદીવામાં પાણી નાંખવાથી પાણીના ચીકણા પદાર્થ તેલના રૂપમાં પરિવર્તિત થાય છે અને દીવો પ્રજ્વલિત રહે છે. ચમત્કારના આ દર્શન માટે દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. પાણીથી દીવો પ્રજ્વલિત જોઈને દરેક શ્રદ્ઘાળુઓની માતાજી પ્રત્યે શ્રદ્ધા વધી જાય છે.\nશું કહે છે પૂજારી\nઆ મંદિરના પૂજારી કહે છે કે, અગાઉ અહીં તેલથી દીવો થતો હતો. પણ એક દિવસ મા એ ખુદ પૂજારીના સ્વપ્નમાં આવીને પાણીથી દીવો કરવાનું કહ્યું હતું. ત્યારથી કાલીસિંઘ નદીના પાણીથી દીવો પ્રગટી રહ્યો છે.\nPrevious articleશું તમારી પણ પગની બીજી આંગળી અંગુઠાથી મોટી છે તો જલ્દીથી જાણી લો આ વાત..\nNext articleભાવનગરના નાટકો માણતા અને ફિલ્મના શોમાં પણ જોવા મળતા, આ ૭૦ વર્ષના મહિલા કેન્સરના દર્દી ભયમાત્રથી ફફડીને જીવવા કરતા ક્ષણે ક્ષણ માણે છે, જિંદગી…\nજો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો\nકાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.\nરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા\nગુમડામા ઘરેલું ઉપાય / ઉપચાર…\nશાળાઓ દિવાળી પછી પણ નહીં ખુલે\n પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખાને ઓળખવા માટેની રીત..\nરાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર… જાણો...\nવૉટસએપમા આવ્યા 4 નવા જોરદાર ફીચર્સ\nશું છપાક મુવીમાં એસીડ ફેંકવાવાળાનો ધર્મ બદલવામા આવ્યો \nચાઇનાનો બહિષ્કાર: એપલ મેક, આઈપેડ્સ ભારતમાં બનાવવામાં આવશે, 55,000 સ્થાનિક નોકરીઓ...\n૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે, ૧૦ વર��ષ પછીનો અદભૂત સૂર્યગ્રહણ તખ્તેશ્વર મંદિર...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87_%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%80_!", "date_download": "2021-01-18T00:56:46Z", "digest": "sha1:ETKIZJFJVRIFUFOFKFYYWRZTX3RXD2R3", "length": 3590, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! - વિકિસ્રોત", "raw_content": "એકતારો/કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી \nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; એકતારો\nકોણે કહ્યું કાળ વિનાશપ્રેમી \nઝવેરચંદ મેઘાણી હું જુવાન, હું જુવાન, →\n*[૧] કાળનું વંદન Ο\nકોણે કહ્યું કાળ વિનાશપ્રેમી \nકોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં \nઆંહીં ખડો અંજલિ જોડી બંદો.\nપટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,\nએ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે\n↑ **સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/02-07", "date_download": "2021-01-18T01:04:13Z", "digest": "sha1:EY6RO2IEOSHSOCNULCX7NU7FBFES4PGG", "length": 11021, "nlines": 217, "source_domain": "swargarohan.org", "title": "Chapter 02, Verse 31-35 | Bhagavad-Gita", "raw_content": "\nતારો ધર્મ વિચાર તો, શોક દૂર આ થાય,\nધર્મયુધ્ધને કાજ છે ક્ષત્રિયોની કાય.\nસ્વર્ગ દ્વાર છે યુધ્ધ આ અનાયાસ આવ્યું,\nસુખી હોય ક્ષત્રિય તે યુધ્ધ લભે આવું.\nકરીશ ના તું યુધ્ધ તો ધર્મ ખરે ચુકશે,\nકલંક કાયરતાતણું લોકોયે મૂકશે.\nઅપયશ કરતા મોત છે ખરે કહ્યું સારું,\nઅપયશમાં જીવ્યે નહીં ભલું થાય તારું.\nભયથી તું નાસી ગયો, એમ કહેશે વીર,\nકૈં કૈં લોક ચલાવશે વચનોનાં પણ તીર. ॥૩૫॥\nહે પાર્થ, તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર. તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી. હે અર્જુન, સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. લોકો તારી બદનામી કરશે, તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં. તારા જેવા પ���રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે. આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.\nજેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/lowell-thomas-horoscope.asp", "date_download": "2021-01-18T01:24:50Z", "digest": "sha1:OEJQS4ENZH737Z4OY4OCDGWUYQKD7MK6", "length": 6168, "nlines": 118, "source_domain": "celebrity.astrosage.com", "title": "લોવેલ થોમસ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | લોવેલ થોમસ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » લોવેલ થોમસ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 84 W 40\nઅક્ષાંશ: 40 N 10\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nલોવેલ થોમસ કારકિર્દી કુંડળી\nલોવેલ થોમસ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nલોવેલ થોમસ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nલોવેલ થોમસ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nલોવેલ થોમસ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. લોવેલ થોમસ નો જન્મ ચાર્ટ તમને લોવેલ થોમસ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે લોવેલ થોમસ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો લોવેલ થોમસ જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowledge/know-about-laughing-buddha/", "date_download": "2021-01-18T00:15:55Z", "digest": "sha1:DDLIZQ5QGIJWI5VPQSWCGO5ZJD25Y4BV", "length": 13120, "nlines": 242, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો ! લાફીંગ બુદ્ધા વિષે.. લોકો સારા નસીબ લાવવા માટે આ હસતાં માણસની મૂર્તિ કેમ રાખે છે? | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n લાફીંગ બુદ્ધા વિષે.. લોકો સારા નસીબ લાવવા માટે આ હસતાં...\n લાફીંગ બુદ્ધા વિષે.. લોકો સારા નસીબ લાવવા માટે આ હસતાં માણસની મૂર્તિ કેમ રાખે છે\nતમે લોકો ઘરમાં કે ઓફિસમાં લાફિંગ બુદ્ધને જોયો જ હશે. લોકો ઘણાં વિવિધ કદના અને હસાવનારા બુદ્ધના મૂર્તિ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોણ છે અને તે ક્યાંથી આવ્યા છે અને તે ક્યાંથી આવ્યા છે છેવટે, લોકો સારા નસીબ લાવવા માટે આ હસતાં માણસની મૂર્તિ કેમ રાખે છે\nબૌદ્ધ ધર્મમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે, લોકો વિશ્વનો તમામ મોહ છોડીને ધ્યાનમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. એવું માનવામાં આવે છે, કે જેમને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે તે બૌદ્ધ કહેવાયા છે.\nમહાત્મા બુદ્ધના ઘણા શિષ્યો હતા. તેમાંથી એક જાપાનનો હોટેઇ હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે હોટેઇને જ્ઞાન પ્રાપ્ત થયું અને તે પછી તે મોટેથી હસવા લાગ્યા.\nત્યારથી, તેમણે લોકોને હસાવવા અને ખુશ કરવા માટે તેમના જીવનનો એકમાત્ર હેતુ બનાવ્યો. હોટેઇ જ્યાં પણ જાય ત્યાં લોકોને હસાવતા. આથી જ જાપાન અને ચીનમાં લોકોએ તેને લાફિંગ બુદ્ધ કહેવાનું શરૂ કર્યું,\nજેનો અંગ્રેજીમાં અર્થ લાફિંગ બુદ્ધ છે. અન્ય બૌદ્ધ ગુરુઓની જેમ, લાફિંગ બુદ્ધના અનુયાયીઓ પણ દેશ અને વિશ્વમાં તેમના એકમાત્ર હેતુને ફેલાવે છે.\nચીનમાં તેમના અનુયાયીઓએ એટલો ઉપદેશ આપ્યો કે ત્યાંના લોકો લાફીંગ બુદ્ધને ભગવાન માનવા લાગ્યા. ત્યાં લોકોએ તેની મૂર્તિને સારા નસીબ તરીકે ઘરોમાં રાખવાની શરૂઆત કરી.\nજેમ સંપત્તિના દેવ કુબેરને ભારતમાં માનવામાં આવે છે, તેમ લાફિંગ બુદ્ધને ચીનમાં બધું માનવામાં આવે છે.\nPrevious articleશું તમને કબજિયાત રહે છે તો સેવન કરો આ 6 વસ્તુ, પેટની કબજિયાતને મળશે તાત્કાલિક રાહત અને કાયમી માટે થશે દૂર…\nNext articleઆ મંત્રોના નિયમિત જાપ કરવાથી તમામ દુઃખ અને તકલીફ થાય છે દૂર…જાણો ક્યાં મંત્ર \nજો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો\nકાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.\nરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા\nગાડીઓમાં 7 રંગોની હોય છે નંબર પ્લેટ\nખેડૂતો મોદી સરકાર પાસેથી આ રીતે મેળવી શકશે 36000 રૂપિયા\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો 09-12-20\nગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..\nજાહેર આરોગ્ય હિતમાં : મેલેરીયા ડેગ્યુ અને ચીકનગુનિયા તાવ અટકાવવો આપના...\nરોજ 1 ચમચી ગાયનું ઘી તો ખાવું જ જોઈએ, આ 10...\nબાબા કા ઢાબા ના માલિકને કેટલા રૂપિયા ખાતામાં આવ્યા\nમુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના જાહેર\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/b-n-dastoor/index2.html?sort_direction=1", "date_download": "2021-01-18T01:50:27Z", "digest": "sha1:Y737LOC6VXMDAYNC42EKJKRJ6M52UL4J", "length": 16859, "nlines": 521, "source_domain": "www.gujaratibooks.com", "title": "B N Dastoor (Page 2) - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/other/thousands-line-up-to-bid-farewell-maradona-in-argentina/articleshow/79434308.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2021-01-18T02:12:45Z", "digest": "sha1:UCXKEGCHWDXK7IW43UWIKQY2CJQI2NG4", "length": 7816, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "maradona: ફૂટબોલર મારાડોનાને વિદાય આપવા પહોંચેલા હજારો ફેન્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ - thousands-line-up-to-bid-farewell-maradona-in-argentina | I am Gujarat\nફૂટબોલર મારાડોનાને વિદાય આપવા પહોંચેલા હજારો ફેન્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ\nચાહકોએ પોલીસ પર બોટલ ફેંકી હતી અને બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.\nઆર્જેન્ટિનાના પ્રેસિડેન્શિયલ મેંશનમાં મહાન મહાન ફૂટબોલ સ્ટાર્સમાંના એક ડિએગો મારાડોનાને વિદાય આપવા માટે ગુરુવારે હજારો ચાહકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. બ્યુનર્સ આયર્સના મુખ્ય વિસ્તાર કાસા રોસાડા નજીક ચાહકોએ પોલીસ પર બોટલ ફેંકી હતી અને બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.\nપરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ મારાડોનાના નશ્વર શરીરના અંતિમ દર્શન કર્યા પછી, સામાન્ય લોકોને સ્થાનિક સમય અનુસાર સવારે 6.15 વાગ્યે અંતિમ દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.\nમારાડોનાના મૃતદેહને પ્રેસિડેન્શિયલ ઓફિસની મુખ્ય લોબીમાં રાખવામાં આવ્યો હતો અને તે આર્જેન્ટિનાના ધ્વજ અને રાષ્ટ્રીય ટીમની 10 નંબરની જર્સીથી ઢંકાયેલું હતું. ચાહકોએ તેમના અંતિમ દર્શન દરમિયાન વિવિધ ફૂટબોલ ટીમોની જર્સી પણ ફેંકી હતી.\nમારાડોનાનું બુધવારે બ્યુનસ આયર્સના બહારના ઘરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. જ્યાં તેઓ નવેમ્બરમાં થયેલા ઓપરેશનમાંથી બહાર આવી રહ્યા હતા.\nમારાડોનાને પહેલા તેની પુત્રીઓ અને નજીકના સભ્યોએ વિદાય આપી હતી. આ પછી 1986ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સાથી આસ્કર રુગેરી પહોંચ્યા. બોકા જુનિયરના કાર્લોસ ટેવેજ જેવા આર્જેન્ટિનાના અન્ય ખેલાડીઓ પણ તેમને વિદાય આપવા માટે આવ્યા હતા.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nદિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર આર્ટિકલ શો\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nદૈનિક રાશિફળ18 જાન્યુઆરી 2021નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદેશગ્રાહકે ઓનલાઈન મગાવી અડધો કિલો ચાંદી, જ્યારે પાર્સલ જોયું તો પગ તળેથી સરકી જમીન\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pdp-chief-mehbooba-mufti-is-being-released-from-detention-ag-1035230.html", "date_download": "2021-01-18T01:36:15Z", "digest": "sha1:T7JS4ZJLG7PAWPSKBDWGXNDPOT6AKR46", "length": 7860, "nlines": 74, "source_domain": "gujarati.news18.com", "title": "pdp chief mehbooba mufti is being released from detention ag– News18 Gujarati", "raw_content": "\nMehbooba Mufti: 14 મહિના પછી પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવી\n14 મહિના પછી પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવી\nમહેબુબાની ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી\nશ્રીનગર : જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir)પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (People Democratic Party)પ્રમુખ મહેબુબા મુફ્તિને (Mehbooba Mufti)14 મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી હતી. મહેબુબાની ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી.\nછુટકારા પછી મહેબુબા મુફ્તિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તિએ ટ્વિટ કર્યું હતું કે જેમ કે શ્રીમતી મુફ્તિની અવૈધ અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. હું તે બધાને ધન્યવાદ આપવા માંગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે. હવે હુ ઇલ્તિજા તમારાથી વિદાય લઉ છું. અલ્લાહ તમારી રક્ષા કરે. મહેબુબાની અટકાયત કરાયા પછી 20 સપ્ટેમ્બર 2019થી ઇલ્તિજા તેમના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરતી હતી.\nઆ પણ વાંચો - હાથી પર બેસીને યોગ કરી રહ્યા હતા બાબા રામદેવ, અચાનક પડી ગયા, જુઓ VIDEO\nઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ કરતા વધારે સમયથી નજરબંદ મહેબુબા મુફ્તિના છોડાવવા માટે તેની પુત્રી ઇલ્તિજા સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી. 29 સપ્ટેમ્બરે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિને કેટલા સમય સુધી અને કયા આદેશથી અટકાયતમાં રાખવા માંગે છે.\nકેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલા (Farooq Abdullah)અને તેમના પુત્ર ઓમર અબ્દુલાની (Omar Abdullah)પણ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરી હતી. આ વર્ષે 13 માર્ચે ફારુક અબ્દુલાને અને 24 માર્ચે ઉમર અબ્દુલાને છોડવામાં આવ્યા હતા.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/tech/photogallery/page-4/", "date_download": "2021-01-18T01:56:02Z", "digest": "sha1:LL5PUMJLALLKWLZ5ZGCTRLIMCOOTBIBF", "length": 6534, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "tech Photogallery: Latest tech Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nપૂરી દુનિયામાં આ સ્માર્ટફોનની છે દીવાનગી, જાણો કોણ છે નંબર વન\nHyundaiની આ કાર પર મળી રહ્યું છે સૌથી વધુ 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ\n1.50 લાખથી 2.50 લાખ રુપિયામાં મળી રહી છે મારુતિની આ કાર\n16 ડિસેમ્બરથી બદલાઇ જશે SIM સાથે જોડાયેલ આ નિયમ\nમોંઘા iPhoneને માત્ર રુ.14,199માં ખરીદો, ડિસ્કાઉન્ટ મેળવવાનો આજે અંતિમ દિવસ\nJioFiber નો સૌથી સસ્તો પ્લાન લૉન્ચ, મળશે 50GB ડેટાની સુવિધા\nWhatsappમાં આવ્યું કૉલ વેઇટિંગ ફીચર, હવે ચાલું ફોનમાં વાંચી શકશો મેસેજ\nસસ્તામાં મળી રહ્યો છે Xiaomiનો આ બજેટ સ્માર્ટફોન\nRealmeના ચાર કૅમેરાવાળા ફોનને ખરીદો ડિસ્કાઉન્ટમાં\nAirtel ગ્રાહકો તેમનું SIM જલદી કરે અપડેટ, નહીં તો બંધ થઇ જશે ઇન્ટરનેટ\nઆ શ્રેષ્ઠ સ્માર્ટફોન પર 12 હજાર રુપિયા સુધી ડિસ્કાઉન્ટ, આજે છેલ્લો દિવસ\nReliance Jioના શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન, મળશે 2GBથી 5GB સુધી ડેટા\n10 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ શાનદાર સ્માર્ટફોન\nRedmi Note 8નો આ તારીખે સેલ, મળશે 10,000થી ઓછી કિંમતમાં\nજો તમે ઍન્ડ્રોઇડ યૂઝર છો તો આ WhatsApp ફીચર કરો અપડેટ\nહવે આવું દેખાશે Facebook, આવ્યું Dark Mode ફીચર\nસેમસંગના આ ફોન પર 18 હજાર રુપિયાની છૂટ, આ રીતો ઉઠાવો ફાયદો\n17,699નો ફોન ખરીદો 9,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં\nમિનિટોમાં જ વેચાઇ જતા આ ફોનનું આજે પ્રી-બૂ���િંગ\nભારતમાં લૉન્ચ થયો 64 MP કૅમેરાવાળો Redmi Note 8 Pro\nઆ ફોનમાં એવું શું ખાસ છે કે 30 જ મિનિટમાં તમામ યૂનિટ વેચાય ગયા\nબાળકોને ફોન રમવા માટે આપતા પહેલા કરો આ સેટિંગ, નહીં તો...\nભારતમાં Samsung Galaxy Foldનું પ્રી-બૂકિંગ શરુ, જાણો કિંમત\nRealmeનો આ ફોન 4000 રુપિયા સસ્તામાં ખરીદવાની તક\nSamsung આ તારીખે લૉન્ચ કરશે વાળી શકાય તેવો ફોન\nઑનલાઈન ફ્રોડથી બચવાની ટીપ્સ, ન કરશો ફક્ત આ 6 કામ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/up-assembly-election-2017/photogallery/", "date_download": "2021-01-18T01:13:10Z", "digest": "sha1:KFMN26GDNS34AQD7B5AIVN2NBH33Y2VG", "length": 8756, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "up assembly election 2017 Photogallery: Latest up assembly election 2017 Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nરાજકોટની બે બહેનપણીઓેએ શરૂ કર્યો પાણીપુરીનો બિઝનેસ અને બની 'આત્મનિર્ભર', જાણો તેમની કહાની\nરાજકોટ મનપામાં વહીવટદારનું 'રાજ', કૉંગ્રેસ ભ્રષ્ટાચાર ગણાવશે તો ભાજપ કરશે વિકાસની વાત\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ શહેરી અને ગ્રામીણનો અલગ અલગ ચૂંટણી ઢંઢેરો બનાવશે\nમતદારયાદી સુધારણા કાર્યક્રમ: કોરોનાને કારણે ઓનલાઈન અરજીમાં 40 ટકાનો વધારો નોંધાયો\nફરી આવશે રાજ્યસભાની ચૂંટણી, અહેમદ પટેલના નિધનથી બેઠક થઈ ખાલી, જાણો કોનું પલડું ભારે\nઅમેરિકાઃ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડવાના આપ્યા સંકેત, પરંતુ સામે મૂકી મોટી શરત\nડોનાલ્ડ ટ્રમ્પે અંતે રાષ્ટ્રપ્રમખ પદ છોડવાની તૈયારી શરૂ કરી, અધિકારીઓને આપ્યા નિર્દેશ\nગુજરાત પેટા ચૂંટણી : ઢોલ નગારા સાથે બીજેપીના કાર્યકર્તાઓએ કરી આગેકૂચની ઉજવણી\nUS રાષ્ટ્રપ્રમુખ પદ પરથી હટ્યા બાદ ટ્રમ્પની વધી શકે છે મુશ્કેલી, થઇ શકે છે જેલ\nડાંગ : આઠમા રાઉન્ડ સુધી ભાજપ 12 હજારથી પણ વધુ મતોથી આગળ, કાર્યકર્તાઓમાં ઉત્સાહ\nચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મે��ાનિયા\nકમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'\nબાઇડનનું ઈન્ડિયા કનેક્શન, મુંબઈમાં ક્યાંક રહે છે વિખૂટો પડેલો પરિવાર\nઅમદાવાદઃ ધનતેરસ પૂર્વે Gold-Silverની કિંમતોમાં આવ્યો જોરદાર ઉછાળો, ફટાફટ જાણો આજના નવા ભાવ\nUS: કચ્છી મૂળના નીરજ અંતાણીએ મેળવી સિદ્ધિ, ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા\nમતદાનનું મહત્ત્વ સમજાવતો કિસ્સો: પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરી પતિ મતદાન કરવા પહોંચ્યો\nસ્પોર્ટ્સમાં એક મિનિટનું મહત્ત્વ હોય તેમ ચૂંટણીમાં પણ એક વોટનું મહત્ત્વ હોય: સરિતા ગાયકવાડ\nPics: ગુજરાતમાં પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે ઐતિહાસિક Election\nGujrat Bypoll : આજે 8 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ, ભાજપ કોંગ્રેસ બંનેની આબરૂ દાવ પર\nડોનાલ્ડ ટ્રમ્પની રેલીથી 700 લોકોના મોત 30 હજારથી વધારે લોકો થયા Corona સંક્રમિત: શો\n નામ 'અર્થી બાબા', કામ છે ચૂંટણી લડવું, અત્યાર સુધી મળી છે 11 વખત હાર\nલંડનથી બિહાર બદલવા આવી છે 'બ્લેક ડ્રેસ' વાળી પુષ્પમ પ્રિયા ચૌધરી, શું કામીયાબ થશે\nGujarat byPoll: મોરબીના વોર્ડ 12ના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે ઉચ્ચારી ચીમકી\nBihar Election: મોબાઈલ તો દૂર પગમાં ચપ્પલ પણ નથી, તો પણ આ માણસ લડી રહ્યો છે ચૂંટણી\nBihar Election 2020: ભરી સભામાં કોંગ્રેસના ઉમેદવારે ફાડ્યો પોતાનો કુર્તો, લીધી પ્રતિજ્ઞા\nBJP કાર્યકર્તા PM મોદીની વાત પણ નથી માનતા ચલાલામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યાં\nગુજરાત પેટા ચૂંટણી: આઠ બેઠક પર કયા કયા ઉમેદવાર વચ્ચે 'જંગ', જાણો આખી યાદી\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gkjobs.in/2020/08/secl-recruitment-2020-for-357-posts.html", "date_download": "2021-01-18T02:08:35Z", "digest": "sha1:HYR4U55XALOAPIJLXLU3XFCEFDFUJT4Y", "length": 3766, "nlines": 89, "source_domain": "www.gkjobs.in", "title": "SECL Recruitment 2020 For 357 Posts (21/09/2020) | Apply Online - GkJobs", "raw_content": "\nજુવો આજનું રાશિ ભવિષ્ય\nડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ ઓનલાઈન આપવા માટે એપ્લીકેશન\nપ્રધાનમંત્રી આવાસ યોજના (મકાન સહાય યોજના)\nજુવો WHATSAPP માં કોણ કોની સાથે વધારે વાતો કરે છે.\nવ્હાલી દીકરી યોજના( દીકરી ને મળશે આટલી સહાય)\nવિવિધ ગુજરાતી ઉખાણા અને ગણિત ના કોયડા\nઆ ટ્રીક અજમાવી જુવો તમારા ફોનની સ્પીડ વધી જશે.\nતમારા ગામનો નક્શો ડાઉનલોડ કરો\nધોરણ ૧૦ અને ૧૨ ની માર્ક શીટ ઘરે બેઠા મંગાવો\nલાઈવ ક્રિકેટ મેચ જોવા માટે અહી ક્લિક કરો\n૭-૧૨ અને ૮ અ ના ઉતારા ઓનલાઈન મેળવો\nગુજરાત રોજગાર સમાચાર વિકલી મેગેજીન અહીથી ડાઉનલોડ કરો\nજુવો તમારા ખાતામાં ૨૦૦૦ નો હપ્તો જમા થયો છે કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3", "date_download": "2021-01-18T02:11:21Z", "digest": "sha1:3PFUCLVE2PEVYU3KTXXEWEYBZM2OTJ3X", "length": 7253, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "વનવૃક્ષો/રાયણ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nગિજુભાઈ બધેકા ઊમરો →\nગુજરાત રાયણનું ઘર કહેવાય. કાઠિયાવાડમાં ગીરમાં પણ રાયણો છે. ગુજરાતનાં નાનાં નાનાં છોકરાંઓએ પણ રાયણ જોઈ હોય, અને કાઠિયાવાડમાં ઘણાંઓની આખી જિંદગી નીકળી જાય તો ય એમણે રાયણનું ઝાડ કદી ન જોયું હોય \nગુજરાતમાં રાયણની ઋતુ આવે ત્યારે રાયણ ખાઈ ખાઈને લોકો એટલા ધરાઈ જાય કે તેની સામે પણ ન જુએ. રાયણ, રાયણ અમસ્તી ખાવા રાયણને રોટલી સાથે ખાવા પણ રાયણ. ગુજરાતમાં રાયણ રોટલીની નાતો થાય. અધધધ, કેટલી બધી રાયણો \nપણ કાઠિયાવાડમાં ગુજરાતની રાયણો આવે છે ખરી. પહેલાં ગાડારસ્તે આવતી અને બધાં ગામે ન પહોંચતી; પણ હવે તો રેલગાડી થઈ એટલે ઢગલાબંધ રાયણો આવી પડે છે અને ગામેગામ રેલાઈ જાય છે. કાઠિયાવાડનાં છોકરાંઓ રાયણનું ઝાડ તો ન ભાળે, પણ રાયણ તો ભાળે.\nપહેલા જ્યારે રાકણો ચારેકોર નહોતી પહોંચતી ત્યારે રાણકોકડીઓ પહોંચી જતી. રાણકોકડીઓ એટલે સુકાઈ ગયેલી રાયણો. એટલી લીલી રાયણો ખાય એટલે ગુજરાતના વેપારીઓ તેને સૂકવે. સુકાયા પછી સૂકા મેવા તરીકે તે વખણાય. અસલ રાણકોકડીનાં ગાડાં આવતાં ને જતાં હશે; ખૂબ આવતાં જતાં હશે.\nનાના છોકરાંને રાણકોકડીઓ બહુ ભાવે. પહેલાં તો પાઈની પ��શેર મળતી, છોકરાં તે ધરાઈને ખાતાં. પછી રાણકોકડીઓનાં ગાડાં ઉપર ખુશી થઈ તેમણે જોડી કાઢ્યું હશે:--\n\"રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;\nરાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;\"\nરાણકોકડીને ફરાળ તરીકે પણ વાપરવામાં આવે છે. ગરીબ લોકોને એનું ફરાળ પોસાય છે. 'સોંઘુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.'\nથોડીએક રાયણો કાઠિયાવાડમાં ચારેકોર ઊગાડીએ તો છોકરાંઓને ખાવાની બહુ મજા પડે. જુગતરામભાઈએ 'રાયણ' નામની ચોપડી કરી છે તે વાંચવાથી છોકરાંને મજા પડે એ ખરી વાત છે; પણ એમાંથી રાયણ જેવો સ્વાદ આવે જુગતરામભાઈ કાઠિયાવાડના છે; હમણાં તેઓ ગુજરાતમાં રહે છે. ત્યાંથી તેઓ બેચાર રાયણનાં ઝાડો લાવીને પોતાના ગામમાં વાવે તો કેવું સારું જુગતરામભાઈ કાઠિયાવાડના છે; હમણાં તેઓ ગુજરાતમાં રહે છે. ત્યાંથી તેઓ બેચાર રાયણનાં ઝાડો લાવીને પોતાના ગામમાં વાવે તો કેવું સારું છોકરાં બિચારાં હોંશેહોંશે રાયણો ખાશે ને આશીર્વાદ આપશે.\nવિકિપીડિયામાં રાયણને લગતો લેખ ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૮:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowledge/technology/digital-pollution/", "date_download": "2021-01-18T01:59:55Z", "digest": "sha1:WBGIMI3HUQVMJ6QFADC3SQ2UAX66LIMG", "length": 10888, "nlines": 243, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો ! હાલના ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું?. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપ��્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n હાલના ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું\n હાલના ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું\nનિષ્ણાતોએ કેટલાક ઉપાય રજૂ કર્યા છે. જેમ કે…\n* ડોક્યુમેન્ટ મેઈલ કરતી વખતે ડોક્યુમેન્ટની સાઈઝ રિડયુસ કરી નાખવી.\n* ફોટા, જોક, ઈમેજિસ વગેરેના નકામા મેઈલ આવે તો બીજાને ફોરવર્ડ ન કરવા.\n* જો લિન્ક મોકલવાથી કામ થઈ જતું હોય તો મેઈલમાં ડોક્યુમેન્ટ એટેચ ન કરવા.\n* જો વેબસાઈટનું એડ્રેસ ખબર હોય તો ગૂગલ સર્ચ કરવાને બદલે બારમાં સીધુ એડ્રેસ લખવું.\n* બિનજરૂરી એપ, વેબની મુલાકાત બંધ કરવી, અન-ઈન્સ્ટોલ કરવા.\n* રૂબરૂ કામ પતી જતું હોય ત્યાં ઈ-મેઈલ ટાળો..\n* જરૂર ન હોય ત્યારે કોઈ પણ ઉપકરણની પીન પ્લગમાં ભરાવેલી ન રાખવી.,\nPrevious articleશિગરેટ – તમાકુ – દારુ, લેતા પહેલા પરિવારનો વિચાર કરો.. વ્યસન વાળા ખાસ વાંચો \nNext articleગુજરાતનું મસૂરી અને શિમલા છે આ હિલ સ્ટેશન..\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nભાવનગર મહારાજની એક વાત. નિલમબાગના લોકરનુ તાળું અને વફાદાર મુબારક…\nફોન પાણીમાં પડે તો શુ ન કરવુ\nઆ દેશના રાષ્ટ્રપતિએ ધમકી આપી, જે લોકો લોકડાઉન તોડે એને ગોળી...\nએક એવો મંત્ર છે કે જે ગમે તે દોષ હોય તેને...\nગિરનારમાં 220 વૃક્ષોની કિંમતી પીડીએફમાં વિગત સાથે તસ્વીરો\nઆવા ફની ફોટા તમે નહિ જોયા હોય\nજમતા જમતા ટીવી જોવાથી બની શકો છો મોટાપાનો શિકાર\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અબ્દુલભાઈની લાઇફ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી,...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-gujjar-reservation?morepic=recent", "date_download": "2021-01-18T00:26:21Z", "digest": "sha1:HEG247ODPG4XPXVOGZLYYD6RD2Z35FPC", "length": 3375, "nlines": 44, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nરાજસ્થાન: મહાપંચાયતનું આયોજન કરનાર કિરોડીસિંહ બૈંસલા સહિત 32 સામે કેસ દાખલ\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/jethalal/", "date_download": "2021-01-17T23:59:05Z", "digest": "sha1:OWQUOFRUES2ISON6D5PFSDORA34TSSDX", "length": 8236, "nlines": 41, "source_domain": "www.online88media.com", "title": "Jethalal Archives - Online88Media", "raw_content": "\nપહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમ��ં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી\nJanuary 13, 2021 mansiLeave a Comment on પહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમાં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી\nટીવીનો સૌથી પ્રખ્યાત શો અને દર્શકોના દિલમાં રાજ કરનારો શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ઓલ ટાઈમ ફેવરિટ શો રહ્યો છે. આ ટીવી શોનું મોટામાં મોટું અને નાનામાં નાનું પાત્ર આ શોના ચાહકોની વચ્ચે લોકપ્રિય અને ફેવરિટ રહ્યું છે. જો કે, જેઠાલાલ, ચંપક ચાચા, ભીડે, સોઢી, અને પત્રકાર પોપટ લાલ સિવાય આ શોના એક […]\nઆ છે ‘દયાબેન’ નો અસલી ‘જેઠાલાલ’, 37 વ્રષની ઉંમરે લીધા હતા 7 ફેરા, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી\nDecember 29, 2020 mansiLeave a Comment on આ છે ‘દયાબેન’ નો અસલી ‘જેઠાલાલ’, 37 વ્રષની ઉંમરે લીધા હતા 7 ફેરા, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી\nટીવીના સૌથી પોપ્યુલર અને પ્રખ્યાત શોની જ્યારે પણ વાત આવે છે ત્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનું નામ પણ આવે છે. જ્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોની વાત આવે છે, ત્યારે દરેકની જીભ પર દિશા વાકાણી એટલે કે ‘દયાબેન’ નું નામ જરૂર આવે છે. તે હવે આ શોનો ભાગ નથી, પરંતુ આજે પણ […]\nજેઠાલાલને કારણે બબીતાને મળ્યો હતો ‘તારક મેહતા’ શો, આજે એક એપિસોડ માટે લે છે આટલી અધધધ ફી\nDecember 25, 2020 mansiLeave a Comment on જેઠાલાલને કારણે બબીતાને મળ્યો હતો ‘તારક મેહતા’ શો, આજે એક એપિસોડ માટે લે છે આટલી અધધધ ફી\nછેલ્લા 13 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોએ દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. તેને પસંદ કરનારાઓની સંખ્યા કરોડોમાં છે. કોમેડી પર આધારીત આ શોના પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ શોના સુંદર પાત્ર ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તા […]\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nOctober 1, 2020 mansiLeave a Comment on આ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ એ લોકોની પસંદીદા સિરિયલો માંની એક છે. આ સિરિયલ શરૂ થયાને 12 વર્ષ થયા છે. 28 જુલાઈ, 2008 ના રોજ આ સીરિયલનો પહેલો એપિસોડ આવ્યો હતો. આ પછી, આ સિરીયલ લોકોના દિલમાં સ્થાન બનાવતી રહી. આ સિરિયલ જેટલી જૂની થઈ રહી છે, તેટલી જ ���ોકોના દિલમાં ઉતરી રહી છે. તેના […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/rmc-standing-committee-chairman-blame-opposition-leader-for-liquor-permit-gujarat", "date_download": "2021-01-18T00:29:45Z", "digest": "sha1:HHAIAUPVI42OSVIYIX7XW5A5S3TTUDKI", "length": 16816, "nlines": 143, "source_domain": "www.vtvgujarati.com", "title": " રાજકોટ મનપાનો વિપક્ષી નેતા ઉપર આરોપઃ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનું નાટક ઉભુ કર્યુ | RMC standing committee chairman blame opposition Leader for liquor permit Gujarat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટન��� સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nવિવાદ / રાજકોટ મનપાનો વિપક્ષી નેતા ઉપર આરોપઃ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનું નાટક ઉભુ કર્યુ\nરાજકોટમાં રોગચાળાના મુદ્દાને ભટકાવવા માટે દારૂના મુદ્દે આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે, કોણ સાચુ કોણ ખોટુ તે તો તેમને પોતાને જ ખબર હશે. પણ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનો મુદ્દો ઉઠાવાયો હોવાનું મનપા રટણ કરી રહી છે. સામે પક્ષે વિપક્ષી નેતા વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે, મેં કોઈ પરમીટ માંગીજ નથી પણ રોગચાળાના મુદ્દા પરથી ધ્યાન હટાવવા દારૂનો સ્ટંટ કરવામાં આવ્યો છે.\nએક સાથે 6 દારૂની પરમીટ વિપક્ષના નેતાએ માગી હતી\nદારૂ પરમીટ મંજૂર ન થતા હોસ્પિટલમાં હોબાળો કરે છે\nદારૂની પરમિટ લેવાની વાતને વશરામ સાગઠિયાનો સ્વીકાર\nરાજકોટમાં પહેલા રોગચાળાને લઈને અને હવે દારૂની પરમિટને લઈને ઘમાસાણ જામ્યુ છે. રાજકોટ મનપાની સ્ટેડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગઢે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પર આરોપ લગાવ���યો છે કે વશરામે દારૂની પરમિટ માંગી હતી જે ન અપાતા તે રાજકોટના રોગચાળાના મુદ્દાને ચગાવી રહ્યા છે જ્યારે આ અંગે વિપક્ષી નેતા કહે છે કે, મારી પાસે તો પહેલેથી પરમીટ છે મેં કોઈ પરમીટ માંગી નથી. રોગચાળને નાથવામાં નિષ્ફળ તંત્ર ખોટી રીતે મુદ્દો દબાવે છે.\nશું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન\nસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગઢ કહે છે. ઉદય કાનગડે કહ્યું કે વસરામ સાગઠિયા દારૂની પરમીટ માગી હતી. એક સાથે 6 દારૂની પરમિટ વસરામ સાગઠિયાએ મૂકી છે. અને દારૂની પરમીટ મંજૂર ન થતા વસરામ સાગઠિયા હોસ્પિટલોમાં હોબાળો કરી રહ્યાં છે.\nશુ કહે છે વશરામ સાગઠિયા\nઆ મામલે વશરામ સાગઠિયાએ જવાબ આપતા કહ્યું કે ભાજપ નેતાઓ ખોટા આરોપ લગાવે છે. સાગઠિયાએ ઉદય કાનગડને પડકાર ફેકતા કહ્યું કે દારૂની પરમીટ કર્યાનું કાનગડ સાબિત કરે. વશરામ સાગઠિયાએ એ દારૂની પરમિટ મળી ગયાનું ખુદ સ્વીકાર કર્યો છે. તેઓએ કહ્યું કે મે દારૂની પરમીટ કાયદેસર લીધી છે મારી પાસે દારૂની પરમીટ છે. મનપા રોગચાળાના મુદ્દાને ભટકાવાવ માટે આવા આક્ષેપો કરે છે.\nવિપક્ષી નેતા મોકલશે નોટીસ\nવશરામ સાગઠિયાએ કહ્યું કે મારા પર લગાવેલા આરોપોને લઇ ઉદય કાનગડને નોટિસ ફટકારીશ. દારૂની પરમિટ સાબિત કરે તો હું રાજકારણ છોડી દઇશ. મારી પાસે તો દારૂની પરમીટ છે.\nઉઠી રહ્યા છે પ્રશ્નો\nવસરામ સાગઠિયા પર લાગેલા આરોપોને પગલે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, વશરામ સાગઠિયાએ કોના માટે દારૂની પરમીટ માંગી હશે. વળી વશરામ સાગઠિયાએ પોતે સ્વીકાર પણ કર્યો છે કે મને તો દારૂની પરમીટ મળી ગઈ છે તો હવે હું શું કામ સ્ટન્ટ કરુ\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nVTV Vishesh / યે જીવન હૈઃ 100-100 રૂપિયાથી જસ્ટ હન્ડ્રેડ ટીમ એવું કામ કરે છે જે જાણીને તમે પણ...\nઅથડામણ / કચ્છના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટેની રેલી દરમિયાન ધીંગાણું,...\nદુર્ઘટના / પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં 10થી વધુ લોકો સવાર બોટ...\nમહામારી / છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 518 નવા કેસ, 2 દર્દીના મોત, હવે માત્ર આટલા...\nઅલર્ટ / અમદાવાદના આ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા, ઝરખ હોવાનું વન વિભાગનું...\nPhotos / ટ્રેનમાં વૈભવી સુવિધાઓ સાથે જોઈ શકાશે અતિસુંદર નજારો : જુઓ અમદાવાદ-કેવડિયા...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/sihor-gautam-gufa/", "date_download": "2021-01-18T01:25:52Z", "digest": "sha1:5OZZFO6BZ4O4NQVXCQKI7Z2CRXIY4OW4", "length": 14142, "nlines": 250, "source_domain": "www.apnubhavnagar.in", "title": "સૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોરમાં આવેલી ઐતિહાસિક | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમા�� સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar સૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોરમાં આવેલી ઐતિહાસિક શ્રી ગૌતમ ગુફા જોવા જેવી…\nસૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોરમાં આવેલી ઐતિહાસિક શ્રી ગૌતમ ગુફા જોવા જેવી…\nઅજીતસિંહ વાજા ભાઈએ કહેલ વાત મુજબ શ્રી નાના સાહેબ પેશ્વા ૧૮૫૭ના વિપ્લના મહાન ક્રાંતિકારી લડાઈ યોદ્ધા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના મિલનનું એક ઐતિહાસીક સ્થળ છે…..\nરામાયણમાં ગૌતમ ઋષિએ પોતાના ધર્મ પત્ની અહલિયા ને શ્રાપ આપીને પોતે ગ્લાનિ અનુભવતા હતા, પ્રાચીન ઐતિહાસિક ગૌતમેશ્વર મહાદેવના પવિત્ર જગ્યામાં આવીને તેઓએ તપ કર્યું,\nદેવાધિદેવ મહાદેવના અનન્ય ભક્ત એવા ગૌતમ ઋષિએ સ્થાપિત મહાદેવનું નામ શ્રી ગૌતમેશ્વર મહાદેવ રાખ્યું, મહાદેવ મંદિરે પર્વતમાળાની વચ્ચે આવેલું ગીરીકંદારામાંથી એક તીર્થધામ છે.\nઆ પર્વતોની વચ્ચે એક ગુફા આવેલી છે, જેમાં બેસીને ગૌતમ ઋષિએ તપ કરેલું, આ જગ્યાને ગૌતમ ગુફા તરીકે ઓળખાય છે. આ જગ્યા છે રામાયણ કાળથી સ્વાતંત્ર સંગ્રામ ના લડવૈયા શ્રી નાના સાહેબ પેશ્વા 1857 નો મહાસંગ્રામ વિપ્લવ નિષ્ફળ જતાં,\nગુપ્ત વેશમાં સિહોર ખાતે આવેલા આ ગૌતમ ગુફામાં – શ્રી દયાનંદ યોગેન્દ્ર નામ ધારણ કરીને ગુપ્ત વેશે સાધુ જીવનમાં અંતિમ દિવ��� સુધી જીવન વ્યતિત કર્યું.\nસ્વામી વિવેકાનંદએ ૧૮૯૧માં મે મહિનામાં લીમડી થઈને સિહોર પાલિતાણા અને વલભીપુર ની મુલાકાત લીધી, સિહોર ખાતે આવેલા આ ગૌતમ ગુફામાં ગુપ્ત વેશમાં રહેલા સ્વામી દયાનંદ યોગેન્દ્રસિંહ નાના સાહેબ પેશ્વા ને મળેલા, ભારતમાતાને વિદેશી આંક્રાંતાની કેદમાંથી મુક્ત કરાવવા માટેના સ્વપ્નને જોઈ રહેલા આ બંને માનવ વચ્ચે થયેલી વાતો પણ એટલી જ ગુપ્ત રહેલી,\nપ્રાચીન સિહોર સારસ્વત પૂરના એક-એક પર્વત પર ગિરીકંદરામાં આવા અનેક ઐતિહાસિક ઉજાગર કરવાના રહી ગયા હોય તેવું લાગે છે.\nપાવન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સિહોર ખાતે આવેલા અનેક પ્રાચીન શિવ મંદિરો છે, તે પૈકી નવનાથના પ્રાચીન મંદિરોની શ્રાવણ માસના યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે.\nઐતિહાસિક શ્રી ગૌતમ ગુફા\nસૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોર\nPrevious articleસુસ્વાગતમ રાફેલ : રાફેલ ફાઇટર પ્લેનનું ભારતમાં આગમન આલા રે આલા ચીન-પાકિસ્તાન કા બાપ આલા…\n ૧૪ વર્ષની પણ એને પાળ્યા છે, છ-છ જાયન્ટ અજગર…વાંચો સ્ટોરી\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\nશિવમંદિર જે 14મી સદીમાં બનાવવામાં આવેલું અને છે રહસ્યોથી ભરપૂર, જાણો...\nસામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક\nડ્રાઈવિંગ લાયસન્સ, RC સાથે રાખવાની નહિ પડે\nઉનાળામાં કાચી કેરીનું સેવન કરવાથી મળે છે ૬ જબરદસ્ત ફાયદા, એકવાર...\nગિરનારમાં 220 વૃક્ષોની કિંમતી પીડીએફમાં વિગત સાથે તસ્વીરો\nમોરબી પાસે આવેલ માટેલ ગામમાં બિરાજમાન ખોડિયાર માતાજીનાં મંદિરનો ઇતિહાસ..\nશું તમે જાણો છે LPG સિલિન્ડર જાતે લઇ જવા પર એજન્સી...\nશહીદોના પરિવારને મદદ કરવા માટે ભારત સરકારની વેબસાઇટ. \nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/one-young-man-from-panchmahal-bharuch-was-killed-by-a-kite-br", "date_download": "2021-01-18T01:11:55Z", "digest": "sha1:7LAF2MWVWLADB47UPZ5BBNCURQ655QZ5", "length": 6258, "nlines": 30, "source_domain": "mantavyanews.com", "title": "પંચમહાલ-ભરુચનાં એક-એક યુવકનો પંતગની દોરીએ લીધો જીવ", "raw_content": "\nઉત્તરાયણ / પંચમહાલ-ભરુચનાં એક-એક યુવકનો પંતગની દોરીએ લીધો જીવ\nકોરોનાનાં કપરાકાળમાં કડક માર્ગદર્શીકા હોવા છતા ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કહી શકાય કે, ન ફક્ત 2020માં પણ 2021ના વર્ષમ��ં પણ કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું. આવામાં પણ ગુજરાતનાં અનેક શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી અને પતંગની મોજની શરૂઆત વહેલી સવારથી જ થઈ હતી. લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા હતા. પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો હતો. સાથે સાથે અમુક માઠા સમાચાર પણ સામે આવી રહ્યા હતા અનેક પક્ષીઓને પતંગની દોરીએ ખોલી નાખ્યા અને અનેક લોકોને પણ પતંગની દોરીએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા, તો અમુક કિસ્સામાં તો લોકોનાં જીવ પણ ગયા હતા.\nવાત કરવામાં આવે પતંગે લીધેલા ભોગની તો અંકલેશ્વરમાં પણ ગળું કપાવવાની ઘટના બની હતી. શહેરના ઓએનજીસી બ્રિજ પર પસાર થતા યુવકનું ગળે દોરી વાગતા મોત થયું હોવાનાં દુખદ ઘટના બની છે. યુવક ભરૂચ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તરફ ભરૂચ શહેરમાં પણ બપોરે ત્રણ કલાક સુધીમાં દોરીથી ઇજા પહોંચી હોવાનાં પાંચ કેસ નોંધાયા છે. જેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.\nસાથે જ બીજા બનાવમાં પંચમહાલમાં ચાઈનીઝ દોરીથી બાઈક ચાલકનું યુવકનું મોત થયું હતુ. વેજલપુરના 40 વર્ષીય વતની રાયજીભાઈ ઓડનું દોરી વાગતા મોતને ભેટ્યા છે. આમ તો ગુજરાત અને દેશભરમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે જ પરંતુ અમુક લોકો અણસમજણમાં પોતાની મજા માટે અનેકનાં જીવ જોખમમાં મુકે છે જે રાજ્ય માટે દુખદ બાબત છે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/isro-will-launch-satellite-gisat-1-on-march-5-113886", "date_download": "2021-01-18T01:06:48Z", "digest": "sha1:EIUB2SXY42VTNSIVWLCMNKEUXRKHR2H6", "length": 4734, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "ISRO will launch Satellite GISAT 1 on March 5 | ઇસરો પાંચ માર્ચે સેટેલાઇટ જીઆઇસેટ-૧ કરશે લૉન્ચ - news", "raw_content": "\nઇસરો પાંચ માર્ચે સેટેલાઇટ જીઆઇસેટ-૧ કરશે લૉન્ચ\nઇસરોનું કહેવું છે કે ૨૨૭૫ કિલો વજનનું જીઆઇસેટ-૧ અતિ આધુનિક ગતિથી ધરતીનું અવલોકન કરનારો ઉપગ્રહ છે.\nઇસરો દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર આ સેટેલાઇટનું પ્રક્ષેપણ પાંચ માર્ચે હવામાનની સ્થિતિ જોઈને કરવામાં આવશે. જેનું પ્રક્ષેપણ ૫.૪૩ કલાકે કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇસરોનું કહેવું છે કે ૨૨૭૫ કિલો વજનનું જીઆઇસેટ-૧ અતિ આધુનિક ગતિથી ધરતીનું અવલોકન કરનારો ઉપગ્રહ છે. આશરે ૨૨૭૫ કિલો વજન ધરાવતું જીઆઇસેટ-૧ એક અત્યાધુનિક રીતે ઝડપથી પૃથ્વીનું અવલોકન ઉપગ્રહ છે, જેને જીએસએલવી-એફ ૧૦ દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટમાં રખાશે.\nઇસરોના મુખ્ય વૈજ્ઞાનિક તપન મિશ્રાનો મોટો દાવો, 3 વર્ષ પહેલા અપાયું ઝેર\nઈસરોનું પીએસએલવી-સી૫૧ હવે સેટેલાઈટ 'આનંદ'ને લઈ ઉડશે\nસીએમએસ - ૦૧થી મોબાઈલ અને ટીવી સિગ્નલ કનેક્ટિવિટી થશે વધુ મજબૂત\nPSLV-C49 રોકેટથી રડાર ઇમેજિંગ સેટેલાઈટ લોન્ચ\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર\nકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી\nપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%9B%E0%AA%82%E0%AA%A6/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4", "date_download": "2021-01-18T02:10:29Z", "digest": "sha1:KYRIDASWSI4XDCH6QWNGLA7VOPPSXV64", "length": 3834, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "વ્યાકરણ/છંદ/રોળાવૃત્ત - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nપહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા\nબીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા\nબીજા અને ચોથા ચરણની અંતિમ બંને માત્રાઓ ગુરુ.\nમહાનદીનો ઓઘ, ઘુઘવતો ચાલ્યો જાએ,\nકાળચક્રનો ત્યહાં, પડે ચીલો ન જરા એ;\nગગનચુમ્બી ગિરિરાજ, ઘડ્યો કઠ્ઠણ પથરાએ,\nકાળતણું ત્ય્હાં, ચક્ર ઘસાઈ ખાંડું થાએ.\nઅક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા\nમાત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ ૧૦:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/who-says-6-covid-19-vaccine-candidates-now-in-phase-3-trials-mb-1007215.html", "date_download": "2021-01-18T01:53:54Z", "digest": "sha1:GFHRVXOA2SHQERZALCG5RF3KVQIIHP72", "length": 9071, "nlines": 78, "source_domain": "gujarati.news18.com", "title": "who-says-6-covid-19-vaccine-candidates-now-in-phase-3-trials-mb– News18 Gujarati", "raw_content": "\nWHOએ કહ્યું, કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં, પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે\nવોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી 7 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સમગ્ર દુનિયામાં 1 કરોડ 80 લાખ લોકો આ બીમારીના ઝપેટમાં આવી ચૂક્યા છે. એવામાં સૌની નજર કોરોનાની વેક્સીન (Corona Vaccine) પર ટકેલી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં 6 વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે. પરંતુ WHOનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે.\nઆવો એક નજર કરીએ હાલ દુનિયામા; ક્યાં-ક્યાં અને કેટલી વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. સાથોસાથ WHOએ વધુમાં શું કહ્યું છે...\n1. WHOનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં 6 વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી 3 વેક્સીન ચીનની છે.\n2. દુનિયાભરમાં હાલ 165 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. WHO મુજબ હાલમાં 26 વેક્સીન એવી છે જેના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.\n3. WHO મુજબ ચરણ 3માં મોટી સંખ્યા���ાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ રહેશે જ.\nઆ પણ વાંચો, ICMRનો મોટો નિર્ણય, હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની હવે થશે રજિસ્ટ્રી\n4. ચીનમાં જે ત્રણ વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે તે છે- સિનોવૈક, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ, સિનોફૈરમ/બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ\n5. અમેરિકાની મોડરના કંપનીએ કોરોના વેક્સીન પર સૌથી પહેલા કામ શરૂ કર્યું. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, પહેલા બે ચરણના ક્લિનિકલ ટ્રાયલથી સારા પરિણામ સામે આવ્યા છે. આ વેક્સીનનો મુશ્કેલ અને ત્રીજો પડાવ 27 જુલાઈથી શરૂ થઈ ગઈ છે.\nઆ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો\n6. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી સમગ્ર દુનિયાને ઘણી વધુ આશા છે. તેના ક્લિનિકલ ટ્રાયલ અલગ-અલગ દેશોમાં ચાલી રહ્યા છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઓકસફર્ડના આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે.\n7. ભારતની બે વેક્સીન- ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઇનસેલ્ફાઇટિસ, રાટાવાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેક્સીન બનાવી છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/geoff-lawson-said-team-india-without-virat-kohli-like-australia-without-steve-smith-and-david-warner/", "date_download": "2021-01-18T00:44:08Z", "digest": "sha1:MENCYAQJ2TAEPVTNGG22OAPWB6BZXKTW", "length": 12079, "nlines": 202, "source_domain": "sportsmirror.in", "title": "કોહલી વગર ભારત, સ્મિથ અને વોર્નર વગર ઓસ્ટ્રેલિયા જેવી : Geoff Lawson", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Australia Vs India કોહલી વગર ભારત, સ્મિથ અને વોર્નર વગર ઓસ્ટ્રેલિયા જેવી : જ્યૉફ લૉસન\nકોહલી વગર ભારત, સ્મિથ અને વોર્નર વગર ઓસ્ટ્રેલિયા જેવી : જ્યૉફ લૉસન\nSydney (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પુર્વ ફાસ્ટ બોલર જ્યૉફ લૉસન (Geoff Lawson) નું માનવું છે કે ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલી ન હોય તો ભારતીય ટીમ (Team India) એવી લાગશે, જેમ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયા ટીમ હોય. વિરાટ કોહલી એડિલેડથી 17 ડિસેમ્બરથી 4 ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ રમશે.\nઆ પહેલી ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલી (Virat Kohli) પોતાના પહેલા બાળકના જન્મ માટે સ્વદેશ પોતાના ઘરે ભારત પરત ફરશે. જોકે તે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી20 સીરિઝ રમશે. વન-ડે સીરિઝની શરૂઆત 27 નવેમ્બરથી થશે.\nજ્યૉફ લૉસને (Geoff Lawson) સિડની મોર્નિંગ હેરાલ્ડમાં પોતાની કોલમમાં લખ્યું કે, “વિરાટ કોહલી વગર ટીમ ઇન્ડિયા એવી લાગશે જેમ ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથ (Steve Smith) અને ડેવિડ વોર્નર (David Warner) વગર. તે માત્ર નથી બનાવતો પણ પુરી ટીમમાં માનસિક દબાણ ઓછું કરે છે.”\nવિરાટ કોહલી (Virat Kohli) ની ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 53.62 ની એવરેજ થી 7240 રન બનાવ્યા છે. તો સ્ટીવ સ્મિથ બાદ ઘણા લાંબા સમયથી ICC રેકિંગમાં ટોપના ક્રમનો બેટ્સમેન છે. વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ ગત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમયે 71 વર્ષ બાદ પેહલીવાર ટેસ્ટ સીરિઝ જીતી હતી.\nલૉસને કહ્યું કે ગત વર્ષની તુલનામાં આ વખતે ઓસ્ટ્રેલિયા ઘણી મજબુત છે. ગત વર્ષે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે બોલ સાથે છેડછાડ કરવાના કારણે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર તે સીરિઝનો ભાગ ન હતા.\nતેણે વધુમાં કહ્યું કે, “ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ત્યાર બાદ તેણે ગત સમરમાં પાકિસ્તાનને પણ ટક્કર આપી હતી. આંતરરાષ્ટ્રીય સીઝનની શરૂઆત થયા બાદ ટીમ નંબર 1 બની છે અને બેટીંગમાં ટીમ પાસે ઘણા વિકલ્પો છે.”\nઆ પણ વાંચો : AUSvIND: કોહલીની સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ\nપુર્વ ફાસ્ટ બોલરે (Geoff Lawson) કહ્યું કે, “ભારતીય ક્રિકેટરોને અનઅપેક્ષિત સ્પર્ધાની આશા હશે. 2 વર્ષ પહેલા, પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ હવે તેનો બચાવ કરશે.\nPrevious articleAUSvIND: કોહલીની સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ\nNext articleકબડ્ડીનું સન્સ ઓફ સોઇલનું પોસ્ટર રીલિઝ, જેમાં જયપુર પિંક પેન્થર્સની યાત્રા દેખાશે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\nડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ પેસર બન્યો નટરાજન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87691", "date_download": "2021-01-18T00:13:20Z", "digest": "sha1:Q3U3Q5ARRBI4BBXM6XW775JN5XQ7V24B", "length": 10706, "nlines": 93, "source_domain": "westerntimesnews.in", "title": "કોરિયોગ્રાફર ફરાહ ખાન ૪૩ની ઉંમરે મા બની હતી - Western Times News", "raw_content": "\nકોરિયોગ્રાફર ફરાહ ખાન ૪૩ની ઉંમરે મા બની હતી\nમુંબઈ: પોપ્યુલર બોલિવુડ કોરિયોગ્રાફર, ફિલ્મમેકર અને રિયાલિટી શોની જજ ફરાહ ખાને ૪૩ વર્ષની ઉંમરે આઈવીએફ ટેકનોલોજી દ્વારા મા બનવાના પોતાના ર્નિણય પર એક ઓપન લેટર લખ્યો છે. ફરાહ ખાન અન્યા, કઝાર અને ડીવા નામના ત્રણ બાળકોની માતા છે અને તેના ત્રણેય બાળકો ટ્રિપલેટ્‌સ છે. તેના બાળકો ૧૨ વર્ષના થઈ ગયા છે. ફરાહ ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલા ઓપન લેટરના કેપ્શનમાં લખ્યું છે કે, આપણી પસંદ આપણને બનાવે છે. હું ૪૩ વર્ષની ઉંમરે આઈવીએફ મોમ બની. મેં જે કર્યું તે વાતની મને ખુશી છે.\nજે મહિલાઓ માતા બનવા ઈચ્છે છે તેમનું માતૃત્વ સારુ રહે તેવું હું વિશ કરું છું. પોતાના ઓપન લેટરમાં ફરાહે લખ્યું છે કે, એક દીકરી, પત્ની અન��� મા હોવા તરીકે મારે મારા ર્નિણયો લેવાના હતા. જેના કારણે હું કોરિયોગ્રાફર બની, ફિલ્મમેકર બની અને પ્રોડ્યૂસર બની. દરેક વખતે મને લાગ્યું કે હું સાચી છું. પછી મેં મારા અંદરના અવાજને સાંભળ્યો અને તે પ્રમાણે આગળ વધી, તે પછી મારા કરિયરની વાત હોય કે મારા પરિવાર. આપણે લોકો શું કહેશે તેના વિશે વધારે વિચારીએ છીએ,\nઆપણે ભૂલી જઈએ છીએ કે આ આપણું જીવન છે તેથી આપણે માત્ર આપણી વાત સાંભળવાની છે. ફિલ્મમેકરે વધુમાં લખ્યું છે કે, ‘આજે હું મારા ર્નિણયના કારણે ત્રણ બાળકોની મા છું. હું મા ત્યારે બની જ્યારે આ માટે તૈયાર હતી. ત્યારે નહીં\nજ્યારે સમાજે તેની માગ કરી અથવા તેમને લાગ્યું કે આ પ્રેગ્નેન્ટ થવા માટેની યોગ્ય ઉંમર છે. સાયન્સનો આભાર કે હું પોતાની ઉંમરમાં આઈવીએફ દ્વારા આવું કરવામાં સફળ રહી. આજે તે જોઈને સારું લાગે છે કે ઘણી મહિલાઓ ડર્યા વગર આમ કરવાનો ર્નિણય લઈ રહી છે. હાલમાં મને એક શો વિશે જાણ થઈ, જેનું નામ છે ‘સ્ટોરી ૯ મંથ કી’- જેનું સ્ટેટમેન્ટ એકદમ બોલ્ડ છે-જો પ્રેમ વગર લગ્ન થઈ શકે છે, તો પતિ વગર મા કેમ નહીં\nPrevious મમ્મી કરીનાની સાથે તૈમુરે માટીના વાસણ બનાવ્યા\nNext મલયાલમ ફિલ્મ જલીકટ્ટુની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલે��્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/delhi-election-2020/", "date_download": "2021-01-18T00:32:30Z", "digest": "sha1:ABJ2UYZBLPPP5T4CDK6YBUGC4LHSXNFO", "length": 6771, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "Delhi-election 2020 - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nઆ 11 પાટલી બદલું નેતાઓનાં ચૂંટણી પરિણામો પર નજર છે બધાંની, કોને મળ્યો ફાયદો અને કોન પડ્યો ફટકો\nબધાંની નજર અત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર છે. તેના કરતાં પણ વધારે પાર્ટી બદલીને ચૂંટણી લડી રહેલ નેતાઓ પર છે. આ ચૂંટણીમાં તેમને જીત...\nDelhi Election 2020: અરવિંદ કેજરીવાલનો આરોપ, અમિત શાહ કરી રહ્યા છે દિલ્હીવાસીઓનું અપમાન\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીવાસીઓનું અપમાન કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે ગત પાંચ...\nDelhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા\nદિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહના રોડ શોમાં આઝાદીના નારા લાગ્યા હતા. અમિત શાહ દિલ્હીના ઘોંડા વિધાનસભામાં રોડ શો કરી રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં આઝાદીના...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5/%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87", "date_download": "2021-01-18T01:59:08Z", "digest": "sha1:YXD6RKFDY4HNXCZTXYVD5QCVFHMWUJXA", "length": 3637, "nlines": 81, "source_domain": "gu.wikisource.org", "title": "કલાપીનો કેકારવ/છાના રોશું દર્દે - વિકિસ્રોત", "raw_content": "કલાપીનો કેકારવ/છાના રોશું દર્દે\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← જાગૃતિનું સ્વપ્ન કલાપીનો કેકારવ\nકલાપી દૂર છે →\nડસડસ કાં ત્હારાં દગ જોતાં\nઆમ ગરીબી શાને રોતાં\nશાને આમ નિસાસા લે છે\nશી પીડા હૈયે છે\n મ્હારૂં શું એ હૈયે છે\nમ્હારા કાંટા ખૂંચે મુજને,\nના રોશું જો એ દુઃખ તુજને,\nના સુખ ત્હારાં દર્દે;\nમુજને ના દુઃખ શું તુજ દર્દે\nનિસાસા લેવાથી શું છે\nમ્હારે વા રોવાથી શું છે\nગીતો કૈં ગાવાથી શું છે\nએ તુજને જો દહતાં દર્દે,\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૨૧:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/new-cases-of-coronavirus-found-in-ahmedabad-and-surat/articleshow/79391669.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2021-01-18T01:25:05Z", "digest": "sha1:4RXTVRRT3CMCEJ77HOUKFE6WNTQCIF6R", "length": 9179, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 347 અને સુરતમાં 286 નવા કેસ નોંધા��ા\nગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1510 કેસો નોંધાયા છે. ગુજરાતમાં કેસ બે લાખ પાર થયા અને સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.\nઅમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1510 કેસો નોંધાયા છે. ગુજરાતમાં કેસ બે લાખ પાર થયા અને\nસમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં સરકારે 200માંથી લગ્નમાં 100ની છૂટ કરી છે. 24 કલાકમાં કોરોનાના 1510 નવા કેસ સાથે કુલ આંકડો પણ 2 લાખને પાર થયો છે. જ્યારે 24 કલાકમાં 1286 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પણ 91.05% થયો છે.\nજો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 347 નવા કેસ નોંધાયા છે અને સામે 362 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 286 નવા કેસ નોંધાયા છે અને સામે 228 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 181 નવા કેસ નોંધાયા છે અને સામે 115 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 128 નવા કેસ નોંધાયા છે અને સામે 133 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.\nરાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.\nસુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું કે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતાં ઈન્ફેક્શનથી બચી શકાયું હતું, જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું. ગઈકાલથી થોડી શરદી ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી કરુ છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહીં જોડાઈ શકું તે બદલ માફ કરશો.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1510 નવા કેસ સાથે કુલ આંકડો 2 લાખને પાર આર્ટિકલ શો\nદેશદિલ્હીઃ રસી લીધા બાદ 51ને 'સામ��ન્ય' અને 1ને 'ગંભીર' આડઅસર\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nદેશ1લી ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડર બુકિંગના 45 મિનિટમાં જ ઘરે આવી જશે\nદેશફ્રી છે કે નહીં વધુ કિંમતે કેમ ખરીદાઈ વધુ કિંમતે કેમ ખરીદાઈ કોરોના વેક્સીન પર કોંગ્રેસના મોદી સરકારને સવાલ\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/sprinter", "date_download": "2021-01-18T00:31:33Z", "digest": "sha1:3MNCF5BI24XYH2XWDKSFNOSEYMJZ6XM2", "length": 4282, "nlines": 75, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n'ડાંગ એક્સપ્રેસ' સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમાં DySP તરીકે નિમણૂંક આપવામાં આવી\n'મજબૂરી'માં આ ખેલાડી વેચવા માગે છે પોતાની 30 લાખની લક્ઝરી BMW કાર\nન્યૂયોર્કમાં કોરોના વોરિયર છે મિલ્ખા સિંહની પુત્રી, કરે છે કોવિડ-19 દર્દીઓની સારવાર\n78 વર્ષના દાદા રેસમાં અવ્વલ આવ્યા, ગોલ્ડ જીત્યો અને પછી મેદાનમાં જ દમ તોડી દીધો\nઆ છે ભારતનો ઉસેન બોલ્ટ, ખુલ્લા પગે આટલી સેકન્ડમાં કાપ્યું 100 મીટરનું અંતર\nયુવાનોને પણ શરમાવી દે તેવી છે 91 વર્ષના દાદાની સ્ફૂર્તિ, રોજ 5-10 કિમી દોડે છે\nઆ રીતે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે આપણા એથ્લિટ્સ\n'ગોલ્ડન ગર્લ' હિમા દાસે પીએમ મોદીને આપ્યું ખાસ વચન, ભારત માટે કરશે આ કામ\nહિમા દાસનું નસીબ ચમક્યું, બ્રાન્ડ એમ્બેસેડર બનવા ઢગલો કંપનીઓની ઑફર\n18 દિવસમાં પાંચમો ગોલ્ડ મેડલ, હિમા દાસના કાયલ થયા અમિતાભ બચ્ચન\nહોમોસેક્શુઅલ છે દુતી, ભારતને ગર્વ અપાવનાર આ ખેલાડી વિષે આટલું નહિ જાણતા હોવ\nભારતની સ્ટાર સ્પ્રિન્ટર દુતી ચંદાનો મોટો ખુલાસો, કહ્યું- \"હું સમલૈંગિક છું\"\nચેમ્પિયન એથલીટ હિમા દાસ પર બાયોપિક બનાવવા માગે છે અક્ષય કુમાર\nU-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપઃ હિમા દાસએ રચ્યો ઈતિહાસ\nકોઈ રેસર નહીં, ક્રિકેટર્સને કોચિંગ આપી રહ્યો છે ઉસૈન બોલ્ટ\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/farming/", "date_download": "2021-01-18T00:27:21Z", "digest": "sha1:UP7M7Y6TGXM7IE67SD4XUN5IKSCLQD3A", "length": 30166, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "farming - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nઓછા પાણીએ પાકતી ઘઉંની નવી જાતમાં ભરપુર માત્રામાં પ્રોટીન મળે છે\nઘઉંની નવી જાત પુસા તેજસ એચઆઈ 8759 દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા...\nસાહસ/ નેહાએ લંડનની નોકરી છોડી અને શરૂ કરી ખેતી : વાર્ષિક રૂ.60 લાખની કરે છે કમાણી\nઆગ્રાની રહેવાસી નેહા ભાટિયાએ 2014માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર કરી લંડનમાં નોકરી કરી હતી. પોતાના દેશ પરત આવી. વર્ષ 2017 માં, તેણે ઓર્ગેનિક ખેતી...\nલેક્ચરરની નોકરી છોડીને બની ગયો ખેડૂત, માટીમાં નહી પાણીમાં ઉગાડે છે શાકભાજી\nગુરકિરપાલસિંહ, એક લેક્ચરરની નોકરી કરતાં હતા. તેમણે કોમ્યુટર એન્જીનિયરિંગની ડીગ્રી લીધી છે. પરંતુ બાદમાં નોકરી છોડીને પોતાની જાતને ખેતી પ્રત્યે સમર્પિત કરી દીધા હતા. આજે...\nSMAM Kisan Yojana 2020: સરકાર ખેડૂતોને આપી રહી છે 80% સબસિડી, આ રીતે લઈ શકો છો ફાયદો\nદેશભરના ખેડુતોને ખેતી કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે સ્મામ કિસાન યોજના 2020 શરૂ કરી છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડુતોને ખેતી માટેનાં...\nત્રણ દોસ્તોએ નોકરી છોડીને શરૂ કરી ખેતી, સીપમાંથી મોતી કાઢીને કમાઈ રહ્યા છે નફો\nઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના ચિરાગાંવ બ્લોકના નારાયણપુર ગામના ત્રણ શિક્ષિત યુવાનો શ્વેતાંક, રોહિત અને અમિતએ નોકરી છોડીને નાનું તળાવ બનાવી તેમાં છીપ ઉછેરવાની ખેતી કરે...\nમોદી સરકારને ઝટકો : NDAનો સાથી પક્ષ ખેડૂતોના પડખે આવ્યો, દેશના 250 ખેડૂત સંગઠનો આ કાયદાઓ મામલે સરકાર સામે પડ્યા\nભાજપના જૂના રાજકીય પક્ષોના સાથીઓ હવે મોદી સામે ઊભા થઈ રહ્યાં છે. ખેડૂતો સાથે સંબંધિત ત્રણ વટહુકમો અંગે મોદી સરકાર સામે વાંધો ઉઠાવી રહ્યાં છે....\nભલે GDP વધ્યો પણ કૃષિક્ષેત્રની વધી રહી છે તકલીફો, ગ્રામીણ અર્થતંત્ર તૂટી રહ્યું છે અને ખેડૂતોને નથી મળતા ભાવ\nકોરોના રોગચાળા દરમિયાન આર્થિક વિકાસ દરમાં ખૂબ જ ચિંતાજનક ઘટાડા વચ્ચે, ગ્રામીણ ક્ષેત્રે આશાની કિરણ ઊભી કરી હોવા છતાં, કૃષિની વૃદ્ધિ અટકી શકે. 2020-21ના પ્રથમ...\nબટાટાના સારા ભાવ મળશે તો વાવેતર વધશે, ખેડૂતો ખેતીમાં દાખવી રહ્યા છે વધુ રસ\nબટાટાની વાવણી ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહી છે અને બટાટાની કિંમતો ઊંચી છે. સારા ભાવો મળવાની આશામાં બટાકાની ખેતીમાં વધુ રસ લઈ શકે છે....\nઅમેરિકામાં નહોતું લાગતું મન, એક લાખ ડોલર વાર્ષિક પગારની નોકરી છોડીને ખેડૂત બની ગયો એન્જિનિયક\nતમે ગામથી શહેરમાં કે વિદેશ જઈ સફળ થયાની ઘણી વાર્તાઓ સાંભળી હશે. આજે અમે તમને વિદેશથી ગામ પરત ફરીને સફળતા પ્રાપ્ત કરનારની વિગતો જણાવી રહ્યા...\nફક્ત 5 હજાર રૂપિયામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી\nદેશભરમાં કોરોના સંકટને કારણે એક તરફ જ્યાં આવી પરિસ્થિતિ છે, એવામાં એક તરફ લાખો લોકોની સેલેરી કપાઈ રહી છે. જ્યારે બીજા લોકોની નોકરી જતી રહી...\nપીએમ-કિસાન યોજના: હજી પણ 4 કરોડ લોકોને 6000 રૂપિયા નથી મળતા, જાણો કેમ\nકિસાન સન્માન નિધિ માટે કૃષિ અધિકારીની કચેરી અને લેખપાલની મુલાકાત માટે ચક્કર કાટવાની જરૂર નથી. નોંધણી કરાવા માટે ખેડૂતોએ અધિકારીઓ પાસે જવું પડશે નહીં. કોઈપણ...\nસુરતમાં 19 દિવસમાં દેમાર 33 ઇંચ વરસાદ, 1 હજાર હેક્ટરના વાવેતર પર પાણી ફરી વળતા ખેડુતોને કરોડોનું નુકસાન\nસુરત જિલ્લામાં ઓગસ્ટના 19 દિવસમાં દેમાર 33.44 ઇંચ વરસાદ ખાબકવાની સાથે જ છ તાલુકા ઓલપાડ, ચોર્યાસી, માંડવી, માંગરોળ, પલસાણા,બારડોલી તાલુકામાં 1,000 હેકટર જમીનમાં વાવેતર ડાંગર,...\n8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા થયાં જમા, તમને ન મળે તો અહીં કરો ફોન\nરવિવારે 8.55 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાના છઠ્ઠા હપ્તા માટે રૂ.2 હજાર છઠ્ઠા હપ્તા માટે મોટાભાગના લાભાર્થીઓ (પીએમ-કિસાન યોજના લાભાર્થીઓ) ને આ યોજના...\nજગતના તાતે કોરોનાની આફતને અવસરમાં બદલી ,ખેડૂતે આ ફળનો ઓન લાઈન વ્યવસાય વિકસાવ્યો\nસમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે રાજધાની દિલ્હીના હાપુર જિલ્લાના દટ્ટીના ગામના રહેવાસી ખેડૂત રજનીશ ત્યાગીએ કોરોના કટોકટીમાં કેળાની ખેતી અને નર્સરીનો...\nહવે ખેતીનો આવશે જમાનો : કોરોનામાં ઉદ્યોગો બેહાલ, સરકા���ી વિભાગનો મોટો સરવે\nભારતીય અર્થવ્યવસ્થા માટે નાણાં મંત્રાલયે જાહેર કરેલા એક અહેવાલમાં ચોમાસાની સારી સંભાવનાને જોતાં કૃષિ ક્ષેત્ર કોરોના વાયરસથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે...\nપાકમાં જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે રહો સાવચેત ઘણાં ગંભીર રોગોનું જોખમ છે, આવું તો ભૂલથી પણ ના કરતાં\nછેલ્લા કેટલાક દાયકાઓમાં, ભારતમાં કૃષિમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં ઝડપથી વધારો થયો છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) ના જણાવ્યા મુજબ, કેમિકલ છાંટવાની માત્રાની યોગ્ય કાળજી...\nકિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની આ છે આખી પ્રક્રિયા, ખેડૂતોને આ કાર્ડથી મળે છે 4 ટકા વ્યાજે રૂપિયા\nકિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડુતોને પોષણક્ષમ દરે લોન આપવામાં આવે છે. 9% ના બજાર દરની સામે ખેડૂતોને માત્ર 4% ના દરે લોન આપવામાં આવે છે....\nકોરોનાકાળમાં 50 હજારના રોકાણમાં આ ખેતી કરો, એક એકરમાંથી મળશે 6થી 7 લાખ રૂપિયાની આવક\nકોરોના વાયરસે માત્ર લોકોની જીંદગી જ નહીં પણ કમાણીનો સ્રોત પણ બદલી નાખ્યો છે. કોરોનાને કારણે નોકરી ગુમાવનારા લોકો હવે ધંધા કે ખેતીમાં હાથ અજમાવી...\nશરબતી ઘઉં : 100 ખેડૂતો બની ગયા કરોડપતિ, 25 વર્ષમાં સૌથી વધારે ઉત્પાદન ફાયદાનો સોદો બન્યું\nગુજરાતના લોકો શરબતી ઘઉં ખાય છે તે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. સારી ઉપજ છતાં 1 લાખ નાના ખેડૂતોને...\nસચિન તેંદુલકરને બે વાર આઉટ કરી ચૂકેલો બોલર આજે કરે છે ટામેટાની ખેતી, આ રીતે વિતાવી રહ્યો છે જીવન\nએવા ઘણા ક્રિકેટર છે જે ઘણું ઓછું રમ્યા હોય પરંતુ તેમ છતાં તેમના શાનદાર પ્રદર્શને કારણે લોકપ્રિય બન્યા હોય.જોકે બોલિવૂડ અને રમતની દુનિયામાં નિવૃત્ત થયા...\n ધોનીના આવી ગયા આવા દિવસો ક્રિકેટ છોડી તરબૂચ-પપૈયા ઉગાડી રહ્યો છે\nમહેન્દ્ર સિંહ ધોની થોડા સમયમાં જ ક્રિકેટના મેદાન પર જોવા મળશે. તે આઈપીએલ 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની 2...\nરિંગણના પાકમાં મબલખ ઉત્પાદન મેળવવું હોય તો જાણો શું કહે છે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત\nશાકભાજીમાં એક અગત્યના પાક તરીકે રિંગણની ઓળખ છે. ગૃહિણીઓના રસોડામાં રિંગણ ન હોય તેવું બને જ નહીં. ત્યારે ખેડૂતો દ્રારા પણ રિંગણના પાકને સફળ બનાવવા...\nઈઝરાયલી પદ્ધતિથી માટીના ઉપયોગ વગર રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ��યો છે આ ખેડૂત\nશાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા...\n10 પેટીથી શરૂઆત કરી હતી આ ખેડૂતે, આજે 700 પેટી સાથે મધ ઉછેરમાં સમગ્ર ગુજરાતમાં કાઢ્યું છે કાઠુ\nગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલો બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અવ્વલ નંબરે જોવા મળી રહ્યો છે. શિક્ષિત યુવકો પણ હવે ખેતી તરફ જોડાયા છે. ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન...\nકેરીના શોખીનો માટે ખરાબ સમાચાર : આ વખતે સિઝન લેટ થશે\nફળોના રાજા તરીકે કેરીની ગણતરી થાય છે. કેરીના શોખીનો પણ ઉનાળાની સિઝન સાથે કેરીની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. પણ જેંમ ડુંગળીના ભાવે રડાવ્યા તે...\nજે ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું હોય તેમણે આ વાતનું રાખવું ખાસ ધ્યાન\nઆ વર્ષે વરસાદ સારો રહ્યો પણ વર્ષના અંતે પણ ચોમાસુ લંબાતા ખરીફ સિઝનને તેની અસર થઈ.જેના પરિણામે ઘણા પાકોનો સોથ બોલી ગયો. બીજી તરફ તીડના...\nજે ખેતી કરતાં તમામ ખેડૂતો અચકાય તેમાં એક શિક્ષકની કોઢાસૂઝ કરી ગઈ કમાલ\nએન્થુરિયમ. ફૂલોની વાડી જોયા પછી ચોક્કસ આ કોઈ વિદેશી ખેતર હોવાનું પહેલી નજરે લાગી આવે. પરંતુ આ ખેતી ગુજરાતના ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પણ...\nમળો રાજકોટ જિલ્લાના એ ખેડૂતને જેણે ત્રણ પાકોના સંગમથી ઓછા ખર્ચે મબલક આવક મેળવી છે\nખેતીનું બીજું નામ એટલે સાહસ. કુદરતી થપાટો સહન કરીને. વાતાવરણ સામે ઝીંક ઝીલી ખેતીમાં ઉત્પાદન લેવામાં સફળ થવું એનું નામ ખેડૂત. ખેતીમાં એક પાકના બદલે...\nજામનગરના ખેડૂતે કાબૂલી ચણાની ખેતીમાં કરી જમાવટ, ખેતીની પદ્ધતિ જોઈ તમે પણ થઈ જશો અચંંબિત\nચણા એ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. બીજી રીતે કહીએ તો શિયાળુ કઠોળ પાકમાં ટુંકા ગાળે મસમોટી આવક અપાવતો પાક. ચણાનું પિયત તેમજ બિનપિયત બંને...\nVIDEO : કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થતી ખેતી હવે ગુજરાતના આંગણે, ખેડૂતોને થશે મોટો ફાયદો\nડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી છે. ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીના ફળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર ��ફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/how-to-make-indori-kachori-recipe-know-about-real-recipe-bs-945114.html", "date_download": "2021-01-18T02:02:30Z", "digest": "sha1:WA7HOQUW23SPHONYJOTHFRXFXAIV7JZV", "length": 7681, "nlines": 88, "source_domain": "gujarati.news18.com", "title": "How to make Indori Kachori recipe– News18 Gujarati", "raw_content": "\n#Recipe: ઈન્દોરની પ્રખ્યાત 'આલુ કચોરી' બનાવવાની રીત\nઈન્દોરની પ્રખ્યાત કચોરી બનાવવા માટેની રીત-\nઈન્દોરના ચાટ તો ખૂબ જ વખણાય છે, એ વાત તો તમે દરેક જાણતા હશો. અને એ વાત અત્યારે સાંભળીને જો તમારા મોં માં પાણી આવી ગયું હોય તો ચાલો જાણી લો આ ઈન્દોરની પ્રખ્યાત 'આલુ કચોરી' બનાવવાની રીત\nકણક બાંધવા માટેની સામગ્રી-\nમેંદો - 300 ગ્રામ\nસોજી - 200 ગ્રામ\nમીઠું - સ્વાદ અનુસાર\nબેકિંગ સોડા - 1/4 ચમચી\nતેલ - 2 ચમચી\nબટાકા - 300 ગ્રામ\nતેલ - 1 ચમચી\nજીરુ - 1 ચમચી\nધાણાં પાવડર - 2 ચમચી\nલીલા મરચાં - 2 નંગ\nઆદુની પેસ્ટ - 2 ચમચી\nઈન્દોરની પ્રખ્યાત કચોરી બનાવવા માટેની રીત-\nકણક બાંધવા માટે- સૌ પ્રથમ કણક બાંધવા માટે એક વાસણમાં મેંદાનો લોટ લઈ તેમાં કણક બાંધવા માટેની બધી જ સામગ્રી લઈને મિક્સ કરો. મેંદો ન ખાતા હોવ તો તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકાય છેપછી પાણીને હૂંફાળું કરી લો. અને આ પાણીથી કચોરી માટેની કણક તૈયાર કરી લો. આ કણક સહેજ સામાન્ય કઠણ બાંધવી. લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો.\nસ્ટફિંગ બનાવવા માટે- ત્યારબાદ બટાકાને બાફીને તેની છાલ કાઢી લઈને તેના નાના નાના ટુકડા કરી લો. પછી એક કઢાઈમાં તેલ લઈ ગરમ કરો. પછી તેમાં જીરું નાખીને વઘાર કરી લો. પછી તેમાં ધાણા પાવડર, લીલા મરચા, મીઠું, આદુની પેસ્ટ અને બાફેલાં બટેટા ઉમેરીને મિક્સ કરી લઈ 2 મિનિટ સાંતળી લો.\nહવે કચોરી બનાવવા માટે બાંધેલી કણકમાંથી લૂઆ બનાવી લો. પછી તેને વચ્ચેથી હળવા હાથે દબાવીને વણી લો. પછી તેની વચ્ચે એક કે બે ચમચી સ્ટફિંગ ભરીને કચોરીના કિનારીને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો. ત્યારબાદ તેને ગરમ તેલમાં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો. તળતી વખતે તેને વચ્���ેથી પલટતા રહો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ કેચપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ જ સર્વ કરો.\nબહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત\nલટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો તો રોજ ખાવ આ પીળું ફળ\nહનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે\nઅમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3", "date_download": "2021-01-18T01:22:04Z", "digest": "sha1:P6LEZUTBRRY3A4CMQAHJ3NH3C7K2CI3Q", "length": 4965, "nlines": 103, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/ગીતોનું વિભાગીકરણ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← હળવાં હળવાં લોચન ખોલો એકતારો\nઝવેરચંદ મેઘાણી ટિપ્પણ →\n૧૮. સમશેર ભોંઠી પડી રે ઢાળ-'ભેટે ઝૂલે છે તલવાર' ૧૨\n૧૯. લોકેશ્વરનો સેતબંધુ ૧૬\n૨૧. વેચશો મા મને વેચશો મા ૨૨\n૨૨. કેમ કરે, કાયદો નૈ ૨૬\n૨૩. દૂબળાની નારી ૨૮\n૨૪. પરદેશીઓને : પાતકીઓને : યોદ્દ્યાઓને ૩૨\n૩૮. સાહિત્યની બારમાસી ૬૭\n૨૭. ફાટાશે અગ્નિ થંભો ને– ૪૨\n૨૮. જતીન્દ્રના સંભારણાં ૫૬\n૩૦. પૃથ્વીનાં સાવકાં બાળ ૧૮\n૩૧. બજો બજો ગંભીર ઘોર આરતી ૩૯\n૩૨. હસતા હિમાદ્રીને ૪૧\n૩૩. હજુ કેટલાં ક્રંદન બાકી \n૩૪. કાળનું વંદન ૪૫\n૩૫. હું બધાયનો ગુલામ ૪૬\n૩૫. વધે છે અંધારૂં, ૪૮\n૩૭. પુત્રની વાટ જોતી ૫૦\n૩૮ બંદૂકની આડશે ૯૦\n૩૯. પશુની નકલ ૯૯\n૪૦. અભેદને આરે ૧૦૦\n૪૧. ગરીબોદ્ધારની ચાલાકીઓ ૩૦\n૪૨. ખમા ખમા લખ વાર ૫૧\n૪૩. ભર ભર છાંટું અંજલિ ૫૫\n૪૪. મોતનાં કંકુઘોળણ : ઢાળ–ગજગત્તિ છંદ ૭૯\n૪૫. અસહ્ય વાત ૮૧\n૪૬. શૉફરની દિવાળી ૮૨\n૪૭. જુદાઈના જંગલમાંથી ૧૦૧\n૪૮. કોઈ પૂછે કે ૪૯\n૪૯. દ્યો ઠેલા ૨૫\n૫૦. નૂતન યુગના જોગંદર જગદીશને ૫૯\n૫૧. અનાદર પામ��લી લેખિનીનો પત્ર ૭૦\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૧:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/daily-horoscope", "date_download": "2021-01-18T00:06:32Z", "digest": "sha1:NIAKH42TKL7F5LKODU6BRXTVAKSXMBWE", "length": 17324, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Daily Horoscope | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nરાશિફળ / વૃશ્વિક, મિથુન અને મીન રાશિના લોકો માટે દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ\nરાશિફળ / કુંભ રાશિના જાતકોને આજે દિવસભર રહેશે અનેક સમસ્યાઓ, જાણો શનિવારનું રાશિફળ\nshani asta 2021 / 35 દિવસ માટે અસ્ત થયો શનિ, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન\nરાશિફળ / મિથુન રાશિને કામમાં થશે નિરાશાનો અનુભવ, જાણો શુક્રવારનું રાશિફળ\nરાશિફળ / ઉત્તરાયણ અને ગુરુવારનો દિવસ જાણો કોને આપશે શુભફળ અને કોને કરાવશે ચિંતા,...\nDaily Horoscope / આજે કુંભ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો શું કહે છે તમારૂં...\nરાશિફળ / મિથુન રાશિના જાતકોને રહેશે માનસિક અશાંતિ અને કામકાજમાં મુશ્કેલી, જાણો...\nરાશિફળ / વૃશ્વિક રાશિના જાતકોએ ઉધારીથી સાચવવું, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મીન અને તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને રાખવી સાવધાની, જાણો રવિવારનું...\nરાશિફળ / કુંભ રાશિના લોકોને ધંધામાં નુકસાનની સંભાવના, વાણી પર રાખવો કાબૂ, જાણો...\nરાશિફળ / તુલા રાશિના જાતકોને નોકરી અને આરોગ્યને લઈને વધશે ચિંતા, જાણો શુક્રવારનું...\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની વધશે, જાણો ગુરુવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં રહેશે તકલીફ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને રહેશે પગ અને કમરનું દર્દ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મીન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિ ભવિષ્ય\nરાશિફળ / મકર રાશિના જાતકોએ વાદ વિવાદથી બચવું, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / જાણો નવું વર્ષ કઈ રાશિના જાતકોને આપશે લાભ અને કોને માટે દિવસ રહેશે ભારે\nરાશિફળ / ધન રાશિના જાતકોને માટે આજનો દિવસ રહેશે કઠિન, જાણો ગુરુવારનું રાશિફળ\nદૈનિક રાશિફળ / કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ સારો, જમીનને લગતા કામોમાં મળશે સફળતા\nરાશિફળ / તુલા રાશિ માટે આજનો દિવસ રહેશે ખૂબ જ મુશ્કેલ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / મેષ, મિથુન અને તુલા રાશિ માટે આજનો દિવસ ��હેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / આ 3 રાશિના લોકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિફળ\nરાશિફળ / કન્યા રાશિ સિવાય તમામ રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી, જાણો...\nરાશિફળ / મેષ અને કન્યા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય બાબતે સંભાળવું, જાણો શુક્રવારનું...\nરાશિફળ / મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોને રહેશે આર્થિક મુશ્કેલી, જાણો ગુરુવારનું...\nરાશિફળ / તુલા રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો...\nરાશિફળ / આ 2 રાશિ સિવાય તમામ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, થશે આર્થિક લાભ, જાણો...\nરાશિફળ / મેષ રાશિના જાતકોને આજે શેર સટ્ટામાં થઈ શકે છે નુકસાન, જાણો શુક્રવારનું...\nરાશિફળ / મિથુન રાશિને આજે મનગમતો જીવનસાથી મળવાની સંભાવના જાણો તમારૂં રાશિફળ\nરાશિફળ / મિથુન રાશિના જાતકોને રહેશે માનસિક અશાંતિ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / મેષ અને વૃષભ રાશિના લોકોને મળી શકે છે આર્થિક લાભ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / સોમવતી અમાસે આ મંત્રના જાપથી થશે મોટો ફાયદો, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ\nઅશુભ / 2020ના છેલ્લા સૂર્યગ્રહણમાં ગુરૂ ચંડાળ યોગ હોવાથી સર્જાઈ રહ્યા છે આ અશુભ...\nરાશિફળ / આજે વૃશ્વિક રાશિના જાતકોને મળશે ધાર્યું ફળ, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલીભર્યો, જાણો શુક્રવારનું રાશિફળ\nરાશિફળ / મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો ગુરુવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને આજે આર્થિક બાબતોમાં રહેશે તકલીફ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / વૃશ્વિક રાશિના ધારેલા કામ અટકી શકે છે અને વધશે ચિંતા, જાણો મંગળવારનું...\nDaily Horoscope / કુંભ રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં પ્રગતીના એંધાણ, જાણો તમારી રાશિ શું...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જ���તકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/%E0%AA%8F_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%96%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A4%E0%AB%87_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%96%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82", "date_download": "2021-01-18T01:54:04Z", "digest": "sha1:P7S5C6M663GRCHZZG3NOHN7MWWG7RP7O", "length": 20046, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "બીરબલ અને બાદશાહ/એ પણ ખોયું અને તે પણ ખોયું - વિકિસ્રોત", "raw_content": "બીરબલ અને બાદશાહ/એ પણ ખોયું અને તે પણ ખોયું\n< બીરબલ અને બાદશાહ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nબીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી\n← નફટ નોકર અને શેઠ બીરબલ અને બાદશાહ\nએ પણ ખોયું અને તે પણ ખોયું\nપી. પી. કુન્તનપુરી બુદ્ધિનું પરાક્રમ →\nએ પણ ખોયું અને તે પણ ખોયું -૦:૦-\nજગમાં પ્રબળ પ્રતાપી તું, વિશ્વ વિશજ વિત્ત,\nશુર મુનીવર નર નારીનાં. ચિત્ત બગાડે ખચિત્ત.\nકોઇ એક બ્રાહ્મણ પોતાનાં પાપને ધોઇ દેહનું કલ્યાણ કરવા માટે કાશીએ જવાની ઉમેદ રાખતો હતો, પણ મહા મુશીબતથી આખી જીંદગીમાં રળી રળીને એકઠા કરેલા એક હજાર રૂપીઆની શી ગોઠવણ કરવી કોને ત્યાં તે રાખવા કોને ત્યાં તે રાખવા તે માટે તેની ચીંતામાં ને ચીંતામાં રાત દીવસ પોતાનો કાળ ક્રમણ કરતો હતો તેનો આ દાંભીક વીચાર યાત્રા કરવા જવામાં કાંટારૂપ થઈ પડ્યો હતો. એક સમે તેજ ગામમાં રહેનાર એક વૃદ્ધ ફકીર જે દરેક વાતે પંકાતો હતો તે સાંજે સવાલ કરતો કરતો તે લોભી બ્રાહ્મણના ઘર આગળ આવ્યો, તે જોઇ આ બ્રાહ્મણે તે દાનેશમંદ ફકીરને પુછ્યું કે ' સાંઈ મોવલા મારા હજાર રૂપીઆ, હું યાત્રા કરીને આવું ત્યાં સુધી તમે રાખશો તે માટે તેની ચીંતામાં ને ચીંતામાં રાત દીવસ પોતાનો કાળ ક્રમણ કરતો હતો તેનો આ દાંભીક ���ીચાર યાત્રા કરવા જવામાં કાંટારૂપ થઈ પડ્યો હતો. એક સમે તેજ ગામમાં રહેનાર એક વૃદ્ધ ફકીર જે દરેક વાતે પંકાતો હતો તે સાંજે સવાલ કરતો કરતો તે લોભી બ્રાહ્મણના ઘર આગળ આવ્યો, તે જોઇ આ બ્રાહ્મણે તે દાનેશમંદ ફકીરને પુછ્યું કે ' સાંઈ મોવલા મારા હજાર રૂપીઆ, હું યાત્રા કરીને આવું ત્યાં સુધી તમે રાખશો સાંઈએ કહ્યું કે ' છટ સાંઈએ કહ્યું કે ' છટ ઐસી જંજાળમેં હમ કભી નહીં ગીરેંગે ઐસી જંજાળમેં હમ કભી નહીં ગીરેંગે એ દગલબાજ દુનીયાકી મોહ માયા જાળ તોડ ખુદાકી બંદગી કરતે કે લીયે એ ફકીરી લી હૈ. ઉસ ફકીરીમાં મીટી દાલને કે લીયે હમકુ મોહની દીખાતા હૈ મેરે સીવાય ઔર ગામમે સાહુકાર નહી હૈ. ફકીરનો આવો વીચાર જાણી તે બહુજ નીરાશ થ‌ઇને ફકીરને કહ્યું કે 'મ‌ઉલા આપ ગમે તેમ કરશો ના કહેશો મને ધમકાવશો પણ તમારેજ મારા રૂપીઆ રાખવા પડશે. તમારા જેવા પ્રમાણીક અને નીરલોભી માણસને આ ગામમાં જોતોજ નથી. તો પછી કોને આપું એ દગલબાજ દુનીયાકી મોહ માયા જાળ તોડ ખુદાકી બંદગી કરતે કે લીયે એ ફકીરી લી હૈ. ઉસ ફકીરીમાં મીટી દાલને કે લીયે હમકુ મોહની દીખાતા હૈ મેરે સીવાય ઔર ગામમે સાહુકાર નહી હૈ. ફકીરનો આવો વીચાર જાણી તે બહુજ નીરાશ થ‌ઇને ફકીરને કહ્યું કે 'મ‌ઉલા આપ ગમે તેમ કરશો ના કહેશો મને ધમકાવશો પણ તમારેજ મારા રૂપીઆ રાખવા પડશે. તમારા જેવા પ્રમાણીક અને નીરલોભી માણસને આ ગામમાં જોતોજ નથી. તો પછી કોને આપું સાંઈએ જોયું કે આ સમજાવ્યો સમજે એમ નથી અને જેમ કહીશ તેમ તે પોતાની હઠને પકડી બેસશે. માટે દરગાહની જગા વીસાલ છે તેના એકાદ ખુણામાં ભલે દાટી જાય આપણે એના રૂપીઆ સાથે શી નીશબત છે સાંઈએ જોયું કે આ સમજાવ્યો સમજે એમ નથી અને જેમ કહીશ તેમ તે પોતાની હઠને પકડી બેસશે. માટે દરગાહની જગા વીસાલ છે તેના એકાદ ખુણામાં ભલે દાટી જાય આપણે એના રૂપીઆ સાથે શી નીશબત છે પાછો આવશે ત્યારે લઈ જશે.' આવો વીચાર કરી તે મ‌ઉલાએ તેને કહ્યું કે, 'અચ્છા બમન તુમકું નાખુશ કરનેકું હમ નહી ચાહતા હૈ. ઈસ લીયે તુમેરે હાથસે રૂપીયે દાટ દેના ઓર જભ ચહીયે તબ ખોદકે નીકાલ લેના. આટલું કહી તે ફકીર પોતાને રસ્તે પડ્યો આથી તે ખુશ થ‌ઇ સાંઇના દરગાહના એકાદ ખુણામાં ખાડો ખોદી પોતાના રૂપીઆ દાટી સાંઇ મવલાની રજા લ‌ઇ તે બ્રાહ્મણ નીચીંત બની યાત્રા કરવા પંથે પડ્યો. પાપ રહીત બનવા માટે યાત્રાના મોટા મોટા ધામો ફરવા લાગો. આ વીશ્વાસીને આવતાં વાર લાગવાથી તેના દાટેલા ધન ઉપર મવલાની દાનત બગડી, મોહ���ની જોઇ મન ચળ્યું, 'રામ રામ જપના ઓર પરાયા માલ અપના' આવો વીચાર કરી તે ફકીરે તેના દાટેલા ધનને ખોદી કાઢી લઇ લીધું. જો તે જીવતો આવસે અને પુછશે કે મારા રૂપીઆ ક્યાં ગયા પાછો આવશે ત્યારે લઈ જશે.' આવો વીચાર કરી તે મ‌ઉલાએ તેને કહ્યું કે, 'અચ્છા બમન તુમકું નાખુશ કરનેકું હમ નહી ચાહતા હૈ. ઈસ લીયે તુમેરે હાથસે રૂપીયે દાટ દેના ઓર જભ ચહીયે તબ ખોદકે નીકાલ લેના. આટલું કહી તે ફકીર પોતાને રસ્તે પડ્યો આથી તે ખુશ થ‌ઇ સાંઇના દરગાહના એકાદ ખુણામાં ખાડો ખોદી પોતાના રૂપીઆ દાટી સાંઇ મવલાની રજા લ‌ઇ તે બ્રાહ્મણ નીચીંત બની યાત્રા કરવા પંથે પડ્યો. પાપ રહીત બનવા માટે યાત્રાના મોટા મોટા ધામો ફરવા લાગો. આ વીશ્વાસીને આવતાં વાર લાગવાથી તેના દાટેલા ધન ઉપર મવલાની દાનત બગડી, મોહીની જોઇ મન ચળ્યું, 'રામ રામ જપના ઓર પરાયા માલ અપના' આવો વીચાર કરી તે ફકીરે તેના દાટેલા ધનને ખોદી કાઢી લઇ લીધું. જો તે જીવતો આવસે અને પુછશે કે મારા રૂપીઆ ક્યાં ગયા તો કહીશ કે કોને કહે છે તો કહીશ કે કોને કહે છે કોણ સાક્ષી માણસ ભુલી ગયો શું મને ગળે પડવા આવ્યો છે એ શું કરનાર છે એ શું કરનાર છે એનાથી શું થનાર છે એનાથી શું થનાર છે દુનીયામાં એમજ થતું આવ્યું છે. ઉંચો નીચો પગ પડ્યા વગર દોલત એકઠી થતી નથી. રંક, રાય બનવા માટે યત્ન કરે છે દુનીયામાં એમજ થતું આવ્યું છે. ઉંચો નીચો પગ પડ્યા વગર દોલત એકઠી થતી નથી. રંક, રાય બનવા માટે યત્ન કરે છે ચાકર શેઠ બનવા માટે શેઠના ઘરમાં ઘા મારે છે કોઇ ધરમનો પૈસો પચાવી માલેતુજાર બન્યા છે, કોઈ રાંડીરાંડોને રડાવી શ્રીમંત બન્યા હશે, કોઇ ત્રસ્ટીઓ બની ત્રીજોરીનું તળીયું ઝાટકી નાખી ધનવાન થયા હશે, ચાકરીથી તો ભાખરીજ મળે છે પણ લક્ષાધિપતી બની શકાતું નથી, પ્રમાણીક તો સદા દુખી છે; અને અધમજ સુખી છે. બગલમાં રામ અને પેટમાં છુરી રાખનારજ આ જગતના અનુપી સુખનો લહાવો લ‌ઇ શકે છે તો પછી આમ તો હું આવી રીતે હાથમાં આવેલી લક્ષમીને કેમ જતી મુકું આવા વીચારમાં ભ્રમીત બનેલા ફકીરે પોતાના ભેખનો કાંઇપણ વીચાર કર્યા વગર તેના રૂપીઆ પોતાના ગોલખમાં નાખી દીધા. કેટલાક માસ વીત્યા પછી તે બ્રાહ્મણ ફરતો ફરતો પોતાને ઘર આવી પોતાનું દાટેલું ધન સાંઇની દરગાહમાં લેવા ગયો. ખોદતાં રૂપીઆને બદલે હાથમાં કોલસા આવવાથી તે બહુ દીલગીર થયો. અને માથે હાથ મુકી હાય રે મારા રૂપીઆ ચાકર શેઠ બનવા માટે શેઠના ઘરમાં ઘા મારે છે કોઇ ધરમનો પૈસો પચાવી માલેતુજાર બન્યા છે, કોઈ રાંડીરાંડોને રડાવી શ્રીમંત બન્યા હશે, કોઇ ત્રસ્ટીઓ બની ત્રીજોરીનું તળીયું ઝાટકી નાખી ધનવાન થયા હશે, ચાકરીથી તો ભાખરીજ મળે છે પણ લક્ષાધિપતી બની શકાતું નથી, પ્રમાણીક તો સદા દુખી છે; અને અધમજ સુખી છે. બગલમાં રામ અને પેટમાં છુરી રાખનારજ આ જગતના અનુપી સુખનો લહાવો લ‌ઇ શકે છે તો પછી આમ તો હું આવી રીતે હાથમાં આવેલી લક્ષમીને કેમ જતી મુકું આવા વીચારમાં ભ્રમીત બનેલા ફકીરે પોતાના ભેખનો કાંઇપણ વીચાર કર્યા વગર તેના રૂપીઆ પોતાના ગોલખમાં નાખી દીધા. કેટલાક માસ વીત્યા પછી તે બ્રાહ્મણ ફરતો ફરતો પોતાને ઘર આવી પોતાનું દાટેલું ધન સાંઇની દરગાહમાં લેવા ગયો. ખોદતાં રૂપીઆને બદલે હાથમાં કોલસા આવવાથી તે બહુ દીલગીર થયો. અને માથે હાથ મુકી હાય રે મારા રૂપીઆ કરી પોક મુકી. આ ફકીર પણ તેની બાજુમાં બેસી રડવા લાગ્યો. આ ઢોંગી સાંઇનો ઉતરી ગયેલો ચેરો જોઇને કહ્યું કે, 'મોવલા તમારી હદમાંથી મારા રૂપીઆ કોણ લ‌ઇ જાય કરી પોક મુકી. આ ફકીર પણ તેની બાજુમાં બેસી રડવા લાગ્યો. આ ઢોંગી સાંઇનો ઉતરી ગયેલો ચેરો જોઇને કહ્યું કે, 'મોવલા તમારી હદમાંથી મારા રૂપીઆ કોણ લ‌ઇ જાય ગરીબને સંતાપવામાં તમને શો લાભ છે.' આમ વીશ્વાસઘાત કરવાથી દુનીઆમાં તમારો ઈતબાર કોણ કરશે ગરીબને સંતાપવામાં તમને શો લાભ છે.' આમ વીશ્વાસઘાત કરવાથી દુનીઆમાં તમારો ઈતબાર કોણ કરશે જરા ખુદાથી ડરો.' આ સાંભળી તે ફકીર બોલી ઉઠ્યો કે, ' ક્યું બદમાસ મુજે ગળે પડતા હે. કીને રખા ઓર કીને દેખા; જા ઇધરસે કાફર, નહીં તો હડી તુટ જાયગી.' આ જવાબથી તે બામણ ઉંડો નીશ્વાસ મુકતો ઘેર આવ્યો અને મન સાથે વીચાર કરવા લાગ્યો કે, 'લોભીનું ધન ધુતારો ખાય જરા ખુદાથી ડરો.' આ સાંભળી તે ફકીર બોલી ઉઠ્યો કે, ' ક્યું બદમાસ મુજે ગળે પડતા હે. કીને રખા ઓર કીને દેખા; જા ઇધરસે કાફર, નહીં તો હડી તુટ જાયગી.' આ જવાબથી તે બામણ ઉંડો નીશ્વાસ મુકતો ઘેર આવ્યો અને મન સાથે વીચાર કરવા લાગ્યો કે, 'લોભીનું ધન ધુતારો ખાય સદ રસ્તે વાપરી લહાવો લીધો હોત તો આંસુ પાડવા પડત નહીં. દોહી કુતરાને પાયા સરખું મેં કિધું છે પછી કોને દોષ દેવો સદ રસ્તે વાપરી લહાવો લીધો હોત તો આંસુ પાડવા પડત નહીં. દોહી કુતરાને પાયા સરખું મેં કિધું છે પછી કોને દોષ દેવો કરમની ગતી વીચીત્ર છે કરમની ગતી વીચીત્ર છે કરમ કરાવે એ કોઈ ન કરાવે કરમ કરાવે એ કોઈ ન કરાવે મારા રૂપીઆ ફકીરજ પચાવી પાડ્યો છે. પણ પુરાવો શું મારા રૂપીઆ ફકીરજ પચાવી પાડ��યો છે. પણ પુરાવો શું ખરૂં છે કે, ઘેટે કપાસ ખાવા જતાં ગાંઠની ઉન પણ ગુમાવી. એવો ઘાટ ઘડાયો છે ખરૂં છે કે, ઘેટે કપાસ ખાવા જતાં ગાંઠની ઉન પણ ગુમાવી. એવો ઘાટ ઘડાયો છે ચીંતા નહીં, એ ચોરોને હું મુકનાર નથી. એ દેશે, હું લઇશ. અકબરના દરબારમાં બીરબલ જેવા ચંચલ બુદ્ધિવાળા અનેક વીરનરો શોભી રહ્યા છે ચીંતા નહીં, એ ચોરોને હું મુકનાર નથી. એ દેશે, હું લઇશ. અકબરના દરબારમાં બીરબલ જેવા ચંચલ બુદ્ધિવાળા અનેક વીરનરો શોભી રહ્યા છે તેઓ જરૂર મારો ચોર પકડી આપશે તેઓ જરૂર મારો ચોર પકડી આપશે એવો વીચાર કરી તે બ્રાહ્મણે બાદશાહની સમક્ષ આવી નમનતાઇથી બનેલી હકીકત વીદીત કીધી. કોઇ ન જાણી શકે એવી રીતે કરવામાં આવેલી આ ચોરીનો શી રીતે ઇન્સાફ કરવો તેના વીચારમાં પડેલા બાદશાએ બીરબલ સામે નજર નાંખી તે જોઇ બીરબલે હાથ જોડી કહ્યું કે, 'ખુદાવીંદ એવો વીચાર કરી તે બ્રાહ્મણે બાદશાહની સમક્ષ આવી નમનતાઇથી બનેલી હકીકત વીદીત કીધી. કોઇ ન જાણી શકે એવી રીતે કરવામાં આવેલી આ ચોરીનો શી રીતે ઇન્સાફ કરવો તેના વીચારમાં પડેલા બાદશાએ બીરબલ સામે નજર નાંખી તે જોઇ બીરબલે હાથ જોડી કહ્યું કે, 'ખુદાવીંદ આટલી બધી ફીકર કરવાની કશી જરૂર નથી આટલી બધી ફીકર કરવાની કશી જરૂર નથી આપનો હુકમ હોય તો નીમી સવારમાં એનાં નાણાં એને અપાવું. આપનો પગાર, ને આપની બક્ષીસો બેઠો બેઠો લ‌ઉં છું તે શા માટે આપનો હુકમ હોય તો નીમી સવારમાં એનાં નાણાં એને અપાવું. આપનો પગાર, ને આપની બક્ષીસો બેઠો બેઠો લ‌ઉં છું તે શા માટે રાજ ખટપટના મામલામાં નડતી અડચણો અને વીચીત્ર પ્રકારના ઉભા થતા મુકરદમાઓમાં ગુંથવાઇ ગયેલા કોકડાં રૂપ ઘોટાલા આવી પડે તે વખતે તેનો બારીક, દીર્ઘ દષ્ટી અને તરકશક્તીથી તેનું તત્વ શોધી તેનો નીરતાર લાવવો એજ રાજમંત્રીનું મુખ્ય કર્તવ્ય કરમ છે રાજ ખટપટના મામલામાં નડતી અડચણો અને વીચીત્ર પ્રકારના ઉભા થતા મુકરદમાઓમાં ગુંથવાઇ ગયેલા કોકડાં રૂપ ઘોટાલા આવી પડે તે વખતે તેનો બારીક, દીર્ઘ દષ્ટી અને તરકશક્તીથી તેનું તત્વ શોધી તેનો નીરતાર લાવવો એજ રાજમંત્રીનું મુખ્ય કર્તવ્ય કરમ છે માટે આપને વીચાર કરવાનું કશુંએ કારણ નથી.' બીરબલનું આવું ઉત્તમ ભાષણ સાંભળી બાદશાહે હર્ષના ઉભરા સાથે બીરબલને કહ્યું કે, 'ભલે તમે આનો કેવી રીતે નીરતાર લાવો છો તે જોવાને હું ઘણો આતુર છું.' બાદશાહનો હુકમ થતાંજ, તરત બીરબલે કીમતી દાગીનાઓ લાવી તેની એક પોટલી બાંધી નોકરના હાથમાં આપી તેના કાનમાં કંઇક વાત કહીને ફકીરની પાસે મોકલ્યો. ફકીરને ઘેર ગયેલા માણસની પાછળ ફરીયાદીને જવા માટે ઉદ્દેશીને બીરબલે કહ્યું કે હમણાં મારા માણસ અને ફકીરને વાતચીત થતી હશે, માટે મહારાજ તમે ત્યાં જાઓ અને તમારા રૂપીઆ આપી દેશે માટે આપને વીચાર કરવાનું કશુંએ કારણ નથી.' બીરબલનું આવું ઉત્તમ ભાષણ સાંભળી બાદશાહે હર્ષના ઉભરા સાથે બીરબલને કહ્યું કે, 'ભલે તમે આનો કેવી રીતે નીરતાર લાવો છો તે જોવાને હું ઘણો આતુર છું.' બાદશાહનો હુકમ થતાંજ, તરત બીરબલે કીમતી દાગીનાઓ લાવી તેની એક પોટલી બાંધી નોકરના હાથમાં આપી તેના કાનમાં કંઇક વાત કહીને ફકીરની પાસે મોકલ્યો. ફકીરને ઘેર ગયેલા માણસની પાછળ ફરીયાદીને જવા માટે ઉદ્દેશીને બીરબલે કહ્યું કે હમણાં મારા માણસ અને ફકીરને વાતચીત થતી હશે, માટે મહારાજ તમે ત્યાં જાઓ અને તમારા રૂપીઆ આપી દેશે ' આ હુકમ થતાંજ તે બ્રાહ્મણ ફકીરના તકીઆ તરફ રવાના થયો. દાગીનાની પોટલી લઈ જનાર સીપાઇ સાંઇ આગળ જ‌ઇને સાંઇને કહેવા લાગો કે સાંઇજી મારો ભાઇ પરદેશ ગયો છે તે આ તરફ આવવાનો હતો, પરંતુ હજુ સુધી તે આવ્યો નહી, તેથી તેની તપાસ કરવા જવાને મને જરૂર છે, પણ આ દાગીનાની પેટીને લીધે મારાથી જ‌ઇ શકાતું નથી તે વચમાં શુળ રૂપ થ‌ઇ પડી છે. તે શુળને ટાળવા માટે આવ્યો છું આપ સીવાય મારા દાગીનાની પેટી રાખી શકાય એમ નથી આ બને વચ્ચે ઘણીવાર સુધી રીકઝીક ચાલ્યા પછી તે દાગીના લાવનારને દાગીનાની પેટી ઉપાડી તેમાના મુલ્યવાન દાગીના સાઇને બતાવ્યા તે જોતાજ સાંઇ લલચાઇ જ‌ઇ તે દાગીના સઈત પેટી પચાવી પાડવાને ઉત્કંઠીત થયો એટલામાં પહેલો બામણ આવી ફકીરને કહેવા લાગો કે ફકીર સાહેબ ' આ હુકમ થતાંજ તે બ્રાહ્મણ ફકીરના તકીઆ તરફ રવાના થયો. દાગીનાની પોટલી લઈ જનાર સીપાઇ સાંઇ આગળ જ‌ઇને સાંઇને કહેવા લાગો કે સાંઇજી મારો ભાઇ પરદેશ ગયો છે તે આ તરફ આવવાનો હતો, પરંતુ હજુ સુધી તે આવ્યો નહી, તેથી તેની તપાસ કરવા જવાને મને જરૂર છે, પણ આ દાગીનાની પેટીને લીધે મારાથી જ‌ઇ શકાતું નથી તે વચમાં શુળ રૂપ થ‌ઇ પડી છે. તે શુળને ટાળવા માટે આવ્યો છું આપ સીવાય મારા દાગીનાની પેટી રાખી શકાય એમ નથી આ બને વચ્ચે ઘણીવાર સુધી રીકઝીક ચાલ્યા પછી તે દાગીના લાવનારને દાગીનાની પેટી ઉપાડી તેમાના મુલ્યવાન દાગીના સાઇને બતાવ્યા તે જોતાજ સાંઇ લલચાઇ જ‌ઇ તે દાગીના સઈત પેટી પચાવી પાડવાને ઉત્કંઠીત થયો એટલામાં પહેલો બામણ આવી ફકીરને કહેવા લાગો કે ફકીર સાહેબ મારા જેવા બીજાના માલને સવાહ કરવાને અધમ બનશો નહી અને મેં યાત્રાએ જતી વખતે આપને જે માલ સોંપ્યો છે તે મહેરબાની કરી પાછો આપો મારા જેવા બીજાના માલને સવાહ કરવાને અધમ બનશો નહી અને મેં યાત્રાએ જતી વખતે આપને જે માલ સોંપ્યો છે તે મહેરબાની કરી પાછો આપો જો આનો માલ નહી આપીશ તો પાપનો ઘડો ફુટી જશે અને આંગણે આવેલા બધા પાછા જાશે જો આનો માલ નહી આપીશ તો પાપનો ઘડો ફુટી જશે અને આંગણે આવેલા બધા પાછા જાશે તેમ આ માલ આગળ બામણનો માલ કુચ બીસાતમાં નથી તેમ આ માલ આગળ બામણનો માલ કુચ બીસાતમાં નથી માટે જો તેના રૂપીઆ આપીશ તોજ આ માલ હજમ થ‌ઇ શકશે માટે જો તેના રૂપીઆ આપીશ તોજ આ માલ હજમ થ‌ઇ શકશે ' આવો વીચાર કરી ફકીરે તરત બામણને રૂપીઆ આપી દીધા. તે લ‌ઇને બ્રાહ્મણ તો રસ્તે પડ્યો. એટલામાં કરી રાખેલા સંકેટ મુજબ એક બીજો માણસ આવી તે દાગીનાની પેટી લાવનારને કહ્યું, કે, 'તમારો ભાઇ ઘેર અવી પહોતો છે.' આ સાંભળી હર્ષ ઘેલા સરખો બની જ‌ઇ, સાંઈ પાસેથી દાગીનાની પેટી લ‌ઇને રસ્તે પડ્યો. તે જોઇ સાંઇ વિમાસણમાં પડી વીલે મોઢે મનમાં બડબડવા લાગ્યો કે, 'હોંસશે આઈ, ગમશે ગ‌ઇ. કૈસી બની, એબી ગઈ ઓબી ગઈ.'\nસાર--પૈસો ઝેર વેર અને કાળો કેર વરતાવે છે. માટે પારકા ધનની કદી પણ આશા રાખવી નહીં. પારકાનું લેવા જતા બે આબરૂ બની પોતાનું ગુમાવવું પડે છે. કહ્યું છે કે, 'સત્યા સત મત છોડ સત છોડે પત જાય, સ્તકી બાંધી લક્ષ્મી ફિર કબુ મીલે આયે.'\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19893536/point-of-view", "date_download": "2021-01-18T00:56:03Z", "digest": "sha1:G6RT2PFJJYP676MLZFQKBS5T3BR6YSKW", "length": 3761, "nlines": 137, "source_domain": "www.matrubharti.com", "title": "point of view by Kinjal Patel in Gujarati Motivational Stories PDF", "raw_content": "\nપુત્રી કે પુત્રવધુ : સમાનતા\nપુત્રી કે પુત્રવધુ : સમાનતા\nઘરના બધા જ કામ પતી ગયા હતા એટલે હવે હું સંસ્થાનું કામ લઈને બેઠી. અવની થોડી વાર પહેલા જ ઓફિસ જવા નીકળી હતી. આજે ઘણા સમય પછી સાથે બેસીને જમ્યા હતા અમે બાકી એના ઓફિસના કામના કારણે એ જલ્દી ...Read Moreજતી અને મોડા પછી આવતી પણ આજે એનું મહત્વનું કામ પતી ગયું હોવાથી ખાસ કરીને મારા માટે મોડા ઓફિસ ગઈ હતી.હું ખુશ હતી કારણ કે મારી પુત્રી પોતાનું કામ અ���ે ઘર બંને સંભાળી રહી હતી. હજુ હું મારું કામ શરૂ કરું એ પહેલા જ ઘરના બારણે ટકોરા પડ્યા. ટીકુ અંદર બાકીના કામ પતાવતી હતી એટલે મેં જ ઉભા થઈને બારણું Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/krishna-poonia-career-horoscope.asp", "date_download": "2021-01-18T01:46:00Z", "digest": "sha1:XPIIJO3AXAO3HV4PRSJ7R6IP76UETX3X", "length": 9367, "nlines": 120, "source_domain": "celebrity.astrosage.com", "title": "કૃષ્ણ પૂનિયા કેરીઅર કુંડલી | કૃષ્ણ પૂનિયા વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » કૃષ્ણ પૂનિયા 2021 કુંડળી\nકૃષ્ણ પૂનિયા 2021 કુંડળી\nજન્મનું સ્થળ: Agroha Hisar\nરેખાંશ: 75 E 45\nઅક્ષાંશ: 29 N 10\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nકૃષ્ણ પૂનિયા પ્રણય કુંડળી\nકૃષ્ણ પૂનિયા કારકિર્દી કુંડળી\nકૃષ્ણ પૂનિયા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકૃષ્ણ પૂનિયા 2021 કુંડળી\nકૃષ્ણ પૂનિયા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nકૃષ્ણ પૂનિયા ની કૅરિયર કુંડલી\nતમારે એવો કારકિર્દી વિકલ્પ પસંદ કરવો જોઈએ જે તમને તમારા કામમાં વિવિધતા પૂરા પાડે તથા વિકાસની તકો પણ આપે, આથી એકમાંથી બીજી નોકરીમાં કૂદકા મારવાનું બંધ કરો.\nકૃષ્ણ પૂનિયા ની વ્યવસાય કુંડલી\nતમે તમારા વિચારોને છટાદાર શબ્દોમાં મૂકી શકવાની સુવિધા ધરાવો છો, આ બાબત તમને બધાથી અલગ તારવે છે. આમ, તમે પત્રકાર, લૅક્ચરર અથવા ટ્રાવેલર સૅલ્સમેન તરીકે ખૂબ જ સારૂં કામ કરશો. ક્યારેય પણ કશુંક કહેવા માટે તમને શબ્દોની ખેંચ નહીં પડે. આ ગુણ તમને શિક્ષક તરીકે કામ કરવા માટે પણ યોગ્ય બનાવે છે. પણ જ્યારે તમારો અધીરાઈભર્યો સ્વભાવ તમારા પર હાવી થઈ જાય છે, તમારી કામગીરી પર તેની અવળી અસર પડે છે.ઝડપી નિર્ણય લેવાની જરૂર પડતી હોય તેવા લગભગ દરેક ક્ષેત્રમાં, તમે સારી સફળતા મેળવી શકશો. પણ, તે કંટાળાજનક કામ ન હોવું જોઇએ અન્યથા તમે સદંતર નિષ્ફળ પુરવાર થશો. તમને પરિવર્તન અને વૈવિધ્ય ગમે છે, આથી જે નોકરી તમને દેશમાં ઉપર-નીચે લઈ જાય અથવા કોઈ અંતરિયાળ પૉસ્ટિંગમાં મૂકે, તો તે તમને ગમશે. તમે તમારા પોતાના માલિક તરીકે કામ કરશો તો અન્યની નોકરી કરવા કરતાં તેમાં વધુ સફળતા મેળવી શકશો. તમારા મન મુજબ આવવું અને જવું તમને ગમે છે, અને આવું કરી શકવા માટે તમે તમારા માલિક હો એ જરૂરી છે.\nકૃષ્ણ પૂનિયા ની વિત્તીય કુંડલી\nનાણાકીય બાબતોના વ્યવહારમાં તમે અત્યંત ચોક્ક્સ હશો અને નાની નાની બાબતોમાં તમારી છાપ એક કંજૂસની હશે. ભવિષ્યની બાબતમાં તમા���ી વૃત્તિ અતિ-આતુર રહશે અને આ કારણથી તમે તમારી પાછલી ઉમર માટે સારી જોગવાઈ કરવાનો પ્રયાસ કરશો. જો તમે વેપારી હશો તો તમે જીવનના પ્રવૃત્ત કામમાંથી વહેલી નિવૃતિ લેશો. સ્ટોક-શૅર, અને ઉદ્યોગની બાબતોમાં તમારી દૂરદૃષ્ટિ નોંધનીય હશે. તમે શૅરોમાં સટ્ટો કરવાની વૃત્તિવાળા હશો. આવી બાબતોમાં જો તમે તમારી યોજના અને અન્તદૃષ્ટિને અનુસરો તો તમને સફળતા મળવાની શક્યતા છે. જો તમે અન્યોની સલાહ કે અફવાઓ પર આધાર રાખશો તો તે તમારા માટે આફતભર્યું રહેશે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0_%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A1%E0%AB%81%E0%AA%82_%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82", "date_download": "2021-01-18T01:06:03Z", "digest": "sha1:SACA7BIMWJBUCDCKTX3BKWLOX4VO5EFJ", "length": 3881, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/સુંદિર મુખડું આપનું - વિકિસ્રોત", "raw_content": "ગુજરાતની ગઝલો/સુંદિર મુખડું આપનું\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n ભૂલો પડ્યો હું તો \n૧૯૪૩ નસીબ આજરાત →\n૬૧ સુંદિર મુખડું આપનું * [૧]\n ફકીરોથી ઢાંકો 'ગર ન મુખડું આપનું,\nદિલભર જુએ અમ આખરે, સુંદિર મુખડું આપનું. ૧\nપ્યારની ખ્વાહિશમાં હારુન સમ અમ આપદા,\nઠીક થાત દીઠું હોત ના સુંદિર મુખડું આપનું. ૨\nકેદી બનત હારુન ના તવ ચિબુક કેરા કૂપમાં,\n'ગર ન વર્ણ્યું મારુતે સુંદિર મુખડું આપનું. ૩\nપ્રસરી સુગન્ધિ બાગમાં એ દાખવે તમ હાજરી,\nછે મસ્ત બુલબુલ જોઈને સુંદિર મુખડું આપનું. ૪\nસહે સખ્ત જુલ્મ જુદાઈનો મસ્તાન નિત્યે રે સનમ\nકર દૂર ઘૂંઘટ કે જુએ 'હાફેઝ' મુખડું આપનું. ૫\n↑ હાફિઝ પરથી ભાષાંતર\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૭:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AD", "date_download": "2021-01-18T00:10:11Z", "digest": "sha1:2HSIIJW6XDKYHIYEFGIMC7HZTM6GGRLM", "length": 5968, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૭ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\nજોયુ��� તે પાટીદાર ફોજદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટીયાએ પૂછ્યું “કોણ છો \n“બામણ છું. પગાર પત્રકમાં સહીઓ કરવા આવ્યો છું.”\nહથીઆરોનો કબ્જો લઈ બહારવટીયા ગામ માથે ચાલ્યા. સામે હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો, બહારવટીયો કહે “એલા સમાયેં ઢોલ વગાડ.”\nઢોલ બજે છે તેના તાલમાં “એલી એલી ” કરતા બહારવટીયા ચાલ્યા. કૂરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુળસી, વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછયું “આ કોનું ઘર ” જવાબ મળ્યો “કૂરજી ગોરનું.” ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો. પછી કૂરજી ખોજાને ઘેર ગયા. ખૂબ ગીનીઓ લૂંટી.\nત્રણ ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી લોહીચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ગરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરીને નીકળી ગયા.\nપોલીસ સૂબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણીએ હતો ત્યાં એને જાણ થઈ. હડમડીયા જેવું પાકા બંદોબસ્તવાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા.\nએ છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામવાળો પાછો વળ્યો. વળતાં બાબરીઆવાડ સોંસરવા સહુ જાઈભાઈને મળતો હળતો હાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરૂએ સંભારી દીધું કે “રામભાઇ, આંહી થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બેન લાખબાઈને માકબાઈ બાપડી ઝંખતી હશે. એને મળતા જાયેં તો \n“ના, ના,” રામે નિસાસો નાખીને કહ્યું: “હવે વળી બોનું કેવી ને કેવો ભાઈ બારવટીયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે ભાઈ, માટે હવે એ વાત ન સંભારો બારવટીયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે ભાઈ, માટે હવે એ વાત ન સંભારો \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૬:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bjpgujarat.org/", "date_download": "2021-01-18T00:33:39Z", "digest": "sha1:YZXNNPGJX2CAXE4LTUSRT6HLVQ7UZQZY", "length": 6388, "nlines": 166, "source_domain": "bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya janata Party – Bharatiya janata Party", "raw_content": "\nમહિસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.\nમહિસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ…\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત રૂમલા ક્લસ્ટરમાં વિવિધ લોકાર્પણો અને ખાતમુહુર્તો યોજાયા.\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત રૂમલા ક્લસ્ટરમાં વિવિધ લોકાર્પણો અને ખાતમુહુર્તો યોજાયા….\nસુરત ખાતે કોવિડ શિલ્ડ વેક્સિનના જથ્થાનું સ્વાગત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.\nસુરત ખાતે કોવિડ શિલ્ડ વેક્સિનના જથ્થાનું સ્વાગત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, સાંસદ…\nછોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.\nછોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી…\nPress Note Date- 12/01/2021 (નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ)\nમનોગત અંક નંબર: 19, પ્રસિદ્ધ તા: 10/01/2020\nરાજકોટ જિલ્લા દ્વારા આયોજિત 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\nભાવનગર શહેરના કાર્યકર્તાઓને પેજ સમિતિના કાર્ડનું વિતરણ\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાંભાવનગર જિલ્લાનો 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AF", "date_download": "2021-01-18T00:50:57Z", "digest": "sha1:V4YW2ASRBRNKLRGIQKZGTQ3UZJBSWJT3", "length": 5332, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૯ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\n“ડોસે તો ઘોડીએ બેસીને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગયું હશે.” રામ બડબડ્યો.\nત્યાં તો શિકારી ઘોડીએથી ઉતર્યો. ઘેાડીને દોરી લીધી. થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો. પાવરામાં નાખ્યો. ઉપર થોડી આવળ કાપીને ભરાવી. ઘોડીને દોરી પાછો ચાલ્યો.\n રોકીએ આપાને. એની બંદૂક ને ભારો એક હથીઆર આંચકી લઈએ.” ગોલણ અધીરો થયો.\n“ગોલણ, અથર્યો થા મા એમ એ આપો બે તસુની છરી યે નહિ છોડે. ને ઉલટો આપણા બે જણને રાત રાખી દેશે.”\n“તો થોડ�� ગમ્મત કરી લઈએ.”\nગોલણ ને બીજો એક બીજો આદમી, બે જણ આગળ વધ્યા. આડા પડ્યા. શિકારીએ દીઠા. પૂછ્યું “કાં ભા, ક્યાં રો' છો આમ આડ વગડે કેમ આમ આડ વગડે કેમ મારગ ભૂલ્યા લાગો છો.” એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢ્ઢો નિહાળવા લાગ્યો.\n“ના આપા, મારગ નથી ભૂલ્યા. તમારી પાસે જ આવ્યા છીએ.”\n“મારૂં શું કામ પડ્યું ભા: તમે કોણ છો \n“અમે છીએ બારવટીયા. આપા ઈ બંદુક મેલી દ્યો. અમારે જોઈએ છે.”\n“મારી બંદૂક જેાઇએ છે તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં \nએમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળ્યમાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપો બોલ્યો “જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રેજો. નહિ તો આ કાકી નહિ થાય.”\nએટલામાં રામવાળો આવી પહોંચ્યો. વચ્ચે પડી ગોલણને અળગો કર્યો, પછી આપા તરફ ફર્યો: “ આપા રામ રામ એાળખાણ પડે છે \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૬:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/gamta-garba-with-sachin-sachin-sanghvi-sachin-10157129706880834", "date_download": "2021-01-18T01:11:10Z", "digest": "sha1:TIOPVJQFBLHL6LAKPEBUWF3MZAGS6KOE", "length": 5278, "nlines": 32, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Gamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે! જેટલી વાર એમની સાથે વાત કરું એટલી વાર એમ લાગે કે અમે સરખે-સરખું જ બાળપણ જીવ્યા છીએ. સચિનભાઈ માટે માન છે, વહાલ છે અને એક અકળ લાગણી છે. આજે રાસ-ગરબાની ગોઠડી સચિન સંઘવી સાથે. સચિન-જીગરમાંથી સચિનભાઈના ગમતાં ગરબા. Sachin Sanghvi Sachin Jigar Mirchi Rock N Dhol Presented by Bank of Baroda In association with : Laadki Detergent Sakhiya Skin Clinic #sachinsanghvi #sachinjigar #goriradha #RadhaNeShyam #rjdhvanit #dhvanit #rockndhol #gamtagarba #RadioMirchi #MirchiGujarati #gujarat #garba #raas #ahmedabad #surat #baroda #rajkot #vadodara", "raw_content": "\nGamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે જેટલી વાર એમની સાથે વાત કરું એટલી વાર એમ લાગે કે અમે સરખે-સરખું જ બાળપણ જીવ્યા છીએ. સચિનભાઈ માટે માન છે, વહાલ છે અને એક અકળ લાગણી છે. આજે રાસ-ગરબાની ગોઠડી સચિન સંઘવી સાથે. સચિન-જીગરમાંથી સચિનભાઈના ગમતાં ગરબા. Sachin Sanghvi Sachin Jigar Mirchi Rock N Dhol Presented by Bank of Baroda In association with : Laadki Detergent Sakhiya Skin Clinic\nGamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે\nવાદલડી વરસી રે... Vadaladi Varsi Re... સાંભળ્યો હશે અનેક વાર. ચાલો, એના..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/health", "date_download": "2021-01-18T00:44:37Z", "digest": "sha1:47S7V3EMU6EAGOQVUC3GKCOGJOY3C2ZJ", "length": 16208, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nહેલ્થ / સુખી દેશોની સમસ્યા ગણાતી આ બીમારી હવે ઝડપથી ફેલાઈ રહી છે; આવી રીતે બચી શકશો આ રોગથી\nહેલ્થ / લસણના પ્રયોગથી અનેક બીમારી થઇ જશે છૂમંતર\nહેલ્થ / દોરડાં કૂદવાનાં આ ફાયદા વિષે તમે નહી જાણતા હોવ, આ કસરતના અઢળક ફાયદા\nહેલ્થ / વજન ઘટાડવું હોય તો આ વસ્તુઓનું રોજ સેવન કરો\nહેલ્થ / સ્ટ્રૉબેરી માત્ર સ્વાદિષ્ટ જ નહી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે, જાણો તેના ગુણ...\nહેલ્થ / પનીર ડાયટમાં કેમ સામેલ કરવું જોઈએ\nહેલ્થ / શિયાળામાં ગોળ-ઘીને કેમ માનવામાં આવે છે ‘સુપરફૂડ’ જાણો\nહેલ્થ / શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ\nહેલ્થ / ફેફસાંને સ્વસ્થ રાખવા આહારમાં આ વસ્તુઓ સામેલ કરો\nહેલ્થ / સાઈકલિંગ વર્કઆઉટ કરો છો તો રાખજો આટલું ધ્યાન નહીતર પસ્તાશો\nહેલ્થ / 35 થી 40 વર્ષની વયે ગર્ભધારણ કરવાનું વિચારો છો તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન\nહેલ્થ / આદુ ખાવાના શોખીન છો તો તેના નુકસાન વિશે પણ જાણી લેજો નહીંતર પસ્તાશો\nહેલ્થ / શરદી-ખાંસી, તાવની તકલીફ દૂર કરો ઘરગથ્થુ ઉપચારથી\nહેલ્થ / તલના તેલના આટલા બધા ફાયદા જાણો છો\nહેલ્થ / શિયાળામાં આ વસ્તુઓ ખાવાનું ન ચૂકતા, શક્તિ અને ઉર્જાની નહીં થાય કમી\nહેલ્થ / મેથીના દાણાના મજેદાર ગુણ જાણી લો, શરીર માટે ખુબ લાભદાયી\nહેલ્થ / હાર્ટ ડિસીઝની હિસ્ટ્રી હોય તો ઠંડીમાં વહેલી સવારે 'નો વૉક'\nહેલ્થ / સંતરા ખાવાથી ડાયાબિટીઝના દર્દીઓની ઇમ્યુનિટી વધે છે શું કહે છે હેલ્થ...\nહેલ્થ / માત્ર સરગવો જ નહી તેના સર્વોત્તમ બી પણ છે સુપરફૂડ, જાણી લો ફાયદા\nચોંકાવનારો ખુલાસો / શાકાહારી અને માંસાહારી હોવાથી લવ લાઇફ પર પડે છે આ ગંભીર અસર, તમારે જાણવું...\nવિવાદ / કોરોના વૅક્સિનમાં આ એક વસ્તુના ઉપયોગથી મુસ્લિમ સમુદાયમાં વિવાદ, જાણો...\nહેલ્થ / પુરુષોએ આ લક્ષણને ક્યારેય અવગણવા ન જોઇએ નહીંતર થઇ શકે છે આ ગંભીર બિમારી\nહેલ્થ / આરોગ્ય માટે બદામનું તેલ કેમ જરૂરી છે\nહેલ્થ / તમને પણ રોજ એસિડીટી કરે છે હેરાન તો આ સુપરફૂડ છે સમસ્યાનો ઇલાજ\nહેલ્થ / ગુણકારી શિંગોડાંના આ ફાયદા તમે જાણો છો આજે જ લઇ આવો ઘરે\nતંદુરસ્તી / કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટે કયો લોટ ખાવો યોગ્ય રહેશે જાણો\nહેલ્થ / નાળિયેરના માત્ર એક ટુકડાથી થઇ જશે શરીરની આ બિમારીઓ દૂર\nHealth / જો તમે પણ એકનું એક માસ્કનો ઉપયોગ કરો છો તો આ વાંચી લેજો, આવ્યા ચિંતાનજક...\nના હોય / સેક્સ અને ઈમ્યુનિટીને છે સીધો સંબંધ, બીમારીઓથી બચવાનો અક્સીર ઈલાજ : નવા...\nહેલ્થ / શિયાળામાં શરીર માટે બેસ્ટ છે રાગી, ફાયદા જાણીને આજે જ લઇ આવશો ઘરે\nઉપાય / ઠંડીની સીઝનમાં દરેક તકલીફોનો ‘સૂંઠ’ છે અક્સીર ઇલાજ\nકામની વાત / શિયાળામાં રોજ ખાઓ આ 1 ચીજ, ચહેરાનો ગ્લો વધારવાની સાથે આપશે અઢળક ફાયદા\nહેલ્થ / દુનિયામાં સૌથી વધુ મોત આ બીમારીને કારણે થાય છે : WHOનો ચોંકાવનારો રિપોર્ટ\nના હોય / આ પાંચ આનુવંશિકતા ધરાવતા લોકોને છે કોરોનાનો સૌથી વધુ ખતરો, જાણો...\nહેલ્થ / સ્વસ્થ રહેવા મજબૂત લિવર છે જરૂરી; આ વસ્તુઓનું સેવન કરો અને લિવરને રાખો ફીટ...\nહેલ્થ / આ લક્ષણો દેખાય તો તરત બંધ કરી દો આયુર્વેદિક ઉકાળો\nહેલ્થ / વજન ઉતારવા અને નબળાઈ દૂર વરદાનરૂપ છે આ વેજીટેબલ; રોજ સેવન કરવાનું ભૂલતા...\nહેલ્થ / આ ફળ રોજ ખાવાથી કોરોનાનું સંક્રમણ નહી થાય, ઇમ્યૂનિટી થશે સ્ટ્રોંગ\nહેલ્થ / સ્વસ્થ રહેવા માટે આયુર્વેદના નિયમો અપનાવો, કોઇ બિમારી નહી આવે નજીક\nહેલ્થ / સર્વાઈકલ સ્પૉન્ડિલૉસિસની શરૂઆતમાં જ સાવધાન થઇ જાઓ નહીંતર પસ્તાશો\nઘરેલૂ ઉપાય / કોરોના કાળમાં ડાયાબિટીસને કાબૂમાં રાખવો હોય તો આટલું કરો, નહીં પડે દવાની...\nચેતજો / કોરોનાના નવું લક્ષણ આવ્યું સામે, તમારા દાંતમાં થઈ રહ્યું છે આવું તો થઈ જજો...\nસ્વાસ્થ્ય / આ સુપર ફૂડ્સ ખાઈ લેજો નહીંતર કોરોનાનો શિયાળો પડશે ભારે\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhajans/pooja/Page-2", "date_download": "2021-01-18T01:37:26Z", "digest": "sha1:VYQGCAFNSYOBRZEJHBKZGGDO4I5XG3RM", "length": 6512, "nlines": 211, "source_domain": "swargarohan.org", "title": "Pooja | Bhajans | Page 2", "raw_content": "\nશ્રી યોગેશ્વરજીના પ્રસિદ્ધ ગીતસંગ્રહ 'પૂજા'માં પ્રસ્તુત રચનાઓ\nજેણે શરણ તમારું લીધું\t Hits: 1025\nબંધન તારા તોડ મનવા\t Hits: 989\nવરસાવો વરસાદ, કૃપાનો\t Hits: 941\nડુંગર ભલેને કદી દુઃખના પડે\t Hits: 942\nતમારું ધાર્યું સઘળું થાય\t Hits: 954\nચિંતા હોય ભલે મોટી\t Hits: 1021\nઆશ્રય તમારો મેં તો આનંદ સાથ લીધો\t Hits: 1096\nઅડગ રહો વિશ્વાસ મારો\t Hits: 970\nઅપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં\t Hits: 891\nમારા જીવનની દોરી દીધી તારાથી જોડી\t Hits: 1027\nમારું અંતર આ અનુરાગી\t Hits: 978\nઅંગ રહે વિચરે જ્યાં ત્યાં છો\t Hits: 969\nઆંખ કરું કાં બંધ હવે હું \nહૃદયમાં પ્રેમ જો જાગે\t Hits: 986\nતમે તો કૈંક વિચાર કરો \nસંબંધ એક બાંધ્યો મેં તો તમારી સાથે\t Hits: 914\nજ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ \nમુસીબત આવે મારા જીવનમાં કો’ક\t Hits: 910\nધુમ્મસ છવાઈ ગયું ઘોર ચારેકોર\t Hits: 927\nઆપત્તિ અનંત આવે જીવનમાં છો\t Hits: 907\nતમે મને જીવનદાન કર્યું\t Hits: 1031\nગમે તેવી પરિસ્થિતિ મારી ભલે હો\t Hits: 948\nતમારો એક ભરોસો છે\t Hits: 944\nમને છોડી દીધો કેમ \nપ્રયત્નથી સાપડેલી નિષ્ફળતા એ નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D-thakur%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D/", "date_download": "2021-01-18T01:01:55Z", "digest": "sha1:7XARLC74CZR3HRALLNUUN54KI7OYTPXO", "length": 10107, "nlines": 143, "source_domain": "gujaratinews24.in", "title": "સાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ - સાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઈમ્સમાં દાખલ -", "raw_content": "\nHome ભારત સાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ...\nસાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ – સાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઈમ્સમાં દાખલ\nભોપાલના ભાજપના સાંસદ, સાધ્વી પ્રજ્ Singhાસિંહ ઠાકુર (ફાઇલ ફોટો)\nભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ Thakurા ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સાધ્વી પ્રજ્ાને શ્વાસની તકલીફ ઉપરાંત બ્લડ પ્રેશરની ફરિયાદ છે. જણાવી દઈએ કે સાધ્વી ભોપાલના સિહોર લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ છે. સાધ્વી ભોપાલ લોકસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર બન્યાના એક કલાક પહેલા જ ભાજપમાં સામેલ થઈ હતી. 2008 ની માલેગાંવ વિસ્ફોટો બાદ તેણીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.\nઉમેદવાર બનવાના બીજા જ દિવસે, તે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપમાં પોલીસ કસ્ટડી દરમિયાન મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે વિવાદિત નિવેદન આપીને ચૂંટણી પ્રચારની શરૂઆતમાં ચર્ચામાં આવી હતી. જો કે, આ નિવેદનની ટીકા કર્યા પછી, બીજા જ દિવસે તેમણે નિવેદન પાછું ખેંચી લીધું અને માફી માંગી.\nસાધ્વી પ્રજ્ Singhાસિંહ ઠાકુર\nસાધ્વી પ્રજ્ singાસિંહ ઠાકુર\nસાધ્વી પ્રજ્ Thakurા ઠાકુર\nસાધ્વી પ્રજ્yaાએ દિલ્હી એઈમ્સમાં પ્રવેશ કર્યો\nPrevious articleકળિયુગી શ્રવણ… દ્વારકામાં માતાને લાકડી વડે માર મારતા પુત્ર સામે ફરીયાદ\nNext articleરાજસ્થાની વેપારીએ સુરત વેપારીની દુકાને આવી ગાળાગાળી કરી ધમકી આપતા અટકાયત\nહવામાન: ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ ચાલુ છે, દિલ્હીમાં આજે ધુમ્મસ રહેશે – ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ ચાલુ રહેશે; દિલ્હીમાં આજે ધુમ્મસ રહેશે\nસરકારનો દાવો, રેકોર્ડ 4 534 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં બનાવવામાં આવ્યો – સરકારના દાવા, રેકોર્ડ 4 53 km કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં...\nહિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું ૮૯ વર્ષની જૈફ વયે નિધન\nરિયલમી વ Watchચ એસ પ્રો અને રિયલમી વ Watchચ એસની માહિતી...\nકોલસા કૌભાંડ કેસ: સીબીઆઈએ ત્રણ અમલદારોને ચાર્જ કરવા કેન્દ્ર સરકારની મંજૂરી...\nજાપાનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો, વિજ્ઞાનીઓ અને સરકારની ચિંતામાં વધારો\nમુંબઇ ધારાવી પર અજય દેવગણે પ્રતિક્રિયા આપી ઝીરો કોવિડ 19 કેસ...\nકોંગ્રેસે કેમ મોદી સરકારની જેમ ખેડૂતોને 6000ની સીધી સહાય કરી નહીં\nવડોદરાના લવજેહાદના કિસ્સામાં હિન્દુ યુવતીનુ કાઉન્સિલિંગ નિષ્ફળ: ફરી મુસ્લિમ યુવાન પાસે...\nઇજિપ્તના અભિનેતા મોહમ્મદ રમઝન���યૂઝ ફોટો વાઇરલ સાથે ઉર્વશી રૌતેલા આગામી આંતરરાષ્ટ્રીય...\nજામનગર જિલ્લામાં જુગારનું દૂષણ વધ્યું: કાલાવડ અને જામજોધપુરમાં જુગાર રમાડતા બે...\nહિંમતનગર નાગરિક બેંકની 13 બેઠકોની ચૂંટણીમાં 40 ટકાથી ઓછું મતદાન\nહવામાન: ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ ચાલુ છે, દિલ્હીમાં આજે ધુમ્મસ રહેશે...\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nવિશ્વનાં 12 દેશોએ કોરોના વેક્સિન માટે માંગી ભારતની મદદ: નિતી આયોગ\nગઈકાલે સુપ્રીમ કોર્ટના ખેડૂત આંદોલન અંગેનો ચુકાદો, સરકારે એફિડેવિટ ફાઇલ કરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/zotaderm-p37114888", "date_download": "2021-01-18T01:13:37Z", "digest": "sha1:C343KJNJ5VXW3KKG6BKUGZQSZYBLKRJG", "length": 20458, "nlines": 429, "source_domain": "www.myupchar.com", "title": "Zotaderm in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Zotaderm naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nZotaderm નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Zotaderm નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Zotaderm નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Zotaderm ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Zotaderm નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Zotaderm ની આડઅસરો અનુભવી શકે છે. જો તમે કોઇ આડઅસર જુઓ તો તરત જ Zotaderm લેવાનું બંધ કરો. ત્યાર બાદ તમારા ડૉક્ટર સાથે વાત કરો અને તેને ફક્ત તમારા ડોક્ટરની સલાહના આધારે જ લો.\nકિડનીઓ પર Zotaderm ની અસર શું છે\nZotaderm ની આડઅસર ભાગ્યે જ કિડની પર અસર કરે છે\nયકૃત પર Zotaderm ની અસર શું છે\nયકૃત ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Zotaderm લઈ શકો છો.\nહ્રદય પર Zotaderm ની અસર શું છે\nહૃદય ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Zotaderm લઈ શકો છો.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Zotaderm ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Zotaderm લેવી ન જોઇએ -\nશું Zotaderm આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, તમે Zotaderm ના વ્યસની બનતા નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Zotaderm લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Zotaderm લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Zotaderm અસક્ષમ છે.\nખોરાક અને Zotaderm વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Zotaderm લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Zotaderm વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને લીધે, Zotaderm લેતી વખતે આલ્કોહોલ લેવાની આડઅસરો વિશે કંઇ પણ કહી શકાતું નહીં.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=59", "date_download": "2021-01-18T01:51:07Z", "digest": "sha1:G35LHMQL7ZQRLPVHWP3FEV5R6CO2ZMRU", "length": 8542, "nlines": 88, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: નહીં રે વિસારું હરિ – મીરાંબાઈ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનહીં રે વિસારું હરિ – મીરાંબાઈ\nJanuary 24th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 14 પ્રતિભાવો »\nનહીં રે વિસારું હરિ,\nઅંતરમાંથી નહીં રે વિસારું,\nજળ જમુનાનાં ભરવાં રે જાતાં\nશિર પર મટકી ધરી…અંતર.\nઆવતા ને જાતા મારગ વચ્ચે\nપીળું પીતાંબર જરકસી જામા,\nકેસર આડય કરી… અંતર.\nમોર મુગટ ને કાને રે કુંડલ\nમુખ પર મોરલી ધરી… અંતર.\nજોતામાં નજર ઠરી… અંતર.\nમીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,\n« Previous ત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી\nહીંચકે બેઠું મન ઝૂલ્યા કરે – રીના મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – સેમિલ શાહ ‘સ્પંદન’\nદૂરદૂર થી આવતો, બારીના પડદાની આરપાર થતો, કાપતો કપાતો, ચમકતો ઝળહળતો, ગરમ ચા ની વરાળમા ઉડતો, બ્રેડ ઉપર બટર સાથે સ્પ્રેડ થતો, ક્યાંક ટિફીનમાં લંચ જોડે બંધ થતો, પૂજાની થાળીમાં કંકુ ચોખા સાથે ભળતો, મંદિરમાં કોઈકની આંગળી પકડી પગથિયાં ચડતો અને, પાછો આવતા કોઈકના કટોરામાં પડી અવાજ કરતો, ટ્રાફિક વગરના ચાર રસ્તાના બંધ સિગ્નલ પર ઉભો રહેતો, સાંકડી ગલીઓમાં દોડાદોડ કરતો, બગીચામાં કસરત કરતો, કોઈકની સાથે રજાઈમાં છુપાઈને ઊંઘતો, ફુલની પાંખડીઓના ટેરવે ઝાકળના બિંદુમાં ... [વાંચો...]\nકાવ્ય સૂર – સુરેશ જાની\nધારો કે.. પંખી બનું, ધાર કે હું, આજ ગગનમાં, ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં. દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે, વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં. આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને, ગામ તણી ગલી ઘુમું, સહજ શ્વાસમાં. પવનની હું હોડ કરું, વીર બનીને, નદી કેરાં નીર ચૂમું, ઘડીક વારમાં. અરે આ તો સપન હતું, ખબર પડી જ્યાં, ધમ્મ દઇ પાછો ... [વાંચો...]\nઆ જગતનો માનવી – કમલેશ ફલ્લા\nપોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી, રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી. બીજાના સુખે દુ:ખી થાય છે માનવી, તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી. પોતાને પરમાત્મા ગણે છે, માનવી ક્યારેક આત્મા બની જાય છે, તે જ માનવી બીજાના જીવનનો આભલો બને છે, માનવી ક્યારેક કાચની જેમ તુટી જાશે આ માનવી.\n14 પ્રતિભાવો : નહીં રે વિસારું હરિ – મીરાંબાઈ\nઅતુલ જાની (આગંતુક) says:\nપ્રેમ દિવાની મીરાં બાઈનું તો નામ સંભળતાએ હૈયે પ્રેમની હેલી ચડે અને ભજન વાંચતા રૂવાડા ખડા થાય. ધન્ય છે મીરાબાઈને કે જેમનું નામ આજે પ્રેમના પર્યાય તરીકે વપરાય છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/rajeshtan-isa-officer-no-deshi-lool-joi-ne-tame-pan-kehso-k-gamdane-sanskruti-jevi-maja-too/", "date_download": "2021-01-18T00:41:27Z", "digest": "sha1:5A5JDKLRYSJGDHE6MGA2EV3VABDWBGHT", "length": 5951, "nlines": 42, "source_domain": "mtnews.in", "title": "રાજસ્થાનની IAS ઓફિસર નો દેશી લુક જોઈને તમે પણ કહેશો કે ગામડાની સંસ્કૃતિ જેવી મજા તો.. |", "raw_content": "\nરાજસ્થાનની IAS ઓફિસર નો દેશી લુક જોઈને તમે પણ કહેશો કે ગામડાની સંસ્કૃતિ જેવી મજા તો..\nરાજસ્થાનની આઈએએસ અધિકારી મોનિકા યાદવના દેશી લુકુ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સીકર મૂળના આઈએએસ અધિકારી ઉદયપુર વિભાગ સાથે ઊડા જોડાણ ધરાવે છે. તેના પતિ આઈ.એ.એસ. સુશીલ યાદવ ઉદેપુર વિભાગના રાજસમંદ જિલ્લામાં એક પેટા વિભાગ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મોનિકા યાદવ પ્રસૂતિ રજા પર છે.\nનવજાત વિશે વિશેષ રાજસ્થાન ગ્રામીણ પોષાકોમાં તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીકર જિલ્લાના શ્રીમધોપુર જિલ્લાના લિસાડિયા ગામના વરિષ્ઠ આરએએસ અધિકારી હરફૂલસિંહ યાદવની પુત્રી મોનિકાએ ભારતીય વહીવટી સેવા પરીક્ષા 2017 માં 403 મા રેન્ક મેળવ્યો હતો અને ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેના પિતા અધિકારી હોવા છતાં પણ ઉચ્ચ સરકારી સેવામાં હોવા છતાં, મોનિકાએ રાજસ્થાની પરંપરા છોડી ન હતી અને આજે પણ તે સારી રીતે જીવવાનું ચાલુ રાખે છે. આ કારણે તે હવે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે.\nમોનિકાના લગ્ન આઈએએસ અધિકારી સુશીલ યાદવ સાથે થયા. જે હાલમાં ઉદેપુર વિભાગના રાજસમંદમાં સબડિવિઝન અધિકારી તરીકે કાર્યરત છે. આઈએએસ સુશીલ કહે છે કે આ તસવીર એ સમયની છે જ્યારે મોનિકાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. મોનિકા સામાજિક પરંપરાનો ખૂબ શોખીન છે. તે લોકોને સામાજિક પરંપરાઓના પ્રમોશન સાથે સારી પરંપરાઓ સાથે જોડવાનું કામ કરી રહી છે. જો કે તેને ખ્યાલ નહોતો કે મોનિકાની દેશી શૈલીનો ફોટો આટલો વાયરલ થઈ જશે.\nસોશિયલ મીડિયા પર મળેલી પ્રશંસા ગ્રામીણ સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે, જે સારી બાબત છે. તે કહે છે કે જ્યારે તે તેના ગામ જાય છે, ત્યારે તે દેશી શૈલીમાં રહે છે. આનાથી ગામલોકો ફક્ત પરિવાર જ નહીં પરંતુ તેમનો ગર્વ પણ કરે છે. તે કહે છે કે ભલે કોઈ વ્યક્તિ વાંચન, લેખન અથવા કમાણી કરીને કેટલું મોટું બને, વ્યક્તિએ તેની સંસ્કૃતિ છોડવી જોઈએ નહીં. તેણી પણ માને છે કે તે તેના જેવા લોકોની મોટી જવાબદારી બની જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/02-13", "date_download": "2021-01-18T00:00:03Z", "digest": "sha1:3ATP2QPXTTBAWEZWJERUVTEBGNUW6NLR", "length": 11450, "nlines": 216, "source_domain": "swargarohan.org", "title": "Chapter 02, Verse 61-65 | Bhagavad-Gita", "raw_content": "\nતેના પર સંયમ કરી મત્પર જે જન થાય,\nઇન્દ્રિયો વશમાં કરે જ્ઞાની તે જ ગણાય.\nધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય,\nકામ સંગથી, કામથી ક્રોધ પછીથી થાય.\nક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ,\nઅંતે બુધ્ધિનાશ ને તેથી થાય વિનાશ.\nરાગદ્વેષને છોડતાં વિષયો સેવે જે,\nસંયમને સાધી સદા પ્રસાદ પામે તે\nતે પ્રસન્નતાથી થતો સર્વ દુઃખનો નાશ,\nપ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ.॥૬૫॥\nહે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં મનને સ્થિર કરી શકશે. વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે. જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે, એને સારાં-નરસાંનું ભાન રહેતું નથી અને એને સ્મૃતિભ્રમ થાય છે. એવો ભ્રમિત ચિત્તવાળો મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ એનું મન પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.\nધ્યાન કરતી વખતે મનને કયાં કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રુચિ કે પ્રકૃતિનો સવાલ છે. પણ હું પોતે એવું માનું છું કે યોગમાર્ગમાં આગળ વધવા માગનાર સાધકે પોતાના હૃદયપ્રદેશમાં કેન્દ્રિકરણ ન કરવું જોઈએ કારણ હૃદયપ્રદેશ લાગણીઓનું કેન્દ્ર છે અને યોગીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી પરંતુ લાગણીઓને નિયંત્રિત કે સંયમીત કરવાની આવશ્યકતા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/02-14", "date_download": "2021-01-18T01:47:31Z", "digest": "sha1:ROPKMTRXPTU5YWJJFGNWSQ54TSTIACWS", "length": 12955, "nlines": 217, "source_domain": "swargarohan.org", "title": "Chapter 02, Verse 66-70 | Bhagavad-Gita", "raw_content": "\nચંચલને બુધ્ધિ નથી, નથી ભાવના તેમ,\nભાવના વિના શાંતિ ના,અશાંતને સુખ કેમ.\nઇન્દ્રિયોની સાથમાં મન પણ જો જાયે,\nનાવ વાયુથી તેમ તો બુધ્ધિ હરણ થાયે.\nતેથી જેણે ઇન્દ્રિયો વિષયોથી વાળી,\nતેની બુધ્ધિ થાય છે સ્થિરતા-સુખવાળી.\nવિષયોમાં ઊંઘે બધાં, યોગી વિષય-ઉદાસ,\nપ્રભુ પ્રકાશથી દૂર સૌ, યોગી પ્રભુની પાસ\nસમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત,\nતેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત.\nજેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્��િ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે. એની બુદ્ધિનું હરણ કરી લે છે. એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. (અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ - નિષ્ક્રિય રહેવાનો સમય છે). એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે (અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે). જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે. (એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.\nકુદરતને ખોળે નિર્દોષ રીતે ખેલનારા હરણોને મારીને તેમનાં ચર્મોને ઉતારી તેવા આસન પર બેસી જપ-તપ કરવાં કોઈ સાધક કે સિધ્ધને શોભે નહીં. નિર્દોષ પ્રાણીઓના લોહીથી ખરડાયેલાં આસન આપણે શા માટે વાપરવા જોઈએ સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે કોઈપણ આસન અનિવાર્ય નથી. સાધના માટે તો નિરોગી શરીર અને સાત્વિક મન જ અનિવાર્ય છે. કેટલાં કહે છે કે તેમાંથી magnetism મળે છે, પણ મોટામાં મોટું magnetism તો આત્મામાં છે. તમે પોતે જ શક્તિનાં ભંડાર છો, પ્રસન્નતાના Power House છો. ચામડાંઓમાંથી magnetism ને ક્યાં શોધો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/female/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE/", "date_download": "2021-01-18T00:22:59Z", "digest": "sha1:ANB4FPQXANF7AT6NHWZAM4JFU4JDWS2E", "length": 11958, "nlines": 153, "source_domain": "www.saurashtrakranti.com", "title": "ફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Female ફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ\nફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ\nફિનલેન્ડના મા��્ર ૩૪ વર્ષના મહિલા વડાપ્રધાન સના મારીન તેમની સુંદરતા અને સૌથી નાની વયના રાષ્ટ્રાધ્યક્ષને લઈને જાણીતા છે. પરંતુ તાજતેરમાં જ તેઓ પોતાના ગ્લેમરસ ફોટાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. સના મારીનાએ ફેશનપત્રિકાના ઈન્સ્ટાગ્રામ માટે પડાવેલા ગ્લેમરસ ફોટોને લઈને વિવાદ ઉભો થયો છે.\nસના મારીનના આ પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઇ છે. કેટલાક લોકો મારીનની ટીકા કરી છે તો અનેક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા હતા. એક તસ્વીરમાં વડાપ્રધાન સના લો કટ બ્લેઝર પહેર્યુ હતું. ટીકાકારોએ લખ્યું છે કે, આ પોશાક શરીરનું અંગ પ્રદર્શન કરનારો છે. તેની ઉંમરની મહિલાની સરખામણીમાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી.\nસના આમ તો વિવિધ પરીધાનની શોખીન છે પરંતુ ફેશન પત્રિકા માટેની તસ્વીર કેટલાક લોકોને પસંદ આવી નહી. થોડાક સમય આ ટ્રેન્ડ ચાલ્યો એ પછી અનેક યુવતીઓ આઇએમ વીથ સના હેશ ટેંગ સાથેની પોસ્ટ કરીને સમર્થનમાં આવી હતી. જોકે ઘણા પુરુષો અને મહિલાઓએ સના જેવા બ્લેઝર પહેરેલા ફોટા પણ પોસ્ટ કર્યા હતા. કેટલાકે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પૂતિનની ટોપલેસ તસ્વીરોનો દાખલો આપીને સનાનો વિરોધ થવો જોઇએ નહી એવી દલીલ કરી હતી. સના પોતે ઇન્સ્ટગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં પોતાના અને પરીવારના ફોટા પોસ્ટ કરતી રહે છે.\nથોડા સમય પહેલા જ બોયફેન્ડ માર્કસ ટકિસડો સાથે લગ્ન કર્યા હતાં. આ દૃરમિયાન તેમણે પહેરેલા વેડિંગ ગાઉનની તસ્વીર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સના મોટી સંખ્યામાં ફેન ફોલોવર ધરાવે છે પરંતુ હાલમાં ફેશન પત્રિકા માટે ફોટા પડાવતા વિવાદ થયો છે. યૂરોપના નાનકડા દૃેશ ફિનલેન્ડની કમાન યુવા મહિલાઓના હાથમાં છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સાના મારીન ૩૪ વર્ષની નાની ઉંમરે વડાપ્રધાન પદ સંભાળે છે. સના માત્ર ફિનલેન્ડ જ નહી વિશ્ર્વની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે.\nPrevious articleચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા નેપાળના પીએમ ઓલીએ લીધી ૯૦૦ કરોડની લાંચ\nNext articleતૃણમૂલ કોંગ્રેસ ભાજપના નેતાઓની હત્યા કરાવે છે: કૈલાસ વિજયવર્ગીય\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/coronavirus-bollywood-celebs-changed-profile-pics-on-social-media-to-salute-maharashtra-police-including-salman-khan-akshay-kumar-katrina-kaif-disha-patani-118043", "date_download": "2021-01-18T00:15:57Z", "digest": "sha1:RKWEXPAVOXDMCHYPTOXBYZVN2QKCGSFE", "length": 8690, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "coronavirus bollywood celebs changed profile pics on social media to salute maharashtra police including salman khan akshay kumar katrina kaif disha patani | જાણો કેમ બોલીવુડ સ્ટાર્સે બદલ્યો પોતાનો પ્રૉફાઇલ ફોટો, DPમાં મૂકી તસવીર - entertainment", "raw_content": "\nજાણો ��ેમ બોલીવુડ સ્ટાર્સે બદલ્યો પોતાનો પ્રૉફાઇલ ફોટો, DPમાં મૂકી તસવીર\nહવે સેલેબ્સે કોરોના વૉરિયર્સ એટલે કે પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલી દીધો છે.\nકોરોના વૉરિયર્સને ડીપી બદલીને આપી સલામી\nકોરોના વાયરસની જંગમાં બોલીવુડ પણ એકસાથે છે અને આ જંગમાં આર્થિક મદદની સાથે સાથે અન્ય ઘણી રીતે મદદ કરી રહ્યા છે. સ્ટાર્સ સતત લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને સરકાર સાથે જરૂરિયાતમંદોને આર્થિક મદદ પણ કરી રહ્યા છે. હવે સેલેબ્સે કોરોના વૉરિયર્સ એટલે કે પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલી દીધો છે.\nબોલીવુડ સેલેબ્સે આ પગલું લઈને ફ્રન્ટલાઇનમાં ઊભેલા આ કોરોના વૉરિયર્સના હિંમત અને જઝ્બાને સલામી આપી છે. હવે મોટાભાગના સ્ટાર્સે પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલીને મહારાષ્ટ્ર પોલીસનો લોગો લગાડી દીધો છે.\nરવિવારે જ અનેક સ્ટાર્સે પોતાની ડીપી બદલી દીધી હતી. આ પગલું લેનારા સ્ટાર્સમાં સલમાન ખાન, અક્ષય કુમાર, ટાઇગર શ્રૉફ, કેટરીના કૅફ, રિતેશ દેશમુખ, અજય દેવગન જેવા અનેક નામ સામેલ છે.\nકેટલાય સિતારાઓ કોઇપણ ટ્વીટ કર્યા વગર કોઇએ લોકોને જણાવ્યા વગર જ આ નિર્ણય લીધો છે. અક્ષય કુમારે ફોટો બદલવાની સાથે એક ટ્વીટ પણ કર્યું છે, જેમાં લખ્યું છે કે, \"દરરોજ હું ફ્રન્ટલાઇનમાં કામ કરતાં વર્કર્સની બહાદુરી વિશે સાંભળી રહ્યો છું જે પોતાનો થાક અને ડર ભૂલીને અમને પ્રાથમિકતાઓ આપી રહ્યા છે. એવા હીરોઝમાંથી એક હીરો મહારાષ્ટ્ર પોલીસ પણ છે. હું તેમને સન્માન આપવા માટે મારો પ્રૉફાઇલ ફોટો બદલી રહ્યો છું, તમે પણ જોડાઓ અને તેમને મનથી સેલ્યૂટ કરો.\"\nતો, અજય દેવગન, રિતેશ દેશમુખ, વિકી કૌશલ, કરણ જોહર જેવા સિતારાઓએ પણ ટ્વીટ કરીને ફોટો બદલવાની માહિતી આપી છે. આ પહેલા સ્ટાર્સે કોરોના વૉરિયર્સ પર થતાં હુમલાનો પણ વિરોધ કર્યો હતો અને લોકોને સમજાવવા માટે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હવે સ્ટાર્સે ડીપી બદલીને કોરોના વૉરિયર્સ માટે વધુ એક પગલું લીધું છે.\nલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ\nદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર\nકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી\nપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nલતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી\nગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન\nભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-govt-purchases-aircraft-worth-rs-191-crore-for-cm-vijay-rpupani-vip-travel-111772", "date_download": "2021-01-18T01:33:36Z", "digest": "sha1:YQ6WYPYL7I2TJIL5WOPODNQLJHJRCYED", "length": 6311, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "Gujarat govt purchases aircraft worth Rs 191 crore for CM Vijay Rpupani VIP travel | મુખ્ય પ્રધાન રૂપાણીનું 191 કરોડની કિંમતનું ઍરક્રાફ્ટ આજે પ્રથમ ઉડાન ભરશે - news", "raw_content": "\nમુખ્ય પ્રધાન રૂપાણીનું 191 કરોડની કિંમતનું ઍરક્રાફ્ટ આજે પ્રથમ ઉડાન ભરશે\nરાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ૧૯૧ કરોડનું બૉમ્બાર્ડિયર ચૅલેન્જર ૬૫૦ ઍરક્રાફ્ટ આવતી કાલે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરશે.\nરાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ૧૯૧ કરોડનું બૉમ્બાર્ડિયર ચૅલેન્જર ૬૫૦ ઍરક્રાફ્ટ આવતી કાલે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરશે. આ ઍરક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. ત્યારે વિવાદો ન થાય એ માટે કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે. આ ઍરક્રાફટને આવતી કાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લેવાની શરૂઆત કરશે. હાલ ઍરક્રાફટને અમદાવાદ ઍરપોર્ટ પર રાખવામાં આવ્યું છે.\nએક કલાકમાં ૮૯૦ કિલોમીટર જેટલી લાંબી સફર કરી શકતું આ ઍરક્રાફ્ટ માત્ર વિજય રૂપાણી જ નહીં પણ રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમ જ વીવીઆઇપી મહેમાનો પણ એમાં બેસી ઉડાન ભરી શકશે. લગભગ બે વર્ષના લાંબા સમય બાદ રાજ્ય સરકારને નવું વિમાન મળ્યું છે. આ પહેલાં સરકારે પોતાના અંદાજપત્રમાં ઍરક્રાફ્ટની ખરીદીની વાત મૂકી હતી, પણ એ કોઈ ને કોઈ કારણોસર લંબાતી જતી હતી. જૂનું ઍરક્રાફ્ટ ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું હતું. એને સાચવવાનું મેઇન્ટેનન્સ ભારે પડી જતું હતું.\nઆ પણ વાંચો : ઉત્તરાયણના દિવસે 108ને 3959 કૉલ્સ મળ્યાઃ ગયા વર્ષનો રેકૉર્ડ તૂટ્યો\nગુજરાત સરકાર પાસે ૨૦ વર્ષ જેટલા લાંબા સમયગાળાથી રાજ્યમાં બીચક્રાફ્ટ સુપર કિંગ ૨૦૦ ટર્બોપ્રોપ વિમાન છ��� જેનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે.\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nઅમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો\nઅમિત શાહે પતંગ કાપી, તેમની પતંગ કપાઈ પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/gujarati/poems", "date_download": "2021-01-18T01:39:11Z", "digest": "sha1:3LPQHEWTSSKPNDJ2HRLOCFVYML6FCWB4", "length": 15610, "nlines": 212, "source_domain": "www.matrubharti.com", "title": "Poems Books in Gujarati language read and download PDF for free | Matrubharti", "raw_content": "\nમર્મસ્થળ - મર્મ સ્થળ\nમારી આ રચનાઓ આપને પસંદ આવશે એવી આશા રાખું છું.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. ઉધાર લાગે છે ચાંદની રાત પણ અંધકાર લાગે છે તિમિરની વિશાળ વણજાર લાગે છે. ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 11\nકાવ્ય 1નવાવર્ષ ની પ્રતિજ્ઞાછું હું પામર માનવી નબળાઈઓ ઘણી છે મારીહારી જાઉં છું ખુદ સામે...ગોતી ને એક એક નબળાઈકરવી છે સબળ મારી જાતનથી હારવું હવે ખુદ સામે....અહંકારરૂપી રાવણ નો કરી ...\nઅહી કેટલીક કટાક્ષ રચનાં રજૂ કરું છું . આશા રાખું છું કે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ કટાક્ષ રચનાં.. ઝંઝાવાત ...\nકવિતાની કડી ( ભાગ - ૨)\nનમસ્કાર મીત્રો, કવિતાની કડી ને મળેલા અદભુત પ્રતિસાદ અને પ્રેમ પછી આજે આપની સમક્ષ ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા સંગ્રહ માંથી કવિતાની કડીનો ભાગ-૨ રજુ કરુ છું. આશા છે કે ...\n*મારી કવિતા સંગ્રહ* ૨૦-૬-૨૦૨૦.... શનિવાર...૧). *એ બાજીગર પિતા*આ મારી દુનિયાના જાદુગર છે ગજબ બાજીગર પિતા,વિષ ને અમૃત બે ય પાતા અને આપે જ્ઞાનની સમજ પિતા.અજબ ગજબ રીતે ચલાવે વ્યવહાર ...\nપ્રકૃતિ અને ઈશ્વર સબંધિત રચનાઓ રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 10\nવીતી ગયું વર���ષ 2020ખાટી મીઠી યાદ લઇવીત્યું અડધું લોકડાઉંન માંતો વીત્યું અડધું ડર માંનહોતું સપના માં વિચાર્યુંએટલું મળ્યું ઘરના સાથે રહેવામજા આવી લોકડાઉંન મારમીને બાળકો ...\nનમસ્કાર વાંચક મિત્રો, અહીં કેટલીક પ્રેરણા દાયક રચનાં રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...\nતું અને તારી યાદ\nપ્રેમ અને એની યાદમાં તરબોળ કોઈને પોતાના પ્રેમની યાદ અપાવતી કેટલીક રચનાઓ રજૂ કરું છું.આપ સૌ વાંચકોને પસંદ આવશે આવી આશા રાખું છું.\nમારાં પદ્યો - 2\n@ Written by : Radhika Goswami \"આશ\"વાંચીએ...વીત્યા સમયની પળને વાચીએ,યાદોની ભરેલી ક્ષણે-ક્ષણને વાચીએ.પીળા પડેલા કાગળમાં અક્ષરો થયા છે ઝાંખા,એ ઝાંખપને દુર કરી કાગળને વાચીએ.કાગળની સળને કાળજીથી ખોલીને વાચીએ,ખાટીમીઠી યાદોની ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 09\nહાલ ની પરિસ્થિતિ ને અનુકૂળ થોડી કવિતા અહીં આપ સૌ સમક્ષ રજુ કરું છું...કાવ્ય : 01જગ તાત ...ખેડૂત છે જગ નો તાત ના કરો એમને કોઇ ના મોહતાજકરો એમને જ્ઞાન ...\nશબ્દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,કનૈયા.. કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,ના કશી ચિંતા મને, છો ને આવે ...\nલાગણીના વહેણ - શબ્દ સરિતાં\nમારી રચનાં અહી રજૂ કરું છું. આશા રાખું છું કે આ મારી રચનાં આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ શબ્દોનો ...\nહું અને મારા અહસાસ - 16\nતમે હૃદયની સજાવટ છો. તમારી પાસે ચમકતી આંખો હશે કોણ સમજશે તમારા હ્રદયને\nમારાં પદ્યો. - 1\n@Written By : Radhika Goswami \"આશ\"''જાણું છું ''લાગણીશીલ છું માટે જાત જલાવી જાણું છું, મજબુત છું ,મજબૂર નહી ; નજર કે આંગળી ઉઠાવનારને પણ જલાવી જાણું છું.થાય છે અહીં અપાર ...\nમારા કાવ્ય - 4\n1.મારામાં તુજ તું છેમારી સવારની કોફી તું જ છે,મારી શુભસવાર તું જ છે.જયાં જોવું ત્યાં તું જ છે,મારી આંખો માં તું જ છે.મારી યાદો માં તું જ છે,મારી વાતો ...\nમારી કવિતાની પંક્તિ્ઓ અહી રજૂ કરું છું. આપ સૌ ને પસંંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખોબો ભરીને સુખ મળેને દુઃખના મળે તે દરિયા.અશ્રુઓના સ્ત્રોતો વહીઆંખના કિનારે મળ્યા.જૂજ હતી ઝંખનાઓસહેજ હતા સપનાઓ.કોણ મળ્યું હશે સામે ...\nપ્રેમ ને મિત્રતાં સબંધિત મારી લાગણીઓ કવિતા સ્વરૂપે વ્યક્ત કરું છું. આશા છે સૌ વાંચકોને પસંદ આવશે. ...\nકાવ્ય નંબર-૧ \"દિકરીને શિખામણ\" દિકરી બની પપ્પા ની વિકસી તો જો, ને સાસરિયા ની ડાળ પર ખીલી તો જો... દિકરી નું જીવન પામનાર મારી લાડલી, સાસરિયામાં લક્ષ્મી બની શ્વસી ...\nપ્રેમ - વિરહની વેદના\n પ્રેમ - વિરહની વેદના **************************1. સરનામું ચાહત છે મઘમઘતા પુષ્પોના ચમન તણી ચુભતા કંટકો નું દર્દ દિલથી ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ :08\nમને અને મારાં પરિવાર ના બીજા ત્રણ સભ્યો ને દિવાલી ઉપર કોરોના થયેલ..... ત્યારે કાગળ અને કલમ મારાં સાથી હતા... હું મારો સમય કવિતા ઓ લખી પસાર કરતો ...\nમનનો સંવાદ.... મારો મુજથી જ આ સંવાદ છે, આંખો ને સપનાથી ફરિયાદ છે. અંદર અંદર બળે છે કંઇક તો, હ્રદય મહી લાગેલી આગ છે. બનીને મૃગજળ કેવા હંફાવે છે, ...\nમારા કાવ્ય - 3\n1.સમય બદલાઈ રહ્યો છેહાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,નથી પકડી શકતી હું એને હાથ માં,ધીરે ધીરે હવે સરકી રહીયો છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,સુખ ...\nનમસ્કાર મિત્રો, મારી અત્યાર સુધીની રચનાઓને આપ સૌએ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો. ઘણાં વાંચકમિત્રોએ મારી ભૂલો જણાવી મને વધુ સારું લખવા ...\nમારી મનગમતી કવિતાઓ - ભાગ 01\nમારી લખેલી કવિતા ઓ માંથી મારી મનગમતી કવિતા ઓ અહીં રજુ કરું છું.. આશા રાખું કે આપ સૌ ને પસંદ આવશે... કવિતા : 01મિત્રો થી જીંદગી... સંગીત દેખાય નહીં પણ ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 07\nકાવ્ય :01દિવાળી... દિવા પ્રગટાવી અંધકાર ને દૂર કરીપ્રકાશ પાથરવા નું પર્વ એટલે દિવાળીઘોર અંધકાર વચ્ચે નવી આશા નું કિરણ લાવતો તહેવાર એટલે દિવાળીજરૂરિયાતમંદ ને મદદરૂપ થઈ તેના મોં ઉપર હાસ્ય લાવીએ એટલે ...\nઅનોખો સંબંધ તારો મારો સંબંધ અનોખો છે બંને ...\nઅમી કાવ્યો (ભાગ -3)\nઘર...જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર દિલનાં તાર તાર ગૂંથાયેલા હોય આપ્તજનોથી, મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ...\nઅમી કાવ્યો... ભાગ --૨\nમાટી ની કાયા.....મારી કાયાનો ઘડનારો ઇશ્વર લાગે મુજને વ્હાલો, હશે જરૂર મારી ધરતી પર, નવ ફરિયાદ કરું તને. કાયાનો ઘડનારો છે અદ્રશ્ય શક્તિ ધરાવતો, અનુભૂતિનો ધોધ પણ એ કાયા ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 06\nમારા વ્હાલા મિત્રો,આપણો ભારત દેશ વિવિધતા થી ભરપૂર વિવિધતા નો દેશ .. જાત જાત ના તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ તે બાબત અને થોડી ભારત માતા ને લગતી કવિતા ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/a-dummy-officer-of-junagadh-gst-department-was-caught-from-rajkot-in-this-manner-br", "date_download": "2021-01-18T00:01:58Z", "digest": "sha1:T2RAT5UXV2KX2AJG2VTXIQGQXF52VV57", "length": 5525, "nlines": 28, "source_domain": "mantavyanews.com", "title": "ર���જકોટમાંથી આવી રીતે ઝડપાયો જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી", "raw_content": "\nRajkot / રાજકોટમાંથી આવી રીતે ઝડપાયો જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી\nરાજકોટમાંથી જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી ઝડપાયો હોવાની વિગતો સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય જોવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢનાં વનરાજ બેસનના માલિક પાસે GST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા લાંચ માંગવામાં આવી હતી. વનરાજ બેસનના માલિકને GST રેડ સ્કુટીનીની વોટ્સએપ દ્વારા નોટીસ આપી, નોટિસ મળ્યા બાદ વનરાજ બેસનના માલિકે ફોન કરતા GST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા 2 લાખ માંગવામાં આવ્યા હતા.\nGST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા 2 લાખ લઇ રેડ અટકાવવાની વાત કરવામાં આવી હતી. વાત એક દમ સ્પષ્ટતા સાથે કરવામાં આવી હતી કે, NEFT દ્વારા પેમેન્ટ મળ્યા બાદ જ રેડનો ઓર્ડર કેન્સલ કરવામાં આવશે.\nવનરાજ બેસનનાં માલિકને મામલામાં દાળમાં કાળું હોવાનું લાગતે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આપવામાં આવેલી વિગતોને પ્રાથમીક રીતે ચકાસવામાં આવતા મામલામાં રાજકોટનો કોઇ શખ્સ હોવાનું સામે આવતા જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ LCB પોલીસને સમગ્ર વિગત સાથે જાણ કરવામાં આવી અને રાજકોટ LCB ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, ચાલ બાજ આરોપીને રાજકોટમાં મોબાઇલની દુકાન છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\nControversy / ‘તાંડવ’ વેબ સિરીઝ પર વકર્યો વિવાદ, સૈફ અલીખાનનાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-six-killed-in-truck-car-collision-in-jamnagar-109717", "date_download": "2021-01-18T00:11:36Z", "digest": "sha1:DVRGXDDBTN55FAKTFMAIDCS7NZZVAUT3", "length": 5547, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat six killed in truck car collision in Jamnagar | ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર - news", "raw_content": "\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઇકો કારનું પડીકું વળી ગયું, લોહીનાં ખાબોચિયાં ભરાયાં\nકાલાવડથી ૧૫થી ૨૦ કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડિયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં છનાં મોત નીપજ્યાં છે અને ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે છનાં મોત છે અને બે ઘાયલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હૉસ્પિટલ ખસેડાયા છે.\nઆ પણ વાંચો : અરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nઅકસ્માતમાં કમકમાટીભર્યાં પાંચનાં મોત નીપજ્યાં છે તે તમામ જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. રસ્તા પર લોહીનાં ખાબોચ‌િયાં ભરાઈ ગયાં હતાં. આ ઘટનાથી આસપાસના ગામલોકોએ દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nઅમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો\nઅમિત શાહે પતંગ કાપી, તેમની પતંગ કપાઈ પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/drinks/%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%AD-%E0%AA%B2%E0%AB%8B/", "date_download": "2021-01-18T01:01:13Z", "digest": "sha1:ZKRDERWCWZWGB75QWOU3YTJUV22HYLFI", "length": 10405, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "મ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Drinks મ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા\nમ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા\nમધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ કલાકમાં સાત લોકોના મોત થયાં છે. બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં સાત લોકોના મૃતદેહ મળ્યા છે. દિવસભર એક બાદ એક મૃતદેહ મળવાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. જે બાદ મામલો શાસન સુધી પહોંચી ગયો છે. આ મામલે આજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે. કયા કારણોસર મોત થયાં તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.\nઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં આ મોત થયાં, મૃતકોમાં છ મજૂર અને એક મહિલા છે. એવું જાણવા મળ્યું કે મૃતકોમાં કેટલાક દારૂના ટેવાયેલા હતા. એવામાં આ લોકોએ ઝેરીલો દારૂ પીધો હોવાથી મૃત્યુ પામ્યા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જો કે પોલીસનું કહેવું છે કે હજી સુધી મોતનું કારણ નથી જાણી શકાયું, તપાસ બાદ જ કંઈક કહી શકાશે.\nખારાકુવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા છત્રી ચોક વિસ્તારમાં પોલીસને બે શખ્સોની લાશ મળી હતી. બંનેની ઓળખ આ વિસ્તારમાં જ રહેતા મજૂરો તરીકે થઈ હતી. જે બાદ બપોરે આ ક્ષેત્રથી જ ફરી બે મૃતદેહ મળ્યા હોવાની જાણકારી મળી. જ્યારે કોતવાલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં પણ તેલીવાડા વિસ્તારમાં એક મજૂરની લાશ મળી.\nPrevious articleથાઇલૅન્ડના બૅંગકોકમાં રાજાશાહી સામે ફરી બળવો, કટોકટી જાહેર કરાઈ\nNext articleએનસીપી નેતા સંજય શિંદેની કારમાં આગ લાગતાં તેઓ આગમાં ભડથું\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA/", "date_download": "2021-01-18T00:30:43Z", "digest": "sha1:5QEIBNTUZS5XAOWTV6DKSIVEHONYZSHF", "length": 8897, "nlines": 129, "source_domain": "gujaratinews24.in", "title": "જામનગરમાં ગુલાબનગર રોડ પર મોટરસાયકલની ઠોકરે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો -", "raw_content": "\nHome ગુજરાત જામનગરમાં ગુલાબનગર રોડ પર મોટરસાયકલની ઠોકરે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો\nજામનગરમાં ગુલાબનગર રોડ પર મોટરસાયકલની ઠોકરે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો\nજામનગર, તા. 17 ડિસેમ્બર 2020, ગુરૂવાર\nજામનગરમાં ગુલાબનગર રોડ પર પૂરપાટ વેગે આવી રહેલા એક મોટરસાયકલની હડફેટે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો હતો, અને કરુણ મૃત્યુ નીપજ્યું છે.\nઆ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક પેટ્રોલ પંપ પાસે વાંજા વાસ શેરી નંબર 10માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા સલીમભાઈ કાસમભાઈ કુરેશી નામના રિક્ષાચાલકનો છ વર્ષનો પુત્ર મોઈન ગત 08 ઓગસ્ટના દિવસે પોતાના ઘરે આવવા માટે ગુલાબ નગર નો રસ્તો ઓળંગી રહ્યો હતો.\nજે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા મોટરસાયકલના ચાલકે છ વર્ષના માસૂમ બાળકને અડફેટે લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.\nજે અકસ્માતમાં મોઇન ને હાથના ભાગે માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજયું છે.\nઆ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા સલીમ ભાઈ કુરેશીએ મોટરસાયકલનાં ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી, પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અને બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nPrevious articleજામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારના એક રહેણાંક મકાનમાં દરોડા, 50 નંગ દારૂની બાટલી સાથે મકાનમાલિક ઝડપાયો\nNext articleગૃહમંત્રી અને એલજી નિવાસ સ્થાને વિરોધ પ્રદર્શનની માંગને લઈને આપ નેતાઓ રાઘવ ચd્ andા અને આતિશીએ હાઈકોર્ટ્સનો દરવાજો ખટખટાવ્યો\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસુરત સિટીમાં 78 અને ગ્રામ્યમાં 8 મળી નવા 86ને કોરોનાઃ 136ને રજા મળી\nખેડા જિલ્લામાં 10 મહિના બાદ સૌથી ઓછા માત્ર 6 પોઝિટિવ કેસ\nરણબીર કપૂર અને આલિયા ભટ્ટ રાજસ્થાનમાં રોકાયેલા રણધીર કપૂરે જાહેર કર્યું\nઘાયલ પક્ષીઓની બચાવ કામગીરી માટે યુવાનો પણ આગળ આવ્યા\nમહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમિત 2 દર્દી ઉમેરાયા\nસાત અમેરિકી સાંસદોનો વિદેશ મંત્રી પોમ્પીઓને પત્ર ભારતના ખેડૂતો મુદ્દે મોદી...\nરેડમી નોટ 9 પ્રો 5 જી ગીકબેંચની સૂચિ, મહત્વપૂર્ણ માહિતી મળી\nરોનીત રોય પર્વતોમાં ચાલી રહ્યો છે પરંતુ કૂતરાઓ તેની પાછળનો વીડિયો...\nવડોદરામાં 48 વર્ષ જૂની લાલબાગ ટાંકી નવી બનાવવા માંગણી\nનીતીશ કુમારનો કટાક્ષ, કહ્યું- મિત્ર કોણ છે અને દુશ્મન કોણ એ...\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસરકારનો દાવો, રેકોર્ડ 4 534 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં બનાવવામાં...\nહિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું ૮૯ વર્ષની જૈફ વયે નિધન\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nલોકોને વેકસીન અંગે જાગૃત કરવા માટે હવે પાલિકા વીજ કંપની અને...\nજામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણગેસના ભાવ વધારા સામે નવતર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%86%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%97/17/04/2019/", "date_download": "2021-01-18T00:07:54Z", "digest": "sha1:KQ6ZK7SA5W7TI6BWXKF3XKYHPOJZK6U2", "length": 6391, "nlines": 130, "source_domain": "www.charotarsandesh.com", "title": "આજનું પંચાંગ | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome અજબ ગજબ ધર્મ આજનું પંચાંગ\nવક્રમ સંવત-ર૦૭૫, શાલિવાહન શક-૧૯૪૧,વીર સંવત-રપ૪૫, ઇસ્લામીક સંવત-૧૪૩૬, તા.૧૭/૦૪/ર૦૧૯, બુધવાર, ચૈત્ર સુદ-૧૩\nસૂર્યોદય-૬-૨૦, સૂર્યાસ્ત-૬-૫૯, જૈન નવકારશી -૭-૧૯,\nઆજની રાશિ ઃ કન્યા (પ.ઠ.ણ.), નક્ષત્રઃ ઉત્તરફાલ્ગુનસૂર્ય-મીન\nપ્લુટો-ધન – શુભ ચોઘડીયા –\n૬-ર૭થી લાભ-અમૃત-૯-૩૭ સુધી,૧૧-૧ર થી શુભ-૧ર-૪૭ સુધી,૧પ-પ૭ થી ચલ-લાભ-૧૯-૦૭ સુધી,ર૦-૦૪ થી શુભ-અમૃત-ચલ-૦-૪૭ સુધી- શુભ હોરા-\n૮-ર૭થી ૮-૩૪ સુધી,૯-૩૭થી ૧૦-૪૦ સુધી,૧ર-૪૭થી ૧૪-પ૪ સુધી,૧૭-૦૦થી ૧૮-૦૦ સુધી\nPrevious articleકોંગ્રેસના નેતા અને તિરૂવંતપુરમ લોકસભા બેઠકના ઉમેદવાર શશી થરૂર હાલમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે.\nNext articleદૈનિક રાશીફળ તા.૧૭-૦૪-૨૦૧૯ બુધવાર\nધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…\nવિક્રમ સંવત ૨૦૭૭નું વાર્ષિક રાશિ ભવિષ્ય… જાણો તમારી રાશિ.\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/meeting/", "date_download": "2021-01-18T01:05:00Z", "digest": "sha1:EEVTX3BR2UJZWI7HPJAZVNOUAMGNWTNZ", "length": 30817, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "meeting - GSTV", "raw_content": "\nInstagram ���કાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nતારીખ પે તારીખ… મોદી સરકારે કૃષિ કાયદાને ખેંચવાની સ્પષ્ટ પાડી ના, હવે સુપ્રીમનો લીધો સહારો\nનવા કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે શુક્રવારે આઠમા તબક્કાની વાટાઘાટો પણ અનિર્ણિત રહી હતી. એટલું જ નહીં શુક્રવારની બેઠકમાં સરકાર અને ખેડૂતો...\nસોમનાથ ટ્રસ્ટની મળેલી ઓનલાઇન મીટીંગમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું આ નિવેદન\nસોમનાથ ટ્રસ્ટની મળેલી ઓનલાઇન મીટીંગમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલોકધામના વિકાસની રુપરેખા આપી. ભગવાન શ્રી કૃષ્ણની વિદાયભૂમી અને 84 બેઠકોમાથી એક બેઠક ગોલોકધામ છે. હરી અને...\nમહીસાગર નદીમાંથી હાથ પગ અને મોં બાંધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર\nમહીસાગર નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના હાથ પગ અને મોં બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. યુવતીની હત્યાના ઇરાદે હાથ પગ બાંધી મહિસાગરમાં ફેંકી...\nફડણવીસ અને રાઉતની બેઠક મામલે પાટીલે પેટ્રોલ છાંટ્યું, કહ્યું ચા-પાણી માટે કોઈ 2 કલાકની બેઠક ના કરે\nમહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમ ભાજપના નેતા અને શિવસેનાના સંજય રાઉત વચ્ચેની મુલાકાત વિશે બોલતાં કહ્યું કે ચા-પાણી માટે કોઇ...\nમોદી સરકારને ઘેરવાનો કોંગ્રેસે બનાવ્યો પ્લાન : સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી બોલાવી આ બેઠક, સરકાર સામે મૂકશે આ 3 શરતો\nકોંગ્રેસ દરેક મોરચે લોક પ્રશ્નો ઉઠાવવામાં કેન્દ્ર સરકારને ઘેરી લેવામાં સફળ થઈ છે. રાજ્યસભામાં કૃષિ બિલને લઈને કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં ભારે હોબાળો...\nચીન અને ભારતના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક, ચીન ભારતના મુદ્દાના કોઈ જવાબ આપી શક્યું નહીં\nએસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે 2 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સંમતિ આપી કે સરહદ પર...\nભારત અને ચીન ��ચ્ચે તણાવની સાથે વિદેશ પ્રધાનોની બેઠકમાં 5 પોઈન્ટ પર બની સહમતી : 2.5 કલાક ચાલી બેઠક\nપૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શાંઘાઈ સહકાર સંસ્થામાં ભાગ લેવા માટે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેના ચીનના સમકક્ષ વાંગ...\nચીન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ બેઠક બોલાવી : કોઈ પણ સ્થિતિનો જવાબ આપવા ભારત રહેશે તૈયાર\nપૂર્વી લદ્દાખના પેંગોંગ સો ક્ષેત્રમાં ભારતીય સૈન્યના આરોપને ચીનીઓએ રદ કર્યો છે. ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ લદ્દાખના એલ.કે. ગવર્નર આર.કે. માથુર દિલ્હી પહોંચી ગયા...\nકોંગ્રેસની બેઠકની તમામ માહિતી લીક: હવે સ્પંદનાની એન્ટ્રી, કોંગ્રેસે ડરીને ઝૂમ પર ન કરી બેઠક\nનેતૃત્વ પરિવર્તનને લઈને કોંગ્રેસમાં યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવો માહોલ આજે સીડબલ્યૂસીની બેઠકમાં જોવા મળ્યો છે. આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આમને-સામને...\nવિદેશ પ્રધાન જયશંકર, ચીન અને પાકિસ્તાન સાથે કરશે બેઠક, શું થશે વાત તેની દુનિયા આખીને ઈંતેજાર\nભારત, પાકિસ્તાન અને ચીનના વિદેશ પ્રધાનો આવતા મહિને સામ-સામે મળી શકે છે. ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો રશિયામાં મળી શકે છે. બેઠકનો આ પ્રસ્તાવ રશિયા તરફથી...\nBPCLને વેચવા માટે આજે સરકારની મળશે મહત્વની બેઠક\nકેન્દ્ર સરકાર (Government of India)ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માં આખો હિસ્સો વેચશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CCD એટલે કે Cabinet...\nજો હવે ચીન કરશે અવળચંડાઈ તો થશે ભૂંડા હાલ, હાઈ લેવલ મિટીંગમાં લેવાઈ ગયો આ મહત્વનો નિર્ણય\nલદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલા વિવાદ વચ્ચે દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક મળી. જેમા સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના...\nPM મોદીની આજે સર્વદળીય બેઠક : જાણો કોને અપાયું, કોને ના અપાયું આમંત્રણ\nસોમવારે ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ખેલાયેલા લોહીયાળ સંઘર્ષમાં દેશના 20 જવાનો શહીદ થઈ ગયા છે. આ તણાવ બાદ સમગ્ર દેશમાં રોષ વ્યાપેલો...\nઆપણે મળીને લડીશું: ચીન વિવાદ પર કાલે સર્વદળીય બેઠક, મમતા રહેશે હાજર\nટીએમસી તરફથી આ સર્વદળીય બેઠકમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજી પોતે હાજર રહેશ. મમતા બેનર્જીએ આ સંકેત બુધવારે જ આપી દીધો હતો. ખરેખર, આ બેઠક...\nદિલ્હીમાં કોરોના સામે કેન્દ્રીય ગૃહમંત્���ીએ સંભાળ્યો મોર્ચો, કોવિડ-19નાં ટેસ્ટને લઈને આપ્યો આ આદેશ\nદિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસ સામે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મોરચો સંભાળ્યો છે. ત્યારે આ કડીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી...\nગલવાનમાં જે થયું એ ચીનનું ષડયંત્ર, ડ્રેગનની વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કાઢી ઝાટકણી\nગાલવાન ખીણમાં ભારતીય સૈનિકોને છેતરીને હુમલો કર્યા બાદ હવે ચીન વાટાઘાટો દ્વારા આગળનો રસ્તો શોધવાની સલાહ આપી રહ્યું છે. આજે, બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચેની...\nચીનને ઘેરવા રણનિતી તૈયાર: PM મોદી, રક્ષામંત્રીની અધિકારીઓ સાથેની હાઈલેવલ બેઠક પૂર્ણ\nભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી લદ્ધાખ સીમા પર તણાવ વધ્યો છે. સીમા પર થયેલા ઘર્ષણમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ...\nકોરોનાના કહેર વચ્ચે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ મિટિંગ\nકોરોના વાયરસનો કહેર પોલીસ ઉપર વર્તાઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાઈ પાવરની મિટિંગ યોજાઈ છે. સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરની...\nફિલ્મ સિટીમાં શૂટિંગ શરૂ કરાવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ બેઠક યોજી, ગીત સાથે ખતમ કરી મિટિંગ\nકોરોના વાયરસને પગલે લોકડાઉન આવી જતાં દેશભરમાં તમામ પ્રવૃત્તિ અટકી પડી છે અને તેની માઠી અસર ફિલ્મ અને ટીવી ઉદ્યોગ પર પણ પડી છે. હવે...\nકોરોનાની મહામારી: વિપક્ષની સૌથી મોટી બેઠક યોજાશે, સોનિયાગાંધી-ઉદ્વવ ઠાકરે સહિત 18 પક્ષોના નેતાઓ થશે સામેલ\nકોરોના મુદ્દે આજે વિપક્ષના નેતાઓની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળશે. આબેઠકમાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, મહારાષ્ટ્રના...\nવિશાખાપટ્ટનમ ગેસ લીકઃ PM મોદીએ બોલાવી , રાહુલ ગાંધીએ કરી મદદની અપીલ\nવિશાખાપટ્ટનમમાં ગેસ લીકની દુર્ઘટના અંગે પીએમ મોદીએ નેશનલ ડિઝાસ્ટર મનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી. PM મોદીએ ટ્વિટ કરીને ગેસ લીકની દુર્ઘટનામાં મૃત્યુ...\nCoronaની વેક્સીન પર કામ કરતા અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે PM મોદીએ કરી બેઠક\nસમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છવાયેલો છે. ત્યારે દુનિયાભરની જેમ ભારત પણ આ મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે PM મોદીએ વધતા જતા કોરોનાના કેસની વચ્ચે...\nગુજરાતે મોદી સામે રજૂ કર્યો ગ્રાઉન્ડ રિપોર્ટ, અમિત શાહ આજે રહ્યાં ખાસ હાજર\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફ્રેન્સિંગથી બેઠક શરૂ થઈ છે. જેમાં કોરોના વાયરસથી લડી રહેલા દેશની હાલત પર ચર્ચા થઈ રહી છે. મોદીએ...\nકોરોના વાયરસની દહેશતના પગલે અમદાવાદ મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ\nકોરોના દહેશતને પગલે અમદાવાદ મેયરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. જેમાં અધિકારીઓને કોરોનાને પગલે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચના આપવામાં આવી. સાથે જ શારદાબેન, એલજી, એસવીપી...\nગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા 14 પાટીદાર ધારાસભ્યોએ મીટિંગ યોજી હાઈકમાન્ડનું પ્રેશર વધાર્યું\nકોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે..નેતાઓ પોત પોતાનું લોબિંગ પ્રભારી રાજીવ સાતવને જાણાવી રહ્યાં છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી અંગે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ...\nઆજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, રામલલા હંગામી બિલ્ડીંગમાં સ્થાળાંતરણ થશે \nરામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક યાજાશે. શ્રી રામજન્મ ભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું નિર્માણ કર્યા બાદ રામ મંદિર નિર્માણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આ સંદર્ભમાં રામ...\nગુજરાત પ્રદેશ કોંગ્રેસની પદાધિકારીઓની બેઠકમાં આ દિગ્ગજ નેતાઓ ગેરહાજર રહેતા રાજકારણ ગરમાયું\nગુજરાત પ્રદેશ કોંગ્રેસની પદાધિકારીઓની બેઠક મળી જેમાં અર્જુન મોઢવાડીયા અને તુષાર ચૌધરીની સૂચક ગેરહાજરીએ અનેક તર્કવિતર્ક સર્જયા છે. કોંગ્રેસની આગામી રણનીતિની મહત્વની બેઠકમાં જ ગેરહાજરીને...\nઆજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક, નિર્માણનો સમય નક્કી કરાશે\nરામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની રચના કરી લીધી છે, આ ટ્રસ્ટની પહેલી બેઠક 19મીએ મળવા જઇ રહી છે. આ સિૃથતિ વચ્ચે એવા અહેવાલો છે...\nચાર બેઠક પર ચૂંટણી જાહેર થતા, સીએમ નિવાસ સ્થાને યોજાઈ બેઠક\nરાજ્યસભાની ચાર બેઠકની જાહેર થયેલી ચૂંટણીને લઈને સીએમ વિજય રૂપાણીએ કવાયત હાથ ધરી છે. સીએમ નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યના તમામ પડતર પ્રશ્નો...\nટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ હવે સરપંચોની મળી મીટીંગ, કરવાના છે આ કામ\nઅમેરિકાના પ્રેસિડેન્ટના આગમનને લઈને રાજ્યભરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મહેસાણામાં પણ આજે ટ્રમ્પની મુલાકાતને લઈને બેઠક યોજાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને ભાજપ...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/mobile/10-reasons-why-this-new-iphone-can-be-the-answer-apple-s-troubles-002604.html", "date_download": "2021-01-18T00:35:11Z", "digest": "sha1:J76MASVG4TG6GZHHHIDB3BG2Y6EW6UOI", "length": 18382, "nlines": 252, "source_domain": "gujarati.gizbot.com", "title": "એપલ ની સમસ્યાઓ નો હલ નવા આઈફોન માં હોઈ શકે છે | 10 reasons why this 'new' iPhone can be the answer to Apple's troubles- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએપલ ની સમસ્યાઓ નો હલ નવા આઈફોન માં હોઈ શકે છે\nનંબર ક્યારેય ખોટું નથી બોલતા અને ઘણી વખત પર્સેપ્શન પણ ખોટું નથી બોલતું. અને લેટેસ્ટ રિપોર્ટ્સ પર થી જાણવા મળ્યું છે કે નવા આઈફોન્સ ના લોન્ચ બાદ એપલ પોતના ગ્રાહકો , માર્કેટ અને કંપની ની આશા મુજબ વેચાણ નથી કરી શક્યું. અને ખ્યાસલ એ છે કે એપલ માટે અત્યારે ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે તેના આઈફોન વહેંચાઈ નથી રહ્યા અને યુએસ ચાઈના ના સમ્બન્ધો પણ ખરાબ ચાલતા હોવા ના કારણે તેમને પણ તેની મુશ્કેલો નો સામનો કરવો પડી રહ્યો છે અને સામે આઈફોન ની કિંમત માં ઘણો બધો વધારો કરવા માં આવ્યો છે.\nતે નંબર્સ અને ધારણાઓની વિચિત્ર સંભાવના છે જ્યાં ક્યુપરટિનો સ્થિત ટેક બીમોથ એપલ પોતાને શોધે છે. તે એક જ સમયે ધારણા અને ઘડિયાળની ઊંચી સંખ્યા કેવી રીતે બદલી શકે અને આ સવાલ નો જવાબ ભૂલી જવા માં આવેલ આઈફોન એસઈ ની અંદર થી મળી શકે છે. કંપની એ જયારે આઈફ��ન એસઈ ને પોતાની વેબસાઈટ પર વહેચાન માટે મુક્યો હતો ત્યાર બાદ અમુક કલ્લાકો ની અંદર જ બધા જ યુનિટ વહેંચાઈ ગયા હતા.\nઅને કોઈ પણ સમયે એવા અમુક ગરહકો તો એપલ ને મળી જ જશે કે જે ગમે તેટલી ઉંચી કિંમત હોવા છતાં એપલ ના જ આઈફોન ખરીદે. પરંતુ હવે ધીમે ધીમે ઘણા બધા લોકો ને એવું લાગવા લાગ્યું છે કે આઈફોન ની જે કિંમત લેવા માં આવે છે તેટલું સામે તેલોકો આપી નથી રહ્યા. અને આ સમસ્યા નો હલ આઈફોન એસઈ ની અંદર જોવા મળી શકે છે, જેની અંદર સસરા સ્પેક્સ અને ઓછી કિંમત રાખવા માં આવી હતી.\nઅમે આ આર્ટિકલ ની અંદર એવા 10 કારણો જણાવ્યા છે જેના દ્વારા તમે જાણી શકશો કે એપલ ની અત્યાર ની અબ્ધી જ સમસ્યાઓ નવા આઈફોન એસઈ સાથે સોલ્વ થઇ શકે છે.\nઆ અઠવાડિયે જયારે આઈફોન એસઈ ને રિસેલ માટે લોન્ચ કરવા માં આવ્યો હતો ત્યારે અમુક કલ્લાક ની અંદર જ તે વહેંચાઈ ગયો હતો.\nએપલે 21 જાન્યુઆરીના રોજ થોડા કલાક માટે આઇફોન એસઈ ઉપલબ્ધ કરાવી હતી. તેના બહાર \"વેચાયેલી\" સાઇન બોર્ડને લટકાવવામાં આવે તેના થોડા કલાકો પહેલાં.\nઆઈફોન એસઈ પ્રથમ જનરેશન એક ખુબ જ સફળ રહ્યા હતા\nબે વર્ષ પહેલા પણ જ્યારે આઇફોન એસઇ લોંચ કરવામાં આવ્યું હતું ત્યારે તે એક મોટો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટરમાં એક શક્તિશાળી પ્રોસેસર અને એપલના બધા મજબૂત બિંદુઓ એકમાં ફેરવાયા.\nએપલ ની મહત્વાકાંક્ષી વેલ્યુ હજુ ઘણી ઉંચી છે.\nઘણા લોકો હજી પણ આઇફોન ખરીદવા માંગે છે અને તેને ચાર્જ કરે છે. જૂના મોડેલ્સનું વેચાણ - આઇફોન 7 અને આઇફોન 7 પ્લસ - તે માટેના કરાર છે. આઇફોન એસઇ સાથે, લોકો આઇફોન સાથે સમાપ્ત થાય છે અને તે તેમના ખિસ્સામાં સળગતું છિદ્ર છોડતું નથી.\nઆજે પણ સૌથી સસ્તો આઈફોન અમુક ખુબ જ મોંઘા એન્ડ્રોઇડ ફોન કરતા મોંઘો છે.\nઆઇફોન XR ના લોંચ સાથે, એપલે પ્રમાણમાં સસ્તા ફોન ઓફર કર્યો હતો જે 76,900 રૂપિયાથી શરૂ થાય છે. એપલના જણાવ્યા મુજબ, આઇફોન એક્સઆર એ સૌથી વધુ વેચાયેલી વેરિઅન્ટ છે, પરંતુ હજી પણ વધુ ખર્ચ થાય છે.\nઆઈફોનએસઈ એ વેલ્યુ ફોર મની આઈફોન છે\nઆઇફોન એસઇ સાથે, ઍપલ ઘણી બધી ઉચ્ચ-સુવિધાઓ ધરાવે છે પરંતુ પ્રમાણમાં ઓછી કિંમતે. ઉદાહરણ તરીકે, જ્યારે આઇફોન એસને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તે સૌથી શક્તિશાળી આઇફોન પ્રોસેસરનો ગૌરવ હતો, જે પછી આઇફોન 6S અને આઇફોન 6S પ્લસમાં મળી આવ્યો.\nઆઈફોન એસઈ એપલ નું ઇન્ડિયા ની અંદર વહેંચાણ વધારી શકે છે, જે વિશ્વ નું સૌથી મોટું બીજા નંબર નું માર્કેટ છે\nઇન્ડિયા એ ખુબ જ પ્રાઈઝ સેન્સેટિવ માર્કેટ છે, ઇન્ડિયા ની અંદર કિંમત ખુબ જ અગત્ય નો ભાગ ભજવે છે. અને નવો આઈફોન એસઈ દેશ ની અંદર કંપની નું ડાયનેમિક્સ ફેરવી શકે છે.\nઆઈફોન એક્સઆર કરતા આઈફોન એસઈ પર કોસ્ટ કટિંગ જસ્ટિફાઇડ લાગે છે.\nઆઈફોન એક્સઆર ની અંદર કંપની એ એક ખુબ જ સારી એલસીડી સ્ક્રીન આપી છે પરંતુ અંતે તો તે એક એલસીડી સ્ક્રીન જ છે. અને રૂ. 76,900 ની કિંમત પર લોકો સૌથી બેસ્ટ વસ્તુ જ ખરીદવા માંગે છે. અને ઓછી કિંમત ના ફોન ની અંદર કોસ્ટ કટિંગ ફીચર્સ પર લોકો નું ધ્યાન નથી જતું.\nપ્રથમ વખત એપલ ખરીદનાર માટે સારો વિકલ્પ\nડિસ્કાઉન્ટ ન આપી શકાય તેવું છે કે એપલ હજી બજારમાં સૌથી મહત્વાકાંક્ષી બ્રાન્ડ છે. પરંતુ મોટાભાગના લોકો તેના ઊંચા ભાવને લીધે તેને તોડી નાખે છે. એક નવી મોડલ આઇફોન એસઇ તે બધાને બદલી શકે છે અને એક વ્યવહારુ વિકલ્પ બની શકે છે.\nવનપ્લસ પર ટેક લેવા ની સારી તક કે જે એન્ડ્રોઇડ પ્રીમિયમ સેગ્મેન્ટ ની અંદર ખુબ જ લોકપ્રિય છે.\nઅને વનપ્લસ એ આજે એક ખુબ જ મોટી પ્રીમિયમ બ્રાન્ડ છે તેનું કારણ માત્ર એક જ છે કે તે પ્રાઈઝ તો સ્પેક્સ રેશિઓ ખુબ જ સારો આપે છે. અને તેને જવાબ આપવા માટે આઈફોન એસઈ એ એપલ માટે એક ખુબ જ સારો વિકલ્પ છે.\nલોકો ને નાના સ્ક્રીન વાળા આઈફોન જોઈએ છે.\nઆજ ના સમય માં જયારે નાની સ્ક્રીન લગભગ ઇતિહાસ બની ગયો છે ત્યારે માત્ર એક જ બ્રાન્ડ છે કે જે નાની સ્ક્રીન ને સફળતા પૂર્વક વહેંચી શકે છે અને તે છે એપલ.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nતમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન કઈ રીતે ડાઉનલોડ કરવી\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nએપલ આઈફોન એસઈ 2020 ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ બદલી શકે છે\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nબાળકો ના સ્ક્રીન ટાઈમ ને મેનેજ કરવા માટે એપલ દ્વારા ટિપ્સ આપવા માં આવી\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nઆઈફોન અને આઇપેડ પર 32 લોકો સાથે કઈ રીતે વિડિઓ ચેટ કરવું\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nએપલ દ્વારા ભૂલથી પોતાના આવનારા ચાર આઇપેડ પ્રો ને વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યા\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nએપલનું સૌથી સસ્તું નવું મેકબુક એર લેપ���ોપ\nઆ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nએમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/passes-away", "date_download": "2021-01-18T01:45:05Z", "digest": "sha1:23VRWEY33Z4LY5N6RYIYT7BOT5ZFGCVG", "length": 4417, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપિતાના નિધનના એક દિવસ બાદ હાર્દિક પંડ્યાએ ઠાલવ્યું દુઃખ, કહ્યું- 'જીવનની સૌથી મુશ્કેલ ઘડી'\n'ફુકરે' ફિલ્મના એક્ટરનું અવસાન, વરુણ-રિચા ચઢ્ઢા સહતિના એક્ટર્સ શોકમાં\nસુરતમાં માતા-પુત્રએ કર્યો આપઘાત, યુવક બે દિવસથી મિત્ર સાથે આત્મહત્યાની વાતો કરતો હતો\nસુરતની 21 વર્ષીય યુવતીએ નપાસ થતાં ટૂંકાવ્યું જીવન, માતા-પિતાના માથે આભ તૂટી પડ્યું\nરાપર આડેસર પાસે સર્જાયેલા અકસ્માતમાં મોરબીના એક પરિવારના 3ના મોત નીપજ્યા\nજાણીતા 'સેક્સપર્ટ' ડૉક્ટર મહિન્દ્ર વત્સનું 96 વર્ષની વયે અવસાન\nએ. આર. રહેમાનના માતાનું અવસાન, થોડા સમયથી હતાં બીમાર\nસુરત: મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે કર્યો આપઘાત\nમહેસાણાઃ રબારી સમાજની ગુરૂગાદી તરભના મહંત બળદેવગીરી બાપુનું નિધન\nઅમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ટૂંકાવ્યું જીવન\n'એક મહલ હો સપનો કા'ની એક્ટ્રેસ મેઘના રોયનું નિધન, લાંબા સમયથી હતા બીમાર\nઅમદાવાદમાં ગણિતનો વિષય ભણાવતા જાણીતા શિક્ષક પાર્થ ટાંકે ટૂંકાવ્યું જીવન\nMPના પૂર્વ સીએમ મોતીલાલ વોરાનું નિધન, એક દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મદિવસ\nકંગના રનૌતના દાદાનું 90 વર્ષની ઉંમરે નિધન, એક્ટ્રેસે ટ્વીટ કરીને આપી માહિતી\n'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/rape", "date_download": "2021-01-18T00:15:05Z", "digest": "sha1:CF6NS4DK43D4NVCJA747CFWSGP57DRWE", "length": 17867, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ ક���ાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nઅંધશ્રદ્ધા / મહિલાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: પુત્ર પ્રાપ્તની ઘેલછામાં મહિલાએ લાજ ગુમાવી, તાંત્રિક વારંવાર કરતો રહ્યો દુષ્કર્મ\nવિશેષ / નારી પરના અત્યાચાર ક્યારે અટકશે ગત વર્ષમાં બનેલી આ ઘટનાઓ જાણીને સ્તબ્ધ થઈ...\nછેડતી / શરમજનક : હવસખોરો બાળકીઓને પણ નથી મૂકતા, સુરતમાં માસૂમે રડતા રડતા કહ્યું...\nશરમજનક / સલામત ગુજરાતના પોકળ દાવા: જામનગરમાં બાળકી સાથે વારંવાર દૂર્ષ્કમની ઘટના\n ભરૂચ અને દ્વારકામાં બાળકીઓને તો રાજકોટમાં વિદ્યાર્થીનીને...\nદુષ્કર્મ / `હું શિવ તું પાર્વતી, આવ આવતી રહે' કહીને તાંત્રિકે સગીરા સહિત બે બહેનો સાથેની...\nદુષ્ક��્મ / અમદાવાદના સરદારનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના, પોલીસે 4 શખ્સોની...\nશરમજનક / એવી તે કેવી વિકૃતિ કે 9 વર્ષની પિતરાઈ બહેનને પીંખી નાંખી\nVIDEO / કમનસીબી: નરાધમોએ દુષ્કર્મ ગુજારી ઝેર પીવડાવ્યુ છતાં પોલીસે ફરિયાદ ન લીધી\n / બનાસકાંઠા : મૂકબધિર સગીરાની દુષ્કર્મ બાદ હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો,...\nચકચાર / હાથરસ જેવી ઘટના ગુજરાતમાં ઘટતા ખળભળાટ, 12 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ બાદ...\nપોલમપોલ / અમદાવાદમાં દીકરીઓ કેટલી સલામત આ આંકડા તો સબ સલાતના દાવની પોલ ખોલે છે\n / ગીર સોમનાથમાં સગીરા સાથે દુષ્કર્મ: આરોપીઓમાં ભાજપના આ અગ્રણી સામેલ\nચિંતાજનક / 5 વર્ષના પુત્ર સાથે બેંક જઈ રહેલી મહિલા સાથે થયો ગેંગરેપ, મહિલાને પુત્રને...\nદુષ્કર્મ / ટ્યુશન ટીચરે ગુડ ટચ - બેડ ટચની સમજ આપી તો બાળકીઓ રડી પડી અને નરાધમ ઝડપાયો\nચિંતાજનક / વધુ એક ગેંગરેપ : અહીં યુવતીને ઢોર માર મારી 3 ડિલીવરી બોય સહિત 4 લોકોએ કર્યો...\nVIDEO / ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની 3 ઘટનાથી ચકચાર, પ્રદીપસિંહ જાડેજા નું...\nચિંતાજનક / એક દિવસમાં 87 રેપ થાય છે, એક વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં 7 ટકા વધારો થયો : NCRB\n / સબ સલામતીના ખોખલા દાવાઃ ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને હચમચી જશો\nસવાલ / ગુજરાતની બહેન-દીકરીઓની સલામતી સામે પ્રશ્નાર્થ, આ આંકડા વિકાસની પોલ ખોલે છે\n / પહેલા ઘર વસાવવાના સપના બતાવી શારીરિક સંબધ બાંધ્યો પછી રસ્તે રઝળાવી ભીખ...\nસજા / દેહને અભડાવનારને દેહાંત દંડ કેમ નહીં સુરતમાં પોસ્કો કોર્ટે બળાત્કારીને 20...\nફરિયાદ / અમદાવાદમાં ચોંકાવનારી ઘટના : યુવક ખોટું બોલી યુવતીને હોટલમાં લઈ ગયો અને...\nઘટના / ચોંકાવનારો કિસ્સો : બર્થડે પાર્ટીમાં બહેન બોલાવી લાવી સહેલીને અને ભાઈએ...\nમદદ / જેતપુરમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ CM રૂપાણી અને...\nરાજકોટ / જેતપુરના નવાગઢમાં 4 વર્ષની નાનકડી બાળકી સાથે યુવાને દુષ્કર્મ આચર્યું,...\nદૂષ્કર્મ / ક્યારે અટકશે આ દુષ્કર્મનો સિલસિલો અમદાવાદમાં યુવકે 8 વર્ષની માસૂમને પીખી...\nદૂષ્કર્મ / અમદાવાદના છારાનગર વિસ્તારમાં દુષ્કર્મની પીડિતાના આપઘાતને પગલે ચકચાર\nદુષ્કર્મ / દાહોદમાં સગા મામાએ માસૂમને પીંખીનાંખી, હત્યા કરી લાશ ઝાડીઓમાં ફેંકી દીધી\nજઘન્ય અપરાધ / નિર્ભયાના દોષિતોને હજુ ફાંસી નથી મળી, ત્યાં દેશમાં બની વધુ એક કાળજું કંપાવી...\nરક્ષક જ ભક્ષક / આખરે પાપનો ભાંડો ફૂટી ગયો, વર્ષો���ી બે દીકરીઓ ઉપર પિતા અને કાકા જ ગુજારતા...\nદુષ્કર્મ / મહીસાગર: 13 વર્ષીય કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઇ ગયા, જે બન્યું...\nબળાત્કાર / ખેડામાં વધુ એક સગીરા પર દુષ્કર્મ, સગા કાકાએ ભત્રીજી પર આચર્યું કૃત્ય\n / પહેલા કરી છેડતી પછી દુષ્કર્મ આચરી, ઉતાર્યો વીડિયો, વાયરલ કરવાની ધમકી આપી...\n / શરમજનક: મોરબીમાં હેવાને 7 વર્ષની માસૂમને પીંખી નાંખી, બાળકીની હાલત ગંભીર\nરેપ / સેક્સ વખતે કોન્ડમ હટાવવો એ પણ બળાત્કાર આ દેશ લાવી રહ્યો છે નવો કાયદો\n / શરમજનક: રાજકોટમાં વધુ એક વખત દુષ્કર્મની ઘટના, યુવતીને ગોંધી રાખી અને પછી...\n / સુરતમાં 3 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસઃ પાડોશી યુવાન બન્યો હેવાન\n / સુરતમાં 4 વર્ષની બાળકી સાથે હેવાને આચર્યુ દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં મળી...\nદુષ્કર્મ / પાપ છાપરે જઈ પોકારેઃ પહેલા બગાડી પરિણિતા ઉપર નજર, પછી વારંવાર દુષ્કર્મ...\nદુષ્કર્મં / રક્ષક જ ભક્ષક, પિતાએ જ પોતાની પુત્રી ઉપર વારંવાર ગુજાર્યુ દુષ્કર્મ, પુત્રને...\nબળાત્કાર / રાજકોટના લોધીકામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સુરતમાં 3 વર્ષની માસૂમને...\nઝારખંડ / માતા પાસે સુતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ કરી ગેંગરેપ કરાયો બાદમાં દર્દનાક...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Crispy-Paper-Dosa-gujarati-1699r", "date_download": "2021-01-18T02:03:31Z", "digest": "sha1:BW5LD4XBTIFB6MYBEDOSUG2CY7TLSACZ", "length": 8941, "nlines": 169, "source_domain": "m.tarladalal.com", "title": "ક્રીસ્પી પેપર ઢોસા રેસીપી, Crispy Paper Dosa Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > ક્રીસ્પી પેપર ઢોસ��\nક્રીસ્પી પેપર ઢોસા - Crispy Paper Dosa\nક્રીસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય. સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે.\nદક્ષિણ ભારતીય વ્યંજનદક્ષિણ ભારતીય ઢોંસાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપીદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેજૈન બ્રેકફાસ્ટસાંજની ચહા સાથેના નાસ્તા\nતૈયારીનો સમય: ૨ મિનિટ  પલાળવાનો સમય: ૩ થી ૪ કલાક  બનાવવાનો સમય: ૨૫ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુલ સમય : ૨૦૭3 घंटे 27 मिनट ૧૦ઢોસા માટે\n૩/૪ કપ અડદની દાળ\n૧/૨ કપ ચોખાનો લોટ\nઘી, ચોપડવા માટે અને રાંધવા માટે\nએક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો.\nહવે આ ચોખા, અડદની દાળ અને ચોખાના લોટને ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.\nઆ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nએક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો.\nતવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો.\nહવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ૨૨૫ મી. મી. (૯”)ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.\nઆ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો.\nઆમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકારમાં વાળી લો.\nઆ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ ઢોસા પણ તૈયાર કરી લો.\nસાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/path-to-happiness/relationship/learn-conflict-management-in-life/ideal-business-and-its-limits/", "date_download": "2021-01-18T01:28:25Z", "digest": "sha1:TB6J3MWSQHVZFMLKHYTZLUYW2A52INUI", "length": 25984, "nlines": 310, "source_domain": "www.dadabhagwan.in", "title": "આદર્શ ધંધો |Ideal Business and its limits | Principles in business | Aadarsha dhandho- teni maryada", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જ���વન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nશીખો કલેશ રહિત જીવન\nઆદર્શ ધંધો - તેની મર્યાદા\nઆદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે\nધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તે જનાવરમાં ચાર પગમાં જઇશ. ચારપગો થાય પછી પડે તો નહીં ને વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.\nપ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઇએ \nદાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંત ઊંઘ આવે, આપણે જ્યારે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં.\nપ્રશ્નકર્તા : શાસ્ત્રમાં વ્યાજ લેવાનો નિષેધ નથી ને \nદાદાશ્રી : આપણાં શાસ્ત્રોએ વ્યાજનો વાંધો ઉઠાવ્યો નથી, પણ વ્યાજખાઉ થયો તે નુકસાનકારક છે. સામાને દુઃખ ના થાય ત્યાં સુધી વ્યાજ લેવામાં વાંધો નથી.\nકરકસર, તો 'નોબલ' રાખવી \nઘરમાં કરકસર કેવી જોઇએ બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઇએ. કરકસર રસોડામાં પેસવી ના જોઇએ, ઉદાર કરકસર હોવી જોઇએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઇ મહેમાન આવે તો ય મન બગડી જાય કે ચોખા વપરાઇ જશે બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઇએ. કરકસર રસોડામાં પેસવી ના જોઇએ, ઉદાર કરકસર હોવી જોઇએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઇ મહેમાન આવે તો ય મન બગડી જાય કે ચોખા વપરાઇ જશે કોઇ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.\nQ. દુઃખ ખરેખર શું છે\nA. દુઃખ કોને કહેવાય આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય. તરસ લાગ્યા પછી બે-ત્રણ કલાકમાં પાણી ના મળે તો એ દુઃખ...Read More\nQ. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો\nA. પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તો ય કઇ અસર થતી નથી. દાદાશ્રી : આ રેલવેનાં પાર્સલ પર લેબલ મારેલું તમે જોયું છે \nQ. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું\nA. આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું...Read More\nQ. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા\nA. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો \nQ. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે\nA. પ્રશ્નકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતા નથી. દાદાશ્રી : એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ...Read More\nQ. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ\nA. પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને\nQ. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે\nA. આ રોટલા ન�� શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે બાઇ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે બાઇ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે એમ કરીને બેઉ...Read More\nQ. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય\nA. જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો...Read More\nQ. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું\nA. અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ...Read More\nQ. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે\nA. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું દાદાશ્રી : પરિણામ ગમે તે આવે,...Read More\nQ. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ\nA. દાદાશ્રી : આ ધંધો શેને માટે કરો છો પ્રશ્નકર્તા : પૈસા કમાવવા. દાદાશ્રી : પૈસા શેને માટે પ્રશ્નકર્તા : પૈસા કમાવવા. દાદાશ્રી : પૈસા શેને માટે પ્રશ્નકર્તા : એની ખબર નથી. દાદાશ્રી : આ કોના જેવી વાત...Read More\nQ. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.\nA. દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા \nQ. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે\nA. પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યુ તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે...Read More\nQ. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય\nA. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત...Read More\nQ. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ\nA. ઘરાકીના પણ નિયમ છે પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને દાદાશ્રી : તમે ઘરાકને...Read More\nQ. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી\nA. મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે ' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે \nQ. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.\nA. પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ધંધો બંધ કરી દઉં કે બીજો કરું દેવું ખૂબ થઇ ગયું છે. દાદાશ્રી : બજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢયે...Read More\nQ. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે\nA. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક undefinedકલાક જ જો આપણી સત્તામાં આવેલા...Read More\nQ. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું\nA. પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના શેઠિયા તે વહુને હઉ છેતરે. પણ છેવટે...Read More\nદુઃખ ખરેખર શું છે\nબાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો\nઆપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું\nબાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા\nમારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે\nસામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ\nસ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે\nમતભેદને કેવી રીતે ઉકેલી શકાય\nહું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું\nમતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે\nજીવનનો ધ્યેય શું હોવો જોઈએ\nઆદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે\nધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.\nઆજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે\nમને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય\nગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ\nઅમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી\nદેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.\nસત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે\n‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ���ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/general/", "date_download": "2021-01-18T01:09:39Z", "digest": "sha1:M6PNBNHQNLQ22PC6GWB5XNTBEKNED6JX", "length": 14776, "nlines": 187, "source_domain": "watchgujarat.com", "title": "General Archives", "raw_content": "\nભવ્ય રામમંદિર નિર્માણ માટેના અભિયાનમાં સુરતી દાનવીર છવાયા, જાણીતા હીરા વેપારીએ રૂ. 11 કરોડનું દાન આપ્યું\nઆજથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે દેશ વ્યાપી દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ. 5 લાખનું…\nચારેય મહાનગરોમાં પખવાડિયા માટે રાત્રી કરફ્યુ યથાવત, સમયમાં ઢીલની માંગ પણ ફગાવાઈ\nસરકારે વેપાર-ઉદ્યોગકારોની એ માગણીને પણ નામંજૂર કરી 15 દિવસ માટે કર્ફ્યૂ યથાવત રાખ્યો રાજ્ય સરકાર કોઈપણ ચાન્સ લેવા માંગતી ન…\nદીવના ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન બન્યું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, VIDEO\nઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ દેશ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાતે આવતા હોય છે. હાલના…\nગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર, જાણો કોને મળ્યું સ્થાન\nWatchGujarat. સીઆર પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશળ ભાજરના સંગઠનના માળખાની શુક્રવારે મોડી સાંજે જાહેરાત કરવામાં આવી છે. ભાજપની નવી ટીમમાં સાત…\nGujarat – રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ 50 હજાર થી વધુ કોવિડ- 19 બેડ પૈકી 90% થી ઉપર બેડ ખાલી – ડો. જયંતિ રવિ\nરાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના…\nBREAKING – 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશેઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા\nઆગામી 11મી જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શાળાએ…\nડ્રાઈવિંગ લાયસન્સ અને R.C સહિતના દસ્તાવેજોની વેલીડીટી 31 માર્ચ- 2021 સુધી લંબાવાઈ\nWatchGujarat. વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.…\nકોરોના વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: Dy. CM નીતિન પટેલ\nરાજ્યના તમામ નાગરિકોનું કોરોના સામે રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર સજ્જ રાજ્યમાં ત્રણ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે ગરીબ અને…\nરાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહી, સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે – Dy CM નીતિન પટેલ\nરસી આપવા માટે રાજયનું વહીવટી તંત્ર સુસજ્જ : પ્રથમ તબક્કાનું લીસ્ટ તૈયાર આરોગ્ય કર્મીઓ, 50 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, 50…\n#Anand – રૂ. 50 લાખ લેનાર લાંચીયા કોન્સ્ટેબલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું, લાંચનો ઇતિહાસ ખુલવાની સંભાવના\nવર્ષના આખરી દિવસે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ રૂ. 50 લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી સર્ચ ઓપરેશન દરમિયાન લાંચના…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક��યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/05/31/lokshikshan-aacharya/", "date_download": "2021-01-18T00:11:07Z", "digest": "sha1:OAUL3XCXVN37OH7XOQTI5MYLCLLIMVMY", "length": 36286, "nlines": 104, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત\nMay 31st, 2010 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : સંકલિત | 3 પ્રતિભાવો »\n[ 2009-2010 એ લોકશિક્ષણના આચાર્ય એવા શ્રી બબલભાઈ મહેતાનું જન્મ-શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે ગત ઑક્ટોબર માસમાં ‘ભૂમિપુત્ર’ સામાયિક દ્વારા શ્રી બબલભાઈ વિશે ‘જન્મ-શતાબ્દી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હત��. આજે તેમાંથી કેટલાક પ્રેરક પ્રસંગો માણીએ. રીડગુજરાતીને આ વિશેષાંક ભેટ મોકલવા માટે પારુલબેનનો (સંપાદક, ભૂમિપુત્ર) ખૂબ ખૂબ આભાર.]\n[1] જીવનમાં જોઈએ : બસ, આનંદ ને પ્રસન્નતા\nઆપણે આનંદ-સ્વરૂપ છીએ. સદાય આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું, એ જીવનનો અચળ મંત્ર છે. એ જ જીવનનું ધ્યેય છે. એમાં જ જીવનનું સાર્થક્ય છે. બબલભાઈનો પણ આ જ જીવનમંત્ર. વિસાપુર જેલમાં બેઠાં 23 વરસના આ જુવાનિયાએ લખ્યું છે : ‘મારો ધર્મ તો નીતિનિયમોનું પાલન અને આત્માની પ્રસન્નતા. અહિંસક ઉપાયો વડે પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એ જ મારું લક્ષ્ય છે…. હું પ્રસન્નતાની પૂંઠે પડ્યો છું. જીવનને વ્યવસ્થિત અને પ્રસન્ન કરવા મથી રહ્યો છું.’\nઅને આ વાત ડાયરીમાં વારે વારે જુદી જુદી રીતે એકધારી ઘુંટાતી રહી છે. જીવન આખું એમનું સમાજ-સેવામાં વીત્યું. પણ એ સેવા પણ આનંદ ને પ્રસન્નતા માટે જ. પહેલેથી લખ્યું છે : ‘પોતાની જાત કરતાં બીજાની સેવા કરવામાં જ સાચો આનંદ લૂંટી શકાય છે. આમ, આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા પણ એક અંગ છે… મારું જીવન આનંદમય રહે એવું ઈચ્છું છું, અને સત્યને છોડીને હું આનંદ નથી જ મેળવી શકવાનો. એટલે સત્ય એ આનંદી જીવન જીવવા માટેનું એક તત્વ છે.’\nઆમ, નજર સામે છે – સત્ય અને સેવા. આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા એક અંગ અને સત્ય એક તત્વ. તત્વ આત્મસાત કરી સેવારૂપે તેને વ્યવહારમાં પ્રગટ કરવું છે, અને તેના ફળસ્વરૂપે આનંદ પ્રાપ્ત કરવો છે. એટલે કહે છે : ‘સત્યને પૂરેપૂરું સમજી જીવનમાં ઉતારી શકું, તો જ મને પૂરેપૂરો આનંદ થાય. એ મારી મુખ્ય વસ્તુ. પછી તો એ આદર્શને અનુકૂળ થાય એવાં આવી પડે એ સેવાકાર્યો કરતાં કરતાં જીવન ગાળવું. એને અંગે જરૂર જણાય એટલું જ્ઞાન અને હૃદયનો આનંદ મેળવવાં.’ આ રીતે નજર સામે જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હતું. ઊંડા ચિંતન-મનનમાંથી અને સાધનામાંથી પરિણમેલું : ‘મારા મન સાથેની લડત દરમ્યાન જ હું નીતિ-નિયમને સમજતો થયો; એટલું જ નહિ પણ કંઈક અંશે પાળતો પણ થયો. સાથે સાથે મારું ‘દેશ સેવાનું ધ્યેય’ સત્યનો સાક્ષાત્કાર કરવાના ધ્યેયમાં પરિણમ્યું. પછી આવ્યો, વિશ્વ પ્રેમ. પણ મારું આજનું ધ્યેય તો છે, આત્મ-સંતોષ-મનની પ્રસન્નતા. આ મારાં પહેલાંનાં ધ્યેયોને બરાબર અનુરૂપ જ છે, એક જ છે. માત્ર નામ હું જીરવી શકું એવું મળ્યું છે. આજે તો એ જ ધ્યેય છે.’\nઆ ધ્યેયને ઘૂંટતા જ રહ્યા, ઘૂંટતા જ રહ્યા. ‘મર્દનં ગુણ વર્ધનમ’. ફરી લખ્યું : ‘મારી મુખ્ય ઈચ્છા અંતર ઓળ��વાની અને તે મનની પ્રસન્નતા દ્વારા. એ પ્રસન્નતાનો આધાર મારા પ્રેમભાવ ઉપર છે. જેટલો બહોળો મારો પ્રેમ અને જેટલી વિચાર અને કૃત્યની એકાકારતા, એટલી વધુ પ્રસન્નતા. મારું દરેક કામ, મારો લોકો પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય એવું તો હોવું જ જોઈએ….. બધાય પ્રત્યે પ્રેમ કેળવી હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એવી મહેચ્છા છે…. અત્યારનો મારો પ્રિય વિષય તો હું અંતરની પ્રસન્નતા મેળવી શકું, એ જ છે.’ મનમાં ઘોળાયા કરે છે કે શાને માટે હું મારું જીવન અર્પું, ન્યોછાવર કરું ફરી એક વાર ઘૂંટીને કહે છે : ‘જે સર્વથી પ્રિય હોય, જીવન કરતાં પણ પ્રિય હોય, એને માટે જીવન અર્પવાની તાકાત હું મેળવી શકું. તો એવું પ્રિય શું ફરી એક વાર ઘૂંટીને કહે છે : ‘જે સર્વથી પ્રિય હોય, જીવન કરતાં પણ પ્રિય હોય, એને માટે જીવન અર્પવાની તાકાત હું મેળવી શકું. તો એવું પ્રિય શું આજે હું કહી શકું કે તે છે, સત્ય અને પ્રસન્નતા. અને એને માટે મરવાનો નિશ્ચય કરું, તો જ એને પ્રાપ્ત કરી શકું. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને આજે હું કહી શકું કે તે છે, સત્ય અને પ્રસન્નતા. અને એને માટે મરવાનો નિશ્ચય કરું, તો જ એને પ્રાપ્ત કરી શકું. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને \nચિંતન તો ઘણું કરે છે. સમાજના જાતજાતના પ્રશ્નો વિશે વિચારે છે, લખે છે, ચર્ચા કરે છે, ચિંતા કરે છે. પરંતુ છેવટે મનમાં ગાંઠ તો આ જ વાળે છે : ‘ખોટી ચિંતા છોડી આનંદ મેળવતાં મારે શીખવાનું જ છે.’ એટલે રોજ રાતે સૂતા પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછે છે : ‘વિચાર, વાણી કે આચારથી આજે કશું અસત્ય આચર્યું નથી ને જીવનનો વિકાસ થયો હોય એવું એક પણ કામ આજે મારા હાથે થયું જીવનનો વિકાસ થયો હોય એવું એક પણ કામ આજે મારા હાથે થયું આજે આનંદ અનુભવ્યો કે શોક આજે આનંદ અનુભવ્યો કે શોક ’ અને આનંદ અનુભવવા માટે તો – ‘પોતાના આત્માને સંતોષીને જીવન જીવવું. આટલું થાય તો મનની પ્રસન્નતા આપોઆપ આવશે.’ માટે ‘નાની નાની બાબતમાં પણ વિચારપૂર્વક વર્તન થાય, તો જીવન આનંદમય થઈ જાય.’ અને થયું પણ ખરું : ‘ખડ્ડા ફાઈલમાં ગયો. ખડ્ડા ખોદતાં થાક બહુ લાગ્યો. હાથમાં ફોલ્લા પણ પડ્યા. પણ અંતરનો આનંદ ખૂબ હતો ’ અને આનંદ અનુભવવા માટે તો – ‘પોતાના આત્માને સંતોષીને જીવન જીવવું. આટલું થાય તો મનની પ્રસન્નતા આપોઆપ આવશે.’ માટે ‘નાની નાની બાબતમાં પણ વિચારપૂર્વક વર્તન થાય, તો જીવન આનંદમય થઈ જાય.’ અને થયું પણ ખરું : ‘ખડ્ડા ફાઈલ��ાં ગયો. ખડ્ડા ખોદતાં થાક બહુ લાગ્યો. હાથમાં ફોલ્લા પણ પડ્યા. પણ અંતરનો આનંદ ખૂબ હતો ત્રણેક કલાક સખત મજૂરીનું કામ કરવાની શક્તિ તો મારામાં આવી જવી જોઈએ.’\nઆવું આનંદચર્ય જ દિવસના અંતે ડાયરીમાં લખી શકે છે : ‘આજે દિવસ આનંદ ને સંતોષમાં ગયો.’\n[2] જીવનનો નવો વળાંક\nબબલભાઈને સાહિત્યનો બહુ શોખ. પુસ્તકો બહુ વાંચતા રહેતા. એ બધા વાચનના સંસ્કારો મનમાં ઊંડા રોપાતા ગયા. એ સંસ્કારોએ એમના જીવનના ઘડતરમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો. ‘મારી જીવનયાત્રા’માં લખે છે : ‘સ્વામી રામતીર્થે મને આત્માની શક્તિનું ભાન કરાવ્યું. સ્વામી વિવેકાનંદે માનવ-જીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ અને દરિદ્રનારાયણની સેવા હોવું જોઈએ, એ બતાવ્યું. મહાત્મા તૉલ્સતૉયે ‘રોટલો ખાનારે શ્રમ કરવો જ જોઈએ.’ – એ સંસ્કાર આપ્યો. એડિસને પ્રયોગ કરતી વખતે કેટલા તન્મય બનવું જોઈએ એ બતાવ્યું. નેપોલિયનની યુદ્ધમોરચે સૈનિકોની સાથે ગોળીઓ વચ્ચે ઊભા રહેવાની હિંમત તથા ‘મારા શબ્દકોશમાં અશક્ય જેવો કોઈ શબ્દ નથી’ – એ બે વાતો હૃદય સોંસરી ઊતરી ગઈ. રાજા રામમોહન રાયે સમાજસુધારો કરવો હોય તો એની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ, એ સમજાવ્યું. એમના ચરિત્રે સમાજની કેટલીયે કુરૂઢિઓ પ્રત્યે મારા મનમાં અણગમો પેદા કર્યો એટલું જ નહિ, બાર વર્ષની ઉંમરે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણ પાછળના જમણવાર જેવા કુરિવાજોમાં બિલકુલ ભાગ ન લેવાનો મેં મન સાથે નિર્ણય કરી લીધો. આમ, મને ખબર ન પડે એ રીતે આ પુસ્તકોએ મારા મનનો કબજો લીધો. મારા વિચારો ઘડાતા ગયા.’\nઅને એક પુસ્તકે એમના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આણી દીધું, જીવનને એક સાવ નવો વળાંક આપી દીધો. એમના હાથમાં એક બહુ સરસ પુસ્તક આવ્યું – ‘કાલેલકરના લેખો.’ એ મોટું દળદાર પુસ્તક હતું. લખે છે : ‘આ પુસ્તક હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા જીવનમાં એક નવી જ રોશની પ્રગટતી ગઈ.’ આ પુસ્તકે સમાજજીવનનું એક આબેહૂબ ચિત્ર આ ઊગતા જુવાનિયાની આંખ સામે ખડું કરી દીધું. ચાલુ સમાજ-વ્યવસ્થામાં તેમ જ રૂઢિરિવાજોમાં ફેરફાર કરવા હશે તો કેટલો પરસેવો પાડવો પડશે અને કુરબાનીઓ આપવી પડશે, તેનોયે કાંઈક ચિતાર આપી દીધો. આમાં ‘પરોપદેશે પાંડિત્યમ’ પણ નહિ ચાલે, દરેકે પોતાની જાતથી જ જે સાચું લાગ્યું તેનું પાલન શરૂ કરી દેવું પડશે. આ બધી સમજ અને પ્રેરણા આ ઊગતા સમાજ-સેવકને આ પુસ્તકે આપી. ભારત દેશ એટલે ગણ્યાંગાંઠ્યાં શહેરો નહિ પણ દરિદ્રતા, વહેમો ને અજ્ઞાનથ�� સબડતાં લાખો ગામડાં. એ ગામડાંની સ્થિતિ સુધરે તો જ દેશની સ્થિતિ સુધરે – આ બધી વાત કાકાસાહેબના આ પુસ્તકથી બબલભાઈ સામે સ્પષ્ટ થઈ.\nઅને એમના જીવનમાં એક પછી એક મોટા ફેરફારો થવા લાગ્યા. એમણે લખ્યું છે : ‘મારે મારું ચાલુ જીવન બદલવું જોઈએ તથા ઈશ્વરે મને જે કાંઈ બુદ્ધિ-શક્તિ આપી છે એ લઈને મારે ગામડાંના અજ્ઞાન, દુઃખી, પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એ વાત મારા મનમાં પાકી થઈ ગઈ.’ એની સાથે સાથે કયા ગામડામાં જવું ક્યાં જવું ત્યાં જઈને શું કરવું કેમ જીવવું એ બધા પ્રશ્નો પણ સામે આવવા લાગ્યા. એમણે આ અંગે કાકાસાહેબ સાથે પત્ર-વ્યવહાર કર્યો અને એમનું માર્ગદર્શન માગ્યું. કાકાસાહેબે જવાબો આપ્યા. બબલભાઈએ ફરી પૂછ્યું, ફરી જવાબો મળ્યા. છેવટે છેલ્લા પત્રમાં કાકાસાહેબે એમને લખ્યું : ‘જો તારે ગામડાંની સેવા કરવી હોય, તો પહેલું મનમાં ત્રેવડી લેજે. કુટુંબના સ્વજનો, જ્ઞાતિજનો વગેરેનો વિચાર છોડીને સમાજસેવા કરવાનો દઢ નિશ્ચય કરીને મારી પાસે આવજે. તારું જીવન સાદું, સંયમી અને સ્વાશ્રયી હોવું જોઈએ. જો મનમાં મોજશોખના કે ભોગવિલાસના વિચારો તને સતાવતા હોય, તો સમાજસેવા કે ગ્રામસેવા કરવાના ઉચ્ચ આદર્શોની વાતોને બાજુએ મૂકી દેજે. એક સાથે બે ઘોડે ન ચડાય. આવા સમાજસેવા કરવાનો ભેખ લેનારા ઘણા જુવાનો મારે જોઈએ છે. અહીં આવી જા.’\nબબલભાઈએ હવે પાકો નિશ્ચય કરી લીધો કે મારે ગ્રામસેવા માટે કૉલેજ છોડીને, ઘર છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે પહોંચી જવું. તે વખતની પોતાની મનઃસ્થિતિનું વર્ણન કરતાં એમણે લખ્યું છે : ‘ગામડાંનાં નાગાં-ભૂખ્યાં હાડપિંજરોનાં ચિત્રો અવારનવાર મારી સામે તરવરવા લાગ્યાં. અમે બધા ભણેલાગણેલા લોકો અમારાં વાણી-વર્તનથી જાણે એમનો ક્ષણેક્ષણે ઉપહાસ કરતા હોઈએ એવો અનુભવ થવા લાગ્યો. મારે મારું જીવન બદલવું જોઈએ અને દુઃખી, પીડિત, શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એવો એક જોરદાર અવાજ મારા દિલમાં ઊઠ્યો.’ આ અંતરના અવાજની વાત બબલભાઈએ આધ્યાત્મિકતાના કે એવા કશાયે અંચળા વિના સાવ સહજતાથી કરી છે. આ સહજતા એમના વ્યક્તિત્વનું એક મુખ્ય પાસું રહ્યું.\n[3] સેવકો માટે ઉદાહરણ રૂપ કેટલુંક\nલોકસેવકે શારીરિક સજ્જતાની સાથે સાથે માનસિક સજ્જતા પણ કેળવતા જવાની છે. લગ્નની બાબતનું બબલભાઈનું વલણ પણ લોકસેવક માટે ઉદાહરણ રૂપ છે. શરૂઆતમાં પોતે ભણતા ત્યારે તો કુટુંબીજનોના આગ્રહને હરગિજ વશ ન થયા. ઘસીને કહી દીધું કે, ‘લગ્ન લેવાં હોય તો લો, પણ લગ્નમાં બેસવા માટે તમારે બીજા કોઈને શોધવા જવું પડશે ’ જેમણે આગળ જતાં સમાજનું કાંઈક કામ કરવું છે, તેને માટે આવી દઢતા એકદમ જરૂરી છે. છતાં આ બાબતમાં કોઈ ધોકાપંથી વલણ એમનું ન હતું. પોતાની જાતને તેઓ સતત તપાસતા રહ્યા અને પોતાની જરૂરિયાત વિશે સમજતા રહ્યા : ‘હું ચોખ્ખી ના નહોતો પાડતો, કેમ કે હું કેટલા પાણીમાં છું, એનું મારે માપ કાઢવું હતું.’ અને ત્યાર પછીનું એમનું કથન દરેકે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે : ‘લગ્ન ન કરવાં અને મિથ્યાચાર સેવવો એ લગ્ન કરવા કરતાં વધુ બૂરું છે.’\nએમણે સરસ યોજના કરી. 20 વરસ સુધી લગ્ન નહીં કરું, 25 સુધી નહીં કરું, 30 સુધી નહીં કરું, એમ પાંચ-પાંચ વરસ માટે નિર્ણય કરતા ગયા. અને છેવટે 35ની ઉંમરની આસપાસ નિર્ણય કરી લીધો કે, ‘હવે લગ્ન નહીં કરું, લગ્ન વિના હું ટકી શકવાનો.’ ખરેખર આ એક નાજુક બાબત છે. નર્યા કોઈક આદર્શ પાછળ ઘસડાઈ જવામાં સાર નથી. જો આ બાબતનો નિર્ણય વિવેકપૂર્વક ન થતો હોય, તો જીવનમાં સમત્વ રહેતું નથી તથા જાતજાતની વિકૃતિ પણ જન્મે છે. બબલભાઈએ લખ્યું છે : ‘ઈશ્વરનો મારે ઉપકાર માનવો જોઈએ કે એણે મને હંમેશ જાગૃત રાખ્યો. કૉલેજમાં ભણતો હતો ત્યારે ત્યાંના વાતાવરણમાં માર ઉપર વિકારના અનેક હુમલા આવતા. અમુક અમુક સ્ત્રીઓને જોઉં અને મનમાં વિકાર જાગે. આ વિકાર ખાળવા હું ઘણોય પ્રયત્ન કરું, પણ ખાળી જ ન શકું. એ બધા સામે હું સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ઝઝૂમતો. પછી અનુકૂળ તક મળતાં હું ત્યાંના પ્રતિકૂળ વાતાવરણમાંથી મુક્ત થયો. કાકાસાહેબ, બાપુ અને કિશોરલાલ મશરૂવાળાના પવિત્ર વિચારોએ મને સુરક્ષિત બનાવ્યો. કાકાસાહેબે મને ગ્રામસેવાની ધૂન લગાડી. ગાંધીજીએ મને જીવનની એક નવી દષ્ટિ આપી. એ દષ્ટિ સાથે એમણે વિવેકની આંખ પણ આપી. વિવેકની એ આંખે તોલમાપ કાઢતાં કાઢતાં ક્રમેક્રમે હું વિકાસનાં પગથિયાં ચઢતો ગયો અને છેવટનો નિર્ણય કરી શક્યો.’\nગાંધીજી સાથે એમનો અંતરનો તાર જોડાયેલો. બાપુ શું કહે છે, શું કરે છે, તેની ઉપર સતત ધ્યાન રાખતા, તેમાંથી સાર ગ્રહણ કરી લેતા તથા પોતાના જીવનમાં એનો અમલ કરવા મથતા. બાપુની બાબતમાં એટલા બધા સંવેદનશીલ હતા કે બાપુને કાંઈક પણ થાય તો ખળભળી ઊઠતા. 1932માં ગાંધીજીએ હરિજન-પ્રશ્ને હિંદુઓના અંતરાત્માને ઢંઢોળવા 21 દિવસના ઉપવાસ કર્યા. બાપુના આ નિર્ણયના સમાચાર જાણતાં જ બબલભાઈ બેચેન થઈ ઊઠ્યા. એમણે બાપુને ��ત્ર લખ્યો : ‘છાપાંઓ દ્વારા તમારો નિર્ણય જાણ્યો અને હૃદય રડી ઊઠ્યું. આંખમાં આંસુ આવું આવું થઈ રહ્યાં. હૃદય રડ્યું એ દુઃખથી કે હર્ષથી, એ કાંઈ કહી શકતો નથી. એવી મિશ્ર લાગણીઓ હતી. છતાં શરીરના દરેક ખૂણેથી અવાજ આવતો હતો કે….. નહિ, એ જ બરાબર છે, એવી તીવ્રતા જ જોઈએ. પણ બાપુ રડવા જેવું તો એ છે કે અમારામાં એવી તીવ્ર લાગણીઓ કેમ નથી આવતી રડવા જેવું તો એ છે કે અમારામાં એવી તીવ્ર લાગણીઓ કેમ નથી આવતી અમારું અંતર એટલા જુસ્સાથી કેમ બળી નથી ઊઠતું અમારું અંતર એટલા જુસ્સાથી કેમ બળી નથી ઊઠતું \nબબલભાઈ તત્ક્ષણ સોજીત્રાના હરિજનવાસમાં પહોંચી ગયા અને હરિજનસેવામાં લાગી ગયા. વાસમાં દાખલ થતાં જ એક ઉકરડો હતો અને ચારે બાજુ ગંદકી હતી. તેની સફાઈમાં લાગી ગયા. શરૂમાં લોકો કુતૂહલથી જોતા રહ્યા, પણ થોડા વખત પછી એમની સાથે સફાઈમાં જોડાયા. ગાંધીજીના ઉપવાસ તો થોડા દિવસમાં છૂટ્યા, પણ બબલભાઈનું સોજીત્રાનું હરિજનસેવાનું કામ તો ચાલુ જ રહ્યું. કોઈ પણ સેવકે આવી સૂક્ષ્મ સંવેદનશીલતા, કામ પ્રત્યેની નિષ્ઠા, અને આવી તત્પરતા દાખવવી રહી. એક આદર્શ લોકસેવક કેવો હોય, તેનો આના પરથી ખ્યાલ આવે છે. સમાજની સેવા કરવાની ઈચ્છા રાખનારા નવોદિતોએ બબલભાઈના પ્રત્યક્ષ દાખલા ઉપરથી આવું ઘણું શીખવાનું છે. વરસોથી સમાજસેવાના કામમાં પડેલાઓએ પણ પોતાની જાતને તેમ જ પોતાના કામને બબલભાઈનો દાખલો નજર સામે રાખીને તપાસી જોવાં જોઈએ.\n« Previous અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા\nમાણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત\n‘પર્યાવરણનું સંતુલન જાળવનારી શ્રેષ્ઠ હૉટેલ’ માટેનો એક ઑર ગૌરવપ્રદ પુરસ્કાર મને મળ્યો. જે લઈને ‘ઓર્કિડ’માંના મારા રિઝર્વ્ડ સ્વીટમાં હું પાછો ફર્યો. સાંજનો એ સમારંભ, હાથમાંનો આ ચંદ્રક, ઉપસ્થિત મહાનુભાવોએ ‘ઓર્કિડ’ માટે ઉદગારેલા એ ગૌરવભર્યા બોલ આ બધું જ મને સ્વપ્ન સમું લાગતું હતું. ‘ઓર્કિડ’ને મળેલાં બીજાં અનેક માન-અકરામ સાથે આ નવો ચંદ્રક મૂક્યો. હવે મારી જાતને ચૂંટી ભરી જોવાની ... [વાંચો...]\nમારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા\nમારો જન્મ 1910ના દસમા મહિનાની દસમી તારીખે સૌરાષ્ટ્રમાં સાયલા ગામમાં થયેલો. હું એક વર્ષનો થયો એ પહેલાં મારા પિતાજી પ્રાણજીવનદાસ મહેતા આ દુનિયામાંથી વિદાય થયા. એમનું કોઈ સ્મરણ મને નથી. મારી બા દિવાળીબા મને બહુ વહાલી હતી. અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું ... [વાંચો...]\nકલાપી – યજ્ઞેશ દોશી\nહર્ષ શું જિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં; પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ (‘હૃદય ત્રિપુટી’) આપણા ભારતવર્ષ કે દુનિયાના બીજા દેશોમાં અનેકાનેક એવા નામો છે કે જેમના જીવનનો અંત અણધાર્યો આવી ગયો હોય. ખુદીરામ બોઝ (19 વર્ષ), ભગતસિંહ (24 વર્ષ), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (22 વર્ષ), સંત જ્ઞાનેશ્વર (22 વર્ષ). આ કડીમાં આગળ આવીને ‘જીવીશ બની શકે તો એકલા ... [વાંચો...]\n3 પ્રતિભાવો : લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત\n“મારે મારું ચાલુ જીવન બદલવું જોઈએ તથા ઈશ્વરે મને જે કાંઈ બુદ્ધિ-શક્તિ આપી છે એ લઈને મારે ગામડાંના અજ્ઞાન, દુઃખી, પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એ વાત મારા મનમાં પાકી થઈ ગઈ.”\nઘણા લોકોને આવી સ્ફુર્ણા થઈ હશે, પરંતુ તેમાથી ‘પરોપદેશે પાંડિત્યમ’ નહિ પણ પોતાની જાતથી જ જે સાચું લાગ્યું તેનું પાલન કરી સમાજની સેવા કરવાનો ઉત્તમ દાખલો શ્રી બબલભાઈએ આપ્યો છે.\nગાંધીયુગને આકાર આપવામાં બબલભાઈ જેવા સંનિષ્ઠ સમાજસેવકોનું ઘણું મોટુ યોગદાન .. આજે જ્યારે સમાજસેવા શબ્દ પોતાનો અર્થ ખોઈ બેઠો છે ત્યારે એ યુગને સમજવામાં લેખ ખુબ ઉપયોગી.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/ashokchaudhary", "date_download": "2021-01-18T01:51:29Z", "digest": "sha1:HFT4NZYSYSO4UJ4AOS7NZVQKHPYYF5VL", "length": 3539, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User ashokchaudhary - આયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્��ક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/jiva/", "date_download": "2021-01-18T00:44:46Z", "digest": "sha1:CV76NOGSHE6IWHEJNVF2EFEQY3PRPQFL", "length": 5653, "nlines": 33, "source_domain": "www.online88media.com", "title": "jiva Archives - Online88Media", "raw_content": "\nઅમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nJanuary 16, 2021 mansiLeave a Comment on અમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nઆપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 નવેમ્બરના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા છે અને આ સમયે દેશભરમાંથી આ કપલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. અને ચાહકો વિરાટ અને અનુષ્કાની પુત્રીની પહેલી તસવીર જોવા માટે આતુર છે. જણાવી દઈએ કે 11 નવેમ્બરના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક […]\nધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nઆપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી ર��ે છે અને આ […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/reliance-jio-prepaid-plans-with-3gb-daily-data-see-full-list-003661.html", "date_download": "2021-01-18T00:42:04Z", "digest": "sha1:5WMCXECUIGA2BD3A4JKRXPYOYEM22JBS", "length": 15018, "nlines": 233, "source_domain": "gujarati.gizbot.com", "title": "રિલાયન્સ જીઓ દ્વારા દર રોજ ના ૩ જીબિ ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે તેના વિશે જાણો | Reliance Jio Prepaid Plans With 3GB Daily Data: See Full List- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરિલાયન્સ જીઓ દ્વારા દર રોજ ના ૩ જીબિ ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે તેના વિશે જાણો\nરિલાયન્સ જીઓ દ્વારા છેલ્લા થોડા સમયની અંદર ઘણા બધા નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા થોડા સમય પહેલા પોતાના એડ-ઓન પેક લોન્ચ કરવામાં આવ્યા હતા જેની અંદર તે�� ગ્રાહકોને સબ્સ્ક્રિપશન ની સાથે ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી સબ્સ્ક્રિપશન પણ ફ્રીમાં આપે છે કે જેની કિંમત રુપિયા ૯૯૯ છે. અને આ કોરોનાવાયરસ ને કારણે થયેલા લોકડાઉન ની અંદર લોકોના ડેટા વપરાશ ની અંદર પણ વધારો થયો છે કેમ કે લોકો દ્વારા પોતાના એન્ટરટેઇનમેન્ટ અને કામ બંને માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.\nઅને હવે જ્યારે લોકડાઉન મોટાભાગનું પૂરું કરી નાખવામાં આવ્યું છે તેમ છતાં મોટા ભાગના લોકો હજુ પણ ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય છે જેથી કોરોનાવાયરસ થી બચી શકાય. તેથી આ આર્ટીકલ ની અંદર અમે રિલાયન્સ જીયોના તે પ્રીપેડ પ્લાન વિશે વાત કરીશું કે જેની અંદર દરરોજના 3gb કરતાં વધુ ડેટા ઓફર કરવામાં આવતો હોય. આની પહેલા રિલાયન્સ જીઓ ની અંદર રોજ ના ૩ જીબિ ડેટા વાળો માત્ર એક જ પ્લાન હતો પરંતુ હવે કંપની પાસે આ પ્રકારના ત્રણ પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે.\nરિલાયન્સ જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા પ્લાન ની કિંમત રૂપિયા 401 રાખવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને દર રોજ ના ૩ જીબિ ડેટા આપવામાં આવે છે. સાથે સાથે આ પ્લાન ની અંદર વધારાના 6 જીબી ડેટા પણ આપવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે ગ્રાહકોને કુલ એવું જીવી આપવામાં આવે છે આ પ્લાન ની અંદર જીઓ ટુ જીઓ કોલિંગ અનલિમિટેડ રાખવામાં આવ્યું છે.\nઅનેજીઓ ટુ નોન જીઓ યુઝર્સ માટે એક હજાર મીનીટ આપવામાં આવે છે જેની સાથે સાથે દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે અને બીજા બધા લાભોની સાથે કંપની દ્વારા આ પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે આ પ્લાન ની વેલીડીટી 28 દિવસની રાખવામાં આવી છે.\nદરરોજ 3 જીબી ડેટા પ્રદાન કરનારી અન્ય યોજનાની કિંમત 999 રૂપિયા છે. જીઓ દ્વારા આ ત્રિમાસિક યોજના છે જેની જાહેરાત પણ થોડા અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. આ યોજનામાં કુલ 252 જીબી આપવામાં આવે છે. જિયોને જિયો અનલિમિટેડ, ડેટાને બાકાત રાખીને 3000 મિનિટ અને 100 એસએમએસ સાથે જિઓથી નોન-જિઓ એફ્યુપી. દૈનિક યોજના જહાજ પર આવે છે. તે જીઓ એપ્લિકેશંસનું પ્રશંસાત્મક સબ્સ્ક્રિપ્શન પણ પ્રદાન કરે છે અને તેની વેલિડિટી 84 દિવસ ની આપવા માં આવે છે.\n349 રૂપિયાનો એકમાત્ર જિયો પ્રીપેઇડ પ્લાન હતો જેણે પાછલા દિવસો સુધી દરરોજ 3 જીબી ડેટા ઓફર કર્યો હતો પરંતુ હવે ટેલિકોમ જાયન્ટને તેની સૂચિમાં ત્રણ યોજનાઓ મળી છે. 349 યોજનાઓમાં કુલ 84GB ડેટા આપવામાં આવ્યો છે. જીઓ ટુ જીઓ અનલિમિટેડ, જીઓ થી નોન- જીઓ 1000 મિનિટ એફ્યુપી અને 100 એસએમએસ સાથે. યોજના એક સાથે મોકલવામાં આવે છે.\nતે જીઓ એપ્લિકેશંસનું પ્રશંસાત્મક સબ્સ્ક્રિપ્શન પણ આપે છે અને તેની વેલિડિટી 28 દિવસ છે. પરંતુ જો તમે રૂ. 9,349 થી રૂ. જો તમારી પાસે રૂ. 101 યોજના માટે સૂચન કરો કારણ કે તે ડિઝની + હોટસ્ટાર વીઆઇપી પર વધુ ડેટા અને મફત સબ્સ્ક્રિપ્શન આપે છે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nતમે કઈ રીતે રિલાયન્સ જીઓ ની અંદર પ્રીપેડ માંથી પોસ્ટપેડ ની અંદર શિફ્ટ થઇ શકો છો\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nએરટેલ, જીઓ, વીઆઈ અને બીએસએનએલ ના ગ્રાહકો માટે અફોર્ડેબલ પ્લાન\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nરિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા જીઓ ગેમ્સ પર ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહિરાત કરવા માં આવી\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nએરટેલ, જીઓ અને વીઆઈ ના દરરોજ ના 3જીબી ડેટા પ્લાન\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nરિલાયન્સ જીઓ દ્વારા એરટેલ અને વોડાફોન આઈડિયા ની સામે ફરિયાદ કરી\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\n5જી સર્વિસ ને 2021 ના બીજા તબક્કા ની અંદર ભારત માં લોન્ચ કરવા માં આવશે\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nતમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે\nયૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/cm-amarinder-singh-says-punjab-police-to-provide-free-pick-up-and-drop-facility-to-women-at-night-109608", "date_download": "2021-01-18T01:54:41Z", "digest": "sha1:SSLETRLCLLSLGG6UU2ETHOE2A4XES64W", "length": 5879, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "CM Amarinder Singh says Punjab Police to provide free pick up and drop facility to women at night | પંજાબમાં પોલીસ રાતે મહિલાઓને ઘર સુધી મૂકી જશે : મુખ્ય પ્રધાનની જાહેરાત - news", "raw_content": "\nપંજાબમાં પોલીસ રાતે મહિલાઓને ઘર સુધી મૂકી જશે : મુખ્ય પ્રધાનની જાહેરાત\nહૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ દેશની દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ઊઠી રહ્યા છે.\nહૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ દેશની દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ��ઠી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એની વચ્ચે અલગ-અલગ રાજ્યોનું પ્રશાસન મહિલાઓની સુરક્ષા માટે અલગ-અલગ જાહેરાત કરી રહ્યું છે. હવે પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે.\nઆ પણ વાંચો : અમારા ઑર્બિટરે જ વિક્રમ લૅન્ડરને શોધ્યું હતું : ઇસરો\nમુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે મહિલા માટે પોલીસ મદદની જાહેરાત કરતાં કહ્યું કે જો કોઈ મહિલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યાની વચ્ચે કોઈક જગ્યાએ ફસાઈ જાય તો તે પોલીસને કૉલ કરીને જાણ કરે અને પોલીસ તેમને સુરક્ષાપૂર્વક ઘર સુધી મૂકી જશે. તેના અંતર્ગત એક સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી છે જેના દ્વારા રાજ્યભરની મહિલાઓ ૧૦૦, ૧૧૨ અને ૧૮૧ નંબર પર કૉલ કરી શકશે અને તેના દ્વારા તે તરત પોલીસ કન્ટ્રોલ રૂમ (પીસીઆર) સાથે જોડાઈ શકશે.\nપંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી\nભટિન્ડામાં બીજેપીના કાર્યક્રમ સ્થળે ખેડૂતો દ્વારા તોડફોડ\nBharat Bandh: મહારાષ્ટ્રમાં ખેડૂતોએ ટ્રેન રોકી, આ રીતે બની ઘટના\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર\nકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી\nપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-01-10-18/", "date_download": "2021-01-18T01:30:20Z", "digest": "sha1:7PNZVD3KJK2ROL7RRXTVONZ54F7ACJ4O", "length": 4460, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (01/10/18) - GKnews", "raw_content": "\n2 ઓક્ટોબર ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે \nઆંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કોને જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે \nભારતીય મૂળની કઈ મહિલા ની નિમણુક આઈ. એમ .એફ. (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે થઈ \nCentral information commission ના ચુકાદા અનુસાર ક્રિકેટની કઈ સંસ્થાને માહિતી અધિકારના કાયદા (આર.ટી.આઇ એક્ટ) નીચે મૂકવામાં આવી \n2018 નું મેડિસિનનો નોબેલ પ્રાઈઝ કોને અપાસે \nભારત દ્વારા પોતાના કેટલા પરમાણુ રિએક્ટર અને આંતરરાષ્ટ્રીય અણું ઉર્જા એજન્સીના સુરક્ષા ચેકીંગ માટે ખુલ્લા મુકાશે \nફોબર્સ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા દુનિયાના પ્રતિષ્ઠિત કંપનીઓના લિસ્ટ માં ભારતની કેટલી કંપનીઓના સમાવેશ કરાયો \n2018નો મેડિસિનનો નોબેલ પ્રાઇઝ જેમ્સ .પી. એલિસન સિવાય બીજા કોનેઆપવામાં આવેલ છે \nવિશ્વ શાંતિ દિવસ ક્યારે મનાવાય છે \nલાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ જયંતી નીચેનામાંથી કઈ છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://livetvtodaynews.in/category/%E0%A4%96%E0%A4%BE%E0%A4%B8-%E0%A4%B0%E0%A4%BF%E0%A4%AA%E0%A5%8B%E0%A4%B0%E0%A5%8D%E0%A4%9F/", "date_download": "2021-01-18T00:49:06Z", "digest": "sha1:OFC55C3HMGOPPRLLLHNO3YUOFLD6HRLM", "length": 17807, "nlines": 192, "source_domain": "livetvtodaynews.in", "title": "खास रिपोर्ट Archives - Live TV Today News | Gujarat | India", "raw_content": "\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nવઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ કરવાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ પ્રતીક ધારણા કરશે.\nવાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ બીલીમોરા ઉનાઈ વઘઇ આહવા ડાંગ જેવા આદિવાસી વિસ્તારને જોડતી નેરોગેજ ટ્રેન ને આજથી.૧૦૦, વર્ષ પૂર્વે…\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવ���ના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\nગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.\nગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..\nભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-11-2020/148344", "date_download": "2021-01-18T02:04:38Z", "digest": "sha1:U5RP2UYDIAPGESZIMBLCHTVDB7CVLHF7", "length": 14740, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "જામનગર શહેરમાં કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 57 એક્ટીવ કેસ", "raw_content": "\nજામનગર શહેરમાં કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 57 એક્ટીવ કેસ\nજામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં 57 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,12,307 સેમ્પલ લેવાયા છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST\nશ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST\nબુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST\nસ્કોટલેન્ડ દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો જયા મહિલાઓના પીરિયડસ સંબંધિત તમામ પ્રોડકટસનું વિનામુલ��યે વિતરણ access_time 5:25 pm IST\nપુડુચેરી-તમિલનાડુમાં દરિયાકાંઠે ટકરાયું નિવાર વાવાઝોડું : હવે નબળું પડશે access_time 9:44 am IST\nવન નેશન વન ઇલેકશન ભારતની જરૂરિયાતઃ મંથન કરવું જરૂરી access_time 3:26 pm IST\nજૈનોના ચાતુર્માસની રવિવારે પૂર્ણાહુતિ : ચાતુર્માસ પાખી access_time 11:38 am IST\nગૌ-પૂજન કરી માલધારી દિવસ ઉજવતાં રણજીત મુંધવા access_time 3:24 pm IST\nઆત્મબળ મજબૂત હોય તો ઝડપથી કોરોના મુકત થઇ શકાયઃ ગૌતમભાઇ access_time 2:34 pm IST\nજામનગરની મેડિકલ કોલેજના પ્રોફેસરની અટક અગાઉ એફએસએલમાં પુરાવાઓની ચકાસણી કરાવેલ : કેશવ કુમાર access_time 3:42 pm IST\nહળવદ પંથકમાં વેરા વુસલાત ઝુંબેશમાં નિષ્ક્રિય ૫૬ તલાટી મંત્રીઓને નોટિસ ફટકારાઈ access_time 9:48 am IST\nજાફરાબાદ તાલુકાના રોહિસા થી રત્નેશ્વર રોડનું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાતમુહૂર્ત access_time 11:27 am IST\nયુવતીઓ પાસે ઓનલાઈન કુકર્મ કરાવતો આર્કિટેક જબ્બે access_time 8:51 pm IST\nબોડેલીના કોસીંદ્રા ગામ સજ્જડ બંધ :કોરોના કેસ વધતા પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન access_time 11:20 pm IST\nપક્ષપલટુઓને લાલબત્તી:પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગુજરાત હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા access_time 10:18 am IST\nન્યૂઝીલેન્ડના ચાથામ ટાપુ પર એક સાથે 100 માછલી બહાર આવી જતા મૃત્યુ access_time 6:14 pm IST\nસંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ access_time 6:16 pm IST\nઓએમજી.....આગ લાગવાની પ્રવૃર્તીમાં થઇ રહેલ ફેરફારના કારણોસર વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાનું સંશોધન access_time 6:17 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા access_time 7:29 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\n‘હેન્ડ ઓફ ગોડ’ નામથી ફુટબોલર ડિએગો મા���ાડોના ઓળખાતાઃ ૧૯૮૬ માં આર્જેન્ટીનાને ફુટબોલ વિશ્વકપમાં વિજેતા બનાવ્યુ હતુ access_time 5:28 pm IST\nનિવૃત્તિ બાદ ધોની ઓર્ગેનિક ખેતી અને ડેરી ફાર્મના વ્યવસાયમાં વ્યસ્ત access_time 10:10 am IST\n'એક દિવસ હું આકાશમાં ક્યાંક મેરેડોના સાથે ફૂટબોલ રમીશ' : બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ મેરાડોનાને શ્રદ્ધાંજલિ આપી access_time 11:51 am IST\nઅભિનેત્રી ભૂમિ પેડનેકર અભિનીત ‘દુર્ગામતી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચઃ ભૂમિ અપરાધીના રોલમાં અલગ અંદાજમાં જાવા મળશે access_time 5:29 pm IST\nફિનટેક ફર્મના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો અક્ષય કુમાર access_time 5:08 pm IST\nમેરી કોમે નિર્દેશક ઓમંગ કુમારની આગામી ફિલ્મની કરી ઘોષણા : 2021માં રિલીઝ થશે \"જનહિત મેં જારી\" access_time 5:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AD%E0%AB%A6", "date_download": "2021-01-18T01:29:37Z", "digest": "sha1:IL5JF7KP5XD5NCKPHFQPDCAHWZVVHG6W", "length": 3894, "nlines": 78, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૭૦ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે\nગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ;\nતેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ૧.\nત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર;\nપાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ૨.\nત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પરેત;\nપાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત. ૩.\nત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ;\nનાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ૪.\nભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર;\nકુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ૫.\nઓધવ ને અક્રુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન;\nતમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. ૬.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૮:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yashpaljadeja.com/2010/03/letter-to-shri-ram.html", "date_download": "2021-01-18T00:57:33Z", "digest": "sha1:XMANKLU2MRV5Q222SKL2LWYEISWO2PPM", "length": 6936, "nlines": 232, "source_domain": "www.yashpaljadeja.com", "title": "Letter to Shri Ram", "raw_content": "\nપોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nજન્મદિન ની શુભેચાઓ. આશા રાખું છું કે તમારે ત્યાં સ્વર્ગ માં બધું કુશળ-મંગળ હશે.. વર્ષો પેહલા આજે તમારો જન્મ થયો હતો, અયોધ્યા માં. પણ હજું રામ જન્મભૂમિ નો પ્રશ્��� આપણા મહાન, લોક લાડીલા, ભ્રષ્ટ નેતાઓ ઉકેલી નથી શક્યા અને ભોળા લોકો ના વોટ મળે તે માટે રામ અને રહીમ ને લઈને વગર કારણ વિવાદો ઉભા કરે છે. ખેર, છોડો એ બધી નક્કામી વાતો ને. આજે તમારા જન્મદિવસ પર મારે તમને આવી નક્કામી વાતો કરીને bore નથી કરવા. અને આમ પણ તમને આ બધી વાતો તો ખબર જ હશે.\nઆજે ઘણાં લોકોએ ઉપવાસ કર્યો હશે. પણ તમને તો ખબર જ છે કે મને ઉપવાસ કરવા નથી ગમતા એટલે હું તો બંને વખત સરસ જમી લેવાનો છું. તમે પણ સ્વર્ગ માં બધા દેવો ને આજે પાર્ટી આપી હશે. ચાલો ત્યારે, આજે તમને બીજા ઘણાં ભક્તો ના પત્રો, ફોન, મેસેજ આવ્યા હશે અને આખો દિવસ આવતા રેહશે એટલે થોડા તમે કંટાળી ગયા હશો. હું પણ મારો આ પત્ર ટૂંક માં પતાવું છું. ફરી એક વાર જન્મદિવસ ની શુભેચ્છાઓ. સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી ને મારા પ્રણામ કેહજો.\nલી. - યશપાલસિંહ જાડેજા\nએક છોકરો એન્જીનીઅર થઈ ગયો…\nજોતો જ રહ્યો બસ હું તમને...\nએ તો કેવી અજબ જેવી વાત છે\nદરેક પુરુષ ને સીતા જેવી પત્ની જોઈતી હોય છે અને દરે...\nસદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છેઅને આ આંખ...\nજ્યારે વિધાતા એ ઘડી દીકરી\nના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે\nગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો - નાઝીર દેખૈયા\nઅમદાવાદ નેશનલ બૂક ફેર\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://xxxstory.best/gu.html", "date_download": "2021-01-18T00:44:39Z", "digest": "sha1:BY6PKWSGX7XYCGJ4IJ3FATGZEX6QPIOS", "length": 5756, "nlines": 23, "source_domain": "xxxstory.best", "title": "હોટ સેક્સ સ્ટોરીઝ વાંચો અથવા xxxstory.best પર તમારી પોતાની લખો!", "raw_content": "\nતમારા માટે ગંદા લેખન\nતમને ચાલુ કરવા માટે હોટ સેક્સ સ્ટોરીઝ\nએરોટિકા મુખ્ય પ્રવાહનું સાહિત્ય બનવાનું શરૂ થયું છે. તે ઘણાં પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે, જેમાં પચાસ શેડ્સ Gફ ગ્રે જેવા પુસ્તકોનો સમાવેશ છે ઘણી બધી એરોટિકા સાઇટ્સ હોવા છતાં, તે બધી વાર્તા કહેવાની સમાન ગુણવત્તા અને અમે કરી શકીએ છીએ તે શ્રેણીની શ્રેણી પ્રદાન કરતી નથી. હોટ વાઇફ સેક્સ સ્ટોરીઝથી લઈને હોટ લેસ્બિયન સેક્સ સ્ટોરીઝ સુધી, અમને તમને ગમતું બધું મળી ગયું છે. જો તમે કંઇક અજોડ શોધી રહ્યા છો, તો સંભાવના છે કે તમને તે અહીં મળશે, અથવા તમે તેને જાતે જ લખી શકો છો\nહોટ સેક્સ ટૂંકી વાર્તાઓ\nએરોટિકા હંમેશાં કોઈ નવલકથા હોતી નથી. અમારી સાઇટ પર તમારી કલ્પનાઓને મેચ કરવા માટે સેંકડો ટૂંકી શૃંગારિક વાર્તાઓ છે\nવિચારો કે તમને ગંદી કલ્પનાઓ મળી છે અમે ચોક્કસપણે ગિરિમાળા છીએ. હવે કેટલીક ગરમ ગંદા લૈંગિક વાર્તાઓ તપાસો\nહોટ ટબ સેક્સ સ્ટોરીઝ\nહોટ ટબ સેક્સ સ્ટોરીઝ ક્લાસિક છે. જો તમે અહીં જોઈ રહ્યાં છો, તો અમારી પાસે પસંદગીની સેંકડો વાર્તાઓ છે.\nજો સાહિત્ય તમારા માટે તે કરતું નથી, તો પછી તમે હંમેશાં અમારી સાઇટ પર વાસ્તવિક હોટ સેક્સ સ્ટોરીઝ લખતી હોટ છોકરીઓ સાથે વિડિઓ ચેટ કરી શકો છો. અમારી સાઇટ પર એરોટિકા પાછળ વાસ્તવિક લોકો છે, અને વાસ્તવિક જીવનમાં તમે જે વાંચી રહ્યા છો તેની શક્યતાઓ છે. તમે વધુ સારી રીતે સમજણ અને વધુ આનંદ મેળવવા માટે નિષ્ણાતો સાથે પણ વાત કરી શકો છો\nસૌથી ગરમ વાર્તાઓ વાંચવા માટે સબ્સ્ક્રિપ્શન મેળવો\nઅમે વિવિધ પ્રકારની મફત હોટ સેક્સ સ્ટોરીઝ પ્રદાન કરીએ છીએ. તમને દરેક વર્ગ અને લેખનની શૈલી કલ્પનાશીલ મળશે. જો તમે કંઇક વધુ, કંઈક ગમગીન અને વધુ ગરમ શોધી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. જો તે મફત સબ્સ્ક્રિપ્શન છે, તો પણ સાઇન અપ કરવાથી તમે દરેક કાલ્પનિકને શબ્દોમાં લખીને, સૌથી ગરમ accessક્સેસ કરી શકો છો.\nલેખકોને ટીપ આપો અને તેમને વધુ વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરો\nશું તમને કોઈ ખાસ લેખકનું કામ ગમે છે ઇચ્છો કે તેઓ વધુ પોસ્ટ કરતા રહે અથવા ફક્ત તેમને જણાવો કે તમે તેમના કાર્યની કેટલી પ્રશંસા કરો છો ઇચ્છો કે તેઓ વધુ પોસ્ટ કરતા રહે અથવા ફક્ત તેમને જણાવો કે તમે તેમના કાર્યની કેટલી પ્રશંસા કરો છો તેમને જણાવવા માટે તમે હંમેશા તેમને ખાનગી સંદેશ મોકલી શકો છો તેમને જણાવવા માટે તમે હંમેશા તેમને ખાનગી સંદેશ મોકલી શકો છો આ ઉપરાંત, તમે તેમનું કાર્ય તમને કેટલું ગમ્યું છે તે બતાવવા માટે તમે કોઈ ટિપ અથવા ભેટ છોડી શકો છો. તેમના માટે સુપર હોટ સેક્સ સ્ટોરીઝ લખવાનું પ્રેરણા બનશે\nવાપરવાના નિયમો ગોપનીયતા નીતિ આધાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.ghanshyamthakkar.com/blog/?tag=poetry", "date_download": "2021-01-18T00:41:04Z", "digest": "sha1:NOOZHS57JQXLAIT47ORWZKOVSI6KSN3Z", "length": 34404, "nlines": 173, "source_domain": "www.ghanshyamthakkar.com", "title": "Poetry | Ghanshyam Thakkar (Oasis)'s Laya-Aalay . घनश्याम ठक्कर (ओएसीस) का लय-आलय", "raw_content": "\nઆ મૌનની હલકાશ પર ભારણ બનીને આવજો (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)\nઆ મૌનની હલકાશ પર ભારણ બનીને આવજો ગઝલ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) MY MUSIC My Poetry My Videos\nને પરંતુ (ગઝલ) ઘન-શ્યામ ઠક્કર(ઓએસીસ)\nને પરંતુ ગઝલ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) MY POETRY MY MUSIC\nહિપ્પી કાવ્ય # ૨ (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)\nહિપ્પી કાવ્ય # ૨ અછાંદસ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) ————————————————- MY POETRY MY MUSIC\nઇચ્છાનાં પિચ્છાં વચ્ચેથી (ગીત) ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nઇચ્છાનાં પિચ્છાં વચ્ચેથી (ગીત) ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) MY MUSIC MY POETRY\nલોહીની ફિક્કાશનું કારણ હશે આંસુ (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)\nલોહીની ફિક્કાશનું કારણ હશે આંસુ ગઝલ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) મારી ગઝલો MY MUSIC\nપાંચ હાઈકુ – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)\nમારી ૪૫ વરસની સર્જન કાર્કિદીમાં મેં ફક્ત આ પાંચ હાઇકુ લખ્યાં છે. પણ આ હાઇકુનો કવિવર શ્રી ઉમાશંકર જોશીએ પ્રસંશનીય ઉલ્લેખ કર્યો છે. ‘કવિનો અનોખો મિજાજ અને પોતીકો અવાજ એની પ્રતીતિ આ સંગ્રહમાં સારા એવા પ્રમાણમાં (અમથાં પાંચ હાઈકુ જ જુઓને) થાય છે’. … Continue reading →\nચહેરાતા વમળાતા ચહેરામાં…. (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar\nચઢે જો ખુદનાં ઝેર સાપને, દવા કોની (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nચઢે જો ખુદનાં ઝેર સાપને, દવા કોની ગઝલ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) My Facebook MY MUSIC\nસુક્ષ્મદર્શક યંત્રમાંથી જ્યમ ગગન દેખાય છે (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)\nસુક્ષ્મદર્શક યંત્રમાંથી જ્યમ ગગન દેખાય છે\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/vadodara/crime-vadodara/", "date_download": "2021-01-18T01:19:46Z", "digest": "sha1:ZXZ33ND4ZTCZZXTQMPYSPWUVK4BCHUDZ", "length": 15002, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "CRIME Archives", "raw_content": "\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ઇન્જેકશન\nSOG (સ્પેશિસ ઓપરેશન ગૃપ)એ કારેલીબાગ વિસ્તારમાંથી મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરી ડ્રગ્સ વેચવા અને ઘરમાં રાખવા માટે મહિલાને કમિશન…\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 15 લાખનો વીમો પકાવવા હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ\nપ��િ દ્વારા અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી મૃતક પરિણીતાના નામે 15 લાખ રૂપિયાનો વીમો હતો પરિણીતાના પરિવારજનો દ્વારા…\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્રોહિબિશન, મારામારી અને MBBS માં ગેરંટેડ એડમિશન અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા અંગે ગુનો નોંધાયો\nમાંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરોબો ધરાવતા હર્ષિલ લિંબાચિયા સામે એક પછી એક ત્રણ ગુના નોંધાયા તાજેતરમાં ગાંધીનગરના યુવાનોને વીજ કંપનીમાં નોકરી…\n#Vadodara : INSURANCE SCAM – દંપત્તિના COVID રિપોર્ટમાં ચેડાં કરી બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા, વેરીફીકેશનમાં પકડાયા\nCovid-19 રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવાનુ વધુ એક કૌભાંડ, 4 સામે નોંધાયો ગુનો દંપતિના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવા છતાં બોગસ…\n#Vadodara – મિસ ફાયરીંગ : કરજણ તાલુકાના ચોરંદા ગામે નીલ ગાયનો શિકાર કરવા આવેલો શિકારી બંદુકની ગોળીએ વિંધાયો\nભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલગાયનો શિકાર કરતી ગેંગ મોડી રાત્રે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં નીલગાયનો શિકાર કરવા…\n#Vadodara ઉત્તરાયણ કરવા એકનો એક ભાઇ બહેનના ઘરે જવા નિકળ્યો પણ ગળામાં ભરાયેલી પતંગની દોરીએ પહોંચવા ના દીધો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા\nશહેર નજીકના નંદેસરી ઓવર બ્રીજ પર બનેલી ઘટના બહેનના ઘરે જવા નિકળેલા યુવકના ગળામાં પતંગની દોરી ભરાતા લોહીની પીચકારીઓ ઉડી…\n#Vadodara – કોવિડની ગાઇડલાઇનના ધજાગ્રા ઉડાડી DJ સાથે બાઇક રેલી કાઢનાર પાદરા યુવા ભાજપના હોદ્દેદારો સામે ગુનો નોંધાયો\nસ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ નિમીતે સમગ્ર રાજ્યમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા બાઇક રેલીનુ આયોજન કરાયુ હતુ. પાદરા સ્થિત ડી.જી સાથે…\n#Vadodara – કમાટીબાગમાં પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે તકરારબાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ\nમોડી સાંજે કમાટીબાગમાં પ્રવેશ નહીં મળતા ત્રણ શખ્સોની કરતૂત બોટલમાં પેટ્રોલ લાવી ગેટ પર છાંટી અને આગ ચાંપી પોલીસે CCTVની…\n#Vadodara – તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ-ભુજમાં બદલી, હવે સસ્પેન્ડ કરાશે\nકારની તલાસીમાં દારૂની બોટલો મળી આવતા ચાલક પર કેસ કરવાની ધમકી રૂ. 20 હજાર પડાવી લીધા હતા ગુગલનો ફોન અને…\nબિચ્છુ ગેંગ શહેરમાં ફરી સક્રિય, ફતેગંજમાં વહેલી સવારે થયેલી બે લૂંટને અંજામ આપનાર ત્રણની ધરપકડ, GujCTOC હેઠળ કાર્યવાહી થશે \nબિચ્છુ ગેંગનો એસ સ��યનો મુખ્યસુત્રધાર અસ્લમ બોડિયો હતો શહેરમાં લૂંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચુંકી…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીય���માં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/know-about-weekly-horoscope-by-jyotishacharya-ashish-rawal-and-pradyuman-bhatt-on-7th-july-2019-99475", "date_download": "2021-01-18T01:13:49Z", "digest": "sha1:4RUOW5NOOBPSBFW6FC4JXC5CJ5VWLO6S", "length": 8822, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "know about weekly horoscope by jyotishacharya ashish rawal and pradyuman bhatt on 7th july 2019 | સાપ્તાહિક રાશિભવિષ્ય: કુંભ રાશિને વિદેશની જવાની તક મળશે - lifestyle", "raw_content": "\nસાપ્તાહિક રાશિભવિષ્ય: કુંભ રાશિને વિદેશની જવાની તક મળશે\nUpdated: 7th July, 2019 09:15 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ\nકોઈ પણ કાર્યનો આરંભ કોઈનાં સલાહ-સૂચન, અનુભવથી કરવો. વિદેશની તક કે ધંધાની સારી તક ઝડપી લેવી.\nમેષ (અ,લ,ઈ) : અકલ્પનિય ઈશ્વરીય મદદ થાય. સરકારી ક્ષેત્રે આર્થિક ધનલાભ. વિદેશના વ્યવહારો દ્વારા માન-સન્માન સાથે મુસાફરી યોગ પ્રબળ બને. “શ્રી ગણેશાય નમઃ” મંત્રજાપ કરવાથી વિશેષ ઉન્નતિ બની રહે.\nવૃષભ (બ,વ,ઊ) : ઘર કે ઑફિસમાં ચોરી થવાની સંભાવના. નજીકના મિત્રો દ્વારા દગો થઈ શકે. લગ્નજીવનમાં કલહ કે ઝઘડાના અશુભ પ્રસંગ. દરરોજ તુલસીના ક્યારે પાણી રેડી દર્શન કરવા.\nમિથુન (ક,છ,ઘ) : માનસિક ઉદ્વેગ, અશાંતિ વધુ બની રહે, એના માટે વારંવાર ડૉક્ટરની દવા લેવી પડે. કોઈ પણ કામ કરતાં પહેલાં જાણકાર વ્યક્તિની સલાહસૂચન લઈને કાર્ય કરવું. છેતરપિંડી થવાના અશુભ યોગો. મહાદેવનાં દર્શન ઉત્તમ બની રહેશે.\nકર્ક (હ,ડ) : આર્થિક રીતે કંઈક ને કંઈક ખર્ચા રહ્યા કરે. પ્રવાસ કરવાથી બીમારી આવી શકે માટે એ અંગે વિશેષ કાળજી રાખવી. લગ્નજીવનમાં મત-મતાંતર રહે. કૂળદેવીની ઉપાસના અતિઉત્તમ બની રહે.\nસિંહ (મ,ટ) : જૂના મિત્રો, પાડોશી કે સહકર્મચારી આપની પાસે વધુ પડતી અપેક્ષા રાખે વૈદરાજ સાથે વિવાદ થાય. વરસાદી માહોલમાં આકસ્મિક પ્રેમપ્રસંગ બની શકે વૈદરાજ સાથે વિવાદ થાય. વરસાદી માહોલમાં આકસ્મિક પ્રેમપ્રસંગ બની શકે ઓમકાર જાપ કરવાથી વધુ ઉન્નતીકારક થાય.\nકન્યા (પ,ઢ,ણ) : જીવજંતુ કે કીટાણુઓથી કાળજી રાખવી. નાનકડું ઑપરેશન આવી શકે. વેપારી વર્ગ માટે શુભ સમય. આર્થિક રીતે વધુ સમય સારો બની રહે. વૃક્ષારોપણ વધુ હિતકારી બની રહે.\nતુલા (ર,ત) : નોકરિયાત વર્ગને વધારે આર્થિક ધનલાભ. પ્રવાસ પર્યટન સતત થયા કરે. કોર્ટ-કચેરીના કંકાસ વધે. સોનાની વસ્તુ અંગીકાર કરવાથી વધુ ભાગ્ય ઉન્નતિ સાથે ધનલાભ બની રહે.\nવૃશ્ચિક (ન,ય) : લાંબા ગાળાના આયોજનમાં લાભ થઈ શકે. એશ્વર્યા મદદ સાથે મહેનતનું ફળ મળે. અકસ્માતના અશુભ યોગ, નિત્ય પૂજા નિયમિત કરવી. એનાથી વધારે શુભ સમય બની રહે.\nધન (ભ,ધ,ફ,ઢ) : આર્થિક નુકસાનની બાબતોમાં ચિંતા કરવી નહીં. નોકરીમાં ગોલ્ડન સમય બની રહે. દરરોજ કૂતરાને બિસ્કિટ ખવડાવવા તેમ જ શનિવારે હનુમાનજીનાં દર્શન કરવા.\nમકર (ખ,જ) : શારીરિક, માનસિક, આર્થિક રીતે સતત કાળજી રાખવી. કોઈની સાથે સંબંધો બગાડવા નહીં. નજીકના સ્વજનનું મૃત્યુ કે માંદગી આવે. શનિ દેવની ઉપાસના વધારે ફળદાયી નીવડે.\nકુંભ (ગ,સ,શ) : કોઈ પણ કાર્યનો આરંભ કોઈનાં સલાહ-સૂચન, અનુભવથી કરવો. વિદેશની તક કે ધંધાની સારી તક ઝડપી લેવી. નવા તમામ મિત્રોથી માનસિક શાંતિ લાગે. ગરીબોની સેવા કરવી.\nમીન (દ,ચ,ઝ,થ) : સ્વભાવ નિર્ણયને કારણે મુશ્કેલી બને. સંતાનથી શુભ સમાચાર. વડીલોથી આજથી ધનલાભ. શૅરબજાર ક્ષેત્રે મધ્યમ સમય બને. દરરોજ શિર પર ચંદનનું તિલક કરવું.\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ\nધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ\nJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ\nધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/delhi-31-years-old-youth-suffers-from-corona-doctors-saved-his-life-by-lung-transplant/articleshow/79529850.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article6", "date_download": "2021-01-18T00:49:38Z", "digest": "sha1:HBBA6T5SDRSUWRIU2JJ4X7DUSJA53G3Y", "length": 14674, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n31 વર્ષના યુવકને થયો કોરોના, જીવ બચાવવા ડૉક્ટરોએ બદલ્યું ફેફસું\nજયપુરમાં અકસ્માતમાં મોતને ભેંટેલી મહિલાના ફેફસાં દિલ્હી લવાયા હતા અને તેનું ટ્રાન્સપ્લાન્ટ કરી યુવકનો જીવ બચાવી લેવાયો.\nનવી દિલ્હી: દિલ્હીમાં પહેલી વખત લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં ડોક્ટરોને સફળતા મળી છે. મહત્વની વાત એ છે પણ છે કે, કોરોનાના દર્દીની આ સર્જરી કરવામાં આવી. 31 વર્ષના યુવકનું ફેફસું સંપૂર્ણ રીતે નકામું થઈ ગયું હતું. તેને વારંવાર ઓક્સીજન સપોર્ટની જરૂર પડી રહી હતી. છેલ્લા 2 મહિનાથી દર્દી ફેફસાંના ડોનરની રાહ જોઈ રહ્યો હતો. શનિવારે રાત્રે જયપુરમાં ડોનરની વ્યવસ્થા થઈ ગઈ. દિલ્હીમાં મેક્સ હોસ્પિટલમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી ટીમે જયપુર જઈને ડોનરનું લંગ લીધું અને પ્લેનમાં ટીમ દિલ્હી પહોંચી. શનિવારે રાત્રે સર્જરી શરૂ થઈ અને રવિવારે સવારે સુધીમાં પૂરી થઈ. સર્જન ડો. રાહુલ ચંદોલાની આગેવાનીમાં 15 લોકોની ટીમે લગભગ 10 કલાકની મેરેથોન સર્જરી કરી આ ઓપરેશનને સફળ બનાવ્યું. હવે, દર્દીની તબીયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.\nડોક્ટર રાહુલે જણાવ્યું કે, દર્દી યુપીના હરદોઈનો રહેવાસી છે અન મજૂરી કરે છે. તેને કોરોના થઈ ગયો હતો. તેની સારવાર લખનૌની કેજીએમસી હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ કોઈ સુધારો થતો ન હતો. તેની ઓક્સીજનની જરૂરિયાત વધતી જઈ રહી હતી. તે પછી લખનૌના ડોક્ટરે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અમારી ટીમનો સંપર્ક કર્યો અને દર્દીને દિલ્હી શિફ્ટ કરાયો. દર્દીની તપાસમાં જણાયું કે, લંગ ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ છે તે પછી નોટ્ટોમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવાયું. તેને ઓક્સીજન માટે બાઈ પેપ મશીન આપવામાં આવ્યું અને દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. બે મહિના રાહ જોયા પછી ડોનર મળ્યો.\nડોક્ટર રાહુલે જણાવ્યું કે, જયપુરમાં એક અકસ્માતમાં 48 વર્ષની મહિલાને માથામાં ઈજા થઈ હતી અને તે બ્રેન ડેડ થઈ ગઈ હતી. જ્યારે તેનો પરિવાર ઓર્ગન ડોનેટ માટે તૈયાર થયો તો અમારી ટીમ લંગ રીટ્રિવલ માટે જયપુર ગઈ. જે પ્લેનમાં બે લંગ્સ સહિત એક લીવર અને એક કિડની દિલ્હી લવાઈ હતી, એ ફ્લાઈટને અડધો કલાક રોકવામાં આવી, જેથી જરૂરિયાત��ંદ લોકોને નવું જીવન મળી શકે. તેનાથી બે લોકોને નવું જીવન મળ્યું. મેક્સ હોસ્પિટલમાં લંગ અને આઈએલબીએસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું. આઈએલબીએસના લીવર ટ્રાન્સપ્લન્ટ સર્જન ડો. વી પમેચાએ જણાવ્યું કે, 45 વર્ષની એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે, દર્દી ઈડબલ્યુએસ કેટેગરીનો છે. ઘણા દિવસોથી વેઈટિંગમાં હતો. ડોક્ટર પમેચાએ જણાવ્યું કે, ઓર્ગનને દિલ્હી લાવવામાં રાજસ્થાન સરકાર, ત્યાંના ડોક્ટરોની ટીમ અને એરલાઈન્સનો સહકાર પ્રશંસનીય રહ્યો.\nડોક્ટર રાહુલના જણાવ્યા મુજબ, જ્યારે અમે ડોનરના લંગ્સ કાઢીએ છીએ તો બંને કાઢીએ છીએ. અમને એ સમયે ખબર નથી હોતી કે જે દર્દીને લગાવાશ તેને બંનેની જરૂર પડશે કે એકની જ. પરંતુ. આ દર્દીને જમણા ફેફસાની જ જરૂર પડી. પહેલું લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરતા જ દર્દીમાં ઓક્સીજન સિચ્યુએશનમાં સુધારો થવા લાગ્યો, પીયર પ્રેશરમાં સુધારો થવા લાગ્યો.\n'લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સૌથી ચેલેન્જિંગ'\nદિલ્હીમાં પહેલું સફળ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ ડોક્ટર રાહુલ ચંદોલાએ કહ્યું કે, લંગ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સૌથી ચેલેન્જિંગ હોય છે. આ ટેકનોલોજી ઘણી માઈનર લેવલ પર પણ ભૂલ પણ દર્દીનો જીવ લઈ શકે છે. તેના માટે બેસ્ટ ટ્રેનિંગની જરૂર હોય છે. મેં વિદેશ જઈને 7 વર્ષ ટ્રેનિંગ લીધી છે અને અમારા લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની ટીમમાં બધા વેલ ટ્રેન્ડ છે. આ સર્જરીમા ઓપરેશન દરમિયાન ઘણા ક્રીટિકલ સ્પોર્ટ અને કેરની જરૂર પડે છેય જો હાર્ટ તેમજ લીવરમાં બે ગણું રિસ્ક છે તો તેમાં ચાર ગણું છે. એટલે, આવા દર્દીને ઈમ્યુનોસપ્રેશનનો ડોઝ પણ બે ગણો આપવો પડે છે.\n'આવનારા દિવસોમાં વધી શકે છે લંગ ટ્રાન્સપ્લાન્ટ માંગ'\nએક સીનિયર ડોક્ટરે જણાવ્યું કે, 'કોરોના મહામારી ફેલાયા પછી ફેફસાંની સમસ્યા લઈને એવા દર્દીઓ પણ આવી રહ્યા છે, જેમને અગાઉ ક્યારેય ફેફસાંની સમસ્યા થઈ નથી. અમને લાગે છે કે, આવનારા દિવસોમાં લંગ ટ્રાન્સપ્લાન્ટની માંગ વધશે.'\nઉલ્લેખનીય છે કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જેમ જ કોઈ ડોનર મળે ત્યારે જ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. અત્યાર સુધીમાં વિશ્વમાં લગભગ 4,000 લંગ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાંથી 200 ભારતમાં કરાયા છે. ભારતમાં એક સિવાય બાકીના બધી લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ખાનગી હોસ્પિટલોમાં થઈ છે અને તેનો ખર્ચ 20-30 લાખ કે તેથી વધુ થાય છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાયા ��છી જીવનભર તેની દવાઓ લેવી પડે છે, જેનો પણ વર્ષે લાખોમાં ખર્ચ થાય છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nશું બધાને લાગશે રસી કોરોના વેક્સીન પર 5 સવાલ જે દરેકના મનમાં આર્ટિકલ શો\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદેશફ્રી છે કે નહીં વધુ કિંમતે કેમ ખરીદાઈ વધુ કિંમતે કેમ ખરીદાઈ કોરોના વેક્સીન પર કોંગ્રેસના મોદી સરકારને સવાલ\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nદેશ1લી ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડર બુકિંગના 45 મિનિટમાં જ ઘરે આવી જશે\nદેશગ્રાહકે ઓનલાઈન મગાવી અડધો કિલો ચાંદી, જ્યારે પાર્સલ જોયું તો પગ તળેથી સરકી જમીન\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/video-news/129790/", "date_download": "2021-01-18T00:22:15Z", "digest": "sha1:5J7TUIHTWDDYW64K7OIAI6VAIG7UHIOA", "length": 6880, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીની સમીક્ષા બેઠકનું આયોજન – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nઅમરેલી જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીની સમીક્ષા બેઠકનું આ��ોજન\nઅમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સુશાસન દિવસની ઉજવણી\nઅમરેલી ખાતે સ્વ અટલજીની જ્ન્મજયંતીના દિવસે સુશાસન દિવસની ઉજવણી\nખાંભાના ડેડાણમાં બકરી ઈદના તહેવાર નિમિતે વિનામુલ્યે માસ્ક વિતરણ\nપેટાચૂંટણીની તારીખો જાહેર કરાતા અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન\nધારી બગસરા ખાંભાની પેટા ચૂંટણી માટે કોળી સમાજે વડાપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/agriculture/", "date_download": "2021-01-18T00:39:32Z", "digest": "sha1:3NOM5WF7AWFWSVTWTCCKATRGWS7OOPV6", "length": 30833, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Agriculture - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nASSOCHAMમાં બોલ્યા PM મોદી- ભારતની અર્થવ્યવસ્થા પર દુનિયાનો ભરોસો, કૃષિ સુધાનો ��ાયદો મળી રહ્યો છે ખેડૂતોને\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસોચેમ(ASSOCHAM)ના એક કાર્યક્રમમાં જણાવ્યું કે આજે દુનિયાને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે. પીએમ મોદીએ કહ્યું મહામારીના સમયમાં ભારતમાં રેકોર્ડ એફડીઆઈ આવ્યું...\nઓછા પાણીએ પાકતી ઘઉંની નવી જાતમાં ભરપુર માત્રામાં પ્રોટીન મળે છે\nઘઉંની નવી જાત પુસા તેજસ એચઆઈ 8759 દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા...\nમોદી સરકાર ખેડૂતોમાં ભરાઈ: પીએમ કિસાન સ્કીમ, કેસીસી અને કૃષિ બજેટના આંકડાઓથી નારાજ ખેડૂતોને મનાવવામાં લાગી\nખેડૂત સંગઠનો અને કોંગ્રેસે મોદી સરકારને બરાબર ઘેરી લીધી છે કે વાતચિત કરવાની ફરજ પડી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ...\nખેડૂતો માટે આવી ગઈ ખુશખબર: આ મશીન પાકમાં ભેજ, જમીનની ખારાશ અને દવાની કરશે આગાહી\nઆપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. દેશના ખેડૂતો પાક ઉત્પાદન કરે છે પણ જો તેમને હવામાન અને ખેતીને લગતી પૂરતી માહિતી ટેકનોલોજી સાથે મળે તો તેઓ...\nખેડૂતો જે 3 બિલનો વિરોધ કરી રહ્યાં છે, તેના વિશે શું કહી રહ્યા છે વડાપ્રધાન મોદી\nકૃષિ બિલ પર મોદીએ શું કહ્યું તે તેમના જ શબ્દોમાં બિહારના કોસીમાં લાનલાઇન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ઐતિહાસિક કૃષિ સુધારણા...\nહવે ખેડૂત તેની પસંદગીનો માલિક બનશે, ખેતીમાં ખાનગી રોકાણથી દેશ બદલાશે\nદેશમાં કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. ખેડુતોને કાયદાકીય પ્રતિબંધોથી મુક્તિ મળશે. ખેતીમાં ખાનગી રોકાણ ઝડપી વિકાસ તરફ દોરી...\n100 રૂપિયા થઈ ગઈ ટામેટાની કિંમત આ કારણે એક મહીનામાં જ ડબલ થઈ ગયા ડુંગળી-બટાકા સહિતનાં શાકબાજીનાં ભાવ\nઆખા દેશમાં શાકભાજીની મોંઘવારીએ રસોડાનું બજેટ બગાડ્યું છે. બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. વરસાદને કારણે મંડીઓમાં શાકભાજીના પુરવઠા પર અસર...\nભલે GDP વધ્યો પણ કૃષિક્ષેત્રની વધી રહી છે તકલીફો, ગ્રામીણ અર્થતંત્ર તૂટી રહ્યું છે અને ખેડૂતોને નથી મળતા ભાવ\nકોરોના રોગચાળા દરમિયાન આર્થિક વિકાસ દરમાં ખૂબ જ ચિંતાજનક ઘટાડા વચ્ચે, ગ્રામીણ ક્ષેત્રે આશાની કિરણ ઊભી કરી હોવા છતાં, કૃષિની વૃદ્ધિ અટકી શકે. 2020-21ના પ્રથમ...\nકામ કમ, ભાષણ જ્યાદા શેરડી પકવતા ખેડૂતોન��� રાજ્ય સરકારો પાસે કરોડ રૂપિયા ફસાયા, ગુજરાતમાં છે કરોડો રૂપિયા બાકી\nશેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી...\n7 ટકા વધુ વરસાદથી દેશમાં વધું વાવણી થઈ, અનાજ, કઠોળ, તેલિબિંયાના વાવેતરમાં વધારો થયો\nચાલુ વર્ષે સારા ચોમાસાની અસર પાકની વાવણી ઉપર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ખરીફ પાકની વાવણી ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે...\nકૌભાંડ બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના પર સરકાર કડક, હવે ખેતીની જમીન હોય તો પણ લાભ લેવામાં મુશ્કેલી પડશે\nખેડૂતોને વાર્ષિક રૂ.6,000 ની રકમ પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 110 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હકીકતમાં, તમિળનાડુમાં લગભગ 5 લાખ લોકો હતા....\nપીએમ-કિસાન યોજના: હજી પણ 4 કરોડ લોકોને 6000 રૂપિયા નથી મળતા, જાણો કેમ\nકિસાન સન્માન નિધિ માટે કૃષિ અધિકારીની કચેરી અને લેખપાલની મુલાકાત માટે ચક્કર કાટવાની જરૂર નથી. નોંધણી કરાવા માટે ખેડૂતોએ અધિકારીઓ પાસે જવું પડશે નહીં. કોઈપણ...\nદેશની સરકારી બેન્ક SBI ખેડુતો માટે લાવી જબરદસ્ત યોજના, હવે ખેતીની જમીનમાં આ રીતે કરો વધારો\nસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ખેડૂતો માટે એક યોજના લાવી છે. ખેડૂતોને બેંક વિશેષ લોન આપી રહી છે. જો ખેડુતો પાસે ખેતી કરવા માટે જમીન નથી,...\n8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા થયાં જમા, તમને ન મળે તો અહીં કરો ફોન\nરવિવારે 8.55 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાના છઠ્ઠા હપ્તા માટે રૂ.2 હજાર છઠ્ઠા હપ્તા માટે મોટાભાગના લાભાર્થીઓ (પીએમ-કિસાન યોજના લાભાર્થીઓ) ને આ યોજના...\nખેડૂતોને PM મોદી આપશે 1 લાખ કરોડની ભેટ, મળશે પાકની સારી કિંમત\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનાં ભેટની જાહેરાત કરી છે. એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ...\nખેતી નથી કરવી તો આ 7 ધંધામાં ખેડૂતો કરી શકે છે લાખોની કમાણી, સરકારી લાભો વચ્ચે છે ઉત્તમ તક\nભારત એક કૃષિ દેશ ને ખેડૂતોને અન્નદાતાનો દરજ્જો આપવા છતાં પાકનો યોગ્ય ભાવ ન મળતાં અને વચેટિયાઓ પાસેથી વધુ નફો મેળવતાં તેમને તેમનો હક મળતો...\nહવે ખેતીનો આવશે જમાનો : કોરોનામાં ઉદ્યોગો બેહાલ, સરકારી વિભાગનો મોટો સરવે\nભારતીય અર્થવ્યવસ્થા માટે નાણાં મંત્રાલયે જાહેર કરેલા એક અહેવાલમાં ચોમાસાની સારી સંભાવનાને જોતાં કૃષિ ક્ષેત્ર કોરોના વાયરસથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે...\nખેડૂતોને સસ્તામાં મળી શકશે ગોલ્ડ લોન, આ સરકારી બેંકે ઘટાડ્યા છે વ્યાજદરો\nકોરોનાકાળમાં સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કોમાંની એક ઇન્ડિયન બેંકે (Indian Bank)ખેડૂતો માટે રાહતનો નિર્ણય લીધો છે. બેંકે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ગોલ્ડ લોનના...\nદેશમાં 10 વર્ષમાં 15% વરસાદ ઘટી જશે, ગુજરાત સહીત પશ્ચિમ ભારતમાં થયા છે આવા ફેરફારો\n2030 સુધીમાં ભારતમાં વરસાદ 15% ઘટશે. જામિયા મીલીયા ઇસ્લામિયા સહિતની બે સંસ્થાઓએ દેશભરમાં વરસાદના વલણ અંગેના 115 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો છે. આઈઆઈટી ઇન્દોર અને...\nખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકની વાવણીમાં 40%નો વધારો, માંદલા બનેલા ગામડાઓમાં આવા ફેરફારો આવશે\nઆર્થિક મંદીના યુગમાં કૃષિ ક્ષેત્ર તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ તેની નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યું છે. ખેડૂતોને સમયસર વરસાદ મળતાં...\nસરકારે ખાતામાં 2000 મોકલતાં પહેલાં ખેડૂતોને મોકલ્યા આ મેસેજ, જોઈ લેજો તમને મળ્યો છે\nપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, 9.85 કરોડ લોકોને લાભ મળ્યો છે. મોદી સરકાર 1 ઓગસ્ટથી 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તા મોકલવાનું શરૂ કરશે. અગાઉ, સરકારે...\nખેડૂતોના ખાતામાં 5700 કરોડ થશે ટ્રાન્સફર : પ્રથમ હપતામાં મળશે 1500 કરોડ, સોનિયા થયા સક્રિય\nપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની શહિદ દિવસ પર છત્તીસગઢમાં સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે છત્તીસગઢમાં ખેડૂતો માટે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના...\n8.19 કરોડ ખેડૂતોને રૂ. 2,000નો પહેલો હપ્તા મળી ગયો, તમને ન મળ્યો હોય તો કરો આટલું કરો\n6 મે સુધીમાં 8.19 કરોડ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 2 હજાર રૂપિયાની હપ્તો મળેલો છે. યોજનાના લોકાર્પણ બાદ અત્યાર સુધીમાં...\n4.22 લાખ કરોડના ધિરાણમાં ખેડૂતોને મળશે આ લાભ, રાહત પેકેજમાં કૃષિ માટે થઈ આ જાહેરાતો\nઆજે નાણાંપ્રધાન નિર્મલા સિતારમન દ્વારા રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજના બીજા હપ્તાની આજે જાહેરાત કરવામાં આવી હતી. આજની જાહેરાતમાં ખેડૂતો, ગ્રામિણ વિસ્તારના લોકો, પરપ્રાંતિ...\nકેન્દ્ર સરકારનું વર્ષ 2020-21માં 29.8 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનું લક્ષ્ય\n2019-20ના વર્ષના બીજા અગ્રીમ ઉત્પાદન અનુમાન અનુસાર દેશમાં આ વર્ષે ખાદ્યાન્નનું ઉત્પાદન 29.915 કરોડ ટન રહેવાની આશા છે. કેન્દ્રિય કૃષિ અને કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે...\nરાહુલને બજેટ લાગ્યું બોરીંગ સામે તેમની જ પાર્ટીના કદાવર નેતાએ કર્યા ભારોભાર વખાણ\nકેન્દ્રીય બજેટને કોંગ્રેસે દિશાહીન ગણાવીને તેની ઝાટકણી કાઢી ત્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બજેટમાં ઈન્કમટેક્સના સ્લેબમાં કરાયેલા ફેરફારનાં વખાણ કરીને આશ્ચર્ય સર્જ્યું. રાહુલ ગાંધીએ આ...\nનિર્મલાને બેચેની લાગતાં ગડકરીએ ચોકલેટ આપી\nલોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામનની તબિયત અચાનક બગડતાં બધાં ચિંતિત થઈ ગયાં હતાં. નિર્મલા બજેટ સ્પીચ આપતાં હતાં ત્યારે જ અચાનક બેચેની લાગવા...\nમોદી સરકારના ટેસ્ટ ક્રિકેટ જેવા બજેટ સામે ગુજરાત કોંગ્રેસના T20 નિવેદનો, સરકારનું વધુ એક દિશાહિન-આયોજનહિન બજેટ\nતમામ યોજનામાં પીપીપી મોડલ દાખલ કરીને નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની જનતાની તમામ જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરીને હવે બોજો જનતા પર નાખવા માગે છે તેમજ...\nબજેટમાં સામેલ નવી યોજનાથી ગુજરાતને ખૂબ જ લાભ થશે : મુખ્યમંત્રી રૂપાણી\nગુજરાતને આ બજેટમાં જાહેર થયેલી નવી યોજનાઓથી ખૂબ જ લાભ મળવાનો છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાતથી વિશ્વભરના વેપાર કારોબારને ગુજરાતમાં નવું...\nત્રણ વર્ષમાં જુના મીટરોને બદલે નવા મીટર નંખાશે, અગાઉથી ભરવા પડશે પૈસા\nસંસદમાં આજે રજૂ કરેલા બજેટના ભાષણમાં નાણા મંત્રી સિતારમને કહ્યું હતું કે ભવિષ્યમાં વીજળી મેળવવા માટે અગાઉથી પૈસા ભરવા પડશે અને હાલના જે મીટરો છે...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-surat-municipal-corporation-spent-only-99-crore-behind-development-project-till-september-due-to-pandemic-effect-vz-1032859.html", "date_download": "2021-01-18T02:03:00Z", "digest": "sha1:7AVU6MFHXT64CW2QZSGMKRE633YUHMUZ", "length": 9815, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "Surat Municipal Corporation spent only 99 crore behind development project till September due to pandemic effect– News18 Gujarati", "raw_content": "\nસુરતમાં કોરોનાએ વિકાસ કામોની કમર તોડી નાખી, સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 99 કરોડ રૂપિયા ખર્ચ થયા\nમનપાની વર્તમાન આવકના આંકડા અને સરકાર તરફથી મળનાર ગ્રાન્ટને આધારે વર્ષ 2020-21માં કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચનો આંકડો 700 કરોડની પાર થાય તો પણ તંત્ર માટે મોટી સિદ્ધિ ગણી શકાશે.\nસુરત: કોવિડ મહામારી (Covid 19 Pandemic)ને કારણે મનપાને મિલકત વેરા (Property Tax) સહિતની અન્ય આવકોને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. તબક્કાવાર અનલોક (Unlock)ને કારણે જનજીવન સામાન્ય બની રહ્યું છે. જાકે, મનપાની કામગીરી હજુ પણ પ્રભાવિત થઇ રહી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. કોરોનાને કારણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 6 માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને અત્યાર સુધી મનપા ફક્ત 99 કરોડનું કેપિટલ ખર્ચ (Capital Expense) જ કરી શકી છે. ગત વર્ષે સપ્ટેમ્બરના અંત સુધી મનપા દ્વારા થયેલા કેપિટલ ખર્ચનો આંકડો 722 કરોડની આસપાસ હતો.\nમનપાની વર્તમાન આવકના આંકડા અને સરકાર તરફથી મળનાર ગ્રાન્ટને આધારે વર્ષ 2020-21માં કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચનો આંકડો 700 કરોડની પાર થાય તો પણ તંત્ર માટે મોટી સિદ્ધિ ગણી શકાશે. મનપાના સૂત્રો મુજબ, આગામી ડિસેમ્બર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ઘણાં પ્રોજેકટો હેઠળ થોડી ગ્રાન્ટ ઉપલબ્ધ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગ્રાન્ટના આધાર પર જ મનપા દ્વારા કેપિટલ ખર્ચનું આયોજન થઇ રહ્યું છે. ગત વર્ષે કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ 1,875 કરોડ અને વર્ષ 2018-19માં 1,986 કરોડનો ખર્ચ મનપાએ કર્યો હતો.\nઆ પણ વાંચો: વલસાડ: સુરતના બે વેપારી બંધુઓ સાથે અલગ જ પ્રકારની લૂંટ, કાર પર દુર્ગંધ મારતો પદાર્થ ફેંકી લૂંટ ચલાવી\nજાકે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં મનપાનું તમામ આવકખર્ચનું આયોજન બગડી ગયું છે. હવે 31 માર્ચ 2021 સુધી કેપિટલ ખર્ચનો આંકડો 700 કરોડ સુધી પહોંચે તો પણ મનપા માટે ઉપલબ્ધિ બની રહેશે. સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હવે કોરોનાની સાથે વિકાસના કામોને પણ તેજ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આઉટર રિંગરોડ સહિતના જે પ્રોજેકટો અટવાયા હતા તેને પૂર્ણ ઝડપે ચાલુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં વિકાસના કામો ફરી રફ્તાર પકડશે.\nઆ પણ વાંચો: જૂ��ાગઢ: મિત્રોની નજર સામે જ ધોરણ-12 સાયન્સના બે વિદ્યાર્થીનાં તળાવમાં ડૂબી જવાથી મોત\nસુરતમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા\nસુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઇ છે. બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 207 કેસ નોંધાયા છે. જેમાંથી શહેરી વિસ્તારમાં 106 અને ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ પોઝિટિવ નોધાયા છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા આખા દિવસ દરમિયાન 280ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોર સુધીમાં જ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 101 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 8,398 થઈ છે. શહેરમાં આજે 106 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 22,661 થઇ છે. જિલ્લામાં અત્યારસુધી કોરોનાથી કુલ 949 દર્દીનાં મોત થયા છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/indvsauscaptain-virat-kohli-equals-saurav-ganguly-record-of-11-wins-in-overseas-test-826513.html", "date_download": "2021-01-18T01:59:43Z", "digest": "sha1:Y6SRI65VXZD4KGJ4IYDBPH5FKU5NEW6O", "length": 21761, "nlines": 254, "source_domain": "gujarati.news18.com", "title": "INDvsAUS:captain virat kohli equals saurav ganguly record of 11 wins in overseas test– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nIND vs AUS: 41 વર્ષ પછી વિરાટે આ સિદ્ધિ મેળવી ગાંગુલીની કરી બરોબરી\nભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને પ્રથમ વખત બોક્સિંગ ટેસ્ટ પોતાના નામે કરી\nભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને પ્રથમ વખત બોક્સિંગ ટેસ્ટ પોતાના નામે કરી છે. આ જીત સાથે વિરાટ કોહલી SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ચાર ટેસ્ટ જીતનાક ભારતનો પ્રથમ સુકાની બની ગયો છે. તેણે મહેન્દ્રસિંહ ધોની અને મંસૂર અલી ખાન પટૌડીને પાછળ રાખ્યા હતા. તેઓ 3-3 મેચ જીત્યા હતા.\nભારતીય ટીમ કેલેન્ડર યર 2018માં એશિયાની બહાર ચાર મેચ જીતી છે, જે એક રેકોર્ડ છે. આ પહેલા 1968માં ત્રણ મેચો જીતી હતી. ભારતે ત્રણ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.\nઆ જીત સાથે સુકાની વિરાટ કોહલીએ વિદેશમાં સૌરવ ગાંગુલીના 11 ટેસ્ટ જીતવાની બરાબરી કરી લીધી છે. સૌરવે 28 અને વિરાટે 24 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની 6 જીત (30 મેચ) સાથે ત્રીજા નંબરે છે.\nભારતે 2018માં દક્ષિણ આફ્રિકાને જોહાનિસબર્ગમાં, ઇંગ્લેન્ડને ટ્રેન્ટ બ્રિજમાં અને ઓસ્ટ્રેલિયાને એડિલેડ અને મેલબોર્નમાં હરાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે પૂજારાએ દરેક ટેસ્ટમાં 50થી વધારે રન બનાવ્યા છે.\nટીમ ઇન્ડિયાએ બીજી વખત ઓસ્ટ્રેલિયામાં શ્રેણીમાં બે મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે આમ કરનારી એશિયાની પ્રથમ ટીમ બની છે. વિરાટ કોહલીની ટીમ ચાર મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. જ્યારે 1977-79માં બિશન સિંહ બેદીની ટીમે બે મેચ જીતી હતી. 41 વર્ષ પછી આમ બન્યું છે\nબોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતમી 137 રનની જીતમાં હીરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તે ઇરફાન પઠાણ પછી ફક્ત બીજો બોલર છે જે ઓસ્ટ્રેલિયામાં જીતેલી મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો છે.\nભારતે બોક્સિંગ ડે ટેસ્ટમાં જીત સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 150મો વિજય મેળવ્યો છે. 384 જીત સાથે ઓસ્ટ્રેલિયા નંબર વન છે. આ સિવાય ઇંગ્લેન્ડ 364, વેસ્ટ ઇન્ડીઝ 171 અને દક્ષિણ આફ્રિકા 162 મેચ જીત્યું છે.\nઓસ્ટ્રેલિયા પર બોક્સિંગ ડે ટેસ્ટમાં 137 રનોની જીતની સાથે કોહલી વિદેશી ધરતી પર મેચની બંને ઇનિંગ ડિક્લેર કર્યા બાદ જીત મેળવનારો ભારતનો પહેલો કેપ્ટન બન્યો છે. આ ઈતિહાસ રચવાના કારણે કોહલીના ટીકાકારોને પણ વળતો જવાબ મળી ગયો છે.\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/glossary-rajma-kidney-beans-gujarati-197i", "date_download": "2021-01-18T00:39:08Z", "digest": "sha1:HH2MECIPHATQ4DAEZ5VCHAWZ6ER7TE2C", "length": 7173, "nlines": 137, "source_domain": "m.tarladalal.com", "title": "રાજમા નો ઉપયોગ, રેસિપિસ, ગ્લોસરી ( Rajma in Gujarati language )", "raw_content": "\nहिंदी रेसिपी साइट ગુજરાતી રેસીપી સાઇટ\nગ્લાયસીમિક ઈન્ડેક્સ ના રાજમા ,Rajma, Red Kidney Beans\nરાજમા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 29 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે\nઅને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. રાજમા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.\nઉકાળેલા રાજમા (boiled rajma)\nપલાળેલા રાજમા (soaked rajma)\nફણગાવેલા રાજમા (sprouted rajma)\nમેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ\nમેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી\nમિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્\nરાજમા અને અડદની દાળ\nબરીટો બોલ ની રેસીપી\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/lalu-prasad-yadavs-alleged-phone-call-to-bjp-mla-lalan-paswan-from-jail/articleshow/79404275.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2021-01-18T01:42:02Z", "digest": "sha1:L34ULAWIQI6ZQTYR3U6SAI67SACQSELT", "length": 9112, "nlines": 89, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n હું લાલુ પ્રસાદ યાદવ બોલી રહ્યો છું.. એક ફોનથી બિહારમાં ખળભળાટ\nભાજપે લાલુ યાદવ પર પોતાના MLAને લલચાવવાનો આરોપ લગાવ્યો, આરજેડીએ કહ્યું- લાલુ પ્રસાદનો અવાજ કાઢનારા ઘણાં છે.\nપટના/રાંચીઃ બિહારમાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી પહેલા એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી ધારાસભ્યોને પોતાની સાથે આવવા માટે કહી રહ્યા છે. ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને લાલુ યાદવે ફોન કર્યો છે અને સ્પીકર માટે થનારા મતદાનમાં ગેરહાજર રહેવા માટે કહ્યું છે.જોકે, આ ઓડિયોની સત્યતાની આઈએમગુજરાત પુષ્ટિ નથી કરતું. ભાજપના નેતા સુશિલ મોદીએ પોતાના ટ્વીટર પર પણ આ ઓડિયો ક્લિપને શેર કરી છે.\nઓડિયોમાં લાલુ પ્રસાદ યાદવ કોઈને કૉલ કરી રહ્યા છે, જેમાં તેઓ કહે છે કે પાસવાનજી તમે સ્પીકરની ચૂંટણીમાં આરજેડીનો સાથ આપો. જ્યારે પાસવાન કહે છે કે તેઓ કોઈ પાર્ટી સાથે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે તે ગેરહાજર રહે. કહી દેજો કે કોરોના થઈ ગયો હતો. સ્પીકર અમારો બની ગયા પછી બધી વાતો જોઈ લેવામાં આવશે. એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પાડી દઈશું અને નવી સરકારમાં મંત્રી પણ બનાવીશું.\nઆરજેડીના ધારાસભ્યોએ આ ઓડિયોને ફગાવી દીધો છે. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે લાલુ પ્રસાદ યાદવના અવાજમાં વાત કરનારા ઘણાં લોકો છે. આ સુશીલ કુમાર મોદીનો પ્રોપેગેન્ડા છે. સુશીલ મોદી પોતાની બેરોજગારી દૂર કરવા માટે લાલુ પ્રસાદ યાદવનું નામ ઉછાળી રહ્યા છે.\nજેડીયુએ કહ્યું કે આ લાલુનું જ કામ\nજેડીયુ નેતા અજય આલોકે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ માટે આ નવી વાત નથી. તેઓ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તેવું કામ કરે છે. ઓડિયો કેટલો સાચો છે એ તો પછી વાત છે, પરંતુ એ વાતનો ઈનકાર ના કરી શકાય કે લાલુ પ્રસાદ યાદવ ચૂંટણી દરમિયાન જેલના નિયમોને તોડીને રાજકારણ કરે છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઅહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીનું દર્દ છલકાયું, કહ્યું- મેં પ્રામાણિક સાથી ગુમાવ્યા આર્ટિકલ શો\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશ1લી ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડર બુકિંગના 45 મિનિટમાં જ ઘરે આવી જશે\nદેશફ્રી છે કે નહીં વધુ કિંમતે કેમ ખરીદાઈ વધુ કિંમતે કેમ ખરીદાઈ કોરોના વેક્સીન પર કોંગ્રેસના મોદી સરકારને સવાલ\nસુરતનવસારી: સોલધરા ગામે આવેલા ઈકો પોઈન્ટના તળાવમાં બોટ પલટી, 3ના મોત\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદેશદેશમાં કોરોના રસીકરણઃ 2.24 લાખ લોકોને અપાઈ વેક્સિન, ફક્ત 447ને આડઅસર\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/huawei-nova-4-world-s-first-smartphone-with-hole-punch-screen-48-mp-camera-launched-002542.html", "date_download": "2021-01-18T01:58:03Z", "digest": "sha1:OYT575KSESUZ6Z45DQ3JIZ5YDHAMM473", "length": 14323, "nlines": 236, "source_domain": "gujarati.gizbot.com", "title": "હુવેઇ નોવા 4 વિશ્વ ની પ્રથમ હોલ પંચ સ્ક્રીન અને 48એમપી કેમેરા સાથે લોન્ચ થયો | Huawei Nova 4, world's first smartphone with 'hole-punch' screen & 48MP camera launched- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nહુવેઇ નોવા 4 વિશ્વ ની પ્રથમ હોલ પંચ સ્ક્રીન અને 48એમપી કેમેરા સાથે લોન્ચ થયો\nઆ વર્ષે આપણે જોયું કે સ્માર્ટફોન ની સ્ક્રીન ની અંદર ઘણા આબધા ફેરફાર કરવા માં આવ્યા. જયારે આ વર્ષ ના પહેલા હાલ્ફ ની અંદર સ્ક્રીન ના નોચ પર જ બધું હતું જયારે બીજા હાલ્ફ ની અન્દ્ત રિઅર ડ્રોપ નોચ પર બધું આવી ગયું હતું. અને ત્યારે એક મહિના પહેલા જ સેમસંગે ઇન્ફિનિટી સ્ક્રીન ની અંદર ટોપ પર હોલ પંચ સાથે સ્માર્ટફોન ની જાહેરાત કરી. અને ત્યાર બાદ હુવેઇ એ સેમસંગ ના આ આઈડ્યા ને હકીકત બનાવી નાખી છે અને હોલ પંચ સ્ક્રીન સાથે હુવેઇ નોવા 4 ને લોન્ચ કર્યો છે.\nહુવેઇ નોવા 4 કિંમત અને ઉપલબ્ધતા\nઆ ચાઈનીઝ સ્માર્ટફોન મેકરે પોતાના મેટ 20 ફાબ્લેટ ના લોન્ચ બાદ, હુવેઇ નોવા 4 ને સોશિયલ મીડિયા પર ટીઝ કરવા નું શરૂ કરી દીધું હતું. અન�� વ્રજ ના રિપોર્ટ અનુસાર ચાઈના ની અંદર આ સંર્ટફોન ને 3,399 યુઆન (આશરે રૂ. 35,300) પર ટોપેન્ડ મોડેલ લોન્ચ કરવા માં આવેલ છે અને તેના થી સસ્તું પણ એક વરઝ્ન લોન્ચ કરવા માં આવેલ છે જેની કિંમત 3,099 યુઆન (આશરે રૂ. 32,000) છે. આ હેન્ડસેટ ને ચાઈના ની વેબસાઈટ પર ફીચર્સ અને સ્પેસિફિકેશન સાથે લિસ્ટ કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ને બીજા દેશો ની અંદર ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે અત્યારે કોઈ માહિતી આપવા માં આવી નથી.\nહુવેઇ નોવા 4 સ્પેસિફિકેશન\nહુવેઇ નોવા 4 ની મુખ્ય હાઈલાઈટ તેની સ્ક્રીન ની અંદર આપવા માં આવેલ હોલ પંચ છે જે વોટરડ્રોપ નોચ ની જેમ વચ્ચે નહિ પરંતુ ટોચ પર ડાબી બાજુ આપવા માં આવેલ છે. અને તેની અંદર ફ્રન્ટ કેમેરા અને જે રેગ્યુલર સેન્સર્સ આવતા હોઈ છે તે આપવા માં આવેલ છે. સ્પીકર ગ્રીલ ને ટોચ પર વચ્ચે ની તરફ રાખવા માં આવેલ છે અને ત્યાં પાતળી ચીન પર તેના કારણે રાખવા માં આવેલ છે. અને સાથે સાથે FHD + (2310x1080 પિક્સેલ્સ) સાથે 6.4-ઇંચનું આઇપીએસ સ્ક્રીન પણ આપવા માં આવેલ છે.\nહ્યુઆવેઇ નોવા 4 કંપનીના પોતાના કિરિન 970 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે હ્યુવેઇ પી 20 પ્રોને પણ સશક્ત બનાવે છે પરંતુ મેટ 20 કિરિન 980 જેટલું શક્તિશાળી નથી. એસઓસી 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ દ્વારા પૂરક છે.\nતેની સ્ક્રીન સિવાયના હ્યુઆવેઇ નોવા 4 નું અન્ય હાયલાઇટ એફ / 1.8 એપ્રેચર સાથેના 48 એમપી રીઅર કેમેરા સેન્સર છે જે એફ / 2.2 અને 2 એમપી ડોફ સેન્સર સાથે એફ / 2.4 એપ્રેચર સાથે 16 એમપી સુપર વાઇડ એન્ગલ લેન્સ સાથે છે. જ્યારે આ હાઇ-એન્ડ મોડેલ માટે હતું, ત્યારે સસ્તી એક (3099 યુઆન) 20 એમપી સેન્સર સાથે 48 એમપી સેન્સરને બદલે છે.\nઅને આગળ ની તરફ 25એમપી નો એફ/2 એપ્રેચર સાથે ફ્રન્ટ સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે.\nઅને તેને 3750એમએએચ ની બેટરી ડવકાર સપોર્ટ આપવા માં આવે છે, અને હુવેઇ નોવા 4 એન્ડ્રોઇડ 9.0 પર આધારિત EMUI પર ચાલે છે અને તેને 4 કલર ઓપ્શન માં વહેંચવા માં આવી રહ્યો છે, હની રેડ, સુ યિનલાન (વાદળી), ફ્રિટિલેરિયા (ચાંદી) અને તેજસ્વી કાળો.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nહુવેઈ બેન ને કારણે આખા વિશ્વના ફાયજી rollout માં વિલંબ આવી શકે છે\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nહુવેઇ યુઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર આ વખતે ફેસબુક તરફથી\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nGoogle હુવેઇને કટ કર્યા બાદ હવે નેક્સ્ટ પ��લું શું છે\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nહુવેઇ દ્વારા પોતાના પ્રથમ પૉપ એ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nહુવેઇ પી30 લાઈટ ટૂંક સમય માં એમેઝોન પર આવી રહ્યો છે\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nહુવેઇ પી30 પ્રો ની ઇન્ડિયા ની 9મી એપ્રિલ ના રોજ જાહેર કરવા માં આવશે\nતમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે\nએરટેલ, જીઓ અને વીઆઈ ના દરરોજ ના 3જીબી ડેટા પ્લાન\nભારત ની અંદર બેસ્ટ મની અર્નિંગ એપ 2020 માં કઈ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/tmc/news/page-2/", "date_download": "2021-01-18T01:14:58Z", "digest": "sha1:NJO7KH62XQ3ILFUWZGFCYODKJLNWYWHS", "length": 7078, "nlines": 92, "source_domain": "gujarati.news18.com", "title": "tmc News | Read Latest tmc News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nપશ્ચિમ બંગાળમાં હિંસા : બીજેપી આજે બંગાળમાં 'કાળો દિવસ' મનાવશે\nબંગાળમાં તણાવ : ભાજપનો દાવો 5 કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરાઈ\nબંગાળ હિંસા: કેન્દ્રએ કહ્યું, મમતા બરોબર કામ નથી કરી રહી\n2021માં બંગાળમાં 250થી વધારે બેઠક જીતવાની તૈયારીમાં બીજેપી\nબંગાળમાં વિજય સરઘસ મામલે ભાજપ-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ\nપશ્ચિમ બંગાળમાં BJPનું વિજય સરઘસ નહીં નીકળે : મમતા\nમમતા બેનર્જીની ડૂબતી નૈયાને પાર લગાવી શકશે પ્રશાંત કિશોર\nઈદના સમારોહમાં મમતાની ભાજપને ચેતાવણી, હમ સે જો ટકરાયેગા ચુર-ચુર હો જાયેગા\nમમતાએ ભાજપ કાર્યાલયનું તાળું ખોલાવ્યું, પેઇન્ટ કર્યુ TMCનું નામ-નિશાન\nબંગાળમાં ભાજપનાં વધુ એક કાર્યકરની હત્યા: 15 દિવસમાં ત્રણ હત્યા\n'જય શ્રીરામ' બાદ હવે મમતાને Get Well Soonના કાર્ડ મોકલશે ભાજપ\nસાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન- મમતા 'હિરણ્ય કશ્પય'ના પરિવારથી\nફોન પર 'Hello'ને બદલે ‘જય બાંગ્લા’ બોલો: મમતાનો આદેશ\nપશ્ચિમ બંગાળમાં ભાજપનાં વધુ એક નેતાની હત્યા, TMC પર આરોપ\nએક તરફ PM મોદીના શપથ ગ્રહણ, બીજી તરફ મમતાના ધરણા\nમમતા બેનર્જીને ફરી ફટકો, TMCના એક MLA સહિત ચાર નેતા ભાજપમાં જોડાયા\nભાજપના આ પગલાંથી ભડકી મમતા, મોદીના શપથ ગ્રહણમાં નહીં થાય સામેલ\nTMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL\n‘આ ફોટોશૂટનું સ્થળ નથી સંસદ છે’, ટ્વિટર પર ટ્રોલ થઈ મિમિ અને નુસરત\nપશ્ચ���મ બંગાળમાં ગુજરાતવાળી, ત્રણ ધારાસભ્ય BJPમાં જોડાયા\nમુકુલ રોયનો પુત્ર અને બે TMC ધારાસભ્ય ભાજપામાં જોડાઈ શકે\nપશ્ચિમ બંગાળમાં ભાજપનાં વધુ એક કાર્યકરની હત્યા\nપશ્ચિમ બંગાળમાં BJP નેતાઓ પર ફરી હુમલો, ગાડીઓ પર પથ્થરમારો\nPM મોદીનો મમતા પર પ્રહાર : કાશ્મીરથી વધુ બંગાળની ચૂંટણીમાં થઈ હિંસા\nબંગાળ હિંસા પર શાહે કહ્યુ- કાલે CRPF ન હોત તો બચવું મુશ્કેલ હતું\nઋત્વિજ પટેલ પર પશ્ચિમ બંગાળમાં હુમલો, કોલકાતામાં અમિત શાહનો ભવ્ય રોડ શો\nબંગાળમાં હિંસા, બીજેપી કાર્યકર્તાની હત્યા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/rajya-sabha-mp-abhay-bhardwaj-passes-away-pm-modi-tweets-tribute/", "date_download": "2021-01-18T00:07:12Z", "digest": "sha1:VVZB3TCB7K522U2LWF7IS2B26U6XXIXO", "length": 15294, "nlines": 169, "source_domain": "gujarati.netdakiya.com", "title": "રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, વડાપ્રધાને ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ – NET DAKIYA", "raw_content": "\nરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, વડાપ્રધાને ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ\nFeatured, કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ-વિદેશ, રાજકારણ\nરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે ચેન્નઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા\nરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં તકલીફ પડતા તેઓને રાજકોટથી ચેન્નઈ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.\nથોડા દિવસ પહેલા જ રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહેમદ પટેલનું પણ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે વધુ એક નેતાના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી ફરી વળી છે.\nરાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. સુરતથી આવેલ ચેસ્ટ ફિઝિશિયન નિષ્ણ���ત તબીબો દ્વારા તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. કોરોના વાયરસ ફેફસાં સુધી પહોંચતા તેઓને ન્યુમોનિયા થયો અને ગઠા જામી ગયાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે, ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં રિકવરી થયા ન હતા. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેથી તેમની વધુ ટ્રીટમેન્ટ માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા.\nગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અભયભાઈ અમારા વડીલ સમાન હતા. અભયભાઇના નિધનના સમાચારથી આગાત લાગ્યો. તેઓ આપણી વચ્ચે નથી, તે માની શકાતું નથી.\nઅભય ભારદ્વારનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો. તેઓ ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલા છે. અભય ભારદ્વાજ કેન્દ્રીય ઔદ્યોગીક જજોની પસંદગી સમિતિના સભ્ય હતા. 1977માં જનતા પાર્ટીમાં 23 વર્ષની વયે શહેર જિલ્લાના મંત્રી બન્યા હતા.રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ બીજી એપ્રીલ 1954ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. ભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. જીઝા ગુજરાતી મંડળે 13 વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યું હતું. એસએસસી ભારતીમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં.\nમાત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં. 21 વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતાં. હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મગામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.\nવકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે અત્યારે 210 જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ છે. તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો.બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપ્ના કરી હતી. હિન્દ�� મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતો.બાપા સિતારામ ફિલ્મમાં ક્લેક્ટરનો રોલ કર્યો હતો.\nરાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતાં. કાયદા પંચમાં તેમની નિમણૂંક વડાપ્રધાને કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપે છે.\nઅભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને જીંદાલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્ર અંશભાઈ છે. અભયભાઈના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વિવિધ પદો પર સેવા આપી છે.\nPrevપાછળદ્વારકાધીશના દર્શન કરી પરત ફરતાં મહેસાણાના પરિવારને ધ્રેવાડ પાસે નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત\nઆગળઅભિનેતા – ભાજપા સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/the-audit-firm-is-looking-for-the-alleged-rigging-of-reliances-account/", "date_download": "2021-01-18T00:18:36Z", "digest": "sha1:7RX5WXQMMAXUN5MKFAQDMA33JAURKWMQ", "length": 10038, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ઓડિટ કંપનીએ જ રિલાયન્સના એકાઉન્ટમાં કથિત ��રબડો શોધી…! – NET DAKIYA", "raw_content": "\nઓડિટ કંપનીએ જ રિલાયન્સના એકાઉન્ટમાં કથિત ગરબડો શોધી…\nજાણીતી ઓડિટ કંપની પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપનીએ કેન્દ્રના કંપની બાબતોના મંત્રાલયને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના એકાઉન્ટમાં કથિત ગેરરીતિઓની જાણકારી આપી છે. આ બંને કંપનીઓ અને અન્ય ગ્રુપ કંપનીઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શનમાં ફંડ ડાયવર્ઝનની કથિત રૂપે માહિતી પ્રાપ્ત થઇ છે. પીડબલ્યુસીએ મંત્રાલયને જાણ કરી છે કે જૂન 2019 માં જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં તે આ કંપનીઓની ઓડિટ કરી રહી હતી, ત્યારે તેને આ કૌભાંડ સમજાયું હતુ. સુત્રોએ જણાવ્યું છે કે આ માટે જ પીડબલ્યુસીએ આ બંને કંપનીઓનું ઓડિટ કામ છોડી દીધી અને તેમણે આ કારણે જ કોર્પોરેટ બાબતોના મંત્રાલયને જણાવ્યું હતું. એક અંગ્રેજી અખબાર દ્વારા આ ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી છે.\nઆ બાબતી માહિતગાર નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓડિટરે થોડા મહિના પહેલા કંપની સામે આ કેસ ઉઠાવ્યો હતો અને પછી બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી. પીડબલ્યુસીને કેટલાક સંબંધિત પક્ષના વ્યવહારો પર કથિત રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર રિલાયન્સ કેપિટલ તેને મેનેજમેન્ટ લેટર રજૂ કરવા તૈયાર હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ઓડિટર જૂથ કંપનીઓ વચ્ચેના કેટલાક વ્યવહારો અંગેના ચિત્રને સાફ કરવાની માંગ કરી રહી હતી.”\nઅનિલ અંબાણીની કંપનીએ બુધવાર સવારે સ્ટોક એક્સચેન્જમાં પીડબ્લ્યુસીના રાજીનામા વિશે માહિતી આપી હતી. રિલાયન્સ કેપિટલએ જણાવ્યું હતું કે ઓડિટરે રાજીનામાના કારણોમાં કેટલાક ‘નિરીક્ષણો અને વ્યવહારો’ પર સંતોષજનક જવાબ ન આપવાનું જણાવ્યું છે. રિલાયન્સ કેપિટલ કહે છે કે પીડબલ્યુસીએ રાજીનામા આપવાના જે કારણો જણાવ્યા છે તેનાથી તે અસંમત છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ ઓડિટરની પૂછપરછની વિગતો પૂરી પાડી હતી, કંપનીએ તેમને તે સંપૂર્ણપણે પણ આપી હતી.\nPrevપાછળફુંકેગા ગુજરાત – ઉડેગા પાકિસ્તાન… \nઆગળજયારે અમેરિકાના વિદેશ મંત્રીએ પણ કહ્યું- ‘મોદી હૈ તો મુમકિન હૈ…\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82", "date_download": "2021-01-18T02:10:41Z", "digest": "sha1:OQNIF2GIGXFOV3GSV4HBW626XWGR7WW6", "length": 7414, "nlines": 112, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/એકરારનામું - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n ભૂલો પડ્યો હું તો \nહકૂમદારની જોહકૂમીથી હું હવે લાચાર છું;\nમુફલેસ દિલ દરવેશ દર્દી હું હવે બેજાર છું.\nઇશ્કે શરાબીની મજા જોવા હવે તૈયાર છું;\nખ્વોફે જહાં ખમવા ખરે હરદમ હવે હુશિયાર છું.\n કરતાં હવે શીખનાર છું;\nઆલમ તણી બૂરી ખિલાફી હું હવે જીતનાર છું.\nબની બહાવરો બન્દો સનમ હું બન્દગી કરનાર છું;\nશોખીન શરાબીનો ખુમારીને હવે રડનાર છું.\nમાશૂક તણા જુલફે રહી આશક સદા: છૂપનાર છું;\nએ જુલ્ફની ખુશબો અને લજ્જત સદા ચૂમનાર છું.\nઇશ્કે અનલહક યા પયગામે નૂરને જોનાર છું ;\nતજી બેઇમાની ઈમાનથી માશુકને ઝૂકનાર છું,\nગુલઝારની સડકે પડેલા ખારને ખમનાર છું;\nએ ગુલ ઉપર આફ્રેિન થઈ ભેટી સદા ચૂમનાર છું.\nનાદાન ને હેવાનની મિજમાનીમાં મળનાર છું;\nમિજલસ દિવાનાની શરાબીમાં હવે ભળનાર છું.\nઝાંખી થયેલા નૂરની હું પેરમાં પડનાર છું;\n ત્યાં હું અંજાનાર છું.\nસાકી તણા હાથે ભરેલી પ્યાલી હું પીનાર છું;\nબદહઝમીના પરહેઝગારોને ઈજન કરનાર છું.\nમિઠ્ઠી શરાબી પી બીમારીને સદા ગાનાર છું;\nગમગીનીની યારી કરી ઉદાસીને ચાહનાર છું.\nઆલમ થકી બાતલ થઈ હું દરખતે ચડનાર છું;\nપાકી તલાશે એ પરિન્દાને હું પારખનાર છું.\nયારી કરી ચૂમી લઈ એ સાથ હું ઊડનાર છું;\nદે શુક્ર એ વાલી સનમ તકલીફ હું સહેનાર છું.\nમાની મઝા એ સાથ તાબે��ારીમાં જીવનાર છું;\n મગર ગરદન ન ઊંચકનાર છું.\nઆબેહયાતીના ઝરામાં હું હવે ડૂબનાર છું,\n એ રહેમતે જીતનાર છું.\nહાજત નથી બીજી હવે આશક હું ઈન્તિઝાર છું;\nઆબાદીબાદી જોઈ છેઃ બરબાદીને ચાહનાર છું.\nહેરતભરી હોનારતે યાહોમ થઈ રમનાર છું;\nકિંમત બતાવે ખેલ તે સહેલાઈથી સહેનાર છું.\nઇન્સાફની પર્વા વગર અહેસાન ઊંચકનાર છું;\nઇન્સાનના ઇન્સાફની પર્વાથી બેદરકાર છું.\n ખુદ હું કરજદાર છું;\nદાખિલ કરે દાવો હમારો યાર હું અરજદાર છું.\nતુજ નેકીમાં ધરતો કદમ મસ્તાન ગિરફતાર છું;\nપડતો બચાવો ઓ સનમ હું બેરહમ બેશુમાર છું.\nમગરૂર છું તારી તુફેલે દાર પર ચડનાર છું;\nમાશૂક કરો હાસિલ હું હકનો ફક્ત દાવાદાર છું.\nઉમિદ બર લાવો સનમ હું વસ્લનો ચાહનાર છું;\nએકરારનામું કબૂલીને દરિયાફ કર દિલદાર છું;\nશામિલ કરો મસ્તાન મિસ્કીનનો, સનમ \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૭:૨૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/loan/photogallery/page-3/", "date_download": "2021-01-18T00:35:02Z", "digest": "sha1:MYD36KXWQWQDYLT4SF4WSF2IV7WUEE7I", "length": 4156, "nlines": 74, "source_domain": "gujarati.news18.com", "title": "loan Photogallery: Latest loan Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nવીડિયોકોન લોન કેસ: રજા પર ઉતર્યા ICICI બેંકના CEO ચંદા કોચર\nઆ 5 રીતે ઓછો કરો તમારો EMI, ફટાફટ ઘટશે લોનનો ભાર\nહવે નહીં બની શકે બીજા મોદી અને માલ્યા બેંક લાવી રહી છે આ નિયમ\nરૂ. 18,999માં ઘરે લઈ આવો આ કાર, નહીં લેવી પડે લોન કે ઈન્શ્યોરન્સ\nમહિલાઓના નામ પર ખરીદો પ્રોપર્ટી, થશે આ ફાયદા\n બેંક સર્વિસ થશે મોંઘી, 20 જાન્યુઆરીથી વધારશે આ ચાર્જ\nફ્લેટ ખરીદવા પર સરકાર આપી શકે છે મોટી ગીફ્ટ, આવી રીતે બચાવો લાખો રૂપિયા...\nસરળ છે પ્રોપર્ટી પર લોન લેવાનું, તે પણ સસ્તામાં\nલોન નથી ચૂકવી શકતા તો અપનાવો આ TIPS\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના ���ોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9A%E0%AA%A8_%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2021-01-18T00:23:15Z", "digest": "sha1:5ZNNTPTWAQR24VJ5RZLU777PUFVJ57BM", "length": 5862, "nlines": 104, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/હળવાં હળવાં લોચન ખોલો - વિકિસ્રોત", "raw_content": "એકતારો/હળવાં હળવાં લોચન ખોલો\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી એકતારો\nહળવાં હળવાં લોચન ખોલો\nઝવેરચંદ મેઘાણી ગીતોનું વિભાગીકરણ →\nધીમાં ધીમાં લોચન ખોલો રે Ο [ ગરવે નેજા ઝળેળ્યા – એ ભજન ઢાળ ]\nહળવાં હળવાં લોચન ખોલો\nધીમાં ધીમાં લોચન ખોલો રે\n થોડા ડોલજો હો જી ૧.\nભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.\nસોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી. ૨.\nત્રણે ખંડોને લ્યો તોળી\nચૌદે બ્રહ્માંડોને તોળી રે\nસાંધણ નવ રાખો એકે વાલનાં હો જી. ૩.\nદગ રે ટાઢી ને હેમાળે ભરી હો જી.\nચોગમ હૂતાશન ચેતાવ્યા રે\nસળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હો જી. ૪.\nમાથે વીંટાળ્યા ધણીએ રાફડા હો જી.\nજાગ્યા વાસંગી ફૂંફાડે રે\nભાગ્યા વાદી ને ભાગ્યા ગારૂડી હો જી. પ.\nભીડી પલાંઠી અવધુ બેસિયા હો જી.\nએનાં અણચલ છે યોગાસન\nએનાં મંગાં મૂંગાં શાસન રે\n સત્તા હાલતી હો જી. ૬.\nકેને નવ મેલ્યા કેને મેલશે હો જી,\nસ્વામી સૌનાં લેખાં લેશે\nવારાફરતી લેખાં લેશે રે\nખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી. ૭.\n તારો વાંક શો હો જી\nતમને ઢંઢોળી જગાડ્યા રે\nધુંણી ધફોડી જગાડ્યા રે\nજગવણહારાને જુગતે ઝાલજો હો જી. ૮.\n તુંને વંદના હો જી.\nતું છો શિવ અને છો સુંદર\nતું છો સત્ય અને છો મંગળ રે\nઆખર તો એવા રૂપે રાજજો હો જી.\nઘેરાં ઘેરાં લોચન ખોલો\nગાઢાં પાંપણનાં પડ ખોલો રે\n થોડા ડોલજો હો જી.*[૧]\n↑ *શ્રી દેવીપ્રસાદ રોયચોધરીની એક શિકપાકૃતિ ( શિવ-સંહારક ) પરથી સ્ફુરેલું.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૦:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/antakshari-dhvanitnigoogly-googly-googlysawaal-dhvanit-antakshari-songs-bollywoodsong-bollywood-324232815003408", "date_download": "2021-01-18T01:40:29Z", "digest": "sha1:ECXCCD5H7U5I3XRXLK36E3VTVEWFHZJR", "length": 3087, "nlines": 33, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Antakshari છેલ્લે ક્યારે રમ્યા હતા? ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે? #dhvanitnigoogly #googly #googlysawaal #dhvanit #antakshari #songs #bollywoodsong #bollywood", "raw_content": "\nAntakshari છેલ્લે ક્યારે રમ્યા હતા ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે\nAntakshari છેલ્લે ક્યારે રમ્યા હતા ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે\nAntakshari છેલ્લે ક્યારે રમ્યા હતા ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે ઠ ઉપર થી કોઈ ગીત યાદ આવે\nહવે mobile મૂકવા માટે નો problem solve થઈ ગયો #navratri માં.. જુઓ કેવી..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://restbi.com/betbaba100-mustafa-cengizden-cok-konusulacak-sozler", "date_download": "2021-01-18T00:47:41Z", "digest": "sha1:US5STRKPT5ZLLQWMJGLHJJOUGJWONI5O", "length": 10211, "nlines": 80, "source_domain": "restbi.com", "title": "BETBABA100 MUSTAFA CENGİZ'DEN ÇOK KONUŞULACAK SÖZLER! - RESTBET497.COM GİRİŞ", "raw_content": "\nયલો એન્ડ રેડ ક્લબના અધ્યક્ષ, મુસ્તફા સેનગીઝે જણાવ્યું હતું કે તેમણે અસાધારણ સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે કે કેમ તે અંગે હજી સુધી નિર્ણય લીધો નથી. મુસ્તુફા સેનગીઝે ક્લબ્સ એસોસિએશન ફાઉન્ડેશનની બેઠક બાદ પ્રેસ સમક્ષ નિવેદનો આપ્યા.\nઅહીં મુસ્તફા સેનગીઝનાં નિવેદનો છે;\n19-26 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાના બોર્ડ ઓફ ડિરેક્ટરના નિર્ણય અંગે, મુસ્તફા સેનગીઝ “અલબત્ત, અમે એક પ્રેસ કોન્ફરન્સ યોજીશું અને દસ્તાવેજો સોંપવાના હતા. અમે સખત મહેનત કરી. ઇસ્તંબુલ પછી તેઓ અંકારા ગયા. અંકારાએ ઘણા લોકોની તપાસ કરી. અમને સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે હાજરી સાથેની મીટિંગ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ તે ખૂબ જ રસપ્રદ છે કે કેટલાક એવા પણ હતા જેઓએ તેનો વિશ્વાસ પણ કર્યો ન હતો. અમે સુપરવાઇઝરી બોર્ડ વિશે પૂછ્યું કે તે ફરજ પર છે કે નહીં. અમને આ વિશે સત્તાવાર લ���ખિત પ્રતિસાદ મળ્યો, કોર્ટ કાર્યવાહીની રાહ જોવી જોઇએ. તેથી તમે જાણો છો કે સુપરવાઇઝરી બોર્ડનો હવાલો છે. તેમનો અહેવાલ પણ વાંચ્યો ન હતો અને કાયદાકીય કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો. અમે પ્રક્રિયામાં આ પ્રકાશન ફાંસોથી કંટાળી ગયા છીએ. .\n“હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી\nતે પ્રશ્ન છે કે શું તે પીળો અને લાલ ક્લબ માટે ફરીથી ઉમેદવાર રહેશે, મુસ્તફા સેનગીઝ “હું ઉમેદવાર હોઉં કે નહીં તે વિશે મને આ કહેવા દો. મે Since થી, મને કોઈએ પણ મારા સત્તાવાર વાતાવરણમાં મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું નથી. ‘તમારી સ્થિતિ શું છે’ હું નિંદા માટે નથી કહેતો, તે એકદમ સ્વાભાવિક છે. જો તમે માંદા હો, તો તમે અહીં કોઈપણ રીતે શું કરી રહ્યા છો. જો તમે સેવા આપવા જઇ રહ્યા છો, તો તમે સ્વસ્થ રહેશો. મારી પ્રક્રિયા હમણાં સારી રીતે પ્રગતિ કરી રહી છે, પરંતુ કોઈ પણ નિર્ધારિત કરી શકશે નહીં કે ખત ક્યારે થશે. પ્રેમ માટે હું જેટલું કરી શકું, તે કંઈક છે જે આપણે આપણી હૃદયને આપીએ છીએ. જ્યારે તમે તેને બહારથી જુઓ ત્યારે આ વાહિયાત લાગે છે. હું લડવાની સ્થિતિમાં નથી, ન તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ કે ન તો તેનું વ્યાપારી ધોરણે મૂલ્યાંકન કરવાની મારી પાસે કોઈ પરિસ્થિતિ છે. હું પહેલેથી જ એક સિવિલ નોકર છું. મારો વ્યવસાય એક સંચાલક છે. હું શક્ય તેટલી સારી રીતે મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારે કોઈ નિર્ણય નથી લીધો. જો તમે મારા કુટુંબ અને ડોકટરો પર નજર નાખો તો તેઓ ઇચ્છે છે કે હું પાછલા માહિતિથી છૂટી જઈશ. પણ અમે પ્રેમ પછી છીએ “ એ જવાબ આપ્યો.\nઆ ઉપરાંત, મુસ્તફા સેનગીઝ “તે બધા મૂલ્યવાન લોકો છે, તેઓ બધા ગલાતાસરાયના છે. અમે ઇચ્છીએ છીએ કે તે હજી વધારે છે. કારણ કે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે. તે દર્શાવે છે કે ત્યાં ગતિશીલતા છે. હું આશા રાખું છું કે આપણે 26 ડિસેમ્બરના રોજ નવી ચૂંટણી યોજીશું, કારણ કે અમારા ફરાર એક એવો વિભાગ છે જે વિચારે છે કે આપણે પ્રતિકાર કરી રહ્યા છીએ જેથી આપણને બરતરફ કરવામાં નહીં આવે. એક સાથે હરીફાઈ કરો. અમે વપરાયેલ અભિવ્યક્તિઓ એર સ્ક્વેર ખોલી રહ્યા છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/these-10-actresses-became-even-more-glamorous-in-pregnancy-than-before/", "date_download": "2021-01-18T01:15:22Z", "digest": "sha1:ZJIT4B6C4CIGMZWSMA2BM5RMS3JILNLC", "length": 13110, "nlines": 65, "source_domain": "www.online88media.com", "title": "પ્રેગ્નેંસીમાં પહેલા કરતા પણ વધુ ગ્લેમરસ બની ગઈ આ 10 અભિનેત્રીઓ, કરીનાથી લ��ને એશ્વર્યા સુધી છે શામેલ - Online88Media", "raw_content": "\nપ્રેગ્નેંસીમાં પહેલા કરતા પણ વધુ ગ્લેમરસ બની ગઈ આ 10 અભિનેત્રીઓ, કરીનાથી લઈને એશ્વર્યા સુધી છે શામેલ\nSeptember 11, 2020 mansiLeave a Comment on પ્રેગ્નેંસીમાં પહેલા કરતા પણ વધુ ગ્લેમરસ બની ગઈ આ 10 અભિનેત્રીઓ, કરીનાથી લઈને એશ્વર્યા સુધી છે શામેલ\nબોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કરીના કપૂરે થોડા સમય પહેલા જ તેમની પ્રેગ્નેંસી વિશે જાણકારી આપી હતી. જણાવી દઈએ કે કરીના કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે, જ્યારે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે. જોકે, કરીના તેની પ્રેગ્નેંસીમાં પણ કામ પર પરત ફરી છે, હાલમાં તે મુંબઈમાં તેના અસાઇનમેંટ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાના અંતમાં, કરીના દિલ્હી જઈને આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ પણ કરશે. બીજી તરફ, અનુષ્કા અત્યારે ઘરે આરામ કરી રહી છે. જો કે, આ બધાની વચ્ચે, અમે તમને આ લેખમાં જણાવીશું કે કેવી રીતે બોલિવૂડ અભિનેત્રીઓએ પ્રેગ્નેંસીના દિવસોમાં પોતાની ગ્લેમરસ શૈલી બતાવી છે.\nઘણીવાર એવું જોવા મળે છે કે બોલિવૂડની અભિનેત્રીઓ પ્રેગ્નેંસીના દિવસોમાં પણ તેમના લુક સાથે કોઇ બાંધછોડ કરતી નથી. કરીના કપૂર, એશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી અને કાજોલ સહિત દરેક પોતાની પ્રેગ્નેંસીના દિવસોમાં ખૂબ સુંદર અને અદભૂત લુકમાં જોવા મળી હતી.\nકરિના કપૂર જ્યારે પહેલી વખત માતા બનવાની હતી, ત્યારે તેણે બેબી બમ્પ સાથે રેમ્પ વૉક કર્યું હતું. આ સાથે કેટલાક ફોટોશૂટ પણ કરાયા હતા. તેમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. એ જ રીતે તેની નનંદ સોહા અલી ખાન પણ પ્રેગ્નેંસીના દિવસોમાં ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળી છે. પોતાની પ્રેગ્નેંસીના દિવસોમાં સોહાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી ઘણી તસવીર પણ શેર કરી હતી.\nસમીરા રેડ્ડીએ તેની પ્રેગ્નેંસીના દિવસોમાં ખૂબ આનંદ માણ્યો હતો. તેણે બિકિની પહેરીને અંડર વોટર ફોટોશૂટ કરાવીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં હતા. આટલું જ નહીં, આ ફોટોશૂટમાં સમીરા એકદમ અદભૂત અને બોલ્ડ લાગી રહી હતી.\nકરીના કપૂરની જેમ તેની બહેન કરિશ્મા પણ પ્રેગ્નેંસીના દિવસોમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. કરિશ્માએ પણ તેના બેબી બમ્પ સાથે અનેક ઇવેન્ટ્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી હતી.\nએશ્વર્યા રાય બચ્ચન તો તેની પ્રેગ્નેંસીના દિવસોમાં કાન ફિલ્મ ફેસ્ટિવ��માં ખૂબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી, આ દરમિયાન તેણે ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું હતું. એશ્વર્યા રાયની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.\nટ્વિંકલ ખન્ના પણ અન્ય અભિનેત્રીઓની જેમ, પ્રેગ્નેંસી દરમિયાન ઘરે બેઠવાને બદલે ઘણી ઇવેન્ટ્સ અને શોમાં જોવા મળી હતી. તેણે પણ તેના બેબી બમ્પ સાથે ઘણા બધા ફોટોશૂટ કરાવ્યા હતા.\nશિલ્પા શેટ્ટી તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે ક્યારેય પોતાના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. જણાવી દઈએ કે શિલ્પા બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી છે, તે તેના સ્વાસ્થ્ય અને ફીટનેસ પ્રત્યે ઘણી સજાગ છે. જોકે, શિલ્પા ઘણી ઇવેન્ટ્સમાં બેબી બમ્પ સાથે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઇલમાં જોવા મળી હતી.\nઅભિનેત્રી કાજોલે પણ તેની પ્રેગ્નેંસીના દિવસોમાં ખૂબ આનંદ માણ્યો હતો, પ્રેગ્નેંસી દરમિયાન તે પણ ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળી હતી. બેબી બમ્પ સાથે કાજોલની પણ ઘણી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.\nરિતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસુઝાની પણ પ્રેગ્નેંસીના દિવસોની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. આટલું જ નહીં, તે દિવસોમાં જેનેલિયા પણ ઘણા શો અને ઇવેન્ટ્સમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.\nઅભિનેત્રી લારા દત્તાએ તો બેબી બમ્પ સાથે શોર્ટ્સ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેમની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી.\nબોલિવૂડ પહેલા સાઉથમાં એક્ટિંગનો જાદૂ ચલાવી ચુક્યા છે આ સ્ટાર્સ, આ નામ પર તો નહી આવે વિશ્વાસ\nકંગના પહેલા, આ સ્ટાર્સ પર પણ આવી હતી આફત, બીએમસી એ થોડી ક્ષણોમાં જ તોડ્યો હતો આશરો\nઆ વૈભવી ફ્લેટમાં રહે છે સૈફની બહેન સોહા અલી ખાન, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો\nએક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nનેહા કક્કરની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની તસવીરો એ મચાવી ધૂમ, કંઈક આ સ્ટાઇલમાં જોવા મળી ન્યૂ મેરિડ કપલ, જુવો તસવીરો\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2017/08/uc-browser-data-leak.html", "date_download": "2021-01-18T01:05:33Z", "digest": "sha1:CNUMOUSBCZGQ6KMNQHM4VBW5MZIJR2DH", "length": 9046, "nlines": 122, "source_domain": "www.ramji-parmar.in", "title": "યુસી બ્રાઉઝર ડેટા લીક", "raw_content": "\nHomeMobile Technologyયુસી બ્રાઉઝર ડેટા લીક\nયુસી બ્રાઉઝર ડેટા લીક\nસરકાર ચીની ટેક કંપનીઓ પર કાર્યવાહી થશે\nચીનની યુસી બ્રાઉઝરની સલામતી ચકાસણી માટે ભારત સરકાર ચાઇનીઝ તકનીકી કંપનીઓ પર ક્રેગડાઉન કરી રહી છે. લોકપ્રિય Alibaba ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ માતાનો UCweb દ્વારા કરવામાં બ્રાઉઝર પર પરીક્ષણ માર્ગ હેઠળ છે અને સરકારે કોઇ પણ ક્રિયા પર નક્કી કરતા પહેલા એક અહેવાલમાં રાહ જોઈ રહ્યું છે, અજય પ્રકાશે સાહનીએ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ બુધવારે જણાવ્યું હતું. યુસી બ્રાઉઝર ભારતમાં 100 મિલિયનથી વધારે માસિક સક્રિય વપરાશકારો ધરાવે છે અને દેશના 50 ટકા મોબાઇલ બ્રાઉઝર બજારમાં દાવો કરે છે.\nઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે તે \"ભારતીય સાઇબરસ્પેસ સુરક્ષિત\" અને તેની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તે બે ડઝન સ્માર્ટફોન કંપનીઓ પર નિર્દેશિત તેમની પર 28 ઓગસ્ટના રોજ વિગતવાર લખેલા જવાબો પૂરી પાડવા માટે \"સલામતી અને સુરક્ષા પદ્ધતિઓ, સ્થાપત્ય, માળખા, માર્ગદર્શનો અને ધોરણો.\" કંપનીઓ જેમ કે Xiaomi, લિનોવો, Oppo, Vivo અને Gionee જેવા અગ્રણી ચિની ઉપકરણ ઉત્પાદકો સમાવેશ થાય છે તેમજ વૈશ્વિક બ્રાન્ડ્સ એપલ અને સેમસંગ અને ભારતીય કંપનીઓ\nજ્યારે ��રકારે ચાઇનીઝ ફોન કંપનીઓને એકીકૃત કરી નથી, ત્યારે તે નિર્દેશ કરે છે કે મોબાઇલ ઉપકરણોએ ભારતીય બજારમાં 75 ટકા પ્રવેશ પ્રાપ્ત કર્યો છે અને \"ડિવાઇસની સુરક્ષા અને સલામતીની ખાતરી કરવાની જરૂર છે.\" Xiaomi, વીવીઓ, ઓપપો અને લેનોવોએ તેમના બજારહિસ્સામાં સુધારો કર્યો છે, જે જૂન મહિનામાં સમાપ્ત થતાં સતત બીજા ક્વાર્ટરમાં ભારતમાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે, સંશોધક આઈડીસીના ડેટા મુજબ દેશના અગ્રણી બ્રાન્ડ સેમસંગ સાથે અંતર બંધ કરી રહેલા ઝિયામી આગામી બે વર્ષમાં 100 ઈંટ અને મોર્ટાર સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે જેથી તેના બજાર હિસ્સાને આગળ વધારવામાં આવે.\nસેમસંગ, એપલ, માઇક્રોમેક્સ, ઓપપો અને વિવોએ સરકારના નિર્દેશ પર ટિપ્પણી કરવા માટે ઇમેઇલ્સને જવાબ આપ્યો ન હતો. ઝિયામીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો ભૂટાનના નાના પહાડી સામ્રાજ્યમાં ભારત અને ચીનની સેના વચ્ચેની તકરાર વચ્ચે સુરક્ષા ઓડિટ આવે છે. સરહદની બાજુમાં, ચીનની સરકારે એપલ જેવી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ડઝનેક લોકપ્રિય એપ્લિકેશન્સને દૂર કરવાના હતા જેણે વપરાશકર્તાઓને ઇન્ટરનેટની ફિલ્ટરના કડક સિસ્ટમની આસપાસ આવવા માટે વર્ચુઅલ ખાનગી નેટવર્ક્સ, અથવા વીપીએનને ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી.\nભારતના અચાનક હુકમથી ફોન ઉત્પાદકોને આશ્ચર્ય થયું છે. \"ચાલો છુપાવી ન જોઈએ અને લેવી જોઈએ નહીં જો સરકાર ઇચ્છે છે કે ભારતીય ડેટા બહાર ન જવું જોઈએ, તો તે નિર્ણાયક રીતે બોલવું જોઈએ, \"ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ મોહનદ્રોએ ફોનના મુલાકાતમાં જણાવ્યું હતું. સરકાર ભારતમાં હોસ્ટિંગ હોસ્ટિંગ સર્વરને શોધી શકે છે, એપ્લિકેશન્સ માટે રાષ્ટ્રીય ફાયરવૉલ બનાવી શકે છે અને સુરક્ષિત સ્માર્ટફોન માટે સ્ટાન્ડર્ડ બનાવી શકે છે, એમ તેમણે કહ્યું હતું.\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE/", "date_download": "2021-01-18T00:18:02Z", "digest": "sha1:4YSFYOILDTRJBGHSPN42PKZYCCSMYAWN", "length": 11026, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી, ૬નો બચાવ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી, ૬નો બચાવ\nનાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી, ૬નો બચાવ\nશહેરના અંબાજી રોડ પર આવેલી ૧૦૦ વર્ષ જૂની નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી થઈ જતા ભાગદૃોડ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ પ્લસ એક માળના આ જર્જરીત મકાનના ગ્રાઉન્ડ લોર પર રહેતા ૬ લોકોનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિૃવસોથી આ વાડીના બિલ્ડીંગમાંથી કાટમાળ પડતો હોવાની ફરિયાદૃ પણ કરાઈ હતી. લગભગ ૧૦૦ વર્ષ જુની નાગર પંચની વાડીનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન બનાવવામાં વધુ પડતા લાકડાનો વપરાશ કરાયો હતો.\nઆ જર્જરીત મકાનને ઉતારી પાડવા અગાઉ ચારવાર પાલિકાને જાણ કરાઈ છે. આજે સવારે અચાનક આખા મકાનમાં ધ્રુજારી આવતા નીચે રહેતા તમામ લોકો ઘર બહાર દૃોડી આવ્યા હતા. ત્યારબાદૃ પહેલા માળનું ધાબાનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જેને લઈ પહેલા માળની દૃીવાલ પણ ઘરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને લઈ આખા ફળિયામાં લોકો બહાર દૃોડી આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાની જાણ બાદૃ સ્થળ વિઝીટ કરવા આવ્યા હતા. એટલું જ નહીં પણ આખું મકાન ઉતારી પાડવાનો નિર્ણય કર્યો હતો.\nજર્જરીત નાગર પંચની વાડીને ઉતારી પાડવા પાલિકામાં ૩થી વધુ અરજીઓ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાય ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદૃ ફાયર વિભાગે સ્થળ નિરીક્ષણ કરતા આખી બિલ્ડીંગ ઉતારી પડવા સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.\nPrevious article૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો\nNext articleગુજરાત હાઇકોર્ટના નિવૃત એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેનું નિધન\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્��ેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/category/bollywood/page/2/", "date_download": "2021-01-18T00:02:54Z", "digest": "sha1:BVWOXWKPTMZBR5TLH26EBQU46QACGPPH", "length": 10502, "nlines": 96, "source_domain": "apnugujarat.in", "title": "Bollywood Archives - Page 2 of 4 -", "raw_content": "\nઘણા મહિના પછી બહાર આવી રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક સાથે શોધી રહી છે ઘર \nસુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંદર્ભે સીબીઆઈ દ્રારા હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ કેસમાં સૌથી મોટી આરોપી અને\nસંજય દત્તની પત્ની B ગ્રેડની હિરોઇન રહી ચૂકી છે, આવી રીતે બની માન્યતા\nમુંબઈ: સંજય દત્ત અને માન્યતાની 12મી મેરેજએનિવર્સરી હતી. બંનેએ પોતાપોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી એક-બીજાને શુભકામના પાઠવી હતી. માન્યતા\nઆ છે પત્રકાર પોપટલાલની પત્ની, ભાગ્યે જ જોવા મળે છે ��ાહેરમાં\nમુંબઈઃ ટીવીની કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક કેરેક્ટર દર્શકોના દિલમાં\n‘રસના ગર્લ’નું બર્થ-ડેના દિવસે જ થયું હતું મોત, અમિતાભથી લઈ દરેકની આંખો થઈ હતી ભીની\nજિંદગીમાં ક્યારે શું થશે તે કોઈ જાણતું નથી. કંઈક આવું જ રસના ગર્લનાં નામથી ફૅમશ બાળકલાકાર તરુણી સચદેવ સાથે થયું\nસોના-ચાંદીમાંથી બનાવેલી લિપસ્ટિક લગાડે છે નીતા અંબાણી, આવી કિંમતમાં તો લક્ઝૂરિયસ કાર્સ આવી જાય\nમુંબઈઃ બિઝનેસમેન, દાનવીર, ફેશન કોન્સિયસ, નીતા અંબાણીને અલગ-અલગ બાબતોથી સમજાવી શકાય. નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની\nબોલીવુડમાં એન્ટ્રી થતાં જ બદલાયા સાઉથની આ હૉટ એક્ટ્રેસના તેવર, બિગબીની હિરોઇન બનવા માટે લીધી તગડી ફી\nમુંબઈ: દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે.\nઆ સ્ટાર્સે ‘માતા’ને સાથે જ કર્યું હતું ડેટિંગ, કોઈએ સ્વીકારી તો કોઈએ છુપાવી હતી આ વાત\nમુંબઈઃ કોઈ ફિલ્મ કે સીરિયલની શૂટિંગના સેટ પર સેલેબ્સ એકબીજાને મળતા હોય છે. એકબીજા સાથે સમય પસાર કરે છે. એવામાં\nઅનુષ્કા શર્માએ પ્રેગ્નન્સીમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી,જુઓ તસવીરો\nબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ\n‘મૈંને પ્યાર કિયા’ ની, ‘સુમન’ની દીકરી લાગે રૂપરૂપનો અંબાર પણ આ રીતે અલગ પડે છે માતાથી\nમુંબઈઃ 1989માં આવેલ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મને કોણ ભૂલી શકે, જેમાં એક માસૂમ છોકરીના રોલમાં જોવા મળી હતી ભાગ્યશ્રી.\nકરીના કપુરે તૈમૂરના જન્મદિવસે ચાહકોને આપી સરપ્રાઈઝ,કર્યું કાંઈક એવું કે તમે વિચાર કરતા થઈ જશો એ નક્કી\nઅભિનેત્રી કરીના કપૂર ખાને પણ પોતાની પ્રેગ્નન્સીમાં ઘણું કામ કર્યું છે. ફિલ્મ્સ કરવાથી માંડીને પરફોર્મિંગ શો સુધી અભિનેત્રીએ પોતાને સતત\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/cricket-news/virat-kohli-becomes-fastest-to-22000-international-runs-breaks-sachin-tendulkar-record/articleshow/79490515.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2021-01-18T02:03:31Z", "digest": "sha1:5CC5EMIDKFMQXS3VNTSFMH767OFRXCG7", "length": 8708, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકોહલીએ તોડ્યો સચિનનો વધુ એક રેકોર્ડ, બનાવ્યા સૌથી ઝડપી 22000 ઈન્ટરનેશનલ રન\nIndia vs Australia: વિરાટ કોહલીએ પૂરા કર્યા સૌથી ઝડપી 22000 ઈન્ટરનેશનલ રન, તોડ્યો માસ્ટર બ્લાસ્ટરનો વધુ એક રેકોર્ડ\nસચિન અને કોહલીની ફાઈલ તસવીર\nસિડની: કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાંથી એક રેકોર્ડ સૌથી ઝડપી 22 હજાર ઈન્ટરનેશનલ રનનો હતો. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો રેકોર્ડ તોડ્યો હતો.\nકોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો\nઆ આંકડા સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી હ��ી, જ્યારે સચિન 493 ઇનિંગમાં આ આંકડો સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટે 418 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ સચિને તેમની 418 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21 હજારનો આંકડો પાર કરી લીધો હતો.\nકેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરૂદ્દીનને પાછળ છોડી દીધા\nએટલું જ નહીં, રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની બીજી મેચમાં કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા હતા. કેપ્ટન તરીકેની 91મી મેચમાં કોહલીએ અઝહર (5243)ને પાછળ છોડી દીધા. કોહલીએ અગાઉ 90 મેચની 86 ઇનિંગ્સમાં 5168 રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી 75 રન પાછળ હતા.\nકેપ્ટન તરીકે કોહલીની 91 મેચ\nકેપ્ટન તરીકે કોહલીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. વિરાટે વન-ડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય સુધીમાં 21 સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 87 બોલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ 91મી અને આમ 250મી મેચ હતી.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઓસ્ટ્રેલિયા સામે ભારતે શ્રેણી ગુમાવી પરંતુ કોહલીએ એક સિદ્ધિ નોંધાવી આર્ટિકલ શો\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nદેશ1લી ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડર બુકિંગના 45 મિનિટમાં જ ઘરે આવી જશે\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/urvashi-radadiya-know-about-this-gujarati-singers-journey-9274", "date_download": "2021-01-18T01:04:40Z", "digest": "sha1:33YVLZMGTAOZQH5RFDXGQCTGUQVY7RSF", "length": 10546, "nlines": 98, "source_domain": "www.gujaratimidday.com", "title": "Urvashi Radadiya:કાઠિયાવાડની કોયલે ફગાવી હતી હનીસિંહના શૉની ઓફર, જાણો અજાણી વાતો - entertainment", "raw_content": "\nUrvashi Radadiya:કાઠિયાવાડની કોયલે ફગાવી હતી હનીસિંહના શૉની ઓફર, જાણો અજાણી વાતો\nઉર્વશી રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.\nઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.\nઉર્વશીના પહેલા સ્ટેજ પર્ફોમન્સની ઘટના રસપ્રદ છે. તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને તક મળી. અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશી ચવાઈ ગયા.\nઉર્વશીએ ત્રણ વર્ષ સુધી ક્લાસિક સંગીતની તાલીમ લીધી છે.\nઉર્વશી પોતાના પિતાની ખૂબ નજીક છે. ઉર્વશી પોતાની સફળતા પાછળ પિતાની મહેતને કારણ ગણાવે છે.\nઉર્વશીનું કહેવુ છે કે માતા પિતાનો પગાર માત્ર 3 હજાર રૂપિયા હતો, તેમાંથી પણ તેઓ મારા મ્યુઝિકના ટ્યુશનની ફી ભરતા હતા.\nઉર્વશીના દરેક પર્ફોમન્સ વખતે તેમના પિતા સ્ટેજ પર હાજર હોય છે. ઉર્વશી કહે છે કે જીવનના દરેક તબક્કે મને પરિવારનો ટેકો મળ્યો છે.\nઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી. અને ઉર્વશીએ મ્યુઝિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.\nઉર્વશી કહે છે કે આજે હું જે પણ છું એ બધું જ સંગીતના કારણે છું. મારી સફળતા સંગીતના લીધે જ છે.\nઉર્વશી કહે છે કે આજે હું જે પણ છું એ બધું જ સંગીતના કારણે છું. મારી સફળતા સંગીતના લીધે જ છે.\nપહેલા પર્ફોમન્સ પછી ઉર્વશીએ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરો તેમજ ગરબામાં પર્ફોમ કરવાની શરૂઆત કરી.\nસંઘર્ષના દિવસો યાદ કરતા ઉર્વશી કહે છે કે અંતરિયાળ વિસ્તારોમાં કાર્યક્રમ હોય એટલે હું અને મારા પપ્પા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ત્યાં પહોંચતા.\nજો કે પડકારો અને મુશ્કેલીઓ છતાંય ઉર્વશીએ ક્યારેય મહેનત કરવામાં પાછુ વાળીને જોયું નથી. આ મહેનતને કારણે જ આજે ઉર્વશી એક જાણીતું નામ બની ચૂક્યા છે.\nઆજે ઉર્વશી રાદડિયાની ગણના ગુજરાતના ટોચના ગાયકોમાં થાય છે.\nઉર્વશી ગુજરાતીની સાથે સાથે હિન્દી, પંજાબી, રાજસ્થાની અને મરાઠી ભાષામાં પણ ગાય છે.\nજો કે ઉર્વશીની ખાસિયત કે વિશ���ષતા પરંપરાગત ગુજરાતી ગીતો, ભજન, લગ્નગીતો, સૂફી ગીતો અને ગઝલમાં છે.\nઉર્વશી ગુજરાત અને ગુજરાત બહાર પણ સંખ્યાબંધ કાર્યક્રમો કરી ચૂક્યા છે. હોંગકોંગમાં ભારતીય જવાનોની શહીદી બાદ ફંડ એક્ઠું કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પર્ફોમન્સ આપ્યું હતું.\nગૌશાળા માટે ફાળો એક્ઠો કરવા યોજાયેલા ઉર્વશીના એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.\nઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ઘણા પબ્લિક કાર્યક્રમોમાં પણ યાદગાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે.\nઉર્વશી રાદડિયા પોતાની ટેલેન્ટને કારણે ગુજરાતના અબીદા પરવિન તરીકે પણ જાણીતા છે. તો ફેન્સ તેમને કાઠિયાવાડની કોયલ કહે છે.\nઉર્વશી દૂરદર્શન, આકાશવાણી, ઈટીવી, સહિતના પ્લેટફોર્મ પર ટીવી કાર્યક્રમ પણ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી સાથે પણ સ્ટેજ શૅર કરી ચૂક્યા છે.\nઉર્વશી રાદડિયા માયાભાઈ આહીર, સાઈરામ દવે અને ભજનીક લક્ષ્મણ બારોટ સાથે પણ કાર્યક્રમ કરી ચૂક્યા છે.\nઉર્વશી કહે છે કે ગુજરાતી લોકસંગીત લોકો સુધી પહોંચે એ જ મારો ઉદ્દેશ્ય છે.\nઉર્વશીને હની સિંહના સ્ટાર પ્લસના રિયાલિટી શૉ માટે ઓફર આવી હતી, જો કે તેમણે આ ઓફર નહોતી સ્વીકારી.\nઉર્વશીને સંગીત સિવાય પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. તેઓ ગીતો લખે પણ છે.\nઉર્વશીને ક્રિએટિવ કામ કરવા ગમે છે. તેમણે પોતાના ઘરનું ઈન્ટિરિયર જાતે ડિઝાઈન કર્યું છે.\nઉર્વશીના ગીતો 'મુજે મેરી મસ્તી', 'છાપ તિલક સાબ છીની', 'સૌરાષ્ટ્રના વાસી અમે પટેલ કાઠિયાવાડી','વીર વલ્લભને વંદન હજાર..' તેમના જાણીતા ગીતો છે.\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/author/mansi/page/2/", "date_download": "2021-01-18T00:35:54Z", "digest": "sha1:6QH2E47VVWQNKGR5V4RK2X6LFZH2NA5I", "length": 16150, "nlines": 68, "source_domain": "www.online88media.com", "title": "mansi, Author at Online88Media - Page 2 of 122", "raw_content": "\nકાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય, ટૂંક સમયમાં જ મળી જશે રાહત\nJanuary 16, 2021 mansiLeave a Comment on કાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય, ટૂંક સમયમાં જ મળી જશે રાહત\nઘણા લોકોને શિયાળામાં કાનમાં દુખાવાની સમસ્યા થાય છે. ઘણી વખત કાનનો દુખાવો માથા સુધી પણ પહોંચી જાય છે અને માથું દુખાવાથી ફાટવા લાગે છે. કાનમાં દુખાવો થવાનાં ઘણાં કારણો છે. ઉદાહરણ તરીકે, શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે કાનમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. જ્યારે કેટલાક લોકોને કાનમાં મેલ જામવાને કારણે દુખાવો થાય છે. કાનમાં દુખાવો થાય […]\nઅમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nJanuary 16, 2021 mansiLeave a Comment on અમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nઆપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 નવેમ્બરના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા છે અને આ સમયે દેશભરમાંથી આ કપલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. અને ચાહકો વિરાટ અને અનુષ્કાની પુત્રીની પહેલી તસવીર જોવા માટે આતુર છે. જણાવી દઈએ કે 11 નવેમ્બરના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક […]\nઅક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત આ ચીજોમાંથી પણ કરે છે કરોડોની કમાણી, 2020 માં કરી આટલા અધધધ રૂપિયાની કમાણી\nJanuary 16, 2021 mansiLeave a Comment on અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત આ ચીજોમાંથી પણ કરે છે કરોડોની કમાણી, 2020 માં કરી આટલા અધધધ રૂપિયાની કમાણી\nહિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર તેની સુંદર એક્ટિંગની સાથે છપ્પડફાડ કમાણી માટે પણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક અલગ અને એક ખાસ ઓળખ ધરાવે છે. અક્ષય કુમાર બોલિવૂડના એક એવા અભિનેતા છે જે એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો કરે છે. 53 વર્ષની ઉંમરે પણ અક્ષય કુમાર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. અક્ષય […]\nલક્ષ્મી પૂજા દરમિયાન આ 6 ચીજોનો લગાવો ભોગ, તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, ગરીબી રહેશે દૂર\nJanuary 16, 2021 mansiLeave a Comment on લક્ષ્મી પૂજા દરમિયાન આ 6 ચીજોનો લગાવો ભોગ, તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, ગરીબી રહેશે દૂર\nધાર્મિક શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, શુક્રવાર ધનની દેવી માનવામાં આવતા માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શુક્રવારે સવારે અને સાંજે માતા લક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ. માન્યતા અનુસાર […]\nઆજે આ 5 રાશિના લોકો પર દયાળુ થયા શનિ મહારાજ, ખીલી ઉઠશે નસીબ, સપના થશે સાકાર\nJanuary 16, 2021 mansiLeave a Comment on આજે આ 5 રાશિના લોકો પર દયાળુ થયા શનિ મહારાજ, ખીલી ઉઠશે નસીબ, સપના થશે સાકાર\nઅમે તમને શનિવાર 16 જાન્યુઆરીનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]\nછાતીની બહાર ધબકે છે આ બાળકીનું હૃદય, કંઈક આવી રીતે જીવે છે પોતાનિ જિંદગી, જુવો તસવીરો\nJanuary 15, 2021 January 15, 2021 mansiLeave a Comment on છાતીની બહાર ધબકે છે આ બાળકીનું હૃદય, કંઈક આવી રીતે જીવે છે પોતાનિ જિંદગી, જુવો તસવીરો\nમોટાભાગના લોકોનું હૃદય છાતીની અંદર ધબકે છે. પરંતુ આજે અમે તમને એક એવી છોકરીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેનું હૃદય છાતીની બહાર ધબકે છે. મળો તેને, તેનું નામ છે વિરસાવિયા ગોંચારોવા. અમેરિકામાં રહેતી આ નિર્દોષ બાળકીની પેન્ટાલોઝી ઓફ કંટ્રોલ નામની દુર્લભ કંડીશન છે. આ સ્થિતિમાં ગર્ભની અંદર જ બાળકના પેટની માંસપેશીઓ અને પાસળીઓ ખોટી […]\nમૃત્યુ પછી પણ 5 લોકોને નવી જિંદગી આપી આ નાની પરીએ, દેશના લોકો માટે બની મિસાલ\nJanuary 15, 2021 mansiLeave a Comment on મૃત્યુ પછી પણ 5 લોકોને નવી જિંદગી આપી આ નાની પરીએ, દેશના લોકો માટે બની મિસાલ\nબાળકો ભગવાનનું જ એક સ્વરૂપ હોય છે. તેઓ દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. દિલ્હીની 20 મહિનાની ધનિષ્ઠા મૃત્યુ પછી પણ 5 લોકોને નવી જિંદગી આપીને તેના ચેહરા પર સ્મિત લાવ્યું. અને હવે તે વિશ્વની સૌથી ઓછી ઉંમરની અંગદાન કરતી બાળકી બની ગઈ છે. ખરેખર 8 મી જાન્યુઆરીએ ધનિષ્ઠા રમતા-રમતા પહેલા માળેથી પડી ગઈ હતી. […]\nબોલીવુડના આ સ્ટાર્સને આવડે છે ઘણી ભાષાઓ, નંબર 4ને તો આવડે છે 9 ભાષાઓ\nJanuary 15, 2021 mansiLeave a Comment on બોલીવુડના આ સ્ટાર્સને આવડે છે ઘણી ભાષાઓ, નંબર 4ને તો આવડે છે 9 ભાષાઓ\nબોલિવૂડ સ્ટાર્સ તેમના પાત્રને જીવંત બનાવવા માટે ઘણી રીતે મહેનત કરતા જોવા મળે છે. કેટલીકવાર સેલેબ્સ તેમનું વજન વધારતા હોય છે અને તો કેટલીકવાર તે ખૂબ પાતળા બની જાય છે. આ સિવાય તેઓ તેમના ચહેરા અને વાળ સાથે પ�� કૉમ્પ્રમાઈઝ કરે છે. આટલું જ નહીં સેલેબ્સ કેટલીક ફિલ્મો માટે બીજી ભાષાઓ પણ શીખે છે. બોલીવુડમાં […]\nક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ\nJanuary 15, 2021 mansiLeave a Comment on ક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ\nઅભિનેત્રી આલિયા ભટ્ટે હિન્દી સિનેમામાં ખૂબ જ ઓછા સમયમાં પોતાનું એક સારું નામ બનાવ્યું છે. તે આજે બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2012 માં, આલિયા ભટ્ટે નાની ઉંમરે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તે કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે. આલિયા ભટ્ટે તાજેતરમાં એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ખાસ વાત એ […]\nસંગમના કિનારે શા માટે સૂતેલા છે રામભક્ત હનુમાન જાણો તેની પાછળનું રહસ્ય\nJanuary 15, 2021 mansiLeave a Comment on સંગમના કિનારે શા માટે સૂતેલા છે રામભક્ત હનુમાન જાણો તેની પાછળનું રહસ્ય\nભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજીનું નામ હંમેશાં ચમત્કારો સાથે જોડાયેલું રહે છે. તેણે પોતાના બળ અને બુદ્ધિથી ઘણા ચમત્કારો કર્યા છે. પછી ભલે તે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લાવવાનું હોય કે પછી હ્રદયમાં બેઠેલા રામ-સીતાના દર્શન કરાવવાના હોય. હનુમાનજીની કથા એવા ઘણા ચમત્કારો સાથે જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વા��ી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/111511/", "date_download": "2021-01-18T00:31:08Z", "digest": "sha1:OWFFQ5S2QTOTPKDQY3QVOC6H6GZJ7SRY", "length": 12325, "nlines": 113, "source_domain": "citywatchnews.com", "title": "ખંભે કોલેજ બેગ અને એમાં એક સળીયો લઇને ચોરીને અંઝામ આપવા નીકળતો ટિમ્બલાનો યુવાન ઝડપાયો : 9 ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી જિલ્લા પોલીસ – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nખંભે કોલેજ બેગ અને એમાં એક સળીયો લઇને ચોરીને અંઝામ આપવા નીકળતો ટિમ્બલાનો યુવાન ઝડપાયો : 9 ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી જિલ્લા પોલીસ\nઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી શહેરમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સરકારી ક્વાર્ટર્સમાં* ચોરીઓ કરતા ઇસમને ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ રોકડ રકમ તથા કોમ્‍પ્‍યુટરના મોનીટર સહિતનો મુદ્દામાલ રીકવર કરી *સુખનિવાસ કોલોનીમાં થયેલ નવ ચોરીઓ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.\nપકડાયેલ આરોપીનું નામ, સરનામું :-\nરઘુવીર અશોકભાઇ વાળા, ઉ.વ.૨૧, ધંધો-ખેતી, રહે.ટીંબલા, તા.જિ.અમરેલી\nઆરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ :-\n2️⃣ કોમ્પ્યુટરનુ મોનીટર કાળા કલરની બોડી વાળુ વીપ્રો કંપનીનુ AOC 177 V મોડલનુ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮,૩૦૦/- નો મુદ્દામાલ\nઆરોપીનો ગુનાહિત ઇતીહાસ અને એમ.ઓ. :-\nઆ કામના આરોપીએ અમરેલી જે.એન.મહેતા પોલીટેકનીકમાં મિકેનીકલમાં ડીપ્લોમા એન્‍જિનીયરીંગમાં એક વર્ષ અભ્યાસ કરેલ તેમાં નાપાસ થયેલ. તે પછી એલ.ડી.ધાનાણી અમરેલી કોલેજમાં આર્ટસમાં એક વર્ષ અભ્યાસ કરેલ જેમા પણ નાપાસ થયેલ. બાદ પોતાના ગામથી અમરેલી કોલેજ કરવાના બહાને આવતો અને આ સમય દરમ્‍યાન અમરેલીમાં જુદા જુદા વિસ્‍તારમાં રખડતો. મોજ-શોખ પુરા કરવા માટે તેને ચોરી કરવાના વિચાર આવેલ અને અમરેલીમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સીસીટીવી કેમેરા ન હોવાથી અને બપોરના સમયે કોલોનીમાં માણસોની અવર જવર ઓછી હોવાથી છેલ્લા નવેક માસ દરમ્યાન કોલોનીના કવાર્ટરમાં નવ ચોરીઓ અને ચોરી કરવાની કોશીશ કરેલ. આરોપી પોતાની સાથે કોલેજ જવા માટેની કીટ બેગ રાખતો જેમા એક સળીયો સાથે રાખતો, જે સળીયાથી કવાર્ટરના દરવાજાનો નકુચો તોડી ચોરી કરતો હતો. સુખનિવાસ કોલોનીમાં થયેલ ચોરી અંગે અમરેલી શહેર પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૦૦૦૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે.\nઆ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.\nકોરોના વોરિયર વસંત મોવલીયાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન કરાયું\nઅમરેલી જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેશ : કુલ 33 કેશો નોંધાયા\nકરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના 3 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી\nઅમરેલી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો ઉપર માત્ર અગત્યની કામગીરી જ થશે\nઅમરેલીમાં કોરોના વધુ 8 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3702 પર\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80%E0%AA%93", "date_download": "2021-01-18T00:37:11Z", "digest": "sha1:IRQMHTWC2RLBABHLFADHZ4CR5XWXVBVK", "length": 4631, "nlines": 93, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણીઓ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nનીચેની શ્રેણીઓમાં પાના કે અન્ય સભ્યો છે. વણ વપરાયેલી શ્રેણીઓ અત્રે દર્શાવવામાં આવી નથી. ઈચ્છિત શ્રેણીઓ પણ જોઈ જુઓ.\nઆનાથી શરૂ થતી શ્રેણી દર્શાવો:\n(પહેલું | છેલ્લું) જુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\n(પહેલું | છેલ્લું) જુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=62", "date_download": "2021-01-18T00:55:05Z", "digest": "sha1:4XHGKKY2NUQK6SKYQKQWVZADZZK3CWIN", "length": 8451, "nlines": 98, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કવિતા કરવી છે ? – જયન્ત પાઠક", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nJanuary 24th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 12 પ્રતિભાવો »\nચોકની વચ્ચે ઊભી કરેલી\nહસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે \nહથેળીમાં લઈને રમાડવાની આવડત છે \nતાપણું કરી તાપવાની ધીરજ છે \nઆરપાર નીકળી જવાની હિકમત છે \nતરફડતું જોવાની આંખ છે \nકવિતા કરી શકે – કદાચ.\n« Previous વાત કહેવાય એવી નથી \nનમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચકલી – જુગતરામ દવે\nઆવીને ઊડી ના જઈશ, ઓ ચકલી આવીને ઊડી ના જઈશ આવીને ઊડી ના જઈશ તને ચપટી ચવાણું દઈશ, ઓ ચકલી તને ચપટી ચવાણું દઈશ, ઓ ચકલી આવીને ઊડી ના જઈશ આવીને ઊડી ના જઈશ તને ખોબલે પાણી પાઈશ, ઓ ચકલી તને ખોબલે પાણી પાઈશ, ઓ ચકલી આવીને ઊડી ના જઈશ આવીને ઊડી ના જઈશ તને ધૂળમાં રમવા દઈશ, ઓ ચકલી તને ધૂળમાં રમવા દઈશ, ઓ ચકલી આવીને ઊડી ના જઈશ આવીને ઊડી ના જઈશ તને ખોળામાં બેસવા દઈશ, ઓ ચકલી ... [વાંચો...]\nદુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા\nદેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ પણ કલરવની દુનિયા અમારી પણ કલરવની દુનિયા અમારી વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત \nકાવ્ય કલરવ – પંકિતા ભાવસાર\nપંખી પંખી બની ઊડવાનું મન થાય છે, ને વાદળો સાથે રમવાનું મન થાય છે, એક પછી એક ડાળીએ ફરતાં ફરતાં, બધાં પંખીઓ સાથે કલરવ કરવાનું મન થાય છે, સવાર પડતાં જંગલે ભટકતાં ભટકતાં, નાનાં-નાનાં ચણ શોધવાનું મન થાય છે, અને સાંજ થતાં વાતો કરતાં કરતાં, નાનકડાં માળામાં લપાવાનું મન થાય છે. ક્ષણ બાંધી લેત હું આ ક્ષણને મારી થેલીમાં, કાશ એવુ કોઇ કાપડ હોત, ઉતારી લેત એને કોઇ કાગળ ... [વાંચો...]\n12 પ્રતિભાવો : કવિતા કરવી છે \nઅતુલ જાની (આગંતુક) says:\nપહેલા હું ક્યારેક કવિતા કરતો,\nપછી મારા લગ્ન થયાં\nહવે હું કવિતા નથી કરતો\nઅરે કવિતા કરવાની હિંમત પણ નથી કરતો\nએક ખાનગી વાત કહી દઉ મારી ધર્મપત્નિનું નામ કવિતા છે.\nહવે હું રોજ રોજ હસતાં હસતાં વિંધાઉ છુ\nક્યારેક ચા બનાવતા દાઝી જાવ છુ\nચણોઠીઓ વીણીને બાળકોને રાજી રાખુ છુ\nઉભી દિવાલમાંથી તો શું પણ ખુલ્લા બારણામાંથી યે વગર મંજુરીએ બહાર નીકળી શકતો નથી\nરોજ રોજ કરોળીયાના બાવા – જાળા પાડું છુ\nહું ગમે તે કરી શકુ – સિવાય કે કવિતા\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/9-oclock-on-mirchi-983-best-rj-in-gujarat-radio-10156553127960834", "date_download": "2021-01-18T01:50:21Z", "digest": "sha1:SLMWWDUWB3X4ROZPEQKYVPSPE6IUX4IT", "length": 3036, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit અમદાવાદની ફર્સ્ટ કોરોના પેશન્ટ સાથે ધ્વનિતની વાતચીત સોમવારે સવારે 9 o’clock on Mirchi 98.3", "raw_content": "\nઅમદાવાદની ફર્સ્ટ કોરોના પેશન્ટ સાથે ધ્વનિતની વાતચીત સોમવારે સવારે 9 o’clock on Mirchi 98.3\nઅમદાવાદની ફર્સ્ટ કોરોના પેશન્ટ સાથે ધ્વનિતની વાતચીત\nઅમદાવાદની ફર્સ્ટ કોરોના પેશન્ટ સાથે ધ્વનિતની વાતચીત સોમવારે સવારે 9 o’clock on Mirchi 98.3\nતમારા કરિયાણાવાળાને આ બતાવજો\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A8%E0%AB%A7", "date_download": "2021-01-18T00:30:21Z", "digest": "sha1:DECWAX6Z6JIQVOBY7ETIPSEYAE3KJLVV", "length": 3488, "nlines": 79, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૨૧ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,\nઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;\nઓખા તું ચાલે હંસની ચાલ રે,\nચોળીને રંગે ચુંદડી રે. (૧)\nઓખા તારે બાંયે બાજુબંધ રે,\nઓખા તારું મુખડું પુનમ ચંદ રે;\nઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,\nઓખા તારે કસબી કોરે સાળુડો રે. (૨)\nઓખા તારા શોભીતા શણગાર રે,\nઓખા તારા તેજ તણો નહિ પાર રે;\nઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;\nઓખા તારે પાવલે નેપુર વાજતા રે. (૩)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૨:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=63", "date_download": "2021-01-18T00:32:43Z", "digest": "sha1:C3BMJ2MASAIFW6PPDJ45PJSD6QXLLI4V", "length": 9079, "nlines": 100, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’\nJanuary 24th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 9 પ્રતિભાવો »\nગાતાં મીઠાં તારાં ગાન;\nધરતાં લોકો તારું ધ્યાન.\nતું ધરતીમાં, તું છે નભમાં,\nસાગર મંહી વસે છે તું;\nફુલો મહીં હસે છે તું.\nતારો અમને સાથ સદાયે,\nતું છે સૌનો રક્ષણહાર.\nદેવ, બનાવી દુનિયા છે તેં,\nતારો છે સૌને આધાર;\nતું છે સૌનો, સૌ તારાં છે,\n« Previous કવિતા કરવી છે \nમારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી\nત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી... ત્યાગ. વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી, ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી... ત્યાગ. કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી, સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી... ત્યાગ. ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી, ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે ... [વાંચો...]\nમિલન-વિરહ – હસમુખ બલસારા\nથઈ ગયું... આવ્યા તમે મારી જિંદગીમાં સિંદુર મારું સુભાગ્ય થઈ ગયું. તમારા પગલે પગલે જીવનમાં સમય, શબ્દ અને સૂરનું ભાન થઈ ગયું. થઈ ગઈ તમારી રહેમ ને સુકા રણમાં સિંચન થઈ ગયું. ટક્કર લાગી નજરથી નજરને અને અમીરૂપ હેતનું છાંટણ થઈ ગયું. જીવન તો છે બે ચાર પળનું મોજ મસ્તીને માનતું થઈ ગયું. કોને ફીકર છે હવે આ સંસારની જીવન મારું સાફલ્ય થઈ ગયું. આવ્યા તમે મારી જિંદગીમાં જીવતર ‘હસમુખ’નું રૂડું થઈ ... [વાંચો...]\nપાછો વળું…. – જયન્ત પાઠક\nઆટલે દૂરથી સંભળાય છે તે તો મધરાતના જંગલની અંધારી ત્રાડનો અવાજ આટલે દૂરથી દેખાય છે તે તો આદિવાસી કન્યાના જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી વાંકીચૂંકી વગડાની કેડીઓ આટલે દૂરથી અડકી જાય છે તે તો મારી નાનકડી નદીની પવનસુંવાળી ઓઢણી આટલે દૂરથી સોડાય છે તે તો મારાં સીમખેતરના લીલા લીલા મગફળીના છોડ આટલે દૂરથી ચખાય છે તે તો મારી ગામની વાડીનાં ખાટાંમીઠાં ગજવે ભરેલાં બોર તો પછી પાંચેપાંચ ઈન્દ્રિયોને પાછળ મૂકીને નીકળેલો હું હજીય... આટલેથી... પાછો વળું તો....\n9 પ્રતિભાવો : નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’\nબાળપણ યાદ આવી ગયું.\nઆ તો અમારી શાળામાં પ્રાર્થના તરીકે ગવડાવતા હતા.\nઅતુલ જાની (આગંતુક) says:\n‘સ્નેહરશ્મિ’ ની સુંદર રચના – નયન ભાઈ એ કહ્યું તેમ રોજ પ્રાર્થના તરીકે પણ ગાઈ શકાય.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A8%E0%AB%A8", "date_download": "2021-01-18T01:30:04Z", "digest": "sha1:MJHNJQ34M52VENVYAUQGVHR4IKTATWWN", "length": 3528, "nlines": 76, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૨૨ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nહાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;\nએ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)\nસેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;\nપુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)\nબાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે;\nહું તો નહિ પામું ભરથાર રે, નહિ ઓઢું ઘાટડી રે. (૧)\nબાણાસુર મારો બાપ રે, મારા કોણ જનમનાં પાપ રે;\nમુને નહિ પરણાવે આપ, નહિ જોઉં વાટડી રે. (૨)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/missing/", "date_download": "2021-01-18T01:31:03Z", "digest": "sha1:6GFQ5IQY2RSRQZQNC4TSUIP4VF2Y7AJT", "length": 29149, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "missing - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્ય��� ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nછોકરા-છોકરી ગુમ થઈ જાય તો મનાય પણ અહીં તો વાઘ-વાઘણ થઈ ગયાં છે ફરાર, તંત્રએ શોધી આપનાર માટે જાહેર કર્યું ઈનામ\nરાજસ્થાનના કોટાના ત્રીજા મુકુંદરા ટાઇગર રિઝર્વમાં, 15 દિવસથી વાઘ એમટી -1 અને વાઘણ એમટી -4 નો કોઈ પત્તો નથી. છેલ્લા 3 દિવસથી ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન...\nઅશોક ગહેલોતની વધી રહી છે મુશ્કેલીઓ : હવે 11 ધારાસભ્યો છે નારાજ, 6 તો છે કેબિનેટમાં પ્રધાન\nરાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોની ભાજપ ખરીદી ન કરે તેથી જયપુરથી જેસલમેર ખસેડ્યા. ત્યારે 11 સભ્યો...\nકર્ણાટકમાં 3300 કોરોના દર્દીઓ ગુમ થઈ ગયા, સરકાર ઉંઘતી રહી, ક્યાં ગયા કોઈને ખબર નહીં\nકર્ણાટકમાં ભારે હોબાળો મચી ગયો છે. છેલ્લા 3 અઠવાડિયાથી અહીં દર્દીઓની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે. દરમિયાન,...\nમુંબઈના મલાડમાં કોરોનાના 5, 10 નહીં 70 દર્દી ભાગી ગયા, મહાનગરપાલિકા પોલીસ પાસે પહોંચી\nમુંબઈમાં કોરોના ચેપથી પીડાતા દર્દીઓ ભાગી રહ્યાં છે. કેટલાંક દર્દીઓ મહિનાઓથી ગુમ છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પી ઉત્તર બ્લોકમાંથી લગભગ 70 કોરોના વાયરસથી સંક્રમિત...\nFATFની બેઠક પહેલાં મસૂદ અઝહર લશ્કરની કેદમાંથી થઈ ગયો ગુમ, પાકે હાથ અદ્ધર કર્યા\nટેરટ ફંન્ડિગ અને મની લોન્ડરીંગને લગતી પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખતી ફાયનાન્સિયલ ટાક્સ ફોર્સ (FATF)ની બેઠક યોજાય તે અગાઉ પ્રતિબંધિત આતંદવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM)નો સરગના...\nPAN કાર્ડ ગુમ કે ડેમેજ થઈ ગયું છે આ રીતે નવું નક્કોર કાર્ડ ઘરે જ આવી જશે\nપાન કાર્ડ હાલના સમયે ખૂબ જ જરૂરી બની ચુક્યું છે. તેનો ઉપયોગ ઘણા કામોમાં ઓળખ માટે થાય છે. જો તમારુ પાન કાર્ડ ખોવાઈ ગયું છે...\nભાજપના સાંસદ વી.કે. સિંહ ગાયબ છે : માહિતી આપનારને મળશે રોકડા 501 રૂપિયાનું ઈનામ\nકેન્દ્રીય રાજ્યમંત્રી અને ગાઝિયાબાદના સાંસદ વીકે સિંહ ગુમ થયા હોવાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ લગાવ્યાં છે. પોસ્ટર્સમાં લખ્યું છે કે...\nભાજપના સાંસદ ગુમ થયાના પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું\nકચ્છના સાંસદ વિનોદ ચાવડા ગૂમ થયા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલી પોસ્ટમાં ગૂમ સાંસદને OBC, ST અને SC સમાજની બહેનો ગાંધીનગરમાં...\nસુરત : માતા-પિતા વહેલી સવારે ઉઠ્યા તો ખબર પડી કે બાળકી છે જ નહીં…\nસુરતના વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ. માતા-પિતા વહેલી સવારે જ્યારે જાગ્યા ત્યારે જોયું કે બાળકી તેમની પાસે નથી. બાળકીની ભાળ ન મળતા તેના...\nવૃષ્ટિ અને શિવમના ગુમ થવાના કેસમાં નવો વળાંક, પોલીસ પણ ચોંકી\nએક સપ્તાહથી વધુ સમયથી ગુમ થયેલા વૃષ્ટી અને શિવમના કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. પરિવારે દાવો કર્યો છે કે ઈમેઈલ વૃષ્ટીએ કર્યો જ નથી....\nભેદી સંજોગોમાં ગુમ થયેલા વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી\nઅમદાવાદમાંથી ભેદી સંજોગોમાં ગૂમ થયેલી વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલના મામલે પોલીસની 3 ટીમ તેની શોધખોળમાં લાગી છે આ તપાસમાં ક્રાઇમબ્રાંચ પણ જોડાયુ છે ત્યારે...\nઅમદાવાદની 23 વર્ષીય યુવતી થઈ ગુમ, અભિનેત્રીએ ટ્વીટ કરીને શોધવા માટે મદદની કરી અપીલ\nઅમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતી છેલ્લાં 2 દિવસથી ગુમ થઈ છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી સોહા અલીખાને આ યુવતીનો ફોટો અને ટ્વીટ કરીને તેને...\nચિન્મયાનંદ પર આરોપ લગાવનારી વિદ્યાર્થીની 7 દિવસ બાદ અહીંથી મળી, SCએ રજૂ થવાનો આપ્યો આદેશ\nઉત્તરપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિન્મયાનંદ પર લાગેલા યૌન શોષણના આરોપોની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ફરિયાદી યુવતીને સીધી કોર્ટના કોન્ફરન્સ હોલ લાવવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ...\nનવસારી: નાવ પલટી જતાં બે માછમારો લાપતા\nનવસારી પાસે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારની નાવ પલટી જતા બે માછીમાર લાપતા થયા છે. ગણદેવીના ભાટગામના પાંચ માછીમાર માછીમારી કરી પરત ફરી રહ્યા હતા....\n‘કૅફે કૉફી ડે’ના માલિક અને પૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા\nપૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ અને સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ લાપતા થયા. સિદ્ધાર્થ 29મી જુલાઈએ મંગલુર જઈ રહ્યા હતા. ત્યારે તેઓ રસ્તા વચ્ચે કારમાંથી...\nકર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ, મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યા ગુમ થયેલાં કોંગ્રેસનાં MLA\nકર્ણાટકની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એચડી કુમારસ્વામીની સરકાર પર સંકય યથાવત છે. અને તેની વચ્ચે બાગી વિધાયકો વિધાનસભામાં પહોંચ્યા નથી. કોંગ્રેસ...\nબિહારમાં લાગ્યા તેજસ્વી યાદવનાં પોસ્ટર્સ, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ થયા ગુમ\nએવા સમયમાં જ્યારે બિહારમાં મગજના તાવને કારણે બાળકોનાં મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં કિડીયારાની જેમ દર્દીઓ છે, વિપક્ષી નેતાઓ સરકાર પર સવાલો કરી રહ્યા છે....\nકોલકાતામાં ખતરનાક સ્ટંટ માટે પાણીમાં ઉતરેલો પ્રખ્યાત જાદુગર લાપતા\nપશ્ચિમ બંગાળના સોનારપુર જિલ્લાનો રહેવાસી એવો પ્રખ્યાત જાદુગર ચંચલ લાહિડી એક ખતરનાક જાદુ માટે હાથ-પગને સાંકળોથી બાંધીને ક્રેનની મદદથી હુગલી નદીમાં ઉતર્યો હતો પરંતુ પાણીમાં...\nલાપતા AN-32 વિમાનને શોધવા લેવામાં આવી રહી છે ઈસરો સેટેલાઈટની મદદ\nવાયુસેનાના લાપતા થયેલા AN-32 વિમાનની ત્રણ દિવસ બાદ પણ કોઈપણ પ્રકારની ભાળ મળી નથી. વિમાનની શોધખોળ માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવામાં આવી રહી છે. વિમાન...\nલાપતા વિમાન AN-32 પર થયો મોટો ખુલાસો, 14 વર્ષ જુના SOS સિગ્નલ યુનિટ સાથે ચલાવવામાં આવી રહ્યું હતું એકક્રાફ્ટ\nભારતીય વાયુસેનાનું લાપતા થયેલા AN-32 વિમાનની હજી સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી નથી. હવામાન ખરાબ હોવાના કારણે શોધખોળમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિમાનને...\nનંદાદેવીની ટોચ ઉપર દેખાયા 5 પર્વતારોહકોના મૃતદેહ, 25મે એ થયા હતા ગુમ\nઉત્તરાખંડના પિથૌડાગઢમાં ગઈ 25 મેએ ગુમ થયેલાં પર્વતારોહકોમાંથી પાંચ પર્વતારોહકોના મૃતદેહ નંદા દેવી પૂર્વી ટોચ ઉપર દેખાયા હતા. પિથૌડાગઢનાં જીલ્લાધિકારી વીકે જોગદાંડેએ જણાવ્યુ હતુકે, વાયુસેનાના...\nઆ એક્ટ્રેસને પણ મળ્યું હતું મોદીની શપથવિધિનું આમંત્રણ, આ કારણથી જઈ ન શકી\nનરેન્દ્ર મોદીએ બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથગ્રહણની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. સમારોહમાં સામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજનીતિક...\nEVMની ગડબડ છોડી દો, અહીં તો 20 લાખ EVM થઈ ગયા છે ગાયબ\nઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર નવું ઘમાસાણ થવાનું નક્કી છે. આરોપ છેકે, દેશમાં લગભગ 20 લાખ ઈવીએમ ગાયબ થઈ ગયા છે. એક સમાચાર પત્રમાં વેંકટેશ...\nકોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, પ્રિંયકા ગાંધીને લઈ ચર્ચાઓ શરૂ\nકોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ���ુપીના 11 ઉમેદવારો સહિત પોતાના 15 ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આ લિસ્ટથી સ્પષ્ટ થઇ ગયું છે કે રાયબરેલી બેઠક...\nનવી મુંબઈમાંથી પખવાડિયામાં 15 સગીર બાળાઓ ગુમ : પોલીસ સામે મોટો પડકાર\nનવી મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ૧૯ તરુણ-તરુણીઓના ગુમ થવાની અને કથિત અપહરણની ઘટનાથી સનસનાટી વ્યાપી ગઈ છે. આમાંથી ૧૫ કન્યાઓ છે. અપહરણકર્તાઓને ઝડપી લેવાનો...\nગુજરાતની છોકરીઓની હાલત: 7973 અપહરણ, 26907 ગૂમ, 5970ની છેડતી, 4365 બળાત્કારની ઘટના\nગાંધીનગર- ગુજરાતમાં 48 મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાની સલામતી માટે ટોલ ફ્રી અભયમ હેલ્પલાઇન નંબર 181 હોવા છતાં મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યાં છે....\n18 લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતા, પઠાણી ઉઘરાણી થતા ઘર મૂકીને ચાલ્યા ગયા વેપારી\nજામનગરના મોમાઈનગર વિસ્તારમાં રહેતા એક વેપારીને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. એમ.પી શાહ ઉદ્યોગનગરમાં બ્રાસપાર્ટ્સનું કારખાનું ધરાવતા નિલેશ કારોલીયા સાત ડિસેમ્બરથી...\nજાપાનમાં અમેરિકાના બે એરક્રાફ્ટ થયા દુર્ઘટનાનો શિકાર, 6 નૌ સૈનિકો ગુમ\nજાપાનના સમુદ્રતટ પર ગુરુવારે ઈંધણ ભરતી વખતે અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ દુર્ઘટના હવામાં રિફ્યૂઈલિંગ વખતે બની હતી. દુર્ઘટનામાં છ નૌસૈનિકોના ગુમ...\nપંચમહાલઃ 15 દિવસ પહેલા દફન કરેલા બાળકનો મૃતદેહ થયો ગુમ\nપંચમહાલના ગોધરામાં સ્માશાનમાં દફન કરાયેલું એકબાળક ગુમ થયું છે. બાળ મૃતકોને સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા કરીને દફનાવવામાં આવેછે. ત્યારે દફનાવાયેલા બાળકના મૃતદેહોને ઉઠાવી જવાની ઘટના સામે...\nઆજે ગાંધીનગર મનપાના મેયર અને ડેપ્યુટી મેટરની ચૂંટણી, કોંગ્રેસના કોર્પોરેટરનું થયું અપહરણ\nઆજે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેટરની ચૂંટણી થવાની છે ત્યારે ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસના કોર્પોરેટરનું અપહરણ થયું હોવાનો આક્ષેપ થયો. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=64", "date_download": "2021-01-18T02:03:30Z", "digest": "sha1:GARREBPPORRRSP2VDPZB3SNCOANGBPTU", "length": 8814, "nlines": 98, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ\nJanuary 24th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 16 પ્રતિભાવો »\nમેં એક બિલાડી પાળી છે,\nતે રંગે બહુ રૂપાળી છે.\nતે હળવે હળવે ચાલે છે,\nને અંધારામાં ભાળે છે \nદહીં ખાય, દૂધ ખાય;\nઘી તો ચપચપ ચાટી જાય.\nતે ઉંદરને ઝટપટ ઝાલે,\nપણ કૂતરાથી બીતી ચાલે.\nએના ડિલ પર ડાઘ છે,\nએ મારા ઘરનો વાઘ છે \n« Previous નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’\nપગ તમે… – દુલા ભાયા ‘કાગ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ\nમને એક એક ઝાડની માયા કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને પંખી થઈ બાંધું હું માળો, ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે ઉનાળો હોય કે શિયાળો. એક એક ઝાડની છાયા કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો પાંદડાં ને ઝાડનું હું મૂળ છું, ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને, સોનેરી કિરણોની ધૂળ ... [વાંચો...]\nવાચકોની કલમે – સંકલિત\nગુજરાતી – કીર્તિકાન્ત પુરોહિત (વડોદરા) બર્ફ જેવો કઠણ, વહી શકે છે હો પવન સામે તો સહી શકે છે સાત દરિયાના જળ પી જનારો તું મને ગુજરાતી કહી શકે છે. ઈશ ક્યાં તું – ડૉ. પ્રવિણા પંડ્યા મન મારું મુંઝાય અને સામે દેખાયે તું, લીલા બતાવે તું, પણ હાથ ન આવે કાં – ડૉ. પ્રવિણા પંડ્યા મન મારું મુંઝાય અને સામે દેખાયે તું, લીલા બતાવે તું, પણ હાથ ન આવે કાં દિશા જરૂર દેખાડે પણ પગથી જણાયે ન કાં દિશા જરૂર દેખાડે પણ પગથી જણાયે ન કાં મનના ઓ મસ્ત ... [વાંચો...]\nનાથન�� નીરખી – નરસિંહ મહેતા\nઆજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે; હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે. કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે, સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે. ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ; ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ. અમરલોક અંતરિક્ષથી શોભા ... [વાંચો...]\n16 પ્રતિભાવો : મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ\nબાળકોની યાદ આવી ગઈ તેઓને બાળગીતો સાંભળવાની તેમજ ગાવાની ખુબજ મઝા આવે ક્છે.\nઅતુલ જાની (આગંતુક) says:\nનાનપણમાં આ બાળ – જોડકણું ખુબ ગાયું છે.\nઅહીં અમેરિકાના બાળકો આનો અર્થ સમજતા નહીં હોય પણ હું તેને અભિનય સાથે ગાઉં છું ત્યારે બાળકોને ખૂબ આનંદ થાય છે અને વારંવાર ગવડાવે છે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A8%E0%AB%A9", "date_download": "2021-01-18T02:10:47Z", "digest": "sha1:HQMRGNM7DK4JKWDJR6HCUG2DMUP5PIF4", "length": 6240, "nlines": 95, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૨૩ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nવર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;\nઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,\nસહિયર શું કીજે અનિહાંરે દાડલા કેમ લીજે મારી બેની રે,\nદોષ કર્મને દીજે; અનિહાંરે કે વિષ ઘોળી ઘોળી પીજે. ટેક૦\nઆજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;\nપિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)\nસાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;\nહું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)\nએ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;\nઆ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)\nજળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;\nભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)\nધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;\nહું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)\nમરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;\nતે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)\nસ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;\nહવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)\nબીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;\nઆંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)\nવચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;\nપ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)\nસુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,\nબંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)\nમરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;\nશાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)\nઅકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;\nગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/baroda/", "date_download": "2021-01-18T01:19:08Z", "digest": "sha1:D5DKZIG4TFZPGSZCOH57DAM3T2THBY3X", "length": 31599, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Baroda - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nજીવલેણ બની ઉત્તરાયણ: પતંગની દોરીથી ગાળું કપાતા આશાસ્પદ યુવાનનું મોત, યુવતી ઘાયલ\nવડોદરામાં ઉતરાયણના પર્વ પર પતંગની દોરી જીવલેણ સાબિત થઈ છે. એક વ્યક્તિનું પતંગની દોરી વાગતા મોત થયુ છે. વડસર બ્રીજ પરથી યુવાન પસાર થઈ રહયો...\nબરોડા: કિસાનો સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની બાદબાકી, ���ાંગ્યો ખુલાસો\nપાદરા ખાતે આયોજિત કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં સરકારે સ્થાનિક ધારાસભ્યની બાદબાકી કર્યાનો આક્ષેપ લાગ્યો છે. અને ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તેમજ...\nબરોડા: ઉત્તરાયણમાં ડીજે પર પ્રતિબંધથી કલાકારોમાં નારાજગી, કહ્યું: રોજગારી ન આપી શકો તો દારૂ વેચવા અનુમતિ આપો\nઉતરાયણ પર્વ પર કોરોનાં મહામારીને લઈને હવે ટેરેસ પર મ્યુઝિક અને ડીજે સિસ્ટમ વગાડવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે જેને લઈ ને આ વ્યવસાય સાથે...\nનિયમોની ઐસી-તૈસી/ ભાજપના જ નેતાઓએ ઢોલ-નગારા સાથે રેલી યોજી છડેચોક નિયમ ભંગ કર્યો, કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા\nવડોદરામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનના સરાજાહેર ધજાગરા ઉડાવ્યા. શહેરના વાઘોડિયા રોડ પર ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા....\nવડોદરા: વાઘોડિયામાં ઓરબિટ 99માં દરોડા મામલે બિલ્ડરનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે\nવડોદરા જિલ્લાના વાઘોડિયામાં ઓરબીટ 99માં 31 મી તારીખે ડાન્સ અને ડિનર પાર્ટીમાં પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન 9 લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા...\nવડોદરા: પાદરામાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવકની ઘાતકી હત્યા, તબેલામાં યોજાઈ હતી ન્યુ યર પાર્ટી\nવડોદરાના પાદરામાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં યુવકની હત્યા કરી દેવામાં આવી. વીડિયો બનાવવા બાબતે થયેલી માથાકુટ બાદ નવાપુર વિસ્તારમાં રહેતા યુવકની હત્યા કરી દેવામાં આવી. વડોદરાના...\nવડોદરા: પૂર્વ સાંસદને લાફા મારનાર પીએસઆઇ સામે કોંગ્રેસનો રોષ, પોલીસકર્મીની માનસિક સારવાર કરાવવા માંગ\nવડોદારાના નવાપુરા પોલીસ મથકના ડી-સ્ટાફના પી.એસ.આઈએ પૂર્વે સાંસદ સત્યજિત ગાયકવાડને લાફા માર્યા હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસે પૂર્વ સાંસદને લાફા ઝિકતાં કોંગ્રેસે કાર્યવાહીની માંગ સાથે...\nવડોદરા: સિક્યુરિટીને માર મારવાનો મુદ્દો, કોવિડ વોર્ડના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર\nકોરોનાવાયરસ મહામારીના સમયમાં સૌથી મહત્વની ભૂમિકા જો કોઈની હોય તો તે છે સ્વાસ્થ્ય કર્મીઓની અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા એ તમામ કર્મચારીઓ જેઓ રાત દિવસ જોયા...\nકોરોનગ્રસ્ત થવા છતાં ભાજપ અધ્યક્ષને પાટીલ નથી પડ્યું ભાન, ફરી ઉડ્યા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા\nભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ તુરંત સીઆ��� પાટીલે ગુજરાતના જુદા જુદા વિસ્તારોના પ્રવાસો શરૂ કર્યા હતા. જ્યાં સતત કોરોના ગાઇડલાઇનની અવગણના થતી...\n55 વર્ષના ઢગા રિક્ષા ચાલકની કિશોરી પર દાનત બગડી, પાણી પીવાના બહાને ઘરમાં જઇ કરી આવી ગંદી હરકત\nપાંચ વર્ષથી જે અંકલની રિક્ષામાં બાળકી સ્કૂલે જતી હતી. તે પ્રૌઢ રિક્ષા ડ્રાયવરે ૧૪ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરતાં બાળકી ડઘાઈ ગઈ હતી અને...\nવડોદરામાં ચાલી રહ્યો હતો લગ્નનો જમણવાર ત્યાં જ અચાનક ગેસની બોટલમાં આગ લાગતા થયો બ્લાસ્ટ\nવડોદરાના કિસનવાડી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં રહેતા સુનિલ ઓડના દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલ જમાનવાર દરમિયાન અચાનક ગેસનો બોટલ ફાટતા ભારે અફરા તફરી સર્જાઈ હતી. બહાર...\nવડોદરમાં ભાજપમાં જૂથબંધી : કારોબારીની રચનામાં જ ડખા પડવાની સંભાવના, પાટીલના નિર્ણયથી વધ્યો વિવાદ\nવડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિયુક્તિ થયા બાદ હવે ટૂંક સમયમાં શહેર કારોબારીની રચના થશે જેમાં તેમની ટીમમાં કોનો સમાવેશ...\nઘરે એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો વડોદરામાં આવ્યો સામે, ગઠીયાઓએ ખેલ્યો આ ખેલ\nઘરે એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા શિયાપૂરામાં રહેતી બે વૃદ્ધ મહિલાઓ સાથે ગઠિયાએ છેતરપિંડી કરી...\nવડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 16 વાહનો બળીને ખાખ, ફાયર બ્રિગેડે 25 લોકોને કર્યા રેસ્ક્યૂ\nવડોદરાના હરણી વિસ્તારમાં આવેલા દેવાશિષ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની છે. જેમાં પાર્કિંગમાં રહેલા 16 વાહનો બળીને ખાખ થયા છે. ઘટનાની જાણ થતા પાણીગેટ વિસ્તારના ફાયર...\nVideo: દેખલો આવાજ દે કર, પાસ અપને પાઓગે…પાખંડી પ્રશાંત ગુરૂની રાઝદાર ત્રણ શિષ્યાએ જણાવ્યું કેવી રીતે ગુરુ પ્રત્યે થયુ આકર્ષણ\nવડોદરાના બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય ની એક પછી એક પાપ લીલાઓ બહાર આવી રહી છે અને ધોરણ 10ની વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારવાના વધુ...\nપાખંડી ગુરૂ પ્રશાંતનો જેલમાંથી પોલીસે કબ્જો મેળવી તપાસનો ધમધમાટ કર્યો શરૂ, સેવિકા દિશાનો મોબાઈલ કરાયો જપ્ત\nવડોદરામાં બગલામુખી મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંતનો જેલમાંથી કબ્જો મેળવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રશાંતની સેવિકા દિશાનો મોબાઇલ ગોત્રી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો...\nકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે કચ્છ, રણ વચ્ચે લાખોના ખર્ચે 1500 લોકોની બેઠક ક્ષમતાવાળો ડોમ ઉભો કરાશે\nકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે. દિવાળી પર્વે રણ વચ્ચે અમિત શાહ 3 જિલ્લાના સરપંચ સાથે વાર્તાલાપ કરશે. આથી રણ વચ્ચે...\nવડોદરામાં દુષ્કર્મના કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ\nવડોદરામાં દુષ્કર્મના કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. પ્રશાંતની ધરપકડ કરી તેને ગોત્રી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો. પીડિતાએ પ્રશાંત વિરૂદ્ધ ગોત્રી...\nજેલવાસ ભોગવી બહુચર્ચિત બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ સામે બળાત્કારની વધુ એક ફરિયાદ, છાત્રા સાથે આચરી પાપલીલા\nવડોદરાના બહુચર્ચિત બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ સામે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. વડોદરાના વારસિયા રીંગરોડ તેમજ વાસણા રોડ...\nફ્રાન્સમાં કાર્ટુન સામેના વિરોધના પડઘા વડોદરામાં પણ પડયા, આ વિસ્તારોમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા\nફ્રાન્સમાં કાર્ટુન સામેના વિરોધના પડઘા વડોદરામાં પણ પડયા છે. વડોદરાના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ...\nહાર્દિક પટેલના રોડ શોમાં અકસ્માત, વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત 3ને થઈ ઈજાઓ\nકરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામા આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરજણ ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ...\nનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકનાર યુવક ભાજપનો જ કાર્યકર્તા, સામે આવી આ તસવીર\nનાયબ મુખ્યમંત્રી પર ચંપલ ફેકનાર યુવકનો ફોટો સામે આવ્યો છે.ફોટાના આધારે પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.. યુવક ભાજપનો કાર્યકર હોવાના અહેવાલ સામે આવ્યા છે...\nવડોદરાની એસએસજીમાં ડોક્ટરોએ પીપીઈ કીટ પહેરી કોરોના દર્દી સાથે બોલાવી ગરબાની રમઝટ\nહાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરાની એસએસજીના કોવિડ વોર્ડમાં તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. કોવિડ દર્દીઓએ અને તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. તબીબોએ...\nવડોદરાની સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ખંડણીખોરની થયેલી હત્યા મામલે પોલીસે કરી મોટી કાર્યવાહી\nવડોદરા સેન્ટ્રલ જેલમાં ચુસ્ત સુરક્ષા હોવાના દાવા વચ્ચે ગત બુધવારે સેન્ટ્રલ જેલમાં જ વડોદરાના કુખ્યાત ખંડણીખોર અને ૪૦ ગુનામાં સંડોવાયેલા અજજુ કાનીયાની કરપીણ હત્યા થઇ....\nવડોદરાના સુશેન સર્કલ પાસે મજૂરોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, વીડિયો વાયરલ\nવડોદરાના સુશેન સર્કલ પાસે મજૂરોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. વહેલી સવારે જાહેર રોડ પર જ તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે કોન્ટ્રાક્ટના...\nકોરોનાને કારણે 40 વર્ષમાં પ્રથમ વાર આ શહેરમાં નહીં ભરાય તિબેટીયન માર્કેટ\nકોરોના સંક્રમણને કારણે 40 વર્ષમાં પ્રથમ વાર વડોદરામાં પ્રદર્શની મેદાન ખાતે તિબેટીયન માર્કેટ ભરાશે નહી..પરંતુ વડોદરા વાસીઓને કોરોના મહામારીમાં શિયાળુ વસ્ત્રો અને શિયાળામાં ઉપયોગી માસ્ક...\n‘તમે મને ઓળખતા નથી, તમારા કપડા ઉતરાવી દઇશ’ અટકાયત કરતા ઉશ્કેરાયેલા શખ્શની પોલીસને ધમકી\nડેસર તાલુકામાં વાલાવાવ ચોકડી પાસે વાહન ચેકિંગ કરતી પોલીસને એક એક્ટિવા ચાલકે હું વિજિલન્સનો બાતમીદાર છું તમોને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપનાર શખ્સની પોલીસે...\nકોરોના/ વડોદરાવાસીઓ ચેતજો, કોરોનાએ માર્યો છે ઉથલો, ચિંતાજનક રીતે વધી રહી છે પોઝિટિવ કેસની સંખ્યા\nવડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે આ દરમિયાન સોમવારે કોરોનાની સારવાર દરમિયાન વધુ ૧૬ દર્દીઓના મોત થયા હતા. જ્યારે સોમવારે પોઝિટિવ...\nએક ગુનામાંથી બહાર નીકળવા ના ચક્કરમાં હવે આ મદદનીશ ઇજનેર બીજા ગુનામાં ફસાઈ ગયા, હાઈકોર્ટે આગોતરા જામીન કર્યા નામંજુર\nએસીબી દ્વારા વડોદરાના સિંચાઇ વિભાગના અધિક મદદનીશ ઇજનેર ગિરીશ શાહ વિરુદ્ધમાં કરેલ અપ્રમાણસર મિલકતના ગુનામાં હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજુર કરવામાં આવ્યા છે. જોકે...\nપોલીસ વિભાગ માસ્ક ન પહેરનારને 1 હજાર નો દંડ લે છે પણ સાંજે 7 પછી શું \nવડોદરાના મેયર અને કમિશ્નર રાત્રે બજાર બંધ કરાવવા વિચારી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીના પગલે વડોદરાના વેપારીઓનું માનવું છે કે વેપાર રોજગાર સાંજે 6 પછી...\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/esports/", "date_download": "2021-01-18T00:48:20Z", "digest": "sha1:LKNC3PRCWMOTAYLV54VAES5R6NGFHKP5", "length": 6797, "nlines": 198, "source_domain": "sportsmirror.in", "title": "Esports Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nવિશ્વની 40% વસ્તી પર વિડિઓ ગેમ્સનો રંગ લાગ્યો, મોટા ભાગના ‘મોબાઇલ ગેમર્સ’ છે\nએવી 10 Indian YouTube Gaming Channel જે દરેક ગેમ રમનારા માટે જરૂરી છે\nPUBG મોબાઇલ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી રમત બની\nE Sports : હવે પ્રતીક્ષા પુરી, Call of Duty ની સીઝન 9 જલ્દી...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-relief-measures?morepic=recent", "date_download": "2021-01-18T00:13:24Z", "digest": "sha1:PDASYROWNMWYERF3EDOB3OBCNB3EVCLH", "length": 3377, "nlines": 44, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nRBIનું વધુ એક બૂસ્ટરઃ EMI ચુકવવા પર 3 મહિના છૂટ વધારી, રેપોરેટ ઘટાડીને 4 ટકા કર્યો\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમં���્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/football-legend-diego-maradona-has-died-at-the-age-of-sixty/", "date_download": "2021-01-18T00:39:39Z", "digest": "sha1:BLYD6LC34W4HTYMZT4FM7L44S6B7WKGD", "length": 10583, "nlines": 193, "source_domain": "sportsmirror.in", "title": "ફુટબોલ ના એક યુગનો અંત, દિગ્ગજ ડિએગો મારાડોનાનું થયું નિધન", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Football ફુટબોલ ના એક યુગનો અંત, દિગ્ગજ ડિએગો મારાડોનાનું થયું નિધન\nફુટબોલ ના એક યુગનો અંત, દિગ્ગજ ��િએગો મારાડોનાનું થયું નિધન\nMumbai (SpotsMirror.in) : વિશ્વના દિગ્ગજ ફુટબોલર એવા જાણીતા 1986 વિશ્વ કપમાં આર્જેન્ટીનાની જીતના નાયક રહેલા ડિએગો મારાડોના (Diego Maradona) નું બુધવારે નિધન થઇ ગયું છે. વિશ્વના દિગ્ગજ ગણાતા ફુટબોલર પેલેની સાથે ગણના થનાર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉમરે નિધન થયું છે.\nછેલ્લા લાંબા સમયથી કોકીનની લત અને મોટાપાના કારણે મારાડોના ઘણી તકલીફો સામે ઝઝુમી રહ્યા હતા. ફુટબોલ વિશ્વના દિગ્ગજ ખેલાડી મારાડોના (Diego Maradona) ના નિધન થવાથી આર્જેન્ટીનામાં 3 દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત દેશની સરકારે કરી છે.\nવિશ્વભરના ફુટબોલ પ્રેમીઓમાં આ સમાચારથી શોકનું મોજુ ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર આ મહાન ફુટબોલરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 2 સપ્તાહ પહેલા જ મગજના ઓપરેશન બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.\nઆ પણ વાંચો : અનિરૂધ થાપા ફિફા કપમાં મેસ્સી અને રોનાલ્ડોને રમતા જોવા માંગે છે\nફુટબોલ વિશ્વ કપ 1986 માં ઇંગ્લેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલમાં ‘ખુદા કા હાથ’ વાળા ગોલ ના કારણે ફુટબોલ ની કિવદંતિયો માં પોતાનું નામ જાણીતું કરનાર મારાડોના (Diego Maradona) બે દશકથી લાંબા સમય સુધીની કારકિર્દીમાં ફુટબોલ પ્રેમીઓમાં જાણીતા રહ્યા હતા. નશાની લાહતમાં અને રાષ્ટ્રીય ટીમની હારથી તેની પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચી હતી. પણ ફુટબોલના દીવાના માટે આ ‘ગોલ્ડન બોય’ બન્યા રહ્યા.\nPrevious articleBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nNext articleભારતને સતત બીજી વન-ડેમાં 51 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ 2-0 થી શ્રેણી જીતી, વિદેશમાં ભારત સતત બીજી વન-ડે શ્રેણી હાર્યું\nરુનીએ નિવૃત્તિ લીધી, ડર્બી કાઉન્ટીના ફુલટાઈમ મેનેજર બન્યા\nઇન્ડિયન ઓરેંજની સામે I-League ચર્ચિલ બ્રદર્સનું અભિયાન શરૂ કરશે\nમાન્ચેસ્ટર યુનાઈટેડને હરાવી માન્ચેસ્ટર સિટી લીગ કપની ફાઈનલમાં\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/regulatory-disclosures", "date_download": "2021-01-18T01:02:49Z", "digest": "sha1:KGUBCWX4W6BVGG6GBBTTVWDKVIL7GTSS", "length": 7369, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " REGULATORY DISCLOSURES | VTV Gujarati", "raw_content": "\n��નાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Nari_Pratishtha.pdf", "date_download": "2021-01-18T02:06:34Z", "digest": "sha1:DFXZQP5CFJ55QWAZOEZDV3245RD336BB", "length": 7298, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "સૂચિ ચર્ચા:Nari Pratishtha.pdf - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n૩ પરિયોજનામાં જોડાવા માટે\nઆ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.\nવાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.\nઆપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ \"પાનાની સ્થિતિ\" પર પીળા રંગના બટન પર ટીક કરવું\nપરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]\n--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૨, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\n--Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\n--Vijay B. Barot (ચર્ચા) ૨૧:૧૭, ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nવિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી\nપૃષ્ઠ૧ થી ૫ --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૬ થી ૧૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૩, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૧૧ થી ૧૫--Vijay B. Barot (ચર્ચા) ૦૮:૨૯, ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૧૬ થી ૨૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૦, ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૨૧ થી ૨૫--Vijay B. Barot (ચર્ચા) ૦૯:૨૯, ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૨૬ થી ૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nપૃષ્ઠ૩૧ થી ૩૬--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૦૮, ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nમિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'\nપુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે \"ફેરફાર કરો\" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે \"પ્રૂફરીડ સાધનો\" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.\nઆપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરણમાં વચ્ચે વચ્ચે તે પાના નં��ર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૨:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/health/corona-ukalo-ayurved/", "date_download": "2021-01-18T00:39:44Z", "digest": "sha1:3QA2BLXVJTYUNQD46STIIGAVXWJYDTOE", "length": 12297, "nlines": 256, "source_domain": "www.apnubhavnagar.in", "title": "બનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Health Ayurved બનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને...\nબનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી..\nબનાવો ઘરે આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી..\nતુલસીના પાન 15 થી 20 અથવા એ પ્રમાણે પાવડર.\nચપટી કાળા મરી –\nચાર કપના ઉકાળા માટે ઉપર મુજબ વસ્તુ ઉમેરો. અને એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળો.. અને સવારે નરણ કોઠે નવશેકું લો..\nઆયુર્વેદ ચિકિત્સકના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિશેષ દિવ્ય ઉકાળોના 7 થી 15 દિવસના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે, અને આવા ઘણા દર્દીઓ પર આયુર્વેદિક પ્રયોગ કરવામાં આવ્યો છે..\nઅને તેમાં ઘણા અંશે સફળતા મળી છે, અને ઘણા લોકોને ઘણી ફરિયાદો બંધ થઈ છે, અને આનાથી જ રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગી છે \nજે લોકોને એસીડીટી તથા આ ઉકાળો ગરમ પડતો હોય તેને પાંચ ગ્રામ ગળો અને પાંચ ગ્રામ સૂંઠ લઈ 4 કપ પાણી લઈ એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી લેવું જોઈએ…\nPrevious articleઅહીં એક એવું મંદિર પણ છે, જ્યાં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. વાંચો શું છે પુરી કથા \nNext articleએક હાઇ-સ્પીડ કાર ઇલેક્ટ્રિક પોલમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવર \nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો સાવધાન\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50 થી વધુ ફાયદા\nસતત અપડેટ રહેતું આપણું ભાવનગર સોશિયલ મીડિયા ગ્રુપ, લોક ડાઉન દરમિયાન...\nનાનકડા ગામમાં ચારણના ઘરે જન્મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા...\nમૂળાના ખાવાથી ઘણા ફાયદાઓ છે, શિયાળામાં આ આહારનો સમાવેશ ચોક્કસપણે કરવો...\nજાણો આ વૃક્ષના શુભ તથા વાસ્તુદોષ નિયમો, ઘરના આંગણામાં આ ન...\nભારતના વન્યજીવન ઉત્સાહીઓ માટે આ છે મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેની મુલાકાત...\nઆ ગુરુદ્વારામાં થાય છે MRI અને CT સ્કેન જેવા મોંઘા રીપોર્ટ...\nગુજરાત રોજગાર ���માચાર ડાઉનલોડ કરો 09-12-20\nશરીરની નસો બ્લોક થઇ જાય ત્યારે આ ચૂર્ણ લો, જાણો કેવી...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://bjpgujarat.org/media/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C-3/page/24/", "date_download": "2021-01-18T02:05:10Z", "digest": "sha1:EPA53GBEKCUUZ54AOZDXP3QR2K6YIE6U", "length": 7482, "nlines": 141, "source_domain": "bjpgujarat.org", "title": "માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ – Page 24 – BJP | BJP Gujarat | Bharatiya janata Party", "raw_content": "\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત રાજ્યના અન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.\nવિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી પ્રદેશ આઈ.ટી.-સોશિયલ મીડિયા ટીમ, ઝોન ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, પ્રભારીશ્રી, જિલ્લા/મહાનગર ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જશ્રીઓ સાથે સંવાદ\nભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના અવસરે ભગવાન જગન્નાથજી ની મહાઆરતીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા.\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ અંબાજી ખાતે આદ્યશક્તિ માં અંબાજી ના દર્શન પૂજા નો લાભ લીધો.\nમોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદીજી દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ તેમજ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી\n25 જૂન 1975 “કટોકટી કાળો દિવસ” પર ભાવનગર મહાનગર અને બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી\nરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી વી. સતીષજી એ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તથા સંગઠન મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સનાં માધ્યમથી સંવાદ કર્યો.\nપ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક યોજાઈ.\nપ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી નો પદગ્રહણ સમારોહ યોજાયો.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ.\nભાજપા રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ખાત-મુહૂર્ત કરવામાં આવ્યું.\nમનોગત અંક નંબર: 19, પ્રસિદ્ધ તા: 10/01/2020\nરાજકોટ જિલ્લા દ્વારા આયોજિત 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\nભાવનગર શહેરના કાર્યકર્તાઓને પેજ સમિતિના કાર્ડનું વિતરણ\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાંભાવનગર જિલ્લાનો 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/bhavnagar/130382/", "date_download": "2021-01-18T01:28:58Z", "digest": "sha1:SZWB4SRGHEDQZAYG3WIMJXGPVC6J5DLG", "length": 10767, "nlines": 105, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને ૫૧૭ નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને ૫૧૭ નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી\n૩૧ મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર/જીલ્લાઓમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ nCOVID-19ના કારણે સદરહું ઉજવણી બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી થાય તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરવામાં આવેલ હતી. DGPની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ DIGP અશોક કુમાર IPS નાઓના આદેશથી ભાવનગર રેન્જના ડીવીજનના ASP/DYSP, LCB, SOG, QRT, હેડ ક્વાર્ટર તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ. આ ટીમોને જરૂરીયાત મુજબના હથિયાર, વાહનો, હેલ્મેટ/ઢાલ, બી.પી. જેકેટ, સર્ચ લાઇટ વિગેરે જેવા સંસાધનો પુરા પાડવામાં આવેલ હતા. જેના દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ભાવનગર રેન્જમાં કોમ્બિંગ નાઇટ દરમ્યાન પ્રોહિબીશનના ૫૧૨ કેસો કરી ૫૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જીલ્લામાં ૬૩ કેસો કરી ૬૩ આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં ૪૨૪ કેસો કરી ૪૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા દ્વારા ૨૫ કેસો કરી ૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં SOG દ્વારા અનિષ મુન્નાભાઇ મન્સુરીને બે હથિયાર તથા ૧૫ જીવતા કાર્ટિસ સાથે પકડી ૧ આર્સ્O એક્ટનો કેસ કરવામાં આવેલ છે જે આરોપી ૫ ગુન્હાઓમાં નાસતો ફરતો હતો તેમજ ભાવનગર રેન્જ RR Cell દ્વારા ખાણ ખનીજની ગેર કાયદેસર હેરાફેરી કરતા પ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.\nકોવીડ-૧૯ અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા તંત્રનો અનુરોધ\nઅમરેલીના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્‍ય અનેવિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની સતતમહેનત અને રજુઆત રંગ લાવી.\nભાવનગર વેબીનારના માઘ્યમથી ૧૦૦ શિક્ષિકા બહેનો સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ\nશિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું\nભાવનગર જિલ્લામા ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/gujarati/travel-stories", "date_download": "2021-01-18T01:57:57Z", "digest": "sha1:TL3CS7C44RMYEFIYVIG264ABPDPNQHN3", "length": 17430, "nlines": 251, "source_domain": "www.matrubharti.com", "title": "Best Travel stories stories in gujarati read and download free PDF | Matrubharti", "raw_content": "\nઆસામ મેઘાલય પ્રવાસ - 5\nનોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 5, 6નવેમ્બર 1 2019. ઠંડી અને ધૂમ્મસ વચ્ચે બારીમાંથી ગુલાબી તડકો દેખાયો. ઘડિયાળ જોઈ, 5.25 અર્ધો કલાક એમ જ પથારીમાં પડી રહી બહાર નીકળી જોયું ...\nઆસામ મેઘાલય પ્રવાસ - 4\nનોર્થ ઇસ્ટ દિવસ 4.આજે શિલોન્ગ થી ચેરાપૂંજી પ્રયાણ કરવાનું હતું અને રસ્તે કેટલાંક સ્થળો જોવાનાં હતાં. 5.30 ના સૂર્યોદય જોઈ ઉભા. રિસોર્ટમાં ચા તો બની ગયેલી. ટોસ્ટ સાથે ચા ...\nઆસામ મેઘાલય પ્રવાસ - 3\nનોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 3.સવારે આંખ ઉઘડી ત્યાં પડદા પાછળથી પણ ગુલાબી કિરણો આવતાં હતાં. ઊંડો શ્વાસ લીધો. હવા એકદમ તાજી, નાવીન્ય ભરી. મેં બારી પાસે જઈ પડદો હટાવી ...\nઈશાન ખટ્ટર અને જહાનવી કપૂર ની રાજસ્થાન માં શૂટ થયેલી ફિલ્મ ધડક ના દશ્યો અને ગીત જોઈને ઉદયપુર મહાલી આવવાનું મન થયું હશે. જોકે, આપણામાંથી મોટાભાગના ઉદયપુર એક વાર ...\nઆસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2\nનોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 228 ઓકટ.ની રાત્રે શિલોન્ગ ધીમી ગતિના ડ્રાઇવર સાથે પહોંચ્યા ત્યાં રસ્તે દુર્ગા ઉત્સવ ની લાઈટો જોઈ. પોલો બઝાર અને અનેક ઢાળ વાળા રસ્તાઓ પરથી કેમલ ...\nએક રહસ્યમય ટ્રેનની ઘટના - 3\nઆપણે છેલ્લી જોયું હતું તેમ ગાડી ડાકોર પોહચી હતી.ટ્રી ન ટ્રિં ન કરી ને અવાજ કરતો ટ્રેન જઈ રહી હતી પણ આ શું થયું કેમ ગાડી એટલી ગઈ ...\nઆસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1\nઆસામ મેઘાલય પ્રવાસ - 1નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ.આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. ...\n*શીર્ષક* = *ઉપરકોટનો કિલ્લો* શિયાળાની ઋતુ ચાલુ હતી અને શનિ-રવિની રજા આવતી હતી, એટલે ઘરેથી નક્કી થયું કે ચાલો ક્યાંક આજુબાજુમાં ફરવા જઇએ. નક્કી કરતા કરતા ઉપરકોટ ...\nએક કડવી પણ મીઠી સફર\nઆ વાત ને કદાચ એક વર્ષ થયુ હશે. હું હોસ્ટેલ માં ભણતો હતો.ઉનાળા નું વેકેશન પડ���યું એટલે હું હોસ્ટેલેથી ...\nબેંગલોરમાં મંદિરમાં પૂજાનો એક અલગ અનુભવ મળ્યો.ગુરુવારે સાંજે અમે અહીં ગાયત્રી અને શિવમંદિરે ગયેલાં. શ્રાદ્ધ પૂરાં થતાં હોઈ શ્રીમતીએ સારી રકમ ત્યાં સીધાં પેટે આપીએ એમ પૂજા પેટે લખાવી ...\n\" કાગડા-કૂતરાંનાં મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો નહીં ફરું.\" આમ સ્વરાજ ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા નહિ ...\nલાઈબ્રેરીનો પ્રવાસ અમે નવ વ્યક્તિઓએ કરેલા એક કલાકનો પ્રવાસ કોઈ એક મહિનાનો પ્રવાસ ...\nકોઈ તમને પૂછે કે તમારી ફેવરેટ સીટી કઈ નોર્મલી જવાબ હોય.. બોમ્બે, લંડન, પૅરિશ વગેરે વગેરે.. મને કોઈ પૂછે તો જવાબમાં ગાંધીનગર હોય. પહેલાના સમય માં સાંભળતા કે ...\nજિંદગી નો મજા - કેરલ\nby ગુજરાતી છોકરી iD...\nના હવે કોઈ ઈચ્છા,ના હવે કોઈ તમન્ના, ના હવે ખુશી જોઈએ,ના હવે કોઈ ગમ,કયારેક પોતાની જાત ને ઓળખવા માટે પોતાના માટે જ થોડોક ટાઈમ આપવો પડે. આપણે પોતાને ટાઈમ ...\nનમસ્તે મિત્રો આજે આપણે જાણીશું એક એવા દેશ વિશે જે દેશનું ક્ષેત્રફળ આપણા દેશનું રાજ્ય રાજસ્થાન જેવડું પણ નથી, ઉપરાંત દુનિયાનો 100 નંબરનો સૌથી નાનો દેશ છે. તો ચાલો ...\nસુરત ટુ અજમેર.મારી પ્રથમ રેલયાત્રા\nસાલ હશે 1978 ની, હું સાત માં ધોરણ માં ભણતો હતો. મારા પિતાશ્રી રેલ્વે કર્મચારી હતા.તેઓ ખૂબ સારા ક્રિકેટર હતા.ને ઘણી વાર સુરત રેલ્વે ની ટીમ નું સુકાનીપદ પણ ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - અંતિમ ભાગ\nધરતીનો છેડો ઘર ~~~ આજે અમારી ફ્લાઈટ લગભગ એક કલાક મોડી હોવાની જાહેરાત થઈસમય ગાળો વધતા વધતા એ લગભગ પોણા બે કલાક મોડી આવી ભૂતકાળમાં કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટ હાઇજેક ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૧૦\nરાષ્ટ્રીય મ્યુઝિયમ ~~~ કાઠમંડુના એ \"રાજમહેલ\"ના દરવાજે ગયા પછી હાલમાં ત્યાં બની ગયેલા \"રાષ્ટ્રીય મ્યુઝિયમ\"ને જોવા નહિ જવાનું એક કારણ રહ્યું \"નેપાળના રાજમહેલમાં ખેલાયેલ ખૂની ખેલ\" દરેક સિક્કાની બે ...\nઅજાણ્યા છતાં જાણીતો વહેવાર.\nમારે તલાટી કમ મંત્રીની પરિક્ષા આપવા જુનાગઢ જવાનું હતું. પરિક્ષા કેન્દ્ર જુનાગઢથી ૨૪ કિલોમીટર દૂર હતું અને હું પહેલા ક્યારેય જુનાગઢ ગયો પણ ના હતો. એટલે જુનાગઢ જવાનું ત્યાંથી ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૯\nબૌદ્ધનાથ સ્તૂપ ~~~ પોખરાથી પાછા ફર્યા પછી નેપાળ પ્રવાસના આખરી ઓપમાં હવે બાકીની ખુબ જ જાણીતી જગ્યાઓની મુલાકાત લેવાની હતી નેપાળ પ્રવાસની શરૂઆતે સ્વયંભુનાથ મ��દિરની અને સ્વયંભુનાથ ગાર્ડનની ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૮\nરિજિયોનલ મ્યુઝિયમની મુલાકાતે ~~~~~ ગુપ્તેશ્વર મહાદેવ અને દેવી'સ ફોલની યાત્રા કર્યા પછી અમારા સારથીએ અમારો રથ પોખરાના \"મ્યુઝિયમ\" તરફ વાળ્યો. મોટાભાગે મ્યુઝિયમની મુલાકાત એટલે આમ તો અણગમતો ...\nસમયયાત્રા ની સફરે - 2\nસમયયાત્રા ની સફરે -૧ -pradeep Dangar પ્રકરણ -૨ ભેદી પુસ્તક અંકલ વીલની આ ભેદી ડાયરીએ મારી અંદર કુતુહલતા મચાવી ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૭\nપોખરા તરફ પ્રયાણ ~~~~~~ આજે સુસ્તીસભર આરામનો દિવસ હતો. આજે વહેલી સવારે ઉઠીને ક્યાંય ભાગવાનું નહોતું કારણ આજે બપોરે નેપાળની ધરતી પરના સ્વર્ગ પોખરા જવાનુ હતુ. \"નમસ્તે ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૬\nહનુમાન ડોકા, કાઠમંડુ દરબારચોક ~~~ યાત્રાની આ જ તો ખાસિયત છે સવારે વિમાનમાર્ગે હિમાલય સર કર્યો અને અત્યારે પગપાળા દરબારચોક નામના મેદાનમાં અહીં ફરી વખત એજ વાત ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૫\nનેપાળ નામકરણ, સ્વયંશિસ્તતાઓ અને વિશિષ્ટતાઓ ~~~~ ગઈકાલ સુધીનું વિશ્વનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર ભગવાન શંકરના કાયમી વસવાટની ભૂમિ માતા પાર્વતીએ ભગવાન શંકર સાથે પોતાનો ઘરસંસાર માંડયો તે ભૂમિ માતા સીતાએ જ્યાં ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૪\nસ્વયંભુ પર્યાવરણ પાર્કની મુલાકાતે~~~~~~~~~~~~~~~~~~~~ ગુહ્યેશ્વરીદેવીના મંદિરથી અમે પહોંચ્યા સ્વયંભુ પર્યાવરણ પાર્કમાં. તદ્દન અલગ ધર્મ અને તદ્દન અલગ સંસ્કૃતિની ઓળખમાં ભગવાન પશુપતિનાથથી ભગવાન બુદ્ધ તરફ હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ બે અલગ ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૩\nદાદા પશુપતિનાથના દર્શને ~~~~~~~~~~~~ એક અગત્યની વાત અહીં જણાવવી જરૂરી છે કાઠમંડુ અને પોખરા સહીત મોટાભાગના નેપાળી ટુરિસ્ટ સેન્ટરો પર મને અને તમને પોસાય તેવી મોટાભાગની સામાન્ય હોટલો ...\nસ્કેન્ડિનેવિયાની સફરે –5. કોપનહેગન\nનૉર્વેને ગુડ બાય કર્યું અને અમારા છેલ્લા મુકામ ડેન્માર્કની રાજધાની કોપનહેગન જવા માટેની ફ્લાઇટ પકડી. ત્યાં ઉતરીને અમે અમારા કોપનહેગન કાર્ડ લીધા અને ટર્મિનલમાંથી જ એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેઈન પકડીને ...\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૨\nએપ્રિલફુલની અનુભૂતિ અને ભૂખનું દુઃખ ~~~~~~~~ મને એમ હતું કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ જોતા જ મારી પત્ની આશ્ચર્યચક્તિ થઈ જશે એ પૂર્વધારણાએ મેં હિમ્મત કરી એને પૂછ્યું તને ...\nઘ��ાં ને પગ માં ભમરી હોય છે. કોઈ એક જગ્યાએ ટકે જ નહીં બસ ફરવા માટે બહાનું જોઈતું હોય છે. અને સદનસીબે ભગવાને મને પણ ભમરી આપી છે અને ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/tanushree-dutta-said-on-nana-patekar-getting-clean-chit-it-is-disgusting/", "date_download": "2021-01-18T00:36:43Z", "digest": "sha1:ZGF6GYJ5MHKZAZG4HXA3NRIUSVNEED5P", "length": 9220, "nlines": 161, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ક્લીનચીટ બાદ બોલી તનુશ્રી : હવે માત્ર ભગવાન પર ભરોસો – NET DAKIYA", "raw_content": "\nક્લીનચીટ બાદ બોલી તનુશ્રી : હવે માત્ર ભગવાન પર ભરોસો\nMeTooના આરોપમાંથી નાના પાટેકરને પોલીસે ક્લીન ચિટ આપી દીધી છે. કેસ ફાઈલ કરનાર તનુશ્રી દત્તાએ આ બાબતે જણાવ્યું કે, ‘સવારના 5 વાગ્યાનો સમય હશે જ્યારે મને મારા ફ્રેન્ડનો આ બધું કહેવા માટે ફોન આવ્યો. આ ઘૃણાસ્પદ છે કારણકે નાના પાટેકર ઘણા સમયથી ક્લીન ચિટ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.\nમેં અગાઉ પણ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમારાં વિટનેસ જે છે તેમને ધમકી ભરેલા કોલ આવતા હતા. તેમને રોજ પ્રેશર આપવામાં આપતું જેથી તેઓ પોલીસ પાસે તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ ન કરી શકે. અમારી પાસે 10 વિટનેસ છે. તેમાંથી ત્રીજા ભાગના લોકોના જ સ્ટેટમેન્ટ રેકોર્ડ થયા હતા. બાકીના તો ધમકી ભરેલા કોલ્સ આવવાના કારણે આગળ પણ નહોતા આવ્યા.\nપોલીસ કહે છે કે, પૂરાવાની કમી છે પણ જ્યારે આરોપી વિટનેસને પોલીસ સુધી પહોંચવા જ ન દે તો ક્યાંથી પૂરાવાઓ મળે જે વિટનેસના રેકોર્ડ નાના પાટેકરની તરફેણમાં રેકોર્ડ થયા છે તે બધા તેના મિત્રો છે. ઉપરાંત વિટનેસ જે બન્યું હતું તે વિશે કંઈપણ ન બોલ્યા અને કહ્યું તેઓને કંઈપણ યાદ નથી.’\nવધુમાં તનુશ્રીએ જણાવ્યું કે, ‘તે આ ઘટનાથી હતાશ નથી થઇ. હતાશા તો ત્યારે આવે જ્યારે તમે કોઈ વાતને લઈને શોક્ડ હોવ. મને આ હેરેસમેન્ટ કેસથી કોઈ ખાસ આશા ન હતી. મને એવું પણ લાગે છે કે નાના પાટેકર બોલિવૂડમાં પરત ફરવા માટે મરણિયા પ્રયાસ કરતો હતો અને હવે તે તેનું નામ ગમે તે રીતે ક્લીઅર કરવા માગે છે. મારી એકમાત્ર આશા હવે ભગવાન પર છે. હું આ લડત લડવાનું ચાલું રાખીશ.’\nPrevપાછળ24 કેરેટ સોનાની આઈસ્ક્રીમ માણો…\nઆગળઆત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને ચોકીદારે બચાવીNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ ��ક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/cm-rupani-inaugurated-new-library-in-rajkot-9161", "date_download": "2021-01-18T00:52:31Z", "digest": "sha1:6BXD4AZKGUJ6FLSJJHWSZ6Q3JWHYTPHG", "length": 4990, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "રાજકોટવાસીઓને મળી નવી લાઈબ્રેરીની ભેટ, CMએ કર્યું ઉદ્ધાટન - news", "raw_content": "\nરાજકોટવાસીઓને મળી નવી લાઈબ્રેરીની ભેટ, CMએ કર્યું ઉદ્ધાટન\nરાજકોટની વિદ્યા અને સાહિત્યપ્રેમી જનતા માટે મહાનગરપાલિકાએ ખાસ લાઈબ્રેરી બનાવી. જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યું.\nઉદ્ધાટનના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કલેક્ટર, કમિશ્નર સહિતના સ્થાનિક હોદ્દેદારો પણ હાજર રહ્યા.\nરાજકોટમાં મહાનગરપાલિકા કુલ 6 લાઈબ્રેરી ચલાવે છે. જેમાં 2 મોબાઈલ લાઈબ્રેરી છે.\nનવી લાઈબ્રેરી પેરેડાઈઝ હોલની સામે, સાધુ વાસવાણી રોડ પર બનાવવામાં આવી છે. જેની પાછળ 5 કરોડ 27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.\nઆ લાઈબ્રેરીમાં કુલ 30, 000 પુસ્તકો હાલ મુકવામાં આવ્યા છે. તે દોઢ લાખ પુસ્તકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.\nલાઈબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વાચનાલય, ઑફિસ, ડિસ્પ્લે એરિયા, ન્યૂઝ પેપર સેક્શન, ચિલ્ડ્રન સેક્શન, ડિજિટલ લાઈબ્રેરી આવેલી છે.\nનવી લાઈબ્રેરીના પહેલા માળે સ્પેશિયલ રીડિંગ રૂમ છે. જ્યારે બીજા માળે રીડિંગ ઝોન, ઑડિયો વિઝ્યુઅલ રૂમ રાખવામાં આવ્યા છે.\nલાઈબ્રેરીમાં ઈન્ટિરિયર પણ આકર્ષક રાખવામાં આવ્યું છે. જેથી વાંચવા આવનારને આનંદ મળે.\nલાઈબ્રેરીમાં બાળકો માટે ખાસ બુક્સ અને રમત ગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે.\nરાજકોટવાસીઓને ��વી લાઈબ્રેરીની ભેટ મળી છે.પશ્ચિમ ઝોનમાં નવી લાઈબ્રેરીનું CM રૂપાણીએ ઉદ્ધાટન કર્યું.\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nThrowback Uttaran: જ્યારે પતંગ પ્રેમીઓએ વાઇરસની ચિંતા વિના માણી હતી ઉત્તરાણ\nજાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/rajat-barmecha-birth-chart.asp", "date_download": "2021-01-18T02:04:16Z", "digest": "sha1:XPO75O4BCIHVHG7TQGZKCZ5SESCTG6RP", "length": 7323, "nlines": 148, "source_domain": "celebrity.astrosage.com", "title": "રજત બર્મચાચા જન્મ ચાર્ટ | રજત બર્મચાચા કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Bollywood, Actor", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » રજત બર્મચાચા નો જન્મ ચાર્ટ / કુંડલી\nરજત બર્મચાચા ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન કર્ક 08-55-15 પુષ્ય 2\nસૂર્ય ડી મેષ 10-21-36 અશ્વિની 4 પ્રશંસા પામેલ\nચંદ્ર ડી વૃશ્ચિક 15-28-30 અનુરાધા 4 શક્તિહીન બનેલ\nમંગળ ડી મિથુન 03-15-13 મૃગશીર્ષા 3 શત્રુ\nબુધ ડી મેષ 29-07-40 કૃતિકા 1 તટસ્થ\nગુરુ ડી વૃષભ 14-23-22 રોહિણી 2 શત્રુ\nશુક્ર સી ડી મેષ 15-21-06 ભરણી 1 તટસ્થ\nશનિ આર ધન 20-13-02 પૂર્વાષાઢા 3 તટસ્થ\nરાહુ આર કુંભ 08-04-37 શતભિષ 1\nકેતુ આર સિંહ 08-04-37 માઘ 3\nNept આર ધન 18-35-20 પૂર્વાષાઢા 2\nPlut આર તુલા 20-20-13 વિશાખા 1\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nરજત બર્મચાચા નો જન્મ ચાર્ટ / કુંડલી\nરજત બર્મચાચા ની કુંડલી\nરેખાંશ: 74 E 26\nઅક્ષાંશ: 27 N 36\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરજત બર્મચાચા પ્રણય કુંડળી\nરજત બર્મચાચા કારકિર્દી કુંડળી\nરજત બર્મચાચા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરજત બર્મચાચા 2021 કુંડળી\nરજત બર્મચાચા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરજત બર્મચાચા નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: વૃશ્ચિક\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): વૃષભ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): મેષ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A7%E0%AB%AB%E0%AB%A7", "date_download": "2021-01-18T02:13:38Z", "digest": "sha1:VW26GP2T2FFFFHY2NVTNVVI44BICTSWG", "length": 7464, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૧ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nઆપણે પરમાત્માનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો જ છે. મહાભયંકર પ્રાણઘાતક પ્રસંગોમાંથી નિર્વિઘ્ને છટકીને તમો અહીં પહોંચી શક્યા છો, એથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પરમકૃપાળુ અને પરમદયામય ન્યાયશીલ જગત્પિતાની તમારા હસ્તથી તે દુષ્ટ જામ રાવળને યોગ્ય શિક્ષા અપાવીને તમને જ પાછા કચ્છના રાજસિંહાસન પર સ્થાપવાની દૃડ ઈચ્છા હોવી જોઈએ; કારણ કે, નહિ તો તે જગદાધાર તમને બચાવીને અહિં પહોંચાડે જ નહિ. અસ્તુઃ હવે તમો અહીંથી ચાલો અને આપણા ગૃહમાં આનન્દથી મારી સાથે રહો. આપણે નીરાંતે આપણા શત્રુના અધિકારમાં ગયેલા રાજ્યને પાછું મેળવવામાટે શો પ્રયત્ન કરવો એ વિશેનો યોગ્ય ઊહાપોહ પૂર્વક નિર્ણય કરીશું અને મારો નિશ્ચય છે કે સુલ્તાન મહમ્મદ બેગડો આપણો સંબંધી હોવાથી અવશ્ય આપણને જોઇતી સહાયતા આપશે.\"\nએના ઉત્તરમાં ખેંગારજીએ તેવી જ ગંભીરતાને ધારણ કરીને જણાવ્યું કે: \"જ્યેષ્ઠ બંધુ અલૈયાજી, આપના આ વિચારો જો કે યોગ્ય છે; છતાં પણ આ કાર્યમાં આટલી બધી શીઘ્રતા કરવાની આવશ્યકતા નથી; કારણ કે, કોઈ પણ વસ્તુને નષ્ટ કરતાં વિલંબ લાગતો નથી, પણ કોઈ પણ બગડેલા કાર્યને સુધારતાં અથવા તો બગડેલી વસ્તુને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવતાં વિલંબ પણ થાય છે અને તેમાટે કેટલોક પરિશ્રમ પણ કરવો પડે છે. અમે અહીં સુલ્તાન બેગડાની સહાયતા મેળવવાના આશયથી જ આવ્યા છીએ અને સુલ્તાન બેગડાની સહાયતા જ્યાં સૂધી ન મળે, ત્યાં સૂધી આપણા કાર્યની સિદ્ધિનો પણ સંભવ નથી. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ અત્યારે જ આવી દીન તથા હીન સ્થિતિમાં સુલ્તાન બેગડો આપણો સંબંધી હોવા છતાં તેના સમક્ષ રજૂ થવાનો અને તેની પાસેથી એક ભિક્ષુક પ્રમાણે સહાયતાની ભિક્ષા માગવાનો મારો વિચાર નથી. મારો એવો જ મનોભાવ છે કે અત્યારે કોઈના પણ જાણવામાં ન આવી શકે કે અમો કચ્છના રાજા જામ હમ્મીરના કુમારો છીએ અને અહીં સુલ્તાનની સહાયતા મેળવવાની અભિલાષાથી આવ્યા છીએ એવા ગુપ્ત ભાવથી અને ગુપ્ત વેષથી અમદાવાદમાં રહેવું અને જ્યારે સુલ્તાનપર ઉપકાર કરવાનો અથવા તો પોતાના શૌર્યથી સુલ્તાનને પ્રસન્ન કરવાનો કોઈ યોગ્ય પ્રસંગ પ્રાપ્ત થાય, તે વેળાએ તે ઉપકાર અથવા તો શૌર્યના બદલામાં જ આપણને જોઇતી સહાયતાની તેની પાસેથી યાચના કરવી. એવા પ્રસંગને આવતાં કેટલોક સમય વીતી જાય, તો તેની ચિંતા નથી; કારણ કે, એવા પ્રસંગે સુલ્તાન જે સહાયતા આપશે,\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ ૨૦:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AB%87", "date_download": "2021-01-18T01:40:26Z", "digest": "sha1:RQ4L2BQJAS6N4TOYJAHFUW3ZJ3WGZ6AJ", "length": 5863, "nlines": 99, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/સર્વદા લેજે - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← મલકાય છે ગુજરાતની ગઝલો\n૮૯ : સર્વદા લેજે\nનવું જીવન બનાવા ચાહે તો પંથી નવા લેજે,\nખરા રસ્તા બતાવે છે કોઈ એવી શકઅત લેજે.\nયુવાનોની યુવા જોતી રહી મારી યુવા સામે,\nબને આદર્શ એ રંગો નવા તું હે યુવા \nયદિ નિજ જાતને તું ઉચ્ચતર કરવા ચહે છે તો,\nકોઈને પ્રેરણા દેજે કોઈથી પ્રેરણા લેજે.\nવિચાર એ જ તારી જિંદગાનીના સુકાની છે,\nવિચારીને વિચારમાં અમર રહેતી પ્રભા લેજે.\nઅનોખા રંગથી આવે અનોખી હો ઝલક એની,\nહકીકત પણ કહે 'શાબાશ', એવી કલ્પના લેજે.\nઘણું છે સૂર્યમાં માન્યું અણુમાં પણ ઘણું જોઈશ,\nસમજવાનું બધામાં છે નિચોવી તું સદા લેજે.\nવ્યથા કે આપદા કે શોક કે દુઃખ દર્દ કે રુદન,\nબધાં દેશે મઝા તુજને બધામાં તું મઝા લેજે.\nભલે સંજોગ તારા હાર આપે તો ભલે આપે \nપરંતુ હારમાંથી જીતની શીખી કળા લેજે.\nયદિ તુજ એક કેરા નાશથી લાખો ઊગરતાં હો,\nતો એવી ખુશનસીબીને વધાવી સર્વદા લેજે.\nજીવનકર્તા જીવન તારું નિહાળી ધન્યવાદ આપે,\nબનાવે દિવ્ય દુનિયાને તું એવી દિવ્યતા લેજે.\nવિશાળ આ વિશ્વને પણ એની લાલસા થઈ જાયે,\nભરી નાના શા દિલડામાં તું એ સદ્ભાવના લેજે.\nપ્રતિબિંબો પડે તુજ જાતનાં આ વિશ્વજન ઉપર,\nકોઈ એવી ચમક તું સ્વયંને શણગારવા લેજે.\nબની જા એ; કે ઈર્ષા પુષ્પને હસ્તીથી હો ભરી,\nનમૂનારૂપ થાઓ શ્વાસમાં એવી હવા ભરજે.\nજગતનાં દિલ ને દ્રષ્ટિમાં યદા કોઈ કરામત લે,\nશશીથી ચાંદની લેજે ઉષાથી લાલિમા લેજે.\nઅમરતા ગર્વ લે તુજથી અમરતા હો અમર તુજથી,\nબધું તુજ કારણે હોયે સુધાથી એ સુધા લેજે.\n'સગીર' આ વિશ્વની વસ્તુ સબું આપી કહે છે તું,\nન સંઘરી રાખવા લેજે સહુન આપવા લેજે.\nકોઈ પણ એક લેખ\n���હી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/women-sports/", "date_download": "2021-01-17T23:59:28Z", "digest": "sha1:D7E4WPXUJU74BSVVKHAY5Q2DJVXCZ4CJ", "length": 8974, "nlines": 207, "source_domain": "sportsmirror.in", "title": "Women Sports Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને રચ્યો ઈતિહાસ, ફટકારી મહિલા ટી-20ની સૌથી ઝડપી સદી\nઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લેશે\nસિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર\nભારતના અંશુ મલિકે રેસલિંગ વર્લ્ડ કપમાં સિલ્વર જીત્યો\nસ્કૉટલૈંડ ફુટબોલ ક્લબ રેંજર્સ માટે રમવાનો એક નવો જ અનુભવ : બાલા દેવી\nસીનિયર હોકી ટીમમાં સ્થાન બનાવવાનું લક્ષ્યાંક: સુમન દેવી\nભારતીય મહિલા આર્ચર્સને ઓલિમ્પિકમાં પૂર્ણ ક્વોટા માટે મોટા પડકારનો સામનો કરવો...\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nમેરી કોમ સીવાય ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર મુક્કેબાજ તાલીમ માટે યુરોપ જવા...\nઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત 21 જીત સાથે પોન્ટિંગ યુગના રેકોર્ડની બરાબરી...\n10 ઓક્ટોબરથી મહિલા રેસલર્સનો નેશનલ કેમ્પ શરૂ થશે\nWomen Cricket: ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વિન્ડીઝ સામે 2-0થી લીડ મેળવી\nઅંકિતા રૈના ફ્રેન્ચ ઓપન ક્વોલિફાયરમાંથી બહાર, ફરી સપનું રોળાયું\nટીમની સફળતામાં અનુભવી મિડફિલ્ડર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે: પ્રધાન\nFrench Open Qualifier: અંતિકા રૈના બીજા રાઉન્ડમાં પહોંચી, ઈતિહાસ રચવાથી એક...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19873780/prem-ke-pratishodh-34", "date_download": "2021-01-18T02:06:14Z", "digest": "sha1:RIU6WJ3HFICJI4H2SKCIS4RJAOGUQRAC", "length": 4104, "nlines": 143, "source_domain": "www.matrubharti.com", "title": "Prem ke Pratishodh - 34 by Vijay Shihora in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nપ્રેમ કે પ્રતિશોધ - 34\nપ્રેમ કે પ્રતિશોધ - 34\nપ્રેમ કે પ્રતિશોધ-34( આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ ટેક્ષીના નકલી નંબર વિશે જાણકારી મેળવે છે. અને ત્યારે જ દીનેશનો મહેસાણાથી કોલ આવે છે.)હવે આગળ....અર્જુન અને રમેશ મોબાઈલ સ્પીકર મોડ પર રાખીને દીનેશ જોડે વાત કરી રહ્યા હતા.“સર, ...Read Moreનામ છે. જેણે લગભગ થોડા મહિના પહેલા 14 જુલાઈના રોજ આ સિગ્મા વોચ ખરીદી હતી. અને એ પણ એક-બે નહીં પણ એક સાથે 200.\"દીનેશની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“અને એ નામ છે રાજેશભાઈ, બરાબર ને\"રમેશ વિસ્મયતાથી અર્જુનના ચહેરા સામે જોઈ રહ્યો, અને દીનેશે પણ આશ્ચર્યચકિત થઈ ને પૂછ્યું,“સર, તમને કેમ ખબર પડી.\"“બસ મેં થોડું વિચાર્યું એટલે, એ પછી હું જણાવીશ, Read Less\nપ્રેમ કે પ્રતિશોધ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4:%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87", "date_download": "2021-01-18T01:32:21Z", "digest": "sha1:5Z5IIXRRBY67EQA7YG7M63QJCJTEZRWG", "length": 3596, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "વિકિસ્રોત:વિષે - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પૃષ્ઠ સભ્યને વિકોસ્રોત ઓળખ કરાવે છે સંબંધિત કડીઓ દર્શાવે છે..\nવિકિસ્રોત એ એક મુક્ત પુસ્તકાલય કે જેમાં સાર્વજનિક પ્રકાશનાધિકાર કે કાયદેસર રીતે મુક્ત પ્રકાશનાધિકાર ક્ષેત્રમાં આવતી સાહિત્ય કૃતિઓનો સંચય કરવામાં આવે છે. વિકિસ્રોત એ વિકિમિડીયા ફાઉન્ડેશનની સત્તાવાર પ્રકલ્પ છે અને તે વિકિપીડિયા (મુક્તજ્ઞાન કોષ)નો બંધૂ પ્રકલ્પ છે.\nજો તમને કોઈ ખાસ વિષય સંદર્ભે માહિતી જોઈતી હોય તો અનુક્રમણિકા જુઓ.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૯ જૂન ૨૦૧૨ના રોજ ૧૩:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/us-approves-alembics-subsidiary-for-trial-of-corona-oral-drugs-1/", "date_download": "2021-01-18T00:57:57Z", "digest": "sha1:HWZXG4NEIXI5YMTSS7QEXLXGLLLCUA4X", "length": 9831, "nlines": 163, "source_domain": "gujarati.netdakiya.com", "title": "કોરોના માટે રસી બાદ હવે ઓરલ ડ્રગ, બનશે વડોદરામાં : USની મંજૂરી – NET DAKIYA", "raw_content": "\nકોરોના માટે રસી બાદ હવે ઓરલ ડ્રગ, બનશે વડોદરામાં : USની મંજૂરી\nવડોદરાની રાઇઝન ફાર્મા કોરોનાની દવા લાવવાની તૈયારીમાં, ટ્રાયલને મંજૂરી મળી\nગુજરાતની વધુ એક કંપની માર્કેટમાં કોરોનોની દવા લાવવાની તૈયારીમાં છે. વડોદરાની એલેમ્બિક ગ્રુપની રાઇઝન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી મળી છે. યુએસ FDAની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે. વડોદરામાં જ એલેમ્બિક કંપનીમાં દવા બનાવાશે. પહેલા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો કોરોનાની દવા પણ માર્કેટમાં આવી જશે.\nવડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સની એસોસિયેટ કંપની રાઇઝન ફાર્માસ્યુટિકલને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. આ ઓરલ દવાની ટ્રાયલ અમેરિકામાં થશે. એલેમ્બિક કંપનીની આ એસોસિયેટ કંપની સ્વંયસેવકો પર ટ્રાયલ કરશે.\nકંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ નવી ડ્રગ પહેલાની US FDA પહેલાની ચર્ચા-વિચારણા દરમિયાન પણ FDAએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. પ્રી-ક્લિનિક અભ્યાસોમાં એ સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.\nટ્રાયલ માટે બનાવવામાં આવેલી ડ્રગ વડોદરાની એલેમ્બિક કંપનીમાં જ તૈયાર થઈ છે. જોકે, કંપની આ ડ્રગ માર્કેટમાં જલ્દી જ લાવે તેવી શક્યતા છે. રાઈઝેનના ડ્રગની ટ્રાયલ ડિસેમ્બરમાં જ શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક ઓરલ એન્ટી વાયરલ ડ્રગ છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ અમેરિકામાં શરૂ થશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પૂણેના સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા, હૈદરાબાદના ભારત બાયોટેક અને અમદાવાદની કેડિલા હેલ્થકેરમાં બની રહેલી વેક્સીનનો અંદાજ મેળવવા ત્રણેય શહેરોની મુલાકાત લીધી હતી.\nPrevપાછળકોરોના વેક્સીનને લઈને WHO એ આપી મોટી ચેતવણી, જાણો વિગત\nઆગળબ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ અગરબત્તીના 10.90 લાખના જથ્થા સાથે એકની ધરપકડNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A8%E0%AB%AE", "date_download": "2021-01-18T01:41:19Z", "digest": "sha1:W3642ROVVUDQNAXYBCLSLRBKZVEUBAVG", "length": 5055, "nlines": 90, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૨૮ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઓખા શિવજી-ઉમિયાજીની મુલાકાતે જાય છે\nહિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;\nમહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.\nખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;\nસ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.\nનેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;\nમાથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.\nજડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;\nપગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.\nવાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;\nદરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.\nપકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;\nઆક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.\nઆકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;\nઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.\nમહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;\nમહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.\nસ્વામી કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;\nહવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.\nપાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;\nમહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.\nત્રીજું લોચન ઊઘાડ��યું, શંકરને લલાટ;\nપાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.\nતેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;\nઆવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/know-film-and-tv-actress-jhinal-belani-9124", "date_download": "2021-01-18T01:38:43Z", "digest": "sha1:NRYWAZGBPMTJ6NN5NMATVNMAOSET5MVH", "length": 6282, "nlines": 75, "source_domain": "www.gujaratimidday.com", "title": "પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી - entertainment", "raw_content": "\nપોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી\nમુંબઈના ગુજરાતી પરિવારમાં જ જન્મ અને ઉછેર. મીઠીબાઈમાં અભ્યાસ અને પછી અભિનયમાં જીનલે કદમ રાખ્યા.\nજીનલ તેના કૉલેજના દિવસો દરમિયાન થિએટર સાથે સંકળાયેલી હતી અને 2012માં તેણે ડવની જાહેરાતમાં કામ કર્યું હતું.\nજીનલે દૂરદર્શનની ધારાવાહિક લાગા ચૂનરી મેં દાગમાં મુખ્ય ભૂમિકાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ ફેશન પર આધારિત હતી.\n2016માં જીનલે ગુજરાતી ફિલ્મ પોલમ પોલમાં કામ કર્યું. જેમાં તેની સાથે ઓજસ રાવલ હતા.\n2017માં જીનલે ધંત્યા ઓપ અને વૉસ્સઅપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મ પણ કરી. જેના માટે તેને વિવેચકોની પ્રશંસા પણ મળી હતી.\nજીનલે હિન્દી ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.\nજીનલે લાવ હથેળી શ્યામ લખી દઉં સહિતના જાણીતા નાટકોમાં પણ કામ કર્યું છે.\nતમને યાદ જ હશે વેબ સીરિઝ 'બસ ચા સુધી - 2'. જેમાં જીનલ બેલાણીના પાત્રએ લોકોના દિલ જીતી લીધા હતા.\nઆ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર'માં પણ જીનલ મુખ્ય ભૂમિકામાં હતી.\nજીનલ 2017માં સિટકોમ શો 'હર મર્દ કા દર્દ'માં પણ જોવા મળી હતી.\nજીનલનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદું છે.પોતાની મનમોહક સ્માઈલથી તે લોકોના દિલ જીતી લે છે.\nજીનલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પોતાની તસવીરો તે પોસ્ટ કરતી રહે છે.\nજરા જુઓ આ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે જીનલ.\nથિએટર, ફિલ્મ હોય કે ધારાવાહિકો જીનલના ઉમદા અભિનયની હંમેશા પ્રશંસા થતી રહે છે.\nજીનલે ડોયકેર, માઈક્રોમેક્સ, હૉકિન્સ જેવી જાહેરાતો પણ કરી છે.\nફિલ્મ, થિએટર હ���ય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. જાણો જીનલને થોડી વધુ..\n(તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/video-news/115970/", "date_download": "2021-01-18T00:06:24Z", "digest": "sha1:TGFSCKRDRQYHT576RBDI3OUU7HNTRGK5", "length": 6841, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલીમાં કલેકટર ઓફિસથી એસટી ડેપો સુધીનો રોડ ખખડધજ હાલતમાં – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nઅમરેલીમાં કલેકટર ઓફિસથી એસટી ડેપો સુધીનો રોડ ખખડધજ હાલતમાં\nઅમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ 547 પોઝિટિવ કેસ થયા\nઅયોધ્યામાં રામમંદિરનુ ભૂમિપૂજન પહેલા જાંબાળ ગામના સરપંચે ગામલોકોને અપીલ કરી હતી\nભારતનું સૌથી મોટું લક્ઝરીયસ પેસેંજર ક્રૂઝ શીપ જલેશ અલંગમાં ભંગાશે\nબગસરામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું\nબગસરામાં છેલ્લા ૬ મહિનાથી રોડના કામ ચાલતા લોકોમાં ભારે આક્રોશ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/130117/", "date_download": "2021-01-18T00:03:36Z", "digest": "sha1:UNV7CO3B6YF4QQ5WRVMR66ZZHXJ5EATM", "length": 13321, "nlines": 111, "source_domain": "citywatchnews.com", "title": "યુકેથી ભારત આવનાર ફ્લાઈટ્‌સ પર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nયુકેથી ભારત આવનાર ફ્લાઈટ્‌સ પર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેને ભારતમાં પણ દેખા દેતા કેંન્દ્ર સરકારે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ ૭ જાન્યુઆ��ી સુધી વધારી દીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ બાબતે જાહેરાત કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.\nકેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી યૂનાઈટેડ કિંગડમથી અવાનારી અને અહીંથી જનારી તમામ ફ્લાઈટો પર લગાડાયેલો અસ્થાયી પ્રતિબંધ આગળ આગળ ધપાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.\nહરદીપ સિંહ પુરીએ ટિ્‌વટ કરીને જાણકારી આપી હતી કે- ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી બ્રિટનથી આવતી અને જતી તમામ વિમાનોને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે પણ કડક પાલન સાથે. આ માટેની માર્ગદર્શીકા ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.\nબ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાભરના દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં પણ આ સ્ટ્રેનના નવા ૨૦ જેટલા કેસ મળી આવતા સરકારના કાન સરવા થયા છે. આટલી મોટી સંખ્યામાં કેસો સામે આવતા જ ભારતે ૨૧-૨૨ ડિસેમ્બરની મધ્ય રાત્રીથી જ બ્રિટનથી આવનારી તમામ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ ભારતમાંથી બ્રિટન જતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. કેન્દ્ર સરકારે આ પ્રતિબંધને હવે ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી વધારી દીધો છે. ભારત ઉપરાંત ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ, સહિતના અનેક યૂરોપિયન દેશોએ પણ બ્રિટન પર હવાઈ પ્રતિબંધ લગાવી દીધો છે.\nજાેકે, ૨૫મી નવેમ્બરથી ૨૩મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં ૩૩,૦૦૦થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોટ્‌ર્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.\nભારતે કોરોનાના નવા પ્રકારની તપાસ માટે અને તેને રોકવા માટે સક્રિય રણનીતિ તૈયાર કરી છે, જેના ભાગરૂપે ૨૩મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્‌સ પર ૩૧મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. બ્રિટનથી પરત ફરેલા તમામ પ્રવાસીઓની ૧૦ સરકારી લેબોરેટરીમાં આરટી-પીસીઆરની તપાસ ફરજિયાત કરાવાઈ છે.\nસ્વાસ્થ્ય મંત્રાલયે ૨૨મી ડિસેમ્બરે જાહેર કરેલા ‘જિનોમિક સિક્વન્સિંગ’ દિશા-નિર્દેશોમાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસમાં ભારત આવેલા બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી જેમનામાં કોરોનાના લક્��ણ મળી આવે તેમનું જિનોમ સિક્વન્સિંગ કરાવવાનું રહેશે. મંત્રાલયે પ્રયોગશાળા અને મહામારી નિરિક્ષણ અને દેશમાં કોરોના વાઈરસની સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગના પ્રસાર અને તેને સમજવા માટે ભારતીય સાર્સ-સીઓવી-૨ જિનોમિક્સ કન્સોર્ટિયમની સ્થાપના કરી છે.\nરક્ષામંત્રીની ચીન-પાકિસ્તાનને ચેતવણીઃ છંછેડશે તેને છોડીશું નહીં ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરારઃ રાજનાથ સિંહ\nકોરોના વાયરસઃ ભારતમાં ૨૪ કલાકમાં સંક્રમણના ૨૦,૫૫૦ નવા કેસ\nઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય કોરોનાથી સંક્રમિત થયા\nદિલ્હી ઝડપથી કોરોના કેપિટલ બની રહ્યું છે, આપ સરકારના તમામ દાવો નિષ્ફળઃ હાઇકોર્ટ\nજમ્મુ-કાશ્મીરનાં શોપિયાં-પંપોરમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૮ આતંકીઓ ઠાર\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B0%E0%AA%9D%E0%AA%B3%E0%AB%81_%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE_!_%E0%AA%98%E0%AB%87%E0%AA%B0_%E0%AA%86%E0%AA%B5%E0%AA%9C%E0%AB%87,", "date_download": "2021-01-18T01:04:53Z", "digest": "sha1:GS3IWE6FJQ3H42BPMISCYM222KLMDAVB", "length": 3346, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/રઝળુ દીકરા ! ઘેર આવજે, - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← પૂછે કોઈ શિશુ જો તમને, એકતારો\nઝવેરચંદ મેઘાણી બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, →\nપુત્રની વાટ જ���તી O\nનહિ વઢું તને, નાસી ના જજે. ૧.\nપથ બીજે ચડી ક્યાંય ના જજે. ૨.\nરઝળુ દીકરો ક્યાંય જો મળે,\nપથ બતાવજે, ઘર ભણી વળે. 3.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/city-to-get-new-80-foot-road-at-level-of-rs-1-34-crore-leveling-cutting-work-started-br", "date_download": "2021-01-18T00:39:14Z", "digest": "sha1:H3BQND2ZGL26IEDMNPNO2RY7WJCROMXA", "length": 5245, "nlines": 28, "source_domain": "mantavyanews.com", "title": "શહેરને મળશે 1.34 કરોડના ખર્ચે નવો 80 ફૂટનો રોડ, લેવલીંગ-કટિંગ કામ કરાયું શરુ", "raw_content": "\nSurendranagar / શહેરને મળશે 1.34 કરોડના ખર્ચે નવો 80 ફૂટનો રોડ, લેવલીંગ-કટિંગ કામ કરાયું શરુ\n@ સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર…\nસુરેન્દ્રનગર નવો 80 ફુટ રોડ અતિ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હાલ પાલિકા દ્વારા આ રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 1.34 કરોડના ખર્ચે 6 મીટર પહોળો અને 1200 મીટર લંબાઇ ધરાવતો રસ્તો બનાવવામાં આવશે. સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર અંદાજે 20 થી વધુ સોસાયટીમાં 7 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. નવા 80 ફુટ રોડનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર બનતા 20 થી વધુ સોસાયટીના રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.\nઆથી પાલિકા તંત્ર દ્વારા લોકોની મુશ્કેલી ધ્યાને રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ ઓફસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એન્જીનીયર કે.જી.હેરમા સહીતની ટીમ દ્વારા સોમવારથી રસ્તાનું કટીંગ, લેવલીંગ, સહીતની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ રસ્તાની કુલ લંબાઇ અંદાજે 1200 મીટરથી વધુ અને પહોળાઇ 6 મીટર જેટલી રહેશે. અને રસ્તાના નવીનીકરણ પાછળ અંદાજે રૂપિયા 1.34 કરોડનો ખર્ચ કરાશે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગર���કની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/banaskantha/", "date_download": "2021-01-18T00:42:01Z", "digest": "sha1:CITO7PHJWPHSTI47EIY7H3C645YY6EDZ", "length": 31612, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Banaskantha - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nબનાસકાંઠામાં ત્રેવડી આફત: કોરોના-બર્ડ ફ્લૂ બાદ હવે પશુધનમાં ફેલાયો ભેદી રોગચાળો, 3 પશુઓના મોત\nબનાસકાંઠામાં પશુઓમાં ભેદી રોગ જોવા મળ્યો છે. આ રોગના કારણે પશુ બેસી ગયા બાદ ઉભા જ નથી થઇ શકતા. વડગામ તાલુકાના સેમોદ્ર અને બસુ ગામમાં...\nબનાસકાંઠા: ડ્રોન કેમેરામાં ઝડપાયું ખનીજ ચોરીનું મોટું કૌભાંડ, 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત\nબનાસકાંઠા ડ્રોન કેમેરાની મદદથી દાંતીવાડા અને ડીસા વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપાઇ છે. દાંતીવાડાના આકોલી પાસે રેતી ચોરી કરતા બે ટ્રેકટર ઝડપી પાડ્યા હતા. ડીસાના વિરોણા...\nકોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે બનાસકાંઠામાં 2 નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ\nદિવાળીના તહેવારો લોકો માટે ઘાતક બની શકે છે. આરોગ્ય વિભાગે કોરોનાના વધતા સંક્રમણને લઈને ચેતવણી આપી છે. તો બીજી તરફ બનાસકાંઠાના મુખ્ય બે શહેરોમાં નવી...\nદાડમની ખેતી કરતા લાખાણી તાલુકાના ખેડૂતોની હાલત બની દયનિય\nબનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે જાણીતો છે પરંતુ બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા 5 વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન...\nબનાસકાંઠા : યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ, પોલી�� ન નોંધી ફરિયાદ આખરે…\nબનાસકાંઠાના થરાદના ટેરુઆ ગામની યુવતીને ગામના જ એક યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપીને ડીસા ખાતે દુષ્કર્મ આચર્યુ. પીડિતાના અને તેના પરિવારજનોના આક્ષેપ મુજબ તેઓ...\n૮ માસની મંદી બાદ માર્કેટયાર્ડ ધમધમતા થયા, ટેકાના ભાવની સમકક્ષ ભાવો મળતા મગફળી વેચવા ખેડૂતોનો ધસારો\nકોરોનાની મહામારીને લઈને ૮ માસની મંદી બાદ માર્કેટયાર્ડ હવે ધમધમતા થયા છે.બનાસકાંઠામાં ખાસ કરીને મગફળીની સીઝનને લઈને ખેડૂતોએ આ વર્ષે મગફળી માર્કેટયાર્ડ ખાતે વેચવાનું પસંદ...\nનવરાત્રિ પૂરી થતાં મા અંબાના દર્શન અને આરતીના સમયમાં થયો છે ફેરફાર, ચેક કરી લેજો નહીં તો ધક્કો પડશે\nનવરાત્રિ પુરી થતા આજથી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ ભક્તોને દર્શનમાં સગવડતા રહે તે માટે મંદિર વહીવટી તંત્ર...\nબનાસકાંઠા : ૫૦૦થી વધુ અસરગ્રસ્ત લોકો ઉપવાસ પર બેઠા, આપી આંદોલનની ચીમકી\nબનાસકાંઠાના દાંતા તાલુકાના ધરોઈના અસરગ્રસ્તોએ આંદોલનના માર્ગે વળ્યાં છે. ડૂબ ઘંટોડી ગામના લોકો પરિવાર સાથે આંદોલનના માર્ગે વળ્યા હતા. ધરોઈ કોલોની ઉપર ધરણા કરતા લોકોના...\nબનાસકાંઠામાં છેલ્લા પંદર દિવસથી પડી રહેલા વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન, શાકભાજીના ભાવો પહોંચ્યા આસમાને\nબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી થઈ રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને પગલે ખેડૂતોના પાકમાં ફૂગ આવી જતા...\nબનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશાલ\nબનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બંને કાંઠે વહેવા લાગી હતી. રાજસ્થાનમાં સારા વરસાદના પગલે બનાસ નદી બંન્ને કાંઠે વહેવા લાગી છે. બનાસકાંઠામાં ચોમાસાના બે મહિનામાં...\nબનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ\nકચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 13થી 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા...\nબનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાકને મળ્યું જીવનદાન\nબનાસકાંઠાના ડીસામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં સારો વરસાદ થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી. સતત બે દિવસ...\nલોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી\nબનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની ગેળા ખાતે બેઠક મળી હતી. કોરોનામાં ગૌશાળા પાંજરાપોળને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઇ છે. છેલ્લા 4...\nબાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખુદ શિક્ષકો ખુંદી રહ્યાં છે ડુંગરા\nકોરોના મહામારીને લઈને રાજ્યભરની શાળા અને કોલેજો બંધ પડી છે. સરકાર દ્વારા ઇન્ટરનેટના માધ્યમ થકી બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ બનાસકાંઠાના...\nઉત્તર ગુજરાતમાં કોરોના અનબ્રેકેબલ, 70 પોઝિટીવ કેસથી વધ્યો ફફડાટ\nબનાસકાંઠામાં ૨૪, મહેસાણામાં ૧૯ અને પાટણ જિલ્લામાં ૨૭ મળી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૭૦ કેસો સામે આવતા ત્રણે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. હવે કોરોના પોઝિટિવ...\nકોરોના સંક્રમણ વધ્યું, ગુજરાતના આ 2 જિલ્લાના શહેરો બપોર બાદ થઈ જાય છે સ્વયંભુ બંધ\nપાટણ-બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જઇ રહ્યું છે. જેને લઇ જિલ્લામાં હવે વેપારીઓ દ્વારા જુદા જુદા શહેરમાં બપોર બાદ બજાર સ્વયંભુ બંધ રાખવામાં આવી રહ્યા...\nબનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જળાશયો ખાલીખમ, 4.32 લાખ હેકટર વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર\nબનાસકાંઠામાં વરસાદ ખેંચાયો જળાશયો ખાલી થયા છે. જેથી હાલમાં 4.32 લાખ હેકટર વાવેતરને ખતરો ઉભો થયો છે. ત્યારે જો હજુ પણ જિલ્લામાં વરસાદ ખેંચાય તો...\nDeesa ના ખેડૂતે અશક્યને શક્ય કરી બતાવ્યું, આ સિઝનમાં ચોળાની ખેતી કરનાર દેશના પ્રથમ ખેડૂત બન્યા\nબનાસકાંઠાના Deesa તાલુકાનુ નાનકડું ગામ રાણપુર. જે ગામના યુવા ખેડૂત કનવરજી વધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. કનરવજી સામાન્ય ખેડૂત છે...\nબનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં પાંચ પોઝિટિવ કેસ આવતા ફફડાટ, અત્યાર સુધીમાં 38 લોકોના મોત\nબનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીઓના મોત થયા હોવાની ઘટના...\nCorona નું લોકલ ટ્રાન્સમિશન વધ્યું: ઉત્તર ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, બજારો થવા લાગ્યા ધીમેધીમે બંધ\nઉત્તર ગુજરાતમાં અનલોક-01 અને 02ના સમયગાળામાં લોકલ ટ્રાન્સમિશનને કારણે Corona સંક્રમણ ચિંતાજનક વધ્યો છે. રવિવારે મહેસાણામાં 23, પા��ણમાં 14અને બનાસકાંઠામાં 21 મળી કુલ 58 પોઝિટિવ...\nબનાસકાંઠામાં વકર્યો કોરોના: પાલનપુર-ડીસામાં પોઝિટિવ કેસોની સંખ્યામા ચિંતાજનક વધારો\nબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. જેને લઇ પાલનપુર અને ડીસામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટીવ કેસોનો ગ્રાફ સતત વધી રહ્યો...\nબનાસકાંઠામાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, કાર આગળ ભાજપનો સીમ્બોલ લગાવી પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ\nબનાસકાંઠામાં SOG પોલીસે નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો ઝડપી પાડવાની મોટી સફળતા મળી છે. સાત લાખ થી વધુ કિંમતની બે હજારના દરની નકલી નોટો સાથે બે...\nપક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે\nકોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેને આક્રોશ પ્રગટ કર્યો. ગેનીબેને પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ તેવી વાત કરી. આ સાથે આવા પક્ષ...\nબનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત\nબનાસકાંઠા પંથકમાં ભારે પવન અને વરસાદના પગલે થરાદ માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી ગઇ તો ભારે પવને ખેતરોને પણ ખેદાન મેદાન કરી નાખ્યા છે....\nપાન પાર્લર અને ગલ્લા ખુલી ગયા પણ હજુ વેપારીઓ કરી રહ્યા છે કાળાબજારી\nબનાસકાઠાના ભાભરમાં પાન પાર્લર અને ગલ્લાતો ખુલી ગયા પરંતુ હજુ પણ વેપારીઓ અહિયા તકનો લાભ લઈને કાળાબજારીતો કરીજ રહ્યા છે. ગ્રાહકોને ત્રણ ગણા ભાવે તમાકુ...\nઆ ગામમાં નથી એક પણ પોઝિટિવ કેસ, લોકોએ એવી હરકત કરી કે હવે તો કોરોના બોમ્બ ફાટશે\nબનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરમાં લોકડાઉનના 55 દિવસ બહાર ફરી દુકાનો ખુલી છે.અને લોકો ખરીદી માટે ઉમટી પપડ્યા છે.શહેરના તિરુપતિ બજારો, લાટી બજારમાં આડેધડ લોકોએ પાર્કિંગ...\nબનાસાકાંઠાના આ ગામમાં બે દર્દીઓએ કોરોનાને હરાવતા તાલુકો થયો કોરોના મુક્ત\nબનાસાકાંઠાના દિયોદર તાલુકામાં સોની અને સુરામા ગામે કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ હાલ દર્દીઓ સાજા થતા...\nલોકડાઉનમાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની, સરકારે નિભાવ ફંડ કર્યુ બંધ\nલોકડાઉનના કારણે બનાસકાંઠાના દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં આવેલ ખોડા ઢોર પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે. હાલમાં લોક ડાઉન હોવાના કારણે જે ગૌશાળાઓમાં દૈનિક...\nબનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ,શું કાયદાનો નથી રહ્યો ડર\nબનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે. કારણકે બનાસકાંઠાના ભાભરના જાસનવાડામાં ખનીજ ચોરી થતી હોવા છતા તંત્ર દ્રારા કોઈ કામગીરી કરવામાં...\n271 કેસો સાથે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, અરવલ્લી-બનાસકાઠામાં 75થી વધુ કેસ\nરાજ્યમાં શહેરી વિસ્તારો બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો પેસારો થયો છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં 274 જેટલા કેસ નોંધાયા છે. જે ખૂબજ ગંભીર પરિસ્થિતિ...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/jayvora9963/bites", "date_download": "2021-01-18T02:10:35Z", "digest": "sha1:AU44DT5S32SY2XMLUHUQVHZJQITIANJB", "length": 12630, "nlines": 253, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Jay Vora | Matrubharti", "raw_content": "\nગામ : રેશમિયુ , ચોટીલા.\nએક ચારણ બાઈ દુકાળ ભાંગવા અને બાપનું કરજ ઉતારવા તેના બે નાના બાળકો સાથે કચ્છ થી હારીને આ ગામમાં એનાં ધર્મ નાં ભાઈ નામે રેશમિયો આહિર, ને મળવા આવી હતી. રસ્તા માં એક ઘોડેસવાર આ જગ્યા પર મળ્યો અને પુછ્યું તમારે શું કામ છે , બાઈએ કહ્યું કે હું મારા ભાઈ નો આસરો લેવા અહિં આવી છું , હું ઘોડિયામાં હતી ત્યારે તેમણે મને પોતાની બહેન માની હતી અને જરુર પડે ત્યારે મદદરૂપ થવા વચન આપ્યું હતું. પણ તે અત્યારે ગામમાં છે કે નહીં .\nઘોડેસવાર ખુદ રેશમિયો જ હતો પણ તેણે ખોટું બોલતા કહ્યું કે આપનો ભાઈ આઠ દિવસ પહેલાં જ મરી ગયો છે. બેન આ વાત સાંભળીને આર્તનાદ કરવા લાગી અને કાળા મરશિયા ગાવા લાગી પણ આ બધું જોઇને ઘોડેસવાર પીગળી ગયો અને કહ્યું કે બેન હું જ તારો ભાઈ છું.\nઆ સાંભળી ને બેને કહ્યું કે તીર કમાન માંથી છટકીને પાછું ન આવી શકે તેમ હવે તું પણ મારા માટે મરી ગયો છે અને એ જ વખતે તે ઘોડેસવાર અને ચારણ બાઈ તેમના બાળકો સાથે ત્યાં જ પથ્થર બની ગયા.\nઅનાસક્તિ યોગ અને કર્મ સંન્યાસ યોગ....\nઅનાસક્તિ એટલે કરવું છતાં ન કરવાનો ભાવ અને\nકર્મ સંન્યાસ એટલે ન કરવા છતાં કરવાનો ભાવ.\nજગતમાં મુળે પ્રાથમિકતા મુજબ વ્યક્તિ ની માત્ર બે જ ટાઈપ છે , એક છે પુરુષ,કે જે કર્તાપણા માં જ માને છે અને બીજી સ્ત્રી,કે જે અકર્તાપણા માં માને છે.\nબધા વ્યક્તિ ના સર્જન માં સ્ત્રીત્વ અને પુરુષત્વ બંનેનો સમન્વય થાય છે માટે કોઈ સ્ત્રી કે પુરુષ ૧૦૦ ટકા પોતાના વ્યક્તિત્વ મુજબ વ્યવહાર કરી શકતા નથી.માટે જ અહિં અર્ધનારીશ્વર નો ખ્યાલ આવ્યો હતો.\nમુખ્યત્વે પુરુષત્વ બધી વાત માં પોતાનો અહં મજબૂત રાખે છે માટે જ તે અગ્રેસિવ અને પેસિવ હોય છે જ્યારે સ્ત્રીત્વ કોઈ કામમાં પહેલ કરવામાં ઉતાવળ નથી કરતી કર્મરત હોવા છતાં પણ નથી કહેતી કે આ મારુ ખુદનું કર્મ છે.પણ આ વાત છે પુરુષત્વ અને સ્ત્રીત્વ ની નહીં કે પુરુષ અને સ્ત્રી ની, પહેલા જણાવ્યા મુજબ જે વ્યક્તિ માં જે ભાવ વધારે હોય તે મુજબ તેમની ટાઈપ નક્કી થાય છે.\nઅહિં સામાન્ય રીતે દરેક ને પોતાના વિજાતીય નું આકર્ષણ રહે છે પણ આધ્યાત્મ ની દુનિયા માં અહિંથી ઊલ્ટુ છે મતલબ પોતાના સ્વભાવ મુજબ જ પોતાની જગ્યા નિશ્વિત કરવી જોઈએ.માટે જ કુષ્ણ એ કહ્યું હતું કે પોતાના ધર્મ (સ્વભાવ) માં મરી જવું પણ શ્રેયસ્કર છે.\nપછતાવો કે પશ્ચાતાપ નું ઈંગ્લિશ એક જ છે...Regret.\nપણ આપણા સાહિત્યમાં આ બંન્ને ના અર્થ માં ધડ અને મુળ જેટલો ફેર છે.\nપછતાવો એટલે આજકાલ ઘણા લોકોએ જે ' મિચ્છામી દુક્કડમ ' નો ચિલો ચાલું કર્યો , એના જેવો છે.\nમતલબ , પછતાવો એટલે માત્ર ઉપરછલ્લી ફરજ , જે ખરેખર આત્મસાત કરાતી જ નથી. કોઈ વ્યક્તિ પોતાનો અહં પોષવા પોતાને જ મનાવતા કહે છે કે , 'આવી ભુલ મારાથી કંઈ રીતે થઈ શકે ' , અને ઉપરથી જ માફી નો ઢોંગ કરીને પોતાના સ્વભાવ ને સુધારવાની તસ્દી જરાપણ કરતો નથી.\nજ્યારે પશ્ચાતાપ આનાથી ભિન્ન છે , અહીં વ્યક્તિ ખરેખર પોતાની આત્મા ને પણ થોડીક મઠારે છે અને પોતાના અહંકારને ત્યજીને સ્વભાવ માં સુધારો લાવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/gujarati/spiritual-stories", "date_download": "2021-01-18T02:12:41Z", "digest": "sha1:7DDYK6FX24LCRII3OEL3DB6IJTTJ7RWQ", "length": 16456, "nlines": 260, "source_domain": "www.matrubharti.com", "title": "Best Spiritual Stories stories in gujarati read and download free PDF | Matrubharti", "raw_content": "\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 6\n(શ્રુતિના મમ્મીનો જન્મદિવસ હોવાથી ગંગોત્રીના ઘાટ પર પૂજા કરાવી એ અને એના પિતા બંને મીઠાઈની એક દુકાનમાંથી બધા પ્રવાસીઓને આપવા માટે લાડુ ખરીદે છે. જ્યારે એના પપ્પા ધીમે-ધીમે પાછળ ...\nમાનસિક રસાયણો - 2\nશિવ એજ શૂન્ય ,શિવ એજ શાંતિ ,શિવ એજ શક્તિ ,શિવ એજ પરમ જ્ઞાન એવું આપણે ધાર્મિક પુસ્તકો માં વાંચ્યું હોય કે પછી સાંભળ્યું હોય અને વાત વાત ...\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 5\nશ્રુતિ ખૂબ ઉદાસ હતી, પણ એણે વિચાર્યું કે જે થશે એ જોયું જશે. હાલ એ બાબતો વિચારવી જ નથી. જે માણસના હાથમાં ન હોય. એમ વિચારી એ પોતાના રૂમમાં ...\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 4\nપ્રકરણ 4 યમનોત્રી (ચારધામની યાત્રા માટે શ્રુતિ અને એનો પરિવાર નીકળી ગયા હતા. હાલ એ યમનોત્રીના રસ્તા પર પહાડો પર બળતા જંગલોના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રુતિ આ ...\nમાનસિક રસાયણો - 1\nમાનસિક રસાયણો શરીર માં ખોરાક દ્વારા 24 કલાક પાચક દ્રવ્યો ઉત્પન્ન થતા રહેછે અને ફરતા રહેછે આ એક જટિલ તંત્ર છે જેને એક સાથે વર્ણવવું અઘરું છે\nતમે કયા ઈશ્વર ને શોધો છો આજ ઈશ્વર છે..આદી-અનાદી, સર્વોપરી, સર્વ શ્રેષ્ઠ,સર્વના પીતા, સર્વજ્ઞ, એક દીવ્ય તેજોમય પ્રકાસ મય, અલ્લાહ, ઈશ્વર, વાઈગુરૂ, બુધ્ધ, મહાવીર, ઈશું, કે જે પણ રૂપે ઓળખો, એ ...\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 3\nરાતના 1:50 થયા કે આ પ્રવાસના મેનેજર મિ. શ્રીકાંત પ્રવાસના દરેક વ્યક્તિ જે રૂમમાં રોકાયા હતા, એમનો દરવાજો ખખડાવી આવ્યા અને બધાને સામાન સાથે નીચે આવવા જણાવ્યું. એક પછી ...\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 2\nપ્રકરણ 2 શું જરૂરી વસ્તુઓ ભૂલી હતી એ એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. એને કઈ યાદ ન આવ્યું. છેવટે એના પપ્પાએ જ શ્રુતિને વિચારોમાં ખોવાયેલી જોઇને કહ્યું, “શ્રુતિ, ચિંતા ...\nપ્રાચીનકાળમાં કાલાંજરમાં રાજા શ્વેતકેતુ રાજ્ય કરતા હતા, તેઓ ભગવાન શિવનાં ઘણા મોટા ભક્ત હતા. તેમની ભક્તિથી તેમના રાજ્યમાં અન્ન અને જળની અછત નહોતી. વૃદ્ધ થવા પર રાજા શ્વેતકેતુ પોતાના ...\nઅમેરિકાનાં એક નાનકડાં એવા શહેર મેનલો પાર્ક (ન્યુ જર્સી) માં સન.૧૮૭૮ નાં ડિસેમ્બરની એક સવાર છે. સવારનો વહેલો ટાઈમ હતો. રાતની આળસ મરડીને શહેર ફરી પાછું બેઠું થવાની તૈયારી ...\nસંકલ્પ - એક અતૂટ જોડાણ - 1\nપ્રકરણ ૧ શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા લેખન માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં ...\nન્યાયચક્ર - 10 - છેલ્લો ભાગ\nઆગળના ભાગમાં આપણે જોયું કે રૂડો વણઝારો ભોળાને છેતરીને વાવમાં ધન મૂકવા લઈ જાય છે અને સિતારા ના કહેવાથી તેને મારીને ત્યાજ દાટી દે છે જેથી ...\nઆપણે આગળના ભાગમાં જોયું કે રૂડો વણઝારો ભોળાને પોતાની પાસે બોલાવી અને ખજાનો બતાવે છે અને કહે છે કે આને સુરક્ષિત જગ્યા એ પહોંચાડવામાં મને ...\nઅમૃતવાણી-ભાગ-8 ( ક્ષમા ) ( નમસ્કાર,,, વાંચક મિત્રો ,,,,તેમજ માતૃભારતી. કોમ...... આપનો ખૂબ ખૂબ ધન્યવાદ........ મને જણાંવતાં હર્ષ થાય છે કે હું અમૃતવાણી- ભાગ- 8 ( ક્ષમા ) સાથે ...\nઅંતરના સબંધોને છૂટો દોર આપીને લેશમાત્ર અપેક્ષાની ભાવના વગરના પ્રેમનો ઉત્સવ એટલે ભાઈ બીજ બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ઊર ઉછળાવજે, હો વીર ઊર ઉછળાવજે, હો વીર \nઆગળના ભાગમાં આપણે જોયું કે ભોળો અને રૂડા વણઝારા ની મિત્રતા ખુબ ઘાઢ થઈ ગઈ છે અને તેમનો વ્યાપાર પણ છેક અરબના દેશ સુધી વ્યાપ્યો છે. ...\nઆગળના ભાગમાં આપણે જોયું કે, ભોળો રૂડા વણઝારા સાથે જવા નીકળે છે અનેતેના કબિલામાં પહોંચે છે. ત્યાં રૂડો વણઝારો તેની મુલાકાત સિતારા નામના એક વ્યક્તિ સાથે કરાવે છે, તે ...\nપત્ની : આજે બને તેટલા ઓછા કપડાં ધોવા માટે નાખજોપતિ : કેમ વળી, એવું તો શું થયું પત્ની : કામવાળા બહેન કહેતા હતા કે કાલથી તેઓ બે દિવસ માટે ...\nવિશ્વની સંસ્કૃતિ તરફ એક નજર - ભાગ ૧\n#આ લેખમાં મે મારા અંગત અને વાંચેલા વિચારો લખ્યા છે હું ક્યારેય આવી ઊંડી બાબત જાણતો ન હતો...પણ વાંચન દરમિયાન આવી બાબત નજરમાં આવી એટલે થયું એક વિચાર ...\nઆગળના ભાગમાં આપણે જોયું કે ભોળો કટાર બનાવી રહ્યો છે ત્યારે એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તે ભોળાનું કામ જોઈ ત્યાજ થોભી જાય છે ...\nરાજા અને તેની ચાર પત્નીઓ\nએક રાજા હતો. એની ચાર પત્નીઓ હતી. એ રાજા તેની ચારેય પત્નીઓને પ્રેમ તો કરતો હતો પણ ચોથી પત્નીને સૌથી વધારે પ્રેમ કરતો હતો. હંમેશા એની માટે કંઈક ઉપહાર ...\nઆગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીના પગમાં એક સર્પ ડંખ મારે છે અને ગુરુજી તે સર્પે એમને શા માટે ડંખ માર્યો એ જાણવા પોતાની મંત્ર શક્તિ ...\nઠાકુર આજે પણ હાજર છે - 3\n1973 થી 1975 નો ઓખા દ્વારકા નો સમય ગાળો મારી જિંદગી નો આધ્યાત્મિક સુવર્ણકાળ હતો એમ કહું તો કંઈ ખોટું નથી.એ ખરેખર ઠાકુર ની મારા ઉપર કૃપા હતી, કે ...\nઅમૃતવાણી ભાગ-7 ( પ્રારબ્ધ )\n( પ્રિય વાંચકમિત્રો, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર...... તેમજ માતૃભારતી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.......અમૃતવાણી ભાગ--7( પ્રારબ્ધ ) આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ ની લાગણી અનુભવું છું. આપના દ્વારા ...\nતમને મારો રામ મળ્યો\nવર્ષો પહેલાની એક સત્ય ઘટના છે. આ વાત અમેરિકાનાં વિલિયમ ફોર્ડએ કે જેઓ તે સમયનાં આખી દુનિયાના મોટામાં મોટા હાર્ટ સર્જન હતા. તેમણે આ વાત પોતાનાં પુસ્તકમાં કરી છે. ...\nઆગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી અને યુવાન સેવક જૂની જગ્યા છોડી નવી જગ્યાની શોધમાં ચાલી નીકળે છે રસ્તામાં તરસ લાગતા એક જૂની વાવમાં પાણી પીવા માટે ...\nભાગ – ૦૭પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...\nપુણ્યફળ ભાગ 5 + 6\nભાગ – ૦૫પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે આગળના ...\nકાનો રમે છે મારી કેડમાં\n\"નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\" આ ગીત તમે ઘણીવાર સાંભળ્યું હશે. નવરાત્રીમાં પણ આ ગીત ઘણું પ્રખ્યાત છે પણ ક્યારેય એ વિચાર્યું કે આ ગીતનો મતલબ ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A2%E0%AA%95%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%9C%E0%AB%80", "date_download": "2021-01-18T01:50:44Z", "digest": "sha1:O5LFUHOEN64FLEYWFV7L65MQO5NUNMHG", "length": 38124, "nlines": 111, "source_domain": "gu.wikisource.org", "title": "ગંગા - એક ગુર્જર વાર્તા/વઢકણાં સાસુજી - વિકિસ્રોત", "raw_content": "ગંગા - એક ગુર્જર વાર્તા/વઢકણાં સાસુજી\n< ગંગા - એક ગુર્જર વાર્તા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ 1928\n← \"ઉમરાવજાદાની દીકરી\" ગંગા - એક ગુર્જર વાર્તા\n૧૯૨૮ ગંગાની પતિ પ્રત્યેની રીતભાત →\nપ્રકરણ ૬ ઠું વઢકણાં સાસુજી\nવાદળ હજુ ઉતરી ગયું નહોતું. લલિતા શેઠાણીનો ગુસ્સે નરમ પડ્યો નહોતો. જેમ ધુંધવાતું છાણું ભડકો થયા પહેલાં ધુમાડા કાઢીને સૌને હેરાન કરે છે, તેમ આપણી શેઠાણીનો દાયરો ચઢ્યો હતો. ગંગા, તુળજા અને વેણીગવરી બધાં ધ્રૂજ્યા કરતાં હતાં. જરા પણ ઉણું ન પડે અને અગ્નિ પાછો સળગી ઉઠે નહિ, તેની બધાં તપાસ રાખતાં હતાં.\nસવારના પહેલા પહોરમાં સૌ પોતપોતાના કામમાં રોકાઈ ગયાં હતાં. આજે રવિવાર હતો, તે રીત પ્રમાણે સૌને માટે સારાં સારાં ભોજન તૈયાર હતાં. બપોરના સઘળી રસોઈ તૈયાર થઈ. સઘળા પુરુષો જમવાને બેઠા અને બાપદીકરાઓએ ઘણી મીઠાસથી જમી લીધું. જમ્યા પછી લલિતા લડકણી સાસુને બોલાવ્યાં, પણ તેઓ જમવાને આવ્���ાં નહિ, થોડીકવાર સૌ થોભ્યાં કે હમણાં આવશે. લડકણી શેઠાણી પોતાની દીકરી પાસે ગયાં હતાં. ત્યાં થોડીવાર અબોલા ગ્રહણ કીધા, પણ કમળીએ બોલાવ્યાથી તેમની સાથે મીઠી મીઠી વાતે વળગ્યાં. માનો રોષ ઉતારવા માટે કમળીએ પહેલે કેટલીક ઠાવકી અને કજીયો વિસરી જવાની વાતો, કીધી, અને પછી આવા ટંટાથી ન્યાતજાતમાં અાબરુ રહેતી નથી તેમાં મન ખેંચ્યું, અને જે શેઠાણીને રુચતું નહોતું તેવું કહેવામાં આવ્યું. આપણા ઘરની વહુવારુઓ ઘણી શાણી ને ડાહીઓ છે, તેમની સાથે માન અને વિવેકથી વર્તવું જોઈયે એમ દીકરીએ માને કહ્યું. વઢકણાં બાઈને આ કંઈ રહ્યું નહિ. તેમના મોં આગળ તે પથ્થર પર પાણી જેવું થયું. શેઠાણીના મનમાં લડવાનો ઝડાકો બતાવી દેવાનું તો ઘણુંએ થયું, પણ કરે શું દીકરી સાથે લડવાથી કંઈ ફળ નહિ, તેથી મન મારીને બેસી રહ્યાં, પણ ઝડાકો લેવાને મન તલ્પી રહ્યું ખરું. થોડીવાર કમળાએ આડી તેડી વાતોમાં મન ગુંથ્યા પછી પૂછ્યું, “માજી દીકરી સાથે લડવાથી કંઈ ફળ નહિ, તેથી મન મારીને બેસી રહ્યાં, પણ ઝડાકો લેવાને મન તલ્પી રહ્યું ખરું. થોડીવાર કમળાએ આડી તેડી વાતોમાં મન ગુંથ્યા પછી પૂછ્યું, “માજી કિશોર ભાઈને મળ્યાં ભાઈ ઘણો સુકાઈ ગયો છે જો મા. એને અભ્યાસ ​કરતાં બહુ મહેનત પડતી હશે. વારુ, હવે બે ત્રણ મહિના હમણાં અહીંયાં રહેશે ને પરીક્ષા વખતે જશે તો ભાઈ શરીરે વળી જશે. પણ એ માજી, તારા હાથમાં છે.” કમળાએ માર્મિક વચન કહ્યું.\n તું બહુ શાણી તે મને શિખામણ આપતી હશે આવ મારી ઘરડી મા, મારી દાદી થઈને હવે તું બેઠી છે તે તારે જોઈયે તે કહે આવ મારી ઘરડી મા, મારી દાદી થઈને હવે તું બેઠી છે તે તારે જોઈયે તે કહે તું મને કહે છે કે, ભાઈને રાખવો, કે નહિ રાખવો, તે મારા હાથમાં છે એટલે તું મને કહે છે કે, ભાઈને રાખવો, કે નહિ રાખવો, તે મારા હાથમાં છે એટલે આજકાલની છોકરીઓ, અમારામાં તો કંઈ અક્કલ જ ન હોય તેમ અમને શીખવવા આવી છે. પણ રાંડો અમને જેટલાં વરસ થયાં છે, તેટલા તમને દહાડા પણ થયા નથી, તો શિખામણ શી આપવાની હતી આજકાલની છોકરીઓ, અમારામાં તો કંઈ અક્કલ જ ન હોય તેમ અમને શીખવવા આવી છે. પણ રાંડો અમને જેટલાં વરસ થયાં છે, તેટલા તમને દહાડા પણ થયા નથી, તો શિખામણ શી આપવાની હતી હું તારા ભાઈની વેરણ છું ખરી કેની, તે તારા ભાઈને રાખવાની ના કહીશ. પણ પેલી રાંડ વંત્રીને રાખવા હશે તો એ મુવો રહેશે, નહિ તો એની મેળે ચાલ્યો જશે. મારાં કોણ કહ્યાં માને છે હું તારા ભાઈની વેરણ છું ખરી કેની, તે તારા ���ાઈને રાખવાની ના કહીશ. પણ પેલી રાંડ વંત્રીને રાખવા હશે તો એ મુવો રહેશે, નહિ તો એની મેળે ચાલ્યો જશે. મારાં કોણ કહ્યાં માને છે તું કેટલું માને છે કે તે માનવાનો હતો તું કેટલું માને છે કે તે માનવાનો હતો ” શેઠાણીએ પોતાને જાતિસ્વભાવ જારી કીધા.\n“મેં આજ્ઞાનો શો ભંગ કીધો કે તમે મને આટલો બધો દોષ દો છો પણ તમારે સ્વભાવ પડ્યો છે તે તમે પવનની સાથે પણ લડી પડો છો, તેમ મને ગરીબડીને નહિ પજવો.” કમળીને પેટમાં બળતું હતું, તેથી પોતાનો ઉભરો કાઢ્યો.\n“ત્યારે તું શું મને પજવશે કે રાંડ \n“મેં ક્યારે કહ્યું છે માજી મેં ક્યારે પજવ્યાં \n“ત્યારે તું શું કરે છે આ તારા પજવવાના ઢંગ નહિ ને માને હલકી પાડવાના ઢંગ નહિ તો બીજું શું છે આ તારા પજવવાના ઢંગ નહિ ને માને હલકી પાડવાના ઢંગ નહિ તો બીજું શું છે \n“એવા ખોટા ખોટા આરોપ તમે મારા ઉપર નહિ મૂકો. મારી કોઈ પણ જાતની કસૂર નહિ છતાં તમે જેમ સૌને પજવો છો તેમ મને પણ સંતાપો છો. તમારી દીકરીને ન મૂકો તો વહુપર કેમ કરુણા કરશો ” કમળીએ સારી રીતે પોતાની માને થથરાવી, શેઠાણી તો આ ​બોલવું સાંભળતાં બોલતાં જ અટકી ગયાં. એટલામાં ગંગા, સાસુજીને તથા કમળીને જમવા તેડવાને ઓરડામાં આવી. સાસુજીનો રોષ જબરો તેણે જોયો, થોડીક પળ તે ઉભી રહી, પછી ધણી નમ્ર વાણીથી કહ્યું:\n“સાસુજી, હેઠળ પાટલા માંડી ભાણાં પીરસેલાં છે.” પછી ફરી કમળીને પણ કહ્યું. “મેાટી બહેન, તમે પણ ઊઠો.”\n“મારે નથી જમવું, તમે તમારાં હોઝરાં ભરો.” સાસુજી બેાલ્યાં.\n“તમારા આવ્યા પહેલાં કોઈ જમશે નહિ.” ગંગાએ ઉત્તર દીધો.\n“ગમે તે થાય, હવે આ ઘરમાં હું નહિ જમીશ ” પાછાં રોષમાં લડકણાંબાઈ બેાલ્યાં.\n“તેનું કારણ કંઈ કહેશો માજી \n“તેની તારે શી જરૂર છે હું મારી પોતાની માલીક છું તે ચાહે તેમ કરીશ. તને રાંડને કોણ ડાહીચતરી કરે છે કે છાકીછાકી આટલું આટલું બોલે છે હું મારી પોતાની માલીક છું તે ચાહે તેમ કરીશ. તને રાંડને કોણ ડાહીચતરી કરે છે કે છાકીછાકી આટલું આટલું બોલે છે ઘણું બોલીને સૌનાં નામ તો બોળ્યાં. જરા પણ ભાન બળ્યું છે ઘણું બોલીને સૌનાં નામ તો બોળ્યાં. જરા પણ ભાન બળ્યું છે જીભે આવ્યું તે ભરડી જતાં જ શીખી છે, બીજું શું જીભે આવ્યું તે ભરડી જતાં જ શીખી છે, બીજું શું પેલા ડોસાએ નિશાળે પડાપડ ભણવા મોકલી ત્યારે તો કહેતા હતા જે ભણી ગણીને ડાહી તથા શાણી વિવેકી થશે, તે આ જ કે પેલા ડોસાએ નિશાળે પડાપડ ભણવા મોકલી ત્યારે તો કહેતા હતા જે ભણી ગણીને ડાહી ���થા શાણી વિવેકી થશે, તે આ જ કે રાંડ શાણી થવાવાળી એ જ કે, માને લડકણી, ખોટ્ટા બોલી, જુઠ્ઠી, સાચ્ચી એવી અનેક વાતો કહે છે, બળ્યું રાંડનું ભણતર, ને મુઆં એ ભણતાં ને ભણાવતાં રાંડ શાણી થવાવાળી એ જ કે, માને લડકણી, ખોટ્ટા બોલી, જુઠ્ઠી, સાચ્ચી એવી અનેક વાતો કહે છે, બળ્યું રાંડનું ભણતર, ને મુઆં એ ભણતાં ને ભણાવતાં ભણીગણીને માબાપની આમન્યા રાખવાને બદલે તડતડ સામા ઉત્તર દેતાં તે શીખી છે, એ શિવાય શું શીખી આવી છે ભણીગણીને માબાપની આમન્યા રાખવાને બદલે તડતડ સામા ઉત્તર દેતાં તે શીખી છે, એ શિવાય શું શીખી આવી છે ” લડકણાં લલિતાગવરીએ પોતાનો સઘળો રેાષ ગરીબ વિધવા દીકરીપર કાઢ્યો, અને એ બોલતાં અનેક જાતના ચાળા ચસ્કા કીધા.\n તમારે ગમે તે કહો, હું અનાથ થઈ ત્યારે જે તમે કહો તે મારે સાંભળવું જ.” અાંખમાં અાંસુ લાવતાં કમળી તૂટક તૂટક શબ્દથી બોલી.\n“સાંભળશે નહિ તે જશે ક્યાં ચૂલામાં અત્યારમાં આટલી ​ફાટી ગઈ છે તો અગાડી જતાં માબાપનું કાળું કરાવશે; પણ કામ મારા હાથ નીચે લેવું છે. તે જરા ચસકવા દઉં કે અત્યારમાં આટલી ​ફાટી ગઈ છે તો અગાડી જતાં માબાપનું કાળું કરાવશે; પણ કામ મારા હાથ નીચે લેવું છે. તે જરા ચસકવા દઉં કે આ વઝાઓ જેમ શીખવે છે તેમ માને પજવે છે; પજવ, પજવ, જેમ પજવાય તેમ પજવ; પણ અગાડી તમને સૌને બતાવું છું.”\nલડકણાં બાઈ આટલું બોલી રહ્યાં કે, તુળજાગવરીએ ઓરડામાં આવીને તોફાન થતું હતું તે જોયું; આંખના અણસારામાં ગંગાએ તેને તરત સમજાવ્યું. મિનિટ બે મિનિટ થઈ કોઈ કાંઈ બોલ્યું નહિ, એટલે પછી ગુણવંતી ગંગા બેલી, “સાસુજી ચાલશો ઘણીવાર થઈ ને ભાણાં ઠંડાં પડી જાય છે.”\n“મેં ક્યારે ના પાડી કે તું નહિ જમ ” કડવા કટાણા મોંથી લડકણાં લલિતા સાસુજી બોલ્યાં.\n“તમારા આવ્યા વિના અમારાથી કેમ જમાય ” ગંગાએ નમ્રતાથી કહ્યું.\n“તો ઓં ઓં, મારા વગર તમે જમતાં નહિ હો તો તમે તમારે નચિંતાઈએ જઈને જમો, હું મારું લાગ્યું ભોગવી લઈશ.”\n“જેમ સાસુજીની મરજી,” તુળજાગવરીથી નહિ રહેવાયું, એટલે તે વચ્ચે બોલી. “અત્યારે સાસુજીના જીવને કંઈ સારું નહિ હશે તેથી નહિ જમતાં હશે; તેમાં ગંગા જિદ શી કરે છે ભૂખ લાગશે ત્યારે સૌ મેળે જમશે, તેમાં શી પોતાને હરકત છે ભૂખ લાગશે ત્યારે સૌ મેળે જમશે, તેમાં શી પોતાને હરકત છે ચાલો આપણે સૌ જમી લઇએ, ને એમને માટે ઢાંકી મૂકીયે.”\nજ્યાં આવાં કટાક્ષનાં વેણ તુળજાએ કહ્યાં, ત્યાં હવે લલિતા લડકણી બાઈની જીભલી હાથમાં ઝાલી કેમ રહે વાત જ શી ���રો છો વાત જ શી કરો છો તેઓ બળી જળી તો રહ્યાં હતાં તેમાં આ વાક્યો તો તેમને તીવ્ર બાણ જેવાં લાગ્યાં.\n“હા, જા જા તારો ભસ્તો ભર દકાળવાની દીકરી, રાંડ ભીખારણ, તને ખાવાને મળતું નહોતું તે મકરખુધીપર આવી છે તો જા ખા, તારું પેટ ભર.” શેઠાણીએ ઝડાકો લીધો. ​ “જે જેવું હોય તે તેવું જાણે દકાળવાની દીકરી, રાંડ ભીખારણ, તને ખાવાને મળતું નહોતું તે મકરખુધીપર આવી છે તો જા ખા, તારું પેટ ભર.” શેઠાણીએ ઝડાકો લીધો. ​ “જે જેવું હોય તે તેવું જાણે મેં કંઈ તમને બોલાવ્યાં નથી કે તમે વચ્ચે માથું મારો છો. તમને મેં બોલાવ્યાં હતાં કે વચ્ચોવચ્ચ બોલ્યાં મેં કંઈ તમને બોલાવ્યાં નથી કે તમે વચ્ચે માથું મારો છો. તમને મેં બોલાવ્યાં હતાં કે વચ્ચોવચ્ચ બોલ્યાં વગર બોલાવ્યું બેાલે તે તરણાને તોલે.” તુળજા પણ મસેમસે બોલવાથી હઠે તેવી નહોતી. એ થોડું બોલીને થાંભલો કોરે તેવી હતી.\n“તું લખાપતિની દીકરી, તેની વચ્ચે બેાલાય કેમ પણ તું બોલી કોને માટે પણ તું બોલી કોને માટે ભીખારણ, કોના જીવને સારું નથી ભીખારણ, કોના જીવને સારું નથી તારો બાપ મરવા પડ્યો હોય તો કોણ જાણે તારો બાપ મરવા પડ્યો હોય તો કોણ જાણે જા તેનો ચોકો કરવા જા. આ ઘરમાં આવીને છાકી ગઈ છે, અને પેલે મૂઓ તારો ચોટલો જોઈ રહ્યો છે, તેમાં બહુ લાંબું બોલતાં શીખી હશે, પણ હજી તો હું સાત વાઘ ખાઉ તેવી છું જા તેનો ચોકો કરવા જા. આ ઘરમાં આવીને છાકી ગઈ છે, અને પેલે મૂઓ તારો ચોટલો જોઈ રહ્યો છે, તેમાં બહુ લાંબું બોલતાં શીખી હશે, પણ હજી તો હું સાત વાઘ ખાઉ તેવી છું મારા જીવને સારું ને નરસું કહેનારી તું કોણ મારા જીવને સારું ને નરસું કહેનારી તું કોણ તારી મા મરે ને તારો બાપ મરે, મારી વાત તું શાને કરે છે તારી મા મરે ને તારો બાપ મરે, મારી વાત તું શાને કરે છે હવે મારો પીછો છોડ, હું તો મરી રહી છું ને મારાથી બોલાતું સરખુંએ નથી. તમે રાંડોએ તો મારો કેડો લીધો છે તે મને પીંખી નાખશો કે શું હવે મારો પીછો છોડ, હું તો મરી રહી છું ને મારાથી બોલાતું સરખુંએ નથી. તમે રાંડોએ તો મારો કેડો લીધો છે તે મને પીંખી નાખશો કે શું હું મરી તો રહી છું તેમાં વધારે ક્યાં મારો છો હું મરી તો રહી છું તેમાં વધારે ક્યાં મારો છો \n“તમને આટલું બધું બોલાવે છે કોણ મારો બાપ ને નહિ બાપ કરતાં જરા શરમાઓ. તમે જમવાની ના કહી ત્યારે મેં તે માત્ર ગંગાને જમવાને કહ્યું: તેમાં તમે શાનાં સુગાઈ ઉઠ્યાં મારો બાપ ને નહિ બાપ કરતાં જરા શરમાઓ. તમે જમવાની ના કહી ત્યારે મેં તે માત્ર ગંગાને જમવાને કહ્યું: તેમાં તમે શાનાં સુગાઈ ઉઠ્યાં તમારું તો હું જરાએ નામ દઉં તેવી નથી, ને મારો બાપ તો તમને નાહતાંએ સંભારવાનો નથી. બધું ગામ જાણે છે કે તમારી એાલાદ કેવી છે. તમારો બાપ કોણ હતો તે તો તમે જાણો છો જ તમારું તો હું જરાએ નામ દઉં તેવી નથી, ને મારો બાપ તો તમને નાહતાંએ સંભારવાનો નથી. બધું ગામ જાણે છે કે તમારી એાલાદ કેવી છે. તમારો બાપ કોણ હતો તે તો તમે જાણો છો જ તમારી મા રેંટિયો કાંતી સુતર આપતી ને તમારો બાપ વેચી આવતો તે જ કેની તમારી મા રેંટિયો કાંતી સુતર આપતી ને તમારો બાપ વેચી આવતો તે જ કેની પોતાના પગ તળે બળે છે તે તો તપાસો. તમારો બાપ તે કયો લક્ષાધિપતિ હતો પોતાના પગ તળે બળે છે તે તો તપાસો. તમારો બાપ તે કયો લક્ષાધિપતિ હતો આત્મા રામ ભૂખણને ત્યાં આવ્યાં છો તેમાં જ તો આટલો બધો તુમાખ આવ્યો છે તો, બાકી તો નાગર વાણિયાની ન્યાતમાં ક્યાંએ ઠેકાણું લાગત નહિ આત્મા રામ ભૂખણને ત્યાં આવ્યાં છો તેમાં જ તો આટલો બધો તુમાખ આવ્યો છે તો, બાકી તો નાગર વાણિયાની ન્યાતમાં ક્યાંએ ઠેકાણું લાગત નહિ હુ તમને સાફ કહું છું કે, તમારે મને બોલાવવી નહિ.”\n નવાબ સાહેબની બેગમને તે બોલાવાય ​તારી ઓલાદ ને સાત પેઢીની વાત સારું શહેર જાણે છે. હવે તું કહે છે શું ​તારી ઓલાદ ને સાત પેઢીની વાત સારું શહેર જાણે છે. હવે તું કહે છે શું મારે ખાવું હશે તે ખાઈશ. નહિ તો નહિ ખાઉં, પણ તું મને કહેનારી કોણ મારે ખાવું હશે તે ખાઈશ. નહિ તો નહિ ખાઉં, પણ તું મને કહેનારી કોણ \n“તમને ભૂખ લાગે તો ખાઓ, નહિતર નહિ ખાએાની; મારી કયી બલાને, ભૂખ લાગશે ત્યારે એની મેળે ચૂલા પાસે જશો, કંઈ ચૂલો તમારી પાસે નથી આવવાનો. નહિ ખાશો તો તમારા હાથ પગ અટકશે. પણ છપ્પનવાર ના કહીને પછી જખ મારીને ખાવાને ગયાં તો હતાં.” વહુએ વહુવારુપણું બતાવ્યું.\n“હું શાને માટે નહિ ખાઉં મારા ધણીનું છે તે ખાઈશ. લે હું તો ખાવા ચાલી; પણ જા તારા માટીનું જ તું ખાજે, મારા ઘરમાં ખાવા આવે તો તને તારા બાપના સમ છે.” શેઠાણી તો આમ બોલતાં જ કે ઉઠીને હેઠળ રસોડામાં ગયાં. ગંગા તેની પછાડી ગઇ, ને જતી વેળા તુળજા ભાભીનો હાથ ખેંચ્યો, પણ તેઓ છોડવીને પોતાના ઓરડામાં ચાલી ગયાં. ગંગાએ જાણ્યું કે, એમને સમજાવી શકાશે, પણ પેલા લડાઈના ગોધા સાસુજીને સમજાવવાં દોહેલાં છે; એટલે તરત તો તે તેની પછાડી ગઇ. કમળી પણ જમવાને ગઇ. ગંગા તથા કમળીને તુળજાગવરી જમવા નહિ આવી, તેથી ખાવું ભાવ્યું નહિ; તેથી સેજસાજ ખાધું ન ખાધું કરી ઉઠી ગયાં. લલિતાગવરીએ પેટ પૂર જમી લીધું ને બે દહાડાનો બરાબર ખંગ વાળ્યો.\nઘરકામ આટોપી લીધું, ને કમળા તથા ગંગાએ તુળજાગવરીને ઘણું સમજાવ્યું, પણ તેમણે નીચેથી ઉંચે જોયું નહિ. ઓસીકાપર માથું નાખીને તેઓ નવધાર આંસુએ રડ્યા કરતાં હતાં. એક પણ શબ્દ તેમણે સાંભળ્યો નહિ, ને ગંગા કમળાએ વિચાર્યું કે હમણાં બોલાવવાં એ વ્યર્થ છે, એમ જાણીને તે બન્ને છૂટી પડી. થોડા વખત સુધી લલિતા શેઠાણીએ ગંગાને પોતાની હુજુર ને હજુર રોકી રાખી, એટલા માટે કે ને પોતાના પતિને મળવાને દોડી જાય નહિ, પણ અકસ્માત તેઓ કોઈ બીજા કામમાં ગુંથાયાથી ગંગા છૂટી પડીને પોતાના ઓરડામાં ગઇ. ​ ખરેખરા ઉમંગમાં આવીને ગંગાએ પોતાના ઓરડામાં પ્રવેશ કીધો. સંધ્યાકાળ થઇ હતી ને એારડામાં દીવાની ઘણી જરૂર જોઇ, પણ દીવો લેવા જતાં વળી પાછી સાસુજીના સપાટામાં સપડાય, તે ભીતિએ ત્યાં ને ત્યાંથી જ મીણબત્તી સળગાવી. કિશેાર ઈઝીચેરપર પડ્યો હતો. દૂર લજજાવંત રીતે ગુણવંતી ગંગા ઉભી રહી. તેના નેત્રમાં પ્રેમ ઝળકી રહ્યો હતો, ને પોતાના પતિના દર્શનથી સીતાને જેમ આનંદ વ્યાપ્યો હતો, તેમ ગંગાની રગેરગમાં આનંદ પ્રસરી રહ્યો. કિશેાર ને ગંગાનાં નેત્ર મળતાં જ પ્રેમભાવથી બંને હસ્યાં; સહજ લજજા પામ્યાં, ને હસતાં હસતાં ગંગાએ પોતાનું પ્રેમ વદન પાછું ફેરવ્યું. પ્રિયા પ્રિયતમ મળે તે વેળાએ આદરાતિથ્ય હોય નહિ, પણ આવી જ વિવેકી સંજ્ઞાઓ થાય છે. હર્ષિત વદને ઉભયનાં નેત્ર, એકમેકને અંતઃકરણથી ભેટ્યાં, અને તે ખરાં અંતઃકરણની ઉર્મીઓનું વર્ણન કાળિદાસ સરખા કવિ વગર કોણ કરી શકે વારુ \nઘણા પ્રેમથી સ્મિત હાસ્યવદન કર્યા પછી કિશોરે પોતાની પ્રાણપ્રિયાને, આજ ત્રણ વરસે જે પ્રેમ વછૂટે તે પ્રેમના આવેશમાં હાથ પકડી પાસે તેડી બીજી ખુરસી પર બેસાડી, અને પ્રેમના ઠપકામાં પોતાને જે લાગી આવ્યું, તે જણાવવા બેાલ્યો, “ત્રણ વર્ષે જ્યારે તારાં નિર્મળ પ્રેમ દર્શન કરવાને માટે હું આવ્યો ત્યારે તને તો ઘણો વિલંબ થયો પ્રિયે ઠીક, આજે આપણે બહુ લાંબે સમયે મળ્યાં છીએ, પણ જલદી તારાથી નહિ અવાયું\n કારણ આપથી ક્યાં અજાણ્યું છે આપનાં માતુશ્રી હોય ને પછી તમારી પાસે આવવું, એ તરવારની ધાર પર ચાલવા જેવું નથી આપનાં માતુશ્રી હોય ને પછી તમારી પાસે આવવું, એ તરવારની ધાર પર ચાલવા જેવું નથી ” ગંગાએ પ્રેમથી ગળગળી જતાં કહ્યું, “સવારે આપને સહજ કારણસર કેટલું કરી મૂક્યું હતું ” ��ંગાએ પ્રેમથી ગળગળી જતાં કહ્યું, “સવારે આપને સહજ કારણસર કેટલું કરી મૂક્યું હતું \n“હશે, એ તો એમનો સ્વભાવ છે. સવારનો બનાવ તો હવે શાંત પડ્યો ના અને શું તે માટે તેઓ તમને અટકાવતાં હતાં અને શું તે માટે તેઓ તમને અટકાવતાં હતાં” કિશોરે પૂછ્યું. ​ “છેક એમ તો નહતું; પરંતુ પાછાં ભાભીજી જોડે માજી લડ્યાં, ને તે ટંટામાં પણ ઘણો વખત વીતી ગયો. ભાભીજી ખાવાને ઉઠતાં નથી અને ચોધાર આંસુએ રડે છે. ઘણા કાલાવાલા કીધા, પણ તેઓ સમજતાં નથી. સાસુજીનો સ્વભાવ છે, તેમ ભાભીજી પણ વખત વિચારી જતાં નથી. બંને જણાં સામસામાં થઈ પડ્યાં ને તેનું પરિણામ એ આવ્યું છે કે, હવે ઘરમાં ઝાઝો સમય શાંતિ રહેવાની નથી. ભાઇજી પણ ઘણા કંટાળી ગયા છે, અને તેમની મરજી પણ ઘર છોડવાની છે. જેવી ઈશ્વરેચ્છા.” ગંગાએ ઘણે દયામણે મુખે કહ્યું.\n“ખરેખર ઘરના ઉઠ્યા વનમાં ગયા તે વનમાં લાગી લાહ્ય; તેમ જ્યારે આગબોટ સળગી ઉઠી ત્યારે તેમાંથી બચવા માટે દરિયામાં કૂદી પડ્યો, તો તેમાં પણ ડૂબી મરવાનો સમય આવ્યો. કોલેજમાં આ ત્રણ વરસમાં હું ઘણો કંટાળી ગયો છું, ત્યારે થોડો વખત નીરાંત લેવાને ઘેર આવ્યો, તો ત્યાં કજીયો, કંકાસ ને લડાલડી શિવાય બીજું કંઈ જ નથી. ઘણીવાર મેં માતાજીને આવી ખરાબ રીતને માટે કહ્યું છે, મોટા ભાઈએ મોટી ભાભીને ઠપકો દેવા કંઈ પણ કચાસ રાખી નથી, પણ એ બને એવાં છે કે, એમાં કોણ વધારે નઠોર છે તે હું કહી શકતો નથી. હવે તો બંને જણ સમજે તો જ ઘરની આબરુ જળવાશે, નહિ તો વાત ઘણી વધી પડી છે. તમારી સાથે તો હું ધારું છું કે, માતાજી સારી રીતે વર્તતાં હશે. આજે પ્રિયે, તમને ઘણો શ્રમ પડ્યો હશે \n“મારા શ્રમની વાત નહિ કરો હું તે શી ગણતીમાં હું તે શી ગણતીમાં સાસુજી કૃપાદૃષ્ટિ રાખે તો બસ. ઘરનાં સૌ તોબાતોબા કરી રહ્યાં છે. ચાકર નફર અને બીજા સઘળા સાથે વઢવાડ જ મંડાઈ છે. એક દિવસ પણ લઢાઈ વગર જતો નથી.” ગંગા બોલી, પછી થોડીવાર ચૂપ રહી કહ્યું, “મોટી બહેન ને ભાભીજી, એ બંને સાથે રોજનાં છોડાં ફાડવામાં આવે છે, તે આપણા ગૃહસ્થ ઘરને છાજતું નથી. ગૃહિણીના ​ધર્મ તો સાસુજી વિસરી જ ગયાં છે, સસરાજી પણ ઘણા કંટાળ્યા છે. કહેતાં લજજા ઉપજે છે, પણ ગૃહસ્થાઈને ન છાજે એવા અપશબ્દો આપણા કુટુંબને લજાવે છે.”\n“હશે, હવે એ વાત પડતી નાંખો. તમે શરીરે તો આરોગ્ય છેાની ” કિશેારે પ્રેમથી પૂછ્યું.\n“આ૫ સ્વામીનાં દર્શન થયા પછી આરોગ્યતા ક્યમ નહિ હોય પણ આ વેળાએ તમે ઘણા લેવાઈ ગયા છો. પરીક્ષાનું કામ ઘણું મહેનતનું છે, ત��ને લીધે આ વેળાએ તમારા મોપરથી નૂર ઉડી ગયું છે. સાચે, તમે અથાગ શ્રમ લીધો છે, અને ઈશ્વરેચ્છા હશે તો તેનો સારો બદલો મળશે. તમારી નાજુક પ્રકૃતિને લીધે તો તમે છેક જ સુકાઈ ગયા છો, હમણાં કેમ છો વારુ પણ આ વેળાએ તમે ઘણા લેવાઈ ગયા છો. પરીક્ષાનું કામ ઘણું મહેનતનું છે, તેને લીધે આ વેળાએ તમારા મોપરથી નૂર ઉડી ગયું છે. સાચે, તમે અથાગ શ્રમ લીધો છે, અને ઈશ્વરેચ્છા હશે તો તેનો સારો બદલો મળશે. તમારી નાજુક પ્રકૃતિને લીધે તો તમે છેક જ સુકાઈ ગયા છો, હમણાં કેમ છો વારુ ” શરમાતાં શરમાતાં ગંગા ગુણવતીએ પ્રશ્ન પૂછ્યો.\n” કિશોરે આશ્ચર્ય પમાડવા પાછો પ્રશ્ન કીધો. “જો આ ક્ષણને માટે મને પૂછવામાં આવતું હોય તો હું એમ કહું છું કે, ઈંદ્રનું નંદનવન પણ કુછ બિસાતમાં નથી. તારું પ્રેમાળ મુખડું નિરખતાં કોણ પોતાનું દુઃખ વિસરી નહિ જાય ખરેખર નેત્રમણિ ગંગા, તારા પત્રોથી જ મારાં ત્રણ વરસ બહુ સુખશાંતિમાં ગુજરી ગયાં. જે દિવસે તારો પત્ર મળતો, તે દિવસે જે ઉમંગથી અભ્યાસમાં રોકાતો, તેવો ક્વચિત જ રોકાતો હતો.”\n“મારા પિતાજી આપને મળ્યા હતા હમણાં પૂનેથી તેઓ મુંબઈ આવ્યા હતા.” ગંગાએ પોતાના બાપની ખબર પૂછી. એટલામાં દરવાજા નજીક કોઈનાં પગલાં સંભળાયાં, ને ગંગા ઘણી ચમકી તે બારણા બહાર ગઈ, પણ કોઈ જણાયું નહિ. મદન તુળજાના ઓરડામાં જાગ્યો હતો, ત્યાંથી તેને લઈ પાછી ફરી. એટલામાં નીચે વાળુની વેળા થઈ હતી, તેની બૂમ પડી. કિશોરે કહ્યું કે, “મોટી ભાભી હમણાં તબીયત નાજુક છે તે ભૂખ્યાં રહેવાથી ઘણાં હેરાન થશે, માટે તેમને ​તેડતાં જવું જોઈયે.” પછી બંને દંપતી તેના ઓરડામાં ગયાં, પણ તેનું રડવું રહ્યું નહોતું. સાસુજીએ જે કેટલાક શબ્દો કહ્યા હતા, તે ઘણા વજ્રબાણ જેવા લાગ્યા હતા, જો કે તેણે પણ કંઈ ઓછું કહ્યું નહોતું.\nકિશેારે મદનને પોતાના હાથમાં લીધો, પણ તે પોતાની કાકીના હાથપર પડવાને ઝીંપલાવતો હતો. ગંગાએ જઈને તુળજાના મોંપરથી લૂગડું ખસેડ્યું, પણ તેણે આંખ ઉઘાડી નહિ. કિશેારે એક જ વાકય કહ્યું કે, “આમ જુઓ ભાભી સાહેબ દિયેરજીની પરોણાગત આ પ્રમાણે કરશો કે દિયેરજીની પરોણાગત આ પ્રમાણે કરશો કે ભલે, જેમ ઘટિત લાગે તેમ કરો, પણ હું આવ્યો ને તમે રુસણાં લઈને બેસો તો પછી મારે જલદી ઘરથી પાછા ફરવું પડશે.”\nતુળજા ઘણી શરમાઈ ગઈ\nતે ઉઠીને ઉભી થાત, પણ શરમાઈ તેથી ઉઠાયું નહિ.\nતે ઉંચે જોઈ શકી નહિ, પણ ગંગાએ કહ્યું, “જરા આંખ ઉઘાડીને જુવો કે કોણ છે નાના દિયરજીનો આવો સત્કાર કે નાના દિયરજીનો આવો સત્કાર કે \nતુળજાએ આંખ ઉઘાડીને જોયું કે બન્ને - કિશેાર ને ગંગા ખડખડાટ હસી પડ્યાં.\n“ચાલો, ચાલો, વાળુનો વખત થઈ ગયો ને વળી તમારાં સાસુજી તમને અને અમને બંનેને વખાણશે \nમદન, કિશેાર, ગંગા ને તુળજા ચારે જણ રસોડામાં ગયાં.\nસૌ જમી રહ્યાં હતાં, ને માત્ર એ ચાર જ જમવાનાં હતાં: તુળજાગવરી સાથે સૌ બેસી ગયાં. વેણુગવરીની ગેરહાજરીમાં ગંગાએ જાતે પીરસી લીધું.\nજમી રહ્યા પછી સૌ પોતપોતાના શયનગૃહમાં ગયાં.\nઆપણી નાયિકા ને નાયક આનંદભેર પોતાના શયનગૃહમાં ગયાં. પ્રેમવીણાનો તાર અપાર હતો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૧૧:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-06042020-2.html", "date_download": "2021-01-18T01:25:18Z", "digest": "sha1:IT5ESGHYZDPIHVPZXDSUVFBZBLVJEXSF", "length": 9457, "nlines": 30, "source_domain": "www.navsaricity.com", "title": "પોસ્ટની બેસ્ટ સેવા, 2 દિવસમાં 2375 પેન્શનરને 1.32 કરોડ ચૂકવ્યાં - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારીમાં ટપાલ વિભાગ દ્વારા પેન્શનરો અને વિધવા મહિલાઓને તેમના ઘરે જઈને રૂ.1.32 કરોડનું ચૂકવણું પોસ્ટકર્મીઓ દ્વારા કરાયું હતું.પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં પણ ઘરે ઘરે જઈને સહાય કરાશે તેવી પણ માહિતી મળી છે.\nનવસારી ટપાલ વિભાગ દ્વારા Covid-19ના અનુસંધાને લોકડાઉનના સમયગાળા દરમિયાન વૃદ્ધ, અશક્ત અને વિધવા બહેનોને ઘરે બેઠા સહાય તથા પેન્શન ચુકવણીની વ્યવસ્થા કરાઇ છે. તા.3 અને 4 એપ્રિલે 2016 ગંગા સ્વરૂપ વિધવા બહેનો અને 359 સેવા નિવૃત્ત પેન્શનરોને અનુક્રમે 54 લાખ અને 78 લાખનું ચુકવણું કરાયું છે.\nતેમજ અન્ય બેંકના ખાતામાં જમા થયેલી સહાય ટપાલ વિભાગની AePS પેમેન્ટ સીસ્ટમ(આધાર ઇનેબલ પેમેન્ટ સીસ્ટમ)સુવિધાના માધ્યમથી 48 હજાર જેટલી રકમનું બેન્કના ખાતાધારકોને કોઈપણ પ્રકારના ચાર્જ વગર ઘરે બેઠા નવસારી ટપાલ વિભાગ દ્વારા ચુકવણી કરાઇ છે. તેમજ મેડીકલ દવાઓના પાર્સલની પણ ડિલિવરી અગ્રિમતાના ધોરણે કરાઇ રહી છે. ટપાલ વિભાગ દ્વારા કપરા સમયમાં પણ પોતાની આવશ્યક સેવાઓના માધ્યમથી જરૂરિયાતમંદોને તથા સમાજોપયોગી થઇ રહ્યું છે.\nઆગામી દિવસોમાં પણ સેવા આપીશું\nઅગામી દિવસોમાં પણ પેન્શનરો અને વિધવા મહિલાઓના ઘર પાસે જઈને આ સેવા આપવામાં આવશે. ખાતેદાર���એ નજીકની પોસ્ટ ઓફિસ અથવા IPPB શાખાનો મોબાઈલ નંબર 9833703268 અને 7746027026 પર સંપર્ક કરી નાણાકીય સગવડ મેળવી શકે એમ છે. તેમ ગૌતમ આર. ભાનાણી, સિનિયર સુપ્રિટેનડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, નવસારી ટપાલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.\nપોસ્ટની બેસ્ટ સેવા, 2 દિવસમાં 2375 પેન્શનરને 1.32 કરોડ ચૂકવ્યાં\nનવસારીમાં ટપાલ વિભાગ દ્વારા પેન્શનરો અને વિધવા મહિલાઓને તેમના ઘરે જઈને રૂ.1.32 કરોડનું ચૂકવણું પોસ્ટકર્મીઓ દ્વારા કરાયું હતું.પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં પણ ઘરે ઘરે જઈને સહાય કરાશે તેવી પણ માહિતી મળી છે.\nનવસારી ટપાલ વિભાગ દ્વારા Covid-19ના અનુસંધાને લોકડાઉનના સમયગાળા દરમિયાન વૃદ્ધ, અશક્ત અને વિધવા બહેનોને ઘરે બેઠા સહાય તથા પેન્શન ચુકવણીની વ્યવસ્થા કરાઇ છે. તા.3 અને 4 એપ્રિલે 2016 ગંગા સ્વરૂપ વિધવા બહેનો અને 359 સેવા નિવૃત્ત પેન્શનરોને અનુક્રમે 54 લાખ અને 78 લાખનું ચુકવણું કરાયું છે.\nતેમજ અન્ય બેંકના ખાતામાં જમા થયેલી સહાય ટપાલ વિભાગની AePS પેમેન્ટ સીસ્ટમ(આધાર ઇનેબલ પેમેન્ટ સીસ્ટમ)સુવિધાના માધ્યમથી 48 હજાર જેટલી રકમનું બેન્કના ખાતાધારકોને કોઈપણ પ્રકારના ચાર્જ વગર ઘરે બેઠા નવસારી ટપાલ વિભાગ દ્વારા ચુકવણી કરાઇ છે. તેમજ મેડીકલ દવાઓના પાર્સલની પણ ડિલિવરી અગ્રિમતાના ધોરણે કરાઇ રહી છે. ટપાલ વિભાગ દ્વારા કપરા સમયમાં પણ પોતાની આવશ્યક સેવાઓના માધ્યમથી જરૂરિયાતમંદોને તથા સમાજોપયોગી થઇ રહ્યું છે.\nઆગામી દિવસોમાં પણ સેવા આપીશું\nઅગામી દિવસોમાં પણ પેન્શનરો અને વિધવા મહિલાઓના ઘર પાસે જઈને આ સેવા આપવામાં આવશે. ખાતેદારોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા IPPB શાખાનો મોબાઈલ નંબર 9833703268 અને 7746027026 પર સંપર્ક કરી નાણાકીય સગવડ મેળવી શકે એમ છે. તેમ ગૌતમ આર. ભાનાણી, સિનિયર સુપ્રિટેનડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, નવસારી ટપાલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી ��વાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/picture-of-pataudi-palace/", "date_download": "2021-01-18T01:42:55Z", "digest": "sha1:F3OYYZOR5R5PYIPOTY7KFAQUXZNMWEEL", "length": 10533, "nlines": 52, "source_domain": "www.online88media.com", "title": "અંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો - Online88Media", "raw_content": "\nઅંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો\nJanuary 14, 2021 mansiLeave a Comment on અંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો\nસૈફ અલી ખાન હિન્દી સિનેમાના એક જાણીતા અભિનેતા છે. સૈફ અલી ખાન લગભગ છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. સૈફ અલી ખાન એક અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની અમીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમનો હરિયાણામાં એક સુંદર મહેલ છે, જેની કિંમત 800 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.\nખાસ વાત એ છે કે બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ સૈફ અલી ખાનના પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે સૈફની આગામી વેબ સિરીઝ ‘તાંડવ’નું મોટાભાગનું શૂટિંગ આ ભવ્ય પેલેસમાં કરવામાં આવ્યું છે. અલી અબ્બાસ ઝફરની પહેલી વેબ સિરીઝ ‘તાંડવ’ પ્રાઇમ વીડિયો 15 જાન્યુઆરીએ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સાથે સૈફનો મહેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચાલો આજે આ પટૌડી પેલેસ વિશે જાણીએ.\nતાજેતરમાં જ પટૌડી પેલેસ ‘તાંડવ’ના શૂટિંગને લઈને જ્યારે ચર્ચામાં રહ્યો હતો ત્યારે સૈફ અલી ખાને કહ્યું હતું કે, “મને તેને ક્યારેક-ક્યારેક શૂટિંગ માટે આપવામાં કોઈ મુશ્કેલી નથી કારણ કે 340 દિવસ એ ખાલી રહે છે. જોકે મહેલના બહારના ભાગમાં શૂટિંગમાં આરામદાયક રહું છું”\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાનના આ લક્ઝુરિયસ પેલેસ���ાં કુલ 150 રૂમ છે, તેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમ અને એક વિશાળ ડાઇનિંગ રૂમ પણ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે ઈફ્તીખાર અલી ખાન દ્વારા આ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સૈફના દાદા હતા. તે હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત છે. આ પેલેસ લગભગ 80 વર્ષ પહેલાં બનીને તૈયાર થયો હતો. તેની ડિઝાઈન રોબર્ડ ટોર રસેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.\nઆ સૈફનો આ પેલેસ ખૂબ ખર્ચાળ હોવાની સાથે ખૂબ જ સુંદર પણ છે. તેની સામે મોટા-મોટા પેલેસ પણ ફિક્કા પડી જાય છે. અવારનવાર સૈફ અલી ખાન તેના આ પૂર્વજોના ઘરે આવે છે. જોકે સૈફ કહી ચુક્યા છે કે ઘર ઉપયોગમાં આવતું નથી. વર્ષમાં એક કે બે વાર તેઓ પરિવાર સાથે અહીં આવે છે.\nજણાવી દઈએ કે સૈફ અલી ખાનના દિવંગત પિતા મન્સૂર અલી ખાન 9 મા નવાબ છે, જ્યારે તેમના પછી સૈફ અલી ખાન આ રજવાડાના 10 મા નવાબ છે. સૈફના પિતા મન્સૂર એક પ્રખ્યાત ક્રિકેટર રહી ચુક્યા છે. તેમના મૃત્યુ પછી, સૈફને તાજ પહેરાવવામાં આવ્યો અને આ મહેલનો વારસદાર બનાવવામાં આવ્યો. પટૌડી પેલેસનું નિર્માણ 1935 માં 8 માં નવાબ ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દકી દ્વારા કરાવવામાં આવ્યું હતું. સૈફ તેની પૂર્વ પત્ની અભિનેત્રી અમૃતા સિંહ સાથે પણ અહીં આવતો હતો.\nશનિ દોષાને દૂર કરવા માટે મકરસંક્રાંતિ પર કરો આ ચીજોનું દાન, કારકિર્દીમાં પણ મળશે ફાયદો\nઆજે આ 4 રાશિના લોકોને મળશે જીવનની દરેક ખુશી, માતા સંતોષીના મળશે આશીર્વાદ, ઘર-પરિવારમાં રહેશે ખુશીઓ\nઆ છે વિદ્યા બાલનની બહેન જે છે સાઉથ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી, કરી ચુકી છે કિંગ ખાન અને મનોજ બાઝપાઈ સાથે કામ\nસુહાના ખાને પિતા શાહરૂખ ખાનની વિરુદ્ધ જઈને કર્યું આ કામ, સોશિયલ મીડિયા પર થયો ખુલાસો\nબોલિવૂડની આ અભિનેત્રીઓ માટે પિતા કરતા વધારે છે,તેમના સસરા,જોવા મળે છે કમાલનો બોન્ડ\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/india/watch-gujarat-gujarat-news-in-gujarati-quick-news-service-eva-media-company-chintan-sripali-mehulkumar-vyas/", "date_download": "2021-01-18T01:33:00Z", "digest": "sha1:NJHDISWOKKKJKI2E2UBRJZYYYSIQ5B5B", "length": 12422, "nlines": 160, "source_domain": "watchgujarat.com", "title": "અનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WATCH GUJARAT’ નો પ્રારંભ - Watch Gujarat News : LIVE LATEST TODAY Online", "raw_content": "\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WATCH GUJARAT’ નો પ્રારંભ\nચિંતન શ્રીપાલી અને મેહુલકુમાર વ્યાસ દ્વારા www.ourvadodaragujarati.com ની સફળતા બાદ નવું સોપાન.\nવડોદરા. અનંત ચૌદશના પવિત્ર દિવસે EVA Mediaની માત્ર ગુજરાતના જ સમાચારો આપતી ન્યૂઝ વેબસાઈટ www.watchgujarat.com નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, લોકલ ફોર વોકલના સૂત્રને અનુસરી માત્ર વડોદરા શહેર – જિલ્લાના સમાચારો જ પ્રસિદ્ધ કરતી www.ourvadodaragujarati.com શરૂ કરાઈ હતી. કોઈપણ એક શહેર – જિલ્લાનાં જ સમાચારા પ્રસિદ્ધ કરતી આ એક અનોખી વેબસાઈટ છે. અને આ તર્જ પર જ હવે માત્ર ને માત્ર ગુજરાતનાં જ સમાચારો પ્રસિદ્ધ કરતી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.\nપત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવતાં ચિંતન શ્રીપાલી અને મેહુલકુમાર વ્યાસ દ્વારા સ્થપાયેલી કંપનીના નેજા હેઠળ દોઢ વર્ષ અગાઉ www.ourvadodaragujarati.com શરૂ કરવામાં આવી હતી. ખૂબ ટૂંકાગાળામાં વેબસાઈટને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. વાચકોના પ્રોત્સાહનને પગલે અમોને વડોદરાથી આગળ વધવાનું પીઢબળ પ્રાપ્ત થયું હતું.\nwww.ourvadodaragujarati.com ના માધ્યમથી સચોટ અને સવિસ્તાર સમાચારો સત્વરે લોકો સુધી ચિંતન અને મેહુલ પહોંચાડતાં હતાં. હવે ટીમનો વિસ્તાર કરી www.watchgujarat.com નું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. વાચકોની કસોટી પર ખરાં ઉતરવાં તેમજ વાચકોની અપેક્ષા પૂરી પાડવા માટે EVA Mediaની ટીમ કટીબદ્ધ છે.\n#Vadodara – ય���વાનોને રોજગારી આપવાની માંગ સાથે યુથ કોંગ્રેસે સાંસદના ઘરનો ઘેરાવો કરવાનો પ્રયાસ\n#Surat – સ્પાના નામે સેક્સ રેકેટ : કિમ્સ સ્પા પર પોલીસના દરોડા, બે વિદેશી મહિલાની અટકાયત\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની જૈફ વયે નિધન, સીએમ રૂપાણીએ એક દિવસના શોકની જાહેરાત કરી\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો ���બાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A8/%E0%AB%AB._%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9C%E0%AA%BE", "date_download": "2021-01-18T01:22:32Z", "digest": "sha1:F3DCFTLDU3OKXQYBRYQL4RI2T3VBC2XK", "length": 4028, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૨/૫. ઝાડપાંદની પૂજા - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૨/૫. ઝાડપાંદની પૂજા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ૪. ગણાગોર કંકાવટી\nઝવેરચંદ મેઘાણી ૬. ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત →\nમારા વીરની ગા ગોરડી.\nહું પૂજું આકડો આકડો\nમારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.\nહું પૂજું આવળ આવળ\nમારો સસરો રાવળ રાવળ\nહું પૂજું પોદળો પોદળો\nમારી સાસુ રોદળો રોદળો.\nકન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરતી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી \n પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૪:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/total-200409-coronavirus-cases-in-gujarat-till-24th-november/articleshow/79391498.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2021-01-18T01:50:32Z", "digest": "sha1:LRDAGD2H4VFTDVGU4ITJHJNLZ2CKT6R7", "length": 9021, "nlines": 101, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1510 નવા કેસ સાથે કુલ આંકડો 2 લાખને પાર\nરાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14044 થઈ, કુલ મૃત્યુઆંક પણ 3892 થયો\nઅમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 24 કલાકમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે તો ગુજરાતમાં પણ કોરોનાની મહામારી વધુ પ્રસરતા સરકારે 200માંથી લગ્નમાં 100ની છૂટ કરી છે અને ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત માસ્ક અંગે નિયમો પણ વધુ કડક બનાવવામાં આવ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 1510 નવા કેસ સાથે કુલ આંકડો પણ 2 લાખને પાર થયો છે. જ્યારે 24 કલાકમાં 1286 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પણ 91.05% થયો છે.\n24 કલાકમાં સ્વસ્થ થયા 1286 દર્દીઓ\n24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 84,625 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 7389330 થયો છે. રાજ્યમાં 1510 નવા દર્દીઓ સામે 1286 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 1,82,473 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1301.92 ટેસ્ટ થાય છે.\nકુલ એક્ટિવ કેસની સંખ્યા 14044\nકુલ એક્ટિવ કેસ અને મૃત્યુઆંક\nરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,93,337 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 4,93,230 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 107 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 14044 એક્ટિવ કેસ છે. જેમાંથી 94 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 13950ની સ્થિતિ સ્ટેબલ છે.\nરાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાનો અજગર ભરડો વધતાં મોત પણ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 તેમજ બોટાદમાં 1 મોત નોંધાતાં રાજ્યમાં કુલ 16 મોત નોંધાયા હતાં. જેથી હવે રાજ્યમાં મૃત્યુઆંક પણ 3892 થયો છે.\nઅન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ\nઅન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઅમદા��ાદમાં આવી ગઈ છે કોરોનાની રસી, સોલા સિવિલમાં 1000 લોકો પર થશે પરીક્ષણ આર્ટિકલ શો\nદેશફ્રી છે કે નહીં વધુ કિંમતે કેમ ખરીદાઈ વધુ કિંમતે કેમ ખરીદાઈ કોરોના વેક્સીન પર કોંગ્રેસના મોદી સરકારને સવાલ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nદુનિયાટ્રમ્પના સમર્થકોનો ડર, ટ્વિટરના ઘણા કર્મચારીઓએ લોક કરી પોતાની પ્રોફાઈલ\nસમાચારકેમ સિપ્લાના શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે વિશ્લેષક\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/government-launches-portal-to-help-find-lost-or-stolen-phones-003139.html", "date_download": "2021-01-18T00:03:24Z", "digest": "sha1:P6W4DCDC5D53U2OZFVMPE6FSBRHBDQTK", "length": 15300, "nlines": 234, "source_domain": "gujarati.gizbot.com", "title": "ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોન અને ટ્રેક કરવા માટે સરકાર દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું | Government launches portal to help find stolen phones- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nખોવાયેલા અથવા ચોરી થયેલા ફોન અને ટ્રેક કરવા માટે સરકાર દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું\nભારત સરકાર દ્વારા હવે તમને તમારા ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનને શોધવામાં મદદ કરવામાં આવશે યુનિયન ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદ દ્વારા એક નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે જેની અંદર તમે મહારાષ્ટ્રની અંદર તમારા ચોરી થયેલા ફોન વિશે રિપોર્ટ કરાવી શકો છો.\nઆ વેબસાઈટના પાયલોટ ટેસ્ટ રન માટે સરકાર દ્વારા મહારાષ્ટ્ર ને પસંદ કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આના પર વર્ષ 2017 થી કામ કરી રહ્યા છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર ડેવલોપ કરવામાં આવ્યું છે કે જે બધા જ આઈ એમ ઈ આઈ નો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ હશે.\nભારતની અંદર સરકાર કઈ રીતે ખોવાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવા માટે પ્લાન બનાવી રહી છે.\n15 ડિજિટનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા ઇન્ટરનેશનલ મોબાઇલ પેમેન્ટ આઇડેન્ટિટી અને ખોવાયેલા ડિવાઇસને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો તમારો ફોન પણ ચોરી થાય છે અથવા ખોવાઈ જાય છે તો સૌથી પહેલાં તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ની અંદર ફરિયાદ દાખલ કરવી જોઈએ અને તેના માટે તમે વન ડબલ ડબલ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો એક વખત જ્યારે પોલીસ કંપની રજીસ્ટર થઈ જાય છે.\nત્યાર બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા તમારા આઇએમઇઆઇ નંબરને બ્લેકલિસ્ટ ની અંદર નાખી દેવામાં આવશે. અને એક વખત જ્યારે તેવું કરી દેવામાં આવશે ત્યારબાદ જે કોઈ વ્યક્તિ પાસે તમારો ફોન હશે તે તેની અંદર કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી શકશે નહીં.\nઅને આ નવી જાહેરાત પરથી એવું અત્યારથી કહી શકાય નહીં કે તમને તમારો ખોવાયેલો ફોન પાછો મળી શકશે. પરંતુ એ વાતની ખાતરી કરી શકાય છે કે જે કોઈપણ વ્યક્તિએ તમારો ફોન ચોરી કરી હશે તે કોઈ થર્ડ પાર્ટીને વહેંચી પણ નહીં શકે અને તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં. અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા મોબાઇલ ફોન ઓપરેટર પણ આઇએમઇઆઇ નંબર નાખી અને તમારા ફોનને બ્લેકલિસ્ટ ની અંદર નાંખી શકે છે. અને ત્યારબાદ તે ફોન ને પાછું ચાલુ કઈ રીતે કરવો તેના વિશેની માહિતી ડીપાર્ટમેન્ટ દ્વારા એક વખત વેબસાઈટ લાઇવ વહી જશે ત્યારબાદ આપવામાં આવશે.\nસીઈઆઈઆર જીએસએમએના વિશ્વવ્યાપી આઇએમઇઆઈ ડેટાબેસને એક્સેસ કરવામાં અને નકલી ઉપકરણોને ટ્રેકિંગ કરવા માટે આઇએમઇઆઈ નંબરોની તુલના કરવામાં પણ સક્ષમ હશે. જીએસએમએ એ એક વૈશ્વિક વ્યવસાયિક સંસ્થા છે જે વૈશ્વિક સ્તરે મોબાઇલ નેટવર્કના ટોર્સ પેરાટર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ડોટ અને જીએસએમએ વચ્ચેના સહકારનો અર્થ એ છે કે તમારા ખોવાયેલા ફોનને વિશ્વભરમાં ટ્રedક કરી શકાય છે.\nજો ચોરેલા ડિવાઇસની એક્સેસ ધરાવતો કોઈપણ તેને સક્રિય કરવાનો પ��રયાસ કરે છે, તો ટેલિકોમ ઓપરેટર નવા વપરાશકર્તાની ઓળખ કરશે અને પોલીસને ચેતવણી આપશે. લાઇવમિન્ટ અનુસાર, આ ખોવાયેલા અથવા ચોરાયેલા ઉપકરણોને ટ્રેસ કરવાની મંજૂરી આપશે. બીએસએનએલ, રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડ, ખોવાયેલા ડિવાઇસીસને ટ્રેક કરવામાં મદદ કરશે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nએમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nસ્માર્ટફોન ની અંદર કઈ યુનિક અને નવી ટેક્નોલોજી આ વર્ષ જોવા માં આવી\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nસ્માર્ટફોન કે જે ભારત માં વર્ષ 2020 માં લોન્ચ થવા ના હતા\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nરિલાયન્સ જીઓ દ્વારા વિવો સાથે જીઓ એક્સક્લુઝિવ સ્માર્ટફોન માટે ભાગીદારી કરવા માં આવી\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nભારતીય વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વનપ્લસ એજ્યુકેશન બેનીફીટ પ્રોગ્રામ જાહેર કરવા માં આવ્યો\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ 2020 પર બજેટ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ\nરિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા જીઓ ગેમ્સ પર ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહિરાત કરવા માં આવી\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\nભારત ની અંદર બેસ્ટ મની અર્નિંગ એપ 2020 માં કઈ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.hzd-industry.com/gu/", "date_download": "2021-01-18T00:34:17Z", "digest": "sha1:QHQLDAOMZO2DDYNFBFS7ZFJOQB42YQC7", "length": 6606, "nlines": 174, "source_domain": "www.hzd-industry.com", "title": "Cnc Machining, Custom Cnc Parts, Cnc Milling, Cnc Turned Parts", "raw_content": "\nફાસ્ટ ડિલિવરી: 5 કલાકની અંદર બનાવવા પ્રોટોટાઇપ\nઉચ્ચ કાર્યક્ષમતાના: અવતરણ 24 કલાકમાં ઓફર અને તકનીકી આધાર કોઈપણ સમયે પૂરો પાડવામાં આવે છે\nફેક્ટરી બંદર નજીકના વિસ્તાર, પરિવહન ખર્ચ બચાવી છે\n2000 થી શેનઝેન HZD ટેકનોલોજી કું, લિમિટેડ સમગ્ર વિશ્વમાં ઉત્પાદન, સંશોધન અને વિકાસ ક્લાયંટ્સ સહિત ચોકસાઇ CNC મશિન સેવાઓ પૂરી કરવામાં આવી છે. અમે સમય વિતરણ, રચના પર ગુણવત્તા માટે પ્રતિષ્ઠા ધરાવે છે, કૌશલ્ય સમસ્યા ઉકેલવાની અને સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ સાથે અમારી ક્લાઈન્ટો મદદ કરે છે. અમે પરિવહન, ઓટોમેશન, વૈકલ્પિક engergy, એરોસ્પેસ, તબીબી અને પાવર ટ્રાન્સમિશન ઇન્ડસ્ટ્રીઝ માટે CNC Machined ભાગો અને પ્રોટોટાઇપ છે. અમારા ઉત્પાદનો વાર્ષિક આઉટપુટ 20 મિલિયન અમેરિકી ડોલર કરતાં વધુ 80% વિશ્વના તમામ મોટા કંપનીઓ માટે પૂરી પાડવામાં આવેલ હતા.\n2. સપાટી સારવાર: ઓક્સિડેશન, સેન્ડબ્લાસ્ટિંગ;\n3. વાયર એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન જરૂરીયાતો સાથે વાક્ય માં;\n2. સપાટી સારવાર: ઓક્સિડેશન, સેન્ડબ્લાસ્ટિંગ;\n3. વાયર એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન જરૂરીયાતો સાથે વાક્ય માં;\nલેસર કોતરણી મશીન લેસર વડા હાઉસિંગ\nલેસર કોતરણી મશીન લેસર વડા હાઉસિંગ\n2. સપાટી સારવાર: ઓક્સિડેશન, સેન્ડબ્લાસ્ટિંગ;\n3. વાયર એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન જરૂરીયાતો સાથે વાક્ય માં;\nશેનઝેન HZD ટેકનોલોજી કું, લિમિટેડ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nસરનામું: નં 76, Langbei ઔદ્યોગિક ઝોન, Tongle સમુદાય, Longgang સ્ટ્રીટ, Longgang જિલ્લો, શેનઝેન\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2020/07/", "date_download": "2021-01-18T01:47:05Z", "digest": "sha1:N64QYJSJOKX5JTYOSGKKZVJCVP224FY6", "length": 5874, "nlines": 99, "source_domain": "www.kapilsatani.com", "title": "July 2020 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમ...\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં...\nજન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી )\nચાલો ABCD શીખીએ (વીડિયો જોવા અહીં ક્લિક કરો) પહેલી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કર...\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી\nઅહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો.\nઆઝાદ થયાને તોંતેર વર્ષ થયાં આપણે ક્યારે આઝાદ થઈશું \n◆ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો. 15 મી ઓગસ્ટ 1947 નો દિવસ સૌ ભારતીયો માટ...\n|| શિક્ષકદિને....... કૃષ્ણ અને રાધાકૃષ્ણન || લેખક-કપિલ સતાણી ||\n'કૃષ્ણ' શબ્દ આંખોને અને હૈયાને ટાઢક આપે છે તો પ્રેમીઓને વિરહની વેદના આપે છે.ગોવાળોને મસ્ત મજાની મસ્તી અને માખણ આપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/jackie-stewart-horoscope.asp", "date_download": "2021-01-18T01:43:55Z", "digest": "sha1:CFYBIB6JLF7AHK5C6EWZGFGNB4YAHQHB", "length": 6443, "nlines": 118, "source_domain": "celebrity.astrosage.com", "title": "જેકી સ્ટુઅર્ટ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | જેકી સ્ટુઅર્ટ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જેકી સ્ટુઅર્ટ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 4 W 34\nઅક્ષાંશ: 55 N 57\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nજેકી સ્ટુઅર્ટ કારકિર્દી કુંડળી\nજેકી સ્ટુઅર્ટ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજેકી સ્ટુઅર્ટ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજેકી સ્ટુઅર્ટ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nજેકી સ્ટુઅર્ટ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. જેકી સ્ટુઅર્ટ નો જન્મ ચાર્ટ તમને જેકી સ્ટુઅર્ટ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે જેકી સ્ટુઅર્ટ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો જેકી સ્ટુઅર્ટ જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/kartik-aryan/", "date_download": "2021-01-18T01:10:19Z", "digest": "sha1:VXQKXLGHOEJWJWR4XVHCY2PKNJRTH54M", "length": 29426, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "kartik aryan - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nVideo: કાર્તિક આર્યને માંગ્યા લાખ રૂપિયા, મમ્મીનો જવાબ સાંભળીને થઇ ગઇ બોલતી બંધ\nકાર્તિક આર્યન લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થઇ ગયા છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ કાર્તિક આર્યન પોતાના વીડિયોથી જનતામાં જાગરૂકતા લાવવાના પ્રયાસો કરતા...\nઆયુષ્માન ખુરાના અને કાર્તિક આર્યને બોલીવુડના સૌથી સફળ ડિરેક્ટરની ફિલ્મ ઠુકરાવી\nનેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક પ્રિયદર્શનની ગણનાએક સફળ ડાયરેકટર તરીકે થાય છે. સાઉથની ફિલ્મોની સાથેસાથે બોલીવૂડમાં પણ તેમની ફિલ્મોએ પણ લોકપ્રિયતા મેળવી છે. તેમની વિરાસત જેવી...\nચીની આફત સામે લડી રહ્યો છે દેશ, ત્યાં આ બોલીવુડ સ્ટાર્સ કરી રહ્યાં છે ચીનનો ખુલ્લેઆમ પ્રચાર\nફક્ત બોલીવૂડના કલાકારો જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ ટિક ટોક અને ઝુમ એપનો બિનધાસ્ત ઉપયોગ કરીને આનંદ ઉઠાવી રહી છે. પરંતુ આ બન્ને એપ...\nCoronaથી કંટાળ્યો કાર્તિક આર્યન, અનોખા અંદાજમાં Video શેર કરીને ફેન્સને કરી આ અપીલ\nકોરોન વાઈરસના (Coronavirus)વધતા જતા ખતરાને જોતા સરકાર આ વાઈરસથી બચવા સતત લોકોને સતર્ક કરી રહી છે. એવામાં સેલિબ્રિટી પણ પાછળ નથી. એવા ઘણાં સેલેબ્રિટીઝ છે...\nકાર્તિક આર્યને ફેન્સ સાથે શેર કર્યા હોળીના ફોટો, જોઈ ફેન્સ ચોંકીને બોલ્યા ક્યાં છે…\nહોળીના તહેવારને સામાન્ય રીતે દેશમાં ખૂબ જ ધુમધામથી ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં આ તહેવારનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. એવામાં જો...\nVideo: કાર્તિક સાથે જોઇને સારાને ‘ભાભી’ કહેવા લાગ્યાં લોકો, ભડકેલી એક્ટ્રેસે કાઢી નાંખી ધૂળ\nબોલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન આજકાલ પોતાની ફિલ્મ ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંનેની આ ફિલ્મ આજે એટલે કે શુક્રવારે વેલેન્ટાઇન...\nકાર્તિક આર્યનને થઈ રહી છે સારાની ચિંતા, પોતાના હાથથી ખવડાવી કહ્યું કે,\nબોલીવુડના મોસ્ટ ફેવરીટ કાર્તિક આર્યન અને ��ારા અલી ખાન હંમેશા એકબીજાની સાથે મસ્તી કરતા રહે છે. તેઓ એકબીજા સાથે કરેલી મસ્તી અને નાની મોટી નોંકઝોંકને...\nસારા અલી ખાને પહેરેલી આ બ્લૂ ડ્રેસની કિંમત છે અધધધ…, આટલા પૈસામાં તો હિલ સ્ટેશન ટ્રિપ થઈ જાય\nબોલીવુડના નવાબ એટલે કે, સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ ‘લવ આજ કલ’ લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેણી હાલમાં આ...\n‘હું એવી મહિલાઓ પર ફિલ્મ બનાવું છું જેમાં ડિફેક્ટ હોય’, – વિવાદીત નિવેદન આપી ફસાયો કાર્તિક, ફેન્સે આપ્યો જોરદાર જવાબ\nકાર્તિક આર્યન પોતાના નિવેદનોનો લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જાય છે. ગઈ વખતે ફિલ્મ પતિ પત્ની ઓર વોના પોતાના મોનોલોગમાં મેરિટલ રેપના વિશે બોલવા...\nસારાને ખોળામાં ઉપાડીને ઈન્ટરવ્યૂ આપવા પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ Viral Video\nકાર્તિક આર્યન અને સારા અલી ખાન બોલિવુડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે અને તેમાં કોઈ શક નથી. આ બન્ને ટૂંક સમયમાં જ ફિલ્મ લવ આજ...\n‘લવ આજ કલ 2’ નું ટ્રેલર જોઇ કઈંક આવ્યું બોલ્યો સૈફ અલી ખાન, સાંભળી સારાને થશે દુ:ખ\nસારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ 2’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે,...\nસારા અલી ખાન આ ખાસ વ્યક્તિ સાથે મનાવશે વેલેન્ટાઈન ડે, જાતે જ કર્યો આ વાતનો ખુલાસો\nકાર્તિક આર્યન અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ ‘લવ આજકાલ’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે અને ચાહકોને તે ખૂબ પસંદ પણ આવી રહ્યુ છે....\nકરિયરની ત્રીજી ફિલ્મમાં જ બોલ્ડ થઈ સારા, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન\nએક્ટ્રેસ સારા અલી ખાનની અપકમિંગ મુવી લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરૂષિ શર્માની ફ્રેશ જોડી...\nરિલીઝ થયું સારા-કાર્તિકની ફિલ્મ LoveAajKalનું Trailer, 14 ફેબ્રુઆરીએ ધમાલ મચાવવા તૈયાર\nઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક કેમેસ્ટ્રીન ટ્રેલરમાં જોવા મળી રહી...\nસામે આવ્યુ Love Aaj Kalનું પહેલું પોસ્ટર, જોવા મળી ‘સારતિક’ની ગજબની કેમેસ્ટ્રી\nસારા અલી ખાન અને કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘લવ આજકાલ’ના સેટ પર પ્રેમમાં પડ્યા અને આ ફિલ્મની રિલીઝ પહેલાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયુ...\nદીપિકાની JNU મુલાકાત બાદ અન્ય બૉલીવુડ સ્ટાર્સે તોડ્યુ મૌન, ટ્વીટ કરીને આપ્યા આ નિવેદન\nઅભ��નેત્રી દીપિકા પાદુકોણની JNUના આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કંગના રનૌતની બહેન રંગોલીએ તેને દીપિકાની રિલીઝ થઈ રહેલી ફિલ્મ છપાકનું...\n લક્ઝરી કાર છોડી ઑટોમાં ફરી રહ્યો છે આ સ્ટાર એક્ટર, નામ જાણીને લાગશે ઝટકો\nકાર્તિક આર્યન ધીમે-ધીમે બોલીવુડમાં સફળતાની સીડીઓ ચડી રહ્યો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ રીલીઝ થઇ હતી. કાર્તિક, ભૂમિ અને અનન્યા પાંડેની...\nઆ પંજાબી સિંગરના જીવન પર ફિલ્મ બનાવશે ઇમ્તિયાઝ અલી, કાર્તિક-આયુષ્માન રેસમાં\nજાણીતા ફિલ્મસર્જક ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મ માટે આયુષમાન ખુરાના અને કાર્તિક આર્યનનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મ પંજાબી ફોક સિંગર પર આધારિત હશે. સ્વ....\n એક સાથે ફિલ્મનું રિ-શૂટ કરવા રાજી નથી આ સ્ટાર્સ\nકાર્તિક આર્યન અને સારા અલી ખાનના સંબંધોની ચર્ચા જાહેરમાં થતી હતી. બન્નેના લિંકઅપની શરૂઆત ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’ની સિકવલના શૂટિંગથી થઇ હતી. સેટ...\nજેના કારણે ફેમસ થયો એની જ ફિલ્મ કરવા સલમાન તૈયાર નથી, આ હેન્ડસમ હંકે મારી લીધી બાજી\nસલમાનખાન અને સૂરજ બડજાત્યાના સંબંધો બોલીવૂડમાં બહુ સારા ગણાય છે. ૨૦૧૫માં આ જોડીએ ‘પ્રેમ રતન ધન પાયો’માં સાથે કામ કર્યુ હતું. આ પછી તેમણે ચાર...\nબ્રેડ બટરની જેમ છે એક્ટિંગ અને સેક્સ, બંને એક સાથે જ ચાલે છે: કાર્તિક આર્યન\nબોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનું માનવું છે કે, એક્ટિંગ અને સેક્સ તેમના માટે બ્રેડ બટરની જેમ છે. ઝૂમના ચેટ શો ‘બાઈ ઈનવાઈટ ઓનલી’ માં એક્ટિંગ અને...\nદિલ્હીના પ્રદૂષણથી પરેશાન બોલીવુડ સ્ટાર્સ, કેન્સલ થયું કાર્તિક-જ્હાન્વીની આ ફિલ્મનું શૂટિંગ\nદેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની હાલ ગંભીર સમસ્યા સર્જાઇ છે. ત્યાં શૂટિંગ કરવા ગયેલા કલાકારો પણ પ્રદૂષણનો ભોગ બન્યા છે. પરિણામે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવુ પડયું...\nVideo: ભૂમિ અને અનન્યા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, ‘પતિ-પત્ની ઔર વો’ના પોસ્ટર રિવિલ\nફિલ્મ પતિ પત્ની ઔર વોનું પહેલુ પોસ્ટર રિલીઝ થયુ છે, જ્યાં કાર્તિક આર્યનનો લુક જોઈ શકાય છે. ફિલ્મમાં પતિ બનેલો કાર્તિક અહીં ઘણા સારા અંદાજમાં...\nસારાને છોડીને કાર્તિક આર્યને આ Hot હસીના સાથે કરી લીધી સગાઇ આ તસવીરોએ મચાવી સનસની\nઆજકાલ કાર્તિક આર્યન પોતાના આગામી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ને લઇને ઘણો વ્યસ્ત છે. આ વચ્ચે ખબર આવી છે કે કાર્તિકે ‘સ��ટુડન્ટ ઑફ ધ યર-2’થી બોલીવુડમાં...\nસ્કીનટાઇટ ગાઉનમાં ઝળક્યું કાર્તિક આર્યનની આ હૉટ એક્ટ્રેસનું કિલર ફિગર, લેટેસ્ટ ફોટોઝે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન\nએક્ટ્રેસ નુસરચ ભરુચાને ફેશનના મામલે કોઇ ટક્કર ન આપી શકે. ખાસ કરીને ત્યારે જ્યારે તે પોતાના વેસ્ટર્ન લુક સાથે ફેન્સને ઇમ્પ્રેસ કરે છે. નુસરત જે...\nઆ ત્રણ Hit ફિલ્મોની સિક્વલમાં દેખાશે કાર્તિક આર્યન\nકાર્તિક આર્યન એક એવું નામ જે “પ્યાર કા પંચનામા” મુવીમાં લવ રંજન સાથે ઈન્ડસ્ટ્રીમાં આવ્યુ હતુ, પરંતુ ત્યારબાદ ક્યારેય પાછુ વળીને જોયુ નથી. ગ્વાલિયર જેવા...\n‘મુઝે કબાબ મેં હડ્ડી નહીં બનના હૈ’કાર્તિક-સારાના રિલેશન પર પહેલીવાર આવ્યું અનન્યા પાંડેનું રિએક્શન\nખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું હતું કે કાર્તિક આર્યન અન્યને...\n‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલૉક Video Viral\nકાર્તિક આર્યન અને સારા અલી ખાનના અફેરની ચર્ચા આજકાલ બોલીવુડના ગલિયારામાં થઇ રહી છે. હકીકતમાં તેની ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે સારા અલી ખાને પોતે...\nકાર્તિક આર્યન-સારા અલી ખાન વચ્ચે શું ચાલી રહ્યું છે\nબોલીવૂડની સિમ્બા ગર્લ અને પટૌડીનાં નવાબ ખાનદાનની પુત્રી Sara Ali Khan આજકાલ લાઈમલાઈટમાં છે. દર વખતે સારા અલી ખાન પોતાની એક્ટિંગ, ખુબસુરતી કે પછી હોટ...\nકાર્તિક-કૃતિનું સેન્સેશનલ ફોટોશૂટ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો Wow\nબોલીવુડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લુકાછિપી’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં છે. આ બંને સ્ટાર્સે...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=604", "date_download": "2021-01-18T00:55:48Z", "digest": "sha1:WC4HSCBFXPBYBY3UOJDBTPOYD6OQXG7C", "length": 33719, "nlines": 110, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: મને પ્રભાવિત કરનારાં પુસ્તકો – કાકા કાલેલકર", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમને પ્રભાવિત કરનારાં પુસ્તકો – કાકા કાલેલકર\nમારા મન અને જીવન પર જેની વિશિષ્ટ અસર થઈ છે એવાં પુસ્તકોને યાદ કરતી વેળાએ સૌ પહેલાં તો જે પુસ્તક સૌ કોઈ વાંચી શકે છે એવા ભગવાને રચેલા એક પુસ્તકનો જ હું વિચાર કરીશ.\nસુશિક્ષિત, અશિક્ષિત, સાક્ષર, નિરક્ષર, બાળક અને વૃદ્ધ સૌ કોઈ વાંચી શકે એવું એ પુસ્તક છે, અને એ પુસ્તકને સૌ કોઈ વાંચે છે. વારંવાર વાંચે છે અને એ વાંચનારા હરેક માનવીને હર ક્ષણે કોઈ નવી ને નવી જ પ્રેરણા મળે છે. આપણું જીવન પૂરું થઈ જાય તો પણ એ પુસ્તક પૂરું થતું નથી. એ પુસ્તકનું નામ છે કુદરત. ગમે તે વિષયનું અધ્યયન કરવું હોય તો પણ આ પુસ્તકના અધ્યાય શીખવા જ પડે છે. વધારેમાં વધારે શીખ્યો હોઉં તો એ પુસ્તક વાંચતા વાંચતા.\nસંકોચશીલ સ્વભાવનો હોવાને કારણે સમાજમાં ભળી જવાનું મારે માટે મુશ્કેલ હતું. કુદરત સાથેની મારી દોસ્તી વધી જવા પાછળ આ પણ એક કારણ હતું. ઝાડ અને એના પર બેસનારાં પંખીઓ; નદીઓ અને એને ઓળંગી જતી હોડીઓ; રસ્તાઓ અને પુલો; પહાડો અને સરોવરો; બગીચાના પુષ્પો અને આકાશના તારાઓ, અને એ બંનેની યાદ આપતાં પતંગિયાં – એ બધાંયે મારા નિરીક્ષણના અને મારા આનંદના વિષયો હતાં. હાથી, ઊંટ, હરણ, વાછરડાં, કૂતરાં અને ખાસ કરીને બિલાડીઓ મારા બચપણના સાથીદારો હતાં. અને સસલાને તો હું ભૂલી જ કેમ શકું એના કૂદકાઓ અને મારા મનના કૂદકાઓ એ બંનેના તાલમાં કૈંક અજબ જેવું સામ્ય હતું. પણ સસલાથીયે ગાઢી દોસ્તી તો મારે ખિસકોલી સાથે હતી.\nચોમાસાના દિવસોમાં પાણીની ધારાઓ જ્યારે તળાવમાં વરસતી હતી ત્યારે મને લાગતું હતું કે ચાંદીની પાવલીઓ અને અધેલીઓ વરસી રહી છે. કવિઓના મુખે જીવનને માટે પાણીના બુદબુદની ઉપમા સાંભળી એ પહેલાં જ મેં પાણીના બુદબુદને પેટભરીને જોયા હતા. કેવી રીતે એ તો મને ખબર નથી, પણ જીવનનું પ્રતીક મારે માટે આકાશનાં વાદળ જ હતાં. સૂતાં સૂતાં આ વાદળોનું ધ્યાન મેં જેટલું ધર્યું છે એટલું ભાગ્યે જ બીજી કોઈ ચીજનું ધર્યું હશે. કુદરત અને કુદરતના વ્યાપારોના નિરીક્ષણમાંથી જે કંઈ મેં મેળવ્યું છે, એના પાયા પર જ મારું જીવનદર્શન રચાયું છે.\nકુદરતના આવા નિરીક્ષણથી સમાજનું પણ તટસ્થભાવથી – ઑબ્જેક્ટિવલી – નિરીક્ષણ કરવાની ટેવ મને પડી ગઈ. બાળપણમાં વારંવાર પ્રવાસ કરવાના અવસર મળતા ગયા, અને એ કારણે સમાજના નિરિક્ષણમાં વિવિધતા પણ બહુ આવી. જેમની ભાષાઓ જુદી છે, જેમના રીતરિવાજ વિચિત્ર જેવા લાગે છે અને જેમના જીવનવ્યવહાર પણ આપણાથી જુદા છે એવા લોકોની વચ્ચે જઈને જ્યારે રહેવું પડ્યું અને એ રીતે અનેક ધર્મોનો પણ પરિચય થયો, ત્યારે આપોઆપ જ દષ્ટિમાં વિશાળતાની સાથે ઉદારતા પણ આવી ગઈ. જ્યારે હું પુસ્તકો વાંચવા લાગ્યો ત્યારે એ પુસ્તકો મારે મન ફક્ત શબ્દરચના અથવા વાક્યસમૂહ ન હતાં, પણ જીવનનાં અને એનાં નિરીક્ષણ-ચિન્તનનાં પ્રતિબિંબ હતાં, એનું કારણ આ છે.\nપુસ્તકોની વાત શરૂ કરું એ પહેલાં મને એટલું કહેવા દ્યો કે હું મારા જીવનમાંથી પણ ઘણું ઘણું શીખ્યો છું. જીવનમાંથી શીખવા માટે એવું કાંઈ જરૂરી નથી કે એ જીવન સફળતાથી ભરેલું હોય. જીવનપ્રસંગમાં જો વિવિધતા મળે અને જીવન જીવવામાં જો ઉત્કટતા હોય તો માનવી એમાંથી તમામ મેળવી લે છે. જીવન જીવવાની ઉત્કટતા ને કારણે જ પુસ્તકો સમજવાની શક્તિ તેજ બને છે. આજે જો ભગવાન મને નવેસરથી ફરી એ જ જીવન જીવવાનો અવસર આપે, તો હું નથી માનતો કે મારા જીવનનું એક પણ પાસું છોડવાને માટે કે ખોવાને હું તૈયાર થાઉં.\nજે પુસ્તકોની વાતો મારા જીવનની સાથે ઓતપ્રોત થઈ ગઈ છે, એ પુસ્તકો છે રામાયણ અને મહાભારત. મારા જીવનની નહીં, મારા રાષ્ટ્રની અને એની સંસ્કૃતિની રચના જ આ પુસ્તકોના આધાર પર થઈ છે. મારા આખાયે જીવન ઉપર જે પુસ્તકની ઊંડી અસર થઈ છે – અને જે વધતી જ જાય છે – એ પુસ્તક છે ભગવદગીતા.\nજે પ્રમાણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાંચીને ગાંધીજીના જીવનમાં મોટું પરિવર્તન થયું, અથવા ઈશોપનિષદનો એક મંત્ર હાથ આવતાં મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને કઠિન પરિસ્થિતિમાં ઉદ્ધારનો રસ્તો મળી ગયો, એવું તો મારા જીવનમાં કંઈ થયું નથી. પરંતુ મારા ધાર્મિક જીવનમાં ભગવદગીતાથી પણ વધારે અસર થઈ છે ઉપનિષદોની. સંતસાહિત્યમાં તુકારામ, જ્ઞાનેશ્વર અને એકનાથ એ ત્રણના અમરગ્રંથોનો હું ઋણ��� છું. મહારાષ્ટ્રના વારકરી લોકો દર વર્ષે પોતાના ગામથી પંઢરપુર સુધી પગપાળા યાત્રા કરે છે. અને આ પ્રમાણે સંતસાહિત્યનો પ્રચાર ગામેગામ થાય છે. પંઢરપુર મહારાષ્ટ્રના સંતજીવનની રાજધાની છે. એનાથી મેં સંતજીવન ઓળખ્યું…\nપણ એમની પાસે હું પહોંચ્યો એ પહેલાં અંગ્રેજીમાં બુદ્ધિવાદી સાહિત્ય મેં ખૂબ વાંચ્યું અને જેને લોકો નાસ્તિકતા કહે છે એની અસર નીચે આવ્યો. પોતાના જીવનના આ અધ્યાયને હું આજે પણ બહુ મહત્વનો સમજું છું. ઈશ્વરની જ કૃપા હતી કે ઈશ્વરનો ઈન્કાર કરવાવાળા ઉચ્ચ કોટિના સાહિત્યની સાથે મારો એ સમયે પરિચય થયો. રેશનાલિસ્ટિક ઍસોસિયેશન સિરીઝના કેટલાયે ગ્રંથો મેં વાંચી નાખ્યા. સંધ્યાવંદન, પૂજા, પ્રાર્થના વગેરે તમામ છોડી દીધા. મારું જોશ જનોઈ અને ચોટલી પર તૂટી પડ્યું. અને હું સંશયવાદનો – અજ્ઞેયવાદનો મોટો સમર્થક બની ગયો. આ ભૂમિકાના મૂળમાં અભિમાન કે ઉદ્દામવૃત્તિ ન હતી. સત્યની ખોજ કરવાની જિજ્ઞાસુવૃત્તિ અને બૌદ્ધિક નમ્રતા હતી. આ નમ્રતાએ મને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના પુસ્તક ‘વેરાઈટીઝ ઑફ રિલિજિયસ એક્સપિરિયન્સ’ નું મે આદર સાથે અધ્યયન કર્યું. અને આવી પૂર્વતૈયારીઓ પછી સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાનાં પુસ્તકો મેં વાંચ્યા. ભગિની નિવેદિતાના લેખોની મારા મન પર વિશેષ અસર થઈ અને ઊંડાણમાં ઊતરીને ધર્મની સામાજિક દષ્ટિ હું સમજી શક્યો. ફીલ્ડિંગનું પુસ્તક ‘સોલ ઑફ એ પીપલ’ એટલા માટે મેં વાંચ્યું હતું કે ભગિની નિવેદિતાએ એ પુસ્તકની ખૂબ પ્રશંસા કરી હતી. સત્યની કઠોર શોધ કરવાવાળો મારો બુદ્ધિવાદ મેં છોડ્યો ન હતો. બુદ્ધિવાદને પૂરતું પોષણ આપવા અમટે હું જહૉન મોર્લોનો વિશ્વવિખ્યાત નિબંધ ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ સાથે સાથે વાંચતો હતો. વચમાં કહી લઉં કે વર્ષો પછી જ્યારે હું ગાંધીજીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે શ્રી મહાદેવ દેસાઈ કોઈ સાહિત્યિક ઈનામ મેળવવા માટે ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ નો ગુજરાતી અનુવાદ કરી રહ્યા હતા. એમાં મેં થોડોઘણો સહકાર આપ્યો અને અમે એકબીજાના મિત્ર બન્યા. મહાદેવભાઈનો એ અનુવાદ ‘સત્યાગ્રહની મર્યાદા’ ના નામથી પ્રગટ થયો.\nસ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાની પછી વારો આવ્યો આનંદકુમારસ્વામી અને રવીન્દ્રનાથ ઠાકુરનો. ભારતની સંસ્કૃતિના આ બે ઉત્તુંગ આચાર્યોના ગ્રંથો મેં શ્રદ્ધા સાથે વાંચ્યા અને ઉત્સાહ સાથે નવયુવાનોને શી��વ્યા. ‘એસેઝ ઈન ઈન્ડિયન નેશનાલિઝમ’ , ‘ગીતાંજલિ’ , ‘સાધના’ , ‘નેશનાલિઝમ’, પૉલ રિશારનું ‘ટુ ધ નેશન્સ’ આ બધાં પુસ્તકો જીવનદીક્ષા દેવાને માટે પૂરતાં છે. જ્યારે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ્ય’ વાંચ્યું ત્યારે એની સાથે થૉરો અને એમર્સન, ટૉલ્સ્ટૉય અને ડિકિન્સન તથા સ્ટુઅર્ટ એઝનાં પુસ્તકો વાંચવાં અપરિહાર્ય બન્યાં. ગૂઢવાદના આકર્ષણને કારણે મેં આ બધાં પુસ્તકોની સાથે એડવર્ડ કાર્પેન્ટર અને વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યમય ઉદ્દગારો પણ વાંચ્યા.\nમારું ભાગ્ય જ કાંઈ એવું ઉપકારી છે કે એક જ સાથે પરસ્પર વિરોધી વાતાવરણવાળા ગ્રંથો મારી પાસે આવી જાય છે. ગૂઢવાદી (મિસ્ટિક) સાધકોની વાણી જ્યારે વાંચતો હતો ત્યારે અનાયાસે અનાતોલ ફ્રાન્સની નાનકડી નવલિકા ‘થાઈ’ મારા હાથમાં આવી. મારા મિત્ર સાધુચરિત ધર્માનંદ કોસંબીના કારણે ભગવાન બુદ્ધના ચરિત્ર અને ઉપદેશની તરફ હું આકર્ષિત થયો હતો. ગાંધીજીના આદેશથી જ્યારે અમે લોકોએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે મેં ધર્માનંદજીને વિદ્યાપીઠમાં બોલાવ્યા અને એમની પાસે સારા સારા ગ્રંથ લખાવ્યા, જેથી મરાઠી, ગુજરાતી અને હિંદી વાચકો બૌદ્ધ ધર્મને એના શુદ્ધ રૂપમાં સમજી શકે.\nકુદરતના હાર્દિક નિરીક્ષણ દ્વારા ભગવાનનાં દર્શન કરવાની મારી સાધના બાળપણથી ચાલુ જ હતી. મેંગલોરની પાસે રહેતા મારા મિત્ર મંજેશ્વર ગોવિંદ પૈએ આકાશના તારાઓની સાથે મારી મૈત્રી કરાવી. ગોવિંદ પૈ કાનડી ભાષાના એક વિખ્યાત કવિ અને વિવેચક છે. દેશી-પરદેશી અનેક ભાષાઓના સાહિત્યનું એમનું અધ્યયન ઊંડું છે. આ તારાઓએ મારા જીવનને એટલું સમૃદ્ધ કર્યું અને મારી માનવતાને એટલી વ્યાપક બનાવી કે હવે હિંદુસ્તાનના કોઈ પ્રાંતમાં જાઉં કે દુનિયાના કોઈ પણ દેશમાં પહોંચું તોયે મને ક્યાંય પરાયાપણું લાગતું નથી. જે તારાઓ કાશ્મીરમાં જોયા હતા એ જ તારાઓ સિલોનમાં પણ મળવાને આવ્યા હતા. જે તારાઓને પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં જોયા હતા એ જ જાપાનમાં ટોકિયોના આકાશમાં મને ખુશખબર પૂછતા હતા. મેં યરવડા જેલમાં ગાંધીજીની પાસે મારા આ દેવતાઈ મિત્રોની વાત કરી. તારાઓની નીચે, તારાઓના પ્રકાશને પામતાં પામતાં સૂવાનો ગાંધીજીનો આગ્રહ હતો જ. એથી જ્યારે હું સાબરમતી જેલમાં હતો અને મહાત્માજી યરવડા જેલમાં હતા ત્યારે એમણે એક પવિત્ર દિવસે જેમ્સ જીન્સનાં ત્રણ પુસ્તકો મને મોકલ્યાં : ‘ધી સ્ટાર્સ ઈન ધેર કોસિંઝ’ , ‘મિસ્ટીરિયસ ય��નિવર્સ’, અને ‘ધ યુનિવર્સ એરાઉન્ડ અસ.’ ગાંધીજીએ મોકલેલાં આ ત્રણ પુસ્તકોએ ધર્મદર્શનને એક નવું જ રૂપ આપ્યું. ધર્માનુભવ પર એક નવો જ ઓપ ચડાવ્યો. ત્યારથી ભૌતિક વિજ્ઞાનનાં જે કોઈ પુસ્તકો વાંચું છું એમાં નવી ધાર્મિકતા જ જોવા પામું છું.\nમેં જાણીજોઈને ગાંધીજીના સાહિત્યનો ઉલ્લેખ અહીં નથી કર્યો. એમના સાહિત્યની અસર લખવા બેસું તો બાકીનું બીજું બધું રહી જશે.\nઆ સો-બસો વર્ષના વિશ્વસાહિત્યમાં એવી પ્રભાવશાળી નવલકથાઓ તૈયાર થઈ છે જેની અસર સમસ્ત માનવજાતિ પર ઊંડી પડી છે. મેં નવલકથાઓ બહુ ઓછી વાંચી છે. મોટી મોટી નવલકથાઓ વાંચવાની હિંમત પણ નથી થતી. પણ જે નવલકથાઓ મન પર ખૂબ જ છાપ પડી એનો વિચાર કરવા બેસું તો એક સ્વતંત્ર વાર્તાલાપ થઈ જશે. એક જ પુસ્તકને માટે લખવાનું બાકી રહી જાય છે. મારા મનના બંધારણ સાથે જેનો મેળ નથી બેસતો અને મારી આજ સુધીની સંસ્કારિતા સાથે જેનો તાલ નથી જામતો, છતાંયે જેણે મહિનાઓ સુધી મારા મન ઉપર એવી પકડ જમાવી કે હું દિનરાત એના વાતાવરણમાં રહેવા લાગ્યો. મૂળ પુસ્તક તો હું નથી વાંચી શક્યો. એનો મરાઠી અનુવાદ જ વાંચ્યો હતો અને પાછળથી એના એક-બે અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યા. વધુમાં વધુ પ્રભાવ પડ્યો મરાઠી અનુવાદનો, પણ અંગ્રેજી અનુવાદ પણ એની અસર કર્યા વિના ન રહ્યા. એ પુસ્તક છે ‘કુરાનેશરીફ’ અથવા ‘અલ કુરાન’. પ્રમાણિકતા અને ઉત્કટતાનાં આદર્શ ઉદાહરણો આ પુસ્તકમાં મળી આવે છે. આજની સાહિત્યિક અભિરુચિ ગમે તે કહે, આ પુસ્તકનું અધ્યયન દરેક સંસ્કારી મનુષ્યે કરવું જ જોઈએ. ચાળીસ કરોડની જનતાને સમજાવવા માટે એ એક સારી ચાવી છે.\nજીવનવ્યવહારમાં અસંખ્ય લોકો સાથે આપણે મળીએ છીએ. થોડા લોકો સાથે ગાઢો પરિચય થઈ જાય છે. દરેક માનવી પાસેથી આપણે કૈંક ને કૈંક મેળવીએ જ છીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમના પરિચય અને સહવાસથી આપણને નવી દષ્ટિમાત્ર નથી મળતી, પણ એ નવી દષ્ટિ પ્રમાણે ચાલવાનું બળ પણ મળે છે. કેટલાક લોકો આપણા હાથમાં એવી એક ગુરુકિલ્લી આપી દે છે કે જેના વડે આપણે હજારો તાળાં ખોલી શકીએ છીએ અને ગાંઠો ઉકેલી શકીએ છીએ. એવા લોકો તરફની આપણી કૃતજ્ઞતા અસીમ બની જાય છે. રાજા જનકે પોતાના ગુરુ યાજ્ઞવલ્ક્યની તરફ જે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે એનું વર્ણન હું એક વાર કરી ચૂક્યો છું.\nકેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે કે જેને આપણે પુસ્તક ન કહેતાં જીવન્ત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુરુ ત્રણેનું કામ એ એ���સાથે કરે છે. આવાં પુસ્તકોનું સ્મરણ જેટલું આહલાદક હોય છે એટલું જ પાવક હોય છે. આજે એવાં અનેક પુસ્તકોનું સ્મરણ અને વર્ણન કરવાની તક મળી છે એનો મને ખૂબ આનંદ થાય છે. હું ઈચ્છું છું કે અનેક લોકો આ પુસ્તકોનો અને એવી જાતનાં બીજા પુસ્તકોનો લાભ ઉઠાવે અને જો ઈશ્વર બળ અને તક આપે તો એવાં પુસ્તકો લખે પણ. જેઓને ભગવાને ખૂબ આપ્યું છે એમનો ધર્મ છે કે તેઓ પણ ભગવાનનું સ્મરણ કરીને કૈંક ને કૈંક આપતા પણ રહે.\n« Previous નિભાવી લેવામાં જ મજા છે – મહોમ્મદ માંકડ\nરાગ માલકૌંસ – અભિજિત વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ\n‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. સતત શબ્દમય હોઈએ છીએ, પણ ‘અતિ પરિચયાદ્ અવજ્ઞા’ – શબ્દ એટલો પરિચિત છે કે આપણે એને જાણતા નથી, એને જાણવાની ખેવના પણ પ્રગટ કરતા નથી. ... [વાંચો...]\nએમ રખે માનજે – પ્રવીણ દરજી\nબસ, વરસાદ, વરસાદ અને વરસાદ જા, તારા વિશે આજે તો કશું લખવું નથી. તું છે કોણ જા, તારા વિશે આજે તો કશું લખવું નથી. તું છે કોણ કોણે તને આમ સર્વને ચંચલ કરી મૂકવાનો હક્ક આપી દીધો છે કોણે તને આમ સર્વને ચંચલ કરી મૂકવાનો હક્ક આપી દીધો છે જા, તારું ચાલે તે કર. છાપરે વરસ, છજામાં તુટી પડ, રસ્તા રોકી લે, ચાલનારાઓને થંભાવી દે, કોઇકને છત્રી નીચે ઢંકાઇ જવા ફરજ પાડ, કોઇકને વૃક્ષ નીચે લાવી મૂક, કોઇકની સીમા ... [વાંચો...]\nમારા વહેલી સવારના મુલાકાતીઓ… – નીલમ દોશી\n“આસમાને સંકેલ્યા રૂપેરી શણગાર, ચાંદની ગઠરી બાંધી, છાને પગલે રજની લે વિદાય.” આસમાને પોતાના શણગાર સંકેલવા માંડયા. સૂરજ ની હાજરી માં આમે ય એના શણગાર કેવા ફિક્કા પડી જાય છે. એના કરતાં સમજી ને સામે થી જ ગૌરવભેર વિદાય કેમ ન લઇ લેવી “આ ભોળુભટાક નીલગગન પણ નીકળ્યું કેવું શાણુ, રાત તિજોરી ખૂલતા ઝળહળ ઝળક્યું કાળુ નાણુ.” (આ કોની પંક્તિ મારા કાનમાં ગૂંજી રહી..એ આટલી ... [વાંચો...]\n20 પ્રતિભાવો : મને પ્રભાવિત કરનારાં પુસ્તકો – કાકા કાલેલકર\nકાકા સાહેબ એટલે સવાઇ ગુજરાતી \nવાંચવા ખૂબ જ ગમે \nસંસ્કૃતિપુરુષ કાકાસાહેબ - સુરેશ દલાલ « રીડગુજરાતી : પુસ્તક પરિચય says:\nકાકાસાહેબ કાલેલકરે ઘણું વાંચ્યું પણ આપણે તેમને વાંચીએ તો પણ ધન્ય.\nસંસ્કૃતિપુરુષ કાકાસાહેબ - સુરેશ દલાલ | pustak says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/teachings/sant-samagam-hindi/", "date_download": "2021-01-18T01:45:16Z", "digest": "sha1:CGW3UMM3CM7SLCRNK7GUFCXEZJ4YJCVQ", "length": 7313, "nlines": 214, "source_domain": "swargarohan.org", "title": "Sant Samagam | Teachings", "raw_content": "\nજ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.swaminarayanvadtalgadi.org/literature/scripture/janmangal-namavali-stotram/", "date_download": "2021-01-18T00:26:39Z", "digest": "sha1:BLZ5E76ZUPZT3CWL5BIYGFLYF6LSQWZL", "length": 18302, "nlines": 110, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Janmangal Namavali & Stotram - Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nસ.ગુ. સ્વામી શ્રી શતાનંદ મુનિ દ્વારા જનમંગલ સ્તોત્રમ અને જનમંગલ નમાવલી ​​શ્લોકો લખવામાં આવ્યા હતા. શતાનંદ સ્વામી કહે છે\n\"જે ભક્તો જનમંગલની અંદરના નામોને વાંચે છે, અભ્યાસ કરે છે અથવા સાંભળે છે અથવા જે અન્ય લોકોને જનમંગલને વાંચવા, અભ્યાસ કરવા અથવા સાંભળવા માટે પ્રેરિત કરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય મૂંઝવણ અને અરાજકતા અનુભવી શકશે નહીં.\"\n\"જે ભક્તો જનમંગલ સ્તોત્રનો જાપ કરે છે તેઓ ધર્મ, અર્થ, કામ (સાંસારિક ઇચ્છાઓની પરિપૂર્ણતા) અને મોક્ષ પ્રાપ્ત કરે છે.\nતો ચાલો ભગવાન શ્રી સ્વામિનારાયણના 108 નામોના પાઠ કરીને જીવનો ઉધાર કરીએ.\n૧. ૐ શ્રી શ્રીકૃષ્ણાય નમઃ ૨. ૐ શ્રી વાસુદેવાય નમઃ ૩. ૐ શ્રી નરનારાયણાય નમઃ ૪. ૐ શ્રી પ્રભવે નમઃ ૫. ૐ શ્રી ભકિતધર્માત્મજાય નમઃ ૬. ૐ શ્રી અજન્મને નમઃ ૭. ૐ શ્રી કૃષ્ણાય નમઃ ૮. ૐ શ્રી નારાયણાય નમઃ ૯. ૐ શ્રી હરયે નમઃ ૧૦. ૐ શ્રી હરિકૃષ્ણાય નમ�� ૧૧. ૐ શ્રી ઘનશ્યામાય નમઃ ૧૨. ૐ શ્રી ધાર્મિકાય નમઃ ૧૩. ૐ શ્રી ભકિતનન્દનાય નમઃ ૧૪. ૐ શ્રી બૃહદ્વ્રતધરાય નમઃ ૧૫. ૐ શ્રી શુદ્ધાય નમઃ ૧૬. ૐ શ્રી રાધાકૃષ્ણેષ્ટદવૈ તાય નમઃ ૧૭. ૐ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ ૧૮. ૐ શ્રી કાલીભરૈવાદ્યતિભીષણાય નમઃ ૧૯. ૐ શ્રી જીતેન્દ્રિયાય નમઃ ૨૦. ૐ શ્રી જીતાહારાય નમઃ ૨૧. ૐ શ્રી તીવ્રવૈરાગ્યાય નમઃ ૨૨. ૐ શ્રી આસ્તિકાય નમઃ ૨૩. ૐ શ્રી યોગેશ્વરાય નમઃ ૨૪. ૐ શ્રી યોગકલાપ્રવૃત્તયે નમઃ ૨૫. ૐ શ્રી અતિધૈર્યવતે નમઃ ૨૬. ૐ શ્રી જ્ઞાનિને નમઃ ૨૭. ૐ શ્રી પરમહંસાય નમઃ ૨૮. ૐ શ્રી તીર્થકૃતે નમઃ ૨૯. ૐ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ ૩૦. ૐ શ્રી ક્ષમાનિધયે નમઃ ૩૧. ૐ શ્રી સદોન્નિદ્રાય નમઃ ૩૨. ૐ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ ૩૩. ૐ શ્રી તપઃપ્રિયાય નમઃ ૩૪. ૐ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ ૩૫. ૐ શ્રી સ્વતન્ત્રાય નમઃ ૩૬. ૐ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ ૩૭. ૐ શ્રી પાષંડોચ્છેદનપટવે નમઃ ૩૮. ૐ શ્રી સ્વસ્વરુપાચલસ્થિતયે નમઃ ૩૯. ૐ શ્રી પ્રશાન્તમૂર્તયે નમઃ ૪૦. ૐ શ્રી નિર્દોષાય નમઃ ૪૧. ૐ શ્રી અસુરગુર્વાદિમોહનાય નમઃ ૪૨. ૐ શ્રી અતિકારુણ્યનયનાય નમઃ ૪૩. ૐ શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ ૪૪. ૐ શ્રી મહાવ્રતાય નમઃ ૪૫. ૐ શ્રી સાધુશીલાય નમઃ ૪૬. ૐ શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમઃ ૪૭. ૐ શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ ૪૮. ૐ શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમઃ ૪૯. ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ ૫૦. ૐ શ્રી સ્વામિને નમઃ ૫૧. ૐ શ્રી કાલદોષનિવારકાય નમઃ ૫૨. ૐ શ્રી સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ ૫૩. ૐ શ્રી સદ્યઃસમાધિસ્થિતિકારકાય નમઃ ૫૪. ૐ શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમઃ ૫૫. ૐ શ્રી કૌલદ્વિષે નમઃ ૫૬. ૐ શ્રી કલિતારકાય નમઃ ૫૭. ૐ શ્રી પ્રકાશરુપાય નમઃ ૫૮. ૐ શ્રી નિર્દમ્ભાય નમઃ ૫૯. ૐ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ ૬૦. ૐ શ્રી ભકિતસમ્પોષકાય નમઃ ૬૧. ૐ શ્રી વાગ્મિને નમઃ ૬૨. ૐ શ્રી ચતુર્વર્ગફલપ્રદાય નમઃ ૬૩. ૐ શ્રી નિર્મત્સરાય નમઃ ૬૪. ૐ શ્રી ભકતવર્મણે નમઃ ૬૫. ૐ શ્રી બુદ્ધિદાત્રે નમઃ ૬૬. ૐ શ્રી અતિપાવનાય નમઃ ૬૭. ૐ શ્રી અબુદ્ધિહૃતે નમઃ ૬૮. ૐ શ્રી બ્રહ્મધામદર્શકાય નમઃ ૬૯. ૐ શ્રી અપરાજીતાય નમઃ ૭૦. ૐ શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમઃ ૭૧. ૐ શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમઃ ૭૨. ૐ શ્રી ઉદારાય નમઃ ૭૩. ૐ શ્રી સહજાનન્દાય નમઃ ૭૪. ૐ શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ ૭૫. ૐ શ્રી કન્દર્પદર્પદલનાય નમઃ ૭૬. ૐ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ ૭૭. ૐ શ્રી પંચાયતનસન્માનાય નમઃ ૭૮. ૐ શ્રી નૈષ્ઠિકવ્���તપોષકાય નમઃ ૭૯. ૐ શ્રી પ્રગલ્ભાય નમઃ ૮૦. ૐ શ્રી નિઃસ્પૃહાય નમઃ ૮૧. ૐ શ્રી સત્યપ્રતિજ્ઞાય નમઃ ૮૨. ૐ શ્રી ભકતવત્સલાય નમઃ ૮૩. ૐ શ્રી અરોષણાય નમઃ ૮૪. ૐ શ્રી દીર્ઘદર્શિને નમઃ ૮૫. ૐ શ્રી ષડૂર્મિવિજયક્ષમાય નમઃ ૮૬. ૐ શ્રી નિરહંકૃતયે નમઃ ૮૭. ૐ શ્રી અદ્રોહાય નમઃ ૮૮. ૐ શ્રી ઋજવે નમઃ ૮૯. ૐ શ્રી સર્વોપકારકાય નમઃ ૯૦. ૐ શ્રી નિયામકાય નમઃ ૯૧. ૐ શ્રી ઉપશમસ્થિતયે નમઃ ૯૨. ૐ શ્રી વિનયવતે નમઃ ૯૩. ૐ શ્રી ગુરવે નમઃ ૯૪. ૐ શ્રી અજાતવૈરિણે નમઃ ૯૫. ૐ શ્રી નિર્લોભાય નમઃ ૯૬. ૐ શ્રી મહાપુરૂષાય નમઃ ૯૭. ૐ શ્રી આત્મદાય નમઃ ૯૮. ૐ શ્રી અખંડિતાર્ષમર્યાદાય નમઃ ૯૯. ૐ શ્રી વ્યાસસિદ્ધાન્તબોધકાય નમઃ ૧૦૦. ૐ શ્રી મનોનિગહ્રયુક્તિજ્ઞાય નમઃ ૧૦૧. ૐ શ્રી યમદૂતવિમોચકાય નમઃ ૧૦૨. ૐ શ્રી પૂર્ણકામાય નમઃ ૧૦૩. ૐ શ્રી સત્યવાદિને નમઃ ૧૦૪. ૐ શ્રી ગુણગ્રાહિણે નમઃ ૧૦૫. ૐ શ્રી ગતસ્મયાય નમઃ ૧૦૬. ૐ શ્રી સદાચારપ્રિયતરાય નમઃ ૧૦૭. ૐ શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમઃ ૧૦૮. ૐ શ્રી સર્વમંગલસદ્રુપ નાનાગુણવિચેષ્ટિતાય નમઃ ઈતિ શ્રી જનમંગલ નામાવલિ સમાપ્તા \n\"નમોનમઃ શ્રીહરયે બુદ્ધિદાય દુયાવતે ભક્તિધર્માંગજાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સંપૂજીતાય ભક્તૌઘૈઃ સિંતામ્બરધરાય ચ ૨ સદ્યઃફલપ્રદં નૃણાં તસ્ય વક્ષ્યામિ સત્પતેઃ ૩\" \"અસ્ય શ્રીજનમંગલાખ્યસ્ય શ્રીહર્યષ્ટોત્તરશત નામસ્તોત્રમન્ત્રસ્ય શતાનન્દ ઋષિઃ અનુષ્ટુપ્‌ છંદ: ધર્મનન્દનઃ શ્રીહરિદેવતા અનુષ્ટુપ્‌ છંદ: ધર્મનન્દનઃ શ્રીહરિદેવતા ધાર્મિક ઈતિ બીજમ્‌\" \"વર્ણિવેષરમણીય દુર્શનં મન્દહાસરુચિરાનનામ્બુજમ્‌ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધમનંદનમહં વિચિન્તયે પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધમનંદનમહં વિચિન્તયે ૪\" \"શ્રીકૃષ્ણઃ શ્રીવાસુદેવો નરનારાયણઃ પ્રભુઃ ભક્તિધર્માત્મજોજન્મા કૃષ્ણો નારાયણો હરિઃ ભક્તિધર્માત્મજોજન્મા કૃષ્ણો નારાયણો હરિઃ ૫\" \"હરિકૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનન્દનઃ બૃહદવ્રતધરઃ શુદ્ધો રાધાકૃષ્ણેષ્ટદેવતઃ \" \"મરુત્સુતપ્રિયઃ કાલી, ભૈરવાદ્યતિભીષણઃ જીતેન્દ્રિયો જીતાહાર સ્તીવ્રવૈરાગ્ય આસ્તિકઃ જીતેન્દ્રિયો જીતાહાર સ્તીવ્રવૈરાગ્ય આસ્તિકઃ ૭\" \"યોગેશ્વરો યોગકલા પ્રવૃત્તિરતિધૈર્યવાન્‌ જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતૈર્થિકાર્ચિતઃ \" \"ક્ષમાનિધિઃ સદોન્નિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપઃ પ્રિયઃ સિદ્ધેશ્વરઃ સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યાપ્રવર્તકઃ \" \"સચ્છાસ્ત્રવ્યસનઃ સદ્યઃ સમાધિસ્થિતિકારકઃ કૃષ્ણાર્ચાસ્થાપનકરઃ કૌલદ્ધિટ્‌ કલિતારકઃ \" \"પ્રકાશરૂપો નિર્દમ્ભઃ સર્વજીવહિતાવહઃ ભક્તિસમ્પોષકો વાગ્મી ચતુર્વર્ગફલપ્રદ: \" \"નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાતિપાવનઃ અબુદ્ધિહ્રદબ્રહ્મધામ દુર્શકશ્વાપરાજીતઃ \" \"પ્રગલ્ભો નિઃસ્પૃહઃસત્ય પ્રતિજ્ઞોભક્તવત્સલઃ અરોષણો દીર્ઘદર્શી ષડૂર્મિવિજયક્ષમઃ \" \"નિરહંકૃતિરદ્રોહોઃ ઋજુઃ સર્વોપકારકઃ નિયામકશ્ચોપશમ સ્થિતિર્વિનયવાન્‌ ગુરુઃ \" \"અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ: અખંડિતાર્ષમર્યાદો વ્યાસસિદ્ધાન્તબોધકઃ પૂર્ણકામઃ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મયઃ ૨૧\" \"સદાચારપ્રિયતરઃ પુણ્યશ્રવણકીર્તન : સર્વમંગલસદ્રુપ નાનાગુણવિચેષ્ટિતઃ \" \"ઈત્યેતત્‌ પરમં સ્તોત્રં, જનમંગલસંજ્ઞિતમ્‌ યઃ પઠેત્તેન પઠિતં ભવેદ્વૈ સર્વમંગલમ્‌ યઃ પઠેત્તેન પઠિતં ભવેદ્વૈ સર્વમંગલમ્‌ ૨૩\" \"યઃ પઠેચ્છૃણુયાદભકત્યા ત્રિકાલં શ્રાવયેચ્ચ વ એતત્તસ્ય તુ પાપાનિ નશ્યેયુઃ કિલ સર્વશઃ એતત્તસ્ય તુ પાપાનિ નશ્યેયુઃ કિલ સર્વશઃ ૨૪ દુર્લભં નાસ્તિક મપિ હરિકૃષ્ણપ્રસાદતઃ ૨૫ યોગિનીનાં તથા બાલ ગ્રહાદીનામુપદ્રવઃ ૨૬\" \"અભિચારો રિપુકૃતો રોગશ્ચાન્યોઙ્‌પ્યુપદ્રવઃ અયુતાવર્તનાદસ્ય નશ્યત્યેવ ન સંશયઃ અયુતાવર્તનાદસ્ય નશ્યત્યેવ ન સંશયઃ ૨૭\" \"દશાવૃત્યા પ્રતિદિનમસ્યાભીષ્ટં સુખં ભવેત્‌ ગુહિભિસ્ત્યાગિભિશ્ચાપિ પઠનીયમિદં તતઃ \" ઈતિ શ્રી શતાનંદમુનિવિરચિંત શ્રીજનમંગલાખ્યં શ્રીહર્યષ્ટોત્તરશતંનામસ્તોત્રં સમ્પૂર્ણમ્‌ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2021-01-18T01:37:21Z", "digest": "sha1:P2MWKLFUCNYGK4QDLCYHN7V7IW47RBLY", "length": 4053, "nlines": 77, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/પ્રેમીની તલ્લીનતા - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← પ્રેમીને ઠપકો ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ગઈ ક્યાં પ્રેમની પ્યાલી \n૪૦ : પ્રેમીની તલ્લીનતા\nવગર તું હાર હૈયાના, બધો સંસાર ખારો છે;\n તારી તો મઝાને બહાર ન્યારો છે.\nઅમારા દર્દની લે'જત, શું જાણે કોઈ બેદર્દી\nઘવાયો જે પૂરો તેને દરદનો પ્યાર ન્યારો છે \nગમે નહિ ખાનપાનો કાંઈ, ગમે કાંઈ ગાનતાનો નહિ;\nમીઠી શી વેદના ભારે, અજબ વહેવાર તારો છે \nપડેલા પ્રેમના વહોમાં, વહ્યા જઈએ ઊલટપૂરે;\nકિનારે નહિ નજર કરીએ, રસી���ી પ્રવ અમારે છે \nભલે એ ડાહી દુનિયા તો ગમે તેવું મુખે બોલે;\nઅમારો ન્યાય તો આખર હજૂર તારી થનારો છે.\nમધુરૂં મુખ જેવાની, નિરંતર લેહ લાગી રહી;\n દેરાસરી આખર તુંથી બિસ્મિલ થનારો છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/others/positive-talks/gujarati-news-vadodara-poetry-creator-poet-creators-of-vadodara-weekly-blog-literature-literature-weekly-blog-kamakkal-gujarati-writers-august-30-2020/", "date_download": "2021-01-18T00:30:58Z", "digest": "sha1:DRWB7VVKHJK2MF462HPPJTSUI4X3ZTBO", "length": 14175, "nlines": 170, "source_domain": "watchgujarat.com", "title": "કમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વાર્તાઓ - Watch Gujarat News : LIVE LATEST TODAY Online", "raw_content": "\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વાર્તાઓ\nકમઅક્કલની ઉંમર તમે કેટલી માનો છો એણે રવિન્દ્રનાથ ટાગોર જોડે ચ્હા પીધી’તીને મોગરાનું અત્તર આપીને રાજી કર્યા’તા.. એણે રવિન્દ્રનાથ ટાગોર જોડે ચ્હા પીધી’તીને મોગરાનું અત્તર આપીને રાજી કર્યા’તા.. જગ વિખ્યાત પ્રત્યેક વ્યક્તિ જોડે એનો મનદિલીનો નાતો – એની ભાઇબંધીઓ. ખેર કમઅક્કલનાં back ground માં બહુ જવુ નહી. ડૂબી જવાય… કઇ ઠેકાણું નહીં. ખેર મોડા મોડા એન્ટ્રી મારીને પછી છવાઇ જવા વાળાઓમાં વિશ્ર્વ સાહિત્યમાં જોસેફ કૉનરાડૅ (પોલેન્ડ) (૧૮૫૭-૧૯૨૪) જેમણે અંગ્રેજી શિખવાની શરૂઆત ૪૫ વરસે કરીને તેમણે નવલકથાઓ લખી જેમાં Lord Jim અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા ગણાય. ડો.પ્રદિપ પંડ્યા (વડોદરામાં)(૧૯૪૨-૨૦૧૭) જેમણે ૫૦ ઉપર નવલકથાઓ આપી. ફિલ્મોમાં બોમન ઇરાની ૪૪ વરસે પહેલી પિક્ચર ડર નાં મના હૈ. આપી જે મુન્નાભાઇ MBBS માં જામ્યાં..\nઆજનાં લેખિકાનું પણ એવું જ કઇંક ચાલીસી પછી કલમ ફૂટી ને માઇક્રોફિકસનમાં ધૂમ મચાવી. અક્ષરનાદમાં તેઓનાં સજૅનો તમને રુબરુ મળી શકે. વાર્તાવાર રવિવારમાં વિરલ રાચ્છ એમની વાર્તાઓની ધૂમ મચાવે છે.\nવડોદરાનાં લેખિકા સુષમા શેઠને માણીએ જાણીએ.\n‘પાગલખાનાની દિવાલો પર એ ઘૂંટ્યા કરતો, અંકલને પપ્પા કહેવાનું’\n”ખબર છે, કેટલો મોંઘો છે\nમોબાઈલ સાચવીને કવરમાં મૂક્યો. લેપટોપને ઘસારો ન પડે તેમ કાળજીપૂર્વક બેગમાં ગોઠવી દીધું. મોડું થતું હોવાથી મારમાર કરતું સ્કૂટર પૂરપાટ દોડાવી મૂક્યુ���.\nજો તેણે પોતાની જ ખોપરી માટે હેલ્મેટ પહેરવાની કાળજી રાખી હોત તો હોસ્પિટલના મોંઘા ટ્રોમા સેન્ટરની ખબર ક્યાંથી પડત\n“સું મસ્ત લગન હતા બેન, બધે લાઈટું. બોવ બધુ જમવાનું પણ લોક ઉભાઉભા જમતા’તા. હંધીય પલેટો તેમના હાથમાંથી ફટાફટ લઈ લઉ. ઈમાં કાંક છાંડેલુ જ હોય. મેં પેટભરીન ખાધું ને મારા બકુડી, બચુડા હાટુય બવબધું લાઈ. લગન કરવાવારા નં મારા અંતરના આસીરવાદ આલ્યા હોં”\nકમઅક્કલને સાવ અંગત સંગતમાં સવિશેષ રસ માટે સાવ ખાનગીપૂવૅક એક વાતનું ગુસપુસ કરતાં આ લેખિકાની એક અન્ય ખાસિયત કાજલ ઓઝા વૈધ જેવી પણ છે ‘એકલાં ચાલો રે..’માં એમણે અભિનય કર્યો એવો જ અભિનય ધૂમકેતુ લિખીત જુમો-ભિસ્તી કે લોહીસગાઇ ઈશ્ર્વરભાઇ પેટલીકરનો એકપાત્રિય અભિનય પણ મળી આવે નફામાં શેઠ નફો કરાવે એ કમઅક્કલને મન મોટીવાત કહેવાય ખરુંને\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowledge/unlock-2/", "date_download": "2021-01-18T00:32:42Z", "digest": "sha1:ASNNUIBMG4OXICAZFEXYY5GU4IGIMMAN", "length": 17609, "nlines": 257, "source_domain": "www.apnubhavnagar.in", "title": "કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે 'અનલૉક-2'ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે… | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ��રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Knowledge કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે ‘અનલૉક-2’ને લગતી...\nકેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે ‘અનલૉક-2’ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે…\nકેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે ‘અનલૉક-2’ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે.\nદુકાનો સાંજે આઠ વાગ્યા સુધી, જ્યારે રેસ્ટોરાં રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે.\nરાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ રહેશે.\nરાજ્ય સરકારે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબના કન્ટેઇન્મૅન્ટ અને માઇક્રૉ-કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપી છે.\nકન્ટેઇન્મૅન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને જ છૂટ મળશે. જેનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા દરમિયાનનો રહેશે.\nસ્થાનિક જિલ્લાતંત્ર દ્વારા કન્ટેઇન્મૅન્ટ વિશેનો નિર્ણય લેવામાં આવશે અને તેની માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ વિસ્તારમાં રહેતા દુકાનદારો, કર્મચારીઓ તથા શ્રમિકો ઝોન છોડીને બહાર નહીં નીકળી શકે.\nખેલ સ્ટેડિયમ અને સ્પૉર્ટ્સ કૉમ્પલેક્સમાં કચેરીઓ અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે, પરંતુ દર્શકો મોટી સંખ્યામાં એકઠાં નહીં થઈ શકે. આ સિવાય સ્પૉર્ટ્સ ઇવેન્ટનું પ્રસારણ થઈ શકશે.\nએસ.ટી. બસો અમદાવાદમાં નિશ્ચિત બસ સ્ટોપ સહિત રાજ્યભરમાં દોડશે.\nએસ.ટી. માટે નિર્ધારિત માર્ગદર્શિકાને આધીન ખાનગી બસો દોડી શકશે.\nજેમાં અમદાવાદ અને સુરતમાં કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા ક્ષમતા સાથે, જ્યારે અન્ય વિસ્તારોમાં કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના ઝોનમાં 60 ટકા ક્ષમતાથી દોડશે. આમા વ્યવસ્થામાં મુસાફર ઊભી રહી નહીં શકે.\nસિટી બસો માટે પણ ઉપર મુજબની જ બેઠક મર્યાદા રહેશે.\nચીન : કોરોનાની જેમ મહામારી લાવી શકે એવો નવો વાઇરસ મળ્યો\nકોરોના વાઇરસ : ચીન પોતાની આ પ્રાચીન દવાથી દર્દીઓને સાજા કરી રહ્યું છે\nતમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યૂશન ક્લાસ બંધ રહેશે, જોકે ઑનલાઇન કે ડિસ્ટન્સ લર્નિંગની પ્રવૃત્તિ અને નિયમિત વહીવટી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે.\nસરકારી કચેરીઓ તથા બૅન્કો યથાવત્ ચાલુ રહેશે, જ્યારે ખાનગી ઓફિસોને વર્ક ફ્રૉમ હોમ ઉપર ભાર મૂકવા માટે કહેવામાં આવ્યું છે.\nઆઠમી જૂનથી નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ રેસ્ટોરાં, હોટલ તથા શૉપિંગ મૉલ વગેરે ખોલી શકાશે.\nમેટ્રો રેલ, સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, બાર, જિમ્નૅશિયમ, ઑડિટોરિયમ, સભાખંડ તથા સમાન પ્રકારનાં સ્થળો ઉપર નિષેધ ચાલુ રહેશે.\nસામાજિક/રાજકીય /ખેલ /મનોરંજન /શૈક્ષણિક /સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યાના એકઠા થવા ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.\nઅંતિમવિધિમાં મહત્તમ 20 ડાઘુ તથા લગ્નકાર્યક્રમમાં મહત્તમ 50 મહેમાનની ટોચમર્યાદા યથાવત્ રાખવામાં આવી છે.\nસોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને જાહેરમાં થૂંકવા સહિતના કોવિડ-19 સંબંધિત રાષ્ટ્રીય નિર્દેશો લાગુ રહેશે.\n65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો, અન્ય બીમારી ધરાવનારી વ્યક્તિ, ગર્ભવતી મહિલા તથા 10 વર્ષથી નીચેનાં બાળકોને અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.\nઆ પહેલાં આઠમી જૂનથી કન્ટેઇન્મૅન્ટ ઝોનની બહાર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને આધીન ધાર્મિક સ્થળો, શૉપિંગ મૉલ, રેસ્ટોરાં તથા હોટલ વગેરેને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી…\nPrevious articleચીન ઉપર કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું tiktok સહિત 59 ચાઈનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ…\nNext articleઆ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.વાંદરાઓ એક બીજાને હરખઘેલા થઈ ગળે લાગ્યા..\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nરેલવેની કન્ફર્મ થયેલી ટિકીટમાં પેસેન્જરનું નામ ફેરબદલી થઈ શકશે\nસરકારી કર્મચારીને રજા લેવામાં કામ આવે તેવો પરિપત્ર જાહેર\n સમજો એક દમ સરળ...\nજવનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ઝડપથી શરીરનું...\nIAS કરતા પણ વધુ છે કમાણી\nIPL MI VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\n ડેન્ગ્યુના લક્ષણો અને સારવારના પગલાં. મચ્છરજન્ય તાવ ડેન્ગ્યુનો ભરડો,...\nભાવેણાની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતુ, અને શહેરની વચ્ચે રોનક વધારતુ, વિકટોરિયા...\n‘મહા’ વાવાઝોડા સામે કેવી રીતે રાખશો પોતાને અને પરિવારને સુરક્ષિત\nરાજકોટના આ સેવાભાવી યુવાનોને કંકોત્રી મોકલો, તેઓ ફ્રીમાં તમને શાકભાજી આપી...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/vadaladi-varsi-re-interpretation-garba-of-the-day-vadaladi-varsi-re-garba-10157131208800834", "date_download": "2021-01-18T01:11:33Z", "digest": "sha1:PRNC4JWV37G2DP44NPX25AK66QO3HS3Y", "length": 3706, "nlines": 32, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit વાદલડી વરસી રે... Vadaladi Varsi Re... સાંભળ્યો હશે અનેક વાર. ચાલો, એના વિશે જરા વિચારીએ એક વાર. આ ગરબાનું મારું interpretation કંઈક આવું છે... Garba of the day : Vadaladi Varsi Re! #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit", "raw_content": "\nવાદલડી વરસી રે... Vadaladi Varsi Re... સાંભળ્યો હશે અનેક વાર. ચાલો, એના વિશે જરા વિચારીએ એક વાર. આ ગરબાનું મારું interpretation કંઈક આવું છે... Garba of the day : Vadaladi Varsi Re\nવાદલડી વરસી રે... Vadaladi Varsi Re... સાંભળ્યો હશે અનેક વાર. ચાલો, એના વિશે જરા વિચારીએ એક વાર. આ ગરબાનું મારું interpretation કંઈક આવું છે... Garba of the day : Vadaladi Varsi Re\nGamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7", "date_download": "2021-01-18T01:03:38Z", "digest": "sha1:MT76GUWFU2NCUIAJOSLVGMTNAOQJKROR", "length": 5859, "nlines": 96, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/કટાક્ષ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← જિગરનો યાર ગુજરાતની ગઝલો\nમધુર મધુરી આંખડીની કટાક્ષ તે ક્યમ વીસરે \nતે પૂર દગલબાજી ભરી, ભર વ્યંજના ક્યમ વીસરે \nરમવા કરી'તી આશ તુજ, મૃદુ ગૌર બાહુબંધમાં,\nદરિયાઈ મોજે રડવડ્યો હું, દુઃખ તે ક્યમ વીસરે \nઅંતર પડેલા દાહ પર, દુશ્મન લગાડે લૂણને,\nતવ પ્રેમનાં બાધક કરે, દુખ હાય \nસર્વાંગ કોમળ કુસુમ લજવે, એહવાં તારાં લસે,\nપણ અંતરે પથ્થર સમી, પ્રિય પીડ તે ક્યમ વીસરે\nમુજ દુઃખને વિશ્રામ વહાલી, મેં ધર્યો મુખપંકજે,\nમૂક થઈ ગયો ભોગી ભ્રમર હું, બંધ તે ક્યમ વીસરે\nતુજ કાજ બંધન બેડીના, કરું બંધ એક્કેકે જુદા,\nપણ એક તૂટતાં સાત સંધાયે, કહો કેમ વિસરે \nશાને ધરું ના માન જ્યારે, માની તું થઈ નીવડે,\nપણ નજર ગુસ્સાબાજના, રસભાવ તે ક્યમ વીસરે\nલઈ સ્કંધ પર વીણા મધુરી, ગાઉં તારુ બિરદ હું,\nપણ જીવ ચહે અમૃત અધરના, ઘૂંટડા ક્યમ વીસરે \nસંદર મનહર પ્રેમના, નિર્મળ ઝરામાં નાહીને,\nનાહ્યો જગતને તુજ માટે, ટેક તે ક્યમ વીસરે\nછૂટી છૂટી પડી કર્પૂર ગૌર કપોલ પર અલકાવલી,\nરૂપ નાગણી અંતર ડશી, દુખદંશ તે ક્યમ વીસરે \n ઉપાય, ઘાયલ પ્રેમી કેરા વૈદનો,\nકરી પાશ કંઠ દ્રશ્યા વિના, ચિત્ત ઝેર તે ક્યમ વીસરે\nકામી વિચાર કરે કરોડો, ચિત ત���ાપિ શું કરે,\nપણ પ્રેમીની પળ પળ કદાપિ દુઃખથી ક્યમ વીસરે\nઆવી લહર સુગંધી લહેરાતી સુગંધી અલકથી,\nપેગામ આપે પણ નહિ તું, ચિત્ત તે ક્યમ વીસરે \nઅંતર રુધિર રુશનાઈએ, લખું લેખ નભપાટી ઉપર,\nપ્રેમી તણા બહુ રંગ તે, શૂન્યાત્મમાં ક્યમ વીસરે\nશાણા સનેહીનો સનેહી, મસ્તમાં મસ્તાન બાલ,\nવીસરે ક્યમ વીસરે, તવ મધુર મુખ કયમ વીસરે \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F", "date_download": "2021-01-18T00:49:04Z", "digest": "sha1:4DKXROOVUXB4JU55QVSCYB5EJLTSKG5T", "length": 17648, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કે�� નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nટેકનિક / રાજકોટના મંદિરનો ગજબ આઈડ્યા : હાથ નજીક લઈ જશો અને અડ્યા વિના જ વાગશે ઘંટ\nનિર્ણય / રાજકોટમાં પહેલીવાર બની આ ઘટના, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય\nરાજકોટ / એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકે મુંબઈમાં 3 ગુજરાતીઓને હથિયારો સાથે...\nવાતાવરણમાં પલટો / ગુજરાતમાં ઠંડીની વચ્ચે આગામી 48 કલાક માવઠાની આગાહીઃ અમદાવાદ-રાજકોટમાં...\nરાજકોટ / એક ઓરડીની 10 વર્ષની કેદમાંથી બહાર આવેલા ત્રણ ભાઇ-બહેનની જીંદગી હવે જુઓ કેવી...\nચિંતા / ગુજરાતમાં રસીકરણના સારા સમચાર વચ્ચે આવ્યા માઠા સમાચાર: નવા સ્ટ્રેનના કેસો...\nકાર્યવાહી / રાજકોટમાં પ્રથમ ગુનો, SPએ કહ્યું- નિખિલ દોંગાના 4 સાગરીતો વિરૂદ્ધ લેન્ડ...\nકૌભાંડ / રાજકોટની શ્રી રામેશ્વર શરાફી મંડળી ઉઠામણામાં મોટા માથાના બ્લેક મની રોકાયા...\nનિવેદન / રાજકોટ AIIMS હોસ્પિટલનું બાંધકામ બંધ થયું હોવાના આક્ષેપોને લઇને...\nગમખ્વાર અકસ્માત / ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના સળગી જતા...\nરાજકોટ / નિસર્ગની નર્સરી : રાજકોટના 12 વર્ષના આ ટૅણિયાએ પ્લાસ્ટિકના પેકેટોમાં ઊભી...\nવિરોધ / ગુજરાતમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં : 30 સંગઠનોની મળી બેઠક, ગામડે ગામડે જશે...\nભેટ / VIDEO : PM Modiની ગુજરાતને ભેટ: વીડિયો કોન્ફરન્સથી રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત\nપ્રારંભ / PM નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે સૌથી મોટી ભેટઃ CM રુપાણી, DyCM નીતિન પટેલ ઉપસ્થિત...\nકાર્યવાહી / રાજકોટમાં ફાયર NOC મુદ્દે સૌથી મોટી કાર્યવાહીઃ આ 8 ખાનગી હોસ્પિટલમાં કોવિડના...\nસુવિધા / 31મી ડિસેમ્બરે પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ, સૌરાષ્ટ્રને થશે વિશેષ લાભ\nઅકસ્માત / CCTV દ્રશ્યો : રાજકોટમાં Audi કાર નીચે દોઢ વર્ષનું બાળક કચડાતા મોત, તાપી-ભરૂચમાં...\nરાજકોટ / સાહેબે શરૂ કરી પા���ીપુરી : સરકારને કહ્યું, જલ્દી આ કામ કરો નહીંતર તમામ...\nમાઠા સમાચાર / રાજકોટમાં ઉત્તરાયણ અગાઉ પતંગની દોરીએ લીધો યુવકનો જીવ, 8 વર્ષની દિકરીએ...\nગજબ / VIDEO : રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: એવું તે શું બન્યુ કે, 3 ભાઈ...\nગોલમાલ / આત્મનિર્ભરની ખાલી વાતો જ આ જુઓ સરકારની બે મોઢાળી વાતોનો બોલતો પુરાવો\nદુર્ઘટના / રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમન બાદ રનવે નજીકના ઘાસમાં આગ લાગતા અફરાતફરી\nરાજકોટ / ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે રાજકોટથી આવ્યા...\nVIDEO / ધમણ વેન્ટિલેટર ફરી ચર્ચામાં : FSLના રિપોર્ટમાં થયો ચોંકવાનારો ખુલાસો\nરાજકોટ / મોરબીમાં બે જૂથ વચ્ચે અથડામણ, ફાયરિંગમાં આદિલ લોખંડવાલા અને મમુ દાઢીના...\nગુજરાત / રાજકોટમાં બનનારી AIIMS હોસ્પિટલ માટે આવતીકાલથી મેડિકલ કોલેજની પ્રથમ બેચ થશે...\nડિજિટલ ગુજરાત / CM રૂપાણીના જિલ્લામાં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનામાં ફરિયાદ, 399 ગામોમાં નેટ...\nતાતની સફળતાની વાત / ખેડૂતોએ અહીં વિકસાવ્યું ગુજરાતનું મહાબળેશ્વર, કરી સ્ટ્રોબેરીની સફળ ખેતી\nVIDEO / ગુજરાતમાં આજથી MBBSના વિદ્યાર્થીઓ હડતાળ પર, જાણો ક્યાં શું છે સ્થિતિ\nVIDEO / ખેડૂત આંદોલન: ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા રોકવા ગુજરાત સરકારે આગેવાનોને...\nડિઝીટલ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એવો નિર્ણય લીધો કે વિદ્યાર્થીઓને વિશ્વમાં ક્યાંય...\nસુનાવણી / રાજકોટ અગ્નિકાંડને લઈને સુપ્રીમનો ગુજરાત સરકારને મહત્વનો આદેશ, આમને જ...\nરાજકોટ / ધોરાજીની સબ જેલમાં બેઠા બેઠા ગુનેગારો ચલાવતા હતા પોતાનું નેટવર્ક, આવી રીતે...\nમહત્વના સમાચાર / રાજકોટ-અમદાવાદને લઇને ST બસના મુસાફરો માટે મહત્વના સમાચારઃ બસ ભાડામાં થયો...\nતૈયારીઓ / ગુજરાતમાં કોરોનાની વેક્સિન પહેલા કોને અપાશે જાણો શું છે કોરોના વેક્સિન...\nખુશ ખબર / રાજકોટ : કોરોનાની વેક્સિન કોને પહેલા અપાશે તેનો ઘડાયો વિગતવાર પ્લાન\nસવાલ / રાજકોટની આજી ડેમ પોલીસ સામે ઉઠયા અનેક સવાલઃ ધરપકડ ન થતા આરોપીઓએ આગોતરા...\nઅંતિમ વિદાય / સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં 50 પરિવારજનો અને CM રૂપાણી જોડાયા,...\nનિધન / રાજકોટઃ અભય ભારદ્વાજના કોવિડ ગાઇડલાઇનની પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર...\nનારાજગી / સુપ્રીમની ગુજરાત સરકારને ફટકાર, કોરોનાની સાચી સ્થિતિ બહાર લાવો, રાજકોટ...\nએક્શન / ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે પોલીસે ડૉક્ટર્સની પૂછપરછ...\nરાજકોટ હોસ્���િટલ અગ્નિકાંડ / DCPએ કહ્યું- ઇમરજન્સી એક્ઝિટ ગેટ પર આડશ હતી, સ્ટાફમાં ફાયર સિસ્ટમની તાલીમનો...\nVIDEO / રાજકોટમાં પત્નીએ માસ્ક ન પહેરતા પોલીસે દંપત્તિને રોક્યું, પતિએ પત્નીને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shweta-bhardwaj-horoscope.asp", "date_download": "2021-01-18T02:08:30Z", "digest": "sha1:CU4A3EGVQBITMSKK6OHOOHQM7DVHCH6Q", "length": 7510, "nlines": 129, "source_domain": "celebrity.astrosage.com", "title": "શ્વેતા ભારદ્વાજ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | શ્વેતા ભારદ્વાજ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » શ્વેતા ભારદ્વાજ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 77 E 13\nઅક્ષાંશ: 28 N 39\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nશ્વેતા ભારદ્વાજ પ્રણય કુંડળી\nશ્વેતા ભારદ્વાજ કારકિર્દી કુંડળી\nશ્વેતા ભારદ્વાજ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nશ્વેતા ભારદ્વાજ 2021 કુંડળી\nશ્વેતા ભારદ્વાજ Astrology Report\nશ્વેતા ભારદ્વાજ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nશ્વેતા ભારદ્વાજ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nશ્વેતા ભારદ્વાજ 2021 કુંડળી\nવધુ વાંચો શ્વેતા ભારદ્વાજ 2021 કુંડળી\nશ્વેતા ભારદ્વાજ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. શ્વેતા ભારદ્વાજ નો જન્મ ચાર્ટ તમને શ્વેતા ભારદ્વાજ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે શ્વેતા ભારદ્વાજ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો શ્વેતા ભારદ્વાજ જન્મ કુંડળી\nશ્વેતા ભારદ્વાજ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nશ્વેતા ભારદ્વાજ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nશ્વેતા ભારદ્વાજ શનિ સાડાસાતી રિપોર્ટ\nશ્વેતા ભારદ્વાજ દશાફળ રિપોર્ટ શ્વેતા ભારદ્વાજ પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87314", "date_download": "2021-01-18T00:40:57Z", "digest": "sha1:UPDHCBJKVPBYONABAD3FXLZ35YVGWCJU", "length": 9098, "nlines": 92, "source_domain": "westerntimesnews.in", "title": "જૂનાગઢ જિલ્લાની સ્નીફર ડોગ રેખાનું અવસાન થયું - Western Times News", "raw_content": "\nજૂનાગઢ જિલ્લાની સ્નીફર ડોગ રેખાનું અવસાન થયું\nજૂનાગઢ, જૂનાગઢ જિલ્લા પોલીસ ડોગ સ્ક્વોડના ડોગ રેખા ઘણા સમયથી મોઢાના ટ્યુમર કેન્સરની બીમારી સબબ સારવારમા હતા. આજરોજ તેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શોક સલામી આપી, જરૂરી સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે. અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી.\nજૂનાગઢ જિલ્લા પોલીસમાં સને ૨૦૧૦ની સાલથી કાર્યરત ડોગ રેખાનું આજરોજ મોઢાના ટ્યુમર કેન્સરની સારવાર દરમિયાન અવસાન થયેલ હતું. આ ડોગ રેખાના હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેની ત્રણ ત્રણ વખત સર્જરી પણ કરવામાં આવી હતી.\nજેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આરએસઆઈ પીયૂષ જોશી, ડોગ હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ, રવજીભાઈ હુણ, સહિતના અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં શોક સલામી આપી, સન્માન સાથે દફનવિધિ કરી, વિદાય આપવામાં આવી હતી.\nPrevious સિલાઈ મશીન આપવાના બહાને ખોટી સંસ્થા બનાવીને મહિલાઓને છેતરી\nNext અમદાવાદમાં માસ્ક વગર ફરતા પકડાયેલ ૨૫૬માંથી ૯ પોઝિટિવ\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા��ુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/index/25-10-2020", "date_download": "2021-01-18T01:49:03Z", "digest": "sha1:OTKWZMRTSKLJNOSTLT3IUVZPTS3AQ4TJ", "length": 16476, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "Saurastra Kutch News Online in Gujarati(સૌરાષ્ટ્ર કચ્છ ન્યૂઝ) – Akila News", "raw_content": "\nગિરનાર રોપ-વે માટે ટિકીટના દર જાહેર થયા: નોર્મલ ટિકિટનો ભાવ ૭૦૦ રૂપિયા રહેશે: સરકાર 18% જીએસટી પણ કટકટાવી લેશે* access_time 10:12 pm IST\nકચ્છના જખણીયા ગામે પત્નિ અને ત્રણ સંતાનોની હત્યા કરનાર પતિની લાશ મળી- આત્મહત્યા કરી હોવાની શંકા access_time 9:56 pm IST\nદ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય ‌ અગ્રણી મનસુખભાઈ બારાઈનુ નિધન access_time 8:55 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:56 pm IST\nગિરનાર રોપ વેનાં પહેલા જ દિવસે પ્રવાસીઓની ભીડ access_time 7:34 pm IST\nકચ્છમાં ફરી આજે ધરાધ્રુજી: અનેક વિસ્‍તારો ૩.૬ ની તીવ્રતાએ ધ્રુજી ઉઠ્યા : કેન્‍દ્રબિંદુ અંજારથી ૧ર કિ.મી. દૂર હોવાનું અનુમાન access_time 3:37 pm IST\nનલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ access_time 5:41 pm IST\nગોંડલના પાંજરાપોળ ચોકમાં કારમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ access_time 11:49 am IST\nકોરોના ઈફેક્ટ: ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ પર્વે ભક્તો માટે મંદિર રહેશે બંધ access_time 8:37 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nભચાઉમાં મહિલાની સોનાની બંગડી લૂંટી શખ્સો પલાયન access_time 7:34 pm IST\nભાવનગરના ઘાનઘલી નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત કરમદીયા ગામના દંપતીનું મોત access_time 11:21 am IST\nજેતપુરમાં ૩૦ લાખની લુંટ કરનાર રાજકોટની ટોળકી ઝબ્બે : ૪ પકડાયા access_time 3:02 pm IST\nસોમવારથી બગદાણામાં બજરંગદાસબાપાના ધામ ગુરુ આશ્રમ દર્શન માટે ખુલ્લો મુકાશે : ચા વિભાગ પણ ખુલશે access_time 10:10 pm am IST\nબોટાદમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 9:12 pm am IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:59 pm am IST\nભાવનગરમાં ૧૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા access_time 7:47 pm am IST\nરસ્તા પર કચરો ફેંક્યો તો દંડ ભરો સાથે રસ્તો સાફ કરો access_time 7:33 pm am IST\nધોરાજીમાં વિજયા દશમી તહેવારમાં પણ કોરોના ઇફેક્ટ દેખાણી : ફરસાણના વેપારીઓમા મંદીનો મહોલ access_time 5:10 pm am IST\nધોરાજી ના પાટણવાવ પોલીસે વ્યાજે નાણા આપનાર શખ્સ સામે ફરિયાદ નોધી access_time 5:11 pm am IST\nભરૂચ-દહેજ રોજ પર વેપારીની પીક અપ વાનને ટ્રકે હડફેટે લેતા ગમખ્‍વાર અકસ્‍માત : ૩ લોકોના ઘટના સ્‍થળે કરૂણ મોત access_time 1:37 pm am IST\nભાવનગર માં આજે ૧૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 8:53 pm am IST\nમોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન access_time 7:32 pm am IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:21 pm am IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ ક��ાયા access_time 7:16 pm am IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:15 pm am IST\nપ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા સી.આર. પાટીલનું કચ્છ ભાજપ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત :નખત્રાણામાં કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સંગઠનનને મજબુત બનાવવા ચર્ચા access_time 3:45 pm am IST\nદ્વારકા જગત મંદિરમાં અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર.. ભાવિકોને મુશ્કેલીરૂપ ન બને તેની કાળજી લેવાશે : સમીર શારડા access_time 3:02 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nકોરોના સામે ભારત વહેલું જાગી ગયું હતું: વર્લ્ડ ઈકોનોમીક ફોરમ : વર્લ્ડ ઈકોનોમીક ફોરમના વડા ક્લોઝ સ્કવાબે કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતે સારી રીતે અને વહેલા પગલાઓ લીધા હતા. access_time 2:20 pm IST\nમહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST\nહાઈવેની બાજુમાં જ રેલ���ે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST\nકોરોના કાળમાં ભારત સહિત દુનિયામાં વધ્યો ગોલ્ડન મિલ્ક ક્રેઝ access_time 5:34 pm IST\nફિરોઝાબાદમાં ઘરમાં ઘૂસીને છાત્રાની ગોળી મારી હત્યા access_time 12:00 am IST\nIPL -2020 : રોયલ ચેલન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી ચેન્નાઈએ હરાવ્યું :સતત ત્રણ મેચમાં હાર બાદ જીત access_time 8:20 pm IST\nપછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત access_time 12:42 pm IST\nમ.ન.પાના આરોગ્ય શાખાની વિવિધ ૧૦૬ જગ્યા માટે અ..ધ...ધ.. ૬ હજાર ઉમેદવારો access_time 3:09 pm IST\nમધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી access_time 2:36 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:16 pm IST\nસોમવારથી બગદાણામાં બજરંગદાસબાપાના ધામ ગુરુ આશ્રમ દર્શન માટે ખુલ્લો મુકાશે : ચા વિભાગ પણ ખુલશે access_time 10:10 pm IST\nગોંડલના પાંજરાપોળ ચોકમાં કારમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ access_time 11:49 am IST\nગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક access_time 7:55 pm IST\nરાજપીપળામાં આ વર્ષે દશેરાનો પર્વ ફિકો જોવા મળ્યો : કોરોનાના કારણે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી access_time 10:19 pm IST\nરાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું access_time 12:57 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/trying-to-get-over-the-navratri-hangover-like-me-navratri2018-garba-mirchirockndhol-mirchirockndhol2018-478038912692966", "date_download": "2021-01-18T00:14:36Z", "digest": "sha1:SLAZJDDBKONZJXCWMW6HWEFRQS7FSCZY", "length": 2870, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Trying to get over the navratri hangover like me navratri2018 garba mirchirockndhol mirchirockndhol2018 navratrihangover dhol sanedo flashback flashbackfriday Sanjay Oza", "raw_content": "\nદરેક સાસુ વહુ એ સાથે બેસીને જોવાલાયક ફિલ્મ : બધાઈ હો..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA-2/", "date_download": "2021-01-18T01:40:07Z", "digest": "sha1:WNE7P75ZEWOJVTV2RIDF2YUUIUSO634R", "length": 10661, "nlines": 133, "source_domain": "gujaratinews24.in", "title": "શિલ્પા શેટ્ટી ઇન્ટરનેટ પર ચુરા કે દિલ મેરા ગીત વિડિઓ વાયરલ પર અભિવ્યક્તિઓ આપતી હતી -", "raw_content": "\nHome મનોરંજન શિલ્પા શેટ્ટી ઇન્ટરનેટ પર ચુરા કે દિલ મેરા ગીત વિડિઓ વાયરલ પર...\nશિલ્પા શેટ્ટી ઇન્ટરનેટ પર ચુરા કે દિલ મેરા ગીત વિડિઓ વાયરલ પર અભિવ્યક્તિઓ આપતી હતી\nશિલ્પા શેટ્ટીનો વીડિયો વાયરલ થયો છે\nશિલ્પા શેટ્ટીનો વીડિયો વાયરલ થયો હતો\nચાહકોએ તેમના હોશ ઉડાવ્યા\nવીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે\nબોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની સુંદર શૈલીથી દરેકને વાહ કરે છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાની સ્ટાઇલિશ શૈલીથી ચાહકોના સંવેદનાઓ ઉડાવી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ‘ચૂરા કે દિલ મેરા ગીત’ ગીત પર એક વ્યક્તિ યુવતીની પાછળ ચાલી રહ્યો છે.\nજો કે જલદી તે શિલ્પા શેટ્ટી માણસને જુએ છે, તો પછી તે હોશિયાર થઈ ગયો. વીડિયોમાં શિલ્પા રેડ કલરના ટોપ અને બ્લુ ડેનિમમાં જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો ‘ઝૂમ ટીવી’ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. ચાહકો આ અભિનેત્રીના વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.\nઅમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી 13 વર્ષ પછી અભિનયની દુનિયામાં પાછા ફરશે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ નિકમ્માનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, તેની રેપ-અપ ઉજવણીનો વીડિયો શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ��રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ સિવાય શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ હંગામા 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પરેશ રાવલ અને મીજન જાફરીની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. શિલ્પા શેટ્ટી અભિનય સિવાયની પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે.\nPrevious articleવડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ષ 2020 ની માન કી બાતનો છેલ્લો એપિસોડ, ખેડૂતોના વિરોધ ઉપર ભાર મુકી શકે છે – પીએમ મોદી ગયા વર્ષના મનની વાત કરશે, ખેડૂતોને સંદેશ આપી શકે\nNext articleકોવિડ -૧ for માટે સૈન્યના ૧ 150૦ જવાનોએ સકારાત્મક પરીક્ષણ કર્યુ, પ્રજાસત્તાક દિવસ અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા – કોવિડ -૧ 19 થી સંક્રમિત ૧ army૦ સૈન્યના જવાન, પ્રજાસત્તાક દિવસ અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે પહોંચ્યા\nનવ્યા નવેલી નંદાએ શેર કરેલી તસવીરો મીઝાન જાફરીએ ટિપ્પણી કરી – અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ આ ફોટા શેર કર્યા, અફવા બોયફ્રેન્ડ માટે લખેલી\nઅમિતાભ બચ્ચને ભારતમાં કોવિડ 19 કોરોના રસીકરણ ડ્રાઇવ પર ટ્વીટ કર્યું – કોવિડ -19 રસીકરણ: અમિતાભ બચ્ચનની કોરોના રસીકરણ અંગેના ટ્વિટ પર, જણાવ્યું હતું.\nજાવેદ અખ્તર શાયરી તેમના પ્રખ્યાત અવતરણો જાવેદ અખ્તર કવિતા વાંચો\nએચએમડી ગ્લોબલ 2021 માં ઝિઓમી અને રીઅલમે સામે ટક્કર આપવા માટે...\nઈન્ડોનેશિયામાં આવ્યો 6.2ની તિવ્રતાનો ભૂકંપ, 7ના મોત 100થી વધુ લોકો ઘાયલ\nકંજુરમાર્ગ મેટ્રો કાર શેડનો મુદ્દો અટકતો નથી, હાઈકોર્ટમાં પણ હાઈકોર્ટ પહોંચી...\nઅંકિતા લોખંડેના જન્મદિવસ પર શ્વેતા સિંઘ કીર્તિએ શેર કરી પોસ્ટ –...\nઅફઘાનિસ્તાને ચીની જાસૂસી નેટવર્ક પકડ્યું\nખેડા જિલ્લામાં 4 અકસ્માતમાં 1 નું મોત : 4 વ્યક્તિને ઈજા\nકોરોનાવાયરસ ઇન્ડિયા હિન્દીમાં અપડેટ કરે છે: કોરોનાવાયરસ ઇન્ડિયા રિપોર્ટ કોવિડ -19...\nઈડરના હાલુડી વિસ્તારમાં જુગાર રમતા વધુ છ શકુનિઓ પકડાયા\nહિંમતનગર નાગરિક બેંકની 13 બેઠકોની ચૂંટણીમાં 40 ટકાથી ઓછું મતદાન\nહવામાન: ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ ચાલુ છે, દિલ્હીમાં આજે ધુમ્મસ રહેશે...\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nબિગ બોસ 14 ની સ્પર્ધક જાસ્મિન ભસીન મોમ ગુરમીત કૌર ભસીને...\nસુહ��ના ખાન શેર્સ પર મિરર સેલ્ફી અમિતાભ બચ્ચન પૌત્રી નવ્યા નંદા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/surat/smc/", "date_download": "2021-01-18T00:08:09Z", "digest": "sha1:LOXTMCQVHOOR4JTZ2MGRDOYWCWU77NGZ", "length": 14655, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "SMC Archives", "raw_content": "\n#Surat – કડોદરા પાલિકાના પૂર્વ કોર્પોરેટરનો નશામાં ધમાલ કરતો વિડીયો વાયરલ, જુઓ VIDEO\nવીડિયો અપલોડ કરનાર પાસે ડિલીટ કરાવાયો બાંધકામ અને ગટર સમિતિના માજી ચેરમેનએ નશાની હાલતમાં મિનરલ વોટરનો વેપાર કરતા દુકાનદાર સાથે…\n#Suart – પુણેથી #CoronaVaccine ના 93500 ડોઝ બાય રોડ સુરત પહોંચ્યાં, જુઓ VIDEO\nVaccineનો જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો 33,336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ અપાશે WatchGujarat દક્ષિણ…\n#Surat – ફાયર વિભાગે નોટિસ આપ્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ૧૦ સ્કૂલો સીલ\nઅગાઉ ફાયર વિભાગે સુરતમાં ૧૫૦૦ જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી…\n#Surat – સીમાડાનાકાના શૈલ પેટ્રોલિયમમાં પેટ્રોલ પુરાવ્યા બાદ બાઈક ચાલકે શંકાના આધારે તપાસ કરાવતા પેટ્રોલ ચોરીનું કૌભાંડ ઝડપાયું\nબાઈક ચાલકને શંકા જતા તેણે પેટ્રોલપંપના કર્મચારી પાસે જ ટાંકી ખોલી તપાસ કરાવી કર્મચારીએ તપાસ કરતા આપેલ રૂપિયાની સામે પેટ્રોલ…\n#Surat – 1 વર્ષનો હસનેન રમતા રમતા રમકડાનો બટલ સેલ ગળી ગયો : તબીબોએ ગણતરીના સમયમાં દુરબીનની મદદથી ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો\nતબીબોની જાગૃતતા અને સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો સિવિલ…\n#Surat – સોશિયલ ડિસ્ટનસિંગ,માસ્ક અને કોરોનાની પ્રિન્ટ વાળી પતંગોએ આકર્ષણ જમાવ્યું, જુઓ VIDEO\nઆ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો જોવા મળતા લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે. ડબરગવાળમાં કોરોનાની પ્રિન્ટ વાળી સોશિયલ…\n#Surat – સૌથી મોટી કાર્યવાહી : ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન ધરાવતી 1,506 દુકાનો સીલ કરી\nફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા અને એફિડેવિટ કરી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરતા તંત્રની સૌથી મોટી કાર્યવાહી…\n#surat – CR પાટીલની હાજરીમાં 450 વકીલો ભાજપના પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બન્યા\nઆજે સુરત ભાજપ કાર્યાલય ખાતે CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આગામી મહાનગરપાલિકા અનેવિધાનસભા ચૂંટણીને ધ્��ાનમાં લઇ ભાજપનું માઇક્રોલેવલ પ્લાનિંગ…\nGandhinagar – ટ્રેઇની હેલ્થવર્કર્સ રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી શકશે\nરસી આપવા માટે સરકારના 15 હજાર જેટલા હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી 15 હજાર હેલ્થવર્કર્સ 60 હજાર સહકર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં…\nડોક્ટર્સની જીત – સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERS કોલેજના ઇન્ટર્નને રૂ. 5000 નું વધારાનું વેતન ચુકવાશે : DY CM\nહડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્નોનો સુખદ અંત કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને ધ્યાને રાખીને કરાયો નિર્ણય રાજયની સરકારી…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો ર��ેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%A7%E0%AB%AC%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95%E0%AB%8B/24/04/2019/", "date_download": "2021-01-18T01:21:44Z", "digest": "sha1:UJPY5CXYDTNHEL4MXO44VUG4FGOHBXUD", "length": 7255, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "ગુજરાતમાં ૧૬થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે : ભરતસિંહ સોલંકી | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા ગુજરાતમાં ૧૬થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે : ભરતસિંહ સોલંકી\nગુજરાતમાં ૧૬થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે : ભરતસિંહ સોલંકી\nઆણંદ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ બોરસદ તાલુકાના દેદરડા ખાતે મતદાન કર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે વહેલી સવારથી જ કોંગ્રેસ તરફે જંગી મતદાન થઈ રહ્યું છે. લોકોમાં ઉમંગ ઉત્સાહ છે, હર્ષભેર મતદાન કરી રહ્યા છે. મતદારોનો જુવાળ કોંગ્રેસ તરફી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ ૧૬થી વધુ બેઠકો મળે તેમ છે પરંતુ આજના મતદાન બાદ કહી શકાશે કે, સુધારો થાય અને વધુ બેઠકો મળે. પોતાની જીત અંગે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેઓએ જણાવ્યું હતુ કે, જે રીતે મતદારો કોંગ્રેસ તરફે મતદાન કરવા નીકળી પડ્યા છે તે જાતાં પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતુ.\nPrevious article૫ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ટીકા અને વાતો જ કરી છે : માધવસિંહ સોલંકી\nNext articleરાહુલ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે : અમિત ચાવડા\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/what-an-incredibly-poignant-actor-we-just-lost-o-god-best-rj-in-gujarat-radio-10156684900510834", "date_download": "2021-01-18T00:21:07Z", "digest": "sha1:V2M5CSFWALUOR4ILRK5TJNUGP2GWBIOJ", "length": 2593, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit ઈરફાન? ઓ ઈશ્વર! What an incredibly poignant actor we just lost! O God!", "raw_content": "\nજાણો કયો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો ઓરેંજ ઝોનમાં. તમામ..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/farmers-protest-latest-update-press-conference-kisan-protest/articleshow/79493549.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article6", "date_download": "2021-01-18T01:24:05Z", "digest": "sha1:Z6JZEAZLIN3BYBQ6E7MOAKSIXNZT4T64", "length": 9447, "nlines": 87, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nખેડૂતોના સમર્થનમાં આવ્યા ટ્રાન્સપોર્ટર્સ, આપી હડતાળની ધમકી\nટ્રાન્સપોર્ટર્સે ચીમકી આપતા કહ્યું કે જો સરકાર બે દિવસમાં ખેડૂતોની વાત નહીં સાંભળે તો તેઓ હડતાળ પર ઉતરશે\nનવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂત સંઘો બપોરે 2 વાગ્યે ફરી મળ્યા. અગાઉ પંજાબના 30 ખેડૂત સંગઠનો સવારે 11 વાગ્યે મળ્યા હતા. બપોરની બેઠક બાદ પત્રકારો પરિષદ યોજીને ખેડૂતોએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ખેડુતોએ કહ્યું હતું કે, અમે મોદીને અમારા મનની વાત કહેવા માટે આવ્યા છે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો પરિણામ ભોગવવા પડશે.\nખેડુતોએ કહ્યું કે મોદીજી 'મુંહ મે રામ બગલમે છૂરી' વાળું કામ કરી રહ્યા છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. તે જ સમયે પ્રેસ કોન્ફરન્સમાં હાજર ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ કહ્યું કે આ આંદોલન કોઈ એક રાજ્યનું નથી, આ આંદોલન કોઈ એક ખેડૂતનું નથી, તે આખા દેશના ખેડુતોનું આંદોલન છે. ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે. ખેડુતો સ્પષ્ટ કહે છે કે તેઓ પીછેહઠ નહીં કરે.\n10 ટ્રાન્સપોર્ટ યુનિયનોએ સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડુતોની વાત નહીં માનવા પર હડતાળની ધમકી આપી છે. ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા સરકારની ખેડૂતોની માંગણીઓ પૂરી કરવા 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે.\nભારતી કિસાન યુનિયન (ડાકોંડા)ના નેતા જગમોહનસિંહે કહ્યું કે અમે તમામ રાજ્યોના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી શકતા નથી. અમે ફક્ત પંજાબની 30 સંસ્થાઓ સાથે જ આ કરી શકીએ. અમે મોદીજીના શરતી આમંત્રણને નકાર્યું છે.\n'આ માત્ર પંજાબના ખેડૂતોનું આંદોલન નથી'\nસ્વરાજ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે આ આંદોલન ઐતિહાસિક છે. તેમણે એમ પણ કહ્યું કે આ ખેડૂતો અને સત્તા માટે લડત છે. આ આંદોલન ભારતના લોકશાહી માટેના નમૂના સમાન છે. સ્વરાજ ઈન્ડિયાના વડાએ કહ્યું કે ખેડૂતોને પ્રશન પૂછવા કરતા સરકારને આ દિવસોમાં પૂછી લેવું વધુ સારું છે. તેમણે કહ્યું કે આ આંદોલન માત્રે પંજાબના ખેડૂતનું જ નહીં પરંતુ 30 ખેડૂત સંગઠનો પણ આંદોલન કરી રહ્યા છે. ��ેશના ઘણા રાજ્યોના ખેડૂતો તેમના જિલ્લા મથકો પર દેખાવો કરી રહ્યા છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nદિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સવાલોનો પીએમ મોદીએ વારાણસીથી આપ્યો જવાબ આર્ટિકલ શો\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nઅમદાવાદઅ'વાદઃ પરિવારના તમામ સભ્યો ડોક્ટર, પહેલા જ દિવસે લીધી રસી\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 518 કેસ નોંધાયા, રિકવરી રેટ પણ 95.79%\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2016/06/5.html", "date_download": "2021-01-18T00:31:19Z", "digest": "sha1:SRG43YJLGTVRSSJDEM7MB2Y6MXZUBPRD", "length": 3975, "nlines": 119, "source_domain": "www.ramji-parmar.in", "title": "ફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. !", "raw_content": "\nHomeફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. \nફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. \nફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. \nકિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે. પણ જ્યારે કિડનીમાં મીઠુ\nભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે. તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો.\nકોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પૉટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો જેનાથી તે ઠંડુ થઈ જાય.\nત્યારબાદ તેને ગાળીને બોટલમાં નાખી દો. તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે.\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/srikanth-kidambi-won-and-enter-in-second-round-of-denmark-open-2020/", "date_download": "2021-01-18T01:07:12Z", "digest": "sha1:VAH2SY5XSSCGJALM3ZIYDQXVIEG3FQRQ", "length": 11853, "nlines": 197, "source_domain": "sportsmirror.in", "title": "Badminton : Srikanth Kidambi ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Badminton Badminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nDenmark (SportsMirror.in) : ભારતના કિદામ્બી શ્રીકાંત (Srikanth Kidambi) એ ડેનમાર્ક ઓપન (Denmark Open 2020) બેડમિંટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રભુત્વપૂર્ણ પ્રદર્શન સાથે પ્રવેશ કરી ઇંગ્લેન્ડની ટોબી પિન્ટીને સીધી રમતોમાં હરાવી દીધો હતો. ભૂતપૂર્વ વિશ્વના પ્રથમ ક્રમાંકિત કિદાંબી શ્રીકાંત (Srikanth Kidambi) એ 37 મિનિટ સુધી ચાલેલી મેચમાં ટોબીને 21-12 21-18થી હરાવ્યા હતા. પાંચમી ક્રમાંકિત ભારતીય ખેલાડી આગામી રાઉન્ડમાં દેશભરી શુભંકર ડે અને કેનેડિયન જેસન એન્થોની હો શુઇ વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.\nહું લાંબા સમય બાદ મેદાન પર પરત ફર્યો છું, આ મારૂ કમબેક કહી શકાય : શ્રીકાંત\nભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે મેચ બાદ વર્લ્ડ બેડમિંટન ફેડરેશનને કહ્યું, મેં સારી શરૂઆત કરી, પરંતુ બીજી ગેમમાં સારી રમત રમી. હું લાંબા સમય પછી રમું છું. આ (કમબેક) એક ‘એડવેન્ચર ગેમ’ જેવું હતું. આ એક નવી પ્રકારની પરિસ્થિતિ છે. હું આટલા લાંબા સમય સુધી ક્યારેય રમતથી દૂર રહ્યો નથી.\nમને પ્રેક્ટિસની બહુ તક મળી ન હતી, ધીમે ધીમે હું રમતમાં પાછો આવીશ: શ્રીકાંત\nમારી પાસે જે પ્રકારની મેચ હતી તેનાથી હું ખુશ છું. “તે છેલ્લી વખત ઓલ ઇંગ્લેંડ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો, પરંતુ ત્યાં પહેલા રાઉન્ડમાં હાર્યો હતો. મને મેચ પ્રેક્ટિસની બહુ તક મળી નથી. છતાં, હું ધીરે ધીરે પાછા આવું છું.\nતો બીજી તરફ ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) ડેનમાર્ક ઓપન (Denmark Open 2020) 2020 માં પોતાનું શાનદાર પ્રદર્શન કરતા મંગળવારે ક્રિસ્ટો પોપોવ પર સીધી રમતમાં જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. તે પછીના રાઉન્ડમાં ડેનમાર્કના હૈસ ક્રિશ્ચિયન સોલબર્ગ વિટ્ટીંગસ સામે ટકરાશે.\nઆ પણ વાંચો : ઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\n19 વર્ષના લક્ષ્યે પોપોવને 21-9, 21-15થી હરાવ્યા. વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ કોવિડ -19 ને કારણે ઘણી સ્પર્ધાઓ રદ કરવી પડી હતી અને એશિયા મંચ અને વર્લ્ડ ટૂર ફાઇનલ્સને આવતા વર્ષ સુધી સ્થગિત કરી દેવાની હોવાથી આ વર્ષે ડેનમાર્ક ઓપન સુપર 750 એકમાત્ર ટૂર્નામેન્ટ યોજાશે.\nPrevious articleરોહિત શર્મા: તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કરવાથી મનોબળ પર સકારાત્મક અસર થશે\nNext articleIPL 2020: ચેન્નઇ સામે હજુ એક બેટ્સમેન સાથે રમવાની જરૂર હતી : વોર્નર\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/61424", "date_download": "2021-01-18T02:12:20Z", "digest": "sha1:DN3CPBGRLKOUIILRPPA67PUDLBDOW7NV", "length": 12984, "nlines": 97, "source_domain": "westerntimesnews.in", "title": "કુમકુમ મંદિર દ્રારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. - Western Times News", "raw_content": "\nકુમકુમ મંદિર દ્રારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.\nરક્ષાબંધને ભગવાનને હિંડોળામાં ઝુલાવામાં આવશે.- સાધુ પ્રેમવત્સલદાસજી\nઓનલાઈન લાઈવ પ્રસારણ થશે. કોરાના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર મણિનગર ના મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે રાત્રે\n૮ – ૩૦ થી વાગ્યા થી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ પ્ર��ંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવશે. અંતમાં મહંત સ્વામી આશીર્વાદ પાઠવશે. કોરાના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવશે.આ ઉત્સવનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.ઓનલાઈન કાર્યક્રમ ઉજવાશે જેથી દેશવિદેશના ભકતો લાભ લઈ શકશે.\nકુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારતવર્ષ ‘રક્ષાબંધન’ના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે.શ્રાવણ સુદ – પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે.પરાક્રમી ભાઈની રક્ષા માટે બહેન પોતાના ભકિતભીના હર્દયથી વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધે છે. જયારે સતત યુદ્ધો થતાં હતાં અને તલવાર યુગ ચાલતો હતો.ત્યારે બહેનની રક્ષા ભાઈ માટે રક્ષાકવચ સાબિત થતું હતું.કાંડા ઉપર એક દોરો બાંધીને બહેન ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતા અને આજે પણ સાંભળે છે.\nરક્ષાબંધનના દિવસે બહેનને અનિષ્ટ તત્ત્વોથી રક્ષણનું છત્ર આપવાની બાંહેધરી આપતો ભાઈ આજે બહેન પાસે ‘રક્ષા’ રૂપે શુભેચ્છાઓ મેળવે છે.\nશ્રાવણી પૂનમ – રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે.શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જાેવા મળે છે કે, કરસજીસણ ગામના ગોવિંદભાઈ સાહીઠ – સાહીઠ ગાઉ ચાલીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા.સદ્‌.શ્રી પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતોએ ભકતો ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કીર્તનો પણ રચ્યા છે.\nસ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જાેવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો – ભક્તો આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષા કરવા માટે પ્રાર્થના કરે છે, તો આપણે પણ શ્રાવણી પૂનમે – રક્ષાબંધનના દિવસે ભગવાન અને સાચા સંતને શરણે જઈએ અને આપણા દોષો પરાભવ ન પમાડે તે માટે પ્રાર્થના કરીએ અને ભગવાનને રાખડી બાંધીને નિર્ભય બનીએ.\nPrevious કુમકુમ સ્વામિનારાયણ લંડન મંદિરનો ૭ મો પાટોત્સવ ઉજવાશે અને ધાર્મિકવિધી ઓનલાઈન મણિનગરથી થશે.\nNext અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87813", "date_download": "2021-01-18T00:30:27Z", "digest": "sha1:PEQA5E25QZHXJ6DREWW55AXP3JXCDNDV", "length": 10408, "nlines": 94, "source_domain": "westerntimesnews.in", "title": "मिया बाय तनिष्क में शुरू हो रहा है ब्लैक फ्राइडे सेल - Western Times News", "raw_content": "\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં ��ૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/108-driver-arrested-for-viral-audio-clip/", "date_download": "2021-01-18T01:14:47Z", "digest": "sha1:RKMRSWFJCFDDUWSAN56IYWC3Z3CFGDF3", "length": 14285, "nlines": 246, "source_domain": "www.apnubhavnagar.in", "title": "આખરે તે 108 ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત... | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનુ�� ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Know Fresh Gujarat કોરોનાની સુરતમાં સ્થિતિ બહુ જ ખરાબ..આખરે ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ…\nકોરોનાની સુરતમાં સ્થિતિ બહુ જ ખરાબ..આખરે ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ…\nસુરતઃ સુરતમાં કોરોના વાયરસના કેસમાં પાછલા કેટલાક દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. આવામાં વાયરસ પર કાબૂ મેળવવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાયરસનો ફેલાવો અટકાવવા માટે સતત કારખાનાઓ અને બજાર પર નજર રાખવામાં આવી રહી છે. આવામાં શહેરની સ્થિતિ અંગે ખોટી વાતો કરીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે.\nશહેરમાં પોતે નજરે 78-80 લાશો ગણી અને માત્ર 3-4 જણાવવામાં આવી આ પ્રકારની વાતો કરનારા ખાનગી હોસ્પિટલના ડ્રાઈવરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ કિસ્સામાં પોલીસે ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ ડ્રાઈવરે પોતે 108નો ડ્રાઈવર હોવાની વાત ઓડિયો ક્લિપમાં કરી હતી જોકે, તે એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે.\nડ્રાઈવર રમેશ તેના પરિચિત ચંદુભાઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો તે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં પોતાને 108નો ડ્રાઈવર હોવાની ઓળખ આપતો હતો જોકે, તેને કોઈ કારણોથી 108ના ડ્રાઈવર તરીકે દૂર કરાયો હતો અને તે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જે ઓડિયો ક્લિપમાં તેના પરિચિતને સુરતમાં હવે રહેવા જેવું નથી પોતાના વતન જતા રહેવું જોઈએ તેવી સલાહ આપી રહ્યો છે.\nહોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા નથી અને રસ્તા પર લાશો જોવા મળશે તેવી વાત કરીને અન્ય લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા રમેશની પોલીસે ધરપકડ કરી છે.\nઓડિયો ક્લિપ અંગે વાત કરતા GVK-EMRIના ઓપરેશન હેડ (ગુજરાત) સતીષ પટેલે કહ્યું, ‘મને પણ થોડા વોટ્સએપ ગ્રુપમાંથી આ ઓડિયો ક્લિપ મળી હતી. અમારી તપાસમાં મુજબ જે વ્યક્તિ બોલી રહ્યો હતો તે GVK-EMRIનો ભૂતપૂર્વ કર્મચારી રમેશ ભાયાણી છે. ભાયણીને બે વર્ષ પહેલાં આ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.’\nજીવીકે-ઇએમઆરઆઈના સુરત ડિસ્ટ્રિક્ટ મેનેજર ફૈયાઝખાન પઠાણે તેની સામે આઠવા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મીડિયા સંપર્ક સાથે સંપર્ક સાધ્યો ત્યારે તેણે કહ્યું કે તે વાત કરવા તૈયાર નથી….\nPrevious article106 વર્ષની ઉંમરના દાદા અને તેના પરિવારના સભ્યોએ કોરોનાને હરાવ્યો….\nNext articleઅવકાશમાં દેખાશે આ નજારો અને આ તારીખે તો એકી સાથે પાંચ ગ���રહોની હારમાળા થવા જઈ રહી છે, જાણો અને આ તારીખે તો એકી સાથે પાંચ ગ્રહોની હારમાળા થવા જઈ રહી છે, જાણો \nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n8 વર્ષના બાળક સાથે સૂતેલ માતા પિતા ન ઉઠી શક્યા સવારે,...\nસોશિયલ મીડિયા પર પાન કાર્ડ નંબર જાહેર કરશો નહીં, આવકવેરા વિભાગે...\n તમારા ખિસ્સામાં પડેલી નોટ નકલી તો નથી ને \n૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે, ૧૦ વર્ષ પછીનો અદભૂત સૂર્યગ્રહણ તખ્તેશ્વર મંદિર...\nતારક મહેતા શો વિશે જેઠાલાલનું નિવેદન\nIPL MI VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nશું તમે જાણો છો તમારા શરીરની આ અતિ ઉપયોગી માહિતી...\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95/27/08/2019/", "date_download": "2021-01-18T01:17:18Z", "digest": "sha1:IDAZDIOREOXFWNOLHC5X326XHHE3S2OK", "length": 8999, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ચરોતર મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન…\nમહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન…\nમહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ રાવલનું વડોદરા વાઘોડિયા ચોકડી પાસે અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. વિરેન્દ્રભાઈ રાવલ નિવૃત ડીવાયએસપી હતા અને તેઓ મહેદાવાદના વિખ્યાત સિદ્ધી વિનાયક ગણેશ મંદિરના ટ્રસ્ટી પણ હતા. મંગળવારે સવારે અમદાવાદથી નવસારી કામઅર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અક્સમાત સર્જાયો હતો જેમાં તેમનું મૃત્યું નિપજ્યું હતું.\nપ્રાપ્ત માહિતી મુજબ વિરેન્દ્રભાઈ રાવલ અમદાવાદથી નવસારી જઈ રહ્યા હતા તે વખતે વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે તેમની કારની ટક્કર ટેમ્પો સાથે થઈ હતી. પાછળથી કાર ટેમ્પોમાં ઘૂસી જતા ડ્રાઈવર બાજુના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.\nવડોદરાના બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ મુજબ અમદાવાદ ખાતે રહેતા વિરેન્દ્રભાઇ બળવંતભાઇ રાવલ નિવૃત્ત આસી. મદદનીશ પોલીસ કમિશ��નર હતા. તેઓ તેમની કાર લઇને તેમના સાળાના ઘરે મળવા માટે અમદાવાદ થી નવસારી જઇ રહ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા બ્રીજ પર એક જીજે-૦૬-એટી-૧૯૬૨ના ટેમ્પો ચાલકે તેમની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યુ હતુ.\nઆ ઘટના અંગેની અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા તેમના જમાઇ નીકુલ પટેલને જાણ થતાં તેઓ તાત્કાલીક વડોદરા દોડી આવ્યા હતા. આ દરમિયાન વિરેન્દ્રભાઇ રાવલનો મૃતદેહ વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. વિરેન્દ્રભાઇ રાવલના પત્ની હર્ષીદેબેન તથા દિકરો નમન ઓસ્ટ્રેલિયા હોવાથી તેમનો મૃતદેહ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો હતો.\nPrevious articleભારત-પાક બોર્ડર પર પણ ગણપતિબાપાની સ્થાપના થશે…\nNext articleવર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ પીએમ અને કિરણ રિજિજૂ સાથે સાથે મુલાકાત કરી…\nઆણંદ ખાતે આવી પહોચતા ટ્રેનમાં બેસી કેવડીયા જઇ રહેલા મહાનુભાવ-સાધુસંતોના પ્રતિભાવ…\nઅમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત…\nઆણંદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1301", "date_download": "2021-01-18T00:21:22Z", "digest": "sha1:XVDV5S4Q2NAYZLTLNSWGYQHBZHTALDWU", "length": 12542, "nlines": 143, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ��મિત’\nડાળેથી વિખૂટા પડતાં વસમું લાગ્યું\nરજકણથી સંગાથે ઉડતાં વસમું લાગ્યું\nસફળ થવાનો વિકટ રસ્તો સહેલો લાગ્યો\nનિષ્ફળતાની કેડી ચડતાં વસમું લાગ્યું\nગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા\nભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું\nએ દોસ્ત નથી સહેલું તું પણ અજમાવી જો જે\nઆંખેથી આંસુને દડતાં વસમું લાગ્યું\nધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું\nજીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું\nઅઢળક બીબાનું સર્જન કરતા ઈશ્વરને\nએક જ ઘાટ ફરીથી ઘડતાં વસમું લાગ્યું\nકંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના\nઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.\n« Previous અણસાર હોય તો – ગોવિંદ રા. ગઢવી\nગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી\nતારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું, ખુશબૂ ફૂટે મને, મને લાગે કે પાંગરું. ઝાલરનો સાદ સાંભળીને સાંજ આવતી, કૈં એમ તારો સાદ આસપાસ પાથરું. આકાશની વિશાળતાને બાજુ પર મૂકી, પંખીને જોઈએ જ એનું એ જ પાંજરું. લીલોતરી જ જોઈએ છે એવું પણ નથી, એવુંય સ્થળ બતાવ જે ન હો અવાવરું. મારી નથી જ સાચવી ભૂલી જઈ અને ગઝલો લખીને સાચવું છું તારી આબરૂ. કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે, સાથે ... [વાંચો...]\nઆંગણું અને પાણિયારું – ગાયત્રી ભટ્ટ\nઆંગણું વાત સૌ સમજી ગયું છું આંગણું આખું ઘર વાંચી ગયું છે આંગણું. બાળપણની યાદ આવી ગઈ હશે એટલે પલળી ગયું છે આંગણું. દ્વાર છત દીવાલ સૌ ફફડી ઉઠ્યાં સ્હેજે જો ધ્રુજી ગયું છે આંગણું. એક જણની રાહ જોઈ જોઈને આખરે ઊંઘી ગયું છે આંગણું. એટલે ઘરમાં રહું છું ચેનથી, સૌ સમજ આપી ગયું છે આંગણું. હું સમયસર ઘર અગર પ્હોંચી નહીં શોધમાં દોડી ગયું છે આંગણું. મોભના માથે પસીનો જોઈને એકદમ થાકી ... [વાંચો...]\nકરી લીધી – અમૃત ઘાયલ\nઅમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી; અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી. અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી; કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી. ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી. અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી; કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી. ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી. મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી ... [વાંચો...]\n26 પ્રતિભાવો : વસમું લાગ્યું – ગોવિં�� ગઢવી ‘સ્મિત’\nડાળેથી વિખૂટા પડતાં ,રજકણથી સંગાથે ઉડતાં,\nનિષ્ફળતાની કેડી ચડતાં ,ભીંત ઉપર લાગણીઓ જડતાં, આંખેથી આંસુને દડતાં,જીવતરનું પાનું ઉઘડતાં,એક જ ઘાટ ફરીથી ઘડતાં ખાસ વસમું ના લાગ્યું… પણ ઈર્ષાનો એરૂ આભડતાં અતિવસમું લાગ્યું. જાણે મારા,તારા સૌના અનુભવની વાત\nકંઈક ફણિધર આડા ઉતર્યા, કંઈ થયું ના,\nઈર્ષાનો એરુ આભડતાં વસમું લાગ્યું\nઆપણા પોતાના જ જીવનની જ વાત, કેટલી સહજતાથી કવિતમાં મુકાયેલી જોઇને, વસમાં પ્રસંગો યાદ આવ્યા, પણ ઘણાને આવાજ અનુભવો થયા છે એ પ્રતિતી પણ થઈ. ખુબ જ અસરકારક ગઝલ.\n“ગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા\nભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું”\n“અઢળક બીબાનું સર્જન કરતા ઈશ્વરને\nએક જ ઘાટ ફરીથી ઘડતાં વસમું લાગ્યું”\nધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું\nજીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું\nખુબ જ અસરકારક રચના.\nકંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના\nઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.\nકંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના\nઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.\nસ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:\nડાળેથી વિખુટા પડતાં વસમુ લાગ્‍યુ\nરજકણથી સંગાથે ઉડતાં વસમુ લાગ્‍યુ\nખુબ સરસ રચના છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/patna-airport-believes-that-there-is-no-corona-aisi-ki-taisi-of-rules/", "date_download": "2021-01-18T01:06:44Z", "digest": "sha1:GJXJJP3AU3F3JUUCNHZHR4XXBCIPVY2T", "length": 10960, "nlines": 166, "source_domain": "gujarati.netdakiya.com", "title": "પટના એરપોર્ટ માને છે કે કોરોના છે જ નહીં..! નિયમોની ઐસી કી તૈસી – Video – NET DAKIYA", "raw_content": "\nપટના એરપોર્ટ માને છે કે કોરોના છે જ નહીં.. નિયમોની ઐસી કી તૈસી – Video\nપટના એરપોર્ટ પર ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ, ઓથોરિટીની ગંભીર બેદરકારી\nદેશમાં કોરોના મહામારી વચ્ચે પટના એરપોર્ટ પર ગંભીર બેદરકારી જોવા મળી છે. મુસાફરોની વચ્ચે એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. એરપોર્ટ પર યોગ્ય વ્યવસ્થાના ���ભાવે સંક્રમણનું જોખમ ઉભુ થવાનો ભય છે. જ્યાં એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે.\nપટના એરપોર્ટ પર એરાઈવલમાંથી બહાર આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટની અંદર સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યા વિના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક લોકોને ચહેરા પર માસ્ક વિના જ જોવા મળી રહ્યા છે. એરાઈવલમાંથી બહાર આવતા મુસાફરોની સાથે અંતર રાખવાના બદલે એકદમ નજીક જોવા મળી રહ્યા છે.\nસરકાર તેમજ વડાપ્રધાન દ્વારા સતત ટકોળ કરવામાં આવે છે કે, જ્યા સુધી દવા નહીં ત્યા સુધી ઢીલાઇ નહીં.. જો આ પ્રકારની બેદરકારી દાખવામાં આવશે તો કેવી રીતે મહામારીને કાબૂમાં કરીશું.. પટના એરપોર્ટ પર જાણે કે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. જેની પાછળ એરપોર્ટ ઓથોરિટી જવાબદાર છે.\nપટના એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સ ના લીરેલીરા ઉડ્યા#patna #Airport #coronavirus pic.twitter.com/MOfOyhWbMy\nતહેવાર બાદ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી કેસોમાં આશિંક રાહત જોવા મળી છે. એક તરફ કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રોજના નવા કેસ હવે 40 હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,080 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 97,35,850 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,78,909 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 92,15,581 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.\n36,635 દર્દીઓ એક જ દિવસમાં રિકવર\nતાજા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 36,635 દર્દીઓ રિકવર થયા છે. જે રીતે રિકવરી રેટ સતત વધી રહ્યો છે તે એક સારો સંકેત છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 402 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,41,360 પર પહોંચી ગયો છે.\nPrevપાછળવેક્સિનના વાવડ વચ્ચે બજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 46 હજારને પાર\nઆગળજન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહેલી નવજાત બાળકીને મળ્યુ નવજીવનNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપ��ય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/novak-djokovic-enter-in-semi-final-of-french-open-2020-roland-garros-tournament/", "date_download": "2021-01-18T01:29:03Z", "digest": "sha1:X7RTA7USX2XYE6ESQ6Y76Q4ENVXONTOR", "length": 10278, "nlines": 197, "source_domain": "sportsmirror.in", "title": "French Open 2020: હાથમાં પીડા હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Tennis French Open 2020: હાથમાં પીડા થતી હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં\nFrench Open 2020: હાથમાં પીડા થતી હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં\nParis (SportsMirror.in) : વિશ્વના પ્રથમ ક્રમાંકિત, નોવાક જોકોવિચ (Novak Djokovic) , ડાબા હાથમાં પીડા સાથે સંઘર્ષ કરી 17મી રેન્કના પાબ્લો કેરેનો બુસ્તાને હરાવીને 10મી વખત ફ્રેન્ચ ઓપન (French Open 2020) ની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. હવે જોકોવિચનો અંતિમ-ચારમાં વિશ્વના પાંચમા ક્રમના ગ્રીસના સ્ટીફાનોસ સિતસિપાસથી સામનો થશે.\nજોકોવિચની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શ���ૂઆત રહી\nનોવાક જોકોવિચ (Novak Djokovic) એ ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી અને મધ્યમાં ઘણી વખત ડાબા હાથમાં દુખાવો થવાને કારણે તે પીડા સામે પણ લડતો જોવા મળ્યો હતો. તેને ટ્રેનરે એક મસાજ પણ આપ્યો. જોકે, જોકોવિચે 3 કલાક 10 મિનિટ સુધી ચાલેલી મેચ 4-6,6-2,6-3,6-4થી જીતી લીધી અને રોલાન ગેરાં ઉપરના બીજા ટાઈટલ તરફ આગેકૂચ કરી હતી.\nગત મહિને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ બંને ખેલાડીઓ સામ-સામે હતા. ત્યારે ગુસ્સામાં જોકોવિચે બોલ ફટકાર્યો હતો અને તે લાઈન જજને વાગ્યો હતો જેથી જોકોવિચે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો.\nઆ પણ વાંચો : Tennis : ફ્રેન્ચ ઓપનમાં મેચ ફિક્સિંગની તપાસ શરૂ થઈ\nઆ કારણે તે વર્ષ 2020ની પ્રથમ મેચ બની જ્યારે જોકોવિચે હારનો સામનો કરવો પડ્યો હોય. ત્યારબાદથી રમાયેલી તમામ 10 મેચોમાં જોકોવિચે જીત મેળવી છે અને આ વર્ષે તેનો જીત-હારનો રેકોર્ડ હવે 36-1 છે.\nPrevious articleહજુ પણ ઘણી બાબતે અમારે વધુ મહેનત કરવાની જરૂર: કોચ જયવર્દને\nNext articleડેનમાર્ક ઓપન માટે જઈ રહેલા અજય જયરામને વિમાનમાં બેસતા રોકવામાં આવ્યા\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/audio/arghya-02", "date_download": "2021-01-18T01:49:49Z", "digest": "sha1:J6F433TZGW5PPAYZDVG7ARMDBER3MP54", "length": 7816, "nlines": 229, "source_domain": "swargarohan.org", "title": "Ashit Desai : Arghya (અર્ઘ્ય) | Audio", "raw_content": "\nTrack 01 આવ મારા શ્યામ તને\nTrack 02 ગુરુદેવ યોગેશ્વર પ્રભુ\nTrack 03 મારા જીવનઆંગણે આવો હરિ\nTrack 04 ગુરુજી અમે તો તમારા શરણમાં\nTrack 05 વરદ હસ્ત પ્રભુ તમારો\nTrack 06 મોહન મેં દીઠો રે\nTrack 07 મારો સ્વજન બન્યો શામળિયો\nTrack 08 ઝૂકાવ્યું જીવન મારું રે\nTrack 09 મારી સાથ સદાયે રહેજો રે નંદદુલારા\nTrack 10 યાત્રાના આરંભે પ્રાર્થના\nજપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ચિત્તને હૃદયપ્રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/25-10-2020/229652", "date_download": "2021-01-18T01:41:17Z", "digest": "sha1:UJHPOXSX64MF5ZKDMDARE7ZE5PQ7XEBU", "length": 12367, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "જો હું જીતીશ તો બધા અમેરિકીયોને નિશુલ્‍ક મળશે કોવિડ-૧૯ ની વેકસીન : જો બાઇડેન", "raw_content": "\nજો હું જીતીશ તો બધા અમેરિકીયોને નિશુલ્‍ક મળશે કોવિડ-૧૯ ની વેકસીન : જો બાઇડેન\nઅમેરિકનમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદાર જો બાઇડેનએ કહ્યું છે કે જીતવા પર તે બધા અમેરિકીયોને નિશુલ્‍ક કોવિડ-૧૯ વેકસીન ઉપલબ્‍ધ કરાવશે. એમણે કહ્યું કે તે તત્‍કાલ એક રાષ્‍ટ્રીય રણનીતિ બનાવશે જેથી વાયરસના પ્રકોપથી બહાર નીકળી શકાય. બાઇડેનએ કહ્યું રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પની પાસે હજુ પણ કોવિડ-૧૯ થી લડવાનો કોઇ પ્‍લાન નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિ���્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST\nઆફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST\nસોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST\nપંજાબમાં રાવણને આગ લગાડતા સમયે બ્લાસ્ટ : લોકોમાં નાસભાગ : ધારાસભ્ય માંડ માંડ બચ્યા access_time 8:33 pm IST\n' શીખ અમેરિકન્સ ફોર બિડન ' : અમેરિકામાં વસતા શીખ સમૂહે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું : દેશમાં વસતી તમામ કોમો માટે સમાનતાનો વ્યવહાર કરી શકનાર તરીકે જો બિડનને યોગ્ય ગણાવ્યા access_time 8:10 pm IST\nકેવડિયા માટેનું સી પ્લેન માલદિવ્સથી રવાના થયું access_time 9:42 pm IST\nસિવિલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રકાશ પરમારે કર્યુ પ્લાઝમાનું દાન access_time 12:43 pm IST\nમધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી access_time 2:36 pm IST\nરેસકોર્ષ રીંગ રોડ પર કાર ઉંધી વળીઃ લોકોના ટોળા access_time 3:38 pm IST\nનલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ access_time 5:41 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nલગ્ન અને દુઃખદ પ્રસંગો જેવા સામાજિક મેળાવડામાં ૧૦૦ને બદલે ૨૦૦ વ્યકિતની છૂટ આપવા ગુજરાત વ્યાપારી મહામંડળની મુખ્યમંત્રીને રજૂઆતઃ કેટરીંગ મંડળ, ડેકોરેશન, સાઉન્ડ સિ��્ટમ અને હોટલ-રેસ્ટોરન્ટ જેવા વેપાર-ધંધાઓને પડી રહેલો માર દૂર કરવા છૂટ આપવી જરૂરી access_time 5:18 pm IST\nએકતા પરેડમાં આવતા પીએમ વિરુદ્ધ ધમકી ભર્યા મેસેજ વાયરલ કરનારા પ્રફુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ access_time 10:20 pm IST\nવિરમગામ, માંડલ દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ access_time 7:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/what-is-ego-egoism/egoism-binds-karma-free-from-egoism/", "date_download": "2021-01-18T01:03:09Z", "digest": "sha1:FTLCBOVVPBQQJJPMJYNPHBXRC7BDY64L", "length": 28399, "nlines": 309, "source_domain": "www.dadabhagwan.in", "title": "અહંકાર અને કર્મ બંધન | કારણ-પરિણામ | કર્મ અને આત્મા | કર્મ બંધનથી મુક્તિ | અહંકાર અને પરવશતા | Cause and Effect | How to Get Rid of Karma | Karma How it Works | Karm Bandhanthi Mukti", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેન���ં સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nજાણો અહમ અને અહંકારને\nજો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું\nપ્રશ્નકર્તા: ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)\nદાદાશ્રી: ફન્ડામેન્ટલેય નથી. એ તો આ તમારું ઊભું થયેલું કૉઝ છે. કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ (કારણ ને પરિણામ, પરિણામ ને કારણ) હવે આ લીંક (શૃંખલા) તોડી નાખે તો મોક્ષ થાય. તો શું આમાંથી તોડી નાખવું જોઈએ, બેઉમાંથી કયો ભાગ કાઢી નાખશે\nપ્રશ્નકર્તા: કૉઝ કાઢી નાખવાનાં.\nદાદાશ્રી: હા, કૉઝ કાઢી નાખવાનાં. ઇફેક્ટ તો કોઈથી બદલાય નહીં. હવે કૉઝીઝ કેવી રીતે કાઢી નાખીએ\nપ્રશ્નકર્તા: કર્મથી રહિત થઈ જાવ એટલે.\nદાદાશ્રી: નહીં, કર્મના કર્તા ના થવું જોઈએ. અકર્તાભાવ ઉત્પન્ન થવો જોઈએ. એને પોતાના અનુભવમાં આવવું જોઈએ કે હું કરતો નથી.\n પણ ઇટ હેપન્સ જાણવાથી કંઈ આપણને બહુ લાભ થતો નથી. ઈગોઇઝમ જરા નરમ થઈ જાય પણ ગાદી છોડે નહીં. જ્યાં સુધી ઈગોઇઝમ ગાદી છોડે નહીં ત્યાં સુધી કોઝિઝ બંધ થાય નહીં. કોઝિઝ એ ઈગોઇઝમનો જ ધંધો છે. ઈગોઇઝમથી કર્મ બંધાય છે.\nકર્તા થયો કે બંધન થયું, પછી જેનો કર્તા થાય, તું સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા. પણ કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું ફળ સુખ આવે, શાંતિ રહે સંસારમાં અને સકામનું ફળ દુઃખ આવે.\nવીતરાગોએ કહ્યું કે આ કર્મ અને આત્મા, બે અનાદિથી છે. એટલે એની કંઈ આદિ થઈ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે ને ભાવના આધારે કર્મ ઊભાં થાય છે. એમ ચાલ્યા જ કરે છે નિરંતર. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.\nપ્રશ્નકર્તા: પણ આત્માને જ શરીરનું વળગણ છે.\nદાદાશ્રી: એ તો એને પોતાનું લાગતું નથી, વળગણ કશું લાગતું નથી. આ તો બધું અહંકારને જ છે. જો અહંકાર છે, તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી, કર્તાય નથી.\nશાસ્ત્રકારોએ બધા બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ કેમ પડે તે આ તો બધા જ અવળે રસ્તે ચાલે છે. જો આત્મજ્ઞાની પુરુષ હોય, તો છુટકારો થાય. આવું જાણેને કે કેટલા ભાગમાં કર્તા છે એ સમજાવે પેલા જ્ઞાની. આ તો એવું જ માને છે કે આ સામાયિક કરું છું તે હું કરું છું ને હું જ આત્મા છું. સામાયિક કરે છે તે આત્મા છે અને આ બીજું બધું કરે છે એ મિથ્યાત્વ છે. ક્રોધ-માન-માયા-લોભ કરે છે એ મિથ્યાત્વ છે. અલ્યા, 'કરે છે' શબ્દ આવે છે ત્યાંથી જ એ મિથ્યાત્વ છે. કરોમિ-કરોસિ ને કરોતિ એ બધું મિથ્યાત્વમાં.\nપોતાનું સ્વરૂપ જાણીએ ત્યારે અહંકાર વિલય થઈ જાય. આ જગત કોણે બનાવ્યું કેવી રીતે ચાલે છે કેવી રીતે ચાલે છે કોણ ચલાવનાર છે આ બધાં વળગણ કેમ થયાં છે ના ગમતું હોય તોય વળગે અને ગમતું હોય તોય વળગે અને પરવશતા લાગે કે નહીં લાગે ના ગમતું હોય તોય વળગે અને ગમતું હોય તોય વળગે અને પરવશતા લાગે કે નહીં લાગે પરવશતા બહુ લાગે છે, નહીં પરવશતા બહુ લાગે છે, નહીં શા માટે પરવશતા આપણને શા માટે પરવશતા આપણને આપણે સ્વતંત્ર પૂરેપૂરા સ્વતંત્ર છીએને તોય પરવશતા કેમ આપણે સ્વતંત્ર પૂરેપૂરા સ્વતંત્ર છીએને તોય પરવશતા કેમ ત્યારે કહે, 'આ અહંકારથી બધું પરવશ થઈ ગયા. આ બધું જાણો તો એ અહંકાર ખલાસ થઈ જાય, ઊડી જાય, એટલે કે ઉકેલ આવી જાય.' એ ઈગોઇઝમ તમારે કાઢવો છે\nપ્રશ્નકર્તા: એ તો બહુ સારું, બધાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.\nદાદાશ્રી: બે કલાકમાં કાઢી આપું, બે કલાકમાં\nપ્રશ્નકર્તા: સારું ત્યારે, આવી જઈએ. બે કલાક તો શું પણ તમે કહો એટલો ટાઈમ આવી જઈએ.\n'પોતે કોણ છે' એટલું જ જાણવા જેવું છે. એ જાણ્યું કે છુટકારો થઈ ગયો. એ બધું તમને અહીં જાણવાનું મળશે. માટે તમારે અહીં આગળ ટાઈમ આપવો સત્સંગમાં.\n* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.\nસંબંધિત આધ્યાત્મિક સૂત્રો :\n1. ઇગોઇઝમ'ને લીધે આ સંસાર ઊભો છે. બંધન 'ઇગોઈઝમ'ને લીધે છે. 'ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય.\n2. હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું પોતાપણાનો આરોપ કરે છે તે જ 'અહમ્'. તું 'સ્વક્ષેત્ર'માં રહે તો તું આત્મા જ છે અને 'હું ચંદુભાઈ છું' એ કલ્પિત જગ્યાએ આરોપ કરે, તે જ અહંકાર.\n3. સંસારનું એકેય દુઃખ અડે નહીં, એનું નામ આત્મા જાણ્યો કહેવાય.\n4. અહંકાર ઉપર તો તારું જીવન જ છે. એને તું શી રીતે કાઢી શકે એટલે તારે 'અમને' કહેવાનું કે અહંકાર કાઢી આપો. એટલે અમે કાઢી આપીએ\nQ. અહમ એટલે શું શું અહમ અને અહંકાર બંને એક જ છે\nA. અહમ્ એ નથી અહંકાર પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે દાદાશ્રી: જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને દાદાશ્રી: જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને પ્રશ્નકર્તા: એનો ભેદ...Read More\nQ. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે\nA. એ સત્તા કોન��� રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે પ્રશ્નકર્તા: જાતે ઊંઘી જઉં છું. દાદાશ્રી: જાતે, નહીં પ્રશ્નકર્તા: જાતે ઊંઘી જઉં છું. દાદાશ્રી: જાતે, નહીં કો'ક ફેરો ના ઊંઘ આવે...Read More\nQ. અહંકાર કોને કેહવાય અને તે આત્માથી કઈ રીતે જુદો છે\nA. આનેય કહેવાય અહંકાર 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ...Read More\nQ. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય ડીપ્રેશન કોને આવે છે\nA. એય છે અહંકાર પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય દાદાશ્રી: એને તુચ્છકાર કહેવાય....Read More\nQ. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે\nA. જાય શું, એ જપ-તપથી પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય દાદાશ્રી: જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે....Read More\nQ. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે\nA. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો એની વાઇફેય મરી ગયેલી. એને બે છોકરા, એક દોઢ વર્ષનું ને...Read More\nQ. શું દયા એ અહંકારનો ગુણ છે\nA. દયા છે, અહંકારી ગુણ પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ દ્વન્દ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વન્દ્વ ગુણો બધા અહંકારી, દ્વૈતેય...Read More\nQ. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે\nA. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય...Read More\nQ. અહંકાર એટલે શું અહંકારમાંથી મુકત કેવી રીતે થવું\nA. સહુમાં અહંકાર સરખો જ આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય આપણા લોક અહંકારને સમ���તા જ નથી. અહંકાર શું કહેવાય અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ. પ્રશ્નકર્તા: કો'કનો...Read More\nQ. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે એ કોણ ભોગવે છે\nA. અનેક પ્રકારે ભોગવટા આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને. જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે...Read More\nQ. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો\nA. આઈ - માય = ગૉડ પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું દાદાશ્રી: એવું છેને, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતાવાળો અહંકાર એટલે...Read More\nQ. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ\nA. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે અરીસાની સામે વસ્તુ આવે તો તેનું પ્રતિબિંબ ઉત્પન્ન થતા કેટલી વાર લાગે અરીસાની સામે વસ્તુ આવે તો તેનું પ્રતિબિંબ ઉત્પન્ન થતા કેટલી વાર લાગે એ કેવી રીતે બનતું હશે એ કેવી રીતે બનતું હશે\nQ. અહંકાર કેવી રીતે ખલાસ થાય અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય\nA. ગો ટુ જ્ઞાની પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ દાદાશ્રી: જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય...Read More\n શું અહમ અને અહંકાર બંને એક જ છે\nશું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે\n અને તે આત્માથી કઈ રીતે જુદો છે\nઈગોઈઝમ કેવી રીતે ઓળખાય ડીપ્રેશન કોને આવે છે\nશું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે\nશું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે\nશું દયા એ અહંકારનો ગુણ છે\nશું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે\n અહંકારમાંથી મુકત કેવી રીતે થવું\nસુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે એ કોણ ભોગવે છે\nજો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું\nમારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો\nઅહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ\nઅહંકાર કેવી રીતે ખલાસ થાય અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફ���લાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dellaarambh.com/gujarati/post/how-to-get-1010-on-your-projects/", "date_download": "2021-01-18T00:39:28Z", "digest": "sha1:H4DQFA7AT6J7HHSNVDCI3BNR2Y3LZGCH", "length": 9691, "nlines": 36, "source_domain": "www.dellaarambh.com", "title": "તમારા પ્રોજેક્ટ્સમાં 10/10 કેવી રીતે મેળવવા!", "raw_content": "\nકૃપા કરી કંઈક લખો\nયોગ્ય પીસીની પસંદગી કેવી રીતે કરવી\nકૃપા કરી કંઈક લખો\nતમારા પ્રોજેક્ટ્સમાં 10/10 કેવી રીતે મેળવવા\nશું તમે તમારા શાળાના પ્રોજેક્ટ્સમાં પૂરાં માર્ક કેવી રીતે મેળવી શકાય તેનો હમેશા વિચાર કર્યા કરો છો શું તમે ચાહો છો કે તમારો પ્રોજેક્ટ બધાથી અલગ દેખાય શું તમે ચાહો છો કે તમારો પ્રોજેક્ટ બધાથી અલગ દેખાય જો હા, તો અમે તમને એક ખાનગી સૂત્ર આપવા માગીએ છીએ, એનું નામ છે - ટેક્નોલોજી\nશાળામાં ટેક્નોલોજીનો મર્યાદિત \"કમ્પ્યૂટર ક્લાસ\"થી આગળ વધીને દક્ષ શૈક્ષણિક સાધન તરીકે વિકાસ થઈ ચુક્યો છે, જે તમે વિભાવનાઓને કેવી રીતે દર્શાવો છો અને પ્રોજેક્ટ્સનું સંચાલન કેવી રીતે કરો છો તેની રીત બદલી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે તે તમને તમારા પ્રોજેક્ટ્સમાં સારા ગુણ અપાવવામાં મદદ કરશે.\nપ્રોજેક્ટમાં સારા ગુણ મેળવવા માટે કઈ કઈ રીતો અપનાવી શકાય છે\n1. વધુ સારું સિમ્યુલેશન અને મોડેલ્સ\nજ્યારે સ્પંદનોમાંથી કેવી રીતે અવાજ નીકળે છે તે દર્શાવવા માટે ટ્યૂનિંગ ફોર્ક એ એક સંપૂર્ણ રીતે સ્વીકાર્ય માર્ગ છે. પરંતુ ઉત્ક્રાંતિ શું છે, અલગ-અલગ પરિસ્થિતિમાં અણુ કેવી રીતે વર્તે છે, અથવા યથાર્થ રીતે બે ખાસ રસાયણો ભળે છે તો શા માટે જોખમી બની જાય છે તે દર્શાવવું મુશ્કેલ છે. ઑનલાઇન ઉપલબ્ધ વિવિધ સિમ્યુલેશન અને મોડેલ્સના ઉપયોગ દ્વારા આ પ્રયોગો દર્શાવી શકાય છે. સૌથી વધુ જટિલ વૈજ્ઞાનિક વિભાવનાઓ પર વધુ સારા સિમ્યુલેશનો અને મોડેલ્સ માટે આ લેખ ધ્યાનથી વાંચો. તમારી કોઈ વિષય વિશેની સમજનું સરળ પ્રદર્શન કરવા અને તમારા પ્રોજેક્ટને સારી રીતે દર્શાવવા માટે તેમનો સહજતાથી ઉપયોગ કરો.\n2. સ્ટોરીટેલિંગ અને મલ્ટીમીડિયા\nકોઈક વાતને સમજાવવા માટે તેની ફરતે એક વાર્તાની રચના કરવી એનાથી વધુ સારો કોઈ માર્ગ નથી. તમારો પ્રોજેક્ટ અલગ દેખાઈ આવે તે માટે ઑડિયો-વિઝુઅલ ટૂલ્સ સાથે સ્ટોરીટેલિંગનો ઉપયોગ એ એક અનોખો અને કારગત રસ્તો છે. આ અભિગમને કારણે, તમે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ ન હોય એવું પણ કંઈક શીખી શકો છો અને આ પ્રક્રિયામાં અત્યંત મજા માણી શકો છો.\nમહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં સ્થિત ખેમાની સ્કૂલની પ્રિન્સિપાલ અને વરિષ્ઠ વિદ્યાશાખાની સદસ્ય, મોનિકા સેવાની કહે છે, \"જો તમે જમા કરેલી બધી માહિતી અભિવ્યક્ત કરવા માટે સ્ટોરીટેલિંગનો માર્ગ લેશો તો તમારા પ્રોજેક્ટને 10/10 મળશે જ.\"\n3. યાદગાર પ્રેઝેન્ટેશન બનાવો\nશિક્ષકો વિદ્યાર્થીઓને તેમના પ્રેઝેન્ટેશન કૌશલ્યોને આધારે પરખે છે. પીસી સ્ટોરીટેલર્સ ઇન એજ્યુકેશનની વિજેતા અઝના નઈમ કહે છે, \"સૉફટ-સ્કિલ્સ બીજી કોઈપણ સ્કિલ (કુશળતા) જેટલી જ મહત્વની છે અને વિદ્યાર્થીઓ એમએસ પાવરપૉઇંટ અસાઇનમેંટનો ઉપયોગ કરીને, તેમના પ્રેઝેન્ટેશન કૌશલ્યોનો સુંદરતાથી મેળ બેસાડી શકે છે. તેમને જોઈશે ફક્ત એક પીસી અને સારું ઇંટરનેટ કનેક્શન, હવે સમજી લો કે એક યાદગાર પ્રેઝેન્ટેશન તેના માર્ગ પર છે\nવિદ્યાર્થીઓ ટેક્નોલોજીની મદદથી સ્ટોરીટેલિંગની કળા શીખી શકે છે અને સમય સાથે સુસંગત વાતો પણ કરી શકે છે.\nતમે તમારા શિક્ષક અને સહાધ્યાયીઓ સાથે મળી ને જે કાંઈ પણ શીખ્યા છો તેને વહેંચવા માટે ઇમેજીસ અને ટેક્સ્ટની મદદથી સારું પ્રેઝેન્ટેશન બનાવી શકો છો.\nસાદા પેપર અને પેન પ્રોજેક્ટ્સથી આગળ વધીને, આજે કમ્પ્યુટર આપણને આપણે જે શીખ્યા તેને વધુ સારી રીતે અને વધુ રસપ્રદ માર્ગોથી પ્રદર્શિત કરવાની તક આપે છે. માહિતીને ફક્ત દર્શાવવા કરતાં, પીસી આપણને આપણે જે શીખ્યા તેને વિવિધ રીતે લાગૂ કરવા દે છે. તે આપણા પ્રોજેક્ટ્સમાં વધારે માર્ક્સ મેળવવાની સાથે-સાથે વાસ્તવમાં વધુ અસરકારક રીતે શીખવા અને સાથે-સાથે મજા માણવા દે છે.\nઈન્ટરનેટ પરની માહિતી શૅર કરતા અથવા વાપરતા પહેલાં તમારે આ કરવાની જરૂર છે.\n6 ઓનલાઇન વર્ગમાં ભાગ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો\nપીસી Vs સ્માર્ટફોન | વર્ગખંડમાં ખરેખર શાની જરૂર હોય છે\nપીસી પ્રો સિરીઝ: આ ચોરીની સામે એક વલણ અપનાવો #WorldStudentsDay\nત્રણ યુટ્યુબર બાળકો જેઓને તમારે અનુસરવા જોઇએ\nઅમને અનુસરો સાઇટમેપ | પ્રતિક્રિયા | ગોપનીયતા નીતિ | @કોપીરાઇટ ડેલ ઇંટરનેશનલ સર્વિસેસ ઇંડિયા પ્રા. લિ. સર્વાધિકાર સુરક્ષિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%82%E0%AA%95/", "date_download": "2021-01-18T01:19:39Z", "digest": "sha1:NS7ALDIYG2SKILULSQY43UDC6SNQLNML", "length": 10392, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "અમરેલીના ખેડૂતે પૈસા ચૂકવ્યા છતાં જમીન પડાવનાર વ્યાજખોરની ધરપકડ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT અમરેલીના ખેડૂતે પૈસા ચૂકવ્યા છતાં જમીન પડાવનાર વ્યાજખોરની ધરપકડ\nઅમરેલીના ખેડૂતે પૈસા ચૂકવ્યા છતાં જમીન પડાવનાર વ્યાજખોરની ધરપકડ\nઅમરેલીના લાઠી રોડ પર વૃંદૃાવન પાર્ક-૩માં રહેતા મૂળ લીલીયાના જીતુભાઈ ફુલજીભાઈ પટેલ નામના ખેડૂતે સાવરકુંડલાના શિવાજીનગરમાં રહેતા અનક ભાયાભાઈ ખુમાણ પાસેથી ૪૦ લાખ રૂપિયા ૫ ટકાના વ્યાજે લીધા હતા. જીતુભાઈએ દર મહિને ૨ લાખ રૂપિયા વ્યાજ આપી આઠ મહિના સુધીમાં ૧૬ લાખ રૂપિયા ખાલી વ્યાજ આપ્યું હતું.\nછતાં વ્યાજખોરે તેનો પીછો ન છોડી ૮૦ લાખ જેવી રકમ વસુલવા ધાકધમકી આપી જીતુભાઈની ૩૨ વીઘા જમીન પડાવી પાડી છે. આ અંગે જીતુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર અનકની ધરપકડ કરી લીધી છે. જો કે, પોલીસે અનકનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. આરોપી અનક હાલ અમરેલીની સિવિલ હોસ્પિટલની કોવિડ-૧૯ વોર્ડમાં સારવાર હેઠળ છે.\nસાવરકુંડલા પોલીસે અનક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અનકે આ અગાઉ કોને કોને વ્યાજે પૈસા આપ્યા છે અને કેટલા ટકાએ આપ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો અનક કોરોનાની સારવાર હેઠળ હોવાથી પોલીસ તેનો રિપોર્ટ નેગેટિવ આવે તેની રાહ જોઈ રહી છે. કોરોનામાંથી બહાર નીકળે ત્યારે પોલીસ અનકની વધુ પૂછપરછ હાથ ધરશે.\nPrevious articleપાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને: ૬૦ રૂપિયા પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યો\nNext articleભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ રાજ્યસભા સાંસદ શંકર વેગડ નિર્દોષ જાહેર\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ��યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/national/%E0%AA%B2%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B7%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2021-01-18T01:30:53Z", "digest": "sha1:NSKGYCST2QEAQUZ5XB5JVSMF7GBL4C2F", "length": 12619, "nlines": 157, "source_domain": "www.saurashtrakranti.com", "title": "લદાખમાં ચીનનું નવું ષડ્યંત્ર:ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome NATIONAL લદાખમાં ચીનનું નવું ષડ્યંત્ર:ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે...\nલદાખમાં ચીનનું નવું ષડ્યંત્ર:ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે\nલદાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજ���બી ગીતો વગાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે.\nચીનના આ પગલાનાં બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે છે ચીન વાસ્તવિક રીતે તણાવ ઘટાડવા માગે છે, જોકે એવી શક્યતા નહિવત્ છે.\nભારત-ચીનના તણાવની વચ્ચે 20 દિવસમાં 3 વખત ગોળી ચાલી\nપૂર્વ લદાખમાં એકબીજાને ચેતવણી આપવા માટે ભારત-ચીનના જવાનોની વચ્ચે છેલ્લા 20 દિવસમાં 3 વખત હવામાં ફાયરિંગ થયું છે. છેલ્લે, 8 સપ્ટેમ્બરે બંને તરફથી 100-200 રાઉન્ડ ફાયર થયા હતા. સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે બંને દેશોની વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગ થવાની છે, જોકે ચીન તરફથી હજી સુધી તારીખ અને સમયને કન્ફર્મ કરવામાં આવ્યાં નથી.\nભારતીય સેના બોફોર્સ તોપ તૈયાર કરી રહી છે\nપૂર્વ લદાખમાં ચીનની સાથે તણાવ વધવાની સાથે જ શિયાળાની સીઝનમાં લાંબી અથડામણની શક્યયતાને જોતાં સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સેના બોફોર્સ હોવિત્ઝર તોપો તહેનાત કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. આ તોપોએ 1999માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.\nઉત્તરાખંડ સીમા પર પણ ચીન સક્રિય\nભારત-ચીનની વચ્ચે આર્મી અને ડિપ્લોમેટિક બેઠક સતત એપ્રિલ-મેથી ચાલી રહી છે, જોકે ચીન વારંવાર કરાર તોડવાની કોશિશ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં ચીને તિનકાર-લિપુની પાસે લગભગ હટ જેવું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જોજો ગામ અને ચંપા મેદાનના જનરલ એરિયામાં પણ ચીન કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે.\nPrevious articleઈતિહાસમાં આજે:આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો\nNext articleમોર્નિગ ન્યૂઝ બ્રીફ:બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.ghanshyamthakkar.com/blog/?tag=%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2021-01-18T01:05:13Z", "digest": "sha1:A3HYACU75GXYAIUWQY7NX56AROGAJPY5", "length": 33658, "nlines": 173, "source_domain": "www.ghanshyamthakkar.com", "title": "ગદ્ય | Ghanshyam Thakkar (Oasis)'s Laya-Aalay . घनश्याम ठक्कर (ओएसीस) का लय-आलय", "raw_content": "\nગુજરાતમાં હવે માત્ર બે જ જ્ઞાતિઓ…. (હાસ્ય) ઘનશ્યામ ઠક્કર\nબાપુની ગાડી અને અમદાવાદની ગાયો – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nજાણીતી વાત છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આઝા���ી પહેલાં ત્રણસોથી વધારે નાનાં-મોટાં રજવાડાં હતાં. કેટલાક રાજાઓની માલિકીમાં નાનકડી નૅરોગેજ કે મીટરગેજ ટ્રેઇનો પણ હતી. સ્વાભાવિક રીતે, જયારે બાપુ મુસાફરી કરવાના હોય ત્યારે ટ્રેન માટે ઉપડવાનો સમય નક્કી નહતો. બાપુ જલદી આવે, તો … Continue reading →\nસાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nજ્યારે મહા-સાઇક્લોન ફેઇલીનની આગાહી થઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૧૯૯૯ના પ્રદીપ સાઇક્લોનને કારણે ૧૫૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યા હતા. ગઈકાલ ના સાઇક્લોન ફેઇલીનમાં માત્ર ૨૩નાં મોત થયાં હતાં. આમાંથી થોડાં તો ઝાડ પડવા જેવા અકસ્માતોને લીધે થયાં હતાં. … Continue reading →\nસરકારને દોષ ન દો – 1 (મંતવ્ય)ઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nઆ વિષય પર આખું પુસ્તક લખી શકાય. પણ આજે એક નિબંધથી સંતોષ માનીશું. મેં મારા ૬૭ વરસનું જીવન બે લોકશાહી દેશો (ભારત અને યુ.એસ.એ.)માં લગભગ અડધું-અડધું વિતાવ્યું છે, તેથી અંગત અનુભવથી જ આ લખું છું. મને બન્ને દેશો માટે … Continue reading →\nકીર્તિ અને નિપુણતા (સુવાક્ય) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nબધા જ ટેલેન્ટેડ કે નિપુણ માણસો વિખ્યાત નથી થતા; બધા જ વિખ્યાત માણસો ટેલેન્ટેડ કે નિપુણ નથી હોતા. Talent and Fame (Oasis-Quote) – Oasis Thacker ——————————————————————————————————————–\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/president", "date_download": "2021-01-18T00:50:57Z", "digest": "sha1:VATU2YGRDU4X36RDOQJRVRIHQE3QBZGF", "length": 17486, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ���હ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nમુશ્કેલી / સંસદ ભવનમાં થયેલી હિંસાને લઇને ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજુ, જાણો ક્યારે થશે મતદાન\nમહોર / ગુજરાત સરકારે કરેલા સુધારાઓને માન્ય રાખતા ઔદ્યોગિક વિવાદધારા સુધારા...\nઅમેરિકા / કેપિટલ બિલ્ડિંગ સુધી પહોંચ્યાં ટ્રમ્પના સમર્થક, હિંસક અથડામણમાં એકનું...\nકવાયત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ધમધમાટઃ BJPના રાષ્ટ્રિય અધ્યક્ષ આજથી...\nશુભકામના / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી\nકાયદો / રશિયા : પુતિને બનાવ્યો એવો કાયદો કે જીવનભર તેના પર ક્યારેય કેસ નહીં થાય\nસંભાવના / ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની રેસમાં આ બે નામો સૌથી મોખરે, મોટા...\nઉત્સવ / પ્રકાશ પર્વઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ ગુરુ નાનક જયંતી પર્વને...\n / કોરોના વેક્સીનને લઈને આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યું ચોંકાવનારું નિવેદન,...\nનર્મદા / કેવડિયા ખાતે આજથી 2 દિવસીય સ્પીકર સંમેલનનું રાષ્ટ્રપતિના હસ્તે કરાશે...\nરાહત / ભારતની પહેલી કોરોના વેક્સીન કોવૈક્સીનને લઈને બાયોટેક પ્રેસિડન્ટનું...\nકોન્ફરન્સ / PM મોદી, અમિત શાહ પછી રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, જાણો કઇ તારીખે અને...\nજીદ્દ / ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડવાથી કર્યો ઈન્કાર, અમેરિકાનાં 244 વર્ષના...\nUS Elections 2020 / અમેરિકાના આ 5 રાજ્યો નક્કી કરશે કોણ હશે નવા રાષ્ટ્રપતિ, જાણો ક્યાં શું છે...\nકોરોનાનો કહેર / ફ્રાન્સમાં ફરીથી લાગૂ થયું લોકડાઉન, રાષ્ટ્રપતિએ કરી જાહેરાત\nદશેરા / કોરોના સંકટમાં દેશમાં દશેરાની ઉજવણી, PM મોદી અને રાહુલ ગાંધી સહિત...\nસુરક્ષા / રાષ્ટ્રપતિ, PM ને મળશે વધુ ફૌલાદી સુરક્ષા, આજે અમેરિકાથી આવશે બીજું VVIP વિમાન,...\nનિવેદન / ટ્રંપે કહ્યું, તો તો મારે દેશ છોડી દેવો પડશે, જાણો શેનો ડર સતાવી રહ્યો છે...\nછેડતી / પૂર્વ મોડલનો ટ્રમ્પ પર મોટો આરોપ, કહ્યું ટેનિસ મેચમાં મારી સાથે જબરદસ્તી...\nરાજકારણ / રાષ્ટ્રપતિએ હરસિમરત કૌરનું રાજીનામું સ્વીકાર્યુ, હવે આ મંત્રીને...\nજન્મ દિવસ / PM Modi Birthday: રાષ્ટ્રપતિ, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા\nપ્રહાર / અમેરિકન મેગેઝિને શી જિંનપિંગને ઘૂસણખોરીના શિલ્પકાર ગણાવતા કહ્યું કે,...\nગુજરાત / તો હું એ જ દિવસે રાજીનામું ધરી દઈશ : ઇન્ટરવ્યૂમાં બોલ્યાં C.R પાટીલ\nહેલ્થ અપડેટ / પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થ્યને લઈને મોટાં સમાચાર, તબિયત વધુ...\nસ્પષ્ટતા / કોંગ્રેસના નેતૃત્વ વિશે ચિદમ્બરમે કહ્યું કે, આવનારા કેટલાક મહિનામાં...\nનવી દિલ્હી / આર્મી હોસ્પિટલમાં દાખલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સર્જરી બાદ હાલત...\nફાયરિંગ / અમેરિકાના વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું સ્થિતિ...\nVIDEO / લેબનનની રાજધાનીમાં વિસ્ફોટ, કાર 3 માળ સુધી ઉછળી, 73ના મોત 4000 ઘાયલ, વીડિયો વાયરલ\nચર્ચા / સોનિયા ગાંધી સાથેની બેઠકમાં આ દિગ્ગજ નેતાએ રાહુલને ફરી કોંગ્રેસ અધ્યક્ષ...\nવલણ / કોરોના સંકટમાં ટ્રમ્પનું બદલાઈ ગયું મન, કહ્યું હજુ આ શરૂ થતાં સમય લાગશે\nગ��ઈડલાઈન / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી શાળાઓને આ મોટી ચેતવણી, કહ્યું...\nCoronavirus / બ્રાઝિલના રાષ્ટ્રપતિ Jair Bolsonaroનો Coronavirusનો ચોથો ટેસ્ટ પોઝિટિવ આવ્યો\nચેતવણી / ટ્વિટરે પહેલી વાર US રાષ્ટ્રપતિને આપી ચેતવણી, ટ્રમ્પ ભડક્યાં અને કહ્યું...\nવિવાદ / ડોનાલ્ડ ટ્રમ્પે કરી એવી હરકત કે એટર્ની જનરલે કહ્યું, રાષ્ટ્રપતિ કહેવામાં...\nબચત / રાષ્ટ્રપતિના એક નિર્ણયથી એક ઝાટકે 50 કરોડનો ખર્ચો ઓછો થશે, કાર લેવાનું પણ...\nCoronavirus / ગુસ્સે ભરાયેલા ટ્રમ્પ ચીન પર આ પ્રતિબંધ લાદશે, સેનેટમાં પસાર કરાયું બિલ\ncoronavirus / કોરોનાઃ પત્રકારે પૂછ્યો એવો સવાલ કે ભડક્યાં ટ્રમ્પ, કહ્યું - મને નહીં...\nક્રિકેટ / ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, સૌરવ ગાંગુલીએ ભારતમાં ક્રિકેટના આયોજનને...\nમંજૂરી / આરોગ્યકર્મીઓ પર હુમલો કરનારને હવે 7 વર્ષની સજા, અધ્યાદેશ પર રાષ્ટ્રપતિની...\nશ્રદ્ધાંજલિ / બાબા સાહેબ આંબેડકરની જયંતિએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આપી...\nCoronavirus / લોકડાઉન વચ્ચે ગોંડલના ટ્રસ્ટ પ્રમુખને માર મારનાર PSI સસ્પેન્ડ કરવામાં...\ncoronavirus / કોરોના લૉકડાઉન મામલે ટ્રમ્પનું આવ્યું બીજું મોટું નિવેદન, કહ્યું મારા...\nએવોર્ડ / Video: જ્યારે 103 વર્ષના દાદી દોડીને મંચ પર રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યાં, પછી...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/aa-navratri-mirchi-sathe-garba-from-home-mirchi-rock-n-dhol-presented-by-bank-of-baroda-in-association-10157128000425834", "date_download": "2021-01-18T01:56:23Z", "digest": "sha1:S3SXHUVQSPBYE5YQOOXV7RWVLTGNCGJZ", "length": 3385, "nlines": 40, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Aa Navratri... એકમ થી નૌમ... Mirchi sathe Garba from home!! Mirchi Rock n Dhol Presented by Bank of Baroda In association with Laadki Detergent Sakhiya Skin Clinic #mirchirockndhol #rjdhvanit #dhvanit #rockndhol #mirchi983 #radiomirchi #mirchigujarati #ahmedabad", "raw_content": "\nGamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે\nજો તમે સાંભળવાની તૈયારી બતાવશો, તો રોજ એક ગરબા વિશે વાત..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/googlysawaal-on-hindidivas-googly-dhvanitnigoogly-dhvanit-hindi-vishvahindidivas-language-best-rj-in-gujarat-246248702899405", "date_download": "2021-01-18T01:31:45Z", "digest": "sha1:3AX7EUGT3OQSBHEBQBPRERY5GLMNPEII", "length": 2504, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit googlysawaal on hindidivas googly dhvanitnigoogly dhvanit hindi vishvahindidivas language", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/primary-school", "date_download": "2021-01-18T02:04:36Z", "digest": "sha1:LXWJVBV4JOO2OYJYRABMNEGHKFTKUKOH", "length": 4435, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n2023થી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે\nધો. 6-7માં 20થી ઓછી સંખ્યા ધરાવતા વર્ગોને બંધ કરી અન્ય સ્કૂલોમાં મર્જ કરાશે\nજામનગર: કાલાવડમાં વિદ્યાર્થિન���ને શારીરિક અડપલા કરનાર આચાર્યની ધરપકડ\nશિક્ષણ વિભાગનો નિર્ણય: રાજ્યની સ્કૂલોનો સમય સવારે 7.30થી બપોરે 12 સુધીનો રહેશે\nકોરોનાનો કહેર: 31 માર્ચ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ\nગુજરાત: પ્રાથમિક શાળાઓમાં 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન, 8મીથી શરૂ થશે નવું સત્ર\nકોરોના વાયરસનો ડર, દિલ્હીની તમામ પ્રાઈમરી શાળાઓ 31 માર્ચ સુધી બંધ\nઉપલેટા: દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ કરનારા ત્રણેય શિક્ષકોની બદલી\nઉપલેટાની રાજમોતી શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે થતા ભેદભાવનો વીડિયો વાઇરલ\nશિક્ષિકાના મોબાઈલમાંથી 16 વર્ષીય છોકરીના અશ્લિલ ફોટા મળ્યા અને...\nઆ રીતે ભણશે ગુજરાત શિક્ષકો સામાજીક પ્રસંગોમાં એંઠવાડ થતો અટકાવવાનું પણ કામ કરશે\nશાળા પ્રવેશોત્સવમાં VIPs અને બાબુઓની ગેરહાજરીના કારણે વધુ વિદ્યાર્થીઓ આવ્યા\nહાજરી ઓનલાઈન ભરવા રાજી થયા શિક્ષકો, સરકારે બાંહેધરી આપતાં મડાગાંઠ ઉકેલાઈ\nપાટણની પ્રાથમિક શાળાનાં આ નિવૃત શિક્ષક 28 ગરીબ બાળકો માટે બન્યા 'મસીહા'\nભાવનગરઃ ધો.10ની વિદ્યાર્થિનીઓને બળજબરીથી બતાવી પોર્ન ક્લિપ, લંપટ શિક્ષકની ધરપકડ\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/photos/shloka-mehta-knows-how-to-pull-off-the-casual-and-no-makeup-look-9305", "date_download": "2021-01-18T00:38:10Z", "digest": "sha1:GGEZ6ELDHUCF3NJVEJVE5P56XTM37D6S", "length": 7564, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "શ્લોકા મહેતાઃ આવો છે અંબાણી પરિવારની પુત્રવધુનો કેઝ્યુઅલ લૂક - lifestyle", "raw_content": "\nશ્લોકા મહેતાઃ આવો છે અંબાણી પરિવારની પુત્રવધુનો કેઝ્યુઅલ લૂક\nસોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફોટોઝ વાઈરલ થતા રહે છે. જો કે હવે અંબાણી પરિવારની નવી સભ્ય પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયર અને નો મેકઅપ લૂકથી લોકોના દિલ જીતી રહી છે.\nઆકાશ અંબાણીના પત્ની શ્લોકા આમ તો હંમેશા ગ્લેમ અને ફેબ્યુલસ ફેશન સ્ટેટમેન્ટ સાથે દેખાતા હોય છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 42મી વાર્ષિક સભામાં તે કેઝ્યુઅલ અટાયરમાં સ્પોટ થયા હતા. આ ઈવેન્ટમાં શ્કોલાએ ફ્લોર લેન્થનું ફ્લોરલ એથનિક સૂટ પહેર્યો હતો. જ્યારે આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતા હતા.\n42મી વાર્ષિક સામાન્ય સભા પહેલા શ્લોકા અને આકાશે ફોટોગ્રાફર્સને ખાસ પોઝ આપ્યો હતો.\nઓગસ્ટ 2019માં પણ શ્લોકા મહેતા બાંદ્રામાં આઉટિંગ દરમિયાન સ્પોટ થયા હતા. ત્યારે શ્લોકાએ સફેદ ટોપ અને રોયલ બ્���ૂ રંગનો પલાઝો પહેર્યો હતો.\nશ્લોકાએ પોતાનો આ લૂક સિમ્પલ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો, જે એકદમ નેચરલ લાગતું હતું.\nક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર શ્લોકા ગ્રે કલરના ફ્લોરલ આઉટફિટમાં દેખાયા હતા.\nએપ્રિલ 2019માં શ્લોકા મહેતાએ બાંદ્રામાં ફેશન પોપ અપમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ તે ફ્લોર પ્રિન્ટ સ્કર્ટ અને ક્લાસિક વ્હાઈટ ટોપમાં દેખાયા હતા. આ ફોટોમાં નો મેકઅપ લૂકમાં શ્લોકા સુંદર લાગી રહ્યા છે.\nલગ્ન બાદ પહેલીવાર શ્લોકા અને આકાશ એક સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. આ દરમિયાન આખાશ અંબાણી શોર્ટ અને ટીશર્ટમાં હતા તો શ્લોકાએ પ્રિન્ટેડ ટી શર્ટ અને ડેનિમ સાથે જિમ લૂક અપનાવ્યો હતો.\nમાર્ચ 2019માં શ્લોકા મહેતા બાંદ્રામાં મોનિશા જઈસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે શ્લોકા બ્લશ પિંક રંગનું રોમ્પર અને વેસ્ટ પર બ્લેક બૉ સાથે દેખાયા હતા.\nઆ દરમિયાન શ્લોકા ખુલ્લા વાળમાં, ન્યૂડ નેઈલ્સ અને નો મેકઅપ લૂકમાં સ્પોટ થયા હતા.\nઆ જ મહિને શ્લોકા બીજી વખત પણ મોનિશા જયસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે માતા મોના મેહતા પણ તેમની સાતે હતા. આ વખતે શ્લોકાએ બ્લુ ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યુ હતું.\nતસવીરમાંઃ ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંઘના સ્ટોર પર શ્લોકા મહેતા\nઅંબાણી પરિવારની પુત્ર વધુ શ્લોકા મહેતા જુદા જુદા કારણોસર ચર્ચામાં રહે છે. જેમાંનું એક કારણ તેમનું ફેશન સ્ટેટમેન્ટ પણ છે. શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયરથી લોકોના દિલ જીતી રહી છે. જુઓ ફોટોઝ\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/mumbaina-prakhyat-red-light-vistar-chodine-have-aa-shetra-ma-jai-rahela-deh-varkarsh/", "date_download": "2021-01-18T00:29:49Z", "digest": "sha1:MGQDJFMWX7OJRTQE76ER6TLVOTKGMQPU", "length": 6439, "nlines": 44, "source_domain": "mtnews.in", "title": "મુંબઈના પ્રખ્યાત રેડ લાઇટ વિસ્તાર છોડીને, હવે આ ક્ષ��ત્રોમાં જઈ રહેલા દેહ વર્કર્સ જાણો.‌‌ |", "raw_content": "\nમુંબઈના પ્રખ્યાત રેડ લાઇટ વિસ્તાર છોડીને, હવે આ ક્ષેત્રોમાં જઈ રહેલા દેહ વર્કર્સ જાણો.‌‌\nમુંબઈના પ્રખ્યાત રેડ લાઇટ એરિયા કામથીપુરા સિવાય ઘણા સેક્સ વર્કર્સ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઓછી આવક અને સ્થાવર મિલકતની કિંમતોમાં વધારો થતાં સેક્સ વર્ક કરતી મહિલાઓને કામથીપુરા છોડવાની ફરજ પડી રહી છે. એક સેક્સ વર્કરે જણાવ્યું કે તેની સાથે કામ કરતી ઘણી મહિલાઓ મુંબઈના પરામાં વિસ્તારોમાં સ્થળાંતર થઈ છે.\nએએનઆઈના અનુસાર આરતી નામના સેક્સ વર્કરે કહ્યું કે કામથીપુરામાં જીવન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તે હવે થાણેના કદાવલીમાં રહે છે અને કામથીપુરા સુધી લાંબી મુસાફરી કરવી પડી છે. તેમણે કહ્યું કે ભાડુ વધી રહ્યું છે, પરંતુ તેની આવક નહીં.\nઆરતીએ કહ્યું કે તેણે પણ પરિવારની સંભાળ લેવી પડશે અને તેથી આવક ઓછી થાય છે. તે જ સમયે, અન્ય એક સેક્સ વર્કરે કહ્યું કે તેની સાથે કામ કરતી ઘણી મહિલાઓ હવે કડવાલી, કલ્યાણ અને આજુબાજુના વિસ્તારોમાં રહેવા લાગી છે. સોશ્યલ એક્ટિવિટીઝ ઇન્ટિગ્રેશન નામની એનજીઓના ડાયરેક્ટર વિનય વત્સ કહે છે કે કામથીપુરામાં ઓછી આવક ધરાવતા સેક્સ વર્કર છે. ઘણી સ્ત્રીઓ અહીં મોંઘુ ભાડુ ચૂકવવામાં અસમર્થ છે અને તેઓ નાલાસપોરા, તુર્ભે અને વાશી જેવા સ્થળોએ ગઈ છે.\nવિનયે કહ્યું કે તે 1990 ના દાયકાથી સેક્સ વર્કર્સ સાથે કામ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા 20 વર્ષમાં ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે તમારે અહીં મહિનાના 15 હજાર રૂપિયા ભાડે લેવા પડશે. કામથીપુરા મધ્ય મુંબઈમાં આવે છે અને આજુબાજુમાં વ્યવસાયિક સ્થળો વધવાના કારણે, અહીં ભાડુ નોંધપાત્ર રીતે વધ્યું છે. સ્થાવર મિલકત વિકાસકર્તાઓ પણ આ સ્થાનો પર નજર રાખી રહ્યા છે.\nસેક્સ વર્કર્સના મુદ્દે કામ કરનારી અભિનેતા જય બ્રાન્ડન હિલએ કહ્યું કે તે એટલું ખરાબ છે કે અહીં રહેતી મહિલાઓને ભાડાને કારણે અન્ય જગ્યાએ શિફ્ટ કરવી પડે છે. તેમણે કહ્યું કે અપેક્ષા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. કામથીપુરાને દેશનો બીજો સૌથી મોટો રેડ લાઇટ ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં આશરે 25 વર્ષ પહેલાં અહીં 50,000 જેટલા લૈંગિક વર્કર્સ હતા. પરંતુ પછીના વર્ષોમાં તેમની સંખ્યામાં ઘટાડો થયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF/17/05/2019/", "date_download": "2021-01-18T01:08:49Z", "digest": "sha1:7KEGAPDP4WSY56YZS7QQDODVSWUGI6E7", "length": 7659, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર\nવોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર\nભારતીય ફાસ્ટ બાલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડકપ પહેલા ખાસ નિવેદન આપ્યુ છે. ભુવીએ આઇપીએલના પ્રદર્શનને લઇને કે વર્લ્ડકપમાં ડેવિડ વોર્નર અને આંદ્રે રસેલ વર્લ્ડકપમાં ખતરનાક સાબિત થઇ શકે છે.\nમીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં ભુવનેશ્વર કુમારને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમની નજરમાં કયા બેટ્‌સમેન સામે બાલિંગ કરવી અઘરી છે. કયા બેટ્‌સમેન છે ખતરનાક આ વાતના જવાબ આપતા ભુવીએ કે, એક સનરાઇઝર્સના સાથી ખેલાડી વોર્નર અને બીજા નાઇટરાઇડર્સનો બેટ્‌સમન રસેલ.\nભુવીએ કે, આઇપીએલની આ સિઝન બન્ને બેટ્‌સમેનો માટે ખાસ રહી, વોર્નર અને આંદ્રે રસેલે વિપક્ષી ટીમોના બાલર્સની ધજ્જીયા ઉડાવી દીધી. બન્ને સામે બાલિંગ કરવી દરેક બાલર માટે મુશ્કેલીભરી બની હતી. ભુવનેશ્વર કુમારે કે આ ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડઝના રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે.\nPrevious articleયુવકની પ્રામાણિકતાઃ રસ્તામાંથી મળેલા રૂ. ૫ લાખના દાગીના માલિકને પરત કર્યા\nNext articleપાક. ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને વર્લ્ડ કપમાં રમવા ફિટ જાહેર કરાયો\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-���િગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/111508/", "date_download": "2021-01-18T00:41:05Z", "digest": "sha1:R5NQWDWGNNQQF34SEZKHAYAGBPLFAB3H", "length": 9628, "nlines": 105, "source_domain": "citywatchnews.com", "title": "કોરોના વોરિયર વસંત મોવલીયાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન કરાયું – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nકોરોના વોરિયર વસંત મોવલીયાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન કરાયું\nખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી તથા લાયન્સ ક્લબમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમરેલીનું નામ રોશન કરનાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સેકન્ડ વાઇસ ગવર્નર તથા અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજના ગૌરવવંતા આગેવાન અગ્રણી ઔદ્યોગિક રત્ન, સમાજસેવક તથા કેળવણીકાર વસંતભાઇ મોવલીયાએ કોરોના મહામારી દરમિયાન શ્રી વસંતભાઇ મોવલીયાએ પ્રધાનમંત્રી રાહત ફંડ, માન.મુખ્યમંત્રી રાહત ફંડ, માન. મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ, નેતા વિપક્ષફંડ, જરૂરિયાતમંદ પરિવારને અમરેલીથી દેરડી કુંભાજી સુધી રાશનકિટ વિતરણ વી.માં પોતાના અંગત ફંડમાથી સહયોગ તથા સખાવત આપીને સમગ્ર જીલ્લામાં કોરોના સામેની લડાઈ લાદવામાં સમગ્ર જિલ્લાને ગુજરાતમાં આગવું સ્થાન આપાવ્યું તે બદલ અમરેલીની યુવસંસ્થા ડાયનેમિક ગૃપ-ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ-અમરેલી દ્વારા ટ્રસ્ટનાં ચેરમેનશ્રી હરેશભાઈ બાવીશી તથા ટ્રસ્ટનાં સલાહકાર આપીને “જિલ્લા કોરોના વોરિયર્સ” નો એવોર્ડ આપ્યો હતો.\nઅમરેલી શહેર/જિલ્લા પોલીસ દ્વારા માસ્ક વગર નીકળેલા લોકો પર દંડાત્મક કાર્યવાહી શરૂ કરી. તા. 16મી જુનના રોજ સમગ્ર જિલ્લામાંથી 2 લાખનો દંડ વસુલ કર્યો\nખંભે કોલેજ બેગ અને એમાં એક સળીયો લઇને ચોરીને અંઝ���મ આપવા નીકળતો ટિમ્બલાનો યુવાન ઝડપાયો : 9 ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી જિલ્લા પોલીસ\nદામનગર શહેર ની મુખ્ય બજારો સહિત અનેકો વિસ્તારો ના પેવરબ્લોક એકાએક બહાર આવ્યા પાલિકા તંત્ર રીપેર કરાવે તેવી માંગ\nચલાલા નગરપાલિકાના સદસ્ય કોકિલાબેન કાકડિયા અને અશોકભાઈ કાકડિયાને વ્હીપ ના ભંગ બદલ કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા\nસુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે માનવ સેવા નો પર્યાય શિશુવિહાર ભાવનગર સંસ્થા પરિવાર પધાર્યા\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/whatsapp-scam-is-back-be-careful-and-save-your-money-003171.html", "date_download": "2021-01-18T01:40:37Z", "digest": "sha1:WRZ57OORUT7GPCGJ27ALQ3XLLA3D7POC", "length": 13169, "nlines": 231, "source_domain": "gujarati.gizbot.com", "title": "વોટ્સએપ પર ફરી એક સ્કેમ ફરી રહ્યું છે તેનાથી બચો | WhatsApp Scam Is Back: Be Careful And Save Your Money- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અ���ાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવોટ્સએપ પર ફરી એક સ્કેમ ફરી રહ્યું છે તેનાથી બચો\nશું તમને યાદ છે કે ગયા વર્ષે વોટ્સએપ ની અંદર એડિડાસ શુઝ નસ કેમ મેસેજ વોટ્સએપ પર ખૂબ જ વાયરલ થઇ ચૂક્યા હતા. અને હવે ફરી એક વખત ભારતની અંદર આ સ્કીમ આવી ચૂક્યો છે. તેથી દરેક યુઝર્સે આ પ્રકારના કોઈપણ મેસેજ કે જેની અંદર ફ્રી એડિડાસ શુઝ પ્રકારના મેસેજ આવતા હોય તેનાથી બચવું અને તેમાં આપેલી યૂઆરએલને ઓપન પણ કરવી નહીં.\nઓફિસની એડિડાસ દ્વારા આ પ્રકારની કોઇ પણ ઓફર ચાલુ કરવામાં આવી નથી અને જો તમને આ પ્રકારનો કોઈપણ મેસેજ મોકલવામાં આવે કે જેની અંદર એવું લખ્યું હોય કે એડિડાસ દ્વારા 700 ફ્રી યોજના પર અને 7000 ટીચર્સ તેમની 70 એનિવર્સરી ના કારણે આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેની નીચે એક લીંક આપવામાં આવી હોય તો તે મેસેજ ને તુરંત જ ડીલીટ કરી નાખવો.\nતમે આ પ્રકારનો જ મેસેજ ગયા વર્ષે પણ વોટ્સએપ ની અંદર વાયરલ થયો હતો જેની અંદર તેવું જણાવવામાં આવ્યું હતું કે એડિડાસ દ્વારા 3000 ફેર શૂઝ અને તેમની પ્રાણી એનિવર્સરી ને કારણે આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેની નીચે એક ખોટી લીંક પણ આપવામાં આવતી હતી.\nઆ પ્રકારના મેસેજ હંમેશાં ખોટા હોય છે અને ત્યારબાદ જ્યારે યુઝર્સ દ્વારા તેમાં આપવામાં આવેલ લીંક ને ઓપન કરવામાં આવે છે ત્યારે તેઓને એક ખોટી વેબસાઈટ પર લઈ જવામાં આવતું હોય છે કે જ્યાં તેમની અંગત વિગતોને માંગવામાં આવતી હોય છે અને આ મેસેજને વધુ 15 યુઝર્સને ફોરવર્ડ કરવા માટે જણાવવામાં આવે છે. તમે કોઈપણ વ્યક્તિને વેબસાઈટ પર શંકા ન જાય તેના માટે તે વેબસાઈટ ની અંદર યુઝર્સની શુઝ ની સાઇઝ પણ માનવામાં આવે છે. અને આ પ્રકારના મેસેજ માત્ર એડીદાસ જ નહીં પરંતુ બીજી પણ ઘણી બધી કંપનીઓ વિશે ફરવા આવતા હોય છે.\nગયા વર્ષે ઉત્સવની સિઝન દરમિયાન ફ્લિપકાર્ટ અને એમેઝોન ઈન્ડિયા દ્વારા આવો જ સંદેશો શેર કરવામાં આવ્યો હતો. કેટલાક બદમાશોએ લોકોને તેમની વ્યક્તિગત માહિતી શેર કરવા માટે બનાવટ માટે નકલી 'એમેઝોન સેલ' અભિયાન બનાવ્યું હતું. આ અભિયાનમાં દાવો કરવામાં આવ્યો છે.\nકે લોકોને ફિશિંગ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરીને \"શોપ નાઉ\" લિંકવાળા ઉત્પાદનોની શ્રેણીના 99 ટકા સુધી મંજૂરી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે આવા સંદેશાઓ સાથે આવતી કોઈપણ લિંક્સ પર ક્લિક ન કરો, કારણ કે લોકોએ સ્વૈચ્છિક રીતે તેમના અંગત ડેટા અને લોગઇન ઓળખપત્રોને શેર કરવાની આ સામાન્ય પ્રથા છે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nવોટ્સએપ ના 6 નવા ફીચર્સ કે જે વર્ષ 2021 માં લોન્ચ કરવા માં આવી શકે છે\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nઆ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nવોટ્સએપ દ્વારા ભારત માં ટૂંક સમય માં અફોર્ડેબલ હેલ્થ\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nવોટ્સએપ આ ટર્મ્સ નહિ સ્વીકારે તો એકાઉન્ટ ડીલીટ કરવું પડશે\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nવોટ્સએપ પર કસ્ટમ વોલપેપર કઈ રીતે સેટ કરવું\nઆઈઆરસીટીસી એપ, વેબસાઈટ ને નવો ફ્રેશ લુક વધુ ફીચર્સ અને સુરક્ષા સાથે આપવા માં આવ્યો\nતમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=614", "date_download": "2021-01-18T00:33:59Z", "digest": "sha1:VE7RIAFSFZ2XCCDAHINONIWHLXMGMLQF", "length": 10228, "nlines": 117, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ બાળ ગઝલો – નટવર જાજલ\n[ગઝલકાર શ્રી નટવરભાઈ (કુવૈત) દ્વારા લિખિત ત્રણ બાળ ગઝલો, ‘ધબક’ સામાયિકમાંથી સાભાર. ]\nચાંદા મામા ચાંદા મામા,\nઅમને પ્રિય કુરતા પા’જામા,\nતમને તો રૂપેરી જામા.\nઅમને સહુને મળવા માટે,\nનોંધી લો સહુના સરનામા.\nરોજ નિહાળો ખેલ ઉધામા.\nટેવ તમારી અમને આપો,\n‘હરદમ એવા, લો ન વિસામા’\nજાવાનું તો નામ ન લેશો,\nનાખો ચંદા કેરા ધામા.\nચીં ચીં કરતું ચકલી ટોળું\nફરર્ર ઊડતું ચકલી ટોળું.\nઝાડે ઝાડે બેસે નાસે,\nક્ષણમાં સરતું ચકલી ટોળું.\nસંગે ફરતું ચકલી ટોળું.\nસૂરજ કેરો મ��િમા ગાવા,\nકલબલ કરતું ચકલી ટોળું.\nસુખ-દુ:ખ સઘળાં ભૂલી જઈને,\nકેવું રમતું ચકલી ટોળું \nવાદળ વાદળ હળતાં વાદળ,\nટીપે ટીપે રળતાં વાદળ.\nસૂરજ ઢાંકી ફરતાં વાદળ,\nપૃથ્વી ઝાંખી કરતાં વાદળ.\nલાગ મળે ગડગડતાં વાદળ.\nહસતાં હસતાં રડતાં વાદળ,\nરડતાં રડતાં હસતાં વાદળ.\n« Previous ટપાલ – ભગીરથ બ્રહ્મભટ્ટ\nએની એ રાખો – નીરવ વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદશા સારી નથી હોતી – બરકત વિરાણી ‘બેફામ’\nખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો, ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી. નથી અંધકારમય રસ્તો ... [વાંચો...]\nઅહમ્ ઓગાળવા આવ્યા – શોભિત દેસાઈ\nકિરણ આવ્યાં તો અંઘારા કરમ ઓગાળવા આવ્યાં, આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ, છુઈમુઈનાં પર્ણો જો કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ, છુઈમુઈનાં પર્ણો જો શરમ ઓગાળવા આવ્યાં. હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું, સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા. અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ, ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા. અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ... [વાંચો...]\nકંકોત્રી – આસીમ રાંદેરી\nમારી એ કલપ્ના હતી કે વીસરી મને, કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને, ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને. સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે, કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ, રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમ ... [વાંચો...]\n20 પ્રતિભાવો : ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ\nબાળસ્વભાવને પોષક સરસ રચનાઓ છે,આભાર શ્રી,નટુભાઈનો \nસુંદર પ્રયાસ… બાળકાવ્યો ઘણાં વાંચ્યા છે, પણ બાળ-ગઝલનો આ પ્રયોગ નવતર જણાયો. મજા આવી… આભાર, નટવરભાઈ\nબાળ ગઝલના આ નવતર પ્રયોગને આ વૈશ્વિક માધ્યમ-વેબસાઇટ ઉપર ખુબ આવકાર મળી રહેશે તેવી રજુ થયેલી આ ત્રણે સુંદર બાળ ગઝલોનું સ્તર અને કાઠું જોતાં સમજી શકીએ કે આશા રાખીએ તો તેમાં કાંઇ અતિશયોક્તિ નહિ ગણાય..અભિનંદન નટવરભાઇ જાજલ…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકા���ે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/michael-damon-birth-chart.asp", "date_download": "2021-01-18T02:23:31Z", "digest": "sha1:GN53DDCG3RF3UWX45XFJYGIX6L4TWJKA", "length": 7243, "nlines": 145, "source_domain": "celebrity.astrosage.com", "title": "માઈકલ ડેમન જન્મ ચાર્ટ | માઈકલ ડેમન કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Criminal, Homicide", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » માઈકલ ડેમન નો જન્મ ચાર્ટ / કુંડલી\nમાઈકલ ડેમન ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન મિથુન 27-09-35 પુનર્વસુ 3\nસૂર્ય ડી વૃશ્ચિક 00-24-38 વિશાખા 4 મૈત્રીપૂર્ણ\nચંદ્ર ડી કન્યા 03-27-02 ઉત્તર ફાલ્ગુની 3 મૈત્રીપૂર્ણ\nમંગળ ડી કન્યા 10-45-21 હસ્ત 1 શત્રુ\nબુધ સી ડી તુલા 18-29-17 સ્વાતિ 4 મૈત્રીપૂર્ણ\nગુરુ ડી કન્યા 06-36-49 ઉત્તર ફાલ્ગુની 3 શત્રુ\nશુક્ર ડી ધન 08-03-28 મૂળ 3 તટસ્થ\nશનિ આર મીન 26-21-06 રેવતી 3 તટસ્થ\nરાહુ આર મીન 13-37-05 ઉત્તરભાદ્રપદ 4\nકેતુ આર કન્યા 13-37-05 હસ્ત 2\nUran ડી કન્યા 09-16-14 ઉત્તર ફાલ્ગુની 4\nNept ડી વૃશ્ચિક 02-44-51 વિશાખા 4\nPlut ડી કન્યા 01-12-35 ઉત્તર ફાલ્ગુની 2\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nમાઈકલ ડેમન નો જન્મ ચાર્ટ / કુંડલી\nમાઈકલ ડેમન ની કુંડલી\nઅક્ષાંશ: 44 N 21\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nમાઈકલ ડેમન કારકિર્દી કુંડળી\nમાઈકલ ડેમન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nમાઈકલ ડેમન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nમાઈકલ ડેમન નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: કન્યા\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): વૃશ્ચિક\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): વૃશ્ચિક\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Be_Desh_Dipak.pdf/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A7", "date_download": "2021-01-18T01:08:40Z", "digest": "sha1:E5N6NKM27XKY4W3YJ2NPCBL5N6MSNCRK", "length": 5046, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૧ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જ��ઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપંજાબ જેવા સ્થિતિચૂસ્ત પ્રાંતમાં અંત્યજોની સાર કોઈ હિન્દુએ લીધી નહોતી. એ 'અછૂતો' માનવજાતને મળેલા તમામ જન્મસિધ્ધ હક્કોથી બાતલ હતા. એને નહોતી શાળાઓ કે નહોતાં નવાણો. એની વહારે પણ જોશીલો લાજપત જ ચડ્યો હતો. પંજાબભરમાં એ અછૂતોદ્ધારનો મંત્ર ગુંજતા ગુંજતા ઘૂમતા. અને એના અંતરમાં અછૂતો પ્રતિની કેવી જ્વાળાઓ ઊઠી હતી તેની સાખ તો સાઈમન કમીશનના બહિષ્કાર પર પોતે વરિષ્ઠ ધારાસભામાં જે અભયભરપુર વ્યાખ્યાન દીધું તેમાંથી જડે છે: એ બેાલ્યા છે કે–\n'સાહેબો, આ અણિશુદ્ધ ગોરા કમીશનની નિમણુક કરવાના બચાવમાં અમીર બર્કનહેડે એક કયો મુદ્દો આગળ ધર્યો છે, જાણો છો એ છે સરકારની અસ્પૃશ્યો પ્રતિની દયાનો મુદ્દો એ છે સરકારની અસ્પૃશ્યો પ્રતિની દયાનો મુદ્દો અસ્પૃશ્યોની હસ્તી તમે ક્યારથી સ્વીકારી ભલા અસ્પૃશ્યોની હસ્તી તમે ક્યારથી સ્વીકારી ભલા આ દલિત વર્ગના અસ્તિત્વનું જ્ઞાન બ્રિટિશ સરકારને કયે દિવસે થયું સાહેબો આ દલિત વર્ગના અસ્તિત્વનું જ્ઞાન બ્રિટિશ સરકારને કયે દિવસે થયું સાહેબો લાગે છે કે ઈ. સ. ૧૯૧૭ થી.'\n'શી રીતે તે હું એક ક્ષણમાં જ આપને સમજાવું છું, સાહેબ ઈ. સ. ૧૯૧૭ના ઓગસ્ટમાં સરકારે મહાન ઢંઢેરો પિટાવ્યો કે બ્રીટીશ રાજનીતિનું ધ્યેય હિન્દને બ્રીટીશ સામ્રાજ્યની અંદરના એક અંગ તરીકે તૈયાર કરવાનું છે. આ ઢંઢેરો હિન્દને વિષે રહેતી સમસ્ત અંગ્રેજ જનતાને,\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ૨૧:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/ranbir-kapoor-and-arjun-kapoor-playing-football-together-9174", "date_download": "2021-01-18T00:27:34Z", "digest": "sha1:5QBDDME3XSGRISQCKEF2AH72EFR3FIIE", "length": 5904, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ - entertainment", "raw_content": "\nગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ\nઅર્જુન અને રણબીર બન્નેનો ઑલ બ્લેક લુક જોવા મળ્યા. અભિનેતાએ પાપારાઝીને જોઇને પોઝ પણ આપ્યા.\nઅર્જુન કપૂર અને રણબીર કપૂર સારા મિત્રો છે. બન્નેને સ્પોર્ટમાં સારો એવો રસ છે. ઘણીવાર તે રજાઓ દરમિયાન એક સાથે ફુટબૉલ રમતાં હોય છે.\nફુટબૉલ ગ્રાઉન્ડ પર રણબીર કપૂર અને અર્જુન કપૂરની સાથે તેમના ઇંડસ્ટ્રીના અન્ય ફ્રેન્ડ્સ પણ હાજર હતા.\nફુટબૉલ મેચ દરમિયાન અર્જુન અને રણબીરની બૉન્ડિંગ પણ જોવા મળી. ચાહકોને તેમની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.\nવર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે\nબ્રહ્માસ્ત્ર એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મોની રૉય, અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે.\nઅર્જુન કપૂરની પાનીપત પાઇપલાઇનમાં છે. તેની છેલ્લી ફિલ્મ રિલીઝ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ હતી.\nઅર્જુન કપૂરની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડએ બૉક્સ ઑફિસ પર સામાન્ય કમાણી કરી હતી.\nઅર્જુન કપૂર પ્રોફેશનલ કરતાં પણ પર્સનલ લાઇફને કારણે વધુ ચર્ચામાં છે. કે તે મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યો છે.\nરણબીર કપૂરની છેલ્લી ફિલ્મ રિલીઝ સંજૂ હતી. ફિલ્મે બૉક્સઑફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. સંજૂમાં રણબીર કપૂરે સંજય દત્તનું પાત્ર ભજવ્યૂ હતું. જેમાં તેના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.\nબોલીવુડના બે હેન્ડસમ અભિનેતા રણબીર કપૂર અને અર્જુન કપૂરે સ્પોર્ટી સ્પિરિટ સાથે સન્ડે અન્જૉય કર્યો. રણબીર કપૂર અને અર્જુન કપૂરની કેટલીય તસવીરો સામે આવી છે, જેમાં તે બન્ને ફુટબૉલ રમતાં જોવા મળે છે.\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/gujarat-board-exams-likely-to-conduct-after-march-only/articleshow/79545923.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2021-01-18T00:57:46Z", "digest": "sha1:6QV5DCRQRUYEIVJSGHWWXFSCPR4Z64KL", "length": 11611, "nlines": 100, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "આ વર્ષે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા દર વખતની જેમ માર્ચ મહિનામાં નહીં લેવાય\nઆ વર્ષે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા દર વખતની જેમ માર્ચ મહિનામાં નહીં લેવાય\nસ્કૂલો ચાલુ થવાના હજુ કોઈ ઠેકાણા નથી, તેવામા�� બોર્ડની પરીક્ષામાં આ વખતે મોડું થાય તેવી શક્યતા\nઅમદાવાદ: કોરોનાને કારણે એક તરફ સ્કૂલો ક્યારથી ખૂલશે તેના કોઈ ઠેકાણા નથી ત્યારે આ વખતે બોર્ડની પરીક્ષા પણ મોડી લેવાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા દર વર્ષે નવેમ્બર મહિનાથી જ શરુ થઈ જતી હોય છે. જોકે, આ વખતે ડિસેમ્બર શરુ થઈ ગયો હોવા છતાં તેના કોઈ ઠેકાણા નથી.\nબોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં ખાસ્સો દોઢેક મહિના જેટલો સમય જતો હોય છે. આ કાર્યવાહી પૂરી થયા બાદ બીજી તૈયારીઓ શરુ થાય છે, અને આખરે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાય છે. જોકે, આ વખતે શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જ ખોરવાઈ ગયું છે, ત્યારે બોર્ડની પરીક્ષા પણ માર્ચ મહિનામાં યોજાશે કે કેમ તે એક સવાલ છે.\nમાર્ચ મહિનાથી સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ જેમતેમ કરીને ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે. જોકે, તેમાં પણ અનેક પ્રશ્નો છે, ત્યારે સરકારે આ વખતે અભ્યાસક્રમમાં ઘટાડાની પણ જાહેરાત કરી છે. તેવામાં જાણકારોનું માનીએ તો, આ વખતે બોર્ડની પરીક્ષા માર્ચને બદલે મે મહિનાની આસપાસ લેવાય તેવી શક્યતા છે. જોકે, સરકાર આ મામલે હાલ સત્તાવાર રીતે કશુંય બોલવા માટે તૈયાર નથી.\nદિવાળી પહેલા ગુજરાત સરકાર વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલો આંશિક રીતે શરુ કરવાની પૂરી તૈયારી કરીને બેઠી હતી. વાલીઓના જોરદાર વિરોધ વચ્ચે પણ સ્કૂલો ખોલવા માટે સરકાર મક્કમ હતી. પરંતુ કોરોનાના કેસોનો દિવાળી બાદ વિસ્ફોટ થતાં સરકારને પોતાનો નિર્ણય પડતો મૂકવાની ફરજ પડી હતી.\nઆ વર્ષે સ્કૂલો ખૂલશે કે કેમ તેવી અટકળો વચ્ચે થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે સરકાર ધોરણ 10-12 સિવાયના વર્ગોના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપી શકે છે. જોકે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હાલ સરકારની માસ પ્રમોશન આપવાની કોઈ વિચારણા નથી. સરકારે હજુ સુધી સ્કૂલો ખોલવા અંગે નવી કોઈ સૂચના બહાર નતી પાડી ત્યારે ઘણા વાલીઓ આ વર્ષે બાળકોને સ્કૂલે ના મોકલવા માટે મક્કમ છે.\nગુજરાતમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરી દેવાઈ છે. શૈક્ષણિક વર્ષ 2019-20માં સરકારે ધોરણ 10 અને 12ને બાદ કરતા તમામ વર્ગોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા હતા. દિવાળી પછી સ્કૂલો ખૂલશે તેવી શક્યતા પણ હતી, પરંતુ કોરોનાના વધતા કેસોએ તેના પર પાણી ફેરવી દીધું છે.\nજા��કારોનું માનીએ તો, આ વર્ષે સ્કૂલો જો ખૂલી જાય તો પણ સ્ટૂડન્ટ્સને આવવાની ફરજ પાડવામાં નહીં આવે, અને માતાપિતાની સહમતીથી જે સ્ટૂડન્ટ્સ સ્કૂલે આવવા માગતા હોય તેમને જ પરમિશન અપાશે. વળી, સ્કૂલો કોરોનાના કેસોમાં મોટો ઘટાડો ના થાય ત્યાં સુધી પૂર્ણ ક્ષમતાએ ચલાવવી શક્ય ના હોવાથી દરેક વર્ગના વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થશે.\nઆ વર્ષે દરેક સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, અને ઘણી સ્કૂલોએ તો ઓનલાઈન પરીક્ષા પણ લઈ લીધી છે. બીજી તરફ, જે વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટફોન કે લેપટોપની વ્યવસ્થા નથી તેમને ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમાસ્ક ના પહેરનારા પાસેથી સમાજ સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે આર્ટિકલ શો\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nદેશદિલ્હીઃ રસી લીધા બાદ 51ને 'સામાન્ય' અને 1ને 'ગંભીર' આડઅસર\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nસુરતનવસારી: સોલધરા ગામે આવેલા ઈકો પોઈન્ટના તળાવમાં બોટ પલટી, 3ના મોત\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/corona-is-on-the-verge-of-extinction-only-so-many-cases-came-today-so-many-deaths-br", "date_download": "2021-01-17T23:58:57Z", "digest": "sha1:HUSOL2K5JKQBWNAAI4CUZSYAK7B7MWHV", "length": 8510, "nlines": 32, "source_domain": "mantavyanews.com", "title": "નામશેષ થવા તરફ કોરોના, આજે આવ્યા ફક્ત આટલા જ કેસ, મોતની સંખ્યા રહી આટલી", "raw_content": "\nCovid-19 / નામશેષ થવા તરફ કોરોના, આજે આવ્યા ફક્ત આટલા જ કેસ, મોતની સંખ્યા રહી આટલી\nવિશ્વભરમાં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે “એક થા કોરોના” સાચી અને સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે, પરંતુ કોરોના એક સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં કકડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતમાં તો કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની તો….\nગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે નવા કેસની સંખ્યા 583 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.\nરાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 792 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 242164 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 7226 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 7226 એકટિવ કેસમાંથી 56 વેન્ટીલેટર પર છે, જ્યારે 7170 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.\nઆરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 583 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 253744 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4354 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.\nરાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 792 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકારી રેટ 95.44 થયો છે. રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍242164 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍\nરાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 477229 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 477116 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 113 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.\nઆહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા ર���જેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ – Press Brief 13.01.2021\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\nControversy / ‘તાંડવ’ વેબ સિરીઝ પર વકર્યો વિવાદ, સૈફ અલીખાનનાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/01", "date_download": "2021-01-18T00:32:35Z", "digest": "sha1:K4DNDGSYYVIQIYSILMKWW3RYKLKHEVCZ", "length": 7466, "nlines": 208, "source_domain": "swargarohan.org", "title": "તમને કોઈ કારણે છોડી ના શકીશ | Pooja | Bhajans", "raw_content": "\nતમને કોઈ કારણે છોડી ના શકીશ\nતમને કોઈ કારણે છોડી ના શકીશ\nતમને કોઈ કારણે છોડી ના શકીશ,\nજનમોજનમ સાથ તમારો લભીશ.\nહજી છોડવો હોય તો ભલે છોડે સાથ,\nપોતાનું માન્યું તે ભલે ભીડે નહીં બાથ;\nશંકા કરે, કટુ બોલે, મારે કદી લાત,\nસ્નેહીની આંખો જલે છો, પડે છો પ્રપાત. ... તમને.\nનિંદા કરે, માન તેમ સ્વાગત ના દે,\nફૂલની માળા કે ફૂલ હાથમાં ના લે;\nબદનામી કરે ભલે સ્નેહી છો છોડે,\nસ્તુતિ કરનારા ભલે મુખને મોડે. ... તમને.\nતમે મારાં પ્રાણ તેમ જીવન થયાં,\nજનમોજનમ તેમ રહેશો રહ્યા;\nતમારી જ પ્રેરણાનું પાન હું કરીશ,\nગીતોના રૂપમાં વહી તમને મળીશ. ... તમને.\nતમારે માટે હું બધું ખોવા છું તૈયાર,\nરોવું પડે તો રોવા ને વેઠવા તૈયાર;\nએકલા તમે જ મને મળો તો ઘણું,\nબીડાયેલું ભાગ્ય મારું ઊઘડ્યું ગણું. ... તમને.\nતમને કોઈ કારણે છોડી ના શકીશ,\nજનમોજનમ સાથ તમારો લભીશ.\n– © શ્રી યોગેશ્વરજી\nજપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ચિત્તને હૃદયપ��રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%A6%E0%AA%AC%E0%AA%82%E0%AA%97-%E0%AB%A9-%E0%AB%A8%E0%AB%A6-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8/21/08/2019/", "date_download": "2021-01-18T01:58:12Z", "digest": "sha1:LTH6MRPXVIR7PQD36LIJIP2WSS3TMTZD", "length": 7830, "nlines": 116, "source_domain": "www.charotarsandesh.com", "title": "‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome બોલિવૂડ ‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે…\n‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે…\nસલમાન ખાન સ્ટારર ‘દબંગ ૩’ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઇ ગઈ છે. ‘દબંગ ૩’ આ વર્ષે ૨૦ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દીની સાથે કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર ડિરેક્ટર પ્રભુદેવા સાથેનો ફોટો શેર કરી રિલીઝ ડેટ જાહેર કરતાં લખ્યું કે, ‘ચુલબુલ પાંડે ૨૦ ડિસેમ્બરના આવી રહ્યો છે.’\nહાલ ટીમ જયપુરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. સોનાક્ષી અને સલમાન ત્યાં શૂટિંગ કરી રહ્યા છે. સલમાને શૂટિંગના બિહાઇન્ડ ધ સીન્સના ફોટો અને વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.\n‘દબંગ’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’ છે. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટર કરી રહ્યા છે. આ ફિલ્મને અરબાઝ ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સાઈ તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. સલમાનના પિતાના રોલમાં સ્વર્ગસ્થ વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના દેખાશે.\nPrevious article‘સાહો’ના ‘બેડ બોય’ સોંગ માટે જેકલીનને અધધધ…રૂ.૨ કરોડ મળ્યાં..\nNext articleઝાંબિયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લૂંગૂએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nબોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ બનશે રીતિક-દીપિકાની ‘ફાઈટર’\nઅભિનેત્રી પ્રાચી દેસાઈને વ્હીલ ચેર માં જોતા ફેન્સ ચોંક્યા…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્ય�� આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/national-news-as-supreme-court-hearing-in-the-process-centre-suggests-to-organize-jagnnatahpuri-rath-yatra-without-devotees-120412", "date_download": "2021-01-18T00:57:48Z", "digest": "sha1:B2GNNXVYQCOQAC2NS3ICP2F6J7XWCQC7", "length": 7948, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "As supreme court hearing in the process, Centre suggests to organize Jagnnatahpuri Rath Yatra without devotees | રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, શ્રધ્ધાળુ વિના યાત્રાનો કેન્દ્રનું સૂચન - news", "raw_content": "\nરથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, શ્રધ્ધાળુ વિના યાત્રાનું કેન્દ્રનું સૂચન\nકોરોના વાઇરસનાં સંક્રણમના જોખમને ધ્યાનમાં રાખીને જગ્ગનાથૂ પુરીની રથયાત્રા અટકાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 18મી જૂને જાહેર કર્યો. આ નિર્ણયની વિરુદ્ધમાં વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે.\nઆ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે રથયાત્રા પર રોક લગાવવાની અરજી દાખલ કરનારી ઓરિસ્સા વિકાસ પરિષદ તરફથી રજૂઆત કરી રહ્યા છે.\nપુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા અંગે કેન્દ્ર સરકારે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચની સમક્ષ કેસને રજુ કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર એવા લોકો જેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવા આપતા હોય છે માત્ર તેઓ અનુષ્ઠાનનો હિસ્સો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને નાગરિકોના હિતની રક્ષાને ધ્યાને લઈ આ વર્ષે 23 જૂને ઓરિસ્સાના પુરીમાં નિર્ધારિત રથ યાત્રાને મંજૂરી ન આપી શકાય અને જો અમે તેની મંજૂરી આપીએ તો જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે. આ સામે પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલા નંદે એમ સવાલ ઉઠાવ્ય કે સદીઓ જૂની પરંપરા તૂટી જશે તો શું ભગવાન માફ કરશે સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ થઇ છે, જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે ચેમ્બરમાં સુનાવણી કરશે. જગન��નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે.\nજગન્નાથ મંદિર સમિતિએ કહ્યું કે રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રાના આયોજન અંગે કરાયેલા સૂચનોની અવગણના કરતા આ સ્થિતિ સર્જાઇ છે.વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત પક્ષકારોને સાંભળવા જોઇતા હતા.\nલતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nWhatsappની નવી રીત, Statusમાં સમજાવ્યા પ્રાઇવસી નિયમો\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર\nકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી\nપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/ajay-devgan-rakul-preet-tabbu-film-de-de-pyar-de-audience-movie-review-871471.html", "date_download": "2021-01-18T01:56:32Z", "digest": "sha1:D6BDQ5UYKEJ2J7YYB4NGWPBQNXEYMQIK", "length": 20614, "nlines": 246, "source_domain": "gujarati.news18.com", "title": "ajay devgan rakul preet tabbu film de de pyar de audience movie review– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nફિલ્મ 'De De Pyar De'નો એક પણ સીન કંટાળાજનક નથી\nઅમે થિયેટર પહોંચી લોકો સાથે વાત કરી તો બધાના ચહેરા પર એક હાસ્ય હતો\nઅજય દેવગણ, રકુલપ્રીત અને તબ્બુની ફિલ્મ દે દે પ્યાર દે રીલિઝ થઇ ગઇ છે. તમે ફિલ્મ વિશે ક્રિટિક્સનો મત જાણો એ પહેલાં અમે લઇને આવ્યા છે લોકોનો રિવ્યૂ. હવે લોકોનું માનીએ તો તેમણે ફિલ્મને Thumbs up આપ્યું છે. સોશિયલ મીડિયાથી લઇને યુ-ટ્યુબ સુધી આ ફિલ્મના વખાણ થઇ રહ્યાં છે. જ્યારે અમે થિયેટર પહોંચી લોકો સાથે વાત કરી તો બધાના ચહેરા પર એક હાસ્ય હતો. એક દર્શકે કહ્યું કે, ફિલ્મ શરૂઆતથી લઇને અંત સુધી મજેદાર છે. એક પણ સીન કંટાજનક નથી. સાથે જ જોરદ��ર પંચ છે, જે તમને હસવા મજબૂર કરશે.\nફિલ્મ જોવા પહોંચેલા પ્રિયાંકે વખાણની શરૂઆત તબ્બુથી કરી. તેણે કહ્યું કે, હંમેશાની જેમ તબ્બુએ સરસ કામ કર્યું છે. અજય, રકુલપ્રીતના વખાણ કરતાં તેણે ફિલ્મને દસમાંથી 8 પોઇન્ટ આપ્યા. ત્યાં જ, અનંતે કહ્યું કે તે તેઓ ડાયરેક્ટર લવ રંજનના નામે જ ફિલ્મ જોવા આવ્યો હતો. કેમ કે, તેને લવની પાછલી ફિલ્મ્સ ઘણી પસંદ પડી હતી. અનંતે ફિલ્મને દસમાંથી આઠ પોઇન્ટ આપ્યા.\nસુભાષ કે ઝાએ લખ્યું કે, આ ગરમીમાં સૌથી કૂલ ફિલ્મ. આ રોમકોમ અજય દેવગણ, તબ્બુ અને રકુલપ્રીત સાથે એક મજેદાર સફર છે. ગૌરવ મિશ્રાએ આ ફિલ્મને એક મજેદાર ટ્રીટ ગણાવી. રોબિનહુડે કહ્યું કે, એક્ટિંગ શાનદાન હતી અને સાથે જ કોમેડી ટાઇમિંગ પણ. રકુલપ્રીત સુંદર લાગી છે અને તેની એક્ટિંગ શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ કમાલનો છે. બીજા ભાગના કોમેડી સીન પણ મજેદાર છે. પ્રિન્સ પૃથ્વીએ ફિલ્મને બેસ્ટ રોમેન્ટિક કોમેડી ગણાવી.\nતમે જોઇ રહ્યાં છો કે દર્શકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે. આ વીકે કોઇ બીજી ખાસ ફિલ્મ રીલિઝ નથી થઇ રહી. તેનો લાભ પણ આ ફિલ્મને મળી શકે છે.\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%AF%E0%AB%81%E0%AA%82_%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2_%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82_%3F", "date_download": "2021-01-18T00:44:37Z", "digest": "sha1:T4LN2PYLABKTMGK6NVOP3UCGG6PPFZ4I", "length": 11077, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "બીરબલ અને બાદશાહ/ફુલમાં કયું ફુલ મ્હોટું ? - વિકિસ્રોત", "raw_content": "બીરબલ અને બાદશાહ/ફુલમાં કયું ફુલ મ્હોટું \n< બીરબલ અને બાદશાહ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nબીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી\n← ચારમાંથી ચોર કોણ \nફુલમાં કયું ફુલ મ્હોટું \nપી. પી. કુન્તનપુરી બગડી એ કેમ સુધરે \nવારતા ૫૪ મી. -૦:૦- ફુલમાં કયું ફુલ મ્હોટું \nઆનંદ કહે પરમાણંદા, માણસે માણસે ફેર,\nએકતો લાખે ન મળે, એક તાંબીઆના તેર.\nહજી દરબાર અમલદારોથી બરાબર ભરાઇ નથી એટલામાં શાહ આવી પોતાના આસનપર વીરાજમાન થયો, જેમ જેમ ઉમરાવો આવતા ગયા તેમે તેને પુછતો ગયો કે, 'ફુલમાં કયું ફુલ મ્હોટું' 'દાંત કોના મ્હોટા' 'દાંત કોના મ્હોટા સર્વથી સરસ પુત્ર કોનો સર્વથી સરસ પુત્ર કોનો મ્હોટામાં મ્હોટો રાજા કયો મ્હોટામાં મ્હોટો રાજા કયો ગુણમાં મ્હોટો ગુણ કયો ગુણમાં મ્હોટો ગુણ કયો આ પાંચ સવાલોનો જવાબ જેમ જેના મનમાં આવ્યો તેમ તેઓ આપી પોતાની જગ્યા પર બેસતા હતા પણ તેઓના જવાબ શાહને સંતોષકારક ન લાગવાથી શાહ બહુ ઉંડા વિચારમાં ઉતરી જઇને મ્હોટેથી કહ્યું કે, 'મારા સવાલનો જવાબ આપી શકે એવો કોઇ પણ અમલદાર બુદ્ધિમાન નથી એ જોઇ મને મહા ખેદ થાય છે. જો બીરબલ જેવો બુદ્ધિવાન અને તાનસેન જેવો ગવૈયો મારી દરબારમાં ન હોતતો મારા અદલ ન્યાયની અચળ કીરતી જગમાં કદી પણ પસરત નહીં.' આ પ્રમાણેના શાહના ઉદ્‍ગારો નીકળી રહ્યા છે, એટલામાં બીરબલ દરબારમાં દાખલ થયો. તે જોઇને શાહે તે પાંચે સવાલ બીરબલને પુછ્યા. તે સાંભળી બીરબલ કહેવા લાગ્યો કે, 'સરકાર આ પાંચ સવાલોનો જવાબ જેમ જેના મનમાં આવ્યો તેમ તેઓ આપી પોતાની જગ્યા પર બેસતા હતા પણ તેઓના જવાબ શાહને સંતોષકારક ન લાગવાથી શાહ બહુ ઉંડા વિચારમાં ઉતરી જઇને મ્હોટેથી કહ્યું કે, 'મારા સવાલનો જવાબ આપી શકે એવો કોઇ પણ અમલદાર બુદ્ધિમાન નથી એ જોઇ મને મહા ખેદ થાય છે. જો બીરબલ જેવો બુદ્ધિવાન અને તાનસેન જેવો ગવૈયો મારી દરબારમાં ન હોતતો મારા અદલ ન્યાયની અચળ કીરતી જગમાં કદી પણ પસરત નહીં.' આ પ્રમાણેના શાહના ઉદ્‍ગારો નીકળી રહ્યા છે, એટલામાં બીરબલ દરબારમાં દાખલ થયો. તે જોઇને શાહે તે પાંચે સવાલ બીરબલને પુછ્યા. તે સાંભળી બીરબલ કહેવા લાગ્યો કે, 'સરકાર મ્હોટામાં મ્હોટું ફુલ કપાસનું જેમાંથી રૂ પેદા થાય છે, તેમાંથી સુતર બને છે. અને સુતરમાંથી કાપડ બને છે, અને તે કાપડ લોકોના શરીરનું રક્ષણ કરે છે. દાંત દંતાળીના મ્હોટા કે જેનાથી અનાજનો સારો પાક થાય છે. પુત્ર ગાયનો મ્હોટો કે જે બળદ ખેતી ખેડી જગતને પોશે છે. મ્હોટામાં મ્હોટો રાજા મેઘ, જેની વૃષ્ટિવડે રાજા રંક, પશુ પક્ષી જીવે છે. જ્યારે મેઘની વૃષ્ટિ થતી નથી ત્યારે મહાન રાજાઓ અને પ્રબળ પ્રજા નિર્બળ બની જાય છે. માટે મેઘ મોટો ગણાય છે. ગુણમાં ગુણ મ્હોટો હીંમત જે વડે દુશ્મનને પણ વસ કરી શકે છે.' આ પાંચો જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો. પણ અમીર ઉમરાવો રાજી ન થતા તે જવાબો પ્રત્યે અભાવ જણાવી ઘણો મતભેદ બતાવ્યો. પણ તેના મતભેદથી રાહ છુટો પડી પાંચમાં જવાબની ખાત્રી કરવાની મરજી જણાવી.\nઆ વાતને થોડાક દીવસ વીતી ગયા પછી એક સમે યમુનાજીથી સ્નાન કરી બીરબલ આવતો હતો, તે જોઇ શાહે પાંચમા સવાલની ખાત્રી કરવાનો વખત છે એમ વીચાર કરીને એક હાથીના મહાવતને બોલાવી કહ્યું કે, 'ભાગવાનો રસ્તો ન મળે એવી સાંકડી શેરીમાં પેઠો તેવોજ તેની સામે હાથીને મસ્તાન બનાવી એકદમ છોડી દે જે.' જેવો બીરબલ સાંકડીશેરીમાં પેઠો તેવોજ માવધે મસ્ત હાથીને તેની સામે છોડી દીધો. પોતાની સામે ધસારાબંધ આવતા હાથીને જોઇને બીરબલે મનમાં વીચાર કીધો કે, 'આ બધી ધામધુમ પાંચમાં સવાલની ખાત્રી કરવા માટે શાહે કીધી છે, એમાં તો જરા પણ શક નથી મારે પણ તેની ખાત્રી કરી આપવીજ જોઇએ મારે પણ તેની ખાત્રી કરી આપવીજ જોઇએ' હાથીના સપાટામાંથી બચવા માટે ઇલાજ શોધવા લાગો, પણ કંઇ ઇલાજ ન મળવાથી હીંમતે મદદ તો મદદે ખુદા આવો વીચાર કરી તે ઉશ્કેરાયેલા હાથી સામે જવા લાગ્યો. એટલામાં એક આડી ગલી આવી. આ ગલીને નાકે એક બીમાર કુતરૂં પડેલું હતુ, તેના બે પગ પકડીને ખુબ ફેરવ્યું અને જોરથી હાથીના કપાલ પર ફેંક્યું તેથી તે કુતરાના નખ હાથીની શુંઢના મુળમાં વાગવાથી હાથી પાછો હઠવા લાગ્યો. હાથીને જોઇ કુતરૂં બહુ ભસવા લાગ્યું. તે જોઇ હાથી બહુ ખીજવાયો, મહાવતના હાથમાં ન રહેતાં હાથીતો કુતરાની પાછળ દોડ્યો. તે તકનો લાભ લઇ બીરબલ આડી ગલીમાં નીકળી ગયો. કુતરૂં પણ ભસતું ભસતું બીરબલ વાળી ગલીમાં પેઠું, તે જોઇ હાથી પણ સ્તંભ થઇ ગયો. મહાવતે તરત હાથીને પાછો ફેરવ્યો. અને બનેલ�� હકીકતથી શાહને વાકેફ કીધો. આ સાંભળી શાહ ઘણો ખુશી થયો.\nસાર - હાજર સો હથિયાર આફતની વખતે તેજ કામ આવે છે. પણ જો તેમ કરવાની પોતામાં બુદ્ધિ ન હોય તો કોઇની સાથે કોઇ પણ વખતે તકરારમાં ઉતરી હઠ કરવી નહી, ખોટી રીતે હઠ કરવાથી આબરૂ અને પ્રાણની હાની થાય છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/veterans-including-pm-modi-president-bowed-to-vajpayee/", "date_download": "2021-01-18T00:58:43Z", "digest": "sha1:NSO4C7PS7EDFXWNHL5SOX53ZEFMRB2QN", "length": 11169, "nlines": 171, "source_domain": "gujarati.netdakiya.com", "title": "અટલ જયંતિ : PM મોદી, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગ્જોએ વાજપેયીજીને કર્યું નમન – NET DAKIYA", "raw_content": "\nઅટલ જયંતિ : PM મોદી, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગ્જોએ વાજપેયીજીને કર્યું નમન\nદિલ્હીના સદૈવ અટલ સ્મારક ખાતે પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ\nપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સરકારના અન્ય મોટો મંત્રી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય ધણા દિગ્ગજ નેતાઓએ શુક્રવારે સદેવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા અને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલી આપી. આ અવસર પર વાજપેયીના પરિવારના સભ્યો પર હાજર રહ્યા હતા.\nઆજે સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇન પાર્લાયામેન્ટ- એ-કોમૈમોરેટિવ વાલ્યુમ પુસ્તકનું પ્રકાશન લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં વાજપાયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે લોકસભામાં કરેલા ભાષણોની છણાવટ પણ કરવામાં આવી છે.\nઆ પુસ્તકમાં અટલબિહારી વાજપાયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટો ઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત રત્ન અટલબિહારી વાજપાયીની 96મી જયંતિ ઉજવવા જઇ રહી છે. આ દિવસને સુશાસન દિન તરીકે પણ ઉજવવવામાં આવી રહ્યો છે.\nઅટલ જયંતી પર ખેડૂતો વચ્ચે સરકાર\nઅટલ જયંતીના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 6 રાજ્યોના 9 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરશે. પીએમ મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જેની કુલ રકમ 18 હજાર કરોડ રૂપિયા છે. આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં કેન્દ્રીય મંત્રી ખેડૂતો વચ્ચે રહેશે. અમિત શાહ મહેરોલી, રાજનાથ સિંહ દ્વારકા, નિર્માલ સીતારમણ રંજીત નગરમાં હજાર રહેશે. જ્યારે અન્ય મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં રહેશે.\nPrevપાછળપ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આજે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા\nઆગળગોંડલમાં સગીરાનો આપઘાત, આશાપુરા ડેમમાં કૂદી મોતને કર્યું વ્હાલુંNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://restbi.com/betpas423-mustafa-cengizden-cok-konusulacak-sozler", "date_download": "2021-01-18T00:38:25Z", "digest": "sha1:2ULHXWOPTPQSC4RST6EGCYDTOD3CSTTM", "length": 9989, "nlines": 77, "source_domain": "restbi.com", "title": "BETPAS423 MUSTAFA CENGİZ'DEN ÇOK KONUŞULACAK SÖZLER! - RESTBET497.COM GİRİŞ", "raw_content": "\nયલો એન્ડ રેડ ક્લબના અધ્યક્ષ, મુસ્તફા સેનગીઝે જણાવ્યું હતું કે તેમણે અસાધારણ રીતે ચૂંટાયેલી સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે કે કેમ તે અંગે હજી સુધી નિર્ણય લીધો નથી. મુસ્તુફા સેનગીઝે ક્લબ્સ એસોસિએશન ફાઉન્ડેશનની બેઠક બાદ પ્રેસ સમક્ષ નિવેદનો આપ્યા હતા.\nઅહીં મુસ્તફા સેન��ીઝનાં નિવેદનો છે;\n19-26 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાના બોર્ડ ઓફ ડિરેક્ટરના નિર્ણય અંગે, મુસ્તફા સેનગીઝ “અલબત્ત, અમે એક પ્રેસ કોન્ફરન્સ યોજીશું અને દસ્તાવેજો આપવાના હતા. અમે સખત મહેનત કરી. ઇસ્તંબુલ પછી તેઓ અંકારા ગયા. અંકારાએ તેની તપાસ કરી. ખૂબ વ્યાપક. અમને સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે હાજરી સાથેની મીટિંગ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ તે ખૂબ જ રસપ્રદ છે કે ત્યાં પણ એવા લોકો હતા જેઓ તેનો વિશ્વાસ ન કરતા. અમે સુપરવાઇઝરી બોર્ડ વિશે પૂછ્યું કે તે ફરજ પર છે કે નહીં. અમને આ વિશે સત્તાવાર લેખિત જવાબ મળ્યો, કોર્ટ કાર્યવાહીની રાહ જોવી જોઇએ. તેથી તમે જાણો છો કે સુપરવાઇઝરી બોર્ડનો હવાલો સંભાળ્યો છે. રિપોર્ટ પણ વાંચ્યો ન હતો અને કાયદાકીય કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો. અમે પ્રક્રિયામાં આ પ્રકાશન ફાંસોથી કંટાળી ગયા છીએ. .\n“હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી\nતે પ્રશ્ન છે કે શું તે ફરીથી પીળો અને લાલ ક્લબનો ઉમેદવાર હશે, મુસ્તફા સેનગીઝ “હું ઉમેદવાર હોઈશ કે નહીં તે વિશે મને આ કહેવા દો. May મી મેથી, આવા સત્તાવાર વાતાવરણમાં મારા આરોગ્ય વિશે કોઈએ મને પૂછ્યું નથી. ‘તમારી સ્થિતિ શું છે’ હું નિંદા માટે નથી કહેતો, તે એકદમ સ્વાભાવિક છે. જો તમે માંદા હો, તો તમે અહીં કોઈપણ રીતે શું કરી રહ્યા છો. જો તમે સેવા આપવા જઇ રહ્યા છો, તો તમે સ્વસ્થ રહેશો. મારી પ્રક્રિયા હમણાં સારી રીતે પ્રગતિ કરી રહી છે, પરંતુ કોઈ પણ નિર્ધારિત કરી શકશે નહીં કે ખત ક્યારે થશે. પ્રેમ માટે હું જેટલું કરી શકું, તે કંઈક છે જે આપણે આપણી હૃદયને આપીએ છીએ. જ્યારે તમે તેને બહારથી જુઓ ત્યારે આ વાહિયાત લાગે છે. હું ન તો લડી શકું છું, ન તો હું રાજકારણમાં આવવા જઇ રહ્યો છું કે ન તો તેનું વ્યાપારી ધોરણે મૂલ્યાંકન કરવાની સ્થિતિ ધરાવીશ. હું પહેલેથી જ સિવિલ સેવક છું. મારો વ્યવસાય એક એડમિનિસ્ટ્રેટર છે. હું શક્ય તેટલું શ્રેષ્ઠ સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારે કોઈ નિર્ણય નથી લીધો. જો તમે મારા કુટુંબ અને ડોકટરો પર નજર નાખો તો તેઓ ઇચ્છે છે કે હું પાછલા માહિતિથી છૂટી જઈશ. પણ અમે પ્રેમ પછી છીએ “ એ જવાબ આપ્યો.\nવધુમાં, મુસ્તફા સેનગીઝ “તે બધા મૂલ્યવાન લોકો છે, તેઓ બધા ગલાતસરાયના છે. અમે ઇચ્છીએ છીએ કે તે હજી વધારે છે. એક તરફ આંદોલન ચાલી રહ્યું છે. તે દર્શાવે છે કે ત્યાં ગતિશીલતા છે. હું આશા રાખું છું કે અમે નિર્ધાર���ત કરેલી તારીખ પર નવીનતમ 26 મી ડિસેમ્બરે ચૂંટણી જોઈએ.” એક એવો વિભાગ છે જે વિચારે છે કે આપણે પ્રતિકાર કરી રહ્યા છીએ જેથી આપણને બરતરફ કરવામાં નહીં આવે. એક સાથે હરીફાઈ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/03", "date_download": "2021-01-18T00:37:10Z", "digest": "sha1:VABAAW3HUXS7E7UNHSB64MCZYIQ3WTQC", "length": 5969, "nlines": 197, "source_domain": "swargarohan.org", "title": "મારી લગન નથી મટતી | Pooja | Bhajans", "raw_content": "\nમારી લગન નથી મટતી\nમારી લગન નથી મટતી\nમારી લગન નથી મટતી.\nભાવતણી ભરતી હૈયાની લેશ નથી ઘટતી,\nશાંત થતી ઊર્મિ નથી એકે, રોજ રહે બઢતી ... મારી.\nમૂર્તિ તમારી મંગલ મધુ ના આંખેથી ખસતી;\nરોમરોમમાં મધુર તમારી યાદ સદા વસતી. ... મારી.\nવિચાર, ભાવ, તમારા ચાકર; મસ્તી ના મરતી;\nકવિતા મારી લેશ ન થાકે કીર્તન કૈં કરતી ... મારી.\nઅખંડ અનુરાગે ઉભરાઈ વૃત્તિ બધી વળતી;\n‘પાગલ’ શાંત બનો ના જ્યાંલગ ધ્યેય નથી વરતી. ... મારી.\n(રચના: ૨૭-૭-૧૯૫૭, શનિવાર. દિવાસો)\n– © શ્રી યોગેશ્વરજી\nજે કલા મનુષ્યને એની સાંપ્રત દશામાંથી ઊંચકીને સાત્વિક ને શુદ્ધ આનંદના પ્રદેશમાં મૂકે, શાંતિ ને પ્રેમના પ્રવાહમાં વહેતો કરે, તથા શરીરની સ્મૃતિ પણ ભુલાવે એટલે કે આત્મા સાથે એક કરે, તે કલા ઉત્તમોત્તમ કલા કહી શકાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/others/literature/bali/", "date_download": "2021-01-18T00:16:48Z", "digest": "sha1:6F2IPQ2CJGB4X4OIFEKKS2NQ2YP6DQIH", "length": 14701, "nlines": 187, "source_domain": "watchgujarat.com", "title": "Bali Archives", "raw_content": "\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત કરતી ફેક્ટરીઃ ડો. મીતલ મકરંદની કલમે\nબ્યુટીફૂલ બાલીના શબ્દ -સફરીઓ, આપે ગતાંકમાં ગળચટ્ટી ચોકલેટ જેવો અને વિષે લેખ માન્યો હશે અને આજે આપની સાથે હું વધુ…\n#BALI – ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છેઃ ડો. મીતલ મકરંદની કલમે\nબ્યુટીફૂલ બાલીના શબ્દ-સફરીઓ…. તમે તો મારી સાથે ગતાંકમાં સોના-ચાંદીના દાગીનાની અને બાલીમાં ઘરેણાના અમૂલ્ય ખજાના જેવા કારીગરો વિષે જાણ્યું આજે…\n#BALI – બાલીનો વિસ્તાર ચાંદીની ખાણ – કામ માટે વિશ્વ વિખ્યાત છેઃ ડો. મીતલ મકરંદની કલમે\nમિત્રો, બાલીમાં ફરીએ તો જાણીએ કે નૈસર્ગિક સૌન્દર્ય,મંદિરો, દરિયા કિનારાઓ ઉપરાંત, બાલી સમૃદ્ધ છે જાત ભાતના વ્યાપારોમાં, ‘ગુજરાતી’ જેવી વેપારી…\n#BALI સૌથી વધુ ઇસ્લામ વસ્તી ધરાવતા દેશમાં, ‘સરસ્વતી પૂજન’ના દિવસે રજા પાડવામાં આવે છે – ડો. મીતલ મકરંદની કલમે\n#Bali – અમે બેઠા હતા��� સરસ્વતી મંદિરના પ્રાંગણની લગોલગ, આવેલ ‘કાફે-લોટસ’માં, અમારી બાલીનીઝ કોફી આવી ચુકી હતી\n#BALI બાલીનીઝ -સ્થાપત્યકળા સંસ્કૃતિનું સરસ્વતી મંદિર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\n‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ સફરીઓ, આજે આપણે બાલીના ઉબુદ વિસ્તારમાં આવેલ અત્યંત મનોહર અને નયન-રમ્ય એવા ‘સરસ્વતી મંદીર’ની મુલાકાત લઈશું\n#BALI નુસા લેમ્બોન્ગ્ન, કેનીન્ગ્ન અને નુસા ગેડે…એમ ત્રણેયનો સમાવેશ નુસા પેનીડામાં થાય – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\nબ્યુટીફૂલ બાલીના શબ્દ સફરીઓ, સાનુર બીચથી નીકળીને નુસા-પેનીડા ટાપુ તરફ સ્પીડથી ધસી રહેલી, દરિયાની છાતીને ચીરતી આગળ વધી રહેલી બોટ,…\n#BALI કોફી – અતી-રમણીય અને શાંત, દરિયા કિનારાઓમાં પણ એક આગવું નિસર્ગ વૈવિધ્ય ધરાવતો ટાપુ- ‘નુસાપેનીડા’ – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\nઆપે જો ‘પેકેજ ટૂર’ લીઘી છે, તો બાલીનો તો કોઈ પણ ટુરિસ્ટ એજન્ટ આપને લીસ્ટમાં આ જગા નહી આપી શકે…\n#BALI કોફી – લુવાક પ્રોસેસ શેકેલી કોફીની સુવાસ, આપના રોમે-રોમમાં એક ઉર્જાનો સંચાર કરી દેશે – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\n‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ-સફરીઓ, આપણે ગતાંકમાં ‘અલાસ હારૂમ’ ખાતે ચોખા અને કોફીના બગીચે ઘૂમ્યા, આકાશી હિંચકે ઝૂલ્યા આપણે વાત કરી રહ્યા…\n#BALI ખીણમાં વિકસેલો ‘અલાસ હારુમ’ વિસ્તાર તમને વાદળોમાં વિહાર કરાવશે. – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\n”વાદળની મેડીએ છે, હવાની હિંડોળો, એકાંતે બેસીને ઝૂલ્યા કરું…ચાલ, એક નાનકડું…..ઘર કરું”. બ્યુટીફૂલ બાલીના શબ્દ-સફરી, મારે આજે આપને બાલીના ઉબુદ-…\n#BALI ‘તૂકડ-પેતાનું’ નદીનો ભાગ ‘તેગેનૂનગન-વોટરફોલ’ – Beautiful Bali ડો. મીતલ મકરંદની કલમે\nકુદરતના કરિશ્મા, માઉન્ટ બતૂર અને કીન્તામણીની, એ બાલીના ઉબુદ- વિસ્તારની સફરમાં આવે છે- એક અત્યંત સુંદર અને તોફાની ધોધ ‘તેગેનૂનગન-વોટરફોલ’\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીન��� 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસ��ીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/important-news-up-to-3pm-today-4th-february-2019-8136", "date_download": "2021-01-18T01:13:15Z", "digest": "sha1:4UYGJF6W7S3D6LTY4WIRXLIKY63ZRGHQ", "length": 14394, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર - news", "raw_content": "\n3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર\nસુપ્રીમ કોર્ટમાં આ મામલમાં સુનવણી મંગળવારે થશે. CBIને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યા છે. સુપ્રીમ કોર્ટે કોલકાતામાં ચાલી રહેલા રાજકીય ડ્રામા પર તરત સુનાવણીથી ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે જો કોલકાતાના પોલીસ કમિશનર વિરૂદ્ધ મજબૂત પુરાવા છે તો આ કાર્યવાહી કરવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે તેઓ પહેલા પુરાવા રજૂ કરે, જો કમિશનર વિરૂદ્ધ સબૂત છે અને તેઓ દોષી છે તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી મંગળવારે કરવામાં આવશે.\nકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે સંન્યાસ લેશે, તે દિવસે તે પણ રાજનીતિને અલવિદા કહી દેશે. જોકે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદી હવે ઘણા વર્ષોથી રાજકારણમાં રહેશે. એમણે 'વર્ડ્સ કાઉન્ટ મહોત્સવ'માં એક ચર્ચા દરમિયાન કહ્યું કે જ્યારે એક શ્રોતાએ એમને પૂછ્યું કે તે ક્યારે પ્રધાન સેવક બનશે. વાસ્તવમાં, મોદી આ શબ્દનો ઉપયોગ મોદી પોતાના માટે કરે છે. કેન્દ્રીય મંત્રીએ એના પર જવાબ આપ્યો, 'ક્યારે નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું અને આ મામલામાં હું બહુ જ સૌભાગ્યશાળી છું કે મે અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વ હેઠળ કામ કર્યું અને હવે મોદીજી સાથે કામ કરી રહી છું.' એમણે કહ્યું કે જે દિવસે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી રાજનીતિથી સંન્યાસ લઈ લેશે, હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહીશ.\nપશ્ચિમ બંગાળમાં કોલકાતા પોલીસ અને સીબીઆઇ વચ્ચે ચાલી રહેલા વિવાદની ગૂંજ રાજકીય ગલીઓ સુધી પહોંચતી જોવા મળી છે. હવે આ મુદ્દાને લઈને સંસદમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે પણ રાજ્યસભાના પોતાના તમામ સભ્યોને વ્હિપ જાહેર કરી દીધું છે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ પ્રભારી હરીશ રાવતે રવિવારે સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટી સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ- 2016નો રાજ્યસભામાં વિરોધ કરશે.\nપશ્ચિમ બંગાળના ભાજપના નેતા રુપા ગાંગુલીએ સ���ાલ ઉઠાવ્યા છે કે, મમતા બેનર્જી કેમ આ બાબતે જવાબ આપવા નથી માંગતા કે રાજીવ કુમારને બચાવવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છે રાજીવ કુમાર એ જ અધિકારી છે, જેમણે શારદા કૌંભાડની પ્રાથમિક તપાસ કરી હતી અને તેમના હાથમાં જ પુરાવા છે અને તેમણે આ પુરાવાઓને નષ્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ બહાને મમતા બેનર્જી તપાસને રોકી શકે નહી.\nશારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.\nકોલકાતામાં ગઈકાલ રાતથી હોબાળો ચાલી રહ્યો છે. શારદા ચીટફંડ મામલે સીબીઆઈ પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા પહોંચી અને મામલો ગરમાયો. જો કે આ આખીય ઘટના પાછળ શારદા ચીટફંડ કેસ જવાબદાર છે. રાજીવ કુમાર પર શારદા ચીટફંડ કેસના પુરાવા છુપાવાનો આરોપ છે.\nસામાજિક કાર્યકર્તા અન્ના હઝારેના ઉપવાસના પાંચમા દિવસે એક તરફ તેમની તબિયત કથળી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ઉપવાસ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યું છે. ગઈ કાલે રાજ્યના જળસિંચન ખાતાના પ્રધાન ગિરીશ મહાજન અન્નાને મળવા ગયા હતા, પરંતુ આ ચર્ચાનો કોઈ સકારાત્મક ઉકેલ નીકળ્યો ન હોવાથી અન્ના હઝારેએ ગઈ કાલે કેન્દ્ર અને રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે જો ૮ ફેબ્રુઆરી સુધીમાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મભૂષણ અવૉર્ડને પાછો આપી દેશે.\nપ્રિયંકા ગાંધી સોમવારે પૂર્વ ઉત્તરપ્રદેશની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી તરીકેનો ચાર્જ લેશે. આ માટેની ગ્રાન્ડ ઇવેન્ટ લખનઉમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીના રોજ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પાર્ટીમાં પોસ્ટ આપીને રાજકારણમાં તેમના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ પગલાંને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના એક ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવે છે. આ જાહેરાત થયા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા.\nસુરતના ડીંડોલીમાં અપહ્યત 13 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ બાળકનો મૃતદેહ હત્યા કર્યા હોવાની હાલતમાં મળી આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે કબૂતર ચોરીનો આરોપ મૂકી બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક બાળક રવિવાર સવારથી ગુમ હતો. 13 વર્ષના માસૂમ બાળક રાજના માતા પિતા બંને કામ પરથી પાછા આવ્યા અને રાજ ન મળતા શોધખોળ હાથ ધરી હતી. જોકે રાજનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં રાજની અપહરણની ફરિયાદ નોંધાવી હતી.\nમેક્સિકો સરકારે કહ્યું કે મધ્ય મેક્સિકોમાં ગત માસે એક પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થવાથી મરનારાની સંખ્યા વધીને 125 સુધી પહોંચી ગઈ છે. 22 લોકો હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં છે. હજી વધુ 22 લોકો હોસ્પિટલમાં છે, જેમાંથી કેટલાય લોકોનું શરીર 80 ટકાથી વધુ દાઝી ગયું છે. આ અકસ્માતમાં મરણાંક સવાસો સુધી પહોંચ્યો છે.\nજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nThrowback Uttaran: જ્યારે પતંગ પ્રેમીઓએ વાઇરસની ચિંતા વિના માણી હતી ઉત્તરાણ\nજાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/how-to/apply-aadhaar-card-for-infants-children-minors-details-003484.html", "date_download": "2021-01-18T01:44:03Z", "digest": "sha1:2WHI4QJVODITXP3F66MFKMW5CZ6I4BKW", "length": 13398, "nlines": 238, "source_domain": "gujarati.gizbot.com", "title": "બાળકો માટે આધાર કાર્ડ માટે કઈ રીતે એપ્લાય કરવું | Apply Aadhaar Card For Infants, Children, Minors: Details- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જ���ણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબાળકો માટે આધાર કાર્ડ માટે કઈ રીતે એપ્લાય કરવું\nજો તમે એક એડલ્ટ હશો તો ભારત ની અંદર આધાર કાર્ડ નું મહત્વ તમને જરૂર થી ખબર હશે. અને મોટા લોકો માટે જે રીતે અમુક વસ્તુઓ પુરી કરવી એ જરૂરી છે તેવી જ રીતે નાના બાળકો માટે પણ અમુક વસ્તુઓ એવી છે કે જેને પુરી કરવી જરૂરી છે.\nઅને જો બાળકો નું આધાર કાર્ડ હશે તો તેમને ઘણી બધી જગ્યા પર કામ માં આવી શકે છે જેવું કે તેમના નવા બેંક એકાઉન્ટ ને ખોલાવવા માટે અથવા ભારત સરકાર ની કોઈ સ્કીમ ની અંદર એનરોલ થવા માટે વગેરે જેવી બાબતો માટે આધાર કાર્ડ કામ લાગી શકે છે.\nયુઆઈડીએઆઈ કે જે ભારત ની અંદર આધાર કાર્ડ ઇસ્યુ કરે છે તેઓ ભારત ની અંદર નાના બાળકો ના માતા પિતા ને તેમનું આદર કાર્ડ ખુબ જ સરળ પ્રકિયા દ્વારા કરાવવા ની અનુમતિ આપે છે. તો જો તમે પણ તમારા બાળક નું આધાર કાર્ડ કરાવવા માંગતા હોવ તો નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.\n5 વર્ષ થી નાના બાળકો માટે આધાર કાર્ડ કઈ રીતે કઢાવવું.\n5 વર્ષ થી નાના બાળક ના આધાર કાર્ડ માટે માતા અને પિતા બંને દ્વારા તેને કંપની આપવી પડશે અને તેમાંથી કોઈ વ્યક્તિ એ તેના આધાર ના એનરોલમેન્ટ માટે હાજર રહેવું પડશે.\nઅને આધાર માટે એપ્લાય કરવા માટે તમારે નજીક ના એનરોલમેન્ટ સેન્ટર ની મુલાકાત લેવી પડશે. અને એનરોલમેન્ટ ફોર્મ ભરી અને તેની સાથે તે બાળક નું બર્થ સર્ટિફિકેટ પણ આપવું પડશે. અને સાથે સાથે માતા પિતા માંથી કોઈ એક ના આધાર કાર્ડ ની કોપી પણ આપવી પડશે. અને વેરિફિકેશન માટે ઓરીજીનલ ડીકયુમેન્ટ ને સાથે રાખવા ભૂલવું નહીં.\nઅને આ કિસ્સા ની અંદર તમારે બાળક નો ફોટો સાથે રાખવો પડશે અને તેના બાયોમેટ્રિક્સ લેવા માં આવતા નથી. અને એક વખત જયારે બાળક 5 થી 15 વર્ષ નું થઇ જાય છે ત્યાર પછી તેમણે પોતાના બાયોમેટ્રિક્સ રજીસ્ટર કરાવવા ના રહેશે.\n5 થી 15 વર્ષ ના બાળકો માટે આધાર કાર્ડ કઈ રીતે મેળવવું\nએનરોલમેન્ટ ફોર્મ ને બાળક ના સ્કૂલ ના આઇડેન્ટિટી અથવા સ્કૂલ ના લેટર હેડ પર કરેલા બોન્ડફાઇડ ની કપિ સાથે અને ડ્રેસ પ્રુફ અને બર્થ સર્ટિફિકેટ ની સાથે ભરવા નું રહેશે. અને જો કોઈ બાળક પાસે સ્કૂલ નું આઇડેન્ટિટી કાર્ડ નહીં હોઈ તો તેવા સન્જોગો ની અંદર માતા પિતા કોઈ એક વ્યક્તિ એ પોતાના આધાર કાર્ડ ને જોડવું પડશે ��ને સાથે સાથે ગેઝેટેડ ઓફિસર નું સર્ટિફિકેટ પણ જોશે.\nઅહીં એક વસ્તુ ને ધ્યાન માં રાખવી જરૂરી છે કે જયારે પણ બાળક 15 વર્ષ પુરા કરશે ત્યાર પછી તેણે ફરી આ બધી જ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nઆધાર પીવીસી કાર્ડ શું છે તેનો ઓર્ડર કઈ રીતે ઓનલાઇન કરવો\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nઆધાર ને લગતી ફરિયાદ ઓનલાઇન કઈ રીતે નોંધાવવી\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nઆધાર કાર્ડની અંદર ઓનલાઈન એડ્રેસ ડોક્યુમેન્ટ વિના કઈ રીતે અપડેટ કરવું\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nએમ આધાર રિવ્યુ આ અગરે ડેપોની અંદર ત્રણ પ્રોફાઇલ જોડવાની અનુમતિ આપે છે\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nએમ આધાર એપની મદદથી તમે તમારા આધાર કાર્ડને ઘરે છોડી શકો છો\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nટ્રાન્જેક્શન ની અંદર ખોટો આધાર નંબર નાખવા પર રૂપિયા 10,000 નું ફાઈન ભરવું પડી શકે છે\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nયૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/04", "date_download": "2021-01-18T01:41:11Z", "digest": "sha1:CRNUEOJQKWMRQWRM2X37IAALOT6XA6KZ", "length": 6727, "nlines": 198, "source_domain": "swargarohan.org", "title": "કેટકેટલાં ગીત ધર્યાં મેં | Pooja | Bhajans", "raw_content": "\nકેટકેટલાં ગીત ધર્યાં મેં\nકેટકેટલાં ગીત ધર્યાં મેં\nકેટકેટલાં ગીત ધર્યાં મેં કેટકેટલાં ગીત \nઅંતરના અંતરતમમાં જે પ્રકટ થઈ છે પ્રીત\nતેના પડછંદાના જેવા ગાઈ નાખ્યાં ગીત ... કેટકેટલાં.\nગંગા જેવી પ્રતિપળ ચાલે, ફૂલ બાગમાં જેવા ફાલે,\nઊડે ફુવારા અનેકરંગી, એવી એની રીત ... કેટકેટલાં.\nથાક ન લાગે, ઓટ ન આવે, નવાનવા ભાવોને લાવે;\nઆરાધના અનેરી ચાલે જીવનકેરી નીત ... કેટકેટલાં.\nકેટકેટલી માળા કીધી, ઊર્મિ તેમજ લીધી દીધી,\nશાશ્વત ખૂટો ગીત કદી ના, એજ અપાવે જીત ... કેટકેટલાં.\n(રચના: ૨૮-૭-૧૯૫૭, રવિવાર, શ્રાવણ સુદ ૧)\n– © શ્રી યોગેશ્વરજી\nપ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવો��ું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/01/20/niti-nash/", "date_download": "2021-01-18T00:24:57Z", "digest": "sha1:PB7CXQTKX22NTH5OJZ5T6YOMVQY43X7I", "length": 60242, "nlines": 240, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી\nJanuary 20th, 2010 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ગાંધીજી | 18 પ્રતિભાવો »\n[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય ’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના કેટલાક પ્રકરણોમાંનો અંશ આપણે ભાગ-1 અને ભાગ-2 રૂપે 2006માં માણ્યો હતો. આજે માણીએ વધુ એક પ્રકરણ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]\n[1] સંયમને શાની જરૂર હોય \nએક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’\nએ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.\nવિવાહ વિષેના થર્સ્ટન નામે લેખકના નવા પુસ્તકના મુખ્ય ભાગનો અનુવાદ પરિશિષ્ટમાં છાપ્યો છે તેનું ધ્યાનપૂર્વક મનન દરેક સ્ત્રીપુરુષ કરે એ ઈચ્છવાજોગ છે. આપણામાં પંદર વર્ષના બાળકથી માંડી પચાસ વર્ષના પુરુષમાં અને બાળક અથવા તેથી નાની વયની બાળાથી માંડી પચાસ વર્ષ લગીની સ્ત્રીમાં એવી કલ્પના રહેલી છે કે વિષયભોગ વિના રહી જ ન શકાય. તેથી બંને એની માટે લાલાયિત રહે છે. એકબીજાનો વિશ્વાસ નથી કરતાં અને સ્ત્રીને જોતાં પુરુષ વિષયભોગની દષ્ટિએ આકર્ષિત થઈ જાય છે અને સ્ત્રી પુરુષને જોઈને તેવી થઈ જાય છે. આથી કેટલાક રિવાજો એવા પડી ગયા છે કે જેથી સ્ત્રીપુરુષો નમાલાં, રોગી ને નિરુત્સાહી જોવામાં આવે છે, ને આપણી જિંદગી મનુષ્યને ન શોભે એવી હલકી થઈ પડી છે.\nવાસ્તવિક રીતે મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી તેનામાં પશુના કરતાં વધારે ત્યાગશક્તિ ને સંયમ હોવાં જોઈએ. છતાં પશુ નરમાદાની મર્યાદાનો પ્રકૃતિનો જેટલો કાયદો પાળે છે એટલો મનુષ��ય નથી પાળતો, એ આપણે રોજ અનુભવીએ છીએ. શાસ્ત્રો તો પોકારીને કહે છે કે વિષયભોગ કેવળ પ્રજોત્પત્તિને માટે જ કરાય. આ આજ્ઞાનું ઉલ્લંઘન પ્રતિક્ષણ કરવામાં આવે છે, અને રોગો થાય ત્યારે એનાં બીજાં કારણો શોધવામાં આવે છે વિવાહ એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ વિવાહ થયા એટલે પહેલી જ રાત્રે દંપતિએ ભોગમાં આળોટીને જિંદગી બરબાદ કરવાનો પાયો ન ખોદવો જોઈએ.\n[3] કામ કેમ જિતાય \nવિકારને જીતવાનો પ્રયત્ન કરનાર એક વાચકે મને લખ્યું કે : ‘આપની ‘સત્યના પ્રયોગો’ વાંચી. આપે કોઈ પણ બાબત છૂપી રાખી નથી તેથી હું પણ આપની આગળ કંઈ છૂપું રાખવા માંગતો નથી. આપની ‘નીતિનાશને માર્ગે’ ચોપડી પણ વાંચી, તેથી વિષયોને જીતવાનું ખાસ કારણ મળ્યું. પરંતુ આ વિષયવાસના એવી ખરાબ છે કે સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગ્રંથો વાંચવાનું ચાલુ હોય ત્યારે કાબૂમાં રહે છે પરંતુ જેવું વાંચન બંધ થયું કે પાછું એ ભૂત મન પર સવાર થઈ જાય છે. આંખ, નાક, કાન કે જિહ્વાને તો જીતી શકાય પણ એ સિવાયની જે ઈન્દ્રિય છે એ તો કાબૂમાં જ નથી રહેતી. હું સાત્વિક આહાર રાખું છું, એક વખત જમું છું, રાત્રે દૂધ પર જ રહું છું છતાં કોણ જાણે કેમ આ વિકારો અને એના વિચારો કેમેય કર્યા નાબૂદ થતા નથી. એનું કારણ મને સમજાતું નથી. મને આપના ‘નવજીવન’ અખબાર દ્વારા જવાબ આપશો. ઘણા વખતથી આપને પૂછવામાં સંકોચ થતો હતો, પરંતુ આપના આત્મવૃત્તાંતની ચોપડી વાંચ્યા પછી લાગ્યું કે સદમાર્ગે જવામાં જે મુશ્કેલીઓ જણાય તે પૂછવામાં શરમ ન રાખવી જોઈએ.’\nમેં એ ભાઈને લખ્યું : ‘જે સ્થિતિ આપની છે તે ઘણાઓની છે. કામને જીતવો મુશ્કેલ છે, અશક્ય નથી. પણ જે કામને જીતે છે એ સંસારને જીતે છે અને તરે છે એવો ઈશ્વરનો કોલ છે. આ બાબતમાં ધીરજની જરૂર છે. અભ્યાસમાં જેટલી ધીરજની જરૂર હોય એના કરતાં અનેકગણી ધીરજની જરૂર આ બાબતમાં છે. આ તો થઈ ધીરજની વાત. પણ કામને જીતવાના ઉપચાર વિષે પણ આપણે એટલા જ ઉદાસીન રહીએ છીએ. સામાન્ય રોગને મટાડવા માટે અનેક ડૉક્ટરો પાસે જઈએ છીએ પરંતુ આ કામરૂપી મહારોગ માટે આપણે કોઈ ઉપચાર કરતા નથી. હકીકતે તો આપણને આ વિકારો મટાડવાની ખરા દિલથી ઈચ્છા જ નથી. શિથિલતાને આપણે સ્વીકારી લીધી છે. એ વાત સાચી છે કે નિરાહારી વ્યક્તિના વિકારો શમે છે પરંતુ અંતે તો આત્મદર્શન વિના આસક્તિ જતી નથી. પણ તેથી કંઈ નિરાહાર રહેતાં થાકવું નહીં. મન, વચન અને કાયાનો સહયોગ હોવો જોઈએ. એ હોય તો વિકારો શાંત થાય જ. પણ નિરાહારના પહેલાં બીજાં પગલાં ઘણાં બાકી છે. એ લેવાતાં વિકારો શાંત નહીં થાય તો ઢીલા તો પડશે જ. ભોગવિલાસના પ્રસંગમાત્રનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રત્યે અભાવ કેળવવો જોઈએ. એવા ચિત્રો અને સાહિત્યથી દૂર રહેવું જોઈએ જે આપણામાં રહેલી આ વૃત્તિઓને ઉત્તેજે. જે જે વસ્તુથી વિકાર ઉત્પન્ન થાય તેનો ત્યાગ કરવો જોઈએ.\nઆહારનો પ્રશ્ન આને અંગે બહુ વિચારવા જેવો છે. એ ક્ષેત્ર અણખેડાયેલું છે. મારી માન્યતા એવી છે કે વિકારોને શાંત કરવા ઈચ્છનારે ઘીદૂધનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફળો અને ઘણી લીલોતરી વગરરાંધેલી ખાઈ શકાય. મીઠાઈમસાલા વગેરેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આટલું સૂચવ્યાં છતાં હું જાણું છું કે, ખોરાકથી જ કંઈ બ્રહ્મચર્યની પૂરી રક્ષા થઈ શકતી નથી. પણ વિકારોત્તેજક ખોરાકને ખાતાં છતાં માણસ જો બ્રહ્મચર્યના પાલનની આશા રાખે તો એ વ્યર્થ છે.\nબ્રહ્મચર્યનો તાત્કાલિક લાભ યુવાનો વધારે જોઈ શકશે. સ્મૃતિ સ્થિર અને સંગ્રાહક બને છે, બુદ્ધિ તેજસ્વી અને ફલવતી બને છે. સંકલ્પશક્તિ બળવાન બને છે અને તેના ચારિત્ર્યમાં એવો રણકાર આવી જાય છે જેવો ભોગવિલાસમાં જીવનારના સ્વપ્નમાંયે ન હોય. એની દષ્ટિ જ એવી પલટાઈ જાય છે કે પોતાની આસપાસની વસ્તુઓ પણ તેને ઈશ્વરરૂપ ભાસે છે. સંયમિત જીવન જીવનાર યુવકના આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતાયુક્ત આત્મશ્રદ્ધા ક્યાં અને વિષયોના દાસ બનેલા વ્યક્તિના અશાંતિ અને ઉન્માદ ક્યાં ભોગોના વિચારોમાં ડૂબેલો માનવી આંતરિક રીતે નબળો પડતો જાય છે. ક્યાં બ્રહ્મચારીનું સુદ્રઢ નિરોગી શરીર અને ક્યાં સ્વેચ્છાચારીનું સડેલું, રોગધામ શરીર \nએક સમાજશાસ્ત્રના વિદ્વાન આ બાબતે એમ કહે છે : ‘સમાજજીવન જ એવી અખંડ-સજીવ-વસ્તુ છે જેમાં સ્વતંત્ર અને વ્યક્તિગત કહેવાય એવી એકે પ્રવૃત્તિ નથી. ગમે તે કાર્ય કરીએ તેનો પડઘો અજાણી અને અકલ્પ્ય દિશાઓમાં ફેલાય છે. મનુષ્યના મનુષ્યત્વમાં જ તેનું સામાજિક હોવાપણું રહેલું છે. એકેય એવું ક્ષેત્ર નથી – ધર્મ, રાજ્ય, સમાજ – કે જેમાં વ્યક્તિના કાર્યની અસર આખા સમાજ પર પડતી ન હોય. માણસના દરેક કાર્યની અસર આખા સમાજ પર પડતી હોય છે, પછી ભલે ને એ કાર્ય ગમે એટલું ગુપ્ત કેમ ન હોય. જો માણસને અમુક સંજોગોમાં રસ્તા પર થૂંકવાની છૂટ ન હોય તો તેને તેના વીર્યને જ્યાં ત્યાં વાપરવાની છૂટ શી રીતે હોઈ શકે એ કાર્ય જેટલું મહત્વનું છે તેટલી જ સમષ્ટિના ઉપર એની વધારે અસર પડે છે. એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે. દેશ-દેશ પ્રજા-પ્રજાને માનવતાનું અખંડ તત્વ એવી રીતે બાંધી લે છે કે ગમે તેટલું ગુપ્ત કાર્ય ગમે તેવી અભેદ્ય દીવાલોને ભેદીને અને ગમે તેવી વિશાળ સીમાઓને ઓળંગીને બહાર નીકળશે. ગર્ભાધાન અટકાવવાનો અને વિષયભોગને ખાતર જ પોતાના વીર્યનો ઉપયોગ કરવાનો હક પ્રતિપાદન કરનાર યુવાન ઈચ્છાએ કે અનિચ્છાએ સમાજમાં અવ્યવસ્થા અને કુસંપનાં બીજ વેરે છે. મનુષ્ય પોતાના કૃત્યની જવાબદારીમાંથી ખસી નહીં જાય એ વાત ઉપર જ આખું સમાજનું મંડાણ મંડાયેલું છે. તે માણસ પોતાની જવાબદારીમાંથી નીકળી જઈને સમાજની વ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે, અને સમાજનો ચોર બને છે.’\nમિ.હેર નામના વ્યક્તિએ આ બાબતો વિશે ઘણી સુંદર વાતો લખી છે. તેઓ કહે છે કે : ‘નિરંકુશ વિષયાસક્તિથી કેટલું ભયંકર નુકશાન થાય છે એ આપણે વિચારવાનો વિષય છે. પ્રજોત્પતિનું વેર મરણમાં વળે છે. વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે – પુરુષની ભોગની ક્રિયામાં અને સ્ત્રીઓમાં સંતતિપ્રસુતિની ક્રિયામાં. સંયમિત જીવન જીવનાર માણસ વીર્યવાન, પ્રાણવાન અને નીરોગી હોય છે. આંતરિક શક્તિનો કેવળ ભોગમાં વ્યય થાય તો ધીમે ધીમે શરીરના અવયવોની શક્તિ ઘટશે અને ધીમે ધીમે શરીરનો નાશ જ થતો જશે.’ આ લેખક સંતતિનિયમનના સાધનોની પણ વિરુદ્ધ છે. તેઓ લખે છે કે : ‘એ સાધનોને પરિણામે પોતાનો સંયમ રાખવાની શક્તિ ઘટશે અને વિવાહિત જીવનમાં બુઢાપાની અશક્તિ આવે અને વિષયેચ્છા બંધ થાય ત્યાં સુધી ભોગોને તૃપ્ત કરવાનું ચાલુ રખાય છે. લગ્નની બહાર પણ એની દુષ્ટ અસરો તો પહોંચ્યા વિના રહેવાની નથી જ – એનાથી અનિયમિત અને નિરંકુશ વ્યભિચારોનું દ્વાર ઉઘડે છે અને આવા વ્યભિચાર તો આધુનિક ઉદ્યોગ, સમાજશાસ્ત્ર અને રાજકાજની દષ્ટિએ અતિશય ભયંકર છે. એટલું જ કહેવું બસ થશે કે ગર્ભનિરોધક ઉપાયો લગ્ન બાદ અતિશય સંભોગ અને અવિવાહિત દશામાં વ્યભિચાર સહેલો કરી મૂકે છે અને મારી શરીરશાસ્ત્રની ઉપરની દલીલો સાચી હોય તો તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને પારાવાર હાનિ રહેલી છે.’\nમૉ. બ્યૂરો પોતાના પુસ્તકને જે વાક્યથી ઉપસંહાર કરે છે તે દરેક યુવકે પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે : ‘ભાવી સંયમી અને સતપ્રતિષ્ઠિત પ્રજાઓને જ હાથ છે.’\n[કુલ પાન : 109. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-14 તેમજ અન્ય તમામ ગાંધીસાહિત્યના પુસ્તક વેચાણકેન્દ્રો પરથી પ્રાપ્ય.]\n« Previous સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી\nશક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ\nતમને નથી લાગતું કે જાહેર ખબરનો ઝંઝાવાત આખા વિશ્વને આવરી રહ્યો છે. આજનું જીવન એટલે જાહેર ખબરનું જીવન. એના વિના સવાર ના પડે. છાપું ઉઘાડો, રેડિયો ચલાવો એટલે જાહેર ખબરની ભરમાર શરૂ થઈ જાય. પૂજા કરવા બેસો ત્યારે અગરબત્તીની જાહેરાત દેખાય. ઘરની બહાર પગ મૂકો એટલે આજુબાજુ, ઉપર-નીચે જુઓ, આંખો ખુલ્લી રાખો તો જાહેર ખબરનાં પાટિયાં દેખાય. ક્યાંક તો છોકરાઓ ... [વાંચો...]\n – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય\nઆપણા દેશમાં હમણાં હમણાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ નોંધાઈ છે. વૈજ્ઞાનિક ઉપકરણો વધી રહ્યાં છે અને આખોય સમાજ પ્રગતિના પંથે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. એક બાજુ આ પ્રમાણે પ્રગતિ થઈ રહી છે તો બીજી બાજુ, કામના અભાવે બેકારી વધી રહી છે. કેટલાય ભણેલ-ગણેલ સાયન્સ ગ્રેજ્યુએટો અને એન્જિનિયરો કામ વગર રખડે છે. આ બુદ્ધિજીવીઓને કામે લગાડવા ... [વાંચો...]\nગાંધી-ગંગા – સં.મહેન્દ્ર મેઘાણી\n દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની નીચે હિંદીઓએ સત્યાગ્રહની લડત માંડી હતી. મોટી સંખ્યામાં લોકો જેલમાં ગયેલા. તેમાંના કેટલાક એવા હતા કે પાછળ એમના કુટુંબનું ધ્યાન રાખનાર કોઈ હતું નહીં. તેવા કુટુંબોને માટે ગાંધીજીના આશ્રમ ટોલ્સટોય ફાર્મમાં વ્યવસ્થા કરવામાં આવેલી. ગાંધીજી જેલમાંથી છૂટીને આવ્યા પછી ખૂબ કામમાં રહેતા હતા. છતાં સમય કાઢી એ કુટુંબની બહેનોને મળવાનું ને ... [વાંચો...]\n18 પ્રતિભાવો : નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી\nઅને એટલોજ ચર્ચાશપદ. જે વાચકોએ સ્વામી સચ્ચિદાનંદ ને વાંચયા હશે તેમને થોડો વિરોધાભાસ નો અનુભવ થયો હશે.\nજોકે હું પણ બ્રહ્મચર્ય ની શક્તિઓ ની તરફેણ કરુ છુ તેમ છતાં કેટલાક લોકો એવુ માને છે કે બ્રહ્મચર્ય થી ઉલટુ નુકશાન થાય છે. દા.ત.સ્વામી સચ્ચિદાનંદ\nઆપ શુ માનો છો\nસ્વામી સચ્ચિદાનાં વિચારો પણ તેમની જગ્યાએ સન્માનનીય છે પણ મારા મતે આ વિષયે કેળવણીની વધારે આવશ્યકતા છે. આધેડ વયે પહોંચેલ વ્યક્તિઓ દ્રારા કરાતાં વર્તનનાં સમાચારો વાંચ્યા પછી સમાજનાં માનસિક સ્વાસ્થ્ય વિષે પણ વિચાર કરવો જોઈએ તેવું નથી લાગતું (ખાસ કરીને ભારતની શિથીલ ન્યાય વ્યવસ્થા જોઈને)\nમુકત સમાજની સ્થાપના કરતાં પહેલા એ જરુર નિશ્ચિત કરવું જોઈએ કે તે મુકત-જંગલ તો નહી બની જાય ને.\nઆડવાતઃ ભારતમાં આપણે લોકશાહીનાં જે હાલ કર્યા છે તે પણ સર્વને વિદ્યમાન છે. કેળવણી વગરનાં સમાજને આદર્શ વ્યવસ્થા અપાય તો પણ તે અવ્યવસ્થામાં (Chaos) કેવી રીતે પરિવર્તિત થઈ જાય તેનું સાક્ષાત ઉદાહરણ આપણી લોકશાહી વ્યવસ્થા છે.\nઆજથી લગભગ ૧૬ વર્ષ પહેલાં આ પુસ્તક વાંચેલું. તેનાં ઘણાં વિચારો કદાચ આજનાં યુવાનોને જુનવાણી લાગે છતાં પણ વાંચ્યા પછી માનસીક સ્વાસ્થ્ય પર તેની સારી અસર નો અનુભવ તેઓ પોતે કરી શકે છે. તંત્રીશ્રીની પ્રસ્તાવના પણ અસ્થાને નથી. તંત્રીશ્રીની આ લેખની પસંદગીને પણ હું બિરદાવુ છું.\nઆજનાં મુકત-મીડીયાનાં યુગમાં યુવાનીમાં પગ મુકતાં કિશોર-કિશોરીઓને ‘સેકસ’ નો પરિચય…બળાત્કાર, અમુક વિસ્તારો-સોસાયટીઓ માં પોલીસનાં દરોડાઓ, ડાન્સબાર અને ભગાડી જવાનાં સમાચારોથી થાય છે……..તેનાં કરતાં આવા પુસ્તકો વાંચીને થાય તો ભવિષ્યની પેઢીનાં માનસીક સ્વાસ્થ્ય પર જરુર સારી અસરો છોડી જાય. પાઠયક્રમમાં આવા પુસ્તકોનો સમાવેશ કરાય અને યોગ્ય વ્યક્તિઓ દ્રારા જો શિક્ષણ અપાય તો તે એક સારી પહેલ ગણાશે.\nસમગ્ર પ્રાણી-જગતમાં ફક્ત માનવી જ સંભોગ ક્રિયાનો ઉપયોગ ફક્ત આનંદ મેળવવા ખાતર કરે છે. અને તેનાં દૂરોગામી માઠાં પરિણામોથી પહેલાં પશ્ચિમનાં દેશો અને હવે ભારત પણ વાકેફ થઈ રહ્યું છે. અહીં સેક્સથી આભડછેટ રાખવો જરુરી નથી પણ તેની યોગ્ય સમજ યોગ્ય ઊંમરે મળે તે વધુ જરુરી છે. સેકસ બાબતે રુઢીચુસ્ત ગણાતાં સમયમાં (૧૯૫૦ -૧૯૬૦માં) ભારતની વસ્તી ફ્કત ૧૦ વર્ષનાં ગાળામાં બેવડાઈ ગઈ હતી. તે જે તે સમયની પેઢીનાં સેકસનાં બાબતનાં દંભને અને માનસિકતાને પણ પ્રતિબિંબિત કરે છે.\nઆ લેખ વાંચીને મને પણ પહેલો વિચાર એ જ આવ્યો કે આ પુસ્તક્નો પાઠ્યક્રમમા સમાવેશ કરી ‘યોગ્ય્’ વ્યક્તિ દ્વારા શિક્ષણ અપાય.\nસરસ કોમેન્ટ્ છે આપની.\nલેખની પસંદગી બદલ મૃગેશભાઈનો ખુબ આભાર.\nજગતભાઈએ કહ્યુ તે પ્રમાણે જો આજની શિક્ષણ પ્રણાલીમા ફેરફાર કરવામા આવે અને આ તેમજ આ રીતનાં બીજા પુસ્તક દ્વારા માધ્યમિક શિક્ષણ આપવામા આવે તો હજુ પણ મોડુ નથી થયું. જરુર છે આ રીતનાં દૂરંદેશી નિર્ણય લઈ ને અમલમાં મુકી શકે તેવા સક્ષમ રાજકારણની.\nસમાજહિત માટે સૌ પક્ષ એકત્રિત થઇ ને જો ભારતની આજની શિક્ષણ વ્યવસ્થા વિષે વિચારશે ત��� જ આવનાર ભવિષ્યમાં કંઇક નક્કર પરિણામ જોઇ શકાશે.\nજગતભાઈના વિચારો સાથે સહમત. આ વિષય જ એટલો વિવાદાસ્પદ છે કે ચર્ચાઓ થઈ જ જાય.\nઓશોનુ ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તક વાંચીએ તો તે આ લેખથી તદ્દન વિરુધ્ધ લાગે પરંતુ તે પુસ્તકમાં લખેલી વાતો પણ એટલી જ મૌલિક અને બુદ્ધિગમ્ય છે.\nકામ એ તો એક કુદરતી લાગણી છે. એ વાત સાચી કે માત્ર માનવી જ આનંદ માટે સંભોગ માણે છે, પરંતુ તે વાત તો પ્રાચીનકાળથી સત્ય છે. જો એવુ ન હોત તો વાત્સયયાન ઋષિએ કામસૂત્ર શા માટે લખ્યુ હશે. મને જેટલો ખ્યાલ છે તે મુજબ પ્રાચીનકાળના ભારતમાં સેક્સ માટે આવો કોઈ છોછ ન હતો, પરંતુ પછી ભારતીય સંસ્કૃતિમાં સેક્સ વિશેના ખ્યાલો બદલાઈ ગયા, તેને લઈને ઘણી બધી સીમાઓ આંકવામાં આવી અને કાળક્રમે ‘સેક્સ’ વિષય એક પ્રતિબંધિત વિસ્તારમાં સમાઈ ગયો. આજે સેક્સને લઈને જે પણ અપરાધો થાય છે તેની પાછળ આડકતરી રીતે કદાચ આ બધુ પણ કારણભૂત હશે.\nમાનવીને વૈરાગ્ય બે રીતે આવી શકે, સંપૂર્ણ ભોગ વડે અથવા સંપૂર્ણ દમન વડે. સંપૂર્ણ દમન વડે વૈરાગ્ય ગાંધીજી જેવા મહાપુરુષ લાવી શકે, સામાન્ય મનુષ્ય માટે તે થોડુંક મુશ્કેલ ખરું.\nપહેલા તો લગ્ન નાની ઉંમરે થઈ જતા હતા. જ્યારે મનમાં જાતીય આવેગો ઉઠતા હતા ત્યારે તેમની પાસે સાથીદાર રહેતો હતો. આજે લગ્ન મોડા થાય છે, લગ્ન પહેલાના સંબંધો ભારતીય સમાજમાં અસ્વીકાર્ય છે અને શરીર તેનુ કામ કરે છે. તેથી એક સ્વસ્થ સમાજ માટે લોકોની જાતીયતા પ્રત્યેની માનસિકતા યોગ્ય રીતે કેળવાય તે ખૂબ જરૂરી છે.\nલગ્ન પહેલાનાં અને લગ્ન બહારનાં સબંધો ભારતીય સમાજમાં જ નહી પણ કોઈપણ સમાજમાં અસ્વીકાર્ય છે. સેકસની બાબત મુકત કહેવાતા સમાજમાં પણ બિલ ક્લીન્ટન અને ટાઈગર વુડ્ઝ નાં લગ્નજીવન અને જાહેર-જીવન ખતરામાં પડી જાય છે તે સૌ જાણે છે.\nનાની ઊમરે થતાં લગ્ન પણ માનસિક સ્વાસ્થયની ખાત્રી ન આપી શકે. અગાઊ મેં કહ્યુ તેમ ૧૯૫૦ -૧૯૬૦માં ભારતની વસ્તી ફ્કત ૧૦ વર્ષનાં ગાળામાં બેવડાઈ ગઈ હતી. ત્યારે લગ્નો નાની ઊમરમાં જ થતાં. એ સમયની માતાઓની મજબુરી અને જીવન સંઘર્ષથી આ બ્લોગ વાંચનારાઓ માંથી ઘણાં વાકેફ જ હશે જેમને ૮-૧૦-૧૨ ભાઈ ભાડુંઓ હશે. આ જ લેખમાં ગાંધીજીએ કહ્યું છે તેમ “એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે”\nમાનસિક સ્વાસ્થ્ય માટે કેળવણી ની આવશ્યકતા છે……. આજે પણ જે ઘરોમાં વાંચન-ચિંતન-મનન-સંવાદનો માહોલ છે તે કિશોર-કિશોરીઓ ની ભટકી જવાની શક્યતાઓ ઘટી જાય છે. અભ્યાસક્રમમાં જો આ બાબતને સમાવી લેવાય તો બાકીનાં ઘણાં કમનસીબ કિશોર-કિશોરીઓ નું ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય.\nઆપણી બીજી બધીજ ઈન્દ્રીયો પર ઊપર કાબુ રાખવા માટે કેળવણી અપાય છે જેમ કે અપશબ્દો ન બોલાય, ઘોંઘાટ ન કરાય ન સંભળાય, ભુખ લાગી હોય તો પણ અંકરાતીયાની જેમ ન ખવાય, ખરાબ ગંધથી કે દ્રશ્યો થી દૂર રહેવાય, ગુસ્સો આવે તો પણ મારા-મારી ન કરાય વિગેરે…… અર્થાત બધાજ કુદરતી આવેગનો ઊપયોગ તેની મર્યાદામાં રહી ને જ કરાય જેથી તમારી આસપાસનાં લોકોનું અને તમારું અંગત જીવન સ્વસ્થ બને.\nગાંધીજીનાં અમુક વિચારો સાથે હું પણ સંમત નથી જ જેમ કે તેમણે “કામરોગ” શબ્દનો ઊપયોગ કર્યો છે પણ અંગત રીતે કામ એ રોગ નથી તેવું હું અને મોટાભાગનો વાચકવર્ગ માનતો હશે. પણ અમુક બાબતો જરુર વિચારવા યોગ્ય છે.\nલગ્ન પહેલાના સંબંધો પશ્ચિમમાં સ્વીકાર્ય છે. તેને એક છોછ કે અપરાધ તરીકે જોવામાં નથી આવતુ. લગ્નેતર સંબંધો માટેની તમારી વાત સાથે સહમત છું. બિલ ક્લિન્ટન અને ટાઈગર વુડ્ઝ લગ્નેતર સંબંધોમાં સંડોવાયેલા હતા.\nમારી અંગત માન્યતા મુજબ સેક્સ જો પ્રેમ સાથે જોડાયેલો હોય તો તે સ્વીકાર્ય છે, પછી તે લગ્ન પહેલાનો હોય કે પછીનો. ઘણા લોકો વાસનાને પ્રેમનુ નામ આપે છે અને પછી સેક્સ માણે છે તે અયોગ્ય જ છે. ઘણા પતિપત્ની વચ્ચે મનમેળ કે આદર નથી હોતો છતા તેઓ સેક્સ માણે છે, તેના વિશે શું કહીશું ભગવાનનુ બનાવેલુ કશુ જ અપવિત્ર નથી. સેક્સ પણ એક દૈવી અનુભવ છે પરંતુ તેના પાયામાં વાસનાને બદલે શુધ્ધ પ્રેમ હોવો જોઇએ. ગાંધીજીએ પોતે હરિલાલ માટે એવુ કહેલુ કે તે મારા વિકારોનુ પરિણામ છે.\nજો સેક્સમાં Lust ને બદલે Love હશે તો પછી તેની યોગ્યતા કે પવિત્રતા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમાજની સ્વીકૃતિ અમુક ધારાધોરણોને ધ્યાનમાં રાખીને હોય છે. જરૂરી નથી કે સમાજના આ ધારાધોરણો હંમેશા સાચા જ હોય.\nબાપુએ પ્રેમની અને વાસનાની ભેળસેળ કરી નાંખેલ. તો જ એઓ કહેઃ હરિલાલ મારા વિકારોનુ પરિણામ છે.\nઆપની વાત સાથે સો ટકા સહમત છું કે જો સેક્સમાં Lust ને બદલે Love હશે તો પછી તેની યોગ્યતા કે પવિત્રતા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમાજની સ્વીકૃતિ અમુક ધારાધોરણોને ધ્યાનમાં રાખીને હોય છે. જરૂરી નથી કે સમાજના આ ધારાધોરણો હંમેશા સાચા જ હોય.\nનયનભાઈ, તમે એક સારા સા��િત્ય રસિક જ નથી. એક વિચારક પણ છો.\nદરેક વાતનુ અતિ ખરાબ પરિણામ લાવે છે.\nસેક્સની જ્ગ્યાએ ભૂખને (ભોજન) મૂકશુ તો પણ મુદ્દાઓ સમજાશે.\nસ્વાદ માટે ખાવુ અને સત્વ માટે નહી\nભૂખને રોકવા હદ બહાર ઉપવાસ કરવા\nઉપરના વાક્યોમા ભૂખની જ્ગ્યાએ સેક્સને જોઇશુ તો પણ અર્થ લગભગ સરખો આવશે.\nભૂખ અને સેક્સમા એક ફરક એ છે કે માણસ સેક્સ વગર જીવી શકતો હોય પણ ભૂખ વગર જીવી ન શકે.\nએટલે સંયમની જરુરત છે. ત્રાજવાની કોઇ પણ બાજુએ ઝુકી જવુ યોગ્ય નથી.\nઆધ્યાત્મિક દ્રષ્ટિએઃ જેમ જીવન ક્ષણભંગુર છે તેમ જીવનના ભોગો પણ.\nજે લોકો આદ્યાત્મિક પ્રગતિ કરવા ઇચ્છતા હોય એ બ્રહ્નચર્યને અનુસરે.\nબ્રહ્મચર્ય એટલે સેક્સ નહી, એવુ તો નથી જ (મારા પ્રમાણે)\nકદાચ સરળ શબ્દોમાઃ સારા ભોજન આરોગવા તો પણ શરીર માટે, જીભ માટે નહી.\nઅને સ્વાદના બંધાણી ન થવુ\nગાંધીજીએ કહ્યુ એની પાછળ એક કારણ એમ પણ હોય કે આપણે મોટેભાગે પશ્ચિમને અનુસરીને આપણી રહેણીકરણી ગોઠવીએ છીએ (જેમ જ્યા ત્યા થૂંકવાની પરવાનગી ન હોય તેમ….) અને તેથી જ સંયમનો વિચાર અને બ્રહ્મચર્યનો આગ્રહ થયો છે.\nબધા એમ ન કરી શકે પણ પ્રયત્ન તો થઇ જ શકે છે.\nફરીથીઃ બ્રહ્મચર્ય એટલે સેક્સ નહી, એવુ તો નથી જ\nસારા ભોજન આરોગવા તો પણ શરીર માટે, જીભ માટે નહી.\nઅને સ્વાદના બંધાણી ન થવુ\nઆ મારુ વિચારવુ છેઃ ગાંધીજીને વાંચ્યા પછી, કામસુત્ર આ દેશમા લખાયુ એ જાણી અને અનેક વાદ/પ્રતિવાદ વિચારો સાંભળી.\nકદાચ આ દેશની એ જ મહાનતા છે કે કામસુત્ર લખવા વાળો “કામ”નો પ્રચાર ન કરતો હોય અને બ્રહ્મચર્યનો માર્ગ બતાવનાર સંપુર્ણ પણે સેક્સની બાદબાકી ન કરતો હોય\nએક બીજી વાતઃ જેમ ભોજન પછી પાચન જરુરી છે તેમ આ વિચારો માટે ચિંતન જરુરી છે.\nબાળકો/યુવક-યુવતીઓ ને બ્ન્ને બાજુઓ સમજાવામા આવે (અને કોઇ એક જ બાજુનુ આંધળુ અનુકરણ ન થાય) તો સારુ રહેશે.\nબન્ને બાજુના વિચારો સમજીએ અને એના પર ચિંતન થાય તો દરેક જવાબદાર યુવક-યુવતી યોગ્ય પગલા લેશે.\nઅને પછી કોન્ટ્રાસેપ્ટિવ્સ સમજણથી વપરાશે.\n૧૦૦% લોકો એક સરખુ વિચારે એ કદાચ શક્ય નથી. તેથી કૃત્રિમ સાધનોનો પ્રચાર અને ઉપયોગ થશે.\nજરુર છે સમજણની, લોકોને બધી બાજુઓ સમજાવવાની, તેના પરિણામો – વગેરે\nકોઇપણ એક જ પાંસાને મોટો દેખાડવો એ fundamentalism જેવુ કહેવાશે.\nલેખના વખાણ માટે શબ્દો ઓછા પડે અને હુ નાની લાગુ એવો લેખ છે.\nપોતાની જાત પર સંયમ એ મુખ્ય બાબત છે.\n૧૯૨૧ મા આ પુસ્તક લખાયેલુ તો હવે અત્યારની પરિસ્થિતિ તો………..\nઆજનાં મુકત-મીડીયાનાં યુગમાં યુવાનીમાં પગ મુકતાં કિશોર-કિશોરીઓને ‘સેકસ’ નો પરિચય…બળાત્કાર, અમુક વિસ્તારો-સોસાયટીઓ માં પોલીસનાં દરોડાઓ, ડાન્સબાર અને ભગાડી જવાનાં સમાચારોથી થાય છે……..તેનાં કરતાં આવા પુસ્તકો વાંચીને થાય તો ભવિષ્યની પેઢીનાં માનસીક સ્વાસ્થ્ય પર જરુર સારી અસરો છોડી જાય. પાઠયક્રમમાં આવા પુસ્તકોનો સમાવેશ કરાય અને યોગ્ય વ્યક્તિઓ દ્રારા જો શિક્ષણ અપાય તો તે એક સારી પહેલ ગણાશે.\nકામ અને બ્રહ્મચર્ય વિષેના ગાંધીજીના વિચારો ભારતીય સભ્યતાએ કદી સ્વીકાર્યા નથી.\nગાંધી વિચારની અસરમાં આવી જઈને ઘણા અનુયાયીઓ સમજ્યા વગર તેનું અનુકરણ\nકરતા હતા. આચાર્ય રજનીશની ૫ કેસેટ…સંભોગ સે સમાધિ તક…ઉપલબ્ધ છે.\nવાચક મિત્રોને આ ઉપરાંત કામ ઑર ઉર્જા પણ સાંભળવા ભલામણ છે. રજનીશની કામ\nવિષય પરની ચર્ચા વગર કારણે ચર્ચાસ્પદ બનેલી..\nસંભોગ સે સમાધિ તક પ્રવચન સાંભળતા તેમાં કશું અજુગતુ લાગેલું નહિ.\nપિતા પોતાની યુવાન દિકરી સાથે આ પ્રવચનો સાંભળી શકે તેટલી વૈજ્ઞાનિક હદે આ ગહન વિષયનું\nનૈસર્ગિક પ્રકૃતિને અપ્રાકૃતિક રીતે દબાવવામાં આવે તો તે વિકૃત સ્વરૂપે પ્રગટ થાય.\nસમાજમાં વારંવાર પ્રગટ થતી વિકૃતિઓનું નિરાકરણ ૨૦-૨૩ વર્ષે લગ્ન હોઈ શકે પણ\nઆજની સામાજિક પરિસ્થિતી અને રોજગારની દ્રષ્ટિએ જોતાં કદાચ શક્ય નથી.\nઆજની વાસ્તવિકતા…નવરાત્રીના બે મહિના બાદ એબોર્શન ક્લિનીકની મોસમ ખીલી ઉઠે છે.\nસૌથી વધારે શિક્ષીત શહેરી વર્ગની આ વિકરાળ સમસ્યા મા-બાપની શાંતિનું હરણ કરે છે.\nબ્રહ્મચર્ય એટલે બ્રહ્મના સાક્ષાત્કારની સાધના (૨) ઇંદ્રિયનો નિગ્રહ (૩) પાંચ યમ કે મહાવ્રતમાંનું એક (૪) બ્રહ્મચારીપણું(ગુજરાતી લેક્સિકોન) બી જો એક અર્થ છેઃ ઇંદ્રિયદમન.\nઆમ જોવા જઈ તો બ્રહ્મચર્ય અવૈજ્ઞાનિક છે. અશક્ય છે.\nમહાત્માજીના બ્રહ્મચર્યના અખતરા પણ ચર્ચાસ્પદ હતા. પોતાના અખતરા માટે એમણે જે કસોટીઓના પગલા લીધા હતા એ પણ વિવાદાસ્પદ હતા.\nજયભાઈ સાથે હું સહમત છું. નૈસર્ગિક પ્રકૃતિને અપ્રાકૃતિક રીતે દબાવવામાં આવે તો તે વિકૃત સ્વરૂપે પ્રગટ થાય.. અને ત્યારે નીતિનાશને માર્ગે પહોંચી જવાય. એ નરી વાસ્તવિકતા છે. મહાત્મા ગાંધીજીએ પાણીના પ્રયોગો, માટીના પ્રયોગો અને સત્યના પ્રયોગો કર્યા હતા. એમ એમણે બ્રહ્મચર્યના અખતરા પણ કરેલ.\nતંદુરસ્ત ‘સેક્સ’ નો કોઈ પર્યાય નથી. એ એક કુદરતી આનંદ છે. માણવાની પ્રક્રિયા છે.\nહમેશા મધ્ય મ���ર્ગે ચાલવું… માનસિક સ્વાસ્થ્ય સાથે તેને કોઈ લેવા દેવા છે નહિ. પરંતુ યુવાનોને કેળવણીની ખેરખર જરૂર છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pm-narendra-modi-speech-on-mann-ki-baat-over-kargil-vijay-diwas-india-pakistan-war-mb-1003197.html", "date_download": "2021-01-18T01:23:34Z", "digest": "sha1:FYEETUUQ6BHEYGGSVVQ3Y5ZAFLQ7HS33", "length": 8766, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "pm-narendra-modi-speech-on-mann-ki-baat-over-kargil-vijay-diwas-india-pakistan-war-mb– News18 Gujarati", "raw_content": "\n#CourageInKargil: મન કી બાતમાં PM મોદીએ કહ્યું- પાકિસ્તાન પીઠમાં ખંજર ભોંકવા ઈચ્છતું હતું, વીર જવાનોએ બાજી પલટી\nવીર માતાઓને પણ નમન કરું છું જેઓએ મા ભારતના સાચા સપૂતોને જન્મ આપ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nવીર માતાઓને પણ નમન કરું છું જેઓએ મા ભારતના સાચા સપૂતોને જન્મ આપ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nનવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ની સાથે 1999માં થયેલા યુદ્ધ બાદ ભારતને કારગિલ (Kargil)માં મળેલી જીતની આજે એટલે કે 26 જુલાઈએ 21મી વર્ષગાંઠ છે. આ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas)ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પોતાના મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં શહીદોને નમન કર્યું. તેમની વીરતાને સલામ કરી. પીએમ મોદીએ આ દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાન દ્વારા પીઠમાં ખંજર ભોંકવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યાબાદ ભારતના વીર સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું, ભારતે પોતાની જે તાકાત દર્શાવી, તેને સમગ્ર દુનિયાએ જોઈ. આપણા જવાનોને તેમની ખરાબ નિયતને નિષ્ફળ કરી દીધી.\nPM મોદીએ કહ્યું કે, કહેવામાં આવે છે કે, ‘બયરૂ અકારણ સબ કાહૂ સોં, જો કર હિત અનહીત તાહૂ સોં’, અર્થાત દુષ્ટનો સ્વભાવ હોય છે દરેકની સાથે કારણ વગર દુશ્મની કરવી, આવા સ્વભાવના લોકોનું જે હિત કરે છે તેમનું પણ નુકસાન જ ઈચ્છે છે. તેઓએ કહ્યું કે, હું આજે તમામ દેશવાસીઓ તરફથી આપણા વીર જવાનોની સાથોસાથ તે વીર માતાઓને પણ નમન કરું છું જેઓએ મા ભારતના સાચા સપૂતોને જન્મ આપ્યા.\nઆ પણ વાંચો, #CourageInKargil: કારગિલ વિજય દિવસે વીરોને નમન, વાયુસેનાએ આપી ખાસ સલામી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું દેશના યુવાઓને આગ્રહ કરું છું કે આજે દિવસભર કારગિલ વિજય સાથે જોડાયેલા આપણા જવાનોની કહાણીઓ અને વીકર માતાઓના ત્યાગ વિશે એક-બીજાને જણાવે અને વિચાર શૅર કરે. તેઓએ કહ્યું કે, યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જે વાત કહીએ કે કરીએ છીએ તેની સરહદ પર તૈનાત સૈનિક અને તેના પરિવારના મનોબળ પર ખૂબ ઊંડી અસર પડે છે તેથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે કરી કે કહી રહ્યા છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધે.\nઆ પણ વાંચો, મન કી બાતમાં PM મોદીએ કહ્યું, દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર\nઆ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે, કારગિલ યુદ્ધના જે પરિસ્થિતિમાં થયું તે ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કબજો જમાવવા અને પોતાને ત્યાં ચાલી રહેલા આંતરિક કલહથી ધ્યાન ભટકાવવા માટે આવું દુસાહસ કર્યું હતું.\nCourage In Kargilકારગિલ યુદ્ધકારગિલ વિજય દિવસનરેન્દ્ર મોદીપાકિસ્તાન\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/support/photogallery/", "date_download": "2021-01-18T01:02:37Z", "digest": "sha1:UPX6GELGEWN4NS2VEFODFNCE6WRP72MR", "length": 4701, "nlines": 73, "source_domain": "gujarati.news18.com", "title": "support Photogallery: Latest support Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nપૂનમ પાંડેનાં ગોવા પોલીસે અટકાયતમાં લીધી, અહીં મિલિંદ સોમાનની સોશિયલ મીડિયા પર લગાવી ક્લાસ\nપત્ની પોતાના પતિ પાસેથી આ 8 બાબતોની હંમેશા ઇચ્છા રાખે છે\nસુરત: 25 વર્ષીય બ્રેનડેડ યુવકના અંગોના દાન થકી, 3 લોકોને મળ્યું જીવનદાન\nસતાધારના મહંત પદ માટે વિજય બાપુને સાધુ-સંતોનું સમર્થન\nMi LED Bulbને ફોનથી કરી શકો છો On-Off, 11 વર્ષ સુધી નહીં થાય ખરાબ\nશત્રુઘ્ન સિન્હાનાં ભાજપ છો��વા પર બોલી દીકરી સોનાક્ષી\nજન ઔષધી સ્ટોર ખોલવા મળશે 2.50 લાખ, દર મહિને થશે મોટી કમાણી\nનાના-તનુશ્રી મામલે પરિણીતિનું નિવેદન, 'મારી સાથે થયુ હોત તો ચૂપ ન બેસતી...'\nતનુશ્રીને મળ્યો કંગનાનો સાથ, નાના પાટેકર અંગે આપ્યુ ચોકાવનારુ નિવેદન\nજસ્ટિન ટ્રુડોના સમર્થકો, જે કરે છે ખાલિસ્તાનનું સમર્થન\nભાજપ વિરોધી લડાઇ યથાવત રહેશે : હાર્દિક પટેલ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-sahukar-and-khedut/", "date_download": "2021-01-18T01:02:18Z", "digest": "sha1:NZWBAPQCBEAVAUQGW4KHJZSOEZA5NZHS", "length": 10702, "nlines": 81, "source_domain": "shareinindia.co.in", "title": "એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું", "raw_content": "\nએક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું\nએક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, તું મારું દેવું ચૂકવી દે અથવા તારી દિકરીનાં લગ્ન મારી સાથે કરાવી દે. આ સાંભળી ખેડૂત અને છોકરી ચિંતામાં આવી ગયાં. ખેડૂતે કહ્યું કે, આ યોગ્ય નથી. આવું ન થઈ શકે.\nશાહુકારે કહ્યું કે, હું એક બેગમાં કાળો અને એક સફેદ પત્થર મૂકીશ. તારી દિકરીએ બેગમાંથી એક પત્થર કાઢવાનો રહેશે. જો તેણે કાળો પત્થર કાઢ્યો તે તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે અને જો સફેદ પત્થર કાઢ્યો તો હું તારું દેવું માફ કરી દઈશ અને લગ્ન પણ નહીં કરવાં પડે.\nશાહુકારે કહ્યું કે, જો તારી દિકરી બેગમાંથી પત્થર નહીં કાઢે તો તેને મારી સાથે લગ્ન કરવાં પડશે અને તારે જેલમાં જવું પડશે.\nપિતા અને દિકરી પાસે શાહુકારની વાત માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોંતો. બંને ભગવાન પર વિશ્વાસ રાખી વાત માની લીધી.\nશાહુકારે એક બેગ લીધી અને જમીન પર પડેલા પત્થરોમાંથી બે પત્થર ઉપાડીને અંદર મૂક્યા. આ કામ કરતી વખતે છોકરીએ શાહુકાર સામે ધ્યાનથી જોયું. તેણે બંને કાળા પત્થર જ બેગમાં મૂક્યા હતા. સફેદ પત્થર લીધો જ નહોંતો.\nહવે છોકરી વિચારવા લાગી કે શું કરવું જોઇએ. તેની માસે ત્રણ વિકલ્પ હતા. પહેલો વિકલ્પ એ હતો કે, પત્થર કાઢવાની જ ના પાડી દો, પરંતુ જો આમ કરે તો પણ તેને લગ્ન તો કરવાં જ પડે.\nબીજો વિકલ્પ એ હતો કે, શાહુકારને જણાવી દે કે, તેણે ચાલબાજી કરી છે અને તેણે બંને હાથમાં કાળા પત્થર જ બેગમાં મૂક્યા છે. આમ કરવાથી શાહુકારની દગાબાજી સાબિત થઈ શકે, પરંતુ તેની પિતાનું દેવું માફ નહીં થાય.\nત્રીજો વિકલ્પ એ હતો કે, તે કાળો પત્થર કાઢે અને શાહુકાર સાથે લગ્ન કરી લે. તેનાથી તેના પિતાનું દેવું ઉતરી જશે અને પિતાને જેલમાં પણ નહીં જવું પડે.\nછોકરી બહુ બુદ્ધિશાળી હતી, તેણે વિચાર્યું અને ચોથો વિકલ્પ પસંદ કર્યો. છોકરીએ બેગમાં હાથ નાખ્યો અને એક પથ્થર કાઢી તરત જ તેને નીચે પાડી દીધો. છોકરીએ કહ્યું કે, એક પત્થર મેં કાઢ્યો તો ખરો, પરંતુ એ હાથમાંથી પડી ગયો, જમીન પર તો કાળા અને સફેદ ઘણા પત્થરો પડ્યા હતા, એટલે એ કયો પત્થર હશે એ શોધવું બહું મુશ્કેલ હતું.\nત્યારબાદ છોકરીએ કહ્યું કે, કઈં વાંધો નહીં, હવે બેગમાં જે પણ પત્થર હશે તેના પરથી ખબર પડી જશે જે મેં કયો પત્થર કાઢ્યો હશે. બેગમાં જોયું તો અંદર કાળો પત્થર હતો. છોકરીએ તરત કહ્યું કે, આનો અર્થ એ છે કે, મેં સફેદ પત્થત કાઢ્યો હતો.\nશાહુકાર છોકરી સામે જોતો જ રહી ગયો. તે કઈંજ ન બોલી શક્યો, કારણકે તેણે ચતુરાઇથી બેગમાં બંને કાળા જ પત્થરો જ મૂક્યા હતા.\nઆ રીતે છોકરીએ પોતાની હોશિયારીથી પિતાનું દેવું માફ કરાવી દીધું અને પોતે પણ લગ્નથી બચી ગઈ.\nઆ કથાની શીખ એ છે કે, મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય, જો ધીરજ રાખી વિચારવામાં આવે તો, મોટામાં મોટી મુશ્કેલી પણ હલ થઈ શકે છે.\nઆ પણ વાંચજો – રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્��ું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/pregnency/", "date_download": "2021-01-18T00:45:44Z", "digest": "sha1:GSPJGE2R7B2GBDJHBTRYWP6XHSWUBAR4", "length": 7304, "nlines": 37, "source_domain": "www.online88media.com", "title": "Pregnency Archives - Online88Media", "raw_content": "\nએક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nJanuary 13, 2021 mansiLeave a Comment on એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nપ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ […]\nપ્રેગ્નેંસીના 7માં મહીને પણ કરીનાએ પહેર્યો ખૂબ જ ટાઈટ ડ્રેસ, જુવો તેનો લેટેસ્ટ બેબી બમ્પ\nDecember 18, 2020 mansiLeave a Comment on પ્રેગ્નેંસીના 7માં મહીને પણ કરીનાએ પહેર્યો ખૂબ જ ટાઈટ ડ્રેસ, જુવો તેનો લેટેસ્ટ બેબી બમ્પ\nબોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર આજકાલ તેની પ્રેગ્નેંસીને લઈને ચર્ચામાં છે. તે સૈફ અલી ખાનના બીજા બાળકની માતા બનવા જઈ રહી છે. છેલ્લે તે 2016 માં પ્રેગ્નેંટ થઈ હતી. ત્યારે બોલીવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ તૈમુર અલી ખાનનો જન્મ થયો હતો. પ્રેગ્નેંસીની હાલતમાં પણ કરીના તેના કામને અવગણી રહી નથી. તાજેતરમાં તે તેના એક રેડિયો ચેટ […]\n‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો\nDecember 9, 2020 mansiLeave a Comment on ‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો\n‘પ્યાર કા દર્દ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ જેવી સિરિયલોમાં જોવા મળેલા ટીવીના જાણીતા અભિનેતા નકુલ મહેતા હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને હેડલાઇન્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેની પત્ની જાનકી પારેખની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછીથી જ તે અને તેની પત્ની બંને હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. અને હવે તેના ઘરે સંપૂર્ણ રીત-રિવાજ સાથે […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2016/06/5-100.html", "date_download": "2021-01-18T00:44:38Z", "digest": "sha1:2QX2EDRFLWILJT77DHL6LAMPEMS6TGDL", "length": 3997, "nlines": 117, "source_domain": "www.ramji-parmar.in", "title": "આ છે 5 બેસ્ટ બેન્કિંગ એપ, જે બદલશે તમારી દુનિયા, મળશે 100થી વધુ સર્વિસ", "raw_content": "\nHomeઆ છે 5 બેસ્ટ બેન્કિંગ એપ, જે બદલશે તમારી દુનિયા, મળશે 100થી વધુ સર્વિસ\nઆ છે 5 બેસ્ટ બેન્કિંગ એપ, જે બદલશે તમાર�� દુનિયા, મળશે 100થી વધુ સર્વિસ\nઆ છે 5 બેસ્ટ બેન્કિંગ એપ, જે બદલશે તમારી દુનિયા, મળશે 100થી વધુ સર્વિસ\nનવી દિલ્હીઃ સમયની સાથે ચાલીને બેન્કો પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. હવે વેબસાઈટ અને ફોન બેન્કિંગ બાદ બેન્કોએ પણ પોતાની એપ લોન્ચ કરી દીધી છે. નવી એપ્સની વિશેષતા એ છે કે તે માત્ર ફન્ડ ટ્રાન્સફર કે ચેકબુક રિકવેસ્ટ સુધી જ મર્યાદીત રહી નથી. તેના દ્વારા બેન્કો સાથે સંકળાયેલા 100-150 કામ પતાવી શકાય છે. એટલે કે બધુ જ એપ પર છે, ઉપરાંત અનેક બેન્કો રિવોર્ડ પોઈન્ટ પણ આપી રહી છે. જેના દ્વારા રૂપિયાની બચત કરી શકાય છે.\nવધુ જાણવા માટે અહીં ક્લિક કરો\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%A7%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E2%80%99%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B5%E0%AA%A2%E0%AB%80%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%87%E2%80%99%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%80", "date_download": "2021-01-18T01:43:53Z", "digest": "sha1:BVWSZON46PEXY55UDBZMUR3F2B7YE7GE", "length": 3738, "nlines": 78, "source_domain": "gu.wikisource.org", "title": "ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી - વિકિસ્રોત", "raw_content": "ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,\nહે મનાવી લેજો રે..\nહે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,\nમાને તો મનાવી લેજો રે..\nમથુરાના રાજા થ્યા છો,\nગોવાળોને ભૂલી ગ્યા છો,\nમાનીતી ને ભૂલી ગ્યા છો રે..\nહે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..\nમાતાજી ને મ્હોંઢે થાવો,\nગાયો ને હંભારી જાઓ રે..\nહે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..\nજે કહેશે તે લાવી દેશું,\nકુબજા ને પટરાણી કેશું રે..\nહે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..\nતમે છો ભક્તોના તારણ,\nએવી અમને હૈયા ધારણ,\nગુણ ગાયે ભગો ચારણ,\nહે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૦:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4:%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2021-01-18T02:11:44Z", "digest": "sha1:4JGYPVDRRI22Y7YJ4HROZL2WIXP3BZFM", "length": 40457, "nlines": 313, "source_domain": "gu.wikisource.org", "title": "વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય - વિકિસ્રોત", "raw_content": "\nદિ��ાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પૃષ્ઠ પર આપને વિકિસ્રોત પર હાથ ધરવામાં આવતી સહકાર્ય પરિયોજનાઓની જાણકારી મળી રહેશે. પરિયોજના એટલે, કોઈક ચોક્કસ કાર્ય માટે એક કે એક કરતા વધુ સભ્યો એકરાગ થઈને સહયોગ આપે તે. સમયાંતરે વિવિધ ઉપયોગી કામો કરવા માટે સભ્યો આવી પરિયોજનાઓ હાથ પર લેતા હોય છે, અને પછી લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા એમ એમાં સભ્યો જોડાતા જાય અને કાર્ય આગળ વધતું જાય.\nસહકાર્ય શબ્દના અર્થ પરથી જ સમજી ગયા હશો કે આ સમુહમાં ભેગા મળીને કરવામાં આવતું કાર્ય છે. હવે એવા તો અનેક કામો હોઈ શકે જેમાં સહુ ભેગા મળીને કાર્ય કરે, અને પરિયોજનાનો મૂળ ઉદ્દેશ જ એ છે, પરંતુ આ નામ અમે એ પરિયોજનાને આપ્યું છે જે વિકિસ્રોતના મૂળ ઉદ્દેશને અનુસરે છે. સહકાર્ય પરિયોજના અંતર્ગત વિકિસ્રોતના સભ્યો એકત્ર થઈને કોઈ એક પુસ્તક પર કાર્ય કરે છે. એક સભ્ય પરિયોજનાનું નેતૃત્વ સંભાળે અને અન્ય સભ્યો પોતાની મરજી અને સમય અનુકૂળતા અનુસાર તેમાં જોડાય. પરિયોજનાનું નેતૃત્વ કોઈ પણ સંભાળી શકે છે, તેને માટે જરૂરી લાયકાત છે: (૧) સાહિત્યમાં થોડોઘણો રસ હોવો, (૨) ઝીણવટભરી નજર, (૩) ઇ-મેલ સરનામું, (૪) પુસ્તક, કે જેના પર કામ કરવાનું છે તે, ઉપલબ્ધ હોવું અને તેને સ્કેન કરીને તેની pdf ફાઇલ બનાવવાની સક્ષમતા અને (૫) વિકિસ્રોત પર નિયમિત પણે હાજર રહેવું (પરિયોજનાના સંચાલન કાળ દરમ્યાન). બસ, આટલી જ પ્રાથમીક જરૂરીયાત જો સંતોષાતી હોય તો ગમે તે વ્યક્તિ પરિયોજના સંચાલકની જવાબદારી નિભાવી શકે છે.\nસામાન્ય રીતે કોઇ એક સભ્ય પોતાની પસંદગીનું પુસ્તક (કે જે પ્રકાશનાધિકારથી મુક્ત હોય તે) પસંદ કરે છે અને તેના પાના સ્કેન કરીને પોતાની પાસે રાખે છે. અહિં પરિયોજનાની આગવી રૂપરેખા ઘડીને અન્ય સભ્યોને તેની જાણા કરે છે અને સભ્યો કયા સમયે ક‌ઇ પરિયોજના પર કામ કરવું તેમ સર્વાનુમતે (અથવા તો બહુમતે) નક્કી કરે છે. જે તે પુસ્તકની પરિયોજનાનું પૃષ્ઠ બનાવી, સંચાલક તેની થોડી ઘણી માહિતિ આપે છે અને સભ્યો કે જેને તે પુસ્તકમાં કે કાર્યમાં રસ હોય તે પાના પર જ‌ઇને પોતાની પરિયોજનામાં જોડાવાની ઇચ્છા પ્રદર્શિત કરે છે. આપ પણા કરી શકો છો.\nહવે સંચાલકની જવાબદારીઓ ચાલુ થશે. સંચાલક શ્રી, રસધરાવતા સભ્યોને ઇ-મેલ દ્વારા પુસ્તકના અમુક પૃષ્ઠો કે પ્રકરણો મોકલાવે અને કાર્ય વહેંચણીની નોંધ પરિયોજનાના પૃષ્ઠ પર રાખતા રહે. સભ્યોએ ખાસ કશું જ કરવાનું નથી હોતું. ફક્ત પોતાની સમયા��ુકૂળતાએ તેમને સંચાલક શ્રી તરફથી ઇ-મેલમાં મળેલા પાનાઓનું ટાઇપીંગ કામ જ કરવાનું હોય છે. આ ટાઇપીંગ દરમ્યાન સભ્યએ જોડણીની, મૂળ પુસ્તકની ભાષાની અને તેમાં વપરાયેલી જોડણીની તકેદારી રાખીને શક્ય એટલી ઓછી ભૂલો કરીને ટાઇપ કરવાની નાનકડી જવાબદારી નિભાવવાની રહે છે (જો કે દરેક પ્રકરણની ભૂલશુદ્ધિ (પ્રુફરીડિંગ) સંચાલક કરવાના જ હોય છે, તેથી સભ્ય તેમાં બહુ સમય વ્યતિત ના કરે તો પણ ચાલે). પોતાને ફાળવાયેલા પાનાં/પ્રકરણો જેમ જેમ પૂર્ણ થતા રહે તેમ તેમ પરિયોજનાનાં નિર્ધારિત પાના પર તેની જાણ કરતા રહેવાની જેથી સંચાલક તેની ભૂલ શુદ્ધિ કરી શકે.\nઆ પાનાને મથાળે આવેલી રંગીન રેખામાં હાલમાં ચાલુ પરિયોજનાનું નામ આપેલું છે, જો આપ પણ આ સહકાર્યમાં જોડાવા ચાહતા હોવ તો \"આપ પણ જોડાવ\" એ શબ્દો પર ક્લિક કરી, તે પાના પર આપની ઇચ્છા પ્રદર્શિત કરો. સંચાલક શ્રી. આપનો સંપર્ક કરીને યથાયોગ્ય જાણકારી આપશે.\nતો આવો, આપણે સહુ સાથે મળીને વધુ એક પુસ્તકને અહિં ઉપલબ્ધ કરાવીએ....\nમાબાપોને ગિજુભાઈ બધેકા નિબંધ સૂચિ બનાવી કોઇ સભ્ય\nઅબ્રાહમ લિંકન - ચિત્ર કથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nલોકમાન્ય લિંકન - ચિત્ર કથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nરૂઢિપ્રયોગ કોષ ભોગીલાલ ગાંધી શબ્દ કોષ સૂચિ બનાવી કોઇ સભ્ય\nસંસ્કૃત સાહિત્યની કથાઓ કાલિદાસ, અનુવાદક: ન્હાનાલાલ નાથાભાઈ શાહ કથા સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nતિમિરમાં પ્રભા લિયો ટોલ્સટોય, અનુવાદક: કિશોરલાલ મશરૂવાલા નાટક સૂચિ બનાવી કોઇ સભ્ય\nદાનવીર કાર્નેગી અનુવાદક:જીવાભાઈ રેવાભાઈ પટેલ જીવન ચરિત્ર સૂચિ બનાવી કોઇ સભ્ય\nમહાદેવભાઈની ડાયરી - ભાગ ૫ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ બનાવી કોઇ સભ્ય\nમહાદેવભાઈની ડાયરી - ભાગ ૪ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ બનાવી કોઇ સભ્ય\nમહાદેવભાઈની ડાયરી - ભાગ ૩ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ બનાવી કોઇ સભ્ય\nમહાદેવભાઈની ડાયરી - ભાગ ૨ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ બનાવી કોઇ સભ્ય\nમહાદેવભાઈની ડાયરી - ભાગ ૧ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ બનાવી કોઇ સભ્ય\nરૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્ર સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nરાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્ર સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nકિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્ર સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nકથાગુચ્છ શિવપ્રસાદ દલપતરામ પંડિત લઘુકથા સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nઇશ્વરચંદ્ર વિદ્યાસાગર શિવપ્રસાદ દલપતરામ પંડિત જીવનચરિત્ર સૂચિ બનાવી કોઇ સભ્ય\nનિહારિકા રમણલાલ દેસાઈ કાવ્ય સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nશંકિત હૃદય રમણલાલ દેસાઈ નાટક સૂચિ બનાવી કોઇ સભ્ય\nવિદેહી રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nબૈજુ બ્હાવરો રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nપુષ્પોની સૃષ્ટિમાં રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nપરી અને રાજકુમાર રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nસફળતાના સોપાન સઈદ શેખ કોઇ સભ્ય\nનવનીત નટવરલાલ વીમાવાળા નવલકથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nશ્રી કલાપીની પત્રધારા કલાપી પત્ર સંગ્રહ કોઈ સભ્ય\nકલાપીના સંવાદો કલાપી કોઈ સભ્ય\nમેનાવતી અને ગોપીચંદ કલાપી કોઈ સભ્ય\nભાવનગરનો ઇતિહાસના સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ કોઈ સભ્ય\nબાળવિવાહ નિબંધ દલપતરામ કોઇ સભ્ય\nભૂતનિબંધ દલપતરામ કોઇ સભ્ય\nબાળોઢ્યાભ્યાસ દલપતરામ કોઇ સભ્ય\nજ્ઞાતિ નિબંધ દલપતરામ કોઇ સભ્ય\nદૈવજ્ઞ દર્પણ દલપતરામ કોઇ સભ્ય\nતરલા ભોગીન્દ્ર દિવેટીયા નવલકથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nઉષાકાન્ત ભોગીન્દ્ર દિવેટીયા નવલકથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nનવરંગી બાળકો ભોગીન્દ્ર દિવેટીયા બાળ સાહિત્ય સૂચિ બનાવી કોઇ સભ્ય\nસોરઠી ગીતકથાઓ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય સૂચિ બનાવી કોઇ સભ્ય\nસૌરાષ્ટ્રનાં ખંડેરોમાં ઝવેરચંદ મેઘાણી પ્રકીર્ણ સૂચિ બનાવી કોઇ સભ્ય\nછેલ્લું પ્રયાણ ઝવેરચંદ મેઘાણી પ્રકીર્ણ સૂચિ બનાવી કોઇ સભ્ય\nઅપરાધી ઝવેરચંદ મેઘાણી નવલ કથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nજેલ-ઑફીસની બારી ઝવેરચંદ મેઘાણી નવલ કથા સૂચિ બનાવી કોઇ સભ્ય\nબીડેલાં દ્વાર ઝવેરચંદ મેઘાણી નવલ કથા પુસ્તક કોમન્સ પર ઉપલબ્ધ કોઇ સભ્ય\nઋતુગીતો ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nડોશીમાની વાતો ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ સૂચિ બનાવી કોઇ સભ્ય\nસ્નેહમુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી કાવ્ય સંગ્રહ પુસ્તક મળ્યું કોઇ સભ્ય\nમા-બાપ થવું આકરુ છે ગિજુભાઈ બધેકા સમાજ ઘડતર કોઇ સભ્ય\nગામડાંની પુનર્રચના ગાંધીજી સમાજ ઘડતર પુસ્તક મળ્યું કોઇ સભ્ય\nનીતિનાશને માર્ગે ગાંધીજી સદ્ગુણવિકાસ પુસ્તક મળ્યું મહર્ષિ\nબાળપોથી ગાંધીજી બાળવિકાસ પુસ્તક મળ્યું કોઇ સભ્ય\nવીરમતી નાટક નવલરામ પંડ્યા પુસ્તક મળ્યું કોઇ સભ્ય\nવ્યાપક ધર્મભાવના ગાંધીજી નિબંધ કોઇ સભ્ય\nગીતાસાર ગાંધીજી ધાર્મિક કોઇ સભ્ય\nનર્મગદ્ય નર્મદ નિબંધ- સંવાદ કોઇ સભ્ય\nદાણલીલા પ્રેમાનંદ પુસ્તક મળ્યું Vyom25(મને વ્યોમ કહો)\nપંચદંડ શામળ ભટ્ટ પુસ્તક મળ્યું Vyom25(મને વ્યોમ કહો)\nચંદ્રચંદ્રાવતી શામળ ભટ્ટ પુસ્તક મળ્યું--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૧૮, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)\nપ્રહલાદાખ્યાન કાળિદાસ પુસ્તક મળ્યું Vyom25(મને વ્યોમ કહો)\nધ્રુવાખ્યાન કાળિદાસ પુસ્તક મળ્યું Vyom25(મને વ્યોમ કહો)\nઅંતિમ પ્રયાણ ઝવેરચંદ મેઘાણી કોઇ સભ્ય\nસાહસકથાઓ - અનુવાદ રમણીક અરાલવાળા કોઇ સભ્ય\nસિદ્ધહૈમ - હેમચંદ્રાચાર્ય કોઇ સભ્ય\nકાવ્યાનુશાસન - હેમચંદ્રાચાર્ય કોઇ સભ્ય\nહારમાળા - નરસિંહ મહેતા , પ્રેમાનંદ પુસ્તક મળ્યું\nરાસસહસ્ત્રપદી - નરસિંહ મહેતા કોઇ સભ્ય\nગોવિંદગમન - નરસિંહ મહેતા કોઇ સભ્ય\nસુદામાચરિત - નરસિંહ મહેતા કોઇ સભ્ય\nઅપરાધી - ઝવેરચંદ મેઘાણી કોઈ સભ્ય\nકાળચક્ર - ઝવેરચંદ મેઘાણી પુસ્તક મળ્યું Vyom25\nઆત્મનિમજ્જ - મણિલાલ દ્વિવેદી કોઇ સભ્ય\nકાન્તા - મણિલાલ દ્વિવેદી કોઇ સભ્ય\nહૃદયવીણા - નરસિંહ રાવ દિવેટિયા કોઇ સભ્ય\nનૂપુરઝંકાર - નરસિંહ રાવ દિવેટિયા કોઇ સભ્ય\nસ્મરણસંહિતા - નરસિંહ રાવ દિવેટિયા સૂચિ બનાવી]] કોઇ સભ્ય\nકલાપીની પત્રધારા - કલાપી કોઇ સભ્ય\nનારી હૃદય - કલાપી કોઇ સભ્ય\nપૂર્વાલાપ - મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત ) કોઇ સભ્ય\nઇન્દુકુમાર - નાનાલાલ પુસ્તક મળ્યું\nવિશ્વગીતા - નાનાલાલ પુસ્તક મળ્યું\nહરિસંહિતા - નાનાલાલ કોઇ સભ્ય\nકિલ્લોલિની - બોટાદકર કોઇ સભ્ય\nશૈવલિની - બોટાદકર પુસ્તક મળ્યું\nભારતનું સંવિધાન - -- --\nઅનુભવિકા - બહેરામજી મલબારી કોઇ સભ્ય\nસાંસરિકા - બહેરામજી મલબારી કોઇ સભ્ય\nઆદમી અને તેની દુનિયા - બહેરામજી મલબારી કોઇ સભ્ય\nસરોદ-ઈ-ઈત્તેફાક - બહેરામજી મલબારી કોઇ સભ્ય\n૧૩૦ અપરાધી ૦૧-૧૨-૨૦૨૦ વિજય બારોટ\n૧૩૦ બીરબલ વિનોદ ૦૧-૧૨-૨૦૨૦ ૨૦-૧૨-૨૦૨૦ સુશાંત સાવલા\n૧૨૯ ગુલાબસિંહ ૦૮-૦૮-૨૦૨૦ ૦૨-૧૨-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૮ દરિયાપારના બહારવટિયા ૨૬-૦૭-૨૦૨૦ ૦૮-૦૮-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૭ પલકારા ૧૧-૦૭-૨૦૨૦ ૨૫-૦૭-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૬ સત્યની શોધમાં ૨૦-૦૬-૨૦૨૦ ૧૦-૦૭-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૫ સ્નેહસૃષ્ટિ ૨૯-૦૫-૨૦૨૦ ૨૦-૦૬-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૪ મહાન સાધ્વીઓ ૦૫-૦૫-૨૦૨૦ ૨૯-૦૫-૨૦૨૦ સુશાંત સાવલા\n૧૨૩ રસબિંદુ ૦૧-૦૫-૨૦૨૦ ૧૦-૦૫-૨૦૨૦ સુશાંત સાવલા\n૧૨૨ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય ૧૫-૦૪-૨૦૨૦ ૦૬-૦૫-૨૦૨૦ વિજય બારોટ\n૧૨૧ હીરાની ચમક ૨૬-૦૩-૨૦૨૦ ૧૬-૦૪-૨૦૨૦ સુશાંત સાવલા\n૧૨૦ પરકમ્મા ૧૦-૦૨-૨૦૨૦ ૨૭-૦૩-૨૦૨૦ વિજય બારોટ\n૧૧૯ સમરાંગણ ૦૮-૦૧-૨૦૨૦ ૧૦-૦૨-૨૦૨૦ સુશાંત સાવલા\n૧૧૮ વ્યાજનો વારસ ૨૧-૧૧-૨૦૧૯ ૦૮-૦૧-૨૦૨૦ વિજય બારોટ\n૧૧૭ લીલુડી ધરતી - ૨ ૩૦-૦૯-૨૦૧૯ ૨૦-૧૧-૨૦૧૯ વિજય બારોટ\n૧૧૬ લીલુડી ધરતી - ૧ ૨૨-૦૮-૨૦૧૯ ૩૦-૦૯-૨૦૧૯ વિજય બારોટ\n૧૧૫ સૌરાષ્ટ્રની રસધાર ૫ ૧૯-૦૭-૨૦૧૯ ૨૩-૦૮-૨૦૧૯ Sushant savla\n૧૧૪ સૌરાષ્ટ્રની રસધાર ૪ ૨૩-૦૫-૨૦૧૯ ૧૯-૦૭-૨૦૧૯ Sushant savla\n૧૧૩ ગુજરાતી નાટ્યવિવેચન ૨૮-૦૫-૨૦૧૯ ૨૩-૦૬-૨૦૧૯ Sushant savla\n૧૧૨ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો ૦૯-૦૫-૨૦૧૯ ૨૮-૦૫-૨૦૧૯ વિજય બારોટ\n૧૧૧ કલાપી ૨૨-૦૪-૨૦૧૯ ૦૯-૦૫-૨૦૧૯ Sushant savla\n૧૧૦ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ૨૦-૦૩-૨૦૧૯ ૨૩-૦૪-૨૦૧૯ વિજય બારોટ\n૧૦૯ કચ્છનો કાર્તિકેય ૦૪-૦૩-૨૦૧૯ ૦૩-૦૪-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૮ આત્મવૃત્તાંત ૨૭-૦૨-૨૦૧૯ ૦૪-૦૩-૨૦૧૯ Gazal world\n૧૦૭ સિદ્ધરાજ જયસિંહ ૧૮-૦૨-૨૦૧૯ ૨૭-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૬ જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ૧૨-૦૨-૨૦૧૯ ૧૬-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૫ ત્રિશંકુ ૩૧-૦૧-૨૦૧૯ ૧૧-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૪ નારીપ્રતિષ્ઠા ૨૭-૦૧-૨૦૧૯ ૩૦-૦૧-૨૦૧૯ Gazal world\n૧૦૩ યુગવંદના ૦૭-૦૧-૨૦૧૯ ૨૭-૦૧-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૨ પ્રતિમાઓ ૨૩-૧૨-૨૦૧૮ ૦૭-૦૧-૨૦૧૯ સુશાંત સાવલા\n૧૦૧ પુરાતન જ્યોત ૨૯-૧૧-૨૦૧૮ ૨૨-૧૨-૨૦૧૮ સુશાંત સાવલા\n૧૦૦ સાસુવહુની લઢાઈ ૦૮-૧૧-૨૦૧૮ ૨૯-૧૧-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૯ ગુજરાતનો જય ૨૪-૦૯-૨૦૧૮ ૦૯-૧૧-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૮ ગુજરાતની ગઝલો ૨૪-૦૮-૨૦૧૮ ૨૪-૦૯-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૭ નિરંજન ૨૮-૦૭-૨૦૧૮ ૦૨-૦૯-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૬ પત્રલાલસા ૦૬-૦૭-૨૦૧૮ ૦૩-૦૮-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૫ દીવડી ૦૫-૦૬-૨૦૧૮ ૨૧-૦૭-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૪ કાંચન અને ગેરુ ૧૪-૦૫-૨૦૧૮ ૨૧-૦૬-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૩ પંકજ ૦૯-૦૪-૨૦૧૮ ૧૩-૦૫-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૨ હૃદયવિભૂતિ ૧૨-૦૩-૨૦૧૮ ૧૦-૦૪-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૧ એકતારો ૧૩-૦૨-૨૦૧૮ ૧૨-૦૩-૨૦૧૮ સુશાંત સાવલા\n૯૦ બંસરી ૨૧-૦૧-૨૦૧૮ ૧૩-૦૨-૨૦૧૮ સુશાંત સાવલા\n૮૯ વેરાનમાં ૧૬-૧૨-૨૦૧૭ ૨૦-૦૧-૨૦૧૮ સુશાંત સાવલા\n૮૮ ઠગ ૧૯-૧૧-૨૦૧૭ ૧૬-૧૨-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૭ બાપુનાં પારણાં ૦૯-૧૧-૨૦૧૭ ૧૯-૧૧-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૬ છાયાનટ ૦૩-૧૦-૨૦૧૭ ૧૨-૧૧-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૫ શોભના ૨૬-૦૮-૨૦૧૭ ૦૨-૧૦-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૪ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો ૨૫-૦૬-૨૦૧૭ ૩૦-૦૮-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૩ સોરઠી બહારવટીયા - ભાગ બીજો ૧૮-૦૫-૨૦૧૭ ૨૫-૦૬-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૨ સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ૦૫-૦૫-૨૦૧૭ ૧૯-૦૫-��૦૧૭ સુશાંત સાવલા\n૮૧ સાર-શાકુંતલ ૨૩-૦૪-૨૦૧૭ ૦૫-૦૫-૨૦૧૭ સુશાંત સાવલા\n૮૦ વીરક્ષેત્રની સુંદરી ૦૭-૦૪-૨૦૧૭ ૨૫-૦૪-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૯ ઝંડાધારી - મહર્ષિ દયાનંદ ૨૫-૦૩-૨૦૧૭ ૦૬-૦૪-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૮ ઘાશીરામ કોટવાલ ૦૩-૦૩-૨૦૧૭ ૨૪-૦૩-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૭ સોરઠી સંતો, ભાગ પહેલો ૧૪-૦૨-૨૦૧૭ ૦૪-૦૩-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૬ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ૩૧-૧૨-૨૦૧૬ ૧૯-૦૨-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૫ સૌરાષ્ટ્રની રસધાર ૩ ૨૩-૧૧-૨૦૧૬ ૦૩-૦૧-૨૦૧૭ સુશાંત સાવલા\n૭૪ સવિતા-સુંદરી ૦૪-૧૧-૨૦૧૬ ૦૨-૧૨-૨૦૧૬ સુશાંત સાવલા\n૭૩ ગંગા - એક ગુર્જર વાર્તા ૧૭-૧૦-૨૦૧૬ ૨૪-૧૧-૨૦૧૬ સુશાંત સાવલા\n૭૨ શિવાજીની સૂરતની લૂટ ૧૮-૦૯-૨૦૧૬ ૨૩-૧૦-૨૦૧૬ સુશાંત સાવલા\n૭૧ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ૦૪-૦૯-૨૦૧૬ ૧૮-૦૯-૨૦૧૬ સુશાંત સાવલા\n૭૦ બે દેશ દીપક ૧૨-૦૮-૨૦૧૬ ૦૪-૦૯-૨૦૧૬ સુશાંત સાવલા\n૬૯ દિવાસ્વપ્ન ૩૦-૦૭-૨૦૧૬ ૧૨-૦૮-૨૦૧૬ સુશાંત સાવલા\n૬૮ એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ અને કલમની પીંછીથી ૨૨/૦૭/૨૦૧૬ ૩૦/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા\n૬૭ લાલકિલ્લાનો મુકદ્દમો ૦૮/૦૭/૨૦૧૬ ૨૩/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા\n૬૬ કરણ ઘેલો ૨૮/૦૫/૨૦૧૬ ૦૯/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા\n૬૫ સરસ્વતીચંદ્ર - ૪ ૦૮/૦૧/૨૦૧૬ ૩૦/૦૫/૨૦૧૬ સુશાંત સાવલા\n૬૪ સરસ્વતીચંદ્ર - ૩ ૧૯/૧૧/૨૦૧૫ ૧૦/૦૧/૨૦૧૬ સુશાંત સાવલા\n૬૩ સરસ્વતીચંદ્ર - ૨ ૧૪/૧૦/૨૦૧૫ ૧૯/૧૧/૨૦૧૫ સુશાંત સાવલા\n૬૨ સરસ્વતીચંદ્ર - ૧ ૨૦/૦૮/૨૦૧૫ ૧૪-૧૦-૨૦૧૫ સુશાંત સાવલા\n૬૧ સૌરાષ્ટ્રની રસધાર ૨ ૨૯/૦૭/૨૦૧૫ ૨૧/૦૮/૨૦૧૫ સુશાંત સાવલા\n૬૦ ગાંધીજીનો અક્ષરદેહ - ૧ ૧૯/૦૫/૨૦૧૫ ૩૦/૦૭/૨૦૧૫ સુશાંત સાવલા\n૫૯ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર ૦૧/૦૫/૨૦૧૫ ૨૪-૦૫-૨૦૧૫ સુશાંત સાવલા\n૫૮ રાસતરંગિણી ૦૯/૦૪/૨૦૧૫ ૦૪/૦૫/૨૦૧૫ સુશાંત સાવલા\n૫૭ કુરબાનીની કથાઓ ૦૧/૦૪/૨૦૧૫ ૧૦/૦૪/૨૦૧૫ સુશાંત સાવલા\n૫૬ સ્રોતસ્વિની ૧૪/૦3/૨૦૧૫ ૦૧-૦૪-૨૦૧૫ સુશાંત સાવલા\n૫૫ નંદબત્રીશી ૦૬-૦૧-૨૦૧૫ ૧૭-૦૩-૨૦૧૫ Vyom25\n૫૪ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ૨૪-૦૧-૨૦૧૫ ૧૩/૦૩/૨૦૧૫ સુશાંત સાવલા\n૫૩ પ્રભુ પધાર્યા ૦૧-૧૨-૨૦૧૪ ૦૮-૦૧-૨૦૧૫ Vyom25\n૫૨ રાવણ મંદોદરી સંવાદ ૧૯-૧૧-૨૦૧૪ ૧૨-૧૨-૨૦૧૪ Vyom25\n૫૧ અંગદવિષ્ટિ ૦૫-૧૧-૨૦૧૪ ૩૦-૧૧-૨૦૧૪ Vyom25\n૫૦ મામેરૂં ૩૧-૧૦-૨૦૧૪ ૧૭-૧૧-૨૦૧૪ Vyom25\n૪૯ રામ અને કૃષ્ણ ૦૨-૧૦-૨૦૧૪ ૩૦-૧૦-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૮ બુદ્ધ અને મહાવીર ૧૯-૦૯-૨૦૧૪ ૧૦-૧૦-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૭ વેણીનાં ફૂલ ૨૭-૦૮-૨૦૧૪ ૨૧-૦૯-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૬ ઈશુ ખ્રિસ્ત ૩૧-��૮-૨૦૧૪ ૧૨-૦૯-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૫ કિલ્લોલ ૨૭-૦૮-૨૦૧૪ ૩૧-૦૮-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૪ રા' ગંગાજળિયો ૨૫-૦૭-૨૦૧૪ ૨૯-૦૮-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૩ તુલસી-ક્યારો ૦૫-૦૬-૨૦૧૪ ૨૫-૦૭-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૨ રાસચંદ્રિકા ૧૦-૦૫-૨૦૧૪ ૦૯-૦૬-૨૦૧૪ સતિષચંદ્રભાઈ પટેલ\n૪૧ કલ્યાણિકા ૧૪-૦૪-૨૦૧૪ ૧૪-૦૫-૨૦૧૪ સુશાંત સાવલા\n૪૦ રાષ્ટ્રિકા ૦૧-૦૪-૨૦૧૪ ૧૮-૦૪-૨૦૧૪ સુશાંત સાવલા\n૩૯ બીરબલ અને બાદશાહ ૦૮-૦૨-૨૦૧૪ ૦૨-૦૪-૨૦૧૪ સતિષચંદ્રભાઈ પટેલ\n૩૮ જયા-જયન્ત ૧૩-૦૧-૨૦૧૪ ૧૭-૦૩-૨૦૧૪ સુશાંત સાવલા\n૩૭ પાંખડીઓ ૦૫-૦૧-૨૦૧૪ ૨૨-૦૨-૨૦૧૪ સુશાંત સાવલા\n૩૬ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ૨૯-૧૨-૨૦૧૩ ૦૫-૦૧-૨૦૧૪ સુશાંત સાવલા\n૩૫ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ૨૦-૧૨-૨૦૧૩ ૦૭-૦૧-૨૦૧૩ સુશાંત સાવલા\n૩૪ વસુંધરાનાં વહાલાં દવલાં ૨૧-૧૧-૨૦૧૩ ૨૫-૧૨-૨૦૧૩ સુશાંત સાવલા\n૩૩ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ ૨૪-૧૦-૨૦૧૩ ૦૭-૧૨-૨૦૧૩ સુશાંત સાવલા\n૩૨ સિંધુડો ૨૧-૧૦-૨૦૧૩ ૦૨-૧૧-૨૦૧૩ સુશાંત સાવલા\n૩૧ રસિકવલ્લભ ૦૨-૧૦-૨૦૧૩ ૨૧-૧૧-૨૦૧૩ સુશાંત સાવલા\n૩૦ સૌરાષ્ટ્રની રસધાર ૧ ૧૩-૦૯-૨૦૧૩ ૨૧-૧૦-૨૦૧૩ Vyom25\n૨૯ મૂરખરાજ અને તેના બે ભાઈઓ ૦૭-૦૯-૨૦૧૩ ૧૪-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા\n૨૮ વનવૃક્ષો ૦૩-૦૯-૨૦૧૩ ૨૮-૦૯-૨૦૧૩ સતિષ પટેલ\n૨૭ મારો જેલનો અનુભવ ૨૭-૦૮-૨૦૧૩ ૧૦-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા\n૨૬ વેવિશાળ ૦૫-૦૮-૨૦૧૩ ૦૨-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા\n૨૫ નળાખ્યાન ૧૪-૦૭-૨૦૧૩ ૦૭-૦૮-૨૦૧૩ Vyom25\n૨૪ અખાના અનુભવ ૨૪-૦૬-૨૦૧૩ ૧૯-૦૭-૨૦૧૩ Vyom25\n૨૩ રાઈનો પર્વત ૦૫-૦૬ -૨૦૧૩ ૩૧-૦૭-૨૦૧૩ સતિષ પટેલ\n૨૨ ભટનું ભોપાળું ૨૭-૦૫ -૨૦૧૩ ૦૫-૦૬-૨૦૧૩ સુશાંત સાવલા\n૨૧ સોરઠ, તારાં વહેતાં પાણી ૨૭-૦૪ -૨૦૧૩ ૨૪-૦૬-૨૦૧૩ Vyom25\n૨૦ મંગળપ્રભાત ૧૫-૦૪ -૨૦૧૩ ૨૩-૦૪-૨૦૧૩ સુશાંત સાવલા\n૧૯ કુસુમમાળા ૨૬-૩ -૨૦૧૩ ૧૫-૦૪-૨૦૧૩ સુશાંત સાવલા\n૧૮ કંકાવટી ૧૩-૩ -૨૦૧૩ ૨૧-૦૪-૨૦૧૩ સતિષચંદ્ર\n૧૭ હિંદ સ્વરાજ ૨૮-૨-૨૦૧૩ ૨૮-૦૩-૨૦૧૩ Vyom25\n૧૬ માણસાઈના દીવા ૨૦-૨ -૨૦૧૩ ૧૨-૦૩-૨૦૧૩ અશોક મોઢવાડીયા\n૧૫ દલપત સાહિત્ય ૨૩ -૧ -૨૦૧૩ ૨૧-૦૨-૨૦૧૩ સુશાંત સાવલા\n૧૪ અનાસક્તિયોગ ૨૯ -૯ -૨૦૧૨ ૧૯-૦૨-૨૦૧૩ Maharshi675\n૧૩ આ તે શી માથાફોડ ૧૩ -૧ -૨૦૧૩ ૨૧-૦૨-૨૦૧૩ Maharshi675\n૧૨ કાશ્મીરનો પ્રવાસ ૦૬ -૧ -૨૦૧૩ ૧૯-૦૧-૨૦૧૩ સતિષચંદ્ર\n૧૧ સોરઠને તીરે તીરે ૨૫-૧૨-૨૦૧૨ ૧૬-૦૧-૨૦૧૩ Vyom25\n૧૦ કલાપીનો કેકારવ ૨૮-૧૦-૨૦૧૨ ૨૬-૧૨-૨૦૧૨ સુશાંત સાવલા / સતિષચંદ્ર\n૯ દાદાજીની વાતો ૧૩-૧૦-૨૦૧૨ ૩૧-૧૨-૨૦૧૨ Vyom25\n૮ ઓખાહરણ ૦૧-૧૦-૨૦૧૨ ૨૩-૧૦-૨૦૧૨ અશોક મોઢવાડીયા\n૭ મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ૨૭-૦૮-૨૦૧૨ ૩૧-૧૦-૨૦૧૨ સુશાંત સાવલા\n૬ મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ૩૦-૦૬-૨૦૧૨ ૨૫-૦૯-૨૦૧૨ Maharshi675\n૫ મિથ્યાભિમાન ૦૪-૦૮-૨૦૧૨ ૨૮-૦૮-૨૦૧૨ સુશાંત સાવલા\n૪ આરોગ્યની ચાવી ૨૯-૦૫-૨૦૧૨ ૨૬-૦૬-૨૦૧૨ સુશાંત સાવલા\n૩ ભદ્રંભદ્ર - - Vyom25\n૨ સત્યના પ્રયોગો અથવા આત્મકથા - - અશોક મોઢવાડીયા\n૧ રચનાત્મક કાર્યક્રમ - - સુશાંત સાવલા\nપૂરક પરિયોજના ૧ અનાસક્તિયોગ ૧૫-૧૨-૨૦૧૨ ૧૯-૦૨-૨૦૧૩ Maharshi675\nપૂરક પરિયોજના ૨ શ્રી રામચરિત માનસ ૧૫-૧૨-૨૦૧૨ કાર્ય ચાલુ Maharshi675\nપૂરક પરિયોજના ૩ ગામડાંની વહારે ૨૧-૦૪-૨૦૧૩ ૦૨-૦૫-૨૦૧૩ સુશાંત\nપૂરક પરિયોજના ૪ પાયાની કેળવણી ૧૦-૦૯-૨૦૧૩ ૧૨-૧૧-૨૦૧૩ સુશાંત\nપૂરક પરિયોજના ૫ સુદર્શન ગદ્યાવલિ ૦૫-૧૦-૨૦૧૯ --- Gazal world\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ૨૦:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/06", "date_download": "2021-01-18T01:49:02Z", "digest": "sha1:6IVDOE6HSYT4ADYAQBFLTTJKH2MPC7NF", "length": 5993, "nlines": 196, "source_domain": "swargarohan.org", "title": "જે જે દિવસો ચાલ્યા જાય | Pooja | Bhajans", "raw_content": "\nજે જે દિવસો ચાલ્યા જાય\nજે જે દિવસો ચાલ્યા જાય\nજે જે દિવસો ચાલ્યા જાય,\nમિલન આપણું પાસે લાવે, વિરહ કપાતો જાય. ... જે જે દિવસો.\nઆજકાલમાં વહી જશે સૌ ઓછા પ્રતિપળ થાય;\nફરી મળીશું, અમી ધરીશું, ઉમંગ કેમ ન માય ... જે જે દિવસો.\nકાયમ માટે હવે મળીશું મટશે દિલની લ્હાય;\nઅંગાંગ થશે શીતળ પામી સુધાછલેલી છાંય ... જે જે દિવસો.\n‘પાગલ’ તેથી ચિંતા ન કરું, બીજો નથી ઉપાય;\nવિરહ સહી લેવો આજે તો, ભલે સુકાયે કાય. ... જે જે દિવસો.\n– © શ્રી યોગેશ્વરજી\nમાનવ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને આ કાર્ય કરું છું તો એવો અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયાર પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તો ઉભા કરી શકે. ઈશ્વરની શક્તિ અનંત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/corona-is-being-treated-in-gujarat-3-patients-die-with-570-new-cases-br", "date_download": "2021-01-18T00:47:13Z", "digest": "sha1:GITJCYSQ32XUTS6SGHW2VNADKBAW6VYM", "length": 8484, "nlines": 32, "source_domain": "mantavyanews.com", "title": "કોરોના કરમાઇ રહ્યો છે ગુજરાતમાં : 570 નવા કેસ સાથે 3 દર્દીઓનાં મોત", "raw_content": "\nCovid-19 / કોરોના કરમાઇ રહ્યો છે ગુજરાતમાં : 570 નવા કેસ સાથે 3 દર્દીઓનાં મોત\nવિશ્વભરમ��ં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે “એક થા કોરોના” સાચી અને સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે, પરંતુ કોરોના એક સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં કકડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતમાં તો કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની તો….\nગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે નવા કેસની સંખ્યા 570 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.\nરાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 737 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 254314 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 7056 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 7056 એકટિવ કેસમાંથી 54 વેન્ટીલેટર પર છે, જ્યારે 7002 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.\nઆરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 570 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 254314 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4357 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.\nરાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 737 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકારી રેટ 95.51 થયો છે. રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍242601 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍\nરાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 474210 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 474102 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 108 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.\nઆહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ – Press Brief 14.01.2021\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/07", "date_download": "2021-01-18T00:48:50Z", "digest": "sha1:AWJCX6PIP3EUREPQ7SJ5V3Z5737XJ34K", "length": 6222, "nlines": 198, "source_domain": "swargarohan.org", "title": "રૂપ તમારું અજોડ કેવું | Pooja | Bhajans", "raw_content": "\nરૂપ તમારું અજોડ કેવું\nરૂપ તમારું અજોડ કેવું\nરૂપ તમારું અજોડ કેવું, જોતાં થાય ઉમંગ,\nપ્રાણ પ્રેમથી મસ્ત બને ને ઉછળી પડતાં અંગ,\nઅમૃતથી આંખો અંજાયે, મળે હૃદયને રંગ,\nકેમે કરી ચહે ના આતમ સ્હેજ છોડવા સંગ.\nનથી રૂપ જોયું મેં આવું સંસારે કોઈ,\nઅનન્ય તેમજ અજોડ એને મોહાયો જોઈ;\nસુંદરતા ને શુદ્ધ પ્રેમના કેવા ઉઠે તરંગ,\nઆની પાસે કરી શકે શું અબજો ભલે અનંગ \n‘પાગલ’ કે’ તારક આત્માનું ખરે તમારું અંગ,\nધન્ય થયો છું તમને પામી હૈ ગૌરવની ગંગ \n– © શ્રી યોગેશ્વરજી\nપરમાત્માની પરમકૃપાને અનુભવવા પ્રાર્થના જેવું સીધું, સરળ, સરસ અને સચોટ સાધન બીજું કોઇ જ નથી. જો નિયમિત સમજપૂર્વક રીતે પ્રાર્થનાનો આધાર લઇએ તો બીજી કોઇ સાધનાની આવશ્યકતા નહીં રહે. એ એક જ સાધનથી આત્મવિકાસના પાવન પથ પર પ્રયાણ કરી આગળ વધી શકીએ અને પૂર્ણતાને પામી શકીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0/07/08/2019/", "date_download": "2021-01-18T00:25:26Z", "digest": "sha1:RJN7WP57IFIM2BLXNP5C6BV73I2DBIGE", "length": 8713, "nlines": 121, "source_domain": "www.charotarsandesh.com", "title": "અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ : અમેરિકા | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome વર્લ્ડ અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ : અમેરિકા\nઅમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ : અમેરિકા\nઆર્ટિકલ-૩૭૦ને લઇ અમેરિકાએ નિવેદન આપ્યુ\nઅમેરિકાએ સોમવારે જણાવ્યું છે કે, તેઓ ભારત સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સાથે જ અમેરિકાએ તમામ પક્ષોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા જાળવવાની અપીલ પણ કરી છે.\nઅમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું હતું કે, અમે એલઓસી પર તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. અમે જમ્મુ કાશ્મીરની ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે જમ્મુ કાશ્મીરના બંધારણીય દરજ્જામાં ફેરફાર કરવાની ભારત સરકારની જાહેરાત અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાની યોજનાને ધ્યાનમાં લીધી છે.\nમાનવઅધિકારોના કથિત ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાંથી આવી રહેલા સમાચારોથી ચિંતિત છીએ અને લોકોનું સન્માન અને પ્રભાવિત સમુદાયો સાથે ચર્ચાની અપીલ કરી છીએ.\nકાશ્મીર મુદ્દે ભારત-પાક કહેશે ત્યારે જ હસ્તક્ષેપ કરશુંઃ યુએન\nયુએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુર્જૌરિકે કાશ્મીર મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. જ્યારે તેમને ભારત-પાકના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે સૂચન માંગવામાં આવ્યુ ત્યારે સ્ટીવને કહ્યું કે, આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ છે. જો બંને દેશો (ભારત-પાક) કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ.\nPrevious articleકરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા સુષ્માજી, રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત : પીએમ મોદી\nNext articleઅમેરિકાના શેરબજારમાં ફફડાટ : ૫ કંપનીઓને ૧૧ લાખ કરોડનું નુકસાન…\nબાઈડેનના શપથગ્રહણ : ઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે…\nવ્હાઈટ હાઉસમાં પ્રથમ વખત ભારતીયોનો દબદબો, બિડેને ૨૦ લોકોને કર્યા નૉમિનેટ…\nવિશ્વના ચોથા સૌથી ધનિક ગેટ્સે અમેરિકાનાં ૧૮ રાજ્યોમાં ખરીદી ૨.૪૨ લાખ એકર જમીન…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%AF%E0%AB%AD-%E0%AA%A5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0/24/04/2019/", "date_download": "2021-01-18T00:37:27Z", "digest": "sha1:WYJYV5GUO27QHV6CJ24IURSVIOEVDXLC", "length": 6369, "nlines": 119, "source_domain": "www.charotarsandesh.com", "title": "પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન\nપેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન\nપેટલાદમાં ૯૭ જેટલા થર્ડ જેન્ટર મતદારોએ પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રાન્ત અધિકારી એમ. એસ. ગઢવીની આગેવાનીમાં થર્ડ જેન્ડરો સામુહિક રીતે મતદાન કરવા માટે નીકળ્યા હતા. જા કે તેઓના મતદાન મથકો અલગ અલગ હોય થોડી નારાજગી જાવા મળી હતી. તેઓએ એક જ મતદાન મથક\nઉપર તેમના માટે મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવા માટે માંગણી કરી હતી જેના પર તંત્ર દ્વારા વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે.\nPrevious articleગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકો જીતીશુ : મીતેશભાઈ પટેલ\nNext articleઉમરેઠમાં 65.43% મતદાન થયું\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/do-you-know-these-bollywood-stars-as-a-child-artist-9033", "date_download": "2021-01-18T00:01:30Z", "digest": "sha1:RAKZXEC47HTVSZA7U6TZZ5P7ZWO2YFWY", "length": 9819, "nlines": 83, "source_domain": "www.gujaratimidday.com", "title": "બોલીવુડના આ સ્ટાર્સ એક સમયે હતા ચાઈલ્ડ આર્ટિસ્ટ, ઓળખી બતાવો - entertainment", "raw_content": "\nબોલીવુડના આ સ્ટાર્સ એક સમયે હતા ચાઈલ્ડ આર્ટિસ્ટ, ઓળખી બતાવો\nમિ. ઈન્ડિયામાં આફતાબ શિવદાસાનીએ બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝમાં પણ આફતાબ દેખાયા હતા.\nસોહા અલી ખાનના હસબન્ડ કુણાલ ખેમુ પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. 90ઝના જમનામાં તે બાળકોના રોલમાં ખૂબ જ પોપ્યુલર હતા. હમ હૈ રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની, ભાઈ અને ઝખમમાં તે બાળ કલાકાર તરીકે દેખાયા હતા.\nશ્રીદેવીએ પણ એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જ કર્યો હતો. તેમણે તમિલ ફિલ્મ કંદન કરુનાઈમાં લોર્ડ મુરુગન તરીકે દેખાયા હતા.\nપદ્મિની કોલ્હાપુરે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. પદ્મિની કોલ્હાપુરેએ રાજ કપૂરની ફિલ્મ સત્યમ શિવમ્ સુંદરમમાં ઝીનત અમાનની યુવાનીનો રોલ કર્યો હતો.\nરણબીર કપૂરની મમ્મી નીતુ સિંહ પણ સંખ્યાબંધ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. દો કલિયાંમાં તેમણે કરેલો ડબલ રોલ ખૂબ જ જાણીતો બન્યો હતો.\nઉર્મિલા માંતોડકરે પણ બોલીવુડમાં 9 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યો હતો. 1983માં નસીરુદ્દીન શાહની ફિલ્મ માસૂમમાં તેમણે નસીરસાબની પુત્રીનો રોલ કર્યો હતો.\nમાસૂમમાં ઉર્મિલા માંતોડકર ઉપરાંત જુગલ હંસરાજ પણ હતા. જુગલ હંસરાજ આ ઉપરાંત આ ગલે લગ જા, પાપા કહેતે હૈમાં પણ કામ કરી ચૂક્યા છે. પાછળથી તે શાહરુખ ખાન સાથે મહોબ્બતેમાં દેખાયા હતા.\nઆમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. ઈમરાન ખાને કયામત સે કયામત તક અને જો જીતા વહી સિકંદર ફિલ્મમાં આમિર ખાનના બાળપણનો રોલ કર્યો હતો.\nસંજય દત્ત પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. સુનીલ દત્તની ફિલ્મ રેશ્મા ઓર શેરામાં સંજય દત્તે કવ્વાલી સિંગરનો રોલ કર્યો હતો.\nયાદો કી બારાતમાં આમિર ખાન યાદ છે યાદો કી બારાતમાં ત્રણ ભાઈઓમાંથી એકના બાળપણનો રોલ આમિર ખાને કર્યો છે.\nકમલ હાસને છ વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. તમિલ ફિલ્મ કલથુર કન્નમ્માથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો.\nશશિ કપૂરે પણ આવારા ફિલ્મમાં રાજ કપૂરના બાળપણનો રોલ કર્યો હતો.\nફિલ્મ ���મ નૌજવાનમાં દેવ આનંદની ટીન એજર પુત્રીનો રોલ કર્યો હતો.\nહ્રિતિક રોશન પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખાઈ ચૂક્યા છે. રજનીકાંતની ફિલ્મ ભગવાન દાદામાં હ્રિતિક રોશને રજનીકાંતના દત્તક પુત્રનો રોલ કર્યો હતો.\nબોબી દેઓલે પપ્પાની ફિલ્મ ધરમવીરમાં યંગ ધરમનો રોલ કર્યો હતો.\nરાજુ શ્રેષ્ઠા જેમણે લાઈફ ઓફ પાઈના હિન્દી વર્ષમાં સૂરજ શર્માના પાત્રને અવાજ આપ્યો હતો, તે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. માસ્ટર રાજુ બોલીવુડમાં પરિચય, કિતાબ, ચિતચોર ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.\n50 અને 60ના દાયકામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેઈઝી ઈરાની ખૂબ જ પોપ્યુલર હતા. તેણો બંદીશ, જાગતે રહો, એક હી રાસ્તા, મુસાફિર, નયા દૌર અને ધૂલ કા ફૂલમાં કામ કરી ચૂક્યા છે.\nસારિકા પણ બાળ કલાકાર તરીકે સંખ્યાબંધ ફિલ્મોમાં છોકરાઓની ભૂમિકા ભજવી ચૂક્યા છે.\nજાણીતા એક્ટર સચિન પિલગાંવકર પણ 60ના દાયકામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા હતા. 1962માં આવેલી નેશનલ એવોર્ડ વિનર મરાઠી ફિલ્મ હા માઝા માર્ગ એકલામાં તેમણે એક્ટિંગ કરી હતી.\nસ્ટુડન્ટ ઓફ ધી યરથી ડેબ્યુ કરનાર સના સઈદ પણ બાળ કલાકાર તરીકે કામ કરી ચૂક્યા છે. શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અંજલીના રોલમાં સના સઈદ હતા.\nઆફતાબ શિવદાસાનીએ બોલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરી હતી. આજે આફતાબ શિવદાસાનીનો જન્મદિવસ છે, ત્યારે વાત કરીએ એવા બાળ કલાકારોની જે પાછળથી બોલીવુડના સ્ટાર્સ બની ગયા.\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tv/aditya-narayan-bought-5-bhk-flat-will-shift-with-wife-soon/articleshow/79577389.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2021-01-18T01:05:31Z", "digest": "sha1:PD6A77GVY6LVXY3SVW3AMTWFR6JSP42R", "length": 9862, "nlines": 101, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆદિત્ય નારાયણે ખરીદ્યો છે 5 BHK ફ્લેટ, પત્ની સાથે ટૂંક સમયમાં થશે શિફ્ટ\nસિંગર આદિત્ય નારાયણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલે હાલમાં જ લગ્ન કર્યા. આદિત્યે 5 BHK ફ્લેટ ખરીદ્યો છે, જ્યાં તે જલ્દી પત્ની સાથે શિફ્ટ થશે.\nબોલિવુડ એક્ટર, સિંગર અને રિયાલિટી શોનો હોસ્ટ આદિત્ય નારાયણ હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. પહેલી ડિસેમ્બરે આદિત્યએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા. જે બાદ બીજી ડિસેમ્બરે મુંબઈની હોટેલમાં તેમણે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કર્યું હતું. આદિત્ય અને શ્વેતાના લગ્ન અને રિસેપ્શનના વીડિયો તેમજ તસવીરો સોશિયલ મીડિયા પર હજુ પણ વાયરલ થઈ રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન્સ ફોલો કરતાં આદિત્યના લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના સંબંધીઓ જ ઉપસ્થિત રહ્યા હતા.\nલેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, લગ્ન બાદ આદિત્ય નારાયણ પત્ની સાથે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. આદિત્યએ લગ્ન પહેલા જ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું કે, 'મેં અંધેરી વિસ્તારમાં 5 BHK ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ મારા પેરેન્ટ્સના ઘરથી માત્ર ત્રણ બિલ્ડિંગ દૂર છે. અમે 3-4 મહિના બાદ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જઈશું'.\nઆદિત્યએ જણાવ્યું કે, આ ઘર માટે તેણે ઘણું સેવિંગ કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે, આ ફ્લેટની કિંમત 4 કરોડ રૂપિયા કરતાં વધારે છે.\nજણાવી દઈએ, આદિત્ય અને શ્વેતાની પહેલી મુલાકાત 10 વર્ષ પહેલા ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી. જે બાદ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 10 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેમણે પોતાના સંબંધોને નવું નામ આપવાનું નક્કી કર્યું અને આખરે પરણી ગયા.\nલગ્ન બાદ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરવા દરમિયાન આદિત્યએ જણાવ્યું હતું કે, 'તે અતિવાસ્તવ અનુભવ છે કે, હું અને શ્વેતા આખરે પરણી ગયા છીએ. સપનું જાણે સાચું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શ્વેતા સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ છું. શ્વેતા સિવાય હું મારું જીવન બાકી કોઈની સાથે પસાર કરવાનું વિચારી પણ ન શકું. તેણે મને મારી જાતને સારી બનાવવામાં મદદ કરી છે. શ્વેતા એવી વ્યક્તિ છે, જેની સામે હું જેવો છું એવો રહી શકું છું'.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nKBCમાં પહોંચ્યા છેલ્લા 32 વર્ષોથી 1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સેવા કરતા કર્મવીર ડોક્ટર આર્ટિકલ શો\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nદુનિયાટ્રમ્પના સમર્થકોનો ડર, ટ્વિટરના ઘણા કર્મચારીઓએ લોક કરી પોતાની પ્રોફાઈલ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/psi-slams-former-vadodara-mp-for-fining-him/", "date_download": "2021-01-18T00:24:37Z", "digest": "sha1:O7QP7QJUK3RXZR7GSGENIDBLQJMKDSI3", "length": 11412, "nlines": 163, "source_domain": "gujarati.netdakiya.com", "title": "વડોદરા : માસ્કની મારામારી, પૂર્વ સાંસદ પણ ભોગ બન્યા, પોલીસે ઝીંક્યો લાફો – NET DAKIYA", "raw_content": "\nવડોદરા : માસ્કની મારામારી, પૂર્વ સાંસદ પણ ભોગ બન્યા, પોલીસે ઝીંક્યો લાફો\nવડોદરાના પૂર્વ સાંસદને PSIએ બે લાફા ચોડી દીધા, માસ્કના દંડ માટે થઈ બબાલ\nમાસ્ક યોગ્ય રીતે ન પહેરનાર બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી પણ આપી હતી.\nપ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડના બેહન સામે માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇ સત્યજીત ગાયકવાડ માસ્કનો દંડ ભરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમને લાફો અને મુક્કા માર્યા હોવાનું સત્યજીત ગાયકવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે માર માર્યાનો આક્ષેપ કરી પોલીસ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી. તેમજ પૂર્વ સાંસદ દ્વારા પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.\nઅખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને અટકાવી 1000નો દંડ ભરવા કહ્યું હતું. જો તેમની પાસે રૂપિયા ન હોય ભાઈ સત્યજિતને બોલાવ્યા હતા. સત્યજીત ગાયકવાડ રૂપિયા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઈ ગઈ હોવાનું કહી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા કહક્યું હતું.\nઆ વાતનો સત્યજિત ગાયકવાડે વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા.\nજો કે, આ મામલે નવાપુરા પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદ સામે પીએસઆઈએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી સત્યજીત ગાયકવાડ પર ગાળાગાળી કરવા અને ઝપાઝપી કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સત્યજીત ગાયકવાડ પર બહેનના માસ્કના દંડના રૂપિયા ના ભરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સત્યજીત ગાયકવાડને પણ માસ્ક ન પહેરવાને લઈ પોલીસે 1000 રૂપિયાનો દંડ કર્યો હતો.\nPrevપાછળથર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, અસામાજિક તત્વો પર બાઝ નજર\nઆગળકામરેજના PI સહિત 10 પોલીસ કર્મી વિરુદ્ધ ACBમાં નોંધાયો ગુનોNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સા���ે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/health/after-drink-milk-health/", "date_download": "2021-01-18T00:08:43Z", "digest": "sha1:523FMFPZDNHBPNGPGILNMCQRVRSTAVAG", "length": 15564, "nlines": 251, "source_domain": "www.apnubhavnagar.in", "title": "દૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન ! સાવધાન, નહિં તો સ્વાસ્થ્યને થશે આટલુ બધુ નુકસાન.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે ક���વામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Health દૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન \nદૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન સાવધાન, નહિં તો સ્વાસ્થ્યને થશે આટલુ બધુ નુકસાન..\nદૂધ પીવાથી થતા સ્વાસ્થ્યને મળતા ફાયદાઓ વિશે તમારે સારી રીતે વાકેફ હોવું જ જોઇએ. દૂધને આયુર્વેદમાં સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં રહેલા ખનિજો અને વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ દૂધ સાથે શું ખાવું જોઇએ કે નહીં તેની માહિતી દરેકને હોતી નથી. આયુર્વેદ\nઅનુસાર દૂધ સાથે કોઈપણ પ્રકારના આહારનું સેવન કરવું યોગ્ય માનવામાં આવતું નથી. તેમને દૂધ સાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે. તમે આવી કેટલીક ખાદ્ય વસ્તુઓ પણ વાંચી શકો છો જેમના દૂધનો વપરાશ પ્રતિબંધિત છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દૂધ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ દૂધ પીવાના કેટલાક નિયમો છે, જેને અપનાવીને તમે દૂધના તમામ ફાયદાઓનો લાભ લઈ શકો છો. કેટલીક વસ્તુઓ એવી છે જે ખાધા પછી દૂધ ઝેર બની જાય છે, તેથી આજે અમે તમને જણાવીએ કે કઈ વસ્તુઓનું સેવન કર્યા પછી દૂધનું સેવન ન કરવું.\n1 અડદ : અડદની દાળ ખાધા પછી દૂધ પીવાનું ટાળો, તે પેટને લગતી બીમારીઓનો ભોગ બને છે, તેથી દૂધ અને અડદ ઓછામાં ઓછા બે કલાકના અંતરાળમાં રાખવા જોઈએ. દૂધ સાથે અડદની દાળ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.\n2 તલ અને મીઠું : જો તમે તલ અને મીઠાની બનેલી વસ્તુઓ ખાતા હોવ તો આ પછી દૂધ ન પીવો, તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.\n3 સાઇટ્રિક ફળો : સાઇટ્રિક એસિડવાળા ફળોના સેવન પછી દૂધનો વપરાશ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. 4 માછલી : માછલી અથવા નોન-વેજ ખાધા પછી દૂધને ટાળવું જોઈએ, આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.\nલીંબુ અને નાસ્તા: દૂધ, શાકભાજી વગેરે સાથે લીંબુ અથવા મીઠાની બનેલી કોઈપણ વસ્તુનું સેવન ન કરો. જો તમે આ કરો છો, તો તમારા શરીરને ફાયદો થશે નહીં પરંતુ નુકસાન થશે. તે તમને શારીરિક સમસ્યાઓનું કારણ પણ બનાવી શકે છે. આ રીતે લેવાથી ત્વચામાં ચેપ લાગવાની સંભાવના છે. એવું જોવા મળ્યું છે કે આવા લોકોને દાદર, ખંજવાળ, ખંજવાળ, ખરજવું વગેરેની ફરિયાદો વધારે હોય છે.\nએસિડિક પદાર્થો ખાશો નહીં: મૂંગની દાળ દૂધ ���ાથે ન પીવી જોઈએ. તમારે દૂધ સાથે ગાજર, શક્કરીયા, બટાટા, તેલ, દહીં, નાળિયેર, લસણ વગેરે ખાવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આમાંથી કોઈપણ વસ્તુઓ દૂધ સાથે ખાઓ છો, તો પછી દૂધ પીવા માટે ઓછામાં ઓછા બે કલાકનું અંતર રાખો.\nગરમ ચીઝ સાથે દૂધ ન પીવું: દૂધની અસર ઠંડી હોય છે. તે ગરમ કંઈપણ સાથે નાશ્તામાં ન હોવું જોઈએ. માછલી સાથે દૂધ પીવાનું રાખશો નહીં. કારણ કે માછલીનું તાપમાન ખૂબ જ ગરમ હોય છે. આમ કરવાથી સફેદ ડાઘ, ગેસ અને એલર્જી થઈ શકે છે. મધ ,ચીઝ અને ગરમ વસ્તુઓ સાથે પણ ન દૂધ ન પીવું જોઈએ.\n જે ફેસબુક પાસવર્ડની કરતા હતા ચોરી, જો તમારા મોબાઇલ હોય આ એપ તો કરજો ડીલીટ..\nNext articleબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ ભાવનગર શહેરમાં જ આવેલું રમણીય સ્થળ એટલે રવેચીમાં મંદિર..\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો સાવધાન\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50 થી વધુ ફાયદા\nગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સળગાવી ૧૦૦ મીણબત્તી : આખું ઘર બળીને...\nલોકડાઉનને લઈને લોકોને ખાવાના વાંધા છે, ત્યારે ભાવનગરના એક રીક્ષા ચાલકે...\n ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..\nશું તમારો એન્ડ્રોયડ સ્માર્ટફોન પણ સ્લો ચાર્જ થાય છે\nજુઓ આજનું રાશી ભવિષ્ય 21-12-20\nઅમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2020\nહાથી પર યોગ કરવા જતાં ગબડી પડ્યા બાબા રામદેવ\nધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની સંભવિત કાર્યક્રમ\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2019/04/", "date_download": "2021-01-18T00:37:06Z", "digest": "sha1:MRB64P4G5WUVRZFQAKLXZO4CWLHCEBI3", "length": 5889, "nlines": 98, "source_domain": "www.kapilsatani.com", "title": "April 2019 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\n★ લોકશાહીનો મહાપર્વ:લોકસભા ચૂંટણી ★ આપણો એક મત... આપણો પાવર, બટન દબાવો, લોકશાહી બચાવો. ◆\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\n★ લોકશાહીનો મહાપર્વ:લોકસભા ચૂંટણી ★ આપણો એક મત......\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં...\nજન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી )\nચાલો ABCD શીખીએ (વીડિયો જોવા અહીં ક્લિક કરો) પહેલી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કર...\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી\nઅહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો.\nઆઝાદ થયાને તોંતેર વર્ષ થયાં આપણે ક્યારે આઝાદ થઈશું \n◆ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો. 15 મી ઓગસ્ટ 1947 નો દિવસ સૌ ભારતીયો માટ...\n|| શિક્ષકદિને....... કૃષ્ણ અને રાધાકૃષ્ણન || લેખક-કપિલ સતાણી ||\n'કૃષ્ણ' શબ્દ આંખોને અને હૈયાને ટાઢક આપે છે તો પ્રેમીઓને વિરહની વેદના આપે છે.ગોવાળોને મસ્ત મજાની મસ્તી અને માખણ આપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/pawan-kumar-bansal-gets-interim-charge-as-congress-treasurer-after-ahmed-patels-demise/articleshow/79464695.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2021-01-18T01:38:49Z", "digest": "sha1:TUONFNWBHUCMAA7XZTQZZTJYM3BJCIF2", "length": 7888, "nlines": 86, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઅહમદ પટેલના નિધન બાદ તેમની જગ્યાએ કોંગ્રેસના કોષાધ્યક્ષ તરીકે આ નેતાને મળી જવાબદારી\nપાંચ વખતના સાંસદ અને વરિષ્ઠ નેતાને કોંગ્રેસના ખજાનચી તરીકે વચગાળાની જવાબદારી મળી\nનવી દિલ્હીઃ પાંચ વખતના સાંસદ અને વરિષ્ઠ નેતા પવનકુમાર બંસલને કોંગ્રેસના વચગાળાના કોષાધ્યક્ષ (ખજાનચી) બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીના સલાહકાર અને પાર્ટીના ખજાનચી અહેમદ પટેલના અચાનક નિધનને કારણે આ પદ ખાલી હતું. કોંગ્રેસ અધ્યક્ષ પદની જેમ જ ખજાનચીનું પદ પણ વચગાળાનું બનાવવામાં આવ્યું છે.\nપવનકુમાર બંસલ ચંદીગઢથી ચાર વખત લોકસભાના સાંસદ અને પંજાબના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છ���. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા અને પક્ષના સંશોધન અને સંદર્ભ સેલના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. બંસલનો પહેલો મોટો રાજકીય અનુભવ પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે હતો.\nપવનકુમાર બંસલે કહ્યું કે, 'હું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માનું છું કે તેઓએ મારામાં વિશ્વાસ કર્યો છે અને સંપૂર્ણ જવાબદારી સાથે ફરજો નિભાવવા બદલ.'\nવ્યવસાયે વકીલ પવનકુમાર બંસલનો જન્મ 16 જુલાઈ 1948 માં થયો હતો. ચંદીગઢ સંસદીય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બંસલ ચાર વખત લોકસભા માટે ચૂંટાયા હતા. રેલ્વે પ્રધાન સિવાય તેઓ સંસદીય બાબતોના પ્રધાન, વિજ્ઞાન અને તકનીકી પ્રધાન અને જળ સંસાધન પ્રધાન રહી ચૂક્યા છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nચીન સામે પૂર્વ લદાખમાં ભારતે વધારી પોતાની તાકાત, તૈનાત કર્યા મરિન કમાન્ડો આર્ટિકલ શો\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 518 કેસ નોંધાયા, રિકવરી રેટ પણ 95.79%\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%A4%E0%AB%87%E0%AA%82/30/05/2019/", "date_download": "2021-01-18T01:33:30Z", "digest": "sha1:UYWYZPF2WPG4M4DPFPJIKTCYH2RMTV2X", "length": 7861, "nlines": 119, "source_domain": "www.charotarsandesh.com", "title": "માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome સ્પોર્ટ્સ માસ્ટર બ્લાસ્ટ��� સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે\nમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે\nસમગ્ર વિશ્વનો ફેવરિટ બેટ્‌સમેન ક્રિકેટ જગતમાં લિજેન્ડ્રી નામ ગણાય છે અને આ રમતનો ભગવાન ગણાય છે. હાલમાં ઇગ્લેન્ડમાં શરૂ થયેલા વર્લ્ડકપમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે. ગુરુવારે શરૂ થનારી મેચમાં તે કોમેન્ટ્રી આપી.\nગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંદુલકર કોમેન્ટ્રી આપી.\nસચિન તેંડુલકર ફિલિપ્સ હ્યુ સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટસ્‌ નેટવર્ક પર તેને સાંભળી શકાશે. સચિનની સાથે એવા કોમેન્ટેટર હશે જેમની સાથે તેંડુલકર ભૂતકાળમાં રમી ચૂક્યો છે. સો, હાઇલા તમે સચિનની કોમેન્ટ્રી સાંભળવા માટે તૈયાર છો \nઅત્રે ઉલ્લેખનીય છે કે,સચિન તેંડુલકર વર્લ્ડકપમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. સચિન છ વર્લ્ડકપ રમ્યો છે અને તેણે ૨,૨૭૮ રન બનાવ્યા છે. તેણે ૨૦૦૩નાં વર્લ્ડકપમાં સૌથી વધારે એટલે કે ૬૭૩ રન બનાવ્યા છે તે પણ એક રેકોર્ડ છે.\nઆ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે ૫ જૂનનાં રોજ છે.\nPrevious articleસલમાન ખાનની ‘દબંગ ૩’માં ફરી ડિમ્પલ કાપડીયા માતાની ભૂમિકામાં…\nNext articleદેશમાં ‘મોદીયુગ’ : વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nહાર્દિક પંડ્યાના પિતાના નિધન પર કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/akshay-kumar-film-laxmmi-bomb-renamed-to-laxmmi/articleshow/78932651.cms", "date_download": "2021-01-18T00:45:33Z", "digest": "sha1:MKDOXN74TSHZXTT2LYPXMJWINQJJZR3B", "length": 8443, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "Laxmmi Bomb: વિવાદો વચ્ચે મેકર્સે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલ્યું - akshay-kumar-film-laxmmi-bomb-renamed-to-laxmmi | I am Gujarat\nવિવાદો વચ્ચે મેકર્સે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલ્યું\nફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં જ લોકો તેના વિરોધમાં આવી ગયા હતા. #BanLaxmiBomb સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.\nઅક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' નામ બદલીને 'લક્ષ્મી' રાખ્યું છે. ફિલ્મના શીર્ષકને લઈને ભારે હોબાળો મચી ગયો હતો અને લોકો ફિલ્મનો બાયકોટ કરવાની વાત કરી રહ્યા છે. ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં જ લોકો તેના વિરોધમાં આવી ગયા હતા. #BanLaxmiBomb સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.\nગુરુવારે આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઈ હતી અને તેના સ્ક્રીનિંગ બાદ સીબીએફસી સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રેક્ષકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતા શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે 'લક્ષ્મી' શીર્ષક કરવાનું નક્કી કર્યું છે. એટલે કે હવે આ હોરર-કોમેડી ફિલ્મનું નામ 'લક્ષ્મી' રાખવામાં આવ્યું છે.\nજણાવી દઈએ કે ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' પર કેટલાક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. તે જ સમયે, એક વર્ગએ તેના નામ 'લક્ષ્મી બોમ્બ' પર વાંધો ઉઠાવ્યો છે અને તેને હિન્દુ ધર્મની વિરુદ્ધ જાહેર કર્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાએ પણ ફિલ્મના નિર્માતાઓને ફિલ્મના શીર્ષક સંબંધિત કાનૂની નોટિસ ફટકારી હતી.\nડિરેક્ટર રાઘવ લોરેન્સે 'લક્ષ્મી બોમ્બ' વિશે કહ્યું હતું કે ભગવાનની કૃપાથી આ પાત્ર ફિલ્મના બ્લાસ્ટની જેમ આવે છે તેથી અમે ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ' રાખ્યું છે. જેમ લક્ષ્મી બોમ્બનો વિસ્ફોટ કદી ચૂકતો નથી, તેવી જ રીતે આ ફિલ્મનું મુખ્ય પાત્ર ટ્રાન્સજેન્ડર છે અને તે ખૂબ શક્તિશાળી છે\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઆવી ગયું આશ્રમની બીજી સિઝનનું ટ્રેલર, ફેન્સની ઉત્સુકતામાં થયો વધારો આર્ટિકલ શો\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nદેશફ્રી છે કે નહીં વધુ કિંમતે કેમ ખરીદાઈ વધુ કિંમતે કેમ ખરીદાઈ કોરોના વેક્સીન પર કોંગ્રેસના મોદી સરકારને સવાલ\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 518 કેસ નોંધાયા, રિકવરી રેટ પણ 95.79%\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/balochanvarkhan6831/bites", "date_download": "2021-01-18T00:51:34Z", "digest": "sha1:4LDRMRGJENN5KHM3TJB74JMMIETWTVLG", "length": 8871, "nlines": 270, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Baloch Anvarkhan | Matrubharti", "raw_content": "\nશબ્દોની સ્મરણાંજલિ ની સુવાસ\nઆજે 5 સપ્ટેમ્બર 2020 ના દિવસની\nઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલો\nઆપણા શિક્ષકવિદ મહાન વિદ્વવાન\nઅને આપણા બીજા રાષ્ટ્રપતિ\nજેમણે પોતાના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રના હિત માટે અને પોતાના શિક્ષક મિત્રોને યાદને અખંડ રાખવા માટે\n5 સપ્ટેમ્બર ૧૯૬૨ના દિવસે\nશિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ગણ ને સાથે લઈ ભવ્યાતિભવ્ય રીતે શિક્ષક દિવસ ઉજવ્યો\nફૂલ- મસ્ત, મહેલની અટારીએ\nમર્દાળા મુલ્ક ની વિશિષ્ટ લાગણી\nઝંખતી. તી, યાદી. આપની,\nમારા પરમ આદરણીય અદર્શનીય\nલાગણીશીલ ,,,,,, હેતાળ હૈયાને\nએક. નહિ. અનૈક કૈલાસ ના ભુવન માં\nઆજની સંધ્યા એ સો,, સો,,,દીપ ની\nભોળિયા ભવનાથ માં સાગર તટે સોમનાથ માં\nહિમાલય ની ગોદ મા ગરવી ગુજરાત ના ગામડે ગામડે\nશિવાલયોમાં અખંડ દીપ ની જયોતુ ઝળહળ છે\nઅને સંધ્યા ટાણે બેનડીયુ ના ચિત ,(હયા,)માં\nદિવાહો ની દિપ થી હેતાળ હયા માં રોમે રોમ\nઅંતર. ના ઊજાગર ની જ્યોત પ્રજ્વલિત થશે\nએક તુજ. જ માં ઓધાન મા નવ માહ\nકૂખે થી અવતરી પુરી કાયનાત ની માં\nતારા ખોળે માસુમ શી ડગલી પાડી\nહૈ તુજ જગત જનની માં સાંઠ સાલ તારો ખોળો ખુદાવ્યો\nસુખ દૂ:ખ તડકી. છાંયડી નૈ\nમાં. ,,,,,,,, માં. ,,,,,,, માં ,,,તને. નત મસ્તકે સલામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.saveatrain.com/blog/tag/winterdestination/?lang=gu", "date_download": "2021-01-18T02:11:55Z", "digest": "sha1:5WJ5LAWHH2EHNU4WAEMK3FJNKARQNXAI", "length": 4077, "nlines": 42, "source_domain": "www.saveatrain.com", "title": "winterdestination Archives | એક ટ્રેન સાચવો", "raw_content": "ઓર્ડર એક ટ્રેન ટિકિટ હમણાં\n5 શ્રેષ્ઠ વિન્ટર સ્થળો યુરોપમાં\nવાંચવાનો સમય: 5 મિનિટ યુરોપ ઠંડા મહિના કે વિશ્વના કોઇ પણ સ્થાન વિપરીત દરમિયાન ચોક્કસ શિયાળામાં વશીકરણ છે. ત્યાં વિવિધ ઘણો છે, અને કોઈ બે જગ્યાએ જ લાગણી અને વાતાવરણ ધરાવે છે. હકિકતમાં, ઘણા લોકો કહે છે દરમિયાન કે નગરો અને શહેરોમાં…\nટ્રેન યાત્રા, ટ્રેન યાત્રા riaસ્ટ્રિયા, ટ્રેન પ્રવાસ ફ્રાન્સ, ટ્રેન યાત્રા હંગેરી, ટ્રેન યાત્રા ઇટાલી, ટ્રેન યાત્રા સ્વિટ્ઝર્લ .ન્ડ, ટ્રેન મુસાફરી ટિપ્સ, ...\nઆ ક્ષેત્ર ખાલી છોડી દો, તો તમે માનવ છો:\n10 યુરોપના સૌથી સુંદર કોસ્ટલ ટાઉન્સ\n10 ચાઇના માં મુલાકાત લેવા માટે મહાકાવ્ય સ્થાનો\n10 યુરોપના શ્રેષ્ઠ થીમ પાર્ક્સ\n7 યુરોપના સૌથી આકર્ષક ફૂટબ .લ સ્ટેડિયમ\n7 યુરોપમાં શ્રેષ્ઠ ફ્લાય બજારો\nકૉપિરાઇટ © 2020 - એક ટ્રેન સાચવો, એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ\nઅત્યારે જોડવ - કુપન્સ અને સમાચાર મેળવો ", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/", "date_download": "2021-01-18T01:59:50Z", "digest": "sha1:QBTXVJ3EIXVHBEFPPBXGUCNA5DXT2CDD", "length": 12672, "nlines": 123, "source_domain": "apnugujarat.in", "title": "- Apnu Gujarat", "raw_content": "\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nચાહકો સુશાંત સિંહ રાજપૂત સાથે તુલના કરતા ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેવ શુક્લ, ચાહકોએ ગણાવ્યા હીરો\nરેખાની સામે આવી પિતા સાથેની દુર્લભ તસવીર, પિતાએ ક્યારેય નહોતી અપનાવી, જાણો, છતાં કેવા હતા પિતા સાથેના સંબંધ \nBreaking News: પંડ્યા બ્રધર્સનાં પિતાને હાર્ટ અટેક આવતાં થયું નિધન, હાર્દિક મુંબઈ એરપોર્ટ પર ભાવુક હાલતમાં જોવા મળ્યો\nછેલ્લા થોડા સમયથી હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જોકે આજે સવારે 4 વાગ્યાની આસપાસ હાર્ટ\nઅમદાવાદના 100 વર્ષના આ દાદીમાએ 7 દિવસમાં કોરોનાને મહાત આપી, સલામ છે તેમના જુસ્સાને\nકુદરતની કમાલ જ હતી કે બા 108 વર્ષની ઉંમરે પણ નરી આંખે ચોખ્ખું જોઈ શકતા અને મોઢામાં 32 દાંત પણ હતા\nઅંગદાન એ મહાદાનઃ અમદાવાદના શૈલેષ પટેલ ત્રણ લોકોને નવજીવન આપી તેમના માટે ભગવાનરુપ સાબિત થયા\nપત્નીએ ન થવા દીધો પતિનો અંતિમ સંસ્કાર, કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે જ \nઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે\nપોતાની જ બહેનપણી બોયફ્રેન્ડ સાથે કરતી હતી ઈલુ-ઈલુ, એજ સમયે સહેલી આવી જતાં આવ્યો ખોફનાક અંજામ\nદુઃખદ ઘટનાઃ ભંડારાની જિલ્લા હોસ્પિટલમાં આગથી 10 નવજાતનાં મોત, પરિવારજનોનાં હૈયફાટ રૂદનથી ગુંજી ઊઠ્યું આખુ શહેર.\nયુવતીને પોતાના ઘરની પાછળ રહેતા છોકરા સાથે થયો પ્રેમ, માં-બાપની વાત ન માનતા દુપટ્ટા વડે ગળુ દબાવી પુત્રીની કરી હત્યા\n18 વર્ષીય વિદ્યાર્થીનીને 45 વર્ષનાં પ્રોફેસર સાથે થયો પ્રેમ, યુટ્યુબ પર વિડિઓ જોઈને થઈ ઈમ્પ્રેસ\nજર્મનીની સાયકોલોજીની એક વિદ્યાર્થીએ યુટ્યુબ પર ફિલોસોફી શિક્ષકનો વિડિઓ જોયા પછી તેનો સંપર્ક કર્યો હતો,અને થોડા મહિનાઓમાં રિલેશનશીપ પણ શરૂ\nએક બે નહીં પણ એક હજાર ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો ઐયાશી, ફટકારાઈ એટલા વર્ષોની સજા કે તમે કલ્પના પણ ના કરી શકો\nઆ છોકરીએ એક જ ડ્રેસ 100 દિવસ પહેરીને બનાવ્યો અનોખો રેકોર્ડ, ઈનામમાં મેળવ્યું આટલા ડોલરનું…\nઆ દેશના રાષ્ટ્રપતિને મહિલા સાથે સેલ્ફી લેવી પડી ભારે, વાત એમ છે કે…\nઆજનું રાશિફળઃ આજે આ રાશીઓ માટે સારો રહેશે રવિવાર, જાણો તમારું રાશિફળ ….\nકુંભઃ- પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આજે અધ્યાત્મ અને અભ્યાસને લગતાં કાર્યોમાં સારો સમય પસાર થશે. કોઇ શુભ સૂચના પણ\nશુક્રવારનું રાશિફળ:શુક્રવારનો દિવસ આ જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે, રોકાણ કરવા માટે સમય શુભ રહેશે\nભુલથી પણ ન કરતા આવી ભુલ, નહીંતર તૂટી પડશે મુસીબતોનો પહા\n14મીએ સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ; જાણો તમારા માટે કેવો રહેશે શુભ સમય\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nકોરોનાકાળમાં Parle Gનું રેકોર્ડ બ્રેક વેચાણ, આ રીતે ફેક્ટરીમાં બને છે બિસ્કિટ, રસપ્રદ છે બિસ્કિટનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bjpgujarat.org/photo-gallery/page/24/", "date_download": "2021-01-18T02:15:40Z", "digest": "sha1:V47VSNHWOTFX5EB27XSBYJQZX52PHVKY", "length": 6682, "nlines": 140, "source_domain": "bjpgujarat.org", "title": "Photo Gallery – Page 24 – BJP | BJP Gujarat | Bharatiya janata Party", "raw_content": "\nપ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વિજ પટેલ ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘કમલ કપ-યુવા ખેલ મહોત્સવ’ યોજાયો.\nપુલવામાં ખાતે શહીદ થયેલા દેશના વીર જવાનોનાં પરિજનોને વિનમ્ર સહયોગ માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો.\nરાજભવન ખાતે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડના 1000 થી વધુ સ્કાઉટ ગાઇડ અને સ્કાઉટ ગાઇડ શિક્ષકોને રાજયકક્ષાનો સર્વોચ્ચ રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.\nગુજરાત વિધાનસભા ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકજીની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ આપતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી\n‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગરના ઝુંડાલ ખાતેથી શક્તિકેન્દ્ર વિસ્તારક કાર્યક્રમનો શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી\nપ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભા સીટના ઇન્ચાર્જશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ – મહામંત્રીશ્રીઓ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.\nસાણંદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનોજ સિન્હાજી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ યોજાયો.\nધોરાજી ખાતે જામનગર, પોરબંદર અને જૂનાગઢ લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.\nઅમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.\n112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર સેવાનો ગુજરાતના નવરચિત 7 જિલ્લાઓમાં શુભારંભ કરાવતા માન.મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી.\nમનોગત અંક નંબર: 19, પ્રસિદ્ધ તા: 10/01/2020\nરાજકોટ જિલ્લા દ્વારા આયોજિત 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\nભાવનગર શહેરના કાર્યકર્તાઓને પેજ સમિતિના કાર્ડનું વિતરણ\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાંભાવનગર જિલ્લાનો 'સરપંચ સંવાદ' કાર્યક્રમ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/61439", "date_download": "2021-01-18T02:09:13Z", "digest": "sha1:IEGQIFB6LKGX5UKSOFYRU7IFSXRX72BG", "length": 11839, "nlines": 95, "source_domain": "westerntimesnews.in", "title": "ગાયીકા આશા ભોંસલેને જૂન મહિનાનું બે લાખ રૂપિયા વિજળીનું બિલ Singer Asha Bhosle gets an electricity bill of over Rs. 2 lakh", "raw_content": "\nગાયીકા આશા ભોંસલેને જૂન મહિનાનું બે લાખ રૂપિયા વિજળીનું બિલ\nજૂનમાં ૨,૦૮,૮૭૦નું બિલ મળ્યું, જ્યારે મે-એપ્રિલનું બિલ ક્રમશઃ ૮૮૫૫.૪૪ અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું\nમુંબઈ, બોલિવુડ સિતારાને લાૅકડાઉન પછી વીજળીના બિલ પરેશાન કરી દીધું છે. જાણીતાં ગાયિકા આશા ભોંસલેને ૨ લાખના બિલે ચોંકાવી દીધું છે.જૂન મહિનામાં ‘વધારે બિલ’ મોકલવાને લઈને આલોચનાની શિકાર થતી મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપની મહાડિસ્કાૅમને હવે આશા ભોંસલેની ફરિયાદ મળી છે કે તેમને લોનાવલા સ્થિત બંગલા માટે બે લાખ રૂપિયાથી વધારેનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું છે.\nજાે કે, મહાડિસ્કાૅમ કહે છે કે, ‘મીટરની વાસ્તવિક રીડિંગ’ના આધારે જ બિલ મોકલવામાં આવ્યું છે. ત��મણે જણાવ્યું કે ગાયિકાને આ વિશે પહેલાં જ સૂચિત કરી દેવામાં આવ્યું હતું. આશા ભોંસલેને જૂનમાં ૨,૦૮,૮૭૦ રૂપિયાનું બિલ મળ્યું છે, જ્યારે મે અને એપ્રિલનું બિલ ક્રમશઃ ૮,૮૫૫.૪૪ રૂપિયા અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું.\nઆશા ભોંસલે પહેલા ઘણાં બોલિવુડ સિતારાઓએ સોશિયલ મીડિયા દ્વારા વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ અભિનેત્રી રેણુકા શહાણે એ અદાણી ઈલેક્ટ્રીસિટીનું નામ લેતા ટ્‌વીટ કર્યું હતું, ‘મારું વીજળીનું બિલ ૮ મેના ૫૫૧૦ રૂપિયા આવ્યું, જૂનમાં મારું બિલ ૨૯,૭૦૦ આવ્યું. તે બિલમાં તમે મે અને જૂન બન્નેનું બિલ જાેડી દીધું છે. પણ તમે તે બિલમાં મારું મે મહિનાનું બિલ ૧૮૦૮૦ રૂપિયા બતાવ્યું છે. મારું બિલ ૫૫૧૦ રૂપિયાથી ૧૮૦૮૦ રૂપિયા કેવી રીતે થઈ ગયું \nઅભિનેત્રી હુમા કુરેશીએ ફણ વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘નવા વીજ દરો શું છે ગયા મહિને મેં ૬ હજારનું બિલ ચૂકવ્યું હતું અને આ મહિને ૫૦ હજાર ગયા મહિને મેં ૬ હજારનું બિલ ચૂકવ્યું હતું અને આ મહિને ૫૦ હજાર શું આ નવા પ્રાઇસ છે શું આ નવા પ્રાઇસ છે કૃપા કરી અમને જણાવો.’\nતાપસી પન્નુએ પણ વીજ બિલનું સ્ક્રીન શાૅટ શૅર કર્યું હતું. અભિનેત્રીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર ત્રણ મહિનાના વીજ બિલનું સ્ક્રીનશાૅટ શૅર કર્યું હતું. જૂન ૨૦૨૦ માટે કુલ અમાઉન્ટ ૩૬૦૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યું. તો એપ્રિલ ૨૦૨૦નું વીજ બિલ ૪૩૯૦ રૂપિયા છે. મે ૨૦૨૦નું વીજ બિલ ૩૮૫૦ રૂપિયા આવ્યું તાપસીએ એક વધુ ટ્‌વીટ કર્યું છે આમાં તેણે પોતાની તે ફ્લેટના વીજ બિલનું સ્ક્રીનશાૅટ શૅર કર્યું છે, જેમાં કોઈ રહેતું નથી અને તે ખાલી છે.\nPrevious મુંબઈ પોલીસની મેનેજર દિશા સાલયાન સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ\nNext રિદ્ધિમા કપૂરે પહેરી પિતા ઋષિ કપૂરની વાૅચ, શેર કરી તસવીર\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફ���તા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/20-11-2019/123470", "date_download": "2021-01-18T00:38:03Z", "digest": "sha1:A4SU7VEEOYR3JN4ZSJE4VLXMZI2JH4KN", "length": 24103, "nlines": 141, "source_domain": "www.akilanews.com", "title": "કંકુ છાંટી લખી કંકોત્રી... વહાલુડીના વિવાહ અવસરના શ્રીગણેશ : રર કન્યાઓ ભાવવિભોર", "raw_content": "\nકંકુ છાંટી લખી કંકોત્રી... વહાલુડીના વિવાહ અવસરના શ્રીગણેશ : રર કન્યાઓ ભાવવિભોર\nકિરીટભાઇ પટેલ અને વસંતભાઇ ગદેશા પરિવાર યજમાન : 'દીકરાના ઘર'નું આયોજન\nદીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજીત વહાલુડીના વિવાહ પ્રસંગની કંકોત્રી લખવાનો કાર્યક્રમ કરણ પાર્ટી પ્લોટ ખાતે યજમાન પટેલ અને ગદેશા પરિવાર દ્વારા મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.\nરાજકોટ, તા. ર૦ : 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પિતાની છત્રછાયા વિહોણી ગરીબ પરિવાર જરૂરીયાતમંદ રર દીકરાઓના જાજરમાન લગ્નોત્સવ 'વહાલુડીના વિવાહ-ર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ માણવા જેવા લગ્નોત્સવની શુભ રજુઆત હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ લગ્ન લખવાની અને કંકોત્રી લવાના પ્રસંગથી કરવામાં આવી હતી. શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર, મોઢવણિક પરિવારના શ્રી કિરીટભાઇ પટેલ તથા જાણીતા વેપારી, રઘુવંશી અગ્રણી શ્રી વસંતભાઇ ગદેશાના યજમાન પદે કાલાવડ રોડ સ્થિત કરણ પાર્ટી પ્લોટ ખાતે ખૂબજ મોભાદાર રીતે યોજાયેલ. આ કાર્યક્રમમાં શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત શહેર શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી આ પ્રસંગની સાક્ષી બન્યા હતા.\nઆ પ્રસગની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા તથા મુકેશ દોશીએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નોત્સવ એ એક દિવસનો પ્રસંગ નથી, પરંતુ ક્રમશઃ આવતા માણવા જેવા અનેક પ્રસંગોની હારમાળા છે અને આવા બધા પ્રસંગોમાંથી સૌ પ્રથમ લગ્ન લખવા અને કંકોત્રી લખવાના પ્રસંગથી લગ્નોત્સવની શુભ શરૂઆત થાય છે.\nકાલાવડ રોડ સ્થિત કરણ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં ઠાકોરજીના અન્નકુટના શણગારની સાક્ષીએ આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. હાથમાં ઝગમગતા દીવડાઓ સાથેના શણગારથી સજજ રર વહાલડીઓ પર થતી ગુલાબની પાંદડીઓની વર્ષોથી જાજરમાન એન્ટ્રી સાથે આ પ્રસંગની શુભ અરૂઆત કરવામાં આવી હતી. પ્રસંગોચિત સુમધુર ગીતની સુરાવલીઓ તથા લગ્નોત્સવના પ્રધાનાચાર્ય શાસ્ત્રીશ્રી કમલેશભાઇના વેદોકત મંત્રોચ્ચારના ઉચ્ચારણોથી પ્રસંગનું વાતાવરણ આહલાદક બની રહ્યું હતું. આ ઉપરાંત યજમાન પરિવાર શ્રી ગોપીભાઇ પટેલની સુપુત્રી ચિ. આશાના એ દીકરી અને પિતાના વ્હાલને ચરિતાર્થ કરતું નૃત્ય રજુ કરી ઉપસ્થિત મહેમાનોની આંખના ખૂણાઓ આંસુની ઝાકળોથી ભીજવી દીધા હતા. આ ઉપરાંત ઉન્નતિબેન ગાંગાણી, વંદનાબેન જીવાણી તથા શ્રુતિબેન પટેલના ડાન્સ ગ્રુપ દ્વારા પણ દીકરીનો લાગણીનો મહિલા રજુ કરતો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.\nઆ પ્રસંગે સંસ્થાના સુનિલ વોરા, નલીન તન્ના તથા અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે લગ્ન લખવાના અને કંકોત્રી લખવાના પ્રસંગ માટે રર દીકરીઓ તથા તેમના પરિવારજનો વહેલી સવારથી જ રાજકોટ આવી ગયા હતા. તેમની સવારથી સાંજ સુધીની રહેવા તથા જમવા સહિતની તમામ સુવિધાની વ્યવસ્થા દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા ખાતે કરવામાં આવી હતી. જયાંથી સંસ્થાની મહિલા ટીમના બહેનોએ રર દિકરીઓને તૈયાર કરી શણગાર સજાવી પ્રસંગના સ્થળ સુધી બસમાં લાવવા લઇ જવાની વ્યવસ્થા સંભાળી હતી. આ મહિલા ટીમમાં મુખ્યત્વે ફાલ્ગુનીબેન કલ્યાણ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પના દોશી, પ્રીતી વોરા, પ્રીતી તન્ના, કિરણબેન વડગામા, અલ્કા પારેખ, રૂપા વોરા, હિરલ જાની, અરૂણાબેન વેકરીયા, મૌસમી કલ્યાણી, સોનલબેન જીવાણી, સહિતનાઓએ કરી હતી.\nઆ પવિત્ર પ્રસંગમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેવાણી સહિતના માર્ગદર્શક ટીમ વિઠલભાઇ ઘડુક, મનીષભાઇ માદેકા, મુકેશભાઇ શેઠ, હરીશભાલ લાખાણી, રાજેશભાઇ કાલરીયા, ભાવેશભાઇ પટેલ, ડી.વી. મહેતા, મેહુલભાઇ રૂપાણી, અમિનેશ રૂપાણી, પરેશભાઇ ગજેરા, પ્રશાંતભાઇ લોટીયા, અમિતભાઇ ભાણવડીયા, સર્વાનંદભાઇ સોનવાણી, મહેશભાઇ જોશી, ડો. મયંકર ઠકકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.\nઉપરાંત રાજકોટ શહેરના કાર્યકરી મેયરશ્રી અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લીલતભાઇ કગથરા, ગૌસેવા આયોગના વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેમજ બાવનજીભાઇ મેતલીયા તથા કોંગ્રેસ અગ્રણી દિનેશ ચોવટીયા સહિતના અગણિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.\nલગ્નની કંકોત્રી લખવાના આ દૈદિપ્યમાન પ્રસંગનું સંપૂર્ણ આયોજન કિરીટભાઇ પટેલ, ગીતાબેન કે. પટેલ, ગોપીભાઇ પટેલ તથા અમિતભાઇ પટેલ તેમજ રઘુવંશી સમાજના અગ્રણી વસંતભાઇ ગદેશા, ભાવનાબેન ગદેશા તથા ચિરાગભાઇ ગદેશાના સમગ્ર પરિવારના યજમાનપદે યોજવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીનો પ૬ ભોગનો પ૬ ભોગનો અન્નકુટ દર્શન તથા સુશોભીત સ્ટેજ અને કલાત્મક ડેકોરેશન સાથેની સંપૂર્ણ વ્યવસ્થા તથા સ્વરૂચી ભોજનની પણ વ્યવસ્થા જોઇ આમંત્રીત મહેમાનો આનંદિત થઇ ઉઠયા હતા.\nટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, ધીરૂભાઇ રોકડ તથા ડો. નિદત બારોટ, હસુભાઇ રાચ્છની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.\nકાર્યક્રમને દીપાવવા દીકરાનું ઘર પરિવારના મુકેશ દોશીના નેતૃત્વમાં અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજા, ઉપેનભાઇ મોદી, હેમલભાઇ મોદી, સુનિલભાઇ મહેતા, હસુભાઇ રાચ્છ, હરદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા, શૈલેષભાઇ જાની, ગૌરાંગભાઇ ઠકકર તથા અશ્વિનભાઇ પટેલ, દોલતભાઇ ગદેશા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, હરેશભાઇ મહેતા, આશિષ વોરા, હાર્દિક દોશી, ડો. પ્રતિક મહેતા, શૈલેષ દવે સહિતના સમર્પણ ટીમના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nરાજયસભામાં શિવસેનાના બોલકા સાંસદ સંજય રાઉતને સૌથી છેલ્લી ''રો''માં બેસાડયા : ભાજપ સાથે છેડો ફાટયા પછીની નવી વ્યવસ્થા \nગાંધી પરિવારની સુરક્ષા પર સંસદમાં ધમાલઃ ભાજપ - કોંગ્રેસના સાંસદો આમને - સામને access_time 1:02 pm IST\nરિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST\nયુ.એસ.માં વોશીંગ્ટન ડીસી નજીક નવા જૈન સેન્ટરનું નિર્માણ કરાશેઃ સાડા પાંચ એકરમાં ફેલાયેલા ૩૦ હજાર સ્કવેર ફીટનું બાંધકામ ધરાવતા સેન્ટરનું ૪ ઓ���ટો.ના રોજ ભૂમિપૂજન કરાયું: જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશીંગ્ટનએ ૩ મિલીઅન ડોલર ઉપરાંતનું ફંડ ભેગુ કરી દીધું access_time 8:14 pm IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nઅમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયોને વિશેષ વિમાનમાં પાછા મોકલી દીધા access_time 9:07 pm IST\nમોડીરાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં ATMમાં આગ ભભૂકી :લાખો રૂપિયા સળગી ગયાની ભીતિ access_time 11:53 pm IST\nવોર્ડનં.૩નો વિકાસ રૂંધાયો : બાબુશાહી બેફામ : ગાયત્રીબા access_time 8:36 am IST\nપીઝા પાર્લરોમાંથી સોસ-ચીઝ-પાસ્તાના નમૂના લેવાયા access_time 3:52 pm IST\nચાંચડીયાના વલ્લભને નવાગામમાં સંજય રોજાસરાએ છરી ઝીંકી દીધી access_time 11:53 am IST\nવેરાવળ પંથકમાં ઘઉની વાવણી access_time 12:13 pm IST\nમોરબીમાં ટેલેન્ટશોને બિરદાવ્યા access_time 12:15 pm IST\nગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના વિસ્તારનો વ્યાપ વધતા માલપુર ખાતે નવા સેન્ટરનો ઉદ્દઘાટન કાર્યક્રમ હાથ ધરાયો. access_time 7:59 pm IST\nઓટોમેટિક સ્ટોરેજ એન્ડ રિટ્રાઇવલ સિસ્ટમ બનશે access_time 10:00 pm IST\n'સ્પેશિયલ 26 ' ફિલ્મ જેવી મોડ્સ ઓપરેન્ડી : ચાંગોદર પોલીસે છ બોગસ આઇટી અધિકારીઓને ઝડપી લીધા access_time 10:30 pm IST\nમની લોન્ડરીંના વિશેષજ્ઞ યુએસ પ્રોફેસર પર લાગ્યો રૂ. ૧૮૦૦ કરોડનો મની લોન્ડરીંગનો આરોપ access_time 11:55 pm IST\nનવ કિલોની આ બિલાડીને હાલમાં ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે access_time 3:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''મેકીંગ હર્સ્ટરી પ્રોજેકટ'' : મહિલાઓને આર્થિક રાજકીય, શૈક્ષણિક, સરંક્ષણ સહિત ક્ષેત્રે આગળ વધારવા ઇન્ડિયન અમેરિકન દંપતિ દ્વારા શરૂ કરાયેલો નવો પ્રોજેકટ access_time 9:27 pm IST\nપાકિસ્તાનના ખૈબર પખ્તુનખામાં \" હિન્દૂ વિવાહ ધારો \" હજુ પણ અધ્ધરતાલ : અનેક યુગલોની શાદી વિલંબમાં : 2017 ની સાલમાં મંજૂરી આપ્યા પછી હજુ સુધી મુસદ્દો તૈયાર કરાયો નથી : હિન્દૂ યુવતીઓ અધિકારોથી વંચિત access_time 12:24 pm IST\nયુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાયેલી સ્ટાર્ટ અપ સ્પર્ધામા ઇન્ડિયન અમેરિકન શ્રી રવિ સાહુની કંપની ''સ્ટ્રેઓઝ'' ગ્રાન્ડ પ્રાઇઝ વિજેતા access_time 9:18 pm IST\n૩૮ વર્ષે પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરૃં છું: રોજર ફેડરર access_time 4:12 pm IST\nમેચ દરમ્યાન સાથી ખેલાડીને મારપીટ કરનાર બાંગ્લાદેશી બોલર પર લાગ્યો પ વર્ષનો પ્રતિબંધ access_time 10:31 pm IST\nકેકેઆરમાંથી બહાર કરાતા લીન દુઃખી થયો નથી access_time 4:12 pm IST\nકિંગખાનની પુત્રી સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ રિલીઝ : લાખો લોકોએ નિહાળી access_time 12:37 pm IST\nઆગામી વર્ષે દિવાળી ઉપર કંગના રનૌત સાથે ટકરાશે અક્ષયકુમાર��ી ફિલ્મો access_time 5:26 pm IST\nજાહેરાત બાદ ચર્ચામાં છવાયેલ ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'શિકારા-એ લવ લેટર ફોમ કાશ્મીર' ફેબ્રુઆરી - ર૦ર૦માં રિલીઝ થશે access_time 5:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/loksabha-election-2019/", "date_download": "2021-01-18T01:00:34Z", "digest": "sha1:3YQC6FY6YVGNPR6YABYOBNC6X2EIK73Q", "length": 30550, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Loksabha Election 2019 - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nભાજપનું કોંગ્રેસીકરણ: 2002 પછી 65 કોંગેસી ધારાસભ્યો ભાજપમાં ઓળઘોળ થયાં, આ છે લિસ્ટ\nગુજરાત સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. એ સ્પષ્ટ સાબિત થઈ ગયું છે કે ભાજપ હવે ચૂંટણી...\nભાજપને પ્રચંડ જીત અપાવ્યા બાદ અમિત શાહ લોકસભામાં કરવા જઈ રહ્યા છે આ કામ\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત અને બાદમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ...\nનહેરૂ ઈન્દિરા ગાંધીના વંશજોએ યોગનું સન્માન નથી કર્યું એટલે સત્તા ગુમાવવી\nયોગ ગુરૂ બાબા રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધીના વંશજોએ યોગનું સન્માન નથી...\nગૃહમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો, 4 ધારાસભ્યોની વિદાય સાથે ફરી 100ના આંકડે પહોંચ્યું\nસાંસદ તરીકે ચૂંટાવાના કારણે ભાજપના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. એટલે ફરી ગૃહમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી...\nભાજપના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્યનું રાજીનામું, ભાજપના ધારાસભ્યોની સંખ્યા થઈ 100\nલોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા ભાજપના 3 અને એક અપક્ષ સિંટીગ ધારાસભ્યો આજે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. જેથી ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 થઈ...\nઝીરોમાંથી 10 પર પહોંચ્યા છતાં માયાવતીએ હાર માટે આ પાર્ટીને ઠેરવી જવાબદાર, કહ્યું કોઈ ફાયદો થયો નહીં\nયુપીમાં સપા અને બસપાના ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર પાછળ બસપા સુપ્રીમો માયાવતી સપા પર હારનું ઠીકરૂ ફોડી રહ્યા છે. પરંતુ હારના ગણિતમાં બસપાને સૌથી...\nલોકસભા ચૂંટણીમાં અધધ… આટલા કરોડ રૂપિયાનો થયો ખર્ચ, જાણો તમારા એક મતની કિંમત\nલોકસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ભવ્ય વિજય મેળવનાર મોદી સરકારે કાર્યભાર સંભાળી લીધો છે. જોકે આ ચૂંટણીમાં રાજકીયપક્ષોએ પાણીની જેમ વહાવેલા પૈસાના કારણે ખર્ચના...\nલોકસભા ચૂંટણીમાં હારને પગલે બસપા સુપ્રિમોએ ભર્યા કડક પગલા\nલોકસભાની ચૂંટણીના આવેલા પરિણામ બાદ બસપા સુપ્રીમો માયાવતી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે અનેક રાજ્યોમાંથી બસપાના પ્રભારીઓને હટાવ્યા છે. જેમા ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને...\nલોકસભા બાદ ભાજપામાં જૂથવાદ વકર્યો : બે નેતાઓ વચ્ચે છૂટાહાથની મારામારી\nલોકસભા ચુંટણીની પ્રક્રીયા પુર્ણ થયા બાદ ભાજપાનો જુથવાદ સામે આવ્યો છે. વંથલીમા ખરીદ વેચાણ સંઘની બેઠકમાં યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાન કીરીટ ભીમાણી અને જીલ્લા...\nશપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા આવી સામે, આ પાર્ટીઓના નેતાઓને મળશે મંત્રીમંડળમાં સ્થાન\nનરેન્દ્ર મોદીની શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં જેડીયુ અને શિવસેનાને બે-બે મંત્રાલયની જવાબદારી મળશે. જ્યારે શિરોમીણિ અકાલી દળ...\nમોદીના શપથગ્રહણમાં આ નેતાઓને અપાયું છે આમંત્રણ, મમતા અને રાહુલ પણ રહેશે હાજર\nદિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 7 વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ...\nમોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ પહેલા, આજે જેડીયુની મહત્વની બેઠક\nમોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ સમારોહ પહેલા આજે જેડીયુની મહત્વની બેઠક મળી રહી છે. જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાનારી આ...\nલોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ જગનમોહન રેડ્ડીએ ભગવાન બાલાજી સમક્ષ ઝૂકાવ્યું શીશ\nગુરૂવારે આંધ્ર પ્રદેશની કમાન સંભાળ્યા પહેલા વાઇએસઆરસીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ વિશ્વપ્રસિદ્ધ તિર���પતિ બાલાજી મંદિરે દર્શન કર્યા હતા. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ...\nઅલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ મામલે અમિત ચાવડાએ આપ્યું મહત્વનું નિવેદન\nકોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અલ્પેશ ઠાકોર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યું કે, અલ્પેશ ભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ...\nલોકસભામાં કારમી હાર, પરંતુ વિધાનસભાની 182માંથી 9 બેઠક પર કોંગ્રેસ હજુ જીવંત\nરાજ્યમાં કોંગ્રેસને લોકસભામાં કરારી હાર મળી છે. પરંતુ વિધાનસભાની 182માંથી નવ બેઠક એવી છે જેના પર હજી કોંગ્રેસ જીવંત છે. જ્યારે 173 બેઠક પર ભાજપનો...\nદીદીને બંગાળમાં પછાડ્યા પણ આ રાજ્યનાં ગઢનાં કાંગરા ન ખેરવી શકી મોદી લહેર, આ સીએમે લીધા આજે શપથ\nવિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયકે પાંચમી વાર શપથ ગ્રહણ કર્યા છે. ભુવનેશ્વરના IDCO મેદાનમાં નવીન પટનાયકની સાથે અન્ય પ્રધાનોએ...\nBJPનો માસ્ટરસ્ટ્રોક, બંગાળ હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકર્તાઓના પરિવારને શપથ ગ્રહણમાં આમંત્રણ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે અનેકવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે બંગાળમાં હિંસા દરમ્યાન માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને પણ શપથ ગ્રહણમાં આમંત્રિત...\nદિલ્હીમાં આવતી કાલે દેશની નવી સરકારની તાજપોશી, પ્રચંડ બહુમત બાદ બીજી વખત મોદી લેશે વડાપ્રધાનના શપથ\nદિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શરથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત...\nઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયક આજે પાંચમી વખત લેશે શપથ, PM સહિત આ દિગ્ગજો રહેશે હાજર\nવિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયક પાંચમી વાર આજે શપથ ગ્રહણ કરશે. વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીને કુલ 147 બેઠકમાંથી 112 બેઠક...\nચૂંટણી સમયે PM તરીકે સ્વીકારવાનો કર્યો હતો ઈનકાર, હવે મોદીના શપથમાં હાજરી આપશે મમતા\nચૂંટણી દરમિયાન પ્રચાર રેલીઓમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ભારે તકરાર જોવા મળી હતી. એક રેલીમાં મમતાએ કહ્યું હતું કે...\nMPના સીએમ કમલનાથના સગાઓ અને નેતાઓને આઈટી ફટકારશે નોટીસ, 281 કરોડનું હવાલા રેકેટનો છે મામલો…\nલોકસભા ચૂંટણી દરમિયાન સપાટી પર આવેલા ૨૮૧ કરોડ રૂપિયાના હવાલા રેકેટની તપાસ હેઠળ આવકવેરા વિભાગ ટૂંક સમયમાં મધ્ય પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ અને મુખ્યપ્રધાન...\nકોંગ્રેસ વર્કિંગ કમિટીના 18 સભ્યો ચૂંટણી લડ્યા… પણ જત્યા ફક્ત ચાર\nતાજેતરની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી)ના ૧૮ સભ્યોએ ચૂંટણી લડી હતી જે પૈકી ફક્ત ચાર સભ્યો જ ચૂંટણી જીતી શક્યા છે. આ ચાર સભ્યોમાં રાહુલ...\nચૂંટણી પરિણામ બાદ તૃણમુલને વધુ એક આંચકો, મમતાના બે MLA, 50 કોર્પોરેટર ભાજપમાં જોડાયા\nલોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મોટા વિજય પછી મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેમાં બે...\nમોદીના નવા કેબિનેટમાં આ સાંસદોને મળી શકે છે કેન્દ્રીય મંત્રીનું પદ\n2019 લોકસભા ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચેલા અમુક સાંસદોને પહેલી વખત મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. તેમાંથી અમુક બેથી ત્રણ વખત સાંસદ છે તો અમુક...\nલોકસભા ચૂંટણીમાં હાર બાદ બદલાઈ જશે MP- રાજસ્થાનના સીએમ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર બેઠક\nલોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસે ભારે હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર મંગળવારે વરિષ્ઠ નેતાઓની બેઠકો ચાલી રહી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ...\nપીએમ બનતાં જ મોદી વરસી પડશે વેપારીઓ પર, આપી શકે છે 3 સૌથી મોટી ભેટ\nકેન્દ્રમાં ફરી મોદી સરકાર બનતા જ નાના વેપારીઓને મોટી ભેટ મળી શકે છે. નાના વેપારીઓને રાહત માટે સરકાર રાહત પેકેજ બનાવી રહી છે અને તેમાં...\nમંત્રીપદ માટે BJP આપી રહી છે 50 કરોડની ઓફર, બસપા ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આરોપ\nમધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી(બસપા)ના વિધાનસભ્ય રમાબાઇએ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે ભાજપ તરફથી મંત્રીપદ અને રૂ.પ૦ કરોડની ઓફર કરવામાં આવી રહી...\nમહિલાને નોકરીમાંથી કાઢી મુક્યાં પછી તેણે કર્યું કઈ આવું કે પાછી મળી ગઈ નોકરી\nસાઇબર સીટી ગુરુગ્રામમાં એક મહિલાએ બિલ્ડીંગના ટેરેસ પર ચડીને બબાલ કર્યું મહિલા ટેરેસ પર એક ખૂણામાં ઉભી રહી ગઈ અને નીચે કુદવાની ધમકી આપવા લાગી...\nકાં તો રાહુલ અથવા તો રાહુલનો વિકલ્પ શોધવા કોંગ્રેસ વર્કિંગ કમિટિની મળશે બીજી બેઠક\nકોંગ્રેસ વર્કિંગ કમિટીની બીજી વખત બેઠક યોજાઈ શકે છે રાહુલ ગાંધી જ અધ્યક્��� બની રહે તેવી શક્યતા છે. જોકે અધ્યક્ષ તરીકે નવા ચહેરાને પણ સ્થાન...\nઝારખંડમાં CRPFના કાફલા પર નક્સલીઓનો મોટો હુમલો, 15 જવાન ઘાયલ\nઝારખંડના સરાયકેલા વિસ્તારમાં સવારના સમયે આઈઈડી બ્લાસ્ટ કરીને નકસલીઓએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા. જેમાં 15થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોમાં સીઆરપીએફની 209 કોબરા યુનિટના...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/shiv-kumar-verma-on-ventilator-after-suffering-from-copd-cintaa-mp-1051691.html", "date_download": "2021-01-18T01:11:23Z", "digest": "sha1:564EVADB3ZPWWA4BR675LLDHIQ37CU74", "length": 8653, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "shiv kumar verma on ventilator after suffering from copd cintaa– News18 Gujarati", "raw_content": "\nજીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે આ એક્ટર, લિડ એક્ટર્સ પાસે માંગી મદદ\nશિવ કુમારની હાલત ગંભીર\nCINTAAએ બોલિવૂડના ખ્યાતનામ કલાકારને કહ્યું છે કે શિવકુમારને મદદ કરો. કરો. એસોસિએશને સલમાન ખાન, અનિલ કપૂર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને સની દેઓલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં શિવકુમાર વર્માની હાલત વર્ણવીને ટેગ કર્યા છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્ષ 2020 બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ઘણું જ મુશ્કેલસભર રહ્યું છે. ઘણા કલાકારોએ તેમની નોકરી ગુમાવી દીધી તો ઘણા કલાકારો આર્થિક મુશ્કેલી સામે લડી રહ્યા છે. શિવકુમાર વર્મા આવા જ એક અભિનેતા છે. એક્ટર ઓર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) ના સભ્ય શિવકુમાર વર્મા ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (CODP) સામે લડી રહ્યા છે. આ એક પ્રકારનો ફેફસાંનો રોગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવકુમારની હાલત નાજુક છે અને તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે શિવકુમાર અને તેના પરિવારને સારવાર પોસાય તેમ નથી.\nCINTAAએ બોલિવૂડના ખ્યાતનામ કલાકારને કહ્યું છે ��ે શિવકુમારને મદદ કરો. એસોસિએશને સલમાન ખાન, અનિલ કપૂર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને સની દેઓલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં શિવકુમાર વર્માની હાલત વર્ણવીને ટેગ કર્યા છે. તેમજ શિવકુમારની બેંક વિગતો સામાન્ય લોકોને આપવામાં આવી છે જેથી તેમની મદદ કરી શકાય.\nતેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મદદ માટે અરજન્ટ કોલ. CINTAAના સભ્ય શિવકુમાર વર્મા CODP સામે લડી રહ્યા છે અને તેને કોરના હોવાની પણ શંકા છે. તેમને હોસ્પિટલના ખર્ચ માટે તાત્કાલિક ભંડોળની જરૂર છે. અમે વિનંતી કરીએ છીએ કે કૃપા કરી તમે જે મદદ કરી શકો તે કરો.\nઆ પોસ્ટ એસોસિએશન દ્વારા એક નહીં ઘણી વખત કરવામાં આવી છે અને દરેક વખતે વિવિધ સેલેબ્સને ટેગ કરવામાં આવ્યા છે. CINTAAના અમિત બહલે એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું કે શિવકુમાર વર્મા એસોસિએશનના સક્રિય સભ્ય છે. CINTAAએ તેની હાલતની જાણ થતાં તેણે અભિનેતાના ખાતામાં 50 હજાર રૂપિયા મૂક્યાં છે. વર્માને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે. શિવ કુમારની પુત્રીએ CINTAAને મદદ માટે વિનંતી કરી છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A7/%E0%AB%A9._%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A1%E0%AB%81%E0%AA%82_%E0%AA%AB%E0%AB%8B%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A1%E0%AB%81%E0%AA%82", "date_download": "2021-01-18T02:12:36Z", "digest": "sha1:H5RJQ6IL42AOAES2WJURX3AW37YBKXQP", "length": 9524, "nlines": 153, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૧/૩. આંબરડું ફોફરડું - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૧/૩. આંબરડું ફોફરડું\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ૨. ચાંદરડાની પૂજા કંકાવટી\nઝવેરચંદ મેઘાણી ૪. અહલીપહલી →\n ઓ પૂજારી, ઉઘાડો ને\n\"રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે \nપાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે, કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે.\nએવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, 'આંબરડું-ફોફરડું' વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીસેય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠ ઘ‌ઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે:\nનત નત ડુંગરે ચરવા જાય\nચરી કરી પાછી વળી\nગંગાજળ પાણી પીવા ગઈ;\nસામો મળિયો સિંહ ને વાઘ\nવાઘ કે', મા તને ખાઉં \nના રે ભાઈ, મને નો ખવાય \nમારા છાણનો ચોકો થાય\nમારા ઘીનો દીવો બળે\nમારું દૂધ મા’દેવને ચડે.\nહત હત કરતો જાય રે જીવડો :\nજીવા કે’, તું જળશિયો.\nતને ચડપ લેશે તાણી.\nતપિયા રે તું તપેશરી\nજેટલાં રે બોરડીએ બોર\nએટલાં રે મારા વીરાને ઢોર\nએને નાખો જમને બાર\nઈ બૂડે ને અમને તાર.\nએટલું બોલી સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે :\nચકલાં રે તમે ચણી ચણી લેજો,\nગોવિંદના ઘર ગણી ગણી લેજો \nગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો\nગોઠડીએ બે બેન્યું દેજો \nઆણે પરિયાણે વીરોજી દેજો\nપાટલે જમવા બાપ દેજો\nભેગો જમાડવા ભત્રીજો દેજો\nપછી સાથિયા ઉપર ચારે ફળ મૂકીને બોલે : ​\nબેસ રે રામ શ્રી ભગવાન,\nક્યારે લેશું હરિનાં નામ\nહર રે હૈડાંની ગોરી\nવૈદ રે તું કુટિયો વૈદ\nમોંઘાં તુલસી મોંઘાં પાન\nમોંઘાં રે શ્રી રામનાં નામ\nમોંઘે વરતે વરા કરો\nલખ ચોરાસી ફેરા ટળો\nફેરા ફરતાં લાગી વાર\nશ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર\nશ્રી કૃષ્ણના વિવા કરે.\n[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં]\nટીલી રે મારી ટબક દેરાણી,\nવરત કરો બે ઝલ દેરાણી.\nમારી ટીલી આરે માસ બારે માસ\nશિવજી પૂરો સૌની આશ \nસૌ નાયાં સૌ ધોયાં,\nપાળ્યે પાંચ પૂતળાં ને\nલે રે રામ લેતો જા\nકાંઈક આશરવાદ દેતો જા,\nરાણી પાસે થાતો જા,\nતને ચડપ લેશે તાણી.\nપછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે :\nકારતક ના'ય કડકડ ખાય\nએનું પુન્ય કૂતરાને જાય.\n[એટલેકે આ વ્રતમાં તેલમાં તળેલું\nધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.]\n​પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે -\nઓલીપાની છોડિયુંનું ખો... ટું\n↑ અહીંથી લગભગ અર્થશૂન્ય જોડકણું શરૂ થાય છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૨:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19897634/mid-night-shine-experience", "date_download": "2021-01-18T02:10:10Z", "digest": "sha1:6ZWBJMXUOUA7UTQOSWJUMGT5NHVJSCVC", "length": 3910, "nlines": 136, "source_domain": "www.matrubharti.com", "title": "mid night shine (experience) by Bhavna Jadav in Gujarati Humour stories PDF", "raw_content": "\nએકલતાથી પીડાતા પોલીસને હાઇવે પર ડ્રાઈવર વગરની કાર મળેછે અને સર્જાય છે એક રમુંજી પ્રસંગ.. ચાલો વાર્તાને આગળ વધારીએ. તો પહેલા પાત્ર પરિચય આપી દઉં.. કહેવાનું એટલું કે..વાર્તામાં પાત્ર કાલ્પનિક છે અને થોડું રમુજી છે.. આમતો છે પોલીસ પણ ...Read Moreઆગળ હાલ્યું નહીં કશું એટલે બાયડી મૂકીને પિયર વયી ગયી.. વાત હતી વાસણ ઘસવાની.. ડ્યુટી પરથી આવીને રોજ જમીને તરત ડાહ્યા ડમરા જેમ ફટાફટ વાસણ ઘસી નાખતા. પણ એક દિવસ જરા ચોર પાછળ ભાગીને પગ સહેજ છોલાણો એટલે બિચારાએ એક દિવસ ઘસીને ના પાડી દીધી એમાં રાતના બારેક વાગ્યા સુધી મહાભારત ખેલાયુ.. એના જસ્ટ થોડા સમય પહેલા પત્નીએ મહાભારતના Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2016/06/blog-post_86.html", "date_download": "2021-01-18T00:08:02Z", "digest": "sha1:XTOI7HZMM2K75OL6Z372O2ERJB6MMKFC", "length": 6997, "nlines": 125, "source_domain": "www.ramji-parmar.in", "title": "ગુજરાતી વાનગી - દાબેલી", "raw_content": "\nHomeગુજરાતી વાનગી - દાબેલી\nગુજરાતી વાનગી - દાબેલી\nગુજરાતી વાનગી - દાબેલી\nસામગ્રી - 8 પાવ, 2 ચમચી માખણ, અડધો કપ મીઠી ચટણી, અડધો કપ લાલ કે લીલી ચટણી, 2 ચમચા મસાલા મગફળી, અડધો કપ પાતળી સેવ, અડધો કપ કાપેલી લીલી કોથમીર, એડધો કપ દાડમના દાણાં.\nદાબેલી મસાલા માટે - આખાં ધાણાં 2 ચમચી, 1 નાની ચમચી જીરું, 1 લાલ મરચું, એક ઇંચનો તજનો ટૂકડો, 2 લવિંગ, 3-4 કાળા મરી.\nદાબેલી સ્ટફિંગ માટે - 4 બટાકા, 2 ટામેટા, 1 લીલું મરચું, 1 ઇંચ લાંબો આદુંનો ટૂકડો, 1 ચમચો માખણ, 1 ચમચો તેલ, અડધી નાની ચમચી જીરું, 1 ચપટી હિંગ, પા ચમચી હળદર, 3/4 નાની ચમચી ખાંડ(જો તમે ઇચ્છો તો) , 1 નાની ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું.\nબનાવવાની રીત - બટાકાને બાફીને છોલી મેશ કરી દો. ટામેટા ધોઇ નાના નાના નાના કાપી લો. આદુંને પીસીને પેસ્ટ બનાવો અને લીલી મરચાં કાપી લો.\nહવે સ્ટફિંગમાં મિક્સ કરવા માટે દાબેલીનો મસાલો બનાવી લઇએ છીએ.\nદાબેલી મસાલો - લાલ મરચાંને છોડી અહીં દર્શાવેલો બધો મસાલો તવી પર બ્રાઉન રંગનો થાય ત્યાંસુધી શેકી લો. શેકેલા મસાલાને ગરમ કરી બારીક પીસી લો. દાબેલીનો મસાલો તૈયાર છે. આ મસાલાને દાબેલીનું સ્ટફિંગ બનાવતી વખતે તેમાં મિક્સ કરવો.\nદાબેલી સ્ટફિંગ - કઢાઈમાં માખણ અને તેલ નાંખીને ગરમ કરો. ગરમ માખણમાં હિંગ અને જીરું નાંખો, જીરું થોડું સામાન્ય શેકાય એટલે આદું, લીલા મરચાં અને હળદરનો પાવડર નાંખો. સામાન્ય શેકો, કાપેલા ટામેટાં નાંખો અને ટામેટાં મેશ થાય ત્યાંસુધી સાંતળો. તેમાં બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો મિક્સ કરો અને 3-4 મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી બધો મિક્સ કરેલો મસાલો ગરમ કરો. તૈયાર છે દાબેલીમાં ભરવા માટેનુંસ્ટફિંગ .\nદાબેલી બનાવો - પાવને વચ્ચેથી કાપી લો. તવી ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.\nપાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ મીઠી અને બીજી બાજુ નમકીન લીલ ચટણી લગાવો. હવે એક ચમચીથી વધુ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો. તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.\nસ્વાદિષ્ટ દાબેલી તૈયાર છે. ગરમ-ગરમ તાજી દાબેલી પીરસો અને ખાઓ.\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2015/09/press-note-for-hsc-science-exam.html", "date_download": "2021-01-18T01:11:55Z", "digest": "sha1:XA4VN227MBHU76ZUQWTTS3F4KHO5P34D", "length": 35112, "nlines": 507, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nજનરલ કેટેગરી માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ એજયુ.પેકેજ\nનવી દિલ્હી : ૭માં વેતનપંચે કેન્દ્ર સરકારને પોતાની ભલામણો સોંપી દીધી છે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં તેના ઉપર ફેંસલો થશે. જરૂર પડશે તો કેટલાક ફેરફારો પણ થશે તે પછી તેને નાણા વિભાગને મોકલી દેવામાં આવશે. નવા વેતનપંચમાં આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસ ઓફિસરોના વેતનમાં એકરૂપતાનો પ્રસ્તાવ છે. સાથોસાથ ઓફિસરો અને કર્મચારીઓનો પગાર ત્રણગણો વધે તેવી શકયતા છે.\nપંચના અધ્યક્ષ અશોકકુમાર માથુર, સચિવ મીના અગ્રવાલ તથા સભ્ય ડો.રાથીનરાય તથા વિવેક રાંક એ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટની ભલામણો અનુસાર હાલ કર્મચારીઓના ૩ર પે બેન્ડ છે તે ઉપરાંત સચિવ તથા કેબીનેટ સચિવના અલગથી પે બેન્ડ છે. તેને ઘટાડીને ૧૩ કરવાનો પ્રસ્તાવ છે. પે બેન્ડ ઘટવાથી આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસના પે બેન્ડ એક સમાન થઇ જશે. એકરૂપતા આવવાથી આઇપીએસ અને આઇઆરએસની એ ફરિયાદ દુર થઇ જશે કે તેમને આઇઆરએસથી ઓછો પગાર મળે છે.\nકર્મચારીઓ માટે ૩૩ વર્ષની સેવા અથવા ૬૦ વર્ષ જે પણ પહેલા હોય નિવૃત કરવાનો પ્રસ્તાવ છે તો ૩૦ વર્ષની સેવા કે પપ વર્ષની ઉંમરમાં ગ્રેડીંગ અનુસાર વીઆરએસનો વિકલ્પ આપી શકાશે. કોઇપણ ઓફિસર પપ વર્ષની ઉંમરે વીઆરએસ લઇ શકે છે.\nકર્મચારીઓને એ, બી-૧, બી-ર, સી માટે રપ ટકા અને જયારે ગ્રામીણ ક્ષેત્ર માટે ર૦ ટકાનો પ્રસ્તાવ છે. હાલ અલગ-અલગ વિસ્તારો તથા પદો પર ૧૦ થી ૩૦ ટકા સુધી હાઉસ રેન્ટ મળે છે એટલે કે હાઉસ રેન્ટમાં પણ એકરૂપતાનો પ્રસ્તાવ છે.\nપંચે વર્ષમાં એક વખત ૬ ટકા ઇન્ક્રીમેન્ટ આપવા (ટોટલ ઓફ પે ઉપર)ની ભલામણ કરી છે. તે દરેક કર્મચારી-અધિકારીને ૧લી જુલાઇએ મળશે. આ માટે જુલાઇ સુધી ઓછામાં છ માસની સેવા જરૂરી છે. અત્યાર સુધી કર્મચારી નોકરીએ લાગે તે તારીખ અથવા પ્રમોશનની તારીખથી ઇન્ક્રીમેન્ટ મળે છે.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્��કથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદે��ના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ ���ુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.ghanshyamthakkar.com/blog/?tag=%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2021-01-18T00:52:29Z", "digest": "sha1:E4XEFOAPOSKERSGP3OBHNR72Z3UXCRMI", "length": 27309, "nlines": 147, "source_domain": "www.ghanshyamthakkar.com", "title": "મંતવ્ય | Ghanshyam Thakkar (Oasis)'s Laya-Aalay . घनश्याम ठक्कर (ओएसीस) का लय-आलय", "raw_content": "\nભારતના રાજકારણની નવી ફોર્મ્યુલા – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nRead in English India’s Elections: The New Formula – Oasis Thacker સૌ પ્રથમ તો ભારતના નવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને પ્રચંડ વિજય માટે અભિનંદન અને શુભેચ્છાઓ. અમેરિકાના પ્રેસિડેંટ બિલ ક્લીન્ટને તેમના વિજય અને તેમની સફળતાના સંદર્ભમાં એક વાર કહ્યું હતું. … Continue reading →\nસાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nજ્યારે મહા-સાઇક્લોન ફેઇલીનની આગાહી થઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૧૯૯૯ના ��્રદીપ સાઇક્લોનને કારણે ૧૫૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યા હતા. ગઈકાલ ના સાઇક્લોન ફેઇલીનમાં માત્ર ૨૩નાં મોત થયાં હતાં. આમાંથી થોડાં તો ઝાડ પડવા જેવા અકસ્માતોને લીધે થયાં હતાં. … Continue reading →\nસરકારને દોષ ન દો – 1 (મંતવ્ય)ઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nઆ વિષય પર આખું પુસ્તક લખી શકાય. પણ આજે એક નિબંધથી સંતોષ માનીશું. મેં મારા ૬૭ વરસનું જીવન બે લોકશાહી દેશો (ભારત અને યુ.એસ.એ.)માં લગભગ અડધું-અડધું વિતાવ્યું છે, તેથી અંગત અનુભવથી જ આ લખું છું. મને બન્ને દેશો માટે … Continue reading →\nત્યારે અને અત્યારે – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\n૧૯૭૦ માં અમદાવાદમાં ઘણા શિક્ષકો અને કારકુનોનો માસિક પગાર ૧૦૦ રૂપિયા હતો. ગઈકાલે મેં અમદાવાદમાં ૧૦૦ રૂપિયામાં એક કીલો ભીંડા ખરીદ્યા\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\nઉમાશંકર જોશી- નવો મિજાજ, નવો અવાજ\nગુજરાતી કવિતા અને સંગીત\nઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય\nલાભશંકર ઠાકર: ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/tech/photogallery/page-8/", "date_download": "2021-01-18T01:56:50Z", "digest": "sha1:L5TS6MXNTFWRJSJHQ4JTGUSRQM5LSGVX", "length": 6188, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "tech Photogallery: Latest tech Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nSong Lovers માટે ભારતમાં લોન્ચ થયું Fiio M11\nOppo K3નો સેલ, Jio તરફથી મેળવો રૂ. 7050નો લાભ\nસેમસંગનો આ ફોન 10,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદવાની તક\nઆજે Redmi K20 અને K20 Proનો પ્રથમ સેલ, મળશે આ ઓફર\nSamsung Monsoon Sale: ટીવી અને સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ\nબાઇકમાં લગાવો SIM કાર્ડ, કોઇ ટચ કરશે તો તરત જ આવશે મેસેજ\nFaceApp: લોકોને વૃદ્ધ બતાવતી એપે ઘેલું લગાડ્યું, પ્રાઇવસી અંગે ઉઠ્યા સવાલ\nVivo Z1 Pro પર સેલ શરુ, ખરીદો 10,000થી પણ ઓછી કિંમતમાં\nપાણીમાં ડૂબી રહ્યો હતો વ્યક્તિ, Apple Watchએ બચાવ્યો જીવ\nRealme 3i ભારતમાં લોન્ચ, ખરીદો 7,999 રુપિયામાં\nPhotos: આ છે ઇથેનોલથી ચાલનારી ભારતની પહેલી બાઇક\nખૂબ ઓછી કિંમતમાં Realme X થયો લોન્ચ\nઆ સેલમાં વોશિંગ મશિન,TV, ફ્રિજ પર મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ\nWhatsApp: એપ delete કર્યા વગર થઇ જાઓ Hide, આ છે રીત\n1000 રુપિયામાં બૂક કરો દેશની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, તમારા અ���ાજથી થશે શરુ\nRedmi K20 અને K20 Proનું બૂકિંગ શરુ, આપવા પડશે માત્ર 855 રુપિયા\nખૂબ જલદી ભારતમાં સસ્તો થશે Appleનો આ સ્માર્ટફોન\nGoogle Maps લાવ્યું નવા ફીચર, રેસ્ટોરાં પર મળશે 25 ટકા છૂટ\nપાંચ કેમેરા ધરાવતો Nokia 9 PureView ભારતમાં લોન્ચ, અહીંથી કરો ખરીદી\nહવે સરકાર શોધશે તમારો ખોવાયેલો મોબાઇલ, જાણો કેવી રીતે\nપાસવર્ડ વગર આ રીતે ખોલો મોબાઈલનું Lock\nRedmi K20ની કિંમતનો થયો ખુલાસો, આ તારીખથી થશે વેચાણ\nધોની પાસે છે 44 દમદાર બાઇક, પણ કઇ છે તેની પહેલી બાઇક\n6000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો Xiaomiનો આ ફોન\nJioPhone 2ની ખરીદી પર મળી રહી છે EMI ઓફર, શરુ થયો સેલ\nભારતમાં Redmi 7A થયો લોન્ચ, કિંમત 6 હજારથી પણ ઓછી\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/teachings/sant-samagam-hindi/Page-2", "date_download": "2021-01-18T00:55:19Z", "digest": "sha1:PJXNTT2VAN5Z6O6QMK4LGEHLK3TLFVW2", "length": 6414, "nlines": 206, "source_domain": "swargarohan.org", "title": "Sant Samagam | Teachings | Page 2", "raw_content": "\nદરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/tag/big-b", "date_download": "2021-01-18T01:27:04Z", "digest": "sha1:KOGSMIGKIHVE6LG4MQ6IP4XH3OXQ3YGC", "length": 1424, "nlines": 16, "source_domain": "mantavyanews.com", "title": "big-b | Mantavyanews", "raw_content": "\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/marriage/", "date_download": "2021-01-18T01:22:35Z", "digest": "sha1:Q3CRMBIEEOMEFPPS32DDLUM3CHLSTMKB", "length": 16759, "nlines": 67, "source_domain": "www.online88media.com", "title": "Marriage Archives - Online88Media", "raw_content": "\nફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા\nJanuary 17, 2021 mansiLeave a Comment on ફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા\nબોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નને લઈને આ દિવસોમાં ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા કે વરૂણ અને નતાશા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તેમના લગ્નની તારીખો પણ સામે આવવા લાગી છે. […]\nએક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nJanuary 13, 2021 mansiLeave a Comment on એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nપ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ […]\nલગ્નના 15 દિવસ પછી ફરી દુલ્હન બની યુઝવેંદ્ર ચહલની પત્ની ધનાશ્રી, ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી, જુવો વીડિયો\nJanuary 6, 2021 mansiLeave a Comment on લગ્નના 15 દિવસ પછી ફરી દુલ્હન બની યુઝવેંદ્ર ચહલની પત્ની ધનાશ્રી, ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી, જુવો વીડિયો\nભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ગયા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2020માં ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. ધનાશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એક કોરિયોગ્રાફર અને યુ ટ્યુબર છે. તેને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તેના ઘણા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજકાલ તેનો દુલ્હનનો ડ્રેસ પહેરીને કરેલો […]\nફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ના છોટે સરદારે તેની ગર્લફેંડ સાથે કર્યા લગ્ન, જુવો તેના લગ્નની સુંદર તસવીરો\nJanuary 6, 2021 mansiLeave a Comment on ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ના છોટે સરદારે તેની ગર્લફેંડ સાથે કર્યા લગ્ન, જુવો તેના લગ્નની સુંદર તસવીરો\nઆપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ગયા વર્ષોમાં ઘણા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને હવે આ નવા વર્ષમાં પણ ઘણા લગ્ન થઈ રહ્યા છે અને હવે શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” માં જોવા મળેલા બાળ […]\nજાણો પગમાં શા માટે નથી પહેરવામાં આવતું સોનું, કારણ જાણીને દાંત નીચે આંગળીઓ દબાવી લેશો\nJanuary 5, 2021 mansiLeave a Comment on જાણો પગમાં શા માટે નથી પહેરવામાં આવતું સોનું, કારણ જાણીને દાંત નીચે આંગળીઓ દબાવી લેશો\nલગ્ન દરમિયાન સોનાના ઘરેણા પહેરવાની પરંપરા આપણા દેશમાં સદીઓથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં, સોનાને પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને શુભ પ્રસંગોએ સોનું પહેરવું સારું ફળ આપે છે. આ જ કારણ છે કે જ્યારે પણ લગ્ન થાય છે, ત્યારે આ ધાતુનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે અને દુલ્હનને સોનાના આભૂષણથી શણગારવામાં આવે છે. શાસ્ત્રોમાં […]\nઆ કારણસર તેના પતિ સાથે ક્યારેય પણ કામ નથી કરતી વિદ્યયા બાલન, સિદ્ધાર્થની બની હતી ત્રીજી પત્ની\nJanuary 3, 2021 mansiLeave a Comment on આ કારણસર તેના પતિ સાથે ક્યારેય પણ કામ નથી કરતી વિદ્યયા બાલન, સિદ્ધાર્થની બની હતી ત્રીજી પત્ની\nહિન્દી સિનેમામાં અભિનેત્રી વિદ્યા બાલન તેની સુંદર એક્ટિંગ માટે જાણીતી છે. જ્યારે તેમના પતિ સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા છે. બંને આઠ વર્ષથી સાથે છે. વિદ્યા અને સિદ્ધાર્થના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. વિદ્યા અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને સિદ્ધાર્થ પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, જોકે […]\nસારા અલી ખાને છોડ્યો કાર્તિક આર્યનનો સાથ, હવે કરવા ઇચ્છે છે તેના આ મામા સાથે લગ્ન\nJanuary 1, 2021 mansiLeave a Comment on સારા અલી ખાને છોડ્યો કાર્તિક આર્યનનો સાથ, હવે કરવા ઇચ્છે છે તેના આ મામા સાથે લગ્ન\nઆપણા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડનો હંમેશાં બોલબાલા રહ્યો છે અને આ દિવસોમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી પુત્રી સારા અલી ખાન ચર્ચામાં છે. વર્ષ 2018 માં કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં પોતાની સુંદર એક્ટિંગ અને સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે અને આ��� સુધી સારાએ […]\nલગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nDecember 28, 2020 mansiLeave a Comment on લગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે પ્રખ્યાત કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માને તેની પત્ની બનાવી છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. યુઝવેન્દ્રની દુલ્હનિયા ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે તેમના હનીમૂનની એક […]\nઝૈદ દરબાર સાથે નિકાહ ‘કબૂલ’ કર્યા ગૌહર ખાને, જુવો લગ્નથી લઈને રિસેપ્શન સુધીની સુંદર તસવીરો\nDecember 26, 2020 mansiLeave a Comment on ઝૈદ દરબાર સાથે નિકાહ ‘કબૂલ’ કર્યા ગૌહર ખાને, જુવો લગ્નથી લઈને રિસેપ્શન સુધીની સુંદર તસવીરો\nબોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગૌહર ખાને 25 ડિસેમ્બર ના રોજ તેના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે અને તેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર આવી ચુકી છે અને આ તસવીરો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બધી બાજુ તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગૌહર ખાન […]\nકુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો\nDecember 25, 2020 mansiLeave a Comment on કુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો\n‘બબીતા’ કરતા પણ વધુ ફી લે છે ‘પત્રકાર પોપટલાલ’, રિયલ લાઈફમાં છે ત્રણ બાળકોના પિતા કુંવારા નથી પોપટલાલ, 15 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન આજે છે ત્રણ બાળકોના પિતા. ટીવી પર સૌથી લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાસ્ય પર આધારીત આ શો પર […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-vegan-indian-recipes-in-gujarati-language-1017", "date_download": "2021-01-18T02:31:39Z", "digest": "sha1:3BXSIBJE452C6TMWZOFBURR2JLCZIKIB", "length": 19936, "nlines": 212, "source_domain": "m.tarladalal.com", "title": "વેગન ભારતીય રેસિપિ : Vegan Indian Food in Gujarati", "raw_content": "\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\nહમેંશા જુવાન રહેવા માટેનો આહાર\nસ્વસ્થ હ્રદય માટેના વ્યંજન\nલો કૅલરી વેજ વ્યંજન\nએસિડિટીન થાચ એના માટેની રેસિપી\nલોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન\nકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ\nમેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ\nવિટામિન સી યુક્ત આહાર\nવિટામિન ઇ યુક્ત આહાર\nવિટામિન એ યુક્ત આહાર\nઓમેગા-3 ફેટી એસિડ યુક્ત વાનગીઓ\nહાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય\nતંદુરસ્ત કમળા માં લેવાતો આહાર\nઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ\nવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ\nપીસીઓએસ રેસિપિ, પીસીઓએસ આહાર\nવિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી\nપૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી\nવિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી\nસર્જરી પછી ખવાતા આહારની રેસિપિ\nઉલટીની સારવાર માટેની રેસિપી\nવિટામિન બી ૩ નિઆસિન રેસિપી\nવિટામિન બી ૧૨ કોબલામીન યુકત રેસિપી\nડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી\nવિટામિન બી૬ ડાયેટ રેસિપી\nવિટામિન K ડાયેટ રેસિપી\nઓમેગા 6 ફેટી એસિડ રેસિપી\nસેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક\nકિડની સ્ટોન ડાયેટ રેસિપી\nફેટી લીવર ડાયેટ રેસિપી\nલો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય\nવિટામિન્સની બી રેસિપીઓ, ભારતીય વિટામિન્સની બી રેસિપીઓ\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > વેગન ડાઇઅટ રેસિપિ > વેગન ભારતીય રેસિપિ\nપાલક તાહ��ની રૅપ્સ્ ની રેસીપી\nતમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....\nસ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી\nઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ....\nપાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમસ્ એક મહત્વની વાનગી રહી છે. તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે. અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે. આ પૌષ્ટિક મોમસ્ ના પડમાં સામાન ....\nમસાલેદાર લીલી મગની ખીચડી\nક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પાર ....\nદક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે ....\nકોથમીર ઉપમા ની રેસીપી\nકોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધરાવે છે. શેકેલા રવામાં આગલા દીવસે તૈયાર કરી રાખેલી લીલી ચટણી વડે ઝટપટ તૈયાર થતી આ વાનગી સવારના નાસ્તા માટે ઉત્તમ છે. એક વખત જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમે સાદા ઉપમા ખાવાનું ભુલી જશો.\nલોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં. સામાન્ય રીતે બટેટા પૌવા વધારે લોકપ્રિય છે પણ ફાઇબરથી સંપન્ન લીલા વટાણા ને લીધે લીલા વટાણાન ....\nસ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe\nસ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રે��ીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati સ્પ્રાઉટ્સ એ પ્રોટીન ....\nકોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એ ....\nબાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી\nતમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....\nકૂટીના દારાના ઢોસા ની રેસીપી\nઆજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા ....\nજવ અને મગની દાળની ખીચડી ની રેસીપી\nધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધ ....\nમસાલેદાર ચોળા ની રેસીપી\nશીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.\nબદામ બેરિ અને નાળિયેરનું કેક\nઆ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધ�� વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....\nજેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AE%E0%AB%A6", "date_download": "2021-01-18T01:27:01Z", "digest": "sha1:QXXESKMPJOWPII4XSRHAHOIZNFALIPH5", "length": 4399, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૮૦ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nદ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો\nહરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીઆ રે;\nત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીઆ રે. (૧)\nહર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીઆ રે;\nતેમાં શી વઢવાઢ, મળ્યા૦ (૨)\nશિવે બાણ કૃષ્ણને નમાવીઓ, દુઃખ૦\nશરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા૦ (૩)\nકાપ્યા હાથની પીડા મટી, દુઃખ૦\nજ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા૦ (૪)\nહવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ૦\nતેડાવો સઘળો પરિવાર, મળ્યા૦ (૫)\nસોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ૦\nતેડવા જાદવની નાર, મળ્યા૦ (૬)\nતેડો છપ્પન કોટિને, દુઃખ૦\nતમે તેડો સહુ પરિવાર, મળ્યા૦ (૭)\nતે ગરુડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ૦\nત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા૦ (૮)\nતેડી શોણિતપુરમાં આવીઆ, દુઃખ૦\nઆવી જાદવની સર્વે નાર, મળ્યા૦ (૯)\nજાનીવાસ આપ્યા મન માનતા. દુઃખ૦\nતેમાં ઉતર્યા છપ્પન કરોડ, મળ્યા મન માનીઆ રે. (૧૦)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૦૮:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4", "date_download": "2021-01-18T01:03:01Z", "digest": "sha1:4ZVXTDEZACH5FEZD7RHB6AB2OSCNZHE2", "length": 4955, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "રાષ્ટ્રિકા/અમારી ગુજરાત - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\n← ગુણીયલ હો ગુજરાત રાષ્ટ્રિકા\nઅરદેશર ખબરદાર હો મારી ગુજરાત →\nરાગ પીલુ. (\"નાહીંં બનશેજી પ્રીતિના મોતીનું મૂલ\", એ ચાલ.)\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nઅમારી ગુજરાત હો જીવનની મહોલાત :\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nપગલે પગલે જ્યાં મોતી વેરાયાં,\nસ્નેહે ધૂમે માતજાયાં સજાત :\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nનવ ખંડ ગાજે ચેતન અવાજે,\nલહાવો લેવો એ તો આજે ઉદાત્ત :\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nઆત્માને ભોગે જોગ જમાવશું,\nમાને મંદિર અમ પ્રાણની બિછાત \nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nજઇશું જગતને ચારે ખૂણાએ,\nગુજરાત અમારી, ગુજરાતી અમ જાત :\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nતપશું એ તાપે, જપશું એ જાપે :\nએ અમ 'અહંબ્રહ્મ' ગુજરાત માત \nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nદુનિયા ડોલાવશું, સાગર શોષાવશું :\nમોંઘા અમ પ્રાણની એ મોંઘી મિરાત :\nકોણ કહેશે, નથી આ અમારી ગુજરાત \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dhanvapasi.com/gu/rajesh-jain-videos-2/", "date_download": "2021-01-18T01:50:07Z", "digest": "sha1:VHKS7ETETAT3BE747SZAU7ZHWTIAMXUB", "length": 2689, "nlines": 112, "source_domain": "www.dhanvapasi.com", "title": "Rajesh Jain Videos | Dhan Vapasi", "raw_content": "\nધન વાપસી માટેનું ઘોષણાપત્ર\nધન વાપસી માટેનું ઘોષણાપત્ર\nવારંવાર છૂ વામાંઆવતા સવાલ\nવોટર્સ ના 3 અગત્ય ના મેસેજીસ કે જેને દરેક પાર્ટી અવગણી રહી છે\nન્ડિયા ના નવા સમૃદ્ધિ વાળા વડાપ્રધાન ની જરૂર છે-3\nઇન્ડિયા ના નવા સમૃદ્ધિ વાળા વડાપ્રધાન ની જરૂર છે-2\nઇન્ડિયા ના નવા સમૃદ્ધિ વાળા વડાપ્રધાન ની જરૂર છે-1\nઇન્ડિયા ના નવા સમૃદ્ધિ વાળા વડાપ્રધાન ની જરૂર છે. 4\nઆવનારી ચૂંટણી માટે ભાજપ નો સાચો ગેમ પ્લાન: મિશન 543\nતેલોકો નો સમય પહૅવ પૂરો થઇ ગયો છે.\nઇન્ડિયા ની માલિકી ની સમસ્યા-4\nઇન્ડિયા ની માલિકી ની પ્રોબ્લેમ-3\nવારંવાર છૂ વામાંઆવતા સવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/somy-ali-horoscope.asp", "date_download": "2021-01-18T02:38:24Z", "digest": "sha1:DSUICHTQZOMD7JWQRK2F4XXER7ES7IP4", "length": 7620, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "સોમી અલી જન્મ તારીખ પ્રમાણે કુંડલી | સોમી અલી 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સોમી અલી કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 67 E 0\nઅક્ષાંશ: 24 N 53\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nસોમી અલી પ્રણય કુંડળી\nસોમી અલી કારકિર્દી કુંડળી\nસોમી અલી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસોમી અલી 2021 કુંડળી\nસોમી અલી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસોમી અલી ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસોમી અલી 2021 કુંડળી\nતમે સુખ અને સમૃદ્ધિ માણશો. આ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે જ્યાં તમારી ઈચ્છાઓની પૂર્તિ સાથે તમે સંપૂર્ણ સંતોષ માણશો. તમારી લોકપ્રિયતા તથા પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થશે, તમને પ્રમોશન મળશે અથવા તમારા પદમાં વધારો થશે. પ્રધાનો તથા સરકાર તરફથી તરફેણની આશા રાખી શકો છો. તમે સંબંધીઓ તથા સમાજને મદદ કરશો.\nવધુ વાંચો સોમી અલી 2021 કુંડળી\nસોમી અલી જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. સોમી અલી નો જન્મ ચાર્ટ તમને સોમી અલી ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે સોમી અલી ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો સોમી અલી જન્મ કુંડળી\nસોમી અલી વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nસોમી અલી માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nસોમી અલી શનિ સાડાસાતી રિપોર્ટ\nસોમી અલી દશાફળ રિપોર્ટ સોમી અલી પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/madhya-pradesh/", "date_download": "2021-01-18T01:28:39Z", "digest": "sha1:K6I3PNOWXXBIGAXKUQDJ2UXTULYTGOVT", "length": 31661, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Madhya Pradesh - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધ���ધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nમોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરવું બાઈડ સવારને પડ્યું મોંઘુ, લાગ્યો 1 લાખ 13 હજાર રૂપિયાનો દંડ\nનવા મોટર વ્હીકલ એક્ટના અનેક કાયદાઓનું ઉલ્લંઘન કરવા પર રાયગઢ જીલ્લામાં ક્ષેત્રીય પરિવહન કાર્યાલયે મધ્યપ્રદેશના એક વ્યક્તિ પર એક મોટો દંડ લગાવ્યો છે. છત્તીસગઢમાં સંશોધિત...\nકોંગ્રેસ નેતાનું લૉજીક- 15 વર્ષની ઉંમરમાં બાળકો પેદા કરવાને લાયક થઈ જાય છે છોકરીઓ, પછી લગ્નની ઉંમર કેમ 21\nપોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેનારા પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કન્યાઓની લગ્નની ઉંમર 21 વર્ષ...\nઝેરી દારૂ બન્યો વેરી : એક જ ઝાટકે આટલા લોકોના નિપજ્યા કરૂણ મોત\nમુરૈનામાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા છે. પોલીસ મુજબ, સુમાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાવલી ગામમાં 3 અને બાગચીન વિસ્તારના માનપુર ગામમાં 7...\nકોરોના મહામારી વચ્ચે દેશ સામે બર્ડ ફ્લૂનો નવો ખતરો, અનેક રાજ્યોમાં સામે આવ્યા લાખો કેસ\nદુનિયાભરમાં વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ યથાવત છે. તેવામાં હવે દેશ સામે બર્ડ ફ્લૂ વાયરસનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ બર્ડ ફ્લૂની...\nમધ્યપ્રદેશ: શિવરાજ કેબિનેટનો વિસ્તાર, સિંધિયા જૂથના 2 નવા નેતાને મળ્યું સ્થાન\nપેટાચૂંટણી બાદ મધ્યપ્રદેશમાં શિવરાજ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રવિવારે રાજભવનમાં જ્યોરાદિત્ય સિંધિયા જૂથના બે ખાસ લોકોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલે...\nમધ્ય પ્રદેશમાં લવ જેહાદનાં બિલને મંજૂરી, મહત્તમ 10 વર્ષની સજા અને 1 લાખનાં દંડની જોગવાઈ\nઉત્તર પ્રદેશ બાદ હવે મધ્ય પ્રદેશ સરકારે પણ લવ જેહાદ વિરોધી કાયદાને બહાલી આપી છે. મધ્ય પ્રદેશ સરકારે લવ જેહાદ વિરોધી ‘ધર્મ સ્વાતંત્ર્ય ખરડો 2020’...\nમધ્યપ્રદેશના ખેડૂતો સાથે પીએમ મોદી કરી રહ્યા છે સંવાદ, ખેડૂતોના ખાતામાં કર્યા 1660 કરોડ ટ્રાન્સફર\nપીએમ મોદી ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમ્યાન અંદાજીત 1600 કરોડ રૂપિયા 35 લાખ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પાકનું જેપણ...\nભાજપના નેતાએ મોદીના નામના વટાણા વેરી દીધા, કમલનાથની સરકાર ઉથલાવવામાં મોદીનો હતો મોટો રોલ\nભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીએ આજે કહ્યું હતું કે કમલનાથને ઉથલાવવામાં નરેન્દ્ર મોદીનો મોટો રોલ હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વિજયી થયા પછી કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. એમની...\nકમલનાથ સરકાર ઉથલાવવા ભાજપના દિગ્ગ્જનો હતો હાથ, વિજયવર્ગીયએ કર્યું ચોંકાવનારું નિવેદન\nઇન્દોરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું છે. ખેડૂત સંમેલનમાં પોતાના ભાષણ દરમ્યાન વિજયવર્ગીયએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ...\nચૂંટણી પંચે આપ્યા કમલનાથ વિરુદ્ધ FIR દાખલ કરવા આદેશ, ચૂંટણીમાં પૈસાનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ\nમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કમલનાથ વિરુદ્ધ ચૂંટણી પંચે એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. કમલનાથ પર 2019ની લોકસભાની ચૂંટણીમાં પૈસાના દુરૂપયોગનો આરોપ...\nગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મુકવા આ રાજ્યમાં બનાવાશે ગૌ કેબિનેટ, 22 નવેમ્બરના રોજ મળશે પહેલી બેઠક\nમધ્યપ્રદેશ સરકારે ગ્રામીણ અર્થ વ્યવસ્થા પર ભાર મુકતા હવે ગૌ કેબિનેટ બનાવવાની જાહેરાત કરી છે. આ કેબિનેટમાં સાત અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ સામેલ થશે....\nExit Poll:શિવરાજની સરકાર તો બચી, પરંતુ સિંધિયાનાં ગઢમાં કમલનાથનું ગાબડું\nમધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 355 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા હતા. મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડત ચાલી રહી છે અને...\nમધ્યપ્રદેશ પેટાચૂંટણી: મોરેનામાં મતદાન દરમ્યાન ગોળીબાર, ભાજપ ઉમેદવાર પર કોંગ્રેસના આક્ષેપ\nમધ્ય પ્રદેશ વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણીની પ્રક્રિયાનો આજે આરંભ થયો હતો. દરમિયાન, મોરેના જિલ્લામાં સુમાવલી વિધાનસભા બેઠકના રુઅર મૈના વસઇના પોલીંગ બૂથ નંબર 125 પર...\n‘આઈટમ’વાળા નિવેદન પર કમલનાથને મળી રાહત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના આદેશ પર લગાવ્યો સ્ટે\nસુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટયા ચૂંટણી...\nમધ્યપ્રદેશ પેટાચૂંટણી: કમલનાથ બાદ હવે ભાજપના ઉમેદવાર પર ચૂંટણી પંચ દ્વારા એક્શન, લગાવ્યો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ\nઆગામી 3 નવેમ્બરના રોજ 28 બેઠકો પર મધ્યપ્રદેશ પેટાચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ દરમ્યાન ચૂંટણી પંચે પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના...\nમધ્ય પ્રદેશમાં ભાજપનો આંતરિક ડખો મોટી પરેશાની, 28માંથી 25 કોંગ્રેસીને જીતાડવાની જવાબદારી ભાજપના શીરે\nમધ્ય પ્રદેશમાં યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપને નેતાઓ નિષ્ક્રિય બની ગયેલા કાર્યકરોને એમ કહીને સક્રિય થવા પાનો ચઢાવી રહ્યા છે કે જો આપણા હાથમાંથી સત્તા જતી...\nમધ્યપ્રદેશ ચૂંટણી ભાજપનું નવું તિકડમ: કરી રહ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રચાર\nમધ્યપ્રદેશમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યાં છે. મતદારોને આકર્ષવા ભાજપ દ્વારા લોકગીતોના કાર્યક્રમ રાખી પ્રચાર કરવામાં...\nબે પત્નીઓ સાથે લાઇવ સેક્સ શૉ કરીને યુવકે રાતોરાત કરી અધધ કમાણી, પરંતુ છેલ્લે પત્નીએ જ એવું કર્યુ કે…\nએક 24 વર્ષનો શખ્સ પોતાની બે પત્નીઓ સાથે ઑનલાઇન સેક્સ શૉ કરતો હતો અને આવા શૉના કારણે તે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો હતો....\nઅભિનેત્રી સાથેનો ફોટો બતાવી ભાજપના સાંસદે કરી કમલનાથ પર વિવાદિત ટિપ્પણી, કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ\nમધ્યપ્રદેશમાં વિધાનસભાની ખાલી પડેલી 28 બેઠકો પર પેટાચૂંટણીઓ માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના નેતાઓની ભાષા વધુને વધુ હલકી...\nમધ્યપ્રદેશ પેટા ચૂંટણીને લઈને શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આપ્યું કોરોના વેકસીનનું ‘ગાજર’\nદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક તરફ બિહાર ચૂંટણી અને બીજી તરફ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. તમામ રાજકીય...\nસંકટ/ દેશનું આ રાજ્ય આર્થિક કટોકટીનો કરી રહ્યો છે સામનો, બે લાખ પ્રાથમિક શિક્ષકોનો પગાર આપવાના છે ફાંફા\nમધ્ય પ્રદેશની ભાજપ સરકારના વડા શિવરાજ સિંહ આર્થિક કટોકટીમાં ફસાયા છે. 2 લાખ શિક્ષકોનો પગાર થઈ શક્યો નથી. તેથી શિક્ષકો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં...\nરાજનીતિ/ કમલનાથના ‘આઇટમ’ વાળા નિવેદન પર મહાભારત, શિવરાજ સિંહના ‘મૌન’ ધરણા\nમધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચુંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે ભાજપના મહિલા ઉમેદવાર ઇમરાતી દેવીને ‘આઇટમ’ કહી..જેના પર...\nપવિત્ર નગરી ઉજ્જૈનમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાને કારણે 14 લોકોએ ગુમાવ્યા જીવ, SIT તપાસના આદેશ\nમધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક દર્દનાક ઘટના બની છે. ઉજ્જૈ���માં ઝેરી દારુ પીવાથી 14 લોકોના મોત થયા છે. ઘટના સામે આવ્યા બાદ પોલિસથી લઇને પ્રશાસન સુધી...\nમધ્યપ્રદેશ: ઘરમાં ઘૂસીને યુવતી સાથે પિશાચી કૃત્ય, વ્યથિત પીડીતાએ કર્યું આત્મવિલોપન\nમધ્યપ્રદેશના રીવામાં હેવાનિયતની હદો પાર કરતા કિશોરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું. તેનાથી વ્યથિત થયેલી યુવતીએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરી લુઘુ હતું. પીડિતાને...\nપેટાચૂંટણી પહેલાં જ ભાજપના પ્રધાન રૂપિયા વેંચતા પકડાયા, કોંગ્રેસે ક્લિપ કરી વાયરલ\nમધ્ય પ્રદેશની વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી પહેલાં ભાજપના શિવરાજ સિંઘની સરકારના એક પ્રધાન બિસાહુલાલ સિંઘ લોકોને પૈસા વહેંચતા હોય એવી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ...\nમધ્ય પ્રદેશ/ 1.75 કરોડ લોકોનો ‘ગૃહપ્રવેશ’, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે\nમધ્યપ્રદેશમાં 12 સપ્ટેમ્બર 2020એ 1.75 કરોડ લોકો તેમના નવા ઘરોમાં પ્રવેશ કરશે. આ મકાનો રાજ્યના શ્રમજીવી વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવવામાં આવ્યા છે....\nભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ બેઠક હારતું હોવાના RSSના સર્વેથી ભાજપ ભયભીત’\nમધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી ઊભી કરીને બેઠા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ...\nસોફ્ટવેર એન્જિનયરે નોકરી છોડી ચાની કીટલી શરૂ કરી, રોજની 300 ચાનો થાય છે વકરો\nઆજના આ યુગમાં યુવાનો સારી નોકરીની શોધમાં ભટકતા હોય છે. પછી ભલે તે સરકારી નોકરી હોય કે ખાનગી. આવી સ્થિતિમાં એક યુવકે સારા સોફ્ટવેર એન્જિનિયરની...\nમધ્યપ્રદેશ: Shivsenaના પૂર્વ પ્રદેશ પ્રમુખની કરાઈ ગોળી મારી કરપીણ હત્યા, પત્ની અને દીકરી થયા ઘાયલ\nમધ્યપ્રદેશમાં Shivsenaના પૂર્વ પ્રમુખ રમેશ સાહૂની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તો આ હુમલામાં રમેશ સાહૂની દીકરી અને પત્ની ઘાયલ થયા હતા. હુમલો...\nમધ્ય પ્રદેશમાં પૂરની સ્થિતિ વધુ વકરી, લોકોને બચાવવા વાયુસેનાએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન\nમધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આંતરરિયાળ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેના દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય વાયુસેનાએ...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80", "date_download": "2021-01-18T01:46:19Z", "digest": "sha1:YAUD2D46UPGSZTHG3G244OOCN4GQZJEY", "length": 17751, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / PM મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સથી આજે ગાંધીનગરના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો, મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડશે, પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણત\nBreaking News / ગુજરાતમાં બે દિવસ ઠંડીનો સામાન્ય ચમકારો રહેશે, જાન્યુઆરીના અંતમાં ઠંડી વધી શકે છે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શકયતા\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nકરચોરી / ખોટા બિલ અને પેઢીઓ ઉભી કરી સરકારને ચૂનો લગાવતા ઊંઝા APMCના ડિરેક્ટર શંકર પટેલની ધરપકડ\nજરૂરી માહિતી / કારથી લઈને ટેક્સ સુધી નવા વર્ષમાં થઈ રહ્યા છે આ મોટા બદલાવ, જાણો તમારા પર શું...\nસારા સમાચાર / કોરોનાકાળમાં GST આવકને સરભર કરવા નાણા મંત્રાલયના પગલાથી રાજ્ય સરકારોને મળશે...\nસારા સમાચાર / રાજ્યોને મળ્યો GST વળતરનો પ્રથમ હપ્તો, કેન્દ્ર સરકારે ટ્રાન્સફર કર્યાં 6000...\nપ્રહાર / રાહુલ ગાંધીએ કહ્યું, રાજ્યોને આપવા GSTના રૂપિયા નહીં, PM માટે પ્લેન ખરીદી રહી...\nમોટા સમાચાર / મોદી સરકાર માટે એકસાથે 4 સારા સમાચાર આવ્યા, જાણો તમે પણ\nતમારા કામનું / GST ભરો છો તો અચૂક વાંચો : સરકારનો આ ‘વિકલ્પ’ પંસદ ન કરનારા આ રાજ્યોને જૂન 2022...\nપ્રહાર / રાહુલ ગાંધીએ GSTને ગણાવ્યો આર્થિક સર્વનાશ અને સાથે કહી આ વાત...\nઅવસર / તહેવારોમાં મોદી સરકાર આપી શકે છે તમને મોટી રાહત, કાર ખરીદવાનું થઈ શકે છે...\nતમારા કામનું / 1 ઓક્ટોમ્બરથી અમલમાં આવશે નવી GST વ્યવસ્થા, આ વાંચી લો નહીંતર...\nરાહત / GST કાઉન્સિલે આપી અત્યાર સુધીની સૌથી મોટી રાહત, લાંબા સમયથી કરદાતાઓની હતી...\nતમારા કામનું / GST Council 41મી બેઠકમાં લેવાશે આ નિર્ણય, જાણો શું સસ્તુ થશે અને શું મોંઘુ\nગોલમાલ / કરચોરી મામલે સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી: સૌરાષ્ટ્રમાં રૂ.304કરોડનુ ઈ વે...\nરાહત / સામાન્ય માણસ માટે આવ્યા સારા સમાચાર, હવે નેચરલ ગેસને લઈને મળશે આ લાભ પણ\nતમારા કામનું / SBIનાં ATMમાંથી પૈસા ઉપાડવામાં નિષ્ફળ થયા તો, ભરવો પડશે GST સાથેનો આટલો દંડ\nઝટકો / મોટા સમાચાર : હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GSTનો ઝટકો, જાણો કેટલા ટકા...\nબેરોજગારી / દેશમાં વધતી બેકારીના મુદ્દે રાહુલ ગાંધી વડપ્રધાન મોદીને લીધા આડેહાથ, જાણો...\nચિંતા / કોરોનાના કારણે મોદી સરકાર પાસે GST ચૂકવવા નાણાં નથી, સંસદીય સમિતિએ વ્યક્ત કરી...\nજવાબ / સેનેટાઈઝર પર 18 ટકા GST લગાવવા મામલે સરકારની આવી સ્પષ્ટતા, કહ્યું આ પણ...\nટેક્સ / આલ્કોહોલવાળા સેનેટાઈઝર પર સરકાર નાંખશે આટલો મોટો ટેક્સ, જાણો કેટલું થશે...\nગુડ ન્યૂઝ / લૉકડાઉનમાં આ લોકોને મળશે મોટી રાહત, સરકારે જાહેર કરી આ નવી તારીખ\nલોકડાઉન / કોરોના સંકટને કારણે GST કલેક્શન પર પડી એવી અસર કે કેન્દ્ર સરકારે આ કામ કર્યુ જ...\nરાહત / કોરોના સંકટમાં કેન્દ્રએ ફરી વાર ખોલ્યો ખજાનો, રાજ્યોને મળશે આટલી રકમ અને...\nનિર્ણય / નવો મોબાઇલ લેવાનું ખિસ્સા પર પડશે ભારે, આટલા ટકા સુધી થઇ શકે ભાવ વધારો\nરાહત / 14 માર્ચે મળશે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ સસ્તી થવાથી મળી શકે છે રાહત\nખુશખબર / ખરીદી કરતી વખતે પાક્કું બિલ લઇ લેજો; સરકાર આપે છે અધધ પુરા એક કરોડની લોટરી\nટીકા / ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, GSTએ સૌથી...\nયોજના / મોદી સરકારનો અનોખો પ્રયોગ : સરકારનો આ ટાર્ગેટ પૂરો કરવા રૂ.1 કરોડના ઈનામની...\nનિવેદન / ભારતના યુવા દુનિયામાં સૌથી હોશિયાર, પરંતુ એક વર્ષમાં 1 કરોડ યુવાનોએ ગુમાવી...\nરાજનીતિ / મોદી સરકાર GST બાદ હવે લાવી શકે છે આ નવી ટેક્સ સિસ્ટમ\nદરોડા / ઊંઝામાં 9 વેપારી પેઢીઓ ઉપર GSTના દરોડા, નેતાઓમાં ફફડાટ, શું છે નેતાઓનું ઊંઝા...\nGST / સરકાર માટે સારા સમાચાર, ડિસેમ્બરમાં 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું GST...\nનવી દિલ્હી / GST ટેક્સને લઈ મોટા સમાચાર આવી શકે છે, કમિટીએ આપેલો આ પ્રસ્તાવ મહત્વનો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nબિઝનેસ / GST સ્લેબમાં કરવામાં આવી શકે છે ફેરફાર, આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી\nGST / મંદી વચ્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, નવેમ્બરમાં GST કલેક્શનમાં થયો...\nટેક્સ / વેપારીઓ જલદી કરો આ તારીખ સુધીમાં GST ભરી દો, નહીંતર પેનલ્ટી ભરવા તૈયાર રહો\nસુરત / GST વિભાગે વધુ એક બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું\nવડોદરા / દિવાળીના પગલે મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, ફટાકડાની...\nટેક્સ ઝંઝટ પુરી / GST રિટર્ન ફાઇલિંગ સરળ બનશે, 22 ઓક્ટોબરે નવું વર્ઝન લોન્ચ થશે\nવડોદરા / યૂનાઇટેડ વે ગરબ��ના આયોજકો GSTના સંકજામાં, ઓફિસમાં દરોડા બાદ આજે પૂછપરછ\nનિવેદન / નિર્મલા સીતારમણએ કહ્યું- GSTમાં ક્ષતિ છે, પરંતુ હવે આ એક કાયદો છે\nવેપારીઓને ફાયદો / GSTનો સૌથી મોટો રિવ્યું શરૂ, રેટ સ્લેબમાં ફેરફાર કરાશે\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%AA%9C%E0%AB%80%E2%80%98%E0%AA%AC%E0%AA%BE", "date_download": "2021-01-18T00:12:32Z", "digest": "sha1:UDBIVHTUHCPYTIV7FC64D7NY5RPU6O3N", "length": 29643, "nlines": 139, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/જી‘બા - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← ’બ....હુ....ઉ લાંબું દેખું છું’ માણસાઈના દીવા\nઝવેરચંદ મેઘાણી બાબર દેવા →\nઆ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.\nમાણસાઈના દીવા – જી‘બા\nજીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય \nજીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી : ગોરી, કદાવર અને નમણી : મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું : તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બે���ક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.\nત્રણ વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી. સોળ-સત્તરની થઈ છે, તોપણ જીવી વટાદરામાં ને વટાદરામાં, બાપને જ ઘેર રહે છે. સામે જ સાસર-ગામ બનેજડાનાં ખોરડાં વરતાય છે, અને બેઉ ગામના સીમાડા તો અડકીને ઊભેલ છે. એ બાજુથી જીવી સીમમાં કામે આવે છે, તોપણ જીવી સાસરે જતી નથી.\nભારો બાંધતી જીવીએ ચમકીને ઊંચે જોયું બોલનારને ઓળખી કહ્યું : \"આવો લખા પટેલ \" આવકારો તો આપ્યો, પણ ચોમેર જીવી ચકળવકળ જોવા લાગી : સુભાગ્યે સીમનાં લોકો છેટેરાં હતાં.\n\" લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઈક દીન અને નમ્ર અવાજે પૂછ્યું : \"તું ચ્યમ સાસરે આવતી નથી \nજરી વાર તો જીવી અકળાઈ પડી. લખો પટેલ પણ મૂંઝાતો હતો પણ એણે હામ ભીડીને કહ્યું : \"મને પૂછવા જ ખાસ મોકલ્યો છે.\"\n\"કુંણે - તમારા ભાઈબંધે \" સામો પ્રશ્ન કરતાં કરતાં જીવીનું મોં કાનના મૂળ સુધી લાલચોળ થઈ ગયું.\nલખા પટેલે ડોકી હલાવીને હા પાડી, અને બેનેજડાની સામી સીમ તરફ દૃષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચ્લાવી રહેલો દેખાયો. આ બાજુ એ જોતો નહોતો - જાણીબૂઝીને જ કદાચ.\n\" જીવી જવાબ ગળી ગઈ : \"નથી આવવું...\" કહેતી જીવી ઘાસના ભારા ઉપર પગ મૂકીને આ સંકડામણભરી સ્થિતિને ટાળવા મથતી હતી.\n\"પણ કારણ તો કંઈ કહીશ ને, જીવી તારાં માવતર ના પાડે છે તારાં માવતર ના પાડે છે \n માવતર કેવા સારુ ના પાડે, લખા પટેલ એ બાપડાં તો રોજ 'જા-જા' કરે છે.\"\n\"તો શું, તારે નથી આવવું કારણ તો કહીશ ને કારણ તો કહીશ ને ... મથુરનાં માવતર ગમતાં નથી ... મથુરનાં માવતર ગમતાં નથી \n\"એ શા સારુ ના ગમે \" જીવીએ ઊડ ઊડ થતું ઓઢણું મોંમાં દાંત વચ્ચે પકડ્યું.\n\"તો શું મારો ભાઈબંધ નથી ગમતો \n\"એવું તે કાંઈ હોય \n\"તો શું કારણ છે \n\" જીવીએ કાંઈક હિંમતમાં આવીને કહ્યું : \"તમારા ભાઈબંધને બીજે પરણાવી આલોને \n\"એ તો એનાં માબાપે બહુ બહુ મનાવ્યો. પણ એવો એ જ ના કહે છે તો નીકર તો પાંચ વાર પરણાવ્યો હોય આજ લગીમાં નીકર તો પાંચ વાર પરણાવ્યો હોય આજ લગીમાં \n\"શા સારુ ના પાડે છે \n કહે છે કે, જીવી વન્યા કોઈને ન પરણું.\"\n\"તો શું જન્મારો કાઢશે \n એ તો ઠીક, પણ તો પછી તારાં માવતર ચ્યમ લખણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતાં \n\"જાવ ને, મારા ભાઈ \" જીવી બહુ શરમાઈ ગઈ. \"એ તો ઘણું કહે પણ મારે કંઈ બીજે જવું નથી \" જીવી બહુ શરમાઈ ગઈ. \"એ તો ��ણું કહે પણ મારે કંઈ બીજે જવું નથી \n\"પછી તારું પેટ તો કંઈક દે, જીવી તને શો વાંધો છે તને શો વાંધો છે તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફક્ત તારા દલની વાત કરી દે.\"\n\"બીજું તો, બળ્યું, કશુંય નથી, લખા પટેલ, પણ -\"\n\"એ ચોરીઓ કરે -\"\n પાટણવાડિયા તો ચોરીઓ કરે; એમાં તને શો વાંધો ચોરીઓ ના કરે તો ખાય શું ચોરીઓ ના કરે તો ખાય શું \nવાત સાચી હતી કે મહીકાંઠો - કાંઠો - એ તો ચોરિયાટાં ગામડાંથી જ વસેલો હતો. ઠાકરડાનાં ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠાં હતાં. એમાં પણ પાટણવાડિયાના ઘેર કોઈ માણસ મહેમાન પણ ન થાય. ચોરીની ન તો એને એબ હોય, કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે, મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે. ચોરી એમનો ધંધો કહો તો ધંધો, ને કસબ કહો તો કસબ.\nસારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી : \"મારાથી એ કેમ જોવાય એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, લબાચા ચૂંથે, એને બાંધીને મારતા મારતા લઈ જાય ... એવું એ મારાથી ન જોવાય - મારે નથી આવવું સાસરે.\"\nચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઈ પાતણવાડિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અને પુણ્યના ભેદ એનાથી અળગા ને અજાણ્યા હતા. ચોરીમાં પાવરધા પુરુષની તો પાટણવાડિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય છે, તેની પણ એને જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી : મથુર ચોરી કરે, એ ચોરી પકડાય, પોલીસ એને ઘેર આવે, ઝડતી લે, મધરાતે ઝાલી મુશ્કેટાટ બાંધે, અને મારતા મારતા લઈ જાય ... એ જીવીથી જોયું જાય નહીં.\nમથુરનો ભાઈબંધ લખો પટેલ પાછો ગયો, અને વળતા દિવસે પાછો સીમમાં આવી જીવીને એકલીને મળ્યો કહ્યું કે \"જીવી મથુર ચોરી ના કરવા કબૂલ થાય છે; પછી તો આવીશ ને તું મથુર ચોરી ના કરવા કબૂલ થાય છે; પછી તો આવીશ ને તું \n\"ના, ઈમના બાપના ઘરમાં તો નઈં \n\"એના કાકા વગેરે જાણીતા છે: ચોરી કર્યા વન્યા રે' નઈ ચોરિયાટો માલ સંઘરે, ઘેર સિપાઈ આવે, ઈમને એ મારે, બાંધે, ઘર ચૂંથે ... મારાથી એ ન જોવાય.\"\n\"ના, એમ ન‌ઇં : એ પાટણવાડિયાના વાસમાંથી જ નેંકરીને કોઈક પાટીદાર અથવા વાણિયા-બામણના પાડોશમાં ઘર લે.\"\n હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું.\"\n\"તો અલાવો. હું પરભારી એ નવે ઘેર જ આવું : નહીં તો ના આવું. કે'જો એમને કે બાપના ઘેરથી કશુંય ના લાવે : બધું હું જ લાવીશ.\"\nપછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બારોબાર એ પાટીદાર-લત્તાવાળે ભાડાને પતિ-ઘેર આવી ઊતરી પડી. એ ગાડીને કાંઠે એક ભેંસ બાંધી હતી, તે છોડીને ફળીમાં બાંધી. ગાડામાંથી બાપે જોડે બંધાવેલ આઠ મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાધામાં વાપર્યા નહીં. વળતા જ દિવસની વહેલી પરોઢથી -\n\"ઊઠો, સીમની વેરા થઈ ગઈ...\" એવો ટકુકો કરતી મથુરને પથારી છોડાવતી. વહેલી જાગીને પોતે કરેલા રોટલા લઈ મથુરની જોડે જીવી સીમમાં જાય, બેઉ જણાં મજૂરી કરે; બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવે ને પોતે ખાય પાછાં કામ ખેંચે; સાંજે પતિને સાથે જ લઈ ઘેર પાછી ફરે - ઘડી પણ ન મૂકે. ઘેર આવી, પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે અને પથારીમાં બેસારી 'સુવો તમ-તારે નિરાંતે ...' એમ કહેતી જીવી ગામમાં જાય, વળતા દહાડાની સાંથ (ખેતરની મજૂરી) શોધી લાવે - પણ વર-વહુની બંનેને જોડે મજૂરી જ્યાં મળે ત્યાં જ જવાનું : જુદાં તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલોણું કરે, અને એનું ઘી વેચી નાણાં કમાય.\nપણ મથુરને તો મા બાળકની જેમ લગીરે રેઢો ન મેલે : રખે મથુર જુદો પડી ચોરીમાં મન ખૂંચાડી બેસે ચોરી પકડાય - એ બધું શે દીઠું જાય મૂવું \nમોસમ પૂરી થઈ. સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું સાસરિયાનું કે પિયરિયાનું તો કંઈ સ્વીકારવું જ નથી, એક દાણાનો કણ સુધ્ધાં ઘરમાં આનવો નથી. એ કણ ખાધેય કદાપિ બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય સાસરિયાનું કે પિયરિયાનું તો કંઈ સ્વીકારવું જ નથી, એક દાણાનો કણ સુધ્ધાં ઘરમાં આનવો નથી. એ કણ ખાધેય કદાપિ બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય - ઘેર પોલીસ આવે, ઘર ચૂંથાય, મથુરને મારતા મારતા ...\nજેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેની બચત ગણી જોઈ. એમાંથી એક જ બળદ લેવાય તેમ હતું.\n બળદ લીધો. અને પછી ગામમાં તપાસ કરી પોતે રાત્રીએ મથુરને જણાવ્યું : \"... ખેડુ સાથે આપણે સૂંઢેલ કરી છે : એક બળદ એનો, ને એક આપણો; ગાડું એનું, અને આપણા તરફથી તમે પોતે. માંડો ખેતરની ખેડ કરવા.\"\nમથુર કંઈ બહુ વિચાર કરી શકે તેવો નહોતો. એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતો રહ્યો. મથુરે ને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો. અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજો બળદ તેમ જ ગાડું પણ ઘરનું વસાવી દીધું.\nમોસમ ખલાસ થઈ. મથુર, અળદો અને ગાડું નવરાં પડ્યાં. પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરી વળી, અને નવરાશ વેળાનું સરસ કામ સૂઝી ગયું : પેટલાદ ત્યાંથી સાત ગાઉ થાય. ગામનું હટાણું પેટલાદ રહ્યું, એટલે વેપારીઓનામ્ ભાડાં મળી શકે. પણ મથુરને પેટલાદ એકલો મોકલવામાં હવે કેવુંક જોખમ કહેવાય, એ જીવીએ વિચારી જોયું. મથુર પર આટલા દહાડા ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મોંએ અને આનંદભેર પાળી બતાવી હતી.\n એકલો મેલી તો જોવા દે, જીવ એમ પૂરી રાખ્યે શો દા'ડો વળશે એમ પૂરી રાખ્યે શો દા'ડો વળશે એને દાસ બનાવવામાં જીવતર કયા રસથી જીવાશે એને દાસ બનાવવામાં જીવતર કયા રસથી જીવાશે \" વિચારીને જીવી તે જ રાતે ગામના એક વેપારીનું ભાડું બાંધ્યું, અને આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો. એણે હા કહી.\n\"પણ પેટલાદ જઈ કશું જ બજારુ ખાવાપીવાનું નહીં, હાં કે \" જીવીએ શિખામણ ગાંઠે બંધાવી. અને આખી રાત જાગી ઢેબરાં તળ્યાં.\nવહેલી પરોઢે જીવીએ મથુરને જગાડ્યો, રોટલા ખવરાવ્યા, ને ઢેબરાં કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું. \"ને લો : આ ચ્લમ-સૂકાની પડતલી લેતા જાઓ. ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં.\" કહી ફરી પાછી ગાંઠ વળાવી.\nપોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, \"સાચવીને વેળાસર આવજો.\"\nસાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને સાજોનરવો નિહાળી જીવીએ શ્વાસ હેઠો મૂક્યો.\n\"હવે તમ-તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આવી સમજો \nએ રીતે મથુરને ઘેર મોકલી, પોતે વખારમાં તમામ ભાર ઠાલવી, ગાડું હાંકીને પોતાને ફળિયે આવી બળદોને બાંધી દઈ, ચાર નીરી અને નાહી ઊઠેલા મથુરને નિરાંતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો.\nપેટલાદનાં ભાડાં તો જીવીને વારંવાર મળતાં થયાં. દરેક વેપારીને જીવીનું ગાડું ભાદે લઈ જવું ગમતું હતું. ગાડું લઈ ભાડે મોકલવામાં જીવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો, તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો : મથુરને વહેલો સુવાડવો, વહેલો જગાડવો, પેટપૂરણ જમાડવો, ભેળાં ઢેબરાં બંધાવવાં, ચલમનો સૂકો-ગડાકુ પણ સાથે આપવાં, ભાગોળ સુધી વળાવવા જવું ... સાંજે ભાગોળ જઈ વાટ જોવી. થાક્યા પતિને ઝટ ઘેર પહોંચાડી દઈ વેપારીની વખારે માલ પોતે જ ઉતારવો. અને પછી ખાલી ગાડું હાંકી ઘેર લાવવું બળદને બાંધી નીરણપૂળો કરવો મથુરને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખીફૂલ પથારીએ નિરાંતે ઊંઘાદવો.\nચોરી, લૂંટો અને ખૂનોના બદલામાં કંઈક પાટણવાડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોત-પનોત થઈ ગયા હતા. કંઈક પાટણવાડિયાઓને ઘેર રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં મથુરને આંગણે જીવીએ આઠ ભેંસો કરી હતી, અને ચરોતરની સોના સમી ત્રીસ વીઘાં જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંબરે કદી પણ પીળો ડગલો ડોકાયો નહોતો. જીવીના વર મથુરને કોઈ પોલીસે કદી બાંધ્યો, માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો. જીવીનો મથુર રાતે ઊને પાણીએ નાહી, રોટલા જમી, ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો.\nઅને જીવીએ મથુરને ચાર બાળકોની પ્રભુ-ભેટ આપી હતી. જીવી આધેડ થઈ ગઈ હતી. જીવીને ગામલોકો - પાટણવાડિયા, પાટીદારો તેમ જ લુહાણા : તમામ - 'જી'બા' કહી બોલાવતાં અન્વે તેઓ કહેતાં કે, \"જી'બાને અમે દહાડે કદી ગામમાં દીઠાં નથી; દન ઊગ્યા પૂર્વેથી તે દન આથમ્યા લગી જી'બા સીમમાં હોય છે.\"\nએક વાર ગુજરાતમાં રેલ-સંકટ આવ્યું હતું. કાંઠાનાં ગામડાંમાં ઘરો પડી ગયાં હતાં, લોકોને ખાવા મૂઠી ધાન નહોતું. તે દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. એ કહેવાતા હતા 'વટાદરાવાળા મહારાજ'. જીવીના મહિયરના ગામ વટાદરાને 'મહારાજ' પર અતિ પ્રીત હતી.\n\" ઘૂમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું : \"તું તો મારી બૂન કહેવાય. તું હજુય મારી લાજ કાઢીશ \n\"તમો તો, દાદા, માવતર છો,\" જીવીએ કહ્યું : \"પણ લાજ રાખી તે રાખી. હવે વળી જતે જનમારે ક્યાં છોડું \nકદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.\n\" દાદાએ કહ્યું : \"દાણા આલીશ \n\"અરે મહારાજ, દાણા ક્યાં છે મારી કને તે કેટલાક હોય મારી કને તે કેટલાક હોય \nએમ કહેતી જી'બાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી.\nએક દિવસ મથુરનો દેહ પડ્યો. જીવી પોતાના ભિતરમાં કેટલું રડી હશે, કેટલું કેટલું સંભારીને આંસુડે ગળી હશે, તે તો કોઈને ખબર નથી. પણ આટલું જાણ્યું છે કે જીવીએ મથુર પાછળ કંઇક પુણ્ય કરવાની ઇચ્છા ધરાવી અને, ઝાઝી કશી ગતાગમ ન હોવાથી, ગામલોકોને જ ભેળાં કરી સલાહ લીધી.\n\" ગામલોકોએ સાદો, પોતાને જાણીતો હતો તે માર્ગ બતાવ્યો : \"પરબડીમાં આલ્યને \nગામનાં પંખીડાંની પરબડી પાછળ (ચકલાંની ચણમાં) જી'બાએ પોતાની સૌથી સારી ચાર વીઘાં જમીન અર્પણ કરી.\nઆજે એ જીવી - જી'બા - જીવે છે. પંચાવનેક વર્ષની વય છે. ગૌરવરણાં, રૂપાળાં, કદાવર અને લજ્જાળુ જી'બા હજુય મોટેરાઓની લા�� ઢાંકે છે.\nશ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૪:૧૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/10-year-old-kid-killed-by-terrorists-in-kashmir/", "date_download": "2021-01-18T02:01:55Z", "digest": "sha1:EMX3MLVSDMFN562UEA6YBAE6CTV7CL6J", "length": 7754, "nlines": 159, "source_domain": "gujarati.netdakiya.com", "title": "J&K: આતંકીઓની વધુ એક ક્રૂરતા, માસૂમ બાળકની કરી દીધી હત્યા – NET DAKIYA", "raw_content": "\nJ&K: આતંકીઓની વધુ એક ક્રૂરતા, માસૂમ બાળકની કરી દીધી હત્યા\nજમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચોવીસ કલાકથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ચાર અલગ-અલગ જગ્યાઓ પર સર્જાયેલી અથડામણમાં સેનાએ સાત આતંકીઓને ઠાર માર્યા. શુક્રવારે બાંદીપોરા જિલ્લામાં સેનાએ લશ્કરે-તૌયબાના બે આતંકીઓને મોત ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયના શોપિયામાં પણ સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા.\nબાંદીપોરાના હાજિન વિસ્તારમાં અથડામણમાં 10 વર્ષના એક બાળકનુ પણ મોત થયુ છે. કહેવાય છે કે આતંકીઓએ તેને બંધક બનાવ્યો હતો. માસૂમને બચાવવા સ્થાનિક લોકો તેમજ તેના માતા-પિતા ગુહાર લગાવી રહ્યા હતા. પરંતું બેરહેમી આતંકીઓએ દયા રાખ્યા વગર માસૂમને મોતને હવાલે કરી દીધો. માસૂમ બાળકની આતંકીઓએ નિર્દયતાથી હત્યા કરી દીધી.\nPrevપાછળવિશ્વના સૌથી મોટા બની રહેલા સ્ટેડીયમની ઝાંખીની કેટલીક તસ્વીરો\nઆગળસોનમ કપૂર જોવા મળી અલગ લુકમાં, ડ્રેસના કારણે ફરી આવી ચર્ચામાં PICSNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/dudhsagar-dairy-scam-jyotindra-bakshi-remanded-for-four-days/", "date_download": "2021-01-18T01:14:34Z", "digest": "sha1:HUVVSHMYILI6GFQXOEI25Z647GCT2UDZ", "length": 10189, "nlines": 164, "source_domain": "gujarati.netdakiya.com", "title": "દૂધસાગર ડેરી કૌભાંડ : જ્યોતિન્દ્ર બક્ષી ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયા – NET DAKIYA", "raw_content": "\nદૂધસાગર ડેરી કૌભાંડ : જ્યોતિન્દ્ર બક્ષી ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયા\nFeatured, ક્રાઇમ, ગુજરાત, દેશ-વિદેશ\nવિપુલ ચૌધરીએ પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ ભરવાની અરજી પર ચુકાદો\nદૂધસાગાર ડેરીના કૌભાંડમાં CID ક્રાઇમે તત્કાલીન મેનેજીંગ ડાયરેક્ટર જ્યોતિન્દ્ર બક્ષી (એન.જે.બક્ષી)ને ઝડપી લઇ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સ્પે. કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. જ્યારે આ કેસમાં વિપુલ ચૌધરીએ પોલીસ પ્રોટેક્શન સાથે ચૂંટણીનું ફોર્મ ભરવા જવા દેવા મંજૂરી માંગતી અરજી કરીહતી. જેના પર આવતીકાલે કોર્ટ ચુકાદો આપશે.\nજ્યોતિન્દ્ર બક્ષીની રિમાન્ડ અરજી અંગે ખાસ સરકારી વકીવ વિજય બારોટ અને સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે મહેસાણામાં પણ ગુનો નોંધાયેલ છે અને તે દુધ ઉત્પાદક સંઘ લી. (દૂધસાગર ડેરી)ના તત્કાલીન મેનેજર હતા તે સમયે તેમને કરેલી પ્રવૃત્તિની તપાસ કરવાની છે, કર્મચારીઓને નક્કી કરવા સિવાય બોનસ નક્કી કર્યું હતું તે ઠરાવ પાછળથી કર્યો હતો.\nવિપુલ ચૌધરીને આર્થિક રીતે તમામ મદદમાં આરોપીની મુખ્ય ભૂમિકા હતી તો તેણે કેવી રીતે નાંણા હેરફેર કરી, આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, કૌભાંડ આચરવા રોકડેથી એકત્રીત કરેલા નાંણા કોણે, કેવી રીતે વાપર્યા, બહારની વ્યક્તિની સંડોવણી છે કે નહીં, આરોપીઓએ કૌભાંડ આચરવા સિક્કા બનાવ્યા હતા તે કોની પાસે અને કેવી રીતે બનાવ્યા \nજૈમન ઇન્ડસ્ટ્રીઝમાં ગયેલ 3 લાખ કરોડથી વધુ નાંણા દુધસાગર ડેરીના બેંક ખાતામાં ગયા હતા. જેમાં જૈમન ઇન્ડસ્ટ્રીઝના કોની સંડોવણી છે, મહેસામા સિવાયની બીજી શાખા રાજસ્થાન અને\nહરિયાણામાં પણ છે ત્યાંથી નાંણાની હેરફેર થઇ છે કે નહીં, આ કેસમાં સંડોવાયેલ મેઘજીભાઇ પટેલ અન�� વિપુલ ચૌધરી રિમાન્ડ પર છે તેથી બન્નેને સાથે રાખી તપાસ કરવાની છે.\nઆખુય મસ મોટુ નેટવર્ક છે જેની ઉંડાણપૂર્વક તપાસસ જારી છે. તેથી આરોપીના 14 દિવસના રિમાન્ડ આપવા જોઇએ.\nPrevપાછળમ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી અને ચેપી પણ નથી…\nઆગળદાણીલીમડામાંથી 37 બાળમજૂરોને છોડાવ્યા, 10 સામે ફરિયાદNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/05/navsari-news-26052020-1.html", "date_download": "2021-01-18T00:53:37Z", "digest": "sha1:VVPYWXWOXJFDETBBS4G23CNCWOTBAGNV", "length": 9812, "nlines": 29, "source_domain": "www.navsaricity.com", "title": "નવસારીમાં દર્દીના પેટમાંથી 8 કિગ્રાની ગાંઠ કાઢવાની પ્રથમ ઘટના - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારીના રાયચંદ રોડ ખાતે 43 વર્ષ ની પરણીતા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણીને 6 માસ પહેલા પેટમાં દુખાવો થયો હતો. અને તેમણે ઘણા તબીબોને બતાવ્યું હતું સારવાર પણ લીધી હતી. પણ તે સારું ન થયું હતું, આ પરણીતાએ બે દિવસ પહેલા કબીલપોર ખાતે આવેલ કેજલ લાઈફ ઇન હોસ્પિટલમાં ફરજ બજવતા ગાયકોનોલોજીસ્ટ ડો.રજનીકાન્ત વાઘેલા પાસે તપાસ કરાવી હતી.\nઆ બાબતે તબીબે તેણીનું ચેકઅપ અને સીટી સ્કેન કરાવ્યું હતું જેમાં મહિલાનાં પેટમાં ગર્ભાશય બાજુ ગાંઠ હોવાનું જાણ થઈ હતી, અને કદાચ જીવલેણ રોગની ગાંઠ હોય તેમ શક્યતા જતા આજે 25 મે સોમવારનાં રોજ ડો.રજનીકાંત વાઘેલાની ટીમેં સવારે ઓપ��ેશન કર્યું અને દોઢ કલાકની સર્જરી બાદ મહિલાનાં પેટમાંથી ગાંઠ સફળતા પૂર્વક કાઢવામાં આવી હતી અને તેનું વજન કરતા આઠ કિગ્રા જેટલું વજન થયુ હતું. નવસારીમાં સર્જરીની પહેલી આવી ઘટના છે.\nબે દિવસમાં દર્દી સ્વસ્થ અને સુરક્ષિત\nરાયચંદ રોડ ખાતે રહેતી મહિલા બે દિવસ પહેલા અમારા હોસ્પિટલમાં આવી અને તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી. તેનું સીટી સ્કેન અને સોનોગ્રાફી કરાવતા અંડાશયમાં 25 x 12 સેમી ની સ્ક્વેર સાઈજની ગાંઠ જોવા મળી. સોમવારે ગાંઠ કાઢવાનું ઓપરેશન થયું દોઢ કલાક સર્જરી કરી,આઠ કિગ્રાની ગાંઠ નીકળી ઉપરાંત ગર્ભાશયની બન્ને બાજુની અલી અને અંડાશય પણ કાઢવામાં આવ્યા છે. ગાંઠને અમુક રોગો છે કે કેમ તે માટે પેથોલોજી લેબમાં મોકલી છે ત્યાર બાદ રીપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર થશે. - ડો.રજનીકાંત વાઘેલા,ગાયનેકોલોજિસ્ટ, કેજલ લાઈફ ઇન, કબીલપોર\nનવસારીમાં દર્દીના પેટમાંથી 8 કિગ્રાની ગાંઠ કાઢવાની પ્રથમ ઘટના\nનવસારીના રાયચંદ રોડ ખાતે 43 વર્ષ ની પરણીતા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણીને 6 માસ પહેલા પેટમાં દુખાવો થયો હતો. અને તેમણે ઘણા તબીબોને બતાવ્યું હતું સારવાર પણ લીધી હતી. પણ તે સારું ન થયું હતું, આ પરણીતાએ બે દિવસ પહેલા કબીલપોર ખાતે આવેલ કેજલ લાઈફ ઇન હોસ્પિટલમાં ફરજ બજવતા ગાયકોનોલોજીસ્ટ ડો.રજનીકાન્ત વાઘેલા પાસે તપાસ કરાવી હતી.\nઆ બાબતે તબીબે તેણીનું ચેકઅપ અને સીટી સ્કેન કરાવ્યું હતું જેમાં મહિલાનાં પેટમાં ગર્ભાશય બાજુ ગાંઠ હોવાનું જાણ થઈ હતી, અને કદાચ જીવલેણ રોગની ગાંઠ હોય તેમ શક્યતા જતા આજે 25 મે સોમવારનાં રોજ ડો.રજનીકાંત વાઘેલાની ટીમેં સવારે ઓપરેશન કર્યું અને દોઢ કલાકની સર્જરી બાદ મહિલાનાં પેટમાંથી ગાંઠ સફળતા પૂર્વક કાઢવામાં આવી હતી અને તેનું વજન કરતા આઠ કિગ્રા જેટલું વજન થયુ હતું. નવસારીમાં સર્જરીની પહેલી આવી ઘટના છે.\nબે દિવસમાં દર્દી સ્વસ્થ અને સુરક્ષિત\nરાયચંદ રોડ ખાતે રહેતી મહિલા બે દિવસ પહેલા અમારા હોસ્પિટલમાં આવી અને તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી. તેનું સીટી સ્કેન અને સોનોગ્રાફી કરાવતા અંડાશયમાં 25 x 12 સેમી ની સ્ક્વેર સાઈજની ગાંઠ જોવા મળી. સોમવારે ગાંઠ કાઢવાનું ઓપરેશન થયું દોઢ કલાક સર્જરી કરી,આઠ કિગ્રાની ગાંઠ નીકળી ઉપરાંત ગર્ભાશયની બન્ને બાજુની અલી અને અંડાશય પણ કાઢવામાં આવ્યા છે. ગાંઠને અમુક રોગો છે કે કેમ તે માટે પેથોલોજી લેબમાં મોકલી છે ��્યાર બાદ રીપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર થશે. - ડો.રજનીકાંત વાઘેલા,ગાયનેકોલોજિસ્ટ, કેજલ લાઈફ ઇન, કબીલપોર\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/induction-cooktops/surya-pioneer-induction-cooktop-pe-108-price-pdUyLX.html", "date_download": "2021-01-18T00:43:49Z", "digest": "sha1:ORGTZQPAGW6VX4ZGTPUGZILUJVG64PL6", "length": 8997, "nlines": 223, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપસ\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108\nઉપરના કોષ્ટકમાં સૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 નાભાવ Indian Rupee છે.\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 નવીનતમ ભાવ Jul 21, 2020પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છ��. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108 વિશિષ્ટતાઓ\nઓટો શૂટ ઑફ Yes\nડિસ્પ્લે ઈન્ડીકેટોર Segment Display\nઇલેકટ્રીસિટી કૉંસુંપ્શન 2000 W\nપાવર ઇનપુટ 220 V\nટોટલ કોન્ટ્રોલ્સ Feather Control\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 2435 સમીક્ષાઓ )\n( 1561 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 247 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nExplore More ઇન્દૂકશન કોઓક્ટોપસ under 2309\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nઇન્દૂકશન કોઓક્ટોપસ Under 2309\nસૂર્ય પીઓનીર ઇન્દૂકશન કોઓક્ટોપ પે 108\n4/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AE%E0%AB%A9", "date_download": "2021-01-18T01:48:09Z", "digest": "sha1:R7PXYGKBBAMGNYGEFPL7POXH7PUJG7EL", "length": 3976, "nlines": 84, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૮૩ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો\nહલહલ હાથણી શણગારી રે,\nઉપર ફરતી સોનાની અંબાડી રે.\nતેના પર બેસે વરજીની માડી રે,\nસોનેરી કોર કસુંબલ સાડી રે.\nમાથે મોડ ભમરીયાળો ઝળકે રે,\nઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે.\nનાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે,\n-(અહીં ખૂટતી કડી હોઈ શકે)\nકનક મેખલા પોંચીઓ બાજુબંધ રે,\nઅનુપમ ઉપન્યો આનંદ રે.\nમુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે,\nઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે.\nકસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે,\nવળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે.\nહળધરનો જશ બોલે બધા જન રે,\nજાદવ સહીત શોભે છે જુગજીવન રે.\nસાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે,\nવરજીને તો ઘોડીની વેળા થાય રે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૦૮:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/chikki/", "date_download": "2021-01-18T00:30:28Z", "digest": "sha1:Q3B2IGHDOFJEMBWRBUB5D3GWKXZT4OYW", "length": 4033, "nlines": 29, "source_domain": "www.online88media.com", "title": "Chikki Archives - Online88Media", "raw_content": "\nશિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ\nJanuary 13, 2021 mansiLeave a Comment on શિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ\nઘણી વાર એવું જોવા મળે છે કે શિયાળામાં લોકો મગફળી અને ગોળની ચિક્કીનું સેવન કરે છે. ખાસ કરીને લોહરી પર લોકો ખૂબ ચિક્કીનું સેવન કરે છે અને જો એકવાર તેનું સેવન કરીએ તો તેનો સ્વાદ જ એવો છે કે તેના વગર રહી શકતું નથી. ચિકીનો સ્વાદ તો અદભૂત છે જ, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/astrology/planets-in-retrograde/moon-eclipse-on-30th-november-with-kartiki-purnima-celebration-in-somanth-mahadev-and-very-auspicious-sarvarth-siddhi-yogam-effect-on-all-zodiac/articleshow/79405332.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2021-01-18T00:00:42Z", "digest": "sha1:NFM4VGFJMV2LPZT5QWPL27KDKTA3NTGX", "length": 11049, "nlines": 100, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n30 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ, કારતિકી પૂર્ણિમા, સર્વાર્થ સિદ્ધિ યોગ અને વર્ધામાન યોગનો સંયોગ\n30 નવેમ્બરના રોજ સોમવારે છપછાયા ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ઉપછાયા હોવાથી તેનો કોઇ સૂતક કાળ રહેશે નહીં. ભારતમાં નહીં દેખાવાના કારણે અહીંના લોકો ઉપર તેની અસર પણ થશે નહીં. ��� ગ્રહણ સિવાય બધા ધાર્મિક અને માંગલિક કામ કરવામાં આવી શકશે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગ્રહણ એક ખગોળિય ઘટના છે. જેની અસર વાતાવરણ ઉપર પડે છે. ત્યાં જ, જ્યોતિર્વિજ્ઞાન પ્રમાણે આવા ગ્રહણની અસર તમામ રાશિઓના જાતકો પર એટલે કે લોકો પર થાય છે.\nકારતક મહિનાની પૂર્ણિમા ઉપર ઉપછાયા ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં લાગશે. જેની અશુભ અસર વૃષભ, મિથુન, સિંહ, કન્યા અઅને ધન રાશિના લોકો ઉપર રહેશે. ત્યાં જ, મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો અશુભ પ્રભાવથી બચી જશે.\nઆ ગ્રહણ ક્યારે અને ક્યા જોવા મળશે\nઉત્તર, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને એશિયા મહાદ્વીપના પૂર્વ ભાગમાં આ ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ સમયે ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 01.04 વાગ્યે છાયાથી પહેલો સ્પર્શ. બપોરે 03.13 પરમ ગ્રાસ ગ્રહણ થશે. સાંજે 5.22 વાગે ઉપછાયા સાથે છેલ્લો સ્પર્શ થશે.\nઉપછાયા ચંદ્રગ્રહણ શું હોય છે\nસંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત એક ઉપછાયા ગ્રહણ પણ હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો ન પડીને તેની માત્ર ઉપછાયા જ પડે છે. તેમાં ચંદ્ર પર એક ઝાંખી છાયા જોવા મળે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રની છબી ધૂંધળી (ઝાંખી) દેખાય છે. જ્યારે પણ કોઈ ચંદ્રગ્રહણ શરૂ થાય છે, તો ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે, જેથી તેની છબી થોડી મંદ પડી જાય છે તથા ચંદ્રનો પ્રભાવ મલિન થઈ જાય છે. જેને ઉપછાયા કહે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને ગ્રહણ કહેવામાં આવશે નહીં.\n30 નવેમ્બરના રોજ વર્ષનું છેલ્લું ગ્રહણ જોવા મળશે. આ પહેલાં આવું જ ગ્રહણ 5 જુલાઈના રોજ થયું હતું, તે મુજબ આ વખતે પણ ભારતમાં જોવા મળશે નહીં. ત્યાં જ 5-6 જૂન અને 11-11 જાન્યુઆરીની રાતે થયેલું ચંદ્રગ્રહણ આખા દેશમાં જોવા મળ્યું હતું. આ પ્રકારે વર્ષમાં ચાર ચંદ્રગ્રહણ થયાં હતાં.\nકારતક પૂર્ણિમાએ વિશેષ સંયોગ\nકારતક પૂર્ણિમા 30 નવેમ્બર સોમવારના રોજ છે. આ કારતક મહિનાનો છેલ્લો દિવસ હોય છે. સ્નાન અને દાનની દૃષ્ટિએ આ દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વાર્થસિદ્ધિ યોગ અને વર્ધમાન યોગ આ વખતે કારતક પૂર્ણિમાના દિવસે રહેશે. આ બે શુભ સંયોગ આ પૂર્ણિમાને વધારે ખાસ બનાવશે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવ��, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nડિસેમ્બરમાં થવા જઈ રહ્યુ છે 4 ગ્રહોનું ગોચર, જાણો કઈ રાશિ પર કેવો પ્રભાવ રહેશે આર્ટિકલ શો\nસમાચારકેમ સિપ્લાના શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે વિશ્લેષક\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nદેશદિલ્હીઃ રસી લીધા બાદ 51ને 'સામાન્ય' અને 1ને 'ગંભીર' આડઅસર\nઅમદાવાદકારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવું પડશે, નહીંતર પોલીસ વસૂલશે દંડ\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/saina-nehwal-and-parupalli-kashyap-withdraw-from-denmark-open-2020/", "date_download": "2021-01-18T00:05:37Z", "digest": "sha1:2VIGPKCF6DYPYEB2UAAFFHLCCNHV5F6Y", "length": 12462, "nlines": 196, "source_domain": "sportsmirror.in", "title": "Saina Nehwal અને પતિ પારૂપલ્લી કશ્યપે ડેનમાર્ક ઓપનથી પીછેહઠ કરી", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Badminton Badminton : સાયના અને કશ્યપે ડેનમાર્ક ઓપનથી પીછેહઠ કરી\nBadminton : સાયના અને કશ્યપે ડેનમાર્ક ઓપનથી પીછેહઠ કરી\nNew Delhi (SportsMirror.in) : ભારતીય બેડમિંટન ખેલાડી સાઇના નેહ���ાલ (Saina Nehwal) અને તેના પતિ પરુપલ્લી કશ્યપે (Parupalli Kashyap) મંગળવારે ડેનમાર્ક ઓપન (Denmark Open) સુપર 750 ટૂર્નામેન્ટમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો. આ ટુર્નામેન્ટ ઓડન્સમાં 13 ઓક્ટોબરથી રમાશે, જે કોવિડ -19 રોગચાળાને કારણે વિક્ષેપ બાદ આંતરરાષ્ટ્રીય કેલેન્ડર ફરી શરૂ કરશે. માર્ચમાં ઓલ ઇંગ્લેંડ ચેમ્પિયનશિપને પગલે બીડબ્લ્યુએફએફ વર્લ્ડ ટૂર અટકી હતી.\nલંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલે (Saina Nehwal) એ કહ્યું કે, અમે ડેનમાર્ક ઓપનમાંથી બહાર નીકળી ગયા છે. મેં જાન્યુઆરીમાં એશિયન ટૂરથી સત્ર શરૂ કરવાનું નક્કી કર્યું છે. ‘સાયના અને કશ્યપે સાડા સાત મિલિયન ડોલર (લગભગ સાડા પાંચ કરોડ) ની ઇનામ રકમ સાથે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેમની એન્ટ્રીઓ મોકલી હતી, અને ગયા મહિને ભારતીય બેડમિંટન એસોસિએશન (BAI) એ પણ તેના સંમતિ પત્ર મોકલ્યા હતા.\nવર્લ્ડ બેડમિંટન એસોસિએશન (BWF) એ અગાઉ થોમસ અને ઉબેર કપ ફાઇનલ (3 થી 11 ઓક્ટોબર) ઉપરાંત ત્રણ એશિયા સ્પર્ધાઓ (નવેમ્બરમાં) થી 2021 સુધી મુલતવી રાખી હતી. તેણે ડેનિશ માસ્ટર્સ (20-25 ઓક્ટોબર) પણ રદ કર્યું. આ રીતે ડેનમાર્ક ઓપન, બાકીની સીઝનમાં યોજાયેલી એકમાત્ર વર્લ્ડ ટૂર ઇવેન્ટ છે. ફિટનેસ પાયર વિશે પૂછવામાં આવતા સાયનાએ કોમનવેલ્થ ગેમ્સમાં બે વાર ગોલ્ડ જીત્યો હતો અને કહ્યું હતું કે “ઈજા એ કોઈ મુદ્દો નથી પરંતુ જો ત્યાં ત્રણ ટૂર્નામેન્ટ હોત તો ત્યાં જવાનું સમજાયું હોત.\nમેં જાન્યુઆરીમાં એશિયન ટૂરથી પાછા ફરવાનું મન બનાવી લીધું છે. વિશ્વના પૂર્વ નંબર વન ખેલાડીને હટાવ્યા બાદ ઓડન્સમાં મહિલા સિંગલ્સમાં કોઈ ભારતીય ભાગીદારી નહીં થઈ શકે કારણ કે વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ પહેલા જ તેમાંથી ખસી ગઈ છે. વૈશ્વિક રેન્કિંગમાં 24 ક્રમાંકિત કશ્યપે પણ સમાન કારણોસર ટૂર્નામેન્ટમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો.\nઆ પણ વાંચો : COVID19: ટોચના ખેલાડીઓ માટે મિની લીગ શરૂ કરવા પુલેલા ગોપીચંદે આપ્યો પ્રસ્તાવ\nલંડન ઓલિમ્પિક્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલા આ ખેલાડીએ કહ્યું કે, મને એવું પણ લાગે છે કે ટૂર્નામેન્ટમાં ત્યાં જવાનું જોખમકારક નથી. જાન્યુઆરીથી એશિયન ટૂરથી સિઝનની શરૂઆત કરવી વધુ સારું રહેશે. ડેનમાર્ક ઓપનમાં ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત, યુવા લક્ષ્યા સેન, અજય જયરામ અને શુભંકર ડે ડેન્માર્ક ઓપનમાં ભારતીય પડકાર રજૂ કરશે.\nPrevious articleFootball: માન્ચેસ્ટર યુનાઇટેડ એ એડિન્સન કાવાની સાથે કરાર કર્યો\nNext articleTokyo Olympics: અમને ટોક્યોમાં મેડલ જીતવાનો વિશ્વાસ છે: આકાશદીપ\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/129922/", "date_download": "2021-01-18T00:33:54Z", "digest": "sha1:W3XAOZXOYAZNHYAL22V5DVLJEMTPLX62", "length": 10457, "nlines": 108, "source_domain": "citywatchnews.com", "title": "દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૨૧ કેસ નોંધાયા, ૨૭૯ દર્દીનાં મોત – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૨૧ કેસ નોંધાયા, ૨૭૯ દર્દીનાં મોત\nભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો\nદેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૦૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.\nદેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૨,૦��,૮૭૧ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૭ લાખ ૮૨ હજાર ૬૬૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭,૯૦૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૮૮,૧૮,૦૫૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે,\nરવિવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૧૫,૩૯૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. ૨૪ કલાકમાં વધુ ૮૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને રિકવરી રેટ ૯૩.૯૧ ટકા રહ્યો. એક દિવસમાં ૯૨૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થયા છે.\nકેલોરેક્સ ગ્રૂપના વાર્ષિક કાર્યક્રમ ‘કેલફેસ્ટ 2020’ની પ્રથમ વર્ચ્યુઅલ આવૃત્તિ યોજાઈ\nશારદા ચીટફંડ કૌભાંડઃકેન્દ્રીય તપાસ એજન્સીની સુપ્રીમકોર્ટમાં અરજી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડ કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવાયોઃ સીબીઆઈ\nકોરોનાની હાલ કોઈ વેક્સીન નથી, સૌએ સાથે મળીને બનાવવી પડશે : યુએન\nઘરેલુ ફ્લાઇટના ભાડાની સીમા મર્યાદા ૨૪ નવેમ્બર સુધી લંબાવાયઃ ઉડ્ડયન મંત્રાલય\nઉત્તરાખંડ મુખ્યમંત્રીને હાઇકોર્ટનો મોટો ઝટકોઃ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ CBI કરશે\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર ક��તા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5/%E0%AA%A4%E0%AA%B0%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1_%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82", "date_download": "2021-01-18T01:54:55Z", "digest": "sha1:RJHWPHM4ESX24N2OYZ2V7FE3AA4BUDIU", "length": 3775, "nlines": 81, "source_domain": "gu.wikisource.org", "title": "કલાપીનો કેકારવ/તરછોડ નહીં - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ઝેરી છૂરી કલાપીનો કેકારવ\nકલાપી પ્હાડી સાધુ →\nમુજ ખાતર ત્હેં બહુ, નાથ \nકટુ વેણ છતાં હજુ ત્હેં ન કહ્યું;\nઆ જગમાં ક્યમ જાય રહ્યું \nઉરનું પુષ્પ ન પોષી શકી,\nરડતું નિરખ્યું તુજ આ મૃદુ અન્તર;\nએ દવમાં ઉર આય નિરન્તર,\nના મુજ આંખ થઈ હલકી.\nરસ કૈં મૃદુ આ ઉરથી ઝર્યો કદિ,\nસુન્દર ભાવ હશે ન ધર્યો કદિ.\nતું ય અતૃપ્ત અતૃપ્ત ફર્યો કદિ,\nત્હેં મુજ ત્હોય નિભાવ કર્યો \nનવ રાવ તણું સ્થલ તું વિણ છે,\nપરવારી રહી સહુ અન્ય, સખે \nજ્યમ રાખીશ તેમ હશે નયને,\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૧:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/mahatma-gandhi-all", "date_download": "2021-01-18T00:20:04Z", "digest": "sha1:LVSAZRWIPXCZ5KMR26K7UER4SP237HZU", "length": 4103, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Mahatma Gandhi News : Read Latest News on Mahatma Gandhi, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nજવાન અને કિસાનનો ઉપકાર\nઅમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરી\nકોરોનાએ લીધો મહાત્મા ગાંધીના પપૌત્રનો જીવ\nસરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા\nસરદાર પટેલ જયંતી પર કંગના રનોટે ગાંધીજી અને નેહરુ પર નિશાન સાધ્યું\nનવા ગાંધી ફરી પ્રગટાવ\nગાંધી જયંતી: બૉલીવુડની આ ફિલ્મોએ મહાત્મા ગાંધી અને તેમના વિચારોને જીવંત કર્યા છે\n73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...\nરાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી\nલતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્���ાદના ચટાકા\n'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/urografin-p37105527", "date_download": "2021-01-18T00:49:12Z", "digest": "sha1:HROUSIAPIJARQEMXZCNBRCVJVQ2HRVKS", "length": 15437, "nlines": 236, "source_domain": "www.myupchar.com", "title": "Urografin in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Urografin naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nUrografin નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nસંશોધન આધારિત, જ્યારે Urografin નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Urografin નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Urografin અનિચ્છનિય અસરોનું કારણ બની શકે છે. જો તમે આવી કોઇ આડઅસરોનો અનુભવ કરો છો, તો તરત જ Urografin લેવાનું બંધ કરો. તેને ફરીથી લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Urografin નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Urografin ની અસર પર આજ સુધી કોઈ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. તેથી Urografin લેવાથી આડઅસરો થઈ શકે છે કે નહીં તે જાણી શકાયું નથી.\nકિડનીઓ પર Urografin ની અસર શું છે\nકિડની પર Urografin ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nયકૃત પર Urografin ની અસર શું છે\nUrografin ની આડઅસર ભાગ્યે જ યકૃત પર અસર કરે છે\nહ્રદય પર Urografin ની અસર શું છે\nહૃદય પર Urografin હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Urografin ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Urografin લેવી ન જોઇએ -\nશું Urografin આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Urografin આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Urografin લીધા પછી, તમારે વાહન અથવા ભારે મશીનરી ચલાવવા જોઈએ નહીં કારણ કે તમે ઘેનમાં હોવાનું અનુભવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Urografin લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓ માટે Urografin લેવાનો કોઈ ફાયદો નથી.\nખોરાક અને Urografin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક અને Urografin ની અસરો પર કોઈ માહિતી નથી કારણ કે આ મુદ્દાનું હજું સુધી વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવામાં આવ્યું નથી.\nઆલ્કોહોલ અને Urografin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Urografin લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-24042020-1.html", "date_download": "2021-01-18T02:05:56Z", "digest": "sha1:LWAMGXMSAA5SBYQIH5ISFSUKECHKXPAN", "length": 12018, "nlines": 30, "source_domain": "www.navsaricity.com", "title": "દૂધમાં હળદરનું મિશ્રણ કરીને પીવું, અજમા અને ફુદીનાનું સેવન કરી રોગ પ્રતિકારક ક્ષમતા વધારો - Navsari City - Clean, Green & Smart", "raw_content": "સંકટ દરમિયાન શરીરને સ્વસ્થ્ય બનાવી રાખવા વ્યક્તિની પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. ઘરે હાજર સામાન્ય ખાદ્ય પદાર્થો દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ મંત્રાલયે દેશના વિભિન્ન 16 વૈધોની સલાહના આધારે સ્વાસ્થ્ય માટેની એડવાઇઝરી જાહેર કરી છે.\nપ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગે પણ સરકારની જાહેર કરેલી એડવાઇઝરીનું પાલન કરવાનું નાગરિકોને જણાવ્યું છે. નવસારીના કાલિયાવાડી સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ઉર્વીબેન પટેલે જણાવ્યું કે, કેન્દ્રના આયુષ મંત્રાલયની એડવાઇઝરીમાં જે પદાર્થોની સેવનની સલાહ આપવામાં આવી છે તે ઐષધીય ગુણોથી ભરપુર છે.\nઆ પદાર્થોના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો કોઇ વ્યક્તિને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કર���ો જોઇએ. લોકોએ દિવસભર નવશેકુ ગરમ પાણી પીવું, ઘરે રહેવું, બહાર ન નિકળવું તેમજ ઘરે યોગાસન કરવા, પ્રાણાયામ અને ધ્યાન લગાવવાથી ઘણા ફાયદા થાય છે.\nઆ રહ્યો આયુર્વેદિક ઉપચાર, કરો અમલ\nભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરૂર કરવા કહ્યુંં છે. રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશનુ સેવન કરવા તેમજ ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, તેમજ હર્બલ ચા, તુલસી, લવિંગ, સુકુ આદુ નાખીને દિવસના બે વાર પીવા તેમજ તેમાં ખાંડ અને લીબું પણ નાખીને સેવન કરી શકાય છે. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરવું ખુબ લાભદાયી છે. નાકમાં સવાર સાંજ તલનું તેલ, નારીયેળ તેલ અથવા ઘી લગાવવુ જોઇએ. મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળનું તેલ ભરવુ અને તેને બે થી ત્રણ મિનીટ સુધી અંદર રાખવુ જોઇએ. આ પછી થૂંકી દઇને ગરમ પાણીના કોગળા કરવા જોઇએ. આવુ દિવસમાં ઓછામાં ઓછુ બે વાર કરવા અને ગરમ પાણીમાં ફુદીનો કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લેવી- આવુ દિવસમાં એક વખત કરવુ. તેમજ મધમાં લવિંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરવુ તેનાથી ઉધરસમાં આરામ મળે છે તેમ આયુષ વિભાગે જણાવ્યુ છે.\nદૂધમાં હળદરનું મિશ્રણ કરીને પીવું, અજમા અને ફુદીનાનું સેવન કરી રોગ પ્રતિકારક ક્ષમતા વધારો\nસંકટ દરમિયાન શરીરને સ્વસ્થ્ય બનાવી રાખવા વ્યક્તિની પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. ઘરે હાજર સામાન્ય ખાદ્ય પદાર્થો દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ મંત્રાલયે દેશના વિભિન્ન 16 વૈધોની સલાહના આધારે સ્વાસ્થ્ય માટેની એડવાઇઝરી જાહેર કરી છે.\nપ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગે પણ સરકારની જાહેર કરેલી એડવાઇઝરીનું પાલન કરવાનું નાગરિકોને જણાવ્યું છે. નવસારીના કાલિયાવાડી સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ઉર્વીબેન પટેલે જણાવ્યું કે, કેન્દ્રના આયુષ મંત્રાલયની એડવાઇઝરીમાં જે પદાર્થોની સેવનની સલાહ આપવામાં આવી છે તે ઐષધીય ગુણોથી ભરપુર છે.\nઆ પદાર્થોના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો કોઇ વ્યક્તિને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. લોકોએ દિવસભર નવશેકુ ગરમ પાણી પીવું, ઘરે રહેવું, બહાર ન નિકળવું તેમજ ઘરે યોગાસન કરવા, પ્રાણાયામ અને ધ્યાન લગાવવાથી ઘણા ફાયદા થાય છે.\nઆ રહ્યો આયુર્વેદિક ઉપચાર, કરો અમલ\nભોજનમાં હળદર, જી��ા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરૂર કરવા કહ્યુંં છે. રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશનુ સેવન કરવા તેમજ ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, તેમજ હર્બલ ચા, તુલસી, લવિંગ, સુકુ આદુ નાખીને દિવસના બે વાર પીવા તેમજ તેમાં ખાંડ અને લીબું પણ નાખીને સેવન કરી શકાય છે. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરવું ખુબ લાભદાયી છે. નાકમાં સવાર સાંજ તલનું તેલ, નારીયેળ તેલ અથવા ઘી લગાવવુ જોઇએ. મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળનું તેલ ભરવુ અને તેને બે થી ત્રણ મિનીટ સુધી અંદર રાખવુ જોઇએ. આ પછી થૂંકી દઇને ગરમ પાણીના કોગળા કરવા જોઇએ. આવુ દિવસમાં ઓછામાં ઓછુ બે વાર કરવા અને ગરમ પાણીમાં ફુદીનો કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લેવી- આવુ દિવસમાં એક વખત કરવુ. તેમજ મધમાં લવિંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરવુ તેનાથી ઉધરસમાં આરામ મળે છે તેમ આયુષ વિભાગે જણાવ્યુ છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/114905/", "date_download": "2021-01-18T01:24:58Z", "digest": "sha1:Q64R5XOQISVMRQGTATRZCOBOMLVTJK27", "length": 9450, "nlines": 105, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી ‘હરિઓમ ડેરી ફાર્મ’ દ્વારા રક્ષાબંધન પર્વે રાખડી સાથે સંજીવની લાડુ બનાવ્‍યા – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nઅમરેલી ‘હરિઓમ ડેરી ફાર્મ’ દ્વારા રક્ષાબંધન પર્વે રાખડી સાથે સંજીવની લાડુ બનાવ્‍યા\nખાઓ શુદ્ધ, રહો સ્‍વસ્‍થ સૂત્રને સાર્થક કર્યુ રક્ષાબંધન પર્વે રાખડી સાથે સંજીવની લાડુ બનાવ્‍યા અમરેલી જિલ્‍લાના ગૌરવ સમાન ભહરિઓમ ડેરી ફાર્મભનું સૂત્ર છે કે ભખાઓ શુઘ્‍ધ, રહો સ્‍વસ્‍થભ આ સૂત્રને હરિઓમ ડેરીફાર્મના માલિક હરિભાઈ બાંભરોલીયા હંમેશા વળગી રહયા છે અને કવોલીટીની બાબતમાં કયારેય બાંધછોડ કરતા નથી. હાલ કોરોના મહામારીના આ કપરા સમયમાં કોરોના બચવા સેલ્‍ફ ઈમ્‍યુનિટી અત્‍યંત આવશ્‍યક છે ત્‍યારે હવે હરિઓમ ડેરી ફાર્મ દ્વારા એક સંપૂર્ણ આયુર્વેદિક ભભસંજીવની લાડુભભ બનાવવામાં આવ્‍યા છે. આ સંજીવની લાડુમાં સરગવાના પાનનો પાઉડર, અશ્‍વગંધા, પીપરીમૂળ, તુલસી, સંૂઠ, જાવંત્રી, એલચી, મારી,લીંડીપીપર, ગુંદ, ટોપરૂં, મરી, શુઘ્‍ધ ઓર્ગેનિક ગોળ, ઘઉંનો લોટ ઉપયોગ કરવામાં આવ્‍યો છે. હરિઓમ ડેરી ફાર્મ પોતાના ગ્રાહકોને એવો વિશ્‍વાસ આપે છે કે આ સંજીવની લાડુ સંપૂર્ણપણે આયુર્વેદિક છે જે માત્ર એક મીઠાઈ નહીં પરંતુ એક પ્રકારનું ઈમ્‍યુનિટી બુસ્‍ટર છે.\nઅમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.\nઅમરેલી બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોના વધુ 18 કેસઃ કુલ 3096 પોઝિટિવ કેસ નોંધાયા\nઅમરેલી સહકાર શિરોમણી દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સફાઈ કામદારોને રાખડી બાંધી માસ્ક અને સંજીવની લાડુ વિતરણ કરાયું\nમહાદે�� આત્મા છે :પૂ. મોરારીબાપુ…સેંજળ ધામમાંદિવસની ઓનલાઇન કથા\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B2-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85/10/05/2019/", "date_download": "2021-01-18T00:39:34Z", "digest": "sha1:JLV2SWZFKBJB2Y4PRSNGU2ASWBV4QB6Z", "length": 8804, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\nરાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે છે કે, અરજીકર્તાને રાહુલ ગાંધીની નાગરિકતા વિષે ક્્યારે ખબર પડી સાથે કોર્ટે કે, કોઈ એક વ્યક્ત એક કાગળ ઉપર એવું જણાવે કે સંબંધિત વ્યક્ત બ્રિટિશ નાગરિક છે, તેનો મતલબ એવો નથી કે તે બ્રિટિશ નાગરિક બની જાય\nઆ અરજીકર્તાએ ક હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. આ તર્ક મામલે સુપ્રીમ કોર્ટે હતું કે, કોણ એવું છે દેશના વડાપ્રધાન બનવા નથી ઇચ્છતું દેશના ૧૩૦ કરોડ લોકોમા��થી પ્રત્યેક વ્યક્ત વડાપ્રધાન બનવા માંગે છે.\nપિટિશનકર્તાએ કકે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. તેની પર સુપ્રીમ કોર્ટે કે દેશના વડાપ્રધાન બનવા કોણ નથી માંગતું. દેશના ૧૩૦ કરોડ લોકોમાં દરેક વડાપ્રધાન બનવા માંગે છે.\nજણાવી દઈએ કે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીની નોટિસ પાઠવી ૧૫ દિવસમાં જવાબ માંગ્યો છે. ભાજપના સાંસદે હતું કે બ્રિટિશ નાગરિકતા હોવાના કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવી જાઈએ. ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે એક કંપનીના દસ્તાવેજમાં તેમની નાગરિકાત ઘોષિત કરવામાં આવી છે, જેના પર તમે સાચા તથ્યો આપો. રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠી અને કેરળના વાયનાડ સંસદીય મતદારક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે.\nPrevious article‘મોદી’ની ‘ગાંધીગિરી’ઃ મમતા દીદીની થપ્પડ મારા માટે આશિર્વાદ સમાન\nNext articleપૂણેઃ કાપડાના ગોડાઉનમાં આગ લાગતાં પાંચ મજૂરોના કરૂણ મોત\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yashpaljadeja.com/2010/06/was-upstairs-chit-chatting-with-my.html", "date_download": "2021-01-18T00:26:41Z", "digest": "sha1:A7SBDFZGPDAIJU7AO2AGPHAHECPM2ZGR", "length": 5404, "nlines": 239, "source_domain": "www.yashpaljadeja.com", "title": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર", "raw_content": "\nપોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nકોક'દિ ફુરસદ મળે તો ફરી યાદ કરી લેજો.\nહજું પણ મારું દિલ એની યાદ માં ધડકે છે.\nગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,\nઆખી ડીશ ભરીને ભજિયા ખાવા સહેલા છે, એક પણ ભજિયું ન ...\nતમે મારાં દેવનાં દીધેલ છો...\nમમ્મી ���ાહારગામ થી આવે અને એને કામમાં થોડી રાહત રહે...\nઅમદાવાદ નેશનલ બૂક ફેર\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/12", "date_download": "2021-01-18T01:43:24Z", "digest": "sha1:SYLWGCHG7LHYWRNH3BGNF5MDURQUYND2", "length": 6732, "nlines": 197, "source_domain": "swargarohan.org", "title": "જીવન કૃપા વિનાનું જાય | Pooja | Bhajans", "raw_content": "\nજીવન કૃપા વિનાનું જાય\nજીવન કૃપા વિનાનું જાય\nજીવન કૃપા વિનાનું જાય.\nતમારા વિના મોંઘું જીવન મોલ વિનાનું થાય;\nતમે મળો તો ઉત્સવ થાયે, હરખ ન મારો માય ... જીવન.\nતલસું તેમજ ચાહું તમને કરતાં કૈંક ઉપાય;\nતોપણ વિરહતણું અંતર ના કાયમકાજ મપાય. ... જીવન.\nતરસે મરે મુસાફર તોપણ કીર્તિ તમારી ગાય;\nતમારા વિના તપી રહ્યાને આપો શીતળ છાંય. ... જીવન.\nખરચી ખૂટે નહીં કૃપા ને લુંટી ના જ લુંટાય;\nપ્રેમતણું પાણી ઢોળી દો, ‘પાગલ’ પ્રાણ સુકાય ... જીવન.\n(૭-૮-૧૯૫૭, બુધવાર. શ્રાવણ સુદ બારસ)\n– © શ્રી યોગેશ્વરજી\nઘરમાં રહેવું એક વાત છે અને ઘરના બનીને રહેવું બીજી વાત છે. તમે સંસારમાં રહી વિભિન્ન પ્રકારના કર્તવ્યોનું પરિપાલન અથવા અનુષ્ઠાન કરો પણ સંસારને તમારી અંદર ન રાખો. તમારી અંદર સંસાર નહીં પણ ભગવાન જ રહે - એવી સ્થિતિ જ્યારે થઈ જશે ત્યારે પરમાત્માનો પરમ પ્રેમ તમારા જીવનમાં ઉદય પામશે. તે વખતે તમારા સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે તમારી અવસ્થા એવી થશે કે તમે સંસારમાં રહી જ નહીં શકો. પદ, પ્રતિષ્ઠા, સત્તા, યૌવન કે અધિકારની મોહિની તમને ચલાયમાન નહીં કરી શકે. ત્યારે તમે બાહ્ય ત્યાગ કરી શકશો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%A5%E0%AA%95%E0%AB%80_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A6_%E0%AA%95%E0%AA%B0%E0%AB%87_%E0%AA%9B%E0%AB%87,", "date_download": "2021-01-18T00:43:37Z", "digest": "sha1:3JFII4273URO53NYZHJEO7F2BCO4UICG", "length": 6862, "nlines": 103, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, - વિકિસ્રોત", "raw_content": "એકતારો/સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n કારતકે કવિતાની ઝડીઓ રે, એકતારો\nસંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,\nઝવેરચંદ મેઘાણી મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક \nઅનાદર પામેલી લેખિનીનો પત્ર\n[બંગાળી માસિકોની ઊભી ને ઊભી રહેતી કાવ્યોની માગણીએ કવિવર રવીન્દ્રનાથને લાચાર બનાવ્યા છે. ���ૈશાખના વિચિત્રા–અંકને કવિ એક કાવ્ય મોકલે છે, તેનો આ અનુવાદ છે. તેમાં કાલિદાસ 'મેઘદૂત'માં યક્ષને જે સ્થાન આપ્યું તેવું હાસ્યરસિક સ્થાન કવિવર 'કાલિદાસી’ અર્થાત કલમને આપે છે.]\nસંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,\nઅંદરથી લખવાની તાકીદ એક નથી રે \nગદ્યપદ્યનું મૌન હૃદયની મધ્ય જડાયું,\nગણગણ કરતાં જાય દિવસ ને ખૂટે આયુ.\nટાઢ તાપમાં ખેતર સામે તાકી બેસું,\nસૂઝે નવ કો શબ્દ, ભર્યું ભેજામાં ભૂસું. ૧.\nડેસ્ક પરે એ પડી બાપડી બડી વિજોગણ,\nહોત કદી જો કવિ–કાષ્ઠની એ મુજ લેખણ,\nવિરહોર્મિ નિજ પદ્ય મહીં વહવીને લાવત,\nપ્રિયાવિયોગી યક્ષ સમું આ ગાન સુણાવતઃ ૨.\nસુણો કવિ ફરિયાદ, ત્વરિત તમ જવાબ દેજો,\nચંપા સમ તમ આંગળીઓને વંદન કહેજો,\nજે લેખણ તમ હસ્તસ્પર્શથી જીવન પામી,\nઅચલકૂટના દેશવટા એ શે સહેવાની \nગાત્ર ગયાં મુજ ગળી, બંધ મસીપાન થયાં છે,\nસજા વ્યર્થતા તણી કઠિન આ ક્યમ ખેંચાશે \nસ્વાધિકારને મદ ચડિયો મુજને કદિ પેખ્યો \nબોર સમો તમ બોલ એક મેં કદી ઉવેખ્યો \nકાગળ પર અક્ષરો ઝરે તને ઉરની ભાષા,\nહરદમ એ વિણ હતી કોઈ મુજને અભિલાષા\nનીલકંઠ હું બની, તમારી ખિદમત કાજે,\nનીલ શાહીનું ગરલ પીપી મુજ કંઠ જલે છે. ૪.\nતમ કિર્તિના પથે ખેંચતી અગણિત રેખા\nએક પુસ્તકે તોય ન મમ નામાક્ષર દેખાયા;\nતમ હસ્તાક્ષર થકી બન્યો મોંઘેરો કાગળ,\nપુરસ્કાર વિણ રહી એકલી હું જ અભાગણ.\nકાગળનું મહાભાગ્ય, મેજ પર સૂતા રહેવું \nડાબી જમણી દોડદોડ કરી મારે મરવું.\nલખ્યું તમારૂં સર્વ અને તમ નામ તણો જશ\nજાય દુષ્ટ કાગળને; મુજને સદાય અપજશ. ૫.\nકીર્તિહીન ખિદમત કરી કરી મુજ અંગો ગળશે,\nશાપવિસર્જન તણો કાળ તે દિવસે મળશે.\n તમ વાચાળપણાનો ક્યાંય ન જોટો,\nઅનુસરી તમને લખ્યો પત્ર આ લાંબો મોટો.\nખતમ થઈ ફરિયાદ માહરી, રજા લઉ છું,\nસદા આપના ચરણ તણી કાલિદાસી છું. ૬.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૮ના રોજ ૦૭:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/13", "date_download": "2021-01-18T00:43:27Z", "digest": "sha1:4I6GAUONCF7VRD4GAC6UEPKNCDZFOBFK", "length": 5850, "nlines": 198, "source_domain": "swargarohan.org", "title": "તમારી આંખે આંખ મળે | Pooja | Bhajans", "raw_content": "\nતમારી આંખે આંખ મળે\nતમારી આંખે આંખ મળે\nતમારી આંખે આંખ મળે.\nઅંતર મારું આનંદે ને જીવનહેતુ સરે. ... તમારી.\nએજ સાધ જીવનની મારી, મંગલ આંખ મળે;\nસાધના તપસ્યા એ માટે, ‘પાગલ’ પ્રાણ કરે. ... તમારી.\nઆંખ મળે આંખે એમાંથી બંને હૃદય વરે;\nજુગજુગજૂનો વિરહ થયો તે મિલન થતાં જ મરે. ... તમારી.\nકાયમકાજે મળી રહે ને ભાવ અનન્ય ભરે;\nમુક્તિ સ્વર્ગ ભલે વૈકુંઠ મળે મુજને ન મળે \nએજ ઝંખના, એજ લગન છે, સહેજ સમાધિ મળે;\nએક જ દૃષ્ટિ તનમન ને અંતરમાં ક્રાન્તિ કરે. ... તમારી.\n– © શ્રી યોગેશ્વરજી\nપ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકશે નહીં. કમળ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/jillian-armenante-horoscope.asp", "date_download": "2021-01-18T01:46:48Z", "digest": "sha1:GVFIZLRTQ2Z5XW7MWIOYWRLX7PPIB3QQ", "length": 7997, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Jillian Armenante જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Jillian Armenante 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Jillian Armenante કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nજન્મનું સ્થળ: New Jersey\nરેખાંશ: 74 E 6\nઅક્ષાંશ: 40 N 50\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nJillian Armenante કારકિર્દી કુંડળી\nJillian Armenante જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nJillian Armenante ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nJillian Armenante ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.\nJillian Armenante જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Jillian Armenante નો જન્મ ચાર્ટ તમને Jillian Armenante ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Jillian Armenante ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Jillian Armenante જન્મ કુંડળી\nJillian Armenante વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nJillian Armenante માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nJillian Armenante શનિ સાડાસાતી રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ganga_Ek_Gurjar_Varta.pdf/%E0%AB%A8%E0%AB%A9%E0%AB%AA", "date_download": "2021-01-18T01:09:47Z", "digest": "sha1:EHAUJEZR2POKL6AVA7FPKPT3ZRXAS5EN", "length": 5362, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૪ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.\nસ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેશાઈનાં\nઆ ઐતિહાસિક વાર્તા “ગંગા-એક ગૂર્જર વાર્તા” એ નામની નવલકથાની પહેલી ત્રણ આવૃત્તિઓમાં ગ્રન્થકર્તાએ છપાવી હતી. નવી ચોથી આવૃત્તિમાંથી તે છુટી પાડી તેનું જુદું જ પુસ્તક છપાવેલું છે. પ્રસ્તુત વાર્તાને સંબંધ “ગંગા”ની વાર્તા સાથે થોડો છે. તેના એક પાત્ર મોહનચન્દ્ર જે આત્મારામ ભૂખણવાળાના કુટુંબમાં જન્મ્યા હતા તેના કુળનો ઈતિહાસ જાણવા માટે એક આડકથા તરીકે આ વાર્તા છાપવામાં આવી છે, એમાં પ્રાચીન સુરત શહેરની નવાબોના વખતમાં કેવી જાહોજલાલી હતી, મુગલ સત્તાનું જોર કેટલું હતું, અંગ્રેજોએ કોઠી ઘાલી વેપાર કેમ ચાલુ કીધો હતો, અને મરાઠા સરદાર શિવાજીએ ઔરંગઝેબ સામે લડવાને પૈસાની તાણ પડવાથી તેના એક ખંડીયા નવાબનું માલેતુજાર શહેર સુરતમાં કેવી લૂટ ચલાવી અનર્ગલ ધન પ્રાપ્ત કર્યું હતું, તે વખતે સુરતી લેાકેાએ કેવી બહાદુરી બતાવી હતી, તથા તે વખતે એક પ્રેમને અદ્ભુત કીસ્સો કેવી રીતે બન્યો હતો, સુરતનો પ્રાચીન ઈતિહાસ-એ વગેરે અનેક બાબતો એમાં રસ ભરી ભાષામાં વર્ણવવામાં આવી છે. “ગંગા”ના પુસ્તક વાંચનારાઓએ તે અવશ્ય વાંચવા જેવી છે, અને ગુજરાતના દરેક અને ખાસ કરીને સુરતના પ્રત્યેક વતનીએ આ વાર્તા વાંચવી જોઈએ એવું અમારું માનવું છે.\nકીંમત રૂ. ૧-૪-૦ ટ. ખ. જુદું.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૦૭:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/varasaadai-paanainao-sangaraha/content-type-page/48469", "date_download": "2021-01-18T00:12:06Z", "digest": "sha1:NDXGG7QCKUDVH5KOD5RWC2B4JMVDVKQU", "length": 15047, "nlines": 133, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "વરસાદી પાણીનો સંગ્રહ | Hindi Water Portal", "raw_content": "\nપ્રો. અલ્પેશભાઈ ટી. પટેલ\nવર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા\nઆજની સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન ઊભો થયો છે. જેથી ચોમાસાના પાણીના સંગ્રહ માટે સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ.\nપૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું છે. જે જરૂરિયાત કરતાં ખૂબજ ઓછું છે. જેથી ચોમાસાના પાણીનો સંગ્રહ કરી પીવાલાયક પાણી તરીકે ઉપયોગમા લેવા માટેનાં પગલાં ખૂબજ જરૂરી છે.\nવિશ્વભરમાં જન સંખ્યામાં વૃધ્ધિને કારણે જળ, જંગલ અને જમીન પર વિઘાતક અસરો પેદા થઈ છે. વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃધ્ધિ છે. ઘર વપરાશ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણીનો વપરાશ વધ્યો છે. એક સર્વેક્ષણ મુજબ વ્યક્તિ દીઠ ૧૨૦૫ ઘન મી. પાણી પ્રતિ વર્ષ જરૂરી છે. જેમાં ૫૫ ઘન મી. ઘરના ઉપયોગ માટે, ૧૧૫૦ ઘન મી. અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટ ભોગવી રહ્યા છે.\nવરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો\nકુદરત તરફથી મળતું ભેટ સ્વરૂપનું વરસાદી પાણીનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી તેની યોગ્ય માવજત કરવામાં આવે તો આ જળ સંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. વરસાદી પાણીનો સંગ્રહ નીચે મુજબની વિવિધ રીતે કરી શકાય છે.\nખાસ કરીને ગામડાઓમાં વરસાદના પાણી સંગ્રહની અતિ મહત્વની પધ્ધતિ છે. મકાનની અગાસી, મકાનનું છાપરૂ કે પતરાં ઉપર પડતું પાણી, માળિયા પર નાળ કે પાઈપથી એક્ત્ર કરીને એક ટાંકીમાં લાવવામાં આવે છે. આ માટે જમીનમાં ૧૫ ફૂટ ઊંડો અને ૧૨ ફૂટ પહોળો ખાડો કરીને તેને ચુના, સિમેન્ટ, ચીરોડીથી ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવે છે. પહેલા વરસાદનું પાણી થોડું બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખુ થાય પછી તેને ટાંકામાં ઉતારવામાં આવે છે અને તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.\nવરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમ અતિ મહત્વની પધ્ધતિ છે. ચેકડેમો દ્વ��રા પાણીનું રોકાણ કરી તેનો યોગ્ય વપરાશ કરવામાં આવે તો જળસંકટથી બચી શકાય તેમ છે. ચેકડેમો દ્વારા પાણીનો સંગ્રહ કરી ઔદ્યોગિક એકમો અથવા ખેતીલાયક વપરાશમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જળસંકટમાં ઘટાડો કરી શકાય છે.\nવરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કુવાઓમાં ઉતારવામાં આવે તો કુવાઓ ફરી જીવંત બને અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા રોકી શકાય તેમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર વગેરે સત્સંગીઓના ભગીરથ પ્રયાસોથી વેલ રિચાર્જિંગને ખૂબ જ વેગ મળ્યો છે. કુવાઓ રિચાર્જ થવાથી પાણીનો બગાડ અટકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે જેને પરિણામે પીવાલાયક પાણીનો જથ્થો વધારી શકાશે અને પાણીના ક્ષારો નિયંત્રિત કરી શકાશે.\nવરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપી ખેતરે ખેતરે ખેત તલાવડીઓ બનાવડાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. ખેત તલાવડીઓ દ્વારા ખેતી લાયક પાણીનો સારી રીતે સંગ્રહ કરી શકાય છે. અને ખેડૂતને સિંચાઈની વધુ સારી સગવડ પુરી પાડી શકાય તેમ છે.\nઆમ, વરસાદના પાણીના વિવિધ સ્તરે સંગ્રહ કરી અનેક વિધ સંકટો ટાળી શકાય તેમ છે. મનુષ્યને પાણીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. તેમાં ઘટાડો થવાની સંભાવના નથી પરંતુ પ્રાપ્ત થતું જળ ઘટતું જવાનું છે. જેથી પાણીનો સંગ્રહ અને સંરક્ષણ અતિ મહત્વના છે. પૃથ્વી પરના જીવનમા દરેક સ્વરૂપમાં જળચક્ર વાહક સંસાધન છે. ભારતમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેરે ખૂબજ વિકાસ થઈ રહ્યો છે. જેમાં પાણીનો વપરાશ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. પરંતુ આપણા જળસ્ત્રોતો મર્યાદિત હોવાને પરિણામે જળસંકટનો પ્રશ્ન ઊભો થાય છે. લાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ આજના યુગની તાતી જરૂરિયાત છે. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ઔદ્યોગિક એકમો, ખેતી લાયક જમીનો, માનવ જીવનનું પીવા લાયક પાણી વગેરેનો ઝડપી ઉકેલ લાવી જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે.\nઆપણા મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે “વિશ્વમાં આગામી યુધ્ધો પાણી માટે લડાશે”\nઆવનારા ૨૦ વર્ષોમાં ૪૦ થી વધુ દેશોમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થશે. આ દેશોમાં આપણો ભારત દેશ પણ સામેલ છે. જેથી આ સમયમાં વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરવામાં આવે તો આવનારા સંકટમાંથી બહાર નીકળી શકાશે નહી અને અનેકવિધ આપત્તિઓનું સર્જન થવા પામશે જેથી આજના સમય માટે વરસાદી પાણીન��� સંગ્રહ એક તાતી જરૂરિયાત છે.\nપ્રો. અલ્પેશભાઈ ટી. પટેલ\nલેખક એસ.ડી. આર્ટસ એન્ડ બી.આર. કોમર્સ કોલેજ, માણસામાં વ્યાખ્યાતા સહાયક છે.\nબ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ\nપાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...\nરાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ\nભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ\nપાણી વિશે કેટલીક હકીકતો\nવડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/14", "date_download": "2021-01-18T01:51:27Z", "digest": "sha1:QIV24LVU6TNMCV6KFHCX5K3KREKAXCQR", "length": 5414, "nlines": 196, "source_domain": "swargarohan.org", "title": "મુજને સ્નેહ સદા કરજો | Pooja | Bhajans", "raw_content": "\nમુજને સ્નેહ સદા કરજો\nમુજને સ્નેહ સદા કરજો\nમુજને સ્નેહ સદા કરજો.\nમારું ધ્યાન ભલે ધરજો.\nભજું તમોને, રટું, તમે પણ રાતદિવસ રટજો;\nમુજને મૂકી પલકભર પણ ના ક્યાંય તમે હઠજો. ... મુજને.\nરૂપ તમારું મારા ઉરમાં કામણ છો કરજો;\nતમારાય મનને રસ મારો કાયમ છો હરજો. ... મુજને.\n‘પાગલ’ પ્રાણ પ્રસાદ ઉભયને નૂતન છો ધરજો;\nતાપ થકી સુખમય સાથ ધરી તારીને તરજો. ... મુજને.\n– © શ્રી યોગેશ્વરજી\nપ્રયત્નથી સાપડેલી નિષ્ફળતા એ નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/terrorism-is-like-cancer/", "date_download": "2021-01-18T01:59:57Z", "digest": "sha1:COHMDAF4BICVMS6ZBEQWVQXTNSPV6BOG", "length": 9041, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "કેન્સર જેવો છે આતંકવાદ, ભારત અને અફઘાનિસ્તાન છે સૌથી મોટા શિકાર – NET DAKIYA", "raw_content": "\nકેન્સર જેવો છે આતંકવાદ, ભારત અને અફઘાનિસ્તાન છે સૌથી મોટા શિકાર\nઅફધાનિસ્તાનના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબના જણાવ્યા અનુસાર આતંકવાદ કેન્સર જેવો છે. હમદુલ્લા મોહિબના જણાવ્યા અનુસાર ભારત અને અફગાનિસ્તાન તંકવાદથી આહત છે.\nઅને બંને દેશોને ખાસ્સુ નુકશાન થયું છે. તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે ભાઇચારા અને ઐતિહાસિક સંબંધો વિષે વાત કરે છે. પરંતુ આતંકવાદ સાથે નિપટવામાં કોઇ પણ પ્રકારનો સહયોગ દેખાતો નથી. અફધાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારએ જણાવ્યુ કે, ભારત અને અફઘાનિસ્તાન આતંકવાદથી સરખી રીતે હેરાન થયા છે.\nઅફધાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબેએશિયા સોસાયટીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યુ કે, આતંકવાદ કેન્સર જેવો છે. આતંકવાદથી આ ક્ષેત્રની શાંતિમાં ખલેલ પડે તેમ છે.\nમોહિબે જણાવ્યુ કે ભારત અને અફઘાનિસ્તાન આતંકવાદના સૌથી મોટા શિકાર છે. તેણે જણાવ્યુ કે, આ છમકલાઓથી બંનેદેશોને ખાસ્સુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ આ ફક્ત ભારત અને અફઘાનિસ્તાન માટે જોખમ નથી આતંકવાદ કેન્સર જેવું છે.\nઆજે આ અમારી સમસ્યા છે. પરંતુ આ જલ્દીજ કોઇ બીજા દેશની સમસ્યા બનશે. તેમણે અફઘાનીસ્તાન- પાકિસ્તાન એક્શન પ્લાન ફોર પીસ એન્ડ સોલિડેરીટી અંગે વાત કરતા જણાવ્યુ કે, આ યોજના ફક્ત કાગળ ઉપર છે.\nPrevપાછળ1971 યુધ્ધ : છેલ્લા 47 વર્ષથી દમયંતિ જોઇ રહી છે પોતાના ફાઇટર પાયલોટ પતિની રાહ\nઆગળપ્લેન ક્રેશ પહેલા શિખા ગર્ગે પતિને કર્યો હતો આ મેસેજ, રિપ્લાય પહેલા જ…Next\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8/", "date_download": "2021-01-18T01:37:21Z", "digest": "sha1:5RDTDSNIAL66PLSUF2WLJI3T6FK5ZD2D", "length": 11292, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "સિહોરમાં ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પીડિત પરિવારને ગામ છોડવા કરાયા મજબૂર | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Female સિહોરમાં ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પીડિત પરિવારને ગામ છોડવા કરાયા મજબૂર\nસિહોરમાં ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પીડિત પરિવારને ગામ છોડવા કરાયા મજબૂર\nએક બાજૂ જ્યાં હાથરસની ઘટનાથી આખા દૃ���શમાં વિરોધ પ્રદૃર્શનો ચાલી રહૃાા છે ત્યારે ગુજરાતમાં પણ દૃુષ્કર્મની ઘટનાઓ થોભવાનું નામ નથી લઇ રહી, આજે ગુજરાત કોંગ્રસ આખા રાજ્યમાં પ્રતિકાર રેલી કરી રહી છે. પરંતુ જાણે દૃુષ્કર્મ આચરનારા નરાધમોને આટલા વિરોધના વંટોળ વચ્ચે પણ કોઇ ડર નથી. હવે સિહોર તાલુકાના મઢડામાં ૯ વર્ષની બાળકી સાથે દૃુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. સિહોર તાલુકાના મઢડા ગામમાં રહેતા અને મૂળ ગારીયાધાર પંથકના વતની અને હાલ ભાવનગર રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.\n૩૦ વર્ષીય મહિલા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ નોંધાવી છે કે તેઓનો પરિવાર મઢડા ગામે રહેતા હતા ત્યારે આજથી ૨ માસ પહેલા તા.૧૨.૦૮.૨૦૨૦ના મોડી રાતના ૧ કલાકે પોતાના ઘરે ૯ વર્ષીય દૃીકરી પોતાના ઘરે એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક ઘરમાં ઘુસી ૧૭ વર્ષીય તરુણે દૃુષ્કર્મ આચર્યુ હતું. ત્યાંરે આ બાબતે તરૂણના પરિવાર ઠપકો આપવા જતા સગીરના પરિવાર ઉપર અપશબ્દૃો બોલ્યા અને જાનથી મારી નાંખવાની પણ ધમકી સગીરના પીતા તથા કાકાએ આપેલ.\nત્યારે આ પરિવાર ગામ છોડીને ચાલ્યા ગયા હતા. જયારે આ ઘટના ની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સગીરવયના આરોપીની ધરપકડ કરી બાળ અદૃાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. બાદૃમાં રાજકોટ ઓબ્ઝર્વેશનમાં મોકલી આપેલ છે. જયારે ધમકી આપનાર બંને શખ્સોને પણ કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કર્યા છે. આમ જઘન્ય કૃત્યની આ ઘટનાથી સિહોરના મઢડા ગામમાં અરેરાટી ફેલાઇ ગઈ છે.\nPrevious articleબેંક સાથે છેતરિંપડીના ગુનામાં ૩ શખ્સની ધરપકડ, બેંક મેનેજર સંલિપ્ત\nNext articleબિહાર, યુપીમાં વેપારી અને સહકારી બેંકના ચેરમેનને ત્યાં આઇટીના દરોડા\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિન��ે ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/why-ne-kaho-bye", "date_download": "2021-01-18T00:28:25Z", "digest": "sha1:HLE3EZYDVIYX4UAATAPAWUAWMERJJBQJ", "length": 12258, "nlines": 165, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\n કેવી રીતે સતત પોઝિટિવ વાઈબ્સ રાખી શકાય\nwhy ne kaho bye / પિતૃદોષ હોય તો શું કરવું \nWhy ne kaho Bye / શુક્ર અને ચંદ્રનો નંગ પહેરવાથી ફાયદો થાય \nWhy ne kaho Bye / પૂજા કરતા પહેલાં ન્હાવું-ધોવું કેમ જરૂરી\nWhy ne kaho Bye / તમારા હાથમાં છે પંચતત્વો, જાણો હરણમુદ્રાનું મહત્વ લાભ\nWhy ne kaho Bye / ઘરમાં આ છોડ ઉછેરો, સમૃદ્ધિ અને શાંતિ તમારી હશે\nWhy Ne Kaho Bye / શબ્દો સંભાળીને બોલજો, જાણો શબ્દોની તાકાત\nWhy Ne Kaho Bye / લાભ પાંચમે આટલું કરજો, સમૃદ્ધિ અને સફળતા તમારી હશે\nWhy Ne Kaho Bye / દિવાળીમાં લક્ષ્મીપૂજા પહેલાં કરજો આ પૂજા\nWhy ne kaho Bye / કાળી ચૌદશે ચાર રસ્તા પર પગ પડે તો...\nWhy Ne Kaho Bye / ધનતેરસ પર પૂજાની સાથે આ એક દીવો ખાસ કરજો\nWhy Ne Kaho Bye / સોનું-ચાંદી ન હોય તો પુષ્યનક્ષત્ર પર શેની પૂજા કરાય\nWhy ne kaho Bye / શરદ પૂનમના દિવસે દૂધ-પૌંઆ કેમ ખવાય છે\nWhy Ne Kaho Bye / દશેરાએ કેમ નથી જોવું પડતું કોઈ મૂહુર્ત, ફાફડા-જલેબી કેમ ખવાય છે\nWhy ne kaho Bye / નવરાત્���િમાં આ રીતે કરો પૂજા, સમૃદ્ધિ રહેશે\nWhy Ne Kaho Bye / આસોપાલવના પાંદડાંના જ તોરણ કેમ હોય દર્શકોના સવાલ - જવાબ\nWhy ne kaho Bye / કાંડા પર જ નાડાછડી કેમ બંધાય છે જાણો મગજમાં આવતા તમામ સવાલોના જવાબ\nWhy ne kaho Bye / તિલક કેમ કરવામાં આવે છે\nWhy ne kaho Bye / સ્વસ્તિક કરો અને પછી જુઓ તેના ફાયદા\nWhy ne kaho Bye / ઘરના આ ભાગ પર ભાર ન મૂકો, પોઝિટિવિટી હંમેશા રહેશે\nWhy ne kaho Bye / ઉપવાસ કેમ કરવા જોઈએ, તેનું મહત્વ શું\nWhy ne kaho Bye / ઘરમાં પડદા છે તો રાખો આ ધ્યાન, ઘરમાં પોઝિટિવિટી આવશે\nવાસ્તુ ટિપ્સ / ઘરની બહાર આ એક વસ્તુ મૂકવાથી લક્ષ્મીજી ઘરે આવશે\nWhy ne kaho Bye / ઘરમાં આ રીતે પાણીને ઉપયોગ કરશો તો લક્ષ્મીજી પ્રસન્ન રહેશે\nWhy Ne Kaho Bye / પંચતત્વનું મહત્વ ભૂમિ: ઘરની ભૂમિ પર આ 5 બાબતોનું રાખજો ધ્યાન\nWhy ne kaho Bye / તમારા ઘરને ક્યારેય પણ દોષ ન આપો, જાણો કેમ \nWhy ne kaho Bye / આપણાં ગુરુ કેવા હોવાં જોઈએ ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ જાણો અમી મોદી પાસેથી\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/17", "date_download": "2021-01-18T01:00:26Z", "digest": "sha1:L64KRCYO5QPL7ZQQSLTIFXEHIJTBIGL6", "length": 6487, "nlines": 195, "source_domain": "swargarohan.org", "title": "તમારું વચન ન ખોટું થાય | Pooja | Bhajans", "raw_content": "\nતમારું વચન ન ખોટું થાય\nતમારું વચન ન ખોટું થાય\nતમારું વચન ન ખોટું થાય.\nબંધન તૂટે, વિહર ટળે ને મિલનરસે ઉર ન્હાય;\nએકત્વ બને બે આતમનું, ફેર પડે ન જરાય. ... તમારું.\nસર્વસમર્થ સિદ્ધ છો સાચા, શંકા છે ન જરાય;\nજે ધારો તે કરી શકો છો, ગૌરવ એમ ગવાય. ... તમારું.\n‘પાગલ’ પ્રાણ ચહે છે મળવા, આતુરતા ના માય,\nવચન તમારું સત્ય કરી દો, કરો સર્વરીત સહાય. ... તમારું.\n– © શ્રી યોગેશ્વરજી\nકુદરતને ખોળે નિર્દોષ ર���તે ખેલનારા હરણોને મારીને તેમનાં ચર્મોને ઉતારી તેવા આસન પર બેસી જપ-તપ કરવાં કોઈ સાધક કે સિધ્ધને શોભે નહીં. નિર્દોષ પ્રાણીઓના લોહીથી ખરડાયેલાં આસન આપણે શા માટે વાપરવા જોઈએ સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે કોઈપણ આસન અનિવાર્ય નથી. સાધના માટે તો નિરોગી શરીર અને સાત્વિક મન જ અનિવાર્ય છે. કેટલાં કહે છે કે તેમાંથી magnetism મળે છે, પણ મોટામાં મોટું magnetism તો આત્મામાં છે. તમે પોતે જ શક્તિનાં ભંડાર છો, પ્રસન્નતાના Power House છો. ચામડાંઓમાંથી magnetism ને ક્યાં શોધો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/ahmedabad/education-ahmedabad/", "date_download": "2021-01-18T01:43:08Z", "digest": "sha1:57LIC4M4B5UUI56SQY454HRLAX2EOQWR", "length": 14920, "nlines": 186, "source_domain": "watchgujarat.com", "title": "EDUCATION Archives", "raw_content": "\n#Ahmadabad- આજથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ : રાજ્યના મંત્રીઓ તથા ધારાસભ્યો શાળાઓમાં આવકાર આપશે\nરાજ્ય સરકારના શાળા ખોલવા ના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામ નો હૃદયપૂર્વક આભાર પણ…\n#Ahmedabad – કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને ડિરેકટરને પત્ર લખી IIM-A ની ડોર્મેટરી બિલ્ડિંગ્સ તોડવાના નિર્ણય બદલ આકરી ટીકા કરી\nલુઇસ કહાનનાં સંતાનો બાદ પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પત્ર લખી વિરોધ નોંધાવ્યો IIM-A હેરિટેજ બિલ્ડિંગો તોડવાનો નિર્ણય અમારા માટે આઘાતજનક અને…\n#Ahmedabad વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ લુઈસ કહાનના સંતાનોએ IIMAના 18 ડોમ તોડીને નવું બાંધકામ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો\nભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે આ ડોમ જર્જરિત બનતા અંદરની બાજુના 14 ડોમને જમીનદોસ્ત કરી નવેસરથી બાંધકામ કરાશે લુઈસ કહાનના…\nદેશની સમુદ્રી સીમાઓ પર નજર રાખશે ગુજરાતનો સબ લેફ્ટેનન્ટ સેડ્રિક સિરિલ\nસેડ્રિકની N.C.C. થી નૌકાદળ અધિકારી સુધીની સફર ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયક માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને…\nરાજસ્થાનના શિક્ષણ મંત્રીનો OSD હોવાની ઓળખ આપી ભેજાબાજ શર્મા પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર લીકની તપાસ માટે પહોંચ્યો, જાણો પછી શુ થયું\nપ્રેસમાં ઘૂસી આવેલા ભેજાબાજએ એમ પણ કહ્યું હતું કે, જયપુર SOGના કહેવાથી હું તપાસ માટે આવ્યો છું પ્રેસમાં કામ કરતા…\n#Ahmedabad – કોરોનાને લીધે MBBSના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપની મુદત વધારી 31મી મે સુધી કરવામા આવી\nમુદત 31 મે સુ���ી વધતાં NEET મોડી લેવાશે, રજિસ્ટ્રેશન-પરીક્ષા જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંઝાયા બે મહિના મુદત વધતા વિદ્યાર્થીઓને ફાયદો…\n#Ahmedabad – ગુજરાત યુનિ.માં UG-PGના એક્સટર્નલ વિદ્યાર્થીઓનું એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન થશે\nએક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા થઈ ન હતી 10 હજારથી વધુ વિદ્યાર્થીએ એસાઈમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું વિદ્યાર્થીઓએ 17મી જાન્યુઆરી સુધી…\n#ગાંધીનગર – રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન બાદ શાળા – કોલેજ શરૂ કરવા માટે શરતી મંજુરી અપાઇ\nશાળામાં બાળકની હાજરી અંગે પેરેન્ટ્સનો પરમિશન લેટર રજુ કરવું પડશે રાજ્યભરમાં 23 નવેમ્બરથી શાળા કોલોજોમાં તબક્કાવાર રીતે શૈક્ષણિક કાર્ય શરૂ…\nગુજરાતના વાલીઓ માટે રાહતના સમાચાર: સરકારે ખાનગી સ્કૂલમાં 25% ફી રાહતની કરી જાહેરાત\nગાંધીનગર. ગુજરાતની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ભુપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય…\n#ગાંધીનગર-વાલીઓ આનંદો,રાજ્યમાં હાલ શાળાઓ નહીં ખુલે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની જાહેરાત\nગાંધીનગર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલો શરૂ કરવાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ ���શે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A9%E0%AB%A9", "date_download": "2021-01-18T02:09:59Z", "digest": "sha1:5NAB5RAD7RXJSQRGV3U26RVK47JWKDPZ", "length": 5718, "nlines": 94, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૩૩ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;\nશાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. ૧.\nસ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;\nઅમૃતર�� હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. ૨.\nકંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;\nતમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.\nફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;\nએક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ૪.\nઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;\nહું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫.\nપાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;\nકોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. ૬.\nલેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;\nકરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. ૭.\nમધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;\nક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧.\nમીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;\nપીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨.\nપિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;\nઆજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.\nલાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;\nહવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ. ૪.\nપાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ;\nરોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન. ૫.\nનાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;\nઆજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬.\nજોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;\nજો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ૭.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AE%E0%AB%AE", "date_download": "2021-01-18T01:13:44Z", "digest": "sha1:HNYSVGZG7PFDCGKWDKTM4EF6ECA7ET53", "length": 3451, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૮૮ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઓખા ચિત્રલેખાને આભાર વ્યક્ત કરે છે\nઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી;\nઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી.\nકોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં;\nકોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા.\nઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે.\nચિત્રલેખા આવ ઓરી આવાર રે,\nઆ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે.\nતારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે.\nએટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૦૮:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ganga_Ek_Gurjar_Varta.pdf/%E0%AB%A8%E0%AB%A9%E0%AB%AE", "date_download": "2021-01-18T01:47:42Z", "digest": "sha1:UWZNBEM4266QTOPDATJBBSFQLXWO3L7H", "length": 5875, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૮ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.\nવેદાંત જ્ઞાનનો આ ગ્રંથ પૂજ્યપાદ ભગવાન્ શ્રીમંત્ શંકરાચાર્યની ગાદીપર વિરાજનાર વિદ્યારણ્ય સ્વામીનો રચેલો છે. એનાપર વિસ્તાર સહિત ચન્દ્રકાંત નામનું વિવરણ સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેશાઈએ લખેલું છે, જે એવી તો સરળતાથી આપવામાં આવ્યું છે કે, સાધારણમાં સાધારણ વેદાંતનો જિજ્ઞાસુ પણ વેદાંત જેવા ગહનમાં ગહન વિષયની અંદર અતિ સરળતાથી પ્રવેશ કરી શકે. [૧] પ્રથમ ઉત્થાનિકા આપવામાં આવેલી છે, [૨] પછી મૂળ શ્લોક, [૩] પછી શબ્દાર્થ અને [૪] તેની નીચે વિસ્તારવાળું ચન્દ્રકાંત વિવરણ આપવામાં આવ્યું છે. જિજ્ઞાસુને સમજવાને સરળ થઈ પડે તેટલા માટે સ્થળે સ્થળે દષ્ટાંતોથી અને સંવાદોથી સિદ્ધાંતો સિદ્ધ કરેલા છે. આ પ્રકારની કોઈ પણ જાતની ટીકા ગુજરાતી ભાષાના કોઈ પણ ગ્રન્થમાં થઈ નથી. આ ગ્રંથ બીજીવાર સુધારી વધારીને છાપવામાં આવ્યો છે. સુપર રોયલ ઓક્ટવો પૃષ્ઠ ૫૦૦; પાકાં પૂઠાં અને ઉત્તમ કાગળ પર છાપેલું છે.\nશ્રીમહાભારતમાં લડાઈ પહેલાં મહાત્મા વિદુરે અંધરાજા ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપ્યો છે તેનો આ ગ્રન્થમાં સમાવેશ કરેલો છે. નીતિશાસ્ત્રનું તત્ત્વ એમાં સુંદર રીતે સમજાવેલું છે. ભાષાંતર સરળ અને\nસુબોધક છે અને તેની ચાર આવૃત્તિઓ થઈ છે, એ તેની લોકપ્રિયતા દર્શાવે છે.\nવિદુરનીતિ-મૂળ સંસ્કૃતમાં અને વિષમપદની ટીપ્પણ સહિત.\nબાણભટ્ટની લાંબી લચક વાર્તાનો ટુંકો સરળ ભાષામાં સાર. આ પુસ્તક વાંચ્યા પછી મોટું પુસ્તક વાંચવાની જરાએ જરૂર રહેતી નથી. છપાય છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૨૧:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/reliance-jio-announces-happy-new-year-2019-offer-002561.html", "date_download": "2021-01-18T00:22:05Z", "digest": "sha1:SVOYHO574LRO5LV5EQ4GLNZZ6WH6GTJB", "length": 11216, "nlines": 233, "source_domain": "gujarati.gizbot.com", "title": "રિલાયન્સ જીઓ હેપી ન્યુ યર 2019 ઓફર સાથે આવી ગયું છે | Reliance Jio announces Happy New Year 2019 offer- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરિલાયન્સ જીઓ હેપી ન્યુ યર 2019 ઓફર સાથે આવી ગયું છે\nટેલિકોમ ઓપરેટરે પોતાના યુઝર્સ ને નવું વર્ષ ઉજવવા માટે એક નવી ઓફર સાથે આવ્યું છે. અને આ ઓફર ઓફલાઈન અને ઓનલાઇન બંને જગ્યા પર બધી જ જગ્યા પર રિચાર્જ પર ઉપલબ્ધ કરવું માં આવેલ છે. અને આ ઓફર ના ભાગ રૂપે રિલાયન્સ જીઓ રૂ. 399 ના પ્રીપેડ રિચાર્જ પર 100% કેશબેક આપી રહી છે. અને આ ઓફર અત્યર ના જીઓ યુઝર્સ અને નવા યુઝર્સ બંને માટે ઉપલબ્ધ કરવા માં આવી છે.\n100% કેશબેક ની ઓફર ની વિગતો\nઆ ઓફર માત્ર તે લોકો ને જ આપવા માં આવશે કે જે રૂ. 399 નું રિચાર્જ કરાવશે. અને યુઝર્સ ને આ કેશબેક એજીઓ ના રૂ. 399 ના કુપન ના સ્વરૂપ માં આપવા માં આવશે. અને આ કુપન માય જીઓ એપ ની અંદર માય કુપન વિભાગ માં ક્રેડિટ કરવા માં આવશે. અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમે આ કુપન નો ઉપીયોગ એજીઓ ની એપ અને વેબસાઈટ બંને પર કરી શકો છો અને તેના માટે તમારે ઓછા માં ઓછી રૂ. 1000 ની ખરીદી કરવી પડશે. અને સૌથી સારી વાત એ છે કે આ કુપન નો ઉપીયોગ તમે એજીઓ ના ડિસ્કાઉન્ટ પર પણ કરી શકો છો.\n100% કેશબેક ના રિચાર્જ ની વેલિડિટી\nઆ રૂ. 399 ના રિચાર્જ પર 100% કેશબેક ની ઓફર એ એક લિમિટેડ ઓફર છે કે જે 28મી ડિસેમ્બર 2018 થી 31મી જાન્યુઆરી 2019 સુધી ચાલશે. અને આ ઓફર દરમ્યાન જે કુપન આપવા માં આવશે તેનો ઉપીયોગ યુઝર્સ 15મી માર્ચ 2019 સુધી માં કરવા નો રહેશે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nરિલાયન્સ ડિજિટલ 2020 ફેસ્ટિવલ સેલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર સ્પેશિયલ ઓફર્સ\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nરિલાયન્સ જીઓ દ્વારા નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ન��� ડાઉનલોડ કરવા થી બચો\nજીઓના ડેટા ક્યારે રીન્યુ થાય છે અને તમારું ડેટા બેલેન્સ કેટલું છે તે કઈ રીતે ચેક કરવું\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nપ્રાઇવેટ ઇક્વિટી ફોર્મ સિલ્વર લેક દ્વારા રિલાયન્સ જિયો ની અંદર 5655.75 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કરવામા\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nરિલાયન્સ જીઓ દ્વારા પોતાના સૌથી સસ્તા વાઉચર ને લોન્ચ કરવામાં આવ્યું\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nજીઓ પોઝ લાઈટ એપ બીજા જીવો નંબરના રિચાર્જ કરવા પર રીવોર્ડમાં પૈસા આપે છે\nઆઈઆરસીટીસી એપ, વેબસાઈટ ને નવો ફ્રેશ લુક વધુ ફીચર્સ અને સુરક્ષા સાથે આપવા માં આવ્યો\nરિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા જીઓ ગેમ્સ પર ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહિરાત કરવા માં આવી\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/18", "date_download": "2021-01-18T00:05:56Z", "digest": "sha1:BEVIP23W5PWHQQDHWQSIM5TNR6PPO5SJ", "length": 5988, "nlines": 197, "source_domain": "swargarohan.org", "title": "કોઈ સાચો ત્યાગ કરે | Pooja | Bhajans", "raw_content": "\nકોઈ સાચો ત્યાગ કરે\nકોઈ સાચો ત્યાગ કરે\nકોઈ સાચો ત્યાગ કરે,\nતેને ઇપ્સિત વસ્તુ વરે.\nઅંતરથી એને આરાધે, એનું ધ્યાન ધરે;\nપૂજન સેવન એનું એકલ, તેને સ્વર્ગ મળે. ... કોઈ.\nએના સ્મરણ મનનથી નિશદિન, મનમાં મસ્તી ભરે;\nજપેતપે જે એને માટે, સંકટ સહેજ તરે. ... કોઈ.\nરડે હૃદયથી ઝંખે એને અમુલખ વસ્તુ મળે;\n‘પાગલ’ ત્યાગ કરી લે તેવો, ત્રિતાપ તુર્ત તરે. .... કોઈ.\n– © શ્રી યોગેશ્વરજી\nમાનવનું સદભાગ્ય હોય ત્યારે ગુરૂ સામે ચાલીને આવે અને માનવનું સદભાગ્ય હોય તો જ એવા સામેથી ચાલીને આવેલા ગુરૂને ઓળખી શકાય. તેમનો લાભ લઈ શકાય, તેમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકાય, જીવનની કાયાપલટ કરી શકાય અને અંતે આત્માનું કલ્યાણ સાધી શકાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/kareena-kapoor-khan-reveals-about-husband-saif-ali-khans-reaction-on-her-second-pregnancy/articleshow/78840517.cms", "date_download": "2021-01-18T01:22:26Z", "digest": "sha1:TPUTQGDHFTEQZTXOAF3Q6PVQYCGPNGTH", "length": 10935, "nlines": 99, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "Kareena Kapoor Khan: કરીના કપૂરની બીજી પ્રેગ્નેન્સી વિશે જાણીને કેવી હતી સૈફની પ્રતિક્રિયા\nકરીના કપૂરની બીજી પ્રેગ્નેન્સી વિશે જાણીને કેવી હતી સૈફની પ્રતિક્રિયા\n2021માં બીજી વખત પેરેન્ટ્સ બનશે કરીના કપૂર અને સૈફ અલી ખાન. કોરોનિયલ કહેવાશે બેબો-સૈફનું બીજું સંતાન.\nસૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. કરીના અને સૈફ બીજી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. તેમના બીજા બાળકનો જન્મ 2021માં થવાનો છે. થોડા સમય પહેલા જ કરીના અને સૈફે બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી તેમના ફેન્સમાં ખુશીનો પાર નથી. કરીના અને સૈફનો દીકરો તૈમૂર પહેલાથી જ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. દર થોડા દિવસે નાનકડા ટીમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. લગભગ 4 વર્ષનો તૈમૂર બોલિવુડના પોપ્યુલર સ્ટારકિડમાંથી એક છે.\nહાલમાં જ ઝૂમને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું હતું કે, બીજી પ્રેગ્નેન્સીની વાત જાણીને સૈફ અલી ખાને કેવી પ્રતિક્રિયા આપી હતી. કરીનાએ કહ્યું કે, 'બીજી પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું ત્યારે પરિવાર તરફથી કોઈ ફિલ્મી રિએક્શન નહોતું આવ્યું. આ વાત જાણીને સૈફની પ્રતિક્રિયા પણ સામાન્ય જ હતી. આ ન્યૂઝ સાંભળીને સૈફ ખુશ થયો હતો.'\nવાંચો, કરીના અને સૈફ અલી ખાનનું બીજું સંતાન Coronial હશે, શું હોય છે તેનો અર્થ\nપ્રેગ્નેન્સી વિશે વાત કરતાં કરીનાએ આગળ કહ્યું, 'આ માટે કંઈ જ પ્લાનિંગ નહોતું કર્યું પરંતુ આ ખુશી એવી હતી જે બધા સાથે મળીને સેલિબ્રેટ કરવા માગતા હતા.' ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં કરીના અને સૈફે એક નિવેદન આપીને જણાવ્યું હતું, \"અમને જણાવતાં આનંદ થઈ રહ્યો છે કે અમારો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે. તમારા શુભેચ્છાઓ, પ્રેમ અને સહકાર માટે આભાર.\"\nવર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખાને હાલમાં જ આમીર ખાન સાથેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પૂરું કર્યું છે. કરીના ફિલ્મના શૂટિંગ માટે પતિ અને દીકરા સાથે દિલ્હી ગઈ હતી. હાલમાં જ પરિવાર સાથે મુંબઈ પરત આવી છે. કરીનાએ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પૂરું કર્યા પછી ઈન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ મૂકી હતી. આમીર સાથેની તસવીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું, \"દરેક સફરનો અંત આવે છે. આજે મેં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું છે. મહામારી, મારી પ્રેગ્નેન્સી, ગભરામણ પરંતુ આ બધું શૂટિંગના પેશનને ના રોકી શકે. તમામ સેફ્ટીના માપદંડો સાથે શૂટિંગ કર્યું.\" પોસ્ટના અંતે કરીનાએ આમીર ખાન અને ફિલ્મની આખી ટીમનો આભાર માન્યો હતો.\nએક મહિના બાદ મુંબઈ પરત ફરી કરીના, ફે��્સને માસ્ક પહેરવાની આપી સલાહ\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઈશા-આકાશ અંબાણીને બર્થ ડે પર કાકી ટીના અંબાણીએ આપ્યા આશીર્વાદ આર્ટિકલ શો\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nદેશ1લી ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડર બુકિંગના 45 મિનિટમાં જ ઘરે આવી જશે\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%AC%E0%AA%B3%E0%AB%87_%E0%AA%9B%E0%AB%87_!", "date_download": "2021-01-18T01:01:48Z", "digest": "sha1:ML24O6VKWE26AGHERWCG27Z6DCT46SGT", "length": 3320, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/બળે છે ! - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← કરું કે ન કરું \n૫૮ : બળે છે \nઆંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;\nચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે \nતેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું \nજેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે \nફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;\nફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે \nમૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,\nવન તમાશો જોશે કે કેમ નર બળે છે \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-kathiyaro/", "date_download": "2021-01-18T00:26:54Z", "digest": "sha1:UIUUF26IWJYKYP6PVWOHLVDAZT4H764U", "length": 10103, "nlines": 75, "source_domain": "shareinindia.co.in", "title": "એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.", "raw_content": "\nએક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.\nઆ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક દુર્લભા ફળ અને ઔષધીઓ તારી પત્નીને ખવડાવવી પડશે. થોડાં દિવસ સુધી તે સતત આ વસ્તુઓ ખાશે તો ઠીક થઈ જશે. નજરની આજુબાજુના જંગલોમાં આવી ઔષધીઓ અને ફળ નહોતા મળી રહ્યા. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે રાજમહેલના બગીચામાં આ પ્રકારના ફળ અને ઔષધીઓ છે.\nરાજાના મહેલથી રોજ ફળ અને ઔષધીઓ લાવવી શક્ય ન હતી. કઠિયારો એ વિદ્યા જાણતો હતો જેનાથી તે મંત્રોના માધ્યમથી વૃક્ષની ડાળખીઓ પોતાની તરફ ઝૂકાવી શકતા હતા. તે રોજ બગીચાની બહારની દીવાલ પાસે ઊભા રહીને તેના માધ્યમથી ફળ અને ઔષધીઓ તોડીને લઈ જતો. એક દિવસ ચોકીદારે આ જોઇ લીધું. તેણે કઠિયારાને પકડીને રાજા સામે પ્રસ્તુત કર્યો. રાજા આ જાણીને ચકિત હતા કે કોઈ તાકાત વિના વૃક્ષોની ડાળખીઓ પોતાની તરફ કેવી રીતે ઝૂકાવી શકે છે.\nરાજાએ તેને માફ કર્યો અને રોજ જરૂરી ઔષધીઓ અને ફળ તેના ઘરે મોકલવાનો આદેશ પણ સૈનિકોને આપ્યો પરંતુ રાજાએ એક શરત રાખી કે તેને રાજાને આ વિદ્યા શીખવવી પડશે. કઠિયારો માની ગયો. તે રોજ આવીને રાજા સામે બેસીને તેમને શીખવવા લાગ્યો. મહિનો વીતી ગયો પરંતુ રાજા બધા પ્રયાસો કરવા છતાં પણ શીખી નહોતા શકતા.\nરાજા પરેશાન હતા. આ વાત તેમણે એક મંત્રીને જણાવી. મંત્રીએ રાજાને પૂછ્યુ તો રાજાએ જણાવ્યું કે કઠિયારો રોજ શીખવવા આવે છે પરંતુ બધા અભ્યાસ પછી પણ હું કંઈ શીખી નથી શકતો. મંત્રીએ રાજાને કહ્યુ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. તેના કારણે તે વિદ્યા તમે શીખી નથી શકતા. રાજાએ કહ્યુ કેવી ભૂલ.\nમંત્રીએ કહ્યુ તમે સિંહાસન પર બેસીને કઠિયારાને પોતાની સામે બેસાડો છો. રાજાએ કહ્યુ હા તો તેમાં શું ખોટું છે. મંત્રીએ કહ્યુ કે તમે તેની પાસે કંઈક શીખવા ઈચ્છો છો એટલે તે તમારો ગુરુ છે, તમે તમારા ગુરુની બરાબરીમાં બેસીને ક્યારેય કંઈ નથી શીખી શકવાના. તે ભલે તમારા રાજ્યનો એક સામાન્ય કઠિયારો હોય પરંતુ તમે તેની પાસે એક વિદ્યા શીખી રહ્યા છો, પહેલા તેને ગુરુના સમાન સન્માન આપો. તેને ઉપર બેસાડીને જેમ શિષ્ય નીચે બેસીને શીખે છે એવી રીતે શીખો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો.\nબીજા દિવસે રાજાએ એવું જ કર્યુ અને ધીમે-ધીમે તેને કઠિયારાની વિદ્યા સમજ આવવા લાગી. થોડાં દિવસમાં રાજાએ તે વિદ્યા સંપૂર્ણ રીતે શીખી લીધી. તેના પછી ગુરુ દક્ષિણમાં કઠિયારાને રાજમહેલના બગીચા જેવો જ એક બગીચો બનાવીને દાન કર્યો.\nજો તમે કોઈ પાસે કંઈ શીખવા ઈચ્છો છો તો તેની યોગ્ય રીત છે કે શીખવાનારને ગુરુની જેમ સંપૂર્ણ સન્માન આપો. જો ગુરુ પ્રત્યે સન્માન નહીં રહે તો તમારી શીખેલી વિદ્યા તમારા કામ નથી આવી શકતી.\nઆ પણ વાંચજો – પતિ-પત્ની જહાજમાં જઈ રહ્યા હતા અને અચાનક જહાજ ડૂબતા પતિ એકલો જ લાઈફબોટમાં નીકળી ગયો, પત્નીએ બૂમ પાડી કંઈક કહેવાનો કર્યો પ્રયાસ, જાણો ડૂબતી પત્ની શું કહી રહી હતી પતિને\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/author/jatin-sharma/", "date_download": "2021-01-18T00:43:17Z", "digest": "sha1:5WTLONK3ZQPYN7WQ65WVKRUH6EZWH3QQ", "length": 6862, "nlines": 163, "source_domain": "sportsmirror.in", "title": "Jatin Sharma, Author at SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા...\nSydney (SportsMirror.in) : વિક્ટોરિયા રાજ્યના રમત પ્રધાન માર્ટિન પાકુલાએ કહ્યું કે, “મેલબોર્ન માં 2021 માં ઓસ્ટ્રેલિયા ઓપન (Australian Open) 18 જાન્યુઆરીને બદલે 1 કે...\nધોની અને પત્ની સાક્ષી મનોરંજનની દુનિયામાં નવી શરૂઆત કરવા જઇ રહ્યા...\nMumbai (SportsMirror.in) : ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મનોરંજનની પીચ પર નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. પત્ની સાક્ષીની સાથે ધોનીએ...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/19", "date_download": "2021-01-18T01:08:48Z", "digest": "sha1:TF2NHMW3D5UYF37B2TG6L6U7OSKXUMTL", "length": 6734, "nlines": 200, "source_domain": "swargarohan.org", "title": "વચ્ચેના દિવસો | Pooja | Bhajans", "raw_content": "\nવચ્ચેના દિવસો સઘળાયે વહી વેગથી જાય,\nકાળ દોટ મૂકે ને અંતે મિલન આપણું થાય.\nઆંખ મળે આંખે ને વાતો અંતરમાંથી થાય,\nથાય એકતા આનંદમહીં અંગાંગ પછી નહાય.\nકેટકેટલા દિનના ભાવો ભર્યા ઉમળકા તેમ,\nઠાલવીએ ને ભરી દઈએ બંને ‘પાગલ’ જેમ;\nઊર્મિની માળા ગૂંથેલી ભલે સમર્પિત થાય,\nકાળ ક્યાંય દોડે ને મારું ભાગ્ય બધું પલટાય.\nઅખંડ રસના ઉડે ફુવારા, મળે શાંતિનો સ્વાદ,\nતમારા વિના મનમાં કોઈ રહે અન્ય ના નાદ;\nઅખંડ વાજાં વાગે તેમજ મંગલ ઉત્સવ થાય,\nછૂટાં પડ્યાં હૃદય બે અંતે મળતાવેંત સમાય.\n– © શ્રી યોગેશ્વરજી\nપ્રજાને પ્રેરણા ક્યાંથી મળે છે પ્રજા રાજકીય નેતાઓ પાસેથી, શાળા કે વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પાસેથી, ધર્માચાર્યો પાસેથી અને સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરે છે. જો આ બધા જ સ્ત્રોતો આદર્શ હોય, માનવતાથી મહેકતા હોય તો પ્રજા તેમાંથી ઉત્તમ પ્રકારની ��્રેરણા પામી આગળ વધે છે. આજકાલ આ પ્રેરણાંના ઝરણાંઓ સુકાઈ ગયેલા હોય તેવું દેખાય છે. પ્રજાને બેઠી કરવા, દેશને શક્તિશાળી બનાવવા એ સ્ત્રોતોને માનવતાથી મહેકતા કરવાની આવશ્યકતા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/ehasas.html", "date_download": "2021-01-18T00:47:00Z", "digest": "sha1:WVYNUW2ZLONLPA5ETDXYP6UWNWQDYHHX", "length": 16042, "nlines": 517, "source_domain": "www.gujaratibooks.com", "title": "Ehasas Gujarati book By Gautam Sharma - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nએહસાસ લેખક ગૌતમ શર્મા\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88_%E0%AA%9C%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2021-01-18T00:48:19Z", "digest": "sha1:5JEEO2DOYMMCJSNN3ZB7VNPCTH4TWAUQ", "length": 44729, "nlines": 366, "source_domain": "gu.wikisource.org", "title": "ગંગાબાઈ જમનાબાઈની વાત/બીજો દાખલો - વિકિસ્રોત", "raw_content": "ગંગાબાઈ જમનાબાઈની વાત/બીજો દાખલો\n< ગંગાબાઈ જમનાબાઈની વાત\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nગંગાબાઈ જમનાબાઈની વાત દલપતરામ\n← પહેલો દાખલો ગંગાબાઈ જમનાબાઈની વાત\nકોઈ કહે કે \"ફલાણાનું મોહો મોટું છે\" તેનો ભાવાર્થ એ છે કે તે મોટી રકમો લે છે. તેમાં તાત્પર્યાર્થ એ છે કે તે બહુ લોભી છે. એ રીતે ધ્વનિ ઘણી ખરી કહેવતોમાં પણ બહુ છે. વાતચીતમાં પણ આવે છે. અને સંપલક્ષ્મીસંવાદ, રાજવિદ્યાભ્યાસ, હુનરખાનની ચઢાઈ વગેરેમાંથી ધ્વનિના દાખલા ઘણા મળી આવશે. રસધ્વનિ, ભાવધ્વનિ વગેરે તેના અનેક ભેદ છે. તે ધ્વનિ કવિતાનો જીવ છે. પણ તે ગ્રંથોમાં કહ્યું છે કે, જીવવાળી સ્ત્રીના પંડમાં પતનો રોગ હોય, તો તે કંટાળો ઉપજાવે છે. અને નજીવી કાચની પુતળી આનંદ ઉપજાવે છે. વળી વસ્ત્રાલંકાર વિનાની એટલે શબ્દાલંકાર. અર્થાલંકાર વિના નગ્ન કવિતા હોય તેના સામી દૃષ્ટિ માંડીને સમજુ માણસ જુવે નહિ.\nસંસ્કૃત વ્યાકરણ વિષે જેવા મોટા મોટા ગ્રંથો છે, તેવા જ મોટા મોટા ગ્રંથો કવિતાની રીત શિખવાના છે, તે સંસ્કૃતમાં, તથા વ્રજભાષામાં છે. આનરએબલ એ.કે. ફારબસસાહેબનો વિચાર હતો, કે એવા ગ્રંથો ગુજરાતી સારી કવિતામાં કરાવવા પણ તે સાહેબનો વિચાર પાર પડ્યો નહિ.\nહાથી - તાળ અને અનુપ્રાસ વેદની કવિતામાં ક્યાં છે કવિતામાં તો ઉંડો વિચાર જોઈએ.\nકવિ - ઉંડો વિચાર શેને કહેતા હશે \nહાથી - આ જોયો કે નહીં તારી કવિતામાં કાંઈ ઉંડો વિચાર નથી. અને આ પ્રૌઢ કવિની કવિતામાં કેવો ઉંડો વિચાર છે \nકવિ - હવે મેહેરબાની કરીને આપ સાહેબ મને અહિંથી જવા દો.\nહાથી - અરે જઈશ ક્યાં, હવે અમે તને છોડનાર નથી. ચારવાર માફ માગે તો જવા દઈએ.\nકવિ - સાહેબ આપના મુખના ટુંકારા સાંભળીને ચારવાર તો શું પણ હજારવાર માફ માગું છું એમ કહીને એક કવિત બોલે છે.\nહુંકારા ટુંકારા કરી બોલે જ્યાં નઠારા બોલ,\nભાળિ એવા ભુંડા લોક ભય પામી ભાગીએ;\nદ્વેષ કે કલેશનો પ્રવેશ લેશ દેખીએ તો,\nકરીને નીકાળ તતકાળ તેને ત્યાગીએ;\nછેક જ્યાં વિવેક હીન ત્યાં થકી તો છૂટવાને,\nલાખવાર તેને લળી લળી પગે લાગીએ;\nકહે દલપત માફ મગાવેજો ચારવાર,\nચારવાર શું હજારવાર માફ માગીએ. ૧.\nમેહેરબાન, આપસાહેબ સાથે હું ઝાઝી વાત કરીશ તો, હું જાણું છું કે આપના મુખારવિંદથી ઝાઝા ટુંકારા મારે સાંભળવા પડશે. એમ કહીને તે કવિ ત્યાંથી જવા સારુ ઉભો થયો. એવામાં નરોત્તમદાસ, ગંગાબાઈ, જમનાબાઈ વગેરે કેટલાંએકનું ટોળું આવ્યું.\nનરોત્તમ - કેમ કવિરાજ ઉભા થયા \nકવિ - મેં જાણ્યું કે અહીં વિદ્યા વિલાસનનું સ્થળ હશે, પણ આ તો વાદ-વિલાસનનું સ્થળ જણાય છે. આવું જાણ્યું હોત તો હું આવત જ નહિ.\nનરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે \nભાળિયે ભૂતનેં ભાંગ વિભૂતિજ, આસન તે વૃષભાસનનું છે;\nજ્યાં પરપત્નિ વિહાર વિવેચન, ગાયન તે ગરૂડાસનનું છે;\nમુંમતિ ઉંજણિ દેખિને મંદિર જાણવું જે જિનશાસનનું છે;\nજ્યાં પક્ષપાત પુરો દલપત, વડુંસ્થળ વાદ વિલાસનનું છે. ૧૮.\nભાઈ, વૈદકનો ભેદ જાણ્યા વિના વૈદું કરવા ચહાય, કે તુટેલી હોડીથી તરવા ચહાય તે કદી બને નહિ.\nહોડી તુટી હોય તોય તેમાં લે ઉતારૂઓને,\nએતે ખાડીમાં ઉંડા ઉતારવા કે તારવા;\nવૈદક ભણ્યાવિનાનો વૈદ બની વૈદું કરે,\nએતે એનું શરીર સમારવા કે મારવા;\nદ્વેષનાં વિશેષ વેણ વદીને વિવાદ માંડે,\nએતે આગ ભારેલી ઉભારવા કે ભારવા;\nદાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે,\nએતે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા. ૧૯.\nનરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે \nનરોત્તમ - કોને કોને વાદ થયો, અને કોણ હાર્યું, જીત્યું \nચકલે લડે ચુનારિયો, જુઓ તમાસો તે જ;\nલાજે નિર્લજ બોલતાં, અવશ્ય હારે એ જ.\nઅપશબ્દો કહિ અન્યને, હું જાણે હુશિયાર;\nપણ એ વિષે પ્રવીણ તો, ભૂપર ભાંડ અપાર. ૨\nદુર્ભાષણ નેં દુષ્ટતા, શિક્ષક વિના શિખાય;\nસદ્‌ભાષણ નેં સભ્યતા, પૂરણ શ્રમે પમાય. ૩\nપત્ની જે નિજ પતિ થકી, બળવિ ક્ષમા ધરનાર.\nહઈએ પામે હારે \"તે, હાર નહીં\" શણગાર. ૪\nનરોત્તમ - તમારો અને તેઓનો કાંઈ ખાનગી વિચાર મળતો આવ્યો નહિ હોય, તેથી તેઓએ એમ કર્યું હશે.\nકવિ - મારા ઉપર દ્વેષ રાખે, કે ધમકી બતાવે, તેથી હું મળતો આવું કે અને જો હું તેઓના મતને મળીશ, તો તેઓનાથી ઉલટા હશે તેઓ મારા ઉપર દ્વેષ રાખશે. એ તો એનું એ, નેં તેનુ તે.\nમાનુ જ્યારે વેદમત જૈની જાણે મિથ્યાત્વી છે,\nજૈની બન્યે બીજા જાણે નાસ્તિકનો ભાઈ છે;\nપઢું જો પુરાણતો કુરાની કહે કાફર છે,\nકુરાની બનું તો હિંદુ કહે કે મ્લેછાઈ છે;\nદ્વેત માનું તો અદ્વેતવાદી કહે અજ્ઞાની છે,\nઅદ્વેત માનું તો દ્વૈતતણી અદેખાઈ છે;\nસર્વને રીઝાવી કેમ શકું દલપત કહે,\nસર્વ જન સાથે મારે મન તો મિત્રાઈ છે.\nહાથી - નરોત્તમને એકાંતે લઈ જઈને કહે છે કે એ કવિ બહુ અભિમાન રાખે છે. માટે એનું ખૂબ અપમાન કરવું, અને જ્યાં આપણા આરતીઆ હોય, ત્યાં પત્રો મોકલવા કે એ કવિની કવિતા સરસ નથી. અને હરેક ઠેકાણે આપણા કવિની તારીફ કરવી.\nનરોત્તમ - પણ સરસ કવિતાનાં પુસ્તકો છાનાં રહેવાનાં નથી.તે વાંચીને જેઓ કવિતામાં સમજતા હશે, તેઓ આપણા વિષે એવો વિચાર લાવશે કે તેઓને કવિતાનું જ્ઞાન નહિ હોય. અથવા અસત્યવાદી હશે. અને તેઓ સારી કે નરસી, લોકોના અંતઃકરણ કહી આપશે. આપણા કહેવાથી સારી કે નરસી ઠરવાની નથી.\nકવિતા તથા કુમારી, કહે પિયર જન નથી ખોડ ખામી;\nતેથી ન સમજો સારી, પરઘર જો માન નવ પામી. ૨\nઅટન ન કર્યું યુરોપે, મન તેને મુંબઈ સ‌ઉથી મોટું;\nપણ પારિસપુર પેખે, ખચિત પછી માનશે ખોટું. ૩.\nમાટે એમાંથી તો ઉલટી આપણી હલકાઈ જણાઈ આવે. અને તેની કવિતા સાંભળવાનો રસ આપણને મળે નહિ.\nએમ કહીને પાછા આવીને નરોત્તમદાસે કવિને કહ્યું કે અહીં બીરાજો.\nકવિ - જેવા જુસાથી હું અહીં આવ્યો હતો, તે મારો જુસો ભાંગી ગયો. તાતકાળિક. અને નવી નવી ચમત્કારી કવિતા રચીને આ સભાને મારે ખૂબ રંજન કરવી હતી. પણ મને ખાતરી થઈ કે, હવે હું ગમે તેવી સરસ કવિતા સંભળાવીશ, તો પણ આ સભા મારે વિષે ઉલટો જ વિચાર લેનારી છે. અને જેમે જેમ વધારે સારી કવિતા સંભળાવીશ, તેમ તેમના દીલમાં અસહનતાથી વધારે અદેખાઈ અને ઝેર ઉપજશે. એમ કહીને ભીંતે નટના ખેલનું ચિત્ર હતું તેમાં એકજણ વાંસ ઉપર ચઢેલો હતો, અને બીજો નીચે ઉભો ઉભો ન-બદું ન-બદું કહેતો હતો. અને ઢોલ વગાડતો હતો તેના સામું જોઈને કહે છે.\nશુણરે નટ શુદ્ધ શિખામણ સારિ, કૃપાથિ તને સમજાવું કથી;\nશિર સાત ઘડા ધરિ બાલક બે લઈ, દોર ચઢી ઉતર્યો દુઃખથી;\nકરિ કોટિ કળા દલપત કહે, ખુબ ખેલ કરીશ મરીશ મથી;\nનબદું કથવા નિરધાર કર્યો, નર તે તુજ બદનાર નથી. ૨૦\nપછી હાથીભાઈએ નમ્રતાથી કહ્યું કે અમે તો સેહેજ રમુજ કરતા હતા. તમારે ઘુસો કરવો નહિ. તમે અમારા મિત્ર છો.\nપીઢ - (હાથીભાઈના કનામાં કહે છે) હવે તમે એને માન આપશો, તો મારૂં માન ભંગ થશે કે નહિ અને તે દહાડે ઉજાણીમાં છેલો નવાલો લેતાં કહ્યું હતું કે, આપણે એક બીજાનું ભલું ઈછવું. તે તમે મારૂં શું ભલું ઈછ્યા \nહાથી - નહિ નહિ. અમે હરેક ઠેકાણે જઈશું. ત્યાં તમા���ી કવિતાની તારીફ કરશું; પણ આ કવિ કોઈસમે આપણા ઉપયોગનો છે, માટે તેનું મન રાખવું જોઈએ.\nપ્રોઢ - મારી કવિતા વિષે એક ભાટીઓ કહેતો હતો કે કવિતા ધારા પ્રમાણે તે કવિતા નથી, માટે એમાં કાંઈ માલ નથી.\nહાથી - એ ભાટીઆને હું ઓળખું છું, માટે હું તેને કહીશ, કે આજ પછી તમારે એમ કહેવું નહિ. પણ એટલું તો ખરૂં કે તમે આ કવિના શિષ્ય થાઓ તો એક વરસની અંદર તમને કવિતા રચતાં શિખવે, અને તમારી મેળેતો, તમે દશ વર્ષે કદાપિ કવિતાને રસ્તે ચઢી શકશો.\nપ્રોઢ - પ્રથમ મારો એ વિચાર હતો કે તેની પાસે છ મહિના અભ્યાસ કરવો પણ હવે એમ કરૂં તો મારી આબરૂ ઘટે.\nપછી પેલા કવિને શાંત કરીને ત્યાં બેસાર્યો.\nનરોત્તમ - કવિરાજ, હવે જો આપની મરજી હોય તો આપને એક સમશા પુછીએ.\nકવિ - સુખેથી પુછો. મારી બુદ્ધિ પ્રમાણે હું પૂરી કરીશ.\nનરોત્તમ - (ગૌરીબાઈને કહે છે) તમે કાંઈ પુછો.\nગૌરીબાઈ - (કવિને કહે છે) આ પાટિયા ઉપર અમારી મરજીમાં આવે તેવા સાત આઠ અક્ષરો લખી, તે એવી જ રીતે કવિતામાં આવે, એવું કવિત રચી આપશો \nકવિ - આપની મરજીમાં આવે તેવા અક્ષરો લખો, તેમાં ફેરફાર કર્યા વિના તે અક્ષરો કવિતમાં ગોઠવી આપીશ.\nગંગાબાઈ - લાવો હું અક્ષરો લખું. એમ કહીને ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષ એ રીતે એક લીટી લખી.\nગૌરીબાઈ - અરે ક્ષ ઉપર તો ઘણા શબ્દો છે, એ સમશા તો લાવોને હું પૂરી કરી આપું. એમા શું છે \nતમે તે દહાડે નિશાળમાં પણ મને સેહેલી સમશા પુછી હતી. એમ કેમ વારૂ \nગંગાબાઈ - એ તો આગલી રાતે અમે હજામ લોકોને નાટક કરતાં જોયા હતા તેમાં એક હજામ રામનો વેષ લાવ્યો હતો. ત્યારે મારા મનમાં એટલું ચરણ ઉત્પન્ન થયું હતું કે \"રઘુપતિરામ નથી જો એ તો હજામ છે\" પછી તે કવિત મારાથી પૂરૂં થઈ શક્યું નહોતું માટે મેં તમને પૂછ્યું હતું.\nવારૂ, પણ હું પુછું છું તે સમશા પૂરી કરવા દો.\nકવિ - સમશા પૂરી કરે છે.\nદશ મુખને નિજ દૂત કહે છે.\nરાવણ - છે લક્ષ્મણ શી જાત ગણત્રી \nદૂત - ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષત્રી. ૧.\nનરોત્તમ - એ ચોપાઈમાં ભાવાર્થ શો છે અને તાત્પર્યાર્થ શો છે \nકવિ - એમાં કવિના મનનો ભાવ કહેવાનો એવો જણાય છે કે લંકા ઉપર રામની ફોજ આવી ત્યારે ત્યાંના લોકો હબક ખાઈ ગયા હતા માટે બોલતાં હાકાવાકા થઈ જતું હતું.\nતાત્પર્યાર્થ કે રાવણના કરતાં રામનું જોર વધારે છે એવી ત્યાંના લોકોને ખાતરી હતી.\nનરોત્તમ - કેમ ગૌરીબાઈ, તમારાથી આ સમશા આવી રીતે પૂરી શકાત કે \nગૌરીબાઈ - આ સમશા કઠણ હતી. માટે સ‌ઉ સમજી શકે એવી, આવી સફઈદાર મારાથી બનત નહીં. પણ શીખાઉ કવિ��ી પઠે અધડુક શબ્દો તાણી મેળીને જોડી આપત. અથવા જેમ મનુષ્યને બદલે મનુ, શરદને બદલે શરૂદ એ રીતે આજ સુધીમાં કોઈ કવિએ લખેલા ન હોય, એવા શબ્દો બગાડીને કે ક્લિષ્ટાર્થ એટલે અર્થ સમજી શકાય નહીં, એવી ધુળધાણી જેવી કવિતા હું કરી શકત.\nગંગાબાઈ - હવે તમારાથી બની શકે નહિ, એવી કઠણ સમશા તમે પૂછો.\nગૌરીબાઈ - (પેલા અક્ષરો ભૂંશી નાખીને લખ્યું કે) ણણણણણણણ. લો આ સમશા પૂરી કરી આપો.\nકવિ - વિચાર કરીને તે ઉપર કવિત રચી આપે છે.\nભૂપના ભવનમાં સુતો ગમાર ગામડીઓ,\nઘડી આળ-ઘોષ શુણી ભડકીને ભાગે છે;\nબૂમ શુણી, બહુ લોકે કારણ પુછ્યું તો કહે,\nછે તો ઘર ઠીક, પણ બીક બહુ લાગે છે;\nનકી ભૂત થાય, મરી જાય જે નવા ઘરમાં,\nઆ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે;\nરાત અરધીક જ્યારે જાય દલપતરામ,\nઘણણણ, ણણ, ણણ ઘંટડિયો વાગે છે. ૨૨\nનરોત્તમ - આ કવિતાનો ભાવાર્થ, અથા તાત્પર્યાર્થ શો છે \nકવિ - ભાવાર્થ એ છે કે, ગામડીઆ જેવા ભોળા લોકો તપાસ કર્યા વિના આવા કારણને ભૂત ઠરાવે છે, અને બીએ છે. અને તાત્પર્યાર્થ એ છે કે ભૂતની વાતો ચાલે છે તે તમામ વેહેમની છે અને જુઠી છે.\nનરોત્તમ - એમાં નવ રસમાંનો કિયો રસ છે \nકવિ - ભયાનક રસ છે.\nનરોત્તમ - ભયનક રસ કેટલા પ્રકારના હોય છે \nકવિ - કર્ત્રિમ, વૈત્રાસિક, અને સહેતુક એવા ત્રણ મુખ્ય ભેદ છે. અને તેમાં અવાંતર બીજા ઘણા ભેદ છે. પણ તે નવે રસના તમામ ભેદ બીજે પ્રસંગે કહીશ. હાલ ફુરસદ નથી.\nએવામાં નરોત્તમનો નહાનો ભાઈ દેવચંદ ત્યાં બેઠો હતો, તેની ઉમર ગરીબાઈ કરતાં બે ત્રણ વર્ષની વધારે હતી. ગૌરીબાઈએ તેને વચન આપેલું હતું કે હું તમારી સાથે લગ્ન કરીશ. પણ આ સમે ગૌરીનું ઘણું ડહામણ જોઈને દેવચંદે જાણ્યું કે આવી ડહામણવાળી છે તે, મને પરણશે કે નહિ, એવો સંશય આવ્યો.\nએવામાં નરોત્તમે કહ્યું કે હવે દેવચંદની અને ગૌરીબાઈની પરીક્ષા લઈએ.\nપછી દેવચંદને કહ્યું કે એક દોહરો કે સોરઠો તું રચી આપ જોઈએ. તને કેવી કવિતા આવડે છે \nદેવચંદ - શા વિષે રચું કસુંબાના રંગ વિષે રચું \nનરોત્તમ - હા ઠીક છે.\nપ્રથમ સરસ પંકાય, જલે કસુંબાની જુઓ;\nજલદી ઊડી જાય, કહો રંગ શા કામનો. ૧.\nનરોત્તમ - ગૌરીબાઈ, તમે કસુંબાના રંગ વિષે કાંઈ કવિતા રચી આપો જોઈએ.\nગૌરીબાઈએ જાણ્યું કે, એ સોરઠો મારા ઉપર કહ્યો, અને મારા બોલ કોલનો તેને ભરૂંસો નથી એવું જણાય છે.\nપછી તેણે આ નીચે લખ્યા પ્રમાણે કવિતા રચી.\nઅનુઢા વક્રવિદગ્ધા નાયકા ભેદ\nઆપણા કસુંબગર કસુંબો ચઢાવે છે તે,\nથોડા જ દિવસ સુધી શોભા સારી ધારે છે;\nવિલોકો વોલાયતી કરીગરોની કારીગરી,\nપાકા રંગે કેવાં સારાં વસ્ત્ર શણગારે છે;\nટુક ટુક થાય તો શું થાય, રંગ જાય નહિ,\nએવું કોણ છે કે એના રંગને ઉતારે છે;\nપુરૂષોની પાઘડીમાં કસુંબાનો કાચો રંગ,\nપાકા રંગવાળી અંગ ઓઢણી અમારે છે. ૨૩\nએ કવિતાથી જણાવ્યું કે આપણા દેશી લોકો બોલીને ફરી જાય છે, તેવી હું નથી. હું તો વિલાયતી લોકોના જેવી એકવચની છું, અને તમારી પ્રીતિનો રંગ કાચો હશે પણ મારા મનની પ્રીતિનો રંગ કાચો નથી.\nવળી એક દુમેલાછંદ રચ્યો.\nરંગતણી ચટકી ચઢિ જે દિન, જ્યાં અટકાવ કરી અટકી;\nપાણિ ઉકાળિ પખાળિ જુઓ, વળિ પથ્થર સાથ જુઓ પટકી;\nતોડિ વછોડિ મરોડિ જુઓ, કદિ કાતરે કાપિ કરો કટકી;\nકોટિ ઉપાય કિધે દલપત, નટાળિ ટળે ચઢિ તે ચટકી. ૨૪\nનરોત્તમ - કવિરાજ, તમે આ સમાની કંપનીઓ અને શેરો વિષે હવે એકાદ કવિત સંભળાવો એટલે બસ.\nગયા શિકારે [૧]શેરને, શિકારના કરનાર;\nત્યાં સામો શેરે કર્યો, શિકારીનો શીકાર.\nલેખણો નેં ચાકાં રૂપી શૂળ, નેં ખડગ લઈ,\nખાતાવહી ખપરમાં ખલકને ખાઈ ગઈ;\nશેરની સવારી કરી ફરી સારા શેહેરોમાં,\nચાચરમાં તાળીઓ પડાવી ગીત ગાઈ ગઈ;\nપ્રાણીઓનું લોહી પીવા પ્રથમ પ્રયાણ કરી,\nદીવાના બનાવા મદપાન[૨] પણ પાઈ ગઈ;\nકહે દલપતરામ કરવા પ્રલયકાળ;\nકંપનીઓ રૂપે કાળી કાળિકા જણાઈ ગઈ. ૨૫.\nએ કવિતાની ચરચા સાંભળીને નરોત્તમદાસ વગેરે બધી સભા બહુ રંજન થઈ. પછી તે શેઠે કવિને મોટો શિરપાવ આપ્યો. અને ગૌરીબાઈને પણ તેના યોગ્ય આપ્યું. અને સભા બરખાશ થઈ. નરોત્તમદાસે, તથા બીજા ગૃહસ્થોએ, તે કવિને મોટી મોટી બખશીશ આપી, ત્યારે પ્રૌઢની આંખમાં અદેખાઈ આવી. વળી રાજાએ રૂ. ૫૦૦)નું અને બીજું રૂ. ૧૦૦૦નું ઈનામ આપવાનું કહીને તે કવિ પાસે બે પુસ્તકો કરાવ્યાં, ત્યારે તો પ્રૌઢના મનમાં ઘણું ઝેર ઉપઝ્યું. તેથી તેણે બુમો પાડી કે, એ કવિ કવિતામાં કાંઈ નથી સમજતો, અને તેના કરતાં હું કવિતાના કામમાં, બહુ સમજું છું. માટે એને ઈનામ આપવાં નહીં. મને ઈનામ આપો, અને હું તે પુસ્તકો રચીશ. પણ તે બુમો પાડવાથી તેનું કાંઈ વળ્યું નહીં.\nપછી ગંગાબાઈને આણું પહોંચ્યું તેથી પિયરનું તેડું આવ્યું, એટલે તે પીયર ગયાં. તે પછી જમનાબાઈને વેહેમી સ્ત્રિયોની ઘણી સોબત થવાથી, તથા મંદવાડ આવ્યાથી તે દોરા ચીઠી વગેરેની ભ્રમણામાં પડી. તે પછી ગંગાબાઈ પાછાં આવ્યાં ત્યારે તેણે ભ્રમણા મટાડી.\nગંગાબાઈ જ્યારે પીયર ગયાં હતાં ત્યારે ત્યાં પોતાની માનો ઉપકાર કેવી રીતે માન્યો તથા નહાનપણમાં મોજશોખ પડ્યો મુકીને કેવી મેહેનતથી ત��ણે વિદ્યાભ્યાસ કર્યો હતો તથા નહાનપણમાં મોજશોખ પડ્યો મુકીને કેવી મેહેનતથી તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો અને તેથી અંતે કેવું સુખ પામી. તે બધાનું વરણન એક ગરબા છંદમાં લખું છું. આગળ ઉપર એક ભણેલી બાઈએ પણ એ જ રીતે પોતાની સ્તુતિ કરી હતી.\nપુત્રિ કહે મા પાસ, હાસ કરી હેતેં મા;\nઅતિ સોંપ્યો અભ્યાસ, આશ પુરી એ તેં મા. ૧\nભણિ ભણતર ભલિ ભાત, વાત વિવિધ વાંચી મા;\nપૂરણ થઈ પ્રખ્યાત, સાત સુખે સાચી મા. ૨\nદિલમાં લઈ ઉપદેશ, બેશ ઉજેશ થયો મા;\nહઈડે હરખ હમેશ, લેશ કલેશ ગયો મા. ૩\nધન ધન આ અવતાર, સાર લિધો સાચો મા;\nઈશ્વરનો ઉપકાર, વાર ઘણી વાંચ્યો મા. ૪\nજ્ઞાન પદારથ પાન, કાન વડે કીધું મા;\nલઈ વિદ્યાનૂ દાન, માન મહા લીધું મા. ૫\nન મળ્યો ઠપકો ઠેશ, બેશ ભૂગોળ ભણી મા;\nવળિ થઈ વાત વિશેષ, દેશ સમગ્ર ગણી મા. ૬\nપાકવિધી પરસિદ્ધ, સિદ્ધ કરી સારી મા;\nઆઠ સિદ્ધિ નવનિદ્ધ, દીધે દયા તારી મા. ૭\nગણતાં શિખી ગણીત, ગીત શબદ સાખી મા;\nચિત્ર ભરત દઈ ચિત્ત, રીત શિખી રાખી મા. ૮\nદેખી અદ્‌ભુત દાવ, પાવ પ્રથમ દીધો મા;\nભણી ગણી ધરિ ભાવ, લાવ ભલો લીધો મા. ૯\nભટકે પણ નહિ ભાગ, લાગ જડે જેનો મા;\nઉંડો અરથ અથાગ, તાગ લિધો તેનો મા. ૧૦\nપછિ બીજા પરચૂણ, ગુણ લીધા ધારી મા;\nએ આટામાં લૂણ, શુણ માતા મારી મા. ૧૧\nપુરો શુરો રજપૂત, ભૂત થકી ભાગે મા;\nમન મારૂં મજબૂત, તૂત ગણી ત્યાગે મા. ૧૨\nહિમ્મત ધરૂં હજાર, બાર જઈ બેશી મા;\nભ્રમણાનો શો ભાર, પાર શકે પેશી મા. ૧૩\nકિધો વેહેમનો હોય, રોમ નથી બીતી મા;\nવાર ગણાયો ભોમ, સોમ ગયો વીતી મા. ૧૪\nમેં આભે ભરિ બાથ, સાથ વિના સાથે મા;\nદયા કરી દિનનાથ, હાથ ગ્રહ્યો હાથે મા. ૧૫\nએ પ્રભુનો જે પાડ, ખાડ ખણી ડાટે મા;\nતે જન મોટા તાડ, ઝાડ સુકા સાટે મા. ૧૬\nવિદ્યા કળા વિહીન, ચીન ચડી જાશે મા;\nપણ તે પર‌આધીન, દીન થઈ થાશે મા. ૧૭\nનહિ વિદ્યા નવટાંક, રાંક જુઓ જેવા મા;\nવળતી કાઢે વાંક, આંક કરમ એવા મા. ૧૮\nફાવે એવી ફોજ, હોજ ભર્યા પાણી મા;\nજો નહિ જાણે ચોજ, રોજ ભણી રાણી મા. ૧૯\nતો તેનો અવતાર, છાર પડી છૂટ્યો મા;\nકહે કવી ધિક્કાર, તાર નશિબ તૂટ્યો મા. ૨૦\nહું હોંશે કદિ હી, ચીર નહીં ચહાતી મા;\nનહિ પામી કદિ નીર, ખીર કદી ખાતી મા. ૨૧\nઘડ્યા કનકના ઘાટ, કાટ ચડ્યા કીધા મા;\nમેં ભણવાને માટ, ડાટ વળણ દીધા મા. ૨૨\nચાતુરતા હિર ચીર, ધીરજ જળ ધોયું મા;\nશોભે તેથિ શરીર, જીરણ નવ જોયું મા. ૨૩\nહરિગુણ હાર હજાર, ભાર નહીં ભાસે મા;\nસદગુંઅના શણગાર, પાર વિના પાસે મા. ૨૪\nકરતી પર ઉપકાર, ખાર તજી ખોટો મા;\nપુસ્તક પઢી અપાર, સાર મળ્યો મોટો મા. ૨૫\nઅરધું જમી અન��જ, કાજ લિધું સાધી મા;\nલોક વિષે તો લાજ, આજ અધિક વાધી મા. ૨૬\nગણ્યા ભલા સુખ ભોગ, રોગ ગણે રોગી મા;\nએમ કર્યો ઉદયોગ, જોગ જપે જોગી મા. ૨૭\nસરસ નરસ કદિ શાક, પાક નહીં ગણતી મા;\nહતી ન કોઈની હાક, થાક ભુલી ભણતી મા. ૨૮\nકાય સૂકી કાંક ઠાઠ જતં થઈતી મા;\nપણ નહિ પાડ્યો પાઠ, આઠ વરસ ગઈતી મા. ૨૯\nઆગળ તો ઉદમાત, રાત દિવસ કરતી મા;\nપોઢી ઉઠી પ્રભાત, સાત સદન ફરતી મા. ૩૦\nપણ મારાં મા બાપ, આપ અમુલ્ય થયાં મા;\nટળ્યા સરવ સંતાપ, પાપ પતાળ ગયાં મા. ૩૧\nજે તું કથન કહીશ, શીશ ધરી સાંખૂં મા;\nમનમાં ગુણ માનીશ, રીશ નહીં રાખું મા. ૩૨\nનવજુગ રહેશે નામ, દામ વિના દીધે મા;\nમળશે નિર્મળ ધામ, કામ સરસ કીધે મા. ૩૩\nલઈ લઈ પેન શિલેટ, પેટતણી પાશે મા;\nબહુ બહુ ચિતરૂં બેટ, ભેટ લિધી ભાસે મા. ૩૪\nમાગું ખુઅરશી મેજ, એજ ઇછા આણું મા;\nઆપું વાળિ અવેજ, તેજ હું હઠ તાણું મા. ૩૫\nવળિ વેઠે જેમ વેઠ, શેઠ અનુચર મા;\nશું શ્રાવણ, શું જેઠ, ઠેઠી નિશા અવસર મા. ૩૬\nબેઠી કશિને કેદ, હેડ રહી બાકી મા;\nછોડી નહિ છંછેડ, ખેડ ખરી પાકી મા. ૩૭\nનીચાં રાખી નેણ, કહેણ શુણું કાને મા;\nવળિ વાંચું સુખદેણ, વેણ પછી પાને મા. ૩૮\nસિધ કરવા સંકેત, હેત સહિત હળતી મા;\nરહે શરીર સચેત, વેત કરૂં વળતી મા. ૩૯\nકોટિ પ્રકારે કેદ, ખેદ વિના ખમતી મા;\nવિપ્ર ભણે જેમ વેદ, ભેદ લેવા ભમતી મા. ૪૦\nતપસી તપમાં જેમ, તેમ ઠરાવ ઠર્યો મા;\nપૂરો આણી પ્રેમ, એમ અભ્યાસ કર્યો મા. ૪૧\nચુકથી ચેરાચેર, ફેર ફરક જોતી મા;\nસૂકાતું લોહી શેર, ઘેર ઘણું રોતી મા. ૪૨\nકુંવરીઓ કેટલીક, બીક નહીં ગણાતી મા;\nઆળસ આણિ અધીક, ઠીક નહી ભણતી મા. ૪૩\nહસતી હૂકા હૂક, બૂક લઈ બોખી મા;\nઠાલું વલોવી થુંક, ચૂંક કરે ચોખી મા. ૪૪\nભણવાની નહિ ભૂખ, મુખગપ્પો ગાતી મા;\nતે દેખી થઈ દુઃખ, સુખ શાંતી જાતી મા. ૪૫\nછ ઘડી લેવા છૂટ, કૂટ કરી મરતી મા;\nહૂંતો અર્થ અખૂટ લૂટ લઈ ભરતી મા. ૪૬\nહોય ખરા જે હંસ, વંશ વિષે વળગ્યા મા;\nનીરખીર નિસ્સંશ, અંશ કરે અળગા મા. ૪૭\nસાચ વિષે જોઈ જૂઠ, પૂંઠ કરૂં પેહેલી મા;\nરૂઠ ગમે તો તૂઠ, મુંઠ નહીં મેલી મા. ૪૮\nફરતું કરતું ફેલ, ખેલ તણું ખાતું મા;\nરમતતણી રસ-રેલ, તેલ ગણ્યું તાતું મા. ૪૯\nશિરો સુંવાળી સેવ, દેવ ચળે ભાળી મા;\nતે ખાવા તતખેવ, ટેવ દિધી ટાળી મા. ૫૦\nચૌરે ચૌટે ચોક, લોક મળે કાલા મા;\nદેખિ હલાવે ડોક, થોક વચે ઠાલા મા. ૫૧\nશોધે નહીં સુગંધ, અંધ ઘણા એવા મા;\nબોલે પણ નિર્બંધ, ધંધ ધરે તેવા મા. ૫૨\nજુદ્ધ વિષે જઈ જોધ, બોધ કરે બળથી મા;\nશત્રુતણો કરિ શોધ, ક્રોધ કરે કળથી મા. ૫૩\nગોપ કરી એમ કોપ, તોપ ભરી તંગે મા;\nતો જશનો ધરિ ટો���, ઓપ લિધો અંગે મા. ૫૪\nજો ભણિ હું નહિ હોત, જોત નજર જાગી મા;\nખેલ ખરેખરિ ખોત, મોત લેત માગી મા. ૫૫\nજડથી ન કરૂં જુદ્ધ, બુધ કરી આણું મા;\nઉજળું એટલું દૂધ, શુદ્ધ સરવ જાણું મા. ૫૬\nભમતો દેખું ભૂપ, રૂપ રંગે રૂડો મા;\nચેતી ચાલું ચૂપ, કૂપ ગણી કૂડો મા. ૫૭\nકરવા ફેલ ફિત્તૂર, ઉર ઇછા ઠરતી મા;\nપાપતણું ગણિ પૂર, દૂરથકી ડરતી મા. ૫૮\nઉપજે સંકટ શૂળ, ધૂળ તહાં ધરતી મા;\nછળનૂ છેદી મૂળ, કુળ ઉજવળ કરતી મા. ૫૯\nઆવ્યાં વિઘન અનેક, ટેક નહીં તૂટી મા;\nઈશ્વર પ્રીતી એક, છેક નહીં છૂટી મા. ૬૦\nકરતી પૂરા કોડ, ખોડ નહીં ખાતી મા;\nઉગ્યા નશિબના છોડ, જોડ મળી જાતી મા. ૬૧\nપામી પરમ પવિત્ર, મિત્ર સરસ સ્વામી મા;\nવિદ્યાવંત વિચિત્ર, ચિત્રકળા જામી મા. ૬૨\nકરિ કરૂણા કરતાર, પાર નહીં પુન્યે મા;\nલઈ ઊચાર \"લગાર, વાર\" રહી મુન્યે મા. ૬૩\nગુણ ગણિ ગરબો આમ, ગામ ગાશે મા;\nતે જન મન અભિરામ, કામ સુફળ થાશે મા. ૬૪\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ૧૮:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/sonu-sud-ae-tyena-janma-divas-par-3-lakh-nokri-ne-jaherat-kari/", "date_download": "2021-01-18T01:35:52Z", "digest": "sha1:GXILSZBQQVKZT3W7HRH2XR37B6MML72T", "length": 5979, "nlines": 41, "source_domain": "mtnews.in", "title": "સોનુ સૂદે તેના જન્મદિવસે પરપ્રાંતિયો માટે 3 લાખ નોકરીની ઘોષણા કરી, જાણો આટલી બધી નોકરીઓ કેવી રીતે.‌. |", "raw_content": "\nસોનુ સૂદે તેના જન્મદિવસે પરપ્રાંતિયો માટે 3 લાખ નોકરીની ઘોષણા કરી, જાણો આટલી બધી નોકરીઓ કેવી રીતે.‌.\nકોરોના યુગમાં સોનુ સૂદે જે રીતે દરેક જરૂરિયાતમંદને મદદ કરી છે, મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને તેમણે લોકોને જે રીતે સંભાળ્યા છે, તેની પ્રશંસા ચાલુ છે. હવે આ ખુશામત બાદ સોનુ અટકી ગયો છે, એવું નથી. તેઓએ તેમની સહાયતાનો વિસ્તાર વધાર્યો છે. પહેલાં, સોનુ ફક્ત લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મદદ કરતો હતો, હવે તેઓ ટ્રેકટર આપવાનું કામ અને નોકરી આપવા નું કામ ચાલુ કર્યું છે. 30 જુલાઈએ સોનુ સૂદ તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેઓ તેમના જન્મદિવસ પર કોઈ મોટી બોલિવૂડ પાર્ટીને ચલાવી રહ્યા નથી, પરંતુ આ પ્રસંગે લોકોને મદદ કરીને પુણ્ય કમાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. સોનુ સૂદે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ હવે પરદેશીઓને નોકરી મેળવવામાં મદદ કર��ે. તેઓ પૂર પ્રભાવિત બિહાર અને આસામમાં આ અભિયાનને ઝડપથી ચલાવવા જઇ રહ્યા છે.\nઅભિનેતાએ મારા જન્મદિવસના પ્રસંગે મારા સ્થળાંતરીત ભાઇઓ માટે સોશિયલ મીડિયા- http://pravasiRojgar.com પર કહ્યું છે 3 લાખ નોકરીઓ માટે મારો કરાર. આ બધા સારા પગાર, પીએફ, ઇએસઆઈ અને અન્ય લાભ પ્રદાન કરે છે. એઇપીસી, સીઆઈટીઆઈ, ટ્રાઇડન્ટ, ક્વેસ કોર્પ, એમેઝોન, સોડેક્સો, અર્બન કો, પોર્ટીઆ અને અન્ય તમામ લોકોનો આભાર.\nસોનુ સૂદે સ્થળાંતર રોજગારના નામે નવી ઝુંબેશ શરૂ કરી છે. તેણે ઘણી મોટી કંપનીઓ સાથે જોડાણ પણ કર્યું છે. પૂરને કારણે અસમ અને બિહારમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને ઘણા લોકોની નોકરી પણ ગુમાવી દીધી છે, હવે સોનુ સૂદ આ બધાની મદદ કરવા આગળ આવ્યો છે. સોનુની પહેલથી તે લોકો માટે નવી આશા લાવવામાં મદદરૂપ બન્યો છે. આ પહેલા પણ સોનુ સૂદે લોકોને જુદી જુદી રીતે મદદ કરી હતી. તાજેતરમાં જ તેણે ખેડૂતને ખેતરમાં ખેડવાની સહાય માટે બે બળદ આપ્યા. સોનુએ બીજા ખેડૂતને ટ્રેક્ટર ગિફ્ટ આપી હતી. દરેક વ્યક્તિ સોનુ સૂદના આ ફોર્મનો આનંદ લઇ રહ્યો છે. તે દરેકની નજરમાં વાસ્તવિક જીવનના નાયક બન્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://mysonglyrics.net/tane-bhulva-mangu-ne-tu-yad-aave-chhe-song-lyrics-kajal-prjapati/", "date_download": "2021-01-18T00:17:23Z", "digest": "sha1:UDY7YEQHRTTDMFFIAMMVVY3VHKWTENNL", "length": 8686, "nlines": 171, "source_domain": "mysonglyrics.net", "title": "Tane Bhulva Mangu Ne Tu Yad Aave Chhe Song Lyrics ગુજરાતી (Kajal Prjapati) – Download Free Lyrics PDF & Ringtone Here – mysonglyrics", "raw_content": "\nબંધ આંખ કરું ને તું નજરે આવે છે\nબંધ આંખ કરું ને તું નજરે આવે છે\nતારા રે સંભારણા મને બહુ સતાવે છે\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nબંધ આંખ કરું ને તું નજરે આવે છે\nતારા રે સંભારણા મને બહુ સતાવે છે\nધડક તું હતું રે નામ તારું મારા શ્વાસ માં\nબે કસૂર દિલ ને સજા મળી વિશ્વાસ માં\nકીયા રે ચોઘડિયે હાથ લીધોતો હાથ માં\nજુદાઈ નું દર્દ ભરી ગયો તું આંખ માં\nરોજ રાત પડે ને તું સપને આવે છે\nરોજ રાત પડે ને તું સપને આવે છે\nતારા સપના સાયબા મને બહુ સતાવે છે\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nજિંદગી ના સફર માં સાથી તને મેં કીધો તો\nચપટી ભર સિંદૂર થી સેંથો પુરી મેં લીધો તો\nજોડે જીવસુ એવો કોલ મને તે દીધો\nમન નો મિત તને મારો માની લ��ધો તો\nબદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે\nબદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે\nમારા રે કરેલા કરમ મને રડાવે છે\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nબંધ આંખ કરું ને તું નજરે આવે છે\nતારા રે સંભારણા મને બહુ સતાવે છે\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nહવે શું કરું હું મને છોડી ગયો તું\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\nતને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/stan-wawrinka-advanced-to-the-second-round-with-three-match-points-saved/", "date_download": "2021-01-18T01:01:11Z", "digest": "sha1:QKB5YG2KQD5PM7NL2GPYHINC7MQ2WCLO", "length": 9958, "nlines": 192, "source_domain": "sportsmirror.in", "title": "સ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Tennis સ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nPittsburgh (SportsMirror.in) : સેન્ટ પીટર્સબર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં આગળ વધવા માટે સ્ટેન વાવરિન્કા (Stan Wawrinka) એ ડેન ઇવાન્સ સામે ત્રણ મેચ પોઇન્ટ બચાવીને શાનદાર વાપસી કરી. સ્વિટ્ઝર્લેન્ડની વાવરિંકા બીજા સેટમાં 5-6ના સ્કોર પર સર્વિસ આપી રહી હતી. તેણે બ્રિટિશ ખેલાડી ઇવાન્સને મેચ જીતવા માટે ત્રણ તક આપી હતી. ત્રણેય પ્રસંગોએ, વાવરિન્કા મેચ પોઇન્ટ્સ બચાવવામાં સફળ રહી અને આખરે 3-6, 7-6 (3), 7-5થી જીત મેળવી.\nજ્યારે વાવરિન્કાએ અગાઉ 2016 માં યુએસ ઓપન જીત્યું હતું, ત્યારે તેણે ટુર્ના��ેન્ટની મેચમાં ઇવાન્સ સામેનો મેચ પોઇન્ટ બચાવ્યો હતો. વાવરિંકાનો હવે પછીનો રશિયન ક્વોલિફાયર એવજેની ડોન્સકોઇનો સામનો કરવો પડશે જેણે ઇગોર ગેરાસિમોવને 6-4, 7-6(4) થી હરાવ્યો હતો. જોકે, બ્રિટનની કેમેરોન નોરી આઠમી ક્રમાંકિત ટેલર ફ્રિટ્ઝને 6-4, 4-6,6 -3 થી હરાવવામાં સફળ રહી હતી.\nઆ પણ વાંચો : તે મને આજે જણાવી દીધું કે “તું ક્લે કોર્ટનો બાદશાહ કેમ છો” : જોકોવિચ\nવાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર અસલાન કરાત્સેવે ટેનિસ સેન્ડગ્રેનને 7-5, 3-6, 7-5થી હરાવ્યો. લેક્ઝાંડર બુબલિકએ એક સેટથી પાછળ રહીને મેકેન્ઝી મેકડોનાલ્ડ પર 2-6, 7–6 (2), 6–4થી જીત્યો.\nPrevious articleઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nNext articleIPL 2020: રાજસ્થાન રોયલ્સ દિલ્હી કેપિટલ્સ સામે બદલો લેવા મેદાનમાં ઉતરશે\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/61445", "date_download": "2021-01-18T01:06:11Z", "digest": "sha1:ZZ7B7BI7OVHTOJ4IIC2SIK2A3SN4KDFL", "length": 12089, "nlines": 93, "source_domain": "westerntimesnews.in", "title": "શિલ્પાએ માસ્ક ન પહેરનારા ફોટોગ્રાફર્સને ખુબ ખખડાવ્યા - Western Times News", "raw_content": "\nશિલ્પાએ માસ્ક ન પહેરનારા ફોટોગ્રાફર્સને ખુબ ખખડાવ્યા\nકોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ફોટોગ્રાફર્સને સૂચન મુંબઈ, કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં વેપાર-ધંધાની સાથે બોલિવુડ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર પડી રહી છે. ચાર મહિનાના બ્રેક પછી હવે ધીરે-ધીરે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા સેલિબ્સ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે અને નવા કામની કે બાકી રહી ગયેલા કામની શરૂઆત કરી રહ્યા છે.\nઆ બધાની વચ્ચે કોરોનાના ખતરાથી હજુ મુક્તિ નથી મળી ત્યારે સેલિબ્સ પોતાના ફેન્સને કોરોનાના ખતરાથી બચાવા માટેના સલાહ સૂચનો વીડિયો મેસેજ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જ રહ્યા છે. આજ રીતે શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ફેન્સ અને તેની આસપાસમાં રહેલા લોકોને માસ્ક પહેરવા માટે કહે છે.\nએક વીડિયો સામે આવ્યો છે જેમાં શિલ્પા ફોટોગ્રાફર્સને સલાહ આપી રહી છે, કે જેથી તેમને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ના રહે. શિલ્પા શેટ્ટી સલૂનમાંથી બહાર નીકળે છે ત્યારે તેને જાેઈને ફોટોગ્રાફર્સ ભેગા થઈ જાય છે. આ જાેઈને શિલ્પા તરત જ ફોટોગ્રાફર્સને છૂટી પડવાની સલાહ આપે છે શિલ્પા અહીં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવાની સાથે એ પણ પૂછવા લાગે છે કે માસ્ક કોણ નથી પહેર્યું શિલ્પા સલૂનમાંથી બહાર નીકળે છે કે તરત સલૂનની બહાર ફોટોગ્રાફર્સ એકઠા થઈ જાય છે. આ દરમિયાન શિલ્પાએ માસ્ક અને શિલ્ડ પહેર્યા હોય છે જેમાંથી તે શિલ્ડ ઉતાર્યા બાદ ફોટોગ્રાફર્સની સામે આવે છે અને તેમને કોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સૂચન કરે છે.\nઆ સાંભળીને ફોટોગાફર્સ પણ શિલ્પાને જવાબ આપે છે કે, અમે બધાએ માસ્ક પહેર્યા છે. મહત્વનું છે કે, શિલ્પા સહિતના સેલિબ્સ પોતાના ફેન્સને માસ્ક પહેરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિનંતી કરતા રહે છે કે જેથી જે છૂટછાટો મળી છે તેના કારણે સંકટ વધારે ઉભું ના થાય. અનલોકની સાથે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે તે જ રીતે ધીરે-ધીરે મનોરંજન ઈન્ડસ્ટ્રીના કામ પણ શરુ થઈ ગયા છે, આવામાં કેટલાક કલાકારો પણ કોરોનાથી બચી શક્યા નથી. સતત ફેન્સ દ્વારા સેલિબ્સ શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તેના પર નજર રાખી રહ્યા છે. આવામાં માસ્ક કે કોરોનાથી બચવા માટેની કોઈ ભૂલ સેલિબ્સ દ્વારા થાય તો ફેન્સ તરત ટકોર કરે છે સાથે આ સેલિબ્સને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરે છે.\nPrevious રિદ્ધિમા કપૂરે પહેરી પિતા ઋષિ કપૂરની વાૅચ, શેર કરી તસવીર\nNext સુશાંત સિંહે ૨૯ જૂનનો વર્ક પ્લાન તૈયાર કર્યો હતો\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીક��ણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/what-is-ego-egoism/", "date_download": "2021-01-18T01:41:21Z", "digest": "sha1:5WP7T536EYUTVU6BJZ2ATLKLVHZMCPOI", "length": 13026, "nlines": 251, "source_domain": "www.dadabhagwan.in", "title": "અહમ્ અને અહંકાર | પોઝિટિવ અને નેગેટિવ અહંકાર | હું કોણ છું | અહંકારથી મુક્તિ | અહંકાર અને આત્મા | What is Ego | Who am I | Ego and Soul | Meaning of Egoism | Aham Shu Che", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઅહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં 'હું' છું એવું આરોપણ કરવું. આપણે ખરેખર દેહ કે નામ સ્વરૂપે નથી છતાં આપણે દેહ કે નામ સ્વરૂપે છીએ એવું માનીએ છે. પોતે જે સ્વરૂપે છે એનું ભાન થવું એનું નામ નિરહંકાર.\n શું અહમ અને અહંકાર બંને એક જ છે\nશું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે\n અને તે આત્માથી કઈ રીતે જુદો છે\nઈગોઈઝમ કેવી રીતે ઓળખાય ડીપ્રેશન કોને આવે છે\nશું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે\nશું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે\nશું દયા એ અહંકારનો ગુણ છે\nશું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે\n અહંકારમાંથી મુકત કેવી રીતે થવું\nસુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે એ કોણ ભોગવે છે\nજો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું\nમારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો\nઅહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ\nઅહંકાર કેવી રીતે ખલાસ થાય અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/saurashtra/", "date_download": "2021-01-18T01:42:51Z", "digest": "sha1:YVXJJIN7CYWBZNXJ6DQJOIGTMRWQJUHA", "length": 29286, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Saurashtra - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nસૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું : જામજોધપુરમાં 9 ઈંચ, આ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nરાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે....\nરાજકોટમાં 16 દિવસમાં જ 250ના મૃત્યુ, સૌરાષ્ટ્રમાં Coronaના નવા કેસ 337\nકોવિડ-૧૯ મહામારી અટકવાનું નામ નથી લેતી. આજે એક જ દિવસમાં રાજકોટ ખાતે ૧૯ સહિત સૌરાષ્ટ્રમાં કુલ ૨૩ વ્યક્તિને કોરોના (Corona) ભરખી ગયો હતો, તો ૨૪...\nસીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઠેર ઠેર ઉડ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા\nભાજપ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. પરંતુ તેમના આ પ્રવાસ દરમ્યાન લગભગ દરેક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરાજાહેર ભંગ થઇ રહ્યો છે. જૂનાગઢ બાદ સીઆર...\nસીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસની રૂપરેખા તૈયાર, પાટીદારોને રીઝવવા ઘડાયો આ પ્લાન\nપ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે જેની અંતિમ રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીઆર પાટીલ...\nસૌરાષ્ટ્રમાં કોરોનાથી ભંયકર તાવનો થયો છે હુમલો, 21નાં મોત સરકાર જાગે નહીં તો વાયરસ ફેલાશે\nસૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહયુ છે તેવા કપરા સંજોગોમાં પશુઓમાં ગાંઠીયા (કાળીયા) તાવના રોગનાં વાયરસ જોવા મળ્યો છે. જસદણ અને બાબરા તાલુકાની...\nકોરોના સૌરાષ્ટ્રમાં મચાવી રહ્યો છે હાહાકાર, 24 કલાકમાં 300થી વધારે કેસ અને 19નાં મોત\nકોરોનાનો રાક્ષસી પંજો સૌરાષ્ટ્રમાં વિસ્તરી રહયો છે સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પોઝીટીવ કેસ અને મોતનો આંકડો ચિંતાજનક હદે...\nસૌરાષ્ટ્રમાં 100 લોકમેળાઓ રદ: રજાઓ પડશે પણ હરવા-ફરવાના સ્થળોએ પણ નહીં જઈ શકો, સરકારે લીધા આ નિર્ણય\nસૌરાષ્ટ્રમાં જૂન સુધી એકંદરે કાબુમાં રહેલ કોરોના મહામારી જૂલાઈમાં દિવસો વિતતા જાય છે તેમ સતત ટોચ પર જાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં દેશભરમાં ફેલાયેલા લોકોમાં માનીતા...\nસૌરાષ્ટ્ર પર ઘેરું બન્યું કોરોનાનું સંકટ, એક તરફ મહામારી બીજી તરફ મહામંદી\nકોરોનાનું સંકટ સૌરાષ્ટ્ર પર વધુ ઘેરુ બન્યુ છે. હાલમાં સ્થિતી એવી છે કે અનલોક ત્રણ શરૂ કરવું કે પછી લોકડાઉન કરવું તેને લઇને અસમંજસ સર્જાઇ...\nસૌરાષ્ટ્રના 25 ડેમોમાં નવા નિરની આવક, ભાદર-2 ડેમના ૨ દરવાજા ખોલવામાં આવતા ૩૭ ગામોને કરાયા એલર્ટ\nસૌરાષ્ટ્રમાં ગઈકાલ પડેલ ભારે વરસાદથી 25 ડેમોમાં નવા નિરની આવક જોવા મળી, જ્યારે અનેક ડેમો છલકાતા ડેમના પટમાં આવેલ ગામોને એલેટ કરવામાં આવ્યા છે. જળાશયોમાં...\n સૌરાષ્ટ્રમાં 125 ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો, હજુ પણ ભારે વરસાદની આગાહી\nસૌરાષ્ટ્રની ધરતી પર આ વર્ષે પણ મેઘરાજાનું હેત વધારે રહ્યું છે અને આજ તા.૧૪ જૂલાઈ સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસતો હોય છે તેના કરતા ૫૦...\nCorona: સૌરાષ્ટ્રમાં 11ના મોત, રાજકોટ સ્ટેટબેન્કમાં કેસ આવતા બેન્ક બંધ\nસૌરાષ્ટ્રમાં ચોમાસામાં કોરોના(Corona) વાયરસ વધુ ગંભીર રૂપ લઈ રહ્યો છે અને હવે તે વધુ જીવલેણ બન્યો છે. સરકારી તંત્રએ કૂલ મૃત્યુના આંકડા અગાઉ જાહેર કર્યા...\nસૌરાષ્ટ્રમાં મેઘમહેર: 8 જીલ્લાઓમાં અડધાથી દોઢ ઈંચ, જૂનાગઢ, સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી\nઅષાઢ મહિનાના ત્રીજા ચરણમાં પણ સાર્વત્રિક હળવો વરસાદ પડવાનો ક્રમ ચાલુ જ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના પચાસે’ક તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ જૂનાગઢ, ગીરસોમનાથ,...\nમેઘરાજાની પહેલા જ રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં 12 ડેમ 100 ટકા ભરાયા\nગુજરાતમાં આ વખતે મેઘરાજાએ પહેલા જ રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીની સિઝનમાં સરેરાશ મોસમનો 25.60% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો...\nભ��રે વરસાદના કારણે સૌરાષ્ટ્રની આ ST બસોના રૂટ થયા કેન્સલ, જાણી લો કયા\nરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદને કારણે એસટી તંત્ર દ્વારા અનેક રૂટોની ST બસો કેન્સલ કરવામાં આવી હતી. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આવેલા...\nઅષાઢના આરંભમાં Corona મહામારીએ વધુ મોં ફાડ્યું, ગુજરાતના આ શહેરોમાં સ્થિતિ ખુબ ગંભીર\nઅષાઢના આરંભે કોરોના (Corona) મહામારીનો વિસ્ફોટ થયો છે અને કેસોની સંખ્યા જેઠ માસમાં સરેરાશ રહી તેના કરતા પચાસ ટકા વધારે થઈ છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ...\nસૌરાષ્ટ્રમાં હળવા – ભારે ઝાપટા સાથે મુહૂર્ત સાચવતા મેઘરાજા જામકંડોરણામાં ચાર ઈંચ, ગોંડલમાં અઢી ઈંચ\nસૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ બાદ આજે સારા ચોમાસા માટેનાં મહત્વનાં દિવસ ગણાતા અષાઢી બીજનાં પ્રવે પણ હળવાભારે ઝાપટા સાથે મેઘરાજાએ મુર્હૂત સાચવતા લોકો આનંદિત થયા છે....\nસૌરાષ્ટ્ર – કચ્છમાં એક જ અઠવાડિયામાં સિઝનનો 30 ટકા વરસાદ, ૧૨૩ તાલુકામાં ૫૧થી ૧૨૫ મિલી સુધી વરસાદ નોંધાયો\nઆ વર્ષે ચોમાસુ સારૂ જશે તેવી શરૂઆતના વરસાદે આશા બાંધી છે. ચોમાસાની સિઝનની શરૂઆતથી જ વાવણી લાયક વરસાદ જોતાં ખેડૂતોમાં સારા પાક ઉત્પાદનની આશા છે....\nલાંબા વિરામ બાદ મેઘમહેરથી જગતનો તાત રાજી, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ,\nગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે....\nરાજ્યમાં જીવલેણ મહામારીનો કહેર યથાવત, સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં યોજાતા લોક મેળા રદ થાય તેવી શક્યતાઓ\nરાજ્યમાં જીવલેણ કોરોનાની મહામારી યથાવત છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં યોજાતા લોકમેળાને લઇને મહત્વના સમાચાર છે. કોરોનાની મહામારીને કારણે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના લોકમેળા નહીં યોજાય....\nસૌરાષ્ટ્ર પર અવિરત મેઘકૃપા, આટલા ઈંચ વરસાદથી તરબતર\nસૌરાષ્ટ્ર ઊપર અવિરત મેઘકૃપા વરસી રહી છે. આજે પણ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક તથા રાજકોટ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો, જયારે અન્ય અનેક...\nઅમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના ટેસ્ટ ફરજીયાત કરતા સૌરાષ્ટ્રના ભક્તોમાં રોષ, યાત્રા 15 દિવસની કરાઈ\nજમ્મુ – કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશભરમાંથી દર વર્ષે ૩ લાખથી વધુ યાત્રિકો આ યાત્રાએ જતા હોય છે...\nસૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે\nત્રણ ધરાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે. વધુ ધારાસભ્યોને તૂટતા રોકવા નવી રણનીતિ ઘડી છે. જે મુજબ ધારાસભ્યોને આ વખતે બીજા રાજ્યમાં...\nCorona મહામારી બાદ હવે સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યો છે આ રોગનો સૌથી વધુ ખતરો\nસૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વ્યાપક સ્થળે છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પાંચેક દિવસ વરસાદની આગાહી છે અને ત્યારબાદ નૈઋત્યનું ચોમાસુ પણ નજીક આવી...\nCorona હવે મુખ્ય જવાબદારી લોકોની, સરકારને છૂટછાટો\nકોરોના (Corona)ના નહીંવત કેસો હતા અને સૌરાષ્ટ્રમાં પાંચ સહિતના જિલ્લાઓ અને ગુજરાતના લગભગ તમામ ગામડાઓ જ્યારે કોરોનાથી સદંતર મુક્ત હતા ત્યારે ભરપૂર નિયંત્રણો લાદવાની સાથે...\nસૌરાષ્ટ્રમાંથી સ્થળાંતરિત થયેલા શ્રમિકોને વિનામૂલ્યે મળશે પાંચ કિલો અનાજ\nસૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો સ્થળાંતર કરી રહ્યા છે. તેઓને રસ્તામાં ભૂખ્યા ન રહેવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહિનાનો પ્રતિ વ્યક્તિ દીઠ 5...\nફક્ત સૌરાષ્ટ્રમાં જ GSTની આવકમાં સરકારને આટલા હજાર કરોડનો ફટકો\nકોરોનાની આફતમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી વેપાર – ધંધા ઠપ થઈને પડયા છે તમામ આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ છે ત્યારે વેપારીઓ – ઉધોગકારોની...\nસેનેટાઈઝ કર્યા બાદ આજથી શરૂ થશે પોસ્ટ ઓફિસની કામગીરી\nસમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૫૯ દિવસથી પોસ્ટ ઓફિસો મોટા ભાગની બંધ રહી છે. રાજકોટ રીકીવનમાં ૨૬ પૈકીની માત્ર પાંચ પોસ્ટ ઓફિસથી કામગીરી ચાલતી રહી હતી. અલબત...\nતંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહી છે પાન-માવા-બીડીની હાટડીઓ, રાતના અંધારામાં પણ ઉઘાડી લૂંટ\nઅત્યારે આખો દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે એવામાં ફાકી – પાનના વ્યસન માટે પંકાયેલા સૌરાષ્ટ્રમાં જાણે ટોબેકો વોર ચાલુ થઈ ગઈ છે. તે એ...\nસૌરાષ્ટ્ર માટે આવ્યા સૌથી સારા સમાચાર, લોકડાઉનમાં આટલી દુકાનો ખોલી શકાશે\nસમગ્ર રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ માસથી કરિયાણા,દૂધ,મેડીકલ સિવાયની દુકાનો અને ચહલપહલ બંધ થઈ ગઈ છે ત્યારે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તા.૪થી ૧૭ મે લોકડાઉન-૩ની...\nઅમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વધું 3-3 કેસ પોઝિટીવ, ગુજરાતામાં કુલ આંક 61\nગુજરાતમાં લોકડાઉન વચ્ચે કોરોનાના પોઝિટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ત્રણ અને સૌરાષ્ટ્���માં ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ, ગીરસોમનાથ અને પોરબંદરમાં એક-એક...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D/16/05/2019/", "date_download": "2021-01-18T01:51:20Z", "digest": "sha1:7XAFUVNWXP7N6KB7FRJRFUWYZLIPFBTT", "length": 9443, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર કટિબદ્ધ છેઃ પ્રદિપસિંહ | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર કટિબદ્ધ છેઃ પ્રદિપસિંહ\nદલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર કટિબદ્ધ છેઃ પ્રદિપસિંહ\nદલિતો પર હુમલા મામલે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોના વરઘોડાને રોકવાને લઇને થઇ રહેલા હુમલાઓ ખુબ જ દુઃખદ વાત છે. આ મામલે રાજ્યની પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને દોષિતોને સજા કરશે. તાજેતરમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે પોલીસે ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.\nપ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી ઘટનાઓમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ સીએમની સૂચનાથી ડે.સીએમએ કરાવ્યું છે. પ્રદિપસિંહ જાડેજાએ કડીના લ્હોર ગામે દલિતોના વરધોડાની વાત કરતા જણાવ્યું હતું કે, જેવી અમને ઘટનાની માહિતી મળી કે તરત અમે તેના પર પગલા ભરી કડીમાં પુરતો બંદોબસ્ત ગોઠવાયો હતો, અને વાજતે ગાજતે દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તો સીતવાડામાં પણ પોલીસે સક્રિય ભૂમિકા ભજવી હતી.\nપ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર પુરેપ��રી કટિબદ્ધ છે. ગુજરાત સરકાર દલિતોની પડખે છે, માટે તેમને જરાયે ચિંતા કરવાની જરૂર નથી. તો પ્રદિપસિંહે ગુજરાત બાદ પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા હુમલાઓને વખોડતું એક નિવેદન આપ્યું હતું. તેમને કે, પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી પરવાનગી લઈને નીકળી હતી. તેમ છતાં અમિત શાહ પર હુમલો થયો હતો. તેમને કે, ટીએમસીના કાર્યકરોએ રેલી પર હુમલો કરી આગજની કરી હતી. અમિત શાહ અને તેમની રેલી પરનો હુમલો વખોડવા લાયક ગણાવ્યો હતો.\nપ્રદિપસિંહે પશ્ચિમ બંગાળમાં મમતાદીદી હાર ભાળી ગયા છે, જેના કારણે તેમના ઇશારે ટીએમસીના કાર્યકરો દ્વારા આવા હુમલાઓ કરાવવાનો આરોપ મૂક્્યો હતો. મંગળવારે જે ભાજપાની રેલી પર થયેલો હુમલો નિંદનિય અને અયોગ્ય ગણાવ્યો હતો.\nPrevious articleજા ભાજપની સરકાર બની તો માત્ર ૧૩ દિવસમાં જ પડી જશેઃ શરદ પવાર\nNext articleકંપનીનાં માલિકે ચોરીની આશંકાએ ૨ સફાઇકર્મી મહિલાને ડામ દેતા ખળભળાટ\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/short-stories", "date_download": "2021-01-18T00:59:12Z", "digest": "sha1:BHMXGXLX44W56PHMUNE3SCSKOQV63CSL", "length": 13969, "nlines": 260, "source_domain": "www.matrubharti.com", "title": "Read Best short stories in Hindi, English, Gujarati and marathi Language | Matrubharti", "raw_content": "\nબડી બિંદી વાલી બંદી - 2\nબડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના ...\nયા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતાનમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃઆદિ/મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, વીર/ધૈર્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, જયા/વિજયાલક્ષ્મીઉપરોક્ત અષ્ટલક્ષ્મી સિવાય પણ કોઈ કોઈ ધર્મગ્રંથોમાં લક્ષ્મીજીના\nસરકારી ખર્ચે એમ.બી.બી.એસ કર્યા પછી બોન્ડ ના નિયમ મુજબ 1 વર્ષ સુધી સરકાર કહે તે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે છે. ડોક્ટર સોહીલ આચાર્ય ગવર્મેન્ટ કોલેજમાં એમ.બી.બી.એસ તો થઈ ...\nનવ વર્ષની નીતુએ આજે ફરી આખો ઘર માથા ઉપર લીધું સ્કુલ ન જવા માટે, આ એનું રોજ નું હતું . એને સ્કુલ જવાનું શું ખબર કેમ સારું જ લાગતું ન ...\nસ્મિત લક્ષ્મીનું “મનુભાઈ સારો માણસ ધ્યાનમાં હોય તો કહેજો ...\n...અને દિકરીએ પિતાના નશ્વર દેહને હોસ્પિટલથી ઘરે લઇ જવા મથામણ શરૂ કરી\nવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચંદ્રનગર ગામની વાત છે. વડોદરા જિલ્લામાં માત્ર ૨૦૦ માણસની વસ્તી ધરાવતા ચંદ્રનગર ગામમાં મહિજીભાઇ કરીને એક વ્યક્તિ રહેતા હતા. તેમની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે ...\nઅમાસનો અંધકાર દીશાઓમાં વ્યાપી ગયો હતો. કોઈ નવ યૌવનાએ આંજેલા કાજલ ભાંતી અંધકાર સમયને ડરાવી રહ્યો હતો . ટમ ટમ કરતા તારલાઓ પણ અમાસના પ્રભાવ ને ઓછો કરી ...\nનમસ્કાર મિત્રો મારા પ્રથમ artical લગ્નેતર સંબંધનો પ્રેમ ને આવકારવા બદલ આભાર. ...\n◦•●◉✿ માઇક્રોફિક્શન 1 ✿◉●•◦ રાજ ...\nબડી બિંદી વાલી બંદી - 1\nબડી બિંદી વાલી બંદી’પ્રકરણ- પહેલું /૧‘મુઝે કુછ કહેના હૈ.’‘મુઝે ભી કુછ કહેના હૈ.’‘પહેલે તુમ,’‘પહેલે તુમ.’‘તુમ.’‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ...\nઆજે ફરી વિભાનો તેજાબી આર્ટિકલ વાંચીને આકાશ અંદરથી સળગી ગયો. ‘કેટલી આગ છે વિભાનાં શબ્દોમાં ;શા માટે આટલું આકરૂં લખતી હશે ’ વિચારતો આકાશ ...\nપ્રેમ સરહદ પાર નો\nઅનુષ્કા માત્ર 17 વર્ષની.જેનાં માટે પ્રેમ જ બધુ હતો.આમ પણ આ વયે ખરાં ખોટા ની શું સમજ હોય.પરન્તુ અનુષ્કા એમાંની ન હતી.ખૂબ જ સમજદાર,બહાદુર અને થોડી વાત ...\nલાગણી ની લગની જ્યારે વધારે લાગી જાય છે,ત્યારે હ્રદય નું વાતાવરણ આપો આપ પલટાઈ જાય છે...❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ જે કોઈ તમારા જીવનમાં આવે તો એ પલ ને ...\nમહામારી એ આપેલું વરદાન\nમહામારી એ આપેલું વરદાન નિવેદિતા અને સમ્યક બંને working કપલ છે. બંને ના લગ્ન ને લગભગ ૧૦ એક વર્ષ થયા. આ ૧૦ એક વર્ષ માં એક સુંદર બાળકી નિશાની, ...\n \"મંથન આજે ખૂબ ઉદાસ હતો અને નૈસર્ગી, નૈસર્ગી તો તેનાથી પણ વધારે ઉદાસ હ���ી અને પલેપલ તે મંથનને યાદ કરીને રડી રહી હતી.તેને જે સફળતા મળી હતી ...\nમનાલીનું આવું રૌદ્ર રૂપ જોઈને શિશિર, રાગ અને લય ત્રણેય ડઘાઈ ગયા. આજ પહેલા કોઈએ મનાલીને ક્યારેય ઊંચા સ્વરે વાત કરતા સુદ્ધા પણ સાંભળી ન હતી. મનાલી અને શિશિરના ...\nMy dear besty, Thank you so much મારી લાઈફ માં આવવા માટે, આપણી પહેલી મુલાકાત થી લઈ ને અત્યાર સુધીની દરેક મુલાકાત મારા માટે ...\nઆજે બે બે દિવસ થઈ ગયા ઘર માં રસોઈ નથી બની જાણે ઘર પર માતમ છવાઇ ગયો છે . ઘરના નોકર પણ બે દિવસ થી જમ્યા નથી કારણ કે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/", "date_download": "2021-01-18T00:43:47Z", "digest": "sha1:4JFVQHVSGWFUUY4LYS5CBRIV5WTXTHDD", "length": 17689, "nlines": 274, "source_domain": "www.dadabhagwan.in", "title": "આત્મજ્ઞાન ફક્ત બે જ કલાકમાં | શાશ્વત સુખ | જ્ઞાનવિધિ | અધ્યાત્મિક વિજ્ઞાન | Self realization", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ ન���ષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nપરિવર્તન આપના જીવનમાં વધુ જાણો\nઓળખાણ સાચા સ્વરૂપની વધુ જાણો\n‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’\n‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’\nદરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે જયારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરુપ(આત્મા)ની ઓળખાણ થયા પછી જ થાય છે. શાશ્વત સુખના આ માર્ગની શોધ એ. એમ. પટેલ દ્વારા થઇ હતી જેઓ દાદા ભગવાન નામથી ઓળખાય છે. તેમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન કે જે અક્રમ વિજ્ઞાનના નામથી ઓળખાય છે તે જગત માટે ખુલ્લું કર્યું.\nઅક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરુપ(આત્મા)ની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના પ્રશ્નોની વ્યવહારિક ચાવીઓ પૂરી પડે છે, જેનાથી જીવનમાં એકતા અને આનંદની પ્રાપ્તિ થાય છે.\nજ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિથી પોતાના સાચા સ્વરુપની ઓળખાણ શક્ય બને છે.\nઅમારી એવી ભાવના છે કે આપ પણ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્તિના અનોખા પ્રયોગનો અચૂક અનુભવ કરો. જુઓ વીડિયો\nહાલની આવી પડેલી આપત્તિમાંથી આખું જગત વહેલામાં વહેલી તકે નિર્વિઘ્ને અને સમતાભાવે બહાર નીકળી જાય તે માટે પુજ્યશ્રીની પ્રાર્થના અને વિધિ..\nજગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નિગેટિવ' બધું દુઃખ આપશે.\nજીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે છે. આ એક અનંત (અંત વગરનું) ચક્ર છે. આપણા સંજોગો આપણા કર્મ પર પૂર્વનિર્ધારિત છે, તેથી ત્યાં નકારાત્મક સંજોગો, (ભૌતિકદ્રષ્ટિએ) દેખીતી રીતે ટાળવા શક્ય નથી, પરંતુ તમારી જાતને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે બચાવવા માટે અને નકારાત્મક પરિસ્થિતિને લાભદાયીમાં...\nપૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા તમારા રોજબરોજના જીવનના પ્રશ્નોના સમાધાન મેળવો અને શાશ્વત સુખનો અનુભવ પ્રાપ્ત કરવા જ્ઞાન વિધિનો લાભ લો.\nદાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.\nપ્રશ્નોત્તરી સત્સંગ શું છે\nઅહીં સત્સંગ, પ્રવચન કે ઉપદેશના રૂપમાં નથી પરંતુ પૂજ્ય દીપકભાઈ સાથે વાતચીતરૂપી પ્રશ્નોત્તરી સત્સંગ હોય છે. આ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપ આધ્યાત્મિકતાને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો જેવા કે આપણી સાચી ઓળખાણ શું છે,આ જગત કોણ ચલાવે છે,ભગવાન ક્યાં છે,કર્મ શું છે વિગેરે. લોકોને વ્યવહારિક સમસ્યાઓના સમાધાન પણ પ્રાપ્ત થયા છે જેવા કે ક્રોધ અને ચિંતાથી છુટકારો શી રીતે,કલેશ વિનાના જીવન માટે કુટુંબીજનો અને મિત્રો સાથે કેવી રીતે સુમેળ સાધીએ અને બીજું ઘણું બધું. અહીં આપને જીવનની મૌલિક વાસ્તવિકતાઓ જાણવાનો અમૂલ્ય અવસર મળશે.\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.highlight86.com/gu/hpcc-ir-beam-counter-1106.html", "date_download": "2021-01-18T01:40:46Z", "digest": "sha1:UAAH4WQTQYCTIBT5RO5KS63TZFBIOOMT", "length": 14519, "nlines": 141, "source_domain": "www.highlight86.com", "title": "HPC015C IR બીમ કાઉન્ટર - ચાઇના HPC015C IR બીમ કાઉન્ટર પુરવઠોકર્તા,ફેક્ટરી - હાઇલાઇટ", "raw_content": "\nઘર » સોલ્યુશન્સ » લોકો કાઉન્ટર » ઇન્ફ્રારેડ લોકો કાઉન્ટર\nHPC015C IR બીમ કાઉન્ટર\nસ્થાપન વે: સ્ટીકરો અથવા ફીટ\nડેટા: ડાયરેક્શનલ માં આઉટ માહિતી\nરંગ: કાળા અથવા સફેદ\nહું. સ્થાપન તૈયારીઓ અને સૂચનાઓ\nત્યાં રીસીવર અને ટ્રાન્સમીટર ટોચ પર એક cambered કાપો છે. તમે કવર ખોલીને બેટરી માટે સ્થાપન સ્થાન જોઈ શકે છે.\nત્યાં બેટરી ખંડ માં બે ટચ ઝરણા છે. વસંત એક અંત બેટરી કેથોડ કહેવાય છે; બીજા છેડે બેટરી એનોડ છે. ખાતરી કરો કે સ્થાપન કૃપા કરીને બેટરી યોગ્ય છે.\nટ્રાન્સમીટર બેટરી સ્થાપિત કર્યા પછી, LED2 સૂચક પ્રકાશ ઘણી વખત ફ્લેશ કરશે; આ સૂચવે છે કે ટ્રાન્સમીટર કામ કરી રહી છે.\nરીસીવર ઇન ઇન્સ્ટોલ કર્યા પછી, સૂચક પ્રકાશ અને એલસીડી સ્ક્રીન પ્રદર્શિત કરશે, જે સૂચવે છે કે રીસીવર કામ કરે છે.\nજો ત્યાં બેટરી સ્થાપન પછી ઉપકરણને માટે કોઈ પ્રતિક્રિયા છે, કૃપા કરીને તપાસો જો બેટરી વલણ સાચી છે અથવા બેટરી પાવર સામાન્ય છે જો.\nતમે સમય ગોઠવવા અને પરિમાણો દરેક સમય સેટ જ્યારે બેટરી સ્થાપિત કરવાની જરૂર છે. ક્રમમાં બેટરી જીવન બચાવવા માટે, પ્રદર્શન સ્ક્રીન આપોઆપ જો શટ ડાઉન થશે કોઈપણ કામગીરી વગર 10 સેકન્ડ, જેથ��� તમે ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની જરૂર.\nબે સંપર્કમાં બટનો છે (સ્પર્શ વિસ્તાર) રીસીવર માટે. ટચ કામગીરી જ્યારે કવર પર હૂમલામાં છે હજી પણ ઉપલબ્ધ છે.\nK1 સંપર્કમાં બટન મુખ્યત્વે સ્વિચ અને પસંદગી માટે વપરાય છે\nK2 સંપર્કમાં બટન મુખ્યત્વે બચત અને બહાર નીકળતા માટે વપરાય છે\nજ્યારે એલસીડી સ્ક્રીન બંધ હોય, બટનો પર કોઈપણ સંપર્કમાં એલસીડી સ્ક્રીન જાગે કરી શકો છો.\nએલસીડી સ્ક્રીન જાગવાની પછી, લાંબા પ્રેસ કૃપા કરીને (કરતાં વધુ 3 સેકન્ડ) તર્જની આંગળીથી K1 સંપર્કમાં વિસ્તાર (મોટા સંપર્કમાં વિસ્તાર માટે, કવર પર ખરબચડા પછી ચલાવવા માટે અંગૂઠો ઉપયોગ કરો). તર્જની સ્ક્રીન શો સુધી K1 સંપર્કમાં વિસ્તાર છોડી શકો છો \"1. Time Setting\" તર્જની ટૂંકા પ્રેસ K1 સંપર્કમાં વિસ્તાર ફરીથી ઉપયોગ (કરતાં ઓછસમય સેટિંગજા સ્પર્શ સમય) પ્રદર્શન સ્ક્રીન કામગીરી સામગ્રીને પસંદ કરવા માટે, એટલે કે: 1. Time Setting, 2. બ્રાઉઝિંગ ડેટા, 3. કાઉન્ટ પીરિયડ, 4. શોધ ગતિ.\nસ્ક્રીન ઓપરેશન: પસંદ \"1. સમય ગોઠવવો\", અને પછી લાંબા સમય સુધી દબાવી K1 સુયોજનો દાખલ કરવા માટે\nK1 અને પ્રેસ K2 બે બટનો વધારો અથવા કિંમત ઘટાડો, લાંબા પ્રેસ K1 વર્ષ સ્વિચ કરવા માટે, માસ, દિવસ, કલાક અને મિનિટ. સમય પછી બધા સેટિંગ છે, સેવ સમય દબાવી K2 અને બહાર નીકળો.\n2.2 સેટ-અપ ગણતરી સમયગાળો\nમૂળભૂત ગણતરી સમય છે 0: 00-23: 59, તમે વાસ્તવિક જરૂરિયાતો અનુસાર સંશોધિત કરી શકો છો. સિસ્ટમ આપોઆપ સેટિંગ સમયગાળાની બહાર ઊંઘ મોડમાં દાખલ કરશે, ગણતરીમાં લેવામાં આવશે નહીં, જેથી માત્ર બેટરી જીવન વધારો કરી શકે છે, પણ બિનજરૂરી માહિતી ફિલ્ટર કરી શકો છો.\nસ્ક્રીન ઓપરેશન: પસંદ કરો \"3. કાઉન્ટ સમયગાળો \", અને પછી લાંબા સમય સુધી દબાવી K1 સેટિંગ દાખલ કરવા માટે.\nK1 અને પ્રેસ K2 બે બટનો વધારો અથવા કિંમત ઘટાડો, લાંબા પ્રેસ કલાક અને મિનિટ પર સ્વિચ કરવા માટે. સમય પછી બધા સમૂહ છે, સેવ સમય દબાવી K2 અને બહાર નીકળો.\n2.3 સેટ-અપ શોધ ઝડપ\nમૂળભૂત ડિટેક્ટિંગ ઝડપ ઓછી છે, 15km સૌથી ઝડપી મૂવિંગ ઝડપ શોધી શકે / H માનવ પ્રદર્શન ઝડપ જે સમકક્ષ. તમે જેટલી ઝડપથી ગતિ શોધવા માટે જરૂર હોય તો, તમે ઊંચી ઝડપ શોધવા ઝડપ સંશોધિત કરી શકો છો; આ રીતે રીસીવર 25km સૌથી ઝડપી મૂવિંગ ઝડપ શોધી શકે / એચ (ચાલી ઝડપ સમકક્ષ).\nસ્ક્રીન ઓપરેશન: પસંદ કરો \"4. શોધ ગતિ \", અને પછી લાંબા સમય સુધી દબાવી K1 સુયોજનો દાખલ કરવા માટે.\nપ્રેસ K1 નીચા ઝડપ અને ઉચ્ચ ઝડપ પર સ્વિચ કરવા માટે. તમે બધું સેટ કરી લીધું પછી, સ���વ સમય દબાવી K2 અને બહાર નીકળો.\nનૉૅધ: રીસીવરનું શોધ ઝડપ સુયોજિત કર્યા પછી, ટ્રાન્સમીટર \\ 'ઓ DIP સ્વીચ પણ જરૂર અનુરૂપ ઝડપ કરવા માટે પસંદ કરી (નીચા ઝડપ, વધુ ઝડપે), ચિત્ર શો નીચે કારણ કે. નહિંતર, તે કામ કરી શકતા નથી.\nબેટરી સ્થાપન પછી કવર પ્લેટ ફિક્સ.\nકૃપા કરીને નોંધો કાળો પ્રકાશ માર્ગદર્શિકા વહનની ટ્યુબ અથવા રીસીવર ઉપર હોવું જોઈએ.\nખોટો કવર પ્લેટ ફિક્સિંગમાં, ટ્રાંસ્મિટ ઇન્ફ્રારેડ સંકેત મોકલશે નહીં જેથી કાઉન્ટર સંકેત પ્રાપ્ત કરી શકતા નથી.\nબીજા. લોકો કાઉન્ટર અને પ્રસારણ ઇન્સ્ટોલેશન\nસ્થાપન સ્થિતિ કાઉન્ટર લોકો પાછળ લાકડી (1.3-1.4 મીટર જમીન પરથી ઊંચાઈ આગ્રહણીય છે) ડબલ બાજુ ટેપ સાથે, પછી લાલ પ્રકાશ કાઉન્ટર અંદર બાર મારફતે ફ્લેશિંગ જોઇ શકાય.\nકાઉન્ટર મૂકો અને પ્રવેશ બીજી બાજુ પર જ ક્ષિતિજ વહન, ખાતરી કરો કે ચહેરો બંને ચહેરો બનાવવા.\nપ્રકાશ બોલ મુકીશું સ્થિતિ યોગ્ય છે, જ્યારે, અને સ્થાપન પૂર્ણ થાય છે.\nલોકો HPC015C ખાળવા સ્ક્રીન બેટરી બચાવવા માટે સામાન્ય રીતે અંધારામાં છે. K1 અથવા K2 વિસ્તાર ટચ (કવર પ્લેટ આધાર સીધા સ્પર્શ) દૈનિક ટ્રાફિક ડેટા ચેક કરવા. ટ્રાફિક ડેટા ચળવળ દિશા મુજબ બે ભાગમાં વિભાજીત છે, દરેક ભાગ અનુક્રમે ટ્રાફિક ડેટા વર્તમાન દિશા બતાવે. તે આપમેળે બાદ શટ ડાઉન થશે 10 સેકન્ડ જો કોઇ કામગીરી.\nદૈનિક માહિતી ત્યારથી આપોઆપ cumulate કરશે 0. છેલ્લા 30 દિવસો માહિતી અને છેલ્લા વર્ષે દર મહિને કુલ ડેટા આપોઆપ સાચવવામાં આવશે. ડિસ્પ્લે \"2 ડેટા ચકાસણી મારફતે સ્વિચ કરી શકાય છે” સેટઅપ ઈન્ટરફેસ.\nસરનામું: રૂમ 803, બિલ્ડીંગ 1, Prona વ્યાપાર પ્લાઝા, કોઈ. 2145 સ્વાગત કર્યું હતું રોડ, Putuo જિલ્લા, શંઘાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%81/", "date_download": "2021-01-18T00:13:16Z", "digest": "sha1:J6LONC25BDWDXSXITQZ36C3KU3WXIIYK", "length": 10842, "nlines": 131, "source_domain": "gujaratinews24.in", "title": "પવનસિંહ તોહરી સુરતીયા નું ભોજપુરી ગીત ઇન્ટરનેટ પર વાયરલ - ભોજપુરી ગીત: પવનસિંહનું નવું ગીત તોહરી સુરતીયા રિલીઝ થતાની સાથે જ વાયરલ થયો, જુઓ વાયરલ વીડિયો -", "raw_content": "\nHome મનોરંજન પવનસિંહ તોહરી સુરતીયા નું ભોજપુરી ગીત ઇન્ટરનેટ પર વાયરલ – ભોજપુરી ગીત:...\nપવનસિંહ તોહરી સુરતીયા નું ભોજપુરી ગીત ઇન્ટરનેટ પર વાયરલ – ભોજપુરી ગીત: પવનસિંહનું નવું ગીત તોહરી સુરતીયા રિલીઝ થતાની સાથે જ વાયરલ થયો, ���ુઓ વાયરલ વીડિયો\nભોજપુરી અભિનેતા પવન સિંહ (પવન સિંહ) ફિલ્મોની સાથે સાથે નવા વીડિયો ગીતો દ્વારા પણ ઘણા બધા સોશિયલ મીડિયા બનાવે છે. થોડા દિવસો પહેલા ભોજપુરી ઉદ્યોગમાં પાવરસ્ટાર તરીકે જાણીતા પવનસિંહ (પવન સિંઘ) એ એક નવું ભોજપુરી ગીત ગીત રજૂ કર્યું હતું. પ્રેક્ષકોને આ ગીત ખૂબ પસંદ આવે છે. પવનસિંહ (ગીત પવન સિંહ) ના નવા ગીતનું નામ છે ‘તોહરી સુરતીયા’. આ ગીત યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે.\nસુશાંત સિંહ રાજપૂતે નોંધમાં લખ્યું છે કે જીવનની વાસ્તવિક રમત, કહે છે – જીવનના 30 વર્ષ કંઈક બનવામાં પસાર થઈ ગયા હતા અને …\nપવનસિંહનું નવું ભોજપુરી વીડિયો સોંગ ‘તોહરી સુરતીયા’ (તોહરી સુરતીયા) અત્યાર સુધીમાં 3 લાખ 48 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ ગીતને એન્ટર 10 રંગીલા યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. પ્રકાશ ડાયનેમાઈટે ગીતો લખ્યા છે, જ્યારે પવનસિંહે ગાયું છે. છોટા બાબાએ તેમાં સંગીત આપ્યું છે. ‘તોહરી સુરતીયા’ ગીતમાં પવન સિંહની નવી સ્ટાઇલ જોવા મળી રહી છે. ભોજપુરી પ્રેક્ષકો પણ આ અંગે ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.\nરકુલ પ્રીત સિંહ એક હાઇ સ્પીડ પર સાયકલ ચલાવતા જોવા મળ્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું – 12 કિલોમીટર …\nઅમને જણાવી દઈએ કે પવનસિંઘ અત્યાર સુધીમાં 70 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં અને 100 થી વધુ ભોજપુરી આલ્બમ્સમાં અભિનય કરી ચૂક્યો છે. તેણે ભોજપુરી ફિલ્મ સિનેમાના તમામ નાયકો અને નાયિકાઓ સાથે કામ કર્યું છે. પવનસિંહને નાનપણથી જ ગીતોમાં રસ હતો, જ્યારે તે માત્ર 11 વર્ષની ઉંમરે પોતાનું પહેલું ભોજપુરી આલ્બમ બહાર આવ્યું, જેને ‘ઓધનીઆન વાલી સે’ કહેવાતું, જે એક મોટી હિટ ફિલ્મ હતી. ત્યારબાદ તેણે ઘણાં ભોજપુરી આલ્બમ્સ બહાર કા .્યા, પરંતુ 2008 માં રજૂ થયેલું તેમનું ગીત ‘લોલીપોપ લageગ્લુ’ ખૂબ જ હીટ બન્યું અને તેને રાતોરાત સ્ટાર બનાવ્યો.\nPrevious articleવીવો વાય 31 એ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર અને 5 જી સપોર્ટ સાથે લોન્ચ કર્યું છે\nNext articleદુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર, ભારતની 11 કંપનીઓ જગ્યા મેળવી\nનવ્યા નવેલી નંદાએ શેર કરેલી તસવીરો મીઝાન જાફરીએ ટિપ્પણી કરી – અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ આ ફોટા શેર કર્યા, અફવા બોયફ્રેન્ડ માટે લખેલી\nઅમિતાભ બચ્ચને ભારતમાં કોવિડ 19 કોરોના રસીકરણ ડ્રાઇવ પર ટ્વીટ કર્યું – કોવિડ -19 રસીકરણ: અમિતાભ બચ્ચનની કોરોના રસીકરણ અંગેના ટ્વિટ પર, જણાવ્યું હતું.\nજાવેદ અખ્તર શાયરી તેમના પ્રખ્યાત અવતરણો જાવેદ અખ્તર કવિતા વાંચો\nએમેઝોન પ્રાઇમ વિડિઓ પર મનોજ બાજપેયી ફેમિલી મેન 2 પોસ્ટર રિલીઝ\nતાલાલા નગર પાલિકાએ પુખ્તવયના નાગરિકોનો વીમો ઉતરાવ્યો\nજુની એલ.જી.હોસ્પિટલમાં ૧૦ વર્ષ ચાલેલી સ્કીન બેન્ક જ બંધ\nબરેલીમાં બંદૂકની અણીએ વિદ્યાર્થિની પર ધર્માંતરણનું દબાણ\nચાલુ નાણાકિય વર્ષ 2020-21 માં GDPમાં 7.7 ટકાનાં ઘટાડાનું અનુમાન\nનવા સપ્તાહમાં સેન્સેક્સ 47888 થી 46111 વચ્ચે ફંગોળાશે\nદિલ્હી ખાતે ખેડુતોનો વિરોધ: દિલ્હીમાં ખેડૂત વિરોધ પ્રદર્શનમાં મોટી ભૂમિકા ભજવનારા...\nક્રિસમસ માગ નીકળતા ગારમેન્ટસની નિકાસમાં વધારો\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસરકારનો દાવો, રેકોર્ડ 4 534 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં બનાવવામાં...\nહિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું ૮૯ વર્ષની જૈફ વયે નિધન\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nઇન્ટરનેટ પર પતિની વિડિઓ વાયરલ સાથે મમ્મી કસમ ગીત પર મોનાલિસા...\nબિગ બોસ 14 વિકાસ ગુપ્તા ઇન્ટરનેટ પર નવો કેપ્ટન વિડિઓ વાયરલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://restbi.com/superbahis630-mustafa-cengizden-cok-konusulacak-sozler", "date_download": "2021-01-18T01:29:13Z", "digest": "sha1:GPQ7QTUE52G72GNQHW5G6RWYC4RL6PZT", "length": 10117, "nlines": 80, "source_domain": "restbi.com", "title": "SUPERBAHİS630 MUSTAFA CENGİZ'DEN ÇOK KONUŞULACAK SÖZLER! - RESTBET497.COM GİRİŞ", "raw_content": "\nયલો એન્ડ રેડ ક્લબના અધ્યક્ષ, મુસ્તફા સેનગીઝે કહ્યું કે, તેમણે અસાધારણ રીતે ચૂંટાયેલી સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે કે કેમ તે અંગે હજી સુધી નિર્ણય લીધો નથી. મુસ્તુફા સેનગીઝે ક્લબ્સ એસોસિએશન ફાઉન્ડેશનની બેઠક બાદ પ્રેસ સમક્ષ નિવેદનો આપ્યા હતા.\nઅહીં મુસ્તફા સેનગીઝનાં નિવેદનો છે;\n19-26 ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજવાના બોર્ડ ઓફ ડિરેક્ટરના નિર્ણય અંગે, મુસ્તફા સેનગીઝ “અલબત્ત, અમે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દસ્તાવેજો આપવાના હતા. અમે સખત પ્રયત્ન કર્યો. ઇસ્તંબુલ પછી, તે અંકારા ગયો. અંકારાએ તેની તપાસ કરી. અમને સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે હાજરી સાથેની મીટિંગ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ તે ખૂબ જ રસપ્રદ છે કે એવા લોકો પણ હતા જેઓ તેનો વિશ્વાસ પણ કરતા નહોતા. અમે સુપરવાઇઝરી બોર્ડ વિશે પૂછ્યું કે તે ફરજ પર છે કે નહીં. અમને આ વિશે સત્તાવાર લેખિત પ્રતિસાદ મળ્યો, કોર્ટ કાર્યવાહીની રાહ જોવી જોઇએ. તેથી તમે જાણો છો કે સુપરવાઇઝરી બોર્ડનો હવાલો સંભાળી રહ્યો છે. તેમનો અહેવાલ પણ વાંચ્યો ન હતો અને કાયદાકીય કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો. અમે પ્રક્રિયામાં આ પ્રકાશન ફાંસોથી કંટાળી ગયા છીએ. .\n“હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી\nતે પ્રશ્ન છે કે શું તે ફરીથી પીળો અને લાલ ક્લબનો ઉમેદવાર રહેશે, મુસ્તફા સેનગીઝ “હું ઉમેદવાર હોઈશ કે નહીં તે વિશે મને આ કહેવા દો. May મી મેથી, કોઈએ મને આ પ્રકારના સત્તાવાર વાતાવરણમાં મારા આરોગ્ય વિશે પૂછ્યું નથી. ‘તમારી સ્થિતિ શું છે’ હું નિંદા માટે નથી કહેતો, તે એકદમ સ્વાભાવિક છે. જો તમે માંદા છો, તો તમે અહીં કોઈપણ રીતે શું કરી રહ્યા છો. જો તમે સેવા આપવા જઇ રહ્યા છો, તો તમે સ્વસ્થ થાઓ છો. મારી પ્રક્રિયા હમણાં સારી રીતે પ્રગતિ કરી રહી છે, પરંતુ ખત ક્યારે થશે તે કોઈ નક્કી કરી શકતું નથી. જેટલું હું કરી શકું છું એટલા પ્રેમ માટે, તે કંઈક છે જે આપણે આપણું હૃદય આપીએ છીએ. જ્યારે તમે તેને બહારથી જુઓ ત્યારે આ વાહિયાત લાગે છે. હું ન તો લડી શકું છું, ન તો હું રાજકારણમાં આવવા જઇ રહ્યો છું કે ન તો તેનું વ્યાપારી ધોરણે મૂલ્યાંકન કરવાની સ્થિતિ ધરાવીશ. હું પહેલેથી જ સિવિલ સેવક છું. મારો વ્યવસાય એક એડમિનિસ્ટ્રેટર છે. હું શક્ય તેટલું શ્રેષ્ઠ સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારે કોઈ નિર્ણય નથી લીધો. જો તમે મારા કુટુંબ અને ડોકટરો પર નજર નાખો તો તેઓ ઇચ્છે છે કે હું પાછલા માહિતિથી છૂટી જઈશ. પણ આપણે પ્રેમ પછી છીએ “ એ જવાબ આપ્યો.\nઆ ઉપરાંત, મુસ્તફા સેનગીઝ “તે બધા મૂલ્યવાન લોકો છે, તેઓ બધા ગલાતાસરાયના છે. અમે ઇચ્છીએ છીએ કે તે હજી વધારે છે. એક તરફ આંદોલન ચાલી રહ્યું છે. તે દર્શાવે છે કે ત્યાં ગતિશીલતા છે. હું આશા રાખું છું કે આપણે તાજેતરમાં 26 ડિસેમ્બરની ચૂંટણી જોઈએ, કારણ કે આપણે ગેરહાજર રહેશે નહીં.” એક વિભાગ છે જે વિચારે છે કે અમે પ્રતિકાર કરી રહ્યા છીએ જેથી અમે બરતરફ ન થઈએ. એક સાથે હરીફાઈ કરો. અમે વપરાયેલ અભિવ્યક્તિઓ એર સ્ક્વેર ખોલી રહ્યા છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/gandhinagar/health-gandhinagar/", "date_download": "2021-01-18T01:37:26Z", "digest": "sha1:ONUUXX7YNLWNAWUZYHYXFYG6EPZ2SQZP", "length": 14522, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "HEALTH Archives", "raw_content": "\nરાજ્યભરમાં આજથી “CORONA Vaccine” આપવાની શરૂ\nદરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે વેક્સિન લીધા…\n#Gandhinagar – ‘પહેલા તબક્કામાં 11 લાખ કર્મચારીને મળશે રસી’ : CM રૂપાણી\nCM રૂપાણીએ જણાવી વેક્સિનેશનની રૂપરેખા ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ…\nના ડીજે, ના દોસ્તો ઉતરાયણ તો પરિવાર સાથે જ ઉજવી શકાશે : ફ્લેટના ધાબા પર ભીડ ભેગી થશે તો ચેરમેન જવાબદાર, રાજ્ય સરકારની હાઈકોર્ટમાં માર્ગદર્શિકા\nદિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ, ફરીથી ચૂક ના થાય તે જોવાની અમારી જવાબદારીઃ રાજ્ય સરકાર કોઈપણ સોસાયટીના ધાબે બહારના…\nકિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 2409 ગામના ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે\nમુખ્ય મંત્રી વિજય રૂપાણી આગામી તારીખ 3, 5, 7 અને 9 મી જાન્યુઆરી-2021 ના રોજ ચાર જીલ્લા મથકોએ “કિસાન સૂર્યોદય…\nરાજ્યના તમામ પતંગોત્સવ રદ, રાત્રિ કર્ફ્યૂ હવે 9ને બદલે 11થી સવારના 6 વાગ્યા સુધીનો થવાની સંભાવના\nહાલ રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે, કોરોનાના…\n#Gandhinagar – દુનિયાભરમાં MADE IN GUJARAT ગુજરાત બ્રાન્ડ છવાય જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી 2021 જાહેર, જાણો શું છે પોલિસી\nરાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની નવી “ગુજરાત સોલર પાવર પોલીસી 2021″ની જાહેરાત નવી સોલાર…\n#Gandhinagar – મંત્રીમંડળની બેઠકમાં ઉત્તરાયણ અને રાત્રિ કર્ફ્યુ અંગે નિર્ણય લેવાની શક્યતા\nરાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે…\nGandhinagar – ટ્રેઇની હેલ્થવર્કર્સ રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી શકશે\nરસી આપવા માટે સરકારના 15 હજાર જેટલા હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી 15 હજાર હેલ્થવર્કર્સ 60 હજાર સહકર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં…\nChristmas – 31st ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે કોરોના ગાઇડલાઇનની SOP તૈયાર, જાણો શું છૂટ મળી\nસુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે તૈયાર કરેલ SOPનું આગામી સમયમાં પણ ચુસ્ત અમલ કરાશે ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ…\nડોક્ટર્સની જીત – સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERS કોલેજના ઇન્ટર્નને રૂ. 5000 નું વધારાનું વેતન ચુકવાશે : DY CM\nહડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્નોનો સુખદ અંત કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને ધ્યાને રાખીને કરાયો નિર્ણય રાજયની સરકારી…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વ��રકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.ds-gasspring.com/gu/", "date_download": "2021-01-18T00:44:20Z", "digest": "sha1:M7MLY3OO567WWDJZMMXLBNJVG5BS5SKB", "length": 6669, "nlines": 199, "source_domain": "www.ds-gasspring.com", "title": "ગેસ વસંત, ગેસ સ્ટ્રટ, કમ્પ્રેશન ગેસ વસંત - ડબલ વસંત", "raw_content": "\nગેસ સ્પ્રિંગને તાળું મારવું\nસ્ટેનલેસ સ્ટીલ ગેસ વસંત\nડેમ્પર અને ટ્રેક્શન ગેસ સ્પ્રિંગ\nમેટલ કપડામાં બટન બીડવા માટેનું સાથે ધોરણ ગેસ વસંત\nએડજસ્ટેબલ બટન સાથે lockable ગેસ વસંત\nમેટલ કપડામાં બટન બીડવા માટેનું સાથે ધોરણ ગેસ વસંત\nએડજસ્ટેબલ બટન સાથે lockable ગેસ વસંત\nગેસ સ્પ્રિંગ અને રેખીય અભિનેતા માટે મૈત્રીપૂર્ણ નિષ્ણાતની સલાહ અને સેવા મેળવો. અમે 24 કલાકની અંદર તમારી પાસે પાછા આવીશું.\nઅમને હવે પૂછપરછ મોકલો\n5 #, યાનઝેંગ મિડલ રોડ, હટાંગ ટાઉન, વુજિન જિલ્લો, ચાંગઝોઉ સિટી, જિઆંગસુ\nહોટ પ્રોડક્ટ્સ - સાઇટમેપ - AMP મોબાઇલ\nસ્ટેનલેસ સ્ટીલ ગેસ સ્ટ્રટ, એસએસ 316 સ્ટેઈનલેસ સ્ટીલ ગેસ સ્પ્રિંગ , સ્ટેઈનલેસ સ્ટીલ ગેસ સ્પ્રિંગ્સ ,\n© ક©પિરાઇટ - 2010-2019: સર્વહક સ્વાધીન.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1774", "date_download": "2021-01-18T01:05:25Z", "digest": "sha1:E7Y4MG6K4J4VQ6DORAKUX6SFDYEQX4O2", "length": 39610, "nlines": 177, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ખોળે લીધેલો દીકરો – ચંદ્રિકા લોડાયા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nખોળે લીધેલો દીકરો – ચંદ્રિકા લોડાયા\nMarch 10th, 2008 | પ્રકાર : સત્ય ઘટનાઓ | 27 પ્રતિભાવો »\n[સત્ય ઘટના – ‘નવનીત સમર્પણ’ માર્ચ-2008માંથી સાભાર.]\nતે દિવસે સવારે અમે સૌ વહેલાં ઊઠી ગયાં હતાં. મધુને ઉઠાડવા બાને સૌથી વધુ બૂમો પાડવી પડતી, એ પણ વગર બૂમે ઊઠીને દીવાનખાનામાં ગોઠવાઈ ગયો હતો. થોડી વારમાં અમેરિકાથી ‘સ્ટુડન્ટ એક્સચેન્જ’ પ્રોગ્રામના ભાગરૂપે ફ્રૅન્ક આવવાનો હતો. બાબા એને લેવા એરપોર્ટ પર ગયા હતા.\nછેવટે સાડાસાતે બાબાની પાછળ ભૂખરા વાળ અને ભૂરી આંખોવાળા છ ફૂટથી વધુ ઊંચા ફૅન્કે પ્રવેશ કર્યો ત્યારે સૌની ઉત્કંઠાનો અંત આવ્યો. બાબાએ એને અમારી ઓળખાણ કરાવી,\n‘આ ગીતુ, આ અમિત ને આ મધુ.’ પછી આઈ તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘આ મારી પત્ની રમા’ ફ્રૅન્કે બે હાથ જોડીને આઈનું અભિવાદન કર્યું. ભારત વિશે એટલું એ શીખીને આવ્યો હતો. આઈએ સૌને સવારના નાસ્તા માટે ટેબલ ભણી દોર્યાં. આઈનું અંગ્રેજીનું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હતું પણ ચા-કૉફી, ટોસ્ટ વગેરેનું પૂછવા માટે એટલું બસ થઈ પડ્યું. ક્યાંક અમે સંતાનો એમની મદદે આવ્યાં. નાસ્તો પત્યા પછી અમને સૌને ફ્રૅન્કની સાથે વાતો કરવી હતી પણ એની ઈચ્છા જુદી હતી.\n‘મારે નાહવું છે ને મારો સામાન ક્યાં મૂકું ’ ફ્રૅન્કે પૂછ્યું. અમિત ફ્રૅન્ક સાથે એના માટે ફાળવેલો રૂમ બતાવવા ગયો. ફ્રૅન્ક તો પોતાના રૂમમાં ગયો તે ગયો. છેક એને જમવા ટાણે બોલાવ્યો ત્યારે બહાર આવ્યો. નવાં રમકડાં સાથે રમવા આતુર બાળકની જેમ એનો વધુ પરિચય પામવા ઉત્સુક હતાં પણ પછી મન મનાવ્યું કે હવે તો એક વરસ આપણી સાથે જ રહેશેને \nજમવામાં આઈએ રોજની જેમ સાદું ભોજન બનાવ્યું હતું. એમ ચુસ્ત શાકાહારી. ઈંડાં પણ વર્જ્ય. સૌ જમતાં જમતાં વાતોમાં મશગૂલ હતાં. આઈનું ધ્યાન ગયું કે ફ્રૅન્કે માત્ર કચુંબર ખાધું હતું. એ દાળ-શાકને હાથ પણ નહોતો લગાડતો. એમણે પૂછ્યું : ‘તું તો કાંઈ ખાતો નથી તને બીજું શું આપું તને બીજું શું આપું \n’ ફ્રૅન્કે પૂછ્યું. ફ્રૅન્કે સાકર સાથે એકાદ રોટલી જેમ તેમ ખાધી. આઈને ચિંતા થઈ પડી.\n‘આ છોકરો આપણા ઘરમાં બરાબર જમે નહીં તો કેમ ચાલે ’ સાંજે આઈએ વિચાર કરીને બટેટાની ચિપ્સ ને ટામેટાંનો સૂપ બનાવ્યાં. ફ્રૅન્કે પેટ ભરીને ��ાધું ત્યારે આઈને શાંતિ થઈ. જમીને ફ્રૅન્કે કહ્યું :\n‘થેન્ક યુ ફોર ધ વંડરફૂલ ડિનર \nબાએ પૂછ્યું : ‘વોટ યુ ઈટ એવરી ડે \n‘વેલ… મટન, પટેટોઝ, એગ્ઝ….’\n‘વિ ઈટ નો મટન, નો એગ. પ્રૉબ્લેમ ફૉર યુ.’\n‘આઈ વિલ ટ્રાય વેજિટેબલ્સ.’ ફ્રૅન્ક પાસે બીજો પર્યાય શો હતો \nઆઈએ નોંધ્યું હતું કે ફ્રૅન્કને આપણો મરીમસાલાવાળો ખોરાક ભાવતો નહોતો એટલે એના માટે બાફેલાં શાક બનાવતાં અને એને ભાવે એવી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરતાં. પણ ફ્રૅન્ક ભારતીય ખોરાકથી બિલકુલ ટેવાયેલો નહોતો એટલે એને ભાગ્યે જ કાંઈ ભાવતું. આઈ કહેતાં : ‘આ પરદેશી છોકરો આપણા ઘરમાં ભૂખ્યો રહે એ મારાથી ન જોવાય ’ ફ્રૅન્ક એક વર્ષ પૂનાની કૉલેજમાં ભણવાનો હતો તે દરમિયાન એના રહેવા અને જમવાની સગવડ કરવાની ફરજ યજમાન કુટુંબ તરીકે અમારા માથે હતી. છેવટે આઈએ નક્કી કર્યું : ‘આપણે આપણો ધરમ પાળીએ, એ એનો ’ ફ્રૅન્ક એક વર્ષ પૂનાની કૉલેજમાં ભણવાનો હતો તે દરમિયાન એના રહેવા અને જમવાની સગવડ કરવાની ફરજ યજમાન કુટુંબ તરીકે અમારા માથે હતી. છેવટે આઈએ નક્કી કર્યું : ‘આપણે આપણો ધરમ પાળીએ, એ એનો ’ અમારી ચિતપાવન બ્રાહ્મણ ગૃહસ્થીમાં ક્યારેય ઈંડાં આવ્યાં નહોતાં, પણ આઈએ ફ્રૅન્કને એના રૂમમાં ઈંડાં બાફવાની છૂટ આપી.\nએક સાંજે ફ્રૅન્ક જમવાનો સમય વીતી ગયો તોયે ઘેર ન આવ્યો. અમે બધાંએ જમી લીધું પણ આઈ ભૂખ્યા પેટે ફ્રૅન્કની રાહ જોતાં રહ્યાં. મોડેથી ફ્રૅન્ક આવ્યો ત્યારે આઈએ પૂછ્યું : ‘આટલું મોડું કેમ કર્યું \n‘દોસ્તના ઘેર ગયો હતો.’ ’તો ફોન કરવો જોઈએને મને તારી ચિંતા થતી હતી.’\nફ્રૅન્કને આશ્ચર્ય થયું : ‘તમને મારી ચિંતા થતી હતી \n‘ચાલ, હવે આપણે બંને જમી લઈએ.’\n હું તો જમીને આવ્યો છું, પણ તમારી પાસે બેસીશ.’ ને તે દિવસથી ફ્રૅન્ક અને આઈની દોસ્તી પાકી થઈ ગઈ. પછી તો તે મોડો આવવાનો હોય તો આઈને ફોન કરી દેતો, ત્યાં સુધી કે બે મહિના પછી એ રાજસ્થાન, દિલ્હી વગેરે સ્થળોએ ફરવા ગયો ત્યાંથી પોતાના ક્ષેમકુશળના સમાચાર નિયમિત જણાવતો.\nઑગસ્ટના અંતમાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. ફ્રૅન્કનો ભારત આવવા પાછળનો ઉદ્દેશ અહીંની સંસ્કૃતિ જાણવા-સમજવાનો હતો એટલે દરેક તહેવારની ઉજવણીમાં અમે એને સામેલ કરતાં ને આઈ એ તહેવારનું મહત્વ સમજાવતાં. મેં અમિત અને મધુને રાખડી બાંધીને ફ્રૅન્કને પૂછ્યું.\n‘તને પણ રાખડી બાંધું, ફ્રૅન્ક \nઅમે ત્રણે હસી પડ્યાં. આઈએ એને રાખડીનું માહાત્મ્ય સમજાવતાં એણે હોંશે હોંશે રાખડ�� બંધાવી ને મારા હાથમાં પૈસા પણ મૂક્યા.\nશરૂઆતમાં જરા અતડો લાગતો ફ્રૅન્ક દિવસો જતાં ખૂલવા લાગ્યો. સાંજે જમીને પોતાના રૂમમાં ભરાઈ જવાને બદલે અમારી સાથે ગપ્પાં મારવા બેસવા લાગ્યો. એ અમેરિકાના મૉન્ટાના પ્રાંતના નાના ગામમાંથી આવતો હતો. એના ગામની, ત્યાંની આબોહવાની ને અમેરિકન સમાજની વાતો કરતો. અમને અમારા માટે અણજાણ દુનિયામાં ડોકિયું કરવામાં આનંદ આવતો. ઘરમાં સૌને ક્રિકેટનો શોખ પણ ફ્રૅન્કે અમને ફૂટબોલમાં રસ લેતાં કરી મૂક્યાં. એ માત્ર ટી.વી. પર મેચ જોઈને બેસી રહે એવો શોખીન નહોતો, એક ફૂટબોલ ખરીદી લાવ્યો ને અમે સાંજે એની સાથે મેદાનમાં ફૂટબૉલ રમવા માંડ્યાં. અમિત અને મધુ ‘છોકરાઓ માટેની રમત’ માંથી મને બાકાત રાખવા માગતા હતા, પરંતુ ફ્રૅન્કે પોતાનો વિટો વાપરીને મને પણ સામેલ કરી હતી. અમારી ચારે તરુણોની ધમાચકડીના એ દિવસો અમારા માટે અવિસ્મરણીય બની ગયા.\nતહેવારોની ઉજવણીમાં ફ્રૅન્ક ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાતો. દિવાળી આવી ત્યારે રંગોળી પૂરવામાં ને દીવા પ્રગટાવવામાં એણે અમારી હારોહાર ભાગ લીધો. આઈએ અમારા સૌની સાથે ફ્રૅન્કને પણ નવાં કપડાં અપાવ્યાં. મોટા દિવસોએ અમે સવારે ઊઠીને આઈ-બાબાને પગે લાગતાં. દિવાળીના દિવસે અમને પગે પડતાં જોઈને ફ્રૅન્કને ખૂબ આશ્ચર્ય થયું.\n‘આ શું કરો છો \n‘મા-બાપ પ્રત્યે આદર બતાવવાનો આ રિવાજ છે.’ અમિતે સમજાવ્યું.\n’ ફ્રૅન્કે મંદિરમાં લોકોને પ્રભુ સમક્ષ નમતા જોયા હતા.\n‘અમારે ત્યાં ઈશ્વર પછી મા-બાપને ગણવામાં આવે છે.’\n‘એમાંય માને તો ઈશ્વરનું જ રૂપ માનવામાં આવે છે.’ મેં સૂર પુરાવ્યો. આ વિભાવના એના માટે અણચિંતવી હતી. આઈએ એને શ્રવણની વાત કહી જે એણે કુતૂહલ મિશ્રિત રસ સાથે સાંભળી. આઈને ફ્રૅન્ક મિસિસ જોષી કહેતો. એક દિવસ અચાનક પૂછ્યું :\n‘હું તમને આઈ કહી શકું \n‘એમાં પૂછવાનું શું હોય ’ આઈએ એમની સરળતાથી કહી દીધું, ‘તું મારો ત્રીજો દીકરો ’ આઈએ એમની સરળતાથી કહી દીધું, ‘તું મારો ત્રીજો દીકરો ’ પણ અમે તો એ દિવસથી આઈની પાછળ પડી ગયાં. ફ્રૅન્કનો ઉલ્લેખ આવે તો ‘તમારો ખોળે લીધેલો દીકરો’ કહીને એમને ચીડવતાં.\nએકાદશી આવી ત્યારે આઈને પંઢરપુરની જાત્રા કરવા જવું હતું.\n‘મારી સાથે કોણ આવશે ’ એમણે પૂછ્યું. જાત્રા…. ’ એમણે પૂછ્યું. જાત્રા…. બાપ રે…. અમે ત્રણે ભાઈબહેન બાની ધાર્મિક પ્રવૃત્તિથી અલિપ્ત રહેતાં. બાબાને ઘણું કામ હતું એટલે આઈએ અમને પોતાની સાથે જવા આગ્રહ કર્યો. અમારામાંથી કોઈ તૈયાર ન થયું.\n‘આવી ગિરદીમાં કોણ જાય ’ અમિતે પોતાની નામરજી દર્શાવી.\n‘મારે ત્રણ કલાક લાઈનમાં નથી ઊભા રહેવું ’ મેં પણ રોકડું પરખાવી દીધું.\nમધુએ તો સાવ ઠંડું પાણી રેડ્યું : ‘આઈ, તમે નકામાં હેરાન થશો. તમારે પણ ન જવું જોઈએ.’ પરંતુ આઈ જવા માટે મક્કમ હતાં એટલે મધુએ સૂચવ્યું : ‘તમારા ખોળે લીધેલા દીકરાને લઈ જાઓ ને \nઆઈએ ખરેખર ફ્રૅન્કને પૂછ્યું : ‘ફ્રૅન્ક, યુ કમ વિથ મી \nઆઈએ એને ક્યાં જવાનું હતું ને કેટલો વખત લાગશે એ સમજાવ્યું. તરત એ સાથે જવા તૈયાર થયો. અમિતે ને મેં ત્યાં જવામાં રહેલાં ભયસ્થાનો બતાવ્યાં છતાં તે અડગ રહ્યો. આઈ એની સાથે હસીખુશીથી જાત્રા કરી આવ્યો.\nએક સાંજે ‘આઈ એમ નોટ ફીલિંગ વેલ’ કહીને ફ્રૅન્ક જમ્યો નહીં. એને ખૂબ શરદી હતી એટલે આઈએ આદું-ફુદીનાવાળી ચા કરી આપી એ પીને સૂઈ ગયો. બીજે દિવસે સવારે એ નાસ્તા માટે આવ્યો નહીં એટલે આઈએ એના રૂમમાં જઈને જોયું તો એ હજુ સૂતો હતો. આઈએ એના કપાળ પર હાથ લગાડ્યો. એનું કપાળ તો સગડી પર મૂકેલા તવા જેવું ધખતું હતું. આઈએ તરત અમિતને હાક મારી, ‘અમિત, ડૉક્ટરને ફોન કરીને આવવાનું કહે તો ફ્રૅન્કને બહુ તાવ છે.’ ડૉક્ટરની સલાહ પ્રમાણે આઈએ માંદા ફ્રૅન્કની સારસંભાળ લીધી. માથે પોતાં મૂક્યાં, વખતોવખત દવા આપી, ખોરાકની કાળજી રાખી ને ક્યારેક ધમકાવીને પરાણે સૂપ ને જ્યુસ પીવડાવ્યાં. પાંચ-છ દિવસ પછી ફ્રૅન્ક સાજો થયો ત્યારે એમને રાહત થઈ.\nફ્રૅન્ક આવ્યો ત્યારે ‘ફ્રૅન્ક એક વર્ષ અહીં રહેશે ’ એમ કહેતાં મોઢું ભરાઈ જતું, એ એક વર્ષ તો જાણે પૈડાં લગાવીને આવ્યું હોય તેમ સડસડાટ પસાર થઈ ગયું. ફ્રૅન્કનો જવાનો દિવસ આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું તમને બધાને બહુ મિસ કરીશ. તમે મારું બીજું ફૅમિલી છો ’ એમ કહેતાં મોઢું ભરાઈ જતું, એ એક વર્ષ તો જાણે પૈડાં લગાવીને આવ્યું હોય તેમ સડસડાટ પસાર થઈ ગયું. ફ્રૅન્કનો જવાનો દિવસ આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું તમને બધાને બહુ મિસ કરીશ. તમે મારું બીજું ફૅમિલી છો ’ જતાં પહેલાં અમે પગે લાગતાં તેમ આઈ-બાબાને પગે લાગ્યો. આઈએ એને ગળગળા થઈને વિદાય આપી.\nઅમારા ત્રણેનો એ સારો દોસ્ત બની ગયો હતો એટલે અમને સૌને શરૂઆતમાં એના વિના ઘરમાં કંઈક ખૂટતું હોય એમ લાગતું. એ નિયમિત પત્ર લખતો ને એકબીજાના ખબર-અંતરથી અમે સૌ વાકેફ રહેતાં. ફ્રૅન્કના ગયા પછી ત્રણચાર મહિને ટપાલમાં એક પત્ર મળ્યો. એ પત્ર ફ્રૅન્કનાં માતા-પિતા તરફથી હતો. ���મણે ફ્રૅન્કને ઘરના એક સભ્યની જેમ રાખવા માટે આભાર માન્યો હતો. ફ્રૅન્ક સૌને કેટલા યાદ કરતો હતો એ જણાવ્યું હતું ને છેવટે લખ્યું હતું : ‘આ પત્ર લખવાનું ખાસ કારણ તો એ છે કે ફ્રૅન્ક ઈન્ડિયાથી આવ્યો પછી એનામાં અમે ઘણો ફરક જોઈએ છીએ. હવે એ જે રીતે અમારો આદર કરે છે ને અમારી સાથે બેસીને વાતચીત કરે છે એવું વર્તન અમેરિકામાં ભાગ્યે જ કોઈ વડીલો પામે છે. અમે ખૂબ ખુશ છીએ કે અમારો દીકરો ઈન્ડિયા આવ્યો ને તમારી સાથે રહ્યો. તમારી સંસ્કૃતિ ખરેખર મહાન છે.’\nસમયની સવારી અવિરત ચાલતી રહી. વરસો વીતવા લાગ્યાં. અમિત અને હું ભણીગણીને ઊંચા પગારની નોકરીએ લાગ્યાં. મધુનું ભણવાનું હજુ ચાલુ હતું. મારાં લગ્ન થતાં મેં ઘર છોડ્યું પણ ઘરનો ખાલીપો ભરવા બીજે જ વરસે અમિતની પત્ની આવી ગઈ. બંને પ્રસંગોએ ફ્રૅન્કની શુભકામનાનાં કાર્ડ અમને મળ્યાં. આ દરમિયાન એણે ભૂસ્તરશાસ્ત્રમાં ઉચ્ચ પદવી મેળવી હતી અને એને સારી કંપનીમાં જોબ મળી ગયો હતો. થોડા મહિનાઓ પછી એના તરફથી સમાચાર આવ્યા કે એની કંપની એને બે વર્ષ માટે ઈજિપ્ત મોકલતી હતી. ઈજિપ્તથી પાછા આવ્યા બાદ ફ્રૅન્ક વળી અઢી વર્ષ માટે મૅક્સિકો ગયો. છેવટે એણે પણ ઠરીઠામ થવાનું નક્કી કર્યું ને મૅરીએન સાથે લગ્ન કર્યાં. આ બાજુ બાબા અમને બધાને છોડીને પરગામની યાત્રાએ ચાલ્યા ગયા. આઈનું જીવન પ્રભુભક્તિ તરફ ઢળ્યું હતું પણ હજુ મધુ લગ્ન નહોતો કરતો એની અમને ફિકર હતી. આખરે બત્રીસમે વર્ષે મધુનાં લગ્ન લેવાણાં ને આઈની ચિંતાનો અંત આવ્યો.\nઅમે મધુનાં લગ્નના ફોટા ફ્રૅન્કને ઈ-મેલથી મોકલ્યા. ફ્રૅન્કે એની પત્ની મૅરીએનને ફોટા બતાવતાં ઉત્સાહથી બધાની ઓળખાણ કરાવી. સ્વાભાવિક રીતે બંને વચ્ચે ઈન્ડિયા અને અમારા કુટુંબ વિશે ઘણી વાતો થઈ. ફ્રૅન્કે કહ્યું : ‘માતૃત્વનો પરિઘ કેટલો વિશાળ હોઈ શકે એનો અનુભવ મને આઈને મળ્યા પછી થયો. ને તે પછી હું માતૃત્વની ઉદાત્તતા વિશે વિચારવા લાગ્યો.’\nમૅરીએને કહ્યું : ‘તું જેમને આઈ કહે છે એ તો હવે ઘરડાં દેખાય છે. તને એમના માટે આટલી લાગણી છે તો તને નથી લાગતું એક વાર તારે એમને મળી આવવું જોઈએ \n‘મને ઘણી વાર એમને મળવાનું મન થાય છે પણ એ બાજુ જવાતું નથી.’\n‘જિંદગી તો વણથંભી દોડ્યા કરશે. તારે એમને મળવું જ હોય તો ‘ક્યારેક એક દિવસ’ ની રાહ ન જોવાય.’ ને ફ્રૅન્કનો ઈ-મેઈલ આવી ગયો કે અમને અને ખાસ તો આઈને મળવા એ ટૂંક સમયમાં ઈન્ડિયા આવતો હતો.\nઅમે અતિ ઉત્સાહથી ફ્રૅન્કની સાથે ક્યાં ક્યાં જશું એ નક્કી કરી રાખ્યું. આઈ હવે ઘરની બહાર બહુ ઓછું નીકળી શકતાં એટલે ફરવાના કાર્યક્રમમાં અમારી સાથે નહોતાં જોડાવાનાં. પણ ફ્રૅન્કે આવીને કહ્યું, ‘મારે ક્યાંયે જવું નથી. હું તો બસ આઈ પાસે બેસીને આરામ કરીશ.’ એ સૌને બહુ પ્રેમથી મળ્યો પણ સાચે જ પંદર દિવસ રહ્યો એ દરમિયાન વધુમાં વધુ સમય એણે આઈ સાથે જ વિતાવ્યો. એક દિવસ આઈને કહે, ‘તમે પેલું પીઠલું-ભાખરી બનાવતાં ને ચાલો આજે એ બનાવીએ. મારે તમારી પાસેથી શીખવું છે.’ ફ્રૅન્કે આઈને રસોડામાં એક ખુરશી પર બેસાડ્યાં ને એમના માર્ગદર્શન નીચે પીઠલું બનાવ્યું પણ પછી ભાખરી બનાવવાનો કંટાળો આવ્યો. એણે આઈને કહ્યું : ‘ભાકરી બનાવવાનું કામ બહુ માથાકૂટવાળું છે. ચાલો, બ્રેડ ને પીઠલું ખાઈએ ચાલો આજે એ બનાવીએ. મારે તમારી પાસેથી શીખવું છે.’ ફ્રૅન્કે આઈને રસોડામાં એક ખુરશી પર બેસાડ્યાં ને એમના માર્ગદર્શન નીચે પીઠલું બનાવ્યું પણ પછી ભાખરી બનાવવાનો કંટાળો આવ્યો. એણે આઈને કહ્યું : ‘ભાકરી બનાવવાનું કામ બહુ માથાકૂટવાળું છે. ચાલો, બ્રેડ ને પીઠલું ખાઈએ ’ આઈએ એની સાથે આનંદથી બ્રેડ ને પીઠલું આરોગ્યાં. બીજે દિવસે ફ્રૅન્કે આઈને કહ્યું, ‘આજે આપણે રેસ્ટોરાંમાં મરાઠી થાળી જમવા જઈએ ’ આઈએ એની સાથે આનંદથી બ્રેડ ને પીઠલું આરોગ્યાં. બીજે દિવસે ફ્રૅન્કે આઈને કહ્યું, ‘આજે આપણે રેસ્ટોરાંમાં મરાઠી થાળી જમવા જઈએ ’ તો વળી એક દિવસ કહે : ‘મારે મૅરીએન માટે સલવાર-કમીઝ લેવાં છે એ તમારે પસંદ કરવાનાં છે. આપણે રિક્ષામાં જઈ આવીએ ’ તો વળી એક દિવસ કહે : ‘મારે મૅરીએન માટે સલવાર-કમીઝ લેવાં છે એ તમારે પસંદ કરવાનાં છે. આપણે રિક્ષામાં જઈ આવીએ \nઆઈની શક્તિની મર્યાદાને ધ્યાનમાં રાખી આઈને ફાવે એવા કાર્યક્રમ એણે આઈ સાથે બનાવ્યા. બપોરે અને સાંજે એમની સાથે પત્તાં રમવા બેસી જતો. ક્યારેક એમની પાસેથી આદુ-ફૂદીનાવાળી ચા બનાવડાવતો. આઈ માટે તો જાણે ઉત્સવ થઈ ગયો. એમના મોં પર ચમક આવી ગઈ. ફ્રૅન્ક તો આઈએ એની પાછળ ખર્ચેલાં સમય અને શક્તિનું ઋણ ચૂકવીને ચાલ્યો ગયો, પરંતુ અમને એણે અંદરખાનેથી વિચાર કરતાં કરી મૂક્યાં. આઈને કોઈ અગવડ ન પડે એનું ધ્યાન અમે રાખતાં પણ એણે આઈને જે રીતે સમય આપ્યો હતો તેવો સમય અમારી અતિ વ્યસ્ત જિંદગીઓમાંથી વિના કારણ અમે એમને માટે કાઢી શકીશું \n« Previous મારે તાજમહાલ બાંધવો છે – ડૉ. થૉમસ પરમાર\nપૈસા બચાવવાની પચ્ચીસ રીતો – મન્નુ શેખચલ્લી Next »\nઆ પ્રકારનું અન���ય સાહિત્ય:\nવાચકોની પદ્યરચનાઓ – સંકલિત\nગઝલ – વિનોદ ઓઝા ચીતરેલા ફૂલને સૂંઘ્યા કરે છે કોણ છે આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે ક્યાં જવું છે કેમ એ દોડ્યા કરે છે કોણ છે નામ સરનામું સતત શોધ્યા કરે છે, કોણ છે આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ એ છબી કોની અહીં ચોડ્યા કરે છે, કોણ છે આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ એ છબી કોની અહીં ચોડ્યા કરે છે, કોણ છે એટલે આખો બગીચો આટલો ... [વાંચો...]\nશૂન્યમાંથી સર્જન કરનાર એક કર્મયોગી – અવંતિકા ગુણવંત\nશહેરની સગવડ-સુવિધાભરી અમનચમનની નિશ્ચિત જિંદગી નજર સામે તૈયાર દેખાતી હોય ત્યારે એ રાજપાટ છોડી અગવડો, તકલીફો અને મુશ્કેલીઓભરી ગામડાની જિંદગીને સ્વેચ્છાએ વરનારને જ્યારે હું જોઉં છું ત્યારે નવાઈ પામી જાઉં છું; ને એ અગવડો-તકલીફો શું કામ વેઠવાની, પોતાના માટે ના, પોતાના માટે નહિ, પરંતુ પરાયા માટે. સાવ પરાયા માટે, અજાણ્યા માટે. પોતાના અંગત સ્વાર્થ વિસરીને પારકાના હિત માટે પોતાની ... [વાંચો...]\nસ્નેહનો સંબંધ – બિજલ ભટ્ટ\nબે-ત્રણ વર્ષ પહેલાંની આ વાત છે. એક રવિવારની સાંજ હતી. હું મારા ઘરના હિંચકે બેઠી બેઠી બાકી રહી ગયેલા કામોની યાદી તૈયાર કરતી હતી. સપ્તાહના છ દિવસ નોકરીની વ્યસ્તતાને કારણે બીજા કોઈ ઈતર કામો થઈ શકતાં નહીં તેથી મને એ બધા કામોની તૈયારી કરવા માટે રવિવારની સાંજ વધારે અનુકૂળ પડતી. મિત્રો માટે જન્મદિવસની ભેટ લેવાની હોય, પપ્પાનો કોઈ પત્ર પોસ્ટ ... [વાંચો...]\n27 પ્રતિભાવો : ખોળે લીધેલો દીકરો – ચંદ્રિકા લોડાયા\nએક સાવ સાચી અને કોઈ ચોરી ના શકે એવી મિલ્કત આપણા સૌ પાસે છે એ આપણી સંસ્કૃતિ…..સંસ્કાર નું ભાથુ જેવુ ભારતમા મળે છે એવુ બીજે ક્યાં\nહા, એ વાત સાચી કે આપણને આ ગુણ વારસામા મળ્યા છે. અને આપણે જેટલુ એનુ મહત્વ સમજીએ અને એને સાર્થક રીતે જીવનમા મૂકીએ તો આપણે સંસ્કાર અને સંસ્કૃતિને સાચવી.\nઆજના યંત્રવત જમાનામા આપણે આ બધુ નેવે ના મૂકીએ તો આગળની પેઢીનુ બંધારણ પાયાના મુલ્યો પર રચાશે.\nઅતુલ જાની (આગંતુક) says:\nઆપણી મહાન સંસ્કૃતિ “વસુદૈવ કુટુંબકમ” ની ભાવનાને જીવતા શીખવાડે છે અને આપણા કુટુંબમાં દેશી, પરદેશી, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરે વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વગર સર્વને સામેલ કરવામાં આવે છે.\nભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કુશળ એવા ઘણા બધા દેશોએ આપણી પાસેથી સમાજજીવન અને ચારિત્રના પાઠ ભણવાના છે અને સાથે સાથે આપણે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરનો વિકાસ અને બાહ્ય વ્યવસ્થાપન શીખવાના છે.\nસારી – સારી બાબતોના આદાન પ્રદાન થી સમગ્ર જગતને લાભાન્વિત કરવાનો સમય પાકી ગયો છે. જરૂર છે માત્ર ખંતિલા અને વિશાળહ્રદયવાળા લોકોના સામુહિક પ્રબળ પુરૂષાર્થની.\nખુબજ સુન્દર વાત મા આમને પન યાદ રહિ ગયા સુધાકર\nઆ વાર્તા પરથિ એ શિખવા મલ્યુ કે આપને જ્યારે India જઈયે ત્યારે માતા-પિતા પાસે સૌથિ વધારે સમય ગાળવો જોઈયે. તેમને અનુકુળ થઈને રેહવુ જોઈયે.\nબહુ જ સરસ વાત મારો દેશ ભારત મહાન……\nખુબ જ સુન્દર છે. ભારત દેશ નિ વાત જ ના થા\nઆપણી સંસ્કૃતિ અને સંસ્કારને સાદર નમસ્કાર\nપણ ફ્રેન્કને પણ સલામ….\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/yuki-bhambri-horoscope-2018.asp", "date_download": "2021-01-18T02:28:02Z", "digest": "sha1:PLQ43KOJY5GJVPPVO6T7IK36YGAJZ6UW", "length": 17651, "nlines": 134, "source_domain": "celebrity.astrosage.com", "title": "યુકી ભમબરી 2021 કુંડળી | યુકી ભમબરી 2021 કુંડળી Sport, Tennis", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » યુકી ભમબરી કુંડળી\nયુકી ભમબરી 2021 કુંડળી\nજન્મનું સ્થળ: New Delhi\nરેખાંશ: 77 E 12\nઅક્ષાંશ: 28 N 36\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nયુકી ભમબરી પ્રણય કુંડળી\nયુકી ભમબરી કારકિર્દી કુંડળી\nયુકી ભમબરી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nયુકી ભમબરી 2021 કુંડળી\nયુકી ભમબરી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2021 રાશિફળ સારાંશ\nતમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.\nજીવન પ્રત્યેનો તમારો અભિગમ ઉત્સાહભર્યો રહેશે. તમે હિંમતવાન બનશો અને તમારો મિજાજ હિંસક હશે. મગજ પર અંકુશનો અભાવ રહેશે અને વિવેકાધિકારનો ક્ષય થશે. તમારી લોકપ્રિયતામાં ઘટાડો થશે અને વિવાદને કારણે સમસ્યા નિર્માણ થશે. પ્રેમ તથા પ્રેમ પ્રસંગો માટે આ સમય પ્રતિકૂળ છે. સંતાનો તથા જીવનસાથીને બીમારી નડવાની શક્યતા છે. હકારાત્મક પાસાંની વાત કરીએ તો, આ સમયગાળામાં સંતાનનો જન્મ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી લાભ મળી શકે છે.\nઆ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.\nઆ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.\nઆ સમયગાળાની શરૂઆતમાં કારકિર્દીમાં અસ્થિરતા તથા દિશાવિહિનતા પ્રવર્તશે. આ સમય દરમિયાન તમારે નવા પ્રોજેક્ટ્સ તથા કારકિર્દીમાં કોઈ મોટા ફ્રેરફાર ટાળવા જઈએ. તમારા મિત્રો તથા સંબંધીઓને તમે પહોંચી વળી શકો એવો આ સમય નથી. બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થશે, જે તમારા જીવનમાં તકરાર, મુશ્કેલીઓ ઊભી કરશે. ઝડપી નાણાં મેળવવા મટે અયોગ્ય માર્ગ અપનાવતા નહીં. કાર્ય તથા નોકરીને લગતી પરિસ્થિતિ સંતોષકારક નહીં હોય. અકસ્માતનો ખતરો છે. આ સમયગાળામાં કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓ આવશે, તેમનો સામન કરવા માટે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરો. તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે, દમને અથવા સંધિવાના દર્દની ફરિયાદ રહેશે.\nતમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જરૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્ય��� છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.\nઆ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કારણે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.\nમિલકતને લગતા સોદાને કારણે આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. આર્થિક બાબતોને લગતા વિવાદોનો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. આવકના નવા સ્રોતોને ઓળખી કાઢશો. લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે પગારવધારો મળશે. ધંધાને લગતી મુસાફરી સફળ અને ફળદાયી રહેશે. આ સમયગાળા સૌથી મહત્વની બાબત એ છે કે તમને મળતા માનમાં હકારાત્મક વધારો થશે. આરામદાયક ચીજો પાછળ ખર્ચ કરવા અથવા નવું વાહન ખરીદવા તરફ તમારો ઝુકાવ રહેશે.\nતમે તમારા ઉપરીઓ સાથે અરસપરસના સારા સંબંધ જાળવી શકશો, જે તમારી માટે લાંબા ગાળે સારા પુરવાર થશે. આ સમયગાળામાં પદનું નુકસાન જોઈ શકાય છે. તમારૂં મગજ નાવીન્યસભર અને રચનાત્મક પ્રવૃત્તિઓથી છલોછલ હશે, પણ પરિસ્થિતિના સારાં નરસાં પાસાં વિશે જાણ્યા વિના તેમને અમલમાં મુકવાના પ્રયાસો ન કરતા. તમારા ગૃહ જીવન તરફ તમારે વધારે વધારે ધ્યાન આપવું પડશે. મુસાફરીની શક્યતા છે અને આ બાબત તમારી માટે ફળદાયી પુરવાર થશે. તમારા પરિવારના સભ્યની તબિયતને નુકસાન થવાની શક્યતા છે, આથી તેમનું તથા તમારૂં બરાબર ધ્યાન રાખજો.\nતમે અંગત સંબંધો પર કામ કરી રહ્યા છો, તે તમારી તરફેણમાં નહીં આવે, અને તેને કારણે ઘરે તથા ઓફિસમાં ખલેલનું વાતાવરણ સર્જાશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તથા તમ���રી છબિને સુધારવાનો પ્રયાસ કરજો. આ સમયગાળામાં વિષય-વાસના સંબંધિત વિચારો ન તમને માત્ર હતાશ કરશે બલ્કે તમારી માટે અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી કરી શકે છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેના સંવાદિતાભર્યા સંબંધો ખરડાઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરશે. બિનજરૂરી ખર્ચની શક્યતા છે. એકંદરે, આ સમય તમારી માટે સુખપ્રદ નથી. શારીરિક રીતે તમે નબળાઈ તથા નાસીપાસ થયેલા અનુભવશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/junagadh-students-suicide-in-swaminarayan-temple-cause-intact/", "date_download": "2021-01-18T01:13:22Z", "digest": "sha1:46IOY6T4LKO3JPSACKHN46PU3W4NGUOJ", "length": 8038, "nlines": 161, "source_domain": "gujarati.netdakiya.com", "title": "જૂનાગઢ : સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ – NET DAKIYA", "raw_content": "\nજૂનાગઢ : સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ\nFeatured, ક્રાઇમ, ગુજરાત, દક્ષિણ\nજવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં છાત્રનો આપઘાત\nજૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે. મંદિરના રૂમ નંબર-15માં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અમરેલી જિલ્લાના બગસરાના આસપાસના ગામડામાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.\nઆ અંગે મળતી વિગતો પ્રમાણે, બગસરા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ 10માં નાપાસ થયા બાદ ટ્યુશનની તૈયારી કરતો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીના મંદિરમાં આપઘાતથી ચકચાર મચી ગઈ છે. આપઘાતના કારણ ને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.\nઆપઘાત કરનાર મૃતકનું નામ ઉત્સવ છે. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. હાલ આ મામલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.\nPrevપાછળઅમદાવાદ : ઇસરો પાસે BRTS બસનું ટાયર ફાટતા થયો અકસ્માત, બે લોકો ઇજાગ્રસ્ત\nઆગળઆ રીતે વધે છે મોટાપો.. જાણો તેનાથી બચવાના યોગ્ય ઉપાયોNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં ��પાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/61945", "date_download": "2021-01-18T01:44:03Z", "digest": "sha1:NUIDDX5K77IKDZCG2RZUMIWBUYDUZBA7", "length": 9821, "nlines": 91, "source_domain": "westerntimesnews.in", "title": "અરવલ્લી જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનું નેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન - Western Times News", "raw_content": "\nઅરવલ્લી જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનું નેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન\nગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા સમાજમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર હેતુ વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતાં થાય જીવનમાં વિજ્ઞાનને અનુભવે તે હેતુ રાષ્ટ્રીય કક્ષાની બાલવિજ્ઞાન કોગ્રેસ દેશભરમાં યોજાય છે. અરવલ્લી જીલ્લા NCSCનાં સંયોજક તરીકે પ્રો. ડો શૈલેષ વી પટેલ સર પી ટી સાયસ કોલેજ મોડાસા હતાં. જીલ્લા કક્ષાએ વધારે બાળકોને પ્રેરિત કરી માર્ગદર્શન આપી\nરાજ્ય કક્ષાની હરીફાઈમાં જીલ્લાનાં ત્રણ પ્રોજેક્ટ નેશનલ માટે પસંદગી થયા હતાં. NCSC હરિફાઈ 24 ડિસેમ્બરે કેરળના તિરૂઅનંતપુરમાં નેશનલ લેવલે અરવલ્લી જીલ્લાની વિદ્યાર્થીનીનો પ્રોજેક્ટ દેશના આશાસ્પદ પ્રોજેક્ટમાં પસંદ થયો હતો. અરવલ્લી જીલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું . અરવલ્લી જીલ્લાનાં શ્રેષ્ઠ આયોજન બદલ કેળવણી મંડળના સેક્રેટરી સુરેન્દ્રભાઈ શાહે ગુજકોસ્ટ ગાંધીનગર વતી પ્રોત્સાહન ચેક આપી પ્રો.ડો શૈલેષ વી પટેલનું સન્માન કર્યું હતું. જીલ્લાને સફળતા અપાવવા બદલ મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને કોલેજના પ્રિંન્સિપાલ ડો કે પી પટેલે અભિનંદન વર્ષા કર��� હતી. દિલીપ પુરોહિત. બાયડ\nPrevious સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં N.S.S અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ’ યોજાયો\nNext મોડાસા ચાર રસ્તા પર રામ મંદિર શિલાન્યાસ ની ભવ્ય ઉજવણી\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફો���્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/divorce-demands-girl-live-pubg-partner", "date_download": "2021-01-17T23:59:48Z", "digest": "sha1:3F5MA3FCJDT3UXCRBN36SWDE5SQJQRO3", "length": 12018, "nlines": 130, "source_domain": "www.vtvgujarati.com", "title": " પબજીએ તો ભારે કરી !, પબજી પાર્ટનર સાથે રહેવા યુવતીએ માંગ્યા છૂટાછેડા | The divorce demands a girl to live with a PUBG partner", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પા��્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nPUBG / પબજીએ તો ભારે કરી , પબજી પાર્ટનર સાથે રહેવા યુવતીએ માંગ્યા છૂટાછેડા\nપબજીના રવાડે ચડેલા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમ સાથે રમવા અમદાવાદમાં યુવતીએ છૂટાછેડા માગ્યા છે. યુવતીએ પબજી ગેમના પાર્ટનર સાથે રહેવા છૂટાછેડા માગ્યા. યુવતીને 6 મહિનાની બાળકી હોવા છતા તેણએ પબજી પાર્ટનર સાથે રહેવા છૂટાછેડા માગ્યા છે. ત્યારે કેસ 181 અભયમ હેલ્પ લાઇનમાં પહોચતા સંસ્થાએ મામલો થાળે પાડ્યો છે. મહિલા દિવસ-રાત પબજી પાર્ટનર સાથે ગેમ રમતી હતી. ઉલ્લેખનીય છે કે, પબજી ગેમથી યુવાનો ખોટા રવાડે જઇ રહ્યાં હોવાના દાખલા વધ્યાન છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં પબજી પર પ્રતિબંધ મુકાયો હતો.\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nમહામંથન / રાજા હરીશચંદ્ર સત્યવાદી કેમ કહેવાય \nTECH MASALA / Signal એપ રિવ્યુ અને ફીચર્સ\nમહામંથન / કોના કારણે બેંકો ડૂબી રહી છે NPA વધવાનું કારણ શું\nEk Vaat Kau / તો ગેસ સિલિન્ડરની ડિલીવરી 30 મિનિટમાં મળી જશે\n કેવી રીતે સતત પોઝિટિવ વાઈબ્સ રાખી શકાય\nમહામંથન / માસ્કના દંડમાં ઘટાડો જરૂરી છે\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Print_news/06-10-2019/117885", "date_download": "2021-01-18T01:50:24Z", "digest": "sha1:NXXZVDUA5X3XENB7VG5MCAXUEBORYN3I", "length": 2553, "nlines": 10, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાત", "raw_content": "\nતા. ૬ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૮ રવિવાર\nઅમદાવાદ ભાડજમાં ટ્રેલર હડફેટે એકટીવા ટકરાતા ૩ યુવકોનાં મોત\nઅમદાવાદ : શહેરનાં (Ahmedabad) ભાડજ વિસ્તારમાં ટ્રેલરનો પાછળનો ભાગ એક્ટિવાને વાગતા ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે. જેમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.\nટ્રેલરની ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું\nઆ મામલે મળતી માહિતી પ્રમાણે મેમનગર સુખીપુરા પાણીની ટાંકી પાસે રહેતા અર્જુનભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે પરમદિવસે રાતે રકનપુર ગામથી પરત આવતા તેમના પિતરાઇ ભાઇ કરણજી ઠાકોર એક્ટિવા ચલવાતા હતા. તેમની પાછળ નરેશ વસાવા અને રાજેશ પટેલ તેમજ ફરિયાદી પણ બેઠા હતા. તેઓ રાતે આઠ વાગે ભાડજથી આવતા હતા.\nઆ દરમિયાન સંગાથ પાર્ટી પ્લોટ નજીક ટ્રેલર આવી જતા જમણી બાજુથી સાઇડ કાપીને ટ્રેલરની આગળ જતા તેનો પાછળનાં ભાગે એક્ટિવાને ટક્કર વાગી હતી. આ ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2020/12/20/vidhava-putravadhuna-lagn/", "date_download": "2021-01-18T01:52:59Z", "digest": "sha1:6OXKFPUPT4X4UNXN3PUM2NP7NXTQTC3N", "length": 8400, "nlines": 56, "source_domain": "apnugujarat.in", "title": "પુત્રના મોતના ત્રણ વર્ષ બાદ વિધવા પુત્રવધુના લગ્ન કરાવી સાસુ-સસરાએ જ આપ્યું કન્યાદાન -", "raw_content": "\nપુત્રના મોતના ત્રણ વર્ષ બાદ વિધવા પુત્રવધુના લગ્ન કરાવી સાસુ-સસરાએ જ આપ્યું કન્યાદાન\nસામાન્ય રીતે ફિલ્મો અથવા ટીવી સીરિયલમાં જોવા મળે છે કે સાસુ-સસરા પોતાની વિધવા પુત્રવધુના ફરી લગ્ન કરાવી નવું જીવન જીવાની તક આપે છે.તમને જણાવી દઈએ તે ગુજરાતમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધુના લગ્ન કરાવી સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યું હતું.\nSBIમાં મેનેજર પદ પરથી રિટાયર્ડ મુકેશ શાહના એન્જિનિયર એકમાત્ર પુત્ર અંકુશ શાહના લગ્ન 2014માં મહારાષ્ટ્રના ધૂલિયામાં રહેતી કિંજલ સાથે થયા, લગ્ન બાદ અચાનક અંકુશની તબીયત ખરાબ થવા લાગી, રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે તેને પેટનું કેન્સર છે.\nઆ દરમિયાન કિંજલ ગર્ભવતી પણ બની. શાહ પરિવારે પોતાના એકના એક પુત્રની સારવારમાં કોઇ કસર ન છોડી પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું 15 માર્ચ 2017ના રોજ અંકુશનું મૃત્યુ થઇ ગયું.\nપુત્રના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર ડિપ્રેશનમાં આવી ગયો હતો. અંકુશની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો જે સાડા ત્રણ વર્ષની થઇ ગઇ છે. પતિના મૃત્યુ બાદ પણ તેની પત્ની કિંજલે સાસરિયામાં જ રહીને સાસુ-સસરાની સેવા કરવાનું નક્કી કર્યું.\nબાદમાં અંકુશના કાકા-કાકીએ કિંજલના બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો પરંતુ કિંજલે આ વાત ન સ્વીકારી, બાદમાં અનેખ વખત સમજાવ્યા બાદ બે વર્ષ સુધી યુવકની શોધ હાથ ધરવામાં આવી.\nબાદમાં વડોદરામાં રહેતા એક યુવકે લગ્ન કરવા તૈયારી દર્શાવી અને અંકુશની પત્ની કિંજલ અને તેની દીકરીને અપનાવ્યા. આમ સાસરિયાના પ્રયાસથી દીકરીને એક પિતાનો અને કિંજલને પતિનો સાથ મળ્યો જ્યારે કિંજલે ફરી પોતાના જીવનની શરૂઆત પણ કરી.\n← ન ગૂગલ પે, ન ફોન પે, સીધા ‘પોકેટ પે’, શું છે સમ્રગ મામલો જાણો એક ક્લિક કરીને\n‘માહી જેસા કોઈ નહીં’, ટીમ ઈન્ડિયામાં ધોનીને કેવું મળે છે સન્માન\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્��ું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nકોરોનાકાળમાં Parle Gનું રેકોર્ડ બ્રેક વેચાણ, આ રીતે ફેક્ટરીમાં બને છે બિસ્કિટ, રસપ્રદ છે બિસ્કિટનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ruralindiaonline.org/en/articles/43-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80/", "date_download": "2021-01-18T00:27:57Z", "digest": "sha1:MYWDM45WGW4MEH45MBMR2I5CCIMA2GFB", "length": 33998, "nlines": 203, "source_domain": "ruralindiaonline.org", "title": "html 43 ડિગ્રી તાપમાનમાં કરા પડવાથી લાતુરમાં તબાહી.", "raw_content": "\n43 ડિગ્રી તાપમાનમાં કરા પડવાથી લાતુરમાં તબાહી.\nમહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ગ્રામીણ વાસીઓ એક દાયકાથી કાળઝાળ ગરમીમાં તીવ્ર કરા પડવાના કારણે મૂંઝાયેલાછે. કેટલાક ખેડૂતો પોતાના બગીચાઓ સંપૂર્ણપણે છોડી રહ્યા છે\nગુણવંતના ઘરનું છાપરું ભલે તેમના માથે નથી પડ્યું, પરંતુ એણે ગુણવંતને એમના ખેતરમાં જરૂર દોડાવ્યા હતા. . તેમના દિમાગમાં તે દ્રશ્ય આજે પણ તાજું છે. “અમારા ખેતરના છેડા ઉપર પડેલ પતરાનું છાપરું ફાટી ગયું અને ઉડીને મારી તરફ આવ્યું” તે યાદ કરે છે, “હું ઘાસના ઢગલા નીચે સંતાઈ ગયો અને ઘાયલ થતા રહી ગયો.”\nછાપરું કઈ રોજ થોડું તમારી પાછળ પડતું હોય છે. અંબુલગા ગામમાં ગુણવંત હુલસુલકર જે છાપરાથી ભાગી રહ્યા હતા,તે આજ વર્ષે એપ્રિલમાં કરાની સાથે આવેલ જીવલેણ પવનના તોફાનમાં તૂટી ગયું હતું.\nઘાસના ઢગલામાંથી બહાર આવતી વખતે 36 વર્ષના ગુણવંત નીલંગા તાલુકામાં આવેલ પોતાના ખેતરને મુશ્કેલીથી ઓળખી શક્યા હતા. તેઓ ઝાડ ઉપર કરાનાં નિશાન બતાવીને કહે છે, “તે 18-20 મિનિટથી વધારે નહીં રહ્યું હોય .પરંતુ ઝાડ પડી ગયાં હતાં, મરેલાં પક્ષીઓ આમતેમ વિખરાયેલાં પડેલાં હતાં, અને અમારા પશુધન ખરાબ રીતે ઘાયલ થયાં હતાં.”\nઅબૂલંગામાં પોતાના પથ્થર અને કન્ક્રિટ થી બનેલા બે કમરા વાળાઘરના બહાર આવેલ સીડીઓ ઉપર બેસીને તેમનાં 60 વર્ષનાં મા ધોંડાબાઈ કહે છે, “દર 16-18 મહિનામાં કરા અથવા કમોસમ વરસાદ જરૂર થાય છે.” . 2001 માં તેમના પરિવારે 11 એકર જમીનમાં દાળ(અડદ અને મગ )ની ખેતીને છોડીને આંબાના અને જામફળના બગીચો બનાવ્યો. “અમારે ઝાડની દેખભાળ પુરા વર્ષ દરમિયાન કરવી પડે છે, પરંતુ થોડાક જ સમયની ખરાબ આબોહવાના કારણે અમારું રોકણ નાશ પામે છે.”\nઆ વર્ષે જે ઘટના થઇ તે પહેલી વાર ન હતી, મુસળધાર વરસાદ અને કરા પડવાની ઘટનાઓ સહીત ખરાબ વાતાવરણની ઘટનાઓ આ વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી જોવા મળી રહી છે. અંબુલંગા માં ઉદ્ધવ બિરાદારનો એક એકરનો આંબાઓનો બગીચો પણ 2014 માં પડેલ કરામાં નાશ પામ્યો હતો. ”મારી પાસે 10-15 ઝાડ હતા. તે વાવાઝોડામાં નાશ પામ્યા. મેં તેમને ફરીથી જીવતા કરવાનો કોઈ પ્રયત્ન કર્યો ન હતો” તેમણે કહ્યું.\n“કરા પડવાનું ચાલુ છે” 37 વર્ષના બિરાદાર કહે છે કે “2014 માં આવેલ વાવાઝોડા પછી ઝાડોને જોવું દર્દનાક હતું. તમે તેને રોપો પછી તેની દેખરેખ રાખો અને પછી તે મિનિટોમાં જ બરબાદ થઈ જાય. મને નથી લાગતું કે આ કામ હું ક્યારે પણ બીજીવાર કરી શકીશ.”\nગુણવંત હુલસુલકર (ઉપર ડાભે ) તેમની માં ધોંડા બાઈ (ઉપર જમણે ) અને પિતા મધુકર (નીચે જમણે) અનિવાર્ય કરા પડવાના કારણે બગીચાને છોડવાનું વિચારી રહ્યા છે. જયારે શુભાષ સિંદે (નીચે ડાભે) કહે છે કે કદાચ આ વખતે તેઓ ખરીફ ઋતુમાં ખેતી જ નહીં કરે\n તે પણ મરાઢાવાડા વિસ્તારના લાતુર જિલ્લામાં આ એક એવો વિસ્તાર છે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન અડધા કરતા વધુ દિવસો 32 ડિગ્રી અથવા તેના કરતા વધુ તાપમાન રહે છે. આ વર્ષે એપ્રિલના પ્રથમ અઢવાડિયામાં જયારે કરા પડ્યા ત્યારે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે નોંધવામાં આવ્યું હતું.\nપરંતુ દરેક ખેડુત તમને નિરાશ થઈને જણાવશે કે તેઓ હવે તાપમાન, હવામાન, વાતાવરણના ના વિષે સમજી શકતા નથી.\nહા, તેઓ એટલું જરૂર સમજી શકે છે કે વાર્ષિક વરસાદના દિવસોની સંખ્યામાં ઘડાડો અને ગરમીના દિવસોની સંખ્યામાં વધારો થયો છે. 1960 માં જે વર્ષે ધોંડાબાઈ નો જન્મ થયો હતો, ત્યારે લાતુરમાં વાર્ષિક ઓછામાં ઓછા 147 દિવસ એવા હતા કે જયારે તાપમાન 32 ડિગ્રી અથવા તેના કરતા ઉપર પહોંચી જતું હતું એમ ન્યૂયોર્ક ટાઇમ્સના જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના એક એપ પર મળતા આંકડા બતાવે છે. આ વર્ષે આ સંખ્યા 188 દિવસ થશે. ધોંડાબાઈ જયારે 80 વર્ષના થશે ત્યારે આ ગરમ દિવસોની સંખ્યા 211 થઈ જશે.\nજયારે હું ગયા મહિને અંબુલ્ગામાં શુભાષ સીંદેના 15 એકર ખેતરની મુલાકાત લઇ રહ્યો હતો, ત્યારે એમણે કહ્યું હતું “વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આપણ�� જુલાઈના અંત તરફ વધી રહ્યા છીએ.” ખેતરો વેરાન દેખાઈ રહ્યા હતા. માટી કથ્થાઈ હતી અને લીલોતરીનું કોઈ નામો નિશાન ન હતું. 63 વર્ષના શિંદેએ પોતાના સફેદ ઝભ્ભા માંથી એક રૂમાલ કાઢીને અને પોતાના માથા પરનો પરસેવો લૂછ્યો . “ હું સામાન્ય રીતે જૂન ના મધ્યમાં સોયાબીનની વાવણી કરું છું. પરંતુ આ વખતે, હું ખરીફ સીઝન થી સાવ દૂર રહીશ.”\nતેલંગાનના હૈદરાબાદ થી દક્ષિણી લાતૂરને જોડનાર આ 150 કિલોમીટરના વિસ્તારમાં શિંદે જેવા ખેડૂત મુખ્ય રીતે સોયાબીનની ખેતી કરે છે. સિંદે જણાવે છે કે લગભગ 1998 સુધી જુવાર, અડદ અને મગ અહીંયાના મુખ્ય ખરીફ પાકો હતા. “તેને લગાતાર વરસાદ ની જરૂરિયાત હય છે. અમારે એક સારી ઉપજ માટે સમયસર વરસાદની જરૂરત છે.”\nશિંદે અને બીજા કેટલાક લોકોએ વર્ષ 2000ની આસપાસથી અહીંયા સોયાબીન ની ખેતી શરૂઆત કરી હતી, કારણે કે તે કહે છે કે “ આ એક લવચીક પાક છે, જો હવામાન થોડુંક બદલાય તો તો આ નિષ્ફળ ના જાય. આનું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આકર્ષક હતું. ખેતીના (મોસમ ) અંતે અમે પૈસા બચાવામાં સફળ રહેતા હતા. આ ઉપરાંત સોયાબીનની લણણી પછી તેનું ઘાસ પશુઓના ચાર માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 10-15 વર્ષોથી સોયાબીન પણ અનિશ્ચિત વર્ષા ઋતુનો સામનો કરવામાં સક્ષમ રહ્યું નથી”\nલાતૂરમાં તાજેતરના કરાના તોફાનથી વ્યાપક નુકસાન: નાશ થયેલા કસુંબાના ફૂલ (ઉપર ડાભે, ફોટો: નારાયણ પવલે) કરા પડ્યા પછી એક ખેતરની હાલત (ઉપર જમણે, ફોટો: નિશાંત ભદ્રેશ્વર), નાશ પામેલા તડબૂચ (નીચે ડાબે; ફોટો: નિશાંત ભદ્રેશ્વર); કરમાઈ ગયેલી જવાર (નીચે જમણે; ફોટો: મનોજ અખારે).\nઅને આ વર્ષે, \"જેમણે તેમના પાકનું વાવેતર કર્યું છે તે હવે પસ્તાઈ રહ્યા છે,\" એવું લાતુર જિલ્લાના કલેક્ટર જી. શ્રીકાંત કહે છે. “કારણ કે શરૂઆતના વરસાદ પછી એક મોટો સમયગાળો વરસાદ વગરનો વીત્યો છે.” જિલ્લામાં કેવળ 64 ટકા વાવણી (દરેક પાકની) થઇ છે જયારે નીલંગા તાલુકામાં 66 ટકા. સ્પષ્ટ છે કે જિલ્લામાં કુલ પાકના 50 ટકાથી વધુ વિસ્તારમાં જેની વાવણી કરવામાં આવી છે તે સોયાબીનને સૌથી વધુ નુકસાન થયું છે.\nલાતુર મરાઢાવાડના કૃષિ વિસ્તારમાં ગણાય છે. અહીંયા વાર્ષિક વરસાદ 700 મીમી થાય છે. આ વર્ષે અહીંયા 25 જૂનથી વરસાદનું આગમન થયું હતું અને ત્યારથી તેઅનિયમિત છે. જુલાઈને અંતમાં, શ્રીકાંતે મને જણવ્યું કે, આ સમયગાળામાં સામાન્ય વરસાદ કરતા 47 ટકા ઓછો વરસાદ છે.\nસુભાષ શિંદે કહે છે કે 2000 ના દાયકાની શરૂઆતમાં, એક એકર સોયાબીનમાંથી 4000 રૂપિયાના ખર્ચે 10-12 કવીન્ટલની ઉપજ થતી . લગભગ બે દાયકા પછી સોયાબીનની કિંમત 1500 થી બમણી થઈને 3000 પ્રતિ કવીન્ટલ થઇ,પરંતુ ખેતીનો ખર્ચ ત્રણ ગણો થઈ ગયો અને પ્રતિ એકર ઉત્પાદન અડધું થઈ ગયું છે.\nરાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ પાસે થી મળતી માહિતી પ્રમાણે શિંદેના અવલોકનોને સમર્થન આપે છે. બોર્ડની વેબસાઈડ પ્રમાણે 2010-11 માં સોયાબીનનું વાવેતર 1.94 લાખ હેક્ટર હતું, અને ઉત્પાદન 4.31 લાખ ટન હતું. 2016 માં સોયાબીનની વાવણી 3.67 લાખ હેક્ટરમાં કરવામાં આવી, પરંતુ તેનું ઉત્પાદન માત્ર 3.08 લાખ ટન હતું. વાવેતરમાં 89 ટકાનો વધારો થયો છે, પરંતુ ઉત્પાદનમાં 28.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.\nધોંડાબાઈના પતિ 63 વર્ષના મધુકર હુલસુલકર હાલના દાયકાની બીજી એક વાત તરફ ધ્યાન દોરે છે. “વર્ષ 2012 થી જંતુનાશક દવાનો અમારો ઉપયોગ ઘણો વધી ગયો છે. ફક્ત આ વર્ષે, અમારે 5-7 વખત છંટકાવ કરવો પડ્યો છે\" તેઓ કહે છે.\nબદલાતી પૃષ્ઠભૂમિ પાર પ્રકાશ પડતાં ધોંડાબાઈ કહે છે કે, “પહેલા આપણે નિયમિતપણે સમડી, ગીધ અને ચકલી જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી એ બધાં અતિ દુર્લભ થતા જાય છે.”\nમધુકર હુલસુલકર પોતાના આંબાના ઝાડ નીચે; “2012 પછી અમારા દ્વારા જંતુનાશક દવાનો ઉપયોગ ખુબ વધી ગયો છે, ફક્ત આ વર્ષે 5-7 વખત છંટકાવ કરવો પડ્યો હતો\nલાતુર સ્થિત પર્યાવરણીય પત્રકાર અતુલ દેઉલગાંવકર ના કહેવા પ્રમાણે, \"ભારતમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ હજી પણ એક હેક્ટર દીઠ એક કિલોગ્રામથી નીચે છે\". યુ.એસ., જાપાન અને અન્ય અદ્યતન ઔધોગિક દેશો 8 થી 10 ગણો વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેઓ તેમના જંતુનાશકોનું નિયમન કરે છે, આપણે નથી કરતા. આપણા જંતુનાશકોમાં કેન્સરગ્રસ્ત તત્વો હોય છે, જે ખેતરની આજુબાજુનાં પક્ષીઓને અસર કરે છે. તેમને મારી નાખે છે.\"\nશિંદે ઉત્પાદકતામાં ઘટાડા માટે વાતાવરણના બદલાતા ચક્રોને દોષી ઠેરવતા કહે છે, “ચોમાસાના ચાર મહિનાના સમયગાળા (જૂન-સપ્ટેમ્બર)માં અમારી પાસે 70-75 વરસાદના દિવસો હોય છે. વરસાદ ઝરમર ઝરમર લગાતાર અને ધીમે થતો રહે છે. છેલ્લા 15 વર્ષમાં, વરસાદના દિવસોની સંખ્યા અડધી થઇ ગયી છે. જયારે વરસાદ થાય છે ત્યારે હદ કરતા વધારે થાય છે. અને તેના પછી 20 દિવસ સુધી કોરું કાઢે છે. આવા વાતાવરણમાં ખેતી કરવી અસંભવ છે.”\nભારતના હવામાન વિભાગના લાતુર વિશેના આંકડાઓ એમના નિરીક્ષણોને સમર્થન આપે છે. 2014 માં, ચોમાસાના ચાર મહિનામાં વરસાદ 430 મીમી હતો. પછીના વર્ષે, 317 મીમી હતી. 2016 માં, આ જિલ્લામાં ચાર મહિનામાં 1,010 મીમી વરસાદ થયો. 2017 માં, તે 760 મીમી થયો. ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં લાતુરમાં 530 મીમી વરસાદ પડ્યો હતો, જેમાંથી 252 મીમી જૂનના એક મહિનામાં આવ્યો હતો. જે વર્ષો દરમિયાન જિલ્લામાં સામાન્ય વરસાદ થાય છે ત્યારે પણ તેનો ફેલાવ અસમાન હય છે.\nભૂગર્ભજળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી ચંદ્રકાંત ભોયરે જણાવ્યું છે કે, “મર્યાદિત સમયમાં મુશળધાર વરસાદથી માટીનું ધોવાણ થાય છે. તેના બદલે, સતત ઝરમર ઝરમર વરસાદ ભૂગર્ભજળના સંગ્રહમાં મદદ કરે છે.\"\nશિંદે લાંબાગાળા સુધી ભૂગર્ભજળ પર નિર્ભર નહીં રહી શકે કારણ કે તેમના ચાર બોરવેલ સુકાઈ ગયા છે. \"અમને 50 ફૂટની ઊંડાઈમાં પાણી મળી જતું હતું, પરંતુ હવે 500 ફૂટ ઉંડા બોરવેલમાં પણ પાણી નથી.\"\nજેનાથી બીજી સમસ્યાઓ ઉભી થઇ રહી “છે. \"જો અમે પૂરતા પ્રમાણમાં વાવણી ન કરીએ તો પશુઓ માટે ઘાસચારો નહીં મળે.\" શિંદે કહે છે “પાણી અને ઘાસચારો વિના ખેડુતો પોતાનું પશુધન જાળવી શકતા નથી. 2009 સુધી મારી પાસે 20 પશુઓ હતા. આજે, ફક્ત નવ.\"\nઆ મરાઢાવાડાના લાતુર જિલ્લામાં છે, જ્યાં 6 મહિના સુધી તાપમાનનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ થી ઉપર રહે છે. આ વર્ષે એપ્રિલના પહેલા અઢવાડિયામાં કરા પડ્યા ત્યારે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે હતું\nશિંદેની 95 વર્ષના જોમવંતા અને સચેત માતા, કાવેરીબાઈ પગ વાળીને જમીન ઉપર બેઠા છે, અને તેમને ઉભા થવા માટે કોઈની મદદની જરૂર નથી. તે કહે છે, “જ્યારથી લોકમાન્ય તિલક 1905 માં અહીં પહેલવહેલું કપાસ લાવ્યા તે સમય થી લાતુર કપાસનું કેન્દ્ર છે. . તેની(કપાસ) ખેતી કરવા માટે પૂરતો વરસાદ પડતો હતો. આજે સોયાબીન તેનું સ્થાન લીધું છે.”\nશિંદે ખુશ છે કે તેની માતાએ આશરે બે દાયકા પહેલાં - કરાના તોફાનો શરૂ થયા પહેલા સક્રિય વાવેતર છોડી દીધું હતું. “તે થોડીવારમાં ખેતરની જમીનને તબાહ કરી દે છે. સૌથી વધુ પીડિત લોકો તે છે જેઓ બગીચા ધરાવે છે.\"\nઆ સરખામણીએ ઉત્તમ દક્ષિણના પટ્ટામાં, બગીચા ઉગાડનારાઓને વધારે અસર પડી છે. મધુકર હુલસુલકર કહે છે, \"આ વર્ષે છેલ્લા કરા એપ્રિલમાં પડ્યા હતા.” તેઓ મને તે બાગમાં લઈ ગયા, જ્યાં ઝાડના થડ પર ઘણા પીળા ડાઘાઓ દેખાય છે. “મારા 1.5 લાખના ફળો બરબાદ થઇ ગયા. 2000 ની અંદર અમે 90 ઝાડો ની સાથે શરૂઆત કરી હતી, તેમાંથી આજે અમારી પાસે 50 જેટલા ઝાડ વધ્યા છે.\" હવે તે બગીચાને છોડવાનું વિચાર કરી રહ્યા છે કારણ કે \"કરાઓ અનિવાર્ય બની ગયા છે.\"\nલાતૂ��માં એક સદીથી વધુ સમય દરમિયાન પાકની પદ્ધતિમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. એક સમયે જ્યાં જુવાર, અન્ય બાજરીઓ અને મકાઈનું વર્ચસ્વ હતું, ત્યાં 1905 થી મોટા પ્રમાણમાં કપાસની ખેતી થવા લાગી.\nપછી 1970 થી શેરડી, થોડા સમય માટે સૂર્યમુખી અને 2000 થી મોટા પાયે સોયાબીનની ખેતી કરવામાં આવી. શેરડી અને સોયાબીનનો ફેલાવો એકદમ જોવાલાયક હતો. 2018-19માં શેરડીનું 67,000 હેકટરમાં વાવેતર થયું હતું. (વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના આંકડા પ્રમાણે). 1982 માં લાતુરમાં ખાંડની એક ફેક્ટરી હતી જે આજે વધીને 11 છે. રોકડ પાકના કારણે મોટા પ્રમાણ માં બોરવેલ બનવા લાગ્યા -તેની કોઈ ગણતરી નથી- અને ભૂગર્ભ જળનું તીવ્ર પ્રમાણ માં શોષણ થવા લાગ્યું. ઐતિહાસિક રૂપે બાજરીઓ માટે અનુકૂળ માટીમાં 100થી વધુ વર્ષોમાં રોકડ પાકની ખેતીનો પાણી,માટી,ભેજ અને વનસ્પતિ ઉપર પ્રભાવ પડ્યો છે.\nરાજ્ય સરકારની વેબસાઈડ પ્રમાણે લાતુરમાં હવે 0.54 ટકા જંગલ બચ્યું છે જે મરાઠવાડા વિસ્તારના 0.9 ટકાથી પણ ઓછું છે.\nડાબે: 95 વર્ષના કાવેરીબાઈ શિંદેયાદ કરે છે, “લાતુર કપાસનું કેન્દ્ર હતું… તેની ખેતી કરવા માટે પૂરતા વરસાદ પડતો હતો.” જમણે: મધુકર હુલસુલકર અને તેમનો પુત્ર ગુણવંત - આબોહવાને કારણે ખેતીથી એકદમ દૂર ચાલ્યા ગયા\n\"આ બધી પ્રક્રિયાઓ અને આબોહવા પરિવર્તન વચ્ચે સંકુચિત કારણભૂત સમીકરણ બનાવવું ખોટું હશે,\" અતુલ દેઉલગાંવકર કહે છે. “અને સખત પુરાવા સાથે ટેકો આપવો મુશ્કેલ છે. ઉપરાંત, આવા પરિવર્તન મોટા વિસ્તારોમાં થાય છે, અને જિલ્લાની માનવ-ખેંચિત સીમામાં થતા નથી. મરાઠવાડા, જેનો લાતૂર એક નાનો ભાગ છે, તે કેટલાંય ગહન પરિવર્તનનો અનુભવી રહ્યું છે જે તમામ વધતાં કૃષિ-પર્યાવરણીય અસંતુલન સાથે જોડાયેલા છે.\n“પરંતુ મોટા વિસ્તારમાં અલગ અલગ પ્રક્રિયા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ જરૂર છે. અને આ એક પહેલીની માફક છે કે પાકમાં મોટો બદલાવ અને જમીનના ઉપયોગ માં મોટો પરિવર્તન અને ઉધોગીના કારણે ખરાબ હવામાન અને કરા પડવાનું જોવા મળે છે. જો માનવીય પ્રવૃત્તિને નિંદા કરી શકાતી નથી, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ તેમ આબોહવાની અસંતુલન માટે ચોક્કસપણે નોંધપાત્ર કદમાં ફાળો આપે છે.\"\nઆ દરમ્યાન, ખરાબ હવામાનના વધી રહેલા દિવસોથી લોકો ચોંકી ઉઠ્યા છે.\n\"દરેક કૃષિ ચક્ર ખેડુતોને વધુ તાણમાં મુકે છે,\" ગુણવંત હુલસુલકર કહે છે. “ખેડુતોની આત્મહત્યા પાછળનું આ પણ એક કારણ છે. મારા બાળકો માટે સરકારી કચેરીમા�� કારકુન તરીકે કામ કરવું વધુ સારૂ હશે.” ખેતી પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ આબોહવા સાથે બદલાઈ રહ્યો છે.”\nસુભાષ શિંદે કહે છે કે, “કૃષિ હવે વધુને વધુ સમય, શક્તિ અને પૈસાનો વ્યય કરતી લાગે છે.” તેમની માતાના સમયમાં તે જુદું હતું. લાગણીશીલ કાવેરીબાઈ કહે છે, \"ખેતી એ અમારી પ્રાકૃતિક પસંદગી હતી.\"\nજ્યારે હું નમસ્તે કહીને કાવેરીબાઈથી વિદાય લીધી, તો તેમણે મારાથી હાથ મિલાવ્યો. “ પાછલા વર્ષે મારા પોત્ર એ પૈસા બચાવીને મને હવાઈ યાત્રા કરાવી હતી,” તેઓ ગર્વ થી હસીને કહે છે. “વિમાનમાં કોઈ એ મારું સ્વાગત આ રીતે કર્યું હતું, હવામાન બદલાય રહ્યું છે મને લાગ્યું કે અમારા સ્વાગત કરવાની આદત પણ બદલવી જોઇએ”\nકવર ફોટો (લાતુરમાં કરાના તોફાનથી નુકસાન): નિશાંત ભદ્રેશ્વર.\nPARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.\nઆ લેખ ફરી પ્રકાશિત કરવો છે\nસૂરની વિસંગતતાને દૂર કરતાં કરતાં સુમેળ પુનર્સ્થાપિત કર્યો\nલોકડાઉને કરી હજામોની હજામત\n'મને લાગતુંજ નથી કે હું શિક્ષક છું'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/kutch-jakhau-fishing-boat-fisherman-kidnap-pakistan-gujarati-news", "date_download": "2021-01-18T00:21:15Z", "digest": "sha1:OQPAOXENJBXBDNMZGE3MFHTY3KAJZ7BP", "length": 13904, "nlines": 78, "source_domain": "www.meranews.com", "title": "પાકિસ્તાનની નાપાક હરકત, જખૌ નજીક માછીમારી કરતી ત્રણ બોટ સહિત 18 માછીમારોનું અપહરણ કર્યું", "raw_content": "\nપાકિસ્તાનની નાપાક હરકત, જખૌ નજીક માછીમારી કરતી ત્રણ બોટ સહિત 18 માછીમારોનું અપહરણ કર્યું\nપાકિસ્તાનની નાપાક હરકત, જખૌ નજીક માછીમારી કરતી ત્રણ બોટ સહિત 18 માછીમારોનું અપહરણ કર્યું\nમેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યુરિટીએ ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાં 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. તેમજ તમામ બોટ અને માછીમારોનું અપહરણ કર્યું હતું.\nઆ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સોમવારે પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ તકે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની ટીમ અ���ાનક આવી પહોંચી હતી. અને માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતના માછીમારોનું પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યના માછીમારોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.\nનોંધનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી હતી. જેમાં પણ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું હતું. આ પૈકી 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું.\nમેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યુરિટીએ ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાં 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. તેમજ તમામ બોટ અને માછીમારોનું અપહરણ કર્યું હતું.\nઆ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સોમવારે પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ તકે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની ટીમ અચાનક આવી પહોંચી હતી. અને માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતના માછીમારોનું પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યના માછીમારોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.\nનોંધનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી હતી. જેમાં પણ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું હતું. આ પૈકી 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ��રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2020/12/12/kyarey-vichariyu-che-ke/", "date_download": "2021-01-18T01:56:23Z", "digest": "sha1:5A3RUZ57VIXI5YW4OHK4VRA5BVL3IRJB", "length": 10978, "nlines": 57, "source_domain": "apnugujarat.in", "title": "ક્યારેય વિચાર્યું છે કે સંસદભવનમાં પંખા કેમ ઊંધા લટકાવેલા હોય છે? મગજ પર બહુ ભાર ના આપો અને ક્લિક કરો -", "raw_content": "\nક્યારેય વિચાર્યું છે કે સંસદભવનમાં પંખા કેમ ઊંધા લટકાવેલા હોય છે મગજ પર બહુ ભાર ના આપો અને ક્લિક કરો\nનવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રાયસીના વિસ્તારમાં આવેલું સંસદ ભવનને જોવા માત્ર ભારતીયો જ નથી જતા પરંતુ ફોરેનથી પણ પ્રવાસીઓ આવે છે. ભારતના સંસદને જોવા લોકો એ માટે પણ આવે છે કે કારણ કે સંસદના બંને સદન લોકસભા તથા રાજ્યસભા અહીંયા જ છે.\nસંસદભવનનો પાયો 12 ફેબ્રુઆરી, 1921ના રોજ ડ્યૂક ઓફ કનાટે નાખ્યો હતો. સંસદભવનનો નકશો બે જાણીતા આર્કિટેક્સ સર એડવિન લુટિયંસ તથા સર હર્બર્ટ બેકરે તૈયાર કર્યો હતો. સંસદ ભવન બનતા છ વર્ષ થયા હતાં અને તેનું ઉદ્ધઘાટન ભારતના તત્કાલિન ગર્વર્નર જનરલ લોર્ડ ઈર્વિને 18 જાન્યુઆરી, 1927માં કર્યું હતું. આજે અમે ભારતના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવીશું.\nઆપણા ઘરમાં પંખાઓ સીલિંગ સાથે હોય છે અને નીચેની તરફ હોય છે પરંતુ સંસદભવનમાં પંખા જમીન પર છે મૂકવામાં આવ્યા છે એટલે કે તે ઊંધા છે. જો તમે ક્યારેય પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલની તસવીર જોઈ હશે તો ત્યાં લાગેલા પંખાને ખાસ જોજો. અહીંયા તમામ પંખા છતને બદલે જમીન પર થાંભલા સાથે ઉલટા લગાવવામાં આવેલા છે. આ પાછળ ચોક્કસ કારણ રહેલું છે.\nઈતિહાસકારના મતે, જ્યારે સંસદભવન બનતું હતું ત્યારે તેની અસલી ઓળખ તેનો ગુંબજ હતો. ગુંબજ ઘણી જ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો હતો. સીલિંગ ઊંચી હોવાને કારણે પંખા લગાવવા શક્ય નહોતાં. લાંબા દંડાને સહારે પંખા સીલિંગમાં લગાવવામાં આવે તો સેન્ટ્રલ હોલની સુંદરતા ખરાબ થઈ શકે તેમ હતી. આથી જ પંખાને જમીન પર થાંભલાની મદદથી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.\nભારતના સંસદભવનનું નિર્માણ મંદિરની જેમ કરવામાં આવ્યું છે, આનું નામ ચૌસઠ યોગિની મંદિર છે. ભારતમાં કુલ 4 ચૌસઠ યોગિની મંદિર છે, જેમાં 2 મધ્યપ્રદેશમાં અને 2 ઓરિસ્સામાં છે. મધ્યપ્રદેશના મુરૈના સ્થિત મંદિરને પ્રાચીન મંદિર માનવામાં આવે છે. વર્ષ 1323માં વૃત્તીય આધાર પર બનેલું આ મંદિર પોતાની વાસ્તુકળા તથા સુંદરતા માટે જાણીતું છે. આ મંદિરમાં 64 રૂમ છે અને દરેક રૂમમાં એક-એક શિવલિંગ છે. મંદિરમાં 200 દાદરા છે.\nબ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયંસ તથા સર હર્બર્ટ બેકરે આ મંદિરને આધાર માનીને ભારતના સંસદભવનનું નિર્માણ કર્યું છે. આ મંદિરના વૃત્તીય આધારની જેમ જ સંસદ ભવન પણ 101 થાંભલા પર ટકેલં છે. અહીંયા બાલુઈ પથ્થરમાંથી બનેલા 144 સ્તંભ પણ છે. પ્રત્ય સ્તંભની ઊંચાઈ 27 ફૂટ છે અને છ એકરમાં ફેલાયેલા આ સંસદભવનનું મુખ્ય આકર્ષણ તેનો ગુંબજ છે. સંસદભવનમાં કુલ 12 દ્વાર છે, જેમાં સંસદમાર્ગ પર સ્થિત દ્વાર નંબર 1 મુખ્ય દ્વાર છે.\nએક્સપર્ટના મતે, સંસદભવનના આ પંખા શરૂઆતથી જ ઊંધા છે. સંસદભવનની ઐતિહાસિકતા બનાવી રાખવા માટે આની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી અને આજે પણ પંખાને આ જ રીતે રાખવામાં આવ્યા છે.\n← 50 વર્ષથી વ્યક્તિના નાકમાં ફસાયેલી હતી આ વસ્તુ, વસ્તુ જાઈને ડોક્ટર પણ થઈ ગયા હતા આશ્ચર્યચકિત\nઆ લીલા શાકનું પાણી પીવાથી ફટોફટ ઘટી જશે વજન, જીમમાં જવાની નહીં પડે જરૂર →\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્���ા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nકોરોનાકાળમાં Parle Gનું રેકોર્ડ બ્રેક વેચાણ, આ રીતે ફેક્ટરીમાં બને છે બિસ્કિટ, રસપ્રદ છે બિસ્કિટનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/divya-dutta-horoscope.asp", "date_download": "2021-01-18T01:56:05Z", "digest": "sha1:LJGXQ2GWS2VKQ2FXV5OPP5I5HOWW2A6E", "length": 8219, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "દૈ્યા દત્ત જન્મ તારીખ પ્રમાણે કુંડલી | દૈ્યા દત્ત 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » દૈ્યા દત્ત કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 75 E 52\nઅક્ષાંશ: 30 N 56\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nદૈ્યા દત્ત પ્રણય કુંડળી\nદૈ્યા દત્ત કારકિર્દી કુંડળી\nદૈ્યા દત્ત જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nદૈ્યા દત્ત 2021 કુંડળી\nદૈ્યા દત્ત ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nદૈ્યા દત્ત ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nદૈ્યા દત્ત 2021 કુંડળી\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nવધુ વાંચો દૈ્યા દત્ત 2021 કુંડળી\nદૈ્યા દત્ત જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. દૈ્યા દત્ત નો જન્મ ચાર્ટ તમને દૈ્યા દત્ત ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે દૈ્યા દત્ત ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો દૈ્યા દત્ત જન્મ કુંડળી\nદૈ્યા દત્ત વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nદૈ્યા દત્ત માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nદૈ્યા દત્ત શનિ સાડાસાતી રિપોર્ટ\nદૈ્યા દત્ત દશાફળ રિપોર્ટ દૈ્યા દત્ત પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2021-01-18T01:57:02Z", "digest": "sha1:63CVBDXDRBPHUT4QYYWIMLMXVIJNQN2T", "length": 2963, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "એક ચિત્ર - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઘરને માથે ઘુવડ બેઠું, કુવામાંહી કબુતર બેઠું;\nચોખ આભમાં કાળું પેઠું, મેલામાં વળી ભૂતડું પેઠું;\nઝાડ ઉપરતો બગલું દીઠું, ફુલડામાં સાપોલિયું દીઠું;\nએવું કાંઇ હું જોઉં છું.\nમાલ જો પૂરી મજાથી, સાચે છે સૌએ રાજી-માલ.\nકળી કહે છે ભ્રમરને હવે નથી કંઇ વાર;\nહું ખીલૂં દૈ ડંખ તું રસ મુજ લેઇ વધાર-માલ.\n(નર્મ કવિતા- પૃ૦ ૯૬૮)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૩:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jmheatexchanger.com/gu/", "date_download": "2021-01-18T00:24:44Z", "digest": "sha1:LXD7QVYT3ENQXUXDQ3WLVBSHK3G6IZEI", "length": 10837, "nlines": 240, "source_domain": "www.jmheatexchanger.com", "title": "હીટ એક્સ્ચેન્જર, બંધ પ્રકાર કુલિંગ ટાવર - Jiema", "raw_content": "ગુઆંગડોંગ Jiema એનર્જી સેવિંગ ટેકનોલોજી કું, લિમિટેડ\nસહાય માટે કૉલ કરો 86-20-82453507\nરીમુવેબલ પ્લેટ હીટ એક્સેચન્જર\nBrazed પ્લેટ હીટ એક્સેચન્જર\nસર્પાકાર પ્લેટ હીટ એક્સેચન્જર\nપ્લેટ પ્રકાર એર હીટ એક્સ્ચેન્જર\nFinned ટ્યુબ હવા હીટ એક્સ્ચેન્જર\nશેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર\nસ્થિર શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર\nયુ-ટ્યૂબ શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર\nફ્લોટિંગ શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર\nઆડું વોલ્યુમ હીટ એક્સ્ચેન્જર\nવર્ટિકલ વોલ્યુમ હીટ એક્સ્ચેન્જર\nપ્લેટ અને શેલ હીટ એક્સ્ચેન્જર\nરીમુવેબલ પ્લેટ અને શેલ હીટ એક્સ્ચેન્જર\nપૂર્ણ વેલ્ડિંગ પ્લેટ અને શેલ હીટ એક્સ્ચેન્જર\nબુદ્ધિશાળી પ્લેટ હીટ એક્સેચન્જર એકમ\nસ્ટેનલેસ સ્ટીલ પ્લેટ હીટ એક્સેચન્જર એકમ\nહીટ એક્સ્ચેન્જર પ્લેટ & ગાસ્કેટ\nઆલ્ફા લાવલ પ્લેટો અને રબરનો પટો\nGEA પ્લેટો અને રબરનો પટો\nSondex પ્લેટો અને રબરનો પટો\nTranter પ્લેટો અને રબરનો પટો\nપ્લેટો અને રબરનો પટો Funke\nVicarb પ્લેટો અને રબરનો પટો\nઅન્ય પ્લેટો અને રબરનો પટો\nહાઈ ફ્રિકવન્સી વેલ્ડિંગ finned ટ્યુબ\nરોલિંગ પ્રકાર finned ટ્યુબ\nકોઇલિંગ પ્રકાર finned ટ્યુબ\nAlunimum ઠંડક કોઇલ પ્રકાર finned\nકૂપર ટ્યુબ કન્ડેન્સર ઠંડક કોઇલ\nસ્ક્વેર આકાર ઠંડક ટાવર\nઠંડક ટાવર સ્ક્વેર આકાર ક્રોસ-પ્રવાહ\nસ્ક્વેર આકાર પ્રતિ-વર્તમાન ઠંડક ટાવર\nસ્ક્વેર આકાર ક્રોસ ફ્લો sideward ઠંડક ટાવર\nસ્ક્વેર shapte ક્રોસ પ્રવાહ એક બાજુ ઠંડક ટાવર upcast\nરાઉન્ડ આકાર ઠંડક ટાવર\nરાઉન્ડ આકાર પ્રતિ-વર્તમાન ઠંડક ટાવર\nબંધ પ્રકાર ઠંડક ટાવર\nસ્ટેનલેસ સ્ટીલ ઠંડક ટાવર\nમોટર-ફ્રી hydroturbine ઠંડક ટાવર\nમોટર-ફ્રી ડ્રાફ્ટ ચાહક સ્પ્રે પ્રકાર ઠંડક ટાવર\nઅમારા વાસ્તવિક પ્રતિબદ્ધતા પહોંચે ઉપરાંત ગરમી વિનિમયનો કંપની.\nગુઆંગડોંગ Jiema એનર્જી સેવિંગ ટેકનોલોજી કું, લિમિટેડ (પછી JIEMA), 2005 માં સ્થાપના કરી હતી અને ગુઆંગઝાઉ આર્થિક અને ટેકનોલોજી ડેવલપમેન્ટ ઝોન સ્થિત, HVAC માં એક પ્રખ્યાત ગરમી વિનિમયનો સાધનોના પુરવઠોકર્તા જગ્યા હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડીશનીંગ, પાવર સ્ટેશન છે તેમાં કેમિકલ પ્લાન્ટ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પેટ્રોલિયમ રિફાઇનરીઝ કુદરતી ગેસ પ્રક્રિયા, સુએજ ટ્રીટમેન્ટ, દરિયાઈ, પેપરમેકિંગ માટે સ્ટીલ પ્લાન્ટસ, અને હાઈડ્રોલિક સિસ્ટમ ચાઇના અને વિદેશમાં ...\nફોર્મલ્ડેહાઇડ ઠંડક માટે પ્લેટ હીટ એક્સેચન્જર\nchille માટે પ્લેટ પ્રકાર એર વોશર હીટ એક્સ્ચેન્જર ...\nપ્લેટ પાણી ઠંડક માટે હીટ એક્સ્ચેન્જર\nઉચ્ચ દબાણ જહાજ ઊભી પ્રકાર\nઉચ્ચ કાર્યક્ષમતાના બોઇલર Economizer-finned ટ્યુબ્સ ...\nસ્ટેનલેસ સ્ટીલ પ્લેટ પ્રકાર એર એર હીટ Exch ...\nએર કુલર કોપર ટ્યૂબ કન્ડેન્સર કુલિંગ કોઇલ\nJIEMA વિવિધ અદ્યતન હીટ એક્સ્ચેન્જર ઉત્પાદન સાધનો અને મશીન પ્રક્રિયા સાધનો કબજો છે\nઅમે ટકાઉ પ્રગતિ માટે નવીન ઉકેલો પૂરા પાડે છે. અમારા વ્યાવસાયિક ટીમ બજારમાં ઉત્પાદકતા અને ખર્ચ અસરકારકતા વધારવા માટે કામ કરે છે\n\"ગુડ ફેઇથ દ્વારા બિઝનેસ સ્થાપના અને ઉચ્ચ ગુણવત્તા મારફતે વિનિંગ\" કોર્પોરેટ ભાવના અને \"સતત વિકાસ અને સતત ઇનોવેશન\" ફિલોસોફી ઓફ પાલન ...\nઅમ���રા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત. માર્ગદર્શન , હોટ પ્રોડક્ટ્સ , સાઇટમેપ , AMP મોબાઇલ\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/category/national/page/2/", "date_download": "2021-01-18T01:22:16Z", "digest": "sha1:2YE4WCRK64NYHOG6XDERTQ4WEHHTK3HZ", "length": 4915, "nlines": 50, "source_domain": "apnugujarat.in", "title": "National Archives - Page 2 of 2 -", "raw_content": "\nઅહેમદ પટેલ પોતાના સંતાનો માટે જે સંપત્તી મુકી ગયા છે તે સાત પેઢી વાપરે તો પણ ખુટે તેમ નથી પણ…\nઅમદાવાદ: આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કુતિ પ્રમાણે દરેક પાલક\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાય ગયું કપલ,પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાય ગયું કપલ,પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરા��ી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A9%E0%AB%AE", "date_download": "2021-01-18T01:39:10Z", "digest": "sha1:EFZ4QOB6YVXT2WWCSH644NVHD4KB54DB", "length": 5484, "nlines": 89, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૩૮ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે\nચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,\nરંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. (૧)\nહાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;\nલખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. (૨)\nલખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,\nકૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા. (૩)\nવસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,\nબાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. (૪)\nતેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,\nઓખા આવી જુવોને ભરથાર રે. (૫)\nબાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;\nતેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. (૬)\nલખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,\nએથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે. (૭)\nએ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,\nએની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. (૮)\nએ તો રૂપાળોને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે,\nત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. (૯)\nજાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે;\nઅને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. (૧૦)\nએમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;\nમુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. (૧૧)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/bachchan-family-attended-the-funeral-of-amitabh-bachchans-secretary-sheetal-jain/", "date_download": "2021-01-18T00:43:12Z", "digest": "sha1:OIDRV2EOW2ZH7LL3LXA65V6KWOCGWCT5", "length": 10021, "nlines": 167, "source_domain": "gujarati.netdakiya.com", "title": "અમિતાભના 36 વર્ષ જૂના સેક્રેટરીનું નિધન, બચ્ચનન પરિવારે આપી હાજરી – NET DAKIYA", "raw_content": "\nઅમિતાભના 36 વર્ષ જૂના સેક્રેટરીનું નિધન, બચ્ચનન પરિવારે આપી હાજરી\nઅમિતાભ બચ્ચનના સેક્રેટરી રહી ચૂકેલા શીતલ જૈનનું શનિવારે નિધન થયું. 77 વર્ષની વયે શીતલ જૈને આ દુનિયાને અલવિદા કહી દીધું. શીતલ જૈનના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા.\nઅમિતાભ બચ્ચન પરિવાર સાથે શીતલ જૈનને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે અમિતાભે પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી તે સમયથી લઈને આજ સુધી તેઓ બીગ બી સાથે રહ્યાં હતા. લગભગ 36 વર્ષથી તેઓ બચ્ચન પરિવાર સાથે કામ કરી રહ્યાં હતા.\nશીતલ જૈનના નિધન પર અનેક બોલિવૂડ હસ્તિઓએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું. અનુપમ ખેરે ટ્વિટ કર્યું કે, “શીતલ જૈન, જેને અમે લાંબા સમયથી અમિતાભ બચ્ચના સેક્રેટીર તરીકે ઓળખતા હતા. તેઓ ખુબજ સન્માનજનક અને વિનમ્ર વ્યક્તિ હતા. ભગવાન તેમના પરિવારન દુખ સહન કરવાની હિમ્મત આપે.”\nઅમિતાભે લખ્યું છે કે ‘શીતલ જૈન એમની પ્રામાણિક અને નિષ્ઠા તરીકે યાદ રહેશે. એમણે લગભગ 40 વર્ષ સુધી મારા કામનો બોજો ઉઠાવ્યો હતો. એ મૃદુ સ્વભાવના, ખંતીલા, કામમાં ચીવટવાળા, નમ્ર, નિષ્ઠાવાન અને પ્રામાણિક હતા… આજે એમની અંતિમ સફર વખતે એમની અર્થી ઉપાડવામાં મેં મદદ કરી હતી.’\nછેલ્લે ‘બદલા’ ફિલ્મમાં અભિનય કરનાર બચ્ચને એમ પણ લખ્યું કે ‘જૈનના નિધનથી એમના કાર્યાલય અને પરિવારમાં શૂન્યાવકાશ સર્જાયો છે.’\nઅમિતાભ ઉપરાંત અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક મધુર ભંડારકરે પણ શીતલ જૈનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.\nPrevપાછળભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા, કહ્યું…\nઆગળVideo: જુઓ સિયાચીનમાં કેવી રીતે જીવે છે આપણા સૈનિકો, તાપમાન -60 ડીગ્રીNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%A9%E0%AB%AF", "date_download": "2021-01-18T02:12:58Z", "digest": "sha1:ZNZTXSV2VEHMA6Y6TBWFEFH3LDPBTVLM", "length": 3453, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/કડવું-૩૯ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nચિત્ર જોઈ ઓખા વિહ્‌વળ બને છે\nચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;\nપ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)\nકરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;\nમાળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)\nઆણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;\nમારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)\nચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;\nતે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૩:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/in-gondal-the-congressmen-organized-a-program-called-kamurta-nadya-for-development-hs", "date_download": "2021-01-18T00:11:38Z", "digest": "sha1:66F7UOMLSR5QG23CNUJDOKYZI2NORE3Q", "length": 5609, "nlines": 29, "source_domain": "mantavyanews.com", "title": "ગોંડલમાં કોંગ્રેસીઓએ વિકાસને કમુરતા નડ્યાનો યોજ્યો કાર્યક્રમ", "raw_content": "\nGujarat / ગોંડલમાં કોંગ્રેસીઓએ વિકાસને કમુરતા નડ્યાનો યોજ્યો કાર્યક્રમ\n@વિશ્વાસ ભોજાની, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ\nશહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગુંદાળા રોડ પર પેટ્રોલ પમ્પ, સ્કૂલ તેમજ અઢળક સોસાયટીઓ આવેલી છે. આ રોડ પર દોઢ વર્ષ પહેલા પાલિકા તંત્ર દ્વારા બુગદાને આરસીસીથી પેક કરવાનું કામ હાથ ધરાયું હતુ, પરંતુ કેટલાક સમયથી જાણે આ કાર્યને કમુરતા નડ્યા હોય તેમ કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવાતા લોકોને ભારે યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે.\nજેને લઇને યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી, ઋષભરાજ પરમાર, મોહિત પાભર, પી એ ઝાલા, અંકુર સાટોડીયા, સુરેશભાઈ ભટ્ટી સહિતનાઓએ ઉપરોક્ત સ્થળે પહોંચી વેપારીઓ અને લતાવાસીઓને એકઠા કરી તેઓની સમસ્યાને વાંચા આપતો વિકાસને કમુરતા નડ્યા એવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે પાલિકાનાં સત્તાધીશો દ્વારા વિકાસનાં નામે માત્રને માત્ર મનમાની જ કરવામાં આવી રહી છે.\nરોડ રસ્તાનાં કામોનો ભ્રષ્ટાચાર લોકોને આંખે વળગી રહ્યો છે. સુરેશ્વર મહાદેવ જવાનાં રસ્તે બે ત્રણ વર્ષ પહેલા બાંધવામાં આવેલ આરસીસી પુલનાં સળિયા દેખાઈ ગયા છે. આ જગ્યા પર આગામી દિવસોમાં કોંગ્રેસીઓ દ્વારા વિકાસનાં અસ્થી વિસર્જન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-david-garrick-who-is-david-garrick.asp", "date_download": "2021-01-18T02:35:54Z", "digest": "sha1:WNAAZRU5DP3D5P3DUGPIO7ZDMASEXGBV", "length": 12931, "nlines": 133, "source_domain": "celebrity.astrosage.com", "title": "ડેવિડ ગેરિક જન્મ તારીખ | કોણ છે ડેવિડ ગેરિક | ડેવિડ ગેરિક જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે David Garrick\nરેખાંશ: 2 W 43\nઅક્ષાંશ: 52 N 3\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nડેવિડ ગેરિક પ્રણય કુંડળી\nડેવિડ ગેરિક કારકિર્દી કુંડળી\nડેવિડ ગેરિક જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nડેવિડ ગેરિક ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nDavid Garrick કયા વર્ષ માં જન્મ્યા હતા\nDavid Garrick કયા વર્ષ માં જન્મ્યા હતા\nDavid Garrick કયા જન્મ્યા હતા\nDavid Garrick કેટલી ઉમર ના છે\nDavid Garrick કયારે જન્મ્યા હતા\nDavid Garrick ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nDavid Garrick ની ચરિત્ર કુંડલી\nતમારામાં અનેક વાંછનિય ગુણો છે. સૌથી પહેલી અને મહત્વની બાબત, તમે કામ કરવામાં આનંદ લો છો અને તમે કરી શકો છો એ કામની ભાગ્યે જ કોઈ સીમા હોય છે. એ પછી, તમે તમારી આંખો ખુલ્લી રાખીને કામ કરો છો તથા તમારૂં મગજ સતર્ક છે. તમારી દ્રષ્ટિ વિશાળ છે અને તમારું મગજ એકદમ સતર્ક છે. આ તમામ ગુણો ભેગા આવે છે ત્યારે તે તમને તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં અતિ પ્રબળ પ્રભાવશાળી બનાવે છે.તમે તમારા દરેક કામમાં અદભુતપણે વ્યવહારિક છો, તથા ઝીણી-ઝીણી વિગતો યાદ રાખવા તમારૂં મગજ અત્યંત સક્ષમ છે. ખરેખર તો, તમારી માટે ઝીણી વિગતો એટલી મહત્વની છે કે તેને કારણે તમારા સાથીદારો તમારાથી અકળાઈ ઉઠે તો આશ્ચયર્ય નહીં. તમને કદાચ કોઈનું નામ યાદ રાખવામાં ઓછી ચોકસાઈ ધરાવો છો, પણ તમે ક્યારેય કોઈનો ચહેરો ભૂલતા નથી.તમે એવી વ્યક્તિ છો જે દરેક બાબત પાછળના શા માટે અને શું વિશે જાણવા માગો છો . આ મુદ્દાઓ અંગે તમે સંતુષ્ટ થતાં નથી ત્યાં સુધી તમે આગળનું પગલું લેતા અચકાઓ છો. જેને પગલે, તમે ક્યારેક સારો સોદો પણ ચૂકી જાવ છો, અને આ બાબતને કારણે કેટલાક લોકો તમને ઢીલાશભર્યા સમજે છે.અનેક રીતે તમે વધુ પડતાં સંવેદનશીલ છો અને ઘણીવાર જ્યારે તમારે આગળ વધવું જોઈએ ત્યારે તમે પગલું લેતાં અચકાઓ છો. નેતૃત્વનાં કેટલાંક ચોક્કસ સ્વરૂપો માટે અયોગ્ય છે. કેટલીક બાબતોમાં તમારી ઈચ્છા મુજબનું થાય એવું તમે નથી ઈચ્છતા.વાસ્તવિક્તામાં, સમગ્રતઃ જોતાં તમે અત્યંત જવાબદાર વ્યક્તિ છો.\nDavid Garrick ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે ખૂબ જ વ્યવહારૂ વ્યક્તિ છો. તમારા જીવનનું આયોજન પદ્ધતિસર કરવાની ક્ષમતા પણ તમે ધરાવો છો, તથા શાંત-ચિત્તે એ વાતની તમને પ્રતીતી થાય છે કે તમારે સફળતા માટે કામ કરવું જોઈએ. તમે એકલવાયા સ્વયભાવના છો, વિચારવાનું તથા અભ્યાસ કરવાનું તમને ગમે છે, તથા મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવામાં તમે શ્રેષ્ઠ છો. સ્વસ્થ અને સાવચેત, તમે સંપૂણર્ણપણે સંતુષ્ટ થઈ શકો છો જો તમે જીવન તરફ સંપૂર્ણ આશાવાદ સાથે મીટ માંડો. જીવન તમે વિચારો છો એટલું ખરાબ નથી એ બાબતની પ્રતીતી તમને થાય છે ત્યારે તમે જીવનથી આનંદિત થાવ છો.તમે સ્વયં માં વ્યવહારિક છો અને અને કોઈપણ પરિસ્થિતિ ની આકલન વ્યવહારિક રીતે કરો છો. તમારી અંદર જ્ઞાન ગ્રહણ કરવાની સારી સમજ પણ છે અને તમારી અ��દર યોગ્યતા સારી રીતે ભરેલી છે. કોઈપણ એવી શિક્ષા જે તમને વ્યવહારિક તરીકે શીખવા માં મદદ કરે એ તમને પસંદ આવશે. તમારી ગણતરી મેઘાવી છાત્રો માં થશે અને પોતાના તેજ મગજ અને સારી તાર્કિક શક્તિ ના આધારે તમે મોટી થી મોટી પરીક્ષા પણ આસાની થી ઉત્તીર્ણ કરી લેશો. નાનપણ થીજ તમે તીવ્ર બુદ્ધિ ના સ્વામી હશો અને બીજા લોકો ને જોઈને શીખવાનું પ્રારંભ કરશો. તમારી સ્મરણ શક્તિ સારી હશે અને તમને ઘણા લાંબા સમય ની ઘટનાઓ પણ સરળતા થી યાદ થયી શકે છે. આનો લાભ તમને પોતાની શિક્ષા માં પણ મળશે અને એના આધારે તમે શિક્ષા ના ક્ષેત્ર માં કામયાબી ના શિખર ઉપર પહોંચી શકો છો. પરંતુ વધારે પડતું વ્યવહારિક થવાથી તમારે બચવું જોઈએ.\nDavid Garrick ની જીવન શૈલી કુંડલી\nતમને સંવાદ સાધવો ગમે છે, અનેયો તમને જોતાં હાય ત્યારે તમે વધુ સારૂં કાર્ય કરવા કટિબદ્ધ હો છો. તમે મંચ પર હશો તો દર્શકોના નાના સમૂહ કરતાં મોટા સમૂહ સામે વધુ સારૂં પરફોર્મ કરી શકશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/zonegran-p37084465", "date_download": "2021-01-18T02:09:10Z", "digest": "sha1:47WBYT6G6AHGTWFMX2BAHK3YLQYG5DCS", "length": 16128, "nlines": 275, "source_domain": "www.myupchar.com", "title": "Zonegran in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Zonegran naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nZonegran નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Zonegran નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Zonegran નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Zonegran અનિચ્છનિય અસરોનું કારણ બની શકે છે. જો તમે આવી કોઇ આડઅસરોનો અનુભવ કરો છો, તો તરત જ Zonegran લેવાનું બંધ કરો. તેને ફરીથી લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Zonegran નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ તો Zonegran લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે. તમારા ડૉક્ટર કહે તે જરૂરી છે ત્યાં સુધી Zonegran ન લેવી જોઈએ.\nકિડનીઓ પર Zonegran ની અસર શું છે\nકિડની પર Zonegran હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો કિડની પર કોઇ અસર જોતા નથી.\nયકૃત પર Zonegran ની અસર શું છે\nયકૃત પર Zonegran ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Zonegran ની અસર શું છે\nહૃદય માટે Zonegran હાનિકારક નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Zonegran ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Zonegran લેવી ન જોઇએ -\nશું Zonegran આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nહા, Zonegran આદત બનાવી શકે છે. તે આવશ્યક છે કે તમે માત્ર ડૉક્ટરની સૂચનાઓ પર જ Zonegran લો.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Zonegran લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, Zonegran સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, માનસિક બિમારીનો ઇલાજ કરવામાં Zonegran ઉપયોગી છે.\nખોરાક અને Zonegran વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Zonegran લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Zonegran વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Zonegran લેવાથી તમારા શરીર પર ઘણી ગંભીર અસરો થઇ શકે છે.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%B5%E0%AB%80_%E0%AA%9D%E0%AA%A3%E0%AA%A3%E0%AA%A3%E0%AA%A3_%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%80_%E0%AA%B0%E0%AB%87", "date_download": "2021-01-18T01:16:39Z", "digest": "sha1:SI6BVXKFK2MCBJLTGDC6TQHU5DYT6NE7", "length": 3714, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "એવી ઝણણણણ ઝાલર વાગી રે - વિકિસ્રોત", "raw_content": "એવી ઝણણણણ ઝાલર વાગી રે\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nએવી ઝણણણણ ઝાલર વાગી રે, મેં તો જોયું તખ્ત પ્ર જાગી રે;\nમને સંત મળ્યા સોહાગી રે, એની મધુરે શી મોરલી વાગી રે\nમુખકમળથી ઊપડીને, હૃદય કમળમાં બોલે;\nનાભિકમળથી મારી સુરતા ચાલી, ઊભી ત્રિવેણીમં ડોલે રે.\nસતનામ ઘોડો શણગારીઓ, અલખની કરી લગામ;\nચાંદો સૂરજ બેય પાવડે, એનો ચડનારો ચતુર સુજાણ રે.\nગગન મંડળમાં ગોખલો, નર સૂતો નિરધાર;\nત્રણ પુરુષ એની સેવા કરે, રામ કબીર રણુંકાર રે.\nસદ્-ગુરુએ અમને ઉરમાં લીધાં, માર્યાં મોહનીનાં બાણ;\nવિચાર અક્રો તો વૈદ ન જાણે, ભીતર પ્રગટ થયા ગુરુ ભાણ.\nસોહં સોહં તારા ઘટમાં વસે, સુરતા કરે એની સેવ;\nભાણ પ્રતાપે રવિદાસ કહે, મને મળિયા નિરંજન દેવ રે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૦૭:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/more-sports/", "date_download": "2021-01-18T01:36:45Z", "digest": "sha1:M7VDBDZLUYAPEZLAEC46SDFKGQ2UKJNA", "length": 8923, "nlines": 221, "source_domain": "sportsmirror.in", "title": "More Sports Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nટોક્યો ઓલિમ્પિક્સમાં માત્ર 200 દિવસ બાકી છે\nસિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર\nલોકડાઉનમાં ચેસની લોકપ્રિયતા વધી છે: વિશ્વનાથન આનંદ\nભારતએ WADA ને વિગ્યાનિક સંશોધન માટે 1 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યુ\nભારતના અંશુ મલિકે રેસલિંગ વર્લ્ડ કપમાં સિલ્વર જીત્યો\nરમત મંત્રાલયે યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે\nF1 રેસના સ્ટાર ડ્રાઇવર ડેમિલ્ટન કોરોના પોઝિટિવ, શકહીર ગ્રાં. પ્રી માંથી...\nCOVID19 ના કેસો વધવા છતાં જાપાન ઓલિમ્પિકનું આયોજન કરી શકે છે:...\nકબડ્ડીનું સન્સ ઓફ સોઇલનું પોસ્ટર રીલિઝ, જેમાં જયપુર પિંક પેન્થર્સની યાત્રા...\nરમતવીરોએ વેકશીન ન લેવાનું નક્કી કર્યું: થોમસ બાક\nWWE સ્ટાર અંડરટેકર આજે પહેલીવાર ભારતના ચાહકો સાથે Live વાતચીત કરશે\nકોવિડ-19 ને કારણે હોકી ફેડરેશને પ્રો-લીગની મેચ મુલતવી રાખી\nસીનિયર હોકી ટીમમાં સ્થાન બનાવવાનું લક્ષ્યાંક: સુમન દેવી\nહેમિલ્ટનને પોર્ટુગલ ગ્રાન્ડ પ્રિકસમાં પોલ પોઝિશન\nભારતીય મહિલા આર્ચર્સને ઓલિમ્પિકમાં પૂર્ણ ક્વોટા માટે મોટા પડકારનો સામનો કરવો...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nશાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી શ્રેષ્ઠ હતી: રીકિ પોન્ટિંગ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/wrestler-babita-phogat-quits-government-job-and-join-politics/", "date_download": "2021-01-18T01:50:15Z", "digest": "sha1:7K6Z2PESCDFGKBIUS4OTUB57YM5Q7JPG", "length": 10279, "nlines": 196, "source_domain": "sportsmirror.in", "title": "રેસલર બબીતા ફોગાટે રાજકારણમાં જોડાવા માટે સરકારી નોકરી છોડી", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome More Sports રેસલર બબીતા ફોગાટે રાજકારણમાં જોડાવા માટે સરકારી નોકરી છોડી\nરેસલર બબીતા ફોગાટે રાજકારણમાં જોડાવા માટે સરકારી નોકરી છોડી\nChandigarh (SportsMirror.in) : ઈન્ટરનેશનલ રેસલર બબીતા ​​ફોગાટ (Babita Phogat) બુધવારે હરિયાણાના રમતગમત વિભાગના નાયબ નિયામકપદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા તેને 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે રાજ્યની પેટા-ચૂંટણીમાં મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.\nબબીતા ફોગાટ (Babita Phogat) એ સરકારી નોકરીમાંથી રાજીનામા બાદ તેણે મીડિયાને કહ્યું, “રાજ્યમાં બરોડા વિધાનસભાની પેટા-ચૂંટણીઓ ઉપરાંત, હું બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય ભાગ લેવા જઈશ.”\nબબીતા ​​અને કબડ્ડી ખેલાડી કવિતા દેવીની 30 જુલાઈએ રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2014ની કોમનવેલ્થ ગેમ્સની વિજેતા બબીતા ​​2019ની વિધાનસભામાં દાદરીથી હારી ગઈ હતી.\nઅગાઉ, તેમણે તેમના પિતા દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીરસિંહ ફોગાટ સાથે ભાજપમાં જોડાવાના એક દિવસ પછી 13 ઓગસ્ટ, 2019 ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું.\nઆ પણ વાંચો : વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય ખેલાડી બની\nહિન્દી ફિલ્મ દંગલમાં અભિનેતા આમિર ખાને મહાવીર ફોગાટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મહાવીર ફોગાટ અને તેની પુત્રી રેસલર ગીતા અને બબીતા ​​ફોગાટનાં જીવન પર આધારિત હતી.\nPrevious articleઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત 21 જીત સાથે પોન્ટિંગ યુગના રેકોર્ડની બરાબરી કરી\nNext articleIPL 2020: મને આ મેચમાં મોટી ઇનિંગની અપેક્ષા હતી: સૂર્યકુમાર યાદવ\nટોક્યો ઓલિમ્પિક્સમાં માત્ર 200 દિવસ બાકી છે\nસિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર\nલોકડાઉનમાં ચેસની લોકપ્રિયતા વધી છે: વિશ્વનાથન આનંદ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nશાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી શ્રેષ્ઠ હતી: રીકિ પોન્ટિંગ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/the-voting-process-in-the-election-of-district-cooperative-bank-was-completed-peacefully-br", "date_download": "2021-01-18T00:09:24Z", "digest": "sha1:5Q5DRFUC7RDT66GNTCHELIZ7KKGHPPOO", "length": 5368, "nlines": 28, "source_domain": "mantavyanews.com", "title": "જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે સંમ્પન", "raw_content": "\nJamnagar / જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે સંમ્પન\nજામનગર જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાંજે 5 વાગ્યાના સમય સુધી મતદાન થયું હતું અને બેલેટ પેપરથી રજિસ્ટ્રારની હાજરીમાં મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, વિવાદોનાં વંટોળમાં રહેલી આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.\nઉલ્લેખનીય છે કે ચૂંટણી રુપરેખા પ્રમાણે આગામી 16 જાન્યુઆરીના રોજ મતગણતરી અને પરિણામ હતા. જો કે, મતગણતરી અને પરિણામ પર સુપ્રીમની રોક એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. અને SC દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, બે સપ્તાહમાં સોગંદનામું રજૂ કરવું. તો પરિણામોની જાહેર માટે સુપ્રીમ સામે મીટ માંડાયેલી છે.\nઆપને જણાવી દઇએ કે, જામનગર જિલ્લા સહકારી બેન્કની 6 બેઠકો માટે આજે મતદાન થયું હતું. બેન્ક હાલરના બંને જિલ્લામાં મોટું કદ ધરાવે છે. સાથે સાથે નવા ટ્રેન્ડ પ્રમાણે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતનાં દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં મેદાનમાં છે. સુપ્રીમના આદેશ પ્રમાણે SC માં સોગંદનામું રજૂ થયા બાદ મતગણતરી થશે અને ત્યારે જ પરિણામ જાહેર થશે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/plan", "date_download": "2021-01-18T01:30:41Z", "digest": "sha1:A7JHUDVWUUCS4PDVLJGODVN436X42MKL", "length": 13843, "nlines": 169, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે ય��જાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nપ્લાન / LICનો જબરદસ્ત પ્લાન, એક જ વાર પૈસા લગાવી દર મહિને મેળવો 19 હજાર, આખી જિંદગી થશે કમાણી\nપ્લાન / દીકરીના ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા ગોલ્ડ ઇટીએફ સહિત આ જગ્યાએ...\nસુવિધા / બેંકના ગ્રાહકો માટે ખુશખબર, હવે કોઇ પણ બેંકના ATMમાં આ કામ કરી શકશો\nયોજના / સરકાર હવે ઘરની બહાર લાગાવશે 'સ્માર્ટ નેમ પ્લેટ', ઘરે બેઠાં થઇ શકશે આ કામ\nઆધારકાર્ડ / બેનામી મિલકતને પહોંચી વળવા મોદી સરકારનો મોટો પ્લાન, આધાર કાર્ડ સાથે લિંક...\nમહાપ્લાન / 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી તરફ સરકારનું મોટું પગલું, બની ગયું 8 લાખ કરોડનું આ...\nયોજના / હવે આવશે IRCTC નો IPO, રોકાણની મદદથી કમાણી કરવાની મળશે તક\nપ્લાન / નિકાસ વધારવા માટે સરકારે કરી નવી યોજનાની જાહેરાત, સરળતાથી મળશે લોન\nપ્લાન / ટી-20 વર્લ્ડકપ પહેલા એક્શનમાં કેપ્ટન કોહલી, જણાવ્યો પૂરો રોડ મેપ\nપ્લાન / Jio Fiber પ્રિવ���યૂ ઑફર, જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન\nપ્લાન / 100 રૂપિયાથી પણ ઓછાના પ્લાનમાં દરરોજ મેળવો 10GB ડેટા, જાણો ઓફર\nપ્લાન / BSNL ગ્રાહકો માટે મોટા સમાચાર, કંપનીએ બંધ કરી દીધી આ સર્વિસ\nયોજના / હવે એરપોર્ટ પર યોજાશે ભવ્ય લગ્ન સમારોહથી લઇ મ્યુઝિકલ નાઈટ્સ, આ એરોડ્રામની...\nપ્લાન / આતંકવાદ વિરુદ્ધ મોટા ઑપરેશનની તૈયારી, NSA ડોવાલે લીધી ઑફિસરોની બેઠક\nયોજના / ભારતમાં 5G નેટવર્કથી થશે ગાયોની દેખરેખ, મળશે રિયલ ટાઇમ જાણકારી\nયોજના / વૈજ્ઞાનિકોને લઇ ISROનો ‘મહાપ્રોજેક્ટ’, દેશના 6 NITમાં ખુલશે રિસર્ચ સેન્ટર\nપ્લાન / લોકોની મોબાઈલ ફોનની લત છોડાવવા માટે હવે સરકારે બનાવ્યો ‘સુપર પ્લાન’\nયોજના / ગુજરાતના આ ડેમ પર બની શકે છે વોટર એરોડ્રામ, સરકારે શરૂ કર્યા 'શ્રી ગણેશ'\nપ્લાન / મોદી સરકારે પ્રથમ 100 દિવસના 167 મોટા કામોનું લિસ્ટ કરી લીધું તૈયાર, જાણી લો તમે...\nયોજના / 'એક દેશ, એક ચૂંટણી' બાદ સરકાર રેશન કાર્ડને લઇને કરી રહી છે આ તૈયારી\nયોજના / BSNLને રિચાર્જ કરવાનો પ્લાનઃ IIM અમદાવાદને કામગીરી સોંપાઈ\nયોજના / હવે ગામડાંઓમાં મળશે ચોખ્ખું પીવાનું પાણી, મોદી સરકાર 1 લાખ ગામમાં લગાવશે...\nપ્લાન / માયવતી સામે બદલો લેવા સમાજવાદી પાર્ટીની બ્લૂ પ્રિન્ટ તૈયાર\nયોજના / મોદી 2.0ઃ સરકાર હવે દેશમાં ઘરે ઘરે પહોંચાડશે પીવાનું પાણી\nયોજના / હવે મોદી સરકાર ગામડાંઓમાં ઘેર-ઘેર સુધી પહોંચાડશે આ સુવિધા\nપ્લાન / શું હશે સરકારનો એક્શન પ્લાન, ટોપ મંત્રીઓ સાથે PM મોદીની બેઠક\nપ્લાન / ગુજરાતમાં શિક્ષણ સુધારવા રૂપાણીએ ઝડપ્યું બીડું, કરી આ તૈયારીઓ\nપ્લાન / જીત બાદ સફળતાની ખુશી મનાવવા બદલે મોદી-શાહે શરૂ કરી આ તૈયારીઓ\nપ્લાન / 100 Days: ફરી વખત પ્રધાનમંત્રી બનતા જ મોદીનો આ માસ્ટર પ્લાન છે તૈયાર\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-cctv-video-of-live-car-accident-caught-in-shop-of-vesu-surat-jm-1045139.html", "date_download": "2021-01-18T01:37:55Z", "digest": "sha1:GC4OSQY3MG7AUEE23ZNAZ24FWOTCMHXK", "length": 9380, "nlines": 78, "source_domain": "gujarati.news18.com", "title": "CCTV Video of Live Car Accident caught in shop of Vesu Surat JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : બેફામ કારે પલટી મારતા 'મોતના કૂવાનો ખેલ,' અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ\nઅકસ્માતના આ વીડિયોમાં કાર ફૂટબૉલની જેમ ફંગોળાતી જોવા મળી છે.\nસુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલના રોજ સર્જાયેલી અકસ્માતની ઘટનાનો CCTV વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.\nસુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલના રોજ સર્જાયેલી અકસ્માતની ઘટનાનો CCTV વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કાર ચાલક શ્યામ મંદિર થી વેસુ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બેફામ ચાલતી કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ ઘટના કોઈ મોતના કૂવાના ખેલ જેવી હતી. જોકે, નજીકની દુકાનમાં પહેલાંથી જ રેકોર્ડ થઈ રહેલા વીડિયોમાં સમગ્ર અકસ્માતનો વીડિયો કેદ થઈ ગયો હતો. તહેવારોમાં પૂરપાટ ગતિએ કાર હંકારતા પહેલાં આ વીડિયો જોઈ અને સાવચેતી રાખવાની જરૂરિયાત છે નહીંતર તમારી સાથે તમારા પરિવારની દિવાળી પણ બગડી શકે છે.\nગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલક સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો.આ ઘટના બાદ ત્યાં આસપાસ હાજર રહેલા લોકો અને 2 સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે દોડીને પહોચી જાય છે અને ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢવો પ્રયત્ન કરે છે.\nસુરત : બેફામ ઝડપે દોડતી કાર પલટી, સીસીટીવીમાં કેદ થયો અકસ્માત pic.twitter.com/5uBlj6mIDl\nઅકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ એક કેમરામાં કેદ થઈ ગઈ હતી. અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ હજીરા વિસ્તારમાં ફૂલ સ્પીડે દોડતાં ટ્રેલરે ત્રિપલ અકસ્માત સર્જ્યો છે. ત્રણ વાહનોનેને ટક્કર માર્યા બાદ ટ્રેલર ઉભુ રહે છે. કાર, ટેમ્પો અને ઓટો રિક્ષાને ટક્કર વાગતાં તેમાં બેઠેલા લોકોને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે.\nઆ પણ વાંચો : સુરત : 'પાછળનો ગેટ કેમ બનાવ્યો, બંધ કરવો પડશે,' ગોડાઉન માલ��ક પર હુમલો, ઘટના Videoમાં કેદ\nજેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ શુભમ રોડવેઝના ટ્રેલરના ડ્રાઈવરની ઘટના સ્થળે દોડી આપેલી પોલીસે અટકાયત કરી છે. ડ્રાઈવરે બ્રેઈક ફેઈલ થઈ હોવાથી અકસ્માત સર્જાયાનું રટણ ચાલું રાખ્યું છે.\nઆ પણ વાંચો : સુરત : 12 લાખના સોના સાથે 2 ગેંગસ્ટર ઝડપાયા, અમરસિંહ હત્યા-લૂંટ, અપહરણનાં 37 ગુનામાં સામેલ\nસુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પણ મોતના કૂવાનો ખેલ કેમેરામાં કેદ થયો હતો\nથોડા દિવસો પહેલાં સુરત શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ જેને સ્થાનિકો ઝીલાની બ્રિજ તરીકે પણ ઓળખે છે તેના પર બેજવાબદાર રીતે સ્કૂટર પર સ્ટન્ટ કરતા લબરમૂછિયા કેદ થયા હતા. આ અકસ્માતના વીડિયોએ પણ સોશિયલ મીડિયામં ખૂબ ચર્ચા જગાવી હતી. ત્યારે ફરી એક વાર સુરત શહેરમાં અકસ્માતનો એક વીડિયો વાયરલ થયો છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/ravindra-jadeja-and-yuzvendra-chahal-help-india-beat-australia-by-11-runs-in-first-t20-match/", "date_download": "2021-01-18T01:26:06Z", "digest": "sha1:O74EMKTALHLLRNK6KA66KQZZCET7DBWA", "length": 13216, "nlines": 197, "source_domain": "sportsmirror.in", "title": "રવિન્દ્ર જાડેજા & તેના વિકલ્પમાં ચહલે ભારતને પહેલી ટી20 માં શાનદાર જીત અપાવી", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પ���્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Australia Vs India રવિન્દ્ર જાડેજા અને તેના વિકલ્પમાં ચહલે ભારતને પહેલી ટી20 માં શાનદાર જીત...\nરવિન્દ્ર જાડેજા અને તેના વિકલ્પમાં ચહલે ભારતને પહેલી ટી20 માં શાનદાર જીત અપાવી\nCanberra (SportsMirror.in) : રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) અણનમ 44 રનની આક્રમક ઇનીંગ બાદ માથાના ભાગે ઇજાના કારણે વિકલ્પના રૂપમાં મેદાન પર આવેલ ચહલે (Yuzvendra Chahal) શાનદાર બોલીંગ કરી હતી અને તેના દમ પર ટીમ ઇન્ડિયાએ (Team India) પહેલી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રને માત આપી સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. લોકેશ રાહુલે ટી20 ક્રિકેટમાં પોતાનું ફોર્મ જાળવી રાખતા અડધી સદી ફટકારી હતી. તો જાડેજાની ઇનીંગ ભારત માટે સંકટમોચન બની હતી. જેની મદદથી ભારતે 7 વિકેટે 161 રનનો જુમલો ખડકી દીધો હતો.\nરવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) માથાના ભાગે ઇજા થવાના કારણે ‘કનકશન’ ના વિકલ્પ તરીકે સ્પિનર યુજવેન્દ્ર ચહલ મેદાન પર આવ્યો હતો અને તેણે 4 ઓવરમાં 25 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી.\nપોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી રહેલ ટી નટરાજને પણ 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ICC મેચ રેફરી ડેવિડ બુને ભારતને નિયમ પ્રમાણે જાડેજાની જગ્યાએ ચહલને મેદાન પર મોકલવાની પરવાનગી આપી હતી. પણ ઓસ્ટ્રેલિયા ટીમના કોચ જસ્ટિન લૈંગર નારાજ જોવા મળી રહ્યા હતા. ચહલે ફોર્મમાં ચાલી રહેલ સુકાની એરોન ફિંચ (35 રન) અને સ્ટીવ સ્મિથ (12) ની વિકેટ પહેલી 2 ઓવરમાં જ પાડી દીધી હતી. વન-ડે ક્રિકેટમાં શાનદાર પદાપર્ણ કર્યા બાદ નટરાજને ટી20માં પણ પ્રભાવિત કરતા ગ્લેન મેક્સવેલને આઉટ કરી દીધો હતો. તો ત્યાર બાદ ડાર્સી શૉર્ટને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. ડાર્સીએ 38 બોલમાં 34 રન કર્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના હાથમાંથી પુરી મેચ નીકળી ગઇ હતી.\nઆ પહેલા લોકેશ રાહુલે 40 બોલમાં 51 રન કર્યા હતા. પણ હેનરિક્સ અને એડમ ઝંપાએ ભારતીય બેટ્સમેનો પર દબાવ રાખ્યો હતો. ઝંપાએ 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ તો હેનરિક્સ 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી. બંનેએ 11 થી 15 ઓવરમાં ભારતીય બેટ્સમેનો પર ઘણો દબાણ રાખ્યું હતું. પણ ત્યાર બાદ જાડેજા એ અંતિમ ઓવરમાં જબરદસ્ત બેટીંગ કરતા 23 બોલમાં અણનમ 44 રન કર્યા હતા.\nઆ પણ વાંચો : ડેવિડ વોર્નર અને કમિન્સ ભારત સામેની અંતિમ વન-ડે અને ટી20 સીરિઝમાંથી બહાર\nભારતે 11 થી 15 ઓવરમાં 22 રન કર્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી. સંજુ સેમસન 15 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પંડ્યા અને સેમસન પીચની ઉછાલમાં થાપ ખાઇ ગયા અને મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યા. મિશેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી પણ ડેથ ઓવરમાં મોંઘો બોલર સાબિત થયો.\nPrevious articleF1 રેસના સ્ટાર ડ્રાઇવર ડેમિલ્ટન કોરોના પોઝિટિવ, શકહીર ગ્રાં. પ્રી માંથી બહાર\nNext articleરવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાંથી બહાર, શર્દુલ ઠાકુરને મળ્યું ટીમમાં સ્થાન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\nડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ પેસર બન્યો નટરાજન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/jayapauranaun-maanasaagara-talaava/content-type-page/48438", "date_download": "2021-01-18T02:13:51Z", "digest": "sha1:JCPUCGWWYWCK4WX3WXCUUEXMGG5HHZPA", "length": 16176, "nlines": 132, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "જયપુરનું માનસાગર તળાવ | Hindi Water Portal", "raw_content": "\nજલમહેલ એટલે ભારતના રાજસ્થાન રાજયની રાજધાની જયપુર શહેરના માનસાગર તળાવની મધ્યમાં આવેલો મહારાજા જયસિંહ(બીજા)નો મહેલ મહેલ તો સુંદર છે પણ આપણે પહેલા અહી વાત કરવી છે માનસાગર તળાવની.... દિલ્હી-જયપુર રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર જયપુરની ઉત્તરે આમેર અને જયપુરની વચ્ચે આ તળાવ આવેલું છે. આ તળાવ ત્રણસો એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે જેની ઉત્તર-પશ્ચિમઅને પૂર્વની તરફ અરવલ્લીની પહાડીઓ આવેલી છે જયારે દક્ષિણ દિશા તરફ સપાટ મેદાનો આવેલા છે. પહાડીઓ ઉપર નાહરગઢ કિલ્લો આવેલો છે જયાંથી માનસાગર તળાવ અને જલમહેલનું અદ્‌ભૂત દ્રશ્ય મન ભરીને જોઇ શકાય છે.\nમાનસાગર તળાવ ૧૯ મી સદીમાં દર્ભાવતી નદીની ઉપર ખીલાગઢ અને નાહરગઢ ટેકરીઓ વચ્ચે બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે. આ તળાવના નિતાર ક્ષેત્રમાં પચાસ ટકા ભાગ શહેરી વિસ્તાર છે જયારે બાકીનો પચાસ ટકા ભાગ અરવલ્લીની પહાડીઓનો બનેલો છે. તળાવના આવક ક્ષેત્રમાં ૬૫૭ મિલીમિટર જેટલો વરસાદ પડતો હોવાથી આ તળાવમાં શિયાળાની ઋતુ બાદ પાણીની ઉણપ વર્તાય છે. તળાવના જાવક ક્ષેત્રમાં બંધ બાંધવામાં આવ્યો છે અને ત્યાં સિંચાઇ પ્રણાલીની વ્યવસ્થા કરવામાં આવી છે. માનસાગર તળાવના સંદર્ભમાં સૌથી અગત્યની વાત એ છે કે આ તળાવમાં નાહરગઢની આસપાસના ક્ષેત્રમાં આવેલા બ્રહ્મપુરી અને નાહતલાઇ તથા જયપુરની ગટરના બે મોટા નાલાની સાથે ઘન કચરો પણ ઠાલવવામાં આવે છે.\nઆ તળાવની ફરતે જયપુરની ઇશાન તરફની ટેકરીઓ કવાર્ટઝાઇટની બનેલી છે જેની ઉપર માટીનો પાતળો થર આવેલો છે. આ ટેકરીઓ અરવલ્લી પહાડીનો જ એક ભાગ છે. આ તળાવની અંદરના ભાગમાં માટીનો જાડો થર છે જે પવન સાથે ઉડીને આવેલી રેતી અને કાંપનો બનેલો છે. ટેકરીઓ ઉપર જંગલની સફાઇ થઇ જતાં વહેતા પાણીની સાથે જમીનનું ધોવાણ થવાથી વધારે પ્રમાણમાં કાંપ તળાવમાં ઠલવાઇ છે અને તળાવનું તળીયું ઊંચુ આવતું જાય છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે જયાં તળાવ આવેલું છે ત્યાં એક મોટો ખાડો હતો જયાં વરસાદી પાણી જમા થતું હતું. વર્ષ ૧૫૯૬માં જયારે આ ક્ષેત્રમાં દુકાળ અને ભૂખમરો આવ્યો ત્યારે અજમેરના એ સમયના રાજાએ અહીં એક બંધ બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ બંધ આમેર અને આમગઢની ટેકરીઓના કવાર્ટઝાઈટથી બનાવવામાં આવ્યો હતો. સત્તરમી સદીમાં આ બંધનું પથ્થરોથી ચણતર કરવામાં આવ્યું હતું. આ બંધમાં ત્રણ દ્વાર આવેલા છે જેના દ્વારા સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ બંધને ફરી અઢારમી સદીમાં આમેરના રાજા જયસિંહ(બીજા)એ બંધાવ્યો હતો. અત્યારે આ બંધ ૩૦૦ મિટર લાંબો અને ૨૮.૫ મિટર જેટલો પહોળો છે.\nઆ તળાવની આસપાસના ક્ષેત્રમાં શહેરીકરણની પ્રક્રિયા થવાથી તળાવનો વિસ્તાર સતત ઘટતો જાય છે. આ શહેરીકરણ ક્ષેત્રના ગટરના પાણીનો નિકાલ આ તળાવમાં કરવામાં આવે છે જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થઇ રહ્યું છે. આ તળાવની આસપાસ આવેલું ભૂજળ ક્ષેત્ર પણ પ્રદૂષિત થઇ ગયું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. વરસાદનું પાણી પણ ગટરના પાણી સાથે મિશ્ર થઇને આ તળાવમાં આવે છે જેને કારણે તળાવના પાણીમાંથી દુર્ગંધ આવે છે.\nઆ તળાવની આસપાસ સંરક્ષિત જળગ્રાહ્ય ક્ષેત્રમાં વન્ય પ્રજાતિઓ હરણ, જંગલી બિલાડી, શિયાળ અને ચિત્તા વગેરે જોવા મળે છે. ભૂતકાળમાં આ સ્થળ પક્ષીવિદો માટે સ્વર્ગ સમાન હતું અને જયપુરના રાજપૂત રાજાઓ તેમની ��ાજ બતક શિકારની ઉજવણી માટે અહી આવતાં હતાં. આ તળાવ સ્થાનિય તેમજ સ્થળાંતર પક્ષીઓનું પણ નિવાસ સ્થાન હતું. સુરખાબ, વિશાળ ક્રેસ્ટેડ ગ્રેબ, પીનટેલ, પોકાર્ડ, કેસ્ટ્રેલ, રેડશેંક જેવા પક્ષીઓની સંખ્યા તળાવનું પાણી પ્રદૂષિત થઇ જતા ઘટી ગઇ છે. જોકે હવે આ તળાવનું નવિનીકરણ થઇ રહ્યું છે ત્યારે ફરી આ પક્ષીઓ આ તળાવ પ્રત્યે આકર્ષિત થઇ રહ્યા છે.\nમાનસાગર તળાવમાં આવેલો જલમહેલ રાજપૂત અને મોગલ શૈલીના મિશ્ર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મહેલ પાંચ માળનો બનેલો છે. મહેલના ચણતરમાં જળકૃત રેતીના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જયારે તળાવ પાણીથી ભરાઇ જાય છે ત્યારે ચાર માળ પાણીમાં ડુબી જાય છ અને ફકત એક જ માળ જોઇ શકાય છે. મહેલની છત ઉપર આવેલી ચોરસ આકારની છત્રી બંગાળ શૈલીની છે. ચાર ખૂણે આવેલી છત્રીઓ અષ્ટકોણાકારની છે. પાણીના ભરાવાથી આ મહેલને નુકશાન થયું છે જે હાલમાં રાજસ્થાન સરકાર દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે. મહેલની છત ઉપર એક બગીચો બનાવવામાં આવેલો હતો જેમાં કમાનદાર ગલિયારા બનાવેલા હતાં. મહેલના ચાર ખૂણે અષ્ટાકાર મિનાર હતા જેમાં હાથીના આકરનો શણગાર હતો.\nથોડા વર્ષો પહેલા જયારે આ મહેલનું સમારકામ કરવામાં આવેલું હતું તે યોગ્ય રીતે થયેલું ન હતું. આ પ્રકારની શૈલીના જાણકાર લોકોની સલાહ લઇને ફરીથી તેને સંવર્ધિત કરવામાં આવ્યું છે. મહેલની દિવાલોના પ્લાસ્ટરમાં ચૂનો, રેતી, ગોળ, ગુગળ અને મેથીનો ભૂકો જેવા ઓર્ગેનિક પદાર્થો વાપરવામાં આવેલા છે જેના કારણે મહેલને પાણીથી નુકશાન ઓછું થઇ રહ્યું છે. જલમહેલ તળાવની અંદર આવેલો છે જે જયપુર-દિલ્હી રાષ્ટ્રિય ધોરી માર્ગ-૮ ઉપરથી જોઇ શકાય છે. આ મહેલ જયપુરથી ૪ કિ.મીં અને આમેરના કિલ્લાથી ૧૧ કિ.મીં દૂર આવેલો છે. તળાવની સામે કચવાહા પરિવારના પૂર્વજોની સ્મૃતિમાં છત્રીઓ બાંધવામાં આવેલી છે. બગાચીઓની વચ્ચે આ છત્રીઓ જયસિંહ(બીજા) દ્વારા બાંધવામાં આવેલી છે.\nતળાવની અંદર એક સુંદર મહેલ હોઇ તે એક અનેરી કલ્પના છે જે અહીં માનસાગર તળાવમાં સાકાર કરવામાં આવેલી છે પણ શહેરીકરણના કારણે આ તળાવ અને જલમહેલની હાલત કફોડી છે તેવું કહી શકાય.\nજલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ\nકુદરતની અજબ કરામત જળધોધ...\nભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું\nપાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...\nસૂર્યશકિતનું પ્રતિક: મોઢેરાનું સૂર્ય મંદિર\nભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ\nવડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ\nઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ\nપાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/", "date_download": "2021-01-18T00:15:40Z", "digest": "sha1:3D7EOFBLANINKRLKN23MXHPM34BJVD6V", "length": 2439, "nlines": 30, "source_domain": "mantavyanews.com", "title": "Mantavya News | Mantavya News is an urban Gujarati News Channel", "raw_content": "\nAhmedabad: કૌટુંબિક ભાઈએ ફોનમાં મહિલાનાં નગ્ન ફોટા બતાવી આચર્યુ દુષ્કર્...\nAhmedabad: શહેરકોટડામાં ડોશી મિયાની ચાલી પાસે પથ્થરમારો...\nAhmedabad: વસ્ત્રાલમાં દીપડો નહી પણ ઝરખ હોવાનો વન વિભાગનો દાવો...\nGujarat: ઊના ગીરગઢડાનાં પે.વિ.ક.નાં અધિકારી-કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટ...\nCovid-19: તો શું ગુજરાત જલ્દી જ કોરોનાને કહેશે Bye Bye\nનિધન: ખંભાળિયાનાં ભાજપનાં પૂર્વ MLA મેઘજીભાઇ કણઝારીયાનું કોવિડ હોસ...\nAhmedabad: તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બ...\nAhmedabad: શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય...\nGujarat: કોરોનાની રસીને લઇને ડેપ્યુટી CM નીતિન પટેલે જાણો શું કહ્યુ\nKutchh: ભુજ નગર પાલિકા બની દેવાદાર, આટલાં કરોડનું લેણું બાકી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/film-reviews", "date_download": "2021-01-18T01:13:33Z", "digest": "sha1:DQAZOY5RHVJPYXEFXEAAGPKJQET2OEN3", "length": 15816, "nlines": 271, "source_domain": "www.matrubharti.com", "title": "Read Best film reviews in Hindi, English, Gujarati and marathi Language | Matrubharti", "raw_content": "\n\"વેલકમ ટુ માર્વેન\" એ સામાન્ય રીતે જોવામાં આવતી હોલીવુડની એક્શન કે રોમેન્ટિક ફિલ્મ નથી. જોકે આ ફિલ્મમાં તમને આ બંને બાબત જોવા મળી જશે ...\nઆજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ છે “RX 100 – અન ઇંક્રેડિબલ લવ સ્ટોરી.” Rx 100 એ 2018માં આવેલી ઇન્ડિયન ...\nઆજ જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એવી ફિલ્મો ઘણી બધી છે. જો તમે સાઉથની ઘણી બધી ફેમિલી ડ્રામા ફિલ્મ્સ જોયેલી હશે તો આ ફિલ્મમાં તમને વધારે ...\n=== કોને જોવા લાયક છે અસલ દુનિયા ભૂલીને ઘડીક વાર અતરંગી દુનિયામાં ખોવાઈ જવામાં કોઈ જ શરમ ના અનુભવતા મારા જેવા all-time science fiction fan માટે must watch. ક્રમ ...\nઆજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ એવા વિષય પર છે જેના પર મોટે ભાગે ફિલ્મો ખૂબ ઓછી છે. હું વાત કરી રહ્યો છું હોલીવૂડ ...\nફિલ્મ રિવ્યુ ============શીર્ષક : યુવા સરકાર લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૭, નવેમ્બર ૨૦૨૦, મંગળવારએક ફિલ્મ પાસે શું અપેક્ષા હોય હસા હસી, નાચ - ગાન અને મસ્તી ...\nલક્ષ્મી બૉમ્બ (લક્ષ્મી) અક્ષય કુમારની આ વર્ષની સૌથી વિવાદાસ્પદ ��ને બહુચર્ચિત ફિલ્મ કે જે ભારે બોયકોટની માંગ વચ્ચે 9 નવેમ્બરનાં રોજ ડિઝની હોટસ્ટાર પર સાંજે 7 વાગે રિલીઝ થઈ ...\nકાબિલ - ધ બ્લાઇન્ડ રીવેંજ\nKaabilThe Hritik Roshan Movie જો તમે મસાલા કોમેડી અને લોજીક વગરના એક્શન ધરાવતી ફિલ્મો ના શોખીન છો તો આ ફિલ્મ તમારી માટે નથી પણ જો તમારે સ્ટ્રોંગ ...\nએક્શન - ફિલ્મ રીવ્યુ\nAction (૨૦૧૯) એક્શન fun મૂવી રિવ્યુ ૨૦૧૯ માં રિલીઝ થયેલી અને હમણાં જ યુટ્યુબ પર goldmines telefilms ની official YouTube channel પર રજૂ કરવામાં આવેલી તમિળ એક્ટર વિશાળ ...\nઅલા વૈકુંઠપુરમ અલ્લું અર્જુન નું ala vaikunthapuramloo હમણાં જ Netflix પર જોઈ . ઉપરાંત આ ફિલ્મ sun NXT પર પણ ઉપલબ્ધ છે .જો તમે જીઓ ના યુઝર હોય તો ...\nમેડમ ગીતા રાની ફિલ્મ રિવ્યૂ\n૫ સપ્ટેમ્બર ના રોજ યુ ટ્યુબ પર રીલિઝ થયેલી મેડમ ગીતા રાની ફિલ્મ એ શિક્ષણ ક્ષેેેેત્ર સાથે નિસ્બત ધરાવે છે. આ ફિલ્મ આચાર્યો, શિક્ષકો, અને વિધાર્થીઓ માટે ...\nબુલબુલ: કોમ્પ્લેક્ષ કથાનક તોય કેમેરા, કળા ને કમાલ\n\"ઠાકુરો કે યહાં રિશ્તા હુઆ હૈ, કૈસા રોના ધોના.. ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર શાદી કે બાદ ઠીક હો જાયેગા. થોડા પાગલ હૈ. પર.... ઠાકુર હૈ. ચૂપ રહેના. ...\nશરતો લાગુ: મરાઠી ચલચિત્રનું ગુજરાતીમાં રૂપાયન કે નકલ..\nગુજરાતી ચલચિત્રોનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાની હવા ચાલી રહી છે. પણ, સત્ય કંઇક જુદું જ છે. એકલ-દોકલ ફિલ્મ ચાલી જવાથી કંઈ વળવાનું નથી. 2020નું વર્ષ સમાપન તરફ આગળ વધી ...\nફિલ્મ આમાં પણ આદર્શ જેવું કંઈ હોય\nફિલ્મ : આમાં પણ આદર્શ જેવું કંઈ હોયઈરાનના ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર માજીદ મજીદીને 'ધ ફાધર', 'ધ કલર ઓફ પેરેડાઈઝ' અને 'ચિલ્ડ્રન ઓફ હેવન' જેવી સુંદર (અને આંતરરાષ્ટ્રીય સ્તરે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9+%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-01-18T00:46:37Z", "digest": "sha1:PLVBB5KWJMSU34NU6GYNVS7MJ3JTDIPR", "length": 6823, "nlines": 87, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર - આયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nસેક્સ સમસ્યા – લગ્ન માટે ચિંતા.\nજલ્દી વિર્ય સ્ખલન થયજાયછે\nગર્ભાધાન માટે પરાકાષ્ઠાનો અનુભવ થવો જરૂરી ખરો…\nહસ્તમૈથુનની અસરો અને ઉપાય\nહોર્મોન્સ ને સંતુલિત કરવા માટે શું કરી શકાય\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nRecent questions tagged વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર\nRecent questions tagged વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર\n – સોળ સંસ્કાર શું છે\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/113469/", "date_download": "2021-01-18T00:27:51Z", "digest": "sha1:QRKHARSKEVD7ASIGPPBZSCXGC6T3SKXS", "length": 13635, "nlines": 109, "source_domain": "citywatchnews.com", "title": "પાયલટનું અસંતોષરૂપી વિમાન ક્રેશ થતાં ગેહલોત સરકારના માથેથી સંક્ટ ટળ્યું – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલા���ીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nપાયલટનું અસંતોષરૂપી વિમાન ક્રેશ થતાં ગેહલોત સરકારના માથેથી સંક્ટ ટળ્યું\nરાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર બચતી દેખાય રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકાર અને પક્ષથી નારાજ યુવા નેતા અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા સરકારને ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં છે અને પક્ષના નેતા પ્રિંયકા ગાંધીએ દરમ્યાનગીરીને સમગ્ર મામલો હાથ લઇને પાયલટની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ ધરતાં સવારે પક્ષના કાર્યાલયમાંથી દૂર કરાયેલા પાયલટના ફોટા બેનરો ફરી લાગી ગયા હતા. ગેહલોતે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં ૧૦૦ કરતાં વધારે ધારાસભ્યો હાજર રહ્યાં હતા અને મુખ્યમંત્રીએ આ ધારાસભ્યોની મિડિયા સમક્ષ પરેડ કરાવીને એક રીતે શક્તિપ્રદર્શન યોજીને પાયલટને તેમણે જીતની નિશાની વી ફોર વિકટરી દર્શાવીને જવાબ આપ્યો હતો. સચિનનો દાવો હતો કે તેમની પાસે ૩૦ કરતાં વધારે ધારાસભ્યો છે, એ દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે. અને હવે જ્યારે તેઓ પક્ષમાં અને પ્રજામાં ઉઘાડા પડી ગયા છે અને મધ્યપ્રદેશમાં જેમ કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના જ પક્ષની કમલનાથની સરકાર ઉથલાવી તેમ તેઓ પણ રાજસ્થાનમાં પોતાના જ પક્ષની સરકાર ઉથલાવવા માંગે છે એ ખુલ્લુ પડી ગયું હતું. જાે કે તેઓ પક્ષમાં જ રહે અને તેમની નારાજગી દૂર કરીને મંત્રીમંડળમાં તેમના ટેકેદારોને વધુ સ્થાન આપવાના પ્રયાસો થઇ સકે તેમ છે. એક રીતે જાેતાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશવાળી થતાં થતાં રહી ગઇ છે. અને હાલમાં ગેહલોત પોતાની સરકાર બચાવવામાં સફળ થયા છે. જાે કે પાયલટ માની જાય છે કે શું કરે છે, તેના ઉપર પણ પક્ષની નજર રહેશે એમ રાજકિય સૂત્રોએ જણાવ્યું હતું.\nઆ દરમિયાન, સચિન પાયલોટ સાથે વાટાઘાટની ફોમ્ર્યૂલા નક્કી કરવામાં આવી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે. ત્યારે હવે પક્ષના પીઢ નેતા રાજીવ સાતવ કેન્દ્રીય નેતૃત્વ વતી જયપુર પહોંચશે અને સચિન પાયલોટ સાથે આ મુદ્દે ચર્ચા કરશે.\nજાે સૂત્રોનું માનીએ તો સચિન પાયલોટ તેમના ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ, સચિન પાયલોટને ફાઇનાન્સ અને ગૃહ મંત્રાલય આપવામાં આવે અને પ્રદેશ પ્રમુખનું પદ પણ તેમની સાથે રહેવું જાેઈએ તેવી માગ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી છે કે પ્રિયંકા ગાંધી ખુદ આ મામલે સક્રિય છે અને અશોક ગેહલોટ-સચિન પાયલોટ સાથે વાત કરી રહી છે. જેથી મામલો ઉકેલી શકાય.\nકોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા દ્વારા સચિન પાયલટને મનાવવાનો આખરી પ્રયાસ કરવા માટે આવ્યોછે. સચિન પાયલટના બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જાેકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. ત્યારે હવે સચિન પાયલોટને મનાવવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાને પડ્યું છે.\nમળતી માહિતી મુજબ, સચિન પાઇલટે સમાધાન માટેની ફોમ્ર્યુલા આગળ કરી છે, સચિન પાયલટનો સંદેશ લઈને કોંગ્રેસી નેતા જયપુર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સચિન પાયલટે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયની માંગ કરી છે. સચિન પાયલટની માંગો લઈને કેન્દ્રીય નેતૃત્વ તરફથી રાજીવ સાટવ જયપુર આવી રહ્યા છે.\nદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૯ હજાર કેસ ૫૦૦ના મોત\nગુગલ ભારતમાં ૭૫૦૦૦ કરોડનું રોકાણ કરશે\nયોગી સરકાર યમુના એક્સપ્રેસ-વે પર ફિલ્મ સિટી બનાવવા ૧૦૦૦ એકર જમીન આપશે\nરેલવેના ૪૭૧ કરોડના કોન્ટ્રાક્ટને રદ્દ કરવાના નિર્ણયને ચાઈનીઝ કંપનીએ કોર્ટમાં પડકાર્યો\nકુલ કેસ ૮૭.૨૮ લાખ થયાભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૮૭૯ કેસ નોંધાયા, ૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યા\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વ��પાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6", "date_download": "2021-01-18T02:07:51Z", "digest": "sha1:G64BVPHCNIPLAWOVW3Q77636UIN4IWH7", "length": 3947, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/નિજાનંદ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← મારી સનમ ગુજરાતની ગઝલો\nપ્રભુ પરખ્યા હૃદે જેણે, ફરે ભમતો જગે શાને\nપીધું આકંઠ અમૃત તે કરે કાંજી વૃથા શાને \nમળી વટવૃક્ષની છાયા, નિદ્રાદ્રાધે તાડ કાં ઢૂંઢે \nભર્યા કોઠાર રત્નોના ગૃહે, કાં પથ્થરો ફોડે \nગૃહે સુરધેનુ કાં દોડે ગૃહોગૃહ તક્રને માટે\nવહે ગંગા નિજાંગણમાં, ભમે રુએ એ શા માટે\nશરદપૂનમ તણી રાતે, અકર્મી આગિયો ખોળે\nથવા ઉજાસ અંગણમાં, બપોરે દીપ પ્રજ્વાળે \nન શોધે મોર ચિતારો, કદી પિક 'રંગ' તંબૂરો;\nકૃતાકૃતથી પરે બેસી, નિહાળે ખલ્કને રો રો \nખુશામત માળીની કદી ના કરે વસંત વનમાળી \nનિજાનંદે ફરે અવધૂત, દઈને મોતને તાળી \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૧૯:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.datemypet.com/gu/dating-are-you-sabotaging-yourself", "date_download": "2021-01-18T00:41:56Z", "digest": "sha1:GM2P7K7AUBA7CIGLCW3INR4EJZZ6Y4AS", "length": 21718, "nlines": 69, "source_domain": "www.datemypet.com", "title": "તારીખ મારા પેટ » ડેટિંગ – તમે સ્વયંને sabotaging રહ્યા?", "raw_content": "\nપ્રેમ & સેક્સ પુખ્ત ઘનિષ્ઠ સંબંધો માટે સલાહ.\nસંશોધકઘરસલાહલવ એન્ડ સેક્સપ્રથમ તારીખઑનલાઇન ટિપ્સપેટ મૈત્રીપૂર્ણ\nડેટિંગ – તમે સ્વયંને sabotaging રહ્યા\nછેલ્લે અપડેટ કર્યું: જાન્યુ. 13 2021 | 5 Min વાંચી\n\"હું ડેટિંગ નફરત\" હું બધું ઘણીવાર મારા સ્ત્રીઓ ગ્રાહકો પાસેથી સાંભળવા એક ટિપ્પણી છે. ડેટિંગ તરફ આ નકારાત્મક વલણ એક મહિલા 'અટવાઇ' રહી શકે છે કે મુખ્ય કારણો પૈકી એક છે અને તેથી લાંબા સમય માટે એક છે. હું સંપૂર્ણપણે ખોટી ધ્યાનમાં સમૂહ સાથે ડેટિંગ મારા કોચિંગ અભ્યાસ અભિગમ તરફ આવે મહિલાઓ મોટા ભાગના, જેનો અર્થ છે કે જે રીતે તેઓ ખરેખર ડેટિંગ અ���િગમ તેમની જીવન ભાગીદાર બેઠક તેમના તકો તોડી.\nઅને હજુ સુધી આ વલણ સંપૂર્ણપણે સમજી છે. અમે બધા ત્યાં થયા છો, જાતને 'મજબૂર' રમતમાં વિચાર, ઓનલાઈન ડેટિંગ સાઇટ્સ પર સાઇન અપ, સંદેશા મારફતે trawling ક્યારેક ચામડી ક્રોલ બનાવવા જે, પણ ઘણી વખત પરિણીત પુરુષો અને અન્ય undesirables થી, તેમણે સરસ લાગે છે, કારણ અને છેવટે કોઈને પણ તક આપવી. નિર્માણ સંપર્ક, પાછળની અને આગળ ચેટિંગ, કદાચ પણ ઉત્તેજના એક તફાવત મેળવવા માટે શરૂ - તે સરસ લાગે, તેમણે ચિત્રો જોઈ ખૂબ સારી છે અને એક ચોક્કસ જોડાણ છે. જેથી તમે એક બેઠક વ્યવસ્થા. તમે નર્વસ છે, તમે સમય અને ઊર્જા તૈયાર મેળવવામાં ઘણાં ખર્ચવા, જો તમે ભૂલ કરી રહી છે તો તમને આશ્ચર્ય, પરંતુ તમે પ્રયાસ કરો, તમારા કોટ પર ખેંચી, ઠંડા માં બહાર જાય છે અને ત્યાં મુસાફરી (ઘણી વાર થોડા કલાકો પણ) તમારી તારીખ મળવા. તમે હવે ઉત્સાહિત લાગણી છે, બધા પછી તેમણે 'એક' બની શકે.\nઅને પછી તમે તેને જોવા તેઓ તેમના ચિત્રો જેવા કંઈ જુએ છે કારણ કે તમારા હૃદય ડ્રોપ્સ, હકીકતમાં તેઓ 'બેક્સ' કરતા 'શ્રેક' વધુ છે. તેમણે જણાવ્યું હતું કે બે કરતા ઇંચ ટૂંકા છે, અને તે ચિત્રો દેખીતી વધારાની વજન અને વાળના અલગ અભાવ દ્વારા નક્કી ઘણા વર્ષો પહેલા લેવામાં આવ્યા હતા તેઓ તેમના ચિત્રો જેવા કંઈ જુએ છે કારણ કે તમારા હૃદય ડ્રોપ્સ, હકીકતમાં તેઓ 'બેક્સ' કરતા 'શ્રેક' વધુ છે. તેમણે જણાવ્યું હતું કે બે કરતા ઇંચ ટૂંકા છે, અને તે ચિત્રો દેખીતી વધારાની વજન અને વાળના અલગ અભાવ દ્વારા નક્કી ઘણા વર્ષો પહેલા લેવામાં આવ્યા હતા તમે નબળું 'પ્રયાસ' ને ઉકેલવા જો કે તેને એક તક આપી, હું તમને અહીં બધી રીતે આવ્યા અર્થ એવો તમે નબળું 'પ્રયાસ' ને ઉકેલવા જો કે તેને એક તક આપી, હું તમને અહીં બધી રીતે આવ્યા અર્થ એવો જો તમે soggy કોબી સાથે લાગણી અનુભવે છે અને તમે તરત જ તમારા એસ્કેપ આયોજન શરૂ તેટલો મેગ્નેટિઝમ અંગે છે. પણ તમે અણઘડ પ્રયત્ન કરવા નથી માંગતા તેથી તમે બેડોળ એક વેદનાકારી કલાક મારફતે બેસી, ઘણી કશું વિશે નમ્ર વાતચીત, અને તમામ સમય તમે માત્ર દૂર વિચાર ખંજવાળ આવે. ઑનલાઇન ત્યાં હતી કે જોડાણ ક્યાંય જોઈ શકાય છે અને તમે સ્પષ્ટ રીતે બંને લાગણી અસ્વસ્થતા છે. તમે વરસાદ માં છોડી તરીકે તમે સમય પસાર કર્યો શા માટે તમે આશ્ચર્ય, પૈસા અને પ્રયત્ન બીજી તારીખે આવવા અને તમે ઘરે લાગણી નિરાશ અને હજુ પણ વધુ નિશ્ચિતપણે તમારા માટે જ ત્યાં બહાર કોઇ પ્રતિષ્ઠિત પુરુષો નથી ��વી માન્યતા માં કિનારા સુધી પહોંચી વડા જો તમે soggy કોબી સાથે લાગણી અનુભવે છે અને તમે તરત જ તમારા એસ્કેપ આયોજન શરૂ તેટલો મેગ્નેટિઝમ અંગે છે. પણ તમે અણઘડ પ્રયત્ન કરવા નથી માંગતા તેથી તમે બેડોળ એક વેદનાકારી કલાક મારફતે બેસી, ઘણી કશું વિશે નમ્ર વાતચીત, અને તમામ સમય તમે માત્ર દૂર વિચાર ખંજવાળ આવે. ઑનલાઇન ત્યાં હતી કે જોડાણ ક્યાંય જોઈ શકાય છે અને તમે સ્પષ્ટ રીતે બંને લાગણી અસ્વસ્થતા છે. તમે વરસાદ માં છોડી તરીકે તમે સમય પસાર કર્યો શા માટે તમે આશ્ચર્ય, પૈસા અને પ્રયત્ન બીજી તારીખે આવવા અને તમે ઘરે લાગણી નિરાશ અને હજુ પણ વધુ નિશ્ચિતપણે તમારા માટે જ ત્યાં બહાર કોઇ પ્રતિષ્ઠિત પુરુષો નથી એવી માન્યતા માં કિનારા સુધી પહોંચી વડા તે અજાયબી મહિલા ખવડાવી મળી કોઈ છે.\nડેટિંગ આ કરી શકો નિરાશાજનક બની અને તે demotivated વિચાર સરળ છે. તે તમને કોઈ સ્પાર્ક સાથે લાગે કે લોકો સાથે તારીખો એક શબ્દમાળા પર જવા માટે ધોવાણ અને પણ હ્રદય wrenching લાગે છે, અને એક ભાગીદાર ફરીથી અને ફરીથી રેખાઓ બેઠક તમારી આશા હોય. તમે ડેટિંગ રમું છું અને અમુક સ્ત્રીઓ ખૂબ ભાવનાશૂન્ય અને તે પણ jaded બની શકે છે જ્યારે થાક એક જોખમ છે. તેણીએ આ મોડમાં હોય ત્યારે, કારણ કે આ બધા પર તમારી પરિસ્થિતિ માટે મદદ કરવા જઈ રહ્યા છે, તેમણે સાથે આવે છે ત્યારે એક જ સ્ત્રીને સરળતાથી એકસાથે તેના મિસ્ટર રાઇટ ચૂકી શકો.\nતમે સૌથી સ્ત્રીઓ તેઓ પાછળથી તેઓ પ્રથમ તેને મળવા જ્યારે લગ્ન કરવા પર જાઓ કે ખરેખર ફેન્સી નથી માણસ શું કે ખબર નહોતી રસપ્રદ ધ ડેઇલી ન્યૂઝ માં તાજેતરના એક અભ્યાસમાં કે આસપાસ અંદાજ 22% યુગલો કામ દ્વારા પૂરી. આ કોઈ અકસ્માત છે – આકર્ષણ કુદરતી બિલ્ડ માન્ય છે કારણ કે તે છે, સમય પર. અને મોટા ભાગના કિસ્સાઓમાં તે તમને તમે અમને તેમને મળ્યા હોત તો પણ તક આપી છે ક્યારેય હતું કે કોઇક વાર છે, તમે તમારા મેચ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, કંઈક ધ્યાનમાં સહન કરો.\nતેથી ડેટિંગ વિશે આ નકારાત્મક લાગણી બદલવાની પછી શું કરવું\nબધા કે તમારા માટે ડેટિંગ સમગ્ર અનુભવ પરિવર્તન જરૂરી છે સાથે સાથે વાસ્તવમાં પરિપ્રેક્ષ્ય માં એક સરળ પાળી છે તમે ખરેખર તેને માણી શરૂ કરી શકો છો કે જેથી, અને તમે વધુ ઝડપથી જ તમારા માણસમાં ફોન કરી શકો છો. સ્ત્રીઓના તરીકે ડેટિંગ જોઈ શરૂ કરી શકો છો જોમજા પ્રથા'તેઓ ઘણા બધા સફળતા હશે, અને તેઓ પણ ઘણો વધુ પ્રક્રિયા આનંદ થશે. તેથી શું બરાબર કરે છે 'મજા પ્રથા'એમ થાય છે\n'એ કેવી રીતે વાપરવા માટે આ TOP TIPS તમને જણાવશેમજા પ્રથા ' સફળતા માટે અભિગમ.\nસંભવિત જીવન સાથી તરીકે તેને લાગે છે નથી, તેના બદલે માત્ર આ નવી વ્યક્તિ સાથે આ ક્ષણ હાજર હોઇ શકે છે અને તેને વિશે વિચિત્ર હોઈ. તે માત્ર એક તારીખ છે – તે માત્ર એક કોફી છે - સંબંધ કે લગ્ન કોઈ વચન છે, અથવા ચાલવા અથવા તમે મળીને કરી રહ્યા છે ગમે. અહીં ફાયદા બે ગણા છે, તમે બંને રાહત અનુભવી શકો છો, કે જેથી પ્રથમ તે બોલ તમામ દબાણ લેશે, એટલે તે લાગે છે કે કરશે. સૌથી સારા માણસો પ્રથમ તારીખે નર્વસ છે અને તેમના શ્રેષ્ઠ પોતાને પ્રસ્તુત કરતા નથી, જો કે આ સરળતા પર તેમને મૂકવા મદદ કરશે. બીજું તમને ગમે તેવા માણસો આસપાસ હોવા પ્રેક્ટિસ મળી, તમારા આત્મસન્માન ઉપર જાય કે જેનો અર્થ, અને 'તમારા માણસ જ્યારે તમે' કુદરતી 'બની ગયા છે કારણ કે તમે તેના માટે તૈયાર હોય બતાવવામાં કરે.\n2. ખૂબ જ ટૂંકા પ્રારંભિક તારીખો રાખો.\nતેઓ તમને ખબર નથી કોઈની સાથે પસાર કરવા ખૂબ લાંબુ છે કારણ પ્રથમ થોડા તારીખો માટે રાત્રિભોજન તારીખો સ્વીકારી નથી. એક કલાક દર વખતે બેઠકો પ્રથમ યુગલ પર વિતાવે પુષ્કળ છે. ટૂંકા અને અસરકારક અમે અહીં માટે જતા હોય છે તે છે. તમે શરૂઆતમાં એક જ સમયે અનેક લોકો સાથે ડેટિંગ કરી રહ્યા છે, જ્યારે આ ખૂબ થાક અટકાવવા મદદ કરશે.\n3. જે લોકો તમારી પાસેથી ખૂબ જ દૂર રહેવા સાથે ઓનલાઇન વાતચીત નથી.\nઆ ઊર્જા અને આઘાત ઘણો બચાવે. તમને સ્થાનિક કોણ જ તારીખે લોકોને એક નિયમ હોય (એક કલાક મુસાફરી અંતર ટોપ્સ અંદર). સૌથી વધુ ઓનલાઇન સાઇટ્સ માત્ર એક ચોક્કસ અંતર અંદર લોકો સમાવવા માટે તમે તમારા શોધ પરિણામો રિફાઇન શકે છે એક લક્ષણ છે. જો તમે વ્યક્તિગત તેમને મળવા ત્યાં સુધી તમે ખરેખર કોઇને ખબર નથી યાદ, જેથી તમે ચહેરા પર ચહેરો પૂરી જ્યારે માત્ર ત્યાં નથી કે જોડાણ ઓનલાઇન ભાગે છે. હું પણ તારીખો માટે સ્ત્રીને મુસાફરી માણસ હિમાયત.\n4. આરામ અને તારીખ આનંદ. મજા માણો\nસાવધ રહો – આ દારૂ એક truckload પીવા અર્થ એ નથી હું તેને વધુ સારી છે પ્રથમ તારીખે એક પીણું જેવા લોકો એકસાથે બચો અથવા પ્રથમ તારીખે કરવા માત્ર એક નાસી તમે ખરેખર સ્પષ્ટ નેતૃત્વ રહેવા શકે છે કે જેથી અને તમે આ તારીખ પર લાગે છે તે જોવા માટે શા માટે સમજવા કરી હોવા છતાં, દારૂ આપ્યા વસ્તુઓ એક ઉજ્જવળ રંગભેદ વગર. તમે તેમના વિષે કંઈક રસપ્રદ શોધી શકો છો, જો તેની જગ્યાએ જોવા, દરેકને કંઈક છે\n5. તેને એક તક ��પો.\nઆ તેમણે એક માંગે તો તેણે બીજી તારીખે નહીં કે એનો અર્થ એ થાય, તમે તેની સાથે સલામત લાગે છે કે પૂરી પાડવામાં. તમે તેને આ તક આપી તો પણ તમે તેને આકર્ષાય લાગે ના હોય. હા ખરેખર આ પ્રક્રિયા એક મહત્વપૂર્ણ ભાગ છે, ખાસ કરીને તેમના માટે સારી ન હોય તેવા ખરાબ સંબંધો એક પેટર્ન ધરાવતા મહિલાઓ અને ચૂંટતા પુરુષો માટે.\n6. તેને જીવી દો\nઆ ફિલ્મનો સંબંધ શોધે છે જે સ્ત્રીઓ માટે મારી સમગ્ર અભિગમ તમામ ભાગ છે. તે અર્થ એ થાય જેથી તેઓ બીજી તારીખ માટે પૂછો આ એક હશે, એક પ્રયત્ન લાગે તો. હું પણ આ યોગ્ય રીતે ગતિશીલ સંબંધ સુયોજિત મદદ કરે છે કારણ કે તેઓ ચૂકવણી કરે છે કે હિમાયત, હું ખ્યાલ હોવા છતાં આ અમુક લોકોને વિવાદાસ્પદ છે. લેડિઝ તમે રોમાન્ટિક કરવા માંગતા હો\n7. તમે કેવી રીતે લાગણી છે વિશે સંપૂર્ણ ઈમાનદારી પ્રેક્ટિસ.\nતમે આ પુરુષો તમને પ્રમાણિક હોય છે અને સાથે તારીખો પર હોય ત્યારે તમને તમે કેવી રીતે લાગે કહી, આ પ્રથમ આવું કરવાની અનાડી હોય તો પણ. તમે નર્વસ / કંટાળો લાગે તેથી જો / તમે તે ઉત્સાહિત / રસ વ્યક્ત કરી શકો છો / બંધ. નથી એક bitchy રીતે, એક ઓપન અને પ્રમાણિક રીતે. આ અમુક સ્ત્રીઓ terrifies, અને તમે સૌથી વધુ પુરુષો તેમના લાંબું ડગલું તે લેશે કેવી આશ્ચર્ય અને ઈમાનદારી કદર કરવામાં આવશે. પ્લસ તે વાસ્તવિક માટે માર્ગ ખોલે, પ્રમાણિક સંચાર, અને તેને વ્યવસ્થિત અને તમારા માટે તેની રમત ધપાવવું તેના માટે એક સોનેરી તક છે કે જેમાં પ્રતિસાદ આપે (તેઓ વિચારે તો તમે તેને કિંમતની છે – જે તમે છે).\n8. નમ્ર બનો, રસ અને નમ્ર.\nતમે તે તમારા આદર્શ માણસ છે પણ તે તમારા માટે દર્શાવ્યું આવી છે અને એક તારીખ પર લઈ સારવાર થયેલ નથી લાગતું શકે, અને તે પ્રશંસા પાત્ર છે.\nઆ રીતે ડેટિંગ માત્ર તમે વધુ તેને આનંદ મદદ કરશે, તમે તમારી જાતને હોવા પ્રેક્ટિસ મળશે કારણ પરંતુ તે પણ તમારા 'સંબંધ સ્નાયુ' બિલ્ડ મદદ કરશે (મજબૂત, સ્ત્રીની મહિલા) વાસ્તવિક પુરુષો આસપાસ. તમને ઓછામાં તે અપેક્ષા અને જ્યારે તમે આ બધા તમારા માણસ કરી રહ્યા છે, જ્યારે બતાવવામાં આવશે\nડેટિંગ માટે આ ટોચ ટીપ્સ અનુસરો અને તમારા ડેટિંગ અનુભવ સંપૂર્ણપણે પરિવર્તિત જુઓ કે કેવી રીતે.\nTwitter પર શેર કરો ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nફેસબુક પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nReddit પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nટોચ પર પાછા ↑\nસભ્ય સલામતી અમારી ટોચની અગ્રતા છે\n7 એક ભાવનાપ્રધાન સંબંધ માટે ટિપ્સ\nઓપન સંબંધો કામ કેવી રીતે કરવી\n5 દાવાપાત્ર ટિપ્સ તમારું ડ્રીમ્સ ઓફ ધ વુમન આકર્ષિત કરવા\nધ ડોગ પાર્ક પ્રતિ કોઇએ તારીખ માટે કેવી\nપાલતુ પ્રેમીઓ માટે જ બનાવવામાં અગ્રણી ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ. તમે જીવન સાથી માટે જોઈ રહ્યા હોય, તમારા પાલતુ અથવા માત્ર કોઈને માટે એક સાથી સાથે હેંગ આઉટ, જાતે જેવા પાલતુ પ્રેમીઓ - અહીં તમે તમારા માટે જોઈ રહ્યા હોય છે બરાબર શોધવા કરવાનો પ્રયત્ન કરીશું.\n+ પ્રેમ & સેક્સ\n+ ઓનલાઇન ડેટિંગ ટિપ્સ\nલવ શેર કરી રહ્યાં છે\n© કોપીરાઇટ 2021 તારીખ મારા પેટ. સાથે કરી હતી દ્વારા 8celerate સ્ટુડિયો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2021-01-18T01:48:37Z", "digest": "sha1:ZO7F7PFBFHRQVEPBZLPI2ZBVYHHQPZRA", "length": 12359, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "રાજકોટમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે, ન્યૂ આઈડિયલ ફાર્માનુ લાયસન્સ રદ્દ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT રાજકોટમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે, ન્યૂ આઈડિયલ ફાર્માનુ લાયસન્સ...\nરાજકોટમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે, ન્યૂ આઈડિયલ ફાર્માનુ લાયસન્સ રદ્દ\nરાજકોટના નાના મવા રોડ પરથી ગત સપ્તાહે ફાર્મા પેઢી પરથી કોવિડની સારવારમાં વપરાતા ‘રેમડેશીવીરના ૨૦૬ ઈંજેકશનનું કૌભાંડ પકડાયા બાદૃ રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ ખુલ્યું છે. રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ફરીથી રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજકોટમાં ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દૃેવામાં આવ્યું છે. આ ઘટનામાં આનંદ ક્લિનિકના નામે ૨૪ ઈન્જેક્શનનું બોગસ બિલ ન્યૂ આઈડિયલ ફાર્માએ બનાવ્યું હતું. પરંતુ આ ઘટનામાં સૂત્રો પાસેથી જાણવા મળી રહૃાું છે કે, આ ઘટનામાં ૨૪ નહીં પરંતુ ૧૦૦થી વધુ ઈન્જેક્શનનું વેચાણ થયું છે.\nજેથી પરેશ ઝાલાવાડીયા, રજની ફળદૃુ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના મોટી ટાંકી ચોક પાસેથી ન્યુ આઈડલ એજન્સીના સંચાલક પરેશ લક્ષ્મણ ઝાલાવડીયા (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસા.) તથા એમ.આર. રજનીકાંત પરસોતમ ફળદૃુ (રહે. સંસ્કાર એવન્યુ હાલ જિલ્લા જેલ)એ મળી કુલ ૨૪ ઈંજેકશનો બારોબાર કાળાબજારમાં વેચી નાખ્યાનો ક્રાઈ��� બ્રાન્ચે પર્દૃાફાશ કર્યો છે. રાજકોટમાં કોરોના વાયરસમાં વ્યક્તિને જીવાડવા માટે વપરાતું રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડનો રણકો ફરીથી સંભળાયો છે. રાજકોટની ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા બોગસ બિલ બનાવી ઇન્જેક્શન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે.\nઆ ઘટનામાં ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા ૨૪ ઇન્જેક્શન આનંદ કલીનીકના નામે બોગસ બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે થિયોસ બાદ ન્યુ આઈડિયલ ફાર્મા સામે ફરિયાદ નોંધી છે. ન્યુ આઈડિયલ ફાર્માના માલિક પરેશ ઝાલાવડીયા અને રજની ફળદૃુ સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ન્યુ આડીયલ એજન્સીનું લાઇસન્સ રદ કર્યું છે. પરંતુ સૂત્રો જણાવી રહૃાા છે કે ૨૪ નહીં પરંતુ ૧૦૦થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનના બોગસ બિલનું કૌભાંડ આચરાયું છે.\nPrevious articleનેતાઓ સામે પણ કોરોના કાયદા ઉગામવા હાઈકોર્ટનો આદેશ\nNext articleહાથરસ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા આપ સાંસદ સંજય સિંહ પર કાળી શાહી ફેંકાઇ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં ���હાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/dhvanitnigoogly-on-suidhaaga-best-rj-in-gujarat-radio-488694238308507", "date_download": "2021-01-18T00:04:48Z", "digest": "sha1:6MOEBWAG5H2MNZLS4W5CLTJSFCGPT6EJ", "length": 2647, "nlines": 33, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit સોય ને પાણી પર તરતી કેવી રીતે રાખવાની? #dhvanitnigoogly on #suidhaaga", "raw_content": "\nસોય ને પાણી પર તરતી કેવી રીતે રાખવાની\nસોય ને પાણી પર તરતી કેવી રીતે રાખવાની\nસોય ને પાણી પર તરતી કેવી રીતે રાખવાની\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-04042020-1.html", "date_download": "2021-01-18T00:01:13Z", "digest": "sha1:IVJWCOZT43CJKZCS3OOL3GA6AXDSSHJY", "length": 8665, "nlines": 32, "source_domain": "www.navsaricity.com", "title": "હાશ! વિદેશથી આવેલા 1226 NRIમાં કોરોનાના ચિન્હ નહીં - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારી જિલ્લામાં વિદે��થી આવેલા 1226 લોકોમાં કોરોનાના ચિન્હો દેખાયા નથી. આ લોકોએ હોમ કવોરન્ટાઇનનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન સમય પૂરો કર્યો છે. વિદેશથી આવેલ લોકોમાં કોરોના પોઝિટિવ હોય અને તેની સાથે સ્થાનિક સંક્રમિત થયા બાદ વધુ ફેલાય છે, જેને લઈને સરકાર વિદેશથી આવનારા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે.\nજિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયા બાદ કુલ 1292 વિદેશી પેસેન્જરો આવ્યા છે. આ તમામને કવોરન્ટાઇન કરાયા છે. જેમાંથી 1226 એ તો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પણ પૂરો કર્યો છે. આરોગ્ય વિભાગે આ લોકોની ચકાસણી કરી છે. જેમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિમાં કોવિડ 19ના ચિન્હો દેખાયા નથી. જોકે હજુ 66 વિદેશથી આવેલા હોમ કવોરન્ટાઇનમાં છે.\n14 દિવસ બાદ પણ તકેદારી રાખવી જરૂરી\nઆમ તો વિદેશથી આવેલા 1226નો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થયો છે પરંતુ 14 દિવસ બાદ 15થી 28 દિવસ સેલ્ફ રિપોર્ટિંગ પણ આ લોકોએ કરવાનું હોય છે. આ સમય દરમિયાન કોઈ તકલીફ થાય તો તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો 14 દિવસ બાદ પણ તકેદારી તો રાખવાની હોય જ છે.\nજિલ્લામાં હજુ 66 હોમ ક્વોરન્ટાઇન\nનવસારી જિલ્લામાં હવે જે હોમ ક્વોરન્ટાઇનમાં રહ્યા છે, તેમાં ત્રણ તાલુકાના જ મોટાભાગના છે. જેમાં નવસારી 17, જલાલપોર 33 અને ગણદેવી 10 છે. ચીખલીમાં 5 અને વાંસદામાં માત્ર 1 છે.\n વિદેશથી આવેલા 1226 NRIમાં કોરોનાના ચિન્હ નહીં\nનવસારી જિલ્લામાં વિદેશથી આવેલા 1226 લોકોમાં કોરોનાના ચિન્હો દેખાયા નથી. આ લોકોએ હોમ કવોરન્ટાઇનનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન સમય પૂરો કર્યો છે. વિદેશથી આવેલ લોકોમાં કોરોના પોઝિટિવ હોય અને તેની સાથે સ્થાનિક સંક્રમિત થયા બાદ વધુ ફેલાય છે, જેને લઈને સરકાર વિદેશથી આવનારા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે.\nજિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયા બાદ કુલ 1292 વિદેશી પેસેન્જરો આવ્યા છે. આ તમામને કવોરન્ટાઇન કરાયા છે. જેમાંથી 1226 એ તો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પણ પૂરો કર્યો છે. આરોગ્ય વિભાગે આ લોકોની ચકાસણી કરી છે. જેમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિમાં કોવિડ 19ના ચિન્હો દેખાયા નથી. જોકે હજુ 66 વિદેશથી આવેલા હોમ કવોરન્ટાઇનમાં છે.\n14 દિવસ બાદ પણ તકેદારી રાખવી જરૂરી\nઆમ તો વિદેશથી આવેલા 1226નો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થયો છે પરંતુ 14 દિવસ બાદ 15થી 28 દિવસ સેલ્ફ રિપોર્ટિંગ પણ આ લોકોએ કરવાનું હોય છે. આ સમય દરમિયાન કોઈ તકલીફ થાય તો તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો 14 દિવસ બાદ પણ તકેદારી તો રાખવાની હોય જ છે.\nજિલ્લામાં હજુ 66 હોમ ક્વોરન્ટાઇન\nનવસારી જિલ્લામાં હવે જે હોમ ક્વોરન્ટાઇનમાં રહ્યા છે, તેમાં ત્રણ તાલુકાના જ મોટાભાગના છે. જેમાં નવસારી 17, જલાલપોર 33 અને ગણદેવી 10 છે. ચીખલીમાં 5 અને વાંસદામાં માત્ર 1 છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/nirmal-pandey-horoscope.asp", "date_download": "2021-01-18T02:14:24Z", "digest": "sha1:5QECFYGY7XHUJBNQ4LDFHUP2S3MKEC66", "length": 8467, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "નિર્માલ પાંડે જન્મ તારીખ પ્રમાણે કુંડલી | નિર્માલ પાંડે 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » નિર્માલ પાંડે કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 79 E 27\nઅક્ષાંશ: 29 N 23\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nનિર્માલ પાંડે પ્રણય કુંડળી\nનિર્માલ પાંડે કારકિર્દી કુંડળી\nનિર્માલ પાંડે જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nનિર્માલ પાંડે 2021 કુંડળી\nનિર્માલ પાંડે Astrology Report\nનિર્માલ પાંડે ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nનિર્માલ પાંડે ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nનિર્માલ પાંડે 2021 કુંડળી\nતમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.\nવધુ વાંચો નિર્માલ પાંડે 2021 કુંડળી\nનિર્માલ પાંડે જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. નિર્માલ પાંડે નો જન્મ ચાર્ટ તમને નિર્માલ પાંડે ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે નિર્માલ પાંડે ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો નિર્માલ પાંડે જન્મ કુંડળી\nનિર્માલ પાંડે વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nનિર્માલ પાંડે માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nનિર્માલ પાંડે શનિ સાડાસાતી રિપોર્ટ\nનિર્માલ પાંડે દશાફળ રિપોર્ટ નિર્માલ પાંડે પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/raj-singh-arora-horoscope.asp", "date_download": "2021-01-18T01:45:35Z", "digest": "sha1:L65CNENHITZP5IYPTW7EPAFAVATV6KAK", "length": 8063, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "રાજ સિંહ અરોરા જન્મ તારીખ પ્રમાણે કુંડલી | રાજ સિંહ અરોરા 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » રાજ સિંહ અરોરા કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરાજ સિંહ અરોરા કુંડળી\nનામ: રાજ સિંહ અરોરા\nરેખાંશ: 74 E 52\nઅક્ષાંશ: 32 N 42\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરાજ સિંહ અરોરા કુંડળી\nવિશે રાજ સિંહ અરોરા\nરાજ સિંહ અરોરા પ્રણય કુંડળી\nરાજ સિંહ અરોરા કારકિર્દી કુંડળી\nરાજ સિંહ અરોરા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરાજ સિંહ અરોરા 2021 કુંડળી\nરાજ સિંહ અરોરા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવિશે રાજ સિંહ અરોરા\nરાજ સિંહ અરોરા કુંડળી\nરાજ સિંહ અરોરા ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nરાજ સિંહ અરોરા 2021 કુંડળી\nશરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમા�� કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.\nવધુ વાંચો રાજ સિંહ અરોરા 2021 કુંડળી\nરાજ સિંહ અરોરા જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. રાજ સિંહ અરોરા નો જન્મ ચાર્ટ તમને રાજ સિંહ અરોરા ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે રાજ સિંહ અરોરા ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો રાજ સિંહ અરોરા જન્મ કુંડળી\nરાજ સિંહ અરોરા જ્યોતિષ\nરાજ સિંહ અરોરા વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nરાજ સિંહ અરોરા માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nરાજ સિંહ અરોરા શનિ સાડાસાતી રિપોર્ટ\nરાજ સિંહ અરોરા દશાફળ રિપોર્ટ રાજ સિંહ અરોરા પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/tim-cook-horoscope.asp", "date_download": "2021-01-18T01:42:10Z", "digest": "sha1:XJYXSPPR4SZLM6SHSRBVLGUNVQZNA5ND", "length": 7614, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "ટિમ કૂક જન્મ તારીખ પ્રમાણે કુંડલી | ટિમ કૂક 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ટિમ કૂક કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 87 W 42\nઅક્ષાંશ: 30 N 33\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nટિમ કૂક પ્રણય કુંડળી\nટિમ કૂક કારકિર્દી કુંડળી\nટિમ કૂક જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nટિમ કૂક 2021 કુંડળી\nટિમ કૂક ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nટિમ કૂક ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nટિમ કૂક 2021 કુંડળી\nશરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમામ કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.\nવધુ વાંચો ટિમ કૂક 2021 કુંડળી\nટિમ કૂક જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. ટિમ કૂક નો જન્મ ચાર્ટ તમને ટિમ કૂક ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે ટિમ કૂક ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો ટિમ કૂક જન્મ કુંડળી\nટિમ કૂક વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nટિમ કૂક માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nટિમ કૂક શનિ સાડાસાતી રિપોર્ટ\nટિમ કૂક દશાફળ રિપોર્ટ ટિમ કૂક પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-02042020-2.html", "date_download": "2021-01-18T01:17:40Z", "digest": "sha1:5R77O2VLDU2X5PPOM55A6WSHN6VFFELD", "length": 9571, "nlines": 30, "source_domain": "www.navsaricity.com", "title": "આખો દેશ લોકડાઉન, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી - Navsari City - Clean, Green & Smart", "raw_content": "એક બાજુ આખો દેશ લોકડાઉન છે, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી અપાઇ છે. શાકભાજી, દવા અને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ રાખીને તમામ પ્રકારની સુવિધાને બંધ કરાઇ છે. જો ઝોમેટો શાકભાજી કે કરીયાનાની હોમ ડિલેવરી માટે શરુ કરાયુંં હોત તો વિરોધ ના ઉઠત પરંતું માત્ર રેસ્ટોરન્ટના ફુડ માટે શરૂ કરાતા રોષ વ્યાપ્યો છે.\nસામાજીક સંસ્થાઓ દ્વારા બેઘર અને કામધંધા વગરના લોકો માટે બે ટાઇમનો રોટલો પુરો પાડી રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં 35 જેટલા ઝોમેટો ડિલેવરી બોયને તવંગરોના ઘરે ઓનલાઇન જમવાનું પૂરું પાડવા મંજૂરી અપાઇ છે તે બાબતે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.\nકોરોના સંક્ર્મણથી બચાવ માટે સરકાર એકબાજુ લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે કડક પાલન કરાવી રહી છે. અનાજ, શાકભાજી, દૂધ, પાણી, દવા જેવી વસ્તુઓ માટે પણ સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવાના સૂચનો કરી રહી છે ત્યારે ઓનલાઈન ઘરે જમવાનું આપવા આવતા ઝોમેટો કુરીઅર બોય દ્વારા શું સંક્ર્મણ થઇ ન શકે આ બાબતને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં વિરોધ પણ થઇ રહ્યો છે કે જયારે ગરીબ લોકો માટે બે ટાઈમ જમવાનું મળી રહ્યું નથી ત્યારે હાલ આ મંજૂરી ચર્ચાના એરણે ચઢી છે.\nઈ-કોમર્સ કંપનીને મંજૂરી આપવામાં આવી છે\nનવસારી જિલ્લા કલેકટર કચેરીએ ઝોમેટો ઓનલાઇન કંપનીને કયા આધાર ઉપર ઘરે ઘરે જમવાનું આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે તેમ પુછાતા જાણવા મળ્યું હતું કે ઓનલાઇ��� ઈ-કોમર્સ કંપનીની કેટેગરીમાં આ કંપની આવે છે તેથી ઝોમેટોને મંજૂરી આપવામાં આવી છે.\nઆખો દેશ લોકડાઉન, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી\nએક બાજુ આખો દેશ લોકડાઉન છે, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી અપાઇ છે. શાકભાજી, દવા અને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ રાખીને તમામ પ્રકારની સુવિધાને બંધ કરાઇ છે. જો ઝોમેટો શાકભાજી કે કરીયાનાની હોમ ડિલેવરી માટે શરુ કરાયુંં હોત તો વિરોધ ના ઉઠત પરંતું માત્ર રેસ્ટોરન્ટના ફુડ માટે શરૂ કરાતા રોષ વ્યાપ્યો છે.\nસામાજીક સંસ્થાઓ દ્વારા બેઘર અને કામધંધા વગરના લોકો માટે બે ટાઇમનો રોટલો પુરો પાડી રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં 35 જેટલા ઝોમેટો ડિલેવરી બોયને તવંગરોના ઘરે ઓનલાઇન જમવાનું પૂરું પાડવા મંજૂરી અપાઇ છે તે બાબતે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.\nકોરોના સંક્ર્મણથી બચાવ માટે સરકાર એકબાજુ લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે કડક પાલન કરાવી રહી છે. અનાજ, શાકભાજી, દૂધ, પાણી, દવા જેવી વસ્તુઓ માટે પણ સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવાના સૂચનો કરી રહી છે ત્યારે ઓનલાઈન ઘરે જમવાનું આપવા આવતા ઝોમેટો કુરીઅર બોય દ્વારા શું સંક્ર્મણ થઇ ન શકે આ બાબતને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં વિરોધ પણ થઇ રહ્યો છે કે જયારે ગરીબ લોકો માટે બે ટાઈમ જમવાનું મળી રહ્યું નથી ત્યારે હાલ આ મંજૂરી ચર્ચાના એરણે ચઢી છે.\nઈ-કોમર્સ કંપનીને મંજૂરી આપવામાં આવી છે\nનવસારી જિલ્લા કલેકટર કચેરીએ ઝોમેટો ઓનલાઇન કંપનીને કયા આધાર ઉપર ઘરે ઘરે જમવાનું આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે તેમ પુછાતા જાણવા મળ્યું હતું કે ઓનલાઇન ઈ-કોમર્સ કંપનીની કેટેગરીમાં આ કંપની આવે છે તેથી ઝોમેટોને મંજૂરી આપવામાં આવી છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસા��ીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/08/08/hava-takora/", "date_download": "2021-01-18T00:54:27Z", "digest": "sha1:5B5G2AHANEGJXPI46JLUKHRKKYSN4AFA", "length": 13216, "nlines": 195, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: હવાના ટકોરા – મોહંમદ અલવી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહવાના ટકોરા – મોહંમદ અલવી\nAugust 8th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મોહંમદ અલવી | 8 પ્રતિભાવો »\n[અનુવાદ : હનીફ સાહિલ. ‘નવનીત સમર્પણ’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર.]\nહંમેશાં ભટકે છે, પણ\nહવાને પણ ઘર હોય છે\nન જાણે કેટલી વખત\nપોતાના ઘરમાં જાય છે \nઘરમાં ન જાય તો સમજવું\nકે તેના માટે ઘરનાં દ્વાર\nબીજું ઘર બનાવવું પડશે.\nઆ આપણે અને તમે\nખરડાઈ ગઈ છે દુનિયા \nવહેંચાઈ ગઈ છે દુનિયા \n[4] હજી વધુ પ્રતીક્ષા\nબંને બાજુ દૂર-દૂર સુધી\nરેલના પાટા ચમકી રહ્યા છે\nઅને હું એ પાટા પર બેસી\nઘણા સમયથી વિચારું છું\nછેવટે એ ટ્રેન ક્યારે આવશે,\nજે મને આ દુનિયાથી\nપેલી દુનિયામાં લઈ જશે.\nઅને બારીના લોખંડી સળિયા\nચારે તરફ વિખરાયેલા હતા ફરસ પર\n[7] હું અને તું\nમારામાં ક્યાં હિમ્મત છે કે હું તારી સાથે દષ્ટિ મેળવું \nતારી શ્રેષ્ઠતા વિશે કંઈ કહું\nતને દષ્ટિથી નીચે ઉતારું\n મારામાં ક્યાં હિમ્મત છે\nકે તું પ્રથમ દિવસની\nપહેલાં પણ હાજર હતો,\nમારી હસ્તી જ શું છે \n મારામાં ક્યાં હિમ્મત છે \nએક વાત તને કહેવી છે\nકે હું આજે છું,\nએ સત્ય છે કિન્તુ\nકે જે મારા અસ્તિત્વને નકારે\nકોઈનામાં એ સાહસ નથી.\nઘણા લોકો કહે છે\nકે તું ભ્રમ છે\nઅન્ય કંઈ પણ નથી \nતું અમારી બધાની મા છે,\nઅમે બધા તારા ખોળામાં આવી\nગાઢ નિદ્રામાં પોઢી જઈએ છીએ.\nજો હું તારી પાછળ ક્યા���થી\nહાથ પ્રસારી દોડી રહ્યો છું\nમા મને ખોળામાં લઈ લે,\nહું વરસોથી જાગી રહ્યો છું.\n« Previous ગઝલ – હરીશ મીનાશ્રુ\nસામૂહિક ચેતના – ભાણદેવ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ\nકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. બાવળિયાની શૂળ હોય તો ....ખણી કાઢીએ મૂળ, કેરથોરના કાંટા અમને ....કાંકરિયાળી ધૂળ; આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તાવ હોય જો કડો ટાઢિયો .....કવાથ કૂલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો .....ભૂવો કરી મંતરીએ; રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.\nતરસ્યું પાણિયારું, ભૂખ્યું રસોડું, ટાઢે થરથરતો ચૂલો, અંધાપામાં અટવાયેલો ગોખલો, આંખો ફાડી ફાડી રાહ જોઈ જોઈ ઢબી ગયેલી બારીઓ અને ઉંબરાયે બારણે બેઠા બેઠા કંટાળેલા-થાકેલા ક્યાં સુધી આમ મારે પડ્યા રહેવું પડછાયાના પડદે ક્યાં સુધી આમ મારે પડ્યા રહેવું પડછાયાના પડદે શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું નહીં શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું નહીં ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું નહીં ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું નહીં ગાડીને તો ચડાવવી પડશે પાટે ગાડીને તો ચડાવવી પડશે પાટે પગને દોડાવવા પડશે ઊભી વાટે પગને દોડાવવા પડશે ઊભી વાટે હવે આ રીતે બેઠાં-બેઠાં રહેવાય નહીં.... આંગણે તુલસીક્યારાને હિજરાતો રખાય ... [વાંચો...]\nકાવ્યો – સોનલ પરીખ\nતિમિરમા તરતી ચાંદનીની સપાટી નીરવપણે વાતા પવનથી જરા જરા હલી પાછી સ્થિર થાય છે કાળી ગાઢ એકલતા સોંસરવી જતી એક કેડી કંપી રહી છે શૂન્ય રવમાં સન્નાટાને ફંફોસી રહેલા મારા હાથ... ... મારા હાથમાં કોઈના નામની કોઈ રેખા નથી કોણ જાણે કેટલા ય જન્મોથી મારામાં ફુંકાતી રહી છું હું ગરમ ધૂળની ડમરી જેવી શૂન્યતાના એ સૂકા વમળમાં તું સ્ફૂર્તિથી તરી રહ્યો છે જન્મ્યું છે એ વમળ જ્યાંથી – નહીં વહેલા આંસુના તે થીજેલા દરિયાને વટાવી તેને સીમાડે ... [વાંચો...]\n8 પ્રતિભાવો : હવાના ટકોરા – મોહંમદ અલવી\nસરસ કાવ્યો બધાં…………… ખાસ કરીને મૃત્યુ પર લખાયેલું કાવ્ય ખુબ જ સચોટ છે\n તમે શુ દુઃખ નેી પરાકાશ્તા() એ લખેલા ચ્હે) એ લખેલા ચ્હે\nફરી એક વાર ગમ્યાં\nખૂબ જ સુંદર કલ્પનાશીલ રચનાઓ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/25-10-2020/229704", "date_download": "2021-01-18T01:37:39Z", "digest": "sha1:NJ2AOPMP6Z3LWCSGOIHMP7CP23W6YXXA", "length": 12419, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "શિયાળાની સીઝન માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને એરલાઈન્સને મંજૂરી", "raw_content": "\nશિયાળાની સીઝન માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને એરલાઈન્સને મંજૂરી\nગયા વર્ષે DGCAએ 23,307 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને મંજૂરી આપી હતી\nનવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરવાની એરલાઈન્સને મંજૂરી આપી છે.\nગયા વર્ષને શિયાળાની મોસમમાં DGCAએ 23,307 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને મંજૂરી આપી હતી.\nરેગ્યુલેટરે આજે જણાવ્યું છે કે તેણ આ વર્ષના વિન્ટર શેડ્યૂલ માટે ઈન્ડીગોને 6,006 સાપ્તાહિક ઘરેલુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.\nરેગ્યુલેટરે એમ પણ કહ્યું છે કે તેણે સ્પાઈસજેટને 1,957 અને ગોએરને 1,203 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.\nહાલ ભારતમાં એરલાઈન્સને કોવિડ (કોરોના વાઈરસ) પૂર્વેના સમયમાં એમની કુલ જે વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હતી એની વધુમાં વધુ 60 ટકા ફ્લાઈટ્સને ઓરેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુ��શાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nકેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, \"સતર્ક ભારત, સમૃધ્ધ ભારત\" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST\nસોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST\nજાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST\nમહામારી છતા ભારત અને ચીનની ઘરેલું સંપતિમાં થયો વધારો : ક્રેડિટ સુઇસ access_time 12:00 am IST\nવિવિધ બજારોમાં રોનકનાં દર્શન : લોકો ખરીદી માટે નીકળ્યા access_time 12:00 am IST\nબિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને કહ્યું - સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર access_time 5:31 pm IST\n૪ વર્ષમાં મહાપાલિકાએ નાખી ૧૦,૨૭૦ સ્ટ્રીટ લાઈટ access_time 3:04 pm IST\nપછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત access_time 12:42 pm IST\nક્રાઇમ બ્રાંચે જલજીત સોસાયટીના યસ હન્સોરાને ૧૮ બોટલ દારૂ સાથે પકડયો access_time 3:09 pm IST\nગિરનાર રોપ વેનાં પહેલા જ દિવસે ��્રવાસીઓની ભીડ access_time 7:34 pm IST\nમોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન access_time 7:32 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:16 pm IST\nશારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે access_time 9:11 pm IST\nટ્રાફિક વિભાગે લોકડાઉનમાં પણ વાહનો ટૉ કર્યા : રિપોર્ટ access_time 7:31 pm IST\nપાટીલે પહેલા પોતાનો ભુતકાળ તપાસી લેવો જોઈએ : અર્જૂનભાઇ મોઢવાડિયા access_time 7:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/gippy-grewal-horoscope.asp", "date_download": "2021-01-18T02:36:46Z", "digest": "sha1:5G6KIIH24IMPZXDGGJENGZA6VH2DX326", "length": 7199, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Gippy Grewal જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Gippy Grewal 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Gippy Grewal કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 75 E 52\nઅક્ષાંશ: 30 N 56\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nGippy Grewal પ્રણય કુંડળી\nGippy Grewal કારકિર્દી કુંડળી\nGippy Grewal જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nGippy Grewal ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nGippy Grewal ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nપ્રતિસ્પર્ધીઓ તથા શત્રુઓ જાતકનો સામનો નહીં કરી શકે. કોર્ટ-કચેરીને લગતી બાબતો તમારી તરફેણમાં રહેશે. આર્થિક બાબતોમાં તમે નામ, પ્રતિષ્ઠા, નાણાં અને સફળતાનો આનંદ લેશો. ભાઈઓ તથા સંબંધીઓ પાસેથી સારો ટેકો મળશે. તમારી પહેલ તથા પ્રયત્નોમાંથી તમને લાભ થશે.\nવધુ વાંચો Gippy Grewal 2021 કુંડળી\nGippy Grewal જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Gippy Grewal નો જન્મ ચાર્ટ તમને Gippy Grewal ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Gippy Grewal ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Gippy Grewal જન્મ કુંડળી\nGippy Grewal વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nGippy Grewal માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nGippy Grewal શનિ સાડાસાતી રિપોર્ટ\nGippy Grewal દશાફળ રિપોર્ટ Gippy Grewal પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ ��ોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/jamnagar", "date_download": "2021-01-18T00:11:02Z", "digest": "sha1:Q6VZIPDVBYOHP3EHNIRW4HHEYEW2NHWX", "length": 17061, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભા���તમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nમહામારી / ગુજરાતમાં શાળા શરૂ થતાની સાથે જ આ શાળાની ધો.12ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, એક અઠવાડિયું શિક્ષણકાર્ય...\nઉજવણી / નૌસેના દિવસ સપ્તાહઃ જામનગરમાં INS વાલસુરા દ્વારા બીટિંગ-ધ-રીટ્રીટ...\nમાઠા સમાચાર / જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી 20 ફૂટ નીચે કાર ખાબકી, બે મહિલાઓના મોત\nગૌરવ / જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો...\nજામનગર / વાહ... જનપ્રતિનિધિ હોય તો આવા મહિલા કોર્પોરેટરે આ રીતે એક ઝાટકે લોકોની...\nઅવ્યવસ્થા / જામનગરમાં તંત્રની અવ્યવસ્થાને કારણે ખેડૂતો હેરાન: ટેકાના ભાવે મગફળી ખરીદ...\n / જામનગરમાં ડોક્ટર ખોવયેલ છે કોઈને મળે તો કહેજોના પોસ્ટર વાયરલ : ક્યારે અટકશે...\nદુષ્કર્મ / જામનગર જિલ્લામાં એક જ પખવાડિયામાં બીજી દુષ્કર્મની ઘટનાઃ બે અજાણ્યા...\nજામનગર / કોંગ્રેસ કૉર્પોરેટરની બર્થડે પાર્ટીમાં નિયમોના ધજાગરા, વીડિયો વાયરલ\nકાર્યવાહી / જામનગરમાં સગીરા પર ગેંગરેપનો મામલોઃ પોલીસે ચોથા આરોપીની કરી ધરપકડ\nઆદેશ / જામનગર ખાતે વધુ 2 પીઆઇની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડરથી પોલીસ બેડામાં ચર્ચા...\nનિવેદન / SP જામનગર તરીકે આ IPSને મૂકાતા પરિમલ નથવાણીએ કર્યુ સૂચક ટ્વિટ, રેન્જ IGને લઈને...\nમોટી કમાલ / કોરોના સામે લડવા જામનગરની મહિલાઓનું નવું ઇનોવેશન, લેબોરેટરીના પરિક્ષણમાં...\nVIDEO / કાલાવાડમાં દારૂ કેસમાં પકડેલી કારમાં ફરી રહ્યા હતા PSIના પત્ની, વકીલે ઝડપી...\nબેદરકારી / સરકારી હોસ્પિટલો ક્યારે સુધરશે વધુ એક કોરોના દર્દીનો વીડિયો થયો વાયરલ\nજામનગર / સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતા જામનગરનો 481મો સ્થાપના દિવસ, ઇતિહાસમાં...\nજામનગર / ભારે વરસાદના કારણે સસોઈ ડેમ ઓવરફ્લો થતા 34 ગામોને કરાયા અલર્ટ\nજામનગર / ભારે વરસાદથી રંગમતી ડેમમાં નવા નીરની આવક, લોકો ડેમ જોવા ઉમટ્યા\nક્રાઇમ / જામનગરમાં બિલ્ડર પર ફાયરિંગ થતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ\nનિરાશા / રાજ્યના કૃષિમંત્રીના ગામમાં જ ખેડૂતોને બિયારણ ન મળવાની ઉઠી ફરિયાદો\nકાર્યવાહી / પોલીસે જામનગર મનપાના શિક્ષણ સમિતિના ચેરમેનને ઉઠાવી જઈ માર માર્યો, બાદમાં...\nકુટણખાનુ / જામનગરમાં ભાજપના નેતાની ભાગીદારી વાળી હોટલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો...\nભૂકંપ / જામનગરમાં છેલ્લા 5 દિવસથી સતત ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ\nજામનગર / આમરણ-ખ��રચિયા વચ્ચેનો બ્રિજ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ\nગોઝારો અકસ્માત / કાલાવડ નજીક પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈને છ જિંદગીઓ...\nજામનગર / 10 વીઘામાં વાવેલા કપાસના પાકમાં ઈયળ આવવાનો ખેડૂતે વીડિયો વાયરલ કર્યો\nજામનગર / લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ, હેલિકોપ્ટરમાં આવી જાન\nજામનગર / કમોસમી વરસાદથી ખરીફ પાકને ભારે નુકસાન\nજામનગર / ગુજરાત એક ગામના આ અશક્ત દંપતીએ એવી અરજી કરી કે પોલીસ મૂંઝવણમાં મૂકાઇ\nજામનગર / ટેકાના ભાવે મગફળીની ખરીદી, એક જ ખેડૂત મગફળી વેચવા પહોંચ્યો\nજામનગર / ભારે વરસાદના કારણે રંગમતી નદી બે કાંઠે, ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ\nજામનગર / મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે નોંધાવ્યો અનોખો વિરોધ\nજામનગર / મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરી રહેલા લોકોની પોલીસે કરી અટકાયત\nજામનગર / વરસાદના કારણે રંગમતી નદી બે કાંઠે, ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ\nજામનગર / નીલકંઠવર્ણી અંગેના નિવેદન પર ફરી વખત માફી માંગતા મોરારીબાપુએ કહ્યું...\nજામનગર / 2000 રાજપુત સમાજની મહિલાઓએ તલવાર રાસ રમી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nજામનગર / ભૂચર મોરીના મેદાનમાં સ્થપાશે નવો રેકોર્ડ, 2 હજાર મહિલાઓ રમશે તલવાર રાસ\nજામનગર / દેવુભા ચોકમાં મકાન ધરાશાયી થતાં 2 વ્યક્તિના મોત, 7 લોકો દટાયા, રેશક્યૂ ઓપરેશન...\nજામનગર / અનારાધાર વરસાદના કારણે વાગડિયા ડેમ છલકાયો\nજામનગર / આજી ડેમનું જળતાંડવઃ પૂરના પાણીમાં ફસાયેલ સર્ગભા મહિલા સહિત 20 લોકોનું...\nજામનગર / સિક્કા ખાતે જીએસએફસી પાઇપ લાઇનની દિવાલ કામગીરીનો વિરોધ\nજામનગર / કચરાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે લગાવ્યો આરોપ\nજામનગર / કોર્પોરેટર મહિલા રણચંડી બની કમિશ્નરની ચેમ્બરમાં લાકડીથી ફાઇલો ફગાવી,...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી ��રકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-child-and-old-man/", "date_download": "2021-01-18T00:06:27Z", "digest": "sha1:X6LEP3WRIQJ73Q5EO52XW2UEIAB633V5", "length": 6408, "nlines": 72, "source_domain": "shareinindia.co.in", "title": "એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે બાળકને કહ્યું કે કિનારાની રેત પર તો સૈંકડો માછલીઓ તડપી રહી છે, 8-10 માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે? જાણો શું કહ્યું બાળકે.", "raw_content": "\nએક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે બાળકને કહ્યું કે કિનારાની રેત પર તો સૈંકડો માછલીઓ તડપી રહી છે, 8-10 માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે જાણો શું કહ્યું બાળકે.\nએક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો. બાળકને એક-એક માછલીને ઉપાડીને દરિયાના પાણી સુધી લઈ જવામાં ઘણો સમય લાગી રહ્યો હતો.\nવૃદ્ધે તે બાળકને પૂછ્યુ કે દરિયા કિનારે રેત પર તો સૈંકડો માછલીઓ મરી રહી છે, આઠ-દસ માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે આ સૈંકડો માછલીઓનો જીવ તો નહીં બચી શકે. તો પછી દીકરા આટલી મહેનત કેમ કરી રહ્યો છે\nવૃદ્ધની વાત સાંભળીને તે બાળકે એક માછલી ઉપાડીને દરિયામાં લઈ જતા કહ્યુ કે ઓછામાં ઓછી આ એક માછલીનો તો જીવ બચી જશે.\nઆપણે જ્યારે પણ કોઈ મોટું કામ કરવા ઈચ્છીએ છીએ અથવા કોઈ બદલાવ કરીએ છીએ તો તેની શરૂઆત નાનકડા પગલાથી જ થાય છે. નાના-નાના પ્રયાસોથી આપણે મોટી-મોટી પરેશાનીઓ ખતમ કરી શકીએ છીએ.\nઆ પણ વાંચજો – રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને કહ્યું, ”કેટલું સારું હોત જો તમે રૂપવાન પણ હોત”, મહામંત્રીએ રાજાને શું જવાબ આપ્યો\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%A4/14/05/2019/", "date_download": "2021-01-18T00:05:28Z", "digest": "sha1:ZRFDX2QINGGNQYABY6DPKZZ6DRLBSSFO", "length": 8627, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ...\nપોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી\nમાયાવતીએ અલવર ગેન્ગરેપ કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા કÌš કે નરેન્દ્ર મોદી અલવર ગેન્ગરેપ પ્રકાશમાં આવતા ચૂપ હતા. તેઓ આ વિશે ઘૃણાસ્પદ રાજનીતિ કરવાના પ્રયત્નમાં છે. આ ઘણુ શરમજનક છે. તેઓ કોઈ અન્યની બહેન અને પત્નીનું સન્માન કેવી રીતે કરી શકે છે જેમણે પોતાની જ પત્નીને રાજકીય લાભ માટે છોડી દીધી હોય.\nરાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેન્ગરેપ વિશે ભારે નિવેદનબાજી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા બસપા સુપ્રીમો માયાવતીએ પણ તેમની પર અંગત ટિપ્પણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદી પર સામૂહિક બળાત્કાર કેસ પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.\nમાયાવતીએ કÌšં, મને તો એ પણ જાણ છે કે ભાજપમાં ખાસકરીને પરિણીત મહિલાઓ પોતાના પતિઓને શ્રી મોદીની નજીક જતા જાઈને ઘભરાય છે કે ક્્યાંક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ અમારા પતિથી અલગ કરી ના દે.\nરાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને ચેતવણી આપતા માયાવતીએ જણાવ્યું હતું કે, જા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાનાં સમર્થન પરત ખેંચવાનો નિર્ણય લઇ શકે છે. વડાપ્રધાન મોદી દરરોજ પોતાની જાતિ બદલે છે. આજકાલ તેઓ પોતાની જાતિ ગરીબ જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ના તો ગરીબ છે ના તો ફકીર, આ બધા નાટક છે જેથી ગરીબોના વોટ ત���મને મળી શકે.\nPrevious articleહવે નક્સલીઓ સામે લડશે દંતેશ્વરી ફાઈટર્સ, મહિલા કમાન્ડો તૈનાત\nNext articleડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા તમામ દુકાનો માટે કયુ આર કોડ ફરજિયાત બનશે\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8/25/08/2019/", "date_download": "2021-01-18T00:01:18Z", "digest": "sha1:N2SI2ZNI76C4LSWVW2SQNXH7L5WMSLXI", "length": 10396, "nlines": 120, "source_domain": "www.charotarsandesh.com", "title": "ભૂતપૂર્વ નાણા પ્રધાનના નિધન બદલ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome સ્પોર્ટ્સ ભૂતપૂર્વ નાણા પ્રધાનના નિધન બદલ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો…\nભૂતપૂર્વ નાણા પ્રધાનના નિધન બદલ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો…\nમારા પિતા ગુજરી ગયા ત્યારે જેટલીએ મારા ઘરે આવીને અંજલિ આપેલી : કોહલી\nભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ભૂતપૂર્વ નાણા પ્રધાન, ભાજપના પીઢ નેતા, ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ તથા દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ) અરુણ જેટલીના નિધન વિશે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. વિરાટે ટિ્‌વટર પર હૃદયપૂર્વકની અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘શ્રી અરુણ જેટલીજીના અવસાન બદલ મને ખૂબ આઘાત લાગ્યો છે. તેઓ ખરા અર્થમાં ખૂબ જ સારા સ્વભાવના હતા અને હંમેશાં બીજાને મદદ કરવામાં માનતા હતા. ૨૦૦૬ની સાલમાં મારા પિતા ગુજરી ગયા ત્યારે જેટલી તેમને અંજલિ આપવા સમય કાઢીને મારા ઘરે આવ્યા હતા. જેટલીજીના આત્માને શાંતિ મળે એવી ઈશ્ર્‌વરને પ્���ાર્થના કરું છું.’\nપીઢ રાજકારણી, નામાંકિત ધારાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને અસંખ્યોના મિત્ર જેટલીનું લાંબી માંદગી બાદ શનિવારે ૬૬ વર્ષની ઉંમરે અવસાન નીપજ્યું હતું. દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડી. ડી. સી. એ.)માં જેટલીના વડપણ હેઠળ ગંભીર ઉપરાંત, વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, શિખર ધવન અને ઈશાંત શર્મા જેવા અનેક ક્રિકેટર આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રકાશમાં આવ્યા હતા.\nડી. ડી. સી. એ. એ પણ જેટલી માટે શોક વ્યક્ત કર્યો હતો અને બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના કામચલાઉ પ્રમુખ સી. કે. ખન્નાએ તેમના અવસાનને અંગત ખોટ ગણાવી હતી.\nભારતના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ૧૯૯૯થી ૨૦૧૨ સુધી દિલ્હી ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે રહેનારા અરુણ જેટલીને અંજલિ આપતા ટ્‌વીટ કર્યું હતું કે ‘એક પિતા તેના સંતાનને બોલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ કેવી રીતે બોલવું એ શીખવે છે. પિતા ચાલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ કેવી રીતે ચાલવું એ શીખવે છે.\nવીરેન્દર સેહવાગે અંજલિમાં જણાવ્યું હતું કે ‘જેટલીજીએ દિલ્હીના ક્રિકેટરોને ભારતનું પ્રતિનિધિત્વ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ખેલાડીઓની જરૂરિયાત વિશે સાંભળતા હતા અને એનો ઉકેલ પણ લાવી આપતા હતા. જેટલીજી સાથે અંગત રીતે મારા ખૂબ સારા સંબંધો હતા. હું તેમને ખૂબ મિસ કરીશ.’\nPrevious articleસ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વના ભવ્ય સ્થળોની યાદીમાં સમાવેશ…\nNext articleબુમરાહ ૧૧ ટેસ્ટમાં ૫૦ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર, વેંકટેશ-શમીનો રેકોર્ડ તોડ્યો…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nહાર્દિક પંડ્યાના પિતાના નિધન પર કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\n��ોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2019/03/latest-navsari-news-28032019.html", "date_download": "2021-01-18T00:48:10Z", "digest": "sha1:N2EBBO32JN2KM6Y5SN3R46BN6FXVMPI4", "length": 14430, "nlines": 38, "source_domain": "www.navsaricity.com", "title": "ટાઉન પોલીસ મથક બહાર ડીપીમાં આગ - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારીના ટાઉન પોલીસ મથકે બુધવારે બપોરના સુમારે અચાનક ડીપીમાં આગ લાગી હતી, જોકે આ આગ લાગી ત્યારે પોલીસે નવસારી ફાયર બ્રિગેડ તથા જીઇબી નવસારીને જાણ કરી હતી. આ ઘટના હાલમાં પડી રહેલી ગરમીના કારણે વીજ વપરાશના ઓવરલોડ થતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું.\nનવસારી ટાઉન પોલીસ મથકે દાદરની બાજુમાં આવેલી ડીજીવીસીએલની ડીપીમાં બુધવારે 3.30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ લાગતા જેની જાણ પોલીસ સ્ટેશનના પીએસઓ પ્રદીપ પટેલ અને ત્યાંથી પસાર થતા કાર્યકર પિયુષ ઢીમ્મરને થઈ હતી. તેમણે ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરી હતી. નવસારી પોલીસે પણ ફાયર બ્રિગેડ અને ડીજીવીસીએલને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ અને વીજ કંપનીના કર્મીઓ ઘટનાસ્થળે તુરંત ધસી આવ્યા હતા. ફાયરબ્રિગેડ નવસારીના અધિકારી કિશોર માંગેલા બે ફાયર ફાઇટરો તથા લાશ્કરોએ આવીને તુરંત આગને બુઝાવી દીધી હતી.\nજો ફાયર ફાઇટર મોડા આવતે તો બ્લાસ્ટ થવાની સંભાવના હતી. બાદમાં જીઇબીના કર્મચારીઓએ આગ ક્યાં કારણથી લાગી તેની તપાસ હાથ ધરી હતી. જીઈબીના કર્મીઓએ આગનું ખરૂ કારણ હાલ ઉનાળાની ગરમીમાં વીજ ઉપકરણોનો વધુ ઉપયોગ થવાથી પાવરમાં ઓવરલોડ થઈ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જણાવ્યુ હતું.\nબે દિવસથી ઝબકારો થતો હતો\nબે દિવસથી પોલીસ મથકે લાઇટમાં ઝબકારો થતો હતો. આજે બપોરના સુમારે પોલીસ મથકની બહાર ડીપીમાં આગ લાગતાં તેની જાણ થતાં અમે તુરંત જીઈબી અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તુરંત આવી જતાં આગને કાબૂમાં લઈ લીધી હતી. -પ્રદીપ પટેલ, ફર્સ્ટ પર્સન, નવસારી ટાઉન પોલીસ\nનવસારીમાં શોર્ટ સર્કિટથી 1 માસમાં 4થી વધુ આગના બનાવો\nનવસારીમાં છેલ્લા 1 માસમાં 4 જેટલી આગ લાગવાની ઘટના બની છે. જેમાં નવસારીના ગ્રીડ પાસે બપોરના સુમારે લાગેલી આગમાં ત્રણ નાની દુકાનો સ્વાહા થઈ હતી. નવસારીના નવી વસાહત ખાતે આવેલ દેવીપૂજક પરિવારના ઘરના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ આગ લાગતા 4થી 5 લાખ નો સરસામાન બળી જવા પામ્યો હતો. નવસારીના તરોટા બજાર ખાતે ફ્રિઝ ટીવી રીપેરની દુક��નની બહાર લાગેલ વીજ મીટરમાં શોર્ટ શર્કિટ થતાં આગ રીપેરિંગ માટે આવેલા હજારો રૂપિયાના ફ્રિઝ ટીવી બળી ગયા હતા.\nપ્રથમ ફાયરબ્રિગેડ અને જીઇબીને જાણ કરવી\nઉનાળામાં વીજ વાયરોમાં શોર્ટસર્કિટ થવાની ઘટના વધુ બનવા પામે છે ત્યારે સાવચેતીના પગલારૂપે પ્રથમ જીઇબીનો સપ્લાય બંધ કરી દેવો જોઇએ. નવસારી ફાયર બ્રિગેડ અથવા જીઇબીને જાણ કરવી જોઇએ. વીજ બિલ પર નોંધાયેલા નંબર પર ફોન કરવો. અમોને જાણ થયેથી અમો એ વિસ્તારનું પાવર સ્ટેશન બંધ કરી દેવાની સૂચના આપીએ છીએ. આગ લાગે ત્યારે જાતે બુઝાવવાનો પ્રયત્ન ન કરવો. -એસ.એસ.સિરસાઠ, કા.ઇ.,નવસારી ડીજીવીસીએલ\nટાઉન પોલીસ મથક બહાર ડીપીમાં આગ\nનવસારીના ટાઉન પોલીસ મથકે બુધવારે બપોરના સુમારે અચાનક ડીપીમાં આગ લાગી હતી, જોકે આ આગ લાગી ત્યારે પોલીસે નવસારી ફાયર બ્રિગેડ તથા જીઇબી નવસારીને જાણ કરી હતી. આ ઘટના હાલમાં પડી રહેલી ગરમીના કારણે વીજ વપરાશના ઓવરલોડ થતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું.\nનવસારી ટાઉન પોલીસ મથકે દાદરની બાજુમાં આવેલી ડીજીવીસીએલની ડીપીમાં બુધવારે 3.30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ લાગતા જેની જાણ પોલીસ સ્ટેશનના પીએસઓ પ્રદીપ પટેલ અને ત્યાંથી પસાર થતા કાર્યકર પિયુષ ઢીમ્મરને થઈ હતી. તેમણે ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરી હતી. નવસારી પોલીસે પણ ફાયર બ્રિગેડ અને ડીજીવીસીએલને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ અને વીજ કંપનીના કર્મીઓ ઘટનાસ્થળે તુરંત ધસી આવ્યા હતા. ફાયરબ્રિગેડ નવસારીના અધિકારી કિશોર માંગેલા બે ફાયર ફાઇટરો તથા લાશ્કરોએ આવીને તુરંત આગને બુઝાવી દીધી હતી.\nજો ફાયર ફાઇટર મોડા આવતે તો બ્લાસ્ટ થવાની સંભાવના હતી. બાદમાં જીઇબીના કર્મચારીઓએ આગ ક્યાં કારણથી લાગી તેની તપાસ હાથ ધરી હતી. જીઈબીના કર્મીઓએ આગનું ખરૂ કારણ હાલ ઉનાળાની ગરમીમાં વીજ ઉપકરણોનો વધુ ઉપયોગ થવાથી પાવરમાં ઓવરલોડ થઈ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જણાવ્યુ હતું.\nબે દિવસથી ઝબકારો થતો હતો\nબે દિવસથી પોલીસ મથકે લાઇટમાં ઝબકારો થતો હતો. આજે બપોરના સુમારે પોલીસ મથકની બહાર ડીપીમાં આગ લાગતાં તેની જાણ થતાં અમે તુરંત જીઈબી અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તુરંત આવી જતાં આગને કાબૂમાં લઈ લીધી હતી. -પ્રદીપ પટેલ, ફર્સ્ટ પર્સન, નવસારી ટાઉન પોલીસ\nનવસારીમાં શોર્ટ સર્કિટથી 1 માસમાં 4થી વધુ આગના બનાવો\nનવસારીમાં છેલ્લા 1 માસમાં 4 જેટલી આગ લાગવાની ઘટના બની છે. જેમાં નવસારીના ગ્રીડ પાસે બપોરના સુમારે લાગેલી આગમાં ત્રણ નાની દુકાનો સ્વાહા થઈ હતી. નવસારીના નવી વસાહત ખાતે આવેલ દેવીપૂજક પરિવારના ઘરના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ આગ લાગતા 4થી 5 લાખ નો સરસામાન બળી જવા પામ્યો હતો. નવસારીના તરોટા બજાર ખાતે ફ્રિઝ ટીવી રીપેરની દુકાનની બહાર લાગેલ વીજ મીટરમાં શોર્ટ શર્કિટ થતાં આગ રીપેરિંગ માટે આવેલા હજારો રૂપિયાના ફ્રિઝ ટીવી બળી ગયા હતા.\nપ્રથમ ફાયરબ્રિગેડ અને જીઇબીને જાણ કરવી\nઉનાળામાં વીજ વાયરોમાં શોર્ટસર્કિટ થવાની ઘટના વધુ બનવા પામે છે ત્યારે સાવચેતીના પગલારૂપે પ્રથમ જીઇબીનો સપ્લાય બંધ કરી દેવો જોઇએ. નવસારી ફાયર બ્રિગેડ અથવા જીઇબીને જાણ કરવી જોઇએ. વીજ બિલ પર નોંધાયેલા નંબર પર ફોન કરવો. અમોને જાણ થયેથી અમો એ વિસ્તારનું પાવર સ્ટેશન બંધ કરી દેવાની સૂચના આપીએ છીએ. આગ લાગે ત્યારે જાતે બુઝાવવાનો પ્રયત્ન ન કરવો. -એસ.એસ.સિરસાઠ, કા.ઇ.,નવસારી ડીજીવીસીએલ\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AB%80_%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0", "date_download": "2021-01-18T00:28:43Z", "digest": "sha1:YY52KUB7XXKZKX7Z6EMQXG3OPKM7H5TX", "length": 6215, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "બીરબલ અને બાદશાહ/સોબત તેવી અસર - વિકિસ્રોત", "raw_content": "બીરબલ અને બાદશાહ/સોબત તેવી અસર\n< બીરબલ અને બાદશાહ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nબીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી\n← આ ઘોડો શું કહે છે \nપી. પી. કુન્તનપુરી સમસ્યા સમજવી સહેલ નથી →\nસોબત તેવી અસર -૦:૦-\nકંચન કેરી ખાણમાં, લોહમાં ન નિપજે લેશ;\nસુઘડ પીતાના સુત સદા, હોયજ સુઘડ હમેશ.\nએક સમય બીરબલ શહેનશાહ અકબર હજુર ગયો તે સમય પોતાના સાત આઠ વર્ષના છોકરાને સાથે લઇ ગયો હતો તેને જોઇ શાહે પુછ્યું કે, 'કેમ વજીરજાદા હીંદી બોલી આવડે છે શાહની સમક્ષ હાથ જોડી બીરબલ પુત્રે કહ્યું કે, ' ખુદાવીંદ શાહની સમક્ષ હાથ જોડી બીરબલ પુત્રે કહ્યું કે, ' ખુદાવીંદ થોડી ઘણી આવડે છે.' તે સાંભળી શાહે પુછ્યું કે, ' એનો મતલબ શું થોડી ઘણી આવડે છે.' તે સાંભળી શાહે પુછ્યું કે, ' એનો મતલબ શું ' તે સાંભળી બીરબલના બાળકે કહ્યું કે, 'સરકાર ' તે સાંભળી બીરબલના બાળકે કહ્યું કે, 'સરકાર થોડી ઘણી આવડે એમ કહેવાનો હેતુ એ છે કે જેઓને હીંદી બોલી ઘણી સરસ બોલતાં આવડે છે, તેનાથી મને થોડી બોલતાં આવડે છે, અને જેઓને મારા કરતાં પણ થોડી આવડે છે તેનાથી મને ઘણી આવડે છે. માટે થોડી ઘણી આવડે છે.' આ પ્રમાણેનું પ્રધાન પુત્રનું ખુબીદાર બોલવું સાંભળી શાહ આનંદ પામી સભાસદોને કહ્યું કે, 'જુઓ સોબતે અસર અને તુકમે તાસીરનો તાજો દાખલો તમારી નજર સમક્ષ મોજુદ છે થોડી ઘણી આવડે એમ કહેવાનો હેતુ એ છે કે જેઓને હીંદી બોલી ઘણી સરસ બોલતાં આવડે છે, તેનાથી મને થોડી બોલતાં આવડે છે, અને જેઓને મારા કરતાં પણ થોડી આવડે છે તેનાથી મને ઘણી આવડે છે. માટે થોડી ઘણી આવડે છે.' આ પ્રમાણેનું પ્રધાન પુત્રનું ખુબીદાર બોલવું સાંભળી શાહ આનંદ પામી સભાસદોને કહ્યું કે, 'જુઓ સોબતે અસર અને તુકમે તાસીરનો તાજો દાખલો તમારી નજર સમક્ષ મોજુદ છે જેમ વિદ્યા વીલાસી માલવપતી મહારાજા ભોજ આગળ એક વખત એક વિદ્વાન બ્રાહ્મણનું કુટુંબ આવ્યું હતું તેને ભોજે સરસ્વતી કુટુંબનો ચાંદ આપ્યો હતો તેમજ આ રાજાસાહેબ બીરબલનું કુટુંબ પણ બ્રહસ્પતી કુટુંબ છે. એમાં જરા પણ શક નથી, ધન્ય છે એઓના અને મારા નસીબવન્ત ભુવનને જેમ વિદ્યા વીલાસી માલવપતી મહારાજા ભોજ આગળ એક વખત એક વિદ્વાન બ્રાહ્મણનું કુટુંબ આવ્યું હતું તેને ભોજે સરસ્વતી કુટુંબનો ચાંદ આપ્યો હતો તેમજ આ રાજાસાહેબ બીરબલનું કુટુંબ પણ બ્રહસ્પતી કુટુંબ છે. એમાં જરા પણ શક નથી, ધન્ય છે એઓના અને મારા નસીબવન્ત ભુવનને \nસાર--પૂર્વના સંસ્કાર વગર આખું કુટુંબ બુદ્ધિવાન નીપજી જગતમાં અચળ કીરતી પ્રાપ્ત કરી શકતું નથી.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.highlight86.com/gu/b-eas-bottle-cap-98.html", "date_download": "2021-01-18T00:15:05Z", "digest": "sha1:ZTVGNS3M7K6UXYLQR35TPWJCQZ4LNS4Z", "length": 5012, "nlines": 110, "source_domain": "www.highlight86.com", "title": "B015 EAS બોટલ કેપ - ચાઇના B015 EAS બોટલ કેપ પુરવઠોકર્તા,ફેક્ટરી - હાઇલાઇટ", "raw_content": "\nઘર » સોલ્યુશન્સ » EAS પ્રોડક્ટ્સ » EAS બોટલ ટેગ\nB015 EAS બોટલ કેપ\nવર્ણન: EAS બોટલ કેપ\nઆવર્તન: 58મેગાહર્ટઝ / 8.2MHz / em\nરંગ: ગ્રે / સફેદ અથવા કસ્ટમાઇઝ\nપૅકિંગ: 200પીસી / ctn, 8કિલો ગ્રામ, 0.0336સીબીએમ\nB015 EAS બોટલ કેપ બોટલ ટેગ સુરક્ષિત કરવા માટે રચાયેલ છે. તે જ સમયે, EAS બોટલ કેપ પણ વાઇન પીવાના માંથી ચોરી રક્ષણ આપી શકે છે.\nEAS બોટલ કેપ ઓફ વિગત નીચે:\n1. અનન્ય ડિઝાઇન વરખ પેકેજિંગ નુકસાન ઘટાડે છે.\n2. સાદું ટ્વિસ્ટ ક્રિયા અરજી કરવા, ઝડપી સાથે & સુધી ખાતે ઝડપી દૂર કરવા માટે સરળ એક હાથે કામગીરી.\n3. સૌથી ચુંબકીય detachers સાથે સુસંગત, કોઈ જ પ્રકારનું વિશિષ્ટ detacher જરૂરી.\n4. લો છાજલી હાજરી, બોટલ ઊંચાઇ માત્ર .2 એમએમ ઉમેરીને.\n5. સ્પષ્ટ કેપ ટોપી મારફતે સ્પષ્ટપણે જોઇ શકાય હોઈ ઉત્પાદન બ્રાન્ડિંગ સક્ષમ કરવા માટે.\nસરનામું: રૂમ 803, બિલ્ડીંગ 1, Prona વ્યાપાર પ્લાઝા, કોઈ. 2145 સ્વાગત કર્યું હતું રોડ, Putuo જિલ્લા, શંઘાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AC%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88", "date_download": "2021-01-18T01:18:59Z", "digest": "sha1:EYMS5H7VMGOFSWQPAMQY4S2PQIC5YVIV", "length": 4606, "nlines": 82, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/ પ્રેમની બેપરવાઈ - વિકિસ્રોત", "raw_content": "ગુજરાતની ગઝલો/ પ્રેમની બેપરવાઈ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ગઈ ક્યાં પ્રેમની પ્યાલી \n૧૯૪૩ પ્રેમીની પ્રણયઘોષણા →\n૪ર : પ���રેમીની બેપરવાઈ\nમીઠા હસવા મહીં' સચ્ચાઈ અરેરે કાંઈ ભાળી નહીં,\nજગત જોઈ વળ્યો બધું, વફાઈ મેં નિહાળી નહીં.\nહૃદય દ્રવતાંં પૂજી ઝાઝી, મનોહર મૂર્તિઓ પ્રેમે;\nગઈ સહુ વ્યર્થ મુજ સેવા, અનન્યે કોઈ રીઝી નહીં.\nફર્યો બની બાગમાં ઘેલો, મુખે ગુણગાન ગાતો હું,\nસુણીને ગાન કોઈ ફૂલડે, હૃદયકળીને વિકાસી નહીં.\nગણ્યું નહિ માન કે જ્ઞાને, ગણું નહિ લેકની લજ્જા;\nબની બેકેદ મેં કીધું, સરવનું સ્નાન, લેખ્યું નહીં.\nબધા ભવબંધ કાપીને, ચટકીમાં મસ્ત કરી દેતો;\nઘણો જાચ્યો ગરીબીથી, લગીર પણ પ્રેમ પામ્યો નહીં.\nઅહીંનાં સુખડાં ભૂંડાં, દુઃખી અંતે નીવડવાનાં;\nજગતજંજાળમાં ફરી એ, અમારો ઠાઠ જામ્યો નહીં.\n ભરોસો રંચ નહિ તારો;\nતહારાં નાજનખરાંની, અમારે કાંઈ કિંમત નહીં.\nઅમે દેરાસરી નિત્યે, અલખની લેહ લગાવીશું;\nરમીશું ખાખ એકલડા, અમારે કાંઈ પરવા નહીં.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/dil-bechara-review-a-story-that-seems-more-real-than-fiction-122272", "date_download": "2021-01-18T01:25:40Z", "digest": "sha1:PTEMRMK52PJKYYA4Z4J5GVWD2YPZ7YRK", "length": 11290, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Dil bechara review a story that seems more real than fiction | ફિક્શન કરતાં વધુ રિયલ લાગતી સ્ટોરી - entertainment", "raw_content": "\nફિક્શન કરતાં વધુ રિયલ લાગતી સ્ટોરી\nસુશાંતને ઘણાં દૃશ્યમાં જોઈને એવું જ લાગે છે કે તે પોતાની સ્ટોરી કહી રહ્યો છે: ડિરેક્શન અને સ્ક્રીનપ્લેમાં ઘણા પ્રૉબ્લેમ છે: પાત્રો વચ્ચે ઑર્ગેનિક રિલેશન માટે વધુ સમય આપવાની જરૂર હતી\nસુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ગઈ કાલે જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને જૉન ગ્રીનની ૨૦૧૨માં આવેલી નૉવેલ ‘ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ પરથી બનાવવામાં આવી છે. આ પહેલાં પણ હૉલીવુડમાં એ જ નામની ફિલ્મ ૨૦૧૬માં બની હતી. સુશાંતે ઇમૅન્યુઅલ રાજકુમાર જુનિયર જેને મેનીના નામથી ઓળખતા હોય તેનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સંજના સાંઘીએ કિઝી બાસુનું પાત્ર ભજવ્યું છે. મેનીને કૅન્સર હોય છે અને તે થાઇરૉઇડ કૅન્સર પેશન્ટ કિઝીને લાઇફ કેવી રીતે જીવવી એ શીખવાડતો હોય છે. આ દરમ્યાન તેઓ પ્રેમમાં પડે છે. યુવાન કપલ જેમની પાસે ખૂબ ઓછું જીવન હોય છે અને તેઓ કેવી રીતે લાઇફને માણે છે એની આ સ્ટોરી છે.\nઆ ફિલ્મ દ્વારા કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબરાએ બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી છે. મુકેશ છાબરા અને સ્ક્રીન-રાઇટર્સ શશાંક ખૈતાન અને સુપ્રોતિમ સેનગુપ્તા જોઈએ એવી સ્કિલ નથી દેખાડી શક્યા. મુકેશ છાબરાના ડિરેક્શનમાં ખૂબ જ ખામી જોવા મળે છે. તેણે તમામ પાત્રો વચ્ચે એક ઑર્ગેનિક રિલેશન બનવાં જોઈએ એ નથી બનવા દીધાં તેમ જ સ્ટોરીને ખૂબ જ સ્પીડમાં ભગાડવાની કોશિશ કરી હોય એવું લાગે છે. કિઝીના પેરન્ટ્સ પણ તેની બીમાર દીકરીને કેવી રીતે ટ્રીટ કરે છે અને કેવી રીતે સપોર્ટ કરે છે એ પણ વધુ સારી રીતે દેખાડી શકાયું હોત. કિઝી કેમ મેનીના પ્રેમમાં પડે છે એને પણ ઉપરછલ્લું દેખાડવામાં આવ્યું છે. મુકેશ છાબરા પાસે સ્ટોરી સારી હતી, પરંતુ એને એક્ઝિક્યુશન તે સારી રીતે નથી કરી શક્યો તેમ જ ફિલ્મમાં કિઝી અને મેની પૅરિસ જવાનાં હોય છે અને એ દૃશ્યોને પણ એક સૉન્ગના રૂપમાં તરત પૂરાં કરી દેવામાં આવ્યાં છે. તેમની લવ-સ્ટોરીને પણ પૂરતો ન્યાય નથી મળ્યો.\nસુશાંતે તેના પાત્રને ખૂબ દિલથી નિભાવેલું જોવા મળે છે. તેને જોઈને ઘણી વાર લાગે છે કે આ ફિક્શન સ્ટોરી છે કે તેની રિયલ સ્ટોરી. ઘણાં દૃશ્યો એવાં છે કે એમાં તે તેની સ્ટોરી કહેતો હોય એવું લાગે છે. શરૂઆતમાં તેને એકદમ ફ્લર્ટ કરતો દેખાડવામાં આવ્યો છે, પરંતુ જેમ-જેમ સ્ટોરી આગળ વધતી જાય છે તેમ-તેમ તેનું પાત્ર વધુ સારું બનતું જાય છે. દરેક ફિલ્મની જેમ સુશાંતે આ પાત્રમાં પણ જીવ રેડી દીધો છે તેમ જ તે જ્યારે-જ્યારે ફ્લર્ટ કરે છે ત્યારે તેના ચહેરાના હાવભાવ અને બૉડી-લૅન્ગ્વેજ જોવા જેવી છે. તે રિયલ લાઇફમાં જે રીતે બિન્દાસ, પરંતુ સમજી-વિચારીને કામ કરનાર વ્યક્તિ હતો એવું જ પાત્ર આ ફિલ્મમાં પણ જોવા મળે છે. બીજી તરફ સંજના સાંઘીએ એક બીમાર વ્યક્તિનું પાત્ર સારું ભજવ્યું છે. તેની પાસે કોઈ ખાસ ડાન્સ કરાવવામાં નથી આવ્યો. જોકે ઇમોશન્સ અને ડાયલૉગ-ડિલિવરી આ પાત્ર મુજબ તેણે સારાં કર્યાં હતાં. તેમની વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ સારી છે. આ સાથે જ સુશાંતના બેસ્ટ ફ્રેન્ડ જેપીનું પાત્ર ભજવનાર સાહિલ વૈદે પણ સારું કામ કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાને નાનકડું પાત્ર ભજવ્યું છે. આ પાત્રને પણ સારી રીતે લખી શકાયું હોત. સૈફ અલી ખાન પણ તેના દર્દને સારી રીતે રજૂ નથી કરી શક્યો. તેની બૅક સ્ટોરીને પણ એટલી સારી રીતે કહેવામાં નથી આવી.\nઆ ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે. ફિલ્મના આલબમમાં ઘણા સારા-સારા સિંગરે ગીત માટે અવાજ આપ્યો છે. જોકે એ. આર. રહમાનના ગીતની એક ખાસિયત છે કે એક-બે વાર સાંભળ્યા પછી જ તેમનાં ગીત લોકોને ગમે છે તેમ જ ગીતનો ઑડિયો સાંભળવા કરતાં એનો વિડિયો જોવો વધુ ગમે છે. ‘દિલ બેચારા’નાં ગીત સાથે પણ એવું જ છે. આ ગીતો ફિલ્મની સ્ટોરીને બાંધી રાખે છે.\nનોંધ: સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ હોવાથી રિવ્યુને સ્ટાર આપવામાં નથી આવ્યા.\nસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના\nલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ\nરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી\nગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’\n\"જૂનાગઢ શેરની બજારમાં\" મેશપ સાંભળો પ્રિયંકા ખેરના અવાજમાં\nAk vs Ak: રિયલ કે ફિક્શન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-king-and-girl/", "date_download": "2021-01-18T00:33:29Z", "digest": "sha1:QHB4IDSAFMWLYRI7WP7K6ITANPWKXVXP", "length": 12448, "nlines": 85, "source_domain": "shareinindia.co.in", "title": "છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે.", "raw_content": "\nછોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે.\nએક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂતે રાજા પાસે ઉધાર લીધુ અને કહ્યુ કે હું 5 વર્ષ પછી પાછા કરી દઇશ. રાજાએ તેના ઉપર વિશ્વાસ કરીને ઉધાર આપી દીધું. જ્યારે 5 વર્ષ વીતી ગયા ત્યારે રાજાના મંત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ પાસેથી આપણું ધન પાછું લઈ આવો. મંત્રી ઘણી વખત ખેડૂત પાસે ગયો પરંતુ તે રાજાનું ધન વસૂલ ન કરી શક્યો. છેલ્લે રાજાએ વિચાર્યુ હું જ તે ખેડૂત પાસે જાઉં છું.\nરાજા ખેડૂતના ઘરે ગયા તો ત્યાં એક નાનકડી છોકરી બેઠી હતી. રાજાએ તેનાથી પૂછ્યુ કે દીકરી તારા પિતા ક્યાં છે છોકરીએ જવાબ આપ્યો કે પિતાજ�� તો સ્વર્ગનું પાણી રોકવા ગયા છે.\nરાજાને આ જવાબ સમજ ન આવ્યો. તેમણે ફરી પૂછ્યુ કે દીકરી તારો ભાઈ ક્યાં છે છોકરીએ કહ્યુ કે મારો ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે. આ વાત પણ રાજાને સમજ ન આવી.\nરાજાએ ફરી પૂછ્યું કે તારી મમ્મી ક્યાં છે છોકરીએ જવાબ આપ્યો કે મારી મમ્મી એકના બે કરવા ગઈ છે. હવે તો રાજાને ગુસ્સો આવવા લાગ્યો.\nછોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે, રાજાએ પૂછ્યુ આ વાતોનો અર્થ શું છે, જાણો છોકરીએ શું જવાબ આપ્યો.\nગુસ્સામાં રાજાએ પૂછ્યુ કે તો તું અહીં બેઠાં-બેઠાં શું કરી રહી છે છોકરીએ કહ્યુ કે હું ઘરમાં બેસીને સંસાર જોઇ રહી છું.\nઆ જવાબ સાંભળીને રાજાને વધુ ગુસ્સો આવ્યો પરંતુ તેમણે ખુદને શાંત રાખીને વિચાર્યુ કે આ છોકરીને પ્રેમથી પૂછવું પડશે ત્યારે આ સરખી રીતે જવાબ આપશે.\nરાજાએ શાંત થઈને પ્રેમથી કહ્યુ કે દીકરી મારા પ્રશ્નોના તે જે જવાબ આપ્યા છે તે મને સમજ નથી આવ્યા. કૃપા બધા પ્રશ્નોના જવાબ મને સમજાવીશ.\nછોકરીએ કહ્યુ કે હું તમને સમજાવી દઇશ પરંતુ તેના બદલામાં મને શું મળશે રાજાએ કહ્યુ કે જે તું માંગીશ, તને હું તે આપી દઇશ.\nછોકરીએ કહ્યુ કે તમે મારા પિતાનું ઉધાર માફ કરી દેશો રાજાએ કહ્યુ સારું, તારા પિતાનો બધા ઉધાર માફ કરી દઇશ. હવે બધા પ્રશ્નોનો જવાબ સમજાવ. છોકરીએ કહ્યુ કે હું આજે નહીં સમજાવી શકું, તમે કાલે આવજો.\nબીજા દિવસે રાજા તે ખેડૂતના ઘરે ફરીથી પહોંચી ગયા. ઘરમાં ખેડૂત, તેની પત્ની, તેનો દીકરો અને દીકરી હતા. છોકરીએ કહ્યું કે મહારાજ તમને કાલનો વાયદો યાદ છેને રાજાએ કહ્યુ કે હા તું મને અર્થ સમજાવી દે હું તારા પિતાનો ઉધાર માફ કરી દઇશ.\nયુવતીએ કહ્યુ કે મેં સૌથી પહેલા કહ્યુ હતુ કે મારા પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે. તેનો અર્થ એ છે કે અત્યારે વરસાદનો સમય છે અને અમારા ઘરની છતથી પાણી ટપકે છે. મારા પિતા ઘરની છત ઠીક કરવા ગયા હતા. અમે એવું માનીએ છીએ કે વરસાદ સ્વર્ગમાંથી થાય છે એટલે મારા પિતા સ્વર્ગના પાણીને રોકવા ગયા હતા.\nમારો બીજો જવાબ એ હતો કે મારો ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે. તેનો અર્થ એ છે કે મારો ભાઈ ખેતરના કાંટા સાફ કરવા ગયો હતો. કાંટા સાફ કરશે તો તેને પણ કાંટા લાગશે, લોહી નીકળશે એટલે તે ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયા હતા.\nછોકરીએ કહ્યુ કે મારો ત્રીજો જવાબ એ હતો કે મારી મમ્મી એકના બે કરવા ��ઈ છે. તેનો અર્થ હતો કે તે સમયે મારી મમ્મી દાળ દળાવવા ગઈ હતી એટલે એક દાણાના બે ટુકડા કરવા ગઈ હતી. જ્યારે આપણે દાળના આખા દાણાને દળીએ છીએ તો એક દાણાના બે ટુકડા થઈ જાય છે.\nમારો ચોથો જવાબ હતો કે હું ઘરે બેઠાં-બેઠાં સંસાર જોઈ રહી છું. તે સમયે હું ભાત બનાવી રહી હતી અને થોડી-થોડી વારમાં ચોખાના દાણાની પરખ કરીને એ જોઇ રહી હતી કે ચોખા એટલે કે ચોખાનો સંસાર પાક્યો છે નહીં.\nરાજા આ ચારેય જવાબોથી સંતુષ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ દીકરી હું તારી ચતુરાઇ અને બુદ્ધિમાનીથી ખૂબ ખુશ છું. હું તારા પિતાનો બધો ઉધાર માફ કરું છું પરંતુ આ વાત તું મને કાલે પણ જણાવી શકતી હતી તો મને આજે કેમ બોલાવ્યો.\nયુવતીએ કહ્યુ કે હું તે સમયે ભાત રાંધી રહી હતી. જો તમને જવાબ આપત તો ઘણો સમય લાગત અને મારા ચોખા બળી જાત. આ સિવાય ઘર પર બીજું કોઈ ન હતું. જો હું બધાને કહેત કે રાજાએ ઉધાર માફ કરી દીધું છે તો કોઈ મારી વાતનો વિશ્વાસ ન કરત. આજે બધા ઘર પર છે તો તેની સામે બધી વાતો થઈ છે તો આ બધાને વિશ્વાસ પણ થઈ ગયો અને ખુશી પણ મળી.\nજો વિપરીત પરિસ્થિતિઓમાં બુદ્ધિમાનીથી કામ લેવામાં આવે તો મોટામાં મોટી સમસ્યાઓને પણ સરળતાથી દૂર કરી શકાય છે. ખરાબ સમયમાં થોડી જુદી રીતે વિચારવું જોઈએ ત્યારે આપણે બધી બાધાઓથી મુક્ત થઈ શકીએ છીએ.\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/index/25-10-2020", "date_download": "2021-01-18T00:42:13Z", "digest": "sha1:QNM7VA7P5SMMIAAJCMYYGAWPGNF5BXKJ", "length": 9579, "nlines": 98, "source_domain": "www.akilanews.com", "title": "દેશ-વિદેશ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nકેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, \"સતર્ક ભારત, સમૃધ્ધ ભારત\" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST\nઅલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST\n26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST\nપત્ની પતિને રૃપિયા ૧૦૦૦ માસિક ભથ્થુ આપે, યુપીની એક અદાલતએ આપ્યો આદેશ access_time 10:24 pm IST\nગિરનાર રોપ-વે કિશાન સૂર્યોદય યોજનાનું નરેન્દ્રભાઇ-વિજયભાઇના હસ્તે લોકાર્પણ access_time 12:00 am IST\n65 વર્ષીય દેશના પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે બીજા લગ્ન કરી રહ્યા છે, તેમની ભાવિ પત્ની કોણ છે \nનવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગા��બઃ ફોન બંધ access_time 3:13 pm IST\nકાલે વિજયા દશમી : સાદગીભેર થશે શસ્ત્રપૂજન : મીઠાઇ બજારોમાં સોડમ પ્રસરી access_time 3:04 pm IST\nરાજકોટમાં ગેસની લાઈન લીક થતા આગ : જેસીબી પણ ભડકે બળ્યું : નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઘટના : ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરાઈ access_time 7:24 pm IST\nકોરોના ઈફેક્ટ: ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ પર્વે ભક્તો માટે મંદિર રહેશે બંધ access_time 8:37 pm IST\nમોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન access_time 7:32 pm IST\nવિરમગામ, માંડલ દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ access_time 7:37 pm IST\nસ્ટેચ્યુ બાદ પ્રવાસીઓ માટે 30 ઓક્ટોબરે પી.એમ.મોદી ક્રુઝ બોટનું પણ લોકાર્પણ કરશે,જે માટે 3 જેટી તૈયાર કરવામાં આવી access_time 10:15 pm IST\nદશેરા- વિજયાદશમીના પુનિત પર્વે SGVP ગુરુકુલમાં ઋષિકુમારોએ અશ્વ પૂજન કર્યું access_time 3:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Banana-Butterscotch-Ice-Cream-gujarati-3986r", "date_download": "2021-01-18T02:12:01Z", "digest": "sha1:KENG4JEVNWZQHHXOAINK3UY4ZWQZU4E5", "length": 11173, "nlines": 176, "source_domain": "m.tarladalal.com", "title": "બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી, Banana Butterscotch Ice Cream Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > આઇસ્ક્રીમ > બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી\nબનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી - Banana Butterscotch Ice Cream\nનરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને.\nકેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરવું જેથી તમને પ્રાલીનનું કરકરાપણું માણવા મળે. આ આઇસક્રીમ એમ જ પીરસી શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે.\nમનગમતી રેસીપીફળ આધારીત ડૅઝર્ટસ્આઇસ્ક્રીમદિવાળીની રેસિપિમધર્સ્ ડેશિક્ષક દીનથેન્કસગિવીંગ\nતૈયારીનો સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧૫ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુ�� સમય : ૨૫ મિનિટ ૪ માત્રા માટે\n**બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે\n૨ ૧/૨ કપ દૂધ\n૧/૨ કપ તાજું ક્રીમ\n૧/૨ કપ મસળેલા કેળા\n૧/૨ રેસીપી બટરસ્કોચ સૉસ\nથોડા ટીપા બટરસ્કોચ ઍસેન્સના\n૧/૪ કપ સમારેલા કાજુ\nતેલ , ચોપડવા માટે\nએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર સાકરને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર પીગળવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.\nતેને તાપ પરથી નીચે ઉતારી તેમાં કાજુ અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nઆ મિશ્રણને તેલ ચોપડેલી સપાટ જગ્યા પર પાથરી ઠંડું અને સખત થવા મૂકો.\nહવે તે જ્યારે સખત થઇ જાય, ત્યારે તેને ચપ્પુ વડે હળવેથી કાઢીને ખાંડણી-દસ્તા વડે તેનો અર્ધકચરો પાવડર બનાવીને હવાબંધ બરણીમાં ભરી રાખો.\nબનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૧/૨ કપ દૂધ અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.\nહવે બીજા એક નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ કપ દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.\nતે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.\nહવે આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં તાજું ક્રીમ, કેળા, બટરસ્કોચ સૉસ અને બટરસ્કોચ ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nહવે આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં ૬ કલાક અથવા આઇસક્રીમ અડધી જામી જાય ત્યાં સુધી રાખો.\nતે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.\nહવે આ મિશ્રણને ફરીથી તે જ છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં લગભગ ૧૦ કલાક સુધી અથવા આઇસક્રીમ બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.\nતે પછી તેને સ્કુપ વડે તરત જ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87797", "date_download": "2021-01-18T02:02:24Z", "digest": "sha1:OCLFC7XEZ67E7P32IPU27BDOKSIQPLJV", "length": 9887, "nlines": 93, "source_domain": "westerntimesnews.in", "title": "રિપબ્લિક ટીવીના માલિકો ‘મોસ્ટ વોન્ટેડ’ની યાદીમાં - Western Times News", "raw_content": "\nરિપબ્લિક ટીવીના માલિકો ‘મોસ્ટ વોન્ટેડ’ની યાદીમાં\nમુંબઇ, મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવીના માલિકોને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદીમાં મૂકતાં 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં 10 જેટલા સાક્ષીનાં નિવેદન પણ ઉમેર્યાં હતાં.\nટીઆરપી કૌભાંડમાં મુંબઇ પોલીસે આ પગલું લીધું હતું. રિપબ્લિક મિડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશન સહિત કુલ છ ટીવી ચેનલ સામે પોલીસે ટીઆરપી કૌંભાડનો દોષનો ટોપલો ઢોળ્યો હતો. આ તમામ ચેનલ્સ પર પોલીસે છેલ્લાં બે વર્ષથી પૈસા ચૂકવીને ટીઆરપી વધારવાનો આક્ષેપ મૂક્યો હતો. એમાં પણ રિપબ્લિક મિડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશનના માલિકોને પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં મૂક્યા હતા.\nપોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આ લોકોને આરોપી બનાવાયા હતા. રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક )એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા એવી ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલ્સ પૈસા આપીને ટીઆરપી વધારવાના ષડ્યંત્ર કરી રહી હતી.\nવ્યૂઅરશીપ ડેટા મેળવવા ખાસ યંત્ર લગાડવાની જવાબદારી હંસાને સોંપવામાં આવી હતી. મુંબઇ પોલીસે એવો આક્ષેપ મૂક્યો હતો કે કેટલીક ટીવી ચેનલ દર્શકો વધારવા લાંચ આપી રહી હતી જેથી તેમની જાહેરખબરની આવકમાં વધારો થાય. આખુંય કૌભાંડ અચાનક બહાર આવ્યું હતું અને તરત પોલીસે પગલાં લીધાં હતાં.\nPrevious હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડ વેવની શક્યતા\nNext કોરોનાની રસી આપવા દેશભરમાં મતદાન મથકની જેમ વેક્સિન મથક બનાવાશે\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત ��ઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A7%E0%AB%A9%E0%AB%AF", "date_download": "2021-01-18T02:05:16Z", "digest": "sha1:RPBZXERLDQAEL7YKQDGMFMY7Q7L5WHMD", "length": 5690, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૯ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\nભીયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.\nલુંબા ભાંગ્યું ને અાંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.\nસણોસરી ને નગડીઆની લૂંટ કરી લોકોને દાંડીયા રાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યા.\nગીરાસીઆઓનો પોતે આશરો પામતો હોવાથી ગીરાસીઆ ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બીનવાકેફ કાદુ જેઠસુર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તલવારધારી કાઠી જુવાનને ઉભેલો જોયો. અવાજ દીધો કે “અય જુવાન \nપણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણવાર કહ્યું કે “જુવાન હથીઆર છોડી દે.” પણ જુવાન જડ પત્થર જેવો ભાન ભ���લી ઉભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂટ. એ ટાણે વસ્તીમાંથી કોઇએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી હથીઆર છોડી દે.” પણ જુવાન જડ પત્થર જેવો ભાન ભૂલી ઉભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂટ. એ ટાણે વસ્તીમાંથી કોઇએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ” “ અરર ભૂલ થઇ.” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.\nચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બાળ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન બાહાદૂર અલ્વીના ભાઈની ગીસ્ત પર તાશીરો કરી ભગાડી, ગામલોકોનાં નાક કાન કાપ્યાં.\nઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યા ડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી, પોતાની ફતેહમાં મદછક બની, અને કિનો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં *[૧].નાક કાન કપાવવાં શરૂ કર્યા. એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા :\n↑ *આ કાદુએ કરલી નાક કાનની કાપાકૂપને અંગે જ જુનાગઢના સ્વ. દાક્તર ત્રીભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૨૦:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2021-01-18T01:27:29Z", "digest": "sha1:D6KYJC7Q77M3LGHO4RJ6KJ75ORSU6CUQ", "length": 10439, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતો સાથે વાવ અને થરાદના ધારાસભ્ય બેઠા ઉપવાસ પર | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતો સાથે વાવ અને થરાદના ધારાસભ્ય બેઠા ઉપવાસ...\nજેટકો કંપનીની મનમાની સામે ખેડૂતો સાથે વાવ અને થરાદના ધારાસભ્ય બેઠા ઉપવાસ પર\nઆખરે રાઘાનેસડાથી નીકળતી ખીમાંણાવાસ વીજલાઇનની કામગીરીમાં જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતો સાથે વાવ અને થરાદના ધારાસભ્ય ઉપવાસ ઉપર બેઠા છે. કારેલી ગામડી સહિત ગામડાઓમાં ચોમાસાના ઉભા પાકમાં વાહનો હંકારીને થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.\nત્યારે આ અંગે ખેડૂતોએ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતાં જેટકો કંપની દ્વારા પોલીસને સાથે રાખી કામ ચાલુ કરતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાવ અને થરાદના ધારાસભ્યોની રજૂઆત છતાં કંપનીએ મનમાની કરતાં તેઓ વાવ મામલદાર કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર બેસી ગયા હતા.\nગુલાબસિંહે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી છે તો ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કારેલી અને ગામડી ગામમાં જેટકો કંપનીની કંપની દ્વારા લાઇન નાખવામાં આવે ત્યાં હાલ ચોમાસુ પાકને નુકસાનની રજુઆત કર્યા બાદ જેટકો કંપની દ્વારા કામ ચાલુ રાખતાં અને ખેડૂતોની માંગ છે કે ખેડૂતો ૨૦૨૦ની જમીન જંત્રી પ્રમાણે વળતર મળે અને હાલ ૧૦ દિવસ ચોમાસુ પાકની કાપણી ચાલુ છે ત્યાં સુધી કામ બંધ રાખે.\nPrevious articleપંચમહાલ ડેરીના ચેરમેન દ્વારા તાનાશાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ\nNext articleઘાટલોડિયાની સીતાબા હોસ્પિટલના ડોક્ટરને ફોન કરી ધમકી આપતા નોંધાઈ ફરિયાદ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://okebiz.16mb.com/view/2w4nE3sZxhU/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88%EF%BF%BD.html", "date_download": "2021-01-18T01:00:00Z", "digest": "sha1:5SN42YJYHX4BYG3M5H6WTANJOIHFSKOE", "length": 2446, "nlines": 71, "source_domain": "okebiz.16mb.com", "title": "Video એકલી છોકરી જોઈને કર્યું સેટિંગ AKALI SOKRI JOYNE KARYU SETING Now Gujarati Comedy video - MP4 HD - Okebiz Video Search", "raw_content": "\nHome / Video / એકલી છોકરી જોઈને કર્�..\nTitle. બુલેટ વાળા જોડે કર્યું સેટિંગ\nઆવિડીયો ફક્ત મનોરંજન માટે છે આમાં વાસ્તવિક જીવનમાં કોઈ સંબંધ નથી તો કોઈએ ખોટું લગાડવું નહિ\nસાસુ સસરા એ કરી સી�...\nલગ્ન ની ચોરી માં થ�...\nછોકરી ના ઘરે આવી ન�...\nવહુ એ સસરા સાથે કે�...\nવેવાણ ના ઘરે જવા ન�...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://nobat.com/en/manu319-tm-70efdf2e3137.html", "date_download": "2021-01-18T01:23:40Z", "digest": "sha1:6AJ5I6FH7BAWDX2DH554YT3BTGGJRW5E", "length": 23016, "nlines": 48, "source_domain": "nobat.com", "title": "કસરત ઃ ઓવરડોઝ આપણા માટે છે હાનિકારક", "raw_content": "\nકસરત ઃ ઓવરડોઝ આપણા માટે છે હાનિકારક\nઘણાં લોકોને એવી આદત હોય છે કે કયાંક જમવા ગયા હોય, કયાંક પાર્ટીમાં ગયા હોય કે ભાવતી વસ્તુ મળે એટલે ખાતા અટકે નહીં રોજ ખાતા હોય તેનાથી કેટલુંય વધારે ખાઈ લે, કયારેક તો પાચન ન થતું હોય તેવી ભારે વાનગી પણ જરૃર કરતાં વધારે ખાઈ લે. પછી તબિયત બગડે. એટલે જ કદાત આપણામાં કહેવત છે કે, 'પેટને પૂછીને ખાવું જોઈએ. ખાવાનું પારકું હતું પણ પેટ તો પોતાનું હતું ને ભાવતી વસ્તુ કે બીજા જમાડે છે એમ સમજીને વધારે ખાવાની બદલેે લિમિટમાં ખાવાનું રાખો તો પછી તબિયત પર અસર ન થાય. મૂળ વાત એ છે કે, ભૂખ એટલું ખાવાનું, શરીરને માફક આવે એટલું જ ખાવાનું અને થોડું ધ્યાન રાખીને ખાઈએ તો પછી પસ્તાવું ન ��ડે.\nઆવું જ અત્યારની સિઝનનું છે. શિયાળાની સિઝન છે, ત્યારે ઘણાં બધાને સ્વાસ્થ્ય સુધારવાની હોંશ ઉપડે છે. આપણામાં શિયાળાની સિઝનને સ્વાસ્થ્ય વર્ધક સિઝન કહેવાય છે કે શિયાળામાં ઠંડી હોય એટલે પાચનશકિત વધુ કામ કરે, શરીરને વધુ ઊર્જાની જરૃર પડે અને આખું વર્ષ ચાલે એટલી શક્તિ ભેગી કરવા માટે આ સિઝન બરાબર ગણાય છે. આવી શિયાળાની ઠંડી સિઝનમાં લોકો જાતજાતના પાક-વસાણા પર મારો ચલાવે છે. શિયાળામાં વધુ પચી જાય એ વિચારે ફાવે તેટલું પેટમાં પધરાવતા રહે છે, જો કે ખાવાને આવો અતિરેક સ્વાસ્થ્ય સુધારવાને બદલે બગાડે છે.\nઆવું જ બીજું કામ લોકો કસરતના નામે કરે છે વર્ષના બાકીના દિવસોમાં આઠ-નવ વાગ્યા સુધી સુતા રહેનાર શિયાળો આવતા જ સવારમાં જોગિંગ-વોકીંગ-રનિંગ કરવા નીકળી પડે છે. શિયાળાની શરૃઆત થાય ત્યાં જ માળિયે પડેલા ટ્રેકીંગ સૂટ-જોગિંગ સુઝ ઉતારીને ધૂળ ખંખેરે છે અને સવારમાં બગીચામાં કે જાહેર રસ્તા પર દોડવા લાગે છે. કેટલાંક તો દેખાદેખીમાં શક્તિ ન હોય તો પણ વધારે દોડે છે કે ચાલે છે. દેખાદેખીથી કે પ્રેરણા મેળવીને પોતાનું સ્વાસ્થ્ય સુધારવા જોગિંગ-વોકિંગ-રનિંગ કરે એ ખોટું નથી, પણ ધ્યાન એટલું રાખવાનું કે આવું કરતા કયાંય સ્વાસ્થ્ય સુધરવાને બદલે ઉલટી અસર ન પડી જાય. આપણા વડીલો ઘણીવાર બોલતા હોય છે કે કામ કરવાથી કોઈ મરતું નથી, પણ વધારે પડતું કામ એટલે કે શારીરિક ક્ષમતા કરતા વધારે કામ કરીએ તો મોત તો ન આવે પણ માંદા તો અવશ્ય પડી જવાય. કસરત-જોગિંગ-વોકિંગ કયારેય ખરાબ નથી, પણ કયારેક ખોટી રીતે થાય તો હાનિકારક બને છે જો કે, મોટાભાગે આપણું શરીર આપણાને સંકેત તો આપે જ છે પણ ઉત્સાહમાં આપણે તે સંકેત ધ્યાનમાં લેતાં નથી. અને પછી કસરતના અતિરેકથી તબિયત પર અસર પડે છે.\nજાણીતા ફિટનેશ ટ્રેનરના કહેવા મુજબ માત્ર દોડવા ખાતર નહીં, પણ પોતાના આનંદ અને સંતોષ માટે દોડો, અને એ પણ શરીરને માફક આવે ત્યાં સુધી જ કસરત માટે પણ માસણ શારીરિક રીતે સક્ષમ હોય, તેની માનસિક રીતે તૈયારી હોય એ પણ જરૃરી છે. એક સાથે કસરત કરવી તેના કરતા શરૃઆત થોડી કસરત કરીને કે થોડું દોડીને કરવી, પછી ધીમે-ધીમે વધારતા જવું, એ યાદ રાખવું કે બધાની પ્રકૃતિ, શક્તિ, સ્વાસ્થ્ય એકબીજાથી જુદુંજુદું છે. એટલે બીજાને જોઈને કરવાને બદલે પોતાની ક્ષમતા ધ્યાનમાં લેવી.\nઘણાં લોકો તો જાણે એક જ દિવસમાં સ્ફ્રૂર્તિ મેળવવા માંગતા હોય તેમ એકસાથે કસરત કરવા લાગે છે. પોતાની રીતે જ ખાવાપીવાનું શરૃ કરી દે છે અથવા બંધ કરી દે છે. આવું આથી તકલીફ જ પડવાની. શરીરને અચાનક નવી દિશા તરફ વાળતા પહેલાં તેની થોડી ટેવ પાડવી પડે. કોઈપણ કસરત કરતા પહેલાં એ વાત યાદ રાખવી કે કસરત જરૃરી છે, એટલો જ જરૃરી આરામ પણ છે. આકરી કસરતથી શરીરને થાક લાગે છે, એટલે વચ્ચે વચ્ચે આરામ પણ છે. આકરી કસરતથી શરીરને થાક લાગે છે એટલે વચ્ચે વચ્ચે આરામ પણ જરૃરી છે. વળી જોગિંગ-વોકિંગથી ઘૂંટણના સાંધા પર વજન આવે છે. એટલે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ.\nશરીરને સ્વસ્થ રાખવા કસરત અવશ્ય કરો. પણ જેમ એક જ દિવસમાં ભણીને ડિગ્રી મળી જતી નથી, તેમ એક જ દિવસમાં તબીયત ટનાટન થઈ જતી નથી. ધીમે-ધીમે ટેવ પાડો અને કસરતનો સમય વધારો. બની શકે તો એકસપર્ટની સલાહ લો. તમારી શક્તિને ઓળખો અને થાકી જાવ એટલે કસરત બંધ કરી દો. ચાલતા-દોડતા કે કસરત કરતા કયારેક સહેજ પણ દુઃખાવા જેવું લાગે કે શ્વાસ, હાંફી જાય ત્યારે તેના પર ધ્યાન આપો.\nખાવા-પીવામાં પણ ધ્યાન રાખો શિયાળો એટલે વસાણાની સિઝન, જાતજાતના ભરપૂર વસાણા, ખાવા જોઈએ પણ તેનો અતિરેક ન કરો. વસાણા પણ માપમાં ખાવા-અદડિયા ખજૂરપાક, મગજ, કાટલું જેવી વસ્તુ લિમિટમાં ખાવ.\nશિયાળામાં લીલાશાકભાજી પણ ભરપૂર મળે છે પણ ઘણાંને અંદાજ નથી કે આવા શાકભાજીથી પણ કયારેક નુકસાન થાય છે. લીલા શાકભાજી આરોગ્ય માટે સારી જ છે પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. પાલક, બીટમાં ઓકિઝલિક એસિડ પણ હોય છે જે વધારે ખાવાથી પથરી થવાની શકયતા છે. લીલા શાકભાજી અને કઠોળનો ત્યાગ અનિવાર્ય છે. પણ ધ્યાનમાં રાખીને કરવો.\nશિયાળો એટલે તબિયત બનાવવાની મસ્ત મૌસમ આખા વર્ષની આળસ ખંખેરીને કસરત કરવાના ઉત્સાહમાં આવી જતાં પહેલા પહેલેથી જ ધ્યાન રાખવો. નહીં તો પછી તબીયત બગડે એટલે પાછા શિયાળાને દોષ ન દેતા...\nનવા નવા વાઈરસ અને તેની વેક્સિન-મેડિસિનની સંતાકૂકડી કુદરતનો પ્રકોપ કે માનવની મર્યાદા\n૫લય અથવા કયામત આવી મહામારીથી થતાં નુક્સાન અને સામૂહિક જીવહરણને જ કહેવાયા હશે\nઆપે વિવિધ ધર્મોના ધર્મગ્રંથો કે કથાઓમાં વાંચ્યું-સાંભળ્યું જ હશે કે જ્યારે જ્યારે પાપો વધી જાય ત્યારે ત્યારે પૃથ્વી પર પ્રલય આવે છે અને ધરતી પર પાણી ફરી વળે છે, અથવા ધરતીકંપો, વાવાઝોડા અને સુનામી કે જવાળામૂખી જેવી કુદરતી આફતોને લઈને થતા નુક્સાન અને સામૂહિક જીવહરણને કારણે સૃષ્ટિ નાશ પામે છે. આને વિવિધ ધર્મોમાં પ્રલય, કયામત જેવા ���િવિધ નામે ઓળખવામાં આવે છે. જુના જમાનામાં સંચાર વ્યવસ્થાઓ ઓછી હતી અને પરિવહન સીમિત હતું, ત્યારે કદાચ કેટલાક ભૂભાગમાં કોઈપણ કુદરતી આફતોના કારણે વેરાતો વિનાશ અને સંખ્યાબંધ મૃત્યુ થાય કે કોઈપણ પ્રકારની મહામારી ફેલાય ત્યારે તેને પ્રલય કે કયામત ગણીને ઈશ્વરીય પ્રકોપ માનવામાં આવતો હોય તેવું પણ બને. હકીકતે આપણે હજુ ઘણાં કુદરતી રહસ્યો ઉકેલી ઉકેલી શક્યા નથી અને સાયન્સ ઘણું આગળ વધી ગયું હોવા છતાં અનેક રોગોને તદ્ન નાબૂદ કરી શક્યા નથી. એટલું જ નહીં, એક અસાધ્ય ગણાતી બીમારીની રોગપ્રતિકારક રસી અને ઔષધનો માંડ મેળ કરી લઈએ ત્યાં નવી અસાધ્ય બીમારી કે રોગચાળો પ્રસારતા વાઈરસ ફેલાવા લાગે છે. નવા નવા વાઈરસ અને તેની વેક્સિન-મેડિસિનની સંતાકૂકડી કુદરતનો પ્રકોપ ગણવો કે માનવીની મર્યાદા ગણવી, તે પ્રશ્ન ઊઠે છે.\nસંશોધનની બાબત એ છે કે વિશ્વમાં ફેલાયેલી બીમારીઓ અને વાઈરસ પૈકી ઘણાં બધાના મૂળ ચીનમાં નીકળે છે. ભારતમાં પણ પ્રાચીન કાળમાં વિવિધ બીમારીઓ અને મહામારીઓ આવતી રહી છે અને કાળક્રમે તેના ઔષધ કે રોગપ્રતિકારક રસીઓ શોધાતી રહી છે. એક સમયે ટી.બી. અસાધ્ય બીમારી હતી અને તેના કારણે લોકો ટપોટપ મરતા હતાં. આજે આ બીમારીની દવા અને ઉપચાર શોધાયા છે, પરંતુ તે નાબૂદ નથી થઈ. મેલેરિયા નાબૂદી અને પોલિયો નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે તથા તેમાં આશાવાદી પ્રગતિ થઈ રહી છે, ત્યાં જ ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને સ્વાઈનફ્લૂ, એન્ફ્લૂએન્ઝા જેવી નવી બીમારીઓ પ્રગટ થઈ છે. કમળો, ઝેરી કમળો અને અન્ય નાની-મોટી પ્રાદેશિક કક્ષાએ જોવા મળતી બીમારીઓ ક્યારેક પડકારરૃપ બની જાય છે. કેન્સર સામે તો આખું જગત ઝઝુમી રહ્યું છે.\nદેશમાં હજુ કોરોનાનો કહેર ઓછાવત્તા અંશે આવી રહ્યો છે અને સંક્રમણમાં વધઘટ થતી રહે છે, ત્યાં હવે તેનો નવો સ્ટ્રેન આવી ગયો છે. બ્રિટનમાં ફેલાયેલો નવો સ્ટ્રેન તમામ તકેદારીઓ રાખવા છતાં ભારતમાં ઘૂસી ગયો છે અને તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આટલું ઓછું હોય તેમ હવે દેશમાં ફરીથી માનવીમાં બર્ડફ્લૂનો ખતરો ઝળુંબી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂના કારણે સંખ્યાબંધ પંખીઓને મારી નાંખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ વગેરે રાજ્યોમાં તો બર્ડફ્લૂનું એલર્ટ જાહેર કરી દેવાયા પછી જળાશયો અને પ્રવાસી પંખીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આ જ પ્રકારનું એલર્ટ જાહેર કરાયું છે, પરંતુ ગુજરાતના પંખીઓમાં ગઈકાલ સુધી આ રોગ ફેલાયો નથી તેવો દાવો રાજ્યના પશુપાલન વિભાગે કર્યો છે.\nગયા મહિને દ. કોરિયા, વિયેટનામ, જાપાન તથા યુરોપિય પ્રદેશોમાં બર્ડફ્લૂના કેસ આવવા લાગ્યા હતાં અને હવે આ વાઈરસ ભારતના કેટલાક પ્રદેશોમાં પહોંચ્યો છે. બર્ડફ્લૂ એક વાઈરસ ઈન્ફેક્શન છે, જેને એવિયન એન્ફ્લૂએન્ઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીમારી એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં ફેલાય છે. એચ-વન એન-ફાઈવ (ઁ૧દ્ગ૫) વાઈરસ બર્ડફ્લૂનો ઘાતક વાઈરસ ગણાય છે. આ વાઈરસથી સંક્રમિત પક્ષીઓનો ભાગ્યે જ જીવ બચે છે અને આ પક્ષીઓ મારફત આ વાઈરસ પ્રાણીઓ તથા માણસોમાં પણ ફેલાઈ શકે છે. જો આ વાઈરસ માનવીમાં પ્રવેશી જાય તો તે જીલેણ બની શકે છે.\nએચ-૧ એન-પ વાઈરસના મૂળ પણ ચીનમાં જ નીકળે છે. વર્ષ ૧૯૯૬ માં આ વાઈરસ સૌ પ્રથમ ચીનમાં ફેલાયો હતો. વર્ષ ૧૯૯૭ માં હોંગકોંગમાં આ વાઈરસનો ચેપ લાગતા અડધાથી વધુ સંક્રમિત દર્દ્યીઓના મૃત્યુ થયા હતાં. તે પછી દુનિયાના અનેક દેશોમાં આ વાઈરસ ફેલાઈ ગયો અને વિશ્વના પ૦ થી વધુ દેશોમાં પ્રવેશી ગયો. અત્યારે આ વાઈરસ ફરીથી ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. ચીન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને ભારતમાં આ વાઈરસનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે.\nવર્ષ ર૦૧૪ ના પ્રારંભે આ વાઈરસ અમેરિકામાં પ્રવેશ્યો હતો, તે પહેલા કોઈ કેસ અમેરિકામાં નોંધાયો નહોતો. ચીનથી અમેરિકા ગયેલા એક વ્યક્તિને બર્ડફ્લૂ જોવા મળતા ત્યાંનું તંત્ર તે સમયે દોડતું થઈ ગયું હતું. પ્રવાસી પંખીઓ આ વાઈરસના વાહક બને છે. આ વાઈરસ પંખીઓમાંથી માનવીમાં પ્રવેશ્યા પછી વધુ ખતરનાક બની જાય છે. સામાન્ય રીતે માત્ર સ્પર્શ કે સાથે રહેવાથી માનવીઓમાં પરસ્પર ચેપ લાગતો નથી, પરંતુ આ વાઈરસ ધરાવતા દર્દીના વધારે નજીક રહેતા કે તેની દેખભાળ કરતા લોકોને વધુ સતર્ક રહેવું પડતું હોય છે. આ રોગથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવાથી આ રોગ મનુષ્યમાં પ્રવેશી શકે છે. આ વાઈરસ ધરાવતા પક્ષીઓ દ્વારા દૂષિત કરે છે. પાણીથી સ્નાન કરવાથી પણ ચેપ લાગી શકે છે. આ વાઈરસ ધરાવતી મરઘીનું કાચુપાકું માંસ કે ઈંડા ખાવાથી પણ મનુષ્યમાં આ રોગ ફેલાઈ શકે છે.\nએક વાત સારી છે કે અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે સુક્ષ્મ જીવાણુઓ-વાઈરસની રચનાનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો તેનું ઔષધ શોધી કાઢે તેવી ક્ષમતા મનુષ્ય પાસે ઉપલબ્ધ છે. તેની સાથે �� પણ હકીકત છે કે વાઈરસ તેના મ્યુરેશન અને એક વાઈરસનો ઉપાય શોધે છે ત્યાં નવા વાઈરસ, બીમારીઓ, રોગચાળા ઉત્પન્ન થતા રહે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/writings/darpan/", "date_download": "2021-01-18T00:39:09Z", "digest": "sha1:MXO3JDKQCRA2JMCO7IQV7IDVJWGK66B7", "length": 6243, "nlines": 215, "source_domain": "swargarohan.org", "title": "Darpan | Writings", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી કૃત 'દર્પણ' માંથી.\nમંદિરની પ્રાપ્તિ\t Hits: 932\nપારસ્પરિક સંબંધ\t Hits: 849\nકવિપત્નીનો કાગળ\t Hits: 930\nતમારે માટે\t Hits: 918\nજન્મદિવસનાં અભિનંદન\t Hits: 1124\nભૂલી શકશો નહીં\t Hits: 947\nતમારું દ્વાર\t Hits: 870\nજીવનની સિતારી\t Hits: 914\nમાનવ માગું છું\t Hits: 959\nપાસે છતાં દૂર\t Hits: 825\nગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય, ધ્યાન-ધારણા થાય, સત્સંગ થાય, શાસ્ત્રોનું અધ્યયન થાય, સેવા કરાય અને હાથ લાંબો કરીને દાન પણ દેવાય. જો ગૃહસ્થાશ્રમને સારામાં સારી રીતે પાળવામાં આવે તો સંન્યાસ પણ એની આગળ ફીકો પડે. સંન્યાસનું મંગલમય મંદિર ત્યાં પેદા થઈ જાય છે અને એના દર્શન કરવા ભગવાને પણ આવવું પડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2220", "date_download": "2021-01-18T01:26:47Z", "digest": "sha1:XF5MG2CKGOEBZMIRB7IKX35O6GOVWFZX", "length": 15943, "nlines": 161, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાચકોનું પદ્યસર્જન – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાચકોનું પદ્યસર્જન – સંકલિત\nJuly 20th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 13 પ્રતિભાવો »\n[1] મારા વગર પણ – ભરત દેસાઈ ‘સ્પંદન’\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ભરતભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : b_d300@yahoo.com ]\nબધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ\nબે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર પણ\nરાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી\nઅર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ\nએ જ યારો એ જ મે’ફિલ જામ સાકી ને સુરાહી\nએ મદીરા પણ જવાબો માગશે મારા વગર પણ\nક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને\nતો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ\nદૂર દિલ થી ક્યાં કદી ‘સ્પંદન’ તમારાથી ગયો છે\nહાજરી મારી તમોને લાગશે મારા વગર પણ\n[2] ��વકાશ – ભૂમિ ભટ્ટ\n[સોફટવેર એન્જિનીયરમાં ડિપ્લોમા કર્યા બાદ હાલમાં MBAના અભ્યાસ સાથે જોબ કરી રહેલા ભૂમીબેનનો (અમદાવાદ) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. તેઓનો કવિતા રચવાનો આ પ્રથમ પ્રયાસ છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : guddi_111@indiatimes.com ]\nક્યા શબ્દોનો સથવારો માંગીએ \nશબ્દોએ લાગણીઓના માપદંડ નથી હોતા.\nહા, શબ્દોનો ભાર જરૂર પડશે,\nપણ લાગણીઓના પડછાયાના કોઈ આકાર નથી હોતા.\nઆ તો દિવસ છે કંઈક લખવાનો,\nબાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા.\nવધારે શું લખવું, લંબાઈ ન માપશો,\nમાપી શકાય જે, એ લાગણીઓના તાર નથી હોતા.\nઆત્માના અવાજને સાંભળતું હશે કોણ \n‘પરમાત્માની વાત અલગ છે’\nએમની લાયકાતના કોઈ વખાણ નથી હોતા.\nએ તો પળપળના સાક્ષી, બીજી આશા છે માત્ર આપની,\nજેથી અમારે નિરાશ થવાના અવકાશ નથી હોતા.\n[3] અગ્નિદાહ – પ્રતીક મહેતા\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રતીકભાઈનો (કેનેડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : psmehta2001@yahoo.com ]\nબાએ એને શું આપ્યુ જન્મ, દેહ, આકૃતિ, સંસ્કાર અને આકાર,\nપછી એક દિવસ એને પાંખો આવી\nઅને એ ઊડી ગયો વિદેશ…. એ હંમેશા બાને ફોન કરીને પૂછતો,\n‘બા, તુ મજામાં છે ને \nબા હંમેશા હા જ કહેતી, મજામાં હોય તો પણ, ન હોય તો પણ એક દિવસ મધરાતે એના ઘરમાં ફોનની ઘંટડી વાગી,\n‘બા અચાનક જ…….’ ના, કશુ જ નહોતુ અચાનક, બાને ખબર હતી બિમારીની… પળેપળ નજીક આવતા મૃત્યુની, પણ વિદેશમાં રહેતા દીકરાના\nજીવને ઉચાટ ન થાય એટલા માટે\nબા હંમેશા ચૂપ રહેતી.\nબાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી રેખાબેનનો (ટેનીસી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : rekhasindhal@comcast.net]\nયાદ છે કહાન તને\nયુગો યુગો પહેલાં આપણે\nમળેલા ને સખીઓના વૃંદમાંની\nએક હું ગોપી પણ પછી\nએવી કે મળતો ના તું મને\nઅહીં આટલામાં જ પણ\n« Previous ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા\nરણકાર (ભાગ-3) – કલ્પના જોશી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ\nબની શકશે મનને આરામ તો મળી શકશે, આ વિચારો અગર શમી શકશે. ચાલવાનું જ હોય છે સઘળે, આ સમય શું ખડો રહી શકશે જીત ને હાર બે ય પાસાને, યુદ્ધ અથવા રમત સહી શકશે. તું સવાલોની વાત ભૂલી જા, કેમ કે ઉત્તરો નડી શકશે. માત્ર વિશ્વાસ તું વધારી જો, વ્હાણ આખું જ તુજ તરી શકશે. શક્યતાનો પ્રદેશ મોટો છે, ���્વપ્ન સાચું જરૂર બની શકશે. કૃષ્ણગીત પ્રશ્નોની ભીડમાં અટવાતી ચાલી ... [વાંચો...]\nસ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ\nશાને તડકો શાને ટાઢો લાગે, શાને ભર શિયાળો તાપે ઝીણો ઝીણો વરસે ફાગણ લીલી પાનખર ફોરે શાને ઝીણો ઝીણો વરસે ફાગણ લીલી પાનખર ફોરે શાને કાગા શાને કરે ટહુકો, શાને મોર કરે કકળાટ કાગા શાને કરે ટહુકો, શાને મોર કરે કકળાટ ચીબરી બોલે સીતારામ ને, ચકલીનું ઘૂ-ઘૂ-ઘૂ શાને ચીબરી બોલે સીતારામ ને, ચકલીનું ઘૂ-ઘૂ-ઘૂ શાને ગાય શાને ના જાય દોરે ત્યાં, શાને સસલું ગરજે ગાય શાને ના જાય દોરે ત્યાં, શાને સસલું ગરજે કૂતરો કોઈને કરડે નહીં ને બકરી બહુ ચિંધાડે શાને કૂતરો કોઈને કરડે નહીં ને બકરી બહુ ચિંધાડે શાને ફરે ઋતુઓ ફરે મોસમો, સૌ કોઈ મિજાજ બદલે, હોય કાંઈ ને કાંઈક દેખાય, મન મૂંઝાય આમ બને શાને ... [વાંચો...]\n – રમેશ ત્રિવેદી કોણે આ આકાશ ચીતર્યું ચાંદો-સૂરજ-તારા, કોણે વન વન ઉપવન સર્જ્યાં ફૂલના રંગ-ફુવારા કોણે સર્જ્યાં ઝાકળ મોતી કીડી-કેરી આંખો, કોણે સર્જ્યાં ઝરણાં-હરણાં પતંગિયાની પાંખો કોણે સર્જ્યાં ઝાકળ મોતી કીડી-કેરી આંખો, કોણે સર્જ્યાં ઝરણાં-હરણાં પતંગિયાની પાંખો ચીતર્યા કોણે મેઘધનુ શા રંગબેરંગી મોર, મધમીઠાં આ સર્જ્યા કોણે કોકિલના કલશોર ચીતર્યા કોણે મેઘધનુ શા રંગબેરંગી મોર, મધમીઠાં આ સર્જ્યા કોણે કોકિલના કલશોર છમ્મલીલી આ ધરતી રંગરંગ વાદળીઓ, કોણે ચીતર્યો જુઓ મોજથી વહાલભર્યો આ દરિયો છમ્મલીલી આ ધરતી રંગરંગ વાદળીઓ, કોણે ચીતર્યો જુઓ મોજથી વહાલભર્યો આ દરિયો કોણે સર્જી માવડી – ઘરઘર બાળ કનૈયા, નેહ ભરેલાં નયણાંર સામે નાચે તાતા થઈયા કોણે સર્જી માવડી – ઘરઘર બાળ કનૈયા, નેહ ભરેલાં નયણાંર સામે નાચે તાતા થઈયા . સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ... [વાંચો...]\n13 પ્રતિભાવો : વાચકોનું પદ્યસર્જન – સંકલિત\n“રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી\nઅર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ”\n“આ તો દિવસ છે કંઈક લખવાનો,\nબાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા”\n“બાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….”\n“યાદ છે કહાન તને\nયુગો યુગો પહેલાં આપણે…”\n“ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને\nતો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ.”\n“આ તો દિવસ છે કંઈક લખવાનો,\nબાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા.”\n[3] અગ્નિદાહ – પ્રતીક મહેતા\nએવી કે મળતો ના તું મને\nઅહીં આટલામાં જ પણ\nખૂબ જ સરસ રચનાઓ. સૌને શુભેચ્છા અને અભિનંદન.\nગુજરાતી ‘ભૂમિ’ ઉપર નવી ‘રેખા’ઓનું ‘સ્પંદન’ આલેખીને આપણી ભાષાને નવનવાં ‘પ્રતીકો’ બક્ષવા બદલ નૂતન સર્જકોને હાર્દિક અભિનંદન.\n“બધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ\nબે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર પણ”\nબાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….\nરેખા બહેન, કણે કણમા છે કહાન તોય\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/voting-is-our-duty-everyone-should-vote-rss-chief-mohan-bhagwat/", "date_download": "2021-01-17T23:58:52Z", "digest": "sha1:6QYJEL4KVDYGZ24HICB54MVAGTWKBFUB", "length": 7764, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "‘મતદાન આપણું કર્તવ્ય છે દરેકને મતદાન કરવું જોઈએ’: સંઘ પ્રમુખ – NET DAKIYA", "raw_content": "\n‘મતદાન આપણું કર્તવ્ય છે દરેકને મતદાન કરવું જોઈએ’: સંઘ પ્રમુખ\nદેશભરમાં આજે 11 એપ્રિલથી લોકતંત્રનો સૌથી મોટો પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019નાં પહેલા ચરણમાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાષિત પ્રદેશની 91 લોકસભા સીટો અને ચાર રાજ્યો ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમની વિધાનસભાની બેઠક પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે.\nઆરએસએસનાં વડા ડો. મોહન ભાગવત અને સુરેશ ભૈયાજીએ નાગપુરમાં એનએમસી ભૌજી દપતરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. પોતાનો મત અધિરાર આપ્યા બાદ સંઘ પ્રમુખે અપીલ કરી હતી કે વોટિંગ આપણું કર્તવ્ય છે અને બધાએ મતદાન કરવું જોઈએ.\nતો બીજી તરફ ભૈયાજી જોશીએ પણ દેશના દરેક મતદારોને પોતાનો મતઅધિકાર આપવાની અપીલ કરી હતી\nPrevપાછળથેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડને ગણાવી શરમજનક દુર્ઘટના\nઆગળગૃહમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક, હેલિકોપ્ટર લોકેશનથી 20 કિલોમીટર દૂર થયું લેન્ડિંગNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવ�� શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/indian-americans-hold-events-in-new-york-times-square-in-support-of-caa-mb-943856.html", "date_download": "2021-01-18T01:04:03Z", "digest": "sha1:7MURM5U6QROBGLGY2WUN3RKVIBZQJODM", "length": 8076, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "indian americans hold events in new york times square in support of caa mb– News18 Gujarati", "raw_content": "\nઅમેરિકા : ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વૅર ખાતે CAAના સમર્થનમાં ભારતીયોનું પ્રદર્શન\nન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વૅર ખાતે CAAના સમર્થનમાં પ્રદર્શન કરતાં ભારતીય મૂળના લોકો.\nCAAના સમર્થનમાં ન્યૂયૉર્કના રસ્તાઓ પર ઉતર્યા ભારતીય, 'We Support Modiji'ના નારા લાગ્યા\nન્યૂયૉર્ક : અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ સંશોધિત નાગરિકતા કાયદા (Citizen Amendment Act-CAA)ને સમર્થન આપવા માટે અલગ-અલગ સ્થળો પર કાર્યક્રમ કર્યા અને CAAને ભારત સરકાર તરફથી લેવામાં આવેલું ઐતિહાસિક પગલું કરાર કર્યું. સંશોધિત નાગરિકતા કાયદા મુજબ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો ધાર્મિક દમનના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવી ગયા છે, તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.\nભારતીય અમેરિકોનું એક સમૂહ રવિવારે ટાઇમ્સ સ્ક્વૅર પર એકત્ર થયું. તેમના હાથમાં પૉસ્ટર હતા અને તેનો CAA અને નરેન્દ્ર મોદી સરકારના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. આ પૉસ્ટરો પર લખ્યું હતું, 'સીએએ માનવાધિકારો વિશે છે, અમે સન્માની સાથે જીવવાના લઘુમતીઓના અધિકારનું સમર્થન કરીએ છીએ.' 'પ્રવાસી ભારતીય સીએએનું સ��ર્થન કરે છે' અને 'સીએએ પારદર્શી અને લોકતાંત્રિ પ્રક્રિયાથી પાસ કરવામાં આવ્યું છે.'\nઆ સમર્થન રેલીમાં ઑવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી-યૂએસએ (OFBJP)ના અધ્યક્ષ કૃષ્ણા રેડ્ડી અનુગુલા અને સંગઠનના અન્ય સભ્યો સામેલ હતા. બીજી તરફ, લૉન્ગ આઇલેન્ડમાં શનિવારે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય-એમરિકન સુમદાયના સભ્યોએ નવા કાયદાને પોતાનું સમર્થન આપ્યું હતું.\nઅમેરિકન-ઈન્ડિયન પબ્લિક અફૅર્સ કમિટીના અધ્યક્ષ જગદીપ સેવહાનીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સત્તામાં આવ્યા બાદ આ કાયદો લાવ્યું જે ઐતિહાસિક પગલું છે. સાથોસાથ તેઓએ બંધારણના આર્ટિકલ-370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાના મોદી સરકારના નિર્ણયના પણ વખાણ કર્યા.\nસેવહાનીએ કહ્યું કે, ભારતીય-અમેરિકન સુમદાયને સીએએ વિશે જાણકારી આપવા માટે અમેરિકન સાંસદો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવો જોઈએ.\nઆ પણ વાંચો, નમો એપ પર CAA માટે PM મોદીએ માંગ્યું સમર્થન, કહ્યુ- 'આનાથી નાગરિકતા છીનવવામાં નહીં, આપવામાં આવે છે'\nCAA SupportIndianNew Yorktimes squareUSઅમેરિકાનરેન્દ્ર મોદીમોદી સરકાર\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://nobat.com/en/manu5925-tm-c74d97b03136.html", "date_download": "2021-01-18T00:11:47Z", "digest": "sha1:QQUZGOIDQKVO4W5TKSFHR5C3BQLMNJKK", "length": 7393, "nlines": 46, "source_domain": "nobat.com", "title": "મેરેજ સર્ટીફીકેટ-બેસ્ટ સર્ટીફીકેટ", "raw_content": "\n'તમારા જીવનની સૌથી હાસ્યાસ્પદ ક્ષણ કઈ\nએક ઈન્ટરવ્યૂમાં જ્યારે મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે મને મારી કોલેજની છેલ્લી પરીક્ષા યાદ આવી ગઈ, કે જ્યારે મને પરીક્ષામાં શું લખવું, તેની કશી સમજ નહોતી 'સીધો બેસ, પાછળવારો તારૃં પેપર જોવે છે\nહું ચમક્યો, ઘડીભર મારૃં લગભગ કોરૃં રહેલું પેપર જોયું, અને પછી સુપરવાઈઝરે કહ્યા મુજબ મેં પણ પાછળ જોયું. અલબત્ત મને પાછળના વિદ્યા��્થી કરતા તેના પેપરમાં વધુ રસ હતો. એટલે મેં તે વિદ્યાર્થીના બદલે તેના પેપરમાં નજર નાખી, મને ન આવડતા પ્રશ્નોના જવાબ તેમાંથી જોઈ લીધા, અને મેં કહ્યું, 'થેંક યુ સર, હવેથી હું ધ્યાન રાખીશ\nપછી તો તે દિવસે બિલકુલ સીધો બેઠો, હા વચ્ચે-વચ્ચે થોડુંક પાછળ જોઈ લેતો, મને ન આવડતા પ્રશ્નના જવાબ જોઈ લેતો, એ રીતે જ પરીક્ષા પૂરી કરી. અને મેં ટૂંક સમયમાં જ મારી બેચલરની ડીગ્રી મેળવી.\nપરીક્ષાખંડમાં વિદ્યાર્થી-સુપરવાઈઝરનો સંબંધ ચોર-પોલીસ જેવો જ હોય છે. પોલીસ ગમે તેટલી સતર્ક હોય, તે ગમે તેવા આધુનિક સાધનો વસાવ્યા હોય, સીસીટીવી કેમેરા લગાવ્યા હોય, છતાં પણ ચોર ચોરી કરી જ લેતા હોય છે. પરીક્ષાતંત્રની ગમે તેટલી તૈયારી હોય, સુપરવાઈઝર ગમે તેટલો નિષ્ઠાવાન અને ચબરાક હોય, પરંતુ વિદ્યાર્થીઓ અવનવી રીતે ચોરી કરી જ લેતા હોય છે.\nઅમારે પણ પરીક્ષામાં આવો જ એક કડક સુપરવાઈઝર આવી ગયેલો, કોઈને હલવા જ ન દે. મારો મિત્ર લાલો એકદમ અકળાઈ ગયેલો. તેવામાં છેલ્લી અડધી કલાકની વોર્નિંગ આપતો બેલ વાગ્યો અને સુપરવાઈઝરે પૂછ્યું, 'છેલ્લી અડધી કલાક... કોઈને કશું જોઈએ છે\nજવાબમાં લાલાએ હાથ ઊંચો કર્યો એટલે સુપરવાઈઝરે પૂછ્યું, 'યસ બ્રધર, શું જોઈએ છે સપ્લી આપું\nજવાબમાં લાલાએ કહ્યું, 'સર, મારે સપ્લી નહીં, ગાઈડ જોઈએ છે...આપશો...\nઆપણે જ્યારે આપણી સ્કૂલ લાઈફ પૂરી કરીએ છીએ ત્યારે આપણને પહેલું વ્યવસ્થિત સર્ટીફીકેટ મળે છે, સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ અને પછી તો આપણી મહેનત પ્રમાણે અલગ-અલગ સર્ટીફીકેટ મળતા રહે છે, જેવા કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ વગેરે વગેરે.\nઆ બધા સર્ટીફીકેટમાં સૌથી શિરમોર સર્ટીફીકેટ છે, 'મેરેજ સર્ટીફીકેટ, કે જેના પછી અન્ય કોઈ સર્ટીફીકેટની જરૃર રહેતી જ નથી\nમેરેજ સર્ટીફીકેટ મળતા જ માણસની લાઈફ બદલાઈ જાય છે. ગઈકાલ સુધી બિંદાસ ફરતો માણસ, અચાનક લગ્નની બેડીમાં જકડાઈને પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે. લગ્ન થયાના થોડા દિવસ-બાદ, પત્નીએ લાડથી તેના પતિને કહ્યું, 'ડાર્લિંગ, હું સંતાઈ જાવ છું, તેમ મને શોધજો... જો તમે મને શોધી લીધી તો આપણે બંને શોપિંગમાં જઈશું\nઆ વાતને આજે બે દિવસ થયા છે, પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.\nલગ્નના થોડા દિવસ બાદ પતિ મહાશય, પોતાના મિત્રો સમક્ષ બડાશ હાંકી રહ્યા હતા કે 'ઘરમાં આપણો વટ એટલે વટ...ઘરમાં આગલા દિવસનું રાંધેલું પણ મને પૂછીને જ નાખી દે કે, 'મારે ખાવું છે કે ફેંકી દઉં\nલ��્નની પ્રથમ વર્ષગાંઠે જ પત્નિએ સારા સમાચાર આપતા કહ્યું, 'સાંભળો છો ખૂબ જ જલદી આપણે બેમાંથી ત્રણ થવાના છીએ..'\n ચાલ આપણે ડોક્ટરને બતાવી આવીએ..'\n'ના..ના.. એવું નથી. આ તો આવતીકાલે તમારા સાસુ આવી રહ્યા છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597", "date_download": "2021-01-18T00:23:55Z", "digest": "sha1:XP5N2FAN5OLX4FKTLLLB5TTCDUNXWJ5K", "length": 8838, "nlines": 76, "source_domain": "www.gujaratimidday.com", "title": "Christmas 2019: બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી - entertainment", "raw_content": "\nChristmas 2019: બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી\nક્રિસમસના દિવસે બોલીવુડના સ્ટાર કલાકાર અનિલ કપુરે પુરા પરીવાર સાથે ફોટો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અનિલ કપુર હાલ પરિવાર સાથે લંડનમાં રજા માણી રહ્યો છે.\nબોલીવુડની બેબો એટલે કે કરીના કપુરે પણ ક્રિસમસની ઉજવણી પરીવાર સાથે કરી હતી. તે પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સહિત સમગ્ર કપુર પરિવાર ભેગું થયું હતું.સ્વ. શશી કપુરની પરંપરા હજુ કપુર પરિવારમાં ચાલી રહી છે.\nબોલીવુડ અભિનેત્રી પ્રિયંક ચોપરાએ પણ ક્રિસમસની ઉજવણી પરિવાર સાથે કરી હતી. તે હાલ અમેરિકા છે. પતિ નિક જોનસ અને તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે પરિવાસ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.\nકરીના કપુર ખાને પોતાના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યા ફિલ્મ મેકર કરણ જોહર, અમ્રિતા અરોરા, સીમા ખાન અને મલાઇકા અરોરા સહિતના કલાકારો પહોંચ્યા હતા. કરણ જોહરે કરિના કપુર સાથેની સેલ્ફી પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.\nસંજય દત્તે પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘રજાના દિવસોમાં પરિવાર સાથે સમય પસાર કરવો તે સૌથી બેસ્ટ છે.’\nરોહિત શેટ્ટી, કેટરીના કૈફ અને અક્ષય કપુરે શુર્યવંશી ફિલ્મનું પ્રોમોશ્નલ સોન્ગના શુટ પરથી ક્રિસમસની શુભેચ્છાઓ પોતાના ચાહકોને પાઠવી હતી.\nઅભિનેત્રી સન્ની લિયોની અને તેના પતિ ડેનિયલે ક્રિસમસના દિવસે પોતાના નામની ટી-શર્ટ પહેરીને ફોટો શરે કર્યો હતો અને બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.\nઐશ્વર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યા સાથે ક્રિસમસના દિવસે ફોટો શેર કર્યો હતો અને પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. ફોટોમાં પાછળના ભાગમાં ઐશ્વર્યા રાયના પિતા સ્વ. ક્રિશ્નરાજ રાયનો ફોટો જોવા મળી રહ્યો છે.\nક���જોલ અને અજય દેવગણે ક્રિસમસની પાર્ટીમાં જતાં પહેલા ફોટો સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો અને પોતાના ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.\nમલાઇકો અરોરાએ ક્રિસમસના દિવસે ક્રિસમસ ટ્રી સાથેનો ફોટો શેર કર્યો હતો.\nરણવીર સિંહ અને દીપિકા પાડુકોણ પણ ક્રિસમસના દિવસે ફોટો શેર કરી પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.\nઅક્ષય કુમાર સાન્તા બનીને પુત્રી નિતારા સાથે ક્રિસમસ ઉજવી હતી. ક્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો.\nવરૂણ ધવને સાન્તા બનીને બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. હાલ વરૂણ ધવન પોતાની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D ના પ્રમોશનમાં વ્યસ્ત છે.\nકાર્તિક આર્યન અને જાહન્વી કપુરે પોતાની આવનારી ફિલ્મ દોસ્તાના 2ના શુટીંગ દરમ્યાન ક્રિસમસની શુભેચ્છાઓ પોતાના ચાહકોને આપી હતી.\nઅભિનેતા સંજય કપુર અને મલાઇકા અરોરાએ ક્રિસમસની ઉજવણી સાથે કરી હતી. સંજય કપુરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.\nયુવા અભિનેત્રી ક્રિતી સેનન અને બહેન નુપુરે ક્રિસમસની ઉજવણી NGO 'આશા દાન'ના બાળકો સાથે કરી હતી.\nઅનિલ કપુર, પ્રિયંકા ચોપરા, કરિના કપુર સહિતના બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ઉજવ્યો ક્રિસમસનો તહેવાર...\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hielscher.com/gu/bottle_can_leak_testing_01.htm", "date_download": "2021-01-18T00:36:40Z", "digest": "sha1:IFEBQFHGOAGGCQFTGCCGQ5ZJP3KQQIS3", "length": 12157, "nlines": 116, "source_domain": "www.hielscher.com", "title": "લીક તપાસ માટે બોટલ્સ અને કેનનું સોનિકેશન - હિલ્સચર અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલ .જી", "raw_content": "\nબાટલીઓ અને લીક શોધ માટે કેન sonication\nHielscher અલ્ટ્રાસાઉન્ડ બોટલિંગ અને બોટલ અને કેન ની ઓન લાઇન કન્ટેનર લીક પરીક્ષણ માટે મશીનો ભરવા ઉપયોગ થઈ રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ તત્કાલ પ્રકાશન કાર્બોનેટેડ પીણાં સાથે ભરવામાં કન્ટેનર્સના અવાજ લિકેજ પરીક્ષણો નિર્ણાયક અસર થાય છે.\nઆવા સોડા ���ને બીયર તરીકે કાર્બોનેટેડ પીણાં, ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ ઊંચી સાંદ્રતા ધરાવે છે. અલ્ટ્રાસાઉન્ડ ની ઝડપ વધારો કરશે ડિગાસિંગ નોંધપાત્ર. કાર્બોરેટેડ પીણાં CO કિસ્સામાં2 લગભગ તત્કાલ પરપોટા રચે છે અને સપાટી પર થશે.\nસુધી કલાક દીઠ 36,000 બોટલ માત્ર માધ્યમ દ્વારા 1kW (દા.ત. UIP1000)\nsonication જ્યારે કન્ટેનર આગળ વધી રહી છે\nબંધ કરી શકો છો અથવા બોટલ અંદર દબાણ ઝડપથી વધારો આ અસર પરિણામો. દબાણ ઉદય, પ્રવાહી તાત્કાલિક ભાગી તરફ દોરી જાય છે જો કન્ટેનર લીક-પ્રૂફ નથી. સ્તર અથવા દબાણ નિયંત્રણ સિસ્ટમો સાથે લીક કેન અથવા બોટલ પછીથી દૂર કરી શકાય છે. એક માટે લિકેજ અનન્ય બાર Sonotrode સાથે અવાજ પ્રોસેસર પરીક્ષણ ભરણ મશીન માં સંકલિત કરવામાં આવે છે, જે રીતે, તે કેન માં બોટલ Sonotrode સાથે ખસેડવામાં આવે છે. એક દબાણ સાધન Sonotrode વિરુદ્ધ માઉન્ટેડ કેન માં Sonotrode, અવાજ ઉત્તેજન માટે જરૂરી છે કે બોટલ દબાણ પેદા કરે છે.\nઆ દબાણ સાધન બ્રશ, પ્લાસ્ટિક ફીણ, પર્ણ ઝરણા વગેરે ધરાવે છે પીણું દિવાલ મારફતે પરોક્ષ ઉત્સાહિત છે કરી શકો છો અથવા બોટલ. દરેક ભરણ મશીન સરળતાથી શોધ્યો શકાય અવાજ સિસ્ટમો આ સરળ બાંધકામ એકાઉન્ટ પર. Sonotrode અનુકુલિત ડિઝાઇન સાથે અવાજ સિસ્ટમ વિવિધ જગ્યા શરતો ગોઠવ્યો કરી શકાય છે. આ એક અવાજ સ્નાન નથી તરીકે, કન્ટેનર ભીનું મળશે નહીં. તેથી ત્યાં સૂકવણી સમસ્યા નથી. અવાજ Sonotrode ક્યાં તો સીધો કે તમારા મશીનમાં ફિટ વક્ર હોઈ શકે છે. નીચે છબીઓ પર ક્લિક કરો વિવિધ સિદ્ધાંતો જુઓ.\nઅલ્ટ્રાસોનિક Sonotrode વિ અલ્ટ્રાસોનિક ટાંકી\nઅલ્ટ્રાસોનિક ટાંકી સામાન્ય રીતે ઉપયોગમાં આવે છે કન્ટેનર અખંડિતતા પરીક્ષણ. આવા સુયોજનમાં, બોટલ અથવા કેન એક અવાજ પાણી સાથે ભરવામાં ટાંકીમાં ડૂબી રહી છે. અવાજ સ્પંદનો આસપાસના પાણી માધ્યમ દ્વારા કન્ટેનર દિવાલ પર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એક પીણું લિક અને પ્રસરણ થી મોટી સમસ્યા પરિણામો. પીણું પાણીમાં ભળી અને બગાડવું બધા ડૂબી કન્ટેનર્સના બહારની સપાટીઓ કરશે. કન્ટેનર ઓપ્ટિકલ દેખાવ પર અસર ઉપરાંત, ત્યાં એક ગંભીર ગ્રાહક સુરક્ષા પર અસર. કન્ટેનર દોરી જશે પર પીણું અવશેષો સુક્ષ્મજીવાણુઓની વૃદ્ધિ અને માઇલ્ડ્યુ સંગ્રહ અને પરિવહન દરમિયાન. જોકે સ્પષ્ટ પાણી rinsing આ સમસ્યા ઘટાડે છે, કન્ટેનર તળિયે દૂષણ સામાન્ય ચોખ્ખા પાણીથી ધોઈ કાઢવી નથી. તેથી સમસ્યા ચાલુ રહે છે.\nબાર ઉપયોગ Sonotrode કન્ટેનર નિમજ્જન દૂર ટાંકી માં. તેથી, કન્ટેનર દૂષણ દૂ�� રહે છે. આ સુધારો ઉત્પાદન સલામતી તરફ દોરી જાય છે.\nHielscher માટે sonotrodes સાથે તમે અવાજ ઉપકરણો આપે છે ઓન લાઇન કન્ટેનર લીક પરીક્ષણ સાધન માં એકીકરણ. તમે દા.ત. લિક શોધવા માટે વધારાના સાધન જરૂર પડશે સ્તર શોધ અથવા પ્રવાહી સ્પ્રે શોધ. Hielscher સંપૂર્ણ લીક શોધ ઓફર કરતો નથી સિસ્ટમો. તમે એક મશીન ઉત્પાદક હોય તો તમે સિસ્ટમ સંકલન માટે OEM એકમો મેળવી શકો છો.\nવધુ માહિતી માટે વિનંતી\nનીચે આપેલ ફોર્મ નો ઉપયોગ કરો, જો તમે આ અરજી અંગે વધારાની માહિતી વિનંતી કરવા માંગો છો. અમે તમને એક અવાજ સિસ્ટમ તમારી જરૂરિયાતો બેઠક પ્રદાન કરવા માટે પ્રસન્ન રહેશે.\nશહેર, રાજ્ય, ઝીપ કોડ\nમહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ.\nઅલ્ટ્રાસોનિક શકે છે અને બોટલ તપાસ કરતી ચિત્રો\nમાહિતી માટે ની અપીલ\nઉત્પાદન અથવા રુચિના વિસ્તાર\nનોંધ લો ગોપનીયતા નીતિ.\nપ્રવા ઓફ અલ્ટ્રાસોનિક degassing\nપ્રવા ઓફ અલ્ટ્રાસોનિક દેનારા\nઅંતઃકોશિક સામગ્રી અલ્ટ્રાસોનિક એક્સટ્રેક્શન\nઅલ્ટ્રાસાઉન્ડ દ્વારા માઇક્રોબાયલ નિષ્ક્રિયતા\nવાયર & કેબલ ક્લીનર\nતેલ, સાબુ, અથવા ધૂળને દૂર કરવા માટે વાયર અને કેબલ ક્લિનિંગ સિસ્ટમ.\nઅલ્ટ્રાસોનિક રિએક્ટર ઉચ્ચ બાયોડિઝલ ઉપજ માટે બાયોડિઝલ રૂપાંતરણ સુધારવા\nઇલેક્ટ્રો-સોનિકેશન – અલ્ટ્રાસોનિક ઇલેક્ટ્રોડ્સ\nસોનોઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સેટઅપ – 2000 વોટ્સ અલ્ટ્રાસાઉન્ડ\nઅલ્ટ્રાસોનિક્સનો ઉપયોગ કરીને પ્રવાહીનું ખૂબ કાર્યક્ષમ ડી-એરેશન\nસોનિફિકેશન સાથે જળ-દ્રાવ્ય નેનો-ટીએચસી ફોર્મ્યુલેશન\nસોનિફિકેશન દ્વારા હopsપ્સના અર્કનું કાર્યક્ષમ ઉત્પાદન\nSitemap, ઉપયોગની શરતો, કાનૂની માહિતી, ગોપનીયતા નીતિ, છાપ, -20 1999-2021, હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ જીએમબીએચ", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/india-china-clash-indian-army-revealed-what-happened-near-pangong-lake-in-ladakh-at-the-night-of-29-30-august-mb-1020116.html", "date_download": "2021-01-18T01:39:13Z", "digest": "sha1:YGVPHZW2MVFSL2JOR3MOCTWUC67BQYM7", "length": 8044, "nlines": 73, "source_domain": "gujarati.news18.com", "title": "india-china-clash-indian-army-revealed-what-happened-near-papong-lake-in-ladhak-at-the-night-of-29-30-august-mb– News18 Gujarati", "raw_content": "\nIndia-China Clash: લદાખના પૈંગોગ લેકની પાસે 29-30 ઓગસ્ટની રાત્રે શું થયું હતું\nભારતીય સેના ચીનના ઈરાદાને પહેલા જ સમજી ગઈ હતી, ઘૂસણખોરીના પ્રયાસને આવી રીતે કર્યો નિષ્ફળ\nભારતીય સેના ચીનના ઈરાદાને પહેલા જ સમજી ગઈ હતી, ઘૂસણખોરીના પ્રયાસને આવી રીતે કર્યો નિષ્ફળ\nનવી દિલ્હીઃ ચીન (China)એ ફરી એકવાર ભારત (India)ને છેતરવાનો પ્રયાસ કર્યો ��ોકે ભારતીય સેના (Indian Army)ની સચેત કાર્યવાહીને કારણે ચીની સેના (PLA) પોતાના ઈરાદાઓમાં સફળ ન થઈ શકી. ચીની સેનાએ ફરી એકવાર સમજૂતીનું ઉલ્લંઘન કરતાં પૂર્વ લદાખ (East Ladadh)માં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યું કે ચીનની સેના તરફથી આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યાં કોઈ પ્રકારની ગતિવિધિ નહીં કરવા પર સહમતિ સધાઈ હતી.\nઆ સમગ્ર વિવાદમાં ભારતીય સેનાનું નિવેદન આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે 29-30 ઓગસ્ટની રાત્રે શું થયું હતું. ભારતીય સેના મુજબ શનિવારની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ એ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જ્યાં પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ દરમિયાન યથાસ્થિતિ રાખવાની વાત કહેવામાં આવી હતી. ચીની સૈનિકોએ સમજૂતીનું ઉલ્લંઘન કરતાં હથિયારોની સાથે આ વિસ્તારમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો.\nઆ પણ વાંચો, મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group\nભારતીય સેનાએ જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ પૈંગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર PLAની ગતિવિધિને રોકતાં તેમને પરત ધકેલી દીધા. તેઓએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદાને પહેલાથી જ સમજી ગઈ હતી અને આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઈરાદાઓને ધ્વસ્ત કરી દીધા.\nઆ પણ વાંચો, સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ\nભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું કે, ભારતીય સેના વાતચીતના માધ્યમથી સરહદ પર શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે પણ સમાન રૂપથી દૃઢ સંકલ્પ છે. બંને દેશોની વચ્ચે હવે સરહદ સાથે જોડાયેલા મુદ્દાના ઉકેલ માટે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાના ચીની સેના તરફથી કરવામાં આવેલા આવા પ્રયાસ યોગ્ય નથી.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2020/06/blog-post.html", "date_download": "2021-01-18T00:44:10Z", "digest": "sha1:YVZAEBUX53A2IK2GK4D32D2SL4YMN4GI", "length": 9764, "nlines": 115, "source_domain": "www.kapilsatani.com", "title": "◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆ - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nHome કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો ◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\nKAPIL SATANI June 09, 2020 કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો,\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો\nKapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.\n👉 અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો\nઅમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.\n👉નીચે લિંક પર ક્લિક કરી આપ KAPIL SATANI YOUTUBE ચેનલ પરનાં પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકશો.\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો\nTags # કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો\nકપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો\nLabels: કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં...\nજન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી )\nચાલો ABCD શીખીએ (વીડિયો જોવા અહીં ક્લિક કરો) પહેલી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કર...\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી\nઅહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો.\nઆઝાદ થયાને તોંતેર વર્ષ થયાં આપણે ક્યારે આઝાદ થઈશું \n◆ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો. 15 મી ઓગસ્ટ 1947 નો દિવસ સૌ ભારતીયો માટ...\n|| શિક્ષકદિને....... કૃષ્ણ અને રાધાકૃષ્ણન || લેખક-કપિલ સતાણી ||\n'કૃષ્ણ' શબ્દ આંખોને અને હૈયાને ટાઢક આપે છે તો પ્રેમીઓને વિરહની વેદના આપે છે.ગોવાળોને મસ્ત મજાની મસ્તી અને માખણ આપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/category/sports/", "date_download": "2021-01-18T00:49:37Z", "digest": "sha1:DVQXYOCZOXRM6SSZ2EPB57ZQOMJQDLQA", "length": 5270, "nlines": 54, "source_domain": "apnugujarat.in", "title": "Sports Archives -", "raw_content": "\nમુંબઈમાં એક જ બિલ્ડિંગમાં રહે છે યુવરાજ સિંહ અને વિરાટ કોહલી, જાણો કોનું ઘર છે કેટલું સુંદર\nકોરોના વાયરસના કહેરના કારણે રમત-ગમતની તમામ ઇવેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. આ કારણે તમામ ખેલાડીઓ પોતાના ઘરની અંદર જ\n‘માહી જેસા કોઈ નહીં’, ટીમ ઈન્ડિયામાં ધોનીને કેવું મળે છે સન્માન\nનવી દિલ્હી: જોકે બધાને ખબર છે કે ટીમ ઈન્ડિયામાં ધોનીનું એક અલગ સ્થાન છે. તમામ ખેલાડીઓ ધોનીને માન આપે છે\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/anand-unconscious-iser-crushed-three-youths-who-were-going-to-work-on-a-bike/", "date_download": "2021-01-18T01:46:15Z", "digest": "sha1:XPQL3RW55OJXVC3R27AEKB3Y7XMBG5FV", "length": 9090, "nlines": 161, "source_domain": "gujarati.netdakiya.com", "title": "આણંદ : બેફામ આઇસરે બાઇક પર નોકરી જઇ રહેલા ત્રણ યુવકોને કચડી નાંખ્યા, ઘટનાસ્થળે મોત – NET DAKIYA", "raw_content": "\nઆણંદ : બેફામ આઇસરે બાઇક પર નોકરી જઇ રહેલા ત્રણ યુવકોને કચડી નાંખ્યા, ઘટનાસ્થળે મોત\nFeatured, ઉત્તર ગુજરાત, ગુજરાત\nઆઇસરે બાઇકને મારી ટક્કર, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત\nઆણંદના કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણન�� મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે. ત્રણેય યુવકો બાઇક પર નોકરી જઈ રહ્યા હતા, ત્યારે આઇસર બાઈકને ઢસડીને ખેતરમાં ઘુસી ગઈ હતી. ઘટનાસ્થળે જ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.\nઆંણદના ઓડ પાસે કણભાઈપુરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા પાસે સવારે 6 વાગે મોટર સાઈકલ અને આઇસરે ટ્રક એકબીજા સાથે ટકરાયા હતા. સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે ત્રણ યુવકો નીકળ્યા હતા. ત્યારે ટ્રેક મોટર સાઈકલને ટક્કર મારી હતી અને મનોજ રણછોડ ઠાકોર (ઉંમર વર્ષ 23), ભરત પુંજા (ઉંમર વર્ષ 25) અને રાજુ ઠાકોર (ઉમર વર્ષ 30)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જે ટ્રકે અકસ્માત સર્જયો તે એમપી પાસિંગનો ટ્રક હતો. અકસ્માત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.\nપોલીસે આ અંગે ગુનો નોંધી ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ મણિભાઈના ત્રણ મૃતદેહો જોઈને અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયું હતું.\nPrevપાછળરાજનાથની પાકિસ્તાન-ચીનને ચેતવણી – છંછેડશે તેને છોડીશું નહીં…\nઆગળકચ્છમાં ભૂકંપનો આંચકો : 4.3ની તીવ્રતાનો ધરતીકંપNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ ક���ો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/shikhar-dhawan-shared-a-photo-with-team-india-new-jersey/", "date_download": "2021-01-18T00:23:50Z", "digest": "sha1:KIGQE34BYJBTEEG4NCNOESPIFGRTW6HL", "length": 11529, "nlines": 198, "source_domain": "sportsmirror.in", "title": "Shikhar Dhawan એ ટીમ ઈન્ડિયાની નવી જર્સી સાથેનો ફોટો શેર કર્યો", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Australia Vs India શિખર ધવને ટીમ ઈન્ડિયાની નવી જર્સી સાથેનો ફોટો શેર કર્યો\nશિખર ધવને ટીમ ઈન્ડિયાની નવી જર્સી સાથેનો ફોટો શેર કર્યો\nSydney (SportsMirror.in) : ભારતીય ક્રિકેટ (Team India) ટીમના ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) એ મંગળવારે મર્યાદિત ઓવરની શ્રેણી માટે ટીમની નવી જર્સી (New Jersey) શેર કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે આગામી વનડે અને ટી -20 મેચની શ્રેણી રમવા માટે આ જર્સી પહેરી લેશે. ધવને ન્યૂ જર્સીમાં આ તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું, “ન્યુ જર્સી, નવો ઉત્સાહ આપણે તૈયાર છીએ.”\nભારતીય ટીમની જર્સીનો રંગ નેવી બ્લુ છે અને તેનું લોઅર પણ આ જ રંગનો હશે. ભારતીય ટીમે 70 ના દાયકામાં આ જ જર્સી પહેરી હતી.\nટીમ ઇન્ડિયા (Team India) ને તાજેતરમાં એક નવી કિટ પ્રાયોજક મળી છે. ટીમ ઇન્ડિયાની કિટ પ્રાયોજક હવે ઑનલાઇન ગેમ કંપની એમપીએલ છે, જેનો જર્સી પર લોગો પણ છે. બીસીસીઆઈ સાથે એમપીએલનો ત્રણ વર્ષનો કરાર છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સ્વદેશી જર્સી પહેરીને ભારત સામે આગામી ટી -20 શ્રેણીમાં પણ રમશે.\nજર્સીની ડિઝાઇનનું તાજેતરમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) દ્વારા અનાવરણ કરાયું હતું. શર્ટ બે મૂળ મહિલાઓ કાકી ફિયોના ક્લાર્ક અને કર્ટની હેગન દ્વારા સાથે મળીને બનાવવામાં આવી છે.\nક્લાર્ક એ ક્રિકેટર ‘માસકિટો’ કુઝન્સનો વંશજ છે. તે એક આદ���જાતિ ખેલાડીઓમાંથી એક હતો જેમણે 1868 માં’ ઑસ્ટ્રેલિયાની પ્રથમ ટીમ તરીકે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે પણ આ વર્ષની શરૂઆતમાં સમાન જર્સી પહેરીને મેચ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારે ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમની નવી જર્સી શેર કર્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.\nઆ પણ વાંચો : ICC એ કોહલી, અશ્વિનને દાયકાના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી માટે નોમિનેટ કર્યા\nઑસ્ટ્રેલિયા પ્રવાસ પર, ભારત પહેલી ટી -20 મેચ 4 ડિસેમ્બરે કેનબેરામાં રમશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ 6 અને 8 ડિસેમ્બરે સિડનીમાં રમાવાની છે. તે પહેલા બંને ટીમો ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમશે.\nPrevious articleICC એ કોહલી, અશ્વિનને દાયકાના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી માટે નોમિનેટ કર્યા\nNext articleISL : મુંબઈ સિટી એફસી અને એફસી ગોવા પોતાની પહેલી જીત પર છે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\nડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ પેસર બન્યો નટરાજન\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/bhairavi-goswami-horoscope-2018.asp", "date_download": "2021-01-18T01:10:06Z", "digest": "sha1:6W2B5Z36FSFBZPO4BCDDDPTEDGILUNO4", "length": 18268, "nlines": 134, "source_domain": "celebrity.astrosage.com", "title": "ભૈરવી ગોસ્વામી 2021 કુંડળી | ભૈરવી ગોસ્વામી 2021 કુંડળી Bollywood, Model", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ભૈરવી ગોસ્વામી કુંડળી\nભૈરવી ગોસ્વામી 2021 કુંડળી\nરેખાંશ: 88 E 19\nઅક્ષાંશ: 22 N 31\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nભૈરવી ગોસ્વામી પ્રણય કુંડળી\nભૈરવી ગોસ્વામી કારકિર્દી કુંડળી\nભૈરવી ગોસ્વામી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nભૈરવી ગોસ્વામી 2021 કુંડળી\nભૈરવી ગોસ્વામી Astrology Report\nભૈરવી ગોસ્વામી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2021 રાશિફળ સારાંશ\nતમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓને કારણે તમારે સહન કરવાનું આવશે. તમારા સહ-કર્મચારીઓ તથા ઉપરીઓ સાથે તમ��ે ફાવશે નહીં. સંતાનપ્રાપ્તિને લગતી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ તથા વૈવાહિક જીવનમાં નાની બાબતોમાં તકરાર, મતભેદ તથા બોલાચાલી ટાળવી. તમારા જીવનસાથી અને પરિવારના સભ્ય સાથે મતભેદ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સમયગાળામાં મગજ પર અંકુશ હોવો અતિ આવશ્યક છે, કેમ કે તમે કશુંક અનૈતિક કરવાની ઈચ્છા ધરાવશો.\nઆ તમારી માટે ખાસ ઉચિત સમય નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારે બિનફાયદાકારક કામો સાથે સંકળાવું પડશે. આચાનક આર્થિક નુકસાનની શક્યતા છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવો કેમ કે આ તમારી માટે સારો સમય નથી. નાની બાબતોમાં મિત્રો તથા સંબંધીઓ સાથે તકરારની શક્યતા છે. કોઈ મોટા નિર્ણયો ન લેતા, આવું કરવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત તમારે નિરર્થક કામમાં સામેલ થવું પડશે. મહિલાઓ માટે આ સમયગાળામાં માસિકસ્રાવને લગતી સમસ્યાઓ, મરડો તથા આંખની સમસ્યાની શક્યતા છે.\nતમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.\nમુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.\nકેટલી��� અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.\nકોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ ફેંકશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળશે. તમે તમારી જવાબદારી પાર પાડી શકશો અને તમારા માતા-પિતા, મિત્રો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદના માધ્યમ થકી તમને સારા સમચાર મળશે. તમારા પ્રયાસો જાળવી રાખજો, આ વર્ષ તમને સાવ જુદી પરિસ્થિતિમાં પહોંચાડશે. લાંબા અંતરનો પ્રવાસ લાભદાયક પુરવાર થશે. આ સમયગાળા દરિમયાન તમે ભવ્ય જીવન જીવશો.\nતમારી માટે આ હળવાશભર્યો સમય છે. તમારો અભિગમ આત્મવિશ્વાસથી સભર રહેશે અને તમે હકારાત્મક મહેસૂસ કરશો. ઘરના મોરચે તમે ખુશખુશાલ રહેશો તથા તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. જો કે, તમારા ભાઈને સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. મુસાફરીનો યોગ છે. નાના પ્રવાસ ફળદાયી નીવડશે તથા ભાગ્યના દ્વાર ખોલશે. આર્થિક લાભો મળવાની શક્યતા છે. પરિવાર તથા મિત્રો સાથે સમય વિતાવશો. તમને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ છે. શત્રુઓ પર વિજય મેળવશો.\nઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.\nશારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B8%E0%AA%96%E0%AB%80_!_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%95%E0%AB%87_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9D%E0%AA%A1%E0%AB%80%E0%AA%93_%E0%AA%B0%E0%AB%87,", "date_download": "2021-01-18T00:56:04Z", "digest": "sha1:3Q7SRLVHCK3YNRWAKIF4QFVCMCAJEBIO", "length": 5826, "nlines": 113, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે, - વિકિસ્રોત", "raw_content": " કારતકે કવિતાની ઝડીઓ રે,\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે એકતારો\n કારતકે કવિતાની ઝડીઓ રે,\nઝવેરચંદ મેઘાણી સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, →\n કારતકે કવિતાની ઝડીઓ રે,\nજાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે,\nકવિની પત્ની ફેંકી દેતી ખડીએ;\nરઘુપતિ રામ રુદેમાં રે'જો રે. ૧.\n માગશરે મોંઘા છે કાગળ રે,\nપૈસા ન મળે પ્રકાશક આગળ રે,\nતો યે ચલવ્યું છે ધાકડે ધાકડ;\n પોષે પસ્તીના તોલે રે,\nમારાં પુસ્તકના ભાવ બોલે રે,\n માઘે પોતા કેરાં પડઘમ રે,\nગજવીશું માસિક કાઢી ધમધમ રે,\n ફાગણે ફાવટ ના'વી રે,\nરૂપાન્તર કે ભાષાન્તરની ચાવી રે,\n ચૈતરે ચિત્ર કઢાવો રે,\nકનુભાઈ કને દોડ્યા જાઓ રે,\nહવે એની એ તાણે રેખાઓ;\n દાવ બળે વૈશાખી રે,\nપાઠ્યપુસ્તકની રત પાકી રે;\n જેઠ જનાબ બુખારી રે \nદેશો રેડીઓ ઉપર વારી રે,\nઅર્થઘન છે કવિતાઓ મારી;\nમુવા શરદબાબુ, નથી વાંધો રે,\nબાંડી બોબડી ભાષાની ભીંત્યે રે,\nફેંકો લોંદા ફાવે તેવી રીત્યે;\n ભાદરવે ભય ટળિયા રે,\nએઠા જૂઠા અહીં તહીંથી મળિયા રે,\n આાસોનાં લક્ષણ કાળાં રે,\nઆંટા ખાય ઉઘરાણીઓવાળા રે,\nકાઢો એક નવી ગ્રંથમાળા;\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૮ના રોજ ૦૭:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/water", "date_download": "2021-01-18T02:19:31Z", "digest": "sha1:OMSFHGC7Q74KKZX7WCJ45ULHRHQ6H32W", "length": 4261, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરિવરફ્રન્ટ પર અમદાવાદીઓને મળશે નવી સુવિધા, લઈ શકશે વોટર રાઈડની મજા\nચીની યુવતીઓ ચહેરા પર એવી ચીજવસ્તુ લગાવે છે જેને તમે કચરો સમજીને ફેંકી દો છો\nનવા વર્ષનું નજરાણું: સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર રાઈડ્સનો પ્રારંભ\nઆપઘાત માટે પાણીની ટાંકી પર ચઢેલી યુવતીને એક પોલીસે વાતોમાં વ્યસ્ત રાખી, બીજાએ બચાવી લીધી\nકોરોનાથી બચવા માટે દરરોજ પીતો હતો 5 લિટર પાણી, ICUમાં થવું પડ્યું દાખલ\nVideo: એક જ શ્વાસમાં 662Ft ઉંડા પાણીમાં કર્યું સ્વિમિંગ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nPICS: કરજણ ડેમની સપાટી 114.21 મીટરે પહોંચી, છોડાઈ રહ્યું છે પાણી\nજૂનાગઢઃ ઉમિયાધામ ગાંઠીલા ઓઝત નદી ગાંડીતુર,ધસમસતું વહેણ જોવા ઉમટ્યા લોકો\nPics: ધોધમાર વરસાદથી રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર પાણીમાં ડૂબ્યો\nવાસ્તુ: ઘરના નળમાંથી પાણી ટપકવું એ અશુભ સંકેત છે, ધન અને પૈસા પર થાય છે અસર\nઅંકલેશ્વરમાં 3 વર્ષના બાળકનું ઘર પાસે રમતા-રમતા ટાંકીમાં પડી જતા મોત નીપજ્યું\nસાવધાન: પાણી બરબાદ કરશો તો જવું પડશે જેલ, દંડ પણ ભરવો પડશે\nતરસ્યા કાગડાની વાર્તા તો સાંભળી હશે આજે જોઈ પણ લ્યો\nહવે કોરોના સામે સુરક્ષા આપશે પાણીમાંથી બનેલું નોન-એલર્જિક સેનિટાઈઝર\nમુસાફરોને લઇ જવા માટે કેરળની પહેલી વોટર ટેક્સી બોટ સર્વિસ શરૂ\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/firing/", "date_download": "2021-01-18T01:31:30Z", "digest": "sha1:QE35NMTFPJ6DSPOG6PMNXM2VEZMVIWYZ", "length": 29199, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Firing - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસ��જ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nઅમદાવાદ: નવા વર્ષની અંતિમ રાત્રીએ વસ્ત્રાલમાં ફાયરિંગ, એક યુવકનું હૃદયદ્રાવક મોત\nગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાના મત વિસ્તાર એવા વસ્ત્રાલમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કર્ણાવતી બંગ્લોઝ પાસે આવેલા રાધે...\nમધ્યપ્રદેશ પેટાચૂંટણી: મોરેનામાં મતદાન દરમ્યાન ગોળીબાર, ભાજપ ઉમેદવાર પર કોંગ્રેસના આક્ષેપ\nમધ્ય પ્રદેશ વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણીની પ્રક્રિયાનો આજે આરંભ થયો હતો. દરમિયાન, મોરેના જિલ્લામાં સુમાવલી વિધાનસભા બેઠકના રુઅર મૈના વસઇના પોલીંગ બૂથ નંબર 125 પર...\nવડોદરામાં દુમાડ ચોકડી ખાતે છ રાઉન્ડ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ચકચાર, પોલીસનો કાફલો ઘટના સ્થળે\nવડોદરામાં દુમાડ ચોકડી ખાતે છ રાઉન્ડ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પૈસાની લેતી દેતીમાં ભરવાડ યુવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં ઘાયલ...\nધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અજાણ્યા શખ્સ દ્વારા બે વ્યક્તિ પર ફાયરિંગ, અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા\nધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અજાણ્યા શખ્સ દ્વારા બે વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ધ્રુમઠ ગામના પાટીયા પાસે ફાયરિંગ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ...\nવડોદરાના યાકુદપુરામાં અજાણ્યા શખ્સોએ કર્યું મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ, યુવતીની હાલત ગંભીર\nવડોદરાના યાકુદપુરામાં અજાણ્યા શખ્સે મહિલા પર ફાયરિંગ કર્યુ છે. ઘરમાં ઘુસીને કેટલાક શખ્સોએ મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. ઘાયલ મહિલાની સ્થિતિ ગંભીર છે....\nભરૂચની જંબુસર ચોકડી નજીક અંગત અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરિંગ\nભરૂચની જંબુસર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સઇદ ભૂરા નામના વ્યક્તિ પર ઈદ્રિશ બમ્બઇયા...\nસરહદ પર નેપાળ પોલીસનું ફરી ભારતીયો પર ફાયરિંગ, એકની હાલત ગંભીર\nભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નેપાળે ફરી ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં એક ભારતીય યુવક ઘાયલ થયો છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં...\nજમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને કર્યું સીજફાયરનું ઉલ્લંઘન, ગોળીબારમાં ત્રણ ભારતીય નાગરીકોના મોત\nજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ત્રણ ભારતીય નાગરીકોના મોત થયા છે. જણાવવામાં આવે છે કે ખારી ખમરારા સેક્ટરમાં...\nઅમેરિકાના સાઉથ ટેક્સાસમાં ગોળીબાર, ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓનાં મોત\nઅમેરિકાના ટેક્સાસ શહેરમાં ગોળીબાર થયો હતો. જેમાં બે પોલિસ અધિકારીઓનાં મોત થયા છે. ઘટના વિશે જાણકારી આપતા અધિકારીઓનું કહેવું છેકે, દક્ષિણ ટેક્સાસ (અમેરિકા)નાં સીમાવર્તી શહેરમાં...\nત્રણ શખ્સોએ રિવોલ્વર અને તમંચા વડે એક શખ્સ પર કર્યું ફાયરિંગ, ફરિયાદ લેવામાં ન આવતા ટોળું પોલીસ સ્ટેશને ધસી આવ્યું\nસાયલા તાલુકાના ટીટોડા ગામની સીમમાં રેતીની લીઝ મુદ્દે ત્રણ શખ્સોએ રિવોલ્વર અને તમંચા વડે એક શખ્સ પર ફાયરિંગ કર્યું હતું. જે ત્રણેય આરોપીઓને હાલ ઝડપી...\nગાલવાન ખીણમાં 1975માં ભારત-ચીન વચ્ચે સરહદ પર થઈ હતી હિંસા, આટલી વખત થયા હતા હુમલા\nભારત અને ચીન એવા બે પાડોશી છે જેમની વચ્ચે સરહદના વિવાદની હિલચાલ થાય છે, પરંતુ ક્યારેય ફાયરિંગ કરવામાં આવતું નથી. ચીનની વિસ્તરણવાદી નીતિને અપનાવીને તેમની...\nઅમદાવાદ : દાણીલીમડામાં ફાયરિંગ અને હત્યાના પ્રયાસ કેસ આવ્યો નવો વળાંક\nઅમદાવાદના દાણીલીમડામાં ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની તપાસમાં શોહેબ આઝમ ઉર્ફે છોટુ રંગરેજ પર ઈજાગ્રસ્તે જાતે જ ફાયરિંગ કર્યુ હોવાની કહિકત સામે આવી છે. ભોગ...\nસાયલામાં બે વ્યક્તિ પર સરાજાહેર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પોલીસ ઘટનાસ્થળે દોડી\nસાયલામાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ છે. સાયલાના સુદામડા રોડ પર શિવમ ક્વોરી પાસે બે વ્યક્તિઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું. જે બાદ ધારિયા તેમજ...\nપાકિસ્તાન હજુ પણ નથી છોડી રહ્યું નફ્ફટાઈ, Corona સંકટ વચ્ચે પણ સરહદ પર ફાયરિંગ\nકોરોના (Corona) સંક્રમણની મહામારી દરમિયાન પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને સરહદ પર વારંવાર ફાયરિંગ કરી રહ્યું છે. ત્યારે...\nઉનામાં ગેંગવોર : સામસામે ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય સહિત 5 લોકો ઇજાગ્રસ્ત\nઉનામાં ગેંગવોરમાં સામસામે ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એમ.કે પાર્ક વિસ્તારના બપોરે એક બેસણામાં ઉના નગર પાલિકાના પ્રમુખ અને...\nસાયલા : માવા બાબતે પાંચ રાઉન્ડ ફાયરિંગ, સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો\nસાયલા તાલુકાના ગરાંભડી ગામે માવા બાબતે ફાયરિંગ થયું છે. પાંચ રાઉન્ડ ફાયરીંગ થયું હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે...\nદાંતના ડોક્ટરે પોલીસની વર્દી પહેરી પછી અંધાધુંધ ફાયરિંગ કરી 16 લોકોને મારી નાંખ્યા\nકેનેડાના નોવા સ્કોટીયા પ્રાંતમાં ગોળીબારની ઘટનામાં એક શંકાસ્પદ સહિત 16 લોકોનાં મોત નીપજ્યાં હતાં. માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ અધિકારી પણ હતો. કહેવામાં આવી રહ્યું...\nકેનેડામાં લોકડાઉન વચ્ચે 12 કલાક સુધી સતત ગોળીબાર, 16 લોકોના મોત\nકેનેડામાં લોકડાઉન વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. જેમા 16 લોકોના મોત થયા છે. કેનેડાના નોવા સ્કોટિયામાં એક શખ્સે તાબડતોડ ફાયરિંગ કર્યુ હતું. આ શખ્સની ઓળખ...\nઆ દેશમાં Lockdownનો ભંગ કરનારા 18 લોકોના પોલીસની ગોળીથી મોત, Coronaથી 13 ના મોત\nકોરોના (Corona) વાયરસનું સંક્રમણ આખા વિશ્વમાં ફેલાયું છે ત્યારે જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં પણ લોકડાઉન...\nસોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ દારૂ પીને મસ્ઝિદ પહોંચ્યા ચાર લોકો, ધડાધડ ફાયરિંગ કરી નાખી અને…\nગુરૂગ્રામમાં એક ગામ છે ધનકોટ. અહીં એક મસ્ઝિદ પર 5 એપ્રિલે રાત્રે ફાયરિંગની ઘટના બની. આ ગોળીઓ જોડેના જ ગાંમમા રહેતા ચાર યુવકોએ ચલાવી. કારણ...\nલોકડાઉન દરમિયાન સડક પર લોકોને નિકળતા જોઈને ડોક્ટરના પતિએ કર્યુ ફાયરિંગ, પાંચના મોત\nરુસમાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર અવાજ કરવા બદલ એક ડોક્ટરના પતિએ પાંચ લોકોને ગોળી મારી દીધી. પુતિન સરકારે દેશમાં કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કર્યું...\nફટાકડાને બદલે ભાજપના આ નેતાએ રિવોલ્વરથી કર્યા ભડાકા, હવે જિંદગીભર હાથ નહીં લગાવે\n5 એપ્રિલ 9 કલાકથી આખા દેશમાં 9 મિનિટની દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોના સામે લડવા માટે વડાપ્રધાને કરેલી અપીલને જોરદાર પ્રતિસાદ પણ મળ્યો...\nકોરોનાની કહેર વચ્ચે પાકિસ્તાનની ફરી શરમજનક હરકત, રહેણાંક વિસ્તારમાં ફેંક્યા મોર્ટારના ગોળા\nએક તરફ ભારત કોરોના સામે લડાઈ લડી રહ્યુ છે અને બીજી તરફ પાકિસ્તાનમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. તેની વચ્ચે પણ પાકિસ્તાને શરમજનક હરકત કરીને...\n��ાકિસ્તાનની નાપાક હરકત, કોરોનાના સામે લડવાની જગ્યાએ બોર્ડર પર કર્યુ ફાયરિંગ\nએક તરફ ભારત કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યુ છે અને બીજી તરફ પાકિસ્તાન (Pakistan) માં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. આ કપરી પરિસ્થિતી વચ્ચે...\nદમણ પાલિકાના નગરસેવક પર ધાણીફૂટ ગોળીબાર, મોતને ઘાટ ઉતારી દેવાયા\nદમણ પાલિકાના કાઉન્સિલ સલીમ બારવટીયા પર ધાણીકૂટ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ખરીવાડ સ્થિત શોરૂમ પર અજાણ્યા શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ...\nકર્મચારી આવેશમાં આવી જતા પોતાના જ 6 સાથીદારોને બંદૂકથી ધડાધડ મારી નાખ્યા\nઅમેરિકામાં બિયર બનાવતી એક કંપનીના આવેશમાં આવી ગયેલા એક કર્મચારીએ પોતાના સાથીદારો પર ગોળીબાર કરતાં સાતનાં મોત નીપજ્યાં હતાં.અમેરિકાના વિસ્કોન્સીન પ્રાંતના મિલવોકી વિસ્તારમાં મોલસન ક્રૂઅર્સ...\nગુજરાતના સૌથી પ્રસિદ્ધ કલાકારની દિકરીના લગ્નમાં ભડાકો, મીસ ફાયર થતા ગોળી છૂટી અને એ વ્યક્તિને લાગી જે…\nભાવનગરમાં તળાજા તાલુકાના બોરડા ગામે એક ફાયરિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગે કોઈ વ્યક્તિથી મીસ ફાયર થયું જેના કારણે ફાયરિંગમાં બેન્ડવાજાના કલાકારોને ગંભીર ઈજા...\nખંભાતમાં ખતરનાક સ્થિતિ : એકનું ફાયરિંગમાં મોત, કરફ્યું જેવો માહોલ\nખંભાતમાં એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ અજંપા ભરેલી સ્થિતી જોવા મળી રહી છે. હિંસા બાદ આજે અપાયેલા...\nઆરોપીને પકડવા ગયેલી ગુજરાત પોલીસ પર પંજાબમાં ફાયરિંગ\nપંજાબના મોહાલીમાં દમણ પોલીસ અને બે આરોપી આમને સામને ફાયરિંગ કરી રહ્યા હતા..જેમા પોલીસે આરોપીના પગે ગોળી મારી. આરોપી સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતનો પૂર્વ...\nજર્મનીમાં બે જગ્યાએ ફાયરિંગ થતા 8 લોકોનાં મોત\nજર્મનીના હનાઉ શહેરમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. જર્મન મીડિયાના જણાવ્યા અનુસાર...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદ���, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2021/01/07/mahendrasingh-hadiyol/", "date_download": "2021-01-18T00:40:34Z", "digest": "sha1:UWYWUSLAYEPX3SQFA3KH2EKRQOLAJYX6", "length": 9291, "nlines": 55, "source_domain": "apnugujarat.in", "title": "શહીદ જવાનના પાંચ વર્ષના પુત્રે પિતાને ફુલહાર પહેરાવી કર્યા અંતિમ દર્શન, ધ્રુસકે ધ્રુસકે રડ્યું આખું ગામ -", "raw_content": "\nશહીદ જવાનના પાંચ વર્ષના પુત્રે પિતાને ફુલહાર પહેરાવી કર્યા અંતિમ દર્શન, ધ્રુસકે ધ્રુસકે રડ્યું આખું ગામ\nપાલનપુર તાલુકાના મોટા ગામના અનેક યુવાનો ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. ગામમાં લગભગ એક પરિવારનો દીકરો માં ભોમની રક્ષા કરવા બોર્ડર પર તૈનાત છે. ત્યારે ઓરિસ્સાના હોપાલપુરમાં ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ મફુસિંગ હડિયોલ સોમવારે શહિદ થતાં મોટા ગામમાં અને પરિવારમાં શોક છવાયો હતો.\nસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા તેમને પત્ની અને બે બાળકો છે. જેમાં એક બાળક પાંચ વર્ષ અને બીજું બાળક હજુ 6 માસનું છે ત્યારે આ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા અને પત્નીએ પતિ ગુમાવ્યા છે.પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.\nપાલનપુર તાલુકાના મોટા ગામના અને ઓરિસ્સા ખાતે આર્મીમાં ફરજ બજાવતો જવાન બિમારીના કારણે શહીદ થતાં તેઓના પાર્થિવદેહને મંગળવારે સવારે અમદાવાદ લવાયો હતો.ત્યારબાદ સન્માન સાથે માદરે વતન લવાયો હતો. શહીદ જવાનના પુત્રે પિતાના અંતિમ દર્શન કર્યા હતા. જ્યાં બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.\nપાલનપુરના મોટા ગામના જવાન મહેન્દ્રસિંહ મફુસિંગ હડીયોલ ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા શહિદ થયા હતા. શહીદ મહેન્દ્રસિંહ મફુસિંગ હડીયોલના પાર્થિવ દેહને મંગળવારે રાત્રે લાવવામાં આવ્યો છે. શહીદના પાર્થિવ દેહને સન્માન સાથે વતન લાવવામાં આવતા લોકોએ પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે બુધવારે જવાન મહેન્દ્રસિંહના પાર્થિવદેહની અંતિમયાત્રા ગામમાં યોજાઈ હતી.\nશહીદ જવાનના પાંચ વર્ષના પુત્રે પિતાને ફુલહાર પહેરાવી અંતિમ દર્શનકર્યા હતા. જવાનના પાર્થિવદેહને બનાસકાંઠા પો���ીસ દ્વારા સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. દેશની સુરક્ષા કાજે ખડેપગે ફરજ બજાવતા જવાનની યાદમાં આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડ્યું હતુ.\n← શું તમે જાણો છો કે શા માટે ભારતીય મહિલાઓ પાંથીમાં લગાવે છે સિંદૂર, ના જાણતા હોવ તો જાણી લો આ વાતો \nવીરપુરના જલારામ મંદિરમાં નથી લેવામાં આવતું દાન, છતાં આ રીતે પ્રેમ-ભાવથી જમાડાય છે હજારો લોકોને →\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2021-01-18T02:11:09Z", "digest": "sha1:EGLAFZRMIE74DZY56SV54MQVRQJHEVIL", "length": 19144, "nlines": 85, "source_domain": "gu.wikisource.org", "title": "ગંગા - એક ગુર્જર વાર્તા/સાસુસેવા - વિકિસ્રોત", "raw_content": "ગંગા - એક ગુર્જર વાર્તા/સાસુસેવા\n< ગંગા - એક ગુર્જર વાર્તા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ 1928\n← વિપત્તિ પર વિપત્તિ ગંગા - એક ગુર્જર વાર્તા\n૧૯૨૮ લલિતાનું મૃત્યુ →\nપ્રકરણ ૨૫ મું સાસુ સેવા\nઆ સમયે ગંગાના ઘરમાં નાનાંમોટાં નવ માણસો હતાં, પણ લલિતાબાઈની ચાકરી કરનાર કાઈ નહોતું. મુંબઈની સહેલ સપાટા જોવામાં અને મઝા કરવામાં વહુઓ મંડેલી હતી. સધળી પીડા બાઇ ગંગાને માથે જ હતી. ડાક્ટરની મરજી પ્રમાણે અખંડ રાતદહાડો પોતાની સાસુ પાસે બેસતી હતી, ને ઔષધ કે પાણી વગેરે તે આપતી હતી. જો કે સાસુજીનો કટકટીઓ સ્વભાવ કંઈ મટ્યો નહોતો તથાપિ એ તો ખરા તન મનથી ચાકરી કરતી હતી. કિશેારની ગેરહાજરીમાં હેમચંદ્ર વળી પોતાના કૉલેજના વખતમાંથી પરવારતો ત્યારે તેને ઘેર આવીને બેસતો હતો. થોડા દિવસમાં તે વેણીગવરી, કમળી મણીકોર તથા રતનલાલની નવી વહુ સાથે સહવાસમાં આવ્યો અને ત્યાર બાદ તે સર્વમાં મળી જઈને લલિતાબાઈની ચાકરીમાં એક પુત્ર પ્રમાણે રોકાતો હતો. રાત ને દહાડો ગંગા સાસુસેવામાં રોકાતી તેટલો જ ​ઘરનો સઘળો બોજો તેના માથાપર હતો, તે કામ કરવામાં પણ થાકતી નહિ. બીજાં સધળાં તો માત્ર શેઠાઈપર આવેલાં હતાં એટલે વ્યવસ્થાનો બોજો તેના જ માથાપર હતો. હેમચંદ્રના કહેવાથી જણાયું કે અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા તો માત્ર દવામાં જ ખરચાયા હતા. કિશોરલાલની નાની દીકરી માટે ચાકર નફર રાખવાનું તથા તેમને માટે કપડાં લત્તાં સીવડાવવાનું કામ પણ એને જ કરવું પડતું હતું, આટલી ત્રાસદિ છતાં તે કદી પણ કંટાળતી નહિ. તે સઘળાંનાં મોં આગળ હાજર અને હાજર હતી. સાસુજીને માટે તો કમળી, નવી વહુ, મણીકોર ને વેણીગવરી એ સૌ નામનાં જ જાણવાં. એ સઘળાં તો મુંબઈની રચના જોવાને તત્પર થઈ રહ્યાં હતાં. બારણે ફેરીઆઓ આવે ને 'ચીનૉઈ સાડી' બૂમ મારે કે વેણીગવરી બૂમ મારે, ને 'ભરવાનો સામાન' આવે કે મણીકોર બૂમ મારે. ઉપરાઉપરી સામાન ખરીદે, ને પછી પૈસા અપાવવા ગંગા ભાભી પાસે આવે. અલબત્તા, ગંગા ઘણી ડહાપણવાળી ને ડાહી હતી, પણ આવા ઉડાઉ ખરચો તેનાથી પૂરા થતા નહિ. તો પણ સધળાંને વીશ વીશ સપિયા આપ્યા ને તેથી તે માટે સહુ રાજી થઈ ગયાં.\nઘરમાં સઘળાંની સેવા ચાકરીમાં તારાગવરીને તો વિસરી જ જવામાં આવી હતી. તે બાપડી પોતાનાં રમકડાં લઈને એકાદ ખૂણામાં ભરાઈને રમતી હતી, ને કદી એકલી જ બેસીને ખડખડાટ હ���ી પડીને સર્વને વિસ્મય પમાડતી હતી. કદી વેણીગવરીની દીકરી ને નવી વહુની દીકરી સાથે તે ખેલતી ને પછી છોકરાંઓ માંહોમાંહે લડતાં ને રાવ ખાવાને સઘળાં ગંગા પાસે આવતાં હતાં. એક કલાક રમતાં નહિ તેટલામાં દશવાર લડતાં, પંદર ફરીયાદનાં કારણ લાવતાં, ને વીશવાર રીસાઈને 'જા તારી ઇત્તા' કરી દૂર થતાં ને તેટલી જ વારમાં પાછાં ભેગાં થતાં હતાં. આ બાળવિનેાદ ઘણો મનોરંજક લાગતો હતો. તેમના કજીયાનાં મૂળ કંઈ પણ કારણ વગરનાં હતાં. કોઈવાર રમવાનો પોપટ ​નહિ આપ્યો તેને માટે, ને કોઈવાર ચૂલો લઈ લીધો તે માટે લડતા. ગંગા પાસે સધળાં છોકરાં લડતાં આવતાં ત્યારે તેમને ખાવા વગેરે, આપી પતાવીને કાઢતી હતી. પાછાં સઘળું એક ક્ષણમાં વિસરી જઇ રમવા બેસતાં ને બીજી ક્ષણમાં લડાલડી ને ઝડાઝડી કરતાં હતાં.\nઆજે સવારના રવિવાર હોવાથી શેઠાણીને ઉઠાડીને ગંગાએ નહવડાવ્યાં. સઘળી વહુઓ તો માત્ર ઠીઠી ઠાઠા જ કરવાને બેસતી, પણ સાસુનું શરીર આરોગ્ય રહે તેટલા માટે કાળજી તો માત્ર ગંગા જ રાખતી. હજી સાસુજી મરવાને સૂતાં હતાં તેટલું છતાં જરા પણ નરમ પ્રકૃતિનાં થયાં નહોતાં. સ્નાન કીધા પછી પાછાં પોતાના સૂવાના ઓરડામાં આવી સૂતાં, ને ગંગા ઘરકામમાં રોકાઈ તેટલામાં પાણી પીવાને માટે “ગંગા, ઓ ગંગા” એમ ત્રણ ચાર વાર સાસુજીએ બૂમ મારી, તે દૂરના ઓરડામાં હોવાથી ગંગાએ સાંભળી નહિ, એટલે ગંગા પર સાસુજી કોપ્યાં.\n“હું રાંડ મરવા પડી છું તેની પીડા પારકી જણીને શું પડી છે મરું કે જીવું તેની કોને દરકાર છે મરું કે જીવું તેની કોને દરકાર છે ક્યારની બૂમ મારું છું પણ કોઇ જવાબ દે છે ક્યારની બૂમ મારું છું પણ કોઇ જવાબ દે છે હમણાં એના કુમળા માટીને કંઈ થયું હોત તો આવી બરદાસ્ત રાખતે કે હમણાં એના કુમળા માટીને કંઈ થયું હોત તો આવી બરદાસ્ત રાખતે કે ” આમ સાસુજી બડબડાટ કરતાં હતાં તેટલામાં ગંગા આવી પહોંચી. “શું છે સાસુજી ” આમ સાસુજી બડબડાટ કરતાં હતાં તેટલામાં ગંગા આવી પહોંચી. “શું છે સાસુજી ” એમ પૂછતાં જ જોઈને સાસુજીનો કોપ \n“સાસુજીની મોકાણ છે, બીજું શું હોય ” સાસુએ જવાબ વાળ્યો.\n“તમોને જે જોઈતું હોય તે લાવી આપું, તમે જરા પણ સંતાપ કરતાં નહિ.” ગંગાએ ઉત્તર વાળ્યો.\n“બાવા, હું તો હવે આ ઘરથી ધરાઈ ગઈ છું, મારે તારા ધરમાં રહેવું નથી, આ આજથી આ ઘરમાં રહે તેને માથે આખા મુંબઈ શહેરનું પા૫. મારી ગંગા મા, મારા ગંગા બાપ, મને તું આજ ને આજ સુરત મોકલી દે તો તને પગે લાગું, હું જ રાંડ હૈયાફુટી કે તારા ટુકડા ખાવા ​આવી મારા માટીનું ઘર મેં ફોકટમાં જ છોડ્યું. મેં જાણ્યું કે સુરત કરતાં મુંબઈમાં વધુ સુખ મળશે, પણ “ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં તો વન માં લાગી લાહે” તેમ જ્યાં જઈએ ત્યાં નસીબ તો તેનું તે જ કેની મારા માટીનું ઘર મેં ફોકટમાં જ છોડ્યું. મેં જાણ્યું કે સુરત કરતાં મુંબઈમાં વધુ સુખ મળશે, પણ “ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં તો વન માં લાગી લાહે” તેમ જ્યાં જઈએ ત્યાં નસીબ તો તેનું તે જ કેની જો મારી રાંડ રામજણી સુરતમાં સંતાપે ને અહીંયાં તારો સંતાપ જો મારી રાંડ રામજણી સુરતમાં સંતાપે ને અહીંયાં તારો સંતાપ \n મારાથી કંઈ તમને ગુસ્સે થવાનું કારણ થયું હોય તો મને કહોની, તમારે જોઈએ શું \n“તારી ને મારી મોંકાણ જોઈએ છે. મને આજે ને આજે તું સુરત મોકલ. ક્યારની પાણી પાણી કરીને બૂમ મારું છું, આ ગળું તો સૂકાઈ જાય છે, પણ સાંભળે છે કોણ સૌ પોતપોતાનું સંભાળે છે. પારકી જણી ને મારી શી પીડા છે સૌ પોતપોતાનું સંભાળે છે. પારકી જણી ને મારી શી પીડા છે પોતાની મા માંદી હોય તો જરા પણ ખસે કે પોતાની મા માંદી હોય તો જરા પણ ખસે કે \n“સાસુજી, તમે એમ ન બોલો. હું શું તમારી સેવા કરવામાં કંઈ પણ કચાસ રાખું છું હું તમારા મોં આગળ રહું છું, ને હવે તમે મને દોષ દો છો એ ઠીક નહિ. તમારા દીકરા આવે એટલે પછી સુરત જતા રેજો, પણ મારે માથે શું કામ દોષ મૂકો છો હું તમારા મોં આગળ રહું છું, ને હવે તમે મને દોષ દો છો એ ઠીક નહિ. તમારા દીકરા આવે એટલે પછી સુરત જતા રેજો, પણ મારે માથે શું કામ દોષ મૂકો છો ઘરમાં શું થાય છે તેની પરી સંભાળ પણ મારે માથે છે, તે તમે જાણો છો ઘરમાં શું થાય છે તેની પરી સંભાળ પણ મારે માથે છે, તે તમે જાણો છો જરાક હમણાં જ તમારી પાસેથી ખસી તેમાં આટલી બધી વાત બને, એ ઠીક નહિ જરાક હમણાં જ તમારી પાસેથી ખસી તેમાં આટલી બધી વાત બને, એ ઠીક નહિ ” ગંગાએ આંખમાં આંસુ લાવતાં કહ્યું.\n“બેસ બેસ, બહુ ડાહી છે તે જાણું છું, તું પણ પેલી તુળજાની જ ભણાવેલી કેની \n“તમે કહેવા યોગ્ય છો ને હું સાંભળું છું. બાકી જે રીતે મારી માની ચાકરી કરું તે જ રીતે તમારી કરું છું - હશે, લ્યો આ પાણી.” અામ કહીને તરત ઠંડુ બરફ નાંખેલું પાણી આપ્યું. તે પાણી પીતાં લલિતાબાઈના દાંત કળી પડ્યા કે પાછો બડબડાટ ચાલ્યો, પણ ગંગાએ તે પર કશું લક્ષ આપ્યું નહિ.\nકેટલી વહુ આવી સાસુનાં મહેણાં ટોણાં સાંભળવા છતાં ખરા પ્રેમથી તેની ચાકરી કરશે \nસંધ્યાકાળે ગંગાના ઘરના પાછલા ભાગમાં એક આશરે પંદર વરસનો છ��કરો ફરતો હતો. આ છોકરો ઘણી વેળાએ મોતીલાલ તરફથી કાગળ પત્રો આપવાને આવતો હતો. એકવાર તેણે ઘરમાં આવીને કમળીને એક પત્ર આપ્યો હતો, પણ તેને જવાબ દેવાને કમળી તૈયાર નહોતી. તે સદાની જ હવે કુંજરી થઈ હતી, તેના ગાલ પરની લાલી જતી રહી હતી. તેનું હસવું નાસી ગયું હતું, તેનું ભીતર બળીને ખાક થયું હતું અને તે બાપડીનું હરવું ફરવું હવે તદન ભાંગ્યા પગનું હતું. તેથી તે કોઈને પણ જવાબ આપવાને ના પાડતી હતી.\nલલિતાબાઈ અને ગંગા વચ્ચે વાતચીત થયા પછી કમળી બાગમાં એક ભાગમાં બેઠી હતી. તેની સાથે કોઈ નહોતું. તે એકલી જ નીચી મુંડી ઘાલીને બેઠી હતી. તેના મનમાં ઘણાક તર્કવિતર્ક થયા કરતા હતા. જોનારને તરત જણાતું હતું કે તેના ગાલપર ઉષ્ણપાણીનાં બિંદુઓ હમણાં જ ઠરી ગયાં છે.\nબાગમાં ફરતો એ છોકરો, જેવી કમળીને જોઈ તેવો તેની પાસે આવ્યેા. નજીક આવ્યા પછી પોતાનું મોં હસતું રાખીને પોતાની તરફ કમળાનું ધ્યાન ખેંચવાનો તેણે પૂરતો પ્રયત્ન કીધો, પણ તે વ્યર્થ.\nઅંતે ઘડી બે ઘડી જેટલો વખત ઉભો રહીને તે બોલ્યો, કેમ કે તેનું જે કામ હતું તે છુંપું હતું.\n” તે છોકરો બોલ્યો.\n હવે મને સંતાપવાનું કશું કારણ નથી.” ઉંચે જોયા વગર કમળાએ જવાબ દીધો.\n“આ તમારે માટે પત્રિકા છે.” એમ કહીને તે છોકરે હાથમાં તે ચિઠ્ઠી આપી. “ઘણી જરુરની ચિઠ્ઠી છે, એનો જવાબ તાકીદે જોઈએ ચાર લીટી પણ નથી. તરત વાંચી જવાબ મોકલાવજો,” હાથમાં કાગળ લઈ કમળીએ તે વાંચ્યો. ​ “હું તમોને મળીશ,” કાગળમાં લખ્યું હતું. “પ્રાણવલ્લભે પ્રિય કમળી રે મારી ભવિષ્યની-મને ક્ષણભર મળશે \nહાયનો એક નિ:શ્વાસ કમળીએ ઘણા જોરથી મૂક્યો. તે બોલી, હવે એ લલુતા ખોટી જ ” એમ બોલીને તે ધીમે ધીમે લથડતી ઘરમાં ગઈ ને કાગળ ફાડી નાખ્યો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૨:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/after-sagira-was-dressed-in-modeling-clothes-seth-and-his-friend-teased-her-and-her-father-tried-to-commit-suicide/", "date_download": "2021-01-18T00:56:15Z", "digest": "sha1:JYXUFUVDEUGSQ7CY72OV4NOPXOHWCOCI", "length": 13172, "nlines": 163, "source_domain": "gujarati.netdakiya.com", "title": "સગીરાને મોડલિંગના કપડાં પહેરાવ્યા બાદ શેઠ અને મિત્રએ કરી છેડતી, પિતાને લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ – NET DAKIYA", "raw_content": "\nસગીરાને મોડલિંગના કપડાં પહેરાવ્યા બાદ શેઠ અને મિત્રએ કરી છેડતી, પિતાને લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ\nFeatured, અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત, દેશ-વિદેશ\nમેઘાણીનગર પોલીસ મથકમાં પિતાએ બન્ને લોકો સામે ફરિયાદ નોંધાવી\nપિતાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સિવિલમાં દાખલ\nશહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો એક પરિવાર અંબાજી દર્શન કરવા ગયો હતો. જો કે, સગીરા એકલી ઘરે હતી. ત્યારે સગીરાના ઘરે તેનો શેઠ તેના મિત્રને લઈને આવ્યો હતો અને બીભત્સ હરકતો કરાવી હતી. આટલું જ નહીં આ શેઠ અને તેના મિત્રએ સગીરાને મોડલિંગના કપડા પહેરાવી ફોટો પણ પડાવ્યા હતા અને છેડતી કરી હતી. જે બાબતે સગીરાએ તેના પિતાને જાણ કરતા તેઓ શેઠની દુકાને ગયા હતા. જ્યાં સગીરાએ ઉપાડ પેટે લીધેલા 20 હજાર પરત ન કરી મામલો ભૂલી જવા ધમકી અપાઈ હતી. જેથી સગીરાના પિતાને લાગી આવતા તેમણે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ મામલે મેઘાણીનગર પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.\nશહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રમેશભાઇ (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) તેમના પરિવાર સાથે રહે છે અને કાલુપુર ખાતે દાલ પકવાનની લારી ધરાવી વ્યાપાર કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમની સગીર પુત્રી છ એક માસથી કુબેરનગર ખાતે આવેલી રેડીમેડ દુકાનમાં નોકરી કરે છે. દુકાનના માલિક મહેશ ખટવાણી અને તેમનો મિત્ર કમલેશ ગોલવાણી અવારનવાર તેઓની દુકાન ઉપર આવતો હતો. ગત 22 ડીસેમ્બરના રોજ રમેશભાઇ અંબાજી જવા નીકળ્યા હતા. જો કે, તેમની સગીર દિકરી એકલી ઘરે જ હતી અને ઘરે કોઈ ન હોવાથી તે દિવસે તેને નોકરી જવાની ના પાડી હતી. જેથી તેમની રમેશભાઇની પુત્રી ઘરે એકલી હતી.\nપરિવારજનો અંબાજીથી રાત્રે પરત ફર્યા હતા ત્યારે તમામ લોકો જમી પરવારીને સુઈ ગયા હતા. બીજા દિવસે પણ આ યુવકની પુત્રી નોકરી પર ગઈ નહોતી ત્યારે આ પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે આજથી નોકરી પર જવાની નથી, પરંતુ શું થયું કેમ તે નોકરી પર જવાની ના પાડે છે તે બાબતે તેની પુછપરછ કરતાં તે કહેવા લાગી કે, પરિવારજનો જ્યારે અંબાજી ગયા હતા ત્યારે તે ઘરે એકલી હતી બપોરના સમયે તેના શેઠ મહેશ તથા તેમના મિત્ર કમલેશ ઘરે આવ્યા હતા અને નોકરી પર કેમ આવી નથી તેમ કહ્યું હતું. જેથી ઘરે કોઈ ન હોવાથી તે નોકરી પર ન આવી હોવાનું જણાવતાં આ શેઠ અને તેના મિત્રએ સગીરણો હાથ પકડી ગંદી હરકતો કરી હતી અને બાદમાં આ બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.\nઆટલું જ નહી આ બંને શખ્સોએ સગીરાના ઘરે આવી તેને મોડેલિંગના કપડામાં ફોટા પણ પડાવ્યા હતા. જેથી આ તમામ બાબતની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરી હતી. જેથી સગીરાના પિતા બીજા દિવસે આ શેઠની દુકાને ગયા હતા. ત્યારે શેઠે જણાવ્યું હતું કે તેની દીકરી ના કહેવા પ્રમાણે ઉપાડ પેટે વીસ હજાર આપ્યા છે તે પરત ન આપતો અને આ બધી વાત ભૂલી જા. જેથી સગીરાના પિતા પરત આવી ગયા હતા. આ બાબતે રમેશભાઇને લાગી આવતા તેમણે ફિનાઇલ પી લીધુ હતુ. જેથી તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસને જાણ થતા તેઓ પણ સિવિલ પહોંચ્યા હતા. જ્યાં રમેશભાઇએ મહેશ ખટવણી અને કમલેશ ગોલવાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.\nPrevપાછળકર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી આવ્યો મૃતદેહ\nઆગળભારતે ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ 8 વિકેટે જીતી લીધી, સીરિઝમાં 1-1ની બરાબરીNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/pm-modi-visits-gurudwara-rakabganj-pays-tributes-to-guru-tegh-bahadur/", "date_download": "2021-01-18T00:57:07Z", "digest": "sha1:347ENADMZIV5VMQOLQWW4LC5474F4YIA", "length": 11976, "nlines": 179, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ગુરુદ્વારા પહોંચ્યા વડાપ્રધાન મોદી, તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી : જુઓ તસવીરો – NET DAKIYA", "raw_content": "\nગુરુદ્વારા પહોંચ્યા વડાપ્રધાન મોદી, તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી : જુઓ તસવીરો\nPM મોદીએ ગુરૂ તેગબહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સવારે અચાનક જ દિલ્હીના રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા. જ્યાં તેમણે સર્વોચ્ચ બલિદાન માટે ગુરૂ તેગબહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું.\nવડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાન સવાર સવારમાં ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું ઝુકાવ્યું હતુ.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબગંજ પ્રવાસની તસવીરો જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે ગુરુમુખી ભાષામાં પણ સંદેશ આપ્યો છે.\nરકાબગંજ ગુરુદ્વારાની મુલાકાત વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગબહાદુરજીનાં પવિત્ર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.\nમોદીએ જણાવ્યુ કે હું ખૂબ આનંદ અનુભવી રહ્યો હતો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ શ્રી ગુરુ તેગબહાદુરજીની કરુણાથી પ્રભાવિત અને પ્રેરિત થયો છું.\nજણાવીએ કે દિલ્હીનું ગુરુદ્વાર રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.\nગુરુ તેગબહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621 ના ​​રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. આ તે જ જગ્યા છે જ્યાં શીખના નવમા ગુરુ ગુરુ તેગબહાદુરજીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અહીં તેમના શિરચ્છેદ પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જણાવીએ મોગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગબહાદુરનું શિરચ્છેદ કર્યુ હતુ.\nPrevપાછળરાત-દિવસ ખડે પગે રહે છે કોરોના યોધ્ધાઓ : સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાના ધબકાર ને….\nઆગળઆગળ બાઇકથી પાયલોટીંગ અને પાછળ કાર ભરેલી ગાડી પોલીસે બન્નેને ઝડપ્યાNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/household-gold-in-india-central-government-planning-amnesty-program-for-illegal-hoarding-mb-1004833.html", "date_download": "2021-01-18T02:00:50Z", "digest": "sha1:DYTE4DUAHJV57P6I4JXZV3TEGHHQZBVW", "length": 23114, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "household-gold-in-india-central-government-planning-amnesty-program-for-illegal-hoarding-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » વેપાર\nઘરમાં રાખેલા સોનાની આપવી પડશે જાણકારી મોદી સરકાર લાવી રહી છે નવી સ્કીમ\nભારતીયો પાસે અંદાજીત 25,000 ટન સોનું સંઘરાયેલું છે, જેનો મોટો હિસ્સો ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો છે\nનવી દિલ્હીઃ નાણા મંત્રાલય (Ministry of Finance) હવે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘરોમાં રાખવામાં આવેલા સોના માટે એમનેસ્ટી પ્રોગ્રામ (Amnesty Program) પર વિચાર કરી રહી છે. આ પ્રોગ્રામ દ્વારા સરકાર ઈચ્છે છે કે ટેક્સ ચોરી (Tax Evasion) પર બ્રેક વાગે અને આયાત પર નિર્ભરતા ઓછી થાય. એક બિઝનેસ વેબસાઇટે મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. (પ્રતીકાત્મક તસવીર)\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર લોકોને અપીલ કરશે કે તેઓ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા સોના વિશે ટેક્સ વિભાગને જાણકારી આપે. તેના માટે લેવી કે પેનલ્ટી આપવી પડશે. જોકે, આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક ચરણમાં છે. સરકાર હજુ પણ સંબંધિત અધિકારીઓની સાથે વિચાર કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)\nપીએમ મોદીએ રાજ્યોની સહમતિથી વર્ષ 2015માં ત્રણ પ્લાન વિશે જાણકારી આપી હતી, ઘરોમાં રાખવામાં આવેલા લગભગ 25,000 ટન સોના, સંસ્થાનો દ્વારા ��િઝિકલ ગોલ્ડ રાખવા અને આયાત ઓછી કરવા વિશે હતું જેથી રોકાણના વૈકલ્પિક સાધન મળી શકે. જોકે, આ પ્લાન પોપ્યૂલર ન થઈ શક્યો કારણ કે એક વર્ગ પોતાની પાસે રાખેલા સોનાને છોડવા નથી માંગતો. (પ્રતીકાત્મક તસવીર)\nઘરોમાં રાખવામાં આવેલા સોનાનો એક મોટો હિસ્સો જ્વેલરીના રૂપમાં છે અને વિશેષ પ્રસંગે તેને પહેરવામાં આવે છે. જોકે, એક બીજો વર્ગ પણ હતો, જેમને ડર હતો કે તેમને ટેક્સ વિભાગ દ્વારા મોટો દંડ ફટકારવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)\nસરકાર પાસે સોનાનો એક હિસ્સો રાખવો પડશે - બ્લૂમબર્ગના આ રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના સોનાની વિગતો આપશે, તેમને કાયદાકિય રીતે રાખેલા પોતાના સોનાનો એક હિસ્સો સરકાર પાસે થોડા સમય માટે રાખવો પડશે. ગયા વર્ષે 30 ઓક્ટોબરે એક અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન પણ સરકાર એક એવા પ્રોગ્રામ પર કામ કરી રહી હતી જેથી તે દરમિયાન ટેક્સ વિભાગે આવા કોઈ પ્રોગ્રામના અહેવાલોને ફગાવી દીધા હતા. (પ્રતીકાત્મક તસવીર)\nઆ વર્ષે સોનાના ભાવોમાં તેજીનું અનુમાન - નોંધનીય છે કે, આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધી 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલ કોરોના મહામારીએ તેને વધારવામાં મદદ કરી છે. મૂળે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પને પ્રાધાન્ય આપે છે. (પ્રતીકાત્મક તસવીર)\nહાલમાં જ ગોલ્ડમેન સેક્સે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરની સરકારો આગામી રાહત પેકેજની જાહેરાત કરવાની છે. એવામાં બુલિયન માર્કેટમાં તેજી જોવા મળશે. ગોલ્ડમેન સેક્સે સોનાના ભાવનો અંદાજ 2,300 ડૉલર પ્રતિ આઉન્સ લગાવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-handsome-and-beautiful/", "date_download": "2021-01-18T01:10:24Z", "digest": "sha1:TW5FTCDTBRF6AXQHPCUWVPRIEYXL5ZYM", "length": 7274, "nlines": 77, "source_domain": "shareinindia.co.in", "title": "એક રાજાને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. એક દિવસ રાજાએ મહામંત્રીને કહ્યું કે તમે ખુબ બુદ્ધિશાળી છો પરંતુ કેટલું સારું થાત જો તમે સુંદર પણ હોત, જાણો મહામંત્રીએ આનો કેટલો સુંદર જવાબ આપ્યો", "raw_content": "\nએક રાજાને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. એક દિવસ રાજાએ મહામંત્રીને કહ્યું કે તમે ખુબ બુદ્ધિશાળી છો પરંતુ કેટલું સારું થાત જો તમે સુંદર પણ હોત, જાણો મહામંત્રીએ આનો કેટલો સુંદર જવાબ આપ્યો\nલોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો.\nરાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ સુંદર હોય તો સારું થાત.\nમહામંત્રીએ કહ્યું કે રાજાજી સુદરતા તો ઉંમરની સાથે જતી રહે છે. વ્યક્તિની ઓળખ તેના ગુણ અને બુદ્ધિથી થાય છે.\nરાજાએ મહામંત્રીને કહ્યું કે આ વાત તમે કેવી રીતે સાબિત કરી શકો છો.\nમહામંત્રીએ ઉદાહરણ આપ્યું. મંત્રીએ રાજાને બે ગ્લાસમાં પાણી ભરીને આપ્યું અને કહ્યું કે એક ગ્લાસમાં સોનાના ઘડાનું પાણી છે અને બીજા ઘડામાં માટીના ઘડાનું પાણી છે, તમે જણાવો કે કયું પાણી સારું છે.\nરાજાએ કહ્યું કે માટીના ઘડાનું પાણી શીતળ અને મીઠું હોય છે. તે પાણી પીવાથી સંતોષ પણ મળે છે.\nરાજાની પાસે બેઠેલી રાણી હસવાં લાગી અને કહ્યું કે મહારાજ મંત્રીજીએ તમને પ્રશ્નનો જવાબ આપી દીધો છે. સોનાનો ઘડો ગમે તેટલો સુંદર હોય પરંતુ તેનું પાણી ભાવે નહીં તો તે ઘડો શું કામનો. સોનાના ઘડાની સામે માટીનો ઘડો ભલે જોવો ન ગમે પરંતુ તેનુ પાણી આપણને સંતોષ આપે છે.\nરાજાને તેની ભૂલ સમજાઈ ગઈ અને તેણે પોતાની સુંદરતાનું અભિમાન કરવાનું છોડી દીધું.\nસુંદરતા ઉંમરની સાથે જતી રહે છે. પરંતુ બુદ્ધિ અ���ે ગુણથી હંમેશા વ્યક્તિનું માન-સન્માન વધે છે. એટલા માટે સુંદરતાનું અભિમાન કરવું ન જોઈએ.\nઆ પણ વાંચજો – ગુરુ માટે શિષ્ય કૂવાનું મીઠું પાણી લઈને ગયો, ગુરુએ પાણી પીને ખૂબ પ્રશંસા કરી, બીજા શિષ્યે જ્યારે તે પાણી પીધું તો તેને કડવું લાગ્યું, તેણે ગુરુને પૂછ્યુ – તમે કડવા પાણીને મીઠું કેમ કહ્યુ\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/msd-dosent-behave-like-a-superstar-despite-all-his-achievements-dwayne-bravo-118773", "date_download": "2021-01-18T01:10:06Z", "digest": "sha1:JLTHS36YOVXCXLTEFIWFDAJKKWAC5MXU", "length": 6357, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "msd dosent behave like a superstar despite all his achievements dwayne bravo | સીએસકેમાં ધોની સુપરસ્ટાર જેવું વર્તન ક્યારેય નથી કરતો: બ્રાવો - sports", "raw_content": "\nસીએસકેમાં ધોની સુપરસ્ટાર જેવું વર્તન ક્યારેય નથી કરતો: બ્રાવો\nડ્રેસિંગરૂમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઘણા સારા કૅપ્ટન જોયા છે\nવેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર ડ્વેન બ્રાવોનું કહેવું છે કે ચેન્નઈ સુપર કિંગ્સનો કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય પોતે સુપરસ્ટાર છે એવો વર્તાવ નથી કરતો. ઊલટાનું તે દરેક પ્લેયરને પોતાની ગેમ રમવાની આઝાદી આપે છે જેથી ટીમ સારું પ્રદર્શન કરી શકે. બ્રાવોએ કહ્યું કે ‘ડ્રેસિંગરૂમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઘણા સારા કૅપ્ટન જોયા છે. ફૅફ ડુ પ્લેસી, બ્રેન્ડન મૅક્‍લમ, હું, માઇક હસી વગેરે પ્લેયરો અમારી સાથે છે. આ બધા પ્લેયરો વિવિધ દેશોની ક્રિકેટ ટીમના કૅપ્ટન રહી ચૂક્યા છે, પણ મહેન્દ્ર સિંહ ધોની એક એવો કૅપ્ટન છે જે હંમેશાં કહેતો હોય છે કે તમે સારા છો, માટે તમે અહીં છો અને એટલા માટે જ તમારે કોઈને કોઈ વસ્તુની સાબિતી આપવાની જરૂર નથી. બીજું બધું જોવાનું કામ ફ્રૅન��ચાઇઝીનું છે. તમે માત્ર તમારી પોતાની રીતે રમો. ધોની ક્યારે પણ કોઈના પર પ્રેશર નથી નાખતો. ક્રિકેટની બહાર તમે તેને ભાગ્યે જ જોતા હશો પણ તેના દરવાજા હંમેશાં દરેક પ્લેયર માટે ખુલ્લા હોય છે. તમે ત્યાં ગમે ત્યારે જઈ શકો છો. તે એક અદ્ભુત પ્લેયર છે. તે હંમેશાં એવું વાતાવરણ બનાવી રાખે છે જ્યાં દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે છે. તેનાં આટલાં બધાં વખાણ અને ઉપલબ્ધિ હોવા છતાં તે ક્યારેય સુપરસ્ટારની જેમ વર્તન નથી કરતો.’\nટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ\nપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન\nસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર\nબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nઆઇપીએલ ૨૦૨૧ માટે ટ્રેડિંગ વિન્ડો ચોથી ફેબ્રુઆરીએ બંધ થશે\nઆઇપીએલ ૨૦૨૧ માટે મિની ઑક્શન આવતા મહિને\nપરિવારને જરૂર હોય ત્યારે તેમની સાથે રહેવું જોઈએ: સુરેશ રૈના\nટૉમ મૂડીનું થયું હૈદરાબાદમાં કમબૅક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yashpaljadeja.com/2010/03/blog-post_3373.html", "date_download": "2021-01-18T00:48:03Z", "digest": "sha1:YHS5BLE7A63F3WW4SYWQ2XC7UURDIZRH", "length": 5762, "nlines": 241, "source_domain": "www.yashpaljadeja.com", "title": "એ તો કેવી અજબ જેવી વાત છે!", "raw_content": "\nપોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nએ તો કેવી અજબ જેવી વાત છે\nનાની મારી આંખ, એ જોતી કાંક કાંક\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે\nનાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે\nનાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે \nનાના મારા હાથ, એ તાળી પાડે સાથ\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે \nઆંગળી મારી લપટી, એથી વગાડું ચપટી\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે \nપગ મારા નાના, એ ચાલે છાનામાના,\n……….. એ તો કેવી અજબ જેવી વાત છે \nએક છોકરો એન્જીનીઅર થઈ ગયો…\nજોતો જ રહ્યો બસ હું તમને...\nએ તો કેવી અજબ જેવી વાત છે\nદરેક પુરુષ ને સીતા જેવી પત્ની જોઈતી હોય છે અને દરે...\nસદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છેઅને આ આંખ...\nજ્યારે વિધાતા એ ઘડી દીકરી\nના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે\nગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો - નાઝીર દેખૈયા\nઅમદાવાદ નેશનલ બૂક ફેર\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/drinks/%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%B9-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AB%80/", "date_download": "2021-01-18T01:53:50Z", "digest": "sha1:B4CAHVD4HDI743JYTBCXQARXX4PJ6PWV", "length": 12472, "nlines": 151, "source_domain": "www.saurashtrakranti.com", "title": "શંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Drinks શંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી\nશંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી\nછેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. દરમિયાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી.\nગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બધિને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. આ સરકાર બહેનોનાં ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ઉલ્લ��ખનીય છે કે થોડા સમય પહેલા જ માજી મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ ગુજરાતમાં રૂબંધી હટાવવાની અંગેના લોકોના અભિપ્રાયો મેળવવાની શરૂઆત કરી હતી. આવું કરીને તેમણે આડકતરી રીતે ખુલ્લીને દારૂબંધી હટાવવાની તરફેણ કરી હતી.બીજી તરફ એવી પણ ચર્ચા જામી હતી કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાતમાં દારૂબંધ હટાવી દેવામાં આવશે. જોકે,પ્રદિપસિંહે સ્પષ્ટ શબ્દોમાં દારૂબંધી નહીં હટાવવામાં આવે તેવું કહીને આ તમામ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.\nPrevious articleસૈનિક સ્કૂલ બાલાછડીના ૧૨ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સમાવેશ\nNext articleસાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો ’રેડિયો પ્રિઝન’\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ���્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/gujarat/south-gujarat-cleaning-campaign-by-surat-municipal-corporation-with-water-scarcity-disposal-of-19-tons-of-waste-in-one-day-ag-1012571.html", "date_download": "2021-01-18T01:58:28Z", "digest": "sha1:ZMA3KJUHPYO3E274EU2T75DVCBPCRIOR", "length": 21758, "nlines": 246, "source_domain": "gujarati.news18.com", "title": "Cleaning campaign by Surat Municipal Corporation with water scarcity disposal of 19 tons of waste in one day ag– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nસુરત : મનપા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ ઝુંબેશ, એક દિવસમાં 19 ટન કચરાનો નિકાલ\nપાણી ઓસર્યા બાદ આ વિસ્તારોમાં કોઈ મહામારી ન ફેલાય તે માટે મનપા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધર્યું\nકિર્તેશ પટેલ, સુરત : એક સપ્તાહના વરસાદી માહોલમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે સુરત શહેરને સમાંતર આવેલી ખાડીઓમાં પાણી આવ્યા હતા. જેના કારણે છેલ્લા 5 દિવસથી શહેરના લિંબાયત, પરવત તેમજ સણિયા હેમાદમાં ખાડીના પૂર આવ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના આ વિસ્તારોમાં ખાડી પૂરમાં ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ ટુકડીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 5 દિવસ પછી ખાડીના જળ સ્તર ઘટતા રવિવારે મોડી રાત્રીથી આ વિસ્તારોમાં પાણી ઓસરવા લાગ્યા છે.\nમનપા તંત્ર જે વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા છે તે વિસ્તારમાં અલગ અલગ ઝોનના આઠ એએસસઆઈ, એસઆઈની ટીમ બનાવી તેની સાથે 10થી 12 જેટલા કામદારો મળી કુલ 84 જેટલા સ્ટાફ સાથે યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને દવા છટકાંવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લિંબાયત ઝોન વિસ્તારમાં રણછોડનગરથી વિધાતા ટાઉન, હળપતીવાસ, ભવાની ઈન્ડસ્ટ્રીયલ, રણછોડનગર, નેમીનાથ સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, માધવબાગથી રૂષિવિહાર, ફાયર સ્ટેશનથી ખાડીપુલ વિસ્તારમાં સાફ સફાઈ અને દવા છટકાવની કામગીરી શરુ કરવામાં આવી છે. પાણી ઓસર્યા બાદ આ વિસ્તારોમાં કોઈ મહામારી ન ફેલાય તે માટે મનપા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધર્યું છે. ડીસ ઇન્ફેક્શનની કામગીરી પણ મોટા પાયે કરવામાં આવી રહી છે. મનપા દ્વારા આજે એક જ દિવસમાં 19 ટન કચરાનો નિકાલ કર્યો હતો.\nશહેરના લિંબાયત, સણીયા હેમદ અને પરવત પાટીયા વિસ્તારમાં ખાડી કિનારે આવેલાઅને વધુ નીચાણમાં જે વિસ્તારો આવેલા છે ત્યાં હજુ પાણી ભરાયેલા છે. જે ઓસરતાં હજુ એક દિવસ લાગે તેવી સંભાવના છે. લિંબાયત, પરવત, મગોબમાં પાણી ભરાયા હતા તે વિસ્તારમાં સફાઈ કામદારની ટીમને ઉતારી સફાઈ શરૂ કરી દીધી છે. હજી પણ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે ત્યાં પમ્પ મુકીને પાણી કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે.\nજોકે બીજી તરફ હવામાન વિભાગે હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે ખાડી પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોના જીવ તાળવે બંધાયા છે.\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Bapuna-Parna.pdf", "date_download": "2021-01-18T01:11:22Z", "digest": "sha1:UVPHL7RIBWC76ZL2DKO6NMNSMHDU4YQ2", "length": 4484, "nlines": 93, "source_domain": "gu.wikisource.org", "title": "સૂચિ:Bapuna-Parna.pdf - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nશક્ય છે કે પૃષ્ઠ સંપાદનની માર્ગદર્શિકા અહિં અસ્તિત્વમાં હોયd Please check this સૂચિનું ચર્ચાનું પાનું.\nપાનાં (key to પૃષ્ઠ સ્થિતિની સમજૂતિ)\n૧ ૦૨ ૦૩ ૦૪ ૦૫ ૦૬ ૦૭ ��૮ ૦૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦\n૨ મૃત્યુ પ્રહરી બન્યું ૧૫\n૩ મૃત્યુનો મુજરો ૧૭\n૪ ખુદા આબાદ રાખે ૧૯\n૫ '૪૩નાં પારણાં ૨૦\n૬ આગેવાન આંધળા જેના ૨૨\n૭ એ ત્રણસોને ૨૪\n૮ જન્મભોગના અનુતાપ ૨૬\n૧૦ બાપુનો બરડો ૩૨\n૧૧ પરાજિતનું ગાન ૩૫\n૧૨ છેલ્લી સલામ ૩૭\n૧૩ તારાં પાતકને સંભાર ૪૧\n૧૪ અંતરની આહ ૪૪\n૧૫ છેલ્લો કટોરો ૪૮\n૧૬ માતા તારો બેટડો આવે ૫૧\n૧૭ ધરતી માગે છે ભોગ ૫૬\n૧૮ નિવેદન - દુલા ભગતનાં ૬૦\n૧૯ સો સો વાતુંનો જાણનારો ૬૨\n૨૦ વાણિયો ખેડે વેર ૬૬\n૨૧ લાડકડો વર ૭૦\n૨૨ ધૂણી બળે ૭૪\n૨૩ નગારે ગેડી ૭૭\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૨૨:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=142", "date_download": "2021-01-18T01:41:59Z", "digest": "sha1:5GHXX3DV7LSRDWZNP3WNRTO2TTD3KYGQ", "length": 13402, "nlines": 191, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: આ છે જિંદગી – સાત્વિક શાહ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆ છે જિંદગી – સાત્વિક શાહ\nJanuary 30th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 28 પ્રતિભાવો »\nજન્મથી મૃત્યુને પામવાનું નામ છે જિંદગી.\nબચપનથી ઘડપણને પામવાનું નામ છે જિંદગી\nભણતરથી ઘડતરને પામવાનું નામ છે જિંદગી\nઓ જિંદગીના દાતા તમારે નામ છે આ જિંદગી.\nદુ:ખ કે સુખથી સુખ કે દુ:ખને પામવાનું નામ છે જિંદગી\nહાર કે જીતથી જીત કે હારને પામવાનું નામ છે જિંદગી\nઅણગમા કે પ્રેમથી પ્રેમ કે અણગમાને પામવાનું નામ છે જિંદગી\nઓ જિંદગીના દાતા તમારે કાજ છે આ જિંદગી.\nઈતિહાસના ઈશારે વર્તમાનની રચના છે જિંદગી\nપણ ભવિષ્યના અરમાનો માટે વર્તમાનને જીવ્યા તે છે જિંદગી\nઆમ ઈતિહાસથી ભવિષ્ય પામવાનું નામ છે આ વર્તમાન જિંદગી\nઓ જિંદગીના દાતા તમારે શરણે છે આ જિંદગી.\n« Previous સાચું ન હોય તોય સારું તો છે જ – દિનકર જોષી\nપ્રથમ શિશુના જન્મે – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે હોય તો તું કવિતા કરી શકે – કદાચ.\n હવે તો સુધર – પ્રેરક શાહ\nહવે તો કુદરત પણ થાકી છે હે માનવ તારી ઉપર નથી રહ્યો ભરોસો હવે એને પણ તારી ઉપર - હે માનવ હવે તો સુધર બતાવી દીધું છે એની તાકાતનું જરા અમથું થર, ત્યાં તો આખી દુનિયા જાણે થઈ ગઈ અધ્ધર. નદીઓ વહેતી બંધ થઈ ગઈ ને ઝરણાં ઈધરથી ઉધર, આ મોટા મકાનો તૂટયાં, કેટકેટલું રહ્યું અંદર. કેટકેટલાનાં ઘર ગયાં, કેટકેટલાનું ફર્નિચર, ગયાં છે સગા-વ્હાલાને ગયા ભાઈબંધ ... [વાંચો...]\nબંગલો – દાસી જીવણ\nઆ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ. ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ. આ રે બંગલામાં દસ દસ દરવાજા નવસો નવાણું એમાં બારી મારા ભાઈ. કડિયા – કારીગરની કારીગરી નથી એમાં પાણીની બનાવી હવેલી મારા ભાઈ. બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા નથી દેવું પડતું ભાડું મારા ભાઈ. નટવર ... [વાંચો...]\n28 પ્રતિભાવો : આ છે જિંદગી – સાત્વિક શાહ\n“ઈતિહાસના ઈશારે વર્તમાનની રચના છે જિંદગી\nપણ ભવિષ્યના અરમાનો માટે વર્તમાનને જીવ્યા તે છે જિંદગી\nઆમ ઈતિહાસથી ભવિષ્ય પામવાનું નામ છે આ વર્તમાન જિંદગી”\nખૂબ જ સરસ. આખા જીવનની વાત આટલી ઓછી લાઇનોમાં કહી દીધી.\nઅતુલ જાની (આગંતુક) says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-09042020-3.html", "date_download": "2021-01-18T01:04:51Z", "digest": "sha1:BMYLXMD44V27YHW7QSHFIXYIR4QVLL34", "length": 8929, "nlines": 26, "source_domain": "www.navsaricity.com", "title": "બોલો ! નવસારીમાં લોકડાઉનમાં અનાજના ગોડાઉનનાં લોક તૂટ્યાં - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારીનાં ઝવેરી સડકથી ભેસતખાડા રોડ વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનમાં વહેલી સવારે અનાજના ગોડાઉનમાં મારેલ બે તાળા તોડીને અદર મુકેલ તુવેર અને બાસમતી ચોખાની કુલ્લે 12 કટ્ટા ચોરાઈ ગયા હતા. નવસારીમાં કલમ 144 ને પગલે પોલીસ જયારે ઘરની બહાર બેસેલા લોકોને પણ કોરોના ને લઈને જાહેરનામાં નો ભંગ કરે છે ત્યારે નવસારીમાં ચોરોએ પોલીસ નાં પેટ્રોલિંગનાં ધજાગરા ઉડાડી દીધા હતા.\nનવસારીના તિઘરા વિસ્તારમાં રહેતા રાજુ પારસમલ જૈન (રહે તિઘરા રોડ નવસારી )નું ભેસત ખાડા વિસ્તારમાં અનાજનું ગોડાઉન આવેલું છે. જેમાં તેઓ ઘઉં, ચોખા, દાળનાં કટ્ટાઓનું સંગ્રહ કરે છે. ત્યાં આજે બુધવારે સવારે 6 થી 7 વાગ્યાના સુમારે અજાણ્યા લોકોએ ગોડાઉનમાં મારેલ બે દરવાજાનાં તાળા તોડી ગોડાઉનમાં મુકેલ આશરે 10 તુવેર ની દાળનાં કટ્ટા અને 2 બાસમતી ચોખાના કટ્ટા મળી કુલ્લે 12 જેટલા કટ્ટાઓ કિંમત રૂ.22 હજાર કોઈ વાહનમાં મૂકી લઈ ગયા હતા.\nસવારે 7-૩૦ વાગ્યા નાં સુમારે ગોડાઉનનાં બારણા ખુલ્લા જોતા સ્થાનિકોએ ચોરી થયા બાબતે ગોડાઉનનાં માલિકને જાણ કરી હતી. આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. એક માસ પહેલા પણ ઝવેરી સડક વિસ્તારમાં આવેલ અનાજ નાં ગોડાઉનમાં પણ ચોરી થઇ હતી અને અનાજનાં કટ્ટાઓ પણ ચોરી ગયા હતા, ત્યાર બાદ બીજા માસમાં બીજી ચોરી થઈ હોવાની માહિતી મળી છે.\n નવસારીમાં લોકડાઉનમાં અનાજના ગોડાઉનનાં લોક તૂટ્યાં\nનવસારીનાં ઝવેરી સડકથી ભેસતખાડા રોડ વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનમાં વહેલી સવારે અનાજના ગોડાઉનમાં મારેલ બે તાળા તોડીને અદર મુકેલ તુવેર અને બાસમતી ચોખાની કુલ્લે 12 કટ્ટા ચોરાઈ ગયા હતા. નવસારીમાં કલમ 144 ને પગલે પોલીસ જયારે ઘરની બહાર બેસેલા લોકોને પણ કોરોના ને લઈને જાહેરનામાં નો ભંગ કરે છે ત્યારે નવસારીમાં ચોરોએ પોલીસ નાં પેટ્રોલિંગનાં ધજાગરા ઉડાડી દીધા હતા.\nનવસારીના તિઘરા વિસ્તારમાં રહેતા રાજુ પારસમલ જૈન (રહે તિઘરા રોડ નવસાર�� )નું ભેસત ખાડા વિસ્તારમાં અનાજનું ગોડાઉન આવેલું છે. જેમાં તેઓ ઘઉં, ચોખા, દાળનાં કટ્ટાઓનું સંગ્રહ કરે છે. ત્યાં આજે બુધવારે સવારે 6 થી 7 વાગ્યાના સુમારે અજાણ્યા લોકોએ ગોડાઉનમાં મારેલ બે દરવાજાનાં તાળા તોડી ગોડાઉનમાં મુકેલ આશરે 10 તુવેર ની દાળનાં કટ્ટા અને 2 બાસમતી ચોખાના કટ્ટા મળી કુલ્લે 12 જેટલા કટ્ટાઓ કિંમત રૂ.22 હજાર કોઈ વાહનમાં મૂકી લઈ ગયા હતા.\nસવારે 7-૩૦ વાગ્યા નાં સુમારે ગોડાઉનનાં બારણા ખુલ્લા જોતા સ્થાનિકોએ ચોરી થયા બાબતે ગોડાઉનનાં માલિકને જાણ કરી હતી. આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. એક માસ પહેલા પણ ઝવેરી સડક વિસ્તારમાં આવેલ અનાજ નાં ગોડાઉનમાં પણ ચોરી થઇ હતી અને અનાજનાં કટ્ટાઓ પણ ચોરી ગયા હતા, ત્યાર બાદ બીજા માસમાં બીજી ચોરી થઈ હોવાની માહિતી મળી છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/juhi-parmar-dashaphal.asp", "date_download": "2021-01-18T02:38:30Z", "digest": "sha1:HFI5VT65TD6C7PKC32XHZDNUHCVU6LYN", "length": 17033, "nlines": 136, "source_domain": "celebrity.astrosage.com", "title": "જુહી પરમાર દશા વિશ્લેષણ | જુહી પરમાર જીવન આગાહી Bollywood, Actress, Anchor, Singer, Dancer", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જુહી પરમાર દશાફળ\nજુહી પરમાર દશાફળ કુંડળી\nર��ખાંશ: 75 E 52\nઅક્ષાંશ: 26 N 55\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજુહી પરમાર પ્રણય કુંડળી\nજુહી પરમાર કારકિર્દી કુંડળી\nજુહી પરમાર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજુહી પરમાર 2021 કુંડળી\nજુહી પરમાર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજુહી પરમાર દશાફળ કુંડળી\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી જન્મ થી November 26, 1982 સુધી\nલાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 1982 થી November 26, 1998 સુધી\nઅત્યારે પોતાનું ધ્યાન રાખો અને તમારા પર બોજો ન વધે તેની તકેદારી રાખજો, આ રીતે તમે તમારી જાતને લાંબા સમય સુધી આગળ વધવા પ્રેરી શકશો. કેટલીક નિરાશા જોવા મળશે. તમારી હિંમત અને દૃઢતા તમારા શ્રેષ્ઠ ગુણો છે, પણ વધારે પડતા અડિયલ કે જક્કી થવાથી નુકસાન થઈ શકે છે. તમારા મિત્રો તથા સાથીદારો તરફથી જોઈતું પીઠબળ નહીં મળે. પરિવારના સભ્યોનો અભિગમ ખાસ્સો અલગ હશે. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે, ચક્કર તથા ઉલ્ટી, તાવના હુમલા, કાનનો ચેપ અને ઉલ્ટીથી પરેશાન થશો.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 1998 થી November 26, 2017 સુધી\nઆ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2017 થી November 26, 2034 સુધી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશ���વાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2034 થી November 26, 2041 સુધી\nઆ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2041 થી November 26, 2061 સુધી\nતમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2061 થી November 26, 2067 સુધી\nતમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2067 થી November 26, 2077 સુધી\nઅ��ેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.\nજુહી પરમાર માટે ભવિષ્યવાણી November 26, 2077 થી November 26, 2084 સુધી\nવરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે આ સમયગાળામાં તમે સરસ પ્રગતિ સાધી શકશો ઘર તથા કારકિર્દીના મોરચે તમારે મહત્વની જવાબદારીઓ ઉપાડવાની થશે. કાર્યાલયીન ફરજ-મુસાફરી દરમિયાન તમે તમને સુસંગત હોય એવી વ્યક્તિના સંપર્કમાં આવો એવી શક્યતા છે. તમે મૂલ્યવાન ધાતુ, રત્નો તથા ઘરેણાં ખરીદશો. તમારા સંતાનોને તમારી જરૂર પડશે કેમ કે આ સમયગાળા દરમિયાન તેઓ વધુ પડતા સંવેદનશીલ બની શકે છે.\nજુહી પરમાર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nજુહી પરમાર શનિ સાડાસાતી રિપોર્ટ\nજુહી પરમાર પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-13-10-18/", "date_download": "2021-01-18T00:21:04Z", "digest": "sha1:L4ZUL67BWSLMGSTU4FYU2U3BIYZP52XU", "length": 5443, "nlines": 113, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (13/10/18) - GKnews", "raw_content": "\nકોલ ઇન્ડિયા કંપની દ્વારા કઈ કંપની સાથે પાંચ હજાર મેગાવોટ પાવર ના ઉત્પાદન માટેના કરારો કરવામાં આવ્યા \nભારતની પ્રથમ મિસ ટ્રાન્સ કવીન કોણ બની \nભારત અને કયા દેશ વચ્ચેના પર્યાવરણીય સહકાર ના કરારોની કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી \n2022 નો ચોથો યુથ ઓલમ્પિક ક્યાં યોજાશે \nઆફ્રિકા ખંડના દેશ સેનેગલમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી દ્વારા પ્રથમવાર કોઈ આફ્રિકન દેશને આયોજન સોપાયુ છે. સેનેગલની રાજધાની ડકાર છે.\nભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી કોને બનાવ્યા\nતેઓ ભારતના 3જા મુખ્ય આંકડાશાસ્ત્રી છે\nઆઇ.ડી.બી.આઇ બેન્ક ના નવા સી.ઈ.ઓ અને એમ.ડી કોણ બન્યું \nકેન્દ્રીય કેબિનેટ દ્વારા NCVT અને NSDA ના વિલયથી કઈ સંસ્થા બનાવવાની મંજૂરી આપવામાં આવી \nNCVET - નેશનલ કાઉન્સિલ ફોર વૉકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ\nભારતની કઈ મોબાઇલ ��ાવર કંપનીની 2018 નો ડેમિગ પુરસ્કાર મળ્યો \nવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચોથી ઔધોગિક ક્રાંતિ માટે ના સેન્ટરનું ઉદઘાટન ક્યા કર્યુ \nન્યુ દિલ્હી આ દુનિયાનું માત્ર 4થું સેન્ટર છે,બાકીના સેન્ટરો સાન ફ્રાન્સિકો,ટોક્યો અને બેઇજિંગમાં છે. આ સેન્ટર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્રારા શરૂ કરાયું.આ સેન્ટર મુંબઈમાં કાર્યરત થશે.\nનદીએ બનાવેલા દુનિયાના સૌથી મોટા કયા ટાપુ પર રો રો સર્વિસ શરૂ કરાશે \nઆસામમાં આવેલા એ બનાવેલા વિશ્વના સૌથી મોટા ટાપુઓ માઝુલી દ્વીપ અને ને વચ્ચે રોરો સર્વિસ શરૂ કરશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87_%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88,_%E0%AA%AA%E0%AA%9A%E0%AB%80_%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BF_%E0%AA%85%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87,", "date_download": "2021-01-18T01:02:26Z", "digest": "sha1:T6A4O3NZ7XNAFIX4Q2K2AZPP3PCOPGZU", "length": 4581, "nlines": 87, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, - વિકિસ્રોત", "raw_content": "એકતારો/તમે ગીતા પાઈ, પચી નહિ અમોને,\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં, એકતારો\nતમે ગીતા પાઈ, પચી નહિ અમોને,\nઝવેરચંદ મેઘાણી તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને →\nબજો બજો ગંભીર ઘોર આરતી [કૃષ્ણજન્માષ્ટમી નિમિત્તે] 0\nતમે ગીતા પાઈ, પચી નહિ અમોને;\nતમો ગયા ગાઈ, ન આવડ્યું અમોને.\nતમે ત્યજ્યાં શાસ્ત્ર સમર્થની છટાથી\nઅમે ય નિઃશસ્ત્ર અશક્તની અદાથી \nબજાવી તે વેણુ, અમે ન સૂર ઝીલ્યા;\nચરાવી તે ધેનુ, અમે પૂજન્ત ખીલા \nતમે મરીને અમરત્વ મેળવ્યું\nઅમે ડરીને શતધા મરણ સહ્યું. ૨.\nતમે પીધી કાળપ કાળી રાતની,\nતમે પીધી કાળપ કાળીનાગની,\nતમે પીધી કાળપ કુબ્જકા તણી,\nતમે પીધી કાળપ કંસ—કાળની. ૩.\nઅરે તમે આખર ભાઈ ભાઈનાં\nકરાળ કાળાં વખ–વૈર ઘોળિયાં,\nછતાં રહી બાકી વિષાક્ત કાલિમા\nકુટુંબીના ક્લેશની, તેય પી ગયા. ૪.\nભરી રહ્યાં સાખ પરમ પીનારની;\nતમારી જન્મોત્સવની બજે ભલે\nહજાર ઘંટા વ્રજકુંજ—ખોળલે. ૫.\nબજો અહીં ગંભીર ઘોર આરતી \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/06-10-2019/119220", "date_download": "2021-01-18T00:13:53Z", "digest": "sha1:YQJUOX4BLBL3PDND4SEBZFQ3UC3MBS2W", "length": 3441, "nlines": 11, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૬ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૮ રવિવાર\nસુરેન્દ્રનગર નિવેધ કરવા આવેલ અમદાવાદ ના 3 લોકો તળાવ માં ડૂબ્યા : તરવૈયાઓ દ્વારા શોધખોળ\nવઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સારો એવો વરસાદ પડ્યો છે.ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા ના નદી નાળાઓ માં નવા નીર ની આવક આવી છે.ત્યારે જિલ્લા માં સરેરાશ125 ઈચ કરતા પણ તાલુકાઓ માં પડેલ વરસાદ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ એ તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.\nત્યારે આજે નવરાત્રી નું આઠમું નોરતું છે.ત્યારે લોકો બાર ગામ થી પોતાના માતાજીએ નિવેધ અને વગેરે વિધિઓ કરવા માટે ગામડે આવે છે.ત્યારે મોટી સનખ્યાં માં લોકો પોતાના માતાજી એ પગે લાગી ને નિવેધ કરવા આઠમ ના દિવસે આવે છે.\nત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં આઠમ કાળ આઠમ બની છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ના મોરવાડ ગામે અમદાવાદ થી મોટી સનખ્યાં માં લોકો નિવેધ કરવા પોતાના માતાજી એ આવ્યા હતા.ત્યારે તે આરસા માં માતાજી એ પગે લાગવા જાવા નું હોવા ના કારણે 3લોકો ત્યાં પસાર થતી ભોગવો નદી માં ઉતર્યા હતા.\nત્યારે આ પાણી છીછરું હોવા ના પગલે આ 3 લોકો પાણી માં ગરકાવ બન્યા હતા.ત્યાર બાદ આ બાબત ની સ્થાનિકો ને જાણ થતાં તાત્કાલિકફાયરબ્રિગેડ ની ટિમ ને બોલાવી હતી.અને ત્રણેય ની શોધ ખોળ હાલ શરૂ કરવા માં આવી છે.\nત્યારે અમદાવાદ તરફ થી નિવેધ માં આવેલ અન્ય લોકો માં શોક નો માહોલ વ્યાપ્યો હતો.ત્યારે હાલ ત્રણેય ને શોધવા ફાયરફાયતારો એ કવાયત હાથ ધરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/english-magazines/index3.html?sort=price", "date_download": "2021-01-18T00:29:12Z", "digest": "sha1:RCU2R3ETWQANTYD3MWRQZS2PUFNS6M5H", "length": 17719, "nlines": 555, "source_domain": "www.gujaratibooks.com", "title": "Buy and Subscribe English magazines (Page 3) - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/people-have-faith-in-vaccines-but-not-in-government-congress-leader-jayaraj-singhs-attack-br", "date_download": "2021-01-18T00:17:35Z", "digest": "sha1:4L37U7D3ZA4VGSO3FQKJIU6QZW3UVH4T", "length": 8000, "nlines": 30, "source_domain": "mantavyanews.com", "title": "લોકોને રસીમાં વિશ્વાસ છે પણ સરકારમાં નથી – કોંગ્રેસ નેતા જયરાજસિંહનાં પ્રહાર", "raw_content": "\nVaccine / લોકોને રસીમાં વિશ્વાસ છે પણ સરકારમાં નથી – કોંગ્રેસ નેતા જયરાજસિંહનાં પ્રહાર\nભાભીજીના પાપડ , ગૌ મુત્ર , થાળીઓ અને દીવડાઓના ટુચકા કરી કોરોના ભગાડવાના અસફળ ટુચકાઓ કરતી સરકાર જ્યારે ના છુટકે વિજ્ઞાનના ખોળે જાય ત્યારે જનતા પૂર્વેનાં એક્ષપેરીમેન્ટ અને અનુભવોને આધારે થોડી શંકાશીલ હોય એ સ્વાભાવિક છે. શંકા દેશના વૈજ્ઞાનિકો ઉપર નહી પરંતુ સરકાર ઉપર સેવાઈ રહી છે. આ તીખા કટાક્ષોનાં તીર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા ભાજપ અને કેન્દ્ર સહિત ગુજરાતની ભાજપ સરકાર પર છોડવામાં આવ્યા હતા.\nવધુ પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે, જેમ અમિતાભે તાળી ને થાળી પીટી કોરોનાને ઘરે આમંત્ર્યો એવુ કંઈક પોતાની સાથે ના ઘટે એની ચિંતા લોકોને થવી સહજ છે અને માટે રસીકરણ સંદર્ભે જનભાગીદારીના બદલે સરકારે જબરજસ્તી કરવી પડે તેવી હાલત છે.\nદેશનો આ પહેલો રસીકરણ પોગ્રામ નથી પણ આ ” રસીકરણ ના રાજકારણનો ” દેશમાં પહેલો પોગ્રામ છે એ ચોક્કસ છે.\nજયરાજસિંહે જણાવ્યું કે, ” પ્રજાને વિશ્વાસ અપાવવા ઠાલી વાતો ચાલે નહીં કેમ કે વાતોના વડા હવે પેટ્રોલ ડીઝલ ગેસ વિગેરેના ડબલ થતા ભાવ સાથે પ્રજાને અપચો કરાવી રહ્યા છે. સી-પ્લેન જેટલા દિવસ હવામાં અને રો-રો ફેરી જેટલા દિવસ પાણીમાં ચાલે છે એના કરતા વધારે દીવસ ગેરેજમાં કાઢે છે ત્યારે નળમાંથી ટપકતા તેલના ટીંપા માટે તરસતી પ્રજા સરકાર પર ભરોસો કેવી રીતે મુકી શકે \nખરેખર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પોતેજ લાઈવ રસી લેવાનો કાર્યક્રમ કરી લોકોને ભરોસો અપાવવો જોઈએ. બધે નંબર વન કહેવડાવવા ટેવાયેલા મોદીજી દેશના રસી લેનાર પહેલા ભારતીય હોવાનુ એક વધુ છોગુ એમની કારકિર્દીમાં ઉમેરી શકે. હંમેશા રાષ્ટ્રવાદ પોતાની રજીસ્ટર્ડ કરાયેલી પેટન્ટ હોય તેવો દેખાડો કરતા આર.એસ.એસ. જાતે સામે ચાલીને પહેલ કરી પોતાની શાખાઓમાં રસીકરણ ફરજીયાત કરી દેશ માટે કંઈજ ના કર્યાનું કલંક સંઘ ભુસી શકે તેવી આ સોનેરી તક છે. બજરંગદળનાઓએ પણ આ રસીની ઔષધી લઈ સક્રીયતા દેખાડવી જોઈએ તથા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા વાળા મીસકોલીયા કરોડો સભ્યો ઘરે ઘરે રસી આપવાની કારસેવા કરે તો લોકોને વિશ્વાસ બેસે. સોમનાથ થી અયોધ્યાની જેમ અયોધ્યા થી સોમનાથ રસીયાત્રા કાઢીને તમામને જાગૃત કરવા રાજકીય સાધુ સંતોએ પણ આગળ આવી ડાબા હાથ પર એક ડોઝ મુકાવવો જોઈએ જે ચડિયાતો રાષ્ટ્રવાદ જ ગણાશે…\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/india/gujarat/watch-gujarat-gujarati-news-vadodara-news-gujarati-film-rewa-russian-dub-rahul-bhole-vineet-kanojia-chetan-dhanani-paresh-vora/", "date_download": "2021-01-18T00:36:13Z", "digest": "sha1:MUWGOSCOI523MFMTJQTQOEDYERPWN2UR", "length": 14823, "nlines": 162, "source_domain": "watchgujarat.com", "title": "#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગુજરાતી ફિલ્મ રેવા (જાણો કેવી રીતે) - Watch Gujarat News : LIVE LATEST TODAY Online", "raw_content": "\n#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગુજરાતી ફિલ્મ રેવા (જાણો કેવી રીતે)\nપહેલી ગુજરાતી ફિલ્મ કે જેને અજાણ્યા લોકોએ રશિયન ભાષામાં ડબ કરી.\nગુજરાતી ગીતો રશિયનમાં ડબ કરાયા નથી, પણ ગીતની કોમેન્ટ્રી રશિયન કરાઈ છે.\nYouTube પર રશિયન ફિલ્મ અપલોડ કરાઈ હોવાની જ થતાં, ફિલ્મની ટીમ દ્વારા આ અંગે પગલાં લેવાયાં.\nમેહુલકુમાર વ્યાસ. રશિયામાં બોલીવુડ ખૂબ જ પ્રખ્યાત છે, બોલીવુડના અનેક કલાકારોને રશિયન પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે. જોકે, ગુજરાતનાં સિનેમા જગતની દિશા બદલી નાંખનાર આધ્યાત્મ કેન્દ્રિત એવી ફિલ્મ છેલ્લાં કેટલાંક દિવસોથી રશિયામાં પણ છવાઈ ચૂકી છે. અને આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે રશિયન ભાષામા ડબ થઈ છે. જેના માધ્યમથી રશિયામાં પણ લોકો માતા નર્મદાને અને તેના સત્વને પામ્યા છે.\nસુરતના પ્રોડ્યુસર પરેશભાઈ વોરાએ વડોદરાના ડિરેક્ટર રાહુલ ભોળે – વિનિત કનોજીયા તેમજ કલાકાર – કથાકાર ચેતન ધનાની પર વિશ્વાસ રાખીને રેવા ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતમાં કમાણીની ટંકશાળ પાડતી ઘરેડથી અલગ જ વિષય એવાં જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પર આધારિત ફિલ્મ બનાવવાની રાહુલ ભોળે, વિનિત કનોજીયા અને ચેતન ધનાનીની વાત પર પરેશભાઇ વોરાએ નક્કી કર્યું હતું. ગુજરાતી નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાની પહેલી ઘટનાનો શ્રેય વડોદરાના કલાકારોને ફાળે આવ્યો હતો.\nરાહુલ, વિનિત અને ચેતને ફિલ્મની પટકથા – સંવાદ લખ્યાં, ત્યારબાદ ચેતને ગીતો લખ્યાં અને મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી. આ સાથે વડોદરા – અમદાવાદ અને મુંબઇના કલાકારો દ્વારા ફિલ્મમાં વિવિધ ભૂમિકા ભજવવામાં આવી અને ઉત્કૃષ્ટ ફિલ્મ રેવા તૈયાર થઈ. જેને ગુજરાતીઓએ ઉમળકાભેર વધાવી લીધી. દેશ – વિદેશમાં વસતાં ગુજરાતીઓએ ફિલ્મ નિહાળીને માતા નર્મદાની પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.\nતાજેતરમાં ફિલ્મની ટીમને જાણ થઈ કે, ગુજરાતી ફિલ્મ રેવા રશિયન ભાષામાં ડબ કરીને યુટ્યુબ પર અપલોડ કરાઈ છે. જેને પગલે ફિલ્મ સાથે સંકળાયેલી ટીમે તેની સામે યૂટ્યુબમાં વાંધો ઉઠાવ્યો છે. જોકે, ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે, આપણી માતા નર્મદાના આધ્યાત્મને ઉજાગર કરતી ફિલ્મ જાણતાં – અજાણતાં રશિયન લોકો માણી રહ્યાં છે. રશિયામાં ગુજરાતની આસ્થા – શ્રદ્ધાને પ્રદર્ત કરી રહ્યાં છે. વ્યવહારીક દ્રષ્ટિએ ફિલ્મની બારોબાર ઉઠાંતરી કરનારા ખોટા છે જ. પણ આધ્યાત્મિક કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ માં નર્મદાને એક વિશાળ ફલક પ્રાપ્ત થયું છે એમ કહેવામાં સ્હેજ પણ અતિશ્યોક્તિ ભરેલું નથી.\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.lovepoems.xyz/2020/02/gujarati-shayari-photo.html", "date_download": "2021-01-18T00:09:04Z", "digest": "sha1:KT2BBPPNSGRCD74SSPWV6ZVB6TQEWK6L", "length": 27874, "nlines": 363, "source_domain": "www.lovepoems.xyz", "title": "top 100+ | ગુજરાતી શાયરી ફોટો | gujarati shayari photo |2020", "raw_content": "\nSee Also: Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર\nપોતાના હોય એ જ પથારી ફેરવે બાકી પારકા ને થોડી ખબર હોય આપણી પથારી કયા પાથરેલી છે\nહું જોઉં છું રાહ પણ તારી નહીં મારા સમયનીએકલા રહેતા પણ શીખી જાઓ કાયમ બધા સાથે નથી રહેવાના\nઆ દુનિયા પણ અજીબ છે સાહેબ જલસા અમે કરીએ તકલીફ લોકોને થાય છે\nજિંદગી જીવવી હોય તો મારા જેવી જીવો કેમકે મને નથી ખબર કઈ રીતે જીવું છું\nપુસ્તક અને માણસ બંને વાચતા શીખો પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ\nકેટ��ાક લોકો જીવનમાં શોર્ટ ટાઈમ માટે આવે છે અને લોંગ ટાઇમ ની યાદો મુકી જાય છે\nગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું\nપસાર થઈ ગયેલા સમયની અને છોડી ગયેલા માણસની રાહ જોવી એક મૂર્ખતા છે\nગજબની વાત છે સાહેબ કોઈ મળીને રડે તો કોઈ મળવા માટે રડે\nઝગડોલાગણી હોય ત્યાં ઝઘડો થાય બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી\nચહેરા પર મરવાવાળા શુ જાણે દિલ ની ખુબસુરતી શું છે તે\nકેટલો મુશ્કેલ સમય છે એ જ્યારે તમે તૂટી રહ્યા હોય ત્યારે હસવું તમારી મજબૂરી બની જાય છે\nજે વ્યક્તિ તમને સ્પેશિયલ ફિલ કરાવે એ વ્યક્તિ ને સાચવીને રાખજો કેમ કે એવા વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે\nપ્રેમ સંબંધસિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે\nતું આ દિલ ની નજીક છે એટલે નહિતર તો આ whatsapp માં કેટલાય છોકરાઓ ના મેસેજ પેન્ડિંગ પડ્યા છે\nપ્રેમ તો એક તરફ થી થાય બે તરફથી થાય તેને નસીબ કહેવાય\nપાગલ ફ્રેન્ડશીપ તો એક બહાનું છે. આઈ પ્રોમિસ, તું વાત કરે તો પ્રપોઝ તો તું સામેથી જ કરીશ\nTop 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems\nમનગમતી વ્યક્તિ રોજ મળે અને આવી તોફાની ઈચ્છા થાય તો પ્રેમ તો રોજ થાય\nતારી કમી હોય છે ને ત્યારે તારી જરૂર સૌથી વધારે હોય છે\nOnline તો બધા હોય છે પણ ઈગો સાઈડમાં મુકી સામેથી મેસેજ એ જ કરે છે જેને સંબંધની કદર હોય છે\nફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છેભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા\nસહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું ભાષા શીખવી પડે સાહેબ લાગણીનીમિસ તો આજે પણ તમને ઘણું કરીએ છીએ પણ જતાવવા નું છોડી દીધું છે\nતારી જગ્યા કોઈ લઈ ન શકે કેમ કે તારા જેવું બીજું કોઈ નથી\nપ્રેમ 5 મિનિટ કરો તો સાચો છે ટેબલેટ ખાઈને 30 મિનિટ કરો એને હાવસ કહેવાય\nકડવું છે પણ સત્ય છે તમે મોડા આવ્યા તો ચિંતા થાય મને હું મોડી આવી તો શક કર્યો તમે મારા પર વા વા સુ વાત છે\nપ્રોમિસ અને વચન એ ખાલી કહેવાની વાતો છે બાકી જીવનભર સાથ નિભાવે એજ સાચો જીવનસાથી\nકોઈપણ ભોગે એ વ્યક્તિને ખાસ સાચવી લેજો જેણે આ ત્રણ વસ્તુ આપી હોય“સાથ, સમર્પણ, અને સમય”\nદિલ ના ભોળા લોકોને રિલેશનશિપમાં સામે નું પાત્ર હંમેશા ખરાબ જ મળતુ હોય છેએ વાત અલગ છે કે હું કિનારે ઊભી છું બાકી મને ખબર છે કોણ કેટલા પાણીમાં છે\nઆ ગમ પણ ગમે છે હવે કેમ કે એના કારણે લોકો ખબર અંતર તો પૂછે છે હવેમાપમાં રહેવામાં જ મજા આવે સાહેબ કેમકે કપડાં પણ mapના હોય તો સારા લાગે\nએણે મારો સાથ ના આપ્યો તો એની પણ કોઈ મજબૂરી હશે બેવફા તો એના હોઈ શકે પણ મહોબત અધુરી હશે\nતારા વગર પણ જિંદગી હતી પણ તું જ જિંદગી બનીશ એવી ક્યાં ખબર નથીસલામ છે તારી મજબૂરી ને જેને સાચા પ્રેમને પણ હરાવી દીધો\nકોઈપણ સાથેના સબંધને છોડવા ની વાત બે કારણોથી થાયસામેવાળા વ્યક્તિ થી નફરત થવીસામેવાળા વ્યક્તિ માંથી મન ભરાઈ જવું\nલાઇફમાં એક પાર્ટનર હોવી જરૂરી છે નહિતર દિલની વાતો મારી જેમ સ્ટેટસમાં રાખવી પડે\nનાની નાની વાતોમાં લડે છે પછી મારી જ બાહોમાં આવીને રડે છે\nસાચું યારબહુ ક્યુટ લાગે છે એ કપલજે લવર હોવા છતાં દોસ્ત બનીને રહે છે\nઆ વરસાદ પણ તારી જેવો છે વરસવું છે મન મૂકીને પણ ભાવ ખાય છેહું તો એ સવાર ની રાહ જોઉં છું જે તને સાથે લઇ આવે\nમોજબે કિલો ની છે જિંદગી આપ નીબે મણ નો છે બોજ લાત મારીને દુઃખને ચલ કરી હવે સુખ ની ખોજ\nઆ મારું દિલ છે કોઈ સિનેમાઘર નહીં કે આવો તો એન્ટ્રી અને જાઓ તો એક્ઝિટસાસરે ગયેલી દીકરી કરતા વધારે વહુ ને વધુ મહત્વ આપો\nજમાઈ કરતા દીકરાને વધુ મહત્વ આપોવડીલોના વિચારને અપનાઓઘણા પરિવાર તૂટતા બચી જશે\nકઈ નક્કી નહિ આ તો માણસ કહેવાય બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે\nમોહબ્બત તો મારી પૂરી જ છે અધૂરી તો તારી સાથેની મુલાકાત છેતું વિચારી પણ ન શકે એટલું હું તને વિચારું છુંઈગો ખતમ થઈ જાય તો મેસેજ કરી દેજે\nકાનુડા ને રાધા ગમતી હતી બાકી રૂપાળી તો ગોપીઓ પણ હતી\nદોસ્ત તુ ખાલી દોસ્ત નથી લાઇફલાઇન છે મારી\nજે બીજાને મળવાથી તમારું મહત્વ ભૂલી જાય છે તે ખરેખર તમારા નથી હોતા મિત્ર\nલોકો કહે નાના કપડા પહેરે એટલે બળાત્કાર થાય એક મા રડી ને બોલી પાંચ વર્ષની બાળકીને કઈ રીતે સાડી પહેરાવું\nઓય topa ગાળો ભલે દવ પણ જીગરજાન છે તુ મારોબધા ખુશ છે પ્યારમાં પણ અમે ખુશ છીએ અમારા યાર મા\nહવે પ્રેમ નથી કરતી બસ આગ લગાડું છુંતુ ખાલી મારો સમય આવા દે તું મળવા માટે નહીં તો જોવા માટે તડપીસ\nસાંભળ દોસ્ત શ્વાસ કરતાં પણ વધારે વિશ્વાસ છે તારા પર એટલે જ તો કહું છું તો બહુ ખાસ છે\nહાર જીત તો રમતોમાં થાય આ સાચા પ્રેમમાં નહીંતમારી સૌથી મોટી મજબૂરીને તમારી તાકાત બનાવી લો\nશું હોય મારી હસ્તી જો ના હોય તારી દોસ્તી\nહું મારી જિંદગીને પ્રેમ કરું છું કેમ કે તમે મારી જિંદગી છોમજબુરી એની હતી અને એકલી હ��ં રહી ગઈ\nમારે ક્યા દવાની જરૂર છે તુજ મારી બીમારીનો છે ઈલાજમૂર્તિના શણગાર ઘણા સારા છે પણ માણસ ખંડિત થઈ ગયો છે\nતું એટલે ફૂલોથી ભરેલા બગીચામાંથી આવતી મારી મનપસંદ સુગંધસાહેબ આપણો વટ એ જ આપણી ઓળખાણ\nઆગળ વધવા વાળા બીજાને ક્યારેક અટકાવતા નથી...,અને બીજાને અટકાવવા વાળા કયારેક આગળ વધતા નથી...\nસજા તો મને પણ આપતા આવડે છે તને તકલીફ થાય એ મને મંજૂર નથી\nકઈ રીતે જોઈ શકીશ તને લગ્નમંડપમાં જ્યારે તારો હાથ કોઈ બીજાના હાથમાં હશેમારું છે એ મારું જ રહેશે ભલે ગમે ત્યાં હોય\nગર્વ છે પોતાના દિલ પર સાહેબ એ રમે છે એ બળે છે એ ટુટે છે છતાં એ જ ધબકે છે\nઉપર મળવાનું મન થતું હશે એ કોને ખબર નીચે તો તારા વગર જીવાતુ નથીઉપર મળવાનું મન થતું હશે એ કોને ખબર નીચે તો તારા વગર જીવાતુ નથી એ હકીકત છે\nનાની ઉંમરમાં ઝાઝા અનુભવ લઈ બેઠી છું ખબર નહીં હું જિંદગીમાં ક્યાં જઈ બેઠી છું\nસમયનું કામ છે પસાર થવું ખરાબ હોય તો રાહ જુઓ સારો હોય તો જલસા કરો\nજોયા જગતના હજાર સબંધ પણ દોસ્તી ની સામે ફિકા લાગે\nમારે કોઈને બ્લોક કરવાની જરૂર નથી કેમકે હું ઇગ્નોર કરી ને જ જીવી લઉં છું\nબધુ ઓનલાઇન થઇ ગયું છે બસ કોઈને ઝાપટ મારવા રૂબરૂ જવું પડે છે\nકોશિશ તો ઘણી કરી સમજદાર બનવાની પણ ખુશી તો કોઈની સલી કરી ને જ મળે છે\nતારી યાદમાં નથી જીવવું મારે તારી સાથે જીવવું છે\nના લાયક બનવું એ પણ એક act છે મારા બધા મિત્રો એમના આર્ટિસ્ટ છે\nદિમાગથી નહિ દિલથી લવ કરો દુનિયા લાઇક નહીં ફોલો કરશે\nવાત કરવા માટે ઘણા બધા છે મારી પાસે પણ છતાં પણ એક વ્યક્તિનો વેટ થાય છે\nએકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય પછી એકલું ચાલવું પડે એ અઘરું છે\nસુંદરતા મન માં રાખજો ચપટી પાવડર થી ચહેરા ચમકે છે દિલ નહી.\nદોસ્તી તો એવી હોવી જોઇએ સાહેબ બધાને લાગે રિલેશનશિપમાં છે\nઆજ સુધી ઘણા ભરોસા તૂટ્યા પણ ભરોસા ની આદત નથી છૂટી\nધીમી પડી ગઈ છું એ વાત ચોક્કસ છે પણ ઊભી નહીં રહું એ વાત પણ નક્કી છે\nદિલ તૂટ્યું છે મારા ભૂલના કારણે એને મને ક્યાં કીધું તું મને લવ કરલવ કરવાનો એક ફાયદો છે તમારું દિલ મજબૂત બની જાય છે\nતું પણ અરીસા જેવો બેવફા નિકળ્યો જે સામે આવ્યો એનું જ થઈ ગયું\nખુદ જ પાગલ કરતો જાય અને પછી મને કે પાગલ છો તું\nપહેલા બન્ને સમજદાર હતા હવે પાગલ થઈ ગયા એકબીજાના પ્રેમમાં\nએક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી નથી\nએક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી ���થી\nમિસ તો આજે પણ ઘણું બધું થાય છે જે મારા હકનું હતું એ આજે બીજા ના નામે બોલે છે\nકહાની તો મારી પણ જોરદાર હતી એક બેવફા ના લીધે અધુરી રહી ગઈ\nનથી માનતી હું આ દુનિયાના નિયમોને જિંદગી મારી છે તો જીવવાનો અંદાજ પણ મારો જ હોવો જોઇએ\nકોઈપણ મુલાકાત એટલી ખાસ હોય છે એમાં ફરી મળવાની આસ હોય છે\nઆંખ ખુલતાં જ યાદ આવી જાય છે તારો ચહેરો સવારની ખુશી પણ કમાલની છે\nમને ક્યાંથી આવડવાનું કોઈનું દિલ જીતતા હું તો મારું દિલ પણ હારી ગઈ છું\nઆઈડી અને બાયડી બંને સરખું કામ કરે છે બધી જ ડીટેલ માંગી લે છે\nઆવડી મોટી દુનિયામાં ડાચુ તારું સૌથી છે ક્યુટ\nઅમીર બનવા માટે બાપ ના પૈસા નહીં ખાલી પડછાયો જ કાફી છે\nખબર નથી શું સંબંધ હતો તારો અને મારો આજે પણ લોકો કામ કઢાવવા માટે તારા જ કસમ આપે છે\nપ્રેમ વિના જીવવું અઘરું છે નફરત વિના તો હરકોઈ જીવીને બતાવે છે\nતારી નજર પણ તીર જેવી છે ઉડી ને ડાયરેક્ટ દિલ પર લાગે છે\nએમ તો તારી આજથી મને કોઈ તકલીફ નથી પણ વિતેલું કાલ બહુ યાદ આવે છે\nમાસુમ દિલ ને કોણ સમજાવે સપના આખિર સપના જ હોય છે\nસાલી કોઇકવાર જ આવે અને સાલું નસીબમાં નથી એના પર જ આવે\nએ લોકો ની બહુ જ સ્પેશ્યલ જગ્યા હોય છે એમના માટે જેમના નામનો લેટર આપણા મોબાઇલ નો લોક હોય છે\nહું જેમ છું તેમ બરાબર છું હું તને પસંદ ન હો તો તારી પ્રોબ્લેમ છે\nજો તું ના હોય તો આ તહેવાર સાથે પણ મારે કોઈ ખાસ વહેવાર નથી\nતૂટેલા દિલની વાત છે સાહેબ ટાઇમપાસ વાળાને ક્યાંથી સમજાય\nમને મરવાની બીક નથી લાગતી પણ મને મારા મા બાપ વગર જીવવાની બીક લાગે છે\nપોઝિટિવ વિચાર કરનારને કોઈ જ ઝેર મારી ન શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે\nલાગણીના ક્યાં કદી લેખિત કરાર હોય છે હા અધુરી વાતના મતલબ હજારો હોય છે\nરસ નથી મને કોઈની સાથે મગજમારી કરવાનો હું તો મોજમાં છું મારી દુનિયાદારીમાં\nક્યારેક એ વિચારીને રોવાય જાય છે હું જેને મારા સમજુએ જ કેમ બદલાઈ જાય છે\nભલે ગઈ પણ શીખવાડી ગઈ કે પ્રેમ નહીં પૈસા મહત્વના છે\nસાચું કહું લાગણી માપવાથી નહીં પણ માનવાથી વધે છે\nજિંદગીમાં સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરજો ચકાસવાનો નહીં\nઆપણે જ આપણી કદર કરવી જોઈએ કોઈ માટે ગમે એટલું કરો ઓછું જ પડશે\nએક મંદિરના દરવાજા ઉપર ખુબ જ સરસ લખેલું હતુ કે બધા સવાલના જવાબ અહીં મળી જાય જે ગૂગલ પર નહિ મળેજય શ્રી કૃષ્ણ\nઈર્ષા એ કમરના દુખાવા જેવી છે એક્સ રે મા ના આવે પર શાંતિથી બેસવા પણ ના દે\nજે માણસ તમારી સાથે જગડીયા પછી તમને મનાવવાનુ હુન્નર રાખે તો સમજી લેવાનું કે ખુદ થી વધારે તમને ચાહે છે\nપ્રેમ કરવું એ ગુનો નથી પણ એવું દિલ જેને તમારી જરાય કદર ના હોય અહેસાસ ના થતો હોય તમારા પ્રેમનો એવા દિલ માટે તડપવું ગુનો છે\nક્યારેય કોઇનાં થી એટલા નારાજ ન થતાં કે સામેવાળી વ્યક્તિ તમને બોલાવી ના શકે\nઆ દુનિયામાં બધું કિમતી જ હોય છે મેળવ્યા પહેલાં કાલે ગુમાવ્યા પછી\nસમય ખરાબ ચાલતો હોય ત્યારે સાચી કહેલી વાત પણ ખોટી લાગે છે\nનારાજગી રાખવાથી બીજું કાંઈ ન થાય સમય તો જશે ને દુરી વધતી જશે\nબીજું કાંઈ નહિ બસ પપ્પા❤ I love youજિંદગીમાં બહુ ઓછા લોકો હોય છે સાહેબ જે always લોકો ના face પર smile લાવી શકે છે\nતારો મેસેજ આવે કે ના આવે પર મેસેજ ની દરેક ઘંટડી પર તારી યાદ બહુ આવે છે\nતકલીફ તો હંમેશા સાચા માણસને જ થાય છે કેમ કે ખોટા માણસો નું તો કામ છે તકલીફ આપવાનું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/30th-november-gujarat-visit-dr-bhimrao-ambedkar-ahmedabad", "date_download": "2021-01-18T00:11:17Z", "digest": "sha1:P4EI5UOVEKVNDOYLPT3OTQTKGXD7D7ND", "length": 18974, "nlines": 80, "source_domain": "www.meranews.com", "title": "75 વર્ષ અગાઉ આજના દિને આંબેડકર આવ્યા હતા અમદાવાદ ઈચ્છા વ્યક્ત કરી કે, મારે તો...", "raw_content": "\n75 વર્ષ અગાઉ આજના દિને આંબેડકર આવ્યા હતા અમદાવાદ ઈચ્છા વ્યક્ત કરી કે, મારે તો...\n75 વર્ષ અગાઉ આજના દિને આંબેડકર આવ્યા હતા અમદાવાદ ઈચ્છા વ્યક્ત કરી કે, મારે તો...\nકિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): 26 નવેમ્બરે બંધારણ દિવસની ઊજવણી થઈ અને તે દિવસે બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા. 26 નવેમ્બરની જેમ આજનો દિવસ એટલે 30 નવેમ્બરનો દિવસ બાબાસાહેબ આંબેડકરની યાદો અમદાવાદ શહેર સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. 1945ની વાત છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની ખ્યાતિ દેશભરમાં દલિતોના ઉદ્ધારક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. દલિત અધિકારના જાગૃતિ માટે તેઓનો દેશભરમાં પ્રવાસ થતો હતો. આવા જ એક પ્રવાસ દરમિયાન તેઓ 1945માં 30 નવેમ્બરના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમનું અહીંયા આવવાનું પ્રયોજન હતું શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન અધિવેશનની અધ્યક્ષતાનું હતું.\nઆંબેડકરનું આવવાનું નિશ્ચિત થયું અને તે માટે કાર્યક્રમો ઘડાયા અને 30 નવેમ્બરના રોજ તેઓ ગુજરાત મેઇલ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશને આવ્યા. તેઓ આવ્યા ત્યારે રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરવા દસ હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. ભીડ એટલી હતી કે તેઓએ કોચની બહાર આવીને લો���ોને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને ફરી પાછા કોચમાં જતું રહેવું પડ્યું. અહીં આવ્યા ત્યારે તેમને કોમર્સ કોલેજ અને લો કોલેજનું આમંત્રણ મળ્યું હતું. અનેક સંસ્થાઓ-વ્યક્તિઓ પણ તેમના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા હતા. જોકે આંબેડકર સ્પષ્ટ કરી દીધું કે તેઓ ‘દલિત પરિષદ’ સિવાય ક્યાંય હાજરી આપશે નહીં. આ ઉપરાંત, તેમનો આગ્રહ હતો કે તેઓને મજૂર લત્તાઓની ચાલીઓ જોવી છે અને ત્યાં જ જમણ લેવું છે. અગાઉ આંબેડકરને છાજે તેવી જે વ્યવસ્થા કરવામાં આવી તે રદ કરવામાં આવી.\nઅંતે તેમને અસારવાના કલાપીનગર ખાતે આવેલા ઓમનગરની મુલાકાતે લઈ જવામાં આવ્યા. ઓમનગરમાં મિલકામદારો અને શ્રમિકો નિવાસ કરતા હતા. અહીંયા તેઓ રહ્યા અને ત્યાં જ તેમણે ભોજન લીધું. આંબેડકરની આ વિસ્તારમાં મુલાકાતનો પૂરો શ્રેય કરશનદાસ લેઉવાને જાય છે. કરસનદાસ લેઉવા તે સમયે મ્યુનિસિપાલટીના બોર્ડ કમિટિના સભ્ય હતા. આંબેડકરના આગમનથી આ પૂરો વિસ્તાર સજાવવામાં આવ્યો હતો. અહીંયા તેઓ સામાન્ય લોકોને મળ્યા હતા. એક કાર્યક્રમ પણ તે અનુસંધાને થયો હતો અને ત્યાં આંબેડકરને મ્યુનિસિપાલિટી વતી માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં વક્તવ્ય પણ આપ્યું હતું અને વર્તમાન હિંદુસ્તાનની સ્થિતિ વર્ણવી હતી. તે દિવસની સ્મૃતિમાં આજે પણ ઓમનગરમાં આંબેડકરની પ્રતિમાં અને તેમના નામે ચોક જોવા મળે છે.\n[વિગત સંદર્ભ : ગુજરાતની આંબેડકરી ચળવળનો ઇતિહાસ, લેખક : ડૉ. પી. જી. જ્યોતિકર]\nકિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): 26 નવેમ્બરે બંધારણ દિવસની ઊજવણી થઈ અને તે દિવસે બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા. 26 નવેમ્બરની જેમ આજનો દિવસ એટલે 30 નવેમ્બરનો દિવસ બાબાસાહેબ આંબેડકરની યાદો અમદાવાદ શહેર સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. 1945ની વાત છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની ખ્યાતિ દેશભરમાં દલિતોના ઉદ્ધારક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. દલિત અધિકારના જાગૃતિ માટે તેઓનો દેશભરમાં પ્રવાસ થતો હતો. આવા જ એક પ્રવાસ દરમિયાન તેઓ 1945માં 30 નવેમ્બરના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમનું અહીંયા આવવાનું પ્રયોજન હતું શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન અધિવેશનની અધ્યક્ષતાનું હતું.\nઆંબેડકરનું આવવાનું નિશ્ચિત થયું અને તે માટે કાર્યક્રમો ઘડાયા અને 30 નવેમ્બરના રોજ તેઓ ગુજરાત મેઇલ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશને આવ્યા. તેઓ આવ્યા ત્યારે રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરવા દસ હજારથી વધુ લોક��� ઉપસ્થિત હતા. ભીડ એટલી હતી કે તેઓએ કોચની બહાર આવીને લોકોને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને ફરી પાછા કોચમાં જતું રહેવું પડ્યું. અહીં આવ્યા ત્યારે તેમને કોમર્સ કોલેજ અને લો કોલેજનું આમંત્રણ મળ્યું હતું. અનેક સંસ્થાઓ-વ્યક્તિઓ પણ તેમના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા હતા. જોકે આંબેડકર સ્પષ્ટ કરી દીધું કે તેઓ ‘દલિત પરિષદ’ સિવાય ક્યાંય હાજરી આપશે નહીં. આ ઉપરાંત, તેમનો આગ્રહ હતો કે તેઓને મજૂર લત્તાઓની ચાલીઓ જોવી છે અને ત્યાં જ જમણ લેવું છે. અગાઉ આંબેડકરને છાજે તેવી જે વ્યવસ્થા કરવામાં આવી તે રદ કરવામાં આવી.\nઅંતે તેમને અસારવાના કલાપીનગર ખાતે આવેલા ઓમનગરની મુલાકાતે લઈ જવામાં આવ્યા. ઓમનગરમાં મિલકામદારો અને શ્રમિકો નિવાસ કરતા હતા. અહીંયા તેઓ રહ્યા અને ત્યાં જ તેમણે ભોજન લીધું. આંબેડકરની આ વિસ્તારમાં મુલાકાતનો પૂરો શ્રેય કરશનદાસ લેઉવાને જાય છે. કરસનદાસ લેઉવા તે સમયે મ્યુનિસિપાલટીના બોર્ડ કમિટિના સભ્ય હતા. આંબેડકરના આગમનથી આ પૂરો વિસ્તાર સજાવવામાં આવ્યો હતો. અહીંયા તેઓ સામાન્ય લોકોને મળ્યા હતા. એક કાર્યક્રમ પણ તે અનુસંધાને થયો હતો અને ત્યાં આંબેડકરને મ્યુનિસિપાલિટી વતી માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં વક્તવ્ય પણ આપ્યું હતું અને વર્તમાન હિંદુસ્તાનની સ્થિતિ વર્ણવી હતી. તે દિવસની સ્મૃતિમાં આજે પણ ઓમનગરમાં આંબેડકરની પ્રતિમાં અને તેમના નામે ચોક જોવા મળે છે.\n[વિગત સંદર્ભ : ગુજરાતની આંબેડકરી ચળવળનો ઇતિહાસ, લેખક : ડૉ. પી. જી. જ્યોતિકર]\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે ���ોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાં��ા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/113876/", "date_download": "2021-01-18T00:00:54Z", "digest": "sha1:Y7YN62KO5HVDMQ75IM4DSQJRRKOF6WVQ", "length": 9222, "nlines": 106, "source_domain": "citywatchnews.com", "title": "પેટ્રોલના ભાવ સ્થિર ડિઝલમાં ૧૭ પૈસાનો વધારા – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nપેટ્રોલના ભાવ સ્થિર ડિઝલમાં ૧૭ પૈસાનો વધારા\nઆંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જાેવા મળી રહી છે. છેલ્લા અમુક સપ્તાહોમાં વધારા બાદ આ સપ્તાહે દુનિયાભરના બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંંધવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. એક વાર ફરીથી આજે ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો અને સામાન્ય જનતાને ભાવમાં ઘટાડાની રાહત ન આપી. જાે કે પેટ્રોલના ભાવમાં ઘટાડામાં રાહત આપી નહિ. જાે કે પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો આજે વધારો નથી કરવામાં આવ્યો પરંતુ ડીઝલના ભાવમાં ૧૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.\nતમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે ડીઝલના ભાવમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા બાદ ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્્યુ છે. ડીઝલની કિંમત ૮૧.૩૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જાે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો પરંતુ આ સપ્તાહે ડીઝલના ભાવમાં આજે ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. સોમવારે પણ ડીઝલના ભાવમાં ૧૧ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.\nદિલ્હી સરકારનો મોટો નિર્ણયઃ પાન મસાલા ગુટખા પર ���ક વર્ષનો પ્રતિબંધ\nભારત અને ચીનના લોકોને પ્રેમ કરૂં છું, શાંતિ માટે કંઈ પણ કરીશઃ ટ્રમ્પ\nભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરિઝઃ ધવન સાથે ઓપનરમાં ગિલ-અગ્રવાલ વચ્ચે સ્પર્ધા\nભારતે પ્રચંડ લશ્કરી તાકાતનું પ્રદર્શન કરતા ચીન ફફડયું ગલવાન ઘાટીઃ અંતે ચીની સૈનિકો ૧.૫ કિમી પાછળ હટ્યા\nકર્ણાટક સરકાર હિંસામાં સામેલ દોષિઓ પાસેથી કરશે નુકસાનની ભરપાઇ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B0%E0%AB%81%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2021-01-18T01:17:36Z", "digest": "sha1:M2VU6TGXEWU66ZA3LIL5C6YCW4VKJNVR", "length": 4172, "nlines": 84, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/દિલરુબાના હાથમાં - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← રુબાઈ ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ખપના દિલાસા શા \n૭૮ : દિલરુબાના હાથમાં\nદિલરુબા છે દિલરુબાના હાથમાં;\nકલ્પના છે આસ્થાના હાથમાં,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nરાગ સાથે રંગને અનુરાગ છે,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nપ્રેમને સૌંદર્યનો મેળાપ છે,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nમાટી થઈ મુજ દિલ ઊગી રૂપાંતરે,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nબે લૂંટારા છે અને દિલ એકલું,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nકઈ ���િલ બચશે ન લૂંટાયા વગર,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં\nશીશ મારું ચર્ણમાં તેના નથી.\nદિલરુબા છે દિલરૂબાના હાથમાં.\nદિલરુબાના હાથમાં છે દિલરુબા,\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nછે મુખે ગઝલો 'મુહિબ' તારી અને\nદિલરુબા છે દિલરુબાના હાથમાં.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/cyclone-vayu-may-hit-gujarat-soon-dos-and-donts-when-cyclone-warning-is-there-97659", "date_download": "2021-01-18T00:44:15Z", "digest": "sha1:FVXYDFGQDVSRHDHK3N3IFGOVSQYRTK7S", "length": 9207, "nlines": 85, "source_domain": "www.gujaratimidday.com", "title": "cyclone vayu may hit gujarat soon dos and donts when cyclone warning is there | ગુજરાત પર 'વાયુ'નો ખતરોઃ વાવાઝોડા સમયે સલામત રહેવા આટલી વાતોનું રાખો ધ્યાન - news", "raw_content": "\nગુજરાત પર 'વાયુ'નો ખતરોઃ વાવાઝોડા સમયે સલામત રહેવા આટલી વાતોનું રાખો ધ્યાન\n'વાયુ' વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની સામે લડવા માટે તંત્રએ તો તૈયારીઓ કરી લીધી છે. પણ જો નાગરિકો પણ સાવધાન રહે તો દુર્ઘટના ટાળી શકાય છે.\nવાવાઝોડા સમયે સલામત રહેવા આટલી વાતોનું રાખો ધ્યાન\nવાયુ વાવાઝોડાના કારણે તેજ ગતિથી પવન ફુંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં સલામત રહેવા માટે વાવાઝોડા પહેલા નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો.\nતમારા મોબાઈલ ફોનને ચાર્જ રાખો\nવાવાઝોડાની આગાહી તંત્રએ કરી જ દીધી છે. આવા સમયમાં સંપર્ક જાળવી રાખવા માટે તમારા ફોનને ચાર્જ કરી રાખો જેથી કટોકટીના સમયમાં તેનો ઉપયોગ કરી શકાય. ઈન્ટરનેટ ન હોય તો SMSનો ઉપયોગ કરો.\nતમારા જરૂરી દસ્તાવજો અને વસ્તુઓ સલામત રાખો\nવાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આવા સમયે તમારા જરૂરી દસ્તાવેજોને પલળી જતા કે ખરાબ થઈ જતા બચાવવા માટે અને કટોકટીના સમયે કામ આવે તે માટે તેને પ્લાસ્ટિકમાં રાખીને સલામત જગ્યાએ રાખો. દસ્તાવેજો એવી જગ્યાએ સાચવો જ્યાંથી તમને જરૂર પડે ત્યારે તરત જ મળી જાય.\nઈમરજન્સી કિટ તૈયાર કરો\nકટોકટીના સમયે કામ આવી શકે તેવી એક કિટ તૈયાર કરો. જેમાં ટોર્ચ, ફર્સ્ટ એઈડ બોક્સ, હળવું જમવાનું, પાણી, માચિસ જેવી જરૂરી વસ્તુઓ હોય.\nજો તમે બહાર હોવ તો\nવાવાઝોડા કે ભારે વરસાદ સમયે તમે બહાર હોવ તો સૌથી પહેલા સલામત આશ્રય શોધો. આસપ��સ વૃક્ષ, વીજળીના થાંભલા ન હોય તેનું ધ્યાન રાખો. જર્જરિત દીવાલ કે ઈમારતનો આશરો ન લો. સ્થિતિ થોડી સામાન્ય ન થાય ત્યાં સુધી નીકળાની ઉતાવળ ન કરો.\nકુદરતી આફત દરમિયાન અફવાઓથી દૂર રહો. માત્ર ભરોસાપાત્ર માહિતી પર જ વિશ્વાસ કરો. સમાચારો જોતા રહો જેનાથી સાચી માહિતી મળે. સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓ પર વિશ્વાસ ન કરો.\nવાવાઝોડા દરમિયાન અને વાવાઝોડું પસાર થઈ ગયા બાદ આટલી વાતોનું ધ્યાન રાખો\nવીજળી, ગેસનો સપ્લાય બંધ કરો\nવાવાઝોડા દરમિયાન ભૂલ્યા વગર વીજળી અને ખાસ કરીને ગેસનો સપ્લાય બંધ કરી દો. ભારે પવન અને વરસાદના કારણે શોર્ટ સર્કિટ જેવી ઘટના થવાની સંભાવના રહે છે.\nબારી, દરવાજા બંધ રાખો\nવાવાઝોડા દરમિયાન ઘરના બારી અને દરવાજા બંધ રાખો. કુતુહલવશ બહાર નીકળવાનો પ્રયાસ ન કરવો.\nઆ પણ વાંચોઃ 'વાયુ' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર તૈયાર, NDRFની ટીમો રવાના\nજો તમારું ઘર અસલામત હોય તો વાવાઝોડા પહેલા જ સલામત જગ્યાએ ખસી જાઓ. જર્જરિત કે જૂના ઘરમાં ન રહેવું જોઈએ.\nવરસાદ અને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના રહેતી હોય છે. જેથી શુદ્ધ કરેલું પાણી જ પીઓ.\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ\nPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે\nઅમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો\nઅમિત શાહે પતંગ કાપી, તેમની પતંગ કપાઈ પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/gujrat/111050/", "date_download": "2021-01-18T00:26:02Z", "digest": "sha1:PBAEWPFOQA7SURZ2QSKWUUVASCU7RHVM", "length": 15435, "nlines": 105, "source_domain": "citywatchnews.com", "title": "રાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ૧૭ તાલુકાઓમાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી�� સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nરાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ૧૭ તાલુકાઓમાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ\nકોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હાલ તો પ્રી-મોન્સૂન વરસાદની સીઝન ચાલી રહી છે. મહારાષ્ટÙમાં ચોમાસું આવ્યા બાદ તેના એક સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ ચાલું વર્ષે વરસાદ વહેલો હવામાન વિભાગ દર્શાવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાત્રે ૧૦ કલાક સુધીમાં રાજ્યના ૧૦૦ તાલુકામાં વરસાદનું આગમન થઈ ચુક્્યુ છે. ૧૭ તાલુકાઓમાં તો ૧ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નજર કરીએ તો અત્યાર સુધી રાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્્યો છે. મહેસાણામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં પોણા ૩ ઈંચ વરસાદ, ગાંધીનગરના દહેગામમાં બે ઈંચ વરસાદ, રાજકોટના પડધરીમાં પોણા બે ઈંચ વરસાદ, લુણાવાડા, છોટાઉદેપુરમાં પોણા ૨ ઈંચ વરસાદ, માણસા, ગોધરા, જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ, ઘોઘંબા, પાવીજેતપુર, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ, સંજેલી, તાલાલા, દેવગઢબારિયામાં ૧ – ૧ ઈંચ વરસાદ, સાયલા અને લાઠી, ખંભાળિયામાં ૧ – ૧ ઈંચ વરસાદ ખાબક્્યો છે, જ્યારે રાજ્યના ૩૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. રાજ્યભરમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે બુધવારે રાત્રે ૧૦.૩૦ કલાકની આસપાસ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સેટેલાઈટ, જાધપુર, પ્રહલાદનગર, બોપલ, મણિનગર, નહેરુનગર, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો સાથે પવન પણ ફૂંકાયો હતો. તો પશ્વિમ વિસ્તારમાં પણ મેઘરાજાએ પધરામણી કરી ��તી. વરસાદના પગલે અમદાવાદમાં ઠંડા પવનો શરૂ થઈ ગયા છે. લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે. મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં દિવસ દરમિયાન છુટા છવાયા વાદળો રહ્યાં બાદ મોડી સાંજથી કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતા. દરમિયાન રાત્રે સવા દશ વાગ્યાના અરસામાં શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના સરખેજ વિસ્તારમાં બે કલાકમાં જ સવા ઈંચ જેટલો વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જાકે બે કલાકમાં શહેરમાં એવરેજ ૧ ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો. વરસાદી માહોલના કારણે શહેરીજનોનો અસહ્ય ઉકળાટ અને બફારથી છુટકારો મળ્યો હતો. બુધવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના મણિનગર, જશોદાનગર, વટવા, વસ્ત્રાલ, ઈસનપુર, રબારી કોલોની, નિકોલ, નરોડા, નારોલ, બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, રખીયાલ, ગોમતીપુર, સરસપુર, જમાલપુર, ખાનપુર, પાલડી, ગોતા, શીલજ, સત્તાધાર, મેમનગર, નારણપુર, વાડજ, રાણીપ, ચાંદલોડીયા, ઘાટલોડીયા, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. માત્ર બે કલાકમાં જ શહેરમાં એક ઈંચ જેટલો સાર્વત્રીક વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અત્રે ઉલ્લેખીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સોમવારના રોજ અમદાવાદ શહેરમાં સારા પ્રમાણમાં વરસાદ પડયો હતો. જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘુંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્્યાં હતા. બાદમાં એક દિવસા વિરામ પછી આજે બુધવારે મોડી રાત્રે શહેરના મોટાભાગના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ સિવાય અડાલજમાં પણ વરસાદી માહોલ બન્યો હતો. આમ અમદાવાદ શહેરમાં બુધવારે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી. વડોદરાના પાદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આસપાસના તાલુકામાં પણ વરસાજી માહોલ સર્જાયો છે. વડોદરામાં વરસાદને કારણે વીજળી ગુલ થવાની માહિતી સામે આવી રહી છે. તો વીજળીના કડાકા પણ જાવા મળ્યા હતા. પાટનગર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પણ મેઘો જામ્યો છે.\nકોરોના સંકટ દેશ સમક્ષ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ : મોદી\nદિલ્હીમાં લોકડાઉન વધારવા માટે હાઇકોર્ટમાં દાખલ કરાઈ જનહિતની અરજી\nપરિણિત હોવાની વાત છુપાવી બીજી યુવતી સાથે લગ્ન કરતાં ફરિયાદ\nપોલીસે ૨૪.૩૨ લાખનો દારૂ ઝડપી પાડ્યો કોંક્રેટી મિક્ષ કરી દારૂ સંતાડવાનો કીમિયોઃ પોલીસે એક આરોપી��ી ધરપકડ કરી\nગઢડા તાબેના લીંબાળી ગામની સીમમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ સુપરકીંગ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૨૦૦તથા મોબાઇલ ફોન નંગ -૬ સહિત કુલ કિ.રૂ. ૩૭,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગઢડા પોલીસ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE_!_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80", "date_download": "2021-01-18T02:05:42Z", "digest": "sha1:32HBS2J5QKETK3C44PAHEC63SHLY3JMM", "length": 6980, "nlines": 116, "source_domain": "gu.wikisource.org", "title": "ઓ રાણા ! જીવનો સંગાથી - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n જીવનો સંગાથી હરિ વિણ કોઈ નથી…\nમારે પ્રભુ ભજવાની હામ રે, મારે હરિ ભજવાને હામ રે, જીવનો૦\n એક રે ગાયને દો દો વાછડાં,\nતોય એના જુદારે જુદા લેખ\nએક રે બન્યો શિવજીનો પોઠિયો,\nબીજો ફરે ઘાંચીડાને ઘેર… જીવનો૦\n એક રે માટીનાં દો દો માટલાં,\nતોય એના જુદારે જુદા લેખ\nએક ને માટાલું જસોદા માતનું,\nબીજું દીસે કલાલને ઘેર... જીવનો૦\n એક રે વેલાને બે બે તુંબડાં,\nતોય એના જુદા રે જુદા લેખ;\nએક રે તુંબડું સાધુના હાથમાં,\nબીજું રાવળિયાને ઘેર... જીવનો૦\n એક રે માતાના દો દો બેટડા,\nલખ્યા એના જુદા રે જુદા ��ેખ,\nએક રે બેટડો ચોરાશી ધૂણી તપે,\nબીજો ઘૂમે લખચોરાશી ફેરા માંહ્ય… જીવનો૦\n એક રે વાંસની દો દો વાંસળી,\nતોય એના જુદા જુદા લેખ;\nએક રે વાંસળી કાનકુંવરની,\nબીજી વાગે વાદીડાને રે ઘેર… જીવનો૦\n ગુરુને પ્રતાપે મીરાં બોલિયાં,\nદેજો અમને સંતોના ચરણોમાં વાસ. જીવનો૦\nહે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…\nહે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…\nકે લખ્યા એના જુદા જુદા લેખ (૨)… કર્મનો સંગાથી…\nએક રે ગાયના દો દો વાછરુ,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક રે બન્યો શિવજીનો પોઠીયો,\nબીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે માતાના દો દો દીકરા,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક ને માથે રે છત્તર ઝૂલતા,\nબીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.\nએક રે માટીના દો દો મોરિયા,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક ને મોરિયો શિવજીની ગળતી,\nબીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી\nએક રે પથ્થરના દો દો ટુકડા,\nલખ્યા એના જુદા જુદા લેખ,\nએક ની બની રે પ્રભુજીની મૂરતી,\nબીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.\nએક રે વેલાના દો દો તુંબડા,\nકે લખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે તુંબડુ સાધુજીના હાથમાં,\nબીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે વાંસની દો દો વાંસળી,\nકે લખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે વાંસળી કાનજી કુંવરની,\nબીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે માતાના દો દો બેટડા,\nલખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે બેટો ચોરાશી ધૂણી તપે,\nબીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી\nરોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,\nકે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૨૧:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/gandhinagar/live-gandhinagar/", "date_download": "2021-01-18T02:03:25Z", "digest": "sha1:522S7Z3RQVQZ3OZ6OLQBE5753CMZLZMQ", "length": 14732, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "LIVE Archives", "raw_content": "\nરાજ્યભરમાં આજથી “CORONA Vaccine” આપવાની શરૂ\nદરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે વેક્સિન લીધા…\n‘પ્રવાસન વૃદ્ધિ – પર્યાવરણ સમૃદ્ધિ’ના સમન્વય સાથે નવી પ્રવાસન નીતિ 2021-25ની જાહેરાત, જાણો નીતિ વિશે\n‘અતિથી દેવો ભવ’નો સના��ન સંસ્કૃતિ ભાવ સાકાર કરી ટુરિસ્ટ સેન્ટ્રિક અભિગમથી ગુજરાતને વર્લ્ડ ટુરિઝમ મેપ પર અગ્રણી બનાવવાની નેમ 1…\n#Gandhinagar – ‘પહેલા તબક્કામાં 11 લાખ કર્મચારીને મળશે રસી’ : CM રૂપાણી\nCM રૂપાણીએ જણાવી વેક્સિનેશનની રૂપરેખા ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ…\nના ડીજે, ના દોસ્તો ઉતરાયણ તો પરિવાર સાથે જ ઉજવી શકાશે : ફ્લેટના ધાબા પર ભીડ ભેગી થશે તો ચેરમેન જવાબદાર, રાજ્ય સરકારની હાઈકોર્ટમાં માર્ગદર્શિકા\nદિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ, ફરીથી ચૂક ના થાય તે જોવાની અમારી જવાબદારીઃ રાજ્ય સરકાર કોઈપણ સોસાયટીના ધાબે બહારના…\nગુજકોસ્ટ દ્વારા સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરીંગ અને મેથેમેટિક્સનાં વિદ્યાર્થીઓ માટે ‘રોબોફેસ્ટ-ગુજરાત 2.0’ની જાહેરાત\nરાજ્યના ટેક્નો-સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા ‘રોબોફેસ્ટ-ગુજરાત 2.0′ યોજાશે સ્પર્ધામાં વિવિધ સાત પ્રકારના રોબર્ટનો સમાવેશ સ્પર્ધામાં લેવલ-1 ઉપર વિજેતા થનાર ટીમને…\nઅનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે\n‍નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત…\nકિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 2409 ગામના ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે\nમુખ્ય મંત્રી વિજય રૂપાણી આગામી તારીખ 3, 5, 7 અને 9 મી જાન્યુઆરી-2021 ના રોજ ચાર જીલ્લા મથકોએ “કિસાન સૂર્યોદય…\nરાજ્યના તમામ પતંગોત્સવ રદ, રાત્રિ કર્ફ્યૂ હવે 9ને બદલે 11થી સવારના 6 વાગ્યા સુધીનો થવાની સંભાવના\nહાલ રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે, કોરોનાના…\n#Gandhinagar – દુનિયાભરમાં MADE IN GUJARAT ગુજરાત બ્રાન્ડ છવાય જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી 2021 જાહેર, જાણો શું છે પોલિસી\nરાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની નવી “ગુજરાત સોલર પાવર પોલીસી 2021″ની જાહેરાત નવી સોલાર…\n#Gandhinagar – મંત્રીમંડળની બેઠકમાં ઉત્તરાયણ અને રાત્રિ કર્ફ્યુ અંગે નિર્ણય લેવાની શક્યતા\nરાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છ���. ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજ���ોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-28-09-18/", "date_download": "2021-01-18T00:42:47Z", "digest": "sha1:36XCEVA7PQIHIVJWEG3H4CGY7AWDT5IN", "length": 4845, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (28/09/18) - GKnews", "raw_content": "\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીના કયા પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું\nચોકલેટ પ્લાન્ટ અને હોમ રાસન પ્લાન્ટ\nવિશ્વનું પ્રથમ ફૂલ્લી સોલર પાવરથી ચાલતુ એરપોર્ટ જેને એનો UNOદ્વારા ઉર્જા કેટેગરીમાં એવોર્ડ 2018 અપાયો\nમહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ\nકેન્દ્રીય કેબિનેટ દ્વારા GST કઈ સંસ્થા અને સરકારી દરજ્જો અપાયો\nગુડ એન્ડ ગવર્નન્સ ટેક્સ નેટવર્ક\nગુડ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક\nગુડ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક\n2018 નો એશિયા કપમાં કોણ વિજેતા બન્યું \nચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણુક કરવામાં આવી \nભારતના કયા રાજ્યમાં પ્રથમ મલ્ટી સ્કિલ્સ પાર્કની સ્થાપના કરાશે\nમહિલાઓની ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતની કેપ્ટન કોણ રહેશે\nઉપર આપેલ એક પણ નહિ\nકયા દેશ દ્વારા મ્યાનમારના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી નાગરિત્વ પાછું ખેંચી લીધું\nભારતના રેલવે મંત્રાલય દ્વારા કયો નવો પ્રોજેક્ટ શરૂ કરાયો\nરેલવે સ્ટેશન વાઈ ફાઈ\nરેલવે લાઇફ લાઇન ઓફ ધ નેશન\nસુપ્રીમ કોર્ટ દ્વારા કેરલાના સબરીમાલા મંદિર અંગે કયો ચુકાદો અપાયો \nમહિલાઓને પ્રવેશની છૂટ આપી\nઆપેલ એક પણ નહીં\nમહિલાઓને પ્રવેશની પ્રતિબંધ લગાવી\nફક્ત બાળકીઓનો પ્રવેશ બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=646", "date_download": "2021-01-18T01:28:08Z", "digest": "sha1:34HMW5DQ5BKWP4DPFFGWFNISHTUN32PT", "length": 23633, "nlines": 96, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્���િવેદી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી\nગુજરાતના એક મહાન સપૂતની આ વાત છે.\nનાની વયમાં આ ગુજરાતી સપૂતે એવી સિદ્ધિ મેળવી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, દુનિયાભરમાં એણે પોતાના નામ અને કામનો ડંકો વગાડ્યો એના નામ અને કામને જાણીએ એ પહેલાં એના બાળપણનો એક સ-રસ પ્રસંગ જોઈએ.\nદર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત પરના કોઈ હિલ-સ્ટેશને જઈને રહેતા. પિતાનો પરિવાર પૈસેટકે સુખી અને સમૃદ્ધ. એટલે કુટુંબના બધા જ સભ્યો સાથે જ આવા સ્થળે જઈને રહેતા. ધંધાનું કામકાજ પણ એટલા દિવસ ત્યાંથી જ થતું.\nએક વર્ષે સહુ સિમલા ગયા હતા. ત્યાં એક-દોઢ મહિના સુધી રહેવાના હતા. એટલે ધંધાના કામકાજ અંગે લગભગ દરરોજ બહારગામથી પિતાના નામની બધી ટપાલ સિમલામાં આવતી. માતા પણ સમાજસેવાનું કામ કરતાં હતાં. એટલે એમનાં નામની ટપાલ પણ આવતી. કુટુંબના બીજા સભ્યોના નામની ટપાલ પણ આવ્યા કરતી. આપણી આ કથાનો નાનકડો નાયક દરરોજ આ બધું જોયા કરતો. એ વખતે તો એ માત્ર છ-સાત વર્ષનો છોકરો. છતાં વાંચતા-લખતાં પૂરેપૂરું આવડે. એટલે દરરોજ બહારગામથી આવતા ટપાલના પત્રો માતા-પિતા કે કાકા વાંચતા હોય ત્યારે એને થતું : મારા નામની ટપાલ આવે તો તો હું પણ વટથી કવર ખોલી આ બધાની જેમ વાંચી શકું ને \nઆમ વિચાર કરી આ છોકરાએ એક યુક્તિ કરી. પિતાજીના સેક્રેટરી પાસેથી થોડાં કવર લીધાં. એ બધાં પર પોતાનું નામ અને સિમલાનું સરનામું ટાઈપ કરાવ્યું. અને પછી પછી શું કર્યું જાણો છો પછી શું કર્યું જાણો છો જાણશો તો જરૂર હસી પડશો. પછી એ છોકરાએ પોતે જ પોતાના પર પત્ર લખ્યો જાણશો તો જરૂર હસી પડશો. પછી એ છોકરાએ પોતે જ પોતાના પર પત્ર લખ્યો એ પત્રને પરબીડિયામાં બીડી બહાર જઈ ટપાલની પેટીમાં નાખી આવ્યો એ પત્રને પરબીડિયામાં બીડી બહાર જઈ ટપાલની પેટીમાં નાખી આવ્યો બીજે દિવસે ટપાલમાં એ ભાઈસાહેબના નામનું કવર ટપાલી આપી ગયો બીજે દિવસે ટપાલમાં એ ભાઈસાહેબના નામનું કવર ટપાલી આપી ગયો અને બ���જાની જેમ એણે પણ કવર ખોલી વટથી પત્ર વાંચવા માંડયો. અને પછી તો આવો બનાવ દરરોજ બનવા માંડ્યો. દરરોજ ટપાલમાં આ છોકરાના નામનો પત્ર આવે જ અને બીજાની જેમ એણે પણ કવર ખોલી વટથી પત્ર વાંચવા માંડયો. અને પછી તો આવો બનાવ દરરોજ બનવા માંડ્યો. દરરોજ ટપાલમાં આ છોકરાના નામનો પત્ર આવે જ માતા-પિતાને નવાઈ લાગવા માંડી. આ છોકરા પર દરરોજ કોના પત્રો આવતા હશે માતા-પિતાને નવાઈ લાગવા માંડી. આ છોકરા પર દરરોજ કોના પત્રો આવતા હશે એક દિવસ પિતાજીએ પૂછ્યું : ‘બેટા, હમણાં-હમણાં દરરોજ તારા નામની ટપાલ આવે છે… તને રોજ રોજ કોણ પત્ર લખે છે એક દિવસ પિતાજીએ પૂછ્યું : ‘બેટા, હમણાં-હમણાં દરરોજ તારા નામની ટપાલ આવે છે… તને રોજ રોજ કોણ પત્ર લખે છે \nપિતાના આ પ્રશ્નના ઉત્તરમાં પુત્ર હસી પડ્યો ને બોલ્યો : ‘પપ્પાજી, હું જ લખું છું.’\nહવે હસવાનો વારો પિતાજીનો આવ્યો. હસતાં હસતાં એમણે પૂછ્યું : ‘તું જ પત્ર લખે છે તું જ તને પત્ર લખે છે તું જ તને પત્ર લખે છે કેમ બેટા ’ દીકરાએ પછી આખી વાત નિખાલસથી કહી. દીકરાની આખી વાત સાંભળી પરિવારના બધા સભ્યો ખુશ થયા.\nપોતાના નામની ટપાલ આવે એ માટે બાળપણમાં આવી અનોખી યુક્તિ અજમાવનાર આ બાળક મોટો થઈને એટલો મહાન થયો કે પછી તો દુનિયાભરમાંથી એના નામની ટપાલ દરરોજ થોકબંધ આવવા માંડી. અને એ બધી ટપાલ વાંચવા ને એનો જવાબ તૈયાર કરવા એને ખાસ સેક્રેટરી રાખવા પડ્યા ગુજરાતના એ મહાન સપૂત એટલે ડૉ. વિક્રમ સારાભાઈ. આપણે સહુએ ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે એમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં એટલી બધી સિદ્ધિ મેળવી કે માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં એમનું નામ વિખ્યાત થઈ ગયું. 12 મી ઑગસ્ટ 1919 નો એ દિવસ હતો. એ દિવસે હિન્દુ ભાઈ-બહેનોના બહુ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હતો. એ શુકનિયાળ દિવસે અમદાવાદમાં એમનો જન્મ થયો. પિતાનું નામ અંબાલાલ, માતાનું નામ સરલાબહેન. દાદાનું નામ સારાભાઈ. એ નામ પછી તો અટક જેવું બની ગયું. વિક્રમભાઈ એટલે તો ડૉ. વિક્રમ સારાભાઈ તરીકે જ ઓળખાયા.\nડૉ. હોમી ભાભાની જેમ એમના આ મિત્રનો જન્મ પણ બહુ ધનવાન કુટુંબમાં થયો હતો. પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા. શિક્ષણમાં એમને ખૂબ રસ. માતાજી સરલાબહેન પણ શિક્ષણ, સેવા અને સંસ્કારનાં આગ્રહી. આમ શ્રીમંત, સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાં વિક્રમભાઈનું ઘડતર થયું. વિક્રમભાઈ કોઈ નિશાળમાં જઈને ભણ્યા ન હતા. એમના પિતા શેઠ અંબાલાલ સારાભાઈએ પોતાના બંગલામાં જ ઉત્તમ શિક્ષકોને બોલાવી વિક્રમભાઈને શિક્ષણ અપાવ્યું હતું. આમ પંદર-સોળ વર્ષની વય સુધી વિક્રમભાઈ ઘરમાં રહીને જ ભણ્યા. એમના એ ઘરમાં પંડિત જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્રુઝ અને બીજા ઘણા મહાપુરુષો આવતા. બાળક વિક્રમભાઈને એ સહુને જોવાનો, મળવાનો, એમની વાતો સાંભળવાનો બહુ મોટો લાભ મળ્યો. વિક્રમભાઈના ઘડતરમાં આ હકીકતે મહત્વનો ભાગ ભજવ્યો.\nવિક્રમભાઈ નિશાળમાં ભણ્યા ન હતા; પણ મેટ્રિકની પરીક્ષા માટે નિશાળ મારફત જ ફોર્મ ભરવું પડે એવું હતું. એટલે અમદાવાદની એક જાણીતી શાળા – આર.સી. હાઈસ્કૂલ – દ્વારા ફોર્મ ભરી વિક્રમભાઈએ મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પછી બે વર્ષ અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી તેઓ ઈંગલૅન્ડ ગયા. ત્યાંથી 1939માં વીસ વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્થાતક થયા અને ત્યાં જ ભૌતિકશાસ્ત્ર – ફિઝીક્સ – ના વિષયમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. એટલામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વિક્રમભાઈને અભ્યાસ અધૂરો મૂકી ભારત પાછા ફરવું પડ્યું. સ્વદેશ આવી તેઓ બૅંગલોરની સંશોધન સંસ્થામાં જોડાયા અને ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરવા લાગ્યા. એ સંસ્થામાં એમને સર સી.વી. રામન જેવા મહાન વિજ્ઞાની માર્ગદર્શક તરીકે મળ્યા. ડૉ. હોમી ભાભાનો પણ ત્યાં પરિચય થયો. વિક્રમભાઈએ તેનો પૂરતો લાભ લઈને ત્યાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી.\nદરમ્યાન, પાંચ વર્ષ પછી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે વિક્રમભાઈ ફરી કેમ્ર્બિજ ગયા અને ત્યાંથી ભૌતિકશાસ્ત્રમાં પી.એચ.ડી ની ડિગ્રી મેળવી. પોતાની ઈચ્છા પ્રમાણે વિદેશમાં શિક્ષણ મેળવી ડૉ. વિક્રમભાઈ ભારત પાછા આવ્યા. અહીં આવી એમણે ભૌતિક વિજ્ઞાનની એક પ્રયોગશાળા અમદાવાદમાં શરૂ કરી. આજે આ સંસ્થા ‘ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી’ નામે અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસ અને સંશોધનમાં બહુ મૂલ્યવાન કામ કરે છે. એ પછી વિક્રમભાઈએ કાશ્મીરમાં તેમજ દક્ષિણ ભારતમાં તિરૂઅનંતપુરમ અને કોડાઈમાં પણ આવી પ્રયોગશાળાઓ શરૂ કરાવી. એમના પ્રયાસથી અમદાવાદમાં ATIRA નામની કાપડ ઉદ્યોગ માટેની સંશોધન સંસ્થા તથા IIM ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ જેવી રાષ્ટ્રિય કક્ષાની સંસ્થાનો જન્મ થયો. અમદાવાદની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMA આજે ભારતભરની આવા પ્રકારની શ્રેષ્ઠ સંસ્થા મનાય છે. ડૉ. વિક્રમભાઈએ આવી 30થી વધુ સંસ્થાઓની સ્થાપના કરી ઉદ્યોગ અને વિજ્ઞ��ન-જગતની બહુ મોટી સેવા કરી છે.\nડૉ. વિક્રમભાઈની આવી સેવાની કદર કરી ભારત સરકારે ઈ.સ. 1962માં દેશના અંતરિક્ષ (અથવા અવકાશ) સંશોધન કાર્યની સઘળી જવાબદારી એમને સોંપી. ISRO – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન – તરીકે ઓળખાતી આ સંસ્થાએ અંતરિક્ષ સંશોધનમાં ઉત્તમ કામગીરી કરી છે.\nડૉ. વિક્રમભાઈએ અંતરિક્ષ વિજ્ઞાનમાં સંશોધનનો ખૂબ વિકાસ કર્યો. આને પરિણામે આપણો દેશ અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલવામાં સફળ થયો છે. આવા ઉપગ્રહો – સેટેલાઈટની મદદથી આપણે ટેલિવિઝન પર જુદી જુદી ચેનલો દ્વારા દુનિયાભરમાં બનતાં બનાવો તત્કાલ નજરોનજર ઘેરબેઠાં જોઈ શકીએ છીએ. પરદેશમાં દૂર દૂર વસતાં આપણા મિત્રો સ્વજનો સાથે વાતો કરી શકીએ છીએ. અવકાશ વિજ્ઞાનમાં આવી જાદુઈ લાગે એવી સિદ્ધિઓ ભારતે હાંસલ કરી પણ ડૉ. વિક્રમભાઈ પોતે એમના જીવનકાળ દરમ્યાન એ જોઈ ન શક્યા. 1971માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમભાઈએ આમ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી.\n« Previous શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\nનીકળ – મનહર જાની Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમહત્તા – ભુલાતા જતા મંદિરની : લાલજીભાઈ પ્રજાપતિ\nપુસ્તકાલયોમાં ઘટતી જતી ગિર્દી અને મંદિરોમાં વધતી જતી ભીડ વચ્ચેનું સંતુલન સાધવા જેવું છે. મંદિરોની અગત્ય જેટલી જ મહત્તા લાઈબ્રેરીને મળે એવું વાતાવરણ સર્જવાની દરેક શિક્ષકની મૂળભૂત ફરજ છે. કોઈકની અથાક મહેનતને અંતે લખાયેલ એક પુસ્તકને વાચક જ ન મળે એ વિચારોના દુષ્કાળના સર્જનનું મહત્વનું પરિબળ છે. ભારતાના આઝાદીના ઈતિહાસને જે શિક્ષકે વિગતવાર વાંચ્યો જ નથી એવો શિક્ષક પોતાના અધ્યાપનમાં ... [વાંચો...]\nમારા એક સજ્જ્ન મિત્ર દ્વારા એક ભૂલ થઈ ગઈ. ભૂલનું સ્વરૂપ એવું કે જો આ ભૂલ જાહેર થઈ જાય તો મિત્રની સમાજમાં ભારે નાલેશી થાય. આબરૂદાર માણસ સમાજમાં બે-આબરૂ બને તો તેને મરવા જેવું લાગે. મિત્ર ઘણા દુ:ખી થયા. તેમનું હૃદય પશ્ચાત્તાપના અગ્નિથી જાણે સળગી ગયું. રહી રહીને તેમને લાગવા માંડ્યું કે હવે જીવન જીવવા જેવું નથી. આવી હતાશ અવસ્થામાં ... [વાંચો...]\nવાચનનો પ્રારંભ – કાકા કાલેલકર\nનાનપણમાં અમારે વાંચવાલાયક ચોપડીઓ હાથમાં ઝાઝી આવતી નહીં. શાહપુરની નેટિવ જનરલ લાઈબ્રેરીમાં જ્યારે હું પહેલો ગયો અને ત્યાં જોયું કે, મહિને ઓછામાં ઓછા બે આના આપવાથી છાપાં વાંચવા મળે છ��� એટલું જ નહીં, પણ એ પુસ્તકસંગ્રહમાંથી વાંચવાને ચોપડીઓ પણ મળે છે, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. આવી જાતની વ્યવસ્થા જેને સૂઝી હશે તેની કલ્પક્તા વિશે મારા મનમાં ભારે માન ... [વાંચો...]\n12 પ્રતિભાવો : ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી\nઅહીં ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ અને “મિસાઈલ મૅન” ડૉ. અબ્દુલ કલામ પણ ડૉ.વિક્રમ સારાભાઈ ને પોતાના ગુરુ માને છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%AC%E0%AA%B3%E0%AA%A5%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2021-01-18T02:02:38Z", "digest": "sha1:CG7KURTNOKSYUL7XAFYN4SYARMHAGV6U", "length": 25049, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "કચ્છનો કાર્તિકેય/બાહુબળથી ભાગ્યપરીક્ષા - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર 1922\n← અમદાવાદમાં હાહાકાર કચ્છનો કાર્તિકેય\n૧૯૨૨ 'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ →\nઅરણ્યમાંના અમુક સ્થાનમાં આવ્યા પછી ત્યાંના જાણીતા પારધીઓ તથા વાઘરીઓના કહેવાથી સવારીને આગળ વધતી રોકવામાં આવી; કારણ કે, તે નરધાતક સિંહરાજની ગુહા ક્યાંક એટલામાં જ હતી. સવારીને રોક્યા પછી વાદ્યોના ધ્વનિ તથા અન્ય પ્રકારના નાદ તેમ જ કેટલાક અન્યાન્ય પ્રયત્નવડે તે સિંહને તેની ગુહામાંથી બહાર કાઢવાના ઉદ્યોગોનો આરંભ કરવામાં આવ્યો. એટલા બધા પ્રયત્નો તેને તેની ગુહામાંથી બહાર કાઢવામાટે કરાતા હતા તેનું કારણ એ હતું કે વૃક્ષોની એક ઘાટી ઘટાના અત્યંત ગંભીર ભાગમાં તેની ગુહા આવેલી હતી અને તે વૃક્ષઘટામાં એક અશ્વારોહી સૈનિક પણ પ્રવેશ કરી શકે તેમ નહોતું. જો મનુષ્ય એકલો જાય, તો પણ તે વૃક્ષરાજીમાં તેને નમીને ચાલવું પડે તેમ હતું અને માર્ગ સંકુચિત હોવાથી સામેથી તે સિંહ આવી ચડે, તો તે મનુષ્યના જીવનની રક્ષા સર્વથા અસંભવિત હતી એટલે તે ���ૃક્ષરાજીમાંથી બહાર નીકળીને તે મૃગરાજ મેદાનમાં ન આવે, ત્યાં સુધી તેના સંહારનો સંભવ બહુધા નહોતો જ, એમ કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ થાય તેમ નથી. અનેક પ્રકારના નાદો કરવા છતાં પણ જ્યારે ​ સિંહ તેની ગુહામાંથી બહાર ન આવ્યો એટલે કોપવશ થઇને સુલ્તાને માવતને એવી આજ્ઞા આપી કેઃ “આપણે હાથીને એ વૃક્ષઘટાના મુખભાગમાં લઈ જઈને ઊભો રાખો.” આજ્ઞા પ્રમાણે માવતે હાથીને ત્યાં લઈ જઈને ઊભો રાખ્યો એટલે સુલ્તાને પોતાના ભીષણ તથા કર્કશ સ્વરથી આકાશભેદક ગર્જના કરીને કહ્યું કેઃ “અરે કૂતરા, આમ ગુફામાં લપાઈને બેસી શું રહ્યો છે જો તું ખરેખરો શેર હોય, તો નીકળી આવ બહાર અને મરવા માટે થઈ જા તૈયાર જો તું ખરેખરો શેર હોય, તો નીકળી આવ બહાર અને મરવા માટે થઈ જા તૈયાર આજે તારા શિકારમાટે સુલ્તાન બેગડો પોતે આવેલો હોવાથી તારા દિવસો ગણાઈ ચૂક્યા છે, એમ જ તારે માનવાનું છે. તું ઘણાકોના હાથમાંથી છટકી ગયો છે અને નિઃશસ્ત્ર તથા ભીરુ મનુષ્યની નિર્ભયતાથી હત્યા કરતો રહ્યો છે, પણ આજે હવે આ શેર સુલ્તાનના હાથમાંથી કોઈ પણ ઉપાયે તું છટકી શકે તેમ નથી આજે તારા શિકારમાટે સુલ્તાન બેગડો પોતે આવેલો હોવાથી તારા દિવસો ગણાઈ ચૂક્યા છે, એમ જ તારે માનવાનું છે. તું ઘણાકોના હાથમાંથી છટકી ગયો છે અને નિઃશસ્ત્ર તથા ભીરુ મનુષ્યની નિર્ભયતાથી હત્યા કરતો રહ્યો છે, પણ આજે હવે આ શેર સુલ્તાનના હાથમાંથી કોઈ પણ ઉપાયે તું છટકી શકે તેમ નથી \nમહાભિમાની મૄગપતિ કેસરીના કર્ણોમાં સુલ્તાન બેગડાનો ધ્વનિ આવીને અથડાયો અને પોતાને 'કૂતરા'નું સંબોધન અપાયલું તેણે સાંભળ્યું એટલે પછી તે પોતાના ક્રોધને શમાવી શક્યો નહિ અને તેના પ્રાણ લેવામાટે વિશાળ સૈન્ય આવેલું હોવા છતાં તેની લેશમાત્ર પણ ભીતિ ન રાખીને તે પરાક્રમી સિંહરાજ પિતાની મહાભીષણ ગર્જનાથી આકાશ તથા પૃથ્વીને કંપાવતો અને સર્વના હૃદયમાં મરણના ભયાનક ચિત્રને આલેખતો બે છલાંગ સાથે તે વૃક્ષઘટાના મુખભાગમાં આવીને ઊભો રહ્યો અને જાણે પોતાને 'શ્વાન'ના સંબોધનથી બોલાવનાર સુલ્તાતાન પાસેથી તે અપમાનનો બદલો લેવાને તલસી રહ્યો હોયની તદત્ સુલ્તાનને તેની અંબાડીમાં તાકી તાકીને જોવા લાગ્યો. નરપતિ તથા મૃગપતિના યુદ્ધની ભયાનક વેળા આવીને ઉપસ્થિત થઈ. પરંતુ આશ્ચર્યનો વિષય તો એ હતો કે તે વનરાજને પોતાની ગુહામાંથી ગર્જના કરીને બહાર નીકળતો જોઇને સુલ્તાનના સૈનિકોમાં તેમ જ અન્યાન્ય જનોમાં નાસભાગનો આરંભ થઈ ગયો; કારણ કે, સર્વના મનમાં પોતપોતાના પ્રાણની ચિન્તા હોવાથી અગ્રભાગે રહીને સર્વથી પ્રથમ તે સિંહપર તલ્વાર, તીર, ભાલો, બંદૂકની ગોળી કે અન્યાન્ય શસ્ત્રાસ્ત્ર ચલાવવાની કોઇની પણ હિંમત ચાલી શકતી નહોતી. સિંહનો એવો સ્વભાવ જ હોય, છે કે તે પોતાના સમબળ શત્રુ પર અથવા તો બળમાં પોતાના કરતાં પણ અધિક બળવાન ગણાતા પ્રાણીપર પ્રથમ આક્રમણ કરે છે અને તેમાં પણ ગજરાજ તેનો સ્વાભાવિક શત્રુ હોવાથી ગજરાજનાં ગંડસ્થળોને વિદારવામાટે તો તે નિમેષ માત્રમાં જ તત્પર થઈ જાય છે અર્થાત્ સિંહની વક્ર ​દૃષ્ટિ તો સુલ્તાન અને સુલ્તાનના ગજરાજમાં જ તલ્લીન થયેલી હતી અને ગજરાજપર આક્રમણ કરવામાટેના અવસરની તે પ્રતીક્ષા કરતો જ બેઠો હતો. સુલ્તાને તેને આવી રીતે શાંતિથી બેઠેલો જોઈને વળી પણ તિરસ્કારદર્શક શબ્દોથી કહ્યું કેઃ “અરે શિયાળવા, આમ શાંત થઈને આ નરસિંહને જોઈ શું રહ્યો છે તદત્ સુલ્તાનને તેની અંબાડીમાં તાકી તાકીને જોવા લાગ્યો. નરપતિ તથા મૃગપતિના યુદ્ધની ભયાનક વેળા આવીને ઉપસ્થિત થઈ. પરંતુ આશ્ચર્યનો વિષય તો એ હતો કે તે વનરાજને પોતાની ગુહામાંથી ગર્જના કરીને બહાર નીકળતો જોઇને સુલ્તાનના સૈનિકોમાં તેમ જ અન્યાન્ય જનોમાં નાસભાગનો આરંભ થઈ ગયો; કારણ કે, સર્વના મનમાં પોતપોતાના પ્રાણની ચિન્તા હોવાથી અગ્રભાગે રહીને સર્વથી પ્રથમ તે સિંહપર તલ્વાર, તીર, ભાલો, બંદૂકની ગોળી કે અન્યાન્ય શસ્ત્રાસ્ત્ર ચલાવવાની કોઇની પણ હિંમત ચાલી શકતી નહોતી. સિંહનો એવો સ્વભાવ જ હોય, છે કે તે પોતાના સમબળ શત્રુ પર અથવા તો બળમાં પોતાના કરતાં પણ અધિક બળવાન ગણાતા પ્રાણીપર પ્રથમ આક્રમણ કરે છે અને તેમાં પણ ગજરાજ તેનો સ્વાભાવિક શત્રુ હોવાથી ગજરાજનાં ગંડસ્થળોને વિદારવામાટે તો તે નિમેષ માત્રમાં જ તત્પર થઈ જાય છે અર્થાત્ સિંહની વક્ર ​દૃષ્ટિ તો સુલ્તાન અને સુલ્તાનના ગજરાજમાં જ તલ્લીન થયેલી હતી અને ગજરાજપર આક્રમણ કરવામાટેના અવસરની તે પ્રતીક્ષા કરતો જ બેઠો હતો. સુલ્તાને તેને આવી રીતે શાંતિથી બેઠેલો જોઈને વળી પણ તિરસ્કારદર્શક શબ્દોથી કહ્યું કેઃ “અરે શિયાળવા, આમ શાંત થઈને આ નરસિંહને જોઈ શું રહ્યો છે ઊઠ, ઊભો થઈ જા, આગળ વધી આવ અને મારા ભાલાના આધાતને શરીરપર ઝીલી લેવા માટે તૈયાર થા ઊઠ, ઊભો થઈ જા, આગળ વધી આવ અને મારા ભાલાના આધાતને શરીરપર ઝીલી લેવા માટે તૈયાર થા ” આમ કહીને સુલ્તાને પોતાના હાથમાંના ચમકતા ભાલા���ે તે મૃગપતિપર ઉગામ્યો અને તે જોઈને તત્કાળ તે વિકરાળ વનરાજ ઊઠીને ઊભો થઈ ગયો.\nવનરાજે પોતાના પુચ્છને પોતાના પૃષ્ઠભાગ પર અફાળીને જેવી બીજી ભયાનક ગર્જના કરી કે તેવા જ પોતાના પૃષ્ઠપર સૈનિકોને ધારણ કરીને ઊભેલા અશ્વો ત્યાંથી પ્રાણ લઇને પલાયન કરવા લાગ્યા અને સૈનિકોની તથા સુલ્તાનના અંગરક્ષકોની સુલ્તાનથી દૂર થવાની ઇચ્છા ન હોવા છતાં પણ અશ્વો તેમને તેનાથી દૂર લઈ ગયા. સાયબજીનો અશ્વ પણ જરાક પાછો હટી ગયો, પણ ખેંગારજીનો અશ્વ માત્ર પોતાના સ્થાનથી લેશ માત્ર પણ ભ્રષ્ટ ન થતાં પર્વત પ્રમાણે અચલતાથી ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો. વનરાજ સિંહ સંપૂર્ણ નિર્ભયતાથી એક જબરી છલાંગ મારીને ઉછળતાંની સાથે જ ગજરાજના કુંભસ્થળપર જઈ પડ્યો અને તેથી ગભરાયલો માવત આંખોમાં અંધારાં આવવાથી તમ્મર ખાઈને ભૂમિપર પછડાઈ પડ્યો. પ્રબળ સિંહારાજનું પોતા પર આક્રમણ થતાં એક લઘુ ગિરિરાજ સમાન વિશાળકાય ગજરાજ પણ ભયથી થરથર કંપવા લાગ્યો. મદોન્મત્ત સિંહ સુલ્તાનની અંબાડીની એટલો અડોઅડ આવી રહ્યો હતો કે જો તે પોતાના વિશાળ પંજાને આગળ લંબાવે, તો સુલ્તાનને અંબાડીમાંથી બહાર ખેંચી કાઢતાં તેને જરા પણ વિલંબ થવાનો સંભવ ન હતો તેમ જ વળી ગજરાજના ગંડસ્થળને તે એવી રીતે ચોંટ્યો હતો કે સુલ્તાનથી તેના પર શસ્ત્રનો આધાત કરી શકાય તેમ હતું જ નહિ. અર્થાત્ સુલ્તાનને અત્યારે બે બાબતોની સંભાળ રાખવાની હતી અને તે એ કે તે સિંહ પોતાનો પંજો ક્યારે ઉઠાવે છે તે જોયા કરવું અને જો તે આક્રમણ કરે, તો આત્મરક્ષણના પ્રયત્નમાટે તત્પર રહેવું પોતાના સૈનિકો તથા અંગરક્ષકોના અશ્વોને ચારે દિશામાં પલાયન કરતા જોઈને સુલ્તાન અત્યંત નિરાશ થઈ ગયો અને તેથીથોડી વાર પૂર્વે જે સિંહને તેણે તુચ્છતાદર્શક 'શ્વાન'ના સંબોધનથી બોલાવ્યો હતો, તે જ સિંહ હવે તેને યમરાજ અથવા 'મલકુલમ્ ​ઓત'ના સ્વરૂપમાં દેખાવા લાગ્યા. બહુ અંશે તેણે પોતાના જીવનની આશાનો ત્યાગ કરી દીધો અને તેના મુખમાંથી એવા નિરાશાજનક શબ્દો નીકળી ગયા કેઃ “યા પરવરદિગાર, શું ત્યારે મારા નસીબમાં આ શેરના પંજામાં સપડાઈને મરી જવાનો યોગ લખાયો હતો આ કેવું ખૌફનાક તૂફાન આ કેવું ખૌફનાક તૂફાન અલ અમાન, અલ આમાન અલ અમાન, અલ આમાન ” સિંહે પંજો ઉઠાવ્યો અને અણીનો સમય આવી લાગ્યો.\nસુલ્તાન બેગડા જેવો હિંમતબહાદુર અને શેરનર પણ મરણના આ સાક્ષાત્કારથી ગર્વગલિત થઈ ગયો; પરંતુ એટલામાં જાણે કોઈ ફરિશ્તો તેની મદદે આવ્���ો હોયની તેવી રીતે સિંહને સંબોધીને ઉચ્ચારાયેલા “કૂતરા, ગજના ગંડસ્થળપરથી નીચે ઊતર અને મરવાને તૈયાર થા.” એ પ્રમાણેના ખેંગારજીના શબ્દો તેના સાંભળવામાં આવ્યા અને હજી તો તે શબ્દ ઉચ્ચારનારના મુખને જોવાનો તે પ્રયત્ન કરતો હતો એટલામાં તો ખેંગારજીએ તે સિંહના શરીરપર ભાલાનો આધાત કરીને સુલ્તાનની વિપત્તિને પોતાના શિરપર વ્હોરી લીધી. સિંહે હવે પોતાનાં નેત્રોને સુલ્તાન તરફથી ફેરવીને ખેંગારજીના મુખમંડળમાં સ્થિર કર્યાં અને સમય એવો આવી લાગ્યો કે જો ખેંગારજી તેનાપર આધાત અથવા શસ્ત્રપ્રહાર કરવામાં નિમેષ માત્રનો પણ વિલંબ કરે, તો તેના પ્રાણપર જ આવી બને એ નિશ્ચિત હતું. આ રહસ્યને ખેંગારજી પણ સારી રીતે જાણતો હતો એટલે ખેંગારજીએ પોતાના ઉચ્ચ જાતિના અશ્વને એડી મારતાં જ અન્ય એકદમ એક પુરુષ પ્રમાણમાં ઊંચો થઈ ગયો અને તેથી સિંહ૫ર પ્રહાર કરવાનો ઠીક લાગ મળતાં તેણે માણેકબેરજીની આપેલી સાંગનો 'જય દેવી' ઉચ્ચાર સહિત એવા તો અતુલ બળથી સિંહના કપાળપર પ્રહાર કર્યો કે તે સાંગ કપાળમાં લાગતાની સાથે જ વનરાજ સિંહ ગજરાજના ગંડસ્થળને છોડી એક ભયંકર ચીત્કાર સહિત પૃથ્વીપર પછડાઈ પડ્યો છતાં અદ્યાપિ તે ભયાનક પ્રાણી મરણને શરણ થયેલો ન હોવાથી ત્યાં પડ્યો ત્યાંથી ચોગણા બળથી પાછો ઊછળ્યો અને તેથી ખેંગારજી તથા સાયબજી સુલ્તાનની જે ભીતિને તેમણે ટાળી હતી તેના કરતાં પણ વધારે ભીતિમાં આવી પડ્યા. સિંહ ભૂરાટો થઈને એકદમ ખેંગારજીના અશ્વપર જઈ પડ્યો અને પોતાના ભયંકર પંજાના એક જ પ્રહારથી તેણે તે અશ્વને સ્વર્ગના માર્ગનો પ્રવાસી કરી દીધો; એ વેળાયે ખેંગારજીએ પણ સમયસૂચકતા વાપરીને પોતાની તલવારને તેની છાતીમાં પેસાડી દીધી હતી, છતાં તેની પર્વા કર્યા વિના સિંહે ખેંગારજીના પોતાના શરીર પર તરાપ ​મારી, પણ એટલામાં સાયબજીએ પોતાની તલ્વારને સિંહની ગ્રીવાપર ચલાવી દીધી અને તેથી તેનું શરીર બે ભાગમાં વિભક્ત થઈ જવાથી તેના જીવનનાટકની પરિસમાપ્તિ થઈ ગઈ.\nસારાંશ એટલો જ કે, જે મહાભયાનક વનરાજ સિંહે થોડી વાર પહેલાં સુલ્તાન મહમ્મદ બેગડાને, તેના ગજરાજપર ભયંકર આક્રમણ કરીને, મરણનો સાક્ષાત્કાર કરાવી દીધો હતો અને જેણે એક વાર અમદાવાદની પ્રજામાં હાહાકારનો વિસ્તાર કર્યો હતો; તે મહામદોન્મત્ત કેસરીસિંહના અસ્તિત્વને સદાને માટે મટાડી દઈને ખેંગારજી તથા સાયબજીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો કચ્છદેશના બે રાજકેસરીઓએ સુલ્તાન ��ેગડાના પ્રાણ પણ બચાવ્યા અને અમદાવાદની પ્રજાને પણ તે સિંહના ત્રાસથી સર્વથા મુક્ત કરી દીધી. જ્યારે વનરાજ સિંહનો પાત થયો, ત્યારે જ સુલ્તાનના જીવમાં જીવ આવ્યો. હવે તેણે પોતાના ઉદ્ધારક બે વીરકુમારોને સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જોયા અને કહ્યું કેઃ “વીરકુમારો, જો કે હું તમને ઓળખતો નથી, છતાં પણ તમારાં મુખમંડળોમાં વ્યાપેલી ઓજસ્વિતાથી તથા તમારી આજની અદ્‌ભુત વીરતાથી એટલું તો અવશ્ય જણાઈ આવે છે કે તમો અવશ્ય કોઈ કુલીન તથા વીર ક્ષત્રિય પિતાના પુત્રો છો. અસ્તુ: અત્યારે વિશેષ વાર્તાલાપ કરવાનો સમય ન હોવાથી હું માત્ર એટલું જ કહું છું કે, આજે તમોએ પોતાના પ્રાણોને ભયમાં નાખીને આ સુલ્તાન બેગડાના પ્રાણની રક્ષા કરી છે, તો આ સુલ્તાન બેગડો તમારી આ વીરતાનું અને તમારી આ રાજભક્તિનું તમને યોગ્ય પારિતોષિક અવશ્ય આપશે જ. આવતી કાલે તમારા સન્માન તથા ગૌરવમાટે હું એક ખાસ દરબાર ભરવા ઈચ્છું છું, અને તે દરબારમાં પધારવાનું તમને અત્યારે જ આમંત્રણ આપી મૂકું છું. લ્યો આ મારી રાજચિન્હાંકિત સુવર્ણમુદ્રિકા એ મુદ્રિકા દ્વારપાળને દેખાડશો એટલે તે દરબારમાં તો શું, પણ મારા ખાનગી મહલમાં પણ તમને બેધડક આવવા દેશે.”\nખેંગારજીએ કૃતજ્ઞતા દર્શાવીને તે રાજમુદ્રા લઈ લીધી અને સુલ્તાનનો તેની ઉદારતામાટે યોગ્ય શબ્દોમાં ઉપકાર માન્યો. માવત શુદ્ધિમાં આવીને સુલ્તાનના ગજરાજને નગરભણી લઈ ચાલ્યો અને ત્યાર પછી ખેંગારજીએ, તેનો પોતાનો અશ્વ મરી ગયેલો હોવાથી, કોઈ સૈનિકના એક ખાલી અશ્વને પકડી લઈને તેનાપર, આરોહણ કર્યું અને ઉભય બંધુઓ સુલ્તાનની કૄપા મેળવીને ત્યાંથી ઘરભણી જવાને ચાલતા થયા.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૧ માર્ચ ૨૦૧૯ના રોજ ૦૭:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_%E0%AB%AA/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B", "date_download": "2021-01-18T01:18:08Z", "digest": "sha1:AUPZQPACGDYPZKNVULU23LXKGOWK2XSM", "length": 3581, "nlines": 54, "source_domain": "gu.wikisource.org", "title": "\"રસધાર ૪/માણસિયો વાળો\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"રસધાર ૪/માણસિયો વાળો\" ને જોડતા પાનાં\n← રસધાર ૪/માણસિયો વાળો\nદિશ��શોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ રસધાર ૪/માણસિયો વાળો સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસૌરાષ્ટ્રની રસધાર ૪ ‎ (← કડીઓ | ફેરફાર)\nપૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧ ‎ (← કડીઓ | ફેરફાર)\nરસધાર ૪/ખોળામાં ખાંભી ‎ (← કડીઓ | ફેરફાર)\nરસધાર ૪/માણસિયાનું મૃત્યુગીત ‎ (← કડીઓ | ફેરફાર)\nશ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૪ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sbi-launches-loan-re-structuring-portal-restructuring-gujarati-news/", "date_download": "2021-01-18T01:04:16Z", "digest": "sha1:ZTPEXS4YFQOILLL37VFWZIGILGL7XGVB", "length": 11830, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "SBI એ ગ્રાહકોને પોર્ટલ પર આપી આ સુવિધા, એક ક્લિકમાં થઈ જશે તમારુ કામ - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nSBI એ ગ્રાહકોને પોર્ટલ પર આપી આ સુવિધા, એક ક્લિકમાં થઈ જશે તમારુ કામ\nSBI એ ગ્રાહકોને પોર્ટલ પર આપી આ સુવિધા, એક ક્લિકમાં થઈ જશે તમારુ કામ\nસાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેન્ક SBI સહિત પોતાના ગ્રાહકો માટે નવી સુવિધાઓ આપી રહ્યુ છે. બેન્કે હવે લોન રી-સ્ટ્રક્ચરિંગ માટે પોર્ટ લોન્ચ કર્યુ છે. આ વેબસાઈટ પર લોન-રીસ્ટ્રક્ચરિંગથી સંબંધિત બધી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે થકી લોન રી-સ્ટ્રક્ચરિંગ માટે અપ્લાઈ પણ કરવામાં આવી શકે છે. જેમાં અપ્લાઈ કરવા માટે એક મહીના બાદ ગ્રાહક બેન્ક જઈને કાગળની કાર્યવાહી પણ પૂર્ણ કરી શકે છે. બેન્ક કાગળીયા જોયા બાદ લોન રી-સ્ટ્રક્ચરિંગનો નિર્ણય લેશે.\nRBI ના નિયમો હેઠળ લોન-રીસ્ટ્રક્ચરિંગની સુવિધા આપી રહ્યુ છે SBI\nખરેખર RBI થી કોરોના સંક્રમિત આર્થિક પ્રભાવિત લોકો માટે રી-સ્ટ્રક્ચરિંગનો નિર્ણય કર્યો હતો. તે સાથે જ બેન્કોએ પોતાના લોન ગ્રાહકોને રી-સ્ટ્રક્ચરિંગનો ઓપ્શન આપી દીધો છે. આ પહેલા બેન્કે પોતાના લોન ગ્રાહકો માટે બે વર્ષ સુધી મોરેટિયમની જાહેરાત કરી દીધી છે. SBI એ કસ્ટમર SBI ની સાઈટ પર જઈને લોન રી-સ્ટ્રક્ચરિંગનો ઓપ્શન પસંદ કરી શકે છે.\nSBI એ લોન્ચ કરી હતી લોન મોરેટિયમની સુવિધા\nSBI એ લોન મોરેટિમયની યોજના RBI ની વન-ટાઈમ રિલીફ યોજના હેઠળ લોન્ચ કરી છે. બેન્કની આ સુવિધા તેમના લોન ગ્રાહકોને મળશે, જેમને 1 માર્ચ 2020થી પહેલા લોન લીધેલી છે અને જે કોવિડથી પહેલા સુધી સતત EMI આપી રહ્યા છે. જોકે, આ સુવિધાનો ફાયદો ઉઠાવનાર બેન્કની સામે સાબિત કરવાનું હશે કે, તેમની કમાણી લોકડાઉનથી પ્રભાવિત થઈ છે.\nબીજી વખત નોકરીમાં આવી શકે છે\nસ્ટેટ બેન્કે MD સીએમ શેટ્ટીએ પોતાના બેન્ક તરફથી લોન રી-સ્ટ્રક્ચરિંગના ઓપ્શન વિશે કહ્યુ છે કે, આ વાત પર નિર્ભર કરશે કે, કોરોનાથી પ્રભાવિત શખ્સની આવક ક્યારથી શરૂ થશે અથવા તે ક્યાં સુધી બીજી વખત નોકરીમાં આવી શકે છે. SBI ની આ રાહત બાદ બીજા સાર્વજનિક બેન્ક પણ આ પ્રકારની રાહત આપી શકે છે. ખાનગી બેન્ક તરફથી રાહત સ્કીમ લાવી શકાય છે. સમાચાર છે કે, સૌ-પ્રથમ ICICI બેન્ક અને HDFC બેન્ક આ પ્રકારની યોજના લાવી શકે છે.\nશિયાળામાં ગરમ પાણીથી નહાતા હોવ તો થઈ જાઓ સાવધાન, સારા સ્વાસ્થ્ય માટે આ 10 ભૂલોથી પણ બચો\nનવા સર્વેમાં થયો મોટો ખુલાસો, ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ\nફરી સામે આવી પાકિસ્તાનની બેવડી નીતિ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને ના આપ્યા વિઝા\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nમમતા બેનર્જીએ શતાબ્દી પર બ્રેક લગાવી/ પાર્ટી છોડે તે પહેલા આપી દીધું મોટું પદ, નહીં ધારણ કરે ભગવો\nનસવાડી તાલુકાના લોકો નાછૂટકે જીવના જોખમે કરી રહ્યા છે આ કામ, બહેરી સરકારના કાને ક્યારે જશે આ વાત \nરાખજો સાવધાની : ગુજરાત યુનિવર્સસિટીમાં ફૂટ્યો છે કોરોના બોમ્બ, આ વિભાગો કરી દેવાયા સીલ\nશિયાળામાં ગરમ પાણીથી નહાતા હોવ તો થઈ જાઓ સાવધાન, સારા સ���વાસ્થ્ય માટે આ 10 ભૂલોથી પણ બચો\nનવા સર્વેમાં થયો મોટો ખુલાસો, ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ\nફરી સામે આવી પાકિસ્તાનની બેવડી નીતિ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને ના આપ્યા વિઝા\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/26-11-2020/34960", "date_download": "2021-01-18T01:40:49Z", "digest": "sha1:CQ7URAQMSQCSADOFIJCYJJABELD7YDQ7", "length": 18847, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ 'બોબ બિસ્વાસ' માટે અભિષેકે બદલ્યો પોતાનો લૂક", "raw_content": "\nફિલ્મ 'બોબ બિસ્વાસ' માટે અભિષેકે બદલ્યો પોતાનો લૂક\nઅભિષેક બચ્ચન 'બોબ બિસ્વાસ'નું શુટિંગ કરી રહ્યો છે : સોશ્યિલ મીડિયા પર તેના ફર્સ્ટ લૂકની તસવીરો વાયરલ થઇ રહી છે\nમુંબઇ,તા. ૨૬: વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' 'બોબ બિસ્વાસ' નામનું એક કેરેકટર હતું. જેણે આ ફિલ્મ જોઈ તે આ કેરેકટરના પ્રેમમાં પડી ગયા. 'નમોસ્કાર, એક મિનિટ' કહીને જીવ લઈ લેનારા સીરિયલ કિલર 'બોબ બિસ્વાસ'ની સ્ટોરી હવે મોટા પડદા પર જોવા મળવાની છે. કોલકાતામાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે અને અભિષેક બચ્ચન તેમાં લીડ રોલ પ્લે કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેમાં 'બોબ બિસ્વાસ' બનેલા અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જે એકદમ ચોંકાવનારો છે. તસવીરોને પહેલી નજરમાં જોઈને કોઈ ન કહી શકે કે, આ અભિષેક બચ્ચન છે.\nકોલકાતામાં થ્રિલર ફિલ્મ 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ ૯ ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. તેમાં થ્રિલ તો હશે જ સાથે એકશનનો તડકો પણ જોવા મળશે. અભિષેક બચ્ચનની સાથે ચિત્રાંગદા સિંહ પણ આ ફિલ્મના શૂટિંગ માટે કોલકાતા પહોંચી ગઈ છે.\n'બોબબિસ્વાસ'નું ડિરેકશન દીયા અન્નપૂ��્ણા ઘોષ કરી રહી છે, જયારે ફિલ્મના પ્રોડ્યૂસર ગૌરી ખાન, સુજોય દ્યોષ તેમજ ગૌરવ વર્મ છે. શાહરુખ ખાનના રેડ ચિલીઝના બેનર હેઠળ બની રહેલી ફિલ્મની જાહેરાત ૨૫ નવેમ્બર, ૨૦૧૯માં કરવામાં આવી હતી. ત્યારે સૌ કોઈને લાગી રહ્યું હતું કે, 'બોબ બિસ્વાસ'નો રોલ સાસ્વત ચેટર્જીથી વધારે સારો કોઈ પ્લે કરી શકે નહીં, પરંતુ જે રીતે અભિષેકે ફિલ્મ માટે પોતાનો લૂક બદલ્યો છે ત્યારથી ફેન્સની ઉત્સુકતા અને જિજ્ઞાસા વધી ગઈ છે.\n'કહાની' ફિલ્મનું ડિરેકશન સુજોય ઘોષે કર્યું હતું. આ વખતે તેઓ પ્રોડકશન સંભાળી રહ્યા છે. જયારે દીયા અન્નપૂર્ણા દ્યોષ ડિરેકટર તરીકે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિદ્યા બાલનનો કેમિલો રોલ હશે તેવું પણ કહેવાઈ રહ્યું છે.\n'બોબ બિસ્વાસ'માં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ સિવાય અમર ઉપાધ્યાય, દીપરાજ રાણા, ગોપાલ કે. સિંહ, ટીના દેસાઈ, પૂરબ કોહલી, દેવ ગિલ અને દીપ્તિપ્રિયા રોય પણ મહત્વની ભૂમિકામાં છે. અભિષેક બચ્ચનની વાત કરીએ તો, હાલમાં જ તેની ફિલ્મ 'લુડો' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ ૧૨મી નવેમ્બરે રિલીઝ થઈ ગઈ, જેમાં તેણે 'બિટ્ટુ' રોલ પ્લે કર્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધા���ા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST\nકાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\nન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ડો.ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા : શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં તથા બાદમાં સંસ્કૃત ભાષામાં શપથ લીધા : ભારત તથા ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિ માટે ગૌરવ વ્યક્ત કર્યું access_time 9:05 pm IST\nપ્રેમ ઇશ્વર સમાન વ્યાપકઃ પૂ. મોરારીબાપુ access_time 2:29 pm IST\n૨૪ કલાકમાં ૪૪૪૮૯ કેસઃ ૫૨૪ના મોત access_time 2:28 pm IST\nયુકો બેંક ખાતે કર્મચારીઓના દેખાવો access_time 3:38 pm IST\nરાજકોટમાં મોરબીની ત્રિપુટી સામે કાર લે-વેંચના બહાને ૧૯ લોકો સાથે ૧.૨૦ કરોડની ઠગાઇ ગુનો access_time 11:41 am IST\nમ.ન.પા. દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કેમ્પ : ૪ પોઝીટીવ access_time 2:51 pm IST\nહૈદરાબાદ નગરનિગમના ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપની ટીમે મોરચો સંભાળ્યો access_time 11:34 am IST\nપારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફુંકાયો access_time 11:43 am IST\nપદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું 67 વર્ષની વયે દુઃખદ અવસાન access_time 12:08 am IST\nકોરોના કાળમાં ધુમ્રપાન ઘાતક નિવડી શકે છે access_time 3:35 pm IST\nકોરોનાના ભરડામાંથી પોલીસ પણ બાકાત નથી access_time 3:36 pm IST\nરાજપીપળામાં ડુંગળી - બટાકાના ભાવમાં થોડોક ઘટાડો થતા ગરીબ,મધ્યમ વર્ગને થોડીક રાહત મળી. access_time 10:27 pm IST\nઅમેરિકામાં સપ્ટેબરના જીડીપી આંકડા મુજબ યુએસના વિકાસ ડ્રામા 33.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો access_time 6:15 pm IST\nશ્વાન અને બિલાડીમાં પણ હોય છે આટલા પ્રકારના બ્લડગ્રૂપ:સંશોધન access_time 6:15 pm IST\nથેંક્સગીવીંગ ડે નું આ છે મહત્વ access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા access_time 7:29 pm IST\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી access_time 2:12 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nનિવૃત્તિ બાદ ધોની ઓર્ગેનિક ખેતી અને ડેરી ફાર્મના વ્યવસાયમાં વ્યસ્ત access_time 10:10 am IST\nધોનીના ફાર્મહાઉસમાં દરરોજ ૩૦૦ લીટર દૂધનું ઉત્પાદનઃ ઓર્ગેનિક શાકભાજીનું વેચાણ access_time 4:05 pm IST\nઅપશબ્દોને સાંખી નહી લઈએઃ લેન્ગર access_time 2:26 pm IST\nઅંજુમે નિભાવેલુ શરદ શુકલાનું પાત્ર ખુબ ખિલ્યું access_time 9:50 am IST\nKBC 12: અનુપા દાસ શોના ત્રીજા કરોડપતિ બન્યા, શું તમે આ 1 કરોડ સવાલનો જવાબ જાણો છો access_time 5:12 pm IST\nજુગ જુગ જિયો નીતૂ કપૂરનું સાત વર્ષ પછી કમબેક access_time 9:49 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8B", "date_download": "2021-01-18T00:42:37Z", "digest": "sha1:4FGD5QB55WPBU6KI5CSLJIFC37GIMJTV", "length": 4774, "nlines": 95, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/એક પરદેશી હતો મુખરડો - વિકિસ્રોત", "raw_content": "એકતારો/એક પરદેશી હતો મુખરડો\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ગરજ હોય તો આવ ગોતવા . એકતારો\nએક પરદેશી હતો મુખરડો\nઝવેરચંદ મેઘાણી બનાવટી છે \n*[૧]એક પરદેશી હતો મુરખડો\nકબરમાં ય નવ પતો\nઅર�� ભાઈ કબરમાં ય નવ પતો,\nપીંજરાં તે એનાં કીડલે ભરખ્યાં\nશબદ એનો તોય રમતો\nરે ભાઈ શબદ રહી ગયો રમતો. ૧\nએ રે શબદના પડછંદા કોઈ\nરે ભાઈ ઝીલે કોઈ બાજંદા;\nડમરાં ને ડાહ્યાં દાંત કાઢતાં,\nભાઈ એની કબર દિયે પડછંદા. ર\n“ડમરા ને ડાયા વીરા દેશીડા \nકાયદા ને કાનૂન ઘડજો\nરે ભાઈ કાયદા ને કાનૂન ઘડજો,\n↑ *એક સ્કોટીશ કવિનું કથન છે કે 'મને ફકત મારા દેશનાં લોકગીતો રચવા આપો, પછી મને ખેવના નથી કે મારા દેશના કાયદા કોણ ઘડે છે.' એ પરથી અહીં ઉતારેલો ભાવ.\nમને એકને ગળું ફુલાવી\nરે ભાઈ ભજન ગજવવા દેજો. ૩.\nટુકડો રોટી, જળનો પ્યાલો,\nરે ભાઈ મસાણ આખર બીસ્તર,\nવતન કને બસ વધુ ન માગું\nગાવા દે મને ઘર ઘર\nરે ભાઈ ગાવા દો મને ઘર ઘર. ૪.\nકફન વગરનો નગન જનાજો;\nવધુ ધૂમ નવ ખપતી\nરે ભાઈ વધુ ધૂમ નવ ખપતી,\nગલી તણો કોઈ ગોખ ખુલે તો\nનવ કરજો કોઈ ખફગી\n નવ કરજો કોઈ ખફગી.” ૫.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૦:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/bharuch/", "date_download": "2021-01-18T01:39:15Z", "digest": "sha1:DOF2U43BGGT2QZ7SG3MNI6WLWU3NJPJW", "length": 44047, "nlines": 524, "source_domain": "watchgujarat.com", "title": "Bharuch Archives", "raw_content": "\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુ...\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાન...\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન&...\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં, અકલ્પનિય પરિણામ સાકાર થવાનું જીવંત ઉદાહરણ એટલે SOU : CM રૂપાણી\n#Bharuch – The Burning Truck : રાજપરડીથી સિલિકા ભરી પુણે જતી ટ્રકમાં આગ, VIDEO\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન” નાનો ખંડ કેવડિયા આજે વિશ્વના નકશા પર વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન: PM MODI\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 6 રાજ્યોમાંથી 8 ટ્રેન કેવડિયા પહોંચી ઇતિહાસ સર્જશે\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જતા દિવ્યાંગ આધેડ ટેમ્પા નીચે કચડ્યો, VIDEO\n#Bharuch – 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર ડો. ગૌતમ પટેલ કોરોના વેકસીન લેનાર પ્રથમ નાગરિક બન્યા\n#Bharuch – સાંસદ કે ધારાસભ્યની ભલામણથી એડમિશન ન મળે, ��ેરીટ લાવવું પડે : MP મનસુખ વસાવા\nવડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં વળતરની માંગ સાથે 65 અસરગ્રસ્તોએ કામગીરી અટકાવી\n#Bharuch – હાઈવેની હોટલના ટોયલેટમાં ઢળી પડી સગર્ભા, 108 એ કરાવી સફળ ડિલિવરી\n#Bharuch – માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બોર્ડના છાત્રો કોરોનાનો ભય ભૂલી ભાવિ માટે સજ્જ\nBREAKING – કમ્બોડીયા ગામના તબેલામાં આકસ્મિક આગ : 18 પશુઓ બળી ને ભડથું\n#Bharuch – આતંકી ઘટનાઓને લઈ એલર્ટ : નર્મદા નદીના 5 બેટ પર પરવાનગી વગર પ્રવેશ બંધ\nSOU : કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પર ઇકો સેન્સિટિવ ઝોન- સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ રદ કરવા ધરણા\n#Bharuch – 6 કાગડાના શંકાસ્પદ મોત બાદ પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકીંગ\n#Bharuch – ભુમાફિયા બેલગામ : નાંદ ગામે લોકમાતા નર્મદાનું પ્રાકૃતિક વહેણ ચીરી, ગેરકાયદે પાળો બનાવી રેતીનું ખનન\n#Bharuch – પુત્રના જન્મદિને અંબાજી ગયેલો રાંદેરીયા પરિવાર, શામળાજીના દર્શનની ઈચ્છા માતાને મોતના મુખમાં લઈ ગઈ : VIDEO\n#Bharuch – લોભને નહીં થોભ : ચાદર નીચેથી રૂપિયા ખેંચી ડબલ કરવાની લાલચ આપી લુંટ\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની જૈફ વયે નિધન, સીએમ રૂપાણીએ એક દિવસના શોકની જાહેરાત કરી\n#BREAKING – ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ 29 કલાક બંધ નહિ રહે: GGCL વાઇસ પ્રેસિડન્ટ\n#Bharuch – સબજેલમાંથી લૂંટના ગુનાના કેદી પાસેથી સીમકાર્ડ સાથેનાં 2 મોબાઈલ મળ્યા\n#Bharuch – સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ફૂટલા, દગાખોર, ડબલ ઢોલકી કે પક્ષપલટુ ને ટીકીટ નહિ આપે : નારણ રાઠવા\n#Bharuch : નેત્રંગના ધાણીખૂટ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકે 3 બાઇકને કચડી, સગી બહેનો સહીત 3 ના મોત\n#Bharuch – અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટના ફીડર પર બુધવારે 10 કલાક વીજકાપ, સમગ્ર શહેરને પાણી કાપ\n#Bharuch – કોરોનાકાળમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 10 જગ્યા માટે 500 થી વધુ બેરોજગારોનો બૉમ્બ ફૂટતા સોશ્યલ ડિસ્ટનસના ધજાગરા, 5 અધિકારીની અટકાયત\nલવ જેહાદ મુદ્દે MP મનસુખ વસાવાને લંડન, ગુજરાત, UP થી ધમકી મળતા અપાઈ સુરક્ષા\n#Ankleshwar – મરહૂમ સાંસદ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી આપવા અંકલેશ્વરમાં મેગા મેડિકલ – સર્જીક્લ કેમ્પ, પ્રથમ દિવસે જ 1500 થી વધુ જરૂરિયાતમંદોને લાભ\n#Bharuch – કોરોના સામે લડવા હવે NDRF ની ટીમ મેદાનમાં ઉતરી\nસંવિધાનના હિસાબે દેશ ચાલવો જોઈએ તેવી વિચારધારા ધરાવતા ઓવૈસી અને છોટુભાઈ વસાવા\nગુજરાતને BJP-કોંગ્રેસ મુક્ત કરવા AIMIM અને BTP નું ગઠબંધન : છોટુ વસાવા\nસરકાર બેકફૂટ પર : SOU 121 ગામમાં ઇકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરવા સૂચના\n#Bharuch : મોંઘવારીનો અનોખો વિરોધ – જાહેરમાં સળગાવ્યા ચૂલા, કોંગ્રેસ પાસે વિરોધ માટે પણ કાર્યકરો નહિ\n#Bharuch – મારા સમર્થનમાં 29 કાર્યકરોએ આપેલા રાજીનામાં પરત ખેંચવા વિનંતી : સાંસદ મનસુખ વસાવા\nExclusive – વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાત્રે વાત થયા બાદ MP મનસુખ વસાવાએ સવારે રાજીનામુ પાછુ ખેંચ્યુ\n#Bharuch – લવ જેહાદ મુદ્દે MP મનસુખ વસાવાને લંડન, UP થી ફોન પર મળી હતી ધમકી\nસાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચતા BTP ના છોટુ વસાવા નો કટાક્ષ, “બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય”\n#Bharuch – સાંસદ તરીકે હું ન્યાય આપી શકું તેમ નથી, હું રાજીનામાને વળગી રહીશ : મનસુખ વસાવા\n#Bharuch – મારામારી બાદ વકીલના મોતના મામલે આખરે 4 આરોપીની ધરપકડ\nસાંસદ મનસુખ વસાવા એ રાજીનામુ આપ્યું નથી, બજેટ સત્રમાં દિલ્હી જઇ રાજીનામુ આપીશ તેવો પત્ર લખ્યો છે : સી. આર. પાટીલ\nસાંસદ મનસુખ વસાવાનું BJP માંથી રાજીનામું, બજેટ વેળા લોકસભા સભ્ય પદેથી પણ રાજીનામાની સટાસટી\n#Bharuch – જિલ્લાના વાહનચાલકોને મુલદ ટોલટેક્સ પર મુક્તિ આપવા કોંગ્રેસનું 48 કલાકનું અલ્ટીમેટમ, ટોલપ્લાઝા પર આંદોલનના મંડાણ\n#Bharuch – માસ્ક દાઢી પર રાખી સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીએ ફ્રુટની લારીવાળાઓ પર દંડાવાળી કરી\n#Bharuch – નજીવી બાબતે વૃદ્ધ પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારવાથી દલિત સમાજમાં રોષ\nસરકાર સામે સાંસદ : ભરૂચના MP નો એક તરફ PM મોદીને પત્ર, બીજી તરફ નર્મદાના 121 ઈકો-સેન્સેટીવ ગામો અંગે ગેરમાર્ગે નહિ દોરાવા સરકારી તંત્રની સ્પષ્ટતા\n#Bharuch – કિસાન વિરોધી 3 કાળા કાયદાના બીલની હોળી કરતા કોંગ્રેસ યુથ જિલ્લા પ્રમુખ દાઝ્યા, પોલીસ સાથે ઝપાઝપી\n#Bharuch – જંબુસર પંથકમાં વીજ દરોડા : 928 જોડાણોમાં ચેકીંગ, 27 માં ₹6.50 લાખની ચોરી\n#Bharuch – ટંકારીયા ગામે 3 કાચા મકાનોમાં લાગી આગ, મજૂર પરિવારો બન્યા બેઘર\nGandhinagar – ટ્રેઇની હેલ્થવર્કર્સ રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી શકશે\nયર એન્ડમાં ચોરીનો લાખોનો ટાર્ગેટ ફેઈલ: કેનેરા બેંકનું ATM કટરથી કાપ્યુ, કલાકની મહેનત બાદ ચોરને હાથ શું લાગ્યુ, જુઓ CCTV\nChristmas – 31st ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે કોરોના ગાઇડલાઇનની SOP તૈયાર, જાણો શું છૂટ મળી\nભરૂચ : દેરોલ-દયાદરા વચ્ચે ઓવરટેક કરતા કન્ટેનરે ઇકો કારને કચડી, 7 વર્ષના બાળકનું મોત, 2 ને ઇજા\n#Bharuch – રસ્તા પર ઉભી રાખેલી 35 ટન શેરડી ભરેલી ટ્રક પલટી, જુઓ VIRAL VIDEO\nપાનોલીની વાંકશન કેમિકલ કંપનીમાં કન્ડેક્સન ગ્લાસ ફાટતા 1 નું મોત, 3 ને ઇજા\nમરહુમ અહેમદ પટેલને કોંગ્રેસ-ભાજપના આગેવાનોની શબ્દાંજલિ : ન ભૂતો- ન ભવિષ્ય, એક એવું વ્યક્તિત્વ\nગણેશ ખાંડ ઉધોગની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા 490 સભાસદો સાથે સંદીપ માંગરોલાનું શક્તિ પ્રદર્શન\nનજર નજર મેં ઉતરના કમાલ હોતા હૈ, નફસ નફસ (રોમ) મેં બીખરના કમાલ હોતા હૈ, બુલંદીઓ પે પોહચના કોઈ બડી બાત નહિ, બુલંદીઓ પર ઠેહરના કમાલ હોતા હૈ : મુમતાઝ\nLove You Zindagi – અંકલેશ્વરના 68 વર્ષીય દુલ્હા અને મુંબઈની 65 વર્ષીય દુલ્હનની સેકન્ડ ઇનિંગ, વડોદરામાં ઘર માંડશે\nભરૂચની પ્રજા આનંદો -કસક ગરનાળુ નહિ કરાઇ બંધ, બ્રિજની ડિઝાઇનમાં વધુ એક બદલાવ\nડોક્ટર્સની જીત – સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERS કોલેજના ઇન્ટર્નને રૂ. 5000 નું વધારાનું વેતન ચુકવાશે : DY CM\nદિલ્હી બોર્ડર પર ભરૂચ અને ગુજરાતના ખેડૂતોએ બિરબલની ખીચડીનો કાર્યક્રમ પાઠવી કૃષિ બિલનો વિરોધ નોંધાવ્યો\nઅંકલેશ્વર-ભરૂચ રોડ પર માટી ભરેલા ડમ્પર ચાલકે રીક્ષાને કચડી, 1 નું મોત\nપૂર્વ-પશ્ચિમ ભરૂચને જોડતું કસક ગરનાળુ સોમવારથી 30 દિવસ બંધ, જાણી લો ડાયર્વઝન રૂટ\n#Bharuch : ગુજરાત લેન્ડ-ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના અમલીકરણ માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને 7 અધિકારીઓની જિલ્લા કમિટીની રચના\n#Bharuch – iPhone ની ડુપ્લિકેટ એસેસરીઝનો ધીકતો ધંધો, સ્ટેશન રોડ પર 4 દુકાનોમાંથી ₹13.30 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ જપ્ત\nBharuch – વાગરા ONGC ક્રુડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી કાળા સોનાની ચોરીનું કૌભાંડ ઝડપાયું\n#Ankleshwar – કડકિયા કોલેજમાંથી MCOM SEM 4નું પેપર લીક મામલો, 1200 છાત્રોના ભાવિ સામે ખીલવાડમાં પ્રોફેસરને માત્ર ₹100 દંડ\n#Bharuch : ચાવજ-કાસદ રોડ પર આવેલી અનુજ રેસિડેન્સીમાંથી ગેસ સિલિન્ડર રિફીલિંગ કૌભાંડ ઝડપાયું\nવડાપ્રધાનના હિંમતભર્યા નિર્ણયોથી ડઘાઇ ગયેલ વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરે છે . : ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ\nDelhi ખેડૂત આંદોલનમાં ગુજરાતી ગીતો ગવાયા, વધુ 10 હજાર ખેડૂતોને પહોંચાડવા તખ્તો તૈયાર,જુઓ VIDEO\nગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લીકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત\n#Bharuch અડધા શટરે ચાલતા 12 સાયન્સના ટ્યૂશન ક્લાસ પર પોલીસ પહોંચી, 40 વિદ્યાર્થીઓને બેન્ચ નિચે માથું નાખવાનો વારો આવ્યો\nગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર\nસરકારે નજર કેદ કર્યા છતાં ગુજરાતના 200થી વધુ ખેડૂતો ટેકનોલોજીના ઉપયોગથી દિલ્હી પહોંચ્યા\nપ્રેમિકાએ બીજે સગાઈ કરતા પ્રેમીએ વડોદરાથી જંબુસર આવી ઝાડની ડાળી પર ખાધો ફાંસો\nજાંબુસરમાં વીજ કંપનીની 35 ટીમોના દરોડા, 21 જોડાણમાં ₹5 લાખની વીજચોરી ઝડપાઇ\nભરૂચના અનમોલ શાસ્ત્રી એ KBC માં જીત્યા ₹25 લાખ, અમિતાભે આપ્યું 14 વર્ષના બાળક ને Mr. જિજ્ઞાસુ નામ\nસરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા \n#Bharuch – પંડવાઈ સુગરના ચેરમેન તરીકે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની સિક્સર\nનર્મદા જિલ્લા Corona મોતનો મામલો, RTI માં 23, નર્મદાના ચાર્ટમાં 3 અને રાજ્ય સરકારના રેકોર્ડમાં માત્ર 1 મોત\nરાજ્યમા 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો આજથી હડતાળ પર, જાણો શું છે કારણ\nઆદિવાસી વિસ્તારોમાં બોગસ ડોકટરોનો રાફડો : નર્મદા જિલ્લામાંથી ડિગ્રી વગરના 2 ડોક્ટર ઝડપાયા\nકોરોના કાળમાં જાન ભી હે, જહાન ભી હે, મંત્ર સાથે ₹20 હજાર કરોડના વિકાસકામોની રાજ્યની જનતાને ભેટ\nગુજરાત 2022 સુધીમાં બનશે પાણીદાર, દરેક ઘરમાં નળ સે જળ હેઠળ પાણી થશે ઉપલબ્ધ : વિજય રૂપાણી\nરાજ્યમાં માવઠાથી પાકને નુક્શાનીમાં સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવાશે : CM રૂપાણી\n#Gandhinagar – હવે લગ્ન કરવા હશે તો આ રીતે ONLINE મંજૂરી લેવી પડશે, જાણો\n#BHARUCH – માવઠાથી માઠી દશા : રાત થી ઝરમર, 5 તાલુકામાં અડધો ઇંચ\n#BHARUCH – કોરોના વેકસીનને લઈ 679 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ\n#Bharuch – જમીન કૌભાંડ ઉજાગર કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા પર હુમલો થવાની શક્યતા\n#CoronaVaccine – રાજ્યમાં વેક્સિન માટે 10થી 13 ડીસેમ્બર DOOR ટુ DOOR સર્વે કરાશે, આ રીતે થશે કામગીરી\nBharuch : ભરૂચની ઓળખ 34 વર્ષ જૂની ન્યાયમંદિર હોટલ આગમાં બળી ને ખાખ\nભરૂચ માં દહેજ બાયપાસ પર 2 સ્થળોએ ટાયરો સળગાવી ચક્કાજામ\n#ભારત બંધ – બે ભાગમાં વહેંચાશે ભરૂચ\nInspiring Human : ભરૂચના MP મનસુખ વસાવા અને MLA દુષ્યંત પટેલને USA વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનનો ખ્યાતનામ એવોર્ડ\n#Bharuch – પાલિકાના માથે નર્મદા નિરનું દેવું રૂ. 25.86 કરોડ, મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ\n#Bharuch કોરોના વેકસીન રોડમેપ તૈયાર : ફેઝ-1 માં 9900 ફ્રન્ટરલાઈનર હેલ્થકેર કર્મીઓને પહેલા રસી\nIN DEPTH STORY: ગુજરાતના 8 મંત્રીઓએ કોલેજ જોઇ નથી : 17 વિદેશ પ્રવાસના શોખિન, 6 ક્રિકેટ પ્રેમી\n#Bharuch – 4 તાલુકાઓના ખેડૂતોમાં સરકાર પ્રત્યે ખૂબ જ નારાજગી, છેવાડા સુધી સિંચાઈના પાણી પહોંચાડવા સાંસદનો CM ને પત્ર\nઝઘડિયા : SDM ને ફરિયાદ મળતા ઓપરેશન NO રેતી ખનન હાથ ધરાયુ, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જત...\n#Bharuch – 40 વર્ષથી દર્દીઓની સારવાર ક...\n#Bharuch – સાંસદ કે ધારાસભ્યની ભલામણથી...\nવડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં વળતરની માંગ સા...\n#Bharuch – હાઈવેની હોટલના ટોયલેટમાં ઢળ...\n#Bharuch – માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ...\nBREAKING – કમ્બોડીયા ગામના તબેલામાં આક...\n#Bharuch – આતંકી ઘટનાઓને લઈ એલર્ટ : નર...\nSOU : કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પર ઇકો સેન્સિ...\n#Bharuch – 6 કાગડાના શંકાસ્પદ મોત બાદ ...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Bharuch – ભુમાફિયા બેલગામ : નાંદ ગામે લોકમાતા નર્મદાનું પ્રાકૃતિક વહેણ ચીરી, ગેરકાયદે પાળો બનાવી રેતીનું ખનન\n#Bharuch – પુત્રના જન્મદિને અંબાજી ગયે...\n#Bharuch – લોભને નહીં થોભ : ચાદર નીચેથ...\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું...\n#BREAKING – ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ...\n#Bharuch – સબજેલમાંથી લૂંટના ગુનાના કે...\n#Bharuch – સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ...\n#Bharuch : નેત્રંગના ધાણીખૂટ પાસે ટાઇલ્સ ભરે...\n#Bharuch – અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટન...\n#Bharuch – કોરોનાકાળમાં આરતી ઇન્ડસ્ટ્ર...\nલવ જેહાદ મુદ્દે MP મનસુખ વસાવાને લંડન, ગુજરા...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં,...\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન” નાનો ખંડ કેવડિયા...\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 6 રાજ્યોમાં...\n#Bharuch – 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર ડો. ગૌતમ પટેલ કોરો...\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં, અકલ્પનિય પરિણામ સાકાર થ��ાનું જીવંત ઉદાહરણ એટલે SOU : CM રૂપાણી\n#Bharuch – હાઈવેની હોટલના ટોયલેટમાં ઢળી પડી સગર્ભા, 108 એ કરા...\n#BREAKING – ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ 29 કલાક બંધ નહિ રહે: G...\n#Ankleshwar – મરહૂમ સાંસદ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી આપવા અંકલે...\nનજર નજર મેં ઉતરના કમાલ હોતા હૈ, નફસ નફસ (રોમ) મેં બીખરના કમાલ હોતા ...\nLove You Zindagi – અંકલેશ્વરના 68 વર્ષીય દુલ્હા અને મુંબઈની 6...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જતા દિવ્યાંગ આધેડ ટેમ્પા ...\n#Bharuch – ભુમાફિયા બેલગામ : નાંદ ગામે લોકમાતા નર્મદાનું પ્રા...\n#Bharuch – લોભને નહીં થોભ : ચાદર નીચેથી રૂપિયા ખેંચી ડબલ કરવા...\n#Bharuch – સબજેલમાંથી લૂંટના ગુનાના કેદી પાસેથી સીમકાર્ડ સાથે...\n#Bharuch : નેત્રંગના ધાણીખૂટ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકે 3 બાઇકને કચડી,...\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં,...\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન” નાનો ખંડ કેવડિયા...\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 6 રાજ્યોમાં...\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જતા દિવ્યાંગ આધેડ ટેમ્પા ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જતા દિવ્યાંગ આધેડ ટેમ્પા ...\n#Bharuch – 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર ડો. ગૌતમ પટેલ કોરો...\n#Bharuch – હાઈવેની હોટલના ટોયલેટમાં ઢળી પડી સગર્ભા, 108 એ કરા...\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની જૈફ વયે નિધન...\n#BREAKING – ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ 29 કલાક બંધ નહિ રહે: G...\n#Ankleshwar – કડકિયા કોલેજમાંથી MCOM SEM 4નું પેપર લીક મામલો, 1200 છાત્રોના ભાવિ સામે ખીલવાડમાં પ્રોફેસરને માત્ર ₹100 દંડ\n#Bharuch અડધા શટરે ચાલતા 12 સાયન્સના ટ્યૂશન ક્લાસ પર પોલીસ પહોંચી,...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત ક...\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું ...\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં ત...\n તાનસેન કે હરિદાસ સ્વામી\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપ��ા માટે કેવો રહેશે\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 12 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#kagaz કાગઝ: નામની રમમાણ\nનેઇલ-પોલિશ: કૉર્ટરૂમ સાયકોલૉજિકલ થ્રિલર\n#COOLIENO1 કાદવ, કચરો અને કુલી નં-૧\n#UNPAUSED: કોરોનાકાળની સિનેમેટિક વેક્સિન\n#Junagadh ગિરનાર રોપ-વેમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ, સિવ...\n#Google સર્વર આખા વિશ્વમાં ધડામ, 40 મિનિટ બાદ G-Mail, YouTube પુનઃ શરૂ\n#IPL 2020 – દુબઈમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું વિશેષ સન્માન, અપાઈ એવી તલવાર જોઈને રહી જશો દંગ\nપાસવર્ડ 9 અંકથી વધારે રાખવો સુરક્ષીત, પાસવર્ડ યાદ રાખવાની માથાકુટમાંથી મુક્તિ આપતા સોફ્ટવેર વિશે જાણો\nવાર્તાકથનનું વિજ્ઞાન – વાર્તાઓ કહેવા-સાંભળવાથી મગજ વધુ સક્રિય...\nભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જવાબદાર: ખેડામાં નડિયાદ પા...\n#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગ...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ 2\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન&#...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yashpaljadeja.com/2009/09/blog-post_07.html", "date_download": "2021-01-18T00:40:05Z", "digest": "sha1:RVPHPYZBRGDGD5RSZ4WIEKIX6MP2RPCS", "length": 6543, "nlines": 259, "source_domain": "www.yashpaljadeja.com", "title": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર", "raw_content": "\nપોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nઘણા દિવસો પછી આજે જમવા માં દૂધપાક હતો. શ્રાધ ચાલે છે એટલે હમણાં બે-ત્રણ દિવસ દૂધપાક મળશે. પણ મને દૂધપાક કરતા ખીર વધારે ભાવે કારણ કે એમાં ભાત વધુ હોય જ્યારે દૂધપાક માં ભાત ઓછા હોય.\nપાન નું ખરવું પાનખર માં, પણ એ સાથે ડાળી કેમ બટકી ગ...\nભગવાન એક નાનકડા બાળકને કહે છે…….\nઅમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,\nઘણા દિવસો પછી આજે જમવા માં દૂધપાક હતો. શ્રાધ ચાલે ...\nસુખો છે એવા સ્વમાની કે માગ્યા ન મળેદુઃખો છે એવા બે...\nહમણાં જમવા માં બુંદી નો લાડવો ખાવાની મજ્જા આવી ગઈ.\nઅમદાવાદ નેશનલ બૂક ફેર\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪\nઅમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/photos/know-how-to-carry-the-traditonal-look-from-nita-ambani-9014", "date_download": "2021-01-18T00:33:59Z", "digest": "sha1:F3AZ4TWFI5ZFUGEN7J5BZOYBIDBTMA2Y", "length": 5682, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો, શીખો નીતા અંબાણી પાસેથી - lifestyle", "raw_content": "\nટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો, શીખો નીતા અંબાણી પાસેથી\nઆકાશ અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ સબ્યસાચીનો પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જડતરના ઘરેણા હતા. તેમના બ્લાઉઝમાં શુભારંભની સાથે આકાશ અને શ્લોકાનું નામ લખેલું હતું.\nતસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ\nઆકાશ અને શ્લોકાની મહેંદી સેરેમની માટે નીતા અંબાણીએ આ આઉટફીટ પર પસંદગી ઉતારી હતી. સબ્યસાચીના ઑફ વ્હાઈટ લહેંગા અને મરૂન નેકલેસમાં તેઓ એલિગન્ટ લાગી રહ્યા હતા.\nતસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ\nસબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે\nતસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.\nસબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે\nતસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.\nલહેરિયાનો દુપટ્ટા સાથે લહેંગા ચોલી અને લાઈટ જ્વેલરી સાથેનો નીતા અંબાણીનો આ લૂક સિમ્પલ અને સોબર છે.\nતસવીર સ���જન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ\nઆકાશ અંબાણીના લગ્ન દરમિયાન નીતા અંબાણીએ સંગીતમાં આ સાડી પહેરી હતો. નાકમાં નથ સાથેનો તેઓ ખૂબ જ શોભી રહ્યા હતા.\nતસવીર સૌજન્યઃ મનીષ મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ\nઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ આ ઓરેન્જ લહેંગા પર પસંદગી ઉતારી હતી.\nતસવીર સૌજન્યઃ ડબ્બૂ રતનાની ઈન્સ્ટાગ્રામ\nહેવી ગોલ્ડન લહેંગા અને પર્પલ દુપટ્ટા સાથેનો નીતા અંબાણીનો આ લૂક રોયલ છે.\nનીતા અંબાણીને આમ તો દરેક પ્રકારના લૂક શોભે છે પરંતુ સાડીમાં તેઓ સૌથી સરસ લાગે છે. ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરી શકાય તે આપણે નીતા અંબાણી પાસેથી શીખવાની જરૂર છે.\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/_%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_-_%E0%AB%AC%E0%AB%AC", "date_download": "2021-01-18T01:21:37Z", "digest": "sha1:D3WCUOEVYMGD7LBSOCCN52WY3QYZ2KM3", "length": 5370, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "ઓખાહરણ/ કડવું - ૬૬ - વિકિસ્રોત", "raw_content": "ઓખાહરણ/ કડવું - ૬૬\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.\n← કડવું - ૬૫ ઓખાહરણ\nપ્રેમાનંદ કડવું - ૬૭ →\nબાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;\nઅનિરુધ્ધ રાખ્યો મુખ આગળે,ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં. ૧.\nચૌટામાં ચોર જણાવિયો,ઢાંક્યો વ્યભિચાર;\nઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે. ૨.\nલક્ષણવંતો હીંડે લહેકાતો,બહેહકાતો આવાસ;\nદૈત્યનું બળ તે પુંઠે પળે,ઘેરી હીંડે છે દાસ. બાણ. ૩.\nએક પેચ છૂટ્યો પાઘડી તણો,તે આવ્યો પાગ પ્રમાણ;\nચોરે તે મોર જ મારીઓ,તેનાં લોક કરે વખાણ. બાણ. ૪.\nઓખા ફરીને જો વર પરણશે,તો ભૂલશે ભવ ભરથાર;\nતે સ્વામીથી શું સુખ પામશે,લીધું અમૃત સાર. બાણે પ\nકો કહે એમ દૈવત દીસે ખરૂં,રૂપવંતો રસાળું;\nકટાક્ષમાં કામની મોહી પડે,એવી માયા મોહજાળ. બાણે. ૬.\nતેની ભૂલવણી ભ્રકુટી તણી,ભૂલી પડી તે નાર;\nકુંવારી કન્યાને કામણ કરે, સંતાડોસર્વ કુમાર. બાણે ૭.\nસખી પ્રત્યે ઓચરી,દેખી અંગ ઉમેદ;\nબાંધ્યો જૂવે છે આપણા ભણી,એને છે એવી ટેવ. બાણે. ૮.\nચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;\nમાળિયે સુખ પામ્યો ઘણું,પછી લોક અપવાદ. બણે. ૯.\nલાગ્યો લોકાપવાદ પણ,પામ્યો દેવકન્યાય રે;\nપછી બાણાસુરે અનિરુધ્ધને,રાખ્યો ઓખાના ઘરમાંય રે. ૧૦.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૨૨:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/carry-minati-youtube-vs-tiktok-the-end-video-removed-by-youtube-know-about-ajey-nagar-118271", "date_download": "2021-01-18T00:55:19Z", "digest": "sha1:HND3J7QS7EUHCAEVX2WPW24ZZU5UJEDO", "length": 12673, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "carry minati youtube vs tiktok the end video removed by youtube know about ajey nagar | કોણ છે કૅરી મિનાતી, જેણે યુટ્યૂબ સાથે લીધો પંગો, જાણો આખી ઘટના - entertainment", "raw_content": "\nકોણ છે કૅરી મિનાતી, જેણે યુટ્યૂબ સાથે લીધો પંગો, જાણો આખી ઘટના\nઆ વીડિયોએ ઘણાં રેકૉર્ડ્સ તોડી દીધા હતા. આ વીડિયો ભારતમાં સૌથી વધારે લાઇક કરવામાં આવેલ વીડિયો પણ બની ગયો હતો.\nજો તમે યુટ્યૂબ પર થોડાંક પણ ઍક્ટિવ છો તો કૅરી મિનાતી (Carry Minati) એટલે કે અજય નાગરને સારી રીતે ઓળખતાં હશો. તાજોતરમાં તે ઇન્ટરનેટ પર ત્યારે હૉટ ટૉપિક બન્યા હતા જ્યારે તેમણે પોતાના લેટેસ્ટ વીડિયો Youtube vs Tiktok: The Endમાં ટિકટૉક સ્ટાર આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યો હતો. આ વીડિયોએ ઘણાં રેકૉર્ડ્સ તોડી દીધા હતા. આ વીડિયો ભારતમાં સૌથી વધારે લાઇક કરવામાં આવેલ વીડિયો પણ બની ગયો હતો.\nહવે કૅરી અને તેનો વીડિયો ફરીથી ટ્રેંડિંગ છે. આ વખતે કારણ વીડિયો હટાવી દેવામાં આવ્યો એ છે. હકીકતે યુટ્યૂબે કૅરી મિનાતીના 'યૂટ્યૂબ VS ટિકટૉક' વીડિયોને ગાઇડલાઇન્સ વિરુદ્ધ માનતા પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે કૅરીના વીડિયો લિન્ક પર ક્લિક કરવા પર 'This video has been removed for violating Youtube's policy on harassment and bullying' મેસેજ લખેલો આવે છે. એટલે કે, 'આ વીડિયો યુટ્યૂબની હેરેસમેન્ટ અને બુલઇંગ પૉલિસી વિરુદ્ધ હોવાને કારણે હટાવી દેવામાં આવ્યો છે.'\nશું છે આખી ઘટના\nગયા મહિનાથી ઇન્ટરનેટ પર બે કૉમ્યુનિટીઝ વચ્ચે એક કૉમ્પિટીશન ચાલતી હતી. જેનું નામ છે ���ુટ્યૂબ VS ટિકટૉક કે યુટ્યૂબર્સ VS ટિકટૉકર્સ. જેની શરૂઆત વધુ એક રોસ્ટિંગ યુટ્યૂબર એલવિશ યાદવના એક વીડિયો દ્વારા કરવામાં આવી. સૌથી પહેલા એલવિશ યાદવે એક વીડિયો અપલોડ કર્યો જેમાં તેણે કેટલાક નામી ટિકટોકર્સને રોસ્ટ કર્યા. આમાં છોકરીઓ પણ સામેલ હતી. તે રોસ્ટ પછી ઘણાં લોકએ એલવિશ યાદવના અયોગ્ય ઠેરવ્યા. ત્યાર બાદ બીજા ઘણાં લોકોએ ટિકટૉક કૉમ્યુનિટીને રોસ્ટ કર્યા.\nમામલો ત્યારે આગળ વધી ગયો જ્યારે મોટા નામી ટિકટૉકર્સે ટીમ નવાબના આમિર સિદ્દીકીએ એક આઇજીટીવી વીડિયો અપલોડ કર્યો અને તેમાં યુટ્યૂબ અને ટિકટૉક દરમિયાન ઘણી વાતોને લઈને તુલના કરી. તેમાં તેમણે કેટલાય એવા 'ફેક્ટ્સ' રાખી દીધા જે યુટ્યૂબર્સ અને ચાહકોને ન ગમ્યા. આમિરના વીડિયો પછી ભારતમાં રોસ્ટિંગ કલ્ચર લાવવા માટે ઓળખ અપાવવા કૅરીએ પોતાનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યા છે.\nઆ વીડિયોમાં કૅરીએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. આ વીડિયોને અપલોડ કરતી વખતે કૅરી મિનાતીના ચેનલ પર 10.5 મિલિયનની નજીક ફૉલોઅર્સ હતા જે હાલ 16.5 મિલિયનથી વધારે છે. આ વીડિયોએ આખાં યુટ્યૂબને હલબલાવી દીધા. વીડિયો પર 60 મિલિયનથી વધારે વ્યૂઝ અને 10 મિલિયથી વધારે લાઇક્સ મળ્યા છે. તેની સાથે આ વીડિયો ભારતનો સૌથી વધારે લાઇક થનારો વીડિયો બની ગયો છે.\nઅપલોડ થયા પથી 5 દિવસ પછી યુટ્યૂબના વીડિયોને એ કહીને હટાવી દેવામાં આવ્યો કે આ તેની ગાઇડલાઇન્સ વિરુદ્ધ છે. તેના પછી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર #JusticeForCarry ટ્રેન્ડ થઈ રહ્યો છે. કૅરી મિનાતીના ચાહકો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર યુટ્યૂબને સંભળાવી રહ્યા છે. જણાવવાનું કે યુટ્યૂબે ફક્ત કૅરી જ નહીં પણ અન્ય રોસ્ટર્સ એલવિશ યાદવ અને લક્ષ્ય ચોધરીના ટિકટૉક રોસ્ટ વીડિયો પણ પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી દીધા છે. એક્ટર હિમાંશ કોહલીએ પણ ટ્વીટ કરીને કૅરીને સપોર્ટ કર્યો છે.\nકોણ છે કૅરી મિનાતી\nકૅરી મિનાતી યુટ્યૂબ ચેનલ ચલાવનાર છોકરાનું નામ અજય નાગર છે. 20 વર્ષના અજય નાગર ફરીદાબાદો રહેવાસી છે. કૅરી શરૂઆતથી જ નામી કલાકારોની મિમિક્રી કરતો રહ્યો છે. પોતાના આ પૅશનના કારણે તેણે પોતાની 12મા ધોરણની પરીક્ષા પણ છોડી દીધી હતી. હાલ તે ઓપન સ્કૂલિંગ દ્વારા સ્ટડી કરી રહ્યો છે. 15 વર્ષની વયે તેણે પોતાની પહેલી યુટ્યૂબ ચેનલ બનાવી હતી પણ તે વધારે સફળ થઈ નહીં.\nઅસફળતાથી પરાજિત ન થતા અને ફરી એક ન���ી યુટ્યૂબ ચેનલ બનાવી જેના પર તે ઘણાં સ્ટાર્સની મિમિક્રી કરતા હતા અને આનું નામ 'સની દેઓલ' રાખ્યું અને પછી બદલીને 'કૅરી દેઓલ' કરી દીધું. તે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે જાણીતા યુટ્યૂબર ભુવન બામને રોસ્ટ કર્યો. ત્યાર બાદ તેના સબ્સ્ક્રાઇબર્સ ઝડપથી વધ્યા, હાલ તે ભારતના જાણીતાં યુટ્યૂબર્સમાંનો એક છે. અહીં સુધી કે વર્ષ 2019માં નામી મેગૅઝિન ટાઇમ્સે તેને પોતાની 'નેક્સ્ટ જનરેશન લીડર્સ 2019'ની લિસ્ટમાં જગ્યા આપી હતી. તેની વધુએક યુટ્યૂબ ચેનલ છે જેના પર તે રોજ લાઇવ આવીને રમત રમે છે અને ચિટચેટ કરે છે.\nયુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી\nYouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ\nયુટ્યુબરે સૌથી નાના ઘરમાં ૨૪ કલાક વિતાવ્યા\nઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના\nલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ\nબિગ બૉસની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું ઍક્સિડન્ટમાં મૃત્યુ\nBigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/statue-of-unity/", "date_download": "2021-01-18T00:17:50Z", "digest": "sha1:NXXX2QRHJABVL76QSXRYUQEKAMPHOJTN", "length": 31644, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Statue of Unity - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nરવિવારે પીએમ મોદી કરશે કેવડિયા સ્ટેશનનું ઉદ્ઘાટન, આ 6 રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રવાના કરાવશે ટ્રેન\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત કેવડિયા માટે વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રિવા અને ચેન્નઈ સ્ટેશનોથી 6 એક્સપ્રેસ રવાના કરાવશે. અમદાવાદ-કેવડિયા જનસતાબ્દિ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ...\nSpiceJet સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને સાબરમતી રિવરફ્રંટની વચ્ચે 27 ડિસેમ્બરથી શરૂ કરશે Seaplane, કાલથી બુકિંગ સ્ટાર્ટ\nSpiceJet સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે ફરી તેના સીપ્લેન (Seaplane)ની સેવાને શરૂ કરવા જઈ રહી છે. એરલાઇન્સ કંપની SpiceJetએ શુક્રવારે જણાવ્યું હતું કે...\n એક મહિના પહેલા જ શરૂ કરાયેલી ‘સી પ્લેન’ સેવાને અસ્થાયી રૂપે બંધ કરાઇ, પીએમ મોદીએ કર્યુ હતું ઉદ્ઘાટન\nપીએમ મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી તેને એક મહિનાથી પણ ઓછા સમયની અંદર અસ્થાયી રૂપે બંધ કરી...\nસ્ટેચ્યુ ઓફ યુનિટી : ભાજપની માનિતી એજન્સીના કર્મચારીઓનું કરોડોનું કૌભાંડ, સરકારને ઝટકો\nકેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા બનાવવાનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું. તેને નિહાળવા દેશ- વિદેશના...\nસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલુ છે VVIP પીપળાનું વૃક્ષ, ખુદ વન વિભાગ કરે છે જતન, જાણો કોણે વાવ્યું હતું આ વૃક્ષ\nવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. જો કે...\nમોદીના ડ્રિમ પ્રોજેક્ટને મળશે નવું નજરાણું, ટ્રેન સેવાથી દેશ સાથે જોડાશે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી\nવડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વધુને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષના ડિસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેન સેવા...\nકેવડિયા: નેશનલ પ્રિસાઇડીંગ કોન્ફરન્સ માટે રાષ્ટ્રપતિ આવશે ગુજરાત, ગોઠવાઈ ચુસ્ત વ્યવસ્થા\nકેવડિયામાં નેશનલ પ્રિસાઈડીંગ કોન્ફરન્સ 25 અને 26 નવેમ્બરે યોજાનાર છે. આ કાર્યક્રમની તૈયારીને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેવડીયાની મુલાકાતે પહોંચ્યા. તેમની સાથે પ્રવાસન અધિકારી તેમજ...\nવડોદરાના કલાકારે દિવાસળીના ઉપયોગથી સ્ટેચ્યું ઓફ યુનિટી જેવી જ સરદાર પટેલની પ્રતિમા બનાવી\nવડોદરાના કલાકારે દિવાસળીના ઉપયોગથી સરદાર પટેલની પ્રતિકૃતિ બનાવી હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જેવી પ્રતિમા છે તેવી જ આબેહૂબ ���્રતિકૃતિ બનાવી છે. વડોદરાના...\nરાષ્ટ્રીય એકતા દિવસ/ પરેડમાં દેશની સેનાએ પોતાની તાકાત બતાવી, વીડિયોમાં જુઓ વાયુસેનાની અવનવી કરતબો\nકેવડિયામાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં દેશની સેનાએ પોતાની તાકાત બતાવી. પરેડમાં ગુજરાત પોલીસ અને સેનાના અશ્વ અને ઊંટ દળના જવાનો સામેલ થયા. પરેડમાં મહિલા...\nઆકાશી સલામી/ એરફોર્સે સરદારને આપી અનોખી શ્રદ્ધાંજલિ, જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી પસાર થતા જેગુઆર ફાઈટર એરક્રાફ્ટનો અદ્ભૂત નજારો\nતો આ તરફ ફાઈટર એર ક્રાફ્ટ કેવડિયાના આકાશ પરથી પસાર થયા હતા અને એરફોર્સ દ્વારા અનોખી રીતે સરદારને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ આકાશી સલામી કેવડિયાવાસીઓ...\n‘કેટલાક લોકોએ ગંદી રાજનીતિ કરી પરંતુ આજે વિરોધીઓ બેનકાબ ‘ પુલવામા પર છલકાયુ પીએમ મોદીનું દર્દ\nપીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકવાદી...\nગુજરાતમાં ગર્જ્યા મોદી: ચીન-પાકિસ્તાનને એકસાથે લીધા આડેહાથ, કહ્યું- જે સરહદ પર નજર નાંખે છે તેને…\nપીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ....\nકેવડિયાથી પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે\nપીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ....\nપીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, સી પ્લેન સેવાની કરશે શરૂઆત\nઆજે 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે…વડાપ્રધાન મોદી 30 અને 31...\nપીએમ મોદીએ જંગલ સફારીને ખુલ્લુ મુક્યું, દેશ વિદેશના 1100 પક્ષીઓ અને 100 જેટલી પ્રજાતિના પ્રાણીઓ જોવાનો લ્હાવો મળશે\nકેવડિયામાં પીએમ મોદીએ જંગલ સફારીને ખુલ્લુ મુક્યું. 375 એકરમાં 7 ઝોનમાં સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક તૈયાર કરાયો છે. જેમાં દેશ વિદેશના 1100 પક્ષીઓ અને...\nકેવડિયા/ પીએમ મોદીની મુલાકાત પહેલા પોલીસ બંદોબસ્ત સઘન કરાયો, 6100 જવાનોનો કાફલો ખડકાયો\nકેવડિયામાં પીએમ મોદીની મુલાકાત પહેલા પોલ���સ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો. પીએમ મોદી 31મી ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવી રહ્યા છે. જેથી 10 જિલ્લાના 6100 જવાનોનો કાફલો...\nગુજરાતમાં મોદીનો વિરોધ : 14 ગામ પોલીસના ડરથી ઘરમાં જ થશે ક્વોરંટાઈન, અનોખો વિરોધ\nઆગામી 30-31મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પણ કેવડિયાના આસપાસના 14 ગામના આદિવાસીઓએ પોલીસના ડરથી...\n31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડના આયોજનને પગલે અભેદ્ય કિલ્લામાં ફેરવાયું કેવડીયા\n31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું વડાપ્રધાન નિરીક્ષણ કરવાના છે જેથી હાલમાં સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય...\nપ્રવાસીઓ માટે ખુશખબર : આ તારીખથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના તમામ પ્રોજેક્ટો ખુલ્લા મુકવાનો લેવાયો નિર્ણય\nગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના તમામ પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 ઓક્ટોમ્બર થી પ્રવાસીઓ...\nવિદેશી પ્રાણીઓ સાથે બાળકોને એકલા રમવા મોકલવા હોય તો થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં અહીં તૈયાર થયો પેટઝોન\nકેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટિની આસપાસના વિસ્તારનો ટૂરીઝમ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નર્મદા ખાતે જંગલ સફારી બાદ બાળકો માટે ખાસ પેટ...\nમોદી સરકારનું ડ્રીમ પ્રોજેક્ટ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ કોરોનાનો ઓછાયો, એટલા પોઝિટીવ આવ્યા કે તંત્રમાં મચ્યો ફફડાટ\nનર્મદા જિલ્લામાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જાય છે ત્યારે કોરોનાના કેસ 800ને પાર પહોંચ્યા છે. તેવી સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમમાં ફરજ બજાવતા...\nસ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી CISFના જવાનોએ શંભાળી, વિસ્ફોટક પદાર્થની ચકાસણી માટે ત્રણ ડોગ સ્કવોર્ડ પણ તૈનાત\nવિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે સીઆઇએસએફના જવાનોએ સંભાળી લીધી છે. સીઆઇએસએફના 270 જેટલા જવાનો...\nમોટા સમાચાર/ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઉડશે સી પ્લેન, આ તારીખે મોદી આવશે ગુજરાત\nઅમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની હવાઇ સેવા 31મી ઓક્ટબરથી શરૂ થવા જઈ રહ્યી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ...\nકોરોનાની મહામારી કરતા સરકારને સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે વોટર એરોડ્રોમ શરૃ કરવાની વધુ ચિંતા\nદેશ આખો કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે અને ૫૦ દિવસથી વધુથી લોકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતિ પણ કથળી છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારને સ્ટેચ્યુ...\nસ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોરોનાની દહેશતને પગલે આ તારીખ સુધી પ્રવાસીઓ માટે કરાયું બંધ\nવિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ કોરોનાની દહેશત લાગી છે. અને વિશ્વ પ્રસિદ્ધ આ પ્રવાસન સ્થળને હાલમાં 25 માર્ચ સુધી બંધ કરી દેવાયુ...\nCoronaના કારણે નહીં જોઈ શકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી, યાત્રાધામો જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લો\nકોરોના (Corona) વાયરસને લઈને સ્ટેચ્યું ઓફ યુનિટી(Statue Of Unity) નજીક આવેલ સફારી જંગલ આજથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે અને 29 માર્ચ સુધી આ...\nStatue of Unity ના લેસર શોમાં કરાયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે\nસ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity ) ખાતે લેસર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સાંજના 7 કલાકે પ્રવાસીઓ માટે લેસર શો શરૂ...\nકોરોનાના ભયના કારણે ગુજરાતના પ્રવાસન સ્થળે શરૂ કરાયું થર્મલ ચેકીંગ\nસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતી કાલે હોળીને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવાના છે અને બીજી તરફ વિશ્વમાં કોરોના (corona) વાઈરસનો ભય પણ ફેલાયેલો છે. જેથી...\nસ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે શરૂ થશે ક્રુઝ બોટ, પ્રવાસીઓને આવી મળશે સુવિધા\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે બોટનું લોકાર્પણ કરે તેવી સંભાવનાઓ છે. હવે સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે પણ ક્રુઝ બોટ ફરશે. આ ક્રુઝ...\nસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયેલા પરિવારના કેનાલમાંથી મળ્યા મૃતદેહ, એક હજુ લાપતા\nડભોઈ તાલુકાના તળાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ડૂબેલી હાલતમાં મળેલી કારમાંથી પાંચ શખ્સના મૃતહેળ મળી આવ્યા છે. ડૂબેલી હાલતમાં કાર જોતા લોકોના...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/06-10-2019/121404", "date_download": "2021-01-18T00:56:53Z", "digest": "sha1:23FGHAQBFZ5G3RO6YHDBYMFY3ZRSLCWQ", "length": 2572, "nlines": 8, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૬ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૮ રવિવાર\nદહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ\nરાજકોટઃ બે જુદા-જુદા બનાવમાં પરિણીતાઓને ત્રાસ આપવાની ફરિયાદ થઇ છે. ચામુંડા નગર ખીજડાવાળા રોડ પર રહેતી નયનાબેન પ્રકાશ રાઠોડ (ઉ.૨૭)એ પોતાના પતિ પ્રકાશ, સાસુ જેઠીબેન તથા સસરા પ્રેમજીભાઇ માવજીભાઇ રાઠોડ અને નણંદ દયાબેન મયુરભાઇ પરમાર વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. આ બધાએ એકસંપ કરી માવતરેથી તું વધુ દાગીના લાવી નથી તેમ કહી ગાળો દઇ ઘરમાંથી તું બહાર નહિ નીકળે તો ટાંટીયા ભાંગી નાંખશું તેવી ધમકી આપ્યાનો આરોપ મુકાયો છે.\nબીજા બનાવમાં મંગળા રોડ શારદાનગર-૧ મનહર એપાર્ટમેન્ટમાં રહેતાં નિધીબેન મિહીર જોષી (ઉ.૨૪)એ પતિ મિહીર તથા સાસુ દક્ષાબેન પ્રકાશભાઇ જોષી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. બંનેએ ઘરકામ જેવી બાબતે મેણાટોણા મારી અને તારી માએ તને કંઇ શીખવ્યું નથી તેમ કહી ત્રાસ ગુજાર્યાના આક્ષેપો સાથે ફરિયાદ થઇ છે. પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. ટી. પરમાર અને નિતાબેને તપાસ હાથ ધરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/actress/", "date_download": "2021-01-18T00:19:52Z", "digest": "sha1:M5FY5B7EY2YLI6L3SBR22OPOZI7NFRET", "length": 30107, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "actress - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nમનોરંજન જગત માટે સૌથી દુ:ખદ સમાચાર/ પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું નિધન, કેટલાય સમયથી હતા બિમાર\nરં���મંચની પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. નોંધનીય છે કે મેઘના રોયનું...\nઅભિનેત્રી રકુલ પ્રીતસિંહ થઈ કોરોના પોઝિટિવ, ઈન્સ્ટાગ્રામ પર લખી આ વાત\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસના સંક્રમણનો સિલસિલો ચાલુ જ છે. હવે બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ...\nઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટા એકાઉન્ટ હેક થયુ, બીકેસીની સાઈબર પોલીસને મળી ફરિયાદ\nબોલિવૂડ એક્ટ્રેસ અને હવે રાજકારણમાં પડેલી ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે તેવી બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ)ની સાઈબર પોલીસને ફરિયાદ મળી છે. જોકે...\nઐશ્વર્યા હોય કે કેટરિના તમામ એક્ટ્રેસ વૈભવીને ઇશારા પર નાચતી હોય છે\nવૈભવી મર્ચન્ટ આજકાલ બોલિવૂડમાં કામ કરનારી સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફર છે.આજે વૈભવીનો જન્મ દિવસ છે. તેણે બોલિવૂડમાં કેટલાક યાદગાર સોંગ્સમાં કોરિયોગ્રાફી કરીને સારી એવી નામના હાંસલ કરેલી...\nઇશા ગુપ્તાએ બાથરૂમમાં ક્લિક કરી હોટ સેલ્ફી, ફોટો થયો સોશિયલ મીડિયા પર વાયરલ\nબોલિવૂડની એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેની બોલ્ડ ફોટો માટે અવારનવાર સમાચારમાં રહેતી હોય છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં...\nપત્રકારે કિયારા અડવાણીનું ખોટું નામ લીધું તો અભિનેત્રી થઇ ગુસ્સે\nફિલ્મ ફગલીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી કિયારા અડવાણીની પાસે આજકાલ ઘણી શાનદાર ફિલ્મો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ રિલીઝ થઈ છે. આ...\nમૃત્યુના સમયે પ્રેગનેન્ટ હતી આ લોકપ્રિય અભિનેત્રી, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂકી છે કામ\n21 મે 1999ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશમ’ને પસંદ કરનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી થઇ. આજે પણ આ ફિલ્મ ટીવી પર ઘણીવાર જોવા...\nયુઝરે આશા નેગીને ઘરડી કહેતાં એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો\nલોકપ્રિય ટીવી શો પવિત્ર રિશ્તાની એક્ટ્રેસ આશા નેગી તેના વિવિધ ફોટો અને પોસ્ટને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે.તાજેતરમાં જ આશા નેગીએ તેના જન્મદિવસ પર...\nરિયા ચક્રવર્તી અગાઉ પણ બૉલીવુડની આ અભિનેત્રીઓ ખાઈ ચૂકી છે જેલની હવા\nબોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હાલમાં મુંબઈના ભાયખલ્લા જેલમાં છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેસમાં ડ્રગ્સનો...\nબર્થ ડે: 16 વર્ષની વયે સુપરહીટ ફિલ્મ આપનારી મંદાકીની અત્યારે શું કરી રહી છે\nરાજ કપૂરની સુપરહીટ ફિલ્મ રામ તેરી ગંગા મેલીની હિરોઇન મંદાકીનીને લોકો કેવી રીતે ભૂલી શકે મંદાકીની નામ તેને ફિલ્મોમાં આવ્યા બાદ મળ્યું છે. તેનું અસલી...\nબિગ બોસની સ્પર્ધક જયશ્રી ડિપ્રેશનમાં, સોશિયલ મીડિયામાં લખ્યું દુનિયા છોડી રહી છું\nકન્નડ એક્ટ્રેસ અને બિગ બોસની ત્રીજી સિઝનમાં આવી ચૂકેલી જયશ્રીએ એક ફેસબુક પોસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ઘણા દિવસથી ડિપ્રેશનમાં રહેનારી જયશ્રીએ પોસ્ટ...\nતલાકના પાંચ વર્ષ બાદ પાક. એક્ટ્રેસ માહિરા ખાન પ્રેમમાં પડી, કોણ છે પ્રેમી\nપાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન તલાકના પાંચ વર્ષ બાદ પ્રેમમાં પડી છે. માહિરાનું નામ બિઝનેસમેન સલીમ કરીમ સાથે છેલ્લા કેટલાક સમયથી જોડાયેલું છે. હવે માહિરાએ આ...\n‘વીરગતિ’ની એક્ટ્રેસ પૂજા ડડવાલને કોરોનાનો ડર, સલમાન ખાન પાસે મદદ માગી\nસલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’ની એકટ્રેસ પૂજા ડડવાલ આજકાલ મુશ્કેલીમાં છે. તેને છેલ્લા એક સપ્તાહથી શરદી-ઉધરસ, શરીરમાં દુખાવો, નબળાઈ કોઈ ચીજનો સ્વાદ ન લાગવો વગેરે બીમારી...\nફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી બોલિવૂડ શોકમાં ગરકાવ, અનેક આંખોમાંથી વહ્યો અશ્રુધોધ\nફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વર્ષ 2020 બોલિવૂડ માટે નિરાશાજનક રહ્યું છે. પહેલા ઈરફાનખાન ત્યારબાદ ઋષિ કપુરનું...\nક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી\nટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ઇન્દોરમાં પોતાના મકાનમાં જ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. તે 25 વર્ષની હતી. તે બે વર્ષ અગાઉ ઇન્દોરથી મુંબઈ...\nઆ હિરોઈનને ખુલ્લામાં ન્હાવાનો છે શોખ : ટેરેસ પર બનાવ્યો છે બાથટબ, સલમાનને પણ છે આ આદતો\nબોલિવૂડ સ્ટાર્સ પડદા પર એકદમ પરફેક્ટ લાગતા હોય છે પરંતુ તેમના દૈનિક જીવનમાં તેઓ આપણા જેવા જ હોય છે. અહીં બોલિવૂડના સ્ટાર્સની અજીબ આદતો અને...\nCorona: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચુકેલી આ એક્ટ્રેસે BMCને આપી પોતાની હોટલ\nકોરોના (Corona) વાયરસથી પ્રભાવિત લોકોને ક્વોરન્ટાઇન કરવા પણ જગ્યાની જરૂર પડે છે. એવામાં સોનૂ સૂદે પોતાની હોટલ મેડિકલ સ્ટાફ માટે ખોલી મુકી છે. જ્યારે રતન...\nફિલ્મ ‘હેલ્લારો’ની આ એક્ટ્રેસે કર્યું Tweet, લોકો ટોળું વળીને જુગાર રમતા હોવાની કરી ફરિયાદ\nલોકડાઉની સ્થિતિમાં અનેક લોકો સોસાયટીમાં અંદર ભેગા થતાં હોય છે અને કેટલાક લોકો જુગાર પણ રમતા હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાતી ફિલ્મ હેલ્લારોની...\nટીવીની આ એક્ટ્રેસે જણાવી પોતાની આપવીતી, ટિકિટની લાઈનમાં ઉભી હતી ત્યારે એક વ્યક્તિએ કંઈક એવું કર્યું કે….\nટીવી શો યે હૈ મોહબ્બતેમાં ડો ઈશિતાની ભૂમિકા નિભાવી ઘર ઘરમાં લોકપ્રિય બનેલી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ન માત્ર રિલ લાઈફમાં પણ રિયલ લાઈફમાં પણ ઘણી...\nરવીના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહની ધરપકડ કરવાની ઉઠી માંગ, શખ્સે DGPને કરી અપીલ\nબોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ રવિના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંઘ હજી તેમની મુશ્કેલીઓમાંથી બહાર નીકળ્યા નથી. વર્ષ 2019 માં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મુદ્દો ફરી...\nગુજરાતી ફિલ્મની હિરોઈનને એક્ટર પતિ એવું કરતો હતો કે મામલો પોલીસમાં પહોંચ્યો, મોડેલ પાસે કરાઈ હતી આ માગણીઓ\nગુજરાતી ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠાના પગલા માંડી રહેલી હિરોઈનને પોતાના જ પતિ દ્વારા ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક્ટર પતિએ 25 લાખનુ દહેજ માંગી શારીરિક...\nબોલિવુડની એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસે પકડી સાઉથની વાટ, દક્ષિણના આ અભિનેતા સાથે મળ્યો રોલ\nદીયા મિર્ઝા લાંબા સમયબાદ ફરી રૂપેરી પડદે જોવા મળવાની છે. છેલ્લે તે રાજ કુમાર હીરાણીની રણબીર કપૂર અભિનિત ‘સંજુ’ માં જોવા મળી હતી. જેમાં તણે...\nઉંધા માથે પટકાયેલી છપાકની નિરાશા ખંખેરી દીપિકા આ નવી ફિલ્મની તૈયારીમાં લાગી\nદીપિકા પદુકોણએ દિગ્દર્સક શકુન બાત્રાની ફિલ્મ સાઇન કરી હોવાની વાત થોડા સમય પહેલા ચર્ચાઇ હતી. હવે માર્ચ મહિનામાં આ ફિલ્મના શૂટિંગની તૈયારી થઇ રહી છે....\nબોલિવુડની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસને મળી ગયો મનનો માણીગર, પણ ફેન્સને લાગી રહ્યો છે પબ્લિસિટી સ્ટંટ\nકેટરિના કૈફ અને વિક્કી કૌશલ થોડા દિવસોથી પોતાની અંગત લાઇફને લઇને ચર્ચામાં છે. કેટરિના અને વિક્કી ડેટ કરી રહ્યા હોવાની વાત ઘણા સમયથી થઇ રહી...\nશાહરૂખને નવી ફિલ્મ તો મળી ગઈ પણ રિલીઝ ડેટ ભયંકર દૂર છે\nરાજ કુમાર હીરાણી, અલી અબ્બાસ ઝફર, કરણ જોહર અને હવે સિદ્ધાર્થ આનંદ સાથે શાહરૂખ ફિલ્મ કરવાનો છે તેવી વાત આવી છે. ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ...\nકેપ્ટન અમેરિકા ધ ફર્સ્ટ એવેન્જરની અભિને��્રી મોલી ફિજગેરાલ્ડની પોલીસે કરી ધરપકડ, માતાની હત્યાનો છે આરોપ\nહોલિવુડની હિટ ફિલ્મ કેપ્ટન અમેરિકા ધ ફર્સ્ટ એવેન્જરમાં નજરે આવેલી અભિનેત્રી મોલી ફિજગેરાલ્ડને તેની માતા પેટ્રીશિયા ફિજગેરાલ્ડનાં હત્યાનાં આરોપમાં ઓલથે પોલિસે ધરપકડ કરી છે. ફિલ્મ...\nT-20 મેચ પહેલાં ઋષભ પંત બૉલીવુડની આ હસીના સાથે ડિનર ડેપ પર ગયો\nસતત નિષ્ફળતા છતાં ભારતીય ટીમના યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને બીસીસીઆઇના પ્રમુખ ગાંગુલી સહિતના હાઈપ્રોફાઈલ દિગ્ગજો સતત પ્રોત્સાહિત કરતાં રહે છે. પંતે અત્યાર સુધી ૧૨...\n5 જ કલાકમાં મળી લાખો લાઈક્સ મળી, દિશા પટાનીના બિકની પહેરેલા ફોટો થયા વાયરલ\nબોલિવૂડની હિરોઈન દિશા પટાની મોટા પ્રોજેક્ટસ સાથે નવા વર્ષની શરૂઆત કરશે. ફિલ્મ રાધેમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે દિશા લીડ રોલમાં નજરે પડશે. આ થઈ ફિલ્મોની...\nઆ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો\nબોલિવુડમાં પોતાના આઈટમ ડાન્સથી સૌને ચોંકાવનારી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા, પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ પાગલપંતીમાં તેનો રોલ ફેન્સને પસંદ આવ્યો હતો. પણ હવે નવા વર્ષમાં...\nરિયા સેનનો બોલ્ડ અંદાજ એકવાર ફરીથી થયો વાયરલ, જાતે જ શેર કર્યા ફોટા\nબૉલીવુડ એક્ટ્રેસ રિયા સેન હંમેશા જ પોતાની ફિલ્મો કરતાં વધારે પોતાની બોલ્ડનેસને લઈને લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એકવાર રિયાએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/ipl/", "date_download": "2021-01-18T00:30:49Z", "digest": "sha1:ZVYODRVJ7JRJ656VVUWMHFIOGPRMS67S", "length": 29690, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "ipl - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો ���ેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nIPL 2021: નીલામી પહેલા CSK મોટા ફેરબદલની તૈયારીમાં, આ મોટા ખેલાડીઓને કરશે રિલીઝ\nIPL 2021ના નીલામી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ મોટા ફેરબદલની તૈયારીમાં છે. IPL 2020માં ચેન્નઈની ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ હતુ અને...\nપાર્થિવ પટેલ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગયો, નિવૃત્તિ બાદ આ કામ કરશે\nભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ગુજરાતની રણજી ચેમ્પિયન ટીમના સુકાની પાર્થિવ પટેલે બે દિવસ અગાઉ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને હવે તે વર્તમામ આઇપીએલ...\nકેઇરોન પોલાર્ડે ઝંઝાવાત સર્જયો પણ વેસ્ટ ઇન્ડિઝનો પરાજય થયો\nકેરેબિયન ઓલરાઉન્ડર કેઇરોન પોલાર્ડે આઇપીએલનું તેનું ફોર્મ જાળવી રાખતાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને પરાજિત થતાં રોકી...\nરોહિત શર્માએ આપ્યું વચન, 2021માં વાનખેડેમાં આઈપીએલમાં ચેમ્પિયનની હેટ્રિક પૂરી કરીશું\nમુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પાંચમી વખત આઈપીએલ 2020નો ખિતાબ જીત્યો છે પરંતુ તેના ચહેરા પર તેવું સ્મિત અને તેવો જ ઉત્સાહ હતો જે જોશ...\nIPL 2020માં આ ખેલાડીઓએ દેખાડ્યો દમ, ભવિષ્યમાં થઈ શકે છે ટીમ ઈંડિયાનો હિસ્સો\nઇન્ડિયન પ્રીમિયર લીગે છેલ્લા 10-12 વર્ષથી ભારતને ઘણા ભરોસાપાત્ર ખેલાડીઓ આપ્યા છે. આઇપીએલની 2020ની સિઝનમાં પણ એવા કેટલાક ખેલાડી છે જે તેમના પ્રદર્શનના જોર પર...\nIPL 2020 FINAL: આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે ફાઈનલ મેચ, જાણો એકબીજા સાથેનાં મુકાબલામાં કોનું પલડું ભારે\nઆઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની આ સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. 2020ની સિઝનની ફાઇનલ મંગળવારે દુબઈ ખાતે રમાશે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી...\n100 ટકા પ્રયાસ નહી કરનારા ખેલાડી પર ભડકી જાય છે મુલ્તાનનાં સુલતાન, સ્પેશિયલ શોમાં બોલ્યો વિરેન્દ્ર સહેવાગ\nવીરેન્દ્ર સેહવાગ મેદાન પર ભલે હરીફ બોલર્સની ધોલાઈ કરવામાં પાવરઘો હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ કૂલ રહે છે. તે તેના મજાકીયા સ્વભાવ માટે...\nIPL 2020: જાણો દિલ્હી સામેની જીત બાદ રોહિતે ટીમના પ્રદર્શન વિશે શું કહ્યું\nIPLની ગુરુવારે રમાયેલી પહેલી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો હતો. આ સાથે રોહિત શર્માની મુંબઈની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પોઇન્ટ ટેબલમાં...\nસુરેશ રૈનાએ પણ પત્ની પ્રિયંકા ચૌધરી સાથે મનાવ્યુ કડવા ચોથનું વ્રત\nઆઇપીએલની ઝાકઝમાળથી દૂર રહીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી અનુભવી ક્રિકેટર સુરેશ રૈના હાલમાં ભારતમાં છે. આમેય આ વખતે ચેન્નાઈની ટીમ જે રીતે રમી હતી જોતાં...\nશું આવતા બર્થડે સુધીમાં સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી શકશે વિરાટ કોહલી\nભારતીય ક્રિકેટ ટીમ અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 32 વર્ષનો થઈ ગયો છે. 1988ની પાંચમી નવેમ્બરે તેનો જન્મ થયો હતો. વર્તમાન...\nરોહિત શર્મા ફિટ થઈ જતાં સુનીલ ગાવસ્કર ખુશ, કહ્યું ભારતીય ક્રિકેટ માટે શુભ સમાચાર\nભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે મુંબઈ ઇન્ડિયન્સ અને ભારતના ઓપનર રોહિત શર્માની ફિટનેસ અંગે ખુશી વ્યક્ત કરી હતી. રોહિત શર્મા ઘાયલ હતો અને...\nમુંબઈને અખતરા ભારે પડ્યા, IPLમાં ત્રીજી વાર આ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો\nIPLમાં હવે તમામ લીગ મેચ રમાઈ ચૂકી છે અને મોખરાની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. બુધવારથી પ્લે ઓફ મુકાબલા શરૂ થશે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ...\nIPL ના નોકઆઉટ મેચમાં એકદમ ઢીલો છે વિરાટ, આ રહ્યા ચોંકાવનારા આંકડા\nIPLની 2020 સિઝન હવે રોમાંચક બની ગઈ છે. સોમવારે દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યું, પરંતુ બંને ટીમ પ્લે ઓફમાં પ્રવેશી ચૂકી છે. હવે...\nસનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો, આ ઓલરાઉન્ડર ઇજાને કારણે IPLમાંથી આઉટ થઈ ગયો\nઆઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂકી છે. અત્યારે મોખરાની ત્રણ ટીમને બાદ કરતાં બાકીની તમામ ટીમો પ્લે ઓફમાં પ્રવેશવા માટે ઝઝૂમી રહી...\nડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH\nઆઇપીએલમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે દિલ્હી કેપિટલ્સ જેવી મજબૂત ટીમને 88 રનથી હરાવી હતી. દિલ્હીની ટીમ આવા કારમા પરાજયનો સામનો કરશે તેવી કોઈને કલ્પના...\nકોલકાતા સામેની ઇનિંગ્સ મનદીપે સદગત પિતાને કરી અર્પણ, આકાશમાં જોઈને થયો ઈમોશનલ\nકિંગ્સ ઇલેવન પંજાબના ઓપનર મનદીપ સિંઘે સોમવારે શાનદાર બેટિંગ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તેની ટીમને આઠ વિકેટે વિજય અપાવ્યો હતો. આ મેચમાં મનદીપસિંઘ અને...\n‘નામ બડે ઔર દર્શન છોટે’: IPL 2020માં 5 દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ\nIPLની 13મી સિઝને તેની અડધી મંઝિલ પૂરી કરી દીધી છે. એવા કેટલાક પરફોર્મન્સ થાય છે કે જેનાથી ફેન્સ અને ક્રિકેટ પંડિતો આશ્ચર્યચકિત થયા છે. આઈપીએલ...\nIPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી\nઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો અને રાજસ્થાન રોયલ્સ સામે તેનો સાત વિકેટે કંગાળ પરાજય થયો હતો. જોકે...\nઅમ્પાયર વાઇડ આપવાના જ હતા પરંતુ ધોનીને ગુસ્સો આવ્યો અને પછી શું બન્યું\nઆઇપીએલમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દુબઈ ખાતે ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચ ખાસ રોમાંચક રહી ન હતી અને ચેન્નાઈનો...\nIPLમાં નોંધાયેલી સૌથી ઝડપી અડધી સદી, જાણો ક્યાં ખેલાડીએ કેટલા બોલમાં ફટકારી સદી\nIPLમાં ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબના નિકોલસ પૂરને માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના 202 રનના ટારગેટ સામે એક સમયે તો પૂરને જોખમ...\nચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડ્વેઇન બ્રાવોની કમાલ, અશ્વિનનો રેકોર્ડ તોડ્યો\nકેરેબિયન બોલર ડ્વેઇન બ્રાવોએ તેના જન્મદિવસ પર આઈપીએલની પોતાની કરિયરની 150 વિકેટ પૂરી કરી હતી. આ સાથે બ્રાવો ટી-20 ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેનારો બોલર...\nIPL 2020: વિરાટ કોહલીના નામે આ મોટો રેકોર્ડ, પ્રથમ ભારતીય બન્યો\nઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં સોમવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાની ટીમને સંકટમાથી બહાર લાવવામાં કેપ્ટન વિરાટ કોહલીએ આકરી મહેનત કરી હતી. આ દરમિયાન...\nIPL/ આ વખતે 12 ટીમમાંથી નથી કોઈનો દબદબો, 12 મેચ બાદ કઇ ટીમ કયા ક્રમે છે જુઓ આખુ પોઇન્ટ્સ ટેબલ\nકોરોના વાયરસને કારણે આ વખતની આઇપીએલ (IPL)ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિલંબ થયો અને હવે તે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ રહી છે. છેલ્લા ચારેક મહિનાથી દરેક ક્રિકેટર...\nIPLમાં અત્યાર સુધીમાં આટલી ટીમો જ સુપર ઓવરમાં જીતી છે, આ ટીમ તો બે વાર બની છે વિજયી\nઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સોમવારે ઇશાન કિશન અને કેઇરોન પોલાર્ડની ઝંઝાવાતી બેટિંગને કારણે બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ટાઈમાં પરિણમી હતી. આ સાથે આઇપીએલના...\nICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના દુબઈ સ્થિત હેડક્વાર્ટરમાં કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને હવે તેમને યુએઈ હેલ્થ પ્રોટોકોલ હેઠળ...\nજ્યાં સુધી મોદી સત્તામાં રહેશે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનમાં ક્રિકેટનો કોઈ ચાંસ નથી: શાહિદ અફ્રીદી\nપાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી ભારતના વડા પ્રધાન છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ...\nIPL માં ક્રિકેટર લોકેશ રાહુલે ફટકારી શાનદાર સદી, આ અનોખી સિદ્ધિ વિશે ભાગ્યે જ જાણતા હશે ફેન્સ\nઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબના લોકેશ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તેણે 69 બોલમાં 132 રન ફટકાર્યા હતા. આમ કિંગ્સ ઇલેવન પંજાબે...\nIPLમાં ભારતીય બેટ્સમેનના સર્વોચ્ચ સ્કોરની યાદી, આ ખેલાડીના નામે હતો રેકોર્ડ\nલોકેશ રાહુલે ગુરુવારે બેંગલોર સામે 132 રન ફટકાર્યા હતા. IPLના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન માટેનો આ સર્વોચ્ચ સ્કોર છે. IPLમાં ઓવરઓલ ક્રિસ ગેઇલ 175...\nIPLમાં નાયકમાંથી ખલનાયક બનવામાં વાર લાગતી નથી : સ્ટોઇનિસ\nદીલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે કહ્યું હતું કે બિગ બેશ લીગમાં સારો દેખાવ કરવા બદલ આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તેમ છતાં હું મારી...\nઆઈપીએલમાં પોતાના ફોર્મ જોઈને ખુદ પોતે જ રહી ગયો આશ્ચર્યચકિત, યુવાઓ વચ્ચે કરે છે ધમાકેદાર બેટિંગ\nસનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન એબી ડી વિલિયર્સે કહ્યું કે, તે પોતે પાંચ મહિનાના...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19871169/bade-papa-21", "date_download": "2021-01-18T02:17:35Z", "digest": "sha1:D3PARDAXMGWU2KVRWKX33RMTFZKXUAR6", "length": 4258, "nlines": 142, "source_domain": "www.matrubharti.com", "title": "Bade Papa - 21 by Ramesh Desai in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nબડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૧\nબડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૧\n૬ મહિનાની અંદર જ સત્યમ અખબારી આલમમાં થયેલા અનુભવોથી ત્રાહિમ ત્રાહિમ પોકારી ગયો હતો . તે દરમિયાનમાં સત્યમને શેઠ બ્રધર્સની એસોસિયેટ સાથે સંકળાયેલા એક પરિચિત વ્યકિતની ભલામણથી પુનઃ એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઈનમાં જોબ મળી ગયો હતો .પણ તે વધુ સમય ...Read Moreશક્યો નહોતો . શેેેઠબ્રધર્સમાં કામ કરતી વેેળા સુુશીલ ગાંધી કંપનીના મુખ્ય કાર્યકર્તા હતા સત્યમને જોડે બિલકુલ ફાવતું નહોતું . સુશીલ ગાંઘીના અતીત વિષે સત્યમ પાસે અમુક વિગતો હતી જેના આધારપર તેણે એક કાલ્પનિક વાર્તાનું સર્જન કર્યું હતું . સુશીલ ગાંધીના કારનામાની આડમાં તેણે કંપનીના અનેક બખાડા સત્યમે ઉઘાડા પાડ્યા હતા .રમેશ દેસાઈની ગાંડી વર્તણુક તેમ જ વ્યવહારે સત્યમને તે જોબને Read Less\nબડે પાપા - નવલકથા - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/weight/", "date_download": "2021-01-18T01:39:41Z", "digest": "sha1:EKFJDBD4NMJG7UDPGBCD32RS7A3LYFCC", "length": 10469, "nlines": 49, "source_domain": "www.online88media.com", "title": "Weight Archives - Online88Media", "raw_content": "\nશિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ\nJanuary 13, 2021 mansiLeave a Comment on શિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ\nઘણી વાર એવું જોવા મળે છે કે શિયાળામાં લોકો મગફળી અને ગોળની ચિક્કીનું સેવન કરે છે. ખાસ કરીને લોહરી પર લોકો ખૂબ ચિક્કીનું સેવન કરે છે અને જો એકવાર તેનું સેવન કરીએ તો તેનો સ્વાદ જ એવો છે કે તેના વગર રહી શકતું નથી. ચિકીનો સ્વાદ તો અદભૂત છે જ, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ […]\nશિયાળામાં શેકેલું લસણ ખાવાથી મળે છે આ લાજવાબ ફાયદાઓ, ઘણી બિમારીઓથી મળે છે છુટકારો\nDecember 27, 2020 mansiLeave a Comment on શિયાળામાં શેકેલું લસણ ખાવાથી મળે છે આ લાજવાબ ફાયદાઓ, ઘણી બિમારીઓથી મળે છે છુટકારો\nશિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. ઘણા લોકો એવા હોય છે જે શિયાળાની ઋતુમાં ઘણી સમસ્યાઓના કારણે મુશ્કેલીમાં રહે છે. શિયાળામાં ઘણા રોગો તેમને ઝપટમાં લે છે. એવા ઘણા લોકો છે જે ઠંડીથ��� બચવા માટે અનેક ઉપાય કરે છે જેથી લોકો શિયાળાની ઋતુમાં બીમાર ન પડે. શિયાળામાં ઉધરસ, શરદી, તાવ અને છાતીમાં […]\nએક નહિં અનેક બિમારીઓને દૂર કરે છે ફિલ્મોનો સાથી પોપકોર્ન, અહિં જાણો પોપકોર્નથી થતા ફાયદાઓ વિશે\nDecember 9, 2020 mansiLeave a Comment on એક નહિં અનેક બિમારીઓને દૂર કરે છે ફિલ્મોનો સાથી પોપકોર્ન, અહિં જાણો પોપકોર્નથી થતા ફાયદાઓ વિશે\nપોપકોર્ન કોને પસંદ નથી જો તેને મોટા-બાળકોનો ફેવરિટ ટાઇમ પાસ કહેવામાં આવે તો તે બિલકુલ ખોટું નથી. વડીલોથી લઈને બાળકો સુધી પોપકોર્ન બધાના ફેવરિટ છે. ફિલ્મ જોવાની સાથે જો કોઇ ખાવાની ચીજ લાવવાની હોય તો લોકો પોપકોર્ન જ લાવે છે. તે માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તમારો ફ્રી ટાઇમ પણ ચુટકી ભરમાં પસાર કરે […]\nબપોરે ભૂલથી પણ ન કરો આ કામ, નહિં તો વધી શકે છે તમારો વજન\nNovember 25, 2020 mansiLeave a Comment on બપોરે ભૂલથી પણ ન કરો આ કામ, નહિં તો વધી શકે છે તમારો વજન\nબપોરે ન ખાવી આ ચીજ: મેદસ્વીતા શરીર માટે ખૂબ જોખમી છે, કારણ કે મેદસ્વીતાને કારણે વિવિધ પ્રકારના રોગો થાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા આહાર અને લાઈફસ્ટાઈલનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. જણાવી દઈએ કે તમારું થોડું ધ્યાન તમને આજીવન ફિટ રાખી શકે છે, જો તમે કોઈ બેદરકારી ન કરો તો. તો, આજે અમે તમને આવી […]\nવરિયાળીનું પાણી પીવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદાઓ, જાણીને તમે પણ શરૂ કરી દેશો વરિયાળીના પાણીનું સેવન કરવાનું\nNovember 20, 2020 mansiLeave a Comment on વરિયાળીનું પાણી પીવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદાઓ, જાણીને તમે પણ શરૂ કરી દેશો વરિયાળીના પાણીનું સેવન કરવાનું\nવરિયાળી એ એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ ખોરાકમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. માઉથ ફ્રેશનર તરીકે પણ વરિયાળીનો ઉપયોગ થાય છે. વરિયાળી ચાવવાથી માત્ર મોંની દુર્ગંધ જ દૂર થતી નથી સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ મળે છે. ખરેખર વરિયાળી ઔધીય ગુણથી ભરેલી છે. તમે જોયું જ હશે કે ઘણા રેસ્ટોરન્ટમાં જમ્યા પછી વરિયાળી […]\n108 કિલોના હતા અનંત અંબાણી, જાણો માત્ર 18 મહીનામાં કેવી રીતે મેળવી ફિટ અને હેન્ડસમ બોડી\nOctober 8, 2020 mansiLeave a Comment on 108 કિલોના હતા અનંત અંબાણી, જાણો માત્ર 18 મહીનામાં કેવી રીતે મેળવી ફિટ અને હેન્ડસમ બોડી\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અનંત અંબાણી આજે એક ખૂબ મોટું નામ છે. રિલાયન્સના સમગ્ર બિઝનેસ માટે અનંત એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે, જે જિઓની પેરેંટ કંપનીમાં એડિશનલ ડિરેક્ટર છે. જો આ મોટી પોસ્ટ પર કામ કરતા અનંત વિશે વાત કરવામાં આવે તો આજે તે ઘણા હેન્ડસમ અને કુલ લુકનો માણસ બની ગયો છે. પરંતુ જો […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/five-reasons-why-rohit-sharma-is-a-better-captain-than-virat-kohli-in-ipl-869670.html", "date_download": "2021-01-18T02:00:26Z", "digest": "sha1:X4DTQMINAJH5EALYIYFXUWI4W6VG7VPP", "length": 23343, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "five reasons why rohit sharma is a better captain than virat kohli in ipl– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nIPL 2019: આ 5 કારણોથી કોહલી કરતા બેસ્ટ કેપ્ટન છે રોહિત શર્મા\nરોહિતની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરી રહી છે\nઆઈપીએલ-12ની ફાઇનલ 12 મે ના રોજ MUMBAI INDIANS અને CHENNAI SUPER KINGS વચ્ચે હૈદરાબાદમાં રમાશે. બંને ટીમો આઈપીએલ ફાઇનલમાં પહોંચવાના મામલામાં બાકી ટીમો કરતા ઘણી આગળ છે. ફાઇનલમાં ચેમ્પિયન બનવાની વાત કરવામાં આવે તો રોહિત શર્માનો રેકોર્ડ બેસ્ટ છે. તે ચાર વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યો છે. જેમાં ત્રણ વખત ટીમે જીત મેળવી છે. (PC - IPL)\nરોહિતની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરી રહી છે. 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બન્યા પછી 2019માં તે ફાઇનલમાં પહોંચી છે. ખેલાડી અને કેપ્ટન તરીકે રોહિત શર્માની સરખામણી વિરાટ કોહલી સાથે થાય છે. આવા સમયે અમે બતાવી રહ્યા છીએ રોહિતની એવી 5 ક્વોલિટી જે તેને વિરાટ કરતા વધારે સારો કેપ્ટન બનાવે છે. (PC - IPL)\nકેપ્ટન કરીકે મેદાનમાં ગુસ્સો - વિરાટ પોતાના આક્રમક સ્વભાવ માટે ઘણો જાણીતો છે. મેદાન ઉપર તેની ભાવનાઓ ક્રિકેટ માટેનું ઝનૂન બતાવે છે. મેચના દરેક બોલ પર તે જે રીતે બધી તાકાત લગાવી દે છે તે બીજા ખેલાડીઓ માટે પણ પ્રેરણાદાયક હોય છે. જોકે ઘણી વખત તેનો આક્રમક સ્વભાવ ટીમ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. બીજી તરફ રોહિત મેદાનમાં ભાગ્યે જ ગુસ્સે થાય છે. (PC - IPL)\nખેલાડીઓ ઉપર વિશ્વાસ - ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઘણો અલગ ખેલાડી જોવા મળે છે. તે બધા ખેલાડીઓ ઉપર વિશ્વાસ રાખે છે પણ આશ્ચર્યરુપથી જ્યારે તે બેંગલોરની ફ્રેન્ચાઇઝી માટે રમે છે તો તે આમ કરતો જોવા મળતો નથી. આજ સુધી તે સતત બે સિઝનમાં એક ટીમ સાથે રમ્યો નથી.દરેક વખત તેના ખેલાડી બદલાઈ જાય છે. તેનાથી વિરુદ્ધ રોહિતે મુંબઈની એક કોર ટીમ બનાવી છે. જેની ઉપર રોહિત વિશ્વાસ રાખે છે. (PC - IPL)\nમેદાન ઉપર નિર્ણય - વિરાટ હંમેશા એક પેટર્નનું પાલન કરે છે. મુંબઈ સામે આવી જ સ્થિતિમાં તે મુંઝવણમાં હતો અને તેણે પોતાના બોલિંગ કોચ આશિષ નેહરાની સલાહ લીધી હતી. જેણે 19મી ઓવરમાં હાર્દિક પંડ્યા સામે સૈનીના સ્થાને પવન નેગીને બોલિંગ કરવાની સલાહ આપી હતી. જે પછી તે ઓવરમાં મુંબઈએ 22 રન બનાવ્યા હતા. (PC - IPL)\nઘરેલું ખેલાડીઓનો સ્માર્ટ ઉપયોગ - બેંગલોરની સરખામણીએ મુંબઈ ઘરેલું ખેલાડીઓનો સારી રીતે ઉપયોગ કરે છે. કોહલીની ટીમ મોટાભાગે મેચ જીતવા માટે મોટા ખેલાડીઓ ઉપર આધાર રાખે છે. ઘણી વખત અનકેપ્ડ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે કોહલી તેમને તક આપતો નથી. આ સિઝનમાં રાહુલ ચાહર 12 મેચ રમ્યો છે. જ્યારે આરસીબીનો વોશિંગ્ટન સુંદર ફક્ત 2 મેચ જ રમ્યો છે. જેનાથી અંદાજ લગાવી શકાય કે કોહલી પોતાના ખેલાડીઓનો કેવી રીતે ઉપયોગ કરે છે. (PC - IPL)\nવિપરિત પરિસ્થિતિઓમાં નિર્ણય - વિરાટની આરસીબી માટે કેપ્ટનશિપ સારી રહેતી નથી. કોહલીએ ધોની, ગેરી કર્સ્ટન અને કુંબલે જેવા શાનદાર ક્રિકેટરો સાથે કામ કર્યું છે પણ તેમની પાસેથી ઘણું શીખવાનું રહી ગયું છે. બીજી તરફ રોહિત ધોની, એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગની ઘણી બાબતોને સમજ્યો છે, જેના કારણે તેને એક મોટો કેપ્ટન બનાવ્યો છે.કોહલીની આઈપીએલમાં જીતની ટકાવારી 45 છે. જ્યારે રોહિતની 60 ટકા છે. (PC - IPL)\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત��સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Fresh-Mushroom-Curry-gujarati-279r", "date_download": "2021-01-18T02:30:34Z", "digest": "sha1:ZZBLCB3LK253KLOZFWIKJMR2CNZ2KFV6", "length": 9297, "nlines": 180, "source_domain": "m.tarladalal.com", "title": "તાજી મશરૂમની કરી રેસીપી, Fresh Mushroom Curry Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > તાજી મશરૂમની કરી\nમશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.\nઅહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.\nઆ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.\nપંજાબી શાકગ્રેવીવાળા શાકકઢાઇ વેજપૌષ્ટિક શાક વાનગીઓગ્લૂટન વગરનાં વ્યંજનપૌષ્ટિક લો કાબૅ ફાઇબર યુક્ત રેસીપી\nતૈયારીનો સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧૦ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુલ સમય : ૨૦ મિનિટ ૪ માત્રા માટે\n૨ કપ પાણીમાં ઉકાળીને પાતળી સ્લાઇસ કરેલા મશરૂમ\n૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો\n૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર\n૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ\n૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૩/૪ કપ જેરી લીધેલું દહીં\n૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર\n૧ કપ મોટા સમારેલા કાંદા\n૧૨ મિલીલીટર ૧૨ મી.મી. (૧/૨”) નો આદૂનો ટુકડો\n૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા\nએક ઊંડા વાસણમાં ���ાંદા અને એક કપ પાણી મેળવી મધ્યમ તાપ પર કાંદા નરમ થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને થોડા ઠંડા થવા માટે બાજુ પર રાખો.\nઆ મિશ્રણમાં લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.\nએક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એલચી, તમાલપત્ર અને લવિંગ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.\nપછી તેમાં બનાવેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં ગરમ મસાલો, મરચાં પાવડર, આદૂ અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.\nતાપ થોડું ઓછું કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.\nછેલ્લે તેમાં મશરૂમ, કોથમીર, અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/01/navsari-news-30012020-1.html", "date_download": "2021-01-18T02:10:08Z", "digest": "sha1:TYF4PNFHVIG66JCVMXO72LRXDCFZ6JE3", "length": 11602, "nlines": 34, "source_domain": "www.navsaricity.com", "title": "દાંડી મેમોરિયલમાં વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા - Navsari City - Clean, Green & Smart", "raw_content": "દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રથમ વર્ષમાં 7 લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલ મેમોરિયલને 30 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થાય છે.\n1930માં મહાત્મા ગાંધીએ જ્યાં સુધી પગપાળા ચાલી કુચ કરી હતી એ ઐતિહાસિક દાંડીમાં સરકારે સોલ્ટ મેમોરિયલ બનાવવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ અગાઉ ગાંધી નિર્વાણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ 70 કરોડથી વધુના ખર્ચે બનેલ સોલ્ટ મેમોરિયલને દાંડીમાં ખુલ્લું મૂક્યું હતું. 30 મીએ આ મેમોરિયલને એક વર્ષ પૂરું થાય છે.\nવર્ષ દરમિયાન મેમોરિયલમાં પ્રવાસીઓ આવતા રહ્યા છે. શનિ અને રવિવાર ઉપરાંત રજાના દિવસોએ પ્રવાસીઓની અવરજવર વધુ રહી છે. મેમોરિયલ બન્યાના એક વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. વડાપ્રધાને જેની આશા રાખી હતી તે મુજબ શૈક્ષણિક પ્રવાસે આવી ઇતિહાસની માહિતી મેળવી રહ્યા છે. સરેરાશ રોજ 2250 પ્રવાસી આવ્યા હતા એમ કહી શકાય. પ્રવાસીઓની સુવિધા માટે છત્રી, વહીલચેર, ખાદીના ઝભ્ભા વિગેરે પણ ક્રમશઃ ઉમેરવામાં આવી હતી.\nનજીક રેસ્ટોરન્ટ ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી\nઆમ તો મેમોરિયલમાં અનેક પ્રકલ્પો છે જેમાં દાંડીકૂચ ના તમામ પદયાત્રીઓની પ્રતિમા,પથ્થરમાં કંડારેલા દાંડીકુચની ઝાંખી,ઝીલ,15 ફૂટની બાપુની આકર્ષક પ્રતિમા ,સોલર ટ્રી,પિક્ચર બતાવતું થિયેટર,સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ,મ્યુઝિયમ વિગેરે નો સમાવેશ થાય છે,જેમાં આકર્ષક સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ ઘણો સમય બંધ રહ્યો છે.હાલ પુનઃ ચાલુ થયો છે.હજુ જોકે નજીક રેસ્ટોરન્ટ જેવી સુવિધા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડે છે.\nઆજે 'પોસ્ટલ કવર' રિલિઝ કરાશે\nગાંધી નિર્વાણ દિને દાંડીકૂચની સ્મૃતિમાં કૂચની ઝાંખી કરાવતી બાપુની તસવીરવાળુ પોસ્ટલ કવર (સાથે કવર પરનો સિક્કો) રિલિઝ કરવામાં આવશે. આ સમયે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ, જિલ્લા પંચાયતના ડો. અમિતાબેન પટેલ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી સુનિલ શર્મા પણ હાજર રહેશે. સવારે 11.30 કલાકે કાર્યક્રમ થશે.\nદાંડી મેમોરિયલમાં વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા\nદાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રથમ વર્ષમાં 7 લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલ મેમોરિયલને 30 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થાય છે.\n1930માં મહાત્મા ગાંધીએ જ્યાં સુધી પગપાળા ચાલી કુચ કરી હતી એ ઐતિહાસિક દાંડીમાં સરકારે સોલ્ટ મેમોરિયલ બનાવવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ અગાઉ ગાંધી નિર્વાણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ 70 કરોડથી વધુના ખર્ચે બનેલ સોલ્ટ મેમોરિયલને દાંડીમાં ખુલ્લું મૂક્યું હતું. 30 મીએ આ મેમોરિયલને એક વર્ષ પૂરું થાય છે.\nવર્ષ દરમિયાન મેમોરિયલમાં પ્રવાસીઓ આવતા રહ્યા છે. શનિ અને રવિવાર ઉપરાંત રજાના દિવસોએ પ્રવાસીઓની અવરજવર વધુ રહી છે. મેમોરિયલ બન્યાના એક વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. વડાપ્રધાને જેની આશા રાખી હતી તે મુજબ શૈક્ષણિક પ્રવાસે આવી ઇતિહાસની માહિતી મેળવી રહ્યા છે. સરેરાશ રોજ 2250 પ્રવાસી આવ્યા હતા એમ કહી શકાય. પ્રવાસીઓની સુવિધા માટે છત્રી, વહીલચેર, ખાદીના ઝભ્ભા વિગેરે પણ ક્રમશઃ ઉમેરવામાં આવી હતી.\nનજીક રેસ્ટોરન્ટ ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી\nઆમ તો મેમોરિયલમાં અનેક પ્રકલ્પો છે જેમાં દાંડીકૂચ ના તમામ પદયાત્રીઓની પ્રતિમા,પથ્થરમાં કંડારેલા દાંડીકુચની ઝાંખી,ઝીલ,15 ફૂટની બાપુની આકર્ષક પ્રતિમા ,સોલર ટ્રી,પિક્ચર બતાવતું થિયેટર,સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ,મ્યુઝિયમ વિગેરે નો સમાવેશ થાય છે,જેમાં આકર્ષક સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ ઘણો સમય બંધ રહ્યો છે.હાલ પુનઃ ચાલુ થયો છે.હજુ જોકે નજીક રેસ્ટોરન્ટ જેવી સુવિધા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડે છે.\nઆજે 'પોસ્ટલ કવર' રિલિઝ કરાશે\nગાંધી નિર્વાણ દિને દાંડીકૂચની સ્મૃતિમાં કૂચની ઝાંખી કરાવતી બાપુની તસવીરવાળુ પોસ્ટલ કવર (સાથે કવર પરનો સિક્કો) રિલિઝ કરવામાં આવશે. આ સમયે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ, જિલ્લા પંચાયતના ડો. અમિતાબેન પટેલ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી સુનિલ શર્મા પણ હાજર રહેશે. સવારે 11.30 કલાકે કાર્યક્રમ થશે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/delhi-violence-mob-burnt-bsf-jawan-home-at-khajuri-khas-area-vz-961898.html", "date_download": "2021-01-18T02:02:36Z", "digest": "sha1:RD564YWJJKKLCAM3YGSYJOHLCBAX2MON", "length": 9568, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "Delhi Violence Mob Burnt BSF Jawan Home at Khajuri Khas Area– News18 Gujarati", "raw_content": "\nદિલ્હી : હિંસક ભીડે BSF જવાનનું ઘર સળગાવ્યું, કહ્યું- 'આવો પાકિસ્તાની, નાગરિકતા આપીએ'\nભીડે બીએસએફ જવાનના ઘરને આગ લગાડી દીધી.\nબીએસએફ જવાનના ઘરમાં આગામી દિવસોમાં બે લગ્ન હતા. લાખોની રોકડ, કિંમતી વસ્તુઓ અને ઘરેણા આગમાં ખાખ થઈ ગયા.\nનવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ દિલ્હીની હિંસામાં મૃતકોની સંખ્યા શુક્રવારે બપોર સુધી 42 પર પહોંચી છે. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે ખજૂરી ખાસ શેરીમાં આવેલા ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડી દેવામાં આવી હતી. આ તમામ ખબરો વચ્ચે એક બીએસએફ જવાનનું ઘર સળગી જવાનો મામલો સામે આવ્યો છે. ખજૂરી ખાસ સ્થિત (Khajuri Khas) ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે કે મકાન નંબર 76 બીએસએફના મોહમ્મદ અનીસનું છે. જેમાં બીએસએફનું પ્રતીક ચિન્હ પર લાગેલું છે. જોકે, આ ઘરને હિંસાથી બચાવવા માટે આ પૂરતું ન હતું\nપહેલા ઘર બહાર ઉભેલી કારોમાં આગ લગાડી દેવામાં આવી હતી. જે બાદમાં ભીડે પથ્થરમારો કર્યો હતો. હિંસક ભીડે અનીસના ઘરમાં સિલિન્ડર ફેંકીને કહ્યું કે, 'અહીં આવ પાકિસ્તાની, તને નાગરિકતા આપીએ છીએ.'\nઆ પણ વાંચો : દિલ્હી હિંસા : મુસ્લિમ પરિવારે કરાવ્યા પાડોશમાં રહેતા હિન્દુ દીકરીના લગ્ન\nઅનીસે પેરામિલિટરી ફોર્સમાં પોતાની કારકિર્દી વર્ષ 2013માં શરૂ કરી હતી અને આશરે ત્રણ વર્ષ જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી હતી. અનીસના ઘરે તેના 55 વર્ષીય પિતા મોહમ્મદ મુનીસ, 59 વર્ષીય કાકા મોહમ્મદ અહમદ અને 18 વર્ષીય પિતરાઇ નેહા પરવીન હતા. કોઈ અજુગતું થવાની આશંકાએ તમામ લોકો ઘર બહાર નીકળી ગયા હતા, જે બાદમાં પેરામિલીટરી ફોર્સે તેમની મદદ કરી હતી.\nકોઈ પણ પાડોશી હુમલામાં સામેલ નહીં\nઆ ઘરમાં બે લગ્ન થવાના હતા. નેહા પરવીનના એપ્રિલમાં લગ્ન થવાના હતા અને અનીસના આગામી મહિને લગ્ન થવાના હતા. પરિવારે કહ્યું કે, \"અમારી જિંદગીની જમા મૂડી, ઘરેણા, સોનાના બે હાર, ચાંદીના ઘરેણા તમામ વસ્તુઓ ચાલી ગઈ છે. અમે હપ્તેથી ઘરેણા ખરીદ્યા હતા. દર મહિના પૈસા ચુકવતા હતા. લગ્ન માટે ત્રણ લાખની રોકડ અને કિંમતી સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.\"\nખજૂરી ખાસ એક હિન્દુ બહુમત વિસ્તાર છે. જોકે, અનીસના પરિવારનું કહેવું છે કે તેમનો કોઈ પણ પાડોશી હુમલામાં સામેલ નથી. તેમણે કહ્યું કે, બહારથી લોકો આવ્યા હતા. હિન્દુ પાડોશીઓએ ભીડ જોઈને તેમને ત્યાંથી જતા રહેવાની સલાહ આપી હતી.\nદિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા 42 પર પહોંચી\nદિલ્હીમાં હિંસાનો શિકાર લોકોની સંખ્યા વધી રહી છે. શુક્રવારે મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે બપોર સુધી ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલ (GTB Hospital)માં 38, લોક ���ાયક જય પ્રકાશ હૉસ્પિટલ (LNJP Hospital)માં ત્રણ, જગ પરવેશ ચંદ્ર હૉસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું છે. હિંસાને કારણે અત્યાર સુધી 275થી વધારે લોકો ઘાયલ થયા છે. આ લોકોની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lifestyle/diwali-snacks-diwali-2020-food-recipe-healthy-dry-kachori-kp-1044633.html", "date_download": "2021-01-18T01:29:22Z", "digest": "sha1:R3YBSNTIMZRTQ5BFKEY447XNF4BLYNWW", "length": 20836, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "diwali snacks Diwali 2020 food recipe healthy dry kachori– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nઆ દિવાળીમાં બજાર જેવી જ 'ડ્રાય કચોરી' બનાવો ઘરે, જાણી લો તેની સિક્રેટ રેસીપી\nમાર્કેટ જેવી જ ડ્રાય કચોરી (Dry kachori recipe) ઘરે બનાવવા માટેની રીત.\nકોરોનાકાળમાં દિવાળી (Diwali 2020) આવી રહી છે. તો આપણે આ સમયમાં અનેક ઘરનાં લોકો બહારનાં નાસ્તા લાવવાનું ટાળી રહ્યાં છે. ફરસી પૂરી, મઠિયા, ચેવડો વગેરે જેવાં નાસ્તાઓ ઘરે સરળતાથી બનાવી લેવાય છે. પરંતુ ઘણી મિઠાઈઓ કે ડ્રાય કચોરી (Dry kachori) આપણે બજારમાંથી જ લાવતા હોઇએ છીએ. કારણ કે, ઘરની કચોરીમાં માર્કેટ જેવો સ્વાદ નહીં આવતો હોવાની સમસ્યા સતાવતી હોય છે. ત્યારે આવો જાણી લો, માર્કેટ જેવી જ ડ્રાય કચોરી (Dry kachori recipe) ઘરે બનાવવા માટેની રીત.\nસામગ્રી- 50 ગ્રામ – સૂકું કોપરું, 50 ગ્રામ – સિંગદાણા, 250 ગ્રામ – ગાંઠિયા, 1 ચમચી – ખાંડ દળેલી, 1 ચમચી – આંબોળિયાનો પાઉડર, 250 ગ્રામ – મેંદો, 100 ગ્રામ – ઘઉંનો લોટ, 1 ચમચી –કોર્નફ્લોર, 2 ચમચી – ઘી (મોણ માટે), સ્વાદાનુસાર – મીઠું, જરૂરિયાત મુજબ –તેલ\nસૂકો મસાલો - 5 નંગ – સૂકાં લીલા મરચાં, 6 – લવિંગ, 4 નંગ – તજ, 10 નંગ કાળા મરી, 4 નંગ – એલચી, 1 ચમચી – જીરૂ, 1 ચમચી – ધાણા, 1/2 ચમચી– વરિયાળી, 5 – તમાલપત્ર\nબનાવવની રીત - સૌ પ્રથમ દરેક સૂકા મસાલાને તેલમાં શેકી લો અને તેને ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. હવે તેને ���ાળી લો. ત્યાર પછી સૂકા કોપરાને છીણી લેવું. પછી થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી લો. હવે સિંગદાણાને શેકીને છોલી લો અને તેનો ભૂકો કરવો. બન્ને વસ્તુ ભેગી કરી લો ત્યાર પછી તેમાં ગાંઠિયાનો ભૂકો, શેકેલા તલ ઉમેરી લો. તૈયાર કરેલો ગરમ મસાલો, મીઠું, ઝીણી ખાંડ અને આમચૂર પાઉડર નાંખી મસાલો તૈયાર કરવો.\n
હવે મેંદાના લોટમાં ઘઉંનો લોટ, મીઠું, કોર્નફ્લોર અને ઘીનું મોણ ઉમેરી કઠણ લોટ બાંધી લેવો. તેને બે કલાક રહેવા દેવો.પછી તેની પૂરી વણી લો અને તૈયાર મિશ્રણ ભરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા તૈયાર કચોરી તરી લો. કચોરી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે સૂકી કચોરી. આ કચોરીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/atm-money-back/", "date_download": "2021-01-18T02:04:12Z", "digest": "sha1:A4E5XUAFQFUT5CL3XW72TI43GBULUAI5", "length": 12354, "nlines": 242, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ATM માંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય, તો બેંક રોજ આપશે 100 રૂ. વાંચો RBI નાં નિયમ.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડે���ા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Know Fresh Gujarat ATM માંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય, તો બેંક રોજ...\nATM માંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય, તો બેંક રોજ આપશે 100 રૂ. વાંચો RBI નાં નિયમ..\nATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ.\nઆપને ઘણીવાર એવું થાય છે કે તમે ATM પર પૈસા ઉપાડવા ગયા હોઈ, પરંતુ પૈસા નીકાળતા નથી, અને એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. આ માટે તમારે બેંકની હેલ્પલાઇન પર સતત ફોન કરવો પડે છે, અને બેંકોનાં ચક્કર પણ લગાવવા પડે છે.\nRBIની ગાઇડલાઇન પ્રમાણે આવું થાય તો ફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા પરત થઇ જવા જોઇએ. જો બેંક આવું ન કરે તો તેને ગ્રાહકને તેનું વળતર આપવું પડશે.\nફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર બેંક ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા ન જમા થાય તો બેંકે દરરોજ 100 રૂપિયા વળતર તરીકે ગ્રાહકને આપવાનાં રહેશે.\nપૈસા ન નીકળ્યાની ઘટના થાય તો ગ્રાહકે તરત બેંક બ્રાંચમાં સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઇએ. જો બેંક 30 દિવસની અંદર પણ આ ફરિયાદનું સમાધાન ન કરે તો તમે સીધા બેકિંગ લોકપાલને આની ફરિયાદ કરી શકે છે.\nતમને ટ્રાન્જેક્શનની સ્લીપ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફરિયાદ નોંધાવવાની રહેશે. 7 દિવસની અંદર પૈસા પરત ન આવે તો તમારે એનેક્શર 5 ફોર્મ ભરવાનું રહેશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો તે જ દિવસથી આપની પેનલ્ટી ચાલુ થઇ જશે.\nPrevious articleવાવાઝોડું અને પુરની સ્થિતીમાં આટલુ કરો, સાવચેતી રાખવા અપીલ..\nNext articleશિવનાં આ સ્વરૂપ અને નામ, જાણો \nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\nકાલુપુરમાં સામાન્ય ટ્રેન, મેટ્રો ટ્રેન તેમજ બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન બનશે\nVI યુઝર્સ માટે લાવ્યું શાનદાર ડેટા પ્લાન\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન\nરેલવે NTPC ભરતી અગત્યનો મેસેજ\nજાણો શા માટે રાખવામાં આવે છે શુભ કાર્યોમાં આંબાના પાન \nશું તમને ખ્યાલ છે કે ફ્રીઝમાં ભૂલથી પણ આ વસ્તુઓ રાખવી...\nવધારે પડતી ચા પીવાથી રહો દૂર તેની આડઅસર તમારા શરીરને...\nજાણો આ વૃક્ષના શુભ તથા વાસ્તુદોષ નિયમો, ઘરના આંગણામાં આ ન...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.prashantvala.in/2019/", "date_download": "2021-01-18T00:48:23Z", "digest": "sha1:76MXCRPMNYQSHOXWYTOQFJPNF3MZBFDS", "length": 67881, "nlines": 185, "source_domain": "www.prashantvala.in", "title": "‘દસ મિનિટ - દેશ માટે’ - પ્રશાંત વાળા ની કલમે: 2019", "raw_content": "\nબુધવાર, 25 ડિસેમ્બર, 2019\nનાગરિકતા સંશોધન વિધેયક : વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.\nતાજેતરમાં જ સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયું અને સંસદની બહાર તેનાં પર રાજનીતિ શરુ થઇ.આપણાં દેશની કરુણતા એ છે કે સતાપક્ષના દરેક નિર્ણયોને વિરોધપક્ષો માત્ર વોટબેંકનાં ચશ્માથી જ જુએ છે,ચૂંટણીમાં ફાયદા-ગેરફાયદાના ગણિતમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ પણ ભૂલી ગયા હોય તેવ���ં હવે સ્પષ્ટ દેખાઈ આવે છે.નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ એ માનવતાનો વિરોધ છે,કરુણાનો વિરોધ છે,દયાભાવનો વિરોધ છે અને ‘વસુંધેવ કુટુંબકમ’ની વિભાવનાનો વિરોધ છે.નાગરિકતા સંશોધન વિધેયકનો નિર્ણય તો દેશના ફાયદા-ગેરફાયદાથી પણ ઉપર ઉઠીને મનુષ્યધર્મ બજાવવા માટેનો એક સંવેદના સભર નિર્ણય છે.આ નિર્ણય દ્વારા ખરેખર ભારતે તેનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ નિભાવ્યો છે.\nઆપણાં પૂર્વજોએ કહ્યું છે કે ‘સર્વેપી સુખિનઃ સન્તુ’,’હવઈ સબ્બ મંગલમ’ કે ‘સરબત દા ભલા’.અને એટલા માટે જ જયારે આપણાં પાડોશી મુસ્લિમદેશોમાં અલ્પસંખ્યકો પર અમાનુષી અત્યાચારો થતાં હોય,બહેન-દીકરીની ઈજ્જત લુંટાતી હોય ત્યારે રાજકીય લાભ-ગેરલાભ બાજુએ મુકીને માનવતાની રુએ ભારતની ફરજ છે કે આવાં લોકોને આશ્રય આપે અને માનવ ગરિમાનું રક્ષણ કરે. ભારત એ માત્ર કોઈ એક ભૌગોલિક ભૂભાગ નથી.ભારતની ભૂગોળ તો બદલાતી રહી છે. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે. હિંદુત્વ,હિન્દુસ્તાન આ બધા ભારતના સમાનાર્થી શબ્દો છે.સૌને સાથે લઈને ચાલવું તથા સમગ્ર વિશ્વનું કલ્યાણ એ જ ભારતનો સ્વભાવ છે.\nનાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા કાયદો, ૧૯૫૫ માં સુધારો કરવામાં આવ્યો છે.આ વિધેયકને ૧૯ જુલાઈ ૨૦૧૬ના લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું અને ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું.આ સમિતિએ ૭ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તેનો રીપોર્ટ સોંપ્યો અને બીજે જ દિવસે એટલે કે, ૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આ વિધેયક લોકસભામાં પાસ થયું પરંતુ તે વખતે રાજ્યસભામાં આ વિધેયક રજુ થયું નહોતું તેથી ફરીથી તેને સંસદના બંને ગૃહમાં રજુ કરવામાં આવ્યું અને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.\nઆ મુદ્દે સંસદમાં ચર્ચાઓ કરવાને બદલે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા દેશનાં મુસ્લિમોને તથા પૂર્વોતર રાજ્યોના લોકોને ગેરમાર્ગે દોરી દેશમાં અંધાધુંધી ફેલાવી પોતાના રાજકીય રોટલાં શેકવા માટેના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે નિંદનીય છે.વાસ્તવમાં આ વિધેયક કોઈની પણ નાગરિકતા છીનવી લેવા માટે નથી પરંતુ નાગરિકતા આપવા માટેનું વિધેયક છે.દેશમાં રહેતા કોઈપણ ધર્મ,સમાજ કે પ્રદેશના લોકોની નાગરિકતા છીનવી લેવાની કોઈ જ વાત આ વિધેયકમાં નથી માત્ર ને માત્ર પાડોશી મુસ્લિમ બહુસંખ્યક દેશ અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલાં અને ધાર્મિક આધાર પર પીડિત-શોષિત હિંદુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈ ધર્મોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી રહે અને તેઓ ભારતમાં સન્માનપૂર્વક સલામત જીવનનિર્વાહ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવ્યા છે.\nભારત અને પાકિસ્તાનનાં ભાગલા વખતે ધર્મના આધાર પર પાકિસ્તાનની રચના થઇ ત્યારથીજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતાં બિનમુસ્લિમ સમુદાયો પર અત્યાચારો ચાલુ થઇ ગયા હતા.ધાર્મિક આધાર પર હત્યાઓ,જબરદસ્તી ધર્મ પરિવર્તન,મહિલાઓ પર અત્યાચાર આવી ઘટનાઓ આ દેશોમાં સામાન્ય બની ગઈ હતી.૧૯૪૭માં પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા ૨૩% હતી જે ૨૦૧૧માં ઘટીને માત્ર ૩.૭% થઇ ગઈ છે.હ્યુમન રાઈટ્સ વોચના એશિયા ડીવીઝનના ડીરેક્ટર બ્રેડ એડમ્સના કહેવા મુજબ પાકિસ્તાનમાં દરવર્ષે લગભગ ૧૦૦૦ જેટલી ગરીબ હિંદુ મહિલાઓનાં જબરદસ્તી ધર્મપરિવર્તન થાય છે.UNHRC ના રીપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માત્ર ૨૦ મંદિરોમાં જ પૂજા થાય છે.બાંગ્લાદેશમાં પણ મહિલાઓ પર બળાત્કાર,ધર્મપરિવર્તન,હત્યાઓ જેવાં હજારો કિસ્સાઓ બન્યા છે.અલ્પસંખ્યકોની વસ્તી બાંગ્લાદેશમાં ૨૨% હતી જે ઘટીને માત્ર ૭.૮% થઇ ગઈ છે.અફઘાનિસ્તાનમાં ૧૯૯૨ સુધી અંદાજે ૨ લાખ હિંદુઓ અને શીખ હતા જે હવે ફક્ત ૫૦૦ જેટલાં રહ્યાં છે.બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નો રાજધર્મ મુસ્લિમ છે ત્યાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર કોઈ તકલીફ નથી પરંતુ બીનમુસ્લિમો કે જે અલ્પસંખ્યક છે તેઓ પર ધાર્મિક આધાર પર અત્યાચાર ચરમસીમાએ છે.આવી સ્થિતિમાં આ દેશોમાં રહેતા અલ્પસંખ્યકો ક્યાં જાય આ લોકોને આશરો આપવાની શું આપણી ફરજ નથી \n૨ એપ્રિલ ૧૯૫૦ના જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી લીયાકતઅલી ખાન વચ્ચે દિલ્હીમાં કરાર થયો હતો તે મુજબ બંને દેશોના અલ્પસંખ્યકોની સુરક્ષા જળવાય તેમજ સાંપ્રદાયિક સદભાવ અને શાંતિનો માહોલ બની રહે તે માટે બંને દેશોએ પ્રતિબધ્ધતાપૂર્વક કાયદો-વ્યવસ્થા ઉભી કરવી અને તેમનું રક્ષણ કરવું તેવું નક્કી થયું હતું.ભારતે આ કરારનું સંપૂર્ણ પાલન કર્યું તેનાં પરિણામે ૧૯૫૧માં ભારતમાં ૯.૮% મુસ્લિમો હતા જયારે આજે લગભગ ૧૪.૨૩ % વસ્તી મુસ્લિમોની છે.ભારતમાં હિન્દુઓની સંખ્યા ૧૯૯૧માં ૮૪% હતી જે આજે ઘટીને ૭૯% થઇ ગઈ છે.સચ્ચર કમિટીના રીપોર્ટ મુજબ બીજા દેશોની તુલનામાં ભારતના મુસ્લિમો વધુ સુખી અને સમૃદ્ધ છે.ભારતમાં મુસ્લિમો અલ્પસંખ્યક છે પ��ંતુ ધાર્મિક આધાર પર ક્યાંય કોઈ પ્રકારના અત્યાચારો મુસ્લિમો પર થયા નથી.તેનાંથી એકવાત સ્પષ્ટ છે કે ભારતમાં તમામ અલ્પસંખ્યકો સંપૂર્ણ સલામતી સાથે શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે.પરંતુ પાકિસ્તાને આ લિયાકત કરારનું પાલન કર્યું નથી પરિણામે ત્યાં રહેતાં બિનમુસ્લિમ અલ્પસંખ્યકોએ અનેક યાતનાઓ-પીડાઓ ભોગવવી પડી છે.આ અલ્પસંખ્યકો પાસે ભારતમાં રહેવા સિવાય કોઈ ચારો નથી,કોઈ વિકલ્પ નથી.હિન્દુસ્તાન જ તેમનું આશ્રયસ્થાન બની શકે તેમ છે અને માનવતાની દ્રષ્ટીએ તે આપણી ફરજ પણ છે,આપણો ધર્મ પણ છે.૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીએ જાહેરમાં ઘોષણા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ જો ત્યાં નિવાસ કરવા માંગતા ન હોય તો ગમે ત્યારે ભારત આવી શકે છે.તેમને નોકરી આપવી તથા તેઓ સારી રીતે ભારતમાં જીવનનિર્વાહ કરી શકે તે માટે મદદ કરવી તે ભારત સરકારનું કર્તવ્ય છે.\nપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પુ.બાપુનું સપનું પૂરું કર્યું છે અને ફરી એક વખત સાબીત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.\non ડિસેમ્બર 25, 2019\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nશનિવાર, 14 સપ્ટેમ્બર, 2019\nકલમ ૩૭૦ની નાબુદી એટલે બ્રિટીશ માનસિકતાની ગુલામીમાંથી મુક્તિની શરૂઆત.\nઇતિહાસમાં કેટલાંક પરિવર્તનો સ્વાભાવિક અને પ્રાકૃતિક હોય છે.જેમકે,અંગ્રેજ શાસનમાંથી ભારતની મુક્તિ.પરંતુ કેટલાંક પરિવર્તનો અસ્વાભાવિક અને અપ્રાકૃતિક હોય છે.જેમકે,ભારતનું વિભાજન અને ત્યારબાદ આઝાદ ભારતમાં કાશ્મીરને કાયદાકીય અલગ દરજ્જો.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારતમાંથી બ્રિટીશ ધ્વજ ઉતારી લેવાયો હતો પરંતુ અંગ્રેજી માનસિકતામાંથી મુક્તિ નહોતી મળી. જવાહરલાલ નહેરુએતો પોતે વિદેશી માનસિકતાથી ગ્રસ્ત છે તેનો સ્વીકાર તેમની આત્મકથામાં પણ કરેલો છે.પાના નંબર ૫૯૬ પર તેમણે લખ્યું છે કે ‘‘ઘણાં વર્ષો વિદેશમાં અભ્યાસ કર્યા બાદ હું પૂર્વ અને પશ્ચિમના મિશ્રણ સમાન બની ગયો છું,બંને જગ્યાએ બહારનો,ઘરેલુ કયાંયનો નહીં’’ ( I have become a queer mixture of the east and west, out of place everywhere, at home nowhere).નેહરુની અંગ્રેજી માનસિકતાનો અંગ્રેજોએ આઝાદી પહેલાં પણ ઘણો મોટો લાભ લીધો હતો અને આઝાદી બાદ પણ તેના લીધે દેશને ઘણું ભોગવવું પડ્યું છે.\nકેન્દ્ર સરકાર દ્વારા એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરવાનાં ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણયને સમગ્ર દેશ અને દુનિયાનાં ભારતીયોએ સહર્ષ આવકાર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતનાં એકીકરણનું સપનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સાકાર કર્યું તે વાત સમગ્ર દેશે સ્વીકારી પરંતુ કેટલાંક ડાબેરી માનસિકતા ધરાવતા લેખક મિત્રોએ સરદાર વલ્લભભાઈ પટેલ કાશ્મીર જતું કરવા તૈયાર હતા અને નેહરુએ જ કાશ્મીરને પાકિસ્તાનમાં જતા રોક્યું એવી ગેરસમજ ફેલાવતા હતા તેથી સત્ય અને તથ્ય સાથે કેટલીક સત્ય ઘટનાઓ અહીં મૂકી રહ્યો છું.\nકાશ્મીર ભારતમાં ભળ્યું તે પહેલાંની કેટલીક ઘટનાઓ જોઈએ તો સરદાર પટેલનો કાશ્મીર પ્રત્યેનો અભિગમ વધુ સ્પષ્ટ થશે.\nસરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી વી.શંકરે તેનાં પુસ્તકમાં લખ્યું છે કે શરૂઆતમાં કાશ્મીર અંગેની સરદાર વલ્લભભાઈ પટેલની ઉદાસીનતા તેમની કુટનૈતિક વ્યૂહરચનાનો ભાગ હતો.સરદારના મનમાં પહેલેથી જ સ્પષ્ટતા હતી કે કોઈપણ સંજોગોમાં કાશ્મીર ભારત સાથે જ હોવું જોઈએ.સરદારસાહેબે કુટનીતિ વાપરી પહેલેથી જ પંજાબ હાઇકોર્ટના ન્યાયાધીશ મહેરચંદ મહાજનની કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિમણુંક કરતો આદેશ મહારાજા હરીસીંહને મોકલી આપ્યો હતો.\nવલ્લભભાઈનો હરિસિંહને પત્ર,૨૧/૦૯/૧૯૪૭ : કાશ્મીરના હિતને લગતી બધી બાબતો અંગે અમારા વચ્ચે થયેલી વાતચીતનો સારાંશ ન્યાયાધીશ મહાજન તમને રૂબરૂમાં જણાવશે.અમારા તરફથી તમને પૂરો ટેકો તથા સહકાર મળશે,તેવું મેં વચન આપ્યું છે. (સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૧,પાના નં.૪૦).\n૨૨મી ઓક્ટોબરે પાકિસ્તાનમાંથી ૫૦૦૦ હજાર કબાલીઓ શસ્ત્ર સરંજામ સાથે કાશ્મીરમાં ઘુસ્યા અને જોતજોતામાં મુઝફરાબાદ કબજે કરી બાળી મુક્યું.ચારે તરફ અંધાધૂંધીનો માહોલ હતો.ભારતનાં અનેક વીર બહાદુર જવાનોએ શહીદી વહોરી હતી.૨૪મી ઓક્ટોબરે હુમલાખોરોએ રાહુરાનું વીજમથક કબજે કરી શ્રીનગરનો વીજપુરવઠો બંધ કરી દીધો અને ૨૪મીની રાત્રે હુમલાખોરો બારામુલ્લા નજીક પહોંચી ગયા ત્યાંથી શ્રીનગર માત્ર ૪૦ માઈલના અંતરે જ છે.જેની ગંભીરતા સમજીને ૨૫ ઓક્ટોબર ૧૯૪૭ની સવારે નેહરુની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી હતી જેમાં માઉન્ટબેટને જુનાગઢ અને કાશ્મીર બંને બાબતોમાં સંયમ વર્તવાની સલાહ આપી. જેને નેહરુએ ટેકો આપ્યો હતો ત્યારે સરદારે દ્રઢતાપૂર્વક જુનાગઢ અંગેના હુકમમાં ફેરફાર કરવાનો ઇન્કાર કરી કહ્યું હતું કે કાશ્મીરને લશ્કરી સહાય આપવામાં ભારતને રોકી શકે તેવી કોઈ મુશ્કેલી પોતાને જણાતી નથી.ત્યારબાદ નેહરુના અણગમા છતાં કાશ્મીરમાં લશ્કર મોકલ્યું હતું જેથી આપણે કાશ્મીર બચાવી શક્યા.\nનેહરુનો અબ્દુલ્લા પ્રેમ : નેહરુએ ૨જી ડિસેમ્બરે મહારાજા હરિસિંહને લેખિત આદેશ આપ્યો ‘’ શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવીને તેમને પોતાનું પ્રધાનમંડળ બનાવવાનું કહેવું જોઈએ.મહાજન પ્રધાન બની શકે અને પ્રધાનમંડળની બેઠક વખતે અધ્યક્ષ પદે બેસી શકે પરંતુ મહાજન વડાપ્રધાન તરીકે ચાલુ રહે તો ગોટાળો થવાની સંભાવના રહે.વચગાળાની સરકારને પૂરી સતા સોંપી, તમારે ફક્ત બંધારણીય વડા રહેવું.’’(સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૪,પાના નં.૩૧૮).\nદેશના ગૃહમંત્રી તરીકે અત્યાર સુધી આ બધી બાબતો સરદાર સાહેબ જોતા હતા પરંતુ આ પત્ર દ્વારા કાશ્મીર અંગેની નીતિ બનાવવાનું કામ નેહરુએ પોતાના હાથમાં લઇ લીધું.કાશ્મીર સંભાળવા માટે નેહરુએ ખાતા વગરના પ્રધાન તરીકે ગોપાળસ્વામી આયંગરની નિમણુંક કરી.આયંગર કાશ્મીરના જુના દિવાન હતા પરંતુ તેમની નિમણુંક અંગે પણ સરદાર સાહેબ સાથે અગાઉ પરામર્શ થયો નહોતો.(વી.શંકર,માય રેમીનિસન્સીઝ ઓફ સરદાર પટેલ ૦૧,પાના નં.૧૩૬).કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જવા સામે પણ સરદાર સાહેબનો ઉગ્ર વિરોધ હતો પણ માઉન્ટબેટન અને નેહરુએ આ પ્રશ્ન સયુંકત રાષ્ટ્રસંઘને સોંપ્યો.\nકાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.\nશેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુક્યો ત્યારે ડો.આંબેડકરનો જવાબ ‘’મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે,કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે.તમે ઈચ્છોછો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરીશ નહી’’ (પાના નંબર ૪૭૨,ડો.બી.આર.આંબેડકર ફ્રેમીંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન).\nઆમ,એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તો બીજી તરફ અંગ્રેજી રંગે રંગાયેલા નેહરુ.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.આઝાદી બાદ ૧૭ વર્ષ સુધી જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન રહ્યા ત્યાર બાદ તેમના વંશજો.પરંતુ કોઈએ આ અસ્થાયી કલમ હટાવવાની પહેલ ન કરી અને સરદાર પટેલે વી.શંકરને કરેલી વાત સાચી સાબીત થઇ કે,’’જે સરકારમાં પ્રબળ રાષ્ટ્રભાવના હશે અને દેશની એકતા અને અખંડીતતા માટેની કટીબધ્ધતા હશે તે સરકાર આ ‘અસ્થાયી’ કલમ હટાવી દેશનાં એકીકરણનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે,પરંતુ એ થશે જરુર તેવી મને શ્રધ્ધા છે.’’\non સપ્ટેમ્બર 14, 2019\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nમંગળવાર, 2 જુલાઈ, 2019\nભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય - ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશીપ\n૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો.કટોકટીકાળમાં થયેલી ધરપકડો,અમાનુષી અત્યાચારો,આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે.આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની,દમનની.\n૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી.જેમાં ‘પ્રી-સેન્સરશીપ’ લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ ૧૯૭૧ની કલમ ૪૮ હેઠળની જોગવાઈનો દુરપયોગ કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી.જે મુજબ કોઈપણ સમાચાર,નોંધ કે રીપોર્ટ અધિકૃત અધિકારીની તપાસણી તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી. જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાનમાં લઇ શકાય.ઇન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે જો અખબારો પર નિયંત્રણ મુકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી શકાશે નહીં.જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો દેશમાં પ્રચંડ જનાંદોલન શરુ થશે અને પોતાનું આજીવન સતા પર રહેવાનું સપનું અધૂરું રહી જશે.સરકાર સામે પ્રજા વિરોધનો સુર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.\nકટોકટીની ઘોષણા પછી તરત જ રાત્રે દિલ્હીના અખબારોનો વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીના પ્રખર આલોચક એવાં અંગ્રેજી દૈનિક ‘મધરલેન્ડ’ના મુખ્ય તંત્રી કે.આર.મલકાનીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.સમગ્ર દેશમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતા.પોલીસ અને સરકારી અધિકારીઓએ અખબારો અને સમાચાર એજન્સીઓની ઓફીસ પર કબજો જમાવી દીધો હતો.મોટા ભાગના અખબારોની કચેરીઓમાં વગર વોરંટે ઘુસી પોલીસ અધિકારીઓએ સીલ મારી દીધા હતા.વિરોધ કરનારા પ્રકાશકો-તંત્રીઓની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.\nકટોકટી પૂર્વે દેશમાં ચાર સમાચાર એજન્સીઓ હતી.જેમાં પીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા),યુએનઆઈ(યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા),હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતી નો સમાવેશ થાય છે.પ્રેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આ ચાર એજન્સીઓ પર અધિકાર જમાવવાનું સરકારે નક્કી કર્યું.પરિણામે ૧૩ ડીસેમ્બર ૧૯૭૫ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ચાર સમાચાર એજન્સીઓનાં જોડાણ માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું.આ જોડાણ થતાં તેને નવું નામ આપવામાં આવ્યું ‘સમાચાર’.આમ,’સમાચાર’નું નિર્માણ થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ અખબારોનો કંટ્રોલ સરકાર હસ્તક આવી ગયો.\nઅખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા અને તેના પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવાના હેતુથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ ‘આપતીજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ ૧��૭૬’ પારિત કરવામાં આવ્યો હતો.આ અધિનિયમ દ્વારા સરકારે અખબારોની આઝાદી પોતાના હસ્તક લઇ લીધી હતી.આ અધિનિયમની સૌથી ભયંકર વાસ્તવિકતા એ હતી કે તેને સંવિધાનની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આ અધિનિયમને કોઈપણ અદાલતમાં પડકારી શકાય નહીં.\nગુજરાતમાં તે સમયે બાબુભાઈ જશભાઈ પટેલની મોરચા સરકાર હતી તેથી ગુજરાત સરકારે સેન્સરશીપને બહાલી આપી નહીં અને માહિતી નિયામકની સેન્સર અધિકારી તરીકે નિમણુંક પણ કરી નહીં. પરિણામે, કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડીયાના સ્થાનિક અધિકારીની સેન્સર અધિકારી તરીકે નિમણુંક કરી હતી.ગુજરાત વિધાનસભામાં પણ સેન્સરશીપનો વિરોધ થયો હતો.ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રમાં ધારાસભ્ય અશોકભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ મણીયાર દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો કોઈપણ ભોગે જનતા સરકાર તોડવા મથી રહ્યા હતા.તડજોડની રાજનીતિ દ્વારા તેમાં તેઓ સફળ રહ્યાં અને અંતે ૧૨મી માર્ચે ગુજરાત વિધાનસભામાં મોરચા સરકાર બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ રહી અને ૧૩મી માર્ચે સાંજે ગુજરાતની મોરચા સરકારે રાજીનામું આપ્યું.તે જ રાત્રીના ગુજરાતમાં ધરપકડોનો દૌર શરુ થયો અને સેન્સરશીપનો કડક અમલ પણ શરુ થયો.\nગુજરાતનાં અનેક અખબારો – સામયિકોએ કટોકટીકાળમાં ઇન્દિરા સરકારના તાબે થવાને બદલે હિંમતભેર લડવાનું નક્કી કર્યું અને સેન્સરશીપ,જડતી,જપ્તી કે ધરપકડોની પરવા કર્યા વિના સરકારના કાળા કાયદા સામે મક્કમતાથી લડી લેવાનું નક્કી કર્યું.’સાધના’,’ભૂમિપુત્ર’,’સંદેશ’,’જનસતા’,’ફૂલછાબ’,’જન્મભૂમી’ વગેરે અખબારોએ અનેક કોર્ટકેસ,ધરપકડો,જપ્તી,દંડ,સજા વગરે જેવી અનેક તકલીફો વેઠીને પણ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.’સંદેશ’ના એક તંત્રીલેખ પર સેન્સરની કાતર લાગી ત્યારપછી તંત્રીલેખની જગ્યા ખાલી રાખી માત્ર ગાંધીજીનો ફોટો મુક્યો અને ‘સબકો સન્મતિ દે ભગવાન’ તેવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.\nઅખબારો પરની સેન્સરશીપને લીધે લોકો સુધી સાચી વાત પહોંચવાનું બંધ થયું હતું તેથી તે સમયે દેશભરમાં ભૂગર્ભપત્રિકાઓ શરુ થઇ હતી જેમાં સરકારની જોહુકમી,અત્યાચારો,કટોકટી વિરુદ્ધના કાવ્યો,લેખો વગેરે પ્રસિદ્ધ થતાં અને તેના દ્વારા જનાંદોલન પ્રબળ બનાવવા���ા પ્રયત્નો થતાં રહ્યાં.રાષ્ટ્રસેવા કાજે સમર્પિત એવાં કેટલાંક લોકો પ્રજાજાગૃતિ માટે આ પ્રકારની ભૂગર્ભપત્રિકાઓ ચાલુ કરી હતી.જેમાં તે વખતનાં ગુજરાતના પત્રકારોનું યોગદાન મુખ્ય રહેતું.’જનતા છાપું’,’સત્યાગ્રહ સમાચાર’,’સંઘર્ષ સમાચાર’,’દાંડિયો’,’જનજાગૃતિ’,’નિર્ભય’,’જનતા સમાચાર’ વગેરે જેવી ગુજરાતી પત્રિકાઓ મુખ્ય હતી.\nઆ ઉપરાંત દેશભરનાં સાચા સમાચારો લોકો સુધી પહોંચે અને સરકારની જોહુકમી સામે વિરોધ પ્રગટ કરી શકાય તે માટે ભૂગર્ભ વાર્તાપત્રો પણ બહાર પાડવામાં આવતા હતા.આજે જે પ્રકારનાં કોમ્યુનીકેશન અને માહિતી એકત્ર કરવા માટે આધુનિક સંશાધનો ઉપલબ્ધ છે તેવી સગવડો ત્યારે નહોતી તેમ છતાં ટપાલ કે તાર દ્વારા છુપી રીતે કોડવર્ડથી જુદાજુદા પ્રદેશો વચ્ચે સમાચારોની આપ લે થતી અને તે સમાચારો વાર્તાપત્રોમાં સ્વહસ્તે લખાતાં,સાઇકલોસ્ટાઇલ મશીનમાં તેની નકલો કાઢવામાં આવતી અને તેને છુપી રીતે જુદાજુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતી.\nઆપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીકાળમાં છુપાવેશે ભૂગર્ભમાં રહી આ બધી પ્રવૃતીઓ કરતાં હતા.કટોકટીકાળના તેમના અનુભવો સાથેનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે ‘સંઘર્ષમાં ગુજરાત’.આ ઉપરાંત શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સહીત અનેક પત્રકારો-આગેવાનોએ પણ તે વખતનાં તેમના સ્વાનુભાવોને પુસ્તક રૂપે પ્રગટ કર્યા છે.જેમાં આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.\nઆમ,જેને લોકતંત્રની ચોથી જાગીર કહેવાય છે તેવા મિડીયાજગત પર સેન્સરશીપ લાદી તેનાં અવાજને કચડી ઇન્દિરા ગાંધી દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી.કટોકટીકાળના આ કપરા ૨૧ મહિના આ દેશની લોકશાહીના ઇતિહાસનાં ‘કાળા અધ્યાય’ તરીકે હંમેશા યાદ રહેશે.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nરવિવાર, 17 ફેબ્રુઆરી, 2019\nઆવો આપણે સૌ ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે ‘નેશન ઓરીએન્ટેડ’ બનીએ.\nઆપણે નાનપણથી વડીલો તરફથી એક વાત સાંભળતા આવીએ છીએ કે બેટા ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનો, ફાલતુ વાતોમાં કે કામમાં સમય ના બગાડો,તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું ઘણુબધું આપણે સાંભળતા આવીએ છીએ.આપણાં સમયમાં આવું થોડું ઓછું હતું પરંતુ આજની નવી પેઢીનાં માં-બાપ તો કોમ્પ્યુટરની જેમ નાનપણથી જ બાળકોનું પણ પ્રોગ્રામીંગ ચાલુ કરી દે છે.પણ ક્યારેય આપણે ���વું સાંભળ્યું કે માં-બાપ પોતાના બાળકોને ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે એમ કહે કે બેટા ‘નેશન ઓરીએન્ટેડ’ બનો.દેશનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું કહેતા કોઈને સાંભળ્યા છે \nવાસ્તવિકતામાં બદલાતાં સમય સાથે આપણે સૌ એટલા બધા ‘Self Centered’ થઇ ગયા છીએ કે હું અને મારું ઘર,મારાં બાળકો,મારી ઓફીસ,મારો ધંધો,મારો બંગલો,મારી ગાડી બસ ફક્ત મારું મારું અને મારું જ આમાં દેશ માટેની તો કોઈ વાત જ આવતી નથી.તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇસ્ટ ચાઈના યુનિવર્સીટી હેઠળ ચીનમાં એક ઇન્સ્ટીટયુટ છે જેનું નામ છે Institute of International and Comparative Education(IICE) તેમાં Nation-Oriented Comparative Education નામનો કોર્ષ ચાલે છે.તે જ રીતે નાની ઉંમરથી જ બાળકો દેશ માટે વિચારતા થાય તે માટે ઇઝરાયેલ જેવા દેશોની શાળાઓમાં જ તે પ્રકારની તાલીમ સાથે દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.ત્યાંના લોકો સમજે છે કે દેશની સમૃદ્ધિમાં જ આપણી સમૃદ્ધિ છે,દેશનાં વિકાસમાં જ આપણો વિકાસ છે,દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે.તે લોકો સમજે છે અને એટલાં માટે જ તમે જુઓ આપણને આઝાદી મળી ત્યાર પછીના વર્ષોમાં જે દેશો આઝાદી મેળવી ગુલામીમાંથી મુક્ત થયા હોય તેવા દેશો આજે આપણાં કરતાં ક્યાંય આગળ નીકળી ગયા છે. ભારતની સાથે અથવા ત્યારબાદ આઝાદ થયેલા ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જોર્ડન,એસ્ટોનિયા,ઇઝરાયેલ વગેરે દેશોએ જે પ્રગતિ કરી છે તેની સરખામણીમાં ઘણીબધી બાબતોમાં આપણે હજુ ખુબ જ પાછળ છીએ.\nઆ બધા દેશો શા માટે ઝડપી પ્રગતિ કરી શક્યાં તેના કારણોમાં જો ઊંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે ત્યાંના લોકો ‘કેરિયર ઓરીએન્ટેડ’ નહીં પરંતુ ‘નેશન ઓરીએન્ટેડ’ છે એટલાં માટે આ બધાં દેશો આપણાથી આગળ નીકળી ગયા. ‘નેશન ઓરીએન્ટેડ’ એટલે શું તેના કારણોમાં જો ઊંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે ત્યાંના લોકો ‘કેરિયર ઓરીએન્ટેડ’ નહીં પરંતુ ‘નેશન ઓરીએન્ટેડ’ છે એટલાં માટે આ બધાં દેશો આપણાથી આગળ નીકળી ગયા. ‘નેશન ઓરીએન્ટેડ’ એટલે શું તો કંઈ પણ કરતા પહેલાં દેશનો વિચાર કરવો. હું આ કામ કરીશ તો મારા દેશને ફાયદો થશે કે નુકશાન તો કંઈ પણ કરતા પહેલાં દેશનો વિચાર કરવો. હું આ કામ કરીશ તો મારા દેશને ફાયદો થશે કે નુકશાન મને શું ફાયદો થાય તે જોવાને બદલે દેશનો ફાયદો-ગેરફાયદો વિચારતાં થશું તો દેશની પ્રગતિ ની સાથે આપણી પ્રગતિ પણ નિશ્ચિત છે.આપણી ક્રિકેટ ટીમ ભારતને વિશ્વકપ જીતાડે તો દેશને ફાયદો છે કે નુકશાન મને શું ફાયદો થાય તે જોવાને બદલે દેશનો ફાયદો-ગેરફાયદો વિચારતાં થશું તો દેશની પ્રગતિ ની સાથે આપણી પ્રગતિ પણ નિશ્ચિત છે.આપણી ક્રિકેટ ટીમ ભારતને વિશ્વકપ જીતાડે તો દેશને ફાયદો છે કે નુકશાન ફાયદો જ છે ને.દેશની આબરૂ વિશ્વકક્ષાએ ક્રિકેટમાં વધે તે પણ એક દેશ ગૌરવની જ વાત છે.પરંતુ દેશના ફાયદાની સાથે સાથે ટીમનાં પ્લેયર્સને પણ લાભ મળ્યો કે નહીં ફાયદો જ છે ને.દેશની આબરૂ વિશ્વકક્ષાએ ક્રિકેટમાં વધે તે પણ એક દેશ ગૌરવની જ વાત છે.પરંતુ દેશના ફાયદાની સાથે સાથે ટીમનાં પ્લેયર્સને પણ લાભ મળ્યો કે નહીં તેવી જ રીતે દેશનો વૈજ્ઞાનિક કોઈ નવીન શોધ કરે અને તેને વિશ્વકક્ષાએ નામના મળે તો એ પણ દેશ માટેનું જ કામ થયું કે નહિ તેવી જ રીતે દેશનો વૈજ્ઞાનિક કોઈ નવીન શોધ કરે અને તેને વિશ્વકક્ષાએ નામના મળે તો એ પણ દેશ માટેનું જ કામ થયું કે નહિ તમે કોઈપણ કાર્યમાં કે કોઈપણ ક્ષેત્રમાં પ્રમાણીકતાથી,ઈમાનદારીથી પ્રગતિ કરો તે દેશની જ પ્રગતિ છે અને દેશની પ્રગતિ થાય એટલે આપોઆપ સૌ દેશવાસીઓની પણ પ્રગતિ થવાની જ છે.\nહમણાં ૨૬મી જાન્યુઆરીએ ભારતરત્ન,પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવાં એવોર્ડ્સ ભારત સરકાર તરફથી જાહેર થયાં. આ નામોની યાદી જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાંના તમામ લોકોએ પોત-પોતાનાં ક્ષેત્રમાં દેશહિત માટેનું ઉતમ કાર્ય કર્યું છે.પોતાનું સંપૂર્ણ જીવન કોઈ એક કાર્યમાં,બીજાના ભલા માટે ખપાવી દીધું હોય તેવાં લોકોને સરકારે અવોર્ડ આપ્યા છે.તો આ તમામ લોકોને કેવા છે ‘નેશન ઓરીએન્ટેડ’. તેમણે બીજા લોકોને મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું તો સાથે સાથે તેમની પણ પ્રગતિ થઇ અને રાષ્ટ્રનિર્માણનું પણ કાર્ય થયું.\nઆજકાલ વિદેશ જવાની પણ એક ફેશન ચાલી છે.પછી ભલે ત્યાં જઈને પેટ્રોલ પંપમાં નોકરી કરે પણ કમાણી તો ડોલરમાં જ.આવું ગાંડપણ ખાલી યુવાનોને જ છે તેવું નથી માં બાપ પણ ઘેલાં બન્યા છે.આપણો દીકરો ફોરેન ભણે છે એવો માભો સમાજમાં રાખવા માટે પોતે ભલે તૂટીને ત્રણ થઇ જાય,બેંકમાંથી લોન લે પણ વિદેશ તો મોકલવો જ.વિદેશ જવુ એ ખરાબ નથી.જો અનુકુળતા હોય તો વિદેશ જવુ જોઈએ.ત્યાંની સારી બાબતોનું અનુકરણ પણ કરવું જોઈએ પણ કંઈ જોયા જાણ્યાં વગર આપણું બધું ખરાબ અને વિદેશનું બધું સારું એવી માન્યતા ધરાવવી એ અતિ ખરાબ છે.ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો અભ્યાસ કરો અને પછી તમે કંઈ નક્કી કરો તો બરાબર પણ સાવ આંધળુકિયા બીજો કરે એટલે કુદી પડવું તે યોગ્ય નથી.\nઈન્ફોસીસના ફાઉન્ડર શ્રી નારાયણ મૂર્તિ ને જેણે વાંચ્યા હોય તેને ખબર હશે કે તેઓ વિદેશમાં ખુબ સારી કંપનીમાં ઊંચા પગારથી નોકરી કરતા હતા અને ત્યાં હજુ વધારે આગળ વધવાની તક પણ તેની પાસે હતી પરંતુ તેમણે વિચાર્યું કે હું આ જ કામ મારા દેશમાં જઈને શા માટે ન કરું મારા દેશનાં હજારો યુવાનોને હું રોજગારી આપીશ અને મારા દેશને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોચાડવા માટે હું ભારતમાં જ કામ કરીશ અને આ ભાવના સાથે તેઓ ભારત પરત આવે છે અને ઈન્ફોસીસની સ્થાપના કરે છે. આજે હજારો યુવાનોને રોજગારી તો આપે જ છે સાથે સાથે દેશને પણ અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ પણ કમાઈને આપે છે અને કરોડો રૂપિયાનો ટેક્સ દેશને ચૂકવી દેશ પ્રત્યેનું પોતાનું ઋણ પણ અદા કરે છે.\nઆપણો દેશ આજે વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે.દેશનાં યુવક-યુવતીઓ જો માત્ર ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે ‘નેશન ઓરીએન્ટેડ’ બની પોતાનું કાર્ય કરશે તો આ દેશને ફરીથી વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે.તો આવો આપણે સૌ દેશ માટે જીવીએ,દેશ માટે વિચારીએ અને દેશ માટે કામ કરીએ.ભારત માતા કી જય.વંદે માતરમ\non ફેબ્રુઆરી 17, 2019\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nનવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nગાંધીનગર - રાજકોટ - જુનાગઢ, ગુજરાત, India\nગુજરાત પ્રદેશ કન્વીનર - ભાજપ મીડિયા સેલ | પ્રદેશ કારોબારી સભ્ય - ભાજપા | પ્રેસીડેન્ટ - સૌરાષ્ટ્ર-કચ્છ ઈન્વેસ્ટર્સ ફોરમ\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nનાગરિકતા સંશોધન વિધેયક : વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્...\nકલમ ૩૭૦ની નાબુદી એટલે બ્રિટીશ માનસિકતાની ગુલામીમાં...\nભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય - ૧૯૭૫ની કટોકટી અને ...\nઆવો આપણે સૌ ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે ‘નેશન ઓ...\nવિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.\nગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ...\nશેર બજારમાં સર્કિટ એટલે શું અપર સર્કીટ - લોઅર સર્કીટ અને તેનાં નિયમો.\nશેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્���કારની સર્કિટ વિશે વિગતવાર જાણકા...\nધંધા માટે મુડી મેળવવી હવે સહેલી છે.\nજો તમારી પાસે નવો વિચાર,આવડત અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો 'વેન્ચર કેપીટાલીસ્ટો' મુડી લગાવવા તૈયાર છે. એક જમાનો એવો હતો કે લ...\nરોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય\nરોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય માર્ચ મહીનો એટલે ટેક્ષ પ્લાનીંગનો મહીનો.મોટાભાગનાં લોકો તેમની આવક પર ઈન્કમ ટેક્ષ કેવી રીતે ...\nભ્રષ્ટાચાર નો ભોરીંગ ભારતનો ભરડો લઈ રહ્યો છે.\nદેશપ્રેમ જાગે તો ભ્રષ્ટાચાર ભાગે : 'ઈન્ડિયા ફર્સ્ટ' 'ભ્રષ્ટાચાર અને ભારત' આ બંને શબ્દ જાણે એક્બીજાનાં પર્યાય બની ગયા હોય...\nઆપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ\nઆપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ 'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામી...\nભારત નુ અર્થતંત્ર - ઊગતો સુર્ય\nભારતનું અર્થતંત્ર - ઊગતો સુર્ય : દુનિયા ના બધા દેશોનુ ધ્યાન આજે ભારત પર છે.પુરા વિશ્વમા જ્યા જુઓ ત્યા ભારત ની જ વાતો થાય છે,વાહ વાહ થાય છે....\nનોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર\nનોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર શેરબજાર ઓલટાઇમ હાઈ , નિકાસમાં વૃદ્ધિ, ફુગાવામાં ઘટાડો , જીડીપીમાં વધારો ૮ નવ...\nજીવન વીમા (લાઇફ ઈન્શ્યુરન્સ) નું આપણાં જીવનમાં કેટલું મહત્વ \nઆપણાં કોઈ સગાં વ્હાલાં,મીત્ર કે કોઈ ઓળખીતા નો આપણ ને ફોન આવે કે મેં જીવન વીમા નું કામ ચાલું કર્યું છે અને મારે એ બાબતે તમને મળવું છે તો આપણો...\nવિદ્વાન અર્થશાસ્ત્રી : ડો.બાબાસાહેબ આંબેડકર\nડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે. વિચક્ષણ બુધ્ધિક્ષમતા સાથે બહુપરિમાણીય ક્રિયાશીલ ...\nપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.\nકેન્દ્ર સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાં...\nઑસમ ઇન્ક. થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=3577", "date_download": "2021-01-18T02:02:37Z", "digest": "sha1:XULO5SRHFFL2IQMBURM2RU2KX6GQXGYN", "length": 26487, "nlines": 119, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: રંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ – હરીશ વ���ાવવાળા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ – હરીશ વટાવવાળા\nApril 10th, 2009 | પ્રકાર : નિબંધો | 16 પ્રતિભાવો »\nહું ‘કાન્ત’નો ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહ વાંચી રહ્યો છું. ‘વસંતવિજય’ કાવ્ય વાંચ્યા પછી થોડાંક પાનાં ફેરવતાં નજર અટકી આ પંક્તિઓ પાસે :\nકરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;\nઅને વનવને, અતેક ગિરિને તટે, સાગરે,\nભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો \nવિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,\nતૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી:\nનમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :\nવસો અમ શરીરમાં, હૃદયમાં, અને નેહમાં,\nકસો પ્રકૃતિ સર્વથા પ્રણદાનની ચેહમાં (પૃ. 157)\nપોષ અધવાર્યો છે. સૂર્ય ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ જઈ રહ્યો છે. આ ક્રિયા તે મકરસંક્રાંતિ. અહીં મને જહોન હીથ-સ્ટબની કવિતાની એક પંક્તિ યાદ આવે છે : ‘The sun visiting in a different sky’ તડકાએ માર્ગ બદલ્યો છે. કેકટ્સની ટોચે નાનાં ઘેરાં લાલ રંગનાં પુષ્પો બેસી ગયાં છે. એને જોતાં જ વસંતના આગમનની બારી ખૂલે છે. 14મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉત્તરાયણનો. સવારથી જ આકાશમાં જાણે કે સપ્તરંગી પતંગો રંગની દિશા શોધતા હોય તેમ આકાશને આંબી રહી છે. તે ઘડીક આમ તો ઘડીક તેમ એમ આમતેમ ડોલી રહી છે.\nરંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ છે. દૂર ગગને ઊડતી પતંગો તો પતંગિયાં જ લાગે પતંગનું નામ પણ પતંગિયાં પરથી જ પડ્યું હશે પતંગનું નામ પણ પતંગિયાં પરથી જ પડ્યું હશે આખું આકાશ પતંગછાયું બની ગયું છે. રૂના પોલ જેવી નાની નાની વાદળીઓ વચ્ચે ઊડતી પતંગોનું સૌન્દર્ય મનને તરબતર કરે છે. વાદળીઓ પણ આકાશમાં પવનસંગે દોસ્તી કરતી હોય તેમ મંદ-તરલ ગતિએ દોડી રહી છે. વસંતની પહેલી વધાઈ તો પતંગો જ આપે છે. અહીં મને કવિ ‘બેજાન’ બહાદરપુરીની ગઝલનો શે’ર યાદ આવે છે :\nગમનના શોકમાં વરસે શિશિર કેરાં નયન જુઓ,\nવધાવે છે છતાં કેવી વસંતનું આગમન જુઓ.\nવિદાય લેતી શિશિર વસંતના આગમને વધાવતી હોય તેમ જણાય છે. શિશિરની આંખમાં આંસુ અને વસંતની આંખમાં હર્ષની લાગણી જોઈ શકાય છે. વૃક્ષોની ઝૂકેલ ડાળખીઓને કૂંપ�� ફૂટી રહી છે. વૃક્ષોમાં પાનખર પછી ફરીથી ચેતનાનો સંચાર થતો અને એક નૂતન જીવનનો આવિષ્કાર થતો જોઈ શકાય છે. પુષ્પોમાં પરાગ મહેંકી રહ્યો છે અને તડકો પુષ્પોના ગાલ પંપાળી રહ્યો છે. પક્ષીઓએ શાખાઓ ઉપર બેસવાનું અને ચહચહવાનું શરૂ કરી દીધું છે. સ્વચ્છ વાદળીઓની અવર-જવર વચ્ચે પક્ષીઓની ઉડાન અને શ્વેત સારસ જોડીઓ પાંખો પસારી ધીમી ગતિએ ઊડી રહ્યાં છે. તીણી ચીસે એ આકાશને ચીરે છે. એવું લાગે કે આ સારસોની ઉડાન પૃથ્વી અને આકાશનું સાયુજ્ય રચે છે ભમરાઓએ અને મધમાખીઓએ ગુંજન કરવાનું શરૂ કરી દીધું છે, પાણીના નળે ટપકતાં પાણીએ મધમાખીએ બેસવાનું શરૂ કરી દીધું છે. જાણે કે પ્રણયની ઋતુનું આગમન થવાનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે. વૃક્ષોને હવે નવી કૂંપળ ફૂટવા લાગી છે. પાંદડાઓ ગેરુઓ રંગ છોડી લીલાં થઈ રહ્યાં છે. પીળાં પડી ગયેલાં અને સૂકાઈ ગયેલાં પર્ણને પવન ઘસડીને લઈ જઈ રહ્યો છે. પાનખરની વેદનાને સ્થાને વાસંતી રાગ ગવાઈ રહ્યો છે.\nલગ્નના મંડપ રોપાઈ રહ્યા છે. અબીલ, ગુલાલ, હળદળ, કંકુથી ચૉરીઓ ચિતરાઈ રહી છે. કન્યાને ઉઘલવાના કોડ જાગી રહ્યા છે. દૂર દૂરથી ઢબૂકતા ઢોલના અવાજે એને એના અણજાણ્યાને જાણીતો કરવાનો ઉમંગ મનમાં મહોરી રહ્યો છે. ગણેશસ્થાપન, ગ્રહશાંતિ, મંડપમુહૂર્ત, ગુજરડાં-ગોરમટી, લગ્નવિધિ હવે માત્ર ક્રિયા થઈ ગઈ છે. મંડપ, મોંયરુ, રોશની, શરણાઈઓના સૂર, જમણ એ રિસેપ્શન પાર્ટીઓના વૈભવનો દેખાડો બની ગયો છે. લગ્નવિધિનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. લગ્ન એ બે આત્માનું મિલન નહિ, પરંતુ એકમાત્ર વિધિ બની રહ્યું છે. લગ્નની પવિત્ર અને ઉમદા ભાવનાનો લોપ થઈ ગયો છે. તેમ છતાં પરાપૂર્વથી ચાલી આવતી આ વિધિને આપણે અનુસરીએ છીએ એનુંય એક કારણ છે, એ દ્વારા લગ્ન એ બે વ્યક્તિ-પુરુષ અને સ્ત્રીના મિલનની માત્ર જાહેરાત બની ગયું છે. લગ્નસંસ્થાની સાચી ભાવના લુપ્ત થતી જાય છે. ઉતાવળિયાં લગ્ન નોંધણી રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી લગ્નનું પ્રમાણપત્ર મેળવી લે છે અને વૈવાહિક જીવન શરૂ કરી દે છે એનુંય એક કારણ છે, એ દ્વારા લગ્ન એ બે વ્યક્તિ-પુરુષ અને સ્ત્રીના મિલનની માત્ર જાહેરાત બની ગયું છે. લગ્નસંસ્થાની સાચી ભાવના લુપ્ત થતી જાય છે. ઉતાવળિયાં લગ્ન નોંધણી રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી લગ્નનું પ્રમાણપત્ર મેળવી લે છે અને વૈવાહિક જીવન શરૂ કરી દે છે ભવની ભવાઈ તો અહીંથી જ શરૂ થાય છે \nહવે પેલી કન્યા વિરહિણી નાયિકા બનીને પ્રિયતમની રાહ જોતી હોય તેમ બારી ખોલીને બેઠી છે. એ વિચારતી હશે :\nએ વિચારતી હશે : ‘તૃપ્તિના ઓડકાર આવી જાય ત્યાં સુધી પ્રેમનો પારાવર અમીરસ ઘોળીને સતત પીવડાવતા પ્રિયતમની હું સતત રાહ જોઈ રહી છું ત્યારે જ એના આગમનની કોઈ જ એંધાણી વર્તાતી નથી ક્યાં હશે એ કોઈના આગોશમાં તો ભરાઈ પડ્યો નહીં હોય ને પેલો ભમરો કમળના ફૂલમાં ભરાઈ ગયો હોય તેમ પેલો ભમરો કમળના ફૂલમાં ભરાઈ ગયો હોય તેમ મારી ચેતના સુધી પહોંચવા એ અસમર્થ હશે મારી ચેતના સુધી પહોંચવા એ અસમર્થ હશે હવે તો મારી આંખોનું આકાશ ભીંજાતુંય નથી ને કોરુંય નથી હવે તો મારી આંખોનું આકાશ ભીંજાતુંય નથી ને કોરુંય નથી મારી તો દોલાચલ સ્થિતિ થઈ ગઈ છે મારી તો દોલાચલ સ્થિતિ થઈ ગઈ છે પ્રકૃતિને તેના અસલ સ્વરૂપે નિહાળવાના દિવસો આવ્યા ત્યારે જ એ ખોવાઈ ગયો પ્રકૃતિને તેના અસલ સ્વરૂપે નિહાળવાના દિવસો આવ્યા ત્યારે જ એ ખોવાઈ ગયો ’ આમ વિચારતી પ્રોષિતભર્તૃકાની આંખોમાં સાગમટે સહસ્ત્ર દીપક ઝળહળતા હતા તે હોલવાઈ ગયા ’ આમ વિચારતી પ્રોષિતભર્તૃકાની આંખોમાં સાગમટે સહસ્ત્ર દીપક ઝળહળતા હતા તે હોલવાઈ ગયા પતંગો અને પતંગિયાંની યાદ આવી રહી છે ત્યારે છોડ ઉપર ખીલી રહેલાં પુષ્પોની ઉપર મધમાખી રંગ ઢોળી રહી છે. પુષ્પને આલિંગી રહી છે. મધમાખી વારે વારે ઘડીક ઊડે અને વળી પાછી પુષ્પ ઉપર બેસીને એના પરાગનો મધુરસ પી રહી છે. મનુષ્યએ ચુંબન કરવાની પ્રથમ પ્રેરણા મધમાખી પાસેથી તો નહિ મેળવી હોયને પતંગો અને પતંગિયાંની યાદ આવી રહી છે ત્યારે છોડ ઉપર ખીલી રહેલાં પુષ્પોની ઉપર મધમાખી રંગ ઢોળી રહી છે. પુષ્પને આલિંગી રહી છે. મધમાખી વારે વારે ઘડીક ઊડે અને વળી પાછી પુષ્પ ઉપર બેસીને એના પરાગનો મધુરસ પી રહી છે. મનુષ્યએ ચુંબન કરવાની પ્રથમ પ્રેરણા મધમાખી પાસેથી તો નહિ મેળવી હોયને પુષ્પનું, પ્રેમિકાનું અને પ્રિયતમનું આકર્ષણ અદ્દભુત છે.\nકબૂતરનો ઘૂ… ઘૂ… કરતો ધ્વનિ પ્રણયાનુભૂતિને પ્રકટ કરે છે. એમના હવે સળીઓ વીણવાના દિવસો આવી ગયા છે. સળીઓ વીણી માળો બનાવવાનું નર-માદાનું સહિયારું કામ છે. થોડા દિવસ પછી બારીની છાજલીએ કે કબાટ ઉપર કોમળ કોમળ બે બચ્ચાંનો તીણો અવાજ પણ સંભળાશે ત્યારે એ ધ્વનિ મનને તરબતર કરી દેશે. ત્યારે ધીમે ધીમે વસંતના ઉપનિષદનું એક પાન ખુલશે અને કોકિલાના કેલીકૂજનથી જાણે બત્રીસે કોઠે દીવા ઝગમગતા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. આ અનુભૂતિ જ જીવનરસ બની ચેતનાને ભરી દે છે. શ્રીમદભગવ��ગીતામાં પ્રકૃતિનો મહિમા ગાતાં કૃષ્ણએ કહ્યું છે : ‘प्रकृति क्रियमाणानि गुणै:’ ‘સઘળાં કર્મો પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે.’ એટલે જ વૃક્ષને કૂંપળ ફૂટી રહી છે, અને ચેતનાનો સર્ગ વિકસતો જોઈ શકાય છે. એના કર્મની ગતિ ધીમે ધીમે વિકસતી રહી છે. વિકસવું એ પ્રકૃતિજન્ય સ્વભાવ છે. કૂંપળમાંથી કાલે એ પાન થશે, નાની ડાળી થશે, શાખાઓ થશે અને એની પર ખીલશે રંગીન પુષ્પો.\nગુલાબની કળી વિકસવાની તૈયારી કરી રહી છે, બોગનવેલ પર લાલઘુમ્મ ફૂલોનો ગાલીચો પથરાઈ ગયો છે. ગુલાબી ઠંડીનો આહલાદક અનુભવ થઈ રહ્યો છે. ગુલાબની પાંદડી પર ઝાકળબિંદુ ચમકી રહ્યું છે. જાણે કે પ્રોષિતભર્તૃકાનું શબનમનું મોતી ન હોય એ જ સમયે દર્પણ પર ચાંચો મારી મારીને ચકલી થાકી ગઈ છે. પતંગિયાં એક પછી એક ફૂલે બેસતાં અને પાંખોને ઉઘાડ-વાસ કરતાં શીખી ગયાં છે. પતંગિયાંને પુષ્પો ખૂબ જ પ્રિય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. કોયલના ટહુકે આમ્રમંજરી મહેકી રહી છે. બદામનું વૃક્ષ ગઈ કાલ સુધી નિશ્ચેતન, પાન વગરનું ઊભું હતું તે આજે લીલા પાને વસંતનાં ગીતો ગાઈ રહ્યું છે. શું એનેય વસંતના આગમનની જાણ થઈ ગઈ હશે એ જ સમયે દર્પણ પર ચાંચો મારી મારીને ચકલી થાકી ગઈ છે. પતંગિયાં એક પછી એક ફૂલે બેસતાં અને પાંખોને ઉઘાડ-વાસ કરતાં શીખી ગયાં છે. પતંગિયાંને પુષ્પો ખૂબ જ પ્રિય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. કોયલના ટહુકે આમ્રમંજરી મહેકી રહી છે. બદામનું વૃક્ષ ગઈ કાલ સુધી નિશ્ચેતન, પાન વગરનું ઊભું હતું તે આજે લીલા પાને વસંતનાં ગીતો ગાઈ રહ્યું છે. શું એનેય વસંતના આગમનની જાણ થઈ ગઈ હશે પુષ્પોમાં નૂતન પ્રાણ રેડાયો છે. કાગડાના માળામાં કોયલના ટહુકા સંભળાઈ રહ્યા છે. પ્રકૃતિનું રમ્ય રૂપ સોળે કળાએ ખીલી રહ્યું છે. લચકદાર કેસરી ફૂલો વચ્ચે કેસૂડો જામી રહ્યો છે. શિરીષના લાલ-જાંબલી પુષ્પો ખરવા લાગ્યાં છે. જાસુદનાં લાલચટ્ટાક પુષ્પોએ મનને હરી લીધું છે. તો કેસરનો જાંબુડિયો સફેદ રંગ પતંગિયાંની જેમ ઊડાઊડ કરી રહ્યો છે.\nપ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સાધવાનો અને એને ઓળખવાનો, એમાં રમમાણ થવાનો એક અનેરો લ્હાવો છે. ઝરણાં સ્વચ્છ જળે વહી રહ્યાં છે, કલકલ નિનાદે. સરોવર પણ અનિલ લહરે નીતર્યાં નિર્મળ નીરે ડોલી રહ્યું છે. ગઈકાલ સુધી દૂર દૂરથી નિર્વસન દેખાતા ડુંગરાઓએ લીલો રંગ પહેરી લીધો છે. વૃક્ષોમાં કલરવનો સંવાદ સંભળાઈ રહ્યો છે. ફોટા પાછળ ચકલીએ માળો બાંધવાનું શરૂ કર�� દીધું છે. તણખલાંનો મહેલ ધીમે ધીમે ચણાઈ રહ્યો છે. આવતી કાલે ત્યાં કલરવની લિપિ ઉકેલાશે અને ચકલો એના બચ્ચાંને શીખવશે ચ… ચકલીનો ચ…. આવી ક્ષણો પસાર કરતી પ્રોષિભર્તૃકાને વાસંતી વાયરા મૂંઝવી રહ્યા છે અને હું પૌત્ર જિમીતને, ઘરે રમવા આવેલી પડોશીની બાળકીને ચુંબન કરતો જોઉં છું. આ બાળસહજ ચેષ્ટાથી મને મારી શિશુછબી યાદ આવી જાય છે. મારા અસ્તિત્વનું પંખી ઊડવા મથે છે.\n« Previous સમોવડ – અજય ઓઝા\nછોંતેર વર્ષની છોકરી – આનંદ રાવ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ\n‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. સતત શબ્દમય હોઈએ છીએ, પણ ‘અતિ પરિચયાદ્ અવજ્ઞા’ – શબ્દ એટલો પરિચિત છે કે આપણે એને જાણતા નથી, એને જાણવાની ખેવના પણ પ્રગટ કરતા નથી. ... [વાંચો...]\nજીવનધ્યેય – વિજય શાસ્ત્રી\nબાહ્ય દ્રષ્ટિએ જોતાં આજે કદાચ બધાં જ માનવીઓ અમુક અંશે એક સરખું જીવન વીતાવતાં જણાય, પણ તેમ છતાં આંતરિક દ્રષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ પોતાનું આગવું જીવન જીવતી હોય છે. દરેકને કોઈકને કોઈક ધ્યેય હોય છે. તો કેટલાંક વળી, કવિ ચીમનલાલ ડી વ્યાસે કહ્યું છે તેમ ‘આ જીવન છે, જીવ, જીવાઈ જશે.’ ની જેમ આંખો મીંચીને જીવન વીતાવતાં હોય છે. દરેક વ્યક્તિને ... [વાંચો...]\nપરાજયનું તત્વજ્ઞાન – કલ્પેશ. ડી. સોની\nમાણસ પોતે સાચું બોલી શકતો નથી, નીતિથી પૈસો કમાઈ શક્તો નથી, બીજાની અગવડમાં મદદરૂપ થઈ શકતો નથી ત્યારે તે બદલ માણસ પોતાના આંતરજગતમાં હીનભાવ અનુભવે છે, અને એ બરાબર છે; પરંતુ બાહ્યજગતમાં માણસ જ્યારે પરાભવ પામે છે, હારી જાય છે, તેનો પરાજય થાય છે ત્યારે પોતાના માટે તે હીનભાવ અનુભવે એ બરાબર નથી, કારણ કે પરાભવ જેમ માણસની ઊણપ, અધુરપ, ... [વાંચો...]\n16 પ્રતિભાવો : રંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ – હરીશ વટાવવાળા\nપતંગો અને પતંગિયાંની યાદ આવી રહી છે ત્યારે છોડ ઉપર ખીલી રહેલાં પુષ્પોની ઉપર મધમાખી રંગ ઢોળી રહી છે. પુષ્પને આલિંગી રહી છે. મધમાખી વારે વારે ઘડીક ઊડે અને વળી પાછી પુષ્પ ઉપર બેસીને એના પરાગનો મધુરસ પી રહી છે. મનુષ્યએ ચુંબન કરવાની પ્રથમ પ્રેરણા મધમાખી પાસેથી તો નહિ મેળવી હોયને પુષ્પનું, પ્રેમિકાનું અને પ્રિયતમનું આકર્ષણ અદ્દભુત છે.\nસર�� શબ્દાવલોકન. વસંત અને વિરહીણી એ હંમેશા અગ્રસ્થાને રહ્યા છે દરેક રચનાકાર માટે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/video-news/115658/", "date_download": "2021-01-18T01:00:55Z", "digest": "sha1:3VGTWW26JPAXR5FAD6KAW6RCLMMZNLA3", "length": 6586, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "લાઠી શહેરમાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nલાઠી શહેરમાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ\nરાજુલાના ધારનાથ સોસાયટીમાં સીસી રોડનું ખાતમુહૂર્ત\nઅમરેલી જિલ્લામાં ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી\nઅમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ગાયોના અડિંગો\nદીવમાં બીજા રાજયોના 328 ખલાસીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરતાં 10 પોઝિટિવ કેસ નોંધાયા\nલાઠીની સંઘવી કન્યા વિધ્યાલય ખાતે ધો 10 અને 12નું શિક્ષણ કાર્ય શરૂ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્ર��ાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/narmada-river-water-level-increasing-in-bharuch-golden-bridge-kp-898225.html", "date_download": "2021-01-18T01:54:07Z", "digest": "sha1:ISRSAT3GOWJGM5J7RIKOWWSYBREQFYSY", "length": 21785, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "Narmada river water level increasing in Bharuch golden bridge– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nભરુચમાં રાતથી અનરાધાર વરસાદ, ગોલ્ડન બ્રિજની સપાટી 21 ફૂટે પહોંચી\nભરૂચનાં કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા ડેમ ખાતેથી 6 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.\nસંજય જોષી, ભરૂચ : ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારા પાસે છવાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશન નબળું પડી ગુરુવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. સાથે મોન્સૂન ટ્રફનો પશ્ચિમ છેડો પણ નીચે આવ્યો છે. જેથી અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહત્વનું છે કે ભરૂચમાં ગઇકાલે રાતથી જ વરસાદ ખાબકી રહ્યો છે. અને બીજી તરફ નર્મદા નદીમાં પણ પાણી છોડાતા પાણીની આવક વધી છે. જેના કારણે તંત્ર સાબદુ બન્યું છે અને એનડીઆરએફ અને પોલીસ તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.\nભરૂચનાં કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા ડેમ ખાતેથી 6 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. કરજણ ડેમ ખાતેથી પણ પાણી છોડવાનું ચાલુ છે. નદી ભયજનક સપાટી વટાવી શકે છે. નદીકિનારાના લોકોને સાવચેત રહેવા અને કિનારાથી દુર રહેવા અનુરોધ, તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે જે કોઈ પગલાં લેવામાં આવે તેમાં સહયોગ આપવા વિનંતી.\nઆગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, વ��ોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, નર્મદા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, અમરેલી વડોદરા, આણંદ અને ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીના પગલે રાજય સરકારે પણ ઉચ્ચ અધિકારી અને NDRFની ટીમને સ્ટેન્ડ ટુના આદેશ આપ્‍યાં છે.\nગોલ્ડન બ્રિજની સપાટી 21 ફૂટ થઇ ગઇ છે. 24 ફૂટ સુધી આ સપાટી જઇ શકે છે. પાણી છોડવાને કારણે ધીરે ધીરે વધી રહી છે. હાલ તો અહીં સામાન્યની ઉપર પરિસ્થિતિ જઇ રહી છે પરંતુ વરસાદ અને નર્મદામાં પાણી છોડવાને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે. જો વરસાદ ચાલુ રહેશે અને પાણીની આવક વધતી જશે તો થોડા કલાકોમાં પરિસ્થિતિ વિકિટ થઇ શકે છે.\nહાલ નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડેમના 26 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમની ઇતિહાસમાં પ્રથમવાર દરવાજા ખોલાયા છે. ડેમ ખાતે પાણીની સપાટી 131 મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19858411/khambhio-juharu-chhu-full-book", "date_download": "2021-01-18T01:19:47Z", "digest": "sha1:ZAGBNX57W32JKB2VDC3NJWOFTY6SLWLB", "length": 5376, "nlines": 137, "source_domain": "www.matrubharti.com", "title": "Khambhio Juharu chhu - Full Book by Zaverchand Meghani in Gujarati Short Stories PDF", "raw_content": "\nખાંભીઓ જુહારું છું - સંપૂર્ણ પુસ્તક\nખાંભીઓ જુહારું છું - સંપૂર્ણ પુસ્તક\nઅનુક્રમણિકા અંધારિયા પરોઢે કલેજાની કોર પરથી ઉતરાવેલું વૈધવ્યકરુણ માધુર્ય પૂમડે પૂમડે વીણેલાં પ્રાસવો મૂકતાં ડોશીઓનાં દિલો ચૂનામાં કાવ્યનું રસાયન આભે નિસરણી માંડતાં ગીતો ચિરસાથી વતનભાંડુઓ ગીત-ભવનનાં બારણાં ઉઘાડનારાં જીવન-સ્મૃતિઓના મહાનિધિ સાગર-સિંહોની ઓળખાણ ઇતિહાસગાનનું ધ્રુવપદ “વંજી ન કેણી વટ્ટ ” કીર્તિલેખ કોના રચાય છે” કીર્તિલેખ કોના રચાય છે “ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ...” નિરક્ષરની કહેણીમાં પ્રાણવંત ચિત્ર સિપારણોની મેંદીનો રંગ શબ્દોની અગનઝાળ સાહેદોને કેમ ...Read Moreસેવ્યાં “ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ...” નિરક્ષરની કહેણીમાં પ્રાણવંત ચિત્ર સિપારણોની મેંદીનો રંગ શબ્દોની અગનઝાળ સાહેદોને કેમ ...Read Moreસેવ્યાં અસ્થિઓ પર અંજલિ છાંટીને — ઘટનાનાં જીવતાં પાત્રો ઉંબરે ઉંબરે ઊજળો આચાર દીનતા વચ્ચે ઝબૂકતી માનવતા સજણ ગિયાં ને શેરિયું રહી અસ્થિઓ પર અંજલિ છાંટીને — ઘટનાનાં જીવતાં પાત્રો ઉંબરે ઉંબરે ઊજળો આચાર દીનતા વચ્ચે ઝબૂકતી માનવતા સજણ ગિયાં ને શેરિયું રહી હૈડાની કોરે હરિજનનું નામ ઝબૂકીને બુઝાઈ ગયેલા ધરતીની ધૂળમાં આળોટનારા શ્રદ્ધાળુઓને સાવધાન કરનારી “એવાં શું કરવાં સુખ પારકાં હૈડાની કોરે હરિજનનું નામ ઝબૂકીને બુઝાઈ ગયેલા ધરતીની ધૂળમાં આળોટનારા શ્રદ્ધાળુઓને સાવધાન કરનારી “એવાં શું કરવાં સુખ પારકાં” પટકુળના વાણા ને તાણા અજાણ્યા ચહેરાઓ પરની અણસાર ગુંજતો રહેલો ગુરુમંત્ર જોખમની વચ્ચે જીવવાની મોજ નિહાળ્યું, તે જીવનમાં ઘટાવ્યું અણરુંધ્યો આનંદનો ઝરો વાતડાહ્યાઓનો આશીર્વાદ વાર્તા માંડવાની કલા કેટલાં રઝળપાટ, ઉદ્યમ ને સબૂરી” પટકુળના વાણા ને તાણા અજાણ્યા ચહેરાઓ પરની અણસાર ગુંજતો રહેલો ગુરુમંત્ર જોખમની વચ્ચે જીવવાની મોજ નિહાળ્યું, તે જીવનમાં ઘટાવ્યું અણરુંધ્યો આનંદનો ઝરો વાતડાહ્યાઓનો આશીર્વાદ વાર્તા માંડવાની કલા કેટલાં રઝળપાટ, ઉદ્યમ ને સબૂરી દુ:ખનાં કૂંડાં પી જઈને — આશા અને આસ્થાના બોલ અનાડીના અંતર સુધી પાંગરેલી નિરક્ષરોનું ઊર્મિ-ધન પાંચાળ-પુત્રીઓની પિછાન Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1347", "date_download": "2021-01-18T01:45:26Z", "digest": "sha1:IYBONLDQ4YUIIA2RNRHWQL73PUO4IYSU", "length": 36107, "nlines": 119, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: માળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ �� નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમાળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે\n[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]\nમાર્ચ મહિનાના રવિવારની સવાર હતી. હું મારા રૂમની બાલ્કનીમાં ઊભી ઊભી રવિવારની નિરાંત માણી રહી હતી. બાલ્કનીમાંથી દેખાતું આકાશ સાવ ખુલ્લું નથી. સામેનો ઘેઘૂર લીમડો અને કણજીનું વૃક્ષ અમારા આકાશમાં છવાઈ ગયાં છે. લીમડાની ડાળીઓ અને પાંદડાંની જાળીમાંથી ચળાઈને આવતા સવારના સોનેરી તડકાના જાત જાતના કલાત્મક ટુકડાઓને ગોઠવીને હું મનોમન મ્યુરલ રચી રહી હતી. આ મ્યુરલ પર દોડાદોડ કરતી ખિસકોલીની પૂંછડીની પીંછી વળી બીજા કેટલાયે નવા આકાર રચતી હતી તેમાં પાછી કૂદક કૂદક ઊડી ઊડીને વારંવાર બેસતી ચકલીનાં પગલાંની ઝીણી ભાત કોઈ ઝીણી નકશીની યાદ અપાવતી હતી. કબૂતર, કાગડા, લેલાં અને કાબરે તેમની રોજિંદી દિનચર્યા મુજબ સમૂહગાન શરૂ કરી દીધું હતું. પરોઢિયેમાં મીઠી રાગિણી છેડ્યા પછી બે-ત્રણ દૈયડ હંમેશાં આ સમયે મૌન થઈને ડાળી પર આમતેમ ઊડ્યા કરતાં. ક્યારેક ક્યારેક આવી ચડતા મહેમાનોની જેમ મુનિયાનું ટોળું એકસાથે વૃક્ષ પરથી નીચે જમીન પર ઊતરી આવતું અને પાછું એકસાથે ઊડી જતું. આ બધા મારા પડોશીઓનો આજનો હાજરી રિપોર્ટ ભરતી હોઉં તેમ મેં એ બધા પર નજર દોડાવી. હવે ફકત એક હાજરી પૂરવાની બાકી રહી હતી. મેં મારી કમ્પાઉન્ડ વૉલ પરની જાળી તરફ નજર નાખી. રોજ ત્યાં ચંચળતાપૂર્વક ઊડતી, બેસતી, પૂંછડીને પંખાની માફક અર્ધગોળાકારમાં ખોલતી અને બંધ કરતી ટપકીલી નાચણ દેખાતી. આજે એ ત્યાં નહોતી. એની ગેરહાજરી પૂરવી પડશે કે શું તેમાં પાછી કૂદક કૂદક ઊડી ઊડીને વારંવાર બેસતી ચકલીનાં પગલાંની ઝીણી ભાત કોઈ ઝીણી નકશીની યાદ અપાવતી હતી. કબૂતર, કાગડા, લેલાં અને કાબરે તેમની રોજિંદી દિનચર્યા મુજબ સમૂહગાન શરૂ કરી દીધું હતું. પરોઢિયેમાં મીઠી રાગિણી છેડ્યા પછી બે-ત્રણ દૈયડ હંમેશાં આ સમયે મૌન થઈને ડાળી પર આમતેમ ઊડ્યા કરતાં. ક્યારેક ક્યારેક આવી ચડતા મહેમાનોની જેમ મુનિયાનું ટોળું એકસાથે વૃક્ષ પરથી નીચે જમીન પર ઊતરી આવતું અને પાછું એકસાથે ઊડી જતું. આ બધા મારા પડોશીઓનો આજનો હાજરી રિપોર્ટ ભરતી હોઉં તેમ મેં એ બધા પર નજર દોડાવી. હવે ફકત એક હાજરી પૂરવાની બાકી રહી હતી. મેં મારી કમ્પાઉન્ડ વૉલ પરની જાળી તરફ નજર નાખી. રોજ ત્યાં ચંચળતાપૂર્વક ઊડતી, બેસતી, પૂંછડીને પંખાની માફક અર્ધગોળાકારમાં ખોલતી અને બંધ કરતી ટપકીલી નાચણ દેખાતી. આજે એ ત્યાં નહોતી. એની ગેરહાજરી પૂરવી પડશે કે શું નાચણ એના નામ પ્રમાણે હંમેશાં નૃત્યરત રહેતું પંખી છે. મને એની આ વાતે હંમેશાં નવાઈ લાગતી. એના દેહમાંથી સતત સ્ફૂર્તિ અને ચંચળતાનું ઝરણું વહ્યા કરતું. ક્યાંથી આવતું હશે આ ઝરણું એનામાં નાચણ એના નામ પ્રમાણે હંમેશાં નૃત્યરત રહેતું પંખી છે. મને એની આ વાતે હંમેશાં નવાઈ લાગતી. એના દેહમાંથી સતત સ્ફૂર્તિ અને ચંચળતાનું ઝરણું વહ્યા કરતું. ક્યાંથી આવતું હશે આ ઝરણું એનામાં એની આસપાસ ચારેબાજુ જાણે આનંદની છોળો જ ઊડ્યા કરતી હોય તેમ એ હંમેશાં નાચ્યા જ કરે. ઘડીકમાં એક ડાળી પર બેસે, એક-બે નૃત્યની મુદ્રા બતાવે અને પળવારમાં ઊડીને બીજી ડાળી પર બેસે. ક્યારેક ઘટામાં થોડી ક્ષણો માટે છુપાઈ જાય અને તરત બહાર ઊડી આવે. મેં એને મોટા ભાગે કમ્પાઉન્ડ વૉલ પરની જાળી પર ચંચળ ઊડાઊડ અને નૃત્ય કરતી જોઈ છે. એ કદાચ એનું પ્રિય સ્થળ હતું. વચ્ચે વચ્ચે વૃક્ષની ડાળીઓ પર આંટો મારી આવતી. પણ આજે એ એના પ્રિય સ્થળ પર નહોતી. મેં યાદ કર્યું કે ગયા રવિવારે એ ત્યાં હતી કે નહીં એની આસપાસ ચારેબાજુ જાણે આનંદની છોળો જ ઊડ્યા કરતી હોય તેમ એ હંમેશાં નાચ્યા જ કરે. ઘડીકમાં એક ડાળી પર બેસે, એક-બે નૃત્યની મુદ્રા બતાવે અને પળવારમાં ઊડીને બીજી ડાળી પર બેસે. ક્યારેક ઘટામાં થોડી ક્ષણો માટે છુપાઈ જાય અને તરત બહાર ઊડી આવે. મેં એને મોટા ભાગે કમ્પાઉન્ડ વૉલ પરની જાળી પર ચંચળ ઊડાઊડ અને નૃત્ય કરતી જોઈ છે. એ કદાચ એનું પ્રિય સ્થળ હતું. વચ્ચે વચ્ચે વૃક્ષની ડાળીઓ પર આંટો મારી આવતી. પણ આજે એ એના પ્રિય સ્થળ પર નહોતી. મેં યાદ કર્યું કે ગયા રવિવારે એ ત્યાં હતી કે નહીં મને ફકત રજાના દિવસોમાં જ આ દુનિયામાં ડોકિયું કરવાની ફુરસદ મળતી. ચાલુ કામકાજના દિવસોમાં આવો સમય મળતો નહીં. મને યાદ ન આવ્યું કે ગયા રવિવારે મેં એને જોઈ હતી કે નહીં.\nએની ગેરહાજરીની નોંધ લઈને મેં મારા કમ્પાઉન્ડની અંદરના બગીચામાં નજર વાળી. અચાનક મારી નજર બાલ્કનીની બરાબર નીચે ઊગેલી લીંબુડીની ડાળ પર પડી. ત્યાં કંઈક નવું દશ્ય નજરે પડ્યું. લીંબુડીની પાતળી લીલી ડાળી પર ગોળાકાર નાની ટોપલી જેવું કંઈક દેખાયું. કઠેડા પરથી નમીને મેં નીચે ધ્યાનથી જોયું. મારા આશ્ચર્ય અને આનંદનો પાર નહોતો. એ કોઈ પક્ષીનો માળો હતો તેમાં નાનાં નાનાં ત્રણ-ચાર બચ્ચાં દેખાતાં હતાં. બહુ નાનાં, હજી હમણાં જ ઈંડાંમાંથી બહાર નીકળ્યાં હોય તેવાં તેમાં નાનાં નાનાં ત્રણ-ચાર બચ્ચાં દેખાતાં હતાં. બહુ નાનાં, હજી હમણાં જ ઈંડાંમાંથી બહાર નીકળ્યાં હોય તેવાં લીંબુડીનાં લીલાં લીલાં પાનની વચ્ચે નાનોશો માળો અને એમાં નાનાં નાનાં બચ્ચાં લીંબુડીનાં લીલાં લીલાં પાનની વચ્ચે નાનોશો માળો અને એમાં નાનાં નાનાં બચ્ચાં ઉત્તેજનામાં ઝડપથી દાદરો ઊતરીને હું લીંબુડી પાસે પહોંચી. વાઈનગ્લાસ કે ચાના કપ જેવા આકારનો, ઘાસની સળીઓથી ગૂંથાયેલો, ઉપરના ભાગે ખુલ્લો એ માળો ખૂબ સુંદર હતો. ઉપર પારદર્શક પ્લાસ્ટર કર્યું હોય તેમ કરોળિયાનાં જાળાં પાથરેલાં હતાં. કોઈ કુશળ સ્થપતિએ તૈયાર કર્યો હોય તેવી સફાઈબંધ કારીગીરી હતી. કોણ હશે આનો સ્થપતિ ઉત્તેજનામાં ઝડપથી દાદરો ઊતરીને હું લીંબુડી પાસે પહોંચી. વાઈનગ્લાસ કે ચાના કપ જેવા આકારનો, ઘાસની સળીઓથી ગૂંથાયેલો, ઉપરના ભાગે ખુલ્લો એ માળો ખૂબ સુંદર હતો. ઉપર પારદર્શક પ્લાસ્ટર કર્યું હોય તેમ કરોળિયાનાં જાળાં પાથરેલાં હતાં. કોઈ કુશળ સ્થપતિએ તૈયાર કર્યો હોય તેવી સફાઈબંધ કારીગીરી હતી. કોણ હશે આનો સ્થપતિ મને પ્રશ્ન થયો. ઉપરથી જોયું ત્યારે ભૂખરાં, કાળા રંગનાં બચ્ચાં દેખાતાં હતાં. બચ્ચાં એટલાં નાનાં હતાં કે કંઈ ઓળખાણ પડતી નહોતી. કબૂતર, ચકલી, કાબર, કાગડો કે લેલાં આટલી સુંદર ગૂંથણી નથી કરતાં અને આ સુઘરીનો માળો તો નહોતો જ મને પ્રશ્ન થયો. ઉપરથી જોયું ત્યારે ભૂખરાં, કાળા રંગનાં બચ્ચાં દેખાતાં હતાં. બચ્ચાં એટલાં નાનાં હતાં કે કંઈ ઓળખાણ પડતી નહોતી. કબૂતર, ચકલી, કાબર, કાગડો કે લેલાં આટલી સુંદર ગૂંથણી નથી કરતાં અને આ સુઘરીનો માળો તો નહોતો જ કોઈ બીજું નવું પક્ષી આવ્યું હશે કે શું કોઈ બીજું નવું પક્ષી આવ્યું હશે કે શું તો પછી મારી નજરે એ કેમ નહીં ચડ્યું હોય તો પછી મારી નજરે એ કેમ નહીં ચડ્યું હોય મને હસવું આવ્યું. એમ તો લીંબુડી પર આ માળો પણ કેટલાક દિવસથી બનતો હશે. મારી નજર ક્યાં એના પર પડી હતી મને હસવું આવ્યું. એમ તો લીંબુડી પર આ માળો પણ કેટલાક દિવસથી બનતો હશે. મારી નજર ક્યાં એના પર પડી હતી લીંબુડી પર લીંબુ લાગ્યાં હતાં ત્યારે રોજ રોજ હું ત્યાં જતી અને જોતી રહેતી પણ એક-દોઢ મહિના પહેલાં બધાં લીંબુ ઉતારી લીધા પછી લીંબુડીનો ભાવ કોણ પૂ��ે લીંબુડી પર લીંબુ લાગ્યાં હતાં ત્યારે રોજ રોજ હું ત્યાં જતી અને જોતી રહેતી પણ એક-દોઢ મહિના પહેલાં બધાં લીંબુ ઉતારી લીધા પછી લીંબુડીનો ભાવ કોણ પૂછે કેટલી સ્વાર્થી હું તો પછી કોઈ નવું પક્ષી અહીંની દુનિયામાં પ્રવેશે તો મને કોણ જાણે ક્યારેય ખબર પડે મને થયું એના બારણે ટકોરા મારીને પૂછું, ‘આ કોનું ઘર છે મને થયું એના બારણે ટકોરા મારીને પૂછું, ‘આ કોનું ઘર છે ’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ ’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ ’ અહીં નીચેથી તો માળામાં અંદર રહેલાં બચ્ચાં દેખાતાં નહોતાં. ઉપર બાલ્કનીમાંથી જોતાં મજાનાં લાગતાં હતાં. હું માળામાં ડોકિયું કરવા માળા તરફ આગળ વધી. લીંબુડીનાં પાંદડાની જાળીમાંથી અચાનક મારી જૂની અને જાણીતી ટપકીલી નાચણ પ્રગટી. અરે, આ તો અહીં છે ’ અહીં નીચેથી તો માળામાં અંદર રહેલાં બચ્ચાં દેખાતાં નહોતાં. ઉપર બાલ્કનીમાંથી જોતાં મજાનાં લાગતાં હતાં. હું માળામાં ડોકિયું કરવા માળા તરફ આગળ વધી. લીંબુડીનાં પાંદડાની જાળીમાંથી અચાનક મારી જૂની અને જાણીતી ટપકીલી નાચણ પ્રગટી. અરે, આ તો અહીં છે મેં તો એને કમ્પાઉન્ડ વૉલની જાળી પર ન જોઈ એટલે એની ગેરહાજરી પૂરી દીધી હતી મેં તો એને કમ્પાઉન્ડ વૉલની જાળી પર ન જોઈ એટલે એની ગેરહાજરી પૂરી દીધી હતી કાળો-ભૂખરો, ધુમાડિયા રંગનો દેહ, આંખ ઉપરથી માથા સુધી લંબાયેલી સફેદ પાતળી ભમ્મર, પેટનો ભાગ સફેદ, ગળા પર ટપકાં એવાં ગોઠવાયેલાં હતાં જાણે ગલપટ્ટો કાળો-ભૂખરો, ધુમાડિયા રંગનો દેહ, આંખ ઉપરથી માથા સુધી લંબાયેલી સફેદ પાતળી ભમ્મર, પેટનો ભાગ સફેદ, ગળા પર ટપકાં એવાં ગોઠવાયેલાં હતાં જાણે ગલપટ્ટો નાજુક, પાતળિયો દેહ એટલો મોહક લાગે નાજુક, પાતળિયો દેહ એટલો મોહક લાગે કાચાં લીલા રંગનાં પાંદડાં વચ્ચે એ જુદી જ તરી આવતી હતી. એટલી ચંચળ કે એક ક્ષણ પણ હલનચલન કર્યા વગર રહી ન શકે.\nપંખાની જેમ પૂંછડી અર્ઘગોળાકારમાં ખોલવાની છટા એવી આકર્ષક મને જોઈને એણે તીવ્ર અવાજે ‘ચક..ચક…ચક…ચક…’ બોલવાનું શરૂ કર્યું. આજે એટલું જોરથી બોલી રહી હતી મને જોઈને એણે તીવ્ર અવાજે ‘ચક..ચક…ચક…ચક…’ બોલવાનું શરૂ કર્યું. આજે એટલું જોરથી બોલી રહી હતી અચાનક ક્યાંકથી એની જોડીદાર ટપકી પડી. ટપકીલી નાચણનાં નર અને માદા દેખાવમાં સરખાં હોય છે. તેથી દૂરથી જોતાં નર છે કે માદા એવો તફાવત સમજાતો નથી. હવે આ બે જણ મળીને મારી સામ�� સતત ‘ચક…ચક…ચક…ચક..’ બૂમો પાડવા લાગ્યાં. એવું લાગતું હતું જાણે મારી ઉપર ગુસ્સે ભરાયાં હતાં. ચહેરા પણ તંગ લાગતા હતા. તંગ ચહેરે પણ નાચણ નાચવાનું નહોતી ભૂલી અચાનક ક્યાંકથી એની જોડીદાર ટપકી પડી. ટપકીલી નાચણનાં નર અને માદા દેખાવમાં સરખાં હોય છે. તેથી દૂરથી જોતાં નર છે કે માદા એવો તફાવત સમજાતો નથી. હવે આ બે જણ મળીને મારી સામે સતત ‘ચક…ચક…ચક…ચક..’ બૂમો પાડવા લાગ્યાં. એવું લાગતું હતું જાણે મારી ઉપર ગુસ્સે ભરાયાં હતાં. ચહેરા પણ તંગ લાગતા હતા. તંગ ચહેરે પણ નાચણ નાચવાનું નહોતી ભૂલી મને એમનું આ વર્તન સમજાતું નહોતું. આજે આવી રીતે કેમ વર્તી રહ્યાં છે મને એમનું આ વર્તન સમજાતું નહોતું. આજે આવી રીતે કેમ વર્તી રહ્યાં છે અચાનક ઝબકારો થયો. આ એમનો માળો તો નહીં હોય અચાનક ઝબકારો થયો. આ એમનો માળો તો નહીં હોય મેં એને હંમેશાં અહીંતહીં ઊડાઊડ કરતી જોઈ હતી પણ ક્યારેય માળો નહોતો જોયો. અલી નાચણ, જો આ તારો માળો હોય તો તને ડિઝાઈનર્સ એવોર્ડ આપવો પડે મેં એને હંમેશાં અહીંતહીં ઊડાઊડ કરતી જોઈ હતી પણ ક્યારેય માળો નહોતો જોયો. અલી નાચણ, જો આ તારો માળો હોય તો તને ડિઝાઈનર્સ એવોર્ડ આપવો પડે હું લીંબુડીથી થોડી દૂર જઈને શાંતિથી ઊભી રહી ગઈ. જેવી હું દૂર ખસી કે નાચણ યુગલની બૂમો બંધ થઈ ગઈ. બંને નાચણ પાસ પાસેની અલગ અલગ ડાળી પર બેસી ગઈ. એક નાચણ પૂંછડીને પંખાની જેમ ખોલ-બંધ કરીને અર્ધવર્તુળમાં ફેરફુદરડી ફરી. અજબની સ્ફૂર્તિ હું લીંબુડીથી થોડી દૂર જઈને શાંતિથી ઊભી રહી ગઈ. જેવી હું દૂર ખસી કે નાચણ યુગલની બૂમો બંધ થઈ ગઈ. બંને નાચણ પાસ પાસેની અલગ અલગ ડાળી પર બેસી ગઈ. એક નાચણ પૂંછડીને પંખાની જેમ ખોલ-બંધ કરીને અર્ધવર્તુળમાં ફેરફુદરડી ફરી. અજબની સ્ફૂર્તિ આંખના પલકારામાં તો હવામાંથી ચાંચમાં કંઈક પકડાયું. હવામાં ઊડતાં માખી, મચ્છર, નાનાં જીવડાં એનો ખોરાક આંખના પલકારામાં તો હવામાંથી ચાંચમાં કંઈક પકડાયું. હવામાં ઊડતાં માખી, મચ્છર, નાનાં જીવડાં એનો ખોરાક ચાંચમાં પકડેલો ખોરાક લઈને ઊડીને સીધી જઈ બેઠી પેલા માળા પર.\nબંને બાજુ પાંખોને ઢળકતી રાખી પૂંછડી ઊંચી કરી, પંખાની જેમ ખોલી. ચાંચ નમાવી નીચે માળામાં. ચાંચમાનો ખોરાક બચ્ચાંનાં મોંમાં મૂકી રહી હશે. જોવા જેવી છટા હતી કેવી અનેરી સુખદ ક્ષણો હશે એના માટે કેવી અનેરી સુખદ ક્ષણો હશે એના માટે માળામાં અંદર શું ચાલી રહ્યું છે તે અહીંથી દેખાતું નહોતું. એટલે હું ઉપર બા��્કની તરફ દોડી. દાદર ચઢીને ઉપર પહોંચી ત્યારે મા તો ઊડી ગઈ હતી પણ બચ્ચાં માળાની અંદર સળવળાટ કરી રહ્યાં હતાં. થોડી વારમાં માતા (કે પિતા માળામાં અંદર શું ચાલી રહ્યું છે તે અહીંથી દેખાતું નહોતું. એટલે હું ઉપર બાલ્કની તરફ દોડી. દાદર ચઢીને ઉપર પહોંચી ત્યારે મા તો ઊડી ગઈ હતી પણ બચ્ચાં માળાની અંદર સળવળાટ કરી રહ્યાં હતાં. થોડી વારમાં માતા (કે પિતા ) ચાંચમાં ખોરાક લઈને ફરી આવી. એક સાથે ત્રણ બચ્ચાંએ બહારથી કાળી પણ અંદરથી પીળા રંગની કોમળ અને ટચૂકડી ચાંચ ખોલી. જાણે પીળા ફૂલની ત્રણ પાંદડીઓ ઊઘડી ) ચાંચમાં ખોરાક લઈને ફરી આવી. એક સાથે ત્રણ બચ્ચાંએ બહારથી કાળી પણ અંદરથી પીળા રંગની કોમળ અને ટચૂકડી ચાંચ ખોલી. જાણે પીળા ફૂલની ત્રણ પાંદડીઓ ઊઘડી માતાએ સ્ફૂર્તિથી એક ચાંચમાં ખોરાક મૂકી દીધો. આ ક્રિયા દરમ્યાન પણ એનું નૃત્ય તો ચાલુ જ હતું. માળા પર બેઠાં બેઠાં નૃત્યની એકબે મુદ્રા રજૂ કરીને બીજી ડાળ પર ઊડી ગઈ. આજનો રવિવાર તો આ ટપકીલી નાચણ પરિવારના નામે થઈ ગયો હતો. નાચણ ઘડીભર ઝંપીને બેસે નહીં. એક ડાળથી બીજી ડાળ પર જીવડાં પકડવા ઊડ્યા કરે. હવામાંથી ખોરાક પકડવા જાત જાતની ચિત્ર-વિચિત્ર ગુલાંટ મારે. નીચે જમીન પર માખી, મચ્છર દેખાય તો એકદમ જોશભેર નીચેની તરફ ગતિ કરે અને પલકવારમાં એને ઝડપીને ઉપર આવી જાય માતાએ સ્ફૂર્તિથી એક ચાંચમાં ખોરાક મૂકી દીધો. આ ક્રિયા દરમ્યાન પણ એનું નૃત્ય તો ચાલુ જ હતું. માળા પર બેઠાં બેઠાં નૃત્યની એકબે મુદ્રા રજૂ કરીને બીજી ડાળ પર ઊડી ગઈ. આજનો રવિવાર તો આ ટપકીલી નાચણ પરિવારના નામે થઈ ગયો હતો. નાચણ ઘડીભર ઝંપીને બેસે નહીં. એક ડાળથી બીજી ડાળ પર જીવડાં પકડવા ઊડ્યા કરે. હવામાંથી ખોરાક પકડવા જાત જાતની ચિત્ર-વિચિત્ર ગુલાંટ મારે. નીચે જમીન પર માખી, મચ્છર દેખાય તો એકદમ જોશભેર નીચેની તરફ ગતિ કરે અને પલકવારમાં એને ઝડપીને ઉપર આવી જાય જ્યાં બેસે ત્યાં નાચે, ફુદરડી ફરે, પૂંછડીને ખોલબંધ કર્યા કરે. જાતજાતની નૃત્યમુદ્રાઓ દેખાડે. જાણે સતત નાચતા રહેવું એ જ એનું જીવનકાર્ય ન હોય જ્યાં બેસે ત્યાં નાચે, ફુદરડી ફરે, પૂંછડીને ખોલબંધ કર્યા કરે. જાતજાતની નૃત્યમુદ્રાઓ દેખાડે. જાણે સતત નાચતા રહેવું એ જ એનું જીવનકાર્ય ન હોય સુખ, દુ:ખમાં, ભય, ગુસ્સો કે મોજ-મસ્તી જેવી લાગણીઓમાંય નાચતા જ રહેવાનું સુખ, દુ:ખમાં, ભય, ગુસ્સો કે મોજ-મસ્તી જેવી લાગણીઓમાંય નાચતા જ રહેવાનું ભવાઈમાં જેમ રંગલો સુખની વાત હોય કે દુ:ખની, હાસ્યરસ હોય કે કરુણરસ, ભય કે આશ્ચર્ય જે પણ હોય બધી વાત નાચતાં નાચતાં, ‘તા… થૈયા…. થૈયા… તા.. થૈ ભવાઈમાં જેમ રંગલો સુખની વાત હોય કે દુ:ખની, હાસ્યરસ હોય કે કરુણરસ, ભય કે આશ્ચર્ય જે પણ હોય બધી વાત નાચતાં નાચતાં, ‘તા… થૈયા…. થૈયા… તા.. થૈ ’ સાથે જ કરે તેમ આ નાચણ પણ જ્યારે જુઓ ત્યારે, ‘તા.. થૈયા…’ જ કરતી હોય ’ સાથે જ કરે તેમ આ નાચણ પણ જ્યારે જુઓ ત્યારે, ‘તા.. થૈયા…’ જ કરતી હોય જુદી જુદી લાગણી કે સંજોગો પ્રમાણે એની નૃત્યમુદ્રાઓ બદલાતી હશે જુદી જુદી લાગણી કે સંજોગો પ્રમાણે એની નૃત્યમુદ્રાઓ બદલાતી હશે ભય અનુભવે તો અમુક ચોક્કસ મુદ્રા દર્શાવે કે ગુસ્સામાં હોય ત્યારે અમુક ચોક્કસ મુદ્રા વ્યક્ત કરે. એવી લાગણીની અભિવ્યક્તિ નૃત્યમુદ્રાઓ દ્વારા થતી હશે ભય અનુભવે તો અમુક ચોક્કસ મુદ્રા દર્શાવે કે ગુસ્સામાં હોય ત્યારે અમુક ચોક્કસ મુદ્રા વ્યક્ત કરે. એવી લાગણીની અભિવ્યક્તિ નૃત્યમુદ્રાઓ દ્વારા થતી હશે \nઆ પછી તો રોજ રોજ નાચણનો માળો મારા માટે મારા બગીચાનું કેન્દ્રબિંદુ બની ગયો. નાચણયુગલ માળાની આસપાસ ઊડ્યા કરતું અને એક ડાળથી બીજી ડાળ પર નૃત્ય કર્યા કરતું. બચ્ચાંની સારસંભાળ લેતું. હું માળાની નજીક જવા કોશિશ કરું તો ગુસ્સે થઈને બંને બૂમો પાડતાં. તેમને ખલેલ ન પડે તેમ થોડે દૂર રહીને એમની પ્રવૃત્તિઓ કૅમેરામાં ઝડપવાની કોશિશ કરી. દૂર રહીને ચકલીથી સહેજ જ મોટા કદના પંખીની પ્રવૃત્તિઓની તસવીર કૅમેરામાં લેવી અઘરી હોય છે. એમાંય આ તો એકદમ ચંચળ કૅમેરાની ચાંપ દબાવો એટલી વારમાં તો એની મુદ્રાઓ બદલાઈ ગઈ હોય અથવા તો ઊડીને બીજી ડાળી પર બેસી જાય કૅમેરાની ચાંપ દબાવો એટલી વારમાં તો એની મુદ્રાઓ બદલાઈ ગઈ હોય અથવા તો ઊડીને બીજી ડાળી પર બેસી જાય એક દિવસ મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે એક બચ્ચાએ માળામાંથી બહાર ડોકું કાઢ્યું. જાણે મને ‘હેલો’ ના કહી રહ્યું હોય એક દિવસ મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે એક બચ્ચાએ માળામાંથી બહાર ડોકું કાઢ્યું. જાણે મને ‘હેલો’ ના કહી રહ્યું હોય એની ભોળી ભોળી આંખો ફેરવીને નવી વિસ્મયકારક દુનિયા જોતું હતું. પોતાની ડોક આમતેમ ફેરવી. પછી માથું ઊંચું કરીને એણે આકાશ તરફ જોયું. નાનકડો ફિલસૂફ હોય તેમ આકાશમાં તાકી રહ્યું એની ભોળી ભોળી આંખો ફેરવીને નવી વિસ્મયકારક દુનિયા જોતું હતું. પોતાની ડોક આમતેમ ફેરવી. પછી માથું ઊંચું કરીને એણે આકાશ તરફ જોયું. નાનકડો ફિલસૂ�� હોય તેમ આકાશમાં તાકી રહ્યું થોડી વારમાં બીજા બચ્ચાએ પણ માથું ઊંચું કર્યું. હવે બચ્ચાં માળામાં જાણે સમાતાં નહોતાં થોડી વારમાં બીજા બચ્ચાએ પણ માથું ઊંચું કર્યું. હવે બચ્ચાં માળામાં જાણે સમાતાં નહોતાં અને એક દિવસ એવો આવ્યો જ્યારે બચ્ચાંને પાંખો ફૂટી. માળામાં પાંખોનો ફડફડાટ છવાઈ ગયો. એકસાથે બધાં બચ્ચાં પાંખો ફેલાવે. વીંઝવાનો પ્રયત્ન કરે. પાંખોના ફેલાવાથી આખો માળો ભરાઈ ગયો. બધાં એકબીજા સાથે ગેલ કરે. મસ્તીમાં ઝીણો ઝીણો કલરવ કરે. એમની આ બધી પ્રવૃત્તિઓને મેં મારા કૅમેરાની મર્યાદિત ઝૂમ ક્ષમતા વડે તસવીરોમાં કંડારવાની કોશિશ કરી. એક વાર પાંખો ફૂટે પછી તો બચ્ચાંની નજર દૂરની દિશાઓ તરફ જ મંડાય અને એક દિવસ એવો આવ્યો જ્યારે બચ્ચાંને પાંખો ફૂટી. માળામાં પાંખોનો ફડફડાટ છવાઈ ગયો. એકસાથે બધાં બચ્ચાં પાંખો ફેલાવે. વીંઝવાનો પ્રયત્ન કરે. પાંખોના ફેલાવાથી આખો માળો ભરાઈ ગયો. બધાં એકબીજા સાથે ગેલ કરે. મસ્તીમાં ઝીણો ઝીણો કલરવ કરે. એમની આ બધી પ્રવૃત્તિઓને મેં મારા કૅમેરાની મર્યાદિત ઝૂમ ક્ષમતા વડે તસવીરોમાં કંડારવાની કોશિશ કરી. એક વાર પાંખો ફૂટે પછી તો બચ્ચાંની નજર દૂરની દિશાઓ તરફ જ મંડાય એક દિવસ સાંજે ઘરે આવીને જોયું તો માળામાં એક જ બચ્ચું હતું. બાકીનાં ઊડી ગયાં હતાં એક દિવસ સાંજે ઘરે આવીને જોયું તો માળામાં એક જ બચ્ચું હતું. બાકીનાં ઊડી ગયાં હતાં બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું નાચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું નાચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો નજીક જઈને ઊંચા થઈને માળામાં ડોકિયું કરતાં પહેલાં મેં ફરી આસપાસ જોયું. ક્યાંયથી ‘ચક…ચક’ નો ગુસ્સા ભરેલો અવાજ ન સંભળાયો. ડરતાં ડરતાં મેં અંદર નજર કરી. બચ્ચાની ભોળી ભોળી આંખો નહોતી ચમકતી, પાંખોનો ફરફરાટ નહોતો, ઝીણો ઝીણો કલરવ પણ નહોતો. ક્યાંય ચેતન નહોતું, અંદર વેરાન ફરકતું હતું. મેં ધીમેથી મારી આંગળી અંદર ફરકતા વેરાનમાં ફેરવી. માળાની ગૂંથણીનો નરમ નરમ સ્પર્શ સંવેદનામાં ભરીને આંગળી પાછી ફરી અને હું માળામાં ફરફરતા વેરાનમાં સમાયેલી યાદોને ભરીને પાછી વળી.\n« Previous ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત\nમનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી\nગુજરાતના એક મહાન સપૂતની આ વાત છે. નાની વયમાં આ ગુજરાતી સપૂતે એવી સિદ્ધિ મેળવી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, દુનિયાભરમાં એણે પોતાના નામ અને કામનો ડંકો વગાડ્યો એના નામ અને કામને જાણીએ એ પહેલાં એના બાળપણનો એક સ-રસ પ્રસંગ જોઈએ. દર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત પરના કોઈ હિલ-સ્ટેશને જઈને રહેતા. પિતાનો પરિવાર ... [વાંચો...]\nપ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર\nનાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય.... સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો ... [વાંચો...]\nસંધ્યાટાણું – દિનકર જોષી\nસંધ્યાકાળ શબ્દ સાંભળતાવેંત આપણને સાંજનો સમય યાદ આવે છે. સંધ્યાકાળ એટલે સાંજ એવું શી રીતે બન્યું હશે એ તપાસ કરવા જેવો વિષય છે. ખરેખર આ સંધ્યાકાળ શબ્દ સંધિકાળમાંથી બન્યો છે. દિવસ અને રાત એટલે કે પ્રકાશ અને અંધકાર જે ક્ષણે પરસ્પરને મળે છે, એ ક્ષણ સંધિકાળ થાય છે. આવો સંધિકાળ સૂર્યોદય અને સૂર્યાસ્ત એમ બંને સમયે થતો હોય છે. વૈદિક ... [વાંચો...]\n12 પ્રતિભાવો : માળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે\nમને થયું એના બારણે ટકોરા મારીને પૂછું, ‘આ કોનું ઘર છે ’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ ’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ \nબંને બાજુ પાંખોને ઢળકતી રાખી પૂંછડી ઊંચી કરી, પંખાની જેમ ખોલી. ચાંચ નમાવી નીચે માળામાં. ચાંચમાનો ખોરાક બચ્ચાંનાં મોંમાં મૂકી રહી હશે. જોવા જેવી છટા હતી કેવી અનેરી સુખદ ક્ષણો હશે એના માટે \nનીતિ દવેની ‘માળો ઝૂલ્યો ડાળે’ બે વાર વાચી .આંખો બધ કરી પંખીની લાગણીઓ સમજવા પ્રયત્ન કર્યો.\nછેલ્લે વાંચતા ‘ એક દિવસ સાંજે ઘરે આવીને જોયું તો માળામાં એક જ બચ્ચું હતું. બાકીનાં ઊડી ગયાં હતાં બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું ન��ચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું નાચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો નજીક જઈને ઊંચા થઈને માળામાં ડોકિયું કરતાં પહેલાં મેં ફરી આસપાસ જોયું. ક્યાંયથી ‘ચક…ચક’ નો ગુસ્સા ભરેલો અવાજ ન સંભળાયો. ડરતાં ડરતાં મેં અંદર નજર કરી. બચ્ચાની ભોળી ભોળી આંખો નહોતી ચમકતી, પાંખોનો ફરફરાટ નહોતો, ઝીણો ઝીણો કલરવ પણ નહોતો. ક્યાંય ચેતન નહોતું, અંદર વેરાન ફરકતું હતું. મેં ધીમેથી મારી આંગળી અંદર ફરકતા વેરાનમાં ફેરવી. માળાની ગૂંથણીનો નરમ નરમ સ્પર્શ સંવેદનામાં ભરીને આંગળી પાછી ફરી અને હું માળામાં ફરફરતા વેરાનમાં સમાયેલી યાદોને ભરીને પાછી વળી.\nમને ‘ડૂમો ભરાઈ આવ્યો.મનમા થયું-\n“એક વાર પાંખો ફૂટે પછી તો બચ્ચાંની નજર દૂરની દિશાઓ તરફ જ મંડાય ” એ સાદુ સત્ય મન કેમ સહજતાથી સ્વીકારતું નથી” એ સાદુ સત્ય મન કેમ સહજતાથી સ્વીકારતું નથી સરસ અનુભીતિ માટે અભિનંદન\nબહુજ સુંદર અને સુક્ષ્મ નિરક્ષણ \n તમારી સૂક્ષ્મદૃષ્ટિથી લખાયેલો આ લેખખૂબ જ\nઝીણવટવાળી નિરીક્ષણ વૃત્તિ દર્શાવે છે.તમારું લખાણ\nદાદ આપવાને પાત્ર ગણાય \nકુદરતે રચેલી આ સ્રુષ્ટી ની આટલા નજીક જઈને આ રીતે જ નિહાળી શકાય અને વાંચતાં મનભરાય જાઈ એવી લેખન શક્તિ ને ખુબ અભિનંદન.આવું અવલોકન વાંચ્યા બાદ નીતિ ને એટલું જ પુછવાનું કે તમે ક્યાં રહો છો ક્યા શહેરમાં આવુ અલોકીક દ્રશ્ય જોયું\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2", "date_download": "2021-01-18T01:06:34Z", "digest": "sha1:ABS4XJNQJWXIEK7NWFVNJZLBGU5ID7BC", "length": 4305, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/રસહેલ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← મજા કયાં છે \n૧૯૪૩ જીવનઘાટના ઘા →\nઅખંડ એક ધાર અજબ કો વહી રહી,\nખુલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી \nભીંજાય સકળ ખલક ત્યાં ન ઝલક કો જુદી,\nકરોડ આંખ નૂર તે એક જ ગ્રહી રહી\nઅનંતમાં ઝગી રહ્યા અગણિત તારલા,\nન આંખ તેની કો કથા જુદી કહી રહી \nન સૂર્ય જ્યોતિ જેવું કો ન ચંદ્રિકા સમું,\nઅનામી નર એવું ખલક સૌ ચહી રહી \nરસે રસાય જ્યાં બધું જ સમરસે શમી,\nન આભ અવનિ કેરી ભિન્નતા તહીં રહી \nન દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ, રૂપ કો;\nઅખંડ એકતાર લહર એ મહીં રહી \nધગે ન ધામ કે ન ભોમ શીતથી ધ્રુજે,\nતૂટેલ તારને જ એ થીજી દહી રહી \nઅનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ, .\nદશે દિશાથી સ્નેહધોધ શી સહી રહી \nડૂબ્યાં પ્રપૂર્ણ એ રસે, તર્યાં જ તે બધાં,\nઅચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી\nઉતારી દેહપટ જુઓ બધું જ બ્રહ્મ આ \nઅદલ જુદાઈ ત્યાં પછી કોની કહીં રહી\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/category/knowledge/festival/navratri/", "date_download": "2021-01-18T01:31:49Z", "digest": "sha1:PQ6JWFGMT4O4WQM3TEOASNJASEXCR2F4", "length": 9449, "nlines": 222, "source_domain": "www.apnubhavnagar.in", "title": "Navratri | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફ��ટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nનવલા નોરતાનું સાતમું નોરતું ભક્તોનું સદાય શુભ કરનાર દુર્ગાનું સાતમું ચરિત્ર માતા કાલરાત્રિ..\nનવલી નવરાત્રિનુ છઠું નોરતું અને આ દિવસે કાત્યાય માતાની પૂજા,\nઆદિશક્તિનું ચોથું સ્વરૂપ એટલે માં કુષ્માંડા, પૂજા કરવાથી યશ, બળ અને સ્વાસ્થ્યમાં થશે વૃદ્ધિ\nનવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની આરાધના કરી લો, જાણી પૂજા વિધિ અને મહત્વ..\nનવરાત્રિનો બીજો દિવસ: આજે આ રીતે કરો બ્રહ્મચારિણી માતાની આરાધના, મળશે અત્યંત શુભ ફળ\nભારતમાં એન્ટ્રી લેવા આતુર યુઝર્સની રીતે સૌથી મોટું બીજું બજાર...\nનાનકડા ગામમાં ચારણના ઘરે જન્મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા...\nIPL CSK VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..\nડીસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં વધુને વધુ સ્થળોએ તાજી બરફ વર્ષા થાય...\nભાવનગરની આ ચાર વર્ષની બાળાએ કોરોના પર જીત મેળવી..\nવિશ્વના 7 અજાયબીઓમાંથી એક ઇન્ડોનેશિયા સ્થિત છે. તે “બોરોબુદુર મંદિર” બૌદ્ધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/zee-cine-awards-2020-these-celebs-enjoyed-the-most-9654", "date_download": "2021-01-18T00:09:18Z", "digest": "sha1:N5YI4CDTLJOU67YHH42NZZ3HBMO4Z67T", "length": 6546, "nlines": 72, "source_domain": "www.gujaratimidday.com", "title": "ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ - entertainment", "raw_content": "\nZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ\nરણવીર સિંહ હંમેશાંની જેમ પોતાના અતરંગી અને એનર્જીભર્યા અંદાજમાં આ ઝી સિને અવૉર્ડ્સમાં જોવા મળ્યો.\nતાપસી પન્નૂ બ્લેક ડ્રેસ ફાઇન મેકઅપ અને રેડ લિપ્સ્ટિક સાથે ટાયડ હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. તાપસી પન્નૂએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી.\nસારા અલી ખાન બેબી પિન્ક ઑફશૉલ્ડર ગાઉનમાં ટર્ન લે છે ત્યારે તેની આ કૅન્ડિડ તસવીર ખરેખર નયનગમ્ય બને છે. આ આ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાય છે.\nઝી સિને અવૉર્ડ્સમાં રેડ કારપેટ પર ચાલતાં વ્હાઇટ શર્ટ બ્લેક સૂટમાં ગોવિંદા પણ જોવા મળ્યા.\nક્રિતી સેનન રેડ કારપેટ ગ્રીન ડ્રેસમાં કહેર વરસાવી રહી છે.\nનોરા ફતેહી પોતાના કાતિલાના અંદાજથી બધાંને ઘાયલ કરવા જ જાણે રેડ કારપેટ પર ઉતરી છે.\nઅનન્યા પાંડેનો આ હાઇ સ્લિટ સિંગલ સ્લીવ્ડ બ્લેક ગાઉન તો મનમોહક છે જે પણ તેમાં તે પોતે પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.\nપવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી.\nઆયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ ઝી સિને અવૉર્ડ્સના રેડ કારપેટ પર જોવા મળ્યો.\nડ્રેપ્ડ સાડી સાથે સુંદર નેકલેસમાં રકૂલપ્રીતનો કિલર લૂક ખરેખર સરસ છે.\nઑફ શૉલ્ડર બ્લેક હાઇ સ્લિટ ગાઉનમાં તારા સુતરિયાનો કાતિલાના અંદાજ.\nએન્ટરટેઇન્મેન્ટ માટે સ્ટેજ પર પર્ફોર્મ કરતો હ્રિતિક રોશનને જોવાનો આ નજારો સહેજ પણ મિસ કરવા જેવો નથી.\nસિલ્વર રફલ બૉર્ડર ધરાવતી વ્હાઇટ સાડીમાં ઉર્વશી રૌતેલાનો આ અવતાર ખરેખર અનેરો છે.\nહંમેશાં મોઢાં પર સ્માઇલ ધારણ કરતો કાર્તિક આર્યન આ તસવીરમાં કંઇક જુદાં જ અવતારમાં જોવા મળે છે.\nદેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સ���યે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/the-world-will-miss-you-sangeet-martand-pt-jasraj-jasraj-panditjasraj-dhunoftheday-rjdhvanit-radiomirchi-10156991596415834", "date_download": "2021-01-18T01:40:49Z", "digest": "sha1:A7ZDQXRJSHKK3DYGZORNNEUUINWNHVZX", "length": 2597, "nlines": 32, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit The world will miss you Sangeet Martand Pt Jasraj jasraj panditjasraj dhunoftheday Rjdhvanit radiomirchi mirchigujarati", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.rupeerains.com/lrb-lokrakshak-and-police-constable-female-candidates-final-result-2018-19/", "date_download": "2021-01-18T00:11:01Z", "digest": "sha1:3YKJXG7SSUCARRENBGKWSPZ2JC6FVD3X", "length": 4799, "nlines": 65, "source_domain": "www.rupeerains.com", "title": "LRB Lokrakshak And Police Constable Female Candidates -Final Result 2018-19", "raw_content": "\nમહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી\nલોકરક્ષક કેડર ભરતી મહિલા ઉમેદવારોના આખરી પરિણામ અંગે જરૂરી સુચનાઓ\nતા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ અને હંગામી પરિણામ (Provisional Result) માં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.૧૧/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવા જણાવવામાં આવેલ.\nબાકી રહેલ SC અને SEBCના કુલ-૪૯૪ મહિલા ઉમેદવારોનું તા.૧૯/૦૩/૨૦૨૦ નારોજ દસ્તાવેજ ચકાસણીની કામગીરી કરવામાં આવેલ.\nદસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી બાદ મહિલા ઉમેદવારોનું આખરી પરિણામ (Final Result) ની માહિતી નીચે મુજબ છે.\nમહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહી��યા કલીક કરો..………\nમહિલા હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો..………\nજેલ સિપાઇ (મહિલા) પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો.……….\nદસ્તાવેજ ચકાસણી બાદ ઉપરોકત આખરી પરિણામમાં અગાઉ તા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ તેમાં આશિંક ફેરફાર થવા પામેલ છે જે ધ્યાને લેવાનું રહેશે.\nહંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020, SCA No.4530/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.\nઉપરોકત આખરી પરિણામ બાદ પસંદગી પામેલ ઉમેદવારો માટે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ તરફથી કરવામાં આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/meeting/videos/page-2/", "date_download": "2021-01-18T01:56:56Z", "digest": "sha1:SMRCWDYDWLWXXKHF4SWF752XVBDUCGTL", "length": 7718, "nlines": 92, "source_domain": "gujarati.news18.com", "title": "meeting Videos: Latest meeting Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nદેશની 57 પેટાચૂંટણી અંગે બેઠક થશે, 8 બેઠકોની પેટાચૂંટણી મુલતવી\nGandhinagarમાં મળનારી બેઠકનો શું હશે એજન્ડા બેઠકમાં પેટાચૂંટણી અંગે થશે ચર્ચા\nSomanath મંદિર પાસે ઘર્ષણ મામલે ટ્રસ્ટી અને વહીવટીતંત્ર વચ્ચે થઈ બેઠક\nGandhinagarમાં CMના અધ્યક્ષ સ્થાને બેઠક, રાજ્યમાં પેટાચૂંટણીનો ધમધમાટ\nનાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત મંત્રીઓ સાથે બેઠક યોજાશે\nગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય, પાક નુકસાની અંગે સર્વે કરાશે\nNita Ambaniએ પહેલીવાર Reliance AGMમાં સંબોધન કર્યું, રિલાયન્સ ફાઉન્ડેશન વિશે જાણકારી આપી\nGoogle અને Jio પાર્ટનરશીપમાં Android સ્માર્ટફોનને સપોર્ટ કરતી ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે\nMukesh Ambani : જિયોએ સંપૂર્ણ 5G ટેકનીક વિકસિત કરી દીધી છે\nJio 5G સોલ્યુશન ડેવલપ કર્યું, Reliance દેવામુક્ત કંપની બની\nMukesh Ambani : Jio પ્લેટફોર્મ્સમાં Google 33737 કરોડમાં 7.7% હિસ્સેદારી ખરીદશે\nભારત અને દુનિયા આગળ વધશે તેવી આશા, સંકટ સાથે અનેક અવસરો પણ આવ્યા : Mukesh Ambani\nMukesh Ambani : આ વર્ષ પણ રિલાયન્સ માટે રેકોર્ડ પ્રદર્શનનું વર્ષ રહ્યું\nRelianceની વાર્ષિક સામાન્ય સભા, ચેરમેન Mukesh Ambaniનું સંબોધન\nકોળી સમાજના યુવકો હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવાની માંગ સાથે કમલમમાં બેઠક કરશે\nઆજે રાજ્ય કેબિનેટની બેઠક મળશે, Coronavirus ના વધતા કહેર અંગે થશે ચર્ચા\nMLA ની બેઠકમાં માસ્ક પહેર્યા વગર આવ્યા ઈ��્વરસિંહ પટેલ, શું પોલીસ મંત્રી સામે કરશે કાર્યવાહ\nGandhinagarમાં આજે કેબિનેટની બેઠક, મુખ્ય ચાર મુદ્દા પર થઇ શકે છે ચર્ચા\nઆજે Modi સરકારના બીજા વર્ષની પ્રથમ Cabinet બેઠક, મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા\nCM Rupani અને Vijay Nehra વચ્ચે થઇ બેઠક, મનરેગા યોજના પર રાજ્ય સરકારનો લક્ષ્યાંક\nJayesh Radadiya : ઓછા જથ્થો આપનાર સામે પગલા લેવાશે, ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે\nરાજ્ય સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ, ઘઉં-તુવેરની ખરીદી જલ્દી પૂર્ણ કરાશે: જયેશ રાદડિયા\nCM Rupaniના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક, નવા સરકારી વિધેયકો પર ચર્ચા કરાશે\nBhopalમાં IPS મીટ દરમિયાન બની દુર્ઘટના, IPS અધિકારીઓની બોટ પલટી\nGandhinagarમાં મંત્રી વસાવા સાથે આદિવાસી આગેવાનોની આજે બેઠક\nઅમદાવાદ: કૉંગ્રેસ MLAની વર્તમાન સ્થિતિ મુદ્દે બેઠક મળશે\nVideo: આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, કોરોના વાયરસ અને બજેટને લઇને થશે સમીક્ષા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/companies/", "date_download": "2021-01-18T01:28:13Z", "digest": "sha1:HBTXTKLI4X4D7VMG6T7VHZBRLXLIIMT5", "length": 26729, "nlines": 251, "source_domain": "www.gstv.in", "title": "companies - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nELON MUSK વિશે તમે નહી જાણતા હોય આ વાતો, વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એક સમયે 1 ડોલરમાં ચલાવતો હતો ગુજરાન\nElon Musk એ ઇલેક્ટ્રિક કાર કંપની Teslaના ��્થાપક છે, જેણે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિને પાછળ છોડી દીધા છે, પરંતુ તેના...\nઆવતા 9 મહીનામાં બંધ થઈ શકે છે બીમાર સરકારી કંપનીઓ, જાણો શું છે સરકારનો નવો પ્લાન\nસરકાર બીમાર અથવા લાંબા સમયથી ખોટમાં ચાલી રહેલી સરકારી કંપનીઓને વહેલી તકે બંધ કરવા માટે નવી માર્ગદર્શિકા લાવી શકે છે. ખાનગી મીડિયાને મળેલી માહિતી મુજબ,...\nPM મોદી કરશે દુનિયાનાં પ્રમુખ કંપનીઓનાં CEOને સંબોધિત, તેલ અને ગેસ ક્ષેત્રમાં ભાવિ રોડમેપની આપશે જાણકારી\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ 26 ઓક્ટોબરે સાંજે 6 વાગે તેલ અને ગેસ ક્ષેત્રના નિષ્ણાંતોને સંબોધન કરશે. વા જઇ રહ્યા છે. ભારતીય તેલ...\nનોંધાયેલી 7.4 લાખ કંપનીઓને તાળા વાગી ગયા, હવે બીજી કંપનીઓનું મંદીમાં આવું જ થઈ રહ્યું છે, આટલી કંપનીઓ દેવાદાર બની\nભારતમાં જૂન 2020માં નોંધાયેલી હોય એવી 20 લાખ કંપનીઓ હતી. જેમાંથી 7.4 લાખ કંપનીઓ બંધ થઈ ચૂકી છે. એક એવું અનુમાન છે કે, કોરોનાની મંદીમાં...\nકંપની કાયદામાં 48 કલમો સુધારીને ગુના માફ કરી દેવાની જોગવાઈ, કૃષિ કંપનીઓને થશે ફાયદો\nરાજ્યસભાએ, કંપની કાયદામાં ફેરફાર માટે કંપની સુધારો બિલ, 2020 પસાર કર્યું. આનો ફાયદો માત્ર મોટી કંપનીઓને જ નહીં, પરંતુ તેમનો ધંધો કરતી નાની કંપનીઓને પણ...\nબેંકોના વ્યાજ કરતાં 10 ટકા ઊંચું વ્યાજ આપતી કંપનીઓની થાપણમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો આ બાબતોનું રાખો ધ્યાન\nબેન્કોએ તેમના એફડી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવાથી સ્થિર આવકનાં સાધનોમાં રોકાણ કરવાની ચિંતા વધી છે. 7 ટકા જેવું નજીવું વ્યાજ રાખ્યું અને વ્યાજના દરમાં...\nકોરોના કાળમાં આ દિગ્ગજ કંપની 70 હજાર લોકોને આપશે નોકરી, ઇ-કોમર્સ સેક્ટરમાં પડી છે વેકેન્સી\nદિવાળી અને નવરાત્રીની તહેવારો આવી રહ્યાં છે. હિન્દુઓના નવા વર્ષે લોકો ભરપૂર ખરીદી કરવા મેટા સ્ટોરમાં આવશે ત્યારે ઘરાકીને પહોંચી વળવા માટે થોડા દિવસની નોકરીઓ...\n1600 ભારતીય કંપનીઓમાં ચીનના રૂ.7500 કરોડનું છે મૂડી રોકાણ, સંસદમાં ભાજપ સરકારે રજૂ કર્યા આંક\nદેશની 1,600 કંપનીઓને છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. મંગળવારે રાજ્યસભામાં...\n20 વર્ષમાં 99 કંપનીઓ ઊભી કરી : અસીમની સંપત્તિમાં અસીમ વધારો, સેનામાં પદ વધતું ગયું તેમ વધ્યું સામ્રાજ્ય\nપાકિસ્તાનમાં લશ્કરી અધિકારીઓ સરમુખત્યાર બનવાની અથવા કરોડોની સંપત્તિ ઉભી કરવાની ઘટનાઓ નવી નથી. તાજેતરમાં જ તેમાં એક બીજું નામ સામે આવ્યું છે. દેશના ભૂતપૂર્વ સૈન્ય...\nVodafone Ideaને મળશે નવી લાઈફલાઈન, આ દિગજ્જ કંપનીઓ કરવા જઈ રહી છે 400 કરોડ ડોલરનું રોકાણ\nઅમેરિકાની સૌથી મોટી ટેલીકોમ કંપની વેરિજોન કમ્યુનિકેશન્સ (Verizon Communications) અને ઈ-કોમર્સ કંપની એમેઝોન સંકટ સાથે જોડાઈ રહી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea)માં મોટુ રોકાણ...\nવીજ વિતરણ કંપનીઓને બખ્ખાં : 90 હજાર કરોડની લોન લઈ શકશે, મોદી સરકારે લીધો મોટો નિર્ણય\nકેન્દ્ર સરકારે વીજળી વિતરણ કંપનીઓને ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ સ્કીમમાં સમાવિષ્ટ ડિસ્કોમ્સને લોન લેવા માટેની કાર્યકારી મૂડી મર્યાદામાં રાહત આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...\n22 કંપનીઓએ મોબાઈલ ફોન બનાવવા માટે ભારત આવવાની તૈયારી બતાવી, સ્માર્ટફોનનું હબ બનશે દેશ\nચીનથી કોઈ કંપની ભારત આવે તો તેમને રૂ.44 હજાર કરોડની સહાય જાહેર થતાં જ ભારતમાં આવી કંપનીઓ આવી રહી છે. વિશ્વની 22 કંપનીઓએ પ્રોડક્શન લિંક્ડ...\nચીનને ભારત કરતાં પણ મોટો ઝટકો આપી શકે છે આ દેશ, લીધો આ મોટો નિર્ણય\nજાપાન તરફથી એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેથી લોકલ સપ્લાય ચેન પર ક્યારેય કોઈ અસર ન થાય અને ચીન પરની તેની નિર્ભરતા પણ ઓછી...\nમંદીમાં કાર વેચવા માટે કંપનીઓ ગ્રાહકનો બોજ લોન આ રીતે ઘટાડી રહી છે, સાવ સસ્તી\nભારતમાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે ઘણી નવી યોજનાઓ રજૂ કરી રહી છે, જેથી થોડા મહિના માટે ગ્રાહકનો બોજ થોડોક ઓછો થઈ શકે....\nસામાન્ય વર્ગને લાગશે ઝટકો : વીમા પોલિસી આગામી દિવસોમાં થશે મોંઘી, વધી જશે પ્રિમિયમ\nકોરોના રોગચાળાના કારણે વીમા લેવા માટે પૂછપરછ વધવા લાગી છે. દાવાની શક્યતાને કારણે, વીમા કંપનીઓ વીમાના પ્રીમિયમમાં વધારો કરી રહી છે. જે કંપનીઓએ હજી પ્રીમિયમ...\nઆ કંપનીઓમાં નોકરી કરનારને મળે છે કરોડો રૂપિયામાં સેલેરી, દરેક વ્યક્તિનુ સપનુ હોય છે કામ કરવાનુ\nદુનિયાની દિગ્ગજ કંપનીઓમાં નોકરી કરવાનુ સપરુ દરેક વ્યક્તિનુ હોય છે અને આ કંપનીમાં કામ કરવાના સપના પાછળ સૌથી મોટુ કારણ હોય તેમાં મળનાર મસમોટો પગાર....\nજાપાનની કંપનીએ મહિલા કર્મચારીઓનાં ચશ્મા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો\nઆધુનિક વિચારસરણી ધરાવતા જાપાનમાં પણ મહિલાઓ સાથેના ભેદભાવ થતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાપાનમાં કામકાજને સ્થળે મહિલાઓને ચશ્મા પહેરવાની મનાઈ ફરમાવવામાં...\nઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન\nભારતીય ઓટો સેક્ટર અત્યારે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. ઓટો કંપનીઓ દ્વારા હજારો કર્મીઓની છટણી કરાઈ છે, જ્યારે અન્ય હજારો કર્મચારીઓ પર લટકતી...\nકંપનીઓની Monopoly તોડી શકશે ગ્રાહકો, મોદી સરકારે ગ્રાહકોને બનાવ્યા વધારે શક્તિશાળી\nજો તમે શોપિંગમાં છેતરપિંડીનો શિકાર થયા છો તો આ અહેવાલ તમારા કામના છે. મોદી સરકારે ગ્રાહકોનાં હિતોના સંરક્ષણ (Protection of Interests of Consumers)માટે એક એવાં...\n150થી વધુ કંપનીઓનો રિવ્યૂ પીરિયડ 7 જુલાઈએ ખતમ, બેન્કો દ્રારા રિસોલ્યૂશન પ્લાન પર થશે નિર્ણય\nબેન્કો પાસે 150થી વધુ કંપનીઓના નસીબનો નિર્ણય કરવા માટે થોડા સપ્તાહોનો જ સમય વધ્યો છે. જેમાં બજાજ હિન્દુસ્તાન, રત્તનઈન્ડિયા પાવર અને સૂઝલોન જેવી ઘણી કંપનીઓ...\n#MeToo બાદ ટ્રેન્ડમાં આવ્યું #KuToo કેમ્પેઈન, જાણો કયા કારણે થઈ રહ્યું છે વાયરલ\nથોડા સમય પહેલા મહિલાઓએ જાતીય સતામણી વિરુદ્ધ અવાજ ઉઠાવતા ‘મી ટૂ’ કેમ્પેન ચલાવ્યું હતું, મી ટૂ બાદ હવે મહિલાઓએ હાઈ હિલ્સને લઈને ‘કુ ટૂ’ કેમ્પેનની...\nગૃહમંત્રાલયે ઘાટીમાં સેનાની 100 કંપનીને તૈનાત કરી, અનેક વિસ્તારમાં કલમ 144 લાગુ, ઈન્ટરનેટ સેવા બંધ\nજમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ઘાટીમાં સુરક્ષા વધારી. ગૃહમંત્રાલયે ઘાટીમાં સેનાની 100 કંપનીને તૈનાત કરી છે. સુરક્ષા દળોને તૈનાત કરવા અંગેની...\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત 10માં દિવસે વધારો\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત 10માં દિવસે વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 17 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં...\nVIDEOCONને ખરીદવા અા 3 વિદેશી કંપનીઅોને ધરાર લગાવી લાઈન, 2 અબજ ડોલરની કંપની\nડિફોલ્ટ કંપની વિડિયોકોનનો કન્ઝુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ ખરીદવા માટે ચાઈનીઝ કંપની હાયર, વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ બ્લેક્સ્ટોન અને ગોલ્ડમેન સેક્સ વિચારણા કરી રહી છે. વિડિયોકોનના વિડિયોકોનના ઈલેક્ટ્રોનિક્સ...\nહોંગકોંગમાં બેન્કમાં રોકડ ભરવા જઈ રહેલા સુરતની હીરા પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા\nહોંગકોંગમાં બેન્કમાં રોકડ ભરવા જઈ રહેલા સુરતની હીરા પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા છે. હોંગકોંગમાં સુરતની હીરા પેઢીના 7.40 લા�� ડોલર એટલે કે અંદાજે 5.67 કરોડ...\nઆજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 24 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.63...\n100 લોકોને જેલમાં મોકલવા પડશે, તો મોકલીશું પણ લોકોને ઘર અપાવીશું\nસુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના 42 હજાર ખરીદદારોને ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેવાના મામલે આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એવું લાગે છે...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/national/%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%B8%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%82/", "date_download": "2021-01-18T01:24:32Z", "digest": "sha1:JZOJ3AHRQIPRNDB3GQF6T7SMX2ODXGW6", "length": 12602, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "આદેશ:સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome NATIONAL આદેશ:સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો,...\nઆદેશ:સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ\nસુપ્રીમકોર્ટે સુદર્શન ટીવી ચેનલના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમના 5 એપિસોડ પ્રસારિત કરવા પર મંગળવારે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે કહ્યું કે પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને અપમાનિત કરનારો, ઉન્માદ સર્જનારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે અમે 5 સભ���યની સમિતિ રચવાની તરફેણમાં છીએ, જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે અમુક ચોક્કસ માપદંડ નક્કી કરી શકે. કોર્ટ ફિરોઝ ઇકબાલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરી રહી હતી. વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.\nચેતવ્યા પણ: ચેનલ ટીઆરપીના ચક્કરમાં સનસની ફેલાવે છે સુનાવણી દરમિયાન ચેનલ વતી શ્યામ દીવાન, અરજદાર વતી અનૂપ જ્યોર્જ અને સોલિસિટર જનરલ તુષાર મેહતા હાજર હતા. મેહતાએ બેન્ચને કહ્યું કે પત્રકારોની સ્વતંત્રતા સર્વોચ્ચ છે. આ અંગે કોર્ટે કહ્યું કે તમે એમ ન કહી શકો કે પત્રકારોને આમ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. સુપ્રીમકોર્ટે આ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ થયેલી અરજી અંગે સુનાવણી દરમિયાન કહ્યું કે કેટલાક મીડિયા હાઉસના કાર્યક્રમોમાં થતી ડિબેટ ચિંતાનો વિષય છે, કેમ કે તેમાં આ પ્રકારની માનહાનિકારક વાતો કહેવાઇ રહી છે.\nઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સમસ્યા ટીઆરપી અંગે છે અને આ રીતે વધુમાં વધુ સનસનીખેજ થઇ જાય છે તો ઘણી બાબતો અધિકારના રૂપમાં સામે આવે છે. ચેનલના વકીલ દીવાને કહ્યું કે ચેનલ આને દેશહિતમાં એક ઇન્વેસ્ટિગેટિવ સમાચાર માને છે. આ અંગે બેન્ચે દીવાનને કહ્યું, તમારા અસીલ દેશનું અહિત કરી રહ્યા છે અને એવું સ્વીકારતા નથી કે ભારત વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તમારા અસીલે તેમના આઝાદીના અધિકારનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઇએ.\nPrevious articleમોર્નિગ ન્યૂઝ બ્રીફ:બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ\nNext articleરાજકારણ:સંસદમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- છ માસમાં ચીન સરહદે કોઈ ઘૂસણખોરી નહીં, બહાર કોંગ્રેસે સવાલ કર્યો- ગલવાન ઘર્ષણ ચીનની જમીન પર થયું હતું\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા ���ને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/gujrat/130341/", "date_download": "2021-01-18T00:24:10Z", "digest": "sha1:34IU44A6FE7A5DTCNOCD7QFNUCPA3LUD", "length": 10688, "nlines": 108, "source_domain": "citywatchnews.com", "title": "નિયમ ભંગ માટે પ્રજા પાસે મોટા દંડ લેતી પોલીસ આ નેતાઓને દંડશે….?નેતાઓ બન્યા કોરોના નિયમોના ભક્ષકઃ એઈમ્સ ખાતમુહૂર્તમાં ભુલાયો કોરોના – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nનિયમ ભંગ માટે પ્રજા પાસે મોટા દંડ લેતી પોલીસ આ નેતાઓને દંડશે….નેતાઓ બન્યા કોરોના નિયમોના ભક્ષકઃ એઈમ્સ ખાતમુહૂર્તમાં ભુલાયો કોરોના\nકાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા\nરાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનાં ધજાગરા જાેવા મળ્યાં હતા. કાર્યક્રમો નેતાઓએ નિયમોને નેવે મૂકીને દો ગજ કી દૂરી ભૂલીને ટોળે વળી બુકે આપ્યાં હતાં. જ્યારે કાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા હતા. જેથી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો થયો હતો. મહાનુભાવો સ્વાગત વખતે નેતાઓ સહિત કાર્યકરો દો ગજ કી દૂરી ભુલી ટોળે વળ્યા હતા.\nઆ સાથે જ બુકે આપી ફોટા પડાવ્યાં હતા. આ સાથે જ ૫૦૦ની ક્ષમતાવાળા ડોમમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું પણ આ ડોમમાં આશરે ૪૦૦ લોકો ભેગા થયા હતા. મહત્વનું છે કે લગ્ન અને સામાજિક પ્રસંગમાં માત્ર ૨૦૦ લોકોને છૂટ આપવામાં આવે છે. પરંતુ ભાજપને જાણે નિયમો નડતાં ન હોય તેમ આશરે ૪૦૦ લોકો એકઠા થયા હતાં. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત ૪૦૦થી વધુ મહેમાનો પહોંચી ગયા છે.\nજિલ્લા વહીવટી વિભાગે કાર્યક્રમ માટે જુદી-જુદી ૧૫ કમિટી બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલ ગનથી ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.\nદેશમાં યુકેવાળા નવા કોરોનાના વધુ ૫ દર્દી મળ્યા, સંક્રમિતોનો આંક ૨૫ થયા\nનવા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થાય તેવી સંભાવના\nજામનગર ખાતે કલાપ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા પ્રકાશિત ‘રવીન્દ્રનાથનો ક્લાવૈભવ’ લોકાર્પણ સમારોહ યોજાશે\nસુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ૪૦૦ને પાર થતા તંત્રમાં વધી ચિંતા\nગુજરાતમાં દરરોજ ૧૨ હજાર લોકો રોકડો દંડ ભરપાઈ કરે છે અમદાવાદીઓએ એક દિવસમાં માસ્ક ન પહેરવા બદલ ભર્યો ૫૫ લાખ દંડ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF/%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%86%E0%AA%B6%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6", "date_download": "2021-01-18T02:12:18Z", "digest": "sha1:2NIOM4ZWKGGIR2QIKGQQH52GE65BHQFO", "length": 20117, "nlines": 95, "source_domain": "gu.wikisource.org", "title": "કચ્છનો કાર્તિકેય/યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ - વિકિસ્રોત", "raw_content": "કચ્છનો કાર્તિકેય/યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર 1922\n← શત્રુ કે સુહ્રદ્\nયતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ\n૧૯૨૨ જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી →\n​પંચમ પરિચ્છેદ યતિનો પ્રસાદ\nગત પરિચ્છેદમાં જે અજ્ઞાત પુરુષ સાથે આપણો પરિચય થયો છે, તે એક સર્વત્ર મહતી ખ્યાતિને પામેલો અને અદ્વિતીય વિદ્વાન્ જૈન યતિ માણેકમેરજી હતો. એ જૈન યતિઓ પૂર્વે સામુદ્રિક, જ્યોતિષ અને તંત્ર વિદ્યા આદિ વિદ્યાઓમાં બહુજ નિપુણ થતા હતા અને અનેક ચમત્કાર કરી શકતા હતા. અમાવાસ��યાની નિશ્રામાં તેઓ ચંદ્રનો ઉદય કરી શકતા ને પૂર્ણિમાની રાત્રિમાં સર્વત્ર અંધકારનો પ્રસાર કરી શકતા હતા ઇત્યાદિ તેમની ચમત્કારશક્તિની આખ્યાયિકાઓ જનસમાજમાં અદ્યાપિ પ્રચલિત છે. જૈન યતિઓ સાધારણત: ગોરજીના નામથી ઓળખાય છે અને ગોરજીઓ મેલી (તંત્ર) ​વિદ્યામાં અત્યંત પ્રવીણ હોવાનું મનાય છે. એ માન્યતાના યોગે જ વર્ત્તમાન સમયના કેટલાક ગોરજીઓ-ધૂર્ત્ત, કામી અને લંપટ તથા લોભિષ્ટ ગોરજીઓ–મંદબુદ્ધિના પુરુષો તથા અબુદ્ધિ અબળાઓને ભ્રમાવી તેમનાં દ્રવ્ય તથા પાતિવ્રત્ય આદિને લૂટી લેવાને સમર્થ થાય છે. ભોળા ભાવિક જનો તેમના પ્રપંચને ન જાણતાં તેમના પૂર્વ ગૌરવની કથાઓથી મુગ્ધ થાય છે અને સ્વેચ્છાથી તેમના હાથે ઠગાઈ લૂટાઈ અંતે પતિત તથા ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ માણેકમેરજી એવા પ્રકારનો પ્રપંચી ગોરજી નહોતો. તે તો એક મહાન્ બુદ્ધિમાન્ ગુણવાન્ અને સદાચારી સાધુ પુરુષ હતો. તેનું શુદ્ધ અને શાંત હૃદય નિરંતર પવિત્ર કાર્યોમાં જ પ્રવૃત્ત રહેતું હતું અને પોતા પાસે અભિમાન રાખવાનાં અનેક સાધનો હોવા છતાં નિરભિમાની અને સાંસારિક વિષયોથી વિરક્ત રહેવામાં જ તે પોતાનું ગૌરવ માનતો હતો. ત્યાગી થવા છતાં અનેક પ્રકારના શ્રૃંગાર સજી પરપ્રમદાના પ્રેમને ઈચ્છનારા જે કેટલાક નામધારી સાધુઓ વર્તમાન કાળમાં સર્વત્ર પ્રસરેલા જોવામાં આવે છે, તેવા દુર્ગણનો એ સત્ય સાધુ માણેકમેરજીમાં એક અંશ માત્ર પણ હતો નહિ અને તેથી જ તે સર્વત્ર પૂજ્યતા અને વંદનીયતાને પ્રાપ્ત કરી લોકોના હૃદયમાં પોતાનો અલૌકિક પ્રભાવ પાડી શક્યો હતો. અસ્તુ.\nમાણેકમેરજીએ છચ્છર તથા કુમારોને પોતાના ઉપાશ્રય (અપાસરા) ના એક એકાંત ભાગમાં ઊતારો આપ્યો અને તેમના ભોજન શયન આદિની સર્વ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરી આપ્યા પછી રાત્રિના સમયે છચ્છરને પોતા પાસે બોલાવીને પૂછ્યું કેઃ \"ભાઈ આ બાળક મને તો અસાધરણ દેખાય છે, માટે જો કાંઈ બાધા ન હોય, તો મને સત્ય વાર્તા જણાવીશ \n\"મહારાજ, હવે આ ભેદને આપ સમક્ષ વધારે વાર છુપાવી રાખવાની હું કશી પણ અગત્ય જોતો નથી. કચ્છના પ્રપંચથી મરાયલા સ્વર્ગવાસી જામ હમ્મીરજીના જ આ બે કુળદીપકો છે અને ચાંડાલ જામ રાવળના પંજામાંથી એમને બચાવવામાટે અમદાવાદ તરફ લઈ જવાને હું નીકળ્યો છું.\" એમ કહીને છચ્છરે કચ્છમાં બનેલી શોકકારક ઘટનાનો અથથી ઇતિ પર્યંત સમસ્ત વૃત્તાંત તેને કહી સંભળાવ્યો.\nદયામૂલક ધર્મના ઉપાસક અને કોમલ ભાવનાવાળા યતિ��ા હૃદયમાં એ વૃત્તાંતનું બહુ જ અનુકુલ પરિણામ થયું અને તેણે છચ્છરને આશ્વાસન આપીને કહ્યું કે: \"કૃતજ્ઞ અનુચર છચ્છર, તારે હવે આ કુમારો વિશે લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. મારા ઉપાશ્રયમાં ​એઓ આવ્યા ત્યારથી એમના કલ્યાણ અને શુભ દિનનો આરંભ થઈ ચૂક્યો છે, એમ જ તારે સમજવું. અત્યારે હવે અહીંથી જવાની ઉતાવળ કરીશ નહિ; કારણ કે, નવરાત્રિના ઉત્સવમાં હવે થોડા દિવસ જ બાકી છે એટલે દેવીનું હવન થઈ ગયા પછી જ અહીંથી પ્રયાણ કરજો.”\n\"જેવી મહા પુરુષની આજ્ઞા. હું આપની આજ્ઞાને આધીન છું.” છચ્છરે અનુમોદન આપ્યું.\nછચ્છરની આવી વિનયસંપન્નતાથી પવિત્ર યતિનું ચિત્ત અતિશય પ્રસન્ન થયું.\nપાંચ સાત દિવસમાં ચૈત્ર માસના નવરાત્રિમહોત્સવનો પ્રારંભ થયો અને ત્યાર પછી હવનનો અષ્ટમીનો દિવસ આવી લાગ્યો. એક વિશાળ ચૉકના મધ્યમાં એ વાર્ષિક હોમની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી. સુશોભિત અગ્નિકુંડની આસપાસ વેદપાઠી અને હોતા બ્રાહ્મણો બેસી ગયા અને વેદમંત્રોની ભીષણ ઘોષણા સહિત યજ્ઞકાર્યનો ધામધૂમથી આરંભ કરી દેવામાં આવ્યો. યતિ માણેકજીમેરજીએ પોતાના અતિથિઓને એ પ્રસંગે એક તરફ એક ગાલીચો પાથરીને તેપર બેસાડ્યા હતા. યજ્ઞના વિધિની સમાપ્તિ કિંવા યજ્ઞની પૂર્ણાહુતિ થતાં માણેકમેરજીએ અગ્નિકુંડ સમક્ષ આવી જે દેવીની પ્રસન્નતા માટે એ યજ્ઞવિધિ કરવામાં આવ્યો હતો, તે પોતાની પરમપૂજ્યા જગદંબાની હસ્તદ્વય જોડીને એકાગ્ર ધ્યાનથી પ્રાર્થના અને આરાધના કરવા માંડી:—\n(રુચિરા)–\"મહિષાસુરમર્દિની કાલિકા, શુંભનિશુંભવિદારક તું;\nસંહારી અસુરોને ભવમાં, સુખદા શાંતિપ્રચારક તું;\nતારો મહિમા દેવ દાનવો, એક ધ્વનિથી ગાયે છે;\nશેષનાગથી પણ તવ વર્ણન, પૂર્ણ કદાપિ ન થાયે છે. ૧\nહું એક જ જિવ્હાથી તારાં ગુણગાનો શું કરી શકું;\nવાચા નિર્બળથી હે માતા, જેવા તેવા શબ્દ બકું;\nનિત્ય સાનુકૂલા રહીને તું મને સુખી બહુ રાખે છે;\nતારા કેવળ કૃપાકટાક્ષે જનો પૂજ્ય મતિ દાખે છે. ૨\nઉપાસના તવ અખંડ કીધી તેનો બદલો આજ ચહું;\nઆદિશક્તિ સર્વજ્ઞાત્રી તું, તો મુખથી હું શું જ કહું \nકચ્છનૃપતિના કુમારને જે અભય વચન મેં આપ્યું છે;\nસત્ય થાય તે, માટે કહે તું 'વત્સ, દુઃખ તવ કાપ્યું છે \nએ પ્રમાણે પ્રાર્થના કરીને દેવીને તેણે ત્રણ વાર સાષ્ટાંગ દંડવત્ ​પ્રણામ કર્યાં. તત્કાળ અગ્નિકુંડમાંના પ્રજ્વલિત અગ્નિના મધ્યમાંથી વિદ્યુતના ચમકારા જેવો એક મોટો ચમકારો થયો અને દેવીનો વરદહસ્ત બહાર આવ્યો. એ હાથમાં સાંગ નામક એક શસ્ત્ર હતું. યતિએ તે સાંગને હાથમાં લેતાંની સાથે જ આકાશવાણી સમાન ધ્વનિ સંભળાયો કે:—\n\"\"થીનેં રાજા કચ્છજો, જરૂર તું ખેંગાર;\nરાવર તાં વેંધો ભજી, ખેંધો તોજી માર \n પરદુઃખહારિણી દેવી જગદંબે, ધન્ય આજે મને તેં પૂર્ણ કૃતાર્થ કર્યો ” એ પ્રમાણે દેવીનો આભાર માની ખેંગારજીને તે સાંગ આપતાં યતિ કહેવા લાગ્યો કેઃ “કચ્છ દેશના ભાવિ ભૂપાળ, લ્યો આ દૈવી શસ્ત્ર અને પોતાનાં અહોભાગ્ય માનો. આ શસ્ત્રના યોગે તમારો સર્વત્ર વિજય થશે અને શત્રુઓ સર્વદા સંતપ્ત થઈ પરાજય પામશે ” એ પ્રમાણે દેવીનો આભાર માની ખેંગારજીને તે સાંગ આપતાં યતિ કહેવા લાગ્યો કેઃ “કચ્છ દેશના ભાવિ ભૂપાળ, લ્યો આ દૈવી શસ્ત્ર અને પોતાનાં અહોભાગ્ય માનો. આ શસ્ત્રના યોગે તમારો સર્વત્ર વિજય થશે અને શત્રુઓ સર્વદા સંતપ્ત થઈ પરાજય પામશે \nઆ દૈવી ચમત્કારના અવલોકનથી ખેંગારજી, સાયબજી તથા છચ્છર સાનંદ આશ્ચર્યમાં નિમગ્ન થઈ ગયા અને દેવીની એક નિષ્ઠાથી સ્તુતિ કરવા લાગ્યા. બીજે દિવસે છચ્છરે વિદાય થવાની આજ્ઞા માગી. માણેકમેરજીએ થોડા દિવસ ત્યાં જ રહેવા માટે તેમને ઘણો આગ્રહ કર્યો, પરંતુ અંતે તેમની તેવી ઈચ્છા ન જોઈને આનંદથી પ્રયાણમાટેની આશીર્વાદ સહિત આજ્ઞા આપી અને ખેંગારજીને વિશેષતાથી જણાવ્યું કે:—\n“યુવરાજ, હવે તમારે પોતાના ભાવિ કલ્યાણમાટે કશી પણ શંકા રાખવી નહિ. મારા વચનની સત્યતાને સિદ્ધ કરનાર ચિન્હ તરીકે અહીંથી નીકળીને જે પ્રથમ ગામમાં તમે જશો, ત્યાં તમને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન મળશે. એ શુભ શકુનથી તમારે પોતાના ભાવિ ઉદયનો નિશ્ચય કરી લેવાનો છે. ચિરાયુ થાઓ; સિધારો.” ​યતિની આજ્ઞા લઈ તેના આશીર્વાદ અને પ્રસાદથી મંડિત થઈ ખેંગારજી, સાયબજી તથા છચ્છર ત્યાંથી વિદાય થયા અને યતિરાજ તથા ઉપર્યુક્ત દૈવી ચમત્કાર વિશેનો વાર્ત્તાલાપ કરતા પંથ કાપવા લાગ્યા. સાયબજીએ કહ્યું કે: \"મોટા ભાઈ, શું આપને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન હવે આવતા પ્રથમ ગામમાંથી મળશે કે \n“યતિરાજના વચનમાં મારો પૂર્ણ વિશ્વાસ છે. મારી શ્રદ્ધા પ્રમાણે તો એમાં લેશ માત્ર પણ ન્યૂનાધિકતા થવાનો સંભવ નથી ” ખેંગારજીએ નિષ્ઠાયુક્ત ભાવથી કહ્યું.\n“અવશ્ય માણેકમેરજી એક અપૂર્વ ચમત્કારિક પુરુષ છે, એમાં તો સંશય છે જ નહિ.” છચ્છરે પુષ્ટિ આપી.\nએ પ્રમાણેના વાર્ત્તાવિનોદમાં આનંદથી પંથ કાપતા તેઓ લગભગ તૃતીય પ્રહર થઈ જવા પછી એક ગ���મને સીમાડે આવી લાગ્યા અને ત્યાં તળાવના કિનારાથી જરાક દૂર વૃક્ષની છાયામાં તેમણે ઊતારો કર્યો.\n↑ *આનો ભાવાર્થ એ થાય છે કે; “હે ખેંગાર, તું અવશ્ય કચ્છનો રાજા થઇશ, રાવળ તારો માર ખાશે અને નાસી જશે \nઆ અદ્‌ભુત ધટના ખરેખરી બનેલી છે કિંવા પૌરાણિક પદ્ધતિથી કલ્પનાના યોગે ઊભી કરવામાં આવી છે, એ વિશે શંકા જ છે, છતાં આ ઘટનાની કથા કચ્છના લોકોમાં ઘણી જ પ્રચલિત અને પ્રસિદ્ધ હોવાથી અત્ર જેવા ને તેવા સ્વરૂપમાં જ આપવામાં આવી છે. અને સત્ય તરીકે મનાવવાનો અમારો લેશ માત્ર પણ આગ્રહ નથી. જેને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે તેણે એ ઘટનાને સત્ય કિંવા કાલ્પનિક માનવાની છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૧:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/ram-na-vanshajo/", "date_download": "2021-01-18T01:13:46Z", "digest": "sha1:WLWUQWQTMCPIGV6TRW246VC5HG244XHX", "length": 10276, "nlines": 48, "source_domain": "mtnews.in", "title": "રામના વંશજો આજે પણ છે, કોણ અને ક્યાં રહે છે તે જાણો. |", "raw_content": "\nરામના વંશજો આજે પણ છે, કોણ અને ક્યાં રહે છે તે જાણો.\nલવ અને કુશ રામ અને સીતાના જોડિયા પુત્રો હતા. જ્યારે રામે વનપ્રસ્થ લેવાનું નક્કી કર્યું અને ભરતને રાજ્યાભિષેક કરવા માગતો, ત્યારે ભરત માન્યો નહીં. તેથી, દક્ષિણ કૌશલ પ્રદેશ છત્તીસગઢમાં કુશ અને ઉત્તર કૌશલમાં લવનો અભિષેક કરવામાં આવ્યો.\nરામે દક્ષિણ કોસલા, કુશાથલી અને અયોધ્યાનું રાજ્ય કુશને સોંપ્યું અને લવને પંજાબ આપ્યો. લવરે લાહોરને તેની રાજધાની બનાવ્યું. આજની તક્ષશિલામાં, પુષ્કરને તત્કાલીન ભરત પુત્રો તક્ષ અને પુષ્કરવતી (પેશાવર) માં રાજ્યાસન અપાયું હતું. હિમાચલમાં, લક્ષ્મણ પુત્રો અંગદ પર ચંદ્રાવતીમાં અંગદપુર અને ચંદ્રકેતુનું શાસન હતું. મથુરામાં, શત્રુઘનના પુત્ર સુબહુ અને બીજા પુત્ર શત્રુગતિએ ભેસા (વિદિશા) માં શાસન કર્યું.\nરામના યુગમાં પણ, કોસલાના રાજ્યને ઉત્તર કોસાલા અને દક્ષિણ કોસાલામાં વહેંચવામાં આવ્યા હતા. કાલિદાસના રઘુવંશ મુજબ, રામે તેમના પુત્ર લુવને શરાવતીનું રાજ્ય અને કુશને કુશાવતિનું રાજ્ય આપ્યું. શરાવતીને શ્રવસ્તી માનીને, ચોક્કસ પ્રેમનું રાજ્ય ઉત્તર ભારતમાં હતું અને કુશનું સામ્રાજ્ય દક્ષિણ કોસલામાં હતું. ક��શની રાજધાની કુશાવતી હાલના બિલાસપુર જિલ્લામાં હતી. કોસલાને રામની માતા કૌશલ્યાનું જન્મસ્થળ માનવામાં આવે છે. રઘુવંશના જણાવ્યા અનુસાર, કુશને અયોધ્યા જવા વિંધ્યાચલને પાર કરવો પડ્યો હતો.આથી એ પણ સાબિત થાય છે કે તેમનું રાજ્ય દક્ષિણ કોસલામાં હતું.\nરાજા લવનો જન્મ રાઘવ રાજપૂતોમાં થયો હતો, જેમાં બારગુજર, જયસ અને સીકરવરોનો રાજવંશ આવ્યો હતો. તેની બીજી શાખા સિસોદિયા રાજપૂત રાજવંશની હતી, જેમાંથી બૈચલા (બેસલા) અને ગહાલોટ (ગુહિલ) રાજવંશના રાજાઓ હતા. કુશવાહ રાજપૂતોનો વંશ કુશથી થયો.\nઈતિહાસિક તથ્યો અનુસાર, લવએ લવપુરી શહેરની સ્થાપના કરી હતી, જે હાલમાં લાહોરનું પાકિસ્તાન શહેર છે. અહીં એક કિલ્લામાં પ્રેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. લવપુરીને પાછળથી લોહાપુરી કહેવાતા. થાઇ શહેર લોબપુરી, દક્ષિણપૂર્વ એશિયન દેશ લાઓસનું નામ, તે બંને સ્થાનો તેમના નામ પરથી છે.\nકુશના વંશજ કોણ છે\nરામના બંને પુત્રોમાં કુશ વંશની પ્રગતિ થઈ, ત્યારબાદ કુશ, અતિથિ અને અતિથિ, નિષાધન, નાભ, પુન્ડરિક, ક્ષેમંધવા, દેવાનિક, અણેક, રૂરૂ, પરીયત્રા, દલ, ચાલ, ઉકથથી. વજ્રનાભ, ગણ, વ્યુશીતાશ્વ, વિશ્વસહ, હિરણ્યભા, પુષ્ય, ધ્રુવસંધી, સુદર્શન, અગ્રિવર્ણા, પદ્મવર્ણ, ગતિ, મારૂ, પ્રયુશ્રુત, નંદવર્ધન, સાકેતુ, દેવરત બૃહદકથથી, મહાવીરથી, સુધૃતિથી, ધૃતકેતુથી, હરિવાથી, મારૂથી, પ્રતિન્ધકથી, કુતુરથથી, વિભુદથી, કીર્તિરથી, મહરોમાથી, સ્વર્ણારામથી અને હર્ષોરોમાથી સિર્ધજા જન્મ્યા હતા.\nકુશ વંશના રાજા સિદ્ધ્વાજને સીતા નામની પુત્રી હતી. સૂર્યવંશ આનાથી આગળ વધ્યો, જેમાં કૃતિ નામના રાજાના પુત્ર જનક યોગનો માર્ગ અપનાવ્યો. કુશવાહ, મૌર્ય, સૈની, શાક્ય સંપ્રદાયની સ્થાપના કુશ વંશથી થઈ હોવાનું મનાય છે. એક સંશોધન મુજબ, મહાભારત યુદ્ધમાં કુરવોની વતી લડનારા કુશની 50 મી પેઢીમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જો તેની ગણતરી કરવામાં આવે તો, કુશ મહાભારત કાળના 2500 વર્ષ પહેલાંથી 3000 વર્ષ પહેલાં એટલે કે 6,500 થી 7,000 વર્ષ પહેલાં થયું હતું.\nશસ્ત્રક્રિયા પછી પણ બાહ્યક્ષય, ઉરુક્ષ્ય, બત્સદ્રોહ, પ્રત્યયોમ, દિવાકારા, સહદેવ, ધ્રુવષા, ભાનુર્થ, પ્રતિષ્ઠાવા, સુપ્રતિપ, મારુદેવ, સુનક્ષત્ર, કિન્નરશ્રવ, અવકાશ, સુષના, સુમિત્રા, બૃહદ્રાજા, ધર્મ, કૃતજય, સંજય , શુદ્ધોધન, સિદ્ધાર્થ, રાહુલ, પ્રસેનજિત, ક્ષુદ્રક, કુલક, સુરથ, સુમિત્રા. એવું માનવામાં આવે છે કે જેઓ પોતાને શાક્યવં���ી કહે છે તે પણ શ્રી રામના વંશજ છે.તેથી તે સાબિત થયું કે હાલના રાજપૂત કુળ જે સિસોદિયા, કુશવાહા (કચ્છવાહ), મૌર્ય, શાક્ય, બાયચલા (બૈસલા) અને ગહાલોટ (ગુહિલ) વગેરે બધા ભગવાન પ્રભુ શ્રી રામના વંશજ છે.\nજયપુર શાહી મકાન રામનું વંશજ છે. જયપુર શાહી પરિવારની રાણી પદ્મિની અને તેના પરિવારના સભ્યો પણ રામ પુત્ર કુશના વંશજ છે. થોડા સમય પહેલા રાણી પદ્મિનીએ એક અંગ્રેજી ચેનલને કહ્યું હતું કે તેનો પતિ ભવાની સિંહ કુશનો 307 મો વંશજ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/more-sports/snooker-billiards/", "date_download": "2021-01-18T00:44:56Z", "digest": "sha1:3CUI5NGJN727K4VIA7IEAPXFH4HFFUXQ", "length": 8014, "nlines": 203, "source_domain": "sportsmirror.in", "title": "Snooker / Billiards Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nAditya Mehta એ પંકજ અડવાણીને પછાડી જીતી રાષ્ટ્રીય સ્નુકર ચૈપિયનશિપ\nભારતીય બિલિયર્ડ દિગ્ગજ પંકજ અડવાણીએ 22મું વર્લ્ડ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો\n18માં એશિયન ગેમ્સ 2018ને ખુલ્લો મુકાયો, નિરજ ચોપરાએ ભારતીય દળની આગેવાની કરી\nભારતના દિગ્ગજ સ્પોર્ટસ ખેલાડી ધોની અને પંકજ અડવાણીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનવામાં આવ્યા\nપંકજ અડવાણી અને મનન ચંદ્રાની જોડી સ્નુકર ટીમ વર્લ્ડ કપમાં ચૈમ્પિયન બની\nઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ખેલો ઇન્ડિયા” નું ઉદ્ધાટન કર્યું\nપંકજ અડવાણી વર્લ્ડ સ્નુકર ચૈમ્પિયનશિપ જીતીને 18મી વાર ચૈમ્પિયન બન્યો\nવિશ્વ સ્નુકર ચૈમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોચ્યો પંકજ અડવાણી\nપંકજ અડવાણીએ 17મી વાર વિશ્વ બિલિયર્ડસ ચૈમ્પિયનશિપનો ખિતાબ જીત્યો\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/surat-fire-these-bollywood-celebrities-have-shared-their-condolences-to-students-who-died-96640", "date_download": "2021-01-18T01:53:21Z", "digest": "sha1:FQTLBGRRB7O2THXQURXYR4SAF3AR4OZD", "length": 8919, "nlines": 77, "source_domain": "www.gujaratimidday.com", "title": "surat fire these bollywood celebrities have shared their condolences to students who died | સુરત આગઃ આ બોલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ - entertainment", "raw_content": "\nસુરત આગઃ આ બોલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ\nઆ ઘટના બાદ લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક બોલીવુડ સિતારાઓ સુધી પણ આ આગની વેદનાઓ પહોંચી છે અને તેમણે પણ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.\nઆ અભિનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ (તસવીર સૌજન્ય મિડ ડે)\nક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, અને તેવી ઘટનાઓ સાંભળ્યા બાદ હ્રદય દ્રવી ઊઠે છે. એવી જ હ્રદયદ્રાવક ઘટના ગુજરાતમાં આવેલા સુરતમાં બની છે. જે 24 મેના કોચિંગ ક્લાસેસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં લગભગ 21 વિદ્યાર્થીઓની મૃત્યુના સમાચાર આવ્યા છે. આ ઘટના બાદ લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક બોલીવુડ સિતારાઓ સુધી પણ આ આગની વેદનાઓ પહોંચી છે અને તેમણે પણ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.\nઆ ઘટના બાદ અમિતાભ બચ્ચન, ઊર્મિલા માતોંડકર સહિત અન્ય ઘણા સ્ટાર્સે ટ્વિટ કર્યું છે. અમિતાભે ટ્વિટમાં લખ્યું છે કે - \"સૂરતમાં દુઃખદ ઘટના બની છે. 14થી 17 વર્ષના બાળકો ભયાવહ આગમાં ફસાયા અને તેનાથી બચવા માટે નીચે કૂદી પડ્યા અને તેને લીધે મૃત્યુ પામ્યા. એટલો દુઃખી છું કે કહી શકતો નથી. પ્રાર્થના કરીએ.\"\nઅભિનેત્રી ઊર્મિલા માતોંડકરે લખ્યું કે આ ઘટનાથી તે ઘણી દુઃખી છે અને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું તેમજ પ્રાર્થના કરું છું કે જે જોખમી છે તે જલ્દી સાજા થઇ જાય.\nભૂમિ પેડણેકર શ્રદ્ધાંજલિ આપતા લખે છે કે ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે. આ હ્રદયદ્રાવક ઘટના છે અને આપણે આપણી સુરક્ષા બાબતે સજાગ રહેવાની જરૂર છે અને નક્કર નિર્ણયો હોવા જોઇએ અને તેનું પાલન થતું હોવું જોઇએ.\nઅભિનેતા સોનૂ સૂદે લખ્યું છે કે,'સુરતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની. ઘણા અમૂલ્ય જીવોઆ આગનો ભોગ બન્યા. જેમણે પોતાના બાળકો ગુમાવ્યા તેવા પરિવારો પ્રત્યે હું સંવેદનશીલતા વ્યક્ત કરું છું.'\nઆ પણ વાંચો : બોલીવુડના હાલના સુપરસ્ટાર ક્યારેક દેખાતા હતા આવા \nગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન\nભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર\nકોરોનાની નવી કોલર ટ્યૂનમાં રસીકરણને પ્રાધાન્ય, અમિતાભનો અવાજ દૂર કરાયો\nકેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nલતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી\nગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન\nભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/mobile/flipkart-mobiles-big-shopping-days-sale-discount-offers-sneak-peek-003504.html", "date_download": "2021-01-18T00:13:26Z", "digest": "sha1:B3BP7TYV42ILV35M2VRC3A5ZSWW3UQVE", "length": 14234, "nlines": 250, "source_domain": "gujarati.gizbot.com", "title": "ફ્લિપકાર્ટ મોબાઈલ બિગ શોપિંગ ડેઝ સેલ સ્માર્ટફોન પર બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ | Flipkart Mobiles Big Shopping Days Offers Sneak Peek- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફ્લિપકાર્ટ મોબાઈલ બિગ શોપિંગ ડેઝ સેલ સ્માર્ટફોન પર બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ\nફ્લિપકાર્ટ પર ફરી એક વખત બિગ શોપિંગ સેલ આવી ગયો છે આ સેલ 19 માર્ચ થી ૨૨ મી માર્ચ સુધી ચાલશે અને આ ચાર ચાર દિવસ ચાલશે જે દરમિયાન ગ્રાહકોને બધી જ કેટેગરી ની અંદર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેની અંદર લેપટોપ સ્માર્ટફોન ટીવી સ્પીકર વગેરે જેવી ઘણી બધી વસ્ત��ઓનો સમાવેશ કરવામાં આવશે.\nસાથે સાથે ફ્લિપકાર્ટ દ્વારા એસબીઆઇની સાથે ભાગીદારી કરવામાં આવી છે ત્યારે ગ્રાહકો દ્વારા એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવશે ત્યારે તેમને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.\nઅને આ સેલ દરમ્યાન ગ્રાહકોને બધા જ સ્માર્ટફોન પર ખૂબ જ સારી ઓફર આપવામાં આવશે તેવું ફ્લિપકાર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.\nઆ સેલ દરમ્યાન ઘણા બધા એવા સ્માર્ટફોન હશે કે જેને ઉપર સૌથી વધુ office આપવામાં આવશે જેની અંદર રેડમી નોટ 7 પ્રો, વિવો ઝેડ 1 પ્રો, સેમસંગ ગેલેક્સી એસ9, રિઅલમી 5 પ્રો, સેમસંગ ગેલેક્સી એ50, અને આઈફોન એક્સનો સમાવેશ કરવામાં આવશે.\nફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂપિયા 11990 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.\nવર્ષ 2018 નો આ ફ્લેગશિપ સ્માર્ટફોન છે પરંતુ તે અત્યારે રૂપિયા 21999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે.\nવિવો ઝેડ 1 પ્રો\nવિવો ઝેડ 1 પ્રો ગ્રાહકો રૂપિયા 12990 ની કિંમત પર આ સેલ દરમ્યાન ખરીદી શકે છે.\nઆ સ્માર્ટ ફોનની અંદર ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને ગ્રાહકો ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન તેને રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી શકે છે.\nઓપ્પો રેનો 10એક્સ ઝૂમ\nઆ સ્માર્ટફોનની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 36,990 ની કિંમત પર ખરીદી શકે છે.\nસેમસંગ ગેલેક્સી એસ9 પલ્સ\nઆ સ્માર્ટફોન અત્યારે રૂ 68900 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર ગ્રાહકોને નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવામાં આવે છે સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા 14000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.\nઆ સ્માર્ટફોન પર ગ્રાહકોને વધારે રૂપિયા 4000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે અને આ સ્માર્ટફોન ગ્રાહકો અત્યારે રૂપિયા 14999 ની કિંમત પર ખરીદી શકે છે.\nઆ સ્માર્ટફોનને વર્ષ 2018 ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો અને અત્યારે ગ્રાહકો આ સ્માર્ટફોનને 9,999 ની કિંમત પર ખરીદી શકે છે જેની અંદર ગ્રાહકોને નો કોસ્ટ ઇએમઆઇ એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવે છે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ 2020 પર બજેટ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nફ્લિપકાર્ટ બિગ દિવાળી ��ેલ 2020 પર પ્રિમયમ સ્માર્ટફોન પર ઓફર્સ\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2020 ની અંદર 10 બેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર ઓફર્સ\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2020 સેલ ની તારીખ અને ડિલ્સ\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ 2020 ડિસ્કાઉન્ટ ઓફર્સ અને ઘણું બધું\nઆ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/06-10-2019/121407", "date_download": "2021-01-18T00:52:48Z", "digest": "sha1:DMRY3VV3VEOAR2XE7GJJMFQ4AWJDWD67", "length": 13188, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "દિવાળીના તહેવારો દરમિયાન ઓખા બાન્દ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે", "raw_content": "\nદિવાળીના તહેવારો દરમિયાન ઓખા બાન્દ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે\nરાજકોટઃ આગામી દિવાળીના તહેવારો દરમ્યાન ઓખા અને બાન્દ્રા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો નીર્ણય પશ્ચીમ રેલ્વે દ્વારા લેવાયો છે.\nઆ અંગેની એક સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન નં. ૦૯પ૬ર/૦૯પ૬૧ ઓખા બાન્દ્રા ટર્મીનસ સાપ્તાહીક વિશેષ ટ્રેન વિશેષ ટિકીટભાડા સાથે છ ટ્રીપ કરશે.\nઆ ટ્રેન દર મંગળવારે સવારે ૮-૩૦ વાગ્યે ઓખાથી પ્રસ્થાન કરશે, રાજકોટ આજ દિવસે બપોરે સવા વાગ્યે પહોંચશે. બીજા દિવસે એટલે કે બુધવારે વહેલી સવારે ૪-પ૦ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧પ ઓકટો. થી ૧૯ નવેમ્બર સુધી દોડાવાશે.\nએજ રીતે રીટર્નમા બાન્દ્રા ટર્મિનસથી બુધવારે સવારે ૬-૧પ વાગે ઉપડી એ જ દિવસે એટલે કે બુધવારે સાંજે ૭-૩૩ વાગ્યે રાજકોટ અને મોડી રાત્રે દોઢ વાગે(રેલવે ટાઇમ ટેબલ પ્રમાણે ગુરુવારે) ઓખા પહોંચશે.\nઆ ટ્રેનમાં એસી ટૂ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને સેકન્ડ સ્લીપર, એક જનરલ કોચ જોડાશે. આ ટ્રેન આવતી અને જતી વખતે બોરીવલ્લી, વાપી, સુરત, ભૂરચ, વડોદરા, અમદાવાદ, વીરમગામ, સૂ.નગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખં��ાળિયા, દ્વારકા સ્ટેશનો પર સ્ટોપ કરશે. ટ્રેનનું બુકીંગ તા. ૧૦ ઓકટોબરથી આઇઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nસુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST\nપોક-પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરી થઇ છે : વડાપ્રધાન ઇમરાન ખાન access_time 12:00 am IST\nગળા અને ખંભા પર ખાસ જગ્‍યાને દબાવી યૂપીમા લોકોને લૂંટવાવાળા ૩ બદમાશોની ધરપકડ access_time 12:00 am IST\nયુપીના ઝાંસીના ટોડી ફતેહપુરમાં ટ્રક અને મેક્સી વચ્ચે ગમખ્વાર અકસ્માત: આઠ લોકોના કરૂણમોત: અનેક ગંભીર access_time 10:44 pm IST\nડમડમ બની વાહન ચલાવતા વધુ ૯ ઝડપાયા access_time 3:33 pm IST\nકોઠારીયા ચોકડીએ ભરતદાન છરી સાથે પકડાયો access_time 10:51 am IST\n'ઇવીએમ ભાંડા ફોડ પરીવર્તન યાત્રા' કાલે રાજકોટમાં access_time 1:05 pm IST\nસાયલામાં આંગડિયા પેઢીને બંદૂકની અણીએ 6,96 લાખની લૂંટ કેસમાં કુખ્યાત બિશ્નોઇ ગેંગના સાગરીત મયુરસિંહ (સાગર) માંડવીના બિદડા ગામેથી ઝડપાયો access_time 7:27 pm IST\nઅમરેલી પંથકની વ્યાજખોર ત્રિપુટી પાસામાં ધકેલાઇ access_time 1:16 pm IST\nઅમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘસવારી :બગસરામાં 2.5, ગીરગઢડા અને માળિયામાં બે ઇંચ વરસાદ access_time 5:57 pm IST\nઅંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરોમાં ઘોડાપૂર access_time 9:49 pm IST\nપાલનપુરના બાલારામ-માલપુરીયા રોડ પર કાર સળગતાં ચાલક ભડથું :પંથકમાં અરેરાટી access_time 10:30 pm IST\nકોસંબાની નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં બેના કરૂણ મોત access_time 9:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/low-quiz-in-gujarati-5/", "date_download": "2021-01-18T01:02:54Z", "digest": "sha1:C6DJ2RCVRTF5XAB6C52CNL6GHV3OM2E2", "length": 3817, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "Low Quiz In Gujarati IPC & CRPC Acts (Part-5) - GKnews", "raw_content": "\n૧૮ વર્ષથી ઓછી વય,અશક્ત, પાગલ વ્યક્તિ કરી શકતી ન હોય તો કોની મંજૂરીથી અન્ય કોઈ વ્યક્તિ યાદ કરી શકે છે \nમહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે \nપોલીસ ગુનો બન્યાની માહિતીની વિગત ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ નોંધે છે \nમાત્ર સરકારી જગ્યામાં થઈ શકે છે\nમાત્ર ખાનગી કે જાહેર જગ્યામાં થઈ શકે છે\nમાત્ર જાહેર જગ્યામાં થઈ શકે છે\nમાત્ર ખાનગી જગ્યામાં થઈ શકે છે\nભારતીય દંડ સહિતા મુજબ સજા ના કેટલા પ્રકાર છે \nવોરંટ કેસમાં કેવી રીતે થઈ શકે \nબે વર્ષ થી વધુ મુદતની કેદ\nસમન્સ ની બજવણી કોણ કરી શક��� \nકોર્ટ કેસની કેસ ડાયરી મંગાવી તેનો ઉપયોગ સેના માટે કરી શકાશે \nપોતાને મદદ કરતા થાય તે માટે\nઆપેલ પૈકી એક પણ નહીં\nવોરંટ વગર અટક કરાયેલ વ્યક્તિને કોઈપણ પોલીસ અધિકારી કેટલા સમયથી વધુ સમય અટક નહિ રાખી શકે \nચોરી ની વ્યાખ્યા કઈ કલમમાં આવેલી છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A7/%E0%AB%A7%E0%AB%AC._%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE_%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2021-01-18T01:44:17Z", "digest": "sha1:5AIVILGZPJQ65HTVQGQG2FW46KGY4JYU", "length": 8295, "nlines": 131, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૧/૧૬. કાંઠા ગોર્ય - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૧/૧૬. કાંઠા ગોર્ય\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ૧૫. વનડિયાની વાર્તા\nઝવેરચંદ મેઘાણી ૧૭. પુરુષોત્તમ માસ →\n[નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રણો પૂજન કરે છે. વાર્તાશૈલીમાં નવી ભાત પાડતી આ વાક્યરચના છે.]\nસાસુ-વહુ હતાં. દેરાણી-જેઠાણી હતાં.\nપુરુષોત્તમ માસ આવ્યો છે. ગંગા-જમના નદી કહાવે છે. આખું ગામ ના'ઈને કાંઠા ગોર્ય પૂજે છે.\nસાસુને નાની વહુ તો ના'વા જાય છે. મોટી વહુ તો આવતી નથી.\n\"ભાભીજી, ભાભીજી, હાલો ના'વા જાશું\nમારે ઘરે કામ છે.\nમારે ઘેર કાજ છે.\nઈ તો રાંડ કૂડીનું કામ.\nમારે ધણી દરબારમાંથી આવે\nમારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું: કપાળમાં ટીકો ને કાખમાં કીકોઃ મારે વાડ્યે વછેરા ને પરોળે પાડાઃ હું તો નવરી નથી, બાઈ, તું જા.\"\nદેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના'વા ગઈ છે.\nએને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમકેતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે.\nભાભીજી તો છબછબ ના'યાં, ધબધબ ધોયાં.\nગોર્યની પૂજા કરતાં જાવ.\n\"હું તો બાઈ નવરી નથી.\" એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગેઃ એમ રોજરોજ પાટુ મારે.\nજ્યાં ઘરે આવે ત્યાં તો,\nભાયડો દરબારમાં રિયો છે,\nદીકરો દુકાને રિયો છે,\nવહુ પી'ર રહી છે,\nદીકરી સાસરે રહી છે,\nગા ગોંદરે રહી છે,\nભેંસ સીમમાં રહી છે,\nઘૂમતું વલોણું મટી ગ્યું,\nઝૂલતું પારણું મટી ગ્યું,\nલાલ ટીલી મટી ગઈ,\nકાખમાં ગગો મટી ગ્યો,\nવાડ્યે વછેરા મટી ગ્યા,\nપરોળે પાડા મટી ગ્યા,\nગોર્ય માના શરાપ લાગ્યા.\n\"બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું\nહવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય\nઅબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય,\nનિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય.\nચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.\nચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ\nએણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.\nસાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,\nને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.\n\"માતાજી; મારો અપરાધ માફ કરો.\nછોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.\nમોભનાં પાણી નેવે ઊતરે, નેવાનાં પાણી મોભે ચડે નહિ\nગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો -\nધણી દરબારમાંથી આવ્યો છે,\nદીકરો નિશાળેથી આવ્યો છે,\nદીકરી સાસરેથી આવી છે,\nવહુ પી'રથી આવી છે.\nગા ગોંદરેથી આવી છે.\nભેંસ સીમાડેથી આવી છે.\nઘૂમતું વલોણું થઇ રિયું છે.\nઝૂલતું પારણું થઇ રિયું છે.\nલાલ ટીલી થઇ રહી છે.\nકાખમાં ગગો થઈ રયો છે.\nવાડે વછેરા થઈ રયા છે.\nપરોળે પાઠા થઇ રયા છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૪:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A8/%E0%AB%AE._%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4", "date_download": "2021-01-18T01:19:51Z", "digest": "sha1:ZQOVKA4QFGHVDN4UQOLNWQIVE4QY7PPZ", "length": 5133, "nlines": 87, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૨/૮. મેઘરાજનું વ્રત - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૨/૮. મેઘરાજનું વ્રત\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઝવેરચંદ મેઘાણી ૯. ગોર-ગોરાણીનાં ટીખળ →\nજેઠ મહિનો આવે છે. બળબળતા બપોર થાય છે. તે વેળા રોજરોજ મેઘરાજાનું વ્રત રહેનારી સ્ત્રીઓ નીકળે છે. માથા પર લાકડાનો પાટલો મેલ્યો હોય છે. પાટલા ઉપર માટીનાં બે પૂતળાં બેસાડ્યાં હોય છે. એને મેઘરાજાનું પૂતળાં કહે છે. ઘેરેઘેર જઈને વ્રત રહેનારીઓ આ જોડકણું બોલે છે :\nસરવર હેલે ચડ્યું રે,\nસહિયર ના'વા ન જઈશ,\nદેડકો તાણી જશે રે.\nદેડકાની તાણી કેમ જઈશ,\nમારી મા ઝીલી લેશે રે \nપછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે :\nતું ને મારી બેન અવગણ મા ના લ્યો \nઆ શી તમારી ટેવ અવગણ મા ના લ્યો \nપેલી વીજળી રીસઈ જાય છે.\nપેલી બાજરી સૂકઈ જાય છે.\nપેલી જારોનાં મૂલ જાય રે\nઆ શી તમારી ટેવ અવગણ મા ના લ્યો \nઆ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે :\nવરસ્યો કાંઈ મારે દેશ અવગણ મા ના લ્યો \nઆ શી તમારી ટેવ અવગણ મા ના લ્યો \n આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૪:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/trending-now", "date_download": "2021-01-18T02:05:50Z", "digest": "sha1:4PWEIWDKNCFVA4V2XJH7QCEDRKOYLI73", "length": 16012, "nlines": 250, "source_domain": "www.matrubharti.com", "title": "Best Trending stories read and Download | Matrubharti", "raw_content": "\nઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ...\nઆદ્યશક્તિ ના અનેક સ્વારૂપો વિશ્વમાં જોવા મળે છે.લોકો પોતાની આસ્થા પોત પોતાની કુળ દેવીઓ ને પૂજાતા હોય છે.એવા સ્થાન કો ભારતભર માં અને ખાસ કરી ને ગુજરાત માં અનેકો ...\nસૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3\nby ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ\nપ્રકરણ ૨ જું શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. ...\nપ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1\nપ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો મુંબઈ ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો ...\nઉડતો પહાડ - 2\nઉડતો પહાડ ભાગ 2 ઉત્સવ આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે દર વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા ...\nનારી શક્તિ - 4 ( ઋષિ ઘોષા- બ્રહ્મવાદિની ઘોષા )\n( હલ્લો, વાંચકમિત્રો, નમસ્કાર, નારી શક્તિ- પ્રકરણ-4, માં હું વેદકાલીન મહાન નારી, મહાન કવયિત્રી ઘોષાનું જીવન-દર્શન રજૂ કરવા માગું છું, આશા છે કે આપને પસંદ આવશે, આપનો તથા માતૃભારતીનો ...\nઅમે નાસ્તો કરીને ક્યાંક ગાર્ડનમાં જવાનું નક્કી કર્યું. મેં કહ્યું ચાલોને શહેરથી બહાર નદી કિનારે બેસીએ. અમે શહેરથી બહાર આવેલ નદી કિનારે એક મહાદેવના મંદિરની પાળીએ બેઠા. હું કાંઈ ...\n…અને મારા લગ્ન થઈ ગયા \nસ્વયમ 20 વર્ષનો ફાંકડો, દેખાવડો, હોશિયાર, બુદ્ધિમત્તાનો સ્વામી, ખંતીલો, બોડી બિલ્ડર જેવા ખડતલ શરીરનો માલિક હતો. કોલેજના છેલ્લા વર્ષની પરી��્ષા પુરી જ થઈ હતી. પરિણામ આવે તે પહેલાં જ ...\nસેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 4\nદિકરા પોતાના જીવનમાં સમર્પિત થયા ને મનસુખલાલ એકલા પડી ગયા. ગાર્ડન ફ્રેન્ડ ના સથવારે સમય પસાર થતો પણ હવે થાકયા હતાં. ભાગ -4 મનસુખલાલ ની નોકરી ચાલું હતી ત્યાં સુધી ...\nએક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી\n“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે બહાર ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને ...\nહમેં તુમસે પ્યાર ઇતના - 12\nપ્રકરણ- બારમું/૧૨સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ ...\nસંગાથ(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)\" દીદી, આપણે ક્યાં જઈએ છીએ \" પ્રાચી\" યાર , આ દીદી કહેવાનું છોડી દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી ...\nબીજે દિવસે સવારે અભય અને વેદિકા કોલેજ જવા માટે નીકળે છે. ગઈકાલ રાતની ઘટનાને લીધે તેઓ વચ્ચે કોઈ વાત થતી નથી.\"થેંકસ\" વેદિકા મૌન તોડતા બોલે છે.\"કેમ કંઈ વાતનું થેંકસ\nહું બીજા દિવસે સવારે સ્કૂલે જવા નીકળ્યો આજે મારા પપ્પા મને મુકવા આવવાના નોહતા એટલે હું એકલો જતો હતો ત્યાં અચાનક મારી નજર સામે આવેલી ચાની દુકાન પર પડી ...\nઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩\nતેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . \"હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ,\" તેજસ કહે ...\nવણકેહવાયેલી વાતું - 3\nફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી ...\nઆસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3\n\"આસ્તિક\" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-3 મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક ...\nબડી બિંદી વાલી બંદી - 2\nબડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185029", "date_download": "2021-01-18T01:17:31Z", "digest": "sha1:LFOGKZES7YJDBGW5GZ4MAHD6DRGKI37A", "length": 13170, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "પાકમાં થતા રોગો વિષે ખેડૂતોને વિનામૂલ્ય જાણકારી આપતી એપ બનાવીઃ ખરી ગયેલા પાંદડાઓ સહિતના વેસ્ટમાંથી રીન્યુઅલ એનર્જી ઉત્પન્ન કરતું ઉપકરણ બનાવ્યું: ઇન્ડિયન અમેરિકન ૧૬ વર્ષીય નેઇલ દેશમુખ તથા માનસા મેન્દુ ''ગ્લોરીઆ બેરોન પ્રાઇઝ ફોર યંગ હીરોઝ ૨૦૧૯'' થી સન્માનિત", "raw_content": "\nપાકમાં થતા રોગો વિષે ખેડૂતોને વિનામૂલ્ય જાણકારી આપતી એપ બનાવીઃ ખરી ગયેલા પાંદડાઓ સહિતના વેસ્ટમાંથી રીન્યુઅલ એનર્જી ઉત્પન્ન કરતું ઉપકરણ બનાવ્યું: ઇન્ડિયન અમેરિકન ૧૬ વર્ષીય નેઇલ દેશમુખ તથા માનસા મેન્દુ ''ગ્લોરીઆ બેરોન પ્રાઇઝ ફોર યંગ હીરોઝ ૨૦૧૯'' થી સન્માનિત\nઓહિયોઃ યુવાનોને સમાજ ઉપયોગી સંશોધનો માટે પ્રોત્સાહિત કરતા નોર્થ અમેરિકાના ''ગ્લોરીઆ બેરોન પ્રાઇઝ ફોર યંગ હીરોઝ''ના ૨૦૧૯ની સાલના વિજેતાઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન યુવાએ સ્થાન મેળવ્યું છે.\nઆ ર ઇન્ડિયન અમેરિકનમાં પેન્સિલ્વેનિઆ સ્થિત ૧૬ વષી૪ય યુવાન નેઇલ દેશમુર્થી તથા ઓહિયો સ્થિત ૧૬ વર્ષીય યુવતિ માનસા મેન્દુનો સમાવેશ થાય છે.\nનેઇલ દેશમુખએ ખેડુતો માટે પાર્કમાં થતા રોગોની જાણકારી તથા ઇલાજ માટે એપ વિકસાવી છે. જયારે માનસાએ ખરી ગયેલા પાંદડા સહિતના વેસ્ટમાંથી રીન્યુઅલ એનર્જી વિદ્યુત ઉત્પન્ન કરવાની જાણકારી રજુ કરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST\nકેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST\nમોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST\nટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં ઘટાડો થયો access_time 8:03 pm IST\nયુપીના ઝાંસીના ટોડી ફતેહપુરમાં ટ્રક અને મેક્સી વચ્ચે ગમખ્વાર અકસ્માત: આઠ લોકોના કરૂણમોત: અનેક ગંભીર access_time 10:44 pm IST\nહરિયાણા અને મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી, પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે રાહુલ ગાંધી બેંગકોક ગયા \nવીજ કર્મચારીઓનું અકસ્માત વીમા કવચ ૩૦ લાખનું કરાયું access_time 12:39 pm IST\nરાજબેંકના સત્યપ્રકાશ ખોખરાને શ્રેષ્ઠ સીઇઓ એવોર્ડઃ સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધી access_time 11:49 am IST\nબેભાન હાલતમાં કાળીપાટના પાનીબેન કોળીનું મોત access_time 10:50 am IST\nધારી પંથકમાં અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો :પાદરગઢ, આંબરડી સહીતના અનેક ગામડાઓ અલર્ટ કરાયા access_time 10:20 pm IST\nજૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો :પાંચ લોકો ઘાયલ : માંગરોળ હોસ્પિટલે ખસેડાયા access_time 8:26 pm IST\nજૂનાગઢમાં રોપવે સાઈટની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી :વડાલમાં ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ access_time 11:05 pm IST\nતહેવારની સિઝનમાં ગ્રાહકો સુધી બેંકો પહોંચવામાં સફળ access_time 9:39 pm IST\nઅંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરોમાં ઘોડાપૂર access_time 9:49 pm IST\nરાજ્યના કુલ ૧૨૩ જળાશય છલકાયા : મોટી રાહત રહેશે access_time 9:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\nઅશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી access_time 7:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/15/05/2019/", "date_download": "2021-01-18T00:28:42Z", "digest": "sha1:ELONXOZNNADXDO2O4GT55GMNURHHHIBV", "length": 7573, "nlines": 115, "source_domain": "www.charotarsandesh.com", "title": "શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ\nશેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ\nમાંડવી તાલુકાના રોસવાડ ગામે રાત્રી દરમિયાન શેરડીના ખેતરમાંથી મૃત દીપડું બચ્ચું મળી આવ્યું હતું. બચ્ચાના મોત પાછળ કદાવર દીપડાએ હુમલો કર્યો હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવે છે. મૃતક બચ્ચાનું પી.એમ કરાવી વિશેરા ફોરેન્સક લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રીર્પોટ આધારે મોતનું સાચુ કારણ જાણી શકાશે.\nજુના રોસવાડ ગામે સુરતના ખેડૂતના શેરડીના ખેતરમાં મૃત હાલતમાં દીપડાનું બચ્ચું હોવાનું ઘલા ગામના જીવદયા પ્રેમી યોગેશભાઈને જાણ થઇ હતી. ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટને જાણ કરી હતી, જેથી માંડવી વન વિભાગના ઇ.ચાર્જ ફોરેસ્ટર નેહાબેન તેમજ બીટ ગાર્ડ નીલમબેન, ઉષાબેન રાત્રેજ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જતાં સાડા પાંચ માસનું દીપડાનું મૃત બચ્ચું હતું. દીપડાનું બચ્ચું ઇનર ફાઇટમાં મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અને ત્રણ દિવસ પહેલાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું.\nPrevious articleસંતશ્રી સદારામ બાપુના અવસાનની વાત એક અફવા\nNext articleસીએટ એવોડ્‌ર્સ ઃ કોહલી-મંધાના ક્રિકેટર ઓફ ધ યર, બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%93_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_!", "date_download": "2021-01-18T01:52:26Z", "digest": "sha1:7VXWMRQHXI5YQN6BBWRMOR7DDFL2BQLV", "length": 3560, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "ઓ વ્રજનારી ! - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n શા માટે તું અમને આળ ચડાવે \nપુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.\nમેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,\nત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી \nહું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,\nસુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી \nમારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,\nતે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી \nત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,\nદેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી \nમાટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,\nમારા ભેદગુણ દીસે ભારી \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૧:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/gujarat-news/surya-grahan/", "date_download": "2021-01-18T01:22:51Z", "digest": "sha1:HFVUBH2GMESS6DSCMK42JDU4DUUUCMQ3", "length": 15784, "nlines": 244, "source_domain": "www.apnubhavnagar.in", "title": "૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે, ૧૦ વર્ષ પછીનો અદભૂત સૂર્યગ્રહણ તખ્તેશ્વર મંદિર ખાતેથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ટેલીસ્કોપ પ્રોજેક્શનથી નિહાળો. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલન�� સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar ૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે, ૧૦ વર્ષ પછીનો અદભૂત સૂર્યગ્રહણ તખ્તેશ્વર મંદિર ખાતેથી...\n૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે, ૧૦ વર્ષ પછીનો અદભૂત સૂર્યગ્રહણ તખ્તેશ્વર મંદિર ખાતેથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ટેલીસ્કોપ પ્રોજેક્શનથી નિહાળો.\nગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર (GUJCOST) દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે..\nજે અંત��્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.\nકુદરત સાથે વિજ્ઞાનનો સમન્વય લોકોના વિચારો સુધી સરળતાથી પહોચાડવા અને લોકજાગૃતિના હેતુસર કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વિવિધ સ્તરે સતત કાર્યરત રહ્યું છે, તથા કુદરતમાં બનતી અદભૂત ઘટનાઓના લોકોને સાક્ષી બનાવવાં સુસજ્જ રહ્યું છે.\nજે પૈકીની ખગોળીય ઘટના સૌથી યાદગાર સૂર્યગ્રહણ જે ભૂતકાળમાં ૨૨ જુલાઈ, ૨૦૦૯ ના રોજ થયેલ ત્યાર બાદ પુરા ૧૦ વર્ષ પછી અદભૂત સંયોગ સાથે આ એન્યુલર સૂર્યગ્રહણના લોકોને સાક્ષી બનાવવાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા..\nતા.૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના દિવસે તખ્તેશ્વર મંદિર ખાતેથી તથા રીજીઓનલ સાયન્સ મ્યુઝીયમ, નારી ખાતે સવારના ૮:૦૪ થી ૧૦:૫૧ સુધી લોકો દ્વારા આ રસપ્રદ ઘટના પીનહોલ કેમેરા , 06 ટેલીસ્કોપ પ્રોજેક્શન તથા ખાસ સૂર્ય ફિલ્ટર ચશ્માં દ્વારા એન્યુલર સૂર્યગ્રહણ નિહાળી શકાશે.\nઆ સૂર્યગ્રહણની ઘટના સાથે જોડાયેલ ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યોને સાંકળીને લોક જાગૃતિના હેતુ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા લાંઈવ કાર્યક્રમ યુ ટ્યુબ ચેનલ Lok Vigyan Kendra- Bhavnagar , ફેસબુક તથા ટ્વીટર Krcsc Bhavnagar પર નિહાળી શકાશે. અંધશ્રદ્ધા તથા ખોટી અફવાઓથી દૂર રહીને આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક સમજુતી સાથે નિહાળી શકાશે.\nઆ અદભૂત અને સૌથી મોટી ખગોળીય ઘટનાને નિહાળવા તમામ ખગોળપ્રેમી જનતાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન ડૉ. ભાવેશ ભરાડ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.\nખાસ સુચના : કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન ડૉ. ભાવેશ ભરાડ તથા કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષી દ્વારા આ ગ્રહણને નરી આંખે ન જોવા અનુરોધ…\n હવે ફોન ચાર્જ કરતા સમયે ખાલી થઈ શકે છે તમારી ખાતુ, આવી રીતે રહો સેફ..\nNext articleસત્ય સાઈ સેવા સમિતિ ભાવનગરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગેમ રમવામાં આવેલ અને બલેંકેટની સેવા કરવામાં આવેલ.\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\nજમતા પહેલા જરૂર કરવા જોઈએ આ કામ, ક્યારેય નહિ આવે ઘરમાં...\nહાલમાં લોકડાઉનના સમયમાં ઓનલાઈન લગ્ન કરવાની સીઝન ચાલી છે, ત્યારે ભાવનગરના...\nજાણો,પક્ષીઓના ચણ આપવાથી થશે આ લાભ..\nઝેરી સાપ કરડ્યો હોય, દવાખાને પહોંચતા પહેલાના સમયમાં તાત્કાલિક ઘરેલુ ઉપચાર...\nગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડમા ભરતી\nમહિલાઓને વગર વ્યાજે લોન આપે છે અહીંની સરકાર\nગુમડામા ઘરેલું ઉપાય / ઉપચાર…\nકેન્દ્ર સરકારના નવા શ્રમ બિલને સંસદમાં મંજૂરી\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/anjali-patil-horoscope.asp", "date_download": "2021-01-18T02:20:38Z", "digest": "sha1:M3I54QU4B5GOSIGV6H6XMSMB7DNVJG6P", "length": 8345, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "અંજલિ પાટિલ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | અંજલિ પાટિલ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » અંજલિ પાટિલ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 73 E 52\nઅક્ષાંશ: 20 N 0\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઅંજલિ પાટિલ પ્રણય કુંડળી\nઅંજલિ પાટિલ કારકિર્દી કુંડળી\nઅંજલિ પાટિલ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઅંજલિ પાટિલ 2021 કુંડળી\nઅંજલિ પાટિલ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nઅંજલિ પાટિલ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nઅંજલિ પાટિલ 2021 કુંડળી\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nવધુ વાંચો અંજલિ પાટિલ 2021 કુંડળી\nઅંજલિ પાટિલ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. અંજલિ પાટિલ નો જન્મ ચાર્ટ તમને અંજલિ પાટિલ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે અંજલિ પાટિલ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો અંજલિ પાટિલ જન્મ કુંડળી\nઅંજલિ પાટિલ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nઅંજલિ પાટિલ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nઅંજલિ પાટિલ શનિ સાડાસાતી રિપોર્ટ\nઅંજલિ પાટિલ દશાફળ રિપોર્ટ અંજલિ પાટિલ પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/130310/", "date_download": "2021-01-18T01:35:53Z", "digest": "sha1:DGK2RPZY244SHHXB6IDOLNOSRPDRE3PG", "length": 9748, "nlines": 107, "source_domain": "citywatchnews.com", "title": "પંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nપંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે\nકેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ કથક નૃત્યકાર પંડિત બિરજૂ મહારાજને સરકારી આવાસ ખાલી કરવા કેન્દ્ર સરકારે આપેલી નોટિસ સામે દિલ્હી હાઈ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્રની નોટિસ મુજબ પંડિત બિરજૂ મહારાજને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સરકારી મકાન ખાલી કરવાનું હતુ.\nજસ્ટિસ વિભુ બખરુની બેન્ચે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર વધુ સુનાવણી સુધી રોક લગાવી હતી. આ નોટિસમાં કેન્દ્ર સરકારે કેટલાક જાણીતા કલાકારોને સરકારી મકાન ખાલી કરવા જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં તમામ પક��ષકારોની પ્રતિક્રિયા માંગી છે અને આગામી સુનાવણી ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ના યોજાશે.\nઅરજદાર બિરજૂ મહારાજના મતે તેમની ઉપલબ્ધિઓને લીધે સરકારી મકાન ફાળવાયું હતું. નોટિસ દ્વારા તેમને જાણ થઈ હતી કે તેમની ફાળવણી રદ કરવામાં આવી છે અને તેમને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ઘર ખાલી કરવાનું છે. પંડિત બિરજૂ મહારાજના વકીલ અખિલ સિબ્બલે જણાવ્યું કે અન્ય કલાકારોને પણ મળેલી નોટિસ સામે સ્ટે મળી ગયો છે. સિબ્બલે આ અંગે કેટલાક પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.\n૬ કરોડ ખાતાધારકોને લાભ થશે સરકારે ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી\nદિલ્હી એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાની ચેતવણી કોરોના નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી, વધુ સાવધાની રાખવાની જરૂર\nચીન સાથે તણાવ વચ્ચે ભારતે રશિયા સાથે કરી ઘાતક રાઈફલોની ડીલ ભારતમાં બનશે એકે-૨૦૩ રાઇફલઃ રશિયા સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી\nભારતીય સેના થશે વશુ સશક્તદુશ્મનોના દાંત ખાટા કરશે ડીઆરડીઓ દ્વારા બનાવેલ ૨૦૦ હોવાઈત્ઝર તોપ\nયુકેથી ભારત આવનાર ફ્લાઈટ્‌સ પર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/rss/", "date_download": "2021-01-18T00:55:40Z", "digest": "sha1:NTHPDPS6XSTTYWBNJWTJO2YHVZR3ATEQ", "length": 30545, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Rss - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nગુજરાતમાં ઘડાઈ રહી છે બંગાળ જીતવાનું ચક્રવ્યૂહ: ભાજપ અને સંઘની ત્રણ દિવસની બેઠક\nરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ગુજરાતના અમદાવાદ ખાતે મહત્વની સમન્વય બેઠક મંગળવારથી શરૂ થવા જય રહી છે, આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને આરએસએસના તમામ...\nઆરએસએસ ચીફ મોહન ભાગવત આજે ગુજરાત પ્રવાસે, સમન્વય બેઠકમાં લેશે ભાગ\nઆરએસએસના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાંચમી જાન્યુઆરીથી સમન્વય બેઠકમાં મોહન ભાગવત ભાગ લેશે. એક અઠવાડિયા સુધી મોહન ભાગવત ગુજરાતમાં રોકાણ કરશે....\n9 પાસ ભાજપના ભીષ્મ પિતામહે 21મી સદીનું વિઝન જોયેલું: ગુજરાતનો વિકાસ કેશુબાપાની દૂરંદ્રષ્ટીનું પરિણામ, 2 વાર ખુરશી ગુમાવી\nગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 92 વર્ષની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ...\nજ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત\nમધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે. સિંધિયાના ભાજપ પ્રવેશથી...\nભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ\nરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...\nRSS, BKSએ પણ કૃષિ બિલનો કર્યો વિરોધ, 50 હજાર ખેડૂતોએ લખ્યા પત્ર\nલોકસભામાં કૃષિ સુધારણાને લગતા ત્રણ બીલ રજૂ થયા બાદથી દેશભરના ખેડુતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે ત્રણ બિલ પાછળ પોતાની તાકાત લગાવી છે. ...\nકાશી-મથુરાના મંદિરોને મુક્ત કરવાની અખાડા પરિષદની માગ, RSSએ હાથ ખંખેરી લીધા\nહિન્દુ સંતોની સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ રામ જન્મભૂમિ આંદોલનની જેમ વરાણસી અને મથુરાના ‘હિન્દુ મંદિરોને મુક્ત કરવા’...\nભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ બેઠક હારતું હોવાના RSSના સર્વેથી ભાજપ ભયભીત’\nમધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી ઊભી કરીને બેઠા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ...\nઓડિશામાં 50 ટકાથી વધુ મત મેળવી સરકાર બનાવવાનું ભાજપનું લક્ષ્ય, જાણો શા માટે સપનાં જોઈ રહી છે ભાજપ\nભારતીય જનતા પાર્ટીએ ઓડિશામાં આગામી ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ મત મેળવવાની લક્ષ્યાંક નક્કી કર્યું છે. શનિવારે ઓડિશા પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્ય કારોબારીને સંબોધન કરતાં કહ્યું...\n37 વર્ષ સંઘ અને ભાજપમાં રહ્યા બાદ બંગાળના કદાવર નેતા હવે દીદી સાથે જોડાયા, છોડવાનું કારણ જાણશો તો ચોંકી જશો\nપશ્ચિમ બંગાળમાં ભાજપને સત્તા મળતી નથી. ઘણા વર્ષોથી આરએસએસ અને ત્યારબાદ ભાજપ સાથે સંકળાયેલા નેતા, ભાજપમાંથી છૂટકારો મેળવ્યા પછી ટીએમસીમાં જોડાયા છે. નેતાનો આરોપ છે...\nરામ મંદિર શિલાન્યાસ: ગૃહ પ્રધાન કોરોના સંક્રમિત આવતા ઉમા ભારતીએ લીધો આ નિર્ણય, નહિ લે કાર્યક્રમમાં ભાગ\nઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે....\nરામ મંદિર ભૂમિપૂજન: ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, RSS પ્રમુખ છે અતિથિ વિશેષ\nઅયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ...\nતબલીગી જમાત: કોઈની ભૂલના કારણે આખા સમાજ કે ધર્મને જવાબદાર ઠેરવી શકાય નહીં\nકોરોના વાઇરસની મહામારી વચ્ચે દિલ્હીમાં તબલિગી જમાતના લોકો એકઠા થયા તેનાથી કોરોના વાઇરસ વધુ ફેલાવાના આરોપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંમ સેવક...\nદિલ્હી હિંસામાં હવે ઈમરાનખાને ઝંપલાવ્યું, એવી ટિપ્પણીઓ કરી કે મોદી સરકાર બગડશે\nદિલ્હી��ાં જોવા મળતી હિંસા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમારન ખાને ડહાપણ દાખવ્યું છે. ઈમરાને ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈમરાને ટ્વીટમાં લખ્યું કે...\nફડણવીસ આગળ વિપક્ષના નેતાનું ટેગ હવે વધારે સમય નહીં રહે, બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરસંઘચાલક ભૈયાજી જોશીના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ભૈયાજી જોશીએ દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી...\nટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા\nઅમેરિકાના રાષ્ટ્રપતિ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારતને આશા છે કે આ પ્રવાસના કારણે બન્ને દેશના વ્યાપારિત સંબંધો વધારે મજબુત થશે. જો કે...\nચૂંટણીમાં ટીકિટ માટે સંઘમાં ન જોડાઓ, એકમાત્ર મોદી અને શાહને સહારે હવે ચૂંટણીઓ ન જીતાય\nદિલ્હી ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘ હવે પલટવાર કર્યો છે સાથે ભાજપને એક સારી શીખ આપી છે. સંઘ હંમેશાં ભાજપને સલાહ આપતો આવ્યો છે. આજે...\nદિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે\nદિલ્હી વિધાનસભામાં મળેલી હાર બાદ સંઘે ભાજપને ચેતાવણી આપી છે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝેરમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદી અને અમિત શાહ હમેશા મદદ ન કરી...\nહિન્દુઓ પોતાના જ સમુદાયના દુશ્મન બની રહ્યા છે : સુરેશ ભૈયાજી\nઆર.એસ.એસ સંઘના નેતા સુરેશ ભૈયાજીએ રવિવારે ભાજપ અને હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું. જેમા તેમણે જણાવ્યું કે ભાજપનો વિરોધ કરવો એટલે હિન્દુંઓનો વિરોધ કરવો એવું...\nRSSના વડા મોહનભાગવત આવશે ગુજરાત પ્રવાસે, RSSનાં કાર્યાલયનું કરશે લોકાર્પણ\nઆરએસએસના વડા મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ અમદાવાદ ખાતે આરએસએસના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે. ઢોર બજાર ખાતે આવેલા...\nBJP સાંસદની ધમકી બાદ બોલ્યા ઓવૈસી, RSS મારી હત્યા કરવા માંગે છે પરંતુ હું ડરતો નથી\nઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદથી લોકસભાનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેમની હત્યા કરવા માંગે છે. ઓવૈસીએ કહ્યુકે, તેઓ...\nCAAના સમર્થનમાં RSS દેશભરની કોલેજ-યુનિવર્સિટીમાં 2000થી વધુ સેમિનારનું કરશે આયોજન\nનાગરિકતા સુધારા કાયદા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ર��ષ્ટ્રિય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સરકારની મદદે આવ્યું છે. દેશભરમાં સીએએ પર ચાલી રહેલી...\nRSSના વિચારકનો દાવો : પૂર્વોત્તરના રાજ્યો બનાવી રહ્યા છે નવું બાંગ્લાદેશ\nરાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિચારક જે નંદકુમારે એક દાવો કરી નવી ચર્ચાને આમંત્રણ આપ્યું છે. જે નંદકુમારે દાવો કર્યો છે કે પૂર્વોત્તરના રાજ્ય, પશ્ચિમ બંગાળ, બિહાર,...\nRSS સંલગ્ન સંગઠન જ આજે મોદી સરકારની નીતિઓનો કરશે વિરોધ\nરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંલગ્ન સંગઠન ભારતીય મજદૂર સંઘે મોદી સરકારની નીતિઓના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી. પાટનગર દિલ્હીના જંતરમંતર ઉપરાંત દેશભરમાં જિલ્લા મથકોએ મજદૂર...\nમોદી સરકારની નીતિઓની સામે દેશવ્યાપી પ્રદર્શન કરશે RSSનું આ સંગઠન\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા ભારતીય મજૂર સંઘ (BMS) એ પીએમ મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની ‘શ્રમ વિરોધી’ નીતિઓ વિરુદ્ધ 3 જાન્યુઆરી એટલે કે શુક્રવારે...\nઇન્દોરમાં આજથી RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, મોહન ભાગવત સહિત 400 પદાધિકારી થશે સામેલ\nમધ્યપ્રદેશના ઈન્દોરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, ભૈયાજી જોશી સહિત 300થી વધુ પદાધારીઓ સામેલ થશે. બેઠકમાં...\nભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ જો ગુજરાતમાં દારૂ ન ન મળે તો હું રાજકારણ છોડી દઉં :અશોક ગેહલોત\nઆર્થિક મંદી,મોઘવારી સહિતના પ્રશ્નોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા અમદાવાદમાં જનવેદન આંદોલન યોજ્યુ જેમાં રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર ગુજરાતની દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો....\nશિવસેનાની વાપસી ઈચ્છે છે સંઘ ઉદ્ધવનો દાવો RSS નેતાઓએ કર્યો સંપર્ક\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે તેમનો સંપર્ક આરએસએસ નેતાઓએ કર્યો છે પરંતુ તેમણે ભાજપ સાથે ફરીથી હાથ મીલાવવાની બાબતે વાતચીત કરવા માટે...\nભાજપને લાગશે ઝાટકો, મોહન ભાગવતે પ્રથમવાર મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર તોડી ચૂપકીદી\nમહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર...\nમોદી અને શાહને છોડી હવે ફડણવીસ RSSને શરણે, એનસીપી અને કોંગ્રેસ મલાઇ ખાઈ જશેનો ભાજપને છે ડર\nમહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમમાં ઘણાં જ ઝડપથી ફેરફાર થઈ રહ્યાં છે. શિવસેના અને ભાજપ પોતાની જીદને કારણે હજુ સુધી સરકાર નથી બનાવી શક્યા. તો કોંગ્રેસ-એનસીપી યોગ્ય...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/03/navsari-news-18032020-1.html", "date_download": "2021-01-18T00:07:31Z", "digest": "sha1:NGSXVQLWJCRP2BGZLQ3UENXJNQ2Y4MNO", "length": 28748, "nlines": 56, "source_domain": "www.navsaricity.com", "title": "53 સીટની બસમાં 90 મુસાફર ભર્યા હતા, બાઇકચાલકને બચાવવા જતાં રોડેથી ઊતરી - Navsari City - Clean, Green & Smart", "raw_content": "મંગળવાર સવારે ગણદેવી ના સાલેજ ગામે ગણદેવી નવસારી સ્ટેટ હાઇવે પર ગણદેવી તાલુકાના અમલસાડ થી વાયા કછોલી, કોલવા થઈ નવસારી જતી એસટી બસના ચાલકે સાલેજ માયાતલાવડી પાસે ખીચોખીચ 90 મુસાફરો ભરેલી બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ સાઇડે ખેતરમાં પાંચ ફૂટ ઉતારી દીધી હતી. જેમાં 22 મુસાફરો ઘવાયા હત. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બસ ચાલકે સામેથી આવતા બાઇકચાલકને બચાવવાના ચક્કરમાં ઘટના બની હોવાનું પોલીસને જણાવ્યું હતું.\nગુજરાત એસ.ટી. નિગમનું જિંગલ કે સલામત સવારી એસ.ટી. અમારી ના બણગા ધરાર જુઠ્ઠા સાબિત થઈ રહ્યા છે. હવે એસ.ટી. ની સવારી નથી રહી સલામત સવારી. જેની એક ઘટના મંગળવારે સવારે ઘટી હતી. મંગળવારે સવારે 8:55 કલાકે ગણદેવી તાલુકાના અમલસાડ ડેપોથી 90 મુસાફરો ભરી બસ નં. જીજે 18 ઝેડ 0369 ને લઇ ચાલક અમિત ચાવડા અને મહિલા કંડક્ટર સરોજ માહયાવંશી અમલસાડ થી સાલેજ થઈ નવસારી તરફ જવા નીકળ્યા હતા. એસ.ટી. બસોના રોજિંદા ધાંધિયા ને કારણે આ વિસ્તારમાં એસ.ટી. બસના રૂટ ખુબજ ઓછા છે. જેને કારણે નવસારી તરફ જવા નીકળેલ આ એસ.ટી. બસમાં ખીચોખીચ 90 જેટલા મુસાફરો સવાર હતા. એસ.ટી. બસ રોજિંદા નિત્યક્રમ પ્રમાણે જઈ રહી હતી.\nદરમિયાન સાલેજ થી નીકળી ગણદેવી નવસારી મુખ્ય માર્ગ પર બસ જઈ રહી હતી. જ્યારે દરમિયાન બસ 9:30 કલાકે પુરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે મુસાફરો કઈ સમજે તે પહેલાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ સાલેજ માયા તલાવડી પાસે રોડ સાઇડે પાંચ ફૂટ જેટલી દૂર ખેતરમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. તેમજ અને એકદમ જોરદાર અવાજ સાથે બસ અટકી પડી હતી. જેને કારણે મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઘટના જોતાજ સ્થાનિકો અને તે માર્ગે પસાર થતાં લોકો તુરંત બસ ના મુસાફરોની મદદે દોડી ગયાં હતાં.\nઘટનાને પગલે માર્ગ પરનો ટ્રાફિક પણ અટકી પડ્યો હતો. મુસાફરો ઘભરાઈ ને જ્યાં જગ્યા મળે ત્યાંથી બારીમાંથી નીકળવા માંડ્યા હતા. અકસ્માત જોતા કોઈ મોટી હોનારત સર્જાઈ હોવાનો લોકોને ધ્રાસકો પડ્યો હતો. અન્ય લોકો મુસાફરોની મદદ કરી તેમને બસ માંથી બહાર કાઢવાના કામે લાગ્યા હતા. જ્યાં સ્થાનિકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફત ઘાયલો ને નવસારી સિવિલ હોસ્પિટલ અને ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. બનાવ બાદ નવસારી એસટી ડેપો સ્ટાફ, ગણદેવી મામલતદાર અશોક નાઇક, સર્કલ કે.પી.નાગર, ગણદેવી પીએસઆઇ કે. કે. સુરતી ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.\nબસ અકસ્માત ઇજાગ્રસ્ત મુસાફરો\nકોકિલા શુકકરભાઈ તલાવીયા(45), કછોલી, કુસુમ ભગુભાઈ હળપતિ(35), કોલવા, રમીલા રાકેશભાઈ હળપતિ(35), કછોલી, રૂતા કમલેશભાઈ પટેલ(21), કછોલી, રાકેશ બાલુભાઈ હળપતિ (42), કછોલી, વૈશાલી હિતેશભાઈ નાયકા(37), અમલસાડ, વૈશાલી નરેશભાઇ નાયકા (19), ધમડાછા, રફીક અહમદ ઇસ્માઇલ શેખ(55), ધમડાછા, લતા દિલીપભાઈ હળપતિ(45), કછોલી, હેમલતા ભરતભાઇ હળપતિ(42), ધમડાછા, મીના મોહનભાઇ હળપતિ(25), તલીયારા, શિવાની અરવિંદભાઈ રાઠોડ(19), કોલવા, કલા જીજ્ઞેશભાઈ હળપતિ(25), કોલવા, કમુ ખાપાભાઈ હળપતિ(45), કછોલી, ભાવના નાનુભાઈ હળપતિ(43), ધમડાછા, કંચન કિશોરભાઈ હળપતિ(45), ધમડાછા, પ્રીતિ કિશોરભાઈ હળપતિ(20), ધમડાછા. કાંતાબેન ગજુભાઈ લાડ ધમડાછા,રુદ્રા મિતેશ લાડ કછોલી જેઓને નવસારી સિવિલ અને ગણદેવી અને પારસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.\nઘટના બાદ કંડકટર અને ડ્રાઈવરે લોકો ને બસ માંથી બહાર કાઢવામાં મદદ કરી\nબસ ને રોડ ની સાઈડ ઉપર ઉતારી દેતા મુસાફરોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે ડ્રાઈવર અને મહિલા કંડકટર બસમાંથી ઉતરીને મુસાફરો ને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા.\nવારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લીધી નથી\nઆ બસમાં રોજિંદા 100 થી વધુ મુસાફરો મુસાફરી કરતાં હોય છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, યુવક, યુવતીઓ રોજેરોજ આવજા કરે છે. 55 ની કેપેસિટી વાળી બસમાં 100 થી વધુ મુસાફરો ખીચોખીચ ભરી લઈ જવામાં આવે છે. જે માટે અમે વારંવાર ડેપો મેનેજર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં એસ.ટી. તંત્ર એ અમારી કોઈ રજુઆત ધ્યાને લીધી નથી. જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે આ ઘટના બાદ બીજી બસો ફાળવવામાં આવે તો સારું, નહીં તો ફરી મોકાણ ત્યાંની ત્યાંજ રહેશે. - અલમાસ ભૂંગર, પાસ હોલ્ડર, રોજિંદા મુસાફર, કછોલી\nબાઈક સામે ધસી આવતા કાબૂ ગુમાવ્યો\nબસ નવસારી તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા બાઈકચલાક બસની લગોલગ ધસી આવતાં બાઇકચાલકને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે માયાતલાવડી પાસે રોડ સાઇડથી અંદર પાંચ ફૂટ દૂર બસ ઉતરી ગઈ અને અટકી ગઈ હતી. - અમિત ચાવડા, બસ ડ્રાઈવર\nબસની કેપેસીટી 15 ટન, ઓવર લોડ હોય તો ડ્રાઈવર-કંડકટર જવાબદાર\nએક બસમાં 53 સીટ હોય છે. નિયમ મુજબ 5 થી 6 ઉભા રહી શકે બસમાં 15 ટનની કેપેસેટી હોય છે. બસ ઓવર લોડ હોય તો ડ્રાઈવર અને કંડકટર સામે પોલીસ ફરિયાદને આધારે એસટી વિભાગ કાર્યવાહી કરી શકે. આ અકસ્માત વખતે બસમાં 65 થી 70 મુસાફરો હતા. - વિપુલ રાવલ, મેનેજર, એસટી નવસારી\nઅપ-ડાઉન કરતા લોકો પાસે બસનો વિકલ્પ નથી\nપહેલા દેવધા થી સુરત નાઇટ હોલ બસ હતી તેમાં મુસાફરો નવસારી કામ માટે જતા હોય ભીડ ઓછી થતી હતી પણ બે માસથી આ બસ બંધ થઈ જતા ડેપો મેનેજરને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે તમે સુરત જઈ ને રજૂઆત કરો.ઉપરાંત સવારે 9 વાગ્યાવાળી અમલસાડ થી નવસારી આવતી એક જ બસ હોય આ વિસ્તારના અપડાઉન કરતા મુસાફરોની સંખ્યા વધુ હોય ભીડ વધે છે.બસની સુવિધામાટે વારંવાર રજૂઆત કરી પણ નવસારી ડેપો દ્વારા કોઈ પગલાં ન લેતા આ અકસ્માતની ઘટના બની છે.તેમ ઘાયલ મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું.\nબસ ઉતરી જતા માથામાં ઈજા પછી યાદ નથી\nઅમે નવસારી માં રહેતા મારા ભાઈને ત્યાં સામાજિક કામ માટે અમલસાડ બસ માં બેઠા હતા ત્યારે આશરે 9 વાગ્યા ની આસપાસ બસ રસ્તાની બાજુમાં ઉતરી પડી પણ પછી મને કાઈ યાદ નથી. સારવાર માટે પારસી હોસ્પિટલ માં સારવાર માટે આવ્યા છીએ. - કાંતાબેન લાડ, મુસાફર, ધમડાછા\n53 સીટની બસમાં 90 મુસાફર ભર્યા હતા, બાઇકચાલકને બચ��વવા જતાં રોડેથી ઊતરી\nમંગળવાર સવારે ગણદેવી ના સાલેજ ગામે ગણદેવી નવસારી સ્ટેટ હાઇવે પર ગણદેવી તાલુકાના અમલસાડ થી વાયા કછોલી, કોલવા થઈ નવસારી જતી એસટી બસના ચાલકે સાલેજ માયાતલાવડી પાસે ખીચોખીચ 90 મુસાફરો ભરેલી બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ સાઇડે ખેતરમાં પાંચ ફૂટ ઉતારી દીધી હતી. જેમાં 22 મુસાફરો ઘવાયા હત. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બસ ચાલકે સામેથી આવતા બાઇકચાલકને બચાવવાના ચક્કરમાં ઘટના બની હોવાનું પોલીસને જણાવ્યું હતું.\nગુજરાત એસ.ટી. નિગમનું જિંગલ કે સલામત સવારી એસ.ટી. અમારી ના બણગા ધરાર જુઠ્ઠા સાબિત થઈ રહ્યા છે. હવે એસ.ટી. ની સવારી નથી રહી સલામત સવારી. જેની એક ઘટના મંગળવારે સવારે ઘટી હતી. મંગળવારે સવારે 8:55 કલાકે ગણદેવી તાલુકાના અમલસાડ ડેપોથી 90 મુસાફરો ભરી બસ નં. જીજે 18 ઝેડ 0369 ને લઇ ચાલક અમિત ચાવડા અને મહિલા કંડક્ટર સરોજ માહયાવંશી અમલસાડ થી સાલેજ થઈ નવસારી તરફ જવા નીકળ્યા હતા. એસ.ટી. બસોના રોજિંદા ધાંધિયા ને કારણે આ વિસ્તારમાં એસ.ટી. બસના રૂટ ખુબજ ઓછા છે. જેને કારણે નવસારી તરફ જવા નીકળેલ આ એસ.ટી. બસમાં ખીચોખીચ 90 જેટલા મુસાફરો સવાર હતા. એસ.ટી. બસ રોજિંદા નિત્યક્રમ પ્રમાણે જઈ રહી હતી.\nદરમિયાન સાલેજ થી નીકળી ગણદેવી નવસારી મુખ્ય માર્ગ પર બસ જઈ રહી હતી. જ્યારે દરમિયાન બસ 9:30 કલાકે પુરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે મુસાફરો કઈ સમજે તે પહેલાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ સાલેજ માયા તલાવડી પાસે રોડ સાઇડે પાંચ ફૂટ જેટલી દૂર ખેતરમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. તેમજ અને એકદમ જોરદાર અવાજ સાથે બસ અટકી પડી હતી. જેને કારણે મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઘટના જોતાજ સ્થાનિકો અને તે માર્ગે પસાર થતાં લોકો તુરંત બસ ના મુસાફરોની મદદે દોડી ગયાં હતાં.\nઘટનાને પગલે માર્ગ પરનો ટ્રાફિક પણ અટકી પડ્યો હતો. મુસાફરો ઘભરાઈ ને જ્યાં જગ્યા મળે ત્યાંથી બારીમાંથી નીકળવા માંડ્યા હતા. અકસ્માત જોતા કોઈ મોટી હોનારત સર્જાઈ હોવાનો લોકોને ધ્રાસકો પડ્યો હતો. અન્ય લોકો મુસાફરોની મદદ કરી તેમને બસ માંથી બહાર કાઢવાના કામે લાગ્યા હતા. જ્યાં સ્થાનિકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફત ઘાયલો ને નવસારી સિવિલ હોસ્પિટલ અને ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. બનાવ બાદ નવસારી એસટી ડેપો સ્ટાફ, ગણદેવી મામલતદાર અશોક નાઇક, સર્કલ કે.પી.નાગર, ગણદેવી પીએસઆઇ કે. કે. સુરતી ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.\nબસ અકસ્માત ઇજાગ્રસ્ત મુસાફરો\nકોકિલા શુકકરભાઈ તલાવીયા(45), કછોલી, કુસુમ ભગુભાઈ હળપતિ(35), કોલવા, રમીલા રાકેશભાઈ હળપતિ(35), કછોલી, રૂતા કમલેશભાઈ પટેલ(21), કછોલી, રાકેશ બાલુભાઈ હળપતિ (42), કછોલી, વૈશાલી હિતેશભાઈ નાયકા(37), અમલસાડ, વૈશાલી નરેશભાઇ નાયકા (19), ધમડાછા, રફીક અહમદ ઇસ્માઇલ શેખ(55), ધમડાછા, લતા દિલીપભાઈ હળપતિ(45), કછોલી, હેમલતા ભરતભાઇ હળપતિ(42), ધમડાછા, મીના મોહનભાઇ હળપતિ(25), તલીયારા, શિવાની અરવિંદભાઈ રાઠોડ(19), કોલવા, કલા જીજ્ઞેશભાઈ હળપતિ(25), કોલવા, કમુ ખાપાભાઈ હળપતિ(45), કછોલી, ભાવના નાનુભાઈ હળપતિ(43), ધમડાછા, કંચન કિશોરભાઈ હળપતિ(45), ધમડાછા, પ્રીતિ કિશોરભાઈ હળપતિ(20), ધમડાછા. કાંતાબેન ગજુભાઈ લાડ ધમડાછા,રુદ્રા મિતેશ લાડ કછોલી જેઓને નવસારી સિવિલ અને ગણદેવી અને પારસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.\nઘટના બાદ કંડકટર અને ડ્રાઈવરે લોકો ને બસ માંથી બહાર કાઢવામાં મદદ કરી\nબસ ને રોડ ની સાઈડ ઉપર ઉતારી દેતા મુસાફરોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે ડ્રાઈવર અને મહિલા કંડકટર બસમાંથી ઉતરીને મુસાફરો ને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા.\nવારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લીધી નથી\nઆ બસમાં રોજિંદા 100 થી વધુ મુસાફરો મુસાફરી કરતાં હોય છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, યુવક, યુવતીઓ રોજેરોજ આવજા કરે છે. 55 ની કેપેસિટી વાળી બસમાં 100 થી વધુ મુસાફરો ખીચોખીચ ભરી લઈ જવામાં આવે છે. જે માટે અમે વારંવાર ડેપો મેનેજર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં એસ.ટી. તંત્ર એ અમારી કોઈ રજુઆત ધ્યાને લીધી નથી. જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે આ ઘટના બાદ બીજી બસો ફાળવવામાં આવે તો સારું, નહીં તો ફરી મોકાણ ત્યાંની ત્યાંજ રહેશે. - અલમાસ ભૂંગર, પાસ હોલ્ડર, રોજિંદા મુસાફર, કછોલી\nબાઈક સામે ધસી આવતા કાબૂ ગુમાવ્યો\nબસ નવસારી તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા બાઈકચલાક બસની લગોલગ ધસી આવતાં બાઇકચાલકને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે માયાતલાવડી પાસે રોડ સાઇડથી અંદર પાંચ ફૂટ દૂર બસ ઉતરી ગઈ અને અટકી ગઈ હતી. - અમિત ચાવડા, બસ ડ્રાઈવર\nબસની કેપેસીટી 15 ટન, ઓવર લોડ હોય તો ડ્રાઈવર-કંડકટર જવા���દાર\nએક બસમાં 53 સીટ હોય છે. નિયમ મુજબ 5 થી 6 ઉભા રહી શકે બસમાં 15 ટનની કેપેસેટી હોય છે. બસ ઓવર લોડ હોય તો ડ્રાઈવર અને કંડકટર સામે પોલીસ ફરિયાદને આધારે એસટી વિભાગ કાર્યવાહી કરી શકે. આ અકસ્માત વખતે બસમાં 65 થી 70 મુસાફરો હતા. - વિપુલ રાવલ, મેનેજર, એસટી નવસારી\nઅપ-ડાઉન કરતા લોકો પાસે બસનો વિકલ્પ નથી\nપહેલા દેવધા થી સુરત નાઇટ હોલ બસ હતી તેમાં મુસાફરો નવસારી કામ માટે જતા હોય ભીડ ઓછી થતી હતી પણ બે માસથી આ બસ બંધ થઈ જતા ડેપો મેનેજરને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે તમે સુરત જઈ ને રજૂઆત કરો.ઉપરાંત સવારે 9 વાગ્યાવાળી અમલસાડ થી નવસારી આવતી એક જ બસ હોય આ વિસ્તારના અપડાઉન કરતા મુસાફરોની સંખ્યા વધુ હોય ભીડ વધે છે.બસની સુવિધામાટે વારંવાર રજૂઆત કરી પણ નવસારી ડેપો દ્વારા કોઈ પગલાં ન લેતા આ અકસ્માતની ઘટના બની છે.તેમ ઘાયલ મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું.\nબસ ઉતરી જતા માથામાં ઈજા પછી યાદ નથી\nઅમે નવસારી માં રહેતા મારા ભાઈને ત્યાં સામાજિક કામ માટે અમલસાડ બસ માં બેઠા હતા ત્યારે આશરે 9 વાગ્યા ની આસપાસ બસ રસ્તાની બાજુમાં ઉતરી પડી પણ પછી મને કાઈ યાદ નથી. સારવાર માટે પારસી હોસ્પિટલ માં સારવાર માટે આવ્યા છીએ. - કાંતાબેન લાડ, મુસાફર, ધમડાછા\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે ���ાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://duta.in/news/2019/10/9/%E0%AA%AC%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%9C%E0%AA%A5-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%AE%E0%AA%A3%E0%AA%A8-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%A7-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%A4-%E0%AA%B6%E0%AA%95%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%B2-c3b47100-ea27-11e9-bc16-7ad01eed3ee03569436.html", "date_download": "2021-01-18T00:38:05Z", "digest": "sha1:WEEVAPODDORQM2D7Y23JXY5XTJLOFX3D", "length": 4439, "nlines": 116, "source_domain": "duta.in", "title": "બગોદરામાં જૂથ અથડામણની ઘટનામાં વધુ એક મોત થતા શોકનો માહોલ - Surendranagarnews - Duta", "raw_content": "\nબગોદરામાં જૂથ અથડામણની ઘટનામાં વધુ એક મોત થતા શોકનો માહોલ\nબગોદરા તા. 8 ઓક્ટોબર 2019, મંગળવાર\nઅમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે થોડા દિવસો પહેલા ખેતરમાં ઘાસ લેવા જેવી નજીવી બાબતે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમ્યાન બીજા યુવકનું પણ મોત નીપજતાં પરિવારજનો તેમજ સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવાં પામી હતી.\nજ્યારે પરિસ્થિતિ વધુ ન વણશે અને ફરી કોઈ બનાવ ન બને તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ બનાવના નાસતાં ફરતાં મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.\nઆ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગોદરા ખાતે રહેતાં અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ખેડુત બનુભાઈ માવસંગભાઈ મકવાણાને ખેતરમાં ઘાસ કાપવા જેવી બાબતે તેમજ જારનો પાક વાઢી લેતાં બોલાચાલી થઈ હતી. જે વધુ ઉગ્ર બનતાં અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો સામસામે આવી જતાં હિંસક અથડામણ થઈ હતી જેમાં ખેડુત બનુભાઈના ભાણેજ દશરથ નાનુભાઈ દેવત્રા ઉ.વ.૧૬વાળાનું મોત નીપજ્યું હતું....\nઅહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lkbzVAAA\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://mtnews.in/bhagvan-bhole-nath-sa-mate-smasan-ma-rahe-che-jano-smasan-ma-rahevanu-karan-jani-ne-tame-choki-jaso/", "date_download": "2021-01-18T00:18:55Z", "digest": "sha1:EZ46L74UXNI67S2FH7OMWGJJA7RZKGUK", "length": 7662, "nlines": 44, "source_domain": "mtnews.in", "title": "ભગવાન ભોલેનાથ શા માટે સ્મશાનમાં રહે છે જાણો. સ્મસાનમાં રેહવાનું કારણ જાણીને તમે ચોકી જશો.. |", "raw_content": "\nભગવાન ભોલેનાથ શા માટે સ્મશાનમાં રહે છે જાણો. સ્મસાનમાં રેહવાનું કારણ જાણીને તમે ચોકી જશો..\nહિન્દુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓ છે, ભગવાનના ઘણા સ્વરૂપો છે, કેટલાક શિવની ઉપાસના કરે છે, કેટલાક વિષ્ણુની પૂજા કરે છે, કેટલાક રામની પૂજા કરે છે અને કેટલાક સાંઈની પૂજા કરે છે, કેટલાક લ���કો કબીરમાં વિશ્વાસ કરે છે. કેટલાક લોકો માને છે કે ભગવાન પ્રકાશના બિંદુ જેવા છે, તેનું કોઈ સ્વરૂપ નથી, તે એક શક્તિ છે જે આ આખા વિશ્વને જોડે છે. તે જ સમયે કેટલાક લોકો એવા પણ છે જે ભગવાનની જેમ કોઈ શક્તિ અથવા શક્તિમાં વિશ્વાસ કરતા નથી. ભારતીય દર્શનમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય દર્શનનું વિજ્ઞાન ખૂબ મોટું છે.\nપરંતુ તમામ પ્રકારના દર્શન અને શક્તિઓ તમને એક સ્થાન પર લઈ જશે, બધાનો સારાંશ એ છે કે આ વિશ્વ ક્ષણિક છે, આ વિશ્વની દરેક વસ્તુ નશ્વર છે અને બધું અપૂર્ણ છે. એક દિવસ બધું નાશ પામશે. કશું શાશ્વત નથી. આવી સ્થિતિમાં, આ બધા ધર્મોનો સારાંશ છે, છતાં માન્યતાઓ ભિન્ન હોય છે.\nભગવાન શિવનો સ્મશાનસ્થળ શિવાયના અનુયાયીઓ માને છે કે ભગવાન ભોલેનાથ સૌથી અલગ છે. અવિનાશી છે, તેઓ સ્મશાનગૃહમાં રહે છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ભોલેનાથ શા માટે સ્મસાનમાં રહે છે, હકીકતમાં, આ દુનિયામાં કંઈ કાયમી નથી. ભોલેનાથ વિશ્વ અને જીવનનું સંતુલન જાળવવા માટે સ્મશાનમાં રહે છે. આ દુનિયા ખોટી છે. એક દિવસ બધું નાશ પામશે. અહીંની દરેક વસ્તુ જમીનમાં રહેશે. મનુષ્ય સાથે કશું જ જશે નહીં.\nજો વ્યક્તિ મોહના સત્યને જાણતો નથી, તો પછી ભલે જનતા તેમાં વિશ્વાસ ન કરે અને ભૌતિકતાના આનંદમાં ડૂબી જાય. પરંતુ જેણે આ જીવન મેળવ્યું છે તેને એક દિવસ પાછો જવું પડશે, શરીર અને આત્મા ઘણા દિવસો સુધી સાથે નથી. માણસ માયામાં ફસાઈ જાય છે અને આ જીવનનું સત્ય ભૂલી જાય છે. જીવનનો હેતુ પૈસા અને સંપત્તિ કમાવવાનો નથી. આ જન્મ અને મૃત્યુના બંધનમાંથી છૂટકારો મેળવવો પડશે.\nમાણસની અંતિમ અંતિમ સંસ્કાર આ કારણોસર જ ભગવાન શિવએ તેમના નિવાસસ્થાન તરીકે સ્મશાન ઘાટની પસંદગી કરી છે, શિવ તેમના શરીરમાંથી શરીરની રાખને માળી નાખે છે, નર્મંદની માળા પહેરે છે. પાયર્સની વચ્ચે જીવો કારણ કે જીવનનો હેતુ અને જીવનની અંતિમ યાત્રા માણસને સ્મશાનમાં લાવે છે. અહીં, શરીર બળીને નાશ પામે છે, શરીરનો આસક્તિ પણ નાશ પામે છે.\nઅહીં રહીને શિવ સંતુલનનો સંદેશ આપે છે, તે જ રીતે તે વિષ અને અમૃત બંને પીને સંતુલન રાખે છે. શિવ તેની ગળામાં ઝેરના સાપમાં લપેટાય છે, સંતુલન બતાવે છે. માયા એટલી જ સારી અને આકર્ષક છે જેટલું શિવ સ્મશાનમાં રહે છે. તેમની સાથે ઓગર, પ્રેત પિશાચ અને તેના જેવા વિકૃત ભક્તો પણ છે. તેમના ભક્તોને ગણ કહે છે. તેમના ભક્તો દેખાવમાં વિચિત્ર રીતે વિખરાયેલા અને અમાનવીય લાગે છે. શિવનો સંદેશો ફક્ત તેમના સ્મશાનગૃહમાં રોકાવાનું વાસ્તવિક કારણ કહે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/coronavirus-in-gujarat/", "date_download": "2021-01-18T00:38:13Z", "digest": "sha1:TJDS6KRGCGAL6XOVGPA7LID7DL66D6Z2", "length": 38658, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "coronavirus in gujarat - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nચીનમાં લોકડાઉન/ અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4770નાં મોત, સરકાર ભલે વાહવાહી કરે પણ કોરોના એશિયામાં થયો રિટર્ન\nઅમેરિકામાં કોરોનાનો કહેર જાણે કે પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. કોરોનાના કેસ અને કોરોનાના કારણે થતા મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે...\nરસીકરણ : મૃતક નર્સ, રિટાયર્ડ ડોક્ટર અને કોન્ટ્રાક્ટ પુરો થયો હોય તેવા કર્મચારીઓના લાભાર્થી યાદીમાં નામ, મળતિયા લાભ લઈ લેશે\nકોરોના મહહામારીનો સામનો કરવા માટે આગામી 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના વેક્સિનેશનમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના રસી...\nકોરોનાના હાહાકાર વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિએ માત્ર ફૂલો પર કર્યો અધધ પાંચ કરોડનો ખર્ચ, મચ્યો હોબાળો\nફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કોરોના કાળમાં કરેલા ખર્ચાના કારણે વિરોધનો સામનો કરી રહ્યા છે. વિપક્ષી દળના નેતાઓ આ માટે તેમના પર નિશાન સાધી રહ્યા છે....\nરસીકરણ/ કોરોના વેક્સીનની પહેલી ખેપ પહોંચી દિલ્હી, પુણેથી આજે 13 શહેરોમાં મોકલવામાં આવી રસી\nદેશવ્યાપી કોરોના વેક્સીનેશન શરૂ થવામાં હવે ફક્ત ગણતરીના દિવસો બચ્યા છે. આ વચ્ચે સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પહોંચી ગઇ છે. આજે...\nરસીકરણ/ 9 દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી, સૌથી પહેલાં આ દેશોને ભારત આપશે પ્રાધાન્ય\nભારત સરકાર 16મી જાન્યુઆરીથી ઘરઆંગણે કોરોનાના રસીકરણનો આરંભ કરવાની છે ત્યારે ઓછામાં ઓછા નવ દેશોએ ભારતની કોરોના રસીની માગણી કરી હોવાની જાણકારી મળી હતી. આ...\nસાવધાન/ કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જાપાનને વાયરસમાં મળ્યા 12 મ્યૂટેશન\nજાપાનમાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન મળી આવ્યો છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીઓમાં આ સ્ટ્રેન મળી આવ્યો છે. આ સ્ટ્રેન દક્ષિણ આફ્રીકા અને બ્રિટેનમાં મળી...\nકોરોનાનો આ તો કેવો ખૌફ પત્ની સંક્રમિત ના થઇ જાય એ માટે પતિએ શોધ્યો જોરદાર જુગાડ, જાણો એવું તો શું કર્યુ\nકોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ઉથલ પાથલ મચેલી છે. કોરોનાના ચેપથી બચવા માટે લોકોને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપવામાં આવે છે. ક્યારે અને ક્યાંથી...\nકોરોનાના નવા સ્ટ્રેનનો ખૌફ, આ દેશ 31 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય સરહદો રાખશે બંધ\nસાઉદી અરેબિયાએ વાયરસનાં નવા સ્ટ્રેનની ભયાનક્તાને જોતા આંતરાષ્ટ્રિય યાત્રાઓ માટે પોતાની સરહદોને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ગૃહ મંત્રાલયે શનિવારે આ...\nઆખરે ચીન ઝૂક્યુ: WHOની ટીમને દેશમાં પ્રવશે અને કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે આપી મંજૂરી\nકોરોના વાયરસની ઉત્પત્તીની તપાસ માટે ચીન તૈયાર થઇ ગયું છે, ચીને WHOની ટીમને પોતાના ત્યાં આવવા અને તપાસની મંજુરી આપી દીધી છે, કેટલાક દિવસો પહેલા...\nકોરોના/ દેશવ્યાપી બીજા ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચ્યો ‘કોવીશિલ્ડ’ વેક્સિનનો પહેલો જથ્થો\nદેશમાં કોરોના વેક્સિનેશનની તૈયારી વચ્ચે શુક્રવારે દેશભરમાં શુક્રવારે બીજો ડરાઇ રન થવાનો છે. આ બધા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટની કોરોના વેક્સિન...\nચીને 1.1 કરોડ લોકોને ઘરમાં પૂર્યા, માત્ર 51 કેસ નોંધાતાં અમદાવાદ જેવા શહેરને બાનમાં લીધું\nઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાઇરસ ફેલાવે નહીં તેની સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી...\nહાહાકાર/ ચીનમાં કોરોનાએ માથુ ઉચક્યુ, એક જ દિવસમાં આટલા કેસ આવતાં ફરીથી લોકડાઉન\nકોરોના વાઈરસના પ્રકોપ ચીનમાં ફરી વધી ગયુ છે. ચીને હેબેઈ પ્રાંતના કેટલાંક હિસ્સામાં ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. હેબેઈ પ્રાંતે કોરોના વાઈરસના કેસોમાં...\nગુજરાતમાં 50 હજાર તૈયાર કરાયા માસ્ક : કોઈ પણ વાયરસ નહીં ભેદી શકે, કોરોના વોરિયર્સને અપાયા\nકોરોનાના સમયકાળમાં અમારૂ સંશોધન કાર્ય અટકયુ નથી. વિદ્યાર્તીઓની મ��દતી કોરોના વોરીયર માટે એવા માસ્ક બનાવ્યા જે પહેરવાથી કોઈપણ પ્રકારના વાયરસ અને બેકટેરીયાથી સુરક્ષા મળી રહે....\nલોસ એન્જેલસ કાઉન્ટીમાં જ દર છ સેકન્ડે એક જણને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ, બ્રિટન ભયંકર મંદીમાં સપડાશે\nયુકે સ્ટ્રેઇન તરીકે વિખ્યાત બનેલો વાઇરસનો નવો સ્ટ્રેઇન 50થી 70 ટકા વધારે ઝડપથી ફેલાતો હોવાનું જણાવાને પગલે યુકેની સરકારે ફેબ્રુઆરીની મધ્ય સુધી ચાલનારૂં ત્રીજું લોકડાઉન...\nઅનોખો વિરોધ/ લોકડાઉનથી કંટાળેલા લોકોની ધીરજ ખૂટી, મેટ્રોમાં એકબીજાને કરવા લાગ્યા Kiss\nકોરોના વાઈરસના કારણે ઘણાં ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ અને જાહેર સ્થળોએ અનેક પ્રતિબંધોથી કંટાળેલા લોકોની ધીરજ ખુટતી નજરે આવી રહી છે. આવું જ કંઈ રશિયામાં...\nદેશવાસીઓને નવા વર્ષની ભેટ: સીરમ ઇન્સ્ટિટ્યુટની વેક્સિનને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી,પાંચ કરોડ ડોઝ તૈયાર\nનવા વર્ષનો પ્રથમ દિવસ દેશવાસીઓ માટે મોટી ખુશખબરી લઇને આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ દેશવાસીઓને કોરોના વેક્સિનની ભેટ મળી છે. માત્ર ભારતની જ નહીં...\nકોરોનાના જનક ચીનને નવા વર્ષની ભેટ, પ્રથમ દિવસે જ નવા કોરોનાના સ્ટ્રેનનો ફૂટી ગઈ ભાંડો\nચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો. 2020ના આરંભે પહેલીવાર કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ચીનના વુહાન પ્રાંતમાંથી...\nકોરોના રસીનું A to Z : રસીથી કોરોના મટશે નહીં પણ રસીથી થશે આ ફાયદો, જાણી લો શા માટે લેવી જોઈએ કે નહીં\nકોરોનાની અગિયાર રસી એવી છે, જેને વિવિધ દેશોએ મંજૂરી આપી છે. ક્યાંક મર્યાદિત મંજૂરી મળી છે, તો ક્યાંક મોકળા મને રસી વપરાતી થઈ છે. એટલે...\nમહામારી/ 2 જાન્યુઆરીથી દેશભરમાં એક સાથે કોરોના વેક્સીનની ‘ડ્રાય રન’, 86 કરોડ સિરિંજનો ઓર્ડર અપાયો\nભારતમાં કોરોના મહામારી છેલ્લા કેટલાક સમયથી એકંદરે નિયંત્રણમાં આવી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬ ટકાને પાર થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં કોરોનાના નવા પ્રકારથી...\nસરકારની ચેતવણી, કોરોનામાં આ બેદરકારી રાખી તો નવા સ્ટ્રેનમાં મળશે માત્ર મોત\nભારતમાં પણ કોરોના વાઇરસના નવા સ્વરુપનો પ્રવેશ થઇ ચુક્યો છે. અગાઉ બ્રિટનથી આવેલા પૈકી આઠનો કોરોનાના નવા સ્વરુપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ જ...\nએક મહિનામાં બ્રિટનમાંથી 33,000 પ્રવાસી ભારત આવ્યા, નવા સ્ટ્રેનથી બગડી શકે છે હાલત\nસ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા,...\nમાસ્ક વિના પકડાયા તો થશે 6 મહિનાની સજા, આ દેશે કાયદો બનાવ્યો : દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ\nચીન અને રશિયાએ આજે કોરોના મહામારીમાં થયેલી ખુવારી અનેકગણી વધારે હોવાની કબૂલાત કરી હતી. જ્યાંથી કોરોના ફેલાયો તે વુહાન શહેરમાં એપ્રિલ મહિનામાં કરવામાં આવેલા સેરોલોજિકલ...\nબ્રિટનથી આવેલા પ્રવાસીઓમાં 114 કોરોના પોઝિટીવ : 20માં નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા, આ રાજ્યોમાં છે કેસો\nભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે...\nકોરોનાનો હાહાકાર/ ચીનમાં કેસના સાચા આંકડા દસ ગણા જ્યારે રશિયામાં ત્રણ ગણા વધારે\nચીન અને રશિયાએ આજે કોરોના મહામારીમાં થયેલી ખુવારી અનેકગણી વધારે હોવાની કબૂલાત કરી હતી. જ્યાંથી કોરોના ફેલાયો તે વુહાન શહેરમાં એપ્રિલ મહિનામાં કરવામાં આવેલા સેરોલોજિકલ...\nખુશખબર/ ઑક્સફોર્ડની વેક્સીન કોરોનાથી 100 ટકા સુરક્ષા આપશે, નવા સ્ટ્રેન સામે પણ પ્રભાવી\nઓક્સફર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કરવામાં આવેલી કોવિશીલ્ડ રસી કોરોના વાયરસનાં નવા સંક્રમણ માટે પણ અસરકારક છે, બ્રિટનનાં એક મિડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું...\nકોરોના મહામારીને ખાળવા યુરોપે ‘બાંયો ચડાવી’ : સમગ્ર ખંડમાં આજથી મહારસીકરણની શરૂઆત\nકોરોનાની મહામારીમાંથી ઉગરવા માટે સમગ્ર યુરોપિયન યુનિયનેઅત્યારે બાંયો ચડાવી છે અને સમગ્ર ખંડમાં આજથી રસીકરણની શરૂઆત થઇ છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થયકર્મીઓ અને વૃદ્ધોને રસી આપવામાં...\nગુજરાત સહિત આ ચાર રાજ્યોમાં આજથી કોરોનાના રસીકરણની મોક ડ્રિલ, રસી આપવાની પ્રક્રિયાની સંપૂર્ણ ચકાસણી કરાશે\nકોરોના મહામારીને અટકાવવામાં મદદરૂપ ગણાતી રસી આપવા માટેની પ્રક્રિયાની મોક ડ્રીલ કેટલાક રાજ્યોમાં 28મી તારીખથી શરૂ કરી દેવામાં આવશે. ડ્રાય રન કે મોક ડ્રીલ હાલ...\nકોરોના પોઝિટીવ બનવા તૈયાર છો તો મળશે 4 લાખ રૂપિયા, અહીં 2500 લોકોને લગાડાશે ચેપ\nદુનિયાભરમાં કોરોના વાયરસે છેલ્લા એક વર્ષથી હાહકાર મચાવ્યો છે. એક વર્ષની અંદર દુનિયાના લાખો લોકોનો જીવ કોરોનાના કારણે ગયો છે. દુનિયાભરના તમામ લોકો કોરોનાથી બચવાનો...\nકોરોના વેક્સિન લગાવવી છે તો અમદાવાદીઓ માટે છે ચાન્સ, વહેલા તે પહેલાં અહીં કરો રજિસ્ટ્રેશન\nઅમદાવાદ શહેરમાં રહેતા હોય અને જેમને હજુ કોરોના વેકિસન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય એવા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં...\nઓ બાપ રે કોરોનાના કહેર વચ્ચે હવે આ રોગનો ખતરો, આ દેશમાં 11 લાખને મોતને ઘાટ ઉતારાશે\nદુનિયાભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. હજુ પણ દુનિયાને કોરોનાથી છુટકારો મળ્યો નથી. દુનિયાના સંશોધકો કોરોના વાયરસની રસી બનાવવામાં લાગેલા છે....\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/what-about-agricultural-law-now-will-there-be-a-solution-or-not-br", "date_download": "2021-01-18T01:57:23Z", "digest": "sha1:2GHB7GZCKUMZFE746OVIDPLWVK2X5CBL", "length": 10552, "nlines": 51, "source_domain": "mantavyanews.com", "title": "વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પછી….", "raw_content": "\nકૃષિ આંદોલન / વાતાઘાટનો મુદ્દો શું કૃષિ કાયદાનું હવે શું કૃષિ કાયદાનું હવે શું ઉકેલ આવશે કે પછી….\nકૃષિકાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો 50મો દિવસ પૂર્ણ થયો. કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપી દીધો છે અને આંદોલનનો ઉકેલ લાવવા માટે સુપ્રિમ કોર્ટે કમિટિની ગઠન કર્યું છે ત્યારે હવે આ અંગે દરેક ખેડૂતો, સરકાર અને વિપક્ષોમાંથી નિવેદન શરૂ થયા છે.\nકૃષિ કાયદાનું હવે શું \nકૃષિકાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો 50મો દિવસ\nકૃષિકાયદા પર સુપ્રિમકોર્ટનો સ્ટે આપ્યો\nઆંદોલનનો ઉકેલ લાવવા માટે કોર્ટે કમિટિનું કર્યું ગઠન\nસુપ્રિમ કોર્ટના સ્ટે બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ\nખેડૂત સંગઠનનો આરોપ, કમિટ���ના લોકો પહેલાથી કાયદાના સમર્થનમાં\nખેડૂતોની માંગ કાયદા પરત જ લેવાય\nસુપ્રિમના સ્ટે બાદ રાજકીય નિવેદનબાજી શરૂ\nભાજપના સાંસદ હેમા માલિનીનું ખેડૂતો અંગે નિવેદન\nકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ખબર નથી તે શું ઈચ્છે છે\nઅમને ખબર છે કોના કહેવાથી ખેડૂતો દેખાવ કરી રહ્યાં છે\nકૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 49મો દિવસ છે. સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાને લાગુ થવાથી અટકાવી દીધા છે. કોર્ટે સરકાર-ખેડૂત સંગઠનો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિટીની રચના કરી છે એની પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કમિટીમાં સામેલ ચાર લોકો પહેલાં જ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. તો આ તરફ ખેડૂતો પણ આંદોલનને ચાલુ રાખવા માટે મક્કમ છે. આજે તેઓ કૃષિ કાયદાની નકલની હોળી કરી રહ્યાં છે. ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે જે પ્રદર્શન કરી રહ્યા છે તેમને તો પોતાને જ ખબર નથી કે તે શું ઈચ્છે છે અને કૃષિ કાયદામાં શું વાંધો છે આનાથી ખબર પડે છે કે તે કોના કહેવાથી દેખાવો કરી રહ્યા છે.હેમા માલિનીએ એવું પણ કહ્યું કે, કૃષિ કાયદાના અમલને અટકાવવો સારી વાત છે, આનાથી મામલો શાંત થવાની આશા છે. ખેડૂત ઘણા વખતની ચર્ચા પછી પણ માનવા માટે તૈયાર નથી.\nસુપ્રિમનો નિર્ણય કોંગ્રેસે આવકાર્યો\nપરંતુ સુપ્રિમે ગઠન કરેલી કમિટિ પર સવાલ ઉઠાવ્યા\nકમિટિના સભ્યો પહેલાથી કૃષિ કાયદાના સમર્થનમાં\nકમિટિના સભ્યો પહેલેથી જ મોદીજી સાથે\nઆ બાજુ કોંગ્રેસે સુપ્રિમ કોર્ટે ગઠન કરેલી કમિટીના સભ્યો અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ-પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે એને અમે વધાવીએ છીએ, પણ જે ચાર સભ્યની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ ચાર સભ્ય પહેલાંથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યા છે. આ લોકો ખેડૂતો સાથે શું ન્યાય કરશે એ સવાલ છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશે.\nકમિટિ અંગે ખેડૂત નેતાની સ્પષ્ટતા\nઅમે કમિટિ બનાવવાની માગ કરી નથી\nકાયદા પર સ્ટે બાદ પણ આંદોલન ચાલુ રહેશે\nકાયદો પરત ખેંચાય તે જ અમારી માગ\nકમિટિ અંગે બેઠક બાદ આ અંગે નિર્ણય અમે લઈશું\nસુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલા સમિતિ મામલે ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. આ સાથે જ પ્રદર્શનનું સ્થળ પણ નહીં બદલાય. કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે, અમે સમિતિ બનાવવાનું કહ્યું ન હતું. અમે કાયદો પરત લેવાની માંગણી કરી રહ્યા છીએ. સરકાર જ્યાં સુધી કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. ટિકેતે કહ્યું કે, જિતેન્દ્ર માન સિંહ અમારા સંગઠનમાં નથી. અમે તેમને ઓળખતા નથી. અમે બેઠક પછી કોઈ નિર્ણય કરીશું.\nહવે જોવાનું એ રહ્યું કે સુપ્રિમ કોર્ટે બનાવેલી કમિટિની બેઠકમાં ખેડૂતો બેસે છે કે નહીં. સરકાર કાયદો પરત ખેંચશે કે નહીં. સુપ્રિમકોર્ટ હવે આંદોલન પર શુ નિર્ણય કરશે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nRajkot / ચૂંટાયેલા પ્રતિનિધિ ધમકાવે તો મને ફરિયાદ કરજો, મુખ્યમંત્રીના...\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/ajab-gajab/monkey-baby-playing-in-garden/", "date_download": "2021-01-18T00:13:38Z", "digest": "sha1:MI26EU26JHZLJPJKSBBVWRLON7JKOF2D", "length": 14275, "nlines": 251, "source_domain": "www.apnubhavnagar.in", "title": "વાંદરાના બાળકએ કર્યું, કઈક એવું અને પછી! | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Ajab Gajab વાંદરાના બાળકએ કર્યું, કઈક એવું અને પછી તેની માતાના ખભા પર બેઠો,...\nવાંદરાના બાળકએ કર્યું, કઈક એવું અને પછી તેની માતાના ખભા પર બેઠો, સોશિયલ મીડિયામાં સૌએ કહ્યું- વાહ…\nકોલોબસ મંકીના બાળકનો વીડિયો આજકાલ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોલોબસના બાળકની ક્યૂટ એન્ટિક્સ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના દિલ જીતી ગઈ છે. આ વિડિઓમાં, કોલોબસ વાંદરાનું સુંદર બાળક ઉછળતું આવે છે અને તેની માતાના ખભા પર બેસે છે.\nકોલોબસ મંકીના બાળકનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોલોબસના બાળકની ક્યૂટ એન્ટિક્સ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના દિલ જીતી ગઈ છે. આ વિડિઓમાં, કોલોબસ વાંદરાનું સુંદર બાળક ઉછળતું આવે છે અને તેની માતાના ખભા પર બેસે છે.\nઆટલું જ નહીં, મમ્મી અહીં બેસીને ખંજવાળ શરૂ કરે છે અને ત્યાં ચૂપચાપ બેઠેલી માતાને ખ��ેલ પહોંચાડે છે. આટલી તકલીફ પછી પણ જ્યારે માતા કઈ કરતી નથી થતી ત્યારે તે આજુબાજુ જોવા માંડે છે.\nસિનસિનાટી ઝૂ અને બોટનિકલ ગાર્ડનના officialફિશિયલ ફેસબુક પેજ પર કોલોબસ વાંદરોનો એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં દેખાતા બાળકનું નામ ફોઈબે છે, જે ફક્ત બે મહિનાનો છે. આ વિડિઓ ક્લિપમાં, તમે જોઈ શકો છો કે ફોબી નામનું એક નાનું વાંદરો ઝૂના ઘેરામાં બેઠેલી માતાની આસપાસ કૂદી ગયો છે. એટલું જ નહીં, તે કૂદકો લગાવશે અને માતાના ખભા પર બેસે છે.\nઆ વીડિયો શેર થયા પછીથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ વીડિયોને શેર થયાને 22 કલાક થયા છે અને અત્યાર સુધી આ વીડિયો 73 હજાર પર જોવાયો છે. વળી, આ વિડિઓ પર હજી સુધી 4 હજારથી વધુ પ્રતિક્રિયા આવી છે. અને આ અંગે એક હજારથી વધુ ટિપ્પણીઓ મળી છે.\nઆ વીડિયો પર ટિપ્પણી કરતાં સોશ્યલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે, તે ખૂબ જ સુંદર છે. ત્યાં એક યુઝરે લખ્યું .. આ ખૂબ જ સુંદર વાંદરો છે.\nમાતાના ખભા પર બેઠો\nPrevious articleસિંહનું ટોળું માંસ ખાતું હતું અને ખાતા ખાતા કર્યો હુમલો, અને બન્યું કઈક આવું કે અમિતાભ બચ્ચને પણ કર્યો વિડીયો સેર અને પછી કહ્યું – મેં તે જાતે જોયું…\nNext articleસોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3 બાળકોને તેમના માતા પિતા ગુમાવ્યા બાદ દત્તક લીધા..\nજો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો\nકાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.\nરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા\nહેડકીમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર\nઆ પાંચ બજેટ આજે પણ યાદ છે, જેનાથી ભારતનું ચિત્ર બદલાઈ...\nકાલુપુરમાં સામાન્ય ટ્રેન, મેટ્રો ટ્રેન તેમજ બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન બનશે\nવિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક...\nરાજસ્થાનથી ઘાસચારાની શોધમાં ગુજરાત આવ્યા અને ગુજરાતી એ ગાયોને ખેતરમાં ચરવા...\nગુજરાત પોસ્ટ વિભાગમા ડાક સેવકની ભરતી\n૯૯% લોકો નથી જાણતા ડાબી બાજુ પડખું ફરીને સુવા સાથે જોડાયેલી...\nભારતમાં બનેલી આ છે દુનિયાની સૌથી લાંબી ટનલ\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/category/novel-episodes", "date_download": "2021-01-18T01:28:44Z", "digest": "sha1:GV2BOS54IFFEAAJI3PSVWZUR4HSLJHNK", "length": 16066, "nlines": 218, "source_domain": "www.matrubharti.com", "title": "Best Novel Episodes Books read and Download free | Matrubharti", "raw_content": "\nસંગાથ(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)\" દીદી, આપણે ક્યાં જઈએ છીએ \" પ્રાચી\" યાર , આ દીદી કહેવાનું છોડી દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી ...\nવણકેહવાયેલી વાતું - 3\nફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી ...\nએ સમય સંજોગ... ભાગ -૫\n*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૫૨૦-૬-૨૦૨૦..... શનિવાર...આગળ નાં ચોથા ભાગમાં આપણે જોયું કે ભારતી અને જય ની કેવી કરુણ હાલત છે અને જય ને દૂધ નાં બદલે ભારતી ...\nપ્રિત નું પાનેતર - પાર્ટ 5\nરાધા બેન ને દવાની અસર ઓછી થતી હતી ..હવે તે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતા... તેમણે આંખો ખોલી જોયું તો , સામે સાગર અને એક અજાણી યુવતી બેઠી ...\nસુંદરી - પ્રકરણ ૫૮\n આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો. “વોઝ જસ્ટ પાસિંગ બાય, તો થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી” જયરાજ જ્યાં ...\nદરિયાના પેટમાં અંગાર - 8\nજ્યારે જ્યારે વિચાર મારા મગજમાં આવ્યા એ તમામ ને ડાયરીમાં લખી નાખ્યા. વધુ પડતા વિચાર મને હંમેશા આ દેશ અને દેશની પ્રજાના જ આવ્યા છે. વિશ્વગુરુ ભારત અનેક વિદેશી ...\nપ્રગતિ ભાગ - 11\n \" પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો. \" અ.. બ..બબ....હું \" આયુશી ના ગળામાંથી ...\nઓલિવર સેમેટરી - 6\nપ્રકરણ : ૬ – મૂર્તિ ૯ ઓકટોબર, ૧૯૯૬ ઓલિવર સેમેટરી. એડમ ઘરના નીચેના માળે આંટાફેરા મારી રહ્યો હતો અને ડેલીન ઉપર ગેસ્ટરૂમમાં ચોપાટ શોધવામાં મશગૂલ હતો. એડમ થોડીવાર લિવિંગરૂમના ...\nહમેં તુમસે પ્યાર ઇતના - 12\nપ્રકરણ- બારમું/૧૨સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ ...\nદો ઈતફાક - 2\nરાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં થોડી વાર માં એના ફોન ની રીંગ વાગી. માયરા ફોન ઉપાડતાં ...\nએ સમય સંજોગ... ભાગ - ૪\n*એ સમય સંજોગ* વાર્તા ... ભાગ -૪૨૦-૬-૨૦૨૦ .. શનિવાર....આગળ નાં ત્રીજા ભાગમાં જોયું કે પોલીસ સ્ટેશનમાં ગામવાળા એ એમ્બેસેડર ને નુકસાન કર્યું..અને અમદાવાદ ફોન કર્યો ઇન્સ્પેકટરે પણ મગનલાલ જોડે ...\nસ્ત્રીનો સંઘર્ષ - 4\nભાગ-૪ હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ સમયે જ તેને એક મેસેજ આવ્યો. \"મારું કામ સરળ ...\nભાગ :- 14સવિતા બેન વાત શરુ કરે છે.આ ..... આ ..... આ ..... આ .....કહાની ચંદ્ર વંશી પરિવાર કીચંદ્ર વંશી પરિવાર .....ચંદ્ર વંશી પરિવાર .....(back ground ગીત વાગે છે ...\nનસીબ નો વળાંક - 15\nઆગળના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માં પહોંચીને યશવીરે અનુરાધાને હિચકિચાટ સાથે હકીકત જણાવતાં કહ્યું કે \"સાંભળો, હજુ વેણુ ને અમે સાવ સાજુ નથી કરી શક્યા...જો તમારે આને ...\n-: અપર-મા (3) તારી વાત બિલકુલ સત્ય છે. સ્ત્રી ન બોલે પરંતુ તેની આંખો ઘણું બધું બોલતી હોય છે. સમજદાર હોય તેણે ફક્ત સમજવાની જરૂર હોય કારણ સ્ત્રી બોલે કે ...\nસ્નેહનો સબંધ - 20\nપ્રકરણ-૨૦(ગતાંકથી શરૂ)આહાનાથી ગુસ્સે થઈને હું તેના ઘરેથી નીકળીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો. આહાનાનો ગુસ્સો અને નારાઝગી વ્યાજબી છે પણ તેણે મને તેના ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. તેની ...\nરુદ્રની રુહી... - ભાગ-60\nરુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -60 સંગીતસંધ્યા અને મહેંદી ફંકશન-૧ રિતુ રુહીને લઇને તેના રૂમમાં જતી રહી.જ્યાં હાજર બ્યુટીશીયને રિતુ,કિરન અને રુહીની બ્યુટી ટ્રીટમેન્ટ શરૂ કરી.જેમા શરૂઆત ...\nવુલ્ફ ડાયરીઝ - 20\nસવારે કિમ 6 વાગ્યે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર પહોચી. “તું આટલો વહેલો..” જેક પાસે જઈ ઈવ કહી રહી હતી. “10 ચક્કર.. આ મેદાનના..” ઈવની વાત ના સાંભળતા, જેકએ દોડતા ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/kota-jk-lone-hospital-bundi-rajsthan-child-hospital-10-kids-dead", "date_download": "2021-01-18T00:50:17Z", "digest": "sha1:V7MXS5AN5E2MTM5IIKOVGZ4NH5OQETPZ", "length": 16028, "nlines": 140, "source_domain": "www.vtvgujarati.com", "title": " કોટા બાદ વધુ એક હોસ્પિટલમાં જોવા મળી બેદરકારી, એક મહિનામાં 10 બાળકોના મોત | kota jk lone hospital bundi rajsthan child hospital 10 kids dead", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્��ળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nરાજસ્થાન / કોટા બાદ વધુ એક હોસ્પિટલમાં જોવા મળી બેદરકારી, એક મહિનામાં 10 બાળકોના મોત\nકોટામાં જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 106ને પાર પહોંચ્યો છે. મોતના આ આંકડા બાદ આ હોસ્પિટલ પર સરકારની નજર તો પહોંચી છે. પરંતુ હવે કોટાની પાસે આવેલા બૂંદીની સરકારી હોસ્પિટલમાં પણ હાલમાં બાળકો મોતના મુખમાં પહોંચી રહ્યા છે. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા છે.\nવધુ એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો\nબૂંદીમાં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા\nજિલ્લા કલેક્ટરે તપાસ શરૂ કરી\nકોટામાં બાળકોના મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જે કે લોન હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 106ને પાર થઈ છે ત્યારે તંત્ર સજાગ બન્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. હવે કોટા બાદ બૂંદીની એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત નીપજ્યા છે.\nહોસ્પિટલે છૂપાવી રાખ્યા હતા આંકડા\nબાળકોના મોતનો આંકડો હોસ્પિટલ દ્વારા ��ૂપાવવામાં આવ્યો હતો. બૂંદીની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓએ જાતે રજિસ્ટર ચેક કર્યું અને મોતની સંખ્યા જોઈને તેઓ હેરાન રહી ગયા. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા હતા. આ દરેક બાળકો નિયોનટલ ઈન્ટેસિવ કેયર યૂનિટમાં મૃત્યુ પામ્યા હતા.\nકોઈનું વજન ઓછું હતું તો કોઈ ઈન્ફેક્શનથી પીડાતું હતું\nસ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે દરેક બાળકો ગ્રામીણ વિસ્તારથી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે કોઈનું વજન ઓછું હતું તો કોઈ ઈન્ફેક્શનથી પીડાતું હતું. કોઈના મોઢામાં ગંદુ પાણી જતું રહ્યું હતું તેના કારણે મોત નીપજ્યા છે. તેઓએ દાવો કર્યો કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે બાળકોના મોત થયા નથી.\nકલેક્ટરે આપ્યા આ આદેશ\nજિલ્લા કલેક્ટરે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફને નિર્દેશ આપવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. કલેક્ટરે કહ્યું કે બાળકોની સારવારમાં કોઈ પણ રીતે બેદરકારી રાખવામાં ન આવે.\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nKota Bundi Rajasthan child death 10 Death બૂંદી રાજસ્થાન બેદરકારી બાળકોના મોત હોસ્પિટલ\nસ્પષ્ટતા / વેબ સીરીઝ 'તાંડવ'માં હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણીને લઇને વિરોધ બાદ સરકાર...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે આજ સુધી એક પણ...\nકાર્યવાહી / CBIની કાર્યવાહી, 1 કરોડની લાંચ લેવા મામલે રેલ્વે એન્જિનિયરિંગ સર્વિસના...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને અપીલ કરી કહ્યું:...\nઅવસાન / સોનૂ નિગમના ગુરૂ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષની ઉંમરમાં નિધન, PM મોદી...\nતકરાર / ખેડૂતો હવે આકરા પાણીએ : 26મીના એલાન પર અડગ અને કમિટી મુદ્દે કરી નાખી મોટી...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયા���ો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=658", "date_download": "2021-01-18T01:24:04Z", "digest": "sha1:PFYFGTHID2PCFC4CFQS53URR4HP4GYAC", "length": 15428, "nlines": 120, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: રમુજી ટૂચકાઓ – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરમુજી ટૂચકાઓ – સંકલિત\nOctober 1st, 2006 | પ્રકાર : હસો અને હસાવો | 5 પ્રતિભાવો »\nરેલવેના ડબ્બામાં ખૂબ ગિરદી હતી. સામસામે સીટની બંને બારી પાસે બે સ્ત્રીઓ બેઠી હતી. પહેલીએ બારી બંધ કરી. બીજીએ વાંધો લીધો અને ઘાંટા પાડીને બોલી, ‘બારી ખોલી નાખો, પવન ન આવે તો હું અકળાઈને મરી જાઉં.’\nબીજીએ ખોલવા ન દીધી અને કહ્યું, ‘મને મારા ડૉકટરે બહુ પવન ખાવાની ના કહી છે. અરે, બાપ રે બાપ, આવો ઠંડો પવન ખવરાવીને તારે મને મારી નાખવી છે \nવાતનું વતેસર થવા માંડ્યુ. બીજા ઘણા પેસેન્જર જગા ન મળવાથી ઊભા હતા. તેમાં બે છોકરાઓ ટીખળી હતા, તે બારી પાસે ગયા અને બારી ઝડપથી ખોલી નાખી.\nપહેલી બાઈને કહ્યું, ‘લો આ બારી ખોલી, પહેલા તમે મરી જાઓ \nપછી બીજી સ્ત્રીની બારી પાસે જઈને તેની બારી બંધ કરી કહ્યું, ‘હવે તમે મરી જાઓ ચાલો, ઝઘડો કરવાને બદલે જલદી જલદી મરો એટલે જગા ખાલી થા���, અમને બેસવાની જગ્યા મળે અને તમારો ઝઘડો પણ મટે.’\nગામમાં વાણિયો તેની પત્ની સાથે રહેતો હતો. એક દિવસે આ વાણિયાના ઘરમાં ચોર પેઠો. છાપરેથી તે સીધો તે સૂતા હતા તે પલંગ પાસે આવ્યો.\nવાણિયો જાગી ગયો. તે ગભરાયો નહિ. પણ પોતાની પત્નીને ઉઠાડીને કહેવા લાગ્યો, ‘ઊઠ ઊઠ, ભગવાને આપણે ત્યાં જુવાનજોધ દીકરો મોકલી આપ્યો છે.’\nઆમ કહી તે ઊભો થઈને નાચવા લાગ્યો. ‘છોકરાને વહીવટ સોંપીને હવે આપણે શાંતિથી યાત્રા કરી શકીશું. આપણી ચિંતા ટળી ગઈ. આપણે દીકરાનું સ્વાગત કરવું જોઈએ. તું પાટલો લાવ. પૂજા કર અને આરતી ઉતાર.’\nચોર આ ચાલમાં લોભાઈ ગયો. એને થયું કે મફતમાં બધું મળતું હોય તો આનાથી રૂડું શું \nપતિ-પત્ની આને શું નામ આપવું તે બાબતે હૂંસાતૂંસી અને ઘાંટાઘાંટ કરવા લાગ્યા.\nપત્ની કહે, ‘કપૂરચંદ નામ આપો.’ જ્યારે પતિ કહે ‘નૂરમહંમદ નામ’\nઘાંટાઘાંટ અને બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. તેમાં એક નૂરમહંમદ જમાદાર પણ આવ્યા. જમાદારને જોઈને વાણિયાએ કહ્યું, ‘જુઓને જમાદાર, ભગવાને અમને આટલો મોટો દીકરો આપ્યો છે.’\nજમાદાર સમજી ગયા. ચોરને પકડ્યો.\nવાણિયો કહે : ‘તમે સાચવજો, દીકરાને લઈ જાઓ અને તેને સારી રીતે રાખજો \nએક મોટો બંગલો હતો. એમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. ત્યાં સૂચનાનું એક પાટિયું માર્યું હતું. જમણા હાથ તરફ જાવ.\nમાણસ જમણા હાથ તરફ વળ્યો. મોટો ઓરડો હતો. ત્યાં તીર મારી બતાવવામાં આવ્યું કે ડાબા હાથ તરફ વળો. તે તે તરફ ગયો. ત્યાં બીજું પાટિયું માર્યું હતું કે આ બાજુ જાવ, એટલે તે એ બાજુ ગયો. ત્યાં લખ્યું હતું કે દીવાનખાનામાં જાવ. એટલે તે ત્યાં ગયો.\nવળી, ત્યાં એક બીજું પાટિયું મારેલું. તેમાં લખ્યું હતું કે જમણા હાથે જાવ. તે ત્યાં ગયો. તો ત્યાં લખ્યું હતું કે ઉપર જાવ.\nતે વ્યક્તિ સીડી ચઢીને ઉપર ગયો. ત્યાં પાછું ડાબા હાથ તરફ જાવ તેવી સૂચના સાથેનું પાટિયું હતું. તે ત્યાં ગયો. ત્યાં જમણા હાથ તરફ જવાનું પાટિયું હતું. ત્યાં નીચે ઊતરવાની સૂચના લખી હતી. તે નીચે ઊતર્યો; તો ત્યાં લખ્યું હતું કે – જ્યાં ત્યાં શું ભટકે છે \nએક બહેન પોતાના નાના બાળકને તેડીને ભાવનગર બસ-સ્ટેન્ડ ઉપર ઈન્કવાયરી ઑફિસમાં જઈને પૂછવા લાગી. ‘ભાઈ, વડોદરા જનારી બસ ક્યારે મળશે \nકલાર્કે કહ્યું ‘સવારે આઠ વાગે.’\n‘આઠ વાગ્યા પછી કોઈ બસ જાય છે \n‘બીજી સાડા નવ વાગ્યાની મળશે.’\n‘બપોર પછી કોઈ બસ વડોદરા જાય છે \n‘હા, દોઢ વાગ્યાની મળશે.’\n‘સાંજની કોઈ બસ છે \n‘હા, સાંજે સાડ��� પાંચની બસ મળશે.’\n‘રાતની કોઈ બસ છે \n‘હા, રાતની સાડા નવ વાગ્યાની બસ મળશે.’\n‘સારું. ભાવનગરથી જે બસો જાય છે, તેટલી જ વડોદરાથી ભાવનગર આવતી હશે ને.’\n‘હા, જેટલી અહીંથી વડોદરા જાય છે, તેટલી બસો પાછી અહીં પણ આવે છે.’\n‘આમાં એક્સપ્રેસ કેટલી અને લોકલ કેટલી \n‘આટલી એકસપ્રેસ અને આટલી લોકલ’\n‘એક જવાની અને એક આવવાની.’\n‘લકઝરીને સામાન્ય બસના ભાડાના દરમાં કેટલો તફાવત છે \nકલાર્ક પરેશાન થઈ ગયો. તેણે કહ્યું, ‘બહેન, તમારે કઈ બસમાં જવું છે તે જ પૂછો ને. તમારી પાછળ ખાસ્સી એવી લાંબી લાઈન થઈ ગઈ છે. તમારે જે બસનું રિઝર્વેશન કરવું હોય, તે પણ કરી દઉં. બોલો કઈ બસમાં જવું છે \n‘મારે તો કંઈ જવું નથી.’\n‘તો તમે આટલું બધું કેમ પૂછતા હતા \nબહેને કહ્યું ‘તમે મારી સાથે વાત કરતા હતા. જેથી કરીને મારો આ બાબો ચૂપ થઈ ગયો હતો.’\n« Previous મુખવાસ ભાગ:1 – સંકલિત\nઅવાજોનું ઘર – વર્ષા અડાલજા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nફૉરેન રિટર્ન – જયકુમાર દમણિયા ‘Bન્દાસ’\nભગાકાકા માટીના લોંદાને ચાકડે ચઢાવી, એમાંથી માટલા, માટલી, કૂંજા, કોડિયા, કલેડાં, રમકડાં વગેરે માટીનાં વાસણો એટલા સરસ અને કલાત્મક બનાવે કે જોનારાઓ ઘડી બે ઘડી જોયા જ કરે એઓ કુંભારી કામમાં નિપુણ હતા અને એટલે એમનાં હાથે ઘડેલાં માટીનાં વાસણો આજુબાજુના ગામોમાં વખણાતાં હતાં. ‘ચિંતા સોંપી ચાકડે, સૂખે સૂએ કુંભાર’ બપોરના સમયે દુકાનમાં ઘરાકી નહીં હોવાથી, ભગાકાકા અમસ્તા જ ... [વાંચો...]\nશતાયુ થવાનો ઉત્તમ રસ્તો – બકુલ ત્રિપાઠી\nહમણાં જ મને વિચાર આવ્યો ‘સો વર્ષ જીવીએ તો કેવું ’ વિચાર સારો છે, નહીં ’ વિચાર સારો છે, નહીં બીજું તો શું મઝા આવે. બીજા બેચાર મિત્રોને પૂછ્યું. બધાને મન છે, સો વર્ષ જીવવાનું. સવાલ એ છે કે સો વર્ષ જીવવું કેવી રીતે જૂનો સવાલ છે. પણ એનો ઉત્તર શોધવાનો ઉત્સાહ હમણાંનો વધારે દેખાય છે જૂનો સવાલ છે. પણ એનો ઉત્તર શોધવાનો ઉત્સાહ હમણાંનો વધારે દેખાય છે મેં વિચાર કરવા માંડ્યો. આપણી આસપાસમાં ... [વાંચો...]\nબે મુરખાઓ વાતો કરતા હતા. પહેલો : યાર, હાથી એક વૃક્ષ પર ચઢી જાય અને પાછો ઉતરવા માગે તો તેણે શું કરવું જોઈએ બીજો : સાવ સીમ્પલ, હાથીએ એક પાંદડા પર બેસી જવું જોઈએ અને પાનખરની રાહ જોવી જોઈએ.\n5 પ્રતિભાવો : રમુજી ટૂચકાઓ – સંકલિત\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈ��� પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/77110", "date_download": "2021-01-18T01:28:17Z", "digest": "sha1:URH7Z2TNRF5QQUSY5UDG735BA6ZUPG3B", "length": 11184, "nlines": 101, "source_domain": "westerntimesnews.in", "title": "ભારતમાં બે હજાર રૂપિયાની સૌથી વધારે નોટો: અહેવાલ - Western Times News", "raw_content": "\nભારતમાં બે હજાર રૂપિયાની સૌથી વધારે નોટો: અહેવાલ\nનોટબંધી બાદ ૨૦૦૦ રુપિયાની નોટ લોંચ થઈ ત્યારે તેની નકલી નોટ નહીં બની શકે તેવા દાવા કરવામાં આવ્યા હતા\nનવી દિલ્હી, સરકારે ચાર વર્ષ પહેલા ડિમોનેટાઇઝેશન કર્યું હતું. જેનો એક હેતુ નકલી નોટોની સમસ્યાથી છૂટકારો મેળવવાનો હતો.\nતે સમયે સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. આ પછી સરકાર ૨૦૦૦ રૂપિયાની નવી નોટ લઈને આવી. પરંતુ ગત વર્ષે જેટલી પણ નકલી નોટ પકડવામાં આવી તે તમામ નકલી નોટોમાંથી મહત્તમ ૨૦૦૦ રૂપિયાની નોટ હતી.\nનેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વાર્ષિક અહેવાલમાં આ વાત સામે આવી છે. આ આંકડા એ પણ બતાવે છે કે નકલી નોટોના કેસોની સંખ્યા ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં વધી છે.\nએનસીઆરબીના ડેટા અનુસાર, ૨૦૧૯માં દેશમાં ૨૫.૩૯ કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઇ હતી, જ્યારે ૨૦૧૮ માં આ રકમ ૧૭.૯૫ કરોડ રૂપિયા હતી. સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.\nતે પછી સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટ લઈને આવી. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે આ નોટમાં ખૂબ જ ઉચ્ચ સુરક્ષા ફીચર્સ છે જેથી તેની નકલ કરી શકાતી નથી.\nએનસીઆરબીના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૨૦૦૦ રૂપિયાની ૯૦,૫૬૬ની નોટો પકડાઇ હતી. ૨૦૦૦ રૂપિયાની સૌથી વધુ ૨૩,૫૯૯ નકલી નોટો કર્ણાટકથી ઝડપાઇ હતી.\nત્યારબાદ અનુક્રમે ૧૪,૪૯૪ નકલી નોટો ગુજરાતમાંથી અને ૧૩,૬૩૭ પશ્ચિમ બંગાળમાંથી મળી આવી હતી. ૨૫ ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા ૨૦૧૯-૨૦ના આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર,\nછેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્રિય બેંકે ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપી નથી. દેશમાં ૨૦૦૦ રૂપિયાની નોટોના પરિભ્રમણમાં ઘટાડો થયો છે.\nજ્યારે ૨૦૧૭-૧૮માં ૩.૬ અબજની નોટો ચલણમાં હતી, જ્યારે ૨૦૧૯-૨૦��ાં આ સંખ્યા ૨.૭૩ અબજ થઈ ગઈ છે. એનસીઆરબીના રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા વર્ષે ૧૦૦ રૂપિયાની ૭૧,૮૧૭ નકલી નોટો ઝડપાઇ હતી.\nતેમાંથી સૌથી વધુ ૩૧,૬૭૧ નોટો દિલ્હીથી જપ્ત કરવામાં આવી છે. ગુજરાતમાંથી ૧૬,૧૫૯ અને ઉત્તર પ્રદેશની ૬,૧૨૯ નોટો ઝડપાઇ હતી.SSS\nPrevious યુપી હોયકે રાજસ્થાન, ન થવી જોઈએ રેપની ઘટના\nNext બીજી જાતિમાં યુવતીના લગ્નથી યુવકની હત્યા થઈ\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજ��ીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A6%E0%AB%8B_%E0%AA%9B%E0%AB%87!", "date_download": "2021-01-18T01:58:17Z", "digest": "sha1:HFL5VRAQC4TIR5XHICSZT2CSCRPEYOHN", "length": 4568, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/જુદો છે! - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← નિજાનંદ ગુજરાતની ગઝલો\n૭૩ : જુદો છે \nકહું હું શું અહીં–મુજ દિલતણો હર તાર જુદો છે,\nઅને ફરિયાદનો હર તારમાં પોકાર જુદો છે.\nન પીતે હું મદિરા-પણ, અહીં પાનાર જુદો છે;\nન સુણતે લેશ–કિંતુ, ગીતનો ગાનાર જુદો છે.\nજમાવું છું હવે હું સૂર-દિલના તાર તોડીને;\nકલેજું હાથમાં છે, આજ સાંભળનાર જુદો છે.\nહતી નીચી નજર એની–મગર, મીઠી નજર એની;\nસકળ સંસારથી એ યાર બેદરકાર જુદો છે.\nપ્રપંચોથી ભરી દુનિયા, વિલાસોની નથી સીમા;\nઅસંગત પાર સાગર વીંઝતો તરનાર જુદો છે..\nન જીવું સારહીન જગમાં, મગર બંધન વફાનાં છે;\nઅમારી જિંદગીને જીવવામાં સાર જુદો છે.\nજુદાઈના ભરૂં છું દમ, ગુમાન છે તને હર-દમ;\nન કહેજે તું મને હમદમ, કે મારો યાર જુદો છે.\nસદા સૂતો રહ્યો હું સ્વપ્ન જોતો જાગૃતિઓનાં;\nજીવન વીતી ગયું કિંતુ-અહીં ભણકાર જુદો છે.\nહયાએ શિર ઝુકાવીને અદાથી શું કહ્યું એવું\nકે સૌ ઇકરારથી પર આજનો ઇકરાર જુદો છે.\nમિલન-આશા ભલે જૂઠી, મગર એની જુદાઈમાં;\nકહું કોને જઈને હું, કે મારો પ્યાર જુદો છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૮:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/love-stories", "date_download": "2021-01-18T01:21:35Z", "digest": "sha1:O76XVMWJMROSLI2SCY47PFRDE5NGZVX7", "length": 14823, "nlines": 255, "source_domain": "www.matrubharti.com", "title": "Read Best love stories in Hindi, English, Gujarati and marathi Language | Matrubharti", "raw_content": "\nએક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી\n“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે બહાર ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને ...\nઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩\nતેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . \"હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ,\" તેજસ કહે ...\nપ્રેમ-એક એહસાસ - 6\nPart - 6 એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું, \"દિપક તેં પપ્પાને વાત કરી\" \"શાની\" \"આપણાં માટે બીજું ઘર લેવાની\nSeason 2 Episode 2 \"પારુલ આમ તો સારી છોકરી છે, પણ એ તો તને લવ કરે છે\" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો. \"ઓહ\" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો. \"ઓહ\" રાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ...\nસ્મૃતિ અને સમર્થ ભાગ 6\nઆગળ નાં ભાગ માં જોયું કે સ્મૃતિ વિરેન શાહ ને એમ. જે. ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક માણેકચંદ નાં પૌત્ર વિશે ની જાણકારી મેળવવા નું કહે છે હવે આગળ..વિરેન: પણ તારે ...\n3. ધીમે ધીમે રાજને ઊંઘમાં આવતાં પેલાં ભયાનક સપનાની તીવ્રતામાં વધારો થવાં લાગ્યો, આ ડરામણા સપનાને કારણે રાજ અડધી રાતે ભર ઊંઘમાંથી અવારનવાર જાગી જતો હતો. આ ડરામણા ...\nભાગ ૨૪ ની યાદગાર પળો રાજ ને જહાનવી એ ફોનમાં વાત કર્યા પછી બંને ને એકબીજાને મળવું હતું અને પછી બંને કાફે માં મળ્યા કાફેમાં આજે જહાનવી એ ...\nવફા કે બેવફા - 19\nબાલ્કનીમાં ઊભી આરુષિ કૉફીનો એક ઘુંટડો પીવે છે... અને ફરી એ વીતી ગયેલી પળોની સફર પર કુહુને લઈ જાય છે... શિયાળાની કડકડતી ઠંડીની એક રાતે ...\nખીલતી કળીઓ - 6\nખીલતી કળીઓ - ૬ અનય તેની ગાડી રિસોર્ટમાંથી સીધી એક સૂમસામ જગ્યા પર લઈ જાય છે. નમાયા થોડી ગભરાય જાય છે. નમાયા- તું ક્યાં લઈ જાય છે મને\nચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 7\n“ઇન્ટરવ્યૂ માટે કોલેજમાંથી રજા તો લીધી છે ને” દુકાનમાં એકબાજુંના કોર્નર પર લારી સજાવીને ફટાકડા ગોઠવતો આકાશ આ સાંભળી જરા ચોંક્યો, પણ કઈ સાંભળ્યું જ ના હોઈ આમ એ ...\nબદલાતાં સબંધો ભાગ 5\nby મનિષ ઠાકોર ,પ્રણય\nબદલાતાં સબંધો ભાગ 5ભાવિન કહ્યું હા અને કહ્યું હતું કે એક મિત્ર હતો એમ વાત કરી હતી થોડી વાત થઇ હતી પણ વધારે મેં કોઈ દિવસ પુછ્યું નહિ.... પરેશ ...\nવ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 9 - છેલ્લો ભાગ\nપ્રકરણ ૯ બરોબર ૪૫મી લગ્ન્ગાંઠ ના દિવસે પ્રણવ ઈન્સ્યુલીનનું થરમોસ ગાડીમાં મુકીને ભુલી ગયો. બીજે દિવસે ઇંસ્યુલીનની શોધખોળ ચાલી. વાત એમ બની હતી કે આગલે દિવસે ઘરે પાછા જવાની ...\n2. રાજ જ્યારે એક વર્ષનો હતો ત્યારે. સમય : સવારનાં 11 કલાક. સ્થળ : કિશોરભાઈનું ઘર દિવાળી તહેવાર હિન્દૂ સંસ્કૃતિ મુજબ ખૂબ જ આધ્યાત્મકતા ધરાવે છે, ...\nલવ ની ભવા��� - 32\nહવે આગળ, દેવ ભાવેશને બોલવવાની કોશિશ કરે છે પણ તેના મોઢામાંથી આજે ...\nઅમર પે્મ - ૨૮\nમિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમની સેલેરીમાંથી બચત કરીને તેમના ફલેટનુ ડાઉન પેમેનટસ ભરી તેમના ફલેટનો પઝેસન મેળવી લગ્ન પછી ...\nપ્રેમ-એક એહસાસ - 5\nPart-5 પ્રીતિની જિંદગી પણ સરળ તો હતી જ નહિ.સાસરે તો એને પણ બંધન જેવું લાગતું જ હતું.આમ તો હર્ષ પ્રીતિને સારી રીતે રાખતો જ હતો,પણ પ્રીતિ એની સાથે પોતાનું ...\n\" ઓનલાઈન લવ... \" અક્ષત, અક્ષત, ઉઠ બેટા આઠ વાગી ગયા છે. તારે ઑફિસ જવાનું મોડું થઈ જશે. \" મમ્મીએ અક્ષતના બારણાંને બહારથી જ નૉક કર્યું અને બૂમ પાડી. ...\nખીલતી કળીઓ - 5\nજખીલતી કળીઓ - ૫ અનય નમાયાના પપ્પા પાસે જઈને નમાયાને ડેટ પર લઈ જવા માટે પરમિશન માંગવા જાય છે. નૈનેશભાઈ- તને એવું લાગતું હશે કે તે ડેટ પર લઈ ...\nતારી એક ઝલક - ૪\nતારી એક ઝલક ઝલકનુ મન નાં હોવા છતાં એ તેજસ અને તેનાં મિત્રો સાથે મેળામાં જવા તૈયાર થઈ. પણ તેનાં વિચારો હજું પણ તેજસ માટે પહેલાં જેવાં જ હતાં. ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/latest/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-live%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2021-01-18T00:10:04Z", "digest": "sha1:LIYNBFNUICZM7VHGL2RL4BN5C27ROOSP", "length": 16941, "nlines": 167, "source_domain": "www.saurashtrakranti.com", "title": "કોરોના ઇન્ડિયા LIVE:એક દિવસમાં રેકોર્ડ 97,856 દર્દી વધ્યા, મહામારીને કારણે 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા; દેશમાં અત્યારસુધીમાં 50.15 લાખ કેસ | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Latest કોરોના ઇન્ડિયા LIVE:એક દિવસમાં રેકોર્ડ 97,856 દર્દી વધ્યા, મહામારીને કારણે 382 ડોક્ટર્સે...\nકોરોના ઇન્ડિયા LIVE:એક દિવસમાં રેકોર્ડ 97,856 દર્દી વધ્યા, મહામારીને કારણે 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા; દેશમાં અત્યારસુધીમાં 50.15 લાખ કેસ\nશમાં કોરોના દર્દીઓનો આંકડો 51 લાખને પાર કરી ગયો છે. અત્યારસુધીમાં 51 લાખ 15 હજાર 893 લોકો સંક્રમિત થયા છે. 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 856 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરે 97 હજાર 856 કેસ વધ્યા હતા.\nતો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં અત્યારસુધીમાં 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે, જેમાંથી 27થી 85 વર્ષની ઉંમરના ડોક્ટર પણ સામેલ છે. IMAએ કેન્દ્ર સરકારના એ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે કોરોનાના કારણે જીવ ગુમાવનાર અથવા આ વાઇરસથી સંક્રમિત થતા ડોક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. પ્રેસ રિલીઝમાં IMAએ કહ્યું હતું કે આ કોરોના વોરિયર્સને સરકાર શહીદનો દરજ્જો આપે.\nદુનિયામાં કોરોનાના 3 કરોડથી વધુ કેસ\nદુનિયામાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થઈ ગયો છે. ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 3 કરોડ 33 હજાર 674 કેસ નોંધાયા છે. જોકે આ સમયમાં સારા સમાચાર એ છે કે સાજા થનારાની સંખ્યા પણ હવે 2 કરોડ 17 લાખથી વધુ થઈ ગઈ છે. મહામારીથી મરનારની સંખ્યા 9 લાખ 44 હજારથી વધુ થઈ ગઈ છે.\nરાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ સૌથી વધુ થઈ ગઈ છે. બુધવારે 15 હજાર 286 સેમ્પલની તપાસ કરવામાં આવી, જે સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં ઓછા છે, જેમાંથી 2462 સેમ્પલ પોઝિટિવ મળ્યાં છે. આ કોઈ એક દિવસનો અત્યારસુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. આ હિસાબથી સંક્રમણની ટકાવારી 16.1% થઈ ગઈ છે. જે એક દિવસ પહેલાં 11.1% હતી, એટલે કે એક દિવસમાં 5% સંક્રમણ વધી ગયું હતું.\nબીજી બાજુ, પૂર્વ નાણામંત્રી તરુણ ભનોતની સ્થિતિ બગડી ગઈ છે. તેઓ બે દિવસ પહેલાં કોરોના મુક્ત થઈને જબલપુરની જિલ્લા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. બુધવારે તેમના બ્લડમાં ઈન્ફેક્શન થવાથી તેમની હાલત વધુ લથડી હતી.\nરાજ્યમાં બુધવારે કોરોનાના રેકોર્ડ 1782 કેસ નોંધાયા હતા. તો આ તરફ બિકાનેરમાં 3, જયપુર, જોધપુર, પાલી અને અજમેરમાં 2-2, બાડમેર, કોટા સવાઈ માધોપુર અને ઉદેયપુરમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. આ પ્રકારે સપ્ટેમ્બરના 16 દિવસોમાં 25 હજાર 987 કેસ નોંધાયા છે અને 223 દર્દીઓનાં મોત થયાં છે.\nઆટલા દર્દીઓ શરૂઆતના 135 દિવસમાં મળ્યા હતા. 15 જુલાઈ સુધી રાજ્યમાં કુલ 26 હજાર 437 સંક્રમિત મળ્યા હતા. સપ્ટેમ્બરમાં દર્દી મળવાની ટકાવારી બમણી થઈને 6.12% થઈ ગઈ છે. દર 100 ટેસ્ટમાં 6થી વધુ લોકો પોઝિટિવ મળી રહ્યા છે. જુલાઈમાં આ જ ટકાવારી 2.75%, ઓગસ્ટમાં 3.53% હતી. જોકે રાહતના સમાચાર એ છે કે હવે મૃત્યુદર 1.29%થી ઘટીને 1.20% રહી ગયો છે. જુલાઈમાં આ ટકાવારી 1.61% હતી.\nરાજ્યમાં જેટલા દર્દી મળી રહ્યા છે તેના કરતાં વધુ સાજા થઈ રહ્યા છે. બુધવારનો જ આંકડો લઈએ તો 1724 લોકો સાજા થઈને ઘરે આવી ગયા છે, જ્યારે 1531 નવા દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધુ 185 પટનાથી છે. રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 91.16% થઈ ગયો છે જે રાષ્ટ્રીય સરેરાશથી 13% વધુ છે.\nકોરાના દર્દીઓના સાજા થવાની સંખ્યામાં 17 ઓગસ્ટ પછી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં સંક્રમણના સંકજામાં આવેલા 1 લાખ 48 હજાર 257 લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 07 હજાર 970 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં 52 લાખ 2 હજાર 209 લોકોની તપાસ થઈ ચૂકી છે.\nરાજ્યમાં બુધવારે 23 હજાર 365 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11 લાખ 21 હજાર 221 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 7 લાખ 92 હજાર 832 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 2 લાખ 97 હજાર 125 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 30 હજાર 883 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 474 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે.\nરાજ્યમાં બુધવારે સંક્રમણના 6,337 કેસ નોંધાયા છે. આ સાથે જ ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3 લાખ 30 હજાર 265 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,476 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. આ રીતે અત્યારસુધીમાં 2 લાખ 58 હજાર 573 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 78.29 ટકા છે.\nPrevious articleધરપકડ:ભરૂચમાં પત્નીની હત્યાના ગુનામાં ફરાર દોષિત પતિ 20 વર્ષે ઝડપાયો, નામ બદલીને બીજા લગ્ન કરી લીધા હતા\nNext articleતૈયારી:સી-પ્લેનની જેટીને આંબેડકર બ્રિજ પાસે ઈન્સ્ટોલ કરાઈ, દોઢ કિમીનું અંતર કાપતાં 30 મિનિટ લાગી\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમ��રિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/bharuch-sardar-sarovar-dam-realeases-water-in-narmada-dam-bharuch-water-logging-boat-kp-1020030.html", "date_download": "2021-01-18T00:42:54Z", "digest": "sha1:FOIOBN7VGZMOLW3MAEAXJLZQKUPFBXAW", "length": 20873, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "Sardar Sarovar dam realeases water in narmada dam Bharuch water logging boat– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nનર્મદા નદીની જળ સપાટી વધતા ભરૂચના બજારમાં ઘૂસ્યા પાણી, હોડીઓ ફરતી થઇ, બે NDRFની ટીમ તૈયાર\nનર્મદા નદી હાલ તેની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે.\nઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના (Narmada Dam) 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદી (Narmada River)હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 52 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ (Golden Bridge) ખાતે નર્મદાની જળ સપાટી ભયજનકને પાર કરીને 32 ફૂટે પહોંચી છે. જેને પગલે નર્મદા કાંઠાના ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના (Bharuch) ફૂરજા અને દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી છે.\nભરૂચવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.\nનર્મદા નદી હાલ તેની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે હાલ જિલ્લામાં 4, 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે ભરૂચના ફુરજા અને દાંડિયાબજાર વિસ્તારમાં પુરના પાણી ભરાયા છે. જેના કારણે ભરૂચવાસીઓ નીચે ચાલી નથી શકતા જેથી બજારમાં હોડીઓ ફરી રહી છે. જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે ભરૂચ ફાયર બ્રિગેડની ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે.\nભરૂચમાં જૂના બોર ભથ્થાબેટથી સરફૂદી સકરપોર તરિયા ઘનટુરિયા કોઇલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા 5 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.\nનર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 52 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\nરાજકોટ : 'મામા પ્રેમિકાના ભાઈને Loveની ખબર પડી ગઈ, 3 લાખ માંગે છે', યુવાનનો આપઘાત\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3", "date_download": "2021-01-18T00:51:47Z", "digest": "sha1:BBIRG44SCQTG2L7MR3THWATPVS47LDZH", "length": 35867, "nlines": 148, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/ટિપ્પણ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ગીતોનું વિભાગીકરણ એકતારો\nઆમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુધીના ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં. તે સિવાય ‘શબ્દોના સોદાગરને’ ૧૯૩૬ ના 'શરદ' વાર્ષિકમાં, ‘કાંતનારાં’ જન્મભૂમિના ૧૯૩૪ ના દીપોત્સવીઅંકમાં, ‘શૉફરની દિવાળી' 'નૂતન યુગના જોગંદર જગદીશને' 'સાહિત્યની બારમાસી’ ‘અનાદર પામેલી લેખિનીને પત્ર” અને 'જુદાઈના ​જંગલમાંથી’ એટલાં ‘જન્મભૂમિ’ માં પ્રકટ થયેલાં. 'વર્ષા' ૧૯૩૫માં ‘બે ઘડી મોજ’માં છપાયું હતું.\n'વીર જતીન્દ્ર' 'યજ્ઞધૂપ’ અને 'મોતનાં કંકુઘોળણ' વર્ષો પર એક નાના સંગ્રહમાં મૂકેલાં, પણ એવા ત્રણેક નાના સંગ્રહો વિખેરી નાખીને એનાં આ બે સિવાયનાં બધાં ‘યુગવંદના’માં ઉમેરી દીધેલાં; આ ત્રણ રખડુ મેંઢાં બહાર રહી ગયેલાં એને આજે આ વાડામાં પૂરવામાં આવે છે.\n'તકદીરને ત્રોફનારી’, ‘ગરજ કોને' અને 'વધુ ન માગ્યું' એ ત્રણે અપ્રકટ નવલાં છે.\nઅનુવાદો ફક્ત પાંચ છે : 'કાંતનારાં’ ‘ધરણીને દેવ સમાં વરદાન’ ‘અનાદર પામેલ લેખિની’, ‘નૂતન યુગના જોગંદર જગદીશને’ અને 'ગરીબોદ્ધારની ચાલાકીઓ’. આની અસલ કૃતિઓ આજે હાથવગી હોત તો સરખામણી સમજવા માટે અહીં શામિલ કરત. એ ન સાચવ્યાની બેદરકારી સાલે છે.\n'લોકેશ્વરનો સેતબંધુ’ ફૈઝપુરની પ્રથમ પહેલી ગામડે ભરાયેલી મહાસભાનું સ્મરણ અંકિત કરે છે. કેટલાંક ગીતો ચિત્રો પરથી રચાયાં છે : 'પૃથ્વીનાં સાવકાં બાળ’ એ શ્રી. કનુ દેસાઈના 'ભાઈ બહેન’ પરથી; 'મને વેચશે મા' એક ગરીબના યુરોપી ચિત્ર પરથી : 'દ્યો ઠેલા' એક યુરોપી ચિત્ર પરથી; 'કેમ કરે કાયદે નૈ' એક હાથ કપાયેલા, રાજસ્થાની કારખાનાના મજૂરની છબી પરથી : 'હસતા હિમાદ્રિને' હિમાલયના નંગા શિખર પર ​પરદેશીઓના આરોહણ પરથી : 'હજુ કેટલાં ક્રંદનો બાકી છે’ એ સ્પેનીશ જાદવાસ્થળીમાં ખપેલા એક પુત્રના શબ ઉપર આક્રંદ કરતી માતાની તસ્વીર પરથી : 'કાળનું વંદન’ સ્વ. તિલક મહારાજની, ચોપાટી પરની પ્રતિમા પરથી : 'ફાટશે અગ્નિથંભો’ એ એક જાતે દેરેલા કાર્ટૂન પરથી ઉતારેલ છે. ‘પુત્રની વાટ જોતી' રાજકોટના સ્વ. ઠાકોર ધર્મેન્દ્રિસિંહજીના એક કાર્ટ્રન પરથી : 'અસહ્ય વાત’ એક ચીનાઈ જનેતાના ચિત્ર પરથી : 'બંદૂકની આડશે’ એક કાર્ટુન પરથી : 'મોરપીંછનાં મૂલ’ આ સંગ્રહમાં મૂકેલા મુખપૃષ્ટના ચિત્ર પરથી : 'ધીમાં ધીમાં લોચન ખોલો’ શ્રી દેવીપ્રસાદ રાયચૌધરીના, મોડર્ન રીવ્યુના જુલાઈ ૧૯૪૦ ના અંકમાં આવેલી શિલ્પકૃતિ 'Shiva The Destroyer' પરથી.\n‘દૂબળાની નારી’ જો કે ‘યુગવંદના’માં મૂકેલ 'સાંથાલની નારી'ની અનુકૃતિ છે છતાં એ પણ હરિપુરા મહાસભાનું વિઠ્ઠલનગર બાંધવામાં માટીનો ટોપલો વહેતી એક યુવતીની તસ્વીર પરથી છે.\nશબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:\n ઘડી એક મુંજા ઘટમાં,'\n'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”\n (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ તારી ભૂલથી પણ એક વાર ​જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.\nહજી શું બાકી હશે (પા. ૭) : અસલનું એક આગમ-ભજન છે:\n'દેવાયત પંડિત દા'ડા દાખવે\n'સુણો તમે દેવલદે નાર\n'આપણા ધણીએ સત ભાખિયાં\n'જૂઠડાં નહિ રે લગાર\n‘લખ્યા રે ભાખ્યા રે એ દિન આવશે.”\nએ ભજનમાં 'ઓતર થકી રે સાયબો આવશે’ એવા કોઈ પૃથ્વીપાપ ધોવા આવનાર પુરૂષની આગાહી છે.\nસર્જનસંહારની જોડલી (પા.૮) : સર્જનને, રચનાશક્તિને અહીં ‘બાળી' એટલે બાલિકારૂપે કલ્પી છે. એટલે જ એ પા પા પગલાં-નાનાં પગલાં માંડે છે. રચનાકાર્યને હમેશાં સમય લાગે છે. આખરે 'સંહાર ધા દેતો ધાયો,' કેમ કે એણે કરેલા વિનાશ પર તો સર્જનશક્તિએ નવનિર્માણ કર્યું. આખરે તો એ પોતે ય નાસીને જાય કયાં ચોમેર સર્જનનાં યશોગાન સંભળાયાં. પોતે પરાજય પામ્યો એટલું જ નહિ પણ નાસી જઈ ન શકવાથી સર્જનને જ શરણે આવ્યો.\nઅદીઠી આગના ઓલવનારા (પાનું ૧૦) : શરાબખોરી એ કલેજાને જલાવતી અદૃશ્ય આગ છે. એને ‘ભીતરની ભઠ્ઠી’ કહી, ‘આત્માની તુરંગ (જેલ)’ કહી. ‘જમરખ (દીવડો)'=યમથી રક્ષા કરનાર.\nહિન્દીજન (૧૪) : “વૈષ્ણવ જન તો તેને કહીએ' એ સુપ્રસિદ્ધ પદની હળવી અનુકૃતિ ('પેરોડી) છે. અસલની કેટલીક કડીઓનું અનુકરણ કર્યું છે તે મેળવી જોવા જેવું છે. ​ વર્ષા (પા. ૧૭) : વર્ષોને કાઠિયાણી રાજબાળા કલ્પી છે. 'સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘેડલાની જોડ્ય’=વર્ષાના દિનની સંધ્યાવેળાએ પશ્ચિમ દિશાને આભઆારે રચાતી કોઈ ઘોડેસવાર જોદ્ધાની વાદળી–આકૃતિ. બેલાડ્ય ચડી=એક ઘોડેસવારની પીઠ પાછળ બીજું ચડે તે 'બેલાડ્ય ચડ્યું' કહેવાય. વરસી રહેલી ઋતુ રાજબાળાને એવા કોઈ પિયુ સાથે ન્હાસી જતી કલ્પવામાં આ વર્ષાસંધ્યાઓની વાદળ આકૃતિઓ વિષેની નરી Phantasy છે. વીજળી–સનકાર=વીજળી રૂપી નયન–ઈસારો.\nધરણીને દેવ સમાં વરદાન (પા. ૧૯) : 'પૂર્વ પચ્છમને ગગન કેડલે...' એ પહેલી કડીમાં વૈજ્ઞાનિક હકીકત છે, કે આકાશવાણીની સ્વર–લહરો (Sound–waves) પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ગતિ કરે છે. સર્જનહારે અમરોને દીધેલ વરદાન મર્ત્યભૂમિને ય દીધેલ છે, એટલે કે સૂર્યદેવના રથને જે ગતિ–દિશા દીધી છે તે જ ગતિદિશા ધરતીની આ સ્વરવાહક વૈજ્ઞાનિક શક્તિઓને દીધી છે.\nનધણીઆાતી નથી (૨૧) : સૌરાષ્ટ્રની તાલુકદારી વસ્તીને ગાય કલ્પીને, તેને પોતાને તાબે કરવા મથતા રાજવીઓ રૂપી ગોવાળોની તાણાખેંચના રૂપકમાં મૂકેલ છે. આથેય=કોઈ પણ. નાદાર= તાકાતહીન, ગોકળી=ગોવાળ, ચામ=ચામડું. ગેલા = ઘેલા. વાંભ= ગોવાળ ધણીનો પશુને બોલાવતો સાદ.\nદ્યો ઠેલા (પા. ૨૫) : સમાજરચનાના અત્યારે ખોટકોઈને અધવચ્ચે અટકી પડેલા યંત્ર–વાહનને ધકેલા દઈ દઈ મુકામ પર પહોંચાડવાની શ્રમજીવીઓની તમન્નાને બિરદાવતું નાદપ્રધાન ગીત. 'હમ્બેલા’ શ્રમોત્તેજક સ્વર માત્ર : જેમ ધોતા ધોબીનું 'શીયોરામ’, જેમ નાવિકોનું 'હબ્બેશ’ વગેરે.\nગરીબોદ્ધારની ચાલાકીઓ (પા. ૩૮) : 'એનાં બાળોને એક નિશાળ બાળો, બાળો નસ થોડી...બાળો=તિરસ્કારપૂર્વક આપો. ​કાંતનારાં (પા. ૩૩) : આમાં એક પૌત્રી (પોતરી) અને એક દાદી, બે કંગાલ પાત્રો વચ્ચેનો મધ્યરાત્રિ વેળાએ રેંટીઆની મજૂરી કરતે કરતે થયેલો વાર્તાલાપ છે. અંતર પુરાયલાં હતાં=અભેદ વ્યાપી રહ્યો હતો, કેમકે કંગાલીઅતે બેઉની હાડપીંજરવત્ સ્થિતિ કરી નાખી હતી.\n‘અહીં કાંતું, તહીં કોને... = દેહદૌર્બલ્ય અને રાત્રિના થાકને કારણે તૂટી જવા લાગેલા કાંતણ–તાર, કોઈ દ્વેષી હરીફ સ્ત્રીની નજર લાગતાં તૂટતા હોય, ને અહીં કાંતેલા સૂતરની છલોછલ કોકડી (શગ) એ કોઈ બીજીને રેટિયે ચડતી હોય તેવો વહેમ. ‘નક્કી આ પૂણીના રૂની ગોઝારી.. '= ત્યાં પણ એવી જ એક લોકમાન્યતા સૂચવાઈ છે : આ પૂણી બરાબર ન કંતાવાનું કારણ, તેનું રૂ જ્યાં ઊગેલ હશે તે ખેતરની ધરતી પૂર્વે કોઈક નિર્દોષોની હત્યાઓમાંથી રેડાયેલાં રુધિરે ભીંજાઈ હશે તે હોવાનું એ યુવતી માને છે.\nઆમાં થોડા માત્રામેળના ભંગો છે તે આ મુજબ સુધારવા\nઅંતર પુરાયલાં હતાં = અંબાયાં અંતરો હતાં\nજીવનમૃત્યુની પૂણીઓ = પૂણી જીવનમૃત્યુની\nતોપના ગલોલા = ગોળલા તોપના\nવરસિયા હશે ત્યાં = વરસિયા ત્યાં હશે\nસીંચતાં હતાં જ્યાં અમીનાં દૂધલાં = સીંચતાં જ્યાં હતાં થાનથી દૂધલાં\nરહેલી ધરામાં વાવિયાં હશે બી = રહેલી ધરામાં હશે વાવિયાં બી\nઅહીં કો વાંઝણી = કો અહીં વાંઝણી\nમચ્યા'તા કેર = કેર મચ્યા હતા\nચિતાઓ ત્યાં બધે = ત્યાં ચિતાઓ બધે ​\nઅભૂલ્યું ભૂલવા ભજું છું નાથને = ભૂલવા એ બધું છું ભજું નાથને\nઆછી વણાવી છ ચુંદડી = વણવી આછી ચૂદડી.\nકાંતનારીના છૈયાને ખાંપણમાં ય ખતા પડી = કાંતનારી તણે દ્વારે, ખત્તા ખાંપણની પડી\nપ્રભુ–સરજ્યાં માનવી = પ્રભુ સર્જેલ માનવી\nપ્રાર્થના કરી છે = પ્રાર્થના છે કરી\nરડી છું પ્રાર્થના = છું રડી પ્રાર્થના\nરટી છે પ્રા��્થના = છે રટી પ્રાર્થના\nપ્રાર્થના રહી મૃત્યુની = પ્રાર્થના મૃત્યુની રહી\nરૂડેરા શ્રીહરિ = રૂડલા શ્રીહરિ\nજુએ છે વાટડી = છે જુએ વાટડી\nજાણવા છતાં ઝંખાય ઉરદીવડી = જાણતી તોય ઝંખાય ઉર–દીવડી\nનર જ્યાં ચગદાઈ મરે = નર છૂંદાઈ જ્યાં મરે\nભલે તે પ્રાર્થના સૂણો ભગવાન હે = તો ભલે પ્રાર્થના સૂણ ભગવાન હે\nઉચ્ચ શિરે ઊભા રહિયે = ઊભીએ મસ્તકે ઊંચા\nએહવાં નિર્મળાં તેજે આાંખડીઓ અમ આાંજજે = અહીં 'આાંખડી' જ જોઈએ. 'ઓ' વધારાનો છે.\nબજો બજો...(પા. ૩૯) : આમાં પણ પહેલી આઠ પંક્તિઓના શુદ્ધ વંશસ્થના માત્રામેળમાં મૂકવી હોય તો નીચે મુજબ પાઠ લેવો— ​\n'તમે ગીતા પાઈ, પચાવી નૈ અમે\n'તમે ગયા ગાઈ ભૂલી ગયા અમે\nતમે ત્યજ્યાં શસ્ત્ર–સમર્થની છટા,\nઅમે ય નિ:શસ્ત્ર–અશક્તની અદા \nબજાવી તેં વેણુ ન સાંભળી અમે \nચરાવી તેં ધેનુ, પૂજયા ખીલા અમે.'\nહસતા હિમાદ્રિને (પા. ૪૧) : અહીં વૃત્ત શુદ્ધ વંશસ્થનું લીધું નથી, પણ થોડી મોકળાશ આપવા નવો પ્રયોગ કર્યો છે.\nફાટશે અગ્નિથંભો (પા. ૪૨) : આમાં કડી ત્રીજીથી પ્રહલાદકથાનું રૂપક પરોવાયું છે, પણ અવતાર રૌદ્ર કોઈ નૃસિંહનો નહિ, કલ્યાણી અંબાનો, જગજ્જનીનો વાંચ્છ્યો છે.\nહજુ કેટલાં ક્રંદનો... (પા. ૪૪) : આમાં પણ માત્ર શુદ્ધિ આટલી કરવી:-\n'પુત્રોને ઝેરના ખ્યાલા, પીવાડીને સુવાડજો.'\n'કાં તો આાંસુ જલાવી દૈ, ચેતાવો અગ્નિ–ઝાળને'\n'ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે \nકેમ કરે કાયદઓ નૈ (પા. ૨૬) : ‘કંપનસન’ એટલે કોમ્પેન્સેશન, કારખાનામાં ઈજા પામનાર મજૂરને અપાતી નુકશાની. માજન=મહાજન કહેવાતા શેઠીઆ.\nજન્મભોમના અનુતાપ (પા. પ૩) : ગાંધીજી રાજકોટના પ્રજાસંગ્રામમાં ઊતર્યા, રાજ–કોલ પળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ પોતે દેશી રાજ્યની પ્રજાનાં યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંનો હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રદ્ધાહીન ​માનસ ધ્વનિત થાય છે. ઓરતા=ન બની શક્યું હોય તેના અફસોસ, 'જાકારો સામે કહાવિયો...’='આંહીં આવશો નહિ.’ એવું અધિકારીએ કહાવી દીધેલું. વશિયલ ભોરીંગડા–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાંપણ=કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે. અલખના આરાધ = અલક્ષ્ય (ઈશ્વર)નું સ્તવન.\nજતીન્દ્રનાં સંભારણાં (પા. પ૬) : રાજકેદી જતીન્દ્રે બંદીવાનોની દશા સુધરાવવા માટે બોતેર દિવસનું મરણાંત અનશન ઉપાસ્યું હતું. સને ૧૯૨૯. બાણપથારી ભીષ્મની=મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ શરશય્યા પર સૂતેલા. દધીચિનાં વપુદા��=અસુરોના બીજી રીતે અશક્ય એવા સંહાર સારૂ દધીચિ ઋષિએ પોતાનાં હાડકાં અસ્ત્ર કરવા આપેલાં. મોરધ્વજે કરવત સહ્યાં=મોરધ્વજ રાજાને જીવતા કરવત વડે ઊભા વેરી નાખ્યા હતા.\nઅગમ સંદેશા (પા. ૬૫) : સમૈયા=સંતોના ઉત્સવને જૂની ભજનવાણીમાં ‘સમૈયો’ કહે છે. રૂશનાઈ=શાહી. આદુની સમાન્યું કેરા ટીંબા.”=જુના લોકસેવક સંતોની કબરોને “સમાત્ય’ (સમાધિ) કહે છે. એના પોપડા જાણે કે ફાટે છે, ને સંતો ઊઠે છે. રામાપીર= રણમાં આવેલા ગામ રૂણેચાના મારવાડી રાજપુત્ર સંત રામદે પીર, જેમણે અસ્પૃશ્યોને ઈસ્લામમાં વટલતા અટકાવી સવર્ણો બનાવેલા. એનું મૃત્યુ જુવાનીમાં જ થયું હતું. ઘોડો અને લીલો વાવટો, એ બે આ સતનાં ખાસ ચિહ્નો છે. પરબ=એ નામનું એક પુરાતન ધર્મસ્થાનક કાઠિયાવાડમાં છે. જેના સ્થાપક રબારી સંત દેવીદાસે મુખ્ય જીવનકાર્ય રક્તપીતિયાં કોઢિયાંને સાચવવાનું કરેલું. એની વધુ વિગતો માટે જુઓ મારૂં ‘પુરાતન જ્યોત' નામે પુસ્તક. આકાશી ઝોળી=સંત દેવીદાસ પોતાના આ ધર્મકાર્યને માટે કોઈ પાસેથી ખેતર વાડી કે પૈસા દાણાની બાંધેલી આવક ન લેતા, પણ ગામેગામથી રોટીના ટુકડા ​ભીખી લાવતા. ‘આકાશી’ એટલા માટે કે એ ઝોળીમાં થતી પ્રાપ્તિ અનિશ્ચિત પ્રકારની હતી; મળે, ન મળે, વત્તું ઓછું મળે. આકાશવૃત્તિ.\nસાહિત્યની બારમાસી (પા. ૬૭) : ‘રઘુપતિ રામ રૂદેમાં રેજો રે' એ જૂનો રાસડો છે, જેમાં પંદર તિથિઓના આધારે રામાયણ વર્ણવી છે. એના 'મહિમા’ બનાવીને 'પેરોડી’ કરી છે. કનુભાઈ=ચિત્રકાર કનુ દેસાઈ. જનાબ બુખારી–મુંબઈ રેડીઓ સ્ટેશનના ઉત્સાહી સંચાલક.\nતકદીરને ત્રોફનારી (પા. ૭૪) : જોગી ગોપીચંદનની પીઠ રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળાના યુવાન રાજા ગોપીચંદ નહાતા હતા, રૂપસુંદરી રાણીઓ એને મર્દન કરતી હતી, તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી, તેનું ઊનું આંસુ ગોપીચંદની પીઠ પર પડેલું, એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું, માએ કહ્યું, આવી કંચનવરણી તારી કાયાનો આખરે નાશ થશે એ વિચારી આંસુ આવ્યાં માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે. લાડુડા=ત્રાજવાં પાડવા માટે રંગનાં ટપકાં. સૂરતા=નજર. કાંકણી=કંકણ\nશૉફરની દિવાળી (પા.૮૨) : આ ગીત મુંબઈની દિવાળીની મુલ્કમશહૂર નગરરોશની નજરે દીઠા પછી, બેશક કલ્પનામાંથી જ પ્રસંગ ઉપજાવીને, પણ મુંબઈના મોટર–શોફરોની દશાના મૂંગા અનુભવમાં જ ઘૂંટીને રચેલું.\n –આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ૨૧-૯-૪૦ની સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખ શ્રી નટવરલાલ સૂરતીએ 'ચોરાશી વૈષ્ણવની વારતાઓ'માંથી ​પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આામ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો, એવામાં મંદિરમાં પ્રભુ–દર્શનની ટકોરી વાગી, શ્રીનાથજી ઝબક્યા, પોતે હાજર થઈ જ જવું જોઈએ એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં ’ એમ કહીને પાછળ દેડેલા ગોવિદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવાના ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યા દુ:ખ્યા બેઠા છે, દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યો, એને જમાડો તે પછી જ જમીશ.\nમેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે, માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે. માછલડું બનીને...(કડી ૯–૧૦) પુરાણભાખ્યા દસ પ્રભુઅવતારો, અને ડારવીનનો ઉત્ક્રાંતિવાદ (Theory of evolution) આંહીં સૂચિત છે.\nબંદૂકની આડશે...(પા. ૯૦) : ઈંગ્લાંડના રાજા કેન્યૂટની કથા એવી છે કે ખુશામદખોર હજૂરિયા એને કહેતા 'આ દરિયો પણ આપને તાબેદાર છે ’ ડાહ્યો કેન્યૂટ એ ખુશામદખોરની જબાનોને જૂઠી પાડી દેખાડીને જીવનભરને માટે ચેતી ગયો હતો. આ કાવ્યમાં રાજવીઓ પરસ્પર વાતો કરી એકબીજાની ચિંતા, ગભરામણ, ભય, ભીતતા વગેરેને ચુપ કરવા મથી રહેલા કલ્પાયા છે.\nસલામ...(પી. ૯૩) : શુદ બીજનો ચાંદ ઈસ્લામીઓને માટે પુનિત ચિહ્ન છે. એને અલ–હિલાલ કહે છે. જમીં=જમીન. આાસ્માં= ​આસ્માન. ચમન=બગીચો, સબક=પવિત્ર શબ્દ. નુરેવરલ=મિત્રતાનું તેજ. મિસ્કિનો=ગરીબો. ગરૂરી=મગરૂબી.\nમોરપીંછનાં મૂલ(૯૪) : અહીં સર્જનહાર રૂપી ચિતારો. છૂબીયું=છબિઓ માટેને ગ્રામ્ય શબ્દ. પોતાનાં સંપત્તિસોંદર્ય સરજાવવા દોડતાં આત્મલુબ્ધ ટોળાંથી અલગ રહેલો ભજનિક ગાયક તો વાંચ્છે છે પોતાની કલા–સંપત્તિનાં જ શણગારસમૃદ્ધિને. એની પાસે બદલામાં દેવાનું બીજું કંઈ નથી, કિરતારદીધી કલાને જ એ કિરતાર પાસે ધરી દેવ��� ઈચ્છે છે.\nજુદાઈનાં જંગલમાંથી (૧૦૨) : આમાંની પ્રત્યેક કડી છૂટું મુક્તક છે. ચારણ કવિ બ્રહ્માનંદના ‘રેખતા’ મશહૂર છે. લાવન=વાતો.\nધીમાં ધીમાં લોચન ખોલો (૧૦૪) : આ પદનો ઢાળ જે મથાળે લખ્યો છે તે નહિ પણ આ ભજનનો છે.\n“ગરનારીના ઉતારા રે ભાઈ \n'ભમ્મરથી......' = સંહાર સ્વરૂપી વિરાટનો ભૃભંગ થાય ત્યાં તો ભૂકમ્પો ચાલે. એની પાંપણ હલે તે જાણે વિરાટનું સૂપડું સોવાય ને સૃષ્ટિ રૂપી અન્ન ઝટકાઈને મહીંથી પાપ દુષ્ટતા રૂપી ફોતરી કાંકર ઝટકાઈ જૂદી પડે. 'મીટુમાં માંડો...' = એની નયન–મીટને વિરાટ–તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડનું વજન તોળાય છે. સાંધણ=બેઉ પલ્લાં વચ્ચે અણસમતોલતા. 'દૃગ રે ટાઢી...” = એની દૃષ્ટિ હિમાચલ શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તે દરિયમાં પણ આગ લાગે છે. એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે ધણી=માલિક. ભોરીંગો ને વાસંગી=લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓરૂપ ફણીધર સાપો ને વાસુકીઓ. એને વશ રાખવાનો દાવો કરનાર શાસકો ને રાજનીતિજ્ઞો રૂપી વાદીઓ ને ગારુડીઓ.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૧:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/recipe/photogallery/page-3/", "date_download": "2021-01-18T01:19:29Z", "digest": "sha1:CTAP354EAJJPSLVW4USKOBUZH3WTTSEX", "length": 5007, "nlines": 80, "source_domain": "gujarati.news18.com", "title": "recipe Photogallery: Latest recipe Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદની આ રેસ્ટોરાંમાં યોજાનાર ફૂડ ફેસ્ટિવલની આ ફૂડ પીરસવામાં આવશે\nવધતી ગરમી અને હીટ-સ્ટ્રોક દરમિયાન પીવાનું ન ભૂલતા આ ડ્રીંક\nહોળીમાં આવી રીતે બનાવો ભાંગની ઠંડાઈ, થશે Unlimited મસ્તી અને ધમાલ\nસુરતમાં આ પોંક વડા ખાવા માટે કેમ લાગે છે લાંબી લાંબી લાઈન\nચટ્ટાકેદાર લસણિયાં ભૂંગળાં-બટેકાને વધુ ટેસ્ટી બનાવવા ઉમેરો આ ચટણી\nરોટલી, પરાઠા સાથે પણ ખવાય તેવું ગાજરનું કચુંબર, લખી લો Recipe\nખજૂરના લાડુ બનાવવાની સરળ રીત\nસૂંઠપાક બનાવતા ઉમેરો આ વસ્તુઓ, વધી જશે સ્વાદ અને સ્વાસ્થ્ય\nમસાલા ખાખરાને પાપડ જેવાં પાતળા બનાવવા માટે જાણી લો Tips\nRecipe: વધેલી રોટલીમાંથી ઝટપટ બનાવો 'પીઝા-ફ્રેન્કી', સૌ કોઈને ભાવશે જ\nRecipe: શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક એટલે 'અડદિયા'\nHot Recipe : "ચીઝી ટમેટો ગ્રીલ સેન્ડવીચ"\n5 મિનિટમાં બનાવો અસ્સલ 'પાન મુખવાસ'\nરાજસ્થાની દાલ-બાટી બનાવવાની પર્ફેક્ટ Recipe\n2મિનિટમાં બનતા આ ડ્રીન્ક્સ ગરમીમાં ડિહાઈડ્રેશન થી બચવશે\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/stock-market", "date_download": "2021-01-18T01:23:29Z", "digest": "sha1:VQA22FDV2TIX3AJXDWUV2Y7SUFSYBSFQ", "length": 14708, "nlines": 173, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nઉછાળો / વેક્સીન પર પોઝિટિવ સમાચાર વચ્ચે શેર બજારે બનાવ્યો નવો રેકોર્ડ, પહેલી વખત 48,000ને ઉપર સેંસેક્સ\nબજાર / શૅરબજાર ઐતિહાસિક ઊંચાઈ પર, આ કંપનીના શૅરમાં સતત બીજા દિવસે અપર સર્કિટ\nશેર બજાર / વેક્સિનના વાવડ વચ્ચે બજારને મળ્યો 'ઈમ્યુનિટી ડોઝ', સેન્સેક્સ 46 હજારને પાર...\nતેજી / ઇકોનોમીમાં ઝડપી રિકવરીના RBIના સંકેતના પગલે શેરબજારમાં ઉછાળોઃ સેંસેક્સ...\nરેકોર્ડ / વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં કર્યું એટલું રોકાણ કે આટલા વર્ષનો...\nઉછાળો / સેન્સેક્સ પહેલીવાર 44 હજારને પાર, રોકાણકારો કમાયાં અઢળક રુપિયા\nતેજી / શેરબજારમાં આવેલા જબરજસ્ત ઉછાળાના કારણે એક દિવસમાં રોકાણકારો થયા માલામાલ\nમાર્કેટ / કોરોનાની રસીનું ટ્રાયલ અટકતા, દુનિયાભરનાં બજારો સહિત ભારતનાં શેર બજાર પર...\nઅલર્ટ / શેર બજારની તેજી પર RBIના ગર્વનર શક્તિદાસે આપી ચેતવણી, કહ્યું કે...\nમાર્કેટ / શેરબજારઃ સેન્સેક્સ ફરી 38,000ની સપાટી ઉપર, નિફ્ટીમાં પણ જોવા મળી તેજી\nઘટાડો / શેર બજાર રેડ ઝોનમાં, સેન્સેક્સમાં 125 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11,000ની સપાટીની...\nબજાર / શેરબજારમાં રોનકઃ સેન્સેંક્સ એક વખત ફરી 34,000 પોઇન્ટની ઉપર, નિફ્ટીમાં પણ જોવા...\nબજાર / શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 530 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10,000ની સપાટી ઉપર\nસ્ટોક માર્કેટ / PM ના વિશેષ આર્થિક પેકજની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને...\nશૅર બજાર / કોરોના વાયરસનો શૅર બજાર પર કહેર, સેન્સેક્સ 1709 પોઇન્ટ તુટીને બંધ, આટલા લાખ...\nશેરબજાર / કોરોનાની અસરના પગલે પ્રારંભિક વધારા બાદ સેન્સેક્સ રેડ ઝોનમાં, 2017 બાદ નિફ્ટી...\nબજાર / ઐતિહાસિક ઘટાડા બાદ આજે ફરી રેડ ઝોન પર ખુલ્યું શેરબજાર, યસ બેંકના શેરમાં...\nશેરબજાર / રેડ ઝોનમ��ં થઇ શરૂઆત, 385 પોઇન્ટના ઘટાડા સાથે 40,000 હજારની નીચે ખૂલ્યો સેંસેક્સ\nઉછાળો / એક ખબર આવી અને વોડાફોન-Idea ના શૅરમાં 48 ટકાનો ઉછાળો આવ્યો\nશેરમાર્કેટ / શેરબજારમાં પણ જોવા મળી કોરોના વાયરસની અસર, 235 અંક તૂટ્યો સેન્સેક્સ\nશેર માર્કેટ / બગદાદ પર હુમલાની અસરના પગલે શેરબજારમાં કડાકો\nStock Market / શેરબજારના કિંગ ગણાતા ઝુનઝુવાલાએ આ કંપનીના 12 કરોડ રૂપિયાના લીધા શેર, નજર...\nશેર માર્કેટ / નવા વર્ષના બીજા દિવસે શેરબજાર અપ, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં...\nShare Market / શેરબજારમાં આવ્યો ઉછાળો, નિફ્ટી 12,000થી ઉપરના અંક સાથે ખૂલ્યો\nશેર બજાર / સપ્તાહના અંતિમ દિવસે બજારમાં જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી રેડ...\nસ્ટોક માર્કેટ / શેરબજારમાં એકાએક જોરદાર તેજી, સેન્સેક્સ ઐતિહાસિક સપાટીઓ વટાવી 41000ને પાર\nશેરબજારમાં તેજી / સેન્સેક્સમાં 2 જ દિવસની અંદર 3000 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં અધધ...\nશેરબજારમાં તેજી / સેન્સેક્સમાં 1200થી વધારે અને નીફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો\nબજાર / રોકાણકારોના ડૂબ્યા 3.5 લાખ કરોડ, આ 6 પોઇન્ટમાં સમજો બજાર તૂટવાનું કારણ\nશેર બજાર / BJPની સરકાર નહીં બને તો Niftyમાં 15 ટકાનો કડાકો નિશ્ચિત\nશેર માર્કેટ / શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 245 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11,450થી નીચે\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/todays-current-affairs-quiz-in-gujarati-14-11-18/", "date_download": "2021-01-18T01:16:02Z", "digest": "sha1:OA6BCD2EVIT5T4UCHSEAZRZD5PUKEFBB", "length": 4779, "nlines": 121, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz in Gujarati 14/11/2018 - GKnews", "raw_content": "\nબીજો સ્ટાર્ટ અપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેમિ��ાર યોજાઈ ગયો\n14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિન કોની યાદમાં મનાવવામાં આવે છે\nસર ફ્રેડરિક ગ્રાન્ટ બેંટિંગ\nભારતના કયા રાજ્યમાં છ મહિના સુધી માછલીની આયાત પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે\nભારત અને રશિયા વચ્ચે ની સૈન્ય કવાયત ‘ઇન્દ્ર’ નું આયોજન ક્યાં આગળ થશે\nડૉ. કરણી સિંગ શુટિંગ રેન્જ,દિલ્હી\nબાબીના ફીલ્ડ ફાયરિંગ રેન્જ્સ, ઉત્તર પ્રદેશ\nટ્વિટર ના CEO જેમણે 2019 ની ભારત ની ચૂંટણી માટે ટ્વિટર દ્વારા પાવર ઓફ 18 નામનું કેમ્પઈન લોન્ચ કર્યું તેમનું નામ\nભારતીય રેલવે દ્વારા A1 કેટેગરીના 75 સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પર કેટલા ફૂટ ઉંચો ત્રિરંગો ફરકાવવામાં આવશે\nટેસ્ટ ક્રિકેટમાં બે વાર બેવડી સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર\n14/11/2019 ના દિવસે જવાહરલાલ નહેરુજી ની કઈ જન્મ જયંતિ હશે\nસૌપ્રથમ માર્વેલ કોમિક્સ ક્રિએટર કોણ હતા, જેઓનું હાલ માં નિધન થયું\nભારત અને _____ દેશ વચ્ચે ક્રિમિનલ મેટર્સની બાબતમાં 12 નવેમ્બર ના રોજ MOU થયા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/know-all-about-congress-leader-ahmed-patel-from-gujarat/articleshow/79400279.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2021-01-18T01:16:08Z", "digest": "sha1:5BUR43LL5ZM3WHN3Q7NIP3GU7R4E76YQ", "length": 12353, "nlines": 102, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n...જ્યારે અહેમદ પટેલે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની 'સ્પેશિયલ ગિફ્ટ' ને પાડી હતી ના\nકોરોના વાયરસ સાથે લાંબી લડાઇ બાદ બુધવારે વહેલી સવારે અહેમદ પટેલનું અવસાન, કોંગ્રેસ સંગઠનની મહત્વની જવાબદારીથી લઈને ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર સુધી કંઈક આવો રહ્યો સફર\nઈન્દિરા ગાંધી, અહેમદ પટેલ અને રાજીવ ગાંધીની ફાઈલ તસવીર\nઅમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે અવસાન થયું છે. આ માહિતી 71 વર્ષીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપી હતી. અહેમદ પટેલના રાજકીય જીવનનો દોર ઇન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના યુગ સુધી રહ્યો. આ દરમિયાન લકીર ઘણી વખત મજબૂત થઈ તો કેટલીકવાર તે નબળી પણ દેખાઈ. જો કે, બદલાતા સંજોગો વચ્ચે અહેમદ પટેલે ક્યારેય ગાંધી પરિવાર છોડ્યો નહીં.\n21 ઓગસ્ટ 1949ના રોજ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે જન્મેલા અહેમદ પટેલને આશાસ્પદ રાજકીય નેતા માનવામાં આવતા હતાં. અહેમદ પટેલ ત્રણ વખતના લોકસભાના અને ચાર વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. તેમણે 1977માં ભરૂચ લોકસભા બેઠક પરથી પ્રથમ ચૂંટણ��� લડી હતી. આ ચૂંટણીમાં અહેમદ પટેલે 62879 મતે વિજય મેળવ્યો હતો.\n26 વર્ષની ઉંમરમાં જ બની ગયા હતા સાંસદ\nઅહેમદ પટેલ 1977માં ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. તે સમયે તેઓ ફક્ત 26 વર્ષના હતા. આ ચૂંટણી પછી તેમની જીતનો સિલસિલો સતત આગળ વઘતો ગયો. 1980માં અહેમદ પટેલે અહીંથી 82844 મતોથી ચૂંટણી જીત્યા હતા. 1984માં અહેમદ પટેલે 12369 મતોથી વિજય મેળવ્યો હતો. 1980 અને 1984ની વાત કરીએ તો જનતા પાર્ટીના ચંદુભાઈ દેશમુખ બીજા નંબરે હતા.\nઅહેમદ પટેલે કોંગ્રેસના મહત્વપૂર્ણ પદની જવાબદારી સંભાળી હતી. 2001થી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા. કોંગ્રેસની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર અહેમદ પટેલ જાન્યુઆરી 1986ના જાન્યુઆી મહિનામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. આ ઉપરાંત પટેલ 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984સુધી અહેમદ પટેલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવની પણ જવાબદારી સંભાળી હતી. અહેમદ પટેલે 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવનો પદ પણ સંભાળ્યો હતો.\nપિતા પણ હતા કોંગ્રેસમાં\nમોહમ્મદ ઇશકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઇના ઘરે જન્મેલા અહેમદ પટેલના પિતા કોંગ્રેસમાં હતા. એવું માનવામાં આવે છે કે, પિતાની સીડી અહેમદને ખૂબ જ ઝડપથી રાજકારણની ઊંચાઈ પર લઈ આવી. પિતાના અનુભવો અને ઉપદેશોએ તેમનું જીવન કેટલું બદલી નાખ્યું તે અહેમદ પટેલના રાજકીય કદને જોઈને સમજી શકાય છે. અહેમદ પટેલે 1976માં મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. પટેલ પરિવાર રાજકારણથી દૂર રહ્યો. અહેમદ પટેલને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી… પરંતુ બંને હાલમાં રાજકારણની દુનિયાથી દૂર છે.\nસંગઠનની નસ જાણતા હતા અહેમદ પટેલ\nઅહેમદ પટેલે કોંગ્રેસના સંગઠનમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કર્યો હતો. 1980માં કોંગ્રેસના જબરદસ્ત વાપસી બાદ ઈન્દિરા ગાંધી ઇચ્છતી હતી કે પટેલને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવે, પરંતુ અહેમદ પટેલે સંગઠન પ્રત્યે પોતાનું મોહ વ્યક્ત કર્યું હતું. રાજીવ ગાંધીના સમયમાં પણ આ જ તસ્વીર જોવા મળી હતી. 1984ની ચૂંટણી પછી અહેમદ પટેલને ફરીથી મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ આ વખતે પણ તેમણે સંગઠનની પસંદગી પણ કરી હતી.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયર�� ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમેટ્રોના પૂર્વ-પશ્ચિમ ટ્રેકને રિવર બ્રિજથી જોડવામાં આવશે, 1 વર્ષમાં પૂરું થશે કામ આર્ટિકલ શો\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nસમાચારકેમ સિપ્લાના શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે વિશ્લેષક\nદુનિયાટ્રમ્પના સમર્થકોનો ડર, ટ્વિટરના ઘણા કર્મચારીઓએ લોક કરી પોતાની પ્રોફાઈલ\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-sarthi-foundation-an-ngo-of-ahmadabad-collected-15000-rakhis-for-army-men-jm-1003183.html", "date_download": "2021-01-18T01:53:19Z", "digest": "sha1:FYC7ORG2HE5ZPJ6Z4H2BODL2ZIXQFAVV", "length": 23099, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "sarthi foundation an ngo of Ahmedabad collected 15000 rakhis for army men jm Rakshabanadhan 2020, Rak– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nઅમદાવાદની બહેનો સરહદે મોકલશે 'રક્ષા', વીર જવાનો માટે 15,000 રાખડી એકત્ર કરાઈ\nસરહદની રખેવાળી કરતા મા ભારતીના સપૂતો માટે અમદાવાદના સારથી ફાઉન્ડેશન દ્વારા અનોખું અભિયાન : એક રાખી ફોજી કે નામ\nસંજય ટાંક, અમદાવાદ : પોતાના ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરે છે પરંતુ સરહદ પર દિવસ રાત દેશની સુરક્ષા કરતા એ ફોજી ભાઈઓનું શુ. એ વિચાર સાથે જ અમદાવાદ ની એક સંસ્થા આગળ આવી અને સંસ્થા નું એક રાખી ફોજીકે નામ અભિયાન રંગ લાવ્યું. સંસ્થા એ રાજ્યના ખૂણે ખૂણે થી બહેનો પાસેથી 15 હજાર જેટલી રાખડીઓ એકત્રિત કરી છે. જે રક્ષાબંધન નજીક આવતા સૈન્યના જવાનોને સીમા પર મોકલવામાં આવશે.\nભાઈ અને બહેનના પવિત્ર સબંધનું પ્રતીક એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન ને અનોખી રીતે ઉજવવા નિકોલની સારથી ફાઉન્ડેશન સંસ્થાએ એક અભિયાન છેડયું છે. સરહદ પર સીમાડાઓની રક્ષા કરતા સૈન્ય ના જવાનો ��ાથે રક્ષાબંધન ઉજવવા આ સંસ્થા એ થોડા દિવસ પહેલા જ અભિયાન શરૂ કર્યું ને જોત જોતામાં 15 હજાર રાખડીઓ એકત્રિત કરી છે.\nઆ અભિયાનને નામ અપાયું છે એક રાખી ફોજી કે નામ. આ અંગે ફાઉન્ડેશનના મયુરભાઈ પટેલ જણાવે છે કે રક્ષાબંધનમાં બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. આપણો દેશ વસુધૈવ કુટુમ્બકમ માં માનનારો દેશ છે ત્યારે દેશની સુરક્ષા માટે પોતાના જીવની બાજી દાવ પર લગાવી દેનારા વીર જવાનની રક્ષા જરૂરી છે. જેથી છેલ્લા 20 દિવસથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થી એક રાખી ફોજી કે નામ કેમ્પએઇન ચલાવ્યું હતું જેમાં અમને ખૂબ સારી સફળતા મળી. ગુજરાતના દરેક જિલ્લા અને નાનામાં નાના ગામડા માંથી અમને રાખડીઓ કુરિયર સ્વરૂપે મળી છે. અંદાજે 15 હજાર જેટલી રાખડીઓ રાજ્યની દરેક બહેન પાસેથી મળી છે.\nઆ રાખડીઓ દેશની અલગ અલગ સરહદ પર કુરિયર કરવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણ ને જોતા દરેક બોર્ડર પર જવું શક્ય નથી તેમ છતાં સૈન્ય ના ઉચ્ચ અધિકારીઓ પાસે કચ્છ બોર્ડર પર વીર જવાનોને રાખડીઓ બાંધવા જવાની પરમિશન માંગવામાં આવી છે. જો પરમિશન મળશે તો 10 થી 15 બહેનો સાથે સંસ્થા ના આગેવાનો રક્ષાબંધન ઉજવવા અને જવાનોને રાખડી બાંધવા જશે. તેમણે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જ્યારે કેમ્પએઇન ચાલતું હતું તે દરમિયાન રાજ્યના ગુજરાતી ફિલ્મના અને ટેલીવુડ ના કેટલાક કલાકારો એ આ અભિયાન ને બિરદાવ્યું પણ હતું.\nમહત્વનું છે કે નિકોલની આ સંસ્થા સારથી ફાઉન્ડેશન એ કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન અનોખો સેવા યજ્ઞ ચલાવ્યો હતો. જેમાં નિકોલથી માંડીને વસ્ત્રાલ સુધી જુદીજુદી સોસાયટીમાં જઇ સોસાયટીઓ સેનિટાઈઝ કરવાનું કામ કર્યું હતું. અને તે પણ વિના મૂલ્યે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન રોજનું કમાઈ ને રોજ ખાનારા લોકોની હાલત કફોડી હતી ત્યારે તેઓ માટે ભોજન ની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરાઈ હતી. અને હાલ રક્ષાબંધન ના તહેવાર ને લઈ સૈન્ય ના જવાનોની રક્ષા માટેના ગુજરાત ની બહેનોના આશીર્વાદ રાખડી સ્વરૂપે મોકલવાનું અભિયાન પણ સરહનીય છે.\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/final-farewell-to-the-tea-man-with-political-honors-pm-cm-expressed-grief-br", "date_download": "2021-01-18T00:04:38Z", "digest": "sha1:XI4TRI7R7B3DPD443G3WOVZZDIH5F62U", "length": 11662, "nlines": 35, "source_domain": "mantavyanews.com", "title": "રાજકીય સમ્માન સાથે “ચા” વાળાને અપાઇ અંતિમ વિદાય. PM-CMએ વ્યક્ત કર્યો શોક", "raw_content": "\nશ્રદ્ધાંજલી / રાજકીય સમ્માન સાથે “ચા” વાળાને અપાઇ અંતિમ વિદાય. PM-CMએ વ્યક્ત કર્યો શોક\nગુરુવારે સવારે ઓડિશાના પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત દેવરપલ્લી પ્રકાશ રાવને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય અનેક પક્ષોના નેતાઓએ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાવ દાયકાઓથી કટકનો લોકપ્રિય ચા વેચનાર હતો. કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનારા 63 વર્ષીય રાવને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. તે સામાન્ય ચા વેચનાર નહોતા, પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવવા બદલ 2019 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તે શિક્ષણનું મહત્વ સમજે છે અને તેથી જ તેણે તેના ઘરની નજીક એક શાળા શરૂ કરી જ્યાં તે બાળકોને ભણાવતો હતો.\nપોતાનાં ઘરે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું તે વર્ષ 2000 હતું. વર્ષ 2000માં જ્યારે રાકે બક્ષીબજાર સ્લમ ખાતેના તેમના બે ઓરડાના મકાનમાં રિક્ષાચાલકો, નોકરાણી, મ્યુનિસિપલ સફાઇ કામદારોના બાળકો માટે ‘આશા-ઓ-આશ્વસન’ શાળા શરૂ કરી હતી. આ બાળકો અગાઉ સ્કૂલોમાં ભણાવવાને બદલે ફરવામાં વધારે રસ ધરાવતા હતા, પરંતુ પછીથી તેઓ રાવની સ્કૂલમાં ભણવા આવવા લાગ્યા. રાવ આ બાળકોને શાળામાં અવારનવાર બોલાવવા માટે મધ્યાહન ભોજનની જેમ દૂધ અને ��િસ્કિટ આપતો હતો. થોડા વર્ષો પહેલા રાવે કહ્યું હતું કે, તે બાળપણમાં ભણવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ વિચાર્યું કે અભ્યાસ કરવો એ સમયનો વ્યય છે. તેમણે કહ્યું હતું કે, “હું મોટો થઈને ડોક્ટર બનવા માંગતો હતો, પરંતુ ચા વાળો બની શક્યો.” હું જાણું છું કે તક ન મળે ત્યારે શું થાય છે. હું નથી ઇચ્છતો કે આ બાળકોનું ભાગ્ય મારા જેવું થાય. ”\nપીએમ મોદીએ વર્ષ 2018 માં પણ મુલાકાત લીધી હતી,\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018 માં કટકમાં યોજાયેલી રેલી બાદ પ્રકાશ રાવને મળ્યા હતા. આ સાથે જ મોદીએ પણ ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘શ્રી ડી. પ્રકાશ રાવના નિધનથી હું દુખી છું. તેમણે જે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે તે લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમણે શિક્ષણને સશક્તિકરણના મહત્વના સાધન તરીકે જોયું.” પીએમ મોદીએ 2018 માં પ્રકાશિત રાવનો એઆઈઆર પરના તેમના પ્રોગ્રામ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે “કોણ નથી જાણતું તામાસો માં જ્યોતિર્ગમય (અંધકારથી પ્રકાશ તરફ આગળ વધવું)”. પરંતુ તે પ્રકાશ રાવ છે, જે તેને જીવે છે. તે જાણે છે કે બીજાના સપનાને કેવી રીતે પૂર્ણ કરવું. તેમનું જીવન આખા દેશ માટે પ્રેરણારૂપ છે. “\nચાર બાળકોથી શરૂ કરીને, 100 બાળકો સ્કૂલમાં ભણવા લાગ્યા\nરાવ તેના ચાનાં સ્ટોલ પર વેચેલી ચા માંથી ઉપજેલી અડધી રકમનો ઉપયોગ આ કાર્ય માટે કરતા. તેઓ દાળમા (દાળ અને શાકભાજીની તૈયારી) અને ચોખા પણ રાંધતા હતા. શાળાની શરૂઆતમાં માત્ર ચાર બાળકો ત્યાં ભણવા આવ્યા હતા. બાળકોને બે ઓરડાના મકાનમાં ભણાવવામાં આવતા, પરંતુ ગયા વર્ષે 100 થી વધુ વિદ્યાર્થીઓ તેમની શાળામાં હતા. જો કે, રાવે જ્યારે સ્કૂલ શરૂ કરી હતી, ત્યારે બાળકોના માતાપિતા માનતા હતા કે શાળામાં સમયનો બગાડવા કરતા આ સમયમાં અન્ય કાર્યો કરવા વધુ સારા છે. રાવે એકવાર કહ્યું હતું કે તે સમયે એવી માન્યતા હતી કે બાળકો ભણ્યા પછી શું કરશે બાળકોને શાળામાં મોકલવાનું કહીને તમે અમને વધારાની આવકથી કેમ વંચિત રાખવા માંગો છો બાળકોને શાળામાં મોકલવાનું કહીને તમે અમને વધારાની આવકથી કેમ વંચિત રાખવા માંગો છો જો કે, લોકોની આ વિચારસરણી થોડા સમય પછી દૂર થવા લાગી.\n200 થી વધુ વખત રક્તદાન કરનાર રાવ\nપ્રકાશ રાવ ખરા અર્થમાં સમાજ સેવક હતા. 1978 થી તેમણે 200 થી વધુ વખત રક્તદાન કર્યું હતું. 1976 માં જ્યારે તે લકવોગ્રસ્ત થયા હતા, ��્યારે તેને ખબર પડી કે કોઈએ રક્તદાન કરીને તેમનો જીવ બચાવ્યો હતો. આ પછી, તેણે ઘણી વાર તેનું રક્તદાન કર્યું. તેમના કાર્યને યોગ્ય શ્રદ્ધાંજલિ આપતી વખતે, કટક જિલ્લા વહીવટીતંત્રે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ રાવની શાળા ચલાવશે.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/malaika-arora-wears-a-different-colored-athleisure-and-fans-could-not-move-their-eyes-from-her-9650", "date_download": "2021-01-17T23:59:01Z", "digest": "sha1:IQ77SNA25LAFNFD4QCVO65KHKO6MKOJO", "length": 5218, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "મલાઈકા અરોરાઃ એથલિઝરનું આ ડ્રેસિંગ છે હોટનેસનો પુરાવો - entertainment", "raw_content": "\nમલાઈકા અરોરાઃ એથલિઝરનું આ ડ્રેસિંગ છે હોટનેસનો પુરાવો\nઆ તસવીરમાં મલાઈકા જિમ લૂકમાં છે. એણે સ્કીન કલરનો ટાઈટ બૉડીસૂટ પહેર્યો છે.\n46 વર્ષે પણ મલાઈકા પોતાના ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. તે જીમ સાથે યોગા પણ કરે છે. પોતાની એક્સરસાઈઝને લઈને તે ઘણી રેગ્યુલર છે.\nમલાઈકાએ એક યોગા સ્ટુડિયો પણ ખોલ્યો છે. તસવીરમાં મલાઈકા જેવા જ સ્કીનટાઈટ આઉટફિટમાં કેટરિના પણ નજર આવી ચૂકી છે.\nમલાઈકાની આ તસવીર પર ઘણી લાઈક્સ અને કમેન્ટ આવી રહી છે. કેટલાક લોકો એની ફિટનેસના ઘણા વખાણ પણ કરી રહ્યા છે.\nપર્સનલ લાઈફની વાત કરીએ તો અર્જુન અને મલાઈકા બન્ને સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપને ઑફિશિયલ કરી ચૂક્યા છે.\nમલાઈકા અરોરાની બહેન અમ્રિતા અરોરા પણ સીમા ખાન સાથે વર્કઆઉટ સેશન માટે એમની સાથે ગઈ હતી.\nઅમ્રિતા અરોરા અને સીમા ખાન મોનોક્રોમ જિમ ગિયર પ���ેરીને આઉટિંગ પર જતા જોવા મળ્યા.\nસોહેલ ખાનની પત્ની સીમા ખાન અમ્રિતા અરોરાની ખૂબ સારી ફ્રેન્ડ છે અને બન્ને એકબીજાની બધી વાતો શૅર કરતી રહે છે.\nબૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફિટનેસ અને મૉડલિંગથી જોડાયેલા વીડિયોઝ અને ફોટોઝ શૅર કરતી રહે છે અને ચર્ચાનો વિષય બની જાય છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થઈ રહ્યો છે. જે એણે શૅર નથી કર્યો, પરંતુ ચર્ચામાં છે. તો ચાલો કરીએ એની તસવીરો પર એક નજર\nતસવીર સૌજન્ય- યોગેન શાહ\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/know-all-about-congress-leader-ahmed-patel-from-gujarat/articleshow/79400279.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2021-01-18T01:07:25Z", "digest": "sha1:IEBGYCBEZ6PHGWKV2UYPJUCF65FA2PGW", "length": 12293, "nlines": 102, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n...જ્યારે અહેમદ પટેલે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની 'સ્પેશિયલ ગિફ્ટ' ને પાડી હતી ના\nકોરોના વાયરસ સાથે લાંબી લડાઇ બાદ બુધવારે વહેલી સવારે અહેમદ પટેલનું અવસાન, કોંગ્રેસ સંગઠનની મહત્વની જવાબદારીથી લઈને ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર સુધી કંઈક આવો રહ્યો સફર\nઈન્દિરા ગાંધી, અહેમદ પટેલ અને રાજીવ ગાંધીની ફાઈલ તસવીર\nઅમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે અવસાન થયું છે. આ માહિતી 71 વર્ષીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપી હતી. અહેમદ પટેલના રાજકીય જીવનનો દોર ઇન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના યુગ સુધી રહ્યો. આ દરમિયાન લકીર ઘણી વખત મજબૂત થઈ તો કેટલીકવાર તે નબળી પણ દેખાઈ. જો કે, બદલાતા સંજોગો વચ્ચે અહેમદ પટેલે ક્યારેય ગાંધી પરિવાર છોડ્યો નહીં.\n21 ઓગસ્ટ 1949ના રોજ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે જન્મેલા અહેમદ પટેલને આશાસ્પદ રાજકીય નેતા માનવામાં આવતા હતાં. અહેમદ પટેલ ત્રણ વખતના લોકસભાના અને ચાર વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. તેમણે 1977માં ભરૂચ લોકસભા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં અહેમદ પટેલે 62879 મતે વિજય મેળવ્યો હતો.\n26 વર્ષની ઉંમરમાં જ બની ગયા હતા સાંસદ\nઅહેમદ પટેલ 1977માં ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. તે સમયે તેઓ ફક્ત 26 વર્ષના હતા. આ ચૂંટણી પછી તેમની જીતનો સિલસિલો સતત આગળ વઘતો ગયો. 1980માં અહેમદ પટેલે અહીંથી 82844 મતોથી ચૂંટણી જીત્યા હતા. 1984માં અહેમદ પટેલે 12369 મતોથી વિજય મેળવ્યો હતો. 1980 અને 1984ની વાત કરીએ તો જનતા પાર્ટીના ચંદુભાઈ દેશમુખ બીજા નંબરે હતા.\nઅહેમદ પટેલે કોંગ્રેસના મહત્વપૂર્ણ પદની જવાબદારી સંભાળી હતી. 2001થી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા. કોંગ્રેસની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર અહેમદ પટેલ જાન્યુઆરી 1986ના જાન્યુઆી મહિનામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. આ ઉપરાંત પટેલ 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984સુધી અહેમદ પટેલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવની પણ જવાબદારી સંભાળી હતી. અહેમદ પટેલે 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવનો પદ પણ સંભાળ્યો હતો.\nપિતા પણ હતા કોંગ્રેસમાં\nમોહમ્મદ ઇશકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઇના ઘરે જન્મેલા અહેમદ પટેલના પિતા કોંગ્રેસમાં હતા. એવું માનવામાં આવે છે કે, પિતાની સીડી અહેમદને ખૂબ જ ઝડપથી રાજકારણની ઊંચાઈ પર લઈ આવી. પિતાના અનુભવો અને ઉપદેશોએ તેમનું જીવન કેટલું બદલી નાખ્યું તે અહેમદ પટેલના રાજકીય કદને જોઈને સમજી શકાય છે. અહેમદ પટેલે 1976માં મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. પટેલ પરિવાર રાજકારણથી દૂર રહ્યો. અહેમદ પટેલને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી… પરંતુ બંને હાલમાં રાજકારણની દુનિયાથી દૂર છે.\nસંગઠનની નસ જાણતા હતા અહેમદ પટેલ\nઅહેમદ પટેલે કોંગ્રેસના સંગઠનમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કર્યો હતો. 1980માં કોંગ્રેસના જબરદસ્ત વાપસી બાદ ઈન્દિરા ગાંધી ઇચ્છતી હતી કે પટેલને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવે, પરંતુ અહેમદ પટેલે સંગઠન પ્રત્યે પોતાનું મોહ વ્યક્ત કર્યું હતું. રાજીવ ગાંધીના સમયમાં પણ આ જ તસ્વીર જોવા મળી હતી. 1984ની ચૂંટણી પછી અહેમદ પટેલને ફરીથી મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ આ વખતે પણ તેમણે સંગઠનની પસંદગી પણ કરી હતી.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શ��ક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમેટ્રોના પૂર્વ-પશ્ચિમ ટ્રેકને રિવર બ્રિજથી જોડવામાં આવશે, 1 વર્ષમાં પૂરું થશે કામ આર્ટિકલ શો\nબોલીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nરાજકોટરાજકોટઃ છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'\nવડોદરાસ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનોને PMની લીલી ઝંડી\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nઅમદાવાદઅ'વાદઃ પરિવારના તમામ સભ્યો ડોક્ટર, પહેલા જ દિવસે લીધી રસી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/25-10-2020/149233", "date_download": "2021-01-18T01:41:43Z", "digest": "sha1:J4LNV7VKXWEIKMEDUHGZ6O24BN5XS22N", "length": 16472, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "શારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે", "raw_content": "\nશારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે\nસારી આવકવાળી નોકરી હોવા છતાં પુત્રની ડાંડાઈ : પિતાનું ઘર નામે કરી આપ નહીં તો આત્મહત્યા કરી તારૃં નામ લખી જઈશ એવી પુત્ર માતાને ધમકી આપતો હતો\nસુરત, તા. ૨૪ : 'તું કેટરીંગમાંથી કમાઇને એશ કરે છે. વટથી બેઠી છે. દીકરો પેદા કર્યો હોય તો તેને ખવડાવવું પડે. પપ્પાના ઘરમાંથી તારે કોઇ હિસ્સો લેવાનો નથી. પપ્પાનું ઘર મારા નામ ઉપર કરી દે, નહીં તો હું આત્મહત્યા કરીશ અને એના માટે બધો દોષનો ટોપલો તારા માથે નાંખીને ચિઠ્ઠી લખી જઇશ.લ્લ આ પ્રકારની અનેક ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા દારૂડિયા પુત્રથી છુટકારો મેળવવા અડાજણ વિસ્તારની લાચાર માતાએ કોર્ટના પગથિયા ચઢવાનો વખત આવ્યો છે.\nઅડાજણ સ્થિત ભુલકા ભવન વિસ્તારમાં રહેતી મહિલાએ તેના સગા પુત્ર વિરુદ્ધ કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મે-૨૦૧૯મ��ં બીમારીને કારણે અવસાન થયું હતું. બીજી તરફ પુત્રને દારૂ ઢીંચવાની, નશો કરવાની કુટેવ પડી ગઇ હતી. પુત્રે તેની આવક દારૂનો નશો કરવામાં ખર્ચ કરી નાંખતો હતો.\nઆ બાબતે માતા દ્વારા ટકોર કરવામાં આવતી હોય અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પુત્ર દારૂના રવાડે ચઢી જતાં ગુજરાન ચલાવવા માતાએ કેટેરીંગનો ધંધો શરૂ કર્યો હતો. કેટેરીંગના ધંધાથી થતી કમાણીના રૂપિયા માટે પણ પુત્રે માતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પુત્રનો ત્રાસ સહન નહીં થતાં હતાશ થઇ માતાએ અલગ ભાડાના ઘરમાં રહેવા જવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસોમાં જ બેજવાબદાર પુત્રે નશો કરેલી હાલતમાં ભાડાના ઘરમાં આવી માતા સાથે ગાળાગાળી શરૂ કરી હતી. માતા ઉપર હાથ ઉપાડવાનું શરૂ કર્યું હતું. કેટેરીંગના ધંધામાંથી થઇ રહેલી આવક પોતાને આપી દેવા ત્રાસ ગુજાર્યો હતો. નિષ્ઠુર પુત્રના હાથે અવારનવાર ઘરેલુ હિંસાનો ભોગ બનતી લાચાર માતાએ પુત્રના આવા રવૈયાથી હતાશ થઇ એડવોકેટ પ્રીતિ જોષી મારફતે અત્રેની અદાલતમાં અરજી કરી હતી. અરજીમાં લાઇટબીલ ભરવા માટે પુત્ર દ્વારા રૂપિયાની થતી માંગણી, મોજશોખ પુરા કરવા બળજબરી રૂપિયા પડાવી લેવાની હરકત તથા ઘરનો સામાન ફેંકી દેવાની હરકત વિશે જણાવાયું હતું. પુત્ર નોકરી કરી સારી આવક મેળવતો હોવા છતાં માતાના ભરણપોષણની જવાબદારી ઉપાડવાને બદલે માનસિક ત્રાસ આપતો હોય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં પુત્રથી રક્ષણ, ઘરભાડું, માનસિક ત્રાસ બદલ એક લાખનું વળતર અપાવવા માંગણી કરાઇ હતી\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદેશમાં કોરોનાના કેસની સંખ્યા 79 લાખને પાર પહોંચી : જોકે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,064 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,09,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,54,686 થયા:વધુ 58,179 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,33,993 રિકવર થયા :વધુ 460 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,030 થયો access_time 12:03 am IST\nઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST\nકેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, \"સતર્ક ભારત, સમૃધ્ધ ભારત\" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST\nમહામારી છતા ભારત અને ચીનની ઘરેલું સંપતિમાં થયો વધારો : ક્રેડિટ સુઇસ access_time 12:00 am IST\nઈન્ડો અમેરિકન પ્રેસ ક્લબ ( IAPC ) ના ઉપક્રમે ઇન્ટરનેશનલ મીડિયા કોન્ફરન્સનું આયોજન કરાયું : વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રિપબ્લિક તથા ડેમોક્રેટિક ઉમેદવારો , કોમ્યુનિટી લીડર્સ ,ફીઝીશિયન્સ,સહિત અગ્રણીઓ પેનલ ડિસ્કશનમાં જોડાયા : TV Asia.news એન્કર ડો.રેની મેહરાએ સંચાલન કર્યું access_time 8:56 pm IST\nજો મારા વિરુદ્ધ કોઈએ ED લગાવી તો હું CD ચલાવી દઈશ \n૪ વર્ષમાં મહાપાલિકાએ નાખી ૧૦,૨૭૦ સ્ટ્રીટ લાઈટ access_time 3:04 pm IST\nક્રાઇમ બ્રાંચે જલજીત સોસાયટીના યસ હન્સોરાને ૧૮ બોટલ દારૂ સાથે પકડયો access_time 3:09 pm IST\nહું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન access_time 12:40 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:21 pm IST\nધોરાજી ના પાટણવાવ પોલીસે વ્યાજે નાણા આપનાર શખ્સ સામે ફરિયાદ નોધી access_time 5:11 pm IST\nપ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા સી.આર. પાટીલનું કચ્છ ભાજપ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત :નખત્રાણામાં કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સંગઠનનને મજબુત બનાવવા ચર્ચા access_time 3:45 pm IST\nરાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું access_time 12:57 am IST\nઘરમાં એક જ મોબાઈલ હોવાથી અભ્યાસમાં મુશકેલી : સુરતમાં ધો, 10માં અભ્યાસ કરતી છાત્રાનો આપઘાત access_time 11:46 pm IST\nદશેરા- વિજયાદશમીના પુનિત પર્વે SGVP ગુરુકુલમાં ઋષિકુમારોએ અશ્વ પૂજન કર્યું access_time 3:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2242", "date_download": "2021-01-18T00:42:55Z", "digest": "sha1:J7QJD3UYCGA5VWUQMOARLCWAKVIBUJJL", "length": 34371, "nlines": 138, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત\nJuly 29th, 2008 | પ્રકાર : અન્ય લેખો | 16 પ્રતિભાવો »\n[વાર્તા-સ્પર્ધા 2008માં પ્રાપ્ત થયેલી તમામ 33 વાર્તાઓ અંગે તેમજ લેખન માટેની જરૂરી બાબતો વિશે તમામ નિર્ણાયકોના અભિપ્રાયો નીચે મુજબ છે.]\n[1] નવા વિષયોના વધામણાં – વંદના ભટ્ટ\nરીડગુજરાતી.કોમ આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા-2008ની અંતર્ગત દરેક વાર્તાઓ રસપૂર્વક માણવા મળી. દરેકનાં પ્રયત્ન સરાહનીય છે. આજના માહોલમાં લખવાનું મન થવું એ જ મોટી વાત છે. એમાં પણ સ્પર્ધકોની ઉંમર પર નજર નાખીએ ત્યારે થોડાને બાદ કરતાં બાકીના તમામ તરવરીયા યુવાનો છે. આજનો યુવાવર્ગ ઉત્સાહથી વાર્તા-સ્પર્ધામાં ભાગ લે છે એ જોઈને લાગે છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જેટલું જ સમૃદ્ધ છે. જરૂર છે વાંચનરસ જગ��ડવાની અને લખવાની પ્રેરણા આપવાની, જે કાર્ય અહીં સરસ રીતે થઈ રહ્યું છે. અહીં દરેક વાર્તા વિશે તો માંડીને વાત થઈ ન શકે પરંતુ મને જે વાર્તા વધારે ગમી છે તેના ગમવાના કારણો જણાવી શકું.\nમારી દષ્ટિએ પ્રથમ છે શ્રી નટવરભાઈ મહેતાની ‘ત્રીજો જન્મ ’ એક સ્ત્રીની પોતાના તરફ પાછા ફરવાની વાત ગમી ગઈ. રોવું-રદડવું, હતાશ થઈને હિંમત હારવી એ બધું એકવીસમી સદીની સ્ત્રીને શોભે નહીં. આવી પડેલી મુશ્કેલીમાંથી રસ્તો કાઢે તે આધુનિકા. ‘ત્રીજો જન્મ’ ની નાયિકા આજની આધુનિક સ્ત્રીનું પ્રતિબિંબ છે, જે ગમ્યું. સાથે વાર્તા-ગૂંથણી, સ્થળને અનુરૂપ માહોલ બંધાણો છે.\nબીજી વાર્તા છે ‘છાયા-પડછાયા’ જેની લેખિકા છે પાયલ શાહ. આ વાર્તામાં ભારોભાર ‘ફેન્ટસી’ છે. કાફકાની ‘મેટમૉર્ફોસીસ’ની યાદ આવી જાય. ‘મેટમૉર્ફોસીસ’ માં મનુષ્યનું પ્રાણીમાં રૂપાંતર થાય છે અને ઘરના પણ તેનાથી દૂર થાય છે. અદ્દભુત વાર્તા છે. એની સાથે ‘છાયા-પડછાયા’ ને સરખાવવાનો ઈરાદો જરાયે નથી, એ શક્ય જ નથી પણ…. પાયલ શાહે ફેન્ટસીનો ઉપયોગ કરીને બિંબ-પ્રતિબિંબની અદલાબદલીની વાત કરી છે. વાર્તામાં બધું જ શક્ય છે. પાયલે એ કરી બતાવ્યું છે. પડછાયા દરેકના કાળા જ હોય. કહેવાનો મતલબ છે દરેકમાં થોડી કાળી બાજુ ધરબાયેલી હોય છે જે ક્યારે બહાર આવી જાય કહેવાય નહીં. ‘છાયા-પડછાયા’ની નાયિકા સાથે આવું જ થાય છે અને તેને તેમાંથી છોડાવવા તેના દરેક આત્મીયજન કામે લાગે છે તે વાત સરસ છે.\nત્રીજી છે મોક્ષેશ શાહની ‘અગ્નિ પરીક્ષા રામની’. સાંપ્રત સમાજમાં પતિ-પત્ની વચ્ચે પ્રવર્તતા મતભેદ, મનભેદ થવાના કારણો સરસ રીતે ઉજાગર થયા છે. હજારો વર્ષના માનસિક બંધનને લીધે સ્ત્રીની માનસીકતા કેવી ઋગ્ણ થઈ ગઈ છે, આરંભકાળથી તે આજ’દિ સુધી મુક્ત પુરુષ કેટલો આગળ નીકળી ગયો છે અને તેને લીધે ઉદ્દભવતું વિચારોનું અસંતુલન તથા આ માહોલમાં સુધારાવાદી પુરુષે આપવી પડતી ‘અગ્નિ પરીક્ષા’, સમાજના થોડાભાગનું પણ સત્ય છે.\nચોથી છે ‘ગોડ બ્લેસ યુ’. લેખિકાએ એક નવા જ વિષયને સ્પર્શ્યો છે. બાળકોને ઘેર એકલા મૂકવા એ નોકરીયાત મા-બાપની મજબૂરી થઈ ગઈ છે ત્યારે લેખિકાએ વાર્તા દ્વારા સરસ વાત કરી છે કે બાળકને કુદરત સાથે જીવવાની ટેવ પાડવામાં આવી હોય – પ્રાણી-પંખી-ફૂલ-છોડ પણ મિત્ર થઈ શકે તે સમજાવવામાં આવ્યું હોય, સંગીત-કલા-વાંચન પ્રત્યે અભિરૂચિ કેળવવામાં આવી હોય તો બાળકને એકલું ન લાગે. અને મોટા થઈને પણ એકલતા ���ાળવા નોકરીની જરૂર ન હોય તો નોકરી ન કરવી પડે. આ વાત સરસ છે.\nબાકી તો દરેક પાસે વિષય છે, જરૂર છે માવજતની. વાર્તાને અનુરૂપ સ્થળ, સંવાદ અને માહોલ બંધાવો જોઈએ. પાત્રોનું વર્ણન, સ્થળનું વર્ણન આવવું જોઈએ. પાત્રોની માનસિકતા પ્રતિક દ્વારા વર્ણવી શકાય. લેખક જ બધું કહ્યા કરે એમ નહીં, પણ સીધા પાત્રો વચ્ચેની વાતચીત દ્વારા વાર્તા આગળ વધવી જોઈએ. વાર્તામાં પ્રસ્તાવનાની જરૂર નથી અને અંતે લેખકે વાત સમજાવવાની જરૂર નથી હોતી. લેખક વચ્ચે આવવો જ ન જોઈએ. વાચકને ઘટના સંભળાવવાની નથી, તેને ઘટનાની વચ્ચે મૂકી દેવાનો છે. બાકી વાર્તા એટલે ‘આ…જ…’ અને ‘આ.. નહીં…’ એવું કહી શકીએ નહીં. દરેક સ્પર્ધકને ખૂબ ખૂબ અભિનંદન સાથે.\nકાલુપુર કૉ-ઑપરેટિવ બૅન્ક. 54, પુનિતનગર સોસાયટી, વેક્સિન ઈન્સ્ટીટ્યૂટની સામે, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા-390015 ફોન : +91 9428301427.\n[2] વિધેયાત્મક અભિગમની વાર્તાઓ – અવંતિકા ગુણવંત\nરીડગુજરાતી આંતરાષ્ટ્રિય વાર્તા-સ્પર્ધા 2008ની વાર્તાઓ વાંચવાની ખરેખર ખૂબ મઝા આવી. વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાનો, પ્રૌઢો તથા નિવૃત્ત સ્પર્ધક ભાઈ બહેનો, કે જેમની પર લેખકનો સિક્કો હજી વાગ્યો નથી છતાં એમની સંવેદનશીલતા, એક ચોક્કસ જીવનદષ્ટિ, બૌદ્ધિક અભિગમ, અભિવ્યક્તિ અને ભાષાકર્મ ખરેખર સંતોષપૂર્ણ અને ઉત્સાહજનક છે. દરેક સ્પર્ધકના પ્રયત્નમાં નિષ્ઠા છે. એમને જે કહેવું છે એમાં અને કહેવાની વાત કેવી રીતે કહેવી એમાં તેઓ સ્પષ્ટ છે. ભાષા ક્યાંય અશિષ્ટ, દુર્બોધ કે કલિષ્ટ નથી. અભિવ્યક્તિમાં સરળતા છે. વાર્તામાં જે વર્ણનો છે એ પાત્રની મનોદશા વ્યક્ત કરવામાં, વાતાવરણ રચવામાં સહાયક નીવડ્યા છે પણ ક્યાંક વર્ણન અનાવશ્યક થઈ પડ્યા છે, જે વાર્તાનો એક અંશ નથી થઈ શક્યા.\nવિષયમાં વૈવિધ્ય છે, ક્યાંક બહુ ચર્ચાયેલા, ખેડાયેલા ચીલાચાલુ વિષય છે, તો ક્યાંક પ્રમાણમાં ઓછા ખેડાયેલા વિષય પસંદ કરીને લેખકે પોતે પોતાના માટે એક પડકાર ઊભો કર્યો છે અને પાર પાડ્યો છે. કેટલીક વાર્તામાં સર્જકોએ સંબંધની સંવેદનશીલ સમસ્યા નીડરતાથી લીધી છે અને નાજુકાઈ અને શિષ્ટતાપૂર્વક આલેખી છે. દરેક વાર્તામાં મને સહેજ દ્વિધા ઊભી થઈ છે; ‘વાર્તા’ શબ્દ વાપરું કે લખાણ કહું – કારણ કે દરેક લખાણ વાર્તા નથી બન્યું – હા, વાર્તાત્મક અંશો છે, રસ નિષ્પત્તિ છે. લગભગ બધાં લખાણોનો મુખ્ય સૂર છે કે જિંદગી જીવવા જેવી છે. જીવનનો ઉલ્લાસ, જીવન પ્રત્યેનો પ્રેમ લખાણોમાં પ્રતિબિ���બિત થાય છે – સંઘર્ષ કરો, સમાધાન કરો, ઉદાર બનીને બાંધછોડ કરો પણ મન મૂકીને જીવો. જિંદગી મહાન છે.\nહા, ‘અભિલાષા’ નામની વાર્તામાં જીવનની નિરાશાજનક વાત કહી છે. પિતા પુત્રને સમજી શકતો નથી. પુત્ર પિતાની ઈચ્છા પૂરી કરવા ડૉક્ટર થાય છે પણ વિષપાન કરીને દેહત્યાગ કરે છે. આટલી બધી ભાવુકતા આત્મહત્યા કોઈ ગૌરવ કે ભવ્યતાનો વિષય નથી. કેટલાક લખાણો માત્ર ચર્ચા બનીને રહી જાય છે – કોઈ કલા કે કસબ એમાં નથી. છતાં પ્રયત્ન તરીકે બધાં લખાણો નોંધપાત્ર છે. અલબત્ત, ગુણવત્તામાં ફરક છે. તેથી માર્ક્સ મૂકતાં ફરક કરવો પડ્યો છે. પણ દરેકની કલમમાં કૌવત છે એ ચોક્કસ. દરેક સ્પર્ધકને હાર્દિક અભિનંદન અને સ્નેહભરી શુભકામનાઓ. આટલા બધા લેખકોનો એક સામટો પરિચય થયો તેનો આનંદ અનુભવું છું.\nહવે થોડીક વાતો સ્પર્ધકમિત્રો સાથે. લેખક થવા માટે પ્રજ્ઞા, પ્રતિભા, કલ્પનાશક્તિ તો હોવા જ જોઈએ પણ તે સાથે પરિશ્રમપૂર્વક અન્ય સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. વ્યવસ્થિત વાંચન અને ચિંતન-મનન આપણા મનમાં ચાલતા જ હોવા જોઈએ. આ જગત અને જીવન અનેક આશ્ચર્યો અને વિસ્મયોથી ભરેલું છે. હૈયું જો સહાનુભૂતિ સમભાવ અને પ્રેમથી પરિપૂર્ણ હોય, આખી દુનિયાનું અને માણસોનું નિરીક્ષણ કરવા આંખ જો ખુલ્લી હોય તો બીજાનાં સુખદુ:ખ આનંદ, વ્યથા, સંતોષ, સંતાપ, ધન્યતા, વિષાદ સમજી શકાય અને એના વિશે લખી શકાય. અનુભવોનું વૈવિધ્ય અને વિશાળતા લેખકની આંતરસમૃદ્ધિ છે. લેખકની સમજ અને જીવનને અખિલાઈપૂર્વક જોવાની દષ્ટિ કૃતિને મૂલ્યવાન બનાવે છે. જીવનની હરકોઈ બાજુનું સજીવ રીતે નિરૂપણ કરવાની કલા અને દષ્ટિ હોવાં જોઈએ. તમે તમારી સાહિત્યકૃતિમાં જીવનનું કોઈ રહસ્ય જે બહુ પરિચિત ન હોય એ દર્શાવ્યું હોય અથવા તો જીવનના કોઈ રહસ્યનું સાવ નવીન રીતે પ્રગટીકરણ કર્યું હોય તો વાચક સાનંદાશ્ચર્યચકિત થઈ જાય છે. તમે જે કંઈ લખો એ આધારભૂત હોવું જોઈએ. જે કંઈ જોયું, જાણ્યું-માણ્યું, અનુભવ્યું એનું નૈસર્ગિક રીતે કશા પ્રયાસ વિના કલાની સભાનતા વિના અનાયાસ ગોઠવાયેલું હોવું જોઈએ.\nપુરુષાર્થ અને મહાવરાથી વાર્તાલેખનની હથોટી કેળવી શકાય છે. લેખક પાસે જ્યારે કોઈ સરસ વિષય ન હોય ત્યારે ટેકનીકની મદદથી એ સાહિત્યસ્વરૂપ સર્જવા પ્રયત્ન કરે છે. ટેકનીક સર્જકના સંવેદનનો એક અંશ છે કથનકલામાં – વાર્તાની માંડણી ક્રમબદ્ધ – આદિ મધ્ય અને અંત સુરેખ તથા તાર્કિક હોવાં જોઈએ. કલાકારનું તાટસ્થ્ય એટલે કે ભલે એ વિષયવસ્તુ સાથે તાદાત્મય સાધે પણ કહેતી વખતે લાગણીમાં તણાઈ જવો ન જોઈએ. વાર્તાના બધા ઘટકતત્વોનો સમતોલ સપ્રમાણ સમન્વય થવો જોઈએ. સંવાદો સચોટ અને પાત્રના અંતરંગ કે ઊંડા માનસને પ્રગટ કરતા હોવા જોઈએ.\nમિત્રો, ભીતરમાંથી લખવાની પ્રેરણા જાગે, હાથમાં કલમ પકડાય અને જે રચાતું જાય છે એ પંડિતોએ ઠરાવેલા શાસ્ત્રીય નિયમ મુજબ આકાર લેતું જાય છે કે નહિ એવી મૂંઝવણમાં પડશો નહિ. લખ્યા પછી તમે જાતે જ એ વાંચો – તમારી પર ‘ટોટલ ઈફેક્ટ’ શું પડે છે, એ કેટલો સમય રહે છે એ જુઓ, અને લખતા જ રહો…. લખતા જ રહો… લખતા-લખતા લેખક બની જવાય છે. આભાર.\n‘શાશ્વત’, કે.એમ. જૈન ઉપાશ્રય સામે, ઑપેરા સોસાયટીની બાજુમાં, પાલડી. અમદાવાદ-380007. ફોન : +91 79 26612505\n[3] કથાબીજની વૈવિધ્યતાનો સંગમ – જૉસેફ મૅકવાન\nસૌને સ્નેહાર્દ્ર પ્રણામ. દેશ-પરદેશમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધારવા માટે થઈ રહેલા આ સ્તુત્ય પુરુષાર્થને સાધુવાદ બધી વાર્તાઓ સાદ્યંત વાંચી. કેટલીક માણી. 19 થી લઈને 51 વર્ષની અવસ્થાવાળાએ હરખભેર ભાગ લીધો એ સ્પર્ધાની સફળતા છે.\nઆ વાર્તાઓનાં કથાબીજ કે વિષયો પરંપારિત ગુજરાતી વાર્તાના અનુસરણથી માંડી આધુનિક અને પ્રયોગશીલ લેખાય એવા રહ્યા છે. પ્રાધાન્ય રહ્યું છે ‘પ્રેમ’નું. આ સનાતન ‘પ્રેમતત્વ’ ને વિવિધ લેખકોએ વિવિધ રીતે બહેલાવ્યું છે. એમાં સખ્ય, દામ્પત્ય, હૃદયભંગ, વિશ્વાસઘાત સહિત દેશી-વિદેશી રંગછટા આવિષ્કાર પામી છે. વાર્તાકારોના એકંદર અભિગમનું ઉજ્જવળ પાસું ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા રહ્યું છે એ આપણા માટે ગૌરવપ્રદ ગણાય. ક્યાંય હતાશા નથી, નિર્વેદ નથી. અલબત્ત, કલાગમના અણસાર ભિન્ન હોઈ શકે, પણ મોટાભાગની કૃતિઓ માણસ હોવાની સભાનતા સાથે, માણસાઈના જતન સાથે લખાઈ છે. છતાં કહું કે કેટલીક કથાઓ જો ઝાઝી માવજતથી લખાઈ હોત તો એ ઉત્તમ ઠરી રહેત. મારો આનંદ એ છે કે 35થી ઓછા અંક એકને પણ નથી મળ્યા. એ રીતે આ સંધીય વાર્તાઓ – વાર્તા તો બને જ છે. હા, ભાષાની કચાશ, ગુંથણીની શિથિલતા, કલાનો અભાવ, વર્ણનપ્રાચુર્ય અને દુર્વ્હ લંબાણથી ઘણી વાર્તાઓ બોઝીલ બની ગઈ છે. છતાં સૌ લેખકમિત્રોને હેતભીનાં અભિવાદન.\n‘ચન્દ્રનિલય’, સૂર્યનગર સોસાયટી, ઝેવિયર્સ રોડ, આણંદ-388001. ફોન : +91 2692 254486.\n« Previous અવળા ગણેશ સવળા કરીએ – મનસુખ સલ્લા\nવાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’\nઅમદાવાદની સાચી ઓળખ તેની પ���ળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. યુનોએ અમદાવાદની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી છે. ‘પોળ’ શબ્દ આવ્યો ક્યાંથી ‘પોળ’ શબ્દ મૂળ ‘પ્રતોલી’ માંથી ઉદ્દભવ્યો છે. પ્રતોલી-પ્રઓલી-પ્રઆલિ-પોલિ-પોલ-પોળ પોળ એટલે કોઈ એક જ્ઞાતિ-સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વસાયેલો વિસ્તાર, જેમાં એ લોકો સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ ... [વાંચો...]\nપ્રિમા : વાત જીવનના સંતુલનની… – મૃગેશ શાહ\nઆજના સમયમાં સામાન્ય માનવીનું જીવન પોતાના અભ્યાસ-નોકરી-ધંધા અને ઘર વચ્ચે વહેંચાયેલું રહે છે. એને દરેક જગ્યાએ સફળ થવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે પરંતુ કલાકારનું જીવન તેનાથી નોખા પ્રકારનું હોય છે. કલાને સમર્પિત વ્યક્તિના જીવનના બે આયામો નજરે પડે છે : એક તો એનું કાર્યક્ષેત્ર અને બીજું તેનું કલાક્ષેત્ર. કાર્યક્ષેત્રમાં નોકરી-વ્યવસાય કે અભ્યાસ ગમે તે હોઈ શકે; એ જ ... [વાંચો...]\n (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ\nબાળ ગરબાવળી (1877) : નવલરામ લ. પંડ્યા સ્ત્રી-કેળવણીના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિઓમાં ભણતરથી માંડીને માતૃત્વ સુધીના સ્ત્રીજીવનના કાળનું આલેખન થયું છે. દલપતકાવ્ય : 1-2 (1879) : દલપતરામ કવિ આ રચનાઓમાં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાનો હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશભક્તિ અને સમાજભિમુખતા પણ છે. જેમ બને તેમ સહેલી-સરલ અને ઠાવકી કવિતા રચવાની કવિતાની નેમ છે. કલાપીનો ... [વાંચો...]\n16 પ્રતિભાવો : વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત\nઅભિનંદન મૃગેશભાઇ.. બહુ સરસ..\nલેખન માટેની જરૂરી બાબતો વિશે તમામ નિર્ણાયકોના અભિપ્રાયો માણી આનંદ થયો.\nતેમના અમુલ્ય સુચનો બધાને ખૂબ કામ લાગશે\nગુજરાતી ભાષા માટે ‘રીડ ગુજરાતી ડૉટ કૉમ’ જે કંઈ કરે છે એ વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે (છતાં એ ઓછું જ પડે..), પણ એથી જ, એ દિશામાં એક સૂચન કરવાનું મન થાય છે.\nગુજરાતી જોડણીની જે અવદશા ગુજરાતમાં જોવામાં આવે છે એ આઘાત પમાડનારી છે. આ તરફ લોકોની, અને ખાસ તો, લેખકોની સભાનતા કેળવાય એ અંગે કંઈ થઈ શકે, તો ઉત્તમ..\nસાચી જોડણી માટેના આગ્રહને ‘વેદિયાપણું’ કહેવાય છે, પણ એ ‘સગવડિયા ધરમ’ જેવી છટકબારી છે. સાધન શુદ્ધિ એ પણ ધ્યેય જેટલી જ અગત્યની છે. “ચાલશે..” કહીને ચલાવશું, તો તો ‘શતમુખ વિનિપાત’ નિશ્ચિત છે…\nઅતુલ જાની (આગંતુક) says:\nનવા લેખકોના સમુહને સારી રીતે બિરદાવનારા અને આ વાર્તા-સંગ્રહમાંથી સકારાત્મક બાબત શોધી કાઢનારા આપણા નિર્ણાયકોને સ્નેહ સભર નમસ્કાર.\nત્રણે નિર્ણાયકોના મંતવ્યનો નિષ્કર્ષ કાઢિએ તો લાગે છે કે આ વાર્તાઓ ચિલાચાલુ વિષયોને બાજુમાંરાખીને નવા વિષયો ઉપર લખવામાં આવી છે. વળી સર્વે લેખકો, એકાદ અપવાદને બાદ કરતા વિધેયાત્મક વલણ ધરાવે છે. અને દરેક લેખકોના કથાબીજમાં વૈવિધ્યતા જોવા મળે છે.\nનવા લેખક સમુદાયનું અમ વાંચકો તરફથી ભાવભર્યું સ્વાગત છે અને નજીકના ભવિષ્યમાં વધુને વધુ સુંદર વાર્તાઓની આપની પાસેથી અપેક્ષા છે.\nઆપ સૌ નિર્ણાયકો તેમ જ મૃગેશભાઈનો હ્રદયપૂર્વક આભાર. આપના સૂચનો અમને સૌને ઘણા ઉપયોગી નીવડશે.\nરોજીંદા જીવનામાં ગુજરાતી લખવાની મારે જરૂર પડતી નથી, પણ રીડ ગુજરાતી અને અન્ય બ્લોગો 🙂 (blogs) વાંચીને મેં પણ થોડી શરૂઆત કરી દીધી છે.\nવાર્તા, કાવ્યો, નાટકો એટલે વર્ષો પહેલા લખાયા હોય અને આજે વાંચો એ મારો અભિગમ બદલાઈ ગયો છે. રીડ ગુજરાતીનો આભાર માનીએ તેટલો ઓછો છે.\nહું પણ થોડા સમય બાદ હું પણ એક ગુજરાતી વેબસાઈટ પ્રદશિત કરીશ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%86%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD", "date_download": "2021-01-18T02:09:35Z", "digest": "sha1:T4YSEE4ULMHMUYK6AQBIT6LNKEIJADAW", "length": 68711, "nlines": 111, "source_domain": "gu.wikisource.org", "title": "કચ્છનો કાર્તિકેય/ભાગ્યોદયનો આરંભ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર 1922\n← એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ કચ્છનો કાર્તિકેય\n૧૯૨૨ ગૃહલક્ષ્મીનો લાભ →\nતૃતીય ખણ્ડ–ઉષા —*******— પ્રથમ પરિચ્છેદ ભાગ્યોદયનો આરંભ\nધ્રાંગધરાથી વિદાય થયેલા ખેંગારજી, સાયબજી તથા તેમનો સાથી લગભગ આઠેક ગાઉનો પંથ કાપ્યા પછી એક ગામના પાદરમાં આવી પહોંચ્યા. આ ગામ એક ઝાલા ગરાશિયાનું હતું. ગ્રામના બાહ્ય ભાગમાં એક તળાવ હતું અને તેની પાળપર મહાદેવનું એક સુન્દર મન્દિર પણ શોભી રહ્યું હતું. આસપાસ દીર્ધ વિસ્તારમાં સતીઓ તેમ જ ધીંગાણાંમાં મરાયલા શૂરવીર પુરુષોનાં પાળિયાં પણ ઊભેલાં જોવામાં આવતાં હતાં તેમજ વડ, પીપળો, પીપળી, લીંબડો, બેલ તથા એવાં જ નાના પ્રકારનાં અન્ય વૃક્ષો પણ આકાશ સાથે વાર્ત્તાલાપ કરતાં હોયની એવો તેમની ઊંચાઈને જોતાં ભાસ થયા કરતો હતો. તળાવમાં જો કે જળ અતિશય અલ્પ પરિમાણમાં હતું, પરંતુ તેમાં બે ત્રણ કૂવા હોવાથી ગામના લોકો તે કૂવામાંથી પાણી ભરીને લઈ જતા હતા અને તેથી તેમને જળના દુષ્કાળની બાધા સહન કરવી પડતી નહોતી. સારાંશ કે, એ એક સાધારણ ગ્રામ હોવા છતાં એની બાહ્ય પ્રાકૃતિક શોભા આકર્ષક હતી અને તેથી ખેંગારજીએ ત્યાં જ રાતવાસો કરવાના વિચારથી પોતાના સાથીને ઉદ્દેશીને કહ્યું કે: “ભાઈ, આ સ્થાન અતિશય સુંદર તથા નિર્ભય હોવાથી મારો એવો વિચાર થાય છે કે રાત્રિ આપણે અહીં જ વીતાડીએ, તો સારૂં; કારણ કે, પ્રવાસમાં આગળ વધ્યા પછી જો રાત્રિનિવાસમાટે બીજું કોઈ આવું સ્થાન નહિ મળે, તો માર્ગમાં આપણે હેરાન થઈશું. રાતે અહીં ભોજન કરી યોગ્ય વિશ્રાંતિ લીધા પછી આવતી કાલે મળસકામાં જ આપણે પુન: આપણા પ્રવાસનો આરંભ કરીશું.”\n\"જો આપની એવી જ ઈચ્છા હોય, તો આ દાસ આપની ઇચ્છાને સર્વથા આધીન છે.” સાથે આવેલા અનુચરે યોગ્ય શબ્દોમાં પોતાની આધીનતાનું દર્શન કરાવ્યું.\nએ સ્થાનમાં રાત્રિનિવાસ કરવાનો નિશ્ચય દૃઢ થવાથી મહાદેવના મંદિર પાસે ખેંગારજીએ પોતાના અશ્વને થોભાવ્યો અને ઊંટને પણ ત્યાં જ બેસાડવામાં આવ્યો. અશ્વના પૃષ્ઠપરની ઝૂલ શિવાલયના ઓટલાપર પાથરીને ખેંગારજી તથા સાયબજી તેનાપર બેઠા અને તેમના સાથીએ અશ્વ તથા ઊંટને થોડા થોડા અંતરપરનાં બે ​જુદાં જુદાં ઝાડોના થડમાં બાંધી દીધા. એ પછી તેઓ રાત્રિભોજન તથા અશ્વ અને ઊંટમાટે ઘાસ દાણા વગેરેની શી વ્યવસ્થા કરવી એ વિશેનો વિચાર ચલાવવા લાગ્યા.\nતેઓ આવી રીતે વાર્ત્તાલાપમાં નિમગ્ન થયેલા હતા એટલામાં એક ભવ્ય અને તેજસ્વી પુરૂષ ત્યાં આવ્યો અને તેને જોતાં હૃદયમાં કેટલીક અન્ય કલ્પનાઓનો ઉદ્‌ભવ થવાથી તેમના વાર્ત્તાલાપનો પ્રવાહ વચ્ચે જ અટકી પડ્યો. એ નવીન આગંતુક પુરુષનો દેહ ભીમના દેહ સમાન હતો, તેનું મુખમંડળ તેજસ્વી અને તેનો ભાલપ્રદેશ અત્યંત વિશાળ હતો. તેના મનોહર શ્યામવર્ણ તથા તેના મુખમંડળમાંના લાંબા કાતરાને જોતાં જોનારના હૃદયમાં તેનો જે એક પ્રકારનો પ્રભાવ પડતો હતો, તે સર્વથા અવર્ણનીય હતો. તેણે અત્યારે ચોયણું, અંગરખું, આડિયું અથવા ભેઠ અને મસ્તકપર વિશાળ ફેંટો ઈત્યાદિ વસ્ત્રો ધારણ કરેલાં હતાં, તેની કમ્મરે તલ્વાર તથા જંબિયો આદિ બે ત્રણ શસ્ત્રો શોભી રહ્યાં હતાં અને તેના હાથમાં રૂપાથી મઢેલો એક સુંદર હુક્કો હતો ને તેની ટોપીમાં ખેરના લાકડાનો દેવતા રખરખતો હતો. એ પુરુષ મહાદેવના મંદિરના ઓટલાપર બેઠેલા આ બે તરુણ પ્રવાસીઓને જોઇને પ્રથમ તો કાંઈક વિચારમાં પડી ગયો અને ક્ષણ બે ક્ષણ તેમને જોઈ રહ્યો; પરંતુ મુખથી કાંઈ પણ ન બોલતા પ્રથમ જોડા ઊતારી મહાદેવના દર્શનનું કાર્ય તેણે આટોપી લીધું અને ત્યાર પછી ખેંગારજી પાસે આવીને તેની સાથે નીચે પ્રમાણે વાર્ત્તાલાપ આરંભ્યો.\n\"ભાઈઓ, તમો કોણ છો, ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો ” તે આગંતુક પુરૂષે એ પ્રશ્નથી વાર્તાલાપનું મંગળાચરણ કર્યું.\nએ પ્રશ્નના ઉત્તરમાં ખેંગારજીએ ગંભીર મુખમુદ્રા તથા ગંભીર સ્વરથી જણાવ્યુ કે: “ અમો એક દૂર દેશના નિવાસી છીએ એટલે અમારા તે દેશમાંથી આવ્યા છીએ અને અહીંથી ગુજરાત ભણી જવાના છીએ.”\n\"તમારો તે દેશ કયો છે, તે દેશમાંના તમારા ગ્રામ કે નગરનું નામ શું છે અને તમારા પિતા તથા પિતામહ આદિના નામો શું છે, તે કૃપા કરીને જણાવશો ” તે પુરુષે પુછ્યું.\nઆ પ્રશ્નનું હવે શું ઉત્તર આપવું એનો ખેંગારજીથી તત્કાળ કશો પણ નિશ્ચય કરી શકાયો નહિ અને તેથી તેણે માત્ર એટલું જ કહ્યું કે: “મહાશય, અમારો દેશ અહીંથી બહુ દૂર હોવાથી જો અમે અમારા ગ્રામ તથા અમારા પિતા તથા પિતામહ આદિનાં ​નામો આપને જણાવીશું, તો ૫ણ આપ અમને ઓળખી શકવાના નથી, એ નિર્વિવાદ છે; તો પછી વિના કારણ એ લફમાં શામાટે પડવું આપણામાંથી કોઈને પણ આ ચર્ચાથી લાભ થવાનો સંભવ નથી અને તેટલામાટે આ પ્રશ્નોત્તરમાળાને આગળ લંબાવવાની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી. આ૫માટે એટલું જાણી લેવું જ બસ થશે કે અમો કોઈ એક ગરાશિયાના કુંવર છીએ અને વખાના માર્યા બહાર નીકળ્યા છીએ. આપના પોશાક તથા દેખાવથી આપ પણ ગરાશિયા હો એમ જણાય છે અને તેથી આપ અમારા આટલા શબ્દોથી જ સર્વે રહસ્ય સમજી શકશો, એવી મારી દૃઢ ધારણા છે.”\nતે ગરાશિયો ખેંગારજીના આવા ચાતુર્યભરેલા ઉત્તરના શ્રવણથી આશ્ચર્યચકિત તથા નિરૂતર થઈ ગયો અને પોતાના મનમાં આપણા એ તરુણ રાજપ્રવાસીની અતિશય પ્રશંસા કરવા લાગ્યો. પરંતુ પોતાના એ આંતરિક ભાવોને હૃદયમાં જ ગુપ્ત રાખીને તેણે વળી પણ પૂછ્યું કે: “ત્યારે શુ�� અહીં રાતવાસો કરવાનો તમારો વિચાર છે જો એમ જ હોય, તો તો ગામમાં આ ગરીબના ઝૂપડામાં પધારો અને ત્યાં જ રાત્રિભોજન કરી આનંદથી રાત વિતાડો, એ જ વધારે સારું છે; કારણ કે, અતિથિ આવીને ગામને પાદર પડી રહે, તો ગામના ધણીને નીચું જોવું પડે. તમારાં વાહનોને પણ ત્યાં ઘાસ દાણાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તમારો પોતાનો પણ સર્વ પ્રકારનો યોગ્યતમ સત્કાર થશે, એ વિશે નિશ્ચિન્ત રહેશો. આ સ્થાનમાં રાત્રિના સમયમાં સર્પ નીકળે છે અને તેથી આ સ્થાનમાં અમો કોઈને પણ રાતવાસો કરવા દેતા નથી; કારણ કે, તે સર્પ દેવાંશી છે અને તેથી તેનાપર શસ્ત્ર ચલાવીને તેને કોઈ મારી પણ શકતું નથી; કિન્તુ જે કાઈ એ પ્રયત્ન કરે છે, તે પોતે જ મરણશરણ થઈ જાય છે. આ કારણથી, આશા છે કે, તમો મારી પ્રાર્થનાને સ્વીકારશો અને મારી પર્ણકુટીમાં પધારવાની ઉદારતા અવશ્ય દર્શાવશો.”\n“શું ત્યારે આપ પોતે જ આ ગ્રામના ધણી છો \" ખેંગારજીએ કાંઈક શંકાયુક્ત ભાવથી પૂછ્યું.\n\"જી હા, હું ઝાલો ગરાશિયો છું અને આ ગામ મારું જ છે. તમો કોઈ પણ વિષયની શંકા લાવશો નહિ અને મારા ઘરને પોતાનું જ ઘર માનજો.” ગરાશિયાએ સંતોષકારક ઉત્તર આપ્યું.\n\"મારું ખરૂં નામ તો જો કે ધર્મસિંહ છે; પરંતુ બે ચાર વાર ​મોટા મોટા સિંહોને મેં મારી મુષ્ટિકાથી જ મારી નાખેલા હોવાથી અને કેટલાક બલિષ્ઠ બારવટિયાને પણ મલ્લયુદ્ધમાં હરાવીને રામશરણ કરેલા હોવાથી લોકો મને જાલિમસિંહના નામથી ઓળખવા લાગ્યા છે અને તેથી અત્યારે હું એ નામથી જ વિખ્યાત છું.” જાલિમસિંહે પોતાના નામની કથાનો વિસ્તાર કરી સંભળાવ્યો.\n“વીર પુરુષ જાલિમસિંહજી, આપ વયોવૃદ્ધ હોવાથી અમારા વડિલ સમાન છો અને વડિલના આગ્રહને માન આપવું એ અમારો ધર્મ હોવાથી અમો આપના આદરાતિથ્યને સ્વીકારવામાટે આપને ઘેર આવવાને તૈયાર છીએ.” ખેંગારજીએ તેના આગ્રહનો સ્વીકાર કરી લીધો.\nજાલિમસિંહ ખેંગારજી તથા સાયબજીને લઈને આગળ ચાલ્યો અને ખેંગારજીનો સાથી અશ્વ તથા ઊંટને લગામવડે દોરીને પાછળ પાછળ ચાલવા લાગ્યો. ગ્રામ નિકટમાં હોવાથી અલ્પ સમયમાં જ તેઓ ઇચ્છિત સ્થાનમાં આવી પહોંચ્યા. જાલિમસિંહે પોતાના ઘરની ડેલીમાં જ કુમારોને ઊતારો આપીને ઢોલિયો ઢળાવ્યો, ગાદલાં પથરાવ્યાં અને ઓછાડાવ્યાં, ઓસિકાં તથા ગાલમસૂરિયાં રખાવ્યાં અને બન્ને કુમારોને ઢોલિયાપર બેસાડીને પાણી પાયા પછી વાણંદને બોલાવ્યો કે જે આવીને ખેંગારજીના પગ ચાંપવા લાગ્યો. થોડી વારમાં જ જા��િમસિંહના કેટલાક ભાયાતો પણ ત્યાં આવીને બેઠા અને સભા ભરીને નાના પ્રકારની વાર્ત્તાઓ કરવા લાગ્યા. રાત્રિનું આગમન થતાં જ અંધકારના પ્રતિકારમાટે દીપકોને પ્રકટાવવામાં આવ્યા અને ત્યાર પછી અલ્પ સમયમાં જ નિશાભોજનની વેળા થવાથી અંતઃપુરમાંથી ભોજન તૈયાર હોવાની સૂચના મળી ગઈ. સર્વ જનો જમવામાટે ઊઠ્યા. ઓસરીમાં ગોદડાં પાથરીને આગળ પાટલા મૂકવામાં આવ્યા તેમજ પાણીના કળશિયા તથા ફૂલવાટકા ભરીને રાખવામાં આવ્યા. એ સર્વ પૂર્વ તૈયારી થઈ રહ્યા પછી દાસીઓ ભોજનના થાળ પીરસીને લઈ આવી અને તે સાથે જ નિશાભોજનને ન્યાય આપવાના કાર્યનો શુભ આરંભ થઈ ગયો.\nજમતાં જમતાં એક અલૌકિક ચમત્કાર થયો અને તે ચમત્કારે ખેંગારજીના ચિત્તને ચકડોળે ચઢાવી દીધું. ચમત્કારમયી ઘટના એ હતી કે જે ઓસરીમાં જાલિમસિંહ, ખેંગારજી તથા સાયબજી જમવા બેઠા હતા, તે ઓસરીમાં પડતા રસોડાના દરવાજાની આડમાં પીરસનારી દાસીને જોઈતા ખાદ્ય પદાર્થો અંદરથી આપવામાટે એક પરમલાવણ્યવતી નવયૌવના બાળા ઊભી હતી તેના પર અચાનક ખેંગારજીની દૃષ્ટિ પડી; કારણ કે, ખેંગારજીનું આસન તે દરવાજાની ​બરાબર સામે જ હતું. તે બાળા એવી તે સ્વરૂપવતી અને સુંદરી હતી કે જાણે સ્વર્ગમાંથી તિલોત્તમા કિંવા ઉર્વશી જ પૃથ્વીપટપર ઊતરી આવી હોયની અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની એવો જ તેને જોવાથી ભાસ થયા કરતો હતો. તે બાળાનું મનોહર અને શાંત મુખમંડળ પૂર્ણિમાના ચન્દ્રની સ્પર્ધા કરતું હતું; તેનો કૃષ્ણ તથા દીર્ઘ કેશકલાપ મણિધરના મદનું મર્દન કરવાને સર્વ પ્રકારે સમર્થ હતો; તેના વિશાળ ભાલપ્રદેશમાં ભાગ્યશાલિતાનાં ચિન્હો સ્પષ્ટ દેખાતાં હતાં; તેની નાસિકા શુકચંચુને પણ શર્માવતી હતી તેના ગોળ કપોલના રંગથી ગુલાબનો રંગ ઝાંખો થઈ જતો હતો; તેના ઓષ્ઠોના રંગને જોઈને પ્રવાલના રંગનો સર્વ ગર્વ ગળી જતો હતો; તેની દંતપંક્તિઓને નિરખીને મૌક્તિકપંક્તિઓની અસૂયા સીમાને ઉલ્લંઘી જતી હતી; તેની ગ્રીવાને જોઇને મયૂરો નિ:શ્વાસ નાખતા હતા અને તેનાં નવીનોન્મત વક્ષો અપરિપક્વ આમ્રફળના કાઠિન્ય વિષયક ગર્વદુર્ગને ભેદી નાખતાં હતાં. નવયૌવનના આગમન સાથે તે બાળામાં મુગ્ધતાનો અસ્ત અને અનંગવિકારનો ધીમે ધીમે ઉદય થવા માંડ્યો હતો. તેની કૃશ કટિને નિહાળીને કેસરી ગર્વહીન થવાથી વનમાં પલાયન કરી ગયા હતા; તેના ચંપકવર્ણને જોઈને ચંપકપુષ્પના રંગનો ભંગ થઈ ગયો હતો; તેના હસ્તપાદાદિની કોમળતાને અવલોકીને કોમળતા પણ લજાતી હતી અને તેનાં નેત્રોની વિશાળતા તથા ચપળતાને જોઈ હરિણ તથા મીનની મહાદુર્દશા થતી દેખાતી હતી. તેના શરીરમાંથી જે એક પ્રકારનો હૃદયાલ્હાદક સુગંધ નીકળ્યા કરતો હતો, તે કસ્તૂરીમૃગોના ગર્વને હરતો હતો અને તેનો કોમળ તથા મધુર કંઠ કોકિલના હૃદયને નિરાશાના અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરતો હતો. સારાંશ કે, તે નખથી શિખા પર્યન્ત એક સર્વાંગસુંદરી, પદ્મીની નારીનાં લક્ષણોથી ભૂષિતા અને પરમરમણીયા બાળા હતી, એવો ખેંગારજીનો નિશ્ચય થઈ ગયો અને અત્યારે તે બાળાએ રેશમનો ઘેરદાર ઘાઘરો, કંચુલી તથા જરીથી ભરેલી રેશમી ઓઢણી આદિ વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી અને તેના હસ્તોમાં હાથીદાંતના ચૂડાનો તથા કપાળમાં સિંદૂરતિલકનો અભાવ હોવાથી તે બાળા અદ્યાપિ કુમારિકા હોવી જોઈએ, એ ભેદ પણ ખેંગારજીના જાણવામાં આવી ગયો. આવી અલૌકિકા સુંદરી બાળાને પોતા સમક્ષ ઊભેલી જોઈને ખેંગારજીને પોતાની વિપત્તિઓનું સર્વથા વિસ્મરણ થઈ ગયું અને તેના હૃદયમાં આશ્વર્યને દર્શાવનાર 'અહા' ​શબ્દનો વારંવાર ધ્વનિ થવા લાગ્યો. સભ્યતાનો ભંગ થવાના ભયથી માત્ર તેણે પોતાના એ આશ્ચર્યને મુખમાંથી શબ્દદ્વારા બહાર નીકળવા ન દીધું.\nખેંગારજી પણ એક સુંદર, મનોહર તથા રૂપસંપન્ન નવયુવક હોવાથી તેના અવલોકનથી તે લાવણ્યમૂર્તિ કુમારિકા બાળાના હૃદયની પણ ખેંગારજીના હૃદય જેવી જ અવસ્થા થઈ હતી. તે પણ દ્વારની આડમાં ઊભી રહીને સ્થિર તથા એકાગ્ર દૃષ્ટિથી ખેંગારજીના મુખચંદ્રનું ચકોર સમાન નિરીક્ષણ કર્યા કરતી હતી. ખેંગારજીના સૌન્દર્યની સમીક્ષામાં તે એવી અને એટલી તલ્લીન થઈ ગઈ હતી કે, 'જો મારી આ ચેષ્ટા મારા પિતા, મારી માતા કિંવા દાસીના જોવામાં આવશે; તો તેઓ મારા વિશે શું ધારશે ' એ શિષ્ટાચારનું તો સર્વથા તેને વિસ્મરણ જ થઈ ગયું હતું. તે પોતાના સૌન્દર્ય સાથે ખેંગારજીના સૌન્દર્યને સરખાવતી મનોગત કહેવા લાગી કે: “વિધાતાએ મારા લાવણ્યમદ કિંવા સૌન્દર્યગર્વને ઊતારવામાટે જ આ તરુણ પુરુષને આવું અલૌકિક રૂ૫ તથા સૌન્દર્ય આપીને આજે મારા ગૃહમાં એક અતિથિરૂપે મોકલ્યો છે ' એ શિષ્ટાચારનું તો સર્વથા તેને વિસ્મરણ જ થઈ ગયું હતું. તે પોતાના સૌન્દર્ય સાથે ખેંગારજીના સૌન્દર્યને સરખાવતી મનોગત કહેવા લાગી કે: “વિધાતાએ મારા લાવણ્યમદ કિંવા સૌન્દર્યગર્વને ઊતારવામાટે જ આ તરુણ પુરુષને આવું અલૌકિક રૂ૫ તથા સૌન્દર્ય આપીને આજે મારા ગૃહમાં એક અતિથિરૂપે મોકલ્યો છે મારા સૌન્દર્યમાં અને એના સૌન્દર્યમાં જો કાંઈ પણ ભેદ હોય, તો તે માત્ર એટલો જ છે કે મારા સૌન્દર્યમાં નારીજાત્યુચિત કોમળતાનો વિલાસ છે અને એના સૌન્દર્યમાં નરજાત્યુચિત કિંચિત્ કાઠિન્યનો વિકાસ છે; મારા શરીરમાં સ્ત્રીજાતિની વિશિષ્ટતા વિદ્યમાન છે મારા સૌન્દર્યમાં અને એના સૌન્દર્યમાં જો કાંઈ પણ ભેદ હોય, તો તે માત્ર એટલો જ છે કે મારા સૌન્દર્યમાં નારીજાત્યુચિત કોમળતાનો વિલાસ છે અને એના સૌન્દર્યમાં નરજાત્યુચિત કિંચિત્ કાઠિન્યનો વિકાસ છે; મારા શરીરમાં સ્ત્રીજાતિની વિશિષ્ટતા વિદ્યમાન છે અને એના શરીરમાં પુરુષજાતિની વિશિષ્ટતા વર્ત્તમાન છે અને એના શરીરમાં પુરુષજાતિની વિશિષ્ટતા વર્ત્તમાન છે જો એ ભેદનો વિચાર કરવામાં ન આવે, તો અમો ઉભયનાં રુ૫ તથા આકાર જાણે એકસરખાં જ હોયની જો એ ભેદનો વિચાર કરવામાં ન આવે, તો અમો ઉભયનાં રુ૫ તથા આકાર જાણે એકસરખાં જ હોયની એવો જ વારંવાર ભાસ થયા કરે છે અને મનમાં એમ પણ થઈ આવે છે કે પરમાત્માએ અમો ઉભયને આ સંસારમાં દંપતી થવામાટે તો નિર્માણ નહિ કર્યાં હોય ને એવો જ વારંવાર ભાસ થયા કરે છે અને મનમાં એમ પણ થઈ આવે છે કે પરમાત્માએ અમો ઉભયને આ સંસારમાં દંપતી થવામાટે તો નિર્માણ નહિ કર્યાં હોય ને અરેરે, મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને આવા પુરુષની અર્ધાંગના થવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થાય અરેરે, મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને આવા પુરુષની અર્ધાંગના થવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થાય એ નવયુવક કોણ જાણે કોણ હશે ને કોણ નહિ; અત્યારે અહીં છે અને આવતી કાલે તો પરમાત્મા જાણે ક્યાંય ચાલ્યો જશે. એની તેજસ્વિતા તો સ્પષ્ટ દર્શાવે છે કે અવશ્ય એ કોઈ રાજકુમાર છે; પણ વડિલોની લજ્જા તથા મર્યાદાને ત્યાગીને મારાથી એ અજ્ઞાત પુરુષ સાથે વાર્ત્તાલાપ કેમ કરીને કરી શકાય વારુ એ નવયુવક કોણ જાણે કોણ હશે ને કોણ નહિ; અત્યારે અહીં છે અને આવતી કાલે તો પરમાત્મા જાણે ક્યાંય ચાલ્યો જશે. એની તેજસ્વિતા તો સ્પષ્ટ દર્શાવે છે કે અવશ્ય એ કોઈ રાજકુમાર છે; પણ વડિલોની લજ્જા તથા મર્યાદાને ત્યાગીને મારાથી એ અજ્ઞાત પુરુષ સાથે વાર્ત્તાલાપ કેમ કરીને કરી શકાય વારુ હાય, આ મારા ચિત્તનો ચોર અતિથિ અહ��ંથી ચાલ્યો જશે એટલે પછી એના દર્શનનો બીજી વાર લાભ મળશે કે નહિ, એનો આધાર કેવળ ૫રમાત્માની ઈચ્છાપર જ રહેલો છે. અરે, બીજું તો રહ્યું, પણ એ છબીલા સાથે ​બે ચાર વાતો કરીને હૃદયને શીતળ કરવાનો પણ અત્યારે મારી પાસે કોઈ ઉપાય નથી. હાય, નિષ્ઠુર વિધાતાની કેવી ક્રુરતા હાય, આ મારા ચિત્તનો ચોર અતિથિ અહીંથી ચાલ્યો જશે એટલે પછી એના દર્શનનો બીજી વાર લાભ મળશે કે નહિ, એનો આધાર કેવળ ૫રમાત્માની ઈચ્છાપર જ રહેલો છે. અરે, બીજું તો રહ્યું, પણ એ છબીલા સાથે ​બે ચાર વાતો કરીને હૃદયને શીતળ કરવાનો પણ અત્યારે મારી પાસે કોઈ ઉપાય નથી. હાય, નિષ્ઠુર વિધાતાની કેવી ક્રુરતા ” આ અંતિમ વિચારથી તે પ્રેમોન્માદિની બાળાનાં નેત્રામાંથી અશ્રુના બિન્દુઓ ટ૫કવા લાગ્યા અને તેની આવી દશા ખેંગારજીના જોવામાં આવતાં તેનું ચિત્ત પણ અતિશય વ્યગ્ર થઈ ગયું. પરંતુ ઉભય નિરુપાય હતાં. અર્થાત્ તેમનાથી કોઈ પણ ઉપાયે પરસ્પર વાર્ત્તાલાપનો આનંદ લઈ શકાય તેમ તો હતું જ નહિ, પરંતુ અત્યાર સુધી તેમને પરસ્પર મુખાવલોકનનો જે એક મુગ્ધ આનંદ મળતો હતો, તે તેમના આનંદનો પણ ભોજનકાર્યના અંત સાથે અંત આવી ગયો. ભોજનકાર્યની સમાપ્તિ થતાં જાલિમસિંહ, ખેંગારજી અને સાયબજી પાછા ડેલીમાં આવ્યા અને ત્યાં પાછો દાયરો જામી ગયો ખેંગારજીનું મન તો જો કે તે નવયૌવના કુમારિકામાં જ પરોવાયેલું હતું, પરંતુ સભ્યતાને જાળવવામાટે બળાત્કારે પણ એ દાયરામાંના લોકો સાથે વાર્ત્તાલાપ કર્યા વિના તેનો છૂટકો નહોતો.\nસાયબજીમાટે એક જૂદો ઢોલિયો ઢાળવામાં આવ્યો હતો એટલે ખેંગારજી તથા સાયબજી પોતપોતાના ઢોલિયાપર બેઠા અને નીચે પાથરેલા ગાલીચાપર ગૃહનો સ્વામી જાલિમસિંહ તથા અન્ય જનો બેસી ગયા. સોપારી ખાવાનો તથા હુક્કો પીવાનો વ્યવસાય ચાલવા લાગ્યો અને આમ તેમની કેટલીક વાતો પણ થવા લાગી. એટલામાં તે ગ્રામનો નિવાસી દેવભાણ–દેવભાનુ–નામનો એક વૃદ્ધ ગઢવી એ અતિથિઓને મળવામાટે ત્યાં આવી લાગ્યો અને તેણે કેટલાંક છંદ તથા કવિત્ત આદિ છટાદાર ભાષામાં બોલી સંભળાવ્યાં. તેનાં ઉચ્ચારેલાં છંદો તથા કવિત્તોમાંનું એક કવિત્ત આ પ્રમાણેનું હતું:—\n“સોમવંશ શિરતાજ, અખંડ પ્રતાપ લાજ,\nકચ્છધરામહારાજ, નીકી મતિ ધીરકી;\nદગા કિયા રાવર જુ સગા ભાઈ ન્યાઈ જામ,\nલાગો મહાપાપ ભઈ બાત બડી પીરકી;\nકુંવર કનૈયે જુગ ભગે લિ યે છચ્છ૨ જૂ,\nભગિનીકે પાસ જાત બાટમેં ખમીરકીઃ\nલેવૈં તાત બૈર અરુ સેવૈં કચ્છ દેશ પુનિ,\nખેંગાર કુમાર જીવૌ પ્રતિમા હમ્મીરકી \nગઢવીના મુખમાંથી આ કવિત્ત નીકળતાં જ ખેંગારજીના મુખમંડળમાં કાંઇક ગંભીરતાની છાયા પ્રસરી ગઈ; કારણ કે, તેના મનમાં એવી આશંકા થવા માંડી હતી કેઃ 'આ કવિત્ત કદાચિત્ અમને ​ઓળખીને જ બોલાયલું હોવું જોઈએ.’ આવી શંકા આવવા છતાં પણ એ વિશેની ચર્ચા કરવાનું તેને યોગ્ય ન લાગ્યું અને તેથી તે મૌન ધારીને જ બેસી રહ્યો. પરંતુ એ કવિત્તના આશયથી જાલિમસિંહ અજ્ઞ હોવાથી તેણે ગઢવીને પૂછ્યું કેઃ “ગઢવી મહાશય, આપના આ કવિત્તનો આશય શો છે વારુ શું કચ્છના જામ હમ્મીરજી ખરેખર જ દગાથી મરાયા છે અને તેમના કુમારો વિડંબનામાં આવી પડ્યા છે શું કચ્છના જામ હમ્મીરજી ખરેખર જ દગાથી મરાયા છે અને તેમના કુમારો વિડંબનામાં આવી પડ્યા છે \nએના ઉત્તરમાં વૃદ્ધ ગઢવી નિઃશ્વાસ નાખીને કહેવા લાગ્યો કેઃ \"હું થોડા સમય પૂર્વે ફરતો ફરતો કચ્છ દેશમાં જઈ ચડ્યો હતો અને ત્યાં જામ હમ્મીરજીએ મારો યોગ્ય આદર સત્કાર કરીને મને સોનાનાં કડાં, સોનાનું કોટિયું, શાલ, એક બહુ જ મૂલ્યવાન્ ઘોડો, પોશાક અને એક હજાર કોરી રોકડી, એ પ્રમાણેનો સરપાવ આપ્યો હતો. અર્થાત્ જીવની એવી ઉદારતાવાળો બીજો કોઈ પણ રાજા અદ્યાપિ મારા જોવા કે સાંભળવામાં આવ્યો નથી. પરંતુ હજી તો હું કચ્છમાં જ હતો ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે જામ હમ્મીરજીને પોતાને ઘેર તેડી જઈને જામ રાવળે દગા અને વિશ્વાસઘાતથી તેમનો ઘાત કરાવ્યો હતો અને તેમનો કોઈ એક છચ્છરબૂટો નામક નોકર તેમના બે કુમારોને ત્યાંથી બચાવીને અમદાવાદ ભણી જવાને નાઠો હતો. એ દુઃખદાયક પ્રસંગને અનુસરીને મેં આ કવિત્તની રચના કરી હતી કે જે કવિત્ત અત્યારે મેં આપ સમક્ષ બોલી બતાવ્યું છે. હાય જેના આપણાપર અનંત ઉપકાર થયા હોય, તે ઉદારાત્માને તે કેમ ભૂલી જવાય જેના આપણાપર અનંત ઉપકાર થયા હોય, તે ઉદારાત્માને તે કેમ ભૂલી જવાય \n“ખરેખર કચ્છમાં ત્યારે તો આ એક અતિશય શોકકારક ઘટના જ થયલી છે.” જાલિમસિંહે ઉદ્‌ગાર કાઢ્યો.\n“અસ્તુઃ પરમાત્માની જેવી ઈચ્છા ” એમ કહીને ગઢવીએ ખેંગારજીને ઉદ્દેશીને કહ્યું કે: “પણ મોંઘેરા મેહમાન, જરા આપની ઓળખાણ તો આપો. એક તો મારી અવસ્થા મોટી થઈ છે અને તેમાં વળી રાતે બરાબર દેખાતું નથી; નહિ તો હું તો મોઢું જોતાં જ ઓળખી કાઢું તેવો છું. મેં સાંભળ્યું છે કે આપ કોઈ ગરાશિયાના કુમાર છો અને ગરાશિયાના દીકરા મારાથી અજ્ઞાત હોય, એ બની શકે જ નહિ.”\nહવે બોલ્યા વિના છૂટાય તેમ નથી એમ જાણીને ખેંગારજીએ કહ્યું કે “ગઢવીજી, અમો સિંધુ દેશના નિવાસી છીએ અને સમા વંશના ક્ષત્રિય છીએ. અમે કોઈ કારણથી અત્યારે ગુજરાતના ​પાટનગર ભણી જવાને નીકળ્યા છીએ અને અચાનક આ ગામમાં આવી ચડ્યા છીએ. મુરબ્બી જાલિમસિંહજીએ ઓળખાણ ન હોવા છતાં પણ અમારો જે આવો સારો આદરસત્કાર કર્યો છે તેમાટે અમો એમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.”\nખેંગારજીએ બોલવાનો આરંભ કર્યો તે ક્ષણેજ ગઢવીએ તેને ઓળખી લીધો હતો અને તેથી તે આનંદથી ઉભરાઈ જતા અંતઃકરણવડે કહેવા લાગ્યો કેઃ “અન્નદાતા, હવે વધારે વાર પોતાને ગુપ્ત તથા અજ્ઞાત રાખવાની આવશ્યકતા નથી. કચ્છ દેશના ભાવિ ભૂપાલ ખેંગારજી સાહેબ, મેં આપને બરાબર ઓળખી લીધા છે. મેં આપનું લૂણ ખાધું છે અને આપને જ ન ઓળખું, એ બની શકે ખરું કે આપની સાથે જે બીજા કુમાર છે, તે આપના કનિષ્ઠ બંધુ સાયબજી જ હોવા જોઈએ. ઊઠો, આપણે મળીએ.”\nખેંગારજી ઊઠ્યો અને ગઢવીને ભેટ્યો, ત્યાર પછી સાયબજી ભેટ્યો અને પછી જાલિમસિંહ આદિ અન્ય જનોને પણ તેઓ ભેટ્યા, ભેટવાના એ વિધિની સમાપ્તિ કરીને પુનઃ ઢોલિયાપર બેઠા પછી ખેંગારજી જાલિમસિંહ આદિ ત્યાં એકત્ર થયેલા પુરુષોને ઉદ્દેશીને ગંભીરતાથી કહેવા લાગ્યો કે: “તમોએ જ્યારે અમને ઓળખી જ લીધા છે, તો હવે અસત્ય ભાષણ કરીને પોતાને છુપાવવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. હવે અમે તમારા શરણાગત છીએ એમ માનીને અમારાં નામ ઠામ કૃપા કરીને કોઈને પણ બતાવશો નહિ; કારણ કે, અમને પકડવામાટે જામ રાવળના ઘોડેસવાર સિપાહીઓ ચારે તરફ ફર્યા કરે છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. અમારી પાસે ખર્ચ ખૂટવાથી ધ્રાંગધરાના એક વ્યાપારી પાસેથી થોડા પૈસા લઇને અમો છચ્છરને જામિન તરીકે ત્યાં રાખી આવ્યા છીએ એટલે જ્યારે તે રકમ પાછી મોકલીશું, ત્યારે જ છચ્છર પાછો અમારી પાસે આવી શકશે. અમારી વિપત્તિનો વૃત્તાન્ત આ પ્રમાણે છે.”\nખેંગારજીનો આ વૃત્તાન્ત સાંભળીને જાલિમસિંહ નિર્ભયતાદર્શક સ્વરથી કહેવા લાગ્યો કેઃ “હવે આપે કોઈ પણ પ્રકારની ચિંતા રાખવી નહિ. જો જામ રાવળના દશ હજાર સૈનિકો આવે, તો પણ તેમને મારીને નસાડી દેવાને ઈશ્વરકૃપાથી અમો સમર્થ છીએ. આપને અમો નિર્વિઘ્ન અમદાવાદ પહોંચાડી દઈશું; પરંતુ મારો એવો અભિપ્રાય છે કે આપ એક બે દિવસ અહીં રોકાઈ જાઓ એટલે હું છચ્છરને અહીં લઈ આવવામાટેની વ્યવસ્થા કરું છું; અર્થાત્ તે આવે એટલે ​સર્વ સાથે જ અમદાવાદ સિધારજો. આ ઊંટની પણ આવશ્યકતા નથી; કારણ કે, આપણે ત્યાં વાહનોનો સુકાળ છે.��� ખેંગારજીને એવી રીતે આશ્વાસન આપીને જાલિમસિંહે પોતાના બંધુ વૈરિસિંહને સંબોધીને કહ્યું કે: “ભાઈ વૈરિસિંહ, તમો પ્રભાતમાં સો કોરી લઈને ધ્રાંગધરે જજો અને છચ્છરને છોડાવીને સંધ્યા સૂધીમાં પાછા અહીં આવી પહોંચજો. છચ્છરમાટે ત્યાંથી કોઈનો સારો ઘોડો ભાડે કરી લેજો. કોઈ પણ કારણથી આવવામાં વિલંબ કરશો નહિ.”\n\"એ કાર્યનો ભાર મારા શિરપર આવ્યો આપ નિશ્ચિન્ત રહો.” વૈરિસિંહે જ્યેષ્ઠ બંધુની આજ્ઞાનો તત્કાળ સ્વીકાર કરી લીધો અને ત્યારપછી વૈરિસિંહ ત્યાંથી ઊઠીને અંતઃપુરમાં ચાલ્યો ગયો.\nવૈરિસિંહ જે વેળાયે અંતઃપુરમાં આવ્યો, તે વેળાયે તેની ભાભી એટલે કે જાલિમસિંહની પત્ની, તેની ભત્રીજી નન્દકુમારી એટલે કે કુમાર ખેંગારજીમાં આસક્ત થયેલી નવયૌવના બાળા અને જાલમસિંહની પુત્રી, તેની પોતાની પત્ની તથા તેની પોતાની દ્વાદશવર્ષીયા દુહિતા રાજમણી તેમ જ બે દાસીઓ આદિ સ્ત્રીસમુદાય એ નવાગંતુક અતિથિઓ વિશે નાના પ્રકારની ચર્ચા ચલાવતો તેના જોવામાં આવ્યો. વૈરિસિંહ આવેલો જોઈને તેની પત્ની ઘૂંઘટો તાણીને ત્યાંથી ઊઠી બીજા ઓરડામાં ચાલી ગઈ; પરંતુ નન્દકુમારી તથા તેની પોતાની દુહિતા રાજમણી ત્યાં જ બેસી રહી એટલે પ્રથમ તેમને સંબોધીને વૈરિસિંહે કહ્યું કેઃ “બેટા, મારે મારાં પૂજ્ય ભાભી સાથે કાંઈ ખાનગી વાત કરવાની છે એટલે થોડીવાર તમો પણ અંદરના એારડામાં જઇને બેસો.” તે ઉભય બાળાઓ ચાલી ગઈ અને ત્યાર પછી વૈરિસિંહ પોતાની માતાતુલ્ય ભાભીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: “પૂજ્ય ભાભી, આપણે ઘેર આજે જે કુમારો અતિથિ તરીકે આવ્યા છે, તેમાંનો મોટો કુમાર તે કચ્છ દેશનો યુવરાજ ખેંગારજી છે અને નાનો કુમાર તેમનો સહોદર સાયબજી છે. જામ હમ્મીરજીનો વિશ્વાસઘાતથી જામ રાવળે વધ કરાવ્યો છે અને તેમના આ કુમારોને પણ મારી નાખવાના તેના પ્રયત્નો ચાલૂ છે એટલામાટે આ કુમારો કચ્છમાંથી નીકળીને અમદાવાદ પોતાની ભગિની પાસે જાય છે. અમદાવાદના સુલ્તાન મહમ્મદ બેગડા પાસેથી એઓ સૈન્ય આદિ સાધનો મેળવશે અને જામ રાવળ પાસેથી કચ્છનું રાજ્ય અવશ્ય પાછું લેશે. અર્થાત્ આજે આપણે તેમનો જે આટલો સત્કાર કર્યો છે, તે ભવિષ્યમાં આપણામાટે અતિશય લાભકારક થઈ પડશે, એમાં લેશ માત્ર પણ સંશય ​નથી. મારી તો એવી જ માન્યતા છે કે આપ મારા વડિલ બંધુને સમજાવીને બહેન નન્દકુમારીનો ખેંગારજી સાથે સંબંધ કરી નાખો અને મારી પુત્રી રાજમણીનું સગપણ હું સાયબજી સાથે કરી નાખું, તો આપ���ે કન્યાઓને ઠેકાણે પાડવાની ચિન્તાથી પણ મુક્ત થઈએ અને આપણી કન્યાઓનાં ભાગ્ય પણ ઊઘડી જાય તેમ છે. આપની પુત્રી તો ખેંગારજી સાથે પરણવાથી કચ્છ દેશની પટરાણી થશે અને તેના પ્રતાપે મારી પુત્રી પણ સુખમાં રહી શકશે. હું પ્રભાતમાં એ કુમારોના નોકર છચ્છરને અહીં લાવવા માટે ધ્રાંગધરે જવાનો છું, ત્યાંથી આવતી કાલે સાંઝે પાછો આવીશ અને પરમ દિવસે પ્રભાતમાં તો એ અહીંથી રવાના થઈ જશે; એટલે જો આ શુભ કાર્ય આવતી કાલે રાતે જ કરી નાખવામાં આવે, તો વધારે સારું; કારણ કે, આવા શુભતમ અવસરો કાંઈ વારંવાર પ્રાપ્ત થતા નથી અને તેથી આવા કાર્યમાં વિલંબ કરવાથી અનિષ્ટ પરિણામ જ ભોગવવું પડે છે. આજ સૂધી કચ્છમાં બહુધા વાઘેલા વંશની કન્યાઓ જ રાજ્ઞીપદે વિરાજતી હતી, પણ આ સંબંધ થવાથી ઝાલા વંશની કન્યાઓ કચ્છ દેશના રાજ્ઞીપદને ભોગવશે અને કચ્છમાં ઝાલી રાણીઓ થવાથી આપણા ઝાલાવંશની પ્રતિષ્ઠા વધશે. ઝાલાવંશની કન્યાના પુત્રો કચ્છ દેશના ભાવિ ભૂપાલ થાય, એ આપણા માટે અને આપણા વંશજોમાટે કાંઈ જેવા તેવા ગૌરવની વાર્ત્તા તો ન જ કહી શકાય \nદીયરની આ વાર્તા ભાભીને ગળે ઊતરતાં જરા પણ વાર ન લાગી અને તેથી તેણે પોતાના દીયરને કહ્યું કે: “ભાઈજી, તમારે હવે આ વિષયની લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. હું તમારા મોટા ભાઈને બરાબર સમજાવી દઈશ અને આવતી કાલે સંધ્યાકાળે તમારા આવતાં સુધીમાં તો કદાચિત્ આપણી બન્ને બાળાઓનું વાગ્દાન થઈ પણ ગયું હશે. પરમાત્માએ આપણા સદ્‌ભાગ્યના યોગે જે આ અલભ્ય યોગ મેળવી આપ્યો છે, તેને જો આપણે વ્યર્થ જવા દઇએ, તો તો પછી આપણે મૂર્ખશિરોમણિ જ કહેવાઈએ ” ભાભીના મુખથી આ ઉત્તર સાંભળીને વૈરિસિંહ ત્યાંથી ચાલ્યા ગયો.\nપાસેના ઓરડામાં બેઠેલી નન્દકુમારી તથા રાજમણી દીયર ભોજાઈવચ્ચેના એ સંભાષણને એકધ્યાનથી સાંભળ્યા કરતી હતી. રાજમણી અદ્યાપિ દ્વાદશવર્ષીયા બાલિકા હોવાથી અજ્ઞાતયૌવના હતી એટલે એ વાર્ત્તાના શ્રવણથી તેના હૃદયમાં આનંદવિકારના ઉદ્‌ભવનો સ્વાભાવિક જ ન્યૂન સંભવ હતો, પરંતુ નન્દકુમારી ષોડષવર્ષીયા જ્ઞાતયૌવના બાળા હોવાથી જેના પ્રતિ પ્રથમ દર્શને જ તેનું મન આકર્ષાયું હતું, ​તે પુરુષ સાથે જ પોતાના શરીરસંબંધની વાર્ત્તા થતી સાંભળીને જો તેના અંત:કરણમાંનો આનંદ છલકાઈ જાય, તો તે સ્વાભાવિક જ હતું. તે રૂપસુંદરી, લાવણ્યલતિકા, પ્રણયપ્રતિમા, શશાંકવદના અને સદ્‌ગુણવતી કુમારિકાના હૃદયમાં 'હું મારા મનના માન્યા પતિને પામીશ; ���ાત્ર એટલું જ નહિ, પણ જો પરમાત્મા અનુકૂળ થશે, તો કચ્છ દેશના પ્રતાપી ભૂપાલની મહારાણી પણ થઈશ અને તેમ છતાં અનેક દીન જનોપર ઉપકાર કરવાનો અવસર મને પ્રાપ્ત થશે ' આવા પ્રકારના વિચારોથી આનંદ તથા હર્ષના ઓઘ આવવા લાગ્યા. જે પદાર્થની પ્રાપ્તિનો સ્વપ્નમાં પણ સંભવ ન હોવાથી નન્દકુમારીના હૃદયમાં કાંઈક નિરાશાનો આઘાત થવા લાગ્યો હતો; તે જ પદાર્થની અચાનક પ્રાપ્તિના સંપૂર્ણ રંગને નિહાળીને તેના હૃદયને બ્રહ્માનન્દસમાન આનંદનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને તે આનંદના ઓઘમાં તણાતાં તે કેટલીક વાર સૂધી તો પોતાના અસ્તિત્વને પણ સર્વથા ભૂલી ગઈ. સારું થયું કે, તેની કાકી પોતાની પુત્રી રાજમણીસહિત પોતાના શયનમંદિરમાં ચાલી ગઈ હતી, નહિ તો નન્દકુમારીના મુખમંડળમાં અત્યારે આભ્યન્તર આનંદની જે દૃશ્ય છટા વ્યાપી ગઈ હતી તે જો તેની કાકીના જોવામાં આવી હોત, તો તેના ગુપ્ત ભાવોનો અવશ્ય કેટલેક અંશે સ્ફોટ થઈ જવાનો સંપૂર્ણ સંભવ હતો.\nનંદકુમારીના હૃદયમાં આવી રીતે આશાનો ઉદય થવા છતાં પણ 'આ શરીરસંબંધમાટે જો મારા પિતાશ્રી અનુમતિ નહિ આપે, તો ' એ પ્રશ્નથી પુનઃ કાંઈક નિરાશાનો આવિર્ભાવ થયા કરતો હતો; કારણ કે, તેની એ આશાની સફળતાનો સર્વ આધાર કેવળ તેના પિતા જાલિમસિંહની ઈચ્છા તથા અનુમતિપર જ રહેલો હતો. અર્થાત્ તે આવી રીતે આશા તથા નિરાશાના મધ્યમાં અટવાતી હતી એટલામાં જાલિમસિંહ પણ અંતઃપુરમાં આવ્યો અને ત્યાર પછી માતાપિતાનો નિમ્ન સંવાદ નન્દકુમારીના સાંભળવામાં આવતાં તેના આનંદનો અવધિ જ થઈ ગયો.\n\"પ્રાણેશ, મારા જાણવામાં આવ્યું છે કે આપણા આજના અતિથિઓ તો કચ્છના રાજા જામ હમ્મીરના કુમાર છે; જો એ વાર્ત્તા સત્ય હોય, તો આ ઘર બેઠાં આવેલી ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવામાટેનો એક વિચાર મારા મનમાં સ્ફુરી આવ્યો છે અને મારો તે વિચાર એ છે કે:—\n“આપણી રાજકુમારીનો શરીરસંબંધ મોટા કુમાર ખેંગારજી સાથે કરવો અને વૈરિસિંહની પુત્રીનો હસ્ત નાના કુમાર સાયબજીના હસ્તમાં ​સમર્પવો; કેમ એમ જ કે નહિ \" જાલિમસિંહે પોતાની પત્નીના અપૂર્ણ વાક્યની વચ્ચે જ પૂર્ણાહુતિ કરીને કહ્યું.\n\"મારા હૃદયની વાર્ત્તા આપના જાણવામાં કેવી રીતે આવી વારુ ” પત્નીએ આશ્ચર્ય દર્શાવીને પૂછ્યું.\n“એ તો મનોમન સાક્ષી છે. મારા મનમાં પણ ઘણી વારથી એ જ વિચાર રમી રહ્યો છે એટલે એ જ વિચાર તારા મનમાં પણ આવેલો હોવો જ જોઈએ, એવા અનુમાનથી જ મેં આ શબ્દો ઉચ્ચાર્યા છે અને મારું તે અનુમાન સત્ય સિદ્ધ થયું છે. ગઢવી સાથે મેં આ વિષયની વાતચીત કરી છે અને આવતી કાલનો દિવસ શુભ હોવાથી આવતી કાલે જ વાગ્દાનનો વિધિ કરી નાખવાનો મારો નિશ્ચય થઈ ચૂક્યો છે.” જાલિમસિંહે પોતાના મનોભાવને વ્યક્ત કરી બતાવ્યો.\nપિતાના મુખમાંથી નીકળેલા આ શબ્દોએ નન્દકુમારીના હૃદયમાં જે અલ્પસ્વલ્પ નિરાશારુપ અંધકાર હતો તેને પણ દૂર કરી દીધો અને તેથી તેના હૃદયમાં આશારૂપ પ્રકાશનો સંપૂર્ણ પ્રકાશ વિસ્તરી જવાથી તે બાળાનું અંત:કરણ આનન્દપુલકિત થવા લાગ્યું. ખેંગારજી તથા સાયબજી ડેલીમાં નિદ્રાવશ થયા હતા અને ગૃહનાં અન્ય સર્વ મનુષ્યો પણ નિદ્રાવશ થઈ ગયાં; પરંતુ રાજનન્દિની નન્દકુમારીને તત્કાળ નિદ્રા ન આવી. તે પોતાની શય્યામાં પડી પડી વિચાર કરતી મનોગત કહેવા લાગી કે: —\n\"આ સદ્‌ભાગ્યનો પ્રતાપ કે પરમાત્માની કૃપાદૃષ્ટિનું પરિણામ સાધારણતઃ એમ કહેવામાં આવે છે કે વિધાતાએ આ સંસારમાં સ્ત્રીપુરુષનું એક પણ જોડલું સરખું કર્યું નથી; એટલે કે, કોઈની પણ મન:કામના સર્વાંશે પૂર્ણ થતી જ નથી, એવો આ વિલક્ષણ સંસારનો એક વિલક્ષણ નિયમ છે; છતાં આજે કુમાર ખેંગારજી તથા મારા વિષયમાં એ નિયમનું પરિવર્તન થયું હોય, એમ જ જણાય છે; કારણ કે, હજી તો બે દિવસ પૂર્વે જ મને પતિ ક્યારે મળશે અને કોણ જાણે કેવો મળશે, એ ચિન્તામાં હું નિમગ્ન થઈ હતી અને આજે તો જેની કલ્પના જ નહોતી તેવા રતિપતિસમાન રૂપસંપન્ન, તરુણ, ગુણવાન્, વિનયશીલ તથા શૂરવીર સ્વામીની પ્રણયિની થવાનો સુયોગ પરમાત્માએ મેળવી આપ્યો સાધારણતઃ એમ કહેવામાં આવે છે કે વિધાતાએ આ સંસારમાં સ્ત્રીપુરુષનું એક પણ જોડલું સરખું કર્યું નથી; એટલે કે, કોઈની પણ મન:કામના સર્વાંશે પૂર્ણ થતી જ નથી, એવો આ વિલક્ષણ સંસારનો એક વિલક્ષણ નિયમ છે; છતાં આજે કુમાર ખેંગારજી તથા મારા વિષયમાં એ નિયમનું પરિવર્તન થયું હોય, એમ જ જણાય છે; કારણ કે, હજી તો બે દિવસ પૂર્વે જ મને પતિ ક્યારે મળશે અને કોણ જાણે કેવો મળશે, એ ચિન્તામાં હું નિમગ્ન થઈ હતી અને આજે તો જેની કલ્પના જ નહોતી તેવા રતિપતિસમાન રૂપસંપન્ન, તરુણ, ગુણવાન્, વિનયશીલ તથા શૂરવીર સ્વામીની પ્રણયિની થવાનો સુયોગ પરમાત્માએ મેળવી આપ્યો ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઈ પણ એવાં સત્કર્મ કરેલાં હશે અથવા તો પ્રખર તપશ્ચર્યા કરી હશે, તેનું જ આ ઉત્તમ ફળ પરમેશ્વરે મને આપ્યું છે ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઈ પણ એવાં સત્કર્મ કરેલાં હશે અથવા તો પ્રખર તપશ્ચર્ય��� કરી હશે, તેનું જ આ ઉત્તમ ફળ પરમેશ્વરે મને આપ્યું છે નહિ તો કચ્છ દેશના યુવરાજ આવી અવસ્થામાં અમારા જેવા સાધારણ ગરાશિયાને ઘેર મેહમાન થઈને આવે જ શાના અને મારા ભાગ્યનો ઉદય થાય જ શાનો નહિ તો કચ્છ દેશના યુવરાજ આવી અવસ્થામાં અમારા જેવા સાધારણ ગરાશિયાને ઘેર મેહમાન થઈને આવે જ શાના અને મારા ભાગ્યનો ઉદય થાય જ શાનો ​અસ્તુઃ આ સુયોગ તો જાણે આવ્યો અને આવતી કાલે વાગ્દાન પણ થઈ જશે; પરંતુ એ ઉભય બંધુઓ અત્યારે વિપત્તિમાં હોવાથી અમદાવાદ જવાના છે, તો પછી લગ્નસમારંભ ક્યારે થશે ​અસ્તુઃ આ સુયોગ તો જાણે આવ્યો અને આવતી કાલે વાગ્દાન પણ થઈ જશે; પરંતુ એ ઉભય બંધુઓ અત્યારે વિપત્તિમાં હોવાથી અમદાવાદ જવાના છે, તો પછી લગ્નસમારંભ ક્યારે થશે જો લગ્નસમારંભમાં ધાર્યા કરતાં બહુ જ દીર્ધકાળ વીતી જશે, તો મારાથી મારા પ્રિયતમનો વિયોગ કેમ કરીને સહી શકાશે જો લગ્નસમારંભમાં ધાર્યા કરતાં બહુ જ દીર્ધકાળ વીતી જશે, તો મારાથી મારા પ્રિયતમનો વિયોગ કેમ કરીને સહી શકાશે મારા મનમાં તો એમ જ થયા કરે છે કે જો આવતી કાલે જ મારાં પિતામાતા કુમાર ખેંગારજી સાથે મારો લગ્નસંબંધ કરી આપે, તો હું પણ તેમની સાથે જ જાઉં અને વિપત્તિની વેળામાં તેમની સર્વ પ્રકારે સેવા કરી, તેમને આશ્વાસન આપી, 'અર્ધાંગના' નામની સાર્થકતા કરી બતાવવામાટે તેમનાં દુઃખોની પણ સમભાગિની થાઉં મારા મનમાં તો એમ જ થયા કરે છે કે જો આવતી કાલે જ મારાં પિતામાતા કુમાર ખેંગારજી સાથે મારો લગ્નસંબંધ કરી આપે, તો હું પણ તેમની સાથે જ જાઉં અને વિપત્તિની વેળામાં તેમની સર્વ પ્રકારે સેવા કરી, તેમને આશ્વાસન આપી, 'અર્ધાંગના' નામની સાર્થકતા કરી બતાવવામાટે તેમનાં દુઃખોની પણ સમભાગિની થાઉં સતી સીતા વનવાસમાં શ્રી રામચંદ્રજી સાથે ગયાં હતાં: દમયંતીએ આપત્તિના કાળમાં નળનો ત્યાગ કર્યો ન હતો અને સતી દ્રૌપદી પણ પાંડવોના વનવાસના સમયમાં તેમની સાથે જ હતી; તો પછી મારા પ્રાણનાથના સંકટકાળમાં હું પણ તેમની સાથે જ રહું, તો તેમાં અયોગ્યતા શી છે સતી સીતા વનવાસમાં શ્રી રામચંદ્રજી સાથે ગયાં હતાં: દમયંતીએ આપત્તિના કાળમાં નળનો ત્યાગ કર્યો ન હતો અને સતી દ્રૌપદી પણ પાંડવોના વનવાસના સમયમાં તેમની સાથે જ હતી; તો પછી મારા પ્રાણનાથના સંકટકાળમાં હું પણ તેમની સાથે જ રહું, તો તેમાં અયોગ્યતા શી છે સુખના સમયમાં પતિની સંપત્તિમાં ભાગ લેવાના પ્રસંગો તો ઘણાય મળશે; પણ તેમની આપત્તિમાં ભ���ગ લેવાનો આવો અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત થવાનો નથી. પરંતુ હાય સુખના સમયમાં પતિની સંપત્તિમાં ભાગ લેવાના પ્રસંગો તો ઘણાય મળશે; પણ તેમની આપત્તિમાં ભાગ લેવાનો આવો અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત થવાનો નથી. પરંતુ હાય સમાજબંધન અને રૂઢિની પ્રબળતા એવી છે કે, મારી આ મનીષા પૂર્ણ થશે કે કેમ, એનો મનમાં સંપૂર્ણ સંશય જ રહ્યા કરે છે સમાજબંધન અને રૂઢિની પ્રબળતા એવી છે કે, મારી આ મનીષા પૂર્ણ થશે કે કેમ, એનો મનમાં સંપૂર્ણ સંશય જ રહ્યા કરે છે જોઈએ કે હવે પરમાત્મા કેવો રંગ બતાવે છે જોઈએ કે હવે પરમાત્મા કેવો રંગ બતાવે છે \nઆવા પ્રકારના તર્કવિતર્ક કરતી તરુણી રાજકુમારી પણ અન્તે અસ્વસ્થ હૃદયથી નિદ્રાદેવીના અંકમાં પડીને કેટલાક સમયનેમાટે માનસિક વેદનાથી મુક્ત થઈ, એમ જો કે સામાન્ય દૃષ્ટિથી આપણે કહી શકીએ તેમ છે; પરંતુ વાસ્તવિક પ્રકાર તેવો નહોતો; કારણ કે, નિદ્રામાં પણ તેને સત્ય શાંતિનો સાક્ષાત્કાર કિંવા ઉપભોગ મળી શક્યો નહિ. નિદ્રામાં પડ્યા પછી તે બાળાને નાના પ્રકારનાં શભાશુભ સ્વપ્નોનું દર્શન થવા લાગ્યું અને તે સ્વપ્નદર્શનમાં જ નિશાનો અંત થવાથી પ્રભાતમાં જ્યારે તેની નિદ્રાનો ભંગ થયો ત્યારે જાણે પોતે સમસ્ત નિશા અખંડ જાગરણમાં જ વીતાડી હોયની એવો જ તેને ભાસ થવા લાગ્યો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૮ માર્ચ ૨૦૧૯ના રોજ ૨૨:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/vadodara/vmc/", "date_download": "2021-01-18T01:18:47Z", "digest": "sha1:N5VPXQKXGLF23VAUOUBWXHIEAIGK2FUH", "length": 14545, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "VMC Archives", "raw_content": "\n#Vadodara – કમાટીબાગમાં પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે તકરારબાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ\nમોડી સાંજે કમાટીબાગમાં પ્રવેશ નહીં મળતા ત્રણ શખ્સોની કરતૂત બોટલમાં પેટ્રોલ લાવી ગેટ પર છાંટી અને આગ ચાંપી પોલીસે CCTVની…\nVadodara શહેર – જીલ્લામાં દસ્તાવેજ નોંધણીને કારણે કોરોનાના કપરાં કાળમાં સરકારને 5 અબજ 26 કરોડની આવક\nસબ રજિસ્ટ્રાર કચેરીઓની 2020ની કામગીરીનું સરવૈયું કોરોના ગાઈડ લાઇન પાળીને 15 કચેરીઓમાં કામ થઈ રહ્યું છે કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ…\n#Anand – ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગા��ે થતી રૂ, 57.77 લાખની માટી ખનન ચોરી પકડાઇ\nકુલ 16,407 મેટ્રીક ટન સાદી રેતી ખનન ચોરી અને વાહનો સહીત ૫૭.૭૭ લાખની ચોરી પકડાઈ બિનઅધીક્રુત રેતીનું ખોદકામ કરનાર વિરુદ્ધ…\n#Vadodara – તંત્રને હાશકારો દેશમાં બર્ડ ફ્લુના વાવર વચ્ચે શહેર જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ નથી નોંઘાયા\nપશુપાલન ખાતા દ્વારા વન વિભાગ અને ખાનગી પૌલ્ટ્રી ફાર્મ સાથે સંકલન કરી સઘન સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે : નાયબ…\n#Vadodara – ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી તાલુકામાં થતી માટી ખનન અને વહનની ગેરરીતિ ઝડપાય\nકરજણ તાલુકામાં આકસ્મિક તપાસ કરી રેતીનું બિન અધિકૃત ખનન અટકાવ્યું બે વર્ષથી અપનાવવામાં આવેલ ડ્રોન સર્વેલન્સને 30 થી 35 મિનિટ…\n#Vadodara – કોર્પોરેશનની તમામ વોર્ડ ઓફિસોમાં 1 જાન્યુઆરીથી જન્મ- મરણની નોંધણીનું કાર્ય બંધ\nહોસ્પિટલોએ જન્મ મરણની નોંધણી ગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમમાં કરવી પડશે જન્મ અને મરણની નોંધણી નાગરિકોએ નજીકમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ…\nVMCની આંખ ઉઘાડતો વિડિઓ, દેખાડા માટે સીલ કરાયેલા INORBIT મોલમાં કીડીયારૂ ઉભરાયું\nકોવિડની ગાઇડલાઇનનુ પાલન ન થતાં ગત તા. 28 નવેમ્બરે શહેરના અન્ય મોલ સહીત INORBITને પણ ત્રણ દિવસ માટે સીલ કરાયુ…\n#Vadodara : જીવલેણ બેદરકારી – મલ્હાર પોઇન્ટ પાસે પસાર થતી કાર પર બ્રિજ ઉપરથી લોખંડનો સળિયો પડતા રૂફગ્લાસ તૂટ્યો, મહિલાનો બચાવ\nકોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીને કારણે સળિયો કામગીરી દરમિયાન કાર પર પડ્યો હતો કોઈ નાગરિકનો જીવ જાય તે પહેલા આવી ગંભીર બેદરકારી…\nGandhinagar – ટ્રેઇની હેલ્થવર્કર્સ રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી શકશે\nરસી આપવા માટે સરકારના 15 હજાર જેટલા હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી 15 હજાર હેલ્થવર્કર્સ 60 હજાર સહકર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં…\n#Vadodara – કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીના ઓડિટ રાજ્યસરકાર નિયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ\nટીમ દ્વારા વડોદરામાં આવેલી 77 જેટલી કોવિડ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદ અને રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજ��ોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/25-10-2020/149238", "date_download": "2021-01-18T01:09:17Z", "digest": "sha1:5WGIT74JUN2CGF5UNVT3NXJJOACHBU2M", "length": 10874, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન", "raw_content": "\nઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન\nતેમણે 40થી વધુ મંદિર કેન્દ્રોની સ્થાપના કરી હતી. ગુ\nઅમદાવાદઃ ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન થયુ છે. તેમણે 40થી વધુ મંદિર કેન્દ્રોની સ્થાપના કરી હતી. ગુજરાતમાં ઇસ્કોન મંદિર અને તેના કેન્દ્રોની સ્થાપનામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના વિકાસમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોન��� રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nબેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST\nઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST\nનેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST\nચીનના એન્જિનિયરોએ 7,600 ટનની બિલ્ડિંગને મૂળ સ્થાનેથી ઉઠાવી લગભગ 62 મીટર ખસેડી access_time 1:26 am IST\nપંજાબની ઘટના પર કોંગ્રેસના મૌન સામે ભાજપના પ્રહારો access_time 12:00 am IST\nકોરોના : અમેરિકામાં એક જ દિવસમાં ૮૩૦૦૦થી વધુ કેસ access_time 7:30 pm IST\nપછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત access_time 12:42 pm IST\n૪ વર્ષમાં મહાપાલિકાએ નાખી ૧૦,૨૭૦ સ્ટ્રીટ લાઈટ access_time 3:04 pm IST\nહું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન access_time 12:40 pm IST\nમોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન access_time 7:32 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:56 pm IST\nકચ્છમાં ફરી આજે ધરાધ્રુજી: અનેક વિસ્‍તારો ૩.૬ ની તીવ્રતાએ ધ્રુજી ઉઠ્યા : કેન્‍દ્રબિંદુ અંજારથી ૧ર કિ.મી. દૂર હોવાનું અનુમાન access_time 3:37 pm IST\nઅમદાવાદમાં વેપારી પાસેથી હનીટ્રેપમાં 20 લાખ પડાવનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ access_time 6:57 pm IST\nધોબી તળાવમાં મોટો પોલીસ કાફલો ધસી ગયો : મોડીસાંજ સુધી કોમ્બિંગ access_time 7:09 pm IST\nઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરમગામ નગર કારોબારીની રચના કરવામા આવી access_time 7:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/ampilong-p37113004", "date_download": "2021-01-18T02:00:02Z", "digest": "sha1:SJHZIPPQSIBLCVOIBQDIYX4YLHXCAVZV", "length": 17464, "nlines": 300, "source_domain": "www.myupchar.com", "title": "Ampilong in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Ampilong naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nAmpilong નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Ampilong નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Ampilong નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Ampilong ની આડઅસરો જાણીતી નથી કારણ કે આ વિષય પર વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું સ્તનપાન દરમ્યાન Ampilong નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Ampilong સાધારણ આડઅસરો પેદા શકે છે. જો તમને તેની આડઅસરો લાગે, તો આ દવા લેવાનું બંધ કરો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તમારા ડૉક્ટર તેમ કરવાના સલાહ આપે તો જ આ દવા ફરીથી લો.\nકિડનીઓ પર Ampilong ની અસર શું છે\nતમારા કિડની પર Ampilong ની ગંભીર આડઅસરો પડી શકે છે. જ્યાં સુધી ડૉક્ટર ન કહે ત્યાં સુધી તે ન લો.\nયકૃત પર Ampilong ની અસર શું છે\nયકૃત પર Ampilong ની અસર થઈ શકે છે. જો તમે આ દવાની કોઈપણ અનિચ્છનીય અસરોનો અનુભવ કરો છો, તો તેને લેવાનું બંધ કરો. તમારે તબીબી સલાહ પછી જ તેને ફરીથી લેવી જોઈએ.\nહ્રદય પર Ampilong ની અસર શું છે\nહૃદય પર Ampilong હાનિકારક અસર પેદા કરી શકે છે. જો તમને એવું લાગે કે આવી કોઇ અસર છે, તો આ દવા લેવાનું બંધ કરો, અને ફક્ત તમારા ડૉક્ટરની સલાહ પર ફરીથી શરૂ કરો.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Ampilong ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Ampilong લેવી ન જોઇએ -\nશું Ampilong આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Ampilong લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, તમે Ampilong લીધા પછી વાહન અથવા ભારે મશીનરી ચલાવી શકો છો કારણ કે તે સુસ્તી પેદા કરતી નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Ampilong લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Ampilong કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Ampilong વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક અને Ampilong ની અસરો પર કોઈ માહિતી નથી કારણ કે આ મુદ્દાનું હજું સુધી વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવામાં આવ્યું નથી.\nઆલ્કોહોલ અને Ampilong વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nAmpilong અને આલ્કોહોલની ક્રિયાપ્રતિક્રિયા અંગેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ વિષય પર હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185033", "date_download": "2021-01-18T01:06:29Z", "digest": "sha1:THWHFW3A4XMPVPYULGUHB4ZXKX6FFU5L", "length": 12890, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "''ઓનમ સંધ્યા'': યુ.એસ.માં મલયાલી એશોશિએશન ઓફ સાઉધર્ન કનેકટીકટ''ના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પરંપરાગત નૃત્યો, ડાન્સ, તથા ''જટાયુ મોક્ષમ'' નૃત્ય નાટિકાથી ૪૦૦ ઉપરાંત ઉપસ્થિતો મંત્રમુગ્ધ", "raw_content": "\n''ઓનમ સંધ્યા'': યુ.એસ.માં મલયાલી એશોશિએશન ઓફ સાઉધર્ન કનેકટીકટ''ના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પરંપરાગત નૃત્યો, ડાન્સ, તથા ''જટાયુ મોક્ષમ'' નૃત્ય નાટિકાથી ૪૦૦ ઉપરાંત ઉપસ્થિતો મંત્રમુગ્ધ\nકનેકટીકટઃ તાજેતરમાં યુ.એસ.ના કનેકટીકટમાં રર સપ્ટેં.૨૦૧૯ના રોજ મલયાલી એશોશિએશન ઓફ સાઉધર્ન કનેકટીકટના ઉપક્રમે ''ઓનમ સંધ્યા'' ઉત્સવ ઉજવાઇ ગયો.\nપરંપરાગત નૃત્ય,સંગીત,તથા નાટક સાથે ઉમંગભેર કરાયેલી ઉજવણીમાં કેરાલાના વતની તેવા ઇન્ડિયન અમેરિકન હિન્દુ,મુસ્લિમ,તેમજ ખ્રિસ્તી નાગરિકોએ સતત ૩ કલાકનો આનંદ માણ્યો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી. તથા રંગબેરંગી વસ્ત્રોમાં સજજ કેરાલીઅન મહિલાઓએ રજુ કરેલા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ડાન્સ તથા નૃત્યોથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સાથોસાથ 'જટાયુ મોકસમ' નામક નૃત્યુ નાટિકા પણ દર્શાવાઇ હતી. તેવું UNN દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદ��રોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nકેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nસુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST\nકલમ ૩૭૦ની નાબૂદીને બે મહિનાનો સમય ગાળો પૂર્ણ access_time 12:00 am IST\nવાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર અભિનંદન મિરાજ 2000ની ટીમને સન્માનિત કરશે access_time 3:22 pm IST\nહરિયાણા : ઘણા અસંતુષ્ટના લીધે ભાજપ-કોંગ્રેસની ચિંતામાં વધારો access_time 12:00 am IST\nત્રીજા દિવસે પણ ડ્રાઇવઃ દારૂ પી વાહન હંકારતા વધુ ૮ પકડાયા access_time 10:49 am IST\nકોઠારીયા ચોકડીએ ���રતદાન છરી સાથે પકડાયો access_time 10:51 am IST\nદહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ access_time 10:50 am IST\nસુરેન્દ્રનગર નિવેધ કરવા આવેલ અમદાવાદ ના 3 લોકો તળાવ માં ડૂબ્યા : તરવૈયાઓ દ્વારા શોધખોળ access_time 8:11 pm IST\nજેતપુર જામકંડોરણામાં ફોકળનદી પર આવેલ પુલ પહેલા જ વરસાદમાં પાણીમાં તુટી પડ્યો access_time 5:03 pm IST\nમોરબી તાલુકા પોલીસનો સપાટો : લીલાપરની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા access_time 12:11 am IST\nઅમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ અને 30 ટ્રેનોમાં ટિયર એસી કોચ અને સ્લીપર કોચ જોડાશે access_time 6:10 pm IST\nગિરિમથક સાપુતારાના સનરાઇઝ હિલ પર કપિરાજાનો આતંક: લોકો પરેશાન : પાંજરે પૂરીને પ્રવસીઓને ભયમુક્ત કરવા માંગ access_time 6:01 pm IST\nવિરમગામના વડગાસ ગામે પંચાયત ઓફિસના કમ્પાઉન્ડમાં ગાયનું મોત access_time 6:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/114161/", "date_download": "2021-01-18T00:29:31Z", "digest": "sha1:SAWLIK3GZYSFUQKCP3TEIVLXMLX4HVYX", "length": 12751, "nlines": 116, "source_domain": "citywatchnews.com", "title": "બગસરા તાલુકાના કાગદડી ગામનો દારૂનો ધંધાર્થી પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયો – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nબગસરા તાલુકાના કાગદડી ગામનો દારૂનો ધંધાર્થી પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયો\nઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જિલ્‍લાના દારૂ ગાળવાની, હેર-ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી દ્વારા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં જોરૂભાઇ મેરામભાઇ ધાધલ, ઉં.વ.૨૭, રહે.કાગદડી, તા.બગસરા, જિ.અમરેલી વાળા વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટઅમરેલીનાઓ તરફ મોકલી આપેલ.\nઆવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાંઅમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્‍ધ પાસાના વોરંટ ઇસ્‍યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ..પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે જોરૂભાઇ મેરામભાઇ ધાધલને પાસા વોરંટની બજવણી કરી, લાજપોર મધ્યસ્‍થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.\nદારૂના ધંધાર્થી જોરૂભાઇ મેરામભાઇ ધાધલનો ગુન્‍હાહિત ઇતિહાસ\nજોરૂભાઇ મેરામભાઇ ધાધલ વિરૂધ્‍ધમાં સને ૨૦૧૮ થી સને ૨૦૨૦ સુધીમાં ખુન તથા પ્રોહિબીશનના નીચે મુજબના ગુન્‍હાઓ નોંધાયેલ છે.\n1️⃣ અમરેલી તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૨૦૫, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧\n2️⃣ ધારી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૬(ઇ), ૬૬(બી)\n3️⃣ ધારી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૮૬/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧\n4️⃣ બગસરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૦/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧\n5️⃣ વિસાવદર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૦૫/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(ર), ૮૧\n6️⃣ વડીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૨૨/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧\n7️⃣ જુનાગઢ રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫\nઆવા દારૂના ધંધાર્થી અને પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો સામે ��ાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી, આવી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.\nઅમરેલી જિલ્લામાં વધુ ૭ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૪૩\nકોરોના સંક્ટઃ ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોતકોરોનાથી અત્યાર સુધીમાં ૨૮ હજાર ૯૯ લોકોના મોત થયા\nજાફરાબાદ તાલુકાના ખેડૂતોને જે સહાય પેટે ગત્ વર્ષે ના રૂપિયા ચૂકવવા ના છે તે આજ એક વર્ષ સુધી ચુકવેલ નથી તો તાકીદે સરકાર ચુકવે જેથી જે થી ખેડૂતો પોતાના ખેતર માટે ખાતર બીયારણ લઈ શકે તેવી સરકારમાં રજૂઆત કરતા ટીકુભાઈવરૂ\nખેડૂતો કોન્‍ટ્રેકટ ફાર્મિંગમાં ફસાઈ જશે તો હાલત અતિ દયનીય બની જશે : ધારાસભ્‍ય ઠુંમર\nઅમરેલી ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/rathyatra-rathyatra2018-best-rj-in-gujarat-radio-10155204740990834", "date_download": "2021-01-18T00:56:21Z", "digest": "sha1:HQ6PNSBLNE6XDPI22AWTLSUFW6J3T2AN", "length": 2265, "nlines": 35, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit જય રણછોડ #rathyatra #rathyatra2018", "raw_content": "\nઝાડ વાવશો મારી સાથે ૧ લાખનો ટારગેટ છે ૧ લાખનો ટારગેટ છે Fill up the form. Here it is\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/kidambi-srikanth-reached-in-quater-final-of-denmark-open-2020/", "date_download": "2021-01-18T01:57:10Z", "digest": "sha1:JRCRCWI6WRFYMK2TFZQZRRADHXNQCWBR", "length": 10310, "nlines": 194, "source_domain": "sportsmirror.in", "title": "Kidambi Srikanth ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Badminton કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nDenmark (SportsMirror.in) : કોરોના વાયરસને કારણે સાત મહિનાના વિરામ બાદ વાપસી કરી રહેલા ભારતના સ્ટાર બેડમિંટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) એ ગુરુવારે અહીં સીધી રમતમાં જેસન એન્થોની હો શુઇને હરાવી ડેનમાર્ક ઓપન (Denmark Open) ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પાંચમી ક્રમાંકિત ભારતીય ટીમે પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં માત્ર 33 મિનિટમાં તેના કેનેડિયન વિરોધીને 21-15 21-14થી હરાવી. આ સુપર 750 ટૂર્નામેન્ટ આ વર્ષે બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) કેલેન્ડરમાં યોજાનારી એકમાત્ર ટૂર્ના���ેન્ટ છે.\nબીડબ્લ્યુએફ (BWF) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે અનેક ટૂર્નામેન્ટ્સ રદ કરવી પડી હતી અને એશિયન લીગ અને વર્લ્ડ ટૂર ફાઈનલને આવતા વર્ષે જાન્યુઆરી સુધી મુલતવી રાખવી પડી. ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ ક્રમાંકિત અને હાલમાં 14 માં ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) આગળની મેચ ચાઇનીઝ તાઈપેઈના બીજા ક્રમની ટીન ચેન ચો અને આયર્લેન્ડના એનહટ ન્ગ્યુએન વચ્ચેની મેચની વિજેતાની સાથે થશે.\nઆ પણ વાંચો : Badminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nભારતના લક્ષ્ય સેનનો આજે બીજા રાઉન્ડમાં સ્થાનિક દાવેદાર હેઇન્સ ક્રિશ્ચિયન સોલબર્ગ વિટીંગસનો પણ સામનો કરવો પડશે. શુભંકર ડે અને અજય જયરામ બુધવારે પહેલા રાઉન્ડની મેચોમાં હાર્યા હતા.\nPrevious articleMumbai City FC એ ભારતના U-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતાપ સિંહ સાથે કરાર કર્યો\nNext articleRohit Sharma: રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને અપેક્ષાઓ પૂરી કરી\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nશાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી શ્રેષ્ઠ હતી: રીકિ પોન્ટિંગ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://mylanguages.org/gujarati_reading.php", "date_download": "2021-01-18T01:09:34Z", "digest": "sha1:Q3SKQE66UOW7H7OLEWED325D5MEZELY7", "length": 5608, "nlines": 69, "source_domain": "mylanguages.org", "title": "Gujarati Reading", "raw_content": "\n1)દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર છે. ઓછામાં ઓછું પ્રાથમિક અને પાયાના તબક્કાઓમાં શિક્ષણ મફત રહેશે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત રહેશે. વિશેષ વિઘાવિષયક અને વ્યવસાયી શિક્ષણ સામાન્યતઃ ઉપલબ્ધ રહેશે અને યોગ્યતાના ધોરણ પર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો સર્વને સમાન અધિકાર રહેશે.\n2)માનવવ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ અને માનવહક્કો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યેના માનને દઢિભૂત કરવા તરફ શિક્ષણનું લક્ષ રાખવામાં આવશે. બધાં રાષ્ટ્રો, જાતિ અથવા ધાર્મિક સમૂહો વચ્ચે તે સમજ, સહિષ્ણુતા અને મૈત્રી બઢાવશે અને શાંતિની જાળવણી માટેની સંયુકત રાષ્ટ્રોની પ્રવૃત્તિઓને આગળ ધપાવશ���.\n3)પોતાનાં બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું તે પસંદ કરવાનો પ્રથમ અધિકાર માબાપોને રહેશે.\n1)કોમના સાંસ્કૃતિક જીવનમાં છૂટથી ભાગ લેવાનો, કલાઓનો આનંદ માણવાનો અને વૈજ્ઞાનિક પ્રગતિ અને તેના લાભોમાં ભાગીદાર થવાનો દરેક વ્યક્તિને અધિકાર છે.\n2)વૈજ્ઞાનિક, સાહિત્યિક અથવા કલાત્મક સર્જન જેનાં તે પોતે કર્તા હોય તેમાંથી ઊભાં થતાં નૈતિક અને ભૌતિક હિતોના રક્ષણ માટેનો દરેક વ્યક્તિનો અધિકાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A5%E0%AA%82%E0%AA%AD%E0%AB%8B_%E0%AA%9C%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B,_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8_%E0%AA%A5%E0%AA%82%E0%AA%AD%E0%AB%8B", "date_download": "2021-01-18T01:07:05Z", "digest": "sha1:WYT2JF5OHISQV4ZATO7EZVUXSUCKXU4U", "length": 5551, "nlines": 96, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/થંભો જબાનો, કવિ-ગાન થંભો - વિકિસ્રોત", "raw_content": "એકતારો/થંભો જબાનો, કવિ-ગાન થંભો\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને એકતારો\nથંભો જબાનો, કવિ-ગાન થંભો\nઝવેરચંદ મેઘાણી પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; →\nફાટશે અગ્નિથંભો ને— [રાજકોટના પ્રજાસંગ્રામમાં નાના એક\nબાળક પર પોલીસની લાઠી પડી તે પ્રસંગે.] O\nથંભો જબાનો, કવિ–ગાન થંભો\nવાણી અને સંગીત દોય થંભો;\nઅબોલ ઓ અંતરજામી માહરા \n' એટલું બોલી થંભો.\nઝીંકાતી લાઠીઓ નીચે, ઢળી જો નિરદોષિતા;\nએના ઘાવે થતા જખ્મી, અંકધારી રહ્યા પિતા.*[૧] ૧.\nઝીંકો ઝીંકો જોરથી ઔર ઝીંકો,\nકાંડાં કળે ત્યાં લગ ભાઈ \nકુણાં કુંણાં બાળક વીણી વીણી\nભાલે અને ગાલ પરે જ ઝીંકો.\nપ્રભુનાં પ્રેમ–અશ્રુ શાં બુંદે બુંદે જુઓ ફુટે\nપુન્યનાં પોયણાં રાતાં, કાળસિંધુ તણે તટે. ૨.\nન્હોતી મનાતી, પણ અહીં બાળની\nલળી પડે અંતર એ કથા ભણી.\nપરંતુ થંભનાં લોઢાં હજુ આંહી ધગ્યાં છ ક્યાં \nપિતાએ હાથીને પાદે શિશુઓ ચગ‌દ્‌યાં છ ક્યાં \nકતાર કોડી તણી જેહ થાંભલે\nજલ્યા વિના અગ્નિપંથે ચડી હતી,\n એ જ થંભા સમ તોપ–ગોળલે\nટાઢાં લોઢાં થશે ને એ થંભા દાતણ–ચીર શા\nચીરાશે, સ્થિર રે'જો હો હવે તો બહુ વાર ના. ૪\nનહિ તદા દિવસ રાત્રિ નૈ હશે,\nનહિ નહિ અંદર બહાર નૈ હશે,\nસંક્રાન્તિના ઊંબર ઉપરે ઊભા\nપ્રજાત્વનો થંભ ધગેલ ફાટશે.\n ના, ના, કોક નવા રૂપે\nઅપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા રૂપે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; ���ધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/triz-lm-p37102753", "date_download": "2021-01-18T02:08:48Z", "digest": "sha1:UHKGR7V3XXCDECJOUXPEKZH73V27XDBI", "length": 17336, "nlines": 247, "source_domain": "www.myupchar.com", "title": "Triz Lm in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nTriz Lm ની જાણકારી\nTriz Lm નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Triz Lm નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Triz Lm નો ઉપયોગ સુરક્ષિત છે\nTriz Lm લીધા પછી, સગર્ભા સ્ત્રીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે. તેથી ચુસ્તપણે ડૉક્ટરની સલાહ વગર ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Triz Lm નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ તો Triz Lm લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે. તમારા ડૉક્ટર કહે તે જરૂરી છે ત્યાં સુધી Triz Lm ન લેવી જોઈએ.\nકિડનીઓ પર Triz Lm ની અસર શું છે\nકિડની પર Triz Lm ની અસરો પર કોઈ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. તેથી Triz Lm લેવાથી [Organ] પર આડઅસરો થશે કે નહીં થાય તે જાણી શકાયું નથી.\nયકૃત પર Triz Lm ની અસર શું છે\nયકૃત માટે Triz Lm ની સલામતી વિશેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ અંગે વૈજ્ઞાનિક સંશોધન હજુ બાકી છે.\nહ્રદય પર Triz Lm ની અસર શું છે\nહૃદય પર Triz Lm ની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી. તેથી, તેની અસર અજ્ઞાત છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Triz Lm ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Triz Lm લેવી ન જોઇએ -\nશું Triz Lm આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Triz Lm આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nTriz Lm લીધા પછી, તમારે વાહન ચલાવવું જોઇએ નહીં કે કોઈ પણ ભારે મશીન પર કામ કરવું ન જોઇએ. તે ખતરનાક બની શકે છે, કારણ કે Triz Lm તમને ઘેન ચડાવી શકે છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Triz Lm લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Triz Lm કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Triz Lm વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનની ગેરહાજરીને કારણે, Triz Lm અને ખોરાક કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે તે કહેવુ મુશ્કેલ છે.\nઆલ્કોહોલ અને Triz Lm વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nTriz Lm અને આલ્કોહોલની ક્રિયાપ્રતિક્રિયા અંગેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ વિષય પર હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/25-10-2020/229684", "date_download": "2021-01-18T00:11:37Z", "digest": "sha1:3LMHPTWR2PO257FPQ34TXOE72OZX2AIR", "length": 17619, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "ભારતની એક ઈંચ જમીન પણ કોઈ નહીં લઈ શકે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ", "raw_content": "\nભારતની એક ઈંચ જમીન પણ કોઈ નહીં લઈ શકે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ\nદશેરા પર શસ્ત્ર પૂજનની સાથે રાજનાથનો ચીનને કડક સંદેશ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગના સુકના વૉર મેમોરિયલ ખાતે અત્યાધુનિક હથિયારોનું શસ્ત્ર પૂજન કર્યું, આર્મી ચીફ અધ્યક્ષ એમએમ નરવણે પણ હાજર\nનવી દિલ્હી,તા.૨૫ : ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રવિવારે દશેરા પર્વના અવસરે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સ્થિત સુકના વૉર મેમોરિયલનો પ્રવાસ કર્યો. રાજનાથ સિંહે ત્યાં શસ્ત્ર પૂજન કરી ચીનને કડક સંદેશ પણ આપ્યો છે. તેઓએ કહ્યું કે ભારત પોતાની એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દે. રક્ષા મંત્રી રાજનાથ સિહે રવિવારે દશેરા પર્વ પર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે સુકના વૉર મેમોરિયલ પહોંચીને શસ્ત્ર પૂજન કર્યું. દાર્જિલિંગમાં આવેલા સુકના વૉર મેમોરિયલમાં રાજનાથ સિંહની સાથે સેના પ્રમુઅ એમ. એન. નરવણે પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન અત્યાધુનિક હથિયારોની પણ પૂજા કરવામાં આવી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન ચીનના મુદ્દે કહ્યું કે ભારત અને ચીન સરહદ વિવાદ ખતમ થવો જોઈએ. સરહદ પર શાંતિ હોવી જોઈએ. સુકના વૉર મેમોરિયલની મુલાકાત દરમિયાન સેનાના અનેક ઘાતક અને અત્યાધુનિક હથિયારોની પણ રાજનાથ સિંહે પૂજા કરી. દશેરા પર્વના અવસરે રાજનાથ સિંહે શસ્ત્ર પૂજા દરમિયાન ચીનને આકરો સંદેશ આપતા અસોલ્ટ રાઇફલને પોતાના હાથમાં લઈને જોઈ. સેના પ્રમુખ એમએન નરવણેએ તેમને તેની તમામ ખાસિયતો વિશે માહિતી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન સરહદ માર્ગ સંગઠન દ્વારા સિક્કિમમાં બનાવવામાં આવેલા અનેક રોડનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, હંર આપ સૌને એવું જણવવા માંગું છું કે બીઆરઓ દ્વારા સિક્કિમના મોટાભાગના સરહદી રસ્તાઓને ડબલ લેનમાં અપગ્રેડેન કરવામાં આવી રહ્યું છે. તેમાંથી ઇસ્ટ સિક્કિમમાં ૬૫ કિલોમીટરના માર્ગ નિર્માણ કાર્ય પ્રગતિ પર છે તથા ૫૫ કિલોમીટર માર્ગ નિર્માણ યોજના હેઠળ છે. આ અવસર પર તેમણે કહ્યું કે ભારત ઇચ્છે છે કે ચીન અને ભારતની વચ્ચે બોર્ડર પર શાંતિ રહેવી જોઇએ અને તણાવ ખત્મ થવો જોઇએ પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે આપણી સેના કોઇને પણ દેશની એક ઇંચ જમીન પર પણ કબ્જો કરવા દેશે નહીં. આપને જણાવી દઇએ કે વિજયાદશમીના અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ અને સિક્કિમના પ્રવાસે છે. દાર્જિલિંગના મેમોરિયલમાં તેમણે શસ્ત્ર પૂજા કરી. આ દરમ્યાન આર્મી ચીફ અધ્યક્ષ એમએમ નરવણે પણ હાજર હતા. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. મંત્રોચ્ચારણની વચ્ચે શસ્ત્ર પૂજા બાદ રાજનાથ સિંહે કહ્યું કે અત્યારે ભારત અને ચીન પર તણાવ ચાલી રહ્યો છે. ભારત ઇચ્છે છે કે તણાવ સમાપ્ત થાય, શાંતિ સ્થાપિત હોય, આપણો ઉદ્દેશય આ જ છે. પરંતુ કયારેક કયારેક કેટલીક એવી નાપાક હરકતો થતી રહી છે પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા જવાનો કોઇપણ સૂરતમાં ભારતની એક ઇંચ જમીન કોઇ બીજાના હાથોમાં જવા દેશે નહીં. ગલવાનમાં ચીનના વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર જે બન્યું છે તેની ચોક્કસ માહિતીના આધારે, હું કહી શકું છું કે આપણા દેશના સૈનિકોની જે પ્રકારની ભૂમિકા છે. તેઓએ તેનું ધ્યાન રાખ્યું છે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે તેમની બહાદુરી અને બહાદુરીની ચર્ચા સુવર્ણ અક્ષરોમાં થશે. આ પ્રસંગે રાજનાથસિંહે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST\nનરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST\nઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST\nજો મારા વિરુદ્ધ કોઈએ ED લગાવી તો હું CD ચલાવી દઈશ \nચીની સૈનિકો ફોટા પડાવવા બંદૂકમાં નિશાન તાકે છે access_time 12:00 am IST\nરોના વડા સાથેની મુલાકાત બાદ નેપાળ ના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જૂના નક્શા ટ્વિટ કર્યા access_time 12:00 am IST\nશીવપરામાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતા પોણા ત્રણ લાખનું નુકશાન access_time 3:06 pm IST\nરેસકોર્ષ રીંગ રોડ પર કાર ઉંધી વળીઃ લોકોના ટોળા access_time 3:38 pm IST\nઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે access_time 3:14 pm IST\nધોરાજીમાં વિજયા દશમી તહેવારમાં પણ કોરોના ઇફેક્ટ દેખાણી : ફરસાણના વેપારીઓમા મંદીનો મહોલ access_time 5:10 pm IST\nદ્વારકા જગત મંદિરમાં અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર.. ભાવિકોને મુશ્કેલીરૂપ ન બને તેની કાળજી લેવાશે : સમીર શારડા access_time 3:02 pm IST\nભાવનગરમાં ૧૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા access_time 7:47 pm IST\nનર્મદા જિલ્લા 108ના સ્ટાફે દશેરાની ઉજવણી સાથે દર્દીઓની સેવામાં તૈયાર રહેવાનો સંકલ્પ લીધો access_time 10:29 pm IST\nધોબી તળાવમાં મોટો પોલીસ કાફલો ધસી ગયો : મોડીસાંજ સુધી કોમ્બિંગ access_time 7:09 pm IST\nઅમદાવાદમાં વેપારી પાસેથી હનીટ્રેપમાં 20 લાખ પડાવનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ access_time 6:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/rip-khayyam-see-photos-of-legendary-singer-mohammed-zahur-khayyam-hashmi-9304", "date_download": "2021-01-18T00:25:43Z", "digest": "sha1:LBE4T3EVSP6HPDC7ZTHLJIPMJDL2TG6R", "length": 5630, "nlines": 71, "source_domain": "www.gujaratimidday.com", "title": "RIP Khayyam: જુઓ લેજન્ડરી કંપોઝરની રૅર તસવીરો - entertainment", "raw_content": "\nRIP Khayyam: જુઓ લેજન્ડરી કંપોઝરની રૅર તસવીરો\nમોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મી, જેઓ ખય્યામ સાહેબના નામે જાણીતા હતા. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1927ના દિવસે રાહોનમાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે મ્યુઝિક ડિરેક્શન શરૂ કર્યું હતું.\nત્રણ વર્ષ પછી, ખય્યામજી મુંબઈ આવ્યા અને તેમણે શર્માજી-વર્માજીની જોડીમાંથી શર્માજી તરીક કામ કરવાનું શરૂ કર્યું. ભાગલા બાદ તેમના પાર્ટનર રહેમાન વર્માએ બોમ્બે છોડી દીધું.\nજો કે આ કારણથી ખય્યામજીની સફર ન અટકી.\n1953માં તેમણે દિલીપ કુમાર અને મીના કુમારીની ફિલ્મ ફૂટપાથ માટે કંપોઝિંગ શરૂ કર્યું. અને પછી તો ઈતિહાસ છે.\nફિર સુબહ કબ હોગી, આખરી રાત, શબનમ જેવી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે.\n2011માં ખય્યામ સાહેબને પદ્મ ભૂષણ મળ્યો હતો.\nખય્યામ સાહેબને નેશનલ અને ફિલ્મફેર અવૉર્ડ પણ મળી ચુક્યો છે.\nફિલ્મ સિવાયના પણ ખય્યામ સાહેબના ગીતો પણ એટલા જ લોકપ્રિય થયા છે.\nખય્યામ સાહેબે મીના કુમારીના આલ્બમ 'I Write, I Recite' માટે પણ કંપોઝિશન કર્યું છે.\nખય્યામ સાહેબને ઠુમરી, દાદરા અને ગઝલ ખૂબ જ પસંદ હતા.\nપોપનો જમાનો આવ્યો ત્યારે પણ ખય્યામ સાહેબે પોતાની સ્થાન જાળવી રાખ્યું હતું.\nખય્યામ સાહેબની અંજુમન, રઝિયા સુલતાન, બજાર, દિલ-એ-નાદાન અને નૂરી જેવી ફિલ્મો જાણીતી છે.\nખય્યામ સાહેબના નિધનથી આખું બોલીવુડ શોકમાં છે.\nસોમવારે લાંબી બીમારી બાદ ખય્યામ સાહેબનું નિધન થયું છે.\nદિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે તે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો આજે પણ તેમની સાથે છે. ત્યારે જુઓ તેમની કેટલીક રૅર તસવીરો.(તસવીર સૌજન્યઃ નિમેશ દવે, યોગેન શાહ, મિડ-ડે આર્કાઈવ)\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/bollywood/", "date_download": "2021-01-18T01:25:21Z", "digest": "sha1:OO7SM2CQD5REBN6ZI7FD2AHSQNR4M6X6", "length": 16477, "nlines": 67, "source_domain": "www.online88media.com", "title": "Bollywood Archives - Online88Media", "raw_content": "\nપિતા સૈફ અલી ખાનની 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નહિં બની શકે તૈમુર, જાણો શા માટે\nJanuary 17, 2021 mansiLeave a Comment on પિતા સૈફ અલી ખાનની 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નહિં બની શકે તૈમુર, જાણો શા માટે\nઆ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તૈમૂર અલી ખાનના પિતા સૈફ અલી ખાન પટૌડીના નવાબ છે અને તે ઘણી સંપત્તિના માલિક છે પરંતુ સૈફ અલી ખાન તૈમુર અલી ખાનને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી શકે તેમ નથી. કારણ કે સૈફ અલી ખાનની સંપત્તિ વિવાદોમાં ફસાયેલી છે. ખરેખર અભિનેતા સૈફ અલી ખાનની સંપૂર્ણ સંપત્તિ શત્રુ સંપત્તિ […]\nફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા\nJanuary 17, 2021 mansiLeave a Comment on ફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા\nબોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નને લઈને આ દિવસોમાં ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા કે વરૂણ અને નતાશા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તેમના લગ્નની તારીખો પણ સામે આવવા લાગી છે. […]\nબોલીવુડની આ અભિનેત્રી પર દિલ હારી બેઠો છે અક્ષયનો પુત્ર આરવ, કહ્યું કરવા ઇચ્છે છે ડેટ, જાણો કોણ છે આ અભિનેત્રી\nJanuary 16, 2021 mansiLeave a Comment on બોલીવુડની આ અભિનેત્રી પર દિલ હારી બેઠો છે અક્ષયનો પુત્ર આરવ, કહ્યું કરવા ઇચ્છે છે ડેટ, જાણો કોણ છે આ અભિનેત્રી\nઆજે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ અભિનેતાઓના લિસ્ટમાં શામેલ અભિનેતા અક્ષય કુમાર કોઈ ઓળખના મોહતાજ નથી. આ જ કારણ છે કે આજે અક્ષય કુમારના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં પહોંચી ગઈ છે. આટલું જ નહીં પરંતુ તેની સાથે તેના પરિવારના અન્ય લોકો પણ ઘણીવાર લાઈમલાઇટમાં જોવા મળે છે, જેમાં તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને તેમના બે બાળકો […]\nઅક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત આ ચીજોમાંથી પણ કરે છે કરોડોની કમાણી, 2020 માં કરી આટલા અધધધ રૂપિયાની કમાણી\nJanuary 16, 2021 mansiLeave a Comment on અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત આ ચીજોમાંથી પણ કરે છે કરોડોની કમાણી, 2020 માં કરી આટલા અધધધ રૂપિયાની કમાણી\nહિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર તેની સુંદર એક્ટિંગની સાથે છપ્પડફાડ કમાણી માટે પણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક અલગ અને એક ખાસ ઓળખ ધરાવે છે. અક્ષય કુમાર બોલિવૂડના એક એવા અભિનેતા છે જે એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો કરે છે. 53 વર્ષની ઉંમરે પણ અક્ષય કુમાર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. અક્ષય […]\nબોલીવુડના આ સ્ટાર્સને આવડે છે ઘણી ભાષાઓ, નંબર 4ને તો આવડે છે 9 ભાષાઓ\nJanuary 15, 2021 mansiLeave a Comment on બોલીવુડના આ સ્ટાર્સને આવડે છે ઘણી ભાષાઓ, નંબર 4ને તો આવડે છે 9 ભાષાઓ\nબોલિવૂડ સ્ટાર્સ તેમના પાત્રને જીવંત બનાવવા માટે ઘણી રીતે મહેનત કરતા જોવા મળે છે. કેટલીકવાર સેલેબ્સ તેમનું વજન વધારતા હોય છે અને તો કેટલીકવાર તે ખૂબ પાતળા બની જાય છે. આ સિવાય તેઓ તેમના ચહેરા અને વાળ સાથે પણ કૉમ્પ્રમાઈઝ કરે છે. આટલું જ નહીં સેલેબ્સ કેટલીક ફિલ્મો માટે બીજી ભાષાઓ પણ શીખે છે. બોલીવુડમાં […]\nક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ\nJanuary 15, 2021 mansiLeave a Comment on ક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ\nઅભિનેત્રી આલિયા ભટ્ટે હિન્દી સિનેમામાં ખૂબ જ ઓછા સમયમાં પોતાનું એક સારું નામ બનાવ્યું છે. તે આજે બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંન�� એક છે. વર્ષ 2012 માં, આલિયા ભટ્ટે નાની ઉંમરે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તે કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે. આલિયા ભટ્ટે તાજેતરમાં એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ખાસ વાત એ […]\nઅંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો\nJanuary 14, 2021 mansiLeave a Comment on અંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો\nસૈફ અલી ખાન હિન્દી સિનેમાના એક જાણીતા અભિનેતા છે. સૈફ અલી ખાન લગભગ છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. સૈફ અલી ખાન એક અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની અમીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમનો હરિયાણામાં એક સુંદર મહેલ છે, જેની કિંમત 800 કરોડ હોવાનું જણાવવામાં આવી […]\nએક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nJanuary 13, 2021 mansiLeave a Comment on એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nપ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ […]\nબોલીવુડની આ 5 અભિનેત્રીઓના પોતાના જીજુ સાથે છે ખૂબ જ સારા સંબંધો, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં શામેલ\nJanuary 13, 2021 mansiLeave a Comment on બોલીવુડની આ 5 અભિનેત્રીઓના પોતાના જીજુ સાથે છે ખૂબ જ સારા સંબંધો, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં શામેલ\nઆપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમની વચ્ચે સંબંધો છે અને આ સ્ટાર્સ સંબંધો નિભાવવાનું પણ જાણે છે અને આજે અમે તમને ફિલ્મી દુનિયાની એવી જીજા-સાળીની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એકબીજા સાથે ખૂબ જ સારો બોન્ડિંગ શેર કરે છે. ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે. રિન્કી ખન્ના અક્ષય કુમાર: બોલિવૂડના […]\nખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે અજય દેવગણ, પોતાનું પ્રાઈવેટ જેટ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે ��ે અજય દેવગણ, પોતાનું પ્રાઈવેટ જેટ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ\nહિન્દી સિનેમાના દિગ્ગજ અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અજય દેવગણ દેશ અને દુનિયામાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. તેની સુંદર એક્ટિંગના દરેક દિવાના છે. 30 વર્ષથી અજય દેવગણ બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આ દરમિયાન તેણે હિન્દી સિનેમાને ઘણી યાદગાર અને ઘણી સફળ ફિલ્મો આપી છે. અજય દેવગણ એક ફિલ્મ માટે ઘણી મોટી ફી […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/chin-pak-india-war/", "date_download": "2021-01-18T01:35:24Z", "digest": "sha1:WWUYTW2B636SPAZ3XBPSMC6OMQ4PLLCP", "length": 15476, "nlines": 243, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે, ચીન અને પાકિસ્તાન થઈ શકે છે ભેગા..LoC બાદ LACએ ખડક્યા 20,000 જવાનો.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહ���ીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Know Fresh Gujarat ભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે, ચીન અને પાકિસ્તાન થઈ શકે છે...\nભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે, ચીન અને પાકિસ્તાન થઈ શકે છે ભેગા..LoC બાદ LACએ ખડક્યા 20,000 જવાનો..\nલદ્દાખ બોર્ડર પર ચીને ફરી એકવાર ભારતનો વિશ્વાસ તોડી પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. ગલવાન ખીણમાં બરાબરની ખાધા બાદ હવે ચીન પાકિસ્તાનનો સાથ લેવા હવાતિયા મારવા લાગ્યું છે. ચીન-પાકિસ્તાન એમ બંને બાજુથી ભારતને ઘેરવાનો પ્રયાસ તેજ કરી દીધો છે. એક તરફ પાકિસ્તાને LoC નજીક PoKમાં 20 જવાનો ખડક્યા છે તો હવે ચીને પણ LAC પર 20 હજાર જવાનો તૈનાત કર્યા છે.\nએટલુ જ નહીં ચીને શિનજિયાંગ પ્રાંતમાં પણ 10 થી 12 હજાર જવાનોને સ્ટેન્ડ બાય રાખ્યા છે જે જરૂર પડ્યે સત્વરે સરહદે પહોંચી શકે છે. બીજી બાજુ પાકિસ્તાને ગિલફિટ-બાલ્ટિસ્તાનમાં LoC નજીક અચાનક જ પોતાના 20 હજાર જવાનો મોકલ્યા છે.\nલદ્દાખ બોર્ડર પર ચીન એક બાજુ ભારત સાથે વાત કરવાનો ઢોંગ કરી રહ્યા છે અને બીજી તરફ એલએસી પર 20 હજાર જવાનો તૈનાત કરી રહ્યુ છે. એટલુ જ નહીં શિનજિયાંગમાં પણ તેને 10થી 20 હજાનો ખડે પગે રાખ્યા છે. જે જરૂર પડતા તુરંત જ સરહદ પર લાવી શકાય.\nજવાનોને બે ડિવીઝનમાં લગભગ 20 હજાર જવાનો છે. જેને એલએસીના ઈસ્ટર્ન સેક્ટરમાં તૈનાત કર્યા છે. તો વળી એક ડિવીઝનને પાછળ શિનજિયાંગમાં રાખ્યુ છે. આ વિસ્તાર લગભગ 1 હજાર કિમી દૂર છે. જો કે, ચીન તરફથી જમીન સમથળ છે એટલા માટે જવાન બસ 48 કલાકમાં જ સરહદ સુધી પહોંચી શકે છે. ભારત ચીનની ચાલ પર બાજનજર રાખી બેઠુ છે. ભારતના વિસ્તારમાં વધુ એક ડિવિઝન પર તૈનાતી માટે વિચાર કરી રહ્યુ છે. જાણવા મળ્યુ છે કે, ચીન ખાસ કરીને તિબ્બત વિસ્તારમાં ફક્ત બે ડિવીઝન તૈનાત રાખે છે. પણ ત્યાં પણ બે ડિવીઝન વધારાના રાખ્યા છે\nભારતીય જવાનોને પેટ્રોલિંગ કરતા રોકતુ ચીન\nગલવાનમાં PP 14 પાસે પણ પેગોંગ સરોવર અને ફિંગર એરિયામાં પણ ચીનના જવાનોની સંખ્યા વધી ગઈ છે. ફિંગર 8 વિસ્તારમાં પણ પોતાના વહીવટી બેઝ તૈયાર કરી રાખ્યા છે. જ્યાં ભારે વાહનો અને મોટી સંખ્યામાં હોડી તૈયાર રાખી છે. ફિંગર એરિયા ચીનમાં જવાનોની સંખ્યા 18 અને 19 મેના રોજ વધારવામાં આવી હતી જે લગભગ 2500 ચીની જવાનો ત્યાં પહોંચ્યા છે, જ્યારે ભારતના કુલ 200 જવાનો ત્યાં સરોવરના કિનારે તૈનાત છે. તો વળી ભારતીય જવાનોને પેટ્રોલિંગ કરવાથી પણ ચીન રોકવાના પ્રયાસો કરી રહ્યુ છે.\nપાકિસ્તાન પણ તકનો લાભ ઉઠાવવાની તૈયારીમાં\nચીનની વચ્ચે ભારે તણાવની વચ્ચે મોકો જોઈ પાકિસ્તાને પણ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં LoC નજીક સેનાના બે ડિવીઝન તૈનાત કરી દીધા છે. પાકિસ્તાનેએલઓસી નજીક લગભગ 20 હજાર સૈનિકો ખડકી દીધા છે. આમ કરી પાકિસ્તાન ભારત પર દબાણ વધારવા માંગે છે.\nPrevious articleમોદી સરકારના ના ડિજિટલ સ્ટ્રાઈકથી ચીનનું પાણી ઉતર્યું, ચીન એ TikTok ને લઈને કર્યો મોટો ખુલાશો..\nNext articleઆફ્રિકન દેશ બોત્સ્વાનામાં ત્રણ મહિનામાં 360થી વધુ હાથીઓનાં ભેદી મોત, હાથીઓના મોત વિશે સત્તાધિશો દિશાહીન…\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખાને ઓળખવા માટેની રીત..\nકોરોના વાયરસ વુહાનની લેબમાંથી ફેલાયો હતો તેના પુરાવાં હાથ લાગ્યાં :...\n પોલીસની ડ્યૂટી પતાવી ઘરે જઈને બનાવે છે...\nગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ...\nશું તમારા ફોનમાં પણ દેખાય છે આવુ\nકલ્યાણપુરના કેશુપરમાં પરપ્રાંતીય મહિલાએ બાળકને જન્મ આપ્યો\nરામદાસ આઠવલે ફરી એકવાર પોતાના નવા નિવેદનથી ચર્ચામાં\nઅમેરિકાના ચુંટાયેલા પ્રમુખ જો બાઇડને ઑન કેમેરા ફાઈઝરની કોરોના વેક્સિનનો પહેલો...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wowowfaucet.com/gu/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B9%E0%AB%82%E0%AA%82%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%82%E0%AA%A1-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8/", "date_download": "2021-01-18T01:42:28Z", "digest": "sha1:D6H4O4IM3O2QFL4PPL3MTX5ADCBD6WSW", "length": 26252, "nlines": 163, "source_domain": "www.wowowfaucet.com", "title": "મીઠું મીઠી મોરી હોઈ શકે છે જગ્યા, કુદરતી હૂંફાળું બુર્જિયો મૂડ | આનંદ કરો", "raw_content": "રસોડું ફtsટ્સ, પોટ ફિલર ફtsક, બાથરૂમ ફ |ક | વાહ\nસિંગલ હેન્ડલ બાથરૂમ ફauક\nડબલ હેન્ડલ બાથરૂમ ફauક\nપ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો નળ એસેસરીઝ\nલ Loginગિન / નોંધાયેલ\nડબલ હેન્ડલ બાથરૂમ ફauક\nસિંગલ હેન્ડલ બાથરૂમ ફauક\nપ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો નળ એસેસરીઝ\nમુખ્ય પૃષ્ઠ / આંતરિક ડિઝાઇન / મીઠું મીઠી મોરી હોઈ શકે છે જગ્યા, કુદરતી હૂંફાળું બુર્જિયો મૂડ | આનંદ કરો\nમીઠું મીઠી મોરી હોઈ શકે છે જગ્યા, કુદરતી હૂંફાળું બુર્જિયો મૂડ | આનંદ કરો\n2020 / 10 / 17 વર્ગીકરણઆંતરિક ડિઝાઇન 4185 0\nઅમે કોફી લીધી અને ચેટ કરી\nવાતચીત આપણને એકબીજાની નજીક બનાવે છે\nસપ્તાહાંત લાંબી અને આનંદપ્રદ હતું\nરોગચાળા પછીના યુગમાં, જીવન ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે, અને લોકો ભવિષ્યમાં તેમના જીવન પર પુનર્વિચાર અને પુનર્વિચારણા કરવા લાગ્યા છે.\nરોગચાળા દરમિયાન, લોકો લાંબા સમય સુધી મર્યાદિત જગ્યામાં રહેવાની એકમાત્ર માનસિકતાથી અશાંત અને અસ્થિર લાગ્યા હતા. પરિણામે, ENJOYDESIGN એ ભાવિ માટે શ્રેણીબદ્ધ દૃશ્યોની શોધ કરી, સંયુક્ત જીવંત સૌંદર્યલક્ષી પેવેલિયન બનાવવાની આશા રાખીને, જે ભવિષ્યમાં રાહત, સ્વતંત્રતા અને આશા લાવશે, અને ભાવિ જીવનનિર્વાહની ઇચ્છા વ્યક્ત કરશે.\nફ્લાવર હાઉસ, કોફી, ક્યૂટ, પુસ્તકો, શાંતિ અને આરામના આ પ્રતીકો અહીં કલ્પનાશીલ સંસ્થાઓમાં પરિવર્તિત થાય છે, સારા જીવનને એક સાથે જોડે છે, ઘરની ત્રિજ્યાને એક નવો સંયુક્ત વસવાટ કરો છો સમુદાય સાથે લંબાવે છે, અને બ્રાન્ડ વચ્ચેની ભાવનાત્મક ક્રિયાપ્રતિક્રિયાને પણ અનુભૂતિ કરે છે. અને ગ્રાહકો.\nફ્લોટિંગ લાઇટ્સ અને શેડોઝ વચ્ચે ધબકતું\nસ્થિર બ્રેકિંગની કલાત્મક વિભાવના\nઆ ક્ષણને સુંદર બનાવો\nઅવકાશમાં ચાલતા જતા, ફૂલો સંપૂર્ણ અને જોરશોરથી ખીલે છે, અને હવા ફૂલોની મીઠી ગંધથી ભરેલી છે, શાંત અને ભવ્ય વશીકરણથી વહે છે. નાનકડી હસ્ટલ અને મૂંઝવણને ધ્યાનમાં રાખીને, લોકો જીવનના ભાવિની અન્વેષણ માટે પ્રવાસ શરૂ કરવાના છે.\nપવન ફ્લોટિંગ, જગ્યામાં પ્રકાશ અને ભવ્ય, સુખી જોમ પરિબળની સુગંધ અનુભવે છે, પડોશીઓ વચ્ચેની આત્મીયતાને તરત જ સક્રિય કરે છે, લોકો વચ્ચેનું અંતર વર્ચ્યુઅલ રીતે બંધ કરે છે.\nરોડ શો વિસ્તારની આગળ, અમે પ્રાણીઓના હૃદયની સામગ્રીને રમવા માટે હૂંફાળું સ્થળ તૈયાર કર્યું છે. પારદર્શક કાચની સામગ્રી જગ્યાની સીમાઓને અસ્પષ્ટ બનાવે છે, લોકો અને પ્રાણીઓ વચ્ચેના સંબંધને વધુ ગાtimate બનાવે છે, અને પ્રકૃતિની રુચિ લોકોના હૃદયને સ્પર્શે છે, જ્યાં ચળવળની શુદ્ધ સુંદરતા વહે છે.\nસુવાસ એ વર્તુળનો ગુપ્ત કોડ છે,\nફૂલો, કોફી અને પુસ્તકો\nગંધની ભાવનાનો ઉપલા હાથ છે\nઅને તમને ખૂબ જ આરામદાયક ક્ષણ મળે છે\nપાગલ શહેરના જીવનમાં, લોકો તેમના સાચા સ્વભાવ તરફ પાછા ફરવાની રાહમાં છે, પાછા ફરવાની જગ્યાની શોધ કરે છે, અને ગરમ અને મૈત્રીપૂર્ણ સંવાદની રાહ જોતા હોય છે. તાજી લીલોતરીથી વહેતા ક coffeeફી બાર વિસ્તારમાં, આપણે આપણી ગતિ ધીમી કરીએ છીએ, શહેરની ઘણી વિક્ષેપો ભૂલી જઈએ છીએ, અને મધુર કોફીની બપોર પછી લગાવીશું, અન્ય લોકો સાથે સંવાદ કરીશું અને ભાવનાત્મક પડઘો શોધીશું.\nહરિયાળીની માત્ર યોગ્ય માત્રા કોફી બારની પરિઘને શણગારે છે. તમારા અને મારા માટે સતત પ્રકૃતિની યાદોને જાગૃત કરવી. મોટા હેડફોનો સાથે સંગીત સાંભળવું એ મૂળ માનનીય સસલા, બીન બીનનું દૈનિક રીત છે. તેનો દેખાવ જગ્યાને વધુ રસપ્રદ અને ગતિશીલ બનાવે છે. તે સંયુક્ત જગ્યામાં જુદા જુદા સ્થળોએ દેખાય છે અને તમારી સાથે મૌન અને ઉષ્માથી છે.\nબધું ભૂલી જાઓ, અને બધું તમારી સાથે રહેશે. સંયુક્ત સમુદાય અને જીવંત સૌંદર્ય ��ાસ્ત્રનું સહજીવન, જે લોકો એકલા હોય અથવા સાથે હોય તેઓને જીનીલ અને આરામદાયક અનુભવ મળે છે.\nઅંદર અને બહારની વચ્ચે\nતે ઘોંઘાટની બહાર છે અને અંદર શાંત છે\nસીમાઓ અસ્પષ્ટ થઈ રહી છે\nઅમે આ ક્ષણે નિ feelસંકોચ અનુભવીએ છીએ\nપારદર્શક કાચની પડદાની દિવાલ જગ્યાની સીમાઓને અસ્પષ્ટ કરે છે, ઇન્ડોર અને આઉટડોર દ્રશ્યોને જોડતી હોય છે. પડછાયાઓ ખસેડવા માટે, સૂર્યપ્રકાશ રેડો. ખળભળાટ અને સુલેહ-શાંતિમાં સુંદર ક્ષણોને કેદ કરવો, પ્રકૃતિની સરળતા એ આત્મા માટે આનંદકારક ઉપચાર છે.\nઅમે પર્વતો અને ક્ષેત્રોની યાદોને શોધી રહ્યા છીએ, તે વિશેષ સરળતા અને નિર્દોષતાની સુંદરતા. હરિયાળીથી ઘેરાયેલા, અમે આ શાંત અને ગતિશીલ લેન્ડસ્કેપમાં પોતાને લીન કરી દઈએ છીએ, જ્યાં પ્રકૃતિની કુદરતી સુંદરતા આપણા જીવનને આશાથી ભરી દે છે.\nપગલાં અને બુકશેલ્ફ, ધાર્મિક વિધિના કુદરતી વિકાસને ચાલુ રાખવા માટે લીટીઓ સાથે, પ્રકાશ અને છાયાના ફેરફારોમાં એક આરામદાયક દૃશ્યાવલિ સ્પષ્ટપણે દેખાય છે, સુખ-શાંતિની શક્તિ દોરવા માટે લાકડાના રંગમાં, સંભવિત ગેરહાજર લય લોકોની અનંત કલ્પનાને આકર્ષિત કરે છે.\nસીડી પર ચ .તા, લીલીછમ લીલોતરી તમારી પાછળ ફરી વળે છે, અને સેન્ડબોક્સ અને વાટાઘાટોવાળા ક્ષેત્રો, શાંત કાર્યાત્મક પ્લેટો ધીમે ધીમે તમારી સામે દેખાય છે.\nગ્રાહકો કે જેઓ પ્રોજેક્ટમાં રુચિ ધરાવે છે તેઓ અહીં જોઈતી માહિતી મેળવી શકે છે; પુખ્ત વાતચીતથી કંટાળેલા બાળકો ખાસ બાળકોના ક્ષેત્રમાં છુપાવી શકે છે; અને લક્ષ્યહીન સાથીઓ શેર કરેલી જગ્યાનું અન્વેષણ કરવાનું ચાલુ રાખી શકે છે. તે બધું વિવિધતા અને સમાવેશ વિશે છે, અને તે તે છે જે યુનાઇટેડ લિવિંગ એક્સપિરિયન્સ સેન્ટર મુલાકાતીઓને પ્રદાન કરે છે.\nકેટલાક મિત્રો ભેગા થાય છે અને ફફડાટ ફેલાવે છે\nઅને હોઠ અને દાંતમાં કળીઓનો સ્વાદ ચાખો\nઆ ક્ષણે જીવનનો આનંદ માણો\nઆ ક્ષણે તમે રેસ્ટ restaurantરન્ટમાં પગ મૂકશો, ત્યારે તમને એવું લાગશે કે તમે Ozઝના વિઝાર્ડના રહસ્યમાં છો. કાલ્પનિક અને રહસ્યમય વાતાવરણ, જે તમારી કલ્પના દ્વારા પ્રભાવિત છે, તેના ભવ્ય વશીકરણને જાળવી રાખે છે અને જગ્યાને નાટકીય જાદુથી ભરેલું બનાવે છે, જેનાથી તમારું હૃદય ઉમરે છે.\nસંધ્યાત્મક લાઇટિંગ, ચોરસ અને ગોળાકાર કટકા સ્તરો, ખરબચડી દિવાલ સામગ્રી, પ્રકાશ, સ્વરૂપો અને સામગ્રીઓનું સંયોજન એક ગામઠી અને ધાર્મિક વિધિ માટેનું સ્થળ બનાવે છે, આદ��મ, સરળ અને ભવ્ય, જે અંતિમ અવકાશનો અનુભવ લાવે છે, સમય અને અવકાશમાં યાદોને જાગૃત કરે છે, અને બ્રાન્ડ અને ગ્રાહકો વચ્ચે ભાવનાત્મક ક્રિયાપ્રતિક્રિયાને અનુભૂતિ કરવી.\nગુણવત્તા અને ગુપ્તતા, મજબૂત અને શક્તિશાળી ભાવનાઓ સાથે મળીને, જગ્યાની સાથે એકબીજાની જાડાઈ થાય છે, એકબીજાની જાડાઈ થાય છે, જેમાં મુલાકાતીઓ ડૂબી જાય છે, વાર્તા દ્વારા શટલે છે અને રોમેન્ટિકવાદના સૌંદર્ય શાસ્ત્રને અનુભવે છે.\nઆનંદ અને આનંદની હાસ્ય\nરમુજી અને અતિશયોક્તિપૂર્ણ હલનચલન\nતે બધા બાળપણની મજા છે\nબાળપણના દિવસો, સરળ અને શુદ્ધ\nબાળકોની જગ્યા જગ્યાની વાર્તા કહેવા માટે \"રાડ પાડવા અને સાંભળવા\" ની વિભાવનાનો ઉપયોગ કરે છે. તાજા નારંગી રંગ ખુશખુશાલ અને જીવંત વાતાવરણ બનાવે છે, જ્યારે વક્ર આકાર પદાર્થોના તાણને પ્રકાશિત કરે છે, બાળકો માટે આનંદની દુનિયા બનાવે છે. નાટકીય દ્રશ્યો બનાવવા અને જગ્યાને શક્તિની ગતિશીલ સમજ આપવા માટે ડિઝાઇન રંગ રંગો અને આકારનો ઉપયોગ કરે છે.\nભૂતકાળથી ભવિષ્ય સુધી, અવકાશ એક સગવડ અથવા બેકડી ન હોવી જોઈએ, પરંતુ એક વાહક અને વધુ સારું જીવન ચાલુ રાખવું જોઈએ. પ્રકૃતિના વિકાસની જેમ, આપણે પણ ઝંખના અને આશા સાથે નવા જીવનને આવકારીએ છીએ. આ ભાવિ સમુદાયનું સંશોધન છે, ઘરને વિસ્તૃત ત્રિજ્યા તરીકે લેતા, પ્રકૃતિને જીવનની સાથે રહેવા દે છે, ઉમદા જીવન જીવંત દ્રશ્યો બનાવે છે, અને મનોરંજક અનુભવથી ભાવનાત્મક પડઘો મેળવે છે.\nઅહીં, પ્રકૃતિ અને શહેરની સરહદો પ્રમાણમાં અસ્પષ્ટ છે, જીવન અનુભવની દ્રષ્ટિ ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવશે, અને તર્કસંગતતા અને ભાવના એકબીજા સાથે જોડાઈ જશે, એક ગહન અને સંપૂર્ણ લાગણી જે લોકોને પાછા ફરવાનું ભૂલી જશે. હૂંફ, હૂંફ અને નિર્દોષતા વચ્ચે ભાવિની સુંદર કલ્પનાને સંપૂર્ણ નાટક આપતા, હૂંફ અને ક્રિયાપ્રતિક્રિયાવાળા એક જીવંત સમુદાય.\nપ્રોજેક્ટનું નામ: વેન્કે - ગોલ્ડન માઇલ ઇન્ટરનેશનલ\nપ્રોજેક્ટ સરનામું: ગુઆંગડોંગ જિયાંગમેન\nડિઝાઇન કંપની: આનંદ કરો\nડિઝાઇન અવકાશ: આંતરિક અને નરમ ડિઝાઇન\nENJOYDESIGN ની સ્થાપના 2010 માં કરવામાં આવી હતી અને તે ગુઆંગઝૌમાં સ્થિત છે. એક વ્યાવસાયિક આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન કંપની તરીકે, અમે વિવિધ ઉદ્યોગોના ટોચના ગ્રાહકો માટે રહેણાંક (વેચાણ કચેરીઓ, શો ફ્લેટ્સ, વિલાઓ, જાહેર વિસ્તારો) અને overallફિસ પ્રોજેક્ટ્સ માટે પ્રોડક્ટ પ્લાનિંગ અને કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન પ્રદાન કરીએ છીએ, તેમજ અગ્રણી માટે એકંદર ફિનિશિંગ ડિઝાઇન સ્ટાન્ડર્ડ કસ્ટમ આર એન્ડ ડી. રીઅલ એસ્ટેટ ક્લાયન્ટ્સ, અને અમે શિક્ષણ, જૂના નવીનીકરણ અને પુનર્જીવનકરણ પ્રોજેક્ટ્સ માટે વ્યવસાયિક ડિઝાઇન અને સલાહકાર સેવાઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે 260 થી વધુ લોકોની એક વ્યાવસાયિક ડિઝાઇન ટીમ છે. સૌન્દર્યના વ્યવસાયી તરીકે, અમે હિમાયત કરીએ છીએ કે સૌંદર્ય શાસ્ત્ર જીવનને મૂળમાં પાછું લાવે છે, અને અમે ગ્રાહકની લાગણી અને અનુભવથી શરૂ થવાનો આગ્રહ રાખીએ છીએ, અને અમે ઘણાં ગ્રાહકોને અમારી અનન્ય ડિઝાઇન ભાષા સાથે આકર્ષક સમકાલીન અને નવીન અવકાશ ડિઝાઇન સાથે પ્રદાન કરીએ છીએ. અમે માનીએ છીએ કે બધી ડિઝાઇન, પરિવર્તનના બિંદુથી શરૂ થાય છે, પછી ભલે તે સૂક્ષ્મ હોય, પછી ભલે તે લોકોની સેવા કરવી હોય અથવા લોકોનું જીવન બદલવું હોય.\nઆપણે છુટાછવાયા છીએ, પણ જુદા નથી; અમે સરસ, પણ મૈત્રીપૂર્ણ છીએ.\nઅગાઉના:: સિનિયર ગ્રે, એવોકાડો ગ્રીન અને શેમ્પેન પિંક, એક ભાવનાપ્રધાન જગ્યા જ્યાં રેટ્રો અને મોર્ડન સહઅસ્તિત્વ ધરાવે છે આગામી: લાઇટ લક્ઝરી પરનું સૌથી વ્યવસાયિક અને વ્યાપક વિશ્લેષણ\nલા પિકડા | હમિંગબર્ડ ડિઝાઇન નવી કૃતિઓ\n2020 નવી લિવિંગ રૂમ ડિઝાઇન | 80 શૈલીઓ\nલ Logગ સ્ટાઈલ, રીધમિક બ્યુટી કેવી રીતે ડિઝાઇન કરવી\nશહેરી સરળતા, બ્લેક, વ્હાઇટ અને ગ્રે રંગ યોજનાનું સુંદરતા - ડી ...\nગ્રે, તે કેમ અદ્યતન છે\nભવ્ય અને પ્રેમાળ, પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ - માઉન્ટેન પોઇન્ટ વોટર ...\n您好કૃપા કરીને સાઇન ઇન કરો\nજવાબ રદ કરવા માટે ક્લિક કરો\nઉપનામ : ઇમેઇલ :\nજવાબ રદ કરવા માટે અહીં ક્લિક કરો.\nડબલ હેન્ડલ બાથરૂમ ફauક\nસિંગલ હેન્ડલ બાથરૂમ ફauક\nપ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો નળ એસેસરીઝ\nલોડ કરી રહ્યું છે ...\nઅમારો સંપર્ક કરો યુએસએ સરનામું: 8 ગ્રીન સ્ટે એ, કેન્ટ, ડોવર સિટી, ડે, 19901. યૂુએસએ ટેલ: 3476134901 ઇ-મેઇલ: sales@wowowfaucet.com\nક Copyrightપિરાઇટ 2020 2025-XNUMX વાહ FAUCET LLC. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nWOWOW FAUCET સત્તાવાર વેબસાઇટ પર આપનું સ્વાગત છે\nલોડ કરી રહ્યું છે ...\nતમારી ચલણ પસંદ કરો\nડોલરયુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) ડોલર\nચાલુ ખાતાની ખાધ કેનેડિયન ડોલર\nઅમારી સાથે ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2012/12/blog-post_11.html", "date_download": "2021-01-18T01:01:57Z", "digest": "sha1:5CIE4IDUERE22GWDL3UND4UZ54PKWXSL", "length": 23820, "nlines": 102, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: હવે પાંપણોમાં અદાલત ભરાશે - રમેશ પારેખ", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nતમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર : મુકેશ જોશી\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nકટ્ટમ કટ્ટી કટોકટી - અવિનાશ વ્યાસ\nપરથમ પ્રણામ મારા - રામનારાયણ પાઠક 'શેષ'\nઅતિજ્ઞાન - કવિ કાન્ત\nઆપણે આવળ બાવળ બોરડી - પ્રજારામ રાવળ\nજોડે રહેજો રાજ - લોકગીત\nહજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nહવે પાંપણોમાં અદાલત ભરાશે - રમેશ પારેખ\nકવિ - રમેશ પારેખ\nસ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય\nહવે પાંપણોમાં અદાલત ભરાશે,\nમેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.\nમને આ નગરમાં નિરાધાર છોડી,\n-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.\nછે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,\nસૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણાં છે.\nપહાડો ઊભા રહીને થાક્યા છે એવા,\nકે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.\nમને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,\nકે હું છું ને ચારે તરફ ડુંગરા છે.\nગઝલ હું લખું છું અને આજુબાજુ,\nબધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે.\nશીર્ષક: ગઝલ, પુરુષોત્ત્મ ઉપાધ્યાય, રમેશ પારેખ\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝ��મદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/history-quiz-in-gujarati-4/", "date_download": "2021-01-18T00:43:40Z", "digest": "sha1:TBG6X3BB7TNVPCM63DVJRK242WGGHLFQ", "length": 3291, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "History Quiz In Gujarati (Part-4) - GKnews", "raw_content": "\nકૂસ્થલી કોની રાજધાની છે \nસરદાર કૃષિ નગર કૃષિ યુનિવર્સિટી કયા આવેલી છે \nમોહમ્મદ બેગડાએ કયા શહેર ફરતે કોટ બનાવી બાર દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું \nપોરબંદર પાસે આવેલું ઘેડ નો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે \nકચ્છ જિલ્લામાં મેન્ગ્રુવ જંગલોનો વિસ્તાર કર્યો છે \nમાંડવની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર કયું છે \nગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે \nમકાઇ નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે \nમૈકલ કન્યા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે \nડોલોમાઈટ મળી આવતો સ્થળ કયું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AC%E0%AB%87_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93", "date_download": "2021-01-18T01:07:36Z", "digest": "sha1:FXCZ4GVVETERA7WAMSEOBABJEXDMZGG2", "length": 5425, "nlines": 81, "source_domain": "gu.wikisource.org", "title": "મૂરખરાજ અને તેના બે ભાઈઓ - વિકિસ્રોત", "raw_content": "મૂરખરાજ અને તેના બે ભાઈઓ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅને તેના બે ભાઈઓ\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૧ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1961 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nઆ વાર્તા ગાંધીજી દ્વારા લખાયેલી છે. પુસ્તક સ્વરૂપે તેનું પ્રકાશન નવજીવન સાહિત્ય મંદિર દ્વારા જુલાઈ,૧૯૬૪��ાં ગાંધીજીના મરણોપરાંત થયું હતું. નવજીવન સાહિત્ય પ્રકાશને ગાંધી સાહિત્યને લોકપ્રકાશાન અધિકાર હેઠળ મુક્ત કરતાં આ પુસ્તક અહીં મુકવામાં આવ્યું છે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૧૭:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-life-management/", "date_download": "2021-01-18T00:31:03Z", "digest": "sha1:KP2P3WCGH5JPYRYPDDAGHBVCZSKNS7Y7", "length": 6667, "nlines": 74, "source_domain": "shareinindia.co.in", "title": "સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી ખરાબ આદતોથી છુટી જાય, સંતનો એક ઉપાય નિષ્ફળ થઈ ગયો, પછી કેવી રીતે છોડાવી ખરાબ આદતો?", "raw_content": "\nસંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી ખરાબ આદતોથી છુટી જાય, સંતનો એક ઉપાય નિષ્ફળ થઈ ગયો, પછી કેવી રીતે છોડાવી ખરાબ આદતો\nપ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય.\nસ્વામીજીએ કહ્યુ કે, તું ચોરી કરવાનું બંધ કરી દે. સત્ય બોલવાનું વ્રત લે. તારું કલ્યાણ થઈ જશે. તે વ્યક્તિ તેમને પ્રણામ કરીને પાછો જતો રહ્યો.\nથોડા દિવસ પછી તે વ્યક્તિ પાછો આવ્યો અને બોલ્યો, સ્વામીજી ચોરી કરવાની અને ખોટું બોલવાની આદત નથી છૂટી રહી. હવે હું શું કરું\nસંતે કહ્યુ, ભાઈ તું તારા દિવસ-રાતનું વર્ણન ચાર લોકોની સામે કરતો જા. દિવસ-રાતમાં જે પણ કામ કરે, તેને ઓછામાં ઓછા ચાર લોકોને જણાવ.\nચોરે બીજા દિવસે ચોરી કરી, પરંતુ તે લોકોને જણાવી ન શક્યો, કારણ કે તેને ડર હતો કે લોકો તેને નફરત કરવા લાગશે.\nતે ક્ષણે જ તેણે ચોરી ન કરવાનો સંકલ્પ લીધો. થોડા દિવસ પછી તે સ્વામીજી પાસે આવ્યો અને બોલ્યો સ્વામીજી તમારા ઉપાયથી હું અપરાધમુક્ત થઈ ગયો છું. હવે હું મહેનત કરીને જીવન વીતાવું છું.\n– કથાની શીખ એવી છે કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે ખરાબ આદતોને છોડી શકે છે. માત્ર તેણે સંકલ્પ કરવાની જરૂર છે.\nઆ પણ વાંચજો – એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને ��હ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે, કૃપા કરી કોઈ ઉપાય જણાવો, જાણો સ્વામીજીએ શું જવાબ આપ્યો\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/unnao-rape-case-unnao-advocate-kuldeep-politics-and-crime", "date_download": "2021-01-18T00:33:13Z", "digest": "sha1:CYO6OTW5DOMH3NNYCQ45FXF5BBRV3SBE", "length": 12447, "nlines": 76, "source_domain": "www.meranews.com", "title": "ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના ઘાયલ વકીલનું મોત, લાંબી કાયદાકીય લડાઈ લડીને સેંગર પ્રકરણને અંજામ સુધી પહોંચાડ્યો હતો", "raw_content": "\nઉન્નાવ દુષ્કર્મ પીડિતાના ઘાયલ વકીલનું મોત, લાંબી કાયદાકીય લડાઈ લડીને સેંગર પ્રકરણને અંજામ સુધી પહોંચાડ્યો હતો\nઉન્નાવ દુષ્કર્મ પીડિતાના ઘાયલ વકીલનું મોત, લાંબી કાયદાકીય લડાઈ લડીને સેંગર પ્રકરણને અંજામ સુધી પહોંચાડ્યો હતો\nમેરાન્યૂઝ નેટવર્ક.ઉન્નાવઃ ઉન્નાવની કુલદીપસિંહ સેંગરની ઘટનામાં રાયબરેલી ઘટનામાં ઘાયલ થયેલા બળાત્કાર પીડિતાના વકીલનું સોમવારે અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે ઉન્નાવની માળી રેપ કેસની પીડિતાની કારને જુલાઈ 28, 2019 ના રોજ, ગુરબક્ષગંજ, થાણે, રાયબરેલી ખાતે એક ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહ ઘાયલ થયા હતા.\nએક ટ્રક સાથે થયેલા આ અકસ્માતમાં કાકી અને માસીનું મોત નીપજ્યું હતું. બધા રાયબરેલી જેલમાં કાકાને મળવા જતા હતા. પીડિતા અને વકીલની સારવાર ચાલી રહી હતી. પીડિતાની હાલતમાં સુધારો થયો હતો, પરંતુ મહેન્દ્રના ડોકટરોએ ઘરે સારવાર લેવાની સલાહ આપી હતી. જેના પર તેને ઘરે લાવવામાં આવ્યો હતો. સોમવારે વકીલ મહેન્દ્રનું પણ ઘરે નિધન થયું હતું. તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્ય�� છે.\nમેરાન્યૂઝ નેટવર્ક.ઉન્નાવઃ ઉન્નાવની કુલદીપસિંહ સેંગરની ઘટનામાં રાયબરેલી ઘટનામાં ઘાયલ થયેલા બળાત્કાર પીડિતાના વકીલનું સોમવારે અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે ઉન્નાવની માળી રેપ કેસની પીડિતાની કારને જુલાઈ 28, 2019 ના રોજ, ગુરબક્ષગંજ, થાણે, રાયબરેલી ખાતે એક ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહ ઘાયલ થયા હતા.\nએક ટ્રક સાથે થયેલા આ અકસ્માતમાં કાકી અને માસીનું મોત નીપજ્યું હતું. બધા રાયબરેલી જેલમાં કાકાને મળવા જતા હતા. પીડિતા અને વકીલની સારવાર ચાલી રહી હતી. પીડિતાની હાલતમાં સુધારો થયો હતો, પરંતુ મહેન્દ્રના ડોકટરોએ ઘરે સારવાર લેવાની સલાહ આપી હતી. જેના પર તેને ઘરે લાવવામાં આવ્યો હતો. સોમવારે વકીલ મહેન્દ્રનું પણ ઘરે નિધન થયું હતું. તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/in/", "date_download": "2021-01-18T00:15:49Z", "digest": "sha1:F4VRMGYXLPZZ7HRUOVOHYLFVNWOXFXJP", "length": 28818, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "IN - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પ���ટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nવરસાદની સીઝનમાં આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન, નહીં લેવી પડે હોસ્પિટલની મુલાકાત\nમૌસમનો પહેલો વરસાદ તેની સાથે ગરમી તથા લૂમાંથી રાહત મળી ગઈ છે. પરંતુ વરસાદની સીઝનમાં જો સાફ સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બીમારીઓ...\nદૂધ અને ચા પછી ઉમેરવામાં આવે છે હળદર, આ પ્રયોગ હેલ્થ માટે છે હેલ્ધી\nબાળક નાનું હોય ત્યારે ઘરના વડીલો તેને હળદર વાળું દૂધ પીવડાવવાની સલાહ આપતા હોય છે. બાળકોને હળદર વાળું દૂધ પીવડાવામાં આવે તો તેના શરીરમાં નાનપણથી...\nભારતનો એક કિલ્લો જેમાં આવે છે રહસ્યમયી પાણી, સાથે તેનો દરવાજો પણ છે અદભુત જુઓ\nભારતમાં પ્રાચીન કિલ્લા આવેલા છે, જેમાં કેટલાક રહસ્યો છુપાયેલા છે. એક એવો જ કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તટીય ગામ મુરુદમાં આવેલો છે, જેને મુરુદ જંજીરા...\nધોરાજીમાં ત્રીજા રાઉન્ડમાં ત્રણ ઈંચ વરસાદ પડતા નદી નાળા છલકાયા\nધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્રીજા રાઉન્ડમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાયા છે. ધોરાજીમાં ગઈકાલે રાત્રિના ધીમીધારે વરસાદ શરૂ થતા અત્યારે સવારના...\nકીડી હંમેશાં લાઈનમાં કેમ ચાલે છે જાણો શું છે તેની પાછળનું કારણ\nપર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે ભગવાન નાના-મોટા બધા જીવ-જંતુ બનાવે છે. તેમાં એક કીડી પણ છે. તમે હંમેશાં જોયું હશે કે કીડી હંમેશાં એક લાઈનમાં...\nબિગ બોસની સીઝન 13નો સેટ ફિલ્મી નગરીમાં, ખાસ કારણના લીધે આ નિર્ણય\nબિગ બોસની સીઝન 13 ડિસેમ્બરમાં શરૂ થશે તેવી સંભાવના છે. આ વખતે શોમાં દર્શકોને ઘણા ફેરફાર જોવા મળશે. શોનું લોકેશન હોરર બનાવાશે, સાથે લોકેશન પણ...\nમાનુનીઓની હાઈ હિલ્સ મોસ્ટ ફેવરિટ, પણ તેનાથી બનશો અનેક બીમારીઓનો ભોગ\nતરૂણીઓ અને મહિલાઓ તેમની ઊંચાઈ વધારે દેખાડવા અને સ્ટાઈલીશ દેખાવા માટે ઊંચી એડીવાળા ચપ્પલની અને હાઈ હિલ્સની પસંદગી કરતી હોય છે. પરંતુ ઊંચા દેખાવાનો શોખ...\n‘કૅફે કૉફી ડે’ના માલિક અને પૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા\nપૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ અને સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ લાપતા થયા. સિદ્ધાર્થ 29મી જુલાઈએ મંગલુર જઈ રહ્યા હતા. ત્યારે તેઓ રસ્તા વચ્ચે કારમાંથી...\n9માં ધોરણમાં ફેલ થયેલો આ વિદ્યાર્થી આજે બોલિવુડનો મોટો સુપરસ્ટાર છે\nએક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરાની ફિલ્મ જબરિયા જોડી 2 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની તૈયારી થઈ છે. ફિલ્મના બંને સ્ટાર પ્રમોશનમાં બિઝી છે. સિદ્ધાર્થ અને...\nઅમદાવાદમાં મોડી સાંજે વરસાદઃ ઉસ્માનપુરામાં પોણા બે ઇંચ, દાણાપીઠ-રાણીપમાં એક ઇંચ\nઅમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ આજે સોમવારે મોડી સાંજે વરસાદનું આગમન થયું હતું. જેમાં સાંજના ૬ થી રાતના ૯ વાગ્યા સુધીના ત્રણ કલાકમાં શહેરમાં સરેરાશ...\nસોનાક્ષી સિન્હા ફરી એક વાર વિવાદોમાં સપડાઈ, સેક્સોલોજિસ્ટે કેમ મોકલી નોટિસ\nસોનાક્ષી સિન્હા ફિલ્મ ખાનદાની શફાખાનાના વિવાદોમાં ફસાતી જોવા મળી રહી છે. દિલ્લીના સેક્સોલોજિસ્ટ ડો વિજય એર્બોટ હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર ફાઈલ કર્યો છે જેમાં તેને ફિલ્મની...\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના\nમુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા માટે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો કેટલોક હિસ્સો બ્રુકફિલ્ડ અને અન્ય રોકાણકારોને વેચવાની યોજના બનાવી છે. આજે જાહેર કરેલા જૂન ક્વાર્ટરના...\n10થી 14 વર્ષની વયના ત્રણ છોકરા અને એક છોકરીનું વિચિત્ર પરાક્રમ…\nઓસ્ટ્રેલિયામાં ૧૦થી ૧૪ વર્ષના ત્રણ કિશોર અને એક કિશોરીએ કાર ચોરીને ૧૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડયો હતો. ત્રણ છોકરા અને એક છોકરીએ ક્વિન્સલેન્ડથી સફર શરૂ કરી...\nઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં પૂરનો કેર, 10નાં મોત, 33 લાખ લોકોને અસર\nદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં ૩૩ લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં...\nદીપિકાને મળ્યું વિમ્બલડનથી આમંત્રણ, પરંતુ કાર્ડમાં થઈ આ મોટી ભૂલ\nબોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને તેની બહેન અનીશાને વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશિપ જોવા માટે આમંત્રિત કરવામાં આવી છે. દીપિકાએ ઈનવિટેશન કાર્ડનો ફોટો શેર કર્યો છે. જોકે...\nભારતમાં મારુતિનું વેચાણ ઘટના આ કંપનીને મૂલ્ય બે અબજ ડોલર ઘટ્યું\nભારતથી હજારો માઇલ દૂર સુઝુકીના શેરનો ભાવ ઝડપથી તળિયા તરફ ગતિ કરી રહ્યો છે, કારણ કે ભારતીયો કારના શો રૂમથી દૂર થઈ રહ્યા છે. શેરનો...\nઅમદાવાદ-મહેદાવાદ રોડ પર પશુનો ભય વધ્યો, ગ્રામજનો ભયના માર્યા કરે છે રાત્રી ઉજાગરા\nઅમદાવાદ જિલ્લાને અડીને આવેલા મહેમદાવાદ તાલુકાના ગામોમાં વન્ય પશુ ઝરખનો ત્રાસ વધી જતા ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. અમદાવાદથી મહેમદાવાદના રોડ પરના ગામોમાં...\nઅમેરિકા સાથે ટ્રેડવોર પછી, મુશ્કેલીનો સામનો કરતાં ચીનને લાગ્યો મોટો ઝટકો\nઅમેરિકા સાથે ટ્રેડ વોર પછી ચીનના અર્થતંત્ર ઉપર માઠી અસર થઈ રહી છે. અર્થવ્યવસ્થામાં નરમાઈ, જંગી દેવુ અને આગામી સમયમાં બેરોજગારી થવાની શક્યતાને કારણે પહેલાથી...\n12 વર્ષમાં પહેલી વાર આ હીરો સાથે કામ કરશે દીપિકા પાદુકોણ\n1982માં આવેલી અમિતાભની ફિલ્મ સત્તે પે સત્તા તમને પણ યાદ હશે. આ ફિલ્મમાં સાત ભાઈઓની વાત અને અમિતાભ-હેમાનો રોમાન્સ કોઈ કેવી રીતે ભૂલી શકે. આ...\nજે 18 કૂતરાને પ્રેમથી પાડ્યા હતા તે જ માલિકને જીવતો ખાઈ ગયા\nઅમેરિકામાં અનેક મહિનાઓથી લાપતા બનેલા ટેક્સાસના રહેવાસીને તેમના જ કુતરાઓ એ ફાડી ખાધો હતો અને તેના હાડકા સુધ્ધા છોડયા નહતા. ડીએનએ તપાસમાંથી જાણવા મળ્યું હતું...\nઅમેરિકાની સ્થાયી નાગરિકતા મેળવવા માગતા હજારો ભારતીય પ્રોફેશનલોનો ઇન્તેજાર સમાપ્ત થશે\nગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા સમાપ્ત કરવાની જોગવાઇ ધરાવતું બિલ અમેરિકન સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ કાયદાકીય સ્વરૂપ લેતા...\nડાયેટમાં અપનાવો લીલા શાકભાજી, બનાવશો આ રીતે તો જળવાશે પોષક તત્વ\nલીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીર માટે જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ શાકભાજીમાં સૌથી વધારે હોય છે. નિયમિત રીતે ડાયટમાં લીલા શાકભાજી લેવા જ...\nઆ ખૂબસૂરત આઈલેન્ડ પર ચાલે છે મહિલાઓનું રાજ, પુરુષોના જવા પર છે પાબંદી\nમોટાભાગે તો મહિલા અને પુરુષોને દરેક જગ્યા પર જવા માટે કોઈ પાબંદી હોતી નથી. પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાં ખાલી મહિલાઓ જ જઈ...\nબાળક ઘરમાં ગંદા જૂતાં પહેરી આવે તો ધમકાવશો નહીં, રહી શકશો બીમારીઓથી જોજનો દૂર\nબાળપણથી જ આપણને ઘર સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો બાળકો ઘરમાં ગંદા જૂતાં પહેરીને આવે તો એમને પણ ધમકાવી નાંખીએ છીએ. પરંતુ શું...\nઅમદાવાદમાં થોડા પડેલા વરસાદ બાદ રોગચાળાના કેસ વધ્યા, હેલ્થ વિભાગે ચેકિંગ કર્યું શરૂ\nઅમદાવાદમાં થોડા દિવસ અગાઉ પડેલા વરસાદ બાદ રોગચાળાના કેસ વધ્યા છે. ત્યાં મહાપાલિકા તંત્રની ઉંઘ ઊડી છે. અને મહાપાલિકાના હેલ્થ વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે....\nધોળાકુવામાં ગ્રામજનોને વધી રહ્ય��� છે ભય, રહેવું પડે છે કચરાના ઢગ વચ્ચે\nશહેર નજીક આવેલાં ધોળાકુવા ગામમાં કચરાના ઢગલાની સાથે સાથે ગંદકીમાં વધારો થતાં ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી...\nકેનેડામાં વસતા સિંધી સમુદાય કરી રહ્યો છે પાકિસ્તાન સામે વિરોધ\nકેનેડામાં વસતા સિંધી સમુદાય તરફથી મોટા પાયા પર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં વસતા સિંધી, પાક. માં રહેનાર હિંદુ સગીર યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ...\nમનાલી થયું ટુરિસ્ટોથી પરેશાન, સ્થાનિક વહીવટી તંત્ર કરાવે આ કામ\nહિમાચલ પ્રદેશની પર્યટન નગરી મનાલીમાં દર ઉનાળે પર્યટનની મોજ માણવા જતાં લાખો ટુરિસ્ટો પાછા જાય ત્યારે કૂડા કચરાના ઢગલા છોડતા જાય છે. આ વરસે અહીં...\nજગવિખ્યાત અર્થસાસ્ત્રી અમર્ત્ય સેને પલીતો ચાંપ્યો, રામના નામે લોકો…\nજગવિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એવો આક્ષેપ કર્યો હતો કે શ્રી રામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કશી લેવાદેવા નથી. શ્રી રામના નામે અહીં નિર્દોષ લોકોની મારપીટ...\nબજેટને મિશ્ર પ્રતિસાદ મળ્યા, શેરબજારમાં નિફ્ટનું માર્કેટ રહ્યું…\nઆજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ સંસદમાં રજૂ થયું હતું. નાણા મંત્રી નિર્મલા સિતારામને આ બજેટ રજૂ કરી ભાષણ આપ્યું હતું. હંમેશની માફક બજેટના મિશ્ર...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/25-10-2020/229737", "date_download": "2021-01-18T01:18:06Z", "digest": "sha1:E5XUAGOCENIBXZY46JD2NXXTS3OXV6RO", "length": 16078, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા: દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેના પ્રહાર", "raw_content": "\nભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા: દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેના પ્રહાર\nકંગના, રાજ્યપાલ અને ભાજપ સરકારની નીતિ સામે નિશાન સાધ્યું\nમુંબઈ : શિવસેનાની વાર્ષિક દશેરા રેલી રવિવારે દાદર સ્થિત સાવરકર ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગઈ. આ તકે સીએમ ઉદ્ધવ ઠાકરે એ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ભારતમાં જો ક્યાંય PoK છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે. તેની સાથે જ ઉદ્ધવ સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશયારી પર પણ નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ તેમને કાલી ટોપી પહેનનાર વ્યક્તિ તરીકે બોલાવ્યા હતા\nઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે આજે તેમને દશેરા રેલીમાં દશેરા રેલીમાં કરવામાં આવેલા મોહન ભાગવતના ભાષણ સાંભળવા કહીયે. જેમાં તેમને કહ્યું હતું કે હિન્દુત્વનો અર્થ મંદિરોમાં કરવામાં આવતી પૂજા નથી અને તમે હંમેશા કહેતા રહો છો કે તમે મંદિર નહિ ખોલો તો ધર્મનિરપેક્ષ બની જાઓ છો. જો તમે કાલી ટોપીની નીચે કોઈ મગજ ધરાવો છો તો મુખ્ય ભાષણને સાંભળો. અમે હંમેશા ઇચછિયે છીએ કે મોહન ભાગવત દેશના રાષ્ટ્રપતિ બને પરંતુ તેઓ એમ નથી ઇચ્છતા.\nઉદ્ધવ ઠાકરે એ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ મારી સરકાર ઉથલાવવા માંગે છે. પરંતુ હું સૂચિત કરી દઉં કે પહેલા પોતાની સરકાર બચાવો. હું અપીલ કરું છું કે બિહારના લોકો તમારી આંખો ખોલે અને વોટ કરે. તેમણે કહ્યું કે હું મરાઠા, ઓબીસી સમુદાય માટે ન્યાય ઈચ્છું છું. મારો તમે તમામને અનુરોધ છે કે અલગ ન થાઓ. આપણે મહારાષ્ટ્ર માટે સંયુક્ત રહેવાનું છે.\nકંગના નિશાન સાધતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે આપણે દસ ચહેરાના પ્રતીકાત્મક રાવણ સળગાવીએ છીએ. એક ચહેરાનું કહેવું છે કે મુંબઈ પીઓકે છે. હું કહેવા મંગુ છું કે આર્ટિકલ 370 હતી ચુક્યો છે. જો હિમ્મત કરો તો ત્યાં જમીન ખરીદવાની હિંમત કરો. તમે અહીં રોજગાર માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો. મુંબઈ પોલીસને કેમ બદનામ કરો છો આ એજ પોલીસ છે જેમણે તમારી રક્ષા માટે પોતાના જીવ કુરબાન કાર્ય છે. પીઓકે સાથે મુંબઈની સરખામણી કરવી પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન છે.\nસીએમએ કહ્યું કે આપણા દેશમાં જે વાતો ચાલી રહી છે તે ખૂબ જ દુઃખદ છે. કોરોનાને ભૂલીને ભાજપ જુદા જુદા રાજ્યોની સરકારને પાડવા જ બેઠી છે. મારે લોકડાઉન જોઈતું નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જુઓ. કેન્દ્ર સરકાર બિહારમાં નિઃશુલ્ક રસી આપવા જઇ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના લોકો બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં વસવાટ ���રી રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nનરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST\nસરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : \"મન કી બાત\" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે \"વોકલ ફોર લોકલ\"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST\nરાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સ���થે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST\nમહામારી છતા ભારત અને ચીનની ઘરેલું સંપતિમાં થયો વધારો : ક્રેડિટ સુઇસ access_time 12:00 am IST\nદશેરા પર્વે દેશવાસીઓને શુભકામના પાઠવતા ગૃહમંત્રી અમિતભાઇ શાહ access_time 1:13 am IST\nપત્ની પતિને રૃપિયા ૧૦૦૦ માસિક ભથ્થુ આપે, યુપીની એક અદાલતએ આપ્યો આદેશ access_time 10:24 pm IST\n૨૬થી ૩૦મી સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન કાર્યક્રમ access_time 3:37 pm IST\nપછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત access_time 12:42 pm IST\nનવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગાયબઃ ફોન બંધ access_time 3:13 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nનલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ access_time 5:41 pm IST\nકોરોના ઈફેક્ટ: ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ પર્વે ભક્તો માટે મંદિર રહેશે બંધ access_time 8:37 pm IST\nવલસાડના યુવાનને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન access_time 5:03 pm IST\nપૂર્વ મહિલા પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે ફરિયાદ કરી access_time 9:10 pm IST\nએકતા પરેડમાં આવતા પીએમ વિરુદ્ધ ધમકી ભર્યા મેસેજ વાયરલ કરનારા પ્રફુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ access_time 10:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/category/featured/", "date_download": "2021-01-18T00:36:23Z", "digest": "sha1:UBJOGN52CANTW5AATWQRTTTCYXTAUVS4", "length": 10349, "nlines": 95, "source_domain": "apnugujarat.in", "title": "Featured Archives -", "raw_content": "\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\n6 વર્ષની બાળકીએ રામ મંદિરના નિર્માણ માટે તેની પિગી બેંક તોડીને 100 રુપિયા દાનમાં આપ્યા છે. ગામમાં દાન માગી રહેલા\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\n7 વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nલંડ���ઃ જ્યારે સગી માતા જ જમાઈ પર નજર બગાડે અને દીકરીના ડિવોર્સ કરાવીને પોતે લગ્ન કરી લે ત્યારે તે દીકરી\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nજે લોકોને દીકરી પસંદ નથી અને બોજ સમજે છે તેમને અરીસો દેખાડતો આ કિસ્સો છે. અમુક લોકો દીકરીને ધુત્કારે છે\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nમોહમ્મદ શાકિસ્ત ગામમાં રહેતા સુભાષ વ્યવસાયે ખેડૂત છે. અને તેમની પાસે છેલ્લા 32 વર્ષથી એક ભેંસ પાળી હતી. આ ભેંસે\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nઅમદાવાદ: ગુજરાતમાં ઘણા એવા ગામો છે જે ખૂબ વિકસિત છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે વાંચીને તમને\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nમધ્ય પ્રદેશના નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે.\nકોરોનાકાળમાં Parle Gનું રેકોર્ડ બ્રેક વેચાણ, આ રીતે ફેક્ટરીમાં બને છે બિસ્કિટ, રસપ્રદ છે બિસ્કિટનો ઈતિહાસ\nઅમદાવાદઃ સવારની ચા અને મન ઉદાસ હોય કે હળવી ભૂખ હોય તો પારલેજી બિસ્કિટ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. લોકડાઉનમાં સૌથી\nકૃણાલે પિતાને આપી મુખાગ્નિ, અંતિમ સંસ્કારમાં હાજર હાર્દિક પંડ્યા સહિત સૌ લોકોની આંખો હતી ભીની\nઆજે વહેલી સવારે વડોદરા ખાતે ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં\nBreaking News: પંડ્યા બ્રધર્સનાં પિતાને હાર્ટ અટેક આવતાં થયું નિધન, હાર્દિક મુંબઈ એરપોર્ટ પર ભાવુક હાલતમાં જોવા મળ્યો\nછેલ્લા થોડા સમયથી હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જોકે આજે સવારે 4 વાગ્યાની આસપાસ હાર્ટ\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્ક��રીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B_%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B_%E0%AA%9A%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A0%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B0%E0%AB%87", "date_download": "2021-01-18T01:35:14Z", "digest": "sha1:WE6MUDTIDVW6ICN6RH724DSK4BJLRI2O", "length": 3591, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે - વિકિસ્રોત", "raw_content": "ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે,\nઅમે તેડી જાશું અમારે ઘેર.\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.\nભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે,\nભાભીના માતા કરે છે વિષાદ,\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.\nભાભીના કાકા ઉભા ઉભા જોઈ રહ્યા રે,\nભાભીના કાકી કરે છે વિષાદ,\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.\nભાભીના મામા ઉભા ઉભા જોઈ રહ્યા રે,\nભાભીના મામી કરે છે વિષાદ,\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.\nભાભીના વીરા ઉભા ઉભા જોઈ રહ્યા રે,\nભાભીના ભાભી કરે છે વિષાદ,\nખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૧:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-gambling", "date_download": "2021-01-18T01:49:02Z", "digest": "sha1:VELZOJSGCVWJUWVGAE4DX6UUBSSTPWSB", "length": 4883, "nlines": 59, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખના પત્ની સહિત 7 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ\nરાજકોટમાં મરઘાઓની લડાઈ કરાવી રમાતા જુગાર પર પોલીસનો દરોડો, 11 ઝડપાયા\nધનસુરા પોલીસની નાક નીચે ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડનો પર્દાફાશ: આ 2 શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા\nગાંધીનગર સાયબર ક્રાઈમ રેંજની ટીમ ભિલોડામાં ત્રાટકી, ઘરમાં રમાડતા IPL સટ્ટાનો પર્દાફાશ, 4શખ્શો સાથે 5.46 લાખની મત્તા જપ્ત\nરાજકોટનો બુકી રાકેશ દુબઈથી ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવતોઃ પોલીસના દરોડામાં 4.19 કરોડ રૂપિયા પકડાયા\nમેઘરજમાં જુગાર રેડમાં પોલીસે પૈસા ખિસ્સામાં મુક્યા હોવાનો આરોપીની પત્નીનો આક્ષેપ: Audio કલીપ વાયરલ, ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/women-sports/women-cricket/", "date_download": "2021-01-18T01:34:36Z", "digest": "sha1:YZJ4MLOXMID2DVYXCW4WK6ZQAQUWF7C4", "length": 8583, "nlines": 201, "source_domain": "sportsmirror.in", "title": "Women Cricket Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને રચ્યો ઈતિહાસ, ફટકારી મહિલા ટી-20ની સૌથી ઝડપી સદી\nઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લેશે\nઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત 21 જીત સાથે પોન્ટિંગ યુગના રેકોર્ડની બરાબરી કરી\nWomen Cricket: ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વિન્ડીઝ સામે 2-0થી લીડ મેળવી\nCOVID19 થી જેટલી પુરૂષ ક્રિકેટને અસર થઇ છે તેટલી મહિલા ક્રિકેટ નથી થઇ...\nઇંગ્લેન્ડ પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ જાહેર\nવેસ્ટ ઇન્ડિઝ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટી20 સીરિઝ રમશે\nહવે લક્ષ્ય 2022 વર્લ્ડ કપ છે, પણ દરેક શ્રેણીમાં પ્રદર્શન સુધારવા...\nમહિલા વિશ્વ કપ સ્થગિત થતા દુખી છે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની સુકાની...\nમેં વર્લ્ડ કપ પર નજર જમાવી રાખી છે : મિતાલી રાજ\nસ્મૃતિ મંધાનાનો ખુલાસો: વિરાટ કોહલીની આ વાતથી થઇ પ્રેરિત\nINDvAUS : મિતાલી રાજે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા કરી આ ભવિષ્યવાણી\nTri Series : એલિસી પૈરીના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nશાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી શ્રેષ્ઠ હતી: રીકિ પોન્ટિંગ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117845", "date_download": "2021-01-18T01:15:42Z", "digest": "sha1:MIZBBVWKE2XJ4IZEAO6A722BJECZEPP6", "length": 14914, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "રાજ્યના કુલ ૧૨૩ જળાશય છલકાયા : મોટી રાહત રહેશે", "raw_content": "\nરાજ્યના કુલ ૧૨૩ જળાશય છલકાયા : મોટી રાહત રહેશે\nસરદાર સરોવરમાં ૯૮ ટકા જળસંગ્રહ : રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાં ૯૬ ટકા પાણીનો જથ્થો\nરાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં સરેરાશ ૧૪૧.૨૪ ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૨૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૮૧ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૫ ઓકટોબર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૭૫.૬૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૯.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૯.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૫૩ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૨.૧૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૫.૦૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૩જી ઓકટોબર-૨૦૧૮ની સ્થિતિ ૫૪.૭૦ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો. રાજ્યમાં હાલમાં મુખ્યત્વે સરદાર સરોવર ડેમમાં ૧,૩૭,૯૬૬ કયુસેક, ઉકાઇમાં ૭૩,૬૪૫ ક્યુસેક, કડાણામાં ૪૭,૬૨૫ ક્યુસેક, વણાકબોરીમાં ૩૬,૮૧૫ કયુસેક તેમજ ભાદર-રમાં ૧૬,૬૬૨ કયુસેક પાણીની આવક થઇ રહી છે તેમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે. રાજયના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૧૮.૨૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૮.૪૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૮.૭૬ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૩.૮૪ ટકા વરસાદ સાથે રાજ્યનો કુલ વરસાદ ૧૧૫૨.૫૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૧.૨૪ ટકા નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nસોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nસુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST\nયાસીન મલિક અને શબ્બીર શાહ સામે ચાર્જશીટ દાખલ થઇ access_time 12:00 am IST\nચીનની કોઇ પણ યુનિવર્સિટી સાથે કરાર કે એમઓયુ કરતા પહેલા મંજૂરી લેવી પડશે access_time 7:04 pm IST\nઆજે આઠમઃ માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય access_time 11:21 am IST\nત્રીજા દિવસે પણ ડ્રાઇવઃ દારૂ પી વાહન હંકારતા વધુ ૮ પકડાયા access_time 10:49 am IST\nરાજકોટમાં વોર્ડ નં.૧૪માં રસ્તા પર ડામર કામ ચાલુ હતો અને વરસાદ ખાબકયો : ચાલુ વરસાદે પણ ડામર પથરાયો \nકેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 10:50 am IST\nઅમરેલી પંથકની વ્યાજખોર ત્રિપુટી પાસામાં ધકેલાઇ access_time 1:16 pm IST\nકોન્ટ્રાક્ટર પાસે પાંચ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપીને ગણતરીની કલાકોમાં ગાંધીધામ પોલીસે ઝડપી લીધો access_time 9:17 pm IST\nધારી પંથકમાં અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો :પાદરગઢ, આંબરડી સહીતના અનેક ગામડાઓ અલર્ટ કરાયા access_time 10:20 pm IST\nપાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત: પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ access_time 10:18 pm IST\nઅંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરોમાં ઘોડાપૂર access_time 9:49 pm IST\nસુરત પોલીસની ગાંધીગીરી : નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકોને ગુલાબ આપ્યું access_time 5:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-44-non-resident-indians-return-home-quarantine-from-navy-camp-in-mumbai-ag-973934.html", "date_download": "2021-01-18T01:58:34Z", "digest": "sha1:FPMJCU57OEVTHHV2QVREG74K3V43FXL2", "length": 8453, "nlines": 72, "source_domain": "gujarati.news18.com", "title": "44 non resident Indians return home Quarantine from navy Camp in Mumbai ag– News18 Gujarati", "raw_content": "\nમુંબઇના નૌસેના ક્વૉરન્ટાઇન શિબિરમાંથી 44 બિન-નિવાસી ભારતીયો ઘરે પરત ફર્યા\nઆ તમામ 44 લોકોને 13 માર્ચ 2020થી અહીં રાખવામાં આવ્યા હતા\nઅમદાવાદ : મુંબઇમાં ઘાટકોપર ખાતે ભૌતિક સંગઠનમાં આવેલી નૌસેના ક્વૉરન્ટાઇન સુવિધામાં ઇરાનથી આવેલા 44 બિન-નિવાસી ભારતીયો (24 મહિલા સહિત)એ શાંતિથી અને સફળતાપૂર્વક તેનો કોરોન્ટાઇનનો સમય પૂરો કર્યો છે. આ તમામ 44 લોકોને 13 માર્ચ 2020થી અહીં રાખવામાં આવ્યા હતા અને 28 માર્ચના રોજ દરેકનો કોવિડ-1નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમણે કુલ 30 દિવસ અહીં પૂરા કર્યા છે.\nનૌસેનાની સમર્પિત તબીબી ટીમે આ તમામ લોકોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે સતત કામ કર્યું હતું. અહીં રાખવામાં આવેલા તમામ લોકોની સં��ાળ લેવામાં, આ જગ્યાની સ્વચ્છતા જાળવવામાં અને દરેકના આરામ તેમજ સુખાકારી માટે સફાઇ કર્મચારીઓ અને અન્ય ટીમો સતત તેમના સહકારમાં રહી હતી. તમામ લોકોને આપવામાં આવતું ભોજન ચુસ્ત દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવતું હતું અને તમામ વિશેષ જરૂરિયાતો પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. તમામ બિન-નિવાસી ભારતીયોને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા અને તેમની આરામદાયકતા માટે ક્વોરોન્ટાઇન સુવિધામાં અન્ય કેટલીક સગવડો પણ ઉભી કરવામાં આવી છે જેમાં પુસ્તકાલય, ટીવી રૂમ, ઇન્ડોર રમતો, નાનું જીમ્નેશિયમ અને મર્યાદિત પ્રમાણમાં ક્રિકેટની સુવિધાનો સમાવેશ થાય છે.\nઆ પણ વાંચો - કોરોના ઇફેક્ટ : રાજ્યની શાળાઓ આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ જ ફી વધારો કરશે નહીં\nમર્યાદિત માત્રામાં સ્ટોર્સની ઉપલબ્ધતા સાથે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે ઉભા થયેલા વધારાના પડકારો નાવીન્યતા અને દૃઢ નિશ્ચય સાથે દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં, તમામ લોકો નિર્ધારિત સમય કરતા વધુ રોકાયા હતા કારણ કે તેમને શ્રીનગર અને લદ્દાખ જવા માટે મુસાફરીનું કોઇ માધ્યમ ઉપલબ્ધ નહોતું. ત્યારબાદ, ભારતીય વાયુ સેનાના વિમાનનો ઉપયોગ કરીને તેમને વાયુમાર્ગે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો 12 એપ્રિલ 2020ના રોજ C-130 વિમાનમાં શ્રીનગર જવા રવાના થયા હતા. ઘર તરફના પ્રવાસ દરમિયાન, દરેક વ્યક્તિને NWWA ઘાટકોપરના સૌજન્યથી ભોજનના પેકેટ, રિફ્રેશમેન્ટ્સ અને હાથે સીવેલા બે માસ્ક આપવામાં આવ્યા હતા.\nભારતીય નૌસેના કોવિડ-19 સામેની લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં સહકાર આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને ભારતના નાગરિકો તેમજ નાગરિક વહીવટીતંત્રને તમામ પ્રકારે મદદ કરવા માટે ખડેપગે તૈનાત છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/nrc/page-2/", "date_download": "2021-01-18T01:24:04Z", "digest": "sha1:SEHIVDU257N3EPQJ6OB5OUHMQWMBIRQG", "length": 7837, "nlines": 93, "source_domain": "gujarati.news18.com", "title": "nrc: nrc News in Gujarati | Latest nrc Samachar - News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં પણ ભારત બંધને સફળ બનાવવા પ્રયાસ, જબરદસ્તીથી દુકાનો કરાઈ બંધ\nCAAમાં નાગરિકતા મેળવવા માટે આપવો પડશે પોતાના ધર્મનો પુરાવો\nસુરતમાં દુકાનો પર બોર્ડ લાગ્યા, NRCના વિરોધમાં 29 તારીખે દુકાન બંધ રાખીશું\n154 પ્રબુદ્ધ નાગરિકોની રાષ્ટ્રપતિને અપીલ, CAA વિરોધના બહાને હિંસા કરનાર પર થાય કાર્યવાહી\nપ્રણવ મુખર્જીએ કહ્યું, આંદોલનની લહેર લોકતંત્રના મૂળિયાઓને વધુ મજબૂત કરશે\nનાગરિકતા કાયદા પર રોક લગાવવા સુપ્રીમનો ઇન્કાર, કેન્દ્ર પાસે 4 સપ્તાહમાં માંગ્યો જવાબ\nCAA વિરોધ : શાયર મુનવ્વર રાણાની દીકરીઓ વિરુદ્ધ કેસ ; અખિલેશની દીકરી પણ વિરોધમાં જોડાઈ\n3 મહિના માટે CAA લાગુ કરી શકે છે આસામ સરકાર, 5 લાખને નાગરિકતા મળશે\nભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન, આ રહ્યું કારણ\nનરેન્દ્ર મોદી અને શાહે CAA-NRC પર દેશને ગુમરાહ કર્યો : સોનિયા ગાંધી\nCAAને લઇ જાગૃતિ માટે દેશભરમાં રેલી, 25 જાન્યુઆરીએ મહાનગરોમાં તિરંગાયાત્રા\nવિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું - CAA-NRC નહીં કરે સંવિધાનને પ્રભાવિત\nCAA વિરુદ્ધ કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ, CMએ કહ્યું, ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઈએ\nકાયદા મંત્રીએ કહ્યું, NRC લાગુ કરતાં પહેલા રાજ્યોની સલાહ લઈશું\nધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- 'દેશમાં રહેતાં લોકોએ ભારત માતા કી જય બોલવું જ પડશે'\nNPR પર જાવડેકરનો વળતો પ્રહાર, કહ્યું - સતત ખોટું બોલે છે રાહુલ ગાંધી\nBJPનો વળતો હુમલો, જૂઠાઓના સરદાર રાહુલ ગાંધીને તથ્યોની જાણકારી નથી\nડિટેન્‍શન સેન્ટર પર રાહુલનો હુમલો : 'RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે'\nભાગવત બોલ્યા- 'RSS દેશની 130 કરોડ વસ્તીને હિન્દુ સમાજ માને છે'\nજેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે NRCથી કેવી રીતે છે અલગ\nCAAના સમર્થનમાં આજથી ભાજપનું અભિયાન, અનેક શહેરોમાં રેલી યોજાશે\nCAA અને NRC બબાલ: બિહારમાં નેતા સહિત 27 લોકો સામે કેસ, રાજસ્થાનના CMએ કર્યુ આ એલાન\nCAA અને NRC પર બબાલની વચ્ચે હવે NPRની તૈયારી, મોદી કેબિનેટ આજે આપી શકે છે મંજૂરી\nBJPએ વીડિયો જાહેર કર્યો, CAA વિશે ભ્રમ દૂર કરવાનો પ્રયાસ\nલોકોને CAAની જાણકારી આપવા BJP ઘરે ઘરે જઇને લોકોને સમજાવશે\nVideo: અમદાવાદ ઘર્ષણ મામલે ઉશ��કેરણીજનક વીડિયો પોસ્ટ કરનાર વોન્ટેડ આરોપીની ધરપકડ\nCAA-NRCના વિરોધમાં પ્રદર્શનથી બ્રાંડ મોદી અને બીજેપીને કોઈ ફરક નહીં પડે : પ્રશાંત કિશોર\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/road/", "date_download": "2021-01-18T01:22:42Z", "digest": "sha1:2F7E44O7H6DOHEO7HMG2XM5QJ6IZX726", "length": 30011, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Road - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nબિસ્માર રોડ પર ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવતા 16થી વધુ ગામડાના સરપંચો આકરા પાણીએ, ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી\nઅમરેલી પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 8 ઇ- ટોલટેક્ષ બંધ કરાવવા સરપંચ એસોસિએશનની ટીમ પ્રાંત કચેરીમા પહોંચી હતી. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક ટોલટેક્ષ 3...\nકંડલા પોર્ટ અને સૌરાષ્ટ્રમાંથી રાજસ્થાન જતા મોટા માલવાહકો જે કસ્ટમ રોડ પર ચાલે છે તેને તોડી પાડવામાં આવતા ભારે રોષ\nપાટણના સાંતલપુર તાલુકાના સીધાડાથી સુઈગામ કસ્ટમ રોડ વચ્ચે નાળાને જીસીબીથી તોડી નાખતા વાહન ચાલકોમાં રોષ ભભૂકયો. કચ્છના કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ સહિત સૌરાષ્ટ્રમાંથી રાજસ્થાન...\nચોમાસામાં ખરાબ રસ્તાને કારણે લીરેલીરા થયેલી આબરૂને થીંગડા મારવા જૂનાગઢ મનપાએ રોડ રસ્તાની કામગીરી શરૂ કરી\nજૂનાગઢમાં ભ્રષ્ટાચારમુક્ત રોડનું નિર્માણ થશે તેવો દાવો મેયરે કર્યો છે. સાધુ સંતોની હાજરીમાં એક સાથે 37 રોડની કામગીરી શરૂ કરાઇ. જો કે ઉત્સાહમાંને ઉત્સાહમાં સોશિયલ...\n20 વર્ષ બાદ સપનું થયુ સાકાર હવે વર્ષભર પુરી રીતે દેશ સાથે જોડાયેલું રહેશે લદ્દાખ\nકારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે...\nસ્માર્ટ સીટી અમદાવાદનું ખાડા પુરાણ, ખાડામાં ગયેલું તંત્ર ખાડા પૂરવામાં લાગ્યુ\nસ્માર્ટ સીટી અમદાવાદમાં ખાડા પુરાણની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા 25 દિવસમાં 16 હજાર જેટલા ખાડા પુરવામા આવ્યા છે. જો કે ખાડા પર થીંગડા મારવાને કારણે...\nઅમદાવાદમાં ખરાબ રસ્તાને લઈને લોકોની વ્યાપક ફરિયાદ બાદ કુંભકર્ણ ઉંઘમાંથી જાગ્યું તંત્ર\nઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી માત્ર નામની જ કહી શકાય, કારણ...\nઅહીંના લોકોએ અપનાવ્યું ‘અપના હાથ જગન્નાથ’નું સૂત્ર, કંટાળીને આખરે જાતે જ રસ્તો બનાવ્યો\nયુપીમાં જેમ શહેરોના નામ બદલાયા તેમ ગુજરાતના શહેરોના નામ બદલાય તો જેતપુરનું નામ ખાડાપૂર રાખવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ ન કહેવાય કેમ કે, અહીં...\n‘નીતિન લાલ કે હસીન સપને’ : ગડકરીએ કહ્યું – ‘બે વર્ષમાં અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા માર્ગો ભારતના થઈ જશે’\nવ્યૂહાત્મક ટનલ અને પુલોથી લઈને 22 ગ્રીન એક્સપ્રેસવેના નિર્માણ સુધી, ભારત આગામી બે વર્ષમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની લાઇનમાં આવશે. કેન્દ્રીય પ્રધાન નીતિન...\nરસ્તાની હાલત જોઈને અધિકારી ભડક્યા, 4 દિવસમાં મરામત કરવાની આપી કડક સૂચના\nસતત વરસાદના કારણે વડોદરા જિલ્લામાં સ્ટેટ હાઇવેને થયેલા નુકસાનના પગલે રાજ્યના મુખ્ય ઇજનેર વડોદરા દોડી આવ્યા હતાં અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી વહેલી...\nવિકાસે દોટ મુકી… અહીં ચાલું વરસાદે પણ કરવામાં આવી રહ્યું છે રોડ રીપેરીંગનું કામ\nપ્રદેશ ભાજપ પ્રમુખ તાલાલા ગીર આવી રહ્યાની જાહેરાત થતા સફાળા જાગેલા તંત્રએ તાલાલા શહેરમાંથી પસાર થતા સાસણ સોમનાથ માર્ગની ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે મરામતની...\nવીકએન્ડમાં ફરવા જતા હોવ તો આ ચેક કરી લેજો, આજે રાજ્યના 306 રસ્તાઓ છે બંધ\nરાજ્યભરમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા ધમાકેદાર કરી રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. ���ાંબા ઈંતજાર પછી મેઘરાજાની પધરામણીથી લોકોમાં પહેલા તો...\nરસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી\nવડોદરામાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદને પગલે તંત્રની પોલ ખુલ્લી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા બનાવેલા રોડ રસ્તાની હલકી ગુણવત્તાની પોલ આ વરસાદે ખુલ્લી પાડી...\nભાજપ સરકારનો વિકાસ માત્ર કાગળ પર, હકિકતમાં વિકાસ થઈ રહ્યો છે માત્ર નેતાઓનો\nસોમનાથથી ઉના નેશનલ હાઇવેની હાલત ખૂબજ કફોડી થઇ ગઇ છે. ઉના, કોડીનાર, ગીરગઢડા, સુત્રાપાડાથી વેરાવળ આવતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. રાજકીય નેતાઓએ પણ...\nહવે નેપાળ નપાવટ નીકળ્યું : ભારતના રસ્તા અને ડેમના નિર્માણ પર લાગે છે મરચાં, મોકલી ડિપ્લોમેટિક નોટ\nચીનના રસ્તા ઉપર ચાલનારા નેપાળે હવે ભારતના રસ્તા અને ડેમના કાર્ય ઉપર પણ વાંધો ઉપાડ્યો છે. નેપાળે તર્ક આપ્યો છે કે ભારતના રસ્તા અને ડેમ...\nચીન સાથે વધતા તણાવ વચ્ચે સીમા પર રસ્તાનું નિર્માણ કાર્યમાં ઝડપ લાવશે ભારત, મોકલશે 1500 મજૂરો\nLAC પર ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારતે સીમા પર રસ્તાના નિર્માણકાર્ય જલ્દી કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગૃહમંત્રાલયમાં બુધવારે બેઠકોનો દોર શરૂ...\nચોમાસાની શરૂઆત પહેલા જ સ્માર્ટ સીટી અમદાવાદ જાણે બન્યું ખાડાઓનું શહેર, જૂઓ તસવીરો\nઅમદાવાદમાં હજુ તો ભારે વરસાદ થયો નથી. ત્યાં શહેરમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઇ છે. અમદાવાદ જાણે ખાડાઓનું શહેર બની ગયું છે. સ્માર્ટ સીટી અમદાવાદ...\nસિંહોએ રસ્તો રોકી લીધો, એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડી પ્રસૂતિ\nઉના નજીકના ગીર ગઢડા તાલુકાના ભીખા(ગીર) ગામે ગત રાતે અફસાના સાબિરશા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગીર ગઢડા લઈ જવામાં આવતી...\nરોડ પર મુકવામાં આવેલા બેરિકેડના કારણે શાકભાજીના વેપારીનું મોત\nલોકડાઉન દરમિયાન જાહેર રોડ પર મૂકવામાં આવેલા બેરિકેડના કારણે વિચિત્ર અકસ્માતો થાય છે. આવા જ એક અકસ્માતમાં આજવારોડ બહાર કોલોની નજીક શાકભાજીના યુવા વેપારીનું ટેમ્પાથી...\nરસ્તાઓને Corona મુક્ત કરવા કરોડો લિટરની દવાનો છંટકાવ કર્યા બાદ હવે WHOએ આપી આવી ચેતાવણી\nકોરોના વાયરસનો નાશ થાય તે માટે વિશ્વના વિવિધ દેશોમાં રસ્તાઓ અને જાહેર સ્થળોએ રોગાણુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે, વિશ્વમાં ચેપમુકત માટે કરોડો લિટર રસાયણનો ઉપયોગ...\nCorona: રસ્તા પર ઉડી રહી હતી 200-500ની ચલણી નોટો, લોકો સ્પર્શ કરવાથી પણ ડરતા હતા\nકોરોના (Corona) વાયરસે મધ્યપ્રદેશના ઈન્દૌર શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન કેટલાંક તોફાની તત્વો આ પરિસ્થિતિનો લાભ લઈને ભય ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઇન્દૌરના...\nસાવરકર અને તેમના લોકો માટે આ યુનિવર્સિટી પાસે જગ્યા ના હતી કે ના હોવાની\nજવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં એક રોડનું નામ વી.ડી. સાવરકરના નામ પરથી રખાયું છે. જેના પર જેએનયુ વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ આઈશી ઘોષ દ્વારા તેની નિંદા કરવામાં...\nશાહીનબાગ : સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય, મોદી સરકાર માટે રાહતના સમાચાર\nશાહીનબાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ સમગ્ર ઘટના સુપ્રીમ કોર્ટના દ્રારે પહોંચી હતી. જે પછી...\nસામાન્ય લોકોના પ્રશ્નો મામલે આંખ આડા કાન કરતું તંત્ર ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા કામે લાગ્યું\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમા અમદાવાદ આવી રહ્યા છે. જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકા તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. મુલાકાતના સ્થળો...\nએ ટ્રમ્પ આવે છે… રાતો રાત રોડ રીપેર કરવાની તંત્રમાં તાકાત આવી ગઈ, 18 રોડ બન્યા ચકાચક\nઅમદાવાદમાં મોટેરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા માટે ફેબુ્રઆરીના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને...\nટ્રમ્પની મુલાકાતમાં ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવો ઘાટ સર્જાયો\nઅમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબુ્રઆરીમાં ભારતના પ્રવાસે આવે તેમ છે.ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે હાઉડી મોદીની તર્જ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ...\nધાનેરાના ધારાસભ્યએ રસ્તા વચ્ચે કર્યો ચક્કાજામ, હતું આ મોટુ કારણ\nબનાસકાંઠાના ધાનેરામાં ગઈ કાલે જે રોડ અકસ્માત થયો હતો. તે મામલે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે લોકો સાથે ચક્કાજામ કર્યો. રોડ પર ચક્કાજામ કરીને તેમણે મોટાવાહનો...\nહવે ડોકલામ તરફ ચીન આંખ પણ ઊંચી નહીં કરી શકે, ભારતે બદલી નાખી તસવીર\nદોકલામમાં ભારતે રોડ બનાવી લીધો છે જેને પગલે ભારતીય સૈન્ય બહુ જ સરળતાથી દોકલામ પહોંચી શકશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ આ વર્ષે જ આશરે 60,000...\nરોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે\nહેલમેટ પહેરવાથી ફાવતું નથી, હેર સ્ટાઇલ ખરાબ થાય છે, લગ્નમાં જવાનું હોય તો મેકઅપ ખરાબ થાય છે, હેલમેટનું વજન લાગે છે અને હેલમેટ પહેર્યું હોય...\nરાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ\nશહેરમાં ગઈ તા. ૧ નવેમ્બરથી હેલ્મેટના કાયદાનાં ભંગ બદલ ૫૦૦ રૂપિયાનો આકરો દંડ વસુલવાનું પોલીસે શરૂ કર્યું હતું. ગઈકાલે હેલ્મેટ મરજીયાતની રાજય સરકારે જાહેરાત કરી...\nઈસનપુરમાં બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ રહેલા શ્રમિકોને હડફેટે લીધા, 3 લોકો ગંભીર ઘાયલ\nઅમદાવાદમાં હીટ એન્ડ રનનો બનાવ વણથંભ્યો છે. અમદાવાદમાં મેમનગર બાદ સોમવારે મોડી રાત્રે ઈસનપુરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ...\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/children/", "date_download": "2021-01-18T00:21:50Z", "digest": "sha1:54TB65V56HRGRIGPILFVFUCUA53O6D7O", "length": 29694, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "children - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nપાસવાનના જૂની- નવી પત્નીનાં સંતાનોમાં વિખવાદ, ધમપછાડા છતાં ચિરાગ પાસવાનનો રહેશે દબદબો\nરામવિલાસ પાસવાનના મોતના પગલે તેમના પરિવારમાં ઝગડા અને વિખવાદ શરૂ થઈ ગયા છે. પાસવાને બે વાર લગ્ન કરેલાં. પહેલી પત્ની રાજકુમારી દેવીથી તેમને બે દીકરી...\n11 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપનાર મહિલાની દરિયામાંથી નગ્ન અવસ્થામાં મળી લાશ, ચોંકાવનારો છે કેસ\nજામનગર નજીક બેડના દરિયા કિનારેથી સંપૂર્ણ નગ્ન હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી લઈ તપાસ ચલાવવામાં આવી રહી હતી,...\nબાળકોના નખરાથી કંટાળ્યા છો તો અપનાવો 5 ટિપ્સ, પળભરમાં થઈ જશે શાંત\nબાળકોને ચીસો પાડવી, જમીન પર પડી જવુ અને નખરા કરવા સામાન્ય વાત છે. તેના પર કાબૂ મેળવવો કોઈ પડકારથી ઓછી નથી હોતો, પછી ભલે તમે...\n78% માતાપિતા બાળકોને શાળામાં મોકલવા માંગતા નથી : બાળકોને ઓનલાઇન ભણવાનું પસંદ નથી, જાણી લો સરવેના મોટા રિઝલ્ટ\nમહિનાઓથી બંધ પડેલી શાળાઓ ખોલવાનો સરકારે પહેલાથી સંકેત આપ્યો છે. 21 સપ્ટેમ્બર 2020થી વર્ગ 9 થી 12 સુધીની શાળાઓ ફરી શરૂ થવાની છે. જો કે,...\n4 સંતાનની માતાનું પ્રેમ પ્રકરણ, પ્રેમીએ આપી એવી ધમકી કે પતિ બિચારો ફફડી ગયો\nચાર સંતાનની માતા અને પાડોશી વચ્ચે પ્રેમ સંબંધની જાણ પતિને થતાં સમજાવી રહેલા પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી...\nશું શાળા ખુલવાથી વધી શકે છે Coronaનું સંક્રમણ જાણો સ્ટડીમાં શું છે દાવો\nમેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના બાળ ચિકિત્સક ડો. લીલે યોનકરે અધ્યયનમાં દાવો કર્યો છે કે બાળકો શાંત સુપર સ્પ્રેડર્સ છે, કારણ કે તેમનામાં પુખ્ત વયના લોકો કરતા...\nWHOએ બાળકો માટે માસ્ક પહેરવાને લઈને બદલ્યા દિશા-નિર્દેશ, જાણો કોણે પહેરવા છે જરૂરી\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ બાળકોના માસ્ક પહેરવાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે, કારણકે દુનિયાભરમા કોરોના વાઇરસનના કેસો વધી રહ્યા છે. WHOએ જણાવ્યુ કે, પાંચ વર્ષથી નાની...\nNew Education Policy: હવે સરકારી સ્કૂલોનાં બાળકોને મિડ-ડે મિલ સિવાય મળશે આ સુવિધા\nહવે સરકારી શાળાઓમાં બાળકોને મિડ-ડે મિલ સિવાય બ્રેકફાસ્ટ પણ મળશે. ગત્ સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસી (NEP) માં કહેવામાં આવ્યુ...\nબાળકોને ઓનલાઈન ભણાવવા માટે ગાય વેચીને આ માણસે સ્માર્ટ મોબાઈલ ફોન લીધો, ગરીબોની નથી સરકાર\nબાળકોના ઓનલાઇન અભ્યાસ માટે સ્માર્ટફોનની જરૂર હોય છે. પૂત્ર પાસે સ્માર્ટફોન ન હોવાથી તે ખરીદવા માટે પિતાએ તેની ગાયને વેચી દીધી હતી. ગાય આ પરિવારની...\nડી વિલિયર્સ ફરીથી બનાવાના છે પિતા, અનુષ્કા શર્માએ આ રીતે પાઠવી શુભેચ્છા\nસાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ જાહેર કરનારા આક્રમક બેટ્સમેન એબી ડી વિલિયર્સના ભારતમાં પણ ઘણા ફેન્સ છે કેમ કે, તે નિયમિતપણે IPLમાં રમતો રહે છે....\nકોરોના રોગચાળાને કારણે લગભગ 1 કરોડ બાળકો છોડી શકે છે કાયમ માટે સ્કૂલ, 1.6 અબજ બાળકો ગયા નથી સ્કૂલ\nવૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસ દિવસેને દિવસે પાયમાલ કરી રહ્યા છે અને વિશ્વવ્યાપી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 12.8 મિલિયનને વટાવી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 5.68 લાખને...\nવરસાદની ઋતુમાં બાળક વારંવાર બીમાર થઈ જાય છે, આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે\nવરસાદની ઋતુ નજીક આવતાં અનેક રોગોનું જોખમ રહે છે. રોગો સામે લડવાની શક્તિ નબળી બને છે. વાતાવરણમાં ભેજ વધુ હોય છે, જેના કારણે પાચક શક્તિ...\nગુજરાત મોડેલ અપનાવી ઉત્તર પ્રદેશમાં આ પ્રોજેક્ટ લાગુ કરવા રાજ્યપાલ આનંદીબેન પટેલનો યોગી સરકારને આદેશ\nરાજ્યપાલ આનંદીબેન પટેલે ભાજપની યોગી સરકારને સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કેન્દ્રો ગુજરાત મોડેલની જેમ વિકસિત કરવામાં આવે. જ્યાં શૌચાલયો, પીવાના પાણી, પ્લેટ...\nકોરોના વકર્યો : દેશના આ 6 રાજ્યોમાં ફરી લાગ્યું આંશિક કે સંપૂર્ણ લોકડાઉન, ગુજરાતનું આ શહેર બની રહ્યું છે જોખમી\nદેશમાં હવે કોરોના વાયરસનો ચેપ બેકાબૂ બનતા રોજ 20થી 22 હજાર રોજ નવા દર્દી આવી રહ્યાં છે. દર્દીઓ 8 લાખની આસપાસ પહોંચી ગયા છે. ઘણી...\n3 વર્ષના બાળકને બચાવવા ગયા જવાન છતા આતંકીઓ વરસાવતા રહ્યા ગોળી, આ રીતે બચાવ્યો જીવ\nજમ્મૂ-કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોરમાં બુધવારે આતંકવાદિયોએ સુરક્ષાકર્મિઓના એક દળ પર હુમલો કરી દીધો હતો. જેમાં CRPFના ઓછામાં ઓછા 1 જવાન અને એક નાગરિકે જીવ ગુમાવ્યો...\nઅષાઢી બીજ પહેલાં નીકળી અહીં ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ટ્રકો, અખાડા અને રથ હતા આકર્ષણનું કેન્દ્ર\nઅમદાવાદના શાહપુર ખાતે બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા ના નીકળવાની હોવાથી શાહપુરમાં છોકરાઓ દ્વારા નાની રથયાત્રા નીકાળવામાં આવી હતી....\nરમતના મેદાન ખુલ્લા મૂકવામાં આવે તો બાળકો માટે રાખવી પડશે આ તકેદારી, આ બાળકોને તો માસ્ક ના પહેરાવો\nદેશ અનલોક થઈ ગયો છે. ત્યારે આગામી સમયથી બાળકોને રમવાની જગ્યાએ એટલે કે પાર્ક અને મેદાન પણ ખુલી શકે છે. આ સમાચાર બાળકો માટે સારા...\nબાળકોને સ્કૂલમાં મૂકવાની ઉતાવળ ના કરો : રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, ધોરણ-1માં પ્રવેશ માટે આટલા વર્ષ ફરજિયાત\nબાળક 6 વર્ષનું થાય તે પછી જ તેને પહેલા ધોરણમાં પ્રવેશ મળે તેવો નિર્ણય રાજ્ય દ્વારા લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023-24થી જે બાળકોને 1...\nબાળકના પેદા થતા જ BCGની જે રસી આપવામાં આવે છે, શું કોરોના તેની સામે હારી જશે \nબાળકના પેદા થતા જ આપવામાં આવતી BCGની રસી કોરોના વાઈરસને હરાવી શકે છે ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.રમન આર ગંગાખેડકરે આ અંગેનો...\nત્રણ બાળકોની ગંભીર સર્જરી કરી અમદાવાદ સિવિલના ડોક્ટરો બન્યા ભગવાનનું બીજુ રૂપ\nડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં જે બાળકોના કરોડરજ્જુ વળી ગયા હતા તે બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારે આ ઓપરેશન...\nકોરોનાથી પણ ભયંકર ઘાતક છે આ રોગ : ગુજરાતમાં એક વર્ષમાં જ 1,166 બાળકોનાં થયાં મોત, સરકાર મૂકપ્રેક્ષક\nગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પાંચમાં...\nના હોય આવું, મહિલા શિક્ષિકા દારૂ પીને બાળકોને ભણાવવા જતી, મચી ગયો જોરદાર હોબાળો\nસુરતમાં સભ્ય સમાજને શર્મશાર કરે તેવી એક ઘટના સામે આવી છે. રામપુરાની શાળા ક્રમાંક 126માં હેમાંગી સોલંકી નામની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ એટલા...\nરાજ્યમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોની બીમારીને લઈને વિધાનસભામાં થયો ચોંકાવનારો ખુલાસો\nરાજ્યમાં શાળામાં અભ્યાસ કરતા 747 બાળકો ગંભીર બીમારીની ઝપટમાં છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી વિગતો બહાર આવી છે કે રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન...\nગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં થયો અધધ વધારો, આ જિલ્લો છે અગ્રેસર\nરાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. કુપોષિત બાળકોની સંખ્યા 6 મહિનામાં 3 ગણી વધી છે. 6 મહિના અગાઉ 1 લાખ 42 હજાર 142 બાળકો...\nસાથી શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષકને ચખાડ્યો મેથીપાક\nખેડાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગ્રામજનો અને વાલીઓ બાળકો સહિત નડિયાદ કલેકટર કચેરીએ પહોંચ્યા છે. લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા ર��ૂઆત કરી હતી. કલેકટરે શિક્ષક સામે...\nઅલ્પેશ સુરત આવવા માટે આઝાદ : પાસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ, હાર્દિક સાથે કરશે મુલાકાત\nપાટીદાર આંદોલનમાં સુરતના કન્વિનર અલ્પેશ કથિરીયા સામે નોંધાયેલા કેસમાં 6 મહિના જેલ અને ત્યારબાદ કોર્ટે 6 મહિના સુરતની બહાર રહવાનો આદેશ કર્યો હતો. જેથી અલ્પેશ...\nએક જ વર્ષમાં વધારાના 1000 કુપોષિત બાળકોની સંખ્યા પેદા કરતો ગતિશીલ ગુજરાતનો આ જિલ્લો, આંકડો જાણી ત્રાહીમામ પોકારી જશો\nગુજરાતમાં કુપોષણ દુર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ હાલમાં ગુજરાત પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું...\nઆમા કેવી રીતે બનશે પોષણયુક્ત ગુજરાત : બાળકોને આપવામાં આવતા દુધના પાઉચ ફેંકી દેવામાં આવ્યા\nએક તરફ રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરીને ગુજરાત પોષણ અભિયાન ચલાવે છે. આદિવાસી બાળકોને પોષણ મળે છે તે માટે દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને દૂધ...\nગતિશિલ ગુજરાતમાં બાળકો કંતાન પર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર\nસરકારી પ્રક્રિયા કેટલી ગતિશિલ છે તેનો વધુ એક નમુનો વાવના ગોલગામમાં જર્જરિત રૂમો ડેમેજ સર્ટી આવી ગયાના દોઢ વર્ષ પછી પણ નથી પાડ્યાં. તો વાવ...\n13 વર્ષના બે જોડિયા બાળકોએ વૈરાગ્ય સાથે આકરૂ તપ કરીને અનોખી સિદ્ધિ મેળવી\nઆજે બાળકો કોમપ્યુટર અને મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતા હોય છે. અને ધાર્મિક બાબતો અંગે બહુ જ્ઞાન ધરાવતા હોતા નથી. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામના જૈન પરિવારના...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/xiaomi-mi-9t-confirmed-to-launch-on-june-12-002897.html", "date_download": "2021-01-18T01:16:23Z", "digest": "sha1:IXMWGDF6E6EW7ZPWIGEUJE3CXAA3AUOY", "length": 13739, "nlines": 236, "source_domain": "gujarati.gizbot.com", "title": "ઝીયામી એમ આઈ 9ટી 12મી જૂન ના રોજ લોન્ચ કરવામાં આવશે | Xiaomi Mi 9T Confirmed To Launch On June 12- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઝીયામી એમ આઈ 9ટી 12મી જૂન ના રોજ લોન્ચ કરવામાં આવશે\nચાઇનીઝ સ્માર્ટફોન કંપની ઝીયામી દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી ની અંદર પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન એમાઈ નવ ને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે કંપની જાહેરાત કરી છે કે તે પોતાના આ ફ્લેગશિપ સ્માર્ટફોન ના ટી વેરિએન્ટમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.\nઅને કંપનીએ આપ સ્માર્ટફોનના લોન્ચ વિશે ટ્વીટર નો સહારો લીધો હતો. અને કંપનીએ 12 જૂનના રોજ એક ઇવેન્ટ યોજી છે જેની અંદર તેઓ આ સ્માર્ટફોનને લોન્ચ કરશે. અને કંપનીને આ ટ્વિટની અંદર જણાવ્યું હતું કે \"હવે માત્ર દસ જ દિવસ ની વાર છે અને એમ આઈ નો પરિવાર ની અંદર એક નવો સદસ્ય જોડાવા જઈ રહ્યો છે તો શું તમે આ નવા ઇનોવેશન માટે તૈયાર છો કે જે દરેક લોકો માટે છે ત્યારબાદ એક કોપ સેલ્ફી કેમેરા નું હેશટેગ પણ જોડવામાં આવ્યું હતું.\nઅત્યારે એવી અટકળો અને અફવાઓ ચાલી રહી છે કે એમ આઇ 9 એ કોઈ નવો સ્માર્ટફોન નહીં પરંતુ જે ટૂંક સમય પહેલાં રેડમી પ્રો લોન્ચ કરવામાં આવ્યો હતો તેને અલગ બ્રાન્ડ ના નામથી ફરીથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. અને 33 ની અંદર તે પણ જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવશે અને બંને રેડમી કે 20 અને કે 20 pro ની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.\nઅને ટૂંક સમય પહેલાં જ કંપનીએ ઇન્ડિયા ની અંદર પણ રેડમી કે 20 અને કે 20 પ્રો ના લોન્ચ ની પુષ્ટિ પણ કરી હતી. અને ઇન્ડિયા ની અંદર પણ આ સ્માર્ટફોનના લોન્ચ વિશે ઇન્ડિયાના કંપનીના એમડી દ્વારા ટ્વીટ કરી અને જાહેરાત કરવામાં આવી હતી.\nઅને જૈને આ ટ્વિટની અંદર જણાવ્યું હતું કે આ બંને સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર છ અઠવાડિયા પછી લોન્ચ કરવામાં આવશે.\nઅને આ બન્ને સ્માર્ટફોન રેડમી કે વીસ અને કેવી ની અંદર 6.40 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે 19.5:9 ના આ સ્પેસ સોની સાથે આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોન android 9 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેના પર કંપનીનું ખુદનું કસ્ટમાઇઝેશન એમ આઈ યુ આઈ 10નુ લેર આપવામાં આવે છે.\nઅને રેડમી કે 20 pro ની અંદર અત્યાર સુધીનું સૌથી પાવરફુલ પ્રોસેસર snapdragon 855 આપવામાં આવે છે. જ્યારે રેડમી કે 20 ની અંદર qualcomm snapdragon 730 પ્રોસેસર આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોન ની અંદર ત્રીપલ રિયર કેમેરા અને પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. અને આ આ ડિવાઇસીસની અંદર 48 એમપીનો મુખ્ય સેન્સર ડ્યુઅલ એલઇડી ફ્લેશ ની સાથે અને 13એમપી નું ટેલિફોટો સેન્સર આપવામાં આવે છે અને આગળની તરફ સેલ્ફી માટે 20 એમપી નું એફ 2.0 નું કેમેરા આપવામાં આવે છે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nઅમુક શાઓમી મી સ્માર્ટ ટીવી ની કિંમત માં વધારો કરવા માં આવ્યો\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nશાઓમી ના દિવાળી વિથ મી સેલ ની શરૂઆત થઇ, મી 10, રેડમી નોટ 9 પ્રો, મી સ્માર્ટબેન્ડ 4 વગેરે પર ડિસ્કાઉન\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nરેડમી નોટ 9 પ્રો ની સામે રૂ. 18000 કરતા ઓછી કિંમત વાળા સ્માર્ટફોન વિષે જાણો\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nએમેઝોન પર શાઓમી સ્માર્ટફોન પર બાર મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ ઓફર કરવામાં આવે છે\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nભારત માં શાઓમી, પોકો અને ઓપ્પો સ્માર્ટફોન ની કિંમત માં વધારો\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nભારત ની અંદર ઉપલબ્ધ બેસ્ટ 48એમપી કેમેરા સાથે શાઓમી સ્માર્ટફોન ક્યાં છે\nઆ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે\nન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા\nતમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-vegan-breakfast-in-gujarati-language-1015", "date_download": "2021-01-18T02:13:39Z", "digest": "sha1:TMFCYS4ZNBXJXG75GENPRARCGRVJZJ3G", "length": 17799, "nlines": 205, "source_domain": "m.tarladalal.com", "title": "વેગન બ્રેકફાસ્ટ રેસિપિ : Vegan Breakfast Recipes in Gujarati", "raw_content": "\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\nહમેંશા જુવાન રહેવા માટેનો આહાર\nસ્વસ્થ હ્રદય માટેના વ્યંજન\nલો કૅલરી વેજ વ્યંજન\nએસિડિટીન થાચ એના માટે��ી રેસિપી\nલોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન\nકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ\nમેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ\nવિટામિન સી યુક્ત આહાર\nવિટામિન ઇ યુક્ત આહાર\nવિટામિન એ યુક્ત આહાર\nઓમેગા-3 ફેટી એસિડ યુક્ત વાનગીઓ\nહાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય\nતંદુરસ્ત કમળા માં લેવાતો આહાર\nઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ\nવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ\nપીસીઓએસ રેસિપિ, પીસીઓએસ આહાર\nવિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી\nપૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી\nવિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી\nસર્જરી પછી ખવાતા આહારની રેસિપિ\nઉલટીની સારવાર માટેની રેસિપી\nવિટામિન બી ૩ નિઆસિન રેસિપી\nવિટામિન બી ૧૨ કોબલામીન યુકત રેસિપી\nડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી\nવિટામિન બી૬ ડાયેટ રેસિપી\nવિટામિન K ડાયેટ રેસિપી\nઓમેગા 6 ફેટી એસિડ રેસિપી\nસેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક\nકિડની સ્ટોન ડાયેટ રેસિપી\nફેટી લીવર ડાયેટ રેસિપી\nલો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય\nવિટામિન્સની બી રેસિપીઓ, ભારતીય વિટામિન્સની બી રેસિપીઓ\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > વેગન ડાઇઅટ રેસિપિ > વેગન બ્રેકફાસ્ટ રેસિપિ\nસ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી\nઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ....\n અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય. આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ....\nકોથમીર ઉપમા ની રેસીપી\nકોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધરાવે છે. શેકેલા રવામાં આગલા દીવસે તૈયાર કરી રાખેલી લીલી ચટણી વડે ઝટપટ તૈયાર થતી આ વાનગી સવારના નાસ્તા માટે ઉત્તમ છે. એક વખત જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમે સાદા ઉપમા ખાવાનું ભુલી જશો.\nલોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સ��થે નાસ્તો કરવામાં. સામાન્ય રીતે બટેટા પૌવા વધારે લોકપ્રિય છે પણ ફાઇબરથી સંપન્ન લીલા વટાણા ને લીધે લીલા વટાણાન ....\nબ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા |\nબ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images. બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે ....\nકૂટીના દારાના ઢોસા ની રેસીપી\nઆજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા ....\nમિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ\nમિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....\nઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી\nઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....\nજેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.\nસ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા\nજો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....\nસરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું\nએક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂ�� છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ ....\nમિની ઈડલી ઇન કોકોનટ સૉસ\nમિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/delhi-mumbai-sahero-ma-rehta-loko-ni-yaad-shakti-gumavyo-bhay/", "date_download": "2021-01-18T01:26:52Z", "digest": "sha1:I5CEQD7TNGNZRICEE42YOREDGF7HLQGY", "length": 6522, "nlines": 46, "source_domain": "mtnews.in", "title": "દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં રહેતા લોકોની યાદશક્તિ ગુમાવવાનો ભય: અભ્યાસ.. |", "raw_content": "\nદિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં રહેતા લોકોની યાદશક્તિ ગુમાવવાનો ભય: અભ્યાસ..\nશું તમે કોઈપણ માલ ક્યાંય રાખવાનું ભૂલી ગયા છો અથવા તમને કોઈ કામ યાદ નથી, તો તે તમારા માટે સમસ્યા હોઈ શકે છે.\nશહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં તાણ, અસ્વસ્થતા અને હતાશાને કારણે યાદશક્તિમાં ઘટાડો થવાનું જોખમ વધ્યું છે.\nશું તમે કોઈપણ માલ ક્યાંય રાખવાનું ભૂલી ગયા છો અથવા તમને કોઈ કામ યાદ નથી, તો તે તમારા માટે સમસ્યા હોઈ શકે છે.\nઆ દિવસોમાં લોકોમાં ભૂલવાની સમસ્યા વધી રહી છે અને તમે મોટા થવાની સાથે ભૂલવાની સમસ્યા હોવી સામાન્ય બાબત છે, પરંતુ યાદશક્તિ ઓછી થવી અથવા નાની ઉંમરે સંપૂર્ણ સ્મૃતિ ભ્રંશ થવું તમારા માટે જોખમી બની શકે છે. આ સમસ્યા કોઈ અન્ય કારણોસર નહીં પણ તમારી જીવનશૈલીથી હોઈ શકે છે અને આ જીવનશૈલી તમારા શહેર પર પણ નિર્ભર છે.\nચાલો તમને જણાવી દઈએ કે આપણામાંના મોટાભાગના લોકો સારી જીવનશૈલી માટે શહેરો તરફ જાય છે, પરંતુ આ શહેરો તમારી મેમરીને અસર કરી શકે છે. એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે ચિકિત્સકના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં તાણ, અસ્વસ્થતા અને હતાશાને કારણે યાદશક્તિ ઓછી થવાનું જોખમ રહેલું છે.\nએક્વિવાડમ હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના ડોક્ટર કહે છે કે શહેરી જીવનના તણાવને કારણે મેમરી નબળી પડી છે. સ્કોટિશ સંશોધનકારોના જણાવ્યા મુજબ, વ્યસ્ત જીવનશૈલી સિન્ડ્રોમ મેમરી ખોવાઈ જવાનું કારણ છે. આ સિન્ડ્રોમમાં હતાશા, તાણ, એકાગ્રતાનો અભાવ વગેરે શામેલ છે.\nઅલ્ઝાઇમર અથવા પાર્કિન્સનનાં દર્દીઓમાં મેમરી લોસ વધુ જોવા મળે છે, જેમાં પર્યાવરણીય લક્ષણો સામાન્ય હતા. ડોક્ટર કહે છે કે જો મેમરી ખોટ સાથે સંકળાયેલા કોઈ લક્ષણો જોવા મળે, તો તમારે વહેલામાં ન્યુરોલોજીસ્ટને જોવું જોઈએ. આ લક્ષણો કોઈના ચહેરાને ઓળખતા નથી અને તે જ પ્રશ્ન પૂછતા હોય છે.\nજો તમને પણ આવી ફરિયાદ હોય, તો તમારે તમારી જીવનશૈલી બદલવી જોઈએ અને તેની સાથે નિયમિત પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. તે જ સમયે, તમારી રૂટિન બદલો અને સમયસર ખોરાક લો અને પુષ્કળ ઊંઘ મેળવો. આનાથી એકાગ્રતામાં ઘટાડો અને યાદશક્તિમાં ઘટાડો જેવા લક્ષણો થાય છે. અનિદ્રા મગજની કામગીરીને પણ અસર કરે છે. હતાશા ઘટાડવા અને એન્ટિ-બાયોટિક દવાઓ વર્તણૂકમાં સુસ્તી અને માનસિક મૂંઝવણ માટે પણ જવાબદાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/77125", "date_download": "2021-01-18T01:25:27Z", "digest": "sha1:EESIBDHPYZ75DO5KGPYLGTSPBCFFMKN3", "length": 9185, "nlines": 92, "source_domain": "westerntimesnews.in", "title": "“મેં પોરબંદરમાં મર્ડર કર્યું છે, તમને પણ મારી નાંખીશ” ખોખરા એએસઆઈને ધમકી આપનાર વિરૂદ્ધ ફરીયાદ - Western Times News", "raw_content": "\n“મેં પોરબંદરમાં મર્ડર કર્યું છે, તમને પણ મારી નાંખીશ” ખોખરા એએસઆઈને ધમકી આપનાર વિરૂદ્ધ ફરીયાદ\n(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં દંડ ભરવા બાબતે અવારનવાર પોલીસ અને નાગરીકો વચ્ચે ચકમક ઝરે છે. ત્યારે ખોખરા વિસ્તારમાં માસ્ક વગર ઊભી રહેલી મહિલાનો મેમો ફાડવા જતાં તેમની સાથે રહેલાં બે પુરૂષોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરતાં પોલીસ ફરિયાદ થઈ છે.\nઆ ઘટનાની વિગત એવી છે કે ખોખરા પોલીસનાં એએસઆઈ સોમાભાઈ પીસીઆર વાન સાથે પસાર થતાં હતા ત્યારે સીટીએમ બ્રીજ આગળ એક મહિલા અને પુરૂષ ઉભાં હતાં. મહિલાએ માસ્ક પહેરેલું ન હોવાથી સોમાભાઈએ તેમને દંડ ભરી મેમો લેવા કહેતાં તેમણે પોતાની પાસે રૂપિયા ન હોવાનું કહી અન્ય વ્યક્તિને બોલાવ્યા હતાં. જેણે ત્યાં આવીને કેમ હેરાન કરો છો મેં પોરબંદરમાં મર્ડર કરેલું છે\nતમને પણ જાનથી મારી નાંખીશ કહીને ધમકીઓ આપવા લાગતાં સોમાભાઈએ ફાલ્ગુની બહેન ઉમેશભાઈ ઝમરીયા, ઉમેશભાઈ ઝમરીયા (બંને રહે.દ્વારકાપુરી સોસાયટી, અમરાઈવાડી) તથા દિનેશભાઈ શિયાણી (ઓઢવ) વિરૂદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.\nPrevious દા���ૂની બદીથી ઘણા કુટુંબ ઉજડી જાય છે :પ્રદીપસિંહ\nNext બાપુનગરઃ શિષ્યવૃત્તિનાં નામે લોકોને ઠગતાં બે ગઠીયા ઝડપાયા\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/tag/farmer-protest", "date_download": "2021-01-18T01:55:59Z", "digest": "sha1:OG4CSOG2L7PDNTWQYN6YS7EGYQCN7XKR", "length": 1448, "nlines": 16, "source_domain": "mantavyanews.com", "title": "farmer-protest | Mantavyanews", "raw_content": "\nRajkot / ચૂંટાયેલા પ્રતિનિધિ ધમકાવે તો મને ફરિયાદ કરજો, મુખ્યમંત્રીના...\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF+%E0%AA%AA%E0%AA%B0%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2021-01-18T01:40:05Z", "digest": "sha1:I4VKIMXSM4BIGVDSQMLSRU3XGQLLYPFF", "length": 6712, "nlines": 87, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged ભારતીય પરંપરા - આયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - અમારી નવી વેબસાઇટ માટે હોમપેજ પર ક્લિક કરો..\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nમને લિંગની આજુબાજુ માં વધારે પડતી ખંજવાળ આવે છે..\nલગ્નને ત્રણ મહિના થયા છે પણ અમે સમાગમ કરી શકતાં નથી..\nલાંબા સમય સુધી સેક્સ માણવા માટે\nમારા અંગત જાતીય પ્રશ્નોનું સમાઘાન\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\n – સોળ સંસ્કાર શું છે\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. ��� વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bibleschools.com/courses/15/lessons/198/steps/1218", "date_download": "2021-01-18T01:21:39Z", "digest": "sha1:MVZAHX7FBRYSCON7GWXQA5MZ46UKOV37", "length": 1694, "nlines": 17, "source_domain": "www.bibleschools.com", "title": "Bibleschools", "raw_content": "\nઆપણે ઇશ્વરમાં વિશ્વાસ કરી શકીએ છીએ\nજીમ એક વખત નાસ્તિકોને પૂછતો હતો કે જો તેણે ક્યારેય થોડા સમય માટે કુસ્તી કરી હોય, તો તે વિચારે કે ઇશ્વર કદાચ અસ્તિત્વમાં છે.\n\" જીમના આશ્ચર્ય પર નાસ્તિકોએ કહ્યું. \"વર્ષો પહેલા જ્યારે આપણું પ્રથમ બાળક જન્મ્યું હતું ત્યારે હું લગભગ ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતો થયો હતો. જેમ મેં નાના અલ્પાકૃતિ માનવીને ઢોરની ગભાણમાં જોયો, જેમ મેં તે નાની માંસલ આંગળીઓને જોઇ અને તેની નાની આંખોમાં ઉગતી ઉષાને જોતાં જોતાં મેં ઘણા મહિના પસાર કર્યા, જે દરમ્યાન હું લગભગ નાસ્તિક હોવાનું ભૂલી ગયો. તે બાળકને જોતાં લગભગ મને ખાતરી થઈ ગઇ કે ત્યાં ઇશ્વર જ હોવા જોઈએ.\"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF/%E0%AA%85%E0%AA%B9%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6_(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6)_%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2021-01-18T02:00:28Z", "digest": "sha1:46F3S5BSST25PDAOXJ6LMN3DLO5XE2DJ", "length": 58232, "nlines": 89, "source_domain": "gu.wikisource.org", "title": "કચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન - વિકિસ્રોત", "raw_content": "કચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર 1922\n← ગૃહલક્ષ્મીનો લાભ કચ્છનો કાર્તિકેય\n૧૯૨૨ કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર →\nજાલમસિંહના ગ્રામમાંથી નીકળેલા ખેંગારજી, સાયબજી, તથા છચ્છર અને તેમના બે અંગરક્ષકો ત્યાંથી નીકળ્યા પછી છઠે દિવસે પ્રભાતમાં સાભ્રમતી (સાબરમતી)ના પશ્ચિમતીરપ્રાંતમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા અને ત્યાં ઊભા રહી સાભ્રમતી નદીના જલપ્રવાહ, ત્યાં સ્નાન ​કરતાં સ્ત્રીપુરુષો તથા અહમ્મદાબાદ નગરનાં ગગનચુંબિત રાજમહાલયો અને અન્યાન્ય હવેલીઓનાં દર્શન તથા નિ���ીક્ષણથી પોતાનાં નેત્રોને આનંદ આપવા લાગ્યા. હવે આપણે અહીં સાભ્રમતી નદી તથા અહમ્મદાબાદ-અમદાવાદ-નગરનું કિંચિત્ પૌરાણિક તથા ઐતિહાસિક દિગ્દર્શન કરીશું.\nતે સમયમાં પણ અત્યારે જ્યાં નગરની પશ્ચિમે સાભ્રમતીનો પ્રવાહ દૃષ્ટિગોચર થાય છે, ત્યાં જ એ પ્રવાહ વહેતો હતો. નગરની પાસે તેની પહોળાઈ ૫૦૦ થી ૬૦૦ ગજની હતી. ગ્રીષ્મ ઋતુ વર્ત્તમાન હોવાથી તે સમયે નદીમાં જલની એટલી વિપુલતા નહોતી કે તેમાં નૌકાઓ તરી શકે અને ચાલી શકે; અર્થાત્ લોકો પગે ચાલીને, ઊંટ પર બેસીને, ગાડામાં બેસીને અથવા અશ્વારૂઢ થઇને તે પારથી આ પાર આવતા હતા અને આ પારથી પેલે પાર જતા હતા; કારણ કે, તે સમયમાં અત્યારના ' એલિસ બ્રિજ ' જેવો કોઈ સેતુ (પુલ) અસ્તિત્વમાં નહોતો. સાભ્રમતીના તીરપ્રાંતમાં નીલકંઠ મહાદેવ, ખડગધારેશ્વર મહાદેવ, અને ભીમનાથ મહાદેવ આદિ પ્રખ્યાત શિવાલયો તે કાળમાં પણ વિદ્યમાન હતાં અને તે ઉપરાંત કેટલાક ઘાટો પણ એવા તો સુંદર બાંધેલા હતા કે તેમના યોગે તીરપ્રાંતને સ્વર્ગીય શોભા પ્રાપ્ત થયેલી હતી.\nએ સાભ્રમતીની ઉત્પત્તિ વિશે 'પદ્મપુરાણ'માં જે એક પ્રાચીન કથા આપવામાં આવી છે, તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:—પવિત્ર સરસ્વતી નદીવડે મંડિત અર્બુદાચલ નામક પર્વતમાં કશ્યપજીએ અનેક વર્ષો પર્યન્ત મહાભારત તપ કર્યું હતું; એટલે કે, મુનિજનોએ કશ્યપજીને એવી પ્રાર્થના કરી હતી કે, ' લોકોના કલ્યાણમાટે તમો ગંગા નદીને આ સ્થાનમાં લાવો; ' અર્થાત્ તેમની એ પ્રાર્થના સાંભળીને કશ્યપે અર્બુદ વનમાં સરસ્વતી નદીના તીરપ્રાંતમાં તપનો આરંભ કરી દીધો અને તેમની સાથે અન્ય ઋષિઓ પણ શિવની આરાધના કરવા લાગ્યા. અંતે તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવે ત્યાં પ્રકટ થઈને કહ્યું કેઃ “હે કશ્યપ, તમો મારી પાસેથી ઇચ્છિત વર માગી લ્યો.” એટલે કશ્યપે કહ્યું કે: “આપના શિરમાં જે પવિત્ર ગંગાજી છે, તે આપ મને આપી દ્યો.” આ શબ્દ સાંભળતાં જ મહાદેવજીએ પોતાની એક જટામાંથી ગંગાજી આપી દીધાં. કશ્યપ ગંગાને પોતાના આશ્રમમાં લઈ ગયો અને તે સમયથી જ કશ્યપનો આશ્રમ 'કેશરંધ્ર તીર્થ 'ના નામથી તથા ગંગા 'કાશ્યપી ગંગા'ના નામથી ઓળખાવા લાગ્યાં. 'કાશ્યપી ગંગા'ના દર્શન માત્રથી જ બ્રહ્મ​હત્યા આદિ પાપોનો નાશ થાય છે. એનું નામ સત્યયુગમાં ક્રતવતી, ત્રેતામાં ગિરિકર્ણિકા, દ્વાપરમાં ચન્દના તથા કલિયુગમાં સાભ્રમતી હોય છે. એ 'કાશ્યપી ગંગા' અથવા સાભ્રમતીના તીરપ્રાંતમાં અનેક મહર્ષિઓ ���સ્યા કરે છે; એ સરિતાના સલિલમાં સર્વ તીર્થોનો નિવાસ છે; એ નદીના તીરપ્રાંતમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનો સત્વર ઉદ્ધાર થઈ જાય છે અને એ નદીના તીરપ્રાંતમાં જે બ્રહ્મચારીશ તથા ગંગાધર નામક શિવલિંગો તેમ જ રાજખડગ્ નામક પવિત્ર તીર્થ છે, તે તીર્થમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનું નિવારણ થઈ જાય છે. આટલો વૃત્તાંત પદ્મપુરાણ, ઉત્તરાખંડ, ૧૩૫ મા અધ્યાયમાં અપાયેલો છે અને ત્યાર પછીના એ જ ખંડના જે બીજા કેટલાક અધ્યાયોમાં એ વિશે વિશેષ ઉલ્લેખો કરાયા છે, તેમનો સાર આ પ્રમાણે છે:— સાભ્રમતી નદી નન્દીકુંડમાંથી નીકળી અર્બુદ પર્વતને ઉલ્લંઘીને આગળ વધેલી છે. નન્દીકુંડની પાસે કપાલમોચન તીર્થ તથા કપાલેશ શિવલિંગ છે. (૧૩૬ મો અધ્યાય). સાભ્રમતી નદી નન્દીપ્રદેશમાંથી વિકીર્ણ વનમાં જઈને પર્વતોની ધારાને કાપતી સંપ્તધારામાં વિભક્ત થઇને દક્ષિણ દિશામાં સમુદ્રમાં મળી ગઈ છે. તેની એ સપ્તધારાઓનાં અનુક્રમે સાભ્રમતી, સેટિકા, બલ્કીની, હિરણ્યા, હસ્તિમતી, વેત્રમતી અને ભદ્રામુખી એ સાત નામો છે. (૧૩૭મો અધ્યાય). માતૃતીર્થ સમીપ સાભ્રમતીમાં સ્નાન કરવાથી માતૃમંડળમાં નિવાસ થાય છે. સાભ્રરમતી તથા ગોક્ષુરાના સંગમમાં સ્નાન કરનારને કોટિ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. (૧૩૯ મો અધ્યાય). સાભ્રમતીના તીરે ખડ્ગ તીર્થમાં સ્નાન કરીને ખડ્ગધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગલોક મળે છે. કાર્તિક માસમાં ખડ્ગધારેશ્વર મહાદેવની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને વૈશાખ માસમાં પૂજા કરવાથી રાજ્યની પ્રાપ્તિ અથવા રાજ્યલાભ થાય છે. (૧૪૭ મો અધ્યાય). સમુદ્ર તથા સાભ્રમતીના સંગમમાં સ્નાન કરવાથી મહાપાતકોનો પણ નાશ થઈ જાય છે અને ત્યાં શ્રાદ્ધ કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનો લોપ થતાં મનુષ્ય પિતૃલોકમાં નિવાસ કરી શકે છે. (૧૭૦ મો અધ્યાય). સાભ્રમતીના તીરમાંતમાંના નીલકંઠ તીર્થમાં નીલકંઠ મહાદેવના દર્શન તથા પૂજન આદિ કરવાથી મનવાંછિત ફળ મળે છે અને મોક્ષનો પણ લાભ થાય છે.*[૧] ​\n\"અમદાવાદ નગર વસ્યા વિશે[૨] એક એવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે, જે વેળાયે અમદાવાદ વસ્યું નહોતું, તે વેળાયે તે સ્થાનમાં આસપાસ ઘાટી ઝાડી અને તેની વચ્ચે આસ્તોડિયું અથવા આશાવલ્લી નામક એક નાનું ગામ હતું. સંસ્કૃતમાં એ ગામનું નામ 'આશાપલ્લી,' લખેલું છે. આ ગામમાં આશો નામને એક ભિલ્લ વસતો હતો, અને તેની ગુર્જરકુમારી–ગુજ૨ કુંવરી–નામક એક અત્યંત સ���ન્દર્યવતી પુત્રી હતી. તે સમયમાં અત્યારે જ્યાં ​ માણેકચોક છે, ત્યાં સાભ્રમતી નદીનો વહનમાર્ગ[૩] હતો. એ સ્થળે તે બાળા નિત્ય પાણી ભરવા આવતી હતી. એક દિવસ પાટણના બાદશાહ અહમ્મદશાહનો રાવત બાદશાહના ઘોડાને પાણી પાવા ત્યાં આવ્યો અને તેનો એ ગુર્જરકુમારી સાથે અચાનક મેળાપ થઈ ગયો. એ પછી તે રાવત નિત્ય તે ઘોડાને લઇને પાટણથી આવતો અને તે જ રાતે ગુર્જરકુમારીને મળીને પાછો પાટણ પહોંચી જતો હતો. અંતે એ વાર્તા બાદશાહના જાણવામાં આવી અને તેથી બાદશાહે ત્યાં આવીને સંવત ૧૪૬૭ માં પોતાના નામથી અહમ્મદાબાદ નામક નગર વસાવ્યું કે જેનું પછીથી 'અમદાવાદ' એવું અશુદ્ધ કિંવા અપભ્રષ્ટ રૂપ થઈ ગયું અને તે અત્યાર સુધી પ્રચલિત છે. બાદશાહોનું સિંહાસન અમદાવાદમાં હોવાથી કેટલાકો એ નગરને રાજનગર નામથી પણ ઓળખે છે અને તે યોગ્ય જ છે. અહમ્મદાવાદ વસાવ્યા પછી બાદશાહે ગુર્જરકુમારીને પોતાના અંતઃપુરમાં રાખી. વનવાસિનીને રાજમંદિરનિવાસિની બનાવી. એ સમયમાં સાભ્રમતી નદીના તીરપ્રાંતમાં માણેકનાથ બાવો વસતો હતો. બાદશાહે જયારે નગરની આસપાસ ફરતો કોટ ચણાવવા માંડ્યો ત્યારે ચમત્કાર એવો થયો કે, જે વેળાયે દિવસે કોટના ચણતરનું કામ ચાલતું, તે વેળાયે બાવો માણેકનાથ પોતાની એક જૂની ફાટેલી ગોદડીમાં દોરા ભરવા બેસતો અને રાતે ગોદડીમાંથી તે દોરા કાઢી નાખતો એટલે ચણાયલો બધો કાટ કડડ ભૂસ દઈને પડી જતો. આ વાર્તા જે વેળાયે બાદશાહના જાણવામાં આવી તે વેળાયે બાદશાહે એમ ન કરવાને બાવાને નમ્રતા ​ પૂર્વક પ્રાર્થના કરી એટલે બાવાએ જણાવ્યું કે: 'જો તમો મારું નામ કાયમ રાખો તો કોટ ચણાય અને શહેર પણ આબાદ થાય.' બાદશાહે તેની માગણીને માન આપી તેના નામનો 'માણેકબુર્જ' ચણાવ્યો અને ચોકનું 'માણેકચોક' નામ રાખ્યું કે જે અદ્યાપિ અવિચલ છે.\n\"બીજી એક આખ્યાયિકા કિંવા ઐતિહાસિક કથા એવી છે કે જે વેળાયે સુલ્તાન મુજફ્ફરશાહ મરી ગયો, તે વેળાયે તેનો પૌત્ર અહમ્મદશાહ ગુજરાતનો સુલ્તાન થયો. પરંતુ તેનો પિત્રાઈ ફીરોજશાહ તેના સુલ્તાનપદનો અસ્વીકાર કરીને પોતે સુલ્તાન થવાની આકાંક્ષાથી ભૃગુપુર (ભરૂચ) માં સાત કે આઠ હજાર માણસનું સૈન્ય એકઠું કરી નર્મદાના તીરે છાવણી નાખીને પડ્યો. એ બળવાખોર ફીરોજશાહને દાબી દેવામાટે જ્યારે અહમ્મદશાહ પાટણથી ભરૂચ તરફ આવવા નીકળ્યો ત્યારે વચ્ચે સાભ્રમતીના તીરપ્રાંતમાં આવેલા આશાવલી ગામ પાસે તેના લશ્કરે છાવણ નાખી. એ સ્થાનનાં હવાપાણી બ��દશાહને ઘણાં જ સારાં લાગવાથી ફીરોજશાહને પરાજિત કર્યા પછી તેણે એ સ્થાનમાં પોતાના નામથી નવીન નગર વસાવ્યું અને તેને જ પોતાની રાજધાનીનું કેન્દ્રસ્થાન બનાવ્યું. એ પછી પાટણના સુલ્તાનો અહમ્મદાબાદ (અમદાવાદ)માં વસવા લાગ્યા અને તેઓ અમદાવાદના સુલ્તાનના નામથી ઓળખાતા થયા.\n\"અમદાવાદના આબાદ થવા વિશેની એ બન્ને આખ્યાયિકાઓમાં કેટલોક ભેદ હોવા છતાં એટલું તો નિર્વિવાદ જણાઈ આવે છે કે, અમદાવાદને વસાવનાર તો અહમ્મદશાહ પહેલો જ હતો અને અત્યારે એ નગર તેના નામથી જ ઓળખાય છે, માત્ર એટલું જ નહિ, પણ મૂળ આસ્તોડિયા અથવા આશાવલી ગામના સ્મારકરુ૫ 'આસ્તોડિયો દરવાજો' પણ અત્યાર સુધી કાયમ છે. અસ્તુ.\n\"અમદાવાદને મૂળ વસાવનાર તો અહમ્મદશાહ હતો, પણ મહમૂદ બેગડો ગુજરાતનો એક મહાપ્રતાપી સુલ્તાન હોવાથી તેના સમયમાં અમદાવાદની જાહોજલાલી ઘણી જ વધી ગઈ હતી. અત્યારે અમદાવાદમાં મુસલ્માનોના સમયની જે સારી સારી ઇમારતોનાં જોવાલયક ​ખંડિયેરો છે, તેમાંની ઘણીખરી ઈમારતો એ મહમૂદ બેગડાના સમયમાં જ અસ્તિત્વમાં આવી હતી. અર્થાત્ એટલાથી જ અમદાવાદની તે વખતની જાહોજલાલીની કાંઈક કલ્પના કરી શકાય એમ છે.\"\nઅમદાવાદના વસાવનાર અહમ્મદશાહ પહેલા એ જ અમદાવાદનો કિલ્લો ચણાવવાના કાર્યનો આરંભ કર્યો હતો, એ તો ઉપર દર્શાવેલું જ છે; પરંતુ તેના જીવનકાળમાં એ કિલ્લો આખો તૈયાર થઈ શક્યો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ તેની પછીના બે સુલ્તાન મહમૂદશાહ ૧ લો તથા જલાલખાન ઉર્ફ કતુબુદ્દીનના રાજત્વકાળમાં પણ કિલ્લો અપૂર્ણ અવસ્થામાં જ રહ્યો હતો, કારણ કે, એ દુર્ગની સમાપ્તિનો યશ મહમૂદ બેગડાના ભાગ્યમાં લખાયલો હોવાથી તેના હસ્તે જ એ કાર્યની પૂર્ણાહુતિ થઈ હતી. કહેવામાં આવે છે કે, બેગડાના સમયમાં અમદાવાદના કિલ્લાનો વિસ્તાર લગભગ છ માઈલનો એટલે કે ત્રણ ગાઉનો હતો, તેની ઉંચાઈ પંદર ફીટની હતી અને સાધારણ દીવાલોની પહોળાઈ ચારથી પાંચ ફીટની હતી. પ્રત્યેક પચાસ કદમને અંતરે મોટા મોટા બુર્જ બાંધવામાં આવ્યા હતા અને તેમાં અંદરથી ગોળીબાર કરવામાટે નાનાં મોટાં છિદ્રો રાખવામાં આવ્યાં હતાં. તે સમયમાં અમદાવાદના દુર્ગમાં બધા મળીને અઢાર દરવાજા હતા અને તે એટલા તો વિશાળ હતા કે ઉંચી અંબાડીઓ સુદ્ધાં હાથીઓ તેમાંથી નીકળી જતા હતા અને તો પણ ઉપર કેટલોક ભાગ ખાલી રહેતો હતો. એ દુર્ગદ્વારોનાં બારણાં લોહ તથા કાષ્ઠ ના મિશ્રણથી બનાવેલાં હોવાથી એવાં તો મજબૂત હતા કે તોપના ગોળા ���વીને તેમના પર પડે, તો પણ ભાગ્યે જ તેમને ઈજા પહોંચવાનો સંભવ માની શકાય. ફરિશ્તા પોતાના ઇતિહાસગ્રંથમાં એક સ્થળે લખે છે કે: 'તે સમયમાં અમદાવાદના ૩૬૦ મહલ્લા દીવાલોથી સુરક્ષિત હતા.' (એ કદાચિત્ પોળો જ હોવી જોઈએ; કારણ કે, હજી પણ જૂની પોળોના દરવાજા કિલ્લાના દરવાજા જેવા જ જોવામાં આવે છે); અને 'તે કાળમાં અમદાવાદ નગરની વસતી નવ લાખ મનુષ્યોની સંખ્યાએ પહોંચી હતી.'\n'મીરાતે સિકન્દરી' નામક ગુજરાતના ઇતિહાસમાં તેનો કર્તા લખે છે કેઃ 'બેગડાના રાજત્વકાળમાં ગુજરાત દેશને પણ નવી તેજી આવી હતી અને તે એવી કે એવી તેજી તે પૂર્વે કદાપિ આવી જ નહોતી. સિપાહીઓની સ્થિતિ સારી હતી અને પ્રજાને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નહોતો. સાધુ સંતો સ્થિર ચિત્તથી પરમેશ્વરની પ્રાર્થનામાં નિમગ્ન રહેતા હતા અને વ્યાપારીઓ વ્યાપાર તથા નફાથી ખુશખુશાલ જોવામાં આવતા હતા. દેશમાં સર્વત્ર નિર્ભયતા હતી અને ચોરોનો ​ભય તો હતો જ નહિ, અર્થાત્ સુવર્ણ ઉછાળતા લોકો ચાલ્યા જાય, તો પણ કોઈ તેમના સુવર્ણપર દૃષ્ટિપાત કરી શકતું નહોતું અને તેથી કોઈને પોકાર કે ફરિયાદ કરવાનું કાંઇ પણ કારણ હતું નહિ. સુલ્તાને એવું ફર્માન જારી કર્યું હતું કે, 'અમીર અથવા લશ્કરમાંનો કોઇ પણ સિપાહી લડાઇમાં મરી જાય અથવા કુદરતી રીતે તેનું મરણ થાય, તે વેળાયે તેની જાગીર તેના પુત્રને આપવી; જો તેને પુત્ર ન હોય, તો તેની જાગીરનો અર્ધ ભાગ તેની પુત્રીને આપવો અને જો પુત્રી પણ ન હોય, તો તેના આશ્રિતોને આજીવિકામાટેની એવી વ્યવસ્થા કરી આપવી કે તેમને કોઈ પણ પ્રકારની હરકત ન થવા પામે.' એમ કહેવામાં આવે છે કે, એક મનુષ્યે સુલ્તાન બેગડાને આવીને કહ્યું કે: 'અમુક એક અમીર સ્વર્ગવાસી થયો છે અને તેનો પુત્ર તેની પદવીને લાયક નથી.' એટલે એના ઉત્તરમાં સુલ્તાને જણાયું કેઃ 'ચિન્તા નહિ; પદવી પોતાની મેળે જ તેને લાયક બનાવશે.' ત્યાર પછી આ વિષયમાં કોઈથી એક શબ્દ પણ ઉચ્ચારી શકાયો નહિ. બેગડાના સમયમાં પ્રજા સર્વ પ્રકારનાં સુખો ભોગવતી હતી અને ધનધાન્યવડે સમૃદ્ધ હતી તેનું કારણ એ હતું કે, અત્યાચાર તથા અનાચાર જેવા અપરાધ વિના અન્ય કોઈ પણ કારણથી જાગીરદારોની જાગીરો પાછી લઈ લેવામાં આવતી નહોતી અને સરકારી મેહસૂલ જેટલું પ્રથમ ઠરાવવામાં આવ્યું હોય તેટલું જ તેમની પાસેથી વસૂલ કરવામાં આવતું હતું. સંક્ષેપમાં કહેવાનું એટલું જ કે જ્યારે સુલ્તાન મહમૂદ શહીદના સમયમાં કેટલાક કરકસરિયા વજીરોએ દેશની ઉપજની ત��ાસ કરી જોઈ ત્યારે તેમને ઉપજમાં દશગણો વધારો થયેલો દેખાયો અને કોઈ પણ ગામમાં બેવડાથી ઓછો વધારો તો નહોતો જ. વ્યાપારીઓને લૂટારાનાનો ભય તો હતો જ નહિ; કારણ કે, માર્ગોમાં નિર્ભયતાના કઠિન ઉપાયો યોજવામાં આવ્યા હતા અને તેથી સુલ્તાનના સમસ્ત રાજ્યમાં ચોર તથા લૂટારાની ઉત્પત્તિ થતી અટકી ગઈ હતી. સાધુ સંતો નિર્ભયતામાં રહી શકતા હતા તેનું કારણ એ હતું કે સુલ્તાન પોતે જ એ માન્યવર સાધુ સંતોનો એક આજ્ઞાધીન શિષ્ય તથા ભાવિક ભક્ત હતો. તે પ્રતિવર્ષ તેમની જાગીરમાં વધારો કરી આપતો હતો અને જ્યાં તેમની ઈચ્છા હોય ત્યાં તેમને વજીફા (પેન્શન) આપતો હતો. પ્રવાસીઓમાટે રાજ્યમાં સર્વત્ર તેણે મોટી મોટી ધર્મશાળાઓ ચણાવી હતી તથા સ્વર્ગ સમાન પાઠશાળાઓ અને મસ્જિદો પણ બંધાવી હતી. સુલ્તાન બેગડો અત્યંત ન્યાયપ્રિય હોવાથી કોઈ પણ મનુષ્ય બીજા કોઈ મનુષ્યની હાનિ કરી શકતો નહોતો.\" અર્થાત્ ​જેના સમસ્ત રાજ્યમાં આવી સુવ્યવસ્થા તથા સમૃદ્ધિનો વિસ્તાર હોય, તેની રાજધાનીમાંની સુવ્યવસ્થા તથા સમૃદ્ધિ કેવી અને કેટલી હોવી જોઈએ એની સહજ કલ્પના કરી શકાય તેમ છે.\n\"સુલ્તાન બેગડાના સમયમાં અનાજની મોંઘવારી કદાપિ થઈ જ નહોતી અને તે એટલે સૂધી કે પ્રત્યેક વસ્તુ સોંઘી હતી. ત્યાર પછી ગુજરાતના લોકોએ એવી સોંઘવારી સ્વપ્નમાં પણ જોઈ નથી. કોઈ પણ દિવસ બેગડાના લશ્કરે ચંગીજખાન મુગલની પેઠે હાર ખાધી નહોતી અને તેથી સુલ્તાનને નવી નવી જીતો જ મળ્યા કરતી હતી. સુલ્તાનનો એવો સખ્ત હુકમ હતો કેઃ 'લશ્કરનાં માણસોએ કર્જ કરવું નહિ.' એ લશ્કરી માણસો માટે મેહસૂલનો અમુક ભાગ જૂદો રાખવામાં આવતો હતો અને તેમાંથી સિપાહીઓને અગત્ય પડે ત્યારે નાણું આપીને પાછું તે વસૂલ કરવામાં આવતું હતું. આ વ્યવસ્થાથી વ્યાજખોર લોકો મહાસંકટમાં આવી પડ્યા હતા અને લોકો તે વ્યાજખાઉઓને શ્વાન કરતાં પણ વધારે હલકા માનતા હતા. સુલ્તાન વારંવાર કહેતો કેઃ 'જો મુસલ્માન વ્યાજે રૂપિયા લે, તો તેમનાથી ધર્મયુદ્ધ કરી શકાય જ નહિ.' આ કારણથી પરમેશ્વર તેને નિરંતર વિજય અને વિજય જ આપ્યા કરતો હતો.\"\nસુલ્તાન મહમૂદ બેગડાને સુશોભિત, વિશાળ અને સારી ઈમારતો બંધાવવાનો શૌક હોવાથી અમદાવાદના તે સમયના આગારો ગગન સાથે વાર્તાલાપ કરતા હતા અને કેટલાક ગાઉના અંતરપરથી પણ બેગડાના મહાલયના ગુંબજો સ્પષ્ટ દેખાતાં હતાં. સુલતાનને રાજી રાખવા માટે અમીર ઉમરા તથા મોટા મોટા વ્યાપારીઓએ પણ એવી હવેલીએ બંધાવી હતી ���ે જે બીજા કોઈ દેશનાં રાજમંદિરોની સ્પર્ધા કરવાને સમર્થ હતી. એ ઉપરાંત પોતાના રાજ્યમાં નાના પ્રકારનાં પુષ્પવૃક્ષ તથા ફળવૃક્ષોને વધારવાનો પણ સુલ્તાનને એટલો બધો શૌક હતો કે રૈયતનો કોઈ પણ મનુષ્ય પોતાની જમીનમાં વૃક્ષ વાવે, તો તેને તે યોગ્ય ઉત્તેજન આપતો હતો. એ વિશે એવું કહેવામાં આવે છે કે માર્ગમાં અથવા તો કોઈ ગરીબની ઝૂપડી આગળ કોઈ વૃક્ષ ઉછરેલું સુલ્તાનના જોવામાં આવતું, તો સુલ્તાન પોતાના અશ્વને ઊભો રાખી તે વૃક્ષના ઉછેરનારને પોતા પાસે બોલાવીને મેહરબાની બતાવતો અને પૂછતો કેઃ 'આ વૃક્ષને પાણી ક્યાંથી લાવીને તું પાય છે ' જો તે ગરીબ માણસ એમ કહેતો કે: 'પાણી દૂરથી લાવું છું અને રસ્તામાં મુશ્કેલી છે', તો તરત જ સુલ્તાન તેને નજદીકમાં કુવો ખોદાવી આપતો હતો અને કહેતો હતો કેઃ \"જો તું ​અમુક વૃક્ષને ઉછેરીશ, તો તેને સારું ઇનામ આપવામાં આવશે.' સુલ્તાનના આ શૌકના કારણથી જ ગુજરાતમાં આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નાળિયેર, બેલ અને મહુડા આદિ વૃક્ષોનો સુકાળ થયો હતો કે જે અદ્યાપિ ગુજરાતમાં વિપુલ પરિમાણમાં જોવામાં આવે છે. સુલ્તાને પોતે અમદાવાદ નગરના બાહ્ય ભાગમાં પાંચ કોસ લાંબો અને એક કોસ પહોળો 'ફિરદોસ' નામક બગીચો બનાવ્યો હતો અને તે ખરેખર 'ફિરદોસ' એટલે કે, સ્વર્ગનો જ બગીચો હતો અને 'શાબાન' નામક એક બીજો સ્વર્ગસ્પર્ધિત બાગ પણ એ સુલ્તાનના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યો હતો. આવી જ રીતે રાજધાની, અન્ય નગર અથવા કસ્બામાં જો કોઈ પણ દુકાન અથવા ઘરને તે ખાલી જોતો, તો ત્યાંના અધિકારી તથા અનુચરોને તેનું કારણ પૂછીને જે કાંઇ આવશ્યકતા હોય તે પૂરી પાડી તેને આબાદ કરવાનો હુકમ ફર્માવતો હતો. આ પ્રમાણે સમસ્ત ગુજરાત દેશ કુરાન શરીફની આયાત 'જે દાખલ થાય છે તે સહીસલામત છે' પ્રમાણે સુખી હતો; તો પછી જો અમદાવાદની પ્રજા સુખના શિખરભાગમાં વિરાજતી હોય, તો તે સ્વાભાવિક છે. અસ્તુઃ હવે આપણે આપણી કથાના અનુસંધાનમાં આગળ વધીશું.\nઆપણા ખેંગારજી, સાયબજી, છચ્છર, રણમલ્લ તથા તેના ભત્રીજા આદિ પાંચે પ્રવાસીઓએ ત્યાં પડાવ નાખી એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમતીરપ્રાંતમાં રોકાઈ શૌચ, દંતધાવન તથા સ્નાન આદિ કાર્યોથી મુક્ત થઈને હવે નગરમાં કેવી રીતે પ્રવેશ કરવો અને અલૈયાજીને પ્રથમ ખબર આપ્યા પછી તેમની પાસે જવું કે અચાનક જઈ પહોંચવું, એ વિશેનો વિચાર કરવા માંડ્યો. કેટલીક વાર સૂધી વિચાર ચલાવ્યા પછી તેઓ એવા નિશ્ચયપર આવ્યા કે, છચ્છર તથા રણમલ્લે પ્રથમ અમદાવાદ નગરમાં જવું, અલૈયાજીના નિવાસસ્થાનનો પત્તો મેળવવો, અલૈયાજીને મળીને ખેંગારજી તથા સાયબજીના આગમનના સમાચાર આપવા અને ત્યાર પછી અલૈયાજીનો જેવો અભિપ્રાય હોય, તદનુસાર ખેંગારજી તથા સાયબજીએ અમદાવાદ નગરમાં પ્રવેશ કરવો. આ નિશ્ચય અનુસાર છચ્છર તથા રણમલ્લ નગરમાં જવાને તૈયાર થયા, પરંતુ એટલામાં છચ્છરના મનમાં અચાનક એક વિચાર આવવાથી તે ખેંગારજીને સંબોધીને કહેવા લાગ્યો કે:—\n\"અન્નદાતા, આ અમદાવાદ નગર અતિશય વિશાળ છે એટલે અલૈયાજીના નિવાસસ્થાનને શેાધતાં જ કદાચિત્ વધારે સમય થઈ જાય, એવો સંભવ છે; અથવા તેમના ગૃહનો પત્તો તત્કાળ મળી જાય અને તેમનો પોતાનો મેળાપ ન થાય, તો પણ વિલંબ થવાની સંભાવના ​છે, એટલામાટે આપણે પ્રથમ નાસ્તા પાણીની વ્યવસ્થા કરી લઈએ અને ત્યાર પછી જ અમો બન્ને નગરમાં જઈએ, એ વધારે સારું છે; કારણ કે, ત્યાર પછી અમો કદાચિત મોડા આવીએ, તો પણ ચિન્તાનું કારણ રહેશે નહિ.\"\nઆ વાર્તા સર્વને યોગ્ય લાગવાથી પાસે જ એક શિવાલય હતો ત્યાં એ સર્વ પ્રવાસીઓ ગયા અને શિવાલયના પશ્ચાદ્‌ભાગમાં ઊભેલા એક વિશાળ વટવૃક્ષની છાયામાં બેસીને પોતા પાસે જે ભાતું હતું તે કાઢીને તેઓ નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. શિવાલયમાં એક બાવો રહેતો હતો તેની પાસેથી એક કોરો ઘડો લઈને રણમલ્લનો ભત્રીજો નદીમાંથી પાણી ભરી આવ્યો અને સર્વ જનો નાસ્તાને ઇન્સાફ આપવા બેસી ગયા. ખાદ્ય પદાર્થો સાધારણ પ્રકારના હતા અને તે પણ એટલા અલ્પ પરિમાણમાં હતા કે જો છચ્છર, રણમલ્લ તથા રણમલ્લનો ભત્રીજો પેટ ભરીને ખાય, તો ખેંગારજી તથા સાયબજીમાટે કાંઈ પણ બાકી ન રહે અને છચ્છર આદિનું પેટ પણ ભરાય કે કેમ, એની પણ શંકા જ હતી. આવી પરિસ્થિતિને જોઇને છચ્છરે પ્રથમ ખેંગારજી તથા સાયબજીને તેમના પૂરતો ભાગ કાઢી આપ્યો અને રણમલ્લના ભત્રીજાને પણ કાંઇક વિશેષ ભાગ આપીને કહ્યું કે: \"આપ પેટ ભરીને જમી લ્યો; કારણ કે, અમો બન્ને નગરમાં જઈએ છીએ એટલે જો જરૂર પડશે, તો અમે તો ત્યાંથી કાંઈ વેચાતું લઈને પણ ખાઈ શકીશું.\" નાસ્તો થઈ રહ્યા પછી છચ્છરે દશેક કોરી ખેંગારજી પાસેથી લઈ લીધી અને રણમલ્લને સાથે લઇને નગરમાં જવામાટે ત્યાંથી પ્રયાણ કર્યું.\nછચ્છર તથા રણમલ્લના જવા પછી અશ્વ તથા ઊંટપરના સાજ તથા કાઠાને ઊતારીને રણમલ્લના ભત્રીજાએ વટવૃક્ષની છાયામાં પથારી કરી અને ખેંગારજી તથા સાયબજીને તેપર બેસાડીને કહ્યું કે: \"અન્નદાતા, આપ અહીં વિરાજો અને વિશ્રામ કરો. છચ્છરભાઈ તથા મારા રણમલ્લ કાકા નગરમાંથી પાછા આવે, ત્યાં સુધી હું પણ આપના આ અશ્વ તથા અમારા બે ઊંટોને જંગલમાં લઈ જઈને ચારી આવું.\"\n\"આનંદથી જાઓ અને અશ્વ તથા ઊંટોને ચારીને પાછા વહેલા આવી પહોંચો; કારણ કે, છચ્છર ભાઈ તથા તમારા કાકા જો વહેલા આવી લાગશે, તો અમારે વળી આપને શોધવા પડશે\" ખેંગારજીએ જવાની અનુમતિ સાથે સત્વર પાછા આવવાની સુચના પણ આપી દીધી. ​આ વેળાયે લગભગ એક પ્રહર જેટલો દિવસ ચઢ્યો હતો એટલે રણમલ્લના ભત્રીજાએ કહ્યું કે: \"મહારાજ, એ વિશે આપ ચિન્તા રાખશો નહિ; બહુધા એક અથવા દોઢ પ્રહર જેટલા સમયમાં એટલે કે, મધ્યાન્હ પછી અલ્પ વેળામાં જ હું પાછો અહીં આવી પહોંચીશ.\" આ પ્રમાણે કહી તે અશ્વ તથા ઊંટને દોરીને જંગલ ભણી ચાલતો થઈ ગયો.\nસૂર્યના તાપની પ્રખરતા જો કે ક્ષણે ક્ષણે વધતી જતી હતી, છતાં જે વટવૃક્ષની છાયામાં ખેંગારજી તથા સાયબજી બેઠા હતા, તે સ્થાનમાં વિશાળ વૃક્ષની ઘનચ્છાયાનો વિસ્તાર હોવાથી તથા પશ્ચિમ દિશાના નદીના પ્રવાહપર થઈને આવતા શીતલ વાયુની મંદ લહરી પ્રચલિત હોવાથી એ બંધુદ્વયને સૂર્યના તાપનો લેશ માત્ર પણ ઉત્તાપ થતો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ એ સ્થાનમાં ખેંગારજીને શાંતિ તથા વિશ્રાંતિનો એટલો બધો સાક્ષાત્કાર થવા લાગ્યો કે નિદ્રાધીન થવાની ઈચ્છા ન હોવા છતાં, પણ પ્રવાસના પરિશ્રમના યોગે તેનાં નેત્રોમાં નિદ્રાનો આવિર્ભાવ થતાં ને નેત્રો ઘેરાવા લાગ્યાં. તેની આવી અવસ્થાને જોઈને સાયબજીએ કહ્યું કેઃ \"જ્યેષ્ઠ બંધુ, તમારી આંખો ઊંઘતી ઘેરાતી હોય એમ જણાય છે; તો જો તમારી ઇચ્છા હોય તો સર્વ ચિન્તાને વિસારી પ્રવાસજન્ય શ્રમના પરિહારમાટે બે ઘડી વિશ્રામ કરો. હું જાગતો બેઠો છું અને આપણી વસ્તુઓની સંભાળ રાખું છું. જ્યારે તમે જાગશો, ત્યારે અવકાશ હશે અને છચ્છર કાકા નહિ આવ્યા હોય, તો હું પણ બે ઘડી આડું પડખું કરીને નિદ્રાનો આસ્વાદ લઈશ.\"\n\"પ્રવાસમાં અત્યંત સાવધ રહેવાની આવશ્યકતા હોવાથી અને તેમાં પણ આપણાં શિરપર તો ડગલે ને પગલે સંકટ આવવાનો સંભવ હોવાથી મારી આંખો ઘેરાય છે, છતાં પણ ઊંઘવાની મારી ઇચ્છા થતી નથી, પરંતુ તમો જ્યારે જાગ્રત રહેવાનું કહો છો, એટલે હું બે ઘડી વિશ્રામ લેવાને લલચાઉં છું; પણ સાવધ રહેજો અને જો તમને વધારે ઊંઘ આવતી જણાય, તો મને જગાડીને જ સૂજો; આમને આમ નિદ્રાધીન થશો નહિ.\" ખેંગારજીએ સાયબજીને આ પ્રમાણે સાવધ રહેવાની યોગ્ય સૂચના આપી અને ત્યાર પછી પરિશ્રમહારિણી નિદ્રાદેવીની ઉપ��સનાનો નિશ્ચિન્તતાથી આરંભ કર્યો.\nસાયબજી સાવધ રહીને જાગતો બેઠો હતો. સમય પાણીના રેલાની પદે સરી ગયું અને જ્યારે સૂર્ય ગગનમંડળના મધ્યભાગમાં આવ્યા, તે વેળાયે પચીસ વર્ષના વયની એક પરમલાવણ્યમયી ​અને ઉત્કૃષ્ટવસ્ત્રાલંકારમંડિતા રમણી મસ્તકપર ચાંદીનું બેડું લઇને ઝાંઝરને ઝમકાવતી ત્યાંથી નીકળી અને શિવાલયના સંરક્ષક ખાકી બાવાની ઝૂંપડીમાં ચાલી ગઈ. આ વિલક્ષણ દૃશ્યને જોઈને સાયબજીના મનમાં અનેક પ્રકારની કુશંકાઓ થવા લાગી અને એમાં કાંઈ પણ ભેદ હોવો જોઈએ એમ તેની મનોદેવતા તેને કહેવા લાગી. તેણે એ ભેદને જાણવાનો પોતાના મનમાં નિશ્ચય કરી લીધો.\n↑ અત્યાર સુધી કેટલાક લોકોની એવી માન્યતા હતી કે, ઉદયપુર રાજ્ય (મેવાડ) માંના ઢેબર નામક પ્રચંડ તડાગ (તળાવ)માંથી જ સાભ્રમતી (સાબરમતી) નદીનો ઉદ્‌ભવ થયેલો છે અને ત્યાંથી તેનો પ્રવાહ ગુજરાતમાં આવ્યો છે: પરંતુ સાભ્રમતી સરિતા અંબા ભવાની (અંબાજી માતા) ની પાસેના પાર્વત્ય પ્રદેશમાંથી એટલે કે અર્બુદાચલ (આબૂ) માંથી નીકળીને ગુજરાતમાં આવે છે, એ વાર્તા નિર્વિવાદ સિદ્ધ થવાથી પૂર્વ માન્યતા સર્વથા અસત્ય સિદ્ધ થઈ ચૂકી છે. એ વિષે મિસ્ટર હેન્રી જ્યોર્જ બ્રિગ્સ પોતાના \"The cities of Gujashtra\" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં લખે છે કે:—\nઅહીં જે એક વાર્તા વિશેષત: ધ્યાનમાં રાખવાની છે, તે એ છે કે, કેટલીક વાર પુરાણમાંથી પણ કેટલીક વાર્તાઓ કેટલીબધી સત્ય તથા ઉપયુક્ત થઈ પડે તેવી મળી આવે છે; અર્થાત્ પુરાણોમાં કેટલાકો માને છે તેમ સર્વથા ગપાષ્ટકોનો જ સુકાળ નથી હોતો અને આ એનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે. બ્રિગ્સ જેવા ઇતિહાસવેત્તાએ સાભ્રમતીના ઉત્પત્તિસ્થાનનો અત્યારના સમયમાં અમુક શોધ પછી જે નિર્ણય કર્યો છે, તે વાર્તાનો 'પદ્મપુરાણમાં' પ્રથમથી જ ઉલ્લેખ કરાયો છે; એટલે કે, સાભ્રમતીનો ઉદ્‌ભવ આબુ પર્વતમાંથી થર્યો છે, એવું 'પદ્મપુરાણ' માં સ્પષ્ટ વિધાન કરેલું છે. આવી જ રીતે જો પુરાણોનું એકાગ્રતાથી અવલોકન કરવામાં આવે તો અન્ય પણ કેટલાક વિવાદગ્રસ્ત ઇતિહાસોપયોગી વિષયોનું પુરાણોની સહાયતાથી નિરાકરણ થઇ શકે તેમ છે.\n↑ 'ગુજરાતી' ની ૨૭ મી ભેટ તરીકે પ્રકટ થયેલી 'ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય' નામક ઐતિહાસિક નવલકથામાં જે ઐતહાસિક પ્રસંગ ચર્ચવામાં આવ્યો છે, તે પ્રસંગ સાથે તે સમયના અમદાવાદના સહવાન મહમ્મદ બેગડાનો ગાઢ સંબંધ હોવાથી તે નવલકથાના પૃષ્ઠ ૯૯, ૧૦૦ અને ૧૦૧ માં અમદાવાદ વસ્યા વિશેન�� પ્રચલિત બે આખ્યાયિકાઓ આપવામાં આવી છે અને પ્રસ્તુત નવલકથામાં પણ સુલ્તાન મહમ્મદ બેગડાનો તથા અમદાવાદનો કેટલોક મહત્ત્વનો સંબંધ આવતો હોવાથી પ્રસંગને અનુકૂળ જાણીને અમદાવાદ વસ્યા વિશેની તે બે આખ્યાયિકો અહીં પણ આપવામાં આવી છે; માત્ર એટલું જ નહિ, પણ તે અક્ષરશઃ 'ભદ્રકાળી' માંથી જ ઉતારી લેવામાં આવી છે; કારણ કે, જો અહીં એ આખ્યાયિકાઓ આપવામાં ન આવે, તો અમદાવાદનું વર્ણન અપૂર્ણ રહી જાય, એ સ્વાભાવિક જ છે. Gates, but the course of the stream was diverted by Mahmud Shabài the First, Surnamed Begadà, when tho city walls were constructed under his mandate in 891 A. H., corresponding with 1485, of the Christian era.\") જો કે અહી કિંચિત્ મતભેદ છે, છતાં એ તો નિર્વિવાદ સિદ્ધ થાય છે કે, અત્યારે જ્યાં છે ત્યાં અમદાવાદ વસ્યા પૂર્વે સાભ્રમતીનો પ્રવાહ નહોતો.\n↑ બ્રિગ્સ પોતાના \"The Cities of Gujarashtra\" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં જણાવે છે કે: \"સાભ્રમતી નદી પ્રથમ ભદ્ર, કારંજ અને ત્રણ દરવાજાની વચ્ચે ચતુષ્કોણ ભૂભાગમાંથી વહન કરતી હતી, પરંતુ જયારે હિજરી સન્ ૮૯૧ (ઈ. સ. ૧૪૮૫)માં મહમૂદ બેગડાની આજ્ઞાથી કિલ્લો બાંધવાનું કામ ચાલતું હતું, તે વેળા નદીના પ્રવાહને સ્થાનાન્તરિત કરવામાં આવ્યો હતો.\" (\"The Sàharmati, which originally ran through the square area about the Karanj, and between the Bhadra and Three\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૦:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar_2_-_C.pdf/%E0%AB%AA%E0%AB%A6", "date_download": "2021-01-18T01:38:44Z", "digest": "sha1:3ZPTACPGUOLLAEHKHDJ335BSW6HVOZHR", "length": 4856, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૦ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૧. 'સમે માથે સુદામડા \nપહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,\nપિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ.\nજુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી રાતેાચોળ બનેલે કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફરે છે, એને રોમેરેામથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે.\nવાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈય�� ખાચરે પૂછયું : “શું છે, કેમ ચકળવકળ જુએ છે \n મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો. ”\n“લે ગાંડી થા મા, ગાંડી કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહી કોની મગદૂર છે કે પગ દઈ શકે કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહી કોની મગદૂર છે કે પગ દઈ શકે ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે.”\nકાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સેાડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી\nઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. એારડો જાણે હસતો હતો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/latest-today-news/page-3/", "date_download": "2021-01-18T01:57:27Z", "digest": "sha1:AG2X52MQQS4R4WJDVJBKYV6DZD2OUEIJ", "length": 7954, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "latest today news: latest today news News in Gujarati | Latest latest today news Samachar - News18 Gujarati", "raw_content": "\nસુરત પહોંચ્યો કોરોનાની રસીનો જથ્થો\nઅમદાવાદ : લ્યો બોલો બેંક લોકરમાંથી ચોરાયેલા 16 લાખની FIR દાખલ થતા 11 મહિના થયા\n10 લાખ રૂપિયા કમાવાની તક વૈષ્ણો દેવી માતાના 5-10 રૂપિયાવાળા સિક્કા કરશે માલામાલ\nત્રણ દિવસના કડાકા બાદ સોનામાં ફરી આવી તેજી, ચેક કરો Gold-silverના લેટેસ્ટ ભાવ\nઆજે NAVSARIમાં પહોંચશે કોરોનાની રસી\n'સાહેબ, મારો પતિ તેની મા સાથે જ રહે છે, રાત્રે સૂવા જ ઘરે આવે છે,' પરિણીતાની ફરિયાદ\nકોરોનાની રસીનો જથ્થો પહોંચ્યો Rajkot\nખૂબ જ ખતરનાક છે આ Lake, પાણીને સ્પર્શ કરતાં જ બની જવાય છે પથ્થર\nઆજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, મુંબઈમાં પેટ્રોલ 91 રૂપિયાને પાર\n6 હજારથી ઓછી છે આ 5000mAh બેટરીવાળા સ્માર્ટફોનની કિંમત, આજે સેલમાં મેળવો આકર્ષક ઓફર્સ\nસુરતમાં 'મીની થાઇલેન્ડ', સ્પામાં ચાલતો હતો દેહવ્યાપાર,, 9 યુવતીઓનું રેસ્ક્યૂ કરાયું\nસુરત : યુવતીને બદનામ કરવા યુવકે Love 1234 નામથી ફેક આઇડી બનાવ્યું, કર્યુ ન કરવાનું કામ\nરાજ્યમાં વેક્સિન લાગતા પહેલાં કોરોનાની ગતિ ઘટી, નવા 602 કેસ નોંધાયા\nસુરત : ધૃણાસ્પદ બનાવ વૉકિંગ કરવા નીકળેલી વિદ્યાર્થિની સામે યુવક એકાએક નગ્ન થઈ ગયો\nસમાચાર સુપરફાસ્ટ: અત્યાર સુધીની સમગ્ર ગુજરાતની સૌથી મોટી 5 ખબર\nસુરત : 14 વર્ષની સગીરાને ભગાડી બદકામ કરનાર વકીલ ઝડપાયો, વકીલે ��ર્યો ચોંકાવનારો ખુલાસો\nબનાસકાંઠા : નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલીપરિણીતાની લાશ મળી આવી\nસુરત : મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે હિંસક ઝઘડો, લબરમૂછિયા મિત્રો વચ્ચે પટ્ટે-પટ્ટે મારા મારી\nઉતરાયણની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે Ahmedabad\nજ્યારે ચોરી કર્યા બાદ માતા પોતાના દીકરા-દીકરીને લઈ સ્કૂટી પર ભાગી, અને પછી...\nGold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું, ચેક કરો લેટેસ્ટ રેટ્સ, જાણો કેટલો ઘટ્યો ભાવ\nરાજકોટ : સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા, આવી રીતે સપ્લાય થતી હતી લલનાઓ\nવડોદરા : માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાઓનો પોલીસને પડકાર, 'અમારા પર કાર્યવાહી કરો'\nપ્રિયંકા ચોપરાનાં નવાં ફોટોશૂટની દરેક તરફ ચર્ચા, તસવીરો થઇ રહી છે VIRAL\nJioMartના ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનશે કરિયાણા સ્ટોર્સ, નહીં કરે આ પ્રોડક્ટ્સનું વેચાણ\nMP: મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોનાં મોત, બે ડઝનથી વધુ થયા બીમાર\nબાળકની સેન્ડવિચમાંથી મળ્યો મરેલો ઉંદર, સોશિયલ મીડિયા પર Video વાયરલ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/25-10-2020/149244", "date_download": "2021-01-18T00:50:41Z", "digest": "sha1:XL6IZHT6BPW3A7S434KH5CTIA277GYZC", "length": 13658, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "સુરતના કીમથી ગુમ થયેલી બાળકીનું ભરૂચના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પરિવાર સાથે કરાવ્યું મિલન", "raw_content": "\nસુરતના કીમથી ગુમ થયેલી બાળકીનું ભરૂચના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પરિવાર સાથે કરાવ્યું મિલન\nભરૂચના એક પરિવારને બાળકી મળ્યા બાદ પરિવારજનોનો કરાયો સંપર્ક\nસુરતઃ ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયુ છે. કીમના તવક્કલનગરમાં રહેતી સગીરાનો તેની બહેન સાથે ઝઘડો થતા તે ઘરેથી ભાગી અંકલે��્વર આવી પહોંચી હતી. અંકલેશ્વર આવ્યા બાદ તે શાહનવાઝ સૈયદની પેસેન્જર ઈકો કારમાં બેસી ભરૂચ આવી હતી. ભરૂચ આવી તે કારમાંથી નીચે ન ઉતરતા શાહનવાઝ હુસૈને તેની પૂછપરછ કરતા બાળકીએ તેના માતા પિતાનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ સગીરાને પોતાના ઘરે લઈ ગયા હતા અને બાદમાં ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ખાતે પહોચતા પોલીસે બાળકીની પૂછપરછ કરી તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેના પગલે સગીરાની સહાના બેગમ ઈદ્રિશી ભરૂચ આવી પહોંચ્યા હતા અને તેમને બાળકીનો કબજો સોંપાયો હતો. બહેન સાથે થયેલી તકરારમાં સગીરા ઘરેથી ભાગી આવી હતી ત્યારે ભરૂચના જાગૃત નાગરિકની જાગૃતતા અને પોલીસના સહિયારા પ્રયાસોથી બાળકી પરત તેના ઘરે પહોચી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદેશમાં કોરોન��ના કેસની સંખ્યા 79 લાખને પાર પહોંચી : જોકે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,064 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,09,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,54,686 થયા:વધુ 58,179 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,33,993 રિકવર થયા :વધુ 460 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,030 થયો access_time 12:03 am IST\nથરાદ પંથકમાં જુથ અથડામણ: એકનું મોત: આગ ચાંપી : બનાસકાંઠા મોડી રાત્રે થરાદના ટરૂવા ગામે જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું છે અને આગચંપીને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે. થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:58 pm IST\nજાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST\nચાર દેશોનો સમૂહ એ કોઈ ગઠબંધન નથી પણ નિયમ આધારિત વ્યવસ્થા છે : ભારત ,અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,અને જાપાન સહીત ચારે દેશો ચીનની આક્રમકતા સામે સંગઠિત થયા છે : અમેરિકાના અધિકારીની સ્પષ્ટતા access_time 6:10 pm IST\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ કોરોનાની ઝપટે access_time 8:25 pm IST\nસેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું 78 વર્ષની વયે અવસાન access_time 2:09 pm IST\nરાજકોટ મહાપાલિકામાં આરોગ્યની 106 જગ્યા માટે 1 નવેમ્બરે લેખિત પરીક્ષા:ફિલ્ડ વર્કર, એક્સરે ટેક્નીશ્યન, વગેરે જગ્યા ભરવાની છે access_time 6:27 pm IST\nસિવિલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રકાશ પરમારે કર્યુ પ્લાઝમાનું દાન access_time 12:43 pm IST\nમધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી access_time 2:36 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nધોરાજીમાં વિજયા દશમી તહેવારમાં પણ કોરોના ઇફેક્ટ દેખાણી : ફરસાણના વેપારીઓમા મંદીનો મહોલ access_time 5:10 pm IST\nઅમદાવાદમાં ડુંગળીનો કિલોના ભાવ ૧૦૦થી વધુ થવાની વકી access_time 9:44 pm IST\nસુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલા access_time 7:28 pm IST\nદેડિયાપાડાના પાટવલી ગામથી રૂ. ૪૩,૨૦૦ના પ્રોહી.ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા. access_time 10:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nજ���મ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/sardar-vallabhbhai-patel-all", "date_download": "2021-01-18T00:58:37Z", "digest": "sha1:VDFMX3CLQ7YX2V5SDJTZ7RXES35L2I5G", "length": 3833, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "Sardar Vallabhbhai Patel News : Read Latest News on Sardar Vallabhbhai Patel, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nસરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા\nસરદાર પટેલ જયંતી પર કંગના રનોટે ગાંધીજી અને નેહરુ પર નિશાન સાધ્યું\nવડાપ્રધાનની ગુજરાત મુલાકાત: પુલવામાં પર દુ:ખ વ્યક્ત કર્યું, સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યું\nઆજથી બરાબર સો વરસ પહેલાંની એ રાતની વાત\nમોરારી બાપુએ અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી\nજવાહર જવાહર છે અને સરદાર સરદાર છે\nસરદાર વલ્લભભાઈ પટેલઃ ભારતના લોખંડી પુરૂષની જાણવા જેવી વાતો\nલતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા\n'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-man-beaten-to-death-in-kumbhariya-village-of-surat-over-land-issue-cctv-video-shock-the-police-jm-1046686.html", "date_download": "2021-01-18T01:52:22Z", "digest": "sha1:VKEK4LQM6UHIRYHMNEMG4573YG4HTZP4", "length": 9161, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "Man Beaten to death in Kumbhariya village over land issue CCTV Video shock the Police JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : જમીનના મામલે ખેલાયો ખૂની ખેલ, ટોળા દ્વારા યુવક પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ\nકુંભારીયા ગામે ખેલાયેલા ખૂની ખેલની દૃશ્યો સીસીટીવમાં નોંધાયા હતા\nસુરત ના છેવાડે આવેલ કુંભારીયા ગામ ખાતે વર્ષો જુના મામલામાં એક યુવાનને ગ્રામજનો દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે\nસુરત ના છેવાડે આવેલ કુંભારીયા ગામ ખાતે જૈનો વર્ષો જુના મામલા એ લઇને કે યુવાનને ગ્રામજનો દ્વારા ઢોર માર મારની ઘટના સામે આવી છે. જોકે યુવાને માર મારવ���ની ઘટના નજીકના સીસીટીવ માં કેદ થયા છતાંય આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પણ પોલીસે આ યુવાનનની ફરિયાદ નોંધવામાં મામલે 24 કલાક જેટલો વિલંબ કર્યો હતો. જોકે પોલીસે ફરિયાદ તો લીધી પણ તપાસ અથવા આરોપી ધરપકડ ન કરતા વિવાદ થયો છે. સમગ્ર ઘટનાના ફિલ્મી સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.\nબનાવની વિગત એવી છે કે સુરતના છેવાડે આવેલ કુંભારીયા ગામ ખાતે રહેતા એક ખેડૂતને ગ્રામ જાણો દ્વારા ગતરોજ હાજરમાં લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો. જોકે આ મારામારી પાછળ જમીન વિવાદ છે. હિતેશ ભાઈ વાઘેલાની 8 વિઘાજમીન જે પૂર્વજોની છે તેના પર તેમના પિતરાઈ ભાઈ દ્વારા કબજો કરવામાં આવ્યો છે.\nઆ પણ વાંચો : સુરત : વિવાદમાં આવેલા પૂર્વ IT અધિકારી PVS શર્માએ કર્યો આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ\nજોકે આ મામલે હિતેશ ભાઈએ વર્ષ 2016માં કોર્ટમાં કેસ કર્યો છે પણ આ કેસ હાલમાં ચાલી રહ્યો છે, ત્યારે હિતેશભાઈ આ જમીન મૂકીને જતા રહે તે માટે પિતરાઈ ભાઈ અને ગ્રામજનો દ્વારા ગતરોજ ઘર નજીક ગાડી લઈને ઉભા હતા ત્યારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.\nસુરતના કુંભારીયા ગામે જમીનની તકરારરમાં ખેલાયો ખૂની ખેલ, યુવકને ગંભીર ઇજા pic.twitter.com/ZvRVYZINzm\nજોકે આ હુમલાને લઈને તેમને ગંભીર ઇજા પણ થવા પામી હતી. જોકે, હિતેશ ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીસ ટીવી માં કેદ થઇ જવા પામી હતી. જોકે ઇજાગ્રસ્ત હિતેશ ભાઈની પહેલાં તો ફરિયાદ લેવામાં આવી નહોતી. આ સમગ્ર મામલાના સીસીટી ફૂટેજ કોઈ ફિલ્મના ફાઇટ સીન જેવા છે. સુરતમાં તહેવારોમાં જ ખૂની ખેલ ખેલાતા પોલીસે દાખવેલી નિષ્કાળજી પણ સામે આવી હતી.જોકે, ઇજાગ્રસ્ત વાઘેલાને મૂઢ માર સાથે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.\nઆ પણ વાંચો : સુરત : યુવકને સુતળી બૉમ્બ ચેલેન્જ ભારે પડી મોઢા પાસે ધડાકો થતા જીવલેણ ઇજા\nસુરત શહેરમાં તહેવારોમાં પણ લોહિયાળ ધીંગાણાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આ મામલે સત્ય શું છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થયા છે. સીસીટીમાં ટોળામાં દ્વારા ભોગ બનનારને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જોવા મળે છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, ���િંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/indian-wrestling-federation-ban-removed-on-vinesh-phogat/", "date_download": "2021-01-18T00:31:36Z", "digest": "sha1:XHZCQVTSCNVPIWFNQOGI2HA5J23CIV5N", "length": 9097, "nlines": 187, "source_domain": "sportsmirror.in", "title": "ભારતીય કુશ્તી મહાસંઘે વિનેશ ફોગાટ પરથી પ્રતિબંધ હટાવ્યો - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome More Sports ભારતીય કુશ્તી મહાસંઘે વિનેશ ફોગાટ પરથી પ્રતિબંધ હટાવ્યો\nભારતીય કુશ્તી મહાસંઘે વિનેશ ફોગાટ પરથી પ્રતિબંધ હટાવ્યો\nદિલ્લી : કહેવાય છે કે દુખના વાદળો ક્યારેક તો જતા રહે છે. આવું જ કઇક વિનેશ ફોગાટ, પ્રવીણ રાણા અને રવિંદર ખત્રી સાથે થયું છે. વાત એવી છે કે ભારતીય કુશ્તી મહાસંઘના સ્ટાર મહિલા કુશ્તેબાજ વિનેશ ફોગાટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે તે હવે 15 થી 18 નવેમ્બર સુધી મધ્ય પ્રદેશના ઇંદોરમાં થઇ રહેલી રાષ્ટ્રીય કુશ્તી ચૈમ્પિયનશિપમાં ભાગ લઇ શકશે.\nમહત્વની વાત એ છે કે વિનેશ ફોગાટની સાથે ફેડરેશને પ્રવીણ રાણા અને રવિંદર ખત્રી પર પણ પ્રતિબંધ હટાવી લીધો છે. ભારતીય રેલ્વેના આ ત્રણેય પહેલવાનો પર આ બૈન હાલમાં જ થયેલી તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમા થયેલી એશિયન ઇંડોર ગેમ્સમાં ભાગ નહી લેવાના કારણે તેમા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ ટુર્નામેન્ટના અંતિમ ક્ષણોમાં મેચમાં ભાગ નહી લેવાની જાણ કરી હતી.\nPrevious articleમાત્ર 1 ટી20 મેચ રમનાર સંજુ સેમસને શ્રીલંકા સામે અભ્યાસ મેચમાં ફટકારી સદી\nNext articleઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનમાં વડોદરાના સ્પર્ધકોએ 2 ગોલ્ડ 1 સિલ્વર મેડલ જીત્યો\nટોક્યો ઓલિમ્પિક્સમાં માત્ર 200 દિવસ બાકી છે\nસિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર\nલોકડાઉનમાં ચેસની લોકપ્રિયતા વધી છે: વિશ્વનાથન આનંદ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/21/10/2020/", "date_download": "2021-01-18T00:20:08Z", "digest": "sha1:KU3O2T2XCWGABDCD7JEWXRPJJQCKV4WO", "length": 9599, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "રાજ્ય સહિત અનેક રાજ્યમાં દિવાળી સુધી ડુંગળીનાં ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યમાં દિવાળી સુધી ડુંગળીનાં ભાવમાં આવી શકે છે મોટો...\nરાજ્ય સહિત અનેક રાજ્યમાં દિવાળી સુધી ડુંગળીનાં ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો\nગાંધીનગર : દેશના અનેક વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે આગામી દિવસોમાં ડુંગળી લોકોને રડાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ડુંગળીના ભાવ આટલી જ ગતીથી વધતા રહ્યાં તો દિવાળીમાં ડુંગળી ઘણી જ મોંઘી થઇ જશે. હાલ હોલસેલ બજારમાં ડુંગળી ૪૦થી ૫૦ રૂપિયે કિલો મળે છે. સોમવારે નાસિકમાં આવેલી સૌથી મોટા ડુંગરી બજાર લાસલગાંવમાં ડુંગળીનો બજાર ભાવ ૬૮૦૨ રૂપિયે પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો. આ વર્ષનાં આ ભાવ સૌથી વધુ હતા. વેપારીઓનું કહેવું છે કે,\nથોડા દિવસોમાં રિટેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી શકે છે. આખરે કેમ મોંઘી થઇ રહી છે ડુંગળી- દેશની સૌથી મોટા ડુંગળી બજાર મહારાષ્ટ્રનાં લાલલગાંવમાં સોમવારે સારી ડુંગળીનો બજાર ભાવ ૬ હજાર ૮૦૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો. એક સમાચાર પત્રની ખબર પ્રમાણે, છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ડુંગળીનો પાકને ઘણું જ નુકસાન થઇ રહ્યું છે. જેના કારણે ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે.\nડુંગળીનાં ભાવ ફેબ્રુઆરી સુધી ઓછા નહીં થાય- વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં પાકને ઘણું જ નુકસાન થયુ છે. એટલે વેપારીઓએ પણ જમાખોરી રૂ કરી દીધી છે. નવો પાક ફેબ્રુઆરીમાં આવશે, ત્યાં સુધી ડુંગળીની કિંમતમાં કોઇ ઘટાડાના સંકેત નથી.\nદેશમાં નવરાત્રી શરૂ થતા જ બટાકાનાં ભાવમાં ઘણો જ વધારો જોવા મળે છે. નવરાત્રી દરમિયાન સામાન્ય માણસ ફળાહારમાં બટાકાનો વધુ ઉપયોગ કરે છે. દિલ્હી-એનસીઆર સહિત દેશનાં કેટલાક ભાગોમાં બટાકાનો ભાવ ૬૦ રૂપિયાને પાર થયો છે. કોરોના મહામારી વચ્ચે નવરાત્રી પૂજા શરૂ થવાની સાથે બટાકા અન ડુંગળીનાં ભાવ વધતા લોકોનાં ખિસ્સામાં ફરક પડી રહ્યો છે.\nPrevious articleઆજથી ગુજરાત હાઇકોર્ટની ઓનલાઇન કામગીરી કરાઈ શરૂ\nNext articleઅમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા ૩ સભ્યોનો વિરોધ ઉઠ્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/yes-bank-founder-rana-kapoor-bought-two-crore-painting-from-priyanka-gandhi-114492", "date_download": "2021-01-18T01:47:17Z", "digest": "sha1:TMKPLNNQUN3UJOQNJ2V5BKHQFCDUQRTF", "length": 6709, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "yes bank founder rana kapoor bought two crore painting from priyanka gandhi | યસ બૅન્કના સ્થાપક રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસે બે કરોડનું પેઇન્ટિંગ ખરીદ્યું હતું - news", "raw_content": "\nયસ બૅન્કના સ્થાપક રાણા કપૂરે પ્રિયંક��� ગાંધી પાસે બે કરોડનું પેઇન્ટિંગ ખરીદ્યું હતું\nબૅન્કના સ્થાપક રાણા કપૂરે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનું એક પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.\nયસ બૅન્કમાં લાખો લોકોના રૂપિયા અટવાઈ ગયા છે ત્યારે બૅન્કના સ્થાપક રાણા કપૂર તરફ બૅન્કની વર્તમાન હાલત માટે આંગળી ચીંધાઈ રહી છે.\nબૅન્કની હાલત માટે બીજેપી અને કૉન્ગ્રેસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે એવી સ્ફોટક વિગતો સપાટી પર આવી છે કે બૅન્કના સ્થાપક રાણા કપૂરે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનું એક પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.\nએક ચૅનલે કરેલા ઘટસ્ફોટ પ્રમાણે આઇટી વિભાગ પણ હવે ઈડીની સાથે-સાથે આ વાતની તપાસ કરી રહ્યો છે. જોકે હજી ખબર નથી પડી કે રાણા કપૂરે કયા ઇરાદે આ પેઇન્ટિંગ ખરીદ્યું છે.\nબીજેપીએ તરત જ આ મુદ્દે પ્રત્યાઘાત આપતાં કહ્યું છે કે ‘ભારતમાં દરેક આર્થિક કૌભાંડના તાર ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોય છે, જેમ કે વિજય માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઇટની ટિકિટ અપગ્રેડ કરતા હતા. મનમોહન સિંહ અને ચિદમ્બરમ સુધી માલ્યાની પહોંચ હતી. નીરવના જ્વેલરી કલેક્શનનું ઉદ્ઘાટન રાહુલ ગાંધીએ જ કર્યું હતું.\nઆશ્ચર્યની વાત એ છે કે કૉન્ગ્રેસે પણ આ વાતનો સ્વીકાર કરીને કહ્યું છે કે એનાથી શું સાબિત થાય છે. પ્રિયંકા ગાંધીએ કોઈ વસ્તુ વેચી હોય અને જો કોઈએ ખરીદી હોય તો ખરીદનારને જોવામાં નથી આવતો. એનાથી આ બૅન્કના પતન સાથે પ્રિયંકા ગાંધીની કોઈ લિન્ક નથી.\n...તો મોદી મોહન ભાગવતને પણ આતંકવાદી ગણાવશે: રાહુલ ગાંધી\nકૃષિ કાયદા વિરુદ્ધ કૉંગ્રેસ માર્ચ અટકાવી, પ્રિયંકા ગાંધીની ધરપકડ\nસોનિયા ગાંધીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી પ્રિયંકા ગાંધીએ કર્યું વિશ\nઅહેમદ પટેલના નિધન પર વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર\nકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી\nપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2", "date_download": "2021-01-18T02:06:08Z", "digest": "sha1:DFMLMI3GSCM2G46PZOT4NYMOM7VLABZS", "length": 2701, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:પ્રફુલ્લ રાવલ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nજીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ (જીવનચરિત્ર)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૨૦:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livetvtodaynews.in/11100/", "date_download": "2021-01-18T00:05:04Z", "digest": "sha1:NPRD472PG6IKJOO5IAEWSXNMMTTT54YY", "length": 21186, "nlines": 224, "source_domain": "livetvtodaynews.in", "title": "ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન - Live TV Today News | Gujarat | India", "raw_content": "\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nHome/UNCATEGORIZED/ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બિમાર કેશુભાઈનું આજે સવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. તેમના નિધન પર સીએમ રૂપાણી તેમન નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.\nભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી દશેરાની નિમિત્ત��� શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાયો હતો\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા આમોદ નાયબ મામલતદારને વેપારીઓનું આવેદનપત્ર.\nભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી દશેરાની નિમિત્તે શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાયો હતો\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા આમોદ નાયબ મામલતદારને વેપારીઓનું આવેદનપત્ર.\nનખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રના કૃષિપ્રધાન કૃષિ મંત્રી પુરુષોત્તમજી રૂપાલાએ જંગી જાહેરસભા સંબોધી\nદહેગામ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા યોજાઇ.\nઆડેસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી ૩ ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ\nઆમોદ નગરપાલિકાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે મંજૂરી વગર ખોદકામ કરી પાઈપલાઈન નાખતા નોટીસ ફટકારી..\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\nગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.\nગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..\nભાવનગર જિલ્લાના જેસર તાલુકા ન�� કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://mukeshraval.com/", "date_download": "2021-01-18T01:26:30Z", "digest": "sha1:QUYAHBHKCWV4C3ZLBZYRP7SCVQPKJUVK", "length": 15334, "nlines": 384, "source_domain": "mukeshraval.com", "title": "MukeshRaval", "raw_content": "\nહું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે.\nએકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે.\nસ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે.\nસ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે.\nબસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે.\nઆપનો બ્લોગ ખુબ જ લોકપ્રિય અને લોકભોગ્ય બને એવી શુભેચ્છાઓ\nબસ આપ મિત્રોના સહકારથી જ લોકપ્રિય બનશે.. આભાર😀👍💐\nખૂબ સરસ. આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.\nખુબ સરસ કામ કર્યું.બસ હવે સતત લખતા રહો .અભિનંદન અને શુભેચ્છાઓ\nઆભા���… આપના જેવા મિત્રો સાથે રહીને આટલુ ય લખતા શિખ્યો છું…😀👍💐💐\nજાણી ખુબ આનંદ થયો …. ❤\nઘણા બધા વિષયો ઉપર તમારી કલમની પકડ તો જાણીતી જ છે, પણ જે વિષય ઉપર સૌથી વધુ પકડ છે એ ‘વાનગીઓ’નો વિભાગ કેમ નથી દેખાતો\nએ પણ આવીજ રહ્યુ છે…. અને ફેસબુક પર તો પિરસાયજ છે એટલે લાગ્યુ કે બંને જગ્યાએ સાથે વાનગીઓ પિરસવાથી વાંચકોનુ વજન વધી જશે….😀😀😀😀\nહવે આપણા તો અહીંના ચક્કર પાકા..\nઆભાર….. બસ આપ જેવા મિત્રો પાસેથી જ આ બધુ શિખ્યો છંુ…😀👍💐\nઅબ વિમર્શ ઈદર ઈચ બૈંઠકર હોગા બાકાયદા… ચચ્ચાજાન…\nહાહાહાહાહા…. ઇંતેઝાર રહેગા હરપલ…. ભતીજે…..\nઆભાર…. પણ એકલા અભિનંદનથી જ નહીં ચાલે…. ટકોર પણ કરવી પડશે…😀😀👍👍💐\nચાલો ત્યારે નવા સરનામે’ય મળતાં રહીશું….\nઆપ લેખક છો, કે બનવા જાવ છો, પણ એક ધ્યાન રાખજો કે કોઈ લેખક સારો બિઝનેસમેન બની નથી શકતો, એ લાગણીઓમાં દોરવાઈ જાય છે અને ધંધામાં ધ્યાન રહેતું નથી, — એટલે સાચવજો\nઆપણી લેખક તરીકેની કારકિર્દી ખુબ સફળ થાય એ જ શુભેચ્છા,\nહાહાહાહાા…..ખરુ….પણ બિઝનેશમાં એકવાર સફળ થઇ ગયા પછી લેખક બનવામાં વાંધો આવતો નથી… 😀👍💐\nઆભાર આપની શુભેચ્છાઓ બદલ 😀💐💐🙏🙏\nબહુ સરસ. ..પોતાની છૂપાયેલી પ્રતિભા ઓળખી અને નવા સોપાન પર પગરણ…અભિનંદન. …\nવાહ ખુબજ સરળ અને સુંદર મુખપૃષ્ટઃ નું લેખન જ જો એવું સરસ છે\nજો આગળ સુ હશે \nતમારા બ્લોગ પરથી મને ખબર પડી કે તમે તો સારા લેખક નહિ પણ\nહાહાહાહા.. અરે યાર હજુ તો પા પા પગલી માંડુ છું ને ક્યાં ચણાના ઝાડે ચડાવો છો\nપણ… મુલાકાત બદલ આભાર 😀👍💐\nવાહ આપના આ બ્લોગની જાણકારી તો કાલે આપની સાથે વાત થયા પછી જ ખબર પડી…બસ લખતા રહો અને અમારા જેવા વાચકોને આપના વિચારોને મમળાવવાનો અવસર આપતા રહો.😊😊😊 ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐\nખુબ ખુબ અભિનંદન💐💐😁વ્યવહાર/વાણિજ્ય/રસોઈ હવે…લેખનકળા માં પણ ઉચ્ચકોટી ના સાબિત થાવ …તેવી શુભકામનાઓ💐😁👍🏻\nવાહ અદા આપનો બ્લોગ સદા સૌને સારા વિચારો પ્રદાન કરતો\nઆપનો બ્લોગ અને એમાંની કૃતિઓ ગમી. લખતા રહો મુકેશભાઈ . શુભેચ્છાઓ છે મારી.\nઆભાર🙏 આપ જેવા વાંચકોના આવા પ્રોત્સાહન અને અભિપ્રાય જ આવુ લખતા રહેવાની પ્રેરણા પુરી પાડે છે😀👍💐\nસરસ લખો ખુબ લખો અમે વાંચવા તત્પર છીએ\nબસ..આમ જ પ્રોત્સાહન આપશો તો લખાશે જ 😀❤️\nએક ફરિયાદ છે. આપના બ્લોગમાં રિબ્લોગની સગવડ નથી. જ્યારે આપની વાત રિબ્લોગ થાય ત્યારે તેના બ્લોગમાંથી વાચક તમારા બ્લોગમાં પ્રવેશી શકે અને બીજી પોસ્ટ પણ વાંચી શ���ે. તમારી વાત કોપી પેસ્ટ ન કરવી પડે.\nઓહ… હું ચેક કરીને સેટીંગ જોઇ લઉ…\nઆભાર ધ્યાન દોરવા માટે…👍💐💐🙏\nમારુ લખાણ મૌલિક છે, મારા સ્વતંત્ર વિચારો છે. મારા કોઇપણ લખાણથી કોઇની કોઇપણ પ્રકારની લાગણી દુભાવાનો કોઇ આશય નથી, છતાં તેમ થતુ લાગે તો હું દિલગીર છું. મારુ લખાણ કોઇની કોપી-ઉતારો નથીજ, અને કોઇ મારા લખાણની કોપી-ઉતારો કરે તે જે તે દેશના કોપી રાઇટ એક્ટ વિરુધ્ધનુ કૃત્ય ગણાશે. કોઇપણ લખાણના કોઇપણ પરીણામ બાબતે લેખક કોઇ રીતે જવાબદાર નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gkgrips.in/gujarat-vidhva-sahay-yojana-form-document/", "date_download": "2021-01-18T00:38:04Z", "digest": "sha1:PCNXZ3RHIZZWDA3REG5NFODF4SZJNT3X", "length": 9177, "nlines": 121, "source_domain": "www.gkgrips.in", "title": "[Apply] Gujarat vidhva sahay yojana Form, Document -", "raw_content": "\nVidhva Sahay Yojana એ ગુજરાત સરકાર ની યોજના છે.જેનું નામે હવેથી Ganga Swarupa Yojana કરવામાં આવ્યુ છે જે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા ઓલપાડ ની કોલેજ માંથી જાહેરાત કરવામાં આવી હતી.આ યોજના માં પહેલા 1000 રૂપિયા આપવામાં આવતા હવે 25% ના વધારા સાથે 1250 રૂપિયા આપવા માં આવે છે.અને પહેલા વિધવા માતાના પુત્રની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોય તો તે માતાને આ યોજના નો લાભ ન મળતો પણ હવે આ નિયમ હાલ માં નથી.\nવિધવા સહાય યોજના માટે નું ફોર્મ છે જેમાં ડોક્યુમેન્ટ ક્યાં સબમિટ કરવાનું વગેરે જેવી માહિતી આપેલી છે.Vidhva Sahay Yojana Form 2020 નીચેના બટન પર ક્લિક કરી ફોર્મ Download કરો.\nહેતુ વધુ સારી તકો પૂરી પાડવા માટે\nDepartment Name સામાજિક સુરક્ષા વિભાગ\nલાભાર્થીઓ રાજ્યની વધવા મહિલાઓ\nયોજના ફી 20 રૂપિયા\nમળવા પાત્ર રકમ 1250\nઆ યોજના માં વિધવા માતાઓને ગુજરાત સરકાર દ્વારા 1250 રૂપિયા દર મહિને છે અને આ સહાય સીધીજ બેંક ના ખાતા માં મોકલવામાં આવે છે.આ યોજના નો લાભ ડાયરેક્ટ 3.70 લાખ માતાઓને થાય છે અને હવે બધીજ વિધવા મહિલા ને એકજ સાથે સહાય મળેશે.\nવિધવા સહાય યોજના નો હેતુ વિડિઓઝ મહિલા ભવિષ્ય સુધારવા અને પોતાના બાળકોને સહાય માટે.\nએપ્લિકેશન ફી માત્ર 20 રૂપિયા છે\nગુજરાત ના રહેવાસી હોવા જોયે\n18 થી 60 વર્ષ ની ઉંમર હોવી જોઈ\nઆ યોજના ના ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 1.2 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે.\nઅરજદારના પતિનો મરણનો દાખલો\nઅરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.\nઅરજદાર નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી\nવિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર\n૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એ�� વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.\nપુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)\nઅરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .\nસૌથી પહેલા ઓફીસીએલ વેબસાઈટ માં જાવ click here\nDownload વિધવા સહાય યોજના ફોર્મ\nફોર્મ માં બધી માહીતે ને ભરો\nજરૂરિયાત મુજબ ના બધા ડોક્યુમેન્ટ જોડો\nમામલદાર ઓફિસે માં આ બધા ડોક્યુમેન્ટ ને જમા કરો\nપછી મામલારદાર ઓફિસે માંથી ઓર્ડર મળશે\nપછી તમે તમારા નજીકના પોસ્ટ બેંક માં તમારું બેંક અકકન્ટ ખોલાવો\nપછી એકાઉન્ટ નંબર અને મામલદાર ઓફિસે માંથી મળેલ ઓર્ડર પોસ્ટ ઓફિસે ની મૈન બ્રાન્ચે જમા કરવો\nવિધવા સહાય યોજના માટેની ફી કેટલી છે \nવિધવા સહાય યોજનાના પૈસા ક્યારથી મળવા પાત્ર છે \nજે તારીખે ફોર્મ ભરેલ છે તે જ તારીખ થી.\nગંગા સ્વરૂપ બહેનો ની યોજના માં કેટલી સહાય મળે છે \nશું બાળક ની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોય તો સહાય મળવા પાત્ર છે\nહા ,હવેથી મળવા પાત્ર છે\nશું વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપ બહેનો ની યોજના બંને એક જ છે \nહા બંને એકજ છે\nકેટલી ઉંમર ની મરિયાદ છે\n18 વર્ષ થી 60 વર્ષ\nગુજરાત વિધવા સહાય યોજના નું નામ જ Ganga Swarupa Yojana છે .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/the-former-congress-president-again-targets-pm-modi-vk", "date_download": "2021-01-18T01:24:42Z", "digest": "sha1:7TYYN65XKLCLTL2YNQQHBYYLJTPU4ZZ5", "length": 6188, "nlines": 31, "source_domain": "mantavyanews.com", "title": "કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ફરી PM મોદી પર તાક્યું તીખુ તીર", "raw_content": "\nPolitical / કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ફરી PM મોદી પર તાક્યું તીખુ તીર\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુના મદુરાઇમાં જલ્લીકટ્ટુ પ્રસંગ જોયો. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહીંની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ખેડૂતોની અવગણના કરી રહી નથી પરંતુ તેમને બરબાદ કરવાના કાવતરાં કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે જે કાયદા દબાણ કર્યા છે, તમે મારી વાત બાંધી લો, મોદી સરકારે કૃષિ કાયદો પાછો ખેંચવો પડશે.\nઆ પણ વાંચો: કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિથી અલગ થયા ભૂપિંદરસિંહ માન, કહ્યું -હું પંજાબ…\nરાહુલ ગાંધીએ કહ્યું કે ખેડુતો આ દેશની કરોડરજ્જુ છે. જો કોઈ એવું વિચારે છે કે તમે ખેડુતોને દબાવશો અને આ દેશ સમૃધ્ધ બની ર���ેશે, તો તેમણે અમારો ઇતિહાસ જોવો પડશે. જ્યારે પણ ભારતીય ખેડૂત નબળા હોય છે ત્યારે ભારત નબળું પડે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ખેડૂતોને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તે બે-ત્રણ મિત્રોને લાભ આપવા માંગે છે. રાહુલે કહ્યું કે તે ખેડૂતોની સાથે છે અને તેમની દરેક માંગને સમર્થન આપે છે. મોદી સરકારે જે કાયદા ફરજિયાત કર્યા છે, તે પાછા ખેંચવાના રહેશે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રની અંદર બેઠા છે. આજે ચીની સેનાએ આપણી ધરતીમાં પ્રવેશ કર્યો છે, પરંતુ સરકાર કંઇ કરી રહી નથી.\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/others/literature/kamakkal/", "date_download": "2021-01-18T00:05:44Z", "digest": "sha1:UIOOUYZ6YRHIQI6TGH4I7RFWMHFPWL6T", "length": 14689, "nlines": 187, "source_domain": "watchgujarat.com", "title": "Kamakkal Archives", "raw_content": "\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nકમઅક્કલ ઘણીવખત મુશાયરાઓમાં રજૂઆત થતી રચનાઓ ઉપરાંતની કૃતિઓને પણ બહુ નજદીકથી જોતો હોય છે. એ સંસ્કારીનગરી વડોદરાનું વાણિજ્ય ભવન હોય…\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં તેને જોયું, સાંભળ્યું ને આગળ નીકળી ગયો, મેં વિચારી ને તેની કવિતા કરી”\nકીડાની જેમ કોષેટો વણતો કમઅક્કલ જાડો થતો જાય છે. ભાષાથી જાડો થતાં હવે શબ્દ કને ઉગડો પડતો નથી. એકની એક…\n#કમઅક્કલ સાદર કરે છે સ્વ.પુર���રાજ જોશી “પથ્થર હતો હું તેથી તો નિંદા થતી હતી, ઈશ્વર બની ગયો છું હું, તમને મળ્યા પછી.”\nરણુ બાપજી કને મળ્યાંનું સ્મરણ છે કમઅક્કલ દુ:ખી છે. પણ, એક યાદગાર સ્મરણ એ વેળાનું… કમઅક્કલે એમને પૂછ્યું હતું કે,…\nBRONNIE WARE નામક નસૅ કે જેણે iccu માં કામ કરતાં કરતાં જીવન નાં આખરી દિવસો ગણતાં લોકોની સેવા માટે કાઢ્યાં…\n#કમઅક્કલ સાદર કરે છે જ્યંતી છેડા પુનડીવારા “કચ્છી બાઇયું, કીં જીવણું ઈ સિખાયે, કંજુસાઈ ન, પણ કરક્સર વતાઇયે”\nકછડો બારેમાસ. વિરડો ગાળવો યાને જયંત ખત્રીની વારતા પરથી ઉતરેલી ‘ધાડ’ માવજી સાવલા -મહેશ્ર્વરીની જોડીથી કલમસખી મિતલ મકરંદ અને જિનેશ…\n#કમઅક્કલ સાદર કરે છે સ્મિતા શાહ “પોળ છોડીને ગામથી દુર રહેવા આવ્યા પણ દર બેસતા વર્ષે સબરસ નો ટહુકો સાંભળવા કાન તરસે”\nઆજનાં પડતર પછી નવા વરસની પ્રથમ પરોઢ થશે. કમઅક્કલનાં મનમાં નિતનવાં સંસ્મરણો ઉમટે છે. કેવું રહ્યું વરસથી માંડીને કેવું જશે…\n#કમઅક્કલ સાદર કરે છે હિમાંશુ પટેલ “સૂર્યમાં સૂર્ય હલબલે, મૃગજળમાં સમગ્ર દૃષ્ટિ, હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.”\nઉમળકાની તરસને ઉમળકાનો ઓડકારની વચમાં ક્યારેક અંતરસ ઉમેરાય ત્યારે વતન તરફ વળવું. અતિત રાગ અનેક સજૅકોને ફળ્યો છે ને ફળતો…\n#કમઅક્કલ સાદર કરે છે કુણાલ શાહ “શહેર કરતું હોય છે કંઈ જાદુ મંતર, ખેતરો થઈ જાય ખાલી સર્વે નંબર\nજયભારત સાથ જણાવવાનું કે કમઅક્કલને અધિકાર અને અધિકારી બાબતે સૂઝ ઓછી. અલબત્ત નહીં જેવી. એટલે સમજણ પડે તો ખરી પણ…\n#કમઅક્કલ સાદર કરે છે ‘અગન’ રાજ્યગુરુ “બીડી પીવામાં સહેજ તારા હોઠ જો દાઝી ગયા; એમાંય તું પુસ્તક લખી કાઢીશ અંગારા વિશે\nકમઅક્કલ નિરાંતે બેસી વિચારે છે તો ઓગષ્ટક્રાંતિનો મહિનો કહેવાય. જન્મદિવસ ૮મી તારીખને ૮મો મહિનો હોય તો પછી… શું જોઇએ..\n#સાહિત્ય કમઅક્કલ સાદર કરે છે અનિલ વાળા “બે-ચાર લપડાક વળગાડી દઉં, ગધેડીના ધરમની વાત કરનારા ગોડસેને”\nઅમથો વિચારે ચઢે એ કમઅક્કલ. જરુર લાગે તો જઇ ચઢે એ કમઅક્કલ.સ્વિચ ઓન કરતાં અંધારું ને સ્વિચ ઓફ કરતાં અજવાળું…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARAT���ા સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક ���ોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/india/gujarat/rajkot/watchgujarat-gujaratinews-gujaratnews-rajkot-international-airport-hirasar-land-allotted-administration-actively-working/", "date_download": "2021-01-18T01:15:02Z", "digest": "sha1:QHLR4UZ2V77XZJZ3DG2YFH35HBTRQQ3O", "length": 13848, "nlines": 159, "source_domain": "watchgujarat.com", "title": "રાજકોટ - નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન મંજૂર કરતી રાજ્ય સરકાર, બિલ્ડીંગ અને રહેણાંકની જગ્યા ફાળવાઈ - Watch Gujarat News : LIVE LATEST TODAY Online", "raw_content": "\nરાજકોટ – નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન મંજૂર કરતી રાજ્ય સરકાર, બિલ્ડીંગ અને રહેણાંકની જગ્યા ફાળવાઈ\nરાજકોટ. હીરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. જ્યાં એક નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટેની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની દરખાસ્ત રાજ્ય સરકારે મંજુર રાખી છે. અને અહીં પોલીસ સ્ટેશનનાં બીલ્ડીંગ સહિત રહેણાંક માટે મકાન બનાવવાની જગ્યા ફાળવવામાં આવી છે. પોલીસની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હવે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનું વિભાજન કરી અમુક ગામને નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ભેળવવામાં આવશે.\nઅત્યાર સુધી નવું બની રહેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતુ હતું. જો કે પોલીસ કમિશ્નર દ્વારા વિસ્તારનુ વિભાજન કરીને એક નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને માન્ય રાખીને રાજ્ય સરકારે નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા મંજુરી આપી દીધી છે. નવા પોલીસ સ્ટેશનમાં 1 PI, 2 PSI, 5 ASI, 23 હેડ કોન્સ્ટેબલ, 40 કોન્સ્ટેબલ, અને 2 આર્મ્ડ ASI મળીને હાલ અધિકારી અને કર્મચારી સહિત 75નો સ્ટાફ પણ ફાળવાયો છે.\nઉલ્લેખનીય છે કે, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ ફાળવવામાં આવ્યું હોવાથી હવે અમદાવાદ એરપોર્ટ પર આધાર રાખવો પડશે નહીં. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા એરપોર્ટની આજુબાજુના વિસ્તાર તથા ગામોમાં પણ ખુબજ વિકાસની તક વધી છે. સાથે ત્યાં રહેણાંક, વ્યાપારીક સુવીધાઓ ઉભી થતા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના લોકો તથા વેપારીઓની વ્યાપારીક તેમજ પ્રવાસ માટેની અવર જવર વધવાની શકયતા હોવાથી તેઓની સુરક્ષા માટે વ્યવસ્થા પણ જરૂરી હતી. ત્યારે રાજ્ય સરકારનાં આ નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે.\nરાજકોટ શહેરમાં એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, આજીડેમ, ભકિત��ગર, માલવીયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ, પ્ર.નગર, મહિલા પોલીસ સ્ટેશન અને ડીસીબી પોલીસ સ્ટેશન મળી 13 પોલીસ સ્ટેશન અત્યાર સુધી કાર્યરત હતાં. હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનની મંજુરી મળતાં 14મું પોલીસ સ્ટેશન રાજકોટ પોલીસ કમિશનરેટની હદમાં શરૂ થશે.\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિયમોનો સરેઆમ ઉલાળીયો છતાં પોલીસ ચૂપચાપ\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો યુવક, ઘટનાસ્થળે થયું મોત\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાં��ો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Angadvishti.pdf/%E0%AB%AB", "date_download": "2021-01-18T02:12:30Z", "digest": "sha1:OE226EY62YYXXNK2565S64NO5RRIZY5F", "length": 5104, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Angadvishti.pdf/૫ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nકહો તો સાઠ લાખ, કામનિકે કેશ ગ્રહું; કહો તો નગર ઝઘર, નિર્બંશ કરું નેકમેં; કહો તો દશકંધકે, દશકંધકું નિકંદ કરું; કહો તો કર બીસકે, ચાળીસ કરું ટેકમેં; કહોતો લંક અંકભરી, નાખુંહો નિસંક નીર; પાઉં હુકમ લાઉં સીત, આઉં ઘડી એકમેં. ૩૩\nદુહો. રામ- ડાપણ છે દશ કોટિધા, અંગદ તુજમાં એન; એ વિદ્યાએ વિષ્ટિ કરો, ચિત્ત ચતુરાઇ ચ્હેન. ૩૪\nસોરઠો. અં-અંગદ કહે મહારાજ, ક્ષમા કરો મોયે બંકકું; બિશ્વપતિકો બચન, કા કહું રાવન રંકકું. ૩૫\nદુહો. રામ- બેર બેર મેં કા કહું, અંગદ તુજસેં આપ; ગુન્હો તકસિર દશકંધકો, મેલ કરો તુમ માફ. ૩૬\nઝૂલના છંદ. અં-ઘોડલા જોડલા ટોડલા એહના, પોળિયા પોળ પરચંડ પાળ; મેડિયાં ડેરિયાં માળિયાં જાળિયાં, રાવણા કેરલા રખવાળ; રોળિયે ઢોળિયે નીરમાં બોળિયે, ચોળિયે એહના ચિત્ત ચાળા પ્રતાપ એ નામનો હુકમ હોય રામનો, લંકાબાળી કરું સ્તંભકાળા. ૩૭\nદુહો. રામ-લંક બાળવી નવ પડે, રૈયત નવ લૂંટાય; શત ગાયોના શિંગડાં, તેથી ટાઢાં થાય. ૩૮\nછપય. રામ-કહો તો ઉદયાચળ ઈંદ્ર, સહિત અસ્તાચળ ઓપું; કહો તો મેરું મંડાણ, રીત પ્રાચીદિશ રોપું; કહો તો ભૂ બ્રહ્માંડ, તોલ તરતીબે તોળું; કહો તો લંક પરલંક, બહુ જલનિધમાં બોળું; રજ માત્ર સેવક હું રામનો, ક્યમ જાઉં કાસદ કારણે; સિંહની વાત શિયાળવાં ધરે, બને ન બહુ સ્તુત બારણે. ૩૯\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2015/10/ccc.html", "date_download": "2021-01-18T00:52:25Z", "digest": "sha1:AMEVYSA3K7VLJSGIDITEYFSGB7BZYXA3", "length": 41665, "nlines": 496, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nફિક્સ પગારથી પાંચ વર્ષ પૂરાં કરનારા હજારો કર્મચારીઓને કાયમી કરાશે\nબે વર્ષમાં CCC પરીક્ષા પાસ કરવાની શરતેકેબિનેટની બેઠકમાં નિર્ણય : કમ્પ્યુટર સાયન્સ પાસ કરનારાઓને પણ મુક્તિ આપવાની વિચારણા\nફિક્સ પગારથી સરકારના જૂદા જૂદા વિભાગોમાં નોકરી કરી રહેલા હજારો કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવી જાહેરાત સરકારે કરી છે. પાંચ વર્ષ સુધી ફિક્સ પગારથી નોકરી પૂર્ણ કરનારા અને CCC પાસ નહી કરી શકનારા કર્મચારીઓને કાયમી કરી, તે પ્રમાણેના લાભો અને હક્કો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જો કે આવા કર્મચારીઓએ પણ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવી પડશે.\nરાજ્યની કેબીનેટ મંત્રીઓની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ અંગે સરકારના પ્રવક્તા અને સીનિયર કેબિનેટ મંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારવાળા સરકારી કર્મચારીઓને પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ કાયમી નવા અને તેના લાભો લેવા માટે CCC ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની હોય છે. આ પરીક્ષા પાસ નહી કરનારા કર્મચારીઓને કાયમી કરાતા નથી અને તેના લાભો પણ મળી શકતા નથી.\nસરકારમાં અનેક રજૂઆતો આવી હતી. જેમાં પાંચ વર્ષ પૂર્ણ કરનારા આવા હજારો કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કર્યા વગર કાયમી કરી દેવાની માગણી રજૂઆતો કરવામાં આવી હતી. કેબીનેટની બેઠકમાં આ અંગે લાંબી ચર્ચા વિચારણા થઇ હતી. અંતે એવો નિર્ણય લેવાયો છે કે ફિક્સ પગારથી પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરનારા કર્મચારીઓને કાયમી કરવાના ઓર્ડરો તાત્કાલિક કાઢી દેવામાં આવશે. એટલે કે જે કર્મચારીઓએ પાંચ વર્ષ પૂરા કર્યા હશે તે હવેથી કાયમી કર્મચારી જ બની ગયા છે.\nકાયમી કર્મચારીઓને મળતા પગાર ભથ્થા સહિતના બીજા તમામ લાભો પણ આવા કર્મચારીઓને તુરંત જ મળી જશે. કેબીનેટે કરેલા નિર્ણયમાં એક એવી શરત રાખી છે કે આ રીતે કાયમી થનારા તમામ કર્મચારીઓએ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવાની રહેશે.\nઉપરાંત એવી ચર્ચા પણ થઇ હતી કે જે કર્મચારીઓ કમ્પ્યુટર સાયન્સનું, MCA નું ભણેલા હોય તો તેમની CCC પરીક્ષા લેવી કે મુક્તિ આપવી તેમજ અનેક કર્મચારીઓ એવા પણ છે કે જેમને ક્યારેય પણ કમ્પ્યુટરની જરૃર પડતી જ નથી. તો આવા કર્મચારીઓને પણ CCC માંથી મુક્તિ આપવી કે કેમ તેનો અભ્યાસ આગામી દિવસોમાં કરાશે. ત્યાર બાદ આ અંગેનો કોઇ નિર્ણય લેવાશે...\nવંદે ગુજરાતની નવી ૧૬ ચેનલોનું લોન્‍ચિંગ કરાયું\nવિશ્વમાં શ્રેષ્ઠને ગુજરાતમાં લાવવાની તૈયારી : ચેનલોના કાર્યક્રમો, પ્રસારણને રૂચિકર, પ્રેરણાદાયી તેમજ વૈવિધ્‍યસભર બનાવવાની મુખ્‍યપ્રધાન આનંદીબેનની નેમ\n­અમદાવાદ, તા.૧૪ : મુખ્‍યમંત્ર આનંદીબેન પટેલે ભારતનાં પ્રથમ અને વિશાળ શૈક્ષણિક ટેલીવિઝન નેટવર્ક વંદે ગુજરાતની નવી ૧૬ ચેનલ્‍સનુ લોન્‍ચીંગ કરતાં સર્વગ્રાહી વિકાસની શ્રેષ્ઠતાઓ પાર પાડવા ગુજરાત સરકારનીઆ ચેનલ્‍સના કાર્યક્રમો પ્રસારણને રૂચિક, પ્રેરણાદાયી અને વૈવિધ્‍યસભર બનાવવા���ી નેમ દર્શાવી છે. આ સંદર્ભે તેમણે કહ્યુંકે, ૨૧મી સદીનાજ્ઞાન-વિજ્ઞાનના યુગમાં દુરદરાજના અંતરિયા વિસ્‍તારોમાં કળષિ, પશુપાલન,શિક્ષણ, આરોગ્‍ય, મહિલ કલ્‍યાણઅને કૌશલ્‍યવર્ધન જેવી બહુવિ યોજનાઓનો લાભ પહોંચડાવ તથા પ્રસાર કરવામાં ગુજરાતનીઆ પહેલ ઉપકારક નિવડશે.આ અવસરે તેમણે કેન્‍દ્રની વર્તમાન સરકાર અને પ્રધાન મંત્રી નરેન્‍દ્ર મોદીએ ત્‍વરિત કાર્યવાહી-મંજુરીઓ આપીને ડિઝીટલ ઈન્‍ડિયાની સંકલ્‍પના સાકાર કરવામાં ગુજરાતની અભિનવ પહેલને પ્રોત્‍સાહન પુરૂ પાડયુ છે.તેનો વિશેષ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.આનંદીબેન પટેલે જનહિતકારી ક્ષેત્રોના તજજ્ઞો-અગ્રણીઓ સાથેસતત પરામર્શ-ચિંતન કરીને સૌના સુઝાવ થકી ઝડપી સાચા અને સારા રચનાત્‍મક જનકલ્‍યાકાર્યક્રમોને નવા પરિણામો સર કરાવવા અનુરોધ કર્યો હતો. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, વિશ્વમાં જે શ્રેષ્‍ઠ છે તે ગુજરાતને આંગણે લાવવાની આપણી પ્રતિબદ્ધતા છે.તેમણ સ્‍પષ્ટપણ જણાવ્‍યુંકે, શિક્ષણ, તાલીમ, ખેલકુદ, મહિલા કલ્‍યાણની યોજનાઓથી શ્રેષ્ઠતા-કૌશલ્‍યતા મેળવેલા લાભાર્થીઓની પ્રતિભા-સફ ગાથ સામાન્‍ય માનવી સુધી દુરવતી સંચારના આ માધ્‍યમથી ધેર બેઠા પહોંચાડી શકાય તેવું સંકલન સંબંધિત સરકારી વિભાગોએ જાળવવું પડશે. ગુજરાતના યુવાધનને કારકીર્દી ધડતરમાં પ્રેરણાદાયી મુખ્‍ય મંત્રી યુવા સ્‍વાવલંબન યોજના તહેત અભ્‍યાસ સહાય, સ્‍વરોજગાર કૌશલ્‍યવર્ધન તાલીમ તથા સરકારી સેવાઓની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની જિલ્લે-જિલ્લે તૈયારી માટેની પૂર્વ તાલીમ સજ્જતાન કાર્યક્રમો પણ આ ચેનલ દ્વારા પરિણામકાર બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્‍યો હતો. મુખ્‍યમંત્રીએ પ્રાથમિકથી ઉચ્‍ચ કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થીના ગામે-ગામ સુ પહોંચાડીને તેને પ્રશિક્ષિત-તાલીમ સજજ કરવાનો આ ઉપક્રમ ઉમદા અભ્‍યાસક્રમોની ક્રાંતિકારી પહેલથી મોંધી અને ખાનગી ટયુશન પ્રથાનો વિકલ્‍પ બને તેવી સજ્જતાની ભારપૂર્વ હિમાયત કરી હતી.\n૧૬ શૈક્ષણિક ચેનલ શરૂ કરવાની મોટી સિદ્ધી છે\nગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્‍ય\n­અમદાવાદ, તા.૧૪ : રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રાજય મંત્રી ગોંવિદભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, એક સાથે ૧૬-૧૬ શૈક્ષણિક ટીવી ચેનલો શરૂ કરનારૂ ગુજરાત રાજય દેશભરમાં એકમાત્ર રાજય છે તેનું આપણને ગૌરવછે. મંત્રીએ જણાવ્‍યું હતું કે, હવે વર્ગ ખંડમાં જ નહીં ધરના બેઠકરૂમ���ાં ટીવીના માધ્‍યમ દ્વારા લોકો પોતાના સમયે પોતાની ભાષામાં જરૂરિયાત મુજબનું શિક્ષણ મેળવી શખશો.તેમણેજણાવ્‍યું હતુંકે,આ ચેનલો દ્વારા પ્રસારિત ઉત્‍કળષ્ટ શિક્ષણ લોકભોગ્‍ય બને તે માટેપણ પ્રયાસો કરવામાં આવશે.ખાસ કરીને છેવાડાના માનવી સુધી શિક્ષણના વ્‍યાપને વધારવાઆ ચેનલો મહત્‍વનું માધ્‍યમ બનશે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું.\nબંધ થયેલ શાળાઓના Index no. રદ કરવા બાબતે\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livetvtodaynews.in/category/%E0%A4%89%E0%A4%A4%E0%A5%8D%E0%A4%A4%E0%A4%B0%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A6%E0%A5%87%E0%A4%B6/", "date_download": "2021-01-18T01:06:55Z", "digest": "sha1:D52LAZ2RYI2C6A5V2NV7JW4RQAFM4PRC", "length": 18336, "nlines": 192, "source_domain": "livetvtodaynews.in", "title": "उत्तरप्रदेश Archives - Live TV Today News | Gujarat | India", "raw_content": "\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\nગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.\nગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..\nભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nગુજર��તના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/cardiril-p37098533", "date_download": "2021-01-18T02:05:31Z", "digest": "sha1:PLYFATABKCSX3XTPDXS2JKDZ4ZEPOQX7", "length": 16014, "nlines": 267, "source_domain": "www.myupchar.com", "title": "Cardiril in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Cardiril naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nCardiril નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Cardiril નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Cardiril નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Cardiril ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Cardiril નો ઉપયોગ સુરક્ષિત છે\nતમારા ડૉક્ટરની સલાહ લેતા પહેલા Cardiril ન લેવી જોઇએ, કારણ કે તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ગંભીર આડઅસરો ધરાવતી હોઈ શકે છે.\nકિડનીઓ પર Cardiril ની અસર શું છે\nકિડની પર Cardiril ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nયકૃત પર Cardiril ની અસર શું છે\nયકૃત પર Cardiril ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nહ્રદય પર Cardiril ની અસર શું છે\nહૃદય પર Cardiril ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Cardiril ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Cardiril લેવી ન જોઇએ -\nશું Cardiril આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Cardiril વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Cardiril લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, Cardiril સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Cardiril કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Cardiril વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅમુક ચોક્કસ ખોરાક સાથે Cardiril લેવાથી તેની અસરમાં વિલંબ થઈ શકે છે. આ વિશે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Cardiril વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Cardiril લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%A7%E0%AB%80%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE/%E0%AB%A7.%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95_%E0%AA%B0%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%9C%E0%AB%80", "date_download": "2021-01-18T01:45:36Z", "digest": "sha1:7R2E6VTR56RHQIJHONOGAGJIT5BADBI4", "length": 7823, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/દધીચના દીકરા/૧.નાવિક રગનાથજી - વિકિસ્રોત", "raw_content": "માણસાઈના દીવા/દધીચના દીકરા/૧.નાવિક રગનાથજી\n< માણસાઈના દીવા‎ | દધીચના દીકરા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← દધીચના દીકરા માણસાઈના દીવા\nઝવેરચંદ મેઘાણી ૨.નૌજવાનનું પાણી ઉતાર્યું →\nઆ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.\nમાણસાઈના દીવા – દધીચના દીકરા - ૧.નાવિક રગનાથજી\nમહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જ�� રહેલા બળવાખોરોને મહી પાર કરવાનો પ્રશ્ન હતો. જોખમ જેવું તેવું નહોતું. હોડી જોખમાય તો શું થાય દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જઈ રહેલા બળવાખોરોને મહી પાર કરવાનો પ્રશ્ન હતો. જોખમ જેવું તેવું નહોતું. હોડી જોખમાય તો શું થાય હોડીમાં કંઈ દગો થાય તો દુનિયાને મોં શું દેખાડવું \nએ વિટંબણાનો નિકાલ કાઢનાર એક મર્દ બદલપુરમાંથી નીકળ્યો. એ હતા ગરાસિયા રગનાથજી. એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું. રૂપિયા ચારસો ખરચીને એણે નવી હોડી આની કનકાપુરાને આરે નાંગરી. હંકારવા ખુદ પોતે સુકાને ચડ્યા. બોરસદથી બાપુને કનકાપુરા આવી પહોંચતાં રાતના દસ વાગ્યા હતા. રાત અંધારી હતી. પણ બાપુ રોકાયા નહીં. તે જ રાતે તે જ કલાકે સામે પાર ગયે છૂટકો હતો.\nકનકાપુરામાં દંડેશ્વર મહાદેવની સામેનો એક ઊંચો ઓટો અમે જોયો. એના પર બેસીને એ અંધારી રાત્રીએ ગાંધીજીએ લોકોને જે પ્રવચન સંભળાવ્યું તેમાંથી એક વાક્ય મહારાજે યાદ કર્યું : 'હું તો યાત્રાએ ચાલ્યો છું. યાત્રાએ જનાર તો વ્રત કરતો જાય, તપ કરતો જાય, નમ્ર બનતો જાય.'\nને એવા બનીને પોતે જે ઠેકાણે રગનાથજી ગરાસિયાની નાવ પર ચડ્યા તે કનકાપુરાનો આરો અમને દેખાડીને દાદાએ કહ્યું કે, નાવ પર તો ઘણા માણસો વગર વિચાર્યે ચડી બેઠા - અરે, સમજદારો પણ સમજે નહીં - ને રગનાથજીનો જીવ ફફડે. છેવટે હાથ ઝાલી ઝાલીને સમજુઓને હેઠા ઉતારવા પડ્યા. રગનાથજીએ રઘુવીરનું નામ સ્મરી નાવ હંકારી. પણ ઓટ થઈ ગયો હતો : સમુદ્રજળ પાછાં વળી ગયાં હતાં. મુખ્ય વહેણ વટાવી ગયા પછી બે ગાઉના નદીપટમાં કાંડાપુઅર કાદવ ખૂંદવાનો હતો. ગાંધીજી એ ખૂંદતા ચાલ્યા. મહીની ભેખડો પર સળગતી મશાલોના સેંકડો દીવા ધરીને જનપદ જોઈ રહ્યું. નાનકડો ગાંધી-દેહ દેખાતો નહોતો, પણ કાદવ ખૂંદતો કલ્પાતો હતો. કયા જોમે, કઈ આંતરિક ચિરયૌવનશક્તિ વડે, આ માનવ-માળખું મહીને વટાવી ગયું હશે \nશ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૪:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/gujarati/poems", "date_download": "2021-01-18T02:15:14Z", "digest": "sha1:LXM3CHTBX5HDPQUNZ2I4ZYOKQHJHT3ZE", "length": 15741, "nlines": 246, "source_domain": "www.matrubharti.com", "title": "Best Poems stories in gujarati read and download free PDF | Matrubharti", "raw_content": "\nમર્મસ્થળ - મર્મ સ્થળ\nમારી આ રચનાઓ આપને પસંદ આવશે એવી આશા રાખું છું.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. ઉધાર લાગે છે ચાંદની રાત પણ અંધકાર લાગે છે તિમિરની વિશાળ વણજાર લાગે છે. ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 11\nકાવ્ય 1નવાવર્ષ ની પ્રતિજ્ઞાછું હું પામર માનવી નબળાઈઓ ઘણી છે મારીહારી જાઉં છું ખુદ સામે...ગોતી ને એક એક નબળાઈકરવી છે સબળ મારી જાતનથી હારવું હવે ખુદ સામે....અહંકારરૂપી રાવણ નો કરી ...\nઅહી કેટલીક કટાક્ષ રચનાં રજૂ કરું છું . આશા રાખું છું કે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ કટાક્ષ રચનાં.. ઝંઝાવાત ...\nકવિતાની કડી ( ભાગ - ૨)\nનમસ્કાર મીત્રો, કવિતાની કડી ને મળેલા અદભુત પ્રતિસાદ અને પ્રેમ પછી આજે આપની સમક્ષ ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા સંગ્રહ માંથી કવિતાની કડીનો ભાગ-૨ રજુ કરુ છું. આશા છે કે ...\n*મારી કવિતા સંગ્રહ* ૨૦-૬-૨૦૨૦.... શનિવાર...૧). *એ બાજીગર પિતા*આ મારી દુનિયાના જાદુગર છે ગજબ બાજીગર પિતા,વિષ ને અમૃત બે ય પાતા અને આપે જ્ઞાનની સમજ પિતા.અજબ ગજબ રીતે ચલાવે વ્યવહાર ...\nપ્રકૃતિ અને ઈશ્વર સબંધિત રચનાઓ રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 10\nવીતી ગયું વર્ષ 2020ખાટી મીઠી યાદ લઇવીત્યું અડધું લોકડાઉંન માંતો વીત્યું અડધું ડર માંનહોતું સપના માં વિચાર્યુંએટલું મળ્યું ઘરના સાથે રહેવામજા આવી લોકડાઉંન મારમીને બાળકો ...\nનમસ્કાર વાંચક મિત્રો, અહીં કેટલીક પ્રેરણા દાયક રચનાં રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...\nતું અને તારી યાદ\nપ્રેમ અને એની યાદમાં તરબોળ કોઈને પોતાના પ્રેમની યાદ અપાવતી કેટલીક રચનાઓ રજૂ કરું છું.આપ સૌ વાંચકોને પસંદ આવશે આવી આશા રાખું છું.\nમારાં પદ્યો - 2\n@ Written by : Radhika Goswami \"આશ\"વાંચીએ...વીત્યા સમયની પળને વાચીએ,યાદોની ભરેલી ક્ષણે-ક્ષણને વાચીએ.પીળા પડેલા કાગળમાં અક્ષરો થયા છે ઝાંખા,એ ઝાંખપને દુર કરી કાગળને વાચીએ.કાગળની સળને કાળજીથી ખોલીને વાચીએ,ખાટીમીઠી યાદોની ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 09\nહાલ ની પરિસ્થિતિ ને અનુકૂળ થોડી કવિતા અહીં આપ સૌ સમક્ષ રજુ કરું છું...કાવ્ય : 01જગ તાત ...ખેડૂત છે જગ નો તાત ના કરો એમને કોઇ ના મોહતાજકરો એમને જ્ઞાન ...\nશબ��દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,કનૈયા.. કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,ના કશી ચિંતા મને, છો ને આવે ...\nલાગણીના વહેણ - શબ્દ સરિતાં\nમારી રચનાં અહી રજૂ કરું છું. આશા રાખું છું કે આ મારી રચનાં આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ શબ્દોનો ...\nહું અને મારા અહસાસ - 16\nતમે હૃદયની સજાવટ છો. તમારી પાસે ચમકતી આંખો હશે કોણ સમજશે તમારા હ્રદયને\nમારાં પદ્યો. - 1\n@Written By : Radhika Goswami \"આશ\"''જાણું છું ''લાગણીશીલ છું માટે જાત જલાવી જાણું છું, મજબુત છું ,મજબૂર નહી ; નજર કે આંગળી ઉઠાવનારને પણ જલાવી જાણું છું.થાય છે અહીં અપાર ...\nમારા કાવ્ય - 4\n1.મારામાં તુજ તું છેમારી સવારની કોફી તું જ છે,મારી શુભસવાર તું જ છે.જયાં જોવું ત્યાં તું જ છે,મારી આંખો માં તું જ છે.મારી યાદો માં તું જ છે,મારી વાતો ...\nમારી કવિતાની પંક્તિ્ઓ અહી રજૂ કરું છું. આપ સૌ ને પસંંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખોબો ભરીને સુખ મળેને દુઃખના મળે તે દરિયા.અશ્રુઓના સ્ત્રોતો વહીઆંખના કિનારે મળ્યા.જૂજ હતી ઝંખનાઓસહેજ હતા સપનાઓ.કોણ મળ્યું હશે સામે ...\nપ્રેમ ને મિત્રતાં સબંધિત મારી લાગણીઓ કવિતા સ્વરૂપે વ્યક્ત કરું છું. આશા છે સૌ વાંચકોને પસંદ આવશે. ...\nકાવ્ય નંબર-૧ \"દિકરીને શિખામણ\" દિકરી બની પપ્પા ની વિકસી તો જો, ને સાસરિયા ની ડાળ પર ખીલી તો જો... દિકરી નું જીવન પામનાર મારી લાડલી, સાસરિયામાં લક્ષ્મી બની શ્વસી ...\nપ્રેમ - વિરહની વેદના\n પ્રેમ - વિરહની વેદના **************************1. સરનામું ચાહત છે મઘમઘતા પુષ્પોના ચમન તણી ચુભતા કંટકો નું દર્દ દિલથી ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ :08\nમને અને મારાં પરિવાર ના બીજા ત્રણ સભ્યો ને દિવાલી ઉપર કોરોના થયેલ..... ત્યારે કાગળ અને કલમ મારાં સાથી હતા... હું મારો સમય કવિતા ઓ લખી પસાર કરતો ...\nમનનો સંવાદ.... મારો મુજથી જ આ સંવાદ છે, આંખો ને સપનાથી ફરિયાદ છે. અંદર અંદર બળે છે કંઇક તો, હ્રદય મહી લાગેલી આગ છે. બનીને મૃગજળ કેવા હંફાવે છે, ...\nમારા કાવ્ય - 3\n1.સમય બદલાઈ રહ્યો છેહાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,નથી પકડી શકતી હું એને હાથ માં,ધીરે ધીરે હવે સરકી રહીયો છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,સુખ ...\nનમસ્કાર મિત્રો, મારી અત્યાર સુધીની રચનાઓને આપ સૌએ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો. ઘણાં વાંચકમિત્રોએ મારી ભૂલો જણાવી મને વધુ સારું લખવા ...\nમારી મનગમતી કવિતાઓ - ભાગ 01\nમારી લખેલી કવ��તા ઓ માંથી મારી મનગમતી કવિતા ઓ અહીં રજુ કરું છું.. આશા રાખું કે આપ સૌ ને પસંદ આવશે... કવિતા : 01મિત્રો થી જીંદગી... સંગીત દેખાય નહીં પણ ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 07\nકાવ્ય :01દિવાળી... દિવા પ્રગટાવી અંધકાર ને દૂર કરીપ્રકાશ પાથરવા નું પર્વ એટલે દિવાળીઘોર અંધકાર વચ્ચે નવી આશા નું કિરણ લાવતો તહેવાર એટલે દિવાળીજરૂરિયાતમંદ ને મદદરૂપ થઈ તેના મોં ઉપર હાસ્ય લાવીએ એટલે ...\nઅનોખો સંબંધ તારો મારો સંબંધ અનોખો છે બંને ...\nઅમી કાવ્યો (ભાગ -3)\nઘર...જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર દિલનાં તાર તાર ગૂંથાયેલા હોય આપ્તજનોથી, મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ...\nઅમી કાવ્યો... ભાગ --૨\nમાટી ની કાયા.....મારી કાયાનો ઘડનારો ઇશ્વર લાગે મુજને વ્હાલો, હશે જરૂર મારી ધરતી પર, નવ ફરિયાદ કરું તને. કાયાનો ઘડનારો છે અદ્રશ્ય શક્તિ ધરાવતો, અનુભૂતિનો ધોધ પણ એ કાયા ...\nમારો કાવ્ય ઝરૂખો ભાગ : 06\nમારા વ્હાલા મિત્રો,આપણો ભારત દેશ વિવિધતા થી ભરપૂર વિવિધતા નો દેશ .. જાત જાત ના તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ તે બાબત અને થોડી ભારત માતા ને લગતી કવિતા ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/farmers-protest-bjp-congress-delhi/", "date_download": "2021-01-18T00:31:56Z", "digest": "sha1:M62FVXBLXVL5XAWIKIRO3BM4ZJADBSBU", "length": 15222, "nlines": 174, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગ પર મક્કમ, કહ્યું – આગ સાથે ના રમે સરકાર – NET DAKIYA", "raw_content": "\nખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગ પર મક્કમ, કહ્યું – આગ સાથે ના રમે સરકાર\nસરકાર સાથે વાતચીતના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો, કોંગ્રેસ આજે રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે કૂચ\nકૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે.\nનવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સુધારાના પ્રસ્વાવને ખેડૂત સંગઠનોએ બુધવારે નકારી દીધો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ આ નિર્ણય બાદ સિંધુ બોર્ડર પર કહ્યું કે, હાલમાં સરકાર સાથે બેઠક કરવાની ખેડૂતોની ઈચ્છા નથી. તેની સાથે જ તેમણે ખેડૂતોને ફરી ઠોસ પ્રસ્વાવ મોકલ���ા કહ્યું છે. જો કે, સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.\nકેન્દ્ર સરકારના પ્રસ્તાવનો કિસાન મોર્ચા દ્વારા લેખિતમાં જવાબ આપતા કહ્યું કે, “આ પત્ર બદનામ કરવાનો પ્રયાસ છે. સરકાર સાથે વાતચીતમાં રણનીતિનો સહારો લેવામાં આવ્યો છે. આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું આ વલણ ખેડૂતોને વિરોધ પ્રદર્શ તેજ કરવા મજબૂર કરી રહ્યું છે. ”\nસંયુક્ત કિસાન મોર્ચાએ વધુમાં કહ્યું કે, “ખેડૂતોની માંગ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની છે, પરંતુ સરકાર સંશોધનથી આગળ નથી વધી રહી. અમે કાયદામાં સુધારાની માંગ નહીં તેને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. એમએસપી પર તમે લેખિત પ્રસ્તાવ આપી રહ્યાં છો. વીજળી કાયદા પર તમારો પ્રસ્તાવ અસ્પષ્ટ છે. જવાબ આપવું વાજબી નથી. સરકારને આગ્રહ છે કે ઠોસ પ્રસ્તાવ લેખિતમાં મોકલે જેથી અમે સરકાર સાથે વાતચીતને આગળ વધારી શકીએ. ”\nખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર આગ સાથે રમી રહી છે. યુવાનો પરેશાન છે કે તેમના ઘરના વૃદ્ધ વડીલો એક મહિનાથી દિલ્હી બોર્ડર પર બેઠા છે. યુવાનો સંયમ ગુમાવી રહ્યાં છે. તેથી સરકારને ચેતવણી છે કે, ખેડૂતો પર થોપવામાં આવેલા કાયદા પરત લેવામાં આવે.\nકોંગ્રેસના સાંસદોની પગપાળા કૂચ\nખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો આજે સવારે 11 વાગે દિલ્હીમાં વિજય ચોક પર ભેગા થશે અને પછી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. દાવો છે કે કોંગ્રેસના સાંસદ રાષ્ટ્રપતિને કૃષિ કાયદા વિરુદ્ધ 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી પણ સોંપશે.\nભાજપ યુપીમાં લગાવશે 400 ખેડૂતોની ચોપાલ\nભાજપ આ લડતને દિલ્હી બહાર લડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો છે. ભાજપ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને જાગૃત કરે છે અને આ માટે ઉત્તર પ્રદેશમાં 400 ખેડૂતો ચોપાલ લગાવશે. દાવો છે કે તેમા 4 લાખ ખેડૂતો જોડાશે.\n29 દિવસ બાદ પણ આંદોલન ચાલુ\n29 દિવસોથી ચાલતા પ્રદર્શન બાદ પણ આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એકમત જોવા મળી રહ્યો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદા પાછા ખેંચ્યા વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે સરકાર MSP પર કાયદો બનાવે. બીજી બાજુ સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે નવા કાયદા ખેડૂતોના હિતમાં છે અને મોટાભાગના ખેડૂતો તે સમજે પણ છે.\nખેડૂતોના ખાતામાં જશે 18 હજાર કરોડ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરના રોજ 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે પીએમ મોદી કિસાન સન્માન નિધિનો 7મો હપ્તો જારી કરશે અને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવશે.\nસરકાર કરી રહી છે આંદોલન ખતમ કરવાની કોશિશ\nસરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓની વાતોથી સ્પષ્ટ છે કે સંવાદથી જે સમાધાનની કોશિશ થઈ રહી છે તે સંવાદમાં કોઈ પેચ છે. ન તો ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચ્યા વગર માનવાના નથી જ્યારે સરકાર આ કાયદા પાછા ખેંચવા બિલકુલ તૈયાર નથી. આથી આંદોલનની આંચ ઘટવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે.\nઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી અને તેની આસપાસ હજારો આંદોલનકારી ખેડૂતોનો આજે 29મો દિવસ હતો. અત્યાર સુધી સરકાર સાથે પાંચ તબક્કાની વાતચીત થઈ ચુકી છે. ખેડૂતો નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.\nPrevપાછળઅમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, જાહેરમાં પાર્ટીની મંજૂરી નહીં : પોલીસ કમિશનરનો આદેશ\nઆગળતેજી સાથે શેર બજાર ખૂલ્યું, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારોNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/the-central-government-taps-phone-of-opposition-leaders-ahmed-patels-charges/", "date_download": "2021-01-18T00:33:34Z", "digest": "sha1:GF7RQWZDXIMBA6ES5VRSMTWNGXO2NCJO", "length": 7740, "nlines": 159, "source_domain": "gujarati.netdakiya.com", "title": "કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરે છે, અહમદ પટેલનો આરોપ – NET DAKIYA", "raw_content": "\nકેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરે છે, અહમદ પટેલનો આરોપ\nકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે મોદી સરકાર સામે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણીઓ જીતવા માટે કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓનો દૂર ઉપયોગ થઇ રહ્યો છે. આવક વેરા વિભાગ દ્વારા મધ્ય પ્રદેશના કોંગ્રેસી મુખ્ય મંત્રી કમલનાથના નજીકના લોકો પર દરોડા પડવાની સાથે અહમદ પટેલને ત્યાં પણ દરોડા પડ્યા છે.\nઅહમદ પટેલે જણાવ્યું કે તેઓ આવા દરોડાથી ડરી જાય તેમ નથી. ચૂંટણીઓમાં મોદી સરકારની હાર થવાની છે તેથી મોદી સરકાર, CBI, ED, IT જેવી એજન્સીઓનો દૂરઉપયોગ કરી રહી છે જો કે આવા દરોડાની કાર્યવાહીથી ડરી જવાના નથી. તેમણે એ પણ કહ્યું કે મોદી સરકાર વિરોધ પક્ષોના ટેલીફોન ટેપ કરીને કટોકટી જેવું વાતાવરણ સર્જી રહી છે.\nPrevપાછળઅલ્પેશ ઠાકોરને રહી રહીને કેસરિયો ગમવા લાગ્યો…\nઆગળ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ચૂંટણી સુધી રિલીઝ નહીં થાય, ECએ લગાવી રોકNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/bigg-boss-14-press-conference-live-salman-khan-gives-tour-to-bb-house-introduces-jaan-kumar-sanu-as-contestant-mp-1028494.html", "date_download": "2021-01-18T00:33:38Z", "digest": "sha1:Q37S4TZAJOPEGMYDUNP2QXXBXXTXMNY6", "length": 7665, "nlines": 79, "source_domain": "gujarati.news18.com", "title": "Bigg Boss 14 Press Conference Live Salman Khan Gives tour to BB House Introduces jaan Kumar Sanu as contestant– News18 Gujarati", "raw_content": "\nBigg Boss 14: સલમાને બતાવ્યું આખું ઘર, જણાવ્યું કોણ છે પહેલો સ્પર્ધક\nબિગ બોસ 14 (Bigg Boss 14)નો આગાઝ થઇ ગયો છે. સલમાન ખાને બિગ બોસ 14ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લાઇવ (Bigg Boss 14 Press Conference Live) આવીને ન ફક્ત BB House દર્શાવ્યું પણ શોનાં પહેલાં સ્પર્ધકથી પણ સૌને મેળવ્યાં\nમુંબઇ: સલમાન ખાન (Salman Khan) આજે બિગ બોસનાં ફેન્સ માટે ખુશખબરી લઇને આવ્યાં છે. તેણે ગુરુવારે લાઇવ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિગ બોસ 14 (Bigg Boss 14)નો આગાઝ કર્યો છે. આ શોનું પ્રીમિયર તો 3 ઓક્ટોબરનાં થશે. પણ આ પહેલાં જ સમલાન ખઆને દર્શકો માટે એક ખાસ કામ કર્યું છે. તેણે આજે લાઇવ આવીને દર્શકોને બિગ બોસનું આખુ ઘર (BB House) બતાવ્યું છે.\nઆ ઘરમાં 2020માં થઇ રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાંક ખાસ ઇન્તેઝામ કરવામાં આવ્યાં છે. સલમાન ખાને તે તમામથી દર્શકોને રૂબરુ કરાવ્યાં છે. આ સાથે જ આ શોનાં પહેલાં સ્પર્ધકથી પણ રુબરુ કરાવ્યાં છે.\nહાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિગ બોસ 14ની પ્રેસ કોન્ફરન્સ ડિજિટલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો જે ધમાકેદાર શોથી કંઇ કમ ન હતી. આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સલમાન ખાને ગીતો અને મ્યૂઝિકની વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લીધી જે બાદ બિગ બોસનું આખુ ઘર બતાવ્યું.\nઆ વખતે BB હાઉસમાં રેસ્ટોરન્ટ, સિનેમાઘર, સ્પા અને મોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સલમાને કહ્યું કે, લોકડાઉન દરમિયાન જો ઘરથી બહાર જવા, શોપિંગમાં જવા અને સ્પામાં જવાનું મિસ કર્યું છે તો, બિગ બોસ અલગ અંદાજમાં 2020માં જોવા મળશે.\nઆ પણ વાંચો- પતિની હરકતો અને ધરપકડ પર પૂનમે તોડી ચુપ્પી, લગ્નનાં 21 દિવસમાં તુટ્યો સંબંધ\nઆ લાઇવ પર સમલાન ખાને શોનાં પહેલાં સ્પર્ધકથી પણ મેળવ્યાં. આ કન્ટેસ્ટંટ છે જાન કુમાર સાનુ.. જે કુમાર સાનુનો દીકરો છે. આ શોમાં તેણે એન્ટ્રી એક ગીત ગાઇેનક રી હતી. તો સિદ્ધાર્થ શુક્લાએ જાન કુમાર સાનુ સાથે વાત કરી અને તેને ઘરમાં જતાં પહેલાં કેટલી ટિપ્સ આપી છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે ���ોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/ipl-dc-vs-kxip-kings-eleven-punjab-reports-to-umpiring-howler-to-match-refree-ag-1027343.html", "date_download": "2021-01-18T01:34:27Z", "digest": "sha1:MMV6XJOB5U432W5E3AMPWDFQQ57TS7N4", "length": 8030, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "ipl dc vs kxip kings eleven punjab reports to umpiring howler to match refree ag– News18 Gujarati", "raw_content": "\nIPL DC Vs KXIP: અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે મચ્યો હંગામો, પંજાબની ટીમે રેફરીને ફરિયાદ કરી\nઅમ્પાયરના ખોટા નિર્ણયના કારણે મચ્યો હંગામો, પંજાબની ટીમે રેફરીને ફરિયાદ ક\nમેચની 19 ઓવરમાં અમ્પાયર નીતિન મેનને પંજાબની ટીમને એક રન આપવાની ના પાડી હતી. તેમના મતે ક્રિસ જોર્ડને એક શોર્ટ રન લીધો હતો\nદુબઈ : રવિવારે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ((Delhi Capitals Vs kings Xi Punjab) વચ્ચેના મુકાબલામાં અમ્પાયરના ખોટા નિર્ણયનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. સમાચાર એજન્સી એએનઆઈના મતે કિંગ્સ ઇલેવન પંજાબે ખરાબ અમ્પાયરિંગની ફરિયાદ હવે મેચ રેફરીને કરી દીધી છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ આ મેચમાં મેચ રેફરી હતા. પંજાબ અને દિલ્હી વચ્ચે મેચ ટાઇ થઈ ગઈ હતી. આ પછી સુપર ઓવરમાં દિલ્હીએ જીત મેળવી હતી. આ મેચની 19 ઓવરમાં અમ્પાયર નીતિન મેનને પંજાબની ટીમને એક રન આપવાની ના પાડી હતી. તેમના મતે ક્રિસ જોર્ડને એક શોર્ટ રન લીધો હતો.\nરેફરી લઇ શકે છે એક્શન\nએએનઆઈએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે પંજાબની ટીમે અમ્પાયરની ફરિયાદ રેફરીને કરી છે. ટીમનું કહેવું છે કે અમ્પાયરનો નિર્ણય આશ્ચર્યચકિત છે. અમ્પાયરના ખરાબ નિર્ણયથી મેચ ટાઇ પડી હતી. રેફરી જવાગલ શ્રીનાથ હવે આ ફરિયાદ પર વિચાર કરશે. આ પછી અમ્પાયર સામે ગર્વનિંગ કાઉન્સિલ કાર્યવાહી કરી શકે છે. પૂર્વ અમ્પાયર અને એક્સપર્ટનું કહેવું છે કે જો અમ્પાયરને રનને લઈને શંકા હતી તો તેમણે ત્રીજા અમ્પાયરની મદદ તેમ ના લીધી.\nઆ પણ વાંચો - IPL 2020માં આ વખતે બોલિવૂડનો ગ્લેમરસ જોવા મળશે, આ અભિનેત્રી કરશે એન્કરિંગ\nઆ મુદ્દે કિંગ્સ ઇલેવન પંજાબની સહ માલિક પ્રીતિ ઝિંટાએ અમ્પાયર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. પ્રીતિએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને બીસીસીઆઈને ઘેરતા કહ્યું હતું કે એવી ટેકનોલોજી શું કામની જે ખોટા નિર્ણયને ના રોકી શકે. સાથે બીસીસીઆઈને નવા નિયમ લાવવાની અપીલ કરી હતી.\nઆ પહેલા પંજાબ ટીમના પૂર્વ કોચ વીરેન્દ્ર સેહવાગે ખરાબ અમ્પાયરિંગ પણ અમ્પાયરની ટિકા કરી હતી. તેણે અમ્પાયર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમ્પાયરને આપવો જોઈએ.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/government/", "date_download": "2021-01-18T00:59:03Z", "digest": "sha1:K6VVCBCJQNWLJTACQ3XEBYEQVU4T3CZK", "length": 30753, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "government - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nમોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ\nપ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)નું ત્રીજી ચરણ શુક્રવારના રોજ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જો હેઠળ દેશના યુવાનોને રોજગારન્મુખ કૌશલ આપવામાં આવશે. આ યોજના હેઠળ...\nતણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી\nચીન સાથે સરહદ પર ચાલી રહેલા ટકરાવની વચ્ચે ભારતે વિદેશથી આવતા મૂડીરોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને જ આ ફેરફારો કરવામાં...\nસરકારી કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ મોંઘવારી પર 28 % ભથ્થુ આપવાની તૈયારી\nકેન્દ્ર સરકારના કર્મચારીઓ અને વર્કર્સના સંગઠને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સામે હાજર સરકા��ી ખજાનાના લેખા જોખા રાખ્યા છે. અને નાણાંમંત્રીને વિનંતી કરી કે હવે દરેક સરકારી...\nબજેટમાં ટેક્સપેયર્સને મળી શકે છે મોટી રાહત, કોરોનાની સારવાર પર મળી શકે છે ટેક્સ છૂટ\nનાણાકીય વર્ષ 2021-22માં, કેન્દ્રની મોદી સરકાર દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે બજેટમાં મોદી સરકાર કોરોનાથી સંક્રમિત હોય...\nસરકારી નોકરી/ દિલ્હીમાં અમિત શાહની ઓફિસમાં છે નોકરી : 2 હજાર પદ પર કાઢી ભરતી, અરજી કરવાની આજે છે છેલ્લી તારીખ\nમિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે અસિસ્ટેંટ સેન્ટ્રલ ઈન્ટેલિજેંસ ઓફિસર ગ્રેડ IT પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 2 હજાર...\nતારીખ પે તારીખ… મોદી સરકારે કૃષિ કાયદાને ખેંચવાની સ્પષ્ટ પાડી ના, હવે સુપ્રીમનો લીધો સહારો\nનવા કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે શુક્રવારે આઠમા તબક્કાની વાટાઘાટો પણ અનિર્ણિત રહી હતી. એટલું જ નહીં શુક્રવારની બેઠકમાં સરકાર અને ખેડૂતો...\nસરકાર બની તો ઘરની ગૃહિણીઓને મળશે પગાર, આ પાર્ટીએ આજદીન સુધી ન અપાયું હોય તેવું આપ્યું વચન\nઅભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને મક્કલ નીધી મૈયમ એટલે કે MNM નામની પાર્ટી બનાવી છે. કમલ હસને તામિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી તેજ કરી...\nગુજરાત માટે આનંદના સમાચાર, આ ગુજરાતી કંપનીને કોરોના રસીના ત્રીજા ટ્રાયલની સરકારે આપી લીલીઝંડી\nકોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સિન ZyCoV-Dની બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત...\n6 કરોડ સરકારી કર્મચારીઓ માટે લાભના સમાચાર : સરકારે નવા વર્ષે બદલી દીધા આ નિયમો, થશે મોટો ફાયદો\nનવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે પ્રોવિડન્ડ ફંડ પર મળતા 8.5% વ્યાજ સંપૂર્ણ જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ...\nEPFOનાં 6 કરોડ ખાતાધારકોને થયો ફાયદો, સબ્સક્રાઈબર્સનાં ખાતામાં ટ્રાન્સફર કર્યુ વ્યાજ\nનવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે પ્રોવિડન્ડ ફંડ પર મળતા 8.5% વ્યાજ સંપૂર્ણ જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ...\nખેડૂતોને કેન્દ્ર સચિવનું તેડુ, આ તારીખે પ્રદર્શનકારીયો સાથે વાટઘાટ કરશે કેન્દ્ર સરકાર\nનવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે 30 ડિસેમ્બરે આગળના તબક્કે વાટાઘાટો માટે તેડૂ મોકલ્યુ છે. કેન્દ્રિય કૃષિ સચિવે સોમવારે આ અંગે માહિતી...\nસરકારે આ ઈન્શ્યોરન્સ હેઠળ 9 લાખથી વધારે ખેડૂતોના ખાતામા જમા કર્યા 1,252 કરોડ રૂપિયા, જાણો તમને લાભ મળ્યો કે નહી\nYSR ફ્રી ફસલ ઈન્શ્યોરેંસ યોજના હેઠળ આંધ્ર પ્રદેશ રાજ્યના સીએમ વાએ એસ જગન મોહન રેડ્ડીએ 9 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 1,252 કરોડ રૂપિયા જમા કર્યા...\n ડિસેમ્બરના અંત સુધીમાં આ લોકોના ખાતામાં સરકાર જમા કરશે પૈસા, જાણો શું તમને મળશે લાભ\nનોકરી કરનાર લોકોને ડિસેમ્બર મહિનાના અંત સુધી મોટી ગીફ્ટ મળી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ડિસેમ્બર મહીનાના અંતમાં વર્ષ 2019-20 માટે EPF ખાતામાં...\nમહીને લાખો રૂપિયાની કરવા માગો છો કમાણી તો શરૂ કરો આ શાનદાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે તમારી મદદ\nકેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતરાજ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દેશમાં 10 હજાર નવા કૃષક ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની...\nકોરોનાકાળમાં વેક્સીનની પળેપળની મેળવો માહિતી, ભારત સરકારે તૈયાર કરી આ ખાસ એપ\nકોરોના વેક્સીન પર ઘણી કંપનીઓ તેજીથી કામ કરી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે, જલ્દી જ બજારમાં ઉપલબ્ધ થશે. એવામાં ભારત સરકારે એક...\nકોરોના નહીં જાય 3 વર્ષ સુધી : સાવતેચી રાખો અને આ ચેપથી બતો, આ છે કારણો\nકોરોનાની વેક્સિન બનાવી રહેલી ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટનો પ્રયત્ન એવો છે કે, આ વર્ષના અંતિમ તબક્કામાં કોરોના વેક્સિન માટે સરકારની ઈમરજન્સી મંજૂરી મળી જાય. જેથી કોરોના...\n શું ઘર બેઠા મોબાઈલ થકી લોન આપી રહી છે સરકાર અહીંયા જાણો આ સ્કીમની સંપૂર્ણ હકીકત\nકેન્દ્ર સરકાર અને બેન્ક તરફથી ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે. જે હેઠળ વિવિધ પ્રકારના બિઝનેસ અને અન્ય કામ માટે લોન લેવાની જોગવાઈ છે. હાલમાં...\nBIG NEWS/ મોદી સરકારનો વધુ એક બુસ્ટર ડોઝ : નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાતો, દેશવાસીઓની સુધરી ગઈ દિવાળી\nકોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે...\nમોટા ખુલાસો: ડિજિટલકરણ અભિયાનની મદદથી છેતરપિંડી, સરકારે આ કારણે રદ કર્યા 44 લાખ રાશન કાર્ડ\nસરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (PDS)થી 43 લાખ 90 હજાર ફર્જી અને ગેરકાયદેસર રાશન કાર્ડને રદ કરી દીધુ છે. સરકાર તરફથી આ પગલુ ભરવામાં આવ્યુ છે...\n50 વર્ષ માટે લખનઉંનું એરપોર્ટ અદાણીને સોંપાયું : સરકારની ભરાશે તિજોરી કે અદાણીની, કંપની પાસે રહેશે આ પાવર\nઉત્તર પ્રદેશના પાટનગર લખનઉનું ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશલ એરપોર્ટ આજથી પચાસ વરસ માટે ગૌતમ અદાણીના ગ્રુપને સોંપવામાં આવ્યું હતું. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ...\nખાનગી કંપની અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, આ વસ્તુની કરવી પડશે ખરીદી\nનાણાં મંત્રાલયે બિન-કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી જેવા ખર્ચને બદલે આવકવેરા મુક્તિનો લાભ આપવાની જાહેરાત કરી છે. ટ્રાવેલ લીવ કન્સેશન (એલટીસી) ના રોકડ વાઉચર આપવામાં આવશે. આનો...\nમોલમાં દિવાળીની ખરીદી કરતા સમયે ધ્યાન રાખજો આ વસ્તુઓને ભૂલથી પણ ન કરતા ટચ, નહીંતર કોરોના આવશે પાછળ\nદેશ અને દુનિયામાં કોરોના ચેપના કેસો અટકવાનું નામ નથી લેતા કોઈપણ તબક્કે અવગણના કરવાથી આપણને ખૂબ મોંઘુ પડે છે. હાલમાં દિવાળીના તહેવારની મોસમ ચાલી રહી...\nદિલ્હીવાસીઓ માથે બેવડી ઘાત/ એક બાજૂ કોરોના અને બીજી બાજૂ ઝેરી હવાએ વધાર્યા કેસો, થશે ખરાબ હાલત\nદેશની રાજધાની દિલ્હી કોરોના અને પ્રદૂષણનો બે ગણો માર સહન કરી રહ્યું છે. બે દિવસ નવા વિક્રમો બનાવી રહી છે. પ્રદૂષણને લઈને રેડ એલર્ટ જેવી...\nહવે ખબર પડશે/ પુલવામા હુમલાની કબૂલાત કરીને ફસાઈ ગયુ પાકિસ્તાન, જો આવુ થશે તો મુકાય જશે બ્લેક લિસ્ટમાં\nઇમરાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ સંસદમાં કબૂલાત કરી હતી કે પુલવામાં હુમલો પાકિસ્તાન માટે મોટી સફળતા છે. ભારતમાં ઘુસીને આપણે હુમલો કર્યો હતો. અને તેનું...\nભાજપના 3 કાર્યકરોની હત્યા/ ભાજપ પ્રદેશ અધ્યક્ષનો લલકાર, કાયર આતંકીઓને વીણી વીણીને બદલો લેવામાં આવશે\nજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપના 3 કાર્યકરોની ગુરુવારે હત્યા કરાઈ હતી. મૃતક કાર્યકરોની ઓળખ ફિદા હુસેન યાતુ, ઉમર રશીદ બેગ અને ઓમર રમઝાન હઝમ તરીકે થઈ છે....\nદિવાળીના તહેવારો પહેલાં બજારમાં ભીડ વધી અને માસ્ક અદ્રશ્ય થયા\nલોકડઉન હતું ત્યારે જે ભયાનક સ્થિતી હતી તે ફરી યાદ કરેવામાં આવે છે ત્યારે ભલભલા કંપી ઉઠે છે. ભૂતકાળના લોકડાઉનનાં ભયાનક ચિત્રોથી કંપારી છૂટે છે....\nબિહારમાં પહેલા તબક્કાના નબળા મતદાન બાદ, નીતીશ કુમારે પ્રચાર માટે અપનાવ્યો આ રસ્તો\nબિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના ઓછા મતદાનથી પરેશાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ફરી એક વખત અનામતનું કાર્ડ ખેલવું પડ્યું છે. મતદાનના બીજા તબક્કામાં 3 તારીખે...\nમુંબઈ લોકલમાં હવે સામાન્ય લોકો પણ કરી શકશે મુસાફરી પરંતુ દર વખતે નહી, વાંચો આ રાખી છે શરત\nમુંબઈની લોકલ ટ્રેન કોરોના વાયરસના રોગચાળાને કારણે બંધ છે. ધીરે ધીરે ટ્રેનો શરૂ કરાઈ હતી. જો કે આ ટ્રેનોમાં સામાન્ય માણસોને મુસાફરી કરવાની છૂટ નથી....\nદુનિયાના સૌથી શક્તિશાળી દેશ બનવાની ચીનની મંશા પર ભારતે લગાવ્યો બ્રેક, જિનપિંગને ન હતો તેનો અંદાજ\n2012 માં, ચીનના વડા શી જિનપિંગે ચીનને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવાની વાત કરી હતી. પણ ભારતે તેને મચક ન આપીને અને મુકાબલો કરીને તેની...\nસાઈબર ફાઈનાન્શિયલ ફ્રોડ: હવે બેંક ખાતામાંથી પૈસા ચોરી થવા પર 12615 એક્સપર્ટ અપાવશે તમારા પૈસા પાછા\nATM કે ડેબિટ કાર્ડ કે ઓન લાઈનથી બેંક ખાતામાંથી સાયબર માફિયાઓ પૈસા ઉપાડી લે તો બેંક કંઈ વળતર આપતી નથી. મોબાઇલ પર સંદેશ આવે છે...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%80_%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82", "date_download": "2021-01-18T01:05:29Z", "digest": "sha1:ZP4PVVDLPM46EC26QR5LFRYMLWOI2XRR", "length": 7718, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/મહીયાનાં બહારવટાં - વિકિસ્રોત", "raw_content": "સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/મહીયાનાં બહારવટાં\n< સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nસોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો ઝવેરચંદ મેઘાણી\n← માનવ હૃદયનો મહાપ્રશ્ન સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો\nઝવેરચંદ મેઘાણી (૧) કનડાને રીસામણે →\nઆ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.\nમહીયાના બહારવટાં સંવત ૧૯૦૯ : ૧૯૩૯ ઐતિહાસિક માહિતી\nકીનકેઈડ કે બીમન મહીયાઓ વિષે કશું જ લખતા નથી. કેપ્ટન બેલ પેાતાના 'હિસ્ટરી ઑફ કાઠીઆવાડ'માં (પાનું ૨૩૯) આટલું એકપક્ષી લખાણ કરે છે:\n“મહીયા નામની નાની શાખાએ જુનાગઢ પ્રદેશમાં હેરાનગતી કરવા માંડી. જુનાગઢ રાજ્યમાં ૧૨ ગામ ખાતા આ લોકોએ ઈ. સ. ૧૮૭૨માં જુનાગઢ પર ચૂડાસમા રા'ના વંશને ફરીવાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેએાનાં હથીઆર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુશીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેએાની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હક્કો નક્કી થયા, અને હવે તેઓ રાજની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી. પરિણામે તેઓ ૧૮૮૨ના ડીસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા, વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી.\n“આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુન્હો કરનાર કોમો પણ તેના દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહીયાઓને, જો તેઓ ​ શાંતિથી ન વિખરાય તો હથીઆર ઝુંટવી કબ્જે કરવાના હુકમ અપાયો. પરિણામે ધીંગાણું થયું. તેમાં મહીયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મી. એસ. હેમીક (આઈ. સી. એસ.)ને પ્રમુખપદે એક મીશન, મહીયાઓની ફરીઆદો તપાસવા નીમાયું. મુખ્ય ફરીયાદો જુનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ, સંતોષકારક ફેસલો થયો. અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલીના ધેારણે સુલેહ થઈ શક્યો.”\nકૅ. બેલનું અર્ધ સત્ય ખુલ્લુ કરનારી પ્રચૂર હકીકતો “The Brutal Massacres of the Mahiyas of Junagadh” નામના, એક કાઠીઆવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનુ ચોક્કસપણે જાણ્યું છે. પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમીશનના ફેસલામાંથી પણ કશું અવતરણ કરવાની હીંમત બતાવી શક્યો નથી. પેાલીટીકલ એજન્ટના ઉચ્ચ પદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષ્યમાં જ લીધો નથી .\nશ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૩ જૂન ૨૦૧૯ના રોજ ૧૩:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/ali-asgar-accident/", "date_download": "2021-01-18T00:47:30Z", "digest": "sha1:YTWLYS2GQQNJSZW7BTPG6M63FM7RDCN2", "length": 9384, "nlines": 166, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતાનો અકસ્માત, ટ્રક સાથે કારની ટક્કર – NET DAKIYA", "raw_content": "\nટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતાનો અકસ્માત, ટ્રક સાથે કારની ટક્કર\nટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમશ અભિનેતા અલી અસગરનો સોમવારે સવારમાં એક કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યો છે. આ અંગે અલી અસગરે ટ્વીટર પર જાણકારી આપી હતી. તેમજ જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને વધારે ઈજા નથી પહોંચી. ઘટનાની જાણકારી આપતા અલી અસગરે જણાવ્યું કે, સોમવારે સવારે તેઓ કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યાં હતા. સિગ્નલ પર જ્યારે કાર ઉભી રહી હતી ત્યારે અચાનક તેમની કારને પાછળથી કોઈએ ટક્કર મારી હતી. જેના કારણે અલીની કાર આગળ ઉભેલી ટ્રક સાથે ટકરાઈ હતી.\nઅકસ્માત અંગે અલીએ કહ્યું કે, દુર્ઘટનાથી તેઓ ડરી ગયા હતા. પરંતુ ભગવાનની કૃપાથી કંઈ થયું નહીં.આસપાસ જો કોઇ ચાલતુ હોત તો તેનું શું થાત. લોકો કેમ આવી રીતે ગાડી ચલાવતા હશે’તેમજ અલીએ ટ્વીટ કરીને અકસ્માત દરમિયાન મદદ કરવા માટે મુંબઈ પોલીનો આભાર વ્યક્ત કર્યો હતો.\nતમને જણાવી દઈએ કે, ધ કપિલ શર્મા શોમાં કપિલની દાદીનો રોલ નિભાવી ચૂક્યો છે. આ રોલને કારણે આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોમેડિયન તરીકે તેમની એક અલગ ઓળખ ઉભી થઈ છે. જોકે અત્યારે અલીએ પોતાની તમામ ભૂમિકામાંથી બ્રેક લઈ લીધો છે.\nઅભિનેતાનું કહેવું છે કે, તેઓ શો માં મહિલાઓની ભૂમિકાને નિભાવીને કંટાળી ગયા છે. માનસિક રીતે તેઓ આ ભૂમિકામાંથી બહાર આવવા માંગે છે.\nPrevપાછળસંજીવ કપૂરે શેર કરેલી ડિશે સોશિયલ મીડિયા પર મચાવી સનસની\nઆગળઇથોપીયા વિમાન દુર્ધટના : પ્લેન ક્રેશ પહેલા શિખાએ પતિને કર્યો હતો કંઇક આવો મેસેજNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સ���કાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/income-tax-officials-raid-madhya-pradesh-cm-kamal-nath-s-aide-s-residence/", "date_download": "2021-01-18T00:44:19Z", "digest": "sha1:DB6XPN4I536ET7DLWMDOXMPSDUWHVEPQ", "length": 7677, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "મધ્યપ્રદેશમાં 50 ઠેકાણાંઓ પર ITના દરોડા, કમલનાથના OSD પણ ફસાયા – NET DAKIYA", "raw_content": "\nમધ્યપ્રદેશમાં 50 ઠેકાણાંઓ પર ITના દરોડા, કમલનાથના OSD પણ ફસાયા\nમધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. રવિવારે વહેલી IT વિભાગે કમલનાથના ખાનગી સચીવ પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.\nસૂત્રો મુજબ, દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, ઓફિશીયલી તેની પુષ્ટિ નથી થઈ.\nઅધિકારીઓ હાલ જપ્ત કરેલા દસ્તાવેજોની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. કક્કડ રાજ્ય પોલીસના ભૂતપૂર્વ અધિકારી છે. તેમને ગયા ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી કમલનાથના ઓએસડી બનાવવામાં આવ્યા હતા.\nPrevપાછળકેટરીના કેફે સમુદ્ર કિનારે કંઇક આવી રીતે કરી મસ્તી, Viral Video\nઆગળકોલકાતામાં વધુ એક ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાસ, અનેક પિસ્તોલ જપ્તNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80/08/06/2019/", "date_download": "2021-01-18T00:30:00Z", "digest": "sha1:77F66KG36TQ4PPM5KAIU6FGS2C4MXBWK", "length": 9578, "nlines": 120, "source_domain": "www.charotarsandesh.com", "title": "એક સલામ કલેક્ટરને : પોતાની ઓફિસમાંથી એસી કઢાવી બાળકોની હોસ્પિટલમાં ફીટ કરાવ્યું… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા એક સલામ કલેક્ટરને : પોતાની ઓફિસમાંથી એસી કઢાવી બાળકોની હોસ્પિટલમાં ફીટ કરાવ્યું…\nએક સલામ કલેક્ટરને : પોતાની ઓફિસમાંથી એસી કઢાવી બાળકોની હોસ્પિટલમાં ફીટ કરાવ્યું…\nહોસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે\nકલેક્ટરની ચારેબાજુ પ્રશંસા થઇ…\nસમગ્ર ઉત્તર ભારત ગરમીને કારણે બેહાલ છે. મધ્ય પ્રદેશનું ઉમરિયા પણ હાલ પ્રચંડ ગરમીના કારણે તપી રહ્યું છે. આ ગરમીમાં બાળકોની સ્કૂલો તો બંધ છે, પરંતુ હોસ્પિટલો તપી રહી છે. તાર અને લૂને કારણે જિલ્લાનું તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો બીમારી સામે તો લડી જ રહ્યા છે, સાથે જ ગરમીનો પણ તેમણે સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે. તેમણે પોતાની ઓફિસમાંથી એસી કઢાવીને બાળકોની હોસ્પિટલમાં લગાવડાવી દીધું છે.\nરિપોર્ટ અનુસાર, ઉમરિયા જિલ્લામાં બાળકોનું પોષણ પુનર્વાસ કેન્દ્ર આવેલું છે. અહીં શારીરિકરીતે નબળાં અને પોષણની ઉણપ સામે લડી રહેલા નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે. ગરમીને કારણે બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી. તેને જોતા જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ પોતાની ચેમ્બર અને ઓફિસમાં લગાડેલા ૪ એસીને ત્યાંથી કઢાવીને બાળકોની આ હોસ્પિટલમાં લગાવડાવી દીધા.\nઉમરિયાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું હતું કે, આ અચાનકથી લેવામાં આવેલો નિર્ણય હતો, એનઆરસી બિલ્ડિંગની અંદર ખરેખર ખૂબ જ ગરમી હતી, અમે લોકો એસી અરેન્જ કરી રહ્યા છીએ, પરંતુ અમે અનુભવ્યું કે અહીં તાત્કાલિક ધોરણે એસી લગાવવાની જરૂર છે, કારણ કે ત્યાં બાળકો હતા. એનઆરસીમાં ૪ બ્લોક છે, અમે તમામમાં એસી લગાવડાવી દીધા છે.\nકલેક્ટરના આ પગલાંના બાળકોના માતા-પિતા વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પંખામાંથી આવતી ગરમ હવા બાળકોની તબિયતને વધુ ખરાબ કરી રહી હતી, પરંતુ હવે તેમને રાહત મળી રહી છે.\nPrevious articleમિશન શક્તિ બાદ આવતા મહિને ભારત પ્રથમ ‘અંતરિક્ષ યુદ્ધાભ્યાસ’ કરશે\nNext articleસીએમ રૂપાણીએ ડાયનાસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટરનું કર્યું લોકાર્પણ…\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/gujarati", "date_download": "2021-01-18T01:59:25Z", "digest": "sha1:UHHGPKAQYGGX7IBQSZJOOKZ7EEJYOU3L", "length": 15736, "nlines": 255, "source_domain": "www.matrubharti.com", "title": "Best Gujarati Stories read and Download | Matrubharti", "raw_content": "\nઆંગળિયાત..ભાગ..11લીનાએ રચીતને કોઈ છકરી સાથે ગાડીમાં જતા જોયો એ ફરી વિચલિત થઈ, એનું મન અશાંત થઈ ગયું, એના મનમાં એક જ વિચાર ઘુમતો રેહતો,-કે રચીત ઉપર હવે કેટલો ભરસો કરવો, ...\nઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ...\nએક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી\n“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે બહાર ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને ...\nસેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 4\nદિકરા પોતાના જીવનમાં સમર્પિત થયા ને મનસુખલાલ એકલા પડી ગયા. ગાર્��ન ફ્રેન્ડ ના સથવારે સમય પસાર થતો પણ હવે થાકયા હતાં. ભાગ -4 મનસુખલાલ ની નોકરી ચાલું હતી ત્યાં સુધી ...\nસંગાથ(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)\" દીદી, આપણે ક્યાં જઈએ છીએ \" પ્રાચી\" યાર , આ દીદી કહેવાનું છોડી દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી ...\nઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩\nતેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . \"હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ,\" તેજસ કહે ...\nહું બીજા દિવસે સવારે સ્કૂલે જવા નીકળ્યો આજે મારા પપ્પા મને મુકવા આવવાના નોહતા એટલે હું એકલો જતો હતો ત્યાં અચાનક મારી નજર સામે આવેલી ચાની દુકાન પર પડી ...\nવણકેહવાયેલી વાતું - 3\nફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી ...\nબડી બિંદી વાલી બંદી - 2\nબડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના ...\nજીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 3\nભાગ-3 મન્વયે તે ડોન જાનભાઇની તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.તે યુનિફોર્મ વગર સાદા કપડામાં તેને ખબર મળી હતી તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી.તેમ જ સાંજના સમયે તે ...\nઆસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3\n\"આસ્તિક\" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-3 મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક ...\nઉડતો પહાડ - 2\nઉડતો પહાડ ભાગ 2 ઉત્સવ આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે દર વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા ...\nએ સમય સંજોગ... ભાગ -૫\n*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૫૨૦-૬-૨૦૨૦..... શનિવાર...આગળ નાં ચોથા ભાગમાં આપણે જોયું કે ભારતી અને જય ની કેવી કરુણ હાલત છે અને જય ને દૂધ નાં બદલે ભારતી ...\nપ્રિત નું પાનેતર - પાર્ટ 5\nરાધા બેન ને દવાની અસર ઓછી થતી હતી ..હવે તે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતા... તેમણે આંખો ખોલી જોયું તો , સામે સાગર અને એક અજાણી યુવતી બેઠી ...\nસુંદરી - પ્રકરણ ૫૮\n આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો. “વોઝ જસ્ટ પાસિંગ બાય, તો થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી” જયરાજ જ્યાં ...\n૬ માતાની જેમ હંમેશા બધાં પ્રાણીઓને બધી ઇચ્છિત વસ્તુઓ પ્રદાન કરનારો વૈશા�� મહિનો આ વખતે માતા કૈકેયીના વેશમાં હોય એમ બધાંને માટે વધુ ૧૪ દિવસનો ઘરવાસ લઇને આવ્યો હતો\nદરિયાના પેટમાં અંગાર - 8\nજ્યારે જ્યારે વિચાર મારા મગજમાં આવ્યા એ તમામ ને ડાયરીમાં લખી નાખ્યા. વધુ પડતા વિચાર મને હંમેશા આ દેશ અને દેશની પ્રજાના જ આવ્યા છે. વિશ્વગુરુ ભારત અનેક વિદેશી ...\nપ્રગતિ ભાગ - 11\n \" પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો. \" અ.. બ..બબ....હું \" આયુશી ના ગળામાંથી ...\nઓલિવર સેમેટરી - 6\nપ્રકરણ : ૬ – મૂર્તિ ૯ ઓકટોબર, ૧૯૯૬ ઓલિવર સેમેટરી. એડમ ઘરના નીચેના માળે આંટાફેરા મારી રહ્યો હતો અને ડેલીન ઉપર ગેસ્ટરૂમમાં ચોપાટ શોધવામાં મશગૂલ હતો. એડમ થોડીવાર લિવિંગરૂમના ...\nપ્રેમ-એક એહસાસ - 6\nPart - 6 એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું, \"દિપક તેં પપ્પાને વાત કરી\" \"શાની\" \"આપણાં માટે બીજું ઘર લેવાની\nહમેં તુમસે પ્યાર ઇતના - 12\nપ્રકરણ- બારમું/૧૨સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ ...\nજગતનો સમ્રાટ (ભાગ-29) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ વચ્ચે બીનીતભાઈના અન્ય ...\nદો ઈતફાક - 2\nરાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં થોડી વાર માં એના ફોન ની રીંગ વાગી. માયરા ફોન ઉપાડતાં ...\nસૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3\nby ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ\nપ્રકરણ ૨ જું શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. ...\nએ સમય સંજોગ... ભાગ - ૪\n*એ સમય સંજોગ* વાર્તા ... ભાગ -૪૨૦-૬-૨૦૨૦ .. શનિવાર....આગળ નાં ત્રીજા ભાગમાં જોયું કે પોલીસ સ્ટેશનમાં ગામવાળા એ એમ્બેસેડર ને નુકસાન કર્યું..અને અમદાવાદ ફોન કર્યો ઇન્સ્પેકટરે પણ મગનલાલ જોડે ...\nSeason 2 Episode 2 \"પારુલ આમ તો સારી છોકરી છે, પણ એ તો તને લવ કરે છે\" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો. \"ઓહ\" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો. \"ઓહ\" રાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ...\nસ્ત્રીનો સંઘર્ષ - 4\nભાગ-૪ હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ સમયે જ તેને એક મેસેજ આવ્યો. \"મારું કામ સરળ ...\nભાગ :- 14સવિતા બેન ��ાત શરુ કરે છે.આ ..... આ ..... આ ..... આ .....કહાની ચંદ્ર વંશી પરિવાર કીચંદ્ર વંશી પરિવાર .....ચંદ્ર વંશી પરિવાર .....(back ground ગીત વાગે છે ...\nસ્મૃતિ અને સમર્થ ભાગ 6\nઆગળ નાં ભાગ માં જોયું કે સ્મૃતિ વિરેન શાહ ને એમ. જે. ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક માણેકચંદ નાં પૌત્ર વિશે ની જાણકારી મેળવવા નું કહે છે હવે આગળ..વિરેન: પણ તારે ...\nનસીબ નો વળાંક - 15\nઆગળના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માં પહોંચીને યશવીરે અનુરાધાને હિચકિચાટ સાથે હકીકત જણાવતાં કહ્યું કે \"સાંભળો, હજુ વેણુ ને અમે સાવ સાજુ નથી કરી શક્યા...જો તમારે આને ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-leader-and-law?morepic=recent", "date_download": "2021-01-18T01:14:47Z", "digest": "sha1:LVKXMLECCNQ7CEMQPA7UC2MLVLQXIGHX", "length": 3447, "nlines": 44, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nઈચ્છાશક્તિ હોય તો કાયદો તાકાતવર છેઃ એક રાજનેતાએ ભંગાર માફિયાને આવી રીતે રસ્તા પર લાવી દીધા\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%89%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF/", "date_download": "2021-01-18T00:06:41Z", "digest": "sha1:HRKI3ZIHHZWUEXSGLSAHGIBDEXLWPPL4", "length": 10725, "nlines": 130, "source_domain": "gujaratinews24.in", "title": "ઉપલેટાની મોજ નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવાતાં લોકોમાં રોષ -", "raw_content": "\nHome ગુજરાત ઉપલેટાની મોજ નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવાતાં લોકોમાં રોષ\nઉપલેટાની મોજ નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવાતાં લોકોમાં રોષ\nઉપલેટા, તા. 11 જાન્યુઆરી 2021, સોમવાર\nતાજેતરમાં બાજુમાં આવેલી જૂનાગઢ જિલ્લાની ઉબેણ નદીને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, ત્યાર બાદ થોડા દિવસો પહેલાં જેતપુરથી 50 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલા સાડીના ગેરકાયદેરસર ધોલાઈ ઘાટ બે જગ્યાએ તોડી પાડવામા આવ્યા હતા. આ ઘટનાના પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં ઉપલેટાની મોજ નદી ઉપર બનેલા ચેક ડેમમાં આજે કલર કેમિકલવાળાં પાણી ડેમમાં ઠાલવતા ચેક ડેમ પ્રદુષિત થઈ ગયો છે.\nઉપલેટા પાસે વાડલા ગામ અને શહેરના સ્મશાન પાસે મોજ નદી ઉપરના ચેક ડેમનુ પાણી સંપૂર્ણ રીતે પ્રદુષિત થઈ ગયુ છે. ચેક ડેમનું તમામ પાણી કાળું અને દુર્ગંધયુક્ત થઈ જતાં લોકોમા રોષ જોવા મળ્યો છે, સાથે સાથે આ પ્રદૂષિત પાણી લાગતાં કાંઠાના ખેતરના પાકને મોટું નુકસાન થવાનો ભય ખેડૂતોને લાગી રહ્યો છે.\nસાથે સાથે આસપાસમાં ખેતરોના બોર-કૂવાના તળના પાણી પ્રદૂષિત થવાના ભયે ખેડૂતો અને લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. નદીમાં રહેલા હજારો માછલાઓ છે, જે મરણને શરણ થઈ જશે. આ મોજ નદીનું પાણી ધીમે ધીમે ભાદર નદીમાં પહોંચી રહ્યું છે.\nઉપલેટા શહેરના પાટણવાવ રોડ ઉપર ભાદર નદીમાં જ્યાં નદીનો સંગમ થાય છે ત્યાં પંચેશ્વર મહાદેવ મંદિર પાસેથી આ પાણી ભાદરમાં ભળી જશે અને છેક પોરબંદર સુધીના કાંઠા વિસ્તારમાં રહેલા માછલાઓ તેમ જ જમીન અને પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આ ચેક ડેમનું પાણી પશુઓને પણ પીવા લાયક ન રહેતા અહીંના ખેડૂતો અને લોકો દ્વારા આ કૃત્ય કરનાર પ્રદૂષણ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.\nઉપલેટા શહેરના પોરબંદર રોડ વિસ્તારમાંથી નીકળતી મોજ ડેમની માઇનોર કેનાલ છેલ્લા ૨૪ કલાકથી છલકાઈ રહી છે અને તેનું પાણી રોડ ઉપર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યુ છે. સોસાયટીઓમાં પાણી પાણી થઈ ગયું છે. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાયાં છે. આ વિસ્તારમાં આવેલા મારબલના કારખાનાઓમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે.\nસ્થાનિક સોસાયટીના લોકોને પણ આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી ��ે. આ વિસ્તારમાં આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. અનેક વખત રજુઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર કોઈ પણ જાતની યોગ્ય કામગીરી કરતું નથી.\nPrevious articleરિચા ચd્ડા લગ્નની યોજના બનાવી રહ્યા છે, ‘મેડમ મુખ્યમંત્રી’ ના નિર્માતાઓએ ખુલાસો કર્યો છે\n GDPમાં 10.1 ટકાની વૃધ્ધીનું અનુમાન, રિટેલ મોંઘવારી 6.4થી ઘટીને 4.6 ટકા રહેશે\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસુરત સિટીમાં 78 અને ગ્રામ્યમાં 8 મળી નવા 86ને કોરોનાઃ 136ને રજા મળી\nખેડા જિલ્લામાં 10 મહિના બાદ સૌથી ઓછા માત્ર 6 પોઝિટિવ કેસ\nયો યો હની સિંહ ન્યૂ સોંગ જિંગલ બેલ રિલીઝ વિડિઓ યુટ્યુબ...\nઅમદાવાદ સોનામાં રૂ.1000 ,ચાંદીમાં 2000નો કડાકો\nટીએમકેઓસી દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ફની વીડિયો સેનિટાઈઝર અને ડસ્ટબિન વાઈરલ...\nપેટ્રોલની કિંમત સદી ફટકારવાની નજીક, ડીઝલનો ભાવ પણ બનાવી રહ્યો છે...\nવી (વોડાફોન આઈડિયા) નવા ગ્રાહકો માટે વિશેષ યોજના લોન્ચ કરશે, આ...\nયુપીમાં ચૂંટણીને એક વર્ષ બાકી પણ ઓવૈસીએ પોતાના પહેલા ઉમેદવારની કરી...\nખેડૂત વિરોધ: ભારતીય કિસાન સંઘ ફરીથી ચિલા બોર્ડર બંધ કરાવ્યો –...\nપેરુમાં પોલીસે સાન્ટાક્લોઝના ગેટઅપમાં ડ્રગ ડીલરને પકડયો\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસરકારનો દાવો, રેકોર્ડ 4 534 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં બનાવવામાં...\nહિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું ૮૯ વર્ષની જૈફ વયે નિધન\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nશકદાર ઝૈદ ચક્કીવાલાના જામીનની સુનાવણી 5મી જાન્યુ.સુધી મોકુફ\nરાજકોટમાં અંતે કોરોનાની રસી આવી: ભવ્ય સ્વાગત કરાયું, સૌરાષ્ટ્ર માટે 77000...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/others/jyotish/", "date_download": "2021-01-18T01:24:23Z", "digest": "sha1:RJYAGD5R3HFU3TYNNLIDBIKOMBWJC73G", "length": 13855, "nlines": 187, "source_domain": "watchgujarat.com", "title": "Jyotish Archives", "raw_content": "\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 પોષ સુદ – પાંચમ આજની ચંદ્ર રાશિ – મીન આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ��ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 પોષ સુદ – ચોથ આજની ચંદ્ર રાશિ – કુંભ આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 પોષ સુદ – ત્રીજ આજની ચંદ્ર રાશિ – કુંભ આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 પોષ સુદ – પ્રથમા આજની ચંદ્ર રાશિ – મકર આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – અમાસ આજની ચંદ્ર રાશિ – ધન (બપોરે 12.04 સુધી) મકર આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી…\n#RashiFal તા. 12 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – ચૌદસ આજની ચંદ્ર રાશિ – ધન Rashifal – આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી…\n#RashiFal તા. 11 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – તેરસ આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક (સવારે 9.08 સુધી) ધન આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી…\n#RashiFal તા. 10 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – બારસ આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 09 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – અગિયારસ આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com) મેષ…\n#RashiFal તા. 08 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\nવિક્રમ સંવત 2076 માગસર વદ – દસમ આજની ચંદ્ર રાશિ – તુલા Rashifal – આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\n���નંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ��થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/vadodara/live-vadodara/", "date_download": "2021-01-18T00:10:31Z", "digest": "sha1:6P7NNQCD43IK4U63DKRUBUOF3LAWBKOL", "length": 15200, "nlines": 188, "source_domain": "watchgujarat.com", "title": "LIVE Archives", "raw_content": "\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nરોમિયો મહિલાની છેડતી કરશે તો SHE TEAM પાઠ ભણાવશે SHE TEAM માં પ્રતિ ટીમ 6 મહિલા સભ્યો સામેલ હશે પોલીસ…\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nપરિવારમાં નાના પુત્રનો જન્મદિન હોવાથી નવી કાર ખરીદી હતી. રાત્રે 10 વાગ્યાની આસાપાસ ચૌહાણ પરિવાર દ્વારકા દર્શન કરવા નવી કારમાં…\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 15 લાખનો વીમો પકાવવા હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ\nપતિ દ્વારા અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી મૃતક પરિણીતાના નામે 15 લાખ રૂપિયાનો વીમો હતો પરિણીતાના પરિવારજનો દ્વારા…\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હળવા તાવના લક્ષણો જણાયા – ડો. ચેતના સેજુ\nWatchGujarat. કોરોનાની વેક્સીનને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ હતો. ગતરોજ પ્રધાનમંત્રી દ્વારા દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સીનેશન અભિયાનને શરૂ કરવામાં આવ્યું…\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સંકળાયેલા છે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nઐતિહાસીક ઇમારતને મ્યુઝીયમ બનાવવાની લોકલાગણીને માન આપીને રવિવારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ન્યાયમંદિરની ઇમારતનું હસ્તાંતરણ કર્યું અગાઉ ન્યાયમંદિર પરિસરમાં બેંક…\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્રોહિબિશન, મારામારી અને MBBS માં ગેરંટેડ એડમિશન અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા અંગે ગુનો નોંધાયો\nમાંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરોબો ધરાવતા હર્ષિલ લિંબાચિયા સામે એક પછી એક ત્રણ ગુના નોંધાયા તાજેતરમાં ગાંધીનગરના યુવાનોને વીજ કંપનીમાં નોકરી…\n#Vadodara : વૈજ્ઞાનિકો, ડોકટર્સ, WHO તરફથી માહિતી મેળવીને કોરોના રસી તૈયાર કરવામાં આવી છે – વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્ર��વેદી\nસયાજી હોસ્પિટલ ખાતેથી શહેર જિલ્લામાં કોવિડ રસીકરણની કરાવ્યો પ્રારંભ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 79 ટકા લાભાર્થીઓ એ રસી લીધી બુધ્ધિધનમાં ભારત…\n#Vadodara – હાર્દિક અને કૃણાલ નાના હતાં ત્યારથી જ હિમાંશુ પંડ્યા બંનેને સાથે બેસાડી મેચ બતાવતાં, પિતાની ક્રિકેટ ચાહનાએ જ પુત્રોને ક્રિકેટર બનવા પ્રેર્યા\nઆર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં સંઘર્ષ કરીને પુત્રોને ક્રિકેટમાં આગળ આવવા પ્રોત્સાહિત કર્યાં. જીપના શોખીન હિમાંશુ પંડ્યા બે દિવસ…\n#Vadodara – ક્રિકેટ જગતના સુપરસ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાની વિધીવત રીતે અંતિમ ક્રિયા કરાઇ, જુઓ VIDEO\nWatchGujarat. ક્રિકેટ જગતના સુપર સ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું શનિવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની અંતિમ વિધીમાં…\n#Vadodara – આસોજ પાસેથી 11 ફુટ લાંબો અને 400 કિલોનો મહાકાય મગર રેસ્ક્યૂ કરાયો, જુઓ VIDEO\nપ્રાણીપ્રેમી હેમંત વઢવાણા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું વર્ષ 2021 નું મગરનું…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદ���, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/dubai/", "date_download": "2021-01-18T01:17:14Z", "digest": "sha1:GXBFE4K5YUCO2LFRTMW3IIMIQ4VVOAXG", "length": 12761, "nlines": 53, "source_domain": "www.online88media.com", "title": "Dubai Archives - Online88Media", "raw_content": "\nધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nઆપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધ���ની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને આ […]\nલગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nDecember 28, 2020 mansiLeave a Comment on લગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે પ્રખ્યાત કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માને તેની પત્ની બનાવી છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. યુઝવેન્દ્રની દુલ્હનિયા ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે તેમના હનીમૂનની એક […]\nક્યારેક ઉઠાવી લીધી ખોળામાં તો ક્યારેક હોઠોને કર્યું ચુંબન, જુવો નેહા-રોહનપ્રીતનો હનીમૂન આલ્બમ\nNovember 17, 2020 mansiLeave a Comment on ક્યારેક ઉઠાવી લીધી ખોળામાં તો ક્યારેક હોઠોને કર્યું ચુંબન, જુવો નેહા-રોહનપ્રીતનો હનીમૂન આલ્બમ\nબોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કર તેના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દિવસોમાં તે તેનાથી 8 વર્ષ નાના પતિ રોહનપ્રીત સિંહ સાથે દુબઇમાં હનીમૂનની મજા લઈ રહી છે. નેહા તેના હનીમૂનની ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટને ‘હનીમૂન […]\nકંઈક આ રીતે પતિ વિવેકનો જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી, દિવસભર ચાલ્યું તેનું સ્લિબ્રેશન\nNovember 11, 2020 mansiLeave a Comment on કંઈક આ રીતે પતિ વિવેકનો જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી, દિવસભર ચાલ્યું તેનું સ્લિબ્રેશન\nઆજે જો આપણે ટીવી જગતના કેટલાક પ્રખ્યાત કપલ્સ વિશે વાત કરીએ, તો તમને જણાવી દઈએ કે તેમાં અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દાહિયા અને અભિનેતા વિવેક દાહિયાની જોડીનું નામ સૌથી ઉપર આવે છે. બંને એકબીજાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પણ ખચકાતા નથી અને ઘણીવાર તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર એકબીજા સાથે વિતાવેલી સુંદર પળોની તસવીરો […]\nહનીમૂન પર નિકળ્યા “નેહુપ્રીત”, દુબઈમાં કંઈક આ રીતે સજાવ્યો પોતાનો રૂમ, જુવો તસવીરો\nNovember 8, 2020 November 8, 2020 mansiLeave a Comment on હનીમૂન પર નિકળ્યા “નેહુપ્રીત”, દુબઈમાં કંઈક �� રીતે સજાવ્યો પોતાનો રૂમ, જુવો તસવીરો\nબોલીવુડમાં આ દિવસોમાં લગ્ન ચાલી રહ્યા છે. 24 ઓક્ટોબરે બોલીવુડ સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે લગ્ન કર્યાં હતા. આ લગ્ન આ વર્ષના સૌથી વધુ ચર્ચિત લગ્નમાંના એક રહ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી તેમના ગીત “નેહુ દા વ્યાહ” માટે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. પરંતુ ગીત રિલીઝ થયાના થોડા દિવસ પછી જ નેહાના લગ્ન […]\nપહેલા બસમાં ટિકિટ વગર મુસાફરી કરતો હતો વિરાટ, જુવો તેના બાળપણથી લઈને આજ સુધીની તસવીરો\nNovember 5, 2020 mansiLeave a Comment on પહેલા બસમાં ટિકિટ વગર મુસાફરી કરતો હતો વિરાટ, જુવો તેના બાળપણથી લઈને આજ સુધીની તસવીરો\nવિરાટ કોહલી ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટ ખેલાડીઓમાંનો એક છે. હાલમાં તે ટીમ ઈન્ડિયા અને આરસીબીના કેપ્ટન પણ છે. તેનો જન્મ 4 નવેમ્બર 1988 ના રોજ દિલ્હીમાં થયો હતો. આજે તે તેમનો 32 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યાં છે. વિરાટનો આ જન્મદિવસ થોડો ખાસ પણ છે. ખરેખર […]\nઆઈપીએલ વચ્ચે દુબઇના આ બીચ પર મંગેતર ધનશ્રી સાથે રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ, જુવો તસવીર\nOctober 21, 2020 mansiLeave a Comment on આઈપીએલ વચ્ચે દુબઇના આ બીચ પર મંગેતર ધનશ્રી સાથે રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ, જુવો તસવીર\nઆ દિવસોમાં યુએઈમાં આઇપીએલની રમત ખૂબ જોરથી ચાલી રહી છે. આ દરમિયાન વિરાટ કોહલીને સાથ આપવા અને હિંમત વધારવા માટે પત્ની અનુષ્કા શર્મા પણ ત્યાં પહોંચી ગઈ છે અને તે પોતાની પ્રેગ્નેંસીની ખૂબ મજા લઇ રહી છે. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ પણ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. તેનું કારણ તેની મંગેતર ધનશ્રી છે. તાજેતરમાં, આ […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવ���ર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/25-10-2020/139577", "date_download": "2021-01-18T00:59:39Z", "digest": "sha1:LAUQJYQNGCMDWAFK4E6TOSXAF3I2N7HP", "length": 13092, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "હું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન", "raw_content": "\nહું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન\nસિવિલમાં દર્દીઓને સાજા કરવામાં નર્સ બહેનોની સાચા અર્થમાં કર્મયોગી તરીકે સેવા\nરાજકોટ,તા. ૨૪: ' કોરાનાની મહામારીમાં મારા માટે ઘર - પરિવાર પછી, પહેલા મારે મારી ફરજ પ્રત્યે સમર્પિત થવાનું છે. હું થોડા દિવસમંદિરે ન જઇ શકુ તો ચાલશે કારણ કે અત્યારના સમયમાં હોસ્પિટલ એ જ મારું મંદિર છે, દર્દી મારા ભગવાન છે. તેમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે.' આ શબ્દો રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં અવિરત સેવા કરતી નર્સ બહેન શ્રીમતી કૈલાસબેન રાઠોડના છે. તેઓ ૬ વર્ષની પુત્રીને ઘરે મુકીને કોરાનાના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવી રહયાં છે. તેમના આ પ્રતિભાવમાં દર્દીઓ પ્રત્યેની ભારોભાર લાગણી છે. રાજકોટ કોવીડ હોસ્પિટલમાં નર્સ બહેનો સાચા અર્થમાં કર્મયોગીઓ તરીકે કામ કરી રહી છે. આ બહેનો કહે છે કે, કોરાના દર્દીઓ અમારા માટે ભગવાન સમાન છે. અમને ઇશ્વરે સેવા કરવાની તક આપી છે, તે મોટી વાત છે. પીડીયુ કોવીડ હોસ્પિટલમાં ૫૫૦ થી બહેનો નર્સીગ સ્ટાફમાં સેવા આપી રહી છે. દર્દીઓની સેવા અને સારવાર કરતા ૧૦૨ જેટલી નર્સીગ સ્ટાફની બહેનો પણ સંક્રમિત થયેલી છે. અને હાલ સ્વસ્થ થઇ ફરી સેવામાં લાગી ગઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nમહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST\nઆફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST\nહાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST\nફારૂખ અબ્દુલ્લાએ કહ્યું અમે બિજેપી વિરોધી છીએ પણ દેશ વિરોધી નથી. access_time 12:00 am IST\nશિયાળાની સીઝન માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને એરલાઈન્સને મંજૂરી access_time 5:17 pm IST\nબિહારમાં ચૂંટણીના ઉમેદવાર પર ગોળીબાર કરી હત્યા કરાઇ access_time 12:25 pm IST\n૨૬થી ૩૦મી સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન ���ાર્યક્રમ access_time 3:37 pm IST\nહું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન access_time 12:40 pm IST\nપછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત access_time 12:42 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:59 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:16 pm IST\nશ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે દશેરાની ઉજવણી access_time 6:53 pm IST\nકુવરપુરા ગામના સરપંચને બદનામ કરવા સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર પ્રફુલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ access_time 12:59 am IST\nકપરાડાની પેટાચૂંટણી પહેલા હથિયાર સાથે ભાજપ અગ્રણી સહિત 3ની ધરપકડ: રાજકારણમાં ગરમાવો access_time 6:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/business-news", "date_download": "2021-01-18T01:33:51Z", "digest": "sha1:J3D4A55MWUGQYMGF5ZYE6YQSQXDX3KJ7", "length": 17697, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Business News in Gujarati | વ્યાપાર સમાચાર", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટના���ાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nટૉપ સ્ટોરીઝ / બિઝનેસ\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે આજ સુધી એક પણ રૂપિયો NPA લોન નથી થવા દીધો\"\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો ઘટાડો, 2021માં ક્યાં...\nઆવક / માત્ર 50 હજાર રૂપિયામાં દર મહિને કમાવો 30થી 40 હજાર રૂપિયા, આ બિઝનેસમાં થશે...\nરસીકરણ / ...તો અમે આપીશું વળતર, Covaxinની કંપની ભારત બાયોટેકની મોટી જાહેરાત\nગ્રાહક સુરક્ષા / નવા વર્ષમાં જો કંપનીઓ લોભામણી જાહેરાતોથી લોકોને છેતરશે તો સરકાર કરી શકે છે...\nસમસ્યા / હજુ તો લોકોએ વૉટ્સએપથી આ એપ પર જોડાવાનું શરૂ કર્યું ત્યાં જ શરૂ થઇ મોટી...\nટોણો / હવે ભાજપના જ સાંસદે અદાણીને લીધા આડેહાથ, કહ્યું તો બેન્કોની લોન કેમ નથી ભરી...\nસુવિધા / હવે ટ્રેનમાં મળશે મનપસંદ ભોજન, રેલવેએ પ્રવાસીઓ માટે શરુ કરી E-Catering સર્વિસ\nબિઝનેસ / એમેઝોને સતત આઠમી વખત પત્ર લખીને સેબીને રિલાયન્સ ફ્યુચર ડીલ રદ કરાવવા...\nકોરોના વાયરસ / બ્રાઝિલના કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર...\nકોરોના વાયરસ / રસીકરણ બાદ 23 લોકોનાં મોત, નોર્વેએ કોરોનાની આ રસીને લઈને દુનિયાને ચેતવી\nસાવધાન / તમારી પાસે પણ આવ્યો છે આ મેસેજ, તો જાણી લો ગૃહમંત્રાલયનું ખાસ એલર્ટ\nરોકાણ / સોનું ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો વાંચી લેજો આ સમાચાર, નહીં ત��� થઈ શકે છે...\nફાયદો / જો તમારી પાસે 5 અને 10 રૂપિયાના આ સિક્કા છે તો બની જશો માલામાલ, તેના બદલે મળશે 10...\nહેરાફેરી / આ વ્યક્તિએ અંબાણીને જ કરોડોનો ચૂનો લગાડી દીધો, હવે EDએ રાજકોટની સંપત્તિ પર...\nફેરફાર / આજથી બદલાઈ ગયો મોબાઈલ ફોન પર વાત કરવાનો આ નિયમ, જાણો શું રહેશે ફેરફાર\nનિવેદન / \"બાંગ્લાદેશમાં 80 લાખ લોકો ગરીબી મુક્ત; ક્યાંક આપણે પાછળ ન રહી જઈએ\nઅર્થવ્યવસ્થા / અર્થતંત્ર માટે ખરાબ સમાચાર, ભારતમાં મંદીની સ્થિતિ વિશ્વમાં સૌથી ગંભીર\nબજાર / સોના- ચાંદીના વાયદાના ભાવમાં ભારે ઘટાડો, જાણો કેટલા થયા ભાવ\nસારા સમાચાર / કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ, પેન્શનરોને મળી શકે છે મોંઘવારી ભથ્થું,...\nયૂટિલિટી / બેંકમાં આ રીતે અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નહીં તો થઈ શકે છે મોટું...\nફાયદો / એક મોબાઇલ રિચાર્જના ખર્ચામાં કરો હવાઇ મુસાફરી, સાથે 1000 રૂપિયાનું વાઉચર ફ્રી...\nડિફેન્સ / સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં બઢતે કદમ, ભારતને મળી બે મોટી સફળતા\nનિર્ણય / સંરક્ષણ ક્ષેત્રે મોટું પગલું, મોદી સરકારે 48 હજાર કરોડની આ મહત્વની ડીલને આપી...\nબિઝનેસ / ભારતમાં ધૂમ મચાવવા આવી રહી છે ટેસ્લા કંપનીની આ નવી કાર, કિંમત અને ફીચર્સ...\nબિઝનેસ / 2020માં સૌથી વધુ સંપત્તિ આ 2 ઉદ્યોગપતિઓની વધી, એક અદાણી પરંતુ બીજા અંબાણી નહીં\nઘટાડો / અર્થવ્યવસ્થાના સુધારાની અસર ન જોવા મળી નોકરી પરઃ ડિસેમ્બર ક્વાર્ટરના...\nઆવક / 60ની ઉંમરના લોકો પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે, દર મહિને મળશે 9 હજારથી વધુ...\nસુવિધા / હવે ઘરે બેઠા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો પૈસા, સરળ છે પ્રોસેસ...\nરસીકરણ / સીરમ બાદ હવે ભારત બાયોટેકને પણ સરકાર દ્વારા અપાયો 55 લાખ ડોઝનો ઓર્ડર, જાણો...\nકોમોડિટી / સોનાના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, જાણો શું છે આજનો રેટ\nવિશ્વ / એક અઠવાડિયામાં જ એલન મસ્કનો દુનિયાનાં સૌથી ધનવાન હોવાનો તાજ છીનવાયો, ફરી...\nવધામણા / Z+ જેવી સુરક્ષાની વચ્ચે દિલ્હી પહોંચી રસી તો જુઓ સૌ પ્રથમ અધિકારીઓએ શું...\nજાણકારી / શું હજુ સુધી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું જાણો CBDT એ શું આપી નવી...\nbudget 2021 / આ વર્ષે બજેટમાં સામાન્ય માણસને લાગી શકે છે મોટો ઝટકો, સરકાર લગાવી શકે છે ખાસ...\nએલાર્મ / RBIએ આપી ગંભીર ચેતવણી, કહ્યું આ વસ્તુ અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થઈ શકે છે\nઓર્ડર / ભારત બાયોટેક પાસેથી રસીના 83 લાખ ડોઝ ખરીદાશે, કિંમત માત્ર હશે માત્ર આટલી જ\nકોમોડિટી / સોનુ-ચાંદી ખરીદવાનું વિચારતા હોય માંડી વાળજો, ભાવમાં થયો આટલા રૂપિયાનો...\nપરિવર્તન / આઝાદી પછીના ઇતિહાસમાં પહેલી વાર આવું હશે ભારતનું બજેટ, મોદી સરકારે લીધો...\nપ્રગતિ / અર્થતંત્રને લઈને ASSOCHEMનું મોટું નિવેદન,' હાલ સુધીની રિકવરી સારી, પણ આ એક કામથી...\nકોવિડ ૧૯ / ભારત સરકારે સીરમને વેક્સિન માટે ઓર્ડર આપ્યો, રસીની કિંમત માત્ર આટલી\nસુવિધા / તમારા નિષ્ક્રિય થઈ ગયેલાં બેંક એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો બધાં પૈસા, જાણો...\nબજાર / ઈતિહાસમાં સૌપ્રથમ વખત શેરબજાર પહોંચ્યું સર્વોચ્ચ સપાટીએ, રિલાયન્સની લગભગ...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87_%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8B_%E0%AA%9B%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87", "date_download": "2021-01-18T01:53:41Z", "digest": "sha1:O2DYOQUAZWXR24SBKUROSMMN5HV7WGP6", "length": 3357, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને - વિકિસ્રોત", "raw_content": "એકતારો/તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, એકતારો\nતમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને\nઝવેરચંદ મેઘાણી થંભો જબાનો, કવિ-ગાન થંભો →\nતમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને\nમનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને\nઅહીં મનુષ્યો તુજ શૃંગની અટારી\nપરે વિમાનો ઊડવી, કરાલ તોપો\nવછોડશે : ને ધ્રુજશે તમારી ખોપો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License ���ેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%27_%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B/%E0%AA%A4%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A3%E0%AB%8B", "date_download": "2021-01-18T00:21:17Z", "digest": "sha1:2LBERO5D5MSP6QEU3W2KR47FGBNJWNOK", "length": 8718, "nlines": 89, "source_domain": "gu.wikisource.org", "title": "રા' ગંગાજળિયો/તીર્થના બ્રાહ્મણો - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nરા' ગંગાજળિયો ઝવેરચંદ મેઘાણી\n← ઝેરનો કટોરો રા' ગંગાજળિયો\nઝવેરચંદ મેઘાણી આઇ નાગબાઇ →\n​પ્રકરણ દસમું તીર્થના બ્રાહ્મણો\nગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા.\n વીજલજીનાં રગતપીત રા'એ કાઢ્યાં.'\n'ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય.બામણનો શરાપ કાઢે જોઉં રા' માંડળિક\n'એમાં એની શી સદ્ધાઇ એ તો ગંગોદકના પ્રતાપ.'\n'કોનો પ્રભાવ એ નક્કી કરવું હોય તો મોકલોને રા'ની પાસે ઓલી રક્તપીતીઅલ ભાટડીને.'\n'રા' તે એને બથ ભરે' એક બોખલા બુઢ્ઢાએ કહ્યું. સર્વ બ્રાહ્મણો હસ્યા.\n'રા' ની આસ્થા ય દિ'માં દસ વાર બદલે છે. સવારે ગંગોદકે નહાય, પછી પાછા ચારણોની જોગમાયાઓની પણ સ્તુતિઓ સાંભળે, ​ કસૂંબો તો બસ ચારણના હાથનો જ ખપે સાંજે પાછા ફકીરો દરવેશોનો ય સંગ કરે. ઓછામાં પૂરૂં ઓલ્યો વરણાગીયો નાગર નરસૈયો હાલી મળ્યો છે, શંકરભક્તિનું જડાબીડ કાઢી નાખીને કાન ગોપીની ભક્તિ ફેલાવી રહ્યો છે, એનાં ય નાચણકૂદનીયાં ગીતો સાંભળે.'\n'નરસૈયાની ભક્તિમાં તો ભળવા જેવું ય ખરૂં હો ભાઇ લીસોલપટ ને સુંવાળો મારગ એણે તો બતાવી દીધો છે.'\n'એને મામી રતનબાઇ છે જુવાન, રૂપે છે રૂડીએ, મામો છે મોટી ઉમરનો. રતનબાઇને લાગી ગઇ છે જુવાન ભાણેજની ભક્તિમાર્ગની રામતાળી. ભાણેજ ભજન કરે ને ગાતાં ગાતાં ગળું સૂકાય, તો પાણી પાવાનો અધિકાર એક એ રતન મામીનો. રા' હોય કે રંક હોય, ગમે તે હોય, કોને આ પંથની લીસી સુંવાળી કેડી ન ગમે\n'પણ રા' હમણે હમણે આંહી ઓલ્યા દરવેશ સમસુદ્દીન બોખારીની પાસે કેમ બહુ આવ જા કરે છે\n'ઓલી ભાટડી ત્યાં શમસુદ્દીન ફકીરની જગ્યામાં છે એમ પણ વાત હાલે છે.'\n'આપણે એ રગતપીતણીને વેશાખને પૂનમે ઢરડીને ગામ બહાર ફગાવી આવ્યા ને, તે પછી કહે છે કે રાતોરાત શમસુદ્દીન આવીને ઉપાડી ગયો છે.'\n' ઊંચી ભેખડ ઉપર ઊભેલા એક બ્રાહ્મણે હર્ષનો અવાજ કર્યો; 'આઘે આઘે કોઇક વેલડું હાલ્યું આવે છે. રાતોચોળ માફો કળાય છે.' ​'રાતોચોળ \n'કોક રાજપૂતનું ઓજણું : તીરથે સ્નાન કરવા આવતાં લાગે છે.'\n'હાલો પહેલેથી જ દક્ષિણાનું નક્કી કરીએ'\n'માર્યા ફરે વોળાવિયા. આપણું તીરથનાં બાળનું નામ તો લઇ જોવે \nપંદર વીશ જણનું ટોળું એ વેલડાની સામે ઉપડતે પગે ચાલ્યું. બેક ખેતરવા ઉપર આંબી ગયા. પછી પાછળ પાછળ ચાલ્યા. વેલડાની સાથે વોળાવિયા ત્રણ જ હતા. બે ત્રણ બ્રાહ્મણો એની સાથે વાતોએ વળગ્યા. બાકીના વેલડાની નજીક નજીક ચાલવા લાગ્યા. ધીરે ધીરે તેમણે માફાની ફડક ઊંચી કરીને અંદર જોયું. જોઇને તેમણે હાંસી ચલાવી : 'ઓહોહો વાહ સોમનાથ દાદા વાહ વાહ સોમનાથ દાદા વાહ શાં રૂપ છે\nવોળાવિયા દોડ્યા, બ્રાહ્મણો આડા ફર્યા.\n'અરે દેવ, પણ આ તમે શું કરો છો' વોળાવિયા બ્રાહ્મણોને કરગરવા લાગ્યા.\n'શું કરી નાખ્યું ભાઇ જોવું ય નહિ\n'ઓજલ પરદાવાળાંને આમ જોવાય તમારું ખોળિયું બ્રાહ્મણનું છે એ તો વિચારો તમારું ખોળિયું બ્રાહ્મણનું છે એ તો વિચારો\n'ખોળિયું બ્રાહ્મણનું, એટલે શું જોવાનું મન ન થાય\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ૧૨:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/sony-play-station-5-technical-aspects-revealed-003512.html", "date_download": "2021-01-18T00:17:53Z", "digest": "sha1:2FOIJ2E3IGZTKTOLFR2EU3YVQSRODVV6", "length": 16297, "nlines": 232, "source_domain": "gujarati.gizbot.com", "title": "સોની દ્વારા પ્લેસ્ટેશન 5 ના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા | Sony Play Station 5 Technical Aspects Revealed- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસોની દ્વારા પ્લેસ્ટેશન 5 ના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા\nઘણી બધી અફવાઓ અને અનુમાનો પછી સોની દ્વારા હવે અંતે તેમના નેક્સ્ટ જનરેશન પ્લેસ્ટેશન ની અંદર કયા ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ આપવામાં આવશે તેના વિશે જાહેરાત કરવામાં આવી છે. માઈક���રોસોફ્ટ દ્વારા એક બોક્સ સીરીઝ એક્સ વિશે જાહેરાત કર્યાના થોડા દિવસ પછી સોની દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે.\n૧૮ માર્ચના રોજ સોની દ્વારા રોડ2 પીએસ5 ઓનલાઇન સ્ટ્રીમિંગ ની અંદર પ્લેસ્ટેશન 5 ના હાર્ડવેર સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે નેક્સ્ટ જનરેશન સ્ટેશનની અંદર કઈ વસ્તુ આપવામાં આવશે. જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે પ્લેસ્ટેશન 5 ની અંદર અલ્ટ્રા ફાસેજ સ્ટોરેજ આપવામાં આવશે અને સાથે સાથે ઈન્ટિગ્રેટેડ કસ્ટમ એએમડી સિસ્ટમ પણ આપવામાં આવશે સાથે સાથે કસ્ટમ જીબી સાથે આપવામાં આવશે અને સારો અનુભવ મળે તેના માટે 3d ઓડિયો પણ આપવામાં આવશે.\nનવા પોલીસ સ્ટેશનની અંદર કસ્ટમ પ્રોસેસર એએમડી રેઝર 2 સીપીયુ આપવામાં આવશે જેની અંદર ક્લોક ઈન ફ્રીક્વન્સી 3.5 ગીગાહર્ટઝ ની હશે એવું તે લાઈવ સ્ટ્રીમિંગ ની અંદર જણાવવામાં આવ્યું હતું. અને માત્ર એટલું જ નહીં પરંતુ એમની પ્રોસેસર ને એમની ગ્રાફિક્સ પ્રોસેસરની સાથે શેર કરવામાં આવશે. અને નવા પ્લે સ્ટેશન ની અંદર એક બોક્સ ની જેમ 16 જીબી રેમ આપવામાં આવશે સાથે-સાથે સોની દ્વારા અલ્ટ્રા ફાસ્ટ 825 જીબી ડ્રાઈવ પણ આપવામાં આવશે કે જે તમારા ડેટાને 5.5 જીવી પર સેકન્ડની સ્પીડ પર દોડાવી શકશે.\nઆ નવાબે સ્ટેશનની અંદર સૌથી મોટો બદલાવ એ હતો કે હવે ગેમીંગ કોન્સોલ નામે એક ડ્રાઈવર ની અંદર એસએસ ડ્રાઈવ આપવામાં આવે છે. અને તેને કારણે માત્ર સ્ક્રીન પરથી લોડિંગ વહી જાય પરંતુ જે રીતે ગેમ બનાવવામાં આવે છે તે રીતે પણ ડેવલોપર્સ દ્વારા એક બીજી નજરથી જોવામાં આવશે. ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે પી એસ ફોર ની અંદર એક ગીગાબાઈટ ડેટાને લોડ કરવામાં આવી સેકન્ડનો સમય લાગતો હતો કે જે પી એસ ફાઈવ ની અંદર પાંચ ગીગાબાઈટ ના ડેટા ને લોડ કરવા માટે માત્ર એક સેકન્ડનો સમય લાગે છે.\nઆગળ, પીએસ5 4K રિઝોલ્યુશનમાં 120 હર્ટ્ઝ ગેમપ્લેને સપોર્ટ કરશે, સાથે સાથે 8K ગેમિંગ માટે પણ સપોર્ટ કરશે અને સોનીને 'ટેમ્પેસ્ટ 3 ડી ઓડીઓ તરીકે રજૂ કરશે. ઓડીઓ ફક્ત ઉચ્ચ સ્પીકર સિસ્ટમ્સનો ઉપયોગ કરનારા લોકો માટે જ નહીં, દરેક માટે નિમિત્ત ધ્વનિ અનુભવ પ્રદાન કરવાના હેતુ સાથે આવે છે.\nઆગળ, સોનીએ પ્લેસ્ટેશન 5 માટેની પછાત સુસંગતતાની પણ જાહેરાત કરી. કંપનીએ કહ્યું કે પીએસ 5 તેની શરૂઆતથી લગભગ તમામ ટોચની 100 પીએસ 4 રમતોને ટેકો આપશે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે તે સમય જતાં પછાત ફરિયાદોમાં વધારો કરશે.\nનવા પોલીસ સ્ટેશનની અંદર એક્સટર્નલ સ્ટોરેજ સપોર્ટ યુએસબી હાર્ડ ડ્રાઈવ ની મદદથી આપવામાં આવશે પરંતુ તે મોટાભાગે જૂની પીએસ 4 ગેમ્સ માટે લાગુ થશે અને નવા પીએસ5 ની અંદર સપોર્ટ આપવામાં આવશે કેમકે તેની અંદર બ્લુ રે ડ્રાઈવ આપવામાં આવે છે.\nઝડપી નંબરોની તુલનાને જોતા, સોની પ્લેસ્ટેશન 5 માઇક્રો .f પછી આવે છે, પછીના એક્સબોક્સ, એક્સબોક્સ સિરીઝ એક્સ. જ્યારે કન્સોલ એમએડી બંને પ્રોસેસર અને જીપીયુ દ્વારા ઘેરાયેલા હોવાનું કહેવામાં આવે છે, તો એક્સબોક્સ પ્રોસેસર અને જીપીયુ આવર્તન વધારે છે. એક્સબોક્સ પર એએમડી ઝેડ 2 પ્રોસેસર 8.8 ગીગાહર્ટ્ઝ પર ક્લોક કરવામાં આવશે, જ્યારે સોની પ્લેસ્ટેશન 5 પરનું એક ગીગાહર્ટઝ પર ક્લોક કરવામાં આવ્યું છે. એક્સબોક્સ પરનું જીપીયુ, પીએસ 5 ના 10.28 ટેરાફ્લોપ્સ અને 36 કમ્પ્યુટ યુનિટની તુલનામાં 12.2 ટેરાફ્લોપ્સ અને 52 કમ્પ્યુટ યુનિટ્સ પણ આપે છે. બંને કન્સોલ જીડીડીઆર 6 રેમ કાર્ડથી સમાન 16 જીબી રેમ આકૃતિ સાથે આવશે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nસોની એક્સપિરીયા એલ 2 ભારતમાં લોન્ચિંગ: પ્રાઇસ, ફિચર્સ અને બીજું ઘણું\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nસોની એક્સપિરીયા આર 1 અને આર 1 પ્લસની ખરીદી પર આઈડિયા 60 જીબી 4 જી ડેટા ઓફર\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nસોની એ ભારતમાં બ્રાવિયા ઓએલઈડી એ1 ફ્લેગશિપ ટેલિવિઝન શ્રેણી લોન્ચ કરી\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nસોની એક્સપિરીયા પહેલો એન્ડ્રોઇડ ઓ ડિવાઈઝ લોન્ચ કરે તેવી માહિતી\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nસોની ઘ્વારા પાર્ટી લવર્સ માટે MHC-V50D હોમ સ્પીકર લોન્ચ કરવામાં આવ્યું\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nઇ3 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલા ટોચના 10 ગેમ જેની આશા હતી\nરિલાયન્સ જીઓ અને મીડ્યતેક દ્વારા જીઓ ગેમ્સ પર ગેમિંગ ટુર્નામેન્ટ ની જાહિરાત કરવા માં આવી\nયૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/gujarati-movies-cds-dvds/index19.html?sort=price", "date_download": "2021-01-18T01:26:09Z", "digest": "sha1:LBA4AFX33OJ7R2ATNY3OMJGHQIXPCMUC", "length": 16898, "nlines": 562, "source_domain": "www.gujaratibooks.com", "title": "Gujarati Movies (Page 19) - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/cardiforce-p37103680", "date_download": "2021-01-18T01:35:09Z", "digest": "sha1:BWC4VKEGKUT347ZLUPKJIXKYCP6FQ7YH", "length": 16086, "nlines": 271, "source_domain": "www.myupchar.com", "title": "Cardiforce in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Cardiforce naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nCardiforce નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Cardiforce નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Cardiforce નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ સુરક્ષિત રીતે Cardiforce લઈ શકે છે.\nશું સ્તનપાન દરમ્યાન Cardiforce નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Cardiforce કોઈ હાનિકારક અસરો ધરાવતી નથી.\nકિડનીઓ પર Cardiforce ની અસર શું છે\nકિડની પર Cardiforce ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nયકૃત પર Cardiforce ની અસર શું છે\nયકૃત પર Cardiforce ની આડઅસરો અજ્ઞાત છે કારણ કે આ અંગે સંશોધન હજુ સુધી હાથ ધરવામાં આવ્યું નથી.\nહ્રદય પર Cardiforce ની અસર શું છે\nહૃદય પર Cardiforce હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Cardiforce ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Cardiforce લેવી ન જોઇએ -\nશું Cardiforce આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, તમે Cardiforce ના વ્યસની બનતા નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Cardiforce લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ પર જ Cardiforce લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Cardiforce નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Cardiforce વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Cardiforce લેવાથી કોઈ સમસ્યા પેદા થતી નથી.\nઆલ્કોહોલ અને Cardiforce વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nCardiforce અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-09042020-1.html", "date_download": "2021-01-18T00:46:21Z", "digest": "sha1:4DGBE6QOC6EPTL7UDYPFUOBXCYV3E2RO", "length": 16099, "nlines": 36, "source_domain": "www.navsaricity.com", "title": "હોસ્પિટલ કોર્ડન, NGOનું અન્નદાન બંધ, તંત્ર કહે છે હજુ સબ સલામત - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારી જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત છે પરંતુ અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે,એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. જો કે આ અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બંનેએ જણાવ્યું હતું કે, હજુ સુધી નવસારીમાં એક પણ કેસ પોઝિટિવ નથી,ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને,બે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.\nનવસારી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોરોનના પગલે આરોગ્ય તંત્ર સાબદું બનીને તૈયારીઓમાં લાગ્યું છે.જોકે નવસારી સિવિલના ઇન્ડોર વિભાગમાં 100 બેડની સુવિધા ઉભી કરાઈ છે.તેમજ હવે સાવચેતીના ભાગરૂપે સિવિલના મુખ્ય માર્ગથી લઈને ઇન્ડોર વિભાગને રાતોરાત કોર્ડન કરાયું છે. આરોગ્ય વિભાગની તૈયારીઓ જોતા કહી શકાય કે આવનારા દિવસોમાં કોરોના સામે આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું છે. વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આખો ઇનડોર વિભાગ સ્ટાફ સાથે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં પહોંચી વળવા તૈયાર કરાયો છે.\nદરેક શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાય તે સાથે એક દર્દીના સંક્ર્મણથી પોઝિટિવનો આંક સડસડાટ ઉપર ચડતો જોવા મળ્યો છે ત્યારે નવસારી માટે આશ્વાસનરૂપ બાબત માત્ર એટલી છે કે હજુ સુધી અહીં એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પરંતુ કોરોના શંકાસ્પદના કેસમાં અન્ય શહેરોની જેમ નવસારીમાં જવાબદાર તંત્ર લોકોને સાવધ કરવા પારદર્શકતા જાળવતું નથી તે બાબત પણ ગંભીર છે.અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે, એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. ત્યારે લોકોમાં કોઈ ગેર સમજ કે ભય ના ફેલાય તે માટે વહીવટી તંત્રએ યોગ્ય ખુલાસો કરવો જોઈએ તેના બદલે આરોગ્ય તંત્ર મીડિયાથી અંતર જાળવી રહ્યું છે.\nસોશ્યિલ મીડિયામાં ફેલાતી અફવાઓ સામે તંત્ર આકરું બન્યું છે તે આવકારદાયક છે પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સુધી સચોટ અને વાસ્તવિક સ્થિતિ પહોંચતી રહે તે પણ તંત્રની નૈતિક ફરજ છે.કોઈ પણ ગંભીર બાબત છુપાવવાની નીતિ નવસારી માટે નરસી સાબિત થઇ શકે છે.\nઅન્ય શહેરોમાં NGO સામે ફરિયાદથી નવસારીમાં આજથી અન્નદાન બંધ\nવિવિધ શહેરોમાં 144 ધારા અંતર્ગત ખાનગી એનજીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે નવસારીમાં હજારો ગરીબો માટે આશીર્વાદરૂપ રામરોટી ���ંસ્થાએ ગુરુવારથી અન્નદાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.સેવાકીય હેતુથી જાણે અજાણે કાયદાનું સન્માન ન જળવાય તેવું ન બને તે માટે આ સેવા 14 એપ્રિલ સુધી બંધ કરાઈ છે.\nતંત્રે અન્નદાનની વ્યવસ્થા ગોઠવવી જરૂરી\nનવસારીમાં આશપુરા મંદિર બહાર બેસ્ટ ભિક્ષુકોએ પણ દીવડા પ્રગટાવી વિકટ સ્થિતિના અંધકારમાંથી પ્રભુ ઉજાસ તરફ લઇ જાય તેવી પ્રાર્થના કરી હતી ત્યારે આવા અનેક નિરાધાર લોકો ભૂખ્યા પેટે ન સુવે તે માટે તંત્રે અન્નદાનની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.ભરૂચ સહિતના કેટલાક શહેરોમાં એનજીઓને કે સેવાકીય સંસ્થાઓ પર અન્નદાન કરવા સીધી રોક લગાવાઈ છે પરંતુ ફૂડ પેકેટ કે ભોજન તંત્રને પહોંચાડવા તંત્રને પરવાનગી અપાઈ છે આ ભોજન તંત્ર નિરાધારો સુધી પહોંચાડશે અહીં પણ આવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. - પ્રેમચંદ લાલવાણી,રામરોટી પરિવાર\nહોસ્પિટલ કોર્ડન, NGOનું અન્નદાન બંધ, તંત્ર કહે છે હજુ સબ સલામત\nનવસારી જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત છે પરંતુ અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે,એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. જો કે આ અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બંનેએ જણાવ્યું હતું કે, હજુ સુધી નવસારીમાં એક પણ કેસ પોઝિટિવ નથી,ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને,બે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.\nનવસારી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોરોનના પગલે આરોગ્ય તંત્ર સાબદું બનીને તૈયારીઓમાં લાગ્યું છે.જોકે નવસારી સિવિલના ઇન્ડોર વિભાગમાં 100 બેડની સુવિધા ઉભી કરાઈ છે.તેમજ હવે સાવચેતીના ભાગરૂપે સિવિલના મુખ્ય માર્ગથી લઈને ઇન્ડોર વિભાગને રાતોરાત કોર્ડન કરાયું છે. આરોગ્ય વિભાગની તૈયારીઓ જોતા કહી શકાય કે આવનારા દિવસોમાં કોરોના સામે આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું છે. વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આખો ઇનડોર વિભાગ સ્ટાફ સાથે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં પહોંચી વળવા તૈયાર કરાયો છે.\nદરેક શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાય તે સાથે એક દર્દીના સંક્ર્મણથી પોઝિટિવનો આંક સડસડાટ ઉપર ચડતો જોવા મળ્યો છે ત્યારે નવસારી માટે આશ્વાસનરૂપ બાબત માત્ર એટલી છે કે હજુ સુધી અહીં એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પરંતુ કોરોના શંકાસ્પદના કેસમાં અન્ય શહેરોની જેમ નવસારીમાં જવાબદાર તંત્ર લોકોને સાવધ કરવા પારદર્શકતા જાળવતું નથી તે બાબત પણ ગંભીર છે.અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે, એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. ત્યારે લોકોમાં કોઈ ગેર સમજ કે ભય ના ફેલાય તે માટે વહીવટી તંત્રએ યોગ્ય ખુલાસો કરવો જોઈએ તેના બદલે આરોગ્ય તંત્ર મીડિયાથી અંતર જાળવી રહ્યું છે.\nસોશ્યિલ મીડિયામાં ફેલાતી અફવાઓ સામે તંત્ર આકરું બન્યું છે તે આવકારદાયક છે પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સુધી સચોટ અને વાસ્તવિક સ્થિતિ પહોંચતી રહે તે પણ તંત્રની નૈતિક ફરજ છે.કોઈ પણ ગંભીર બાબત છુપાવવાની નીતિ નવસારી માટે નરસી સાબિત થઇ શકે છે.\nઅન્ય શહેરોમાં NGO સામે ફરિયાદથી નવસારીમાં આજથી અન્નદાન બંધ\nવિવિધ શહેરોમાં 144 ધારા અંતર્ગત ખાનગી એનજીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે નવસારીમાં હજારો ગરીબો માટે આશીર્વાદરૂપ રામરોટી સંસ્થાએ ગુરુવારથી અન્નદાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.સેવાકીય હેતુથી જાણે અજાણે કાયદાનું સન્માન ન જળવાય તેવું ન બને તે માટે આ સેવા 14 એપ્રિલ સુધી બંધ કરાઈ છે.\nતંત્રે અન્નદાનની વ્યવસ્થા ગોઠવવી જરૂરી\nનવસારીમાં આશપુરા મંદિર બહાર બેસ્ટ ભિક્ષુકોએ પણ દીવડા પ્રગટાવી વિકટ સ્થિતિના અંધકારમાંથી પ્રભુ ઉજાસ તરફ લઇ જાય તેવી પ્રાર્થના કરી હતી ત્યારે આવા અનેક નિરાધાર લોકો ભૂખ્યા પેટે ન સુવે તે માટે તંત્રે અન્નદાનની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.ભરૂચ સહિતના કેટલાક શહેરોમાં એનજીઓને કે સેવાકીય સંસ્થાઓ પર અન્નદાન કરવા સીધી રોક લગાવાઈ છે પરંતુ ફૂડ પેકેટ કે ભોજન તંત્રને પહોંચાડવા તંત્રને પરવાનગી અપાઈ છે આ ભોજન તંત્ર નિરાધારો સુધી પહોંચાડશે અહીં પણ આવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. - પ્રેમચંદ લાલવાણી,રામરોટી પરિવાર\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/rashifal/today", "date_download": "2021-01-18T00:07:07Z", "digest": "sha1:456YJZODAKNTBSC4XVOS6NLQW7LS2Z22", "length": 4225, "nlines": 75, "source_domain": "mantavyanews.com", "title": "આજનું રાશિફળ, Today Rashifal In Gujarati, Daily Horoscope", "raw_content": "\nકારકિર્દી ક્ષેત્રે વળાંક આવે\nધાર્મિક કાર્યોમાં મન પરોવાય\nનાણાંકીય આયોજન કરવું પડે\nભક્તિમય દિવસ વીતિ શકે\nજીવનસાથી સાથે ચર્ચા થાય\nવડીલોની સેવા વધુ કરવી પડે\nધન પ્રાપ્તિના અવસરો છે\nવહીવટી કાર્યો વધુ થાય\nઅચાનક ખર્ચમાં ઉમેરો થઈ શકે\nખોટા કાર્યોથી દૂર રહેવું\nશેરબજારની પ્રવૃત્તિમાં સંયમ રાખવો\nસંતાન સાથે ચર્ચા વધુ થાય\nધન સંબંધી બાબતો વધુ ચર્ચાય\nસ્ત્રી મિત્રો સાથે અણબનાવ શક્ય છે\nજીવનસાથીનો પ્રવાસ શક્ય છે\nવેપાર સંબંધી બાબતો ચર્ચાય\nસંબંધોમાં જોડતોડ શક્ય છે\nસંતાન સંબંધી બાબતો સુધરે\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2021/01/02/new-year-pm-modi-gift/", "date_download": "2021-01-18T01:10:14Z", "digest": "sha1:NS557FZC2D4QHKE4MJKOLLWBGD5NGK5L", "length": 11109, "nlines": 55, "source_domain": "apnugujarat.in", "title": "નવા વર્ષમાં PM મોદી ની ભેટ, ગુજરાત સહિત 6 રાજ્યમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ -", "raw_content": "\nનવા વર્ષમાં PM મોદી ની ભેટ, ગુજરાત સહિત 6 રાજ્યમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિપુરા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સસ્તા, ભૂકંપ સામે સુરક્ષિત અને મજબૂત મકાનો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે આપણા દેશને સારી ટેક્નોલોજી, સારા ઘર કેમ ન મળે, ઘર ઝડપથી શાં માટે ન બને, તેની પર કામ કર્યું. ઘર સારામાં સારા બને તે માટે ગ્લોબલ ટેક્નોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિશ્વની 50 કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધો. તેનાથી અમને નવો સ્કોપ મળ્યો. પ્રક્રિયાના આગળના તબક્કમાં અલગ-અલગ સાઈટ્સમાં 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. તેમાં કન્સ્ટ્રક્શનનું કામ ઓછું થશે અને ગરીબોને અફોર્ડેબલ અને કમ્ફોર્ટેબલ ઘર મળશે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ વાસ્તવમાં શું છે, તેમાં વપરાતી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શું છે, આવો જાણીએ..\nજાપાન એવો દેશ છે જ્યાં અવારનવાર ભૂકંપ આવ્યા કરે છે. ભૂકંપમાં મોટી ખુવારી રોકવા માટે ખાસ પ્રકારના મકાનો બનાવાય છે. જેમાં આ જ મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ ફ્રાન્સની આ ટેકનોલોજી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચમાં વધુ સંખ્યામાં મજબૂત મકાનો બનાવવામાં ઉપયોગી છે. આ ટેકનોલોજીથી બનેલા મકાનો હળવા હોય છે અને ભૂકંપના આંચકાઓથી સુરક્ષિત રહી શકે છે.\nPM મોદીએ જે લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમાં ઉપયોગમાં લેવાનારી ટેકનોલોજી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો પાયો વાસ્તવમાં 18મી સદીમાં નખાયો હતો. 1892માં એક ફ્રેન્ચ એન્જિનિયર અને સેલ્ફ એજ્યુકેટેડ બિલ્ડર ફ્રાન્સિસ હેનેબીકે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો વિચાર અમલી કર્યો. ફ્રાન્સિસ હેનેબીક મૂળ તો એક કડિયો હતો, જે પછીથી બિલ્ડર બન્યો હતો. તેનામાં એન્જિનિયરિંગ સૂઝ ભારોભાર હતી.\nવિજ્ઞાની થોમસ એડિશને 1906માં એક ઘોષણા કરી હતી કે તેઓ એવા મકાન બનાવશે કે જે ખૂબ ઓછા સમયમાં નિર્માણ કરી શકાશે. તેમણે મેનલો પાર્ક ખાતેની પોતાની લેબમાં મોલ્ડિંગ કોંક્રિટમાંથી મકાનના હિસ્સા બનાવવાનું શરૂ કર્યુ. જેને નિશ્ચિત સ્થળે લઈ જઈને એ હિસ્સાઓને જોડીને મકાન બનાવી દેવામાં આવતું હતું. આ રીતે રેડી ટુ લિવ મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી.\nપીએમ મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટના શિલાન્યાસ વખતે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત જે મકાનો બનશે તેમાં ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ થશે. જે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ જાપાન ઉપરાંત અમેરિકા, યુકે, રશિયા, જર્મની, ચીન, સિંગાપોર, મલેશિયા જેવા અનેક દેશોમાં થાય છે. હવે ભારતમાં આ ટેકનોલોજીના ઉપયોગથી મકાનો બનાવાશે. જેનો ઉપયોગ ગરીબ વર્ગના લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે થશે.\n← 20 દિવસ સુધ�� ઘરમાં પડી રહી એક મહિલા કોન્સ્ટેબલની લાશ, પુજારી બાળકો પાસેથી આત્મા પરત લાવવા માટેની કરાવતો રહ્યો પુજા\nદૂધમાં પામ ઓઈલ અને ડિટર્જન્ટનું ભેળસેળ કરનાર ગેંગની ધરપકડ, દરરોજ રૂપિયા 1.5 લાખ કમાતા હતા →\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://restbi.com/restbet497-fenerbahceden-tugay-kaan-numanoglu-aciklamasi", "date_download": "2021-01-18T00:03:14Z", "digest": "sha1:IJZ2SSQ73UN3CHRSIKAUXNP7T6PFXZX3", "length": 9232, "nlines": 87, "source_domain": "restbi.com", "title": "RESTBET497 FENERBAHÇE'DEN TUGAY KAAN NUMANOĞLU AÇIKLAMASI! - RESTBET497.COM GİRİŞ", "raw_content": "\nસુપર લીગમાં બીજો એક આકર્ષક ડર્બી સપ્તાહ આવી રહ્યો છે. ફેનર્બાહી અને બેઇકટાઈ વચ્ચે રમવાના ડર્બી વિશે શ્વાસ લેવામાં આવ્યો હતો. બધા ફૂટબોલ ચાહકો આતુરતાથી ડર્બીના પર���ણામની રાહ જોઈ રહ્યા છે.\nડર્બીના પરિણામ ઉપરાંત, આ દિવસોમાં ડર્બીના રેફરી પણ ઘણી વાતો કરે છે. તુગાય કાન નુમાનğલુ ડર્બીની રેફરી હશે, જ્યાં ઉત્તેજના તેના ટોચ પર હશે.\nજલ્દી જ TFF એ જાહેરાત કરી કે ફેનરબાહની – બેકિતા ડર્બીની રેફરી તુગાય કાન નુમોનાલુ છે, તમામ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પ્રશ્નમાં ચિંતિત આક્ષેપો ફેનરબહે.\nઆક્ષેપો અનુસાર, તુગાય કાન નુમાનğલુ ફેનરબહેનના પ્રમુખ અલી કોની કંપનીઓમાં કામ કરતા હતા. તો આ આક્ષેપો અંગે ફેનરબહે ક્લબનો શું જવાબ હતો\nનીચે આપેલ નિવેદન ફેનબર્હા ક્લબ દ્વારા તુગાય કાન નુમનોઆલુ અંગે કરવામાં આવેલા આક્ષેપોના જવાબમાં આપવામાં આવ્યું હતું:\n“બેકિતાş મેચ પહેલા, જે આપણે સપ્તાહના અંતે રમીશું, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા મેચના રેફરી વિશેના કેટલાક દાવાઓ, જેને આપણે ગંભીરતાથી લેતા નથી, તે પણ સત્તાવાર નિવેદનોમાં ઉલ્લેખિત છે. > મેચનો રેફરી, તુગાય કાન નુમોનાલુ, અમારા પ્રમુખ અલી કોશની એક કંપનીમાં કામ કરી રહ્યો હોવાનો દાવો સંપૂર્ણપણે કાલ્પનિક છે. ભૂતકાળમાં અમારા અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની કંપનીઓ સાથે નુમોનાલુનો કોઈ સંબંધ રહ્યો નથી. ફૂટબોલ રમવાનો તેમનો દાવો પણ સંપૂર્ણ કાલ્પનિક છે. જે લોકો આ દાવા કરે છે તે દાવા સાબિત કરવા માટે બંધાયેલા છે. આ બધા ઉપરાંત, મેચ ગત સીઝનમાં આપણી કૈસેરીસ્પોર મેચમાં અમારી ટીમ સામે તેની રેફરી તુગાય કાન નુમોનોલુના વિવાદાસ્પદ નિર્ણયો હોવા છતાં, અમારી નિમણૂક પછી અમારી ક્લબે મેચના રેફરી વિશે કોઈ પ્રશ્નો પૂછ્યા નહીં. મેં નિવેદન ન આપવાનું પસંદ કર્યું છે. કારણ કે તુર્કી ફૂટબોલમાં, મેચ પહેલા રેફરીઓને દબાવવા માટે વિવિધ ધારણાત્મક કામગીરી કરવી ટર્કીશ ફૂટબોલ માટે હવે ફાયદાકારક નથી અને આવા અભિગમોને હવે અમારા ફૂટબોલમાં સ્થાન મળવું જોઈએ નહીં. . સપ્તાહના અંતે રમાયેલી મેચમાં રેફરીઓ પાસેથી અમારી ક્લબની એકમાત્ર અપેક્ષા એ છે કે તેઓ મેદાનમાં જે જુએ છે તે ચોરી કરે છે અને કોઈ પણ દબાણ વિના, તેમના મનમાં કોઈ પ્રશ્નચિહ્નો વિના, એક નિષ્પક્ષ અને ઉચિત મેચનું સંચાલન કરે છે. અમે મેચમાં બંને ટીમોના ખેલાડીઓને સફળતાની ઇચ્છા કરીએ છીએ અને અમે લાયક પક્ષની જીતની ઇચ્છા રાખીએ છીએ. ફેનર્બાહી સ્પોર્ટ્સ ક્લબ “\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/best-sellers-books/index8.html?sort=orderby&sort_direction=1", "date_download": "2021-01-18T01:46:08Z", "digest": "sha1:GBAGSWVLFPSWLJPWZKKLJWW7FN4CJB5Y", "length": 19078, "nlines": 625, "source_domain": "www.gujaratibooks.com", "title": "List of Gujarati Best Sellers Gujarati books in dharmik, jyotish, naval katha etc (Page 8) - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 34\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 250\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 198\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 52\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 55\nGift (સ્મૃતિ ભેટ) 11\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 103\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 115\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1175\nPhilosophy - તત્ત્વજ્ઞાન 53\nPregnancy - ગર્ભાવસ્થા 29\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 154\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 36\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 156\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 57\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 28\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 4\n(Management - વ્યવસ્થા સંચાલન) 19\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nઅમે કાળજીપૂર્વક વિવિધ વર્ગોમાં શ્રેઠ વેચાતા ગુજરાતી પુસ્તકોની યાદી બનાવી છે. કૃપા કરીને આ નીચેના ગુજરાતી પુસ્તકોની શ્રેણીની મુલાકાત લો.\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/national/%E0%AA%9C%E0%AB%87%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%81%E0%AA%8F-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%A1%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%9A%E0%AB%82/", "date_download": "2021-01-18T00:04:04Z", "digest": "sha1:7ZYJLWPNRGXUWDHYA6KJ3A44EMRS3UM4", "length": 11533, "nlines": 154, "source_domain": "www.saurashtrakranti.com", "title": "જેડીયુએ એનડીએ વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહેલા ૧૫ નેતાઓને સસ્પેન્ડ કર્યા | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome Latest જેડીયુએ એનડીએ વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહેલા ૧૫ નેતાઓને સસ્પેન્ડ કર્યા\nજેડીયુએ એનડીએ વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહેલા ૧૫ નેતાઓને સસ્પેન્ડ કર્યા\n૬ વર્ષ માટે પક્ષમાંથી કરાયા સસપેન્ડ\nબિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે જેડીયુએ એનડીએ વિરુદ્ધ મેદૃાનમાં ઉતરેલા ૧૫ નેતાઓનું પ્રાથમિક સભ્યપદ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દૃીધું છે. જનતા દૃળ યુનાઈટેના મહાસચિવ નવી આર્યાએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી.\nજે નેતાઓને સસ્પેન્ડ કરાયા છે તેમાં વર્તમાન ધારાસભ્ય દૃદૃન યાદૃવ, પૂર્વ મંત્રી રામેશ્ર્વર પાસવાન, ભગવાન સિંહ કુશાવાહા ડો. રણવિજય સિંહ, સુમિત કુમાર સિંહ કંચન કુમારી ગુપ્તા, પ્રમોદ સિંહ ચંદ્રવંશી, અરુણ કુમાર, તજમ્મુલ ખાન, અમરેશ ચૌધરી, શિવ શંકર ચૌધરી, િંસધુ પાસવાન, કરતાર સિંહ યાદવ, રાકેશ રંજન, મુંગેરી પાસવાન સામેલ છે.\nસોમવારે ભાજપમાંથી બળવો કરીને લોજપા સહિત અન્ય પાર્ટીઓમાંથી ચૂંટણી લડનારા ૯ નેતાઓને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. રાજેન્દ્ર સિંહ, રામેશ્ર્વર ચૌરસિયા, ઉષા વિદ્યાર્થી જેવા મોટા નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહૃાું કે આ લોકોને ચૂંટણીમાં ઉતારવાથી પક્ષની છબિ ખરાબ થઈ શકે છે.\nભાજપના નિર્ણયથી અલગ જેડીયુએ ચૂંટણી લડનારા તમામ નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે અગાઉ ચેતવણી આપી હતી કે જે કોઈ બીજા પક્ષમાંથી ચૂંટણી લડી રહૃાા છે તેઓ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું ફોર્મ પરત ખેંચી લે. જો આવું નહીં કરે તો તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે પ્રથમ તબક્કામાં નામ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ હતી. જો કે ૯ પૈકીના કોઈ નેતાએ ફોર્મ પરત ખેંચ્ય નહીં. જેને પગલે ભાજપે તમામ નેતાઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી.\nPrevious articleઉ.પ્રદૃેશમાં વૃદ્ધ પુરુષ સાથે મારા-મારી,પેશાબ પીવા મજબુર કરતા ખળભળાટ\nNext articleઅટલ ટનલમાંથી સોનિયા ગાંધીના નામની તકતી હટાવી દેવાતા વિવાદ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇર��ના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rpg-club.com/lineage-2/gu/pioneer/ban-list.html", "date_download": "2021-01-18T00:25:21Z", "digest": "sha1:SU64NJKJEYQ2XRBAVT7ZD5VZ5VF5WWS3", "length": 75834, "nlines": 1092, "source_domain": "www.rpg-club.com", "title": "RPG Club (Game server) Ban List HighFive ✳ L2 Server Federation x15 Gujarati Classic PTS Lineage 2 server", "raw_content": "\nચકાસણી મોડમ���ં ભાષાંતર, ભૂલો શક્ય છે\nએકાઉન્ટ: અતિથિ વપરાશકર્તા તરીકે લ Loginગિન કરો\nચાર નામ પ્રતિબંધિત તારીખ તારીખ વિશ્લેષિત પ્રતિબંધ પ્રકાર સ્થિતિ\nRenamed1267 Jan 17 2021 10:48PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed88205 Jan 17 2021 10:48PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed523 Jan 17 2021 10:48PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nKorsa Jan 17 2021 10:48PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTopBersMira Jan 17 2021 10:16PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedl41421 Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nERJANKA6 Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMainTarget Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nERJAN228 Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMayabay Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nERJANKA Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nLolovachGena Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nSumonVadima Jan 17 2021 9:58PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed26516 Jan 15 2021 7:21PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed424748 Jan 15 2021 7:21PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nyac91 Jan 15 2021 7:21PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed66794 Jan 11 2021 7:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedl47928 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nrthtrhrty Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed74978 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed110744 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\naka12321 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nmon222 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nmonnnn Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDEM111 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed191017 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx475072x Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed4547 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedi475072 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1832784 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nPoisonBD Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nYBS Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1891934 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1897485 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nybs1 Jan 8 2021 8:50PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nwww7 Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nrhbfm Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nvddbd Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nfoGG Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nerttt Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx343360x Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1952789 Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedl557 Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nZaaDoom Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nzaadoom2 Jan 8 2021 3:03PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ndestrx1 Jan 3 2021 1:38AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n32132122 Jan 3 2021 1:38AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nSars19 Jan 3 2021 1:37AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nprem4ork Dec 30 2020 10:46AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedl48613 Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede67428 Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede67425 Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nIKK Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBaguMZaKKeN Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nxBaguM Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBaguMko Dec 30 2020 9:56AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede14934 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n444DFD Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed198276 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nSaf3 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedv2477 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMike Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nSaf4 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBaguM Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed16135 Dec 30 2020 9:55AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nLavaTTO Dec 27 2020 11:59PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nPropoganda Dec 27 2020 11:59PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFromHel Dec 25 2020 1:14AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ndemexa Dec 23 2020 5:57PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDiavola Dec 22 2020 5:30AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n5334tret Dec 21 2020 10:51AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedf1944513 Dec 21 2020 10:51AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n2534532 Dec 21 2020 10:51AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ndsadada Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nadsfsfd Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ner32r Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n5353254353 Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n34553 Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n4324243 Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede103976 Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1731258 Dec 21 2020 10:50AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nIposRbb Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDerevoRbb Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nGolem76Rbb Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nNagaRbb Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDekabriyaRbb Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFogRBB Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nVarkaRbb3 Dec 17 2020 5:19AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n2132131 Dec 14 2020 3:52PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTheOnlyx1 Dec 13 2020 11:54PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBatosay Dec 12 2020 8:22AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nImpuLsive116RUS Dec 11 2020 7:13PM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nanti1 Dec 11 2020 9:12AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n45G5GGG Dec 11 2020 9:09AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMitraelle Dec 11 2020 9:05AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTestTvoeiDjopi Dec 11 2020 9:05AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nGucciFlipFlup Dec 11 2020 9:05AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ngoreVseVolod Dec 11 2020 9:05AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTOPbeltPMme Dec 11 2020 9:05AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed39049 Dec 11 2020 9:04AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nvolosatiyKadk Dec 11 2020 9:04AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTON Dec 11 2020 9:04AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nZaebumba Dec 11 2020 9:04AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nZagZac Dec 11 2020 9:04AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nVorovskayaShmara Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nKONTIK Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRazebPoFakty Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBobick Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nLegendRPG Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedf1937808 Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nLegendaCLUBa Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTOPzaSVOIdengi Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nPaloMes Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nZamKonyshni Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nStrelomes Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDAbes Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedt94941 Dec 11 2020 9:03AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRelogOkohko Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed2033325 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx3237x Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રત���બંધિત\nRenamed1449375 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede176643 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nYoshimitsu Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedz1836196 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede16535 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1951781 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nCaptainBlood Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedi1309947 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\niVEGA Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx1250070 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nNarcissus Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\niRobot Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed30344 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1833198 Dec 11 2020 9:02AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nEr0tika Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx39356 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx1404051 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTaraz08 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede35606 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed35618 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nryhjhfh Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ntrururuu Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nNekkra Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nExplorer Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx682449x Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1761776 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed73160 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\ntsxyhryrseyres Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1598462 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nS09 Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBlekiKam Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx122794x Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nAmaali Dec 11 2020 9:01AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed63256 Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMra4na9l Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed108981 Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed56389 Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nS06 Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1134498 Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nNekrra Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nVirtualBaby Dec 11 2020 9:00AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nJlIPPka Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedh41785x Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nJirikx7 Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMaryasha Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFenika Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nHanta Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nIGLESYA Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTaisya Dec 11 2020 8:59AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMerged04224 Dec 11 2020 8:58AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\njamamoto1 Dec 11 2020 8:36AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamede79327 Dec 11 2020 8:33AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nKolobas Dec 11 2020 8:31AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nvbvcbcvb Dec 11 2020 8:30AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nxDancerx Dec 11 2020 8:30AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed165274 Dec 11 2020 8:30AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFOGBBEPX2 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFOGNEROSSss Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedl27807 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedt667 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nAntiCraft Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed36387 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed137579 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nDarkMass Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedi1526491 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed27817 Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMcDonalds Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFreeplay Dec 11 2020 8:29AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMerged0264168 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBitkoin Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMerged036385 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nStraponella Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedi32342 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nBaursak Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx38612 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nEULA Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nFreePlaygd Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx1613024 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nGoogle Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed334 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nTOhKA Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિ���\nStrazagd Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nStalnieSisi Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed100218 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nIIyIIsa Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1833907 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed1285258 Dec 11 2020 8:28AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nMerged032262 Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed152139 Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx24237 Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nJla Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamedx625369 Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nRenamed447901 Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nVirtualBabyx Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nKy0to Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\nNimfo4ka Dec 11 2020 8:27AM પ્રતિબંધિત એકાઉન્ટ બ Banન પ્રતિબંધિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://livetvtodaynews.in/category/%E0%A4%AE%E0%A4%A8%E0%A5%8B%E0%A4%B0%E0%A4%82%E0%A4%9C%E0%A4%A8/", "date_download": "2021-01-18T00:02:23Z", "digest": "sha1:EAK3VXMBM4WH3BJMMJWZKEH65XUHD2JS", "length": 12839, "nlines": 146, "source_domain": "livetvtodaynews.in", "title": "मनोरंजन Archives - Live TV Today News | Gujarat | India", "raw_content": "\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\nગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.\nગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..\nભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/recording-the-lightning-captivity-behind-the-statue-of-liberty-see-video/", "date_download": "2021-01-18T00:36:17Z", "digest": "sha1:VG3FXPGW3YURWERDHRIX2V64N4DG5ZCQ", "length": 13944, "nlines": 253, "source_domain": "www.apnubhavnagar.in", "title": "સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ વીજળીના દૃશ્ય કેમેરામાં થયા કેદ | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવ���) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Know Fresh આકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે આવું...\nઆકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે આવું જ કંઈક બન્યું… આખી ઘટના કેમેરામાં કેદ\nઘણીવાર ચિત્રો અને દૃશ્યો કેમેરામાં રેકોર્ડ કરવામાં આવે છે, જેની કલ્પના કરવી અને અપેક્ષા કરવી મુશ્કેલ છે. આકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે આવું જ કંઈક બન્યું.\nપરંતુ તે સમય દરમિયાન, આવી કુદરતી વસ્તુ તેના કેમેરામાં કે�� થઈ ગઈ હતી જેને લોકો જોવાની કલ્પના પણ નથી કરતા..\nખરેખર, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ ભવ્ય વિડિઓ તે સ્થાનથી છે જે ન્યૂ યોર્કમાં સ્થિત છે.\nસ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાછળ વીજળી પડતી વીડિયોમાં થઇ કેદ…. https://t.co/56Ihn5LVJJ\nઅમે વાત કરી રહ્યા છીએ વિશ્વની પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વિશે. જેની પાછળ વીજળી પડી અને આ દૃશ્ય કેમેરામાં બંધ થઈ ગયું.\nઆ પ્રખ્યાત પ્રતિમાની પાછળ વીજળીએ અચાનક આંચકો આપ્યો છે. લોકો તેની વીડિયોને ખૂબ પસંદ કરે છે. જોનારા પણ આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે યુવક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેકોર્ડ કરી રહ્યો હતો,\nત્યારે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. પરંતુ તે પછી આ મૂર્તિની પાછળ વીજળી પડી. આ સમય દરમિયાન, વાદળની વચ્ચેથી પડતી વિડિઓમાં જોવા મળી રહી છે.\nઆ વીડિયોને શેર કરતી વખતે મિકી સી નામના યુઝરે લખ્યું કે, ‘મેં પકડેલો આ શ્રેષ્ઠ વિડિઓ છે.’ ચાલો આપણે જાણીએ કે જ્યારે આકાશમાંથી વીજળી પડે ત્યારે લોકોના મનમાં વિનાશનો ભય રહે છે. લોકો પણ વિચારતા નથી કે જ્યારે આકાશમાંથી વીજળી પડે ત્યારે શું થશે.\nપરંતુ કોઈપણ ફોટોગ્રાફર માટે તે કોઈ સુંદર ક્ષણથી ઓછું નથી. કદાચ આ જ કારણ હતું કે જ્યારે આ વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ત્યારે તે વાયરલ થયો હતો.\nસ્ટેચ્યુ ઓફ લિબર્ટી વીજળી\nPrevious article1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ ‘કબૂતર’ નો હતો સિંહફાળો…\n તમને થોડા હસાવી દઈએ, જુઓ આ તસ્વીરો જે તમને પેટ પકડીને. હસાવી દેશે…\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\nઆ પ્રકારના તુલસીજી ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ, જાણો એનું રહસ્ય…\nઅંતરીક્ષમાંથી NASA ને દેખાયો ઓમ, વેજ્ઞાનિકોએ પણ જોડી લીધા હાથ, બોલ્યા...\nઆંખના નંબર ઓછા કરવા માટે જલ્દીથી કરો આ ઘરેલું ઉપાય\nપાકિસ્તાનને 580 કરોડ ડોલરનો દંડ ચૂકવવા ઈન્ટરનેશન ટ્રીબ્યુનલનો આદેશ..\nસરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યુ મુદ્દે લીધો મોટો નિર્ણય\nહથેળીમા બ્રહ્માંડ દર્શન કરાવતી મોબાઇલ એપ્લિકેશન\nઆજ સુધીની બેસ્ટ ફોટો રિકવરી એપ\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjubaba.in/nora-fatehi-28-expressed-her-want-to-marry-taimur-ali-khan-to-which-kareena-replied-she-is-now-4-years-outdated-28-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B/", "date_download": "2021-01-18T00:05:30Z", "digest": "sha1:UZJ4NABBKZL3X7W4VZG7G6HFASS5Z5TF", "length": 7024, "nlines": 116, "source_domain": "www.gujjubaba.in", "title": "Nora Fatehi, 28, expressed her want to marry Taimur Ali Khan, to which Kareena replied - she is now 4 years outdated. | 28 વર્ષની નોરા ફતેહીને 4 વર્ષના તૈમુર અલી ખાનને પરણવું છે, કહ્યું, ‘મને રાહ જોવામાં વાંધો નથી’ - GujjuShare", "raw_content": "\n Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ\nઅભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર સાથે લગ્ન કરવા માગે છે. તેણે તાજેતરમાં જ કરીના કપૂરના રેડિયો શો ‘વોટ્સ વુમન વોન્ટ’માં આ ઈચ્છા વ્યક્ત કરી. શો દરમિયાન જ્યારે કરીનાએ કહ્યું કે તે અને સૈફ તેના ડાન્સ મૂવ્સને ઘણા પસંદ કરે છે તો તેણે તેનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, મને આશા છે કે જલ્દી તૈમુર મોટો થઈ જશે તો હું મારી અને તેની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકું છું.\nકરીના કહ્યું- તે અત્યારે 4 વર્ષનો છે\n28 વર્ષની નોરાની વાત સાંભળ્યા બાદ કરીના હસી પડી. તેણે જવાબમાં કહ્યું, ‘અત્યારે તે ચાર જ વર્ષનો છે. મને લાગે છે કે તારે ઘણી લાંબી રાહ જોવી પડશે.’ 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મેલા તૈમુરે ગત મહિને જ પોતાનો ચોથો જન્મદિવસ મનાવ્યો છે. ત્યારે કરીનાએ દીકરાને હાર્ડવર્કિંગ બોય જણાવતાં સોશિયલ મીડિયા પર ઈમોશનલ મેસેજમાં લખ્યું હતું, જિંદગીમાં તે બધું કરવું, જે તારા ચહેરા પર સ્મિત લાવે. તારી માતા કરતા વધારે પ્રેમ તને કોઈ કરી નહીં કરી શકે.\nનોરા ફતેહીએ 2014માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી\nનોરા મૂળ ક્યુબેક સિટી, કેનેડાની રહેવાસી છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિરયન્સ આપ્યું, જેમાં ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ પણ સામેલ છે. ફિલ્મના આઈટમ નંબર ‘મનોહારી’માં તે જોવા મળી હતી. જો કે, નોરાને અસલી ઓળખ રિયાલિટી શો ‘બિગ બોસ 9’ માં એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી.\n‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળશે નોરા\nનોરા ફતેહી છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સ 3D’માં જોવા મળી હતી. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતાં. નોરાએ ન માત્ર આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું પરંતુ ફિલ્મના ગીત ‘ગર્મી’માં તેના જબરદસ્ત ડ��ન્સની પણ પ્રશંસા થઈ હતી. તે અજય દેવગન સ્ટારર ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં પણ જોવા મળશે, જે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/novels/14891/ek-rahasymay-trainni-ghatna-by-vaghela-harpalsinh", "date_download": "2021-01-18T01:45:36Z", "digest": "sha1:5C2Q3BATGFWN4DQ6XCSHC4TBV2TIGHCW", "length": 7629, "nlines": 160, "source_domain": "www.matrubharti.com", "title": "Ek Rahasymay trainni ghatna by VAGHELA HARPALSINH | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nએક રહસ્યમય ટ્રેનની ઘટના - Novels\nએક રહસ્યમય ટ્રેનની ઘટના - Novels\nજીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર ...Read Moreજાતી . જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો . પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો . ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........ ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન... ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન... આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર . બધા યાત્રી તો તૈયાર\nએક રહસ્યમય ટ્રેનની ઘટના\nજીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર ...Read Moreજાતી . જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો . પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો . ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........ ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન... ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન... આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર . બધા યાત્રી તો તૈયાર\nએક રહસ્યમય ટ્રેનની ઘટના - 2\nએક રહસ્યમય ટ્રેન ની ઘટના ,આગળ ના ભાગ મા આપણે જોયું કે તે સમય ની ખુબજ જાણીતા ફિલ્મ અભિનેતા દિલીપી કુમાર પણ તેજ સમયે ત્યાં જ હતા.ત્યાં તો એક એવી ઘટના બની ,કેમ શુ થયું કેમ અહીંયા આટલી બધી ...Read Moreછે.લોકો નું ટોળુ તો ત્યાં સમાતુ જ નોહતું કેમ તમને નથી ખબર કે શું .કોણ અભિનેતા દિલીપ કુમાર આવ્યા છે શું વાત કરો છો.આ વાત સાંભળતા ની સાથે લોકો નો મેળો ભરાય ગયો .ત્યાં હું શું જોવું છું આવું કેમ બન્યુ હશે મને ખબર નથી પડતી.અરે કોણ શુ કામ કેમ પણ અરે થયું શુ તે કહો ને આમ ક્યાં\nએક રહસ્યમય ટ્રેનની ઘટના - 3\nઆપણે છેલ્લી જોયું હતું તેમ ગાડી ડાકોર પોહચી હતી.ટ્રી ન ટ્રિં ન કરી ને અવાજ કરતો ટ્રેન ��ઈ રહી હતી પણ આ શું થયું કેમ ગાડી એટલી ગઈ કેમ ગાડી એટલી ગઈ ઓહ શું થયું હવે કેમ ઊભી રહી ગઈઓહ શું થયું હવે કેમ ઊભી રહી ગઈત્યાં તો જોયું ...Read Moreકોઈ ક એ ટ્રેન ની ચેન ખેચી હતી પણ કેમ ત્યાં તો જોયું ...Read Moreકોઈ ક એ ટ્રેન ની ચેન ખેચી હતી પણ કેમ શું થયું કે ટ્રેન ના પૈડા એકદમ જ થંભી ગયા પણ કેમ કોઈ તો કારણ હશે શું થયું કે ટ્રેન ના પૈડા એકદમ જ થંભી ગયા પણ કેમ કોઈ તો કારણ હશે કારણ જાણવા આજુબાજુ પુછે પરછ થઈ, ત્યાં તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા હવે શું કરવું કારણ જાણવા આજુબાજુ પુછે પરછ થઈ, ત્યાં તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા હવે શું કરવું કેમ કે ટીકીટ તો પોહચી ગયા સમજી ફેંકી દીધી હતી હવે શું કરી શું કેમ કે ટીકીટ તો પોહચી ગયા સમજી ફેંકી દીધી હતી હવે શું કરી શું \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-05042020-2.html", "date_download": "2021-01-18T00:47:14Z", "digest": "sha1:4OTAAIGYKTZ3YXJZXH4JXLB2HVNRUYIF", "length": 10285, "nlines": 30, "source_domain": "www.navsaricity.com", "title": "પ્રેમ સબંધ પૂર્ણ કરવાનું જણાવતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દાબી દીધું - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલ જમનાપાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલા નવસારીની ગુમ થયેલ યુવતીની લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે તપાસ કરતા યુવતીની હત્યા ખુદ તેના પ્રેમીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.\nનવી વસાહતમાં રહેતી જમનાબેન વસાવા (ઉ. 21 ) ગત તા.31 માર્ચનાં રોજ સાંજે ઘરેથી માથામાંની પીન લઈને આવું છું તેમ કહીને ઘરે પરત આવી ન હતી.યુવતીની લાશ તા.2 માર્ચનાં રોજ જમાલપોર ગામે આવેલ જમના પાર્ક પાછળ આવેલ ઝાડીઝાંખરામાં ડિસ્કમ્પોઝ હાલતમાં મળી હતી. જે બાબતે તેણીની ઓળખ થયા નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઇ હતી. જેમાં પોલીસે તપાસ કરતા યુવતીનો હત્યારો તેમનાં ઘરની નજીકમાં રહેતા ગોપી દંતાણી નામનો તેણીનો પ્રેમી જ નીકળ્યો હતો.\nયુવતીને અન્ય સાથે પણ સબંધ હોય તેની શંકાનાં આધારે યુવતીના પ્રેમીએ તેણીને મળવા જમાલપોર ખાતે બોલાવ્યા બાદ બોલાચાલી થતા આવેશમાં આવીને ગોપી દંતાણીએ પ્રેમિકા જમના વસાવાનું ગળું દાબી દીધું હતું. જેમાં ગ્રામ્ય પોલીસના પોકો દિગ્વિજયસિહ વિનોદસિંહને મળેલ બાતમીને આધારે મૃતક જમના વસાવાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.\nબે ની વચ્ચે ત્રીજાનો પ્રવેશ અને યુવતી કમોતે મરી\nમૃતક જમનાનાં સબંધ નવસારીના શાકમાર્કેટ પાસે તરોપા વેચતા ગોપી દંતાણી સાથે છ માસ પહેલા સબંધ બંધાયા હતા અને ત્રીજા યુવકની એન્ટ્રી થતા તેની સાથે સબંધ રાખવાની જીદ મૃતક જમનાએ પોતાના પ્રેમી ગોપી દંતાણીને કરી હતી. જે બાબતે તા.31 માર્ચ નાં રોજ ગોપીએ પ્રેમીકા જમનાને બોલાવી હતી અને જમના પાર્ક પાસે આવતા બને વચ્ચે વાતચીત થઇ હતી. ત્યાર બાદ યુવતીની હત્યા કરી દેવાયાનું પોલીસે જણાવ્યું હતું.\nપ્રેમ સબંધ પૂર્ણ કરવાનું જણાવતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દાબી દીધું\nનવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલ જમનાપાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલા નવસારીની ગુમ થયેલ યુવતીની લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે તપાસ કરતા યુવતીની હત્યા ખુદ તેના પ્રેમીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.\nનવી વસાહતમાં રહેતી જમનાબેન વસાવા (ઉ. 21 ) ગત તા.31 માર્ચનાં રોજ સાંજે ઘરેથી માથામાંની પીન લઈને આવું છું તેમ કહીને ઘરે પરત આવી ન હતી.યુવતીની લાશ તા.2 માર્ચનાં રોજ જમાલપોર ગામે આવેલ જમના પાર્ક પાછળ આવેલ ઝાડીઝાંખરામાં ડિસ્કમ્પોઝ હાલતમાં મળી હતી. જે બાબતે તેણીની ઓળખ થયા નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઇ હતી. જેમાં પોલીસે તપાસ કરતા યુવતીનો હત્યારો તેમનાં ઘરની નજીકમાં રહેતા ગોપી દંતાણી નામનો તેણીનો પ્રેમી જ નીકળ્યો હતો.\nયુવતીને અન્ય સાથે પણ સબંધ હોય તેની શંકાનાં આધારે યુવતીના પ્રેમીએ તેણીને મળવા જમાલપોર ખાતે બોલાવ્યા બાદ બોલાચાલી થતા આવેશમાં આવીને ગોપી દંતાણીએ પ્રેમિકા જમના વસાવાનું ગળું દાબી દીધું હતું. જેમાં ગ્રામ્ય પોલીસના પોકો દિગ્વિજયસિહ વિનોદસિંહને મળેલ બાતમીને આધારે મૃતક જમના વસાવાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.\nબે ની વચ્ચે ત્રીજાનો પ્રવેશ અને યુવતી કમોતે મરી\nમૃતક જમનાનાં સબંધ નવસારીના શાકમાર્કેટ પાસે તરોપા વેચતા ગોપી દંતાણી સાથે છ માસ પહેલા સબંધ બંધાયા હતા અને ત્રીજા યુવકની એન્ટ્રી થતા તેની સાથે સબંધ રાખવાની જીદ મૃતક જમનાએ પોતાના પ્રેમી ગોપી દંતાણીને કરી હતી. જે બાબતે તા.31 માર્ચ નાં રોજ ગોપીએ પ્રેમીકા જમનાને બોલાવી હતી અને જમના પાર્ક પાસે આવતા બને વચ્ચે વાતચીત થઇ હતી. ત્યાર બાદ યુવતીની હત્યા કરી દેવાયાનું પોલીસે જણાવ્યું હતું.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓ��ના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/post/for-this-reason-amitabh-bachchan-voice-will-no-longer-heard-coronas-caller-tunebvu383274-2", "date_download": "2021-01-18T00:37:06Z", "digest": "sha1:GGPV2DLMMALENX7YYCSDZM2T57PFIBG6", "length": 7547, "nlines": 32, "source_domain": "mantavyanews.com", "title": "આ કારણથી હવે પછીથી કોરોનાની કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા નહીં મળે", "raw_content": "\nbig B / આ કારણથી હવે પછીથી કોરોનાની કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા નહીં મળે\n‘બે ગજની દુરી, માસ્ક છે જરૂરી ‘હવે કોરોના કોલર ટ્યુન પર, તમે આ સંદેશ અમિતાભ બચ્ચનના અવાજમાં નહીં સાંભળી શકો. કોરોનાને સુરક્ષિત કરતી કોલર ટ્યુન હવે બદલાવા જય રહી છે. આવતીકાલે એટલે કે શુક્રવાર, 15 જાન્યુઆરી, અમિતાભ બચ્ચનને બદલે મહિલા કલાકારનો અવાજ કોલર ટ્યુન સાંભળવા મળશે. કોરોના કાળમાં છેલ્લા ઘણા મહિનાઓથી અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના સંક્રમણ સંબંધિત સંદેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં સંદેશમાં અમિતાભ બચ્ચનને બોલતા સાંભળવામાં આવ્યાં છે, લોકોએ કોરોના સંક્રમણથી બચવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઇએ તે અંગે તેઓના અવાજમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.\nchandigadh / ચંદીગઢ થી હિસાર સુધી માત્ર આટલી મિનિટોમાં સફર કરી શકાશે, એર …\nહવે અમિતાભના અવાજની કોલર ટ્યુનને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જ્યારે તમે કોઈને ફોન કરો છો, ત્યારે તમે કોલર ટ્યુનમાં જસલીન ભલ્લાનો અવાજ સાંભળશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે કોરોના વેક્સિન વિશે જાગૃતિ ફેલાવવા માંગે છ���, તેથી અવાજ બદલવામાં આવ્યો છે. નવી કોલર ટ્યુનમાં લોકોને વેક્સિન વિશે જાગૃત કરવામાં આવશે અને સંદેશો આપવામાં આવશે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે.કહેવામાં આવી રહ્યું છે કે આ કોલર ટ્યુનને હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ટ્યુન કરવામાં આવશે. તે જ સમયે, તેમાં સાંભળવા મળતો સંદેશ 30 સેકંડનો હશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોનાની શરૂઆત પછી, પ્રથમ અવાજ આપનાર કલાકાર જસલીન ભલ્લાએ કોલર ટ્યુન રેકોર્ડ કરી લીધી છે.\nઉત્તરાયણ / પંરપરા જાળવી રાખતા ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી …\nઆ અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.\nનોંધનીય છે કે બિગ બીના અવાજની કોલર ટ્યુનને દૂર કરવા માટે થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોલર ટ્યુનમાં મૂળ કોરોના વોરિયરનો અવાજ હોવો જોઈએ. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચનનો અવાજ કોરોના કોલર ટ્યુનથી દૂર કરવો જોઈએ.\n / રામ સેતુ ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો તેનું રાજ હવે …\nમંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –\nદેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-03042020-3.html", "date_download": "2021-01-18T02:03:00Z", "digest": "sha1:C2XWCOCXV5ZJBQGM3Q6VHAW2XLWY6G2W", "length": 9983, "nlines": 32, "source_domain": "www.navsaricity.com", "title": "જમાલપોરમાં ગુમ યુવતીની લાશ મળી, હત્યાની આશંકા - Navsari City - Clean, Green & Smart", "raw_content": "નવસારીના જમાલપોરમાં જમના પાર્ક-2ની પાછળ આવેલ બકરી ચરાવવા ગયેલ એક પશુપાલકને દુર્ગંધ આવી હતી.જેને કારણે તેમણે ઝાડીઝાંખરામાં જોયું તો તેમાં એક મહિલાની લાશ જોવા મળતા તે ગભરાઈ ગયો હતો અને તુરંત જમાલપોર ગામનાં સરપંચ સાજનભાઈ ભરવાડને જાણ કરી હતી.\nતેઓએ નવસારી ગ્રામ્ય પોલીસને વાકેફ કરતા પાેલીસ દાેડી ગઇ હતી. જે બાબતે આસપાસના વિસ્તારમાં જાણ કરતા આ યુવતીની ઓળખ થઈ હતી.જેમાં આ યુવતી નજીકના વિસ્તાર તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના બેન ગુલાબ વસાવા ( ઉવ.19)ની ઓળખ થઈ હતી.આ યુવતી બે દિવસ પહેલા તેના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા જાઉં છું તેમ કહી ગઈ હતી પણ પરત ન આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતકના સબંધી ગોપાલ છના વસાવા (રહે.તિઘરા નવી વસાહત )ની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.\nસુરતમાં પેનલ PM બાદ માેતનું કારણ ખુલશે\nમૃતકની લાશ નાં શરીર ઉપર કોઈ ઘા અથવા શંકાસ્પદ લાગે તેવા ઈજાના નિશાનો મળ્યા નથી.જેથી પોલીસે હમણા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી. યુવતીના લાશનું પીએમ સિવિલ હોસ્પીટલ સુરત ખાતે કરવામાં આવશે. - પીપી બ્રહ્મભટ્ટ, પીઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ\nમૃતક યુવતીના પિતા અંધ\nજમાલપોર ખાતે આજે મળેલ યુવતીની લાશ નવસારીનાં તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના વસાવા નામની યુવતીની હતી.યુવતીના પિતા અંધ અને મૃતકની માતા કોઈની સાથે પ્રેમ સબંધ હોવાથી ભાગી ગઈ હતી.મૃતક યુવતી તેની ત્રણ બહેનો સાથે રહેતી હતી.મૃતક જમના વસાવા કડીયાકામ કરતી હતી અને તેણી તા.31 માર્ચનાં રોજ પોતાના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા નજીકની દુકાન પાસે લેવા જાવું છુંત્યાર બાદ યુવતી આવી ન હતી.\nજમાલપોરમાં ગુમ યુવતીની લાશ મળી, હત્યાની આશંકા\nનવસારીના જમાલપોરમાં જમના પાર્ક-2ની પાછળ આવેલ બકરી ચરાવવા ગયેલ એક પશુપાલકને દુર્ગંધ આવી હતી.જેને કારણે તેમણે ઝાડીઝાંખરામાં જોયું તો તેમાં એક મહિલાની લાશ જોવા મળતા તે ગભરાઈ ગયો હતો અને તુરંત જમાલપોર ગામનાં સરપંચ સાજનભાઈ ભરવાડને જાણ કરી હતી.\nતેઓએ નવસારી ગ્રામ્ય પોલીસને વાકેફ કરતા પાેલીસ દાેડી ગઇ હતી. જે બાબતે આસપાસના વિસ્તારમાં જાણ કરતા આ યુવતીની ઓળખ થઈ હતી.જેમાં આ યુવતી નજીકના વિસ્તાર તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના બેન ગુલાબ વસાવા ( ઉવ.19)ની ઓળખ થઈ હતી.આ યુવતી બે દિવસ પહેલા તેના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા જાઉં છું તેમ કહી ગઈ હતી પણ પરત ન આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતકના સબંધી ગોપાલ છના વસાવા (રહે.તિઘરા નવી વસાહત )ની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.\nસુરતમાં પેનલ PM બ���દ માેતનું કારણ ખુલશે\nમૃતકની લાશ નાં શરીર ઉપર કોઈ ઘા અથવા શંકાસ્પદ લાગે તેવા ઈજાના નિશાનો મળ્યા નથી.જેથી પોલીસે હમણા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી. યુવતીના લાશનું પીએમ સિવિલ હોસ્પીટલ સુરત ખાતે કરવામાં આવશે. - પીપી બ્રહ્મભટ્ટ, પીઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ\nમૃતક યુવતીના પિતા અંધ\nજમાલપોર ખાતે આજે મળેલ યુવતીની લાશ નવસારીનાં તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના વસાવા નામની યુવતીની હતી.યુવતીના પિતા અંધ અને મૃતકની માતા કોઈની સાથે પ્રેમ સબંધ હોવાથી ભાગી ગઈ હતી.મૃતક યુવતી તેની ત્રણ બહેનો સાથે રહેતી હતી.મૃતક જમના વસાવા કડીયાકામ કરતી હતી અને તેણી તા.31 માર્ચનાં રોજ પોતાના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા નજીકની દુકાન પાસે લેવા જાવું છુંત્યાર બાદ યુવતી આવી ન હતી.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/national/110443/", "date_download": "2021-01-18T00:08:55Z", "digest": "sha1:5C75OFFCRM2CDUURJYSYDMSTEZQPWNOE", "length": 17021, "nlines": 106, "source_domain": "citywatchnews.com", "title": "૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\n૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત\nઅનલોક-૧ અનલકી સાબિત થઇ રહ્યો હોય તેમ ૧ જૂનથી લોકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાનમિશનમાંથી પસાર થઇ હોય તેમ આજે સવારે ગુરૂવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં આજદિનસુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૬૩૩ કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યાં છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોના મોત થયા છે. હજુ તો ૮ જૂનથી શોપિંગ મોલ-જીમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના જાવામાં આવી રહી છે. છેલ્લાં ૬ દિવસથી સતત ૮ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં હતા. પરંતુ ગઇકાલ સુધીમાં સૌથી વધારે કેસો બહાર આવ્યાં છે ત્યારે લોકડાઉન કારગત નિવડ્યો કે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસો રોજેરોજ બહાર આવવા તે એ બાબતનો ભયજનક સિગ્નલ હોઇ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ. આ એક એવો દોર છે કે તેમાં જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રીના હોય તો પણ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય છે નિષ્ણાતો દ્વારા તેને . કોમ્યુનિટી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અને નિષ્ણાતાઓએ લોકડાઉન-૧ વખતે લોકોને ચેતવણી આપી હતી કે ભારત સંક્રમણના બીજા તબક્કામાં છે અને જા ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે તો હાહાકાર મચી જાય એટલા કેસો બહાર આવશે. તે જાતાં રોજના ૮ હજાર અને હવે ૯ હજાર કરતાં વધારે કેસો ખતરનાક માનવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કાવાર ૪ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કેસો ��ધવાને બદલે જાણે કે ધીમે ધીમે વધી રહ્યાં હોય તેમ હવે આંકડો ૯ હજારની ઉપર સુધી પહોંચી ગયો છે. મંગળવારે ૮ હજારની ઉપર અને ગઇકાલે બુધવારે ૯ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં છે. અલબત્ત, સત્તાવાળાએએ આ કેસો વધવા માટે કોમ્યુનિટી સંક્રમણનો ઇન્કાર કર્યો છે. દેશમાં ૨૫ માર્ચથી ૩૧ મે સુધી બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૧૬,૯૧૯ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૦૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જાકે, ભારતમાં કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ લોકો સાજા થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૦૪,૧૦૭ સુધી પહોંચી ગયો છે.\nઅહેવાલ પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૦૭૫ સુધી પહોંચી ગઈ છે. તે સાથે જ ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૬૭૩૭ સક્રિય કેસ છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને માયાનગર મુંબઇમાંથી બહાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૪૮૬૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮૭૨ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૨૦૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૩૬૪૫ કેસ નોંધાયા છે જ્યારે ૬૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૮૧૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૧૨૨ લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં અન્ય બિમારીઓથી પીડિત ૧૭૬ લોકોએ કોરોનાને હરાવ્યો છે.બીજી બાજુ ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, અત્યાર સુધી ૪૨ લાખ ૪૨ હજાર ૭૧૮ સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૩૯ હજાર ૪૮૫ સેમ્પલનું ટેસ્ટીગ થયું છે. દેશમાં સૌથી વધારે ૭૮,૮૬૦ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે જ્યાં ૨,૫૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં ૨૫,૮૭૨ દર્દીઓ સંક્રમિત થયા છે અને ૨૦૮ લોકોના મોત થયા છે.જયપુરની જીસ્જી હોસ્પિટલમાં હાર્ટ, કિડની, બ્લડપ્રેશ, લીવર અમે દમ-અસ્થમા જેવી ગંભીર બિમારી હોવા છતા ૧૭૬ દર્દીઓઓ કોરોનાને હરાવ્યો છે. જેમાં યુવાનો, મહિલા અને વૃદ્ધ પણ સામેલ છે. ડો.ભંડારીના જણાવ્યા પ્રમાણે અહીંયાથી સાજા થનારા ૮૭૬ દર્દીઓમાંથી ૧૭૬થી વધુ દર્દી કોવિડ સાથે ડાયાબિટીસ, હાર્ટ અને કીડની જેવી બિમારીથી પીડિત હતા. દિલ્હી-દ્ગઝ્રઇ બોર્ડર સીલ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી.\nરૂપિયા 14,000 કરોડનું વિરાટકાય “આત્મનિર્ભર ગુજરાત પેકેજ” જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nશક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી\nમચ્છરોની લાળમાં જાવા મળતા પ્રોટીનમાંથી વૈશ્વિક રસીનું નિર્માણ થઇ શકે છે\nકોરોનાના કેસો વધતાં વિશ્વના અનેક દેશોએ નવેસરથી લગાવ્યા પ્રતિબંધો,નાઇટ કલ્બ-જીમ બંધ\nસતત નવમા વર્ષે મુકેશ અંબાણી બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ લોકડાઉન શરુ થયું ત્યારથી મુકેશ અંબાણીએ દર કલાકે ૯૦ કરોડની કમાણી કરી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/ritesh-sidhwani-transit-today.asp", "date_download": "2021-01-18T02:24:46Z", "digest": "sha1:LQ4T47ZU3KHRCVFFTBNKOQJIHA5237RU", "length": 10473, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "રિતેશ સિધવાની પારગમન 2021 કુંડલી | રિતેશ સિધવાની પારગમન 2021 જ્યોતિષ વિદ્યા Bollywood, Film Producer", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2021 કુંડલી\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરિતેશ સિધવાની પ્રણય કુંડળી\nરિતેશ સિધવાની કારકિર્દી કુંડળી\nરિતેશ સિધવાની જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરિતેશ સિધવાની 2021 કુંડળી\nરિતેશ સિધવાની Astrology Report\nરિતેશ સિધવાની ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરિતેશ સિધવાની માટે 2021 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nરિતેશ સિધવાની માટે 2021 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.\nરિતેશ સિધવાની માટે 2021 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nભાગ્યની સારી સ્થિતિ અને સારૂં માનસિક સંતુલન તમને ઘરમાં હકારાત્મક અને સરળ જીવન જીવવામાં મદદ કરશે. જીવનસાથી તરફથી સારો લાભ મળશે. પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ, નવા સાહસો તથા વ્યવસાય વગેરેમાં પ્રવેશ કરવા માટે આ વર્ષ સાનુકુળ છે. પારિવારિક જીવનમાંનો સુમેળ સુરક્ષિત છે. આ સમયગાળો કોઈની પણ સાથે, ખાસ કરીને સંબંધીઓ સાથે મતભેદ તથા દુશ્મનાવટ કરાવનારો સાબિત થઈ શકે છે. વ્યાવસાયિક સ્તરે સારૂં પરિણામ મેળવશો. એકંદરે, આ સમયગાળો સારો રહેશે.\nરિતેશ સિધવાની માટે 2021 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nરિતેશ સિધવાની માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nરિતેશ સિધવાની શનિ સાડાસાતી રિપોર્ટ\nરિતેશ સિધવાની દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/beat-the-boredom-creativity-during-lockdown-my-best-wishes-to-tathagat-and-this-talented-band-for-their-3177934495578065", "date_download": "2021-01-18T00:01:57Z", "digest": "sha1:AB3WT2AX7CY5PE7WDGCMQ6JQXOZY56L5", "length": 2966, "nlines": 36, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Beat the Boredom Creativity during Lockdown My best wishes to Tathagat and this talented band for their first album Arbitrary Vehemence ArbitraryVehemence Tarhagat Lockdown quarantine", "raw_content": "\nઆ વખતે નવરાત્રીમાં આવા ગરબા કરવા છે. કરવા છે ને\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A7/%E0%AB%A7%E0%AB%AA._%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-01-18T01:58:42Z", "digest": "sha1:SE532RWSKKLKTQGIJATC7QZR6HRJHBTC", "length": 21804, "nlines": 129, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૧/૧૪. શ્રાવણિયો સોમવાર - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૧/૧૪. શ્રાવણિયો સોમવાર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ૧૩. શીતળા સાતમ કંકાવટી\nઝવેરચંદ મેઘાણી ૧૫. વનડિયાની વાર્તા →\n[શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્રભાતે, નદીતીરે, કાં કોઈ પીપળાને છાંયે, ને કાં કોઈ ફળિયામાં વ્રતિનીઓ ટોળે વળીને બેસે છે. હાથમાં ચપટી ચપટી ચોખા રાખે છે. અને એક સ્ત્રી સુકોમલ લહેકાથી વાર્તા કહે છે. પ્રત્યેક વાક્યના વિરામ સાથે જ, અન્ય સ્ત્રીઓ 'મા'દેવજી ' એટલા શબ્દ બોલી હોંકારો દે છે. વાર્તાને અંતે ચોખા ચકલાંને નાખે છે. એક જ વાર જમે છે. ચારેય સોમવારની જુદી જુદી વાતો છે.]\nઈસવર કહે, હું તપ કરવા જાઉં, પારવતી કહે, હું હારે આવું. \"અરે પારવતીજી, એવી તે કાંઈ હઠ હોય વનમાં તમને થાક લાગે, ભૂખતરસ લાગે, ને મારા તપમાં ખામી આવે. મને કેટલી વપત પડે વનમાં તમને થાક લાગે, ભૂખતરસ લાગે, ને મારા તપમાં ખામી આવે. મને કેટલી વપત પડે \nલઈ જાઓ તો ય આવું, ને ન લઈ જાઓ તો ય આવું; આવું ને આવું \nપારવતીએ હઠ લીધી છે, અને મહાદેવજીની સાથે ચાલતાં થયાં છે. ચાલતાં ચાલતાં એક ગામ મૂક્યું છે, બીજું ગામ મૂક્યું છે, અઘોર વનમાં આવ્યાં છે. ત્યાં પારવતીજી કહે છે કે, \" મહારાજ, મને તરસ લાગી છે. મારાથી તો હવે ચલાશે નહિ.\"\n​ શંકર કહે, \" જોયું મેં તમને નહોતાં વાર્યાં મેં તમને નહોતાં વાર્યાં હવે હું આંહીં પાણી ક્યાંથી લાવું હવે હું આંહીં પાણી ક્યાંથી લાવું \nપારવતીજી કહે કે \"હોય તો ય લાવો ને ન હોય તો ય લાવો; લાવો ને લાવો.\"\nમહાદેવજી તો ઝાડની ડાળે ચડ્યા છે. ચડીને ચારે કોર જોયું છે. આઘેરા કાગડા ઊડતા જોયા છે. છેટેથી પાણી તબકે છે.\n\"જાઓ પારવતીજી, સામે વીરડો દેખાય છે, ત્યાં જઈને ત્રણ ખોબા પાણી પીજો, ચોથો ખોબો પીશો મા, પીશો તો પસ્તાશો.\"\nપારવતીજી તો વીરડાને માથે ગયાં છે. મોતી જેવાં રૂપાળાં પાણી ભર્યાં છે. એમાંથી એક ખોબો પીધો. બીજો ખોબો પીધો, ત્રીજો ખોબો પીધો.\nતોય તરસ છીપતી નથી, પેટમાં સંતોષ વળતો નથી, એટલે પારવતીજીએ તો ચોથો ખોબો ભર્યો છે. ભરીને બહાર કાઢવા જાય ત્યાં તો હાથમાં કંકુની પડીકી ને નાડાછડી આવ્યાં છે. એની આંગળી એ તો દોરા દોરા અટવાઈ જાય છે.\nપારવતીજીને તો કોત્યક થયું છે. દોરા હાથમાંથી નીકળતા અન્થી. એમ ને એમ હાથ લઈને શંકર પાસે આવ્યાં છે.\n\"જુઓ પારવતીજી, મેં તમને નહોતું કહ્યું કે ચોથો ખોબો પીશો મા \n\"હે સ્વામીનાથ, મારી ભૂલ થઈ. હવે આ દોરાનું શું કરવું \n\"હવે એનું વ્રત ચલાવવું પડશે. ચાલો પડખેના ગામડામાં.\"\nઈસવર-પારવતીજી તો ચાલ્યાં છે, એમ કરતાં તો ગામ આવ્યું છે. શંકર કહે, \"હે પારવતીજી હું અહીં પાદર બેઠો છું. તમે ગામમાં જાઓ અને દોરા આપો.\"\n\"હે મહારાજ, દોરા કેવી રીતે આપું \nશંકરે તો પારવતીજીને દોરો દેવાની રીત શીખવી છે. \"લ્યો દોરા લ્યો મા'દેવજીના દોરા \" એમ બોલતાં બોલતાં સતી ગામમાં જાય છે. ગામને પાદર કુંભારવાડો છે. સામું જ એક કુંભારનું ઘર છે. ઊંબરામાં કુંભારણ બેઠી છે. કુંભારણ પૂછે છે કે \"બાઈ, બાઈ, શાના દોરા છે દોરા લીધ્યે શું થાય દોરા લીધ્યે શું થાય\n\"દોરા તો મા'દેવજીના છે. દોરા લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાંને પૂતર થાય, મંછાવાંછા પૂરી થાય. મા'દેવજી સૌ સારાં વાનાં કરે.\"\n​ \"ના રે બાઈ, મારે દોરા નથી લેવા. મારે તો બધું ય છે. સામે ખોરડે જા, મારી શોક્ય રે'છે. ઈ કામણ ટૂંમણ કરે છે, દોરા ધાગા કરે છે. જા, ઈ તારા દોરા લેશે.\"\n\" એમ સાદ પાડતાં પાડતાં પારવતીજી સામે ઓરડે જાય છે. ત્યાં કુંભારની અણમાનીતી વહુ બેઠી છે, એણે તો પૂછ્યું કે, \"બાઈ બાઈ બેન, શેના દોરા આપછ ઈ દોરા લીધ્યે શું થાય ઈ દોરા લીધ્યે શું થાય \n\"દોરા તો છે મા'દેવજીના. ઈ લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાંને પૂતર થાય, મા'દેવજી મંછાવાંછા પૂરી કરે. સૌ સારાં વાનાં થાય. દોરાંના તો વ્રત લેવાય.\"\nકુંભારણ તો પૂછે છે કે \"બાઈ બાઈ, વ્રત કહે, વ્રતની વિધિ કહે.\"\n\"શ્રાવણ માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે, ચારે સરે, ચારે ગાંઠે દોરા લેજે, નરણાં ભૂખ્યાં વાર્તા કરજે; વાર્તા ન કરીએ તો અપવાસ પડે.\"\n\"બાઈ બાઈ, વ્રત કહે, વ્રતનું ઊજવણું કહે.\"\n\"કારતક માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે, વ્રતનું ઊજવણું કરજે, શેર ઘી ગોળ : ચાર શેર લોટ : છ શેરના ચાર મોદક કરજે. એમાં એક મોદક મા'દેવજીને જઈને મેલજે.\"\nબાઈએ તો દોરો લીધો છે. વ્રત કરવા માંડ્યા છે. ત્યાં તો ધણી ઘેર નહોતો આવતો તે આવતો થયો છે. બાઈને તો ઓધાન રહ્યું છે, નવમે માસે દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એટલો રાતે વધે છે, અને રાતે ન વધે એટલો દીએ વધે છે. એ તો અદાડે ઊઝર્યો જાય છે.\nએમ કરતાં તો દોરાનું ઊજવણું આવ્યું છે. મા દીકરાને કહે કે \"જા ભાઈ, સામે ચાકડે તારો બાપ બેઠા છે, તાંસલી લઈને જા, ભાઈ, તે તને ઘી-ગોળ અપાવશે.\"\nબાપે તો દીકરાને ઘી ગોળ અપાવ્યાં છે. બાઈ એ તો લાડવાં કર્યા છે. એક લાડવો દીકરાને આપી કહે છે કે \"જા, જઈને મા'દેવજીને મૂકી આવ.\"\nદીકરો તો તાંસળીમાં લાડવો લઈને મા'દેવજી પાસે જાય છે. ઊભો ઊભો કહે છે કે \" લે, મા'દેવ, લાડવો, લે મા'દેવ, લાડવો \nપૂજારી તો હસીને કહે કે \"મૂરખા રે મૂરખા મા'દેવજી કંઈ હાથોહાથ લાડવો થોડો લેવાના ��તા મા'દેવજી કંઈ હાથોહાથ લાડવો થોડો લેવાના હતા સહુ આ ચરુમાં મૂકી જાય છે તેમ તું પણ મૂકી જા.\"\n\"ના, ના, મારો લાડવો તો મા'દેવ હાથોહાથ લેશે તો જ દેવો છે. નીકર હું લાડવો પાછો લઈ જઈશ.\"\nત્યાં તો મા'દેવજીએ હાથ કાઢીને હાથોહાથ લાડવો લીધો છે. પૂજારીઓ તો વિસ્મે થઈ ગયા છે. ઓહોહોહો આપણે તો પૂજા કરી કરીને થાક્યા તોય મા'દેવે દર્શન ન દીધાં. અને કુંભારના છોકરાના હાથનો લાડવો તો હાથોહાથ લીધો \nછોકરો તો પાછો જાય છે. સામા ઘરના ઊંબરામાં તો અપર મા બેઠી છે.\n\" કહીને અપરમાએ તો છોકરાને બોલાવ્યો છે. ઘરમાં લઈ જઈ, કચરડી મચરડી, નીંભાડાનાં માટલાંમાં ભંડારી દઈ, નીંભાડો તો સળગાવ્યો છે.\nમા તો ઘેર વાટ જોઈ રહી છે. દીકરો હમણાં આવશે હમણાં આવશે પણ દીકરો તો આવતો નથી. નાનકડું ગામ હતું તે મા ઘરે ઘર જોઈ વળી છે. નદી, પાદર અને વાવ કૂવા પણ તપાસ્યાં છે. તોય દીકરો ક્યાંય જડતો નથી.\n જેણે દીધો'તો એણે જ પાછો લીધો હશે. મારે તો ક્યાં કાંઈ હતું જ તે હશે \n​ એમ કહીને માએ તો ઊંડો નિસાસો નાખ્યો છે. ઉંબરનું ઓશીકું કરીને સૂતી છે. ભુખે-દુઃખે એની તો આંખ મળી ગઈ છે, ત્યાં તો મા'દેવજી સ્વપનામાં આવ્યા છે.\n\"બાઈ બેન, સૂતી છો કે જાગછ \n\"અરે મા'દેવજી, સૂવું તે શે સુખે તમે મારો દીકરો લઈ લીધો છે ને તમે મારો દીકરો લઈ લીધો છે ને \nમા'દેવજી કહે, \"દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. જા. તારી શોક્યે નીંભાડામાં સંતાડ્યો છે.\"\nબાઈની તો આંખ ઊઘડી ગઈ છે. નીંદરમાંથી બાઈ તો ઝબકી ઊઠી છે.\n\"અરેરે, આ શું કોત્યક ના રે ના, ઈ તો અભાગિયો જીવ ઉધામે ચડ્યો છે.\"\nવળી પાછી બાઈની આંખો મળી ગઈ છે. વળી પાછા મા'દેવજી સ્વપનામાં આવ્યા છે અને પૂછે છે કે \"બાઈ બાઈ બેન, સૂતી છો કે જાગછ \n\"અરે મા'દેવજી, સૂવું તે શે સુખે તમે દીધેલો તમે જ લઈ લીધો ને તમે દીધેલો તમે જ લઈ લીધો ને \n\"હું દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. દીકરાને તો તારી શોક્યે નીંભાડામાં ભંડાર્યો છે. સળગતા નીંભાડામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે. જા, ઝટ ગામના રાજાને જાણ કર.\"\n\"અરે મા'દેવજી, આ વાત સાચી એની એંધાણી શી \n\"ઊઠીને જોજે, તારા ખોરડા માથે સોનાને હાથે અને રૂપાને દાંતે ખંપાળી પડી હશે; આંગણે તુલસીનો લીલો કંઝાર ક્યારો હશે. ગોરી ગાય હીંહોરાં કરી રહી હશે. ઘર વચ્ચે કંકુનો સાથિયો હશે. ઈ એંધાણી હોય તો સમજજે કે હું મા’દેવ આવ્યો’તો.”\nબાઈએ તો ઊઠીને ખોરડા માથે સોનાને હાથે ને રૂપાને દાંતે ખંપાળી ભાળી છે, આંગણે તુલસીનો ક્યારો ભાળ્યો છે, ��ીંહોરાં કરતી ગોરી ગા ભાળી છે, ઘરમાં કંકુનો સાથિયો ભાળ્યો છે. એણે ધણીને વાત કરી છે. રાજાને જઈને ફરિયાદ કરી છે. રાજા તો બાઈની સાથે શોક્યના નીંભાડા આગળ ગયા છે. રાજા તો કહે છે કે “બાઈ બાઈ બેન, તારો નીંભાડો ઉખેળવા દે.”\n“મારો તો સવા લાખનો નીંભાડો છે. ઈ કેમ હું ઉખેળવા દઉં \nરાજાએ પોતાની આંગળીમાંથી સાચા હીરાની વીંટી કાઢી છે. વીંટી તો બાઈનાં હાથમાં આપીને બોલ્યા છે કે “આ લે, બાઈ, તારા સવા લાખના નીંભાડા સાટે આ અઢી લાખની મારી વીંટી આપું છું.”\nવીંટી આપીને રાજા તો નીંભાડો વીંખવા માંડ્યો છે. બીજી કોર રાંડ શોક્ય પણ વીંખે છે. શોક્ય ઉખેળે તે ઠામ ગારા કચરાનાં થઈ પડે છે ને રાજા ઉખેળે તે વાસણ તાંબા-પીત્તળનાં થઈ પડે છે. છેલ્લે તો ચાર માટલાં બાકી રહે છે.\nએ માટલાં ઉખેળે ત્યાં તો માલીપા બેઠો બેઠો કુંભારનો દીકરો લાડવો ખાય છે.\n​બાઈને તો હેત આવ્યું છે. દીકરાને તેડી લીધો છે, એની છાતીએથી તો ધાવણની શેડ વછૂટી છે. દીકરો તો માને ધાવવા માંડ્યો છે.\nમા પૂછે છે કે, “ભાઈ રે ભાઈ, તું ક્યાં ગ્યો’ તો \n“મા, મા, હું તો માં’દેવજીનાં ખોળામાં બેસીને લાડવો ખાતો’તો.”\nમાને તો હરખનાં આંસુડાં માતા નથી. રાજાએ તો રાંડ શોક્યનાં નાક, ચોટલો કાપી, માથે ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, ગામ બહાર કાઢી મૂકી છે.\nમો’લમાં જઈને રાજા રાણીને કહે છે કે “અરેરે રાણિયું, તમે તે શું વ્રત કરશો વ્રત તો કર્યાં ઓલી કુંભારણે, તે બળતા નીંભાડામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો.”\nરાણીઓ કહે, “ચાલો ચાલો, એનાં વ્રત વધાવવા જઈએ.”\nરાણીઓએ તો વાજાં ને ગાજાં લીધા છે. સોળ સાહેલીઓનો સાથ લીધો છે. મોતીનો થાળ ભરીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે.\nવાજાં સાંભળીને દીકરો માને પૂછે છે કે” મા મા, આ વાજાં ક્યાં વાગે છે ચાલ આપણે જોવા જઈએ.”\nમા તો દીકરાને તેડીને વાજાં જોવા જાય છે. રાણીઓને પૂછે છે કે “આ બધું શું છે \nરાણીઓ કહે, “કુંભારણના વ્રત વધાવવા જઈએ છીએ.”\n“અરે માતાજી, મારાં વ્રત તે શું વધાવશો વધાવો ભોળા માં’દેવજીને, જેણે સહુ સારાં વાનાં કર્યાં.”\nમાં’દેવજી એને ત્રુઠમાન થયા એવા સહુને થાજો \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૪:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/amazon-great-indian-festival-sale-offers-on-smart-tvs-003162.html", "date_download": "2021-01-18T00:20:02Z", "digest": "sha1:Z5LJJ23WCK3LFY5P7WSUQJY6Z2QPXSJH", "length": 15218, "nlines": 243, "source_domain": "gujarati.gizbot.com", "title": "એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર ટીવી પર તમને આ ઓફર્સ મળી શકે છે | Amazon Great Indian Festival Sale: Offers On TVs That Will Make You Buy One- Gujarati Gizbot", "raw_content": "\n1 day ago સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\n2 days ago ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\n4 days ago સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\n5 days ago શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nNews ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર ટીવી પર તમને આ ઓફર્સ મળી શકે છે\nએમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર ગ્રાહકોને સ્માર્ટ ટીવી પર અમુક ખૂબ જ સારી ઓફર્સ આપવામાં આવશે અને જેમાંથી અમુક સ્માર્ટ ટીવી ની સૂચિ અમે તૈયાર કરી છે તો આ સ્માર્ટ tv ખરીદવા પર ઘણી બધી ઓફર્સ ના લાભો મળશે જેવા કે વધારાના કેશબેક ડિસ્કાઉન્ટ રૂપિયા 2000 સુધીની એક્સચેન્જ ઓફર free delivery અને ઇન્સ્ટોલેશન સર્વિસ વગેરે જેવી ઘણી બધી બાબતો આ સેલ દરમ્યાન ગ્રાહકોને મળી શકે છે.\nઓફર્સ ની વાત કરવામાં આવે તો sbi ડેબિટ કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ hdfc ડેબિટ કાર્ડ પર નો કોસ્ટ એએમઆઈ અને બજાજ ફિન્સર્વ કાર્ડ પર પણ નો કોસ્ટ એએમઆઈ સ્પેશ્યલ ઑફર્સ વગેરે જેવી ઘણી બધી ઓફર્સ જેવી કે સ્ટેટ વોરંટી એક્સચેન્જ ઓફર સેવા લાભો આપવામાં આવશે.\nઅને આ બધી જ ઓફરનો લાભ એમેઝોન પ્રાઈમ મેમ્બર શરૂ થવાના એક દિવસ અગાઉથી મળી શકે છે અને તેઓ બુકીંગ પણ કરાવી.\nફોર કે ટીવી પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ\nગ્રાહકોને ફોર કે ટેલિવિઝન સેટ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે ફોર્કે ટીવીને અલ્ટ્રા એચડી ટીવી તરીકે પણ જાહેર કરવામાં આવતું હોય છે જેની અંદર 3840x 2160 નું રીઝલ્ટ vision આપવામાં આવતું હોય છે અને આ પ્રકારના ટીવી ની અંદર પાંચ ટકા કેશબેક રૂપિયા 2000 ની ખરીદી પર એચડીએફસીના ડેબિટ કાર્ડ દ્વારા કરવાથી આપવામાં આવશે અને જ એસ બી સી કેશબેક કાર્ડ પર પાંચ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.\nમોટી સ્ક્રીનવાળા ટીવી પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ\nતમને અમુક ખૂબ જ મોટા સ્ક્રીનવાળા ટીવી પર પણ 50 ટકા સુધીનું ડિસ્કા���ન્ટ ઓફર કરવામાં આવશે સામાન્ય રીતે મોટા સ્ક્રીનવાળા ટીવી ની સાઈઝ 37.5 ઇંચથી ચાલુ થતી હોય છે. અને તેની અંદર તમને એક્સચેન્જ ઓફર માં 9300 સુધી ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે અને રૂપિયા એક લાખ સુધીનું અને ડેબિટ કાર્ડ પર ક્રેડિટ પણ આપવામાં આવશે.\n32 ઇંચના ટીવી પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ\n40 40 ઇંચનું ડિસ્કાઉન્ટ કેટલાક 32 ઇંચની સ્ક્રીન ટીવી એમેઝોન દ્વારા હસ્તગત કરી શકાય છે. આ ટીવી ખરીદતી વખતે તમને રૂ. વિનિમય પર 4,360 અથવા વધુ ડિસ્કાઉન્ટ. તમે લગભગ 80 સે.મી. (32 ઇંચ) નેબ્યુલા સિરીઝ એચડી રેડી સ્માર્ટ આઈપીએસ એલઇડી ટીવી એક્સટી -32 એ081 એચ (બ્લેક), મી એલઇડી ટીવી 4 સી પ્રો 80 સે.મી. (32), એન્ડ્રોઇડ ટીવી (બ્લેક) જેવાં એચડી તૈયાર ટીવી મેળવી શકે છે, અને વધુ.\nપ્રીમિયમ ટીવી પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ\nઆ પ્રકારના પ્રીમિયમ ટીવી ની ખરીદી ગ્રાહકો 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટની સાથે કરી શકશે સામાન્ય રીતે આ પ્રકારના ટીવીની કિંમત ખૂબ જ ઊંચી રહેતી હોય છે. આ પ્રકારના ટીવી ની ખરીદી પર તમને જીએસટી સાથે નું ઈન્વોઈસ મોકલવામાં આવશે અને બીજા બિઝનેસ પરચેસ પર 28 ટકાની બચત પણ થશે.\nસામાન્ય ટીવી પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ\nગ્રાહકોને ઘણા બધા સામાન્ય ટીવી પર પણ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે આ પ્રકારના ટીવી ની અંદર કોઈ સ્માર્ટ ફિચર્સ કે જે સામાન્ય રીતે સ્માર્ટ ટીવી ની અંદર આપવામાં આવે છે તેવા કોઈપણ પ્રકારના સ્પેસિફિકેશન્સ આપવામાં આવતા નથી અને આ ટીવી ની ખરીદી લોકોથી એમાંથી પણ કરી શકાય છે અને તેની અંદર એક્સટેન્ડેડ વોરંટી જેવા વધારાના લાભો પણ ઓફર કરવામાં આવશે.\nસિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે\nએમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ\nભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે\nએમેઝોન વોચ પાર્ટી હવે ભારત માં ઉપલબ્ધ છે તેને કઈ રીતે સેટ કરવું\nસ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો\nએમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 પર સેમસંગ એસ20 એફઈ, વનપ્લસ 8 પ્રો વગેરે જેવા સ્માર્ટફોન\nશું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો\nએમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 દરમ્યાન સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ\nશા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી\nએમેઝોન નવરાત્રી ફેસ્ટિવલ સેલ 2020 માં ગેજેટ��સ પર ડિસ્કાઉન્ટ\nએન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા\nએમેઝોન ક્લિયરન્સ સેલ ની અંદર લેપટોપ પર 40% સુદી ડિસ્કાઉન્ટ મેળવો\nતમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે\nવર્ષ 2020 ના બેસ્ટ ટોપ 10 ડીએસએલઆર કેમેરા ક્યાં છે\nભારત ની અંદર બેસ્ટ મની અર્નિંગ એપ 2020 માં કઈ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/kolkata/news/page-1/", "date_download": "2021-01-18T02:02:04Z", "digest": "sha1:R4RGGJMSIJW54DE7VD2VP4TDQWFJ56ZT", "length": 7888, "nlines": 94, "source_domain": "gujarati.news18.com", "title": "kolkata News | Read Latest kolkata News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nસુરતથી કોલકાતા જઇ રહેલા વિમાનનું ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ\nસૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી મળી રજા, કહ્યુ- 'હું સ્વસ્થ છું, ટૂંક સમયમાં વાપસી કરીશ'\nજાણો કેવી છે સૌરવ ગાંગુલીની તબિયત, હૉસ્પિટલે આપી હેલ્થ અપડેટ\nBCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક, સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ\nસંગીતના તાલે નાચ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું- બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ\nકોલકાતા એરપોર્ટ પર મધમાખીઓએ પ્લેન પર કરી દીધો હુમલો, વીડિયો થયો વાયરલ\nદિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, 85 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા\nMI vs DC, IPL Final : મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીનું સપનું રોળાયું\n80 વર્ષના આર્ટિસ્ટને દીકરાએ ઘરથી નીકાળ્યો, રોડ પર પેન્ટિંગ વેચવા મજબૂર\nવેપારીએ પોતાને ગુમ કરવા અપનાવી જોરદાર ટ્રીક, પણ 100 પોલીસવાળા સામે ટકી ન શક્યો\nકોલકાતામાં અમિત શાહે કહ્યું- પશ્ચિમ બંગાળમાં બે-તૃતીયાંશથી બનશે BJPની સરકાર\nIPL 2020: ધોનીને બોલ્ડ કર્યા બાદ તેની પાસે જ ટિપ્સ લેવા પહોંચ્યો વરૂણ ચક્રવર્તી, જુઓ VIDEO\nCSK vs KKR : જાડેજાએ અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમની જીત અપાવી\nIPL 2020: પિતાના મોતથી ભાંગી પડ્યો હતો મનદીપ સિંહ, જણાવ્યું- કેવી રીતે રમ્યો તોફાની ઇનિંગ\nKKR vs KXIP Live Score, IPL 2020: મનદીપ, ગેઈલની અડધી સદી, પંજાબનો વિજય\nKKR vs DC : વરુણ ચક્રવર્તીની 5 વિકેટ, કોલકાતાનો દિલ્હી સામે 59 રને વિજય\nIPL 2020: કોલકાતાએ બેંગલોર આગળ કર્યું સરેન્ડર, જાણો હારના મોટા કારણ\nKKR vs RCB : બોલરો ઝળક્યા, રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આસાન વિજય\nIPL 2020: કોલકાતાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું\nIPL 2020: દિનેશ કાર્તિકે KKRની કેપ્ટન્સી છોડી, હવે મોર્ગન સંભાળશે જવાબદારી\nRCB vs KKR : ડી વિલિયર્સના 73, બેંગલોરનો કોલક���તા સામે 82 રને ધમાકેદાર વિજય\nKKR vs KXIP : કિંગ્સ ઇલેવન પંજાબનો સતત પાંચમો પરાજય, હાથમાં આવેલી બાજી ગુમાવી\nબંગાળમાં શીખ સુરક્ષાકર્મીની પાઘડી ખેંચવાનો મુદ્દો ગરમાયો, કોલકાતામાં ઠેર ઠેર પ્રદર્શન\nકોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ BJPનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ\nKKR vs CSK : રાહુલ ત્રિપાઠીના 81, કોલકાતાનો ચેન્નઈ સામે 10 રને વિજચ\nબંગાળઃ BJP નેતાની ગોળી મારી હત્યા, રાજ્યપાલે CMથી લઈને DGPને મોકલ્યા સમન્સ\nIPL 2020: પોતાના કેપ્ટનના કારણે જ હારી ગયું KKR, જાણો દિલ્હી સામે કેમ ગુમાવી મેચ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/77131", "date_download": "2021-01-18T00:21:02Z", "digest": "sha1:YFBSTSTGCSF6LIYJC2NNKRNCN465J52Z", "length": 13513, "nlines": 104, "source_domain": "westerntimesnews.in", "title": "૩ વર્ષે પણ GST સર્વરના ઠેકાણાં નથી, વેપારીઓ હેરાન - Western Times News", "raw_content": "\n૩ વર્ષે પણ GST સર્વરના ઠેકાણાં નથી, વેપારીઓ હેરાન\nઅમદાવાદ: જીએસટીના અમલ શરૂ થયાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં હજુ ગમે ત્યારે પોર્ટલ ઠપ્પ થઈ જવાથી વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે.\nસરકારને કરોડો રૂપિયાનો ફાયદો થાય અને સંખ્યાબંધ કેસનો નિકાલ થાય તેના માટે લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનામાં પોર્ટલ ઠપ્પ થઈ ગયું હોવાને લઈને વેપારીઓ પેમેન્ટ કરી શકતા નથી.\nજે મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.\nઆ ઉપરાંત કોઈ કારણોસર જે તે વેપારીઓના જીએસટી નંબર રદ થયા હોય તેમને ચોક્કસ દંડ ભરીને જીએસટી નંબર એક્ટિવ કરવાનો સરકારનો આદેશ હોવા છતાં કર્મચારીઓની અછતને લઇને સંખ્યાબંધ વેપારીઓના નંબર રિએક્ટિવ નહીં થવાને લીધે વેપારીઓની મુશ્કેલી વધી છે\nવર્ષોથી પેન્ડિંગ કેસના નિકાલ આવે અને વેપારીઓ તથા ડિપાર્ટમેન્ટને ફાયદો થાય તેના માટે અ��લમાં લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનાનો હજારો વેપારીઓએ લાભ લીધો હતો\nઅને યોજનાની જોગવાઈ અંતર્ગત વ્યાપારીઓ પેમેન્ટ કરી રહ્યા છે. પેમેન્ટના હપ્તા ચૂકવવાની છેલ્લી તારીખ જ્યારે પણ નજીક આવે ત્યારે ડિપાર્ટમેન્ટનું પોર્ટલ ઠપ્પ થઈ જવાની વેપારીઓની ફરિયાદ ચાલુ મહિને પણ યથાવત રહેવા પામી છે.\nહપ્તા ભરવાના છેલ્લા દિવસો નજીક આવતા જ ત્રણ દિવસથી પોર્ટલ ઠપ્પ થઈ જવાને કારણે સમાધાન યોજનાનો લાભ લેનારા વેપારીઓ યોજના અંતર્ગત રૂપિયા જમા કરાવી શક્યા નથી. જેને પગલે તેમને દંડ ભરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.\nહવે ડિપાર્ટમેન્ટની ક્ષતિને કારણે વેપારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ હપ્તા ભરવાની મુદત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.\nઆ ઉપરાંત ઘણા કેસમાં વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં ભરવાની થતી સો ટકા રકમ ભરી દેવામાં આવી હોવા છતાં તેમના પેન્ડિંગ કેસમાં ઓર્ડર નહીં થવાને કારણે વ્યાપારીઓની મુશ્કેલીઓ વધી છે.\nએસોસિએશન દ્વારા કમિશનર સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ કારણોસર વેપારીનો જીએસટી નંબર રદ કરી દેવામાં આવ્યો હોય તો ચોક્કસ દંડ ભરીને તેનો જીએસટી નંબર ફરીથી એક્ટીવ કરી દેવો જેને કારણે વેપારીનો વેપાર ધંધો શરૂ થઈ જાય.\nઆવો સરકારનો આદેશ છે તેમ છતાં ઘણા વેપારીઓના નંબર એક્ટિવ કરાતા નથી હવે આ બાબતે વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે\nત્યારે અધિકારીઓ પૂરતો સ્ટાફ નહીં હોવાને કારણે જીએસટી નંબર એક્ટિવ કરવાની કામગીરી નહીં થઈ શકતી હોવાનું કારણ આપી વેપારીઓને રવાના કરી દેતા હોય છે.\nત્યારે વેપારીઓની રજૂઆત છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા માટે જઈ રહ્યા છે ત્યારે તેની ડિપાર્ટમેન્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.\nવેપારીઓની એવી પણ રજૂઆત છે કે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ રેડ પાડવાની કામગીરી કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હોય છે\nપરંતુ જ્યારે વેપારીઓના હિતની કામગીરી કરવાની આવે ત્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્ટાફની અછત હોવાનું કહી કામગીરી ટાળી રહ્યા છે.\nPrevious ટેક્સટાઈલ્સમાં બાંગ્લાદેશ ભારત કરતા આગળ નિકળ્યું\nNext દારૂની બદીથી ઘણા કુટુંબ ઉજડી જાય છે :પ્રદીપસિંહ\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%85%E0%AA%97%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%87_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9D%E0%AB%80_!", "date_download": "2021-01-18T01:47:16Z", "digest": "sha1:TLLSZLMBDJFRWEGQT56SKWNUIVVL5ZVV", "length": 5380, "nlines": 92, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/અગર તે ચાર શિરાઝી ! - વિકિસ્રોત", "raw_content": "ગુજરાતની ગઝલો/અગર તે ચાર શિરાઝી \nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← દરકાર ગુજરાતની ગઝલો\nઅગર તે ચાર શિરાઝી \n૯ : અગર તે યાર શિરાઝી \nઅગર તે યાર શિરાઝી મહારું મન મેળાવે \nસમર્પું હું બુખારા ને સમર તિલ શ્યામને ભાવે.\nપૂરેપૂરો દેઈ દે, સાકી \nસરિતા રુકનાબાદનો નિર્મળ શીત કિનાર;\nલતા મંદિર મુલ્લાનાં કહો ક્યાં સ્વર્ગમાં લાવે\nપેલી છોટી ગોરીઓ ધારે પૂર્ણ ગુમાન,\nકરે, અરે અફસોસ છે, બધું શહર મસ્તાન;\nહરી ગઈ દિલથી ધીરજ યાર તુરક જ્યમ લૂંટ લુંટાવે. અગર૦\nઅમારી પ્રીત અપૂર્ણની પિયુ ખૂબી બેદરકાર,\nરસ સુગંધી તોય તિલ કેરી શી દરકાર \nસહજ કાંતિ રૂપાળી ને મને જે મોહ ઉપજાવે. અગર૦\nસુંદરતા વધતી ઘણી યુસૂફ કેરી નિત્ય,\nમેં જાણ્યું નક્કી હવે એવી પ્રીત ખચીત;\nપતિવ્રતના પટંચલથી ઝુલેખા ખેંચીને લાવે. અગર૦\nપી મદિરા સુણ ગાનનાં તાન મસ્ત તું હોઈ,\nદેખ ન દુનિયામાં કંઈ કરી કારીગરી કોઈ;\nનિપટ આ ખેલ દુનિયાનો ન ખોલ્યો કોલીને લાવે.અગર૦\nપ્યારી ઉર ધરો જરા શીખ હમારી માન,\nનિજ નિર્મળ અંતર વિષે નસીબવાન જવાન;\nશિખામણ વૃદ્ધ દાનાની અહો પ્રિય પ્રાણથી કહાવે. અગર૦\nમેં વચનો મીઠાં કહ્યા તેં કટુતાનો સાર,\nપરમેશ્વર તુજ ભલું કરો, પરંતુ રે મુજ યાર;\nબહુ છાજે કથન કડવાં, અહો મીઠે અધર લાવે. અગર૦\nરચી ગાન પર ગાન તેં, મોતી પરોવ્યાં સાર,\nઆવ બેસ ખુબ તાનમાં ગા ખુશ હાફિઝ યાર;\nરૂડી મંદાકિનીનો હાર તને આકાશ પહેરાવે. અગર૦\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%98%E0%AA%BE", "date_download": "2021-01-18T01:55:20Z", "digest": "sha1:SPCQWSFVZ2BPIVXPAQZDG3GVTVSO7WNE", "length": 4753, "nlines": 94, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/જીવનઘાટના ઘા - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← રસહેલ ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ઈલ્મમકાનો હાજી →\nપ૩ : જીવનઘટના ઘા\nતારા ઘા પર ઘા મને મારી રહ્યા,\n તોય તે ઝીલું હું પુષ્પ સમા;\nમારો જીવનઘાટ ઉતારી રહ્યા,\n કેમ ગ��ું પછી તે વસમા\nમારી મટ્ટી છુંદાઈ પિસાઈ રહી,\nમારી જિંદગી ઝૂકી ઝુમાઈ રહી,\nમારી બુદ્ધિ બધી અકળાઈ રહી,\nતોય કેમ ચૂકું મુજ વર્ચસમાં \nમારૂં આભ બધું ઘનઘોર થયું,\nનહીં જ્યોતિનું એક કણું યે રહ્યું\nતીણું વીજનું કર્તન જાય દહ્યું;\n નિત્ય બળું તુજ આતસમાં \nતું જ જાણે એ ઘાટ શો નીકળશે,\nનવજ્યોતિ એ ભઠ્ઠીમાં શી ભળશે,\nનવપુષ્પ કશું ઊગીને ફળશે,\n હું તો વીંટાયો છું ધુમ્મસમાં \nરહી કાનસ તારી ચોમેર ફરી,\nઉરલોહનો કાટ જશે ઊતરી,\nદેશે એ પછી કંચન શુદ્ધ કરી;\n શ્રદ્ધા ધરૂં તુજ પારસમાં \nતનથી તણખા ઊપડે ઊડતા,\nમારા અંતરપુષ્પની કહે ગૂઢતા;\nકૈંક જન્મોની એમ જશે જડતા,\n વીર અદલ રહું સાહસમાં \nતારા ઘા પર ઘા ઘમકારી રહ્યા,\n તોય તે ઝીલું હું પુષ્પ સમા;\nમારો જીવનઘાટ મઠારી રહ્યા,\n લે લે, ઝગાવી દે ઓજસમાં\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/victoria-park-bhavnagar/", "date_download": "2021-01-18T01:01:04Z", "digest": "sha1:DDTQU3YNEMH577XMLLFNSPONK35LKIFG", "length": 13036, "nlines": 247, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો વિક્ટોરિયા પાર્ક વિષે ! ભાવનગર શહેરની વચ્ચો વચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar જાણો વિક્ટોરિયા પાર્ક વિષે ભાવનગર શહેરની વચ્ચો વચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ...\nજાણો વિક્ટોરિયા પાર્ક વિષે ભાવનગર શહેરની વચ્ચો વચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે..\nભાવનગર શહેરની વચ્ચે વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે, વિક્ટોરિયા પાર્ક જંગલ વિકસાવવા માટે ભાવનગરના મહારાજાશ્રીને શ્રેય આપવો પડે.\nભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહના સમયમાં 1888માં તેમની ઈચ્છા મુજબ ઇજનેર પ્રોક્ટર સીમ્સ વડે ત્રિકોણઆકારમાં જંગલી રચના કરાવેલ, અને જંગલનું નામ બ્રિટનના રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી વિક્ટોરિયા પાર્ક રાખેલ.\nઆ ત્રિકોણાકાર વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં એટલે કે ૫૦૦ એકર જમીનમાં ફેલાયેલ છે, આજુબાજુમાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) બનાવ્યું છે જેનું પાણી વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તાળાવમાં આવે તેવું આયોજન કરેલ..\nવિક્ટોરિયા પાર્કમાં પ્રવેશ માટે ત્રણ દ્વાર છે, વિક્ટોરિયા પાર્કમાં શિયાળ, નોળિયા, સાહુળી, સસલા, નીલગાય, ઝરખ, શેળો, ઉંદર, નાગ, ખિસકોલી વગેરે પ્રાણીઓ જોવા મળે છે ત્યાં હિંસક પ્રાણીઓ જોવા મળતા નથી..\nવિક્ટોરિયા પાર્ક મોર તેમજ અન્ય વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે સ્થળાંતર કરનારા પક્ષીઓ પણ ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.\nહાલ સવાર સાંજ વોક���ંગ તેમજ જોગીંગ માટે માટે ભાવનગર લોકો વિક્ટોરીયા પાર્કની મુલાકાત લે છે..\nવનસ્પતિ પ્રેમીઓ તેમજ પક્ષીવિદો અને પ્રકૃતિકવિદો પણ અવારનવાર મુલાકાત લેતા હોય છે.\nવિક્ટોરિયા પાર્કમાં અંદાજે ૫૦૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધવામાં આવેલ છે. આનાથી વિશેષ આપની પાસે માહિતી હોય તો અમને મોકલી આપશો..\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલોવ કરી શકો છો.\nPrevious articleરાંદલમાંના લોટા શા માટે તેડાવામાં આવે છે જાણો કારણ અને ઇતિહાસ..\nNext articleજાણો ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા. 7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો,\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\nવાળ કપાવતી વખતે કોની કોની હાલત આવી થાય છે\nરાજસ્થાનના આ યુવાને રચ્યો ઇતિહાસ, માત્ર 21 વર્ષની ઉંમરમાં બન્યા દેશના...\nશુ તમને પથરી છે\nઆ દુર્લભ તસ્વીરો તમે જોઈ જ નહિ હોય જે માત્ર ઐતિહાસિક...\nIPL MI VS SRH મેચ જુઓ તમારા મોબાઇલ પર\nભારતીય કોસ્ટગાર્ડ નાવિક ભરતી 2020\n3 બાળકોની માતા સેનેટાઇઝરને કારણે દાઝી, ચહેરો જોઇ ઓળખી ન શકાય...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%86-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95/04/05/2019/", "date_download": "2021-01-18T00:40:31Z", "digest": "sha1:R3MEMK5IDGBYADKMTDNIKPCAQNCGMP6D", "length": 8576, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "આ એક જગ્યાને છોડી દેશમાં કોઇપણ જગ્યાએ PM મોદી સાથે ડિબેટ કરવા રાહુલ તૈયાર | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા આ એક જગ્યાને છોડી દેશમાં કોઇપણ જગ્યાએ PM મોદી સાથે ડિબેટ કરવા...\nઆ એક જગ્યાને છોડી દેશમાં કોઇપણ જગ્યાએ PM મોદી સાથે ડિબેટ કરવા રાહુલ તૈયાર\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિબેટ માટે પડકાર આપી રહ્યા છે, જેનો પ્રધાનમંત્રી તરફથી કોઇ રિસ્પોન્સ નથી મળી રહ્યો, ત્યારે શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, PM મોદી ઇચ્છે ત્યાં ડિબેટ કરી લેય. 10 મિનિટ મિનિટ માટે જ ભલે. બસ હું અનિલ અંબાણીના ઘરે નહીં જાવ, બાકી તે ઇચ્છે તે જગ્યાએ હું ડિબેટ માટે તૈયાર છું. રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીને રોજગાર, ખેડૂત અને રાફેલ જેવા મ��દ્દા પર ઘેર્યા હતા.\nરાહુલ ગાંધી ઘણીવાર પોતાની જનસભામાં રાફેલ ડીલને લઇને PM મોદી દ્વારા અનિલ અંબાણીને મદદ પહોંચાડવાનો આરોપ લગાવતા રહે છે. કોંગ્રેસ અધ્યક્ષના જણાવ્યાનુસાર દેશની ગરીબોનો પૈસો PM મોદીએ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, PM મોદીએ તમામ નિયમોને સાઇડ પર મૂકીને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો છે. PM મોદીની તપાસ થવી જોઇએ.\nરાહુલે કહ્યું હતું કે, મેં સુપ્રીમ કોર્ટની માફી માગી. ત્યાં કાર્યવાહી ચાલી રહી છે અને મેં તે કાર્યવાહી વિશે કમેન્ટ આપી અને તે મારી જગ્યા નથી. મારાથી ભૂલ થઇ અને મેં માફી માગી લીધી. પરંતુ ચોકીદાર ચોર છે, આ સત્ય છે. એટલા માટે હું ન તો નરેન્દ્ર મોદી અને ન તો BJPને માફી માગી રહ્યો છું.\nPrevious articleપ્રિયંકા અને રાહુલ ગાંધી પર CM વિજય રૂપાણીના આકરા શાબ્દિક પ્રહારો\nNext articleUSAના ફ્લોરિડામાં લેન્ડિંગ વખતે ચૂક થતા 136 પેસેન્જર સાથે વિમાન નદીમાં પડ્યું\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA/10/05/2019/", "date_download": "2021-01-18T00:12:18Z", "digest": "sha1:M5MO6ZLCEKDAEJQYVD2BGJQ3ADUUR6T7", "length": 8849, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "ભારતમાં સરકાર બદલાશે તો પણ દ્ધિપક્ષીય સંબંધોમાં કોઇ બદલાવ નહિ આવે | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા ભારતમાં સરકાર બદલાશે તો પણ દ્ધિપક્ષીય સંબંધોમાં કોઇ બદલાવ નહિ આવે\nભારતમાં સરકાર બદલાશે તો પણ દ્ધિપક્ષીય સંબંધોમાં કોઇ બદ��ાવ નહિ આવે\nઈઝરાયલના રાજદૂત રાન મલ્કાએ હતું કે, ભારત અને ઈઝરાયલની વચ્ચે સહયોગ ઝડપથી વધી રહ્યો છે અને સરકારમાં બદલાવ થાય તો પણ દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અશર નહીં પડશે. તેમણે હતું કે, બંને દેશોની વચ્ચે રણનીતિક સંબંધ, મૂલ્યો અને દ્રષ્ટકોણ પર આધારિત છે અને આવનારા વર્ષોમાં બંને દેશોની વચ્ચે સહયોગ હજુ વધશે.\nમીડિયા સાથે વાતચીત દરમિયાન ઈઝરાયલી રાજદૂતને પૂછવામાં આવ્યું હતું કે, જા રાજગ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડશે તો દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર પડશે. તેમણે હતું કે, મને કોઈ કારણ નથી દેખાતું કે તેને શા માટે બદલવું જાઈએ. આ બંને દેશો વચ્ચેના સંબંધો છે. આ સંબંધો વધી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે, સત્તામાં કોણ છે તેનાંથી કોઈ ફરક નથી પડતો. તેમણે વધુમાંહતું કે, બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે.\nજણાવી દઈએ કે, ગત વર્ષે દિવાળી પર ભારતને ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ભારતીયોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા વિશેષ અને અનોખી વધારણી આપી હતી. તેમણે ભારતવાસીઓની સાથોસાથ વિશેષરૂપે પોતાના મિત્ર વડાપ્રધાન મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ, ખાસ વાત એ હતી કે, તે ઉલ્લેખ માત્ર અંગ્રેજીમાં જ કરવામાં નહોતો આવ્યો, પરંતુ ભારતની રાજભાષા હિન્દીમાં પણ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની આ ટ્‌વટનો વડાપ્રધાન મોદી પણ અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતો.\nPrevious articleચીનઃ બિલ્ડિંગમાં આગ લાગી,૧૯ વર્ષના બુદ્ધિમાને ક્રેનથી ૧૪ લોકોના જીવ બચાવ્યા\nNext articleશૌચાલયના કૅર ટૅકરના પુત્રએ ધો-૧૨માં ૯૯.૬૦ પર્સેન્ટાઇલ મેળવ્યાં\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મ��લિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B/14/07/2019/", "date_download": "2021-01-18T01:57:50Z", "digest": "sha1:QVQ7DEYRISMT3KCBZWIIUBOPYHNEZDYD", "length": 8274, "nlines": 116, "source_domain": "www.charotarsandesh.com", "title": "ભારત ઈતિહાસ રચવા તૈયાર : સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા ભારત ઈતિહાસ રચવા તૈયાર : સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ\nભારત ઈતિહાસ રચવા તૈયાર : સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ\nમિશન મુનનું કાઉન્ટડાઉન શરૂઃ સપ્ટેમ્બરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડીંગ કરશેઃ ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર અમેરિકા, રૂસ અને ચીન બાદ ભારત ચોથો દેશ બનશે\nઈસરો દ્વારા ૧૫મીએ ચંદ્રયાન-૨નું લોન્ચીંગ કરવામાં આવશે. જે અંગેની તમામ તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. ચંદ્રયાન-૨ ભારતનું બીજુ મુન મિશન છે. પહેલીવાર ભારત ચંદ્રમાંની સપાટી પર લેન્ડર અને રોવર ઉતારશે. ત્યાં ચંદ્રયાન-૨ ચંદ્રમાની સપાટી, વાતાવરણ, વિકીરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આને તૈયાર કરવામાં લગભગ ૧૧ વર્ષ લાગ્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ આ માટે ઘણી મહેનત કરી છે. ઈસરોના કહેવા મુજબ ૬ સપ્ટેમ્બરે ચંદ્રમાના સાઉથ પોલ પર ચંદ્રયાન-૨ ઉતરશે. ૧૫મી જુલાઈએ સવારે ૨.૫૧ કલાકે જીએસએલવી એમકે-૩ ચંદ્રયાન-૨ને લઈને ચંદ્ર તરફ આગળ વધશે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ભાગ પર લેન્ડ કરશે. એ સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રૂસ અને ચીન પોતાના યાનોને ચંદ્રની સપાટી પર મોકલી ચૂકયા છે. અત્યાર સુધી કોઈપણ દેશે ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવની પાસે યાન નથી ઉતાર્યુ. સાથોસાથ આ એવુ પહેલુ મિશન છે જેની કમાન બે મહિલાઓ પાસે છે. આ મિશન સંપૂર્ણ સ્વદેશી છે જેને ઈસરોએ તૈયાર કર્યુ છે.\nPrevious articleટીઆરપી લિસ્ટમાંથી કપિલનો શો ટોપ ૧૦માંથી બહાર…\nNext article‘ટિક ટોક’ પર વિડિયો લેવાના ચક્કરમાં ભાઇ ડૂબી ગયો એની ખબર પણ ન પડી…\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વે��સીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nandbatrisi.pdf/%E0%AB%A7%E0%AB%AD", "date_download": "2021-01-18T01:43:28Z", "digest": "sha1:MXLEAKHKTD2FNHCFN7T6MYDCI6NAJ45J", "length": 3159, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧૭\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧૭\" ને જોડતા પાનાં\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧૭ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસૂચિ:Nandbatrisi.pdf (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનંદબત્રીશી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:નંદબત્રીશી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/surat-man-lost-2-point41-lac-rupees-in-paytm-kyc-fraud-amid-lockdown-in-surat-jm-979831.html", "date_download": "2021-01-18T01:22:33Z", "digest": "sha1:L2TNIW2PVBYAGWETBFZP6XZUUF3EAE3U", "length": 20821, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "Man Lost 2 Point41 Lac Rupees in PaytM Kyc Fraud amid Lockdown in Surat JM– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nસુરત : લૉકડાઉનમાં સાયબર ચોર સક્રિય, Paytm KYCના નામે નોકરિયાતના 2.41 રૂ લાખ પડાવી લીધા\n'હુ રાજીવ શર્મા બોલું છું, Paytm KYC અપડેટ કરવાનું છે' કહીને કતારગામના નોકરિયાતને સાયબર ઠગે લૂંટી લીધા\nકિર્તેશ પટેલ, સુરત : કોરોના વાઇરસ ને લઇ��ે લોકડાઉં ચાલે છે ત્યારે આ સમયે પણ ઓનલાઇન બેકિંગ નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી ઘટના સામે આવી છે સુરત ના એક યુવાને પેટીએમનું કેવાયસી અપડેટ કરવા માટે આવેલા ફોનમાં વાત કરનારની સુચનાને અનુસરનાર સુરતના કતારગામના નોકરિયાતને રૂ.2.41 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.\nકોરોના વાઇરસને લઇને લોકો એક બાજુ પોતાના ઘરમાં લોકડાઉં છે ત્યારે આ સમાયે પણ ભેજ બાજ પોતાનો કસબ અજમાવાનું બાકી નથી રાખતા મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી હરીધામ સોસાયટી ઘર નં.174 માં રહેતા 42 વર્ષીય રમેશભાઈ ગોવિંદભાઈ અસલાલીયા નોકરી કરે છે. ગત 21 એપ્રિલની સાંજે તે પોતાના ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક વ્યક્તિએ ફોન કરી પેટીએમ કેવાયસીમાંથી રાજીવ શર્મા બોલું છુ કહી તમારું પેટીએમ કેવાયસી અપડેટ કરાવવાનું છે, જો નહીં કરાવશો તો પેટીએમ બંધ થઇ જશે તેમ કહ્યું હતું.\nઆથી રમેશભાઈએ કેવી રીતે અપડેટ કરાવવાનું છે તેમ પૂછતાં રાજીવ શર્માએ ટીમવેર એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ તેણે જીઓના એક મોબાઈલ નંબર ઉપર રિચાર્જ કરવા કહેતા રમેશભાઈએ પોતાની સ્ટેટ બેન્કની યોનો એપ દ્વારા રિચાર્જ કરાવ્યું હતું.\nઆથી રમેશભાઈએ કેવી રીતે અપડેટ કરાવવાનું છે તેમ પૂછતાં રાજીવ શર્માએ ટીમવેર એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ તેણે જીઓના એક મોબાઈલ નંબર ઉપર રિચાર્જ કરવા કહેતા રમેશભાઈએ પોતાની સ્ટેટ બેન્કની યોનો એપ દ્વારા રિચાર્જ કરાવ્યું હતું.\nપેટીએમનું કેવાયસી અપડેટ કરવાના બહાને કુલ્લે રૂ.2,40,510 નું ટ્રાઝેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર ફોનધારક રાજેશ શર્મા વિરૂદ્ધ રમેશભાઈએ ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/surat-municipal-corporation/videos/", "date_download": "2021-01-18T01:26:47Z", "digest": "sha1:FWNVU6KP7GQWHZOYPRGKPEL3FAWP54FD", "length": 6710, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "surat municipal corporation Videos: Latest surat municipal corporation Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nસુરત : કામરેજમાં યુવકને કારથી કચડી મારવાનો પ્રયાસ, સીસીટીવી વીડિયોમાં ઘટના કેદ\nSURAT : આજે તમામ ઓવરબ્રીજ રહેશે બંધ\nસુરત પહોંચ્યો કોરોનાની રસીનો જથ્થો\nSURAT : અસરફ નાગોરી ગેંગ સામે નોંધાયો ગુજસીટોક હેઠળ ગુન્હો\nSURAT : સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયું\nસુરત: જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ, કલેક્ટર કચેરીમાં કર્યો હોબાળો\nSurat : પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી\nSurat : TRB જવાનોની હપ્તાખોરી સામે આવી\nSurat : CM Rupani એ \"K - 9 વજ્ર\" ટેન્કનું લોકાર્પણ\nસુરતઃ માંગરોળમાં અશરફ પોલ્ટ્રી ફાર્મમાં 45 બચ્ચા અને 2 પુખ્ત મરઘાના મોત\nSURATમાં નકલી પોલીસ ગેંગએ મચાવ્યો આતંક\nSurat માં સિવિલના કર્મચારીઓનો દેખાવ, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે પગાર ચુકવવાની બાહેંધરી આપી\nSurat : ભાઠેના જંકશન પર 122મો બ્રિજ બનશે\nSurat : વરાછામાં યુવકની હત્યા મામલે બે આરોપીની ધરપકડ\nSurat : બાળક બટન સેલ ગળી ગયો, અન્નનળીમાં 2.5 MM નો સેલ ભરાઈ ગયો\nRajkot માં મહાનગર પાલિકા અને IMA વચ્ચે વિવાદ | ફાયર સેફટી મુદ્દે હોસ્પિટલને નોટીસ\nSurat ના કોસંબામાંથી ઝડપાયો નક્સલી\nSuratમાં તૈયાર થઇ રહ્યું છે ભારતનું સૌથી મોટું હીરાનું બુર્સ\nસુરત: ગોડાદરા વિસ્તારમાં ટ્રેલરની અડફેટે આવતા યુવકનું મોત, સ્થાનિકોએ હંગામો મચાવ્યો\nસુરતઃ 1000 થી વધુ દુકાનો સીલ, ફાયર સેફટીને લઈને કાર્યવાહી થશે\nSURAT : રાંદેલમાં જુગાર ધામમાં દરોડા મામલે PIને કરાયા સસ્પેન્ડ\nJALODના નગરસેવકની હત્યા અંગે નવા ખુલાસા\nSurat : ઓવરબ્રિજને લઈને નેશનલ હાઇવે ચક્કાજામ\nSurat : કામરેજના ઊભેળ ગામે ફ્લાયઓવર બનાવવાની માંગ | અકસ્માત વધી રહ્યા છે\nસૂરતના ચલથાણ મીલનું આજે પરિણામ, 17 માંથી 8 ઝોન પહેલેથી જ બિનહરીફ ચૂંટાયા\nSurat : નિયમ ભંગ બદલ પોલીસે 7 જણની ધરપકડ કરી\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ���ુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://mtnews.in/hanuman-chalisa-ne-aa-5-chopai-tamaru-dukh-dur-karse-jan/", "date_download": "2021-01-18T00:28:13Z", "digest": "sha1:ZIEEU3B3GCIIA4NCZDEFF5MD2MREG4ID", "length": 5509, "nlines": 46, "source_domain": "mtnews.in", "title": "હનુમાન ચાલિસાની આ 5 ચોપાઈ વાચો. બધા દુઃખ થશે દૂર… |", "raw_content": "\nહનુમાન ચાલિસાની આ 5 ચોપાઈ વાચો. બધા દુઃખ થશે દૂર…\nહનુમાન ચલિસા આ 5 ચાર મુશ્કેલીઓનો જાપ કરે છે, જે હનુમાન ચાલીસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જેને એક મહાન કારણ આપવામાં આવ્યું છે. આ વાર્તા હનુમાનના વાળ અવતાર સાથે જોડાયેલ છે. જ્યારે હનુમાનજી મારા બાળપણમાં ખૂબ જ ભૂખ્યા હતા, ત્યારે તે આકાશમાં સૂર્યને ચમકતો સૂર્યનો એક ફળ સમજી ગયો.\nતેમની પાસે આવી શક્તિઓ હતી, જેના દ્વારા તેઓ સૂર્યને ગળી જવા આગળ વધ્યા, પરંતુ પછી દેવરાજ ઈન્દ્રાએ તેઓને હુમલો કર્યો જેથી તેઓ અચેતન બની ગયા. “ઈન્દ્રદેદેવને હનુમાનજીને એક વરદાન આપ્યું હતું કે” હું આ બાળકને નુકસાન પહોંચાડતો નથી. “સૂર્ય દેવે પણ કહ્યું કે” હું આ બાળકને ઝડપી આપીશ. “યમદેવએ એક વરદાન આપ્યું હતું કે” આ બાળક હંમેશાં મુક્ત રહેશે.\n1.ભૂત પિશાચ નિકટ નહિં આવે મહાવીર જબ નામ સુનાવૈ ..\nકોને જાપ કરવો જોઈએ: આ ચૌપાય સતત જાપ કરવો જોઈએ જે કોઈનો ડર રાખે છે. જો સવારે અને સાંજે 108 વાર જાપ કરો તો તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે.\n2.નાસે રોગ હરે સબ પીરા,જો સુમિરે હનુમત કબીરા … જો કોઈ વ્યક્તિ રોગોથી ઘેરાયેલો હોય, તો તેને આ ચોપાઈ ના જાપ કરવા જોઈએ.\n3.અષ્ટ-સિદ્ધિ નવનિધી કે દાતા અશ બર દીન જાનકી માતા … કોણ જાન: આ ક્વાડર સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે. જો કોઈએ જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવી પડે, જેથી તે પોતાને મુશ્કેલ સમયમાં નબળી ન કરી શકે, તો અડધા કલાકથી આ રેખાઓથી ફાયદો થશે.\n4.વિદ્યાન ગુની અતિ ચતુર રામકજ કરિબે કો આતુર છે .. કોને ચાહવું જોઈએ: જો કોઈ વ્યક્તિ શિક્ષણ અને પૈસા માંગે છે, તો હનુમાન જીની આશીર્વાદો આ રેખાઓનો જાપ કરે છે.\n5.ભીમ રુપ ધારી અસુર સમરા રામચંદ્રાજીની કાજ સામા��ા .. કોને ચાહવું જોઈએ: જીવનમાં ઘણી વાર છે કે બધા પ્રયત્નો છતાં, સત્ય નકારવામાં આવે છે. જો તમારી પાસે કંઈક થઈ રહ્યું છે, તો ચોથા ચૌદને ચાહકો, ઉપરોક્ત જપનો ફાયદો થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/more-sports/basketball/", "date_download": "2021-01-18T00:18:22Z", "digest": "sha1:WGWZYHHTUQ5FFNHZLPSAGWC6SBAEEKWG", "length": 6928, "nlines": 190, "source_domain": "sportsmirror.in", "title": "Basketball Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\n31 જુલાઈથી નેશનલ બાસ્કેટબ એસોસિએશન શરૂ થઈ શકે છે, 22 ટીમો ભાગ લેશે\nNY બાસ્કેટબોલ અને હોકી ટીમના માલિક ડોલન કોરોના પોઝિટીવ\nNBA સ્ટાર Kobe Bryant અને પુત્રીનું હોલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું\nઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ખેલો ઇન્ડિયા” નું ઉદ્ધાટન કર્યું\n15 વર્ષની કારકિર્દીમાં સતત 1082 મેચ રમ્યા બાદ લેબ્રોન જેમ્સની પ્રથમ વખત બાસ્કેટબોલ...\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/russia-covid-vaccine-human-trial-success-121677", "date_download": "2021-01-18T00:36:51Z", "digest": "sha1:IQIIIPOKKMWS272WJQVKP5GCZIQSPXZ3", "length": 7585, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "russia covid vaccine human trial success | બની ગઈ કોરોના વૅક્સીન, રશિયાએ કર્યો વૅક્સીનનો સફળ હ્યૂમન ટ્રાયલ - news", "raw_content": "\nબની ગઈ કોરોના વૅક્સીન, રશિયાએ કર્યો વૅક્સીનનો સફળ હ્યૂમન ટ્રાયલ\nહવે રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ પણ પૂરું કરી લીધો છે.\nકોરોનાની વેક્સીન બનાવવામાં રશિયાની મળી સફળતા\nકોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે આખા વિશ્વમાં વેક્સીન નિર્માણનું કામ પૂરજોશમાં ચાલે છે. કોરોના વિરુદ્ધ સોથી વધારે વેક્સીનના નિર્માણ કે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હવે રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ પણ પૂરું કરી લીધો છે.\nઇન્સ્ટીટ્યૂટ ફૉર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલૉજીના નિદેશક વાદિમ તરાસોવ પ્રમાણે આ દવાની પહેલી હ્યૂમન ટ્રાયલ સેચનોવ ફર્સ્ટ મૉસ્કો સ્ટેટ મેડિકલ યૂનિવર્સિટીમાં સફળતાપૂર્વક પૂરું કરી લીધું છે. જણાવીએ કે આ વિશ્વની સૌથી પહેલી કોરોના વાયરસ વેક્સીન હશે જે માણસો પર ટ્રાયલ પછી સફળ માનવામાં આવ્યું. વાદિમ પ્રમાણે જિન વૉલંટિયર્સ પર આનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, તેમના આખા સમૂહને 20 જુલાઇ બુધવારે રજા આપી દેવામાં આવશે.\nવૈજ્ઞાનિક ગેન્સબર્ગે પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તેમણે અન્ય સંશોધકો સાથે મળીને પહેલા આ ટ્રાય પોતાના પર ટીકો લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જણાવવાનું કે વિશ્વવિદ્યાલયે 18 જૂને રશિયાના ગેમલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઇક્રોબાયોલૉજી દ્વારા નિર્મિત ટીકાનું ક્લિનિકલ ટ્રાલ શરૂ કર્યું હતું જેનું સફળ પરીક્ષણ પૂરું કરી દેવામાં આવ્યું છે.\nઆ ફેઝના ટ્રાયલનો મુખ્ય ઉદ્દેશ્ય\nસેચનોવ યૂનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ પેરાસિટોલૉજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બૉર્ન ડિઝીઝના નિદેશક એલેક્ઝેન્ડર લુકાશેવ પ્રમાણે, અધ્યયનના આ ફેઝનો મુખ્ય ઉદ્દેશ બતો માનવ સ્વાસ્થ્ય પર આ વેક્સિનની કોઇ આડઅસર નથી થતી ને, જેમાં ટીમને સફળતા મળી છે.\nG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન\nબ્રાઝિલમાં ફેલાયેલા સુપર કોવિડ-૧૯ વાઇરસથી વિશ્વભરમાં ફફડાટ, રસી પણ અસર નહીં કરે..\nઆ પેઇન્ટિંગ નહીં, કટઆઉટ્સ છે જેમાં કુદરતી વાતાવરણે રંગ પૂર્યા છે\nપગ છે જ નહીં અને હાથ પણ અર્ધવિકસિત છે છતાં ૨૪ વર્ષના યુવકની સાહસિકતા દંગ રહી જવાય એવી છે\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nબ્રાઝિલમાં ફેલાયેલા સુપર કોવિડ-૧૯ વાઇરસથી વિશ્વભરમાં ફફડાટ, રસી પણ અસર નહીં કરે..\nઆ પેઇન્ટિંગ નહીં, કટઆઉટ્સ છે જેમાં કુદરતી વાતાવરણે રંગ પૂર્યા છે\nપગ છે જ નહીં અને હાથ પણ અર્ધવિકસિત છે છતાં ૨૪ વર્ષના યુવકની સાહસિકતા દંગ રહી જવાય એવી છે\nસ્કિન કૅર પ્રોડક્ટ્સ પર દોષ ઢોળ્યો ભૂતપૂર્વ બ્યુટી ક્વીને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/25-10-2020/146518", "date_download": "2021-01-18T01:14:28Z", "digest": "sha1:TXAKZNS2SWFYEXC2QUKVZBS5IVU5PBGJ", "length": 12121, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા", "raw_content": "\nજૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા\nજૂનાગઢ સિટીમાં 9 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ,વંથલીમાં 2 કેસ,માળીયા, માણાવદર,અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો\nજૂનાગઢ જિલ્લામાં આજે કોરોના ધીમો પડ્યો છે આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,\nજૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 18 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 9 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ,વંથલીમાં 2 કેસ,માળીયા, માણાવદર,અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nઅલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST\nજાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST\nનરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST\nગામડાઓમાં ૨૪ કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજના મોદીજીએ શરૂ કરાવી, કર્તવ્યનિષ્ઠાથી તેમણે લોકોના દુઃખ દૂર કર્યા: ગુજરાતને રોપ-વે, હોસ્પિટલ અને ખેડૂતોને ૨૪ કલાક વીજળી યોજનાનાં પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રેરક પ્રવચન access_time 12:00 am IST\nચીની સૈનિકો ફોટા પડાવવા બંદૂકમાં નિશાન તાકે છે access_time 12:00 am IST\nનાઇઝીરીયામાં પોલીસ નાગરિકો વચ્ચે સંઘર્ષમાં ૬૯ના મોત થયા access_time 12:42 pm IST\nકોરોનાને તમારા પર હાવી થવા દેશો તો વધુ હેરાન થશોઃ ધ્રુવી પટેલ access_time 12:43 pm IST\nમ.ન.પાના આરોગ્ય શાખાની વિવિધ ૧૦૬ જગ્યા માટે અ..ધ...ધ.. ૬ હજાર ઉમેદવારો access_time 3:09 pm IST\nદશેરાના પાવન પર્વે રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા વિધિ કરાઈ access_time 7:13 pm IST\nમોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન access_time 7:32 pm IST\nકચ્છમાં ફરી આજે ધરાધ્રુજી: અનેક વિસ્‍તારો ૩.૬ ની તીવ્રતાએ ધ્રુજી ઉઠ્યા : કેન્‍દ્રબિંદુ અંજારથી ૧ર કિ.મી. દૂર હોવાનું અનુમાન access_time 3:37 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:15 pm IST\nકુવરપુરા ગામના ���રપંચને બદનામ કરવા સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર પ્રફુલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ access_time 12:59 am IST\nઆમલેથા ગામમાં દીકરી અન્ય પુરુષ સાથે જતી રહેતા ટેન્શન આવી પિતાએ ઝેરી દવા પિતા મોત access_time 12:57 am IST\nનર્મદાની તૈયારી, સી પ્લેનનું એરોડ્રામ પૂર્ણતાના આરે access_time 7:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/most-difficult-to-race-against-time-on-a-monday-morning-thank-you-so-much-ahmedabadmirrorofficial-10155507618585834", "date_download": "2021-01-18T01:57:05Z", "digest": "sha1:TZC7EWNFG7YFJVVXXFOVCLFVMRZGRF7V", "length": 2870, "nlines": 35, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Most difficult to race against time on a monday morning Thank you so much ahmedabadmirrorofficial deepal trivedi time samay raceagainstTime monday mondayblues ahmedabadmirror", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1370", "date_download": "2021-01-18T01:11:44Z", "digest": "sha1:YSNNEHG56AHVCKT62DDXHYXNCJLZAOST", "length": 13580, "nlines": 152, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ\nSeptember 22nd, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 23 પ્રતિભાવો »\nઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;\nગુ��� તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;\nહેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;\nભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.\nપરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ;\nદાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;\nકહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન;\nગુરુને બાપ સમા ગણશો મલશે સારું જ્ઞાન.\nઆસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;\nઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;\nભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત;\nઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.\nખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;\nક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.\nનિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,\nજેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,\nતેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,\nકાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.\n« Previous તાજ હોટલ – આર.એમ.લાલા\nઆપણે તો…. – રમણીક સોમેશ્વર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ\nબની શકશે મનને આરામ તો મળી શકશે, આ વિચારો અગર શમી શકશે. ચાલવાનું જ હોય છે સઘળે, આ સમય શું ખડો રહી શકશે જીત ને હાર બે ય પાસાને, યુદ્ધ અથવા રમત સહી શકશે. તું સવાલોની વાત ભૂલી જા, કેમ કે ઉત્તરો નડી શકશે. માત્ર વિશ્વાસ તું વધારી જો, વ્હાણ આખું જ તુજ તરી શકશે. શક્યતાનો પ્રદેશ મોટો છે, સ્વપ્ન સાચું જરૂર બની શકશે. કૃષ્ણગીત પ્રશ્નોની ભીડમાં અટવાતી ચાલી ... [વાંચો...]\nઝઘડો લોચનમનનો – દયારામ\n રસિયા તે જનનો રે કે ઝઘડો લોચનમનનો પ્રીત પ્રથમ કોણે કરી નંદકુવરની સાથે મન કહે, ‘લોચન તેં કરી.’ લોચન કહે, ‘તારે હાથ.’ ઝઘડો.... ‘નટવર નીરખ્યા નેન તેં, સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ તેં, સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ ’ ઝઘડો..... ‘સુણ ચક્ષુ ’ ઝઘડો..... ‘સુણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહન; નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.’ ... [વાંચો...]\nસ્વપ્નપ્રયાણ – હરિશ્ચંદ્ર ભટ્ટ\nનિર્દોષ ને નિર્મળ આંખ તારી નિર્દોષ ને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ, કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો. કૂંળી હજી દેહલતા ન પાંગરી, કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું, પ્હેરી રહે જીવનચૂંદડી જરી, સરી પડી ત્યાં તુજ અંગથી એ કૂંળી હજી દેહલતા ન પાંગરી, કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું, પ્હેરી રહે જીવનચૂંદડી જરી, સરી પડી ત્યાં તુજ અંગથી એ સંસારના સાગરને કિનારે ઊભાં રહી અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં સરી પડ્યો પાય સમુદ્રની મહીં સંસારના સાગરને કિનારે ઊભાં રહ��� અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં સરી પડ્યો પાય સમુદ્રની મહીં છો કાળ આવે, શિશિરોય આવે, ને પુષ્પ કૂંળાં દવમાં ... [વાંચો...]\n23 પ્રતિભાવો : ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ\nનિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,\nજેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,\nતેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,\nકાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.\nભારત હોય કે પરદેશ ગુજરાતીના ઘેર ઘેર\nઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;\nગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;\nહેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;\nભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.\nહું નાની હ્તી ત્યારે આ પ્રાર્થના ગાતી હતી.\nમારા દિકરાઓને પણ શીખવાડી\nઅને હવે દિકરાઓના બાળકોને પણ આ પ્રાર્થના શીખવાડી છે.\nપરઁપરાગત રીતે ચાલી આવેલી આ પ્રાર્થના\nદરેકના જીવનમાઁ ખૂબ જ બળ બક્ષે છે.જ્યાઁ\nગુજરાતી,ત્યાઁ આ પ્રાર્થના.જ્યાઁ આ પ્રાર્થના,\nત્યાઁ સઁસ્કાર ,વિવેક અને સૂઝ \nઆભાર કવિ અને ભાઇશ્રી મૃગેશભાઇનો \nઆ વાંચીને શૈશવની દુનિયામા ફરી એકવાર પ્રવેશ્યાનો લહાવો માણ્યો. એસમયે આ કેટલી હોંશથી ગાતા હતા. એ દિવસો યાદ આવી ગયા.\nઓ ઇસ્વર ભજિયે તને એ મારી પ્રાર્થના હતી અમો બધા આજથી ૫૦ વરસ પહેલા આન્ખો બન્ધ કરી હાથ જોડી ગાતા હતા તે યાદ આવી ગયુ. આન્ખો ભીની થઈ. એ બધા સાથીઓ .. યાદ આવ્યા ..એ બધા કયોં હશે…બસ આગળ નથી લખાતુ.\nખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;\nક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.\nપરમ ક્રુપાળુ પરમાત્માને કોટિ પ્રણામ…\nકવીશ્વરની અનેક શાશ્વત પ્રાર્થના-રચનાઓમાંની એક પવિત્ર પ્રસાદી. સીધી સાદી સરરર સટ્ટ…\nબહુ સરસ પ્રર્થાના. આપ એક બિજી પ્રર્થના પણ મુકો તો આપનો ખુબ આભાર..\nમન્દિર તારું વિશ્વ રુપાળું, સુંદર સર્જન હારા રે …\nઆ પુરી પ્રાર્થના મને મળતી નથી.\nહુ અને મારો ભાઇ નાના હતા ત્યારે રોજ રાતે સુતી વખતે આ પ્રાર્થના ગાતા હતા. હવે મારી દિકરી ગાય છે. અને વરસો વરસ આ પ્રથા ચાલતી રહેશે.\nભગવાન તમારુ ભલુ કરે,આ લેખ વાચિ મને ગનો આન્દ થયો\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું ત��રથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-young-man-attacked-with-a-knife-in-ahmedabad-ag-1045753.html", "date_download": "2021-01-18T00:03:42Z", "digest": "sha1:LLIML7D3EFYQQNJJXZXYWCBD6RGU25NZ", "length": 8233, "nlines": 73, "source_domain": "gujarati.news18.com", "title": "Young man attacked with a knife in Ahmedabad ag– News18 Gujarati", "raw_content": "\nબિરીયાનીમાં બોટી ઓછી આપતા ચાકુથી હુમલો, અમદાવાદની હચમચાવનારી ઘટના\nઆ મામલે અમરાઇવાડી પોલીસે તપાસ શરૂ કરી છે\nઅમદાવાદ : અમદાવાદમાં ઇંડાની દુકાનેથી બિરીયાનીમાં બોટી ઓછી આપતા છરી વડે હુમલો કરવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ઇંડાની દુકાનેથી બિરીયાની લઇ ગયા બાદ ત્રણ શખ્સ થોડીવારમાં પરત આવ્યા હતા. ત્યારબાદ ત્યાં કામ કરતા યુવકો સાથે બિરીયાનીમાં કેમ બોટી ઓછી આપી તેમ કહી ઝઘડો કરી છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પછી ત્રણેય શખ્સો પલાયન થઇ ગયા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં બન્ને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે અમરાઇવાડી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nમૂળ ઉત્તરપ્રદેશનો દિપક ગૌંડ હાટકેશ્વર ખાતે રહે છે અને ઇંડાની દુકાન ઉપર નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરે દિપક તેની સાથે કામ કરતા રિઝવાન આલમ શેખ અને અઝહર આલમ સહિતના લોકો તેની દુકાન પર હાજર હતા. ત્યારે અગાઉ અવાર આવતો નાવેદ આલમ સલીમ શેખ બિરીયાની પાર્સલ કરાવવા આવ્યો હતો અને ત્યાંથી બિરીયાની લઇ જતો રહ્યો હતો. ત્યારબાદ અડધો કલાક બાદ નાવેદ તેનો મિત્ર સોનુ અને અમસાદ ઉર્ફે બટલર ત્યાં આવ્યા હતા અને દિપકને કહેવા લાગ્યા હતા કે, તું કેમ મને બિરીયાનીમાં બોટી ઓછી આપે છે આટલું કહ્યા બાદ બોલાચાલી શરૂ કરી હતી. જેથી દિપક સાથે કામ કરતો રીઝવાન વચ્ચે પડ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમે વધુ બોટી આપી દઇએ છીએ વાત પુરી કરો.\nઆ પણ વાંચો - પશ્ચિમ બંગાળ : બંગાળ બીજેપીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો, કાર ક્ષતિગ્રસ્ત\nજોકે નાવેદ સાથે આવેલ સોનુ નામના યુવકે રિઝવાનને લાફો મારી દીધો હતો અને બુમાબુમ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા સોનુએ રિઝવાનને ચાકુનો ઘા મારી દીધો હતો. જેથી રિઝવાન લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ તેને છોડાવવા દિપક પર ત્રણેએ ભેગા મળી ચાકુથી હુમલો કર્યો હતો. તેથી દિપક અને રિઝવાન નીચે પટકાયા હતા. ત્યારબાદ ત્રણે ત્યાંથી પલાયન થઇ ગયા હતા.\nલોહી લુહાણ હાલતમાં દિપક અને રિઝવાનને એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે અમરાઇવાડી પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પોલીસે રોકી ઉર્ફે સોનુ માસ્કેરીન, નાવેદ આલમ સલીમશેખ અને અમસાદ ઉર્ફે બટલર શેખ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/path-to-happiness/relationship/avoid-clashes-for-a-conflict-free-life/live-conflict-free-life/", "date_download": "2021-01-18T01:13:03Z", "digest": "sha1:HHPL2BW2NBNFOSJXESLEXD5UN32FTJBZ", "length": 20011, "nlines": 277, "source_domain": "www.dadabhagwan.in", "title": "ક્લેશ રહિત જીવન | Resolve conflict | Avoid Clashes | Conflict resolution | Klesh rahit jivan kevirite?", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઅથડામણ ટાળો: ક્લેશ રહિત જીવન માટે\nકલેશ રહિત જીવન કેવી રીતે \nક્લેશ રહિત જીવન કેવીરીતે જીવી શકાય\nદાદાશ્રી : હં. તે એટલાં આપણે સુધારી લેવા. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ બધાં છે તે ટ્રાફિકના લૉના આધારે ચાલે છે, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ બધાં છે તે ટ્રાફિકના લૉના આધારે ચાલે છે, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને અને આમાં પોતાની સમજણે જ અને આમાં પોતાની સમજણે જ કાયદા નહીં પેલામાં તો કોઈ દહાડો અડચણ નથી આવતી, એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે હવે આ જો કાયદા તમે સમજીને ચાલો, તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ.\nઆ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલાં હોય છે, તો કેવા સરસ પળાય છે એમાં કેમ અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે. કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ બુદ્ધિથી એટલું બધું સમજી શકે છે, સ્થૂળ છે એટલે, કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. આમાં બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે. આનાં બધાં નુકસાન સૂક્ષ્મ થાય છે\nતમારી જાતે અજમાવો :\n(અ) સમસ્યા: મને રોજિંદા કાર્યોમાં મતભેદ પડે છે. હું મારું જીવન કેવીરીતે પરિવર્તન કરી શકું\n(બ) દાદાશ્રીનો પ્રયોગ: દરરોજ સવારે તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે 'મારે આખા દિવસમાં કોઈનાય દોષ જોવા નથી અને કોઈનીય અથડામણમાં આવવું નથી'\n(ક) પરિણામ: આ તમારામાં અંદરથી ગજબની શક્તિ ઉત્પન્ન કરશે જે બધાજ પ્રકારની અથડામણ ટાળવાની સૂઝ લાવશે, પછી તે ગમે તેવી વિકટ પરિસ્થતિ આવે તો પણ તે ટાળી શકાય. પરિણામે તમારો આનંદી સ્વભાવ અને સ્યાદ્‍વાદ વાણી તમારી આજુબાજુનાં બધા ઉપર પ્રભાવ પાડશે અને તમારી અંદર પણ સંતોષ, સુખ અને પ્રેમનાં પોષણમાં મદદ કરશે.\nQ. અથડામણ એટલે શું અથડામણના પ્રકારો ક્યા ક્યા છે\nA. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને કોઇ નાનો ખાડો રસ્તામાં વચ્ચે આવે છે તો તમે...Read More\nQ. મતભેદ થવાના કારણો શું છે\nA. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ...Read More\nQ. અથડામણના પરિણામો શું છે\nA. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં ઉતરવાનું ટાળીએ. અથડામણના ગેરલાભો જ્યારે તમે અથડામણમાં આવો...Read More\nQ. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું\nA. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે. સહન કરવું અને અથડામણ ટાળવી બન્ને તદન અલગ વસ્તુ છે....Read More\nQ. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે\nA. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે વ્યવહાર કરવો તે ખ્યાલ નથી આવતો. તે સમયે, સૌથી પહેલાં આપણા...Read More\nQ. શું અંહકારની અથડામણ ટાળી શકાય\nA. પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત ઘરમાંય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતાં હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાંય લાગુ પડે....Read More\nQ. શા માટે મારા ઉપરી મારી ભૂલો કાઢે છે\nA. પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં વ્યુ પોઈન્ટની અથડામણમાં, મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલો કાઢે, એ કેમ દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને...Read More\nQ. અથડામણ ટાળવાનો દ્રઢ નિશ્ચય કરો અને સમતા અને શાંતિથી જીવો.\nA. 'અથડામણ ટાળો' આટલું જ વાક્ય જો જીવનમાં સીધેસીધું ઊતરી ગયું, તેનો સંસાર તો રૂપાળો થશે જ પણ મોક્ષ પણ સીધો સડસડાટ સામે ચાલીને આવશે આ નિર્વિવાદ વાક્ય...Read More\nQ. પ્રતિક્રમણ, અથડામણ ટાળવાનો એક માત્ર ઉપાય (એક માત્ર મેડીસીન)\nA. પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કંઈ છે દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. આ આપણી નવ કલમો, એય પ્રતિક્રમણ જ...Read More\n અથડામણના પ્રકારો ક્યા ક્યા છે\nમતભેદ થવાના કારણો શું છે\nઅથડામણના પરિણામો શું છે\n‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું\nઅથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે\nશું અંહકારની અથડામણ ટાળી શકાય\nશા માટે મારા ઉપરી મારી ભૂલો કાઢે છે\nઅથડામણ ટાળવાનો દ્રઢ નિશ્ચય કરો અને સમતા અને ���ાંતિથી જીવો.\nક્લેશ રહિત જીવન કેવીરીતે જીવી શકાય\nપ્રતિક્રમણ, અથડામણ ટાળવાનો એક માત્ર ઉપાય (એક માત્ર મેડીસીન)\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/see-glamorous-and-sexy-pictures-of-bollywood-actress-and-model-sophie-choudry-9623", "date_download": "2021-01-18T00:29:17Z", "digest": "sha1:Y6ZBT2MACDK6VTR6SUUIXXXF7MDB35DS", "length": 9289, "nlines": 85, "source_domain": "www.gujaratimidday.com", "title": "Happy Birthday Sophie Choudry: જુઓ આ મૉડલનો કાતિલ અંદાજ તસવીરોમાં - entertainment", "raw_content": "\nHappy Birthday Sophie Choudry: જુઓ આ મૉડલનો કાતિલ અંદાજ તસવીરોમાં\nસોફી ચૌધરીનો જન્મ 8 ફેબ્રુઆરી, 1982ના ઈગ્લેન્ડ માન્ચેસ્ટરમાં થયો હતો. સોફી ચૌધરીએ પોતાનું ભણતર લંડનમાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, બાદ તેણે ફ્રેન્ચ ભાષામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.\nસોફી ચૌધરી તેમના હોટનેસથી ચાહકોને દીવાના બનાવી રહી છે.\nસોફીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના હોટ અંદાજથી સનસનાટી મચાવી છે.\nસોફીનો કાતિલ અવતાર તેના ચાહકોના હૃદય પર છવાઇ ગયો છે.\nતાજેતરમાં, સોફીએ સેક્સી વ્હાઇટ ડ્રેસ પહેરી સેક્સી તસવીર શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.\nસોફી અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ફ્રેન્ચ અને ઇટાલિયન જેવી ભાષા બોલી શકે છે, તથા તે પંજાબી, સ્પેનિશ અને અરેબિક ભાષામાં પણ ગીત ગાઈ શકે છે.\nસોફી એક જાણીતી સિંગર, VJ, એક્ટ્રેસ, ડાન્સર, મૉડલ તરીકે જાણીતી છે. તથા સોફી ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ : ભરતનાટયમ, કથક પણ જાણે છે, સાથે તે સાલસા ડાન્સમાં પણ રસ છે.\nતેમણે 2005માં 'શાદી નંબર 1', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ', 'આઇ સી યુ' જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.\nસોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.\nઆઈટમ સોંગ્સ માટે સોફી ઘણી જાણીતી છે. સોફી ચૌધરી પોતાની સેક્સી અને બોલ્ડ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.\nસોફી ચૌધરી પોતાના અકાઉન્ટ્સ પર બિકિની તસવીરો શેર કરતી રહે છે.\nસોફીની સેક્સી અને બૉલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થતી રહે છે. સોફીના ફેન્સને પણ તેની આવી તસવીરો ઘણી પસંદ આવે છે.\nબોલીવુડ એક્ટ્રેસ, સિંગર અને મોડલ સોફી ચૌધરી છેલ્લા ધણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે પરંતુ તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે.\nસોફી પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને ફૅન્સને દીવાના બનાવી દે છે.\n'બિગ બોસ' અને 'ઝલક દિખ લા જા' જેવા રિયાલિટી શોમાં કામ કરી ચુકેલી સોફી ચૌધરી પોતાના હોટ અંદાજમાં અનેકવાર ચર્ચનો વિષય બની ગઈ છે.\nસોફીએ બૉલીવુડની અનેક ફિલ્મોમાં એકટિંગની સાથે અનેક સોન્ગ માટે પ્લેબેક પણ કર્યું છે.\nપોતાના હોટ અંદજ માટે ફેમસ એકટ્રેસ સોફીએ લંડનની ઇકોનોમિક્સ સ્કૂલમાં યુરોપીયન પોલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.\nસોફીની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેને વર્ષ 2002 MTVના યજમાન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તેમની કારકિર્દી શરૂ કર્યાના થોડા સમય બાદ, તેમનો એક વીડિયો આલ્બમ ઘણો હિટ થયો હતો. અહીંથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો.\nતમે સોફી ચૌધરીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેક્સી, હોટ, બોલ્ડ અને ગ્લેમરસ તસીવરોનો એક નઝારો જોઈ શકો છો.\nસોફી ચૌધરી પોતાની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. નિયમિત રીતે યોગા અને કસરત કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.\nઆજકાલ, હોટ હસીનાઓ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. પોતાની કામણગારી અદાઓને ફ્લોન્ટ કરતી રહે છે. હવે આ યાદીમાં પ્રખ્યાત સિંગર અને મૉડલ સોફી ચૌધરીનું નામ પણ સામેલ છે. આજે સોફી ચૌધરી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો બર્થ-ડે 8 ફેબ્રુઆરી 1982ના રોજ ઈંગ્લેન્ડ માન્ચેસ્ટરમાં થયો હતો. તો આપણે એના સેક્સી અને ગ્લેમરસ તસવીરો પર એક નજર કરીએ.\n(તસવીર સૌજન્ય- સોફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/principal", "date_download": "2021-01-18T02:05:07Z", "digest": "sha1:3434WGCCZFPK6WTIPJI3QHHTLRAG3S5Y", "length": 4831, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nછોટાઉદેપુરમાં શિક્ષકે કરી આચાર્યની હત્યા, આરોપીના 9 ડિસેમ્બરના રોજ લગ્ન હતા\nજામનગર: કાલાવડમાં વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરનાર આચાર્યની ધરપકડ\nવડોદરાઃ સરહદ પરના સૈનિકો માટે 12,000 રાખડીઓ મોકલશે આ પ્રિન્સિપાલ\nઓનલાઈન અભ્યાસ માટે દરેક વિદ્યાર્થી પાસે નહોતા સ્માર્ટફોન, આચાર્યએ લગાવ્યા લાઉડસ્પીકર\nસુરતમાં કોરોના વિસ્ફોટ: સતત બીજા દિવસે 100થી વધુ કેસ અને 4 દર્દીઓના મોત\nભુજઃ શ્રી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓનો પક્ષ લેનાર શિક્ષિકાને પ્રિન્સિપાલે માર્યો હતો લાફો\nગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપીથી કરાશે કોવિડ-19ના દર્દીઓની સારવાર\nવડોદરાઃ PM મોદીની ટીકા કરતો વીડિયો વાયરલ કરનાર સરકારી સ્કૂલના આચાર્યની ધરપકડ\nકેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયે જણાવી ઘરે બનાવેલા માસ્કના ઉપયોગની રીતો\nકોરોના વાયરસ: અમદાવાદમાં સ્થિતિ કેમ ચિંતાજનક સાંભળો, આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ શું કહ્યું\nજામનગરની કોલેજમાં વિદ્યાર્થીની ગુંડાગીરી: મહિલા પ્રોફેસરને અપશબ્દો કહ્યા, પ્રિન્સિપાલને માર્યા\nભુજઃ 'આભડછેટ' ન લાગે તેથી છોકરીઓને રહેવું પડે છે ભોંયરામાં, પીડિતાએ જણાવી આપવીતી\nરાજકોટઃ બે ચોટલા કેમ નથી વાળ્યા એમ કહી પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના લાંબા વાળ કાપી નાખ્યા\nવિદ્યાર્થીએ મહિલા પ્રિન્સિપાલને લખ્યો લવ લેટર, સ્કૂલમાં બેન્ચ સાથે બાંધી દીધા હાથપગ\nનિત્યાનંદ આશ્રમ વિવાદઃ DPSના પ્રિન્સિપાલની ધરપકડ, ગણતરીના કલાકોમાં મળ્યાં જામીન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/03/navsari-news-30032020-1.html", "date_download": "2021-01-18T01:56:52Z", "digest": "sha1:LL2IHTW3MCL5LA7RYCYRODP67SWO6LCK", "length": 15200, "nlines": 40, "source_domain": "www.navsaricity.com", "title": "બેન્કના હપતામાં 3 માસ રાહત બાદવીજબીલ ભરવા દોઢ માસની રાહત - Navsari City - Clean, Green & Smart", "raw_content": "બેન્કના હપતામાં 3 માસ રાહત અપાયા બાદ હવે વીજબીલ ભરવા પણ દોઢ માસની રાહત અપાતા લોકોને હાશકારો થયો છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાનાં પગલે ઘરે ઘરે વીજ રીડીંગ ન લઈ શકવાને કારણે લોકો પોતાના વીજ બીલ ભરી શકે તે માટે વીજ કંપની દ્વારા લોકોને રાહત આપવામાં આપી હોવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનાં ભાગ રૂપે અગાઉનાં બે બીલ જેટલી રકમ એડવાન્સ ભરવા માટે માટે મે માસ ની 15મી મે સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. નવસારી શહેર-ગ્રામ્યમાં 1 લાખ અને વિ��લપોર શહેરનાં ૩૦ હજાર વીજઉપભોક્તાને લાભ થશે.\nતાજેતરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને ફેલાતો અને અટકાવવા માટે દક્ષીણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગ્રાહકને સ્થળ પર મિટર રીડીંગ અને બિલીંગ કરવાની કાર્ય પદ્ધતિ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલ છે. જેને કારણે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ વિનિયમો -2015માં કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જો કંપની કોઈ સંજોગોમાં આપના મીટર વાંચન કરી બીલ આપી શકે તેમ ન હોયતો આગલા ૦૩ બિલોનો સરેરાશ વપરાશનાં આધારે વીજ બીલ આપવાનું રહે છે. આવા સરેરાશ બીલો પછીના ખરેખર મીટર વાંચનને આધારે સરભર કરવામાં આવશે તેમ પરિપત્ર જાહેર કરવામાં આવશે.\nનવસારી શહેરમાં 80 હજાર ગ્રામ્ય વિસ્તારના 25 હજાર અને વિજલપોર શહેરનાં 30 હજાર વીજ ઉપભોક્તાઓ પોતાનું વીજ બીલ એડવાન્સ ભરવા આપીલ પણ કરી હતી. હાલનાં લોક ડાઉન સમયમાં વીજ કંપની સેવા આપતું વિભાગ છે. જેને લઈને વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે રાષ્ટ્રનાં હિતમાં વીજ બીલ ભરવા આગળ આવો તેમ વીજ કંપનીનાં અધિકારીઓએ અપીલ કરી છે.\nએક મેસેજ કરો બીલ મળી જશે, કોઈ વિલંબિત ચુકવણી ચાર્જ નહિ ભરવો પડે\nવીજ બીલ ન મળેલ હોય તેવા સંજોગોમાં મોબાઈલ નબર 6357097832 પર વીજ ઉપભોક્તાનો ગ્રાહક નબર વોટ્સઅપ કે એસએમએસ કરવાથી બીલની માહિતી પૂરી પાડવામાં આવશે. તારીખ ચુકી જવાય તો કોઈ વિલંબિત ચાર્જ નહિ ચુકવવા વીજ કંપનીએ માહિતી આપી હતી.\nનવસારીના 1 લાખ, વિજલપોરના ૩૦ હજાર વીજ ગ્રાહકોને હાશકારો\nબે હજારથી વધુનું બીલ ભરતા ગ્રાહકો સહકાર આપે\nવીજ પુરવઠોએ લોકો માટે અગત્યની સેવા છે, હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોય જેથી બે હજારથી વધુ બીલ ભરતા લોકોને વીજ બીલ ભરવા માટે અમે ફોન કરી નાણા ભરી દેવા જણાવીએ છીએ. હાલમાં ઓનલાઈન પેમેન્ટ પણ ઘરે બેસી કરી શકો એમ છે. લોકો પોતાના આગામી માસનાં વીજબીલના નાણા ભરી રાષ્ટ્રનાં વિકાસ માટે લાભદાયક ગણાશે. - જે.એન ત્રિવેદી ,વિજલપોર DGVCL\n15મી મે સુધીમાં વીજ બીલ ભરવા અપીલ\nવીજ ગ્રાહકોએ તારીખ 1-૩-2020 થી તા.૩૦-4-2020ના સમય ગાળામાં વીજ બીલ માટે અગાઉના ૦૩ બીલ પ્રમાણે આવ્યું હોય તે એવરેજ બીલ ભરવું પડશે. જો વીજ ઉપભોક્તા દ્વારા વીજ કંપનીની કચેરીએ બીલ ભરવા ન જઈ શકો તો કાઈ નહિ પણ ઓનલાઈન પેમેન્ટ પણ શકો. તે માટે 15 મી મે સુધીમાં વીજ બીલ ભરી શકો.\nબેન્કના હપતામાં 3 માસ રાહત બાદવીજબીલ ભરવા દોઢ માસની રાહત\nબેન્કના હપત���માં 3 માસ રાહત અપાયા બાદ હવે વીજબીલ ભરવા પણ દોઢ માસની રાહત અપાતા લોકોને હાશકારો થયો છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાનાં પગલે ઘરે ઘરે વીજ રીડીંગ ન લઈ શકવાને કારણે લોકો પોતાના વીજ બીલ ભરી શકે તે માટે વીજ કંપની દ્વારા લોકોને રાહત આપવામાં આપી હોવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનાં ભાગ રૂપે અગાઉનાં બે બીલ જેટલી રકમ એડવાન્સ ભરવા માટે માટે મે માસ ની 15મી મે સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. નવસારી શહેર-ગ્રામ્યમાં 1 લાખ અને વિજલપોર શહેરનાં ૩૦ હજાર વીજઉપભોક્તાને લાભ થશે.\nતાજેતરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને ફેલાતો અને અટકાવવા માટે દક્ષીણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગ્રાહકને સ્થળ પર મિટર રીડીંગ અને બિલીંગ કરવાની કાર્ય પદ્ધતિ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલ છે. જેને કારણે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ વિનિયમો -2015માં કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જો કંપની કોઈ સંજોગોમાં આપના મીટર વાંચન કરી બીલ આપી શકે તેમ ન હોયતો આગલા ૦૩ બિલોનો સરેરાશ વપરાશનાં આધારે વીજ બીલ આપવાનું રહે છે. આવા સરેરાશ બીલો પછીના ખરેખર મીટર વાંચનને આધારે સરભર કરવામાં આવશે તેમ પરિપત્ર જાહેર કરવામાં આવશે.\nનવસારી શહેરમાં 80 હજાર ગ્રામ્ય વિસ્તારના 25 હજાર અને વિજલપોર શહેરનાં 30 હજાર વીજ ઉપભોક્તાઓ પોતાનું વીજ બીલ એડવાન્સ ભરવા આપીલ પણ કરી હતી. હાલનાં લોક ડાઉન સમયમાં વીજ કંપની સેવા આપતું વિભાગ છે. જેને લઈને વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે રાષ્ટ્રનાં હિતમાં વીજ બીલ ભરવા આગળ આવો તેમ વીજ કંપનીનાં અધિકારીઓએ અપીલ કરી છે.\nએક મેસેજ કરો બીલ મળી જશે, કોઈ વિલંબિત ચુકવણી ચાર્જ નહિ ભરવો પડે\nવીજ બીલ ન મળેલ હોય તેવા સંજોગોમાં મોબાઈલ નબર 6357097832 પર વીજ ઉપભોક્તાનો ગ્રાહક નબર વોટ્સઅપ કે એસએમએસ કરવાથી બીલની માહિતી પૂરી પાડવામાં આવશે. તારીખ ચુકી જવાય તો કોઈ વિલંબિત ચાર્જ નહિ ચુકવવા વીજ કંપનીએ માહિતી આપી હતી.\nનવસારીના 1 લાખ, વિજલપોરના ૩૦ હજાર વીજ ગ્રાહકોને હાશકારો\nબે હજારથી વધુનું બીલ ભરતા ગ્રાહકો સહકાર આપે\nવીજ પુરવઠોએ લોકો માટે અગત્યની સેવા છે, હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોય જેથી બે હજારથી વધુ બીલ ભરતા લોકોને વીજ બીલ ભરવા માટે અમે ફોન કરી નાણા ભરી દેવા જણાવીએ છીએ. હાલમાં ઓનલાઈન પેમેન્ટ પણ ઘરે બેસી કરી શકો એમ છે. લોકો પોતાના આગામી માસનાં વીજબીલના નાણા ભર�� રાષ્ટ્રનાં વિકાસ માટે લાભદાયક ગણાશે. - જે.એન ત્રિવેદી ,વિજલપોર DGVCL\n15મી મે સુધીમાં વીજ બીલ ભરવા અપીલ\nવીજ ગ્રાહકોએ તારીખ 1-૩-2020 થી તા.૩૦-4-2020ના સમય ગાળામાં વીજ બીલ માટે અગાઉના ૦૩ બીલ પ્રમાણે આવ્યું હોય તે એવરેજ બીલ ભરવું પડશે. જો વીજ ઉપભોક્તા દ્વારા વીજ કંપનીની કચેરીએ બીલ ભરવા ન જઈ શકો તો કાઈ નહિ પણ ઓનલાઈન પેમેન્ટ પણ શકો. તે માટે 15 મી મે સુધીમાં વીજ બીલ ભરી શકો.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/farmers-protest-updates-amit-shah-jp-nadda-late-night-meeting-farmers-refuse-talk", "date_download": "2021-01-18T01:28:59Z", "digest": "sha1:LOUR2LCRNI5SA7DLT6S2KQIOGE3O7S52", "length": 21152, "nlines": 86, "source_domain": "www.meranews.com", "title": "કિસાન આંદોલન: ખેડૂતોએ દિલ્હી બ્લોક કરવાની ધમકી આપ્યા બાદ અમિત શાહની બેઠક ; જાણો મોટી વાતો", "raw_content": "\nકિસાન આંદોલન: ખેડૂતોએ દિલ્હી બ્લોક કરવાની ધમકી આપ્યા બાદ અમિત શાહની બેઠક ; જાણો મોટી વાતો\nકિસાન આંદોલન: ખેડૂતોએ દિલ્હી બ્લોક કરવાની ધમકી આપ્યા બાદ અમિત શાહની બેઠક ; જાણો મોટી વાતો\nમેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: છેલ્લા ચાર દિવસથી દિલ્હી જવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો તેમના આંદોલન અંગે મક્કમ છે. 'દિલ્હી ચલો' આંદોલન અંતર્ગત હજારો ખેડૂત દિલ્હીની ઘણી સરહદો પર એકઠા થય��� છે અને દિલ્હીમાં પ્રવેશ કરી રામલીલા ગ્રાઉન્ડ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેમને કેન્દ્રની મોદી સરકારના ખેડૂત કાયદાઓનો વિરોધ પ્રદર્શન કરવાનું છે. પરંતુ, હરિયાણા સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે શરતી વાત કરવાની ઓફર પણ નકારી છે, ત્યારબાદ શાહે રવિવારે મોડી રાત્રે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે.\nરવિવારે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વખતે તેઓ કોઈ પણ શરત વિના વાટાઘાટો કરતા ઓછું કંઇપણ સ્વીકારવા તૈયાર નથી. તેમની યોજના બોર્ડર પર રહીને દિલ્હી પહોંચવાની છે. રવિવારે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે શરતી વાત કરવાની ઓફર નકારી હતી.\nરવિવારે ખેડૂતોએ બેઠક યોજી હતી અને નિર્ણય લીધો હતો કે તેઓ ગૃહ પ્રધાનની શરત સ્વીકારશે નહીં અને પોતે રામલીલા ગ્રાઉન્ડ પર જવાની કોશિશ કરશે. હકીકતમાં, અમિત શાહે શનિવારે ખેડૂતોને પ્રસ્તાવ મૂક્યો હતો કે તેઓને સરહદથી દૂર જવું પડશે અને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં જવું પડશે.\nખેડૂત સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે એ ભૂલી જવું જોઇએ કે ખેડુતો તેમની શરતો સાથે સંમત થશે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતો સાથે બિનશરતી વાત કરવી જોઈએ.\nખેડૂતોએ વાતચીતનો પ્રસ્તાવ નકાર્યો હતો ત્યારબાદ સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે મોડીરાત્રે અમિત શાહે બેઠક યોજી હતી. આ બેઠકમાં શાહ સાથે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ હતી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.\nઅત્યાર સુધીની માહિતીમાં, ખેડૂત સંગઠનોએ દિલ્હી-ઉત્તર સિંઘુ સરહદ પર બેઠક યોજી છે, અહીંથી હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ અને પંજાબ તરફ હાઇવે જાય છે. અહીંની બેઠકમાં ખેડૂતોએ આગળના પગલા અંગે ચર્ચા કરી હતી. રવિવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં, ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં દિલ્હીમાં પ્રવેશવાના સોનીપત, રોહતક, જયપુર, ગાઝિયાબાદ-હાપુર અને મથુરા - પાંચ પ્રવેશદ્વાર બંધ કરશે.\nછેલ્લા ચાર દિવસથી દિલ્હી પ્રવાસનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો તેમના આંદોલન અંગે મક્કમ છે. 'દિલ્હી ચલો' આંદોલન અંતર્ગત હજારો ખેડૂત દિલ્હીની ઘણી સરહદો પર એકઠા થયા છે અને દિલ્હીમાં પ્રવેશ કરી રામલીલા ગ્રાઉન્ડ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેમને કેન્દ્રની મોદી સરકારના ખેડૂત કાયદાઓનો વિરોધ પ્રદર્શન કરવાનું છે. પરંતુ, હરિયાણા સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.\nમેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: છેલ્લા ચાર દિવસથી દિલ્હી જવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો તેમના આંદોલન અંગે મક્કમ છે. 'દિલ્હી ચલો' આંદોલન અંતર્ગત હજારો ખેડૂત દિલ્હીની ઘણી સરહદો પર એકઠા થયા છે અને દિલ્હીમાં પ્રવેશ કરી રામલીલા ગ્રાઉન્ડ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેમને કેન્દ્રની મોદી સરકારના ખેડૂત કાયદાઓનો વિરોધ પ્રદર્શન કરવાનું છે. પરંતુ, હરિયાણા સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે શરતી વાત કરવાની ઓફર પણ નકારી છે, ત્યારબાદ શાહે રવિવારે મોડી રાત્રે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે.\nરવિવારે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વખતે તેઓ કોઈ પણ શરત વિના વાટાઘાટો કરતા ઓછું કંઇપણ સ્વીકારવા તૈયાર નથી. તેમની યોજના બોર્ડર પર રહીને દિલ્હી પહોંચવાની છે. રવિવારે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે શરતી વાત કરવાની ઓફર નકારી હતી.\nરવિવારે ખેડૂતોએ બેઠક યોજી હતી અને નિર્ણય લીધો હતો કે તેઓ ગૃહ પ્રધાનની શરત સ્વીકારશે નહીં અને પોતે રામલીલા ગ્રાઉન્ડ પર જવાની કોશિશ કરશે. હકીકતમાં, અમિત શાહે શનિવારે ખેડૂતોને પ્રસ્તાવ મૂક્યો હતો કે તેઓને સરહદથી દૂર જવું પડશે અને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં જવું પડશે.\nખેડૂત સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે એ ભૂલી જવું જોઇએ કે ખેડુતો તેમની શરતો સાથે સંમત થશે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતો સાથે બિનશરતી વાત કરવી જોઈએ.\nખેડૂતોએ વાતચીતનો પ્રસ્તાવ નકાર્યો હતો ત્યારબાદ સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે મોડીરાત્રે અમિત શાહે બેઠક યોજી હતી. આ બેઠકમાં શાહ સાથે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ હતી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.\nઅત્યાર સુધીની માહિતીમાં, ખેડૂત સંગઠનોએ દિલ્હી-ઉત્તર સિંઘુ સરહદ પર બેઠક યોજી છે, અહીંથી હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ અને પંજાબ તરફ હાઇવે જાય છે. અહીંની બેઠકમાં ખેડૂતોએ આગળના પગલા અંગે ચર્ચા કરી હતી. રવિવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં, ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં દિલ્હીમાં પ્રવેશવાના સોનીપત, રોહતક, જયપુર, ગાઝિયાબાદ-હાપુર અને મથુરા - પાંચ પ્રવેશદ્વાર બંધ કરશે.\nછેલ્લા ચાર દિવસથી દિલ્હી પ્રવાસનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો તેમના આંદોલન અંગે મક્કમ છે. 'દિલ્હી ચલો' આંદોલન અંતર્ગત હજારો ખેડૂત દિલ્હીની ઘણી સરહદો પર એકઠા થયા છે અને દિલ્હીમાં પ્રવેશ કરી રામલીલા ગ્રાઉન્ડ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેમને કેન્દ્રની મોદી સરકારના ખેડૂત કાયદાઓનો વિરોધ પ્રદર્શન કરવાનું છે. પરંતુ, હરિયાણા સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સે��્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/ranjit-sinha-career-horoscope.asp", "date_download": "2021-01-18T01:13:46Z", "digest": "sha1:QRKDGQX3D5LRBYZMSTQWTMLWAPAQ6U46", "length": 9170, "nlines": 118, "source_domain": "celebrity.astrosage.com", "title": "રણજિત સિંહા કેરીઅર કુંડલી | રણજિત સિંહા વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » રણજિત સિંહા 2021 કુંડળી\nરણજિત સિંહા 2021 કુંડળી\nરેખાંશ: 86 E 12\nઅક્ષાંશ: 22 N 47\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરણજિત સિંહા કારકિર્દી કુંડળી\nરણજિત સિંહા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરણજિત સિંહા 2021 કુંડળી\nરણજિત સિંહા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરણજિત સિંહા ની કૅરિયર કુંડલી\nતમને ઑફિસના રાજકારણથી દૂર રહેવું ગમે છે તથા તમારા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવવા અન્યો સામે લડવું પણ તમને પસંદ નથી.એવી પરિસ્થિતિ શોધો જ્યાં તમારે એકલા કામ કરી શકો, તમારી ચીજો તમારે જાતે જ કરવાની હોય, તથા તમારી ઝડપે તમારે કામ કરવાનું હોય, જેમ કે લેખન, ચિત્રકામ, કૉમ્પ્યુટર પ્રૉગ્રામિંગ જેવા કામ.\nરણજિત સિંહા ની વ્યવસાય કુંડલી\nતમે અદભુત યાદશક્તિ, અદભુત સ્વસ્થ્ય, અને તમારા વ્યક્તિત્વમાં અનંત બળ ધરાવો છો.આ તમામ બાબતો એ સ્પષ્ટ કરે છે કે તમે શાસન કરવા જ જન્મ્યાં છો. તમારા વ્યવસાયનું ચોક્કસ ક્ષેત્ર જે પણ હશે, તેમાં તમે સારૂં જ કરશો. જુનિયર તબક્કાથી કાર્યવાહક પદ સુધી પહોંચવાનો તમારો સંઘર્ષ ફળદા.ી રહેશે. તમારૂં પ્રમોશન ધીમું હશે તે તો, તમે નિરાશ થઈ જશો અને સ્પષ્ટ વાત કરીને તમે તમારી શક્યતાઓને પણ રોળી નાખશો. એકવાર તમે ઉપર તરફની સીડી ચડશો અને સારી ઊંચાઈએ પહોંચી જશો, ત્યારબાદ તમારી આવડત તમને ત્યાં મજબૂતાઈપૂર્વક સ્થાપી દેશે. અહીંથી, તમે જોશે કે તમે નીચા વર્ગ કરતાં ઉચ્ચ વર્ગમાં આવ્યા બાદ સારૂં કાર્ય કરી શકો છો. એક વાત સ્પષ્ટપણે યાદ રાખો, તમારા પગ જમાવતી વખતે સાવચેતી રાખવી.\nરણજિત સિંહા ની વિત્તીય કુંડલી\nપૈસાની બાબતે તમે ભાગ્યશાળી હશો, પરંતુ તમે એશઆરામ નિરંકુશપણે ભોગવશો અને ખર્ચાળ જીવનપદ્ધતિ અપનાવવાનું તમારું વલણ હશે. તમારી વૃત્તિ સટ્ટામાં મોટુ જોખમ લેવાની છે અથવા તો ખુબ જ મોટા ગજાનો વેપાર કરવાનો પ્રયાસ કરવાની છે, પરંતુ સામાન્ય રીતે કહેતાં, તમે ઘણા જ સફળ થાવ તેવી શક્યતા છે. શક્ય છે કે તમે ઉદ્યોગપતિ બનો. ઘણી ભેટ-સોગાતો મળવાથી અને વારસામાં મળેલી મિલકતો થકી નાણા બાબતના પ્રશ્નો માટે તમે વધારે ભાગ્યશાળી થશો તેવી શક્યતા છે. વિજાતીય સાથે તમે ભાગ્યશાળી હશો. તમને લગ્ન દ્વારા પૈસા મળે તેવી શક્યતા છે અથવા તો તમે તે તમારી પોતાની બુદ્ધિશક્તિથી પેદા કરો. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે એક શ્રીમંત વ્યક્તિ બનશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BE", "date_download": "2021-01-18T02:10:24Z", "digest": "sha1:GFUYOQ5Y2PMUYK5RDZAIOASLWIZGKQTS", "length": 4505, "nlines": 85, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/બનાવી જા - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← આંખડી ભરી જોયું \n૧૯૪૩ સનાતન 'થી' →\n૮૫ : બનાવી જા\nવચ્ચેથી પ્રેમ–રૂપના પરદા ઉઠાવી જા,\nદિલ એક છે નઝરને પણ એક જ બનાવી જા.\nદિલને તું દર્દ, દર્દને તું દિલ બનાવી જા;\nબિંદુમાં સિંધુ, સિંધુમાં બિંદુ સમાવી જા.\nતું રૂપ છે, હું પ્રેમ છું, તું જીવ, હું શરીર;\n તું જ જગતને બતાવી જા.\nહા, હા, જીવનનું દર્દ, રુદનમય તો છે છતાં;\nમેહફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.\nમળશે એક અન્ય ધામ પણ ભક્તિ–નમાઝનું;\nમસ્જિદ ને મંદિરની તું હદને વટાવી જા.\nજેને તું સુખ કહે છે, તે દુઃખનો જ અંત છે;\nસુખ જોઈએ તો દુઃખમહીં જીવન વિતાવી જા.\nસુખ–દુ:ખનો જન્મ, ખેલ છે એક કલ્પના તણો;\nસુખ શોધમાં જીવનને ન દુઃખમય બનાવી જા.\nદુન્યા તજી દે તું, તને દુન્યા મળી જશે;\nદુન્યા જો લૂંટવી છે તો દુન્યા લૂંટાવી જા \nમળતા નથી જો એ તો પછી ખુદને ખોઈ દે;\nતું એની શોધનો નવો રસ્તો બતાવી જા.\nએ જો મળી જશે તો જીવનની મઝા જશે;\n' આસિમ' તું એની શોધમાં જીવન વિતાવી જા.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Adv._Prakashkumar_Korat", "date_download": "2021-01-18T01:39:35Z", "digest": "sha1:NWADMPNDUN54OX5WYD6RZ77PLBS5TH4B", "length": 16818, "nlines": 142, "source_domain": "gu.wikisource.org", "title": "સભ્યની ચર્ચા:Adv. Prakashkumar Korat - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nપ્રિય Adv. Prakashkumar Korat, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.\nજગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.\nવિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.\nસૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં ��પશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.\nલખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.\nફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.\nનવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.\nક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.\nઆપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.\nઅહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.\nવિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.\nજાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.\n૧ કાંચન અને ગેરુ\n૩ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન\n૭ આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન\nકાંચન અને ગેરુ[ફેરફાર કરો]\nઆપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ કાંચન અને ગેરુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)\nઆપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલક્થા કચ્છનો કાર્તિકેય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરા��ી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)\nસાઠીના સાહિત્યનું દિગ્દર્શન[ફેરફાર કરો]\nઆપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)\nઆપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]\nપ્રિય Adv. Prakashkumar Korat, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.\nજયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ૨૧:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/spb-spbalasubramaniam-dhunoftheday-radiomirchi-mirchigujarati-dhvanit-10157080761030834", "date_download": "2021-01-18T00:28:45Z", "digest": "sha1:CUGWYO7PHSN5JYH3MR66QE7GNDWHEDYR", "length": 4197, "nlines": 32, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit ‘ગાંધી’ ફિલ્મના તેલુગુ ડબિંગમાં ગાંધીજીના પાત્ર માટે અવાજ કોણે આપ્યો હતો? એસ.પી.બાલાસુબ્રમન્ય! ‘ઓ મારિયા...’, ‘આજા મેરી જાન...’, ‘સચ મેરે યાર હૈ...’ કે ‘અપ્પુરાજા’ વિશે વાત આવતા અઠવાડિયે. આજે વહાલા SPBના બીજા ગમતા ગીતોની વાત. #spbalasubramaniam #dhunoftheday #RadioMirchi #MirchiGujarati #dhvanit #rjdhvanit", "raw_content": "\n‘ગાંધી’ ફિલ્મના તેલુગુ ડબિંગમાં ગાંધીજીના પાત્ર માટે અવાજ કોણે આપ્યો હતો એસ.પી.બાલાસુબ્રમન્ય ‘ઓ મારિયા...’, ‘આજા મેરી જાન...’, ‘સચ મેરે યાર હૈ...’ કે ‘અપ્પુરાજા’ વિશે વાત આવતા અઠવાડિયે. આજે વહાલા SPBના બીજા ગમતા ગીતોની વાત.\n‘ગાંધી’ ફિલ્મના તેલુગુ ડ���િંગમાં ગાંધીજીના પાત્ર માટે અવાજ કોણે આપ્યો હતો એસ.પી.બાલાસુબ્રમન્ય\n આજે સવારે અમદાવાદના રસ્તે મેં આ વાહન..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/kutchh-saurastra-1-lakh-coriander-properties-purchased-in-gondal-market-yard-ag-964360.html", "date_download": "2021-01-18T01:39:39Z", "digest": "sha1:2EEGDTZTCGEO53S7ZYUVCYMOQQDOQ27Q", "length": 6564, "nlines": 71, "source_domain": "gujarati.news18.com", "title": "1 lakh coriander properties purchased in Gondal market yard ag– News18 Gujarati", "raw_content": "\nગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની એક લાખ ગુણીથી વધારે આવક\nગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની એક લાખ ગુણીથી વધારે આવક\nધાણા ખરીદવા માટે વેપારીઓ જુદા -જુદા રાજયમાંથી આવે છે, હાલ ધાણાના 20 કિલોના ભાવ 1250 થી 1550 સુધી મળી રહ્યા છે\nરાજકોટ : ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના આજ રોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ ધાણાની આશરે 1 લાખ ગુણીથી વઘારે આવક નોંધાઇ છે. ધાણામાં ઈગલ, સ્કુટર, બદામી, સિંગલ પેરેટ, ડબલ પેરેટ જેવી વેરાઇટીઓ આવે છે. હાલ ધાણાના 20 કિલોના ભાવ 1250 થી 1550 સુધી મળી રહ્યા છે.\nગોડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક સૌરાષ્ટ્ર ભરમાંથી થાય છે. ખેડૂતોને પુરતા ભાવ મળે છે તેમજ ધાણા ખરીદવા માટે વેપારીઓ જુદા -જુદા રાજયમાંથી આવે છે. ખેડૂતોનો માલ બગડે નહી તેથી સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વઘારે નિકાલ થાય તેની પુરતી તકેદારી માર્કેટિંગ યાર્ડ દ્વારા રાખવામાં આવે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સારી માલ આવકોથી દરેક વર્ગને પુરતા પ્રમાણમાં રોજગારી મળી રહી છે.\nઆ પણ વાંચો - લગ્નની સિઝનમાં જ સોનાના ભાવમાં ભડકો, આગામી દિવસોમાં સોનાનો ભાવ 50,000 પહોચશે\nઉલ્લેખનીય છે કે ડુંગળીની સિઝનમાં પણ ગોંડલ યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં ડુ��ગળીની આવક નોંધાઇ હતી અને ગોંડલની ડુંગળી ખરીદવા સૌરાષ્ટ્ર કે ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યો માંથી વેપારીઓ ગોંડલ આવ્યા હતા. ત્યારે હવે યાર્ડમાં ધાણાની આવકથી ખેડૂતો અને વેપારીઓને સારા ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે ઉનાળુ પાક સારા થવાની આશા છે ત્યારે ખેડૂતો પણ તેના પાક ના ભાવ સારા મળે તેની રાહ જોઈ રહ્યા છે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/category/bollywood/", "date_download": "2021-01-18T01:25:35Z", "digest": "sha1:KXPSIHDH4HJGTGLKKVC4Z6OGJEJMWBOR", "length": 10502, "nlines": 95, "source_domain": "apnugujarat.in", "title": "Bollywood Archives -", "raw_content": "\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nનાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અવનીત કૌર માત્ર 19 વર્ષની છે, પરંતુ ઘણા મામલામાં તે બોલિવૂડની અભિનેત્રીઓ મૌની રોય અને હિના\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nમુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં લગ્નને 35 વર્ષ થઈ ગયાં છે. બંનેએ 8 માર્ચ, 1985ના રોજ લગ્ન કર્યાં\nચાહકો સુશાંત સિંહ રાજપૂત સાથે તુલના કરતા ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેવ શુક્લ, ચાહકોએ ગણાવ્યા હીરો\nબિગ બોસ 14 ના વધતા એપિસોડ્સ સાથે અભિનવ શુક્લાની ગેમ વધુ સારી બની છે. અભિનવ તેની ગેમ, બુદ્ધિ અને શાંત\nરેખાની સામે આવી પિતા સાથેની દુર્લભ તસવીર, પિતાએ ક્યારેય નહોતી અપનાવી, જાણો, છતાં કેવા હતા પિતા સાથેના સંબંધ \nબોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ રેખાના ચાહકોની હજુ પણ કોઈ કમી નથી, આજે પણ ચાહકો તેમની એક ઝલક મેળવવા તલપાપડ છે.\n‘મને છોડવાની પણ ના પાડતો, ગળે પડી જાય તેવો માણસ છે સિદ્ધાર્થ શુકલા’\nમુંબઈ: ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરીને પોપ્યુલર થયેલી શિલ્પા શિંદેએ ખૂબ ચોંકવનારો ખુલાસો કર્યો છે. ‘બિગબોસ 11’ની\nવિરાટ કોહલી બની ગયો પાપા, અનુષ્કા શર્માએ આપ્યો ”દીકરી”ને જન્મ\nબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ\nઅનુષ્કાને જાય છે પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો, પતિ વિરાટ કોહલી આ રીતે રાખી રહ્યો છે પત્નીનું ધ્યાન\nમુંબઈઃ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો જઈ રહ્યો છે. વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ અધ વચ્ચે છોડીને ભારત\nપ્રેગ્નન્ટ કરીના કપૂર પારદર્શક ડ્રેસમાં લાગતી એકદમ COOL કે જોયા વગર નહીં રહી શકો એ નક્કી \nમુંબઈઃ કરીના કપૂર હાલમાં પોતાનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને હાલમાં આઠમો મહિનો જાય છે. પ્રેગ્નન્સીના આ મહિને\nઅનુષ્કા અને વિરાટનો પ્રાઈવેટ ફોટો લેનાર ફોટોગ્રાફરને અનુષ્કાએ લીધો એવો ક્લાસ, કહ્યું એવુ કે….\nઆ દિવસોમાં અનુષ્કા શર્મા પોતાનો પ્રેગ્નેન્સી સમય પસાર કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થતી\nમિર્ઝાપુર 2 ફેમ હર્ષિતા ગૌરે કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ કે નજર નહીં હટાવી શકો એ પાક્કું\n‘મિર્ઝાપુર સીઝન 2’ ની સફળતાથી તેના પાત્રો અને એ અભિનય કરનારા કલાકારોને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મમાં ગુડ્ડુ પંડિત (અલી\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાય ગયું કપલ, પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાય ગયું કપલ, પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથ��� ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/vaishno-devi-pilgrimage-to-resume-sunday-only-2000-pilgrims-allowed-per-day-mb-1011728.html", "date_download": "2021-01-18T01:15:37Z", "digest": "sha1:FDQVS2X3VRG6YH3JW6GRGFFFOKCQLVXU", "length": 8567, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "vaishno-devi-pilgrimage-to-resume-sunday-only-2000-pilgrims-allowed-per-day-mb– News18 Gujarati", "raw_content": "\n5 મહિના બાદ આજથી ફરી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 2000 લોકો કરી શકશે દર્શન\nમાતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની આ લોકોને નહીં મળે મંજૂરી, જાણી લો શ્રાઇન બોર્ડે જાહેર કરેલા નિયમો\nમાતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની આ લોકોને નહીં મળે મંજૂરી, જાણી લો શ્રાઇન બોર્ડે જાહેર કરેલા નિયમો\nજમ્મુઃ જમ્મુ-કાશ્માર (Jammu Kashmir)માં રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણો દેવી ગુફા મંદિર (Vaishno Devi)ની યાત્રા કોરોના વાયરસ (Coronavirus) વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ લગભગ પાંચ મહિના સુધી બંધ કરી દીધા બાદ આજથી ફરી શરૂ થશે. અધિકારીઓએ શનિવારે આ અંગેની માહિતી આપી. યાત્રા 18 માર્ચથી બંધ કરી દેવામાં આવી હતી. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ (Mata Vaishno Devi Shrine Board) ના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે યાત્રા કાલથી (રવિવાર)થી શરૂ થશે.\nશ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પહેલા સપ્તાહમાં દરરોજ મહત્તમ 2000 તીર્થયાત્રીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાંથી 1900 યાત્રી જમ્મુ-કાશ્મીરના અને બાકીના 100 બહારના યાત્રી હશે. કુમારે જણાવ્યું કે, ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે મુજબ નિર્ણય લેવામાં આવશે.\nતેઓએ કહ્યું કે, યાત્રા રજિસ્ટ્રેશન માટે ભીડ એકત્રિત થવાથી રોકવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ લોકોને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. કુમારે જણાવ્યું કે પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. ચહેરા પર માસ્ક અને કવર અનિવાર્ય હશે. યાત્રાના પ્રવેશ પોઇન્ટ્સ પર યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે.\nઆ પણ વાંચો, સેનિટાઇઝરની ચોરી કરતાં યુવકનો વીડિયો વાયરલ, કેમેરો જોતાં જ કરવા લાગ્યો આ કામ\nઆ લોકોને નહીં મળે મંજૂરી\nતેઓએ જણાવ્યું કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાનું પરામર્શ જાહેર કરવામાં આવ્યું છે. હાલત સામાન્ય થયા બાદ આ પરામર્શની સમીક્ષા કરવામાં આવશે.\nઆ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ\nકુમારે જણાવ્યું કે કટરાથી ભવન જવા માટે બાણગંગા, અર્ધકુંવારી અને સાંઝીછતના પારંપરીક માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે અને ભવનથી આવવા માટે હિમકોટિ માર્ગ-તારાકોટ માર્ગનો ઉપયોગ કરવામાં આવશે.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/129766/", "date_download": "2021-01-18T00:35:16Z", "digest": "sha1:XWJYOVJ6SL7AMEPYKBNVYE3O3GN6DLFT", "length": 8314, "nlines": 107, "source_domain": "citywatchnews.com", "title": "જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર નહિંતર રે’જે વાંઝણી મત ગુમાવીશ નૂર – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવા��ી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nજનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર નહિંતર રે’જે વાંઝણી મત ગુમાવીશ નૂર\nરાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.\nજાફરાબાદ ના એક અતિ ગરીબ અને મજૂરી કરતા કાળુભાઇ ની સ્થિતિ બસ ટક નું લાવે અને ટક નું ખાય આ પરિવારની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક નાનું મોપેડ હોય હીરાભાઈ સોલંકી સમક્ષ આ વાત આવી હતી\nઆજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે આ ગરીબ પરિવારને મોપેડ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી ખરેખર આ અનોખા કાર્ય ને આ વિસ્તારની જનતાએ બિરદાવ્યું હતું\nભાવનગર જિલ્લામા ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત\nદીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગત\nપીપાવાવ મરીન પોસ્ટે ના પીપાવાવધામ ગામે રણછોડરાયજી ના મંદીરના જુના કુંડ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ કુલ રૂ.૩૨૫૧૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ\nકુકાવાવ, નાજાપુર, વાઘણીયા, પીઠડીયા મા ધોધમાર વરસાદ\nમાજી ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ ના પ્રયાસોથી કુકાવાવ તાલુકાના દેવગામ ને મળ્યું 66કેવી સબ સ્ટેશન\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર ક���તા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/video-news/130446/", "date_download": "2021-01-18T00:53:38Z", "digest": "sha1:QMXYQEW4F4LVXFVLSDD5CU3WCMYRMDCH", "length": 6800, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "ધારી ના આંબરડી સફારી પાર્કમાં ૪ માસના સિંહબાળનું મોત – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nધારી ના આંબરડી સફારી પાર્કમાં ૪ માસના સિંહબાળનું મોત\nબગસરા વકીલ મંડળ દ્વારા એડ્વોકેટ પ્રોટેકશન એક્ટ લાગુ કરવા આવેદનપત્ર પાઠવ્યું\nઅમરેલી જિલ્લામાં કડકડતી ઠંડી યથાવત પારો ૧૦ ડિગ્રી આસપાસ\nયાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિરના દર્શનાર્થે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા\nધારી ગલધરા ખોડિયાર મંદિર પાસે પાણીના ધોધના મનમોહક દ્રશ્યો\nઅમરેલી ખાતે સ્વ અટલજીની જ્ન્મજયંતીના દિવસે સુશાસન દિવસની ઉજવણી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલ��� પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-actress-amala-paul-described-her-nude-scene-in-latest-interview-film-aadai-mp-887277.html", "date_download": "2021-01-18T01:58:41Z", "digest": "sha1:UEP52MUHVKNRLETSNLDTFNRPBBWRQ6NC", "length": 21675, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "south actress amala paul described her nude scene in latest interview film aadai– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\n15 લોકોની સામે આ એક્ટ્રેસે આપ્યો હતો ન્યૂડ સીન, જણાવી આખી કહાની\nએક્ટ્રેસ અમલા પોલે કહ્યું કે, ડિરેક્ટરે કહ્યું હતું કે, ન્યૂડ સીન પહેલાં સ્પેશલ કોસ્ચ્યૂમ પહેરી લેજે.\nફિલ્મનાં એક એક સીનને રિયાલિસ્ટિક બનાવવા માટે એક્ટ્રેસ શું નથી કરતાં. કોઇ ઇન્ટેન્સ સીનમાં જીવ રેડી દેવો સૌથી મુશ્કેલ ટાસ્ક છે. તેમ અન્ય એક મુશ્કેલ ટાસ્ક હોય છે હાલમાં જ સાઉથ એક્ટ્રેસ અમલા પૌલ તેનાં ન્યૂડ સિનને લઇને ચર્ચામાં છે.\nતેણે તેની ફિલ્મમાં એક એવો ન્યૂડ સિન આપ્યો છે કે તેની ચર્ચાઓ બંધ જ નથી થતી. હાલમાં જ અમલાએ આપેલા ઇન્ટરવ્યૂં દરમિયાન આ સીન અંગે તેણે ખુલીને વાત કરી છે.\nતેણે કહ્યું હતું કે, 15 લોકોની સામે ન્યૂડ સીન કરવો કેટલો મુશ્કેલ હોય છે અને કેવી રીતે તેણે આ સિન કરવા માટે પોતાને મજબૂત બનાવી હતી.\nઅમે આ ફિલ્મનું નામ અદાઇ છે. જેમાં અમલા પૌલએ એક ખુબજ ઇન્ટેન્સ ન્યૂડ સિન આપ્યો છે. આ ફિલ્મનું ટીઝર 18 જૂનનાં રોજ રિલીઝ થયુ હતું. જેમાં અમલાનાં ન્યૂડ સીનની એક ઝલક જોવા મળે છે. આ સીનને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ હતી.\nએક અંગ્રેજી ન્યૂઝપેપરને આપેલાં ઇન્ટરવ્યુંમાં અમલાએ આ સીન પાછળની આખી દાસ્તાન જણાવી હતી. તેણે કહ્યું હતું કે, આ સીનને લઇને હું ઘણી જ નર્વસ હતી. મને તે વાત જાણવા માટે સૌથી વધુ ટેન્શન હતું કે સેટ પર શું થવાનું છે ત્યાં કોણ કોણ હાજર હશે. શું ત્યાં કોઇ પ્રકારની સિક્યોરિટી હશે. મને મુશ્કેલીમાં જોઇને ડિરેક્ટર રત્ના કુમારે કહ્યું કે, ન્યૂડ સીનની શૂટિંગ દરમિયાન તુ એક સ્પેશલ કોસ્ચ્યૂમ પહેરી લેજે. પણ મે કહ્યું કે, આપે ચિંતા કરવાની જરૂર નથી.\n27 વર્ષિય અમલાએ કહ્યું કે, શૂટિંગનાં દિવસે ડિરેક્ટરે લોકેશન પર ફક્ત 15 લોકો જ રાખ્યા હતાં. જો હું ક્રૂ મેમ્બર્સ પર વિશ્વાસ ન કરતી તો આ સીન ક્યારેય સૂટ ન થઇ શકતો. અમલાએ આ ઇન્ટરવ્યૂં દરમિયાન એક ચોકાવનારો ખુલાસો પણ કર્યો હતો.\nતેણે કહ્યું હતું કે, તે એક્ટિંગ છોડવાનું વિચારી હતી હતી. તેણે 'અદાઇ' પહેલાં આશા છોડી દીધી હતી કે તેને કોઇ સારી ફિલ્મ મળશે. તેણે કહ્યું કે, 'મને જેટલાં ફિલ્મ મેકર્સ પાસેથી ફિલ્મો મળી રહી છે તે બધી જ ખોટી લાગતી હતી. તે તમામ ફિલ્મોની કહાની રેપ વિક્ટિમ અને તેનાં ન્યાયનો સંઘર્ષ અને તેનાં બદલા પર આધારિત હોતી હતી. અને મને એવું કિરદાર નહોતું નિભાવવું.\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nઅમદાવાદના માનવતા મરી પરવારી, કડકડતી ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળી આવ્યું\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/26-11-2020/35785", "date_download": "2021-01-18T01:34:21Z", "digest": "sha1:W3L45KONKN4GDGMFJHS7TQVK4R5LUSHX", "length": 16925, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "સંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ", "raw_content": "\nસંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ\nનવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપી પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોના યુએઇ પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈએ પાકિસ્તાન સ���િત 13 દેશોના નાગરિકોને નવા વીઝા ઈશ્યૂ કરવા પર રોક લગાવી છે. બિઝનેસ પાર્ક દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ, ઈરાન, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ બહુમતીવાળા દેશોના નાગરિકોને હાલ નવા વીઝા ઈશ્યૂ કરવા સામે મનાઈ ફરમાવી દેવાઈ છે.\nઅફઘાન, પાકિસ્તાન સહિત ઘણા અન્ય દેશોના નાગરિકો માટે અસ્થાયી રીતે વીઝા પર સુરક્ષા ચિંતાઓને લઈને આ રોક લગાવાઈ છે. બિઝનેસ પાર્કમાં કામ કરતી કંપનીઓ માટે દસ્તાવેજ મોકલી દેવાયો છે. જોકે, યુએઈની ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઈસ્લામિક સ્ટેટ દ્વારા સાઉદી અરેબિયામાં કરાયેલા બોમ્બ હુમલા બાદ યુએઈમાં રહેલા ફ્રાન્સના દૂતાવાસે પોતાના નાગરિકોની સુરક્ષા માટે અપીલ કરી હતી. જેના એક સપ્તાહ બાદ આ પત્ર બહાર પડાયો છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયામાં જેદ્દા સ્થિત કબ્રસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમ��ં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nમોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST\n' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\nજેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા યોગી : સપા પ્રમુખ અખિલેશ યાદવ access_time 10:06 pm IST\nન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ડો.ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા : શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં તથા બાદમાં સંસ્કૃત ભાષામાં શપથ લીધા : ભારત તથા ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિ માટે ગૌરવ વ્યક્ત કર્યું access_time 9:05 pm IST\nમ.ન.પા. દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કેમ્પ : ૪ પોઝીટીવ access_time 2:51 pm IST\nરાજકોટમાં મોરબીની ત્રિપુટી સામે કાર લે-વેંચના બહાને ૧૯ લોકો સાથે ૧.૨૦ કરોડની ઠગાઇ ગુનો access_time 11:41 am IST\nઆજી નદીમાં મચ્છરોનાં અડ્ડા નાબુદ કરવા તંત્રની કવાયત access_time 3:34 pm IST\nપારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફુંકાયો access_time 11:43 am IST\nભાવનગર હવે મુંબઈથી રેલ,સડક,હવાઈ બાદ જળમાર્ગથી જોડાશે : નવી કનેક્ટિવિટીનો સર્વે access_time 9:36 am IST\nજૂનાગઢ : ચેક રિટર્નના ચાર ફોજદારી કેસોમાં આરોપીનો નિર્દોષ છુટકારો access_time 11:38 am IST\nસુરતના પાંડેસરામાં મજાક મસ્તી કરવું શખ્સને ભારે પડ્યું: સંબંધીએ યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 6:06 pm IST\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થતા નર્મદાના વાંદરી ગામમાં શોક વ્યકત કરી શ્રધાંજલિ અપાઈ access_time 9:41 am IST\nફિયાન્સીના ત્રાસથી CRPF જવાને આ���્મહત્યા કરી લીધી access_time 9:17 pm IST\nથેંક્સગીવીંગ ડે નું આ છે મહત્વ access_time 6:14 pm IST\nન્યૂઝીલેન્ડના ચાથામ ટાપુ પર એક સાથે 100 માછલી બહાર આવી જતા મૃત્યુ access_time 6:14 pm IST\nસંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ access_time 6:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા access_time 7:29 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\nવિકેટકીપર- બેટસમેન તરીકેની ભૂમિકા કેમ ભજવવીએ ધોનીએ શીખવ્યું: રાહુલ access_time 4:04 pm IST\nમારાડોનાને ગાંગુલી સહિતના ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ અર્પી access_time 7:44 pm IST\nમહાન ફુટબોલર ડિએગા મારાડોનાને દેશભરમાંથી જુદા - જુદા ક્ષેત્રના હસ્તીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ access_time 5:28 pm IST\nસોનુ સૂદએ સાયકલ ઉપર આવતા ફેન માટે એર ટિકિટ બુક કરાવી access_time 9:20 pm IST\nજુગ જુગ જિયો નીતૂ કપૂરનું સાત વર્ષ પછી કમબેક access_time 9:49 am IST\nફિનટેક ફર્મના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો અક્ષય કુમાર access_time 5:08 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/kutchh-saurastra/jamnagar-five-earthquake-tremors-felt-in-jamnagar-rural-area-kp-1016424.html", "date_download": "2021-01-18T01:35:23Z", "digest": "sha1:LWKKHEGXNL5ATLIJNU4PJWLJLT57W47B", "length": 21675, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "five earthquake tremors felt in jamnagar rural area– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કચ્છ-સૌરાષ્ટ્ર\nજામનગર ગ્રામ્ય પંથકમાં 25 કલાકમાં પાંચ ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ\nપાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે.\nજામનગર : જિલ્લાનાં (Jamnagar) ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના (EarthQuake) પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. ગઈકાલે એટલે સોમવારે બપોરે 3.39 કલાકે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ સાંજે 6.40 કલાકે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. સોમવારે 07:34 કલાકે જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વરસાદી માહોલમાં મોડી રાત્રે 2.8 કલાકે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે વહેલી સવારે પણ 6.11 કલાકે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે જામનગરના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.\nભૂકંપના આંચકાનો અનુભવ જામનગર પંથકના નાના થાવરિયા મતવા હડમતીયા અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હતો. જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.\nન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતાએ જ્યારે ગામજનોસાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, એદકમ ભૂકંપનો આંચકો આવતા અમે બધા બાળકો અને વૃદ્ધોને લઇને ઘરની બહાર દોડી આવ્યા હતાં. જે પણ કાંઇ કામ અમે કરતા હતા બધું જ પડતું મુકીને બહાર આવી ગયા હતા. અવારનવાર ભૂકંપનાં આંચકા આવતા અમને પણ હવે ઘણો ડર લાગે છે.\nસતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે પાંચ દિવસ પહેલા પણ મોડી રાત્રે જામનગર અને કચ્છમાં અલગ અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપર, ખાવડા અને લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો જામનગરના લાલપુરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડાથી 18 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. અન્ય આંચકાનું કેન્દ્રબિંદુ જામનગરના લાલપુરથી 28 કિમી દૂર નોંધાયું હતુ.\nદિવસભર હળવા વરસાદ બાદ રાત્રે વરસાદે જોર પકડતા વિજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે ઘીંગો વરસાદ ખાબકયો હતો.ખાસ કરી જોડીયામાં રાત્રે દશ વાગ્યા બાદ મંડાયેલા સાંબેલાધાર વરસાદે મોડી રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા છ ઇંચ જેટલુ પાણી ઠાલવી દિધુ હતુ.જેથી ગામનાઅમુક નિચાણવાળા વિસ્તારોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિન��� લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2017/10/", "date_download": "2021-01-18T01:56:23Z", "digest": "sha1:XQJ7QECE5NMDGPM6V2YTALTFHIPYXRDM", "length": 7904, "nlines": 148, "source_domain": "www.kapilsatani.com", "title": "October 2017 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nમાનવતા (લઘુકથા) - કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી લધુકથા\nનિર્દોષતા (લઘુકથા) - કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી લધુકથા\nમારી બાળવાર્તાઓ - કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી પુસ્તકો\nLabels: કપિલ સતાણી પુસ્તકો\nપ્રજાપતિ સમાજનાં લેખકો અને પત્રકારો અંગેનું પુસ્તક \"પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ\"\nLabels: કપિલ સતાણી પુસ્તકો\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી યૂટ્યૂબ ચેનલ વીડિયો કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nમાનવતા (લઘુકથા) - કપિલ સતાણી\nનિર્દોષતા (લઘુકથા) - કપિલ સતાણી\nમારી બાળવાર્તાઓ - કપિલ સતાણી\nપ્રજાપતિ સમાજનાં લેખકો અને પત્રકારો અંગેનું પુસ્તક...\n◆શૈક્ષણિક-પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો શ્રેણી◆\n👉અહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં...\nજન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી )\nચાલો ABCD શીખીએ (વીડિયો જોવા અહીં ક્લિક કરો) પહેલી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કર...\nગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી\nઅહીંયા ક્લિક કરો અને શૈક્ષણિક વીડિયોની પીડીએફ ડાઉનલોડ કરો.\nઆઝાદ થયાને તોંતેર વર્ષ થયાં આપણે ક્યારે આઝાદ થઈશું \n◆ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો. 15 મી ઓગસ્ટ 1947 નો દિવસ સૌ ભારતીયો માટ...\n|| શિક્ષકદિને....... કૃષ્ણ અને રાધાકૃષ્ણન || લેખક-કપિલ સતાણી ||\n'કૃષ્ણ' શબ્દ આંખોને અને હૈયાને ટાઢક આપે છે તો પ્રેમીઓને વિરહની વેદના આપે છે.ગોવાળોને મસ્ત મજાની મસ્તી અને માખણ આપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/%E0%AA%8F_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82_%3F", "date_download": "2021-01-18T01:56:38Z", "digest": "sha1:DSNCB355VQFFC3JF26TNNHMYCRX56N22", "length": 20821, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "ગંગા - એક ગુર્જર વાર્તા/એ શું થયું ? - વિકિસ્રોત", "raw_content": "ગંગા - એક ગુર્જર વાર્તા/એ શું થયું \n< ગંગા - એક ગુર્જર વાર્તા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ 1928\n← લલિતાનું મૃત્યુ ગંગા - એક ગુર્જર વાર્તા\nપ્રકરણ ૨૭ મું એ શું થયું\nલલિતાબાઈના મરણને ઘણો લાંબો સમય વીતી ગયો છે. કમળી ઘરમાં આવીને રહી છે, પણ તેની તબીયત સારી થવાને બદલે વધારે વધારે બગડતી જાય છે. તેનાં મોંપર તેજ હવે રહ્યું નથી ને તે ખરેખરી તરુણાવસ્થામાં બુઢ્ઢી ડોસી જેવી જણાય છે, ઘરમાં કામકાજ કરે છે, ને પોતાની ભાભીને કશી પાંતીએ ઇજા આવવા દેતી નથી, પણ તેના કામમાં કંઇપણ ઢંગધડો હોતો નથી. મોતીલાલ ઘણો વખત થયાં કિશોરને ત્યાં આવતો બંધ થઇ ગયો છે. કંઇ તેને પોતાને અપમાન ​થયું હોય તે કારણથી નહિ, પણ એ ઘરમાં જ્યારે જ્યારે આવી રહે છે ત્યારે ત્યારે એને જવું જ ગમતું નથી. તે પોતાના મનમાં હિજરાયા કરે છે. તેની જીભ બંધ થઇ ગઇ છે, ને પોતાના ધંધામાં ચિત્ત લાગતું નથી. કિશોરલાલ કદી કદી તેને મળવા જાય છે, ત્યારે જીભના ટેરવાપર કેટલાક શબ્દો આવે છે, ને કિશોર તે સાંભળવા તત્પર જણાય છે, પરંતુ નીકળેલા શબ્દો હોઠમાં જ સમાઇ જાય છે. જો કે કિશોરલાલ આ સઘળું જાણતો હતો, પણ તેનાથી તે બાબત કંઇ પણ થાય તેવું ન હોવાથી તે મુંગેાજ રહેતો હતો.\nકમળીના સુખ માટે કિશેાર તથા ગંગ���ને ઘણી કાળજી હતી પણ ઇલાજ શો કમળી ડાહી ને સમજુ હતી, ભણેલી ને સાથે ગણેલી હતી, ગંભીર ને વિવેકી હતી, પણ જ્યારે હૈયાના ભીતરમાં અગ્નિ સળગે છે ત્યારે તેને છાંટવાની શકિત અલ્પ સામર્થ્યના મનુષ્ય પ્રાણીમાં હોતી નથી, તો એક અબળાનું શું ગજું કમળી ડાહી ને સમજુ હતી, ભણેલી ને સાથે ગણેલી હતી, ગંભીર ને વિવેકી હતી, પણ જ્યારે હૈયાના ભીતરમાં અગ્નિ સળગે છે ત્યારે તેને છાંટવાની શકિત અલ્પ સામર્થ્યના મનુષ્ય પ્રાણીમાં હોતી નથી, તો એક અબળાનું શું ગજું તેણે પોતાનો વખત ગાળવાને માટે એક કન્યાશાળામાં ઉપરીપદ લીધું, પરંતુ ત્યાં પણ ગોઠ્યું નહિ, તેથી માસમાં કંટાળીને નોકરી છોડી દીધી. હાલમાં તે ઘરના એકાદ ખૂણામાં ભરાઇને વખત બેવખત રડવાનાં ડચકીયાં ખાતી જણાય છે, ને ગંગા તેને ઘણું સમજાવે છે, પણ તેના હૃદયમાં કંઇ જ ઉતરતું નથી. તેની શરીરશક્તિ એવી તે નિર્ગત થઇ છે કે સર્વ કોઇના લક્ષમાં આવ્યું કે તે હવે બચવાની નથી.\nએક દિવસ પ્રભાતના ગંગા ને કિશોરલાલ બંને વાતે વળગ્યાં છે ને કમળાની સ્થિતિ સંબંધી વાતચીત કરે છે. ગંગાએ જણાવ્યું કે “મોટી બેહેન ઘણું ગળી ગયાં છે, ને તેમના શરીરમાં માત્ર હાડકાં ચામડી જ રહ્યાં છે. પતિવ્રત પાળવું એ દુર્ધટ છે. પણ દેશાચાલનો ઉચ્છેદ શી રીતે થાય ગઈ કાલે મેં મોતીલાલને આપણી વાડી તરફ જતા જોયો'તો, તે પણ સરડાઈ ગયો છે, ને મને લાગ્યું કે જો એ બંનેનાં લગ્ન નહિ થાય તે બેશક એકનું તો શું પણ બંનેનાં મરણ નીપજશે ​તેનો ઇલાજ થવો જોઈએ.” “પણ શું ઇલાજ કરીએ ગઈ કાલે મેં મોતીલાલને આપણી વાડી તરફ જતા જોયો'તો, તે પણ સરડાઈ ગયો છે, ને મને લાગ્યું કે જો એ બંનેનાં લગ્ન નહિ થાય તે બેશક એકનું તો શું પણ બંનેનાં મરણ નીપજશે ​તેનો ઇલાજ થવો જોઈએ.” “પણ શું ઇલાજ કરીએ ” કિશોરલાલે સમા અને કહ્યું કે, “મેં આઠેક દિવસપર મોતીલાલને કહ્યું કે, તમારાં શરીરનું જતન નહિ રાખો, તો થોડા દિવસમાં મરણ પામશો, તમારી શી મરજી છે તે જણાવો. તમારે ખાતર કંઇ૫ણ સંકટ લેવાને હું તૈયાર છું.” આનો કંઇપણ જવાબ તેણે દીધો નહિ. પુનર્લગ્નની વાત કાઢી, ત્યારે તો તે વાત તેને ગમી નહિ. મને વાતમાં ને વાતમાં જણાવ્યું કે 'જેટલું વૈધવ્ય પાળવું ને એક્ પતિવ્રત પાળવું આપણા આર્યશાસ્ત્રમાં ઉત્તમ છે તેટલું પુનર્લગ્ન કરવું ઉત્તમ નથી. પુનર્લગ્ન એ સદ્દગતિનો ને સ્ત્રીના સતીપણાનો ઉત્તમ માર્ગ તો નથી જ ” કિશોરલાલે સમા અને કહ્યું કે, “મેં આઠેક દિવસપર મોતીલાલને કહ્યું કે, તમ���રાં શરીરનું જતન નહિ રાખો, તો થોડા દિવસમાં મરણ પામશો, તમારી શી મરજી છે તે જણાવો. તમારે ખાતર કંઇ૫ણ સંકટ લેવાને હું તૈયાર છું.” આનો કંઇપણ જવાબ તેણે દીધો નહિ. પુનર્લગ્નની વાત કાઢી, ત્યારે તો તે વાત તેને ગમી નહિ. મને વાતમાં ને વાતમાં જણાવ્યું કે 'જેટલું વૈધવ્ય પાળવું ને એક્ પતિવ્રત પાળવું આપણા આર્યશાસ્ત્રમાં ઉત્તમ છે તેટલું પુનર્લગ્ન કરવું ઉત્તમ નથી. પુનર્લગ્ન એ સદ્દગતિનો ને સ્ત્રીના સતીપણાનો ઉત્તમ માર્ગ તો નથી જ પતિવ્રતમાં જેટલું પારલૌકિક સુખ સમાયેલું છે તેટલું તે તજવામાં નથી. જેમનાથી શિયળ નહિ સચવાય તે ભલે પુનર્લગ્ન કરે, પણ તે સારું તો નહિ જ.' પુનર્લગ્ન કેટલે દરજ્જે સારાં છે તે માટે કહેતાં તે બોલ્યો, લૂટ એ જાતે ખરાબ છે, પણ એક માણસ ખૂન કરે ને પછી લૂટ કરે તેના કરતાં એકલી લૂટ કરે તો તે ભલી, પણ તે પરથી લૂટ સારી ઠરતી નથી. પુનર્લગ્ન એ ઉત્તમ તો નહિ જ. પણ વ્યભિચાર, ગર્ભપાતાદિક હડહડતાં પાપ કરે તેના કરતાં પુનર્લગ્ન સારાં, તેટલો જ મારો મત છે.” આવા તેના વિચારપરથી હવે કંઇ તેની મરજી જણાતી નથી. પણ મેં ગઇ રાત્રિના નિશ્ચય કીધો છે કે મોતીલાલને હું સમજાવીશ, ને કમળી બેહેનને તું સમજાવ, અને એ સુખી થતાં હોય તે આપણા૫ર જે જે સંકટ પડે તે સહન કરીશું.”\nઆટલી વાત થાય છે કે તરત રામા ઘાટીએ આવીને કહ્યું કે \"હજી આજે કમળી બેહેન કેમ ઉઠ્યાં નથી \" દંપતી એકદમ ઉઠીને તેના એરડા તરફ ગયાં. બારણાં ઠોક્યાં, પણ કોઇએ ઉત્તર દીધો નહિ, તેથી ગંગા ઘણી ગભરાઇ, ને તરત બારણાંનાં સ્ક્રુ કઢાવીને અંદર જાય છે, તેવામાં એક ભયંકર દેખાવ નજરે પડ્યો, કમળી બેફામ અવસ્થામાં પડેલી હતી, ને તેનો આત્મા તેનો ત્યાગ કરી ગયો હતો. આ દેખાવ ​જોતાં જ ગંગાને એકદમ મૂર્છા આવી ગઈ ને તે કમળીની પડોસમાં ધબ દેતી કે પડી, પણ તે પડે છે તેટલામાં જ એક બીજા માણસે આવીને કહ્યું કે, “ગઈ રાત્રિએ મોતીલાલે આત્મહત્યા કીધી છે, ને સવારમાં તેનું શબ કાઢ્યું છે.”\nકિશોરલાલ ગમે તેટલો ધીર મનનો હતો. પણ આ બે સમાચાર અકસ્માત બનતાં તેનું મન સ્વાધીન રહ્યું નહિ. એકદમ રડી પડ્યો, ને તેના તેવા આક્રંદથી આસપાસનાં દક્ષિણી ને ગુજરાતી પડોસીઓ આવી પહોંચ્યાં. સઘળાં આ બનાવ જોઈને ઘણાં ગમગીન થયાં, ને, કમળી બહેનની લાયકીનાં વખાણ થવા લાગ્યાં. ગંગા જ્યારે શુદ્ધિપર આવી ત્યારે તેના રડવાનો તો કશો પણ પાર ન રહ્યો, “ઓ બેહેન, અરે મારાપર આટલો બધો કેાપ હજી સાસુજીને મુઆને વર્ષ દહાડો તો હમણાં થયો છે, તેટલામાં તમે મને બદનામ કીધી હજી સાસુજીને મુઆને વર્ષ દહાડો તો હમણાં થયો છે, તેટલામાં તમે મને બદનામ કીધી હાય હું લોકોને શું મોઢું બતાવીશ લોકો મને શું કહેશે લોકો મને શું કહેશે ન્યાતજાતમાં શું કહેવાશે અરે મેં શું તમને એાછું પાડ્યું કે મને અામ છેહ દીધો લોકો કહેશે કે મેં કંઈપણ કહ્યું હશે, પણ ઓ બેહેન, તમે આમ મને કાં ટવળાવી વારુ ઉઠો, રે જરા તો બોલો ઉઠો, રે જરા તો બોલો ગંગા ભાભી કહીને હવે મને કોમળ સ્વરે કોણ બોલાવશે ગંગા ભાભી કહીને હવે મને કોમળ સ્વરે કોણ બોલાવશે મારી દીનમુદ્રા જોઈને હવે મને કોણ પૂછશે કે તમને શું થયું છે મારી દીનમુદ્રા જોઈને હવે મને કોણ પૂછશે કે તમને શું થયું છે મારી માની જણી બેહેનની કોણ ગરજ સારશે મારી માની જણી બેહેનની કોણ ગરજ સારશે હાય હાય, હવે હું એકલવાઈ થઈ રહી હાય હાય, હવે હું એકલવાઈ થઈ રહી ” વગેરે વિધ વિધ ભાતે વિલાપ કરીને અશ્રુની નદી વહેતી કીધી. તેનું રડવાનું કેમે કર્યું સમાય નહિ. તે કમળીના ગુણનું રુદનરાગમાં ગાન જ કરવા મંડી પડી. તેની સભ્યતા ને હેત પ્રીતની પ્રશંસા કરતાં તે વધારે વધારે રડવા લાગી. પડોસીએાએ ઘણુંએ સમજાવી; ને એમાં ઈલાજ નથી ઇશ્વર આગળ કોઇનું ચાલતું નથી, મૃત્યુની બૂટી નથી વગેરે ઘણીક રીતે દલીલોથી છાની રહેવા માટે તેને કહેવા છતાં તેનું હૈઠુ સમાયું નહિ, પોતાની વહાલી દીકરી તરફ પણ તેણે કંઈ નજર કીધી નહિ. ​કિશોરલાલ તો એવો સ્તબ્ધ થયો હતો કે પહેલાં જે રડ્યો તે જ રડ્યો, પછી તેનાથી નહિ બોલાય ને નહિ રડાય, ગળે કાચલી બંધાઈ ગઇ ત્યાં સુધી તેના શરીરમાં શોષ પડ્યો. આ વખતે કોઈ પણ તેને દિલાસો આપનાર નહોતું - ને જે હતો તે માત્ર રતનલાલ હતો. પણ તેનાં ગાત્ર તો આ વર્તમાન સાંભળતાં પૂરાં જ ગળી ગયાં હતાં. ઘરનાં ચાકરનફર સર્વે રડવા લાગ્યાં, કેમકે કમળીએ કોઈ દિવસે કોઈ પણ ચાકરને તુંકારો કીધો નહોતો, કોઈને અપમાન આપ્યું નહોતું, તેમ સઘળા પ્રત્યે પુષ્કળ વહાલ બતાવ્યું હતું, સૌ તેને ચહાતા હતા ને સૌને તે ચહાતી હતી.\nલગભગ આ રડારોળમાં બે કલાક વીતી ગયા, સ્ત્રીમાં માત્ર ગંગા હતી, એટલે બીજાં દૂરનાં સગાંને તેડાવી મંગાવ્યાં, ત્યાં સુધી તે જ માત્ર રડતી હતી - એક આંખમાંથી શ્રાવણ ને બીજીમાંથી ભાદરવો વેહે તેમ રડતી - વહેતી આંખે તે રડતી હતી. મોતીલાલના ઘરમાં તો અત્યંત કલ્પાંત થઇ રહ્યો હતો, તેની પ્રકૃતિ બગડતી જાણી, તેનાં માબાપ મુંબઇ આવ્યાં હતાં, તેથી આ બનાવ જોયો એટલે તેમના કલ્પાંતનું તો પૂછવું જ શું મોતીલાલ સૌથી વધારે લાડવાયો હતો, ને તેની માતાએ તેની તબીયત માટે અનેક બાધા આખડીઓ લીધી હતી. તેની મરજી નહિ જોઇ, પાછળથી કોઇએ પણ તેને પરણવા માટે આગ્રહ તો શું, પણ કહેવું સરખુંએ મૂકી દીધું. તેમાં આ અકસ્માત્ બનાવથી તેમનાં કાળજડાં વિંધાઇ ગયા. તે વૄદ્ધ ડોસા ડોસીના આક્રંદ, અશ્રુપાત ને વિલાપ જોઇને દરેક જણનાં હૃદય ફાટી જતાં હતાં.\nકિશોરલાલને ઘેર તેનાં સગાંવાહાલાં આવ્યાં ને કમળીને ઉંચકી લાવી કરકટીપર સુવાડીને શ્મશાન લઇ ગયાં. મોતીલાલના શબને પણ ત્યાંજ લાવવામાં આવ્યું હતું. સ્મશાનિયા સર્વેને આ અકસ્માત્ બનાવથી, કિશેાર ને મોતીલાલના પિતાપર પડેલા દુઃખથી ઘણું લાગી આવ્યું હતું. સમય કેવો બન્યો એક જ દિવસે, એક બાજુએ એકજ વખતે, એક જ સ્થળે, બે જુદી જુદી જ્ઞાતિનાં છતાં એક બીજાને એક ​ બીજા માટે બાળવામાં આવ્યાં. સધળા શોક કરતા ઘેર આવ્યા. કિશોરના મિત્રોએ તેને ઘણો દિલાસો આપ્યો, પણ તેની પોતાની બહેન પ્રત્યે અગાધ પ્રીતિને લીધે તે કેટલાક દિવસ સુધી શાંત થયો નહિ. દશ દહાડામાં તો ગંગાનું મુખડું કરમાઇ ગયું ને તેની કાંતિ ઘણી ક્ષીણ થઈ ગઈ. આવી તેની સ્થિતિ જાણીને તેનો બાપ તેને મળવાને આવ્યો; ને બંને જણને પોતા સાથે પૂને લઈ જવાનો આગ્રહ કીધો, પણ તે કોઈએ માન્ય કીધું નહિ. તે ચાર પાંચ દિવસ રહ્યો ને પછી ઘણો દિલાસો દઇ પાછો ગયો.\nકમળીના મૃત્યુ પછી એકાદ માસે સવારના તે જ રામા ધાટીએ કિશેારના હાથમાં એક પાકીટ લાવીને મૂક્યું, ને જણાવ્યું કે તે કમળી બહેનના ટેબલપર બીડેલું પડેલું હતું, એ પાકીટમાંથી બે પત્રો બીડેલા મળ્યા, તેમાં શું હતું \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૨:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Buddha_Ane_Mahavir.pdf", "date_download": "2021-01-18T01:36:28Z", "digest": "sha1:UN6N6LHEO5JKOUMWQS7MRI22YQJRH23Z", "length": 8479, "nlines": 82, "source_domain": "gu.wikisource.org", "title": "સૂચિ:Buddha Ane Mahavir.pdf - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nપાનાં (key to પૃષ્ઠ સ્થિતિની સમજૂતિ)\n— — — — — — — — — — — — — — — — — — — ૦૦૧ ૦૦૨ ૦૦૩ ૦૦૪ ૦૦૫ ૦૦૬ ૦૦૭ ૦૦૮ ૦૦૯ ૦૧૦ ૦૧૧ ૦૧૨ ૦૧૩ ૦૧૪ ૦૧૫ ૦૧૬ ૦૧૭ ૦૧૮ ૦૧૯ ૦૨૦ ૦૨૧ ૦૨૨ ૦૨૩ ૦૨૪ ૦૨૫ ૦૨૬ ૦૨૭ ૦૨૮ ૦૨૯ ૦૩૦ ૦૩૧ ૦૩૨ ૦૩૩ ૦૩૪ ૦૩૫ ૦૩૬ ૦��૭ ૦૩૮ ૦૩૯ ૦૪૦ ૦૪૧ ૦૪૨ ૦૪૩ ૦૪૪ ૦૪૫ ૦૪૬ ૦૪૭ ૦૪૮ ૦૪૯ ૦૫૦ ૦૫૧ ૦૫૨ ૦૫૩ ૦૫૪ ૦૫૫ ૦૫૬ ૦૫૭ ૦૫૮ ૦૫૯ ૦૬૦ ૦૬૧ ૦૬૨ ૦૬૩ ૦૬૪ ૦૬૫ ૦૬૬ ૦૬૭ ૦૬૮ ૦૬૯ ૦૭૦ ૦૭૧ ૦૭૨ ૦૭૩ ૦૭૪ ૦૭૫ ૦૭૬ ૦૭૭ ૦૭૮ ૦૭૯ ૦૮૦ ૦૮૧ ૦૮૨ ૦૮૩ ૦૮૪ ૦૮૫ ૦૮૬ ૦૮૭ ૦૮૮ ૦૮૯ ૦૯૦ ૦૯૧ ૦૯૨ ૦૯૩ ૦૯૪ ૦૯૫ ૦૯૬ ૦૯૭ ૦૯૮ ૦૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪\nમહાભિનિક્રમણ : (૧-૨) જન્મ, નામ; (૩) સુખોપભોગ; (૪-૭) વિવેક, વિચારો, મોક્ષની જિજ્ઞાસા, વૈરાગ્યની વૃત્તિ; (૮)મહાભિનિક્રમણ; (૯) સિદ્ધાર્થની કરુણા. ... ... ... ... ... ... ... ૩\nતપશ્ચર્યા : (૧) ભિક્ષાવૃત્તિ; (૨-૩) ગુરુની શોધ - કાલામ મુનિને ત્યાં, અસંતોષ; (૪-૫) પાછી શોધ - ઉદ્રક મુનિને ત્યાં, પુન: અસંતોષ; (૬-૮) આત્મપ્રયત્ન, દેહદમન, અન્નગ્રહણ; (૯) બોધપ્રાપ્તિ. ... ... ... ... ... ... ... ૧૧\nસંપ્રદાય : (૧) પ્રથમ શિષ્યો; (૨) સંપ્રદાયનો વિસ્તાર; (૩) સમાજસ્થિતિ; (૪) મધ્યમમાર્ગ; (૫) આર્યસત્યો; (૬) બૌદ્ધ શરણત્રય; (૯-૧૦) બુદ્ધ ધર્મ, ગૃહસ્થના ધર્મો, ઉપાસના ધર્મો; (૧૧) સંપ્રદાયની વિશેષતા. ... ... ... ... ... ... ... ૧૮\nઉપદેશ : (૧) આત્મપ્રતીતિ એ જ પ્રમાણ; (૨) દિશાવન્દન; (૩) દશ પાપ; (૪) ઉપોસથ વ્રત; (૫) સાત પ્રકારની પત્નીઓ; (૬) સર્વ વર્ણની સમાનતા; (૭) શ્રેષ્ઠ યજ્ઞ; (૮) રાજસમૃદ્ધિના નિયમો; (૯) અભ્યુન્નતિના નિયમો; (૧૦) ઉપદેશની અસર; (૧૧-૧૫) કેટલાંક શિષ્યો, પૂર્ણ, નકુલમતાની સમજણ; (૧૬) ખરો ચમત્કાર. ... ... ... ... ... ... ... ૨૭\nકેટલાક પ્રસાંગો અને અન્ત : (૧) જ્ઞાનની કસોટી; (૨) મિત્રભાવના; (૩-૭) કૌશામ્બીની રાણી; (૮-૧૧) ખૂનનો આરોપ; (૧૨-૧૩) દેવદત્ત, શિલાપ્રહાર, હાથી પર વિજય, દેવદત્તની વિમુખતા; (૨૪) પરિનિર્વાણ; (૨૫) ઉત્તરક્રિયા-સ્તૂપો; (૨૬) બૌદ્ધ તીર્થો; (૨૭-૨૮) ઉપસંહાર, ખરી અને ખોટી પૂજા. ... ... ... ... ... ... ... ૪૯\nનોંધ : સિદ્ધાર્થનો વિવેક; સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ; સમાધિ; સમાજસ્થિતિ; શરણત્રય; વર્ણની સમાનતા. ૬૧\nગૃહસ્થાશ્રમ : (૧) જન્મ; (૨-૪) બાલ સ્વભાવ, માતૃભક્તિ, પરાક્રમપ્રિયતા, બુદ્ધિમત્તા; (૫) વિવાહ; (૬) માતા પિતાનું અવસાન; (૭-૮) ગૃહત્યાગ; વસ્ત્રાર્ધદાન. ... ... ... ... ... ... ... ૭૫\nસાધના : (૧)મહાવીર-પદ; (૨) સાધનાનો બોધ; (૩) નિશ્ચયો; (૪) વેઠેલા ઉપસર્ગો અને પરિષહો; (૫-૭)\nકેટલાક પ્રંસગો-મોરાક ગામ, પંચવ્રતો, દિગંબર દશા, લાટમાં વિચરણ; (૮) તપનો પ્રભાવ; (૯) છેલ્લો ઉપસર્ગ; (૧૦) બોધપ્રાપ્તિ ... ... ... ... ... ... ... ૮૦\nઉપદેશ : (૧) પહેલો ઉપદેશ; (૨) દશ સદ્ધર્મો; (૩) સ્વાભાવિક ઉન્નતિ પંથ; (૪) अहिंसा परमो धर्म (૫) દારુણત્તમ યુદ્ધ; (૬) વિવેક એ જ ખરો સાથી; (૭) અગીયાર ગૌતમો. ... ... ... ... ... ... ... ૮૮\nઉત્તરકાળ : (૧) શિષ્ય-શાખા; (૨) જમાલિનો મતભેદ; (૩)નિર્વાણ; (૪) જૈન સંપ્રદાય. ... ... ... ... ... ... ... ૯૨\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ માર્ચ ૨૦૧૫ના રોજ ૧૯:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/us-china-trade-war-end-will-benefit-to-india", "date_download": "2021-01-18T00:31:09Z", "digest": "sha1:2XR7RRBS4C6YTRWFIYUUMC4YWFSW32YS", "length": 18857, "nlines": 138, "source_domain": "www.vtvgujarati.com", "title": " યુએસ-ચીનના ટ્રેડવોરની સમાપ્તિના સંકેતથી હાશકારો, જાણો ભારત માટે કેમ સકારાત્મક સમાચાર | us china trade war end will benefit to india", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 ��ોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nરાહત / યુએસ-ચીનના ટ્રેડવોરની સમાપ્તિના સંકેતથી હાશકારો, જાણો ભારત માટે કેમ સકારાત્મક સમાચાર\nઅમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધનો અંત ભારત માટે પણ સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાના અંત આવશે તો રોકાણકારોનું જોખમ લેવાનું વલણ રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. દુનિયાભરનાં શેર બજારોએ આ સમચારને ઉછાળા સાથે આવકાર્યા હતા.અને અમેરિકા જ નહીં ભારત સહિત ઘણાં એશિયન બજારો પણ આ સમાચારોથી તેજી જોઇ રહ્યાં છે. ચીન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી, જે બજારના ઉત્સાહને જોતાં થોડું વિચિત્ર લાગે છે. પરંતુ અમેરિકાનું મીડિયા કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. હવે તેની સત્તાવાર જાહેરાત જ બાકી છે.\nબંને દેશો વચ્ચેના પ્રથમ વેપાર સોદા પર પણ સંમતિ બની\nટ્રેડ વોરથી સરવાળે બંને દેશોને નુકસાન થયું\nઅમેરિકન સૂત્રો એમ પણ કહે છે કે બંને દેશો વચ્ચેના પ્રથમ વેપાર સોદા પર પણ સંમતિ બની ગઇ હતી. આ અંતર્ગત ચીનમાંથી આયાત થનારી ૧૬૦ અબજ ડોલરની ચીજો પરથી આયાત ડ્યૂટી મુલતવી રાખવામાં આવશે. જે ઉત્પાદનોનો સમાવેશ થવાનો હતો તેમાં ફૂટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને રમકડાં સામેલ હતાં. ચીનથી આવતા માલ પર પહેલેથી લાદવામાં આવેલી આયાત ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવશે તેમ કહેવાઇ રહ્યું છે.\nકેટલાક નિષ્ણાતો આ માટે દોષનો ટોપલો સીધો ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળે છે\nસામ પક્ષે ચીન પણ આગામી વર્ષે યુએસથી પ૦ અબજ ડોલરની કૃષિ પેદાશ અને અન્ય વસ્તુઓ ખરીદવા સંમત થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે આ વાટાઘાટો ઓક્ટોબરથી ચાલી રહ્યો હતો.ચીન પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એકદમ આકરું વલણ અપનાવ્યું હતું.જોકે અનેક કારણોથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા કૂણા પડ્યા છે.\nજોકે, ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાંક વિરોધાભાસી નિવેદનો પણ કરી દેતા હતા. જેનાથી ��શંકાનો માહોલ પણ સર્જાયો હતો.ટ્રમ્પ સ્લો ડાઉનની અસરથી સર્જાયેલી સ્થિતિની ગંભીરતા હવે સમજી રહ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં થોડા સમયથી જોવા મળતી મંદીનું એક મોટું કારણ યુએસ-ચીન વચ્ચ્ના ટ્રેડવોર એટલે કે વેપાર યુદ્ધને પણ આભારી છે. કેટલાક નિષ્ણાતો આ માટે દોષનો ટોપલો સીધો ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળે છે. આઇએમએફનો અંદાજ છે કે આયાત ડયૂટીને હથિયાર બનાવી ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી લડાઇનાં પરિણામે અમેરિકાના વૃદ્ધિમાં ૦.૬ ટકાનો તો ચીનના વૃદ્ધિદરમાં બે ટકાનો ઘટાડો થયો છે.એટલે કે ટ્રેડ વોરથી સરવાળે બંને દેશોને નુકસાન થયું છે અને અનેક દેશોને પણ તેનાથી ધક્કો લાગ્યો છે.\nઆયાત ડ્યૂટીમાં પ૦ ટકા ઘટાડાથી આ કંપનીઓને દર મહિને ર.પ અબજ ડોલરની બચત થશે\nટ્રેડવોરના કારણે ચીને અમેરિકાથી કૃષિ પેદાશોની ખરીદી બંધ કરી દીધી હતી. અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા અમેરિકાની કૃષિ પેદાશોની નિકાસ ગત વર્ષમાં રપ અબજ ડોલરથી ઘટીને સાત અબજ ડોલર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાના ડેટા અનુસાર, અમેરિકન કંપનીઓ ચાઇનીઝ માલની આયાત પર તેમની સરકારને દર મહિને પાંચ અબજ ડોલરની આયાત ડ્યૂટી ચૂકવે છે. આયાત ડ્યૂટીમાં પ૦ ટકા ઘટાડાથી આ કંપનીઓને દર મહિને ર.પ અબજ ડોલરની બચત થશે. જોકે, બંને દેશો વચ્ચેના વેપાર યુદ્ધનો અંત ભારત માટે પણ સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાના અંત આવશે તો રોકાણકારોનું જોખમ લેવાનું વલણ રહેશે. જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે આ વલણ ત્યારે જ જોવામાં આવશે જ્યારે બંને દેશો વચ્ચેનું ટ્રેડ વોર સંપૂર્ણ પણે સમાપ્ત થશે. હજુ પણ આશંકાઓ છે કે બંને દેશો વચ્ચ્નો વિવાદ ખરેખર સમાપ્ત થયો છે કે કેમ અને થયો હોય તો પહેલા જેવી સ્થિતિ થતાં કેટલો સમય લાગશે\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nVIDEO / કોરોનાના ફેલાવાને લઈને ચોંકાવનારો ખુલાસો, ચીની વૈજ્ઞાનિકોના વીડિયોએ...\nમહામારી / ભારતમાં બનેલી કોરોના વેક્સિનને પાકિસ્તાને આપી મંજૂરી, જાણો ક્યારે મળશે...\nરાજનીતિ / અમેરિકાની રાજનીતિમાં ભારતીયોનો દબદબો: જાણો, બાયડનની ટીમમાં કોને મળી કઈ...\nસમસ્યા / હજુ તો લોકોએ વૉટ્સએપથી આ એપ પર જોડાવાનું શરૂ કર્યું ત્યાં જ શ���ૂ થઇ મોટી...\nભેટ / મેસીએ જે ગોલકીપર સામે ગોલ કર્યા હતા એ તમામ ખેલાડીઓને આ વસ્તુ મોકલી ભેટ તરીકે\nરિપોર્ટ / આ શખ્સ બન્યા અમેરિકાના 'સૌથી મોટા ખેડૂત', આખા અમદાવાદની થાય તેનાથી ડબલ જમીન...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2016/06/blog-post_34.html", "date_download": "2021-01-18T00:38:45Z", "digest": "sha1:6HBVUSGZCJVQLDNRSB6MIEJECKH6A2FP", "length": 5194, "nlines": 119, "source_domain": "www.ramji-parmar.in", "title": "ક્રેડિટ કાર્ડ ધારકોને બેન્કો રાખે છે અંધારામાં", "raw_content": "\nHomeક્રેડિટ કાર્ડ ધારકોને બેન્કો રાખે છે અંધારામાં\nક્રેડિટ કાર્ડ ધારકોને બેન્કો રાખે છે અંધારામાં\nક્રેડિટ કાર્ડ ધારકોને બેન્કો રાખે છે અંધારામાં, નથી જણાવતી ફાયદાની આ વાત\nઅમદાવાદઃ ભારતમાં પ્લાસ્ટિક મનીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઓનલાઈન શોપિંગ હોય કે રિટેલ સ્ટોરથી ખરીદી, રેસ્ટોરાંથી લઈને મૂવુીની ટિકિટ સુધી ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ ન હોય તો તમારી પાસે બેથી ત્રણ ફોન કાર્ડ માટે આવી જાય છે. અને જો કાર્ડ હોય તો બીજી કંપની કાર્ડ અને ખુદની કંપની તરફથી બીજું ફ્રી કાર્ડ વગેરે જેવી ઓફર મળતી રહે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે બેન્કો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ ઘણી મહત્વપૂર્ણ વાત જણાવતી નથી હોતી\nફ્રી ઈએમઆઈ સ્કીમ લેતા પહેલા જાણી લો શરતો\nમોટે ભાગે બેન્કપોતાના પ્રિવિલેજ ગ્રાહકોને ફ્રી ઈએમઆઈ અથવા ક્રેડિટ કાર્ડ પર ઝીરો ટકા પર ઈએમઆઈનું વચન આપતી હોય છે. પરંતુ બેન્ક ભાગ્યે જ તમને ઝીરો ઈએમઆઈ સાથે જોડાયેલ શરતો વાચવા કે સમજવા માટેનો સમય આપતી હોય છે. તમને ખબર હોવી જોઈએ કે ઝીરો ટકા વ્યાજ પર ઈએમઆઈ પર નિયમો અને શરતો લાગુ હોય છે. જો તમે એક પણ શરતનું ઉલ્લંઘન કરો તો 5 અથવા 10 નહીં પરંતુ 20 ટકા કરતાં પણ વધારે વ્યાજ ચૂકવવું પડી શકે છે.\nવધુ જાણવા માટે અહીં ક્લિક કરો\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/25-10-2020/139583", "date_download": "2021-01-18T01:16:19Z", "digest": "sha1:EHVIOQ6NNPNC4ZWZIDPRSVOOO54Q7Q4R", "length": 13915, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "નિંભર તંત્રના કારણે વોર્ડ નં.૩માં છતે પાણીએ લોકો પરેશાનઃ કોંગ્રેસ", "raw_content": "\nનિંભર તંત્રના કારણે વોર્ડ નં.૩માં છતે પાણીએ લોકો પરેશાનઃ કોંગ્રેસ\nવિવિધ વિસ્તારોમાં ધીમા અને ગટરના ગંદા પાણીનું વિતરણઃ તાકિદે સમસ્યા ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની માંગ\nરાજકોટ તા.ર૪ : શહેરના વોર્ડ નં.૩ ના વિવિધ વિસ્તારમાં ધીમા નિભંર તંત્રનાકારણે ફોર્સથી તો કયાંક ગટરના ગંધાતા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાથી લોકોપરેશાન હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૩ના વિસ્તારના કોઇને કોઇ લતામાંથી રોજે રોજ પાણી વિતરણની ખામીઓની અનેક ફરીયાદો સામે આવે છે લતાવાસીઓથી લઇને રજુઆત કરવા છતા કોઇજ કાયમી ઉકેલ આવ્યો હતો. અને વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે કયાંક ઓછા ફોર્સથી તો કયાંક ગટરના ગંધાતા પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જાય છે.\nવધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે જંકશન-ગાયકવાડી વિસ્તારના શેરી નં.૧૦ માં રહેતા કૌશીકભાઇ જોષી દ્વારા તદ્દન ધીમાં ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરીયાદ કમ્પ્લેન તા.ર૦ ઓકટોબર તથા ફરી કમ્પ્લેન તા.૧૧/૧૦ ઓકટોબરે ઓનલાઇન કમ્પ્લેન કરવા છતા અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા વોર્ડ ઇજનેરને રજુઆત કરવા છતા પણ ૧ મહિનો પુરો થયો છતા આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી. અને લોકોને પુરતા ફોર્સથી ર૦ મીનીટ પાણી મળતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.\nપ્રજાને સ્માર્ટ સીટીની વાતો કરી સમાર્ટ સપના દેખાડનારા ભાજપના નપાણીયા શાસકો પુરતા ફોર્સની ર૦ મીનીટ પણ જનતાને પાણી પુરૂ પાડી શકતા નથી અને પાયાની સુવિધા પુરી પાડવામાં મ.ન.પા. તંત્ર નિષ્ફળ નિવડયાનો આક્ષેપ ગાયત્રીબા વાઘેલાએ અંતમાં કર્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nજાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST\nકોરોના સામે ભારત વહેલું જાગી ગયું હતું: વર્લ્ડ ઈકોનોમીક ફોરમ : વર્લ્ડ ઈકોનોમીક ફોરમના વડા ક્લોઝ સ્કવાબે કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતે સારી રીતે અને વહેલા પગલાઓ લીધા હતા. access_time 2:20 pm IST\nનરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST\nભાજપને પણ નીતિશકુમારના કામ ઉપર વિશ્વાસ નથી\nદેશમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો નોંધાયો access_time 9:41 pm IST\nચીની સૈનિકો ફોટા પડાવવા બંદૂકમાં નિશાન તાકે છે access_time 12:00 am IST\n૪ વર્ષમાં મહાપાલિકાએ નાખી ૧૦,૨૭૦ સ્ટ્રીટ લાઈટ access_time 3:04 pm IST\nરાજકોટમાં ગેસની લાઈન લીક થતા આગ : જેસીબી પણ ભડકે બળ્યું : નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઘટના : ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરાઈ access_time 7:24 pm IST\nકોરોનાને તમારા પર હાવી થવા દેશો તો વધુ હેરાન થશોઃ ધ્રુવી પટેલ access_time 12:43 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nદ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય ‌ અગ્રણી મનસુખભાઈ બારાઈનુ નિધન access_time 8:55 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:56 pm IST\nનર્મદા જિલ્લામાં રવિવારે નવા ૪ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૧૮ પર પહોંચ્યો access_time 10:32 pm IST\nપારડી પાસે બગવાડા ટોલનાકા ખાતે વડોદરા જતી ટ્રકમાંથી 8.58 લાખનો પ્રોહિ મુદ્દામાલ પકડતી સુરત રેન્જ ઓપરેશન ગ્રુપની ટીમ access_time 5:00 pm IST\nયુવતીએ પ્રપોઝનો ઇન્કાર કરતા યુવકે આત્મહત્યા કરી access_time 7:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/bipasha-hayat-career-horoscope.asp", "date_download": "2021-01-18T01:53:59Z", "digest": "sha1:CFPXGMUFVTYJLITEK56YE6L2UHZDOMVW", "length": 8688, "nlines": 120, "source_domain": "celebrity.astrosage.com", "title": "બિપાશા હયાત કેરીઅર કુંડલી | બિપાશા હયાત વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » બિપાશા હયાત 2021 કુંડળી\nબિપાશા હયાત 2021 કુંડળી\nરેખાંશ: 90 E 26\nઅક્ષાંશ: 23 N 43\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nબિપાશા હયાત પ્રણય કુંડળી\nબિપાશા હયાત કારકિર્દી કુંડળી\nબિપાશા હયાત જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nબિપાશા હયાત 2021 કુંડળી\nબિપાશા હયાત ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nબિપાશા હયાત ની કૅરિયર કુંડલી\nતમને ઑફિસના રાજકારણથી દૂર રહેવું ગમે છે તથા તમારા ક્ષેત્રમાં પ્રત��ષ્ઠિત સ્થાન મેળવવા અન્યો સામે લડવું પણ તમને પસંદ નથી.એવી પરિસ્થિતિ શોધો જ્યાં તમારે એકલા કામ કરી શકો, તમારી ચીજો તમારે જાતે જ કરવાની હોય, તથા તમારી ઝડપે તમારે કામ કરવાનું હોય, જેમ કે લેખન, ચિત્રકામ, કૉમ્પ્યુટર પ્રૉગ્રામિંગ જેવા કામ.\nબિપાશા હયાત ની વ્યવસાય કુંડલી\nએવાં ઘણાં વ્યવસાયો છે કે જે લાભદાયી રીતે તમારી શક્તિઓનો ઉપ્યોગ કરી શકે. આયોજન કરવાની તમારી અભિરુચિ તમને અસંખ્ય ધંધા અને વિનિમય વેપાર કે જેમાં મૌલિકતાનું મહત્વ છે તેના માટે યોગ્ય બનાવે છે અને આ પુરુષ અને સ્ત્રી બન્ને ને લાગુ પડે છે. આ જ ખાસિયત, જો અન્ય દિશામાં તાલીમ આપવામાં આવે તો સંગઠનવ્યવસ્થામાં મદદ કરે છે. આ રીતે તમે મોટા વ્યાવસાયિક ઉદ્યોગનું સંચાલન કરવા માટે ઘણી સારી રીતે યોગ્ય છો. આખું વર્ષ એકનું એક કામ કરવાનું કાર્ય તમારે ટાળવું જોઈએ. નિત્યક્રમ ધરાવતાં વ્યવસાયો તમારા માટે નથી.\nબિપાશા હયાત ની વિત્તીય કુંડલી\nતમારા જીવનના શરૂઆતના વર્ષોમાં નાણાકીય બાબતે તમે ભાગ્યશાળી હશો, પરંતુ ખર્ચાળ સ્વભાવ અને ભવિષ્ય માટે જોગવાઈ કરવાની ઊણપને કારણે તમારા દિવસો પૂરા થાય તેના ઘણા સમય પહેલાં તમે તમારી જાતને નિર્ધન સ્થિતિમાં જુઓ તેવી દહેશત છે. તમે નાણાકીય વ્યવહારમાં અત્યંત ચોક્ક્સ નહીં બની શકો. પૈસા, તેના કોઈ પણ સ્વરૂપે, બનાવવા માટે તમે ક્યારેય સુસજ્જ નહીં હોવ. તમે હોશિયાર અને બુદ્ધિજીવી છો અને જો તમારી તત્કાળ જરૂરિયાતો પૂરી થઈ જાય તેટલું તમારી પાસે હોય તો તમે સંપત્તિની જરાય ચિંતા નહીં કરો. તમે વ્યક્તિઓના આશાવાદી વર્ગના છો જેઓ સ્વપ્નાઓ માં જીવે છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://nobat.com/en/market-scan-tm-a87ff67934.html", "date_download": "2021-01-18T01:08:54Z", "digest": "sha1:UBTMFZTQEUK5NMHP44WYXU27BAIE5PMP", "length": 14491, "nlines": 48, "source_domain": "nobat.com", "title": "માર્કેટ સ્કેન", "raw_content": "\nનિફ્ટી ફયુચર ૧૪૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી...\nસેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૮૪.૧૬ સામે ૪૯૬૫૬.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૮૩.૭૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૭૨.૯૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સે���્સ ૯૯.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૪૮૪.૪૭ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..\nનિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૨૮.૧૦ સામે ૧૪૬૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૭૭.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૪૬.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૫.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૫૮૨.૫૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...\nભારતમાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં ઝડપી વધવાની આશાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સતત નવી ખરીદી કરતાં રહી આજે થોડું કરેકશન આપીને ફરી સેન્સેક્સ-નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈની નજીક મૂકી દીધા હતા. કોરોનાની સ્વદેશી વેક્સિનના પોઝિટિવ અહેવાલ અને તેની તૈયારીઓ વચ્ચે શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ સતત વધી રહ્યું સાથે સતત તેજી જોવા મળી રહી છે. મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રિય બજેટ છેલ્લા ૧૦૦ વર્ષમાં નહીં જોયું હોય એવું રજૂ કરવાના નાણા પ્રધાન નિર્મલા સીતારામનના અગાઉના નિવેદનને ગંભીરતાથી લઈને ફોરેન ફંડોની સાથે દેશના મહારથી ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં સતત ખરીદી ચાલુ રહી છે. આ બજેટમાં વધુ સ્ટીમ્યુલસ જા હેર થવાની અને સ્થાનિક ઉદ્યોગોને માટે અનેક પ્રોત્સાહનો રજૂ થવાની બજારની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ જોવા મળી હતી.\nવૈશ્વિક બજારોના સકારાત્મક વલણો અને વિદેશી ભંડોળના આગમનથી ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો - ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે બીએસઇ સેન્સેક્સે ૪૯૭૯૫ પોઈન્ટની અને નિફ્ટીફ્યુચરે ૧૪૬૬૦ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. મહામારી વચ્ચે અર્થતંત્રમાં વી શેપની વૃધ્ધિ જોવા મળી છે. જો કે, આમ છતાંય એવા કેટલાય ક્ષેત્રો છે જેના પર મહામારીની પ્રતિકૂળતા છવાયેલી છે. જોકે મહામારીના કારણે ભારતીય અર્થતંત્રમાં વૃધ્ધિની અનિશ્ચિતતા કાયમ છે. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્રની વૃધ્ધિના મુકાયે લા અંદાજમાં સુધારો કરાયો છે. આગામી બજેટમાં અગાઉ ક્યારેય જોવાઇ નહી હોય તેવી જોગવાઈઓને રજૂ કરાઈને અર્થતંત્રને વેગ આપવાના પગલ���ં ધરવામાં આવશે.\nવૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ શ્પી ૫૦૦ ૦.૩૮% અને નેસ્ડેક ૦.૧૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ટેલિકોમ, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.\nબીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૯ અને વધનારની સંખ્યા ૧૦૨૦ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nહવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ\nએસીસી લિમિટેડ (૧૭૪૪) ઃ સિમેન્ટ શ્ સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૭૭ સુધી તેજી તરફી ધ્યાન...\nગોદરેજ પ્રોપર્ટીઝ (૧૪૨૦) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ રૂ.૧૩૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...\nમુથુત ફાઈનાન્સ (૧૨૧૮) ઃ રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૬ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...\nટેક મહિન્દ્ર (૧૦૩૭) ઃ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે અંદાજીત રૂ.૧૦૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...\nઓરબિન્દો ફાર્મા (૯૩૩) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...\nમિત્રો, બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો - ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.\nભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.\nલેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/saina-nehwal-said-i-do-not-think-much-about-olympic-qualifications/", "date_download": "2021-01-18T01:22:08Z", "digest": "sha1:MX6EXUHYY7DAVEABTQGCSEA3OK6VMCF3", "length": 12005, "nlines": 201, "source_domain": "sportsmirror.in", "title": "Saina Nehwal : ઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome Badminton ઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nNew Delhi (SportsMirror.in) : ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) તેની સ્પર્ધાઓ અને આગામી વર્ષની ટૂર્નામેન્ટ માટે પોતાનું ફિટનેસ લેવલ જાળવવા અંગે ચિંતિત છે અને ચોથી વખત ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા વિશે વધારે વિચાર કરી રહી નથી.\n2012 લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ (Saina Nehwal) હાલમાં વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) માં 22 મા ક્રમાંકિત ખેલાડી છે અને તેને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલિફાય થવા માટે ટોપ -13 માં ક્વોલિફાઇ કરવું પડશે.\nભૂતપૂર્વ વિશ્વની નંબર -1 સાયના જાન્યુઆરીમાં સ્પર્ધાત્મક બેડમિંટનની શરૂઆતની રાહ જોઈ રહી છે.\nઆવતા વર્ષે લાયકાતના સમયગાળા માટેની તેની વ્યૂહરચના વિશે પૂછવામાં આવતા, સાયનાએ કહ્યું કે, મારી પાસે આવી કોઈ યોજના નથી. આ સમયગાળા દરમિયાન હું ફક્ત મારી ઈજા અને મારી તંદુરસ્તીને સુધારવાનો પ્રયાસ કરી રહી છું. અને હું સ્પર્ધાઓમાં વધુ સારૂ કરવા માટે ઉત્સાહિત છું. હું ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થવા વિશે વધુ વિચારતી નથી.\nતેણે કહ્યું, “મેં થોડા અઠવાડિયા માટે વિરામ લીધો. મને મારા પગની ઘૂંટી અને એડી સાથે કેટલીક સમસ્યાઓ હતી અને મને યોગ્ય વિરામની જરૂર હતી તેથી તે સારું હતું. એકવાર મેં પાછા જવાનું શરૂ કર્યું, દેખીતી રીતે હું જાણતી હતી કે પાછા આવવામાં થોડા મહિનાનો સમય લાગશે, કારણ કે મારે મારા માવજત માટે ધીમે ધીમે આગળ વધવું જરૂરી છે. પરંતુ તે સારું હતું. અમને એ પણ ખબર હતી કે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં અમારી પાસે પૂરતો સમય છે.\nસાઇના (Saina Nehwal) 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ડેનમાર્ક ઓપનમાં પાછા ફરવાની અપેક્ષા હતી, પરંતુ તેણી અને તેના પતિ પુરૂષ ખેલાડી પરુપલ્લી કશ્યપે ડેનમાર્ક ઓપનથી પીછેહઠ કરી હતી. સાયનાને થોમસ અને ઉબેર કપ ફાઇનલમાંથી પણ બહાર થઇ ગઈ છે.\nઆ પણ વાંચો : Badminton : સાયના અને કશ્યપે ડેનમાર્ક ઓપનથી પીછેહઠ કરી\n“મને નથી લાગતું કે મારે કોઈ ટૂર્નામેન્ટમાં જવાની જરૂર છે.” હવેથી, રેન્કિંગ પોઇન્ટ્સ પણ ઓલિમ્પિક લાયકાત તરીકે ગણવામાં આવશે નહીં, તેથી મારી પાસે કેટલાક કારણો હતા. આ સિવાય બીડબ્લ્યુએફએ એથ્લેટ્સને તેમાં ભાગ લેવાનો નિર્ણય પણ છોડી દીધો.\nPrevious articleIPL 2020: મુંબઇએ ખરેખર સારી બોલિંગ કરી: ક્રુનાલ\nNext articleસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને રચ્યો ઈતિહાસ, ફટકારી મહિ��ા ટી-20ની સૌથી ઝડપી સદી\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લેશે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/farmers", "date_download": "2021-01-18T00:33:33Z", "digest": "sha1:LL5JTWNTNRTUTWHO5YHER6KMRY4QWOU4", "length": 11247, "nlines": 139, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nઆંદોલન / ખાપની ચેતવણી : સરકાર જીદ છોડે નહીંતર ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં...\nઅન્નદાતા / પીએમ મોદીએ કહ્યું,' આવતી કાલનો દિવસ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે' જાણો શું છે...\nઆંદોલન / સરકાર સાથેની મીટિંગમાં ખેડૂતોએ સરકારના ભોજન-પાણીનો પણ કર્યો અસ્વીકાર,...\nભણકારા / ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ : અમિત શાહની અપીલ પર કહ્યું, 'આમ શરતો...\nરજૂઆત / 3700 કરોડની ખેડૂતોને સહાય તો કરી પણ આ કામ સરકારે ન કરતા ભાજપના ધારાસભ્ય થયા...\nસવાલ / પાલ આંબલિયાએ કહ્યું- મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપશો તો...\nનિવેદન / મુખ્યમંત્રીની ખેડૂતો માટે જાહેરાત બાદ કૃષિમંત્રીનું નિવેદન, જાણો ક્યારે...\nસહાય / સત્ર શરૂ થતાની સાથે જ વિધાનસભામાં CM રૂપાણીએ ખેડૂતો માટે કરી દીધી મોટી...\nપ્રગતિશીલ ખેડૂત / ગુજરાતમાં ખેડૂતોએ અહીં શરૂ કરી એવા ફ્રુટની ખેતી કે કમાઇ રહ્યા છે કરોડો\nમાંગ / ડીઝલના ભાવમાં ભડકો થતા ભડક્યા ધરતીપુત્રો: લખ્યો PM મોદીને પત્ર, બિહારમાં...\nઅનોખો વિરોધ / કપાસનો ભાવ ન વધતાં ગુજરાતના આ ગામના ખેડૂતોએ PM અને CMને મોકલી રહ્યાં છે આવા કવર\nપાકવીમો / ખેડૂતોને ક્યારે મળશે પાકવીમો રાજકોટમાં પાકવિમા મામલે ખેડૂતોના ઉપવાસનો...\nલડત / બટાટા વિવાદ મામલે ખેડૂતો લડતના મુડમાં, જાણો શું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના...\nખેડૂત / 'ટેકા' માટે સંઘર્ષ ખરીદ કેન્દ્રો પર ખેડૂતો કરી રહ્યાં છે આવી હાલાંકીનો...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/25-10-2020/139584", "date_download": "2021-01-18T00:49:39Z", "digest": "sha1:O6Z4IKPQDEF4QS4RNQGMFA72DUAPOOA5", "length": 12978, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "નવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગાયબઃ ફોન બંધ", "raw_content": "\nનવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગાયબઃ ફોન બંધ\nવાંકાનેરમાં ૨૨મીએ જન્મ થયા બાદ તબિયત બગડતાં અહિ દાખલ કરાયો\nરાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ત્રણ દિવસના નવજાત પુત્રને રેઢો મુકી વાલી ગાયબ થઇ જતાં અને તેણે ફોન પણ બંધ કરી દેતાં હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું છે. આ અંગે પોલીસને જાણ કરવા તજવીજ થઇ રહી છે.\nજાણવા મળ્યા મુજબ નવજાત બાળક (પુત્ર)ને બિમારી સબબ ૨૨મીએ રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેના પિતા તરીકે ઓળખ આપનાર વ્યકિત દાખલ કરવા આવી હતી. માતાનું નામ ડિમ્પલબેન લલીતભાઇ બથવાર લખાવાયું હતું અને સરનામુ ચોટીલા પોપટપરાનું જણાવાયું હતું. બાળકને એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું.\nદરમિયાન ગઇકાલ સાંજથી આ બાળકના વાલી જોવા ન મળતાં અને તેને ફોન જોડવામાં આવતાં ફોન પણ બંધ આવતો હોઇ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તંત્રએ વાલીની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. બાળકને શા માટે આ રીતે રેઢો મુકી દેવાયો અને વાલીના ફોન શા માટે બંધ આવે છે તે અંગે ચર્ચા જાગી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબ���ટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nસોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST\nનેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST\nબિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST\nકોરોના કાળમાં ભારત સહિત દુનિયામાં વધ્યો ગોલ્ડન મિલ્ક ક્રેઝ access_time 5:34 pm IST\nશિયાળાની સીઝન માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને એરલાઈન્સને મંજૂરી access_time 5:17 pm IST\nનાઇઝીરીયામાં પોલીસ નાગરિકો વચ્ચે સંઘર્ષમાં ૬૯ના મોત થયા access_time 12:42 pm IST\nકોરોનાથી ડરો નહિ, મક્કમ મનોબળથી લડવાની જરૃર છેઃ જીવણભાઇ પટેલ access_time 12:41 pm IST\nઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે access_time 3:14 pm IST\nરાજકોટમાં ગેસની લાઈન લીક થતા આગ : જેસીબી પણ ભડકે બળ્યું : નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઘટના : ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરાઈ access_time 7:24 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અ��ે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nદ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય ‌ અગ્રણી મનસુખભાઈ બારાઈનુ નિધન access_time 8:55 pm IST\nગિરનાર રોપ વેનાં પહેલા જ દિવસે પ્રવાસીઓની ભીડ access_time 7:34 pm IST\nશારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે access_time 9:11 pm IST\nઉના : દલિતો પરના અત્યાચાર કેસમાં કોર્ટ દ્વારા એકને જામીન access_time 9:10 pm IST\nસુરતના કીમથી ગુમ થયેલી બાળકીનું ભરૂચના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પરિવાર સાથે કરાવ્યું મિલન access_time 8:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ access_time 11:01 am IST\nજેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું access_time 11:00 am IST\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/chunky-pandey-horoscope.asp", "date_download": "2021-01-18T02:32:04Z", "digest": "sha1:CXDBTF7WWF35RXG6K62WJMU3N2EPSWZY", "length": 8191, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "ચંકી પાંડે જન્મ તારીખ પ્રમાણે કુંડલી | ચંકી પાંડે 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ચંકી પાંડે કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nચંકી પાંડે પ્રણય કુંડળી\nચંકી પાંડે કારકિર્દી કુંડળી\nચંકી પાંડે જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nચંકી પાંડે 2021 કુંડળી\nચંકી પાંડે ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nચંકી પાંડે ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nચંકી પાંડે 2021 કુંડળી\nતમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.\nવધુ વાંચો ચંકી પાંડે 2021 કુંડળી\nચંકી પાંડે જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. ચંકી પાંડે નો જન્મ ચાર્ટ તમને ચંકી પાંડે ની ગ્રહો ન��� દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે ચંકી પાંડે ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો ચંકી પાંડે જન્મ કુંડળી\nચંકી પાંડે વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nચંકી પાંડે માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nચંકી પાંડે શનિ સાડાસાતી રિપોર્ટ\nચંકી પાંડે દશાફળ રિપોર્ટ ચંકી પાંડે પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%A0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE,_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%A0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE,_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%A0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE,", "date_download": "2021-01-18T00:45:37Z", "digest": "sha1:ZEYBEPMMFBQYKAC4JA5D37CW2ZHQTYOO", "length": 3865, "nlines": 79, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, - વિકિસ્રોત", "raw_content": "એકતારો/દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ચિતા સાત સો જલે સામટી એકતારો\nદ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,\nઝવેરચંદ મેઘાણી મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો, →\nદ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,\nઅંધારી રાત : દ્યો ઠેલા \nઉંઘો ના, યાંત્રિકો, દ્યો ઠેલા \nદ્યો ઠેલા, ગાડી છે વેરાને;\nદ્યો ઠેલા, ભાને કે બેભાને;\nભીડાવો ખંભા સુ ખંભાને\nદ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા \nપડિયા છે, પડવા દ્યો, દ્યો ઠેલા \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૧૧:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/surat/education-surat/", "date_download": "2021-01-18T01:48:17Z", "digest": "sha1:RDSY5MCTZQIDK3XX46UWUARP5HZDYTWC", "length": 10639, "nlines": 162, "source_domain": "watchgujarat.com", "title": "EDUCATION Archives", "raw_content": "\n#Surat – ફાયર વિભાગે નોટિસ આપ્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ૧૦ સ્કૂલો સીલ\nઅગાઉ ફાયર વિભાગે સુરતમાં ૧૫૦૦ જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી…\n#Surat – શાળા ફી માં ‘એક્ટીવીટી’ના નામે ચલાવાતી લુંટ સામે વાલીઓ મેદાને\nજીડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા ફી નિર્ધારીત હોવા છતાં વધુ ફી સ્કૂલ વસૂલી રહી ��ે, એક્ટિવિટીના નામે…\nFY B.Comના વિદ્યાર્થીને 3 પત્તી રમવાની લત લાગી, જાણો તેને ફેસબુક એકાઉન્ટ હેક કરી શું કર્યું\n3 પત્તી રમવા માટે અન્ય વ્યક્તિનુ ફેસબુક એકાઉન્ટ હેક કર્યું એકાઉન્ટમાં વધુ પોઇન્ટ્સ હોવાથી ફેસબુકનો આઇ.ડી પાસવાર્ડ ચોરી લીધો ફરીયાદ…\n#SURAT – વીર નર્મદ યુનિવર્સિટીમાં ફી ઓછી કરવા બાબતે ABVPનો કુલપતિની ઓફીસ બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ\nઅલગ અલગ ડિપાર્ટમેન્ટની ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે કુલપતીની ઓફિસનો ઘેરાવ કર્યો WatchGujarat. સુરતમાં વીર નર્મદ…\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/child/", "date_download": "2021-01-18T00:13:05Z", "digest": "sha1:WJZTRWOJVEOWQUUU76YY3TZ3TCET7VJK", "length": 11265, "nlines": 49, "source_domain": "www.online88media.com", "title": "Child Archives - Online88Media", "raw_content": "\nએક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nJanuary 13, 2021 mansiLeave a Comment on એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nપ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ […]\n‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો\nDecember 9, 2020 mansiLeave a Comment on ‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો\n‘પ્ય���ર કા દર્દ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ જેવી સિરિયલોમાં જોવા મળેલા ટીવીના જાણીતા અભિનેતા નકુલ મહેતા હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને હેડલાઇન્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેની પત્ની જાનકી પારેખની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછીથી જ તે અને તેની પત્ની બંને હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. અને હવે તેના ઘરે સંપૂર્ણ રીત-રિવાજ સાથે […]\nઆજે ગણેશજી કરશે ચમત્કાર, તુલા સહિત આ 4 રાશિના લોકોને મળશે ધન લાભ, જાણો અન્ય રાશિ વિશે વિગતે\nDecember 1, 2020 mansiLeave a Comment on આજે ગણેશજી કરશે ચમત્કાર, તુલા સહિત આ 4 રાશિના લોકોને મળશે ધન લાભ, જાણો અન્ય રાશિ વિશે વિગતે\nઅમે તમને બુધવાર 2 ડિસેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]\nઆજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, આજે ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહિં તો…\nNovember 30, 2020 mansiLeave a Comment on આજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, આજે ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહિં તો…\nઆજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ ઉપરાંત આજે કાર્તિક પૂર્ણિમા પણ છે. પંડિતોના મત મુજબ આ ચંદ્રગ્રહણ કુલ 04 કલાક 18 મિનિટ 11 સેકંડ સુધી રહેશે. ચંદ્રગ્રહણને લીધે, લોકોએ આ દિવસે ખૂબ જ સંભાળીને રહેવું પડશે. ખાસ કરીને પ્રેગ્નેંટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું પડશે અને આ સમય દરમિયાન કોઈ પણ એવું કાર્ય ન કરો, જેનાથી […]\nઆજે હનુમાનજીની કૃપાનો લાભ ઉઠાવશે આ 7 રાશિના લોકો, સફળતાના દ્વાર ખુલશે\nOctober 16, 2020 mansiLeave a Comment on આજે હનુમાનજીની કૃપાનો લાભ ઉઠાવશે આ 7 રાશિના લોકો, સફળતાના દ્વાર ખુલશે\nઅમે તમને શનિવાર 17 ઓક્ટોબરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો […]\nવર્ષોથી ફિલ્મો અને સિરિયલોથી દૂર છે કરિશ્મા કપૂર, જાણો કેવી રીતે મેનેજ કરે છે તેનો અને બાળકોનો લાખોનો ખર્ચ\nOctober 15, 2020 October 15, 2020 mansiLeave a Comment on વર્ષોથી ફિલ્મો અને સિરિયલોથી દૂર છે કરિશ્મા કપૂર, જાણો કેવી રીતે મેનેજ કરે છે તેનો અને બાળકોનો લાખોનો ખર્ચ\nએ કહેવું ખોટું નથી કે કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓમાં શામેલ હતી. સાથે જ તેનું નામ તેના સમયની કેટલીક સૌથી સફળ અભિનેત્રીઓમાં પણ હતું. આજની વાત કરીએ તો એક મેરીડ લાઈફ જીવી રહેલી કરિશ્માની ઉંમર 46 વર્ષ છે અને આજે તે બે બાળકોની માતા પણ છે, જેના નામ સમાયરા અને […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/25-10-2020/139585", "date_download": "2021-01-18T00:18:32Z", "digest": "sha1:P3BQYMOW3HZ62WSIFJOE57NQNHLZ5XVB", "length": 12483, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "ઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે", "raw_content": "\nઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે\nરાજયના રપ૦૦ જેટલા વિક્રેતાઓને ગઇ તા. ૧ એપ્રિલની અસરથી લાભ\nરાજકોટ તા. ર૪: રાજય સરકારે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન સાથે જોડાયેલા ઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને કંપની તરફથી મળતા કમિશન ઉપરાંત પ્રમાણપત્ર (એન્ટ્રી) દિઠ રૂ. ૧૦ આપવાની અગાઉ જાહેરાત કરેલ. તેના અમલની દિશામાં કામગીરી ચાલી રહી છે.\nસરકારના વર્તુળોના જણાવ્યા મુજબ ઇ-સ્ટેમ્પ વિક્રેતાને દર એક ડોકયુમેન્ટે પ્રમાણપત્ર દિઠ રૂ. ૧૦ વધારાના આપવાનું જાહેર કરાયેલ જેમાંથી જી.એસ.ટી. બાદ કરતા રૂ. ૮.પ૦ જેટલી રકમ મળવાપાત્ર થાય છે. વિક્રેતાઓને ગઇ તા. ૧ એપ્રિલ ર૦ર૦ની અસરથી લાભ (એરીયર્સ) મળશે. બાકી ચુકવણું એકાદ મહિનામાં કરીને પછી સરકાર કમિશન ઉપરાંત મુજબ મળવાપાત્ર એન્ટ્રી દિઠ રૂ. ૮II નો લાભ આપવા માંગે છે. ફીઝીકલ સ્ટેમ્પ બંધ થઇ જતા ઇ-સ્ટેમ્પનો વપરાશ વધ્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST\nથરાદ પંથકમાં જુથ અથડામણ: એકનું મોત: આગ ચાંપી : બનાસકાંઠા મોડી રાત્રે થરાદના ટરૂવા ગામે જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું છે અને આગચંપીને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે. થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:58 pm IST\nદેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST\n‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડનું એકીકરણ કરાયું : રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત access_time 12:00 am IST\nમહિલાઓના શોષણનું મુખ્ય કારણ આર્થિક રીતે આત્મનિર્ભરતાનો અભાવઃ આનંદીબેન access_time 12:00 am IST\nઆ વખતે ભારતના જવાબથી ચીન આઘાતમાં છે : મોહન ભાગવત access_time 7:27 pm IST\nનિંભર તંત્રના કારણે વોર્ડ નં.૩માં છતે પાણીએ લોકો પરેશાનઃ કોંગ્રેસ access_time 3:12 pm IST\nરેસકોર્ષ રીંગ રોડ પર કાર ઉંધી વળીઃ લોકોના ટોળા access_time 3:38 pm IST\nમા આશાપુરા માતાજી મંદિરે અષ્ટમીનો હવન સંપન્ન : કાલે રણજીત વિલાસ પેલેસમાં શસ્ત્રપૂજન access_time 11:42 am IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા access_time 7:16 pm IST\nનલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ access_time 5:41 pm IST\nકોંગ્રેસ મારા પર એક કેસ સાબિત કરી બતાવવા પાટીલનો ખુલ્‍લો પડકારો: રાજનીતિ છોડી દેવાનું પણ વચન આપ્‍યું access_time 3:37 pm IST\nધોબી તળાવમાં મોટો પોલીસ કાફલો ધસી ગયો : મોડીસાંજ સુધી કોમ્બિંગ access_time 7:09 pm IST\nરાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું access_time 12:57 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\nહિમેશ રેશમિયાએ નેહા કક્કડને આર્શિવાદ આપ્યા access_time 10:59 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/", "date_download": "2021-01-18T00:12:43Z", "digest": "sha1:FLYXCYUBPYAFXYIFMDMQNVEES4BK4UUD", "length": 47853, "nlines": 559, "source_domain": "watchgujarat.com", "title": "Watch Gujarat News - No.1 Gujarati LIVE LATEST Samachar", "raw_content": "\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના ...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા...\n#Vadodara- નવી કારમાં દ્���ારકા દર્શન કરવા નિક...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Surat – મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભુમિપુજનમાં PM મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં, અકલ્પનિય પરિણામ સાકાર થવાનું જીવંત ઉદાહરણ એટલે SOU : CM રૂપાણી\n#SOU : નરેન્દ્ર મોદીએ વાગોળી નેરોગેજ વડોદરા-ડભોઈની ધીમી ગતિની ટ્રેનની મજા લૂંટવાની જૂની યાદો\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિયમોનો સરેઆમ ઉલાળીયો છતાં પોલીસ ચૂપચાપ\n#Bharuch – The Burning Truck : રાજપરડીથી સિલિકા ભરી પુણે જતી ટ્રકમાં આગ, VIDEO\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ઇન્જેકશન\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 15 લાખનો વીમો પકાવવા હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહેલી સફરનું બુકીંગ શરૂ, 7 કલાકમાં બન્ને તરફ 4 ફેરા માં માત્ર 17 સેકન્ડ ક્લાસની ટિકિટ જ બુક\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પેકેજ ટુર તરીકે સેવા આપી રહ્યું છે : PM મોદી\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હળવા તાવના લક્ષણો જણાયા – ડો. ચેતના સેજુ\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો યુવક, ઘટનાસ્થળે થયું મોત\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ રોંગ સાઇડમાં આવતી કારની ઠોકરે બાઈક 50 ફૂટ ઘસડાયું\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સંકળાયેલા છે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન” નાનો ખંડ કેવડિયા આજે વિશ્વના નકશા પર વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન: PM MODI\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 6 રાજ્યોમાંથી 8 ટ્રેન કેવડિયા પહોંચી ઇતિહાસ સર્જશે\n#Vadodara – KHAKI IN ACTION : માથાભારે હર્ષિલ લિંબાચિયા પર પ્રોહિબિશન, મારામારી અને MBBS માં ગેરંટેડ એડમિશન અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા અંગે ગુનો નોંધાયો\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે દીપડો પહોંચ્યો, કાલાવડ રોડનાં વિરડા વાઝડીમાં જોવા મળતા ફફડાટ\n#Surat – અંતિમ સફર : બ્લુ બસમાંથી ઉતરતી વેળાએ મુસાફર રસ્તા પર પટકાતા મોત\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Bharuch – પેટ્રોલ પંપ પર પાણી પીવા જતા દિવ્યાંગ આધેડ ટેમ્પા નીચે કચડ્યો, VIDEO\n#Surat – LOAN SCAM : કંપનીમાં ઉત્પાદન થયા વગર વાહનો કાગળ પર બનાવી YES BANK માંથી રૂ. 8.64 કરોડની લોન લીધી\n#Rajkot – કોર્પોરેશનની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ, ટૂંક સમયમાં ઉમેદવારોનાં નામ જાહેર કરાશે\n#Vadodara : વૈજ્ઞાનિકો, ડોકટર્સ, WHO તરફથી માહિતી મેળવીને કોરોના રસી તૈયાર કરવામાં આવી છે – વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી\n#Rajkot – હિટ એન્ડ રન : ટ્રકે એકટીવાને અડફેટે લેતા કોરોના વૉરિયર નર્સનું મોત, પિતા ઘાયલ\n#Vadodara – હાર્દિક અને કૃણાલ નાના હતાં ત્યારથી જ હિમાંશુ પંડ્યા બંનેને સાથે બેસાડી મેચ બતાવતાં, પિતાની ક્રિકેટ ચાહનાએ જ પુત્રોને ક્રિકેટર બનવા પ્રેર્યા\n#Bharuch – 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર ડો. ગૌતમ પટેલ કોરોના વેકસીન લેનાર પ્રથમ નાગરિક બન્યા\n#Vadodara – ક્રિકેટ જગતના સુપરસ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાની વિધીવત રીતે અંતિમ ક્રિયા કરાઇ, જુઓ VIDEO\n#SOU : વારાણસી-કેવડિયા મહામના ટ્રેન બુકીંગ ખુલતા જ Housefull\n#SOU – સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રવાસનના આકર્ષણો બાદ કેવડીયાનો રેલ પરિવહનના નવા યુગમાં પ્રવેશ\n#Surat – યુવકને કારથી કચડવાના પ્રયાસ બાદ ચાલકે ધમકી આપી, ‘તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે’ : જુઓ VIDEO\n#Vadodara – આસોજ પાસેથી 11 ફુટ લાંબો અને 400 કિલોનો મહાકાય મગર રેસ્ક્યૂ કરાયો, જુઓ VIDEO\n#Ahmedabad – મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવની હાજરીમાં “CORONA Vaccine” અપાઈ, વેક્સિન લેનારને બેજ લગાવી સન્માનિત કરાયા\n#Surat – કોરોનાની રસીકરણના શ્રીગણેશ : 14 હોસ્પિટલ ખાતે રસી આપવાનું શરૂ\n#Vadodara – રસીકરણનો પ્રારંભ : પહેલા દિવસે ડોક્ટર, હોસ્પિટલના લિફ્ટમેન, ડ્રેસર સહિતના લોકોને કોરોનાની રસી અપાઇ\nરાજ્યભરમાં આજથી “CORONA Vaccine” આપવાની શરૂ\n#Rajkot – દેશભરમાં PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમા��� રસીકરણ શરૂ, રાજકોટમાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર બનાવાતા ઉઠયા સવાલ\n#SOU – ઐતિહાસિક ક્ષણ : કેવડીયામાં પ્રથમ વખત ટ્રેનનું આગમન\n#Rajkot – મોરબીના ઝીકીયારી ગામે ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું\n#Vadodara – ક્રિકેટના સુપરસ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત કરતી ફેક્ટરીઃ ડો. મીતલ મકરંદની કલમે\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Vadodara – હાશકારો : રિલાયન્સ ટાઉનશિપ અને સિંધરોટ ખાતે પક્ષી મરવાની ઘટનામાં બર્ડ ફ્લુ રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો\n#Vadodara : INSURANCE SCAM – દંપત્તિના COVID રિપોર્ટમાં ચેડાં કરી બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા, વેરીફીકેશનમાં પકડાયા\n#Bharuch – સાંસદ કે ધારાસભ્યની ભલામણથી એડમિશન ન મળે, મેરીટ લાવવું પડે : MP મનસુખ વસાવા\n#Dahod – બારિયાની હાથોડ ગામે પતંગની દોરી મધપુડાને સ્પર્શતા ઉડેલી મધમાખીઓએ આઠ લોકો ઘાયલ કર્યા\nભવ્ય રામમંદિર નિર્માણ માટેના અભિયાનમાં સુરતી દાનવીર છવાયા, જાણીતા હીરા વેપારીએ રૂ. 11 કરોડનું દાન આપ્યું\n#Vadodara – મિસ ફાયરીંગ : કરજણ તાલુકાના ચોરંદા ગામે નીલ ગાયનો શિકાર કરવા આવેલો શિકારી બંદુકની ગોળીએ વિંધાયો\nચારેય મહાનગરોમાં પખવાડિયા માટે રાત્રી કરફ્યુ યથાવત, સમયમાં ઢીલની માંગ પણ ફગાવાઈ\n#Surat – ઉત્તરાયણમાં હોમવર્ક ન કરતા માતાએ ટીચરને પુત્રીની ફરીયાદ કરી, લાગી આવતા પુત્રીએ દવા પી જીવન ટુંકાવ્યું\n#Vadodara – શનિવારે 10 સેન્ટર ખાતે કોરોના વોરિયર્સને વેક્સીન અપાશે\n#Vadodara – કરુણા અભિયાન 2021: પતંગની દોરી વડે 174 પક્ષીઓ ઇજાગ્રસ્ત, વિદેશી મહેમાન ગ્રે લેગ ગુઝ તથા જૂજ જોવા મળતું સિંગડિયું ઘુવડ પણ ઘવાયું\n#Surat – નકલી રસીદ બુક છાપી રામ મંદિર બનાવવાના નામે પૈસા ઉઘરાવાનો ધંધો\n#Rajkot – પ્રથમવાર 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ\n#Rajkot – આધુનિક ભક્તિ : વિશ્વકર્મા મંદિરમાં હાથ બતાવતા જ સેન્સર વડે થશે ઘંટનાદ\nવડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં વળતરની માંગ સાથે 65 અસરગ્રસ્તોએ કામગીરી અટકાવી\n#Rajkot – પતંગનું પર્વ લોહિયાળ બન્યું, દોરીથી ગળુ કપાતાં યુવકનું કમકમાટીભર્યું મોત\n#Vadodara – ઘરે પરત ફરતી વેળાએ પતંગની દોરી વડે ગળું કપાતા શ્રમજીવીનું મોત, લોહી નીતરતી હાલતે દેહ રસ્તા પર પડ્યો\n#Rajkot – INSURE CARE SCAM : ફોરેક્સ ટ્રેડિંગમાં 100 ટકા નફો કમાવવાની લાલચ આપી ચલાવાતી લૂંટ\n#Rajkot – સેફ ઉત્તરાયણ : યુવક – યુવતીઓએ PPE કીટ પહેરી પતંગ ચગાવી, VIDEO\nCM રૂપાણી મિત્રો સાથે નહીં ઉજવે ઉત્તરાયણ, અભય ભારદ્વાજનાં નિધનથી વર્ષો જૂની પરંપરા તૂટી\n#Vadodara ઉત્તરાયણ કરવા એકનો એક ભાઇ બહેનના ઘરે જવા નિકળ્યો પણ ગળામાં ભરાયેલી પતંગની દોરીએ પહોંચવા ના દીધો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા\n#Rajkot – ગીરથી આવેલી ફોરેસ્ટની ટીમે ત્રણેય સિંહોને પાંજરે પૂર્યા, સ્થાનિકોને હાશકારો\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Vadodara – કોવિડની ગાઇડલાઇનના ધજાગ્રા ઉડાડી DJ સાથે બાઇક રેલી કાઢનાર પાદરા યુવા ભાજપના હોદ્દેદારો સામે ગુનો નોંધાયો\n#Vadodara : કેવડીયામાં ભારતીય રેલ્વેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બની રહ્યું છે – પશ્ચિમ રેલ્વે GM આલોક કંસલ\n#Vadodara – ઇસ્કોન મંદિર તરફથી ઉત્તરાયણ પર્વે ગરીબોને 25 હજાર ફુડ પેકેટ્સનું વિતરણ કરાશે\n#Rajkot – મકાનો પાડવાની નોટિસો રદ્દ કરવા રજૂઆત કરવા ગયેલા ‘આપ’ કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ\n#Bharuch – હાઈવેની હોટલના ટોયલેટમાં ઢળી પડી સગર્ભા, 108 એ કરાવી સફળ ડિલિવરી\n#Exclusive – પુણેથી વડોદરા કોરોના વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો પરવેશ શર્મા કોણ છે, જાણો\n#Surat – કડોદરા પાલિકાના પૂર્વ કોર્પોરેટરનો નશામાં ધમાલ કરતો વિડીયો વાયરલ, જુઓ VIDEO\n#Surat – આંગડીયા પેઢીના કર્મીને લુંટવાની ઘટનાને અંજામ આપે તે પહેલા ગેંગ ઝબ્બે, મારકણા હથિયાર તથા મરચાની ભુકી મળી\n#Vadodara – Welcome વેક્સીન : આખરે કોરોનાની વેક્સીન ‘કોવિશિલ્ડ’ વડોદરા આવી પહોંચી, જુઓ VIDEO\n#Vadodara – ઉત્તરાયણ પર પતંગોમાં Modi – Yogi છવાયા, કોંગ્રેસના સુપડા સાફ\n#Rajkot – હોકી લઈને નિકળેલા મનપાનાં ડે. કમિશ્નરે ભાજપની રેલી કેમ નો રોકી \n#Rajkot – નલ સે જલ, વિફલ : ભર શિયાળે પાણી પ્રશ્ને મહિલાઓ રસ્તા ઉપર ઉતરી, બેડા-ડોલ લઈ કર્યો હોબાળો\n#Surat : જીવલેણ સ્પીડ બ્રેકર – ચાલકે ટ્રેક્ટર બમ્પ ઉપરથી કુદાવતા સફાઇ કર્મચારીનું રસ્તા પર પટકાતા મોત\n#Suart – પુણેથી #CoronaVaccine ના 93500 ડોઝ બાય રોડ સુરત પહોંચ્યાં, જુઓ VIDEO\n#Vadodara – કમાટીબાગમાં પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે તકરારબાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ\n#Rajkot પુરપાટ ઝડપે આવતી BMW એ હીરો હોન્ડાને હડફેટે લીધી બાઈક સવાર યુવકનું મોત\n#Rajkot – વેકસિનોત્સવ : કોરોના વેકસીનનાં 77,000 ડોઝ પહોંચ્યા, કૃષિમંત્રીની હાજરીમાં કર��યું ભવ્ય સ્વાગત\n#Vadodara – ઉત્તરાયણ પર પતંગ ચગાવતા પહેલા આ જાણવું જરૂરી છે : વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ\n#Vadodara – બર્ડ ફ્લુ પક્ષીમાંથી માણસમાં ફેલાવવાની શક્યતા ખુબ ઓછી, સાવચેતી રાખવી જરૂરી : ડો.પ્રકાશ દરજી\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#Rajkot – કેપ્ટન નિધિએ વેકસીનનો પ્રથમ જથ્થો સફળતાપૂર્વક પુણેથી દિલ્હી પહોંચાડ્યો, પિતા બોલ્યા- પૂર્વજોનાં આશીર્વાદથી આ શક્ય બન્યું\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ 2\n#Vadodara – તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ-ભુજમાં બદલી, હવે સસ્પેન્ડ કરાશે\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું નુકસાન થાય. A+ vato by Brij Pathak\n#Vadodara – કોરોના વેક્સીનની સ્ટોરેજ માટે છાણી ખાતે સેન્ટ્રલ સ્ટોર તૈયાર, 34 સેન્ટરો પર પુરવઠો પહોંચાડાશે\n‘પ્રવાસન વૃદ્ધિ – પર્યાવરણ સમૃદ્ધિ’ના સમન્વય સાથે નવી પ્રવાસન નીતિ 2021-25ની જાહેરાત, જાણો નીતિ વિશે\n#Vadodara – યુવાનોને રોજગારી આપવાની માંગ સાથે યુથ કોંગ્રેસે સાંસદના ઘરનો ઘેરાવો કરવાનો પ્રયાસ\n#Rajkot – BJP ની બાઈક રેલી સામે તંત્રનું મૌન, સ્વચ્છતાના પાલન માટે ડે. કમિશ્નરે વેપારીઓ સામે દંડો ઉગામ્યો \n#Surat – વોકિંગ કરવા ગયેલી યુવતિ સામે યુવક નિર્વસ્ત્ર થતા મચી બબાલ\n#Rajkot – ઉદય શિવાનંદ અગ્નિકાંડની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટી આવી પહોંચી\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટ...\n#Surat – મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભુમિ...\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાન...\n#SOU : નરેન્દ્ર મોદીએ વાગોળી નેરોગેજ વડોદરા-...\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ ...\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળી...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણી...\n#SOU : અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સોમવારે પહે...\n#SOU – કેવડિયા શહેર કંમ્પલીટ ફેમિલી પે...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થ��ે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Vadodara : વેક્સીન લેવાથી પરિવારજનોમાં ગર્વની લાગણી, 24 કલાક બાદ હળવા તાવના લક્ષણો જણાયા – ડો. ચેતના સેજુ\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીન...\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચ...\n#Vadodara ન્યાયમંદિર સાથે શહેરવાસીઓનો આત્મા...\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન&...\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ...\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની ...\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે...\n#Surat – અંતિમ સફર : બ્લુ બસમાંથી ઉતરત...\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના ...\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n#Ahmedabad – મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવની હાજરીમાં “CORONA Vaccine” અપાઈ, વેક્સિન લેનારને બેજ લગાવી સન્માનિત કરાયા\n“CORONA Vaccine”નો 2.76 લાખનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પ...\n#Ahmedabad – સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે “...\n#Ahmadabad- આજથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ : રાજ્યના મંત્રીઓ ...\n#Ahmedabad – ‘પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા,̵...\n#Surat – મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભુમિપુજનમાં PM મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે\n#Surat – અંતિમ સફર : બ્લુ બસમાંથી ઉતરતી વેળાએ મુસાફર રસ્તા પર...\n#Surat – LOAN SCAM : કંપનીમાં ઉત્પાદન થયા વગર વાહનો કાગળ પર બ...\n#Surat – યુવકને કારથી કચડવાના પ્રયાસ બાદ ચાલકે ધમકી આપી, R...\n#Surat – કોરોનાની રસીકરણના શ્રીગણેશ : 14 હોસ્પિટલ ખાતે ���સી આપ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Vadodara – મહિલા તેના સાગરીત સાથે મળીને વેચતી હતી MD ડ્રગ્સ ...\n#Surat – મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું કાર અડફેટે મોત, 1...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો ...\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ રોંગ સાઇડમાં ...\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે દીપડો પહોંચ્યો, કાલાવડ...\nરાજ્યભરમાં આજથી “CORONA Vaccine” આપવાની શરૂ\n‘પ્રવાસન વૃદ્ધિ – પર્યાવરણ સમૃદ્ધિ’ના સમન્વય સાથે નવી પ્રવાસન નીતિ ...\n#Gandhinagar – ‘પહેલા તબક્કામાં 11 લાખ કર્મચારીને મળશે ...\nના ડીજે, ના દોસ્તો ઉતરાયણ તો પરિવાર સાથે જ ઉજવી શકાશે : ફ્લેટના ધાબ...\nગુજકોસ્ટ દ્વારા સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરીંગ અને મેથેમેટિક્સનાં...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં,...\n#SOU “રેલવેનું વિઝન અને સરદારનું મિશન” નાનો ખંડ કેવડિયા...\n#SOU એક ભારત શ્રેષ્ઠ ભારતનું નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 6 રાજ્યોમાં...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત ક...\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું ...\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં ત...\n તાનસેન કે હરિદાસ સ્વામી\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 12 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#kagaz કાગઝ: નામની રમમાણ\nનેઇલ-પોલિશ: કૉર્ટરૂમ સાયકોલૉજિકલ થ્રિલર\n#COOLIENO1 કાદવ, કચરો અને કુલી નં-૧\n#UNPAUSED: કોરોનાકાળની સિનેમેટિક વેક્સિન\n#Junagadh ગિરનાર રોપ-વેમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ, સિવ...\n#Google સર્વર આખા વિશ્વમાં ધડામ, 40 મિનિટ બાદ G-Mail, YouTube પુનઃ શરૂ\n#IPL 2020 – દુબઈમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું વિશેષ સન્માન, અપાઈ એવી તલવાર જોઈને રહી જશો દંગ\nપાસવર્ડ 9 અંકથી વધારે રાખવો સુરક્ષીત, પાસવર્ડ યાદ રાખવાની માથાકુટમાંથી મુક્તિ આપતા સોફ્ટવેર વિશે જાણો\nવાર્તાકથનનું વિજ્ઞાન – વાર્તાઓ કહેવા-સાંભળવાથી મગજ વધુ સક્રિય...\nભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જવાબદાર: ખેડામાં નડિયાદ પા...\n#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગ...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ 2\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન&#...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર...\n#Surat – મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભુમિપુજનમાં PM મોદી વર્ચ્યુ...\nઅલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં,...\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘ���થી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/francis-thompson-career-horoscope.asp", "date_download": "2021-01-18T01:02:22Z", "digest": "sha1:GQMORZVYDZZVNDM5VF5CGU57YXZW4EUX", "length": 9351, "nlines": 117, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફ્રાન્સિસ થોમ્પસન કેરીઅર કુંડલી | ફ્રાન્સિસ થોમ્પસન વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ફ્રાન્સિસ થોમ્પસન 2021 કુંડળી\nફ્રાન્સિસ થોમ્પસન 2021 કુંડળી\nરેખાંશ: 2 W 41\nઅક્ષાંશ: 53 N 46\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nફ્રાન્સિસ થોમ્પસન કારકિર્દી કુંડળી\nફ્રાન્સિસ થોમ્પસન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફ્રાન્સિસ થોમ્પસન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nફ્રાન્સિસ થોમ્પસન ની કૅરિયર કુંડલી\nતમારા વ્યાવસાયિક જીવનમાં તમે સત્તાવાહી અને જિદ્દી છો. તમે અનુસરનારા નહીં પણ ચોક્કસપણે જ નેતૃત્વ કરનારા હશો. સમસ્યા તરફ તટસ્થભાવે જોવાનો પ્રાયસ કરો, તથા હઠાગ્રહી થઈને કોઈપણ નિર્ણય ન લો, કેમકે નોકરીને લગતી ખુશી તથા સફળતા મેળવવામા આ બાબત મોટો અંતરાય સાબિત થઈ શકે.\nફ્રાન્સિસ થોમ્પસન ની વ્યવસાય કુંડલી\nવિગતો પ્રત્યે પદ્ધતિસર અને જાગરૂક હોવાથી સનદી કે મુલકી સેવામાં જે કામ કરવાનું આવે છે તેના માટે તમે ખૂબ જ યોગ્ય છો. તમે બૅંકમાં પણ સારું કામ કરી શકો છો, ઘણી બધી રીતે, કેળવણી સંબંધિત વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવાની ખાસિયત તમારામાં છે. એવો વેપાર કે જેમાં સફળતા ચુસ્ત નિત્યક્રમ પર આધારિત છે તેમાં તમારે ખુશ રહેવું હિતાવહ કે આવશ્યક છે, અને એવા બધા હોદ્દાઓ કે જેમાં લોકોને સફળતા મહેનતપૂર્વક, પરીક્ષાઓ દ્વારા મળતી હોય છે તે તમારી પહોચમાં હોવી જોઈએ. તમે ચિત્રપટ ના એક સારા દિગ્દર્શક બની શકો છો. પણ તમારે અદાકાર બનાવાનું ન વિચારવું જોઈએ કારણ કે તે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી.\nફ્રાન્સિસ થોમ્પસન ની વિત્તીય કુંડલી\nવેપારમાં તમારા ભાગીદારો બાબતે તમે ભાગ્યશાળી હોવાની શક્યતા નથી. અન્યો પાસેથી ઘણી મદદ મેળવવા કરતાં તમે જાતે જ તમારા ભાગ્યના શિલ્પકાર બનો એવી શક્યતા વધારે છે. પરંતુ તમારા માટે એવું કોઈ કારણ નથી કે તમે છેવટે સફળ અને સંપત્તિવાન ન બની શકો. નાણાકીય બાબતોમાં તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતું તમારૂં ચકોર મગજ તમને અત્યંત શક્તિશાળી તકો આપશે. અમુક વખતે તમે ઘણાં જ સમૃદ્ધ હશો અને અમુક વખતે વિપરીત સ્થિતિ હશે. જ્યારે તમારી પાસે પૈસા હશે ત્યારે તમે ખ��બ જ ઉડાઉ હશો, જ્યારે પૈસા વગરના હશો ત્યારે તમે એકદમ નીચેના સ્તરને અનુકૂળ થશો. વાસ્તવમાં મોટો ડર એ છે કે તમારો સ્વભાવ અન્યો અને પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવાનો છે. તમે જો તમારા સ્વભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરો તો તમે કોઈ પણ સાહસ, ઉદ્યોગ કે કાર્ય, જેની પણ સાથે તમે જોડાશો તેમાં સહેલાઈથી સફળ થશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/mirchimoviereview-vitaminshe-mirchibioscope-gujaratifilm-mirchi-rj-nehal-rj-kunal-rj-ruhan-incinemasnow-10154438417495834", "date_download": "2021-01-18T00:25:04Z", "digest": "sha1:BES4HG3LBKWCVOSG2G5DP4AS3XPG4BPD", "length": 2563, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit mirchimoviereview VitaminShe mirchibioscope gujaratifilm Mirchi Rj Nehal Rj Kunal Rj Ruhan incinemasnow", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/sport/ipl-csk-vs-rr/", "date_download": "2021-01-18T00:51:31Z", "digest": "sha1:LNT3J6PJG5EJV4HW2LPAYDLI5Q5FKWJG", "length": 16521, "nlines": 274, "source_domain": "www.apnubhavnagar.in", "title": "IPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને ��ાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nક્રિકેટ લાઇવ સ્કોર અને બોલ-બાય-બોલ કમેન્ટરી, પ્લેયર ઇન્ટરવ્યૂ અને ફીચર્સ, ટીમ અને પ્લેયર રેન્કિંગ, આંકડા અને રેકોર્ડ્સ, નવીનતમ સમાચાર, આગામી અને પૂર્ણ સમયપત્રક\nપ્લેયર અને ટીમ રેન્કિંગ, ખેલાડી અને ટીમ રેકોર્ડ\nઆઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી 20 વર્લ્ડ કપ, આઈપીએલ, બીબીએલ, અને વધુ જેવી મોટી ટૂર્નામેન્ટ્સનું વ્યાપક કવરેજ.\nક્રિકેટ.કોમ તમારા માટે ક્રિકલિટીક્સ (ક્રિકેટ એનાલિટિક્સ) લાવે છે – વિશ્વની સૌથી શક્તિશાળી આગાહી ક્રિકેટ એલ્ગોરિધમ.\nટીમ વિન આગાહી કરનાર – કઈ ટીમ જીતવા જઈ રહી છે,\nપ્લેયરનો સ્કોર અને વિકેટનો અંદાજ – કયો ખેલાડી કેટલા રન બનાવશે અથવા કેટલી વિકેટ લેશે,\nપ્લેયર મેચ અપ – બેટ્સમેન અને બોલર વચ્ચેના હેડ ટુ હેડ આંકડા,\nકી આંકડ�� – હેડ ટુ હેડ ટીમ પરિણામ, પ્લેયર ફોર્મ વિશ્લેષણ (છેલ્લી 5 ઇનિંગ્સ) એ ક્રિકાલીટિક્સની મુખ્ય લાક્ષણિકતાઓ છે.\nબોલ-બાય કોમેન્ટરી અને લાઇવ ક્રિકેટ સ્કોરિંગ ક્રિકેટિક્સ, પરિણામની આગાહી અને પ્રદર્શન પ્રક્ષેપણ માટે વિશ્વની સૌથી શક્તિશાળી આગાહી ક્રિકેટ અલ્ગોરિધમનો. સ્કોરબોર્ડ ક્યારેય આખી વાર્તા કહેતો નથી. એપ્લિકેશનને હમણાં જ ડાઉનલોડ કરો અને ડેટા સંચાલિત આંતરદૃષ્ટિ દ્વારા સંચાલિત ક્રિકેટ પર શ્રેષ્ઠ બીજી સ્ક્રીનનો ક્રિકેટ અનુભવ છે, એઆઈ આધારિત પરફોર્મન્સ આગાહીઓ અને સ્માર્ટ ફેન સુવિધાઓ. ક્રિકેટ ડોટ એ રમતના બધા પ્રેમીઓ માટે શ્રેષ્ઠ ક્રિકેટ એપ્લિકેશન છે.\nલાઇવ ક્રિકેટ સિરીઝ અને આગામી સિરીઝ:\nઆગામી આંતરરાષ્ટ્રીય અને ઘરેલું શ્રેણી વિશેની વિગતો ’, શેડ્યૂલ, ટુકડીઓ, મેદાન અને શ્રેણીથી સંબંધિત સમાચાર.\nતમામ આગામી ટી 20 લીગ અને આઇસીસીની મુખ્ય ટૂર્નામેન્ટ્સ માટેની સૂચિ.\nશ્રેષ્ઠ અને તાજી ક્રિકેટ એપ્લિકેશન્સમાંની એક પર ગ્રાફિકલ હાઇલાઇટ્સ અને વેગન વ્હીલ્સવાળી સમજદાર બોલ-બાય-બોલ ટિપ્પણી સાથે ઝડપી અને સચોટ લાઇવ સ્કોર અપડેટ્સ.\nઆઈપીએલ, બીબીએલ, સીપીએલ, બીપીએલ અને અન્ય ઘરેલું અને મહિલા ક્રિકેટ મેચ જેવા વન ડે, ટેસ્ટ, ટી 20 આઇ, ટી 20 લીગથી લાઇવ સ્કોર અને અપડેટ્સ.\n તેઓ ક્યારે રમી રહ્યા છે તેઓ ક્યાં રમી રહ્યા છે\nકેલેન્ડર દૃશ્યમાં ટીમો દ્વારા મેચ શેડ્યૂલ.\nચાલુ લાઇવ મેચ્સ, પૂર્ણ, આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મેચ કેટેગરીઝ સાથેના શેડ્યૂલ પૃષ્ઠમાંથી શોધવા માટે સરળ.\nનિ:શુલ્ક લાઇવ ડ્રીમ 11 આઈપીએલ 2020 જુઓ\nહોટ સ્ટાર: અહીં ક્લિક કરો\nજીયૉ ટીવી : અહીં ક્લિક કરો\nસ્ટાર સ્પોર્ટ્સ 1 Hd : ક્લિક કરો\nહિન્દી: અહીં ક્લિક કરો\nહિન્દી hd : અહીં ક્લિક કરો\nહિન્દી 4k : અહીં ક્લિક કરો\nઅંગ્રેજી : અહીં ક્લિક કરો\nઆઇપીએલ એપ ડાઉનલોડ કરો\nતાજેતરના ક્રિકેટ સમાચાર અને લેખ:\nવિશ્વભરના ઝડપી અને વિશ્વસનીય ક્રિકેટના સમાચાર અપડેટ્સ.\nબ્રેકિંગ ન્યૂઝ, ક્રિકેટ ઇન્ટરવ્યુ, મેચ પહેલા અને મેચ પછીના સમાચારો, લેખો, મંતવ્યો, મતદાન, ક્વિઝ અને વિશ્લેષણ.\nબધી આંતરરાષ્ટ્રીય મેચ અને પ્રખ્યાત ટી 20 લીગ માટે ફેન્ટેસી ટીપ્સ\nલાઇવ મેચના આધારે મહત્વપૂર્ણ અને ઉડાણપૂર્વકનાં આંકડા\nઇન્ટરવ્યુ, ફીચર્સ અને ક્રિકેટના નવીનતમ સમાચાર\nપ્રેસ પરિષદો, કાલ્પનિક પૂર્વાવલોકનો, વિડિઓ ફોર્મેટમાં મહત્વપૂર્ણ સમાચાર\nક્રિકેટ સ્કોર લાઇવ એપ્લિકેશન ���ાઉનલોડ કરો\nPrevious articleફિક્સ પગારદારો માટે મોટો નિર્ણય\nNext articleનવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની આરાધના કરી લો, જાણી પૂજા વિધિ અને મહત્વ..\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nડીસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં વધુને વધુ સ્થળોએ તાજી બરફ વર્ષા થાય...\nજુઓ આજનું રાશી ભવિષ્ય\nબગદાણાના બજરંગદાસબાપના ધામમાં ક્યારેય ખૂટતું નથી, અન્ન \nજો તમે શિયાળામાં દેશી ગોળ ન ખાતા હોવ તો શરુ કરી...\nસુશાંત કેસની હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર...\nકપિલ શર્મા એક એપિસોડની લે છે આટલી મસમોટી ફી\nઆ મંત્રનો જાપ કરવાથી બદલાઈ જશે માત્ર ૧૫ મિનીટમા તમારી કિસ્મત..\nઅમુલ અને મધર ડેરીને ટક્કર આપવા પતંજલિ આવ્યું ડેરી પ્રોડક્ટમા. \nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-kenny-moore-who-is-kenny-moore.asp", "date_download": "2021-01-18T02:31:59Z", "digest": "sha1:PO6ZNVKVXAVDNY52DH4ZRTNB2RVXMQ44", "length": 12249, "nlines": 131, "source_domain": "celebrity.astrosage.com", "title": "કેની મૂરે જન્મ તારીખ | કોણ છે કેની મૂરે | કેની મૂરે જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Kenny Moore\nઅક્ષાંશ: 45 N 32\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nકેની મૂરે કારકિર્દી કુંડળી\nકેની મૂરે જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકેની મૂરે ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nKenny Moore કયા વર્ષ માં જન્મ્યા હતા\nKenny Moore કયા વર્ષ માં જન્મ્યા હતા\nKenny Moore કયા જન્મ્યા હતા\nKenny Moore કેટલી ઉમર ના છે\nKenny Moore કયારે જન્મ્યા હતા\nKenny Moore ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nKenny Moore ની ચરિત્ર કુંડલી\nસુંદરતાના દરેક પાસાંના તમે ચાહક છો, પછી તે કળા, મનોહારી પ્રાકૃતિક-દૃશ્ય હોય કે સારી દેખાતી કોઈ વ્યક્તિ હોય. માત્ર આંખથી માપી શકાતી સુંદરતાની તમને કદર છે એવું નથી,તમે સુંદરતાના અન્ય રૂપોથી પણ આકર્ષિત થાવ છો. તમે માત્ર આંખોથી જ સુંદરતા જોતા નથી, પણ તમે સુંદરતાના બીજા રુપોથી પણ આકર્ષાઓ છો. સારૂં સંગીત તમને ગમે છે, કોઈ વ્યકિતનું સારૂં ચરિત્ર પણ તમને અપીલ કરે છે. સરેરાશ કરતાં સારી હોય એવી દરેક બાબતની તમને સારી પરખ છે.અન્યોને ખુશ કરવાની ભેટ તમે ધરાવો છો. મુશ્કેલીમાં સપડાયેલા લોકોને પોતાની જાત સાથે કઈ રીતે ખુશ રાખવા તે અંગે તમે સુપેરે વાકેફ છો. આ એક દુર્લભ ભેટ છે અને વ���શ્વમાં તમારા જેવા બહુ ઓછા લોકો હોય છે.તમે કેટલાક લોકો જેટલાં વ્યવહારુ નથી, અને કોઈને આપેલો સમય પાળવામાં પણ તમે નિયમિત નથી.તમે કેટલીક હદે વધારે પડતા સંવેદનશીલ છો અને કેટલાક સમયે તમે બિનજરૂરી રીતે લાગણીવેડા કરો છો. પરંતુ તમારી નારાજગી ઝઘડાના સ્વરૂપમાં સામે નથી આવતી. તમે કોઈપણ ભોગે વિસંવાદ ટાળવા માગો છો. કદાચ તમે ફરિયાદની ભાવના ધરાવો છો, પણ આ બાબતની ગંધ તમે અન્યોને ક્યારેય નહીં આવવા દો. આ વાત તમે સખતપણે તમારા પોતાના સુધી જ મર્યાદિત રાખો છો.\nKenny Moore ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે હિંમતવાન વ્યક્તિ છો. તમે એટલી હદે આવેગશીલ છો કે, તમારા કાર્ય પરિણામ વિશે વિચારવાનો કે તેનો ભય રાખવાનો સમય પણ તમારી પાસે નથી. તમને સમયાંતરે એવી આંતરસૂઝ થતી હોય છે કે તમારૂં આંર્તજ્ઞાન વિલક્ષણ બુદ્ધિપ્રતિભા પર આધારિત છે. લોકોને તમારો સંગાથ ઝંખે છે, કેમ કે તમારા વિશે લોકોમાં ખાસ્સી ઉત્તેજના છે. વ્યક્તિના આકલનમાં તમારો હાથ કોઈ ઝાલી શકે એમ નથી, તમે અવારનવાર ગૂઢશાસ્ત્ર તરફ આકર્ષિત થાવ છો, આ બાબત તમને જીવન વિશેની ઊંડી સમજ આપે છે. તમારી નોંધપાત્ર દૂરદૃષ્ટિ તમને આગળ વધવામાં તથા તમારા વિકાસમાં બાધારૂપ બનતી મુશ્કેલીઓને સફળતાપૂર્વક સમજવામાં મદદ કરે છે. તમે પોતાની અંદર ગૂઢ રહસ્ય સમાવી રાખો છો. આના લીધે સામાન્ય વિષયો કરતા તમારી પકડ એવા વિષયો ઉપર હશે જે દરેક ના બસ માં નો હોય. બીજી બાજુ સામાન્ય શિક્ષા ની વાત કરીએ તો તમને એમાં પડકારો થી રૂબરૂ થવું પડે એ શક્ય છે. વધારે મહેનત અને લગન સાથે પ્રયાસ કરવાથીજ શિક્ષા માં સફળતા મળી શકે છે. તમને નિયમિત રૂપ થી પોતાની વિદ્યા પ્રત્યે જાગરૂક રહેવું પડશે અને અભ્યાસ કરવું પડશે જેનાથી તમે વિષયો ને સમજી એમને પોતાની અંદર સમાહિત કરી શકો. ઘણી વખત તમે ખોટી સંગત માં પડી જાઓ છો. આના ઉપર તમારે વિશેષ ધ્યાન આપવો જોઈએ કેમકે ખોટી સંગત ના લીધે તમારી શિક્ષા ઉપર વિપરીત પ્રભાવ પડશે અને એવી સંભાવના છે કે તમારી શિક્ષા માં અવરોધ આવે. ઘણી વખતે પરિસ્થિતિયો તમારી વિરુદ્ધ હશે અને તમને શિક્ષા થી વિમુખ કરી શકે છે, એટલેજ તમને પોતાની શિક્ષા ના વિષય માં ગંભીરતા થી વિચાર કરી એના ઉપર વિશેષ ધ્યાન આપવો જોઈએ.\nKenny Moore ની જીવન શૈલી કુંડલી\nતમને સંવાદ સાધવો ગમે છે, અનેયો તમને જોતાં હાય ત્યારે તમે વધુ સારૂં કાર્ય કરવા કટિબદ્ધ હો છો. તમે મંચ પર હશો તો દર્શકોના નાના સમૂહ કરતાં મોટા સમૂહ સામ��� વધુ સારૂં પરફોર્મ કરી શકશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/lets-play-insta-antakshari-with-gujarati-celebs-on-juntacurfew-anytime-during-the-10156547624920834", "date_download": "2021-01-18T00:19:00Z", "digest": "sha1:S44TDZGBDBIX5OEFUTQBRQ6THYHAJXG6", "length": 4384, "nlines": 37, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit बैठे बैठे क्या करें करना है कुछ काम!! शुरू करो अन्ताक्षरी लेके प्रभु का नाम!! Let’s play Insta Antakshari with Gujarati Celebs on #JuntaCurfew ANYTIME during the day! Please tag the Celeb you want me to call on my Insta Live! Bhavya Gandhi Jigrra Parth Oza Deeksha Joshi Aarohi Bhumik Shah Parth Bharat Thakkar Yash Soni Manan Desai Ishani Dave Priya Saraiya Bhoomi Trivedi Sairam dave Janki Bodiwala M Monal Gajjar Jimit Trivedi", "raw_content": "\nઅમદાવાદની ફર્સ્ટ કોરોના પેશન્ટ સાથે ધ્વનિતની વાતચીત..\nમારા મિત્ર સમીર શુકલની સચોટ વાત - કોરોનાવાયરસ ફોરવર્ડ..\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-01-18T02:04:50Z", "digest": "sha1:ZGEU5N5X75LLSBTKYAYV7E4NTSOUWVJ2", "length": 34191, "nlines": 77, "source_domain": "gu.wikisource.org", "title": "કચ્છનો કાર્તિકેય/અમદાવાદમાં હાહાકાર - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર 1922\n← વિપત્તિના મેઘોની એક નવીન ઘટા કચ્છનો કાર્તિકેય\n૧૯૨૨ બાહુબળથી ભાગ્યપરીક્ષા →\n​અષ્ટમ પરિચ્છેદ અમદાવાદમાં હાહાકાર\nખેંગારજી તથા સાયબજી પોતાપોતાની પત્નીના સમાગમમાં અહમ્મદાબાદમાં અનુકૂલ સમયની પ્રતીક્ષા કરતા આનન્દથી સમય વિતાડી રહ્યા હતા અને જામ રાવળ તરફથી અમદાવાદમાં દીર્ધ કા���થી તેમને કશો પણ ઉપદ્રવ થયેલો ન હોવાથી તેઓ તેના તરફથી તેવો ઉપદ્રવ થવાની વાર્તાને તથા છચ્છરની શંકાને બહુધા ભૂલી જ ગયા હતા; પરંતુ છચ્છરની શંકા સત્ય સિદ્ધ થવાનો સમય કેટલો બધો નિકટમાં આવતો જતો હતો, એ તો ગત પરિચ્છેદમાં આપણે જોઈ ચૂક્યા છીએ. અસ્તુ: પણ હજી ચામુંડરાજ આદિ રાવળના મોકલેલા ખેંગારજીના પ્રાણુશત્રુ અમદાવાદમાં પહોંચ્યા નહોતા એટલામાં બનાવ એવો બન્યો કે અમદાવાદની પાસેના એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમીરપ્રાંતમાં વિસ્તરેલા એક નિબિડ અરણ્યમાં વસતા એક મૃગરાજ સિંહે લોકોને અત્યંત ત્રાસ આપવા માંડ્યો અને તેથી અમદાવાદમાં સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો.\nજે નિબિડ અરણ્યમાં તે મૃગરાજ સિંહ વસતો હતો, તે અરણ્યમાં વૃક્ષોનો એટલો બધો વિસ્તાર હતો અને વૃક્ષોની એવી તો ઘાટી ઘટા જામી ગઈ હતી કે ધોળે દિવસે પણ તે વૃક્ષઘટામાં સૂર્યનાં કિરણોનો પ્રવેશ થઈ શકતો નહોતો અને તેથી ત્યાં દિવારાત અંધકાર અને અંધકાર જ વ્યાપેલો રહેતો હતો. હિંસ્ર પશુઓના નિવાસમાટે એ અરણ્ય એક સર્વથા નિર્ભય સ્થાન હોવાથી તેમાં અનેક પ્રકારના હિસ્ર પશુઓ વ્યાધ્ર, વરાહ, રીંછ, વરુ અને ભુંડ તથા ડુક્કર આદિ વસતાં હતાં અને તેઓ આજે કેટલાંક વર્ષથી અમદાવાદની આસપાસનાં પરાંના નિવાસીઓને તથા પ્રવાસીઓને અસહ્ય ત્રાસ આપ્યાં કરતાં હતાં; કારણ કે, તેઓ રાત્રિના સમયમાં અરણ્યમાંના પોતપોતાનાં સ્થાનમાંથી નીકળીને પરાંની ભાગોળો પાસે આવી પોતાના વિલક્ષણ અને ભયંકર ધ્વનિથી પ્રથમ સર્વને ભયભીત કરતાં હતાં અને ત્યાર પછી ગાય, ભેંસ, બળદ, બકરું કે મેઢું જે કાંઈ નજરે પડે તેને મારીને તેના માંસના ભક્ષણથી પોતાની ક્ષુધાને શાંત કરતાં હતાં, માત્ર એટલું જ નહિ, પણ કેટલીક વાર તો પરાંના અંતભાગમાં પ્રવેશીને મનુષ્યોનો પણ સંહાર કરી નાખતાં હતા. તેમના એ અસહ્ય ઉપદ્રવ તથા ઉપદ્રવ્યાપની વાર્તા જ્યારે સુલ્તાન મહંમદ બેગડાના સાંભળવામાં આવી એટલે તેણે તત્કાળ તે સમસ્ત અરણ્યને ​બાળી નાખવાની અને તે હિંસ્ર પશુઓને વીણીવીણીને મારી નાખવાની પોતાના બહાદુર તથા જવાંમર્દ સિપાહોને આજ્ઞા આપી દીધી. સુલ્તાનની આજ્ઞાનુસાર તે અરણ્યને બાળવાના તથા હિંસ્ર પશુઓને મારવાના કાર્યનો આરંભ તો થઈ ગયો; પરંતુ અરણ્યનો અર્ધ ભાગ પણ હજી ભાગ્યે જ બળ્યો હશે અને એવાં સો એક હિંસ્ર પ્રાણીઓ ભાગ્યે જ મરાયાં હશે એટલામાં ત્યાં એક મહાભયંકર, વિશાળકાય, ક્રૂરાત્મા અને પોતાની ગર્જનાથી મેઘની ગર્જનાની સ્પર્ધા કરનાર વનરાજ સિંહ અથવા કેસરીની ભૂમિ તથા આકાશને કંપાવનારી એક ભીષણતમ ગર્જના તે સિપાહો અથવા સૈનિકોના સાંભળવામાં આવી અને એ ગર્જનાને સાંભળતાની સાથે જ ગર્ભગળિત થઇને તેઓ પ્રાણરક્ષામાટે ત્યાંથી પલાયનનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ એટલામાં તો તે સિંહ પોતાની ગુહામાંથી બહાર નીકળી આવ્યો અને તત્કાળ તેણે પાંચપંદર સૈનિકોનો ઘાણ કાઢી નાખ્યો. એ સિંહ જો કે તે સ્થાનમાં ઘણા કાળથી વસતો હતો, પરંતુ અન્ય વનપશુઓની તે અરણ્યમાં વિપુલતા હોવાથી તેને પોતાનો આહાર ત્યાં જ મળી જતો હતો અને તેથી અરણ્યમાંથી બહાર નીકળીને તેણે મનુષ્યોને કદાપિ ત્રાસ આપ્યો નહોતો. હવે તે અરણ્યને બાળી નાખવાની ચેષ્ટા થવાથી એક તો તેનું નિવાસસ્થાન ઉઘાડું થઈ ગયું હતું અને તેના નિત્યના આહારરૂ૫ વનપશુઓનો પણ નાશ થવા માંડ્યો હતો એટલે તે સ્વાભાવિક જ એટલો બધો છેડાઈ ગયો હતો કે સૈનિકોને જોતાં જ તેમનાપર લપકતો હતો અને જ્યારે બે ચાર મનુષ્યોનાં રક્તમાંસ તેના ઉદરમાં જતાં હતાં ત્યારે જ તે તૃપ્ત અને શાંત થતો હતો. આ કારણથી અરણ્યને બાળવાનું તથા અન્ય હિંસ્ર પશુઓને મારવાનું કામ હાલ તરત મુલ્તવી રાખીને એ વિકરાળ વનરાજને મારવાનું કામ પ્રથમ હાથમાં લેવામાં આવ્યું અને તેને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તેમાંનો એક પણ પ્રયત્ન સફળ થયો નહિ અને સિંહના પંજામાંથી નિત્ય પાંચ દસ મનુષ્યો આ સંસારમાંથી સદાને માટે સ્વર્ગમાં પ્રયાણ કરી જવા લાગ્યા. આથી સ્વાભાવિક જ અમદાવાદમાં હાહાકાર વર્તી ગયો અને લોકો 'ત્રાહિ ત્રાહિ' પોકારવા લાગ્યા.\nજ્યારે એ કાળસ્વરૂપ સિંહને મારવામાટે કોઈ પણ સમર્થ ન થઈ શક્યો અને લોકોનો પોકાર અત્યંત વધી ગયો એટલે મહાશૂરવીર અને રણયોધ સુલ્તાન મહમ્મદ બેગડાએ પોતે જ તે સિંહને પોતાના હસ્તથી મારી નાખવાનો અને પોતાની પ્રજાને તેના ત્રાસથી ​સદાને માટે મુક્ત કરવાનો પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો. તેણે પોતાના સેનાપતિ (સિપાહસાલાર)ને એક દિવસ પોતાપાસે બોલાવીને અત્યંત ગંભીર ભાવથી કહ્યું કે: \"મારા જંગબહાદુર સિપાહસાલાર, મને જણાવતાં અત્યંત શોક થાય છે કે મારા લશ્કરમાં આટ-આટલા બહાદુર સિપાહો હોવા છતાં એક અદનો શેર આજ સૂધી કોઈથી મરાયો નથી અને મારી રૈયતમાં આટલો બધો પોકાર થઈ ગયો છે. જો આવી રીતે મારી રૈયતનો પોકાર ચાલૂ રહે અને મારા હાથથી રૈયતના દુઃખને દૂર કરવાનો ઉપાય યથાસમય ન થાય, તો મા���ા નામને દાગ લાગે અને હું નામનો જ સુલ્તાન રહી જાઉં; એટલામાટે મેં એવો નિશ્ચય કરેલો છે કે કોઈ ૫ણ રીતે મારે પોતે જ એ શેરનો શિકાર કરીને મારી રૈયતના ત્રાસને ટાળવો અને રૈયતની દુઆ લેવી. આ સાહસમાં કદાચિત્ મારા જીવનું જોખમ થઈ જાય, તો પણ મને તેની પરવા નથી. આ કારણથી મારી તમને એવી આજ્ઞા છે કે આપણા લશ્કરમાંના ચુંટી કાઢેલા બે હજાર ઘોડેસવાર સિપાહીઓને આવતી કાલે સુબહમાં 'ભદ્ર' ના દરવાજાપર તૈયાર રાખજો અને હાથીખાનામાં મારા માવતને મારા હાથીને અંબાડી સહિત તૈયાર કરીને સવારમાં અહીં લાવવાનો હુકમ કહાવી દેજો. એ ઉપરાંત તે શેરના નિવાસસ્થાનને જાણનાર જંગલના ભોમીઆ પારધી તથા વાઘરીઓને પણ તૈયાર રાખજો કે જેથી તે શેરને શોધી કાઢતાં આપણને વધારે વિલંબ ન થાય. મારી રૈયત પીડાતી હોય અને આર્તનાદ કરતી હોય, તેવા સમયમાં અયશોઆરામ ભોગવતો હું મારા જનાનખાનામાં પડ્યો રહું અને રૈયતના દુઃખનિવારણનો પ્રયત્ન ન કરું, તો મારા સુલ્તાનપદનું ગૌરવ લેશ માત્ર પણ ન જળવાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. અર્થાત્ રૈયતનું દુ:ખ તે મારું પોતાનું જ દુઃખ હોવાથી મારે રૈયતના સુખને સ્થાપવાનો યોગ્ય ઉદ્યોગ કરવો જ જોઈએ. જાઓ અને મારી આજ્ઞાના પાલનમાં રંચ માત્ર પણ પ્રમાદ ન થાય તેવી રીતે સર્વ પ્રબંધ કરી નાખો.\"\nસિપાહસાલાર સુલ્તાનને નમન કરીને છાવણીમાં જવા માટે રવાના થયો અને ત્યાં ઘોડેસવાર સિપાહોને સુલ્તાનનું ફર્માન સંભળાવીને બીજા દિવસના પ્રભાતમાં 'ભદ્ર'ના દ્વાર સમક્ષ આવીને હાજર રહેવાની આજ્ઞા આપી દીધી. સુલ્તાનના માવતને પણ સુલ્તાનની આજ્ઞા પહોંચાડી દેવામાં આવી અને સિંહના શિકારમાટેની બાદશાહી સવારીની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી. 'આવતી કાલે સુલ્તાન સલામત પોતે સિંહના શિકારમાટે જવાના છે'. એ સમાચાર ​મધ્યાહ્ન થતાં સૂધીમાં તો સમસ્ત અમદાવાદમાં વ્યાપી ગયા, અને તેથી સર્વત્ર સુલ્તાનની પ્રજાવત્સલતાની એક્વાક્યતાથી પ્રશંસા થવા લાગી. ખેંગારજીના બજારમાં ગયેલા અનુચરોએ આ વાત સાંભળી અને તેમણે ઘેર આવીને એ વાર્તા ખેંગારજીને સંભળાવી. સુલ્તાન પોતે જ તે સિંહને મારવામાટે જવાના છે, એ વાર્તા ખેંગારજીના જાણવામાં આવતા જ તેના મનમાં એક વિશિષ્ટ આકાંક્ષાનો ઉદ્‌ભવ થયો અને તેથી તત્કાળ અલૈયાજીને પોતા પાસે બોલાવીને તે કહેવા લાગ્યો કે:−\n\"વડિલ બંધુ અલૈયાજી, મારી મનોદેવતા આજે મને એમ જ કહ્યા કરે છે કે: 'ખેંગાર, તું અમદાવાદના સુલ્તાનને પોતાના શૌર્ય���ી પ્રસન્ન કરવાના જે પ્રસંગની પ્રતીક્ષા કરે છે, તે પ્રસંગ આજે આવી લાગ્યો છે; એટલામાટે આ અલભ્ય પ્રસંગને હાથમાંથી જવા દઈશ નહિ અને તારા શૌર્યનું સુલ્તાનને આ પ્રસંગે સંપૂર્ણ દર્શન કરાવી દેજે; કારણ કે, તારા અત્યારના શૌર્યથી જ તારા ભાગ્યેાદયનો સમય નિકટ આવવાનો છે.' તો હવે આપનો એ વિશે શું અભિપ્રાય છે \n\"ભાઈ, હું આપના આ સંદિગ્ધ સંભાષણના મર્મને સમજી શકતો નથી; તો કૃપા કરીને આપનો જે કાંઈ પણ આશય હોય, તે સ્પષ્ટતાથી કહી સંભળાવો એટલે પછી હું મારો જે અભિપ્રાય હશે, તે વિચાર કરીને દર્શાવીશ.\" અલૈયાજીએ કહ્યું.\nઅલૈયાજીના આ શબ્દો સાંભળીને ખેંગારજીએ પોતાના આશયને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં કહેવા માંડ્યું કે:−\n\"આવતી કાલે પ્રભાતમાં સુલ્તાન પોતે પેલા વિકરાળ સિંહને મારવા માટે હાથીની અંબાડીમાં બેસીને બે હજાર ઘોડેસવારો ના લશ્કર સહિત જવાના છે, એ વાત તો આપના સાંભળવામાં પણ આવી ચૂકી હશે; એટલે મારી એવી આકાંક્ષા છે કે સિંહ૫રના એ બાદશાહી આક્રમણસમારંભમાં મારે પણ યોગ્ય કિંબહુના અગ્રેસર ભાગ લેવો અને જો પ્રસંગ મળે, તો તે ઉન્મત્ત સિંહને મારીને સુલ્તાનના અનુગ્રહને પાત્ર થવું. બાહુબળથી ભાગ્યપરીક્ષાનો આવો અવસર વારંવાર પ્રાપ્ત થવાનો નથી અને તેથી આ અવસરનો યોગ્ય લાભ લઈ લેવો, એ જ મારા માટે ઈષ્ટ છે. મને લાગે છે કે મારી ભાગ્યદેવી અવશ્ય મને આ સાહસકર્મમાં યશ અપાવશે અને તે યશના ૫રિણામે અવશ્ય મારી અન્ય આશાઓ પણ સફળ થઈ જશે.\"\nખેંગારજીના આ વિચારોને જાણીને અલૈયાજી કેટલીક વાર સૂધી તો આશ્ચર્યમાં પડી જતાં અવાક્ થઈ ગયો અને ત્યાર પછી ​શાંત તથા ગંભીર ભાવથી કહેવા લાગ્યો કેઃ “ભાઈ ખેંગારજી, આપના વિચારો જો કે એક વીર ક્ષત્રિયકુમારને શોભાવે તેવા જ છે; છતાં પણ આ સાહસકર્મમાં પ્રવૃત્ત થવામાટે અનુકૂળ અભિપ્રાય હું આપને આપી શકતો નથી; કારણ કે, એ સિંહ એવો તો ક્રૂર, વિકરાળ અને મરણિયો છે કે બંદૂકમાંથી વર્ષતા ગેળીઓના વર્ષાદની પણ ભીતિ રાખતો નથી અને મનુષ્યને જોતાની સાથે જ ઉન્મત્ત થઈને તેના શરીર પર તૂટી પડે છે; એટલામાટે જો આ સાહસ કરવા જતાં ક્યાંક આપના પ્રાણની હાનિ થઈ જાય, તો લેવાના દેવા થઈ પડે અને 'ક્યાં ગયા હતા તો કહે ક્યાંય નહિ' એ પ્રમાણનો ઘાટ આવીને ઊભો રહે. અર્થાત્ જો અન્ય કોઈ પ્રસંગે શૌર્ય બતાવો, તો તે એક જુદી વાત છે; આ પ્રસંગ શૌર્યને દર્શાવવાનો નથી. આપે હજી જામ રાવળ પાસેથી પિતૃહત્યાના વૈરનો બદલો લેવાનો છે અને ���ચ્છ રાજ્યના સિંહાસનને દીપાવવાનું છે, એનું કદાપિ વિસ્મરણ ન થવા દ્યો અને આવા સાહસમાં પડવા પૂર્વે કાંઈક વિચાર કરો.”\n“પૂજ્ય ભ્રાતા, આપનો આ ઉપદેશ જો કે યોગ્ય છે, છતાં પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે મરણના ભયથી જો ક્ષત્રિયો આવા સાહસમાં પ્રવૃત્ત થતા અટકી જાય, તો પછી તેઓ શત્રુ સાથેના ભયાનક યુદ્ધમાં પ્રાણોપર ઉદાર થઈને કેવી રીતે ઝૂંઝી શકે, એ એક પ્રશ્ન છે શૌર્ય દર્શાવતાં જો મરણ આવે, તો તે ક્ષત્રિયોમાટે તો એક અલૌકિક ગૌરવનો વિષય મનાય છે, એ આપ નથી જાણતા કે શું શૌર્ય દર્શાવતાં જો મરણ આવે, તો તે ક્ષત્રિયોમાટે તો એક અલૌકિક ગૌરવનો વિષય મનાય છે, એ આપ નથી જાણતા કે શું એ મારા ભાગ્યમાં આપણા જનકની હત્યાના વૈરનો શત્રુ પાસેથી બદલો લેવાનો તથા કચ્છરાજ્યના સિંહાસનને શોભાવવાનો યોગ લખાયેલો હશે, તો સિંહને મારવાના આ સાહસકર્મમાં મારો વાળ પણ વાંકો થવાનો નથી અને અવશ્ય મારો વિજય થશે, એ આપે નિશ્ચયપૂર્વક માની લેવાનું છે; જો મરણ થવાનું હશે, તો તે કોઈ પણ નિમિત્તે થશે જ; કારણ કે, કાળના આઘાતને અટકાવવાનું સામર્થ્ય કોઈમાં છે જ નહિ. વળી ધારો કે, કદાચિત્ મારું મરણ થઈ જાય, તે પણ સાયબજી તથા રાયબજી શત્રુ પાસેથી વૈરનો બદલો લેનાર જીવતા બેઠા છે એટલે એ વિષયથી પણ મારે અધિક ચિન્તા રાખવાની નથી. મારાં પત્નીએ પણ મને આ સાહસકર્મમાં પ્રવૃત્ત થઈને ભાગ્ય પરીક્ષા કરવાની અનુમતિ આપી દીધી છે એટલે હવે માત્ર આપની અનુમતિની જ આવશ્યતા છે.”\nખેંગારજીની આવી દૃઢતાને જોઈને અલૈયાજીએ જાણી લીધું કે ખેંગારજી કોઈ પણ ઉપાયે પોતાના નિશ્ચયથી ચળે તેમ નથી અને ​તેથી હવે ખેંગારજીના જીવનરક્ષણનો ભાર પરમાત્માના શિરપર નાખી દઈને વિશેષ આગ્રહ ન કરતાં તેણે ખેંગારજીને એ વિષયમાં તેની ઇચ્છા અનુસાર વર્તવાની આનન્દથી અનુમતિ આપી દીધી. ખેંગારજી અત્યંત પ્રસન્ન થયો અને અલૈયાજીના ગમન પછી તત્કાળ તેણે સિંહના સંહારસમારંભમાં જવામાટેની યોગ્ય તૈયારીઓ કરવા માંડી.\nપ્રભાત થવા પૂર્વે જ ઉષઃકાળમાં નિદ્રામાંથી જાગ્રત થઈને ખેંગારજી તથા સાયબજીએ નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાનાદિ કરી પોતાનાં શરીર પર કવચ ધારી લીધા. ખેંગારજીએ દેવીની આપેલી સાંગને પોતાના દક્ષિણ બાહુમાં ઉપાડી લીધી અને બીજાં શસ્ત્રો પણ ધારણ કરી લીધાં. સાયબજીએ પણ ઢાલ, તલ્વાર, ધનુષ્ય બાણ તથા નાલિકા આદિ શસ્ત્રાસ્ત્રોવડે પોતાના શરીરને શૃંગાર્યું અને ત્યાર પછી ઉભય ભ્રાતાઓ પોતપોતાના અ���્વપર આરુઢ થઈને પોતાની પત્ની તથા દાસદાસીઓને પ્રણામ કરી તેમના આશીર્વાદોને સ્વીકારીને 'ભદ્ર' ભણી જવાને વીરવેષથી રવાના થઈ ગયા. જ્યારે તેઓ 'ભદ્ર'ના દ્વારપાસે આવી પહોંચ્યા ત્યારે ત્યાંની સૈન્યરચનાને તથા ત્યાંની તૈયારીને જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થયા અને તેમનાં તેજસ્વી મુખમંડળોને જોઈને અન્ય જનો આશ્ચર્યમુગ્ધ થવા લાગ્યાં. અર્થાત કેટલીક વાર સુધી ત્યાં પરસ્પર આશ્ચર્યનો વ્યાપાર ચાલી રહ્યો.\n'ભદ્ર'ના દ્વાર સમક્ષ સુલ્તાનના બે હજાર ઘોડેસવાર સિપાહો પંકિતબદ્ધ થઈને ઊભા હતા અને સુલ્તાનનો અંબાડીદાર હાથી પોતાની દૃષ્ટિને 'ભદ્ર'ના દ્વારમાં સ્થિર કરીને સુંઢને હીલવતો ઊભેલો હોવાથી જાણે પોતાના સ્વામી સુલ્તાનના આગમનની તે આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યો હોયની એવો જ ભાસ થતો હતો. સૈનિકોના અગ્રભાગમાં અને સુલ્તાનના હાથીની પાસે સિપાહસાલાર પોતે પોતાના અરબી અશ્વને લગામથી કાબુમાં રાખવાની ચેષ્ટા કરતો ઊભો હતો; વાદ્યવાદકો પણ હાજર હતા અને એક ઘોડેસવાર ઇસ્લામની અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાને હસ્તમાં ધારણ કરેલી હતી. શેરના શિકારમાટે જનારી સુલ્તાનની એ સવારીના સમારંભને જોવામાટે ત્યાં એકત્ર થયેલા નાગરિકોની પણ એટલી બધી ભીડ જામી ગઈ હતી કે જો એક બાજૂથી થાળીને ચક્રાકાર ફેરવી નાખી હેય, તો તે ફરતી ફરતી મનુષ્યોનાં શિરપરથી જ બીજી બાજુએ નીકળી જાય, પણ તેને ભૂમિનો સ્પર્શ થઈ શકે નહિ. કેટલાક સમય એવી રીતે વીત્યા પછી ચોબદારે નેકી પુકારીને સુલ્તાનના આગમનની સુચના આપી, સુલ્તાન આવ્યો ​અને સર્વ સૈનિકો તથા સેનાપતિ એ શસ્ત્રો નમાવીને તેને માન આપ્યું; હાથીને બેસાડીને માવતે સીડી માંડી દીધી એટલે તેપર ચઢીને સુલ્તાન અંબાડીમાં બેઠો અને અત્યારે તેણે વીરોચિત પોષાક ધારણ કરેલો હોવાથી તેના બેસવાથી હાથીને પણ શોભાની પ્રાપ્તિ થવા લાગી. અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાનો વાહક અગ્રભાગમાં ચાલવા લાગ્યો, તેની પાછળ વાઘવાદકો અને એક હજાર સવારો ચાલવા લાગ્યા, તે પછી સેનાપતિ તથા સુલ્તાનનો હાથી ચાલતા હતા અને બાકીના એક હજાર સૈનિકો પાછળ ચાલ્યા આવતા હતા. ખેંગારજી અને સાયબજી પોતાના અશ્વોને સુલ્તાનના હાથીની બે બાજુએ રાખીને ચાલ્યા જતા હતા. આવા સમારંભથી સુલ્તાન બેગડાની સવારી 'ભદ્ર'ના દ્વારમાંથી નીકળીને નદીની દિશામાં ચાલવા લાગી અને નદીને ઓળંગ્યા પછી બહુ જ અલ્પ સમયમાં એ સવારી જે અરણ્યમાં તે વિકરાળ સિંહનો નિવાસ હતો, તે અરણ્યના સીમાપ્રાંતમાં આવી પહોંચી. ત્યાર પછી ધીમે ધીમે સુલ્તાનની સવારીએ અરણ્યના આંતરિક ભાગમાં પ્રવેશ કરવા માંડ્યો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ ૨૨:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A0%E0%AA%AA%E0%AA%95%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4/", "date_download": "2021-01-18T01:46:23Z", "digest": "sha1:PPFGEXYQVV7I22VYBZ5TCUX74227MVOE", "length": 12245, "nlines": 154, "source_domain": "www.saurashtrakranti.com", "title": "પિતાએ દારૂ બાબતે ઠપકો આપતા દીકરાએ નદીમાં કૂદી આપઘાત કર્યો | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT પિતાએ દારૂ બાબતે ઠપકો આપતા દીકરાએ નદીમાં કૂદી આપઘાત કર્યો\nપિતાએ દારૂ બાબતે ઠપકો આપતા દીકરાએ નદીમાં કૂદી આપઘાત કર્યો\nકોરોના વાયરસ મહામારીને કારણે આપવામાં આવેલા લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈ આર્થિક, તો કોઈ માનસિક અથવા શારીરિક તકલીફને લઈ આપઘાત કરી લે છે. પરંતુ, આજે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં દારૂ પીવા મામલે પિતાએ ઠપકો આપ્યો તો દીકરાએ તાપી નદીમાં છલાંગ લગાવી જીવન ટુંકાવી દીધુ છે.\nસુરતના અડાજણ વિસ્તારમાં રહેતો અને થંડા-પીણાની કંપનીમાં કામ કરતા યુવાન દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો, જોકે પિતાએ દારૂ પીવા બાબતે ઠપકો આપ્યો તો, તે વાતનું લાગી આવતા યુવાન આવેશમાં આવી જઈને તાપી નદી પર આવેલ કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ મારી આપઘાત કરી લીધો છે. જોકે તાપી નદીમાં ડુબ્યા બાદ આ યુવાને બચવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પણ લોકોની નજર સામે જ આ યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.\nસુરતના અડાજણ ખાતે આવેલા હરીચંપા પાસે મહાદેવ નગર કોલોનીમાં રહેતો ભાવેશ ભરતભાઈ રાઠોડ ઠંડા પીણાની કંપનીમાં નોકરી કરતો હતો. ભાવેશને દારૂ પીવાની કુટેવ હતી. જે બાબતે તેના પિતા ભરતભાઈએ તેને ઠપકો આપ્યો હતો. જેમાં માઠુ લાગી આવતા ગતરોજ રાત્રે ભાવેશ દારૂના નશામાં મિત્રો પાસે ગયો હતો અને પોતે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કરવા જઈ રહૃાો હોવાનું કહૃાું હતું.\nત્યાર બાદ ભાવેશે બ્રિજ પર જઈ પડતું મુકી દીધુ હતું. જેથી તેના મિત્રો કેબલ બ્રિજ નીચે દોડી ગયા હતા અને ભાવેશને બુમ પાડી બહાર નીકળવા કહૃાું હ��ું. સામે ભાવેશે પણ જવાબ આપ્યો હતો અને હા પાડી હતી. જોકે તે દરમિયાન ભાવેશ અચાનક તાપીના ઉંડા પાણીમાં મિત્રોની નજર સામે તે પાણીમાં ગરકાઉ થઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ ઘટનાઈ જાણકારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.\nબનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી આજે સવારે ફરી ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી ભાવેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનીક યુવકોએ ભાવેશનો મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.\nPrevious articleમોરબીમાં બિસ્કિટના બૉક્સમાંથી ૮.૧૫ લાખનો દારૂ ઝડપાયો: ૨ની ધરપકડ\nNext articleઆધેડે યુવતીનો વીડિયો ઉતાર્યો, યુવતીએ આધેડની ધોલાઇ કરી\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરત�� અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/77091", "date_download": "2021-01-18T00:23:26Z", "digest": "sha1:EZCORINOLQNANSBV6JRWD5XPUB6ITOTH", "length": 10941, "nlines": 93, "source_domain": "westerntimesnews.in", "title": "ભારત કોરોનામાં એક લાખ મોતોની નજીક પહોંચ્યું, છેલ્લા ચોવીસ કલાકમાં ૮૧૪૮૪ નવા કેસ - Western Times News", "raw_content": "\nભારત કોરોનામાં એક લાખ મોતોની નજીક પહોંચ્યું, છેલ્લા ચોવીસ કલાકમાં ૮૧૪૮૪ નવા કેસ\nનવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૮૧૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં વાયરસ સંક્રમણના કુલ મામલાની સંખ્યા ૬૩ લાખથી ઉપર પહોંચી ગઇ છે. જયારે દેશમાં અત્યાર સુધી ૫૩ લાખથી વધુ લોકો સંક્રમણમુકત થઇ ચુકયા છે વાયરસના કારણે અત્યાર સુધી એક લાખની નજીક દર્દીઓના મોત થયા છે જયારે દેશમાં પહેલા મામલા ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યા હતાં.\nકેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં સંક્રમણના ૮૧,૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમણના મામલા વધી ૬૩,૯૪,૦૬૯ થઇ ગયા છે જયારે ૧,૦૯૫ લોકોના મોત નિપજતા મૃતકોની સંખ્યા ૯૯,૭૭૩ થઇ ગઇ છે.આંકડા અનુસાર ૫૩,૫૨,૦૭૮ દર્દી ઠીક થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા મળી છે દેશમાં વર્તમાનમાં કોવિડ ૧૯ના ૯,૪૨,૨૧૭ સક્રિય મામલા છે.\nભારતમાં પહેલા કોરોના સંક્રમિત દર્દી ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો વિશ્વસ્તર પર ભારતમાં કોરોનાથી મૃત્યુ દર ખુબ નિયંત્રિત સ્થિતિમાં રહ્યો વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દુનિયામાં અત્યાર સુધી લગભગ ૧૦ લાખથી વધુ લોકોના વાયરસથી મોત થયા છે જે ત્રણ દેશોમાં સૌથી વધુ મોત થયા છે તેમાં ભારત પણ સામેલ છે છેલ્લા એક મહીનાની સ્થિતિ પર ધ્યાન આપવામાં આવે તો ભારતમાં દરરોજ જેટલા લોકોના મોત થઇ રહ્યાં છે એટલા કો��� દેશમાં થઇ રહ્યાં નથી જાે સ્થિતિમાં સુધાર નહીં આવે તો દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મોત ભારતમાં થઇ શકે છે.\nકેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશની આરોગ્ય પ્રણાલી પર વર્તમાન કોવિડ ૧૯ મહામારીના કારણે પડી રહેલ ભારે દબાણ છતાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કે મહિલાઓ બાળકો અને કિશોરોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે,તેમણે કહ્યું કે સૌથી વધુ પ્રભાવ મહિલા બાળકો અને કિશોરોને પડયો છે.HS\nPrevious ડોનાલ્ડ ટ્રંપના વીઝા પ્રતિબંધ ઓર્ડર પર અમેરિકી કોર્ટની રોક\nNext હાથરસ ગેંગરેપ: હવે ટીએમસી સાંસદ ડેરેક બ્રાયન સાથે ધક્કામુક્કી\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AB%A8%E0%AB%AA-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%97%E0%AB%87%E0%AA%AE/13/08/2019/", "date_download": "2021-01-18T00:27:07Z", "digest": "sha1:WKVBCVZ24O5225QOOSDLJYHRSOW7W72S", "length": 8532, "nlines": 116, "source_domain": "www.charotarsandesh.com", "title": "૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-૨૦ મેચ રમાશે… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome સ્પોર્ટ્સ ૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-૨૦ મેચ રમાશે…\n૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-૨૦ મેચ રમાશે…\nબર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (કોમનવેલ્થ ગેમ્સ) ૨૦૨૨મા મહિલા ટી-૨૦ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેની ખાતરી કરી છે. આ વર્ષએ જૂન મહિનામાં સીજીએફે તેની ઉમેદવારી કરી હતી પરંતુ સીજીએફના સભ્યોની મંજૂરી મળવાની બાકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.\nઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર એકવાર ૧૯૯૮ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા ટોપ પર રહ્યું હતું. બીજીતરફ એમસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગે પુરૂષ ક્રિકેટ વિશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રમતને ૨૦૨૮મા લોસ એન્જલિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ગૈટિંગે આ વાત આ સપ્તાહે લોડ્‌ર્સમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને દ્વારા કહેલી વાતના હવાલાથી કહી છે.\nએક વેબસાઇટે ગૈટિંગના હવાલાથી લખ્યું છે, ’અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યાં હતા અને તે આ વાતને લઈને આશાસ્પદ છે કે ક્રિકેટને ૨૦૨૮ ઓલિમ્પિક રમતોમાં જગ્યા મળી શકે છે. તેના પર તેઓ મજબૂતીથી કામ કરી રહ્યાં છે. આ વૈશ્વિક સ્તર પર ક્રિકેટ માટે મોટી વાત હશે.’\nPrevious articleઈંગ્લેન્ડનું વર્લ્ડકપ જીતવાનું ટાઈટલ ખતરામાં.. એમસીસી કરશે ઓવરથ્રોની તપાસ…\nNext articleઆલિયાનું પ્રથમ પંજાબી ગીત ‘પ્રાડા’ રિલીઝ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nહાર્દિક પંડ્યાના પિતાના નિધન પર કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.highlight86.com/gu/security-glasses-tag-293.html", "date_download": "2021-01-18T00:34:30Z", "digest": "sha1:5IDTTUTQ4NXG4WT5EJ4EHQIUSJ6DJ3IF", "length": 4282, "nlines": 106, "source_domain": "www.highlight86.com", "title": "સુરક્ષા ચશ્માં ટેગ - ચાઇના સુરક્ષા ચશ્માં ટેગ પુરવઠોકર્તા,ફેક્ટરી - હાઇલાઇટ", "raw_content": "\nઘર » સોલ્યુશન્સ » EAS ખાસ ટેગ » ઓપ્ટિકલ ટેગ\nવર્ણન: સુરક્ષા ચશ્માં ટેગ\nઆવર્તન: 8.2મેગાહર્ટઝ / em\nરંગ: ગ્રે અથવા કસ્ટમાઇઝ\nલોક: સ્ટાન્ડર્ડ / સુપર ચુંબકીય લોક\nપૅકિંગ: 1000પીસી / ctn, 11કિલો ગ્રામ, 0.028સીબીએમ\nઆ હળવા, સ્વાભાવિક ટેગ ખર્ચાળ ના હાથ પર સરસ રીતે બેસે, ડિઝાઇનર સનગ્લાસ.\nવધુમાં, મજબૂત ફરીથી વાપરી શકાય ઓપ્ટિકલ ટેગ સાંકડી ચશ્મા ફિટ ગોઠવ્યો કરી શકાય છે.\nસરનામું: રૂમ 803, બિલ્ડીંગ 1, Prona વ્યાપાર પ્લાઝા, કોઈ. 2145 સ્વાગત કર્યું હતું રોડ, Putuo જિલ્લા, શંઘાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/01/navsari-news-04012019-1.html", "date_download": "2021-01-18T01:06:14Z", "digest": "sha1:B575MIJOP6PBTDFQX4UUCKNF7QE5AF6S", "length": 15589, "nlines": 32, "source_domain": "www.navsaricity.com", "title": "હવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા - Navsari City - Clean, Green & Smart", "raw_content": "ગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી કાઢવા અને ટ્રાફિક વ્યવસ્થાપન ઉપયોગી બનશે. ��� વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં કુલ-૨૫ સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી.કેમેરાના જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વાહન કે અન્ય વસ્તુઓ પાર્ક નહિ કરી શકે તે માટે “નો પાર્કિંગ' વિસ્તાર જાહેર કરવા અંગેની જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવસારી-વિજલપોરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ-૨૫ જંકશન ઉપર સી.સી. ટી.વી. કેમેરા ફીટ કરવામાં આવ્યાં છે.\nનવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સતત વસ્તીમાં વધારો થાય છે. તેમજ સતત નવો વિસ્તાર વિકસતો રહેતો હોય છે. મુખ્ય શહેરના રસ્તાઓ સાંકડા છે જેથી આ રસ્તાઓ ઉપર ગતિ મર્યાદા નકકી કરવી જરૂરી છે. ગતિ મર્યાદા નકકી કરવાથી અકસ્માતો ઘટાડી શકાય તેમજ શહેરના નાગરિકો, સ્ત્રીઓ, બાળકોને સંભવિત અકસ્માતોથી બચાવી શકાય.\nજે અંતર્ગત નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે રપ જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ ખાનગી વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી અંદરની પહોળાઇના માર્ગો ઉપર વાહનોની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૨૦ કિ.મી. છે. મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી ઉપરના પહોળા માર્ગ ઉપર વાહનની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૪૦ કિ.મી. છે.\nકાલિયાવાડીથી વિરાવળ તથા જુનાથાણા ઇટાળવા માર્ગ સ્ટેટ હાઇ-વે સમાવિષ્ટ હોય તે માર્ગો ઉપર વાહનની સ્પીડ પ્રતિ કલાક ૪૦ કિ.મી.છે.\nખાનગી વાહનો માટે “નો પાકિંગ ઝોન'\nનવસારીમાં સી.સી.ટી વી. કેમેરા જંકશનો કાલિયાવાડી ચાર રસ્તા, કલેકટર અને પ્રાંત ઓફિસ પાસે, સુર્યમ બંગ્લો, રેલ્વે સ્ટેશન સર્કલ (પુર્વ), ગોલવાડ પોલીસ ચોકી, લુન્સીકુઇ લાયન્સ સર્કલ, પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા, તીઘરા ત્રણ રસ્તા, વિરાવળ ટ્રાફિક પોઇન્ટ (જુના જકાતનાકા) રીંગરોડ સહિત, ટેકનીકલ સ્કુલ છાપરા રોડ, (વલ્લભ એસ્ટેટ), એસ.ટી.ડેપો, સર્કિટ હાઉસ સર્કલ, કુવારા (જયુબેલી બાગ), કે.કે.બેકરી નગરપાલિકાની સામે, શહિદ ચોક સર્કલ ત્રણ રસ્તા, જુનાથાણા સર્કલ (ઇન્દિરા ગાંધીની પ્રતિમા), ટાવર ટ્રાફિક પોઇન્ટ, સિંધી કેમ્પ ત્રણ રસ્તા, આશાનગર સર્કલ, સાંઢકુવા પોલીસ ચોકી, અશોકા ટાવર પાસે, મગનભાઇ કાસુન્દ્રા ચોક, શાંતાદેવી રોડ, આંબેડકર ચોક લુન્સીકુઇ ( પરિક્રમા એપાર્ટમેન્ટ), સ્વામી વિવેકાનંદ સર્કલ (બેંક ઓફ ઇન્ડિયા), ચાંદની ચોક, દુધિયાતળા���, સયાજી રોડ, લાયબ્રેરી ત્રણ રસ્તા, શુશ્રુષા હોસ્પિટલ ત્રણ રસ્તા, નવસારી ખાતે લગાડવામાં આવેલા છે. આ વિસ્તારોને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી કાઢવા અને ટ્રાફિક વ્યવસ્થાપન ઉપયોગી બનશે. આ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં કુલ-૨૫ સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી.કેમેરાના જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વાહન કે અન્ય વસ્તુઓ પાર્ક નહિ કરી શકે તે માટે “નો પાર્કિંગ' વિસ્તાર જાહેર કરવા અંગેની જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવસારી-વિજલપોરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ-૨૫ જંકશન ઉપર સી.સી. ટી.વી. કેમેરા ફીટ કરવામાં આવ્યાં છે.\nનવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સતત વસ્તીમાં વધારો થાય છે. તેમજ સતત નવો વિસ્તાર વિકસતો રહેતો હોય છે. મુખ્ય શહેરના રસ્તાઓ સાંકડા છે જેથી આ રસ્તાઓ ઉપર ગતિ મર્યાદા નકકી કરવી જરૂરી છે. ગતિ મર્યાદા નકકી કરવાથી અકસ્માતો ઘટાડી શકાય તેમજ શહેરના નાગરિકો, સ્ત્રીઓ, બાળકોને સંભવિત અકસ્માતોથી બચાવી શકાય.\nજે અંતર્ગત નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે રપ જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ ખાનગી વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી અંદરની પહોળાઇના માર્ગો ઉપર વાહનોની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૨૦ કિ.મી. છે. મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી ઉપરના પહોળા માર્ગ ઉપર વાહનની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૪૦ કિ.મી. છે.\nકાલિયાવાડીથી વિરાવળ તથા જુનાથાણા ઇટાળવા માર્ગ સ્ટેટ હાઇ-વે સમાવિષ્ટ હોય તે માર્ગો ઉપર વાહનની સ્પીડ પ્રતિ કલાક ૪૦ કિ.મી.છે.\nખાનગી વાહનો માટે “નો પાકિંગ ઝોન'\nનવસારીમાં સી.સી.ટી વી. કેમેરા જંકશનો કાલિયાવાડી ચાર રસ્તા, કલેકટર અને પ્રાંત ઓફિસ પાસે, સુર્યમ બંગ્લો, રેલ્વે સ્ટેશન સર્કલ (પુર્વ), ગોલવાડ પોલીસ ચોકી, લુન્સીકુઇ લાયન્સ સર્કલ, પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા, તીઘરા ત્���ણ રસ્તા, વિરાવળ ટ્રાફિક પોઇન્ટ (જુના જકાતનાકા) રીંગરોડ સહિત, ટેકનીકલ સ્કુલ છાપરા રોડ, (વલ્લભ એસ્ટેટ), એસ.ટી.ડેપો, સર્કિટ હાઉસ સર્કલ, કુવારા (જયુબેલી બાગ), કે.કે.બેકરી નગરપાલિકાની સામે, શહિદ ચોક સર્કલ ત્રણ રસ્તા, જુનાથાણા સર્કલ (ઇન્દિરા ગાંધીની પ્રતિમા), ટાવર ટ્રાફિક પોઇન્ટ, સિંધી કેમ્પ ત્રણ રસ્તા, આશાનગર સર્કલ, સાંઢકુવા પોલીસ ચોકી, અશોકા ટાવર પાસે, મગનભાઇ કાસુન્દ્રા ચોક, શાંતાદેવી રોડ, આંબેડકર ચોક લુન્સીકુઇ ( પરિક્રમા એપાર્ટમેન્ટ), સ્વામી વિવેકાનંદ સર્કલ (બેંક ઓફ ઇન્ડિયા), ચાંદની ચોક, દુધિયાતળાવ, સયાજી રોડ, લાયબ્રેરી ત્રણ રસ્તા, શુશ્રુષા હોસ્પિટલ ત્રણ રસ્તા, નવસારી ખાતે લગાડવામાં આવેલા છે. આ વિસ્તારોને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%A6%E0%AB%80%E0%AA%A6%E0%AB%80-%E0%AA%97%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87-%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%87%E0%AA%9C%E0%AA%AF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0/07/05/2019/", "date_download": "2021-01-18T01:17:40Z", "digest": "sha1:MXF7KAQTPMSFYMK4F6KUPCAQMDUVSTCY", "length": 10831, "nlines": 120, "source_domain": "www.charotarsandesh.com", "title": "દીદી ગભરાઇ ગયા છે,જયશ્રી રા��� બોલનારને જેલમાં નાંખે છેઃ મોદી | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા દીદી ગભરાઇ ગયા છે,જયશ્રી રામ બોલનારને જેલમાં નાંખે છેઃ મોદી\nદીદી ગભરાઇ ગયા છે,જયશ્રી રામ બોલનારને જેલમાં નાંખે છેઃ મોદી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના તામલુકમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં તેમણે કÌšં કે, ફેની વાવાઝોડા વિશે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરવા માગતો હતો પરંતુ અભિમાની સ્પીડ બ્રેકર દીદીએ બે વાર મારા ફોન જ ન ઉપાડ્યા. દીદી ગભરાઈ ગઈ છે. જય શ્રી રામ કહેતા લોકોને જેલમાં નાખી રહી છે.\nવડાપ્રધાને કÌšં, ચક્રવાતના સંબંધમાં મેં મમતા દીદી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દીદીનું અભિમાન એટલું વધારે છે કે તેમણે મારી સાથે વાત ન કરી. હું રાહ જાતો રહ્યો કે કદાચ તે મને કોલ બેક કરે પરંતુ તેમણે મને ફોન પણ ન કર્યો. તેથી મેં તેમને ફરી ફોન કર્યો. મને પશ્ચિમ બંગાળના લોકોની ચિંતા હતી. તેથી મુખ્યમંત્રી સાથે વાત કરવા માંગતો હતો પરંતુ દીદીએ મારી સાથે બીજી વખત પણ વાત ન કરી.\nદીદીને તેમના રાજકારણની ચિંતા વધારે છે. તેમને પશ્ચિમ બંગાળના લોકોની ચિંતા નથી. દેશહિત ઉપર રાજકારણ કરવાની તેમની આદતે દેશનું નુકસાન કર્યું છે. સ્પીડબ્રેકર દીદીના આવા વર્તનના કારણે બંગાળના વિકાસ પર બ્રેક લાગી છે. ચક્રવાતના કારણે અહીં થયેલા નુકસાનના નિરીક્ષણ માટે હું અહીંના પ્રશાસન પાસે બેસીને ચર્ચા કરવા માગતો હતો. કેન્દ્ર સરકાર શું મદદ કરી શકે તેની માહિતી લેવા માગતો હતો પરંતુ સ્પીડબ્રેકર દીદીએ તેની પણ ના પાડી દીધી.\nદીદીના આ રાજકારણની વચ્ચે હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવું છું કે, કેન્દ્ર સરકાર સંપર્ણ રીતે પશ્ચિમ બંગાળની જનતા સાથે ઉભી છે અને રાહતના કાર્યમાં રાજ્ય સરકારને મદદ કરશે. આજે બંગાળમાં દરેક બાજુ એક જ અવાજ આવી રહ્યો છે કે, ચૂપ ચાપ કમલ છાપ, બુથ-બુથથી ટીએમસી સાફ.\nદીદી દેશના વખાણથી ડરે છેઃ મોદીએ કÌšં, તમે ક્્યારેય દીદીને દેશના વખાણ કરતાં સાંભળ્યા તેઓ ડરે છે કે જા તેઓ મસૂદ અઝહર પર કંઈક બોલી દેશે તો તેમની વોટબેન્ક જાખમાશે. આજ રાજકારણે દીદી માટે જાખમ ઉભુ કર્યું છે. હવે દીદીનું રાજકીય જમીન પર ઉભા રહેવું મુશ્કેલ છે.\nદીદી હવે એટલી ગભરાઈ ગઈ છે કે, તેમને ભગવાનની વાત કરવામાં પણ તકલીફ પડે છે. Âસ્થતિ એવી આવી ગઈ છે કે, દીદી જયશ્રી રામ કહેનારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવે છે. જા મીડિયા ન્યૂટ��રલ હોવાનો દાવો કરતી હોય તો તેમણે આ વાત આગળ પહોંચાડવી જાઈએ. દીદીના આ વલણના કારણે પશ્ચિમ બંગાળમાં લોકોને તેમની મરજી પ્રમાણે પૂજા પાઠ કરવામાં, આઝાદી સાથે વ્રત અને તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે.\nPrevious articleતૂટી ગયા પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થના એંગેજમેન્ટ, મા મધુએ કર્યું કન્ફર્મ\nNext article‘કમળને વોટ આપવો હતો પરંતુ પરાણે પંજાને અપાવડાવ્યો’ઃ સ્મૃતિ ઇરાનીએ વીડિયો શેર કયા\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4/08/06/2019/", "date_download": "2021-01-18T00:23:46Z", "digest": "sha1:OS6UMU6XX4JXCWHSVP76YGRWBXAUJZUB", "length": 7603, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome બોલિવૂડ બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ…\nબોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ…\nસલમાન ખાન અને નિર્દેશક અલી અબ્બાસની જોડીએ ફરી કમાલ કરી દીધી છે\nસલમાન ખાનની ફિલ્મ ’ભારત’ તેની ઓપનિંગ સાથે જ અત્યાર સુધીનાં તમામ રેકોડ્‌ર્સ તોડી નાખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર બંપર કમાણીનો રેકોર્ડ બનાવી દીધો છે. સલમાન ખાન અને નિર્દેશક અલી અબ્બાસની જોડીએ ફરી કમાલ કરી દીધી છે.\nફિલ્મનો જાદુ દર્શકો પર ચાલ્યો છે. અને તેણે કમાણીનાં ઘણાં નવાં રેકોડ્‌ર્સ કાયમ કરી દીધા છે. ફિલ્મ ત્રણ દિવસમાં ૯૫ કરોડથી વધુનો બિઝનેસ કરી ચુકી છે. જી હાં ફિલ્મ ઇદનાં દિવસે રિ��ીઝ થઇ અને તે જ દિવસે ભારતની પહેલી વર્લ્ડ કપની મેચ હતી. તે દિવસે ભારત સાઉથ આફ્રિકાની મેચ હોવા છતાં ફિલ્મે પહેલાં દિવસે બુધવારે ૪૨.૩ કરોડ રૂપિયાની બંપર કમાણી કરી દીધી છે.\nઆ કમાણીનો સિલસિલો આગળ વધતો જ જઇ રહ્યો છે. અને ફિલ્મે બીજા દિવસે એટલે કે ગુરૂવારે ૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે બે દિવસમાં ૭૩ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી.\n ઈન્ટરવ્યૂમાં ૨૭૦ જગ્યા માટે ૩ હજાર એન્જિનિયરો ઉમટી પડ્યા…\nNext articleમોદી નફરતનુ ઝેર અને જુઠ્ઠાણા ફેલાવીને ચૂંટણી જીત્યા : રાહુલ ગાંધી\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nબોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ બનશે રીતિક-દીપિકાની ‘ફાઈટર’\nઅભિનેત્રી પ્રાચી દેસાઈને વ્હીલ ચેર માં જોતા ફેન્સ ચોંક્યા…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%97%E0%AB%8B%E0%AA%95%E0%AB%81%E0%AA%B2%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D/01/09/2019/", "date_download": "2021-01-18T00:49:01Z", "digest": "sha1:HDIBAJKSRF6LNLUKXT4YCKTZSEHOGH2O", "length": 7435, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "વડોદરા : બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમના બાળકોએ માટીમાંથી આકર્ષિત મુર્તીઓ બનાવી… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ચરોતર વડોદરા : બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમના બાળકોએ માટીમાંથી આકર્ષિત મુર્તીઓ બનાવી…\nવડોદરા : બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમના બાળકોએ માટીમાંથી આકર્ષિત મુર્તીઓ બનાવી…\nદેશમાં વધતું પાણી પ્રદુષણને રોકવાના સંદેશ-આશયથી સંસ્થાના બાળકોએ ગણપતિજીની સુંદર ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ બનાવેલ છે…\nવડોદરા : બાળ ગોકુલમ ચિલ્ડ્રન હોમ ફોર બોય્‌ઝ સંસ્થા કારેલી બાગ વડોદરામાં કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને આશ્રય આપવામાં આવે છે, સંસ્થાના બાળકો દ્વારા ઈકો ફ્રેન્ડલી માટીમાંથી ગણપતીજીની આકર્ષિત મુર્તિઓ બનાવવામાં આવેલ છે.\nદેશમાં વધતું પાણી પ્રદુષણને રોકવાના સંદેશ-આશયથી સંસ્થાના બાળકોએ ગણપતિજીની મુર્તિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં અધિકારીશ્રી તથા સ્ટાફ દ્વારા યુટુબ માંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની મુર્તી બનાવતા શીખવેલ, જેથી બાળકો દ્વારા ક્લીન ગણપતિ, ગ્રીન ગણપતિના સંદેશ સાથે આકર્ષિત સુંદર મુર્તિઓ બનાવેલ છે.\nPrevious articleવડોદરા : બીલ ગામમાં જય રણછોડ ગ્રુપના સભ્યો ઈજાગ્રસ્ત ગાયની વ્હારે આવ્યા…\nNext articleફ્લોરિડા તરફ આગળ વધતું ડોરિયન તોફાન વધુ ભયંકર બન્યું…\nઆણંદ ખાતે આવી પહોચતા ટ્રેનમાં બેસી કેવડીયા જઇ રહેલા મહાનુભાવ-સાધુસંતોના પ્રતિભાવ…\nઅમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત…\nઆણંદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85/17/04/2019/", "date_download": "2021-01-18T01:53:46Z", "digest": "sha1:SDB3EWJCYCKAJ724527IMCGYNQCA2AZW", "length": 11181, "nlines": 118, "source_domain": "www.charotarsandesh.com", "title": "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદઃ સાત લોકોના મોત ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે ફટકો,લોકોને મળી ગરમીમાં રાહત | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની...\nવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદઃ સાત લોકોના મોત ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે ફટકો,લોકોને મળી ગરમીમાં રાહત\nવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં સોમવારથી પલટો નોંધાયો છે. ત્યારે મંગળવારે પણ આ Âસ્થતિ યથાવત્ રહી હતી. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ ૪થી ૬ ડિગ્રીનો ઘટાડો જાવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે. તો રાજ્યમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટાને કારણે સાત લોકોનાં મોત થયા છે.\nઅમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા,જામનગર,કચ્છ સહિત રાજ્યના વાતાવરણમાં સવારથી જ પલટો જાવા મળ્યો છે. વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાથે જ ઠંડો પવન વહેતા તાપમાનમાં ૪થી ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.\nમંગળવારે બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જાડિયા, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.\nભર ઉનાળામાં રાજ્યના ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, તો સાથે જ અનેક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.\nરાજ્યમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટાને કારણે સાત લોકોનાં મોત થયા છે. સૌથી વધુ મોરબી જિલ્લામાં બે યુવકના મોત થયા છે, જ્યારે મહેસાણા, વીરમગામ, પડધરીમાં એક એક મોતની ઘટના સામે આવી છે. ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા જેમાં મોરબીમાં તીથવા ગામમાં વીજળી પડતાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો વિરમગામ અને પડધરીમાં એક મહિલાનું વીજળી પડતાં મોત નિપજ્યું છે. આમ વરસાદી વાતાવરણને કારણે સાત લોકોનાં\nPrevious articleભક્તો જંગલી કાંટા પર રોલ કરે છ\nNext articleવાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો\n���ોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/about/trimandir/lord-shiva/", "date_download": "2021-01-18T00:24:37Z", "digest": "sha1:2Q7XXBOW4LMAJONWNL5GF73BCS7YS7CU", "length": 21084, "nlines": 258, "source_domain": "www.dadabhagwan.in", "title": "ભગવાન શિવ | Bhagwan Shiv | Lord Shiva | Mahadev | Om Namah Shivay", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિન��� પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\n અડાલજ ત્રિમંદિર ની ઈમારત દર્શન કેવી રીતે કરવા ભગવાન સીમંધર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવ ત્રિમંદિરો ની સૂચિ\nભગવાન શિવ કોણ છે\nશાસ્ત્રો અનુસાર, ભગવાન શિવ એવા ભગવાન છે જે હિમાલય પર્વતમાં રહેતા હતા. પાર્વતી તેમના પત્ની હતા અને ગણેશ અને કાર્તિક તેમના પુત્રો હતા. આ શારીરિક વિશેષણો છે પરંતુ સાચા અર્થમાં કોઈપણ માનવી જે 'આત્મ સાક્ષાત્કાર' પ્રાપ્ત કરે છે તે 'શિવ' જેવી આંતરિક દશા પ્રાપ્ત કરે છે.\nશિવ એ મુક્તિના મૂર્ત સ્વરૂપનું પ્રતીક છે\nસાચા અર્થમાં, જે ‘કલ્યાણ સ્વરૂપ’ (મોક્ષનું મૂર્ત સ્વરૂપ) બની ગયું છે તેને શિવ કહેવામાં આવે છે. આમ, મુક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે કે શિવ એ જ્ઞાનીનું પ્રતીક છે.\nભગવાન શિવને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે\nકથા પ્રમાણે, જ્યારે સમુદ્ર-મંથન દરમિયાન ભગવાન શિવએ ઝેર પી લીધું હતું, ત્યારે તેણે લીધેલા ઝેરને લીધે, તેનું ગળું વાદળી થઈ ગયું અને તેથી તેનું નામ નીલકંઠ પડ્યું. \"નીલકંઠ\" શબ્દ પાછળનો સાર એ છે કે જેણે આ દુનિયામાં તેમને આપવામાં આવેલા બધા ઝેર (અપશબ્દો અને અપમાન) ને સમતા સાથે ગળી ગયા છે અને અન્યને આશીર્વાદ આપે છે, તેથી તે ભગવાન શિવ બન્યા છે.\nતેનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ એવું કંઈક બોલે જે આપણને ગમતું નથી, તો આપણે શાંતિથી તે અપમાન પીવું જોઈએ. તદુપરાંત, આરોપ લગાવનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરીશું, \"ભગવાન તેને યોગ્ય સમજ આપે.\" જ્યારે આપણે આ કરીશું, ત્યારે આપણે પણ એક દિવસ ભગવાન શિવ બનીશું. બધા જ્ઞાની ભગવંતોએ તેમના જીવનમાં આ કર્યું છે. તેથી જ તેઓને ‘કલ્યાણ સ્વરૂપ’ કહેવામાં આવે છે.\nપરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે ...\n“તમારે ચોક્કસ ઝેર પીવું પડશે. તે તમારું ક્રમિક ખાતું છે, તેથી [ઝેરનો] ગ્લાસ ચોક્કસ તમારી સામે આવશે. પછી ભલે તમે તેને હસ્તે મુખે પીવાનું પસંદ કરો કે પછી તમે તેને દુઃખી થઈને પીઓ પણ તમારે તે પીવું પડશે. અરે જો તમે તેને પીવા જ ન માંગતા હોય તો પણ, લોકો તમને તે બળજબરીથી પિવડાવશે. તેના બદલે, વ્યક્તિને આશીર્વાદ આપતી વખતે, તે હસ્તે મુખે સાથે કેમ પીતા નથી જો તમે તેને પીવા જ ન માંગતા હોય તો પણ, લોકો તમને તે બળજબરીથી પિવડાવશે. તેના બદલે, વ્યક્તિને આશીર્વાદ આપતી વખતે, તે હસ્તે મુખે સાથે કેમ પીતા નથી આ સિવાય તમે નીલકંઠ કેવી રીતે બની શકશો\nજેઓ તમને આ ગ્લાસ (અપમાન) આપવા આવે છે તે ખરેખર તમને અધ્યાત્મમાં ઊંચે ચઢાવવા માટે આવે છે. અને જો તે સમયે તમારો ચહેરો દુઃખી હશે તો આધ્યાત્મિક દ્રષ્ટીએ એ તક (અપમાન પચાવવાની) ગુમાવી દેશો. આ સંસારમાં જેણે પણ મને ઝેરના ઘુંટડા (અપમાન )આપ્યા છે, મેં તેમને આશીર્વાદ આપતાં હસતાં ચહેરાથી પી લીધું છે, અને મહાદેવ જેવી દશા પ્રાપ્ત થઇ છે.\nજો બીજી વ્યક્તિ તમને પીવા માટે કંઇક કડવી વસ્તુ આપે છે અને તમે આશીર્વાદ આપતી વખતે તેને હસતાં ચહેરાથી પીશો તો એક તરફ તમારો અહંકાર શુદ્ધ થઈ જશે અને તમે મુક્ત થઈ જશો અને બીજી બાજુ, બીજી વ્યક્તિ, જે કડવો પીણું આપે છે, તે પણ પાછો ફરશે. તેને પણ સારું લાગશે. તેને ખ્યાલ આવશે, ‘તેને આ કડવો પીણું પીર્સ્યું, એ મારી નબળાઇ છે અને એ વ્યક્તિ જે તેના ચહેરા પર સ્મિત સાથે પી રહ્યો છે, તે ખૂબ જ શક્તિશાળી છે.’\nશંકર ભગવાન કોણ છે અને તેઓ ધ્યાન મુદ્રામાં કોનું ધ્યાન ધરે છે શિવ ભગવાનની ખરી ઓળખાણ શું છે\nઓમ નમ: શિવાયથી શિવોહમ શિવોહમ સુધીની અંતિમ દશા\nપ્રતિમામાં બતાવેલ ભગવાન શિવ આત્માની ઉપાસના માટેનું પ્રતીક છે. તેથી, અમે કહીએ છીએ “ઓમ નમો શિવાય\nજ્ઞાની કહે છે, “આ વાસ્તવિક તબક્કો છે. જો તમારે શિવ-દશા પ્રાપ્ત કરવી હોય, તો તમારે સ્વયં એટલે કે હું કોણ છું તેનો ખ્યાલ રાખવો પડશે. ” જો કે, આપણે પ્રતિમાને ભગવાન માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીને, આપણે સંબંધિત ભાગને (જે આપણે આત્મા સિવાય અન્યને આપણું માનીએ છીએ) વિકસાવી રહ્યા છીએ, પરિણામે આપણને સાંસારિક સુખો મળશે એટલે કે સારી પત્ની, સારા બાળકો, સારા ધર્મ વગેરે.\nપરંતુ જ્યારે આપણે સ્વયં આત્માનો અનુભવ કરીએ છીએ, ત્યારથી જ આપણો મુક્તિનો માર્ગ શરૂ થાય છે. અને તે પછી, આપણને બાહ્ય (ભૌતીકમાં) ઉચ્ચ અને ઉચ્ચતર સ્તર મેળવીશું અને અંદરથી આપણને મુક્તિ (મોક્ષ) પ્રાપ્તિ થશે.\nતેથી, અજ્ઞાની અવસ્થામાં (જીવ દશા) કોઈ પોતાને શિવથી અલગ માને છે, કોઈ 'ઓમ નમ: શિવાય' (હું શિવને નમન કરું છું) કહે છે. પરંતુ આત્માનો બોધ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ આત્માની સતત જાગૃતિ પ્રાપ્ત કરે છે, શરીરથી અલગ પડે છે અને પછી તે અનુભવે છે ‘શિવોહમ, શિવોહમ ... (હું શ��વ છું, હું શિવ છું). હું આત્મા છું અને શરીર નથી. ‘ત્યારબાદ, ભગવાન શિવ અને તેના સાચા સ્વરૂપ એટલે કે આત્મા વચ્ચે કોઈ ભેદ નથી.\nપરમ પૂજ્ય દાદાશ્રીએ જૂન ૧૯૫૮માં આત્માની અનુભૂતિ (આત્માનો અનુભવ) પ્રાપ્ત કરી હતી. તે ફક્ત ૨ કલાકમાં જ લોકોને આ જ 'આત્મ સાક્ષાત્કાર' આપતા હતા. પૂજ્ય ડૉ. નીરુમાએ ૧૯૬૮માં પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.\nતમે પણ પૂજ્ય દીપકભાઇ દ્વારા 'જ્ઞાનવિધિ'માં હાજરી આપીને આત્માનો અનુભવ કરી શકો છો. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને પાંચ આજ્ઞા (મૂળ સિદ્ધાંતો)નું પાલન કરીને તમે અંતિમ મુક્તિ (મોક્ષ) ની પ્રાપ્તિ કરી શકશો.\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87392", "date_download": "2021-01-18T00:18:31Z", "digest": "sha1:ZODYLQWOIW5GYZ3JEW4USOPDQTAIWXKS", "length": 10148, "nlines": 93, "source_domain": "westerntimesnews.in", "title": "રોહિત ઓસીમાં વનડેમાં વધુ સિક્સ ફટકારનાર બેટ્‌સમેન - Western Times News", "raw_content": "\nરોહિત ઓસીમાં વનડેમાં વધુ સિક્સ ફટકારનાર બેટ્‌સમેન\nનવી દિલ્હી: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પોતાનો જલવો બતાવતો જોવા મળશે. પરંતુ તે વન-ડે અને ટી-૨૦ સીરિઝનો ભાગ નહીં હોય. રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં રેકોર્ડ અત્યંત શાનદાર છે. અને તેના ટીમમાં ન હોવાની અસર તો ચોક્કસ જોવા મળશે. રોહિત ભલે વન-ડે ક્રિકેટમાં કાંગારુ ટીમ સામે રમતો જોવા નહીં મળે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેની જ જમીન પર ૫૦-૫૦ ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર રોહિત શર્માનો દુનિયાનો નંબર વન બેટ્‌સમેન છે.\nરોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ૪૦ વન-ડે મેચ રમી છે. અને તેમાં તેણે કુલ ૭૬ સિક્સ ફટકારી છે. જેમાં ૨૯ સિક્સ તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી છે. ૨૯ સિક્સની સાથે રોહિત કાંગારુ ટીમ સામે તેની જ ધરતી પર વન-ડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્‌સમેન છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વન-ડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્‌સમેન પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે.\nઆફ્રિદીએ વન-ડેમાં આ ટીમ સામે કુલ ૨૫ સિક્સ ફટકારી હતી. રોહિત શર્માનો ઓસ્ટ્રેલિ���ા સામે વન-ડે ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે આ ટીમ સામે રમતાં ૪૦ મેચમા ૬૧.૩૩ની એવરેજથી ૨૨૦૮ રન બનાવ્યા છે. તેણે આ ટીમ સામે ૮ સદી ફટકારી છે અને કુલ ૭૬ સિક્સ ફટકારી છે.\nકાંગારુ ટીમ સામે સૌથી સિક્સ ફટકારવાના મામલે બીજા નંબરે ભારતનો સચિન તેંડુલકર છે. તેણે ૭૧ મેચમાં ૩૬ સિક્સ ફટકારી છે. જ્યારે ત્રીજા નંબરે એમ.એસ.ધોની છે. જેણે ૫૫ મેચમાં ૩૩ સિક્સ ફટકારી છે. વિરાટ કોહલીએ ૪૦ વન-ડે મેચમાં ૨૦ સિક્સ ફટકારી છે.\nPrevious ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટ વેચાઈ ગઈ\nNext IPL આયોજનથી BCCIને ૪ હજાર કરોડ રૂપિયાનો ફાયદો\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-43001200", "date_download": "2021-01-18T02:24:41Z", "digest": "sha1:F4SKM4526K7VLSV4DF4JINNKKNN4CKCJ", "length": 9636, "nlines": 99, "source_domain": "www.bbc.com", "title": "તમને ખબર છે, માલદીવમાં 'માલ'નો અર્થ શું થાય છે? - BBC News ગુજરાતી", "raw_content": "BBC News, ગુજરાતીકન્ટેન્ટ પર જાવ\nતમને ખબર છે, માલદીવમાં 'માલ'નો અર્થ શું થાય છે\nઅપડેટેડ 17 ડિસેમ્બર 2018\nરાજકીય ઉપરાંત ભારત સાથે માલદીવનો સાંસ્કૃતિક સંબંધ પણ છે, જે તેના નામ સાથે જ શરૂ થાય છે.\nએમ કહેવાય છે કે, માલદીવમાં 'માલ' શબ્દ મલયાલમ ભાષાના શબ્દ માલાથી આવ્યો છે. માલદીવમાં માલનો અર્થ માળા અને દીવનો અર્થ દ્વિપ છે.\nશ્રીલંકાના પ્રાચીન લેખ મહાવંશામાં માલદીવનો 'મહિલાદિવા' તરીકે ઉલ્લેખ જોવા મળે છે.\nજેનો અર્થ 'મહિલાદ્વિપ' થાય છે. મહાવંશા પાલી ભાષામાં છે અને એમ કહેવાય છે કે, પાલી ભાષાના મહિલા શબ્દનો સંસ્કૃત અનુવાદ ભૂલથી માલા કરી દેવામાં આવ્યો છે.\nમાલદીવના નામનો અર્થ દ્વિપોની માળા એમ થાય છે, એવો દેશ જે ઘણા દ્વિપોનો સમૂહ છે.\nમાલદીવની ઉત્પતિ સંસ્કૃત શબ્દ માલાદ્વિપથી થઈ છે.\nશા માટે રોમન લોકોને પેશાબ કરવાનો ટૅક્સ ભરવો પડતો હતો\nહિંદ મહાસાગરમાં શ્રીલંકા પાસે પરવાળાથી બનેલા 1200 સુંદર ટાપુઓના સમૂહથી માલદીવ દેશ બન્યો છે.\nચોતરફ વાદળી સમુદ્રથી ઘેરાયેલા સફેદ રેતના બીચ ધરાવતા આ ટાપુઓ આખી દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.\nમાલદીવ 1200 ટાપુઓનો સમૂહ છે, જે ભારતના સૌથી છેલ્લા દક્ષિણ કિનારાથી 700 કિમી. દૂર દક્ષિણમાં સ્થિત છે.\nવર્ષ 1965માં બ્રિટનથી આઝાદી મળ્યા બાદ શરૂઆતમાં અહીં રાજાશાહી હતી અને નવેમ્બર 1968થી તેને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું.\nઇબ્રાહિમ નાસિર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.\n1972માં અહેમદ ઝકીને વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા હતા, પરંતુ 1975માં પદભ્રષ્ટ કરીને તેમને એક ટાપુ પર મોકલી દેવામાં આવ્યા.\nત્યારબાદ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ તો રાષ્ટ્રપતિ નાસિર 1978માં સરકારી તિજોરીના લાખ�� ડૉલર્સ સાથે સિંગાપોર જતા રહ્યા હતા.\nઆ મકબરો 4,400 વર્ષ સુધી ઇતિહાસના ગર્ભમાં સૂતેલો રહ્યો\nછેલ્લી મુલાકાતમાં પણ અમદાવાદને માતબર રકમ આપી ગયા હતા સરદાર\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nખેડૂત આંદોલનમાં સામેલ સ્ત્રીઓ પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે\nબાળલગ્ન અપરાધ છે તો બાળપણમાં થયેલાં લગ્ન ગુનો કેમ નહીં\nબાઇડનના એક નિર્ણયથી અમેરિકા અબજો ડૉલરનું દેવાદાર કેવી રીતે બની જશે\nપાકિસ્તાનના આ શહેર પર હિન્દુ રાજાઓનું શાસન હતું\nવીડિયો, કોરોનાની રસી લેનાર ગુજરાતીઓ શું બોલ્યાં\nકોરોના રસી લીધા પછી શું તકેદારી રાખવી પડશે\nયોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે\nયશસ્વિનીસિંહ દેસ્વાલ : એ નિશાનેબાજ જેમનું લક્ષ્ય ટોક્યો ઑલિમ્પિક છે\nFB-Twitterથી દાઝેલા ટ્રમ્પ સોશિયલ મીડિયાની નવી જ દુનિયા રચશે\nકોરોનાની રસી મેળવવા માટે કયા દસ્તાવેજો જોઈશે, કેવી રીતે નોંધણી થશે\nવીડિયો, એ અનોખું પંખી જે ખુદ વાદ્ય બનાવી સંગીત વગાડે છે, અવધિ 1,02\nએ પાકિસ્તાની 'ગોલ્ડ કિંગ', જેણે સોનાના સ્મગલિંગમાં ભારતને પછાડ્યું\nસૌથી વધારે વંચાયેલા સમાચાર\nબાઇડનના એક નિર્ણયથી અમેરિકા અબજો ડૉલરનું દેવાદાર કેવી રીતે બની જશે\nયોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે\nપાકિસ્તાનના આ શહેર પર હિન્દુ રાજાઓનું શાસન હતું\nએ મુસ્લિમ મહિલા જે હિંદુ દંપતી માટે સરોગેટ માતા બન્યાં\nદારા શિકોહઃ એ મુઘલ રાજકુમાર જેની કબર ખોળે છે મોદી સરકાર\nસેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી\nલાસ્ટ અપડેટ: 17 માર્ચ 2018\nનેધરલૅન્ડની સંસદમાં વેશ્યાવૃત્તિને કાયદેસર ગણવા પર ચર્ચા\nલાસ્ટ અપડેટ: 10 મે 2019\nસેક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું\nલાસ્ટ અપડેટ: 28 જાન્યુઆરી 2020\nકોઈને સેક્સી કે સુંદર કહેવું શું ગુનો છે\nલાસ્ટ અપડેટ: 11 જાન્યુઆરી 2018\nબાળલગ્ન અપરાધ છે તો બાળપણમાં થયેલાં લગ્ન ગુનો કેમ નહીં\n© 2021 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/rupali-ganguly-doing-come-back-on-tv-after-7-years-through-star-plus-show-anupamaa-121304", "date_download": "2021-01-18T00:35:28Z", "digest": "sha1:BTF5CHTTODXEET5EFW2MDUBPXVZL4V5Q", "length": 6151, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Rupali ganguly doing come back on tv after 7 years through star plus show anupamaa | ૯ મહિનાને બદલે ૭ વર્ષનું વેકેશન - entertainment", "raw_content": "\n૯ મહિનાને બદલે ૭ વર્ષનું વેકેશન\nસોમવારથી શરૂ થતી ‘અનુપમા’માં કમબૅક કરનાર રૂપાલીને અનેક ઑફર આવી પણ મૅટરનિટી લીવ પછી સંતાન સાથે રહેવાનું જરૂરી લાગતાં રૂપાલીએ કોઈ ઑફર સ્વીકારી નહોતી\nલૉકડાઉન પછી શરૂ થનારી પહેલી ડેઇલી સોપમાં ‘અનુપમા’નું નામ આગળ રહેશે. સોમવારથી સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલી આ નવી સિરિયલમાં લીડ કૅરૅક્ટર રૂપાલી ગાંગુલી કરે છે તો રૂપાલી સાથે સુધાંશુ પાંડે અને આશિષ મેહરોત્રા છે. ‘અનુપમા’ આમ તો માર્ચમાં જ શરૂ થવાની હતી, પણ લૉકડાઉનને કારણે શોને પાછળ લઈ જવો પડ્યો છે. આ શોથી રૂપાલી ગાંગુલીનું ૭ વર્ષનું વેકેશન પૂરું થશે. ૭ વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર આવી રહેલી રૂપાલીએ મૅટરનિટી લીવ લીધી હતી અને એ પછી તેને લાગ્યું કે બાળક સાથે વધારે રહેવાની જરૂર છે એટલે તેણે એ રજા લંબાવી દીધી હતી.\nરૂપાલી કહે છે, ‘આ શો એકદમ પર્ફેક્ટ સમયે શરૂ થાય છે. લૉકડાઉનના પિરિયડમાં જો કોઈની જવાબદારી ઘરમાં વધી ગઈ હોય તો એ મા હતી. લૉકડાઉન આખી દુનિયા માટે હતું, પણ પારિવારિક જવાબદારી પર કોઈ લૉકડાઉન નહોતું એટલે એને તો આ લૉકડાઉનમાં\nકામ વધી ગયું અને એ પછી પણ એની કોઈ ફરિયાદ નહોતી. ‘અનુપમા’ પણ એવી જ ગૃહિણીની વાત કહે છે જેને કોઈ સામે કોઈ ફરિયાદ નથી. હું કહીશ કે અનુપમા આજે દેશની એકેક ગૃહિણીમાં જીવી રહી છે અને એની જ વાત ‘અનુપમા’માં કહેવામાં આવવાની છે.’\nસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના\nલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ\nરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી\nગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના\nલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ\nબિગ બૉસની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું ઍક્સિડન્ટમાં મૃત્યુ\nBigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tv/farah-khan-has-shared-an-open-letter-about-being-an-ivf-mother/articleshow/79386983.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2021-01-18T01:03:25Z", "digest": "sha1:BK2ZEHXSVXHGWKAQBLXNGBFDA3YVUPEA", "length": 10333, "nlines": 98, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n43ની ઉંમરે મા બની હતી ફરાહ ખાન, આ અંગે મહિલાઓ માટે લખ્યો ઓપન લેટર\nફરાહ ખાને તમામ મહિલાઓ માટે એક ઈમોશનલ ઓપન લેટર લખ્યો છે. આ લેટરમાં ફરાહે IVF દ્વારા પોતાનો મા બનવાના નિર્ણયનો ઉલ્લેખ પણ કર્યો છે.\nપોપ્યુલર બોલિવુડ કોરિયોગ્રાફર, ફિલ્મમેકર અને રિયાલિટી શોની જજ ફરાહ ખાને 43 વર્ષની ઉંમરે IVF ટેકનોલોજી દ્વારા મા બનવાના પોતાના નિર્ણય પર એક ઓપન લેટર લખ્યો છે. ફરાહ ખાન અન્યા, કઝાર અને ડીવા નામના ત્રણ બાળકોની માતા છે અને તેના ત્રણેય બાળકો ટ્રિપલેટ્સ છે. તેના બાળકો 12 વર્ષના થઈ ગયા છે.\nફરાહ ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલા ઓપન લેટરના કેપ્શનમાં લખ્યું છે કે, 'આપણી પસંદ આપણને બનાવે છે. હું 43 વર્ષની ઉંમરે IVF મોમ બની. મેં જે કર્યું તે વાતની મને ખુશી છે. જે મહિલાઓ માતા બનવા ઈચ્છે છે તેમનું માતૃત્વ સારુ રહે તેવું હું વિશ કરું છું. તમામ મહિલાઓ માટે એક ઓપન લેટર, તેમને એ યાદ અપાવતા કે #ItsAWomansCall. શું તમે મારી સાથે છો\nપોતાના ઓપન લેટરમાં ફરાહે લખ્યું છે કે, 'એક દીકરી, પત્ની અને મા હોવા તરીકે મારે મારા નિર્ણયો લેવાના હતા. જેના કારણે હું કોરિયોગ્રાફર બની, ફિલ્મમેકર બની અને પ્રોડ્યૂસર બની. દરેક વખતે મને લાગ્યું કે હું સાચી છું. પછી મેં મારા અંદરના અવાજને સાંભળ્યો અને તે પ્રમાણે આગળ વધી, તે પછી મારા કરિયરની વાત હોય કે મારા પરિવાર. આપણે લોકો શું કહેશે તેના વિશે વધારે વિચારીએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ કે આ આપણું જીવન છે તેથી આપણે માત્ર આપણી વાત સાંભળવાની છે'.\nફિલ્મમેકરે વધુમાં લખ્યું છે કે, 'આજે હું મારા નિર્ણયના કારણે ત્રણ બાળકોની મા છું. હું મા ત્યારે બની જ્યારે આ માટે તૈયાર હતી. ત્યારે નહીં જ્યારે સમાજે તેની માગ કરી અથવા તેમને લાગ્યું કે આ પ્રેગ્નેન્ટ થવા માટેની યોગ્ય ઉંમર છે. સાયન્સનો આભાર કે હું પોતાની ઉંમરમાં IVF દ્વારા આવું કરવામાં સફળ રહી. આજે તે જોઈને સારું લાગે છે કે ઘણી મહિલાઓ ડર્યા વગર આમ કરવાનો નિર્ણય લઈ રહી છે. હાલમાં મને એક શો વિશે જાણ થઈ, જેનું નામ છે 'સ્ટોરી 9 મંથ કી'- જેનું સ્ટેટમેન્ટ એકદમ બોલ્ડ છે-જો પ્રેમ વગર લગ્ન થઈ શકે છે, તો પતિ વગર મા કેમ નહીં\nલેટરના અંતમાં ફરાહે કહ્યું છે કે, 'ફિલ્મમેકર તરીકે જ્યાર�� મેં આ શો વિશે સાંભળ્યું ત્યારે મને તે જાણીને ખુશી થઈ કે, મહિલાઓની પસંદને સ્વીકારવામાં આવી રહી છે. જે મહિલાઓ માતા બનવા માગે છે તે તમામનું માતૃત્વ સારુ રહેશે તેવું હું વિશ કરું છું- તે પછી નેચરલ રીતે હોય કે અન્ય કોઈ રીતે. હંમેશા યાદ રાખજો, આ મહિલાની પોતાની પસંદ છે'.\nજણાવી દઈએ કે, સોની ટીવી પર એક નવો શો લોન્ચ થયો છે, જે IVF દ્વારા માતૃત્વના વિષય પર કેન્દ્રીત છે.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nTMKOC: સોઢીના ગેરેજમાં ન ફાવ્યું કામ, હવે શાકભાજી વેચશે બેરોજગાર પોપટલાલ આર્ટિકલ શો\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nદેશ'4000 આપો અને ક્વોરેન્ટાઈનથી બચો', એરપોર્ટ પર મોટી રમત\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 518 કેસ નોંધાયા, રિકવરી રેટ પણ 95.79%\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/virgo", "date_download": "2021-01-18T01:01:53Z", "digest": "sha1:GOEW6ZNFQPGNYBFJ2QIT3Y6AY5YODQQQ", "length": 4301, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકન્યા રાશિ માટે આર્થિક લાભદાયી રહેશે વિક્રમ સંવત 2077નું વર્ષ\nશુક્રનું કન્યા રાશિમાં ગોચરઃ ધન-સંપત્તિ મામલે આ 5 રાશિના લોકો રહેશે લકી\nઆજે કન્યા સંક્રાંતિઃ સૂર્યનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિને થશે મોટી અસર\nસૂર્યનું કન્યા રાશિમાં થઈ રહ્યું છે ગોચર, આ 5 ઉપાયોથી ચમકી શકે તમારું કરિયર\n16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 6 રાશિઓ માટે રહેશે શુભ ફળદાયી\nબુધનું પોતાની રાશિ કન્યામાં બુધવારે ગોચર, 5 રાશિને માલામાલ કરશે\n2020ના વર્ષમાં કન્યા રાશિના જાતકોનું નસીબ કેવું રહેશે\nકન્યા રાશિ માટે ઢગ���ાબંધ ખુશીઓ લઈને આવી રહ્યું છે નવું વર્ષ, પૂરી થશે બધી ઈચ્છા\n25 સપ્ટેમ્બરે સર્જાઈ રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ સાત રાશિઓને થશે જબરદસ્ત લાભ\n25 સપ્ટેમ્બરે ક્રૂર મંગળ ગ્રહનો થશે કન્યા રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે\n17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં થશે સૂર્યદેવનો પ્રવેશ, આ રાશિઓને મળશે નસીબનો ભરપૂર સાથ\nધન-વૈભવના દેવ શુક્રનું કન્યામાં ગોચર આ રાશિને બનાવી દેશે માલામાલ\nકન્યા રાશિ માટે નવા વર્ષમાં હશે કભી ખુશી કભી ગમ, જાણો રાશિફળ\n8 ઓગસ્ટ 2019નું રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nપરફેક્શનના આગ્રહી હોય છે કન્યા રાશિના લોકો, આ બીજી ખાસિયતો પણ હોય છે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2021/01/04/riya-chkravarty-and-bro/", "date_download": "2021-01-18T00:34:37Z", "digest": "sha1:US4526VPZOFZBLBSB27UED6WGSFU2MLI", "length": 10295, "nlines": 59, "source_domain": "apnugujarat.in", "title": "ઘણા મહિના પછી બહાર આવી રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક સાથે શોધી રહી છે ઘર ! -", "raw_content": "\nઘણા મહિના પછી બહાર આવી રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક સાથે શોધી રહી છે ઘર \nસુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંદર્ભે સીબીઆઈ દ્રારા હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ કેસમાં સૌથી મોટી આરોપી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને થોડા મહિના પહેલા કોર્ટે જામીન પર મુકત કરી હતી. રિયાના જામીન પછી ટૂંક સમયમાં જ તેનો ભાઈ શોવિક ચક્રવર્તી પણ બેલથી છુટી ગયો હતો. ઘણા મહિનાઓ પછી રિયા અને શોવિકને પહેલીવાર ઘરની બહાર જોવામાં આવ્યા છે.\nબંનેને બાંદ્રામાં એક બિલ્ડિંગની બહાર જોવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ, રિયા અને શોવિક બાંદ્રામાં નવા મકાનની શોધમાં ગયા હતા. આ દરમિયાન રિયા પૈપરાઝીથી નજર બચાવતી જોવા મળી હતી. શોવિક પણ કેમેરાથી મોં છુપાવતો દેખાયો.\nતે જાણીતું છે કે રિયા હાલમાં મુંબઇના જુહુ તારા રોડ સ્થિત પ્રીમરોઝ એપાર્ટમેન્ટમાં રહે છે. તે અહીં તેના માતાપિતા અને ભાઈ સાથે રહે છે. સુશાંત કેસમાં સીબીઆઈ, એનસીબી અને ઇડી દ્વારા રિયા પર એફઆઈઆર બાદ તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.\nજણાવી દઈએ કે 14 જૂન, 2020 ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના બાન્દ્રા ફ્લેટમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાના થોડા દિવસો બાદ સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર પૈસા પડાવવા, ડ્રગ્સ આપવા અને સુશાંતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.\nબંને ભાઈ-બહેન પર ડ્રગ લેવાનો અને સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. આ બધા પછી પણ તેનો સોસાયટી છોડવાનો નિર્ણય આશ્ચર્યજનક નથી.\nસુશાંત કેસમાં ડ્રગ્સ એંગલમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી. રિયા પહેલા આ કેસમાં તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી.\nરિયા ચક્રવર્તી વિશે સમાજનો મોટો વર્ગ નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. તેના પર સુશાંત કેસમાં મુખ્ય આરોપી હોવાનો આરોપ છે. આ સિવાય ડ્રગ્સના લેન-દેન માં પણ રિયાનું નામ આવે છે.\nસુશાંત કેસમાં, જ્યારે રિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારે રિયાએ એક વીડિયો શેર કરતાં કહ્યું હતું કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી તેનું સોસાયટીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે.સોસાયટી બહાર મીડિયાવાળા પ્રશ્નોની સૂચિ લઈને તેમને ઘેરી લે છે. તેને અને તેના પરિવારને જીવનું જોખમ છે.\nરિયાને એનસીબી દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના પછી જામીન પર છૂટી ગઈ હતી. તમને જણાવા દઈએ કે તેના ભાઈ શોવિકની પણ 4 સપ્ટેમ્બરના રોજ એનસીબીએ ધરપકડ કરી હતી અને 3 મહિના પછી જામીન પર મુકત કર્યો હતો\n← વિધવા પુત્રવધૂને પુત્રીની જેમ કરી વિદાઈ, સાસુ-સસરાએ આપ્યો લાખોનો કરિયાવર, ભાવુક દ્રશ્ય જોઈને હાજર લોકોની આંખો થઈ ગઈ ભીની\nસપ્તાહનો પહેલો દિવસ આ રાશિના લોકો માટે લાભદાયક રહેશે, ઘરના વડીલોની સલાહ વેપારમાં લાભ અપાવશે →\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2021-01-18T00:38:19Z", "digest": "sha1:2XMGGRYL7X4YYI372ML5RW4RFW5VLIX7", "length": 3811, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/આત્મજ્ઞાન - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← કાફી છે ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ચન્દાને સંબોધન →\n શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા \nબળેલ આર્ત એ શો એ સ્વરસ્નાને કરે આશા \n શું આવશે ત્યારે ફરીશું સાથ એવો દિન,\nઅને શું રૂઝશે આખર ઝખમ એ શુદ્ધ હૈયાનો,\nઅને એ ચાલશે સાથે દયા કેવી કરે, આશા \nનહીં પરવા જરા અમને, કશી એ વસ્તુ ઐહિકની;\nકરે સંતોષ જો તેને મને તો ઉદ્ધરે આશા \n ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો,\nસખાનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે, આશા \nમને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં, દેવી \nસ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૭:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/photos/ziva-dhoni-emjoying-vacation-with-mom-sakshi-dhoni-9000", "date_download": "2021-01-18T01:20:40Z", "digest": "sha1:UFAAF3QXBESTLZWTI4I52WNH6PEHWA27", "length": 7029, "nlines": 78, "source_domain": "www.gujaratimidday.com", "title": "ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન - sports", "raw_content": "\nઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન\nસાક્ષી ધોની અને તેની પુત્રી ઝીવા ધોની ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. ધોની બેટિંગથી મેદાનમાં પર્ફોમ કરી રહ્યા છે, ત્યારે સાક્ષી ���ોનીએ પુત્રીને પક્ષી અભયારણ્યમાં ફરતી જોવા મળી.\nસાક્ષી ધોની સેલ્ફી ક્વિન તરીકે પણ જાણીતી છે. આ ફોટોમાં જે વ્હાઈટ ટોપ અને બ્લેક ગ્લેર્સમાં કૂલ લાગી રહી છે.\nસાક્ષી ધોનીએ આ ફોટો ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પોસ્ટ કર્યો હતો. જેની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Separated ( seating ) but united we stand\nમિલિયન ડોલર સ્માઈલ. સાક્ષી ધોની કબૂતરોને દાણા ખવડાવતી દેખાઈ રહી છે.\nસાક્ષી ધોની તેના નવા મિત્રો સાથે. આ ફોટો સાથે તેણે કેપ્શન આપ્યું હતું,\"Welcome to London @preeti_simoes Fun afternoon\nસાક્ષી ધોની પરફેક્ટ હોસ્ટ સાબિત થઈ રહી છે. મેચ દરમિયાન તેણે પોતાના મિત્રોને પાર્ટી આપી હતી.\nવ્હાઈટ ટોપ લૂકમાં સાક્ષી એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે.\nવર્લ્ડ કપની મેચ દરમિયાન સાક્ષી ધોની પોતાની ફ્રેન્ડ સાથે ગ્રે ડ્રેસમાં દેખાઈ રહી છે.\nસાક્ષી અને ઝીવા ધોની પોતાના ફ્રેન્ડઝ સાથે ભારત વિ. સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ એન્જોય કરી રહ્યા છે.\nભારત સામેની મેચમાં ઝીવા ધોની એનર્જેટિક દીખાય છે. પોતાના ફ્રેન્ડ સાથે તે પોઝ આપતી દેખાઈ રહી છે.\nઝીવા ધોની રિષભ પંત સાથે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન બૂમો પાડવાની કોમ્પિટિશન કરી રહી છે.\nસૈફ અલી ખાન સામે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ઝીવાએ ફોટો પડાવ્યો હતો.\nઝીવા ધોની ઈંગ્લેન્ડની ગલીઓમાં ફરીને વેકેશનની મજા માણી રહી છે.\nઝીવા ધોની ખૂબ જ મસ્તીખોર છે.અને ઈન્ડિયાની મેચ દરમિયાન તે ખૂબ જ ધમાલ કરે છે.\nભારત પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડ્યો, ત્યારે ઝીવા થોડી નિરાશ દેખાઈ રહી હતી. અને મેચ શરૂ થવાની રાહ જોઈ રહી છે.\nઝીવા ધોની લંડનના વેકેશન દરમિયાન ચોકોલેટ આઈસક્રીમ એન્જોય કરી રહી છે.\nએન્ડ આ છે ગુડ બાય કિસ. ઝીવા ધોનીએ મેચ દરમિયાન વીઆઈપી સેક્શનમાં પોતાની ક્યૂટનેસથી બધાને ખૂબ જ હસાવ્યા હતા.\nટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ. એસ. ધોની વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ તેમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. જુઓ કેવી રીતે મમ્મી સાથે ઝીવા લંડન ટ્રીપ એન્જોય કરી રહી છે.\nશું IPLને કારણે થઈ આટલી બધી ઈજા, બે મહિનામાં આટલા ખેલાડી ઇન્જર્ડ\nHappy Birthday : ''ધ વોલ'' રાહુલ દ્રવિડની યાદગાર તસવીરો\nKapil Dev:લેજેન્ડરી કપિલ દેવે દિપ્તી નવલ સાથે એક્ટિંગ પણ કરી છે\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેત��નો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/video-viral/page-12/", "date_download": "2021-01-18T01:52:51Z", "digest": "sha1:CIA4J46D4XJC3H2F63QQ3IBJ2COLOMPB", "length": 7892, "nlines": 100, "source_domain": "gujarati.news18.com", "title": "video viral: video viral News in Gujarati | Latest video viral Samachar - News18 Gujarati", "raw_content": "\n 2 હજારની નોટ ATMથી નથી નીકળતી, RBIએ સપ્લાય બંધ કરી, જાણો હકીકત\nગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ\nતાપીઃ corona કહેર વચ્ચે લોકો ભાન ભૂલ્યા વ્યારામાં 'ટીમલી ડાન્સ'માં ઝુમ્યા\nCorona માટે Pfizer ની રસીને UK માં પરવાનગી\n ‘ઝીણા’ના નામ પર દારૂની બ્રાન્ડ, Social Media પર શરૂ થઈ બબાલ\nViral Video: લૂંટારું ગ્રેંગે 4 બેંકોમાં કરી Robbery, પોલીસથી બચવા રસ્તા પર ઉડાવી નોટો\nAhmedabad ના નારણપુરાની Bank of India માં શોર્ટસર્કીટના કારણે આગ\nવડોદરા: બુટલેગર જાહેરમાં વેચી રહ્યો છે દારૂ, નથી પોલીસનો ડર, વીડિયો થયો વાયરલ\nસંસ્કારી નગરી વડોદરાનાં આ ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ, વીડિયો આવ્યો સામે\nટીમલી ડાન્સના તાલે ટ્રેનિંગ કરતી પોલીસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચી ધૂમ\nકોલકાતા એરપોર્ટ પર મધમાખીઓએ પ્લેન પર કરી દીધો હુમલો, વીડિયો થયો વાયરલ\nનિક-પ્રિયંકાનાં લગ્નને થયા 2 વર્ષ પૂર્ણ, જોધપુરનાં ઉમેદ ભવનમાં કર્યા હતાં શાહી લગ્ન\nરાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર, જુઓ VIDEO\nViral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ\nદ્વારકા : 'સફેદ હેલિકોપ્ટર આવ્યું, ગુલાબી ગજરો લાવ્યું,' વરરાજને જોવા ટોળા ઉમટ્યા\nસુરત : શહેરમાં વધુ એક હીટ એન્ડ રન, કારની અડફેટે સાયકલ ચાલક આધેડનું મોત\nરાજકોટ: ગરીબ પાથરણાવાળાઓ સામે ખાખીનો રોફ જમવાતો વીડિયો વાયરલ\nટ્રાફિક પોલીસને કારની બોનેટ પર એક કિલોમીટર કિમી ઘસેડ્યો, જુઓ વાયરલ વીડિયો\nKangana Ranaut: શેર કર્યો ભાઇનાં લગ્નનો VIDEO, મહેંદીથી ફેરા સુધી દર્શાવી ઝલક\nરાજકોટ: ગરીબો સામે ખાખીનો રોફ, ડંડા પછાડી શાકભાજી રોડ પર વેરણછેરણ કરી દીધું\nFact Check: સરકાર Studentsને મફતમાં આપી રહી છે લેપટોપ જાણો આ વાયરલ મેસેજનું સત્ય\nજેને ભિખારી સમજીને શોરૂમની બહાર તગેડ્યો, તેણે 12 લાખની બાઇક ખરીદી આપ્યો મોટો આંચકો\nSana Khan: સનાની આ તસવીરોથી નહીં હટે આપની નજર , VIRAL PHOTOS\nઆદિત્ય નારાયણનાં લગ્નની તૈયારીઓ શરૂ, તિલક ��ેરેમનીનો VIDEO VIRAL\nમાઉન્ટ આબુમાં ગુજરાતના પ્રવાસી પર હુમલો, દુકાનદારે દોડાવી દોડાવીને માર્યો\nરાજકોટ : પતિએ પોલીસની હાજરીમાં પત્નીને લાફો ઝીંકી દીધો, માસ્કના મામલે થયેલી તકરારનો વીડિયો\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/ms-dhoni/", "date_download": "2021-01-18T00:15:13Z", "digest": "sha1:7DL5KRJOHGOQ7SLHBYTGRDYS476TBNGX", "length": 8457, "nlines": 41, "source_domain": "www.online88media.com", "title": "MS Dhoni Archives - Online88Media", "raw_content": "\nઅમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nJanuary 16, 2021 mansiLeave a Comment on અમિતાભ બચ્ચને વિરાટ અનુષ્કાને પુત્રીના જન્મ પર આપી શુભકામનઓ, ધોનીની પુત્રી માટે કહી આ વાત.\nઆપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 નવેમ્બરના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા છે અને આ સમયે દેશભરમાંથી આ કપલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. અને ચાહકો વિરાટ અને અનુષ્કાની પુત્રીની પહેલી તસવીર જોવા માટે આતુર છે. જણાવી દઈએ કે 11 નવેમ્બરના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક […]\nધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nઆપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને આ […]\nપર્સનલ લાઈફથી લઈને ક્રિકેટના મેદાન સુધી કેપ્ટન ધોની એ લીધા છે આ 8 મહત્વના નિર્ણય, જાણો અહિં\nDecember 11, 2020 mansiLeave a Comment on પર્સનલ લાઈફથી લઈને ક્રિકેટના મેદાન સુધી કેપ્ટન ધોની એ લીધા છે આ 8 મહત્વના નિર્ણય, જાણો અહિં\nભારતીય ટીમના લિજેન્ડરી કેપ્ટન તરીકે ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે કેટલા ભારતીયોના દિલમાં વસેલા છે તે વાત જણાવવાની કદાચ જરૂર નથી. આવી સ્થિતિમાં અમારી આ પોસ્ટ દ્વારા અમે તમને મુશ્કેલ સમયમાં લીધેલા કેટલાક સાચા સાબિત થયેલા અને હદ કરતા વધુ ચોંકાવનારા નિર્ણયો વિશે જણાવીશુ. તેમાંના ઘણા નિર્ણયો તેની રમત સાથે જોડાયેલા છે અને એક સૌથી મહત્વપૂર્ણ […]\nટૂંક સમયમાં નવા ઘરમાં શિફ્ટ થશે એમએસ ધોની, સાક્ષીએ શેર કરી ન્યૂ હોમની ઝલક, જુવો તસવીર\nNovember 10, 2020 mansiLeave a Comment on ટૂંક સમયમાં નવા ઘરમાં શિફ્ટ થશે એમએસ ધોની, સાક્ષીએ શેર કરી ન્યૂ હોમની ઝલક, જુવો તસવીર\nક્રિકેટની દુનિયામાં મહેન્દ્રસિંહ ધોની એક જાણીતું નામ છે. લોકો તેને પ્રેમથી માહી પણ કહે છે. ઝારખંડના ધોનીએ ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઇ પર પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. ધોનીએ ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે પરંતુ ચાહકોને આજે પણ તેની રમવાની સ્ટાઇલ યાદ છે. ધોની તેની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેની પત્ની […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/rajshree-horoscope.asp", "date_download": "2021-01-18T01:39:35Z", "digest": "sha1:C7QXQ4BRBKXUCE5CGFHQ4NH5OT5TXVQN", "length": 7690, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Rajshree જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Rajshree 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Rajshree કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nRajshree જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nRajshree ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nRajshree ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.\nવધુ વાંચો Rajshree 2021 કુંડળી\nRajshree જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Rajshree નો જન્મ ચાર્ટ તમને Rajshree ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Rajshree ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Rajshree જન્મ કુંડળી\nRajshree વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nRajshree માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nRajshree શનિ સાડાસાતી રિપોર્ટ\nRajshree દશાફળ રિપોર્ટ Rajshree પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%88%E0%AA%B6%E0%AB%81_%E0%AA%96%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%88%E0%AA%B6%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2021-01-18T01:10:52Z", "digest": "sha1:DGM6W6KGYHSTUSA67LS2SK43UH53ST4K", "length": 17177, "nlines": 77, "source_domain": "gu.wikisource.org", "title": "ઈશુ ખ્રિસ્ત/ઈશુનો જન્મ અને સાધના - વિકિસ્રોત", "raw_content": "ઈશુ ખ્રિસ્ત/ઈશુનો જ��્મ અને સાધના\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઈશુ ખ્રિસ્ત કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા 1925\n← યોહાન ઈશુ ખ્રિસ્ત\nઈશુનો જન્મ અને સાધના\nઈશુનો જન્મ અને સાધના\nઈશુનો જન્મ યોહાન પછી છએક મહિને થયેલો મનાય છે. ઈશુની મા મારિયા (મેરી)નું વેવિશાળ યોસેફ નામના એક તરૂણ સુથાર્ સાથે થયેલું હતું. તે યરુશાલેમ પાસે આવેલા બેથલેહેમ નામે ગામનો રહીશ હતો. મેરીનું પિયર ગૅલિલી તાલુકાના નેઝરેથ ગામમાં હતું, અને યોસેફ પણ ધંધાર્થે ત્યાં જઈ વસ્યો હતો. ઈશુનો જન્મ તેમનાં વિધિસર લગ્ન થયાં તે પહેલાં જ થયો હતો, અને, તેથી મેરી 'કુમારી-માતા મેરી' તરીકે ઓળખાય છે. ઈશુના જન્મની નોંધ પોતાના મૂળ વતનમાં જ થાય, એ ઇચ્છાથી તેઓ બેથલેહેમ આવ્યાં હતાં. ત્યાં એક સરાઇમાં ઈશુનો જન્મ ડિસેંબર ૨૪-૨૫મી (નાતાલ)ની મધરાતે થયેલો મનાય છે.ગોકુલઅષ્ટમીની મધરાતની જેમ, આ દિવસ ખ્રિસ્તી લોકોમાં મોટામાં મોટો પર્વ તરીકે ઉજવાય છે.\nજેમ શ્રીકૃષ્ણ વિશે પૌરાણિક કથા છે કે કંસે આકાશવાણી સાંભળીને કૃષ્ણને મરાવી નાંખવા માટે પૂતનાને મોકલી ગોકુળનાં સર્વ બાળકોને મરાવી નાંખ્યાં હતાં , તેમ ઈશુ વિષે પણ કથા છે કે હૅરોદને એના જોશીઓએ કહ્યું કે, 'તારો શત્રુ ​બેથલેહેમમાં પેદાથયો છે.' તે ઉપરથી વહેમાઈ હૅરોદે તે ગામનાં બે વર્ષની અંદરનાં સર્વે બાળકોને મારી નખાવ્યાં.પણ આ હુકમનો અમલ થતાં પહેલાં યોસેફને તેની ખબર પડી ગઈ, અને તે મા તથા બાળકને લઈ નેઝરેથ નાસી ગયો.\nઆ પછીનાં બાર વર્ષની ઈશુ વિષે કાંઈ માહિતી મળતી નથી. બારેક વર્ષની ઉમ્મરે તે પોતાનાં માબાપ અને નાનાં ભાંડુઓ સાથે પેસાહ (ઉદ્ધાર)પર્વ પર યરુશાલેમ ગયો હતો. પૂજાવિધિ આટોપીને યોસેફ અને મારિયા છોકરાંઓ અને ગામના લોકો સાથે પાછાં ફર્યાં. આગળ જતાં માલૂમ પડ્યું કે ઈશુ તેમની જોડે નથી. સંઘના બીજા માણસો સાથે હશે એમ માની એક આખો દિવસ તેમણે તેની ચિંતા કરી નહિ. પણ સાંજ પડતાં સુધીમાંયે તે ક્યાંય જણાયો નહિ, ત્યારે તેઓ યરુશાલેમ પાછાં આવ્યાં અને મંદિરમાં તપાસ કરવા લાગ્યાં. ત્યાં એમણે ઈશુને મંદિરમાં બેસી શાસ્ત્રીઓ સાથે ધર્મચર્ચા કરતો અને કઠણ પ્રશ્નોત્તર્ કરી સર્વેને આશ્ચર્ય પમાડતો જોયો. પણ તેમને તે બહુ ગમ્યું જણાતું નથી. ઈશુને પાછળ પડી રહેવા અને બધાંનો સાથ ગુમાવવા માટે મારિયાએ ઠપકો આપ્યો. ઈશુ એમની સાથે પાછો ઘેર ગયો.\nઈશુનો અને તેના કુટુંબીઓનો માર્ગ નાનપણથી જ જુદો પડતો હોય એમ જણાતું હતું. સગાંવહાલાં અને ��ામના લોકોને ઈશુ કાંઈક વિચિત્ર અને અવહેવારુ લાગતો હોય એમ સંભવ છે. ​\nઉપલા બનાવ પછીની પાછી લગભગ અઢાર વર્ષ સુધીની હકીકત નોંધાયેલી નથી. એમ લાગે છે કે એણે આ સમય આધ્યાત્મિક ચિંતનમાં ગાળ્યો હોવો જોઈએ. ત્રીસેક વર્ષની ઉંમરે એણે યોહાનને હાથે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. ત્યાર પછી ચાળીસ દિવસ સુધી એક પહાડમાં રહી ઉપવાસપૂર્વક સાધના કર્યાનો ઉલ્લેખ છે. આને પરિણામે એને ધર્મતત્ત્વનો બોધ થયો, અને કાંઈક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ એમ અનુમાન થાય છે. એનામાં એક પ્રકારના આત્મવિશ્વાસપૂર્વક ઈશ્વરનિષ્ઠા દૃઢ થઈ તથા દુન્યવી લાભ-હાનિ તથા સુખદુ:ખોની પરવા ન કરી પોતાને જે સાચું લાગે તે પ્રમાણે જગતના હિત માટે કહેવા અને આચરવા માટેની હિમ્મત ઉત્પન્ન થઈ. છતાં, દુનિયાના વિરોધો અને સંકટોથી મન નિર્બળ થવાનો સંભવ ઉત્પન્ન થાય, ત્યારે તે વારે વારે પહાડ વગેરે કોઇ સ્થળે એકાન્તવાસ કરી સાધનાની પુનરાવૃત્તિ કરતો, અને પોતાની ઈશ્વરનિષ્ઠા સતેજ કરતો.\nએને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સ્પર્શ અથવા વચનમાત્રથી રોગ અને મંદવાડ મટાડવાની, ખોરાકનું પાત્ર અક્ષય કરવાની, અને તોફાન રોકવું, પાણી પર ચાલવું, વગેરેની શક્તિ ગણવામાં આવે છે. નોંધ\nचमत्कारो - જૂના કાળના સંતપુરુષોનાં જીવનચરિત્રો ચમત્કારોનાં વૃતાન્તોથી ભરપૂર હોય છે. અજ્ઞાન પ્રજા તેમ જ વ્યવહારની દૃષ્ટિએ બુદ્ધિશાળી પણ અત્યન્ત સાંસારિક તૃષ્ણાઓથી ​ભરપૂર માણસો ચમત્કાર કરવાની શક્તિને ઈશ્વર-દર્શનનું આવાશ્યક લક્ષણ લેખે છે. ધનલોભી રાજાઓ કરામત ન કરી બતાવે તેવા સંતોને ઢોંગી કહી પીડતા પણ ખરા. ચમત્કારોની ઊતરી આવેલી વાતોમાં કેટલી સચ્ચાઈ હોય છે એ જાણવાનું થોડા દિવસમાં જ કઠણ થઇ પડે છે, કારણ કે એ હકીકતોની વેલી એટલી ઝપાટાબંધ ફેલાય છે, અને એનાં ફળ પાછળથી એટલાં બધાં વિવિધ અને રસપૂર દેખાડવામાં આવે છે કે મૂળે બીજ પણ હશે કે નહિ એવી શંકા સહેજે ઉત્પન્ન થાય છે.\nચમત્કારોની વાતો કેવળ ખોટી જ છે એમ માનવું એ અશ્રદ્ધાનો છેડો છે. દરેક ચમત્કારિક વાત ગળે ઉતારી લેવી એ અંધશ્રદ્ધાનો છેડો છે. કેટલાક ચમત્કારો સંતોના સત્ય, અહિંસા વગેરે યમોના પાલન તથા અપરિમિત મૈત્રી અને કરુણાના સહજ પરિણામ-રૂપે થઈ જાય છે; કેટલાક યોગાભ્યાસની સિદ્ધિરૂપે હોય છે; કેટલાક ભાવિક લોકોની શ્રદ્ધાને લીધે જ બની આવે છે; અને કેટલાક કેવળ વહેમી માણસોની ભ્રમણામાં જ જણાય છે. એ સિવાય પાછળના અનુયાયીઓની કલ્પનાશક્તિ કે��લાક ચમત્કારોનું આરોપણ કરે છે. આમાંથી પહેલા બે પ્રકારના ચમત્કારોમાં સત્યાંશ હોઈ શકે છે.\nપણ્ ચમત્કારોની વાતો સત્ય હોય કે અસત્ય, એ ઈશ્વરમય જીવનનું આવશ્યક લક્ષણ નથી એટલું જ નહિ, પણ સંતો પોતે ચમત્કારો તરફ અણગમાની દૃષ્ટિએ જ જુએ છે. ચમત્કારો કરવાની વૃત્તિ શરૂઆતમાં જણાય તોપણ ધીમે ધીમે એ વૃત્તિ ગૌણ પડી જઈ છેવટે તદ્દન નાબૂદ થઈ જાય ​છે, એવું દરેક સાધુપુરુષના જીવનનો અભ્યાસ કરતાં માલૂમ પડી આવશે. પોતા દ્વારા થયેલા અથવા પોતામાં આરોપાતા ચમત્કારો માટે કોઈ સંતોને મોહ નથી થતો, અને એ ચમત્કારો બંધ પડે એવી જ એમની વૃત્તિ હોય છે. આનું કારણ સ્પષ્ટ છે. ચમત્કારોની વાતો સ્થૂળ પદાર્થોમાં જ ફેરફાર થતો દેખાડે છે. આંધળાઓને આંખો આપી શકાય અને લંગડાને ચાલતો કરી શકાય; બે રોટલીથી બસેં માણસને જમાડી શકાય અને રણ વચ્ચે પાણી વહેવડાવી શકાય તેથી શું એ ચમત્કારોથી જે સુખ થાય છે તે ટકે એવું નથી હોતું. એથી જેને એ પ્રાપ્ત થાય એ શાન્તિ ભોગવે અથવા પુણ્યશીલ થાય એમ પણ ખાતરી નથી. મૂએલાને જીવતો કરે તેને પણ પાછું મરવું તો પડે જ છે. સંતોને એ સુખ આપવામાં શો રસ લાગે એ ચમત્કારોથી જે સુખ થાય છે તે ટકે એવું નથી હોતું. એથી જેને એ પ્રાપ્ત થાય એ શાન્તિ ભોગવે અથવા પુણ્યશીલ થાય એમ પણ ખાતરી નથી. મૂએલાને જીવતો કરે તેને પણ પાછું મરવું તો પડે જ છે. સંતોને એ સુખ આપવામાં શો રસ લાગે પાપીને પુણ્યશાળી બનાવવાની, તૃષ્ણાવાનને વૈરાગ્યશીલ બનાવવાની, લોભીને સંતોષી બનાવવાની, વિષયીને નિષ્કામ કરવાની જો કોઈ તત્કાળ ફળ આપનારી કરામત હોય તો સંતો એ સિદ્ધિને ખુશીથી સ્વીકારે. પણ એ વૃત્તિઓને નિર્માણ કરવાનો કોઈ ચમત્કારિક ઇલાજ હજુ સુધી સંતોને હાથ લાગ્યો જણાતો નથી. એને માટે તો સંતોકેવળ ખાતર અને પાણીની ગરજ સારી શકે છે. જ્યાં એ વૃત્તિ મૂળમાં હોય ત્યાં તેને પોષણ આપી શકે છે, વધારી શકે છે; યોગ્ય ક્ષેત્રમાં એનું બીજ પણ નાખી શકે છે. પણ જ્યાં એ વૃત્તિ જ ન હોય અને ક્ષેત્ર અનુકૂળ ન હોય ત્યાં એમનો ઇલાજ ચાલતો નથી. એ વિચારીને જ સંતો અન્ય ચમત્કારો પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. ઈશુ ખ્રિસ્તનું જીવન પણ એ જ સાક્ષી પૂરે છે. ​ચમત્કારો અવતારોના અવતારીપણાનું આવશ્યક અંગ ન હોવાથી એવી વાતોનો આ ચરિત્રમાં સમાવેશ કર્યો નથી. ચમત્કારો સાંભળીને જે મનુષ્ય કોઈને અવતારી પુરુષ માને છે તે અવતારિત્વનું રહસ્ય સમજતો જ નથી.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફે���ફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ ૧૪:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80_%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2021-01-18T01:38:16Z", "digest": "sha1:3MCY4LRULOJNBSI7W4ZVQJBFQ7IED522", "length": 3766, "nlines": 76, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/મને મારનારા ગોળી છોડનારા - વિકિસ્રોત", "raw_content": "એકતારો/મને મારનારા ગોળી છોડનારા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો \nમને મારનારા ગોળી છોડનારા\nઝવેરચંદ મેઘાણી નગરની રોશની નિરખવા નીકળ્યાં →\nમને મારનારા ગોળી છોડનારા\nએને ઘેર હશે મારા જેવી જ મા,\nએ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ\nઉઝેર્યાં હોશે હૈયાહીર સમા. ૧.\nકવિઓની કવિતામાં ગાયું હશે એણે,\nમાટીને પૂજી હોશે કહી 'મા’;\nએ મને ય જે અંતરિયાળ મળે\nતો બોલાવે કહી 'તમે કોણ છો મા\nછો સંહારે ચડયા આજે પેટને કારણ,\nએક જ વાત સેવાય છે ના—\nએને મોતને પંથ ચડાવણ જીભ\nબોલે છેઃ 'મારો, મારો, માગે છે મા \n↑ * જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૦:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%95%E0%AA%AE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%86/19/10/2020/", "date_download": "2021-01-18T00:35:11Z", "digest": "sha1:OS5FTSUQPX7ZX7MRGPABCXRS6KJINGAR", "length": 9655, "nlines": 116, "source_domain": "www.charotarsandesh.com", "title": "કમલનાથે ભાજપ મહિલા નેતા આઇટમ કહેતા વિવાદ : મુખ્યમંત્રી ધરણાં પર બેઠા… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા કમલનાથે ભાજપ મહિલા નેતા આઇટમ કહેતા વિવાદ : મુખ્યમંત્રી ધરણાં પર બેઠા…\nકમલનાથે ભાજપ મહિલા નેતા આઇટમ કહેતા વિવાદ : મુખ્યમંત્રી ધરણાં પર બેઠા…\nભોપાલ : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી વચ્ચે ભાજપ નેતા ઈમરતી દેવી ઉપર કરવામાં આવેલી પોતાની વિવાદિત ટિપ્પણી માટે મધ્ય પ્રદશના પૂર્વ સીએમ કમલનાથને ઘેરતા જોવા મળી રહ્યા છે. કમલનાથના નિવેદન સામે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌબાણ ભોપાલમાં બે ��લાક માટે મૂક પ્રદર્શન કરીને ધરણા પર બેસી ગયા છે. સીએમ શિવરાજ સાથે તેમની કેબિનેટના મંત્રી અને અન્ય ભાજપ નેતા પણ ધરણા પર બેઠેલા છે. વળી, ઈન્દોરમાં ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથના નિવેદન માટે ધરણા કર્યા છે. ધરણા પર બેસીને સીએમ શિવરાજ સિંહે કહ્યુ કે કમલનાથની ટિપ્પણી ખૂબ જ અપમાનજનક છે અને તે મહિલાઓનુ આવુ અપમાન સહન નહિ કરે.\nશિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, ’પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નિવેદનથી તેમની અને કોંગ્રેસની ચાલ, ચરિત્ર અને અસલી ચહેરો સામે આવ્યો છે. હું મેડમ સોનિયા ગાંધીને પૂછુ છુ, શું તે કમલનાથજીના શબ્દોનુ સમર્થન કરે છે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કાલે એક મહિલા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેનાથી હું દુઃખી છુ, શરમજનક છે. આજે બાપૂના ચરણોમાં તેમના માટે પશ્ચાતાપ કરવા બેઠો છુ.’\nમધ્ય પ્રદેશના સીએમે કહ્યુ, ’અમે મહાત્મા ગાંધીને આદર્શ માનીએ છે. વળી, બીજી તરફ કોંગ્રેસના નેતા તેમના વિચારો અને તેમની સીખની ધજિયા ઉડાવે છે. કોંગ્રેસના નેતાઓએ હંમેશા પોતાના નિવેદનોથી પોતાની મહિલા વિરોધી વિચારોનો પરિચય આપ્યો છે. કમલનાથજીના કારણે આખા દેશમાં આજે મધ્ય પ્રદેશની બદનામી થઈ છે. કમલનાથજી ભલે બહુ મોટા સેઠ અને ઉદ્યોગપતિ હશે પરંતુ શું તેનાથી તેમને મહિલાઓનુ અપમાન કરવાની મંજૂરી મળી ગઈ છે હું કોંગ્રેસની મહિલા નેતાઓને પૂછવા માંગુ છુ, શું તે પોતાના નેતા કમલનાથજીના શબ્દોનુ સમર્થન કરે છે\nPrevious articleમહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ૫ નક્સલીઓ ઠાર…\nNext articleધારાસભ્ય ગોવિંદ પરમારે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી, નારાજગી થઈ દૂર…\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદાર�� અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/gujarati/book-reviews", "date_download": "2021-01-18T01:36:35Z", "digest": "sha1:XUZBYO5MZLMJ3UPRDX77MLJNLRM7JXQ7", "length": 18127, "nlines": 212, "source_domain": "www.matrubharti.com", "title": "Book Reviews Books in Gujarati language read and download PDF for free | Matrubharti", "raw_content": "\nસૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3\nby ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ\nપ્રકરણ ૨ જું શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. ...\nસૌરાષ્ટ્રનો ઇતિહાસ - 2\nby ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ\nપ્રકરણ પહેલા નું ચાલુ પ્રાચીન સમયચિત્યો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ આ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા ...\nસૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1\nby ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ\nઆ લેખ અનેક દૃષ્ટિએ આવકારદાયક છે. એક જ લેખ માં સૌરાષ્ટ્રને આમૂલ ઈતિહાસ અહીં જ મળે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસની વિશિષ્ટતા એ છે કે, એનો ઈતિહાસ વિવિધતાભર્યો છે. રાજકીય ...\nધ્રુવદાદાની રચનાઓની હું કાયમી પ્રશંસક રહી છું. એમની વાર્તામાં ન તો કોઈ જાસૂસી ભરેલા રહસ્યો હોય છે કે,ન કોઈ કૌટુંબિક કલેશ કે, ન કોઈ એક વ્યક્તિની જીવ ...\nપુસ્તક સમીક્ષા : પરવરિશ\nપરવરિશ: સંપૂર્ણ સમાજ ઉપયોગી પુસ્તક પુસ્તકનું નામ પરવરિશ લેખક જયદેવસિંહ સોનગરા પ્રકાશક દીવ્યપથ કેમ્પસ darshan trust મેમનગર અમદાવાદ . કહેવાય છે કે એકલતામાં વાંચન એ ઉત્તમ મિત્ર તરીકે નું ...\nઆસ્વાદ પર્વ - 3 - ઇતિહાસ નવી નજરે\nby શબ્દ શબ્દનો સર્જનહાર\n'ઇતિહાસ' - શબ્દ સાંભળતા જ કેટલો કંટાળો આવી ગયોપણ ના,તમે માનો છો એટલો પણ કંટાળાજનક વિષય નથી.આ એ જ વિષય છે જેને માનવજાતનો દસ્તાવેજ આપણને ધર્યો છે.શાળા ...\n૨ મહાન પુસ્તકો - 2 લાઈફ ચેન્જર પુસ્તકો\nતમે ઘણી વાર બુક સ્ટોલ માં રોબિન શર્મા ની ફેમસ બુક Monk who sold his Ferrari 5 AM club જોઈ જ હશે તોતમારા મૃત્યુ પર આંસુ કોણ સારશે લેખક :- રોબિન શર્માજાઇકો પબ્લિકશન રોબિન શર્મા ...\nએક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન\nએક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન - અભિજિત વ્યાસ જ્યોતિષ જોશી એ હિન્દી સાહિત્ય અને કાલા જગતનું એક આદરપાત્ર નામ છે. લલિત કાલા અકાદમી(દિલ્હી)નું હિન્દી પ્રકાશન 'સમકાલીન કલા'ના તં���્રી ...\n‘બે દોકડા’ : વાર્તામાં જોવા મળતું સામાજિક પ્રતિબિંબ\n‘બે દોકડા’ : વાર્તામાં જોવા મળતું સામાજિક પ્રતિબિંબ ગુજરાતી વાર્તાનું કલા તત્વ કે વાર્તાનું સ્વરૂપ સતત પરિવર્તિત રહ્યું છે કહેવાય છે કે ‘દર દસકે’ ઘણા નવા વાર્તાકારો પોતાની વાર્તાઓ ...\nમારી નજરે - બુક રિવ્યૂ\nશું તમે સારું લખી શકો છો શું તમે સારૂ એવું લખાણ કરી એને પુસ્તક નું સ્વરૂપ આપવા માંગો છો શું તમે સારૂ એવું લખાણ કરી એને પુસ્તક નું સ્વરૂપ આપવા માંગો છો શું તમે તમારી લેખન કળા ને વધુ વિકસતી જોવા માંગો ...\nઅંધાયુગ: મહાભારત ને ભારતકાળનુ વાસ્તવચિત્ર\nઅંધાયુગ, ધર્મવીર ભારતીની એવી કૃતિ જેને 'ન ભૂતો ન ભવિષ્યતિ' પણ કહી શકાય. 1954ના સપ્ટેમ્બર મહિનામાં લખાયેલ આ કૃતિના અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. હિન્દી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર્ ધર્મવીર ...\nચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ\nby શબ્દ શબ્દનો સર્જનહાર\nશીર્ષક:ત્રેવડ હોય તેને જ સાધુ થવુંહમણાની જે પરિસ્થિતિ છે અને છાપામાં વાંચવામાં આવે છે તે જોતા તો એક પંક્તિ પ્રિતમદાસ ની યાદ આવે છે કે,\"હરિનો મારગ છે શૂરાનો, નહીં ...\nબુક રિવ્યુ- stories we never tell.*****હાલમાં જ બુક 'stories we never tell' - savi sharma વાંચી. આપણાં સુરત શહેરની જ લેખિકાએ લખેલી. જીવન માટે પ્રેરણાત્મક સંદેશ બે સમાંતર રોચક આખ્યાનો ...\nહરિલાલ : મહાત્માના પ્રકાશનો પડછાયો તો નહોતા જ\n\"શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો’ પુસ્તકના આધારે લખાયેલ \"ગાંધી વિરુદ્ધ ગાંધી\" નામના મરાઠી, ગુજરાતી, હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma vs. Mahatma રજુ થયેલ નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના જે ...\nપુસ્તક : \" લજ્જા \"લેખક : તસલીમા નસરીન પુસ્તક એક વાર્તા ના સ્વરૂપે છે, કોઈ પણ વાર્તા નુ સર્જન ક્યારે થાય કે જયારે એવી ...\nબંગાળી લેખક અમીતાવ ઘોષની ઈંગ્લીશ બેસ્ટ સેલર the circle of reasons વાંચી. અંગ્રેજી નવલકથામાં પણ બ્રિટિશ, અમેરિકન, કેરાલી, બંગાળી દરેકની વર્ણનો અને પ્લોટની સ્ટાઇલ તથા ભાષા, શબ્દો અલગ હોય ...\nઆજે આપણે વાત કરવા ની છે એક આવા વ્યક્તિત્વ વિશે એક એવી વ્યક્તિ વિશે જેણે દુનિયા ને પોતાની કલા થી હસાવી હસાવી ને હંફાવી નાખ્યા પણ કહેવાય ને કે ...\nચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 3\nમિત્રો.આજ ધણા સમય પછી ભાગને આગળ વધારુ છું.આ ભાગ 17 સપ્ટેમ્બર ના મોદી સાહેબના જન્મદિવસને સમર્પિત કરુ છું.17 મી સપ્ટેમ્બરે 70 મો જન્મદિવસ છે.70 વર્ષ દરમિયાન માં સંધ પ્રચારક ...\n\" લોકશાહી ને લુણો \"આ ��બ્દ જ પોતાના માં એક ફરિયાદ નો સુર લાવે છે અને લખ્યું પણ એવા વ્યક્તિ એ કે જેને પોતાના જીવન દરમ્યાન ત્રીસ વર્ષ સુધી ...\nકાકડો અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ\n'કાકડો' અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ ગુજરાતી ટૂંકીવાર્તા આજે અનુઆધુનિક યુગ માંથી પસાર થઇ રહી છે જેમાં અનેક નવી કલમો ઉમેરાતી જાય છે તેમાં સર્જક ભરત સોલંકીનો પણ સમાવેશ નિ:સંકોચ કરી ...\nવસુંધરાના વ્હાલા દવલા - 1\nવસુંધરાના વહાલાં- દવલા..................................તેજુડી વાઘરણ અને અમરચંદ શેઠના એકના એક દીકરા પરતાપ વાણિયાના આડા સંબંધોની પેદાશ હોઠકટ્ટો ઝંડુંરિયો અનાથાશ્રમમાં ખાવાનું ન મળતા પોતાના પેટની આગને ઠારવા કૂતરીને ધાવવા જતા કૂતરીએ ...\nકેન એન્ડ એબલ - જેફ્રી આર્ચર - પુસ્તક પરિચય\nકેન એન્ડ એબેલ - જેફ્રી આર્ચરઅનુવાદ - જતિન વોરાએક જ સમયે જન્મેલી બે વ્યક્તિની દુશ્મનાવટ વર્ણવતી એક ક્લાસિક નવલકથા એટલે 'કેન એન્ડ એબલ'. 1906 થી 1967 ના સમય પટલમાં ...\nદીપનિર્વાણ - મનુભાઇ પંચોળી 'દર્શક' - પુસ્તક પરિચય\n\"મગધનું સામ્રાજ્ય ફાલ્યું ફૂલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લઘુક કોળિયાશાં ગણરાજ્યો વિલન થયાં. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા-હોલવાયા તેની વીરતાભરી રોમાંચક કથા છે.\" - ઉમાશંકર જોષી ...\nઆસ્વાદ પર્વ - ભાગ ૨\nby શબ્દ શબ્દનો સર્જનહાર\nશીર્ષક:કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ 'નમું તે શિક્ષકબ્રહ્મને'પ્રસ્તાવના:- યુરોપના બે મહાન રાષ્ટ્રો ફ્રાન્સ અને જર્મની વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું ...\nસેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ પુસ્તકની દુનિયા ઘણી વિશાળ છે, અને દરરોજ એમાં અસંખ્ય પ્રકારના વિવિધ વિષયો ઉપર નવા નવા પુસ્તકો ઉમેરાતાં જ રહે છે. પણ, આટલા બધા પુસ્તકોમાંથી ક્યારેક ...\nઆસ્વાદ પર્વ - ભાગ ૧\nby શબ્દ શબ્દનો સર્જનહાર\nશીર્ષક:સરસ્વતીચંદ્ર વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે સરસ્વતીચંદ્ર એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને સમગ્ર લક્ષી ...\n*લક્ષ્મીનાં પગલાં*નાનકડી એવી વાર્તા છે.સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે,ટિપિકલ ગામડાં ગામનો...આ નક્કી માર્કેટિંગવાળો હશે, એવો જ હતો પણ બોલવામાં...સહેજ ગામડાની બોલી હતી, પણ એકદમ ...\nઆ ખ્યાલ મને 'ઘ સિક્રેટ 'માંથી પ્રેરણા લઇને વાચક મિત્રોને સમક્ષ રજૂઆત કરવામાં મને આનંદ થયો છે. મારો ખ્યાલ મુજબ મારા જીવનનાં થયેલ સારા ફેરફાર ને વાચકો સમક્ષ રજૂ ...\nઅર્ધી રાતે આઝાદી - પુસ્તક પરિચય\nઅર્ધી રાતે આઝાદી - લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયરઅનુવાદક - અશ્વિની ભટ્ટ \"કહે છે કે ઇતિહાસ આપણને એકની એક ભૂલો ફરી ન કરવાનું શીખવે છે. પણ જ્યારે આવી ગાથાઓ ...\nમારી જીવનકથા - જવાહરલાલ નેહરુ - પુસ્તક પરિચય\nમારી જીવનકથા - જવાહરલાલ નેહરુઅનુવાદક : મહાદેવ દેસાઈપ્રકાશ : નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદકિંમત: 500/- સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસંગ્રામના એક નેતાની આ આત્મકથા છે. નેહરુજીનું નામ અજાણ્યું નથી. વર્તમાન ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/why-did-dhoni-choose-the-song-main-pal-do-pal-ka-shayar-for-his-retirement-video-why-did-dhoni-choose-1929-10156988458200834", "date_download": "2021-01-18T00:07:29Z", "digest": "sha1:U7RI53BF6USH36R4PJECE774SPNH3K4S", "length": 3054, "nlines": 32, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Why did Dhoni choose the song Main Pal Do Pal Ka Shayar for his retirement video Why did Dhoni choose 1929 as the retirement time Here is RJ Dhvanit trying to decode it dhunoftheday msdhoni dhoniretires dhoni msd thala RjDhvanit dhvanit RadioMirchi MirchiGujarati", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%88%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80", "date_download": "2021-01-18T00:53:58Z", "digest": "sha1:SSIZ6XUNA77NEJGVF4TUNLSKFCCBWYQ7", "length": 4274, "nlines": 81, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/ઈલ્મમકાનો હાજી - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← જીવનઘાટના ઘા ગુજરાતની ગઝલો\n૫૪ : ઇલ્મમક્કાનો હાજી\nખૂબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો;\nબેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો \nજ્યાં ભર્યાં'તાં આસમાને ઘોર કાળાં વાદળાં,\nરંગ ત્યાં બેમૂલ કૈં કૈં ચીતરી હાજી ગયો \nજ્યાં જમીને ગૂંચવાતાં ધૂળઢગ ને ઝા���ખરાં,\nબાદશાહી બાગ ફૂલનો ત્યાં કરી હાજી ગયો \nગુર્જરીનું ઇલ્મમક્કા પાક કીધું હજ કરી,\nએક હજરતની ફકીરી દિલ ધરી હાજી ગયો \nતમ ફકીરીની અમીરી આ હરી હાજી ગયો \nએ અમીરીના સખુન પર ત્યાં ફિરસ્તા છે ફિદા;\nઅહીં ન જાણ્યું મોતી શાં શાં વીખરી હાજી ગયો \nઆંસુના દરિયાવ એવા કૈં તરી હાજી ગયો \nના અદલ ઈનામ જગનું એક કુરબાની દિલે;\nકૈં અમીરી, કે ફકીરી, સંઘરી હાજી ગયો \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mysonglyrics.net/prem-to-adhuro-rahyo-song-lyrics-divya-chaudhary/", "date_download": "2021-01-18T00:32:31Z", "digest": "sha1:KAT6AYGZXCSQYLYSGPI3U4ORF4IRQUIR", "length": 10056, "nlines": 201, "source_domain": "mysonglyrics.net", "title": "Prem To Adhuro Rahyo Song Lyrics ગુજરાતી (Divya Chaudhary) – Download Free Lyrics PDF & Ringtone Here – mysonglyrics", "raw_content": "\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nરોતા મેલી હસતા મુખે હાલતા થયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nજોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા\nજોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nજાજા પથ્થર દિલ તું બે ફીકર\nબદલાઈ ગયી હવે તારી નજર\nજાજા પથ્થર દિલ તું બે ફીકર\nબદલાઈ ગયી હવે તારી નજર\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nરોતા મેલી હસતા મુખે હાલતા થયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nહો..તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nસાચા પ્રેમ ના તમે પારખાં કર્યા\nઅમને પોતાના કરી કેમ પારકા કર્યા\nઅમે જીંવન તારે નામ કર્યા\nઆજ ખોટું બોલી ને કેમ તમે ફર્યાં\nહો..પ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે\nછોડતા ના વિચાર્યું તમે એક્વારે\nપ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે\nછોડતા ના વિચાર્યું તમે એકવાર\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nરોતા મેલી હસતા મુખે હાલતા થયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nઘર બાર છૂટ્યા તારા લીધે મારા\nઅલ્યા તારા કરતા દુશ્મન હારા\nકીધા વિના કાળજા કેમ બાળ્યા\nઅમે એવા તો છું ગુના કર્યા તારા\nતારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે\nતારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ��યા\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nરોતા મેલી હસતા મુખે હાલતા થયા\nતમે જીવ જીવ કઈ ને મારો જીવ લઇ ગયા\nઓ જાજા પથ્થર દિલ તું બે ફીકર\nબદલાઈ ગયી હવે તારી નજર\nજાજા પથ્થર દિલ તું બે ફીકર\nબદલાઈ ગયી હવે તારી નજર\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nઅમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા\nરોતા મેલી હસતા મુખે હાલતા થયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nજોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા\nજોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\nતમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowledge/technology/boss-launch-earphone-sunglass/", "date_download": "2021-01-18T00:58:04Z", "digest": "sha1:WMS3MFCTW5CS3N6MARNBNMMBMKZKYSGS", "length": 14640, "nlines": 252, "source_domain": "www.apnubhavnagar.in", "title": "બોસે ! લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ..\n લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ..\n1. બોસે લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ..\nઓડિયો પ્રોડક્ટ મેકર બોસે ભારતમાં QC ઈયરબડ્સ, સ્પોર્ટ ઈયરબડ્સ સાથે 2 બોસ ફ્રેમ્સ ઓડિયો સનગ્લાસ પણ લોન્ચ કર્યાં છે. QCના 2 કલર વેરિઅન્ટ અને સ્પોર્ટનાં 3 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફ્રેમ્સમાં ટેમ્પો, ફ્રેમ્સ સોપ્રાનો અને ફ્રેમ્સ ટેનર સામેલ છે. તમામ અલગ અલગ શેપ અને ડિઝાઈન સાથે આવે છે.\nબોસ ફ્રેમ્સ ટેમ્પોમાં હાઈ ફ્રેમ ડિઝાઈન જ્યારે બીજા 2 મોડેલમાં ફુલ ફ્રેમ ડિઝાઈન મળે છે. ત્રણેય વેરિઅન્ટમાં પોલરાઈઝ્ડ લેન્સ મળે છે.\nબોસ QC ઈયરબડ્સની કિંમત 26,990 રૂપિયા છે તે સોપસ્ટોન અને ટ્રિપલ બ્લેક કલર વેરિઅન્ટમાં અવેલબેલ છે. બોસ સ્પોર્ટ ઈયરબડ્સની કિંમત 17,990 રૂપિયા છે અને તેનાં બાલ્ટિક બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ તેમજ ટ્રિપલ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે. બંને ઈયરબડ્સ પ્રિ ઓર્ડર માટે ઉપલબ્ધ છે.\nતેનું વેચાણ 13 ઓક્ટોબરથી બોસ પ્રિમિયમ સ્ટોર્સ, હોલસેલ પાર્ટનર સ્ટોર્સ અને ઈ કોમર્સ પાર્ટનર્સનાં માધ્યમથી થશે.\nબોસ ફ્રેમ્સ ટેમ્પો, ફ્રેમ્સ સોપ્રાનો અને ફ્રેમ્સ ટેનરની કિંમત 21,990 રૂપિયા છે અને ફ્રેમ્સ ટેમ્પોના ઈન્ટરચેન્જેબલ લેન્સની કિંમત 2990 રૂપિયા છે.\nજ્યારે ફ્રેમ્સ ટેનર અને ફ્રેમ્સ સોપ્રાનોના ઈન્ટરચેન્જેબલ લેન્સની કિંમત 1990 રૂપિયા છે. તેના બ્લૂ મિરર, રોઝ મિરર અને સિલ્વર મરિર ઓપ્શન માટે 2,990 રૂપિયા ચૂકવવા પડશે. તેનું વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ થશે. હાલ તે પ્રિ બુકિંગ માટે અવેલેબલ છે.\n2. બોલ્ટે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા..\nભારતીય કંપની બોલ્ટે પોતાના લેટેસ્ટ ઇયરબડ્સ બોલ્ટ ઓડિયો જિગબડ્સ TWS લોન્ચ કર્યા છે. �� ઇઅરબડ્સ પર LED લાઈટ છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં હાઈ બાસ, ક્લિયર ડાયનેમિક સાઉન્ડ અને ટચ કંટ્રોલ્સ સપોર્ટ મળે છે. આ ઉપરાંત સિંગલ ચાર્જમાં તે 18 કલાકનો પ્લેબેક ટાઈમ ઓફર કરે છે.\nજો કે, કેસ વગર તેમાં 4.5 કલાકનો પ્લેબેક સમય મળે છે અને તેમાં 36 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. કોલ ક્વોલિટી સારી મળે તે માટે તેમાં ઇન-બિલ્ટ માઈક છે. બોલ્ટ ઓડિયો જિગબડ્સ TWS ઇઅરબડ્સની કિંમત ભારતમાં 2,499 રૂપિયા છે. તેને એક્સક્લૂઝિવ રૂપે એમેઝોન પર વેચવામાં આવશે, તે વ્હાઈટ-ગ્રે, બ્લેક-ગ્રે અને રેડ કલરના ઓપ્શનમાં અવેલેબલ છે.\nબોસે ઈયરબડ્સ અને સન ગ્લાસ\nPrevious articleન્યુ પ્રોડક્ટ:નોકિયાએ લેટેસ્ટ ટીવીમાં OTT સપોર્ટ અને HDR 10 સપોર્ટ મળશે.\nNext articleકાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે ૧૫મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nપુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને રીઝવો\n સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત, નિયમિત સૂર્ય નમસ્કાર...\nઅમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે આવી પહોંચ્યું સી પ્લેન\nજુઓ આજનું રાશી ભવિષ્ય 05-01-21\nસુરતથી અમદાવાદનું 280 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું\nકોઈપણ પ્રકારના દુખાવામાંથી રાહત આપવશે આ તેલની માલીશ, જાણી લો બનવાની...\nRTE એડમીશન પ્રથમ રાઉન્ડ ડીકલેર\nઅમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/aravalli-owner-killing-181-helpline-woman-helpline-forest", "date_download": "2021-01-18T01:22:16Z", "digest": "sha1:N52D55UZHL225I7XUWTAAEQUV7SGCM4F", "length": 23238, "nlines": 86, "source_domain": "www.meranews.com", "title": "ઓનર કીલિંગની ગંધ આવતા યુવતી અરવલ્લીના જંગલમાં છુપાઈ ગઈ: રાત્રીના ગાઢ અંધારામાં યુવતીને જાણો કેવી રીતે બચાવાઈ", "raw_content": "\nઓનર કીલિંગની ગંધ આવતા યુવતી અરવલ્લીના જંગલમાં છુપાઈ ગઈ: રાત્રીના ગાઢ અંધારામાં યુવતીને જાણો કેવી રીતે બચાવાઈ\nઓનર કીલિંગની ગંધ આવતા યુવતી અરવલ્લીના જંગલમાં છુપાઈ ગઈ: રાત્રીના ગાઢ અંધારામાં યુવતીને જાણો કેવી રીતે બચાવાઈ\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ “બેટી બચાવો બેટી પઢાવો” ના નારા વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ગુજરા���માં ઓનરકિલિંગની ઘટનાઓ જવેલ્લેજ બનતી હોય છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની સમાજના જ ગમતા યુવાન સાથે સગાઈ નક્કી થયા બાદ પરિવારજનોએ રૂપિયા માટે સગાઈ તોડી નાખી અન્ય જગ્યાએ યુવતીને લગ્ન કરાવવા પ્રયત્ન થતા યુવતીએ નનૈયો ભણતા પરિવારજનો હત્યા કરવાનું ષડ્યંત્ર રચાતા અરવલ્લી જીલ્લામાં ઓનર કિલીંગની ઘટના બને તે પહેલા યુવતીને તેના જ ઘરમાં તેના પરિવારજનો તેને મોતને ઘાટ ઉતારી દે તે પહેલા યુવતી ઘર છોડી મોતથી બચવા અંધારામાં ઘર છોડી નજીક રહેલ જંગલમાં છુપાઈ ગઈ હતી અને ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા અરવલ્લી ૧૮૧ અભયમની ટીમે યુવતી સાથે વાત કરતા યુવતીનો ધ્રૂજતો અવાજ સાંભળતા ટીમ તાબડતોડ માલપુર નજીકના વાંકાનેડા પાસેના જંગલમાં દોડી ગઈ યુવતીને બચાવી લીધી હતી.\nયુવતીને હાલ વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી છે અને યુવતીના પરિવારજનોને સમજવાના પ્રયત્નો આદર્યા છે. સખી વન સ્ટોપ પર રહેલી યુવતી ટસને મસ થવા તૈયાર નથી બીજીબાજુ યુવતીના પરિવારજનો પણ જીદ પકડતા સખી વન સ્ટોપના કર્મચારીઓ વધુ એક વાર યુવતી અને તેના પરિવારજનોનું બે દિવસ પછી કાઉન્સલીંગ કરવા માટે બોલાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.\nશું હતો સમગ્ર ઘટનાક્રમ... અને કઈ રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ ગાઢ જંગલમાં કઈ રીતે યુવતી પાસે પહોંચી બચાવી\nમોડાસા મંગળવારની રાત્રે ૧૦:૩૦ વાગ્યે એક અજાણ છોકરીનો ફોન આવેલો કે તેને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું છે અને જીવ બચાવવા ઘરેથી ભાગીને કેનાલ પાસેના જંગલમાં સંતાઈને ફોન કર્યો છે મદદ માટે તો 181 અભયમ ટીમની કાઉન્સલર ચેતના ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુબેન તાત્કાલિક બહેનની મદદ માટે દોડી ગયા.\nમાલપુરના વાંકાનેડા ગામમાં જઈ બહુ પુછપરછ બાદ બહેન સુધી પહોંચ્યાં બહેન એવી જગ્યાએ છૂપાયેલા હોઈ રાત્રેનો સમય હોવાથી અહીં સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ અભયમ ટીમ જીવના જોખમે બહેનને શોધી લેવામાં સફળતા મેળવી તાત્કાલિક બહેનને સ્થળ પરથી રેસ્ક્યુ કરવામાં આવેલ બહેનનો કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે એમની ઉંમર ૨૭ વર્ષ છે તેમને તેમના જ સમાજનો છોકરો ગમતો હોઈ તેની સાથે લગ્ન કરવા માટે વાત કરેલ તો કુટુંબના સભ્યો સહમત હતા પરંતુ તેના માતા-પિતાને પૈસા લેવાની લાલચ હોય એ જગ્યાએ લગ્ન કરવા માટે રાજી નહોતા ત્રણ દિવસ પહેલા ગામના સરપંચને વાત કરેલી કે ઘરે મા-��ાપને લગ્ન માટે સમજાવે સરપંચ દ્વારા પણ ઘરનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ ઉશ્કેરાયેલા પિતાએ છોકરીને જ મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું.\nઆ વાતની જાણ છોકરીને થતા તે પોતાનો જીવ બચાવવા માટે ઘરેથી ભાગી નીકળી આ છોકરી જે બારમા ધોરણમાં 78 ટકા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતી હતી જે ઘરને નહોતું ગમતું પૈસાની લાલચમાં મજૂરી કામ કરાવીને લગ્ન પણ કરવા તૈયાર ન્હોતા.\n181 અભયમ ટીમ દ્વારા બહેનને તાત્કાલીક ધોરણે સ્થળ પરથી માલપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ પોલીસ કાર્યવાહી પૂરી કરીને બહેનને આશ્રય માટે આશ્રયગૃહ મોડાસા ખાતે રાખવામાં આવેલ આ બહેન દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવેલું કે કદાચ સમયસર ટીમ ના પહોંચી હોત તો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત એમ પણ જણાવ્યું હતું.\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ “બેટી બચાવો બેટી પઢાવો” ના નારા વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ગુજરાતમાં ઓનરકિલિંગની ઘટનાઓ જવેલ્લેજ બનતી હોય છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની સમાજના જ ગમતા યુવાન સાથે સગાઈ નક્કી થયા બાદ પરિવારજનોએ રૂપિયા માટે સગાઈ તોડી નાખી અન્ય જગ્યાએ યુવતીને લગ્ન કરાવવા પ્રયત્ન થતા યુવતીએ નનૈયો ભણતા પરિવારજનો હત્યા કરવાનું ષડ્યંત્ર રચાતા અરવલ્લી જીલ્લામાં ઓનર કિલીંગની ઘટના બને તે પહેલા યુવતીને તેના જ ઘરમાં તેના પરિવારજનો તેને મોતને ઘાટ ઉતારી દે તે પહેલા યુવતી ઘર છોડી મોતથી બચવા અંધારામાં ઘર છોડી નજીક રહેલ જંગલમાં છુપાઈ ગઈ હતી અને ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા અરવલ્લી ૧૮૧ અભયમની ટીમે યુવતી સાથે વાત કરતા યુવતીનો ધ્રૂજતો અવાજ સાંભળતા ટીમ તાબડતોડ માલપુર નજીકના વાંકાનેડા પાસેના જંગલમાં દોડી ગઈ યુવતીને બચાવી લીધી હતી.\nયુવતીને હાલ વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી છે અને યુવતીના પરિવારજનોને સમજવાના પ્રયત્નો આદર્યા છે. સખી વન સ્ટોપ પર રહેલી યુવતી ટસને મસ થવા તૈયાર નથી બીજીબાજુ યુવતીના પરિવારજનો પણ જીદ પકડતા સખી વન સ્ટોપના કર્મચારીઓ વધુ એક વાર યુવતી અને તેના પરિવારજનોનું બે દિવસ પછી કાઉન્સલીંગ કરવા માટે બોલાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.\nશું હતો સમગ્ર ઘટનાક્રમ... અને કઈ રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ ગાઢ જંગલમાં કઈ રીતે યુવતી પાસે પહોંચી બચાવી\nમોડાસા મંગળવારની રાત્રે ૧૦:૩૦ વાગ્યે એક અજાણ છોકરીનો ફોન આવેલો કે તેને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું છે અને જીવ બચાવવા ઘરેથી ભાગીને કેનાલ પાસેના જંગલમાં સંતાઈને ફોન કર્યો છે મદદ માટે તો 181 અભયમ ટીમની કાઉન્સલર ચેતના ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુબેન તાત્કાલિક બહેનની મદદ માટે દોડી ગયા.\nમાલપુરના વાંકાનેડા ગામમાં જઈ બહુ પુછપરછ બાદ બહેન સુધી પહોંચ્યાં બહેન એવી જગ્યાએ છૂપાયેલા હોઈ રાત્રેનો સમય હોવાથી અહીં સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ અભયમ ટીમ જીવના જોખમે બહેનને શોધી લેવામાં સફળતા મેળવી તાત્કાલિક બહેનને સ્થળ પરથી રેસ્ક્યુ કરવામાં આવેલ બહેનનો કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે એમની ઉંમર ૨૭ વર્ષ છે તેમને તેમના જ સમાજનો છોકરો ગમતો હોઈ તેની સાથે લગ્ન કરવા માટે વાત કરેલ તો કુટુંબના સભ્યો સહમત હતા પરંતુ તેના માતા-પિતાને પૈસા લેવાની લાલચ હોય એ જગ્યાએ લગ્ન કરવા માટે રાજી નહોતા ત્રણ દિવસ પહેલા ગામના સરપંચને વાત કરેલી કે ઘરે મા-બાપને લગ્ન માટે સમજાવે સરપંચ દ્વારા પણ ઘરનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ ઉશ્કેરાયેલા પિતાએ છોકરીને જ મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું.\nઆ વાતની જાણ છોકરીને થતા તે પોતાનો જીવ બચાવવા માટે ઘરેથી ભાગી નીકળી આ છોકરી જે બારમા ધોરણમાં 78 ટકા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતી હતી જે ઘરને નહોતું ગમતું પૈસાની લાલચમાં મજૂરી કામ કરાવીને લગ્ન પણ કરવા તૈયાર ન્હોતા.\n181 અભયમ ટીમ દ્વારા બહેનને તાત્કાલીક ધોરણે સ્થળ પરથી માલપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ પોલીસ કાર્યવાહી પૂરી કરીને બહેનને આશ્રય માટે આશ્રયગૃહ મોડાસા ખાતે રાખવામાં આવેલ આ બહેન દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવેલું કે કદાચ સમયસર ટીમ ના પહોંચી હોત તો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત એમ પણ જણાવ્યું હતું.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/tag/republican-day", "date_download": "2021-01-18T00:33:34Z", "digest": "sha1:Q6EHSUTFFQPTYQCLAR7T325XR3PQITH2", "length": 1442, "nlines": 16, "source_domain": "mantavyanews.com", "title": "republican-day | Mantavyanews", "raw_content": "\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/education-news", "date_download": "2021-01-18T01:55:22Z", "digest": "sha1:Y7RSH6LUWIPFETE6RXVV2NWELKTFHTXT", "length": 17690, "nlines": 191, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / PM મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સથી આજે ગાંધીનગરના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો, મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડશે, પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણત\nBreaking News / ગુજરાતમાં બે દિવસ ઠંડીનો સામાન્ય ચમકારો રહેશે, જાન્યુઆરીના અંતમાં ઠંડી વધી શકે છે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શકયતા\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nઅનલોક / જામનગરમાં શાળાઓ ખુલવાને ટાણે કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીને લઈને શિક્ષણમંત્રીએ કર્યો ખુલાસો\nગૌરવ / નવસારીની આ શાળાને થયા 100 વર્ષ, શતાબ્દી મહોત્સવમાં શિક્ષણમંત્રીએ કહ્યું...\nબેદરકારી / Video: શું આવી રીતે ભણશે ગુજરાત પેપર કસોટી પહેલા જ થઈ જાય છે લીક\nવિરોધ / અમદાવાદ IIM કેમ્પસની હોસ્ટેલ તોડવા પર વિવાદ, જાણો વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યાં...\nગોલમાલ / આવી રીતે ભણશે ગુજરાત બનાસકાંઠામાં આચાર્યએ બારોબાર પાઠ્ય પુસ્તક વેચી...\nખુલાસો / મહામારીને કારણે ધો. 10-12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાતો ઉડી તો...\nશિક્ષણ સમાચાર / 5 દિવસમાં આ સ્થિતિ છે તો સ્કૂલ શરૂ થયા બાદ શું થશે, હજુ આટલો સમય સ્કૂલ બંધ રાખો...\nચિંતા / સરકારના નિર્ણયથી ડૉક્ટર જગત ચિંતામાં, કહ્યું જો બાળકો સ્કૂલોમાં જશે તો આ...\nશિક્ષણ સમાચાર / રાજ્યમાં સ્કૂલ ખૂલવાને અને પરીક્ષાને લઈ મોટા સમાચાર, મે મહિનામાં બોર્ડની...\nશિક્ષણ સમાચાર / શાળા બંધ થયાને 6 મહિના થયા, ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે: શિક્ષણ...\nશિક્ષણ સમાચાર / ફાર્મસ��� કાઉન્સિલે વિદ્યાર્થીઓને માન્યતા વગરની કોલેજોમાં પ્રવેશ ન લેવા...\nશિક્ષણ સમાચાર / વાલીઓ ફી મુદ્દે સરકારનો પરિપત્ર સમજી લેજો, શાળાઓ ક્યાંક વધારે ફી ન ઉઘરાવી...\nબેદરકારી / છબરડો: આવી રીતે ભણશે ગુજરાત અભ્યાસક્રમના ઘટાડાના પરિપત્રમાં ગંભીર ભૂલો,...\nવિરોધ / કોંગ્રેસના આક્ષેપ: શાળાઓમાં ફી માફ કરવા મામલે શિક્ષણમંત્રી ગેરમાર્ગે દોરે...\nશિક્ષણ સમાચાર / ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા વેકેશન અને કોર્ષ સહિતનો માસ્ટર પ્લાન તૈયાર\nશિક્ષણ સમાચાર / કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર પણ નવી શિક્ષણનીતિ અમલી બનાવવા કટીબદ્ધ, જાણો...\nઆક્ષેપ / સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગમાં તાલીમ વિના જ સ્કોલરશીપ અપાય છે: ધારાસભ્ય...\nજાહેરાત / રૂપાણી સરકારનો MBBSના વિદ્યાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય, હવે ચાર હપતામાં ભરી...\nનોટિફિકેશન / ધોરણ 12ને લઈને મોટા સમાચાર: સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે નોટિફિકેશન,...\nદાદાગીરી / ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં: GLS યુનિવર્સિટી\nસમન્સ / બ્રહ્મચર્ય અને હિન્દુ સાધુ અંગે બેફામ ટીપ્પણી કરવી ભારે પડી વીર નર્મદ...\nમનમાની / શાળા સંચાલકો બેફામ: ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ, સરકાર...\nમનાઈ / શાળા સંચાલકો સરકારને પણ ન ગાંઠ્યા, શિક્ષણમંત્રીને કહ્યું આટલું કરીશું...\nહુકમથી / શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય: જો હાલ વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા તો ખેર...\nશિક્ષણ સમાચાર / શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી...\nમુશ્કેલી / સરકારનું ઓરમાયું વર્તન કેમ મહામારીમાં રાત-દિવસ કામ કરનારા MBBS...\nમોટા સમાચાર / શાળાઓમાં શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો...\nસવાલ / શિક્ષણમંત્રી ધારાસભ્યપદ રદ્દ થયું તો સુપ્રીમમાં દોડ્યાં હતા પરંતુ...\nહુકમથી / વાલી- વિદ્યાર્થીઓને ઝટકો: ગુજરાત હાઈકોર્ટે સરકારની સંપૂર્ણ ફી માફીની...\nશિક્ષણ / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કેન્દ્રીય કેબિનેટમાં નવી શિક્ષણનીતિને...\nશિક્ષણ સમાચાર / વાલીઓ માટે સારા સમાચાર: ખાનગી શાળા સંચાલકોએ લીધો આ નિર્ણય\nGOOD NEWS / શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહ્યું અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને પણ...\nપ્રેરણા / શિક્ષકો ક્યારેય સાધારણ ન હોય: આ સરકારી શાળા જોઈએ ખાનગી શાળા પણ ભુલી જશો\nશિક્ષણ સમાચાર / ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે શિક્ષણમંત્રી ચુડાસમાન��ં મહત્વનું નિવેદન,...\nશિક્ષણનો ધિકતો ધંધો / વડોદરામાં ફી નહીં ભરાતા ઓનલાઈન શિક્ષણ બંધ, કોણ જવાબદાર\nગરબડ / છબરડો: ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં થયેલી ભૂલ સુધારવા આદેશ, ભૂલ સુધારવાનો ખર્ચ...\nમનમાની / FRCનું મારા ટેબલ પર નામ નહીં લેવાનું, ફી ન પોષાતી હોય તો LC લઈ જાઓ : વડોદરાની...\nનિર્ણય / લોકડાઉન વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણયઃ રાજ્યની 39 જેટલી B.Ed. કોલેજમાં થશે આ...\n / સુરતની આ સ્કૂલમાં બાળકો જ્યાં ભણી રહ્યાં છે તે જોઈને શિક્ષણમંત્રીને શરમ...\nશિક્ષણ / અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં KGમાં એડમિશન લેવાં 10 ડિગ્રીની કડકડતી ઠંડીમાં 500...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/06-10-2019/121394", "date_download": "2021-01-18T00:36:17Z", "digest": "sha1:E5UU47EDUTSD5CZZOZ2TMMAT53DKQ2PD", "length": 12106, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટમાં વોર્ડ નં.૧૪માં રસ્તા પર ડામર કામ ચાલુ હતો અને વરસાદ ખાબકયો : ચાલુ વરસાદે પણ ડામર પથરાયો !", "raw_content": "\nરાજકોટમાં વોર્ડ નં.૧૪માં રસ્તા પર ડામર કામ ચાલુ હતો અને વરસાદ ખાબકયો : ચાલુ વરસાદે પણ ડામર પથરાયો \nકેવડાવાડી મેઈન રોડ પર ડામર રીકાર્પેટ વખતે વરસાદ પડતા રોડ ઉપર પાણીના ખાબોચીયા ભરાયા : પાણી ભરાયેલ રસ્તા પર ડામર પાથરવામાં આવતા લતાવાસીઓના ટોળા એકત્રિત થઈ કામ બંધ કરાવ્યુ\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nછત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nજૂનાગઢના કેશોદન��� અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\n૩ લોકોની હત્યા કરવાવાળી ટિક-ટોક કિલરએ પોલીસને જોઇ પોતાની કાનપટી પર ગોળી મારી જીવ આપી દીધો access_time 2:15 pm IST\nએકને બાદ કરતા બધા સાથે ભારતના મજબૂત સંબંધો છે access_time 12:00 am IST\nટાટા મોટર્સ દ્વારા ફેસ્ટિવલ સિઝન માટે ટિયાગો હેચબેકનું નવું સ્પેશ્યલ એડિશન લોન્ચ access_time 12:00 am IST\nકોઠારીયા ચોકડીએ ભરતદાન છરી સાથે પકડાયો access_time 10:51 am IST\nકેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 10:50 am IST\nભગવતીપરામાં ખાણ ખનીજ ખાતા ઇન્સ્પેકટર સાથે ટ્રક ચાલક અને કારમાં આવેલા ૩ શખ્સોની ધમાલઃ ફરજમાં રૂકાવટ ખૂનની ધમકી access_time 10:49 am IST\nકચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન access_time 7:51 pm IST\nવાંકાનેરના ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત access_time 12:13 am IST\nધોરાજી : પ્રતીક ઉપવાસને બે દિવસ પૂર્ણ access_time 11:54 am IST\nદશેરાના દિવસે RTO કચેરીની બધી જ કામગીરી બંધ રહશે access_time 11:23 am IST\nભેમાપુર મંડળીના સેક્રેટરી દ્વારા ર૯ લાખની ઉચાપત access_time 1:17 pm IST\nગિરિમથક સાપુતારાના સનરાઇઝ હિલ પર કપિરાજાનો આતંક: લોકો પરેશાન : પાંજરે પૂરીને પ્રવસીઓને ભયમુક્ત કરવા માંગ access_time 6:01 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/gujarat-education-start-school-college-bhupendrasinh-chudasama", "date_download": "2021-01-18T01:13:54Z", "digest": "sha1:GYEGJRXSPC4HGQ7MOXKW4DFEDWOSATFG", "length": 19222, "nlines": 80, "source_domain": "www.meranews.com", "title": "ગુજરાતમાં શાળાઓ-કોલેજો 23મી નવેમ્બરથી શરૂ, જાણો કયા ધોરણ પ્રમાણે સરકારે શું નિર્ણય કર્યો", "raw_content": "\nગુજરાતમાં શાળાઓ-કોલેજો 23મી નવેમ્બરથી શરૂ, જાણો કયા ધોરણ પ્રમાણે સરકારે શું નિર્ણય કર્યો\nગુજરાતમાં શાળાઓ-કોલેજો 23મી નવેમ્બરથી શરૂ, જાણો કયા ધોરણ પ્રમાણે સરકારે શું નિર્ણય કર્યો\nમેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શિક્ષણ કાર્યો બંધ છે. લાંબા સમયથી હવે આ એક બાબત પર લોકોની મીટ મંડાઈ હતી કે શાળાઓ ક્યારથી ખુલવાની છે અને ખુલશે તો પોતાના બાળકો કોરોનાથી ભય મુક્ત રહી શક�� તેવી શું વ્યવસ્થાઓ સરકાર સુજવવાની છે. આજે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની જાણકારી આપી છે કે, આગામી 23મી નવેમ્બરથી શાળાઓ ખુલશે. જેમાં ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ શરૂ થશે.\nભૂપેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવાી રહેશે. વાલીઓની લેખિત સંમતિ આ કાર્ય માટે જરૂરી છે. સાથે જ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23મી નવેમ્બરથી શિક્ષણની કામગીરીઓ શરૂ થઈ જશે. જે તબક્કાવાર રહેશે. શાળા અને કોલેજમાં આચાર્યોની ગાઈડલાઈન્સ ફોલો કરવાની જવાબદારીઓ રહેશે.\nતેમણે કહ્યું કે કોલેજમાં પહેલા મેડિકલ, પેરામેડિકલ, પોસ્ટ ગ્રેજ્યુએટના વર્ગો શરૂ થશે. સાથે જ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ તથા એન્જિનિયરિંગમાં ફાઈનલ યરના વર્ગ શરૂ થશે. જોકે પોલિટેકનીક કોલેજીસ, આઈટીઆઈ પણ 23મીથી શરૂ થવા જઈ રહી છે. શાળા-કોલેજોએ કોરોનાને લગતી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ ધોવા માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાતની તામામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ, કસ્તુરબા બાલિકા વિદ્યાલય, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓ સહિત તમામ પર આ નિયમો એક સરખી રીતે લાગુ થશે. પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે પોતાના ઘરેથી જ લાવવાનું રહેશે. એક બીજા સાથે શેરિંગ થઈ શક્શે નહીં. રિવાઈઝ્ડ બેઠક વ્યવસ્થા. ઓડ ઈવન પદ્ધતિ દ્વારા પણ આયોજન કરી શકાશે.\nઉલ્લેખનીય છે કે ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં આ બાબત પર ચર્ચા થઈ હતી. ચર્ચા વિચારણા બાદ જે નિર્ણય કરવામાં આવ્યો તેની વિગતો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને વિભાવરીબેન દવેએ આપી હતી. રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યો ફરી તબક્કાવાર શરૂ થાય તેવા સરાકારના પ્રયત્નો છે. હજુ અન્ય શિક્ષણ વર્ગો અંગે પણ તબક્કાવાર જાહેરાતો સામે આવશે.\nમેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શિક્ષણ કાર્યો બંધ છે. લાંબા સમયથી હવે આ એક બાબત પર લોકોની મીટ મંડાઈ હતી ���ે શાળાઓ ક્યારથી ખુલવાની છે અને ખુલશે તો પોતાના બાળકો કોરોનાથી ભય મુક્ત રહી શકે તેવી શું વ્યવસ્થાઓ સરકાર સુજવવાની છે. આજે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની જાણકારી આપી છે કે, આગામી 23મી નવેમ્બરથી શાળાઓ ખુલશે. જેમાં ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ શરૂ થશે.\nભૂપેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવાી રહેશે. વાલીઓની લેખિત સંમતિ આ કાર્ય માટે જરૂરી છે. સાથે જ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23મી નવેમ્બરથી શિક્ષણની કામગીરીઓ શરૂ થઈ જશે. જે તબક્કાવાર રહેશે. શાળા અને કોલેજમાં આચાર્યોની ગાઈડલાઈન્સ ફોલો કરવાની જવાબદારીઓ રહેશે.\nતેમણે કહ્યું કે કોલેજમાં પહેલા મેડિકલ, પેરામેડિકલ, પોસ્ટ ગ્રેજ્યુએટના વર્ગો શરૂ થશે. સાથે જ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ તથા એન્જિનિયરિંગમાં ફાઈનલ યરના વર્ગ શરૂ થશે. જોકે પોલિટેકનીક કોલેજીસ, આઈટીઆઈ પણ 23મીથી શરૂ થવા જઈ રહી છે. શાળા-કોલેજોએ કોરોનાને લગતી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ ધોવા માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાતની તામામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ, કસ્તુરબા બાલિકા વિદ્યાલય, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓ સહિત તમામ પર આ નિયમો એક સરખી રીતે લાગુ થશે. પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે પોતાના ઘરેથી જ લાવવાનું રહેશે. એક બીજા સાથે શેરિંગ થઈ શક્શે નહીં. રિવાઈઝ્ડ બેઠક વ્યવસ્થા. ઓડ ઈવન પદ્ધતિ દ્વારા પણ આયોજન કરી શકાશે.\nઉલ્લેખનીય છે કે ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં આ બાબત પર ચર્ચા થઈ હતી. ચર્ચા વિચારણા બાદ જે નિર્ણય કરવામાં આવ્યો તેની વિગતો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને વિભાવરીબેન દવેએ આપી હતી. રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યો ફરી તબક્કાવાર શરૂ થાય તેવા સરાકારના પ્રયત્નો છે. હજુ અન્ય શિક્ષણ વર્ગો અંગે પણ તબક્કાવાર જાહેરાતો સામે આવશે.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/113540/", "date_download": "2021-01-18T01:02:08Z", "digest": "sha1:7FEDGQB7FMZ5ORJUDQCTF5IQZWOUGFRX", "length": 13735, "nlines": 105, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત નવા બિલ્ડીંગનું નામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રહેશે જયશ્રીબેન ડાબસરા – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\nઅમરેલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત નવા બિલ્ડીંગનું નામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રહેશે જયશ્રીબેન ડાબસરા\nઅમરેલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત નવા બિલ્ડીંગનું નામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રહેશે . : જયશ્રીબેન ડાબસરા , અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિની મિટિંગ તા .૯ ૭ ૨૦૨૦ નાંરોજ મળેલ જેમાં હરિઓમ કન્સ્ટ્રકશનનાં બાકી બીલ અંગે પ્રમુખશ્રી દ્વારા તા .૨ ૭ ૨૦૨૦ તેમજ તા .૪ ૭ ૨૦૨૦ થી કમિટિની રચના કરેલ . આ બંને હુકમો કારોબારીની બેઠકમાં કરી અને હરિઓમ કન્સ્ટ્રકશન સામે તા .૧૪ ર ર ૦ ર ૦ નાંરોજ કારોબારીની મિટિંગમાં ઠરાવ નં . ૨૬ થીહરિઓમ કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરેલ છે . ડીપોઝીટ જપ્ત કરવા તેમજ તેઓની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવા અંગેની કડક સુચના આપવાનું ઠરાવેલ છે . તેમજ ઠરાવ નં . – ૨ માં અમરેલી નગરપાલીકા દ્વારા નવનિર્મિત બિલ્ડીંગનું નામ ” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ” રાખવાનું સર્વાનુમતે ઠરાવેલ છે . આ બે ઠરાવો અંગે તા .૧૩ ૭ ૨૦૨૦ અમરેલી નગરપાલીકાનાં પ્રમુખએ ચીફ ઓફિસરને પત્ર લખી આ બંને ઠરાવો મોકુફ રાખવાનું હુકમ કરેલ છે . તેમજ આ પત્રમાં એવું જણાવેલ છે કે , કારોબારી સમિતિની બેઠક અંગે મને કોઈ જાણ કરવાની નથી તો હું પ્રમુખ જેન્તીભાઈ રાણવાને જણાવું છું . કે કારોબારી સમિતિને અબાધિત અધિકારો છે તેમજ અમારે પ્રમુખને કે કોઈને મિટિંગ અંગે જાણ કરવાની હોતી નથી . તેમજ જો તમારા હિંમત હોય તો જનરલ બોર્ડની મિટિંગ તાત્કાલિક બોલાવો અમે કરેલ ઠરાવો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામ સામે તમોને કે જે કોઈ સભ્યોને વાંધો હોય તે ખબર પડી જશે . અને હું તમોને ચેલેન્જ સાથે કહુ છું . કે , ૪૪ સભ્યોમાંથી – ૩૫ સભ્યો કરતા વધારે સભ્યો આ નામ સાથે સંમત હશે . અને તમો જનરલ બોર્ડમાં આ નામ મંજુર થયા પછી નામકરણ કરવાનું કરો છો તો કારોબારી સમિતિની મિટિંગ તા .૧૪ / ૦૨ / ૨૦૨૦ નાં ઠરાવ નં . – ૨૬ થી હરિઓમ કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરી ફોજદારી ફરીયાદ દાખલ કરશો અને ડીપોઝીટ જપ્ત કરવા અંગે ઠરાવેલ હતુ . આ ઠરાવને જનરલ બોર્ડની મિટિંગ તા .૨૭ / ૦૩ / ૨૦ ઠરાવ નં . – ૭૮ થી બહાલી પણ આપેલ છે તો શું કામ આજ સુધી તમારા તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી જે અમરેલીની જનતા સારી રીતે જાણે છે કે તમારી માનસિકતા શું છે . અમરેલી નગરપાલીકાનાં જુના બિલ્ડીંગનું નામ પણ તા .૨૫ / ૦૯ / ૨૦૧૩ ની બોર્ડ મિટિંગનાં ઠરાવ નં . – ૮ ર થી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રાખવામાં આવેલ હતું . જેથી નવનિર્મિત બિલ્ડીંગનું પણ એ જ નામ રાખેલ છે . જેથી કોઈ વિવાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી . સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશની આઝાદી માટે તેમજ આ દેશનાં પ ૬૫ જેટલા રજવાડાઓને એકત્રીત કરી આ અખંડ ભારતની રચના કરેલ છે . આવી વિભૂતીનાં નામ સામે તમને વાંધો હોય તે તમારી નબળી માનસિકતા ધરાવો છો . જે સાબીત છ��� . ઉપરોકત બાબતનો તાત્કાલિક અમલ નહી થાય તો જન આંદોલન કરવામાં આવશે . તેવું કારોબારી સમિતિનાં ચેરમેન જયશ્રીબેન ડાબસરા , સભ્ય નટુભાઈ સોજીત્રા , હિરેનભાઈ સોજીત્રા પ્રકાશભાઈ કાબરીયા , કિરણબેન વામજા તેમજ અલ્કાબેન ગોંડલીયાની યાદીમાં જણાવેલ છે\nઅમરેલી જિલ્લામાં કોરોના વધુ 2 કેસ કુલ 183 પોઝિટિવ કેસો નોંધાયા\nઅમરેલી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી કોરોના ક્હેર સામે અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલથી ચાંવડ ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય\nસાવરકુંડલા તાલુકા નાબાઢડા- થોરડી – રાજુલા સ્ટેટ હાઈવે રોડ એક તાલુકા થી બીજા તાલુકા ના આ રોડ જોડતા રોડ સ્ટેટ હાઇવે રોડ ના ૧૯ કરોડ અને ૪૭ લાખ જેટલી માતબર રકમ મજુર કરાવી\nધારી પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા\nરાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધા માટે આગામી ૩૦ જાન્યુઆરી સુધી કૃતિઓ મોકલી શકાશે\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/health/lifestyle/garbh-sanskar-essentially-means-educating-the-mind-of-the-foetus/", "date_download": "2021-01-18T00:18:09Z", "digest": "sha1:EOM6Y2VW35PN7BTTBYWU2NTF5SHIIGUC", "length": 13363, "nlines": 254, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ગર્ભ સંસ્કાર દ્વારા આવનાર બાળકોને ઉત્તમ તેજસ્વી બનાવીએ | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, ���ાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Health Ayurved ગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય જાણો કઈ રીતે ઉત્તમ શ્રેષ્ઠ...\nગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય જાણો કઈ રીતે ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની પ્રાપ્તિ થઇ શકે છે.\n16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે..\nગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ વ્યાયામ,વસ્ત્રો, આભૂષણો,આહાર,વિહાર વિગેરેના અભ્યાસ દ્વારા ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની પ્રાપ્તિ થઇ શકે છે..\nબાળક ગર્ભમાં નિર્માણ પામે ત્યારથી બાળકને જે સંસ્કાર જ્ઞાન આપવાનું શરૂ કરવું જોઈએ..\nએટલે જ ગર્ભ સંસ્કાર દ્વારા માતા જે ઘારી શકે તે કરી શકે કાશીના રાજા ઋતુધ્વજના પત્ની રાની મદાલસા બહુ જ ધાર્મિક હતા,\nબાળકના જન્મ પહેલાં તેઓ આવનાર સંતાનના ગુણ સ્વભાવ અને પ્રકૃતિ કેવા હશે તેની ઘોષણા કરી દેતા,\nઅને પછી તેજ પ્રકારના ગુણનું સતત ચિંતન કરતા અને તેવા યોગ્ય આહાર વિહાર કરતા તેમના 3 પુત્રો વિક્રાંત સૂબાહુ અને શત્રુ મર્દન જે ત્રણેય સન્યાસી બની ગયા..\nરાજા ઋતુધ્વજ ચિંતિત થયાં તેમને રાની મદાલસા પાસે રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવા પુત્રની માંગણી કરી રાની મદાલસાએ ગર્ભાધાન વખતે રાજા ના ગુણ સ્વભાવ અને પ્રકૃતિનું ચિંતન કરી તેવા પુત્ર અલર્કને જન્મ આપ્યો..\nજેણે પિતાનો વારસો જાળવી રાખ્યો આપ્રસંગ માતૃશક્તિ અને ગર્ભ સંસ્કારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.\nમાં જે ધારે તે કરી શકે. ચાલો ગર્ભ સંસ્કાર દ્વારા આવનાર બાળકોને ઉત્તમ તેજસ્વી બનાવીએ. શ્રેષ્ઠ બાળક શ્રેષ્ઠ ભારત. જય સિયારામ..\nગર્ભ સંસ્કાર એક વિજ્ઞાન\nશ્રેષ્ઠ બાળક શ્રેષ્ઠ ભારત\nPrevious articleસુરતથી અમદાવાદનું 280 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું\nNext articleભારતમાં બનેલો એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કરાયું ઉદ્ઘાટન, જુઓ Photos\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો સાવધાન\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50 થી વધુ ફાયદા\n13 વર્ષની માતા અને 10 વર્ષનો પિતા\n500 વર્ષ પછી અયોધ્યાની આજુબાજુના 105 ગામના ક્ષત્રિયો હવે પાઘડી અને...\nઆંખના નંબર ઓછા કરવા માટે જલ્દીથી કરો આ ઘરેલું ઉપાય\nકેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી\nજાણો વિદેશની કઈ કઈ જગ્યા તમારા બજેટમાં છે, કરો બર્થડે પાર્ટી...\nદુનિયાના ઊંઘણશી કાગળા – આ ૨૧ લોકોએ સાબિત કરી દીધું કે...\nસુસ્વાગતમ રાફેલ : રાફેલ ફાઇટર પ્લેનનું ભારતમાં આગમન\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE/", "date_download": "2021-01-18T00:57:22Z", "digest": "sha1:F62PRWXCMT5QK3YGFAVIJNU6S5WBOBCA", "length": 10301, "nlines": 151, "source_domain": "www.saurashtrakranti.com", "title": "જામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ, જીગ્નેશ અને હાર્દિકે લીધી પીડિતાના પરિવારની મુલાકાત | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT જામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ, જીગ્નેશ અને હાર્દિકે લીધી પીડિતાના પરિવારની...\nજામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ, જીગ્નેશ અને હાર્દિકે લીધી પીડિતાના પરિવારની મુલાકાત\nગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામનગરની દુષ્કર્મ પિડિત પરિવારની મુલાકાત કરી. તેઓએ કહૃાુ હતુ કે આઝાદી બાદ દેશમાં મહિલાઓના રક્ષણમાં આપણે નિષ્ફળ ગયા. બહેન દીકરી પર અત્યાચારો ન થાય તો જ સાચા અર્થનો વિકાસ છે. જામનગરમાં દુષ્કર્મની ત્રણ ચાર ઘટનાઓમાં પક્ષા પક્ષી છોડી પીડિત પરિવારની પડખે ઊભા રહી ન્યાય અપાવવો જોઈએ. રાજ્યમાં બહેન દીકરીઓ છૂટથી ફરી શકે તેવું વાતાવરણ સરકારે ઉભુ કરવું જોઈએ. આ મુલાકાતમાં કોઈ રાજનીતિ નથી.\nજામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. બે શખ્સોએ ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી તેમના પર દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાથતાં પોલીસે કચ્છમાંથી આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો. પોલીસે મુખ્ય આરોપી સાવન શાહ તેને મદદ કરનાર યશ લાલવાણી અને યોગીરાજિંસહ જાડેજાની ધરપકડ કરી છે.\nPrevious articleસુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા હાઈકોર્ટનો આદેશ\nNext articleગુજરાતમાં ‘નમસ્તે ટ્રમ્પથી કોરોનાનું આગમન અને ‘નમસ્તે ભાઉથી કોરોના ઘર-ઘર પહોંચ્યો\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણ�� નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/%22%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%22", "date_download": "2021-01-18T01:35:39Z", "digest": "sha1:3V46JALOWE5PY2DOFT5SQTOUYTW3SFWG", "length": 33174, "nlines": 87, "source_domain": "gu.wikisource.org", "title": "ગંગા - એક ગુર્જર વાર્તા/\"ઉમરાવજાદાની દીકરી\" - વિકિસ્રોત", "raw_content": "ગંગા - એક ગુર્જર વાર્તા/\"ઉમરાવજાદાની દીકરી\"\n< ગંગા - એક ગુર્જર વાર્તા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ 1928\n← કમળાના ઉભરા ગંગા - એક ગુર્જર વાર્તા\n૧૯૨૮ વઢકણાં સાસુજી →\nપ્રકરણ ૫ મું. ઉમરાવજાદાની દીકરી\nવૈશાખ મહિન��ની રાત્રિ ઘણી ટુંકી હોય છે. પરોઢિયાના પાંચ વાગતાંમાં જોઈયે તેટલું અજવાળું થાય છે. કિશોર, કમળા જ્યાં સૂતી હતી, તે ઓરડામાં ગયો ત્યારે પરોઢિયું થઈ ચૂક્યું હતું. એારડામાં જતાં તેને માલુમ પડ્યું કે, બહેન તદ્દન નિદ્રાવશ છે, તેથી તે બીજી બાજુએ ખુરસી લઈને બેઠો. પાંચેક મિનિટ થઇ નહિ તેટલામાં શેઠાણી ઓરડામાં આવ્યાં ને કિશેારને એકલો વિચારમાં બેઠેલો જોયો, એટલે તેમનું પાકી આવ્યું. પોતાના ખાનગી ઓરડામાં એક દીકરાને બેઠેલો જોવાને એક હિંદુ માતા રાજી થઈ નહિ. તે તેના મનથી ઘણું અમર્યાદિત લાગ્યું, હિંદુ માતાએ પોતાના દીકરાને પરણાવતી વખતે જે ​ઉમંગથી દીકરા વહુ તરફ પ્રીતિ બતાવે છે, તે ઉમંગ ને પ્રીતિ પછાડીથી રહેતી નથી. દીકરો ને વહુ એકેક તરફ સારા પ્રેમથી વર્તે તો સાસુજીના પેટમાં કોયલી પડે. મા કરતાં વહુનો એક શબ્દ વધારે સાંભળે ને અજાણતાં મા તરફ વિવેકથી જોવાયું નહિ તો દીકરાની છાબડી, વહુ સાથે કાપી નાંખવાને મા ચૂકે નહિ. દીકરો વહુ પોતાના ઓરડામાં બેસી એકાંતમાં વાતે કરે તો “વહુને મુવો વશ થયો;” “રાંડે કંઈ મારા લાડવાયા દીકરાને કરી મૂક્યું,” એવા અપવાદને પામે. ભોગ ચોઘડીયે કંઈ સારા વસ્ત્રાલંકાર તે પોતાની પત્ની માટે લાવ્યો તો પછી ઘરમાં રણસંગ્રામ નહિ મચે તો ખરે તે હિંદુ કુટુંબ જ નહિ કહેવાય દરેક હિંદુ સ્ત્રી સાસુ તરીકે સિક્કો બેસાડવાને એટલી બધી તો આતુર હોય છે કે, વહુના હાથથી જમવાને નારાજ હોય છે; એટલું જ નહિ પણ વહુને રાંધવાના કામમાં જ્યાં સુધી પોતાના હાથ પગ ચાલે ત્યાં સધી મદદ પણ કરવા દેશે નહિ. તે સાફ નિર્લજ્જપણે કહેશે કે “વહુને ફૂલો દેખાડિયે, ચૂલો ના દેખાડિયે.” આવા જ્યાં રંગ હોય ત્યાં પછી સાસુની વહુ તરફ કે વહુની સાસુ તરફ અગાધ પ્રીતિ કેમ બંધાય દરેક હિંદુ સ્ત્રી સાસુ તરીકે સિક્કો બેસાડવાને એટલી બધી તો આતુર હોય છે કે, વહુના હાથથી જમવાને નારાજ હોય છે; એટલું જ નહિ પણ વહુને રાંધવાના કામમાં જ્યાં સુધી પોતાના હાથ પગ ચાલે ત્યાં સધી મદદ પણ કરવા દેશે નહિ. તે સાફ નિર્લજ્જપણે કહેશે કે “વહુને ફૂલો દેખાડિયે, ચૂલો ના દેખાડિયે.” આવા જ્યાં રંગ હોય ત્યાં પછી સાસુની વહુ તરફ કે વહુની સાસુ તરફ અગાધ પ્રીતિ કેમ બંધાય ને સાથે દમ્પતીમાં પ્રેમ કેમ વહે ને સાથે દમ્પતીમાં પ્રેમ કેમ વહે અને સાંગોપાંગ ઘરસંસાર કેમ ચાલે અને સાંગોપાંગ ઘરસંસાર કેમ ચાલે મોહનચંદ્રનાં ધણીયાણી, દીકરાવહુ વચ્ચે પ્રીતિ થાય, તેવું ���ોવાને કદી રાજી હોય, એ માનવા યોગ્ય નથી. જો કે તે પોતાની દીકરીને ધણીપર સિક્કો બજાવતાં શીખવવામાં પક્કાં ઉસ્તાદ છે. તેમની દીકરી ને દીકરા માટેની તાલીમ જૂદી જ છે. પણ સારાં ભાગ્યે તેમના જેવા ગૃહસ્થાઈથી વિરુદ્ધ તેમનાં દીકરી ને દીકરાના વિચાર હતા નહિ. તેઓ મોઢે હા કહ્યાં કરે, પણ કામ તો પોતાને મનમાન્યું જ કરતાં. કિશેાર તેના ઓરડામાં એકલો બેઠેલો ને તે પણ વળી વિચારમાં, શેઠાણીએ જોયો એટલે તેણે જાણ્યું કે તે ગંગાને અહિયાં મળવાને બેઠો છે. ત્રણ વરસે આજે કિશેાર ઘેર આવ્યો છે, ત્યારે કદી તે ગુણવંતી ગંગાને મળવાને આતુર હોય તો તેને તક આપવી જોઈયે, પરંતુ હમણાં કિશેારના ​રના મનમાં કે ગંગાના મનમાં એવો વિચાર હતો જ નહિ. કિશેાર માત્ર એટલો જ વિચાર કરતો હતો કે, કમળીની હવે પૂર જુવાની છે ને આ હાલની તેની દુ:ખદ અવસ્થા માત્ર વિધવાપણાથી જ છે, માટે તેનો શો ઉપાય કરવો. પણ શેઠાણીએ તો તરેહવાર વિચાર કીધા. તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “જોઉં, મુવો એ રાંડને કેમ મળે છે.” ખરેખર જો શેઠાણીનું ચાલે તો હજી બીજાં ત્રણ વર્ષ કિશોરને ગંગાનો વિયોગ રહે તેમ કરવાને ચૂકે નહિ; કેમકે ગંગા સદ્દગુણી, કહ્યાગરી, હોશિયાર અને આખી ન્યાતમાં સારું માન પામેલી હતી. પણ સૌથી વધારે મોટું કારણ એ હતું કે, તે પૈસાદાર માબાપની દીકરી હતી ને તેથી જ સાસુજી તેને દુ:ખ દેવાને રાજી હતાં.\nપા, અડધો ને પોણો કલાક વીતી ગયો, પણ કિશોરે પોતાની વૃત્તિમાંથી મોઢું ફેરવ્યું નહિ ને શેઠાણી હાલ્યા ચાલ્યા વગર જ્યાંનાં ત્યાં ઉભાં રહ્યાં. અંતે શેઠાણી થાક્યાં, કેમકે છૂપાઈને એની જે જોવાની ધારણા હતી કે હમણાં ગંગા આવશે, ને બન્ને વાતચિતે વળગશે તે ખોટી પડી, તેથી કંટાળીને તે બેાલી:–\n“અલ્યા કિશેાર, હવે ઓરડામાં જ ઘલાઈ રહેવાનો કે ” ઘણી કઠોર કડવાસ ભરેલી વાણીએ તે બોલી, “વહુ વહુ ઝંખી રહ્યો છે, પણ માબાપને મળવાનું કંઈ ભાન છે ” ઘણી કઠોર કડવાસ ભરેલી વાણીએ તે બોલી, “વહુ વહુ ઝંખી રહ્યો છે, પણ માબાપને મળવાનું કંઈ ભાન છે મને બોલાવી સરખી પણ નથી, ને પેલી નવાબ સાહેબની દીકરીને મળવા માટે – બહેનની ખબર લેવાને બહાને આવીને ભરાયો છે, પણ તે રાંડની પછાડી એટલો ઘેલો નહિ થા, તે તો નીકળી જવાની છે મને બોલાવી સરખી પણ નથી, ને પેલી નવાબ સાહેબની દીકરીને મળવા માટે – બહેનની ખબર લેવાને બહાને આવીને ભરાયો છે, પણ તે રાંડની પછાડી એટલો ઘેલો નહિ થા, તે તો નીકળી જવાની છે એ ઉમરાવજાદાની દીકરી માટે જે વાત ચાલે છે, તે મારાથી સંભળાતી નથી, તે થનથન નાચી રહી છે, તે કોઈ મુઆ જાંગલા બાંગલા સાથે નીકળી જશે ત્યારે તું સમજશે. તું તો વહુ વહુ કરી રહ્યો છે, પણ તે તને જરાય પત પણ કરવાની છે કે એ ઉમરાવજાદાની દીકરી માટે જે વાત ચાલે છે, તે મારાથી સંભળાતી નથી, તે થનથન નાચી રહી છે, તે કોઈ મુઆ જાંગલા બાંગલા સાથે નીકળી જશે ત્યારે તું સમજશે. તું તો વહુ વહુ કરી રહ્યો છે, પણ તે તને જરાય પત પણ કરવાની છે કે વાટ જોઈને બેઠો છે તે માટીનો ચાટલો જોવાને આવી કે વાટ જોઈને બેઠો છે તે માટીનો ચાટલો જોવાને આવી કે મુઆ બળિયેલ, વિચારમાં ગોથાં ખાજે, તે તો તારા માથાની છે. નથી ​માને મળ્યો, નથી બાપને મળ્યો ને કલાકના કલાક થયા તારી સગલીને અહીં મળવા આવીને ભરાયો છે, તે આવી કે મુઆ બળિયેલ, વિચારમાં ગોથાં ખાજે, તે તો તારા માથાની છે. નથી ​માને મળ્યો, નથી બાપને મળ્યો ને કલાકના કલાક થયા તારી સગલીને અહીં મળવા આવીને ભરાયો છે, તે આવી કે ” અામ થોડા શબ્દોમાં પોતાનો ઉભરો સમાવી સારી પેઠે પ્રાતઃકાળની પુષ્પાંજલિ ત્રણ વરસે ઘેર આવેલા દીકરા૫ર શેઠાણીએ કીધી \n” જાણે પોતાની મા કંઈ બોલી જ નથી, તેવે ઠંડે સાદે કિશેારે સવાલ કીધો, “મેં ધાર્યું કે, પહેલાં કમળા બહેનને મળીને પછી પિતાજીને મળું. તમને તો હું કહીને આવ્યો છું. પિતાજી જાગ્યા હશે, ચાલો માજી દીવાનખાનામાં, હજી બહેનને જાગતાં વાર લાગશે.”\n“તારા બાપ તો ઉઠશે જ તો, હવે બાપને મળવાને તૈયાર થયો છે, આટલી વાર તે યાદ સરખા પણ નથી આવ્યા. અમારા જીવ કેટલા તલ્પી રહ્યા હતા, પણ અમે તે કંઈ હિસાબમાં છીએ હવે તો મરીએ તો જ છૂટકો થાય. આ દુઃખ તો નહિ ખમાય, વહુઓએ તો અમારા કહાર પાડી મૂક્યા છે, પણ આ દીકરાઓ પણ તેવા થયા છે, એટલે પછી અમારા નસીબનો વાંક હવે તો મરીએ તો જ છૂટકો થાય. આ દુઃખ તો નહિ ખમાય, વહુઓએ તો અમારા કહાર પાડી મૂક્યા છે, પણ આ દીકરાઓ પણ તેવા થયા છે, એટલે પછી અમારા નસીબનો વાંક નથી મને કોઈ પૂછતું, નથી કોઈ ગાછતું. અમારા મૂઆ જીવતાંની પણ ખબર કોણ લે છે નથી મને કોઈ પૂછતું, નથી કોઈ ગાછતું. અમારા મૂઆ જીવતાંની પણ ખબર કોણ લે છે આટલીબધી વાર કઈ રાંડની મોકાણ માંડવા બેઠો હતો આટલીબધી વાર કઈ રાંડની મોકાણ માંડવા બેઠો હતો ” હજી પણ આપણા મોહનચંદ્રનાં ધણીયાણીનો ગુસ્સો નરમ પડ્યો ન હતો.\n બહુ કૃપા થઈ, મેં શું ગુન્હો કીધો છે કે તમે સવારના પહોરમાં મને આમ કહો છો ” ઘણી નમ્રતાથી, જાણ્યું કે હમણાં વધારે બેાલવાથી પાછું વધારે સળગશે, એમ ધારી ધીમે સાદે કિશેારે જવાબ દીધો, “તમારા તરફ મારાથી કંઈ અઘટિત થયું હોય તો-”\n“ચૂપ રહે મૂવા ભાંડ-” જો લાંબાં લાંબાં ભાષણો કરીને મને મુઓ સમજાવવા આવ્યો છે કરપા મુઆ તારી મને નથી જોઈતી ને તારાથી મારે પેટે પથ્થર પડ્યો હોત તો ભલો, પણ આ તારી પેલી બેગમ સાહેબ મને આટલાં આટલાં વાનાં કહે ને વિધવિધનાં મહેણાં મારે, તે ​મારે સાંભળવાં કરપા મુઆ તારી મને નથી જોઈતી ને તારાથી મારે પેટે પથ્થર પડ્યો હોત તો ભલો, પણ આ તારી પેલી બેગમ સાહેબ મને આટલાં આટલાં વાનાં કહે ને વિધવિધનાં મહેણાં મારે, તે ​મારે સાંભળવાં એ વહુએ મારું નામ ડૂબાવ્યું. એ ગવંડરની દીકરી છે તો એને ઘેર રહી, મારે ત્યાં નહિ પાલવે. મારા અવતારના થઈ ગયા છે. ન્યાત જાતમાં મારાથી મોં કાઢીને બોલાતું નથી, તે છતાં એ રાંડને એક શબ્દ કહેતો નથી ને મુઓ ગુન્હા ને બુન્હાની વાતો પૂછે છે એ વહુએ મારું નામ ડૂબાવ્યું. એ ગવંડરની દીકરી છે તો એને ઘેર રહી, મારે ત્યાં નહિ પાલવે. મારા અવતારના થઈ ગયા છે. ન્યાત જાતમાં મારાથી મોં કાઢીને બોલાતું નથી, તે છતાં એ રાંડને એક શબ્દ કહેતો નથી ને મુઓ ગુન્હા ને બુન્હાની વાતો પૂછે છે પૂછને તારી રાંડને, કે આજ બબે મહિના થયા તે બંનેએ મારી સામા સંપ કરીને ઝગરણ શા માટે માંડ્યા છે પૂછને તારી રાંડને, કે આજ બબે મહિના થયા તે બંનેએ મારી સામા સંપ કરીને ઝગરણ શા માટે માંડ્યા છે ને આ રાંડને (પોતાની દીકરીને) પણ શીખવીને મારી સામા કીધી છે. હવે તે હું કીયે મોઢે બોલું ને આ રાંડને (પોતાની દીકરીને) પણ શીખવીને મારી સામા કીધી છે. હવે તે હું કીયે મોઢે બોલું જ્યાં પેટ પાક્યું ત્યાં પાટો ક્યાં બંધાય જ્યાં પેટ પાક્યું ત્યાં પાટો ક્યાં બંધાય અમે તો મરીએ તોએ ભલાં. આજકાલની રાંડો નહિ ઘટે તેવા શબ્દોથી સામા તડાતડ ઉત્તર આપે છે. હવે મારો તે અવતાર છે અમે તો મરીએ તોએ ભલાં. આજકાલની રાંડો નહિ ઘટે તેવા શબ્દોથી સામા તડાતડ ઉત્તર આપે છે. હવે મારો તે અવતાર છે બળ્યા અમારા અવતાર રાંડ મઢમ થઈને નીકળી જશે ને મુઆ તું પછી જોયા કરજે જજે તેની પાછળ ઝખ મારતો જજે તેની પાછળ ઝખ મારતો હત્ તારું સત્યાનાશ જાય મૂવા નિર્લજ્જ હત્ તારું સત્યાનાશ જાય મૂવા નિર્લજ્જ ” આટલું બોલતામાં તો શેઠાણીએ છેડો વાળવા માંડ્યો.\nએ સઘળું એક નવું તૂત જ ઉભું કીધું હતું. ગંગાએ તો સાસરાના ઘરમાં પગ મૂક્યો, તે દહાડાથી ઊંચે કે નીચે સ્વરે એક શબ્દ પણ મોં બહાર કાઢ્યો નથી, તો પછી લડવાની તો વાત જ શી પણ આમ ઉશ્કેરીને પોતાની વહુ સાથે દીકરાને લડાવવા, એક સાસુ જેટલા પ્રપંચ ને ઢોંગ કરે તેટલા ઢોંગ લલિતા શેઠાણીએ કરી ઘર ગજાવી મૂક્યું.\nકમળા જાગી ઉઠી. તુળજા, વેણીગવરી ને છોકરાં પણ જાગી ઉઠ્યા. મોહનચંદ્ર પડશાળમાં દાતણ કરતા હતા તે ચમકી ઉઠ્યા; ને જ્યાં શેઠાણીએ ઢોંગ મચાવ્યો હતો ત્યાં ઘરના ચાકર નકરો સાથે સૌ દોડી આવ્યાં. ગંગા પણ દોડી આવી. સૌને એમ લાગ્યું કે, કમળા બહેનને કાંઈ થઈ આવ્યું હશે. પણ ઓરડામાં પેસતાં જ કમળાને કોચપર તંદુરસ્ત હાલતમાં બેઠેલી જોઈ કે, આ શું છે, તે કોઈને પૂછવાનું કારણ રહ્યું નહિ, સૌ સમજી ગયાં કે, શેઠાણીએ કંઈ નવો ઢોંગ કીધો ​છે. ગંગા સૌથી વધારે ગભરાઈ. તે કંઈ પોતાથી ગુન્હો થયો છે તેથી નહિ, તેનાથી કંઈ અણઘટતું થયું છે તેથી નહિ, કંઇ ભૂલ કે અવિવેક માટે નહિ, પણ પોતાનો પ્રિયતમ હજુ હમણાં આવ્યા છે, રાતનો ઉજાગરો થયો છે, તેમાં પ્રારંભમાં જ આ ગડમથલ ચાલી, તેથી રખેને પ્રિય પતિને તેને માટે, તેની વર્તણુક કે મર્યાદા માટે શંકા આવે; રખેને તે એમ ધારે કે, તેનાં માતપિતાની મારાથી કંઈ અવગણના થઈ છે - તેથી તે ગભરાઈ.\nમોહનચંદ્ર ઘણા ગુસ્સામાં દોડી આવ્યા. તેમનો મિજાજ રાતનો જ ગયો હતો, તેમાં સવારના પહોરમાં આ નવો મામલો જોઈને તે ઘણા ખીજવાઈ ગયા.\n“વળી શી મોકાણ મંડાઈ છે કે સવારમાં આ રડારોળ કરી મૂકી છે;” ઘણા ખીજવાટ સાથે તેઓ બેાલ્યા. “સવાર, સાંઝ, વખત કવખત આ ઘરમાં તકરાર ને લડાઈ ઓ પરેસાન તારું મોઢું બાળ, કે સૌને સુખ થાય. હજી તો હમણાં હું ઉઠ્યો છું, તેટલામાં આ તારા દાદાના નામની પોક મૂકતાં તને શરમ નથી લાગતી જરા મોઢું ઢાંક, ને શરમા જરા મોઢું ઢાંક, ને શરમા રોજ રોજ સંતાપવું હોય તો તારું કાળું કર, કે સૌને નિરાંત થાય.” આ બધા શબ્દો મોહનચંદ્ર એટલા તો ગુસ્સામાં ઝડપથી કહ્યા કે સૌ સાથે શેઠાણી પણ ક્ષણભર સડક જ થઈ ગયાં. પણ તે કાંઈ એમ ગાંજ્યાં જાય તેવાં નહોતાં. ભલા ધનેત્તરને પૂરાં પડે તો પછી એમના શા ભાર \n“આ બધા દુશ્મનો સાથે તમે પણ મારો જીવ લેવાને તૈયાર થયા છો કે ” તેમણે દાંત કચકચાવીને કહ્યું. “શું હવે મારું કોઈ નથી જ કે ” તેમણે દાંત કચકચાવીને કહ્યું. “શું હવે મારું કોઈ નથી જ કે ગઈ રાતના જ તમે તાનમાં આવ્યા છો અને આ બધી કર્કશાઓને છકાવી દીધી છે, પણ એમ નહિ ચાલે, નહિ ચાલે. હું તમારું કે તમારાં વહુ દીકરાનું નહિ સાંભળું.”\n” એકદમ તેને બોલતી અટકાવીને ​મોહનચંદ્રે ડોળા ફેરવ્યા ને આ વખતે તેમનો ગુસ્સો એવો તો સખ્ત હતો કે, લલિતા શેઠાણીનો વાંસો, પ���સે પડેલી લાકડી હાથમાં લેતા હતા તેથી બેવડ કરત. પણ તરત કિશેારે ઉઠીને મોહનચંદ્રને શાંત કીધા ને બીજા ઓરડામાં તેમને તેડી ગયો. હવે શેઠાણી ખૂબ ઉછળ્યાં, ને ગાળો દેવામાં કશી કચાસ રાખી નહિ. પાછાં સૌ એારડામાં વિખરાઈ ગયાં; ને લગભગ અડધો કલાક સુધી તે એકલી બખારી, પછી થોડીવારે ઉઠીને દીવાનખાનામાં ગઈ.\nમોહનચંદ્ર ઘણો દિલગીર થયો, પણ પોતાનો સુપુત્ર પાસે હતો તેથી તે કંઈક શાંત થયો. પડશાળમાં જઈને બંને જણાએ દાતણપાણી કીધાં. પાછા બન્ને કમળા પાસે આવ્યા, ને તે વેળા કમળાની અાંખ તદ્દન ભીંજાઈ ગયેલી હતી. તે ડુસ્કે ડુસ્કે રડતી હતી. કિશોરે ઘણા અાગ્રહથી તેને પૂછ્યું, પણ કેટલોક વખત તે કંઈ બોલી નહિ, પણ જ્યારે ઘણા સમ ખાધા ને આગ્રહ ધર્યો ત્યારે, કહીશ, એમ જણાવ્યું.\nવેણીલાલ, કિશોર ને મોહનચંદ્ર એ જ ઓરડામાં તે પછી વાતો કરવા લાગ્યા. બીજાં સૌ પણ કમળા બહેનની ખબર લેવાને નિમિત્ત ત્યાં આવી બેઠાં હતાં, ત્યાં જ ચાહ લાવવાનું કહેવાથી ગંગાએ તૈયાર કીધી હતી તે લાવી. પ્યાલાં ને રકાબી મૂક્યાં ને સાસુજીને બોલાવી લાવવા ગઈ. રોષ ઘણેાએ હતો, પણ આગલે દિવસે રાતના વાળું કીધું નહતું એટલે પેટમાં કકડીને લાગી હતી, તેથી ઉઠીને તેઓ આવ્યા. ઓરડામાં આવીને એક બાજુએ બેઠાં. તેમના ડોળા ખૂબ ઘુરકતા હતા. સઘળાં ચાહ પી રહ્યાં ને ગંગાએ પ્યાલા રકાબી ઉઠાવ્યાં, તેવામાં એક રકાબી હાથમાંથી છટકીને ભાંગી ગઈ \nકજીયાદલાલ કર્કશા સાસુજીનું હવે પૂરતું ચઢી વાગ્યું ને લડવાને માટે જે બારી શોધતાં હતાં તે હાથ લાગી. તેઓ ખૂબ જોરમાં બોલી ઉઠ્યાં;\n“આ તે કેમ ખમાય રોજ એકેક બબે પ્યાલા રકાબી ભાંગે ને વાસણો જાય તે કેમ ખમાય રોજ એકેક બબે પ્યાલા રકાબી ભાંગે ને વાસણો જાય તે કેમ ખમાય ” ​“સાસુજી રોજ ક્યારે પ્યાલા રકાબી ભાંગ્યાં છે ” કંઈ કમબખ્તીએ ઘેરી હશે તેથી ગંગા બોલી, “મારા જાણવા પ્રમાણે તો હમણાં કંઈ નુકસાન થયું નથી ને ચાકરો પણ વાસણકુસણુની બરાબર સંભાળ રાખે છે.”\n હું બોલી તે જૂઠું, ને તું લૂંડી બોલી તે સાચું વાસણ ગયાં નહિ ત્યારે હું આપી આવી વાસણ ગયાં નહિ ત્યારે હું આપી આવી હાય હાય રે બાપ હાય હાય રે બાપ વહુઓ તો મારે માથે આળ ચઢાવે છે, હવે એ કેમ ખમાય વહુઓ તો મારે માથે આળ ચઢાવે છે, હવે એ કેમ ખમાય હું રાંડ ચોર, આજે મને ચોર કરી તો કાલે તો કોણ જાણે મારે માથે કેવાંએ આળ મૂકશે. હવે આ ઘરમાં મારાથી નહિ રહેવાય, મને તો મારી નાંખવાનો ત્રણે વહુઓએ સંપ કીધો છે. તે મને જીવતી જવા નહિ દે; મારો જીવ લેશે જીવ, ત્યારે જંપીને બેસશે હું રાંડ ચોર, આજે મને ચોર કરી તો કાલે તો કોણ જાણે મારે માથે કેવાંએ આળ મૂકશે. હવે આ ઘરમાં મારાથી નહિ રહેવાય, મને તો મારી નાંખવાનો ત્રણે વહુઓએ સંપ કીધો છે. તે મને જીવતી જવા નહિ દે; મારો જીવ લેશે જીવ, ત્યારે જંપીને બેસશે આ તો મને ઘરમાંથી કહાડી મૂકવાનો ઘાટ ઘડ્યો છે.”\n“સાસુજી, તમે આમ ન બોલો, વારુ મેં આપને એવું તે શું કહ્યું કે, આ૫ આટલાં બધાં મને ભાંડવા તૈયાર થયાં છો ” ઘણું નમ્રતાથી ગંગાએ કહ્યું.\n“જો ઉમરાવજાદાની દીકરી બોલી ” શેઠાણીએ નાકનું ટીચકું ચઢાવી ઠુંગરાટ કીધો. “પૈસાદારની દીકરી છે, તેમાં તું મને સતાવે છે ” શેઠાણીએ નાકનું ટીચકું ચઢાવી ઠુંગરાટ કીધો. “પૈસાદારની દીકરી છે, તેમાં તું મને સતાવે છે પણ તારા બાપના કંઈ અમે એશિયાળાં છીએ કે તું ધનપાળશાહ ગેાડીની દીકરી છે તે મને ખબર છે. નાચણવેડા થોડા કર, અત્યારમાં ફાટી શાની જાય છે પણ તારા બાપના કંઈ અમે એશિયાળાં છીએ કે તું ધનપાળશાહ ગેાડીની દીકરી છે તે મને ખબર છે. નાચણવેડા થોડા કર, અત્યારમાં ફાટી શાની જાય છે અહંકાર તો કોઈના રહ્યા નથી ને રહેવાનાએ નથી. રાજા રાવણ સરખો રોળાઈ ગયા તો તારો બાપ તે શા હિસાબમાં અહંકાર તો કોઈના રહ્યા નથી ને રહેવાનાએ નથી. રાજા રાવણ સરખો રોળાઈ ગયા તો તારો બાપ તે શા હિસાબમાં મુઓ તારો બાપ કંઈ અમને કામનો છે મુઓ તારો બાપ કંઈ અમને કામનો છે તારા બાપની શેઠાઈ તેને ઘેર રહી, તે મોટો છે તો તેને ઘેર રહ્યો. અમારે શું તેને તાપીમાતામાં ચઢાવવો છે તારા બાપની શેઠાઈ તેને ઘેર રહી, તે મોટો છે તો તેને ઘેર રહ્યો. અમારે શું તેને તાપીમાતામાં ચઢાવવો છે છાકટી જેવીઓ તડતડ જવાબ દે છે ને આ મુવા ભડવાઓ જોયા કરે છે; પણ એ રાંડો નીકળી નહિ જાય તો મને દશ ખાસડાં મારજો. અત્યારથી તો રામજણીના વેશ કરે છે, તેમ ચેાટલો ને ચાંદલો તો સવારના પહોરમાં જ કરવો જોઈએ. લૂગડાં ​ઘરેણાં પણ પહેરવાં જોઈએ છાકટી જેવીઓ તડતડ જવાબ દે છે ને આ મુવા ભડવાઓ જોયા કરે છે; પણ એ રાંડો નીકળી નહિ જાય તો મને દશ ખાસડાં મારજો. અત્યારથી તો રામજણીના વેશ કરે છે, તેમ ચેાટલો ને ચાંદલો તો સવારના પહોરમાં જ કરવો જોઈએ. લૂગડાં ​ઘરેણાં પણ પહેરવાં જોઈએ પણ એક રાંડનો તો બાપ પૈસાદાર છે તે જેમ કરશે તેમ તેને પાલવશે, પણ આ રાંડ ભીખારડાની દીકરી પણ તેનું જોઈને શીખી છે. તે પણ હવે ગાટપીટ સાટપીટ શીખવા બેસે છે. કઈ દોલત૫ર ફાટી જાય છે તે તો જાણતી નથી. ભીખારીની દીકરીને બરો કેટલો છે પણ એક રાંડનો તો બાપ પૈસાદાર છે તે જેમ કરશે તેમ તેને પાલવશે, પણ આ રાંડ ભીખારડાની દીકરી પણ તેનું જોઈને શીખી છે. તે પણ હવે ગાટપીટ સાટપીટ શીખવા બેસે છે. કઈ દોલત૫ર ફાટી જાય છે તે તો જાણતી નથી. ભીખારીની દીકરીને બરો કેટલો છે\n“તમારો બાપ ભીખારી હતો તે તમને યાદ આવતો હશે;” તુળજાગવરી બોલી ઉઠી, કેમ કે શેઠાણીએ છેલ્લા શબ્દો તેને માટે કહ્યા હતા. “ખબરદાર, મારા બાપનું નામ દીધું તો, તમારી વાત તમે જાણી. તે કંઈ તમારે બારણે ખાવાબાવા આવે છે તે તો તમારે બારણે અ-એ નહિ આવે તે તો તમારે બારણે અ-એ નહિ આવે જાણ્યું\n તને જાણું છું, ભાગોળે બેસીને તારો બાપ ભીખ માગતો હતો, તે આજે વેપારી થઈ પડ્યો છે તેથી છકી ગઈ છે. મારા બાપ સુધી ગઈ, પણ તારી ઓલાદ તો સારું ગામ જાણે છે. અંગ્રેજી શીખીને પેલા જાંગલાએાને ત્યાં ભઠીયારું કરવા જા. મારા બાપને કહેતાં તને લાજ નથી આવતી કુભારજા \n“જેટલી તમને તેટલી મને–” પણ તુળજાને તરત વધારે બોલતાં કિશોરે અટકાવી.\n“મોટી ભાભી, બહુ રૂડું કરો છો ઠીક ઠીક.” આટલું તે બોલી નહિ રહ્યો, તેટલામાં તો સલજ્જ થઈ તુળજા, ગંગાની પછાડી ચાલી ગઈ. થોડા વખત મનમાં ને મનમાં ફુંગરાઈને લલિતા સાસુએ ખૂબ ગાળો દીધી, પણ અંતે થાકીને બળિયલ ચેહેરે હેઠળ ગઈ. દાદરેથી ઉતરતાં ઉતરતાં પણ તેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે, “માટીઓની હુંફપર ફાટી ગઈ છે, પણ હું ખરી કે એમનો બરો ભાંગું ઠીક ઠીક.” આટલું તે બોલી નહિ રહ્યો, તેટલામાં તો સલજ્જ થઈ તુળજા, ગંગાની પછાડી ચાલી ગઈ. થોડા વખત મનમાં ને મનમાં ફુંગરાઈને લલિતા સાસુએ ખૂબ ગાળો દીધી, પણ અંતે થાકીને બળિયલ ચેહેરે હેઠળ ગઈ. દાદરેથી ઉતરતાં ઉતરતાં પણ તેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે, “માટીઓની હુંફપર ફાટી ગઈ છે, પણ હું ખરી કે એમનો બરો ભાંગું \"ગંગાએ આ સાંભળ્યું ને તે ઘણી દિલગીર થઈ.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૧૧:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/coronavirus/", "date_download": "2021-01-18T01:13:21Z", "digest": "sha1:324BZODOYLMDTCKGJRWSVWJO2RWYY7IX", "length": 33468, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Coronavirus - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nCorona vaccine: શું તમે વેક્સિનેશન લેવાની કરી રહ્યા છો તૈયારી આ ડૉક્યૂમેન્ટની પડશે જરૂર, અહીંયા વાંચો સંપૂર્ણ વિગત\nભારતમાં કોરોનાવાયરસના અંત માટે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશભરમાં કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. આ...\nઆંશિક હાશકારો: કોરોના કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, 24 કલાકમાં 535 કેસ 3 દર્દીઓના મોત\nગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 535 કેસ નોંધાયા છે. તો સામે 738 દર્દીઓ સાજા થયા...\nસ્મોકિંગ કરનારાઓથી પણ ખરાબ થઈ શકે છે કોરોના દર્દીના ફેફસા, ડૉક્ટર પણ કરી રહ્યા છે દાવો\nકોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, પરંતુ આ વાયરસથી જંગ જીતીને આવનાર લોકો માટે પણ ખરાબ સમાચાર છે. અમેરિકાના ટેક્સાસ ટેક યૂનિવર્સિટી હેલ્થ સાયન્સ...\nઆવતીકાલથી દેશમાં શરૂ થશે કોરોના વેક્સીનેશન અભિયાન, શું છે રસીના સંભવિત સાઈડ ઈફેક્ટ\nઆખા દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ થઈ જશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ફેક્ટ શીટરમાં આ વાતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કે,...\nરસીકરણ/ કોરોના વેક્સિન લગાવ્યા બાદ 13 લોકોના થયાં મોત અને 29 લોકોમાં જોવા મળ્યા સાઈડઇફેક્ટસ, વેક્સિન મામલે વધી ચિંતાઓ\nકોરોના વાયરસને નાથવા માટે દુનિયાભરના ઘણા દેશોમાં લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે, પરંતુ આ વચ્ચે ફાયબર વેક્સીનને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. કારણ...\n કુંભકર્ણની જેમ મહીનાઓ સુધી સૂઈ રહે છે આ ગામના લોકો, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો\nકુંભકર્ણ વિશે તો તમે સાંભળ્યું જ હશે. જી હાં અમે લંકાપતિ રાવણના ભાઈ કુંભકર્ણની વાત કરી રહ્યા છીએ. કુંભકર્ણને તેમની ઊંઘના કારણે ઓળખવામાં આવે છે....\nઘટી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ, 24 કલાકમાં નોંધાયા 570 કેસ, 3 લોકોના મોત\nગુજરાતમાં કોરોનાના કેસો હવે 500ની અંદર નોંધાઇ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 570 કેસ નોંધાયા છે. તો સામે 737 દર્દીઓ સાજા...\nફરી દેખાયો/ ચીનમાં 8 મહિના બાદ કોરોનાથી એક મોત, સરકારે લોકડાઉન લાદી શાળા-કોલેજો કરી દીધી બંધ\nચીન ગમે તે કહે પણ તેના વુહાન શહેરમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો હોવાનું મોટાભાગના દેશો માની રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં ચીને કોરોના પર...\nઅમેરિકા અને કેનેડાની ફ્લાઈટ માટે ઉઘાડી લૂંટ : સ્ટુડન્ટ વિઝા પર જનારા છાત્રો ફસાયા, કોરોનાનો ફાયદો ઉઠાવી રહી છે એરલાઈન\nકોરોનાની મહામારી વચ્ચે ધીમેધીમે અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ફ્લાઇટમાં ફટાફટ બુકીંગ થઇ...\nકોરોનાકાળમાં ઉતરાયણ પર્વની રાજકીય નેતાઓએ હર્ષોઉલ્લાસ સાથે કરી ઉજવણી, લોકોને પાઠવી શુભેચ્છા\nધ્રાંગધ્રામાં પ્રદેશ ભાજપના આગેવાન આઇ.કે. જાડેજાએ પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આઇ.કે. જાડેજાએ પોતાના નિવાસસ્થાને પતંગોત્સવની મજા માણી લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. સાથે...\nરસીકરણ પહેલા બનાસકાંઠામાં 1500 આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા, કરી રહ્યા છે આ માગ\nકોરોના રસીકરણના આડે એક દિવસ બાકી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની પડતર માંગણીઓને લઈ જિલ્લાના 1500 જેટલા આરોગ્ય...\nભારતીયોને નહીં મળે કોરોના વેક્સિનનો વિકલ્પ, સરકાર નક્કી કરશે એ રસી મૂકાવવી પડશે\n16 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે રસી મુકાવવાની રહેશે. તેનો વિકલ્પ નહીં...\nચીનમાં લોકડાઉન/ અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4770નાં મોત, સરકાર ભલે વાહવાહી કરે પણ કોરોના એશિયામાં થયો રિટર્ન\nઅમેરિકામાં કોરોનાનો કહેર જાણે કે પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. કોરોનાના કેસ અને કોરોનાના કારણે થતા મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે...\nરસીકરણ : મૃતક નર્સ, રિટાયર્ડ ડોક્ટર અને કોન્ટ્રાક્ટ પુરો થયો હોય તેવા કર્મચારીઓના લાભાર્થી યાદીમાં નામ, મળતિયા લાભ લઈ લેશે\nકોરોના મહહામારીનો સામનો કરવા માટે આગામી 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના વેક્સિનેશનમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના રસી...\nકેન્દ્ર સરકાર આ બે કંપનીને આપ્યો 6 કરોડ ડોઝ���ો ઓર્ડર, પ્રતિ ડોઝની કિંમત હશે આટલા રૂપિયા\nકેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટને કોરોનાની રસીના વધુ 6 કરોડ ડૉઝનો ઓર્ડર આપ્યો હતો. દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. ત્યારે પહેલા...\nકોરોનાના હાહાકાર વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિએ માત્ર ફૂલો પર કર્યો અધધ પાંચ કરોડનો ખર્ચ, મચ્યો હોબાળો\nફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કોરોના કાળમાં કરેલા ખર્ચાના કારણે વિરોધનો સામનો કરી રહ્યા છે. વિપક્ષી દળના નેતાઓ આ માટે તેમના પર નિશાન સાધી રહ્યા છે....\nરસીકરણ/ કોરોના વેક્સીનની પહેલી ખેપ પહોંચી દિલ્હી, પુણેથી આજે 13 શહેરોમાં મોકલવામાં આવી રસી\nદેશવ્યાપી કોરોના વેક્સીનેશન શરૂ થવામાં હવે ફક્ત ગણતરીના દિવસો બચ્યા છે. આ વચ્ચે સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પહોંચી ગઇ છે. આજે...\nકોરોના વેક્સીનને લઈ પીએમ મોદીનું નિવેદન, દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ, આ લોકોને પહેલા અપાશે ડોઝ\nપીએમ મોદી દ્વારા કોરોના વેક્સિન અંગે સંબોધન કરવામા આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે, ’16 જાન્યુઆરીથી ભારતમાં કોરોના વેક્સિનેશન શરૂ થશે. પ્રારંભમાં 3 કરોડ હેલ્થકેર અને...\nરસીકરણ/ 9 દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી, સૌથી પહેલાં આ દેશોને ભારત આપશે પ્રાધાન્ય\nભારત સરકાર 16મી જાન્યુઆરીથી ઘરઆંગણે કોરોનાના રસીકરણનો આરંભ કરવાની છે ત્યારે ઓછામાં ઓછા નવ દેશોએ ભારતની કોરોના રસીની માગણી કરી હોવાની જાણકારી મળી હતી. આ...\nસાવધાન/ કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જાપાનને વાયરસમાં મળ્યા 12 મ્યૂટેશન\nજાપાનમાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન મળી આવ્યો છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીઓમાં આ સ્ટ્રેન મળી આવ્યો છે. આ સ્ટ્રેન દક્ષિણ આફ્રીકા અને બ્રિટેનમાં મળી...\nકોરોનાનો આ તો કેવો ખૌફ પત્ની સંક્રમિત ના થઇ જાય એ માટે પતિએ શોધ્યો જોરદાર જુગાડ, જાણો એવું તો શું કર્યુ\nકોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ઉથલ પાથલ મચેલી છે. કોરોનાના ચેપથી બચવા માટે લોકોને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપવામાં આવે છે. ક્યારે અને ક્યાંથી...\nકોરોનાના નવા સ્ટ્રેનનો ખૌફ, આ દેશ 31 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય સરહદો રાખશે બંધ\nસાઉદી અરેબિયાએ વાયરસનાં નવા સ્ટ્રેનની ભયાનક્તાને જોતા આંતરાષ્ટ્રિય યાત્રાઓ માટે પોતાની સરહદોને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો ��ે, ગૃહ મંત્રાલયે શનિવારે આ...\nઆખરે ચીન ઝૂક્યુ: WHOની ટીમને દેશમાં પ્રવશે અને કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે આપી મંજૂરી\nકોરોના વાયરસની ઉત્પત્તીની તપાસ માટે ચીન તૈયાર થઇ ગયું છે, ચીને WHOની ટીમને પોતાના ત્યાં આવવા અને તપાસની મંજુરી આપી દીધી છે, કેટલાક દિવસો પહેલા...\nજ્યારે શરીર વિરુદ્ધ જ કામ કરવા લાગે છે એન્ટીબોડી, કોરોનાથી સાજા થયેલા દર્દીઓને થઈ રહી છે આ ગંભીર બીમારી….\nકોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલો છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. લાંબા સમય સુધી લોકડાઉન લગાવ્યા બાદ પણ ભારતમાં દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર...\nગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી: 24 કલાકમાં નોંધાયા માત્ર 685 કેસ, 3 દર્દીઓના મોત\nગુજરાતમાં હવે કોરોનાની લહેર ધીમી પડી ગઇ છે અને હવે કેસોમાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કુલ 685 કેસ નોંધાયા છે....\nઅમદાવાદમાં કોરોના નિયંત્રણમાં: 104-108 પર આવતા ઇમર્જન્સી કોલ્સમાં નોંધપાત્ર ઘટાડો\nકોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા તંત્રએ હાશકારો લીધો છે. કોરોના મહામારીમાં ગુજરાત અને તેમાં અમદાવાદ હવે 108 અને 104 પર કોલમાં ઘટાડો જોવા મળ્યો છે. મળતી...\nનવા સ્ટ્રેનને લઈને ફાઇઝરનો દાવો: લંડન-સાઉથ આફ્રિકામાં મળેલ નવા વાયરસ પર રસી અસરકારક\nકોરોના રસી અને બ્રિટનમાં જોવા મળેલા નવા સ્ટ્રેનને લઈ એક રાહતની ખબર આવી છે. કોરોના રસી બનાવનાર ફાઈઝરનું કહેવું છે કે, તેની રસી બ્રિટન અને...\nકોરોના/ દેશવ્યાપી બીજા ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચ્યો ‘કોવીશિલ્ડ’ વેક્સિનનો પહેલો જથ્થો\nદેશમાં કોરોના વેક્સિનેશનની તૈયારી વચ્ચે શુક્રવારે દેશભરમાં શુક્રવારે બીજો ડરાઇ રન થવાનો છે. આ બધા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટની કોરોના વેક્સિન...\nચીને 1.1 કરોડ લોકોને ઘરમાં પૂર્યા, માત્ર 51 કેસ નોંધાતાં અમદાવાદ જેવા શહેરને બાનમાં લીધું\nઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાઇરસ ફેલાવે નહીં તેની સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી...\nહાહાકાર/ ચીનમાં કોરોનાએ માથુ ઉચક્યુ, એક જ દિવસમાં આટલા કેસ આવતાં ફરીથી લોકડાઉન\nકોરોના વાઈરસના પ્રકોપ ચીનમાં ફરી વધી ગયુ છે. ચીને હેબેઈ પ્રાંતના કેટલાંક હિસ્સામાં ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. હેબેઈ પ્રાંતે કોરોના વાઈરસના કેસોમાં...\nભાજપના મંત્રી આનંદ સ��વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/intro-vitaminshe-gujaratifilm-bicharodhvanit-28july-best-rj-in-gujarat-10154354044030834", "date_download": "2021-01-18T01:26:05Z", "digest": "sha1:ARLK7UV2ZRH7S6E2BMHJBDKK2G6U4ZCX", "length": 4158, "nlines": 39, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit ચાલો, મારા પાકકા દુશ્મનો (!) નો intro કરાવંુ! સ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી! કોમિક ટાઈમિંગ માં આમને કોઈ ના પહોંચી વળે 🙏🏻. બસ તો પછી... જોજો હવે અમારી કેમિસ્ટ્રી ના ભડાકા! #VitaminShe #GujaratiFilm #BicharoDhvanit #28July", "raw_content": "\nચાલો, મારા પાકકા દુશ્મનો () નો intro કરાવંુ) નો intro કરાવંુ સ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી સ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી કોમિક ટાઈમિંગ માં આમને કોઈ ના પહોંચી વળે 🙏🏻. બસ તો પછી... જોજો હવે અમારી કેમિસ્ટ્રી ના ભડાકા\nચાલો, મારા પાકકા દુશ્મનો () નો intro કરાવંુ\nસ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી\nકોમિક ટાઈમિંગ માં આમને કોઈ ના પહોંચી વળે 🙏🏻.\nબસ તો પછી... જોજો હવે અમારી કેમિસ્ટ્રી ના ભડાકા\nચાલો, મારા પાકકા દુશ્મનો () નો intro કરાવંુ) નો intro કરાવંુ સ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી સ્મિત પંડયા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી કોમિક ટાઈમિંગ માં આમને કોઈ ના પહોંચી વળે 🙏🏻. બસ તો પછી... જોજો હવે અમારી કેમિસ્ટ્રી ના ભડાકા કોમિક ટાઈમિંગ માં આમને કોઈ ના પહોંચી વળે 🙏🏻. બસ તો પછી... જોજો હવે અમારી કેમિસ્ટ્રી ના ભડાકા\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો ��ોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/new-years-resolution-boycott-china-in-memory-of-20-soldiers-boycott-china/", "date_download": "2021-01-18T01:34:59Z", "digest": "sha1:5F2HBKRQZZ26WEXAQNFOILUK257LZEYD", "length": 17658, "nlines": 175, "source_domain": "gujarati.netdakiya.com", "title": "નવા વર્ષનો સંકલ્પ : 20 જવાનોની યાદમાં બોયકોટ ચાઇના…બોયકોટ ચાઇના….!! – NET DAKIYA", "raw_content": "\nનવા વર્ષનો સંકલ્પ : 20 જવાનોની યાદમાં બોયકોટ ચાઇના…બોયકોટ ચાઇના….\nચીનની ગદ્દારી છતાં આપણાં લોકોએ ચીનના 17 લાખ સ્માર્ટ ફોન ખરીદ્યા…\nએ 17 લાખ લોકોને જાહેર કરો-ચીન સમર્થકો અને ભારતવિરોધી…\nમોદીજીએ મનકીબાતમાં સંદેશો આપવો જોઇએ- હર હાલ મેં હમે ચીન કા કોઇ ભી માલ ખરીદના નહીં હૈ..\nદુશ્મન દેશને આબાદ નહીં બર્બાદ કરવાનો હોય, કરો ચીનનો બહિષ્કાર…\nયુવાનોમાં દેશભક્તિની સાથે દુશ્મન દેશ પ્રત્યેનો રોષના બીજ પણ રોપવા જોઇએ..\nસરકારે 200 એપ્પ ઠપ્પ કર્યા તો આપણે શું ચીનની ચીજવસ્તુઓની ખરીદી બંધ ના કરી શકીએ..\nનવા વર્ષમાં જુના દુશ્મન ચીનને યાદ કરીએ ના, કોરોના માટે નહીં. કોરોના તો નવા વર્ષમાં પણ અડિંગો જમાવશે અને કોરોનાની રસી બનાવનાર એક દવા કંપની તો એમ કહે છે કે કોરોના 10 વર્ષ રહેશે….. ઓ બાપા રે…10 વર્ષ… ઓ બાપા રે…10 વર્ષ… અહીં એક વર્ષમાં દેશદુનિયા 5 વર્ષ પાછળ જતાં રહ્યાં અને 10 વર્ષ કોરોનાને ઝેલવાનો… અહીં એક વર્ષમાં દેશદુનિયા 5 વર્ષ પાછળ જતાં રહ્યાં અને 10 વર્ષ કોરોનાને ઝેલવાનો… હશે. ઝેલશું… ભલભલા નેતાઓને ઝીલ્યા…10 વર્ષ નહીં બોલનાર મૌનીજીને ઝીલ્યા અને દેશના હિતમાં મન કી બાત કહેનારને ભારતે આવકાર્યા હોય, ફરી સત્તા સોંપી હોય તો તેઓ જ કોરોનાને મારી ભગાડશે એવો અટલ વિશ્વાસ દેશવાસીઓનો છે.\n15, જૂન 2020 પછી ચીનનું પોત પ્રકાશ્યું- હાથમાં ખંજર લઇને ભારતની પીઠમાં હુલાવ્યું અને ભારતે મોદીજીના નેતૃત્વમાં દગાખોર-વિશ્વાસખોર-નફફ્ટ-નાલાયક-કપટી-નપાવટ-ચાલબાઝ ચાઇનીઝ ડ્રેગનની સામે લેહ-લદાખમાં એટલા જવાનો ભરી બંદૂકે ખડગી દીધા છે કે ડ્રેગન માથુ ખંજવાળતા ખંજવાળતા પોતાની જ પૂછડી ચાવી રહ્યો છે એ ભાવ સાથે કે ઐસા તો નહીં સોચા થા… ભારત પોતાને આવો કડક ચા જેવો જવાબ આપશે એની કલ્પના શી જિનપિંગને પણ નહીં હોય. એમને તો એમ જ કે મેં ભારતને ભોળવી લીધુ, ભારતને મારા ઉપર વિશ્વાસ એટલે ભારતનો વિસ્તાર પચાવી લો… ભારત પોતાને આવો કડક ચા જેવો જવાબ આપશે એની કલ્પના શી જિનપિંગને પણ નહીં હોય. એમને તો એમ જ કે મેં ભારતને ભોળવી લીધુ, ભારતને મારા ઉપર વિશ્વાસ એટલે ભારતનો વિસ્તાર પચાવી લો… એમ કહીને ભારતના 20 જવાનોને હણી નાંખ્યા. પણ તે પછી ભારતે ચીનાઓને જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે ચીનાઓની હાલત મા મને કોઠીમાંથી કાઢ….જેવી થઇ ગઇ છે.\nભારતે ચીનને તોડવા તેની 200 જેટલી એપ્પ પર પ્રતિબંધ મૂક્યો. ચીન સાથે વ્યવહાર ઓછો કરી નાંખ્યો. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચીનને હંફાવવા ભારત સજાગ છે. પણ ભારતના યંગીસ્તાનના જુવાનિયા સજાગ છે ખરા…\nરિપોર્ટ કહે છે કે ચીને ભારતની સાથે દગો કર્યો અને આપણાં 20 જવાનોને હણી નાંખ્યા અને બન્ને દેશો વચ્ચે સારાસારી નથી, ગમે ત્યારે તણખો ઝરે તેમ છે તેવા સંજોગોમાં ભારતમાં ચીનના 17 લાખ સ્માર્ટ ફોન વેચાયા…. ચીનને કેટલો ફાયદો થયો હશે.. ચીનને કેટલો ફાયદો થયો હશે.. ચીની કંપનીઓ માલામાલ વીકલી થઇ ગઇ. 17 લાખ યુવાનો ચાઇનીઝ મોબાઇલમાં રંજન અને મનોરંજન મેળવી રહ્યાં હશે ત્યારે શું તેઓ એ યાદ રાખશે કે જે ચીનના મોબાઇલ તેમના હાથમાં છે એ દેશના સૈનિકોએ દગો કરીને ભારતના નિર્દોષ જવાનોની હત્યા કરી નાંખી અને બન્ને દેશો વચ્ચે બોલવા-ચાલવાના ય સંબંધો નથી ત્યારે તેના મોબાઇલ કઇ રીતે ખરીદીએ… ચીની કંપનીઓ માલામાલ વીકલી થઇ ગઇ. 17 લાખ યુવાનો ચાઇનીઝ મોબાઇલમાં રંજન અને મનોરંજન મેળવી રહ્યાં હશે ત્યારે શું તેઓ એ યાદ રાખશે કે જે ચીનના મોબાઇલ તેમના હાથમાં છે એ દેશના સૈનિકોએ દગો કરીને ભારતના નિર્દોષ જવાનોની હત્યા કરી નાંખી અને બન્ને દેશો વચ્ચે બોલવા-ચાલવાના ય સંબંધો નથી ત્યારે તેના મોબાઇલ કઇ રીતે ખરીદીએ… અને તે પણ અધધ…17 લાખ મોબાઇલ…. અને તે પણ અધધ…17 લાખ મોબાઇલ….\nકારગિલ વખતે દેશભક્તિનું કેવુ વાતાવરણ જામ્યું હતું…. પાકિસ્તાન મુદ્દાબાદ……પાકિસ્તાન મુર્દાબાદ….અને ટીવી મિડિયામાં શૌર્ય ગીતો- અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં…..ની ભરમાર ચાલતી હતી. ભારતે એ યુધ્ધ જીત્યું. શાનદાર ઉજવણી થઇ.તો ચીને આપણાં જવાનોની છળકપટથી હત્યા કરી નાંખી અને ભારત સરકાર પણ ગાજી ગાજીને કહી રહી છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો તંગ છે, સીમાએ તણાવ છે અને ગમે ત્યારે લડાઇ ફાટી નિકળે તેવા નિર્દેશો મળી રહ્યાં હોય ત્યારે દુશ્મન દેશને આર��થિક રીતે મજબૂત કરવાના પ્રયાસો દેશવિરોધી કૃત્ય જ કહી શકાય…..\nભારત સરકારે પણ જેમણે 17 લાખ મોબાઇલ ફોન ચીનના ખરીદ્યા તેમના નામ-સરનામા લઇને તેમના આધાર કાર્ડ રદ્દ કરી નાંખવા જોઇએ….તેમના નામો રેશનીંગ યાદીમાં હોય તો તેમના રેશનકાર્ડ પણ રદ્દ કરી નાંખવા જોઇએ, તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ અને હજુ કડક પગલા ભરવા હોય તો તેમને ચીન સમર્થક દેશવિરોધી જાહેર કરવા જોઇએ જેથી કોઇપણ ભારતીય નાગરિક ચીનની બનાવટના મોબાઇલ કે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવાની હિંમત ના કરે……યસ, એવું જ કરવુ જોઇએ.\nજો તેમ નહીં થાય ચો એક તરફ ચીન સાથે લડાઇ ચાલતી હશે અને બીજી કોર મોબાઇલ બજારમાં ચીનના મોબાઇલ વેચાઇ રહ્યાં હશે… લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જાગતી કેમ નથી… લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જાગતી કેમ નથી… ચીન આપણો દુશ્મન છે એ વાત ભારતના નાગરિકોમાં કેમ બેસતી નથી… ચીન આપણો દુશ્મન છે એ વાત ભારતના નાગરિકોમાં કેમ બેસતી નથી… રાષ્ટ્રવાદને સમર્પિત પક્ષની સરકારે એક એવુ વાતાવરણ મન કી બાત દ્વારા સર્જવુ જોઇએ કે જેમ તેમના તમામ આદેશો-અપીલોનું પાલન લોકોએ લોકડાઉન દરમ્યાન કોરોનાને બરાવવા કર્યા તેમ ચીનને પરાસ્ત અને બર્બાદ કરવા માટે આપણે ચીનની એક પણ નાની મોટી ચીજવસ્તુ ખરીદવી નહીં જોઇએ એવો સંદેશો નવા વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં આવરીને ચીનને જોરદાર ધુંબો મારવો જોઇએ…\nમોદીજીએ આત્મનિર્ભર સ્વદેશનો જે સંદેશો આપ્યો તે યોગ્ય જ છે. પણ તેથી આગળ વધીને ભારતના બજારમાં કે ઓનલાઇન બજારમાં જે કોઇ ચીનનો માલ મંગાવશે તેનો હુક્કાપાણી બંધ….એવો સંદેશો આપવો પડશે. અને આ બધુ આપણે આપણાં એ શહિદ વીર જવાનોની હત્યાનો બદલો લેવા માટે કરવાનું છે.કે જેમને ચીને સરહદે દગાથી હણી નાંખ્યા એ 20 જવાનોનું લોહીનું એક એક બુંદ…બુંદ..એકેક…કણ….એક…એક..રક્તકણ….આપણને પોકારી પોકારીને કહી રહ્યું છે કે અમારી સાથે તો થયું તમારી સાથે ના થાય..\nશું આપણે આપણાં શહીદ જવાનો માટે એટલુ પણ ના કરી શકીએ…\nચાલો, નવા વર્ષનો સંકલ્પ લઇએ- બોયકોટ ચાઇનીઝ ગુડઝ…બોયકોટ ચાઇના….\nPrevપાછળછારાનગર પોલીસ દમન કેસ મામલો, ચાર સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં જુબાની આપી\nઆગળઇસનપુરની યુવતીને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજાર્યોNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારન��� ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-basic-indian-desserts-basic-eggless-cakes-indian-sweets-in-gujarati-language-637", "date_download": "2021-01-18T01:45:50Z", "digest": "sha1:NCRQNTZKZ7LRCIIMZQYPBTQSPIVXQH67", "length": 13636, "nlines": 151, "source_domain": "m.tarladalal.com", "title": "મૂળભૂત ડેઝર્ટ રેસિપિ, Eggless ડેઝર્ટ રેસિપિ,Basic Dessert, Eggless Dessert Recipes in Gujarati tarladalal.com", "raw_content": "\nભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ\nભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ\nસ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ\nમુસાફરી માટે ભારતીય રેસીપી\nફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર\nડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી\nઆસાન સરળ વેગ ભારતીય રેસીપી\nડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજન\nઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી\nસામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.\nમાઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક\nધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....\nતમને જ્યારે કંઇ��� મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....\nકલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે. અહ ....\nચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.\nઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણ ....\nચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી\nપૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....\nઆ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.\nક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.\nટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી\nતમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે આઇસક્રીમ પછી, ઉપરથી પીગળાવેલી ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટનો છિડકાવ હમેશાં તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં વ્હાઇટ ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું ....\nટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી\nતમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%96%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80/07/05/2019/", "date_download": "2021-01-18T00:16:18Z", "digest": "sha1:5A4U7433PMDAY7YOZYOWFZJ3T6SY4VAA", "length": 7409, "nlines": 116, "source_domain": "www.charotarsandesh.com", "title": "ખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે ઃ બીગ બી | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા ખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે...\nખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે ઃ બીગ બી\nબોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન મુંબઈમાં હોય તો દર રવિવારે પોતાના ઘર ‘જલસા’ની બહાર ચાહકોને સન્ડે દર્શન આપતા હોય છે. જાકે, આ રવિવારે (પાંચ મે) અમિતાભ બચ્ચન ચાહકોને મળી શક્્યા નહીં. બિગ બીએ ટ્‌વીટ કરી હતી કે તબિયત સારી ના હોવાને કારણે તેઓ સન્ડે દર્શન માટે બહાર આવી શકશે નહીં.\nઅમિતાભની આ ટ્‌વીટ બાદ ચાહકો ચિંતામાં પડી ગયા હતાં અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી કરી હતી. અમિતાભને એ વાતનો સહેજ પણ ખ્યાલ નહોતો કે ચાહકોને ના મળી શકવાની વાત આટલા મોટા ન્યૂઝ બની જશે. સોમવાર (છ મે)ના રોજ તેમણે એક ટ્‌વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરી હતી, ‘મને ખ્યાલ નહોતો કે એક રવિવારે પોતાના પ્રશંસકોને જલસાના ગેટ પર ના મળી શકવાની વાત આટલા મોટા ન્યૂઝ બની જશે. તમને બધાને સ્નેહ, મારો આદર તથા સન્માન’\nPrevious articleસંજય ગાંધીની વેબ સિરિઝમાં અક્ષય ખન્ના ચમકશે\nNext articleબોબી દેઓલે ‘નેટફ્લક્સ’ ઓરિજિનલ ફિલ્મ ‘ક્લાસ ઓફ ૮૩’નું શૂટિંગ શરૂ કર્યું\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજ���ેકર વિરુદ્ધ કેસ દાખલ…\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/cisf-conducts-flag-march-in-mumbais-bhendi-bazaar--to-enforce-lockdown-118691", "date_download": "2021-01-18T01:51:06Z", "digest": "sha1:TE7PF7BGGUCHQUPXEF6X2IHAYHTORDG2", "length": 7471, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "cisf conducts flag march in mumbais bhendi bazaar to enforce lockdown | ભીંડીબજારમાં સીઆઇએસએફની ફ્લૅગમાર્ચ - news", "raw_content": "\nફ્લૅગમાર્ચનો મુખ્ય ઉદ્દેશ મુંબઈના કોવિડ-૧૯થી અસરગ્રસ્ત વિસ્તારો અને એમાં પણ ખાસ કરીને ધારાવી જેવા સ્લમ વિસ્તારોમાં લૉકડાઉનનું કડક પાલન કરાવવાનો હતો\nભીંડી બજારમાં ગઈ કાલે સીઆઇએસએફના જવાનોએ લૉકડાઉનના નિયમનો ભંગ કરનારને સજા ફટકારી હતી (તસવીર: પી.ટી.આઈ)\nસેન્ટ્રલ ઇન્ડસ્ટ્ર‌િયલ સિક્યૉરિટી ફોર્સ દ્વારા મુંબઈમાં લૉકડાઉનનું કડકપણે પાલન થાય એ માટે ફ્લૅગમાર્ચ કાઢવામાં આવી હતી. બુધવારે રાત્રે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાંથી અને અમુક સેન્ટ્રલ ઇન્ડસ્ટ્ર‌િયલ સિક્યૉરિટી ફોર્સના લોકો પણ આ ફ્લૅગમાર્ચમાં જોડાયા હતા. આ ફ્લૅગમાર્ચ મુંબઈ ખાતે સોમવારે આવી પહોંચી હતી. ફ્લૅગમાર્ચનો મુખ્ય ઉદ્દેશ મુંબઈના કોવિડ-૧૯થી અસરગ્રસ્ત વિસ્તારો અને એમાં પણ ખાસ કરીને ધારાવી જેવા સ્લમ વિસ્તારોમાં લૉકડાઉનનું કડક પાલન કરાવવાનો હતો.\nબુધવારે રાત્રે મુંબઈના ભીંડીબજારમાં યોજાયેલી ફ્લૅગમાર્ચ નીકળી હતી. અત્યાર સુધી મુંબઈ પોલીસના ૭૦૦થી વધુ જવાનો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. એમાંથી દસેક કર્મચારીઓનાં મૃત્યુ પણ થયાં હતાં. સેન્ટ્રલ ફોર્સને કારણે મુંબઈ પોલીસને લૉકડાઉન દરમિયાન પૅટ્રોલિંગ ડ્યુટીમાંથી હવે થોડી રાહત મળશે. આ સાથે સેન્ટ્રલ ફોર્સ મુંબઈમા�� લૉકડાઉન દરમિયાનના તમામ લૉ ઍન્ડ ઑર્ડરનું પાલન કરવામાં મુંબઈ પોલીસને મદદરૂપ થશે. ઝોન ૧, ૩, ૫, ૬ અને ૯ વગેરે સાઉથ અને સેન્ટ્રલ મુંબઈના વિસ્તારો કવર કરવામાં આવશે.\nધારાવીમાં નવા ૪૭ કેસ\nગઈ કાલે 24 કલાકમાં ધારાવીમાં કોરોના ઇન્ફેક્શનના વધુ ૪૭ કેસ નોંધાતાં એ વિસ્તારનો કુલ આંકડો 1,૪૨૫ પહોંચ્યો હતો. જોકે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલના દિવસમાં એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. ધારાવીમાં અત્યાર સુધીનો કોરોના ઇન્ફેક્શનનો મરણાંક 56 પર પહોંચ્યો છે. ગઈ કાલે દિવસ દરમ્યાન નોંધાયેલા ૪૭ કેસમાં મહત્તમ 6 કેસ માટુંગા લેબર કૅમ્પ વિસ્તારમાં અને પાંચ કેસ મુકુંદનગર વિસ્તારમાં નોંધાયા હતા.\nલૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર\nવિજય રૂપાણીઃ ગુજરાતના ચારેય મહાનગરમાં નાઇટ કર્ફ્યુ હજી પણ યથાવત\nમુંબઈ : લોકલ શરૂ કરવા બાબતે હજી કોઈ નિર્ણય નથી થયો\nલોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ શોધી કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nMumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો\nમોદીજી પહેલાં કોરોનાની વૅક્સિન લે: પ્રકાશ આંબેડકર\nસીરમના સીઈઓએ રસી મુકાવ્યા બાદ કહ્યું, ઐતિહાસિક દિવસ\nકાંદિવલીની શતાબ્દી હૉ‌સ્પિટલમાં તો જાણે દિવાળી આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/ipl-kings-xi-punjab-takes-on-sunrisers-hyderabad/", "date_download": "2021-01-18T00:49:33Z", "digest": "sha1:LRN6VWAUHDGAY7LXZPXILO4GBUVBNC4L", "length": 7793, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "સનરાઈઝ અને કિંગ્સ ઇલેવન વચ્ચે આજે ટક્કર – NET DAKIYA", "raw_content": "\nસનરાઈઝ અને કિંગ્સ ઇલેવન વચ્ચે આજે ટક્કર\nઆજે સનરાઈઝર્સ હૈદરાબાદ જીતના જુસ્સા સાથે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતરશે. ભુવનેશ્વર અને અશ્વિનની ટીમો વચ્ચેના મુકાબલામાં બંનેને બેટસમેનોના દેખાવમાં સુધારાની આશા છે.\nઅશ્વિનની પંજાબની ટીમ ચેન્નાઈ સામેના આખરી મુકાબલામાં કંગાળ બેટીંગને કારણે હારી હતી. જ્યારે હૈદરાબાદ તો મુંબઈ સામે માત્ર ૧૩૭ના ટાર્ગેટ સામે ૯૬માં ખખડી ગયું હતુ. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં હા��� બીજા સ્થાને છે.\nપાંચ મેચોમાં ત્રણ જીત અને બે હાર સાથે તે બીજા સ્થાને છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ પાંચ મેચોમાં ત્રણ જીત અને બે હાર સાથે આગળ વધી રહી છે. બંને ટીમો વચ્ચે મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. આ મેચનું પ્રસારણ આઠ વાગ્યાથી કરવામાં આવશે.\nPrevપાછળદિલ્હીએ બેંગ્લોરને ચાર વિકેટે હરાવ્યું, કોહલીની ટીમની સતત છઠ્ઠી હાર\nઆગળપ્રિયંકા બાદ હવે રોબર્ટ વાડ્રા આપશે કોંગ્રેસનો સાથ, સમગ્ર દેશમાં કરશે ચૂંટણી પ્રચારNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185065", "date_download": "2021-01-18T01:38:05Z", "digest": "sha1:6PT3FGQQ34BY3XAIDWZV2LNDT2MKZVXL", "length": 16512, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "પોક-પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરી થઇ છે : વડાપ્રધાન ઇમરાન ખાન", "raw_content": "\nપોક-પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરી થઇ છે : વડાપ્રધાન ઇમરાન ખાન\nતમામ યોજના ફ્લોપ રહ્યા બાદ કબૂલાત : ઇસ્લામિક ત્રાસવાદ એજન્ડાને મજબૂતી મળે છે : વડાપ્રધાન ઇમરાન ખાન\nઇસ્લમાબાદ,તા.૫ : ભારતમાં સરહદ પારથી ઘુસણખોરોના આરોપોને નકારનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે પોતે પરોક્ષરીતે આ બાબતને કબૂલી લીધી છે. ઇમરાન ખાને કહ્યું છે કે, ભારતમાં ઘુસણખોરી થઇ છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના લોકોને એલઓસી પાર ન કરવા માટેની વાત ઇમરાન ખાને કરી છે. ઇમરાન ખાને ટ્વિટ કરીને પોકના લોકોને સંબોધતા લખ્યું છે કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં કાશ્મીરી લોકોની નારાજગીને સમજે છે. તેમને સરહદ પારના પોતાના સાથીઓની ચિંતા રહેલી છે પરંતુ કોઇપણ વ્યક્તિની માનવીય સહાયતા માટે એલઓસી પાર કરવાની બાબત ભારતને વધારે મજબૂત કરશે. પોતાના ટ્વિટમાં ઇમરાન ખાને એમ પણ કહ્યું છે કે, ઘુસણખોરી મદદ માટે કરવાની બાબત પણ યોગ્ય રહેશે નહીં. ઇમરાને એક રીતે પરોક્ષરીતે કબૂલાત કરી છે કે, પાકિસ્તાન અને પોકમાંથી ભારતમાં ઘુસણખોરી થઇ રહી છે\nપરંતુ ઇતિહાસ આ બાબતની નોંધ લે છે કે, અમેરિકા સહિતના દેશોએ નોંધ લીધી છે. આ દેશોએ પાકિસ્તાનને સરહદ પર આતંકવાદ પર અંકુશ મુકવાની વારંવાર સલાહ આપી છે. સરહદપારથી માનવીય સહાયતા નહીં બલ્કે આતંકવાદી ઘુસણખોરી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની છાપને સુધારવા માટે ઇમરાન ખાન દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે. ઇમરાન ખાનના નિવેદનને તેમની પીછેહઠ તરીકે પણ જોવામાં આવે છે. ઇમરાનનું કહેવું છે કે, જો કોઇ વ્યક્તિ સરહદ પાર કરે છે તો આનાથી ભારતના પાકિસ્તાની ઇસ્લામિક ટેરેરિઝમના એજન્ડાને મજબૂતી મળશે. તેમની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે, દુનિયાભરમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાને સ્વીકાર કરવામાં આવ્યા બાદથી તેઓ ચિંતાતુર છે અને પાકિસ્તાની છાપને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સહિત તમામ દેશો સમક્ષ માનવ અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમેરિકાએ પણ આતંકવાદ પર અંકુશ મુકવાની વાત કરી હતી પરંતુ કોઇ ફાયદો થયો ન હતો. પાકિસ્તાનની આ ચાલ નિષ્ફળ રહી હતી.\nફ્રાંસ સાઉદી અરબ, રશિયા સહિતના દેશોએ આને ભારતના આંતરિક મામલા તરીકે ગણાવીને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને સરહદ પારથી આતંકવાદ પર કાર્યવાહી કરવાની સલાહ પણ આપી હતી. મોદીના ટેક્સાસના કાર્યક્રમમાં અમેરિકી પ્રમુખે ઇસ્લામિક આતંકવાદ પર સ્પષ્ટપણે વાત કરી હતી. ત્યારબાદ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર વૈશ્વિક આતંકવાદના ખાત્મા માટે પગલા લેવાની વાત કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nબગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST\nમોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nભુસ્તરશાસ્‍ત્રીઓએ પૃથ્વી ઉપર ૧૪ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા એક આખા ખંડને શોધી કાઢ્યો access_time 12:00 am IST\nભારતને પ્રથમ રાફેલ વિમાન આઠમી ઓક્ટોબરે ઉપલબ્ધ access_time 8:12 pm IST\n''માતા કી ચૌકી'': અમેરિકામાં હિન્દુ ટેમ્પલ ઓફ કોલોરાડોના ઉપક્રમે આવતીકાલ ૬ ઓકટો.ના રોજ ઉજવાનારો ઉત્સવ access_time 10:17 pm IST\nકોઠારીયા ચોકડીએ ભરતદાન છરી સાથે પકડાયો access_time 10:51 am IST\nરાજકોટ જેલમાં રોગચાળાનો ભરડો....અગાઉ એક કેદીને ડંગ્યુ ભરખી ગયો, હવે ત્રણ કેદીને મેલેરિયા\nદહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ access_time 10:50 am IST\nભાવનગરના ભાલ પંથકમાં ફરી વરસાદી માહોલ : પાળીયાદ અને આસપાસના ગામોમાં વરસાદ access_time 9:29 pm IST\nજૂનાગઢમાં રોપવે સાઈટની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી :વડાલમાં ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ access_time 11:05 pm IST\nમોરબીના શનાળા બાયપાસ નજીક મંદિરે કામ કરતા ત્રણ લોકોને વીજશોક : એકનું મોત: બે ને રાજકોટ રીફર કરાયા access_time 12:08 am IST\nદશેરાના દિવસે RTO કચેરીની બધી જ કામગીરી બંધ રહશે access_time 11:23 am IST\nઅમદાવાદના દક્ષીણ બોપલના સફલ પરીસર - ૧માં નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા access_time 4:57 pm IST\nભેમાપુર મંડળીના સેક્રેટરી દ્વારા ર૯ લાખની ઉચાપત access_time 1:17 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nઅશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી access_time 7:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B/", "date_download": "2021-01-18T00:17:13Z", "digest": "sha1:YZUPFCXOSKHSJPX2DHV7X4G7HZ663HO6", "length": 10374, "nlines": 129, "source_domain": "gujaratinews24.in", "title": "વડોદરાના ગોરવા વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ કરી દેતા લોકોને હેરાન ગતિ -", "raw_content": "\nHome ગુજરાત વડોદરાના ગોરવા વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ કરી દેતા લોકોને...\nવડોદરાના ગોરવા વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ કરી દેતા લોકોને હેરાન ગતિ\nવડોદરા, તા. 21 ડિસેમ્બર 2020 સોમવાર\nવડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રસ્તા બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. એક બાજુ લોકો પાસેથી ગંદકી અને માસ્ક નહિ પહેરવા અંગે દંડ વસુલ કરવામાં આવે છે તો બીજી બાજુ લોકોની મુશ્કેલીનું ધ્યાન વહીવટીતંત્ર રાખતું નથી.\nવડોદરા શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે નવા રસ્તા થઇ ગયા બાદ પાણી ડ્રેનેજ કે ગેસ લાઇનના સમારકામના બહાને નવા બનેલા રસ્તા પર ખોદકામ કરી દેવામાં આવે છે. જેને કારણે કોર્પોરેશન મા દોસ્તો બનાવવા પાછળ કરોડો રૂપિયાના કૌભાંડ સર્જાય છે એટલું જ નહીં લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.\nવડોદરા શહેરના ગોરવા વિસ્તાર માંથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો મુખ્ય રસ્તો છે જ્યાં પ્રારંભમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવા માટે સતત ત્રણથી ચાર વખત કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.\nનવો રસ્તો બનાવ્યા બાદ ફરી એકવાર વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરીને કારણે ખોદકામ કરવામાં આવતા બાપુની દરગાહ થી લઇ શાક માર્કેટ સુધી નો મુખ્ય રસ્તો બંધ કરી દેતા અવાર-નવાર ટ્રાફીક જામ થતો રહે છે.\nઆ અંગે વોર્ડ નંબર 8 આર એસ ટી ના કાર્યકર અને ગોરવા વેપારી મંડળના પ્રમુખ દ્વારા ભોજપુરી સંઘના સત્તાવાળાઓને રજૂઆત કરી છે કે છ મહિનાથી રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે એક બાજુ શાક માર્કેટમાંથી સફાઈ અને માસ્ક ના બહાને લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે તો બીજી બાજુ લોકોને પડતી મુશ્કેલી અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રસ્તો વહેલી તકે થાય તે જરૂરી છે.\nPrevious articleબ્રિટનમાં ન્યૂ કોરોના વાયરસ વેરિએન્ટ પર બોલિવૂડ એક્ટર વિપિન શર્માની પ્રતિક્રિયા – બોલીવુડ અભિનેતા યુકે પહોંચ્યા ત્યારે નવા કોરોના વેરિઅન્ટ આવી ગયા.\nNext articleનોરા ફતેહી ગુલાબી ઝભ્ભો માં આરાધ્ય લાગે છે તેણી એવોર્ડ સમારોહ અભિનેત્રી વિડિઓ વાયરલ માટે તૈયાર છે\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસુરત સિટીમાં 78 અને ગ્રામ્યમાં 8 મળી નવા 86ને કોરોનાઃ 136ને રજા મળી\nખેડા જિલ્લામાં 10 મહિના બાદ સૌથી ઓછા માત્ર 6 પોઝિટિવ કેસ\nઓડિશામાં શાળાઓ ખુલ્યાના માત્ર દિવસમાં 31 વિદ્યાર્થી – શિક્ષક કોરોના પોઝિટિવ\nસાબરકાંઠા- અરવલ્લીમાં આજે પતંગોનું આકાશી યુદ્ધ જામશે\nગૌહર ખાને ઇન્ટરનેટ પર મેરેજ વિડિઓ વાયરલ કરતા પહેલા ડિજિટલ વેડિંગ...\nકોરોના વેક્સિન અમદાવાદ પહોંચી: કંકુ, ચોખા, શ્રીફળથી સ્વાગત કરાયુ, ડે. CMએ...\nખેડૂતોની બે માગ સરકારે સ્વીકારી, કૃષિ કાયદા-ટેકાના ભાવનો ઉકેલ ન આવ્યો\nકોરોનાવાયરસ ઇન્ડિયા હિન્દીમાં અપડેટ કરે છે: કોરોનાવાયરસ ઇન્ડિયાએ 25 ડિ��ેમ્બર 2020...\nઇન્ટરનેટ પર વરરાજા અને બ્રાઇડ લૂક ફોટોઝ અને વીડિયો વાઈરલમાં આમ્રપાલી...\nકૃષિ મંત્રીએ ફરીથી પુનરોચ્ચાર કર્યો, સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે...\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nસરકારનો દાવો, રેકોર્ડ 4 534 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અઠવાડિયામાં બનાવવામાં...\nહિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું ૮૯ વર્ષની જૈફ વયે નિધન\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nયુવતીની મશ્કરી મુદ્દે યુવક પર હુમલોમાં સારવાર બાદ મોત\nશ્યામલ-જીવરાજ બ્રિજ પર અકસ્માત સર્જાયો, પતંગ લૂંટવા જતા યુવકને બચાવતા બે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A1%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D/10/06/2019/", "date_download": "2021-01-18T01:47:21Z", "digest": "sha1:OSDY4CZPCAUKKJTRSSJGMQAJOTIIZ3B4", "length": 11009, "nlines": 121, "source_domain": "www.charotarsandesh.com", "title": "“વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્ર નજીક પહોંચ્યું, સંબધિત વિભાગોને એલર્ટ કરાયા…! જાણો… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર “વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્ર નજીક પહોંચ્યું, સંબધિત વિભાગોને એલર્ટ કરાયા…\n“વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્ર નજીક પહોંચ્યું, સંબધિત વિભાગોને એલર્ટ કરાયા…\nઆગામી ૨૪ કલાકમાં ચક્રવાતી તોફાનની આશંકા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…\n૧૦૦ કિમીની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ અને ૧૩ જૂને વાવાઝોડા સાથે વરસાદની આગાહી…\nકાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે, ત્યારે ગુજરાતને બહુ જ જલ્દી ગરમીથી રાહત મળશે. ૧૧ જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ ૧૨ જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.\nસમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતની જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સાથે જ ૧૨મી જૂને રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો ૧૩મી જૂને પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અરબી સમૂદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. જેથી રાજ્યની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નક્કી છે. આગામી ૨૪ કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે.\nસૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. ૧૪ તારીખે પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને એલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર ૧નું સિગ્નલ લગાવ્યું છે.\nગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સિગ્નલને પગલે મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઈ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.\nPrevious articleવર્ષમાં રૂા.૧૦ લાખથી વધુની રોકડ ઉપાડ પર ટેક્સ લગાવવાની તૈયારી…\nNext articleપોલીસ પ્રત્યે પ્રજાના રોષના કારણ જાણવા આ આઈપીએસ ‘કોફી વીથ વિપુલ’ કાર્યક્રમ યોજશે… જાણો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/cricketer/", "date_download": "2021-01-18T01:24:00Z", "digest": "sha1:HOKUBYFCBJBFTEM23NOUZYDU2ESFYERS", "length": 16630, "nlines": 67, "source_domain": "www.online88media.com", "title": "Cricketer Archives - Online88Media", "raw_content": "\nધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nઆપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને આ […]\nલગ્નના 15 દિવસ પછી ફરી દુલ્હન બની યુઝવેંદ્ર ચહલની પત્ની ધનાશ્રી, ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી, જુવો વીડિયો\nJanuary 6, 2021 mansiLeave a Comment on લગ્નના 15 દિવસ પછી ફરી દુલ્હન બની યુઝવેંદ્ર ચહલની પત્ની ધનાશ્રી, ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી, જુવો વીડિયો\nભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ગયા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2020માં ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. ધનાશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એક કોરિયોગ્રાફર અને યુ ટ્યુબર છે. તેને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તેના ઘણા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજકાલ તેનો દુલ્હનનો ડ્રેસ પહેરીને કરેલો […]\nલગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nDecember 28, 2020 mansiLeave a Comment on લગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો\nભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે પ્રખ્યાત કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માને તેની પત્ની બનાવી છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. યુઝવેન્દ્રની દુલ્હનિયા ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે તેમના હનીમૂનની એક […]\nઆ 6 ક્ર���કેટર્સ પાસે છે લક્ઝુરિયસ બંગલા, જુવો તેમના સપનાના મહેલની તસવીરો\nDecember 27, 2020 mansiLeave a Comment on આ 6 ક્રિકેટર્સ પાસે છે લક્ઝુરિયસ બંગલા, જુવો તેમના સપનાના મહેલની તસવીરો\nપૈસા કમાવવાની બાબતે ખેલાડીઓ પણ કોઈથી ઓછા નથી, ખાસ કરીને જો ક્રિકેટ ખેલાડીઓની વાત કરીએ તો તેમની પાસે પણ પૈસાની કોઈ કમી નથી. ક્રિકેટના આ ખેલાડીઓની લાઈફસ્ટાઇલ પણ ખૂબ જ લક્ઝરી અને રોયલ છે. રમતના મેદાન પર જેટલા આ ખેલાડી તેમની રમત માટે પ્રખ્યાત છે તેટલા જ તેમની લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતા છે. […]\nભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે લીધા મંગેતર ધનશ્રી વર્મા સાથે સાત ફેરા લીધા, જુવો ન્યૂ મેરિડ કપલની સુંદર તસવીરો\nDecember 23, 2020 mansiLeave a Comment on ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે લીધા મંગેતર ધનશ્રી વર્મા સાથે સાત ફેરા લીધા, જુવો ન્યૂ મેરિડ કપલની સુંદર તસવીરો\nઆ દિવસોમાં આપણા બોલીવુડમાં લગ્નની ધૂમ ચાલી રહી છે અને વર્ષ 2020 માં ટીવી અને બોલિવૂડની ઘણી કપલ લગ્નના બંધનમાં બંધાઈ છે અને હવે આ લિસ્ટમાં બીજું એક નામ શામેલ થઈ ગયું છે અને તે નામ છે આપણી ક્રિકેટની દુનિયાના પ્રખ્યાત લેગ સ્પિનર યુઝવેંદ્ર ચહલનું જેને કાલે એટલે કે 22 ડિસેમ્બરે તેની મંગેતર ધનશ્રી વર્મા […]\n20 કરોડમાં બન્યો છે સુરેશ રૈનાનો આ સુંદર બંગલો, અંદરથી દેખાય છે 5 સ્ટાર હોટલ જેવો, જુવો તસવીરો\nDecember 20, 2020 mansiLeave a Comment on 20 કરોડમાં બન્યો છે સુરેશ રૈનાનો આ સુંદર બંગલો, અંદરથી દેખાય છે 5 સ્ટાર હોટલ જેવો, જુવો તસવીરો\nજો આપણે ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો તેમાં સુરેશ રૈનાનું નામ પણ લેવામાં આવે છે. સુરેશ રૈના જેટલી મેચ રમ્યો છે તેમાં મોટાભાગની મેચોમાં તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે. માત્ર બેટથી જ નહીં, પરંતુ બોલથી પણ તેણે વિરોધી ટીમને ઘણી મુશ્કેલીમાં મુકી છે. સુરેશ રૈના એક એવો ઓલરાઉન્ડર ખેલાડી છે, […]\nખૂબ જ સુંદર છે હાર્દિક પંડ્યાનું મુંબઈ વાળું ઘર, અહિં રહે છે પત્ની નતાશા સાથે, જુવો અંદરની તસવીરો\nDecember 16, 2020 mansiLeave a Comment on ખૂબ જ સુંદર છે હાર્દિક પંડ્યાનું મુંબઈ વાળું ઘર, અહિં રહે છે પત્ની નતાશા સાથે, જુવો અંદરની તસવીરો\nફિલ્મી સ્ટાર્સ તો મુંબઈમાં રહે છે, હવે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સ પણ અહીં પોતાનું ઘર વસાવવા લાગ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે મુંબઇમાં સ્થાયી થઈ ગયા છે અને તે તેના પરિવાર સાથે આ લક્ઝરી ઘરમાં રહે છે. ���્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવે છે ત્યારે બોલરોનો પરસેવો છુટી જાય છે કારણ કે […]\nમેરેજ એનિવર્સરી પર વિરાટથી દુર છે પ્રેગ્નેંટ અનુષ્કા, ભાવુક થઈને કહી આ વાત…\nDecember 11, 2020 mansiLeave a Comment on મેરેજ એનિવર્સરી પર વિરાટથી દુર છે પ્રેગ્નેંટ અનુષ્કા, ભાવુક થઈને કહી આ વાત…\nભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતના એક પ્રખ્યાત મેરિડ કપલ છે. સોશિયલ મીડિયા પર બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. વિરાટ અને અનુષ્કાના લગ્નને આજે 3 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે તેની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. તેમની એનિવર્સરી પર વિરુષ્કાએ એક બીજાને શુભેચ્છા પણ […]\nવિરાટ સિંહના ઘર કરતા ઘણું મોંઘુ છે ક્રિકેટર યુવરાજ સિંહનું ઘર, અહિં જાણો યુવરાજના લક્ઝરિયસ ઘરની કિંમત\nDecember 8, 2020 mansiLeave a Comment on વિરાટ સિંહના ઘર કરતા ઘણું મોંઘુ છે ક્રિકેટર યુવરાજ સિંહનું ઘર, અહિં જાણો યુવરાજના લક્ઝરિયસ ઘરની કિંમત\nઆ વાત તો જગ જાહેર છે કે યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ખેલાડી રહ્યો છે. તેમાં કોઈ શંકા કે બે મત નથી કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં યુવરાજ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીતી ચુક્યા છે. જોકે યુવરાઝ સિંહ જેટલા ક્રિકેટ માટે જાણીતા છે તેટલા જ તેની લાઈફસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. […]\nઆ ક્રિકેટર પર ફિદા થઈ હતી આ 7 અભિનેત્રીઓ, નંબર 6 તો કરવાની હતી લગ્ન\nDecember 6, 2020 mansiLeave a Comment on આ ક્રિકેટર પર ફિદા થઈ હતી આ 7 અભિનેત્રીઓ, નંબર 6 તો કરવાની હતી લગ્ન\nબોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ખૂબ જૂનો છે. એવા ઘણા ક્રિકેટરો છે જેમણે બોલીવુડની અભિનેત્રીઓ સાથે સાત જન્મનો સંબંધ બાંધ્યો છે. તેમાં હાલના કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાન, સ્પિનર ​​હરભજન સિંહ અને ભૂતપૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડીનો સમાવેશ થાય છે. આ તમામ ક્રિકેટરોએ બોલિવૂડ સ્ટાર્સને ડેટ કરી હતી અને તેમની સાથે લગ્ન […]\nપિતા સૈફ અલી ખાનની 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નહિં બની શકે તૈમુર, જાણો શા માટે January 17, 2021\nફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા January 17, 2021\nવાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જરૂર લગાવો આ 4 છોડ, સુખ-શાંતિ અને ધન-સંપત્તિનું થશે આગમન January 17, 2021\nસૂર્યદેવના આશીર્વાદથી આ 6 રાશિના લોકોને મળશે આર્થિક લાભ, દરેક કાર્યોમાં મળશે સફળતા, મળશે નસીબનો સાથ January 17, 2021\nબો��ીવુડની આ અભિનેત્રી પર દિલ હારી બેઠો છે અક્ષયનો પુત્ર આરવ, કહ્યું કરવા ઇચ્છે છે ડેટ, જાણો કોણ છે આ અભિનેત્રી January 16, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ramji-parmar.in/2016/06/blog-post_11.html", "date_download": "2021-01-18T01:34:47Z", "digest": "sha1:AQEA4H5KQWZIOJENU34IQJYM4VESPRWU", "length": 7827, "nlines": 134, "source_domain": "www.ramji-parmar.in", "title": "બાળવાર્તા - લોભીને લાલચ ભારે પડી", "raw_content": "\nHomeબાળવાર્તા - લોભીને લાલચ ભારે પડી\nબાળવાર્તા - લોભીને લાલચ ભારે પડી\nબાળવાર્તા - લોભીને લાલચ ભારે પડી\nએક હતો લોભિયો. અસલી, પાકો ને ખરેખરનો લોભિયો. આ લોભિયા ભાઈને લીલું કોપરું ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું\n આ નાળિયેરનું શું લઈશ\n એ આપણું કામ નહિ. રૂપિયાનું નાળિયેર ક્યાંય મળે કે\n જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે.’\n‘ચાલને મોટી બજાર સુધી જાઉં એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નાળિયેર પણ મળશે.’\n નાળિયેરનું શું લે છે\n એક રૂપિયો. જૂઓ આ પડ્યાં નાળિયેર. જોઈએ એટલાં લઈ જાઓ\n હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માંગે છે પચાસ પૈસે આપ, પચાસ પૈસે.’\n જરા વધુ આગળ જાઓ; ગામ બહારની વખારમાંથી તમને પચાસ પૈસે મળશે.’\n‘પચાસ પૈસા ક્યાં રેઢા પડ્યા છે એટલું ચાલી નાખશું. લાવને, વખાર સુધી જાઉં એટલું ચાલી નાખશું. લાવને, વખાર સુધી જાઉં\n આ નાળિયેર કેમ આપ્યાં આ તો સારાં લાગે છે આ તો સારાં લાગે છે\n એમાં શું ભાવ કરવાનો હોય લઈ જાવ પચાસ પૈસે નાળિયેર.’\n આટલું ચાલ્યો એ પાણીમાં ગયું એમ કર, પાવલીમાં આપીશ એમ કર, પાવલીમાં આપીશ આ લે રોકડા પૈસા.’\n પાવલી પણ શું કામ ખરચવી એક કામ કરો. જૂઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમતમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મ���શે એક કામ કરો. જૂઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમતમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મળશે\nલોભિયા ભાઈ તો લલચાઈ ગયા. કહે : ‘હવે આટલા ભેગું આટલું. ચાલને ઝાડ ઉપરથી જ નાળિયેર ઉતારી લઉં પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે\nલોભિયા ભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા. મનમાં એમ કે ‘આટલાં બધાં મોટાં મોટાં નાળિયેર અબઘડી ઉતારી ને ફાંટ બાંધીને લઈ જાઉં એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર આ વાત તો બહુ સારી કહેવાય.’\nલોભિયા ભાઈ ઝાડની છેક ઉપર પહોંચ્યા. લાંબો હાથ કરીને નાળિયેર લેવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહિ એટલે નાળિયેરનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યાં. ન નાળિયેર તૂટે ને ન પોતે નીચે ઉતરી શકે. એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો. બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યાં પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહિ. છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે શેઠ તમને નીચે ઉતારવાના દશ રૂપિયા થશે. ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો એટલે લોભિયા ભાઈ થાકી-હારીને દશ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતાં ઉતરતાં એક નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા.\nઆમ લોભિયા ભાઈને બે રૂપિયાનું એક નાળિયેર છેવટે દશ રૂપિયામાં પડ્યું\nહવે બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત\nસની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-of-wife/", "date_download": "2021-01-18T01:43:33Z", "digest": "sha1:4FRLFNEJHKOA44L4JB5K4ULWYA2IJLDB", "length": 7255, "nlines": 73, "source_domain": "shareinindia.co.in", "title": "જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે, જાણો ક્યારે થાય છે પત્નીની પરખ?", "raw_content": "\nજો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે, જાણો ક્યારે થાય છે પત્નીની પરખ\nશ્રીરામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે જ સુખી અને સફળ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે. આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. અહીં જાણો સીતા અને માતા અનસૂયાના સંવાદના આધાર પર આપણે કઈ વ્યક્તિને ક્યારે પારખી શકીએ છીએ માતા અનસૂયા સીતાને કહે છે કે –\n– આ ચૌપાઇમાં માતા કહે છે કે ધીરજ એટલે ધૈર્યની પરખ પરેશાનીઓમાં જ થાય છે, કારણ કે વિપરિત પરિસ્થિતિઓમાં વ્યક્તિ ક્રોધિત થઈ જાય છે અને ભૂલ કરી બેસે છે.\nધર્મની પરીક્ષા પણ ખરાબ સમયમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ પરેશાનીઓમાં પણ અપ્રામાણિક નથી થતો, જૂઠ નથી બોલતો અને ધર્મના માર્ગ પર જ ચાલે છે તો તે શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે.\nજ્યારે આપણાં જીવનમાં ગરીબી આવે છે, બીમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થઈ જાય છે ત્યારે આપણાં મિત્રોની પરીક્ષા થાય છે. આવી સ્થિતિમાં આપણે મિત્રોની મદદથી જ બહાર નીકળી શકીએ છીએ. મિત્રોની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.\nમાતા અનસૂયા માતા સીતાને કહે છે કે પત્નીની પરખ ત્યારે થાય છે જ્યારે તેના પતિ પર દુખ આવે છે, જ્યારે પતિનું ધન અને સંપત્તિ નષ્ટ થઈ જાય છે, જ્યારે ઘર-પરિવાર અને સમાજ પતિનો સાથ નથી આપતા, જો તે સમયમાં પત્ની તેના પતિનો સાથ આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે. જો પત્ની સારી હોય તો પતિ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે.\nઆ પણ વાંચજો – રાજા-મંત્રી પ્રજાનો હાલ જાણવા નીકળ્યા, રસ્તામાં રાજાનો કૂર્તો ફાટી ગયો, એક દરજીએ તરત જ કૂર્તો સીવી દીધો, રાજા તેના કામથી ખુશ થઈ ગયા અને બોલ્યા માંગી લે જે તારે જોઈએ, દરજીને સમજમાં ન આવ્યું કે શું માંગવું, જાણો પછી શું થયું\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/alvida-jagdeepji-best-rj-in-gujarat-radio-10156892869570834", "date_download": "2021-01-18T01:29:57Z", "digest": "sha1:6J2JOGIGIEDL45D5YVWWVZTXLBJ5UXWX", "length": 2280, "nlines": 33, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Alvida Jagdeepji", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://livetvtodaynews.in/author/livetvtodaynews/", "date_download": "2021-01-18T01:47:56Z", "digest": "sha1:TTXIYNH5VRMFOT5TH7J26YB5WUDCW2ZR", "length": 19931, "nlines": 203, "source_domain": "livetvtodaynews.in", "title": "Anil Makwana, Author at Live TV Today News | Gujarat | India", "raw_content": "\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nનખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા નાના નખત્રાણા સીમ નારણપર ની અંદર થી અદાણી પાવર ગ્રીડ કંપનીના…\nહિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વસતા ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું\nઅંજાર રિપોર્ટર – નરસિંહ મેવાડા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા અંજાર શહેરમાં…\nકચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ કચ્છ જિલ્લામાં ફાળવાયેલા નિયમિત પાણી અને વધારાના પાણી માટેના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે\nનખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી કચ્છ જિલ્લા ભુજ ખાતે કચ્છ ભારતીય કિસાન સંઘના માધ્યમથી કચ્છ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્યના…\nસાથ ચેરીટેબલ ટ્રસ્ટ નાં માધ્યમ થી પાલનપુર માં લોક ડાઉન દરમિયાન તેમજ મહિલા વિકાસ માટે વિવિધ કૌશલ્ય શીખવાડવા માં આવ્યું\nપાલનપુર સાથે ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી પાલનપુર તેમજ ઉતર ગુજરાત ના વિવિધ સ્થળો ઉપર બ્યુટી પીનિયર મહિલાઓ સાથે તાલીમ આપવામાં…\nયુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું\nભુજ રિપોર્ટર – પ્રકાશ ગરવા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા, કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભુજ…\nAMC ના ઉત્તર ઝોન વિભાગના અધિકારી રાજેન્દ્રસિંહ જાદવ ની મીઠી રહેમ નજર હેઠળ ડીમોલેશન કરેલ ગેરકાયદેસર બાંધકામને લીલી ઝંડી\nઅમદાવાદ રિપોર્ટર – સંદિપ જાદવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ દ્વારા ઉત્તર ઝોનના કુબેરનગરમાં આવેલ રાજાવીર સર્કલ પાસે તારીખ…\nનખત્રાણા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી લીલાબેન પાંચાણી દ્વારા ગામમાં અલગ અલગ વિસ્તાર માં નવા વિકાસ ના કામોના ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું\nનખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી નખત્રાણા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી લીલાબેન વિસનજીભાઈ પાંચાણી દ્વારા આજે નખત્રાણા ગામ અલગ અલગ…\nનારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ\nઅમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું\nગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત\nમાંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચ���તારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\nગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.\nગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..\nભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.\nઆમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન\nરાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર\nઅમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ\nદક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.\nવિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.\nમંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/life-story-of-gujarati-cinemas-super-star-naresh-kanodia-9880", "date_download": "2021-01-18T01:35:55Z", "digest": "sha1:PTRD336B6HJW3BXKYQY7L4LQADKZSCBZ", "length": 9456, "nlines": 79, "source_domain": "www.gujaratimidday.com", "title": "RIP નરેશ કનોડિયા: ગુજરાતી સિનેમાના 'રજનીકાંત'ની અટક પાછળ છે રસપ્રદ કારણ - entertainment", "raw_content": "\nRIP નરેશ કનોડિયા: ગુજરાતી સિનેમાના 'રજનીકાંત'ની અટક પાછળ છે રસપ્રદ કારણ\nનરેશ કનોડિયાનો જન્મ 20 ઑગસ્ટના રોજ થયો હતો. હાલ તેમણે પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. નરેશ કનોડિયાનો 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nનરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસ��ણા જિલ્લાના કનોડા ગામમાં 20 ઓગસ્ટ 1943ના રોજ થયો છે.\nનરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં.\nનરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા તથા ત્રણ બહેનો નાથી બેન, પાની બેન તથા કંકુ બેન છે.\nચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે.\nનરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.\n80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય.\nમહેશ-નરેશે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.\nનરેશ કનોડિયાએ 1970માં આવેલી ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.\n1980થી 1990ની વચ્ચે નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી હીટ ફિલ્મો આપી છે અને તેમને ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવામાં આવે છે.\nનરેશ કનોડિયાએ 314 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે.\n80-90ના દાયકામાં નરેશ કનોડિયા અને ગુજરાતી અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. 'ઢોલા મારું', 'હીરણ ને કાંઠે', 'પરદેશી મણીયારો', 'મોતી વેરાણા ચોકમાં', 'સાજણ હૈયે સાંભરે' વગેરે તેમની હીટ ફિલ્મોમાંથી એક છે.\nરસપ્રદ બાબત એ છે કે, નરેશ કનોડિયાએ ફક્ત પોતાની પહેલી ફિલ્મમાં જ જીન્સ-પેન્ટ એટલે કે મોર્ડન કપડાં પહેર્યા હતાં. બાકી બધી જ ફિલ્મોમાં તેઓ ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યાં છે.\nનરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બન્નેને એક દીકરો રાજવીર છે.\nમહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા અટક સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે, આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા અટક રાખી હતી.\n2012માં ભારતીય સિનેમાની શતાબ્દી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નરેશ કનોડિયાને 'દાદાસાહેબ ફાળકે એકેડેમી એવૉર્���'થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.\nનરેશ કનોડિયા અત્યારે પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.\nગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' કહેવાતા અભિનેતા નરેશ કનોડિયા (Naresh Kanodia)એ 20 ઓગસ્ટે પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગત માટે નરેશ કનોડિયાનું નિધન બહુ જ આઘાતજનક બની ગયું છે. આ અવસરે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પર એક નજર કરીએ.\n(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/recipe/news/page-4/", "date_download": "2021-01-18T01:31:49Z", "digest": "sha1:REPFNCMAWUJBW4I54MOJ37PNEB5C7R6D", "length": 6700, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "recipe News | Read Latest recipe News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\n10 થી15 મિનિટમાં બનાવો બહારના પૅકેટ જેવા શીંગ ભજીયા\n'સુરતી લોચો' બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે આ વાત\nસોજીને આ રીતે શેકીને બનાવો ઈન્સ્ટન્ટ માવા મોદક\nસોફ્ટ ઇદડા બનાવવા માટે આ રાખો આ માપનું ધ્યાન\nમહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ મિસળ પાવ બનાવવા ઉમેરો આ સ્પેશિયલ મસાલો\n10 મિનિટમાં જ બનાવો સ્વાદિષ્ટ પાકા કેળાંનો શીરો\nબનાવવામાં અઘરી લાગતી પણ સરળતાથી બની જતી મીઠાઈ ઘેવર\nશું તમને ખબર છે, બહાર પડીકામાં મળતી 'આલુ સેવ' કેવી રીતે બને છે\nઆ 2 ચીજ મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ\nઆ રીતે બનાવો ચટ્ટાકેદાર તીખ્ખી 'રાજસ્થાની લસણની ચટણી'\n5 મિનિટમાં બનાવો કેસર બદામ પીસ્તા મિલ્કશેક\nગણપતિને પ્રસાદમાં ધરાવો આ કંઈક અલગ પ્રકારના 'ફરાળી ઘારી મોદક'\nઆ મસાલા ઉમેરી બનાવો સ્વાદિષ્ટ ડુંગળીના ભજીયા, જાણી લો સિક્રેટ Recipe\nઇન્સ્ટન્ટ મગની દાળનો શીરો આ રીતે બનાવો, જાણી લો તેની Recipe\nવેજીટેબલ સ્વીટ કૉર્ન સૂપ હોય છે પેટ માટે ખૂબ જ ફાયદાકરક\nઉપવાસમાં પણ આખો દિવસ પેટ રહેશે ભરેલું, ખાઈ લો ફ્કત આ ચીજ\nફરાળી ઢોંસ�� અને ફરાળી સાંભારની રેસીપિ\nજન્માષ્ટમીના પ્રસાદમાં ભગવાનને ધરાવો ઘરે બનાવેલા 'મથુરાના પેંડા'\nશાહી 'કાજુ-ગાંઠિયાનું શાક' બનાવવાની રીત\nરાંધણ છઠ્ઠના દિવસે નાસ્તાં માટેની લેટેસ્ટ Recipe: 'ચીઝી ફૂદીના પૂરી'\nઆ રીતે મશીન વગર જ બનાવો ટેસ્ટી વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ\nખોરાક બીજી વખત ગરમ કરીને ખાવ છો, તો હવે થઈ જાવ સાવધાન\nઉપવાસમાં પણ ભરાયેલું રહેશે પેટ, બનાવો લીલા નારિયેળની બરફી\n\"મહૂડી જેવી સુખડી\" ઘરે બનાવવાનું સિક્રેટ\nચીઝ બોલ બનાવતી વખતે રાખો આ વાતોનું ધ્યાન\nતમારી મનપસંદ રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજી બનાવવા બસ આટલું કરો\nમગ-અડદની મસાલેદાર વઘારેલી ખીચડી ખાઈ આંગળા ચાટતા રહી જશો\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nInd vs Aus Live: સિરાજે ભારતને અપાવી ત્રીજી સફળતા, લાબુશેન 25 રને આઉટ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://watchgujarat.com/category/india/gujarat/rajkot/", "date_download": "2021-01-18T00:20:50Z", "digest": "sha1:IIUN7DL3FKETXCV6V3FC3CO6VDQLHKN7", "length": 46256, "nlines": 535, "source_domain": "watchgujarat.com", "title": "Rajkot Archives", "raw_content": "\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટ...\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીન...\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચ...\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિયમોનો સરેઆમ ઉલાળીયો છતાં પોલીસ ચૂપચાપ\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો યુવક, ઘટનાસ્થળે થયું મોત\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ રોંગ સાઇડમાં આવતી કારની ઠોકરે બાઈક 50 ફૂટ ઘસડાયું\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે દીપડો પહોંચ્યો, કાલાવડ રોડનાં વિરડા વાઝડીમાં જોવા મળતા ફફડાટ\n#Rajkot – કોર્પોરેશનની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ, ટૂંક સમયમાં ઉમેદવારોનાં નામ જાહેર કર��શે\n#Rajkot – હિટ એન્ડ રન : ટ્રકે એકટીવાને અડફેટે લેતા કોરોના વૉરિયર નર્સનું મોત, પિતા ઘાયલ\n#Rajkot – દેશભરમાં PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રસીકરણ શરૂ, રાજકોટમાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર બનાવાતા ઉઠયા સવાલ\n#Rajkot – મોરબીના ઝીકીયારી ગામે ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું\n#Rajkot – પ્રથમવાર 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ\n#Rajkot – આધુનિક ભક્તિ : વિશ્વકર્મા મંદિરમાં હાથ બતાવતા જ સેન્સર વડે થશે ઘંટનાદ\n#Rajkot – પતંગનું પર્વ લોહિયાળ બન્યું, દોરીથી ગળુ કપાતાં યુવકનું કમકમાટીભર્યું મોત\n#Rajkot – INSURE CARE SCAM : ફોરેક્સ ટ્રેડિંગમાં 100 ટકા નફો કમાવવાની લાલચ આપી ચલાવાતી લૂંટ\n#Rajkot – સેફ ઉત્તરાયણ : યુવક – યુવતીઓએ PPE કીટ પહેરી પતંગ ચગાવી, VIDEO\nCM રૂપાણી મિત્રો સાથે નહીં ઉજવે ઉત્તરાયણ, અભય ભારદ્વાજનાં નિધનથી વર્ષો જૂની પરંપરા તૂટી\n#Rajkot – ગીરથી આવેલી ફોરેસ્ટની ટીમે ત્રણેય સિંહોને પાંજરે પૂર્યા, સ્થાનિકોને હાશકારો\n#Rajkot – મકાનો પાડવાની નોટિસો રદ્દ કરવા રજૂઆત કરવા ગયેલા ‘આપ’ કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ\n#Rajkot – હોકી લઈને નિકળેલા મનપાનાં ડે. કમિશ્નરે ભાજપની રેલી કેમ નો રોકી \n#Rajkot – નલ સે જલ, વિફલ : ભર શિયાળે પાણી પ્રશ્ને મહિલાઓ રસ્તા ઉપર ઉતરી, બેડા-ડોલ લઈ કર્યો હોબાળો\n#Rajkot પુરપાટ ઝડપે આવતી BMW એ હીરો હોન્ડાને હડફેટે લીધી બાઈક સવાર યુવકનું મોત\n#Rajkot – વેકસિનોત્સવ : કોરોના વેકસીનનાં 77,000 ડોઝ પહોંચ્યા, કૃષિમંત્રીની હાજરીમાં કરાયું ભવ્ય સ્વાગત\n#Rajkot – કેપ્ટન નિધિએ વેકસીનનો પ્રથમ જથ્થો સફળતાપૂર્વક પુણેથી દિલ્હી પહોંચાડ્યો, પિતા બોલ્યા- પૂર્વજોનાં આશીર્વાદથી આ શક્ય બન્યું\n#Rajkot – BJP ની બાઈક રેલી સામે તંત્રનું મૌન, સ્વચ્છતાના પાલન માટે ડે. કમિશ્નરે વેપારીઓ સામે દંડો ઉગામ્યો \n#Rajkot – ઉદય શિવાનંદ અગ્નિકાંડની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટી આવી પહોંચી\n#Rajkot – નાની બહેન સાથે સેટિંગ કરાવવા દબાણ કરતા પતિથી ત્રસ્ત બની પત્ની\n#Rajkot – 16 જાન્યુઆરીથી વેકસીનેશન માટે વહીવટી તંત્ર સજ્જ, બર્ડ ફલૂને લઈને પણ એલર્ટ પર છીએ : કલેક્ટર\n#Rajkot – અજાણ્યો યુવાન ટ્રેનની અડફેટે કપાયો, શરીરના ક્ષતવિક્ષત અવશેષો એકઠા કરી PM માટે મોકલાયા\n#Rajkot વડાળી ગામે પહોંચેલા સિંહોએ વાછડીનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ\n#Rajkot – શાળાઓમાં ધો.10-12ના વર્ગો શરૂ, વિરાણી હાઈસ્કૂલમાં કૃષિમંત્રીએ છાત્રોને આવકાર્યા, સંચાલક�� વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ\n#Rajkot – જસદણમાં 13 કૂતરા અને 4 ગલૂડિયાનાં શંકાસ્પદ મોત છતાં તંત્ર બેફિકર\n#Rajkot – નવાગામમાં પાઇપ અને તલવારના ઘા ઝીંકી યુવાનની હત્યા, કારણ અકબંધ\n#Rajkot – ગીરના જંગલમાં જવલ્લેજ જોવા મળતી ઘટના : શ્વાને જંગલનાં રાજાને પડકાર્યો, સાવજે કરવી પડી પીછેહઠ, જુઓ VIDEO\n#Morbi : વતન જવાના રૂપિયા નહોતા, સાઉથની ફિલ્મો જોઈ બોંબ બનાવીને ફેક્ટરી માલિકને ધમકી આપી\n#Rajkot – ઉત્તરાયણે જાહેરમાર્ગો પર પતંગ ચગાવવા, ઘાસચારો નાખવા ઉપર પોલીસનો પ્રતિબંધ\n#Rajkot – લોકડાઉનમાં આર્થિક ભીંસ વધતા સ્ત્રીમિત્ર પાસે શરૂ કરાવ્યો દેહવ્યાપાર, ડમી ગ્રાહક મોકલી પોલીસે ફોડ્યો ભાંડો\n#Rajkot – ફિઝીક્સનાં વિદ્યાર્થીઓએ બનાવ્યા કોઈપણ વાયરસથી સુરક્ષિત રાખનાર માસ્ક, નેનો પાર્ટીકલ્સની મદદથી સિલ્વર-કોપરનું કોટીંગ\n#Rajkot – કૃષિમંત્રી ફળદુએ કિસાન સૂર્યોદય યોજનાનાં બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ, રાજકીય શોક છતાં કાર્યક્રમ યોજાતા સવાલો ઉઠયા\n#Rajkot – આજીડેમની નજીક જંગલનાં રાજાએ કર્યું ગાયનું મારણ, જુઓ VIDEO\n#Rajkot – 110 ટકા લોન અપાવવાની ખાતરી આપી ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઇ\n#Rajkot SOG – હુક્કાબારનાં ઉપયોગમાં લેવાતા સામાનનો મોટો જથ્થો કબ્જે\n#Rajkot – પોલીસ ચોકીની બાજુનાં અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીનું વેચાણ \n#Rajkot : સાસુ-સસરાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ડોક્ટરની પત્નીએ લવ ગાર્ડનમાં ઝેર પીધુ\n#Rajkot – સંભવત: પ્રથમ ઘટના : 22 સપ્તાહમાં જન્મ, 550 અને 620 ગ્રામ વજન છતાં તબીબોની મહેનતથી ટ્વિન્સને મળ્યું નવજીવન\n#Junagadh – મહાનગરોમાં કોરોનાનો કકળાટ જ્યારે જુનાગઢના લોક રક્ષક પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં માસ્ક વગરનું ટોળું ગરબે ઘૂમ્યું, જુઓ VIDEO\n#Rajkot – કાલે વધુ 9 સ્થળોએ કોરોના વેક્સિનની ડ્રાયરન યોજાશે, જાણો સમગ્ર પ્રક્રિયા\n#Rajkot – લેન્ડ ગ્રેબિંગ મામલે કોંગ્રેસનું આક્રમક વલણ, ‘હાય રે ભાજપ હાય હાય’ નાં નારા સાથે ધરણા\n#Rajkot – પંચવટી સોસાયટી નજીક બેકાબૂ કારે વૃદ્ધને હવામાં ફંગોળાયા, જુઓ CCTV\n#Rajkot – ત્રણ મકાન અને 60 તોલા સોનુ છતાં વર્ષોથી ઓરડીમાં કેદ વૃદ્ધા, 8 ફૂટ લાંબા થઈ ગયા હતા વાળ : VIDEO\nબેન્કમાં કોઇ ગાદલા-ગોદડા લઇને જાય હા… રાજકોટની YES BANK માં બે ખાતાધારકો પહોંચ્યા, જાણો શું છે મામલો\n#Rajkot : ખાનગી શાળા-કોલેજોને વાહનવેરો માફીના વિરોધમાં NSUI-કોંગ્રેસનો DEO ઓફીસે હલ્લાબોલ\n#Rajkot – લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં પૂર્વ કોંગી કોર્પોરેટરના પતિની ધરપકડ, ઈન્દ્રનીલે કહ્યું- BJP સરકાર કોંગ્રેસના આગેવાનોને ખોટા કેસમાં ફસાવે છે\n#Rajkot – સિંહની સાથે દીપડાના આંટાફેરા, કાલાવડના પીઠડીયા ગામમાં નાસભાગ : જુઓ VIDEO\n#Rajkot – માધાપર ચોકડી નજીક ત્રિપલ અકસ્માત, ટ્રક સાથે એક પછી એક બે કાર અથડાતા બે ઘાયલ\n#Rajkot – કોર્પોરેશનની મતદાર યાદી જાહેર, બે લાખ મતદારો વધતા પરિણામોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા\n#Rajkot – ભાજપને ગોળ અને કોંગ્રેસને ખોળની નીતિ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓ SP ઓફિસ ખાતે દોડી ગયા\n#Rajkot – મહિલાને કેનેડામાં પતિએ કહ્યું તારામાં નહિ, તારા પગારમાં રસ છે, દારૂ પીને કરતો જબરદસ્તી, છૂટાછેડાની નોટીસ મોકલી થયો ગાયબ\n#Rajkot – BJP ના WhatsApp ગ્રુપમા એવી પોસ્ટ થઇ કે, મહિલા સભ્યોએ ઠાલવ્યો આક્રોશ, મિનિટોમાં ડીલીટ થયું ગ્રુપ\n#Rajkot – સિંહ બાદ દીપડાની એન્ટ્રી, 6 જેટલા શ્વાનનું મારણ કરતા સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ\n#Rajkot – રાજકોટ મનપા કરશે વોકિટોકીનો ઉપયોગ, વાયરલેસ સિસ્ટમ શરૂ કરવા માટે કામગીરી શરૂ\n#Rajkot – રોકાણકારોનાં કરોડો ચાઉં કરનાર ચેરમેન પાસે કરોડોની સંપત્તિ, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યાનું રટણ\n#Rajkot લેન્ડ ગ્રેબીંગ એક્ટનાં નામે ભાજપ કોંગ્રેસનાં નેતાઓને ડરાવે છે, ધમણ એક કૌભાંડ : જીતેન્દ્ર બઘેલ\n#Rajkot – નાના ભાયાસર અને વડાળીમાં સિંહોએ બે વાછરડીનો કર્યો શિકાર, તુવેરનાં પાકમાં ફરમાવ્યો આરામ\n#Rajkot – સૌપ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પૂર્વ કોંગી કોર્પોરેટરનાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો, બે ઝડપાયા\n#Rajkot – અજાણ્યા શખ્સો દ્વારા કારમાં ઉપાડી ગયાની પરિવારજનોને જાણ કરાવી યુવકે જાતે રચ્યું અપહરણનું નાટક\n#Rajkot – લેન્ડ ગ્રેબીંગ હેઠળ પ્રથમ ગુનો : પૂરતી રકમ ચૂકવ્યા વિના 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરવા મામલે નામચીન નિખિલ દોંગા ગેંગના ચાર સામે ગુનો દાખલ\n#Rajkot – બ્રિટનથી ન્યુ સ્ટ્રેનના સંભવિત આગમન વચ્ચે કોરોનાથી બેખોફ BJP નેતાઓ, વધુ એક વખત કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન\n#Rajkot – વર્ષો સુધી અઘોરી જીવન જીવનાર ભાઇ પૈસાની આપ-લે શીખ્યો, તો બહેને શાક સુધાર્યું, જુઓ VIDEO\n#Rajkot : શરાફી મંડળીનાં કરોડોના કૌભાંડમાં સામેલ મેનેજર-વાઈસ ચેરમેન ઝડપાયા, ચેરમેનની શોધખોળ ચાલુ\n#Rajkot- બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝીટીવ જાહેર, નવા સ્ટ્રેનની આશંકાએ આરોગ્ય તંત્રમાં દોડધામ\n#Rajkot – ગોંડલ નજીક કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કરને કારણે બંને વાહનોમાં આગ, ત્રણ જીવતા ભૂંજાયા, VIDEO\n#Rajkot – યુવતીને જીવન ટૂંકાવવા મજબૂર કરન���ર 6 પૈકી એક શખ્સે લોકઅપમાં કર્યો આપઘાતનો પ્રયાસ\n#Rajkot – ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક બાદ મનીષ દોશીએ કહ્યું- ગુજરાતમાં ભાજપની મીઠી નજર હેઠળ જ કરોડોનો દારૂ ઠલવાય છે\n#Rajkot – શરાફી મંડળીએ 60 કરોડનું ફુલેકું ફેરવ્યું, ચેરમેન-વાઈસ ચેરમેન સહિતનાં સામે ફરિયાદ નોંધાઇ\n#Rajkot – PM મોદીની સતત બીજા દિવસે વર્ચ્યુઅલ હાજરી, 118 કરોડનાં ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’નો કર્યો શિલાન્યાસ, કહ્યું- નવી ટેકનોલોજીથી ઝડપી-સસ્તા મકાન બનશે\n#Rajkot – ગોંડલમાં સિંહોના ધામા : અરડોઈ નજીક રસ્તા પર બેઠેલા વનરાજ જોવા મળ્યા, જુઓ VIDEO\n#Dwarka – સુવર્ણ યુગ ફરી આવશે : દ્વારકામાં રૂા. 72 કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રી\n#Rajkot – ગુજરાતનાં ખેડૂતો દિલ્હી જશે, ધરપકડ કરવી હોય તો સરકાર મારાથી શરૂઆત કરે : ઇન્દ્રનીલ રાજ્યગુરુ\n#Rajkot – જેલમાં FM રેડિયોનો પ્રારંભ કરાવતા DG, કેદીઓ RJ બનીને મનોરંજન પુરૂ પાડશે\n#Rajkot – ભેદી સંજોગોમાં છરીનાં ઘા ઝીંકીને યુવકનું અપહરણ, અજાણ્યા શખ્સે પિતરાઈ ભાઈને કર્યો ફોન\n#Rajkot – PM મોદીએ એઈમ્સનું ખાતમુહૂર્ત કર્યું, ગુજરાતીમાં કેમ છો કહી સંબોધનની શરૂઆત કરી, કહ્યું- દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે તે સરકારનું લક્ષ્ય\n#Rajkot – ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો, ગુનાહિત છે આરોપીનો ઇતિહાસ\n#Rajkot – AIIMS ઇકો ફ્રેન્ડલી બનશે, પોલ્યૂશન કંટ્રોલ સીસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગની રચના કરાશે\n#Rajkot – ભૂમાફિયાઓ સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ હેઠળ થશે કડક કાર્યવાહી : અધિક કલેક્ટર\n#Rajkot – 31st ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ રૂ. 3.09 કરોડનાં વિદેશી દારૂનો નાશ કરાયો, પ્યાસીઓનાં અરમાનો રોળાયા\n#Rajkot – નર્સીંગ સ્ટુડન્ટનો આપઘાત : મમ્મીને કહ્યું હતું, ‘એક મહિનાની રજા લઈને આવું છું’, દિકરીને બદલે મૃતદેહ આવ્યો\n#Rajkot – ઝૂ માં ભારતીય વરૂએ ચાર બચ્‍ચાને જન્‍મ આપ્યો\n#Rajkot – PMનાં હસ્તે થનાર એમ્સના ખાતમુહૂર્તનું કાઉન્ટડાઉન શરૂ, કલેક્ટર-પોલીસ વડાએ કર્યું તૈયારીનું નિરીક્ષણ 1\n#Rajkot – જેલનાં કેદીઓ રેડિયો જોકી બનશે, આગામી 31st ડિસેમ્બરથી ગુંજશે FM રેડિયો\n#Rajkot – મેગા સિટીની જેમ AIIMS ના વિવિધ બિલ્ડીંગનું 1.51 લાખ સ્કવેર મીટરમાં નિર્માણ થશે\n#Rajkot – વર્ષો પછી ઓરડીની બહાર આવેલા ત્રણેય ભાઈ-બહેનની સ્થિતિ સુધરી, સૌથી નાનો ભાવેશ શેરીમાં ક્રિકેટ રમ્યો\n#Rajkot – 3 નિર્દોષોને પથ્થરો વડે છૂંદનારા સ્ટોન કિલરે જેલમાં દવાઓ ખાઈ આપઘાતન�� સ્ટંટ કર્યો\n#Rajkot : માતા-પિતાની નજર સામે ઓડી ચાલકે તેના દોઢ વર્ષનાં પુત્રને કચડી નાખ્યો, જુઓ દર્દનાક CCTV\n#Rajkot – AIIMS થકી 5 હજારથી વધુ નોકરીઓ આવશે – ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા\n#Rajkot – આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનની મોકડ્રિલ શરૂ, એક-એક મિનિટનો રખાશે હિસાબ\n#Rajkot – પ્રેમમાં નિષ્ફળતા અને વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળેલા યુવકે ઝેર ગટગટાવ્યુ\n#Rajkot – 108 એમ્બ્યુલન્સ બની જોડિયા બાળકોની જન્મભૂમિ, પીડિતાની વેનમાં પ્રસૂતિ કરાઈ\n#Rajkot – PM મોદીનાં હસ્તે થશે 118 કરોડનાં તૈયાર થનાર ‘લાઈટ હાઉસ’ પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત, જાણો ખાસિયતો\n#Rajkot – કોરાના વેક્સિન ડ્રાય રન : હેલ્થ વર્કરોને ટ્રેનિંગ અપાઈ, મંગળવારે વેક્સિનેશન બાદ વ્યક્તિને 30 મિનીટ સુધી ઓબ્ઝેર્વેશનમાં રખાશે\n#Rajkot – મોંઘવારીના વિરોધમાં કોંગી મહિલાઓએ રસ્તા પર ચૂલો પેટાવી રોટલા અને શાક બનાવ્યા\nRajkot – ઉતરાયણના 18 દિવસ પહેલા જ પતંગની દોરીએ જીવ લીધો : મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહેલા યુવકનું દોરીથી ગળું કપાયું\n#Rajkot – કોર્પોરેશનની ચૂંટણીઓને લઈ કો...\n#Rajkot – હિટ એન્ડ રન : ટ્રકે એકટીવાને...\n#Rajkot – દેશભરમાં PM મોદીની વર્ચ્યુઅલ...\n#Rajkot – મોરબીના ઝીકીયારી ગામે ડેમમાં...\n#Rajkot – પ્રથમવાર 28 સોસાયટીઓમાં અશાં...\n#Rajkot – આધુનિક ભક્તિ : વિશ્વકર્મા મં...\n#Rajkot – પતંગનું પર્વ લોહિયાળ બન્યું,...\n#Rajkot – સેફ ઉત્તરાયણ : યુવક – ...\nCM રૂપાણી મિત્રો સાથે નહીં ઉજવે ઉત્તરાયણ, અભ...\nકમઅક્કલ સાદર કરે છે માઇક્રોફિકસનમાં ધૂમ મચાવનાર સર્જક સુષમા શેઠની વ...\nરહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ – A+ vato by Bri...\nઅનંદ ચૌદશના પવિત્ર દિવસે માત્ર GUJARATના સમાચાર આપતાં વેબપોર્ટલ ‘WA...\nમૂંઝવણ અને સમજણ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવતી ઉક્તિઓનું પ્રયોજન સમ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\n#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિ...\n#Rajkot – ગીરથી આવેલી ફોરેસ્ટની ટીમે ત્રણેય સિંહોને પાંજરે પૂર્યા, સ્થાનિકોને હાશકારો\n#Rajkot – મકાનો પાડવાની નોટિસો રદ્દ કર...\n#Rajkot – હોકી લઈને નિકળેલા મનપાનાં ડે...\n#Rajkot – નલ સે જલ, વિફલ : ભર શિયાળે પ...\n#Rajkot પુરપાટ ઝડપે આવતી BMW એ હીરો હોન્ડાને...\n#Rajkot – વેકસિનોત્સવ : કોરોના વેકસીનન...\n#Rajkot – કેપ્ટન નિધિએ વેકસીનનો પ્રથમ ...\n#Rajkot – BJP ની બાઈક રેલી સામે તંત્રન...\n#Rajkot – ઉદય શિવાનંદ અગ્નિકાંડની તપાસ...\n#Rajkot – નાની બહેન સાથે સેટિંગ કરાવવા...\n#Rajkot – 16 જાન્યુઆરીથી વેકસીનેશન માટ...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો ...\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ રોંગ સાઇડમાં ...\n#Rajkot – સિંહ પાંજરે પુરાયા ત્યાં હવે દીપડો પહોંચ્યો, કાલાવડ...\n#Rajkot – કોર્પોરેશનની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્ર...\n#Rajkot – શાળાઓમાં ધો.10-12ના વર્ગો શરૂ, વિરાણી હાઈસ્કૂલમાં કૃષિમંત્રીએ છાત્રોને આવકાર્યા, સંચાલકો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ\n#Rajkot – ફિઝીક્સનાં વિદ્યાર્થીઓએ બનાવ્યા કોઈપણ વાયરસથી સુરક્...\n#Rajkot – સંભવત: પ્રથમ ઘટના : 22 સપ્તાહમાં જન્મ, 550 અને 620 ...\n#Rajkot – વર્ષો સુધી અઘોરી જીવન જીવનાર ભાઇ પૈસાની આપ-લે શીખ્ય...\n#Rajkot – PM મોદીની સતત બીજા દિવસે વર્ચ્યુઅલ હાજરી, 118 કરોડન...\n#Rajkot – ગોંડલમાં સિંહોના ધામા : અરડોઈ નજીક રસ્તા પર બેઠેલા ...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો ...\n#Rajkot – રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ રોંગ સાઇડમાં ...\n#Rajkot – હિટ એન્ડ રન : ટ્રકે એકટીવાને અડફેટે લેતા કોરોના વૉર...\n#Rajkot – પતંગનું પર્વ લોહિયાળ બન્યું, દોરીથી ગળુ કપાતાં યુવક...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાયો ...\n#Rajkot – રાજકોટ મનપા કરશે વોકિટોકીનો ઉપયોગ, વાયરલેસ સિસ્ટમ શ...\n#Rajkot – નાના ભાયાસર અને વડાળીમાં સિંહોએ બે વાછરડીનો કર્યો શ...\nRajkot – ઉતરાયણના 18 દિવસ પહેલા જ પતંગની દોરીએ જીવ લીધો : મિસ...\nRajkot – સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પાટીલનું પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું\n#Rajkot – ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સરપંચ સંવાદ, ફરી કોરોનાનાં નિ...\n#Rajkot – મોરબી રોડ પર બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટ��ાયો ...\n#Rajkot – દેશભરમાં PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રસીકરણ શરૂ, ર...\n#Rajkot – શાળાઓમાં ધો.10-12ના વર્ગો શરૂ, વિરાણી હાઈસ્કૂલમાં ક...\n#Rajkot – સંભવત: પ્રથમ ઘટના : 22 સપ્તાહમાં જન્મ, 550 અને 620 ...\n#Rajkot – શાળાઓમાં ધો.10-12ના વર્ગો શરૂ, વિરાણી હાઈસ્કૂલમાં કૃષિમંત્રીએ છાત્રોને આવકાર્યા, સંચાલકો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ\n#Rajkot – પરીક્ષાઓ ભલે લ્યો પણ બહારગામનાં વિદ્યાર્થીઓ માટે છા...\n#RAJKOT NSUI- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સ...\n#રાજકોટ – મનમાની : 31ઓક્ટોબર પછી ફી ભરનારને 25% રાહત નહીં આપવ...\n#રાજકોટ – જે.જે. કુંડલીયા કોલેજની મનમાની, નિયમ વિરુદ્ધ ઇન્ટરન...\n#રાજકોટ – DEO કચેરીએ કોંગ્રેસ સેવાદળનો અનોખો વિરોધ, ધક્કા બેં...\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.”\nસૂર્ય કે સૂર્યલોક – જીતુભાઈ પંડ્યાની #સીધીવાત\n#BALI – ‘બાલી-ટ્રેઝર્સ’ અહીંની..સૌથી મોટી ડ્રમ (જેમ્બે), ઉત્પાદિત ક...\n#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું ...\n#કમઅક્કલ સાદર કરે છે ભરત ત્રિવેદી “એક બાળક રોડ પર રડતું હતું, મેં ત...\n તાનસેન કે હરિદાસ સ્વામી\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી\n#RashiFal તા. 17 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 16 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 14 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 13 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#RashiFal તા. 12 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#kagaz કાગઝ: નામની રમમાણ\nનેઇલ-પોલિશ: કૉર્ટરૂમ સાયકોલૉજિકલ થ્રિલર\n#COOLIENO1 કાદવ, કચરો અને કુલી નં-૧\n#UNPAUSED: કોરોનાકાળની સિનેમેટિક વેક્સિન\n#Junagadh ગિરનાર રોપ-વેમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ, સિવ...\n#Google સર્વર આખા વિશ્વમાં ધડામ, 40 મિનિટ બાદ G-Mail, YouTube પુનઃ શરૂ\n#IPL 2020 – દુબઈમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું વિશેષ સન્માન, અપાઈ એવી તલવાર જોઈને રહી જશો દંગ\nપાસવર્ડ 9 અંકથી વધારે રાખવો સુરક્ષીત, પાસવર્ડ યાદ રાખવાની માથાકુટમાંથી મુક્તિ આપતા સોફ્ટવેર વિશે જાણો\nવાર્તાકથનનું વિજ્ઞાન – વાર્તાઓ કહેવા-સાંભળવાથી મગજ વધુ સક્રિય...\nભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જવાબદાર: ખેડામાં નડિયાદ પા...\n#REVA – રશિયન લોકો પણ માણી રહ્યાં છે નર્મદા માતાની આસ્થા પર બનેલી ગ...\n#DevalTheCoach દેવલથ��� “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ 2\n#ConnectDilse – સંબંધોનું “ગણિત” પણ “અણુવિજ્ઞાન&#...\n#DevalTheCoach દેવલથી “દેવલ ધ કોચ” બનવાની સફર ભાગ:1\n#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક\nનેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ...\n#Vadodara : હવે મહિલાઓની છેડતી કરી તો ‘પાસા’ થશે –...\n#RashiFal તા. 18 જાન્યુઆરી 2021નો દિવસ આપના માટે કેવો રહેશે\n#કમઅક્કલ સાદર કરે છે શબનમ ખોજા “એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ, એ...\nદ્વારકામાં ઉદ્યોગપતિનાં પુત્રનાં રિસેપ્શનમાં ગીતા રબારીનો કાર્યક્રમ, માસ્ક વિના જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ - જુઓ VIDEO\n#સુરત - 17 વર્ષના નવયુવાને સોશિયલ મિડીયામાં મળેલા વિડીયોથી પ્રેરાઇને બામ્બુ વડે સાયકલ તૈયાર કરી\n#રાજકોટ - રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયું વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન, જુઓ માંધાતાસિંહજીએ શું કહ્યું\nવડોદરા - PPE કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ત્રણ તાળી ગરબે ઘુમ્યા\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#રાજકોટ મવડી પ્લોટમાં પથ્થરનાં ઘા ઝીંકી યુવકની હત્યા, મૃતક પોતે પણ હતો હત્યાનો આરોપી\n#Breaking-ભરૂચના પંચબત્તીમાં અંબિકા જવેલર્સમાં ઘોડે દહાડે ફાયરિંગ : 2 ને ઇજા\nશર્મસાર ઘટના:નસવાડીમાં મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/stories/gujarati/biography", "date_download": "2021-01-18T01:57:01Z", "digest": "sha1:L4HCQYYX7PQ4NWUKW2UV3SZAPSBSSALR", "length": 17038, "nlines": 247, "source_domain": "www.matrubharti.com", "title": "Best Biography stories in gujarati read and download free PDF | Matrubharti", "raw_content": "\nવિદ્યાનગરી આણંદની ભૂમિના તપસ્વી શિક્ષક :- નીતિનભાઈ પ્રજાપતિ\nઅમેરિકાના ૩૫માં પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતાના દેશના નાગરિકોને સંબોધીને એક વાર કહ્યું હતું કે, \" ન પૂછો કે દેશ તમારા માટે શું કરશે, એમ કહો કે તમે દેશ ...\nમિત્રો જેટલા મળ્યા છે બહુ ઊંચા ગજાના મળ્યા છે.આજે કંઈ ભારે ભારે નથી લખવું બસ એક હલકું ફુલકું લખવું છે. મારા જીવનમાં મારા માતા-પિતા બાદ સીધો બીજો નંબર ભૈબંધ (મિત્રો) નો ...\nબંદરિય નગરી માંડવી ના બંદર ની આ વાત છે દરિયાઈ માર્ગે માંડવી બંદર થી દ્વારકા,પોરબંદર,નવલખી અને મુંબઇ અવરજવર કરાતી ૮ નવેમ્બર ૧૮૮૮ ની સવારના સાડા સાત વાગે વૈતરણા નામ નો જહાજ ...\nપડદા પાછળના કલાકાર - 5 - વિનોદ સાહની : એક ગુપ્તચર\nવિનોદ સાહની : એક ગુપ્તચર જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની ...\n તમારી પોતાની ઓળખ શું પોતાની ઓળખ નો મતલબ શું છે. પોતાની ઓળખ નો મતલબ શું છે. શું ઘર-પરિવાર બાળકો અને સંબંધોથી જિંદગી પૂર્ણ નથી થતી શું ઘર-પરિવાર બાળકો અને સંબંધોથી જિંદગી પૂર્ણ નથી થતી પોતાની જાતને જાણવું જરૂરી છે પોતાની જાતને જાણવું જરૂરી છે\nપડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે\nકાશ્મિરસિંગ અંધકારયાત્રા : માતૃભૂમિ માટે 2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ ઓફિસરે 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ...\nમુથુલક્ષ્મી - ઇતિહાસની અજાણી વીરાંગના\nડો. મુથુલક્ષ્મી માટે કહી શકાય કે ખૂબ લડી મર્દાની થી, વહ મદ્રાસ કી રાની થી.1886 એટલે કે દોઢ સદી પહેલાં અત્યંત સંકુચિત દક્ષીણ ભારતીય રિવાજો વચ્ચે એક કુરિવાજ દેવદાસીનો ...\nપડદા પાછળના કલાકાર - ૩\nરંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિકશ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના હાથે જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો ...\nમેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨ - ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૦\nહેલો મિત્રો કેમ છો બધા આજે ફેબ્રુઆરી મહિના નો પ્રથમ રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ આજ ની તારીખ ૦૨-૦૨-૨૦૨૦ કેટલી સરસ તારીખ છે નહિ એને આગળ ...\nપડદા પાછળના કલાકાર - ૨ - એક‌‌ સજ્જન જાસૂસ: રામેશ્વરનથ‌ કાઓ\nએક સજ્જન જાસૂસ : રામેશ્વરનાથ કાઓએનું અસ્તિત્વ છે છતાં પણ નથી અને નથી છતાં પણ છે.વાત છે દિલ્હીના લોદી રોડ પર આવેલી એક ઇમારતની - ...\nવેલવિશર એક મંચ પર ઉભેલ અમે બે ખબર નહિ ક્યારે એકબીજાના જીવનભરના ...\nપડદા પાછળના કલાકાર અજિત ડોવાલ: એક ઝલક\nપડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે ...\nઅરે ભગવાન આજે પાછુ નવું તોફાન કર્યું આ છોકરાએ એવી બૂમ પાડતી રુક્મિણી ચિંતા સાથે તેના પતિ ને કહેવા બહારની રૂમમાં આવી, કેમ શું થયું એવું કહેતા કેશવભાાઈ શોફા ...\nતિરુપતિ બાલાજી નો મારો યાદગાર પ્રવાસ....\nનમસ્કાર મિત્રો,મારા જીવનમાં અત્યાર સુધીમાં ઘણા અનુભવો થયા છે જેને યાદ કરતાં જ મન રોમાંચિત થઈ ઉઠે છે, મને વિચાર આવ્યો કે મારા આ અનુભવો નાં તમને પણ સહભાગી ...\nમેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧ - ૦૫ જાન્યુઆરી ૨૦૨૦\nનમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે ...\nવિજ્ઞાન ઉત્સવ -ડો.વિક્રમ સારાભાઇ જન્મદિન ગરવી ગુજરાતના ગૌરવવંત સપૂત અને ભારતીય અંતરીક્ષ સંશોધનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ ના થયો હતો. તેઓ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ ...\nકલાકારો અને કસબીઓ ભાગ - ૬\nજિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ - ભાગ ૧ - ૬ જાન્યુઆરી ૨૦૧૯\nછેલ્લા વર્ષો માં તમારો જે પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ નવા વર્ષ માં પણ મળે અને સાથે છેલ્લા ઘણા સમય થી લખવાનું બંધ હતું તો આ નવા વર્ષ ...\nભારતના જેમ્સ બોન્ડ અજિત ડોભાલ\nકલાકારો અને કસબીઓ ભાગ - ૫\nપ્રકરણ - ૫૧ \"યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ થોડે ગમ હૈ થોડી ખુશિયાં, યહી હૈ, યહી હૈ છાંવધુપ\".અનિલ ધવન ~~~. દેખાવે મધ્યમવર્ગનો , સાદો અને ...\nમારા બાળપણના સહપાઠી મિત્રો ને એમની યાદો\nમનુષ્ય એક સામાજિક પ્રાણી છે.એકલો અટૂલો એ લાંબો સમય સુધી રહી શકતો નથી.પ્રત્યેક મનુષ્ય ને કોઈ ને કોઈ સાથ સંગાથ ની જરૂર પડતી હોય છે પછી તે પુખ્તવય નો ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ નિર્ણાયક દિવસ ભાગ - 9 જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા ...\nકલાકારો અને કસબીઓ ભાગ - ૪\nપ્રકરણ ૩૯ \"આપકી યાદ આતી રહી...રાત ભર ....\".પ્રોતિમા બેદી ઉર્ફે કાલી ઉર્ફે પ્રોતિમા ગૌરી ઉર્ફે ગૌરી માં ઉર્ફે ગૌરી અમ્મા ~~~ ફિલ્મજગતમાં કેટલાક પાત્રો જ એવા છે કે તેમના ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 8\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ લોખંડી પુરુષ ની તૈયારી ભાગ - 8 મારી જીંદગી ઘણી રેગ્યુલર થઇ ગઈ હતી. રોજ ગમે તે થાય 18,000 સ્ટેપ્સ નો ટાર્ગેટ ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 7\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ મેડિટેશન વિપશ્યના ભાગ - 7 લગભગ 10-11 વર્ષ સળંગ કાર્ડીઓ કરવાની ટેવ પડી ગઈ. રોજ સવારે જો કસરત ન કરું તો આખો ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 6\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ ઓલમ્પિક ટ્રાયથ્લોન ભાગ - 6 Triathlon એટલે પહેલા સ્વિમિંગ પછી સાઈકલ અને પછી દોડવાનું હોય. અમદાવાદ માં સ્પોર્ટ ક્લબ ખાતે Sprint Triathlonની ...\nકલાકારો અને કસબીઓ ભાગ - 3\nપ્રકરણ - 21 \"आब-ओ-हवा देश की बहुत साफ़ हैक़ायदा है, क़ानून है, इंसाफ़ है\".ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપા ઉર્ફે ડેની ડેન્ઝોપ્પા ~~~~~ ત્સેરિંગની અદમ્ય ઈચ્છા તો મિલિટરીમાં ભરતી થઈ દેશસેવા કરવાની ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 5\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ સાયકલની તૈયારી ભાગ - 5 જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી કાર્ડીઓ ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ...\nકલાકારો અને કસબીઓ ભાગ - ૨\nપ્રકરણ - ૧૨ .\"મૈં જહાં રહું મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ\" જાવેદ અખ્તર ~~~ જાવેદ અખ્તર બહુમુખી પ્રતિભા જાવેદ અખ્તર કવિજાવેદ અખ્તર ગીતકારજાવેદ અખ્તર કથાલેખક જાવેદ ...\nપુરુષ થી લોખંડી પુરુષ - 4\nપુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ દોડવાની તૈયારી ભાગ - 4 લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/biplab-kumar-deb-love-horoscope.asp", "date_download": "2021-01-18T01:04:19Z", "digest": "sha1:CJZ5OJAU7SH7PFEDKYJVSGYAUVCWQOGS", "length": 10233, "nlines": 120, "source_domain": "celebrity.astrosage.com", "title": "બિપલાબ કુમાર દેબ પ્રેમ કુંડલી | બિપલાબ કુમાર દેબ વિવાહ કુંડલી biplab deb, cm, politician", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » બિપલાબ કુમાર દેબ 2021 કુંડળી\nબિપલાબ કુમાર દેબ 2021 કુંડળી\nનામ: બિપલાબ કુમાર દેબ\nરેખાંશ: 91 E 48\nઅક્ષાંશ: 23 N 53\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nબિપલાબ કુમાર દેબ કુંડળી\nવિશે બિપલાબ કુમાર દેબ\nબિપલાબ કુમાર દેબ પ્રણય કુંડળી\nબિપલાબ કુમાર દેબ કારકિર્દી કુંડળી\nબિપલાબ કુમાર દેબ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nબિપલાબ કુમાર દેબ 2021 કુંડળી\nબિપલાબ કુમાર દેબ Astrology Report\nબિપલાબ કુમાર દેબ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nતમે મિલનસાર છો અને પ્રસન્નતાની સાચી સ્થિતિ માટે તમે મિત્રોના બહોળા વર્તુળ ની શોધ કરશો. અને આ મિત્રોમાંથી તમે જેને સર્વસ્વ ગણી શકો તેને અલગ કરશો અને જો તમે લગ્ન નહીં કર્યા હોય તો તે એ હશે કે જેની સાથે તમે લગ્ન કરશો. તમારો સ્વભાવ સહાનુભૂતિભર્યો છે. તદનુસાર દરેક કારણો સબબ એમ નિશ્ચતપણે કહી શકાય કે તમારું લગ્નજીવન સુખી હશે. તમે એ પ્રકારના છો કે જે પોતાના ઘર અને તેમાં સમાવિષ્ટોનો ખુબ જ વિચાર કરો છો, અને તેને વ્યવસ્થિત અને આરમદાયક બનાવવા ઇચ્છશો. ઘરની અસ્તવ્યસ્તતા તમારી સંવેદનશીલતાની સાથે ઘર્ષણ કરી શકે છ��. તમારા બાળકો તમારા માટે ખુબ જ મહત્ત્વના હશે. તમે એમના માટે કામ કરશો અને સુખ તેમજ શિક્ષણમાં તેમને પરાકાષ્ઠા સુધી લઈ જશો, અને તમે જે પ્રદાન કરશો તે એળે નહીં જાય\nબિપલાબ કુમાર દેબ ની આરોગ્ય કુંડલી\nતમારા શરીરનું બંધારણ કે ઘડતર મજબૂત છે, પણ કામ અને રમતથી તેની ઉપર ગજા ઉપરાંતનો બોજો લાદવો એ તમારું વલણ છે. તમે જે કાંઈ કરો છો તે મહેનતપૂર્વક કરો છો, એટલા માટે જીવન તમારામાંથી ઘણું જ વધારે ખેંચી લે છે. તમારા કામ તમે સ્વસ્થતાપૂર્વક કરો, ચર્ચાવિચારણા કરો, વધારે મિનિટો ચાલવાનું રાખો અને જમવા માટે વધારે સમય લો. ઊંઘના કલાકો ક્યારેય ઓછ ન કરો, અને જેમ બને તેમ કામના મુકરર સમય પછી વધારાનું કામ કરવાનું ટાળો. જેમ બને તેમ લાંબી રજાઓ પર જાઓ અને તે આરામદાયક બને તેવું આયોજન કરો. જ્યારે માંદગી આવશે ત્યારે તમારું હૃદય તમને સૌથી પહેલાં તકલીફ આપશે. જો તે ગજા ઉપરાંતનું કામ કરતું હશે તો તે તમારી સામે બળવો કરશે, પણ પહેલી વખત તે હળવો હશે. પહેલી મુશ્કેલીની નિશાની પરથી જ તાકીદ કરો, ત્યાર પછીનો બનાવ વધારે ગંભીર હશે.\nબિપલાબ કુમાર દેબ ની પસંદગી કુંડલી\nજોશીલી સમય પસાર કરવાની રીતો તમને ખુબ જ આકર્ષે છે અને તે તમારા માટે લાભદાયી છે. ફૂટબૉલ, ટૅનિસ વગેરે જેવી ઝડપી રમતો તમારી શક્તિઓ માટે બહાર નીકળવાનો ઉત્કૃષ્ટ માર્ગ છે અને તમે તેમના માટે બહેતર છો. જ્યારે તમે આયુષ્યમધ્યે પહોંચશો ત્યારે તમને ચાલવાનું ગમશે પણ તમે ચાર માઈલને બદલે ચૌદ માઈલ ચાલવાનું વિચારશો. રજાના દિવસે તમે સમુદ્ર કિનારે મનોરંજન માટે બેસીને છાપું વાંચતા વાંચતા ભોજનની રાહ જોવાની ઇચ્છા નહીં કરો. ખુબ જ દૂરની ટેકરીઓ તમને બોલાવશે અને તેઓ નજીકથી કેવી લાગે છે તે જોવાની તમને ઇચ્છા થશે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/gautham-karthik-horoscope.asp", "date_download": "2021-01-18T02:34:40Z", "digest": "sha1:6HRAUCJENJHK4GMBMUC7QLU3UNPQIE6O", "length": 7886, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Gautham Karthik જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Gautham Karthik 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Gautham Karthik કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 80 E 18\nઅક્ષાંશ: 13 N 5\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nGautham Karthik કારકિર્દી કુંડળી\nGautham Karthik જન્મ જન્માક્��ર/ જન્મ કુંડળી/ કુંડળી\nGautham Karthik ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nGautham Karthik ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nGautham Karthik જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Gautham Karthik નો જન્મ ચાર્ટ તમને Gautham Karthik ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Gautham Karthik ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Gautham Karthik જન્મ કુંડળી\nGautham Karthik વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nGautham Karthik માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nGautham Karthik શનિ સાડાસાતી રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-25-10-18/", "date_download": "2021-01-18T01:24:55Z", "digest": "sha1:5FFW6XONVRAJIXKAO2JT45XGJKRALIYW", "length": 4388, "nlines": 107, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (25/10/18) - GKnews", "raw_content": "\nવડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની વર્ષ 2018 ના સિઉલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરેલ તો કયો દેશ આ પુરસ્કાર એનાયત કરશે \nભારતના કયા સંગઠનને UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો \nદુનિયા નો સૌથી લાંબો સમુદ્ર પરનો પુલ જેનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે ક્યાં આવેલો છે \nજાહેર વહીવટ માં શ્રેષ્ઠ કાર્ય બદલ અપાતા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ કોને અપાયો \nઆપેલ એક પણ નહીં\nભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીએ લગતું કયું અભિયાન શરૂ કરાયું \nહરિત દિવાળી - સુરક્ષિત દિવાળી\nસ્વસ્થ દિવાળી - સુરક્ષિત દિવાળી\nગ્રીન દિવાળી - સ્વસ્થ દિવાળી કેમ્પઈન\nહરિત દિવાળી - સ્વસ્થ દિવાળી કેમ્પઈન\nટી-ટ્વ���ન્ટી મા દેશની વધુ રન કરનાર ખેલાડી કોણ બની \nદેશની પ્રથમ ગ્રીન નંબર પ્લેટ કોને આપવામાં આવી \nયુનાઇટેડ નેશન ડે ક્યારે મનાવાય છે \nરશિયા અને પાકિસ્તાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં યોજાશે \nભારતની એકમાત્ર કંપની જેને H1-B ફોરેન લેબર સર્ટિફિકેટ મળ્યું \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/analysis-isudan-gadhvi", "date_download": "2021-01-18T01:56:07Z", "digest": "sha1:UAS52AEESYIBJ6LRKXNGUBZEMRQGZHZA", "length": 11544, "nlines": 143, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / PM મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સથી આજે ગાંધીનગરના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો, મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડશે, પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણત\nBreaking News / ગુજરાતમાં બે દિવસ ઠંડીનો સામાન્ય ચમકારો રહેશે, જાન્યુઆરીના અંતમાં ઠંડી વધી શકે છે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શકયતા\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કો���ોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nઍનાલિસિસ / ગમે તે થાય અંધભક્ત ન બનતા, વિશ્વ હચમચી ગયું સાહેબ\nઍનાલિસિસ / ખેડૂતો અડગ છે એટલે તેનો અર્થ આ થાય છે\nઍનાલિસિસ / જે સીટ માટે અહેમદ પટેલે જીવ રેડી દીધો હતો તે હવે ભાજપને ફાળે જશે\nઍનાલિસિસ / જમીન પર કબજો હશે તો 6 મહિનાથી વધુ નહીં રહે જાણો નવો કાયદો\nAnalysis With Isudan Gadhvi / બે દિગ્ગજ નેતાઓના નિધનથી ગુજરાતમાં ફરી આવશે આ ચૂંટણી\nઍનાલિસિસ / પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો આ રીતે કર્યો સફાયો\nઍનાલિસિસ / નીતિશ કુમારની એક જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ\nઍનાલિસિસ / બિહારમાં પ્રથમ ચરણમાં બમ્પર વોટિંગ, જાણો કોને થશે ફાયદો\nઍનાલિસિસ / ભાજપના આવા કેવા કાયદા કેમ આ લોકોને જ વેક્સીન મફતમાં\nઍનાલિસિસ / પેટાચૂંટણી : આવા ઉમેદવારોથી પક્ષ અને પ્રજા બંનેએ સાવચેત રહેવું પડશે\nઍનાલિસિસ / 25 ટકા સ્કૂલ ફી માફી પણ આટલું ધ્યાન રાખજો\nઍનાલિસિસ / પેટા ચૂંટણીમાં 8 બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસને કેટલી મળશે\nઍનાલિસિસ / આઉટસોર્સિંગ એજન્સીઓ પર કાર્યવાહી ક્યારે\nઍનાલિસિસ / તો હવે સચિન પાયલોટ પાસે કઈ 'ફ્લાઈટ'ના વિકલ્પ\nઍનાલિસિસ / કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું, હવે રાજ્યસભાનું ગણિત શું\nઍનાલિસિસ / રાજ્યસભા ચૂંટણી: ગુજરાત ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની હાલત કફોડી થઈ\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લી���રશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80", "date_download": "2021-01-18T00:59:19Z", "digest": "sha1:WCRK6K7TUUCQSZJDYCSCCSQQB6R5BVBT", "length": 3252, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:મણિલાલ દ્વિવેદી - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nશ્રેણી \"મણિલાલ દ્વિવેદી\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૪ પૈકીનાં નીચેનાં ૧૪ પાનાં છે.\nગુજરાતની ગઝલો/એ કોણ છે \nગુજરાતની ગઝલો/નિરાશા એ જ છે આશા\nગુજરાતની ગઝલો/માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૧૯:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%B5%E0%AB%8B/06/09/2019/", "date_download": "2021-01-18T01:08:01Z", "digest": "sha1:TTAUQ5C7BERMK6SSQQDOSXMX4NCKJMUI", "length": 8592, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "અલ્પેશ ઠાકોરનું ધરપકડ વોરંટ રદ, ૨૪ સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવા હુકમ… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત અલ્પેશ ઠાકોરનું ધરપકડ વોરંટ રદ, ૨૪ સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવા હુકમ…\nઅલ્પેશ ઠાકોરનું ધરપકડ વોરંટ રદ, ૨૪ સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવા હુકમ…\nપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજરે અલ્પેશ ઠાકોર સામે કરેલા બદનક્ષીના કેસમાં હાજર ન રહેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જારી થતાં ડીસા કોર્ટમાં હાજર રહીને વોરંટ રદ કરાવ્યું હતું.\nપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નીરજ બડગુજર દારૂના બુટલેગર પાસેથી ૪૨ લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.\nજે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. જે કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ અલ્પેશ ઠાકોર ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી ૨૪ સપ્ટેમ્બરનાં રોજ તેઓને ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે.\nPrevious articleપાક.ની નફ્ફટાઇ : ૨૦૦૦થી વધુ સૈનિકોને પૂંછ સરહદે ખડક્યા…\nNext articleઆજથી ૪ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AB%A7%E0%AB%A6-%E0%AA%93%E0%AA%97%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%81/07/08/2019/", "date_download": "2021-01-18T00:36:21Z", "digest": "sha1:URISX2M4EIHJONBJARFUFSK2I4WSX4UA", "length": 9098, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ગુજરાત રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…\nરાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…\nરાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વ��ભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.\nકલમ ૩૭૦ હટતા જ સુરતમાં રહેતી કાશ્મીરી યુવતીએ પોતાની જમીન વેચવાની જાહેરાત કરી. ગત સપ્તાહે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ ૨ દિવસ વિરામ લીધો હતો. આજ સુધીમાં મોસમનો કુલ વરસાદ ૬૩ ટકા થઇ ચૂક્યો છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે ૩ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ જોવા મળશે.\nસૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આ વખતે વરસાદ જોવા મળશે તેવો હવામાન વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં પણ આવતીકાલથી વરસાદની શરુઆત થશે અને ૯ ઓગસ્ટ ભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનથી પણ વરસાદ લાવશે તેવી હવામાન વિભાગને આશા છે. ૮ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન જે વરસાદ પડશે તેનાથી રાજ્યમાં ૭૦ થી ૭૫ ટકા વરસાદ પૂર્ણ થઇ જશે તેવી શક્યતા હવામાન વિભાગ જોઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની જરૂર છે ત્યારે વરસાદની આ રાઉન્ડથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.\nPrevious articleભાજપ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન : ગોરી-ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકીશું…\nNext articleસરદાર સરોવરમાં ૬૭.૮૯ ટકા પાણી, ૩૭ જળાશયો ૫૦ ટકા સુધી ભરાયા…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી : ડો. મોના દેસાઈ\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો…\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ��ોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Yashmathukiya/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B/%E0%AA%B5%E0%AB%87%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%82%E0%AA%B2", "date_download": "2021-01-18T01:46:02Z", "digest": "sha1:S7UKFKBYJYVLU7XJYGEC6HBKXVICPIXX", "length": 5227, "nlines": 95, "source_domain": "gu.wikisource.org", "title": "સભ્ય:Yashmathukiya/પુસ્તકો/વેણીનાં ફૂલ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ વિકિસ્રોત પુસ્તક છે Bookshelves\nઆ જ્ઞાનકોશનો લેખ નથી. વધુ માહિતી માટે જુઓ વિકિસ્રોત:પુસ્તકો, અને વિકિસ્રોત વિષે પ્રાથમિક માહિતી.\n[ PDF ડાઉનલોડ ] [ ODT ડાઉનલોડ ] [ ZIM ડાઉનલોડ ]\n[ પુસ્તક નિર્માતામાં ખોલો ] [ છાપેલા પુસ્તક તરીકે મેળવો ]\nવેણીનાં ફૂલ/લાલ લાલ જોગી\nવેણીનાં ફૂલ/સૂરજ ધીમા તપો\nવેણીનાં ફૂલ/ઉભાં રો' રંગવાદળી\nવેણીનાં ફૂલ/જાણવા જેવા શબ્દોનો કોષ\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ નવેમ્બર ૨૦૧૪ના રોજ ૧૬:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mukeshraval.com/2017/03/30/", "date_download": "2021-01-18T01:38:42Z", "digest": "sha1:NKN3KK4PFLW2A2LCPLMMDA4REPNB7ZIE", "length": 2728, "nlines": 79, "source_domain": "mukeshraval.com", "title": "March 30, 2017 – MukeshRaval", "raw_content": "\nમારુ લખાણ મૌલિક છે, મારા સ્વતંત્ર વિચારો છે. મારા કોઇપણ લખાણથી કોઇની કોઇપણ પ્રકારની લાગણી દુભાવાનો કોઇ આશય નથી, છતાં તેમ થતુ લાગે તો હું દિલગીર છું. મારુ લખાણ કોઇની કોપી-ઉતારો નથીજ, અને કોઇ મારા લખાણની કોપી-ઉતારો કરે તે જે તે દેશના કોપી રાઇટ એક્ટ વિરુધ્ધનુ કૃત્ય ગણાશે. કોઇપણ લખાણના કોઇપણ પરીણામ બાબતે લેખક કોઇ રીતે જવાબદાર નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/history-of-ghantakarna-mahavir/", "date_download": "2021-01-18T00:54:29Z", "digest": "sha1:KPK4F6LCCT66AWGPC43X6FAEAWRNGR7G", "length": 16768, "nlines": 101, "source_domain": "shareinindia.co.in", "title": "શ્રી ઘંટાકર્ણ મહાવીર - મહુડી", "raw_content": "\nશ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી\nશ્રી મહુડી (મધુપુરી) તીર્થમાં મુળ સ્થાનક ધરાવનારા શ્રી ઘંટાકર્ણ મહાવીર કલીયુગમાં ભક્તોનું દુઃખ દૂર કરનારા જાગતા દેવ તરીકે ઓળખાય છે. આ તીર્થ ઉત્તર ગુજરાતનું ગૌરવવંતુ ધર્મસ્થાનક તરીકે આલેખાય છે. જેની પ્રતિષ્ઠા પરમ પુજ્ય યોગનિષ્ટ, અખંડ બ્રહ્મચારી, જૈન જ્યોતિર્ધર શ્રીમદ્‌ બુધ્ધિસાગરસુરિ મહારાજના હસ્તે થયેલ છે.\nજૈન દર્શનમાં દર્શાવ્યા પ્રમાણે બાવન વીરો અને ચોસઠ યોગીનીઓ પૈકી કોઈને પણ જૈનમુનિઓ મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને દેવ-ગુરૂ- ધર્મના શ્રદ્ધાવાળા કરીને તેમને જૈન શાસન રક્ષક તરીકે સ્થાપી શકે છે.\nતેમ વિચારી અઢારે આલમના અવધુત, સુરિસીરોમણી શ્રી બુધ્ધિસાગર સુરિ મહારાજએ જૈનો-જૈનોતરોને અંધશ્રધ્ધાથી પાછા વાળવા, અધર્મ માર્ગે જતા રોકવા અને ધર્મ માર્ગે પ્રસ્થાપીત કરવા બાવનવીરોમાંથી તીસમાં વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રત્યક્ષ કર્યા અને કહ્યું.\n‘‘હે વીર મિથ્યાત્વી દેવો શિકારબની લોકો અંધશ્રધ્ધાથી અધર્મ માર્ગે જતા અટકી સદ્દધર્મ (અહિંસા પરમો ધર્મ)ને પામે માટે તમારે તેઓને રક્ષણ આપવું જોઈએ’’ વીરે તે વાતને આજ્ઞા સમજી કહ્યું કે, ‘‘હે ભગવંત, જે કોઈ પણ વ્યક્તિના હૃદયમાં ધર્મ, આંખોમાં નિર્વિકારીતા અને જિહ્યામાં સત્યતા ગ્રહણ કરીને પદ્મપ્રભુ આદિ જિનેશ્વરોના દર્શન કરી મારી પાસે આવશે તેને હું અવશ્ય સહાય કરીશ’’ ત્યારબાદ શ્રીમદ્દ બુધ્ધિસાગરસૂરિ મહારાજ સાહેબે સં-૧૯૭૪ માગસર સુદ ૩ ના શુભ દિવસે મહુડી તીર્થમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા કરી.\nએ વાતને આજે એંશી ઉપર વરસો વીતી ગયા પણ ઘંટાકર્ણ મહાવીર તીર તાણીને લોકોને ધર્મકાર્યમાં રાત-દિવસ સહાય કરે છે.\nધર્મીઓના ભય હરે છે. બાહ્ય અને અભ્યંતર આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો સંહાર કરી રિધ્ધિ સિધ્ધિથી ભરપુર કરી સુખ, શાન્તિ, સમૃધ્ધિ, સમાધિ અને સદ્દગતિ એટલે સિધ્ધ પદ – મોક્ષસુખ અપાવવામાં સહાયભૂત બને છે.\nપ.પુ. યોગનિષ્ટ, ૧૪૦ મહાન ગ્રંથના સર્જક, અધ્યાત્મ કવિ, કર્મયોગ જેવા મહાન ગ્રંથના સર્જક શ્રીમદ્‌ બુધ્ધિસાગરસુરિ મહારાજ સાહેબના શિષ્ટા પ.પુ. પ્રશાંતમુર્તિ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસુરિ મહારાજાના શિષ્ટ પ.પુ. વર્તમાન ગચ્છાધિપતિ, નિડર વક્તા આચાર્યદેવેશ શ્રીમદ્‌ સુબોધસાગર સુરિ મહારાજ સાહેબની અસિમ કૃપાથી આ તીર્થ દિન પ્રતિદિન ફુલ્યું ફાલ્યું થઈ રહ્યું છે. આસો વદ ૧૪ના દિવસે (કાળી ચૌદસે) અહિં વર્ષમાં એક જ વાર શ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રક્ષાલ પુજા કરવામાં આવે છે તે દિવસે તેમના દર્શન કરવા એ એક લ્હાવો ગણાય છે.\nતે દિવસે યોજવામાં આવતા હવનમાં લાખો શ્રધ્ધાળુઓ તેમાં હાજરી આપી લાભ લેતા હોય છે.\nશાસ્ત્રોમાં તેમના પુર્વભવની વિ��ત એવી મલે છે કે તેઓ આર્ય રાજા હતા.\nતેઓ સતિઓનું અને સાધુઓનું તથા ધર્મી મનુષ્યોનું રક્ષણ કરતા હતા. દુષ્ટ મનુષ્યોના હુમલાઓથી પ્રજાનું રક્ષણ કરતા હતા.\nકુંવારી કન્યાઓના શિયળનું રક્ષણ કરતા હતા.\nધનુષ્ય બાણ વડે અનેક દુષ્ટરાજાઓ જોડે યુધ્ધ કરીને તેઓને જીત્યા અને આર્ય દેશોમાં શાંતી ફેલાવી.\nતેમને સુખડી અતિ પ્રિય હતી. અતિથિઓની સેવા-ભક્તિ પુરા ભાવથી કરતા હતા અને ઘણા શુરા હતા.\nતેથી તેઓ મરણ પામીને દેવ થયા અને બાવનવીરોમાં ત્રીશમાં દેવ તરીકે તેમની ગણના થઈ.\nપુર્વભવમાં જેમ તેમને બધા માનતા હતા તેમ આ ભવમાં પણ ઘંટાકર્ણ મહાવીરને જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે અને પુજે છે.\\\nસુખ અપાવે સુખડી વીર જાગતા છે\nશ્રી ઘંટાકર્ણ મહાવીરે ‘‘હું અવશ્ય સહાય કરીશ’’ તેવું ગુરૂભગવંતને વચન આપતા કહ્યું હતું કે ‘‘ફક્ત એક ધ્યાન રાખવું કે મને જે સુખડી ચડે તે મહુડી બહાર લઈ જવી નહિ’’ અને આ વાતને વરસો વિત્યા છતાં આજે કોઈ સુખડી મહુડી બહાર લઈ જઈ શકતું નથી. જૈનો-જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ સુખથી વહેંચીને ખાય છે અને સુખી થાય છે. પર્વો-તહેવારો વખતે આખા ગામમાં ભરપુર સુખડીની વહેંચણી થાય છે. શાળાઓના બાળકોને તથા ગરીબોને અવારનવાર સુખડી આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે જે સુખડીનો સ્વાદ અહિં આવે છે તે બીજે ક્યાંય પણ સારામાં સારો રસોઈયો પણ લાવી શકતો નથી. રોજની લાખો કીલો સુખડી બને છે પણ કાયમ તેનો સ્વાદ એક સરખો જ હોય છે. ચોખ્ખા ઘીની બનતી આ સુખડીની સુગંધ આહ્‌લાદક હોય છે ન ખાનારાઓ પણ પ્રસાદી તરીકે સુખડી અહિં આવી ખાતા હોય છે.\nજગદ્દગુરૂ શ્રીમદ્દ હીરવિજયસુરિ મહારાજાના સમયમાં અષ્ટોત્તરી શાંતીસ્નાત્ર તથા લઘુશાંતી સ્નાત્રની રચના થયેલ છે તેમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. સત્તરભેદી પુજા, બાર ભાવના, ધ્યાન દીપિકા, પ્રતિષ્ઠાકલ્પ આદિના રચયીતા શ્રીમદ્દ સકલચંદ્રજી ઉપાધ્યાયે પ્રતિષ્ઠા કલ્પમાં તેમને સ્થાન આપ્યું છે. વળી તેમના શિષ્ટ ગણિ વિમલચંદ્રજી મહારાજે એક્કોતેર શ્લોક પ્રમાણ શ્રી ઘંટાકર્ણ મહાવીર સ્તોત્ર બનાવ્યું છે. ચૌદસોને ચુમ્માલીસ ગ્રંથના રચયીતા શ્રીમદ્દ હરિભદ્રસુરિ મહારાજાના શિષ્યશ્રીએ જૈનધર્મની ઉન્નતી માટે ગુરૂના ઉપદેશથી તેમની ઉપાસના કરી હતી. પ્રતિષ્ઠિત મંત્ર કલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિ આજ સુધી તપાગચ્છ જૈનોમાં પ્રવર્તે છે. અંજન – શલાકા… પ્રતિષ્ઠા વખતે ઘંટાકર્ણ મંત્રને સ્થાપન કરવામાં આવે છે. ધર્મકાર્યોમાં આવતા વિઘ્નોને અટકાવવા દેવોને આહ્યાહિત કરાય છે અને તે આહ્‌વાન સાંભળી તેઓ રક્ષા કરે જ છે. એકંદરે આપણા સંઘની-ધર્મની-સમાજની-સંસ્કૃતિની – દેશની રક્ષા માટે મુનિભગવંતો – સુસાધુભગવંતોએ દેવોની જ સહાય લીધી છે – લે છે અને લેવાના છે.\nજો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે\n– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ\n– શ્રી બળિયાદેવનું મંદિર – પોર\n– ભૂત-પલિતનું કમઠાણ છે શું\n– અંતીમ યાત્રામાં “રામ બોલો ભાઈ રામ ” કેમ બોલવામાં આવે છે \nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/morcon-p37106112", "date_download": "2021-01-18T01:29:00Z", "digest": "sha1:UWMNLH2EOAXRYNTKPLVYVYDJ2VHIEEKB", "length": 16051, "nlines": 254, "source_domain": "www.myupchar.com", "title": "Morcon in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Morcon naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nMorcon નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Morcon નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસ��ો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Morcon નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ Morcon થી સાધારણ આડઅસરો અનુભવી શકે છે. જો તમને તેમલાગતું હોય, તો તેને બંધ કરો અને ફક્ત ડૉક્ટરની સલાહ પર જ શરૂ કરો.\nશું સ્તનપાન દરમ્યાન Morcon નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ, તો તમે Morcon ની કેટલાક નુકસાનકારક અસરો અનુભવી શકો છો. જો તમે આમાંના કોઈપણનો અનુભવ કરો છો, તો તમારા ડૉક્ટર સાથે સંપર્ક ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ ન કરો. તમારા ડૉક્ટર સૂચવે તેમ કરો.\nકિડનીઓ પર Morcon ની અસર શું છે\nકિડની માટે Morcon સંપૂર્ણપણે સલામત છે\nયકૃત પર Morcon ની અસર શું છે\nયકૃત પર Morcon હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો યકૃત પર કોઇ અસર જોતા નથી.\nહ્રદય પર Morcon ની અસર શું છે\nહૃદય પર Morcon ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Morcon ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Morcon લેવી ન જોઇએ -\nશું Morcon આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nતમે Morcon ના વ્યસની થઇ શકો છો. તેથી, તે લેતા પહેલાં, તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nMorcon લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Morcon લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Morcon નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Morcon વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Morcon લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Morcon વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nMorcon લેતી વખતે આલ્કોહોલ લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો કારણ કે તેની ગંભીર આડઅસર થઈ શકે છે.\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/phogat-sisters-will-not-be-allow-to-play-in-asian-games/", "date_download": "2021-01-18T01:55:50Z", "digest": "sha1:V3F47F6NEOOD2I3DWA4JFDEMCIXK2H7G", "length": 12483, "nlines": 195, "source_domain": "sportsmirror.in", "title": "એશિયન ગેમ્સ અને WFI માં માટે દંગલ ગર્લ ફોગટ સિસ્ટર્સને પડતી મુકવામાં આવી - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome More Sports એશિયન ગેમ્સ અને WFI માં માટે દંગલ ગર્લ ફોગટ સિસ્ટર્સને પડતી મુકવામાં...\nએશિયન ગેમ્સ અને WFI માં માટે દંગલ ગર્લ ફોગટ સિસ્ટર્સને પડતી મુકવામાં આવી\n17 મે, (Sports Mirror), મુંબઇ : દંગલ ગર્લ તરીકે ઓળખાતી ફોગટ સિસ્ટર્સના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મળતી માહીતી મુજબ એશિયન ગેમ્સના કેમ્પમાં ફોગટ સિસ્ટર્સને પડતા મુકવામાં આવ્યા છે. પડતા મુકવાનું સાચુ કારણ જાણવા નથી મળી રહ્યું પરંતુ એવું કહેવામાં આવે છે કે રેસલિંગનો રાષ્ટ્રીય ફેડરેશ ફોગટ સિસ્ટર્સથી કંટાળી ગયું છે. નેશનલ કેમ્પ માટે ગીતા ફોગટ, બબિતા ફોગટ, રિતુ ફોગટ અને સંગીતા ફોગટને પડતી મુકી છે. ફોગટ સિસ્ટર્સની ગેરશિસ્ત છેલ્લા ઘણા સમયથી ફેડરેશનના ઉડીને આંખે વળગતી હતી.\nઆ મહિનાના અંતમાં યોજાનાર આસિયાદ ટ્રાયલ્સમાં તમામ બહેનો ભાગ નહીં લઈ શકે. જેથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જકાર્તામાં યોજાનાર ગેમ્સમાં પણ ભાગ નહીં લઈ શકે. નેશનલ કેમ્પનો હિસ્સો હોય તેવા રેસલર જ આ ટ્રાયલમાં ભાગ લઈ શકશે. ત્યારે ફોગાટ સિસ્ટર્સે શોકોઝ નોટિસ ફટકારી ફેડરેશન માટે આવું પગલું કેમ ભરવામાં આવ્યું તે અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે.\nગેરશિસ્ત મામલે ફરિયાદ કરવાને બદલે ગીતા અને બબિતા પ્રત્યે નરમ વલણ દાખવવા બદલ અગાઉ રેસલિંગ ફેડરેશનની ટીકા થઈ હતી, ત્યારે તાજેતરમાં ચારેય બહેનોના અવિવેક મામલે ફેડરેશને કડક વલણ અપનાવ્યું છે અને એશિયન ગેમ્સની તૈયારી માટે ફેડરેશન દ્વારા ફરજિયાત કરાયેલ નેશનલ કેમ્પમાંથી ચારેય બહેનોન��� પડતી મૂકી છે. ઉલ્લેખીય છે કે આ કેમ્પ લખનઉમાં યોજાનાર છે.\nકુલ 15 રેસલરને પડતા મૂકાયા\nWFI ફેડરેશન દ્વારા કુલ 15 પુરુષ અને મહિલા ફ્રી સ્ટાઈલ રેસલર વિરુદ્ધ પગલાં ભરવામા આવ્યાં છે અને નેશનલ કેમ્પમાંથી તેમનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહે બુધવારે સાંજે આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ કેમ્પ માટે પડતા મુકાયા તેવા 15 રેસલરમાં રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિકના પતિ સત્યવર્ત કાદિયાનનું નામ પણ સામેલ છે.\nશું કહ્યું ફેડરેશને ફોગટ સિસ્ટર્સ માટે\nબ્રિજ ભૂષણ શરણસિંહ મુજબ આ રેસલરે પહેલેથી જ કેમ્પમાં હાજર ન રહી શકે તેવી જાણ કરી હતી, જેથી ફેડરેશને તેમની જગ્યાએ અન્ય રેસલર્સને મોકલ્યા છે. કહ્યું કે, “આ 15 રેસલરમાંથી એકેય કેમ્પને સિરિયસલી ન લેતા હોય તેવું જણાઈ રહ્યું છે. ગેરશિસ્તને નહીં ચાલાવી લઈએ. જેથી અમે લખનઉ કેમ્પ અને સોનપત કેમ્પથી આ તમામ રેસલરને કાઢી મૂક્યા છે. વધુમાં તેઓ એશિયલ ગેમ્સ ટ્રાયલમાં પણ ભાગ નહીં લઈ શકે.”\nPrevious articleમહિલા દિગ્ગજ મારીયા શારાપોવા રોમ માસ્ટર્સમાં બીજા રાઉન્ડમાં પહોચી\nNext articleક્લે કોર્ટના માસ્ટર રફેલ નડાલ અને યોકોવિચની રોમ માસ્ટર્સમાં આગેચુક\nટોક્યો ઓલિમ્પિક્સમાં માત્ર 200 દિવસ બાકી છે\nસિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર\nલોકડાઉનમાં ચેસની લોકપ્રિયતા વધી છે: વિશ્વનાથન આનંદ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nશાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી શ્રેષ્ઠ હતી: રીકિ પોન્ટિંગ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/vishesh/speeches", "date_download": "2021-01-18T02:01:19Z", "digest": "sha1:55FWPPNYXGTGWB3UQXL575REBMMXAEPT", "length": 2627, "nlines": 124, "source_domain": "www.matrubharti.com", "title": "Speeches Videos in Hindi Gujarati Marathi", "raw_content": "\nલેખક બેલડીનો રસપ્રદ સંવાદ\nજય વસાવડા - સૌરાષ્ટ્ર બુક ફેર\nપેન થી પિક્ચર સુધી | રામ મોરી\nજય વસાવડા - સાહિત્ય સરિતા\nધીરુભાઈ પરીખ - ગુજરાતી ભાષાભવન\nજ્ઞાનવત્સલ સ્વામી - સૌરાષ્ટ્ર બુક ફેર\nઆંખો ને કેમ રે ભુલાવવું - સાહિત્ય સરિતા\nનિરેન ભટ્ટ સાથે સંવાદ - સાહિત્ય સરિતા\nઅધીર અમદાવાદી - ચીઝ ઢેબરાં પુસ્તક વિષે\nડૉ. મીહિર ઉપાધ્યાય (��ાહિત્ય સરિતા)\nઅંકિત ત્રિવેદી - ગુજરાતી ભાષાભવન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/bollywood-filmmaker-nishikant-kamat-passes-away-at-50-om-shanti-nishikantkamat-force-mumbaimerijaan-10156988944260834", "date_download": "2021-01-18T00:12:18Z", "digest": "sha1:6NG7F6D42PJFX6U5WDZ723UO3G5XFD6L", "length": 2770, "nlines": 36, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Bollywood filmmaker Nishikant Kamat passes away at 50 Om Shanti nishikantkamat force mumbaimerijaan drishyam madari RjDhvanit", "raw_content": "\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/in-bhuj-a-constable-and-a-home-guard-including-a-psi-were-caught-taking-a-bribe-of-rs-15000/", "date_download": "2021-01-18T00:04:34Z", "digest": "sha1:5RY6X3LJDF32BTSV6ZLZIJDVGSCXOPXO", "length": 8928, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ભુજમાં એક PSI સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 15 હજારની લાંચ લેતા પકડાયા – NET DAKIYA", "raw_content": "\nભુજમાં એક PSI સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 15 હજારની લાંચ લેતા પકડાયા\nભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથના પી.એસ.આઈ,કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા તો બે હોમગાર્ડની ભૂમિકા બાબતે તપાસ ચાલુ છે.\nભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એન.એસ.ગોહિલ અને તેના રાઇટર કોન્સ્ટેબલ આબાદ એસી.બી ના છટકામાં સપડાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર જાહેર સુલેહ શાંતિના એક ચેપટર કેસમાં પંદર હજાર રૂપિયાની માંગણી આરોપી પાસે કરી હતી ત્યારે આ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાતા પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે આ છટકામાં બે હોમગાર્ડની ભૂમિકા પણ હોવાની ચર્ચાઓ ઉઠી છે ત્યારે આ હોમગાર્ડ જવાનો બાબતે તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે ત્યારે પોલીસના સકંજામાં પોલીસ ફસાઈ છે ત્યારે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.\nએસીબીના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી 15 હજારની લાંચ માંગનાર પીએસઆઈ ���ન.એસ.ગોહિલ તેમજ તેમનો રાઈટર સાગર મગનભાઈ દેશાઇ બંને જણા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. તેમજ બે હોમગાર્ડની પણ લાંચના પ્રકરણમાં સંડોવણી સામે આવી હતી. જો કે, એસીબીએ જણાવ્યું હતું એક અનિલ શાંતિભાઈ ગાયકવાડ નામનો હોમગાર્ડ હોવાનુ સામે આવતાં તેને બોલાવી પીએસઆઇ સહિત ત્રણ સામે કાર્યવાહી શરૂ કરી છે. અને અન્ય એક હોમગાર્ડની ભૂમિકા બાબતે તપાસ ચાલું હોવાનું જણાવ્યું હતું.\nPrevપાછળપબજી ગેમથી સગીરાનો સંપર્ક બાદ આબુ લઇ જનાર બે આરોપીના જામીન રદ\nઆગળસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપરNext\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3_%E0%AB%A7/%E0%AB%A8._%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9C%E0%AA%BE", "date_download": "2021-01-18T00:40:32Z", "digest": "sha1:VB5DIEWFBANWBPCIWO56N77IURHLTBMY", "length": 4021, "nlines": 80, "source_domain": "gu.wikisource.org", "title": "કંકાવટી/મંડળ ૧/૨. ચાંદરડાની પૂજા - વિકિસ્રોત", "raw_content": "કંકાવટી/મંડળ ૧/૨. ચાંદરડાની પૂજા\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ૧. પોષી પૂનમ કંકાવટી\nઝવેરચંદ મેઘાણી ૩. આંબરડું ફોફરડું →\n[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -]\nએટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:\nપે'લું ચાંદરડું મ��ં પૂજ્યું\nપછી મારા વીરે પૂજ્યું\nઆભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,\nસોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.\n[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]\nધાન ખાઉં ધૂડ ખાઉં\nમારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૨:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9", "date_download": "2021-01-18T02:12:41Z", "digest": "sha1:UYLCC2LTRFWPXCQIXZR5UXAAVGGFZSRN", "length": 2969, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:કાવ્યસંગ્રહ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nશ્રેણી \"કાવ્યસંગ્રહ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૩ પૈકીનાં નીચેનાં ૧૩ પાનાં છે.\nન્હાના ન્હાના રાસ - ભાગ ૧\nન્હાના ન્હાના રાસ - ભાગ ૨\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ ૧૧:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/rachana-maurya-transit-today.asp", "date_download": "2021-01-18T02:33:08Z", "digest": "sha1:4ZEOJY4K4LTQDOCSX4H34V2EDBAIWWUM", "length": 10487, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "રચાના મોર્ય પારગમન 2021 કુંડલી | રચાના મોર્ય પારગમન 2021 જ્યોતિષ વિદ્યા Bollywood, Actor, Dancer", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2021 કુંડલી\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરચાના મોર્ય પ્રણય કુંડળી\nરચાના મોર્ય કારકિર્દી કુંડળી\nરચાના મોર્ય જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરચાના મોર્ય 2021 કુંડળી\nરચાના મોર્ય ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરચાના મોર્ય માટે 2021 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપ�� મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nરચાના મોર્ય માટે 2021 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.\nરચાના મોર્ય માટે 2021 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nભાગ્યની સારી સ્થિતિ અને સારૂં માનસિક સંતુલન તમને ઘરમાં હકારાત્મક અને સરળ જીવન જીવવામાં મદદ કરશે. જીવનસાથી તરફથી સારો લાભ મળશે. પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ, નવા સાહસો તથા વ્યવસાય વગેરેમાં પ્રવેશ કરવા માટે આ વર્ષ સાનુકુળ છે. પારિવારિક જીવનમાંનો સુમેળ સુરક્ષિત છે. આ સમયગાળો કોઈની પણ સાથે, ખાસ કરીને સંબંધીઓ સાથે મતભેદ તથા દુશ્મનાવટ કરાવનારો સાબિત થઈ શકે છે. વ્યાવસાયિક સ્તરે સારૂં પરિણામ મેળવશો. એકંદરે, આ સમયગાળો સારો રહેશે.\nરચાના મોર્ય માટે 2021 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે તમારા માતા-પિતા, ભાગીદાર તથા સાથીદારો સાથે સારા સંબંધ જાળવી રાખાવાના પ્રયાસો કરશો પણ બધું વ્યર્થ જશે. પ્રગતિ તથા નવા ક્ષેત્રોમાં સફળતા સરળતાથી નહીં મળે. આ તબક્કો પડકારો તથા મુશ્કેલીઓ સાથે શરૂ થશે. વિવાદો તથા બિનજરૂરી આક્રમકતા જોવા મળશે. અચાનક નુકસાનની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરશે. કેટલાક ફાયદા વગરના કામ પણ કરવા પડશે. મુશ્કેલીઓ સામે પ્રતિકાર કરવાની પ્રતિકારશક્તિ વિકસાવવાનો પ્રયાસ કરજો. જોખમો લેવાની વૃત્તિને દબાવવી તથા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટાળવી.\nરચાના મોર્ય માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nરચાના મોર્ય શનિ સાડાસાતી રિપોર્ટ\nરચાના મોર્ય દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/motivational-story-husband-and-wife/", "date_download": "2021-01-18T00:37:47Z", "digest": "sha1:NJOKCFD3X4WKKBQGO3YTMO56YPYAKEYF", "length": 7711, "nlines": 74, "source_domain": "shareinindia.co.in", "title": "પતિ ઘરે મોડો આવ્યો તો પત્ની ઝઘડો કરવા લાગી, પતિ ઘરની બહાર નીકળી ગયો, માર્ગમાં એક વડીલને તેણે જણાવ્યું કે તેની પત્ની આખો દિવસ ઝઘડો કરે છે, વડીલે કહી એક વાત અને તે વ્યક્તિને સમજ આવી ગઈ પોતાની ભૂલ", "raw_content": "\nપતિ ઘરે મોડો આવ્યો તો પત્ની ઝઘડો કરવા લાગી, પતિ ઘરની બહાર નીકળી ગયો, માર્ગમાં એક વડીલને તેણે જણાવ્યું કે તેની પત્ની આખો દિવસ ઝઘડો કરે છે, વડીલે કહી એક વાત અને તે વ્યક્તિને સમજ આવી ગઈ પોતાની ભૂલ\nપતિ-પત્ની સાથે જોડાયેલી એક લોકકથા પ્રચલિત છે. આ કથા મુજબ શિયાળાના દિવસો હતા, રાતનો સમય હતો. પતિને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તેની પત્ની ઝઘડો કરી રહી હતી. પત્નીથી કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો. રાતે એકલો ભટકી રહ્યો હતો. ત્યારે એક વડીલે તેને કહ્યું કે આટલા મોડે રાતમાં એકલો કયા ભટકી રહ્યો છે\nતે વ્યક્તિએ કહ્યુ કે મારી પત્ની આખો દિવસ ઝઘડો કરતી રહે છે. ખબર નહીં સ્વયંને શું સમજે છે. હું તેનાથી કંટાળી ગયો છું. પત્ની મને જીવવા નથી દેતી. એવામાં ઘરની બહાર ન રહું તો શું કરું\nવડીલે તેને કહ્યુ – ભાઈ, પત્ની જીવવા નથી દેતી એવું ન કહો કારણ કે આ જીવન જ પત્નીથી છે. મારી પત્નીને ગુજરી ગયા 10 વર્ષ થઈ ગયા છે. જ્યારે તે જીવિત હતી ત્યારે હું તેની કદર નહોતો કરતો. આજે દરેક પળ તેની યાદ આવે છે. બાળકો પોતાના પરિવારમાં વ્યસ્ત છે. ઘરમાં એકલો રહી નથી શકતો. ધન, મોટું ઘર, નોકર, આજે મારી પાસે બધુ જ છે પરંતુ મારી પત્ની નથી. તેના વિના બધુ જ વ્યર્થ છે. તારે તારી પત્નીની કદર કરવી જોઈએ.\nઆ વાત સાંભળીને તે વ્યક્તિની આંખો ખુલી ગઈ અને તે પોતાના ઘરની તરફ પોતાની પત્ની પાસે ગયો. તેની પત્ની ઘરના બારણે ચિંતિત ઊભી હતી. તેણે ગુસ્સામાં કહ્યુ કે ક્યાં જતા રહ્યા હતા આટલી ઠંડી છે, માંદા પડી જશો.\nપતિ ઘરે મોડો આવ્યો તો પત્ની ઝઘડો કરવા લાગી, પતિ ઘરની બહાર નીકળી ગયો, માર્ગમાં એક વડીલને તેણે જણાવ્યું કે તેની પત્ની આખો દિવસ ઝઘડો કરે છે, વડીલે કહી એક વાત અને તે વ્યક્તિને સમજ આવી ગઈ પોતાની ભૂલ\nપતિએ તેને જવાબ આપ્યો કે તું પણ તો બહાર ઊભી છો, તું પણ બીમાર પડી જઇશ. બંનેએ એકબીજાની આંખોમાં જોયું તો તેમને એકબીજા માટે પ્રેમ અને ચિંતા દેખાઇ.\nઆ કથાની શીખ એ છે કે પતિ-પત્ની બંનેએ એકબીજાના પૂરક છે. કોઈ એકના વિના જીવન વ્યર્થ થઈ જાય છે. બંનેએ પોતાના જીવનસાથીની કદર કરવી જોઈએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ.\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117876", "date_download": "2021-01-18T00:43:27Z", "digest": "sha1:HG7C65ESQGGBI44WR5Z7NAXQVKZR7FGA", "length": 16326, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "સુરતમાં એક મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ", "raw_content": "\nસુરતમાં એક મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ\nસુરતઃ હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો માતાજીની આરાધના કરતા જોવા મળે છે ત્યારે સુરતમાં માતાજી ની આરાધના જોઈને વિચારતા થઈ જશો. અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ માં કોરડા મારવામાં આવે છે અને આ પ્રસાદ માટે ભક્તો તડપે છે. રતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા પડાપડી કરી રહ્યા છે અને કોરડાનો પ્રસાદ ખાઈને ધન્યતા અનુભવે છે સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.\nપ્રસાદનું મહત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે, 'શ્રદ્ધાળુઓને ગોરમાતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે.જોકે કોરડા મારતા પહેલા ખીચડો મંદિરમાંથી નીકળે છે આ પ્રસાદ લૂંટવામાં આવે છે ખીચડામાં રહેલ જવ લોકો પોતાની તિજોરીમાં મૂકે તો બરકત થાય છે જેને લઈને આ મંદિર માં સાતમ ની અનેરી મહિમા છે.'\nલોકો જાણ્યે અજાણ્યે વર્ષ દરમિયાન ભૂલ કરતા હોય તેના પ્રાયશ્ચિતરૂપે અહીં કોરડા નો પ્રસાદ લેવા માટે આવે છે. આ ઉપરાંત કેટલાક ભક્તોએ માનતા માની હોય તે પૂરી થતાં પણ કોરડાનો પ્રસાદ લે છે. સાતમની રાત્રે માતાજીના મંદિરમાંપૂજા બાદ દૂર-દૂરના વિસ્તારમાંથી કો��ડા ના પ્રસાદ માટે ભક્તો આવે છે. કોરડાનો પ્રસાદ ખાનાર ભક્તો એવું માને છે કે આ પ્રસાદ ને કારણે માતાજીની મહેર થાય છે અને તેમણે જાણ્યે અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે અને તેના કારણે માનસિક શાંતિ પણ મળે છે. નવરાત્રી દરમિયાન માતાજીને મીઠાઈ શ્રીફળ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ મંદિરે વડી અને સુવાળીના પ્રસાદ સાથે કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે. આવા પ્રસાદને કારણે ગોર બાઈ માતાનું મહત્ત્વ બે સદી છતાં પણ યથાવત રહ્યું છે.\nજોકે, અહીંયા ખડ પણ આપવામાં આવે છે જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા વર્ષે પારણું બંધાય છે. જોકે, પારણું બંધાય તેવા દંપતી પોતાની બાધા છોડવા માટે પણ આવતા હોય છે. જોકે આ દિવસની રાહ લોકો આતુરતાથી જોતાં હોય છે. જેમના ઘરે સંતાન થયું હોય તેવા દંપતી પોતાના બાળકને મંદીર દર્શન કરવા લાવતાં હોય છે. 21મી સદીમાં માનવામાં નહીં આવે પણ આ મંદિર લોકોની આસ્થા સાથે જોડાયેલ છે અને અહીંયા 200 વર્ષથી આ પ્રકારે ઉત્સવ તરીકે ઉજવાય છે ત્યારે લોકો ની શ્રદ્ધા માતાની આરાધનાનો એજ માતાની આરાધનાનો સૌથી મોટો પુરાવો છે સૌથી મોટો પુરાવો છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nબગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST\nદિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST\nસોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST\nઅબ્દુલ્લાને મળવા પાર્ટીના પ્રતિનિધિમંડળને લીલીઝંડી access_time 12:00 am IST\nજમ્મુ-કાશ્મીરમાં 200થી 300 સક્રિય આતંકીઓ : DGP દિલબાગસિંહ access_time 10:12 pm IST\nમુંબઇના આરે કોલોનીમાં ધરપકડ થયેલ 29 લોકો જામીનમુક્ત :વૃક્ષો કાપવાનો કરી રહ્યા હતા વિરોધ access_time 6:28 pm IST\nડમડમ બની વાહન ચલાવતા વધુ ૯ ઝડપાયા access_time 3:33 pm IST\nરાજકોટ જેલમાં રોગચાળાનો ભરડો....અગાઉ એક કેદીને ડંગ્યુ ભરખી ગયો, હવે ત્રણ કેદીને મેલેરિયા\nકોઠારીયા ચોકડીએ ભરતદાન છરી સાથે પકડાયો access_time 10:51 am IST\nસાવરકુંડલાના ગ્રામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ : વીજળીના ધાંધિયા: ચરખડીયાની નદીમાં પૂર આવ્યા access_time 7:48 pm IST\nલાલપર ગામે કારખાનામાં વીજ આંચકાથી મહિલાનુ મૃત્યુ access_time 11:55 am IST\nસુરજબારી પુલ પરથી વિદેશી દારૂની 487 બોટલો ભરેલી કાર ઝડપાઇ સામખિયાળી પોલીસે 487 બોટલ સહીત 6,70 લાખનો મુદામાલ કબ્જે કર્યો access_time 9:20 pm IST\nગોધરામાં પોસ્ટના બનાવટી દસ્તાવેજ બનાવી ત્રણ કરોડનું ફુલેકું ફેવરનાર દંપતીની ધરપકડ access_time 7:10 pm IST\nભેમાપુર મંડળીના સેક્રેટરી દ્વારા ર૯ લાખની ઉચાપત access_time 1:17 pm IST\nહવે ચાણસદ તળાવમાં પ્રમુખ સ્વામીની પ્રતિમા સ્થાપિત થશે access_time 9:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/25-10-2020/146536", "date_download": "2021-01-18T02:04:08Z", "digest": "sha1:J3EV73GXJLFRHMERJJIYGA25EUGGWXE6", "length": 13700, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "બોટાદમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત", "raw_content": "\nબોટાદમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત\nતેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનોએ પણ કેસરિયો ધારણ કર્યો\nબોટાદઃ રાજ્યમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે.ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનોને પોતાની પાર્ટીમાં પણ સામેલ કરી રહ્યાં છે.ત્યારે પાટીદાર નેતા દિલીપ સાબવાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદના પ્રવાસે હતા. તેમની હાજરીમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.\nદિલીપ સાબવાની સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રતિનિધિ નાનુંભાઈ ડાખરા પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.\nગુજરાતમાં આગામી 3 નવેમ્બરે વિધાનસભાની 8 સીટો પર પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. બંન્ને પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે જનતાને પોતાના પક્ષમાં કરવા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nસરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : \"મન કી બાત\" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે \"વોકલ ફોર લોકલ\"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST\nહાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST\nજાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST\nઅંજલીબેન રૂપાણી લોકો સાથે બેઠા access_time 12:00 am IST\nજમ્‍મુ-કાશ્‍મીરમાં બમણી થઇ એમબીબીએસની સીટો : મહિલાઓ માટે પ૦ ટકા સીટો આરક્ષિત access_time 12:00 am IST\nઆ વખતે ભારતના જવાબથી ચીન આઘાતમાં છે : મોહન ભાગવત access_time 7:27 pm IST\nદશેરાના પાવન પર્વે રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા વિધિ કરાઈ access_time 7:13 pm IST\nમધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી access_time 2:36 pm IST\n૪ વર્ષમાં મહાપાલિકાએ નાખી ૧૦,૨૭૦ સ્ટ્રીટ લાઈટ access_time 3:04 pm IST\nકોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો access_time 5:04 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:56 pm IST\nનલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ access_time 5:41 pm IST\nઉના : દલિતો પરના અત્યાચાર કેસમાં કોર્ટ દ્વારા એકને જામીન access_time 9:10 pm IST\nગુજરાતના દરેક શહેરોમાં નિમિત્તે સવારથી જ લોકો કંદોઇ ફરસાણનુ દુકાને-ડેરી ફાર્મ પર મીઠાઇ-જલેબી ફાફડા લેવા ઉમટી પડ્યા access_time 12:24 pm IST\nગુજરાતમાં ગુંડા એકટને રદ કરવા માઈનોરિટી કોર્ડીંનેશન કમિટિ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખાયો access_time 9:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST\nઅલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST\nરાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117879", "date_download": "2021-01-18T00:29:03Z", "digest": "sha1:6AXDMCCOLCS2AVUEYWI5WRCVFWSW62GA", "length": 17055, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "શહેરના ખાડા મોતનું કારણ બનતાં લોકોમાં ઉગ્ર આક્રોશ", "raw_content": "\nશહેરના ખાડા મોતનું કારણ બનતાં લોકોમાં ઉગ્ર આક્રોશ\nકાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી : ગરબા રમીને પરત ફરી રહેલી યુવતીનું જીએમડીસી પાસે ખાડામાં પડવાથી મોત : આધેડનું બાપુનગરમાં મૃત્યુ થયું\nઅમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે અને ઠેર-ઠેર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજય છવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઇકાલે નવરાત્રિ દરમ્યાન ગરબા રમીને પરત ફરી રહેલી ૧૮ વર્ષીય યુવતીનું જીએમડીસી પાસે ખાડામાં પડવાથી અને બાપુનગરના એક ખાડામાં પટકાવાથી આધેડ રીક્ષાચાલકના મોત બાદ શહેરભરમાં લોકોમાં ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે. અ���્યુકો તંત્ર અને તેના સત્તાધીશોની ગંભીર બેદરકારી અને ઘોર નિષ્કાળજીના કારણે શહેરના રોડ-રસ્તાઓની આવી બિસ્માર હાલત હોઇ અને શહેરના ખાડાઓ જાણે મોતના ખાડા બન્યા હોઇ નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે અમ્યુકો સત્તાધીશો અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે ફોજદારી કાર્યવાહી કરી સખત નશ્યત કરવા લોકો ઉગ્ર માંગણી ઉઠાવી રહ્યા છે. શહેરમાં મોતના ખાડામાં પોતાના પ્રિયજનને ગુમાવનારા પરિવારના સભ્યોએ પણ આજે અમ્યુકો સત્તાધીશો અને તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, જો અમ્યુકો તંત્ર દ્વારા સમયસર રસ્તાઓ સારા કરાયા હોત અને ખાડાઓ પૂરી લેવલીંગ કરાયુ હોત તો આજે તેમના સ્વજન ગુમાવવાનો વારો ના આવત પરંતુ તંત્રની બેદરકારીના કારણે તેમના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે.\nજો કે, હજુ પણ આ ઘટનાઓમાંથી બોધપાઠ લઇ અમ્યુકો તંત્ર અને સત્તાધીશો જાગે અને તાત્કાલિક શહેરના બિસ્માર રોડ-રસ્તાઓ અને મોતના ખાડાઓને પૂરી યોગ્ય સમારકામ કરે તો અન્ય નગરજનોના જીવ બચી શકે અને નિર્દોષ નાગરિકો ખાડામાં પડવાના કારણે સર્જાતા આવા અક્સ્માતમાં ઇજા પામવાથી પણ બચી શકે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં હાલ રોડ-રસ્તાઓનું જોરદાર રીતે ધોવાણ થઇ ગયુ છે. ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ, ભુવાઓનું સામ્રાજય છવાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે હવે નિર્દોષ નાગરિકોની ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃધ્ધો અને બિમાર-અશકત લોકોની વાહન ચલાવતી વખતે કે પગપાળા જતી વખતે તેઓની સલામતીને લઇ ગંભીર જોખમ ઉભુ થયુ છે.\nખાસ કરીને આવા મોતના ખાડાઓમાંથી પસાર થવા એક પડકાર હોય તે પ્રકારની ચેલેન્જનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. રોજ શહેરના કોઇ ને કોઇ વિસ્તારમાં આવા મોતના ખાડામાં પટકાવાથી કે પડવાથી વાહનચાલકોને ઇજા, અક્સ્માત અને મોતની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે તેમછતાં નઘરોળ અને નીંભર અમ્યુકો તંત્ર અને તેના સત્તાધીશોનો આત્મા હજુ જાગતો નથી, તે બહુ શરમજનક અને આઘાતજનક કહી શકાય એમ કેટલાક જાગૃત નાગરિકોએ હૈયાવરાળ ઠાલવી હતી. આ નાગરિકો દ્વારા તાજેતરની ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર પરિવારજનોને યોગ્ય વળતર સરકાર તરફથી ચૂકવાય તે માટે પણ માંગણી કરવામાં આવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nસોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફર��બાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nઅકબરુદ્દીન દેશદ્રોહી તેમજ ઓવૈસી ગદ્દાર છે : રાજાસિંહ access_time 8:15 pm IST\nભુસ્તરશાસ્‍ત્રીઓએ પૃથ્વી ઉપર ૧૪ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા એક આખા ખંડને શોધી કાઢ્યો access_time 12:00 am IST\nદરેક ર માંથી ૧ શખ્‍સ પોતાના ઘણા એકાઉન્‍ટ માટે ઉપયોગ કરે છે એક જ પાસવર્ડઃ ગૂગલ ઇન્‍ડિયા access_time 12:00 am IST\nત્રીજા દિવસે પણ ડ્રાઇવઃ દારૂ પી વાહન હંકારતા વધુ ૮ પકડાયા access_time 10:49 am IST\nપોકરમાં ૭૮ લાખ હારી ગયા બાદ અંતે આપઘાત કરી લીધો access_time 9:59 pm IST\nરાજબેંકના સત્યપ્રકાશ ખોખરાને શ્રેષ્ઠ સીઇઓ એવોર્ડઃ સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધી access_time 11:49 am IST\nસુરેન્દ્રનગર નિવેધ કરવા આવેલ અમદાવાદ ના 3 લોકો તળાવ માં ડૂબ્યા : તરવૈયાઓ દ્વારા શોધખોળ access_time 8:11 pm IST\nમાણાવદરના બે શખસો ૯ જિલ્લામાંથી તડીપાર access_time 12:36 pm IST\nકચ્છમાં ૨ અકસ્માતમાં ૬ના મોત access_time 12:04 pm IST\nઅંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરોમાં ઘોડાપૂર access_time 9:49 pm IST\nપાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત: પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ access_time 10:18 pm IST\nવિરમગામના વડગાસ ગામે પંચાયત ઓફિસના કમ્પાઉન્ડમાં ગાયનું મોત access_time 6:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nઅશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી access_time 7:58 pm IST\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/thats-how-i-reached-home-after-tree-plantation-in-motera-chandkheda-today-morning-ahmedabad-amdavad-1775592419226829", "date_download": "2021-01-18T01:03:44Z", "digest": "sha1:Q75BEGNLG5TSADFD4CY5FHOHSFM6L333", "length": 2654, "nlines": 34, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit Thats how I reached home after tree plantation in Motera chandkheda Today morning ahmedabad amdavad ahmedabadrains ahmedabadrains", "raw_content": "\n“એક જણના ઓફ થઈ જવાથી શું રો-રો કરે છે બધા social mediaમાં Who Vajpayee\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બ���જુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/87452", "date_download": "2021-01-18T00:42:46Z", "digest": "sha1:NRSTIIJCDRGJVWERFR3IK2IW4Z4P77K6", "length": 14162, "nlines": 98, "source_domain": "westerntimesnews.in", "title": "લાખ્ખો શ્રદ્ધાળુઓના આસ્થા સમાન શામળાજી કાર્તિકી મેળો નહીં યોજાય - Western Times News", "raw_content": "\nલાખ્ખો શ્રદ્ધાળુઓના આસ્થા સમાન શામળાજી કાર્તિકી મેળો નહીં યોજાય\nપ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના વાયરસની માહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણ અટકાવવા મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધરાવતા કાર્તિકી મેળાનું ભક્તોમાં છે\nત્યારે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ કાર્તીકી મેળામાં ઉમટતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે ઇતિહાસમાં પ્રથમ વાર કાર્તિકી મેળાનું આયોજન રદ કરતા ભક્તોએ મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયને આવકાર્યો હતો કાર્તકી પૂનમે મંદીર ખુલ્લું રહશે અને સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી શકેશે તેવું મંદિરના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું\nશામળાજી મંદીરનું મહત્વ અને તેની સાથે જોડાયેલ માન્યતાઓ પર એક નજર\nએક માન્યતા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. અલબત તેનું કાર્ય પૂર્ણ થતા સવાર પડી ગઇ હોવાથી તેઓ મંદિરને તે અહીં જ છોડીને ચાલ્યા ગયા હતા. ગુજરાતના અરવલ્લી જિલ્લામા આવેલા શામળાજીના મંદિરનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અહીં ભરાતા શામળાજીના મેળાનું છે.\nકાર્તિક પૂર્ણિમા દરમિયાન અહીં દર વર્ષે મેળો ભરાય છે. જેમાં એકંદરે બે લાખ જેટલા લોકો આવે છે. ખાસ કરીને ગરાસિયા અને ભીલ જાતિના લોકો આ મેળાનો લાભ મોટા પ્રમાણમાં લે છે. તેમાં પણ ભીલ આદિવાસીઓને તેમના શામળીયામાં કંઇક વધારે જ રસ હોય છે. મેળા દરમિયાન અહીં વિવિધ ધાર્મિક અને સામાજિક દ્રશ્યો સર્જાય છે. જે લોકજીવનની ઝાંખી કરાવે છે.\nશામળાજીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ તેમના શામળીયાને પૂજે છે, મેશ્વો નદીમાં સ્નાન કરે છે, લોકગીતો અને લોક નૃત્યો રજૂ કરીને ધન્યતા અનુભવે છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે.\nઆ જગ્યાની પ્રાકૃતિક સુંદરતા પણ લોકોને અહીં ખેંચી લાવવામાં મદદરુપ બને છે. માટીના પથ્થરોમાંથી બનેલું શામળાજી મંદિર 500 વર્ષ જેટલું પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. શામળાજી મંદિરના બાંધકામ પાછળ કેટલીક લોકવાયકાઓ પ્રસિદ્ધ છે. એક માન્યતા મુજબ બ્રહ્માજી એક સારા તીર્થની શોધમાં ફરતા ફરતા પૃથ્વી પર આવી પહોંચે છે.\nઅસંખ્ય સ્થળો જોયા બાદ તેઓ શામળાજી પહોંચે છે. આ જગ્યા તેમનું મન મોહી લે છે અને અહીં તેઓ આરાધના કરે છે. તેમની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમને આ જગ્યા પર યજ્ઞ કરવાનું કહે છે. યજ્ઞના આરંભમાં જ ભગવાન વિષ્ણુ શામળાજીના સ્વરુપમાં પ્રગટ થાય છે અને આ સ્થળ પર પોતાનું સ્થાનગ્રહણ કરે છે. અન્ય એક માન્યતા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. અલબત તેનું કાર્ય પૂર્ણ થતા સવાર પડી ગઇ હોવાથી તેઓ મંદિરને તે અહીં જ છોડીને ચાલ્યા ગયા હતા.\nત્રીજી માન્યતા એવી છે કે એક આદિવાસી જ્યારે જમીન ખોદતો હોય છે ત્યારે તેને ભગવાન શિવની પ્રતિમા હાથ લાગે છે. જેની તે ખૂબજ સારી રીતે પૂજા કરે છે. અને તેને આ પૂજાનું સારુ એવુ ફળ પણ મળે છે. આ ઘટના પરથી બોધપાઠ લઇને એક વૈશ્નવ વેપારી અહીં મંદિર બંધાવે છે અને તે જ મૂર્તિની તેમાં સ્થાપના કરે છે. ભગવાન કૃષ્ણનું શામળાજી મંદિર ભાગ્યે જ જોવા મળતા મંદિરોમાંનું એક છે કે જેમાં ગાયની પ્રતિમાની પણ પૂજા થાય છે. મેળામાં જ નહીં તે સિવાય ચાલુ દિવસે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓનો જમાવડો અહીં જોવા મળે છે.\nPrevious બુધરાસણ ગામે આધેડની તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર\nNext બે બુટલેગરો રાજસ્થાનથી બે બાઈક પર થેલામાં ૫૪૭ બોટલો ભરી લાવ્યા\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/travel/gujarat-dariya-kinaro/", "date_download": "2021-01-18T00:59:06Z", "digest": "sha1:GBQTAFT2VYZNMCZ4VTRUVX7LKOYUFM4I", "length": 21725, "nlines": 256, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ગુજરાતના આ દરિયા કિનારે ફરવા જશો એટલે ગોવા અને દીવ દમણને પણ ભૂલી જશો.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલા��ેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Ajab Gajab ગુજરાતના આ દરિયા કિનારે ફરવા જશો એટલે ગોવા અને દીવ દમણને પણ...\nગુજરાતના આ દરિયા કિનારે ફરવા જશો એટલે ગોવા અને દીવ દમણને પણ ભૂલી જશો..\nગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે ઉપડી જઈએ કોઈ જગ્યાએ ફરવા. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર તમે કંટાળી ગયા હશો. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે બીજે ક્યાંય દૂર જવાની જરુર નથી.\nઆપણા ગુજરાતમાં જ કેટલાય એવા ડેસ્ટિનેશન છે જ્યાં તમે પહેલા ક્યારેય નહીં ગયા હોવ અને એકવાર અહીં જશો તો આ સ્થળના દીવાના બની જશો. આવું જ એક ડેસ્ટિનેશન એટલે નારગોલ બીચ. આપણા ગુજરાતને 1600 કિમી લાંબો દરિયા કિનારો મળ્યો છે ત્યારે ગુજરાતના ખુણે ખુણે ગોવા બની શકે તેવા અદભૂત સુંદર દરિયા કિનારા આવ્યા છે. આ બધામાં નારગોલ એક અલ�� ઓળખાણ સાથે મોખરે આવે છે.\nસુરતથી 150 કિમી દૂર છે ગુજરાતનો આ દરિયા કિનારો, ગોવા અને દીવ-દમણને ભૂલી જશો.\nદૂર દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલ અરબી સમુદ્રની અફાટ જળરાશિ, બ્રાઉન-ગોલ્ડન રેતાળ દરિયા કિનારો અને કિનારે જ આવેલ સરુના ઝાડનું જંગલ તમને ફિલ્મોના સેટની યાદ અપાવી દેશે. કિનારાની રેતીમાં ઉગી નિકળેલા આ ઝાડ અને તેની એકદમ બાજુમાં લહેરાતો દરિયો ગજબનો સંગમ કહી શકાય તેમ છે.\nહકિકતમાં આ વૃક્ષોની હરિયાળી જ અહીંની ખરી રોનક છે. આ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે અને સહેલાણીઓને પણ આકર્ષે છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓ આવનરાજીમાં બે ઘડી મનમુકીને ખોવાઇ જાય છે.\nઅહીંની નિતાંત સુંદરતા જાણે મોજાના અવાજ, ગરમીમાં ઠંડક આપતા ઠંડા દરિયાઈ પવનના ઘૂ-ઘૂ અવાજમાં ભળીને જાણે કે તમારી સાથે વાત કરવા માગતી હોય તેવો અનુભવ આપશે. તમારો આ અનુભવ જ નારગોલ બીચને ગુજરાતના જાણીતા અને પોપ્યુલર બીચ દીવ-દમણ, તિથલ તેમજ ભારતના બીચ ડેસ્ટિનેશન ગોવા કરતા અલગ પાડે છે.\nઅહીંનું કુદરતી સૌંદર્ય હજુ છે અકબંધ..\nઆ બધા દરિયા કિનારા કરતા અહીં લોકોની અવરજવર ઓછી રહે છે અને કદાચ એટલે જ આ બીચની સુંદરતા પણ એટલી વધારે અકબંધ રહી છે. દક્ષિણ ગુજરાતનો આ બીચ પ્રવાસીઓ વચ્ચે ધીરે ધીરે ફેમસ થઈ રહ્યો છે પરંતુ એડ ફિલ્મો, શોર્ટ ફિલ્મો અને અન્ય કેટલીક કોમર્શિયલ ફિલ્મો બનાવતા લોકો વચ્ચે આ એક ફેવરીટ ડેસ્ટિનેશન છે. દરિયા કિનારે આવેલા સરુના ઝાડના જંગલો આ બીચની સુંદરતામાં સોનામાં સુગંધ ભળે તેમ વધારો કરે છે.\nગોવા જવાનો ખર્ચ કરતા પહેલા એકવાર અહીં જઈ આવો.\nદક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક આવેલ આ બીચ અદ્ભૂત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અન્ય પ્રવાસન સ્થળોની તુલનામાં અહીં સહેલાણીઓનો ધસારો ખૂબ ઓછો રહે છે. જો કોઇ શાંત કુદરતી સ્થળની મુલાકાત લેવી હોય તો તેના માટે નારગોલ બીચ સારો ઓપશન સાબિત થઇ શકે છે.\nઅહીં લોકોની ઓછી અવર-જવરના કારણે આ બીચનો ઘણો ખરો વિસ્તાર વણખેડ્યો લાગે છે અને તેથી જ તેની કુદરતી શોભા પણ આજ દિન સુધી અકબંધ રહી છે. જો કે શનિ- રવિની રજાઓમાં અહીં સહેલાણીઓની થોડી અવર-જવર રહે છે. હાલ તો સમર વેકેશન ચાલી રહયુ છે જેથી ગોવા ફરવાના ઘણા શોખિનો ઓછા બજેટમાં નારગોલમાં જ મજા માણી શકે છે.\nઅહીંનો એટ્રેક્શન પોઈન્ટ છે સનસેટ..\nનારગોલના બીચની મુલાકાત ઠંડા પાણીમાં ડૂબકી મારવાની સાથે અન્ય એક બાબત માટે પણ લેવા જેવી છે અને તે છે સનસેટ, નારગોલ બીચનો સનસેટ આજીવન સંભારણું બની રહેશે તેમાં કોઈ બેમત નથી. અહીં વચ્ચે કોઇપણ જાતના આવરોધ નહીં આવવાના કારણે આખે આખા સૂરજને દરિયામાં સમાતો જોઇ શકાય છે. સનસેટ દરમિયાન ધીમે ધીમે સૂર્ય જાણે કે દરિયાને ભેટવા માટે આગળ વધતો હોય તેવું લાગે છે. ચોતરફ સૂર્યના સોનેરી કિરણો ફેલાય છ.\nઅને દરિયાના પાણી અને કિનારે ચોપાટીની રેતી આ સોનેરી કિરણોથી ચમકી ઉઠે છે. જાણે દરિયો સૂર્યની આ સ્વર્ણિમ આભાને પોતાના પર ઓઢી લેવા ઉછાળા મારાતો હોય તેવું રમણીય દ્રશ્ય સર્જાય છે. આ સાથે જ દરિયાના મોજાનો અવાજ અને પાછળ આવેલ સરુના જંગલોમાંથી પસાર થતા દરિયાઈ પવનનો અવાજ સંગિતમય વાતાવરણ નિર્માણ કરે છે.\nઆસપાસમાં આવેલ છે બીજા પણ કેટલાક સ્થળો.\nતમે નારગોલ બીચની મુલાકાત દરમિયાન અહીઁ આસપાસમાં આવેલ બીજા પણ કેટલાક સ્થળો ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. જેમાં સામેલ છે નારગોલના માછીમારોમાં શ્રદ્ધાના કેન્દ્ર સમું રાધેશ્યામ મંદિર, ચંદ્રિકા માતા મંદિર જેવા હિન્દુ દેવી- દેવતાઓના મંદિર આવેલા છે. તેમજ રાધેશ્યામ મંદિરની નજીકમાં જ સમુદ્ર નારાયણ દેવનું પણ મંદિર આવેલું છે. અહીં પારસી સમાજમાં ખૂબ જ ફેમસ અગિયારી આવેલ છે. જેને આપણે ફાયર ટેમ્પલ પણ કહીએ છીએ.\nપ્રી-વેડિંગ શૂટ માટે પરફેક્ટ લોકેશન છે..\nઠંડા દરિયાઈ પવનોની લહેરખીઓ અને સાથે અહીં દરિયા કિનારે ઉગી નીકળેલા લાંબા સીધા પાતળા સરૂના ઝાડનું નાનકડું વન અહીં પ્રિવેડિંગ સૂટ માટે પરફેક્ટ લોકેશન બનાવે છે. એક તરફ દરિયો અને તેને અડીને આવેલ આ હરિયાળી અનોખી રોનક બનાવે છે.\nઆ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે. પોતાના જીવનના અમુલ્ય અવસરને જીનવભરનું સંભારણું બનાવવા લગ્નગ્રંથીથી જોડાનારા યુગલોમાં પ્રિ-વેડિંગ સૂટનો ક્રેઝ વધ્ય છે ત્યારે નારગોલ બીચની સુંદરતા છેટ સૂરત સહિતના વિસ્તારોમાંથી આવા કપલ્સને અહીં ખેચી લાવે છે.\nકઈ રીતે જઈ શકો\nનારગોલ બીચનું સુરતથી અંતર લગભગ 150 કિલોમીટર આસપાસ થાય છે. બીચની સૌથી નજીકનું ગામ વલસાડનું ઉમરગામ છે જે આશરે 10 કિલોમીટર, સુરતથી પ્રાઇવેટ વાહન દ્વારા બાય રોડ 3 કલાકના ડ્રાઈવિંગ કરીને નારગોલ બીચ પહોંચી શકાય છે. આ સિવાય તમે ST બસ અને રેલવેનો પણ ઉપયોગ કરી શકો છો. નજીકનું રેલ્વે સ્ટેશન સંજાણ છે. સંજાણથી રોડ માર્ગે અડધો કલાકમાં નારગોલ બીચ પહોંચી શકાય છે.\nPrevious articleસાવધાન દૂધ પીતા પહેલા ભુલથી પણ આ વસ્તુનું કયારેય ના કરો સેવન, નહીંતર થઈ શકે છે, આ બીમારી…\nNext articleપોપ્યુલર ચાઈનીઝ વીડિયો એપ TikTokથી રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ, અમેરિકન આર્મીએ પ્રતિબંધ લગાવ્યો..\nજો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો\nકાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.\nરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા\nનદીમાં ગંદકી ફેલાવતા લોકોને સીટી વગાડીને રોકે છે આ વ્યક્તિ\nગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં ભરતી\nઆ ચોમાસામાં મકાનની અગાસીનું વધારાનું વરસાદનું પાણીને ઉતારો જમીનમાં..અને કરો તળને...\nરણથંભોર નેશનલ પાર્કમાં બે ખુંખાર વાઘણો વચ્ચે વર્ચસ્વની લડાઈ\nભલભલાની આંખોમાં પાણી આવી જાય, લવ સ્ટોરી હતી જબરદસ્ત પણ આવ્યો...\n હવે ફોન ચાર્જ કરતા સમયે ખાલી થઈ શકે છે...\nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું...\nમોરબી પાસે આવેલ માટેલ ગામમાં બિરાજમાન ખોડિયાર માતાજીનાં મંદિરનો ઇતિહાસ..\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/samaaja-jaivanamaan-parayaavarananai-avasayakataa/content-type-page/48483", "date_download": "2021-01-18T01:12:43Z", "digest": "sha1:UVFTA4GHFDAB4ZHSSXSZGCWUFRXLYPDD", "length": 19653, "nlines": 125, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "સમાજ-જીવનમાં પર્યાવરણની આવશ્યકતા | Hindi Water Portal", "raw_content": "\nસમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. કારણ કે, મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે. વ્યક્તિ જ્યારે ભોજન માટે બેસે ત્યારે પ્રકૃતિનાં આ પાંચેય તત્વો તેની સાથે સંકળાયેલા હોય છે. આપણા ઋષિમુનિઓ અને ધર્મસ્થાપકોએ પણ પર્યાવરણના દાયરામાં રહીને લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાના અનેક દાખલા જોવા મળે છે. આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ્ય પહેલાંની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું છે. આથી કહી શકાય કે, પર્યાવરણ છે તો જીવન છે.જીવવિજ્ઞાનમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત મુજબ, માનવીની ઉત્ત્પત્તિ પ્રકૃતિનાં તત્વોમાંથી થઈ છે. આમ, આ��ણે સૌ પર્યાવરણનાં જ સંતાનો છીએ. તેથી જેમ એક સંતાન માટે તેની માતા જરૂરી છે તેમ પર્યાવરણ પણ આપણા માટે એટલું જ મહત્ત્વનું છે. જેમ માતાનું મહત્ત્વ સંતાનના જીવનમાં શબ્દોથી ન વર્ણવી શકાય અગ્નિ રીતે પર્યાવરણનાં મહત્ત્વ વિશે થોડાક શબ્દોમાં લખવું ગાગરમાં સાગર ભરવા જેવું મુશ્કેલ કામ છે.જીવસૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ માનવજીવનનાં દરેક તબક્કે પોતાના નિભાવ માટે અને એશો આરામ માટે કોઈ ને કોઈ રીતે પ્રકૃત્તિનાં તત્વોનો ઉપભોગ કર્યો છે. ધીમે-ધીમે માનવીએ પ્રકૃત્તિનાં તત્વોનો એટલો તો ઉપભોગ કર્યો છે કે આજનો માનવી ઝાડ-પાનનાં જંગલોમાંથી સીધો સીમેંટ-કોંક્રીટનાં જંગલોમાં આવીને ફસાઈ ગયો છે. પ્રાચીન સમયમાં પણ પર્યાવરણની જાળવણી માટે રાજા મહારાજાઓએ અનેક પ્રયત્નો કરેલા હતા. આપણા મહાન સમ્રાટ અશોકે પણ પર્યાવરણની સુરક્ષા માટે નક્કર પગલાં લીધેલાં. જેમાં રસ્તાઓની બાજુમાં વૃક્ષોનાં વાવેતર દ્વારા વૃક્ષારોપણ માટે પ્રજાને પ્રોત્સાહિત કરી હતી.\nપહેલાનાં સમયમાં વૃક્ષોને પવિત્ર ગણવામાં આવતાં અને તેની પૂજા પણ થતી. વૃક્ષોનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ રહ્યો છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, વરસાદ લાવે છે. રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. ફળ-ફૂલ, ગુંદર, લાખ અને વિવિધ ઔષધિઓ આપે છે. આજે આપણે ઉદ્યોગીકરણ અને શહેરીકરણનાં મોહમાં પ્રકૃત્તિનાં મહત્ત્વનાં તત્વ અને આપણા પ્રથમ મિત્ર એવાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. સુંદર રાચ-રચીલાં ફર્નિચરનાં મોહમાં જીવંત એવા વૃક્ષોને કાપી નાખતાં ખચકાતાં નથી. લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેંકી દે છે. તેનું પરિણામ એ આવે છે કે, આ કચરો જમીનમાં દટાઈ જાય છે અને તેટલી જમીન મૃત બની જાય છે. ત્યાં કોઈ પણ બીજ અંકુરિત થઈ શકતું નથી અને છોડ કે વૃક્ષ તરીકે વિકસી શકતું નથી.\nકાયદા દ્વારા પ્લાસ્ટિકની બેગના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખુબ જ નુકશાન પહોંચાડે છે. વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલું જણાય છે. વૃક્ષો પશુ-પંખીઓને રહેઠાણ અને રક્ષણ પૂરૂં પાડે છે. આજે પશુ-પંખીઓની સંખ્યા બહુ જ ઘટી ગયેલી જોવા મળે છે. આજે આપણને પંખીઓનો કલરવ કે કોયલનું કૂંજન સાંભળવું દુર્લભ બની ગયું છે. આજે આપણે આપણા મૂક મિત્ર એવા પશુ- પંખીઓના રક્ષણ માટે અને તેના અ��્તિત્વ માટે જોઈએ તેટલાં જાગૃત બની શકાયા નથી. સમુદ્રો, નદીઓ, ઝરણાં અને તળાવો આપણાં જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.\nપ્રાચીન માનવ સંસ્કૃતિઓનો વિકાસ આ નદીઓ અને જળાશયોને લીદે જ થયેલો હતો. પાણી વિના જીવન સંભવી શકે નહીં. પાણી આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. ખેતી માટે અને અન્ય જીવન જરૂરી કામોમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. પાણી વિના આપણને અનાજ અને લીલાં શાકભાજી પ્રાપ્ત બની શકતાં નથી. ઉદ્યોગોમા પેદા થતા ગંદા કેમિકલયુક્ત કચરાનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે. પરિણામે નદી કે જેને માતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે તે પણ અપવિત્ર બની ગઈ છે. આવાં કેમિકલયુક્ત પાણીમાં ઉત્પાદિત શાકભાજી અને અનાજ આપણને મળે છે જે આપણા આરોગ્યને નુકસાનકર્તા છે.\nપ્રાણીઓ પણ પર્યાવરણનો જ એક ભાગ છે અને તે પણ આપણાં જીવનમાં ખૂબ જરૂરી છે. પાલતું પ્રાણીઓ જેવાં કે, ગાય, ભેંસ, બકરી વગેરે આપણને દૂધ આપે છે. બળદ, હાથી આપણને ભારે વજન લઈ જવા માટે ઉપયોગી બને છે. ઘોડા, ઉંટનો મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગેટાંના ઉનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે.\nઆ ઉપરાંત, વિવિધ ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ પ્રાણીઓની ચરબીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આમ, આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે. પર્યાવરણની અગત્યતા કે આવશ્યકતા તો ઉપરોક્ત ચર્ચા કરેલ છે તેના કરતાં અનેકગણી છે. તે માનવીના સમાજ જીવનાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.\nમાણસ પર્યાવરણના આ બધા જ તત્વો-વસ્તુઓનો આજે અમર્યાદિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે. પણ આજના સમયમાં તેના અમર્યાદિત ઉપયોગના લીધે પર્યાવરણના આ ચક્રમાં વિક્ષેપ પેદા થતા ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, સુનામી, ઓઝોન ઈફેક્ટ જેવી સમસ્યા પેદા થઈ છે. આજે આપણે આપણી આવશ્યકતાની મર્યાદિત પૂર્તિના બદલે અમર્યાદિત પૂર્તિ માટે જળ, જમીન, પેટ્રોલિયમ પદાર્થો- ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે કરતાં થયા છીએ. તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોળવાઈ છે તેને લઈને આજે અનિયમિત ઓછો-વધુ વરસાદ, અનિયમિત તાપમાન, અનિયમિત વધુ- ઓછી ઠંડી, ધરતીકંપ, સુનામી, રણોનું વિસ્તરણ વગેરે જેવી કુદરતી આપત્તિઓ આવ્યા જ કરે છે. વળી, વાત��વરણમાંના ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ગયું છે. આ બધું જ આપણા માટે ચિંતાનો વિષય છે. જે પર્યાવરણની અસમુતલાને પરિણામે જ થઈ રહ્યું છે.\nવધુમાં જણાવીએ તો, પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ-સમાજ જીવન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે જો આપણે સમયસર નહિ ચેતી જઈએ અને પર્યાવરણની રક્ષા માટે જાગૃત નહિ થઈએ તો, “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી” એ ઉક્તિ મુજબ ઘણી કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.\nકારણ કે, પર્યાવરણ એ કુદરતની ભેટ ચે અને કુદરત જ્યારે રૂઠે ત્યારે માનવ તેની સામે લાચાર છે તેથી જો આપણે પર્યાવરણનું જતન નહિ કરીએ તો તે માત્ર આપણા માટે જ નહિ પરંતુ આપણી આવનારી ભાવિ પેઢી માટે પણ ઘણું ખતરનાક નીવડી શકે છે. તેથી ટૂંકમાં જણાવીએ તો, પર્યાવરણ એ માનવ સમાજ તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ, માનવ સમાજ અને પર્યાવરણની આવશ્યકતા વિશે પ્રસ્તુત લેખમાં કરેલ સમગ્ર ચર્ચાના અંતે એટલું જણાવી શકાય કે, સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું જ મહત્ત્વ છે. તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ અને આપણે કુદરતના નિયમોને આધીન રહીએ તો પર્યાવરણમાં સમતુલા પેદા થશે અને તે આવનાર ભવિષશ્યની પેઢી માટે શાણપણનું ભાથું છે.\nલેખક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરમાં પીએચ.ડી. સ્ટુડન્ટ છે.\nબ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ\nપાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...\nરાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ\nભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ\nપાણી વિશે કેટલીક હકીકતો\nવડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/sir-takhtasinhji-general-hospital-bhavnagar/", "date_download": "2021-01-18T01:26:27Z", "digest": "sha1:HL5RGHIDLAFDLLN3QIU4IWMPOQJZWMVJ", "length": 19663, "nlines": 257, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ભાવનગર સ્ટેટના એક એવા મહારાજાની વાત | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સ���થે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar ભાવનગર સ્ટેટના એક એવા મહારાજાની વાત.. કે જેમને પોતાના મહેલને ભવ્ય બનાવવાને...\nભાવનગર સ્ટેટના એક એવા મહારાજાની વાત.. કે જેમને પોતાના મહેલને ભવ્ય બનાવવાને બદલે સૌથી વધુ બજેટ હોસ્પીટલમાં વાપર્યું\nભાવનગરની સર.ટી.હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજીએ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી છે.\nઅને બીજી બાજુ ભાવનગરનો પેલેસ એટલે નિલમબાગ પેલેસ, પણ આ પેલેસમાં ભાવનગરના મહારાજાએ વધુ પૈસા વાપરવાને બદલે પ્રજાના કલ્યાણ માટે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા વાપર્યુ હતું.\nઅત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વમાં કૉરોના જેવી મહામારી ચાલી રહી છે, અને પુરા ભારત દેશમા તેમજ ગુજરાત અને ભાવનગરમાં પણ કૉરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય, ત્યારે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલએ પણ આ બાબતની ચિંતા વક્ત કરી છે.\nયુવરાજ સાહેબ શ્રી જયરાજ સિંહ ગોહિલ દ્વારા ભાવનગરની પ્રજાના હિત માટે અને ભાવનગરને કોરોના મુક્ત કરવા આજરોજ ભાવનગર ના કલેકટર શ્રી તથા અમદાવાદ રાજકોટ વડોદરા વિગેરે શહેરોના કલેકટર શ્રી ઓને વિનંતી કરવામાં આવી છે. કે તેમના શહેરોમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ ફક્ત ભાવનગરમાં સારવાર અર્થે આવે છે અને જેના કારણે ભવિષ્યમાં ભાવનગરના લોકોને સ્વાસ્થ્યસેવા મેળવવામાં તકલીફ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે . ભાવનગરની પ્રજાને પુરતી સ્વાસ્થ્યસેવા મળી રહે તેથી આવા કોરોના પોઝિટિવ દર્દીઓ કે જો બહારગામથી આવે છે, તેમને તેમના શહેરોમાં રહેવા ફરમાન કરવું તેવી વિનંતી તમામ કલેક્ટર શ્રી ઓને કરવામાં આવી છે . ભાવનગરની સર ટી હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજી એ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી અને કીધું હતું કે *મારી પ્રજાનું કલ્યાણ હો જો એ જ લાગણીને માન આપી આજે યુવરાજ સાહેબે ભાવનગરની પ્રજાની ચિંતા કરી ભાવનગરની પ્રજાને કોરોના થી બચવા કલેકટર શ્રી ભાવનગરને વિનંતી કરેલ છે.. @yuvrajbhavnagar #bhavnagar #bhavnagari #bhavnagar_ #bhavnagaris #bhavnagarinframe #bhavnagar_diaries #bhavnagarsamachar #bhavnagarcity #bhavnagarnews #bhavnagarfoodies #bhavnagardiaries #bhavnagarstate #bhavnagarshouts #bhavena #bhavenanagari #bhavenanagri #bhavngar #bhavnagr #bhavnagar_instagram 😘 #apnubhavnagar #aapdubhavnagar #aapdu_bhavnagar #apnu_bhavnagar🔥 #bhavnagarphotoclub #bhavnagarlive #bhavnagarupdate #bhavena #bhavnagaryuvraj\nતેમજ ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલએ આ એક વિડીઓ મુક્યો હતો, અને ભાવનગરના લોકોની ચિંતા પણ વ્યક્ત કરી હતી, ત્યાર બાદ હાલમાં જ તેમને એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમને કહ્યું છે કે…\nજ્યારે વિશ્વભરની હેરિટેજ સંપત્તિઓ આજે પેલેસ ડે તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ રોગચાળા દરમિયાન યાદ રાખવું અગત્યનું છે કે, નિલમબાગ પેલેસ ભાવનગર માં એક બહુ મોટા મહેલ તરીકે બનાવવામાં આવ્યો ન હતો, કારણ કે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા માટે વાપર્યું હતું. અન્ય રાજ્યોની સરખામણીમાં જ્યાં મહેલો ખૂબ ભવ્યછે, ત્યારે ભાવનગર રાજવી પરિવાર ઉચ્ચ ગુણવત્તાની લોકોની આરોગ્ય સંભાળ, અને લોકોને ખૂબ ઊંચા પ્રકારનું શિક્ષણ આપવામાં વિશ્વાસ રાખતો હતો. ભાવનગર રાજ્યની નીતિ અને પ્રાથમિકતા હંમેશા સુધારાવાદી અને આધુનિક અભિગમ ધરાવતી હતી. આ રોગચાળા દરમિયાન, લોકોનું અંદરોઅંદર સામાજિક અંતર જાળવવું ખૂબ મહત્વનું હોવા છતાં, જો મને કંઈક યા�� આવે છે, તો તે વ્યક્તિગત રીતે આપણા મહાન ભાવનગરના દરેક નાગરિકોને મળવા નું. હું ફરી એકવાર અમારા ડોકટરો, નર્સો, પોલીસ, મેડિકલ અને ઇમર્જન્સી સ્ટાફ, તમામ આરોગ્યસંભાળ અને સફાઇ કર્મચારીઓ તેમ જ આ સમયે ભાવનગર અને ભાવનગરના લોકોને મદદ કરવા માટે ફાળો આપનાર દરેક વ્યક્તિને સલામ કરું છું. #palaceday #peoplefirst #bhavnagar #progressive #heritage #history #incredibleindia\nજ્યારે વિશ્વભરની હેરિટેજ સંપત્તિઓ આજે પેલેસ ડે તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ રોગચાળા દરમિયાન યાદ રાખવું અગત્યનું છે કે, નિલમબાગ પેલેસ ભાવનગર માં એક બહુ મોટા મહેલ તરીકે બનાવવામાં આવ્યો ન હતો, કારણ કે રાજ્યનું તમામ બજેટ સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવવા માટે વાપર્યું હતું.\nઅન્ય રાજ્યોની સરખામણીમાં જ્યાં મહેલો ખૂબ ભવ્યછે, ત્યારે ભાવનગર રાજવી પરિવાર ઉચ્ચ ગુણવત્તાની લોકોની આરોગ્ય સંભાળ, અને લોકોને ખૂબ ઊંચા પ્રકારનું શિક્ષણ આપવામાં વિશ્વાસ રાખતો હતો. ભાવનગર રાજ્યની નીતિ અને પ્રાથમિકતા હંમેશા સુધારાવાદી અને આધુનિક અભિગમ ધરાવતી હતી.\nઆ રોગચાળા દરમિયાન, લોકોનું અંદરોઅંદર સામાજિક અંતર જાળવવું ખૂબ મહત્વનું હોવા છતાં, જો મને કંઈક યાદ આવે છે, તો તે વ્યક્તિગત રીતે આપણા મહાન ભાવનગરના દરેક નાગરિકોને મળવા નું.\nહું ફરી એકવાર અમારા ડોકટરો, નર્સો, પોલીસ, મેડિકલ અને ઇમર્જન્સી સ્ટાફ, તમામ આરોગ્યસંભાળ અને સફાઇ કર્મચારીઓ તેમ જ આ સમયે ભાવનગર અને ભાવનગરના લોકોને મદદ કરવા માટે ફાળો આપનાર દરેક વ્યક્તિને સલામ કરું છું.\nPrevious articleમાણસનો સૌથી વફાદાર પ્રાણી એક કૂતરો ઇંગ્લેન્ડના ક્રિકેટરે એક વીડિયો શેર કરી કહ્યું…\nNext articleએક વ્યક્તિએ સોનુ સૂદેને ખાલી Twitter પર ટેગ કર્યા, અને મળ્યો રીપ્લાય… કહ્યું આવતીકાલે પરિવારના માથા ઉપર હશે છત…\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nતિરુવંતપુર કેરળના મહિલા IPS અધિકારી\nRTE એડમીશન પ્રથમ રાઉન્ડ ડીકલેર\nઓનલાઈન અભ્યાસની જગ્યાએ દીકરો મોબાઈલમાં ગેમ રમ્યા કરતો\n ગુજરાતનું ઐતિહાસિક મંદિર સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ..\nઆ પાંચ બજેટ આજે પણ યાદ છે, જેનાથી ભારતનું ચિત્ર બદલાઈ...\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nફાસ્ટૅગ વિનાનાં વાહનોનાં રજિ.બંધ\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://citywatchnews.com/amreli/110863/", "date_download": "2021-01-18T01:00:16Z", "digest": "sha1:VPVVTA4UIU6BMKTQ5JV4HRSXGRNBVPDR", "length": 12146, "nlines": 113, "source_domain": "citywatchnews.com", "title": "એલર્ટ! આગમી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – City Watch News", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nલાઠીના હીરાણા ગામના આદેશ આશ્રમ ખાતે સાધુ સંતોની પધરામણી\nરાજુલાની સરકારી હોસ્પિટલ ખાતેથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ\nમહુવાથી પોરબંદર સાયકલ યાત્રા કરનાર શિક્ષકને ચલાલા ખાતે સન્માનીત કરાયા\n આગમી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી\nગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી પણ વરસાદી માહોલનું પ્રભુત્વ જામી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ સમુદ્રથી ૩.૧ અને ૩.૬ કિલોમીટર ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.\nઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી\nઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ\nઆ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. ‘ આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહે તેની પૂરી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરા��માંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.\n૧૭થી ૨૧ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ\nઅમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આજે દિવસનું તાપમાન ૩૮ ડિગ્રીથી નીચે રહ્યું હતું. ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ૧૭થી ૨૧ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેની સંભાવના છે.\nકયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી\n9 જૂન: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ.\n10 જૂન: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ.\nબગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા : 4 ના મોત\nબાપુને જાણી જોઇ બદનામ કરવા માટેનું કાવતરું, મોરારી બાપુના સમર્થનમાં આવ્યાં માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ\nગઢડા તાબેના લીંબાળી ગામની સીમમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ સુપરકીંગ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૨૦૦તથા મોબાઇલ ફોન નંગ -૬ સહિત કુલ કિ.રૂ. ૩૭,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગઢડા પોલીસ\nદામનગર ના તમામ ખેડૂતો એ રેવન્યુ દફતરે વર્ષ ૨૦૨૦-૨૧ ના વાવેતર ની પાણી પત્રકે તા૭/૧૦/૨૦ સુધી માં કરાવી લેવા તાકીદ\nઅમરેલી શહેરના કોરોના 8 કેસ સાથે કુલ 24 કેસઃ કુલ 1451 પોઝિટિવ કેસ નોંધાયા\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.\nવડીયા આંગણવાડી કેન્દ્ર નં ૧૦૬માં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી\nઅમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3771 પર\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત અનેક પડકારો કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સામે\nઅમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા\nરાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ\nરૂા. 1000 થી 2500 લઇ લોહીનો વેપાર કરતા હતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા અમરેલી જિલ્લાના બે ઝડપાયા\nલાઠી તાલુકા માં ૪૦ જી.આર.ડી. જવાનોની ભરતી માટે મહેકમ મંજુર ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સરાહનીય નિર્ણય\nસૌરાષ્ટ – કચ્છ (176)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhvanitthaker.com/pubg-pubg-ahmedabad-police-pubg-pubgban-gujarat-ahmedabad-amdavad-game-mobile-mobilegame-addiction-2410012019061460", "date_download": "2021-01-18T01:55:00Z", "digest": "sha1:MKU4H3J4DH5FCHLPI6F6NQ5TNMCRVDBA", "length": 2982, "nlines": 36, "source_domain": "dhvanitthaker.com", "title": "RJ Dhvanit PUBG શું છે? PUBG ની બાળક ઉપર શું અસર થાય છે? Ahmedabad Police #pubg #pubgban #gujarat #ahmedabad #amdavad #game #mobile #mobilegame #addiction #addicted", "raw_content": "\n PUBG ની બાળક ઉપર શું અસર થાય છે\n PUBG ની બાળક ઉપર શું અસર થાય છે\n PUBG ની બાળક ઉપર શું અસર થાય છે\nતડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood\nનવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે\nચટણીની બાજુમાં રહેલી વાટકીમાંની વસ્તુ કઈ છે એ Guess કરી બતાવો તો માનું.. Happy Uttarayan by નવી નવાઈના શેફ જેમણે આજે કામમાં આળસુવેડા કર્યા છે.\nકેટલા વખતે વીકએન્ડ વાળી ફીલીંગ બુધવારે આવી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/up-assembly-election-2017/page-2/", "date_download": "2021-01-18T00:41:42Z", "digest": "sha1:BWLA5KKNGQ6EXLZXAXZDDMVNL5WIIV33", "length": 8175, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "up assembly election 2017: up assembly election 2017 News in Gujarati | Latest up assembly election 2017 Samachar - News18 Gujarati", "raw_content": "\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત ભાજપની કવાયત શરૂ\nTMCમાં બળવાના સૂર વચ્ચે અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા\nDudhsagar dairy ની ચૂંટણી માટે ફોર્મ ભરવા અંગે વિપુલ ચૌધરીની અરજીની આજે સુનવણી\nઅમદાવાદ શહેર અને ગાંધીનગરમાં ભાજપ સંગઠનનું કોકડું ગૂંચવાયું, હાલ નામોની જાહેરાત નહીં\nસુરતની માંડવી નગરપાલિકાની પહેલ, સાત હજાર પરિવારોને આપશે સિટીઝન સ્માર્ટ કાર્ડ\nયૂપીના મંત્રીઓ સાથે શિક્ષાના મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું : મનિષ સિસોદીયા\n ઇલેક્ટોરલ કોલેજમાં બાઇડ��ને મળ્યા 306 વોટ, ટ્રમ્પ 232 પર અટક્યા\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી 20 ફેબ્રુઆરી પહેલા યોજાવાની શક્યતા\nGandhinagar : કમલમ ખાતે બેઠક યોજાશે | ચૂંટણી ઇન્ચાર્જ સાથે રણનીતિ અંગે ચર્ચા\nરાજકોટ મનપામાં વહીવટદારનું 'રાજ', કૉંગ્રેસ ભ્રષ્ટાચાર ગણાવશે તો ભાજપ કરશે વિકાસની વાત\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'ટીમ પાટીલ'ની કરાઈ જાહેરાત, યાદી પર કરી લો એક નજર\nપ્રદેશ ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ\nઆઈ.કે.જાડેજાને બનાવ્યા ચુંટણી પ્રભારી | સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારી\nસ્થાનિક ચૂંટણી અંગે જીતની રણનીતિ ઘડાઈ\nવિધાનસભા મિશન 182ની તૈયારી શરૂ અમિત શાહને બનાવ્યા નારણપુરા વિસ્તારના પેજ પ્રમુખ\nસ્થાનિક ચૂંટણીમાં મતદાન કરવા માંગતા હોય તો નોંધાવી લો મતદાર યાદીમાં નામ, બે દિવસ જ બાકી\nદૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી | ખેડૂતો મુદ્દે શરુ થઇ રાજનીતિ\nપ્રદેશ ભાજપની ચિંતન બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની રણનીતિ પર થઇ રહ્યું છે મહામંથન\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી જયારે પણ થાય અમે તૈયાર છીએ : CM Vijay Rupani\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ શહેરી અને ગ્રામીણનો અલગ અલગ ચૂંટણી ઢંઢેરો બનાવશે\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી: ચિંતન બેઠક બાદ જાહેર થશે પ્રદેશ ભાજપનું સંગઠન માળખું\nનડ્ડાના કાફલા પર હુમલોઃ બંગાળના ગવર્નરે કહ્યુ- મમતા બેનર્જી આગ સાથે ન રમે, તમારે માફી માંગ\nBJP નેતાઓ પર હુમલા બાદ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ\nસ્થાનિક ચૂંટણી માટે 12 જાન્યુઆરીએ મળશે રિવ્યૂ બેઠક\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ, મુખ્યમંત્રી રૂપાણીએ વહીવટદારો નિમવા કર્યા આદેશ\nકાશીમાં દર્શન કરવા બદલ પ્રિયંકા ગાંધી સામેની અરજી કોર્ટે ફગાવી, કહ્યું- 'બાબા બધાના છે'\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2019/11/navsari-news-03112019-1.html", "date_download": "2021-01-18T00:45:22Z", "digest": "sha1:V6UXGBBKLJYLZZ4YO55GSNUKIJW6BR7B", "length": 18122, "nlines": 50, "source_domain": "www.navsaricity.com", "title": "'મહા' વાવાઝોડાના પગલે નવસારી જિલ્લાનાં દરિયા કાંઠાનાં 20 ગામ સતર્ક - Navsari City - Clean, Green & Smart", "raw_content": "અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે મહા વાવાઝોડાની દહેશત વ્યાપી છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાત સહિતના તમામ દરિયાકાંઠાને અસર કરશે. જેને પગલે ગુજરાતના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ધોલાઈ બંદરે અને મેંધર ભાટ ગામ સહિતના કાંઠા વિસ્તારોના 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્ર સાબદું બન્યું છે. દરિયાઈ ફિશિંગ હાલ બંધ કરી કોઈને દરિયામાં નહીં જવા તાકીદ કરાઈ છે. તમામ ગામોના લોકોને સતર્ક રહેવાં જણાવવામાં આવ્યું છે.\nમહા નામના વાવાઝોડાને પગલે રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી ઉદ્દભવેલા મહા વાવાઝોડાની અસર અસર રાજ્યના દરિયાકાંઠાનાં ગામોમાં થશે. હવામાન ખાતા દ્વારા 6, 7 અને 8મી નવેમ્બરે 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.\nમહા વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેની આગોતરી તૈયારીના ભાગરૂપે અધિકારીઓ બેઠકનો દોર શરૂ થયો છે. જેમાં મામલતદાર, પીએસઆઇ, મત્સ્યોદ્યોગ અધિકારી સહિત કાંઠા વિસ્તારનાં ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સાવચેતી માટે એલર્ટ કરવામાં આવ્યા હતા. આ કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં 35થી 40 હજાર લોકો વસવાટ કરે છે.\nતમામ સરપંચ અને તલાટીઓને મહા વાવાઝોડાની અસર થાય ત્યારે કઈ કઈ તકેદારી રાખવી તેની સૂચના આપવામાં આવી હતી. આ માટે જરૂર જણાય તો ગામોની પ્રાથમિક શાળાઓમાં યોગ્ય જરૂરી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. દરિયો પણ ગાંડોતૂર બનવાના એંધાણ વર્તાય રહ્યા હોય વાવાઝોડાને પગલે ધોલાઈ બંદરેથી દરિયો ખેડવા માછીમારોને મનાઈ ફરમાવવામાં આવી છે. હાલ કોઈ પણ બોટો દરિયામાં ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. વાવાઝોડાના પગલે તંત્ર સંકટ સમયની સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે.\nભારે હવા કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિને પહ���ંચી વળવા તમામ સાધનો સુસજ્જ કરાયા છે અને દરેક પીએચસી, સી.એચ.સી. સેન્ટરોને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે અને દરિયા કાંઠે તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. નવસારી જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી તમામ માટે માર્ગદર્શિકા જારી કરી એલર્ટ રહેવા તાકીદ કરી છે.\nકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં છે\nહાલમાં દરિયામાં ફિશિંગ બંધ છે અને ફિશિંગ ગાર્ડને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઈને દરિયાના જવા દેવામાં નથી આવી રહ્યા અને અમારો કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. ઓફિસ માંથી ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. અધિકારીની મળેલ મિટિંગમાં આપવામાં આવેલ જરૂરી માર્ગદર્શન મુજબ દરેક તલાટી અને સરપંચને સૂચનાઓ આપવામાં આવી રહી છે. દરેક કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. - વૃતિકા પટેલ, મત્સ્યોદ્યોગ અધિકારી\nવાવાઝોડા વખતે આટલી તકેદારી રાખવી\nજર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો.\nવાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં તેમજ રેલવે મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.\nવીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.\nવીજળીના થાંભલાથી દૂર રહેવું.\nમાછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.\nઅગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.\nખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરવું.\n'મહા' વાવાઝોડાના પગલે નવસારી જિલ્લાનાં દરિયા કાંઠાનાં 20 ગામ સતર્ક\nઅરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે મહા વાવાઝોડાની દહેશત વ્યાપી છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાત સહિતના તમામ દરિયાકાંઠાને અસર કરશે. જેને પગલે ગુજરાતના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ધોલાઈ બંદરે અને મેંધર ભાટ ગામ સહિતના કાંઠા વિસ્તારોના 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્ર સાબદું બન્યું છે. દરિયાઈ ફિશિંગ હાલ બંધ કરી કોઈને દરિયામાં નહીં જવા તાકીદ કરાઈ છે. તમામ ગામોના લોકોને સતર્ક રહેવાં જણાવવામાં આવ્યું છે.\nમહા નામના વાવાઝોડાને પગલે રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી ઉદ્દભવેલા મહા વાવાઝોડાની અસર અસર રાજ્યના દરિયાકાંઠાનાં ગામોમાં થશે. હવામાન ખાતા દ્વારા 6, 7 અ���ે 8મી નવેમ્બરે 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.\nમહા વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેની આગોતરી તૈયારીના ભાગરૂપે અધિકારીઓ બેઠકનો દોર શરૂ થયો છે. જેમાં મામલતદાર, પીએસઆઇ, મત્સ્યોદ્યોગ અધિકારી સહિત કાંઠા વિસ્તારનાં ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સાવચેતી માટે એલર્ટ કરવામાં આવ્યા હતા. આ કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં 35થી 40 હજાર લોકો વસવાટ કરે છે.\nતમામ સરપંચ અને તલાટીઓને મહા વાવાઝોડાની અસર થાય ત્યારે કઈ કઈ તકેદારી રાખવી તેની સૂચના આપવામાં આવી હતી. આ માટે જરૂર જણાય તો ગામોની પ્રાથમિક શાળાઓમાં યોગ્ય જરૂરી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. દરિયો પણ ગાંડોતૂર બનવાના એંધાણ વર્તાય રહ્યા હોય વાવાઝોડાને પગલે ધોલાઈ બંદરેથી દરિયો ખેડવા માછીમારોને મનાઈ ફરમાવવામાં આવી છે. હાલ કોઈ પણ બોટો દરિયામાં ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. વાવાઝોડાના પગલે તંત્ર સંકટ સમયની સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે.\nભારે હવા કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સુસજ્જ કરાયા છે અને દરેક પીએચસી, સી.એચ.સી. સેન્ટરોને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે અને દરિયા કાંઠે તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. નવસારી જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી તમામ માટે માર્ગદર્શિકા જારી કરી એલર્ટ રહેવા તાકીદ કરી છે.\nકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં છે\nહાલમાં દરિયામાં ફિશિંગ બંધ છે અને ફિશિંગ ગાર્ડને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઈને દરિયાના જવા દેવામાં નથી આવી રહ્યા અને અમારો કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. ઓફિસ માંથી ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. અધિકારીની મળેલ મિટિંગમાં આપવામાં આવેલ જરૂરી માર્ગદર્શન મુજબ દરેક તલાટી અને સરપંચને સૂચનાઓ આપવામાં આવી રહી છે. દરેક કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. - વૃતિકા પટેલ, મત્સ્યોદ્યોગ અધિકારી\nવાવાઝોડા વખતે આટલી તકેદારી રાખવી\nજર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો.\nવાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં તેમજ રેલવે મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.\nવીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.\nવીજળીના થાંભલાથી દૂર રહેવું.\nમાછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.\nઅગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.\nખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરવું.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/russia/", "date_download": "2021-01-18T01:42:24Z", "digest": "sha1:WVROVUPG7HXX27LIZSMKXOLM4N2I4PI3", "length": 30751, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Russia - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nRussiaએ ભારત સહિત 4 દેશોની ઉડાનો પર લગાવેલાં પ્રતિબંધો હટાવ્યા, 27 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાઈટ\nરશિયા(Russia)એ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Corona Strain)ને લઈને ઘણા દેશોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. રશિયન સરકારે કહ્યું કે, 27 જાન્યુઆરીથી ભારત,...\nરશિયામાં પડી રહી છે હાડ થીજવતી ઠંડી, – 17 થી – 24 તાપમાન વચ્ચે પણ કામ કરી રહ્યાં છે લોકો\nરશિયાના મોસ્કોમાં આવેલો 540 મીટર ઉંચો ઓસ્ટાનકીનો ટીવી ટાવર બરફથી ઢંકાઇ ગયો હતો. જેના કારણે અહીં જનજીવન પણ ઘણું પ્રભાવિત થયું છે. આ સાથે જ...\nતો ભારત પર પ્રતિબંધ લગાવશે અમેરિકા કહ્યું, રશિયા પાસે S-400 ખરીદવાની છૂટ ન મળવાની સંભાવના\nરુસથી ખરીદવામાં આવનાર S-400 એયર ડિફેન્સ સિસ્ટમ્સ પર અમેરિકાની નજર છે. અમેરિકાએ ભારતને કહ્યું છે કે આ વાતની સંભાવના ઓછી છે કે એને રુસી S-400ની...\nવર્ષ 2021માં 200 મિસાઈલોનાં પરિક્ષણની યોજના બનાવી રહ્યુ છે રશિયા, નાટો દેશોમાં ટેંશન\nઅમેરિકા અને નાટોના યુરોપિયન સભ્ય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે, રશિયાએ જાહેરાત કરી છે કે, તે 2021 માં 200થી વધુ મિસાઇલોનું પરીક્ષણ કરશે. રશિયાએ...\nરશિયાએ બનાવી વિશ્વની સૌથી ઘાતક AK-521, એક મિનિટમાં કરશે 1 હજાર ગોળીઓ ફાયર\nવિશ્વની સૌથી ઘાતક રાઈફલ મનાતી AK-47 રાઈફલ હવે વધુ ખતરનાક બનવા જઈ રહી છે. રશિયાએ હવે આ રાઈફલના એડવાન્સડ વર્ઝન AK-521ને ડેવલપ કર્યું છે. એવું...\nઅનોખો વિરોધ/ લોકડાઉનથી કંટાળેલા લોકોની ધીરજ ખૂટી, મેટ્રોમાં એકબીજાને કરવા લાગ્યા Kiss\nકોરોના વાઈરસના કારણે ઘણાં ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ અને જાહેર સ્થળોએ અનેક પ્રતિબંધોથી કંટાળેલા લોકોની ધીરજ ખુટતી નજરે આવી રહી છે. આવું જ કંઈ રશિયામાં...\nઅઠવાડિયા સુધી માઇનસ 50 ડિગ્રી તાપમાનમાં ફસાય 2 યુવક, એકનું થયું મોત\nરસ્તો ભૂલ્યા બાદ લગભગ 1 અઠવાડિયા સુધી 2 યુવકો કારમાં ફસાયા હતા .જેમાંથી એક યુવકનું કારમાં જ ઠંડીથી ઠરી જવાને લીધે મોટ થયું જયારે એનું...\nરશિયામાં અનેક વેક્સીન સેન્ટર પર શરૂ થયો વેક્સીનેશન કાર્યક્રમ, રશિયન ‘સ્પૂતનિક વી’ 95% સફળ\nરશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે કોરોનાના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત થઈ ચુકી છે. આ વેક્સિન તે લોકોને સૌથી પહેલા આપવામાં આવી રહી છે જેને સંક્રમિત થવાનું સૌથી...\nબ્રિક્સ શિખર સંમેલનમાં પીએમ મોદીએ સાધ્યું ચીન પાકિસ્તાન પર નિશાન, આતંકવાદને ગણાવી સૌથી મોટી વૈશ્વિક સમસ્યા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો. વીડિયો કોન્ફ્રેન્સિંગથી યોજાયેલા આ સંમેલનની આગેવાની રશિયાએ કરી છે. સંમેલનમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝીલ અને...\nરશિયાએ બનાવ્યું મહાવિશાનક પરમાણુ ડ્રોન, અમેરિકાના શહેરોમાં લાવી શકે છે સુનામી\nસુપરપારવર રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલતા એક એવા ઓટોનોમસ ડ્રોન ટોરપીડોને તૈયાર કર્યો છે જે અમેરિકાના શહેરમાં સુનામી લાવી શકે છે. આ રશિયા ટોરપિડોનું નામ પોસાઈડન...\nરશિયામાં અચાનક રોકવું પડ્યું કોરોના વેક્સીનનું ટ્રાયલ, આ રહ્યું કારણ\nરશિયામાં કોરોનાની રસીના ટ્રાયલને હાલમાં રોકવામાં આવ્યા છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનના પરીક્ષણને અચાનક રોકવામાં આવ્યું છે....\nવિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર\nરશિયાની કોરોના વાયરસ રસી Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ આડ અસર જોવા મળી નથી. તેને બનાવનાર ગમલેયા રિચર્સ સેન્ડરના હેડ અલેગ્ઝેન્ડર ગિંટ્સબર્ગે...\nGood News: રશિયાએ બનાવી લીધી છે વધુ એક કોરોના વેક્સીન Sputnik V પછી હવે EpiVacCorona નો કર્યો દાવો\nઆજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટેના પરીક્ષાનો મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે તેને કોરોના...\nજો આ થયું તો વિશ્વયુદ્ધના ભણકારા વાગશે: પાકિસ્તાનના સૈનિકો પહોંચ્યા, રશિયા આ મામલે કૂદ્યુ તો તો ચિંતા વધશે\nખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી...\nરશિયા-ચીન કોરોના રસીમાં આગળ, અમેરિકામાં ઓક્સફર્ડની રસી પાછળ ધકેલાઈ\nરશિયાએ ગયા મહિને જ તેની રસી-સ્પુટનિક-વીની ઘોષણા કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ચીન પણ દેશવાસીઓને તેની ત્રણ રસી આપી રહ્યું છે. બંને દેશોની રસીઓ...\nબેલારુસે રશિયા પાસેથી લોન લેવાના બદલે ચીન પાસેથી લઈ લીધી, રશિયા-ચીન વચ્ચે તીરાડ\nબેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને વિદ્રોહથી બચાવવા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રયાસ કરી રહ્યા છે. રશિયા પાસેથી બેલારૂસે સોફ્ટ લોનની માંગણી કરી હતી. પછી તુરંત, ચાઇના...\nઅમેરિકા-ચીન વચ્ચે થઈ શકે છે યુદ્ધનું નિર્માણ, રશિયા પોતાના સૈનિકોને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે\nઅમેરિકા, ચીન, રશિયા, જાપાન, ભારત, ઈરાન, કોરીયા જેવા દેશોમાં બીજા દેશના હુમલાની ચિંતા છે. રશિયા અમેરિકા અને ચીનને તેની શક્તિ બતાવવા માંગે છે. અમેરિકા અને...\nરશિયા પછી ચીન મોખરે: કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકોને આપવ��નું કરી દેશે શરુ\nઅમેરિકા, યુરોપ, એશિયા અને ભારતથી રશિયા અને ચીન આગળ નિકળી ગયું છે. ચીનમાં તૈયાર કરવામાં આવતી કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોઈ શકે...\nખુશખબર: આ મહિને ભારતને મળશે કોરોના વેક્સિન, રશિયામાં સામાન્ય લોકોને અપાઈ પહેલી રસી\nકોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી દુનિયાને ટૂંક સમયમાં જ રસીનો ટેકો મળી શકે છે. રશિયાએ સામાન્ય લોકો માટે તેની પ્રથમ કોરોના રસી સ્પુતનિક 5ના...\nવિપક્ષી નેતાને ઝેર આપવા મામલે રાષ્ટ્રપતિ પુટિન સામે યુરોપ, જર્મનીએ રશિયા પર પ્રતિબંધ મૂકવાની કરી તૈયારી\nરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ઉગ્ર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીને લઈને રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. રશિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે....\nભારત ચીન સંઘર્ષ: રાજનાથ સિંહે કરી વિશ્વના રક્ષા મંત્રીઓ સાથે મુલાકાત, જોવા મળ્યું ‘મજબૂત’ વલણ\nસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. આજે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે થઈ હતી. આ...\nચીન અને રશિયા યુદ્ધ ઓલિમ્પિક્સમાં નજીક આવે છે, ભારત-અમેરિકા માટે ચિંતા વધશે\nઆ વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સ કોરોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં રશિયામાં બીજી ઓલિમ્પિક્સ ચાલી રહી છે. ચીન પણ આમાં તેમનું સમર્થન કરી...\nરશિયાનું પરમાણું પરીક્ષણ કે એલિયન ઉતર્યા: 165 ફૂટ ઊંડા પડ્યા ખાડા, એક 2 નહીં પડ્યા 17 ખાડા\nરશિયાના આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ બાદ કેટલાક ઊંડા ખાડા થઈ ગયા છે. જેને જોઈને લોકો હેરાન છે અને વૈજ્ઞાનિક પરેશાન. કેમ કે આ કોઈ સામાન્ય...\nરશિયન સુખોઈ-27એ ઘેર્યું અમેરિકન ન્યુક્લિયર બોમ્બર, નાટો દેશોમાં હડકંપ\nરશિયાના સુખોઇ-27 યુદ્ધ વિમાનોએ પૂર્વ યુરોપની પાસે કાળા સમુદ્રની ઉપર અમેરિકન ન્યૂક્લિયર બોમ્બર વિમાન બી-52ને ખતરનાક રીતે ઘેરી લીધુ હતુ. તેનાથી નાટો દેશોમાં હડકંપ મચી...\nરશિયાએ જાહેર કર્યો વિશ્વના સૌથી શક્તિશાળી પરમાણુ બૉમ્બના પરીક્ષણનો Video\nરશિયાએ 59 વર્ષ બાદ દુનિયાના સૌથી શક્તિશાળી પરમાણુ બૉમ્બ વિસ્ફોટનો Video જાહેર કર્યો છે. 30 ઓક્ટોબર 1961ના રોજ વિસ્ફોટ કરવામાં આવેલ આ બોમ્બને ‘કિંગ ઓફ...\nરશિયન અવકાશ યાત્રીએ સ્પેશ સ્ટેશનમાંથી પૃથ્વી પર 5 UFO જોયા, 52 સેકંડનો વીડિયો જોશો તો તમે માની નહીં શકો\nપૃથ્વી ઉપર પરગ્રહ���ાસીના 5 અવકાશ જહાજો જોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) ના રશિયન કોસ્મોનોટ ઇવાન વેગનર દ્વારા જોયા છે. અવકાશયાત્રીઓને...\nકોરોના/ રશિયાએ આખા વિશ્વને ફરી ચોંકાવી દીધું,આ કાર્ય કરીને સમગ્ર દુનિયા પડી અચંબામાં\nહવે રશિયાએ બીજી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે તેણે કોરોના વાયરસની નવી રસી તૈયાર કરી છે. આ અગાઉ 11...\nવિશ્વના આશ્ચર્ય વચ્ચે Russiaએ તૈયાર કરી કોરોનાની બીજી રસી, નથી કોઈ સાઈડ ઇફેક્ટ\nRussiaએ કહ્યુ કે તેને કોરોના વાઈરસની એક નવી વેક્સિન તૈયાર કરી લીધી છે. અગાઉ 11 ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ હતુ કે રશિયાએ કોરોના...\nકોરોના રસીને લઈ ભારત સાથે ભાગીદારી કરવા રશિયાની રણનીતિ, આ છે મોટું કારણ \nકોવિડ -19 રસીને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ રશિયા ભારત સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યું છે. રશિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ‘સ્પુટનિક 5’...\nરશિયા: રાજકીય વેરભાવના ચરમસીમાએ, Putinના હરીફની હત્યાનો કરાયો પ્રયાસ\nરાજકીય હરિફોને પતાવવાની માનસિકતા આખા વિશ્વમાં એક સરખી દેખાય છે. રશિયાના પ્રમુખ Putinના કટ્ટર હરિફ એલેક્સી નાવાલ્નીને ઝેરની અસરના કારણે તબીયત બગડતાં એક હોસ્પિટલના આઇસીયુમાં...\nUP સરકારના મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ગણાવ્યા ‘ઈસ્લામિક આતંકવાદી’, વિવાદસ્પદ નિવેદનથી મચ્યો હોબાળો\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/armaan-jain-and-anissa-malhotra-wedding-reception-bash-bachchans-ambanis-kapoors-and-khans-were-attended-9618", "date_download": "2021-01-18T00:31:00Z", "digest": "sha1:NQDHH5LUIVSAXCSAUKVQEMCBJI2IXXK6", "length": 12186, "nlines": 103, "source_domain": "www.gujaratimidday.com", "title": "અરમાન અને અનિષાના વેડિંગ રિસેપ્શનમાં કપૂર,અંબાણી,બચ્ચન અને ખાન પરિવારે આપી હાજરી - entertainment", "raw_content": "\nઅરમાન અને અનિષાના વેડિંગ રિસેપ્શનમાં કપૂર,��ંબાણી,બચ્ચન અને ખાન પરિવારે આપી હાજરી\nકપૂર અને જૈન પરિવાર માટે સેલિબ્રેશનનો સમય છે. અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાએ ભારતીય રીતિરિવાજ પ્રમાણે 3 ફેબ્રુઆરીના રોજ લગ્ન ગ્રંથિમાં બંધાયા. બન્નેએ લગ્ન માટે ગયા વર્ષે જુલાઇમાં પ્રપોઝ કર્યું હતું. અને ત્યારથી જ બન્ને પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા.\n3 ફેબ્રુઆરીની સાંજ સ્ટાર સ્ટડેડ અફેર કરતાં જરાય ઓછી લાગતી ન હતી. અંબાણીથી લઈને ખાન જેવા મોટા ઇન્ડસ્ટ્રી પરિવારોએ આ સેરેમનીમાં હાજરી આપી.\nતસવીરમાં રિમા જૈન પતિ મનોજ જૈન સાથે.\nકરીના કપૂર ખાન પીળી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી સાથે તેણે ગોલ્ડન બ્લાઉઝ પહેર્યું હતું જે આ પ્રસંગ માટે પર્ફેક્ટ આઉટફીટ તરીકે દેખાતું હતું.\nકરિશ્મા કપૂરે વેડિંગ રિસેપ્શનમાં પુત્રી સમાયરા કપૂર સાથે એન્ટ્રી લીધી. દરમિયાન કરિશ્મા કપૂરે તેની ગુલાબી સાડીની એલેગન્ટ સાઇડ દર્શાવતી જોવા મળી તો સમાયરા પણ પિન્ક સીલ્વર લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી.\nમનોજ જૈનના ભાઇ અને અંકલ અરમાન અને આદર જૈનએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.\nનીતા અંબાણી અને દીકરી ઇશા અંબાણીએ પણ આ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી. દરમિયાન નીતા અંબાણીએ તેમની ફેશનેબલ સાઇડ બતાવી તો ઇશા અંબાણી ફ્લોરલ પિન્ક અટાયરમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.\nશ્લોકા મેહતા અને આકાશ અંબાણી પણ અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાની વેડિંગ રિસેપ્શન સેરેમનીમાં હાજર રહ્યા હતા.\nટીના અંબાણી અને મુકેશ અંબાણી પણ વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યા, બન્નેએ આ ફંકશન માટે ટ્વિનિંગ કર્યું હોય તેવું લાગે છે નહીં\nઅભિષેક બચ્ચને કાળો સૂટ મોદી જેકેટ સાથે તો ઐશ્વર્યાએ વ્હાઇટ સિલ્વર લહેંગો કેરી કર્યો હતો જ્યારે દીકરી આરાધ્યા લાલ અનારકલી ડ્રેસમાં ઉભી રહેલી જોવા મળે છે.\nતારા સુતારિયા, જે આદર જૈનને ડેટ કરી રહી છે તેણે પિચ કલરનું ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યું હતું અને જેમાં તે ખૂબ જ સુંદર પણ દેખાતી હતી પોતાના લૂકને કમ્પલીટ ટચ આપવા તેણે રિસેપ્શન દરમિયાન વાઇટ બેગ કૅરી કરી.\nસોહેલ ખાન, સલમા ખાન, અરબાઝ ખાન, અલવીરા અગ્નિહોત્રી અને અતુલ અગ્નિહોત્રી પણ અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનના મહેમાનોમાંના હતા.\nચંકી પાંડે વેડિંગ રિસેપ્શનમાં અંદર જતી વખતે દીકરી અનન્યા પાંડે અને પત્ની ભાવના પાંડે સાથે હતા.\nકઝીન અનિષાના લગ્ન બાદ કિયારા અડવાણી સરસ સ્મ��ઇલ આપતી આ તસવીરમાં જોવા મળે છે.\nપાર્ટીમાં અર્જૂન કપૂર પણ હાજર રહ્યો હતો તેણે શટરબગ્સ માટે એક સરસ મજાનો પૉઝ પણ આપ્યો.\nકપૂર પરિવારના સભ્યોમાંના એક બોની કપૂરે પણ આ ફંકશનમાં પોતાની હાજરી નોંધાવી.\nઅનિલ કપૂર સૂટમાં અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શન ફંકશનમાં જોવા મળ્યો હતો.\nમોહિત મારવાહે પત્ની અંતરા મોતીવાલા સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી.\nસંજય કપૂર, શનાયા કપૂર અને માહિપ કપૂર પણ આ પાર્ટીમાં જોવા મળ્યા.\nનમન નીતીન મુકેશ, નીતીન મુકેશ અને રુકમણિ સહાય સાથે નીલ નીતીન મુકેશે પણ આ રિસેપ્શનમાં હાજરી આપી.\nસોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહેલ પણ અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાની લગ્ન રિસેપ્શન સેરેમનીના અમુક ગેસ્ટમાંના એક હતા.\nડિમ્પલ કાપડિયા અને ટ્વિન્કલ ખન્ના પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.\nકરણ જોહરે શટરબગ્સ માટે એક સરસ પૉઝ પણ આપ્યો હતો.\nમનીષ મલ્હોત્રાએ હંમેશની જેમ પોતાની સ્માઇલ વિખેરીને શટરબગ્સના કેમેરાને લલચાવ્યા હતા.\nઅહાન શેટ્ટી જે તારા સુતારિયા સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે તે પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો.\nઅમૃતા અરોરા, નીલમ કોઠારી અને સાથે સીમા ખાને ઇન્ડો એથનિક વેર સહિત લહેંગામાં શટરબગ્સ માટે સાથે પોઝ આપ્યા હતા.\nપ્રેમ ચોપરા પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા.\nસીમી ગરેવાલે સરસ મજાની સ્માઇલ આપી ફોટોગ્રાફર્સના મનને કેમેરામાં તેની તસવીરો કેદ કરી લેવા લલચાવ્યા.\nરિતેશ સિધવાની અને ડોલી પણ આ વેડિંગ રિસેપ્શન સેરેમનીમાં દેખાયા\nઅરમાન અને અનીષાને તેમના સુખી લગ્ન જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...\nઅરમાન જૈન અને અનિષા મલ્હોત્રા મુંબઇમાં ભવ્ય રીતે લગ્નબંધનમાં બંધાયા. બન્નેની વેડિંગ રિસેપ્શન પાર્ટી 3 ફેબ્રુઆરી 2020ને સોમવારે રાખવામાં આવી હતી જેમાં અને બોલીવુડ સિતારાઓએ હાજરી આપી, જેમાં કરીના કપૂર, કરીશ્મા કપૂર અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. તો બારાતી તરીકે અરબાઝ ખાન, અતુલ અગ્નિહોત્રી, સોહેલ ખાન, સલમા ખાન પણ જોવા મળ્યા હતા. તારા સુતારિયા, અનન્યા પાંડે, ચંકી પાંડે, ટીના અંબાણી, શ્લોક મેહતા અંબાણી, આનંદ અંબાણી પણ દેખાય હતા. તસવીર સૌજન્ય : યોગેન શાહ\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/rahul-gandhi-all", "date_download": "2021-01-18T01:19:34Z", "digest": "sha1:FI4EREODNMPSLS6IVKUOTNDG7VTNUG2P", "length": 4692, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Rahul Gandhi News : Read Latest News on Rahul Gandhi, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nવિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ\nમહારાષ્ટ્ર કૉન્ગ્રેસનું સુકાન રાહુલ ગાંધીના વિશ્વાસુને આપવાની વકી\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહનું 86 વર્ષની વયે નિધન\nકૉન્ગ્રેસના સ્થાપના દિને જ રાહુલ ગાંધી વિદેશ ઉપડ્યા\n...તો મોદી મોહન ભાગવતને પણ આતંકવાદી ગણાવશે: રાહુલ ગાંધી\nખેડૂત આંદોલન: આજે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે\nરાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી\nવાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી\n સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન\nભારતની લોકપ્રિય હસ્તીઓ જેમણે નથી કર્યા લગ્ન\nબપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી\nપરિવારની હાજરીમાં રાહુલે ભર્યું ફોર્મ, રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન\nલતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી\nMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા\n'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ\nDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/surat-bribe-case-woman-talati-acb-gujarat-corruption-gujarati-news", "date_download": "2021-01-18T00:38:54Z", "digest": "sha1:QR7GQII5X7GD5ZPT7BX5RP2S43YZJRNA", "length": 13765, "nlines": 78, "source_domain": "www.meranews.com", "title": "સુરત: માત્ર એક જ હજારની લાંચમાં મહિલા તલાટીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો", "raw_content": "\nસુરત: માત્ર એક જ હજારની લાંચમાં મહિલા તલાટીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો\nસુરત: માત્ર એક જ હજારની લાંચમાં મહિલા તલાટીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો\nમેરાન્યૂઝ નેટવર્ક. સુરત: અત્યારે સરકારી નોકરી મેળવવાનું કામ ખૂબ જ કપરું બની રહ્યું છે તેવા સંજાગોમાં માત્ર અને માત્ર એક જ હજાર રૂપિયાની લાંચમાં એક મહલિા તલાટી કમ મંત્રીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં પેઢી નામુ બનાવવાના બદલામાં રૂ. ૧ હજારની લાંચ લેતા પકડાયા છે. જેની સાથે એક વચેટિયાને પણ લાંચ રુશ્વત વિરોધી શાખાએ પકડી પાડ્યો છે.\nઅડાજણ ગામના દાળિયા સ્કૂલની બાજુમાં આવેલી સિટી તલાટીની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પાલનપોર ગામના તલાટી અને અડાજણનો વધારાનો ચાર્જ ધરાવતાં હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને કાંતિ ગોવિંદભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.\nઆ તલાટી પાસે એક પેઢી નામું તૈયાર કરાવવાનું હતું. જેના બદલામાં રૂ. ૧.૫૦૦ની લાંચની માગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂ. ૧ હજાર આપવાનું નક્કી થયું. પણ, બન્યું એવું કે પેઢી નામુ તૈયાર કરનારી વ્યક્તિ આ રકમ આપવા ઇચ્છતી ન હોવાથી એન્ટિ કરપ્શન બ્યૂરોના અધિકારીઓનો સંપર્ક કરી લાંચના છટકાનું આયોજન કર્યં હતું. અડાજણ તલાટીની ઓફિસમાંથી જ બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી પોઈ એસ.એન. દેસાઇ અને તેમની ટીમે કરી હતી.\nમેરાન્યૂઝ નેટવર્ક. સુરત: અત્યારે સરકારી નોકરી મેળવવાનું કામ ખૂબ જ કપરું બની રહ્યું છે તેવા સંજાગોમાં માત્ર અને માત્ર એક જ હજાર રૂપિયાની લાંચમાં એક મહલિા તલાટી કમ મંત્રીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં પેઢી નામુ બનાવવાના બદલામાં રૂ. ૧ હજારની લાંચ લેતા પકડાયા છે. જેની સાથે એક વચેટિયાને પણ લાંચ રુશ્વત વિરોધી શાખાએ પકડી પાડ્યો છે.\nઅડાજણ ગામના દાળિયા સ્કૂલની બાજુમાં આવેલી સિટી તલાટીની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પાલનપોર ગામના તલાટી અને અડાજણનો વધારાનો ચાર્જ ધરાવતાં હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને કાંતિ ગોવિંદભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.\nઆ તલાટી પાસે એક પેઢી નામું તૈયાર કરાવવાનું હતું. જેના બદલામાં રૂ. ૧.૫૦૦ની લાંચની માગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂ. ૧ હજાર આપવાનું નક્કી થયું. પણ, બન્યું એવું કે પેઢી નામુ તૈયાર કરનારી વ્યક્તિ આ રકમ આપવા ઇચ્છતી ન હોવાથી એન્ટિ કરપ્શન બ્યૂરોના અધિકારીઓનો સંપર્ક કરી લાંચના છટકાનું આયોજન કર્યં હતું. અડાજણ તલાટીની ઓફિસમાંથી જ બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી પોઈ એસ.એન. દેસાઇ અને તેમની ટીમે કરી હતી.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ ���ોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/congress-amit-chavda-geniben-blames-bjp-government-children-death-gujarat", "date_download": "2021-01-18T01:25:31Z", "digest": "sha1:XIIPN6EWKBPZFVPWQLIAYJ6RHPYDBZN2", "length": 15847, "nlines": 140, "source_domain": "www.vtvgujarati.com", "title": " રાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી, CM રૂપાણીને કહ્યું રાજીનામુ આપો | Congress amit chavda geniben blames BJP government children death gujarat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને ���ઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nનિવેદન / રાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી, CM રૂપાણીને કહ્યું રાજીનામુ આપો\nરાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાએ બાળકોના મોત મામલે આકરા પ્રહાર કર્યા છે. સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી છે.\n30 દિવસમાં 57 બાળકોના મોતઃ ગેનીબેન\nબાળકો મુદ્દે કોંગ્રેસ ક્યારેય રાજકારણ નથી કરતુઃ મેરજા\nછેલ્લા 5 દિવસમાં 13 બાળકોના મૃત્યુ થયાઃ અશોક ડાંગર\nરાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે રાજકારણ શરૂ થયો છે. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દર્દીઓ અને ડૉક્ટર પાસેથી તમામ માહિતી મેળવી હતી.\nકોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બાળકોના મોત મા���લે સરકારને નિષ્ફળ ગણાવી હતી. ત્યારે હવે બાળકોના મોત મામલે કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ ચોકમાં ધરણા કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસ દ્વારા બાળકોના મોત મામલે રાજકારણ કરવામાં આવતુ નથી. કોંગ્રેસ દ્વારા સરકાર સામે લડવામાં આવશે.\nઆરોગ્ય સુવિધાના અભાવે બાળકોના મોત થયાઃ ગેનીબેન\nરાજ્યમાં થઈ રહેલા બાળકોના મોત મામલે ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, બનાસકાંઠામાં એક મહિનામાં 57 બાળકોના મોત થયા છે. ત્યારે તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં લોકોને જોઈએ તેવી સારવાર મળતી નથી. આરોગ્ય સુવિધાના અભાવના કારણે બાળકોના મોત થાય છે.\nસીએમ રૂપાણીએ સામેથી રાજીનામું આપવું જોઇએઃ મોઢવાડિયા\nકોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાતનું આરોગ્ય તંત્ર બીમાર પડેલું છે. ગુજરાતમાં 41 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. દેશમાં દેશમાં 38 ટકા સરેરાશ કુપોષિત બાળકોમાં ગુજરાતના 41 ટકા બાળકો છે. સીએમના વિસ્તાર રાજકોટમાં 11 બાળકોના મોત ડિસેમ્બરમાં થયા હતા. ત્યારે સીએમ રૂપાણીએ સામેથી રાજીનામું આપી દેવુ જોઇએ. ભાજપની સરકાર મોટા ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે. બાળકોની ચિંતા કરી હોત તો આ સ્થિતિ ના હોત.\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nVTV Vishesh / યે જીવન હૈઃ 100-100 રૂપિયાથી જસ્ટ હન્ડ્રેડ ટીમ એવું કામ કરે છે જે જાણીને તમે પણ...\nઅથડામણ / કચ્છના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટેની રેલી દરમિયાન ધીંગાણું,...\nદુર્ઘટના / પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં 10થી વધુ લોકો સવાર બોટ...\nમહામારી / છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 518 નવા કેસ, 2 દર્દીના મોત, હવે માત્ર આટલા...\nઅલર્ટ / અમદાવાદના આ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા, ઝરખ હોવાનું વન વિભાગનું...\nPhotos / ટ્રેનમાં વૈભવી સુવિધાઓ સાથે જોઈ શકાશે અતિસુંદર નજારો : જુઓ અમદાવાદ-કેવડિયા...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/author/apnugujarat/", "date_download": "2021-01-18T00:50:36Z", "digest": "sha1:2UAPWKD4V3KTQKV6QJSPIVPNS2LNYTIK", "length": 10264, "nlines": 95, "source_domain": "apnugujarat.in", "title": "apnugujarat, Author at", "raw_content": "\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nશહેરમાં માસ્કને લઈ હવે પોલીસ અને પ્રજા વચ્ચે મારામારીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.રૂ.1000નો તોતિંગ દંડ માંગતા જ લોકો પોલીસ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nનાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અવનીત કૌર માત્ર 19 વર્ષની છે, પરંતુ ઘણા મામલામાં તે બોલિવૂડની અભિનેત્રીઓ મૌની રોય અને હિના\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\n6 વર્ષની બાળકીએ રામ મંદિરના નિર્માણ માટે તેની પિગી બેંક તોડીને 100 રુપિયા દાનમાં આપ્યા છે. ગામમાં દાન માગી રહેલા\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\n7 વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nલંડનઃ જ્યારે સગી માતા જ જમાઈ પર નજર બગાડે અને દીકરીના ડિવોર્સ કરાવીને પોતે લગ્ન કરી લે ત્યારે તે દીકરી\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાન��� હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nજે લોકોને દીકરી પસંદ નથી અને બોજ સમજે છે તેમને અરીસો દેખાડતો આ કિસ્સો છે. અમુક લોકો દીકરીને ધુત્કારે છે\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nમોહમ્મદ શાકિસ્ત ગામમાં રહેતા સુભાષ વ્યવસાયે ખેડૂત છે. અને તેમની પાસે છેલ્લા 32 વર્ષથી એક ભેંસ પાળી હતી. આ ભેંસે\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nઅમદાવાદ: ગુજરાતમાં ઘણા એવા ગામો છે જે ખૂબ વિકસિત છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે વાંચીને તમને\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nમધ્ય પ્રદેશના નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે.\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\nમુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં લગ્નને 35 વર્ષ થઈ ગયાં છે. બંનેએ 8 માર્ચ, 1985ના રોજ લગ્ન કર્યાં\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવ��� રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આપી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%97-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B8-14", "date_download": "2021-01-18T01:33:14Z", "digest": "sha1:32EL26GHMDG2T4G4B7XKU63ACJXQBU2A", "length": 4653, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n'બિગ બોસ 14'ની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું 24 વર્ષની વયે થયું મોત, હિમાંશી ખુરાના આઘાતમાં\nVideo: ગામડામાં આવી જિંદગી જીવે છે 'બિગ બોસ 14' કન્ટેસ્ટન્ટ રુબીના દિલૈક\nજાસ્મિનને ઘરમાંથી જતા જોઈને અલીને આવ્યો અસ્થમા એટેક, સલમાન પણ રડી પડ્યો\nજાસ્મિન ભસીને રેસ્ટોરાંમાં ફ્રેન્ડ્સ સાથે લીધું ડિનર, પત્ની સાથે આવ્યો પુનિત પાઠક\nBigg Boss 14: સલમાન ખાને સાફ કરી રાખી સાવંતની પથારી, કહ્યું- 'કોઈ કામ નાનું નથી'\nટૂંક સમયમાં થશે દિશા પરમાર-રાહુલ વૈદ્યના લગ્ન, સિંગરની માતાએ કહ્યું- અમે તૈયારીઓ શરૂ કરી\nBB14: અર્શી ખાને ગુસ્સે થઈને કેપ્ટનશિપ કાર્યમાં ખુરશી તોડી, બિગ બોસે ફટકારી આવી સજા\nBigg Boss 14: મહેમાન બનીને આવેલી એક્ટ્રેસને દિલ દઈ બેઠો સલમાન ખાન\nBB14: જાસ્મિને અલી ગોનીને કર્યું પ્રપોઝ, કહ્યું- પ્લીઝ મારા પરિવારને મનાવી લેજે\nવિકાસ ગુપ્તાના ઘટસ્ફોટ બાદ લોકો પ્રિયંક શર્મા ઉપર તૂટી પડ્યા, સેક્સ્યુઆલિટી પર ઉઠાવ્યા સવાલો\nઅસીમ રિયાઝને Bigg Boss 14 તરફથી મળી હતી ઓફર, આ કારણે ફગાવી\nરાખીના સ્ટ્રગલને યાદ કરતા ભાવુક થયો પતિ રિતેશ, કહ્યું- ક્યારેક પાડોશીઓનું વધેલું ફૂડ જમતી હતી\nબિગ બોસ 14: ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો એઝાઝ ખાન, FIRની 'ચંદ્રમુખી ચૌટાલા' સાથે થયો જોરદાર ઝઘડો\nBigg Boss 14: ઘર બહાર થઈ કાશ્મીરા શાહ અર્શી ખાન માટે પણ ખુલ્યો દરવાજો\nBigg Boss: 14 દિવસ માટે ઘરમાં રહેવાની કેટલી ફી લઈ રહ્યો છે સિદ્ધાર્થ શુક્લા\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://mantavyanews.com/tag/surendranagar", "date_download": "2021-01-18T00:56:56Z", "digest": "sha1:D5X23CCUUZEXNYCCAHSIOWR5OVQXPQUC", "length": 1440, "nlines": 16, "source_domain": "mantavyanews.com", "title": "surendranagar | Mantavyanews", "raw_content": "\nCorona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો...\nUSA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ...\nAstro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત...\nSOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ...\nVaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185073", "date_download": "2021-01-18T01:40:23Z", "digest": "sha1:LOPWYOT4HUADBAC2HIXK65ROXTHVNELE", "length": 18098, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "હરિયાણા અને મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી, પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે રાહુલ ગાંધી બેંગકોક ગયા ?", "raw_content": "\nહરિયાણા અને મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી, પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે રાહુલ ગાંધી બેંગકોક ગયા \nનવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. આવામાં એવા અહેવાલો આવી રહ્યાં છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેંગકોક જતા રહ્યાં છે. રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચાર એટલા માટે પણ મહત્વના ગણવામાં આવી રહ્યાં છે કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ પાર્ટી ભયંકર આંતરિક વિખવાદ સામે ઝઝૂમી રહી છે. હરિયાણામાં હાલમાં જ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પક્ષમાંથી પાર્ટી રાજીનામું આપી દીધુ છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ દિગ્ગજ પાર્ટી નેતા સંજય નિરૂપમે બળવાના સૂર રેલાવ્યાં છે.\nસૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી શનિવારે બેંગકોક જવા માટે રવાના થઈ ગયાં અને 10 ઓક્ટોબર સુધીમાં પાછા ફરશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી કયા કારણે બેંગકોક ગયા છે. બે સપ્તાહ બાદ બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે અને કોંગ્રેસ આંતરિક વિખવાદમાં સપડાઈ છે. આવામાં રાહુલ ગાંધીના બેંગકોક જવા પર સવાલ ઉઠી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી શનિવારે સાંજે નવી દિલ્હીથી રવાના થયા હતાં.\nપાર્ટી તરફથી હજુ આ અંગે કશું જણાવવામાં આવ્યું નથી. હરિયાણાની 90 બેઠકો અને મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. બંને રાજ્યોના પરિણામો 24 ઓક્ટોબરે આવશે.\nઆ અગાઉ 2015માં પણ રાહુલ ગાંધીના બેંગકોક જવા પર સવાલ ઉઠ્યા હતાં. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ ક��્યા છે. પરંતુ બંને રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં તેઓ આ રીતે બધુ મૂકીને જતા રહ્યા છે. આ બાજુ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરી છે કે શું તમે પણ પરેશાન છો કે બેંગકોક કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ બાજુ હરિયાણા ભાજપના નેતા જવાહર યાદવે ટ્વીટ કરીને કહ્યું કે અહેમદ પટેલ સાહેબ કાલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પૂછી રહ્યાં હતાં કે પાર્ટી ગઈ ક્યાં આજે ખબર પડી કે પાર્ટી બેંગકોક ગઈ છે.\nઅત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઉમેદવારોના નોમિનેશન થઈ ગયા છે. 21 ઓક્ટોબરે બંને રાજ્યોમાં મતદાન થશે. 24 ઓક્ટોબરે પરિણામ આવશે અને બંને રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ જ પરસ્પર ભીડી ગયા છે.\nહરિયાણામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે શનિવારે પાર્ટીથી રાજીનામું આપી દીધુ. તંવર ગત મહિને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવાયા બાદથી નારાજ હતાં. આથી આ સપ્તાહે તેમણે પોતાના સમર્થકો સાથે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન બહાર ધરણા ધર્યા હતાં. તેમણે પાર્ટી પર ચૂંટણીમાં બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સામાન્ય કાર્યકર્તાઓને અવગણવામાં આવ્યાં છે. તંવર પાર્ટીનો દલિત ચહેરો હતાં.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nસોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST\n''જર્ની ટુ કરતારપુર'': ગુરૂ નાનકેદવની ૫૫૦મી જન્મ જંયતિ ઉજવવા કેનેડાના શીખ શ્રધ્ધાળુઓ ખાસ બસ દ્વારા રવાનાઃ બસને જહાંજમાં ચડાવી એટલાન્ટિક મહાસાગર પાર કરી પેરિસ પહોંચ્યાઃ બસમાં કિચન, ડાઇનીંગ ટેબલ, વોશરૂમ,બેડરૂમ,સહિતની સુવિધાઃ કરતારપૂર થઇ ભારત આવશે access_time 10:15 pm IST\nમારૂં ભારત ખોટા રસ્‍તા પર છે : ૪૯ સેલિબ્રિટીઝ પર રાજદ્રોહના કેસને લઇ કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલની ટિપ્‍પ્‍ણી access_time 12:00 am IST\nહરિયાણા : ઘણા અસંતુષ્ટના લીધે ભાજપ-કોંગ્રેસની ચિંતામાં વધારો access_time 12:00 am IST\nદહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ access_time 10:50 am IST\nકેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 10:50 am IST\nભગવતીપરામાં ખાણ ખનીજ ખાતા ઇન્સ્પેકટર સાથે ટ્રક ચાલક અને કારમાં આવેલા ૩ શખ્સોની ધમાલઃ ફરજમાં રૂકાવટ ખૂનની ધમકી access_time 10:49 am IST\nમોરબીના શનાળા બાયપાસ નજીક મંદિરે કામ કરતા ત્રણ લોકોને વીજશોક : એકનું મોત: બે ને રાજકોટ રીફર કરાયા access_time 12:08 am IST\nહરીપરની તરૃણીનું અપહરણ અને બનાવટી દસ્તાવેજ વડે લગ્ન નોંધણી કરાવી લેવાઇ access_time 12:38 pm IST\nઅમરેલી જીલ્લામાં સમી સાંજથી મોડી રાત્રી સુધી મેઘરાજાએ ગગન ગજાવ્યું: વિજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટકયો access_time 1:00 pm IST\nગિરિમથક સાપુતારાના સનરાઇઝ હિલ પર કપિરાજાનો આતંક: લોકો પરેશાન : પાંજરે પૂરીને પ્રવસીઓને ભયમુક્ત કરવા માંગ access_time 6:01 pm IST\nનંદાસણ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત access_time 8:21 pm IST\nહત્યાને અંજામ આપ્યા બાદ કપડાને સળગાવી દેતો હતો access_time 9:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185075", "date_download": "2021-01-18T01:46:40Z", "digest": "sha1:D57N5ML3NTCBLZGYXC46TA3Q6C3V55WU", "length": 17611, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "શું ઇમરાન ખાનના તખ્તાપલટની તારીખ નક્કી થઇ ગઇ ? પાકિસ્‍તાનમાં ફરીવાર સૈન્ય શાસનની તૈયારીના મળતા અહેવાલો", "raw_content": "\nશું ઇમરાન ખાનના તખ્તાપલટની તારીખ નક્કી થઇ ગઇ પાકિસ્‍તાનમાં ફરીવાર સૈન્ય શાસનની તૈયારીના મળતા અહેવાલો\nનવી દિલ્હી: ઈમરાન ખાન પોતાના દેશની સેના અને વિપક્ષનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે જેના કારણે ઈમરાન ખાનના તખ્તાપલટની તારીખ 'નક્કી' થઈ ગઈ છે. એક લાઈનમાં કહીએ તો ઈમરાન ખાનની વિદાય થવાની છે. કાં તો એમ કહીએ કે પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈનિક શાસનની તૈયારી થઈ ગઈ છે. કારણ કે પાકિસ્તાનના મોટા બિઝનેસ સાથે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બેઠક થતી નથી. બેઠક રાવલપિંડીમાં થાય છે જ્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું હેડક્વાર્ટર છે. આમ પણ પાકિસ્તાનની જેમ ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન પણ નિષ્ફળ ગયા છે.\nસરકાર વિરુદ્ધના ગુસ્સાનો ફાયદો ઉઠાવશે બાજવાની સેના\nપાકિસ્તાનમાં સેના રેડિયો સ્ટેશન, ટીવી સ્ટેશન, દૂરસંચાર ભવન, સંસદ દરેક જગ્યાએ કબ્જો જમાવી શકે છે અને પાકિસ્તાન એકવાર ફરીથી સેનાની પકડમાં આવી શકે છે. પાકિસ્તાનમાં એકવાર ફરીથી ચૂંટાયેલી સરકારનો ભોગ સેના લેવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઆઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત રાવલપિંડીના આર્મી હાઉસમાં કરાઈ હતી. મુલાકાત બાદ પાકિસ્તાનના મોટા મોટા બિઝનેસ લીડર્સે સેના પ્રમુખ સાથે ડિનર પણ કર્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ બિઝનેસ લીડર્સે કહ્યું કે ઈમરાન સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે કોઈ મોટા પગલાં ઉઠાવતી નથી.\nપાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઓએ ઈમરાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની સમસ્યાઓ દૂર કરવા માટે ઈમરાન ખાને હજુ કોઈ પગલાં ભર્યા નથી. આથી આ બધા બિઝનેસ લીડર્સે હવે આર્મી ચીફ સાથે મુલાકાત કરી છે.\nઈમરાન ખાન માટે કેમ છે ખતરાની ઘંટી\nપાકિસ્તાનમાં ઈમરાન ખાનનું નહીં પરંતુ કમર બાજવાનું વધુ ચાલે છે શું ઈમરાન ખાનના શબ્દો છેલ્લા નથી ગણાતા શું ઈમરાન ખાનના શબ્દો છેલ્લા નથી ગણાતા શું આર્મી ચીફ જ પાકિસ્તાનમાં સત્તાનું સૌથી મોટું કેન્દ્ર છે શું આર્મી ચીફ જ પાકિસ્તાનમાં સત્તાનું સૌથી મોટું કેન્દ્ર છે અફસોસ એ છે કે આ તમામ સવાલોનો જવાબ હા છે. પાકિસ્તાનમાં પહેલા પણ ઘણા તખ્તાપલટ જોવા મળ્યાં છે અને એકવાર ફરીથી પાકિસ્તાનના એક જનરલ એક ચૂંટાયેલી સરકારને ઉઘાડી મૂકે તો કઈ નવાઈ નથી.\nઈમરાન ખાનના તખ્તાપલટનો કોડ 111 છે\nપાકિસ્તાનની સેનાની ટ્રિપલ વન બ્રિગેડના અધિકારીઓ અને સૈનિકોની રજાઓ રદ કરી દેવાઈ છે. ટ્રિપલ વન બ્રિગેડ રાવલપિંડીમાં તહેનાત રહે છે. ટ્રિપલ વન બ્રિગેડ રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાની ગેરિસન બ્રિગેડ છે. આથી તેને COUP BRIGADE પણ કહે છે. જે તખ્તાપલટ માટે કુખ્યાત છે. આ બ્રિગેડનો ઉપયોગ પહેલા પણ લગભગ દરેક સૈન્ય તખ્તાપલટમાં કરાયો છે. બ્રિગેડના તમામ અધિકારીઓ અને સૈનિકોને ડ્યૂટી પર પાછા ફરવાનો આદેશ અપાયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી બ્રિગેડ 111 પાસે જ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહ��ર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nદેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST\nબગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST\nમોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST\nગળા અને ખંભા પર ખાસ જગ્‍યાને દબાવી યૂપીમા લોકોને લૂંટવાવાળા ૩ બદમાશોની ધરપકડ access_time 12:00 am IST\nદરેક ર માંથી ૧ શખ્‍સ પોતાના ઘણા એકાઉન્‍ટ માટે ઉપયોગ કરે છે એક જ પાસવર્ડઃ ગૂગલ ઇન્‍ડિયા access_time 12:00 am IST\nજમ્મુ-કાશ્મીરમાં 200થી 300 સક્રિય આતંકીઓ : DGP દિલબાગસિંહ access_time 10:12 pm IST\nજોડીયાના પીઠડના યુવાનનો સાથે ભણતી છાત્રા પર બળાત્કારઃ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ વારંવાર દૂષ્કર્મનો આરોપઃ ધરપકડ access_time 10:49 am IST\nરાજકોટ જેલમાં રોગચાળાનો ભરડો....અગાઉ એક કેદીને ડંગ્યુ ભરખી ગયો, હવે ત્રણ કેદીને મેલેરિયા\nભગવતીપરામાં ખાણ ખનીજ ખાતા ઇન્સ્પેકટર સાથે ટ્રક ચાલક અને કારમાં આવેલા ૩ શખ્સોની ધમાલઃ ફરજમાં રૂકાવટ ખૂનની ધમકી access_time 10:49 am IST\nજૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો :પાંચ લોકો ઘાયલ : માંગરોળ હોસ્પિટલે ખસેડાયા access_time 8:26 pm IST\nસાયલામાં આંગડિયા પેઢીને બંદૂકની અણીએ 6,96 લાખની લૂંટ કેસમાં કુખ્યાત બિશ્નોઇ ગેંગના સાગરીત મયુરસિંહ (સાગર) માંડવીના બિદડા ગામેથી ઝડપાયો access_time 7:27 pm IST\nલાલપર ગામે કારખાનામાં વીજ આંચકાથી મહિલાનુ મૃત્યુ access_time 11:55 am IST\nશામળાજી નાંદીસણ પાટીયાની પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ access_time 9:46 pm IST\nપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ નારેશ્વરના યાત્રાધામ રંગ અવધૂત મહારાજના મંદીરે દર્શન-પૂજન કર્યા access_time 10:04 pm IST\nવડોદરા રેલવે સ્ટેશનેથી રૂ.એક લાખનો મોબાઇલ અને બે ટ્રોલી બેગની ચોરી access_time 11:56 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી access_time 7:58 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.foton-global.com/gu/sustainability/", "date_download": "2021-01-18T01:46:27Z", "digest": "sha1:RGJ7BAOZ7AKI6BQFLDXJAO3KQXHWQDHD", "length": 10909, "nlines": 209, "source_domain": "www.foton-global.com", "title": "ટકાઉપણું - ફોટોન મોટર ગ્રુપ કું., લિ.", "raw_content": "\nફોટોન ગ્લોબલ operatingપરેટિંગ વ્યવસાય પ્રોફાઇલ\nવૈશ્વિક કક્ષાની તકનીક નવીનીકરણ ક્ષમતા\nલીલા વાહનોના વેચાણએ ક્રમિક વર્ષોથી ઉદ્યોગમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે\nગ્રાહકોના કેસ ઇતિહાસ સહકાર આપે છે\nમેડિયમ અને હેવી ડ્યુટી ટ્રક્સ\nફોટો યુ 12 ડી\nફોટોન સી 10 / સી 12 ઇવી\nલોંચ, ટેસ્ટ ડ્રાઇવ અને ગ્રાહકો સાથે ક્રિયાપ્રતિક્રિયા માટેની પ્રવૃત્તિઓ\n80 થી વધુ દેશો અને પ્રદેશોમાં 1,485 સેવા આઉટલેટ્સ\nહોંગકોંગમાં આધારિત, FOTON વિદેશી ધિરાણથી તેના વ્યવસાયને સમગ્ર વિશ્વમાં વિસ્તૃત કરવામાં આવ્યા છે\nઅમારી ટીમમાં જોડાવા માટે આપનું સ્વાગત છે\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\nગ્રીન greenર્જાથી ચાલતી બસના આર એન્ડ ડી સાથે સંકળાયેલા ચાઇનામાં પ્રથમ ઓટોમોબાઈલ એન્ટરપ્રાઇઝના શીર્ષકને ફોટોન પ્રાપ્ત છે, વિશ્વના એકમાત્ર વાહનના સૌથી લાંબા ઓપરેશન માઇલેજવાળી હાઇડ્રોજન બળતણ અને omટોમોબાઇલ એન્ટરપ્રાઇઝ દ્વારા સંચાલિત બસના પ્રથમ ઉત્પાદક.\nપેસેન્જર વાહન, બસ, ટ્રક અને એસપીવી સહિતના તમામ વ્યવસાયિક વાહનોની શ્રેણી. 9.9m થી ૧m મી સુધીની એયુવી બસો મુસાફરોના પરિવહન, ફરવા અને પ્રવાસ માટે સલામત, વિશ્વસનીય અને લીલા ઉકેલો છે. લીલા વાહનોના વેચાણએ ક્રમિક વર્ષોથી ઉદ્યોગમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. મે 2016 માં, FOTON એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા સંચાલિત 100 બસોનો wonર્ડર જીત્યો, જે વિશ્વમાં સૌથી વધુ છે.\nFOTON પાવરટ્રેઇન એકીકરણ, બેટરી પેકિંગ, મોટર નિયંત્રણ અને વાહન નિયંત્રણ સ softwareફ્ટવેર સહિત નવી energyર્જા વાહનોની 8 મુખ્ય તકનીકોનું સંશોધન અને વિકાસ કરવામાં સક્ષમ છે અને 1,032 સંબંધિત પેટન્ટ માટે અરજી કરી છે અને 70% થી વધુ પેટન્ટ તકનીકની માલિકી ધરાવે છે. FOTON એ 32-બીટ વ્હીકલ કંટ્રોલર, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને મોટર કંટ્રોલ સિસ્ટમ સફળતાપૂર્વક વિકસાવી છે, જે નવી energyર્જા બસ અને લોજિસ્ટિક્સ વાહનો સહિતના વિવિધ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવી છે. વર્ષોનો સ્વતંત્ર આર એન્ડ ડી, ફોટોટને બેટરી, મોટર અને ઇલેક્ટ્રોનિક નિયંત્રણ સિસ્ટમની મૂળ તકનીકીઓના માલિકી માટે સક્ષમ કરે છે, જે ઝડપી, ચડતા, ક્રુઇઝિંગ અને ચાર્જિંગ અવધિની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.\nફોટોને આરએમબી પર 23 અબજથી વધુનું રોકાણ કર્યું છે અને 4 વર્ષ માટે શૂન્ય ઉત્સર્જન, સ્વચાલિત, ડિજિટલ અને બુદ્ધિશાળી આયાત તકનીકને અપગ્રેડ કરીને કોઈ સંપર્ક અને autoટોમેશનના ખ્યાલના આધારે વર્લ્ડ ક્લાસ આધુનિક પ્લાન્ટ્સ અને સ્વચાલિત ઉત્પાદન લાઇનો બનાવ્યા છે.\n13.7 મીટર બસ ઇલેક્ટ્રોફોરેસિસ ઉત્પાદન લાઇન\nફોટોન ગ્લોબલ ગ્રાહક સેવા હોટલાઇન\nયુ ટ્યુબ પર અપડેટ કરી રહ્યું છે\nતમારા મનપસંદ મોડેલની માહિતી મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો\nએક નજરમાં ફોટોન વ્યૂહરચના નવીનતા સુસંગતતા કાર્યક્રમો\nપેસેન્જર વાહનો લાઇટ ડ્યુટી ટ્રક મધ્યમ અને હેવી ડ્યુટી ટ્રક બસ અને કોચ\nકેસ બતાવો મોટર સ્પોર્ટ્સ મોટર શો\nકુલ સંભાળ ફોટોન એસેસરીઝ ફાઇનાન્સ\nઅમારો સંપર્ક કરો નોકરી અને કારકિર્દી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/priyanka-chopara/", "date_download": "2021-01-18T00:10:49Z", "digest": "sha1:5AGG5TCBNRMNLPOCDC5HB2EPMOTYP5DD", "length": 8549, "nlines": 41, "source_domain": "www.online88media.com", "title": "Priyanka chopara Archives - Online88Media", "raw_content": "\nએક અથવા બે ન���િં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nJanuary 13, 2021 mansiLeave a Comment on એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય\nપ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ […]\nસમુદ્ર કિનારે લીધું છે પ્રિયંકા ચોપરાએ મુંબઈ વાળું ઘર, અંદરથી દેખાઇ છે મહેલ જેવું, જુવો તસવીરો\nDecember 24, 2020 mansiLeave a Comment on સમુદ્ર કિનારે લીધું છે પ્રિયંકા ચોપરાએ મુંબઈ વાળું ઘર, અંદરથી દેખાઇ છે મહેલ જેવું, જુવો તસવીરો\nપ્રિયંકા ચોપરા આજે બોલિવૂડની ટોપ અભિનેત્રી છે. હવે તેને ઈંટરનેશનલ લેવલ પર પણ લોકો ઓળખવા લાગ્યા છે. તે હોલીવુડની ઘણી સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. ગયા વર્ષે જોધપુરના ઉમેદ ભવનમાં પ્રિયંકા અને નિક જોનાસના લગ્ન થયા હતા. બંનેના આ લગ્ન ક્રિસ્ચિયન રિવાજો અને હિન્દુ રિવાજો દ્વારા કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, નિક […]\nપોતાની સાસુ કરતા માત્ર આટલી જ નાની છે પ્રિયંકા ચોપરા, જાણો કેટલાક ઉંડા રહસ્યો\nDecember 17, 2020 mansiLeave a Comment on પોતાની સાસુ કરતા માત્ર આટલી જ નાની છે પ્રિયંકા ચોપરા, જાણો કેટલાક ઉંડા રહસ્યો\nબોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને વિદેશી પુત્રવધૂ બની ગઈ. નિક અને પ્રિયંકાની જોડી દુનિયાની સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ કપલમાંની એક છે, તેથી આ કપલ હંમેશાં ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે લગ્ન પછી પ્રિયંકા નિકના પરિવાર સાથે અમેરિકામાં સેટલ થઈ ચુકી છે. જોકે એક પતિ અને […]\nપ્રિયંકા ચોપડા અડધી રાત્રે ઉઠીને નિક જોનસ માટે કરે છે આ કામ, દેશી ગર્લ એ પોતે જ કર્ય ખુલાસો\nOctober 21, 2020 mansiLeave a Comment on પ્રિયંકા ચોપડા અડધી રાત્રે ઉઠીને નિક જોનસ માટે કરે છે આ કામ, દેશી ગર્લ એ પોતે જ કર્ય ખુલાસો\nબોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન પછી તેની એક્ટિંગથી વધુ તેની પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ અમેરિકન પૉપ સિ���ગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ લગ્ન બોલિવૂડના સૌથી ચર્ચિત અને લોકપ્રિય લગ્નમાંના એક હતા. આ લગ્નની યાદો આજે પણ લોકોના મગજમાં તાજી છે, તમને જણાવી દઇએ […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/76818", "date_download": "2021-01-18T01:02:40Z", "digest": "sha1:VZPMY5WFHNXIPE3F3BQ7XCDCIIJJNUUP", "length": 9771, "nlines": 91, "source_domain": "westerntimesnews.in", "title": "દિલ્હીમાં ખાનગી શાળાઓ ટયુશન ફી સિવાયની કોઇ ફી લેશે નહીં - Western Times News", "raw_content": "\nદિલ્હીમાં ખાનગી શાળાઓ ટયુશન ફી સિવાયની કોઇ ફી લેશે નહીં\nનવીદિલ્હી, દિલ્હી સરકારે ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે કે ટયુશન ફી સિવાયની કોઇ પણ ફી ન લે ડાયરેકટોરેટ ઓોફ એજયુકેશનએ ૧૮ એપ્રિલના રોજ જારી કરેલ આદેશને ધ્યાનમાં રાખી ખાનગી શાળાઓને ફકત ટયુશન ફી વસુલવાનો નિર્દેશ આપ્યો છે આ સિવાય શાળાઓ બીજી કોઇ ફી લઇ શકતી નથી ટયુશન ફી સિવાયના વિદ્યાર્થીઓ પાસેથી ચાર્જ લેવામાં આવ્યો છે આવતા મહિનામાં શાળાએ તેને સમાયોજિત કરવો પડશે.\nદિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદિયોએ ટિ્‌વટ કર્યું હતું કે ખાનગી શાળાઓના વિગ્યાર્થી વાલીઓના હિતમાં અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય ખાનગી શાળાઓને આદેશ આપો કોઇ પણ શાળાએ ટયુશન ફી સિવાય કોઇ ફી લેવી જાેઇએ નહીં જેણે પણ વિદ્યાર્થીઓ પાસેથી ટયુશન ફી સિવાયની કોઇ પણ ફી મેળવી છે તેને આગામી મહિનાઓમાં એડજસ્ટ કરવાની રહેશે દિલ્હી સરકારે ખાનગી શાળાઓ દ્વારા શાળાઓ બંધ કરવામાં આવ્યા પછી માતા પિતા દ્વારા અન્ય વિવિધ ફીની વસુલાત અંગે ફરિયાદો મળી હતી ડીઓઇએ વધારાની ફી વસુલતી શાળાઓને આ ફી તાકિદે પરત કરવા જણાવ્યું હતું આ સાથે તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે કે જાે કોઇ વિદ્યાર્થી વાલી નબળી આર્થિક સ્થિતિને કારણે ફી ચુકવવામાં અસમર્થ હોય તો તેમને આઇડી અને પાસવર્ડ આપવાથી નકારી ન શકાય આદેશનનો ભંગ કરનારા શાળાઓ સામે કાર્યવાહી થશે.HS\nPrevious સમગ્ર કાવતરા હેઠળ બાબરી તોડવામાં આવી હતી: પૂર્વ ન્યાયમૂર્તિ\nNext ભારતીય સેના ચીની કોઇ પણ હરકતનો જવાબ આપવા હથિયારોથી સજજ છે\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સે��ા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/dangal-fame-zaira-wasim-quit-bollywood-after-5-years/", "date_download": "2021-01-18T00:39:28Z", "digest": "sha1:XOVHS5ABCA5SLEIVICEBIWE6XPD4J2NK", "length": 9722, "nlines": 164, "source_domain": "gujarati.netdakiya.com", "title": "પાંચ વર્ષના કરિયર બાદ ‘દંગલ’ ફૅમ ઝાયરાએ બોલિવૂડને કહ્યું અલવિદા ! – NET DAKIYA", "raw_content": "\nપાંચ વર્ષના કરિયર બાદ ‘દંગલ’ ફૅમ ઝાયરાએ બોલિવૂડને કહ્યું અલવિદા \n‘દંગલ’ ફૅમ ઝાયરા વસીમે અચાનક જ રવિવાર (30 જૂન)એ બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. ઝાયરાએ ફેસબુક, ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામમાં એક લાંબી પોસ્ટ શૅર કરીને પોતાના મનની વાત કહી હતી.\nઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 5 વર્ષ પહેલાં મે બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી મારી જિંદગી સંપૂર્ણ બદલાઇ ગઇ. પાંચ વર્ષની મારી બોલિવૂડ યાત્રા ઘણી જ થકવી નાખનારી રહીં. હું મારા અંતરાત્મા સાથે લડતી રહી.\nવધુમાં તેમણે કહ્યું, હું મારા નાનકડાં જીવનમાં આટલી મોટી લડાઇ નથી લડી શકતી. તેથી બોલિવૂડથી મારા સંબંધો હમેશાં માટે તોડી રહી છે. ઝાયરા આગળ લખે છે કે, મે ઘણું સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. જોકે, અંતે તેને એ વાત સમજાઈ ગઈ હતી કે તે પોતાના ધર્મ ઈસ્લામમાં બતાવેલી રાહ પર ચાલવામાં એક વાર નહીં પરંતુ 100 વાર અસફળ રહી છે.\nઆ સિવાય ઝાયરાએ કહ્યું હતું કે ફિલ્મ્સ સાથે જોડાયા બાદ તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર થતી ગઈ છે પરંતુ તે છેલ્લાં કેટલાંક સમયથી પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કરતી હતી કે તે જે કરે છે, તે સાચું છે. વધુમાં ઝાયરાએ કહ્યું હતું કે એને અહીંયા ચાહકોનો પ્રેમ તથા લોકપ્રિયતા મળી છે. જોકે, તેને આ બધું ક્યારેય જોઈતું નહોતું. તે ભલે અહીંયા ફિટ થઈ હોય પરંતુ તે અહીંયાની ક્યારેય હતી જ નહીં. આ બધું તેને તેના ઈ��ાનથી દૂર કરી રહ્યું છે.\nઝાયરાનાં આ નિર્ણયથી તેનાં કેટલાંક ફેન્સ દુ:ખી છે તો કેટલાંક તેનાં આ નિર્ણયથી તેની વાહવાહી કરી રહ્યાં છે. તેનાં ફેન્સની કમેન્ટ્સમાં તેનો વિરોધ અને સપોર્ટ બંને થઇ રહ્યાં છે.\nPrevપાછળઅમરનાથ યાત્રા શરૂ, આતંકી હુમલાની ધમકી વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના\nઆગળWhatsApp યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, હવે આ સ્માર્ટફોનમાં નહિ ચાલે…Next\nઆવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nલઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો …. જાને ભી દો યારો…\n‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ\nખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી\nમાધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું\nસેન્સેક્સ 189 અંકોની તેજી, નિફ્ટી 14600ની ઊપર\nBudget 2021માં શ્રીમંત અને ધનિકને સરકાર આપશે ઝટકો, લગાવી શકે છે નવા ટેક્સ\nસેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી\nરાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું\nયુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ કરી દીધો સસ્પેન્ડ\nસોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી\nવેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://apnugujarat.in/2021/01/02/nita-ambani-lipstik-price/", "date_download": "2021-01-18T00:59:48Z", "digest": "sha1:SRZFU24YRO4TOBXLZOCFCSDDMMOQBHZR", "length": 12599, "nlines": 60, "source_domain": "apnugujarat.in", "title": "સોના-ચાંદીમાંથી બનાવેલી લિપસ્ટિક લગાડે છે નીતા અંબાણી, આવી કિંમતમાં તો લક્ઝૂરિયસ કાર્સ આવી જાય -", "raw_content": "\nસોના-ચાંદીમાંથી બનાવેલી લિપસ્ટિક લગાડે છે નીતા અંબાણી, આવી કિંમતમાં તો લક્ઝૂરિયસ કાર્સ આવી જાય\nમુંબઈઃ બિઝનેસમેન, દાનવીર, ફેશન કોન્સિયસ, નીતા અંબાણીને અલગ-અલગ બાબતોથી સમજાવી શકાય. નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. તેઓ પતિની કંપનીમાં બરોબરના હિસ્સેદાર છે. રિલાયન્સ ફાઉન્ડેશનના મહત્વના ભાગ તરીકે નીતા અંબાણી છે. કરિયર ઓરિએન્ટેડ મહિલાઓ માટે નીતા અંબાણી પ્રેરણારૂપ છે. નીતા અંબાણી પાસે વિશ્વની સૌથી મોંઘી એવી નવ વસ્તુઓ છે, જેના પર આજે આપણે વાત કરીશું.\nપર્સનલાઈઝ્ડ લિપસ્ટિક કલેક્શનઃ નીતા અંબાણી પોતાના આઉટફિટ સાથે મેચ થાય તે રીતની જ લિપસ્ટિક લગાવે છે. આ લિપસ્ટિક સોના તથા ચાંદીમાંથ બનાવવામાં આવે છે. એક ચર્ચા પ્રમાણે, આ લિપસ્ટિકની કિંમત 10-15 લાખ રૂપિયા હોય છે.\nવિવિધ ચા પસંદ છેઃ નીતા અંબાણીએ થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તેમની મોટી વહુ શ્લોકા મહેતા વિશ્વભરમાં ફરીને બ્રાન્ડેડ ચા તેમના માટે શોધીને લાવે છે. જોકે, નીતા અંબાણી રોજ સવારે સોનાના કપમાં ચા પીએ છે. એન્ટેલિયામાં જાપાનની સૌથી જૂની ક્રોકરી કંપની નોરીટેકના કપ-રકાબી વપરાશમાં લેવામાં આવે છે. આ સેટ દોઢ કરોડ રૂપિયાનો છે.\nમોંઘી ઘડિયાળઃ નીતા અંબાણી પાસે ઘડિયાળનું મોટું કલેક્શન છે, જેમાં Bulgari, Cartier,Gucci બ્રાન્ડ સામેલ છે. એક ઘડિયાળની કિંમત 1-3 લાખની વચ્ચે હોય છે.\nડિઝાઈનર જૂતાઃ પૈસાદાર મહિલાઓ મોંઘા જૂતાની શૌખીન હોય તે સમજી શકાય તેવી વાત છે. નીતા અંબાણી ઈન્ટરનેશનલ બ્રાન્ડ Jimmy Choo, Sophia Webster, Pedro Garciaના ચંપલ પહેરે છે. નવાઈની વાત એ છે કે નીતા અંબાણી એકવાર પહેરી લીધેલા ચંપલ બીજીવાર ક્યારેય પહેરતા નથી.\nમોંઘી બેગ્સ ને પર્સઃ નીતા અંબાણીને પર્સનો ઘણો જ શોખ છે. તેમની પાસે વિશ્વની જાણીતી બ્રાન્ડ્સની બેગ છે, જેમાં Snel, Goyard, Jimmy Chooo નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક પર્સ 5થી 10 લાખની વચ્ચે હોય છે. ગયા વર્ષે નીતા અંબાણી એક્ટ્રેસ કરિના-કરિશ્મા સાથે એક પર્સ સાથે જોવા મળ્યાં હતાં. આ પર્સમાં 18 કેરેટના 240 ડાયમંડ લગાવેલા હતાં. આ પર્સ મગરની ચામડીમાંથી બનાવવામાં આવ્યું છે. આ પર્સ નીલે ક્રોકોડાઈલ બ્રાન્ડનું હતું, જેની કિંમત 2.6 કરોડ રૂપિયા હતાં. નીતા અંબાણી પાસે આ પ્રકારનું પર્સ એક નહીં પણ ઘણાં છે.\nમોંઘી જ્વેલરીઃ ગુજરાતી સ્ત્રીઓને ઘરેણાંનો શોખ હોય જ છે. સામાન્ય સ્ત્રી હોય કે પૈસાદાર. તેમને ઘરેણાં સૌથી વધારે વ્હાલા હોય છે. નીતા અંબાણી પાસે પણ એકથી ચઢિયાતા એક ઘરેણાં છે, જેમાં ડાયમંડ ચોકરથી લઈને સોનાની જ્વેલરી સામલ છે. નીતા અંબાણીએ વિશ્વભરમાં ફરીને પોતાનું આગવું જ્વેલરી કલેક્શન બનાવ્યું છે. તેમની પાસે જૂના જમાનાના સોનાના દાગીના પણ છે.\nકસ્ટમ ડિઝાઈનર આઉટફિટઃ વર્ષ 2019માં અંબાણી પરિવારમાં બે લગ્ન થયા હતાં, જેમાં દીકરી ઈશા તથા દીકરા આકાશના લગ્ન સામે છે. આ લગ્નમાં નીતા અંબાણીએ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, સબ્યાસાચી જેવી દેશના ટોચના ડિઝાઈનર્સ પાસે કપડાં તૈયાર કરાવ્ય�� હતાં. આ કપડાંમાં સોના-ચાંદીના તાર હોય છે અને મોંઘા ડાયમંડ્સ અને જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવે છે. નીતા અંબાણીની એક સાડીની કિંમત 10-15 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. નીતા અંબાણી પાસે એક પિંક રંગની હાથ વણાટની તથા સોના-ચાંદીના તાર તથા ડાયમંડ જડેલી એક સાડી છે, જેની કિંમત 40 લાખ રૂપિયા છે.\nકાર્સનો શોખઃ નીતા અંબાણી પાસે 2.73 કરોડની મર્સિડિઝ એસ ક્લાસ, મેબેચ બ્રાન્ડની કાર 6.94 કરોડની છે. રોલ્સ રોય્સ ફેન્ટમ 9 કરોડની છે. એશ્ટન માટીન 3.29 કરોડની અને BMW 760 Li 8.5 કરોડની છે.\nપ્રાઈવેટ જેટઃ વર્ષ 2007માં નીતા અંબાણીને પતિ મુકેશ અંબાણીએ 242 કરોડની એરબેસ ગિફ્ટમાં આપી હતી.\n← દૂધમાં પામ ઓઈલ અને ડિટર્જન્ટનું ભેળસેળ કરનાર ગેંગની ધરપકડ, દરરોજ રૂપિયા 1.5 લાખ કમાતા હતા\nસુરતના આ પટેલ ભાઈએ કરી એવી ખેતી કરી કે આટલા વર્ષો બાદ થઈ જશે માલામાલ →\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nઅમદાવાદઃ માસ્ક મામલે દંડ ભરવાનું કહેતા પોલીસકર્મી અને દંપતી વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ\nમૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર\nમાત્ર 6 વર્ષીય દીકરીએ પિગી બેંક તોડીને રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલા રુપિયાનું દાન\nમાત્ર 7 વર્ષની નાની રોશની પરથી ફરી વળ્યું ટ્રેક્ટરનું પૈડું, છતાં થયો ચમત્કારીક બચાવ…\nસાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…\nકુટુંબમાં ચાર પેઢી બાદ જન્મી હતી દીકરી, પિતાએ લાડલીને સોનાના હાર પહેરાવી આવી રીતે આપી વિદાઈ\nભેંસનું મોત થતા રાખ્યું ‘તેરમું’, જમાડ્યું આખું ગામને ઢોલ-નગારા વગાડી આપી અંતિમ વિદાઈ\nગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ, તમામ સગવડોથી સજ્જ છે ગામ\nદીકરાનું કાર અકસ્માતમાં મોત થતા પરિવારે વહુને દીકરીની જેમ જ કન્યાદાન કરી આ���ી વિદાય, સાથે જ આપ્યું અઢળક દહેજ\nગુજરાતી રીત-રિવાજ થી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લગ્ન, લગ્નમાં હતો શાહી ઠાઠમાઠ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3/%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2021-01-18T02:12:07Z", "digest": "sha1:ACUES26JHHKS3MTOCUT5VKLUEDG23GNA", "length": 5526, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "કલ્યાણિકા/ટિપ્પણ/અમૃતપાત્ર - વિકિસ્રોત", "raw_content": "\n< કલ્યાણિકા‎ | ટિપ્પણ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nઅરદેશર ખબરદાર ટિપ્પણ:દ્વિરંગી જ્યોત →\nહે જીવ, તું શુદ્ધ ચૈતન્યરૂપ છે. આ દુઃખાદિથી ભરેલા માયામય જગતમાં ફસાઈ અજ્ઞાનમાં સપડાઈ રહ્યો છે તે છોડી દઈ તારા સાચા સ્વરૂપનો ખ્યાલ કર.\nકડી ૨ - ૩ - ૪ તારું હૃદય એ ઈશ્વરનું મંદિર છે. તારે પાંચે ઈન્દ્રિયો એ ત્યાં જવા સારુ પાંચ બારીઓ છે. અને એ ઈન્દ્રિયો વડે ગ્રહણ થતા શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ વગેરેના વિષયો એ સંસારની લીલાઓ છે. દેવને દૂધ દહીં મધ આદિ પંચામૃત ધરાવાય છે તેમ એ પાંચે ઈન્દ્રિયો વડે થતું જ્ઞાન તું તારા હૃદયમાં ધારણ કરી તું ઈશ્વર પધારે ત્યારે તેને ચરણે ધરાવજે. કારણ કે જ્યારે એની સ્વારી આવશે ત્યારે બીજું તું શું એને સમર્પણ કરી શકશે અર્થાત્ સુખોપભોગના સર્વ વિષયો તું ઈશ્વર ચરણે ધરી દે. તને પ્રાપ્ત થએલું માનવજીવન એ કંઈ પાપના પરિણામરૂપ નથી, તેમજ નથી એ ફૂલની પથારી જેવું એશ‌આરામ કરવાનું સાધન માત્ર. પણ પુણ્યનું અમૃત ભેગું કરી ઈશ્વરને ચરણે મૂકવા માટેનું એ સાધન છે.\nકડી ૫ દરેક તીર્થમાં નારાયણ-પ્રભુ-વસે છે. દરેક સ્થળે પ્રભુનો વાસ છે એમ માની તારા ભમતા મનને સ્થિર કર.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.highlight86.com/gu/sl-stoplock-516.html", "date_download": "2021-01-18T00:33:13Z", "digest": "sha1:CWM5AWWVZ2SHNQ2IUJP6OWOUHI77M5ZZ", "length": 4802, "nlines": 111, "source_domain": "www.highlight86.com", "title": "SL001 Stoplock - ચાઇના SL001 Stoplock પુરવઠોકર્તા,ફેક્ટરી - હાઇલાઇટ", "raw_content": "\nઘર » સોલ્યુશન્સ » EAS ખાસ ટેગ » રોકો લોક\nરંગ: લાલ અથવા વૈવિધ્યપૂર્ણ\nપૅકિંગ: 2000પીસી / ctn, 11કિલો ગ્રામ, 0.028સીબીએમ\nમુખ્યત્વે છાજલી હૂક અંત લૉક કરવા માટે વપરાય Stoplock લોકો ટાળવા માટે હૂક બહાર મર્ચેન્ડાઇઝ ખસેડવા.\nતે મોટા મોલ્સ પ્રદર્શન વેચાણ માટે છે, સાંકળ દુકાનો, પ્રદર્શન સ્થાનો, ડિજિટલ દુકાનો, વગેરે Stoplock માત્ર અદ્ભુત પ્રદર્શન અસર ધરાવે, પણ ચોરી ટાળી શકો છો & નુકસાન.\nએક પ્રદર્શન હૂક માટે SL001 Stoplock. તેના કદ હોઈ શકે છે 4, 4.5, 5, 5.7, 6, 7, 8, 9, 10એમએમ હૂક. રંગ કસ્ટમાઇઝ છે.\nત્યા છે 6 રૂપરેખાઓ હવે હાઇલાઇટ માં stoplock.\nડબલ હુક્સ માટે: SL004 અને SL006\nસરનામું: રૂમ 803, બિલ્ડીંગ 1, Prona વ્યાપાર પ્લાઝા, કોઈ. 2145 સ્વાગત કર્યું હતું રોડ, Putuo જિલ્લા, શંઘાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/indian/mg-hector-problem/", "date_download": "2021-01-18T01:50:23Z", "digest": "sha1:AH62LBGJLHAXJJ6TAS74EG6IIWUMA47W", "length": 14967, "nlines": 247, "source_domain": "www.apnubhavnagar.in", "title": "રાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર… જાણો કારણ ? | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવ���માં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Ajab Gajab રાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર… જાણો કારણ...\nરાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર… જાણો કારણ \nતેનું એક જ કારણ હતું કે તેમની કર વારંવાર બગડી જતી હોવાથી પરેશાન હતો, હાલમાં જ એક વિડીઓ સામે આવ્યો છે તેમાં રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો..\nકારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી.\nકંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો.\nવિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.\nરાજસ્થાન / યુવકે ગધેડાથી ખેંચાવી નવી કાર, વારંવાર બગડી જતી હોવાથી પરેશાન હતો રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો. વિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા. તો પણ ગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે. વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20 લાખ રૂપિયા છે. #YoungMan #Pulls #Newcar #MGHector #Donkey #Udaipur #rajsthan\nઆખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા.\nતો પણ ગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે. વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20 લાખ રૂપિયા છે.\n નવજાત બાળકનું પણ આધાર કાર્ડ બનાવવું આવશ્યક છે..\nNext articleયુવકના હાથમાં પ્લાસ્ટર લાગેલ છે, છતાંય ચાલુ આગમાં હાથ નાખી નાના પીપ્પીને બચાવ્યા..\nજો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો\nકાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.\nરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા\nATMમાં પૈસા છે કે નહિ,ઘર બેઠા આ App આપશે,તમને સાચી જાણકારી..\nમાત્ર 11 દિવસમાં સોનું 10 ગ્રામે 4000 રૂપિયા થયું\n ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..\nઆ શિવરાત્રી ઉપર આશ્ચર્યજનક સંયોગો થઈ રહ્યા છે, જે લગ્નથી સંબંધિત...\nચાઇનાનો બહિષ્કાર: એપલ મેક, આઈપેડ્સ ભારતમાં બનાવવામાં આવશે, 55,000 સ્થાનિક નોકરીઓ...\n1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો\nભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર…\nગુજરાત પોસ્ટ વિભાગમા ડાક સેવકની ભરતી\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-abhijeet-sawant-who-is-abhijeet-sawant.asp", "date_download": "2021-01-18T02:38:07Z", "digest": "sha1:4H2TBQN6ZQOT5VCV7CLPKYB35UOALLHI", "length": 12457, "nlines": 134, "source_domain": "celebrity.astrosage.com", "title": "અભિજિત સાવન જન્મ તારીખ | કોણ છે અભિજિત સાવન | અભિજિત સાવન જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Abhijeet Sawant\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઅભિજિત સાવન પ્રણય કુંડળી\nઅભિજિત સાવન કારકિર્દી કુંડળી\nઅભિજિત સાવન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઅભિજિત સાવન 2021 કુંડળી\nઅભિજિત સાવન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nAbhijeet Sawant કયા વર્ષ માં જન્મ્યા હતા\nAbhijeet Sawant કયા વર્ષ માં જન્મ્યા હતા\nAbhijeet Sawant કયા જન્મ્યા હતા\nAbhijeet Sawant કયારે જન્મ્યા હતા\nAbhijeet Sawant ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nAbhijeet Sawant ની ચરિત્ર કુંડલી\nતમે સંવેદનશીલ અને ઉદાર છો. કોઈને મદદની જરૂર હોય અને કોઈ સંકટમાં હોય એ વિશે તમને ખબર પડે તો તમે ત્યાં મદદનો હાથ લંબાવ્યા વિના પસાર થઈ જાવ, એ બાબત વિચારમાં પણ આવતી નથી.તમે અત્યંત વ્યવહારૂ અને એટલી જ હદે સક્ષમ છો. તમે સ્વભાવે ખૂબ જ સુઘડ છો, તમને શિસ્ત ગમે છે દરેક કામ પદ્ધતિસર થાય તેમ તમે ઈચ્છો છો. શક્ય છે કે આ ગુણો તમારામાં ઘણી સારી રીતે કેળવાયેલા છે. અને એ પણ શક્ય છે કે, તમે જ્યારે ઝીણવટભરી બાબતોમાં એટવાયેલા રહો છો ત્યારે તમે જીવનની કેટલીક મોટી તકો ગુમાવી બેસો છો.તમે અનિશ્ચિત વ્યક્તિ છો. દુનિયામાં તમારો માર્ગ કંડારવા માટેના તમામ ગુણો ધરાવતા હોવા છતાં અને સફળતાની સીડી પર ખાસ્સા ઊંચે સુધી જઈ શકવાની ક્ષમતા તમારી અંદર હોવા છતાં છતાં મચ્યા રહેવા માટે જરૂરી એવા કેટલાક ગુણોનો તમારામાં અભાવ હોવાથી તમે વિચારી રહ્યા હો છો કે મારે થોડું વધુ જોર લગાડવું જોઈએ ત્યારે તમારાથી ઓછી આવડત ધરાવતી વ્યક્તિ તમારૂં સ્થાન લઈ લે છે. આથી તમારી મિથ્યા મર્યાદાઓ વિષે વધુ ન વિચારો. સ્વીકારી લો કે તમે સફળ થશો અને તમને જરૂર સફળતા મળશે.તમે ગણતરીબાજ અને વાસ્તવવાદી છો. સતત કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા તમે ધરાવો છો. કશુંક પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના તમારા હૃદયમાં રહેલી છે. આ વાત ક્યારેક તમને બેચેન કરી મૂકે છે, જો કે તમારી સિદ્ધિઓ માટે તમને હંમેશાં ગર્વ થશે.\nAbhijeet Sawant ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે બહુ ઝડપથી વધુ પડતી અપેક્ષા રાખનારા હોવાથી, તમે અંદરથી અત્યંત તાણ અનુભવો છો તથા બાંધછોડ કરવા અંગે તમે અક્કડ વલણ ધરાવો છો. તમે ખૂબ જ નબળા મનના હોવાથી, તમે એક સાથે અનેક કામો હાથ ધરો છો અને તમારી ઊર્જાને વેરવિખેર કરી દો છો, જેને કારણે તમે એકપણ કામ પૂરૂં કરા સકતા નથી. તમારા જીવનની પાછલી અવસ્થામાં તમને માઈગ્રેનને કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે આથી તમારે નિરાંતવા થતાં શીખવું જરૂરી છે.તમારી અંદર ગંભીરતા થી સોચવાની અને સમજવાની ક્ષમતા છે અને જેના લીધે તમે કોઈપણ વિષય ઉપર સારી પકડ રાખશો. લેકિન આનો બીજો પક્ષ એ છે કે તમે એના ઊંડાળ સુધી જવા માં વધારે સમય લેશો એટલે અમુક સમયે તમને પોતાના ભણતર થી કંટાળો થયી શકે છે. તમે પોતાની શિક્ષા ના ક્ષેત્ર ��ાં વધારે મહેનત કરશો અને સ્વભાવ થી અધ્યયનશીલ રહેશો. નિયમિત રૂપ થી અધ્યયન કરવું તમને ઘણું મદદગાર થશે જેના આધારે તમે પોતાની શિક્ષા પૂર્ણ કરી શકશો. સંભવ છે કે અમુક સમયે કોઈ વિષય માં તમને મુશ્કેલી થી રૂબરૂ થવું પડે અને તમારું ભણતર થોડું લાબું ખેંચાય, પરંતુ નિરંતર અભ્યાસ કરવાના કારણે અંતતઃ તમે એમાં સફળ થયી ને જ રહેશો. ઘણી વખતે તમને પોતાની મહેનત નો એલ્ટો પરિણામ નહિ મળે જેટલું તમે વિચાર્યું હોય, પરંતુ તમારા જ્ઞાન માં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે અને આજ તમને જીવન માં સફળ બનાવશે.\nAbhijeet Sawant ની જીવન શૈલી કુંડલી\nતમે એવું માનો છો કે જો તમે સંપતિ તથા ભૌતિક ચીજો ધરાવતા હશો તો જ દુનિયા તમને માન આપશે. એ સાચું નથી, આથી તમે એવા ધ્યેયની પ્રાપ્તિમાં ધ્યાન પરોવો, જે તમે કરવા ઈચ્છો છો તેની સાથે સુસંગત છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117880", "date_download": "2021-01-18T00:34:35Z", "digest": "sha1:2EXOKTNDK7XSJPDSFJNG2FCK42ZAEKHB", "length": 15117, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "ચાણસદ તળાવ મધ્યે પ્રમુખસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટય તીર્થ વિકસાવાશે", "raw_content": "\nચાણસદ તળાવ મધ્યે પ્રમુખસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટય તીર્થ વિકસાવાશે\n૧૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો થશેઃ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું\nવડોદરા : પાદરા તાલુકાનુ ચાણસદ એ પ્રમુખ સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદના શાંતિલાલે અધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટિએે પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યુ. દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું.\nઆ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજયના પ્રવાસના વિભાગે અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે પૂણ્યભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યુ છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે.\nચાણસદના વિશાળ તળાવની મધ્યમાં મહારાજની દિવ્ય પ્રમિા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ (પુલ) બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે.\nઆ ઉપરાંત પુજય સ્વામીજીનો જયાં જન્મ થયો એ ધરા (પ્રાગટય ભૂમિ) સ્વામીનારાયણ મંદિર અને ચાણ���દના તળાવને સાંકળી લઇને ગ્રીનલેન્ડ સ્ક્રેપિંગ સહિત નયનરમ્ય વિકાસનુ઼ આયોજન અહી સાકાર થવાનું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nસોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડ���વીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST\nછત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST\nચીનની કોઇ પણ યુનિવર્સિટી સાથે કરાર કે એમઓયુ કરતા પહેલા મંજૂરી લેવી પડશે access_time 7:04 pm IST\nશું ઇમરાન ખાનના તખ્તાપલટની તારીખ નક્કી થઇ ગઇ પાકિસ્‍તાનમાં ફરીવાર સૈન્ય શાસનની તૈયારીના મળતા અહેવાલો access_time 11:20 am IST\nશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેની વકી : વેપારીઓ સાવધાન access_time 8:04 pm IST\nકેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 10:50 am IST\nવીજ કર્મચારીઓનું અકસ્માત વીમા કવચ ૩૦ લાખનું કરાયું access_time 12:39 pm IST\nરાજકોટમાં ગ્રાન્ટેડ શાળાના ર૧ ફાજલ શિક્ષકોએ સ્થળ પસંદગી કરી access_time 11:52 am IST\nજૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો :પાંચ લોકો ઘાયલ : માંગરોળ હોસ્પિટલે ખસેડાયા access_time 8:26 pm IST\nધારી પંથકમાં અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો :પાદરગઢ, આંબરડી સહીતના અનેક ગામડાઓ અલર્ટ કરાયા access_time 10:20 pm IST\nસાવરકુંડલાના ગ્રામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ : વીજળીના ધાંધિયા: ચરખડીયાની નદીમાં પૂર આવ્યા access_time 7:48 pm IST\nસુરતના વરાછામાં માં ઉમિયાજીની મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટયા : 40 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવ્યા : ભક્તિ અને શક્તિનો અદભુત સંગમ access_time 11:33 pm IST\nઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી તેમને રોકવાની દાદ માંગતી હાઈકોર્ટમાં થયેલી અરજીના કેસમાં નવો વળાંકઃ અરજદારના વકીલને મળી રહી છે ધમકી access_time 11:22 am IST\nગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ : મધ્યમથી ભારે વરસાદ access_time 9:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117881", "date_download": "2021-01-18T00:22:55Z", "digest": "sha1:VHPQGA6JSKS4CEPVDRU4CZLFZGP2V557", "length": 15026, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "વડોદરા રેલવે સ્ટેશનેથી રૂ.એક લાખનો મોબાઇલ અને બે ટ્રોલી બેગની ચોરી", "raw_content": "\nવડોદરા રેલવે સ્ટેશનેથી રૂ.એક લાખનો મોબાઇલ અને બે ટ્રોલી બેગની ચોરી\nવડોદરા : રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા બે મુસાફરોની ટ્રોલી બેગ તથા રૂ. એક લાખની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લઇ અજાણ્યો ગઠીયો ફરાર થઇ ગયો હતો. સીસીટીવી કેમેરામાં અજાણ્યો શખ્સ ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી લેતા કેદ થયો હતો. પોલીસે કૂટેજના આધારે તપાસ આગળ વધારી હોવાનું જણાવ્યુ હતુ.\nપ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસીક સ્થિત કપુરવાલાની સામે સેન્ચૂરી હાઇટસમાં રહેતી ઉત્કર્ષ શરદચંદ્ર વાઘ મુંબઇથી વડોદરા આવવા ડબલ ડેકર ટ્રેનના કોચ નં. સી-૯ માં રવાના થયા હતા. સાંજના સમયે વડોદરા રેલ્વે સ્ટેશને ટ્રેન આવી પહોંચી હતી ટ્રેનમાંથી નીચે ઉતરવા તથા ચઢવા માટે મુસાફરો ધકકા મુકી કરતા હતા આ તકનો લાભ ઉઠાવી બે અજાણ્યા ગઠીયા ઉત્કર્ષ વાઘના શર્ટના ખિસ્સામંાથી રૂ એક લાખની કિમતનો મોબાઇલ ફોન સેરવી ગયા હતા.\nરેલવે પોલીસ મથકે મોબાઇલ ચોરીના બનાવ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.\nબીજા બનાવમાં સુરત-વરાછા રોડ અનુરાધા સોસાયટીમાં રહેતા રાજન ભરતભાઇ સાસપરા દર્શન એકસપ્રેસમાં નવી દિલ્હી સુધી જતા હતા ત્યારે સીટ નીચે મુકેલી બંને ટ્રોલીઓ ગુમ થઇ હતી. આ કોચના અન્ય મુસાફરોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને ટ્રોલી બેગના કોઇ સગડ મળ્યા નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોત���ના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nછત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST\nબગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST\nપાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST\nમહારાષ્ટ્રમાં ગઠબંધન બાદ પણ શિવસેનાએ બે બેઠકો પર ભાજપ સામે ઉમેદવારો ઉતાર્યા access_time 10:25 pm IST\nગોવા બીચ પર ઘૂમી રહેલ દિલ્લીના કપલ પર પડી વિજળીઃ શખ્‍સનું થયુ મોતઃ મહિલા ગંભીર access_time 12:00 am IST\nગાઝિયાબાદમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ : 10 છોકરાઓ અને 9 છોકરીઓ ઝડપાયા access_time 10:28 pm IST\nવીજ કર્મચારીઓનું અકસ્માત વીમા કવચ ૩૦ લાખનું કરાયું access_time 12:39 pm IST\nરાજકોટમાં ગ્રાન્ટેડ શાળાના ર૧ ફાજલ શિક્ષકોએ સ્થળ પસંદગી કરી access_time 11:52 am IST\nદિવાળીના તહેવારો દરમિયાન ઓખા બાન્દ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે access_time 11:51 am IST\nધારી પંથકમાં અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો :પાદરગઢ, આંબરડી સહીતના અનેક ગામડાઓ અલર્ટ કરાયા access_time 10:20 pm IST\nબાબરા તાલુકા પંચાયતના મહિલા CDPO લાંચ લેતા રંગેહાથ ઝડપાયા access_time 10:36 pm IST\nજેતપુર જામકંડોરણામાં ફોકળનદી પર આવેલ પુલ પહેલા જ વરસાદમાં પાણીમાં તુટી પડ્યો access_time 5:03 pm IST\n છેલ્લા ચાર વર્ષમાં વગર ચૂંટણીએ 10 જિલ્લા પંચાયતો અને 13 નગરપાલિકામાં સતા ગુમાવી \nવડોદરામાં સીટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત: ટેન્કર ચાલક ફરાર access_time 8:54 pm IST\nપાટણઃ સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે પ્રાચીન ગરબાની પરંપરા હજુ પણ જીવંતઃ અહીં માત્ર ને માત્ર પુરૂષો દ્વારા ગરબા રમાય છે જ્યારે સ્‍ત્રીઓને ગરમા રમવા પર પ્રતિબંધ છે access_time 12:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nબોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે access_time 7:53 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/gujarat-lowest-fine-wearing-mask/", "date_download": "2021-01-18T01:42:19Z", "digest": "sha1:636NBKP3KGBUVXH24BCAZU6Y276XQFN4", "length": 13797, "nlines": 249, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો! ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ! | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ\n ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ ગુજરાતમાં છે સૌથી ઓછો \nઅમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો પાસેથી નિયમ તોડવા બદલ દંડ વસૂલાય છે..\nઅમદાવાદમાં સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી છે..\nરાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી.\nજેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને જોતા હવે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી છે.\nસમગ્ર દેશમાં મા���્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો દંડ ભરે છે.\nલોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા દંડની રકમ વધી શકે છે.\nલોકો નિયયનું યોગ્ય રીતે પાલન કરે ત્યારે જ કોરોના જેવા વાઈરસને હરાવી શકાય છે. તે માટે સરકારે જાહેરમાં માસ્ક ન પહેવા તેમજ થૂંકવા પર 200 રૂપિયાના દંડની જાહેરાત કરી હતી.\nતેમ છતા હજુ પણ ઘણા એવા લોકો છે જે માસ્ક પહેર્યા વગર જ બહાર ફરતા જોવા મળે છે. સાથે પોલીસ દ્વારા રોકવામાં આવતા તેમની સાથે દલીલો કરતા નજરે ચઢે છે.\nત્યારે હવે લોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા માટે દંડની રકમને 200 રૂપિયાની જગ્યા પર 1,000થી 10,000 વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.\nતમિલનાડુમાં 10,000 રૂપિયા માસના ન પહેરવા પર દંડ લેવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ફક્ત બસો રૂપિયા દંડ લેવામાં આવે છે તેમજ મહારાષ્ટ્રમાં એક હજાર દંડ લેવામાં આવે છે, ત્યારે દિલ્હી પંજાબમાં રૂપિયા ૫૦૦નો દંડ લેવામાં આવે છે, તેવામાં માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં સૌથી ઓછો દંડ અને તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા તો મહારાષ્ટ્રમાં 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે….\nPrevious articleભારતમાં બનેલો એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કરાયું ઉદ્ઘાટન, જુઓ Photos\nNext articleભારતને વર્લ્ડકપ જીતાડનાર આ હીરો આજે ચરાવે છે, ગાયો અને ભેસો આ પરિસ્થિતિ જોઈ તમે ભાવુક થઈ જશો…\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\nપપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયા ખાવાના છે આટલા બધા...\nપોતાનો બિઝનેસ શરૂ કરીને કરો તગડી કમાણી\nદારુ પરવાનગી મુદ્દે CM રૂપાણીનું મહત્વનું નિવેદન\nડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા...\n8 સપ્તાહના બાળકે તેના પિતાને કહ્યું- કેમ છો\nતેલંગાણાના ડુબ્બા ટાંડા ગામમાં સોનુ સૂદનું મંદિર બન્યું\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/projectors/dkian-m5-android-60-5500-lumens-android-projector-with-wifi-bluetooth-ip-tv-gaming-projector-portable-projectorbrown-price-pw4O6i.html", "date_download": "2021-01-18T00:51:07Z", "digest": "sha1:6NSKPHVHHK23HOZMQ2ECK3TOBR2T2DA2", "length": 12680, "nlines": 242, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં દકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન નાભાવ Indian Rupee છે.\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન નવીનતમ ભાવ Dec 14, 2020પર મેળવી હતી\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવનફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન સૌથી નીચો ભાવ છે 19,999 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 19,999)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી દકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન વિશિષ્ટતાઓ\n૩ડ ગ્લાસ ટીપે red and blue\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All અનબ્રાંડેડ પ્રોજેક્ટર્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nદકિયાન મઁ૫ એન્ડ્રોઇડ 6 0 5500 લુમેન્સ પ્રોજેક્ટર વિથ વાઇફાઇ બ્લ્યુટૂથ ઇપ તવ ગેમિંગ પોર્ટેબલ બ્રોવન\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00640.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A6%E0%AB%81%E0%AA%88_%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0", "date_download": "2021-01-18T00:39:31Z", "digest": "sha1:J57PIQG2MDB5AXHE3HMJA6PRSZX7JUIV", "length": 9468, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "એક પુસ્તકની જાદુઈ અસર - વિકિસ્રોત", "raw_content": "એક પુસ્તકની જાદુઈ અસર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nનિરાનિષાહારી ભોજનગૃહમાં એક દિવસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છાથી પોતાનું કાર્ડ મોકલ્યું. મેં તેમને મારા ટેબલ ઉપર આવવા નોતર્યા. તે આવ્યા. મિ. પોલાકની નિખાલસતાથી હું તેમના તરફ ખેંચાયો.\nહું નાતાલ જવા ઊપડ્યો (ત્યારે) પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે”, એમ કહી એમણે રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું.\nઆ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગમાંથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.\nઆ પહેલાં રસ્કિનનું એક પણ પુસ્તક મેં વાંચ્યું નહોતું. વિદ્યાભ્યાસના કાળમાં પાઠ્યપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય. કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકશાન નથી થયુ એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ ના ના��ે છપાયેલું છે.\nમારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઉંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથમાં જોયું, ને તેથી તેને મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.\n‘સર્વોદય’ના સિદ્ઘાંતો હું આમ સમજ્યોઃ\n૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. ૨. વકીલ તેમ જ વાળંદ બન્નેની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. ૩. સાદું જીવન મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.\nસવાર થયું ને હૂં તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડ્યો. મેં સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ નું કામ કરે.\nતુરત ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસેની જમીનના ટુકડાને સારુ મેં છાપામાં જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝરો હતો. કેટલાંક નારંગીના અને કેરીના ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કડકો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. એ પણ થોડા દિવસ બાદ ખરીદ્યો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉન્ડ આપ્યા.\nપારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનનાં પતરાં વગેરે તેમની પાસે પડ્યાં હતાં તે તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું. એક માસમાં મકાન તૈયાર થયું. એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબન અને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ.\nફિનિક્સની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હૂં પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ. ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઈ શકશે તે કરીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૧:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/khodiyar-mandir-rajpara-bhavnagar/", "date_download": "2021-01-18T00:38:00Z", "digest": "sha1:W37TJZLNKBTMX4VRXFAA5PQRWEKBQ4NF", "length": 14033, "nlines": 243, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો ! રાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ : ભાવનગરના રાજવીએ ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n રાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ : ભાવનગરના રાજવીએ ખોડિયાર માતાજીને ભાવનગર...\n રાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ : ભાવનગરના રાજવીએ ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં.\nરાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ-\nરાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં.\nમાઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. પૌરાણિક કથા-\nભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં.\nમાતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. પછી ત્યાં એટલે કે તે જ સ્થળે માતાજી સમાઈ ગયાં.\nઆ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર.\nરાજપરા મંદિર જો તમે અમદાવાદથી આવો તો વરતેજ નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલ છે, અને જો બોટાદ, વલ્લભીપુરથી આવો તો રંગોલી ચોકડીથી ૬ કિમી થાય છે,રાજપરા ખોડિયાર મંદિર તરફ્ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે અચૂક દર્શન કરે છે.\nઆમ રાજપરા ખોડિયાર મંદિરએ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિરએ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે.\nPrevious articleભાવનગર ડોગ સ્કવોડમાંથી “કમલ” નામના ડોગનું દુ:ખદ અવસાન- અલવિદા કમલ \nNext articleભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણ વિદેશમાં વેચાય છે, 24 ડોલરમાં, વિદેશીઓ પણ કરે છે લીમડાનું દાતણ, જાણો શા માટે \nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર…\nલૉકડાઉનમાં થયા કંઈક અલગ જ ���ીતે લગ્ન, દુરથી જ હાર માળા...\nઆઠ વર્ષની રેયાનની ચલાવે છે, YouTube પર Ryan’s World નામની ચેનલની...\nકોરોનાથી ડરવાની જરૂર નથી. કેમકે ભારતની પાસે છે \nમોદી સરકારે કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે\nIPL RR VS KKR હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nRTE એડમીશન પ્રથમ રાઉન્ડ ડીકલેર\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-03042020-1.html", "date_download": "2021-01-18T01:45:07Z", "digest": "sha1:MUNN7QQDHDTMXWQDYKMBUSNPJM52ZBLM", "length": 9735, "nlines": 28, "source_domain": "www.navsaricity.com", "title": "ઘરે દીકરાનો જન્મ થયો છતાં ફરજ પર અડગ, વીડિયો કોલથી મોઢું જોયું - Navsari City - Clean, Green & Smart", "raw_content": "આખો દેશ મહામારીની ચપેટમાં છે જેના કારણે લોકો ઘરોમાં બંધ છે.એક બાજુ લોક ડાઉન અને બીજી બાજુ કોરોનાના સંક્રમણના વધતા જતા કેસને પગલે લોકોમાં સતત ચિંતા અને ભય રહે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો અને પરિવારનો વિચાર કર્યા વગર ખડેપગે રહીને લોકરક્ષા અને કાયદાના અમલ માટે જીવતા પોલીસ જવાનોને પણ સલામ કરવાનું મન થઇ આવે છે.\nજનતાની સેવામાં 24 કલાક ખડે પગે ઉભા રહેતા પોલીસ કર્મીઓની કર્મ નિષ્ઠતા સામે લોકો ઘણીવાર સવાલો કરતા હોય છે,ત્યારે પોલીસ જવાનો પણ પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ નિભાવતા હોય છે. હાલ કોરોનાના પગલે નવસારી શહેર અને જિલ્લામાં પણ લોક ડાઉન છે ત્યારે વિજલપોર પોલીસમાં ફરજ બજાવતા સંજય સોલંકી પોતાના પરિવારથી દૂર રહે છે.\nતેની પત્ની ગર્ભવતી હોવા છતાં પણ ફિકર કર્યા વગર જનતાના હિત અને કાયદાના પાલન માટે સંજય સોલંકી ફરજ પર ઉપરી અધિકારીઓ પાસે રજા માંગવા માટે ગયા ન હતા. મૂળ વિસનગરના કાંસા ગામે પત્નીએ કોરોનાના આ કપરા દિવસોમાં પુત્ર રત્નને જન્મ આપ્યો ત્યારે સંજયભાઈ અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.\nસમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા આવા કર્મીઓને કારણે આજે પણ પોલીસ તંત્ર માટે લોકોને મન છે. વોટ્સઅપ કોલ કરીને પોતાના વહાલસોયા દીકરાને પ્રથમ વખત જોઈને પત્ની અને દીકરાના ખબરઅંતર પૂછ્યા હતા. આવા ખાખી ભેખધારીને દેશના હિતમાં કામ કરતા જોઈને વંદન કરવાનું મન થઇ આવે. પોલીસની કામગીરીને લઈને સમાજમાં હંમેશા મતમતાંતરો રહે છે ત્યારે આવા કિસ્સાઓ પોલીસ માટે મન ઉપજાવે છે.\nઘરે દીકરાનો જન્મ થયો છતાં ફરજ પર અડગ, વીડિયો કોલથી મોઢું જોયું\nઆખો દેશ મહામારીની ચપેટમાં છે જેના કારણે લોકો ઘરોમાં ��ંધ છે.એક બાજુ લોક ડાઉન અને બીજી બાજુ કોરોનાના સંક્રમણના વધતા જતા કેસને પગલે લોકોમાં સતત ચિંતા અને ભય રહે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો અને પરિવારનો વિચાર કર્યા વગર ખડેપગે રહીને લોકરક્ષા અને કાયદાના અમલ માટે જીવતા પોલીસ જવાનોને પણ સલામ કરવાનું મન થઇ આવે છે.\nજનતાની સેવામાં 24 કલાક ખડે પગે ઉભા રહેતા પોલીસ કર્મીઓની કર્મ નિષ્ઠતા સામે લોકો ઘણીવાર સવાલો કરતા હોય છે,ત્યારે પોલીસ જવાનો પણ પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ નિભાવતા હોય છે. હાલ કોરોનાના પગલે નવસારી શહેર અને જિલ્લામાં પણ લોક ડાઉન છે ત્યારે વિજલપોર પોલીસમાં ફરજ બજાવતા સંજય સોલંકી પોતાના પરિવારથી દૂર રહે છે.\nતેની પત્ની ગર્ભવતી હોવા છતાં પણ ફિકર કર્યા વગર જનતાના હિત અને કાયદાના પાલન માટે સંજય સોલંકી ફરજ પર ઉપરી અધિકારીઓ પાસે રજા માંગવા માટે ગયા ન હતા. મૂળ વિસનગરના કાંસા ગામે પત્નીએ કોરોનાના આ કપરા દિવસોમાં પુત્ર રત્નને જન્મ આપ્યો ત્યારે સંજયભાઈ અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.\nસમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા આવા કર્મીઓને કારણે આજે પણ પોલીસ તંત્ર માટે લોકોને મન છે. વોટ્સઅપ કોલ કરીને પોતાના વહાલસોયા દીકરાને પ્રથમ વખત જોઈને પત્ની અને દીકરાના ખબરઅંતર પૂછ્યા હતા. આવા ખાખી ભેખધારીને દેશના હિતમાં કામ કરતા જોઈને વંદન કરવાનું મન થઇ આવે. પોલીસની કામગીરીને લઈને સમાજમાં હંમેશા મતમતાંતરો રહે છે ત્યારે આવા કિસ્સાઓ પોલીસ માટે મન ઉપજાવે છે.\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લ���માં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%96%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82", "date_download": "2021-01-18T01:11:52Z", "digest": "sha1:3Y3FO2GRRYITSW2GBH33EUJFQXTMGN7P", "length": 6553, "nlines": 117, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/નગરની રોશની નિરખવા નીકળ્યાં - વિકિસ્રોત", "raw_content": "એકતારો/નગરની રોશની નિરખવા નીકળ્યાં\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← મને મારનારા ગોળી છોડનારા એકતારો\nનગરની રોશની નિરખવા નીકળ્યાં\nઝવેરચંદ મેઘાણી ગરજ હોય તો આવ ગોતવા . →\nશૉફરની દિવાળી O : ઝૂલણા :\nનગરની રોશની નીરખવા નીકળ્યાં\nશેઠ શેઠાણી ને સાત છૈયાં;\nચકચકિત મોટરે દીપકો અવનવા,\nહાર ગલફુલ સજ્યાઃ થૈ થૈ થૈયાં \nથૈ થૈ થૈ ડોલતી ચાલમાં ચાલતી\nગાડીને જોઈ જન કૈંક મોહે;\nઆગલી પાછલી ગાડીના ગર્વને\nમોડતી હાથણી જેમ સોહે. ૨.\nઆપણા રાવ શૉફર તણી હાંકણી \nભલભલી મૂછના વળ ઉતારે;\nવાંક ને ઘોંકમાં શી સિફત ખેલતો\nફાંકડો રાવ નટવી નચાડે \nશેઠના પેટમાં બિન્દુ પાણી હલે,\nછાતી શેઠાણીની લેશ થડકે,\n(તો) ફાંકડા રાવના હાથ લાજે–અને\nરાવને હૃદય બદનામ ખટકે \n'રાવ, મોટર જરી બગલમાં દાબ તો \nશેઠનાં નયન સૌંદર્ય શોધે;\n'રાવ, સરકાવ ગાડી જરી પાછળે.'\nશેઠ–પત્ની ઢળે રૂપ જુદે. પ.\nચાર દિવસો તણી ચમકતી પર્વણી :\nચિત્રપટ, નાટકો ને તમાશા :\n'સાલ નવ મુબારક’ કાજ અહીં તહીં બધે\nઘૂમિયાં પલટી પોશાક ખાસા. ૬.\nથાક આનંદનો લાગિયો, શેઠિયાં\nબીજનો દિન ચડ્યો તોય સૂવે :\nરાવ મોટર તળે જાય ઓજાર લૈ :\n— નૈ જી, પેટ્રોલ ચૂવે \nઆમ બેધ્યાન ક્યાં થઈ ગયો'તો \n‘દીપમાલાની સ્વારી વિષે શેઠજી \nએક દીવો તહીં ગુલ થયો'તો’. ૮.\n'–'તહીં એક અંધારગલ્લી તણી\n'નાર મારી અને બાળ બે ગોબરાં\n‘ચાર રાત્રી સુધી વાટ જોતાં, ૯.\n'બારીએ લાલટિન લટકતું રાખજે,\n'આવી પ્હોંચીશ. આજે હું વે'લો :\n'વાટ જોતાં મળી આંખ એની હશે,\n'તેલ ખૂટ્યું હશે–હું ય ઘેલો ૧૦.\n‘દીપમાલા ત્યજી ત્યાં નિહાળી રહ્યો,\n'પીઠથી ગાડીએ દીધ ઠેલો,\n'પાંસળાંમાં ખુતી સોટી સાર્જન્ટની,\n'હેબતે હું ઘડી ભાન ભૂલ્યો.' ૧૧.\n અફસોસ, હું યે ભૂલ્યો,\n'તાહરે પણ હતી કે દિવાળી \n'શી ખબર, તું ય પરદેશમાં માણતો\nએમ ��હી શેઠીએ આઠઆની દીધી\nને દાધી શીખ અણમૂલ આખી:\n આંહીં તો એકલા કામીએં\n'આ બધી લપ્પને વતન રાખી.' ૧૩..\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૦:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/meghnasanghvi9829/bites", "date_download": "2021-01-18T00:58:26Z", "digest": "sha1:4EDLZNVWHTBRI3VFYPYEPMIOTB36XS62", "length": 5708, "nlines": 235, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Meghna Sanghvi | Matrubharti", "raw_content": "\nજીવનનાં કોઈ એક પડાવ પર કંઈક ખૂટ્યાની લાગણી અનુભવાય ત્યારે એ વ્યક્તિને કોઈના સાથની હૂંફની જરૂરત વર્તાય છે.\nજીવનમાં અમુક સાથ શારિરીક સુખ પૂરતા મર્યાદિત નથી હોતા,\nકોઈવાર એક લાગણી ભીનો સ્પર્શ જ કાફી હોય છે.\nજીવનમાં દરેક સુખ મળવાં છતાં જો ક્યાંક ખાલીપો વર્તાય ત્યારે એ વ્યક્તિ એક એવો સાથ ઝંખે જે પોતાનાં કરતાં પણ વધારે એને ઓળખતો હોય.\nકંઈક પામવાની ઝંખના જ માણસને ભીતર મહીં અધૂરો રાખે છે.\nશું કરું ફરિયાદ તને,હવે શબ્દો પણ ખુટી ગયા,\nરડવું હતું ખુબ પણ, ઠંડીમાં આજે આંસુ પણ થીજી ગયા\nજીવનમાં જયારે ના શબ્દ સાંભળીયે કે કહીયે ત્યારે એની પાછળ જરૂર કોઈક કારણ છુપાયેલું હોય છે\nના પાડવા પાછળનું વ્યાજબી કારણ ન મળે ત્યારે મન બેચેન થઇ ઉઠે છે.\nજીવનમાં જો ક્યારેક એવું લાગે કે હવે આગળ રસ્તો નથી દેખાતો ત્યારે ત્યાંજ અટકી જવું અથવા એજ રસ્તે પાછા વળી જવામાંજ ભલાઈ છે.\nજીવનમાં હંમેશા નજીકના સબંધ માટે સાચા સમયે એક સ્ટેન્ડ લેવું જરૂરી હોય છે,\nજેથી આપણને પણ સમજ પડે અને સામે વાળા ને પણ સમજ પડે.\nચલો આજ એક બાદ ક્લીયર કરદો,યાતો મુજે અપના લો યાતો મુજે છોડ દો.\nજીવતાંજ પોતાનાં પ્રેમને જોવે એ લાગણી આપી દયો,\nપછી ફોટોને જોઈને લાગણી ભર્યા આંસુ વહાવશો એ શું કામના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/relief-for-ujjwala-customers-in-corona-emi-exemption-on-lpg-gas-cylinder-connection-may", "date_download": "2021-01-18T01:03:48Z", "digest": "sha1:SV3CNJI7J66W75NKF3IJULT3NYEKYYMO", "length": 18163, "nlines": 150, "source_domain": "www.vtvgujarati.com", "title": " મોદી સરકારની આ સ્કીમના ગ્રાહકોને હવે મળશે મોટી રાહત, ફ્રીમાં ખરીદી શકાશે LPG સિલિન્ડર | relief for ujjwala customers in corona emi exemption on lpg gas cylinder connection may increase", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્���ાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nગુડ ન્યૂઝ / મોદી સરકારની આ સ્કીમના ગ્રાહકોને હવે મળશે મોટી રાહત, ફ્રીમાં ખરીદી શકાશે LPG સિલિન્ડર\nઉજ્જવલા યોજના(Ujjwala Yojana) ના આધારે એલપીજી કનેક્શન મેળવનારા ગ્રાહકોને કોરોના સંકટમાં મોટી રાહત મળી શકે છે. મળતી માહિતી અનુસાર તેલ કંપનીઓ ઈએમઆઈ ડેફરમેન્ટ સ્કીમની મુદત એક વર્ષ સુધી વધારી શકે છે. પહેલાં આ મ���દત જુલાઈ 2020માં પૂર્ણ થઈ રહી હતી. એનો અર્થ એ કે આવનારા 1 વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો જે LPG સિલિન્ડર ખરીદતા હતા તેમને હવે EMIની કોઈ પણ રકમ આપવાની જરૂર રહેશે નહીં. આ યોજનામાં આ સુવિધા તમને સરળતાથી મળી રહે છે.\nઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મળી શકે છે ફાયદો\nEMI ડેફરમેન્ટની મુદત 1 વર્ષ સુધી વધી શકે છે\nજાણો કયા ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસથી મળશે આ સુવિધાનો લાભ\nઉજ્જવલા યોજનાના આધારે જ્યારે તમે LPG કનેક્શન લો છો ત્યારે ગેસ સગડી સાથેની કુલ રકમ 3200 રૂપિયાની હોય છે. જેમાં 1600 રૂપિયા સબ્સિડી રૂપે સરકાર તરફથી આપવામાં આવે છે. બાકી 1600 રૂપિયાની રકમ તેલ કંપની આપે છે. પણ ગ્રાહકોને EMIના રૂપે 1600 રૂપિયાની બાકી રકમ કંપનીઓને આપવાની રહે છે. EMIનું સ્ટ્રક્ટર એવું હોય છે કે ગ્રાહકોને અલગથી રૂપિયા આપવાની જરૂર રહેતી નથી. જ્યારે તમે LPGને રિફિલ કરાવો છો ત્યારે તમારા ખાતામાં જે રકમ ડીબીટી રૂપે આવવી જોઈએ તે સીધી કંપનીઓના એકાઉન્ટમાં આપવામાં આવે છે. આ રકમ ત્યાં સુધી આપવામાં આવે છે જ્યાં સુધી તે 1600 રૂપિયા ન થાય. એક વાર આ ચૂક્વ્યા બાદ ફરીથી તમને સબ્સિડીની રકમ મળવા લાગે છે.\n14 કિલોના પહેલા 6 સિલિન્ડર પર EMI નહીં\nતેનાથી ઉજ્જવલા ગ્રાહકો પર આર્થિક મુશ્કેલી વધી રહી હતી, જેના કારણે પેટ્રોલિયમ મંત્રાલયે આદેશ આપ્યા કે તેલ કંપનનીઓ ઈએમઆઈ ડેફરમેન્ટ સ્કીમની શરૂઆત કરે. તેમાં એક વર્ષમાં ગ્રાહકોને 14 કિલોના સિલિન્ડરમાં 6 સિલિન્ડર પર ઈએમઆઈ આપવાની જરૂર નહીં રહે. સાતમા સિલિન્ડર પર ઈએમઆઈ આપવાની રહેશે.\nઆ લોકોને મળશે ફાયદો\n5 કિલો સિલિન્ડર ખરીદનારા ગ્રાહકોને 17 સિલિન્ડર સુધી કોઈ ઈએમઆઈ આપવાની રહેશે નહીં. 18મા સિલિન્ડર પર ઈએમઆઈ ભરવાની રહેશે. EMI નહીં લેવાથી ગ્રાહકને સબ્સિડી રેટ પર સિલિન્ડર મળશે. મળતી માહિતી અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને સ્ટેટસ રિપોર્ટ પણ તૈયાર કરવા કહ્યું છે. ઓગસ્ટ 2019 પછી કનેક્શન લેનારા ગ્રાહકોને આ ફાયદો મળશે.\nઆ રીત કરી શકાશે અરજી\nPMUYના આધારે ગેસ કનેક્શનને માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા અરજી કરી શકે છે, આ માટે તમારે KYC ફોર્મ ભરીને નજીકના એલપીજી કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. PMUYમાં અરજી માટે 2 પેજનું ફોર્મ, જરૂરી દસ્તાવેજ, નામ, સરનામું, જન ધન બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરેની જરૂર પડે છે, અરજી સમયે તમારે એ પણ જણાવવાનું રહેશે કે તમે 14.2 કિલોના સિલિન્ડર ઈચ્છો છો કે 5 કિલોના. PMUYનું ફોર્મ તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.\nPMUY માટે આ ડોક્યૂમેન્ટ્સ જરૂરી\nપંચાયત અધિકારી કે નગર નિગમ પાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ કાર્ડ\nફોટો આઈડી (આધાર કાર્ડ, વોટર આઈડી)\nગેઝેટેડ ઓફિસર દ્વારા સર્ટિફાઈડ કોપી\nLIC પોલિસી, બેંક સ્ટેટમેન્ટની કોપી\nBPL યાદીમાં નામની પ્રિંટઆઉટ\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે આજ સુધી એક પણ...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો ઘટાડો, 2021માં ક્યાં...\nઆવક / માત્ર 50 હજાર રૂપિયામાં દર મહિને કમાવો 30થી 40 હજાર રૂપિયા, આ બિઝનેસમાં થશે...\nરસીકરણ / ...તો અમે આપીશું વળતર, Covaxinની કંપની ભારત બાયોટેકની મોટી જાહેરાત\nગ્રાહક સુરક્ષા / નવા વર્ષમાં જો કંપનીઓ લોભામણી જાહેરાતોથી લોકોને છેતરશે તો સરકાર કરી શકે છે...\nસમસ્યા / હજુ તો લોકોએ વૉટ્સએપથી આ એપ પર જોડાવાનું શરૂ કર્યું ત્યાં જ શરૂ થઇ મોટી...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%86_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87_%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AB%87_%E0%AA%8F_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B6%E0%AB%87%E2%80%99%E0%AA%B0", "date_download": "2021-01-18T02:00:54Z", "digest": "sha1:SYIUIPLCMVFTKDVZ25K3VDYYMBOFURQA", "length": 3389, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/આ પારે ગામડું ને એ પારે શે’ર - વિકિસ્રોત", "raw_content": "એકતારો/આ પારે ગામડું ને એ પારે શે’ર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← હિન્દીજન તો તેને કહીએ જે એકતારો\nઆ પારે ગામડું ને એ પારે શે’ર\nઝવેરચંદ મેઘાણી ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ →\nઆ પારે ગામડું ને એ પારે શે'ર\nવચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં\nદોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર\nએ રે પાણીની પોલ માંહે રે'તાં. ૧.\nઆજે એ નીર પરે સેતુ બંધાય\nઆજે તો પાણીમાં પત્થર તરતા.\nસતજુગમાં રામનામ કેરી દુવાઈ\nકળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૧૧:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-ahmedabad-gujarat-ipl-gambling-ahmedabad-policce-kp-1034510.html", "date_download": "2021-01-18T00:55:25Z", "digest": "sha1:5IYSKQ5FWYOIR5XRMQYB6XMAOQC74XSR", "length": 8560, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad Gujarat IPL Gambling ahmedabad policce– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : વેપારીઓ ઓફિસમાં IPL મેચ જોઇ રમી રહ્યાં હતા સટ્ટો, 6 લાખથી વધુનો માલ ઝડપાયો\n. આ તમામ લોકો વેપારની આડમાં ઓફિસમાં પ્રોજેક્ટર પર મેચ જોઈ સટ્ટો રમતા હતા અને પોલીસ ત્રાટકી હતી.\n. આ તમામ લોકો વેપારની આડમાં ઓફિસમાં પ્રોજેક્ટર પર મેચ જોઈ સટ્ટો રમતા હતા અને પોલીસ ત્રાટકી હતી.\nઅમદાવાદ : આઇપીએલ મેચ (IPL 2020) શરૂ થતા જ સટોડીયાઓ ઘેલમાં આવી ગયા છે. લોકડાઉન બાદ ધંધા રોજગાર ભલે ઠપ થઈ ગયા પણ સટોડીયાઓ તો તગડી કમાણી કરી જ રહ્યા છે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.. તેવામાં અમદાવાદ ()Ahmedabad) એલિસબ્રિજ પોલીસે એક ક્વોલિટી કેસ કરી સટોડીયાઓને પકડી 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ તમામ લોકો વેપારની આડમાં ઓફિસમાં પ્રોજેક્ટર પર મેચ જોઈ સટ્ટો રમતા હતા અને પોલીસ ત્રાટકી હતી.\nએલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે, મોબાઈલની દુકાનો ધરાવતા એવા જનપથ કોમ્પ્લેક્સમાં આઇપીએલ મેચ પર કેટલાક વેપારીઓ સટ્ટો રમી રહ્યા છે. જેથી પોલીસની ટિમ જનપથ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાન નંબર 119��ાં પહોંચી હતી. પોલીસ પાસે એવી માહિતી હતી કે, આ દુકાનમાં પ્રિન્સ શાહ નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવી પ્રોજેક્ટર પર ચેન્નાઇ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ પર સટ્ટો રમાડે છે. પોલીસ આ ઓફિસમાં ઘુસી ત્યારે એક કેબિનમાં ગુરુકુલ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતો પ્રિન્સ શાહ બેઠો હતો.\nજેની પાસેથી પોલીસને DIMOND EXCH અને BET HUB તથા GOLDEN EXCH આઈડી મળી આવ્યા હતા. જેમાં તે સોદો લેતો હતો. જે આઇડીમાં 10 લાખ જેટલી રકમ ક્રેડિટમાં હોવાનું સામે આવ્યું હતું. આ જ ઓફિસમાં બેઠેલા સુમિત પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પ્રિન્સ શાહના ભાઈ હાર્દિક શાહ ત્યાં મળી આવતા પોલીસે તપાસ કરી તો તેના ફોનમાં BOSS MAIN નામથી સેવ કરેલા નંબર પર આઈડી અને પાસવર્ડ તથા સોદાઓના સ્ક્રીન શોટ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું.\nઆ પણ વાંચો -\nધોનીની પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપી કચ્છથી ઝડપાયો\nઆજથી ડિસ્કાઉન્ટ સાથે સોનું ખરીદવાનો મોકો આપી રહી છે સરકાર, જાણો 10 વાત\nઆરોપીઓ જે પ્રોજેક્ટર પર મેચ જોઈને સટ્ટો રમતા હતા તે પણ પોલીસે કબ્જે લઈ આરોપી પ્રિન્સની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, આ તમામ આઈડી તેણે તેના મિત્ર મનોજ પટેલ પાસેથી ખરીદ્યા હતા.\nઆ પણ જુઓ -\nઅન્ય આઈડી પ્રહલાદ નગરમાં રહેતા અમિત સિહોરી પાસેથી 10 લાખની ક્રેડિટ લિમિટ સાથે લીધા હતા. આમ પોલીસે 5.55 લાખ રોકડા, ત્રણ ફોન, એક પ્રોજેક્ટર, એક લેપટોપ સહિત 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/video-viral/page-14/", "date_download": "2021-01-18T00:48:18Z", "digest": "sha1:VJ6ZDWN6S67FGZU6QJAMKQW76MNTVTR4", "length": 7387, "nlines": 100, "source_domain": "gujarati.news18.com", "title": "video viral: video viral News in Gujarati | Latest video viral Samachar - News18 Gujarati", "raw_content": "\nVIDEO: રાણા દગ્ગુબાતીએ સ્વાસ્થ્ય અંગે કર્યો શોકિંગ ખુલાસો, હતું જીવનું જોખમ\nJammu & Kashmir માં 25 હાજર કરોડનું જમીન કૌભાંડનો પર્દાફાશ\nસુરત : કોરોના અને કર્ફ્યૂના માહોલમાં તાયફો, જાહેરમાં જન્મદિનની ઉજવણી, આતશબાજી પણ કરી\nCurfew ખુલતા લોકોમાં શાકભાજી લેવા પડાપડી\nકારને પાર્ક કરવા જતાં થયું કંઈક આવું Viral Video જોઈને હસવાનું રોકી નહીં શકો\nકેટરિના કૈફે શૂટ પહેલાં કરાવ્યો COVID-19 ટેસ્ટ, VIDEO શેર કરી બોલી- સેફ્ટી ફર્સ્ટ\nTMKOCની જૂની સોનૂએ શેર કરી બિકિની તસવીર, થઇ રહી છે VIRAL\nAhmedabad માં Corona અને Curfew વચ્ચે લગ્ન સમારોહ યોજાયા,જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ\nAhmedabad અને Vadodara બાદ હવે કેન્દ્રની આરોગ્ય ટીમ મહેસાણામાં\nSurat: APMC ના શાકમાર્કેટમાં લોકોની ભીડ, Corona નિયમોનું પણ નહીં કર્યું પાલન\nRajkot માં પણ રાત્રે કરફ્યુ આજે પ્રથમ દિવસ, કામ વગર બહાર નીકળ્યાં લોકો સામે કડક કર્યવાહી\n'કુંડલી ભાગ્ય' સ્ટાર ધીરજ પત્ની સાથે માલદીવ્સમાં, વાઇફનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ\nVideo: માનવતા માટે ફિલ્મોની દુનિયા છોડનારી સના ખાને સુરતમાં કર્યા લગ્ન\nAhmedabad માં Coronavirus નો હાહાકાર, સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ\nમલાઇકાએ ટ્રેડિશનલ સાડીને આપ્યો સ્ટાઇલિશ ટચ.. જુઓ તેનાં BOLD PHOTOS\nકોમેડિયન ભારતી સિંહ પતિ સાથે NCBની ઓફિસ પહોંચી સામે આવી તસવીરો\nનવસારી : ગણદેવીમાં ચકચારી હત્યા, પત્નીએ લાકડાના ફટકા મારી પતિનું ઢીમ ઢાળી દીધું\nઅનુપમ- કિરણ ખેરનાં દીકરાએ સોશિયલ મીડિયા પર માંગ્યું કામ, બોલ્યો- 'હું હસી પણ શકું છું..'\nAhmedabad Curfew: શું ચાલું રહેશે અને શું બંધ રહેશે પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામુ\nAhmedabad : Curfew પહેલા લાલ દરવાજે ટોળેટોળા ઉમટેલા જોવા મળ્યા\nCorona ના સંક્રમણને પગલે મંદિરો બંધ કરવાનો નિર્ણય\nઅંકિતા લોખંડેએ BF વિક્કી સાથે શેર કર્યો વીડિયો, બોલ્યો- ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો\nAhmedabad: Curfew ના નામે શાકભાજીના ત્રણ ગણા ભાવ\nRajkot chamber of Commerce : સાવચેતી રાખો, લોકડાઉન કોઈ વિકલ્પ નથી\nAhmedabad : Vijay Rupani : રાજ્યમાં લોકડાઉન લાગવાની વાત અફવા છે\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-using-cows-milk-in-gujarati-2686", "date_download": "2021-01-18T01:08:55Z", "digest": "sha1:PRTHIKJQVGZF7CXCZZ3L3UFBWGFOAEGV", "length": 5235, "nlines": 111, "source_domain": "m.tarladalal.com", "title": "1 ગાયનું દૂધ રેસીપી, cow's milk recipes in Gujarati | Tarladalal.com", "raw_content": "\nબરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણામાંથી ઘણા લોકો ને બરફી ખાવાની ઇચ્છા હોવા છતાં ખાવાનું ટાળીએ છે, કારણકે તેમાં ભરપૂર કેલરી હોય છે. અહીં બતાવેલી આ પૌષ્ટિક બદામની બરફી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત માણી શકાય એવી છે. પ્રોટીનયુક્ત બદામ વડે બનતી ....\nશિશુઓ માટે કેળાનું પ્યુરે | મૈશ કેળા શિશુઓ માટે | ૬ મહિનાના બાળક માટે કેળાનું પ્યુરે\nશિશુઓ માટે કેળાનું પ્યુરે | મૈશ કેળા શિશુઓ માટે | ૬ મહિનાના બાળક માટે કેળાનું પ્યુરે | banana puree for babies | બાળક માટે કેળાનું પ્યુરે બનાવવા માટે, કેળા એક એવુ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/america/", "date_download": "2021-01-18T00:06:58Z", "digest": "sha1:6KKIFBX2BZWH4WJC6XX6DN5X2I3DQXGL", "length": 31366, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "America - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nતણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી\nચીન સાથે સરહદ પર ચાલી રહેલા ટકરાવની વચ્ચે ભારતે વિદેશથી આવતા મૂડીરોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને જ આ ફેરફારો કરવામાં...\nતો ભારત પર પ્રતિબંધ લગાવશે અમેરિકા કહ્યું, રશિયા પાસે S-400 ખરીદવાની છૂટ ન મળવાની સંભાવના\nરુસથી ખરીદવામાં આવનાર S-400 એયર ડિફેન્સ સિસ્ટમ્સ પર અમેરિકાની નજર છે. અમેરિકાએ ભારતને કહ્યું છે કે આ વા���ની સંભાવના ઓછી છે કે એને રુસી S-400ની...\nખુશખબર/ તમને તો ન મળ્યા 15 લાખ પણ આ દેશના દરેક નાગરિકના એકાઉન્ટમાં આવશે એક લાખ રૂપિયા, સરકારની જાહેરાત\nઅમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેને શપથ ગ્રહણ પહેલા 1.9 ટ્રિલિયન ડોલર (1.9 લાખ કરોડ ડોલર અથવા 1900 અબજ ડોલર) ના નવા રાહજ પેકેજની જાહેરાત...\n અમેરિકાનો ચીન વિરુદ્ધ મોટો નિર્ણય, Xiaomi સહિત આ 9 ચીની કંપનીઓને કરી બ્લેક લિસ્ટ\nઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ પ્રશાસને પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે ચીનની વિરુદ્ધ મોટો નિર્ણય લેતા 9 કંપનીઓને બેક લિસ્ટ કરી દીધી છે. જે ચાઈનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટમાં એડ...\nઅમેરિકા અને કેનેડાની ફ્લાઈટ માટે ઉઘાડી લૂંટ : સ્ટુડન્ટ વિઝા પર જનારા છાત્રો ફસાયા, કોરોનાનો ફાયદો ઉઠાવી રહી છે એરલાઈન\nકોરોનાની મહામારી વચ્ચે ધીમેધીમે અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ફ્લાઇટમાં ફટાફટ બુકીંગ થઇ...\nવર્ષ 2021માં 200 મિસાઈલોનાં પરિક્ષણની યોજના બનાવી રહ્યુ છે રશિયા, નાટો દેશોમાં ટેંશન\nઅમેરિકા અને નાટોના યુરોપિયન સભ્ય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે, રશિયાએ જાહેરાત કરી છે કે, તે 2021 માં 200થી વધુ મિસાઇલોનું પરીક્ષણ કરશે. રશિયાએ...\nઆ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફરી મહાભિયોગનો પ્રસ્તાવ, બુધવારે થઇ શકે છે મતદાન\nઅમેરિકાના સંસદ ભવનમાં ગયા બુધવારે થયેલ હિંસાને લઇ પ્રતિનિધિ સભાના ડેમોક્રેટ સાંસદને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માનતા એમના પર મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કર્યો છે. ડેમોક્રેટ...\nઅમેરિકાને કિમ જોંગ ઉને આપી ધમકી, કહ્યું- વધુ શક્તિશાળી પરમાણું હથિયાર બનાવશું\nઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને અમેરિકાને સૌથી મોટો દુશ્મન બતાવ્યો છે. કિમે પાર્ટીને સંબોધતા કહ્યું કે, વધુ શક્તિશાળી પરમાણુ હથિયાર બનાવીશું. કીમે પોતાના અધિકારીઓને...\nઅમેરિકન કોંગ્રેસમાં ભારત પ્રત્યે ચીનની આક્રમતાની નિંદા કરતું વિધેયક પસાર, આ બિલને પણ આપી મંજૂરી\nભારત સામે ચીને અપનાવેલા આક્રમક વલણની નિંદા કરતુ વિધેયક અમેરિકન કોંગ્રેસમાં પસાર થયુ છે. આ વિધેયક હવે કાયદો બની ચુક્યું છે. ત્યારે કોંગ્રેસે 740 અબજ...\nશ્રીલંકામાં અમેરિકાને મોટો ઝટકો, આ મોટા કરારમાંથી મહસત્તાએ કરી પીછેહઠ\nહિંદ મહાસાગરમાં ચીનની ચાલને નિષ્ફળ બનાવવામાં લાગેલા અમેરિકાને શ્રીલંકામાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ શ્રીલંકાની ઉદાસીનતાના કારણે 480 મિલિયન ડોલરના મિલેનિયમ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામને બંધ...\nઅમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા જો બાઈડને પીએમ મોદી મામલે આપ્યું પ્રથમવાર આ નિવેદન\nરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા જો બાઈડને પીએમ મોદી અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોરોનાનો સામનો કરવા, ઈકોનોમીને પાટા પર લાવવા માટે...\nચૂંટણી પરિણામના એક અઠવાડિયા બાદ મીડિયા સામે આવ્યા ટ્રમ્પ, રાષ્ટ્રપતિ પદને લઈને કહ્યું- થોડા દિવસોમાં જ…\nચૂંટણી પરિણામ સ્પષ્ટ થયાના આશરે એક સપ્તાહ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી છે. મુદ્દો કોરોના વાયરસનો હતો. પરંતુ આ દરમિયાન ચૂંટણી...\nઅમેરિકામાં કોરોના સામે લડવા જો બાઈડન આ ભારતીય મૂળના ડોક્ટરને મળી શકે છે મોટી જવાબદારી\nકોરોના વાઇરસ સામેની લડાઈમાં જો બાઇડેનની ટીમમાં અમેરિકાના પૂર્વ સર્જન જનરલ વિવેક મૂર્તિને જાહેર આરોગ્ય સેક્ટરમાં મહત્ત્વની ભૂમિકા અપાય તેવી સંભાવના છે. મનાઇ રહ્યું છે...\n‘માય નેમ ઇઝ ખાન’થી લઈને ‘દોસ્તાના’ સુધીની ઘણી ભારતીય ફિલ્મોમાં અમેરિકાના ઝગમગતા શહેરો દર્શાવવામાં આવ્યા છે\nભારત અને અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક જ નહીં પરંતુ ફિલ્મો દ્વારા પણ ગાઢ બંધન છે. બોલિવૂડમાં એવી ફિલ્મોની યાદી ખૂબ લાંબી છે જે USમાં શૂટ થયેલી...\nઅમેરિકામાં હરિકેન એટાથી ભયાનક પૂર અને મોટાપાયે ભૂસ્ખલનની અપાઈ ચેતવણી, રિઝલ્ટ વચ્ચે કુદરત રૂઠશે\nકેરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ભયાનક હરિકન એટા મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆ અને હોન્ડુરાસ સહિતના દેશોને ઘમરોળવા માટે આગળ વધી રહ્યું છે. હરિકેન પર નજર રાખતા અમેરિકાના...\nનમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ કરેલો ખર્ચ એળે ગયો, ભારતની હવા ટ્રમ્પને માફક ન આવી\nઅમેરિકાના પ્રમુખની ચૂંટણીની એક ખાસીયત છે કે, બે મુખ્ય ઉમેદવારો જાહેરમાં ટીવી કેમેરા સામે ચર્ચા કરતાં હોય છે. લોકોના પ્રશ્નોના જવાબઓ આપતાં હોય છે. આવો...\nઅમેરિકા: ડેવિડ પરડ્યૂએ ઉપ-રાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસના નામની ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nરિપબ્લિકન પાર્ટીના સેનેટર ડેવિડ પરડ્યૂએ ડેમોક્રેટિક પાર્ટીના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનું નામ જાણી જોઈને ખોટું બોલીને તેની મજાક ઉડાવી છે. આ પછી ગુસ્સે થયેલાં...\nઅમેરિકાના વિવાદ��� પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે માસ્ક પહેરનારા લોકો હંમેશા કોરોના ચેપમાં હોય છે\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનું માસ્ક કાયમ વિવાદો ઊભા કરે છે. તેઓ માસ્કના પહેલેથી વિરોધી છે. તેમમે કહ્યું છે કે જે લોકો ચહેરા માસ્ક...\nયુએસ, તાઈવાન, ભારત સાથે તણાવ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું – સેના યુદ્ધ માટે તૈયાર છે\nઅમેરિકા અને ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુઆંગડોંગ વિસ્તારની મુલાકાતે આવીને લશ્કરના સ્થાન પહોંચ્યા હતા. લશ્કરી બેઝ પર શી જિનપિંગે...\n35 વર્ષથી અમેરિકાના પ્રમુખ કોણ બનશે તેની આગાહી કરે છે આ વ્યક્તિ, જાણો આ વખતની શું છે આગાહી\nદરેક જણ યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામની આગાહી કરી રહ્યું છે. પરંતુ, બધી નજર તે વ્યક્તિ પર છે જે 1984 થી આની આગાહી કરી રહ્યો છે....\nચીનની તૈયારીઓથી ભારત અને અમેરિકાનું ટેન્શન વધશે, મોદી સરકારે પણ ઝૂકાવવું પડશે આ રેસમાં\nચીન પોતાની નૌ સેનાને વધારે મજબૂત બનાવવા માટે હવે પરમાણુ સબમરિન પર ફોકસ કરી રહ્યું છે. બ્લૂ વોટર નેવી બનવા માટે ચીન હવે પરમાણુ સબમરિનનો...\nનોર્થ કોરિયાએ કર્યુ વિશાળકાય બેલેસ્ટિક મિસાઈલનું પ્રદર્શન, વધી શકે છે અમેરિકાનંં ટેન્શન\nકોરોનાવાયરસ રોગચાળા વચ્ચે, ઉત્તર કોરિયાએ ફરી એકવાર વિશ્વના દેશોનું ધ્યાન આકર્ષિત કર્યું, કેમ કે દેશે શનિવારે લશ્કરી પરેડ દરમિયાન પરમાણુ સશસ્ત્ર એક વિશાળ બેલિસ્ટિક મિસાઇલનું...\nનાકમાં સળી નાંખી થતો સ્વેબ કોરોના ટેસ્ટ ક્યારેક જોખમી બની શકે, અમેરિકામાં આવા ટેસ્ટમાં મહિલાનું મોત થયું\nએક મહિલા અમેરિકાની આયોવા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે પહોંચી હતી. પરીક્ષણ કરતી 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. સ્વેબ ટેસ્ટ જીવન માટે જોખમી બન્યો હતો....\nઅમેરિકાએ ફરી એકવાર ચીનને આપ્યો મોટો આંચકો, આ મામલે ભારતનું કર્યું સમર્થન\nઅમેરિકાએ એકવાર ફરીથી ચીનને જબરદસ્ત મોટો આંચકો આપીને ભારતને મજબૂત સાથ આપ્યો છે.અરૂણાચલ પ્રદેશ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારત સાથે...\nજો આ થયું તો વિશ્વયુદ્ધના ભણકારા વાગશે: પાકિસ્તાનના સૈનિકો પહોંચ્યા, રશિયા આ મામલે કૂદ્યુ તો તો ચિંતા વધશે\nખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ મા���ે પોતાની સેના મોકલી...\nઅમેરીકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો છે ટ્રમ્પ સાથે, સર્વેમાં ચોંકાવનારો દાવો\nયુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનો 12 કારણોસર દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. જેમાંથી એક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મિત્રતા છે....\nરશિયા-ચીન કોરોના રસીમાં આગળ, અમેરિકામાં ઓક્સફર્ડની રસી પાછળ ધકેલાઈ\nરશિયાએ ગયા મહિને જ તેની રસી-સ્પુટનિક-વીની ઘોષણા કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ચીન પણ દેશવાસીઓને તેની ત્રણ રસી આપી રહ્યું છે. બંને દેશોની રસીઓ...\nકુદરતી ગેસના ભંડાર ધરાવતાં પેસિફિક સમુદ્ર પર કપટી ચીનની મેલી નજર, જો યુએસ સાથે યુદ્ધ થશે કયો દેશ કોની સાથે\nદક્ષિણ ચીન એશિયામાં યુએસ અને ચીન વચ્ચે તંગદીલી ઘટતી નથી. પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ચીન, તાઇવાન, અમેરિકા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેટનામની નૌકાઓ સતત આ...\nઅમેરિકા પર 30 મિનિટમાં ચીન 9 હજાર કિ.મી. દૂર 1000 પરમાણુ બોંબ ફેંકી શકે છે; ચીનની આવી છે મિસાઇલ\nઅમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ચીને છેલ્લા 10 વર્ષમાં તેની બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોના ઉત્પાદન અને પરીક્ષણમાં વેગ આપ્યો છે. ટ્રમ્પ વહીવટ અધિકારીઓ...\nઅમેરિકા-ચીન વચ્ચે થઈ શકે છે યુદ્ધનું નિર્માણ, રશિયા પોતાના સૈનિકોને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે\nઅમેરિકા, ચીન, રશિયા, જાપાન, ભારત, ઈરાન, કોરીયા જેવા દેશોમાં બીજા દેશના હુમલાની ચિંતા છે. રશિયા અમેરિકા અને ચીનને તેની શક્તિ બતાવવા માંગે છે. અમેરિકા અને...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/election/mla", "date_download": "2021-01-18T01:09:41Z", "digest": "sha1:REL7ID52AFLPXRK2QD2WW2ETJMWS4UAB", "length": 26167, "nlines": 218, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News, News in Gujarati, ગુજરાતી સમાચાર | મેરા ન્યૂઝ", "raw_content": "\nમેરાન્યૂઝ - શ્રેષ્ઠ ધારાસભ્ય સર્વેક્ષણો ( 24/10/2017)\n1 શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી ભાજપ વાવ બનાસકાંઠા 74.53 25.47\n2 પરેશકુમાર ધીરજલાલ ધાનાણી કોંગ્રેસ અમરેલી અમરેલી 74.33 25.67\n3 દુષ્યંતભાઇ રજનીકાંત પટેલ ભાજપ ભરૂચ ભરૂચ 75.09 24.91\n4 અમિત અજીતસિંહ ચાવડા કોંગ્રેસ આંકલાવ આંણદ 90.63 9.38\n5 જવાહરભાઇ પેથલજીભાઈ ચાવડા કોંગ્રેસ માણાવદર જૂનાગઢ 76.27 23.73\n6 શક્તિસિંહજી હરિશ્ચન્દ્રસિંહજી ગોહિલ કોંગ્રેસ અબડાસા કચ્છ 71.93 28.07\n7 કિરીટસિંહ જીતુભા રાણા ભાજપ લીંબડી સુરેન્દ્રનગર 68.00 32.00\n8 હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી ભાજપ રાજુલા અમરેલી 71.16 28.84\n9 રાજેન્દ્રસિંહજી ધીરસિંહજી પરમાર કોંગ્રેસ બોરસદ આંણદ 69.09 30.91\n10 જયેશ રાદડિયા ભાજપ જેતપુર રાજકોટ 63.67 36.33\n11 ઈંદ્રનીલભાઈ સંજયભાઈ રાજગુરુ કોંગ્રેસ રાજકોટ(ઈસ્ટ ) રાજકોટ 69.05 30.95\n12 કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર INDE સાવલી વડોદરા 77.27 22.73\n13 પુનમભાઈ માધાભાઇ પરમાર કોંગ્રેસ સોજીત્રા આંણદ 69.66 30.34\n14 તારાચંદ જગશીભાઇ છેડા ભાજપ માંડવી કચ્છ 65.29 34.71\n15 મોહનભાઇ ધનજીભાઈ ધોડિયા ભાજપ મહુવા (St) સુરત 100.00 0.00\n16 હર્ષદકુમાર માધવજીભાઈ રીબડીયા કોંગ્રેસ વિસાવદર જૂનાગઢ 62.76 37.24\n17 કાંતિભાઈ કાળાભાઇ ખરાડી કોંગ્રેસ દાંત (St) બનાસકાંઠા 68.00 32.00\n18 કાંધલભાઈ સરમણભાઇ જાડેજા NCP કુતિયાણા પોરબંદર 62.07 37.93\n19 મોહંમદ અબ્દુલમુત્તલિબ પીરઝાદા કોંગ્રેસ વનકાનેર મોરબી 60.63 39.38\n20 યોગેશભાઈ નારણભાઇ પટેલ ભાજપ માંજલપુર વડોદરા 62.22 37.78\n21 મહેશકુમાર અમૃતલાલ પટેલ કોંગ્રેસ પાલનપુર બનાસકાંઠા 59.41 40.59\n22 રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર કોંગ્રેસ મોડાસા અરવલ્લી 61.48 38.52\n23 કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી ભાજપ માતર ખેડા 63.48 36.52\n24 જયદ્રથસિંહજી ચન્દ્રસિંહજી પરમાર ભાજપ હાલોલ પંચમહાલ 66.32 33.68\n25 પ્રવીણભાઈ જીણાભાઇ રાઠોડ કોંગ્રેસ પાલીતાણા ભાવનગર 58.75 41.25\n26 અમિત અનિલચંદ્ર શાહ ભાજપ નારણપુરા અમદાવાદ 58.13 41.88\n27 ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા ભાજપ માંગરોળ (St) સુરત 68.57 31.43\n28 મહેન્દ્રસિંહ કચરસિંહ બારૈયા કોંગ્રેસ પ્રાંતિજ સાબરકાંઠા 59.26 40.74\n29 પુંજાભાઈ ભીમાભાઇ વંશ કોંગ્રેસ ઉના ગીર સોમનાથ 60.00 40.00\n30 છોટુભાઈ અમરસિંહ વસાવા JDU ઝગડીએ (St) ભરૂચ 64.71 35.29\n31 મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ ભાજપ ઓલપાડ સુરત 57.69 42.31\n32 મંગળભાઈ ગાંગજીભાઈ ગાવિત કોંગ્રેસ ડાંગ (St) ડાંગ 71.11 28.89\n33 આનંદીબહેન મફતભાઈ પટેલ ભાજપ ઘાટલોડિયા અમદાવાદ 55.33 44.67\n34 પંકજ અનોપચંદ મેહતા ભાજપ રાપર કચ્છ 58.82 41.18\n35 અમિતભાઇ હરીસીંગભાઇ ���ૌધરી કોંગ્રેસ માણસ ગાંધીનગર 54.67 45.33\n36 બળદેવજી ચંદુજી ઠાકોર કોંગ્રેસ કાલોલ ગાંધીનગર 54.17 45.83\n37 શૈલેષ મનહરભાઈ પરમાર કોંગ્રેસ દાણીલીમડા (Sc) અમદાવાદ 58.33 41.67\n38 જીતુભાઇ હરજીભાઇ ચૌધરી કોંગ્રેસ કપરાડા (St) વલસાડ 100.00 0.00\n39 રમણલાલ ઈશ્વરલાલ વોરા ભાજપ ઇડર (Sc) સાબરકાંઠા 53.08 46.92\n40 નીતીનકુમાર રતિલાલ પટેલ ભાજપ મેહસાણા મેહસાણા 51.23 48.77\n41 આનંદભાઈ મોહનભાઇ ચૌધરી કોંગ્રેસ માંડવી (St) સુરત 57.78 42.22\n42 વાસણભાઇ ગોપાલભાઈ આહીર ભાજપ અંજાર કચ્છ 51.30 48.70\n43 જેઠાભાઇ ઘેલાભાઈ આહીર (ભરવાડ) ભાજપ શહેર પંચમહાલ 51.85 48.15\n44 ધીરુભાઈ ચુનીલાલ ભીલ કોંગ્રેસ સંખેડા (St) વડોદરા 66.67 33.33\n45 ઇશ્વરભાઇ પટેલ કોંગ્રેસ ધરમપુર (St) વલસાડ 60.00 40.00\n46 પબુભા વિરામભા માણેક ભાજપ દ્વારકા દેવભૂમિ દ્વારકા 50.95 49.05\n47 પુર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી ભાજપ સુરત (West) સુરત 54.29 45.71\n48 નિરંજનભાઈ પરસોત્તમદાસ પટેલ કોંગ્રેસ પેટલાદ આંણદ 51.43 48.57\n49 રમેશભાઈ છોટુભાઈ પટેલ ભાજપ જલાલપોરે નવસારી 52.00 48.00\n50 કામીનીબા ભુપેન્દ્રસિંહ રાઠોડ કોંગ્રેસ દહેગામ ગાંધીનગર 50.43 49.57\n51 અશ્ચિનભાઇ લક્ષ્મણભાઇ કોટવાલ કોંગ્રેસ ખેડબ્રહ્મા (St) સાબરકાંઠા 50.00 50.00\n52 ડૉક્ટર અનિલભાઈ જલજીભાઈ જોષીયારા કોંગ્રેસ ભિલોડા (St) અરવલ્લી 50.00 50.00\n53 પ્રોફેસર વસુબહેન નરેન્દ્રભાઈ ત્રિવેદી ભાજપ જામનગર સાઉથ જામનગર 50.00 50.00\n54 ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ કોંગ્રેસ મહેમદાબાદ ખેડા 48.00 52.00\n55 છત્રસિંહજી પુંજાભાઈ મોરી ભાજપ જંબુસર ભરૂચ 49.38 50.63\n56 ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર ભાજપ બારડોલી (Sc) સુરત 46.67 53.33\n57 અજયકુમાર જશવંતલાલ ચોક્સી ભાજપ સુરત નોર્થ સુરત 45.71 54.29\n58 પુનાભાઈ ગામીત કોંગ્રેસ વ્યારા (St) તાપી 45.00 55.00\n59 સંગીતાબહેન રાજેન્દ્રભાઇ પાટીલ ભાજપ લીંબાયત સુરત 48.57 51.43\n60 વિજયકુમાર રમણીકલાલ રૂપાણી ભાજપ રાજકોટ (West) રાજકોટ 48.84 51.16\n61 પ્રો. હીરાભાઈ હરિભાઈ પટેલ કોંગ્રેસ લુણાવાડા મહીસાગર 47.37 52.63\n62 મોતીલાલ પુનિયાભાઈ વસાવા ભાજપ ડેડીયાપાડા (St) નર્મદા 33.33 66.67\n63 ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ ભાજપ અંકલેશ્વર ભરૂચ 47.83 52.17\n64 ગોવાભાઈ હમીરભાઇ રબારી કોંગ્રેસ ડીસા બનાસકાંઠા 49.06 50.94\n65 ચીમનભાઈ ધરમશીભાઈ સાપરીયા ભાજપ જામજોધપુર જામનગર 47.86 52.14\n66 જયંતભાઈ રમણભાઈ પટેલ (બોસ્કી ) NCP ઉમરેઠ આંણદ 45.71 54.29\n67 નટવરસિંહ ફુલસિંહ ઠાકોર કોંગ્રેસ મહુધા ખેડા 30.00 70.00\n68 બચુભાઈ મગનભાઈ ખાબડ ભાજપ દેવગઢબારીયા દાહોદ 45.00 55.00\n69 મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોંગ્રેસ છોટાઉદયપુર (St) વડોદરા 36.67 63.33\n70 સૌરભ પટેલ (દલાલ) ભાજપ અકોટા વડોદરા 45.56 54.44\n71 ભરતભાઈ કીકુભાઇ પટેલ ભાજપ વલસાડ વલસાડ 30.00 70.00\n72 શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ ભાજપ ચોટીલા સુરેન્દ્રનગર 41.82 58.18\n73 કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામીત ભાજપ નિઝર (સt) તાપી 40.00 60.00\n74 ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખ કોંગ્રેસ દરિયાપુર અમદાવાદ 40.00 60.00\n75 જયંતીભાઈ સવજીભાઈ રાઠવા ભાજપ જેતપુર (St) વડોદરા 0.00 100.00\n76 મંગુભાઇ છગનભાઇ પટેલ ભાજપ ગણદેવી (St) નવસારી 0.00 100.00\n77 ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા કોંગ્રેસ જામનગર (North) જામનગર 44.76 55.24\n78 નાનુભાઈ ભગવાનભાઇ વાનાણી ભાજપ કતારગામ સુરત 45.22 54.78\n79 ધારશીભાઈ લાખાભાઇ ખાનપુર કોંગ્રેસ કાંકરેજ બનાસકાંઠા 46.67 53.33\n80 ભૂષણ અશોકભાઈ ભટ્ટ ભાજપ જમાલપુર - ખાડિયા અમદાવાદ 38.00 62.00\n81 ગેંદાલભાઈ મોતીભાઈ ડામોર કોંગ્રેસ સંતરામપુર (St) મહીસાગર 38.00 62.00\n82 અરૂણસિંહ અજીતસિંહ રાણા ભાજપ વગર ભરૂચ 47.50 52.50\n83 રણજીતભાઇ મંગુભાઇ ગિલીટવાળા ભાજપ સુરત East સુરત 20.00 80.00\n84 સંજયકુમાર રમણભાઈ પટેલ ભાજપ ખંભાત આંણદ 45.45 54.55\n85 પિયુષભાઇ દિનકરભાઇ દેસાઈ ભાજપ નવસારી નવસારી 38.46 61.54\n86 રામસિંહ પ્રભાતસિંહ પરમાર કોંગ્રેસ ઠાસરા ખેડા 43.33 56.67\n87 વજેસિંહભાઈ પારસીંગભાઇ પાંડા કોંગ્રેસ દાહોદ (St) દાહોદ 34.55 65.45\n88 છનાભાઈ કોલુભાઈ ચૌધરી કોંગ્રેસ વાંસદા (St) નવસારી 16.00 84.00\n89 મેરામણભાઇ મારખીભાઈ આહીર કોંગ્રેસ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા 44.71 55.29\n90 વિભાવરીબહેન વિજયભાઈ દવે ભાજપ ભાવનગર (East) ભાવનગર 35.00 65.00\n91 વીંછીયાભાઈ જોખાનાભાઇ ભુરીયા ભાજપ લીમખેડા (St) દાહોદ 27.50 72.50\n92 ચંદ્રિકાબહેન છગનભાઈ બારીયા કોંગ્રેસ ગરબાડા (St) દાહોદ 41.82 58.18\n93 નરોત્તમભાઇ ત્રીકમદાસ પટેલ ભાજપ ઉધના સુરત 27.50 72.50\n94 Dr. નીમાબહેન ભાવેશભાઈ આચાર્ય ભાજપ ભુજ કચ્છ 32.73 67.27\n95 ભરતસિંહજી શંકરજી ડાભી ભાજપ ખેરાલુ મેહસાણા 37.33 62.67\n96 કનુભાઈ મોહનલાલ દેસાઈ ભાજપ પારડી વલસાડ 0.00 100.00\n97 હર્ષ રમેશકુમાર સંઘવી ભાજપ મજુર સુરત 30.00 70.00\n98 નારાયણભાઈ લલ્લુદાસ પટેલ ભાજપ ઊંઝા મેહસાણા 38.95 61.05\n99 રોહિતભાઈ જશભાઈ પટેલ ભાજપ આનંદ આંણદ 44.00 56.00\n100 સુરેશભાઈ ધનજીભાઈ પટેલ ભાજપ મણિનગર અમદાવાદ 22.50 77.50\n101 ચુડાસમા ભુપેન્દ્રસિંહ મનુભા ભાજપ ધોળકા અમદાવાદ 36.25 63.75\n102 ઝંખનાબહેન હિતેશકુમાર પટેલ ભાજપ ચોર્યાસી સુરત 36.25 63.75\n103 પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભાજપ ભાવનગર (રૂરલ) ભાવનગર 34.67 65.33\n104 મધુભાઇ બાબુભાઇ શ્રીવાસ્તવ ભાજપ વાઘોડિયા વડોદરા 38.00 62.00\n105 રમેશભાઈ વચ્છરાજ મહેશ્વરી ભાજપ ગાંધીધામ (Sc) કચ્છ 38.10 61.90\n106 રાકેશ જશવંતલાલ શાહ ભાજપ એલિસબ્રિજ અમદાવાદ 27.27 72.73\n107 પંકજભાઈ વિનુભાઈ દેસાઈ ભાજપ નડિયાદ ખેડા 39.13 60.87\n108 કિશોરભાઈ શીવાભાઈ કાનાણી ભા��પ વરાછા રોડ સુરત 43.24 56.76\n109 જગદીશ ઈશ્વરભાઈ પંચાલ ભાજપ નિકોલ અમદાવાદ 35.56 64.44\n110 શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી ભાજપ નાંદોદ (St) નર્મદા 32.00 68.00\n111 રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા ભાજપ હિંમતનગર સાબરકાંઠા 41.25 58.75\n112 શીવાભાઈ જેરામભાઈ ગોહિલ ભાજપ તળાજા ભાવનગર 30.00 70.00\n113 સતિષભાઈ મોતીભાઈ પટેલ ભાજપ કરજણ વડોદરા 41.25 58.75\n114 જગરૂપસિંહ ગીરદાનસિંહ રાજપૂત ભાજપ બાપુનગર અમદાવાદ 27.69 72.31\n115 ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલ ભાજપ રાજકોટ (South) રાજકોટ 23.64 76.36\n116 મણિલાલ જેઠાભાઇ વાઘેલા કોંગ્રેસ વડગામ (Sc) બનાસકાંઠા 33.33 66.67\n117 રજનીકાંત મોહનલાલ પટેલ ભાજપ અસારવા (Sc) અમદાવાદ 31.25 68.75\n118 અરવિંદભાઈ ગાંડાલાલ પટેલ ભાજપ સાબરમતી અમદાવાદ 31.76 68.24\n119 રમેશભાઈ ભુરાભાઇ કટારા ભાજપ ફતેપુરા (St) દાહોદ 21.82 78.18\n120 જનકભાઈ મનજીભાઇ કાછડીયા (પટેલ ) (બગદાણાવાળા ) ભાજપ કારંજ સુરત 26.15 73.85\n121 હસમુખભાઈ સોમાભાઈ પટેલ ભાજપ અમરાઈવાડી અમદાવાદ 20.00 80.00\n122 ડૉ. નિર્મલાબેન સુનિલભાઇ વાધવાની ભાજપ નરોડા અમદાવાદ 25.71 74.29\n123 પ્રવીણભાઈ મોહનભાઇ માકડીયા ભાજપ ધોરાજી રાજકોટ 11.11 88.89\n124 મહેન્દ્રભાઈ લીલાધર મશરૂ ભાજપ જૂનાગઢ જૂનાગઢ 37.04 62.96\n125 આત્મારામ મકનભાઈ પરમાર ભાજપ ગઢડા (Sc) બોટાદ 26.67 73.33\n126 દિનેશભાઇ બાલુભાઈ પટેલ ભાજપ પાદરા વડોદરા 38.75 61.25\n127 ર્ડો. મિતેશભાઈ કાળાભાઇ ગરાસિયા કોંગ્રેસ ઝાલોદ (St) દાહોદ 16.36 83.64\n128 બાલકૃષ્ણભાઈ નારણભાઇ પટેલ ભાજપ ડભોઇ વડોદરા 35.20 64.80\n129 રાજેન્દ્ર સુર્યપ્રસાદ ત્રિવેદી ભાજપ રોપૂરા વડોદરા 37.24 62.76\n130 વલ્લભભાઈ ગોબરભાઇ કાકડિયા ભાજપ ઠક્કરબાપાનગર અમદાવાદ 12.00 88.00\n131 માનસિંહ કોહ્યાભાઇ ચૌહાણ કોંગ્રેસ બાલાસિનોર મહીસાગર 26.25 73.75\n132 પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા ભાજપ વટવા અમદાવાદ 34.81 65.19\n133 મેઘજીભાઈ અમરાભાઇ ચાવડા ભાજપ કાલાવડ (Sc) જામનગર 32.17 67.83\n134 વિઠ્ઠલભાઈ હંસરાજભાઇ રાદડિયા કોંગ્રેસ ધોરાજી રાજકોટ 38.42 61.58\n135 નલીનભાઇ નાનજીભાઈ કોટડીયા GPP ધરી અમરેલી 30.43 69.57\n136 કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ ભાજપ વેજલપુર અમદાવાદ 27.62 72.38\n137 ઋષિકેશ ગણેશભાઈ પટેલ ભાજપ વિસનગર મેહસાણા 37.37 62.63\n138 જેઠાભાઇ દાનાભાઇ સોલંકી ભાજપ કોડીનાર(Sc) ગીર સોમનાથ 37.37 62.63\n139 બાબુભાઇ કાળાભાઇ વાજા કોંગ્રેસ માંગરોળ જૂનાગઢ 36.11 63.89\n140 અરવિંદસિંહ દમસિંહ રાઠોડ ભાજપ કાલોલ પંચમહાલ 0.00 100.00\n141 ભાવનાબહેન રાઘવજીભાઈ મકવાણા ભાજપ મહુવા ભાવનગર 10.77 89.23\n142 કેશાજી શિવાજી ચૌહાણ ભાજપ દિઓદર બનાસકાંઠા 38.72 61.28\n143 કેશુભાઈ હીરજીભાઈ નાકરાણી ભાજપ ગારિયાધાર ભાવનગર 18.82 81.18\n144 બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત કોંગ્રેસ સિદ્ધપુર પા���ણ 27.50 72.50\n145 ર્ડો. તેજશ્રીબહેન દિલીપભાઈ પટેલ કોંગ્રેસ વિરમગામ અમદાવાદ 39.20 60.80\n146 નિમીષાબહેન મનહરસિંહ સુથાર ભાજપ મોરવા (હડફ) (St) પંચમહાલ 20.00 80.00\n147 ચંદ્રસીંજી કનકસિંહજી રાઓલજી કોંગ્રેસ ગોધરા પંચમહાલ 25.45 74.55\n148 રાઘવજી હંસરાજભાઇ પટેલ કોંગ્રેસ જામનગર (રૂરલ) જામનગર 30.00 70.00\n149 ભોળાભાઈ ભીખાભાઇ ગોહેલ કોંગ્રેસ જસદણ રાજકોટ 23.64 76.36\n150 કાંતિલાલ શિવલાલ અમૃતિયા ભાજપ મોરબી મોરબી 40.00 60.00\n151 પરબતભાઇ સવાભાઈ પટેલ ભાજપ થરાદ બનાસકાંઠા 38.04 61.96\n152 ડૉ. ઠાકરશીભાઈ દેવજીભાઈ મણિયા ભાજપ બોટાદ બોટાદ 28.97 71.03\n153 પુનમભાઈ કાળાભાઇ મેક્વાન ભાજપ દસાડા (Sc) સુરેન્દ્રનગર 19.00 81.00\n154 વલ્લભભાઈ વશરામભાઇ વઘાસીયા ભાજપ સાવરકુંડલા અમરેલી 18.00 82.00\n155 મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ બાયડ અરવલ્લી 30.30 69.70\n156 શંભુજી ચેલાજી ઠાકોર ભાજપ (સાઉથ) ગાંધીનગર 25.93 74.07\n157 શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા કોંગ્રેસ કપડવંજ ખેડા 13.33 86.67\n158 પ્રફુલભાઇ છગનભાઇ પાનશેરીયા ભાજપ કામરેજ સુરત 36.86 63.14\n159 રજનીકાંત સોમાભાઈ પટેલ ભાજપ બેચરાજી મેહસાણા 27.33 72.67\n160 રમેશભાઈ મગનભાઈ ચાવડા કોંગ્રેસ કડી (Sc) મેહસાણા 33.33 66.67\n161 મનીષા રાજીવભાઈ વકીલ ભાજપ વડોદરા વડોદરા 24.67 75.33\n162 જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ભાજપ ભાવનગર(વેસ્ટ) ભાવનગર 16.52 83.48\n163 બાબુભાઇ જમનાદાસ પટેલ ભાજપ દસ્ક્રોઈ અમદાવાદ 27.06 72.94\n164 જીતેન્દ્ર રતિલાલ સુખડીયા ભાજપ સયાજીગુંજ વડોદરા 22.14 77.86\n165 લાલજીભાઈ ચતુરભાઈ કોળીપટેલ ભાજપ ધંધુકા અમદાવાદ 18.46 81.54\n166 ભાનુબહેન મનોહરભાઈ બાબરીયા ભાજપ રાજકોટ રૂરલ (Sc) રાજકોટ 13.91 86.09\n167 રણછોડભાઈ મહિજીભાઈ દેસાઈ ભાજપ પાટણ પાટણ 29.27 70.73\n168 નાગરજી હરચંદજી ઠાકોર ભાજપ રાધનપુર પાટણ 32.94 67.06\n169 બાવકુભાઇ નાથાભાઈ ઉંધાડ ભાજપ લાઠી અમરેલી 12.17 87.83\n170 કરમશીભાઇ વીરજીભાઈ પટેલ કોંગ્રેસ સાણંદ અમદાવાદ 16.15 83.85\n171 જોઇતાભાઈ કાસનભાઈ પટેલ કોંગ્રેસ ધાનેરા બનાસકાંઠા 33.45 66.55\n172 બાવનજીભાઇ હંસરાજભાઇ મેતલીયા ભાજપ ટંકારા મોરબી 16.30 83.70\n173 અશોકકુમાર રણછોડભાઈ પટેલ ભાજપ ગાંધીનગર (નોર્થ ) ગાંધીનગર 22.94 77.06\n174 જયંતિભાઈ રામજીભાઈ કવાડીયા ભાજપ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર 30.42 69.58\n175 અરવિંદભાઇ કેશાભાઇ લાડાણી ભાજપ કેશોદ જૂનાગઢ 23.78 76.22\n176 પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પટેલ કોંગ્રેસ વિજાપુર મેહસાણા 14.48 85.52\n177 જયરાજસિંહ ટેમુભા જાડેજા ભાજપ ગોંડલ રાજકોટ 24.88 75.12\n178 બાબુભાઇ ભીમાભાઇ બોખીરીયા ભાજપ પોરબંદર પોરબંદર 23.59 76.41\n179 વર્ષાબહેન નરેન્દ્રભાઈ દોશી ભાજપ વઢવાણ સુરેન્દ્રનગર 16.36 83.64\n180 ગોવિંદભાઇ વરજાંગભાઇ પરમાર ભાજપ તાલાલા ગીર સોમનાથ 28.68 71.32\n181 દિલીપકુમાર વીરજીભાઈ ઠાકોર ભાજપ ચાણસ્મા પાટણ 25.71 74.29\n182 જશાભાઇ ભાણાભાઈ બારડ ભાજપ સોમનાથ ગીર સોમનાથ 11.43 88.57\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navsaricity.com/2020/04/navsari-news-01042020-1.html", "date_download": "2021-01-18T00:29:47Z", "digest": "sha1:UZUJPZTKBWFKOKE5HP5XD6ZVV33Z7UU3", "length": 12835, "nlines": 38, "source_domain": "www.navsaricity.com", "title": "નવસારીમાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી - Navsari City - Clean, Green & Smart", "raw_content": "હાલ કોરોના વાઈરસની મહામારી ટાણે નવસારી જિલ્લામાં 6400 જેટલા શરદી, ખાંસી, તાવના સામાન્ય કેસો હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગે હાલ કરેલી ‘રેપીડ હાઉસ ટુ હાઉસ’ સરવેમાં આ વિગતો બહાર આવી છે.\nકોરોના મહામારીને લઈ સમગ્ર નવસારી જિલ્લાને લોકડાઉન કરાયો છે. કોરોનાના દર્દીમાં પણ પ્રથમ શરદી, ખાંસી, તાવના ચિન્હો જ હોય છે ત્યારે આવા દર્દીઓ જિલ્લામાં કેટલા છે અને તે કઈ સ્થિતિમાં છે તે જાણવા આરોગ્ય વિભાગે હાલ રેપીડ સરવે જિલ્લાભરમાં કર્યો છે. આ સરવેમાં જિલ્લાભરના 3.20 લાખ ઘરોની 14 લાખની (95 ટકાથી વધુ વસતિ) વસતિને આવરી લીધી છે. જિલ્લાના તમામ છ તાલુકાના ગામો અને શહેરોને આવરી લેવાયા હતા.\nસરવેમાં જે માહિતી બહાર આવી છે તે વિગતો જોતા કુલ 14 લાખ વ્યક્તિમાંથી 6400 જેટલા વ્યક્તિમાં શરદી, ખાંસી, તાવના કેસ હોવાનું બહાર આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ દર 216 વ્યક્તિએ એક જણામાં આ બિમારી હતી. આ બિમારી ધરાવનારાઓનું ‘ફોલોઅપ’ પણ તંત્ર કરી રહ્યું છે. જોકે મોટાભાગે કોરોનામાં જોવા મળતો વધુ તાવ, શ્વાસની વધુ તકલીફ જોવા મળી રહી નથી એમ જાણવા મળે છે.\nજે કેસ મળ્યા તેમાંના મોટાભાગનાને સ્થળ ઉપર જ સારવાર અપાઈ, માત્ર 14 જણાને જ રિફર કરવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લામાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી ભલે દેખાયા હોય પરંતુ ગત જાન્યુઆરીથી NIRની આરોગ્ય તપાસ કરવામાં આરોગ્ય તંત્ર જાગૃત રહેતા કોરોના પોઝિટિવનો એક પણ કેસ સામે આવ્યો નથી. જે નવસારી માટે સૌથી મોટી પોઝિટિવ વાત છે.\nરિફર કરેલા બે કેસના રિપોર્ટ પણ નેગેટિવ\nશરદી, ખાંસી, તાવના ચિંતાજનક કેસો આવ્યા નથી. એકદમ સામાન્ય છે. કોરોનામાં તો વધુ તાવ સાથે શ્વાસની તકલીફ પણ રહે છે, જે જણાયું નથી. નવસારીની વાત કરીએ તો બે રિફર કરેલા કેસના સેમ્પલ લેવાયા હતા, જે પણ નેગેટિવ જ આવ્યા છે. અમે કેસોનું ફોલોઅપ પણ કર્યું છે, જેમાં મોટાભાગના સાજા પણ થઈ ગયા છે. - ડો. ધવલ મહેતા, તાલુકા આરોગ્ય અધિકારી, નવસારી\nશરદી, ખાંસીના અનેક કેસ એલર્જીના કારણે\nહાલ વધુ દર્દી શરદી, ખાંસીના જ આવે છે. જોકે સામાન્ય છે અને કેટલાય લોકો હાલ સાધારણ શરદીમાં પણ બતાવવા આવે છે. શરદી, ખાંસી થવાના ધૂળ, એલર્જી સહિત અનેક કારણો છે. તાવના કેસ પણ ખુબ ઓછા છે, ચિંતાજનક કેસો આવતા નથી. - ડો. રાહુલ પટેલ, અર્બન હેલ્થ સેન્ટર, વિજલપોર\nનવસારીમાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી\nહાલ કોરોના વાઈરસની મહામારી ટાણે નવસારી જિલ્લામાં 6400 જેટલા શરદી, ખાંસી, તાવના સામાન્ય કેસો હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગે હાલ કરેલી ‘રેપીડ હાઉસ ટુ હાઉસ’ સરવેમાં આ વિગતો બહાર આવી છે.\nકોરોના મહામારીને લઈ સમગ્ર નવસારી જિલ્લાને લોકડાઉન કરાયો છે. કોરોનાના દર્દીમાં પણ પ્રથમ શરદી, ખાંસી, તાવના ચિન્હો જ હોય છે ત્યારે આવા દર્દીઓ જિલ્લામાં કેટલા છે અને તે કઈ સ્થિતિમાં છે તે જાણવા આરોગ્ય વિભાગે હાલ રેપીડ સરવે જિલ્લાભરમાં કર્યો છે. આ સરવેમાં જિલ્લાભરના 3.20 લાખ ઘરોની 14 લાખની (95 ટકાથી વધુ વસતિ) વસતિને આવરી લીધી છે. જિલ્લાના તમામ છ તાલુકાના ગામો અને શહેરોને આવરી લેવાયા હતા.\nસરવેમાં જે માહિતી બહાર આવી છે તે વિગતો જોતા કુલ 14 લાખ વ્યક્તિમાંથી 6400 જેટલા વ્યક્તિમાં શરદી, ખાંસી, તાવના કેસ હોવાનું બહાર આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ દર 216 વ્યક્તિએ એક જણામાં આ બિમારી હતી. આ બિમારી ધરાવનારાઓનું ‘ફોલોઅપ’ પણ તંત્ર કરી રહ્યું છે. જોકે મોટાભાગે કોરોનામાં જોવા મળતો વધુ તાવ, શ્વાસની વધુ તકલીફ જોવા મળી રહી નથી એમ જાણવા મળે છે.\nજે કેસ મળ્યા તેમાંના મોટાભાગનાને સ્થળ ઉપર જ સારવાર અપાઈ, માત્ર 14 જણાને જ રિફર કરવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લામાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી ભલે દેખાયા હોય પરંતુ ગત જાન્યુઆરીથી NIRની આરોગ્ય તપાસ કરવામાં આરોગ્ય તંત્ર જાગૃત રહેતા કોરોના પોઝિટિવનો એક પણ કેસ સામે આવ્યો નથી. જે નવસારી માટે સૌથી મોટી પોઝિટિવ વાત છે.\nરિફર કરેલા બે કેસના રિપોર્ટ પણ નેગેટિવ\nશરદી, ખાંસી, તાવના ચિંતાજનક કેસો આવ્યા નથી. એકદમ સામાન્ય છે. કોરોનામાં તો વધુ તાવ સાથે શ્વાસની તકલીફ પણ રહે છે, જે જણાયું નથી. નવસારીની વાત કરીએ તો બે રિફર કરેલા કેસના સેમ્પલ લેવાયા હતા, જે પણ નેગેટિવ જ આવ્યા છે. અમે કેસોનું ફોલોઅપ પણ કર્યું છે, જેમાં મોટાભાગના સાજા પણ થઈ ગયા છે. - ડો. ધવલ મહેતા, તાલુકા આરોગ્ય અધિકારી, નવસારી\nશરદી, ખાંસીના અનેક કેસ એલર્જીના કારણે\nહાલ વધુ દર્દી શરદી, ખાંસીના જ આ��ે છે. જોકે સામાન્ય છે અને કેટલાય લોકો હાલ સાધારણ શરદીમાં પણ બતાવવા આવે છે. શરદી, ખાંસી થવાના ધૂળ, એલર્જી સહિત અનેક કારણો છે. તાવના કેસ પણ ખુબ ઓછા છે, ચિંતાજનક કેસો આવતા નથી. - ડો. રાહુલ પટેલ, અર્બન હેલ્થ સેન્ટર, વિજલપોર\nહવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા\nગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી ક...\nઆ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી\nઆખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે...\nમાનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં\nપેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે. નવસારીમાં ધુમાડો ...\nનવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત\nકોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોર...\nનવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા\nનવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/information-about-yudhishthir/", "date_download": "2021-01-18T01:59:09Z", "digest": "sha1:CVSJRDAQMIBOQU634ZBGYKFTQP5ZEO7I", "length": 7605, "nlines": 76, "source_domain": "shareinindia.co.in", "title": "યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે ગાંધારીને મળવા ગયા તો શું થયું હતું? જાણો", "raw_content": "\nયમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે ગાંધારીને મળવા ગયા તો શું થયું હતું\nમહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ છે. આજે અમે તમને યુધિષ્ઠિર સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યા છે, જે આ મુજબ છે –\n– મહાભારત મુજબ, યુ���િષ્ઠિર યમરાજના અવતાર હતા. યમરાજનું એક નામ ધર્મરાજ પણ છે. એટલે મહાભારતમાં પણ યુધિષ્ઠિરને અનેક સ્થાનો પર ધર્મરાજ કહેવામાં આવ્યો છે.\n– પાંડવ જ્યારે લાક્ષાગૃહ જવાના હતા, તે સમયે મહાત્મા વિદુરે સંકેતોની ભાષામાં તેને કેટલીક વાતો જણાવી હતી. માત્ર યુધિષ્ઠિર જ તેને સમજી શકતો હતો. તેના કારણે પાંડવોનો જીવ બચી ગયો.\n– યુધિષ્ઠિરનો રથ જમીનથી ચાર આંગળ ઉપર ચાલતો હતો, જે દિવસે તેમણે અશ્વત્થામાના સંબંધમાં ગુરુ દ્રોણાચાર્યે ખોટું કહ્યુ, તે સમયથી તેમનો રથ જમીન પર આવી ગયો.\n– દ્રોપદી વસ્ત્રહરણના સમયે ભીમ એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેમણે યુધિષ્ઠિરના હાથ જલાવવાની વાત સુદ્ધાં કહી દીધી હતી.\n– યુદ્ધ ખતમ થયા પછી યુધિષ્ઠિર ગાંધારીને મળવા ગયો હતો. ક્રોધિત ગાંધારીએ જ્યારે યુધિષ્ઠિરના પગ જોયા તો તેમના નખ કાળા થઈ ગયા હતા.\n– જ્યારે પાંડવોએ સ્વર્ગની યાત્રા શરૂ કરી તો દ્રોપદી સહિત બધા પાંડવ રસ્તામાં જ પડી ગયા માત્ર યુધિષ્ઠિક જ સશરીર સ્વર્ગ જઈ શક્યો હતો.\n– ગુરુ દ્રોણાચાર્યને ખોટું કહેવાના કારણે યુધિષ્ઠિરને થોડી વાર માટે નરક પણ જોવું પડ્યું હતું.\n– યુદ્ધ ખતમ થયા પછી યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવ્યો. યુધિષ્ઠિરે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યારે તેમણે સંપૂર્ણ પૃથ્વી જ બ્રાહ્મણોને દાન કરી દીધી હતી.\nઆ પણ વાંચજો – પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી દીધો તેનો સાથ, પછી એક સાધારણ વ્યક્તિએ સમજાવી તેને તેની ભૂલ, જાણો શું હતી ભૂલ\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ahmedabad.nic.in/gu/whoswho/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%86%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2021-01-18T00:25:21Z", "digest": "sha1:Q2FALGSLLFDPZZEH5U4GJF2JD35ZWHR3", "length": 3978, "nlines": 103, "source_domain": "ahmedabad.nic.in", "title": "એસડીએમ ધોળકા | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર)\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nશ્રી આર એમ જલંદારા\nશ્રી આર એમ જલંદારા\nસબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધોળકા, અમદાવાદ ઑફિસ\nહોદ્દો : એસડીએમ ધોળકા\nપ્રવૃત્તિ : એસડીએમ ધોળકા\n© જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Jan 01, 2021", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/luke-shaw-transit-today.asp", "date_download": "2021-01-18T02:37:38Z", "digest": "sha1:LZCNKO2EH3F25IVNZTEXGJKS2FOEMMVN", "length": 10433, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "લુક શૉ પારગમન 2021 કુંડલી | લુક શૉ પારગમન 2021 જ્યોતિષ વિદ્યા Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2021 કુંડલી\nરેખાંશ: 0 W 16\nઅક્ષાંશ: 51 N 24\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nલુક શૉ પ્રણય કુંડળી\nલુક શૉ કારકિર્દી કુંડળી\nલુક શૉ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nલુક શૉ 2021 કુંડળી\nલુક શૉ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nલુક શૉ માટે 2021 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nલુક શૉ માટે 2021 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.\nલુક શૉ માટે 2021 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nકાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.\nલુક શૉ માટે 2021 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nનવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.\nલુક શૉ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nલુક શૉ શનિ સાડાસાતી રિપોર્ટ\nલુક શૉ દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/eye-catcher/asteroid-bigger-than-great-pyramid-of-giza-to-hit-earth-orbit-this-week-mb-1020773.html", "date_download": "2021-01-18T01:48:51Z", "digest": "sha1:MZ3Q3RSPFDVSPLLJ4Q4TBBYAALOGUQBI", "length": 21322, "nlines": 250, "source_domain": "gujarati.news18.com", "title": "asteroid-bigger-than-great-pyramid-of-giza-to-hit-earth-orbit-this-week-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nપૃથ્વી તરફ આવી રહ્યો છે ઈજિપ્તના પિરામિડથી બમણા આકારનો Asteroid\nપૃથ્વી તરફ આવી રહેલા આ Asteroidની ઝડપ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની, જે હાઇ સ્પેરસોનિક ગતિથી પણ વધુ\nનવી દિલ્હીઃ પૃથ્વી (Earth)ની પાસેથી ઉલ્કાપિંડ (Asteroid) પસાર થતાં તમામ લોકોની આ વાત પર નજર રહે છે. આ મહિને કેટલાક Asteroid પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં કેટલાક Asteroid પૃથ્વી તરફ આવવાની ચર્ચા થઈ રહી છે. NASA સહિત દુનિયાભરના ખગોળશાસ્ત્રીની આ Asteroid પર નજર છે. તેમાંથી એક Asteroid ઈજિપ્ત (Egypt)ના પિરામિડ (Pyramid)ના આકારથી પણ મોટો છે. (પ્રતીકાત્મક તસવીર)\nખૂબ જ તેજ ગતિથી પૃથ્વી તરફ ધસી રહ્યો છે - આ સપ્તાહે પસાર થનારા Asteroidમાંથી કોઈ પણ પૃથ્વીને નુકસાન નહીં પહોંચાડે. તેમ છતાંય ખગોળશાસ્ત્રી તેની પર નજર રાખી રહ્યા છે અને તે ખૂબ અગત્યનું પણ છે. 465824 (2010 FR) નામનો Asteroi ખૂબ જ તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અને જે હાઇ સ્પેરસોનિક (High Spersonic) ગતિથી પણ વધુ છે. (પ્રતીકાત્મક તસવીર)\nપૃથ્વીની નજીકથી ક્યારે પસાર થશે - તે પૃથ્વીની પાસેથી 6 સપ્ટેમ્બરના રોજ પસાર થશે. તે અપોલો ક્લાસનો Asteroid ગણવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની કક્ષાની અંદરથી પસાર થશે. (પ્રતીકાત્મક તસવીર)\nઆ Asteroidની બીજી એક ખાસ વાત છે. નાસાના વૈજ્ઞાનિકો મુજબ, આ Asteroid ઈજિપ્તના ગીઝા પિરામિડના આકારથી બમણો છે. તેઓ આકાર 120થી 270ના વ્યાસનો હોવાનું કહેવાય છે. આ Asteroidથી હાલ પૃથ્વીને કોઈ ખતરો નથી.\nNEO શ્રેણીનો છે Asteroid - NASAએ તેને નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO)ની ક્લાસનો Asteroid ગણાવ્યો છે. આવા પિંડ એવા ધૂમકેતૂ કે ઉલ્કાપિંડ હોય છે જે આપણા સૂર્યથી 1.3 એસ્ટ્રોનોમિક યૂનિટ ના અંતરથી આવી શકે છે. એસ્ટ્રોનોમિકલ યૂનિટ અંતર એક ખગોળીય એકમ છે જે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું સરેરાશ અંતર છે. (પ્રતીકાત્મક તસવીર)\nશું હોય છે NEO - NASAના જણાવ્યા મુજબ, નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO) શબ્દ એવા ઉલ્કાપિંડો માટે હોય જે ગ્રહોની આસપાસ આવીને તેના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઈ જાય છે અને તે ગ્રહોની કક્ષાની અંદર સુધી આવી જાય છે. જેથી સામાન્ય રીતે માત્ર ધૂમકેતૂ અને Asteroid જ આ શ્રેણીમાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિ���\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://westerntimesnews.in/news/62010", "date_download": "2021-01-18T02:10:44Z", "digest": "sha1:WHGJKLPAU7IQEEZXVUABMVNIAOLI24U4", "length": 9147, "nlines": 91, "source_domain": "westerntimesnews.in", "title": "કિયારા અડવાણીને બાળકો ખૂબ પસંદ - Western Times News", "raw_content": "\nકિયારા અડવાણીને બાળકો ખૂબ પસંદ\nમુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં જ પોતાની જન્મદિવસની ઉજવણી કરી હતી. બોલીવૂડના ફિલ્મ ફગ્લીથી અભિનય કારકિર્દી શરૂ કરનારી કિયારાએ અનેક હિટ ફિલ્મોમાં કામ કરીને અહિં સ્થાન બનાવી લીધું છે. તેની શાહિદ કપૂર સાથેની કબીરસિંહ ફિલ્મથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેણે પ્રીતિનું રોલ કર્યું હતું. લોકો આજે પણ તેને ઘણીવાર આ નામથી બોલાવે છે.\nકિયારા અભિનેત્રી નહોતી બની એ પહેલાં એક પ્લે સ્કૂલમાં બાળકોને સાચવવાનું કામ કરતી હતી. કિયારા પોતાની માતાની પ્રી સ્કૂલમાં જ આ કામ કરતી હતી. સવારે સાત વાગે સ્કૂલે પહોંચી જઈ બાળકોની દેખભાળ કરવામાં લાગી જતી. બાળકોને નર્સરીની કવિતાઓ પણ સંભળાવતી હતી. આંકડા અને એબીસીડીનું જ્ઞાન પણ આપતી હતી. એટલું જ નહિં બાળકોના ડાયપર પણ બદલતી હતી. તે કહે છે મને બાળકો ખૂબ જ ગમે છે. અક્ષય કુમાર સાથે ગૂડ ન્યૂઝમાં જાેવા મળેલી કિયારા હવે ભૂલભૂલૈયા-૨માં કાર્તિક આર્યન સાથે છે એ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની શેરશાહ પણ તેના હાથમાં છે.\nPrevious ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશેઃ સરકારની જાહેરાત\nNext વિવેકનાં નિર્માણ હેઠળ હોરર થ્રિલર બનશેઃ વર્ષના અંતે શૂટિંગ શરૂ કરાશે\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nમોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી...\nરાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૫૦૫ કેસ નોંધાયો\nગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીન�� જણાવ્યાનુસાર આજે કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોના મહામારીના સમયમાં...\nકોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન\nઅમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ....\nધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી\nગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી...\nજેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર\nવૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...\nરસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે\nટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો\nરેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી: નિષ્ણાતો\nઅમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું\nરશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી\nકોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ\nવિશ્વભરમાં કોરોના વાયરસથી ૨૦ લાખ લોકોના મૃત્યુ થયા છે\nસૈફની ગેરહાજરીમાં કરીનાનું ધ્યાન બહેનપણીઓ રાખે છે\nપરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં\nપ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો\nપવનદીપના પર્ફોર્મન્સથી બપ્પી દા ખુશ ખુશ થઈ ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/acb-nabbed-two-doctors-of-sola-civil-in-ahmedabad-for-taking-a-bribe-of-rs-8-lakh/articleshow/78936803.cms", "date_download": "2021-01-18T01:21:21Z", "digest": "sha1:UPMG2OBV25426Z5FI4HRME4KE7RHFMMM", "length": 8304, "nlines": 95, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઅમદાવાદઃ સોલા સિવિલના બે ડોક્ટરો 8 લાખની લાંચ લેતા ઝડપાયા\nકેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા 1 કરોડના નાણાં માટે લાંચ માગી હતી કુલ 16 લાખની લાંચ માંગી હતી\nઅમદાવાદઃ સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ લેતા પકડાયા છે. કેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા 1 કરોડના નાણાં માટે લાંચ માગી હતી. હોસ્પિટ���ના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.\nપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફનાઓને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.\nકોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.\nACBએ છટકું ગોઠવી RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલને આ બાબતે એસીબી દ્વારા બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી 8 લાખની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\n છ મહિનાથી કોઈ દારુ પીને વાહન ચલાવતા નથી પકડાયું આર્ટિકલ શો\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nઅમદાવાદપોલીસની ગાડી જોઈને રેસ્ટોરન્ટમાં જ સૂઈ જવાનો પ્લાન કર્યો, પકડાયા\nસુરતસુરતથી કોલકાતા જઈ રહેલા વિમાનનું ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડિંગ\nઅમદાવાદઅમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો વન વિભાગે શરૂ કરી તપાસ\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nદેશદિલ્હીઃ રસી લીધા બાદ 51ને 'સામાન્ય' અને 1ને 'ગંભીર' આડઅસર\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nદેશદેશમાં કોરોના રસીકરણઃ 2.24 લાખ લોકોને અપાઈ વેક્સિન, ફક્ત 447ને આડઅસર\nશું આપ મેળવવા ઈચ્��ો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=805", "date_download": "2021-01-18T01:46:42Z", "digest": "sha1:VXZSIPN5NX2DZ4LNLTOL4JZDCW4FU3T2", "length": 16875, "nlines": 204, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કટાક્ષ કાવ્યો – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકટાક્ષ કાવ્યો – સંકલિત\nDecember 15th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 20 પ્રતિભાવો »\nજાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા \nતુજ વિના સ્કૂલમાં કોણ જાશે \nમેગી પિઝા અને કરકરા કુરકુરે,\n‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે …. જાગ ને જાદવા….\nલેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું\nપડ્યું હોમવર્ક પછી કોણ કરશે …. જાગ ને જાદવા…..\nબહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,\nદફતરનો ભાર તે કોણ વ્હેશે ….. જાગ ને જાદવા…..\nવાન આવી જશે, હોર્ન બહુ મારશે,\nતુજ વિના ગિરદી કોણ કરશે …… જાગ ને જાદવા…..\nસ્ટડીરૂમમાં વળી કવિતા ગોખતાં,\nફીલમી ગીતડાં કોણ ગાશે \nભણે સાગર વળી આટલું ભણ્યા પછી\nનોકરીમાં તને કોણ લેશે \nકૃપા (હઝલ) – કિરણ ચૌહાણ\nઘર અમારા ઈંટ, રેતી, પથ્થરોની છે કૃપા,\nકાંકરી ખરતી રહે, એ બિલ્ડરોની છે કૃપા.\nયાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,\nમાંકડોની મહેરબાની, મચ્છરોની છે કૃપા.\nઆગમન તારું થયું, સૌરભ બધે ફેલાઈ ગઈ,\nઆ વિદેશી કંપનીના અત્તરોની છે કૃપા.\n તે બુઠ્ઠી છરીનાં જોર પર ચોરી કરી,\nગામનાં સૌ મૂછવાળા કાયરોની છે કૃપા.\nશાયરીઓ, જે પ્રણયના ગેરલાભો સૂચવે,\nપ્રેમમાં નિષ્ફળ ગયેલા શાયરોની છે કૃપા.\nહવે તો પરણવું જ છે (હઝલ) – કિરણ ચૌહાણ\nઆટલો વૈભવ હશે તો ચાલશે,\nબે ઘડીનો લવ હશે તો ચાલશે.\nજોઈએ કન્યા, નથી ગુણની જરૂર,\nજીવતું તાંડવ હશે તો ચાલશે.\nસાસુજી દેવી સરીખા જોઈએ,\nજો સસુર દાનવ હશે તો ચાલશે.\nએક પણ સાળો ન હોવો જોઈએ,\nસાળીઓ નવ નવ હશે તો ચાલશે.\nબસ પરણવું છે હવે જે થાય તે,\nરોજનો વિપ્લવ હશે તો ચાલશે.\nમૉડર્ન છોરાં – દિનેશ શાહ\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી દિનેશભાઈ શાહ (રીસર્ચ સાયન્ટીસ્ટ, ફ્લોરિડા) નો ખૂબ ખૂબ આભાર.]\nઅમે મગનમાંથી મેક થઈએ ને છગનમાંથી જેક થઈએ\nઓ ભાઈ આપણ મૉર્ડન છોરાં થઈએ…���. ઓ ભાઈ….\nગામડાંની વાતો ને ગામડાંના ગીતો\nભેંસો બકરા ને રંગેલી ભીંતો\nભૂલીને અમેરિકા જઈએ………………ઓ ભાઈ……\nથાક્યો હવે હું ભીલોને ભાળી\nસઘળું છોડીને જઈએ………………….ઓ ભાઈ……\nન્યુયોર્કના હાઈવે ને ખૂબ ઊંચી મેડિયું\nગભરાતો માંહ્યલો ને ઢીલી થતી કેડીયું\nસિગરેટ ફૂંકતા જઈએ…………………..ઓ ભાઈ…….\nતુલસી મૂકીને અમે ભોજન ખાતાં\nમરઘીના ઈંડાને અડકીને ન્હાતા\nહવે ચીકન વિના કશું ન ખઈએ……….ઓ ભાઈ……\nમાખણ છોડી હવે ક્રીસ્કો ખાતાં\nમુંબઈ ભૂલી હવે ફ્રીસ્કો જાતાં\nભજન ભૂલીને રોક ગઈએ……………….ઓ ભાઈ……\nજન્મ્યા ભલે આપણ ભારત દેશમાં\nરહેવું છે આપણે આ ઠંડા પ્રદેશમાં\nહવે વ્હીસ્કીના ઘૂંટડા લઈએ…………….ઓ ભાઈ……\nકૂકડા અવાજે સવાર થઈ જાણું\nગરમ ગરમ ચાને હું ફાકતો ચવાણું\nહવે સિરિયલના ફાકા લઈએ……………ઓ ભાઈ……..\nકોણ હતા માસાને કોણ હતા મામા\nનાખતો હતો હું સૌની ઘેર ધામા\nસઘળું ભૂલીને મજા કરીએ……………..ઓ ભાઈ………\nસસ્તી ચીજો હવે હું સેલમાંથી લાવું\nબબલાની બાને હની કહી બોલાવું\nહવે સઘળાને હાય હાય કરીએ………….ઓ ભાઈ………\nબંધુ કે ભેરુ હવે યાદ ન આવતા\nબેન બનેવી હવે ભારરૂપ લાગતા\nફકત આપણું સંભાળીને રહીએ…………ઓ ભાઈ………\nમા ને બાપ હવે કટકટિયાં લાગતા\nસગા જોઈ આપણ દૂરથી ભાગતા\nપણ સાસરિયાની જે ગઈએ……………..ઓ ભાઈ…….\n« Previous ગઝલ ગૂંજન – સંકલિત\nવાચકોની સુંદર કૃતિઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજાતવટો – યોગિની શુક્લ\nમારે ઝળહળવું છે, ઓલવાઈ ગઈ છું હું સૂરજનું પહેલું કિરણ ક્યારે મારી સુષુમ્ણામાં દીવો બને એની રાહ જોતી મારા આકાશમાં. મારે ભીંજાવું છે, સુકાઈ ગઈ છું હું વરસાદનું પહેલું બુંદ ક્યારે મારી નાભિમાં મોતી બને એની રાહ જોતી મારા દરિયામાં. મારે શ્વસવું છે, ગૂંગળાઈ ગઈ છું હું હવાનું પહેલું ઝોકું ક્યારે મારે ટેરવે સિતાર બને એની રાહ જોતી મારા પાતાળમાં. પણ ના, હવે હું રાહ નથી જોતી કેમ કે હમણાં જ મેં આપી દીધો છે મને જાતવટો - \nધુમ્મસનાં વન – દર્શના\nપાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન એનીયે આરપાર અટવાતી કેડીએ કેમ કરી જાશું ત્યાં સંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન વણઉકલ્યા સંદેશે ગાજયાં ગગન એમાં રે મલકંતી ચમકંતી વાદળીએ કેવો રે જાગ્યો ઉમંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન છાયાં છવાઈ રહ્યાં ઝાકળ સુમન ભીંજીરે આંખલડી કેવી એક પલકારે કેવો રે ઝીલ્યો સતરંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન\nકાવ્યસુધા – નિતલ શેઠ\nજીવન : આંસુ અને આંટા આંસુ પણ ક્યારેક ખોટા હોય છે, વહે છે એ આંખમાંથી જ, પણ આંખોને ક્યાં વાચા હોય છે હા, આંખોને સમજનારાં સમજી શકે ખરા, પણ સમજનારાં ક્યાં સાચા હોય છે હા, આંખોને સમજનારાં સમજી શકે ખરા, પણ સમજનારાં ક્યાં સાચા હોય છે કોઈ બહારથી અને અંદરથી, જીવે છે અલગ જીવન, પણ વચ્ચેનાં બધા ક્યાં સીધા હોય છે કોઈ બહારથી અને અંદરથી, જીવે છે અલગ જીવન, પણ વચ્ચેનાં બધા ક્યાં સીધા હોય છે ‘નિસર્ગ’ નામ આપે છે સ્વર્ગ અને નર્કનું, માનવીના તો બસ ખાલી આંટા હોય છે. પ્રવેશતાની સાથે જ રુદન કરે ... [વાંચો...]\n20 પ્રતિભાવો : કટાક્ષ કાવ્યો – સંકલિત\nઅરે વાહ.. આજે તો મજા આવી ગઇ.. ( આમ તો જો કે કયા દિવસે નથી આવતી રોજ જ તો તમે મજા કરાવો છો.. )\nએક સાથે આટલી બધી હઝલ…\nબહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,\nદફતરનો ભાર તે કોણ વ્હેશે \nસાસુજી દેવી સરીખા જોઈએ,\nજો સસુર દાનવ હશે તો ચાલશે.\nએક પણ સાળો ન હોવો જોઈએ,\nસાળીઓ નવ નવ હશે તો ચાલશે.\nમૉડર્ન છોરાં – દિનેશ શાહ ની આ વાત અહીઁયા ભલે હસવામા લીધી હોય… પણ અમેરિકામાં જોવા મળતી આ ઘણી સામાન્ય વાત છે.\nશ્રી રતિલાલ બોરીસાગરનું આક્ટાક્ષ કાવ્ય થોડા સમય પહેલા વાંચેલુ અને આજે ફરી અહીં વાચતા મજા આવી…\nકિરણભાઇ ચૌહાણની હઝલો – કૃપા અને (પૈણ ઉપડેલા યુવાનની હાસ્યસભર વ્યથા ) હવે તો પરણવું જ છે… સુંદર…\nદિનેશભાઇ ની મૉર્ડન છોરા પણ સરસ છે…\nમૉર્ડન જમાનો છે એટલે મૉર્ડન જ વાતો હોય\nજુવાન હૃદયની વાત તમે શબ્દો થી સારી રીતે વર્ણવી શક્યા છો. છતાંય ગુજરાતી અસ્મિતાનો રંગ એમાં પ્રકાશિત થાય છે. આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%27_%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B/%E0%AA%9B%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%81%E0%AA%82_%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2021-01-18T01:36:04Z", "digest": "sha1:HTMPSOXK4W4CVWS4WIHVZI6G5XGQ2MLG", "length": 29170, "nlines": 166, "source_domain": "gu.wikisource.org", "title": "રા' ગંગાજળિયો/છેલ્લું ગાન - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nરા' ગંગાજળિયો ઝવેરચંદ મે��ાણી\n← રતન મામી રા' ગંગાજળિયો\nઝવેરચંદ મેઘાણી સુલતાનનો મનસુબો →\nઆ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.\nરા' ગંગાજળિયો - છેલ્લું ગાન\nપ્રકરણ છવીસમું છેલ્લું ગાન\nદૂર દૂર હાથક્ડીઓ અને પગ-બેડીઓના ઝંકાર સંભળાયા.\n'એલા નરસૈયાને લાવે છે લાવે છે.' બેડીઓના રણઝણાટ નજીક આવ્યા.\nખુલ્લાં ખડગોવાળા પ્રહરીઓથી વીંટળાએલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કીકીઆટા ઊઠ્યા. 'એલા એના કપાળમાં ટીલું નથી.'\n'ટીલું તો હવે એને કપાળે ઘગાવીને ચોડી દેવું જોઇએ.'\n'એનો વીઠલો હજી વારે ધાયો કેમ નહિ મારે બેટે આટલાં વરસ સુધી ધતીંગ હાંકે રાખ્યું, શ્રીહરિને દામોદરરાયજીને નામે.'\n'એલા, તારા શ્રીહરિને તેડાવ ઝટ તેડાવ.' એને કોઇ આંગળી ચીંચી કહેતો હતો.\n'આજ હવે રતનબાઇ પાણી નહિ પાય તે તરસે મરી જાજે.'\nભરસભામાં રા'માંડળિકે પ્રવેશ કર્યો. 'જય તિરથપતિ જય શંભુના ગણ : જય ગંગાજળિયા જય શંભુના ગણ : જય ગંગાજળિયા ' એવી રાડો પડી. ​એ બિરદોને ઝીલતો રા' પૂરેપૂરો લહેરમાં હતો. એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી નહોતી. પ્રજાવત્સલ અને લોકપ્રિય બનવાનો કોઇ અજબ મોકો એને જાણે આજ મળી ગયો.\nનરસૈયાને ન્યાયકર્તાઓએ પૂછપરછ માંડી :-\n'તું કોનો ઉપાસક છો \n'એટલે શિવનો વિરોધી ખરો ને.'\n'ના બાપ, મારો વાલોજી બીજા દેવથી જૂદા નથી. મારા શામળાજીમાં સૌ સમાઇ જાય છે.'\n' પુરોહિતો બોલ્યા : 'અન્ય દેવો એના દેવની અંદર સમાઇ ગયાનું કહે છે. પોતાના દેવની બડાઇ મારે છે.'\n'તારો વાલોજી તારા ઘરનાં કામકાજ ઉકેલી જાય છે એવું તું લોકોને ભણતર ભણાવે છે \n'શ્રીહરિ તો સૌનાં કામકાજ ઉકેલે છે. બધાની આબરૂનો રખેવાળ શ્રીહરિ છે. મુજ સરીખા પ્રમાદીની, દુર્બળ ને દીનની એ વધુ સંભાળ રાખે છે.'\n'તારે નાવાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડું કરી જાય છે ખરું \n'તારી છોકરીનું મામેરું ય પ્રભુ પૂરી આવે, ને છોકરાના વીવા પણ પ્રભુ ઉકેલી આવે ખરું \n'શ્રીહરિ સિવાય મારું રેઢીઆળનું તો બીજું કોણ પાર પાડે ' ​'તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધરીને તારાં કામ કરતા નજરોનજર દીઠા છે ' ​'તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધરીને તારાં કામ કરતા નજરોનજર દીઠા છે \n રાધેશ્યામ કરો મહારાજ. મેં કદી નથી જોયા. મુજ સરખા પાપીને એનાં દર્શન ક્યાંથી થાય \n'ત્યારે તું પોતાને પાપી માન છ. એટલો વળી ડાહ્યો ને પરદેશીઓના પારકા પૈસા લઇને ખોટેખોટી હુંડી પણ તેંજ લખી આપેલીને ને પરદેશીઓના પારકા પૈસા લઇને ખોટેખોટી હુંડી પણ તેંજ લખી આપેલીને \nનરસૈયો ન બો���્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો.\n'પછી આ રતન નાગરાણીને તારે શું સગપણ હતું \n'એ મારાં મામી હતાં. વાલાજીનાં ભક્ત હતાં.'\n'એના જ હાથનું પાણી પીવામાં કાંઇ વિશેષ ભજન-રસ પડતો હતો કોઇ પુરુષ નહિ, તારી સગી સ્ત્રી કે પુત્રી નહિ, કોઇ બુઢ્ઢી નગરનારી નહિ, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું કોઇ પુરુષ નહિ, તારી સગી સ્ત્રી કે પુત્રી નહિ, કોઇ બુઢ્ઢી નગરનારી નહિ, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું \n'રતનમામી શ્રીહરિને વહાલાં હતાં. કેમકે મુજ સરીખાં એ પણ દીન હતાં, હરિનાં શરણાગત હતાં.'\n'ને તુજ સરીખાં પાપી પણ હતાં, એમ કહી દે ને \n'પાપી નહોતાં. પાપીને પુનિત કરવાવાળાં હતાં. મારે વાલેજીએ જ મારી સારસંભાળ લેવા એને મેલ્યાં હતાં.'\n'એનું મોત કેમ થયું તારો વિરહ સહી ન શક્યાં એથી ને તારો વિરહ સહી ન શક્યાં એથી ને \n'વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધાં હશે. મને પાપીને રઝળતો ​મેલી ગયાં. મને કહ્યું પણ નહિ. મને જરીક ચેતવ્યો હોત આ પાણી છેલ્લી વારનું છે એટલું ય જો મને ગઇ રાતે કહ્યું હોત આ પાણી છેલ્લી વારનું છે એટલું ય જો મને ગઇ રાતે કહ્યું હોત \nઆંહી નરસૈયો ન્યાયકર્તાના સવાલનો જવાબ નહોતો દેતો, પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ ભમતી હતી ને એ બોલતો હતો. માણસો એની આંખોમાં દડ દડ વહેતી અશ્રુધારા દેખતાં હતાં. અનેક પ્રેક્ષકો એની મજાક મશ્કરી કરવા આવેલાં છતાં રતનમામીની વાત પર નરસૈયાના મોં ઉપર ઘોળાતી કરુણાદ્રતા નિરખીને તેઓ પણ અનુકમ્પાયમાન થયાં.\nરા'એ પૂછ્યું : 'હેં ભક્તજી તમે તો ગો-લોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે જોઇ આવેલ છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઇ હશે ને તમે તો ગો-લોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે જોઇ આવેલ છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઇ હશે ને અપ્સરા કેવી હોય, વર્ણવી તો દેખાડો.'\n'બાપ, મને ખબર નથી. મેં જોઇ નથી. મને ભાસ થયો કે હું હરિની પુરીમાં ગયો. પણ મેં ત્યાં બે જ જોયાં છે. એક કૃષ્ણ ને એક રાધિકા.'\n'રતન મામી તો હવે અપ્સરા થશે ને\n'મને શી ખબર મહારાજ \n' રા'એ પૂછ્યું :'રાજકુટુંબમાંથી તમને કોઇક મનભાવતી છૂપી મદદ પહોંચાડે છે એ વાત સાચી \n'કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહિ, એ મને કશી ખબર નથી. મદદ તો મારા વાલાજી વગર કોણ કરે \n'વાલા વાલાની વાત કરતો હવે સીધું બોલને શઠ ' રા'ના દાંત કચકચતા હતા. માંડળિકની આવી આછકલી તબિ��ત પ્રજાએ કદી નહોતી દીઠી. ​નરસૈયો કશું ન બોલ્યો. એક નાગરે કહ્યું -\n'અને નાગરોના જ્ઞાતિભોજનમાં હાડકાંના નળા લઇ લઇ ચાંડાલોને પણ એણે જ પેસાડેલા મહારાજ \n'તારે કંઇ કહેવું છે ભગત \nતપાસ પૂરી થઇ.પુરોહિતો સાથે મંત્રણા કરી રા'એ ફેંસલો સંભળાવ્યો.\n'જૂનાગઢનો નરસૈયો પાખંડ ચલાવે છે. પરસ્ત્રીઓને ફસાવે છે. અજ્ઞાનીઓને ભોળવી ઊંધા માર્ગે ચડાવે છે. જો એ રાધાકૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દ્યે, તો જ જીવતો રહી શકશે. ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદરરાયજી સાચા છે અને સાચેસાચ એને ભીડમાં સહાયકર્તા બને છે. દામોદરરાયજીના મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે ફુલહાર છે, એ હાર જો પ્રભુ નરસૈયાના કંઠમાં પહેરાવી જાય, તો જ એ જીવે, નહિ તો કાલ પ્રાતઃકાળે, સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધૂર્તનું માથું ઘાતકની કુહાડી ધડથી જુદું કરશે.'\nમાથું અને ધડ કુહાડીથી જુદાં થશે, એ શબ્દો બોલાતાં તો બધી આંખો નરસૈયાના ગળા ઉપર નોંધાઇ ગઇ. એ ગળું ગોરું હતું. એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ પચીસ વર્શોથી પીધી હતી. વળતા દિવસ પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે.\nલોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તક્ને સ્પર્શ કરતી હતી; લોકોની નજર ગળાથી નીચે ઊતરતી ઊતરતી નરસૈયાના ક્ષીણ છતાં સંઘેડા-ઉતાર ઘાટીલાં અંગોને ​ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી.આટલો કોમળ દેહ, નાગર માતપિતાનાં પરમાણુંમાંથી નીપજેલો આ હેમવરણો દેહ : અડતાં પણ જાણે એની ગુલાબ-પાંદડીઓ ખરી જશે એવી બ્હીક લાગે : જોતાં પણ એની ઉપર આપણી જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગે.\nએ શરીર પર કાલે કુહાડો ઉતરશે \nઅત્યાર સુધી લોકોને તમાશો હતો, હવે લોકોને હેબત બેઠી.\nનરસૈયો તો રા'નો હુકમ વંચાયો ત્યારે પણ જેવો ને તેવો જ ઊભો હતો. લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસૈયો તો રા'ને શરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરશે. પણ આ અપમાનની ઝડીઓ ઝીલતો નરસૈયો દિવ્ય તેજથી પરવારી ગયેલો લાગ્યો. નરસૈયાને બંદીવાસમાં પાછો લઇ ગયા ત્યારે લોકો ટીખળ કે ઠઠ્ઠા ન કરી શકયા. સૌને થયું કે નરસૈયો રાતમાં ને રાતમાં કાંઇક ચમત્કાર કરે તો સારૂં.\nકોઇને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આ અધર્માચારની સામે થઇને રા'ને ઘોર પાતકમાંથી ઉગારીએ.\nનરસૈયો પોતેજ કાંઇક પરચો બતાવે એ આશા વગર બીજું લોકબળ ત્યાં બાકી રહ્યું નહોતું.\nહાથમાં કડી ને પગમાં બેડીઓ: એના ઝંકાર નરસૈયો બંદીવાસ તરફ જતો હતો ત્યારે એના પગલે પગલે સંભળાતા હતા. કોઇ કહેતું હતું કે ઝંકાર તાલબંધી હતા. નરસૈયો હાથમાં કરતાલ લઇને ગાતો અને નેવળ પગમાં પહેરી નૃત્ય કરતો ત્યારે જે રૂમઝુમાટ નીકળતા તેને જ મળતા આ ઝંકાર હતા. મનમાં મનમાં એ શું કાંઇક ગાતો જતો હતો \nરાત પડી. પ્રહર દોટદોટ પગલે ચાલવા લાગ્યો. પહેલા પહોરે પ્રહરીઓએ રા'ને ખબર દીધા કે બંદીવાસમાં કેદી ચૂપચાપ બેઠો છે. ​બીજું કાંઇ કરતો નથી. રા'એ આનંદમાં આવી સૂરા લીધી. બીજો પહોર બેઠો. નરસૈયો ચૂપચાપ બેઠો છે એવા ખબર રા'ને પહોંચ્યા. રા'એ ફરીવાર મદિરાની પ્યાલીઓ પીધી. રા'ના રંગમહેલમાં સુંદરીઓના નાટારંભ શરૂ થયા.\nત્રીજો પહોર - નરસૈયો કંઇ કરતાં કંઇ જ નથી બોલતો, નથી ગાતો, માત્ર હાથપગની કડીઓ બેડીઓ ઝંકારતો ઝંકારતો કશાક સૂરો બેસારી રહ્યો છે ને બોલે છે \" 'વાલાજી મારા જતાં જતાં એક જ હોંશ અંતરમાં રહી જાય છે; વાલા, કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહિ શકું. અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે બાળગોપાળ જતાં જતાં એક જ હોંશ અંતરમાં રહી જાય છે; વાલા, કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહિ શકું. અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે બાળગોપાળ તમને હું કાળીનાગ કાળીંગા સાથે જુદ્ધમાં નહિ લડાવી શકું. શું કરૂં શામળા તમને હું કાળીનાગ કાળીંગા સાથે જુદ્ધમાં નહિ લડાવી શકું. શું કરૂં શામળા મારો કેદારો તો તળાજે રહ્યો. ને કેદારા વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તેય જાણું છું. બીજું કાંઇ ગાવું નથી. ગાવો'તો એક કેદારો : ગાઇ શકત તો મરવું મીઠું લાગત.'\nપ્હો ફાટતી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી સૂરાવળનો ગબારો ચડ્યો. રાતભર આસવો પીતો જાગતો રહેલ રા' ઝોલે ગયો હતો તેઅમાંથી નીંદર ભાંગી ગઇ. કોઇ ક ગાતું હતું -\n'એ જી વાલા હારને કારણ નવ મારીએં\nમાર્યા રે પછી મોરા નાથજી\nએ જી વાલા હારના સાટુ નવ મારીએં....\n' રા'એ બહાર અટારી પર આવી બેબાકળા પહેરગીરને પૂછ્યું : 'કોણ ગાય છે, નરસૈયો \nત્યાં તો નવા સૂર ઉપડ્યા. પરોડનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પણ પાંખડીઓ ખુલતી હતી.\n ગલ રે ફુલન ફેરો હારલો\nમાંડળિક મુજને મારશે રે\nરા'ને વિસ્મય થયું :'આ કેદારો રાગ ક્યાંથી નરસૈયાએ ઘરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું નરસૈયાએ ઘરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરા�� કેમ અનુભવે છે મનમાં મુંઝારો કેમ થાય છે મનમાં મુંઝારો કેમ થાય છે એલા દોડો, કોઇક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંયે હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ઊપરકોટ ને ગરવો પહાડ ક્યાંઇક ઓગળી જશે. એલા કોઇ સાંભળતા કેમ નથી એલા દોડો, કોઇક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંયે હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ઊપરકોટ ને ગરવો પહાડ ક્યાંઇક ઓગળી જશે. એલા કોઇ સાંભળતા કેમ નથી ઝટ નરસૈયાને કેદારો ગાતો અટકાવો.'\nપહેરગીરોને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા' પોતે અણવાણે પગે ને અધૂરે લૂગડે બંદીવાસ તરફ દોડ્યો. ત્યાં જઇ એ પણ સ્તબ્ધ ઊભો રહ્યો. ને કેદારાના સૂર વણથંભ્યા વહેતા રહ્યા -\nએ જી, વાલા, અરધી રજની વહી ગઇ\nહાર કેમ ન આવ્યો,\nદેયું રે અમારી દામોદરા \nવાલા હારના સાટુ નવ મારીએં.\nએકલો બેઠો બેઠો નરસૈયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ ​નહોતી. હતી ફક્ત હાથ પગની શૃંખલાઓ. એ તાલસૂર પૂરાવતી હતી, ને નરસૈયો ગળું મોકળું મેલીને ગાતો હતો.\nજૂનાગઢ શહેર પણ અરધુંપરધું જ ઊંઘતું હતું. તેણે વહેલાં ઊઠીને નરસૈયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી. ઊપરકોટને બારણે ગિરદી જામી ગઇ હતી. સૂર્યોદયને ઝાઝી વાર નહોતી. ઊપરકોટની અંદરથી ઊંચે વાયુમાં ઉપરા ઉપરી કેદારાના પ્રભાતીસૂર ગગનારોહણ કરતા હતા : સાંભળનારા નગરજનો નવાઇ પામતા હતા. 'નરસૈયો મરવાની તૈયારી કરી રહ્યો લાગે છે. પણ છેલ્લાં બે વર્ષથી કદી ન ગાયેલા આ કેદાર-સૂરનો લલકાર આજ ઓચિંતો શાથી એ સૌને કહેતો'તોને, કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે.'\nઆકાશ રૂધિરવરણું બન્યું ને સૌ દરવાજા સામે તાકી રહ્યા. 'એ હવે નીકળ્યો સમજો\nનીકળ્યો તો ખરો, પણ નોખા જ રંગઢંગમાં : ઊપરકોટમાંથી ચાલ્યા આવતા નરસૈયાને હાથે કડી નથી, પગે બેડીઓ નથી : ગળામાં ગલફૂલનો હાર છે. પહેરગીરો એને પગે લાગતા ચાલ્યા આવે છે.\nદરવાજા પર આવીને પહેરેગીરોએ હાથ જોડી કહ્યું, 'ભક્તજી હવે આપ છૂટા છો. પધારો.'\n સહુને રાધેશ્યામ. તમને મેં બહુ કોચવ્યા. માફ કરજો દાસને.'\nએમ સામે જવાબ વાળતો નરસૈયો દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો. લોકોની ઠઠ ચકિત બની જોતી જોતી ઊભી રહી ગઇ. ​રા'ના પ્રહરીઓ જેને પગે લાગ્યા હતા, તેની બેઅદબ કોણ કરી શકે સૌ કૌતુકમાં ગરકાવ હતા.\nબજાર સોંસરવો નરસૈયો ચાલ્યો જતો હતો : ને લોકવાયકા એની ય મોખરે ચાલી જતી હતી, 'એનો કેદારો કોક રાતોરાત છોડાવી લાવ્યું. ને કેદારો ગાયે પ્રભુ રીઝ્યા.'\n'પ્રભુ તો રીઝયા હો કે નૈ, પણ માંડળિકે પરોડના પહેલા ઉજાસમા નરસૈને કંઠે કોઇક અદૃશ્ય બે હાથ હાર આરોપતા દીઠા.'\n'તે વગર કાંઇ કરડો રા' એને છોડે \n'અરે મહારાણી કુંતાદેએ રા'ને ટાઢો દમ દીધો હશે.'\n'કુંતાદે તો અહીં ક્યાં છે એ તો હોય તો રા' આટલું ય કરી શકે \n કાલની વાત તો સૌ જાણે છે, પણ પરમ દિ'ની રાતની વાત કોઇ જાણો છો \n'કુંતાદે પરમ દિ' સવારે જ જાત્રાએ સીધાવ્યાં, ને પરમ દિ' રાતે રા'એ -વીશળ કામદારના ઘરમાં-કામદારની ગેરહાજરીમાં-'\n'મને તો આ હાર ફાર વાળી વાત ખોટી લાગે છે. આપણો રા' હવે તો અપ્સરાઉં ગોતે છે ખરો ને, તે નરસૈયે ઇ કામ માથે લીધું હશે.'\nલોકવાયકા ઘેરઘેર જુદા ખુલાસા આપતી ઘૂમી વળી. રા' આખો દિવસ બહાર નીકળ્યો નહિ. ને નરસૈ મહેતાના ચોરામાં રાતે ​જ્યારે ભાવિકો બ્હીિતા બ્હીતા પણ ભેળા થયા, ત્યારે ફરી ભજનો મડાયાં. મોડી રાતે કંઠે શોષ પડ્યો, ત્યારે અન્ય સૌને આછો આભાસ થયો - એક સ્ત્રીના હાથમાં જળની લોટી છે. ભક્ત નરસૈયો અંતરિક્ષમાં હોઠ માંડે છે. લોટી ઝાલનાર આકૃતિની ધૂમ્રછાયા વાયુમાં ઓગળી જાય છે.\nપ્રભાતિયાં બોલીને નરસૈયે સૌને હાથ જોડી કહ્યું : 'વાલાજીનાં સૌ સ્વરૂપો આજથી આપણા છેલ્લા જેગોપાળ છે : હવે પાણી પાનારને વારંવાર શ્રમ આપવો નથી : બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ઠે આવવું પડે છે. હવે નરસૈયો ગાશે નહિ.'\nશ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ૧૩:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/up-assembly-election-2017/page-3/", "date_download": "2021-01-18T01:51:28Z", "digest": "sha1:46FEG6GVV4GSHJO45UW53RLKQAGTOVWI", "length": 8137, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "up assembly election 2017: up assembly election 2017 News in Gujarati | Latest up assembly election 2017 Samachar - News18 Gujarati", "raw_content": "\nગાંધીનગર : જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ\nકોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવશે અમદાવાદ, રાજ્યસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા\nગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત નહી, પરંતુ રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરુ\nGadhda માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સામે ભાજપનો જંગ\nરાજ્યસભાની ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી અટકળ | ભાજપ બાજી મારે તેવી શક્યતા\nમતદારયાદી સુધારણા કાર્યક્રમ: કોરોનાને કા���ણે ઓનલાઈન અરજીમાં 40 ટકાનો વધારો નોંધાયો\nરાજ્યસભાની 2 બેઠકો માટે યોજાશે ચૂંટણી\nપ્રેમિકાને મળવા રાત્રે ઘરે પહોંચ્યો સાવન, યુવતીના પરિવારે હત્યા કરી યુવકને દફનાવી દીધો\nયુપી CM યોગી આદિત્યનાથે PM મોદીનું વારાણસીમાં કર્યું સ્વાગત\nહૈદરાબાદ ચૂંટણીઃ અમિત શાહના રોડ શોમાં ઉમટી ભારે ભીડ, ‘ભારત માતા કી જય’ના લાગ્યા નારા\nઅહેમદ પટેલના નિધનથી ખાલી પડેલ રાજ્યસભાની બેઠક માટે પેટાચૂંટણી\nફરી આવશે રાજ્યસભાની ચૂંટણી, અહેમદ પટેલના નિધનથી બેઠક થઈ ખાલી, જાણો કોનું પલડું ભારે\nઅમેરિકાઃ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડવાના આપ્યા સંકેત, પરંતુ સામે મૂકી મોટી શરત\nવડાપ્રધાન Narendra Modi એ કહ્યું- વન નેશન વન ઇલેકશન પર અધ્યયન જરૂરી\nસંવિધાન દિવસે PM Modi એ કહ્યું, વન નેશન વન ઇલેક્શન ભારતની જરૂરિયાત, મંથન કરવું જરૂરી\nસંવિધાન દિવસે PM મોદીએ કહ્યું, વન નેશન વન ઇલેક્શન ભારતની જરૂરિયાત, મંથન કરવું જરૂરી\nડોનાલ્ડ ટ્રમ્પે અંતે રાષ્ટ્રપ્રમખ પદ છોડવાની તૈયારી શરૂ કરી, અધિકારીઓને આપ્યા નિર્દેશ\nતમિલનાડુ : AIADMKએ કરી જાહેરાત, બીજેપી સાથે જ 2021ની વિધાનસભાની ચૂંટણી લડીશું\nકૉંગ્રેસમાં ઘમાસાણઃ રાહુલ પર સવાલ ઉઠાવનારા નેતાઓ સામે એક્શન લેવાના મૂડમાં હાઇકમાન્ડ\nCM Vijay Rupani અને મંત્રીઓ શપથવિધિમાં હાજર રહ્યા\nવિજય મૂહર્તમાં રાજેન્દ્ર ત્રિવેદી આ શપથ લેવડાવ્યા | પદ અને ગોપનીયતાના શપથ\nનવા ચૂંટાયેલા 8 MLAને 12.39 ના વિજય મૂહર્તમાં રાજેન્દ્ર ત્રિવેદી આ શપથ લેવડાવશે\nGujarat ના નવા ચૂંટાયેલા 8 MLA આજે શપથ ગ્રહણ કરશે\nSurat : Mahuva ખાંડ ઉદ્યોગ સંઘનું પરિણામ જાહેર | પ્રમુખ પદના ઉમેદવાર માનસિંગ પટેલની જીત\nભાજપ સાંસદ ડૉ રીતા બહુગુણા જોશીની 6 વર્ષની પૌત્રી ફટાકડા ફોડતા દાઝી, ઇલાજ દરમિયાન નિધન\nબિહારના CM પદ માટે નીતિશકુમારે શપથ ગ્રહણ કર્યા, અમિત શાહ અને નડ્ડા બન્યા ખાસ મહેમાન\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન���યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00652.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Liludi_Dharti2.pdf/%E0%AB%A8%E0%AB%AE%E0%AB%A7", "date_download": "2021-01-18T00:58:43Z", "digest": "sha1:PWNO5EMDC4TPNYN5FDO4XB7P5C4QQNR4", "length": 4702, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૧ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n અને આ વિધિવતા ઉપર કેમ જાણે કળશ ચડવાનો હોય, એમ શ્રીનાથજીની મોટી જાતરા કરીને પાછાં આવી રહેલાં અજવાળી કાકી અને એમની જડીના મનમાં ઢોલશરણાઈને ધોળગીતો સમેત સામૈયું યોજાયું. અને હવે ઉન્માદ છોડીને ઉત્સવપ્રિય બનેલી સંતુ પોતાની ‘જડી’ને કાખમાં તેડીને આ સામૈયામાં શામિલ થઈ.\n‘મારીરી જડીની ડોકમાં તુળસીની માળા પેરાવવી છે, ને ઠાકરનો પરસાદ ચખાડવો છે.’ સંતુ કહેતી હતી.\nધામધૂમથી યાત્રિકોનાં સામૈયાં થયાં અને પુષ્કળ ધોળમંગળ ગવાયા પછી અજવાળીકાકીની ડેલીએ ગામ આખું પવિત્ર ગંગોદકનું આચમન કરવા તથા તુલસી–ગોપીચંદન સાથે છપનભોગના પ્રસાદની કટકી ચાખીને પાવન થવા એકઠું થયું, એમાં પણ ભાવુક સંતુ પોતાની જડીને કાંખમાં તેડીને ભોળે ભાવે શામિલ થઈ.\nજડાવે પોતાની સાથે લાવેલ ગંગાજીની લોટી તથા પ્રસાદ વાટવા માંડ્યા; અને અજવાળીકાકીએ તુલસીની માળાઓ વહેંચવા માંડી.\nજબરા જમેલામાં સંતુનો વારો બહુ મોડો આવ્યો. પણ એનો વારો આવ્યા ત્યારે બાળકી જડી પોતાની સગી જનેતાને હાથે ગંગોદક અને પ્રસાદ પામી.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૨૨:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00653.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AB%A7%E0%AB%A6/", "date_download": "2021-01-18T02:10:38Z", "digest": "sha1:Z3TAISJWFBXXH25Z2ZXVVI7RXU2NTI5Q", "length": 12066, "nlines": 152, "source_domain": "www.saurashtrakranti.com", "title": "ખેડૂત બિલ અને સ્કૂલોની ૧૦૦ ટકા ફી માફી મુદ્દે કોંગ્રેસના ધરણા, ૨૦ની અટકાયત | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT ખેડૂત બિલ અને સ્કૂલોની ૧૦૦ ટકા ફી માફી મુદ્દે કોંગ્રેસના ધરણા, ૨૦ની...\nખેડૂત બિલ અને સ્કૂલોની ૧૦૦ ટકા ફી માફી મુદ્દે કોંગ્રેસના ધરણા, ૨૦ની અટકાયત\nભરૂચના જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ ���ત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા કર્યાં હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખ પરિમલિંસહ રણાની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂત બિલ અને ફી માફી મુદ્દે ધરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર સામે પોસ્ટર્સ સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યાં હતા.\nવિરોધ પ્રદૃર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અન કાર્યકરોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો-અગ્રણીઓની અટકાયત કરી હતી. સરકાર ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે.કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પોલીસ દૃમન દ્વારા ખેડૂતોનો અવાજ દૃબાવી નાખવાનો પ્રયાસ કરી રહી છે અને ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે.\nબીજી તરફ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની માત્ર ૨૫ ટકા ફી માફ કરીને ગુજરાતના વાલીઓનો ઉપહાસ કર્યો છે. આ સંજોગોમાં અમે પ્રથમ સત્રની ૧૦૦ ટકા ફી માફીની માંગણી સાથે આજે વિરોધ પ્રદૃર્શન કર્યું છે. ગુજરાત પ્રદૃેશ કોંગ્રેસ સમિતિએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૃુર શાસ્ત્રીની જન્મજયંતિએ કિશાન-મજૂર બચાવો દિૃવસ તરીકે પાળવાનું નક્કી કર્યું હતું. જેને લઇને ભરૂચમાં આજે કોંગ્રેસે વિરોધ પ્રદૃર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદૃારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહૃાા હતા.\nPrevious articleમહિલા ટી૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું\nNext articleબીસીસીઆઈની તમામ ટીમોને ચેતવણી: બાયો બબલનો નિયમ તોડનારને થશે ભારે દંડ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા �� કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00653.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowledge/technology/google-play-store-remove-application/", "date_download": "2021-01-18T00:11:15Z", "digest": "sha1:6ADHMGXAU4LSNWWHWX3UH77FVI2FVGA6", "length": 12060, "nlines": 265, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ગૂગલે હટાવી આ 25 એપ્સ ! જે ફેસબુક પાસવર્ડની કરતા હતા ચોરી, જો તમારા મોબાઇલ હોય આ એપ તો કરજો ડીલીટ.. | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેર���ાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\n જે ફેસબુક પાસવર્ડની કરતા હતા ચોરી,...\nગૂગલે હટાવી આ 25 એપ્સ જે ફેસબુક પાસવર્ડની કરતા હતા ચોરી, જો તમારા મોબાઇલ હોય આ એપ તો કરજો ડીલીટ..\nગૂગલે આ 25 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, જે ફેસબુક પાસવર્ડની વિગતો ચોરી કરે છે, કૃપા કરીને તેને તમારા મોબાઇલ પરથી હટાવી નાખજો..\nગુંગલ પ્લે સ્ટોરે લગભગ 25 એન્ડ્રોઈડ એપ્લિકેશનોને દૂર કરી છે. આ એપ્સ યુઝર્સની ફેસબુક લોગિન વિગતો ચોરી કરતી હતી. સાયબર સિક્યુરિટી ફ���્મ એવિનાએ ગૂગલને આ અંગે ચેતવણી આપી હતી,\nત્યારબાદ ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. આ એપ્લિકેશનો એક માલવેર સાથે આવી છે જેણે ફેસબુક લોગિન વિગતોના રેકોર્ડ્સ રાખી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ આ એપ એકદમ જોખમી હોવાનું જાણવા મળ્યું છે.\nઆ 25 એપ્સ લગભગ 2 મિલિયન (2 મિલિયન) વખત ડાઉનલોડ થઈ છે.\nઆ 25 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો..\nPrevious articleબી.એસ.એન.એલ.ની ઇન્ટરનેટ માટે નવો પ્લાન દરરોજ 5 જીબી ડેટા મળશે…\nNext articleદૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન સાવધાન, નહિં તો સ્વાસ્થ્યને થશે આટલુ બધુ નુકસાન..\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nકોબ્રા તો, કોબ્રા જ હોય છે\nનિર્ભયાના કાતિલને ફાંસી, માત્ર 3 દિવસ બાકી છે, હેંગમેન આજે ડમીને...\nન્યુ પ્રોડક્ટ:નોકિયાએ લેટેસ્ટ ટીવીમાં OTT સપોર્ટ અને HDR 10 સપોર્ટ મળશે.\nમહા જુગાડ / ખતરનાક ખેલ વાયરલ વીડિયોમાં કેદારનાથ ખાતે ટ્રેક્ટર...\nમોદીએ તમારા માટે શું કર્યું\nદેશની પ્રથમ સુવર્ણ જડિત શિવ પ્રતિમા વડોદરામાં બની રહી છે, સર્જાશે\n પૂ.બજરંગદાસબાપાની જન્મથી – દેહત્યાગ સુધીની જીવનયાત્રા..\nડીસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં વધુને વધુ સ્થળોએ તાજી બરફ વર્ષા થાય...\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00654.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3/", "date_download": "2021-01-18T00:50:49Z", "digest": "sha1:HWYNPBRZJS2SYN3E3T4VEXKJ3W73XBA2", "length": 22268, "nlines": 164, "source_domain": "www.saurashtrakranti.com", "title": "રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે...\nરાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત\nકોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબ���નેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે.રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.\nભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ નિર્ણય\nમુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે આજે ચર્ચા વિચારણા બાદ મીડિયાને માહિતી આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અનુસાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્યો માટે મરજીયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ સંજોગોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસના માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.\nમાતા-પિતાની મંજૂરી લઈ માર્ગદર્શન માટે સ્કૂલે જવાની પરવાનગી માટે કેન્દ્રની SOPનો અમલ કરાશે\nઆ નિર્ણય અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે ધોરણ 9 થી 12 માટે કેન્દ્રની SOP માર્ગદર્શિકા મરજીયા�� હતી અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર રાખવામાં આવ્યો હતો. માતા-પિતાની મંજૂરી મેળવીને માર્ગદર્શન માટે શાળાએ જવાની પરવાનગી માટે કેન્દ્રની SOPનો અમલ કરાશે. કેન્દ્ર સરકારે SOP માટે રાજ્યોને છૂટ આપી હતી. 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર મળશે. આ ચોમાસુ સત્ર 5 દિવસનું રહેશે. તેમજ સત્રમાં 24 સરકારી વિધેયક રજુ કરાશે. તમામ ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.\nબે દિવસ પહેલા સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી\nજ્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા માટે મળેલી બેઠકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે. જેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે.\nઅઠવાડીયા પહેલા કેન્દ્રએ ધો.9થી 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા મંજૂરી આપી હતી\nઆ અંગે અઠવાડીયા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી હતી. જેને પગલે 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે મંત્રાલયે કહ્યું હતું કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.\n16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ\nઆ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે.\nશિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા\nહવે, જો દિવાળી બાદ સ્કૂલ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય બનશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસ��્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. સ્કૂલો શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે એ નક્કી કરાશે.\n70 ટકા વાલી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી\nરાજ્યની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો મત છે. સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નહોતા. 21 સપ્ટેમ્બરથી ધો.9થી 12ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યું હતું કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે. અગ્રણી ખાનગી સ્કૂલોના સંગઠનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, વાલીઓ કોરોનાની રસી આવ્યા બાદ જ સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં છે. ઘણી સ્કૂલો ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને ગાઇડન્સ અને અઘરા મુદ્દા સમજાવશે. પરંતુ તે પણ વાલી મંજૂરી આપશે તો.\nPrevious articleસરકારી શાળામાં ખાનગી જેવી સુવિધા:ગાંધીનગરના રાજપુરની સ્કૂલમાં સ્વિમિંગ પૂલ, વિદ્યાર્થીઓને અપાય છે ફાયરિંગની ટ્રેનિંગ, નેતૃત્વક્ષમતા વધારવા દર વર્ષે યોજાય છે ચૂંટણી\nNext articleનવરાત્રિ અંગે તબીબોનો મત:ગરબાનું આયોજન ન કરવા રાજકોટના તબીબોની અપીલઃ જો ખેલૈયા પોઝિટિવ આવશે તો અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\n૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા\nરાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...\nઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા\nસુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...\nદિૃલ્હીને ��.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00654.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Liludi_Dharti2.pdf/%E0%AB%A8%E0%AB%AE%E0%AB%A9", "date_download": "2021-01-18T01:26:35Z", "digest": "sha1:YZXPR2T57Q3BS4VW5ZJDWVJMUC7TJ2N4", "length": 5679, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૩ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n જમાડીને વિદાય કરી દીધા અને તુરત તો કશો અજુક્તો બનાવ બન્યો નહિ; છતાં જીવાના પેટમાં જે ફડક પેસી ગયેલી એ હજી ય પૂરી દૂર થઈ નહોતી.\nતેથી જ તો, સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં માનતા પૂરી કરવા માટે સંતુએ જ્યારે નથુસોનીનું જ ઘડેલું છત્તર સતીમાના ફળા ઉપર ઝુલાવ્યું અને જીવા ખવાસે પેટે બળતાં ઠકરાણાંને સમાચર આપ્યા કે ‘કણબીની સંતુડીએ તો આપણે ચડાવ્યું’તું ઈ છત્તર કરતાં ય દોઢેરું મોટું છત્તર ચડાવ્યું,’ ત્યારે સમજુબ�� વધારે સમસમી રહ્યાં.\nઠકરાણાંની આ ઈર્ષાના મૂળમાં પેલા છત્તરનું દોઢું કદ જ જવાબદાર નહોતું; એ ઈર્ષાગ્નિનાં મૂળ તો અદકેરાં ઊંડાં ને એથીય અદકેરાં સૂક્ષ્મ હતાં.\nભાંગેલી ઠકરાતનાં આ ઠકરાણાં પોતાની રાંકડી રૈયતનાં સૌભાગ્ય સાથે પોતાનું સૌભાગ્ય સરખાવી રહ્યાં હતાં. રૈયતની એક એક વ્યક્તિ એમની નજર સામે આવતી હતી અને પોતા કરતાં એ કેટલી વધારે નસીબદાર છે એની તુલના થઈ જતી હતી. ગિધાની વહુ ઝમકુ કેવી નસીબદાર કે પોતાને અણગમતા ધણીને પનારેથી છૂટીને મનગમતા માણસના ઘરમાં બેસી ગઈ અમથી સુથારણ કેવી નસીબદાર કે મલક આખો ખૂંદીને પાતાળ ફોડીને ય પોતાના ગિરજાને ગોતી કાઢ્યો ને સરેધાર એને દીકરો થાપીને બેસી ગઈ અમથી સુથારણ કેવી નસીબદાર કે મલક આખો ખૂંદીને પાતાળ ફોડીને ય પોતાના ગિરજાને ગોતી કાઢ્યો ને સરેધાર એને દીકરો થાપીને બેસી ગઈ અરે, આ જુસ્બા ઘાંચી જેવા ઘાંચીની ઘરવાળી એમણા ય કેવી નસીબદાર છે અરે, આ જુસ્બા ઘાંચી જેવા ઘાંચીની ઘરવાળી એમણા ય કેવી નસીબદાર છે ...અને સંતુ \nએ જ તો આ ઈર્ષાગ્નિના મૂળમાં છે. ઘડીભર તો ઠકરાણાંને થઈ આવ્યું કે સંતુને સ્થાને આજે હું હોત તો આજે કેટલી સુખી હોત સંતુનો ધણી કમોતે મરી ગયો, પણ એણે એ મૃત્યુ છુપાવવું\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧૫:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/tarak-mehta-ka-ulta-chashma/", "date_download": "2021-01-18T01:53:23Z", "digest": "sha1:ETC5BMIP7DZMOF2JDPWGPE3NMSZBCYZJ", "length": 16246, "nlines": 67, "source_domain": "www.online88media.com", "title": "Tarak Mehta ka Ulta Chashma Archives - Online88Media", "raw_content": "\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો\nJanuary 17, 2021 mansiLeave a Comment on હવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો\n‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ઈંડસ્ટ્રીની દુનિયાનો સૌથી ચર્ચિત અને સૌથી વધુ સમય ચાલનારા શોમાંનો એક છે. છેલ્લા 13 વર્ષથી આ શો દેશભરના કરોડો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો સતત સફળતાના નવા શિખરને સ્પર્શી રહ્યો છે. આ શોમાં કામ કરતા દરેક પાત્રની પોતાની એક ખાસ ઓળખ છે. 13 વર્ષની મુસાફરી દરમિયાન ઘણા […]\nપહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમાં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી\nJanuary 13, 2021 mansiLeave a Comment on પહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમાં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી\nટીવીનો સૌથી પ્રખ્યાત શો અને દર્શકોના દિલમાં રાજ કરનારો શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ઓલ ટાઈમ ફેવરિટ શો રહ્યો છે. આ ટીવી શોનું મોટામાં મોટું અને નાનામાં નાનું પાત્ર આ શોના ચાહકોની વચ્ચે લોકપ્રિય અને ફેવરિટ રહ્યું છે. જો કે, જેઠાલાલ, ચંપક ચાચા, ભીડે, સોઢી, અને પત્રકાર પોપટ લાલ સિવાય આ શોના એક […]\nઆ છે ‘દયાબેન’ નો અસલી ‘જેઠાલાલ’, 37 વ્રષની ઉંમરે લીધા હતા 7 ફેરા, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી\nDecember 29, 2020 mansiLeave a Comment on આ છે ‘દયાબેન’ નો અસલી ‘જેઠાલાલ’, 37 વ્રષની ઉંમરે લીધા હતા 7 ફેરા, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી\nટીવીના સૌથી પોપ્યુલર અને પ્રખ્યાત શોની જ્યારે પણ વાત આવે છે ત્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનું નામ પણ આવે છે. જ્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોની વાત આવે છે, ત્યારે દરેકની જીભ પર દિશા વાકાણી એટલે કે ‘દયાબેન’ નું નામ જરૂર આવે છે. તે હવે આ શોનો ભાગ નથી, પરંતુ આજે પણ […]\nકુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો\nDecember 25, 2020 mansiLeave a Comment on કુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો\n‘બબીતા’ કરતા પણ વધુ ફી લે છે ‘પત્રકાર પોપટલાલ’, રિયલ લાઈફમાં છે ત્રણ બાળકોના પિતા કુંવારા નથી પોપટલાલ, 15 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન આજે છે ત્રણ બાળકોના પિતા. ટીવી પર સૌથી લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાસ્ય પર આધારીત આ શો પર […]\nજેઠાલાલને કારણે બબીતાને મળ્યો હતો ‘તારક મેહતા’ શો, આજે એક એપિસોડ માટે લે છે આટલી અધધધ ફી\nDecember 25, 2020 mansiLeave a Comment on જેઠાલાલને કારણે બબીતાને મળ્યો હતો ‘તારક મેહતા’ શો, આજે એક એપિસોડ માટે લે છે આટલી અધધધ ફી\nછેલ્લા 13 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોએ દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. તેને પસંદ કરનારાઓની સંખ્યા કરોડોમાં છે. કોમેડી પર આધારીત આ શોના પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ શોના સુંદર પાત્ર ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તા […]\nતારક મહેતાની ‘દયાબેન’ સેલિબ્રેટ કરી કરી રહી છે તેના લગ્નની 5 મી એનિવર્સરી, જુવો તેના પતિ સાથેની તસવીરો\nNovember 25, 2020 mansiLeave a Comment on તારક મહેતાની ‘દયાબેન’ સેલિબ્રેટ કરી કરી રહી છે તેના લગ્નની 5 મી એનિવર્સરી, જુવો તેના પતિ સાથેની તસવીરો\nજોકે ઘણી ટીવી અભિનેત્રીઓ ઘણી પ્રખ્યાત છે, પરંતુ પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને દયાબેનના નામથી ઘર-ઘરમાં પ્રખ્યાત દિશા વાકાણી ખૂબ પ્રખ્યાત ચહેરો છે. દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ખૂબ પ્રખ્યાત થઈ છે. ખરેખર, દિશાએ 5 વર્ષ પહેલા મુંબઇના ચાર્ટર્ડ એકાઉટન્ટ મયુર પરિહા સાથે લગ્ન કર્યાં હતાં, ત્યારથી જ તારક મેહતા શોથી દૂર છે. ગઈકાલે એટલે […]\n“તારક મેહતા” શોમાં એક-એક રૂપિયાનો હિસાબ રાખનાર ભિડે રિયલ લાઈફમાં છે આટલા અધધ કરોડની સંપતીના માલિક, જાણો કેવી છે તેમની લાઈફસ્ટાઇલ\nNovember 11, 2020 mansiLeave a Comment on “તારક મેહતા” શોમાં એક-એક રૂપિયાનો હિસાબ રાખનાર ભિડે રિયલ લાઈફમાં છે આટલા અધધ કરોડની સંપતીના માલિક, જાણો કેવી છે તેમની લાઈફસ્ટાઇલ\nકેટલીક ચીજો સદાબહાર હોય છે જે કોઈ એક સીઝનમાં નહિં પરંતુ બાર મહિના તેની છાપ છોડી દે છે. એવા જ કેટલાક ટીવી શો પણ છે જે ઘણા લાંબા સમયથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. આ શોએ દર્શકોનું ખૂબ મનોરંજન પણ કર્યું છે. છેલ્લા 12 વર્ષથી ટીવીનો લોકપ્રિય શો બની રહેલો “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” […]\nતારક મહેતા શોમાં થવાની છે નવી દયાબેનની એન્ટ્રી, આ સ્ટાઈલિશ અભિનેત્રી હશે જેઠાલાલની પત્ની\nNovember 2, 2020 mansiLeave a Comment on તારક મહેતા શોમાં થવાની છે નવી દયાબેનની એન્ટ્રી, આ સ્ટાઈલિશ અભિનેત્રી હશે જેઠાલાલની પત્ની\nસીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટી ઓળખ બનાવી ચુકી છે. આજે આ શોના લાખો ચાહકો છે. અને આ શોની લોકપ્રિયતાનો આજે એ આલમ છે કે તેના જે એપિસોડસ આજ સુધી આવી ચુક્યા છે તેની સાથે સાથે આવનારા એપિસિડ્સ પણ લીક થઈ જાય છે. આ શોની બીજી એક ખાસ વિશેષતા એ […]\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ‘ગુલાબો’ રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ, જુવો તેની આજની તસવીરો\nOctober 22, 2020 mansiLeave a Comment on તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ‘ગુલાબો’ રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ, જુવો તેની આજની તસવીરો\nટીવી પર કેટલાક શો ઘણા લાંબા સમયથી આવે છે અને તે દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યા છે. આ ટીવી સિરિયલોનું ટીવી પર બની રહેવાનું મુખ્ય કારણ દર્શકોનો પ્રેમ છે, જે ઘણા સમયથી ચાલી રહ્યા છે. આવી જ એક ટીવી સીરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ […]\nરિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમર્સ છે તારક મહેતાના ભિડે ભાઈની પુત્રી, તસવીર જોઈને થઈ જશો દીવાના\nOctober 16, 2020 mansiLeave a Comment on રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમર્સ છે તારક મહેતાના ભિડે ભાઈની પુત્રી, તસવીર જોઈને થઈ જશો દીવાના\nનાના પડદા પર સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોએ ઘર ઘરમાં એક અલગ ઓળખ બનાવી છે. પછી તે દયાબેન હોય, ટપ્પુ હોય, તારક મહેતા હોય કે રોશનસિંહ સોઢી હોય, શોના આ બધા પાત્રોથી ચાહકો સારી રીતે પરિચિત છે અને ચાહકો આ પાત્રોની રિયલ લાઈફ વિશે જાણવા માટે પણ આતુર […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00657.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B9%E0%AB%8B", "date_download": "2021-01-18T02:07:00Z", "digest": "sha1:BM75PDKEDH3BHB3A6E7U2AKTSLG4WEGS", "length": 4767, "nlines": 85, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/દિલબરની પાની હો - વિકિસ્રોત", "raw_content": "ગુજરાતની ગઝલો/દિલબરની પાની હો\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ખુદાનો બંદો ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ઝખ્મો હસ્યા કરે છે →\n૮૨ : દિલબરની પાની હો\nદયાની દ્રષ્ટિ મારા પર નિરંતર શારદાની હો \nઊછળતા પૂર જેવી મુજ કવિતામાં રવાની હો \nપ્રથમ તરછોડીને એણે પછીથી વાત માની હો \nઅને એ યાદ કરવાને જ મારી ઝિન્દગાની હો \nજિગરનું ખૂન હો મારું અનોખી કોઈ પાની હો \nનવી લાલી ઊઠે ચમકી નવી રંગત હિનાની હો \nઅરે તે પાની પર કુરબાન મારી ઝિન્દગાની હો \nભરેલી બુદ્ધિથી ભરપૂર જે દિલબરની પાની હો \n હું આપું છું આજે અમૂલાં મોતી અશ્રુનાં, \nતપાસી લ્યો, પરખ કાંઈ અગર મોટા ખરાની હો \nજરા રડવું, જરા હસવું, જરા ગુસ્સો, જરા નરમી,\nમઝા ક્યારેક 'હા'ની હો, મઝા કયારેક 'ના' ની હો \nફક્ત એમાં જ હું મારી હંમેશાં ઈદ સમજું છું,\nખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.\nઅમારી ગુર્જરી ભાષા અધૂરી પણ મધુરી છે\nઅમો મન લાખની છે જે તમો મન એક આની હો \nજિગરના દાગ ઉપર એમ સમજી અશ્રુ સિંચું છું \nઅનોખો બાગ છે એની અનેખી બાગબાની હો \nહૃદયથી દુશ્મનોની પણ ભલાઈ ચાહું છું ' 'શયદા',\nજુદાઈ શું ગણું હું જ્યાં બધી ખલકત ખુદાની હો \nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૩૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/06-10-2019/185083", "date_download": "2021-01-18T01:49:29Z", "digest": "sha1:V5ANQEASQVM6G43SH5GOW3WR4RPHH4VS", "length": 14672, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઇના આરે કોલોનીમાં ધરપકડ થયેલ 29 લોકો જામીનમુક્ત :વૃક્ષો કાપવાનો કરી રહ્યા હતા વિરોધ", "raw_content": "\nમુંબઇના આરે કોલોનીમાં ધરપકડ થયેલ 29 લોકો જામીનમુક્ત :વૃક્ષો કાપવાનો કરી રહ્યા હતા વિરોધ\nઆરે કોલોનીમાં ઝાડ કાપવા પર રાજનીતીમાં ગરમાવો\nમુંબઇના આરે કોલોનીમાં શનિવારે ધરપકડ કરાયેલા 29 લોકોને જામીન પર છોડવામાં આવ્યા છે. તેમણે વૃક્ષો કાપવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. જે બાદ તેમની અટકાયત કરાઇ હતી. જ્યારે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.\nવિદ્યાર્થિઓના એક પ્રતિનિધિ મંડળે આરેમાં વૃક્ષો કાપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ચીફ જસ્ટીસને પોતાનો વિશેષાધિકાર ઉપયોગમાં લઈને તરત સુનાવણી કરવા અને વૃક્ષો કાપવા પર રોક લગાવવા માટે અપીલ કરવામાં આવી છે.\nબીજી તરફ, ગઈકાલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 29 પ્ર���ર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી તેઓને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની પણ ગઈ કાલે અટકાયત કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ મામલે પણ અપીલ કરવામાં આવી હતી.\nત્યારે મુંબઇમાં આરે કોલોનીમાં ઝાડ કાપવા પર રાજનીતીમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને શિવસેના બાદ હવે દલિત નેતા પ્રકાશ આંબેડકર પણ તેમા કુદી પડ્યા છે. રવિવારે પોલીસે દલિત નેતા પ્રકાશ આંબેડકરની પણ ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેમને પણ છોડવામાં આવ્યા.હતા\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nમોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન ર���ડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST\nછત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST\nજમ્મુ-કાશ્મીરમાં 200થી 300 સક્રિય આતંકીઓ : DGP દિલબાગસિંહ access_time 10:12 pm IST\n''જર્ની ટુ કરતારપુર'': ગુરૂ નાનકેદવની ૫૫૦મી જન્મ જંયતિ ઉજવવા કેનેડાના શીખ શ્રધ્ધાળુઓ ખાસ બસ દ્વારા રવાનાઃ બસને જહાંજમાં ચડાવી એટલાન્ટિક મહાસાગર પાર કરી પેરિસ પહોંચ્યાઃ બસમાં કિચન, ડાઇનીંગ ટેબલ, વોશરૂમ,બેડરૂમ,સહિતની સુવિધાઃ કરતારપૂર થઇ ભારત આવશે access_time 10:15 pm IST\n૩ લોકોની હત્યા કરવાવાળી ટિક-ટોક કિલરએ પોલીસને જોઇ પોતાની કાનપટી પર ગોળી મારી જીવ આપી દીધો access_time 2:15 pm IST\nદિવાળીના તહેવારો દરમિયાન ઓખા બાન્દ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે access_time 11:51 am IST\nરાજબેંકના સત્યપ્રકાશ ખોખરાને શ્રેષ્ઠ સીઇઓ એવોર્ડઃ સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધી access_time 11:49 am IST\nકેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 10:50 am IST\nજૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો :પાંચ લોકો ઘાયલ : માંગરોળ હોસ્પિટલે ખસેડાયા access_time 8:26 pm IST\nબાબરા તાલુકા પંચાયતના મહિલા CDPO લાંચ લેતા રંગેહાથ ઝડપાયા access_time 10:36 pm IST\nવાંકાનેરના ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત access_time 12:13 am IST\nસુરતના પલસાણાના એના ગામે ગરબામાં બૉલીવુડ કલાકારોએ ધૂમ ધૂમ મચાવી ;મલાઈકા અરોરાએ ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા access_time 6:17 pm IST\nપાલનપુરના બાલારામ-માલપુરીયા રોડ પર કાર સળગતાં ચાલક ભડથું :પંથકમાં અરેરાટી access_time 10:30 pm IST\nદશેરાના દિવસે RTO કચેરીની બધી જ કામગીરી બંધ રહશે access_time 11:23 am IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણ��� વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\nઅશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી access_time 7:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.prashantvala.in/2008/09/", "date_download": "2021-01-18T00:37:29Z", "digest": "sha1:IF3XWUC3E4PQFY7NL43MO2DO3KVOTNOJ", "length": 20065, "nlines": 180, "source_domain": "www.prashantvala.in", "title": "‘દસ મિનિટ - દેશ માટે’ - પ્રશાંત વાળા ની કલમે: સપ્ટેમ્બર 2008", "raw_content": "\nશનિવાર, 6 સપ્ટેમ્બર, 2008\nનોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) તથા પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન(PIO) માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN CARD)નું મહત્વ તથા મેળવવાની રીત\nજો તમે બીન નીવાસી ભરતીય(NRI) કે ભારતીય મુળ ધરાવતાં વ્યક્તિ(PIO) હો તો તમે કયારેક ને કયારેક નીચેના સવાલોનો સામનો જરુર કર્યો હશે.\n-શું મારે Pan card ની જરુર છે-શું હું પરમેનન્ટ એકાઉન્ટ નંબર વગર ભારતીય શેર બજાર માં રોકાણ કરી શકું-શું હું પરમેનન્ટ એકાઉન્ટ નંબર વગર ભારતીય શેર બજાર માં રોકાણ કરી શકું-શું હું ભારતમાં મીલ્કતોની ખરીદી અને વેંચાણ Pan card વગર કરી શકું-શું હું ભારતમાં મીલ્કતોની ખરીદી અને વેંચાણ Pan card વગર કરી શકું-Pan card કેવી રીતે મેળવી શકાય-Pan card કેવી રીતે મેળવી શકાય-તેનાં માટે અરજી કયાં કરવાની-તેનાં માટે અરજી કયાં કરવાની-શું ઓન લાઇન અરજી કરી શકાય-શું ઓન લાઇન અરજી કરી શકાય-શું હું ભારતમાં આવ્યાં વગર Pan card મેળવી શકું\nતમારા આ બધાં સવાલો નાં જવાબ આપવા માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.\n#NRI/PIO માટે Pan card ની જરુરીયાત\n૧).શેર માં રોકાણ અથવા તો લેં-વહેંચ કરવા માટેઃ૧ જાન્યુઆરી ૨૦૦૭ થી દરેક NRI તથા PIO કે જે ભારતીય શેરબજાર માં રોકાણ કરવાં ઇચ્છતા હોય તો તેઓ માટે PAN CARD હોવું ફરજીયાત છે તેમજ વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવો ફરજીયાત છે.\n(૨).ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટેઃભારતમાં કોઈપણ ડીપોઝીટરી માં ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર(PAN) હોવો ફરજીયાત છે.\n(૩).ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરવા માટેઃજો તમે ભારતમાં ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરવા માંગતા હો તો PAN ફરજીયાત છે તેમજ ભારતમાં કરેલાં ટ્રાન્ઝેક્શન પર લાગેલો TDS-(Tax Deducted At Source) પરત મળવવા માટે પણ PAN જરુરી છે.\n(૪).મીલ્કતનાં વહેવારો માટેઃકલમનં-૧૧૪સી મુજબ NRI તથા PIO માટે મીલ્કતની લેં-વહેંચ કરવા માટે PAN ફરજીયાત નથી પરંતુ PAN CARD હોવું હિતાવહ છે.\n#PAN CARD મેળવવા માટેની પધ્ધતીઃ\nપરમેનન્ટ એકાઉન્ટ નંબર અને Pan card ઇશ્યુ કરવા માટે ભારતનાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા બે એજન્સીઓ ની નિમણુંક કરવામાં આવી છે.\n(૧).યુનીટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટર સર્વીસીસ લીમીટેડ(UTIISL)\n(૨).નેશનલ સીક્યુરીટીઝ ડિપોઝીટરી લીમીટૅડ (NSDL)\nઉપરની કોઇપણ એજન્સીમાં અરજી કરવાથી Pan card મળવી શકાય છે.તેનાં માટે એપ્લીકેશન ફોર્મ નં ૪૯એ માં વીગતો ભરી અરજી કરવાની હોય છે.\n#PAN CARD એપ્લીકેશન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ\n(૧).એપ્લીકેશન ફોર્મ માં ભારતમાં રહેતી કોઇ વ્યક્તીની 'Representative Assessee'તરીકે વિગતો આપવી ફરજીયાત નથી.\n(૨).એપ્લીકેશન ફોર્મ માં ઇ મેઇલ એડ્રેસ આપવું જરુરી છે.\n(૩).એપ્લીકેશન ફોર્મ માં ભારતનું સરનામું આપવું ફરજીયાત નથી.વિદેશનું સરનામું આપી શકાય છે.\n(૪).જો વિદેશનું સરનામું આપતાં હોઇએ તો 'સ્ટેટ' અને 'પીન કોડ'ની કોલમ માં અનુક્રમે '૯૯' અને '૯૯૯૯૯૯' લખવું જરુરી છે.\n(૫).જો વિદેશનું સરનામું આપતાં હોઇએ તો સરનામાંમાં છેલ્લે ઝીપ/પીન કોડ નંબર જે તે દેશનાં નામ સાથે લખવાં જરુરી છે.\n#PAN CARD એપ્લીકેશન માટે જરુરી વીગતોઃ\n(૧).એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ\n(૪).ડીમાન્ડ ડ્રાફ્ટ (એપ્લીકેશન ફી + કુરીયર ચાર્જીસ)\n#ભારતીય મુળની વ્યક્તી(PIO) માટે ઓળખાણનો પુરાવોઃનીચેનાંમાં થી કોઇપણ એક\n(૨).બીજાં કોઈપણ રાષ્ટ્રનું આઇ.ડી.કાર્ડ,ઇન્ડીયન એમ્બેસી દ્વારા માન્ય થયેલું.\n(૩).ભારત સરકાર દ્વારાં ઇશ્યુ થયેલું PIO CARD.\n#ભારતીય મુળની વ્યક્તી(PIO) માટે રહેઠાણનો પુરાવોઃનીચેનાંમાં થી કોઇપણ એક\n(૨).બીજાં કોઈપણ રાષ્ટ્રનું આઇ.ડી.કાર્ડ,ઇન્ડીયન એમ્બેસી દ્વારા માન્ય થયેલું.\n(૩).ભારત સરકાર દ્વારાં ઇશ્યુ થયેલું PIO CARD.\n(૪).NRI બેંક એકાઉન્ટ સ્ટૅટમેંટ\n#NRI માટે રહેઠાણનો પુરાવોઃનીચેનાં માંથી કોઇપણ એક\n(૨)જે દેશમાં રહેતાં હોઇએ ત્યાંનાં બેંક સ્ટેટમેંટની નકલ\n(૩)NRE બેંક એકાઉન્ટ સ્ટૅટમેંટની નકલ\n#PAN CARD મેળવવા માટેનાં ખર્ચની વિગતઃ\nPan card મેળવવા માટેની ફી રુ ૬૦ + સર્વીસ ટેક્ષ છે.જ્યારે NRI/PIO તરીકે અરજી કરતાં હોઇએ ત્યારે વધારાનાં રુ ૬૫૦ કુરીયર ચાર્જીસ તરીકે આપવાનાં થાય છે.એટલે કુલ રુ ૭૧૭ નો ડી.ડી. 'NSDL-PAN' નાં નામ થી કઢાવવાનો રહે છે.\nસામાન્ય રીતે અરજી કર્યાનાં બે મહીનાની અંદર Pan card વિદેશનાં સરનામાં પર પહોંચતું કરવામાં આવે છે.\n#ઓન લાઇન એપ્લીકેશન પ્રોસેસઃ\nNSDL દ્વારાં ૧૦૩ દેશોની યાદી બહાર પાડવામાં આવી છે.આ દેશોમાંથી કોઇપણ દેશમાં વસતાં NRI/PIO ઓનલાઇન અરજી કરી શકે છે.આ દેશો ની યાદી NSDL ની વેબ સાઇટ પર ઉપલબ્ધ છે.આ પધ્ધતી હેઠળ ૧૫ દીવસની અંદર બધાં જરુરી પુરાવાઓ NSDL ને પહોંચાડવાનાં હોય છે.ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવાથી ૧૫ આંકડાનો એક્નોલેજમેંન્ટ નંબર આપવામાં આવે છે.આ નંબર નોંધી રાખવો જરુરી છે અને તેની પ્રીન્ટ કાઢી લેવી.ત્યાર પછી એક્નોલેજમેંન્ટ ની કોપી પર પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી તેનાં પર સહી કરવાની હોય છે અને સાથે ડી.ડી.જોડવાનો,ડી.ડી.ની પાછળ 'એપ્લીકેશન ફોર પાન-૧૫ આંકડાનો એક્નોલેજમેંટ નંબર'લખવો જરુરી છે.ત્યાર પછી આ બંને વસ્તુઓ તથા બધાં પુરાવાઓ નીચેનાં એડ્રેસ પર મોકલવાનાં રહે છે.\nવધુ જાણકારી માટે નીચેનાં ઈ મેઇલ પર સંપર્ક કરો.\nઓનલાઇન એપ્લીકેશન માટે નીચેની લીંક પર ક્લીક કરો.\non સપ્ટેમ્બર 06, 2008\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nનવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nગાંધીનગર - રાજકોટ - જુનાગઢ, ગુજરાત, India\nગુજરાત પ્રદેશ કન્વીનર - ભાજપ મીડિયા સેલ | પ્રદેશ કારોબારી સભ્ય - ભાજપા | પ્રેસીડેન્ટ - સૌરાષ્ટ્ર-કચ્છ ઈન્વેસ્ટર્સ ફોરમ\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nનોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) તથા પર્સન ઓફ ઇન્ડિયન ઓર...\nવિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.\nગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ...\nશેર બજારમાં સર્કિટ એટલે શું અપર સર્કીટ - લોઅર સર્કીટ અને તેનાં નિયમો.\nશેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકા...\nધંધા માટે મુડી મેળવવી હવે સહેલી છે.\nજો તમારી પાસે નવો વિચાર,આવડત અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો 'વેન્ચર કેપીટાલીસ્ટો' મુડી લગાવવા તૈયાર છે. એક જમાનો એવો હતો કે લ...\nરોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય\nરોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય માર્ચ મહીનો એટલે ટેક્ષ પ્લાનીંગનો મહીનો.મોટાભાગનાં લોકો તેમની આવક પર ઈન્કમ ટેક્ષ કેવી રીતે ...\nભ્રષ્ટાચાર નો ભોરીંગ ભારતનો ભરડો લઈ રહ્યો છે.\nદેશપ્રેમ જાગે તો ભ્રષ્ટાચાર ભાગે : 'ઈન્ડિયા ફર્સ્ટ' 'ભ્રષ્ટાચાર અને ભારત' આ બંને શબ્દ જાણે એક્બીજાનાં પર્યાય બની ગયા હોય...\nઆપણાં રોક���ણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ\nઆપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ 'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામી...\nભારત નુ અર્થતંત્ર - ઊગતો સુર્ય\nભારતનું અર્થતંત્ર - ઊગતો સુર્ય : દુનિયા ના બધા દેશોનુ ધ્યાન આજે ભારત પર છે.પુરા વિશ્વમા જ્યા જુઓ ત્યા ભારત ની જ વાતો થાય છે,વાહ વાહ થાય છે....\nનોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર\nનોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર શેરબજાર ઓલટાઇમ હાઈ , નિકાસમાં વૃદ્ધિ, ફુગાવામાં ઘટાડો , જીડીપીમાં વધારો ૮ નવ...\nજીવન વીમા (લાઇફ ઈન્શ્યુરન્સ) નું આપણાં જીવનમાં કેટલું મહત્વ \nઆપણાં કોઈ સગાં વ્હાલાં,મીત્ર કે કોઈ ઓળખીતા નો આપણ ને ફોન આવે કે મેં જીવન વીમા નું કામ ચાલું કર્યું છે અને મારે એ બાબતે તમને મળવું છે તો આપણો...\nવિદ્વાન અર્થશાસ્ત્રી : ડો.બાબાસાહેબ આંબેડકર\nડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે. વિચક્ષણ બુધ્ધિક્ષમતા સાથે બહુપરિમાણીય ક્રિયાશીલ ...\nપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.\nકેન્દ્ર સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાં...\nઑસમ ઇન્ક. થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/app/", "date_download": "2021-01-18T00:01:32Z", "digest": "sha1:ON6SXSSJJYBM6XBT2CV4EMUE64HC5IUL", "length": 26584, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "App - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nજો તમારા ફોનમાં આ એપ હોય તો તુરંત કરો ડિલીટ, ફોન થઈ શકે છે હેક\nભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ સાથે કસ્ટમર કેર સ્કેમ્સ સંખ્યામાં ઘણો વધારો થયો છે. એવી રીતે કે જ્યારે પણ અમને કોઈ કંપનીના કસ્ટમર કેર નંબરની જરૂર હોય,...\nઅમદાવાદની મુલાકાતે આવનારા ટુરીસ્ટોને હવે નહીં પડે ગાઈડ જરૂર, આ એક એપ પર મળશે સંપૂર્ણ માહિતી\nઅમદાવાદની મુલાકાતે આવનારા ટુરીસ્ટોને હવે ગાઈડ કરવાની જરૂર નહીં પડે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી શહેરમાં જાણીતા હેરીટેજ સ્થળોની માહિતી આગળીના ટેરવે મળી...\nભારતીય એપ્સનો કમાલ 150 મિલિયનથી વધુ વાર થઈ ડાઉનલોડ, નાક દબાવીને કરાયો પ્રચાર\nભારતની પહેલી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુ 150 મિલિયન ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે. આરોગ્ય સેતુ એપ એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ...\nઆદિવાસી ખેડૂતોની જમીન સરકાર પડાવી લેવા માંગતી હોવાનો આક્ષેપ\nભરૂચ જિલ્લાના કેવડિયાની આસપાસ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર પડાવી લેવા માંગતી હોવાના આક્ષેપ થયો છે. ત્યારે આ મામલે સુરત જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટર મારફતે...\nસ્માર્ટફોનને રાખવા માંગો છો સેફ, તો તમારા ફોનમાંથી ખતરનાક આ 101 Appને તરત કરી નાખો ડિલિટ\nસ્માર્ટફોન્સ પર સાઈબર અટેકનો ખતરો મેલિશસ એપ્સ ઈન્સ્ટોલ કરવાના કારણે સૌથી વધારે રહે છે. હવે CyberNewsની ટીમની તરફથી કરવામાં આવેલા રિસર્ચથી સાઈબર અટેકર્સના એક નેટવર્ક...\nજો તમારા iPhoneમાં છે આ 30 એપ તો તરત કરી નાખો Delete, આ છે કારણ\nજો તમે Apple iPhone યુઝર છો તો આ ખબર તમારા માટે ખૂબ કામની હોઈ શકે છે. સોફોસ લેબના સંશોધનકર્તાઓએ iPhone યુઝર્સને પોતાના સ્માર્ટફોનમાંથી 30 એપને...\nભારત સરકારે બનાવી એપ, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવશો તો કરશે જાણ\nલોકોને કોરોના વિશે સાચી અને સચોટ જાણકારી આપવા માટે ભારત સરકારે નવી એપ આરોગ્ય સેતુને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. તેને એન્ડ્રોઈડ અને ios બંને...\nબોર્ડ પરીક્ષામાં નહીં થાય પેપર ફૂટવાની ઘટના, વિકસાવવામાં આવી આ ખાસ ટ્રેકિંગ સિસ્ટમ\nપેપર ફૂટી જવાની ઘટનાઓને જોતા શિક્ષણ બોર્ડ પણ સચેત બન્યું છે. બોર્ડ પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટના ન બને એ માટે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ વિકસિત કરવામાં...\nઆ 10 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં હોય તો શોધીને Delete કરી દો, બેંક ખાતુ ખાલી કરી દેશે\nગૂગલ પ્લે સ્ટોર પર મૈલવેયર એપ્સનું હોવુ સામાન્ય બાબત બની ગઈ છે. સ્માર્ટફોન યુઝર્સ ફરી એકવાર ખતરનાક એપ્સનો ખતરો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત આવી...\nઆ 11 પાટલી બદલું નેતાઓનાં ચૂંટણી પરિણામો પર નજર છે બધાંની, કોને મળ્યો ફાયદો અને કોન પડ્યો ફટકો\nબધાંની નજર અત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર છે. તેના કરતાં પણ વધારે પાર્ટી બદલીને ચૂંટણી લડી રહેલ નેતાઓ પર છે. આ ચૂંટણીમાં તેમને જીત...\nજીત તરફ આગળ વધી રહેલ AAP ના નેતાએ કહ્યું: બજરંગબલીએ દિલ્હીમાં બાળી બીજેપીની લંકા\nદિલ્હી ચૂંટણીના પરિણામો આવવાનાં શરૂ થઈ રહ્યાં છે અને અત્યારે તો દરેક પાર્ટી જીતની આશા સેવી રહી છે. રૂઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી...\nGoogleએ ક્રોમ એપ્સનું સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત, આ છે ટાઈમલાઈન\nગૂગલ ક્રોમ એપ્લિકેશન બંધ થઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ એપ્લિકેશનો આગામી સમયમાં તમામ પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરશે. હવે ગૂગલ...\nહવે એક ક્લિકે ગૃહ પ્રધાન અમિત શાહ સુધી પહોંચશે મતદારોની ફરિયાદ, વ્યસ્તતાના કારણે લીધો આ નિર્ણય\nગાંધીનગર લોકસભા વિસ્તારના લોકો હવે તેમની સમસ્યાની ફરિયાદ સીધી અમિત શાહને કરી શકશે. ગૃહપ્રધાન તરીકેની જવાબદારીને કારણે અમિત શાહ તેમના મત વિસ્તારની પુરતી મુલાકાત નથી...\nદેશમાં 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : અમિત શાહ\nકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ વગેરે માટે એક જ કાર્ડ લાવવામાં આવશે. સાથે...\nSwiggy Go સર્વિસ શરૂ, ભૂલાયેલો સામાન જલ્દીથી પહોંચાડશે તમારા સુધી\nફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીએ બુધવારે સ્વિગી ગો લોન્ચ કરી છે. જે આખા શહેરમાં ઈન્સ્ટન્ટ પિક-અપ અને ડિલીવરી કરશે. આ એપ દ્વારા શહેરનાં કોઈ પણ ખૂણામાં...\nGoogle દૂર કરી નકલી એપ, ડિટેલ માગી ઊડાવતી હતી પૈસા\nGoogleની કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરનારા Update for Samsung નામની કામચલાઉ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે. આ એપ દાવો કરે છે કે તે એપની મદદથી...\nજો તમે એપમાં આવતા ફાલતુ મેસેજથી છો પરેશાન, જાતે જ ડિલીટ થશે મેસેજ જાણો તેની સરળ રીત\nGmail ટેક્નોલોજી અને ડિજિટલ માર્કેટિંગના સમયમાં, યૂઝર્સના એકાઉન્ટમાં પર્સનલ ઇમેઇલ સાથે ઘણાં પ્રમોશનલ ઇ-મેઇલ્સ પણ આવે છે જેનો વપરાશકર્તાઓને કોઈ વિશેષ મતલબ નથી હોતો. જો...\nwhatsApp જેવી જ એપ લોન્ચ કરી શકે છે મોદી સરકાર, આ રીતે કરી શકશો ઉપયોગ\nતમને પણ ફેસબુકના જેમ વોટ્સએપ માટે ફરિયાદ છે તો તમારા માટે ખુશીના સમાચાર છે. ભારત સરકાર વોટ્સએપ જેવી એક એપ તૈયાર કરી રહી છે. આ...\nInternational Yoga Day: ઘરે બેઠા મફતમાં યોગ શીખવા છે તો કરો ક્લીક અને જાણો ઉપાય\n21 જૂનના દિવસે દુનિયાભરના દેશોમાં ધૂમધામથી યોગા દિવસ ઊજવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેન્બર, 2014ના દિવસે જાહેર કર્યું કે દર વર્ષે 21 જૂનનો દિવસ...\nગૂગલ લાવ્યું અવાજના માધ્યમથી ચાલતું ‘Google Assistant’, કાર ચાલકો માટે ખુબ ઉપયોગી\nGoogleએ તમારા ફોનના Google Assistant એપમાં વોઈસ-ઈનેબલ્ડ ડ્રાઈવિંગ મોડ ફિચર્સનો ઉમેરો કર્યો છે, જે અંગેની જાહેરાત કંપનીએ આજે તેના વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં કરી. આ ડ્રાઈવિંગ...\nત્રણ ત્રણ સીટો પર ચૂંટણી લડી શકે છે APP- કોંગ્રેસ, ગઠબંધન પર આજે થશે એલાન\nદિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈને ગઠબંધન થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણ-ત્રણ બેઠક...\nદિલ્હીના અસલી બોસ કોણ સુપ્રીમે આપ્યો ચુકાદો, દિલ્હી સરકારને લોલીપોપ\nદિલ્હીના અસલી બોસ કોણ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીકરીએ કહ્યુ કે, દિલ્હીમાં જોઈન્ટ સેક્રેટરી અને ઉપરી અધિકારી એટલે ગ્રેડ વન...\nભારત સરકાર સોશિયલ મીડિયા માટે લાવશે નવા નિયમો, આ મેસેન્જર થશે બંધ\nવૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું...\nઆ એપ જલ્દીથી કરીલો ડાઉનલોડ નહીં તો પછતાવવાનો વારો આવશે, કેમ ક્લિક કરીને જ જોઈ લો\nઅત્યારે મોટા ભાગે લોકો મોલમાંથી જ શોપિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે કપડા અને બાકીની દરેક વસ્તુઓ પર ડિસ્કાઉન્ડ અને કેશબેક ઓફર્સ સારી મળી...\nહવે સૅલ્ફી લેતી વખતે કોઈ દુર્ઘટના નહીં સર્જાય, બસ આ ઍપ કરી દો ઇન્સ્ટોલ\nસેલ્ફી લેતી વખતે મોત અથવા દુર્ઘટનાના સમાચાર વારંવાર સાંભળવા મળતા હોય છે, પરંતુ હવે એવી એપ આવી ગઈ છે કે જે સેલ્ફી લેતી વખતે થતી...\nજો તમારી પાસે છે આ એપ તો મચ્છર તમારી આજુબાજુમાં ભટકશે પણ નહીં\nજો તમારો સમાવેશ પણ એવા લોકોમાં થાય છે, જેને ઑફિસ, ઘર અને પાર્કમાં એટલેકે બધી જગ્યાએ મચ્છરનો શિકાર બનવુ પડે છે. તો હવે આવા વ્યક્તિઓએ...\nક્લાસનો નવો મોનિટર : ગુલ્લી મારનારા વિદ્યાર્થીઓ પર રાખશે બાજ નજર\nશાળાઓમાં ઘણી વખત વિદ્યાર્થીઓ બંક મારતા હોવાની ઘટના અવારનવાર બનતી હોય છે. વાલીઓને લાગે છે કે તેમનું સંતાન શાળામાં અભ્યાસ કરે છે. પણ કેટલાક વિદ્યાર્થીઓ...\nIFSCકોડ-બેંક એકાઉન્ટ નંબર વગર આ એપની મદદથી તમે 1 લાખ રૂપિયાની કરી શકશો લેવડ દેવડ\nGoogle Tez ને સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ NPCIના UPI પ્લેટફોર્મ પર કામ કરે છે. આ એપને એન્ડ્રોઇડ અને iOS બંને સપોર્ટ...\nનરેન્દ્ર મોદી એપની સલામતીમાં છીંડા : 50 લાખ યુઝર્સનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર \nફ્રેન્ચ રિસર્ચરનો દાવો છે કે નરેન્દ્ર મોદી એપના યૂઝર્સની અંગત જાણકારીઓ થર્ડ પાર્ટીની સાથે શેયર થઈ રહી છે. ફ્રેન્ચ નાગરિક ઈલિયટ એલ્ડરસનનો દાવો છે કે...\nઆ 5 એન્ડ્રોઇડ App દ્વારા ઘરે બેઠા કરો અઢળક કમાણી\nઆજે ઘણાં લોકો એવા છે જેને ઓફિસવર્ક નહી પરંતુ ઘરે બેસીને કામ કરવું પસંદ છે. વા લોકો માટે ફ્રિલાન્સીંગ વર્ક એક સારો વિકલ્પ છે. અને...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/china-india-war-kabutar-bhavnagar/", "date_download": "2021-01-18T00:50:25Z", "digest": "sha1:TS4KRC3QKMQ7ARQLD72BVUGURJCEGR6N", "length": 18553, "nlines": 252, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ 'કબૂતર' નો હતો સિંહફાળો... | Apnu Bhavnagar", "raw_content": "\nઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે\nPM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ…\nપોલીસ કોન્સ્ટેબલ ની ભરતીના નિયમો માં ધરખમ ફેરફાર\n2021 નુ ગુજરાતી કેલેન્ડર\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના…\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\n૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો…\nબદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો \nરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50…\nજાણો શા માટે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં\nLICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન\nવોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી\n1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત\nપત્નીનું ATM કાર્ડ કરતાં પહેલા ચેતજો\nઅનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ\nઅમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી\n“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર\nઆલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી\nજાણો એક વીર પુરૂષ જોગીદાસ ખુમાણ વિશે\nઆપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો…\nભારત પાકિસ્તાનના ભાગલા પડતા સમયે એક મહિલા પાકિસ્તાનમાં રહી ગઈ અને…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\nઆ અઠવાડિયે આ 7 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે,મળશે ધન…\nજુઓ આજનું રાશી ભવિષ્ય 17-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 16-01-21\nજુઓ આજનું રાશી ભવિષ્ય 15-01-21\nIPL SRH VS MI મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KKR VS RCB મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC હાઈલાઈટ જુઓ તમારા મોબાઇલ પર\nIPL KXIP VS DC મેચ જુઓ તમારા મોબાઇલ પર\nIPL CSK VS RR મેચ જુઓ તમારા મોબાઇલ પર\nગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે\nસોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે\nભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી\nભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ\nઅહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો\nHome Bhavnagar 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ ‘કબૂતર’...\n1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ ‘કબૂતર’ નો હતો સિંહફાળો…\nમોટું રહસ્ય ખૂલ્યું, 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના આ શહેરના ‘કબૂતર’ નો હતો સિંહફાળો…\nઈ.સ. ૧૯૬૨માં દગાબાજ ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછી ભારતીય સેનાને સંદેશાવ્યવહારની ગોપનીયતા જાળવવા માટે જ્યારે ઘણા બધા તાલીમબદ્ધ કબૂતરની જરૃર પડી ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરથી ૧૭ જોડી હોમર કબૂતરની ભેટ આપી હતી.\nપ્રજાવત્સલ, રાષ્ટ્રપ્રેમી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પક્ષી પ્રેમી પણ હતા અને તેમની પાસે દેશ-વિદેશના કબૂતરોનો અનોખો સંગ્રહ હતો. હાલમાં, ભારત-ચીન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈ.સ. ૧૯૬૫ની સાલમાં ઈતિહાસમાં દર્જ આ પ્રસંગ પ્રાસંગિક બની રહેશે.\nભાવનગરના બળદેવસિંહજી ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કબૂતર પાળવા અને ઉડાવવાનો શોખ કેળવ્યો હતો. દેશ-વિદેશથી અવનવા ���ક્ષીઓ પસંદગીપૂર્વક મગાવીને નીલમબાગમાં વસાવ્યાં હતાં. તેમનો આ પક્ષી સંગ્રહ બહોળો અને બે નમૂન હતો.\nશાહજાનપુરી, કલદુમાં, લાલસારા અમરસારા, બજરી, મોતી, કલચંપા, કલશીરા, બીકાનેરી, જોધપુરી વગેરે અનેક જાતના કબૂતરો મહારાજાએ એકઠા કર્યા હતાં. મોટી કિંમત ચૂકવી મુંબઈથી સ્ટાર્મ ફ્લાયર્સ મંગાવ્યા હતાં. ઈ.સ. ૧૯૨૯-૩૦ માં અમદાવાદથી એક જોડી આર્કેન્જલ કબૂતર ખરીદેલા. વડોદરાથી સારી સંખ્યામાં હોમર જાતિના કબૂતર ખરીદ્યા હતા. જૂના સમયમાં સંદેશાવાહક તરીકે હોમર કબૂતરોનો ઉપયોગ થતો હતો.\nઆવા કાબૂતરોના શોખીનોની મુંબઈમાં ‘બોમ્બે હોમીંગ પીજીયન ફ્લાઇંગ સોસાયટી’ સંસ્થા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી મુંબઈ જતા ત્યારે આ સોસાયટીની મુલાકાત લેતા. સભ્યો સાથે વિચાર વિમર્શ કરતા. પત્ર વ્યવહારથી પણ વિચારોની આપ-લે થતી રહેતી. મુબઈની સંસ્થાએ મહારાજાને સોસાયટીના ઉપપ્રમુખ બનાવ્યા હતાં.\nમુંબઈથી મહારાજા પર પત્ર આવ્યો હતો. લશ્કરના સિગ્નલ કોરને હોમીંગ કબૂતરોની જરૃર છે. મહારાજાએ ભાવનગર રૃબરૃ આવવા જણાવ્યું. સોસાયટીના સેક્રેટરી પાડબીદી ભાવનગર આવ્યાં. તેમને કબૂતરોની હરકતો રૃબરૃ બતાવી, સેક્રેટરી ખૂબ ખુશ થયા અને બોલી ઉઠયા કે, ‘હુકમનો ખરો અમલ કરનારાં આવા કબૂતરો જોવામાં આવતા નથી. આપે ઘણો પરિશ્રમ ઉઠાવેલો જણાય છે.\nમહારાજાએ પ્રશ્ન કર્યો કે, ‘ભારતીય લશ્કરને આ કબૂતરોની જરૃર કેમ પડી ‘ સેક્રેટરીએ કહ્યું કે, ‘ચીનના આક્રમણ પછી લશ્કરના સંદેશા વ્યવહારમાં મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે.’ મહારાજાએ જણાવ્યું કે, ‘લશ્કર પાસે તો સંદેશા વ્યવહાર માટે આધુનિક વ્યવસ્થા હોય છે.’\nસેક્રેટરીનો ઉત્તર હતો, ‘હા નામદાર, પરંતુ વાયરલેસ વગેરેથી મોકલાતા સંદેશાઓ દુશ્મન સાંભળી શકે છે. તેથી હોમર કબૂતરોનો વિકલ્પ વિચારાયો છે. દેશમાંથી આવા કબૂતરો એક-બે જોડીમાં મળે છે. માલિક જુદા હોય છે. તેથી તાલીમમાં મુશ્કેલી પડે છે. આપની પાસે ૧૭ જોડી છે. વળી લશ્કરને જરૃર છે તેવા તાલીમબદ્ધ છે.’\nજીવની જેમ સાચવેલા હોમર કબૂતરો લશ્કરના ઉપયોગ માટે એક પણ પૈસો લીધા વિના ભેટમાં આપ્યા. ઈ.સ. ૧૯૪૮માં દેશના ચરણે ભાવનગર રાજ્ય સોપ્યું તે દેશના રક્ષણાર્થે કબૂતર સોંપતા હૈયું હરખાયું. ૩૧મી માર્ચની રાત્રે પોતાના વ્હાલા કબૂતરોને વાસના પાંજરામાં રખાવી રેલવેના બ્રેક વાનમાં મૂકાવી વિદાય આપવા પોતે જાતે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા.\n૧લી એપ્રિલ, ૧૯૬૫ના દિવ��ે મહારાજા સ્વર્ગવાસી થયા તેજ દિવસે તેમના વ્હાલા કબૂતરો મુંબઈ પહોચી દેશ સેવામાં દીક્ષિત થઇ ચૂક્યા હતાં. આમ જોઈએ તો આ કબૂતરોને મહુવાથી ભાવનગરનું અંતર કાપતા ૧ કલાક લાગતો..\nકબૂતરના પિંજરા માટે પોતે ડીઝાઈન દોરી આપી પીંજરા બનાવડાવેલા. કબૂતરોને દૂર જઈ ઉડાડવામાં આવ્યા હોય તો પણ આજ્ઞાા પ્રમાણે પરત આવી જાય તેવી તાલીમ આપવામાં આવી હતી. ભાવનગરના અલગ-અલગ સ્થળેથી, પછી બુધેલ, ત્રાપજ, તળાજા અને છેલ્લે મહુવાથી છોડેલા કબૂતર પરત આવી જવા લાગ્યા હતા. મહુવાથી ભાવનગર ૬૦ માઈલ થાય. આ અંતર કાપતા કબૂતરોને ૧ કલાકનો સમય લાગતો.\nPrevious articleભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય..\nNext articleઆકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે આવું જ કંઈક બન્યું… આખી ઘટના કેમેરામાં કેદ\nવિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.\nભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો\nજમતા પહેલા જરૂર કરવા જોઈએ આ કામ, ક્યારેય નહિ આવે ઘરમાં...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 26-12-20\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nઆ કલાકાર બસ માં પેન વેંચી લોકોને હસાવતા, આજે છે બોલીવુડનાં...\nફોનનો પાસવર્ડ ભૂલી જાઓ તો શું કરશો \nકાર્ડિયાક સર્જરીનો લાભ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્‍યો છે.\nપત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કાઢી નાખ્યા\nજો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો...\nજુઓ આજનું રાશી ભવિષ્ય 18-01-21\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/cricket-news/mohammed-siraj-crying-over-phone-after-fathers-death/articleshow/79387010.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2021-01-18T01:04:08Z", "digest": "sha1:CYTY2BOBBZGIPUQ64EFL6F4OIO43FTU3", "length": 9648, "nlines": 91, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "Mohammed Siraj: પિતાના નિધન બાદ માત્ર એક શબ્દ બોલીને ફોન પર રડી રહ્યો છે મોહમ્મદ સિરાજ, ભાઈએ કર્યો ખુલાસો - mohammed siraj crying over phone after fathers death | I am Gujarat\nપિતાના નિધન બાદ માત્ર એક શબ્દ બોલીને ફોન પર રડી રહ્યો છે મોહમ્મદ સિરાજ, ભાઈએ કર્યો ખુલાસો\nટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું. સિરાજ હજુ પણ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામા છે અને આ યુવા બોલરે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ જોકે સિરાજને સ્વદેશ પાછા આવવાનો પ્રસ્તાવ ���પ્યો હતો, પરંતુ બોલરે ઓસ્ટ્રેલિયામાં જ રહેવાનો નિર્ણય લીધો.\nરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2020માં શાનદાર પ્રદર્શનના કારણે સિરાજને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેના ભાઈ મોહમ્મદ ઈસ્માઈલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, સિલેક્શનના તરત બાદ જ 26 વર્ષના બોલરે પોતાના પિતાને ફોન કર્યો અને કહ્યું, અબ્બૂ, હું સિલેક્ટ થઈ ગયો ટેસ્ટ ટીમમાં, ટેસ્ટ સીરિઝ રમવા માટે જઈ રહ્યો છું, ઓસ્ટ્રેલિયા.\nમોહમ્મદ સિરાજના પિતા પાછલા લાંબા સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યા હતા. તે 53 વર્ષના હતા. ઓસ્ટ્રેલિયાના કડક ક્વોરન્ટીન નિયમ પણ સિરાજના પોતાના પિતાની અંતિમ યાત્રામાં શામેલ ન થઈ શકવાનું એક કારણ છે. મોહમ્મદ સિરાજના પિતાનું તેના ક્રિકેટ કરિયરમાં મહત્વપૂર્ણ યોગદાન છ. સિરાજે ઘણીવાર જણાવ્યું છે કે, તેના પિતાએ તેને આગળ વધારવા માટે ઓટો-રીક્ષા ચલાવી.\nસિરાજના ભાઈ ઈસ્માઈલે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મોહમ્મદ સિરાજ મારો નાનો ભાઈ છે. અમે બધા તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. તે મારા પિતાની ખૂબ નિકટ હતો. જ્યારે પણ તે ફોન કરે છે તે રડે છે. અમ વારંવાર હીએ છીએ... સિરાજ કંઈક તો બોલ, પરંતુ તે કંઈ બોલી શકતો નથી. તે એક શબ્દ કહે છે, 'અબ્બૂ' અને પછી ફરી રડે છે.\nતેમણે આગળ કહ્યું કે, અલ્લાહ તેને શક્તિ આપે. આ ખબરથી સિરાજ સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયો છે. તે એકલો છે. હું તેને સમર્થન આપવા માટે ફોન કરતો રહું છું. સિરાજે મને પ્રોમિસ કર્યું છે કે તે સીરિઝમાં સારું પ્રદર્શન કરશે. તે અબ્બૂ માટે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતને આવશે.\nકોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી સાથે અન્ટ ટીમ મેમ્બર્સ પણ તેને પોતાનું સમર્થન આપી રહ્યા છે. પ્રતિકૂળ પરિસ્થિતીઓનો સામવો કરીને પોતાના દ્રઢ સંકલ્પ માટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી હતી.\nGujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રોહિત-ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસથી થઈ શકે છે બહાર આર્ટિકલ શો\nબોલીવુડસોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nતમારી મુસાફરી અને ઉબરનો વિશ્વાસપાત્ર સાથ\nબ��લીવુડ'તાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે માંગી સ્પષ્ટતા\nદેશભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની નજીક, નવા 15,144 કેસ નોંધાયા\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ: આ 5 રાશિઓને ધન હાનિ થવાના યોગ\nરાજકોટદ્વારકા દર્શન માટે જતા વડોદરાના કપલનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત\nદેશના પંડિત, ના સાત ફેરા, બંધારણના શપથ લઈને એક બીજાના થયા વર-વધૂ\nક્રિકેટ ન્યૂઝપિતાના નિધન પર હાર્દિક પંડ્યાની ભાવુક પોસ્ટ, કહ્યું- 'રોજ યાદ આવશે'\nદુનિયાચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધું, કોરોના પર મોટો ખુલાસો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/jammu/videos/page-3/", "date_download": "2021-01-18T01:59:11Z", "digest": "sha1:3DWFWKDNA6MG4TCKSIHT5ATWPGZA4BZE", "length": 7302, "nlines": 93, "source_domain": "gujarati.news18.com", "title": "jammu Videos: Latest jammu Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nમિશન કાશ્મીર: જમ્મુ સેક્ટરમાં RAF સહિત 30 હજાર જવાનો તૈનાત\nમિશન કાશ્મીર મામલે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે શું કહ્યું \nVideo: જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ, પરીક્ષાઓ રદ\nકાશ્મીર મુદ્દે વડાપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની મીટિંગ\nશહીદ જવાન આરીફને આખરી સલામ આપવા સમગ્ર વડોદરા ઉમટ્યુ\nઅમરનાથ યાત્રીઓની વ્હારે ITBPના જવાનો, શ્રદ્ધાળુઓને ન આવવા દીધી આંચ\nVideo: જમ્મુ કાશ્મીરમાં ઇદની નમાજ બાદ પથ્થરમારો, લહેરાયા ISISના ઝંડા\nજમ્મુ કાશ્મીરના ત્રાલ સેક્ટરમાં CRPF કેમ્પ પર આતંકી હુમલો\nજમ્મુ-કાશ્મીરના રાજોરીમાં IED બ્લાસ્ટ\nજમ્મુ-કાશ્મીરના પુલવમામાં મતદાન દરમિયાન પોલિંગ બૂથ પર ગ્રેનેડ બ્લાસ્ટ\nજવાનોને સુરક્ષિત રાખવા અને તેના મનોબળને ટકાવી રાખવા માટે AFSPA જરૂરી: PM મોદી\nVideo: જમ્મુમાં સેના અને આતંકી વચ્ચેની અથડામણમાં 4 આતંકી ઠાર\nVideo: જમ્મુના શોપિયાંમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર\nVideo: જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં 7 આતંકવાદી ઠાર\nVideo: જમ્મુના શોપિયામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ, 1 આતંકી ઠાર\nVideo: CCTVમાં કેદ થઇ જમ્મુમાં બસ સ્ટેન્ડના બ્લાસ્ટ સમયની દોડધામ\nશામળાજી: જમ્મુ કાશ્મીરના 2 લોકો કારમાં 12 કિલો ચરસ સાથે ઝડપાયા\nVideo: જમ્મુના ત્રાલમાં IEDબ્લાસ્ટ, 2 મકાનને નુકશાન\nપૂંછ અને રાજૌરીમાં પાકિસ્તાન સતત કરી રહ્યું છે સીઝફાયરનું ઉલ્લંઘન\nVideo: જમ્મુ-કાશ્મીરનાં હંદવાડા સેક્ટરમા��� અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ\n'અમે કંઇપણ કરી શકીએ છીએ' જાણો ભારતીય સેનાની ત્રણેય પાંખની તાકાત\nVideo: આખરે પાકિસ્તાનની પોલ ખુલી ગઈ, PoKમાંથી મળ્યો F-16 લડાકૂ વિમાનનો કાટમાળ\nVideo: સરહદી જિલ્લા કચ્છમાં એલર્ટ લશ્કરે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો\nVideo: પાકિસ્તાનના હાઇકમિશ્નરને ભારતના વિદેશ મંત્રાલયે ચર્ચા માટે બોલાવ્યા\nભારતીય સીમામાં ઘૂસી જનારા પાકિસ્તાન એરફોર્સના F16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું\n'ભારતની એરસ્ટ્રાઈક નકલી' 'આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ' : મુશર્રફ\nVideo: ટેક્નિકલ ખામીને કારણે બડગામમાં વાયુસેનાનું લડાકૂ વિમાન ક્રેશ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\nસપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ\nInd vs Aus Live: સિરાજે લાબુશેન બાદ વેડને પણ કર્યો આઉટ, ભારતને મળી ચોથી સફળતા\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/cricket/australia-vs-india/", "date_download": "2021-01-18T01:03:08Z", "digest": "sha1:JIMLSYVT66DH67P7S62BJVFE4US332Z7", "length": 9135, "nlines": 210, "source_domain": "sportsmirror.in", "title": "Australia Vs India Archives - SportsMirror.in", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\nડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ ���ેસર બન્યો નટરાજન\nસૈની ઈજાગ્રસ્ત, ઓવરની વચ્ચે જ મેદાનની બહાર લઈ જવામા આવ્યો\nનાથન લાયનની સિદ્ધી : 100 ટેસ્ટ મેચ રમનાર ઓસ્ટ્રેલિયાનો 13મો ખેલાડી\nઅશ્વિન તોડી શકે છે મારો 800 વિકેટનો રેકોર્ડ : મુરલીધરન\nગાવસ્કર પોતાના વિચાર વ્યક્ત કરી શકે છે પરંતુ તેની મારી પર...\nહવે ઓસ્ટ્રેલિયાને ઝાટકો: ઈજાગ્રસ્ત પુકોવસ્કી થયો બહાર, અંતિમ ટેસ્ટ માટે હેરિસનો...\nજાડેજા અંગુઠાના ફ્રેક્ચરના કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર, પંત બીજી ઇનિંગ્સમાં બેટિંગ...\nબુમરાહ અને સિરાજ પર કથિત રીતે વંશીય ટિપ્પણી કરવામાં આવી, BCCI...\nઅશ્વિને 10મી વખત ટેસ્ટમાં વોર્નરની વિકેટ ઝડપી, બ્રોડ બાદ બીજો ખેલાડી\nટેસ્ટમાં સાતમી વખત રનઆઉટ થયા 3 ભારતીય બેટ્સમેન\nઅશ્વિન પર દબાણ રાખવું સફળ રહ્યું : સ્ટીવ સ્મિથ\nસ્મિથને રન-આઉટ કરવું મારા ફિલ્ડીંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રવિન્દ્ર જાડેજા\nપિતાની સ્મૃતિએ મારી આંખમાં આંસુ લાવ્યા: સિરાજ\nપુકોવ્સ્કીએ અશ્વિનને ‘વિશેષ’ ટેસ્ટ ડેબ્યૂનો સૌથી ઉત્કૃષ્ટ બોલર ગણાવ્યો\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/child-death-ratio-gujarat-nitin-patel-press-conference", "date_download": "2021-01-18T01:16:40Z", "digest": "sha1:TJU4VY3FFMTCBHMYYL3MNEZZW45G7CW4", "length": 14637, "nlines": 143, "source_domain": "www.vtvgujarati.com", "title": " નવજાત બાળકોના મોતને મામલે નીતિન પટેલનો ખુલાસો, જાણો શું કહ્યું, કેમ થાય છે મોત? | child death ratio Gujarat nitin patel press conference", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nબેદરકારી / નવજાત બાળકોના મોતને મામલે નીતિન પટેલનો ખુલાસો, જાણો શું કહ્યું, કેમ થાય છે મોત\nનવજાત બાળકોના મોત મામલે આજે રાજ્યમાં ઘમાસાણ જામ્યુ હતુ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ સહીસલામત હોવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં પરંતુ 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.\nબાળકોના મોત મામલે નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ\nઅમદાવાદ, રાજકોટમાં બાળકોના મોતથી ઉઠ્યા સવાલ\nપ્રજાને સત્યથી અજાણ નહીં રાખીએ\nઅન્ય 3 કાર્યક્રમ મુલતવી રાખીને સવારથી જ અગ્રસચિવ, કમિશનર સાથે મળીને બીજા અધિકારીઓ સાથે મળીને અને મુખ્યમંત્રી પણ સતત ફોન ઉપર સંપર્કમાં હતા અને હકીકત પ્રજા સમક્ષ મૂકવા અમે આવ્યા છીએ.\nગુજરાતમાં 12 લાખ બાળકોના જન્મ થાય છે. ગુજરાતમાં 12 લાખ પ્રસુતીમાંથી 99 ટકા પ્રસુતિ દવાખાનામાં થાય છે. હાલમાં બાળ મૃત્યુદર હાલ 30 ટકા છે જે પહે���ા 55 ટકા હતો. જે ઘટ્યો છે. એટલે કે, 1000 બાળકોમાં 55 મરતાં હતા તેને બદલે હવે 30 બાળકો જ મૃત્યુ પામે છે.\nકોંગ્રેસ સરકાર વખતે બાળ મૃત્યુદર 62 ટકા હતો જે ભાજપ સરકારમાં ઘટ્યો. 1997માં 62થી મૃત્યુદર 2013માં 36 થયો 2017માં 30 થયો.\nઆશાવર્કર, PHC, CHC, ખાનગી દવાખાનામાં જન્મ થાય તો પણ નોંધવામાં આવે છે. છેલ્લા આંકડા 2017માં બાળ મૃત્યુદર 30 હતો તે હવે ઘટીને 25થી નીચે ગયો છે. 1997માં દર 1000 બાળકોમાંથી 62 બાળકો મરણ પામતા હતા તે હવે 25 પહોંચ્યો છે.\nપ્રસૃતિ વખતે હોસ્પિટલમાં છેલ્લે આવતી માતા\n108માં પણ ઘણીવાર ડિલિવરી થતી હોય છે.\n8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા\nભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો\nબાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ\nVTV Vishesh / યે જીવન હૈઃ 100-100 રૂપિયાથી જસ્ટ હન્ડ્રેડ ટીમ એવું કામ કરે છે જે જાણીને તમે પણ...\nઅથડામણ / કચ્છના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટેની રેલી દરમિયાન ધીંગાણું,...\nદુર્ઘટના / પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં 10થી વધુ લોકો સવાર બોટ...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે આજ સુધી એક પણ...\nમહામારી / છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 518 નવા કેસ, 2 દર્દીના મોત, હવે માત્ર આટલા...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને અપીલ કરી કહ્યું:...\nપ્રતિક્રિયા / અદાણી ગ્રુપે સુબ્રમણ્યમ સ્વામીના આરોપો ફગાવ્યા; કહ્યું \"અમે...\nકોમોડિટી / સોનામાં અત્યાર સુધીમાં 7000 અને ચાંદીમાં 12500 રૂપિયાનો થયો...\nઅપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B6%E0%AA%AC%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80_%E0%AA%B5%E0%AA%A3%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%80", "date_download": "2021-01-18T01:15:13Z", "digest": "sha1:DJHSQKORWIVAI5DW7SBAO4HPZ25H2LUR", "length": 6633, "nlines": 136, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી - વિકિસ્રોત", "raw_content": "એકતારો/શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nશબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી\nઝવેરચંદ મેઘાણી નવાં કલેવર ધરો હંસલા →\nશબ્દોના સોદાગરને— [“કર મન ભજનનો વેપાર\"-એ ભજનઢાળમાં] Ο\nશબદના સોદાગરોની જાય ચલી વણઝાર જી\nગગન–કેડા ઘૂંધળા એની રજ તણે અંબાડ\nચલ મન શબદને વેપાર;\nકોઈ ગધે ભરતા ભાર જી;\nજી-જી શબદના વેપાર. ૧.\nનહિ જડે તુંને પોઠિયા\n નવ ગધે ભર તારો ભાર જી;\nઆપણ કાંધે લઈ ગઠડિયાં\nજી-જી શબદના વેપાર. ૨.\nતારી જણશ વીરા જૂદિયું\nએના જુદા જાણણહાર જી;\nજૂઠાં રે નામ એનાં પાડીશ નૈ\n ભલે નવ જડે લેનાર\nજી–જી શબદના વેપાર. ૩.\nઅતરિયો રે વીરા, એકલપંથી\nબેસે ન હાટ બજાર જી;\nએક જ પૂંભડે અવનિભર\nજી–જી શબદના વેપાર, ૪.\nઅતરિયા હે તારે કારણે\nઆજ અબજ ફૂલ બફાય જી;\nધગ ધગ જળે ઓરાય\nજી–જી શબદના વેપાર. ૫\nજેની ખપે જીવન-વરાળ જી;\nકૈક બેઠા હાટ બકાલ\nજી–જી શબદના વેપાર. ૬\nમાંહી ઘોળે તેલ ધુપેલ જી;\nએવા સુરૈયાની કુડી ચાલાકી\nના રી – રં જ ણ ખે લ\nજી–જી શબદના વેપાર. ૭.\nકોઈ માગે રૂમઝૂમ રાત જી;\nકોઈ કહે બીજી નવ ખપે\nવિણ ભૂખ્યાં જનની વાત\nજી–જી શબદના વેપાર. ૮.\nતારે ઉર ઊઠે જે સૂર જી;\nએ જ સૂરોના ઇમાની ભાઈ \nજી–જી શબદના વેપાર. ૯.\nનહિ ચાંદો ને નહિ ચાંદની\nનહિ નીલાં સાયર–નીર જી;\nજી-જી શબદના વેપાર. ૧૦\nજે દિ' અનુભવ પછડાય જી;\nતે દિ’ શબદ–તણખા ઝરે\n રગ રગ કડાકા થાય\n જી–જી શબદના વેપાર. ૧૧\nખાંપણ માંય તારે ખતા પડશે\n તન હોશે તારાં ખાખ જી;\n હોશે પંથભૂલ્યાંની આંખ\n જી-જી શબદના વેપાર. ૧૨.\nશબદ – તણખે સળગશે\n સુની ધરણીના નિઃશ્વાસ જી;\nતે દિ’ શબદ લય પામશે\n હોશે આપોઆપ ઉજાસ\nચલ મન શબદને વેપાર\n જી–જી શબદના વેપાર. ૧૩.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૫૪ વાગ્યે થયો.\nઆ લખા�� Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/00-01", "date_download": "2021-01-18T00:57:09Z", "digest": "sha1:UYZLHRMUAWJ3D5PYLSSDZPTNIDJ2IIVH", "length": 9867, "nlines": 220, "source_domain": "swargarohan.org", "title": "Bhagavad Gita, Mahatmya & Dhyan - 01 | Bhagavad-Gita", "raw_content": "\nગીતાનું મહાત્મ્ય અને ધ્યાન\nઆપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને આ શ્લોકો ન કહ્યા હોય એ સ્વાભાવિક છે. કદાચ કાળક્રમે ગીતાની મહત્તા બતાવવા પંડીતોએ આ શ્લોકોને જોડ્યા હોય એમ પણ બને. તો ચાલો આપણે ભગવદ્ ગીતાના આરંભમાં રજૂ થયેલ મહાત્મ્ય અને ધ્યાનના શ્લોકોને જોઈએ.\nપ્રારબ્ધ તણો ભોગ જે જગમાં જન કરતાં,\nભક્તિ ઉત્તમ તે કહો કેમ કરી લભતાં \nવિષ્ણુ ભગવાન કહે છેઃ\nપ્રારબ્ધ ભલે ભોગવે, ગીતારત પણ જે,\nસુખી મુક્ત તે થાય છે, લેપાયે ના તે.\nગીતા ધ્યાન કર્યા થકી, પાપ કદી ના અડે,\nપદ્મ જેમ જલમાં છતાં, જલ એને ન અડે.\nગીતા જ્યાં ને પાઠ જ્યાં ગીતાજીનો થાય,\nપ્રયાગ જેવા તીર્થ ત્યાં સર્વે ભેગા થાય.\nગીતા-આશ્રય હું રહું, ગીતા ઘર મારું,\nગીતાજ્ઞાન થકી જ હું ત્રિલોકને પાળું\nકર્મ કરે કોઈ છતાં ગીતા અમલ કરે,\nજીવનમુક્ત તે થાય ને સર્વ પ્રકાર તરે.\nભવસાગર છે ઘોર આ, તરવા માગે જે,\nગીતારૂપી નાવનું શરણ લઈ લે તે.\nપવિત્ર ગીતા ગ્રંથ આ પ્રેમે જે પઢશે,\nપ્રભુને પામી શોકને ભયથી તે છૂટશે.\nમાનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/fit-n-fine", "date_download": "2021-01-18T01:43:57Z", "digest": "sha1:NV3EO4KIUO5M3O3CEUH5IX4F6DYNLD65", "length": 9791, "nlines": 133, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવ���\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nFit N FIne / ઉકાળો પીવો કે ન પીવો, કેવી રીતે પીવો, સાચી રીત શું\nFit N Fine / સમય નથી તો ફટાફટ ચૅર વર્ક-આઉટ કરીને રહો ફીટ\nFit N Fine / શું તમને રાત્રે ઊંઘ નથી આવતી કરો આ સરળ આસનો\nFit N Fine / પીરિયડ્સ દરમ્યાન થતો દુઃખાવો આ 5 સરળ કસરતથી થશે ઓછો\nFit N Fine / ગરબા ર���્યા પછી થાક ઉતારવા માટેના આ છે 5 સરળ આસન\nFit N Fine / નવરાત્રિમાં ગરબા રમતા ન આવડતાં હોય તો પણ આ સ્ટૅપ્સ કરીને રહો ફીટ એન ફાઈન\nFit N Fine / આ 5 કસરત કરતા રહો, ભવિષ્યમાં કમરનો દુઃખાવો નહીં થાય\nFit N Fine / 5 Easy Exercise: કોઈ પણ ખર્ચ વિના ઘરે સરળતાથી કરી શકો\nFit N Fine / પેટની ચરબી ઘટાડવા ઘરે કરો આ 5 સરળ કસરત\nFit N Fine / વરસાદમાં રોગોથી બચવા હર્બલ ટી આ રીતે બનાવો\nFit N Fine / વરસાદી વાતાવરણમાં બીમારીથી દૂર રાખશે તમારા ઘરની આ વસ્તુઓ\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/quinton-de-kock-became-the-first-mumbai-indians-player-to-play-ipl-match-in-his-training-trouser/", "date_download": "2021-01-18T00:08:03Z", "digest": "sha1:BSM2NNVYNWLIUXNLCOUOK6EEGE7PYXSP", "length": 11183, "nlines": 201, "source_domain": "sportsmirror.in", "title": "IPL 2020: જયવર્દને Quinton de Kock ને કહ્યું, પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ ના કરો", "raw_content": "\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા\nવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે\nBreaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન\nસ્ટેન વાવરિંકા ત્રણ મેચ પોઇન્ટ બચાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો\nકિદાંબી શ્રીકાંતના કોરોના ટેસ્ટ બાદ નાકમાંથી લોહી નીકળ્યું, થયો નારાજ\nઈજાગ્રસ્ત લક્ષ્યએ થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી નામ પરત લીધું\nકિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો\nBadminton : કિદામ્બી શ્રીકાંત ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં\nઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના\nHome IPL IPL 2020: જય���ર્દને ડી કોકને કહ્યું, પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ ના કરો\nIPL 2020: જયવર્દને ડી કોકને કહ્યું, પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ ના કરો\nAbu Dhabi (SportsMirror.in) : શુક્રવારે રાત્રે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે (Quinton de Kock) 44 બોલમાં અણનમ 78 રનની શાનદાર ઇનિંગ્સ રમીને તેની ટીમને આઠ વિકેટનો વિજય અપાવ્યો હતો. પરંતુ જો ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્દન (Mahela Jayawardene) ને ટીમના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની બેટીંગ શ્રેષ્ઠ લાગી ન હતી. આ અંગે તેણે કારણ પણ જણાવ્યું હતું.\nમુંબઇ ટીમે ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં જયવર્દનેએ કારણ જણાવ્યું\nમુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્ધનેએ ડી કોક (Quinton de Kock) ને પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ બંધ કરવાનું કહ્યું છે.\nમેચ બાદ મહેલા જયવર્દનેએ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સાથે વાત કરી રહ્યા છે કે, “ક્વિન્ટન ડી કોક તમામ કક્ષામાં શાનદાર રમત રમી હતી. પણ કોચ મહેલા જયવર્દનેએ કહ્યું કે માત્ર ડી કોક જ પ્રેક્ટિસ સેશન દરમ્યાન પેન્ટમાં બેટીંગ કરી રહ્યો હતો.”\nતેણે ડી કોકને કહ્યું, “ઠીક છે, હવે ફરીથી એવું ન કરો કારણ કે માર્કેટિંગ ટીમ ક્રેઝી છે, લોકો અસ્વસ્થ થઈ જશે.” જો તે કાર્ય કરે તો તે થાય છે, નહીં તો આપણે કંઈક બીજું જોયું હોત.\nડી કોક બેટિંગ કરતી વખતે તેની જર્સી નીચે રાખતો હતો જેથી તેની પ્રેક્ટિસ પેન્ટની નારંગી પટ્ટી દેખાય નહીં.\nઆ પણ વાંચો : Rohit Sharma: રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને અપેક્ષાઓ પૂરી કરી\nઆ પછી જયવર્દને ટીમને પ્રોત્સાહન આપતા કહ્યું કે, તમે લોકોએ ખૂબ સરસ પ્રયાસ કર્યો. હવે પછીની મેચ દુબઈમાં છે. મુંબઇની ટીમ 12 પોઇન્ટ સાથે IPL 2020 ના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.\nPrevious articleRohit Sharma: રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને અપેક્ષાઓ પૂરી કરી\nNext articleડેવિડ મલાન BBL-10 માટે હોબર્ટ હરીકેન્સ સાથે જોડાયા\nISL 7: 10 ખેલાડી સાથે રમીને ઇસ્ટ બંગાળ ટીમે ગોવાને બરોબરી પર રોક્યું\nપાર્થિવ પટેલ હવે મુંબઈ ઇન્ડિયન્સની ‘ટૈલેંટ સ્કૉઉટ’ તરીકે જોડાયો\nISL : મુંબઈ સિટી એફસી અને એફસી ગોવા પોતાની પહેલી જીત પર છે\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nહાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ\nઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા ખેલાડીઓને ક્વારેન્ટાઈન કરાયા\nજ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bjp-mla/", "date_download": "2021-01-18T01:26:04Z", "digest": "sha1:WEDOJEC3BNUN3DZUXCOLS5DE2T6ZNM33", "length": 29669, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "BJP MLA - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરુપ શુક્લાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેમને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા હતા. આ સાથે શુક્લાએ કહ્યું કે,...\nભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘ચિકન બિરયાની ખવડાવી બર્ડ ફ્લૂ ફેલાવવાનું ષડયંત્ર છે ખેડૂત આંદોલન’\nદિલ્હી બોર્ડર પર છેલ્લા 40 દિવસથી વધુ સમયથી ખેડૂતો કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે ત્યારે ભાજપ નેતા અને ધારાસભ્ય મદન દિલાવરે આપત્તિજનક નિવેદન...\nઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યે કહ્યું DGP, DM અને SSP પર થાય ફરિયાદ, આનંદીબેન પટેલને કરી રજૂઆત\nહાથરસ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય દ્વારા યોગી આદિત્યનાથ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગાઝિયાબાદની લોની બેઠકના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને...\nફડણવીસ અને રાઉતની બેઠક મામલે પાટીલે પેટ્રોલ છાંટ્યું, કહ્યું ચા-પાણી માટે કોઈ 2 કલાકની બેઠક ના કરે\nમહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમ ભાજપના નેતા અને શિવસેનાના સંજય રાઉત વચ્ચેની મુલાકાત વિશે બોલતાં કહ્યું કે ચા-પાણી માટે કોઇ...\nરામ મંદિરના નિર્માણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કશું પ્રદાન નથી, ભાજપના સાંસદે કહ્યું યશ રાજીવ ગાંધીને આપો\nભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા...\nભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર દુષ્કર્મનો ગુનો દાખલ, દહેરાદૂનના આ પોલીસ સ્ટેશનમાં FRI નોંધાવી\nભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર ઉત્તરાખંડમાં બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. મહિલાએ ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ઉત્તરાખંડમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે...\nભાજપના ધારાસભ્યનો વાઈરલ ઓડિઓ, હું તમને જોઇશ લઈશ એમ કહીને રેન્જરને ગાળો આપી\nમધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્ર લોધીનો એક ઓડિયો વાયરલ થયો છે. વાયરલ ઓડિયોમાં ધારાસભ્ય વન વિભાગના પ્રાણીઓની દેખરેખ રાખતા રેન્જરની સાથે દુર્વ્યવહાર અને ધમકી આપતા સાંભળવામાં...\nભાજપ અને કોંગ્રેસના 206 ધારાસભ્યોમાં કોરોનાનો ફફડાટ, ટેસ્ટ માટે હોસ્પિટલમાં MLAની લાઈન\nમધ્યપ્રદેશમાં માલવા પ્રદેશના ભાજપના ધારાસભ્ય કોરોના પોઝિટિવ બન્યા છે. તેમના પત્નીનો અહેવાલ પણ કોરોના સકારાત્મક બહાર આવ્યો છે. શુક્રવારે રાજ્યસભાના મતદાનમાં ધારાસભ્ય સાંસદ વિધાનસભામાં હાજર...\nવિસ્ફોટ : કોહલી દેશભક્ત છે તેણે અનુષ્કાને તલાક આપી દેવા જોઇએ\nભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની વેબ સિરીઝ પાતાલ લોકને કારણે વિવાદમાં ફસાયેલી છે. ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર...\nઅનુષ્કા શર્માની મુશ્કેલીઓ વધી, ઉત્તર પ્રદેશના ધારાસભ્યએ એક્ટ્રેસ સામે કારણે કરી ફરિયાદ\nઉત્તર પ્રદેશના એક ધારાસભ્યએ તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ પાતાલ લોકની પ્રોડ્યુસર અનુષ્કા શર્મા સામે એક ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ એવી છે કે...\nVIDEO: બીજેપી ધારાસભ્યના દિકરાએ જ લોકડાઉનનની ધજ્જીયા ઉડાવી, માસ્ક પહેર્યા વગર રસ્તા પર દોડાવ્યો ઘોડો\nસમગ્ર દેશમાં ચુસ્તપણે લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કર્ણાટક ભાજપના ધારાસભ્ય સીએસ નિરંજનના પુત્રનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સીએસ...\nભાજપ ફફડી ગયું હતું આ સમાચારથી, આખરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યે કર્યો આ ખુલાસો\nગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મ��વડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને...\nભાજપના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ બાદ કોંગ્રેસ કાર્યકર્તા ગુમ થતા રાજકારણ ગરમાયું\nશહેરાના નાડા ગામના રંગીત પગીએ સુસાઈડ નોટમાં ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ તેઓ ગુમ છે. રંગીત પગીના આક્ષપોને કારણે હવે સ્થાનિક રાજકારણ...\nઓ બાપ રે ભાજપના ધારાસભ્યે ભદોહીની હોટલમાં આ મહિલા સાથે કર્યો રેપ, ભત્રીજો પણ આ કરતૂતમાં સામેલ\nઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર ઝટકો લાગ્યો છે. ભદોહીમાં એક મહિલા સાથે રેપના કેસમાં ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં...\nકેજરીવાલના શપથગ્રહણની તારીખ થઈ જાહેર, 2015 અને 2020માં પણ આપનું વાવાઝોડું ભાજપના નેતાઓને નથી હલાવી શકયું\nદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલ જી અનિલ બેજલને મળવા પહોંચ્યા છે. આ સિવાય આજે...\nગાંધીનગર ખાતે ચાલી રહેલા આદિવાસી આંદોલનને ભાજપના આ ધારાસભ્યએ આપ્યો ટેકો\nગાંધીનગર ખાતે ચાલી રહેલ આદિવાસી આંદોલનને ભાજપ ધારાસભ્ય દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. મહીસાગર સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરે આ આંદોલન મામલે તેમનું સમર્થન જાહેર કર્યું...\nડીસાના ભાજપના ધારાસભ્યને કોર્ટે ફટકારી સજા, 1999નો પાલિકાનો હતો કેસ\nડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પાલીકામાં તોડફોડ કરવા મામલે કોર્ટે ત્રણ માસની સજા ફટકારી છે. સાથો સાથ કોર્ટે રૂપિયા 500 દંડ ભરવા જણાવ્યું છે. વર્ષ 1999મા...\nઆદિવાસી મહિલાઓનું શોષણ કરે છે મુસ્લિમ યુવકો, ગળુ કાપી નાંખો : BJP સાંસદના બગડ્યાં બોલ\nતેલંગાણાના આદિલાબાદથી બીજેપી સાંસદ સોયમ બાપૂ રાવે મુસ્લિમ યુવકોના ગળા કાપી નાંખવાની ધમકી આપી છે. બીજેપી સાંસદનો આરોપ છે કે આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી...\nમહિલાને ‘પાણી’ બતાવનારા ધારાસભ્ય વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ\nઅમદાવાદમાં નરોડામાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના હાથે મારનો ભોગ બનેલી મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, બલરામ થાવાણી સામે પીડિતા નીતા સેજવાણીએ મેઘાણીનગર...\nઅમદાવાદમાં ભાજપના ધારાસભ્યની દાદાગીરી, જાહેરમાં મહિલાની કરી આવી હાલત\nઅમદાવાદમાં ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીની દાદાગીરી સામે આવી છે. બલરામ થવાણીએ પાણી અંગે રજૂઆત કરવા ગયેલી એક મહિલાને જાહેરમાં માર માર્યોનો વીડિયો વાયરલ થયો છે....\nભાજપનો ગઢ પણ આ વર્ષે બદલાશે સમીકરણો, સરવેમાં જાય છે બીજેપી પાસેથી સીટ\nસરહદી બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક અને ૧૪ તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા ...\nસુરતઃ જ્યારે પણ ચૂંટણી આવે એટલે સંગીતા પાટીલ આવું જરૂર બોલે છે\nસુરત લીંબાયત ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે લીંબાયત વિસ્તારમાં ફરી અશાંતધારો લાગુ કરવાની રજૂઆત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં કરી હતી. સંગીતા પાટીલે રજૂઆત...\nમશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા, આવો કંઈક છે લોચો\nચલચિત્રોના જાણીતા નવ યુવાન કલાકાર અને ઇડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં પણ નામ આવ્યું છે. ઇડર વિધાનસભાની...\nબીજેપીના હરદોઈના ધારાસભ્યએ મંદિરના પરિસરમાં લોકોને વહેંચ્યો દારૂ, પોલીસતંત્રની ચૂપકીદી\nયૂપીમાં ભાજપના કદાવર નેતા નિતિન અગ્રવાલે મંદિરના પરીસરમાં દારૂ વહેંચ્યો હોવાનો મામલો બહાર આવ્યો છે.. સપા ધારાસભ્યએ પાસી સમુદાયને લઈને શ્રવણ દેવી મંદિર, હરદોઈમાં એક...\nભાજપના નેતાએ નવા વર્ષના ઉન્માદમાં કર્યું ફાયરિંગ, ગોળી મહિલાના માથામાં ઘૂસી\nનવા વર્ષને આવકારવા માટે યોજાયેલી થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને ભાજપના નેતાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યુ હતુ. જેનાથી એક મહિલાને માથામાં ઈજા થઈ...\nજાણો ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે શું ઉઠાવ્યા સવાલ \nભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આનાથી ખેડૂતોનું ભલંણ થવાનું નથી. તેમણે કહ્યુ છે કે ખેડૂતો કર્જ લઈને અડધા નાણાંથી...\nરામ મંદિરના મુદ્દામાં ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રીથી ભાજપ MLA બોલ્યા પહેલા પરપ્રાંતિયોની ચિંતા કરો\nઉત્તરપ્રદેશથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે શિવસેના રામમંદિરના મામલાને હાઈજેક કેવી રીતે કરી શકે શિવસેના ઉત્તર ભારતીયોને મારે છે અને તેમને બહાર કાઢે...\nઅચાનક એક માણસ આવ્યો અને ભાજપના નેતાને બુટની માળા પહેરાવી દીધી, જુઓ વીડિયો\nમધ્યપ્રદેશના ઉજ્જેનમાં નાગદા-ખાચરોદ નામન�� સીટ છે. અહીં ભાજપના ઉમેદવારનું નામ છે દીલીપ શેખાવત. નેતા દિલીપજી પોતાના વિસ્તારમાં ચૂટણી પ્રચાર કરી રહ્યા હતા. આજુબાજુમાં હકડેઠાઠ ભીડ હતી....\nગુજરાત ભાજપના અા ધારાસભ્યને રેતી ચોરીમાં થયો 80 લાખનો દંડ : ચોરીની અા હતી મોડસ અોપરેન્ડી\nહવે વધુ એક ભાજપના વધુ એક ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી રેતીચોરી પ્રકરણમાં સપડાયા છે. ખનિજ વિભાગે ધારાસભ્યને રેતીના ચોરીના મામલે રૂા.૮૦.૫૨ લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદમાં...\nઅમદાવાદમાં લીઝ ધરાવતા ભાજપના આ MLA રેતી ચોરીમાં સપડાયા\nરેત ચોરીમાં સરકારી તિજોરીને પહોંચી રહ્યું છે નુક્સાન રેત માફિયાઓની વાત કરીશું પણ પહેલા વાત કરીશું એક ધારાસભ્યની, અહીં ઘાટ વાડ ચીભડા ગળે એવો છે....\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 518 નવા કેસ, ગુજરાતમાં કાળમુખા કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાતા રાહત\nદેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં દેખાઈ વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 હોસ્પિટલમાં દાખલ: સ્વાસ્થ્ય મંત્રાલય\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/rhea-chakraborty/", "date_download": "2021-01-18T00:04:25Z", "digest": "sha1:IAMVV4PWDJMMN5TNWHVEBSSN7PCDB5AI", "length": 33275, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Rhea Chakraborty - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\n2020માં મોસ્ટ સર્ચ સેલિબ્રિટી: સુશાંત સિંહ રાજપૂત ટોચ પર, તો જાણો શું છે રિયા ચક્રવર્તીની પોઝિશન\n2020માં સૌથી વધુ સર્ચ સેલિબ્રિટીઓની યાદી જાહેર થઈ છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રથમ નંબરે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ત્રીજા ક્રમે છે. રિયા...\nરિયાએ વધારી સુશાંતની બહેનોની મુશ્કેલી, CBI કરી શકે છે ધરપકડ\nસુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી હતી. મુંબઈના તેના બાંદ્રા ખાતેના એપાર્ટમેન્ટમાં તેણે પંખે લડકીને જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાને પાંચ મહિના થવા...\nસીબીઆઈએ સુશાંતના કેસમાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું, તપાસ અંગે કહી આ વાત\nસુશાંતસિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સીબીઆઈની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈએ એક સમાચારને નકારી કાઢતાં કહ્યું કે સુશાંતસિંહ...\nરિયા ચક્રવર્તીએ ખોટો દાવો કરનારી પડોશી સામે કરી ફરિયાદ, સમર્થનમાં આવ્યો રિતેશ દેશમુખ\nસુશાંત સિંહ રાજપૂત કેસમાંથી બહાર આવેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. રિયાએ હવે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું વચન...\nSushant Singh Rajput Caseમાં EDએ 15 કરોડ રૂપિયાની હેરાફેરી પર કર્યો મોટો ખુલાસો, પરિવારે લગાવ્યો હતો મોટો આરોપ\nબોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ED (પ્રવર્તન નિદેશાલય)એ મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ શરૂ કરી હતી. સુશાંતના પરિવારનો આક્ષેપ હતો કે, દીકરાના બેંક અકાઉન્ટમાંથી...\nડ્રગ્સ કેસ: એક મહિના બાદ જેલમાંથી બહાર આવશે રિયા ચક્રવર્તી, શોવિકની જામીન અરજી કોર્ટે ફગાવી\nડ્રગ્સ કનેક્શનને લઈને રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે સશરત જામીન આપી દીધા છે. પરંતુ રિયાના ભાઈ શોવિકની જામીન અરજી ફગાવી દેવાઈ છે. ડ્રગ પેડલર બાસિત પરિહારના...\nરિયા સહિત 5 આરોપીઓની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં આજે સુનાવણી\nસરકારી એજન્સીઓ બોલિવૂડમાં ડ્રગ્સની સતત તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂત કેસ પર ચાલી રહેલી તપાસની વચ્ચે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીની જામીન...\nરિયા ચક્રવર્તીની કસ્ટડીમાં 14 દિવસનો વધારો, જામીન પર આજે હાઇકોર્ટનો ચુકાદો આવી શકે છે\nસુશાંતસિંહ રાજપૂતના મોતની સાથે સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં...\nફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો, પોસ્ટ મોર્ટમના આટલા કલાક અગાઉ સુશાંતનું મોત થયું હતું\nબોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનું 14મી જૂને નિધન થયું હતું. આમ તેના મોતને ચાર મહિના થવા આવ્યા છે પરંતુ તેમાં દરરોજ નવા વળાંક આવતા રહે છે....\n13મી જૂને રિયા ચક્રવર્તી સુશાંતને મળી જ નહી હોવાનો સિદ્ધાર્થ પિઠાણીનો ખુલાસો\nબોલિવૂડના સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને તેના બાંદ્રા ખાતેના નિવાસે ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. તે તેના ઘરમાંથી મૃત મળી આવ્યો હતો...\nNCBના અધિકારીનો દાવો: રિયા ચક્રવર્તીના ઘરમાંથી 1.5 કિલો ચરસ મળ્યું, દસ વર્ષ સુધી ખાવી પડશે જેલની હવા\nબોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ તો સીબીઆઈ કરી રહી છે પરંતુ રિયાએ કરેલા કેટલાક ખુલાસા બાદ આખો મામલો ડ્રગ્સની તપાસનો બની ગયો છે...\nડ્રગ્સ કેસ: બોલિવૂડના ટૉપ હીરો પણ NCBના રડારમાં, S R અને A થી શરૂ થઈ રહ્યા છે નામો\nબોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન અંગે હાલમાં એનસીબી (NCB) દ્વારા તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઈ ચૂકી...\n29 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે રિયા અને શોવિક, નહી મળે જમાનત\nસુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)અને તેના ભાઈ શોવિકને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. રિયા અને શોવિકની જામીન અરજી...\nડ્રગ્સ કેસ: રિયા અને શોવિકની મુશ્કેલીઓ વધી, આ કારણે બોમ્બે હાઇ કોર્ટમાં સુનાવણી ટળી\nડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પરની સુનાવણી રદ્દ થઇ છે. આજે રિયાની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ મુંબઈમાં...\nડ્રગ્સ તપાસમાં દિપીકા પાદુકોણની મેનેજર અને ટેલેન્ટ એજન્સીના CEO ને NCBનું સમન્સ\nસુશાંતસિંહ રાજપૂતના મોતનો કેસ હત્યા છે કે આત્મ હત્યા તે તો ઉકલશે ત્યારે ખબર પડશે પરંતુ આ કેસે હવે નવો વળાંક લઈ લીધો છે અને...\nરિયાનો રેલો સારા, દીપિકા, શ્રદ્ધા અને નમ્રતા બાદ દિયા મિર્ઝા સુધી પહોંચ્યો, NCB કરશે પૂછપરછ\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ અભિનેત્રીઓનાં નામ ડ્રગ્સ એંગલમાં સામે આવ્યા છે. આ દરમિયાન એવા સમાચાર છે કે અભિનેત્રી દિયા મિર્ઝા પણ...\nડ્રગ્સ કેસ : સારા ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત ફસાઈ, એનસીબી પૂછપરછ માટે મોકલશે સમન્સ\nએક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) આ અઠવાડિયામાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાતા અને રકુલ પ્રિતને નોટિસ...\nએનસીબીએ એવો તો કયો ડર બતાવ્��ો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે\nસુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના ડ્રગ્સ પ્રકરણે તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂછપરછમાં કસ્ટડી દરમ્યાન 36 કલાક સુધી મક્કમ રહી હતી....\nડ્રગ્સના મામલે બોલિવૂડમાં બેવડું ધોરણ, રિયાના સમર્થનમાં 2500 લોકોએ પત્ર લખ્યો\nસુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવાની લડત બોલિવૂડમાં હવે આંતરિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. આ યુદ્ધમાં હવે બોલિવૂડના ગદ્દારોને શોધવામાં આવી રહ્યા છે. હિટ અને ફ્લોપના આધારે...\nબોલિવૂડમાં ડ્રગ્સ ના લો તો બોયકોટ કરાય છે, ડ્રગ આ ઇન્ડસ્ટ્રીનો એક અનિવાર્ય હિસ્સો : સુશાંતના મિત્રએ કર્યા મોટા ખુલાસા\nબોલિવૂડમાં મોટા ભાગના સ્ટાર્સ અને અન્યો નિયમિત ડ્રગ લે છે. તમે તેમની સાથે ડ્રગ ન લો તો તમારો બોયકોટ કરવામાં આવે છે એવો સનસનાટી ભરેલો...\nરિયા ચક્રવર્તીના સમર્થનમાં આવી ટ્વિંકલ ખન્ના, અભિનેત્રીના મીડિયા ટ્રાયલ પર કહી દીધી આ મોટી વાત\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીના મીડિયા ટ્રાયલ પર ઘણા સેલેબ્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા સ્ટાર્સે રિયાને ટેકો પણ આપ્યો છે. ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં...\nડ્રગ્સ કેસમાં રિયાએ સારા અલી ખાન, રકુલ સહિત 25 નામ આપ્યા, NCB સમન્સ મોકલશે\nબોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી ત્યાર બાદ મામલો આટલી હદે આગળ વધી જશે અને તેમાં મોટા માથાઓમાં સંડોવાયા હશે તેવી કોઈને...\n જેલમાં જતાં જ રિયા ચક્રવર્તીને મળવા લાગી ફિલ્મો, દબંગ-3ના પ્રોડ્યુસરે આપી આ ઑફર\nસુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ (એનસીબી)એ બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. આ ધરપકડ ડ્રગ્સના મામલે કરવામાં આવી છે. રિયા હાલમાં મુંબઈના...\nરિયાની ધરપકડ બાદ સોનમ કપૂરે લખ્ચું બધાને ત્યાં સુધી ખૂબ મજા આવે છે…\nસુશાંતસિંહ રાજપૂતના મોતના મામલે સીબીઆઈની તપાસ બાદ મામલામાં ડ્રગ્સ કનેક્શન આવતામ નાર્કોટિક્સ બ્યૂરો પણ તપાસમાં લાગી ગયું છે અને તેમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ બાદ તેની...\nસુશાંતના મેનેજરે અનુરાગ કશ્યપ પાસે એક્ટર માટે માંગ્યુ હતું કામ, બદલામાં મળ્યો હતો આવો જવાબ\nફિલ્મમેકર અનુરાગ કશ્યપે આખરે સ્વિકાર્યું છે કે તેઓ સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરવા માગતા ન હતા. જોકે તેની પાછળ તેન��� પોતાના કેટલાક કારણો હતા. તેઓ...\nડ્રગ કનેક્શન : રિયા અને શૌવિકને હજુ પણ જેલમાં જ રહેવુ પડશે, મુંબઇની વિશેષ અદાલતે સુરક્ષિત રાખ્યો નિર્ણય\nરિયા ચક્રવર્તીની જામીન અરજી પર ગુરુવારે મુંબઇની વિશેષ અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. તેનો અર્થ એ છે કે રિયા અને તેના ભાઇ શોવિકને એક રાત...\nરિયા ચક્રવર્તીનું બીજુ ઘર બનશે ભાયખલા જેલ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ\nમુંબઈના ડ્ર્ગ્સ કેસમાં આખરે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ભાઈખલ્લા જેલમાં મોકલી દેવામાં આવી છે. રિયાને મંગળવાર રાત્રે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમ્યાન...\nરિયાની ધરપકડ બાદ બોલિવૂડમાંથી રિએક્શન, શું હવે ભારત રાહતનો શ્વાસ લઈ શકશે\nબોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં છેલ્લા બે મહિનાથી દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. તેણે આત્મ હત્યા કરી કે તેની હત્યા થઈ ત્યારથી આ...\nBIG NEWS : રિયા ચક્રવર્તીની ધરપકડ, NCBની પૂછપરછ બાદ બોલિવૂડના 25 કલાકારોના પગતળે આવ્યો ડ્રગ્સનો રેલો\nરિયા ચક્રવર્તી પર સૌથી મોટી ખબર સામે આવી રહી છે. એનસીબી સૂત્રોએ જણાવ્યા અનુસાર રિયાની આજે ધરપકડ થઈ છે. ધરપકડ બાદ રિયાને મેડિકલ ટેસ્ટ માટે...\nBIG NEWS : રિયા ચક્રવર્તીની ધરપકડ, NCBની પૂછપરછ બાદ બોલિવૂડના 25 કલાકારોના પગતળે આવ્યો ડ્રગ્સનો રેલો\nરિયા ચક્રવર્તી પર સૌથી મોટી ખબર સામે આવી રહી છે. એનસીબી સૂત્રોએ જણાવ્યા અનુસાર રિયાની આજે ધરપકડ થઈ છે. ધરપકડ બાદ રિયાને મેડિકલ ટેસ્ટ માટે...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.online88media.com/tag/sakshi-dhoni/", "date_download": "2021-01-18T00:06:00Z", "digest": "sha1:M3IB2ZHT3YHVUBWZTYIGC22NGIIGQLW5", "length": 5672, "nlines": 33, "source_domain": "www.online88media.com", "title": "Sakshi Dhoni Archives - Online88Media", "raw_content": "\nધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nJanuary 13, 2021 mansiLeave a Comment on ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ\nઆપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને આ […]\nધોની પત્ની સાક્ષી બાળપણમાં પણ હતી ખૂબ જ સુંદર, જુવો સાક્ષીની બાળપણથી લઈને લગ્ન સુધીની સુંદર તસવીરો\nNovember 23, 2020 mansiLeave a Comment on ધોની પત્ની સાક્ષી બાળપણમાં પણ હતી ખૂબ જ સુંદર, જુવો સાક્ષીની બાળપણથી લઈને લગ્ન સુધીની સુંદર તસવીરો\nક્રિકેટની દુનિયામા એકથી એક ચઢિયાતા ક્રિકેટર છે. પરંતુ ચાહકોની વચ્ચે જે ક્રેઝ મહેન્દ્ર સિંહ ધોની માટે છે, તે કદાચ બીજા કોઈ ક્રિકેટર માટે નહીં હોય. જોકે ધોની હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે, પરંતુ છતાં પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેની એક ઝલક […]\nદિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ January 17, 2021\nહવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો January 17, 2021\nઆ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો January 17, 2021\nમાથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન January 17, 2021\nઅર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો January 17, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nતારક મહેતામાં દયાબેન અને ટ���ૂ ક્યારેય પાછા નહીં આવે, સામે આવ્યું આ મોટું કરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1503", "date_download": "2021-01-18T00:15:20Z", "digest": "sha1:HAAJKN6BLGFCKCQCPXHEAHYHHTKIGW6N", "length": 12310, "nlines": 147, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી\nDecember 1st, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 9 પ્રતિભાવો »\nઅભણ બાળની તોતડી કાલી બોલીમાં\nઅને મોકળા સરળ તાલમાં\nજે હરખે હરખે આરંભાઈ\nપણ એની જણેતા ભાષા\nજે એના પેટમાં બીજ પણ નથી\nએનું અડાબીડ અપરિમેય અવશ્ય અરણ્ય\nકવિતા જન્મ્યા પહેલાં જ\nજે – તેના ગજા બહારની જણસ\nગેલમાં આવી કોઈ ગલગલિયાં કરવા જાય\nતો ગૂંચળે વળી જાય\nખંજવાળ છાંટતા કાનખજૂરાની જેમ\nશોરીલા સરઘસના તોરમાં તરબતર કોઈ\nઆકરણ કરે તો પડકારે\nગોળ ફરતાં શૂળિયાં પસારીને શાહુડીની જેમ\nડગલે પગલે અક્ષર સૂંઘતી સૂંઘતી\nમહાલતી જાય એવી વાઘણ કવિતા\nવ્યાકરણ વરુના જડબે ફસાયલા\nપંજાના એક ફટકારે બેધડક આઝાદ કરી\nઆવારા દડબડી જવા દે\nપછી ચળક શિંગડે સજેલા\nતારા ચાંદ સોન ટપકાળા કેડ પાતળા\nવાયરાનેય લજાવે એવા વળાંક વેગાળા\nહોડમાં પોતાનીય હાંફળી ફાળને જોડી\nઅને શબ્દકુરંગનાં લટકાં લય લહેકા\nએક તરાપમાં ઝડપી પછી\nહરણ વાઘણ વાઘણ હરણ વરણઘરણ\nએને પાંદડે પાંદડે પ્રાસ જોડતી\nપવને પવને શ્વાસ જોડતી\nપળે પળે રૂપ બદલતી શાશ્વત અણજન્મ અનાયાસ\n« Previous પાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી\nપરમ ભક્તની પરખ – જૉસેફ મેકવાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદર્દીનું દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ\nમઝધારમાં ડૂબી રહ્યું હો વહાણ, દીકરી એવું જ મારું જીવવું તું જાણ, દીકરી એવું જ મારું જીવવું તું જાણ, દીકરી હું ક્યાં રમી શકું છું, તારી સાથે સ્હેજ પણ શય્યામાં થનગને છે મારા, પ્રાણ, દીકરી હું ક્યાં રમી શકું છું, તારી સાથે સ્હેજ પણ શય્યામાં થનગને છે મારા, પ્રાણ, દીકરી મારા વિના તું જીવવાનું લાગ શીખવા ટૂંકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી મારા વિના તું જીવવાનું લાગ શીખવા ટૂંકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી ભૂલી નથી શકતો હું ઘડીકે ય કોઈને જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી ભૂલી નથી શકતો હું ઘડીકે ય કોઈને જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું, એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું, એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી જો પ્રાર્થના કરે તો એમાં તું ઉમેરજે, મારું પ્રભુ ... [વાંચો...]\nઝઘડો લોચનમનનો – દયારામ\n રસિયા તે જનનો રે કે ઝઘડો લોચનમનનો પ્રીત પ્રથમ કોણે કરી નંદકુવરની સાથે મન કહે, ‘લોચન તેં કરી.’ લોચન કહે, ‘તારે હાથ.’ ઝઘડો.... ‘નટવર નીરખ્યા નેન તેં, સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ તેં, સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ ’ ઝઘડો..... ‘સુણ ચક્ષુ ’ ઝઘડો..... ‘સુણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહન; નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.’ ... [વાંચો...]\nહું તો પૂછું – સુન્દરમ્\nહું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી ... [વાંચો...]\n9 પ્રતિભાવો : કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી\nસમજવામાં થોડી અઘરી લાગી\nકવિતા “ન” કરવા વિશે એક સુંદર કાવ્ય આપ ‘લયસ્તરો.કોમ’-ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઈટ પર અહીં માણી શકો છો:\nજગ નૂતન જીનવજ્યોત લભી\nસુખ શાંતિ સમૃધ્ધિમાં સ્નાન કરે,\nકવિ કામની થા કવિતા તું ભલે,\nમને દિવ્ય સંતોષ સદાયે મળે..\nવિષમય વાયુ વહે સંસારે, તેમાં અમૃત ભરવું મારે\nશબ-સરખા માનવ કૈં ફરતા સુહાવવા સંજીવન ધારે.\nપૃથ્વીના પરિતાપ હરે તે કવિતા હે કવિ, ગાજે….\nઅતુલ જાની (આગંતુક) says:\nકવિતા “ન” કરવા વિશે એક સુંદર કાવ્ય હજુ હમણાં જ ‘લયસ્તરો.કોમ’ પર માણેલું ત્યાં તરત જ કવિતા ઉપર આ કવિતા વાંચીને વધારે મજા આવી ગઈ.\nમારી આસપાસ તો જાણે ચારે તરફ કવિતા, કવિતા અને કવિતા. કવિતા ઉપરની આ કવિતા ઘણી અટપટી છે. શું બધી કવિતા આવી અઘરી જ હોતી હશે મને તો કવિતા હંમેશા કોયડારૂપ જ લાગી છે અને જો તમારી પત્નિનું નામ કવિતા હોય તો તમનેય કવિતા કોયડારૂપ જ લાગશે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/narmada-due-to-sardar-sarovar-dam-narmada-river-villages-water-logging-kp-1020437.html", "date_download": "2021-01-18T00:50:25Z", "digest": "sha1:STEPOPMAMCATLHQP65WSSL5NF5A5Y3IH", "length": 20192, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "due to sardar sarovar dam Narmada river villages water logging– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nસરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા જિલ્લાનાં આ ગામો પાંચ દિવસથી બેટમાં ફેરવાયા\nએક ગામમાંથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે, આરોગ્યની સેવાઓ માટે બોટના સહારે ગ્રામજનો બહાર જઈ રહ્યા છે.\nદિપક પટેલ, નર્મદા : સરદાર સરોવર નર્મદા બંધમાંથી (Sardar Sarovar Narmada Dam) 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી છે. ત્યારે નદી કિનારાના ગામોની પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ છે. ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે નર્મદાના પાંચ ગામો હાલ બેટમાં (water logiing) ફેરવાયા છે. જેમાં મુખ્ય સહેરાવ ગામ છે. જેની આજુ બાજુમાં આવેલ વાંદરીયા, તરસાલ, રામપુરી, સોઢલીયા ગામ પણ બેટમાં ફેવાયા છે.\nત્યારે અહીં ફસાયેલા ગ્રામજનોએ જીવનજરૂરી વસ્તુઓ માટે બે હોડકા બોટની સગવડ કરી કામ ચલાવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી નર્મદા બંધમાંથી છોડાતા પાણીને કારણે સહેરાવ ગામ બેટમાં ફેરવાયું છે.\nસહેરાવ ગામ 2500થી 3000 લોકોની વસ્તી ધરાવે છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.\nગામની આજુ બાજુના ગામો પણ બેટમાં ફેરવાતા એક ગામમાંથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે, આરોગ્યની સેવાઓ માટે બોટના સહારે ગ્રામજનો બહાર જઈ રહ્યા છે. આજે આ ગામો બોટમાં ફેરવાયાને પાંચમો દિવસ થયો છે.\nગામની 80 ટકા ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે. ત્યારે લોકડાઉનમાં કેળા, કપાસ, શાકભાજી સહિત પાકો વેચાયા નહીં ને ખોટ ગઈ. હવે નવી ખેતી ઉગાડી ત્યારે આ નર્મદાના પાણી ભરાતા આ વર્ષે પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે. હાલ પાણી નર્મદા બંધમાંથી ઓછું થાય અને પાણ��� ઓસરે વાહન વ્યવહાર ચાલુ થાય એમ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.\nપીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે\nસોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ\nમધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, આવી થતી હતી તકલિફ\nરાજકોટ : 'મામા પ્રેમિકાના ભાઈને Loveની ખબર પડી ગઈ, 3 લાખ માંગે છે', યુવાનનો આપઘાત\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://mukeshraval.com/author/ravalmukesh/", "date_download": "2021-01-18T01:31:34Z", "digest": "sha1:FUXVNDT7GZYN3PA4GSTCV37AIDV5RBE4", "length": 4443, "nlines": 80, "source_domain": "mukeshraval.com", "title": "Mukesh Raval – MukeshRaval", "raw_content": "\nમારા વિશે: હું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે. એકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે. સ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે. સ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે. બસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે. - મુકેશ રાવલ\nમારુ લખાણ મૌલિક છે, મારા સ્વતંત્ર વિચારો છે. મારા કોઇપણ લખાણથી કોઇની કોઇપણ પ્રકારની લાગણી દુભાવાનો કોઇ આશય નથી, છતાં તેમ થતુ લાગે તો હું દિલગીર છું. મારુ લખાણ કોઇની કોપી-ઉતારો નથીજ, અને કોઇ માર��� લખાણની કોપી-ઉતારો કરે તે જે તે દેશના કોપી રાઇટ એક્ટ વિરુધ્ધનુ કૃત્ય ગણાશે. કોઇપણ લખાણના કોઇપણ પરીણામ બાબતે લેખક કોઇ રીતે જવાબદાર નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhagavad-gita/00-03", "date_download": "2021-01-18T00:34:59Z", "digest": "sha1:DWLKLMOULNGJ4IVNH7YHMJKGSR4CMF7J", "length": 10096, "nlines": 220, "source_domain": "swargarohan.org", "title": "Bhagavad Gita, Mahatmya & Dhyan - 03 | Bhagavad-Gita", "raw_content": "\nપ્રભુએ પોતે પ્રેમથી કહી નિજ સખાને,\nવ્યાસ મહર્ષિએ કરી જેની રચનાને.\nઅઢાર તે અધ્યાયની, અમૃતથી જ ભરી,\nભવતારક ગીતા, તને યાદ રહ્યો છું કરી.\nકમલસમી સોહી રહી આંખ જેમની તે,\nવ્યાસ મહર્ષિ, હું નમું આજ ખૂબ પ્રીતે.\nતેલ મહાભારત તણું ભરી જલાવ્યો છે,\nજ્ઞાન દીવડો આ તમે દિવ્ય જગાવ્યો છે.\nશરણે આવે તેમને પારિજાત જેવા,\nજ્ઞાની કૃષ્ણ, નમન હજો ગીતા ગાનારા.\nવસુદેવના પુત્ર, દેવોના દેવ, કંસ તથા ચાણૂરના સંહારક, દેવકીને પરમાનંદ આપનારા, જગદ્ ગુરુ કૃષ્ણ ભગવાનને વંદન કરું છું.\nવાસુદેવ, ચાણૂર ને કંસ તણા હણનાર,\nજગદ્ ગુરૂ તમને નમું કૃષ્ણ, શાંતિ ધરનાર.\nમૂંગાને જે વાણી આપે છે અને જેમની કૃપા પાંગળાને પર્વત ઓળંગવાની શક્તિ પ્રદાન કરે છે તે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરું છું.\nમૂંગા બોલે, પંગુયે ચઢે પર્વતે તેમ,\nજેની કૃપા થતાં; નમું કૃષ્ણ, કરી દો રે'મ.\nબ્રહ્મા, ઈન્દ્ર, વરૂણ ને દેવ સ્મરે જેને,\nદિવ્ય ગાનથી ગાય છે, વેદ મહીં જેને.\nજેમને બ્રહ્મા, વરુણ, ઈન્દ્ર, રુદ્ર, મરુત, દિવ્ય સ્તવનોથી સ્તવે છે, સામવેદને ગાનારા અંગ, પદ, ક્રમ, ઉપનિષદથી જેમની પ્રશસ્તિ કરે છે; જેમને યોગીઓ ધ્યાનમાં લીન થયેલા મન દ્વારા જુએ છે, અને દેવો તથા દાનવો પણ જેમના પારને પરિપૂર્ણપણે નથી પામતા, તે દેવોના દેવ પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરું છું. (૭-૮)\nધ્યાન ધરી હૈયે જુએ, યોગીજન જેને,\nજેને દેવ ન જાણતાં, દેવ નમું તેને.\nવિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.charotarsandesh.com/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/26/07/2019/", "date_download": "2021-01-18T01:08:25Z", "digest": "sha1:MQMRCG6JTQFITGITLGDV4UG4MVSJFUHN", "length": 8140, "nlines": 117, "source_domain": "www.charotarsandesh.com", "title": "પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા માટે ફરી એકવાર ચર્ચા શરુ… | Charotar Sandesh | Gujarati News", "raw_content": "\nHome ઈન્ડિયા પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા માટે ફરી એકવાર ચર્ચા શરુ…\nપેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા માટે ફરી એકવાર ચર્ચા શરુ…\nપેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટી (GST) માં લાવવા માટે એક વખત ફરી ચર્ચા શરૂ થઇ છે. ઉદ્યોગ મંડળ દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટીમાં સમાવેશ કરવા અને સ્ટેમ્પ ફી જેવા કેટલાક સ્થાનિક અને કેટલાક રાજ્ય ટેક્સમાં સમાવેશ કરવાની માંગ કરી છે. જો આમ થાય તો પેટ્રોલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળશે. જેનાથી વાહન ચલાવનારાઓ અને અન્યને ઘણી રાહત મળશે.\nદિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૩૫.૫૬ રૂપિયા વેટ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવવામાં આવે છે. આમાં જો સરકાર આ નિર્ણય લેતી હોય તો પેટ્રોલ ૨૫ રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. ઉપરાંત, અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો થઇ શકે છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવને ભાવને જીએસટીમાં લાવ્યા પછી જ આ ભાવ ઘટાડો શક્ય છે.\nઆઈઓસીની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૩૫.૫૬ રૂપિયા વેટ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવવામાં આવે છે. ઉપરાંત, ડીલર કમીશન ૩.૫૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીલર કમીશન પર વેટ લગભગ ૧૫.૫૮ રૂપિયા પ્રતિ લિટર છે. સાથે સાથે ૦.૩૧ રૂપિયા પ્રતિ લિટર માલ-ભાડાના રૂપમાં ચાર્જ કરવામાં આવે છે.\nPrevious articleવસંતપુરા પ્રાથમિક શાળામાં “તમાકુ નિયંત્રણ અંતર્ગત” ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું\nNext articleપોલીસની જીપ પર બેસી યુવકે બનાવેલ ટિકટોક વીડિયો થયો વાયરલ… તપાસના આદેશ\nકાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : પારો માઈનસ ૮.૨ ડિગ્રી…\nકોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના…\n૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી : રાજનાથ\nકોરોનાની વેકસીન લીધા બાદ ૨૪ કલાક પછી પણ કોઈ આડઅસર નથી...\nરાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું…\nએક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ...\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\nટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્���િક સોપાઈ શકે...\nઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…\nબોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ કેસ દાખલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/recipe/news/page-6/", "date_download": "2021-01-18T01:17:19Z", "digest": "sha1:ZKCZFTRYSUQ6WMYGXWYMGPHONY3QFBM7", "length": 6827, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "recipe News | Read Latest recipe News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nચા સાથે મજા પજે તેવી ટેસ્ટફૂલ પડવાળી ફરસી પુરી બનાવવાના રીત\nઆ રીતે દૂધમાંથી બનાવો સ્વાદિષ્ટ 'કલાકંદ', જાણી લો તેને બનાવવાની રીત\nઓવનમાં હાંડવો બનાવવાની ટ્રીક #Recipe\nગુસ્સો આવ્યો હોય કે આળસ ચડી હોય, ખરાબ મૂડને ફ્રેશ બનાવી નાખશે આ ચોકલેટ ટી\nવધેલી બ્રેડમાંથી બનાવો 'ચીઝ બોલ ગ્રેવી'\nદરેકની દાળ ઢોકળી બનાવવાની રીત અલગ હોય છે, શીખી લો આ રીત\nચીલી મોમોસને જલ્દી અને સરળતાથી બનાવવાની રીત\n5 મિનિટમાં જ પોચા અને જાળીદાર ખમણ બનાવવા આટલું કરો\nખીરૂં પલાળ્યા વગર, ઓછા તેલમાં ઝટપટ બનતા ચોખાના લોટના ઢોંસા\nચોમાસામાં સ્વાદનો ચટાકો વધારે તેવા ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા\nમેથીના થેપલા બનાવવા તેમાં આ લોટ ઉમેરી બનાવો વધુ સ્વાદિષ્ટ\nડુંગળીના ભજીયા બનાવતી વખતે ઉમેરો આ એક ચીજ, થશે વધુ ક્રિસ્પી\nઘરે જ બનાવો ગરમાગરમ સ્વાદિષ્ટ ફાફડા\nદાળવડા બનાવવાનો સમય ન મળે, ત્યારે પણ ફટાફટ બની જશે આ મેથીના ગોટા\nવેજીટેબલ કટલેટ બનાવવા માટેની સાચી રીત\nમિક્સ વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ #Recipe\n15 મિનિટમાં ઈન્સ્ટન્ટ રવા-ઢોકળા બનાવો આ રીતે\nફ્લાવરનું શાક બનાવતા ઉમેરો આટલી ચીજો, અને બનાવો 'ટેસ્ટી મસાલા ગોબી'\nઆ રીતે બનાવો સ્વાદિષ્ટ પનીર મખ્ખની ગ્રેવી\nગાર્લિક બ્રેડને પણ સ્વાદમાં ટક્કર આપે તેવાં લસણિયા 'ગાર્લિક પરાઠા'\nનાના-મોટા સૌ કોઈને દાઢે વળગે તેવા, સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'\nવધેલા ભાતમાંથી આટલી વસ્તુઓ ઉમેરીને બનાવો સ્વાદિષ્ટ ફરસાણ\nચોમાસામાં અવશ્ય ફ્રીઝમાં રાખો ફણગાવેલા મગ, તેમાંથી બની જશે આ ટેસ્ટી વાનગી\nશરદી-ખાંસીથી રાહત અપાવશે આ વેજીટેબલ મનચાઉ સૂપ\nકુંભણ ગામના પ્રખ્યાત તીખાં-તમતમતા \"કુંભણીયા ભજીયા\" બનાવવાની રીત\nવરસાદમાં આ રીતે બનાવો જલ્દી બની જતા 'ઈન્સ્ટન્ટ દાળવડા'\nજુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી, નોંધી લો સામગ્રી\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો���ે મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું જીવન રહેશે શાનદાર\n18 January 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને મળશે ખુશખબર\n18 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોની લાઈફ રહેશે પોઝિટિવ\n18 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે\n પોતાને જીવીત સાબિત કરવા માટે ભટકી રહ્યા છે આ 'દાદા', વિભાગે દર્શાવ્યા મૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/today-rashifal", "date_download": "2021-01-18T00:24:00Z", "digest": "sha1:U5OYB2HI26NG23X7BIEMY2AXGD6IRXM7", "length": 17207, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nરાશિફળ / વૃશ્વિક, મિથુન અને મીન રાશિના લોકો માટે દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ\nરાશિફળ / કુંભ રાશિના જાતકોને આજે દિવસભર રહેશે અનેક સમસ્યાઓ, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / મિથુન રાશિને કામમાં થશે નિરાશાનો અનુભવ, જાણો શુક્રવારનું રાશિફળ\nરાશિફળ / ઉત્તરાયણ અને ગુરુવારનો દિવસ જાણો કોને આપશે શુભફળ અને કોને કરાવશે ચિંતા,...\nરાશિફળ / વૃશ્વિક રાશિના જાતકોએ ઉધારીથી સાચવવું, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મીન અને તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને રાખવી સાવધાની, જાણો રવિવારનું...\nરાશિફળ / કુંભ રાશિના લોકોને ધંધામાં નુકસાનની સંભાવના, વાણી પર રાખવો કાબૂ, જાણો...\nરાશિફળ / તુલા રાશિના જાતકોને નોકરી અને આરોગ્યને લઈને વધશે ચિંતા, જાણો શુક્રવારનું...\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની વધશે, જાણો ગુરુવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં રહેશે તકલીફ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને રહેશે પગ અને કમરનું દર્દ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મીન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિ ભવિષ્ય\nરાશિફળ / મકર રાશિના જાતકોએ વાદ વિવાદથી બચવું, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / જાણો નવું વર્ષ કઈ રાશિના જાતકોને આપશે લાભ અને કોને માટે દિવસ રહેશે ભારે\nરાશિફળ / ધન રાશિના જાતકોને માટે આજનો દિવસ રહેશે કઠિન, જાણો ગુરુવારનું રાશિફળ\nરાશિફળ / તુલા રાશિ માટે આજનો દિવસ રહેશે ખૂબ જ મુશ્કેલ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / મેષ, મિથુન અને તુલા રાશિ માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / આ 3 રાશિના લોકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિફળ\nરાશિફળ / કન્યા રાશિ સિવાય તમામ રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે લાભદાય���, જાણો...\nરાશિફળ / મેષ અને કન્યા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય બાબતે સંભાળવું, જાણો શુક્રવારનું...\nરાશિફળ / મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોને રહેશે આર્થિક મુશ્કેલી, જાણો ગુરુવારનું...\nરાશિફળ / તુલા રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો...\nરાશિફળ / આ 2 રાશિ સિવાય તમામ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, થશે આર્થિક લાભ, જાણો...\nરાશિફળ / મેષ રાશિના જાતકોને આજે શેર સટ્ટામાં થઈ શકે છે નુકસાન, જાણો શુક્રવારનું...\nરાશિફળ / મિથુન રાશિના જાતકોને રહેશે માનસિક અશાંતિ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / મેષ અને વૃષભ રાશિના લોકોને મળી શકે છે આર્થિક લાભ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / સોમવતી અમાસે આ મંત્રના જાપથી થશે મોટો ફાયદો, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ\nરાશિફળ / આજે વૃશ્વિક રાશિના જાતકોને મળશે ધાર્યું ફળ, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલીભર્યો, જાણો શુક્રવારનું રાશિફળ\nરાશિફળ / મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો ગુરુવારનું રાશિફળ\nરાશિફળ / સિંહ રાશિના જાતકોને આજે આર્થિક બાબતોમાં રહેશે તકલીફ, જાણો બુધવારનું રાશિફળ\nરાશિફળ / વૃશ્વિક રાશિના ધારેલા કામ અટકી શકે છે અને વધશે ચિંતા, જાણો મંગળવારનું...\nરાશિફળ / કુંભ રાશિના જાતકોએ વેપાર અને કરિયરની બાબતમાં રાખવી સાવધાની, જાણો...\nરાશિફળ / ધન રાશિના જાતકોએ આજે રાખવી ખાસ સાવધાની, દિવસ રહેશે મુશ્કેલીભર્યો, જાણો...\nરાશિફળ / મકર રાશિએ આજે ખોટા ખર્ચ પર રાખવો પડશે કાબૂ, જાણો મંગળવારનું રાશિફળ\nરાશિફળ / આ 6 રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો સોમવારનું રાશિફળ\nરાશિફળ / કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ રહેશે ઉત્તમ, જાણો રવિવારનું રાશિફળ\nરાશિફળ / મીન રાશિના જાતકોને આર્થિક બાબતોમાં થઈ શકે છે લાભ, જાણો શનિવારનું રાશિફળ\nરાશિફળ / કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ભારે, જાણો શુક્રવારનું રાશિફળ\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદ��વાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratinews24.in/%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE/", "date_download": "2021-01-18T01:43:14Z", "digest": "sha1:FFFFTPXPFWTHEUSIMJ4QESTSEP6JYRJI", "length": 11233, "nlines": 132, "source_domain": "gujaratinews24.in", "title": "ડેનિયલ પર્લના હત્યારા અમને સોંપી દો, અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું -", "raw_content": "\nHome દુનિયા ડેનિયલ પર્લના હત્યારા અમને સોંપી દો, અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું\nડેનિયલ પર્લના હત્યારા અમને સોંપી દો, અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું\n– પાકિસ્તાનની કોર્ટે હત્યારાઓને મુક્ત કર્યા હતા\nઇસ્લામાબાદ/ વૉશિંગ્ટન તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર\nઅમેરિકાએ પાકિસ્તાનને ખખડાવતાં કહ્યું હતું કે પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને તમે સજા ન કરી શકતા હો તો અમને સોંપી દો. અમે ઘટતું કરીશું.\nઆઇએસઆઇ અને પાકિસ્તાનના લશ્કરના ઇશારે તાજેતરમાં પાકિસ્તાનની સિંધ હાઇકોર્ટે પર્લના હત્યારાઓને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન સતત આવું કરતું રહે છે. મુંબઇ પર દરિયાઇ માર્ગે હુમલો કરનારા આતંકવાદીઓના આકા મસૂદ અઝહર અને મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ કરનારા રીઢા આતંકવાદીઓ આજે પણ પાકિસ્તાનમાં બેરોકટોક ફરી રહ્યા છે.\nઅમેરિકાએ આ મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. અમેરિકાના કડક વલણ પછી એવા અહેવાલ હતા કે ઇમરાન ખાનની સરકારે આ હત્યારાઓની મૂક્તિ અટકાવી દીધી હતી. જો કે ખરેખર એવું થયું છે કે કેમ એ જાણવાનું કોઇ સાધન નથી. અમેરિકાના એટર્ની જનરલ જેફરી રોઝેને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ડેનિયલ પર્લની હત્યાનો કેસ ન સંભાળી શકતું હોય તો હત્યારા અમેરિકાને સોંપી દો. અમે એ કેસ સંભાળી લઇશું.\nરોઝેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાની ���રકારી અધિકારીઓ પર્લને ન્યાય આપવામાં નિષ્ફળ જતા હોય તો પર્લના હત્યારો ઉમર શેખ અમેરિકાને સોંપી દો. અમે એની સામે કાયદેસર કામ ચલાવીશું. આવા હત્યારાઓને મુક્ત કરીને તમે આતંકવાદનો ભોગ બનેલા પીડિતોને આઘાત આપવાનું કામ કરી રહ્યા છો.\nઅમેરિકાએ પાકિસ્તાનની ન્યાય પદ્ધતિ અને ન્યાય આપવાના પાકિસ્તાનના ઇરાદા અંગે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમર શેખ પર્લની હત્યાનો મુખ્ય આરોપી હતો.\nગયા અઠવાડિયે સિંધ હાઇકોર્ટમાં બે જજોની બનેલી બેન્ચે આઇએસઆઇ અને પાકિસ્તાની લશ્કરના ઇશારે ડેનિયલ પર્લના હત્યારા ઉમર શેખ અને એના બીજા ત્રણ સાથીદારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સિંધ હાઇકોર્ટના આ ચુકાદાથી અમેરિકા ચોંકી ઊઠ્યું હતું.\nએક સ્ટોરીની તપાસ કરવા અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટનો પત્રકાર ડેનિયલ પર્લ 2002માં કરાચીમાં હતો ત્યારે પહેલાં એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એની હત્યા કરી દેવામાં આવી હતી. કરાચીની ભાગોળે પર્લનો મૃતદેહ મળી આવ્યો હતો. પાકિસ્તાનની પોલીસે એની હત્યાની તપાસમાં ગોટો વાળી દીધો હતો. આ હત્યા આતંકવાદીઓએ કરાવી હશે એવી ગોળ ગોળ વાત પોલીસે કરી હતી.\nPrevious articleશિલ્પા શેટ્ટી ફોટોઝ પર બ્લેક મોનોકિની અભિનેત્રી હસબન્ડ રિએક્શનમાં પોઝ આપી રહી છે\nNext articleઆઝાદીની લડાઈના સિપાહી 97 વર્ષીય દિનકર દેસાઈનું નિધન\nજો બાઇડેને વ્હાઇટ હાઉસમાં 20 ભારતીય અમેરિકનોની નિમણૂક કરી\nચીનની ગુફામાં ચામાચીડીયાઓએ બેદરકાર વૈજ્ઞાનિકોને બચકાં ભર્યાં\nચીનમાં આઈસ્ક્રીમમાં કોરોના વાઈરસ મળ્યો, ૧,૬૦૦ને ક્વોરન્ટાઈન કરાયા\nભારતના 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો; દિલ્હીના 4 મોટા ઉદ્યાનો...\nવોન્ટેડ ઝાકીર નાઈકે પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવાના કૃત્યને સમર્થન આપ્યુ\nહળવદમાં સગીરા પર વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી યુવાને દુષ્કર્મ આચર્યું\nદિલ્હી પોલીસે સરકારી કામમાં અડચણરૂપ હોવાના આરોપી કાર્યકર મહેમૂદ પ્રચાર સામે...\nઇન્ટરનેટ પર ચાહકોનો વીડિયો વાઈરલ સાથે સ્વરા ભાસ્કરે શેર કરેલી ક્રિસ્મસ...\nપુરવઠા માટે કોરોના રસી તૈયાર, આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન કહે છે...\nમુંબઈ પોલીસે હૃતિકસનો કેસ સીઆઈયુમાં ટ્રાન્સફર કર્યો, ત્યારબાદ કંગના ગુસ્સે થઈ...\n2020ના અંતના સપ્તાહમાં સેન્સેક્સ 46266 તૂટતાં 45555 જોવાશે\nહિંમતનગર નાગરિક બેંકની 13 બેઠકોની ચૂંટણીમાં 40 ટકાથી ઓછું મતદાન\nહવામાન: ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ ચાલ��� છે, દિલ્હીમાં આજે ધુમ્મસ રહેશે...\nયુનિ.ઓને આંતરરાષ્ટ્રીય બાબતને લગતી કચેરી શરૂ કરવા આદેશ\nઇન્ટરનેટ પર ફિલ્મ Dhakaાકાડ વિડિઓ વાયરલ માટે કંગના રાનાઉત એક્શન રિહર્સલ...\nરિયલમે બડ્સ એર પ્રો માસ્ટર એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે,...\nવનપ્લસ 9 લાઇટને વનપ્લસ 9 લાઇટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે રજૂ...\nઅમેરિકામાં પણ કોરોના વેક્સિન આપવાનુ શરૂ, ડિફેન્સ સેક્રેટરીને પહેલી રસી મુકાઈ\nઅમેરિકાના 19 રાજ્યોમાં 93ની હત્યા કરનાર લિટલનું 80 વર્ષે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00668.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mtnews.in/29-varsh-pachi-rakshabandhan-par-mahasahyog-ayo-jano-kevi-rite-subh-samayae-rakhdi-bandhvi/", "date_download": "2021-01-18T01:12:27Z", "digest": "sha1:Q7XYN2JZE5TSNJQNYD5AM57IG2TQ3OBQ", "length": 6610, "nlines": 42, "source_domain": "mtnews.in", "title": "29 વર્ષ પછી રક્ષાબંધન પર મહાસહયોગ, જાણો કેવી રીતે શુભ સમયએ રાખડીને બાંધવી. |", "raw_content": "\n29 વર્ષ પછી રક્ષાબંધન પર મહાસહયોગ, જાણો કેવી રીતે શુભ સમયએ રાખડીને બાંધવી.\nરક્ષાબંધનનો તહેવાર સાવન મહિનાની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર સાવન એટલે કે 3 ઓગસ્ટના અંતિમ સોમવારે આવી રહ્યો છે. આ રક્ષાબંધન ખૂબ વિશેષ બનવા જઇ રહ્યું છે કારણ કે આ વર્ષ સર્વધિ સિદ્ધિ અને આયુષ્માન આયુષ્યનું શુભ જોડાણ બની રહ્યું છે. જ્યોતિષીઓના મતે રક્ષાબંધન પર આ શુભ સંયોગ 29 વર્ષ પછી આવ્યો છે. જ્યોતિર્વિદ ભૂષણ કુશળતાથી જાણે છે. કે રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ રહેશે. ઉપરાંત, આ સંયોજનોનો કેવી રીતે લાભ લઈ શકાય છે. રક્ષાબંધન માટે શુભ સમય બાંધવા ભદ્ર ન હોવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે રાવણની બહેને ભદ્ર કાળમાં જ પોતાની રાખડી બાંધી હતી, તેથી રાવણનો નાશ થયો હતો. 3 ઓગસ્ટે, ભદ્રા સવારે 9.29 વાગ્યે છે. રાખીનો તહેવાર સવારે 9:30 વાગ્યેથી શરૂ થશે. બપોરે 1.35 થી બપોરે 4:30 સુધીનો સમય ખૂબ જ સારો સમય છે. આ પછી, સાંજના 7.30 થી 9.30 વાગ્યાની વચ્ચે ખૂબ જ શુભ સમય છે.\nરક્ષાબંધનના દિવસે મહાસંગયોગ રક્ષાબંધન પર ખૂબ જ સારા ગ્રહો નક્ષત્રોનું જોડાણ બની રહ્યું છે. આ દિવસે, બધા હેતુ માટે સિદ્ધિ યોગ બનાવવામાં આવી રહ્યા છે. આ સંયોજનમાં, બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત આયુષ્યમાન આયુષ્ય યોગ આ દિવસે છે, એટલે કે બંને ભાઈ-બહેનોનું જીવન લાંબુ રહેશે.\nઆ સાથે ઓગસ્ટે સાવનનો પૂર્ણ ચંદ્ર દિવસ છે. તે ખૂબ જ અસંભવિત છે કે સોમવારે પૂર્ણ ચંદ્ર આવે. આ સિવાય 3 ઓગસ્ટે માત્ર ચંદ્રનો શ્રાવણ નક્ષત્ર છે. મકર, શનિ અને સૂર્યનો સ્વામી ���ક બીજાની વચ્ચે સંયુક્ત બનાવી રહ્યા છે. શનિ અને સૂર્ય બંને જીવનકાળમાં વધારો કરે છે. આ સંયોગ 29 વર્ષ પછી આવ્યો છે. કેવી રીતે દૂર રહીને રક્ષાબંધનની ઉજવણી કરવી, આ વખતે કોરોના વાયરસને કારણે ઘણા ભાઈ-બહેનો રક્ષાબંધન તહેવાર પર નહીં મળે. ભાઈ-બહેનો ભલે જુદા રહે તો પણ તેઓ આ ઉત્સવની ઉજવણી કરી શકે છે. બહેનો વિડીયો કોલ કરીને ભગવાન શ્રીકૃષ્ણની તસવીર તેમના ભાઈની સામે રાખે અને ભાઈની જેમ રાખીને સામે રાખે છે, તો રક્ષાબંધનના ફળ પ્રાપ્ત થશે.\nભાઈ બહેનોને ફક્ત વિડિઓ કોલ પર આશીર્વાદ આપે છે. બહેનોએ ભગવાન શ્રીકૃષ્ણને ભોજન અર્પણ કરવું અને ભાઈને બતાવવું જોઈએ. આ યોગમાં તમામ 12 રાશિના જાતકો સારા રહેશે. આ દિવસે, તમે જે ઈચ્છો છો, તમે કૃષ્ણજીની સામે રાખીનો તહેવાર ઉજવશો, તે બધા કાર્ય પૂર્ણ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00669.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/novels/16300/teacher-by-davda-kishan", "date_download": "2021-01-18T00:00:20Z", "digest": "sha1:JO3G56AU6NSGJY5XSR6HIJ34XP4Z5FST", "length": 53406, "nlines": 301, "source_domain": "www.matrubharti.com", "title": "teacher by Davda Kishan | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - Novels\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - Novels\n*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને ...Read Moreમાતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું \"શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....\" જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્યો છું ત્યારે એક સાચા અને\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 1\n*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને ...Read Moreમાતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું \"શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....\" જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્ય�� છું ત્યારે એક સાચા અને સારા શિક્ષકનું પાત્ર લઈ આપ સૌને કંઇક\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 2\nમાફ કરશો મિત્રો, નવા ભાગ માટે હું થોડો મોડો છું. આપને આ ભાગ પણ ગમશે એવી આશા સાથે ભાગ 2. અને દીપ બંને બાળપણથી જ પાક્કા મિત્રો હતા. ઓમના મનમાં કંઇક અલગ જ તોફાન આકાર લઈ રહ્યું હતું, ...Read Moreવિચારે છે ભાઈ દીપે પૂછ્યું, હું વિચારું છું કે છેલ્લી બેન્ચ પર આપણે જ રાજ કરવું છે ને, ઓમે હસતાં હસતાં કહ્યું. બંને હસવા લાગ્યા, પ્રથમ લેક્ચર ગુજરાતીના શિક્ષક પાર્થ સરનો હતો, પાર્થ સરે પોતાનો પરિચય આપ્યો અને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું. આમ પરિચયની રમત પૂરી થઈ. પાર્થ સરે બધાં જ જરૂરી સૂચનો આપ્યા બાદ બધાંને રોલ નં.\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 3\nએસ.વી.પી. એકેડમીમાં ઓમ અને દીપના તોફાનોથી સમગ્ર સ્ટાફ હેરાન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓમ અને દીપ સાથે તોફાન ગેંગમાં જોડાઈ રહ્યા હતા. આમ શાળાના શરૂઆતના છ દિવસો ખુબ ધમાલ – મસ્તીથી ભરપુર રહ્યા હતા. હવે કંઇક એવું થવાનું હતું ...Read Moreવિદ્યાર્થીઓ માટે તો ખાસ હતું જ, સાથે સાથે શિક્ષકો માટે પણ આશીર્વાદરૂપ બનવાનું હતું. શાળાનું એક અઠવાડિયું આ જ રીતે વિદ્યાર્થીઓની ધમાલ મસ્તીમાં પૂર્ણ થયું હતું. બીજા અઠવાડિયાના સોમવારે પ્રાર્થનાખંડમાં એક નવું વ્યક્તિ પણ વિદ્યાર્થીઓની નજરે ચડતું હતું. પ્રાર્થના પૂર્ણ થયા પછી આચાર્ય વિકાસ સરે નવા વ્યક્તિનો પરિચય કરાવતા કહ્યું, ‘હેલો એવરીવન, આ વીરેન સર છે, આજથી આ સર પણ\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 4\nબધા ટીચર્સે બનાવેલ પ્લાન વિકાસ સરને સમજાવવાનું કામ વીરેન સરે લીધું હતું. વીરેન સર કોઈ પણ કાર્યમાં નેતૃત્વ સારી રીતે કરી શકતા હતા. વીરેન સરે પોતાની વાત વિકાસ સર સમક્ષ અસરકારક રીતે મુક્વા માટે એક માળખાગત આયોજન કર્યું. વીરેન ...Read Moreઅને સ્ટાફના તમામ ટીચર્સ આચાર્યની કેબીનમાં ગયા; વિકાસ સર : આવો આવો, આજ તો બધા એક સાથે, પગાર તો હમણાં જ વધાર્યો હતો. તન્વી મેડમ : અરે ના સર, પગાર વધારવા માટે નથી આવ્યા, અમારે તમને એક સમસ્યા જણાવવી છે અને ઉકેલ અમારી પાસે છે, પણ એના માટે તમારી મંજુરી જોઈએ છે. મને કશું જ ના સમજાયું,\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 5\nતમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, બધું જ બરોબર ચાલી રહ્યું હતું. ધારા, કિશન અને અક્ષર પાક્કા મિત્રો હતા. કિશન અને અક��ષર ભણવામાં પહેલેથી જ નબળાં હતા, જ્યારે ધારા પહેલેથી જ ખુબ મહેનતુ હતી. ધારા તો હંમેશા ...Read More5 માં જ હોય. પરીક્ષાને એક માસની વાર હોય ત્યારથી જ ધારા બંનેની ટીચર બની તેમને પરીક્ષા માટે તૈયારી કરાવતી. નયનની ટોળીમાં કાજલ, પ્રિયા અને અમિત ગ્રુપ સ્ટડીને પ્રાધાન્ય આપતાં, જ્યારે નયન અને મનાલી હંમેશા સ્કૂલ બંક કરી રખડવાનું પસંદ કરતા, નયન પોતાની ટુકડીનો લીડર હતો, સ્વભાવનો થોડો અકડુ અને તીખો, નયન અને મનાલી પણ સારા મિત્રો\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 6\nનવી સવાર એક નવી જ એનાઉન્સમેન્ટ લાવવાની હતી. આ એનાઉન્સમેન્ટ સ્કૂલ પિકનિકની હતી. બધા વિદ્યાર્થીઓ આ જાહેરાત સાંભળીને ખુબ જ ખુશ થયા, સ્કૂલ પિકનિકમાં જવું કોને ના ગમે નયનના તોફાનો ઓછા થઇ ગયા હતા, હવે નયનની ...Read Moreઓમ અને દીપે લીધી હતી. આ બંને વીરેન સરના લેક્ચરમાં તો ડાહ્યા ડમરા બની જતા. હા, બંનેના તોફાન પહેલા કરતા ઓછા થઇ ગયા હતા, પરંતુ બંધ તો નહોતા થયા. સ્કૂલની વન-ડે પિકનિક માટે બધા તૈયાર હતા. ઓમ અને દીપ કશું નવો જ કાંડ વિચારી રહ્યા હતા. “યાર, આ નયન તો સાવ બદલાય જ ગયો છે.” દીપ બોલ્યો. “હા યાર,\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7\nનવમાસિક પરીક્ષા સરસ રીતે પૂર્ણ થઈ હતી, હવે પરિણામ આવવવાનું હતું, પણ આ વખતેનું પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધનું હતું. પરિણામ સાથે આ વખતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરાયું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ખુબ જ ...Read Moreહતા. સાથે તમામ વાલીઓ પણ ચિંતામાં હતા. અક્ષર, ઓમ અને દીપ બી-1 ગ્રેડથી પાસ થયા હતા. કિશન, કાજલ, અમિત, મનાલી અને નયન બી-2 ગ્રેડથી પાસ થયા હતા. આ વખતે પ્રિયાએ એ-1 ગ્રેડ મેળવી પોતાની ગણતરી ટોપ માં કરાવી હતી. જ્યારે ધારાને એ-2 ગ્રેડ મળ્યો. વાલી મીટીંગમાં બધા શિક્ષકો સાથે જરૂરી ચર્ચાઓ કરી અને આ વખતે નબળું પરિણામ મેળવનાર\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 8\nબધા હોંશિયાર વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ હતા. શાળામાં સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ શાળાના હોંશિયાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. શિષ્યવૃત્તિ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને આ શિષ્યવૃત્તિ મળવાની હતી. ધારા, અમિત અને પ્રિયાએ આ પરીક્ષા માટે ...Read Moreભર્યું હતું. આ પરીક્ષા પાસ કરવા માટે ત્રણેય વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરતા હતા. પ્રિયાને તો જમવાનું પણ સૂઝતું નહિ. શિષ્યવૃતિની રકમ આખા વ��્ષની સ્કૂલની ફી જેટલી હતી. અમિત પણ જોર શોરથી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તૈયારી માટે બધા વિદ્યાર્થીઓને બે અઠવાડિયા જેટલો સમય આપવામાં આવ્યો હતો. ધારા પણ સખત મહેનત કરતી હતી. શાળાના\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 9\nબધા જ વિદ્યાર્થીઓ વેકેશનનો તહેવાર સારી રીતે માણી રહ્યા હતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટ બોલ, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટીયા પાટીયા. આવી રમતો રમતા રમતા વેકેશન વીતી રહ્યું હતું. એમાં પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં છુપી છુપીને જઈને આંબાના ઝાડ પરથી ...Read Moreતોડવી. વેકેશન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટાફ સાથે પણ સમય વિતાવતા. કિશન, અક્ષર અને નયનની ગેંગ સાથે ક્રિકેટ રમતા, પાર્થ સરને પણ તેઓ ક્રિકેટ રમવા બોલાવતા, પાર્થ સરને ક્રિકેટ રમવું ખુબ જ ગમતું હતું. એક દિવસ વીરેન સર, પાર્થ સર અને નયન એન્ડ ટીમ અચાનક પાર્કમાં ભેગા થઇ ગયા. “ઓહો, શું વાત છે, આજ તો\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 10\nવિદ્યાર્થીઓનું વેકેશન તો યાદગાર બની જ ગયું હતું, આવો સરસ મજાનો ક્રિકેટ મેચ બધા લોકોને યાદ રહી ગયો હતો. આ મેચની અસર મેચ પછીના ત્રણ-ચાર દિવસ સુધી રહી. વેકેશન ખૂલવાને હવે ચારેક દિવસોની વાર હતી. આ તહેવાર પૂર્ણ થવાનો ...Read Moreબધા વિદ્યાર્થીઓ નવા ધોરણ માટે ઉત્સાહિત હતા, મામાના ગામથી પણ હવે બધા પાછા ફરી રહ્યા હતા. નવા ધોરણ માટે જરૂરી વસ્તુઓની ખરીદી માટે સ્ટેશનરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી હતી. બજારમાં પણ વધારે હલ-ચલ જોવા મળી રહી હતી. કોઈ નવા સ્કૂલ બેગ માટે જીદ કરી રહ્યું હતું તો કોઈ નવા લંચ બોક્સ કે પાણીની બોટલો માટે, કોઈ\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 11\nભૂમી મેડમની તબિયત બરોબર નહતી, ઘરે પહોંચીને એક ફોટાને હાથમાં લઈને પોતાની આંખોમાંથી ગંગા જમના વહેવડાવ્યા. આ દ્રશ્ય જોતાં જ એવું લાગી રહ્યું છે કે ભૂમી મેડમ કોઈની યાદમાં તડપી રહ્યા છે. આ ફોટો કોનો હશે ભૂમી મેડમના જીવનમાં ...Read Moreમુશ્કેલીઓ આવી હતી, અનેક પરીક્ષાઓ તે આપી ચુક્યા હતા અને ઘણી પરીક્ષા આપી રહ્યા હતા. એમના જીવનના મારગમાં ખુબ જ વધારે કાંટાઓ હતા. સ્કૂલના બીજા દિવસે પણ તેઓ નહોતાં આવ્યા. સ્ટાફ રૂમમાં પણ એક જુદું જ વાતાવરણ છવાઈ ગયું હતું. ભૂમી મેડમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. એમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એમને સખત તાવ\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 12\nવિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવેલ ટીમ બધા વર્ગોમાં વારાફરતી જાહેરાત કરી રહી હતી. નવમાં ધોરણના વર્ગમાં આ ટીમ આવી. “ગૂડ મોર્નિંગ સર.” “ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટસ.” “વિદ્યાર્થી મિત્રો, અમે વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવ્યા છીએ, વિજ્ઞાનના વિકાસ માટે અમારી સંસ્થા છેલ્લાં ત્રણ ...Read Moreકાર્યરત છે. આપનામાંથી ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રિય હશે. ઘણા લોકોને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પણ આ અઘરા લાગતા વિષયને રસપ્રદ કેવી રીતે બનાવી શકાય એ અંગે માર્ગદર્શન આપવું અમારુ કાર્ય છે. કદાચ તમને પણ વિજ્ઞાન વિષય બોરિંગ લાગતો હશે. વિજ્ઞાનના અનેક પ્રયોગો દ્વારા આ વિષયને રસપ્રદ બનાવી શકાય છે. આગળની માહિતી તમને વીરેન સર\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 13\nધમધમતાં સૂર્યના કિરણો સાથે સૂર્યોદય થયો, નવા દિવસની શરૂઆત એક નવી જ મુસીબત લાવવાની હતી. અક્ષર ઉઠ્યો કે તરત જ તેને સ્કૂલે ના જવા માટે કોઈ સખત આગ્રહ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સવારે અચાનક પોતાના રૂમ ...Read Moreપગ લપસી જવાથી પડી ગયો, થોડી વાર પછી જ નાસ્તો કરતી વખતે તેના યુનિફોર્મ પર કોફી ઢોળાઈ જવી, સ્કૂલે જતી વખતે રસ્તામાં ખુબ જ વધારે ટ્રાફિક હોવો, આ બધા સંકેત તેને સ્કૂલે જવાથી રોકી રહ્યા હતા. અંતે અક્ષર સ્કૂલે પહોંચ્યો કે તરત જ શાળાના ગેટ પાસે એક વૃદ્ધ દાદા તેની પાસે આવીને રોડ પર આવેલ મેડીકલમાંથી દવા લાવવાનું કહે\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 14\nકિશન અને ધારા હોસ્પિટલ પહોંચી ગયા હતા, દેવાંશી પણ હોસ્પિટલે આવી ગઈ, દેવાંશીએ અક્ષરની આ હાલત જોતા જ પ્રશ્નોની લાંબી હારમાળા મૂકી દીધી. \"તને કંઈ ભાન પડે છે તને સરખું ચાલતા નથી આવડતું કે શું તને સરખું ચાલતા નથી આવડતું કે શું તને આવડી મોટી કાર ...Read Moreના આવી તને આવડી મોટી કાર ...Read Moreના આવી તે વિચાર્યું છે કે તને કંઈ થઈ જાત તો મારું શું થાત તે વિચાર્યું છે કે તને કંઈ થઈ જાત તો મારું શું થાત\" અક્ષરને બોલવાનો જરા પણ મોકો ના મળ્યો. આમ દેવાંશીનું અબડમ બબડમ ચાલુ જ રહ્યું . દેવાંશી ના હૃદયની વાત આખરે બહાર આવી ખરી. દેવાંશી ને સાંભળીને ધારા અને કિશન પણ મંદ મંદ હસવા લાગ્યા. અક્ષર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો,\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 15\nસૂર્યની ઝળહળતી કિરણ એક નવી જ સવાર લાવી હતી. વહેલી સવાર સાથે મનાલીના ફોન પર એક નોટિફિકેશન આવી હતી. આ નોટિફિકેશન જોઈને મનાલી તો ખૂબ જ રાજી થઈ ગઈ. તેણી ઝૂમ��� ઉઠી અને કૂદકા મારવા લાગી. મેસેજ જોતા મનાલીના ...Read Moreએક નવી જ ઉમીદ જાગી હતી. તેનું સપનું હવે પૂરું થવાનું હતું. તે ખૂબ હરખાઈ ગઈ. વહેલી સવારે આવેલો આ મેસેજ મનાલી માટે નવી જ આશાની કિરણો લઈને આવ્યો હતો. મેસેજ કંઇક આવો હતો, \"મિસ મનાલી પાઠક, વી આર વેરી ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, યુ આર સિલેક્ટેડ ફોર ધી સેકન્ડ ઓડીશન રાઉન્ડ ઓફ ધી વોઇસ\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 16\nછેલ્લા ક્લાસરૂમમાં દેવાંશી સાથે એક વ્યક્તિ હતું. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો. છેલ્લા ક્લાસરૂમ પાસે બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થયા, બારણું બંધ હતું તેથી બધા જોર જોરથી ...Read Moreલાગ્યા. દેવાંશી એ બારણું ખોલ્યું અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દેવાંશી સાથેનું એ વ્યક્તિ એટલે બીજું કોઈ જ નહીં પરંતુ ભૂમિ મેડમ જ હતા. આજનું આ દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું હતું કે કોઈ અકલ્પનીય ઘટના ઘટવાની હતી. થોડીવારમાં સ્ટાફના તમામ શિક્ષકો પણ છેલ્લા ક્લાસ પાસે આવી પહોંચ્યા. તમામ શિક્ષકો આ દ્રશ્ય જોઈને દંગ\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 17\nદેવાંશીના રહસ્ય પરથી પડદો ઉઠી ચૂક્યો હતો. દેવાંશી પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા ઇચ્છતી હતી, આ વાત બધા સાથે શેર કરવાથી દેવાંશી નુ મન થોડું હળવું જરૂર થયું હતું. હવે હવે બીજા રહસ્ય પરથી પડદો ઉઠવાનો હતો દેવાંશીના તમામ પ્રશ્નોના ...Read Moreહવે મળવાના હતા, દેવાંશીની આખી વાત સાંભળીને ભૂમિ મેડમના હૃદયને જાણે ખૂબ જ ઠેસ વાગી હતી. ઈશ્વર પણ કમાલ કરે છે ઈશ્વરની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. આ પરીક્ષામાંથી પાસ થનાર દરેક વ્યક્તિ કોઈ અલગ જ પ્રકારનો અનુભવ કરે છે. અક્ષરે ભૂમિ મેડમને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. એક ઘૂંટડો પાણી પીને ભૂમિ મેડમએ પોતાની\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 18\nભૂમિ મેડમ અને દેવાંશી હવે સાથે રહેવા લાગ્યા હતા. બંનેને એના હૃદયના ટુકડાઓ મળી ગયા હતા. આ વિરહનો અંત આવ્યો હતો. બંનેએ એકબીજાને માફ કરી દીધા હતા. દેવાંશી હવે ખુશ હતી, કદાચ પહેલાં જેવું વર્તન હવે દેવાંશી માં જરા ...Read Moreનહોતું દેખાતું. દેવાંશી ના મુખ પર સ્મિત અને હરખ જોઈ અક્ષર પણ હવે ખુશ હતો. અક્ષર અને દેવાંશી પાક્કા મિત્રો તો ખરા જ. ધારા અને કિશન અક્ષરને આ વાતે ચીડવતા પણ હતા. \"અક્ષર, જ્યારથી તારી લાઈફમાં પેલી દેવાંશી આવી છે ને ત્યારથી તું તો અમને સાવ ભૂલ��� જ ગયો છે.\" ધારાએ પોતાનું મોઢું ફેરવીને રિસાઈને કહ્યું. \"હા\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 19\nએસ.વી.પી. એકેડેમીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ હવે પૂર્ણ થઇ ગઇ હતી. દિવાળી વેકેશન પણ નીકળી ગયું હતું. શિક્ષણ જગત માટે એક મોટો તહેવાર આવી રહ્યો હતો. આ તહેવાર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસના દિવસે શાળામાં વિવિધ કાર્યક્રમોનું ...Read Moreકરવામાં આવ્યું હતું, આ આયોજન પૈકી વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું. આ તહેવારના એક અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, નાટકનાં રિહર્સલ થી માંડીને ઓડિટોરિયમમાં બધા સામે પોતાનું વક્તવ્ય આપવાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. એસ.વી.પી એકેડમીમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે દર\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 20\nવકૃત્વ સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું હતું. આ સ્પર્ધાની વિજેતા ધારા હતી. શિક્ષણ દિવસ પૂર્ણ થયો હતો. બધા લોકોએ આ દિવસને સરસ રીતે ઉજવ્યો હતો. નવા સત્રની શરૂઆત થઇ ચૂકી હતી. નવું સત્ર ચાલી રહ્યું હતું, બધા લોકો વ્યવસ્થિત રીતે ...Read Moreરહ્યા હતા. અઠવાડિક પરીક્ષાઓ પણ રેગ્યુલર આપી રહ્યા હતા. ધારા, કિશન, અક્ષર અને દેવાંશી આ ચારની મિત્રતા ટોચના સ્થાને હતી, આ ચારેય લોકો જ્યાં પણ જાય ત્યાં સાથે જ હોય. હવે દેવાંશીને કોઈ જ ટેન્શન નહોતું. બસ, ક્યારેક પપ્પાની યાદ આવી જતી. એસ.વી.પી. એકેડમીમાં ઘણા બદલાવ આવ્યા હતા, આ બદલાવ લાવવા પાછળના કારણો વિદ્યાર્થીઓનો વિકાસ હતો,\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 21\nકેરમ ટુર્નામેન્ટ અને વિજ્ઞાન મેળો પૂર્ણ થયા હતા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં મનાલીનું વોઇસ ઓફ ગુજરાતનું ઓડિશન પણ હતું, આ ઓડિશન રાઉન્ડ તેણીને ફાઇનલમાં પ્રવેશવાની ટિકિટ આપવાનું હતું. મનાલી ધ વોઇસ ઓફ ગુજરાત બનવા માટે સખત મહેનત કરી રહી ...Read Moreપોતાના ગળા ની સોફ્ટનેસ જાળવી રાખવા માટે પણ પ્રયત્નો કરી રહી હતી. એક તરફ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં લેવાનાર નવમાસિક પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું હતું, આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સારા ગુણથી પાસ થયા હતા. દેવાંશી હવે બધા સાથે ભળી ગઈ હતી. સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ દેવાંશીના મિત્રો બની ગયા હતા. આ તરફ મનાલી પોતાના ઓડિશન માટે દિવસ-રાત\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 22\nવીરેન સરનું જોશિલું ભાષણ સાંભળ્યા પછી મનાલીએ પોતાના સમ્રાટ વગર જ જવાનું નક્કી કર્યું. તેણીએ હિંમત ના હારી, તેણે અનુભવાયું કે સાચી પરીક્ષા હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થાય છે. અને એમાંથી જ સાચી કલાકારા બહાર આવે છે. મનાલીએ પોતાના ...Read Moreપર હલકી એવી બ્રેક મારીને કાબૂ કર્યો. હવે મનાલી ઓડિશન આપવા માટે જવાની હતી. અક્ષર તો મનાલી થી દૂર ચાલ્યો ગયો હતો. અક્ષરને ડર હતો કે આજે મનાલી તેનું પતન ના કરી નાખે. મનાલીએ બધા લોકોને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગી, અને પોતાનું ગુસ્સે હોવાનું કારણ જણાવ્યું. મનાલીએ તેના સમ્રાટ વગર જવાનું નક્કી કર્યું. વીરેન સર\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 23\nશિક્ષક એટલે એક એવો વ્યક્તિ કે જે પોતે તો યથા સ્થાન પર રહે છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ પ્રેરણા આપે છે. શિક્ષકનું બીજું નામ એટલે જ પ્રેરણા. જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ આવે છે. ...Read Moreદ્વારા ચિંધાયેલા માર્ગ પર ચાલવાથી આ તમામ મુશ્કેલીઓને હરાવીને વિજય અવશ્ય મેળવી જ શકાય છે. આપણે સૌ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામ ધૂમથી ઉજવીએ છીએ. અહીં પ્રશ્ન એ જ છે કે શું આપણામાં માત્ર આ એક જ દિવસ શિક્ષકો માટે માન, આદર, સમ્માન હોવું જોઇએ જવાબ છે ના. પણ હાલની તમામ પરિસ્થિતિઓ એવું જણાવે છે કે\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 24\nદર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પ્રથમ દિવસની શરૂઆત પ્રાર્થના અને એ જ સૂચનો દ્વારા કરવામાં આવી હતી. દસમાં ધોરણના વિદ્યાર્થીઓ આ વખતે પણ બોર થઈ રહ્યા હતાં. તેઓને વધારાના સૂચનો સાંભળવાના હતા. આ સૂચનો વિદ્યાર્થીઓને બોજ સમાન ...Read Moreરહ્યા હતા. આ વખતે ધોરણ 10 એટલે જમ્બો વિલનને હરાવવાનો હતો. આ જમ્બો વિલન એટલે બીજું કોઈ નહીં પણ બોર્ડની પરીક્ષા. આ વખતે બોર્ડ હતું એટલે લોકોના મ્હેણાં તો સાંભળવા જ પડે અને તેમાં પણ તન્વી મેડમે પ્રેયર પૂર્ણ થયા પછી આશરે દસેક મિનિટ સુધી નિયમોની લાંબી હારમાળા વિદ્યાર્થીઓ સામે મૂકી દીધી. \"આજે તમારા દસમાં ધોરણનો પહેલો\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 25\nશિક્ષક વિશે મહાનુભાવોના વિચાર:- આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે. “શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય ...Read Moreપંડિત સુખલાલજી કહે છે, “સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.” પૂ. રવિશંકર મહારાજ કહે છે, “સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક\nટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 26\nઓમના પપ્પાએ કિડનેપરોને વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. હજુ પણ. પાર્થ સરને તો પોલીસને જાણ કરવી જ યોગ્ય લાગી રહી હતી. દીપ ઓમનો ખાસ મિત્ર, દીપ અને ઓમને ભાઈ જેવો વ્યવહાર. એટલે ઓમના પપ્પાએ દીપને બધી હકીકત ...Read More\"અંકલ, આપણે પોલીસને jaan કરવી જોઈએ.\" \"ના દીપ, તું હજુ આ બાબતમાં નાનો છે. અમે વિચારીએ છીએ. તારે કશું વિચારવાની જરૂર નથી.\" \"પણ અંકલ, તમે મારી વાત તો સાંભળી લો.\" \"ચાલ કહે.\" દીપ ઓમના પપ્પાને પોતાની યોજના સમજાવે છે. આ યોજના અંકલને સારી લાગી. \"તો અંકલ, હવે શું કહેવું છે તમારું\" \"હા, તારો આઇડીઓ સારો છે, પણ...\"\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 27\nવિદ્યાર્થી જીવન,જીવનનો એ સુવર્ણકાળ છે,જ્યારે ઉમંગો,આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે,નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે,નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ ...Read Moreસંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો,કંઈક જાણવાનો,કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે. મારા મતે વિધાર્થી જીવન એક કોરી નોટબુક જેવું છે. આ નોટબુકમાં સારા શીક્ષકો રૂપી કલમથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો આ નોટબુક ભવિષ્યમાં એક શ્રેષ્ઠ પુસ્તક બનીને અનેક લોકોના\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 28\nસપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વયં શિક્ષક દિવસ આ આ સપ્ટેમ્બર મહિનામાં જ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બરે દર વર્ષે આપણે સૌ શાળામાં સ્વયં શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આજ ની વ્યાખ્યા થોડી ઉલટી ...Read Moreઆ દિવસ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોને વધારે વહાલો લાગે છે. રોજ લેક્ચર લેતી વખતે ત્રાસ આપતા વિદ્યાર્થીઓને હેરાન કરવાનો આજે આ દિવ��ે શ્રેષ્ઠ મોકો શિક્ષકો પાસે હોય છે. ઘણી શાળાઓમાં આ દિવસે શિક્ષકો વિદ્યાર્થી બનીને બેસે છે. પોતાની અત્યાર સુધી ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે, આ દિવસે શિક્ષકો શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરે છે\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29\nઆજનો વિદ્યાર્થી કેવો છે આજનો વિદ્યાર્થી આ વ્યાખ્યા લઈને જીવી રહ્યો છે. कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો) ...Read Moreઅંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ. ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે. એક આદર્શવિધાર્થીએ પોતાના શિક્ષક ને સંપૂણ સમર્પિત થવુ પડશે. હમેશા નવુ જ્ઞાન મેળવવાનીવિધાર્થીએ જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની ફરજ પાડશે.\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 30\n આજે પ્રોજેક્ટરમાં જોયેલું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું. આ દ્રશ્યોએ ક્ષણભર માટે આપણને આપણી જૂની યાદો પાછી અપાવી છે. આ પ્રોજેક્ટરે માત્ર જૂની યાદો તાજા નથી કરી. પણ સાથે સાથે એ નાતો, એ જૂનો સંબંધ, એ આપણી જૂની ...Read Moreઆપણી કરેલી મસ્તીઓ, આપણને થોડીવાર માટે પાછી અપાવી. કદાચ હવે આપણે સૌ વધારે પરિપક્વ બની ગયા છીએ, પરંતુ શાળાના મોજ, મસ્તી, જલસા અને આપણી અઢળક યાદો, ટાંગ ખેંચાઈ તેમજ શિક્ષકોની મસ્તી, એમની પાસેથી પ્રોક્ષી લેક્ચરમાં લીધેલું જ્ઞાન, શિક્ષકો દ્વારા રમાડવામાં આવેલ રમતો.. આ બધું હવે પાછું નહિ મળે. કદાચ આજે આપણે સૌ છેલ્લી વખત સાથે હશું, પણ આ જીવનની અમૂલ્ય\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 31\nશિક્ષકો માટે :- આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ ...Read Moreધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો ���ાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર\nટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 32 (અંતિમ ભાગ)\nએક દિવસીય કલા સંગમમાં શહેરના ઘણાં ખ્યાતનામ કલાકારો આવ્યા હતા. બધા કલાકારો આવી રહ્યા હતા. યજમાન કંપનીના થોડા કર્મચારીઓ કલાકારોનું આગતા સ્વાગતા કરી રહ્યા હતા. કલા સંગમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ ને આમંત્રણ મળ્યું હતું. ...Read Moreકંપની એટલે શાહ આયુર્વેદિક કંપનીના પોસ્ટર દરેક સ્થળે મારવામાં આવ્યા હતા. આ કંપનીના 400 જેટલાં કર્મચારીઓને મનોરંજન પૂરું પાડવા હેતુ તેમજ પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. થોડી જ વારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવવા લાગ્યા હતા. તેમાંથી એક અક્ષર પણ હતો. અક્ષરને જોઈને તે ચકીત થઈ ગયો અને ખુશ પણ હતો. કિશન મંચ પર ગયો અને ત્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00669.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/02/13/ketlik-balvartao/", "date_download": "2021-01-18T00:36:32Z", "digest": "sha1:3PYFVC5HD7SUCXEMERBZJAEUW4X3EQT6", "length": 40827, "nlines": 161, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કેટલીક બાળવાર્તાઓ – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nFebruary 13th, 2010 | પ્રકાર : બાળ સાહિત્ય | સાહિત્યકાર : સંકલિત | 9 પ્રતિભાવો »\n[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ\nકોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.\nએક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સ���કાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’\nઅજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’\nહવે દરરોજ સવારે અજરામ ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ જમે છે. આવી રીતે કેટલાક દિવસો પસાર થઈ ગયા. એક દિવસે વહેલી સવારે ઊઠીને ધનજી કુંભાર પોતાના ગધેડાને લઈને દૂર માટી લેવા માટે ચાલ્યો ગયો હતો. અજરામ ઊઠ્યો ત્યારે એને ખબર પડી કે ધનજી ગધેડાને લઈને માટી લેવા ચાલ્યો ગયો છે. આજે ધનજી મોડેથી ઘેર આવવાનો હતો તેથી અજરામ ગધેડાનો કાન પકડવા માટે ધનજી જ્યાં ગયો હતો ત્યાં ચાલી નીકળ્યો. ધનજી કુંભાર જ્યાં માટી ખોદતો હતો ત્યાંથી તેને માટી ખોદતાં ખોદતાં જમીનમાંથી સોનાનો ઘડો મળ્યો હતો. જમીનમાંથી ઘડો કાઢીને ધનજી ગધેડાની ગૂણમાં મૂકવા જાય છે ત્યાં અજરામ ભાટ આવી પહોંચ્યો. અજરામને જોઈને ધનજી ગભરાઈ ગયો.\nઅજરામે પૂછ્યું : ‘કેમ ધનજીભાઈ, આ ઘડો ક્યાંથી લાવ્યા \nધનજી કુંભારે કહ્યું : ‘માટી ખોદતાં જમીનમાંથી ઘડો નીકળ્યો છે. એમાં સોનામહોરો છે. તમે રાજાને કહેશો નહિ, નહિ તો તેઓ ઘડો પડાવી લેશે. આપણે બંને જણા અડધી અડધી સોનામહોરો વહેંચી લઈશું.’ અજરામ તો ખુશ થઈ ગયો. બંને જણા અડધી અડધી સોનામહોરો લઈને ઘેર ગયા. અજરામને એના જીવનના ધ્યેયનું ફળ મળ્યું હતું. એ પછી અજરામ ભાટ પોત��ના ધ્યેય પ્રમાણે વર્તીને આનંદથી રહેવા લાગ્યો.\n[2] અભિમાની કાગડો – જગદીશ ધનેશ્વર ભટ્ટ\nસમુદ્રકિનારે મોટું શહેર હતું. ત્યાંનો વેપાર મોટો હતો. ઘણી વસ્તુઓ પરદેશ વહાણોમાં જતી અને ઘણી વસ્તુઓ આવતી. મોટે ભાગે વેપારી પ્રજાનો વસવાટ. ખાધેપીધે સુખી. રોજ સારું મજાનું ભોજન આરોગે. આવા સુખી લોકોના વિસ્તારમાં એક મોટું ઝાડ. તેના પર પક્ષીઓનો વસવાટ. કાગડાઓનાં ટોળાં તો હોય જ. તેમને રોજ એઠું-અજીઠું ખાવાનું મળી રહે. તે ખાઈ ખાઈને કાગડાઓ તગડા થયેલા. તે પૈકી એક કાગડો પોતાને કાયમ મહાન સમજે. પોતાના જેવું કોઈ બીજું પંખી ઊડી ના શકે તેવો દંભ રાખે.\nએકવાર ઝાડ ઉપરથી વેગથી ઊડનારા હંસો પસાર થતા હતા. તેને જોઈને બીજા કાગડાઓએ પેલા દંભી કાગડાને કહ્યું : ‘તું પેલા હંસો કરતાં ઉત્તમ છે.’ કાગડો ફુલાઈને પેલા હંસો પાસે ગયો. શક્તિશાળી હંસ પાસે જઈને પોતાની સાથે ઊડવાની હોડ બકવા પડકારવા લાગ્યો.\nહંસોએ કહ્યું : ‘પંખીઓમાં દૂર સુધી ઊડનાર તરીકે અમારી ગણતરી થાય છે. તું કાગડો થઈને અમને આહવાન આપે તેથી અમને નવાઈ લાગે છે.’\nકાગડો કહે : ‘મને જાત જાતનું ઊડવાનું આવડે છે. હું સો-સો જોજન ઊડી શકું. તાકાતવાળો છું. ઊંચે, નીચે, ગોળ, આગળ, પાછળ, ત્રાંસુ, સીધું એવું જુદી જુદી જાતનું ઊડવાનું મને આવડે. હું તમારાથી ગભરાતો નથી. તમે મારાથી ગભરાઈ ગયા ખરું ને હિંમત હોય તો આવી જાઓ.’ આ સાંભળીને એક હંસથી રહેવાયું નહીં. તેણે કહ્યું : ‘કાગડાભાઈ હિંમત હોય તો આવી જાઓ.’ આ સાંભળીને એક હંસથી રહેવાયું નહીં. તેણે કહ્યું : ‘કાગડાભાઈ અમને એક જ પ્રકારનું ઊડવાનું ફાવે.’ આમ સાંભળી બીજા કાગડાઓ હંસોની મશ્કરી કરી હસવા લાગ્યા. ‘ક્યાં કાગડો અને ક્યાં તમે અમને એક જ પ્રકારનું ઊડવાનું ફાવે.’ આમ સાંભળી બીજા કાગડાઓ હંસોની મશ્કરી કરી હસવા લાગ્યા. ‘ક્યાં કાગડો અને ક્યાં તમે \nહંસે આહવાન સ્વીકાર્યું. હંસ અને પેલો કાગડો બંને ઊડવા લાગ્યા. કાગડો ઊડતો જાય અને જુદા જુદા પ્રકારની પોતાની ઊડવાની રીતો બતાવતો જાય. હંસ તો ધીમેથી એકધારું ઊડતો હતો અને હારી જવાનો દેખાવ કરવા લાગ્યો. તેમ તેમ કાગડો વધુ ફુલાઈ જવા લાગ્યો. છેવટે હંસે દરિયા ઉપર ઊડવાનું ચાલુ કર્યું. દરિયો તો અફાટ અને વિશાળ હતો. હંસે ઊડવાની ગતિ વધારી. કાગડો પણ ગતિ વધારવા પ્રયત્ન કરવા લાગ્યો. લાખો યોજન કાપવાની હંસની રોજની ટેવ અને ક્યાં બિચારો કાગડો કાગડાની ચાંચ પાણીને અડવા લાગી. વારંવાર પાણીના ઉછાળા તેને વા��વા માંડ્યા. તે થાકી ગયો. મરણનો ભય પેઠો. હંસ કાગડાને મરવા દેવા માગતો ન હતો. તેણે પૂછ્યું : ‘કાગડાભાઈ આ ક્યા પ્રકારની ઊડવાની પદ્ધતિ તમે અજમાવો છો કાગડાની ચાંચ પાણીને અડવા લાગી. વારંવાર પાણીના ઉછાળા તેને વાગવા માંડ્યા. તે થાકી ગયો. મરણનો ભય પેઠો. હંસ કાગડાને મરવા દેવા માગતો ન હતો. તેણે પૂછ્યું : ‘કાગડાભાઈ આ ક્યા પ્રકારની ઊડવાની પદ્ધતિ તમે અજમાવો છો ’ કાગડો નરમઘેંશ જેવો થઈ ગયો. બોલ્યો, ‘હંસભાઈ ’ કાગડો નરમઘેંશ જેવો થઈ ગયો. બોલ્યો, ‘હંસભાઈ મને ઉગારી લો, હું તો પામર છું. તમને સમજ્યો નહીં. માફ કરો અને બચાવો.’\nહંસે કાગડાને પીઠ પર લીધો અને તેના ઝાડ ઉપર લાવીને ઉતાર્યો. પોતાની જાતને બીજાથી ચડિયાતી માનવાનું છોડવા સમજાવ્યો. કાગડો પગે પડ્યો. હવે હું કોઈની અવગણના નહીં કરું. મારા ખોટા અભિમાને મને ખોટા રસ્તે દોર્યો હતો. ખોટી બડાશ અને દંભ વિનાશને નોતરે છે.\n[3] પાણીનો ચોર – અજ્ઞાત\nએક નાનું સરખું તળાવ હતું. તે પાણીથી ભરેલું હતું. તેમાં કમળ ખીલેલાં હતાં. એ તળાવમાં એક પરી રહે. નાની રૂપાળી પરી. ઉનાળાના દિવસો આવ્યા. ગરમી પડવા લાગી. પરી કહે : ‘લાવ, થોડા દિવસ ડુંગર પર જાઉં ને હવા ખાઈ આવું. અહીં ગરમી બહુ પડે છે.’ એ તો સડસડાટ કરતી ઊપડી. જઈને ઊભી રહી ડુંગરની ટોચ પર. હવા ખાઈને તે બે મહિને પાછી આવી. જુએ છે તો તળાવ સુકાઈ ગયું છે. કમળ વિલાઈ ગયાં છે. હંસ ઊડી ગયા છે.\nપરી તો ખૂબ ખિજાઈ ગઈ. જે મળે તેને પૂછવા લાગી : ‘મારા તળાવનું પાણી કોણ પી ગયું \nચકલી કહે : ‘મેં નથી પીધું.’\nકાગડો કહે : ‘મેં પણ નથી પીધું.’\nસમડી કહે : ‘પરીબહેન, અમારે તો પાણી પીવા માટે દૂર દૂર જવું પડે છે.’ પરીએ કૂતરાને પૂછ્યું અને બિલાડીને પૂછ્યું, કૂકડાને પૂછ્યું ને મોરને પૂછ્યું, ગાયને પૂછ્યું અને ભેંસને પૂછ્યું, બધાંને પૂછી જોયું. બધાં કહે : ‘પરીબહેન, અમે કોઈએ તમારા તળાવનું પાણી પીધું નથી.’ પરી ખૂબ નારાજ થઈ ગઈ. તેણે ઊંચે નજર કરી. આકાશમાં સૂરજદાદા હસતા હતા. તેણે સુરજદાદાને કહ્યું : ‘સુરજદાદા, તમે બધું જ જુઓ છો. કહો, મારા તળાવનું પાણી કોણ પી ગયું મારાં કમળને કોણે કરમાવ્યાં મારાં કમળને કોણે કરમાવ્યાં મારા હંસને કોણે ઉડાડી મૂક્યા મારા હંસને કોણે ઉડાડી મૂક્યા દાદા, મારો ચોર શોધી આપો.’\nસૂરજદાદા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : ‘બેટી, હું જ તારો ચોર છું. તળાવનાં પાણી મેલાં થયાં હતાં. તે પાણી મેં જ પીધાં છે. કમળને મેં જ કરમાવ્યાં છે. હંસને મેં જ ઉડાડ્યા છે.’ પરી રડતી રડતી કહેવા લાગી : ‘દાદા, લાવો મારાં પાણી. મારું તળાવ હતું તેવું કરી આપો.’\nસૂરજદાદા કહે : ‘ભલે.’\nજોતજોતામાં એ તો વાદળાંમાં છુપાઈ ગયા. પવન જોરથી વાવા લાગ્યો. વાદળાં ગાજવા લાગ્યા. વરસાદ જોસમાં પડવા લાગ્યો. થોડી વારમાં જ બધે પાણી પાણી થઈ ગયું. પરી તો ખુશ થતી તળાવને કાંઠે આવી. તેનું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. તે રાજી થઈને બોલી ઊઠી : ‘વાહ, સૂરજદાદા, વાહ તમે કેવા સારા છો તમે કેવા સારા છો તમે ગંદું પાણી પીધું ને ચોખ્ખું પાણી દીધું. તમે થોડું પાણી પીધું ને ઝાઝું પાણી દીધું. હવે મારાં કમળ ખીલશે. હવે મારા હંસ પાછા આવશે.’ આકાશમાં સૂરજદાદા હસી રહ્યા.\n[4] જાદુઈ પતંગિયાંની પાંખો – પ્રણવ કારિયા\nહિમાલય પર્વતની હરિયાળી ગોદમાં ગંગા નદીકિનારે કસબામાં ચારુલ નામની છોકરી તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. આ કસબામાંના આદિવાસી લોકો ખેતીવાડી અને નદીમાં માછલી પકડવાનું અને પશુ-પંખીનો શિકાર કરી ગુજરાન ચલાવતા. નાનાં છોકરાઓ ખેતીકામમાં મદદ કરતાં. ચારુલ અને બીજી છોકરીઓ ખેતીકામ અને ઘરકામમાં મદદ કરતી. આ કસબાની બાજુમાં ઘનઘોર જંગલ હતું. આ જંગલમાં હિંસક પ્રાણીઓનો પાર નહોતો. રાત પડે ત્યારે દાદાજી આંગણામાં તાપણું કરી જંગલની અજાયબ વાતો કરતાં ત્યારે ચારુલની આંખો વિસ્મયથી ફાટી-મોટી બની જતી \nએક દિવસ ચારુલ ઘરના ઓટલે બેસી, વાંસની પટ્ટીમાંથી ટોપલી ગૂંથતી બેઠી હતી ત્યારે તેણીએ એક આસમાની (વાદળી) રંગની પાંખોવાળું પતંગિયું જોયું. સોનેરી સૂરજનાં કિરણો પતંગિયાની નીલી પાંખો પર નૃત્ય કરતાં હતાં તે ચારુલ એકીનજરે ક્યાંય સુધી જોતી રહી અને મનોમન બોલી ઊઠી : ‘ઓ પતંગિયા તું કેટલું બધું અદ્દભુત અને સુંદર છે તું કેટલું બધું અદ્દભુત અને સુંદર છે તું અજબ દુનિયાનું ગજબ પંખીડું હોય એમ લાગે છે તું અજબ દુનિયાનું ગજબ પંખીડું હોય એમ લાગે છે મને એમ થાય છે કે હું પણ તારા જેવું રૂપાળું પતંગિયું બની જાઉં તો કેવું સારું મને એમ થાય છે કે હું પણ તારા જેવું રૂપાળું પતંગિયું બની જાઉં તો કેવું સારું ’ પતંગિયું જાણે ચારુલનું મન પારખી ગયું હોય તેમ તેની સામે ઓટલા પર આવી બેસી ગયું. ચારુલે વાંસની અર્ધી ગૂંથેલી ટોપલી બાજુમાં મૂકી; એટલી વારમાં પતંગિયું ઊડીને સામે ફૂલ-ઝાડ પર બેસી ગયું. ચારુલ પતંગિયાને પકડવા ગઈ તો પતંગિયું એક ડાળી પરથી ઊડતું બીજી ઝાડની ડાળી પર અને ઊડતું ઊડતું જંગલમાં ગયું અને ચારુલ ��ણ ઘેલી બની, તેને પકડવા કૂદતી, હાથ ફેલાવતી જંગલમાં ક્યાંય દૂર સુધી નીકળી ગઈ ’ પતંગિયું જાણે ચારુલનું મન પારખી ગયું હોય તેમ તેની સામે ઓટલા પર આવી બેસી ગયું. ચારુલે વાંસની અર્ધી ગૂંથેલી ટોપલી બાજુમાં મૂકી; એટલી વારમાં પતંગિયું ઊડીને સામે ફૂલ-ઝાડ પર બેસી ગયું. ચારુલ પતંગિયાને પકડવા ગઈ તો પતંગિયું એક ડાળી પરથી ઊડતું બીજી ઝાડની ડાળી પર અને ઊડતું ઊડતું જંગલમાં ગયું અને ચારુલ પણ ઘેલી બની, તેને પકડવા કૂદતી, હાથ ફેલાવતી જંગલમાં ક્યાંય દૂર સુધી નીકળી ગઈ અને પતંગિયું જંગલની ગીચ ઝાડીમાં અદશ્ય થઈ ગયું. ચારુલે એકાએક જોયું તો તે જંગલમાં ક્યાંય દૂર દૂર નીકળી ગઈ હતી. ઘર ભણી જવાની કેડી નહોતી અને ઊંચા ઝાડનાં પાંદડાંમાં સૂર્ય સંતાઈ ગયેલો. ચારુલ જંગલમાં ભૂલી પડી ગઈ \n’ ચારુલે બૂમ પાડી પણ તેની બૂમ જંગલની સૂમસામ ઝાડીઓમાં કોઈનેય સંભળાઈ નહિ.\n’ ચારુલ મનમાં ધીરેથી બોલી, ‘હવે ઘેર જવાનો રસ્તો કેમ મળશે ’ ચારુલ ચિંતાતુર થઈ, જંગલમાં ભટકવા લાગી. એવામાં તેણીએ ‘ટક ટક’ એવો આવાજ સાંભળ્યો. જંગલમાં કોઈ કામ કરતું હોય એમ લાગે છે – એમ મનમાં વિચારી ચારુલે આમતેમ જોયું તો એક લક્કડખોદ પંખીને ઝાડની ડાળે બેઠેલું જોયું.\n જો તમે માનવી હોત તો મને ઘરનો રસ્તો જરૂર બતાવી શકતે ’ તેણીએ લક્કડખોદ પક્ષીને કહ્યું.\n‘અરે એમાં માનવી થવાની શું જરૂર છે ’ લક્કડખોદે કહ્યું, ‘હું જેવો છું તેવો પણ તમને ઘેર જવાનો રસ્તો બતાવી શકું તેમ છું ’ લક્કડખોદે કહ્યું, ‘હું જેવો છું તેવો પણ તમને ઘેર જવાનો રસ્તો બતાવી શકું તેમ છું ’ ચારુલ લક્ક્ડખોદ પક્ષીની માણસ જેવી વાત કરવાની રીતથી અચંબામાં પડી ગઈ અને કહ્યું, ‘મને ઘેર જવાનો રસ્તો તમે બતાવશો કે ’ ચારુલ લક્ક્ડખોદ પક્ષીની માણસ જેવી વાત કરવાની રીતથી અચંબામાં પડી ગઈ અને કહ્યું, ‘મને ઘેર જવાનો રસ્તો તમે બતાવશો કે \n હું કામ કરું છું ’ લક્કડખોદે કહ્યું, ‘તમે માણસ લોકો બહુ ઘમંડી અને દંભી છો અને અમે બધા તમારી સેવા કરવા અહીં બેઠા છીએ એવું ધારો છો ’ લક્કડખોદે કહ્યું, ‘તમે માણસ લોકો બહુ ઘમંડી અને દંભી છો અને અમે બધા તમારી સેવા કરવા અહીં બેઠા છીએ એવું ધારો છો પરંતુ લક્કડખોદ પણ માણસ જેવું જ પ્રાણી છે પરંતુ લક્કડખોદ પણ માણસ જેવું જ પ્રાણી છે ’ એમ કહીને લક્કડખોદ આકાશમાં ઊડી ગયું ’ એમ કહીને લક્કડખોદ આકાશમાં ઊડી ગયું ચારુલ મનમાં બોલી ઊઠી કે તેનો કોઈ અસભ્ય પ્રસ્તાવ નહોતો, ફક્ત તેને ઘરનો રસ્તો જાણીને ઘેર જવું હતું \nએવામાં ચારુલે જંગલમાં એક ઘાસની ઝૂંપડીમાં રેંટિયો કાંતતી ડોસીને જોઈ અને તે ત્યાં તુરંત દોડી ગઈ અને કહેવા લાગી : ‘ઓ દાદીમા તમને જોઈને મને આનંદ થયો. મને આ ગાઢ જંગલથી બહાર જવાનો રસ્તો કૃપા કરી બતાવશો કે તમને જોઈને મને આનંદ થયો. મને આ ગાઢ જંગલથી બહાર જવાનો રસ્તો કૃપા કરી બતાવશો કે ’ ચારુલે ડોસીમાને જેવી આ વાત કરી એટલી વારમાં રેંટિયો કાંતતી ડોશી અને ઝૂંપડી આકાશમાં ક્યાં ગાયબ થઈ ગયા તે જ ચારુલને સમજાયું નહિ. થોડી વાર ચારુલ આમથી તેમ ભટકતી રહી. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. સાંજ પડી ગઈ હતી. સૂરજદાદા વાદળ નીચે સંતાઈ ગયા હતા. ચારુલ એક ઝાડ નીચે ઊભી હતી તેવામાં તેની પર ટપ ટપ પાકાં બોર-મીઠાં મધ જેવા પડ્યાં. ચારુલે અમૃત જેવાં બોર ખાધાં અને તેની ભૂખ મટી ગઈ…. અને… અને એક વાંદરાઓનું ટોળું ત્યાં આવી ચડ્યું. વાંદરાઓ જેવા ઝાડ પરથી કૂદીને નીચે પડ્યા કે તુરત માણસ બની ગયા અને ઝાડની છાલ તેમની કમર પર વીંટાળેલ હતી ’ ચારુલે ડોસીમાને જેવી આ વાત કરી એટલી વારમાં રેંટિયો કાંતતી ડોશી અને ઝૂંપડી આકાશમાં ક્યાં ગાયબ થઈ ગયા તે જ ચારુલને સમજાયું નહિ. થોડી વાર ચારુલ આમથી તેમ ભટકતી રહી. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. સાંજ પડી ગઈ હતી. સૂરજદાદા વાદળ નીચે સંતાઈ ગયા હતા. ચારુલ એક ઝાડ નીચે ઊભી હતી તેવામાં તેની પર ટપ ટપ પાકાં બોર-મીઠાં મધ જેવા પડ્યાં. ચારુલે અમૃત જેવાં બોર ખાધાં અને તેની ભૂખ મટી ગઈ…. અને… અને એક વાંદરાઓનું ટોળું ત્યાં આવી ચડ્યું. વાંદરાઓ જેવા ઝાડ પરથી કૂદીને નીચે પડ્યા કે તુરત માણસ બની ગયા અને ઝાડની છાલ તેમની કમર પર વીંટાળેલ હતી એક નાના વાંદરાએ ચારુલને પૂછ્યું, ‘અરે બહેન, આ જંગલમાં તું કેમ એકલી એકલી રખડ્યા કરે છે એક નાના વાંદરાએ ચારુલને પૂછ્યું, ‘અરે બહેન, આ જંગલમાં તું કેમ એકલી એકલી રખડ્યા કરે છે \n‘હું નીલી પાંખવાળું પતંગિયું પકડવા ગઈ તો તે જંગલમાં ક્યાં સંતાઈ ગયું તે જ ખબર ન પડી. અને હું રસ્તો ભૂલી ગઈ અને…. સવારથી અહીં ભટક્યા કરું છું ’ ચારુલે રડમસ અવાજે એ નાના વાંદરાને આપવીતી કહી સંભળાવી.\nવાંદરાએ કહ્યું : ‘ઓ બેન, તું ગભરાઈશ નહિ. આજે અમારા રાજાનો જન્મદિવસ છે. તું અમારી સાથે મહેફિલમાં ચાલ. સવારે અમે તને હેમખેમ ઘેર પહોંચાડી દઈશું.’ સૌ વાંદરાઓ તેમના રાજાના જન્મદિવસે, નાચ-ગાન અને મિજબાનીમાં ખૂબ મજા કરવા લાગ્યા. જોરજોરથી નગારાં-વાજાં વગાડતાં, ખાતાં-પીતાં મોજ કર��ા લાગ્યા. ચારુલને રાત્રે સપનું આવ્યું કે વાનરોનો રાજા તેને ખાઈ જવા આવ્યો છે એટલે ચારુલ ઝબકીને જાગી ગઈ અને હાથમાં મશાલ પકડી મહેફિલમાંથી બહાર ભાગી નીકળી. મશાલના પ્રકાશમાં ચારુલ ચાલતી ચાલતી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા જેવી થઈ ગઈ અને મનમાં ને મનમાં બોલી ઊઠી : ‘અરે, આ કેવું જંગલ છે અને મનમાં ને મનમાં બોલી ઊઠી : ‘અરે, આ કેવું જંગલ છે કોઈ આરો નહિ, ઓવારો નહિ; બહાર જવાનો કોઈ સથવારો નહિ કોઈ આરો નહિ, ઓવારો નહિ; બહાર જવાનો કોઈ સથવારો નહિ \n‘શું ખરેખર જંગલ એવું છે ’ એક ઝીણો અવાજ ચારુલને કાને પડ્યો. ચારુલે આંખો ચોળતી ઊંચે જોયું તો…. નીલી પાંખોવાળું પતંગિયું જ ત્યાં મરક મરક હસતું ઊભું હતું \nચારુલે કહ્યું : ‘ઓ દીદી અહીં જેવું દેખાય છે એવું કંઈ જ નથી અહીં જેવું દેખાય છે એવું કંઈ જ નથી તમે મને ઘેર જવાનો રસ્તો બતાવશો કે તમે મને ઘેર જવાનો રસ્તો બતાવશો કે \n’ નીલી પાંખવાળા પતંગિયાએ કહ્યું, ‘આ તો જંગલનો જાદુ છે. જંગલની રીતભાત છે.’\n‘પણ મને જંગલનો જાદુ બિલકુલ સમજાતો નથી. હું મારે ઘેર કેવી રીતે અને ક્યારે પહોંચીશ ’ ચારુલે પતંગિયાને પ્રેમથી પૂછ્યું.\n તું મારી સાથે ઊડતી-કૂદતી ચાલ. હું તને આંખના પલકારામાં ઘેર પહોંચાડી દઈશ.’\nરૂમઝૂમ કરતું ઊડતું પતંગિયું આગળ અને પાછળ ચારુલ જંગલમાં ચાલવા લાગ્યાં. સવારનો રતુમડો સૂરજ ઝાડની ડાળીમાંથી ડોકિયા કરતો હતો. ચાલતાં ચાલતાં રસ્તે ખળખળ વહેતી નદી આવી. ચારુલ વિચારવા લાગી કે જંગલમાં જ્યાં નદી નહોતી આવી અને વળતાં પુરપાટ દોડતી નદી ક્યાંથી આવી ગઈ એક પ્રશ્નાર્થભરી આંખે તેણે પતંગિયાને પૂછ્યું. પતંગિયાએ કહ્યું : ‘ઓ ચારુલ એક પ્રશ્નાર્થભરી આંખે તેણે પતંગિયાને પૂછ્યું. પતંગિયાએ કહ્યું : ‘ઓ ચારુલ તું આંખો બંધ કરી દે તું આંખો બંધ કરી દે ’ અને પતંગિયાએ મધુર સ્વરમાં ગીત ગુંજન શરૂ કર્યું ’ અને પતંગિયાએ મધુર સ્વરમાં ગીત ગુંજન શરૂ કર્યું અને ચારુલ શાંતિથી સાંભળવા લાગી \nનીલી નીલી પાંખો, ઝાકળબિન્દુ પીતાં,\n તમે શાથી મુજથી બીતાં \nચાલો આવો આજે, મારી સાથે રમવા \nનાજુક રૂપ ધરીને સૌને લાગશો ગમવા \nચારુલે પણ આ ગીત સ્મિત સાથે ગાયું અને…. અને ચારુલ પતંગિયું બનીને, નીલી પાંખવાળા પતંગિયા સાથે નદીની સપાટી પર ઊડતું ઊડતું સામે કાંઠે પહોંચી ગયું અને જેવો ધરતી પર પગ મૂક્યો કે તુરત જ તે પતંગિયામાંથી ચારુલ બની ગઈ અને પોતાના કસબાની સામે નીલી પતંગિયા સાથે ઊભી રહી ગ��� અને જેવો ધરતી પર પગ મૂક્યો કે તુરત જ તે પતંગિયામાંથી ચારુલ બની ગઈ અને પોતાના કસબાની સામે નીલી પતંગિયા સાથે ઊભી રહી ગઈ ‘ઓ ચારુલબેન આવજો…. હવે તમારા મનમાં હંમેશાં જંગલની મજા રહેશે…’ એમ કહી નીલી આંખોવાળું પતંગિયું જંગલમાં ચાલ્યું ગયું અને ચારુલ એ નીલી પાંખો હૃદયમાં લઈને ઘરમાં હેમખેમ આવીને મજા કરવા લાગી. (દક્ષિણ અમેરિકાની દંતકથા પરથી)\n« Previous આકાશગંગા – સંકલિત\nપરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની\n એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ. શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે : ‘અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ... [વાંચો...]\nરંગબેરંગી – મીનાક્ષી ચંદારાણા\nફુગ્ગો ગેસ ભરેલો મોટ્ટો મોટ્ટો મોટ્ટો મોટ્ટો, ખૂબ જ મોટ્ટો ફુગ્ગો લાવી આપો દાદા ફુગ્ગો લાવી આપો... ફુગ્ગા સાથે દોરી જોડું, દોરી સાથે ડોલ, ડોલમાં બેસી જાઉં અને જઉં આકાશે રે લોલ દાદા ફુગ્ગો લાવી આપો... ફુગ્ગા સાથે દોરી જોડું, દોરી સાથે ડોલ, ડોલમાં બેસી જાઉં અને જઉં આકાશે રે લોલ દાદા ફુગ્ગો લાવી આપો... ગેસ ભરેલો દાદા ફુગ્ગો લાવી આપો... ગેસ ભરેલો આકાશે હું ઉડું તો પોપટ વાતો કરવા આવે વાતો કરવા આવે સાથે જામફળ લેતો આવે દાદા ફુગ્ગો લાવી આપો.... ગેસ ભરેલો આકાશે હું ઉડું તો પોપટ વાતો કરવા આવે વાતો કરવા આવે સાથે જામફળ લેતો આવે દાદા ફુગ્ગો લાવી આપો.... ગેસ ભરેલો પોપટને ખોળામાં રાખી જામફળ મરચું આપું પોપટ ... [વાંચો...]\nમુલ્લા નસરુદ્દીન – રમણલાલ સોની\n એક વાર એક રાજાને તુક્કો સૂઝ્યો કે મારે સતવાદીનું જ ગામ વસાવવું એટલે એણે હુકમ કાઢ્યો કે સાચું બોલનારાને જ ગામમાં પેસવા દેવામાં આવશે; જૂઠાબોલાને શૂળીએ ચડાવવામાં આવશે. ગામની ભાગોળે શૂળીઓ રોપાઈ ગઈ અને ચોકીદારો બેસી ગયા. સામેથી મુલ્લાં આવતા દેખાયા. ચોકીદારોએ પૂછ્યું : ‘ક્યાં જાઓ છો ’ મુલ્લાંએ કહ્યું : ‘શૂળીએ ચડવા જાઉં છું.’ ચોકીદારોએ કહ્યું : ... [વાંચો...]\n9 પ્રતિભાવો : કેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nસવારમા સૂયૅનો આભાર માનવા આપણે પ્રણામ કરીએ છીએ .\nનાનો હતો ત્યારે કોઇ વાર્તા ની ચોપડિ માં કે પછી કોઇ પાસે થી સાંભળી હોય તેમ લાગ્યું. પણ મજા આવી ગઈ….\nઅતિ અતિ અતિ સુંદર બાળ કથાઓ.. મારી જીંદગી માં પહેલી વખત વાંચી.\nપહેલી કથામાં મજા ન આવી. બાકીની દરેક સરસ. છેલ્લી કથા માણવા માટે પરકાયા પ્રવેશ જરૂરી. આજે રાત્રે સૂતા પહેલા ફરી એક વાર વાંચીશ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ\nલૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર\nથેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ\nમારે નથી જાવું તીરથધામ…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/rishi-kapoor-spotted-at-bandra-with-family-after-long-time-outing-for-dinner-9547", "date_download": "2021-01-18T01:15:51Z", "digest": "sha1:TMNCVP3VUMWJYH32XW5BHIDBWW6AYLDW", "length": 7149, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "બાળકો સાથે ડિનર પર નીકળ્યા ઋષિ કપૂર, પાપારાઝીને જોઈને કહ્યું આ.... - entertainment", "raw_content": "\nબાળકો સાથે ડિનર પર નીકળ્યા ઋષિ કપૂર, પાપારાઝીને જોઈને કહ્યું આ....\nમુંબઈના બાન્દ્રાના એક જાણીતાં રેસ્ટૉરન્ટમાં ડિનર પછી પાપારાઝીએ કપૂર ફેમિલીને સ્પૉટ કર્યા હતા. બધાને એક સાથે જોઇને ઘણી બધી તસવીરો લેવામાં આવી.\nઋષિ કપૂર દીકરા રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા કપૂર સાહની, દોહિત્રી સમારા સાહની અને પત્ની નીતૂ સિંહ સાથે જોવા મળ્યા.\nઅમેરિકાથી પાછાં આવ્યા પછી કોઇક રેસ્ટોરન્ટમાં કદાચ આ તેમનું પહેલું ફેમિલી ડિનર હતું.\nઋષિ કપૂર થોડાંક સમય પહેલા જ અમેરિકાથી પાછા ફર્યા છે. ગયા વર્ષે ઑગસ્ટમાં તે કેન્સરની સારવાર કરાવવા ન્યૂયૉર્ક ગયા હતા.\nજ્યારે ઋષિ કપૂર અમેરિકામાં હતા ત્યારે તેમની બીમારીનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.\nઋષિ કપૂરે ટ્વિટરની એક પોસ્ટ દ્વારા અમેરિકામાં હોવાનો ખુલાસો કર્યો.\nલગભગ એક વર્ષ સુધી તે ન્યૂયૉર્કમાં રહ્યા.\nઋષિ કપૂર જ્યારે ભારતમાં ન હતા ત્યારે પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અને ફોલોઅર્સ સાથે જોડાયેલા રહ્યા.\nક્યારેક દેશની સ્થિતિ પર તો ક્યારે તહેવારોની વધામણી માટે તેઓ ટ્વીટ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકો સાથે જોડાયેલા રહ્યા.\nબોલીવુડના તમામ સિતારા અને હાઇપ્રોફાઇલ લોકો ઋષિ કપૂરને મળવા અમેરિકા ગયા હતા.\nબોલીવુડમાંથી શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર સહિત ���ેટલાય સેલેબ્સ ઋષિ કપૂરની તબિયત જાણવા ન્યૂયૉર્ક પહોંચ્યા હતા.\nઅંબાણી પરિવારે પણ ઋષિ કપૂર સાથે મુલાકાત કરી. અમેરિકા પ્રવાસ દરમિયાન નીતૂ સિંહ પણ ઋષિ કપૂર સાથે જ રહ્યા.\nનીતૂ સિંહે પણ મુલાકાતીઓની તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કરી.\nજ્યારે ઋષિ કપૂર બાન્દ્રામાં રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યા ત્યારે તે પાપારાઝીને વધારે ઘોંઘાટ ન કરવાની સલાહ આપતાં જોવા મળ્યા.\nઆ પહેલા પણ દિવાળી પર ઋષિ કપૂરનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાપારાઝીને સમજાવતાં હતા કે વધારે અવાજ ન કરો.\nહિન્દી સિનેમાના વેટરન એક્ટર ઋષિ કપૂર અમેરિકાથી પાછા આવીને ફેમિલી ટાઇમ એન્જૉય કરી રહ્યા છે. પરિવાર સાથે દિવાળી ધૂમધામથી ઉજવ્યા પછી ઋષિ કપૂર પરિવાર સાથે ડિનર માટે ગયા છે. ઘણાં વખત પછી ઋષિ કપૂરને આવી રીતે પરિવાર સાથે હેન્ગઆઉચ કરતાં જોવામાં આવ્યા છે, જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ\nબૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nSit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી\nPratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી\nSudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/ahmedabad-school-of-journalism-video-navajivan-gandhiji", "date_download": "2021-01-18T00:54:26Z", "digest": "sha1:3BDFQKTOJ27LIJC3O756P3MSTNEMGN3A", "length": 13798, "nlines": 78, "source_domain": "www.meranews.com", "title": "તે આવ્યો હતો રાજકોટથી, તેને લખવા હતા અત્યાચાર: પછી શું થયું જુઓ Video", "raw_content": "\nતે આવ્યો હતો રાજકોટથી, તેને લખવા હતા અત્યાચાર: પછી શું થયું જુઓ Video\nતે આવ્યો હતો રાજકોટથી, તેને લખવા હતા અત્યાચાર: પછી શું થયું જુઓ Video\nપ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1919માં ગાંધીજીએ આઝાદીની વાત લોકો સુધી પહોંચાડવા નવજીવન અખબારનો પ્રારંભ કર્યો, આમ કહીએ તો ગાંધીએ 19મી સદીમાં પત્રકારત્વ શરૂ કર્યું. ગાંધીજી સ્થાપિત નવજીવન દ્વારા નવજીવનની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતાં 2019માં નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીશમ શરૂ કર્યું. નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈનો વિચાર હતો કે ગાંધીએ જ્યાંથી પત્રકારત્વ શરૂ કર્યું ત્યાંથી પત્રકારત્વની શાળા શરૂ થવી જોઈએ.\nનવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમ એક અલગ જ પ્રકારની પત્રકારત્વની કોલેજ છે. જેના અભ્યાસક્રમમાં એક પણ પુસ્તક નથી પણ તેમના વિષયોમાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચેની તમામ વાતો છે. આ કોલેજની ખાસીયત એવી છે કે, પ્રાધ્યાપકોની સંખ્યા નહીવત છે અને વિવિધ વિષયોમાં માહેર અને ઉત્તમ પત્રકારો પત્રકારત્વ ભણાવે છે. સાબરમતી જેલના કેદીઓ અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમના વિદ્યાર્થીઓ એક નવી દિશાનું પત્રકારત્વ ભણી રહ્યા છે.\nરાજકોટનો તુષાર બસિયા ખાસ નવજીવનમાં ભણવા માટે અમદાવાદ આવ્યો, તેને દુનિયા બદલી નાખવી હતી પણ તેને એક વર્ષમાં સમજાયું કે બદલાવની શરૂઆત પહેલા આપણાથી થવી જોઈએ. તુષારનો અનુભવ પત્રકારત્વની સ્કૂલ બાબતે શું છે જુઓ વીડિયો...\nપ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1919માં ગાંધીજીએ આઝાદીની વાત લોકો સુધી પહોંચાડવા નવજીવન અખબારનો પ્રારંભ કર્યો, આમ કહીએ તો ગાંધીએ 19મી સદીમાં પત્રકારત્વ શરૂ કર્યું. ગાંધીજી સ્થાપિત નવજીવન દ્વારા નવજીવનની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતાં 2019માં નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીશમ શરૂ કર્યું. નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈનો વિચાર હતો કે ગાંધીએ જ્યાંથી પત્રકારત્વ શરૂ કર્યું ત્યાંથી પત્રકારત્વની શાળા શરૂ થવી જોઈએ.\nનવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમ એક અલગ જ પ્રકારની પત્રકારત્વની કોલેજ છે. જેના અભ્યાસક્રમમાં એક પણ પુસ્તક નથી પણ તેમના વિષયોમાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચેની તમામ વાતો છે. આ કોલેજની ખાસીયત એવી છે કે, પ્રાધ્યાપકોની સંખ્યા નહીવત છે અને વિવિધ વિષયોમાં માહેર અને ઉત્તમ પત્રકારો પત્રકારત્વ ભણાવે છે. સાબરમતી જેલના કેદીઓ અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમના વિદ્યાર્થીઓ એક નવી દિશાનું પત્રકારત્વ ભણી રહ્યા છે.\nરાજકોટનો તુષાર બસિયા ખાસ નવજીવનમાં ભણવા માટે અમદાવાદ આવ્યો, તેને દુનિયા બદલી નાખવી હતી પણ તેને એક વર્ષમાં સમજાયું કે બદલાવની શરૂઆત પહેલા આપણાથી થવી જોઈએ. તુષારનો અનુભવ પત્રકારત્વની સ્કૂલ બાબતે શું છે જુઓ વીડિયો...\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/fashion-beauty", "date_download": "2021-01-18T01:19:27Z", "digest": "sha1:QS236L7V4DLJC3OAG7D3D7FXLLPFFEH2", "length": 17807, "nlines": 197, "source_domain": "www.vtvgujarati.com", "title": " Fashion News in Gujarati | Beauty & Fashion Tips in Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાક��ાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nFashion / શિયાળામાં સ્ટાઇલિશ લૂક મેળવવા ભારે ડિસ્કાઉન્ટમાં ઓર્ડર કરો આ Denim Jackets\nફાયદાકારક / શિયાળામાં કોઈ જ ક્રીમ કે લોશનની જરૂર નહીં પડે, સૂકી અને ખરબચડી ત્વચા થઈ જશે...\nબેસ્ટ ટિપ્સ / ઉત્તરાયણમાં પાર્લર ગયા વિના ચમકાવો ચહેરો, આ વસ્તુ લગાવશો તો 15 જ મિનિટમાં...\nસ્કીન કેર / બોલિવૂડની હીરોઈન્સ જેવી સ્કીન રાખવી છે તો ફોલો કરો મોર્નિંગ સ્કીન કેર...\nબેસ્ટ ઉપાય / વાળ ખરતાં તરત જ બંધ થઈ જશે અને મૂળથી થશે મજબૂત, આ ખાસ દેશી નુસખા કરશે ગજબની...\nહેર કૅર / વાળને કાળા, લાંબા અને શાઈની બનાવવા માટે કરી લો સસ્તો ઉપાય, રસોઈની આ ચીજ કરશે...\nબેસ્ટ ડ્રિંક / 40ની ઉંમરમાં 30 જેવા યંગ અને સુંદર દેખાવું હોય તો, આજથી જ પીવો સ્કિન માટેની આ 5...\nBeauty Tips / આ 1 વસ્તુ દૂર કરશે સ્કિનની બધી સમસ્યાઓ, નિયમિત ઉપયોગથી મોટી ઉંમરમાં પણ ચહેરો...\nફાયદાકારક / માત્ર આ 3 ઉપાય કરી લો, વધતી ઉંમરની અસર નહીં થાય, સ્કિન રહેશે ટાઈટ અને ચહેરો...\nગ્લોઈંગ સ્કિન / આ નેચરલ ટિપ્સ છે ઈફેક્ટિવ, પાર્લર ગયા વિના જ શિયાળામાં સ્કિનને એકદમ સોફ્ટ,...\nફાયદાકારક / 30ની ઉંમર પછી પુષ્કળ ખરવા લાગે છે વાળ, આ 7 ઉત્તમ ટિપ્સ હેર ફોલ રોકી દેશે,વાળ...\nસ્કિન પ્રોબ્લેમ / શરીરમાં ખુજલી થાય તો ન કરતાં ઈગ્નોર, હોઈ શકે છે આ પ્રોબ્લેમ, ઘરે જ કરી લો 4 આ...\nખાસ ટિપ્સ / શિયાળામાં ખાસ કરી લેજો આદુનો આ નુસખો, સ્કિનના હઠીલા ડાર્ક સ્પોટ્સ થશે દૂર...\nબ્યૂટિ / શિયાળામાં સ્કિન કેર કરો કંઈક આ રીતે અને સ્કિનની સમસ્યાને કહી દો ગુડબાય\nખાસ વાંચો / નોકરી માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો...\nવિન્ટર ટિપ્સ / શિયાળામાં સ્કિન સૂકાઈ જવી, ડલ અને ડાર્ક થવાની સમસ્યાને સસ્તામાં દૂર કરી...\nફાયદાકારક / શિયાળામાં ખોડો, ચહેરા પર કરચ���ીઓ અને ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી દેશે આ...\nફાયદાકારક / મહિલા અને પુરૂષ બંનેના ચહેરા પર થતાં મસાને કાયમી દૂર કરશે આ દેશી ઉપચાર, તરત...\nBeauty / ગ્લોઇંગ અને ડાઘ વગરની સ્કિન મેળવવા રોજ પીઓ રોઝ ટી, જાણો કેવી રીતે બનાવશો\nફાયદાકારક / સ્કિન માટે વરદાન સમાન છે આ 1 વસ્તુ, નિયમિત ઉપયોગ કરશો તો સ્કિનની બધી જ સમસ્યા...\nફાયદાકારક / વાળને હેલ્ધી, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે બેસ્ટ છે આ 1 માસ્ક લગાવી લો, એક...\nઉપાય / વાળમાં ચોંટેલો ડેન્ડ્રફ થઈ જશે એકદમ સાફ અને વાળ ખરશે નહીં, બસ લગાવી લો આ દેશી...\nબેસ્ટ ટિપ્સ / ડાઈ, કલર કે મેલ જામી જવાથી ગરદન થઈ જાય છે કાળી, આ વસ્તુ લગાવશો તો કાળાશ ઝડપથી...\nહેલ્ધી સ્કિન / શિયાળામાં તમારી સ્કિન માટે આટલું કરી લેશો તો ચહેરો ખીલી જશે, આ સરળ ટિપ્સ છે...\nઉપાય / કાળી, રફ અને ખરાબ થઈ ગયેલી કોણીને એકદમ સ્મૂધ અને ગોરી બનાવી દેશે માત્ર આ 5 સરળ...\nBeauty tips / Winter Special : ઠંડીમાં આ હોમમેડ ક્રિમ તમારી ત્વચાના ગ્લોમાં લગાવશે ચાર ચાંદ, આ રહી...\nયૂટિલિટી / બેલ્ટથી લઇને જેકેટ સુધી, આ છે લેધરની ચીજોને સાચવવાની 11 TIPS\nમાવજત / કોરોનાકાળમાં વારંવાર હાથ ધોવાથી ડ્રાય થઇ ગયા છે, તો અપનાવો આ 5 ટિપ્સ\nબ્યૂટી / શિયાળો આવતાં જ હોઠ ફાટવા લાગે છે તો આજથી જ અપનાવી લો આ 4 અકસીર ઘરેલૂ ઉપાયો\nફાયદાકારક / એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર આ વસ્તુ એન્ટીએજિંગનું કરે છે...\nબ્યૂટિ / થ્રેડિંગ કરાવ્યા બાદ સ્કિન થઇ જાય છે લાલ, તો અપનાવો આ આસાન ઉપાય\nફેસ પેક / 20ની ઉંમરથી ચહેરા પર નિયમિત લગાવો આ નેચરલ પેસ્ટ, મોટી ઉંમર સુધી ચહેરો લાગશે...\nઉપાય / વાળને ખરતાં રોકાવાના રામબાણ ઉપાય, ગ્રોથ વધશે અને વાળ મૂળથી મજબૂત થશે\nબેસ્ટ ઉપાય / જાદુઈ દવાનું કામ કરે છે લીંબુના આ 10 જબરદસ્ત ઉપાય, વાળની બધી જ સમસ્યાઓ કરી...\nહેલ્ધી સ્કિન / શિયાળામાં કરી લો આ 4 સરળ કામ, ચહેરો બનશે એકદમ ગોરો, ગોર્જિયસ અને ગ્લોઈંગ\nઉપાય / હાથ-પગની સ્કિન કાળી, ડ્રાય, રફ થઈ ગઈ છે તો દૂધનો આ ખાસ ઉપાય તેને ગોરી અને...\nકામની વાત / સૂતા પહેલાં પોતાને આપો બસ 15 મિનિટ, આ રીતે ચમકવા લાગશે ચહેરો\nફાયદાકારક / શિયાળામાં મૂળા અને આમળાનો ઉપાય સ્કિન પર કરશે જબરદસ્ત અસર, આવી સમસ્યાઓ થઈ...\nહેર કેર ટિપ્સ / આ 1 મેજિકલ સ્પ્રે તમારા ખરતાં વાળની સમસ્યાને ખતમ કરી દેશે, ઘરે જ બનાવીને...\nઉપાય / 20ની ઉંમર બાદ લગાવો આ વસ્તુ, સ્કિન હમેશાં રહેશે યંગ અને ટાઈટ, ઝડપથી વધશે...\nફાયદાકારક / શિયાળામાં આ 5માંથી માત્��� 1 ઉપાય કરી લો, સ્કિનની બધી જ સમસ્યાઓ થઈ જશે દૂર\nબેસ્ટ ટિપ્સ / દિવાળીમાં એકવાર ઘરે જ કરો આ નેચરલ ફેશિયલ, ફેસ પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં...\nફાયદાકારક / શિયાળામાં સ્કિનની આ સમસ્યા ખૂબ જ વધી જાય છે, તમારી સ્કિન ખરાબ ન કરવી હોય તો...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gknews.in/wp_quiz/current-affairs-quiz-in-gujarati-11-10-18/", "date_download": "2021-01-18T01:33:03Z", "digest": "sha1:AW6MAZGCNTEMFPYO5UEIKGJV6YB33ZET", "length": 5919, "nlines": 111, "source_domain": "gknews.in", "title": "Today's Current Affairs Quiz In Gujarati (11/10/18) - GKnews", "raw_content": "\nઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે રમાઈ રહેલા એશિયન ગેમ્સ માં ભારત ના કયા ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો \nભારતની એ મહિલા જેને ભાલા ફેક માં બ્રોન્ઝ મેડલ મળ્યો \nSPG ( સ્ટ્રેટેજિક પોલીસ ગ્રૂપના) ચેરમેન કોને બનાવ્યા \nભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દાભોલ ને એસપીજીના ચેરમેન બનાવાયા. સામાન્ય રીતે ભારતના કેબિનેટ સચિવ એસપીજીના ચેરમેન હોય છે , પરંતુ સરકાર દ્વારા અજીત દાભોલ ને આ જવાબદારી સોંપાઈ છે. SPG ના 16 સભ્ય હોય છે જે વધારીને 18 કરવામાં આવ્યા. તેમાં નિતી આયોગના ઉપાધ્યક્ષ અને કેબિનેટ સચિવ નો સભ્ય તરીકે સમાવેશ કરાયો.\nવિશ્વની પ્રથમ બાયો- ઇલેક્ટ્રિક મેડીસીન ની શોધ કયા દેશના વૈજ્ઞાનિકોએ કરી \nયુ.એસ.એ ની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ આ શોધ કરી.\nભારતના કયા પડોશી દેશમાં રવીન્દ્રનાથ ટાગોર મેમોરિયલ ઓડિટોરિયમ ઉદ્ઘાટન કરાયું\nગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મૂંગા પશુજીવોની ઇજામા તત્કાલ સારવાર માટે કઈ એમ્બ્યુલન્સનો રાજ્યના ૨૬ જિલ્લામાં પ્રારંભ કરાવ્યો \nજીવ દયા એનિમલ એમ્બ્યુલન્સ\nપાકિસ્તાન દ્વારા ન્યુક્લિયર હથિયારો લઈ જવા સક્ષમ કઈ બેલાસ્ટિક મિસાઈલ ઉદ્ઘાટન કરાયું \nવડાપ્રધાન દ્વારા કે રાજ્યમાં ત્યાંના મહાન નેતાનું 64 ફૂટ ઊંચા પૂતળાનું અનાવરણ કરાયું \nહરિયાણાના રોહતકમાં સાપલા ગામમાં સર છૂટું રામના 64 પૂતળાનું અનાવરણ કરાયું છે.\nUNO માં USA ની એમ્બેસેડર રહેલી કઈ ભારતીય મૂળની મહિલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું \nભારતમાં કયા સંગઠનને આંતરરાષ્ટ્રીય સામાજિક સંગઠન નો એવોર્ડ અપાયો \nએમ્પ્લોઇઝ સ્ટેટ્સ ઇન્સ્યોરન્સ કોપોરેશન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/indian-women-cricketer-mithali-raj-played-cricket-wearing-a-sari-video-went-viral-114431", "date_download": "2021-01-18T01:28:00Z", "digest": "sha1:BDQSQHNCMRU6HVAENPRWJNXLH55OEMFH", "length": 7426, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "indian women cricketer mithali raj played cricket wearing a sari video went viral | મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાડી પહેરીને રમી ક્રિકેટ, વીડિયો વાયરલ - sports", "raw_content": "\nમહિલા ક્રિકેટર મિતાલી રાજ સાડી પહેરીને રમી ક્રિકેટ, વીડિયો વાયરલ\nઆ મહિલા દિવસે એક અનમોલ વસ્તુની શરૂઆત કરીએ. આ મહિલા દિવસે પોતાની શરતે જીવવાનું શરૂ કરીએ\nમિથાલી રાજ સાડીમાં રમી ક્રિકેટ વીડિયો વાયરલ\nભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના સાડી પહેરીને ક્રિકેટ રમવાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિતાલીએ એક જાહેરાત માટે વીડિયો શૂટ કર્યો, જેમાં તે પારંપરિક ભારતીય સાડીમાં છે અને તેણે ગ્લબ્સ પહેર્યા છે, હેલમેટ લગાડ્યું છે અને તે ક્રિકેટ મેદાનમાં બેટિંગ કરવા આવી છે.\nમિતાલીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે, \"દરેક સાડી ક્યારેય તમને તેમાં ફિટ થવા માટે નથી કહેતી. એક સાડી ઘણું કહે છે તમારાથી વધારે. ચાલો, આ મહિલા દિવસે એક અનમોલ વસ્તુની શરૂઆત કરીએ. આ મહિલા દિવસે પોતાની શરતે જીવવાનું શરૂ કરીએ.\"\n37 વર્ષની મિતાલી રાજ વિશ્વની પહેલી એવી મહિલા ક્રિકેટર છે જેણે સૌથી પહેલા 200 વનડે મેચ રમી અને વનડે ક્રિકેટમાં સૌથી પહેલા 6000 રન્સ પૂરા કરવાની પણ તે પહેલી મહિલા ક્રિકેટર છે. મિતાલીનું ક્રિકેટર કરિઅર ખૂબ જ સારું રહ્યું છે. તેણે ભારત માટે 10 ટેસ્ટ, 209 વનડે અને 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.\nદસ ટેસ્ટ મેચમાં તેણે એક શતકની સાથે 663 રન્સ બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 214 રન્સ રહ્યો.તો વનડે ક્રિકેટની વાત કરીએ તો તેણે ભારત માટે રમેલી 209 વનડે મેચમાં 50.64ની રનરેટ સાથે 6888 રન્સ કર્ય�� છે. વનડેમાં તેના નામે કુલ સાત શતક અને 53 અર્ધશતક નોંધાયેલા છે. વનડે ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોટઆઉટ 125 રન્સ રહ્યું. તો 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 2364 રન્સ કર્યા છે અને તેનું બેસ્ટ પ્રદર્શન નોટઆઉટ 97 રન્સ રહ્યું.\nટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ\nપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન\nસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર\nબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો\nહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ\nHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા\nએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ\nતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ\nટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ\nપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન\nસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર\nબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/sutrapada-farmer-issue-farmer-talala-gujarat-police-gujarat", "date_download": "2021-01-18T00:41:48Z", "digest": "sha1:VZUOVAEY6Q44R7FQZ74UXAGWP2HFRICP", "length": 20615, "nlines": 80, "source_domain": "www.meranews.com", "title": "સુત્રાપાડાઃ સાયકલ યાત્રા કરી ન્યાય માંગવા નિકળેલા વૃધ્ધ ખેડૂતની સાયકલ પણ ગઈ કે શું ? પોલીસ કહે છે અટક નથી...", "raw_content": "\nસુત્રાપાડાઃ સાયકલ યાત્રા કરી ન્યાય માંગવા નિકળેલા વૃધ્ધ ખેડૂતની સાયકલ પણ ગઈ કે શું પોલીસ કહે છે અટક નથી...\nસુત્રાપાડાઃ સાયકલ યાત્રા કરી ન્યાય માંગવા નિકળેલા વૃધ્ધ ખેડૂતની સાયકલ પણ ગઈ કે શું પોલીસ કહે છે અટક નથી...\nશૈલેષ નાઘેરા/તુષાર બસિયા (મેરાન્યૂઝ.સુત્રાપાડા): ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત સાયકલ યાત્રા કરી દિલ્હી જવા નિકળ્યા હતા. ખેડૂતની જમીનનું અંબૂજાને બારોબાર વેચાણ કરી દેવાયાના પ્રશ્ને ન્યાય નહીં મળતા તેઓ સાયકલ લઈ ગાંધીનગર સુધી યાત્રા કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ ન્યાય નહીં મળતા તેઓ ગઈકાલે સાયકલ પર દિલ્હી જઈ પ્રધાનમંત્રીને રજૂઆત કરવા નિકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને તાલાલા બહારથી જ અટક કરી સાયકલ જપ્ત કરી લેવામાં આવી હતી.\nગઈક���લે મંગળવારે સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામ સાયકલ લઈ દિલ્હી જવા નિકળ્યાં હતા. મંગળવારે સવારે 4 વાગ્યાના સુમારે ભાલકા તિર્થ ખાતેથી દર્શન કરી સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી. આ યાત્રા દિલ્હી પ્રધાનમંત્રી મોદીને મળવા માટે કરવામાં આવી હતી. 65 વર્ષીય ખેડૂત અરસીભાઈનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન બારોબાર અંબૂજા સિમેન્ટને વેચી દઈ છેતરપિંડી કરવામાં આવી છે. જેના માટે તેઓ છેલ્લા 18 વર્ષથી ન્યાય માંગી રહ્યા છે, છતાં કોઈ નિરાકણ આવેલ નથી. આ પ્રશ્ન માટે તેઓ ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી મુખ્યમંત્રી પાસે ન્યાયની ધા નાખી ચૂક્યા છે. ગાંધીનગરની બહેરી-મૂંગી સરકારે ન્યાય નહીં અપાવતા હવે તેઓ દિલ્હી પ્રધાનમંત્રી પાસે જવાના હતા. પંરતુ તેમને તાલાલાની બહારથી જ રાત્રીના સમયે પોલીસે અટક કરી લીધા હતા.\nઆ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ગાધે જણાવે છે કે, અમારા દ્વારા અટક નથી કરવામાં આવી પરંતુ તેમના પુત્ર ભગવાનભાઈ એ સમજાવી તેમના પિતાને યાત્રા બંધ રાખવા કહ્યું છે. હાલ કોરોનાની સ્થિતીમાં વૃધ્ધ પિતાની ચિંતાના કારણે તેમણે અમોને જાણ કરી, જેથી અમોએ ખેડૂત અરસીભાઈને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા છે. સાયકલ પણ જપ્ત કરવામાં નથી આવી તેવું પોલીસ જણાવે છે પણ અરસીભાઈના પુત્ર ભગવાનભાઈ કહે છે કે સાયકલ તાલાલા પોલીસ સ્ટેશનમાં છે. જે પોલીસ તેમને પહોંચાડી દેશે તેમ જણાવી તેમના પિતાને પોલીસ વાહનમાં તાલાલાથી સુત્રાપાડા લઈ ગયેલા.\nઆ મામલે પોલીસ ગોળ-ગોળ જવાબ આપે છે તો બીજી તરફ ખેડૂત પરિવાર લડી લેવાના મૂડમાં છે. વળી પોલીસે અરસીભાઈના કોઈ કાગળો પણ બનાવ્યા છે તેમજ જામીન આપવા માટે પણ કાલે પોલીસ સ્ટેશન જવાની વાત તેમના પુત્ર અને ભાણેજ દ્વારા જણાવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસની સંડોવણી છે કે સરકારની સૂચના એ તો તપાસનો વિષય છે, પરંતુ રાજ્યમાં પોલીસને લોકોના અવાજ દબાવવા માટે જ રાખવામાં આવી હોય તેમ જણાય છે. કદાચ સરકારે ખેડૂતને રોકવાના જેટલા પ્રયાસ કર્યા એટલા પ્રયાસ તેમને ન્યાય અપાવવા કર્યા હોત તો આ ઉંમરે ખેડૂતને સાયકલ યાત્રાઓ કરવી પડત નહીં. ખેડૂત અને તેમના પરિવાર હજૂ પણ યાત્રા કરવા મક્કમ છે પરંતુ પોલીસ તેમને રોકે છે તેમ જણાવે છે.\nશૈલેષ નાઘેરા/તુષાર બસિયા (મેરાન્યૂઝ.સુત્રાપાડા): ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત સાયકલ યાત્રા કરી દિલ્હી જવા નિ���ળ્યા હતા. ખેડૂતની જમીનનું અંબૂજાને બારોબાર વેચાણ કરી દેવાયાના પ્રશ્ને ન્યાય નહીં મળતા તેઓ સાયકલ લઈ ગાંધીનગર સુધી યાત્રા કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ ન્યાય નહીં મળતા તેઓ ગઈકાલે સાયકલ પર દિલ્હી જઈ પ્રધાનમંત્રીને રજૂઆત કરવા નિકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને તાલાલા બહારથી જ અટક કરી સાયકલ જપ્ત કરી લેવામાં આવી હતી.\nગઈકાલે મંગળવારે સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામ સાયકલ લઈ દિલ્હી જવા નિકળ્યાં હતા. મંગળવારે સવારે 4 વાગ્યાના સુમારે ભાલકા તિર્થ ખાતેથી દર્શન કરી સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી. આ યાત્રા દિલ્હી પ્રધાનમંત્રી મોદીને મળવા માટે કરવામાં આવી હતી. 65 વર્ષીય ખેડૂત અરસીભાઈનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન બારોબાર અંબૂજા સિમેન્ટને વેચી દઈ છેતરપિંડી કરવામાં આવી છે. જેના માટે તેઓ છેલ્લા 18 વર્ષથી ન્યાય માંગી રહ્યા છે, છતાં કોઈ નિરાકણ આવેલ નથી. આ પ્રશ્ન માટે તેઓ ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી મુખ્યમંત્રી પાસે ન્યાયની ધા નાખી ચૂક્યા છે. ગાંધીનગરની બહેરી-મૂંગી સરકારે ન્યાય નહીં અપાવતા હવે તેઓ દિલ્હી પ્રધાનમંત્રી પાસે જવાના હતા. પંરતુ તેમને તાલાલાની બહારથી જ રાત્રીના સમયે પોલીસે અટક કરી લીધા હતા.\nઆ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ગાધે જણાવે છે કે, અમારા દ્વારા અટક નથી કરવામાં આવી પરંતુ તેમના પુત્ર ભગવાનભાઈ એ સમજાવી તેમના પિતાને યાત્રા બંધ રાખવા કહ્યું છે. હાલ કોરોનાની સ્થિતીમાં વૃધ્ધ પિતાની ચિંતાના કારણે તેમણે અમોને જાણ કરી, જેથી અમોએ ખેડૂત અરસીભાઈને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા છે. સાયકલ પણ જપ્ત કરવામાં નથી આવી તેવું પોલીસ જણાવે છે પણ અરસીભાઈના પુત્ર ભગવાનભાઈ કહે છે કે સાયકલ તાલાલા પોલીસ સ્ટેશનમાં છે. જે પોલીસ તેમને પહોંચાડી દેશે તેમ જણાવી તેમના પિતાને પોલીસ વાહનમાં તાલાલાથી સુત્રાપાડા લઈ ગયેલા.\nઆ મામલે પોલીસ ગોળ-ગોળ જવાબ આપે છે તો બીજી તરફ ખેડૂત પરિવાર લડી લેવાના મૂડમાં છે. વળી પોલીસે અરસીભાઈના કોઈ કાગળો પણ બનાવ્યા છે તેમજ જામીન આપવા માટે પણ કાલે પોલીસ સ્ટેશન જવાની વાત તેમના પુત્ર અને ભાણેજ દ્વારા જણાવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસની સંડોવણી છે કે સરકારની સૂચના એ તો તપાસનો વિષય છે, પરંતુ રાજ્યમાં પોલીસને લોકોના અવાજ દબાવવા માટે જ રાખવામાં આવી હોય તેમ જણાય છે. કદાચ સરકારે ખેડૂતને રોકવાના જેટલા પ્રયાસ કર્યા ���ટલા પ્રયાસ તેમને ન્યાય અપાવવા કર્યા હોત તો આ ઉંમરે ખેડૂતને સાયકલ યાત્રાઓ કરવી પડત નહીં. ખેડૂત અને તેમના પરિવાર હજૂ પણ યાત્રા કરવા મક્કમ છે પરંતુ પોલીસ તેમને રોકે છે તેમ જણાવે છે.\nરાજકોટ: સીઆર પાટીલનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\nરાજકોટને સિંહથી મુક્તિ મળી ત્યાં દીપડો પહોંચ્યો, વિરડા વાજડીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય\nરાજસ્થાન: જાલોરમાં ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઇ બસ, 6 લોકો જીવતા સળગી ગયા, 36 દાઝી ગયા\n'9 ચર્ચાઓ ફેલ થયા પછી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે સેન્ટ્રલ', NIAના સમન પર વરસ્યા 'બાદલ'\nઅમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે માત્ર રૂ. 120માં પહોંચી જશો, જાણો કેવી રીતે\nરાજકોટ: બાકી એરિયર્સની માંગ સાથે PGVCLનાં કર્મચારીઓ 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી સાથે કરશે વિરોધ\nજેમણે બંને પંડયા ભાઈઓને ક્રિકેટના સપના જોતા કર્યા તેમને અંતિમ વિદાય આપતાં આંખો ભરાઈ ગઈઃ વડોદરામાં અંતિમ સંસ્કાર પૂર્ણ\nરાજકોટમાં પ્રજાના ખર્ચે શરૂ થયેલા આઇવે પ્રોજેકટ થકી પ્રજાને જ દંડનો ડામ, યુવા લોયર એસો. કાનૂની લડત આપશે\nઆ પાંચ મોડાસાવાસીઓને ઉત્તરાયણ કરવા બીજે જવું મોંઘુ પડ્યું, ઘરમાં તસ્કરોની હાથફેરી\nરાજકોટ: સીઆર પાટ��લનો સરપંચ સંવાદ કે કોરોનાને આમંત્રણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક માસ્ક વિના પહોંચ્યા \nરાજસ્થાનના દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરની કાર પલ્ટી : માલપુર નજીક અકસ્માતમાં બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત,દવાખાને ખસેડાયા\nકચ્છ: સોશિયલ ડિસ્ટન્સ BJPના DNAમાં જ નથી, જાણો ભુજમાં ભાજપે કેવી કરી ભવાઈ... Video\nભિલોડા : યુવતીનું અપહરણ કરી કારમાં ફરાર થયેલ અપહરણકારોની કાર પલ્ટી જતા અપહત્ય યુવતી અને 3 અપહરણકારો ગંભીર ઈજાગ્રસ્ત\nઅરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ નિવૃત્ત પ્રાથમીક શિક્ષકો માટે પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ, નિવૃત્ત શિક્ષકોમાં આનંદ\nઉનાના મૃતક હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય અર્પણ\nબ્રિટનના PM મોદીને મોકલ્યું G7 સમિટનું આમંત્રણ, શિખર સમ્મેલનથી પહેલા ભારત આવશે બોરિસ જૉનસન\nરાજકોટમાં જુદા-જુદા બે અકસ્માતમાં એક યુવકનું બ્રીજ પરથી પટકાતા મોત, અન્ય એક ગંભીર\n'ફૂકરે' ફિલ્મના 'બોબી' એટલે કે ઓલાનોકિયોટન ગોલાબો લ્યુકસનું અવસાન, બોલીવુડમાં શોકનું મોજું\nસાબરકાંઠા : દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને પગલે ટોળાનો પથ્થરમારો, પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/loan-moratorium", "date_download": "2021-01-18T01:04:17Z", "digest": "sha1:UCTKMLQL2OWASUHDBNZD2TLC4E4LXKTW", "length": 10212, "nlines": 129, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nBreaking News / સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો. ધ્રાંગધ્રા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના 4 કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના મહામંત્રી અને માયનોરીટી સેલના ઉપપ્રમુખે રાજીનામું આપ્યુ.\nBreaking News / રામ મંદિર નિર્માણ માટે 5 લાખ રૂપિયા આપીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- રામ કાજ કીન્હે બિના મોહિ કહાં વિશ્રામ\nBreaking News / EDએ રૉબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જોધપુર હાઇકોર્ટમાં મંજૂરી માંગી\nBreaking News / ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ. કીડાણામાં કેટલાક વાહનોને આગચંપી કરાઇ. ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.\nBreaking News / મુંબઈઃ વેબ સીરીઝ તાંડવના વિરોધમાં Amazon કંપનીની બહાર પ્રદર્શન કરશે ભાજપ\nBreaking News / પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબુક અને ટ્વિટરન��� અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમન્સ\nBreaking News / નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.\nBreaking News / સુરતઃ બારડોલી કડોદ રોડ પર પણદા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું મોત.\nBreaking News / કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં કુલ 447 લોકોમાં દેખાઇ પ્રતિકૂળ અસર\nBreaking News / કોરોના અપડેટ(17-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 518 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255872 પર પહોંચ્યો. આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત થયા.\nBreaking News / કોરોના વેક્સિન અપડેટઃ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય\nBreaking News / આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ\nBreaking News / બંગાળ વિધાનસભા ચૂંટણીં ઉતરશે શિવસેના, આજે પાર્ટી બેઠકમાં થયો નિર્ણય\nBreaking News / શિવસેના પાર્ટી બેઠકમાં મોટો નિર્ણય : પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે પાર્ટી\nBreaking News / અમિત શાહનું મોટું નિવેદન: કહ્યું- ભારતમાં બનેલી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, કોંગ્રેસની વાતોમાં ન આવશો\nમોટા સમાચાર / લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી, જાણો કોને મળશે રાહત\nપ્રોસેસ / બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર, લોકડાઉનમાં સમયસર ભરી હશે EMI, તો આજથી મળશે આ...\nમહત્વના સમાચાર / સરકારે લોનમાં વ્યાજ પર વ્યાજની છૂટને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી, તમારા...\nદિલ્હી / સુપ્રીમ કોર્ટે કહ્યું- સામાન્ય માણસની દિવાળી હવે સરકારના હાથમાં, જાણો...\nજવાબ / લોન મોરેટોરિયમમાં હવે કોઈ રાહત આપવાના મૂડમાં નથી સરકાર, SCને પણ કહી દીધું...\nરાહત / લોન મોરેટિરયમ મામલોઃ સરકારે 2 કરોડ સુધીની લોન ઉપરના ચક્રવૃદ્ધિ વ્યાજને...\nલોન ચૂકવણી / EMI પર છૂટ ને લઈને આવી શકે છે મોટા સમાચાર, સરકાર 2-3 દિવસમાં લઈ શકે છે નિર્ણય\nમોટા સમાચાર / શું લોન મોરેટોરિયમમાં વ્યાજની ઉપર લાગેલા વ્યાજમાં રાહત મળશે\nફટકાર / લોન મોરેટોરિયમ કેસ : સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું છેલ્લીવાર ટળી...\nરાશિફળ / 700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ\nહુકમથી / એકલા કાર ચલાવતા હોય તો પણ પહેરવું પડશે માસ્ક, નહીંતર...\nજાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું ક��...\nસાપ્તાહિક રાશિફળ / આ 6 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું રહેશે ઉત્તમ, નોકરી અને વેપારમાં પણ થઈ શકે છે મોટો ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrakranti.com/gujarat/%E0%AA%97%E0%AA%A0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97/", "date_download": "2021-01-18T01:36:42Z", "digest": "sha1:MWPPUUUUSBRRPFIG2QBWGHX6PIH5DTXJ", "length": 10431, "nlines": 153, "source_domain": "www.saurashtrakranti.com", "title": "ગઠબંધન કરવા લાયક નથી કોંગ્રેસ પાર્ટી : કુમારસ્વામી | Saurashtra Kranti Newspaper", "raw_content": "\nHome GUJARAT ગઠબંધન કરવા લાયક નથી કોંગ્રેસ પાર્ટી : કુમારસ્વામી\nગઠબંધન કરવા લાયક નથી કોંગ્રેસ પાર્ટી : કુમારસ્વામી\nજનતા દળ (સેક્યુલર) નેતા એચ.ડી. કુમારસ્વામીએ કહૃાું કે, કોંગ્રેસ ગઠબંધન કરવાને લાયક પાર્ટી નથી અને તે ગઠબંધન ધર્મનું સન્માન નથી કરતું.\nપૂર્વ મુખ્યપ્રધાને ૩ નવેમ્બરના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણની સંભાવનાને નકારી કાઢી છે. કુમારસ્વામીએ કહૃાું કે, ત્નડ્ઢજી દ્વારા આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી ન હતી. કુમારસ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, ’કોંગ્રેસ સાથે ત્નડ્ઢજી જોડાણની દરખાસ્ત કોણે કરી હતી અમારી બાજુમાંથી કોઈ કોંગ્રેસના દરવાજે ગયો નથી. જેમ કે તેઓ ૨૦૧૮ ની વિધાનસભાની ચૂંટણીઓ પછી એચ.ડી.દેવગૌડાના દરવાજે આવ્યા હતા. કુમારસ્વામીનો સંદર્ભ કોંગ્રેસ સમર્થિત સરકાર તરફ હતો જેમાં તેઓ મુખ્ય પ્રધાન હતા.\nતેમણે વધુમાં કહૃાું કે,’કોંગ્રેસ સાથે ગઠબંધન ધર્મનું સન્માન નથી કરતું’. તેમણે કહૃાું કે જ્યારે પણ રાજ્યમાં મહાગઠબંધનની વાત થાય છે ત્યારે તેને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન ન માનવું જોઇએ.\nકોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે રાજ્યમાં ૩ નવેમ્બરના રોજ યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી હતી.\nPrevious articleઅરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ: ચીનનો અમેરિકાનો ઝટકો\nNext articleરિલાયન્સ રિટેલમાં અબુધાબીની કંપ��ી કરશે ૬૨૪૭ કરોડનું મૂડીરોકાણ\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nદિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ\nઅઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...\nકૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા\nખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...\nટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી\nટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...\nવાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ\nખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...\nફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો...\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nમાગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ\nએક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’,...\nઆવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી\nપોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/06-10-2019/117895", "date_download": "2021-01-18T01:01:26Z", "digest": "sha1:5PAIKGG4DJ5KFGAP4QQJI3QCUVKIM7EE", "length": 15005, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "નંદાસણ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત", "raw_content": "\nનંદાસણ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત\nઅમદાવાદથી થરા જતા લોકોને અકસ્માત નડ્યો : ઇકો કાર અને ઇસુઝુ વચ્ચે અકસ્માતમાં ૧૩ જણાં ઘાયલ ઈજાગ્રસ્તો થરા તેમજ ટોટાણા ગામના હોવાનું સામે આવ્યું\nઅમદાવાદ, તા.૬ : મહેસાણા-અમદાવાદના રૂટ પર નંદાસણથી અમદાવાદ હાઈવે પર જીપ અને ઈકો કાર વચ્ચે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનુ મોત થયુ હતુ જયારે અન્ય ૧૩ જણાં ઘાયલ થયા હતા. જો કે, કોઇ જાનહાનિ નહી નોંધાતા ભારે રાહત રહી હતી. અકસ્માતને પગલે હાઇવે પર થોડી વાર માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદથી બનાસકાંઠાના થરામાં બેસણામાં જઈ રહેલા લોકોને અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આજે સવારે ૭-૦૦ વાગ્યે ઈકો ગાડીનો ઈસુઝુ ડી -મેક્સ પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું હતું.\nજ્યારે ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા પહેલા મહેસાણા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સવારે નંદાસણમાં ઓવરબ્રીજ ઉતરતા આગળ આવેલી ગાર્ડન સફારી હોટલ પાસે ઈકો ગાડી જીજે ૦૧એટી ૩૮૫૨ અને ઈસુઝુ પીકઅપ જીજે ૦૨ ઝેડઝેડ ૩૫૩૮ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મહેસાણા તરફ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને જેમાં નરેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ. ૪૨)(રહે. ઓઢવ રબારી કોલોની)ને નંદાસણ હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોનો કૂરચેકૂરચા નીકળી ગયા હતા. ઈકા કારમાં સવાર અન્ય ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો થરા અને ટોટાણા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ થયો હતો. પોલીસે પણ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિ��સમાં સૌથી લોકપ્રિય\nખજૂરના આ ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો access_time 11:49 am IST\nઓનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી access_time 10:13 am IST\nદરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી access_time 10:00 am IST\nકોરોનાના ડરના કારણોસર આ દેશની સરકારે શારીરિક સંબંધને લઈને જાહેર કરી ગાઇડલાઇન access_time 5:55 pm IST\nશિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે access_time 10:57 am IST\nઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો access_time 3:49 pm IST\nબેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો access_time 4:52 pm IST\nનવસારીના સોલધરા ગામે ઈકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી : બાળકી સહીત 5 લોકોના મોત access_time 11:50 pm IST\nધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો access_time 11:30 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:13 pm IST\nજામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:11 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 11:10 pm IST\nકોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 11:01 pm IST\nરામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ access_time 10:57 pm IST\nજૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST\nબગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST\nસુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST\nપીએમસી : વાધવનની પાસે બે પ્રાઇવેટ જેટ, કિંમતી કાર access_time 8:15 pm IST\nબિગ બોસ પર અશ્લિલતા ફેલાવાનો આરોપ: રાશન એકત્ર કરવા એપિસોડથી વિવાદ : શો ને બંધ કરવા કેન્દ્રીય મંત્રીને પાઠવ્યો પત્ર access_time 7:25 pm IST\nશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેની વકી : વ���પારીઓ સાવધાન access_time 8:04 pm IST\nરાજબેંકના સત્યપ્રકાશ ખોખરાને શ્રેષ્ઠ સીઇઓ એવોર્ડઃ સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધી access_time 11:49 am IST\nદહેજ અને ઘરકામ બાબતે નયનાબેન રાઠોડ તથા નિધીબેન જોષીને પતિ-સાસરિયાના ત્રાસની ફરિયાદ access_time 10:50 am IST\nરાજકોટ જેલમાં રોગચાળાનો ભરડો....અગાઉ એક કેદીને ડંગ્યુ ભરખી ગયો, હવે ત્રણ કેદીને મેલેરિયા\nમોરબી તાલુકા પોલીસનો સપાટો : લીલાપરની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા access_time 12:11 am IST\nઅમરેલી જીલ્લામાં સમી સાંજથી મોડી રાત્રી સુધી મેઘરાજાએ ગગન ગજાવ્યું: વિજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટકયો access_time 1:00 pm IST\nજામનગરના રણજીતનગરમાં પટેલ યુવક ગરબી મંડળના યુવકોની અંગારા પર ગરબામાં ઘૂમી માતાજીની આરાધના access_time 10:14 pm IST\nનવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા જમા નહિ થતાં લાભાર્થીઓની હાલત કફોડી બની access_time 8:47 pm IST\nશહેરના ખાડા મોતનું કારણ બનતાં લોકોમાં ઉગ્ર આક્રોશ access_time 9:46 pm IST\nસુરતમાં એક મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ access_time 11:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ access_time 5:29 pm IST\nજીતના અસલી હિરો બધા રોહિત અને મયંક રહ્યા છે : ઓફ સ્ટમ્પથી બહારના બધા બોલને છોડી દેવાથી સફળતા access_time 7:58 pm IST\nપ્રથમ ટેસ્ટ : આફ્રિકા પર ભારતનો ૨૦૩ રનથી વિજય, ૧-૦ની લીડ access_time 7:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/tila-tequila-career-horoscope.asp", "date_download": "2021-01-18T01:47:36Z", "digest": "sha1:NRH6BH36VRUDZCR2GTPTLHUMN6FR34NE", "length": 10553, "nlines": 120, "source_domain": "celebrity.astrosage.com", "title": "ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કેરીઅર કુંડલી | ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ 2021 કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ 2021 કુંડળી\nનામ: ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ\nઅક્ષાંશ: 1 N 16\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કુંડળી\nવિશે ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ પ્રણય કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કારકિર્દી કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સ��કોનો દારૂ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ 2021 કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ Astrology Report\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ની કૅરિયર કુંડલી\nતમે એવી કારકિર્દી શોધો જ્યાં તમે તમારા પ્રોજેક્ટ ઝીણવટભરી બારીકી સાથે પાર પાડી શકો. આ પ્રોજેક્ટ પરફૅક્ટ હોવા જોઈએ, તથા તેને પૂરા કરવા માટેનો સમય મર્યાદિત રાખવાના દબાણ હેઠળ તમે નહીં હો. દાખલા તરીકે, તમે જો ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં જાવ તો તમારી પાસે એવા ક્લાયન્ટસ હોવા જોઈએ જેમની પાસે ખર્ચવા માટે પૂરતાં નાણાં હોવા જોઈએ જેથી તમે ભવ્ય કામ કરી શકો.\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ની વ્યવસાય કુંડલી\nવિગતો પ્રત્યે પદ્ધતિસર અને જાગરૂક હોવાથી સનદી કે મુલકી સેવામાં જે કામ કરવાનું આવે છે તેના માટે તમે ખૂબ જ યોગ્ય છો. તમે બૅંકમાં પણ સારું કામ કરી શકો છો, ઘણી બધી રીતે, કેળવણી સંબંધિત વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવાની ખાસિયત તમારામાં છે. એવો વેપાર કે જેમાં સફળતા ચુસ્ત નિત્યક્રમ પર આધારિત છે તેમાં તમારે ખુશ રહેવું હિતાવહ કે આવશ્યક છે, અને એવા બધા હોદ્દાઓ કે જેમાં લોકોને સફળતા મહેનતપૂર્વક, પરીક્ષાઓ દ્વારા મળતી હોય છે તે તમારી પહોચમાં હોવી જોઈએ. તમે ચિત્રપટ ના એક સારા દિગ્દર્શક બની શકો છો. પણ તમારે અદાકાર બનાવાનું ન વિચારવું જોઈએ કારણ કે તે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી.\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ની વિત્તીય કુંડલી\nકોઇ પણ ઉદ્યોગ, વેપાર સંગઠન કે અન્યોને રોજગાર આપવાના કાર્યમાં પૈસા કમાવવાની તમારી આવડત મહત્વની છે. તમે હંમેશાં મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો અને જે પણ કાર્યપદ્ધતિ તમે નક્કી કરો તેમાં સ્વાશ્રયી તેમજ દૃઢનિશ્ચયી બનો. તમે જે પણ કામ હાથ પર લો તેમાં ખૂબ જ સટ્ટાકીય વલણ ધરાવો છો. વિચારશીલ દૃષ્ટિને બદલે જીવનને તમે એક રમત તરીકે લો છો. સામાન્ય રીતે, ભાગ્ય તમારા મોટા ભાગના જીવન દરમિયાન સાથ આપશે. નાણાકીય બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમારા જીવનનો શરૂઆતનો ભાગ પસાર થઈ જાય પછી તમે જે પાયો નાખ્યો છે તેનો લાભ મળવાનો શરૂ થશે આ તબક્કાથી તમે સંપત્તિ અને પ્રતિષ્ઠા કમાશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી ન��તા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00675.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.dadabhagwan.in/path-to-happiness/self-help/competition-in-daily-life/stop-criticizing-othersstop-judging-people/", "date_download": "2021-01-18T01:36:58Z", "digest": "sha1:GENBHM3S4S3OWHOESQIRX2IUIZID7UQQ", "length": 21791, "nlines": 276, "source_domain": "www.dadabhagwan.in", "title": "ટીકાથી પોતાનું જ બગડે છે | ટીકાનું કારણ | લોકોની નિંદા | સ્પર્ધા અને ટીકા | ટીકા બંધ કરો | નિંદા કેમ ના કરાય | નિંદાથી બચો | Criticism Meaning | Effects of Criticizing | Do Not Criticize | Stop Judging Others | Say Nothing Do Nothing Be Nothing | Tika Kem Na Karay", "raw_content": "\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nઆત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ\nપરોપકાર – માનવ જીવનનો ધ્યેય\nઅક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.\nજ્યાં સુધી હકીકતમાં 'તમે કોણ છો' એ જાણતા નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે.\n“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”\n~ પરમ પૂજ્ય દાદા ભગવાન\nઅક્રમ વિજ્ઞાનનાં પ્રણેતા [૧૯૦૮ -૧૯૮૮]\nવાત્સલ્ય મૂર્તિ [૧૯૪૪ - ૨૦૦૬]\nકુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન\nજ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન\nજ્ઞાની પુરુષની સેવામાં જીવન\nજ્ઞાન પછી વિનમ્ર શરૂઆત\nપાડ્યા રત્નને અંતિમ પાસા\nનિહાળો અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક સત્સંગો, હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી…\nસત્સંગ અને જ્ઞાનવિધિ શેડ્યુલ\nઆધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગનો નિઃશુલ્ક લાભ લો. વધુ માહિતી\nદાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.\n“જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.”\nઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ \"સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી\" તરીકે પણ ઓળખાય છે.\nઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...\nઅડાલજ ત્રિમંદિર ની ઈમારત\nદર્શન કેવી રીતે કરવા\nટીકા કેમ ના કરાય\nકેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે\nટીકા, પોતાનું જ બગાડે\nઅને બીજું, કોઈની યે ટીકા કરવા જેવું નથી. ટીકા કરનારનું પોતાનું બગડે છે. કોઈ પણ માણસ કશું કરે, તેમાં ટીકા કરનાર પોતાનાં કપડાં તો પહેલાં બગાડે. અને એથી વધારે ઊંડો ઊતરે તો શરીર બગાડે. અને એથી વધારે ઊંડો ઊતરે તો હ્રદય બગાડે. એટલે આ ટીકા એ તો પોતાનું બગાડવાનું સાધન છે. આમાં ઊતરવું નહીં જોઈએ. એ જાણવા ખાતર જાણવું. બાકી, એમાં ઊતરવું નહીં જોઈએ. આ અવતાર ટીકા કરવા માટે નથી મળ્યો અને કોઈ આપણી ટીકા કરે તો નોંધ લેવા જેવી નથી.\nપ્રશ્નકર્તા: ટીકા કરનાર જીવને આપણા કામમાં કંઈ રસ પડ્યો હોય ત્યારે જ ટીકા કરે.\nદાદાશ્રી: આ ટીકા એ તો અહંકારનો મૂળ ગુણ છે. એ સ્પર્ધાનો ગુણ છે એટલે ટીકા તો રહેવાની જ. અને સ્પર્ધા વગર સંસારમાં રહેવાય નહીં. એ સ્પર્ધા જાય એટલે છૂટકારો થઈ ગયો. આ ઉપવાસ કરે છે એ ય બધું સ્પર્ધાના ગુણથી ઊભા થાય. 'પેલાએ પંદર કર્યા તો હું ત્રીસ કરું.' છતાં એ ટીકા કરવા જેવી વસ્તુ નથી.\nટીકા કરવાથી પહેલાં આપણા કપડાં બગડે છે, બીજી ટીકાથી દેહ બગડે છે અને ત્રીજી ટીકાથી હ્રદય બગડે છે. બસ, એટલું જ માટે કોઈનામાં ઊંડા ના ઊતરો. કારણ કે એ તો પોતે પોતાનો માલિક છે ને માટે કોઈનામાં ઊંડા ના ઊતરો. કારણ કે એ તો પોતે પોતાનો માલિક છે ને એના માલિકી 'ટાઈટલ' એના પોતાના છે. આપણાથી એની કેમ કરીને ટીકા કરાય એના માલિકી 'ટાઈટલ' એના પોતાના છે. આપણાથી એની કેમ કરીને ટીકા કરાય નહીં તો પછી આપણે 'ટ્રેસપાસર' કહેવાઈએ \nQ. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે\nA. ઈનામ પહેલાને જ, ને બાકીનાને... રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય થોડા ઘણા ધોળા ને ભગવા લૂગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે,...Read More\nQ. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય\nA. ...જોખમ જાણી, નિર્ભય રહેવું દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે એટલે આપણે કહેવું....Read More\nQ. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે\nA. જીતાડીને જવા દો અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે બીજો ધંધો શું કર્યો છે બીજો ધંધો શું કર્યો છે પણ હવે આ 'જ્ઞાન' છે તો ફરે. નહીં તો ફરે નહીં ને પણ હવે આ 'જ્ઞાન' છે તો ફરે. નહીં તો ફરે નહીં ને \nQ. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો\nA. આગળ વધતાને પછાડે હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે; કેટલીક નાતો એવી હોય છે કે પોતાની...Read More\nQ. સ્પર્ધાની શું ખરાબ અસરો છે શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો શું સામાજિક સ્પર્ધા સારી છે\nA. ધર્મધ્યાન કોને કહેવાય કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે, જ્ઞાનનું કેવું અવલંબન લે કે 'મારાં જ...Read More\nQ. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ\nA. દોડે બધા, ઈનામ એકને પ્રશ્નકર્તા: દરેકની એવી ઇચ્છા હોય ને, કે હું કંઈક થઉં અને અહીં આપની પાસે એવી ઇચ્છા થાય કે હું કાંઈ ન થઉં, વિશેષતા બિલકુલ ના જોઈએ....Read More\nQ. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે\nA. લોકોને મોક્ષે જવું છે અને બીજી બાજુ મતમતાંતરમાં પડી રહેવું છે, પક્ષાપક્ષી કરવી છે. મારું સાચું એમ કહ્યું કે વગર બોલ્યે સામા ને ખોટો ઠરાવી દે છે. કોઈનેય...Read More\nQ. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ\nA. ગુરુ એટલે ભારે, ડૂબે-ડૂબાડે ગુરુતમનો યોગ થાય ત્યારે અહીં ભારે થાય, ગુરુતમ થાય. ગુરુનો અર્થ જ ભારે અને ભારે એટલે ડૂબે. અને ડૂબે એટલે એ ડૂબે તો ડૂબે, પણ...Read More\nQ. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય\nA. છૂટવા માટે ગજબની શોધખોળ આ તેથી આપણે કહ્યું ને, કે ભઈ, આ તમારા બધાનું સાચું. પણ અમારું આ સ્પર્ધાવાળું નથી. આ અજોડ વસ્તુ છે. તારે હલકું કહેવું હોય તો હલકું...Read More\nપૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે\nધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય\nકોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે\nજયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો\nસ્પર્ધાની શું ખરાબ અસરો છે શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો શું સામાજિક સ્પર્ધા સારી છે\nસ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ\nધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે\nગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ\nકેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે\nઆ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય\nદાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.\nતમારા પ્રશ્નનો અચૂક જવાબ મેળવો\nઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટસ\nસીમંધર સિટીમાં આવવા માટેની વિગતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00675.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/facebook/", "date_download": "2021-01-18T01:15:46Z", "digest": "sha1:IMGYSKTOUISIPXJM356H52LKCJEOBW56", "length": 29933, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "facebook - GSTV", "raw_content": "\nInstagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી,…\nWhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને…\nશું તમારી કાર ઓછી માઈલેજ આપે છે\nવાર્યા ન વરે એ હાર્યા વરે : આખા…\n શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની…\nઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ…\nએરિયા વધારવાનાં નામે બિલ્ડર ગ્રાહકો પાસેથી વધારે પૈસા…\nકોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો,…\nSBIએ ગ્રાહકોને આપી ભેટ હવે ઘરે બેઠા ખાતામાંથી…\nPSIનો દમ મારી છોકરીઓના બિભત્સ ફોટોગ્રાફના નામે 600 કરોડની ચિપ્સ ટ્રાન્સફર કરી લીધી, ઘાટલોડિયાના યુવકનું કારસ્તાન\nઘાટલોડીયામાં રહેતા યુવકને રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી પીએસઆઈ બોલતો હોવાનું કહીને તેના ફેસબુક આઈડીની માહિતી મેળવીને તીન પત્તી ગેમમાં વપરાતી સાડા છસો કરોડ જેટલી ચિપ્સ ટ્રાન્સફર...\nનવી પોલિસી પર WhatsAppની સ્પષ્ટતા, કહ્યું FB સાથે તમારા મેસેજ…\nWhatsAppએ પોતાની નવી પોલિસીને લઇ દુનિયાભરમાં ઘણીં ટીકા સંભાળવી પડી રહી છે. આ વચ્ચે કંપનીએ નવી પોલિસીને લઇ લોકોના મનમાં જે શંકા છે એને દૂર...\nશું ભારતમાં WhatsApp-Facebook બંધ થવા જઈ રહ્યુ છે ક્યારથી જાણી લો અહીંયા\n ખરેખર આ સવાલ આજકાલ લોકોના મનમાં સતત આવી રહ્યો છે. આ વચ્ચે ખુદરા કારોબારીઓના સંગઠન CAITએ સરકાર...\nઅમેરિકામાં ધમાલ વચ્ચે મોટુ એક્શન: ટ્વિટર-ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબે લૉક કરી દીધાં ટ્રમ્પના એકાઉન્ટ\nઅમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ આચરેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના તમામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે. ટ્વીટર તેમજ ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કર્યા. ટ્વીટરે...\nફેસબૂક પર લાઇવ થઇ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આયર્લેન્ડના અધિકારીએ આ રીતે બચાવ્યો મહારાષ્ટ્રના યુવકનો જીવ\nફેસબૂક ઉપર લાઇવ થઇને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા મહારાષ્ટ્રના ધુલેના એક યુવકનો જીવ આયર્લેન્ડના ફેસબૂક અધિકારીઓએ બચાવ્યો છે. મળતી માહિતિ પ્રમાણે જ્યારે ધુલેનો યુવક લાઇવ...\nટીકટોકની જેમ Facebook એ પણ લોન્ચ કરી પોતાની નવી વીડિયો એપ, આ રીતે બનાવી શકશો વીડિયો\nFacebook એ આ વર્ષની શરૂઆતમાં એક એક્પેરિમેંટલ એપ લોન્ચ કરી હતી જેનું નામ ‘Collab’ છે. આ એપની મદદથી યૂઝર્સ સરળતાથી કોઈપણ વીડિયો બનાવી તેને આ...\nમાર્કેટ લિડર બનવા બદલ Facebook સામે અમેરિકામાં ડખા : 48 રાજ્યોમાં કેસ, સરકાર કરી શકે છે કંપનીના ભાગલા\nગેરકાયદેસર રીતે મોનોપોલી સ્થાપી માર્કેટ લિડર બનવા બદલ ફેસબૂક (Facebook)સામે અમેરિકામાં કેટલાક સમયથી તપાસ ચાલે છે. હવે અમેરિકી સરકાર ફેસબૂકનું વિભાજન કરી નાંખવા માંગે છે.કેમ...\nપત્ની પિયર ચાલી જતા વિફરેલા પતિએ ફેસબુક ઉપર સાસરીયાઓની આબરૂ કાઢી, સાઢુભાઇની બદનામી માટે ન લખવાનું લખી નાંખ્યુ\nસુરતના ખત્રી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં તે છોડીને પિયર ચાલી જતા ઉશ્કેરાયેલા યુવાને કાપડદલાલ સાઢુભાઈ, તેના પરિવાર, પત્ની, તેના માતા-પિતા અને અન્ય...\nફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આવ્યું ‘વેનિશ મોડ’, મેસેજ વાંચ્યા બાદ આપોઆપ થઈ જશે Delete\nફેસબુકે તેના મેસેન્જર અને ઇન્સટાગ્રામ સર્વિસીસ પર એક નવી ટેકનિક ‘વેનિશ મોડ’ની શરૂઆત કરી હતી જેમાં યુઝરે મોકલેલા ટેક્સ્ટ, ફોટો અને વોઇસ મેસેજ એક વાર...\nFacebook એ ફેક આઈડી પર કરી મોટી કાર્યવાહી, હજારો એકાઉન્ટને આ કારણે કર્યા રીમૂવ\nFacebook ભલે લોકોને જોડવા અને સોશિયલ નેટવર્કને શ્રેષ્ઠ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યુ છે, પરંતુ હવે આ પ્લેટફોર્મ પર નકલી અને ખોટા ખાતા પર પ્રભુત્વ છે....\nFacebook યૂઝર્સ માટે સારા સમાચાર, લાંબી રાહ બાદ કંપનીએ શરૂ કર્યુ આ નવું ફીચર\nદિવાળી પહેલા Facebook એ પોતાના યૂઝર્સ માટે એક સારા સમાચાર આપ્યા છે. સોશિયલ મીડિયા દિગ્ગજે આખરે યૂઝર્સની માંગને ધ્યાનમાં રાખતા એક શાનદાર પગલુ ઉઠાવ્યું છે....\nઝુકરબર્ગની ચેતવણી: યુએસ ચૂંટણીમાં ખલેલ પડશે તો નાગરિક યુદ્ધ ફાટી નીકળશે\nફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Facebook chief Mark Zuckerberg) એ આશંકા વ્યક્ત કરી છે કે જો એમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election) માં મત ગણતરીમાં વિલંબ...\nfacebook બાદ હવે Google Chromeમાં આવ્યુ ડાર્ક મોડ, અહીંયા જાણો વપરાશ કરવાની સંપૂર્ણ રીત\nઆ દિવસોમાં કોઈ પણ એપ અથવા સાઈટ માટે ડાર્ક મોડ વર્ઝન સૌથી વધારે પોપ્યુલર છે. એવામાં Google Chrome OS પર કથિત રીતે ડાર્ક મોડ સુવિધા...\nહવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ\nજો તમે પોતાની જીવનમાં સાથીની શોધમાં છો તો તે માટે જલ્દી જ તમારો સહારો બનશે Facebook. કારણ કે, હવે જીવનસાથીની શોધ માટે તમારે ન કોઈ...\nફેસબુક કરી છે પોતાની પ્રાઈવસી પોલિસી પર કામ, પબ્લિક ગ્રુપમાં કર્યો આ બદલાવ\nસોશિ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક પરથી ડેટા જાહેર થવાના અને ગુપ્ત વિગતો મેળવવાના આરોપો લાગતાં રહ્યાં છે. તે ખાનગી વિગતો જાહેર ન થાય એવી સજ્જડ સલામતી...\nBCCI માં સૌરવ ગાંગુલીની ટીમને એક વર્ષ પૂર્ણ, પરંતુ IPL સિવાય કોઈ સફળતા નામે નહી\nસૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની ટીમે પોતાનો એક વર્ષ પુર્ણ કર્યું છે. આઈપીએલની 13મી સીઝનનું આયોજન સિવાય સૌરવ ગાંગુલીની ટીમ એક વર્ષમાં કોઈ સફળતા મેળવી શકી...\nબિહાર ચૂંટણી પ્રચારમાં ભાજપને મોટો ઝટકો, મહારાષ્ટ્રના પૂર્વ મૂખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ થયા કોરોનાથી સંક્રમિત\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના સંક્રમિત થયા છે. તેણે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે સાથે જ તેના સંપર્કમાં આવેલા લોકોને જરૂરત પડ્યે ટેસ્ટ...\nલખનૌમાં ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ કર્યો આપઘાત, પોલીસને ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ\nઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ આત્મહત્યા કરી છે. ઉન્નાવમાં ફરજ બજાવતા ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ લખનૌમાં સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં આવેલા તેના મકાનમાં...\nનવુ ઘર ખરીદનારા લોકોને થશે ચાંદી જ ચાંદી SBI તહેવારના સીઝનમાં લાવી છે આ ખાસ ઓફર\nતહેવારની સીઝનમાં જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તહેવાર સીઝન...\nઅમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગંદુ ગણાવ્યું તો ભડક્યાં યુઝર્સ, સર���ારને આપી આ સલાહ\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. તે પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે છેલ્લી ડીબેટ થઈ...\nબેરોજગારીઃ રેલવેમાં 1.4 લાખ ખાલી જગ્યા માટે અધધધ… 2.4 કરોડ ઉમેદવારોએ કરી અરજી, પ્રશાસન પણ ચોંક્યુ\nરેલવેમાં 1.4 લાખ નોકરીઓ માટે 2.4 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓ હેરાન કરી દેનારી છે. રેલવે ભરતી બોર્ડના વિવિધ વિભાગોમાં...\nમોટા સમાચાર / લોકડાઉન દરમયાન નથી મીસ કર્યો એક પણ EMI તો બેંક આપશે કૈશબેક, જાણો તમને થશે કેટલો ફાયદો\nલોન મોરાટોરિયમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમે લોકડાઉન દરમયાન મોરાટોરિયમનો લાભ નથી ઉઠાવ્યો અને દરેક હપ્તાની ચૂકવણી કરી છે તો બેંક...\nબિહાર ચૂંટણીઃ તેજસ્વી યાદવે જાહેર કર્યો RJDનો ચૂંટણી ઢંઢેરો, કોન્ટ્રાક્ટ ઉપર નહીં તમામને મળશે કાયમી નોકરી\nરાષ્ટ્રીય જનતા દળે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં આરજેડીએ બિહારના બેરોજગાર યુવાનો માટે 10 લાખ નોકરી દેવાનું વચન...\nરાષ્ટ્રપતિ, PMને મળશે વધારે સુરક્ષા, આજે અમેરિકાથી આવશે બીજુ VVIP વિમાન\nરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીને દેશ-વિદેશની યાત્રા દરમયાન હવે વધારે સુરક્ષા મળશે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની યાત્રા માટે તૈયાર બોઈંગ 777 એરક્રાફ્ટનું બીજું સ્પેશયલ વિમાન આજે અમેરિકાથી...\nભારતમાં વિશ્વનો સૌથી ખતરનાક કોરોના વાયરસ મળ્યો : ફેફસાં ચામડાના બોલની જેમ બની ગયા હતા કડક, દેશ માટે ચિંતાનો વિષય\nકોરોના વાયરસ માનવીના શ્વસનતંત્રમાં પ્રવેશ કરી તેના ફેફસાંનો નાશ કરે છે અને તેને મૃત્યુના થ્રેશોલ્ડ પર લઈ જાય છે. કવિડ -19 આપણા ફેફસાંનું શું કરે...\nનવા નામે યોજનાઓ લોન્ચ કરવામાં ભાજપ હોશિયાર, આજે મોદી જૂની યોજનાનું ફરી કરશે લોકાર્પણ\nઆજે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટેની યોજનાનું ઈ. લોકાર્પણ થનાર છે. આ યોજનાનું અગાઉ દીનકર યોજના નામ હતું. તે બદલી હવે કિસાન...\nનાળિયેર એક નહીં છે અનેક ફાયદાઓ, દિવસમાં એક જ વાર એક ટુકડો ખાશો તો પણ ઘણા રોગ નજીક પણ નહીં આવે\nઆમ તો તમે નારિયેળ અને નારિયેળ તેલ તેના ઘણા બધા ચમત્કારી ગુણો વિશે સાંભળ્યું હશે. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખનાર પૌષ્ટિક તત્ત્વઓથી ભરપૂર નારિયેળનો એક ટુકડો દરરોજ...\n6000 કરોડ રૂપિયા ઉધાર લઈ મોદી સરકારે 16 રાજ્યોને આપ્યું વળતર, જાણી લો ગુજરાતને મળ્યું કે નહીં\nકેન્દ્રે રાજ્યોને જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે વળતર આપવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્ર સરકારે આ માટે 6000 કરોડ રૂપિયા ઉધાર લઇને 16 રાજ્યોને વળતર...\nહવે નેપાળને થયું ભાન કે ભૂલ કરી, હુમલા જિલ્લામાં નેપાળે જમીનનો કબજો કરી એક આખુ ગામ ઉભુ કરી દીધું\nપાક કબજા હેઠળના કશ્મીરની જેમ હવે નેપાળમાં પણ ચીન વિરોધી લાગણી પ્રબળ બની રહી હોવાના અણસાર મળ્યા હતા. ચીન પર નેપાળી પ્રજા એવો આક્ષેપ કરી...\nબિહારમાં નીતિશનો દબદબો ઘટ્યો : મોદીના સહારે જીતની વૈતરણી કરશે પાર, 15 વર્ષમાં પ્રથમવાર બેકફૂટ પર\nબિહાર વિધાનસભાની ચૂંટણીના પગલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની સાથે ત્રણેક ચૂંટણી સભા સંબોધી હતી પરંતુ સવાલ એ છે કે...\nભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’\nસંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરને મોકલ્યું સમન્સ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાના મુદ્દે થઈ શકે છે ચર્ચાઓ\nરસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ\nરેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…\nકોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00675.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3/%E0%AA%A4%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2021-01-18T01:49:54Z", "digest": "sha1:M7U3DLQA4TPZJ5KBXAFYK5YPCO3IUQ3C", "length": 2741, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "કલ્યાણિકા/ટિપ્પણ/તદ્રૂપતા - વિકિસ્રોત", "raw_content": "\n< કલ્યાણિકા‎ | ટિપ્પણ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← ટિપ્પણ:દર્શનની ઝંખના કલ્યાણિકા\nઅરદેશર ખબરદાર ટિપ્પણ:છુપામણાં →\nઆ પદ્ય માટે કોઈ ટિપ્પણ નથી.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ મે ૨૦૧૪ના રોજ ૦૭:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2", "date_download": "2021-01-18T01:49:02Z", "digest": "sha1:FN744FOAG6CY2RHADEMB5Q7EGHLPE2MS", "length": 5452, "nlines": 120, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/જોગીની ગઝલ - વિકિસ્રોત", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\n← દરગાહ બસ મુજ કત્લગાહ ગુજરાતની ગઝલો\n૧૯૪૩ મારી સનમ →\n૭૦ : જોગીની ગઝલ\nજનમના જોગીડા છઈએ : અમે તો જોગીડા છઈએઃ\nખુદાના ખુદ બન્યા છઈએઃ જનમના જોગીડા છઈએ.\nન પર્વા કાલની કરીએ \nખુદા દિલબર સનમ કરીએ:\nભલે રડીએ, ભલે હસીએઃ\nભલે પડીએ, ભલે ચડીએઃ\n નહીં નોકરી કરીએ :\nઅસલ મસ્તાન દિલ છઈએ.\nજુલમ જૂઠા નહીં સહીએ:\nઅમે ગેબી લહર છઈએ:\nઅમે તો બાદશાહ છઈએ:\nનહીં જામો, નહીં કફની,\nઅનલહક બસ રહે હઈયેઃ\nસલામી બસ તહીં દઈએ:\nફના કરીએ, ફના થઈએ:\nફના કરવા હુકૂમ કરીએ:\nબકાના તખ્ત પર આખર,\nખરા વારસ અમે છઈએ:\nસનમનાં જોર પર સાગર,\nભરી ભરી નૂર પી લઈએ:\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૮:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/pregnant-kareena-kapoor", "date_download": "2021-01-18T02:17:54Z", "digest": "sha1:J6A7KJSE7C4UYQR26ULCADEND3Y5KZVF", "length": 4710, "nlines": 76, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકરીના કપૂરને યાદ આવ્યા જૂના દિવસો, તસવીર શેર કરીને કહ્યું 'ફરી ક્યારે જિન્સ પહેરીશ\nકરીના કપૂરે સ્ટાઈલિશ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જોઈ રહી છે કોઈની રાહ\nતૈમૂરે ડેડી સૈફ અલી ખાનને જિમમાં આપી કંપની, પહેર્યું સુપરહીરોની પ્રિન્ટનું માસ્ક\nમમ્મી અને નાની સાથે દેખાયો તૈમૂર, બિલ્ડિંગમાં જતા પહેલા ફોટોગ્રાફરને કર્યો ઈશારો\nપતિ સૈફની આ સારી બાબતનો શ્રેય સાસુ શર્મિલા ટાગોરને આપે છે કરીના કપૂર ખાન\nમેટરનિટી ફેશનમાં કરીનાને કોઈ ના પહોંચે, ટર્ટલ નેક ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ\nપ્રેગ્નેન્સી વિશે સંપૂર્ણ માહિતી આપશે કરીના કપૂર, દીકરાના બર્થ ડે પર કરી બુકની જાહેરાત\nસૈફ સાથે જોવા મળી કરીના, હાલમાં જ ધર્મશાલામાં વેકેશન માણીને આવી છે પરત\nકરીના કપૂરે ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું 'બધા કંટાળી ગયા છે અને કંઈક કહેવા માગે છે'\nતૈમૂર માટે ફોટોગ્રાફર બન્યો અર્જુન કપૂર, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતો ફોટો પાડી લીધો\nકરીના કપૂર કે સારા અલી ખાન બંનેમાંથી કોણ સફેદ ડ્રેસમાં વધારે સુંદર લાગ્યું\n'મેટરનિટી ફેશન ગોલ્સ' આપી રહી છે કરીના, વ્હાઈટ ડ્રેસમાં લાગી સુંદર\nપ્રેગ્નેન્સીમાં પણ ફેશન આઈકન બની કરીના કપૂર, સફેદ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ\nમુંબઈમાં દિવાળી નહીં કરે કરીના અને સૈફ, દીકરા સાથે ધર્મશાલા ઉપડી એક્ટ્રેસ\nBFF અમૃતા અરોરાને મિસ કરી રહી છે બેબો, કહ્યું 'જલ્દી પાછી આવી જા'\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-04/segments/1610703514046.20/wet/CC-MAIN-20210117235743-20210118025743-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}