diff --git "a/data_multi/gu/2019-22_gu_all_0010.json.gz.jsonl" "b/data_multi/gu/2019-22_gu_all_0010.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-22_gu_all_0010.json.gz.jsonl" @@ -0,0 +1,860 @@ +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/a8fab0a82aa1aadac3ab7acda9f-ab9ab0ac0aa4a95ac0-a9aac2ab0acdaa3", "date_download": "2019-05-20T00:50:31Z", "digest": "sha1:BAE6NDHBQI5WRXEX5OK5YT7EUPCH7VO3", "length": 13379, "nlines": 225, "source_domain": "gu.vikaspedia.in", "title": "એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nકબજિયાત, મરડો, સારણગાંઠ, મસા, આમવાત, વાયુના રોગો તેમજ પેટના રોગો માટે શ્રેષ્ઠ\nહરડે દળ અથવા હીમેજને સાફ કરી, દિવેલમાં શેકીને કે તળીને ચૂર્ણ કરવું.\nકાચની બાટલીમાં ઢાંકી રાખેલ આ ચૂર્ણ ત્રણથી છ મહિના ગુણ ધરાવે છે. ૧ થી ૧૦ ગ્રામ જેટલું ચૂર્ણ કોઈ પણ વ્યકિત પાણી સાથે લઈ શકે.\nકબજિયાત – રોજ રાત્રે કે સવારે અનુકૂળ માત્રાથી લેવું ચૂક આવતી હોય કે મળ ઢીલો આવતો હોય તો તેમાં જરૂરી સૂંઠનું ચૂર્ણ મેળવવું.\nમરડો – ૧-૧ ચમચી ચૂર્ણ છાશ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવું.\nઆમવાત –સમાન ભાગે સૂંઠ મેળવીને સવારે –રાત્રે પાણીમાં લેવું\nસારણ ગાંઠ – રોજ સવારે ચમચી ચૂર્ણ પાણી અથવા ગોમૂત્ર સાથે લેતાં રહેવું\nહરસ –મસા – સવારે કે રાત્રે છાશ સાથે અનુકૂળ માત્રામાં લેવું.\nવાયુના રોગો – વાયુના તમામ રોગોમાં સવારે કે રાત્રે અનુકૂળ માત્રામાં લેતા રહેવું\nપેટના રોગો– ગોળો ઉદરશૂળ, આફરો, અજીર્ણ વગેરેમાં ગરમ પાણી સાથે ૧ ચમચી ચૂર્ણ સવારે કે રાત્રે લેતાં રહેવું.\nઅમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (21 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ��કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nશારીરિક કળતર મટાડે તેવા ઉપચાર\nઅસ્થમાના રોગીઓએ અપનાવવા લાયક આયુર્વેદિય ઉપચાર\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/17/full-pankhdi/", "date_download": "2019-05-20T01:22:50Z", "digest": "sha1:7BG5GOSBVBTNS6RHKY3NRWV4YRKTHTTD", "length": 32704, "nlines": 170, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ફૂલપાંખડી – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nMay 17th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 7 પ્રતિભાવો »\n[1] સાચી સિદ્ધિ – સ્વામી આનંદ\nવાગોળ્યા કે પચાવ્યા વગરનું નકરું બૌદ્ધિક વાચન પોથીમાંનાં રીંગણાં જેવું જ છે; [પણ] ચિંતન, મનન, અવલોકન, અનુભવ માણસને સંસ્કારી અને મુલાયમ બનાવે છે. લક્કડની લાતીના એક વેપારી ડોસા���ે મેં જોયેલા, જેમણે જિંદગીમાં ‘તુલસી રામાયણ’ અને ‘અખાની વાણી’ સિવાય ત્રીજું પુસ્તક જાણ્યું નહોતું. પણ એક ગાંધીજી સિવાય બીજો માણસ મેં જિંદગીમાં નથી જોયો, જે એની તોલે આવી શકે.\nપ્રભુમાં ચિત્ત ચોંટ્યું રાખીને જીવવું અને જીવમાત્રમાં પ્રભુને ભાળીને તેને સેવવા, એ જ સાચી સિદ્ધિ છે. બીજી બધી આળપંપાળ છે. ઝીણામાં ઝીણાં કામો કે વહેવાર એકસરખી ચીવટથી સાંગોપાંગ કરવાની ટેવ પાડવી, એ જ જીવનની સિદ્ધિ છે. સ્વાધ્યાય ઈત્યાદિને વહેવાર જોડે અદાવત નથી. જેનો જીવનક્રમ અધળપધળ છે, તેનાં સ્વાધ્યાય વગેરે માનસિક જુગારથી વધુ નથી.\n[2] શિક્ષણનું રહસ્ય – વિનોબા ભાવે\nસાચું પૂછો તો વિદ્યાર્થીમાં ‘હું શિક્ષણ લઈ રહ્યો છું.’ એવી સભાનતા આવી કે બસ શિક્ષણની બધી રોનક ત્યાં મટી જવાની. નાનાં બાળકો માટે રમત એ સુંદર વ્યાયામ ગણાય છે. એની પાછળનું રહસ્ય પણ આ જ છે. રમતગમતમાં વ્યાયામ તો થઈ જાય છે, પણ ‘હું વ્યાયામ કરી રહ્યો છું’ એવો જાગૃત અનુભવ નથી થતો. રમતી વેળાએ એને મન તો આસપાસની દુનિયા જાણે મૃત્યુ પામી છે. બાળકો તે વેળાએ તદરૂપ બનીને અદ્વૈતનો અનુભવ કરતાં હોય છે. દેહનું કશું સાન-ભાન નથી રહેતું. ભૂખ, તરસ, થાક, પીડા, કશાનો ખ્યાલ નથી રહેતો. સારાંશ, રમત એને મન આનંદ અથવા મનોરંજન બની જાય છે. રમત વ્યાયામરૂપી કર્તવ્ય નથી બની જતું.\nસકળ શિક્ષણને આ જ વાત લાગુ પાડવી જોઈએ. ‘શિક્ષણ એ કર્તવ્ય છે’ એવી કૃત્રિમ ભાવનાને બદલે ‘શિક્ષણનો અર્થ આનંદ છે’ એવી પ્રાકૃતિક અને ઉત્સાહપ્રદ ભાવના પેદા થવી જોઈએ. પણ શું આપણા બાળકોમાં આજે આવી ભાવના ભાળવા મળે છે ખરી શિક્ષણ આનંદ છે તે વાત તો આઘી રહી. ‘શિક્ષણ કર્તવ્ય છે’ એ ભાવના પણ આજે જવલ્લે જ જોવા મળે છે. આજના વિદ્યાર્થીવર્ગમાં તો માત્ર એવી ગુલામીભાવના પ્રચલિત છે કે શિક્ષણ એટલે ‘સજા’. બાળકો જ્યાં પણ ખુમારી કે સ્વતંત્રપ્રવૃત્તિની ઝલક દેખાડવા લાગે છે કે ઘરવાળા તરત બરાડી ઊઠે છે : ‘આને હવે નિશાળમાં પૂરી રાખવો જોઈએ.’ પાઠશાળા એટલે શું શિક્ષણ આનંદ છે તે વાત તો આઘી રહી. ‘શિક્ષણ કર્તવ્ય છે’ એ ભાવના પણ આજે જવલ્લે જ જોવા મળે છે. આજના વિદ્યાર્થીવર્ગમાં તો માત્ર એવી ગુલામીભાવના પ્રચલિત છે કે શિક્ષણ એટલે ‘સજા’. બાળકો જ્યાં પણ ખુમારી કે સ્વતંત્રપ્રવૃત્તિની ઝલક દેખાડવા લાગે છે કે ઘરવાળા તરત બરાડી ઊઠે છે : ‘આને હવે નિશાળમાં પૂરી રાખવો જોઈએ.’ પાઠશાળા એટલે શું ‘પૂરી રાખવાની કેદ ’ એટલે કે એક પવ��ત્ર કાર્યમાં હિસ્સો લેનારા શિક્ષક બની ગયા સદર જેલના નાના-મોટા જેલર \n[3] માલિશ કરવા મળે ને \nએક વખત ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતવામાં મશગૂલ હતા. એવામાં કોઈકે આવીને સાવ હળવેથી એમને કહ્યું : ‘બાપુ બ્હાર કોઈ સાવ ગરીબ માણસ તમને મળવા માગે છે.’\n તો, તો હું જરૂર મળીશ.’ બાપુએ પ્રત્યુત્તર વાળ્યો અને બાપુ એને મળવા બહાર ગયા.\n‘ઓ…હો….હો…. પરચૂર દેવ શાસ્ત્રી, તમે પણ આમ કેમ ’ ગાંધીજી એમને જોઈ બોલી ઊઠ્યા.\n‘મને રક્તપિત્ત થયો છે, એટલે દિકરાએ કાઢી મૂક્યો. હવે બહુ ઓછા દિવસો બચ્યાં છે મારી પાસે, એટલે બે ઈચ્છાઓ પૂરી કરવા આવ્યો છું. એક તો, તમારા આશ્રમમાં રહેવાની અને બીજી તમારા જ આશ્રમમાં મરવાની ’ બાપુએ વળતો જવાબ વાળ્યો, ‘પહેલી ઈચ્છા પૂર્ણ થશે, બીજી નહિ થાય. તમને હું મરવા નહિ દઈશ.’\nએ પછી સાબરમતી આશ્રમમાં એક વાંસની ઝૂંપડી બાંધી એમને માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી અને જે રોગ માણસને અછૂત બનાવતો હતો એ જ રોગના રોગીને ગાંધીજી સતત 45 મિનિટ રોજ માલિશ કરી આપતા. વખત જતાં, એમની હાલત સુધરવા માંડી અને એ સિમલા ગયા. થોડા મહિના પછી, ગાંધીજીને પણ વાઈસરોય સાથે મુલાકાત અર્થે સિમલા જવાનું બન્યું. એમણે તરત જ ‘હા’ પાડી. કારણ, વાઈસરોયની મુલાકાત તો ઠીક, પણ ત્રણ દિવસ સતત એમને પરચૂરદેવ શાસ્ત્રીને માલિશ કરવા મળે ને, એટલે \n[4] આવો આતિથ્યભાવ બીજે જોવા ન મળે – રતુભાઈ અદાણી\nવર્ષો પહેલાંની વાત છે.\nએક વખત રવિશંકર દાદાને અમદાવાદ આવવાનું બન્યું. સદાય પગપાળા પ્રવાસ કરતા રવિશંકર મહારાજ રેલગાડીમાં બેસીને અમદાવાદ પહોંચ્યા. સ્ટેશન આવ્યું એટલે હાથમાં થેલી લઈને દાદા સ્ટેશન બહાર આવ્યા. એ વખતે હજી રિક્ષા કોઈએ જોઈ ન હતી. ઘોડાગાડીઓની બોલબાલા હતી. રેલગાડી આવવાનો સમય થતાં સંખ્યાબંધ ઘોડાગાડીઓ સ્ટેશનની બહાર આવીને ઊભી રહી ગઈ. મુસાફરો જેવા સ્ટેશનની બહાર નીકળ્યા કે તુરત જ ઘોડાગાડીવાળાઓ સામે ધસી ગયા.\n ચાલો, બેસી જાઓ આપણી ગાડીમાં. ભાડું સમજીને ઠીક લાગે એ આપજો. આપણી ઘોડાગાડી એટલે વિમાન જોઈ લો….’ ઘોડાગાડીવાળાઓએ ઉતારુઓનાં બાવડાં પકડી, ખેંચાખેંચ કરી, કોલાહલ મચાવી દીધો. રવિશંકર દાદાએ થેલી લઈને ચાલવા માંડ્યું. પણ એવામાં એક ઘોડાગાડીવાળો એમની પાસે પહોંચી ગયો.\n ચાલો આપણી ગાડીમાં બેસી જાઓ.’ ઘોડાગાડીવાળાએ દાદાની થેલી લઈ લેવા પ્રયત્ન કર્યો.\n‘મારે ઘોડાગાડીમાં બેસવું નથી. હીંડતો હાલ્યો જઈશ.’ દાદાએ થેલી મજબૂત રીતે પકડ�� રાખીને જવાબ આપ્યો.\n‘ચાલો આપણી ગાડીમાં બેસો…..’ એવું કહીને બીજા ઘોડાગાડીવાળાએ આવીને દાદાનું બાવડું પકડ્યું.\n‘મને ઘોડાગાડીમાં બેસવાની ટેવ નથી. અને દૂર જાવું પણ નથી. હીંડતો હમણાં પહોંચી જઈશ.’ દાદાએ બાવડું છોડાવીને કહ્યું. એવામાં બીજા બે-ત્રણ ઘોડાગાડીવાળા આવી પહોંચ્યા. સૌ પોતપોતાની રીતે દાદાને ખેંચવા મંડ્યા. એકે એક બાવડું પકડ્યું, બીજો થેલી લઈ લેવા મહેનત કરે. દાદા તો બે ગોઠણ વચ્ચે થેલી દબાવી, અદબ વાળીને ‘મને છોડો, મારે ઘોડાગાડીમાં બેસવું નથી….’ એમ કહેતા ઊભા રહી ગયા. પણ ઘોડાગાડીવાળા એમને છોડે નહીં. ખેંચાખેંચીમાં દાદાની બંડી ફાટી ગઈ. ‘મેં કહ્યું કે મને ઘોડાગાડીમાં બેસવાની ટેવ નથી, મારે નવી ટેવ પાડવી નથી. હું હીંડીને હાલ્યો જઈશ. મને છોડો.’ દાદા ઊંચા અવાજે બોલી ઊઠ્યા.\n‘કો’ક ગામડિયો લાગે છે….’ એક ઘોડાગાડીવાળો બબડતો ગયો.\n‘ખિસ્સામાં પૈસા નહીં હોય.’ બીજાએ ટકોર કરી. એક પછી એક બધા ઘોડાગાડીવાળા નિરાશ થઈને ચાલ્યા ગયા. દાદાએ છુટકારો પામીને ચાલવા માંડ્યું, અને થોડી વારે યજમાનને ત્યાં જઈ પહોંચ્યા.\nયજમાને દાદાને ભાવભર્યો આવકાર આપ્યો પણ એમના ચોળાયેલાં કપડાં અને ફાટેલી બંડી જોઈને તેમને ભારે આશ્ચર્ય થયું. યજમાનના પૂછવા પર રવિશંકર મહારાજે કહ્યું : ‘અમદાવાદના ઘોડાગાડીવાળા વિવેકી બહુ. આવો આતિથ્યભાવ બીજે જોવા ન મળે. મેં અગાઉથી કોઈને ખબર નો’તા આપ્યા તોય બાપડા સ્ટેશને આવીને ઊભા રહ્યા. નહીં ઓળખાણ, નહીં પિછાણ; પણ મને હાલવા દે જ નહીં. ઘોડાગાડીમાં બેસાડવા માટે તાણ કરવામાં કોઈ બાકી રાખે નહીં. મારા પ્રત્યે એટલો બધો ભાવ કે ગાડીમાં બેસાડવા માટે ખેંચાખેંચી કરીને મારી બંડી ફાડી નાખી. મેં મારી થેલી તો માંડ બચાવી. અમદાવાદના ઘોડાગાડીવાળા બહુ વિવેકી, બહુ માયાળુ.’ દાદાએ બેસતાં બેસતાં રમૂજ કરી. દાદાની રમૂજ સાંભળીને યજમાન કુટુંબ હસી પડ્યું.\n[5] સ્વરાજ પછી દુઃખનો પ્રારંભ – કાકા કાલેલકર\n1897માં અમે મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી ઊજવી હતી. એ જ્યુબિલીને વીસ વરસ પણ ન થયાં અને ભારતમાં ગાંધીજી આવ્યા, અને એમણે સુપ્ત ભારતને તેમ જ આખી દુનિયાને પ્રજાશક્તિનો નવો ચમત્કાર બતાવ્યો. આજે આપણે બધા સ્વરાજની મોકળી અને પ્રાણદાયી હવામાં જીવીએ છીએ. ભારતના જીવનમાં સહુથી ધન્ય વાત આ જ છે કે પારતંત્ર્યની અંધારી રાત વટાવીને આપણે સ્વરાજ્યનો ઉદય જોઈ શક્યા.\nઆજે દેશમાં જ્યાં જુઓ ત્યાં અસંતોષ દ��ખાય છે અને સ્વરાજની હિલચાલ વખતના કેટલાક કુમારો આજે પૂછે છે : ‘શું દેશની આવી સ્થિતિ માટે અમે સ્વરાજની લડત લડ્યા હતા ’ એવા લોકોને માટે એમના અને અમારા બુઝુર્ગ લોકમાન્યની વાણી સંભળાવવા માગું છું.\nભારતનું તાત્કાલિક ભાગ્ય જેના હાથમાં હતું એવા (બ્રિટિશ સરકારના) સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઈન્ડિયા વેજવૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના પ્રમુખ નેતાઓને એમણે મળવા બોલાવ્યા. નેતાઓ નવા બૂટ-સૂટ પહેરીને મળવા ગયા. દેશી પોશાકમાં બે જ જણ હતા : લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી. બેન મહાશયે લોકમાન્યને પૂછ્યું : ‘તમે સ્વરાજ માગો છો. પણ તમે માનો છો કે સ્વરાજ મળવાથી તમે સુખી થશો ’ લોકમાન્ય ટિળકે દૂરંદેશી, તેજસ્વી અને સાચો જવાબ આપ્યો : ‘ના, સુખી તો આજે છીએ; પણ એવું સુખ અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ભારતનું રક્ષણ તમે કરો છો. રાજ્ય તમે ચલાવો છો. અમને એની હૈયાબળતરા નથી. સ્વરાજ મળશે ત્યારે અમારા દુઃખનો પ્રારંભ થશે. પણ એમાં જ અમે રાચીશું. વિધ્નો આવશે એને પહોંચી વળતાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલો કરીશું તે સુધારતાં સુધારતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.’\nભારતમંત્રી સડક થઈને ગાંધીજી તાફ વળ્યા. મીઠું હાસ્ય કરીને તેમણે પૂછ્યું : ‘અરે ગાંધી તમે તો ધર્મપુરુષ કહેવાઓ, સેવામૂર્તિ છો. તમે આ રાજદ્વારી ક્ષેત્રમાં ક્યાં ફસાયા તમે તો ધર્મપુરુષ કહેવાઓ, સેવામૂર્તિ છો. તમે આ રાજદ્વારી ક્ષેત્રમાં ક્યાં ફસાયા ’ ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘તમારી વાત સાચી છે. પણ શું કરું ’ ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘તમારી વાત સાચી છે. પણ શું કરું મારે તો અધર્મ સામે લડવું રહ્યું. હમણાં અધર્મ રાજદ્વારી ક્ષેત્રમાં ઘૂસ્યો છે, એટલે ત્યાં પહોંચીને અધર્મ સામે ઝુંબેશ ચલાવવી પડે છે.’\n[6] કામ ક્યારે સેવા બને \nએક ખેડૂત હતો. એની પાસે જમીન હતી. બધો વ્યવહાર બહુ સારી રીતે ચાલતો હતો. કંઈ પણ કારણસર એની જમીન જતી રહી અને બીજે દિવસે એને ખેતમજૂર તરીકે કામ કરવાનો વારો આવ્યો. એ તો મન મૂકીને મજૂરી કરવા માંડ્યો. એક-બે વર્ષ કામ કર્યા પછી એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું : ‘આજકાલ આપણે કેટલાં સુખી છીએ આખો દિવસ કામ કરીએ છીએ, પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતી… પણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી આખો દિવસ કામ કરીએ છીએ, પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતી… પણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ, ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા, આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ, ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા, આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે આપણું જીવન ધન્ય છે.’\nકહેવાનો અર્થ છે કે માત્ર શરીરથી તો કામ કરી લીધું, તો કામ કર્યા પછી તે પૂરું થઈ ગયું. પણ આપણે તેને ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કરીએ તો એ કામ સેવા બની જાય છે.\n« Previous વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ\nભણકાર – પારુલ કંદર્પ દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા\nળકના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને પોષણ આપવાનું ખૂબ જરૂરી હોય છે. કેટલાંક માબાપ આ સમજતાં નથી. બાળક કાંઈક કરવા જતો હશે તો માબાપના મોંમાંથી વારંવાર સાવધાનીના સૂર નીકળ્યા જ કરવાના. માબાપ કહેશે ‘રહેવા દે, તારું કામ નથી તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે ઝાડે ચડીને રમવા-કૂદવાનું ન ... [વાંચો...]\nકોરી સ્વતંત્રતા – મૃગેશ શાહ\nલેજના છેલ્લા વર્ષમાં ભણતી મારી કઝીને એક દિવસ મને કહ્યું : ‘ભાઈ, ગ્રેજ્યુએશન તો પૂરું થવા આવ્યું પરંતુ હવે એમ થાય છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ખર્ચનો ભાર હું પપ્પા પર નહીં નાખું. એ માટે હું મારી આવક ઊભી કરીશ....’ વિચાર આવકારદાયક છે. યુવાપેઢી પોતાની જવાબદારી સ્વીકારે અને સ્વર્નિભર બને એનાથી વધારે રૂડું શું આ સમજને વંદન. પરિવારને મદદરૂપ થવાની અને ... [વાંચો...]\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ – હેમશેખર શાહ\n('વિસરાતી જતી ગુજરાતી ભાષા - અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો' પુસ્તકમાંથી સાભા��.) માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’ ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, ... [વાંચો...]\n7 પ્રતિભાવો : ફૂલપાંખડી – સંકલિત\nઆવી ફૂલ પાખડી કદી કરમાતી નથી સુગંધ આપતી રહે છે\nનટખટ સોહમ રાવલ says:\nખુબ સરસ બધા જ પ્રસંગો…\nઆવિ ફૂલોનિ પન્ખડિ થિ રિડ્ગુજરતી સુન્દર બન્ય છે……..\nખરે ખર આજે મને આ આવતો વાંચી ને ઘણો આનંદ થયો. હું હજુ વધારે વાતો જાણવા માગું છું.\nઆપણને નિત્ય્ક્રમથી પરવારી સ્વચ્છતા કેળવી દિવસની શરુઆત કરવાની ટેવ હોય છે પણ મન તો સ્વચ્છ આવા વાંચનથી જ થાય છે. સુંદર બોધપાઠ દરેક પાંખડીમાંથી મળે છે.\nવિનોબાજીની શિક્ષણને લગતી વાતો હંમેશા એટલી જ સાંપ્રત હોય છે.\nલોકમાન્ય ટિળકની વાત બતાવે છે કે આપણે બાપકમાઈ કે તૈયાર ભાણે ખાય એવો સમાજ નથી ખપતો પણ આપબળે પુરુષાર્થ કરીને નવી કેડીઓ કંડારવા ભવિષ્યની પેઢી ઊભી થાય એ સ્વરાજ્યના સપનાનું બીજ હતું.\nગાંધીજી જેવી સેવાભાવના આજે રાજકારણમાં કોઈ અપનાવે ખરુ \nરવિશંકર મહારાજનો પ્રસંગ બતાવે છે કે કોઈની નકારાત્મક વાત તેઓ કેવી સકારાત્મક રીતે વાળી લઈ શકતા હતા. બહુ માયાળુ, બહુ વિવેકી \nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક���ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AB%81%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE", "date_download": "2019-05-20T00:35:09Z", "digest": "sha1:CY47TZL3ZG4KEFFR64K4EVWERUPBHZCX", "length": 2760, "nlines": 54, "source_domain": "gu.wikipedia.org", "title": "ચર્ચા:કુતિયાણા - વિકિપીડિયા", "raw_content": "\nઆપ સમજી ગયા કે ગુજરાતીમાં \"ગુજરાત\" લખવાથી નકશો યોગ્ય રીતે દેખાતો નથી. આ પરથી આજે નવું જાણવા મળ્યું.\nઆ રીતે લખવું તે જાણતો નહતો. ફરીથી આભાર. --અશોક મોઢવાડીયા ૧૬:૪૫, ૧૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)\nઅશોક્ભાઇ, આભાર માનવા બદલ આભાર :) --ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૧૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ ૧૮:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/now-the-beauty-of-the-surgical-strikes/", "date_download": "2019-05-20T00:44:54Z", "digest": "sha1:427B37O4PLRUWI67IBF7O5TTGEP5JDRX", "length": 11656, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "હવે સાડી પર પણ આવી ગઈ સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઈન | Now the beauty of the surgical strikes - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nહવે સાડી પર પણ આવી ગઈ સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઈન\nહવે સાડી પર પણ આવી ગઈ સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઈન\nસુરત: નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીને દર્શાવતી સાડીઓ સુરતના ટેક્સટાઇલના મેન્યુફેક્ચર્સે બનાવ્યા પછી હવે સર્જિકલ સ્ટ્રાઇક પણ સુરતની સાડીની ડિઝાઇનમાં આવી ગઇ છે. ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી આ સાડીના ઓર્ડર મળવાના પણ શરૂ થઇ ગયા છે.\nસુરતમાં આ ડિઝાઇન તૈયાર કરનારા શુભ સાડીના માલિક અરવિંદ પટેલે જણાવ્યું કે મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીના ઓર્ડર માત્ર નામ પૂરતા હતા, પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક સાડીના ઓર્ડર તે પેટર્ન લોન્ચ થઇ ત્યારથી જ આવવાના શરૂ થઇ ગયા છે.\nપંજાબ, હરિયાણાથી બહુ મોટી માત્રામાં ઓર્ડર મળે છે. સાત દિવસમાં છ હજારથી વધુ સાડીના ઓર્ડર આવ્યા છે, જે હજુ ચાલુ જ છે. સર્જિકલ સ્ટ્રાઇક સાડીની પેટર્ન એક જ છે, પરંતુ તેમાં મટીરિયલ અલગ અલગ છે. કુલ ચાર પ્રકારના મટીરિયલમાં મળતી આ સાડીની હોલસેલ પ્રાઇસ ૧૨૦થી ૨૫૦ રૂપિયા સુધીની છે.\nગુજરાત તોફાન મામલોઃ SCએ SIT ચીફ આર.કે. રાધવને કાર્યમુક્ત કર્યા\nસાઉદી અરબમાં મહિલા પાઈલટોઅે પ્લેન ઉતાર્યું\nશીના બોરા કેસ : પુરક ચાર્જશીટ દાખલ\nદિલ્હી યુનિ.ના વિદ્યાર્થીને રૂ.૧.૦ર કરોડનું જંગી પેકેજ\nVIDEO: બનાસકાંઠાઃ કેનાલમાં ગાબડું પડતા ખેતરોનાં પાકને ભારે નુકસાન\nBSFની જવાબી કાર્યવાહી : પાકિસ્તાનની 14 ચોકી 2 સૈનિક ઠાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0-aa8ac7-ab2a97aa4abe-ab2ac7a96acb", "date_download": "2019-05-20T00:35:35Z", "digest": "sha1:6XRD7HCDB5TRLJQM3G3JRB3364MHX73M", "length": 11097, "nlines": 204, "source_domain": "gu.vikaspedia.in", "title": "આરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nએઈડ્ઝની ભયાનકતા અટકાવવા દેશ-વિદેશોમાં સર્વે-સંશોધનો\nગુટખા-મસાલાના પ્લાસ્ટિક પેક સામે સુપ્રીમનો પ્રતિબંધ\nબધી ઈલેક્ટ્રોનિક સિગારેટો આરોગ્ય માટે ગંભીર જોખમ\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી •\tતમામ વ્યસનો છૂપા ટેરરિસ્ટ છે: તે રાક્ષસ તમને ગળી જાય છે\nતમાકુનું વ્યસન ભારત માટે પડકારરૂપ\nસિગારેટ છોડવી તો સાવ સહેલી\nધૂમ્રપાન છોડયા પછીનો ખતરો\nરોજની એક પેકેટ સિગારેટ આઈકયુ ઘટાડે છે\nસિગારેટમાં ડુક્કરના લોહીનો ઉપયોગ\nઆલ્કોહોલની માઠી અસરો અંગે શાળામાં શિક્ષણ અપાશે\nયોગની ભુમિકા - વ્યસન મુક્તિમાં\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nપેજ રેટ (32 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, ત��� અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી\nશરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ\nગ્રાહક આરોગ્ય અને સલામતી\nભેળસેળ અને તેની ઓળખ\nફળ અને શાકભાજીના રસ\nઅલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ\nહૃદય સંબંધી બીમારીને દુર કરો\n9 મેજિકલ ખોરાક સ્ત્રીઓને એનર્જીથી ભરી દે\nતાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા\nવધતી ઉંમરે ત્વચાની સંભાળ\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nઆપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nતંદુરસ્ત રહેવા અપનાવો ખાસ ફોર્મ્યૂલા\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nએલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nપાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા\nલોહીને વિકૃત સ્વરૂપમાંથી શુદ્ધ કરતો ઔષધયોગ\nથાઇરૉઇડ ગ્રથિમાં ફાયદાકારક આહાર\nઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ\nશરદની સીઝનમાં રહો સલામત\nખુશ રહેવા માટે સ્વસ્થ રહો\nતમારા વજનને યોગ્ય રીતે જાળવો\nપરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક\nશું રોગ થતાં અટકાવવા શક્ય છે\nમાત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nબિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો\nઆદર્શ ગ્રામ વિશેની સમજણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/gujarati-more-jokes/gujarati-jokes-117041200011_1.html", "date_download": "2019-05-20T00:44:18Z", "digest": "sha1:YE2QBKROK6YCMYD5UNIYZ2BZ3A26TQE3", "length": 4971, "nlines": 101, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "ગુજરાતી જોક્સ- કૂતરાએ!!!", "raw_content": "\nલ���કસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nસુરેશ- અરે આ કેમ વાગી તને \nપ્રકાશ- હું કૂતરાના દાંત ગણતરી કરતો હતો તો\nએને મારા આંગળી ગણવા મોં બંદ કરી લીધું\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆદ્યા શક્‍તિની આરતી(see video)\nHappy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના\nગુજરાતી નોન વેજ જોક્સ\nગુજરાતી જોકસ - હૂં તો બાળકની માસી છું\nગુજરાતી જોકસ -નાના કપડા\nગુજરાતી જોક્સ- શેરનો પૂતર\nગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડ\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોકસ - છોકરા ટેનિસ રમી રહ્યું- એક વાર જરૂર વાંચશો છોકરા તેમની ગર્લફ્રેંડની સાથે\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nઈશા ગુપ્તાની હૉટ બ્લેક એંડ વ્હાઈટ ફોટાએ ફેંસનો દિવસ બનાવ્યું રંગીન\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nરૂમા શર્માના હૉટ ફોટાએ ફેંસને કર્યું મદહોશ\nઆગળનો લેખ બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર કરી રહી છે ધુંઆધાર પ્રચાર, જુઓ ફોટા\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%9B%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1", "date_download": "2019-05-20T00:37:37Z", "digest": "sha1:UMRCGQSMEHDJZ3CXXAZLTPLCPXKKRIX7", "length": 4281, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "વછરવાડ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી\nવછરવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું ગામ છે. વછરવાડ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૯:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/10-07-2018/91124", "date_download": "2019-05-20T01:04:59Z", "digest": "sha1:K4IPP4RP22ZY4ZAK2CILFFXGQW4QRM3D", "length": 17753, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં વિનામૂલ્યે ચોપડા વિતરણ", "raw_content": "\nરામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં વિનામૂલ્યે ચોપડા વિતરણ\nરાજકોટ : રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ-ચોટીલા અને ચોટીલાના સામાજિક કાર્યકર અને શિક્ષિકા નિરાલીબેન ચૌહાણના સંયુકત ઉપક્રમે ચોટીલા શહેરના જ તળેટી વિસ્તારમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષથી દર રવિવારે વિનામૂલ્યે ટ્યૂશન કલાસીસ ચલાવવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને પાયાનું ઉત્ત્મ શિક્ષણ આપી શૈક્ષણિક ઘડતર કરવાની સાથે સાથે બાળકોને જીવનમૂલ્ય લક્ષી શિક્ષણ આપવામાં આવે છે. દર રવિવારે રજાનો માહોલ હોય છતાં કૈક નવું શીખવાની ખેવના લઈને આવતા ટ્યુશન કલાસના બાળકોને પ્રોત્સાહન રૂપી ઇનામ સ્વરૂપે ચોપડા, બોલપેન, પેન્સિલ, સંચો અને ચેક રબ્બર દાતાઓ અને સંસ્થાના સભ્યોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન પઠાણના ત્યાં દીકરીનો જન્મ થયો તેની ખુશી માં બાળકોને ચવાણું પેંડાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શિક્ષણ અને સેવાના આ સહિયારા કાર્યક્રમમાં પ્રાથમિક શાળા નંબર ૮ના શિક્ષક અમૃતભાઈ, દાતા ઘનશ્યામભાઈ લખતરિયા, મેહુલભાઈ ખંધાર,પંકજભાઈ ઝીંઝુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન ડી.પઠાણની આગેવાની હેઠળ સભ્યો ગોપાલભાઈ વાઘેલા, ઇમરાનખાન પઠાણ, જયેશભાઇ ઝીંઝુવાડિયા, વિશ્વરાજસિંહ ઝાલા, મોઇનખાન પઠાણ એ જહેમત ઉઠાવી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nનીરવ મોદીનું અજમેર કનેક્શન :પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયેલા નિરવ મોદીનું અજમેક કનેક્શન સામે આવ્યું : મુંબઈ સીબીઆઇ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી બે વ્યક્તિની ધરપકડ કરી access_time 1:19 am IST\nગુજરાત ફી રેગ્યુલેસન અંગેની રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ કાલે સાંભળશે access_time 10:38 pm IST\nરાજકોટમાં વાદળછાયુ વાતાવરણ: આ સપ્તાહમાં વરસાદની ખાદ્ય પૂરી થશે: શહેરમાં આજે બીજા દિવસે પણ વાદળાઓ છવાયેલ છે : ગઈસાંજે હળવુ ઝાપટુ વરસી ગયુ હતું : સૌરાષ્ટ્રના ૫૦% વિસ્તારોમાં આજે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અડધા રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી છે : હાલ વરસાદને લગતી પરિસ્થિતિ સાનુ કૂળ છે : બે - ત્રણ સિસ્ટમ્સ બની છે: જે સૌરાષ્ટ્ર તરફ મૂવ કરે તો આવતા દિવસોમાં સારા વરસાદના એંધાણ છે access_time 11:12 am IST\nદક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડીએ ફોગટ પરિવારન�� કરી મુલાકાત :બધા સાથે મળીને ''દંગલ ' ફિલ્મ નિહાળી access_time 9:31 pm IST\nઆઈડિયા-વોડાફોન મર્જરને ટેલિકોમ મંત્રાલયની શરતી મંજૂરીઆપી દીધી access_time 2:22 pm IST\nઅમેરિકામાં સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટણી લડી રહેલા પાંચ ઇન્ડિયન અમેરિકનને ઇમ્પેકટ ફંડનું સમર્થન : વોશીંગ્ટનમાંથી સુશ્રી મોના દાસ, ફલોરિડામાં શ્રી અમોલ જેઠવાણી, કેન્ટુકીમાંથી સુશ્રી નિમા કુલકર્ણી, નોર્થ કેરોલિનામાં શ્રી મુજતબા મોહમ્મદ, તથા લોવામાંથી ચૂંટણી લડતા ડૉ. મેગન શ્રીનિવાસને વિજયી બનાવવા અનુરોધ access_time 1:08 pm IST\nહર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા...યુવાધનને હુક્કા-ઇલેકટ્રીક સિગારેટના રવાડે ચડાવતાં વેપારીઓ પર પોલીસની ધોંસ access_time 3:49 pm IST\n૧૧૨ પાનની દુકાનોમાં સોલીડ વેસ્ટ શાખાના દરોડા : ૩૧ કિલો પ્લાસ્ટીક જપ્ત : ૩૦ હજારનો દંડ access_time 3:45 pm IST\nવેરાવળમાં ઇરફાન મન્સુરી, તેના પત્નિ અને સાળા પર છરી-ધોકાથી હુમલો access_time 12:19 pm IST\nતળાજા કોંગ્રેસમાં જુથવાદ વકર્યો access_time 11:41 am IST\nહળવદના ઘનશ્યામગઢ-માળીયા મિંયાણાના જુના ઘાંટીલા-ખાખરેચી-વેજલપરમા શહીદ યાત્રાનું આગમનઃ મોરબીથી હાર્દિક પટેલ યાત્રામાં જોડાશે access_time 6:02 pm IST\nજૂનાગઢમાં રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ કાર્યરત access_time 12:00 pm IST\nગુજરાતમાં 13 જેટલી B ,Ed કોલેજો બંધ કરવા નિર્ણય access_time 1:39 pm IST\nપેટલાદ અને તારાપુરમાંથી પોલીસે જુગારધામ પર દરોડા પાડી સાત શકુનિઓને ઝડપ્યા access_time 5:24 pm IST\nગુજરાતને પોર્ટ વિકાસમાં મદદ કરશે નેધરલેન્ડનો રોટરડેમ: કર્યા કરાર access_time 2:18 pm IST\nઆ કેફેમાં બાળકો કરે છે સિંહ સાથે મસ્તી access_time 6:13 pm IST\nદીકરાને ખોળામાં લઇને મમ્મીએ લપસણી ખાધી એમાં દીકરાનો પગ બટકાઇ ગયો access_time 12:03 pm IST\nઅફઘાન સુરક્ષા બળો પર આત્મઘાતી હુમલામાં 10ના મોત access_time 6:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nUAEમાં ગેરકાયદે વસવાટના કારણે ફફડતા અને કેદી જેવું જીવન જીવતા ભારતીય મૂળના ૬૦ વર્ષીય મધુસુદનના પરિવારની વહારે દૂતાવાસ કચેરીઃ નવો પાસપોર્ટ કાઢી આપવાની તૈયારી બતાવીઃ કોમ્‍યુનીટી અગ્રણીઓએ નોકરી આપવાની તથા મદદરૂપ થવાની ઓફર કરીઃ ઇલેકટ્રોનિક તથા પ્રિન્‍ટ મિડીયામાં પ્રસિધ્‍ધ થયેલા અહેવાલનો હકારાત્‍મક પડઘો access_time 9:02 am IST\nભારતના પંજાબથી કેનેડા આવતા વિદ્યાર્થીઓ ઓછા વળતરથી ઓવરટાઇમ કરી અમારી રોજીરોટી છીનવી રહ્યા છે : સ્થાનિક પ્રજાજનોની વ્યથા : શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્થાનિક લોકો અમારો ઉપયોગ દુઝણી ગાય તરીકે કરી રહ્યા છે : વિદેશથી આવતા સ્ટુડન્ટસની વ્યથા : કેનેડાના ���્રેમ્પટોનમાં વિદેશી વિદ્યાર્થીઓ તથા સ્થાનિક પ્રજાજનો વચ્ચે ઘર્ષણ access_time 5:30 pm IST\n‘‘મહારૂદ્રમ મંત્રજાપ'': અમેરિકાના હયુસ્‍ટનમાં આવેલા શ્રી મિનાક્ષી મંદિરમાં યોજાયેલા ત્રિદિવસિય મંત્રજાપમાં ૪૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા access_time 10:05 pm IST\nવર્લ્ડકપમાંથી ભલે બહાર થઈ ગયું પણ રશિયાના પ્રદર્શન પર મને ગર્વઃ પુતિન access_time 3:37 pm IST\nરોહિત શર્માએ ખાસ ગેંડા ‘સુડાન'ને સમર્પિત સમર્પિત કરી તેની સેન્ચુરી access_time 7:56 pm IST\nહાર્દિક પંડ્યાનું નામ હવે બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે જોડાયું access_time 6:59 pm IST\nએકતા કપૂરની સાઇકોલોજિકલ થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું શૂટિંગ પૂર્ણ access_time 5:13 pm IST\nભારતીય ફિલ્મોની શૂટિંગ માટે પહેલી પસંદ બનતું જાય છે 'અબુ ધાબી' access_time 5:10 pm IST\nફિલ્મ સિમ્બાનું પહેલા ભાગનું શૂટિંગ થયું પૂરું access_time 5:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/09/24/bhagat-story/", "date_download": "2019-05-20T00:52:15Z", "digest": "sha1:37AGPBMJYCT5BKDWNDBZWQOFVR63SXBU", "length": 22824, "nlines": 155, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભગત- નિશા નિરવ સચદેવ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભગત- નિશા નિરવ સચદેવ\nSeptember 24th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નિશા નિરવ સચદેવ | 9 પ્રતિભાવો »\n[ નવોદિત સર્જક નિશાબેનનો (ગાંધીનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : nishamansata@yahoo.co.in અથવા આ નંબર પર +91 9016771811 સંપર્ક કરી શકો છો.]\n‘એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે.’ સામે વાળા આશા કાકી રાડો પાડી પાડીને બોલતા હતા. આ આશા કાકી એટલે અમારી શેરી ની એવી વ્યક્તિ કે જેને અમારી આખી શેરી માં શું ચાલી રહ્યુ છે એની જાણકારી રહેતી. અમે તેને ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ કહેતા. કોઇ વિશે તેમને સારુ બોલતા તો આવડતું જ નહિ. અને તેમાં પણ તેમનો અતિ પ્રિય વિષય હોય તો ભગત. એ ભગત અને એય ભગલાથી વાત શરુ થતી અને ત્યાં સુધી ચાલતી કે ભગતના ગંગા કાકી આવી ને ભગત ને અંદર ન લઇ જતા.\nઆજે પણ ‘એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે., એય ભગલા સંભળાતુ નથી કે…….’ અને ગંગા કાકી આવ્યા, ખાલી એક તીખી નજર આશા કાકી તરફ ફેંકી ને ડેલો બંધ કરી, પ્રેમથી ભગતનો હાથ પકડી ને તેને અંદર લઇ ગયા. હું એટલે કે પ્રિયા, મારી સખી આરાધના અને પીન્ટુ કે જે એ જ આશા કાકી નો એક નો એક લાડકવાયો પુત્ર હતો. અમે બધા રોજ સાંજે કોલેજ થી આવી અમારા ઓટલે બેસી વાતો કરતા અને રોજ ભજવાતા આવા આશા કાકીના નાટકો ને જોતા રહેતા અને જોતા રહેતા તો ભગત ને પણ.\nભગત એના નામ ની જેમ જ ભગત માણસ હતો. ભગવાનનો માણસ હતો. એકદમ ધૂની માણસ હતો. અને આશા કાકી ની ભાષા માં તે પાગલ હતો. એ આખો દિવસ કાંઇ બોલતો નહિ. ફક્ત ફળિયા ના હિંચકા પર બેઠો રહેતો, તો ક્યારેક એના ગંગા કાકી સામે જોઇ ને જરાક અમથું હસી દેતો. બાકી જાણે કોઇ ને ઓળખતો જ ન હોય એમ કોઇ ની આવન-જાવન કે બોલ્યા પર નજર પણ ન નાખતો. વાતો સાંભળતો તો તે ફક્ત ગંગા કાકી ની જ. એ હિંચકો જ તેનુ આશ્રય સ્થાન હતુ એમ કહીએ તો પણ ચાલે. ત્યાં જ સૂવા નું, બેસવાનું અને જમવાનું. છેલ્લાં કેટલાય વર્ષો થી એ ઘર ની અંદર નહિ ગયો હોય. એ કંઇ નાનપણ થી આવો નહોતો. એ અમારો બાળપણ નો સાથીદાર હતો.\nઅમે ચારેય એટલે કે હું, આરાધના, પીન્ટુ અને ભગત સાથે જ સ્કુલે જતા, રમતાં, ભણતાં અને જમતાં પણ. એક દિવસ અમે ચારેય જ્યારે સ્કુલે થી પાછા આવ્યા, ”ભગત, ભગત જલ્દી આવ, એના ગંગા કાકી એ રડતાં રડતાં બૂમ પાડી. ભગત અને એની પાછળ અમે બધાં પણ દોડી જઇ ને જોઇએ છીએ તો ત્યાં એના મમ્મી-પપ્પા ના અંતિમ યાત્રા ની તૈયારી ચાલતી હતી.ભગતના મમ્મી-પપ્પા એક્સીડન્ટ માં મૃત્યુ પામ્યા હતા. નાનકડાં ભગત ને સમજાયું નહી કે આ શું થઇ રહ્યુ છે, મમ્મી-પપ્પા ને બધા ક્યાં લઇ જાય છે એ કેમ કાંઇ બોલતા નથી એ કેમ કાંઇ બોલતા નથી મમ્મી કેમ મને વ્હાલ નથી કરતી મમ્મી કેમ મને વ્હાલ નથી કરતી મમ્મી મને કેમ પુછતી નથી કે આવી ગયો બેટા, શું જમવું છે મમ્મી મને કેમ પુછતી નથી કે આવી ગયો બેટા, શું જમવું છે ગંગા કાકી કેમ આટલુ બધું રડે છે ગંગા કાકી કેમ આટલુ બધું રડે છે આવા અચાનક લાગેલા આઘાતથી ભગત ગૂમસૂમ રહેવા લાગ્યો, અમે રોજ એનામાં આવતા બદલાવ ને જોવા લાગ્યા, કોઇ કહેતું કે ભગત મૂંગો થઇ ગયો છે, તો કોઇ કહેતુ કે પાગલ થઇ ગયો છે.\nગંગા કાકી એ ખૂબ પ્રયત્નો કર્યા બધા ને સમજાવવા ના કે ભગત ઠીક જ છે પણ કોઇ સમજવા તૈયાર જ ન હતુ અને ભગતનું વર્તન પણ દિવસે દિવસે ગંગા કાકી ની આશા ઓ પર પાણી ફેરવતુ હતુ. અંતે ગંગા કાકી એ પણ આશા છોડી દીધી. અને તેની પરિસ્થિતિ ને સ્વીકારી લીધી હતી. ભગતના ગંગા કાકીને કોઇ સંતાન ન હતું. તેમણે ભગતને એટલો પ્રેમ આપ્યો કે ભગત એની જ વા���ો સાંભળતો અને ક્યારેક એની સામે જરાક અમથુ હસી દેતો. આજે પણ હું, આરાધના અને પીન્ટુ વાતો એ ચડ્યા હતાં ત્યાં જ આરાધનાને યાદ આવ્યુ કે એના મમ્મી એ ગંગા કાકી પાસે થી કંઇ લાવવાનું કહ્યુ હતું, તો અમે ભગત ના ઘરે ગયા. ભગત રોજ ની જેમ જ હિંચકા પર બેઠો હતો પણ તે ધીમું-ધીમું રડતો હતો. અમને આશ્ચર્ય થયું કે તે રડે છે કેમ અમે તેને ક્યારેય રડતા જોયો ન હતો. તેના ઘર ના બંધ દરવાજા પાછળ થી વિચિત્ર અવાજો સંભળાતા હતા. ગંગા કાકી ને તેમના પતિ એટલે કે ભગતના દિલિપ કાકા મારતાં હતા. અમે અવઢવમાં હતાં કે શું કરવું અમે તેને ક્યારેય રડતા જોયો ન હતો. તેના ઘર ના બંધ દરવાજા પાછળ થી વિચિત્ર અવાજો સંભળાતા હતા. ગંગા કાકી ને તેમના પતિ એટલે કે ભગતના દિલિપ કાકા મારતાં હતા. અમે અવઢવમાં હતાં કે શું કરવું ભગત અમારી સામે દયામણી નજરે જોતો હતો. કદાચ તેનાથી કાકીની રાડો સંભળાતી નહોતી. ભગતના કાકા રાડો પાડી પાડી ને ગંગા કાકી ને ખીજાતાં હતા, ‘ આ ભગત ના જન્મ-દિવસ પર આજે શીરો-પૂરી બનાવવાની શું જરુર હતી ભગત અમારી સામે દયામણી નજરે જોતો હતો. કદાચ તેનાથી કાકીની રાડો સંભળાતી નહોતી. ભગતના કાકા રાડો પાડી પાડી ને ગંગા કાકી ને ખીજાતાં હતા, ‘ આ ભગત ના જન્મ-દિવસ પર આજે શીરો-પૂરી બનાવવાની શું જરુર હતી શું કમાઇ ને દઇ દે છે આ ભગલો તને શું કમાઇ ને દઇ દે છે આ ભગલો તને ’ અને ધીમે-ધીમે બધું શાંત થઇ ગયું અને અમે ત્યાંથી ચાલ્યા ગયા.\nભગતના કાકા ને ભગત ક્યારેય ગમતો જ નહી. તેને હંમેશા ભગત ભારરૂપ જ લાગતો. તે રોજ સાંજે ઘરે આવીને પોતાનો ગુસ્સો, ધંધા માં થતું નુકસાન કે બીજી કોઇ પણ વાતનો ગુસ્સો તે ભગત પર જ ઉતારતા. ભગત પણ જાણે એને પોતાનું કામ સમજતો હોય કે શું પણ પુરી ઇમાનદારી થી કાકાના દરેક ગુસ્સા નો ભાર પોતાના પર લઇ લેતો. કાકા ઘરે ન હોય ત્યારે તો કાકી ભગતને સારું સારું જમાડતાં, રોજ નવી નવી વાતો શીખવતાં, વ્હાલ કરતાં. તેને માથે હાથ ફેરવી સૂવડાવતા. પણ કાકા આવતા જ તે સંકોચાઇ જતાં, એટલી હદ સુધી કે તે ફળીયામાં જવાનું ટાળતા પણ ભગતને આવું થોડી સમજાય એ તો ઊંબરે બેસી ને કાકી ને કામ કરતી જોતો અને જરાક અમથુ હસી દેતો.\nઆજે સવાર થી જ અમારી શેરીમાં દોડધામ હતી. આશા કાકી દરેકના ઘરે જઇ જઇ ને બધાં ને કહેતા હતા, ‘સાંભળ્યું ભગતના ગંગા કાકીને હોસ્પિટલ લઇ ગયા છે, ભગત ના કાકા દિલિપ ભાઇએ ગંગા કાકીને ખૂબ જ માર માર્યો છે. અમે સવારથી જોતા હતા, ભગત હિંચકા પર બેસી રહેવાને બદલે બ��બાકળો બની આખા ફળિયાંમાં આંટા મારતો હતો. થોડી-થોડી વારે ડેલા ની બહાર જોતો હતો કે ગંગા કાકી આવ્યા કે નહી. અમને તો પાછળ થી ખબર પડી કે ગંગા કાકી એ ભગતને સૂવા માટે નવી ગોદડી સીવડાવી અને એ પણ કાકાએ આપેલી સાડી માંથી. આથી કાકાની અત્યાર સુધી ની અધિરાઇ નો અંત આવી ગયો અને આટલી અમથી વાતમાં આજ સુધી નો બધો ગુસ્સો કાકા એ કાકી પર ઉતાર્યો. ગંગા કાકી માર ખાઇ ખાઇ ને બેભાન થઇ ગયા હતા. સવારે કાકા ખુદ ગંગા કાકીને હોસ્પિટલ લઇ ગયા હતા.\nભગત ની બેચેની વધતી જતી હતી. તેના ગંગા કાકી આવતા જ નહોતા. ત્યાં જ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો. ભગતે એના કાકી ને જોયા અને ખૂશ-ખૂશ થઇ ગયો. કાકા અને અન્ય સગાં-વ્હાલાં રડતાં હતા પણ ભગત એના મૃત્યુ પામેલા ગંગા કાકીને જોઇ ને જરાક અમથું હસતો હતો અને ત્યાં જ પેલા આશા કાકી મોકાનો ફાયદો ઉઠાવીને બોલ્યા, ‘પાગલ’.\n« Previous અદ્દભુત શબ્દશિલ્પી : અરવિંદ કુમાર – શ્રી મોહન શિવાનંદ (અનુ. એન. પી. થાનકી)\nચીમેર ધોધની મુલાકાતે – પ્રવીણ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઓટલો – સુરેશ ઓઝા\n(‘કુમાર’ સામયિકના જૂન, ૨૦૦૫ના અંકમાંથી સાભાર) રમાભાભી કંઈક વિચારતાં લાકડીને ટેકે ખૂબ જ ધીમે ચાલતાં, પગ હમણાં ઘૂંટણમાંથી વળી જશે ને બેસી પડીશ જમીન પર; એવી તેમના મનની સ્થિતિ સાથે ઉબડખાબડ ગલીના નાકા સુધી પહોંચી ગયાં. તે દેરાસર ગયાં હતાં. રોજનો તેમનો આ નિયમ. હવે તો પચીસ ડગલાં ને ઘર. તેમને નિરાંત થઈ. પહોંચીને ઘરમાં જવાને બદલે ઓટલા પર, લાકડી દીવાલને ટેકવી બેસી ... [વાંચો...]\nનિયતિ કેમ આવું કરે છે \nતરલબહેન બહાર નીકળ્યાં કે અવનિબહેન ટહુક્યાં : ‘આવી ગયાં કે સુરતમાંથી બહુ સાડી ખરીદી સુરતમાંથી બહુ સાડી ખરીદી ’ ‘ખરીદી ’ એ સહેજ ચમક્યાં ‘હું તો ક્યાંય ગઈ નથી.’ ‘રહેવા દો હવે, તમારી સાડી પહેરવા નહિ માંગું. જોવા તો આપશો ને ‘હું તો ક્યાંય ગઈ નથી.’ ‘રહેવા દો હવે, તમારી સાડી પહેરવા નહિ માંગું. જોવા તો આપશો ને ’ ‘જોવા ખરીદી હોય તો જોવા શું પહેરવા પણ આપું પણ એકે સાડી લીધી જ નથી ત્યાં....’ ‘તો સુરતમાંથી શું ખરીદ્યું ... [વાંચો...]\nથોડાસા રુમાની હો જાયે.. – નમ્રતા દેસાઈ\nજેવી ટ્રેન આવી, એક જ ઝટકે એ ધક્કામુક્કીમાં અંદર ફેકાઈ ગઈ. હજુ સવારના દસ જ વાગ્યા હતા પણ પુષ્કળ ગરમી અને બફારો લાગતો હતો. દરિયાને પોતાની બાથમાં લઈને દોડતી મહાનગરની લાખો સ્ત્રીઓમાંથી એ એક નાનકડી સ્ત્રી. સૌ દોડે એમ એ પણ દોડતી હતી, આ શહેરની સાથે પોતા0ને સંસારને મઠારવા રોજની જેમ જ એ આજે પણ મોડી પહોચી હતી. હજી પર્સમાંથી પાણીની બોટલ ... [વાંચો...]\n9 પ્રતિભાવો : ભગત- નિશા નિરવ સચદેવ\nઆવી “સદમા” ટાઈપ રોતલી વાર્તાઓ વાંચીને હવે કંટાળો આવે છે\nસરસ વાર્તા.સમાજમાં જોવા મળતા આશાકાકી જેવા પાત્રો પર તીક્ષ્ણ પ્રહાર…\nવાર્તાનું કન્ટેન્ટ થોડું ઓછું લાગ્યું પણ અંત માર્મિક..પાગલ…\nઅભિનંદન નિશા. લખતી રહેજે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/after-1947-gandhiji-wanted-to-disperse-the-congress/", "date_download": "2019-05-20T00:45:38Z", "digest": "sha1:CTFY3RVSJZFQ6LAMRZAYY63Y65KKSLLA", "length": 13593, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "PM મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ 1947 બાદ ગાંધીજી કોંગ્રેસને વિખેરી નાખવા માગતા હતા | After 1947, Gandhiji wanted to disperse the Congress - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્��ીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nPM મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ 1947 બાદ ગાંધીજી કોંગ્રેસને વિખેરી નાખવા માગતા હતા\nPM મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ 1947 બાદ ગાંધીજી કોંગ્રેસને વિખેરી નાખવા માગતા હતા\n(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસ આજે જ્યારે ગાંધીના ગુજરાતમાં પોતાની કારોબારી સમિતિની બેઠક યોજી રહી છે ત્યારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના નામે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. અંગ્રેજ શાસન દરમિયાન મીઠા પર લગાવવામાં આવેલા ટેક્સ વિરુદ્ધ મહાત્મા ગાંધી દ્વારા કાઢવામાં આવેલ દાંડીકૂચની ૯૦મી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે આઝાદી કોંગ્રેસનું વિસર્જન કરી નાખવામાં આવે.\nપીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સંસ્કૃતિ ગાંધીજીની વિચારધારાની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશાં વંશવાદી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે અને એટલા માટે જ તેઓ કોંગ્રેસને આઝાદી બાદ તુરત વિખેરી નાખવા માગતા હતા.\nદાંડીયાત્રાની ૯૦મી વર્ષગાંઠ પ્રસંગે પીએમ મોદીએ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસને ક્યારેય લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે આસ્થા રહી નથી અને ગાંધીજી કોંગ્રેસ કલ્ચરને સારી રીતે સમજી ગયા હતા અને તેઓ ઇચ્છતા હતા કે ૧૯૪૭ બાદ તુરત કોંગ્રેસને વિખેરી નાખવામાં આવે. પીએમ મોદીએ એવું પણ લખ્યું છે કે સૌથી ભીષણ કોમવાદી રમખાણો અને નરસંહાર કોંગ્રેસના શાસનમાં જ થયાં હતાં.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને લઇને પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર ગાંધીજી એવું કહેતા હતા કે કુશાસન અને ભ્રષ્ટાચાર સાથે સાથે ચાલે છે, પરંતુ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે. તમે કોઇ પણ એક સેક્ટરનું નામ લેશો તો તમને ત્યાં કોંગ્રેસનું એક કૌભાંડ તો ચો���્કસપણે જોવા મળશે.\nપીએમ મોદી બે વર્ષમાં ચોથી વાર જશે અમેરિકા\nઅજય દેવગણ-કાજોલની જોડી વર્ષો બાદ કરશે આ ફિલ્મમાં વાપસી\nહવે દયાશંકરસિંહ વિરુદ્ધ બિનજામીન વોરંટ જારી થશે\nવજન ઉતારવું છે, તો કસરત ન કરો માત્ર છ કલાક ઉભા રહો\nપાકિસ્તાની સિરિયલોએ જોશ વધાર્યોઃ સારા લોરેન\nફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે ડીલ લગભગ ફાઈનલ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/23/manas-poem/", "date_download": "2019-05-20T00:49:23Z", "digest": "sha1:AESGB3EAWVRZUDAG4LLKYDQADSXHS7UJ", "length": 13378, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: માણસ – અશોક બાજપેયી (અનુ. કિશોર શાહ)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમાણસ – અશોક બાજપેયી (અનુ. કિશોર શાહ)\nApril 23rd, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અશોક બાજપેયી | 9 પ્રતિભાવો »\nજો બચી શકે, તો તે જ બચશે\nઆપણા બધામાંથી થોડોક અમથો માણસ.\nજે રોફ સામે નથી કરગરતો,\nપોતાનાં સંતાનોના માર્કસ વધારવા નથી જતો માસ્તરોના ઘેર,\nજે રસ્તે પડેલા ઘાયલને બધાં કામ છોડી સહુથી\nપહેલાં હોસ્પિટલે પહોંચાડવાની સંભાળ લે છે.\nજે પોતાની હાજરીમાં થયેલા હુમલાની જુબાની આપતાં\nનથી અચકાતો તે જ થોડોક અમથો માણસ.\nજે વૃદ્ધો પાસે બેસતાં નથી કંટાળતો,\nજે પોતાના ઘરને ગોદામ બનતાં બચાવે છે\nઆ દુનિયાને નરક બનાવી દેવા માટે બીજાને\nનથી ભાંડતો તે જ થોડોક અમથો માણસ\nજેને ખબર છે કે\nવૃક્ષ પોતાની પાંદડીઓથી ગાય છે રાતદિવસ એક લીલું ગીત\nઆકાશ લખે છે નક્ષત્રોના ઝગમગાટમાં એક દિપ્ત વાક્ય\nઆંગણામાં વિખેરી જાય છે એક અજ્ઞાત વ્યાકરણ\nતે જ થોડોક અમથો માણસ\nજો બચી શકે તો તે જ બચશે.\n« Previous એક પ્રેમાળ પિતા – વંદના ભટ્ટ\nભવિષ્યવેત્તા – ચન્દ્રવદન મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nમારે પૂરવની છે પ્રીત્યું રે બાળપણની પ્રીત્યું રે .................. ઓધા મંદિર આવજો રે. દાસી માથે શું છે દાવો મારે મો’લ નાવે માવો .................. આવડલો અભાવો રે... ઓધા... વાલે મળ્યે કરીએં વાતું, ભાંગે મારા દિલની ભ્રાંત્યું .................. આવી છે એકાંત્યુ રે..... ઓધા..... જોઈ જોઈ વોરીએં જાત્યું, બીબા વિનાના પડે ભાત્યું, .................. ભાર ઝીલે ભીંત્યું રે..... ઓધા.... દાસી જીવણ ભીમને ભાળી વારણાં લીધાં વારી વારી .................. દાસીને દીવાળી રે..... ઓધા.....\nહાથ થયા હથિયાર – જયા મહેતા\nપથ્થર હ���થમાં હોય ત્યારે.... પથ્થર ઈતિહાસ છે, પથ્થર ઈમારત છે, પથ્થર શિલ્પ છે ગાંધીનું ઈશુનું બુદ્ધનું. પથ્થર સ્મૃતિ છે, પથ્થર સમૃદ્ધિ છે, તાજમહાલથી. પથ્થર પાળિયો છે પથ્થર પાયો છે ક્યારે શીખ્યા આપણે આ બધું પથ્થર હાથમાં હોય તો તાકાતનો અનુભવ થાય છે અને ભૂલી જવાય છે કે ઘવાય છે ત્વચા ત્વચા શ્વેત હોય કે શ્યામ અણિયાળા પથ્થરથી ઘવાય છે ત્વચા અને પથ્થર હાથમાં હોય તો ભૂલી જવાય છે કે પછડાટ ખાધેલા ... [વાંચો...]\nબસ એક વાર – વર્ષા બારોટ\nતમારી પાસે મારી કોઈ જ માગ નથી. બસ, મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે તમે હિંસા તરફ વળો એ પહેલાં, બસ એક વાર ફૂલોના ચહેરા જોજો કોઈ પંખીનું ગીત સાંભળજો રમતાં બાળકોમાં થોડું રમી લેજો વૃક્ષોને વ્હાલ કરજો મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો આકાશને બાથમાં લેજો ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં આખા વિશ્વને જોજો ને છેલ્લે આ ધરતીને સલામી ભરજો બસ એક વાર હિંસા તરફ વળો એ પહેલાં......\n9 પ્રતિભાવો : માણસ – અશોક બાજપેયી (અનુ. કિશોર શાહ)\nઆપણી રહેણીકરણી એટલી હદે બદલાઇ ગઇ છે કે વિશ્વ આખું બચશે કે નહિ એની ચિંતા સેવાઇ રહી છે….\n“જો બચી શકે તો તે જ બચશે…………” આમા બધુ જ આવી ગયું\nજે વૃદ્ધો પાસે બેસતાં નથી કંટાળતો,\nજે પોતાના ઘરને ગોદામ બનતાં બચાવે છે\nઆ દુનિયાને નરક બનાવી દેવા માટે બીજાને\nનથી ભાંડતો તે જ થોડોક અમથો માણસ\nસામાન્ય માણસની મૉટી વાત\nભગવાન મને “તે જ થોડોક અમથો માણસ” બનવાની શક્તિ આપે\nખુબ જ સુન્દેર રચના ખરેખર આજ નિ આ દુનિયા મા ખોવયો માનસ ચ્હે તો માત્ર દોકતર્ , વકિલ ,વેપારિ…………………………………કોઇ ને પુચ્હતા કોઇ કેહતુ નથિ કે હુ માનસ ચ્હુ ……………….\nઆદર્શ વીચારો રજુ કરતી સુન્દર રચના\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર ���ટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/cvc-consider-rbi-is-responsible-for-punjab-national-bank-fraud/", "date_download": "2019-05-20T00:51:57Z", "digest": "sha1:2T5JWOWR2IUQ3ZJ4XVBRU5M3KKDQBMBZ", "length": 6852, "nlines": 145, "source_domain": "www.gstv.in", "title": "કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર\nકેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર\nકેન્દ્રીય તકેદારી પંચે આરબીઆઈ પર મોટો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે એક નિવેદનમાં જણાવ્યુ કે જે સમયગાળા દરમ્યાન પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 130 અરબનો ગોટાળો થયો આ સમયગાળા દરમ્યાન આરબીઆઈ દ્વારા યોગ્ય રીતે ઓડિટ નથી કરવામાં આવ્યુ જેના કારણે કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે.\nબેંકોમાં ઓડિટ પ્રણાલીને વધારે મજબૂત કરવાની વાત કરતા કેન્દ્રીય તકેદારી પંચના કે.વી. ચૌધરીએ મંગળવારે જણાવ્યુ કે, બેંકોમાં નિયમિત રીતે ઓડિટ કરાવવાની જવાબદારી આરબીઆઈની છે. ઓડિટ કાર્યમાં કોઈપણ પ્રકારની ઢીલની તપાસ કરવાની જવાબદારી સીવીસીની હોય છે.\nકે.વી. ચૌધરીએ વધુમાં જણાવ્યુ કે, બેંકોના જોખની સીમા નક્કી કરવા માટે કેટલા માનાકો હોવા જરૂરી છે. મહત્વનું છે કે. પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ સીબીઆઈ સહિત કેન્દ્રીય તકેદારી પંચે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે કેન્દ્રીય તકેદારી પંચે બેંક કૌભાંડ મામલે આરબીઆઈના ઓડિટને જવાબદાર ગણાવ્યું છે.\nઅમિત શાહ : લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીઓનો દરજ્જો એ હિન્દુઓમાં ભાગલા પાડનારૂ પગલું\n : શાળામાં બાળકોને કરાવે છે અભ્યાસ…\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/badla-movie/", "date_download": "2019-05-20T01:17:30Z", "digest": "sha1:32CFUDILAET6Z3W5MADBBJHEC5GJG4PY", "length": 5045, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "Badla Movie - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nBadla Review: સસ્પેન્સમાં દમ છે, વિશ્વાસ નહીં થાય પરંતુ તાપસી અમિતાભની એક્ટિંગમાં દમ નથી\nપિંક બાદ ફરિ એક વખત બદલામાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી આવી છે. બદલા એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે. આ જોનરમાં સમય સમય પર\n‘તૈયાર રહેજો, બદલો લેવા આવી રહ્યો છું’ કિંગ ખાને Big Bને ખુલ્લેઆમ આપી ચેતવણી\nગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ઝીરોએ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને નિરાશ કર્યા. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ ન કરી શકી. જો કે\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/nirmala-sitharaman/", "date_download": "2019-05-20T01:28:49Z", "digest": "sha1:XMCLZWJUFKFYRSO4HRLJ567OBEYWT76M", "length": 26573, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "Nirmala sitharaman - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકમળ સાથે હવે અઢી કિલોનો ‘હાથ’ જોડાયો, સન્ની દેઓલ ભાજપમાં\nફિલ્મ અભિનેતા સની દેઓલની રાજનીતીમાં એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની બીજેપીમાં જોડાયા. પાર્ટી હેડક્વાર્ટરમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું.\n” રાહુલ ગાંધીની દેશમાં વિશ્વનિયતા ઓછી”\nચોકીદાર ચોર મામલે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યા બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને રાહુલ ગાંધી પર પલટવાર કર્યો. તેમણે જણાવ્યુ કે, રાહુલ\nચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાંથી સમય કાઢી શશિ થરૂરના ખબર-અંતર પુછવા પહોંચ્યા નિર્મલા સીતારમ\nકેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને હોસ્પિટલમાં દાખલ શશિ થરૂર સાથે મુલાકાત કરી ખબર-અંતર પૂછ્યા. જે અંગેની માહિતી ખુદ થરૂરે ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કરીને\nએવું તો શું થયું કે સંરક્ષણ પ્રધાન વિશેષ વિમાન છોડી તાબડતોબ દિલ્હી પહોંચ્યા\nરવિવારે કેન્દ્રિય રક્ષામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી જવા માટે વિશેષ વિમાનનો ઉપયોગ કરવાને બદલે કોમર્શિયલ ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. કેન્દ્રિય સંરક્ષણ પ્રધાને આવું શા માટે\nVIDEO: સીતારમણ શહીદોની માતાઓને પગે લાગ્યાં, કહ્યું કે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી\nપુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની એર સ્ટ્રાઇકે નાપાક પાકની ઉંઘ હરામ કરી દીધી છે. આ એર સ્ટ્રાઇક દરમ્યાન ભારતના વિંગ કમાન્ડર અભિનંદને જે સાહસનો\nVIDEO: શહીદોનાં પરીવારનાં સન્માનમાં રક્ષાપ્રધાને ભારતીય પરંપરાનાં દર્શન કરાવ્યાં\nકેન્દ્રિય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનાં આગવા અંદાજથી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં સૈન્યનાં શહિદ જવાનોની પત્નીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું\nપાકિસ્તાનની કસ્ટડીમાં 60 કલાક વિતાવ્યા બાદ સ્વદેશ પરત આવેલા અભિનંદનને મળ્યા રક્ષામંત્રી\nડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણે પાકિસ્તાનની કસ્ટડીમાં 60 કલાક વિતાવ્યા બાદ સ્વદેશ પરત આવેલા વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી છે. ડિફેન્સ મિનિસ્ટરે શનિવારે બપોરે દિલ્હી\nપીએ મોદી બાદ આજે રક્ષામંત્રીએ સેનાના 3 વડાઓને બેઠક માટે બોલાવ્યા, ભારત પણ ચૂપ નહીં રહે\nભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે સુરક્ષા સમિતિ અને કેન્દ્રીય કેબિનેટને બેઠક યોજાઈ રહી છે.\nપાકિસ્તાન સાથે વધેલા તણાવ વચ્ચે રક્ષામંત્રીએ 3 સેના પ્રમુખોની બેઠક બોલાવી, નથી પડ્યો મામલો શાંત\nપાકિસ્તાન સાથે વધેલા તણાવ વચ્ચે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને મહત્વની બેઠક બોલાવી. આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં\nVideo : હવે લડાશે આર-યા-પારની લડાઈ, રક્ષામંત્રીની 3 સેનાના પ્રમુખ સાથે મહત્વની બેઠક\nપુલવામા આત્મઘાતી હુમલા બાદ ઉત્પન્ન થયેલા સુરક્ષા પડકારોને લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક શરૂ થઈ. આ બેઠકમાં 42 દેશોમાં\nઆજે રક્ષા મંત્રીની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક, ના પાક પાકને સબક શિખવવાનો ઘડાશે પ્લાન\nપુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ આજે મહત્ત્વની બેઠક યોજાવાની છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ભારતીય\nઆજે સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખ 42 દેશોમાં તેનાત ભારતના ડીફેન્સ એટેચીની સાથે કરશે મહત્વની બેઠક\nપુલવામા આત્મઘાતી હુમલા બાદ ઉત્પન્ન થયેલા સુરક્ષા પડકારોને લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સેનાના પ્રમુખ આજે 42 દેશોમાં તેનાત ભારતના ડીફેન્સ એટેચીની સાથે\nકેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન 300 આગમાં ખાખ થયેલી કારને જોવા પહોંચ્યા\nબેંગાલુરુના એરો ઈન્ડિયા એર શોમાં 300 જેટલી કાર આગમાં બળીને ખાક થઈ ગયા બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને ઘટના સ્થળની મુલાકાત લીધી. ગઈ કાલે એર\nભારત સૈન્ય કાર્યવાહીના મૂડમાં : સોમવારે 3 સેના પ્રમુખ સાથે બેઠક, ઘડાશે વ્યૂહરચના\nપુલવામા હુમલા બાદ મોદી સરકાર પાકિસ્તાનની સામે એક પછી એક કડક પગલા ભરી રહી છે ત્યારે પાણી રોકવાથી લઇને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાના\nનિર્મલા સીતારમને નિવૃત સૈનિકોને આપવામાં આવતી ��મીન વિશે આપ્યું આ નિવેદન\nસંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદના ખાનપુરમાં આવેલા બરફીવાલા ભવનમાં નિવૃત સૈનિકો સાથે સંવાદ કર્યો. નિર્મલા સીતારામને કહ્યું કે નિવૃત્ત સૈનિકોને રાજ્ય\nદિવસભર રાહુલે રાફેલ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા બાદ નિર્મલા સિતારમન સામે આવ્યા\nસંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને રફાલ ડિલ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જુઠ્ઠાણાનો આરોપ લગાવ્યો. નિર્મલા સીતારમને કહ્યું કે, સમાચાર પત્રએ રફાલ મુદે સંપૂર્ણ સત્ય\nજો અખબાર સત્ય સામે લાવવા માગે છે તો સંરક્ષણ પ્રધાનની પણ વાત હોવી જોઈએ : નિર્મલા સીતારમણ\nરાફેલ ડીલના મુદ્દે શુક્રવારે લોકસભામાં ભારે હંગામો થયો હતો. અને રાફેલ મુદ્દે અંગ્રેજી અખબાર દર્શાવેલો અહેવાલ સાચો ન હોવાનો આક્ષેપ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યુ\nરક્ષામંત્રી પહોંચ્યા ઉરી ફિલ્મ જોવા, ફિલ્મ શરૂ થતા જ લગલગાટ #HighJosh ના Tweet કર્યા\nરક્ષામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કર્ણાટકના બેલંદૂર ખાતે આવેલા પીવીઆરમાં ઉરી ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે સેનાના અધિકારી અને રિટાયર્ડ સૈનિક પણ હતા. રક્ષા\nશું મોદીએ જ ભાજપના આ બે દિગ્ગજ નેતાઓને વાઈબ્રન્ટમાં ન આવવાનો આદેશ આપ્યો હતો \nગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને નિર્મલા સીતારામ હાજર નહિ રહેતા ગાંધીનગરમાં જાતજાતની ચર્ચાઓ અને વાતો શરૂ થઈ છે. રાજકીય વર્તુળો અને\nસેનાની મિલિટ્રી પોલીસમાં હવે મહિલા જવાનોની કરાશે ભરતી\nભારતીય સેનાની મિલિટ્રી પોલીસમાં હવે મહિલા જવાનોની ભરતી કરવામાં આવશે. રક્ષામંત્રી નિર્મલા સિતારમણે મહિલાઓને સેનામાં કોર ઓફ મિલિટ્રી પોલીસમાં જવાનો તરીકે સામેલ કરવાનો નિર્ણય કર્યો\nરફાલ ડીલ મુદ્દે વધી રાહુલ ગાંધીની મુશ્કેલી, રાષ્ટ્રીય મહિલા આયોગે ફટકારી નોટિસ\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ અંગે આપેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. રફાલ\n‘વડાપ્રધાન એક મહિલાની પાછળ છૂપાઈ રહ્યા છે’ રાહુલ ગાંધીને તેમનું જ નિવેદન ભારે પડી ગયું\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ અંગે આપેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. રફાલ\nHALના દાવા પર ભાજપના આ નેતા પાસે રાહુલે માગ્યું રાજીનામું\nકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર જુઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિર્મલા સિતારમન સંસદમાં જુઠ બોલ્યા, જો\nજાણો સરકારે કેટલી ઓછી કિંમત પર ખરીદ્યા રાફેલ\nસંસદના શિયાળું સત્રના 15મા દિવસે લોકસભામાં રાફેલ ડીલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી લગાવવામાં આરોપો પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વળતોપ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે,\nરફાલ મામલે હવે આમને મોરચો સંભાળ્યો, પીએમ અને પોતાને કહ્યા ગરીબ પરિવારના\nરાહુલ ગાંધી પર પલટવાર કરતા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને કોંગ્રેસને સવાલ કર્યો છે કે હાલની સરકાર 2019માં જ રફાલ યુદ્ધવિમાન લઈ આવશે, કોંગ્રેસ જણાવે કે\nલોકસભામાં રાહુલે કહ્યું હું કોઈ બીજા પર આક્ષેપ નથી કરી રહ્યો, મારો સીધો નિશાનો છે આ વ્યક્તિ પર\nલોકસભામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સરકારને નિશાને લીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંરક્ષણ પ્રધાન કે મનોહર પર્રિકર\nએન્કાઉન્ટર ન કર્યા હોત તો મોદીની હત્યા થઈ ગઈ હોત, જાણો નીતિનભાઈએ શું આપી પ્રતિક્રિયા\nસોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ 22 આરોપીને બરી કરવાનો હુકમ ફરમાવ્યો છે. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે કહ્યું\nસોહરાબુદ્દીન કેસ મામલે નિર્મલા સિતારમને પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસે ખોટી હવા ફેલાવી\nસોહરાબુદ્દીન કેસ પર સંરક્ષણ પ્રધાન નિર્મલ સિતારમને પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેઓએ ગુજરાતની ત્યારની સરકાર સાચુ કામ કરતી હતી. પણ કોંગ્રેસ ખોટી\nઆસિયાન સંમેલનમાં નિર્મલા સીતારમણ, સિંગાપુરના ડેપ્યુટી પીએમને મળ્યા\nભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકથી અલગ સિંગાપુરના નાયબ વડાપ્રધાન તેઓ ચી હેન સાથે મુલાકાત કરી છે. સિંગાપુરમાં બારમી આસિયાન સંરક્ષણ\nકર્ણાટક પહોંચેલા કેન્દ્રીય રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ થયા ગુસ્સે\nકર્ણાટકના પૂર પ્રભાવિત કોડાગુ જિલ્લાના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ અને કર્ણાટકના કેબિનેટ મિનિસ્ટર ���સ.આર.મહેશ વચ્ચે ચકમક ઝરી હતી. આ સમયે અધિકારીઓ અને મીડિયા\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/ratilal-jogi/", "date_download": "2019-05-20T02:02:44Z", "digest": "sha1:L6G7TC4CJYDBB7PBC3W7HQ2TUEBCPLWX", "length": 19789, "nlines": 158, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Ratilal Jogi | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nયાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nગુજરાતી બ્લોગ જગતના કેટલાક ઉઠાંતરીવીરો સામે વિનય ખત્રીએ બરાબરનો મોરચો ખોલ્યો છે. તેમની “ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો” પોસ્ટ વાંચવા જેવી છે. આ પોસ્ટ વાંચતાં મને વર્ષો પહેલાં મેં લખેલી એક વ્યંગકથા “જહાંગીરી ન્યાય” યાદ આવી ગઈ. કારણ કે એ વાર્તા લખાવાના મૂળમાં પણ ઉઠાંતરી જ હતી.\nબન્યું હતું એવું કે એ વખતે (લગભગ ૨૭ વર્ષ પહેલાં) હું વાર્તા પાક્ષિક “ચાંદની” સાથે સહ-સંપાદક તરીકે જોડાયેલો હતો. સંપાદક સ્વ. રતિલાલ જોગી હતા. એક લેખકે (આજે પણ તેમનું નામ યાદ છે, પણ લખતો નથી) એક વાર્તા મોકલી હતી જે “ચાંદની”માં અમે છાપી હતી. તે છપાયા પછી એક લેખકનો પત્ર આવ્યો. તેમના કહેવા મુજબ એ વાર્તા તેમણે લખેલી છે અને થોડા સમય પહેલાં એક સામયિકમાં પ્રગટ થઈ ચૂકી છે. જોગીસાહેબે “ચાંદની”માં લખનાર લેખકને તેની જાણ કરી તો તેમણે એક જ રટ પકડી રાખી કે વાર્તા તેમની પોતાની જ છે. જોગીસાહેબે જેમનો પત્ર આવ્યો હતો એ લેખક પાસે વાર્તા તેમની હોવાનો પુરાવો મંગાવ્યો. એ સમયે હજી ઝેરોક્સની સુવિધા નહોતી, એટલે થોડા સમય પછી તેમને જ્યારે અમદાવાદ આવવાનું થયું ત્યારે પોતાની છપાયેલી વાર્તા લઈને “જનસત્તા” કાર્યાલયે આવ્યા હતા. “ચાંદની”માં અમે છાપેલી વાર્ત�� ખરેખર ઉઠાંતરી કરાયેલી જ હતી. પછી જોગીસાહેબે જરા કડક શબ્દોમાં પેલા લેખકને પત્ર લખ્યો કે હવે તમારી વાર્તા કદી “ચાંદની”માં છાપીશૂં નહિ, ત્યારે તેઓ ઢીલા પડ્યાઅને પોતાને એ વાર્તા બહુ ગમી ગઈ હતી એટલે પોતાના નામે છપાવવાની લાલચ રોકી શક્યા નહિ, એમ કહીને માફી માંગી લીધી, પણ સાથેસાથી પોતાની મૂર્ખાઇનું પ્રદર્શન પણ કર્યું. તેમણે પોતાના બે વાર્તાસંગ્રહો મોકલ્યા અને કહ્યું કે જેમની વાર્તાની પોતે ઉઠાંતરી કરી છે એ લેખકને આમાંથી જે વાર્તા ગમે તેને પોતાની નામે છપાવી નાખે.\nઆ ઘટનાને આધારે મેં “જહાંગીરી ન્યાય” વાર્તા લખી હતી, જે એ સમયે મુંબઈથી પ્રગટ થતા સાપ્તાહિક “યુવદર્શન”ના દિવાળી અંકમાં પ્રગટ થઈ હતી. પોતાના ન્યાય માટે વિખ્યાત જહાંગીરના દરબારમાં એક વાર એક લેખક ફરિયાદ લઈને આવે છે કે બીજા એક લેખકે તેની વાર્તાની ઉઠાંતરી કરી છે. જહાંગીર એવો ન્યાય આપે છે કે એણે તારી વાર્તાની ઉઠાંતરી કરી છે તો તું તેની વાર્તાની ઉઠાંતરી કરી લે.\n“ચાંદની”માં ઉઠાંતરી કરીને એ વાર્તા છપાવનાર લેખક જો બ્લોગ વાંચતા હશે તો તેમને પણ તેમનું પરાક્રમ કદાચ યાદ આવી જશે.\nઆદિલ, તુમ્હેં ભૂલ ન પાયેંગે…\nજનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું.\nઆદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે તો બસ, આદિલ સાથે જે થોડોક સમય કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું, તેનાં થોડાંક સ્મરણો વાગોળવાં છે.\nઆદિલની ગઝલોથી તો બહુ પહેલેથી પરિચિત હતો, પણ તેમને પહેલી વાર મળવાનું બન્યું લગભગ ૧૯૮૦ના અરસામાં. “જનસત્તા”માં “ચાંદની” અને “રંગતરંગ” સામયિકોના સહાયક સંપાદક તરીકે જોડાયાને મને બહુ ઝાઝો સમય નહોતો થયો. સંપાદક હતા રતિલાલ જોગી. એક વાર આદિલ જોગીસાહેબને મળવા આવ્યા હતા ત્યારે તેમણે મને બોલાવીને આદિલ સાથે પરિચય કરાવ્યો એ અમારી પહેલી મુલાકાત. ત્યારે મને ખબર પડી કે આદિલ મિરઝાપુરમાં આવેલા “જનસત્તા ભવન” પાસેના સારાભાઇ કોમ્પલેક્સમાં સારાભાઇની જ એક એડ એજન્સી “શિલ્પી”માં કોપી-રાઇટર તરીકે કામ કરે છે. આજની ભાષામાં કહીએ તો તેમને આઉટસોર્સિંગ માટે એક માણસની જરૂર હતી. જોગીસાહેબ પાસે તેઓ એટલે જ આવ્યા હતા, અને જોગીસાહેબે મને ભળાવ��� દીધો. આજે પણ મને બરાબર યાદ છે, કોઇ જાપાની કંપનીએ ખેડૂતો માટે કોઈ ઉપકરણ બનાવ્યું હતું. તેની અંગ્રેજી માહિતિ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ કરવાનો હતો.\nમેં અનુવાદ કરી આપ્યો અને આમ આદિલ સાથે “શિલ્પી”માં આઉટસોર્સિંગ કરવાનો સિલસિલો ચાલુ થયો જે ખાસ્સો ચાર-પાંચ વર્ષ ચાલ્યો. એ દિવસોમાં શિલ્પીમાં કંઇ કામ હોય કે ન હોય, આદિલને લગભગ રોજ મળવાનું બનતું. શિલ્પીમાં તેમને કામ કરતા જોવા એ પણ એક લહાવો હતો. કેટલીય પ્રોડક્ટની મજેદાર પંચલાઇન તેમણે કેવી રમતાં રમતાં લખી નાંખી હતી એ આજેય મને બરાબર યાદ છે.\nએડ-એજન્સીમાં મોટા ભાગે પહેલી કોપી અંગ્રેજીમાં લખાય અને પછી તેને આધારે ગુજરાતીમાં અને જરૂર પડે એ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ કે ભાવાનુવાદ થાય, પણ “શિલ્પી”માં ઘણી વાર એવું બનતું કે આદિલે લખેલી ગુજરાતી કોપી મુખ્ય બની રહેતી અને તેને આધારે અંગ્રેજી કોપી લખાતી.\nશિલ્પીમાં મારે ભાગે અંગ્રેજી કોપીનો ગુજરાતી અનુવાદ કરવાનૂં, કેટલાંક સરકારી નિગમોના અંગ્રેજી વાર્ષિક અહેવાલોનો ગુજરાતી અનુવાદ કરવાનું, પ્રૂફરીડિંગ કરવાનું આવતું. ખાસ કરીને કોપી રાઇટિંગમાં આદિલ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું.\nપછી તો આદિલ શિલ્પી છોડીને અમેરિકા જતા રહ્યા અને સમય જતાં શિલ્પી પણ બંધ થઈ ગઈ. આદિલ અમદાવાદ આવતા ત્યારે દર વખતે તેમને મળવાનું બનતું નહિ, એનો હંમેશાં અફસોસ રહેતો અને એ અફસોસ હવે તો વધુ સાલી રહ્યો છે.\nઆદિલની એક ગઝલ… “જ્યારે પ્રણયની…”\nજ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.\nપહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક\nરસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.\nઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,\nઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.\nઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,\nતારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.\n“આદિલ”ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,\nદુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્��સ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/20-11-2018/98788", "date_download": "2019-05-20T01:03:12Z", "digest": "sha1:XGB6HSOM5Z72DIOE2XPPOBHHU5HBQ3NT", "length": 14473, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "મોરબી પંથકમાં પાણીનો પોકાર :35 ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ ઉમટ્યા", "raw_content": "\nમોરબી પંથકમાં પાણીનો પોકાર :35 ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ ઉમટ્યા\n24 કલાકનું અલ્ટીમેટમ ચક્કાજામ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી\nમોરબીમાં 35 ગામના ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી મળે તે માટે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે પાણી આપવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા.\nખેડૂતોનું કહેવુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી છોડવામા આવ્યુ પરંતુ કેનાલમાંથી પાણીની બેફામ ચોર કરવામાં આવતા પાણી મોરબીની બ્રાન્ચ કેનાસ સુધી પહોંચતુ નથી. ત્યારે ખેડૂતોની માગ છે કે, આગામી 24 કલાકમાં પાણી આપવામાં નહી આવે તો ચક્કાજામ કરી આત્મવિલોપન કરવામાં આવશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ��્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઆણંદ જિલ્લાના પેટલાદ એપીએમસી દ્વારા વડાપ્રધાનને પત્રઃ રાજયના પૂર્વ મંત્રી સી.ડી. પટેલે સતાનો દૂરઉપયોગ કર્યાનો આક્ષેપ access_time 12:23 pm IST\nનર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા રવિવારે પ્રવાસીઓનો જબરો ધસારો :ગઈકાલે 13,834 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી :રવિવારે 31,51,360 રૂપિયાની આવક : 18 દિવસમાં કુલ 2,00,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી.: 18 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 4,35,55,509 રૂપિયાની આવક થઈ. access_time 7:30 pm IST\nબોટાદ એસપી સજ્જનસિંહ પરમાર ની બદલી:સુરત ખાતે કરાઈ બદલી:નવા એસપી તરીકે વડોદરાના હર્ષદ મહેતા મુકાયા. access_time 3:49 pm IST\nકેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ દાવાનળમાં મૃત્યુઆંક 76 સુધી પહોચ્યો : 1300 લોકો ગૂમ access_time 12:00 am IST\nસરકાર - RBI વચ્ચેનો વિવાદ ઠર્યો : લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોનના નિયમો હળવા access_time 10:41 am IST\nRBI બોર્ડની મેરેથોન બેઠક: કેશ રિઝર્વ અંગે બનશે સમિતિ: નાના ઉદ્યોગોનું ધિરાણ વધશે access_time 10:00 am IST\nરાજકોટ એસ.ટી.ને કુલ ૮૬ ડ્રાઇવર અને ૨૦૬ કંડકટર ફાળવાયાઃ આજથી ડયુટી સોંપાઇ access_time 1:37 pm IST\nમગફળી ખરીદીઃ રાજકોટ ખરીદીમાં ગુજરાત ફર્સ્ટઃ ૨૦ ટકા માલ લેવાયો access_time 4:02 pm IST\nશ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢી અને તેના ભાગીદાર વિરૂદ્ધ કોર્ટમાં ફરીયાદ access_time 4:00 pm IST\nમાળિયાના મોવર ટીંબા વિસ્તારમાં મચ્છુ નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ access_time 7:13 pm IST\nજેલ કેદીઓના ભજીયાનો જાદુ, સોમનાથ મેળામાં પણ છવાયો access_time 11:43 am IST\nપ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પે્રમિકાના કાકાએ પાઇપથી ધોકાવ્યો access_time 1:42 pm IST\nઅમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે યેલો લાઇન અભિયાન access_time 9:04 pm IST\nરોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી 11.87 કરોડની છેતરપિંડી આચરનાર કંપનીના બે શખ્સો પોલીસના સકંજામાં access_time 5:37 pm IST\nસાબરમતી કાંઠે બુદ્ધની ૮૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવાશે access_time 8:56 pm IST\nબ્રિટનના સૌપ્રથમ ઊભા ખેતરમાં પાક તૈયાર, રોબોએ પાક લણશે access_time 3:24 pm IST\nમરચામાં મંદીની શકયતા :નિકાસ માંગ ઠંડી અને ઉત્પાદન વધવાના અંદાજે ભાવ દબાશે access_time 4:55 pm IST\nખુલ્લા બજારમાં 24 લાખ ટન ઘઉંનું FCIએ કર્યું વેચાણ:લક્ષ્યાંકથી અડધું access_time 4:56 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''સત્યનારાયણ કથા'': યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ બે એરીયા સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૨૨ નવેં. ગુરૂવારે કરાયેલું આયોજન access_time 9:55 pm IST\nઅમેરિકામાં પ્રવેશતા ગેરકાયદે વિદેશીઓને આશ્રય નહીં આપવાના ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટ કેસ : અમેરિકન સિવિલ લિબર્ટી યુનિઅન તથા સેન્ટર ફોર રાઈટ્સે દાવો દાખલ કર્યો : access_time 12:53 pm IST\nયુ.કે.સ્થિત ભારતીય મૂળના મહિલા સુશ્રી નંદિતા પ્રસાદની યુરોપીઅન બેંકમાં મહત્વના હોદા ઉપર નિમણુંક : 3 ખંડના 38 દેશોના એન્વાયરમેન્ટ,ટ્રાન્સપોર્ટ,તથા ફાઇનાન્સ ની જવાબદારી સંભાળશે access_time 12:36 pm IST\n27મીએ ઓરિસ્સામાં હોકી વિશ્વકપનો ઉદ્ધઘાટન સમારોહ સંગીતકાર એ આર રહેમાન અને શાહરુખ પરફોર્મ કરશે access_time 12:06 am IST\nક્રિકેટર હાર્દિકે ગલ્ફની નવી ટુ વ્હીલર બેટરી લોન્ચ કરી access_time 9:38 pm IST\nમારા માટે આક્રમકતા જીત માટેનું જનૂન કોઇપણ ભોગે મેચ જીતવોઃ ���ોહલી access_time 10:36 pm IST\nવેબ સિરીઝ લોન્ચિંગમાં એકતા કપૂરે લગાવ્યા ઠુમકા.. access_time 5:12 pm IST\nપાવરફૂલ સેલેબ્ઝની લિસ્ટમાં પીકુની જોડીની બાજી મારી :દીપિકા-બિગ બી ટોપ પર: ખાન રહ્યા પાછળ access_time 1:49 pm IST\nકેબીસી-10ની શૂટિંગ બિગ બીએ કરી પુરી access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/schools-with-specific-provisions/ab6abeab3abea93-a85aa8ac7-a86ab6acdab0aae-ab6abeab3abea93", "date_download": "2019-05-20T00:30:41Z", "digest": "sha1:MUCJMSKZR65JTXGZRPJ4ZDVY2HK6KWNW", "length": 11377, "nlines": 501, "source_domain": "gu.vikaspedia.in", "title": "શાળાઓ અને આશ્રમ શાળાઓ\t— વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / વિશેષ જોગવાઇ સાથેની શાળાઓ / શાળાઓ અને આશ્રમ શાળાઓ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nઆ વિભાગમાં શાળાઓ અને આશ્રમ શાળાઓ વિષે માહિતી આપવામાં આવેલ છે\nઅનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળાઓની જિલ્લાવાર સંખ્યા તથા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓની માન્ય સંખ્યાની વિગત\nવિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓની સંખ્યા\nજિલ્લાવાર આશ્રમશાળાઓ અને માન્ય બાળકોની સંખ્યાની વિગત\nસ્ત્રોત: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nપેજ રેટ (25 મત)\nમારે ટ્રસ્ટની સ્થાપના કરવી\nતે માટે શું શું કરવું\nતેની વિગત માહિતી આપો.\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nદિવ્યાગ - વિકલાંગો માટેની વિશેષ શાળા\nકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક\nગુજરાત રાજય બાળ અધિકાર સરંક્ષણ આયોગ\nવિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી ��ધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/aadhaar-is-mandatory-kerosene-subsidy-atal-pension-scheme-033940.html", "date_download": "2019-05-20T01:18:24Z", "digest": "sha1:Y7ZNI2UTKLEC6Q4BXTIBDOJB4I4JQOE3", "length": 12319, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેરોસીન સબસિડીને આ પેન્શન યોજના માટે, હવે આધાર ફરજિયાત | aadhaar is mandatory kerosene subsidy atal pension scheme - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકેરોસીન સબસિડીને આ પેન્શન યોજના માટે, હવે આધાર ફરજિયાત\nઅટલ પેન્શન યોજના અને સબસિડી પર મળતા કેરોસીનના ફાયદા માટે હવે આધાર નંબર હોવો જરૂરી બનશે. એવામાં જે લોકો જોડે આધાર નંબર નથી તેમણે જલ્દી જ પોતાનો આધાર કાર્ડ કરાવી લેવો જોઇએ. તમને જણાવી દઇએ કે કેરોસિનની સબસીડિ માટે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે તો અટલ પેન્શન યોજના માટે છેલ્લી તારીખ 15 જૂન છે. તો જો તમે આ બન્ને યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા હોવ તો તમારે આધારનું નોંધણી કરણ કરાવવું જરૂરી છે.\nત્યાં સુધી શું કરવું\nઅટલ પેન્શન યોજના માટે આધાર નંબરની અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન છે. જો તમારી જોડે ત્યાં સુધી તમારો આધાર નંબર નથી આવતો તો તમે રાશન કાર્ડ, ડ્રાઇવિંગ કાર્ડ, વોટર આઇટી દ્વારા કામ ચલાવી શકો છો. પણ માત્ર 15 જૂન સુધી જ.\nતે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે રાશન કાર્ડ અને સબસિડી વાળું બેંક એકાઉન્ટ પણ આધાર કાર્ડ સાથે જોડાયેલું હોયું. આમ કરવાથી બેંક એકાઉન્ટ દ્વારા તમે સરળતાથી કેશ ટ્રાંસફર કે નીકાળી પણ શકશો. ઉલ્લેખનીય છે કે સરકારનો આધાર કાર્ડથી આ તમામ વસ્તુઓને જોડાવા પાછળ ખાલી એક જ હેતું છે કે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી આ તમામ સરકારી ��ેવા પહોંચી શકે અને તે તેનો યોગ્ય લાભ ઉઠાવી શકે.\nઅટલ પેન્શન યોજના ભારતના 18 થી 40 વર્ષના નાગરિકો માટે છે. તમે કોઇ પણ અન્ય આવી પેન્શન યોજના સાથે જોડાયેલા ના હોવ તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો. અને તમારી પાછલી જિંદગીમાં પેન્શન મેળવી શકો છો. જે લોકોની આર્થિક સ્થિતિ સારી ના હોય તેમના માટે આ સેવા ખુબ જ લાભકારી છે અને તમે આ દ્વારા પેન્શન મેળવી શકો છો.\nઆધાર કાર્ડ અને પાનકાર્ડને\nહાલમાં જ આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડવું જરૂરી બની ગયું છે. ત્યારે કેટલાક લોકો આધાર કાર્ડમાં પોતાના નામ કે સરનામાંના ભૂલના કારણે પાનકાર્ડને પાન કાર્ડ સાથે જોડી નથી શકતા. ત્યારે જો તમારા આધાર કાર્ડમાં કોઇ ભૂલ હોય તો ઓનલાઇન આ રીતે તેની ઠીક કરી શકો છો. કેવી રીતે જાણો અહીં ક્લિક કરીને.\nજેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી\nIL&FSના પૂર્વ સીએમડી રમેશ બાવાની ધરપકડ, કંપની પર છે 70000 કરોડનું દેવું\nબદલાઈ જશે 93 વર્ષ જૂની આ બેન્ક, ખાતાધારકો પર સીધી અસર પડશે\nRBI: રેપો રેટ પર 4 એપ્રિલે ફેસલો, સસ્તી થશે લોન\n1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થશે, ઑટો કંપનીઓએ વધારી કિંમત\nમુકેશ અંબાણીએ નાના ભાઈને જેલમાં જતા બચાવ્યો, અનિલ અંબાણીએ માન્યો આભાર\n27 વર્ષની CEO નો કમાલ, 4 વર્ષમાં 1605 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કર્યું\nઆ છે કંપની, રજાઓની જગ્યાએ રિટાયરમેન્ટમાં આપ્યા 21 કરોડ રૂપિયા\nઆવી રીતે મળે છે પેટ્રોલ પંપની ડીલરશિપ, થશે લાખોની કમાણી\nઆ કારણે શેર માર્કેટમાં થયો ધબડકો, મિનિટોમાં ડૂબ્યા 2.24 લાખ કરોડ\nડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો, સેન્સેક્સમાં પણ નરમી\nદિવાળી પહેલા સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 6 વર્ષના ઉંચા સ્તરે પહોંચ્યું\nહવે Jio ના બંને ફોનમા ચાલશે WhatsApp, નવા વર્ઝનમાં મળશે આ બધા ફિચર્સ\nbusiness aadhar aadhar card atal pension yojna વેપાર આધાર કાર્ડ અટલ પેન્શન યોજના સરકાર સમાચાર\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/08/aarti-raval/", "date_download": "2019-05-20T01:17:44Z", "digest": "sha1:QAHXCYHNIVZOCDWP2SS2CLOKQ2QH4NT2", "length": 14563, "nlines": 217, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિ���ા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nJune 8th, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. આરતી જે. રાવલ | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.]\n[1] તારા ગયા પછી\nબારીની બહાર સ્વચ્છ આકાશમાં\nએક સુંદર પક્ષી બારી પર બેઠું.\nહું તેને નીરખી રહ્યો…\nથોડી વારમાં તે ઊડી ગયું.\nઆકાશ સામે જોયું, તે ધૂંધળું બની ગયું હતું….\nગયા પછી થયું હતું ને \n‘પપ્પા’ બને એક બાળક અને\nબાકીનાં બાળકો બને ‘સંતાનો’.\nરમકડાંનાં સાચુકલા લાગે તેવા વાસણો લઈને\nરસોડું સજાવાતું ઘરનાં એક ખૂણામાં,\nઓઢણીને સાડીની જેમ પહેરેલી મમ્મી બોલતી…\nબધા બાળકો સાથે બેસીને જમતાં….\nપેટ ભરીને, ધરાઈને જમતાં…\nઆટલા વર્ષો પછી, હવે સમજાય છે\nકે ‘ઘર-ઘરતાં’ રમવું એટલું ‘સહેલું’ નથી હોતું….\n[3] એવું કેમ થતું હોય છે \nએવું કેમ થતું હોય છે \n…… જે મળે તે ગમે નહિ, ને મનને ગમે તે મળે નહિ\nએવું કેમ થતું હોય છે \n…… જિંદગીમાં શોધતાં લોકો સુખ\n…………. મળે દુઃખ તે ગમે નહિ….\nએવું કેમ થતું હોય છે \n……. મુસીબતમાં આપે સાથ દુશ્મનો અને\n…………… મિત્રો આવકારે પણ નહિ…..\nએવું કેમ થતું હોય છે \n…….. ઈચ્છતા હોઈએ વર્ષોથી જેને .\n……………… સામે મળે, તો ઓળખે નહિ…..\n« Previous સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nઆમની આમ વાતો – કામિની સંઘવી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબે કૃતિઓ – સંકલિત\n – રસિક દવે અધર પર સ્મિત થઈ બેસી જવાનું મન થઈ આવ્યું, થઈ ખંજન એ ગાલે બેસવાનું મન થઈ આવ્યું. છલોછલ પ્રેમના અમૃત સરોવર એ હશે નક્કી, નહીંતો શીદ નયન તારા, થવાનું મન થઈ આવ્યું હશે કાળાશમાં શક્તિ અવરના દિલમાં વસવાની, નહીંતો શીદ મને કાજળ થવાનું મન થઈ આવ્યું હશે કાળાશમાં શક્તિ અવરના દિલમાં વસવાની, નહીંતો શીદ મને કાજળ થવાનું મન થઈ આવ્યું સળગતી યાતના જેવું તમારૂં રૂપ જોઈને, શમ્માને પણ પતંગા થઈ જવાનું મન થઈ ... [વાંચો...]\nત્રણ કાવ્યરચનાઓ.. – પ્રણવ પંડ્યા\n(કવિની રચનાઓના સંગ્રહ 'કવિતાથી વધુ કંઈ નહીં' માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ ��પવા બદલ શ્રી પ્રણવ પંડ્યાનો આભાર.) ૧. કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં. કવિતાના જ ખાઉં સમ, કવિતાથી વધુ કંઈ નહીં. ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી, નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં. કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર, તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં. કદી એકાંત ... [વાંચો...]\nહું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ\nહું ન હોઉં ત્યારે સભા ભરશો નહીં ન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશે સામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીં મારી આ વિનંતી બે કારણે છે એક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે (મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ) હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ક્યાંક બેસીને વાંચતો હોઉં બધું તમે લખેલું તો ... [વાંચો...]\n12 પ્રતિભાવો : કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nઆપનાં કાવ્યો ગમ્યાં. ત્રીજુ વધુ ગમ્યું. આભાર સાથે અભિનંદન.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઓઢણીને સાડીની જેમ પહેરેલી મમ્મી બોલતી…\nબધા બાળકો સાથે બેસીને જમતાં….\nપેટ ભરીને, ધરાઈને જમતાં…\nઆટલા વર્ષો પછી, હવે સમજાય છે\nકે ‘ઘર-ઘરતાં’ રમવું એટલું ‘સહેલું’ નથી હોતું….\nનવરાશની પળે આલેખાયેલા સુંદર વિચારો \nનવીન જોશી, ધારી, જિ.અમરેલી says:\n‘ઘર-ઘરતાં’ રમવું એટલું ‘સહેલું’ નથી હોતું….\nહું માનું છું કે આ પંક્તિ આમ હપણ હોઇ શકે:\nજીવન ‘ઘર-ઘરતાં’ રમવા જેટલું ‘સહેલું’ નથી હોતું….\n” તારા ગયા પછી “…એક અદ્ભુત રચના \nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્ર��ાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-43609829", "date_download": "2019-05-20T01:10:10Z", "digest": "sha1:K2A2CQYAC3BUKAZQZH2OTDEAE6JAVM4V", "length": 7432, "nlines": 110, "source_domain": "www.bbc.com", "title": "શ્રીલંકાની નૌસેનાએ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબેલા જહાજને તરતું કર્યું - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nશ્રીલંકાની નૌસેનાએ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબેલા જહાજને તરતું કર્યું\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફોટો લાઈન શ્રીલંકાના નૌકાદળના મરજીવાઓએ જહાજના મુખ્ય માળખાના ભાગોને ફરીથી જોડવા પડ્યા હતા\nબીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હવાઈ હૂમલામાં બોમ્બમારાને કારણે ડૂબી ગયેલા એક બ્રિટિશ મુસાફર જહાજને 75 વર્ષ બાદ શ્રીલંકાના દરિયા કિનારે ફરીથી તરતું કરાયું છે.\nધ એસએસ સગૈંગ જ્યારે ડૂબી રહ્યું હતું ત્યારે તેના મોટાભાગનાં મુસાફરો અને માલ-સામાનને 1942માં બચાવી લેવાયાં હતાં.\nહવે આ જહાજને શ્રીલંકાની નેવીના મરજીવાઓની એક ટુકડીની મદદથી ફરીથી જળ સપાટી પર લાવવામાં સફળતા મળી છે.\nઆ જહાજ ત્રિંકોમાલી બંદર નજીક પાણીમાં 35 ફૂટ (10.7 મીટર) ઊંડે પડેલું હતું.\nતમને આ વાંચવું પણ ગમશે:\nગુજરાતના ગવર્નર ઓ પી કોહલીના ઘરમાં ચોરી\nમલાલાને કેટલાક પાકિસ્તાનીઓ કેમ નાપસંદ કરે છે\nઅમિત શાહ પર ભારે પડ્યા દલિતોના સવાલ\nજહાજને સપાટી પર લાવવાની સમગ્ર કામગીરી મહિનાઓ સુધી ચાલી હતી અને તેમાં શ્રીલંકાના ઇસ્ટર્ન નેવી કમાન્ડ યુનિટ જોડાયેલું હતું.\nફોટો લાઈન ડૂબેલા જહાજને સપાટી પર લાવવાનું કામ મહિનાઓ સુધી ચાલ્યું હતું\nઆ કામગીરીમાં સૌથી મહત્ત્વનું હતું કે 452 ફૂટ લાંબા જહાજના મુખ્ય માળખાને મજબૂત કરવામાં આવે, જેની 11 સપ્ટેમ્બર, 2017ના રોજ શરૂ થઈ હતી, તેમ શ્રીલંકાની નૌસેનાએ એક નિવેદનમાં શનિવારે જણાવ્યું હતું.\nમરજીવાઓની એક ટુકડીએ આ જહાજનું એક કૃત્રિમ પડખું તૈયાર કર્યું હતું. ત્યારબાદ તેમાં સંગ્રહાયેલું પાણી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.\nઆ જહાજને ફરીથી તરતું થયું એ પહે���ાં તેનો ઉપયોગ બંદરે લાંગરવામાં આવેલાં અન્ય નૌસેનાના જહાજો માટેના ડક્કા તરીકે થતો હતો.\nફોટો લાઈન જાપાનના હવાઈ હુમલાને કારણે ડૂબી ગયાં પહેલાનું ધ એસએસ સગૈંગ\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nExits Pollનાં અનુમાન મુજબ NDAને બહુમત\nગીરમાં આ એકમાત્ર મતદાર કેવી રીતે જંગલની વચ્ચે રહે છે\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાક\nઑસ્ટ્રેલિયામાં અણધાર્યું આવ્યું ચૂંટણીનું પરિણામ, મૉરિસનની જીત\nપાકિસ્તાનનો રૂપિયો નેપાળી ચલણથી પણ નબળો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/16/jiven-poem/", "date_download": "2019-05-20T01:31:22Z", "digest": "sha1:3SAGRAHDQSPXTY2CAEGZPCDFA3ZWHNUH", "length": 11249, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવન – અરવિંદ કારિયા ‘માનવ’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવન – અરવિંદ કારિયા ‘માનવ’\nSeptember 16th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અરવિંદ કારિયા | 4 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે karia_arvind@yahoo.in સંપર્ક કરી શકો છો.]\nપોતાના કોચલામાંથી બહાર નીકળ્યા\nનવા સંબંધો બંધાતા ગયા\nજૂના સંબંધો વિસ્તરતા ગયા\nશરીરના સાંધા ઢીલા થયા\nમિત્રો બધાય છૂટી ગયા\nએકલા હસ્યા અને રડ્યાં\nસંબંધો અણિયાળા થતાં ગયા\nસંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં\n« Previous આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર\nપાઠશાળા – આશિષ ભગત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજોવું – વંચિત કુકમાવાલા\nનવલા ઘાટે ઘડી રહ્યું છે મુજને મારું હોવું ................................. આ ખૂબ ગમે છે જોવું ક્ષણની સંગે ચરણ ચાલતાં ................................. સમય પકડવો હાથ સાવ અનોખી સુગંધ કોઈ ................................. મુજને ભીડે બાથ વેર-વિખેરી શૂન્ય બનીને મુજમાં મને પરોવું ................................. આ ખૂબ ગમે છે ��ોવું સઘળે ઝળહળ તિમિર સ્વયં જ્યાં ................................. બની જાય છે દીવો ભીતર વહેતા ધોધમારને ................................. કીયે ખોબલે પીવો હાથવગા રૈ, હળવે હળવે, હાથવગું સૌ ખોવું ................................. આ ખૂબ ગમે છે જોવું\nલા-પરવા – મકરન્દ દવે\nકોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર, કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર, આવે ને જાય એના વેઠવા શા બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા. માન મળે, મળે ધનધાન, મળે સત્તા, પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા, વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી, આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી, રામ મારો રૂદે ... [વાંચો...]\nકાશ, એવી કોઈ સવાર મળે, નાભિમાંથી જ ૐકાર મળે. સુખ મળે રોજ ને અપાર મળે, સૌને બેહદ જીવનમાં પ્યાર મળે. કાઠિયાવાડ આવો, કહેજો પછી, કેવો મીઠેરો આવકાર મળે. જ્યારે આવે છે તારું સ્વપ્ન મને, મ્હેકથી તરબતર સવાર મળે. વિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા 'જિગર' શખ્સ એકાદ ચાહનાર મળે. નથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી, હવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી. કે જ્યારે થાય તને મન તું પથ્થરો ... [વાંચો...]\n4 પ્રતિભાવો : જીવન – અરવિંદ કારિયા ‘માનવ’\nજીવન ની સાંજ આવી એકલતા ભરી ના હોવી જોઈએ\nબસ, જીવનની આજ વ્યાખ્યા છે છતાંયે સૌને જીવન કેટલું વ્હાલુ છે \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા {\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/vagodiya-s-loaded-drinking-water-is-available-in-liquor-bags/", "date_download": "2019-05-20T01:40:35Z", "digest": "sha1:PCT55MQUKV7MZFZOUOJ3A4VK55K4B5MP", "length": 11482, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "વાઘોડિયાના ફલોડ ગામનાં પાણીનાં સંપમાંથી દારૂની પોટલીઓ મળતાં ચકચાર | Vagodiya's loaded drinking water is available in liquor bags - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવાઘોડિયાના ફલોડ ગામનાં પાણીનાં સંપમાંથી દારૂની પોટલીઓ મળતાં ચકચાર\nવાઘોડિયાના ફલોડ ગામનાં પાણીનાં સંપમાંથી દારૂની પોટલીઓ મળતાં ચકચાર\n(એજન્સી) અમદાવાદ: વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામમાં પીવાના પાણીના સંપમાં દેશી દારૂ ભરેલી પોટલીઓ મળી આવતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ સંપમાંથી પીવાનું પાણી સમગ્ર ગામમાં પહોંચે છે. ફ્લોડ ગામના આશરે ૨૦૦૦ જેટલા લોકો પીવાના પાણીના સંપમાંથી પહોંચતા પાણીનો ઉપયોગ કરે છે.\nગ્રામજનોએ વાઘોડિયા પોલીસને જાણ કરી સંપમાં પડેલી દેશી દારૂની પોટલીઓ બતાવી હતી. આ સંપમાં દેશી દારૂની પોટલીઓ નાખવાનું કૃત્ય કેટલાંક અસામા‌િજક તત્ત્વો દ્વારા કરવામાં આવ્યું હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સંપમાં દેશી દારૂની પોટલીઓ મળી આવતાં ફ્લોડના ગ્રામજનોમાં આરોગ્ય બાબતે ભારે ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.\nશનિપૂજા વિશે સ્વરૂપાનંદજીનાં વિધાનો શાસ્ત્રસંમત છે\nકેડનો દુખાવો અાપણા ચોપગા પૂર્વજોન�� નિશાની છે\nયૂપીમાં પુરી એક્સપ્રેસ અકસ્માત : 50 ઘાયલ 6નાં મોતની આશંકા\nઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી\nSurat: પાંડેસરામાં યુવાનની સતર્કતાથી આઠ વર્ષની બાળકી દુષ્કર્મથી બચી\nમારા કામને બોલવા દઉં છુંઃ સોનાક્ષી સિંહા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદા��ાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/karanjeet-kaur/", "date_download": "2019-05-20T01:18:58Z", "digest": "sha1:QSAF5F7YJGFSBMJKHQ55ESFC4VNUGWUO", "length": 4518, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "karanjeet kaur - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nસની લિયોનીએ પોતાના ભાઇ સાથે જોઇ હતી પહેલી એડલ્ટ ફિલ્મ, પછી કર્યુ હતું આ કામ\nસની લિયોનીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ જી-5 પર શરૂ થઇ ચુકી છે જેમાં તેના જીવન સાથે સંકળાયેલા અનેક પાસાઓ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/04/karar-patrak/", "date_download": "2019-05-20T01:07:00Z", "digest": "sha1:I2V4RX3CW66YAEBSCP5Q6L7XALMOAYUL", "length": 13783, "nlines": 179, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કરારપત્રક : ઍરેન્જ મૅરેજ કરતાં પહેલાં…. – એષા દાદાવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકરારપત્રક : ઍરેન્જ મૅરેજ કરતાં પહેલાં…. – એષા દાદાવાળા\nFebruary 4th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : એષા દાદાવાળા | 10 પ્રતિભાવો »\nજરૂરી નથી કે આપણે એકબીજાની બધી જ\nવાત પર સંમત થવાનું,\nઆપણે બંને, આખી જિંદગી\nએકમેકને પ્રેમ કરવા સંમત થયાં\nબાકી આપણે સાથે હોઈશું પછી\nએકબીજાને અનુકૂળ થવામાં જિંદગી\nજેવાં છીએ તેવાં જ એકમેકને ગમીશું,\nપ્રેમ કરીશું અને થોડું-ઘણું ઝઘડીશું પણ….\nએકમેકથી રિસાવવાનું બને તો\nનર્યા વ્હાલથી મનાવી લઈશું એકમેકને\nવારેવારે દર ચોથે દહાડે ‘હું તને પ્રેમ કરું છું’\nઆપણા પ્રેમને વ્યવહારુ બનાવવાને બદલે\nએકાદી સાંજે સાવ અચાનક\nહું આવું કશુંક કરી નાખું તો\n‘હું પણ’ એવું બોલીને\nઆજે મૂકો છો, એટલાં જ ઉમળકાથી\nમારા હાથમાં તમારો હાથ મૂકી દેશોને \n« Previous ગઝલ – મધુમતી મહેતા\nઉઘાડ – પુરુરાજ જોષી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ ગીત – કાંતિલાલ એમ. કામરિયા\n('અમીછાંટણા' પુસ્તકમાંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક પાઠવવા બદલ શ્રી કાંતિલાલ કામરિયાનો આભાર.) ૧. બહેનની રાખડી (રાગઃ તીખોને તનમનતો ચેવડો) કંકુ ચોખા બ્હેને ચોડ્યા કપાળે, ચોખલે વધાવ્યો વીર રે બેન બાંધે બાંધવને રાખડી. સ્નેહ ભરી આ બ્હેનીની રાખડીમાં, ભાવના ભરેલી અપાર રે... બેન બાંધે બાંધવને રાખડી. આ રે રાખડીમાં મારા હદયની લાગણી, તારે- તારે ગૂંથી મારા ભાઈ રે... બેન બાંધે બાંધવને રાખડી. કષ્ટ કાપે તારા ક્રિશ્ન કનૈયો, રામ રાખે નિરોગી શરીર રે.. બેન બાંધે બાંધવને રાખડી. રક્ષા ... [વાંચો...]\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nમારે પૂરવની છે પ્રીત્યું રે બાળપણની પ્રીત્યું રે .................. ઓધા મંદિર આવજો રે. દાસી માથે શું છે દાવો મારે મો’લ નાવે માવો .................. આવડલો અભાવો રે... ઓધા... વાલે મળ્યે કરીએં વાતું, ભાંગે મારા દિલની ભ્રાંત્યું .................. આવી છે એકાંત્યુ રે..... ઓધા..... જોઈ જોઈ વોરીએં જાત્યું, બીબા વિનાના પડે ભાત્યું, .................. ભાર ઝીલે ભીંત્યું રે..... ઓધા.... દાસી જીવણ ભીમને ભાળી વારણાં લીધાં વારી વારી .................. દાસીને દીવાળી રે..... ઓધા.....\nબાપુજીની છત્રી – રાજેન્દ્ર પટેલ\nજ્યારે જ્યારે ખાબકે વરસાદ બાપુજીની છત્રી આવે યાદ. ત્યારે માળિયામાં ચડું જૂની છત્રી કાઢું. જ્યાં ખોલું છત્રી જાણે એક અકબંધ આકાશ ખૂલતું. અજવાળા સામે ધરું છત્રી જીર્ણ છત્રીનાં અનેક નાનાં કાણાંમાંથી અજવાળાનો જાણે ધોધ વરસે. વરસાદમાં જ્યાં નીકળું બહાર છિદ્રાળી છત્રીમાંથી મજાનું વ્હાલ વરસાવે વાછટ. જાણે એકસામટા બધાય પૂર્વજો વરસી પડે અને બાપુજી તો હાજરાહજૂર. ખાદીની સફેદ ધોતી પહેરણ માથે ગાંધી ટોપી ઉપર કાળી છત્રી. બ���પુજી ચાલતાં આખેઆખો રસ્તો એમની સાથે વટભેર ચાલતો. એ દશ્ય કેમ ભુલાય બા બાપુજીને જોયેલાં સાવ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : કરારપત્રક : ઍરેન્જ મૅરેજ કરતાં પહેલાં…. – એષા દાદાવાળા\nએરેન્જ હોય કે લવ મેરેજ જેમા જરુરી બને છે;\nપરસ્પરનો અતુટ પ્રેમ અને વિશ્વાશ, છતાયે વિચારોમા પુરી સ્વતત્રતા .\nઉજ્જ્વળ ભાવી,આશા,સ્વપ્નાઓના અન્તીમ લક્ષે પહોચવા એકરાગીતા સાથેના બેવડા પ્રયત્નો છતા રસ્તાઓ ભલે અલગ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nએકદમ સાચી વાત છે, મુ. કરશનભાઈ. અદમ્ય ઉત્સાહથી અને સંપૂર્ણ વિશ્વાસથી એક બીજાનું પાણિગ્રહણ કરવું … એટલે જ લગ્નબંધન \nએષાબેનનો આ કરારપત્રક ફેરા ફરતી વખતે વર-કન્યાને બોલાવવા જેવો ઉત્તમ છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nખુબ જ સુંદર…લવ મેરેજ માટે પણ આ વાત એટલિ જ લાગુ પડે છે…\nખૂબ સરસ વાત કહી.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/tomato-and-honey-you-can-increase-your-sex-power/", "date_download": "2019-05-20T01:45:29Z", "digest": "sha1:OAHP6AMAFOCCW44MMP6B6S7ULDU42AC4", "length": 13865, "nlines": 154, "source_domain": "sambhaavnews.com", "title": "ટામેટા અને મધનાં મિશ્રણનું કરો સેવન અને વધારો 5 મિનીટમાં સંભોગ શક્તિ | Tomato and honey you can increase your sex power - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nટામેટા અને મધનાં મિશ્રણનું કરો સેવન અને વધારો 5 મિનીટમાં સંભોગ શક્તિ\nટામેટા અને મધનાં મિશ્રણનું કરો સેવન અને વધારો 5 મિનીટમાં સંભોગ શક્તિ\nપુરૂષોને એવી કેટલીય બીમારીઓ હોય છે કે જેનાં વિશે તેઓ ખુલીને કંઇ જ વાતો નથી કરી શકતાં. મહિલાઓ તો પોતાની ફ્રેન્ડ્સ અને પોતાની માતાને પણ કહેતી હોય છે. પરંતુ પુરૂષો આખરે કહે તો કોણે કહે…\nતો એટલાં માટે પુરૂષોએ આટલું વાંચવું ખાસ જરૂરી છે. અહીં અમે આપને ટામેટું અને મધનાં મિશ્રણની જાણકારી આપી રહ્યાં છીએ. આનો ઉપયોગ કરો અને પોતાની દરેક પ્રકારની સેક્સની સમસ્યાને જડમૂળથી ખતમ કરી નાખો. કેમ કે પુરૂષોની આ બીમારીઓ ભલે વ્યક્તિગત હોય પરંતુ આ પૂરા પરિવારને પ્રભાવિત કરતી હોય છે.\nઆ સેક્સની સમસ્યાઓને કારણ પુરૂષ અત્યાધિક નબળાઇ પણ મહેસૂસ કરવા લાગે છે. જેનાંથી કેટલાંક પુરૂષો તો માનસિક અસ્વસ્થતાની ઝપેટમાં આવી જાય છે અને બાદમાં ઢોંગી બાબા-હકીમોનાં ચક્કરમાં ફસાઇ જાય છે.\nએક મહીના સુધી કરો આ રીતે સેવનઃ\nજો આપનો પણ કોઇ મિત્ર એવો છે કે જે આવી જ કોઇ સમસ્યાથી ત્રસ્ત છે અને ખુલીને આપને આ સમસ્યા પર કોઇ જ વાત નથી કરી શકતો તો તેને આ ટામેટું અને મધનો ઉપાય અચૂકથી જણાવો. આનો ઉપયોગ કરવો એ પણ ખૂબ સરળ છે.\nઆ માટે સૌથી પહેલાં આપ દરરોજ સવારનાં નાસ્તામાં એક ગ્લાસ ટામેટાંનો રસ લો. બાદમાં તેમાં બે ચમચી મધ ભેળવો. હવે આનું મિશ્રણ આપ પી લો. આને પીવાંથી આપનાં સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. જેનાંથી સંભોગની શક્તિમાં ખાસ વધારો થાય છે.\nધ્યાન રાખવા જેવી બાબતઃ\nમહત્વનું છે કે આ જ્યૂસને પીવાનાં એક કલાક પહેલા અને પીધાનાં એક કલાક બાદ સુધી કોઇ પણ પ્રકારની ચા અને કોફી કોઇ પણ ચીજનું સેવન ન કરવું. બની શકે તો કૈફીન અને સિગારેટનું સેવન તો ખાસ કરીને બંધ જ કરી દેવું. ત્યાર બાદ આ મિશ્રણની અસર વધુ પડતી દેખાતી હોય છે.\nનોંધઃ આ પ્રક્રિયાને અમલમાં મૂકતા પહેલા આપ રજિસ્ટર્ડ ચિકિત્સકની સલાહ લઇ શકો છો. આમ તો આ રીત એ સંપૂર્ણ રીતે સુરક્ષિત ઘરેલુ ઉપચાર છે.\nજો મોડી રાતે રિવરફ્ર્ન્ટ પર ઝડપાયાં તો માતા-પિતાને પોલીસ સ્ટેશન આવવું પડશે\nPM મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું\nરિવરફ્રન્ટ સહિતનાં વિવિધ સ્થળે રોશની શનિ-રવિ પણ ચાલુ રહેશે\nપાક મોડેલ કંદીલે ક્રિકેટર કોહલી માટે તોડી મર્યાદા\nનોટબંધીથી આતંકવાદી સંગઠનો થયા ભિખારી : શાહ\nશાળાઓમાંથી કમ્પ્યૂટરની ચોરી કરતી ટોળકી પકડાઈ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને ���ઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/15/etlu-kevu/", "date_download": "2019-05-20T00:52:58Z", "digest": "sha1:IERESZSBCLEBBD7DRJSIOULQAGO5LMYT", "length": 10906, "nlines": 144, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક\nJuly 15th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : હરિકૃષ્ણ પાઠક | 4 પ્રતિભાવો »\nઆપણે તો એટલું જ કહેવું :\nકાળની કસોટીએ તો ઊતરશું પાર\nહજી હૈયામાં એવી છે હામ,\nદેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યા\nવસ્યું હૈયામાં ગમતીલું ગામ;\nપાઈની ઉધારી ના કરવી\nને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું.\n……… આપણે તો એટલું જ કહેવું.\nઆવ્યા’તા જેમ એમ લેશું વિદાય\nનહીં નામનો યે ખટકો કે ખોટ,\nરડવાનું આવ્યું તો ધોધમાર રોયા\nજરી હસવું મળ્યું તો લોટ-પોટ.\nપીળા પાનામાં નથી રાખ્યા હિસાબ\nચિત્ત ચોખ્ખું ભવચોપડાની જેવું,\n……… આપણે તો એટલું જ કહેવું.\n« Previous ગઝલ – કુલદીપ કારિયા\n – રેણુકા દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅક્ષર – મૂકેશ વૈદ્ય\nઅક્ષર મને સાંધે મારા શૈશવ સાથે. પલકારામાં દિવસ વધીને વરસો થાય – એ વેગમાં અવિરત ચાલ્યા કરવાનું ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું ને ઉઝરડાઓમાંથી વહી રહેલું અસ્તિત્વ મને દેખાય. દેખાય વહી જતો સમય ને હું હું ક્યાં હતો કાળી અંધારી ભોંય ઉપર આંકી શકું જો એકાદ લસર��ો ઉજાસનો તો ઊઘડે રસ્તો કદાચ.\n ઝટ્ટ પધારો, કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર..... પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર.... હરિ.... ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર..... હરિ..... તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી સાદ ... [વાંચો...]\nપાંચ લઘુકાવ્યો – પારસ એસ. હેમાણી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત લઘુકાવ્યો પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી પારસ એસ. હેમાણી (રાજકોટ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમની આવી બીજી રચનાઓ તેમના પુસ્તક ‘આપણી વાત’માં વાંચી શકો છો. આપ તેમનો drhemani@yahoo.com અથવા 9904900059 પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.) 1. એક વાર કવિતા લખતા એમ થયું કે, આ શબ્દને નાણી લઉં, ઘૂમાવી લઉં, હસ્તગત કરી લઉં, તે પછીથી કાગળ આખે આખો સાવ કોરોકટ્ટ... મારા એકાંત જેવો. 2. એમ કહેવાય છે કે ... [વાંચો...]\n4 પ્રતિભાવો : એટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક\nઆવી ખુદ્દારી તો જે ‘હરિ – કૃષ્ણ’ હોય તે જ બતાવી શકેને \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T01:07:20Z", "digest": "sha1:OFJHGSR43REPC2MC42MIWM3NHSJ3HURI", "length": 4022, "nlines": 117, "source_domain": "gu.wikipedia.org", "title": "દાવનગિરી જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nકર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો\nદાવનગિરી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. દાવનગિરી જિલ્લાનું મુખ્યાલય દાવનગિરીમાં છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ૦૦:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/7-government-banks-that-still-offer-you-interest-rates-over-9-fixed-deposits-023355.html", "date_download": "2019-05-20T01:26:55Z", "digest": "sha1:MSTDWCWDORTLAXFFS6GNAIOAWKIK7VZT", "length": 10938, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "હજી પણ 9 ટકા વ્યાજ આપતી 7 સરકારી બેંકો | 7 Government Banks That Still Offer You Interest Rates Over 9% on Fixed Deposits - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહજી પણ 9 ટકા વ્યાજ આપતી 7 સરકારી બેંકો\nભારતમાં બેંક ડિપોઝિટ્સ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો ખાસ કરીને મધ્યમ સમય મર્યાદામાં જોવા મળ્યો છે. મોટા ભાગની ખાનગી ક્ષેત્રની બેંકો જેવી કે HDFC બેંક, કેટક મહિન્દ્રા બેંક વગેરે અને સરકારી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયામાં પણ વ્યાજ દર 9 ટકાની નીચે ગયો છે. આમ છતાં આજે પણ કેટલીક બેંકો એવી છે જે 9 ટકા કરતા વધારે વ્યાજ આપી રહી છે. અમે અહીં આવી બેંકોની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ...\nઅલ્હાબાદ બેંકમાં 1, 2, 3 અને 4 વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે 9.05 ટકા વ્યાજ છે. અન્ય સમયગાળા માટે 9 ટકા વ્યાજ આપવામાં આવે છે.\nઆંધ્ર બેંકમાં એક અને બે વર્ષની ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળે છે. આ સિવાયની સમય અવધિ માટે વ્યાજ દર 9 ટકા કરતા ઓછો છે.\nસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા\nસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તમામ સરકારી બેંકોની સરખામણીએ સૌથી વધારે વ્યાજ મળે છે. અહીં એક અને બે વર્ષના સમયગાળા માટે 9.15 ટકા વ્યાજ મળે છે.\nકોર્પોરેશન બેંક માં 2 અને 3 વર્ષના ગાળા માટે 9 ટકા વ્યાજ આપવામાં આવે છે. જ્યારે અન્ય ડિપોઝિટ પર 9 ટકા કરતા ઓછું વ્યાજ આપવામાં આવે છે.\nદેના બેંકમાં 1થી 5 વર્ષની અવધિનિ ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ આપવામાં આવે છે.\nઇન્ડિયન બેંક એક અને બે વર્ષના ગાળા માટે 9 ટકા અને અન્ય સમય અવધિ પર 8.75 ટકા વ્યાજ આપે છે.\nપંજાબ નેશનલ બેંક 1, 2 અને 3 વર્ષ માટે 9 ટકા અને અન્ય ગાળા માટે 9 ટકાથી ઓછું વ્યાજ આપે છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment government banks interest rates fixed deposits પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ચસ ગવર્નમેન્ટ બેંક્સ ઇન્ટરેસ્ટ રેટ્સ ફિક્સડ ડિપોઝિટ્સ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaaf-aabacbab0ac1aae/aaea97a9c-aaeabe-aa8ac1a95ab8abeaa8", "date_download": "2019-05-20T00:20:24Z", "digest": "sha1:QWZTN6IZRAQJD3CFQWQ2UXVCRF3EPTP7", "length": 8009, "nlines": 153, "source_domain": "gu.vikaspedia.in", "title": "મગજમા નુકસાન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / ચર્ચા મંચ / મગજમા નુકસાન\nમારુ નામ હર્ષદ છે હું અત્યારે અમદાવાદમાં વી.એસ જનરલ હોસ્પિટલમાં મારી મમ્મી ને લાવ્યો છું ડોક્ટર નું એમ કહેવુ છે કે તેમને મગજ મા ઓક્સિજન ઓછો પહોંચવા થી મગજ મા નુકસાન થયું છે.આ વાત ને આજે એક મહિનો અન�� છ દિવસ થયા છે પણ એમ.આર.આઈ નો રિપોર્ટ મા બધું નોર્મલ આવે છે તો આના માટે કાંઈ આયુર્વેદ મા દવા હોય તો મને જણાવાની મહેરબાની કરશો મો.ન 999810400\nઆ મંચ પર 1 ચર્ચાઓ શરૂ થઈ છે\nનવી ચર્ચા શરૂ કરવા કે ચાલુ ચર્ચામાં ભાગ લેવા, નીચે આપેલ યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nસ્ટેમસેલ થેરાપી ઓટિઝમના દર્દીઓને મદદરૂપ\nથાઈરોઈડ રોગ રોકવાના ઉપાય\nકોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસિઝ\nયોજનામાં સ્ત્રી ગર્ભાશયના ઓપરેશન\nસ્વાસ્થ્યનો મુખ્ય આધાર આહારશૈલી\nસ્વચ્છતા અને આપણું સ્વાસ્થ્ય\nઘરમાં ટોઇલેટની સુવિધા માટે સરકારી સહાય\nકપાસ નો ભાવ ઓનલાઈન\nસ્ટ્રોક આવ્યા પછી સાડાચાર કલાકની અંદર સારવાર મળવી મહત્ત્વપૂર્ણ\nબ્રેઈન સ્ટ્રોકની સચોટ સારવાર માટે સ્કેનિંગ જરૂરી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Sep 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/03/09/the-cracked-pot/", "date_download": "2019-05-20T01:24:29Z", "digest": "sha1:AGODRZ2YVP7GRJBVUJSKOGGYXREQQA5I", "length": 13844, "nlines": 70, "source_domain": "gr.omswami.com", "title": "ફૂટલો ઘડો - ॐ સ્વામી", "raw_content": "\nજયારે આપણે પોતાની જાત સાથે પ્રામાણિક હોઈએ છીએ ત્યારે આપણી નબળાઈ પણ આપણી તાકાત બની જતી હોય છે.\nકોઈએ મને લખીને પૂછ્યું હતું કે શું આત્મ-વિકાસ એ અંત વગરની તલાશ છે. તેને લખ્યું હતું, “આપણે શું હંમેશા મહેનત જ કરતુ રહેવાનું” તેનો સંકેત એ હતો કે આપણે જો કાયમ આપણી અંદર વાંક જ શોધતું રહેવાનું હોય, તો પછી આપણે જિંદગીને માણીશું ક્યારે” તેનો સંકેત એ હતો કે આપણે જો કાયમ આપણી અંદર વાંક જ શોધતું રહેવાનું હોય, તો પછી આપણે જિંદગીને માણીશું ક્યારે શું જીવનનો અર્થ હંમેશા ખેચ્યે જવાનો જ છે શું જીવનનો અર્થ હંમેશા ખેચ્યે જવા���ો જ છે આપણે શું હંમેશા સુધરતાં જ રહેવાનું આપણે શું હંમેશા સુધરતાં જ રહેવાનું આના વિષે વિચાર કરવો એ સુંદર વાત છે.\nઅંગત રીતે હું નથી માનતો કે તમારે હંમેશા કોઈ બીજાની સંપૂર્ણતાની ફ્રેમમાં જ ફીટ થવું જોઈએ. વધુમાં, પૂર્ણતાનું લક્ષ્ય રાખવું એ અંગત પસંદગીની વાત છે, એક વ્યક્તિગત પ્રાથમિકતા. સંપૂર્ણતા એ વ્યક્તિનિષ્ઠ વાત છે; તમારા માટે જે સર્વ-સંપૂર્ણ હોય તે બીજા માટે કદાચ અડધું પણ ન હોય તેવું બને. અહી હેતુ એ દુનિયાનાં શ્રેષ્ઠતાના માપદંડને પરિપૂર્ણ કરવાનો નથી, હેતુ તો છે ખુદના જીવનને કૃપા, આનંદ અને દયાથી ભરવાનો. તે એક ગુણી-જીવનનાં ઘટકો છે જેનાંથી પૂર્ણતા પામી શકાતી હોય છે.\nઘણાં વખત પહેલાં, એક ગરીબ પરંતુ બહુ જ ઉમદા વ્યક્તિ હતો. તેનાં ઘરની નજીક કોઈ પાણીનો સ્રોત નહોતો. માટે રોજ તે નદીકાંઠે બે ઘડા કાવડ બનાવીને ખભા પર ઉચકીને જતો. આ ઘડા ધાતુનાં બનેલાં હતા અને તેમાંનો એક ઘડો છેલ્લાં ત્રણ વર્ષોથી એટલો ઘસાઈ ગયો હતો કે તેમાં એક કાણું બની ગયું હતું. પરિણામે એ એક ઝારી જેવું લાગતું, જેમાંથી ટીપું ટીપું પાણી સતત ટપક્યાં કરતું. બીજો ઘડો જો કે એકદમ બરાબર હતો. રોજ તે માણસ બન્ને ઘડાને કાંઠા સુધી ભરતો અને રોજ ફૂટલો ઘડો ઘરે પહોચતાં સુધીમાં અડધો ખાલી થઇ જતો. ઘરે પહોચ્યાં પછી તે કાળજીપૂર્વક પાણીને માટીના માટલામાં ભરી લેતો.\nફૂટલાં ઘડાને જો કે દુ:ખ થતું. તેને પોતાનાં માલિકને સારી રીતે સેવા આપવાનું મન થતું પણ તે એકદમ લાચાર હતો કારણ કે તેનાંમાં પડેલું કાણું કોઈ રીતે પૂરી શકાય તેમ ન હતું. જે સંપૂર્ણ ઘડો હતો તે આ ફૂટલાં ઘડા સામે તિરસ્કારની નજરે જોતો હતો કારણ કે પોતે પોતાની ઉત્કૃષ્ટતાથી પરિચિત હતો. ઘણી બધી વાર ફૂટલો ઘડો સંપૂર્ણ ઘડાની ઈર્ષ્યા કરતો હતો પણ મોટાભાગે તો તે લાચારી અને હતાશા જ અનુભવતો. તે ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે તે હંમેશા અડધો-ખાલી જ ઘરે પહોંચતો.\nએક દિવસ જયારે તેનો માલિક નદી કાંઠે હતો ત્યારે તેને કહ્યું, “ હું ખુબ જ દયાજનક ઘડો છું. હું ખુબ દિલગીર છું કે હું મારું કામ બરાબર નથી કરી શકતો. તમે મને હંમેશા કાંઠા સુધી છલોછલ ભરીને આટલું બધું વજન ઉચકીને છેક ઘર સુધી લઇ જાઓ છો પણ હું તો બીજા સાજા ઘડાની માફક આખો તો ઘરે પહોંચતો જ નથી. મહેરબાની કરીને મને માફ કરો, હું મારા માટે ખુબ જ શરમીંદગી અનુભવું છું. તમને એક નવા ઘડાની જરૂર છે જેમાં મારી જેમ કોઈ કાણું ન હોય. મહેરબાની કરીને મને કંસારાને વેચી દો. અને તેનાં હાથે મારા દયાજનક અને બિનઉપયોગી જીવનનો અંત આવવા દો. તમને પણ રાહત થશે.”\n” માણસ એકદમ દયાપૂર્વક બોલ્યો, “કાશ તું જાણતો હોત કે મને તારા માટે કેટલું ગૌરવ છે. દોષ કે ત્રુટી તો કોનામાં નથી હોતી મારામાં પણ છે. જો મારી પાસે સગવડ હોત તો મેં તને ક્યારનોય સરખો કર્યો હોત જેથી તું આજે જે અનુભવે છે તે ન અનુભવેત. પાછું આપણા દોષોમાં એક દિવ્યતા પણ રહેલી હોય છે. સંપૂર્ણતા એ એક અભિપ્રાયથી વધુ બીજું કશું નથી, મોટાભાગે તો એ અભિમાનથી ભરેલી હોય છે. તને ખબર છે કે તે મને આ સ્થળને સુંદર બનાવવામાં કેટલી મદદ કરી છે મારામાં પણ છે. જો મારી પાસે સગવડ હોત તો મેં તને ક્યારનોય સરખો કર્યો હોત જેથી તું આજે જે અનુભવે છે તે ન અનુભવેત. પાછું આપણા દોષોમાં એક દિવ્યતા પણ રહેલી હોય છે. સંપૂર્ણતા એ એક અભિપ્રાયથી વધુ બીજું કશું નથી, મોટાભાગે તો એ અભિમાનથી ભરેલી હોય છે. તને ખબર છે કે તે મને આ સ્થળને સુંદર બનાવવામાં કેટલી મદદ કરી છે\n” ફૂટેલો ઘડો વિસ્મય પામતાં બોલ્યો, “સુંદર બનાવવામાં\n આજે ઘેર જઈએ ત્યારે તારી બાજુનાં રસ્તાનું અવલોકન કરજે.”\nમાણસે ઘર તરફ ચાલવાનું શરુ કર્યું અને ફૂટલાં ઘડાએ જોયું કે રસ્તાની એક તરફ, જે તરફ એ પોતે હતો, ત્યાં ખુબ સુંદર ફૂલો છેક આખા રસ્તે ખીલેલાં હતાં. પતંગિયા તેનાં ઉપર મંડરાયા કરતાં હતા, ભમરા ગુંજી રહ્યા હતાં, અને હવામાં એક ખુશ્બુ ફેલાયેલી હતી.\n“થોડા વખત પહેલાં, મેં એક નવી જાતનાં ફૂલનાં બીજ વાવ્યા હતાં. તારી અંદરથી ટપકતાં પાણીમાંથી તે સહેલાઇથી પોષણ મેળવી શકતા હતાં. અને હવે જો આપણી પાસે જ ખાલી સુંદર ફૂલો નથી, પરંતુ ભમરા તેની પરાગરજને દુર-દુર સુધી લઇ ગયા છે અને આજે ઠેર-ઠેર આવા વધુ ને વધુ ફૂલો ખીલી ગયાં છે. આ ફૂલ મધમાખીને પણ ખુબ આકર્ષે છે અને આજે ગામમાં પહેલાં ક્યારેય નહોતાં એટલાં મધપુડા છે. તારા કહેવાતાં દોષનાં લીધે આજે જે આ સુંદરતા, સુગંધતા અને ઉપયોગીતા અમારી પાસે છે તે શક્ય બની છે.”\nઆશા રાખું છું કે આ વાર્તા મેં જયારે પહેલી વખત સાંભળી ત્યારે મને જેટલી પસંદ આવી હતી તેટલી જ તમને પણ પસંદ આવી હશે. આપણા દોષોમાં જ સંપૂર્ણતાનાં બીજ રહેલાં હોય છે. કોઈ બીજા જેવા બનવાનું લક્ષ્ય કે કોઈ બીજો કહેવાતો સંપૂર્ણ ઘડો બનવાનું પસંદ કરવા કરતાં તો આપણે આપણી શક્તિઓ અને મર્યાદાઓને કેમ ઉપયોગમાં લેવી તે વધુ મહત્વનું છે. જો તમે તમારી ત્રુટીઓ પ્રત્યે પ્રામાણિક હશો અને તે ક�� રીતે તમારા જીવનમાં એક અર્થનો ઉમેરો કરી શકે તેનાં માટે જો તમે જાગૃત હશો, તો સંભાવનાની એક નવી જ દુનિયા તમારી સામે ખુલી જશે.\nએક સંપૂર્ણ ખામી કે સંપૂર્ણ શક્તિ જેવું કશું હોતું નથી, તે હંમેશા સંદર્ભ અને જરૂરિયાતનાં આધારે પોતાનું પાત્ર બદલ્યાં કરે છે. એક મજબુત લાકડી ચાલવા માટેનાં જરૂરી ટેકા માટે ખુબ સારી હોય છે, પણ ધનુષ્ય બનાવવા માટે તમને એક વાંકી લાકડીની જરૂર પડતી હોય છે. એક બાજુનો વિચાર કરતાં જે શક્તિ છે તે જ બીજી બાજુનો વિચાર કરતા એક નબળાઈ પણ હોઈ શકે છે. ગમે તેવું કાણું કેમ ન હોય, તેને પણ એક ભાગ ભજવવાનો હોય છે.\nજે છો તે બની રહો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/Narendra", "date_download": "2019-05-20T01:26:45Z", "digest": "sha1:BWFU5T3IATUGF5LPHLIJFNGNSQCD4LFJ", "length": 3373, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User Narendra - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/11/e-raate/", "date_download": "2019-05-20T01:13:59Z", "digest": "sha1:4JQV6K4U4HQKGINKNISWNTNDHJSRTEUR", "length": 20577, "nlines": 138, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એ રાત – જિતેન્દ્ર દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએ રાત – જિતેન્દ્ર દેસાઈ\nDecember 11th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જિતેન્દ્ર દેસાઈ | 4 પ્રતિભાવો »\n[‘શાશ્વત ગાંધી’ સામાયિક એપ્રિલ-2012માંથી ‘વાત ત્રણ રાતની’ લેખ ટૂંકાવીને અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.]\n[dc]19[/dc]મી સદીના છેલ્લા દાયકાની વાત. 1893ના જૂન મહિનાની 7મી તારીખ.\nદક્ષિણ આફ્રિકાના ડરબન બંદરેથી ઊપડેલી ટ્રેન રાત્રે નવેક વાગ્યે નાતાલની રાજધાની મૅરિત્સબર્ગના સ્ટેશને આવીને ઊભી રહી. આગળની રાતની મુસાફરી માટે ફર્સ્ટ કલાસના મુસાફરોને અહીં પથારી આપવામાં આવતી હતી. તે માટે પાંચ શિલિંગની ટિકિટ લેવાની હતી. ફર્સ્ટ કલાસમાં બેઠેલા યુવાન બૅરિસ્ટાર ગાંધીએ ‘હઠમાં, મદમાં ને પાંચ શિલિંગ બચાવવા’ના ખ્યાલથી પથારીની ટિકિટ કઢાવવાની ના પાડી હતી.\nટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી હતી ને રેલવેના માણસે ગાંધીને પૂછ્યું, ‘તમારે પથારી જોઈએ છે ’ ગાંધીએ ના પાડી ને કહ્યું કે, ‘મારી પાસે મારી પથારી છે.’ આ જવાબ સાંભળી રેલવેનો માણસ ચાલ્યો ગયો. દરમિયાનમાં એક ઉતારુ આવ્યો તેણે ગાંધી સામે જોયું. ‘ફર્સ્ટ ક્લાસમાં તો ગોરાઓ જ પ્રવાસ કરી શકે. આ હિંદી યુવાન ફર્સ્ટ કલાસમાં ક્યાંથી ’ ગાંધીએ ના પાડી ને કહ્યું કે, ‘મારી પાસે મારી પથારી છે.’ આ જવાબ સાંભળી રેલવેનો માણસ ચાલ્યો ગયો. દરમિયાનમાં એક ઉતારુ આવ્યો તેણે ગાંધી સામે જોયું. ‘ફર્સ્ટ ક્લાસમાં તો ગોરાઓ જ પ્રવાસ કરી શકે. આ હિંદી યુવાન ફર્સ્ટ કલાસમાં ક્યાંથી ’ એવી મૂંઝવણ સાથે તે ત્યાંથી ચાલી ગયો અને બે અમલદારને બોલાવી લાવ્યો. તેઓ આને જોઈને કંઈ પણ કહ્યા વગર પાછા ગયા. છેવટે એક અમલદાર ગાંધી પાસે આવ્યો ને કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબ્બામાં જવાનું છે.’\n‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’ ગાંધીએ કહ્યું.\n‘તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબ્બામાં જવાનું છે.’ અમલદારે જરા સત્તાવાહી અવાજે કહ્યું.\n‘હું કહું છું કે, મને ડબ્બામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારુ છું.’ પેલા સત્તાધારી અવાજ સામે યુવાન ગાંધીએ સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં કહ્યું. અમલદાર સહેજ ગમ ખાઈ ગયો. પછી જરા વધુ જોરથી કહ્યું, ‘એમ નહિ બને. તમારે ઊતરવું જ પડશે. ને નહિ ઊતરો તો સિપાઈ ઉતારશે.’\n‘ત્યારે ભલે સિપાઈ ઉતારે. હું મારી મેળે નહિ ઊતરું.’ અવાજમાં સ્વાભિમાનનો રણકો હતો.\nપણ ત્યાં એક યુવાન હિંદી બૅરિસ્ટરના સ્વમાનને કોણ સાંભળે અમલદારના કહેવાથી સિપાઈ આવ્યો. તેણે ગાંધીનો હાથ પકડી, ખેંચી, ધક્કો મારી તેમને ગાડીમાંથી પ્લૅટફૉર્મ પર ઉતારી મૂક્યા. તેમનો સામાન પણ પ્લૅટફૉર્મ પર ફેંકાયો. ગાંધી આ કપરા અનુભવની કસોટીએ ચઢી સમસમી જઈ શાંત રહ્યા. તેમણે છેલ્લા ડબ્બામાં જવાની ના પાડી. ગાડીનો પાવો વાગ્યો. ભખ…ભખ…છખ… અવાજ સાથે ગાડી ચાલી ગઈ અમલદારના કહેવાથી સિપાઈ આવ્યો. તેણે ગાંધીનો હાથ પકડી, ખેંચી, ધક્કો મારી તેમને ગાડીમાંથી પ્લૅટફૉર્મ પર ઉતારી મૂક્યા. તેમનો સામાન પણ પ્લૅટફૉર્મ પર ફેંકાયો. ગાંધી આ કપરા અનુભવની કસોટીએ ચઢી સમસમી જઈ શાંત રહ્યા. તેમણે છેલ્લા ડબ્બામાં જવાની ના પાડી. ગાડીનો પાવો વાગ્યો. ભખ…ભખ…છખ… અવાજ સાથે ગાડી ચાલી ગઈ જે પ્લૅટફૉર્મ પર ગાંધીને ઉતારી પડાયા ને તેમનો સામાન ફેંકી દેવાયો તે જ પ્લૅટફૉર્મ પર એક કોટડી જેવો વેઈટિંગ રૂમ હતો. ગાંધીએ પોતાનો સામાન જ્યાં ફેંકાયો હતો ત્યાં જ પડી રહેવા દીધો ને પોતે પાકીટ લઈ વેઈટિંગ રૂમમાં પેઠા. ઝાંખા અજવાળામાં બેન્ચ શોધી તેની પર બેઠક લીધી. મૅરિત્સબર્ગ દરિયાની સપાટીથી ખાસ્સી ઊંચાઈ પર આવેલું છે. અહીં શિયાળો આકરો હોય છે. ગાંધીને થથરાવી નાખતી ટાઢનો અનુભવ થયો. તેમની પાસે કોટ હતો પણ તે તો સામાનમાં હતો. રેલવેવાળાએ તેમનો સામાન પ્લૅટફૉર્મ પરથી ઉપાડી ક્યાંક મૂકી દીધો હતો. ગાંધીની સામાન માગવાની હિંમત ન ચાલી. ‘ફરી અપમાન થાય તો જે પ્લૅટફૉર્મ પર ગાંધીને ઉતારી પડાયા ને તેમનો સામાન ફેંકી દેવાયો તે જ પ્લૅટફૉર્મ પર એક કોટડી જેવો વેઈટિંગ રૂમ હતો. ગાંધીએ પોતાનો સામાન જ્યાં ફેંકાયો હતો ત્યાં જ પડી રહેવા દીધો ને પોતે પાકીટ લઈ વેઈટિંગ રૂમમાં પેઠા. ઝાંખા અજવાળામાં બેન્ચ શોધી તેની પર બેઠક લીધી. મૅરિત્સબર્ગ દરિયાની સપાટીથી ખાસ્સી ઊંચાઈ પર આવેલું છે. અહીં શિયાળો આકરો હોય છે. ગાંધીને થથરાવી નાખતી ટાઢનો અનુભવ થયો. તેમની પાસે કોટ હતો પણ તે તો સામાનમાં હતો. ���ેલવેવાળાએ તેમનો સામાન પ્લૅટફૉર્મ પરથી ઉપાડી ક્યાંક મૂકી દીધો હતો. ગાંધીની સામાન માગવાની હિંમત ન ચાલી. ‘ફરી અપમાન થાય તો ’ એવા વિચારે કોટ વગર ચલાવી લીધું, થથરતાં થથરતાં રાત ગાળી.\nઆ કપરા કસોટી કાળમાં ઠંડીમાં થથરતાં થથરતાં, પોતાના પર જે વીતી હતી તેનો વિચાર કરતાં બૅરિસ્ટર ગાંધીએ પોતાનો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવા ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ સાતમી જૂન 1873ની એ કાળમીંઢ રાત્રે આવું વિચારતા ગાંધીને સત્યના પ્રકાશ પુંજે પાવન કરી દીધા. આ બનાવે તેમના જીવનની દિશા બદલી નાખી. આગળ તેમણે રંગદ્વેષ સામે લડત ઉપાડી. તેમાંથી તેમને ‘સત્યાગ્રહ’નું અમોઘ શસ્ત્ર મળ્યું.\nઅમેરિકન મિશનરી જ્હૉન મોટે એક વાર ગાંધીજીને પૂછ્યું કે આપની જિંદગીનો સૌથી વધુ જીવન ઘડનાર (most creative experience) અનુભવ કયો ત્યારે ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું કે તેમને તેમના જીવનને નવો વળાંક આપનાર ઘણા અનુભવો થયા છે. પણ એ બધામાં પીટર મૅરિત્સબર્ગના સ્ટેશને કડકડતી ઠંડીમાં ગાળેલી રાતનો, અનુભવ સૌથી મોખરે આવે. ‘મારી સક્રિય અહિંસા તે દિવસથી (રાતથી જ ત્યારે ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું કે તેમને તેમના જીવનને નવો વળાંક આપનાર ઘણા અનુભવો થયા છે. પણ એ બધામાં પીટર મૅરિત્સબર્ગના સ્ટેશને કડકડતી ઠંડીમાં ગાળેલી રાતનો, અનુભવ સૌથી મોખરે આવે. ‘મારી સક્રિય અહિંસા તે દિવસથી (રાતથી જ\n« Previous વસવસો – પ્રીતમ લખલાણી\nબાળઉછેર માટે સંયુક્ત કુટુંબ આદર્શ – પ્રા. બિંદુ મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n‘અખેપાતર’ નવલકથા વિશે… – વંદના શાંતુઈન્દુ\nગુજરાતી સાહિત્યમાં સ્ત્રી-લેખનની એક ગૌરવશાળી પરંપરા રહી છે. આધુનિક સમયમાં બિન્દુબેન ભટ્ટ આ પરંપરાના સશક્ત હસ્તાક્ષર છે. બિન્દુબેન હિન્દીના પ્રાધ્યાપિકા છે અને ગુજરાતી-હિન્દી એમ બંને ભાષામાં સમાન રીતે સક્રિય છે. આજે નારી મુક્તિના નામે જે લેખન થઈ રહ્યું છે તે વાંચીએ ત્યારે લાગે છે કે ખરેખર આ ��ુક્તિ છે ખરી હિન્દી ફિલ્મોમાં જે દશા અભિનેત્રીઓની છે કે આગળ આવવું હોય ... [વાંચો...]\nમાતૃત્વનો મર્મ – જયવતી કાજી\nમારી અને આકાંક્ષાની મૈત્રી અંગે ઘણાંને કૌતુક થતું હતું. ઘણી વખત તો અમને પોતાને પણ એનું આશ્ચર્ય થાય છે. ‘એક રૂપાળી, બીજી શામળી તોય બેઉ બહેના.’ મારું અને આકાંક્ષાનું આવું જ હતું. અમારી વચ્ચે કોઈ લોહીનો સંબંધ ન હતો. વિચાર અને વૃત્તિમાં પણ ભિન્નતા હતી. અમારી પ્રકૃતિ પણ જુદી હતી. જીવનની અપેક્ષાઓ અલગ પ્રકારની હતી, છતાં અમારી વચ્ચે ગાઢ સંબંધ ... [વાંચો...]\nશરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા\nચિ. પ્રિય શોભના, કુશળ હશે. ગઈ કાલે તેં જે કાગળોમાં સહી કરી તે ક્ષણથી તારા જીવનમાં એક નવો વળાંક Turning Point આવ્યો છે./ શરૂ થયો છે. છૂટાછેડા અનિવાર્ય જ બન્યા હોય તો તે સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. તારાં મમ્મી-પપ્પાએ થોડા દિવસો પહેલાં એક સાંજે ઘેર આવીને તારાં લગ્નસંબંધ પૂરા થયાની વાત વિગતે કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ મારું Reaction એ જ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : એ રાત – જિતેન્દ્ર દેસાઈ\nઆવાં અપમાન તો ઘણા લોકોનાં થતાં હોય છે પરદેસમાં… પરંતુ કોઈ ગાંધી જ આમાંથી શીખ લઈને ” સત્યાગ્રહ ” ચલાવતો હોય છે અને પોતાના દેશને લોહીનું ટીંપુ પણ રેડ્યા સિવાય આઝાદી અપાવતો હોય છે.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nમને આ વેબસાઇટ બહુજ ગમે છે\nજાણીતી વાત હોવા છતા વાચવુ ગમ્યુ.\nમહાત્મા ગાંધીજી નો આ પ્રસંગ પ્રેરણા દાયક છે. ગાંધીજીએ અન્યાય સહન ના કરવાનો નિર્ણય કરીને આગળ ના દિવસો નો રાહ નક્કી કર્યો. આપણે આવા જ પ્રસંગો આપણા જીવન માં બનતા હોય છે. અમુક પ્રસંગ આપણને આવતા દિવસો માટે ની ભૂમિકા તૈયાર કરી આપે છે. આ માટે સહજ જાગૃતિ. મન થી જાગ્રત અવસ્થા જરૂરી છે. મને આજે આ પ્રસંગ કૈય્ક શીખવાડી ગયો આ પ્રકાર ની મન ની તૈયારી હોવી જોઈએ. જો તમે હમેંશ જાગ્રત રહેશો તો દરરોજ જીવન માં ઘણું શીખવાનું મળશે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનુ�� ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/04/01/maatrutava-mahanta/", "date_download": "2019-05-20T00:51:09Z", "digest": "sha1:VSJLPVSYEJDEGJ2P2GFYJSOYGUVHY6ZS", "length": 31503, "nlines": 178, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: માતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે! – ભુમિકા દેસાઈ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમાતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે – ભુમિકા દેસાઈ શાહ\nApril 1st, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભુમિકા દેસાઈ શાહ | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ભુમિકાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.]\n‘વિચાર આવે છે- આ બીજ પુરુષનું છે, પોતે છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં…તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં…તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી બાળકો નથી ગમતા એમ નથી, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી બાળકો નથી ગમતા એમ નથી, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે’ – તમે લાગણીઓને શબ્દોમાં બખૂબી ઢાળનાર કુન્દનિકા કાપડીયાની વિખ્યાત નોવેલ ‘સાત પગલા આકાશમાં’ વાંચી રહ્યા છો.. શબ્દે શબ્દે જાણે અંદર કૈક સળવળાટ થાય છે. લગભગ ‘૮૪ની સાલમાં લખાયેલી આ નોવેલ આજના સમયમાં પણ કેટલી સત્ય છે એ વાત તમને અકળાવે છે’ – તમે લાગણીઓને શબ્દોમાં બખૂબી ઢાળનાર કુન્દનિકા કાપડીયાની વિખ્યાત નોવેલ ‘સાત પગલા આકાશમાં’ વાંચી રહ્યા છો.. શબ્દે શબ્દે જાણે અંદર કૈક સળવળાટ થાય છે. લગભગ ‘૮૪ની સાલમાં લખાયેલી આ નોવેલ આજના સમયમાં પણ કેટલી સત્ય છે એ વાત તમને અકળાવે છે શું સમય બદલાય છે એમ સમાજ અને સ્ત્રીની પરિસ્થિતિ નથી બદલાતી શું સમય બદલાય છે એમ સમાજ અને સ્ત્રીની પરિસ્થિતિ નથી બદલાતી તમે સ્વગત પૂછી રહ્યા અને જાતે જ જવાબ આપ્યો- ના\nનોવેલ્સ વાંચવામાં શતાબ્દીની સ્પીડ ધરાવતા તમે કોણ જાણે કેમ આ નોવેલના માત્ર ૪૦ પેજીસ જ વાંચી શક્યા છો- લગભગ એક મહિનામાં એવું નથી કે ભાષા કઠીન છે, કે રસ નથી પડતો, પ્રશ્ન એ છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને એક એક પેજ પર, કઈ કેટલીય લાગણીઓ-વ્યથા અને સંવેદનાઓ વ્યક્ત કરાઈ છે એવું નથી કે ભાષા કઠીન છે, કે રસ નથી પડતો, પ્રશ્ન એ છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને એક એક પેજ પર, કઈ કેટલીય લાગણીઓ-વ્યથા અને સંવેદનાઓ વ્યક્ત કરાઈ છે શબ્દે-શબ્દ વાંચતા તમે જાણે-અજાણે એ વસુધાના પાત્રમાં ઢળી જાઓ છો, અનુભવો છો એની સમય-સંજોગો સહજ વેદના.. અને સરખામણી કરતા તમને એ સમયની વસુધા અને અત્યારના “તમે” અને બીજા કેટલાય આજના નારી પાત્રોમાં અઢળક સમાનતા દેખાય છે શબ્દે-શબ્દ વાંચતા તમે જાણે-અજાણે એ વસુધાના પાત્રમાં ઢળી જાઓ છો, અનુભવો છો એની સમય-સંજોગો સહજ વેદના.. અને સરખામણી કરતા તમને એ સમયની વસુધા અને અત્યારના “તમે” અને બીજા કેટલાય આજના નારી પાત્રોમાં અઢળક સમાનતા દેખાય છે અને તમે એ પરિસ્થિતિના વિશ્લેષણમાં અટવાઈ જાઓ છો, વાંચન પ્રવાહ અટવાઈ જાય છે\nઆ વાંચતા વાંચતા તમે વસુધાની પહેલી ગર્ભાવસ્થાની પરિસ્થિતિને પોતાના અનુભવો સાથે સાંકડી રહ્યા છો. ગર્ભાવસ્થા કદાચ નારીજીવનની સૌથી મહત્વની અને ઉત્કૃષ્ઠ ઘટના છે. દરેક નારી એક નવા જીવને જન્મ આપવા સક્ષમ છે, પરંતુ શું આ ક્ષમતા એના અલાયદા અસ્તિત્વને ક્યાંક ખોવી નાખે છે “માતૃત્વ એજ નારીત્વની સાર્થકતા”- કહેવું શું અનુચિત નથી “માતૃત્વ એજ નારીત્વની સાર્થકતા”- કહેવું શું અનુચિત નથી “માતૃદેવો ભવ”- “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ “માતૃદેવો ભવ”- “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ”- શું આ કહેવતો દ્વારા માતૃત્વને મહા��� બતાવી, નારીત્વને એના પર અવલંબિત અને કુંઠિત નથી કરાયું”- શું આ કહેવતો દ્વારા માતૃત્વને મહાન બતાવી, નારીત્વને એના પર અવલંબિત અને કુંઠિત નથી કરાયું શું મહાન કે ભગવાન સમક્ષ બનવું એ જ સાર્થકતા છે શું મહાન કે ભગવાન સમક્ષ બનવું એ જ સાર્થકતા છે શું માતૃત્વ ધારણ કરવું કે નહિ-એ નિર્ણય નારી પોતે લઇ શકે છે શું માતૃત્વ ધારણ કરવું કે નહિ-એ નિર્ણય નારી પોતે લઇ શકે છે કે પછી પોતે માં બનવા સપૂર્ણ પરિપક્વ છે કે નહિ એનું વિશ્લેષ્ણ કરી, ક્યારે માતૃત્વ ધારણ કરવું એ પોતે નક્કી કરી શકે છે કે પછી પોતે માં બનવા સપૂર્ણ પરિપક્વ છે કે નહિ એનું વિશ્લેષ્ણ કરી, ક્યારે માતૃત્વ ધારણ કરવું એ પોતે નક્કી કરી શકે છે તમે જાતને જ ઠમઠોરી રહ્યા પોતાની જાતને – ના, આવા પ્રશ્નો તો કઈ પુછાય તમે જાતને જ ઠમઠોરી રહ્યા પોતાની જાતને – ના, આવા પ્રશ્નો તો કઈ પુછાય નારી એટલે મા, અને મા એટલે “મહાન:- “ભગવાન” નારી એટલે મા, અને મા એટલે “મહાન:- “ભગવાન”\nસાચે જ વાર્તા પૂરી\nતમે રોજિંદી આદત અનુસાર મ્યુઝીકમાં ખોવાયેલા છો,આખા દિવસનો થાક મ્યુઝિક થેરાપીથી ઉતારી રહ્યા છો અચાનક તમારા લાઉડ મ્યુઝીકને ડીસ્ટર્બ કરતો એક્સ્ટ્રા લાઉડ અવાજ સંભળાય છે. થોડી થોડી વારે, રહી રહીને આવતો આ એક્સ્ટ્રા લાઉડ અવાજ તમારા મ્યુઝીકલ માહોલને વિચલિત કરી રહ્યો છે. આભાસી ગમતી દુનિયામાંથી તમે પરાણે વાસ્તવિક દુનિયામાં આવો છો, આ અકળામણનું કારણ જાણી એનો ઉકેલ લાવવા અચાનક તમારા લાઉડ મ્યુઝીકને ડીસ્ટર્બ કરતો એક્સ્ટ્રા લાઉડ અવાજ સંભળાય છે. થોડી થોડી વારે, રહી રહીને આવતો આ એક્સ્ટ્રા લાઉડ અવાજ તમારા મ્યુઝીકલ માહોલને વિચલિત કરી રહ્યો છે. આભાસી ગમતી દુનિયામાંથી તમે પરાણે વાસ્તવિક દુનિયામાં આવો છો, આ અકળામણનું કારણ જાણી એનો ઉકેલ લાવવા આ ઘોંઘાટ અને રોક્કકળ ત્રણ નાના બાળકો કરી રહ્યા હતા. થોડી થોડી વારે એમનું રડવું, બુમો પાડવી, ધક્કાધુક્કી કરવું- તમારું ટેમ્પરેચર વધારી રહ્યું છે. આમ તો તમને નાના બાળકો પર બહુ વ્હાલ, પણ આજના વિપરીત સંજોગોમાં એ વ્હાલ પણ ગુસ્સાના હાઈ ટેમ્પરેચરમાં વરાળ થઇ ગયું છે આ ઘોંઘાટ અને રોક્કકળ ત્રણ નાના બાળકો કરી રહ્યા હતા. થોડી થોડી વારે એમનું રડવું, બુમો પાડવી, ધક્કાધુક્કી કરવું- તમારું ટેમ્પરેચર વધારી રહ્યું છે. આમ તો તમને નાના બાળકો પર બહુ વ્હાલ, પણ આજના વિપરીત સંજોગોમાં એ વ્હાલ પણ ગુસ્સાના હાઈ ટેમ્પરેચરમાં વરાળ થઇ ગયું છે તમે સામે બેઠેલી પાંચ-છ સ્ત્રીઓમાંથી આ ચિલ્લરપાર્ટીની “મા” શોધવાનો પ્રયાસ કરી રહ્યા, કે જેથી એને ટકોર કરી શકાય- આ વાનરસેનાને કાબુમાં રાખવા તમે સામે બેઠેલી પાંચ-છ સ્ત્રીઓમાંથી આ ચિલ્લરપાર્ટીની “મા” શોધવાનો પ્રયાસ કરી રહ્યા, કે જેથી એને ટકોર કરી શકાય- આ વાનરસેનાને કાબુમાં રાખવા તમે આંખોથી એનાલીસીસ કરી શોધવાનું શરુ કર્યું- આખીર “મા” હેં કોન તમે આંખોથી એનાલીસીસ કરી શોધવાનું શરુ કર્યું- આખીર “મા” હેં કોન – ડાબી બાજુ ખૂણા પર બેઠેલી બે સ્ત્રીઓ લગભગ દાદીમાની ઉમરની હતી, વચ્ચે બેઠેલી એક યુવતી ખુબ નાની ઉમરની લગતી હતી અને એના ખોળામાં ઓલરેડી એક નાનું બચ્ચું હતું જ..એની બાજુમાં બેઠેલી બે સ્ત્રીઓ રોજની કમ્યુટર હોવાથી તમે એમને બખૂબી ઓળખો છો, એટલે બાકી રહી જમણીબાજુ ખૂણા પર બેઠેલી સરેરાશ ઉમરની સ્ત્રી.\nતમે શક્ય એટલી નમ્રતાથી જમણા ખૂણે બેઠેલી સ્ત્રીને ઉદ્દેશીને વિનંતી કરી-“ આપ થોડી વાર માટે આપના બાળકોને શાંત બેસાડી શકો છો કે ઓછું તોફાન કરે એમ સમઝાવી શકો છો કે ઓછું તોફાન કરે એમ સમઝાવી શકો છો”. તમારી વિનંતી સંભાળીને ખૂણે બેઠેલી સ્ત્રી એક પ્રેમાળ હાસ્ય સાથે કહી રહી- “હું આપની અકળામણ સમઝી શકું છું”. તમારી વિનંતી સંભાળીને ખૂણે બેઠેલી સ્ત્રી એક પ્રેમાળ હાસ્ય સાથે કહી રહી- “હું આપની અકળામણ સમઝી શકું છું હું ચોક્કસ મારા બાળકોને શાંત બેસાડી દેત, જો તેઓ મારી સાથે આ ટ્રેનમાં આવ્યા હોત હું ચોક્કસ મારા બાળકોને શાંત બેસાડી દેત, જો તેઓ મારી સાથે આ ટ્રેનમાં આવ્યા હોત આ સામે ધમાચકડી મચાવી રહ્યા છે એ બાળકો મારા નથી-આમના છે આ સામે ધમાચકડી મચાવી રહ્યા છે એ બાળકો મારા નથી-આમના છે”. ખૂણા પર બેઠેલા એ રમુજી સ્ત્રીએ એ બાળકોની “મા” ઓળખવામાં તમારી ભૂલની સાથે-સાથે, તમને એમની રીયલ “મા” પણ બતાવી. અને તમે એક આંચકા સાથે એ બાળકોની “માં”ને જોઈ રહ્યા. આંખો વ્યસ્ત થઇ જે જોઈ રહ્યા છો એની સત્યતા ચકાસવામાં, દિમાગ પરોવાયું એ ત્રણ બાળકોની સાથે ખોળામાં રહેલા ભુલકાની ઉંમરની ગણતરી કરી એ “મા”ની ઉંમર ગણવામાં અને દિલ બીઝી થઇ ગયું એક અગમ્ય વેદનામાં”. ખૂણા પર બેઠેલા એ રમુજી સ્ત્રીએ એ બાળકોની “મા” ઓળખવામાં તમારી ભૂલની સાથે-સાથે, તમને એમની રીયલ “મા” પણ બતાવી. અને તમે એક આંચકા સાથે એ બાળકોની “માં”ને જોઈ રહ્યા. આંખો વ્યસ્ત થઇ જે જોઈ રહ્યા છો એની સત્યતા ચકાસવામાં, દિમાગ પરોવાયું એ ત્રણ બાળકોની સાથે ખ���ળામાં રહેલા ભુલકાની ઉંમરની ગણતરી કરી એ “મા”ની ઉંમર ગણવામાં અને દિલ બીઝી થઇ ગયું એક અગમ્ય વેદનામાં ગણતરીમાં કૈક ચૂક છે એમ લાગ્યું … અથવા તો સામે બેઠેલી યુવતી ફેરએન્ડલવલી કે સંતુર સાબુ વાપરતી હોવી જોઈએ એવો ફન્ની વિચાર પણ આવ્યો \nતમે રહીરહીને વિચારી રહ્યા -પોતે જે વીસ-બાવીસ વર્ષની માંડ લાગે છે એ યુવતી ચાર બાળકોની “માં” હોઈ શકે તમે ઇઅર-ફોન્સ અને મોબાઈલને બાજુ પર મૂકી એ બાળ-“માં”નું નિરીક્ષણ કરી રહ્યા. ખોળામાં ચાર-પાંચ મહિનાનું બાળક લઈને બેઠેલી એ યુવતી અપલક નજરે બારીની બહાર જોઈ રહી છે. એના ત્રણ બાળકોની લડાઈ, રડવાનો અવાજ, ધક્કા-મુક્કીની એ “મા”ને લગીરે અસર નથી. એનો ચહેરો એકદમ સુક્કો,લાગણીવિહીન અને નિર્જીવ છે. અચાનક એના ખોળામાં ઉંઘી રહેલું ભૂલકું રડી ઉઠે છે, છતાં એ કઈ જ થયું નથી એમ શૂન્યભાવે બારીની બહાર તાકી રહે છે. “કેવી માં છે તમે ઇઅર-ફોન્સ અને મોબાઈલને બાજુ પર મૂકી એ બાળ-“માં”નું નિરીક્ષણ કરી રહ્યા. ખોળામાં ચાર-પાંચ મહિનાનું બાળક લઈને બેઠેલી એ યુવતી અપલક નજરે બારીની બહાર જોઈ રહી છે. એના ત્રણ બાળકોની લડાઈ, રડવાનો અવાજ, ધક્કા-મુક્કીની એ “મા”ને લગીરે અસર નથી. એનો ચહેરો એકદમ સુક્કો,લાગણીવિહીન અને નિર્જીવ છે. અચાનક એના ખોળામાં ઉંઘી રહેલું ભૂલકું રડી ઉઠે છે, છતાં એ કઈ જ થયું નથી એમ શૂન્યભાવે બારીની બહાર તાકી રહે છે. “કેવી માં છે”, “બચ્ચા જણવા સહેલા છે, ઉછેરવા નહિ”, “બચ્ચા જણવા સહેલા છે, ઉછેરવા નહિ”, “અલી તારું છોકરું ક્યારનું રડે છે અને તું કેવી માં છે”, “અલી તારું છોકરું ક્યારનું રડે છે અને તું કેવી માં છે” – જાત જાતના વાકબાણો છૂટ્યા. છતાં એ પથ્થર જેવી સ્થિર આંખો બારીની બહાર જ મંડાયેલી રહી, જાણે બારી દ્વારા બહાર ભાગી જવા મથી રહી- દુર, ખુબ દુર” – જાત જાતના વાકબાણો છૂટ્યા. છતાં એ પથ્થર જેવી સ્થિર આંખો બારીની બહાર જ મંડાયેલી રહી, જાણે બારી દ્વારા બહાર ભાગી જવા મથી રહી- દુર, ખુબ દુર અંતે બાજુમાં બેઠેલા દાદીમાંથી ના રહેવાતા ગુસ્સાથી એને સહેજ હલાવીને બોલી ઉઠ્યા- “સચવાતા નથી તો આ ઢગલો છોકરા પેદા કેમ કરો છો અંતે બાજુમાં બેઠેલા દાદીમાંથી ના રહેવાતા ગુસ્સાથી એને સહેજ હલાવીને બોલી ઉઠ્યા- “સચવાતા નથી તો આ ઢગલો છોકરા પેદા કેમ કરો છો”. અને અચાનક કોઈ સપનામાંથી જાગી હોય એમ એ “મા” મશીનની જેમ એ રડતા ભૂલકાને ફીડીંગ કરાવી ચુપ કરાવી રહી. મશીન, હા કદાચ મશીનની જેમ જ – પ્રોડક્શ�� કરવું અને સર્વ કરવું, ચુપ ચાપ- જેમ ઓર્ડર અપાય એમ, વિરોધ કે દલીલ કર્યા વગર”. અને અચાનક કોઈ સપનામાંથી જાગી હોય એમ એ “મા” મશીનની જેમ એ રડતા ભૂલકાને ફીડીંગ કરાવી ચુપ કરાવી રહી. મશીન, હા કદાચ મશીનની જેમ જ – પ્રોડક્શન કરવું અને સર્વ કરવું, ચુપ ચાપ- જેમ ઓર્ડર અપાય એમ, વિરોધ કે દલીલ કર્યા વગર આસપાસની સ્ત્રીઓ આ અણઘડ, કઠોર અને ખરાબ “મા”ને કોસી રહી.\nધીમેકથી એક આંસુ તમારી આંખોમાંથી સરી પડ્યું. તમને એ યુવતીનું માણસમાંથી મશીન બની જવું સુપેરે સમઝાઈ રહ્યું. તમને એ “મા”નું બારીની બહાર અકારણ તાકી રહેવું વ્યાજબી લાગી રહ્યું. તમને દેખાઈ રહ્યો એ મશીની “મા”નો દર વર્ષે થતો “યુઝ” અને એને ગળે વળગાડી દેવાયેલી એ પ્રોસેસની પ્રોડક્ટ્સ તમને અનુભવાઈ એની અકળામણ -મેચ્યોરીટી અને ઉમર પહેલા બળજબરીથી “મા”નું લેબલ પહેરાવી દીધાની તમને અનુભવાઈ એની અકળામણ -મેચ્યોરીટી અને ઉમર પહેલા બળજબરીથી “મા”નું લેબલ પહેરાવી દીધાની તમને સંભળાઈ એની મૂંગી ચીસો- એની ઈચ્છા અને શારીરિક ક્ષમતાની પરવા કર્યા વગર, “લગ્ન કર્યા એટલે બાળકો પેદા કરવાની- વંશ વિસ્તારવાની જવાબદારી”ના બોજથી દબાઈ જવાને કારણે નીકળતી તમને સંભળાઈ એની મૂંગી ચીસો- એની ઈચ્છા અને શારીરિક ક્ષમતાની પરવા કર્યા વગર, “લગ્ન કર્યા એટલે બાળકો પેદા કરવાની- વંશ વિસ્તારવાની જવાબદારી”ના બોજથી દબાઈ જવાને કારણે નીકળતી તમને એની પથ્થર જેવી લાગણીહીન, શૂન્ય અને સપાટ આંખોમાં એક બાળકી/અપરિપક્વ યુવતી દેખાઈ – જે માતૃત્વ નામના મહાન અને મોટા લેબલ નીચે દબાઈને કચડાઈને મરી ગઈ છે તમને એની પથ્થર જેવી લાગણીહીન, શૂન્ય અને સપાટ આંખોમાં એક બાળકી/અપરિપક્વ યુવતી દેખાઈ – જે માતૃત્વ નામના મહાન અને મોટા લેબલ નીચે દબાઈને કચડાઈને મરી ગઈ છે તમારી બંને આંખો વહી રહી છે, આવી અગણિત મશીની-”મા” ઓની “માતૃત્વ” નામની મહાનદેવીના હાથે થતી અકાળ-મૃત્યુના શોકમાં.\nમાતૃત્વ- એક અભૂતપૂર્વ અને આનંદ-દાયક ઉત્સવ છે- જો એમાં સ્ત્રીની પોતાની ઇચ્છા, યોગ્ય ઉમર અને માનસિક પરિપક્વતા- આ બધા પરિમાણો શામેલ છે માત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું માતૃત્વ-અભિશાપથી ઓછું નથી\n“મા બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ\nમાતૃત્વની મહાનતા, મા બનવા માત્રથી નારીત્વની સંપૂર્ણતા, માતૃદેવો ભવઃ- આ ભ્રામક વિષયો વકૃત્વ સ્પર્ધા કે નિબંધલેખનમાં જે અતિશયોક્તિવાળું ચિત્ર સર્જે છે- એની પેલે પાર છે… એક પરિપક્વ, લાગણીશીલ, કેરીયર ઓરીએન્ટેડ, ક્યારેક મેસ્ડઅપ તો ક્યારેક સરળ, પ્રેમાળ, નાની-મોટી ભૂલો કરીને શીખતી- મા એવી “મા” જે એક સુખી મનુષ્ય છે- મહાન કે ભગવાન નહિ\n« Previous તમારે આવા નેટવર્કિંગ મિત્રો છે \nદક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન – પ્રવીણ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંદડે પાંદડે ટહુકો – સ.મહેશ દવે\nસંસ્કારના પાઠ રમેશ અને એના પપ્પા યોગેન્દ્ર કયારનાયે આવી ગયા હતા. ભૂખ્યાડાંસ હતા. પણ એમનાથી વહેલી આવી જનારી રમેશની મમ્મી નીના હજી આવી નહોતી. નાસ્તાના ડબ્બા ફંફોસ્યા, પણ કંઈ મળ્યું નહીં. દેવેન્દ્રે ગપ્પાંઓ ને તરેહતરેહની વાતોથી રમેશને બહેલાવે રાખ્યો. ત્યાં નીના આવી ગઈ. આજે એને ઓફિસમાં કામ વધારે હતું. બોસ સાથે થોડી ચણભણ પણ થયેલી. વચ્ચે રસ્તામાંથી થોડી ખરીદી, ખાસ ... [વાંચો...]\nપંચાતિયા ગામમાં કોઈ ગર્યશો મા – જોરવરસિંહ જાદવ\n(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) લોકવાણીમાં કહેવાય છે કે ‘પક્ષીઓમાં ચતુર કાગડો અને માણહજાતમાં ચતુર વાણિયો.’ બુદ્ધિચાતુર્યમાં વાણિયાને કોઈ નો પોગે, પણ વાણિયાની બુદ્ધિને ભૂ પાઈ દે એવી ગામડા ગામના પટલિયાઓની પંચાતની વાત આજે માંડવી છે. આ વાતને વરહ થિયા હશે સાઈઠેક. ભાલ, કનેર અને કાઠિયાવડના સીમાડા જ્યાં આંટિયું નાખીને ઊભા છે ઈની કાંધ માથે ગોધાવટા નામનું ગાયની ખરીરોખું ... [વાંચો...]\nસરાઈ હરાની એક સવાર – મીનાક્ષી ચંદારાણા\nરાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો...’ વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો.... બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ ... [વાંચો...]\n12 પ્રતિભાવો : માતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે – ભુમિકા દેસાઈ શાહ\nતમને એની પથ્થર જેવી લાગણીહીન, શૂન્ય અને સપાટ આંખોમાં એક બાળકી/અપરિપક્વ યુવતી દેખાઈ – જે માતૃત્વ નામના મહાન અને મોટા લેબલ નીચે દબાઈને કચડાઈને મરી ગઈ છે \nમાત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું માતૃત્વ-અભિશાપથી ઓછું નથી\n“મા બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ\nખૂબ ખૂબ આભાર આટલા સુન્દર લેખ બદલ..\nઆભાર, વાંચવા અને ફીડબેક આપવા આ લેખ નથી દિલનો ઉચાટ છે આ લેખ નથી દિલનો ઉચાટ છે આજે પણ નાની ઉમરની માં જોઉં છું અન્ડર દુખે છે. લગ્ન પછી તરત જ માં બનવા કરવામાં આવતું દબાણ, માં બન્યા બાદ સમર્પણ, ત્યાગ બલિદાન જેવા શબ્દો દ્વારા છીનવવામાં આવતું એનું અસ્તિત્વ…\nસ્ત્રી એક મનુષ્ય છે એ સ્વીકાર થાય એજ પૂરતું છે\nસરસ લેખ્.સત્ય વાસ્તવિકતા સમજાવેી.\nખુબ ખુબ આભાર વાંચવા અને પ્રોત્સાહન આપવા 🙂\nબહુ સરસ લેખ.સ્ત્રીઓ માટે સમાજે નક્કી કરેલા દાયરા ની બહાર સ્ત્રી ના પોતાના પણ વિચારો હોઇ શકે એ બહુ ઓછા સમજે છે. એની પાસે વરસોથી ચાલી આવત ચીલાચાલુ માન્યતાઓ ને અનુસરવા ની અપેક્ષા રખાય છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2017/01/", "date_download": "2019-05-20T00:20:56Z", "digest": "sha1:ME44PJHMJNZILTFTAAKHO3PR3ZTJ6SCU", "length": 13818, "nlines": 209, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જાન્યુઆરી | 2017 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nશૈલેન રાવલની ગઝલ છે અલગ\nવિવેકે ‘લયસ્તરો’ પર શૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલ પોસ્ટ કરી છે. કવિશ્રીના તાજેતરમાં પ્રગટ થયેલા બીજા ગઝલસંગ્રહ ‘એ વાત છે અલગ’માં છે આ ગઝલરત્ન.\nગઝલના સાતે સાત શેર ખૂબ જ ગમ્યા. દરેક શેર વિશે થોડું લખું છું.\nઆવશ��� તો મન મૂકીને આવશે,\nપંખીઓ થોડાં પૂછીને આવશે \nનિર્દોષ પંખીઓને આમંત્રણની જરૂર નથી એ મન મૂકીને આવે છે.\nમારી પત્ની હસુ ઘર આગળના ઓટલે દિવસમાં બે ત્રણ વખત ચકલીઓ માટે ખાણું મૂકે છે. બાજુના ઘરના છાપરા પર બેસીને ચકલીઓ ચીં ચી કરતી હોય છે ને ભોજનની રાહ જોતી હોય છે હસુ ખાણું મૂકીને ઘરમાં આવે કે તરત જ ચલીઓ ફરર… કરતી ઊડીને ઓટલે આવીને ખાવા મંડી જાય છે.\nઅમારી પૌત્રીઓ નવ વર્ષની માયા, અને ચાર વર્ષની લીના તથા સાત વર્ષનો પૌત્ર જય — એ બધાંને બારીમાંથી પંખીઓને ખાતાં જોવાનો ખૂબ આનંદ આવે છે – મન મૂકીને જુએ છે એમને\nશૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલની લીંકઃ\n(વધુ હવે પછી …)\nPosted in \"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ, ગિરીશના ભાવ પ્રતિભાવ | Leave a Comment »\nસંવર્ધન બેંકબેલેન્સનુંઃ લખીને કરો આવક\nwww.GirishParikh.wordpress.comના સર્વ વાચકોને નૂતન વર્ષ મુબારક.\nઅમેરિકામાં લખીને આવક કરવાનું અશક્ય નહીં તો મુશ્કેલ તો લાગે જ છે\nમાનો કે ન માનોઃ અમેરિકામાં લખીને આવક કરવાનો એક વિશિષ્ટ રસ્તો છે. એ વિશે\nમારું કોલમ અમેરિકન આવૃત્તિવાળું કોઈ સામયિક પુરસ્કાર આપીને પ્રગટ કરવા તૈયાર થશે તો હું જરૂર લખવા પ્રયત્ન કરીશ.\nકોલમનું નામઃ “સંવર્ધન બેંકબેલેન્સનુંઃ લખીને કરો આવક\nPosted in ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/november-20-2014-news-highlights-gujarat-023313.html", "date_download": "2019-05-20T00:30:39Z", "digest": "sha1:IAFZ2S43K4B3DZZNOIUQOZGIGWF34LAO", "length": 12157, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવેમ્બર 20, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ | november 20, 2014 : News highlights of Gujarat. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનવેમ્બર 20, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...\nજામનગરઃ કેદીએ જેલમાં પોલીસને લાફો માર્યો\nજામનગર જિલ્લા જેલમાં ફરજ પર રહેલા ગાર્ડ પર મોહમદ સાજીદ નામના કેદીએ હુમલો કર્યો છે. કેદીને સમયસર ટીફીન મળ્યું નહોતું, તેથી તે રોષે ભરાયો હતો. બાદમાં ફરજ પર હાજર અશ્વિન ચાવડા નામના ગાર્ડને તેણે લાફો મારી દીધો હતો. પીડિત ગાર્ડે પાસના કેદી સામે સીટી એ ડીવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છેકે આ પહેલા પણ જેલમાં સુરક્ષાકર્મીઓ સુરક્ષિત નહીં હોવા અંગેની ફરિયાદ એસપીને કરવામાં આવી હતી.\nતાપી કલેક્ટરે સરકારી હોસ્પિટલમાં કરાવી પત્નીની પ્રસુતિ\nમોટાભાગે લોકો સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળતા હોય છે, ત્યારે તાપી જિલ્લાના કલેક્ટરે પોતાની પત્નીની પ્રસુતિ જનરલ હોસ્પિટલમાં કરાવી હતી અને સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો હતો. મોટા ઉદ્યોગપતિ, વેપારી અને અધિકારી કક્ષાના લોકોથી માંડીને સામાન્ય પરિવાર પણ સારી સારવાર મેળવવા માટે ખાનગી હોસ્પિટલને પ્રાધાન્ય આપતા હોય છે, ત્યારે આ બધાથી અલગ તાપી જિલ્લા કલેક્ટરે પોતાની પત્નીની પ્રસુતિ જનરલ હોસ્પિટલમાં કરાવીને સરકારી હોસ્પિટલ પ્રત્યે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.\nવાપીઃ રીક્ષા ચાલકની હત્યાના પગલે રીક્ષા ચાલકો ઉતર્યા હડતાળ પર\nવાપી શહેરમાં ગઇ કાલે મોડી રાત્રે એક રીક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે તમામ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. આ ઘટનાના પગલે દમણ સેલવાસ તથા વાપીના વિવિધ વિસ્તારોમાં મુસાફરો અટવાયા હતા. જેમાં કોઇ અયોગ્ય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\ngujarat news news update news highlights photo news in gujarati ગુજરાત ન્યૂઝ ન્યૂઝ અપડેટ ન્યૂઝ હાઇલાઇટ્સ ફોટો ન્યૂઝ ઇન ગુજરાતી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/health-benefits-of-garlic/", "date_download": "2019-05-20T00:37:14Z", "digest": "sha1:VDBU2T7JFXEIKN75P7PP3UJD3P6E4YQC", "length": 5094, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "Health Benefits of Garlic - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકેન્સરનું જોખમ ઘટી જશે, આ એક વસ્તુ સાથે દરરોજ લસણનું સેવન કરો\nમોટાભાગે વઘારમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને મધનો ઉપયોગ લોકો ઉકાળો બનાવવામાં કરતા હોય છે. પરંતુ તમે જો આ બંનેનો એકસાથે ઉપયોગ કરશો તો\nકેન્સર જેવા ગંભીર રોગો માટે રામબાણ ઇલાજ છે લસણ\nલસણનો ઉપયોગ દરેક ઘરોના રસોડામાં મસાલાના ર��પમાં કરવામાં આવે છે, લસણમાં ઘણા મહત્વપૂર્ણ તત્વો રહેલા હોય છે જે શરીરને ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે. લસણના\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a9caaeac0aa8/aacaa6ab2abeaa4abe-a9caa4abe-ab5abeaa4abeab5ab0aa3-aaeabea82-a9cab3-a85aa8ac7-a9caaeac0aa8-ab8a82ab0a95acdab7aa3", "date_download": "2019-05-20T00:18:44Z", "digest": "sha1:ESQQUUXVACVYTTD5MGWTOOQACZZ5CFDD", "length": 46411, "nlines": 289, "source_domain": "gu.vikaspedia.in", "title": "બદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / જમીન / બદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nબદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ\nબદલાતા જતા વાતાવરણ માં જળ અને જમીન સંરક્ષણ વિશેની માહિતી આપવામાં આવી છે\nપાકોની પાણીની જરૂરિયાત વધશે જેને કારણે પિયત વિસ્તાર ઘટશે.\nબહારના વાતાવરણમાં વધી રહેલ અંગારવાયુના પ્રમાણને કારણે પાક તેના પાંદડામાં જરૂરી અંગારવાયુને સંતુલિત નિયંત્રણ કરવા પર્ણરંધ્રો ઓછા ખોલશે જેને કારણે પર્ણમાંથી ઉડી જતુ પાણીનું પ્રમાણ ઘટશે. આથી વધતા તાપમાન સાથે વધતી પાણીની જરૂરિયાત મહદ અંશે ઘટશે.\nએકદમ ગરમી અને એકદમ ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે પાકને ગરમી અને ઠંડીથી બચાવવા રક્ષણ માટેના ઉપાયો અજમાવવા પડશે.\nવધતા તાપમાનને કારણે પાકને બચાવવા માટે માઈક્રો કલાઈમેટને નિયંત્રિત કરવા માટે શેઢા ફરતે વૃક્ષો વધારવા પડશે.\nબપોરના ગાળામાં ગરમી લૂ થી પાકને બચાવવા બાઉન્ડ્રી પર ફુવારા ચલાવીને માઈક્રો કલાઈમેટ નિયંત્રિત કરવું પડશે.\nટપક પદ્ધતિ જેવી પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી મર્યાદિત પાણી���ો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે.\nમલ્ચિગનો ઉપયોગ કરવાથી ભીની જમીનમાંથી વધતા તાપમાનને કારણે વધી રહેલ બાષ્પીભવનને રોકવું પડશે.\nવધુ તાપમાનવાળા સમયગાળામાં ખૂબ જ વધુ તાપમાન ધરાવતા વિસ્તારમાં ભૂમિગત પિયત પદ્ધતિ અપનાવી પાકની પાણીની જરૂરિયાત ઘટાડવી પડશે.\nવરસાદ અનિયમિત થશે, વરસથી વરસ અને વરસ દરમ્યાન પણ વરસાદના વિતરણમાં અનિશ્ચિતતા વધશે જેને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર પહોંચશે જેમકે, વરસાદ સમય અને સ્થળ બાબતે અનિયમિત થશે, વરસાદના દિવસો ઘટશે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ વગેરે.\nઆજના આ બદલાતા વાતાવરણના જમાનામાં સૌથી વધુ અગત્યની કામગીરી જમીનમાં ભેજને વધારે પ્રમાણમાં અને લાંબા સમય સુધી ટકાવવાની છે.\nખેડાણ જમીનમાં પાણીનો સંગ્રહ:\n(ક) ખેડાણ જમીનમાં ભેજ સંગ્રહ માટે જે તે ખેતરમાં જ વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરવા માટે નીચેની પદ્ધતિઓ અપનાવવી :\nવધુ ભેજ સંગ્રહ માટે સમોચ્ચ રેખા પર ખેતી તથા ઘાસની જીવંત વાડ બનાવવી. સમોચ્ચ ખેતી કરવાથી જળ અને જમીનનું સંરક્ષણ થાય છે.\nઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું.\nપાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી.\nભારે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો.\nઆંતરપાક, મિશ્રપાક, પટ્ટીપાક વગેરે આધુનિક પદ્ધતિઓ અપનાવવી.\nખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી.\nવધારે ઢાળવાળી જમીન પર વાનસ્પતિક વાડ બનાવવી. વરસાદની ખેંચ વધુ પડતા વરસાદમાં ટકી શકે તેવા પાકો જાતો વિકસાવી/અપનાવવી.\nસેન્દ્રિય પદાર્થોનું મલ્વેિગ આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવવાથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે છે.\nહારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ થશે.\nવધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતા વધુ સમય ચાલુ રહે તો આવા સંજોગોમાં બે હાર વચ્ચે સંગ્રહ થયેલ પાણીને બંને છેડેથી યોગ્ય નિતાર થાય તેવી વ્યવસ્થા રાખવી.\nજમીનની નિતાર શક્તિ વધુ રહે તે માટે રેતી મોરમ સેન્દ્રિય ખાતર ઉમેરીને વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારીને મૂળ વિસ્તારમાં ભેજસંગ્રહ રાખી શકાય તેમજ ભૂગર્ભજળ રીચાર્જ ઓછા ખર્ચે કરી શકાય.\nજમીન અને વિસ્તાર પ્રમાણે અમુક અંતરે (૧૦)૨૦૦ ફૂટના અંતરે) સમોચ્ચ પાળા બનાવીને પાણીને બે પાળા વચ્ચે સંગ્રહ કરી અને પાક પ્રમાણે અમુક દિવસે તેને બહાર નિતાર કરી શકાય તેવી વ્યવસ્થા રાખવી જોઈએ.\nખેતરમાંથી બહાર વહી જતા વધારાના પાણીનો જમીનનું ધોવાણ થવા દીધા સિવાય યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે નીચેના વિકલ્પો અપનાવવા :\nખેત તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરવો અને પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું.\nવહી જતા પાણીને આધુનિક પદ્ધતિ કૂવા અથવા બોરમાં વાળી ભૂગર્ભ જળ સંચય કરવો.\nબિન ખેડવાણ જમીનમાં પાણીનો સંગ્રહ :\nબિન ખેડવાણ જમીન એટલે સામાન્ય રીતે વધારે ઢાળવાળી, ખાડા ટેકરાવાળી, ખરાબા અને પડતર બિન ઉત્પાદકીય જમીન. આ જમીનની સંગ્રહશક્તિ ઓછી હોવાને કારણે પાણી ઝડપથી વહી જતું હોવાથી જમીનનું ધોવાણ વધુ થાય છે. જેને નિયંત્રણ કરવા તેમજ સંગ્રહશક્તિ વધારવા માટે નીચે મુજબના વિકલ્પો અપનાવવા જોઈએ.\nકટુર ટ્રેન્ચ બનાવી વૃક્ષો તથા બાગાયતી પાકોનું વાવેતર કરી શકાય.\nઢાળવાળા જમીનમાં જમીન સંરક્ષણ માટે સ્ટેગર્ડ ટ્રેન્ચ બનાવી વૃક્ષો, ક્ષુપો અને ઘાસનું વાવેતર કરી શકાય.\nનાની ગલી ઝરણામાં જીવંત અથવા બ્રશ આડબંધ બનાવવા હિતાવહ છે.\nમોટા વહેણ કે વોકળામાં માટી, પથ્થરનો આડબંધ અથવા તો બોરીબંધ બનાવી જળસંગ્રહ કરી શકાય.\nપાણીને રોકવા માટે વહી જતા વોકળા, નાળા વગેરેમાં પ્રવાહને કાટખૂણે પાકા આડબંધ બનાવવા.\nવરસાદ એક સાથે વધુ પડતો પડશે જેને કારણે કિંમતી જમીનનું ધોવાણ વધશે\nદા.ત. તા. ૨૪-૬-૨૦૧૫ના રોજ અમરેલીના અમુક ગામોમાં માત્ર એક દિવસમાં ૩૬ થી ૪૦ ઈંચ વરસાદ પડવાથી જમીનનું ધોવાણ સાથે પાકનો પણ સફાયો થવા પામેલ હતો અને ત્યારબાદ વરસાદ ખેંચાતા બચેલ પાકમાં પણ પાણીની ખેંચ વર્તાતા તેનું ઉત્પાદન પણ થયેલ હોતું.\nઅતિવૃષ્ટિના બનાવોમાં વરસાદનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઝમણ દ્વારા વધુમાં વધુ પાણી જમીનમાં ઉતરે તે માટેના તમામ ઉપાયો અજમાવવા જોઈએ.\nખેતર ફરતે પત્થરના અને જો પત્થર સરળતાથી પ્રાપ્ય ન હોય તો માટીના પાળા બનાવીને તેમાં જમીનના કણને જકડી રાખે તેવા ઘાસ વાવવા (દા.ત. સ્ટાઈલો હેમેટા, જીંજવો, કેતકી વગેરે) જેથી વધુ પડતા વરસાદ થાય તો વરસાદનું પાણી સરળતાથી વહી જાય અને માટીનું ધોવાણ ન થાય. વળી પાણી એકદમ ધીમેથી વહન થવાથી ખેતરમાં વધુ સમય પાણી ભરાઈ રહેવાથી વધુ પાણી જમીનમાં ઉતરશે.\nખેતરનું પાણી યોગ્ય ફિલ્ટર (જૂકર્યું, જૂનાગઢ દ્વારા વિકસિત)માં ગાળીને કૂવા કે બોર દ્વારા ભૂગર્ભજળ રીચાર્જ કરવું. જેથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પાકને સિંચાઈ આપીને જીવનદાન આપી શકાય.\nખેતરમાંથી બહ��ર નીકળતા પાણીને નાના-મોટા વોકળામાં પત્થરના આડબંધ પાકા ચેકડેમ બનાવીને સંગ્રહ વધારવો જોઈએ. (દા.ત. ખોપાળા ગામમાં ખેતરમાંથી વહી જતા પાણીને રોકવા ફરતે ખાઈ બનાવી તેમાં આડબંધ બનાવીને પાણી સંગ્રહ થાય છે. જો કે આ આડબંધમાં યોગ્ય ડીઝાઈનના અભાવે પરિણામ જોઈએ તેવું મળેલ નથી).\nખરાબાની જમીન ગોચરમાં ઢાળની આડી દિશામાં યોગ્ય ડીઝાઈનની ટ્રેન્ચ (ખાઈ) બનાવીને સંગ્રહ કરવો જોઈએ અને તેમાં વૃક્ષો વાવીને શિયાળા ઉનાળા ઋતુ માટે ઘેટા બકરા ઊંટનો ચારો મેળવી શકાય.\nકુદરતી રીતે નીચાણવાળા ભાગમાં ખાડામાં નદી નાળાનું પાણી વાળી તેમાં પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભજળ રીચાર્જ કરી શકાય.\nખાસ કરીને ભૂગર્ભના ખૂબ જ નીચેના સ્તરોમાં ટયુબવેલ દ્વારા ભૂગર્ભજળ રીચાર્જ કરવો જોઈએ.\n(૪) એકી સાથે વધુ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં લાંબો સમય સુધી પાકોના ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પાક બળી જવાની પૂરી શક્યતા રહે છે :\nહવે પાણી સંગ્રહ સાથોસાથ તેનો ઈચ્છિત સમયમાં નિકાલ થાય તેનો પણ ખ્યાલ રાખવો પડશે. ખેતરમાં પાણી સંગ્રહ માટે પાણીનો કાઠીયો જમીનથી ઊંચે એકાદ ફૂટ જેવો ઊંચો રાખવો અને સાથોસાથ જરૂરી સમયે પાણી નિકાલ કરવો હોય તો જમીન લેવલે પ્લગ ખુલ્લા કરી શકાય તેવી રીતે પાઈપ મૂકવા જોઈએ.\n(૫) વૈશ્વિક ગરમાવાને કારણે બરફ પીગળીને દરિયામાં જતા દરિયાની સપાટી ઊંચી આવતી જાય છે જેને કારણે ખેતીની જમીન ડૂબમાં વધતી જશે અને દરિયાનું પાણી જમીનમાં લાંબા અંતર સુધી ઘુસતા વધુ વિસ્તારના, જમીનમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ઉપર અસર પહોંચશે અને વધુ જમીન ખારાશવાળી બનશે.\nજમીનની અંદર ઘુસતા દરિયાના ખારા પાણીને રોકવા માટે જળ સંચયના ઉપાય અજમાવીને ભૂગર્ભ જળના સ્તર જાળવવા પડશે. આ માટે જમીનમાં ઝમણ દ્વારા વરસાદનું પાણી ખેતરમાં જ રોકવા માટેના ઉપાયો અજમાવવા જોઈશે તેમજ ખેતરની બહાર નદી નાળા પર પત્થર કે માટીના આડબંધ બાંધીને પાણી રોકીને ભૂગર્ભમાં ઉતારવું પડશે. કુદરતી રીતે નીચાણવાળા ભાગમાં નાળાનું પાણી વાળીને ભરવું જોઈએ. ખરાબાની જમીનમાં ખાડા ખોદીને તે જમીનનું પાણી ભૂગર્ભમાં ઉતારવું જોઈએ.\nજમીનની ખારાશને દૂર કરવા માટે તેમાં જરૂર કરતા વધુ પિયત પાણી આપીને વધારાના પાણીનો નિતાર કરવાથી જમીનની ખારાશને નિયંત્રિત કરી શકાશે. આ માટે ચોમાસામાં વરસાદના જમીનમાં ઉતરતા પાણીને પણ નિતારવાથી જમીનની ખારાશને રોકી શકાય.\nવાતાવરણ બદલાવ સામે ખેતીને ��કાઉ બનાવવાના વિવિધલક્ષી ઉપાયો :\nવાતાવરણ બદલાવને કારણે જમીન અને પાણીનું સંરક્ષણ તેમજ તેનું આયોજન અને કાર્યક્ષમ ઉપયોગ કરવો ખૂબજ અગત્યનું અને જરૂરી બની રહેશે. આથી ભાગ-૧માં જણાવેલ જળસ્ત્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ પૈકીના પરિસ્થિતિ મુજબના અનુકુળ દરેક ઉપાયો અપનાવીને ભાગ-રમાં વર્ણવેલ મુજબની આધુનિક પિયત અદ્ધતિઓ અપનાવવી જોઈએ.\nભાગ-૧ : જળસ્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ :\nજેટલા વિસ્તારનું વરસાદથી વહેતુ પાણી એક જગ્યા પર આવીને મળતુ હોય તેટલા વિસ્તારને વોટરશેડ કહેવામાં આવે છે. જેના હેતુઓ\nવરસાદના વહેતા પાણીથી થતું નુકસાન અટકાવવા માટે, વરસાદના વહેતા પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માટે\nજમીનનું ધોવાણ અટકાવવા અને ડેમમાં જમા થતી માટીને અટકાવવા માટે\nનીચાણવાળા વિસ્તારને પૂરથી બચાવવા માટે\nભૂગર્ભ જળના રીચાર્જ માટે\nજમીનને તેની ગુણવત્તાના આધારે મહત્તમ ઉપયોગ થવા માટે કરવામાં આવે છે.\nજળસ્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ કરવા માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.\nટેકરાળ અને બિનખેતીલાયક જમીન વિસ્તારમાં વધુ ઢાળવાળી ટેકરી પર વી-ડીચ કરી વચ્ચે ઘાસનું વાવેતર તેમજ ડચ ઉપરના ભાગે લીમડા, ખાખરા, બાવળ જેવા વૃક્ષો વાવવામાં આવે છે. ઉપરાંત નીચે સુપ વાવવામાં આવે છે. ઉપરાંત નીચે પ થી ૬ ટકા ઢાળવાળા પ્રમાણમાં સપાટ ભાગમાં આવી ડચ કે ટ્રેન્ટના ભાગે અર્ધસુકા વિસ્તારના બાગાયતી પાકો જેવા કે દાડમ, સીતાફળ, બોરડી વગેરે વાવવામાં આવતા કૂવાઓમાં પણ પાણીનો વધારો થાય છે.\nજે જમીન સમતલ ન હોય અને ઊંચા નીચા ભૂપૃષ્ઠવાળી હોય તેમજ જમીન છીછરીથી મધ્યમ ઊંડાઈ ધરાવતી હોય અને જમીનનો ઢાળ બે ટકા કરતા વધારે હોય, જમીન બિનપિયત હોય અને સૂકા તથા અર્ધસૂકા વિસ્તારોમાં તેમજ વરસાદ આધારિત જમીનમાં ઢાળની આડી દિશામાં સરેરાશ ૪૦ થી ૬૦ મીટરના અંતરે ખેતરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એકસરખી ઊંચાઈના બિંદુ પરથી પસાર થતી સમોચ્ય રેખાઓ ઉપર ઘાસ કે તેના જેવી લાક્ષણિકતાઓ ધરાવતા સ્થાનિક ઘાસ વાવવાથી પાણીની વહેતી ગતિ ધીમી પડે છે અને વધુ પાણી જમીનમાં પહોંચે છે તેમજ સંગ્રહાલયે ભેજ જમીનમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે.\nખેતરને સમતલ કરવાથી જમીન ધોવાણ, પાક ધોવાણ, પાકને પાણી લાગવાનો પ્રશ્ન તથા શેઢા પાળાના ધોવાણનો પ્રશ્ન રહેતો નથી.\nખેતર ફરતે પાળા બાંધવા :\nજમીનની નિતાર શક્તિ સારી હોય અ��ે જમીન સમતલ હોય તો વરસાદી પાણી ખેતર ફરતે પાળા બાંધી રોકવાથી જમીનમાં ઉતારી શકાય છે.\nપાણી પ્રવાહના અવરોધક પાકોની પસંદગી :\nખેતર બહાર પાણીને વહી જતું અટકાવે તેવા પાકોની પસંદગી કરવી. વરસાદી પાણી જમીનમાં ઉતરીને સંગ્રહ કરવાનું બંધ થયા પછી ખેતરે બહાર જતુ રહે ત્યારે તે પાણીને ત્યાં જ અવરોધે તેવા પાક વાવવામાં આવે તો પાણીને જમીનમાં ઉતારવા માટેનો સમય મળી રહે છે. વહેતા પાણીનો વેગ (ગતિ) અવરોધાય છે જેથી જમીનનું ધોવાણ ઘટે છે.\nઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કરવા :\nઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કે પાકનું વાવેતર કરવાથી નાની પાળીઓ બંધાય છે જે પાણીના વહેણની ગતિ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમ થવાથી વધુ પાણી જમીનમાં ઉતરે છે.\nપટ્ટીપાક પદ્ધતિથી વાવેતર કરવું:\nઢાળની વિરુદ્ધ દિશામાં પટ્ટીપાક પદ્ધતિથી વાવેતર કરવાથી જમીનનું ધોવાણ અટકે છે તેમજ જમીન ઉપરથી વહી જતા પાણીની ગતિ ઓછી થવાથી જમીનમાં વધારે પ્રમાણમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જમીનનો ઢાળ પ થી ૬% સુધીનો હોય ત્યાં પટ્ટીપાક પદ્ધતિ અનુકુળ માલૂમ પડે છે. જુદી જુદી પટ્ટીમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવાથી ફળદ્રુપતા જળવાઈ રહે છે અને એકમ દીઠ વધારે પાક ઉત્પાદન મળેલ છે.\nનાના નાના નાળા ઉપર પાણીના પ્રવાહની આડે કાટખૂણે પથ્થરના આડબંધ ૧૦૦ થી ૩૦૦ મીટરના અંતરે કરવાથી પાણી ગળાઈને વહે છે. જેથી તેની ગતિ મંદ પડે છે અને પાણીને જમીનમાં ઉતારવાનો સમય વધુ મળે છે. આથી જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે.\nમાટીના બંધમાં ભરાતા પાણીની ઊંચાઈના આધારે તેના વિવિધ માપો\nપાણી ની ઊંડાઈ (મીટર)\nબંધ ની ઉંચાઈ (મીટર)\nબંધ નું તળિયું (મીટર)\nબંધ નો ઉપર નો ભાગ(મીટર)\nપાણીના નાના નાના વહેણ અથવા વોકળામાં બોરીબંધ દ્વારા પાણીને રોકવાથી વધુ પાણી જમીનમાં ઉતરે છે અને પાણીના વહેણની ગતિ ઘટે છે. સિમેન્ટની ખાલી થેલીઓમાં રેતી, માટી અથવા નાના કાંકરા ભરીને તેને પાણીના વહેણના આડે એક ઉપર એક એમ ગોઠવવામાં આવે છે. જયાં બાજુઓ માટીની બનેલ હોય તેમજ તેની પહોળાઈ પ મીટરથી વધુ ન હોય ત્યાં બોરી બંધ અસરકારક રીતે કામ કરે છે. બોરી બંધની ઊંડાઈ અડધાથી એક મીટર સુધીની રાખવામાં આવે છે.\nજયા માટીના પ્લગ માટે કાઢીયો મળી શકે તેમ ન હોઈ તેવી જગ્યાએ પથ્થરની આડશ ઊભી કરી તેને ખાસ પ્રકારની જાળીથી બાંધવામાં આવે છે જેથી વોકળામાં પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઊંચા આવે.\nમાટીના ચેક ડેમ (નાના પ્લગ):\nવોકળ��નાળાના આડે બાંધવામાં આવતો માટીનો પાળો કે જે જમીનનું ધોવાણ અટકાવે અને જળ સંગ્રહ કરે તેનું મુખ્ય કાર્ય જમીનનું ધોવાણ અટકાવે પાણીનો સંગ્રહ કરે, ભૂગર્ભ જળ રીચાર્જ કરે.\nવોકળા નદીના આડે ચણતર કરી પાણીને રોકી સંગ્રહ કરવા જે બાંધકામ કરવામાં આવે છે તેને ચેકડેમ\nકુદરતી નદી નાળા મારફતે દરિયામાં વહી જતા વરસાદના પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી એ એક સચોટ ઉપાય છે. વરસાદ પડે ત્યારે વહી જતુ વરસાદી પાણી આ ખેત તલાવડીમાં સંગ્રહાય છે અને વરસાદ ખેંચાય ત્યારે તે પાણીનો ઉપયોગ કરી પાકની કટોકટીની અવસ્થાએ પાકને પિયત આપી જીવતદાન આપી શકાય છે.\nવહી જતા પાણીને આયોજન બદ્ધ રીતે કૂવામાં ઉતારીને ભૂગર્ભ જળને રીચાર્જ કરી શકાય પરંતુ આ પાણી સીધુ કૂવામાં ઉતારવાથી વરસાદના પાણીમાં રહેલા માટીના બારીક કણો પાકના અવશેષો તેમજ અન્ય અશુદ્ધિઓ દ્વારા કૂવાની સરવાણીયો બંધ થવાની શકયતાઓ છે જેથી અમુક સમયે કૂવો નકામો બની જશે. આ પરિસ્થતિ ન ઉદ્ભવે તે માટે વરસાદના પાણીને ફિલ્ટર દ્વારા ગાળીને કુવામાં ઉતારવું જોઈએ.\nકૂવાની જેમ જ બોરવેલને પણ રિચાર્જીગ કરી શકાય છે. આ કિસ્સામાં કૂવા રીચાર્જ માટે પ્રાપ્ય પાણીનું બરાબર ફિલ્ટરેશન કરવું જરૂરી છે. અન્યથા પાણીનો ડહોળ બોરવેલની સરવાણીઓમાં ભરાઈ જઈ પાણીની આવક ઘટે અથવા સદંતર બંધ થવાની સંભાવના રહે છે. બોરવેલ રીચાર્જીગ પદ્ધતિની ગોઠવણીમાં પાણીને ચોક્કસ રીતે કાટખૂણે વાળવાની કાળજી રાખવી જોઈએ જેથી અંદર ઉતરતુ પાણી બોરવેલની સપાટી સાથે અથડાય નહી અને એ રીતે નુકસાન ન થાય. સૌરાષ્ટ્રવિસ્તારમાં પાણી વિનાના નકામા બોરવેલની સંખ્યા ઘણી છે. આવા ખાલી બોરવેલના રીચાર્જીગ માટે ઉપયોગ કરવો હિતાવહ છે.\nઆધુનિક પિયત પદ્ધતિઓ :\nટપક (ડ્રિપ) પિયત પદ્ધતિ:\nટપક (ડ્રિપ) પદ્ધતિમાં પાણી ટીપે ટીપે છોડની જરૂરિયાત પ્રમાણે જ છોડને મૂળ પ્રદેશમાં દરરરોજ એકધાર્યું આપવામાં આવે છે. પાણી સાથે પ્રવાહી ફર્ટિલાઈઝર પણ છોડની જરૂરિયાત મુજબ આપી શકાય છે. આ પદ્ધતિના મુખ્ય ભાગો પંપ, ચાલક યંત્ર, ગ્રેવેલ (રેતીકાંકરા), ફિલ્ટર, સ્કીન (જાળી) ફિલ્ટર, ખાતરની ટાંકી, મેઈન લેટરલ તથા ટપકણીયા પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. જો પાણીનો સ્ત્રોત તરીકે ખૂલ્લો કૂવો હોય તો ગ્રેવેલ ફિલ્ટર હોવું ખાસ જરૂરી છે. ખૂલ્લા કૂવામાંના પાણીમાં રહેલા મોટા રજકણો, શેવાળ, લીલા પાંદડા તથા અન્ય કચરો ગ્રેવેલ ફિલ્ટરમાં ગળા��� જાય છે. ગ્રેવેલ ફિલ્ટર સ્ટેનલેસ સ્ટીલની નળાકાર ટાંકીમાં ધારદાર રેતી ભરી બનાવેલું હોય છે. ટપક પદ્ધતિનો ઉપયોગ કરવાથી ૩૦-૫૦% સુધી પાણીનો બચાવ થાય છે તેમજ ૩૦-૫૦% ઉત્પાદન વધે છે. ઈનલાઈન ટપક પદ્ધતિમાં ટપકણીયા લેટરલની અંદર બેસાડેલ હોવાથી ફિટિંગ તેમજ સંકેલતી વખતે ખૂબજ અનુકુળતા રહે છે. ઉપરાંત આમાં ઓનલાઈન ટપક પદ્ધતિ કરતા ઓછું ખર્ચ આવે\nમાઈક્રો ટ્યુબ ટપક પિયત પદ્ધતિ:\nઆ પદ્ધતિ હલકી ગુણવત્તાવાળા પિયત પાણી માટે ખાસ ઉપયોગી પૂરવાર થઈ શકે તેમ છે. આ પદ્ધતિમાં ૧૬ મિ.મી. લેટરલ ઉપર જરૂરી અંતરે હોલ પાડી તેમાં ખૂબ જ નાના વ્યાસની માઈક્રો ટયુબનો પથી ૭ ઇંચ લંબાના ટુકડાના એક છેડાને ખોસીને તેને લેટરલ ફરતે વીંટાળી દેવામાં આવે છે. આ પદ્ધતિમાં ટપક પદ્ધતિમાં ટપકણીયા જામ થવાની જે સમસ્યા છે તે નિવારી શકાય છે. આથી હલકી ગુણવત્તાવાળા પાણીથી પણ પિયત આપી શકાય છે. માઈક્રો ટયુબના ટુકડાની લંબાઈમાં વધારો-ઘટાડો કરવાથી તેના પ્રવાહમાં ઘટાડોવધારો કરી શકાય છે.\nઝમણ પાઈપ (ભૂમિગત) પિયત પદ્ધતિ:\nવપરાયેલા રબ્બરને પુનઃ ઉપયોગમાં લઈને આ ઝમણ પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપના છીદ્રો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તે પાણી તથા હવાને ઘણા ઓછા દબાણે અવર જવર કરવા દે છે. આ અતિ સૂક્ષ્મ છીદ્રોમાં માટીના રજકણો પ્રવેશી શકતા નથી. આ ઝમણ પાઈપને જમીનની અંદર મૂળીયાની ઊંડાઈને ધ્યાને લઈને જરૂરી ઊંડાઈએ જમીનના પ્રકાર તેમજ અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી દાબવામાં આવે છે.\nઉપરોક્ત પદ્ધતિનો સુચારુ ઉપયોગથી બદલાતા જતા વાવતારણમાં જળ અને જમીનનું પતુ સંરક્ષણ થશે અને ટકાઉ ખેત ઉત્પાદન પણ મળી શકશે.\nસ્ત્રોત : ડીસેમ્બર-૨૦૧૬, વર્ષ :૬૯, સળંગ અંક :૮૨૪, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (27 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nગુજરાતની જમીન અને તેના પ્રકારો\nક્ષારીય અને ભસ્મિય જમીનો\nખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ\nસોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ\n૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે\nકૃષિ ક્ષેત્રે જમીન ઊર્જા નો અદભુત ઉપયોગ\nખેતીમાં જીપ્સમ ના ઉપયોગ થી પાક ઉત્પાદનમાં થતો ફાયદો\nજમીન ધોવાણ થી જમીનની ફળદ્રુપતા પર અસર અને તેના ઉપાયો\nજમીનની ચકાસણી-વધુ ઉત્પાદન માટે પાયાની જરૂરિયાત\nભાલ વિ���્તારની ક્ષારયુક્ત જમીનની ખાસિયતો અને તેની સુધારણા\nજમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ\nબદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ\nજમીનની તંદુરસ્તીની જાળવણી માટે પાંચ સૂત્રીય કાર્યક્રમ\nક્ષારીય જમીનમાં જળ અને જમીનનું વ્યવસ્થાપન\nઅસરકારક જમીન સુધારક જીપ્સમ ખેતી માટે ખૂબ ઉપયોગી\nજમીન : પાક ઉત્પાદનમાં પાયાનું અંગ\nજમીનનો પી.એચ. આંક અને પોષક તત્વોની લભ્યતા\nખારી અને ભાસ્મિક જમીનની સુધારણા અને તેમાં થતા પાકોની માહિતી\nછોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન\nસોઈલ હેલ્થ કાર્ડની વળતરયુકત પાક ઉત્પાદન મેળવવામાં અગત્યતા અને તેનો ઉપયોગ\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nજળ વ્યવસ્થાપન અને સુરક્ષા\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nવૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 01, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/rajkot-municipality-sweeper-died-crushing-under-reckless-tipper-truck-cctv-footage/", "date_download": "2019-05-20T00:44:07Z", "digest": "sha1:KMFUCGZMQ3CCO4WLMRV46KUSATXE55FZ", "length": 13084, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "VIDEO: રાજકોટ મનપાનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીથી સફાઈકર્મીનું મોત, ઘટના CCTVમાં કેદ | Rajkot Municipality Sweeper Died Crushing Under Reckless Tipper Truck, CCTV Footage - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅ��િત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nVIDEO: રાજકોટ મનપાનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીથી સફાઈકર્મીનું મોત, ઘટના CCTVમાં કેદ\nVIDEO: રાજકોટ મનપાનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીથી સફાઈકર્મીનું મોત, ઘટના CCTVમાં કેદ\nરાજકોટઃ શહેરમાં રૈયા વિસ્તારમાં મનપાનાં સફાઈકર્મીનું એક અકસ્માતમાં મોત થયું છે. ટીપરવાનનાં ડ્રાઈવરની બેદરકારીનાં કારણે આ સફાઈકર્મીનું મોત થયું છે. ટીપરવાનનો કર્મચારી ડ્રાઈવર લાયસન્સ વિના ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને તે એકાએક રીવર્સ લેતી વેળાએ સફાઈકર્મી કચડાયો હતો. ત્યારે ઘટના સ્થળે જ તે સફાઈકર્મીનું મોત થયું હતું. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે.\nઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં એક સફાઇ કર્મચારીને મહાનગરપાલિકાની એક વાને ચગદી નાખતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી પોલીસ પણ આ ઘટનાને લઇને દોડતી થઇ ગઇ હતી અને બાદમાં તેનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.\nમહત્વનું છે કે આ ઘટનાને લઇને વાલ્મિકી સમાજમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો અને હોસ્પિટલ ખાતે અનેક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં પરંતુ તેઓએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જો કે અંતે મનપા દ્વારા મૃતકનાં પરિવારનાં સભ્યને નોકરી આપવાની માંગ સ્વીકારવામાં આવતા તેઓનાં મૃતદેહને સ્વીકારી લેવાયો હતો.\nટીપરવાનનાં આ ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવાં છતાં પણ તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો. જેથી મનપાની આ બેદરકારીને કારણોસર જ મોત થયું હોવાનાં આક્ષેપો થયાં હતાં. જો કે પોલીસે હવે ટીપરવાનનાં ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા વધારે તજવીજ હાથ ધરી છે.\nકાળાનાણાં પર મોદી સરકારનું મોટું પગલું, મંત્રીમંડળ પાસેથી મળી મંજૂરી\nFlipkart પર Samsung કાર્નિવલ, મોબાઇલ પર 8000 રૂપિયા સુધીનું મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ\nXiaomi બે વેરિએન્ટમાં લોન્ચ કરશે MI 5, એકમાં મળશે Windows 10 ઓએસ\n17 મેનું રાશિ ભવિષ્ય\nટો કરેલાં વાહનોને રાખવા ક્યાં ટ્રાફિક પોલીસ માટે માથાનો દુખાવો\nજીપ પલટી ખાઈ જતાં ત્રણનાં મોતઃ પાંચની હાલત ગંભીર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચ��ણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/azhar-masood-new-video/", "date_download": "2019-05-20T00:44:36Z", "digest": "sha1:DCUNQYBR6JSF7TH3M2Z64YKLXN3O6MNW", "length": 13117, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "હું જીવતો છુંઃ મસૂદ અઝહર, જૈશનો એક વધુ ઓડિયો જારી | azhar masood new video - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nહું જીવતો છુંઃ મસૂદ અઝહર, જૈશનો એક વધુ ઓડિયો જારી\nહું જીવતો છુંઃ મસૂદ અઝહર, જૈશનો એક વધુ ઓડિયો જારી\n(એજન્સી) ઈસ્લામાબાદ: પાક. પ્રેરત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૂત્રધાર મૌલાના મસૂદ અઝહર અંગે એક નવો ઓડિયો જારી કરવામાં આવ્યો છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહરે લખેલું એક સ્ટેટમેન્ટ તેના પ્રવકતા સૈફુલ્લાહ વાંચી રહ્યા છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહર તરફથી એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું છે.\nમસૂદ અઝહરે આ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે હું હજુ જીવતો છું. સમગ્ર દુનિયામાં મારા મોતના સમાચારો ચાલી રહ્યા છે, ખબર નથી કે જ���યારે આ ઓડિયો તમારા સુધી પહોંચશે ત્યાં સુધી જીવતો હોઈશ કે નહીં. છેલ્લા ઘણા સમયથી જૈશ-એ-મોહમ્મદ દર બુધવારે એક ઓડિયો જારી કરતું આવ્યું છે. આ વખતે પણ આતંકી સંગઠન તરફથી વધુ એક ઓડિયો જારી કરવામાં આવ્યો છે. આ ઓડિયો જૈશ-એ-મોહમ્મદના પ્રવકતા સૈફુલ્લાહે જારી કર્યો છે.\nઆ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાનને પણ ચેતવણી આપી છે. સત્તાધીશો જે રીતે લિબરલ્સને સહન કરી રહ્યા છે એ રીતે ખુદાના વફાદારોને પણ સહન કરે. જે દેશ દબાણ કરી રહ્યો છે તેમને જણાવી દે અમારો દેશ હોલિવૂડ કે બોલિવૂડનો સ્ટુડિયો નથી કે તમને અહીં માત્ર લિબરલ્સ નજરે પડે. અહીં તમામ પ્રકારના લોકો જોવા મળશે.\nએક બાજુ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના મોતની અફવાઓ ચાલી રહી છે તો બીજી બાજુ મસૂદ અઝહર જીવતો છે એવો હવે ઓડિયો જારી થયો છે. અહેવાલો અનુસાર આતંકી મસૂદ અઝહરનું લેટેસ્ટ લોકેશન ખબર પડી ગઈ છે. તેને રાવલપિંડીની હોસ્પિટલથી ગોથ ઘાનીમાં આવેલ જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.\nમોદીએ લોકો સાથે ઠગાઈ કરી છે : રામ જેઠમલાણી\nમેલબોર્નમાં જેટલીએ કહ્યું JNU અને હૈદરાબાદ યુનિવર્સિટીની કાર્યવાહી યોગ્ય\nTRICK: કોઇને પણ કરો કોલ, નહીં જોવા મળે તમારો ઓરીજીનલ નંબર\nસ્કાયસ્ક્રેપરની પરિભાષા બદલશે એનલેમા ટાવર\nદિક્ષાંત સમારોહમાં મોદી ગો બેકનાં નારા લાગ્યા: વડાપ્રધાનનાં થયા ભાવુક\nભરૂચમાં નકલી અાધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4/", "date_download": "2019-05-20T01:39:03Z", "digest": "sha1:JUTGULP6TQEYB42DLD52QRYXTMELNBMT", "length": 13273, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ઇલાજ માટે પૈસા ન હતા તો માતાઅે દીકરીને કૂવામાં ફેંકી | - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. ��ાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઇલાજ માટે પૈસા ન હતા તો માતાઅે દીકરીને કૂવામાં ફેંકી\nઇલાજ માટે પૈસા ન હતા તો માતાઅે દીકરીને કૂવામાં ફેંકી\nજયપુરઃ ગરીબીને કારણે પોતાની નવજાત બાળકીના ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં અક્ષમ માતાઅે દિલ પર પથ્થર મૂકીને માસૂમ પુત્રીને કૂવામાં ફેંકી દીધી છે. નવજાત બાળકી તરત જ મૃત્યુ પામી. જયપુરના બહારના વિસ્તાર માનસરોવરથી પોલીસે ૨૨ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે બાળકીનું મૃત્યુ કૂવામાં ફેંકવાથી જ થયું કે પહેલા થઈ ચૂક્યું હતું.\nપોલીસના જણાવ્યા મુજબ બાળકીનો જન્મ સાડા સાત મહિને થયો હતો અને તેનું વજન માત્ર બે કિલો હતું. બુધવારે પોલીસને સમાચાર મળ્યા કે એક બાળકી કૂવામાં મૃત હાલતમાં મળી અાવી છે. પ્રાથમિક તપાસમાં અે વાત સામે અાવી કે બાળકીને કિડનીમાં જન્મથી જ સમસ્યા હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઅે જણાવ્યું કે બાળકીના માતા પિતાઅે ઘણી હોસ્પિટલમાં તેનો ઇલાજ કરાવવાનો પ્રયત્ન કર્યો અને િવતેલા બે મહિનામાં લગભગ ૨૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા.\nપોલીસે જણાવ્યું કે તેના પિતા રાજેશ મજૂર છે. તે દિવસમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયા કમાઈ શકે છે. માનસરોવર પોલીસ સ્ટેશનના અેચએસઅો બાલારામે કહ્યું કે બાળકીની માતા સીમાઅે પૂછપરછમાં જણાવ્યું કે અમે બાળકીનું પેટ ભરી શકવામાં પણ સક્ષમ નથી તો તેનો ઇલાજ કેવી રીતે કરાવીઅે. પરેશાન થઈને તેને બાળકીને કૂવામાં ફેંકી દીધી.\nપોલીસ પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહી છો. વરિષ્ઠ પોલીસ અધિકારીઅે જણાવ્યું કે તેમની બાળકીનો સરકારી હોસ્પિટલમાં મફતમાં ઇલાજ થઈ શકત. મહિલાની સાથે કાયદા અનુસાર કાર્યવાહી થશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ તેની વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં અાવશે.\nશહેરીજનોને ટૂંકમાં મળશે ૩૭ કરોડનું નવું નજરાણું\nહિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું, લોકો ઠંડીથી ઠૂઠવાયાં\nગુજરાત હાઈકોર્ટનો પ્રથમ ઐતિહાસિક ચુકાદો, એટ્રોસિટી એક્ટનાં આરોપીઓને મળ્યાં જામીન\nઘર બહાર ટૂલ બોક્સમાં ચાવી મૂકી બહારગામ જવાનું ભારે પડ્યું\n‘મારા કેબિનેટમાં મોદીના મંત્રિમંડળ કરતાં વધુ સિખ’\nઆસોપાલવ ઝાડના ચમત્કારીક ગુણો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2019/03/", "date_download": "2019-05-20T00:32:47Z", "digest": "sha1:NBVKCSNLGPI7ABMGC7JIY7XBGFHIHVLH", "length": 5365, "nlines": 53, "source_domain": "gr.omswami.com", "title": "March 2019 - ॐ સ્વામી", "raw_content": "\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nઆપણું વ્યક્તિગત અસ્તિત્વ ફક્ત આપણા આ શરીર કે જીવનકાળ સુધી જ સીમિત નથી...આપણે આપણી અંદર એક સાશ્વત સુંદરતાના અનંત ક્ષેત્રોને લઇને ચાલતા રહેલા છીએ.\nએક દિવસે, ચીની સંન્યાસી ફાઝાંગ એક દિવસે મહારાણી વુંના રાજ્યમાં બુદ્ધના આવાત્મસક સુત્ર (ફૂલનો શણગાર) ઉપર પ્રવચન આપી રહ્યા હતા. તેમને કહ્યું કે આ એક બ્રહ્માંડમાં ચેતનાના અનેક પરિમાણો રહેલા છે, અસ્તિત્વના અનેક ક્ષેત્રો એવા રહેલા છે કે જે એકબીજા સાથે જોડાયેલા જ માત્ર નહિ પરંતુ પરસ્પર એકબીજાને પોતાની અંદર સમાવીને રહેલા છે. “સમજી ગઈ, સમજી ગઈ,” સામ્રાજ્ઞીએ કહ્યું. “એક્બીજા સાથે જોડાઈને રહેલા છે વાળી વાત તો સમજાણી, પરંતુ બે વસ્તુ એક બીજાને પોતાની અંદર કેવી રીતે સમાવી શકે” બધાં જાણતા હતાં કે ફાઝાંગ માટે તો આંતરિક જોડાણનો આ એક…read more\nખુશ રહેવાનો કોઈ શોર્ટકટ કે કોઈ ઝડપી રસ્તો છે ખરો પ્રસ્તુત છે તમને વિચારતા કરી દે એવી સુંદર વાર્તા...\n“શું ખુશ રહેવાનો કોઈ ટૂંકમાર્ગ છે ખરો” નારાયણી ગણેશે મને ગયા અઠવાડિયે જયારે હું બેંગ્લોર લીટ ફેસ્ટમાં બોલવા માટે ગયો હતો ત્યારે મને આ સવાલ કર્યો હતો. “”ઓહ,” મેં કહ્યું, “તમારો કહેવાનો અર્થ છે ખુશીનો કોઈ જુગાડ” નારાયણી ગણેશે મને ગયા અઠવાડિયે જયારે હું બેંગ્લોર લીટ ફેસ્ટમાં બોલવા માટે ગયો હતો ત્યારે મને આ સવાલ કર્યો હતો. “”ઓહ,” મેં કહ્યું, “તમારો કહેવાનો અર્થ છે ખુશીનો કોઈ જુગાડ” આ સાંભળીને નારાયણી ગણેશ તેમજ શ્રોતાગણમાં બેઠેલા બીજા અનેક લોકો મારી સાથે હસી પડ્યા. જુગાડ શબ્દનો અર્થ થાય છે કોઈ પ્રશ્ન માટેનો કોઈ એવો અનોખો ઉપાય, એક જાતનો કામચલાઉ રસ્તો કે જેના અભાવે એ પ્રશ્ન ઉકેલવા માટે ઘણાં બધાં શ્રોતોની જરૂર પડે. ઓક્સફર્ડ ડિક્સનરીએ ૨૦૧૭માં જુગાડ શબ્દને પોતાની અંદર ખરેખર સામેલ કર્યો છે….read more\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AC_%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2019-05-20T00:28:05Z", "digest": "sha1:3ILI3F6FQUQEEHHBRHNOSBNZABHLTOVH", "length": 6310, "nlines": 130, "source_domain": "gu.wikipedia.org", "title": "અારબ ટીંબડી (તા. જેતપુર) - વિકિપીડિયા", "raw_content": "અારબ ટીંબડી (તા. જેતપુર)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,\nબાજરી, ચણા, કપાસ, દિવેલા,\nરજકો તેમજ અન્ય શાકભાજી\nઅરબ ટીંબડી (તા. જેતપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જેતપુર તાલુકામાં આવેલું એક ગામ છે. અરબ ટીંબડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nજેતપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૯:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-12th-assembly-last-cabinet-meeting-held-today-003075.html", "date_download": "2019-05-20T00:25:49Z", "digest": "sha1:XVBX2HIKGZAJE7XWJ6EY2352AICBKR7R", "length": 11350, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતની 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ મીટિંગ આજે મળી | Gujarat 12th assembly last cabinet meeting held today, ગુજરાતની 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ મીટિંગ આજે મળી - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nગુજરાતની 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ ��ીટિંગ આજે મળી\nગાંધીનગર, 19 ડિસેમ્બર : આજે ગાંધીનગરનમાં સચિવાલય ખાતે 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. બેઠકના એજન્ડાના મુખ્ય મુદ્દામાં સરકારની છેલ્લાં પાંચ વર્ષની કામગીરીની ચર્ચા અને લેખાજોખા જોવામાં આવ્યા હતા. ઉપરાંત આગામી સમયની કામગીરી અંગે વિચારણા કરવામાં આવી હતી.\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પરિણામ 20 ડિસેમ્બર, 2012ના રોજ જાહેર થવાનું છે ત્યારે તેના આગલા દિવસે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ, ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલ, નાણા મંત્રી વજુભાઇ વાળા સહિતના પ્રધાનોની બેઠક મળી હતી.\nબેઠકનો મુખ્ય એજન્ડા ગુજરાતની ભાજપ સરકારની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા ચર્ચા કરવાનો હતો. બુધવારે સવારે સચિવાલયમાં સવારે 11 વાગે શરૂ થયેલી બેઠકમાં તમામ મંત્રીઓએ પોતાના મંત્રાલયોની કામગીરી અંગેનો કાર્ય અહેવાલ રજૂ કર્યો હતો. સરકારની મહત્વની કામગીરીઓ અને કયા ક્યો બાકી રહ્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.\nકેબિનેટમાં આગામી સમયમાં સરકાર ફરી સત્તા ઉપર આવે તો શું કામગીરી કરવી, જાન્યુઆરીમાં આવી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટના આયોજન અને તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.\n2.9 વર્ષની જેલની સજા થતાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ વિધાનસભામાંથી સસ્પેન્ડ\nજસદણઃ બાવળિયાની જીત બાદ ગુજરાતમાં ભાજપની સદી\nસરકારની કસોટીઃ બે દિવસીય વિધાનસભા સત્ર અને કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ\nરાજ્યમાં ગંભીર પ્રશ્નોની ચર્ચા માટે એક દિવસનું સત્ર બોલાવવાની માંગ\nવિધાનસભા ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ\nવિધાનસભામાં થયેલી મારામારી મામલે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ\nરાજ્યસભાની ચૂંટણી છે મુખ્ય કારણ, બરતરફી તો ખાલી બહાનું છે\nનીમાબહેન આચાર્યએ હંગામી સ્પિકર તરીકે કર્યા શપથગ્રહણ\nવિધાન સભાની ચુંટણી નજીક આવતા કોંગ્રેસમાં બેઠકોનો દોર શરુ\nતેરમી વિધાનસભાના 10માં સત્રની સમાપ્તિ, પ્રજાને શું મળ્યું\nગૌહત્યા પર CM રૂપાણી: ગાંધીની કલ્પનાનું રામરાજ્ય બનાવીશું\nગૃહમાં અમિત શાહની હાજરી સાથે જ આનંદીબેનની સૂચક ગેરહાજરી\nએમ.બી.શાહ કમિશન રિપોર્ટ મામલે ગૃહમાં વિપક્ષનું વોકઆઉટ\ngujarat assembly cabinet meeting narendra modi ministers discussion agenda work report ગુજરાત વિધાનસભા કેબિનેટ બેઠક નરેન્દ્ર મોદી મંત્રીઓ ચર્ચા મુદ્દાઓ કાર્ય અહેવાલ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/10-02-2018", "date_download": "2019-05-20T01:10:14Z", "digest": "sha1:WCUYIU4LQ3YVCSKK2NFSMF4DHLJNA7MX", "length": 14783, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm am IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm am IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nસીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST\nફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST\nભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nયુએઈના અખબારો બન્યા મોદીમય access_time 2:51 pm IST\nરેલ્વેએ શરૂ કરી ફોટો-સ્પર્ધા, વિજેતાને મળશે એક લાખ રૂપિયાનું ઇનામ access_time 2:05 pm IST\nજિલ્લા બેંકમાં હવે પછી જયેશ રાદડિયા ચેરમેન, સ્વસ્થ થયા પછી ફરી વિઠ્ઠલભાઇ ચેરમેન થશે access_time 12:03 pm IST\nકુવાડવાના શિવરાજ ભરવાડ અને મિત્રો પર રાજકોટમાં સશસ્ત્ર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો-કારમાં તોડફોડ access_time 12:39 pm IST\nકોર્પોરેશનનું બજેટ શાસકોનું પબ્લીસીટી સ્ટંટઃ મનસુખ કાલરિયા access_time 4:10 pm IST\nભૂજમાં ગેસ લાઇન તુટતા ૨૫ ફુટ ઉંચે માટી ઉડીઃ જાન હાનિ નથી access_time 8:56 pm IST\nભાવનગરમાં પ્રેમી ભાણેજના ઘરે રહેતી પરપ્રાંતિય મજુર અંજના દેવીની હત્યા access_time 11:32 am IST\nમોરબીમાં પોલીસ પુત્ર-પત્રકારના ભાઇ પર ૩ શખ્સોનો હુમલો : દુકાનમાંથી રર,પ૦૦ની લૂંટ access_time 3:06 pm IST\nશાળાની બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે લાંભવેલ રોડ પરથી અટકાવ્યો access_time 6:34 pm IST\nસિદ્ઘપુરમાં ST સ્ટેન્ડમાં લૂંટ કરનાર બે ગઠીયા CCTVમાં કેદ access_time 5:54 pm IST\nમોટાભાઈની ઉધરસની ખલેલથી નાનાભાઈએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી :નવસારીના ભુલાફળિયા ગામનો બનાવ access_time 12:07 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nઅમેરિકન લીડર નેન્સી પેલોસીએ આપ્યું ૮ કલાક ૭ મિનિટનું સૌથી લાંબું ભાષણ access_time 2:53 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\nદુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન access_time 5:28 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rare-unseen-pics-aish-childhood-002921.html", "date_download": "2019-05-20T00:45:51Z", "digest": "sha1:HYOP4AUCQTPECBY6GLPPYF66TRIGDHFQ", "length": 12045, "nlines": 162, "source_domain": "gujarati.oneindia.com", "title": "Excl Rare Pics : જુઓ ઐશનું ‘આરાધ્યા’ સ્વરૂપ | Rare, Unseen Pics, Aish, Childhood - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nExcl Rare Pics : જુઓ ઐશનું ‘આરાધ્યા’ સ્વરૂપ\nમુંબઈ, 13 ડિસેમ્બર : બૉલીવુડના સૌથી સુંદર મૉમ ઐશ્વર્યા રાય આજકાલ માતૃત્વ સુખ લેવામાં વ્યસ્ત છે અને પોતે પૂરા આરાધ્યામય બની ગયાં છે, પરંતુ અમે આપને બતાવવા માંગીએ છીએ ઐશ્વર્યાનું આરાધ્યા સ્વરૂપ.\n અમે આપને સમજાવીએ. ઐશ્વર્યા રાય હાલ પોતાની તેર માસની લાડકડી દીકરી આરાધ્યાના લાલન-પાલનમાં વ્યસ્ત છે અને પોતે એવા સુપર મૉમ બનવા માંગે છે કે જેવા એમના પોતાના માતા હતાં.\nઆવો અમે આપને બતાવીએ ઐશ્વર્યા રાયની એવી વણજોયેલી તસવીરો કે જે તમને ઐશના બાળપણની સફરે લઈ જશે. એટલે કે ઐશ જે રીતે આજે આરાધ્યાને ઉછેરી રહ્યાં છે. એવો જ કંઇક ઉછેર એમનો પણ થયો છે. તસવીરોમાં આ વાત સ્પષ્ટ પણ થઈ જાય છે.\nઐશ્વર્યા રાય તેમના ભાઈ સાથે. ઐશ પોતાનું સમગ્ર બાળપણ આરાધ્યામાં જોઈ રહ્યાં છે.\nઐશના શાળાના દિવસો દરમિયાની આ તસવીર છે.\nઐશ તેમના ભાઈ સાથે.\nઐશ્વર્યા રાય બાળપણમાં એકદમ ક્યૂટ લાગતા હતાં. એવા જ, જેવા કે આજે આરાધ્યા લાગે છે.\nઆ જ છે ઐશના સુપર મૉમ. ઐશ આરાધ્યાના સુપર મૉમ બનવા માંગે છે કે જેવા તેમના માતા હતાં.\nઐશ્વર્યા રાયના પ્રેમાળ માતા કે જેઓ ઐશનો હાથ પકડી કેક કપાવી રહ્યાં છે. આ તસવીર ઉપરથી કલ્પી શકાય કે ઐશ પણ આરાધ્યાની આવી રીતે જ માવજત લેતા હશે.\nઆજે માતૃત્વ સુખ માણતાં ઐશ ક્યારેક પોતાના માતા-પિતાના ખોળે આમ નિરાંતે સૂતા હતાં.\nઐશને પોતાના ભાઈ ખૂબ જ યાદ આવતાં હશે કે જેમની સાથે તેઓએ બાળપણ વિતાવ્યું છે.\nખૂબ જ ક્યૂટ લાગે છે ઐશ.\nપ્યારા પપ્પા અને ભાઈ સાથે ઐશ્વર્યા રાય.\nઆ છે ઐશનું આરાધ્યા સ્વરૂપ.\nજોઈ લો. લાગે છે ને આરાધ્યા ઐશ જેવી જ.\nઅક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો\nનકલી રિંગ આપીને અભિષેકે 12 વર્ષ પહેલા ઐશ્વર્યા રાયને બનાવી બચ્ચન વહુ, ફોટા વાયરલ\nબીજી વાર મા બનવા જઈ રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન\n‘મે સલમાન ખાનની મારપીટ, બૂમાબૂમ બધુ સહ્યુ છે' : એશનો સૌથી વિસ્ફોટક ઈન્ટરવ્યુ\nતેજપ્રતાપે પરત લીધી તલાકની અરજી, વકીલે જણાવ્યું ક��રણ\nછૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત\nછૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગ\n22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી ‘દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુ\nનારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે\nHappy Birthday Aishwarya: 45ની થઈ ઐશ્વર્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો\nમમ્મી ઐશ્વર્યાને અત્યારથી કોપી કરે છે આરાધ્યા, જુઓ વાયરલ ફોટો\nપુત્ર તેજપ્રતાપના લગ્ન માટે લાલુને મળ્યા પેરોલ\nમોદીની ચેતવણી છતાં ત્રિપુરાના સીએમે હવે ઐશ્વર્યા રાય પર કરી ટીપ્પણી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-keep-buying-iranian-oil-despite-us-sanctions-reports-041787.html", "date_download": "2019-05-20T00:26:18Z", "digest": "sha1:CEGD2D2V2FGWUCQWEYVUMXA4XN2TTADR", "length": 12245, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત | India to keep buying Iranian oil despite US sanctions: reports - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઅમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત\nઆગલા મહિનાથી અમેરિકી પ્રતિબંધો છતાં ભારત ઈરાન પાસેથી તેલ આયાત કરતુ રહેશે. બે ઈન્ડસ્ટ્રી સૂત્રોએ કહ્યુ છે કે નવેમ્બરમાં ભારત 9 મિલિયન બેરલ ઈરાની તેલ ખરીદશે. ભારત માટે ઈરાન હાલમાં ત્રીજુ સૌથી મોટુ તેલ આયાતકાર દેશ છે. જેના પર નવેમ્બરથી અમેરિકાનો પ્રતિબંધ લાગુ થઈ જશે. ભારતે ફારસ ખાડી રાષ્ટ્ર પાસેથી 1.254 મિલિયન ટન કાચા તેલની આયાતનો કરાર કર્યો છે. વળી, અમેરિકી પ્રતિબંધો બાદ ભારત હવે ડૉલરમાં ચૂકવણી કરવાના બદલે રૂપિયામાં લેવડદેવડ કરવાની તૈયારીમાં છે.\nઔદ્યોગિક સૂત્રોએ કહ્યુ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસી), મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ) એ નવેમ્બરમાં આયાત માટે 1.25 મિલિયન ટન ઈરાની તેલનો કરાર કર્યો છે અને તે જ મહિનાથી ઈરાનના તેલ ક્ષેત્રના વિરોધમાં અમેરિકી પ્રતિબંધ શરૂ થવાના છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ આવતા મહિને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 6 મિલિયન બેરલ ઈરાની તેલ અને મેંગલોર રિફાઈનરી તેમજ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ 3 મિલિયન બેરલ ઓઈલ ખરીદશે.\nઆ પણ વાંચોઃ ઘટાડા બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ\nઅમેરિકા 4 નવેમ્બરથી ઈરાનના તેલ ક્ષેત્રને અવરોધીને નવા પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી ચૂક્યુ છે જેથઈ સીરિયા અને ઈરાક સંઘર્ષમાં તેહરાનની ભાગીદારીને રોકવાની કોશિશ કરી શકે. આ વર્ષે ટ્રમ્પે ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલને રદ કરીને તેમના પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. અમેરિકા પોતાના આ પગલાંથી ઈરાનને તેમના બેલિસ્ટિક મિસાઈલના મુદ્દા અંગે વાતચીત માટે ટેબલ પર લાવવા ઈચ્છે છે. ભારતીય તેલ કંપનીઓને આ મામલે મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યુ કે ભારત ઈરાન અને અમેરિકા જેવા બંને એનર્જી પાર્ટનર સાથે પોતાના સંબંધો ચાલુ રાખી રહ્યુ છે. ભારતીય તેલ કંપનીઓએ ઓક્ટોબર માટે ઈરાન પાસેથી 10 બિલિયન બેરલ ઓઈલ ખરીદ્યુ છે પરંતુ નવેમ્બરમાં આયાતમાં ઘટાડો થવાની સંભાવના છે.\nઆ પણ વાંચોઃ S-400 Triumf મિસાઈલ: મોદી-પુતિન હસ્તાક્ષરથી લાહોરથી થનાર હુમલા થશે નિષ્ફળ\nતેલની આયાત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના મંત્રીને આપ્યો સ્પષ્ટ સંદેશ\nકુલભૂષણ જાધવ કેસમાં પ્રોપાગાંડા કરી રહ્યુ છે પાકિસ્તાન - ICJમાં ભારતનું નિવેદન\nઆતંકવાદ વિરુદ્ધ અમે પાકિસ્તાનની ધરતી પર લડવા તૈયારઃ ઈરાન\nગૂગલની મેસેજિંગ સર્વિસને કારણે ઈરાનમાં માર્યા ગયા 30 અમેરિકન જાસૂસ\n4 નવેમ્બર પછી પણ ભારત ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે\nઈરાને પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી\nઅમેરિકાથી નહીં ગભરાય ભારત, ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રહેશે\nઈરાનથી તેલની આયાત પુરી રીતે રોકી શકે છે ભારત, અમેરિકા કારણ\nપીએમ મોદીને ટ્રમ્પનો મેસેજ, ઈરાન સાથેના સંબંધો વિશે પુનઃવિચાર કરો\nઅમેરિકાની દાદાગિરી, ભારતને ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા કહ્યુ\nઇઝરાયલે સીરિયા પર મિસાઈલ એટેક કર્યો, 9 લોકોના મૌત\n60 યાત્રીઓથી ભરાયેલું ઈરાન યાત્રી વિમાન ક્રેશ થયું, બધા ની મૌત\niran america oil ઈરાન અમ��રિકા ઓઈલ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68213", "date_download": "2019-05-20T01:18:56Z", "digest": "sha1:UCFDQBMCDRCOH5E4DGBIOFG6GTS32VTU", "length": 15969, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "નહેરુનગર પાસે હિટ એન્ડ રન : કારે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ", "raw_content": "\nનહેરુનગર પાસે હિટ એન્ડ રન : કારે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ\nઅમદાવાદ શહેરના:નહેરુનગર ચાર રસ્તા પાસે આજે વહેલી પરોઢિયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યો કારચાલક રિક્ષાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે આ અંગે અજાણ્યા કારચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.\nનહેરુનગર ચાર રસ્તા પાસેથી આજે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ અંબાલાલ કલાલ નામની વ્યક્તિ પોતાની રિક્ષા લઇ અને પસાર થઇ રહ્યા હતા. દરમ્યાનમાં પુરપાટ ઝડપે એક કાળા કલરની કાર આવી હતી અને અંબાલાલની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં રિક્ષા પલટી ગઈ હતી. અંબાલાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.\nઅકસ્માત થતાં લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ભેગાં થઇ ગયાં હતાં. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંબાલાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે હાલ અજાણ્યા કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલ���ાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nદિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST\nબ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST\nમહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST\nનોસ્ત્રાદેમસે આગાહી કરી હતી કે ૨૧મી સદીમાં સૌથી મોટો અભિનેતા ભારતનો હશેઃ જીજ્ઞેશ મેવાણીએ કર્યો મોદી ઉપર જોરદાર કટાક્ષ access_time 4:24 pm IST\n‘‘મરીયમ શરીફ'': પાકિસ્‍તાનના પૂર્વ પ્રાઇમ મિનીસ્‍ટર નવાઝ શરીફની પુત્રીએ વિશ્વની સૌથી શક્‍તિશાળી મહિલાઓમાં ૧૧મું સ્‍થાન મેળવ્‍યું: મહિલાઓના હક્કો માટે અવાજ ઉઠાવવાની સાથે સુંદરતા અને સ્‍માર્ટનેસમાં પણ અવ્‍વલ access_time 10:36 pm IST\nવિ.હિ .પ.ના ફાયરબ્રાન્ડ નેતા ડો,પ્રવીણ તોગડીયા,ધારાસભ્યં બાબુ જમના સહીત 37 નેતાઓ વિરુદ્ધ બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ :30મીએ હાજર કરવા ફરમાન access_time 9:21 pm IST\nરાજકોટ ડિવિઝન પર ટ્રેક રિપેરીંગ કાર્ય થવાથી ૩૧ માર્ચ સુધી રેલ ટ્���ાફિક પ્રભાવિત રહેશે access_time 3:39 pm IST\nરેકોર્ડ કામગીરીઃ૧ અઠવાડીયામાં ૬ હજાર કનેકશન access_time 11:28 am IST\nવોર્ડ નં. ૧૭ના વિવિધ કામોનો બજેટમાં સમાવેશ કરોઃ રજૂઆત access_time 4:03 pm IST\nજામજોધપુર : ધારાસભ્ય કાલરિયાનું સન્માન access_time 11:20 am IST\nલીંબડીના બોડીયામાં પટેલ શોપ ફેકટરીમાં વિકરાળ આગઃ લાખોનું નુકશાન access_time 3:53 pm IST\nઅમરેલીના કોંગ્રેસ માઇનોરીટી સેલમાં વરણી access_time 11:15 am IST\nહાર્દિક પટેલ સુરતમાં : કોર્ટ અને પોલીસ મથકમાં હાજરી : જેલમાં બંધ કાર્યકરોને મળશે access_time 11:33 am IST\nકપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર access_time 11:41 am IST\nખાદ્ય - અનાજ સામગ્રીમાં હલકી ગુણવત્તા નહી ચલાવી લેવાયઃ વિજયભાઇ access_time 4:28 pm IST\nઅમેરિકાની જાહેરાત: પાકિસ્તાન સામે લેશે કડક પગલાં access_time 8:02 pm IST\nરશિયાએ સીરીયામાં કર્યો હવાઇ હુમલોઃ ૨૦થી વધુ નાગરિકોના મોત access_time 3:50 pm IST\nગિફટ રેપરમાંથી બન્યા છે ઢીંગલીઓના ડ્રેગ્સ access_time 4:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ access_time 10:14 pm IST\nકેપટાઉનમાં દુકાળ : ટીમ ઈન્ડિયાને નાહવા માટે ફકત ૨ મિનિટ જ પાણી મળશે access_time 3:51 pm IST\nઇંગ્લેન્ડ સાથે પાંચ વનડે માટેની ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત access_time 5:11 pm IST\nશેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો પ્રવેશ access_time 5:09 pm IST\nબાગી-2ની રિલીઝ તારીખ થઇ જાહેર access_time 5:44 pm IST\nઅભિષેક પછી હવે બીગબી સાથે ફિલ્મ બનશે અનુરાગ access_time 5:39 pm IST\nસિકવલનો સિલસિલો આ વર્ષે પણ યથાવત access_time 8:53 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/shatrughn-sinha-wishes-pm-modi-on-holi-then-taunts-him-on-chowkidar-campaign/", "date_download": "2019-05-20T00:26:43Z", "digest": "sha1:C24WGPDSDVU7NTQE2BNPOMG4DXHOCNAV", "length": 11955, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "'મૈં ભી ચોકીદાર' મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » ‘મૈં ભી ચોકીદાર’ મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ\n‘મૈં ભી ચોકીદાર’ મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ\nભાજપનાં બાગી નેતા અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હોળીનાં પર્વ નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. જો કે છેલ્લા ઘણાં સમયથી ભીજપ વિરોધી સૂરને કારણે ભાજપની આંખમાં કણાની જેમ ખટકતા શોટગન શત્રુઘ્ન સિન્હાએ શુભેચ્છા સાથે વડાપ્રધાનને ટોણો માર્યો છે.\nમૈં ભી ચોકીદાર અભિયાન ને આગળ ધપાવતા પીએમ મોદીએ ગઇ કાલે દેશનાં 25 લાખો ચોકીદાર સાથે ઓડિયો સંવાદ કર્યો હતો. જો કે શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદીને આડેહાથ લેતા કહ્યું કે, મહત્તમ ચોકીદારો ગરીબી રેખા હેઠળ નીચે જીવી રહ્યા છે. તેમને ભાષણ આપવા કરતા મહત્વનું છે કે તેમની દશા સુધારવી જોઇએ.\nસિન્હાએ ટ્વિટ કરતાં જણાંવ્યું કે સરજી, તમને હોળીની શુત્રકામનાઓ, ફરી એક વખત હું વિનમ્રતા સાથે પરંતુ દ્રઢતાપૂર્વક યાદ અપાવવા માંગું છું કે,#ચોકીદાર અભિયાનમાં ફસાતા નહિં. તમે ચોકીદાર પર વધુ રક્ષણાત્મક છો, આ બાબતો દેશને અનુત્તરિત પ્રશ્નો અને રાફેલ ડીલની એટલી વધારે જ યાદ અપાવશે. જેનાં વિશે લોકો જાણવા માટે આતુર છે.\nશત્રુઘ્ન સિન્હાએ આગળ લખ્યું છે કે, સર અચાનક તમે ઉપેક્ષાપુર્ણ મૂડમાં દેશનાં ચોકીદારોને સંબોધિત કર્યા. તથાકથિત 25 લાખ…ખબર નથી કે આ આંકડાનો આધાર શું છે 21 લાખ કેમ નહિં,2.5 લાખ કેમ નહિં 21 લાખ કેમ નહિં,2.5 લાખ કેમ નહિં બની શકે કે મારી વાત લોકો અને ચોકીદારનાં ગળે ઉતરે નહિં, તેમની સ્થિતી સારી નથી. તેમાંથી મહત્તમ ચોકીદારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.\nવડાપ્રધાન મોદીને ચોકીદારોની સ્થિતી સુધારવા માટે શીખામણ આપતા શોટગને અન્ય એક ટ્વિટમાં કહ્યું કે,આમ પણ સર તમે લાખો-સૈંકડો ચોકીદારોને સંબોધિત કર્યા એ વાત કાંઇ ખાસ નથી.તમારી ભાષણબાજી ખો���લી છે,તેમાં પણ કન્ટેન્ટની કમી છે. જે વાત મહત્વપુર્ણ છે તે છે કે દેશનાં ચોકીદારોની દશા સુધરવી જોઇએ. તેમને ગરીમાપુર્ણ જિવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમનું જવન ધોરણ સુધરે. તેમને સારો અને નિયમીત પગાર મળે.\nસિન્હાએ આગળ જણાંવ્યું કે,જો કે તમે વર્તમાનમાં દેશનાં પ્રધાનમંત્રી છો તેથી હું અત્યારે પણ તમારી સાથે છું. ઠિક છે, તમને ઘણો પ્રેમ અને શુભકામનાઓ.તમારી હોળી રંગબેરંગી બની રહે અને તમારા માધ્યમથી પુરા દેશની હોળી રંહભરી રહે તેવી શુભેચ્છા..જય હિંદ.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nપુલવામા હુમલા મામલે આ નેતા એવું બોલ્યા કે CM યોગી બરાબરનાં ભડક્યા\nહાઈપ્રોફાઈલ અમૃતસર બેઠક પર નબળી પડેલી ભાજપ સિદ્ધૂની રાજરમતનો કેવીરીતે ઉકેલ લાવશે\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/08/11/mr-vaardhakya/", "date_download": "2019-05-20T00:54:01Z", "digest": "sha1:K4JWBPRR6ZAWYG6MZ7VUNOH6KNIXWV2P", "length": 68872, "nlines": 458, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મિ. વાર્ધક્ય – યજ્ઞેશકુમાર રાજપુત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમિ. વાર્ધક્ય – યજ્ઞેશકુમાર રાજપુત\nAugust 11th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : યજ્ઞેશકુમાર રાજપુત | 56 પ્રતિભાવો »\n[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા : 2011’માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી આ કૃતિના 25 વર્ષીય યુવાસર્જક શ્રી યજ્ઞેશભાઈ કોડીનાર (જિ. જૂનાગઢ) પાસે આવેલા ડોળાસા ગામના રહેવાસી છે. તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેમણે ઘણી વાર્તાઓ લખી છે પરંતુ ક્યારેય કોઈ પ્રકાશન માટે પ્રયાસ કર્યો નથી. જાહેર સ્પર્ધાઓમાં ભાગ લેવાનો આ તેમનો પ્રથમ પ્રયાસ છે. શ્રી યજ્ઞેશભાઈને રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેમનું સર્જનકાર્ય સતત વિકસતું રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ નંબર પર +91 9998751458 સંપર્ક કરી શકો છો.]\nરત્નાએ ટિફિનબોક્ષ બંધ કર્યું, એટલામાં કોમ્પ્યુટરરૂમમાંથી આયશાનો અવાજ આવ્યો :\n‘દાદી, હું મમા-પાપાને વિડિયોકોલ કરું છું, તમારે વાત કરવી હોય તો આવો….’\nઆયશાનો અવાજ સાંભળ્યો કે તરત જ રત્નાનાં ચહેરા પર ચમક આવી ગઈ તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું…..’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું…..’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી રસોયણ કાનુ રત્નાને ઝડપથી બહાર નીકળતાં જોઈ ધીમું હસી.\n‘વન’ વટાવી ચૂકેલી રત્ના એટલી વૃદ્ધ નહતી લાગતી, જેટલી તે હતી જે તે જમાનામાં લગ્ન માટે પોતાની પસંદગીને અવકાશ ન હતો, તેથી વડીલોનાં કહેવાથી માત્ર પંદર વર્ષની નાની ઉંમરે, સાત ચોપડી પાસ રત્નાએ જનક સાથે ઘર માંડેલું જે તે જમાનામાં લગ્ન માટે પોતાની પસંદગીને અવકાશ ન હતો, તેથી વડીલોનાં કહેવાથી માત્ર પંદર વર્ષની નાની ઉંમરે, સાત ચોપડી પાસ રત્નાએ જનક સાથે ઘર માંડેલું પણ જનક ન તો સારો પતિ બની શક્યો કે ન તો સારો પિતા પણ જનક ન તો સારો પતિ બની શક્યો કે ન તો સારો પિતા ધંધામાં દેવું થઈ જતાં તેણે રત્ના અને નાનકડાં વિનોદને રેઢાં મૂકી આત્મહત્યા કરી ધંધામાં દેવું થઈ જતાં તેણે રત્ના અને નાનકડાં વિનોદને રેઢાં મૂકી આત્મહત્યા કરી દુષ્કાળમાં અધિક માસની જેમ મોં ફાડતી મુશ્કેલીઓની વચ્ચે રત્નાએ પોતાની કોઠાસૂઝથી ધંધા અને વિનોદ – બંનેને સાચવીને મોટાં કર્યાં હતાં દુષ્કાળમાં અધિક માસની જેમ મોં ફાડતી મુશ્કેલીઓની વચ્ચે રત્નાએ પોતાની કોઠાસૂઝથી ધંધા અને વિનોદ – બંનેને સાચવીને મોટાં કર્યાં હતાં દુનિયાદારીનાં પોતાનાં અનુભવોથી ઘણું શીખી ચૂકેલ રત્ના, એક ઠરેલ અને પરિવર્તનશીલ વ્યક્તિત્વ હતું દુનિયાદારીનાં પોતાનાં અનુભવોથી ઘણું શીખી ચૂકેલ રત્ના, એક ઠરેલ અને પરિવર્તનશીલ વ્યક્તિત્વ હતું તેનાં હોશિયાર દીકરા વિનોદે પોતાનો ધંધો હવે બીજા દેશોમાં પણ વિસ્તાર્યો હતો તેનાં હોશિયાર દીકરા વિનોદે પોતાનો ધંધો હવે બીજા દેશોમાં પણ વિસ્તાર્યો હતો ભાગીદારની પુત્રી માનિકા સાથે પ્રેમલગ્ન કરીને ધંધાર્થે મોટેભાગે, તે કેનેડામાં જ રહેતો અને પૌત્રી આયશા, કૉલેજ કરવાની સાથે દાદી રત્નાએ શરૂ કરેલાં ‘મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશન’માં સ્લમ વિસ્તારની મહિલાઓનાં ઉત્કર્ષનું સામાજિક સેવાનું કામ પણ કરતી હતી \nરત્ના ઝડપથી આયશા પાસે કોમ્પ્યુટરરૂમમાં પહોંચી….\n‘ગુડ ઈવનિંગ મા’ વિનોદ રત્નાને જોતાં જ બોલ્યો, ‘પાય લાગું છું…’\n‘અહીં તો સવાર ક્યારનીયે થઈ ચૂકી છે, દીકરા ’ રત્નાએ કહ્યું. આ સાંભળીને આયશાએ હસતાં હસતાં કહ્યું, ‘ગુડ મોર્નિંગ પાપા, ગુડ મોર્નિંગ મમા.’\n‘ઓહ… હું તો ભૂલી જ ગયો કે ઈન્ડિયામાં અત્યારે સવાર હોય ’ વિનોદે હસીને કહ્યું અને પૂછ્યું, ‘તમારી તબિયત કેમ છે, મા ’ વિનોદે હસીને કહ્યું અને પૂછ્યું, ‘તમારી તબિયત કેમ છે, મા એન્ડ આયશા, હાઉ આર યુ એન્ડ આયશા, હાઉ આર યુ \n‘વી આર ફાઈન પાપા. ડુ યુ નો …..’ આયશાએ એકસાઈટેડ થઈને કહ્યું, ‘એક ગુડ ન્યુઝ છે… દાદીનાં ‘મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશન’ને ગઈકાલે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે …..’ આયશાએ એકસાઈટેડ થઈને કહ્યું, ‘એક ગુડ ન્યુઝ છે… દાદીનાં ‘મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશન’ને ગઈકાલે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે \n‘…..અને આયશા ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટીશનમાં રનર્સ અપ બની છે ’ રત્નાએ ખુશ થતાં વિનોદ સામે જોઈને કહ્યું, ‘આપણી આયશા ઘણી હોંશિયાર દીકરી છે. કૉલેજમાં ભણવાની સાથે મંડળનાં કામમાં પણ મને ઘણી મદદ કરે છે.’\n‘વાઉ મા, કોન્ગ્રેચ્યુલેશન્સ….’ વિનોદ ખુશ થતાં બોલ્યો, ‘એન્ડ આયશા, યુ’વ ડન અ ગ્રેટ જોબ…’ અને તેણે આયશા તરફ થમ્સઅપ કરી ફલાઈંગ કીસ કરી \n‘થે���ક્સ પાપા.’ આયશાએ ખુશ થઈ હસતાં ચહેરે હાથ હલાવ્યો.\n‘તમારી તબિયત કેમ છે, બેટા બિઝનેસ તો બરાબર ચાલે છે ને બિઝનેસ તો બરાબર ચાલે છે ને \n‘મા, આપના આશીર્વાદથી જ તો અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.’ વિનોદે બાજુમાં બેઠેલ માનિકા સામે જોઈ કહ્યું.\n‘આ વખતે તમે ઘણો સમય કેનેડામાં રહ્યા છો અને હવે તમારી સાથે આમ રોજ કોમ્પ્યુટરમાં વાત કરવી નથી ગમતી તમે ઘરે ક્યારે આવો છો તમે ઘરે ક્યારે આવો છો મારે તમારી બંનેની રૂબરૂમાં થોડી અગત્યની વાત કરવી છે.’ રત્ના થોડી ભાવુક થતાં બોલી. હરહંમેશ પ્રેમને ઝંખતી રહેલી રત્નાનો પુત્રપ્રેમ સીમાડાઓ ઓળંગી વિનોદને સ્પર્શી રહ્યો હતો અને તેનાં મમતાથી ભીંજાતા શબ્દો વિનોદને ભોંકાઈ રહ્યા હતા મારે તમારી બંનેની રૂબરૂમાં થોડી અગત્યની વાત કરવી છે.’ રત્ના થોડી ભાવુક થતાં બોલી. હરહંમેશ પ્રેમને ઝંખતી રહેલી રત્નાનો પુત્રપ્રેમ સીમાડાઓ ઓળંગી વિનોદને સ્પર્શી રહ્યો હતો અને તેનાં મમતાથી ભીંજાતા શબ્દો વિનોદને ભોંકાઈ રહ્યા હતા તે કશું જ બોલી ન શક્યો. છેવટે માનિકાએ સહેજ થોથવાઈને જવાબ આપ્યો :\n‘અંઅ…મમ્મી… અમે બહુ જલદી અહીંનું કામ પતાવીને ત્યાં આવી જઈશું.’\nમાનિકાનો ફોસલાવતો જવાબ સાંભળી રત્ના કંઈ જ ન બોલી થોડીવાર સુધી માની લાગણી અને દીકરાની લાચારી વચ્ચે મૂંગો સંવાદ રચાયો, અને રત્નાની આંખોનાં ખૂણા ભરાઈ ગયા થોડીવાર સુધી માની લાગણી અને દીકરાની લાચારી વચ્ચે મૂંગો સંવાદ રચાયો, અને રત્નાની આંખોનાં ખૂણા ભરાઈ ગયા અચાનક રત્નાએ હસતાં ચહેરે આયશાનાં માથે હાથ મૂકતાં કહ્યું, ‘હંઅઅ… જો કે હું અને આયશા અહીં ઘણાં ખુશ છીએ. તમે શાંતિથી ત્યાનું કામ પતાવીને આવો. મારે કોઈ ઉતાવળ નથી. આ તો જરા અમથું…..’ તે આગળ ન બોલી શકી અને આંખો લૂછવા લાગી અચાનક રત્નાએ હસતાં ચહેરે આયશાનાં માથે હાથ મૂકતાં કહ્યું, ‘હંઅઅ… જો કે હું અને આયશા અહીં ઘણાં ખુશ છીએ. તમે શાંતિથી ત્યાનું કામ પતાવીને આવો. મારે કોઈ ઉતાવળ નથી. આ તો જરા અમથું…..’ તે આગળ ન બોલી શકી અને આંખો લૂછવા લાગી થોડીવાર પછી સ્વસ્થ થઈ ગળું સાફ કરતાં બોલી, ‘અહીં તો અમે ભલાં ને અમારું મહિલા મંડળ ભલું થોડીવાર પછી સ્વસ્થ થઈ ગળું સાફ કરતાં બોલી, ‘અહીં તો અમે ભલાં ને અમારું મહિલા મંડળ ભલું … અને પાછું આ વર્ષે મંડળમાં થોડી વધારે મહિલાઓને જોડવી છે. જો બની શકે તો…. મંડળના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપશો તો વધુ સારું રહેશે….’\n‘અમે જરૂર આવીશું મા…’ વિનોદ હર્ષભેર બોલી ઊઠ્યો અને તેની વાતમાં માનિકાએ પણ સૂર પુરાવ્યો, ‘હા, મા… અમે જરૂર આવીશું.’\n‘અંઅ… લાગે છે દરવાજે મંડળનાં ટિફિન લેવા કોઈ આવ્યું છે. મારે જવું પડશે.’ રત્નાએ વિનોદ અને માનિકા સામે જોયું અને તરત જ કોમ્પ્યુટરરૂમમાંથી બહાર નીકળી ગઈ રત્નાને આમ અચાનક જ નિરાશ થઈને જતાં જોઈ આયશાને થોડી નવાઈ લાગી રત્નાને આમ અચાનક જ નિરાશ થઈને જતાં જોઈ આયશાને થોડી નવાઈ લાગી રત્ના ગઈ કે તરત જ વિનોદે આયશાને પૂછ્યું :\n‘આયશા, વોટ ઈઝ હેપનીંગ હમણાં હમણાંથી મા અમને ત્યાં આવવાનું ઘણું કહે છે. એવી તો કઈ અગત્યની વાત છે કે મા પર્સનલી કહેવા માંગે છે હમણાં હમણાંથી મા અમને ત્યાં આવવાનું ઘણું કહે છે. એવી તો કઈ અગત્યની વાત છે કે મા પર્સનલી કહેવા માંગે છે \nઆયશાએ વિનોદ તરફ જોયું અને ધીમેથી તેનાં ચહેરા પર હાસ્ય રેલાયું, ‘પાપા, હજુ એક ગુડ ન્યૂઝ આપું …’ અને આયશાએ એકદમ એક્સાઈટેડ થઈને કહ્યું, ‘દાદી ઈઝ ઈન લવ પાપા… દાદી ઈઝ ઈન લવ……’ અને આયશાએ એકદમ એક્સાઈટેડ થઈને કહ્યું, ‘દાદી ઈઝ ઈન લવ પાપા… દાદી ઈઝ ઈન લવ…’ … અને વિનોદનું મોં ખુલ્લું રહી ગયું ’ … અને વિનોદનું મોં ખુલ્લું રહી ગયું તેણે આશ્ચર્યથી માનિકા સામે જોયું અને બંનેએ એકસાથે આયશાને જોરથી પૂછ્યું : ‘વ્હોટ… તેણે આશ્ચર્યથી માનિકા સામે જોયું અને બંનેએ એકસાથે આયશાને જોરથી પૂછ્યું : ‘વ્હોટ…\nઆયશાએ પૂરા વિશ્વાસથી કહ્યું, ‘યસ પાપા… દાદી હેઝ ફૉલન ઈન લવ \n‘મા ને….’ વિનોદ થોડો ખચકાયો. તેણે મીઠી મૂંઝવણ સાથે પૂછ્યું, ‘મા ને લવ થઈ ગયો છે બટ…હાઉ \n’ માનિકાએ પણ એક્સાઈટેડ થઈને પૂછ્યું.\n’ આયશાએ કહ્યું, ‘મિ. વાર્ધક્ય નામ છે… કદાચ એ પણ દાદીની જેમ એકલાં જ છે, અને હમઉમ્ર પણ લાગે છે દાદી એમની સાથે રોજ ચેટ કરે છે, અને એ પણ રાતે… એકલાં….’ આયશા અત્યંત તોફાની શબ્દો સાથે બોલી દાદી એમની સાથે રોજ ચેટ કરે છે, અને એ પણ રાતે… એકલાં….’ આયશા અત્યંત તોફાની શબ્દો સાથે બોલી આ સાંભળી વિનોદ અને માનિકાને વધુ આશ્ચર્ય થયું આ સાંભળી વિનોદ અને માનિકાને વધુ આશ્ચર્ય થયું તેમણે હસતાં હસતાં કહ્યું, ‘વેલ… એટલે કે…. મા હવે મીંગલ થવા માંગે છે, રાઈટ તેમણે હસતાં હસતાં કહ્યું, ‘વેલ… એટલે કે…. મા હવે મીંગલ થવા માંગે છે, રાઈટ \nજવાબમાં આયશાએ હસતાં હસતાં કહ્યું : ‘…મે બી \n‘અંઅ…આયશા… લુક….’ માનિકાએ રસ દાખવ્યો, ‘તું રત્નામા અને મિ.વાર્ધક્યની મીટીંગ ગોઠવને રત્નામા મિ. વાર્ધક���યની સાથે જો ખરેખર ઈન્ટરેસ્ટેડ હોય તો….’ માનિકા અટકી, અને વિનોદ સામે જોઈને પૂછ્યું, ‘…વ્હોટ ડુ યુ સે, વિનોદ રત્નામા મિ. વાર્ધક્યની સાથે જો ખરેખર ઈન્ટરેસ્ટેડ હોય તો….’ માનિકા અટકી, અને વિનોદ સામે જોઈને પૂછ્યું, ‘…વ્હોટ ડુ યુ સે, વિનોદ \n‘હુ એમ આઈ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ મેટર, માનિકા …. આઈ મીન….’ વિનોદ મૂંઝાયો અને આયશા તરફ જોઈ થોડી વાર પછી કહ્યું, ‘ગો અહેડ…. આઈ’મ રેડી.’\n‘ઓ.કે. ધેન….’ આયશા ખુશ થઈ ગઈ, ‘આઈ’લ એરેન્જ ધ મીટીંગ સૂન \n‘મિ. વાર્ધક્ય, આજે ફરી વિનોદને મેં અહીં આવવાનું કહ્યું, જો કે હું જાણું છું કે તેઓ અહીં નહીં જ આવી શકે ’ રત્ના મિ. વાર્ધક્ય સાથે મોડીરાતે કોમ્પ્યુટર પર વોઈસકોલ કરી રહી હતી, ‘હું જ એવી અભાગી છું કે… યુવાનીમાં પતિને ખોયો, અને ઘડપણમાં પુત્રને ખોઈ રહી છું ’ રત્ના મિ. વાર્ધક્ય સાથે મોડીરાતે કોમ્પ્યુટર પર વોઈસકોલ કરી રહી હતી, ‘હું જ એવી અભાગી છું કે… યુવાનીમાં પતિને ખોયો, અને ઘડપણમાં પુત્રને ખોઈ રહી છું મહિનાઓ વીત્યા… છતાં વિનોદ અહીં આવવાનું નામ પણ લેતો નથી મહિનાઓ વીત્યા… છતાં વિનોદ અહીં આવવાનું નામ પણ લેતો નથી \n‘….પણ તમે ઘડપણ વિશે આવું ઘસાતું શા માટે બોલો છો \nરત્નાએ મિ.વાર્ધક્ય સામે હૃદય ખોલ્યું, ‘શું કરું મિ.વાર્ધક્ય યુવાનીના સંઘર્ષકાળમાં પણ આવો વલોપાત નથી થતો, જેવો અત્યારે થાય છે યુવાનીના સંઘર્ષકાળમાં પણ આવો વલોપાત નથી થતો, જેવો અત્યારે થાય છે વય વધવાની સાથે એકલતા પણ વધતી જાય છે, એટલે નિરાશ થઈ જવાય છે.’\n‘તમારે એ યાદ રાખવું જોઈએ કે વધતી જતી વય એ કોઈ આફત નથી, પણ અનુભવોનું ઉચ્ચતમ એવરેસ્ટ છે એ એક એવી કલા છે કે જે ઘડપણમાં પણ હૃદયને યુવાન રાખે છે, અને આ કલા દરેક વૃદ્ધોએ જાતે જ શીખી લેવી જોઈએ. આપણું ઘડપણ વ્યથા, વેદના અને વલોપાતમાં જ પૂર્ણ થાય એ જરૂરી નથી, પણ જરૂરી એ છે કે આપણા બાળકોએ કરેલા નિર્ણયો પર આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ એ એક એવી કલા છે કે જે ઘડપણમાં પણ હૃદયને યુવાન રાખે છે, અને આ કલા દરેક વૃદ્ધોએ જાતે જ શીખી લેવી જોઈએ. આપણું ઘડપણ વ્યથા, વેદના અને વલોપાતમાં જ પૂર્ણ થાય એ જરૂરી નથી, પણ જરૂરી એ છે કે આપણા બાળકોએ કરેલા નિર્ણયો પર આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ ’ રાતની એકલતા અને સન્નાટામાં મિ. વાર્ધક્યનો ઘેરો અવાજ જાણે રત્નાને પરિવર્તિત કરી રહ્યો હતો…. બદલી રહ્યો હતો ’ રાતની એકલતા અને સન્નાટામાં મિ. વાર્ધક્યનો ઘેરો અવાજ જાણે રત્નાને પરિવર્તિ�� કરી રહ્યો હતો…. બદલી રહ્યો હતો … રત્ના વિચારમાં પડી ગઈ \n‘આખી જિંદગી એકલતા દૂર કરવા હું હંમેશા કોઈકને ઝંખતી રહી છું, મિ. વાર્ધક્ય મારા પતિને, પુત્રને અને…’ રત્ના ચૂપ થઈ ગઈ… થોડીવાર પછી તે બોલી, ‘બધી રીતે સુખ મળ્યું હોવા છતાં પણ એમ લાગે છે કે જાણે હવે હૃદય કોઈક અંગત હોય એને ઝંખી રહ્યું છે મારા પતિને, પુત્રને અને…’ રત્ના ચૂપ થઈ ગઈ… થોડીવાર પછી તે બોલી, ‘બધી રીતે સુખ મળ્યું હોવા છતાં પણ એમ લાગે છે કે જાણે હવે હૃદય કોઈક અંગત હોય એને ઝંખી રહ્યું છે \nથોડીવાર રૂમમાં શાંતિ છવાઈ રહી \n‘રત્નાજી, શું હું તમારો અંગત મિત્ર બની શકું \n….અને રત્ના ચૂપ થઈ ગઈ તેનું હૃદય ભરાઈ ગયું. આંખો ભીંજાઈ અને આંસુ ગાલવાટે થઈ વહી રહ્યા.\n એકમાત્ર તમેજ તો છો કે જેણે મને છેલ્લા છ મહિનાથી સંભાળી છે, સમજાવી છે….’ તેનો અવાજ રૂંધાઈ ગયો, છતાં પણ તે હૃદયથી બોલતી રહી, ‘…એક સાચા મિત્ર બનીને આજ સુધી મને જેણે સાચવી છે, બદલી છે…. એ તમે જ તો મારા અંગત છો, મિ. વાર્ધક્ય ’ … અને રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ \n‘દાદી….’ આયશાએ રત્નાનાં ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘શું આપણે વાર્ધક્ય અંકલને મળી શકીએ \nનવરંગપુરાની એક જાણીતી કોફીશોપમાં રત્ના અને આયશા, મિ. વાર્ધક્યની રાહ જોતા બેઠાં હતા. અડધો કલાક વીતી ચૂક્યો હોવા છતાંપણ મિ. વાર્ધક્ય ક્યાંય દેખાતાં ન હતા વેઈટર ત્રીજી વખત ઓર્ડર લેવા આવ્યો, તેથી આયશાએ ઓર્ડર આપ્યો, ‘ટુ કોલ્ડ કોફી…’\n‘ઓ.કે. મે’મ….’ વેઈટર જતો રહ્યો અને આયશાએ રત્ના સામે જોઈ પૂછ્યું, ‘દાદી, એક વાત પૂછું તમે વાર્ધક્ય અંકલને જોયા છે ખરા તમે વાર્ધક્ય અંકલને જોયા છે ખરા \nરત્નાએ નકારમાં માથું હલાવ્યું, ‘ના.’\nઆયશાને આશ્ચર્ય થયું, પણ તે કશું ન બોલી અને આજુબાજુ જોવા લાગી. થોડીવાર પછી તેણે ફરી પૂછ્યું, ‘દાદી, મને એક વાત કહેશો તમારી અને વાર્ધક્ય અંકલની મિત્રતા કેવી રીતે થઈ તમારી અને વાર્ધક્ય અંકલની મિત્રતા કેવી રીતે થઈ આઈ મીન… એકબીજાને જોયાં વગર આઈ મીન… એકબીજાને જોયાં વગર \nઆયશાની આતુરતાથી રત્નાનાં ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું તેણે કહ્યું, ‘અમારી મૈત્રી આજના જેવી થોડી હોય, દીકરી તેણે કહ્યું, ‘અમારી મૈત્રી આજના જેવી થોડી હોય, દીકરી અમારી મિત્રતા તો બસ… થઈ ગઈ અમારી મિત્રતા તો બસ… થઈ ગઈ મિ. વાર્ધક્યએ મારી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી અને અમે ઘણી બધી, કલાકો સુધી વાતો કરતાં થઈ ગયા… મિ. વાર્ધક્યએ મારી સાથે વાત ��રવાની ઈચ્છા દર્શાવી અને અમે ઘણી બધી, કલાકો સુધી વાતો કરતાં થઈ ગયા… મિ. વાર્ધક્ય પોતાની વાતોથી મારી એકલતા, નિરાશા બધું જ ભુલાવી દેતાં. ઘડપણમાં કેમ જિવાય, એ એમણે મને શીખવ્યું મિ. વાર્ધક્ય પોતાની વાતોથી મારી એકલતા, નિરાશા બધું જ ભુલાવી દેતાં. ઘડપણમાં કેમ જિવાય, એ એમણે મને શીખવ્યું એક વાત કહું દીકરી એક વાત કહું દીકરી ’ રત્નાએ આયશા તરફ જોઈ ભાવથી કહ્યું, ‘તારો ખૂબ ખૂબ આભાર, કે તેં મને કોમ્પ્યુટર શીખવાડ્યું… જેના કારણે હું મિ.વાર્ધક્ય જેવાં દોસ્તને મળી શકી ’ રત્નાએ આયશા તરફ જોઈ ભાવથી કહ્યું, ‘તારો ખૂબ ખૂબ આભાર, કે તેં મને કોમ્પ્યુટર શીખવાડ્યું… જેના કારણે હું મિ.વાર્ધક્ય જેવાં દોસ્તને મળી શકી \nઆયશાને રત્નાદાદીની આંખોમાં નિર્દોષ મિત્રપ્રેમ દેખાઈ રહ્યો હતો થોડીવાર પછી તેણે ચહેરા પર સ્મિત કરી કહ્યું, ‘યૂ નો દાદી, થોડીજ વારમાં આપણે વાર્ધક્ય અંકલને મળવાના છીએ…. હું તો ઘણી એકસાઈટ છું, તમને કશું નથી થતું થોડીવાર પછી તેણે ચહેરા પર સ્મિત કરી કહ્યું, ‘યૂ નો દાદી, થોડીજ વારમાં આપણે વાર્ધક્ય અંકલને મળવાના છીએ…. હું તો ઘણી એકસાઈટ છું, તમને કશું નથી થતું \nરત્નાએ આયશા સામે જોઈ શાંતિથી જવાબ આપ્યો, ‘ના, મને એવું કશું પણ નથી થતું. પણ ડર લાગે છે કે….’ રત્ના અટકી અને થોડી નિરાશાથી કહ્યું, ‘….એ નહિ આવે તો \n‘દાદી, મને લાગે છે કે…..’ આયશાએ એક વૃદ્ધઅંકલને પોતાની તરફ આવતા જોઈ કહ્યું, ‘વાર્ધક્ય અંકલ આવી ચૂક્યા છે ’ રત્નાએ તરત જ, આયશા જે તરફ તાકી રહી હતી, તે તરફ જોયું. સપ્રમાણ બાંધાવાળું શરીર, તદ્દન કલીનશેવ તથા ઉંમરને અનુરૂપ ગોગલ્સ અને લાઈટ રેડ કલરનું ચેક્સવાળું ઈન કરેલું શર્ટ પહેરી પાંસઠેક વર્ષની એક પ્રભાવશાળી વૃદ્ધ વ્યક્તિ સ્ફૂર્તિલી ચાલે તેમના તરફ આવી રહી હતી ’ રત્નાએ તરત જ, આયશા જે તરફ તાકી રહી હતી, તે તરફ જોયું. સપ્રમાણ બાંધાવાળું શરીર, તદ્દન કલીનશેવ તથા ઉંમરને અનુરૂપ ગોગલ્સ અને લાઈટ રેડ કલરનું ચેક્સવાળું ઈન કરેલું શર્ટ પહેરી પાંસઠેક વર્ષની એક પ્રભાવશાળી વૃદ્ધ વ્યક્તિ સ્ફૂર્તિલી ચાલે તેમના તરફ આવી રહી હતી ‘શું આ જ મિ. વાર્ધક્ય હશે ‘શું આ જ મિ. વાર્ધક્ય હશે ’ રત્નાનું અંતરમન પૂછી રહ્યું….. પણ ના ’ રત્નાનું અંતરમન પૂછી રહ્યું….. પણ ના એ વ્યક્તિ તો સડસડાટ તેમની બાજુમાંથી નીકળી ગઈ… આયશા અને રત્ના તેમને જતાં જોઈ રહ્યા \n‘સ્ક્યૂઝ મી, શું આપ જ રત્ના આંટી છો …..’ અચાનક જ કોઈનો અવાજ સાંભળી રત્ના અને આયશાએ તે તરફ જોયું. એક હેન્ડસમ યુવાન, ચહેરા પર સ્મિત સાથે, તેમને પૂછી રહ્યો હતો. રત્ના તે યુવાનની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. આયશાએ પૂછ્યું :\n‘જી. મારું નામ વિવાન છે.’ તે યુવાને પોતાનું નામ જણાવી દૂર ઈશારો કરતાં કહ્યું, ‘એક વૃદ્ધ અંકલ મને ત્યાં મળ્યા, એમણે આ કવર તમને આપવા કહ્યું છે.’ તેણે ખિસ્સામાંથી એક કવર કાઢી સામે ધર્યું. રત્ના વિવાને બતાવેલી જગ્યા તરફ મિ.વાર્ધક્યને શોધવા લાગી. આયશાએ વિવાને ધરેલું કવર હાથમાં લીધું. કવર પર લખ્યું હતું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે….’\n‘….અને આ કવર તમારા માટે છે ’ વિવાને બીજું કવર આયશા તરફ ધર્યું. આયશા વિવાન સામે જોઈ રહી. તેણે બીજું કવર હાથમાં લીધું. તેની પર લખ્યું હતું : ‘જસ્ટ ફોર, આયશા…’\n‘બાય…. સી યુ સૂન..’ આટલું બોલતાંની સાથે જ બીજી જ પળે વિવાન નામનો હેન્ડસમ યુવાન આયશાની નજરોથી અદશ્ય થઈ ગયો. વેઈટર આવ્યો અને બે કોલ્ડ કોફી ટેબલ પર સર્વ કરી જતો રહ્યો. રત્નાએ સજળ આંખોથી આયશા તરફ જોયું. પછી ધીમેથી કવર હાથમાં લીધું અને વાંચ્યું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે…’ થોડીવાર પછી તેણે એ કવરમાંથી કાગળ કાઢ્યો…. તેમાં લખ્યું હતું….\nછે વાર્ધક્ય એક અહેસાસ, નથી એ કોઈ વ્યક્તિ જીવંત,\nરોજ મળીશું, રોજ બોલીશું, જ્યારે દુઃખ આવી પડે અનંત \nએકલતા છે રત્ના માંહી; વ્યથા, વેદના અને વલોપાત,\nયુવાન મન, યુવાન હૃદય, એને જ શોધી કાઢો તમે આજ \n ક્યાંય ન શોધવા જશો ફરી,\nવાર્ધક્ય એટલે જ છે વૃદ્ધત્વ, મળીશું આપણે વારે ઘડી \nબીજી તરફ આયશા પોતાના કવરમાંથી કાગળ કાઢી વાંચી રહી હતી.\nમારું નામ વિવાન છે. ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટિશનમાં તમને પહેલીવાર જોયા. અને બસ જોતો જ રહી ગયો તમારા જેવી સુંદર યુવતી મેં ક્યારેય જોઈ નથી અને હવે જોવા પણ માંગતો નથી તમારા જેવી સુંદર યુવતી મેં ક્યારેય જોઈ નથી અને હવે જોવા પણ માંગતો નથી મારી ઈચ્છા આ ઓળખાણને પ્રેમમાં ફેરવવાની છે, અને બની શકે તો પરિણયમાં પણ મારી ઈચ્છા આ ઓળખાણને પ્રેમમાં ફેરવવાની છે, અને બની શકે તો પરિણયમાં પણ હજુ વાતો તો ઘણી કહેવી છે… પણ હવે જો કરીશું તો રૂબરૂ જ. કારણ કે સમય અને સ્થળની નજાકતને જોતાં અત્યારે કહેવું અયોગ્ય રહેશે. બીજી અગત્યની વાત એ છે કે રત્ના આંટીનાં અંગતમિત્ર મિ.વાર્ધક્ય ક્યારેય તેમની સામે નહિ આવે. કારણ કે આ ત્રેવીસ વર્ષનો વિવાન જ મિ.વાર્ધક્ય છે, અને મિ.વાર્ધક્યને રત્ના આંટીના સાચ�� મિત્ર જ બની રહેવું વધુ પસંદ છે \nઆયશાનાં પ્રેમને પામવા ઈચ્છુક\n« Previous સાહિત્યસર્જન કલા – ડૉ. અમૃત કાંજિયા\nસુદામાનો પેન્શન-કેસ – રતિલાલ બોરીસાગર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nડૂસકાંની દિવાલ – નયના પટેલ\nત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની ... [વાંચો...]\nકોશા – વર્ષા બારોટ\nટલી તીવ્રતાનો હતો એ ભૂકંપ તીવ્રતા તીવ્રતા તો માપી શકાય એમ જ ક્યાં હતી એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. આખું ઘર જાણે ગોળગોળ ભમતું હતું. આખું ઘર એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. આખું ઘર જાણે ગોળગોળ ભમતું હતું. આખું ઘર ઘર આખું ક્યાં રહ્યું હતું હવે ઘર આખું ક્યાં રહ્યું હતું હવે વહેલી પરોઢનું એ દશ્ય વારંવાર ઉપસી આવતું હતું એની નજરમાં. ઘડીભર તો જાણે એના પગ ખોડાઈ ગયા હતા જમીન સાથે. એ સ્તબ્ધ બની ગઈ ... [વાંચો...]\nટાઈમ-સ્ક્વૅર – નસીર ઈસમાઈલી\nણે આ શહેર છોડ્યું પછી સમયની તળિયા વિનાની શીશીમાંથી છ વર્ષની રેત સરી ગઈ હતી. શહેરનાં બધાં માણસો છ વર્ષ મોટાં થઈ ગયાં હતાં, અને સેંકડો બચ્ચાં પેદા થઈ ગયાં હતાં. રેલવે-સ્ટેશનની બહાર આવેલી ફૂટપાથના કૉર્નર પર ઊભા રહી એણે વહેલી સવારનું તાજું બગાસું ખાધું અને હાથમાંથી સૂટકેસ સમાલી ઑટો રિક્ષા પકડી.... છ વર્ષ પહેલાં એક કારકૂનની હેસિયતથી એણે આ શહેર ... [વાંચો...]\n56 પ્રતિભાવો : મિ. વાર્ધક્ય – યજ્ઞેશકુમાર રાજપુત\nકલ્પેશ ડી. સોની says:\nતદ્દન નવો વિષય છે. વિવાનનું પાત્ર અદ્ભૂત છે. યુવામાનસ કેવું સર્જનાત્મક હોય છે, એ આ વાર્તાના સર્જનથી ખ્યાલ આવે છે. ‘બીજાનો વિચાર’ કરવાનો સ્વભાવ વિવાન જેવા પ્રેમથી ભરેલા માણસનો નિર્દેશ કરે છે. સર્જકને અભિનંદન. નિર્ણાયકોને આદર \nકલ્પેશ ડી. સોની says:\nઅને હા, આંતરરાષ્ટ્ર્રીય વાર્તાસ્પર્ધાના આયોજક શ્રી મૃગેશભાઈનો ઋણસ્વીકાર. તેઓ તદ્દન નવોદિતો પાસે શ્રેષ્ઠ વાર્તા લખાવે છે. આ તો દાયણ પાસે ગાયનેકોલોજીસ્ટનું કામ સફળતાપૂર્વક કરાવી લેવા જેવી વાત છે.\nઅતિ સુંદર ક્થા. લેખક ને હરી પ્રથમ આવવા બદલ અભિનંદન\nખૂબ જ સુંદર નાવિન્યસભર સર્જન. સર્જકમાં અને વાર્તામા યુવા પેઢીની maturity દેખાય છે.\nમિ. વાર���ધક્ય વાર્તાના લેખકને અભિનંદન. વિવાને આયશાને જીતવા રત્નાના ઉમંગોને ઠેસ પહોચાડી હોય તેવું કેમ લાગે છે\nનવિન વિચાર અને નવિતાને આઘુનિક વારતામા લઈ આવનાર લેખકને અભિનદન વલ્લભ ભક્ત\nમિ.વાર્ધક્ય- લેખ ને રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2011 માં પ્રથમ ક્રમાંકે વિજેતા થવા માટે યજ્ઞેશભાઈ ને હાર્દિક અભિનંદન. બહુજ સારો લેખ.\nખુબ જ સરસ યગ્નેશભાઈ ને હાર્દિક અભિનદન બહુજ સારો લેખ.\nવર્તાની ગુંથણી સરસ. લેખકને અભિનંદન. કદાચ વિવાનનો આશય સારો હોય, તેમ છતાં, મૃગજળ એ મૃગજળ છે અને દુર દેખાતું પાણી નથી જ, જેને જોઇને દિલને ટાઢક વળેલી.\nજૂઠની બુનિયાદ પર, કોઇના પણ ઇમોશન્સ સાથે રમત રમવી, ગમે તેટલો શુભ આશય હોવા છતાં, કોઇનું જીવતર ઝેર કરી શકે છે જ્યારે તેને સાચી વાતની જાણ થાય. વાર્તામાં વાસ્તવિકતા હશે, પણ યોગ્ય દિશાસુચક કહિ શકાય નહિ.\nવૃધ્ધાવસ્થામાં આપણી સમાજરચના અનુસાર, સ્ત્રીને કંપેનિયનશીપ કરતા વધારે બાળકોનો સ્નેહ અને નીકટતા જોઇતી હોય છે. (હા, જો કોઇ યોગ્ય સાથી મળે, તો એ સરસ વાત બને, પણ ન મળે તો કોઇ ને પણ આ રીતે છેતરવાનો અધિકાર નથી.)\nઆ વાર્તા કઇ દિશા તરફ હતી\nઅંત વાંચીને એક વાચક તરીકે મને યોગ્ય ફીલીંગ ના થઈ. તો જો ખરેખર કોઇ રત્ના સાથે આમ બને તો વિચારવું પણ અશક્ય. રત્નાના ઇમોશન્સ સાથે શું આખી જીંદગી, જુદા જુદા પુરુષપાત્રો રમત જ રમશે\nકદાચ હું વાર્તામાં રત્નાના પાત્ર સાથે ગુંથાઇ ગઇ હોઇશ એટલે મને અંત વિશે વધુ ચચરાટી થઇ. sorry.\nબીજી વાત, આયેશાએ આવા યુવાનને પસંદ ના જ કરવો જોઇએ. જે એની દાદીના ઇમોશન્સ સાથે રમી શકે છે, એ માણસ, વાસ્તવિક કે પીઢ કે યોગ્યજીવન સાથી બની શકે આયેશા કેનેડા નહિં રહેતા, અહિં સમાજસેવાનું કામ કરે છે, મતલબ એ વિચારોમાં સ્પષ્ટ અને સંવેદનશીલ વ્યક્ત છે.\nઆ વાર્તા છે, રીઆલીટી કે રીઅલ લાઈફ સ્ટૉરી નથી, અને હૉત તૉ પણ આયેશા, વિવાન અને રત્નાજી ની જીંદગી છે, એમને હક છે અને મેચ્યૉર છે એમનાં નિર્ણય લેવા માટે ઃ)\nI already said. ‘કદાચ હું વાર્તામાં રત્નાના પાત્ર સાથે ગુંથાઇ ગઇ હોઇશ એટલે મને અંત વિશે વધુ ચચરાટી થઇ. sorry.’\nI totally agree with you….. Hiral. રીઅલ લાઈફ સ્ટૉરી હૉત તૉ પણ આયેશા, વિવાન અને રત્નાજી ની જીંદગી છે, એમને હક છે અને મેચ્યૉર છે એમનાં નિર્ણય લેવા માટે,.. તે યોગ્ય નથી જ કારણ કે વ્યક્તિના જીવન ની અસર સમાજ પર પડતી હોય છે. અને આયેશા, વિવાન અને રત્નાજી પણ સમાજ નો જ એક ભાગ છે. તે તેમની મરજી થી સ્વછ��દી રીતે ના વતીઁ શકે.દુનિયા માં સંબધો ત્રણ સ્તરે સ્વીકાયઁ બને તો જ તે સંબધો સાચા અને, સ્વસ્થ સંબધો બને…એક..અંગત સ્તરે, બીજુ…સામાજીક સ્તરે, ત્રીજું…પરિસ્થિતિનાં સ્તરે.\nત્રણ માં થી એક ની પણ જો કમી હોય તો સંબધ શક્ય જ નથી.\nમિ. વાર્ધક્ય વાર્તાના લેખકને અભિનંદન. વિવાને આયશાને જીતવા રત્નાના ઉમંગોને ઠેસ પહોચાડી હોય તેવું કેમ લાગે છે\nસરસ વાર્તા.એવો અર્થ પણ કાઢી શકાય કે,પ્રેમ એ એવું તત્વ બનીને આવે જેને કોઈ ઉંમર હોતી નથી..અને રત્નાને કોઈ સ્થૂળ વ્યક્તિ નહિ,પણ લાગણીભર્યા શબ્દોની જ જરુર હોઈ શકે.\nશ્રી યજ્ઞેશભાઈએ આ વાક્ય સરસ મુક્યું છે .વાર્ધક્ય એટલે જ છે વૃદ્ધત્વ, મળીશું આપણે વારે ઘડી વાર્ધક્ય ટાયટલ પણ સરસ પસંદ કર્યું છે અને જેઓને વાર્ધક્યનો અર્થ ખબર ન્ હોય તેઓને આ કોઈ પાત્રનું વાસ્તવિક નામ લાગે . વાર્તાની શૈલી અને વિષય સરસ છે .\nશ્રી યજ્ઞેશભાઈની આ વાર્તા વાંચતા વાંચતા કાઝલ ઓઝા વૈધની વાર્તા ચાંલ્લો યાદ આવી ગઈ . કાઝલબેનની વાર્તામાં પણ એક વિધવા વહુ વિધવા સાસુને ઘડપણમાં પરિચિત પ્રોફેસર સાથે મિત્રતા કરાવે છે અને તે બન્ને એક થઇ જાય તેવું વિચારતી હોય છે અને તે માટે ગોઠવણ પણ કરે છે . આ વાર્તામાં આયશા જે રીતે રત્ના દાદીને મિ વાર્ધક્ય સાથે મિત્રતા કરાવવા માંગે છે .\nવાહ..વાહ.. નવો વિચાર, કોઈ વધુ પડતા વેવલા નેરેશન અને ડિસ્ક્રિપ્શન વગર સચોટ રીતે કહેવાયેલી વાર્તા… અને ઉપર હીરલે અને હાર્દિક વચ્ચે જે વાત થઈ એ જ બતાવે છે કે પાત્રાલેખનમાં દમ છે. પાત્રો ડિસ્કસ થઈ રહ્યા છે. અને વાર્તા દર વખતે દિશાસૂચક જ હોય, જજમેન્ટલ જ હોય એવું જરૂરી નથી..ઘણી વખત એમાંથી શું સમજવું એ વાંચકે નક્કી કરવાનું હોય છે…અને એમ કરવામાં ઘણી વખત વાર્તાની ઇન્ટેન્સિટી ઓર વધી જાય છે…. જોરદાર..કીપ ઇટ અપ..\nવાર્તા લખી સારી છે, પરંતુ તેનો અંત ખરેખર હાસ્યાસ્પદ છે.\nવિવાનનુ પાત્રાલેખન એક sick, absurd, twisted વ્યક્તિ સૂચવે છે.\nજો વાર્ધક્યનું પાત્ર ખરેખર હોત, અને તેઓ અંત માં મળ્યા હોત, તો વાર્તા વધુ સારી રહેત.\nપરંતુ, લેખકનો ઉદ્રેશ્ય વાંચકોને આંચકો લાગે તેવો twist આપવાનો હોય તેમ લાગ્યુ.\n વિવાન નુ પાત્ર ખૂબ સુંદર મને નથી લાગતુ કે વિવાને આયશાને જીતવા રત્નાના ઉમંગોને ઠેસ પહોચાડી હોય મને નથી લાગતુ કે વિવાને આયશાને જીતવા રત્નાના ઉમંગોને ઠેસ પહોચાડી હોય ધ્યાન થી વાચીએ તો ખ્યાલ આવે છે કે મિ. વાર્ધક્ય અને રત્ના તો ૬ મહિના થી વાતો કરે છે જ્ય���રે વિવાન તો આયશા ના પ્રેમ મા તાજેતર મા જ (during dance competition) પડ્યો છે. લેખક ને અભિન્ંદન\nકોઈપણ વ્યક્તિએ ક્યારેય ભગવાન ને જોયો નથી, છતાં દરેક ને ભગવાન સાથે એક અંગત સંબધ હોય છે. આસ્થા નો, શ્રધ્ધા નો, ભક્તિનો, પ્રવિત્ર સંબધ.ભગવાન તરફ થી પણ એક ઔલોકીક શક્તિ પ્રેરણા પુરી પાડે છે. ગમે તે પરિસ્થિતિ માં જીવવાની તાકાત આપે છે. ભગવાન સાથે મુલાકાત ગોઠવાતી નથી કે,નથી ભગવાન કોઈ ને મુલાકાત આપતો.\nવાતાઁ ને કંઈ રીતે મૂલવવી, માત્ર વાતાઁ તરીકે વાંચી આનંદ પામી ભુલી જવી, કે લાગણી ની દ્રષ્ટિ એ, કે આજ ના આધુનિક સમય પ્રમાણે. જો વિવાન માત્ર રત્ના ને બે માં થી માત્ર કાઈ પણ એક પ્રત્ર આપી ને જતો રહ્યો હોત તો વાતાઁ લાગણી ની દ્રષ્ટિ એ ઉચ્ચકક્ષા એ પોંહચત. આજ ના આધુનિક સમય પ્રમાણે આજ ના યુવાનો ને વળી મોબાઈલ, ઈન્ટરનેટ, બાઈક, પાટીઁ, મોજ માં થી સમય જ કયાં છે, જે વૃધ્ધો માટે લાગણી થી વિચારે.એને જો વિચારે તો પેહલા પોતાના ઘરનાં વૃધ્ધો માટે લાગણી થી વિચારે કે કોઈ સુદંર યુવતી ની દાદી માટે લાગણી થી વિચારે.અને જો દાદી માટે લાગણી થી વિચારે તો દાદી સુધી જ સીમિત રહે. યુવતી સુધી પોંહચવાની જરૂર નથી. વિવાન નું પ્રાત્ર હાઈપ્રોફાઈલ, પ્રોફોસ્નલ, હાઈફાઈ, પોલિટિશયન જેવું લાગે છે. જે દાદી ના માધ્યમથી યુવતી સુધી પોંહચવા અપ્રસ્તુત વ્યક્તિ ને નામે લાગણી નું રાજકરણ વાપરતું હોય.આ વાતાઁ હજુ જો આગળ વધે અને, દાદી ને યુવતી વાળા પ્રત્ર ની બાબત, જો યુવતીના પિતા ને આ પ્રત્ર ની બાબત ખબર પડે, પછી શું તે લખવું મુશ્કેલ લાગે છે. યુવતી પાસે આ રીત નો, અને આ રીતે પ્રસ્તાવ મુકવો પણ વિવાન નામ ના પ્રાત્ર ના વ્યક્તિત્વ ને હાની પોંહચાડે છે. જે પ્રાત્ર વાતાઁના અંતે એક અવિસ્મરણિય, ભુલીના શકાય તેવી (ઉપર કહ્યુ તેમ ભગવાન જેવી) છાપ છોડી જવું જોયએ તેવું હોવું જોયતું હતું, પરંતુ, વિવાન નું પ્રાત્ર એક આખી અલગ જ વિચારસરણી ઉભી કરે છે.જો આ રીત નો સંદેશ યુવાનો સુધી પોંહચે તો યુવાનો સમાજ માં લાગણી નો દુરઉપયોગ જ કરે.\nસાહિત્ય ની અસર જીવનઘડતર માં પડતી હોય છે. સાહિત્ય સાચો સારો સંદેશ આપે તે પ્રકાર નું હોવું જરૂરી છે.\nબાકી જો વાતાઁ ને વાતાઁ તરીકે જ જોવા ની હોય તો ..તો અત્યંત સુંદર. અમિતાબ નું એક ગીત સાચું જ છે.\n“કીતાબો મેં છપતે હે ચાહત કે કિસ્સે, હકિકત કી દુનિયા મેં ચાહત નહી હે…….”\nકૈક અલગ…..ઘણું સરસ…….મજ્જા આવી આવું કૈક લખવાનો પ્રયત્ન કરવો જ રહ્યો…..\nયગ્નેશકુમાર રાજપુત ને અભિનન્દન………………. આજ ના સમય ને અનુરુપ વાર્તા લખવા બદલ….\nસરસ વાર્તા.એવો અર્થ પણ કાઢી શકાય કે,પ્રેમ એ એવું તત્વ બનીને આવે જેને કોઈ ઉંમર હોતી નથી.. .\nપ્રથમ ક્રમે આવેલી આ વાર્તા વાંચીને સહેજે એના પછીના ક્રમે આવેલી વાર્તા વાંચવાની જિજ્ઞાસા જાગી છે. રત્ના કૉમ્પ્યુટર પર વૉઈસકોલ કરી રહી હતી ત્યારે શંકા ગઈ અને કૉફી શૉપમાં મિ. વાર્ધક્યને ક્યારેય જોયા નથી એમ વાત થઈ ત્યારે શંકા વધુ દ્ર્ઢ થઈ કે મિ. વાર્ધક્ય ખરેખર હશે નહી. વિવાન જ્યારે આવીને ઊભો રહ્યો ત્યારે પણ લાગ્યું કે એ જ વાર્ધક્ય છે.\nઆપણે વારંવાર નવી પેઢીને જ ઈન્ટરનેટ અને ચેટીંગ વિશે સજાગ કરવાના પ્રયત્ન કરીએ છીએ પણ જૂની પેઢી પણ એનો શિકાર થઈ શકે છે એ આ વાર્તાની બીજી બાજુ છે અને રત્ના મોટી ઉંમરે ફક્ત સમવયસ્કનો સાથ ઝંખતી હોય છતાં જો એના પોતાના પથદર્શક વિશેના ખ્યાલ કડડભૂસ થાય તો એ છેતરાયાની લાગણીથી વધુ ભાંગી પડે.\nરત્ના ક્યાંય કહેતી નથી પણ એના મનમાં વાર્ધક્ય યુવાન તો નહી જ હોય .\nવાર્તા સમકાલીન બનાવવાનો સારો પ્રયત્ન કર્યો છે પણ ક્યાંક કશું તૂટી જતું હોય તેમ લાગે છે. લેખકનો પ્રયાસ વાંચકને વિચારતો કરી મૂકવાનો હોય તો એ એમાં સફળ થયા છે.\nપ્રથમ આવવા બદલ અભિનંદન.\nઆ વાર્તા પ્રથમ ક્રમાંકે આવી તો બીજી બધી આનાથી યે થર્ડ ક્લાસ હશે આ વાર્તા એટલી ભંગાર છે અને એનો કથા બીજ પણ એટલો થર્ડ ક્લાસ છે કે એ વાંચીને અરેરાટી થઇ ગઈ. આવું કશું જ વાસ્તવમાં બનવાની શૂન્ય શક્યતાઓ અને એક ભયંકર વિચિત્ર કથા. કોઈ યુવતીને જોઈ અને એ વ્યક્તિ એના દાદી જોડે ચાટ કરવા માંડે એ સાંભળીને ખુબ જ વિચિત્રતા લાગે છે. અને એ લેખકો આવી વાર્તાને પ્રથમ ક્રમે મુકે છે.\nઅને એના બીજા બધા પ્રસંગો પણ રીલેટ કરી શકાય એવા નથી. વિનોદ કેનેડામાં અને એની દીકરી ઇન્દીઅમાં કેમ રહે છે અને વિનોદ ત્યાં સેટલ છે કે નહિ એ બધુંયે થોડું ભેદી અને કન્ફયુઝ કરનારું છે.\nઆ સમિક્ષકો મને વારંવાર કુવામાંના દેડકા જેવા લાગેલ છે. એમને ચેટિંગ, કેનેડા, વિદેશ, કોફીશોપ એવું બધું વાંચીને જ મન એમનું ઠેકડા માંડવા મારે. અને એવા શબ્દો વાળી ઢંગધાડા વગરની વાર્તાને પ્રથમ ક્રમાંક આપી દે.\nઅને સહુથી નવાઈની વાત એ છે કે એકાદ જાણ સિવાય બધાને આ વાર્તા ગમી છે અને વાહ વાહ થઇ ગયું છે. (મારા આ અભિપ્રાયથી મારું તો આવી જ બનવાનું છે કારણ કે મને આ વાર્તા ના ગમી. અને આટલા બધા લોકોમાંથી મને એકલાને ના ગમી એ તો એનાથીયે ખરાબ\nસરસ વાર્તા લખી છે. સુંદર\nઆ તો વાર્તા નહિ પણ ગુન્ચવણ વધારે લાગે ચ્હે.\nઅને આનો અન્ત એક્દમ બકવાશ …\nહુ વિરેન શાહ સાથે સહમત ચ્હુ.\nમેં હમણા તારી વાર્તા વાંચી. ખૂબ જ સરસ વાર્તા છે. વાર્તા નો વિષય, માવજત, ભાષા બધું જ ઘણું ફ્રેશ છે. કંઈક નવું વાચ્યું હોય તેવો અનુભવ થયો.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/10/bhale-padharya/", "date_download": "2019-05-20T00:52:36Z", "digest": "sha1:AL3JTOOSNK3HOJOBTHF46PBKUXEPUNX4", "length": 11661, "nlines": 143, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભલે પધાર્યા ! – ચંદ્રકાન્ત શેઠ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nMarch 10th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ચંદ્રકાન્ત શેઠ | 3 પ્રતિભાવો »\nદરિયા લઈને આવ્યા છો તો ભલે પધાર્યા \nડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા \nઅહીં કાંટ ને ઝાંખર છે,\nતપ્ત રેતની ચાદર છે,\n…….. ઉજ્જડતાનાં મૂળ કાઢવા\n…….. …….. વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા \n…….. …….. વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા \nનબળી આંખો, દૂબળી પા���ખો,\nઘરનો દીવો જર્જર ઝાંખો \n…….. અંધકારનાં કુળ બાળવા\n…….. …….. સૂરજ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા \n…….. …….. સૂરજ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા \nપર્ણો પીળાં, પગલાં ઢીલાં,\n…….. પ્રસન્નતાનાં પુષ્પ આપવા\n…….. …….. વસંત સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા \n…….. …….. વસંત થઈને આવ્યા છો તો ભલે પધાર્યા \n« Previous નાનજી કાલિદાસ મહેતા – મહેન્દ્ર છત્રારા\nચાલીસ કર્યાં પૂરાં, ખાટાં મીઠાં, તૂરાં – આશા વીરેન્દ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમૂળિયાં ઊંડા રે – સુરેશ દલાલ\nમૂળિયાં ઊંડા રે મારા ઝાડનાં એણે બાંધ્યા સંબંધ ઠેઠ પ્હાડના. અંધારાનું એ તો પીએ છે જળ .........અને પીએ કિરણોની કટોરી ડાળ ડાળ પર એના ટહુકે છે પંખી .........કોઈની દિશા આઘી ને કોઈની ઓરી એને લાડ મળે આભના ઉઘાડનાં મૂળિયાં ઊંડા રે મારા ઝાડના. સદીઓની મોસમને માણી એણે ......... અને ભવના અનુભવો ઝીલ્યા એનું સંવેદન તો ભીતર ધરબાયું ........ અને મબલખ આ ફૂલ બધાં ખીલ્યાં એને ક્યાંય કશી કોઈ નડે વાડ ના મૂળિયાં ઊંડા ... [વાંચો...]\nકોર્પોરેટ જગત – ‘તે’જ’ ઝબકાર\nસમય અને સાધનનો વ્યય જાણે; સંવેદનાને બાજુ પર મૂકી ,કમ્પ્યુટરને વળગી રે'વાનું, મિટીંગોમાં,અસ્ત વ્યસ્ત માણસોએ પણ વ્યવસ્થિત બનવાનું, સુટ-બૂટ સ્પ્રેને મેક-અપનો નકાબ મ્હોંને; દેખાદેખીની દુનિયામાં આપણે સર્વોત્તમ દેખાવાનું, પછી 'લેટ કમિંગ'ને ઓવર ટાઈમના મેલનું લવાજમ ભરી લેવાનું, ને તોયે કેહવાતુ આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું. કરો વર્ક દિવસ રાત એક કરીને, પ્રોજેક્ટના પ્રોજેક્શન ની પાછળ ભાગાત રે'વાનું, ગોલ અને ટાર્રગેટના પુછડા પકડી દોડે રાખવાનું. સલાહો અને સમચારના સમાગમને ગૂગલ કરી ... [વાંચો...]\nવતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’\n આવ્યો આવ્યો મુજ વતનમાં ને ઉર ભયો નવી-જૂની પેઢી જનજન મળ્યા તીરથ ફળ્યું નવી-જૂની પેઢી જનજન મળ્યા તીરથ ફળ્યું નવા-જૂના ચ્હેરા પરિચિત થયા એક નજરે. અને ચાલ્યો હું જ્યાં સરિત-પથનું વ્હાલ અદકું નવા-જૂના ચ્હેરા પરિચિત થયા એક નજરે. અને ચાલ્યો હું જ્યાં સરિત-પથનું વ્હાલ અદકું પરંતુ એ ક્યાંથી ઝળ નિરખતાં ટીપુંય મળે પરંતુ એ ક્યાંથી ઝળ નિરખતાં ટીપુંય મળે અહો ન્હાતા કેવા ખળખળ વહેતાય જળમાં ધુબાકા દૈ દૈ ને પરમ જ સખા સાથ મલતાં હજુ ભીંજાયેલું તન જળ થકી આ પળ લગી અરે ખૂંચે રેતી ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ભલે પધાર્યા \nઆમજ કોઇ શુભેચ્છા લઇ પધારતો રહે તો કેટલુ સારુ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઆવી શુભેચ્છા લઈને આવ્યા ���ો … તો ભલે પધાર્યા \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2013/10/09/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B2%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A4%E0%AB%87/", "date_download": "2019-05-20T00:40:16Z", "digest": "sha1:GLKSJYN6ZREDJP6U5N2H2OVTX5QIPZEK", "length": 32043, "nlines": 209, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "સમય જ બળવાન છે… લલિત મોદી, તેંડુલકરથી માંડી સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સને પણ તેનો પરચો મળ્યો by ભવેન કચ્છી | Revolution", "raw_content": "\nસમય જ બળવાન છે… લલિત મોદી, તેંડુલકરથી માંડી સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સને પણ તેનો પરચો મળ્યો by ભવેન કચ્છી\nઆઇ.પી.એલ.ના પ્રણેતા અને જેણે ક્રિકેટ બોર્ડ, ક્રિકેટરોથી માંડી ઓફિસિયલ્સને કરોડોની કમાણી કરાવી આપતું ફોર્મેટ આપ્યું તેવા માર્કેટિંગ અનેે બ્રાન્ડીંગ ડ્રીમ મરચંટ લલિત મોદી પર ભારતીય ક્રિકેટ બોર્ડે જ સ્પેશ્યલ જનરલ મિટિંગ બોલાવીને ૨૭-૦ મતોથી આજીવન બાન મૂક્યો ત્યારે લલિત મોદીએ ભગ્ન હૃદયે કહ્યું હતું કે મેં આઇપીએલ ક્રિકેટની સ્વપ્નસૃષ્ટિને સાકાર કરી. ક્રિકેટમાં ઇંગ્લીશ ફૂટબોલ લીગની જેમ કોર્પોરેટ જાયન્ટસને આકર્ષવા ક્રિકેટ બોર્ડને અને ક્રિકેટ સાથે સંકળાયેલા તમામને માલામાલ કર્યા પણ તે જ ક્રિકેટ બોર્ડે અને તેના મળતિયાઓએ આઇપીએલનો ફંડા જાણી લીધો પછી મારી જોડ�� જ પગલુંછણીયા કરતાં પણ ખરાબ વર્તન કરીને દૂધમાંથી માખી ફેંકતા હોય તેમ કાઢી મૂક્યો.\nનવાઈની વાત એ છે કે, લલિત મોદીનો દબદબો આઇસીસીના સુપર બોસ કરતાં પણ વધુ હતો. ભારતના જ નહીં તમામ દેશોના બોર્ડ, ક્રિકેટરો, મિડિયા, કોર્પોરેટ જગત અને સેલિબ્રિટીઓ લલિત મોદીના હાથ નીચેના નોકર હોય તેમ કદમબોશી કરતા હતા. લલિત મોદી મેદાનમં ચાર્ટર્ડ વિમાનમા ઉતરતા. તે પછી શ્રીનિવાસન તેની આર્થિક અને અઠંગ રાજકારણી જેવી કૂટનીતિ ખેલીને લલિત મોદીને નબળા સમય અને ગેરરીતિઓનો આબાદ ફાયદો ઉઠાવીને બોર્ડના તમામ એસોસીએશનો, વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો, કોમેન્ટેટરો, મિડિયાને તેના પક્ષમાં કરી લીધા. વિચારો, સમય અને માણસનું દિમાગ કેટલી હદે વેચાઈ કે બદલાઈ જાય છે.\nશ્રીનિવાસનની યોજનામાં સામેલ થતા લલિત મોદીની હકાલ પટ્ટી કરવા ૨૯-૦ મત પડયા બોર્ડના એક સભ્યએ પણ શ્રીનિવાસનના મોદી વિરુદ્ધના ઠરાવમાં હાથ ઉંચો કરીને ના કહ્યું કે, આઇ.પી.એલ. અને બોર્ડની કરોડો આવક લલિત મોદીની બ્રેઇન પ્રોડક્ટને આભારી છે. મજાની વાત તો એ છે કે શ્રીનિવાસન સામે તો નરી આંખે દેખાય તેવી ગેરરીતિ અને મેચ ફિક્સીંગના આરોપ છે છતાં તેના બે જ દિવસ પછી જ ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં કોર્ટની હોદ્દો સ્વીકારી ના શકે તેવી સ્પષ્ટ તાકીદ ેહોવા છતાં બોર્ડના સભ્યોને મતદાન જ ન કરવું પડે તે હદે શ્રીનિવાસનને ક્લીન ચીટ આપી બિનહરીફ વિજેતા જાહેર કર્યા. તેઓ પ્રમુખ તરીકે કોર્ટના ચુકાદા પછી જ બિરાજમાન થઈ શકશે ત્યાં સુધી બી.સી.સી.આઇ પ્રમુખ વગરની રહેશે તો પણ ભારતના વર્તમાન કે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ તેઓને કરોડમાં આળોટતા કરનાર મોદીની તરફેણમાં કે શ્રીનિવાસનની વિરુદ્ધમાં હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. રવિ શાસ્ત્રીએ લલિત મોદીની પગચંપી જ બાકી રાખી હતી તેણે જાહેર ફંક્શનમાં હદ થઈ જાય તેવી કોમેન્ટ કરી કે, શ્રીનિવાસનનું ભારતીય ક્રિકેટમાં સીમાચિન્હરૃપ પ્રદાન છે તેની જગ્યાએ હોઉં તો હું પણ રાજીનામું ના આપું.\nલલિત મોદી પણ કંઈ દૂધથી ધોયેલા નથી. સમયની થાપટ અને તકવાદીઓની ચીલઝડપ તે જ તમામ પ્રણેતાઓની નિયતી હોય છે. કદાચ આ જ પ્રકૃતિ છે. વાચક મિત્રો, આપણને લલિત મોદી કે શ્રીનિવાસનની વાત તો તાજી ઘટના હોઈ ટેકો લીધી છે. ‘સ્પિકિંગ ટ્રી’ કોલમમાં જાણીતા મોટીવેટર અંશુલ ચતુર્વેદીએ જણાવ્યું છે કે ‘ટાઇમ ઇઝ ધ કિંગ, આમ જ થાય, થતું રહ્યું છે અનેહજુ સનાતન ��ત્યની જેમ થશે’ તેના પર પ્રકાશ ફેંકતા તેણે એવો આત્મબોધ આપ્યો છે કે , ”ખરેખર જે કોઈ એમ કહે છે કે જુઓે ને મારી જોડે મારા સાથીઓ કે દુનિયાએ કેવો દગો કર્યો મેં તેને (કે તેઓને) પા પા પગલી પાડતા શીખવાડયું, જીવન દ્રષ્ટિ પૂરી પાડી, ખરાબ સંજોગોમાં આર્થિક મદદ કરી. તેને આત્મઘાતી સ્થિતિમાંથી બેઠો કર્યો. ગામઠી શૈલીમાં કહીએ તો તેને લેંઘાનું નાડુ બાંધતા પણ શીખવાડેલું અને હવે પાંખો આવતા જ ઉડી ગયો. ઉડી ગયો તે તો ઠીક પણ સૌથી પહેલાં મારી પાંખો કાપી નાખી. મને રઝળતો કરી દીધો મને છેહ દીધો. મારું સ્થાન- સ્વપ્ન હવે તેણે ઝૂંટવી લીધું.” વગેરે.\nલલિત મોદીનો ક્રિકેટ બોર્ડના સભ્યો, ક્રિકેટરો, ફ્રેન્ચાઇઝીઓથી માડી બધા માટે આવો નિઃસાસો કાયમ રહેવાનો.\nઆમ તો પ્રાચીન યુગથી આવા અગણિત ઉદાહરણો જોવા મળશે વધુ કેટલાક તાજા પ્રસંગો લઈએ તો ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી પર મહોર લાગવા સાથે જ અડવાણીએ પણ લલિત મોદી જેવો જ આઘાત અનુભવ્યો કે ભાજપની કોઈ નોંધ નહોતું લેતું ત્યારથી પરસેવો અને લોહી રેડીને તેને એક રાષ્ટ્રીય સબળ પક્ષ તરીકે પ્રસ્થાપિત કર્યો. આ જ મોદીને બીમાંથી વટવૃક્ષ જેવું બનાવવા તેનુ સિંચન કર્યું, તેને વિપરીત અને ગાદી જાય તેવા સંજોગોમાં બચાવ કરીને મુખ્ય પ્રધાન તરીકે જારી રાખતી ભૂમિકા ભજવી હતી અને હવે જ્યારે મંડપને સુશોભિત રીતે શણગાર્યો છે ત્યારે વરરાજા તરીકે મારી જગાએ મારી જોડે વાત કરીને ધન્યતા અનુભવતો હતો તે શિષ્ય વરમાળા પહેરે છે તે માટે પણ જે સૌના બાળોતિયા સાફકરતો હતો તેવા ચેલાઓએ બહુમતીથી મારો એકડો કાઢી નાખ્યો \nખરેખર તો લલિત મોદી કે અડવાણીનું આ અજ્ઞાાન જ કહેવાય. ધીરી બાપુડિયા, મુઝ બીતી તુજ બીતશે કહેવત જાહેર જીવનાં પ્રવેશેલ તમામે યાદ રાખવા જેવી છે.\nતમે કલ્પના કરી શકો કે જેણે એપલ કંપનીને બ્રાન્ડ અને તેની પ્રોડક્ટને ખરા અર્થમાં વનમેન શૉની જેમ વિશ્વમાં ધજા પતાકા લહેરાવ્યા તે એપલે જ તેના સ્થાપક સ્ટીવ જોબ્સની કંપનીમાંથી હકાલપટ્ટી કરી હતી. ફરી તેઓએ જહેમત બાદ કંપનીમાં પગરવ કર્યો હતો.\nઅત્યારે સ્ટીવ જોબ્સ જેવા જ ૨૧મી સદીમાં વિશ્વને લઈ જવામાં જેનું યોગદાન છે તેવા લેજન્ડરી બિલ ગેટ્સ હવે માઇક્રોસોફ્ટમાંથી હટી જવું જોઈએ તેવી માગ કંપનીના રોકાણકારોમાં પ્રબળ બની રહી છે. તેઓનું કહેવું છે કે હવેના જમાનામાં ગેટ્સ નવી પેઢીને ગેજેટ્સ કે પ્રોગ્રામ આપી શકે તેવા સ��્ષમ નથી. ગેટ્સ લલિત મોદી કે અડવાણી જેવી ફરિયાદ નથી કરતા.\nથોડા ભૂતકાળમાં જઈએ તો બ્રિટનના પ્રમુખ ચર્ચિલનો વિશ્વ ફલક પર કેવો પ્રભાવ હતો તે બધા જાણે છે. ચર્ચિલે બ્રિટનનો મિજાજ અને ગૌરવ ઘડયું તેમ કહીએ તો સ્હેજ પણ અતિશયોક્તિ ન કહેવાય. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનો દબદબો અને જુસ્સો ચર્ચિલના નેતૃત્વને આભારી હતો. તેના સુવાક્યો અમર થઈ ગયા. પ્રચંડ મેદની જમા કરવા ચર્ચિલની હાજરી પૂરતી હતી. આ જ ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધ પછી રાજનીતિમાં કટ ટુ સાઇઝ થઈ ગયા હતા. ચૂંટણીમાં પણ તેમને ભારે જાકારો મળેલો.\nએમ તો આપણા આઝાદીના ઇતિહાસમાં ગાંધીજીનો આદર જળવાયો છે. બાકી તેમના અંતિમ વર્ષોમાં, ભારતની આઝાદીના કાઉન્ટડાઉન દૂરથી દેખાતા હતા ત્યારે જ ગાંધીજીને પણ સાથીદારોએ ‘સાઇડ ટ્રેક’ કરીને મુત્સદ્દીગીરીથી નજરઅંદાજ કર્યા જ હતા.\nકદાચ ગાંધીજી વધુ જીવ્યા હોત તો તેઓનો આદર રહ્યો હોત કે કેમ તે પણ પ્રશ્ન છે. ગાંધીજી પોતે પણ આ વેદના અનુભવતા હતા.\nએવું કહી શકાય કે, તમે તમારી ભૂતકાળની પ્રતિષ્ઠા કે પ્રભાવના જોરે હંમેશા ટકી ના શકો.\nલલિત મોદીએ કોઈને ફેંકી દીધો હશે અને તેણે બીજાનું સ્થાન લીધું હશે. હવે આજે શ્રીનિવાસન છે અને કાલે તેનો વારો આવશે.\nમાની લો કે, ગંદી રાજનીતિ ન ખેલાય તો પણ જૂની પેઢીની વ્યક્તિએ બદલાતા સમયને સ્વીકારીને પોતાના પર જ્ઞાાન લાધવું જોઈએ. જેમ કે, શું અડવાણી નવી પેઢીના મતદારો જોડે કનેક્ટ થઈ શકે ખરા કાર્યકરોમાં તેમના નામકરણથી ઊર્જા સંચાર થાય ખરી કાર્યકરોમાં તેમના નામકરણથી ઊર્જા સંચાર થાય ખરી માત્ર પક્ષને વટવૃક્ષ બનાવવાના સાક્ષી અને શ્રમિક રહ્યા એટલે જ તેમને વડાપ્રધાન બનાવાય માત્ર પક્ષને વટવૃક્ષ બનાવવાના સાક્ષી અને શ્રમિક રહ્યા એટલે જ તેમને વડાપ્રધાન બનાવાય શું તેમણે એટલા માટે જ તે જ લક્ષ્ય સાથે આ ભાજપ યજ્ઞા આરંભ્યો હતો \nતેંડુલકર પણ અત્યારે આવું જ લાગણીનું શોષણ કરી રહ્યો છે. તેંડુલકર મહાન લેજન્ડ છે એમાં બેમત નથી પણ તેના ભૂતકાળના પ્રદાના જોરે પોતે એમ વટ કે સાથ કહેતો ફરે કે ‘મારી ઇચ્છા થશે ત્યારે નિવૃત્તિ લઈશ બોર્ડ કે બાહ્ય દબાણવશ નહી થાઉં’ તેંડુલકર તેના આગવા ફોર્મમાં હોત તો તેને આમ કહેાનો હક્ક છે પણ બે વર્ષમાં માંડ એકાદ સદી ફટકારી શક્યો છે. તેની સરિયામ નિષ્ફળતાથી બધા વાકેફ છે. જો પોતાના કંગાળ ફોર્મથી સેહવાગ, ગંભીર બહાર રહેતા હોય તો તે કઈ રીતે ટીમ ગેમમાં અંગત ર��તે ધરાર ટીમમાં રહેવાનો દાવો કરી શકે અત્યારે તેંડુલકર એવું માને છે કે તેને નિવૃત્તિ માટે દબાણનું વાતાવરણ સર્જી બોર્ડ, મિડિયા અને ચાહકોનો એક વર્ગ તેના પ્રદાનને ‘થેંકલેસ’ બનીને ભૂલી રહ્યા છે પણ ખરેખર સમજવાનું તેણે છે કે તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. ધોની અને કોહલી નવા હીરો છે અને તમે એટલે તો પ્રદાન નહોતા કરતા રહેતા કે ભવિષ્યમાં હોદ્દો, નામના કે સ્થાન ટકાવી રાખવા માટે એ પ્રકારની સોદાબાજી કરો.\nરાજનીતિ કે કોઈ પણ પરફોર્મિંગ ફિલ્ડમાં પેઢી દર પેઢી આઇકોન બદલાતા જ રહેવાના. અમિતાભ બચ્ચન હવે રણબીર કપુરના રોલની અપેક્ષા ના રાખે. ધારો કે તેવા નખરા કરવા જાય તો ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ તેનું ઉદાહરણ છે.\nએક-બે દાયકા પહેલાના બહોળો વાચક વર્ગ ધરાવનાર લેકોની કૃતિઓ અને નિર્માતાઓની ફિલ્મોને આજે સાવ ઠંડો પ્રતિસાદ પણ મળે. તેમાં કોઈએ નિરાશ થવાની જરૃર નથી. રિમેક, ફ્યુઝનનો એટલે તો જન્મ થયો. સમય સમય બલવાન છે. તમામ ક્ષેત્રોમાં એક જમાનાના માંધાતાઓ પ્રત્યેક બદલાતી જતી પેઢીના માનસપટથી જોજનો દૂર થતા જાય છે. હા, દસ્તાવેજી બુલંદ હોઈ શકે પણ તે રીસર્ચ, રેફરન્સ સુધી જ સીમીત રહે છે.\n…અને છેલ્લે મોટિવેટરે આપેલું ચોટદાર ઉદાહરણ ઃ ‘ચક દે ઇન્ડિયા’માં અશક્યમાથી શક્ય બનાવનાર હોકી કોચ કબીરખાન (શાહરૃખખાન) જેવી ભારતની ટીમ ચેમ્પિયન બને છે અને ઉજવણીના ફોટાઓ મિડિયા ખેંચવા માટે પડાપડી કરે છે ત્યારે તે ગુ્રપ ફોટા વખતે હોતો જ નથી. કેમ કેમ કે તેણે ટીમને ચેમ્પિયન બનાવવાનું લક્ષ્ય જ સેવેલું. તેણે આ સ્વપ્ન એટલે નહોતું સેવ્યું કે તેની વાહવાહ થાય. મિડિયા દસ્તાવેજ- ઇતિહાસમાં તેનું નામ અંક્તિ અને રોશન થાય. તેણે તો માત્ર તેની જાતને સિદ્ધ કરવા સાવ નિષ્પ્રાણ, નિસ્તેજ, દિશાહિન ટીમને વિજેતા બનાવવાનો પડકાર ઝીલ્યો હતો તે પુરો થયો બસ…\nઆપણે પણ આ જ જ્ઞાાન મેળવવાનું છે કે યાત્રા મંઝિલ મળતા શરતી કે કિંમત વસુલ કરતી ન બની જવી જોઈએ.\nછીપે ના કેમ આ જૂની તરસ \nતન- મનની માયાના તોલે મનના અશ્વ હઠીલા\nપહાડ ઉપરથી ઢળે ધોધ, ના મળે લગીરે બોધ\nકોની રાહમાં બેસી રહ્યા પીળું પરાણ \nછીપે ના કેમ હજી તરસ\nકવિ રમણ વાઘેલાની ‘જિજિવિષાનું ગીત’ કાવ્યની કેટલીક પંક્તિઓનો માનવે મર્મ પામવાનો છે.\n« નોબેલ પ્રાઈઝના નકશામાં ભારત ન કશામાં by ભવેન કચ્છી\nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gssca.gujarat.gov.in/sub-offices.htm", "date_download": "2019-05-20T00:18:46Z", "digest": "sha1:Y5RLIYOZJCZE3WLXTMSHF7GB7ZKY3HOM", "length": 7712, "nlines": 87, "source_domain": "gssca.gujarat.gov.in", "title": "Sub offices | Contact Us | Gujarat State Seed Certification Agency", "raw_content": "\n૧ વડી કેચરી નિયામકશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્‍સી ‘‘બીજ પ્રમાણન ભવન’’ માણેકબાગ-શ્‍યામલ રોડ, શ્‍યામલ રો હાઉસ, વિભાગ-૫ નજીક, ગોકુલ રો હાઉસની સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ (૦૭૯) ૨૬૭૩૪૧૧૬ ૨૬૭૬૩૭૨૦\n૨ અમદાવાદ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્‍સી ‘‘બીજ પ્રમાણન ભવન’’ માણેકબાગ-શ્‍યામલ રોડ, શ્‍યામલ રો હાઉસ, વિભાગ-૫ નજીક, ગોકુલ રો હાઉસની સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ (૦૭૯) ૨૬૭૩૪૧૧૦\n૩ ગાંધીનગર મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, એચ.આઇ.જી. સ્‍કીમ, સેકટર-૧૪, બ્‍લોક નં. ૭૫, ગાંધીનગર (૦૭૯) ૨૩૨૪૬૮૭૧\n૪ માણસા બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ચકકર પાસે, જકાત નાકાની સામે, મુ.પો. માણસા, તા.જી. ગાંધીનગર (૦૨૭૬૩) ૨૭૧૦૬૭\n૫ મહેસાણા મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, નાલંદા વિદ્યાલય, એસ.ટી. વર્કશોપ પાસે, વેચાણવેરા કચેરીની સામે, મુ.પો. મહેસાણા. (૦૨૭૬૨) ૨૫૧૪૧૬\n૬ પાલનપુર મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, હોટલ બિલીપત્ર ઉપર, દેના બેંક બાજુમાં, અમીર રોડ, પિપલ્‍સ બેન્‍કની બાજુમાં, પાલનપુર, જી. બનાસકાંઠા. (૦૨૭૪૨) ૨૪૭૪૯૨\n૭ હિંમતનગર બીજ પ્રમાણન અધિકારીની કચેરી, આંબાવાડી પોલીસ લાઇન સામે, સોસાયટી નગર રોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા (૦૨૭૭૨) ૨૪૪૯૯૮\n૮ સુરેન્‍દ્રનગર બીજ પ્રમાણન અધિકારીની કચેરી, આઇ.ટી.આઇ. સામે, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે, મુ.પો. તા.જિ. સુરેન્‍દ્રનગર (૦૨૭૫૨) ૨૩૪૨૯૦\n૯ રાજકોટ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, વૈભવ ટ્રેડ સેન્‍ટર, બીજો માળ, યાજ્ઞિક રોડ, રાજકુમાર કોલેજ સામે, મુ. રાજકોટ (૦૨૮૧) ૨૪૬૭૧૭૭\n૧૦ જૂનાગઢ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ‘‘બહુમાળી ભવન’’, બ્‍લોક નં. ર, બીજો માળ, સરદાર બાગ, મુ. જુનાગઢ (૦૨૮૫) ૨૬૩૦૨૦૯\n૧૧ અમરેલી મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, લક્ષ્‍મીનારાયણ મંદિર સામે, કેરિયા રોડ, મુ. અમરેલી. (૦૨૭૯૨) ૨૨૩૪૬૫\n૧૨ ભાવનગર મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ઉમરીગરનો બંગલો, ગઢેથી વડલા, ભાવનગર. (૦૨૭૮) ૨૪૪૫૭૨૧\n૧૩ નડિઆદ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, બીદાસ લેબોરેટરી કંપાઉન્‍ડ, એસ.બી.આઇ. બેન્‍કની પાછળ, ખોડીયારનાળા બહાર, નડિઆદ, જી. ખેડા. (૦૨૬૮) ૨૫૫૭૬૯૪\n૧૪ ગોધરા બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ધી પંચમહાલ જી.ખ.વે. સંઘના મકાનમાં, ‘‘સહકાર’’ ��ાર્કેટ યાર્ડ પાસે, રાણા સોસાયટી, મુ. ગોધરા-૩૮૯૦૦૧ જિ. પંચમહાલ (૦૨૬૭૨) ૨૪૧૮૫૫\n૧૫ વડોદરા મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ગ્રાઉન્‍ડ ફલોર, ૬, શિવકૃતિ બિલ્‍ડીંગ-૨, રાજધાની હોટલ સામે, ડાંડીયા બજાર, વડોદરા (૦૨૬૫) ૨૪૧૪૭૮૮\n૧૬ ભરૂચ મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, ફલેટ નં. ૪, નારાયણ કોમ્‍પલેક્ષ, ઇલોરા પાર્ક પાસે, એસ.ટી. વર્કશોપ પાસે, ભોલાવ, ભરૂચ. (૦૨૬૪૨) ૨૨૫૫૪૫\n૧૭ સુરત મદદનીશ બીજ પ્રમાણન અધિકારીની કચેરી, સરકારી બહુમાળી મકાન, બ્‍લોક નં. એ, ૭ મો માળ, નાનપરા, સુરત (૦૨૬૧) ૨૪૬૫૮૨૫\n૧૮ અમદાવાદ બીજ ચકાસણી પ્રયોગશાળા, માણેકબાગ રો હાઉસ, વિભાગ-૫ નજીક, ગોકુલ રો હાઉસની સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ (૦૭૯) ૨૬૭૩૪૧૧૦\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/prime-minister-narendra-modi-arrives-at-ben-gurion-airport-israel-034292.html", "date_download": "2019-05-20T00:56:43Z", "digest": "sha1:MCBFRBRGQ3467PP6WCCXIKZC4FJIGYDA", "length": 12533, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇઝરાયેલના PMએ કંઇક આ રીતે કર્યું નરેન્દ્ર મોદીનું સ્વાગત | prime minister narendra modi arrives at ben gurion airport israel - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઇઝરાયેલના PMએ કંઇક આ રીતે કર્યું નરેન્દ્ર મોદીનું સ્વાગત\nમંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝારયેલના શહેર તેલ અવીવ પહોંચ્યા હતા. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ઇઝરાયેલ યાત્રા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ પોતે નરેન્દ્ર મોદીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. આમ કરીને વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂએ પોતાનો પ્રોટોકોલ તોડ્યો છે. નિયોમોની ચિંતા કર્યા વિના ઇઝરાયેલના વડાપ્રધાને ગળે મળીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.\nદેશના રાષ્ટ્રગીત સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને આવકારવા પહોંચેલ ઇઝરાયેલના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને હિંદીમાં કહ્યું હતું, 'આપકા સ્વાગત હે'. આ સૌથી વિશેષ વાત કહી શકાય. નોંધનીય છે કે, અત્યાર સુધી ઇઝરાયેલના વડાપ��રધાન માત્ર અમેરિકન રાષ્ટ્રપતિઓ અને પોપના સ્વાગત માટે જ એરપોર્ટ પર હાજર રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, પીએમ મોદીની ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નેતાન્યાહૂ દરેક ક્ષણે તેમની સાથે રહેશે. નેતાન્યાહૂ આવું ક્યારેય નથી કરતાં, આ પહેલી વખત હશે જ્યારે નેતાન્યાહૂ કોઇ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે સતત રહેશે. આ તેમની પીએમ મોદીની મુલાકાતનું મહત્વ દર્શાવવાની રીત છે. નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ઇઝરાયેલના પ્રવાસે છે અને તેમનો હેતુ બંન્ને દેશના સંબંધોને 25 વર્ષ પૂર્ણ થાય પછી વધુ ગાઢ બનાવવાનો છે.\nઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂએ પીએમ મોદીની આ મુલાકાત પહેલાં એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, 'આવતા અઠવાડિયે ભારતીય વડાપ્રધાન, મારા મિત્ર, નરેન્દ્ર મોદી ઇઝરાયેલ આવશે. આ ઇઝરાયેલ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. 70 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય વડાપ્રધાન ઇઝરાયેલ આવશે. આ પગલું ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મિલિટ્રી, આર્થિક અને કૂટનીતિ સંબંધોને વધુ ગાઢ બનાવશે.' ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપિત રેયૂવેન રિવલિન અને વિપક્ષ નેતા ઇસૈક હેરઝોગ સાથે પણ મુલાકાત કરશે.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મો��ી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-46291339", "date_download": "2019-05-20T01:46:52Z", "digest": "sha1:LFHEZOH5EMPJUWXGUNKBIFTWBVVAR3DV", "length": 8858, "nlines": 122, "source_domain": "www.bbc.com", "title": "પંજાબમાં નિરંકારી ભવન પરના હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું : અમરિંદર સિંઘ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nપંજાબમાં નિરંકારી ભવન પરના હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું : અમરિંદર સિંઘ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nપંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે કહ્યું છે કે અમૃતસર પાસે નિરંકારી ભવન પર હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું.\nચંદીગઢમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે અમરિંદર સિંઘે કહ્યું કે પંજાબ પોલીસે હુમલામાં સામેલ વિક્રમજીત સિંહ નામના શખ્સની ધરપકડ કરી છે.\nજ્યારે ગ્રૅનેડ ફેંકનાર અવતાર સિંઘ નામનો બીજો શખ્સ હાલ ફરાર છે.\nરવિવારે 18 સપ્ટેમ્બરે અમૃતસર પાસે આવેલા એક નિરંકારી ભવન પર ગ્રૅનેડ હુમલો કરવામાં આવ્યો હતો.\nઆ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 19 લોકો ઘાયલ થયાં હતાં.\n18 નવેમ્બરે મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરો નિરંકારી ભવન પહોંચ્યા હતા.\nતેમાંથી એકે બહાર ઊભેલા લોકોને બંદૂક બતાવીને સવાલો કર્યા અને બીજાએ અંદર જઈને ગ્રૅનેડ વડે હુમલો કર્યો હતો.\nઆ મામલે વાત કરતા કૅપ્ટન અમરિંદર સિંહે કહ્યું, \"આ હુમલાના મુખ્ય કાવતરાંખોર પાકિસ્તાન છે.\"\nએ યુદ્ધ જેણે આખી દુનિયાને ધરમૂળથી બદલી નાખી\nસાપ કરડ્યો, બાદમાં પોતે જ લખી ખુદના મોતની કહાણી\nએ ભૂલ, જેની વેદનામાંથી અડવાણી ક્યારેય ઊભરી ના શક્યા\n\"આ બે યુવકોએ તો માત્ર હુમલાને અંજામ આપ્યો હતો. પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે.\"\n\"પોલીસે માત્ર 72 કલાકની અંદર એક આરોપીની ધરપકડ કરી લીધી છે.\"\n\"ધરપકડ કરાયેલા શખ્સની પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં ગ્રૅનેડ ફેંકનારા શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવશે.\"\nતેમણે ક��્યું કે બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી મોટરસાઇકલ પણ પોલીસે કબજે કરી લીધી છે.\nકૅપ્ટન અમરિંદર સિંઘે કહ્યું કે આ આતંકવાદનો મામલો છે.\nશું છે નિરંકારી સંપ્રદાય\nફોટો લાઈન નિરંકારી આશ્રમમાં દર રવિવારે સત્સંગ યોજાય છે, જેમાં વિસ્ફોટ થયો હતો\nસંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક સંસ્થા છે, જેનું મુખ્યાલય દિલ્હીમાં છે.\nસંત નિરંકારી ખુદને કોઈ નવો ધર્મ માનતા ન હતા તથા વર્તમાન કોઈ ધર્મના ભાગરૂપ પણ માનતા ન હતા, તેઓ ખુદને માનવ કલ્યાણ માટે સમર્પિત આધ્યાત્મિક આંદોલનના ભાગરૂપ માનતા હતા.\nઆ મિશનના પાયામાં બાબા નિરંકારી આંદોલન હતું, જેની શરૂઆત બાબા દયાળ સિંઘે કરી હતી, પરંતુ તેઓ લાંબા સમય સુધી તેની સાથે જોડાયેલા ન હતા.\n1929માં બાબા દયાળ સિંઘે તેની સ્થાપના કરી ત્યારે શીખ સમુદાયોએ તેનો ભારે વિરોધ કર્યો હતો.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nExits Pollનાં અનુમાન મુજબ NDAને બહુમત\nગીરમાં આ એકમાત્ર મતદાર કેવી રીતે જંગલની વચ્ચે રહે છે\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાક\nઑસ્ટ્રેલિયામાં અણધાર્યું આવ્યું ચૂંટણીનું પરિણામ, મૉરિસનની જીત\nપાકિસ્તાનનો રૂપિયો નેપાળી ચલણથી પણ નબળો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/mahuva/", "date_download": "2019-05-20T01:06:56Z", "digest": "sha1:57UXJWAQIQL4VLQLQI4DTKXXN7B6LSGM", "length": 11107, "nlines": 180, "source_domain": "www.gstv.in", "title": "Mahuva - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nમહુવામાં ખેડૂતો પરના પોલીસ અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ, કોના ઈશારે થયું હતું દમન\nભાવનગરના મહુવામાં ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ ડામવા ચોક્કસ હિતોના ઈશારે પોલીસે દમન ગુજાર્યો હોવાની\nઆ પ્રમુખ જબરા હો સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ ઉના-દીવ ફરવા અને દિકરાનાં લગ્નમાં કરે છે, આમાં પબ્લિક…\nઆમ તો સરકારી કર્મચારીઓ ઘણી ���ખત સરકાર તરફથી મળેલી સતાનો દૂર ઉપયોગ કરતા જ હોય છે. પરંતુ આ વખતે એક નવો કિસ્સો સામે આવ્યો છે.\nવિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા બાદ મહુવામાં સ્થિતિ તંગ\nમહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ કોળીના હત્યા બાદ શહેરમાં સ્થિતિ તંગ છે અને ગત રાતે રસ્તા પર ઉતરી આવેલા ટોળાએ તોડફોડ અને આગચંપી કરી\nVHPના પ્રમુખની હત્યા બાદ તંગદીલી : પોલીસ બંદોબસ્ત વચ્ચે મહુવા સજ્જડ બંધ\nમહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરવામાં આવતા મહુવામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થવાના કારણે મહુવામાં માહોલ તંગ બન્યો છે.\nમહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા\nમહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરાઇ છે. કોળી જયેશ ગુજરીયાની હત્યાથી અરેરાટી વ્યાપી છે. મહુવાના ગાંધીબાગ રોડ પર જયેશ ગુજરીયા અને તેના સાથી ભોલું\nકોળી અને ભરવાડ જ્ઞાતિ વચ્ચે વૈમન્સ્ય શમવાનું નામ નથી લેતું, ભરવાડ સમાજે કરવું પડ્યું….\nમહુવાના કતપર ગામે છેલ્લા ઘણા વર્ષોથી બે જ્ઞાતિ વચ્ચે ચાલ્યું આવતું વૈમનસ્ય આજે પણ શમવાનું નામ નથી લેતું. ભરવાડ સમાજના લોકોને આ ગામની બહાર કાઢી\nભાવનગરના જેસર અને મહુવા તાલુકાના વિસ્તારોમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા\nભાવનગરના જેસર અને મહુવા તાલુકાના વિસ્તારોમાં ભારે વરસાદે કરેલી તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. મહુવાના રતનપર ગામે આવેલ ચેકડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના\nમેઘરાજાએ ભાવનગરને બાનમાં લીધું,સતત વરસાદના 12 પશુઓના મોત\nભાવનગરના મહુવાના વાઘનગરમાં 12 જેટલા પશુના મોત થયા હતા. સતત વરસી રહેલા વરસાદને કારણે પાંચ મકાનો ધરાશાયી થવાની પણ ઘટના બની હતી. સમગ્ર ભાવનગરને મેઘરાજાએ\nમહુવાના સેડરડા ગામનો ડેમ તૂટવાની શક્યતા, તંત્રએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યાં\nભાવનગરના મહુવાના સેડરડા ગામે તારાજી બાદ આજે પણ વરસાદના કારણે ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. ગામનો ડેમ તૂટવાની શકયતાને લઇ તંત્ર દ્વારા એલર્ટ અપાયુ\nભાવનગરઃ મહુવાના ઉમણિયાવદર ગામે યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર\nભાવનગરના મહુવાના ઉમણિયાવદર ગામે હત્યા થયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ મૃતદેહ ગભૂ સિદી નામના યુવકનો હોવાનું સામે આવ્યુ છે. મહુવા\nપાલિતાણામાં ભગવો લહેરાયો, મહુવામાં ભાજપના સાત અસંતુષ્ટ સભ્યોએ ખેલ ���ગાડ્યો\nભાવનગરમાં બે નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે. કારણકે મહુવામાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. તો પાલિતાણા\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeroinsane.wordpress.com/tag/innocent/", "date_download": "2019-05-20T00:51:09Z", "digest": "sha1:O5QLRCRSNJBF5MZPUGCD255ZDQ4OEFDP", "length": 7807, "nlines": 23, "source_domain": "zeroinsane.wordpress.com", "title": "innocent | insane", "raw_content": "\nરાત્રીના બરાબર ૧૨ વાગીને ૩૩ મિનીટનો સમય થયો છે અને ઘરના ઓરડાની બારી માંથી પાછળની ગલીમાં ફરતા ઉંદરોનો અવાજ સંભળાઈ રહ્યો છે. એમના શોરબકોરથી લાગે છે કે આજે કોઈ પાર્ટીનું આયોજન છે અને બે ચાર ઉંદરોનો પરિવાર ભેગો થયો છે. કદાચ પાછળ રહેવા વાળા માસીનું જમવાનું વધ્યું હશે એટલે આજે એમની કચરાપેટી આ ઉંદરોની પાર્ટીનું આયોજન સ્થળ બન્યું. રાત્રીની આ નીરવ શાંતિમાં એમના ચૂં..ચૂં.. ના અવાજમાં ઊંઘ આવે એવું લાગતું નથી અને હું વિચાર શૂન્ય થઇને બેઠો જ થયો છું પણ કોણ જાણે કેમ મને ૧૨ વર્ષ જુનો હાઇસ્કુલનો પેલ્લો દિવસ યાદ આવે છે.\nવિજ્ઞાન પ્રવાહમાં રસ હોવાથી અને અમારી શાળામાં ફક્ત સામાન્ય પ્રવાહનું શિક્ષણ હોવાના કારણે ગામની બીજી શાળામાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ લીધો. બાળપણથી જ સપનું હતું કે ડોક્ટર બનવું છે એટલે નઈ કે મને ડોક્ટર બનવાનું ગમે છે પણ એટલે કે મારી મમ્મીનું સપનું હતું કે એનો દિકરો ડોક્ટર બને. પણ મને વિશ્વાસ હતો કે હું મારી મમ્મીનું આ સપનું પૂરું નઈ કરી શકું, માટે મેં જીવ વિજ્ઞાન અને ગણિત એમ બંને માંથી એક વિષય પસંદ કરવાને બદલે મેં બંને વિષય પસંદ કર્યા. એટલા માટે ��ઈ કે હું ઘણો હોશિયાર હતો પણ એટલા માટે કે કદાચ ડોક્ટર ના બનીએ તો બીજો રસ્તો ખુલ્લો રહે.\nગણિતના વર્ગમાં ૬૦ વિધાર્થીઓમાં ફક્ત ૫ વિદ્યાર્થીની અને એનાથી વિપરીત જીવ વિજ્ઞાનના વર્ગમાં ૫૦ વિધાર્થીની અને ફક્ત ૩ વિધાર્થી. એક મિત્રની ગેરહાજરીમાં તો જાણે એવું લાગે કે ટ્રેનમાં મહિલા આરક્ષિત ડબ્બામાં બેસી ગયા હોય અને પાછો ડબ્બો આખો ભરચક હોય. હુ એકનો એક દીકરો અને ઘરમાં પપ્પાની ગેરહાજરીમાં વિધવા માં નો એકલો સહારો હોવાથી મને પહેલેથી જ ઘરની બહાર જવાની છૂટ નહીવત જેટલી એટલે મૂળ શરમાળ પ્રકૃતિ ધરાવનાર એટલે એ દિવસ સુધી મારે એક બે યુવતીઓ સાથે વાત કરવાની બે લીટી જેટલી જ થઇ હશે. અને હમણાં તો આટલી બધી યુવતીઓ અને પાછું જીવ વિજ્ઞાનમાં શરીર વિજ્ઞાનનું પ્રકરણ આવે એટલે મારા તો હૃદયના ધબકારા વધી જાય અને પેટમાં ગડબડ થવા માંડે, પરસેવે રેબઝેબ થઇ જવાય. આવું લગભગ મારી સાથે ચાર પાંચ વાર બન્યું હશે. ઓછામાં વધારાનું પાછું ભણાવનાર પણ મહિલા શિક્ષિકા.. એક દિવસ તો નક્કી કરીને સ્ટાફ રૂમમાં ગયો અને જીવ વિજ્ઞાનને કાયમ માટે છોડી દેવાની અરજી કરી દીધી. (એક રીતે તો ત્યાં ભીખ જ માંગી તી.)\nજેમ તેમ કરીને એક વર્ષ પૂરું થયું અને પરિણામ આવ્યુ રિપોર્ટકાર્ડ જોઇને લાગ્યું કે જીવ વિજ્ઞાન વિષય છોડીને સારું કર્યું. હવે ૧૨ માં ધોરણમાં હતા, બોર્ડ હતું એટલે બધી બાજુ થી ટકોર થતી કે આ વખતે બોર્ડમાં છો તો વાંચવામાં જ ધ્યાન રાખો. અને મજાની વાત તો એ કે જે લોકો ૧૦ પાસ નથી કર્યું એવા સલાહ આપવા પેલ્લા આવી જાય અને એમના બીજા સગા સબંધીઓના ઉદાહરણ આપશે કે મારા ભાઈની સાળાની છોકરીના આટલા આવ્યા હતા ને મારી બેનના નણંદના છોકરાના તેટલા આવ્યા હતા. જોકે આમાં એમનો કે એમના જેવા લોકોનો વાંક નથી પારકી પંચાત તો આપણા ગુજરાતીઓના લોહીમાં પહેલેથી જ હશે.\nધોરણ ૧૨ બોર્ડમાં હતા એટલે આખી શાળામાં પોતાને સૌથી ઉચ્ચ કોટીના સમજતા, થોડી સમજદારી અને થોડી પરિપક્વતા પણ આવી ગઈ હોય, અને ધોરણ ૧૧ માં નવી બેચ પણ આવી ગઈ હોય. 🙂\nશિયાળાની ગુલાબી ઠંડીની સરસ શરૂઆત હતી અને એ દિવસ ખરેખર મજાનો હતો. મારી નજર પહેલી વાર કોઈની નજર સાથે મળી ગઈ……………\nUncategorized\taccidental loveઅપરાધભાવજીવ વિજ્ઞાનધોરણ ૧૧ધોરણ ૧૨પ્રેમવિજ્ઞાન પ્રવાહશાળાguiltinnocentstory\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2018/08/05/%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80/", "date_download": "2019-05-20T00:50:11Z", "digest": "sha1:PMIUAYRQDN44MKPBBDXH25FK7G3USS24", "length": 25428, "nlines": 99, "source_domain": "gr.omswami.com", "title": "ભલાઈનું વિરોધાર્થી - ॐ સ્વામી", "raw_content": "\nક્યારેય વિચાર્યું છે કે ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે શું તે કઠોરતા હોય છે કે બીજું કઈ\nતમારા મત મુજબ ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો\nબે વર્ષ પહેલા, હું સુવિ સાથે તેમની કારમાં એક વ્યસ્ત બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. હું સુવિ ને બે દસકાઓથી ઓળખતો હતો અને તેમની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ મને આજની તારીખ સુધી નવાઈ પમાડે છે. એ જુનનો મહિનો હતો, અને હવામાન એકદમ બર્ફીલું ઠંડુ હતું. અમારી ગાડીમાં હીટર ચાલુ હતું અને બહાર લોકો પોતાનાં ખિસ્સામાં હાથ નાખીને, દાંત કચકચાવતા પોતાના શ્વાસોમાંથી ધુમાડા કાઢતાં ચાલી રહ્યાં હતાં. અરે, મજાક કરું છું. જો તમે ઉત્તર ભારત (કે ચેન્નાઈ)થી હશો તો ત્યાં જુન મહિનામાં કેવી હાલત હોય છે એ મારે તમને કહેવાની જરૂર નથી.\nસુરજ જાણે કે કોઈ આગ ઓકતું મોટું ડ્રેગન ન હોય તેમ જાણે કે આખા પૃથ્વી ગ્રહને બાળીને ખાખ કરી નાંખવા માટે આતુર હતો. અમે અમારી કારમાં ખુબ જ આરામદાયક રીતે ફરી રહ્યાં હતાં (Mr. Carrierનો ખુબ ખુબ આભાર કે તેમને એક સદી પહેલાં જ એક કંડીશનની શોધી કાઢ્યું હતું). લોકો ધમધોખતા તાપમાં જાણે કે શેકાઈ રહ્યાં હતાં. ત્યાં એક પણ વૃક્ષ, ફૂલ કે ઘાસનું તણખલું પણ જોવા મળતું નહોતું. અમારી આજુબાજુ સિમેન્ટ-કોન્ક્રીટની બનેલી દુકાનો હતી, ત્રસ્ત થઇને ચાલતાં જતાં લોકો, અવ્યવસ્થિત ટ્રાફિક, ગેરકાનૂની રીતે પાર્ક કરેલી લારીઓ અને અને વાહનો જોવા મળતાં હતાં. અમે રોડની એક બાજુએ ઉભા રહ્યાં (કદાચ ગેરકાનૂની રીતે પાર્ક કરેલી ગાડીઓમાંના જ એક હશું), અને સુવિ બાજુમાં આવેલી એક ફાર્મસીમાં મારા માટે લોજેન્જીઝ (મોઢામાં મૂકીને ચગળવાની ગોળીઓ) લેવા માટે ગયા, જયારે હું ગાડીમાં જ રાહ જોતા બેસી રહ્યો.\nમેં આમ જ એક નજર મારી ડાબી બાજુ તરફ કરી, બસ ફક્ત ચાર કે પાંચ ફૂટનાં અંતરે, એક વૃદ્ધા ફૂટપાઠ ઉપર અખરોટનો એક ટોપલો ભરીને વેંચવા માટે બેસી હતી. તે પોતાનો સામાન ભરેલી એક થેલીને સાચવીને બેસી હતી. મને અંદરથી એક દુઃખનું મોજું ભીંજવી ગયું. શું હશે એની જીવનકથા મેં વિચાર્યું. એનાં બાળકો ક્યાં છે મેં વિચાર્યું. એનાં બાળકો ક્યાં છે શું તેઓ તેને એક સમયનુ��� જમવાનું પણ નહિ આપી શકતાં હોય શું તેઓ તેને એક સમયનું જમવાનું પણ નહિ આપી શકતાં હોય શું આપણે પણ એક રાષ્ટ્ર તરીકે એની સંભાળ લેવામાં નિષ્ફળ નથી રહ્યાં શું આપણે પણ એક રાષ્ટ્ર તરીકે એની સંભાળ લેવામાં નિષ્ફળ નથી રહ્યાં શું તે કશું વેચી પણ શકતી હશે શું તે કશું વેચી પણ શકતી હશે અખરોટ અને તે પણ આવા ઉનાળામાં અખરોટ અને તે પણ આવા ઉનાળામાં ક્યાંથી લાવી હશે મારું દુઃખ હવે થોડી હતાશામાં ફેરવાઈ ગયું, અરે મને તો આ સુખ સુવિધાઓ કે જે જીવન મારા તરફ ભલું બનીને આપી રહ્યું હતું તેને ભોગવવા માટે પણ એક ગ્લાની થઇ.\nહું હજી પણ મારા વિચારવમળોમાં અટવાયેલો હતો, ત્યાં જ એક વ્યક્તિએ ત્યાં સ્કુટર ઉભું રાખ્યું. તે એન્જીન બંધ કરીને પોતાના પગ નીચે રાખીને સંતુલન જાળવતો ઉભો. મેં તેમની વાતો સાંભળવા માટે બારીનો કાચ નીચે ઉતાર્યો.\n“આ સારી ક્વોલીટીની છે” તેને ઝૂકીને જરૂર કરતાં વધારે મોટા અવાજે પૂછ્યું.\n“૧૦૦ રૂપિયાની ૨૫૦ ગ્રામ” તેને ખોબો ભરીને હાથ લાંબો કરતાં કહ્યું, જેથી કરીને પેલો વ્યક્તિ અખરોટ કેવી છે તે જોઈ શકે.\n“ગાંડી થઇ ગયી છે કે શું” પેલા માણસે કહ્યું. “હું આનાંથી સારી ક્વોલીટી વાળી અખરોટ, ઓછી કીમતે અને તે પણ સારી દુકાનમાંથી ખરીદી શકું તેમ છું.”\n“સાહેબ, આ કશ્મીરી અખરોટ છે,” વૃદ્ધાએ કહું, જાણે કોઈ વિનંતી ન કરી રહી હોય.\n“મારે પહેલા ચાખવી પડશે.”\nતેને તેનો હાથ પાછો ખેંચી લીધો. તે શું વિચારી રહી હતી તેની મને બિલકુલ ખબર હતી. જો દરેક ગ્રાહક તેની અખરોટ ખરીદતાં પહેલાં ચાખવા માંગે, અને કોઈ ખરીદે નહિ કે પછી બહુ થોડાં ગ્રાહકો જ ખરીદે તો તેને તો બસ ખોટ જ થવાની. તે પેલાને અખરોટ ચાખવા માટે આપવા રાજી નહોતી. થોડી પળો વીતી હશે.\n” તેને નબળા સ્વરે પૂછ્યું.\n“નહિ તો શું હું તારી આરતી ઉતારવા માટે અહી રોકાયો છું\nએક ખચકાટ સાથે અને ખુબ જ ધીમેથી, વૃદ્ધાએ એક અખરોટ ભાંગી અને પેલા વ્યક્તિને અડધી ચાખવા માટે આપી. પેલા માણસે બીજી અડધી પણ માંગી. તે આખી અખરોટ ખાઈ ગયો અને ફોતરા રસ્તા ઉપર ફેંક્યા અને કહ્યું કે આ અખરોટ સારી નથી. તેને બીજી માંગી, પેલી વૃદ્ધાએ બીજી અખરોટ પણ આપી. એ વ્યક્તિના અવાજમાં એવી હુકમદારી હતી કે તે પેલી વૃદ્ધાને દબાવી દેતો હતી, એ વૃદ્ધાને જો કે એ પણ ખબર હતી કે દસ કલાકના સમયગાળામાં બહુ ઓછા લોકો અહી ઉભા રહેવાનાં હતાં. તે પોતાના માટે સાંજનું ભોજન કમાવા માટેનો એકપણ મોકો ખોઈ દે તે પાલવે તેમ નહોતું.\n“સારુ���,” પેલા માણસે કહ્યું, “વીસ રૂપિયાની જોખી આપ.”\nપેલી ગરીબ વૃદ્ધા તો રાજીના રેડ થઇ ગયી, તેને તરત પોતાનું ત્રાજવું ઊંચક્યું, અને જુના વર્તમાનપત્રમાંથી બનાવેલી એક નાનકડી કોથળી મૂકી અને તેમાં અખરોટ ભરી. માન્યામાં નહોતું આવતું મેં વિચાર્યું, તેને ભાગ્યે જ ૫-૭ રૂપિયા જેટલો નફો મળવાનો હતો, અને તો ય તે ખુશ થઇને હસી રહી હતી.\n“તારા જેવા લોકો બહુ ચાલાક હોય છે,” પેલા માણસે તેને કહ્યું. “બતાવે બીજું અને વેચે તો કઈક બીજું જ.”\n“હું એવી નથી, સાહેબ. આ તમારી સામે જેટલું પડ્યું છે એટલો જ માલ મારી પાસે છે.”\n“મારે એ કોથળીમાંથી એક ચાખી જોવી પડશે, એ ખાતરી કરવાં માટે કે તે કોઈ ચાલાકી તો નથી કરી ને.”\nપેલી વૃદ્ધાએ કોથળીમાંથી એક અખરોટ લઇને, ભાંગીને બંને ટુકડાં પેલાને ફરી ચાખવા માટે આપ્યાં. ત્રીજી વખત તે અખરોટ ખાઈ ગયો, અને હસતાં હસતાં ફોતરા રસ્તા ઉપર ફેંક્યા.\n” કહીને એને પોતાનું સ્કુટર ચાલુ કર્યું.\nપેલી સ્ત્રી તો એક ક્ષણ માટે આઘાતથી પથ્થરનાં પુતળા જેવી થઇ ગઈ. “તમે મને બે રૂપિયા ઓછા આપજો,” તેને ગાંડાની જેમ કહ્યું થેલી નીચે મુકી તેમાં મુઠી ભરીને બીજી અખરોટ નાંખતા કહ્યું. પેલો વ્યક્તિ તો હવે જઈ રહ્યો હતો. “તમે દસ રૂપિયાની જ ખાલી લઇ જાવ,” તેને પાછળથી જોરથી વિનંતી કરતાં કહ્યું. “પાંચ રૂપિયા” પણ ગ્રાહક તો ક્યારનો ય જતો રહ્યો હતો. ઝંખવાયેલા ઉદાસ મનથી તેને ત્રાજવું સરખું કર્યું, પાછી કોથળી ટોપલામાં ઠાલવી, કોથળી ગડી વાળીને પોતે જે પાથરણા ઉપર બેઠી હતી તેની નીચે સેરવી દીધી.\nહું થોડો ઉદાસ અને અસ્વસ્થ થઇ ગયો. જો કે મને પેલાં વ્યક્તિ ઉપર ગુસ્સે નહોતો આવ્યો, કારણકે એવું કરવામાં તો કોઈ બુદ્ધિમાની નહોતી. એવું પણ નહોતું તેને ગુસ્સેથી કશું કહેવાથી એ સારો માણસ બની જશે. કુદરત એને કોઈ બીજી રીતે પાઠ ભણાવશે. કુદરતનો માર્ગ હંમેશાં ધ્યાન રાખતું જ હોય છે. એક મિનીટ પછી, સુવિ પાછા આવ્યા. તેમને થોડી વાર લાગી કેમ કે મારે જે ખાસ લોજેન્જીઝ જોઈતી હતી તે લેવા માટે તેમને બીજી એક ફાર્મસીમાં જવું પડ્યું હતું, એવું તેમને મને કહ્યું.\n“તમારી પાસે થોડાં કેશ પડ્યા છે\n“જી સ્વામીજી,” તેમને ખુબ પ્રેમથી કહ્યું. “કેટલાંની જરૂર પડશે\n“તમારી પાસે જેટલાં હોય તેટલાંની,” મેં કહ્યું.\nઅમે અખરોટ વેંચતા માજી પાસે થોડી વાર માટે ઉભા રહ્યાં જેથી કરીને તે આજનાં બાકીના દિવસ માટે કે પછી વધુ દિવસો માટે ઘરે જઈ શકે. અમે બારીનો કાચ પાછો ચડાવ્યો અને અમારા મુકામનાં સ્થળ સુધી શાંતિથી ગાડી ચલાવતાં રહ્યાં. તે પ્રસંગથી હું ઊંડા વિચારમાં પડી ગયો. પેલા સ્કુટર પર આવેલાં મધ્યવયસ્ક વ્યક્તિના કર્મની કિંમત કોણ ચૂકવશે એની એ લુચ્ચાઈ અને અસંવેદનશીલતા માટે તેને શું કિંમત ચૂકવવી પડશે એની એ લુચ્ચાઈ અને અસંવેદનશીલતા માટે તેને શું કિંમત ચૂકવવી પડશે ચોક્કસ તેને કશીક તો કિંમત ચૂકવવી જ પડશે.\nમેં આજે જે કઈ પણ લખ્યું છે એનાં ઉપર મારે કઈ બીજું વધારે વિસ્તારથી લખવાની જરૂર નથી. વાર્તા પોતે જ એક મારો સંદેશ છે.\nતેમ છતાં, લેખની શરૂઆતમાં મેં એક સવાલ ઉભો કર્યો હતો: કે ભલાઈનું વિરોધાર્થી શું છે શું તે બીજા પ્રત્યે ભલા ન બનવું તે છે શું તે બીજા પ્રત્યે ભલા ન બનવું તે છે ના, દોસ્ત, એ એનાંથી તો ક્યાંય ઊંડે છે. ભલાઈનો અભાવ એ જ ભલાઈનું વિરોધી છે.\nજેવી રીતે પ્રકાશની ગેરહાજરી એ અંધારાની હાજરી બને છે, તેમ જેમ આપણે આપણા હૃદયમાં ભલાઈનો અનુભવ ન કરતાં હોઈએ ત્યારે આપણે કઠોર બની રહ્યાં હોઈએ છીએ. કઠોરતાનો અર્થ ફક્ત કઠોર વર્તન નથી. તેનો અર્થ એ પણ છે કે જયારે આપણે ભલા બની શકીએ તેમ છીએ ત્યારે પણ આપણે તેવાં નથી બનતાં, અને ભલાઈપૂર્વકનું વર્તન કરવાનું પસંદ નથી કરતાં. તો ભલાઈપૂર્વકનું વર્તન એટલે શું જયારે આપણે સામેવાળાનાં હિતને નજરમાં રાખીને જે પણ વ્યાજબી વર્તન કરીએ તે. અને એવું જયારે આપણે થોડી માત્રામાં સંવેદનશીલતા રાખીને, સામેવાળી વ્યક્તિની લાગણીઓને ધ્યાનમાં રાખીને કરીએ ત્યારે આપણે ભલા બની રહીએ છીએ. જયારે આપણે આપણું હૃદય અને મગજ ખુલ્લું રાખીએ છીએ ત્યારે આપણે ભલા બનતાં હોઈએ છીએ. તમે મક્કમ બની શકો, ના પણ પાડી શકો, પાછુ પણ ઠેલવી શકો અને તેમ છતાં ભલા પણ બનીને રહી જ શકો. વાસ્તવમાં, ભલાઈ વગર, આપણે ન તો સહાનુભુતિ દાખવી શકીએ, ન તો કરુણાશીલ બની શકીએ, માફ પણ ન કરી શકીએ અને નમ્ર પણ ન બની રહી શકીએ.\nએક ટ્રાવેલ એજન્ટ હોય છે. તે આ તહેવારના દિવસોમાં તેના ધંધામાં જે મોટો ફાયદો થયો હોય છે તે જોઈને ખુબ જ ઉત્સાહિત થઇ ગયો હોય છે. જયારે તેને એક થોડી મોટી ઉંમરની સ્ત્રી અને પુરુષને તેની દુકાનની કાચની દીવાલ ઉપર લગાવેલ વિવિધ પર્યટન સ્થળોનાં ચિત્રો ઉપર નજર ફેરવી રહેલા જોયા ત્યારે તે થોડો વધારે ઉદાર થઇને તે બંનેને દુકાનની અંદર બોલાવે છે અને કહે છે, “મને ખબર છે કે કદાચ તમારા પેન્શનની રકમ ઉપર તમે ક્યારેય વેકેશન ઉપર જવાની આશા પણ નહિ રાખી શકતાં હોય. પરંતુ, હું તમને મારા ખર્ચે હવાઈમાં આવેલા એક ખુબ જ સરસ રિસોર્ટ ઉપર મોકલું છું.”\nતે બંને એ તેની આ ઉદારતાને સ્વીકારવાની ના પાડી જોઈ પરંતુ પેલો એજન્ટ તો એવું કહેવાં લાગ્યો કે પોતે ગંભીર છે અને આમાં કોઈ મજાક નથી. અંતે, નવા રમકડા મળવાથી જેમ એક બાળક ખુશ થઇ જાય, તેમ ખુશ થઇને તેઓએ આ ભેટને સ્વીકારી લીધી અને તેઓ જતાં રહ્યાં. એક મહિના પછી પેલી સ્ત્રી પાછી તે દુકાનમાં ગઈ.\n“મને વાત કરો કેવું રહ્યું” પેલા એજન્ટે ઉત્સાહપૂર્વક પૂછ્યું.\n“ફ્લાઈટ આરામદાયક હતી અને રહેવાનો રૂમ તો ખુબ જ મોટો હતો,” તેને કહ્યું. “હું તમારો આભાર માનવા માટે આવી છું. પણ, એક વાત મને સમજાતી નથી. પેલો બીજો આધેડ વયનો પુરુષ કોણ હતો જેની સાથે તમે મને એક રૂમમાં રહેવાની ફરજ પાડી હતી\nભલાઈનો અર્થ એવો નથી કે સામેવાળાને શું જરૂરીયાત છે તે જાણ્યા વગર તમે તેમના માટે કશુંક કરવાં લાગી જાવ. બીજા શબ્દોમાં, કોઈવાર તમને એવું લાગતું હોય કે અમુક વસ્તુ સામેવાળાને ફાયદાકારક રહેશે, પણ તે કદાચ તે વ્યક્તિને બિલકુલ કામની ન હોય. ભલાઈ એટલે સામેવાળા પ્રત્યે સંવેદનશીલ અને ખુલ્લા રહેવું. કારણકે, ખુલ્લાપણું અને સંવેદનશીલતા આપોઆપ તમારા હૃદયમાં ભલાઈને પેદા કરશે. જયારે તમે એવી અવસ્થાનો અનુભવ કરી લેશો, તમે કુદરતી રીતે જ ભલાઈભર્યું વર્તન કરતાં થઇ જશો, અને એટલું જ નહિ તમે ભલાઈપૂર્વક વિચાર પણ કરતાં થઇ જશો અને ભલાઈની લાગણીનો તમારી અંદર અનુભવ પણ કરતાં થઇ જશો.\nતમારી જાત પ્રત્યે અને બીજા પ્રત્યે ભલા બનો. દરેક વસ્તુ અને વ્યક્તિ માટે પણ ભલા બનો.\nઅહી કેટલાંક પ્રસંગો છે જો તમે તેના માટે ઉત્સાહિત હોવ તો:\n૧. વર્ચ્યુઅલ મેડીટેશન કેમ્પ, બેંગ્લોર, ઓગસ્ટ ૨૪- ૨૬\n૨. સેલ્ફ-ટ્રાન્સફોર્મશન યુથ કેમ્પ, આશ્રમ, નવેમ્બર ૧ – ૪\n૩. આશ્રમ મુલાકાત – ઓક્ટોબર ૨૩ – નવેમ્બર ૨૭\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://thepatidar.com/index.php/en/blog-posts", "date_download": "2019-05-20T01:12:13Z", "digest": "sha1:65IMVK7T46R26VXRRHRIEHZLH5QTFPKO", "length": 3517, "nlines": 80, "source_domain": "thepatidar.com", "title": "Patidar Business Directory | Blog Post", "raw_content": "\nસૌ મિત્રોને જય સરદાર, લોકલાડીલા અને અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરૂષ “શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ” ના આપણે સૌ વારસદાર છીએ, સરદાર સાહેબ ના વિચારોને આગળ વધારવાના ધ્યેય સાથે સમાજને સંગઠિત અને વધુ મજબૂત કરવાના હેતુથી આ વેબસાઈટ ને લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તાસભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકશે. તમારા વ્યવ View More\nગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018\nસરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલ છે. 32 દેશમાંથી 10,000 જેટલા ડેલીગેટ્સ અને 3,00,000થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે. સમાજના તમામ સભ્યોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ છે. મુખ્ય ઉદ્દેશો સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું સમાજમાં નવાં View More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/04/pasandagi-poem/", "date_download": "2019-05-20T00:52:11Z", "digest": "sha1:FLLHSVI7F6R3CNDYA3GH7AJNOKOGBD7K", "length": 13046, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પસંદગી – વિજય બ્રોકર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપસંદગી – વિજય બ્રોકર\nDecember 4th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : વિજય બ્રોકર | 4 પ્રતિભાવો »\n…………… મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે,\nઆંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં\n…………… કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા ગમે.\nમુશળધાર વરસાદ તાંડવ કરતાં\n…………… છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ ગમે,\nઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં\n…………… કિનારીએ મરકમરક કરતી લહેરીઓની કુમાશ ગમે.\nસેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં\n…………… તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ ગમે,\nપહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા કરતાં\n…………… સ્વપ્નમાં ખોવાયેલ બેકબેન્ચરના પ્રસન્નમુખ ચહેરાની મીઠાશ ગમે.\nજ્યાં, જ્યારે પણ લાગ મળ્યે-\n…………… સાથીદારોને આગળ-પાછળ છરીની અણી ભોંકતા\n…………… આગળ ધસતા સફળ એક્ઝિક્યુટિવ કરતાં\n…………… પોતાના ટેબલે શાંતિથી કામ કરતો કલાર્ક ગમે,\nશબ્દોથી બીજાને વહેરી ના��તાં ન અચકાતાં,\n…………… ન ખચકાતાં કર્કશ વેણપ્રહાર કરતાં\nબે-માત્ર બે જ- મીઠા બોલથી\n…………… દુઃખથી ખરડાયેલા કોઈના મનને ટાઢક આપનાર દિલદાર ગમે.\nકોઈ પણ ભોગે ધનના ઢગલા સર કરવાની\n…………… મથામણમાં જિંદગી ખરચી નાખનાર કરતાં\n…………… મનના બધા ભાવો ઉલેચી દેવા મથતા કવિની મથામણ ગમે,\n‘જે હું નથી તે હું જ છું’ બતાવવા\n…………… મોહરાં પહેરી જીવનારી સભ્યતા કરતાં\n‘હું છું તે આ જ છું’માં મહાલનારી સાચકલી સાદાઈ ગમે.\n – ડૉ. નલિની ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nથોડાક અક્ષરો – સંજીવ ચટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ)\nજો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું અને જો મળે કોઈ સાથી-સંગાથી તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી અને જો મળી જાય એક મંજિલ તો નિરુદ્દેશ યાત્રા પર નીકળી પડું. અગર ... [વાંચો...]\nહાથ થયા હથિયાર – જયા મહેતા\nપથ્થર હાથમાં હોય ત્યારે.... પથ્થર ઈતિહાસ છે, પથ્થર ઈમારત છે, પથ્થર શિલ્પ છે ગાંધીનું ઈશુનું બુદ્ધનું. પથ્થર સ્મૃતિ છે, પથ્થર સમૃદ્ધિ છે, તાજમહાલથી. પથ્થર પાળિયો છે પથ્થર પાયો છે ક્યારે શીખ્યા આપણે આ બધું પથ્થર હાથમાં હોય તો તાકાતનો અનુભવ થાય છે અને ભૂલી જવાય છે કે ઘવાય છે ત્વચા ત્વચા શ્વેત હોય કે શ્યામ અણિયાળા પથ્થરથી ઘવાય છે ત્વચા અને પથ્થર હાથમાં હોય તો ભૂલી જવાય છે કે પછડાટ ખાધેલા ... [વાંચો...]\nચાહના – ભારતી રાણે\nહું નદીને ચાહું છું, કારણ કે, એ નિરંતર વહ્યા કરે છે, મારી ભીતર, ક્યારેક કિનારા છલકાવતી, ક્યારેક પછાડતી ઊંડી ઊતરી જતી કરાડમાં ને ફરી ઊભરી આવતી અવિરત સરવાણીમાં હું વૃક્ષને ચાહું છું, કારણ કે, એ નિશ્ચલ ઊભું છે, મારી ભીતર. હરેક મોસમને એકસરખું ચાહતું, સૂર્ય તરફ હાથ લંબાવતું, ને છાંયડો વરસાવતું. હું ધરાને ચાહું છું, કારણ કે, યુગોથી બેઠી છે મારી અંદર કોઈ હઠાગ્રહી તપસ્વિનીની જેમ. નિત્ય તિરાડાતી બળબળતા તાપમાં ને તૃણાંકૂરિત થતી પળભરના વરસાદમાં હું આકાશને ચાહું છું, કારણ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : પસંદગી – વિજય બ્રોકર\nવાહ સવાર સુધ્ર્રિઇઇ જાય તેવુ\nકવિતાના નિશ્ચિત ચોક્ઠામા નહિ બંધાયેલી હોય છતાં ય મનને ભાવી જાય તેવી આ પંક્તિઓ ગમે.\nખુબ જ સરસ. ઉમદા રચના.\nનવજાત શિશુ ના મખમલિ પગ જેવિ રચના બહુ ગમે.\nદર્દપુર (કથા કાશ્���ીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-trolled-showing-off-her-leg-while-meeting-prime-minister-narendra-modi-in-germa-033875.html", "date_download": "2019-05-20T00:37:54Z", "digest": "sha1:SDDXDYAIZRUTSY4KZMCCZB6NX5RKXN52", "length": 13261, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકાના આ ડ્રેસ માટે થઇ ટ્રોલ, સામે આપ્યો સણસણતો જવાબ | priyanka chopra trolled for showing off her leg while meeting prime minister narendra modi in germa - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nપ્રિયંકાના આ ડ્રેસ માટે થઇ ટ્રોલ, સામે આપ્યો સણસણતો જવાબ\nપ્રિયંકા ચોપરાએ બર્લિન, જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ચોપરાએ આ મુલાકાતની તસવીર પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. હવે આગળ સાંભળીને તમને જરા વિચિત્ર લાગશે, પરંતુ પ્રિયંકાને આ મુલાકાતમાં તેણે પહેરેલ ડ્રેસ બદલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.\nડ્રે��� માટે થઇ ટ્રોલ\nજી હા, વાત સાચી છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું હતું કે, પ્રિયંકાનો ડ્રેસ પીએમ મોદી સાથેની મુલાકાત માટે ઉચિત નહોતો. લોકોએ તેના ઘૂંટણ સુધીના ડ્રેસ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરા અને નરેન્દ્ર મોદી, બંન્નેને આમ તો આ વાતથી ખાસ ફરક નથી પડતો.\nઆમ છતાં, સોશિયલ મીડિયા પર આવા લોકોનું મોઢું બંધ કરવા માટે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા મધુ ચોપરા સાથેની આ તસવીર પોસ્ટ કરી છે. જેમાં પ્રિયંકા અને મધુ ચોપરા બંન્ને બોલ્ડ ડ્રેસમાં જોવા મળે છે. જેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે, Legs for days.... #itsthegenes. પ્રિયંકાએ ખૂબ ક્લાસી અંદાજમાં તેને ટ્રોલ કરનારા લોકોનું મોઢું બંધ કરી દીધું છે.\nઆ પહેલા પણ પ્રિયંકા ચોપરાના મેટ ગાલા 2017ના લૂક માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, ઇન્ટરનેશનલ લેવલ પર તેના આ ડ્રેસના ખૂબ વખાણ પણ થયા હતા. ત્યારે પણ પ્રિયંકાએ પોતાની પસંદના કેટલાક ટ્રોલ ભેગા કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું કે, મારા ડ્રેસ તરફ આટલું બધું ધ્યાન આપવા બદલ આભાર.\nદાદા સાહેબ ફાળકે એવોર્ડ\nદાદા સાહેબ ફાળકે એવોર્ડમાં એક નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, Internationally Acclaimed Actress Award. આ વર્ષે આ એવોર્ડ પ્રિયંકા ચોપરાને એનાયત કરવામાં આવ્યો છે. આજના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ બનાવનાર એક્ટ્રેસમાં પ્રિયંકાથી આગળ કોઇ નથી. 1 જૂનના રોજ પ્રિયંકાને આ સન્માન આપવામાં આવશે.\nમેક્સિમની 100 સેક્સિએસ્ટ વુમન\nમેક્સિમ મેગેઝિનની 100 સેક્સિએસ્ટ વુમન અલાઇવનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, આ લિસ્ટમાં પ્રિયંકા અને દીપિકા બંન્નેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને બોલિવૂડ માટે આ ગર્વની વાત છે. જો કે, આ લિસ્ટમાં દીપિકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી છે.\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nGala Met 2019- દીપિકા પાદુકોણ-પ્રિયંકા ચોપડાનો જલવો, લુક જોઈને નજર નહિ હટે\nPics: મુંબઈમાં મતદાનઃ ઉર્મિલા, રેખા, કંગના, માધુરી, પ્રિયંકા સહિત ઘણા કલાકારોએ આપ્યો મત\nમુંબઈના વર્સોવામાં પ્રિયંકા ચોપડાએ આપ્યો મત, ‘દરેક મત એક અવાજ છે જે કાઉન્ટ થશે'\nMeToo- પહેલી વાર પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો, 'મારી સાથે પણ થયુ છે યૌન શોષણ'\nનિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...\n‘મે ક્યારેય વિચાર��યુ નહોતુ કે નિક જોનસ સાથે મારા લગ્ન થઈ જશે': પ્રિયંકા ચોપડા\nVideo viral: પ્રિયંકા જરા લડખડાઈ તો પતિ નિક જોનસે સંભાળી લીધી\nલગ્નના 4 મહિના બાદ જ પ્રિયંકા ચોપડા લઈ રહી છે નિક જોનસ સાથે છૂટાછેડા\nસાસરિયામાં કેવી મસ્તી કરી રહી છે પ્રિયંકા ચોપડા, જુઓ ફોટા\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\npriyanka chopra social media instagram troll પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ટ્રોલ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/", "date_download": "2019-05-20T00:30:15Z", "digest": "sha1:P5GXW7MQE4ZB76WYTV7UYDJ3IKPS5SF6", "length": 7911, "nlines": 95, "source_domain": "gu.esdifferent.com", "title": "Es different", "raw_content": "\nબાષ્પીભવન અને બાષ્પીભવન વચ્ચેનો તફાવત\nરેડિયોલોજી અને રેડીયોગ્રાફી વચ્ચેનો તફાવત\nભૂખ અને ભૂખ વચ્ચે તફાવત\nહાય અને હેલો વચ્ચે તફાવત\nએએ અને એએએ વચ્ચેનો તફાવત\nએન્ડોન્યુક્લીઝ અને એક્નોક્યુલેશન વચ્ચેનો તફાવત\nવ્હાઈટ અને બ્લેક ગ્રાઉન્ડ પેપર વચ્ચેનો તફાવત\nઆલ્કોહોલ અને લેક્ટિક એસીડ આર્મડાના વચ્ચેના તફાવત\nએલજી રોમાંચ 4 જી અને એચટીસી ઇવો 3D વચ્ચેનો તફાવત\nરીંછ અને બરે વચ્ચેનો તફાવત\nલોન અને એડવાન્સ વચ્ચેનો તફાવત\nલોન વિ એડવાન્સ નાણાકીય મુશ્કેલીઓના સમયે વ્યક્તિ / કોર્પોરેશનો જેમાંથી તેઓ તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધારાની ભંડોળ મેળવી શકે છે\nઆર્બિટ્રેશન અને વિજ્ઞાપન વચ્ચે તફાવત\nગ્લેસિયર અને આઇસબર્ગ વચ્ચે તફાવત\nગ્લેસિયર અને આઇસબર્ગ વચ્ચે શું તફાવત છે ગ્લેશિયર બરફની સ્થિર નદી છે, જે જમીન પર બરફનું વધુ કે ઓછા કાયમી માળખું છે. બીજી તરફ,\nસેન્સસ અને સર્વે વચ્ચેનો તફાવત\nજનગણના વિ સર્વે સેન્સસ અને મોજણી બે શબ્દો છે જેને સામાન્ય રીતે આપણે ફક્ત આની વચ્ચે જ ગૂંચવવું\nડેશ અને કર્ટેન વચ્ચેનો તફાવત\nડેશન્સ વિ કર્ટેન્સ કર્ટેન વચ્ચેનો તફાવત ઘણા નામો જેમ કે પડદો પેનલ, ડીપ્સ, ડ્રાપેરી અને ડ્રાપેરી પેનલ દ્વારા ઓળખાય છે. તેમ છતાં તે નામોનો અર્થ એ છે કે આપણામાંના મોટાભાગના લોકો માટે એ જ વસ્તુ છે ...\nઅત્યાચાર અને પોસેસન વચ્ચેનો તફાવત\nવચ્ચેનો તફાવત મનુષ્ય પ્રત્યેના દ્વેષ પ્રભાવ અને કનડગતના દ્વેષભાવના વિપક્ષ પઝેશન ઓપ્શન અને કબજો બે વર્ગીકરણ છે. દાનવોનું સ્વરૂપ\nફિલ્મ અને ડિજિટલ ફોટોગ્રાફી વચ્ચેનો તફાવત\nફિલ્મ વિ ડિજિટલ ફોટોગ્રાફી વચ્ચેના તફાવત ભૂતકાળની દાયકામાં અથવા તો, પરંપરાગત ફિલ્મ ફોટોગ્રાફી ધીમે ધીમે ડિજિટલ ફોટોગ્રાફી માટે જમીન ગુમાવી છે. ચાલો શા માટે કારણો જોઈએ\nકરાર અને વચન વચ્ચેનો તફાવત\nકરાર અને વચન વચ્ચે શું તફાવત છે - કરારને ઔપચારિક કરાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક ધાર્મિક કરાર ભગવાન દ્વારા કરવામાં આવેલ વચનને દર્શાવે છે ...\nપરંપરાગત વર્તમાન અને ઇલેક્ટ્રિક વર્તમાન વચ્ચેનો તફાવત\nકિકબૉક્સિંજ અને કરાટે વચ્ચેનો તફાવત\nસક્રિય અને નિષ્ક્રીય ઘટકો વચ્ચેનો તફાવત\nબેસલ સેલ કાર્સિનોમા અને સ્ક્વામસ સેલ કાર્સિનોમા વચ્ચેનો તફાવત\nએન્ટિબાયોટિક્સ અને પેઇન કિલર્સ વચ્ચેનો તફાવત\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nકેનન એફએસ 11 અને કેનન એફએસ 21 વચ્ચેના તફાવતો\nએમોનિયા અને બ્લીચ વચ્ચેનો તફાવત\nDDR1 અને DDR2 વચ્ચેના તફાવત\nડીડીઆર 1 વિ. ડીડીઆર 2 ડીડીઆર 1 અને ડીડીઆર 2 તાજેતરના ડીડીઆર એસડીઆરએમ (ડબલ ડેટા દર સિંક્રનસ ગતિશીલ રેન્ડમ એક્સેસ મેમરી) રેમ્સ પરિવાર. આ બંને રેમ્સ\nપાણી પુરાવો અને પાણી રેઝિસ્ટન્ટ વચ્ચેનો તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aacabea97abeaafaa4/a97acdab0ac0aa8-ab9abea89ab8aaeabea82-aaaacbab2ac0-ab9abea89ab8-a95ac7aaaacdab8ac0a95aae-aaeab0a9aabeaa8ac0-a96ac7aa4ac0-aaaaa7acdaa7aa4abf", "date_download": "2019-05-20T01:14:23Z", "digest": "sha1:OOYJ6YD2Y4AGRKIFF5S3EAIEHT7WHJHN", "length": 40571, "nlines": 291, "source_domain": "gu.vikaspedia.in", "title": "ગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / બાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો / ગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ\nગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી છે\nગ્રીન હાઉસમાં શાકભાજી ની ખેતી આર્થિક દષ્ટિએ ધણી જ નફાકારક છે. ગ્રીન હાઉસ માં શાકભાજી ના પાકો માં કેપ્સીકમ સારા થાય છે કેપ્સીકમ એ સામાન્ય રીતે સ્વીટ પેપર, બેલ પેપર, ગુજરાતી ભોલર મરચા અને હિન્દીમાં સિમલા મિર્ચ તરીકે ઓળખાય છે. તેમજ પોલીહાઉસમાં વાવેતર માટે પ્રચલિત થયેલ શાકભાજીનો અગત્યનો રોકડીયો પાક છે. કેપ્સીકમ જાતની ખાસિયત પ્રમાણે જુદા જુદા આકારમાં તેમજ કલરમાં ઉપલબ્ધ છે. આ મરચાં મોળા હોવાથી સલાડમાં, શાક તરીકે ભરીને / કાપીને તેમજ પીઝા અને ચાઈનીઝ આઈટમો બનાવવામાં ઉપયોગી છે. કેપ્સીકમ મરચામાં વિટામીન ' એ ' અને વિટામીન ' સી ' ભરપુર તેમજ સારી સુગંધ હોવાથી વિશ્વ કક્ષાએ પ્રચલિત થયેલ છે. દરેક પ્રકારના શાકભાજીનાં ધરૂ ઝડપથી તૈયાર કરવા માટે ગ્રીન હાઉસ ની સાથે સાથે ઉત્પાદન પણ વધુ મળે છે. આમ બેઉ બાજુથી નફો વધારે લઈ શકાય છે. આમ ઓછી જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે ગ્રીન હાઉસ એક ઉતમ સાધન છે.\nગ્રીન હાઉસ, નેટ હાઉસમાં કેપ્સીકમની ખેતીના ફાયદા :\nપ્રતિકૂળ વાતાવરણમાં તેમજ આખા વર્ષ દરમ્યાન ઉગાડી શકાય છે.\nતંદુરસ્ત ધરૂ ઉછેરી સહેલાઈથી લઈ શકાય છે.\nખુલ્લા ખેતરની સરખામણીમાં ઘણું વધુ ઉત્પાદન લઈ શકાય છે.\nઉત્તમ ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન લઈ શકાય છે.\nખાતર દ્રારા પાણીનો અર્થક્ષમ અને અસરકારક ઉપયોગ કરી શકાય છે.\nપાક ઉત્પાદન માટે અનુકુળ વાતાવરણ જાળવી શકાય છે.\nબાહય હવામાનના,રોગ–જીવાતના પરિબળોથી પાકને બચાવી શકાય છે.\nઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન ટુકા ગાળામાં લઈ શકાય છે.\nબિન ૠતુના શાકભાજી લઈ શકાય છે.\nએાષધકીય છોડ ઝડપથી ઉછેરી શકાય છે.\nકેપ્સીકમમાં બે પ્રકારની જાતો જોવા મળે છે. પ્રથમ જાડી છાલવાળી જે રોસ્ટીંગ અને રસોઈ માટે ઉપયોગી છે અને બીજી પાતળી છાલ વાળા સલાડ માટે અનુકૂળ છે. કેપ્સીકમ મરચાનું ઉત્પાદન જાત પ્રમાણે જુદું જુદું જોવા મળે છે. મરચાની જાતો પ્રમાણે ફળનો આકાર ગોળ, લાંબા, ચોરસ એમ અલગ અલગ હોય છે. પસંદગીમાં ખાસ કરીને આકારમાં ચોરસ અને આગળનો ભાગ ચાર ભાગમાં વહેચાયેલો હોય તેવા મરચાની બજારમાં વધુ માંગ રહે છે. વિવિધ રંગના કેપ્સીકમ મરચામાં લીલા, ભૂરાશ પડતાં જાંબલી મરચા તીવ્ર સુગંધીદાર હોય છે, જયારે પીળા, લાલ અને નારંગી મીઠાશ ધરાવતા હોવાથી ગ��રાહકો વધારે પસંદ કરે છે.\nભારતમાં વવાતી ખાનગી તેમજ સરકારી જાતો :\nઈન્દ્રા, ભારત, અરકા મોહિની, અરકા ગૌરવ, અંકુર હા. કેપ્સીકમ- ૧૯, નિશાન્ત, માસ્ટર, કેલિફોર્નિયા વન્ડર\nબોમ્બે, કિંગ એન્થર, યુનીયન, નન- ૩૦૧૯, હીરા, જૈમિની, પુસા દીપ્તી\nઓરોબેલા, નન-૩૦ર૦, તન્વી, ગોલ્ડન, બોયટન સમર\nસુધારેલી જાત : ૬૦૦ ગ્રામ/હે.\nહાઈબ્રીડ જાત : ૩પ૦ – ૪૦૦ ગ્રામ/હે. બીજનું પ્લગ ટે્ર માં ઉગાડીને ધરૂને ઉછેરી ઉપયોગમાં લેવું. ધરૂવાડિયું નાખવાનો સારો સમય જુન માસનું બીજુ પખવાડિયું છે. સામાન્ય રીતે મરચીના પાકોના એક હેકટર વિસ્તારની ફેરરોપણી માટે એક ગુંઠા વિસ્તારમાં ગાદી કયારા બનાવી ધરૂવાડીયું તૈયાર કરવું.\nઆ પાક ઉપર વાતાવરણની અસર ખૂબ જ થાય છે. સારી ગુણવત્તાવાળા ફળોના ઉત્પાદન માટે રાત્રીનું યોગ્ય ઉષ્ણતામાન ૧૬ થી ર૧ સે. હોવું જોઈએ જો ૧૬ સે. થી ઓછું ઉષ્ણતામાન લાંબો સમય ચાલુ રહે તો છોડની વૃધ્ધિ અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. આ પાક જો રાત્રીનું ઉષ્ણતામાન ર૧ થી ર૪ સે. સુધી જળવાઈ રહે તો દિવસનું ૩૦ સે. થી વધારાના ઉષ્ણતામાનને સહન કરી શકે છે. આ પાકને ફુલ બેસવા પરાગનલિકાની વૃધ્ધિ, ફલિનીકરણ, ફળ બેસવા, ફળ અને બીજની વૃધ્ધિ વગેરે માટે ખાસ પ્રકારના હવામાનની જરૂરીયાત રહે છે. ઉંચું ઉષ્ણતામાન પાકને ભારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ફૂલો ખરી પડે છે અને સરવાળે ફળો ઓછા બેસે છે.\nઆ પાક માટે જમીનનો પી.એચ. ૬.પ થી ૭.પ હોવો જોઈએ. ગ્રીન હાઉસમાં જમીન સારા નિતારવાળી, મધ્યમ કાળી અથવા ગોરાડું જમીન જરૂરી છે. ગ્રીન હાઉસમાં પાળા પધ્ધતી અથવા ગાદી કયારા બનાવી છોડ રોપવામાં આવે છે. જમીનને બરાબર ખેડી જમીનને મુલાયમ અને સમતળ બનાવવી, ત્યારબાદ તેમાં ૧૦૦ સે.મી. પહોળા અને ૧પ સે.મી. ઉંચા ગાદી કયારા બનાવવા, ત્યારબાદ ૧ ટોપલો સારૂ કોહવાયેલું છાણિયું ખાતર પર મીટર પ્રમાણે નાંખી જમીન સાથે બરાબર મિશ્ર કરવું. ત્યારબાદ જમીનમાં નુકસાનકારક ફુગ અને જીવાણુનો નાશ કરવા માટે ૪% ફોર્માલ્ડીહાઈડનું દ્રાવણ ૪ લિ./ચોરસ મીટર પ્રમાણે જમીન ઉપર છાંટી જમીનને કાળા પ્લાસ્ટીકથી ૪ દિવસ સુધી ઢાંકી રાખવું. ૪ દિવસ બાદ પ્લાસ્ટીક દૂર કરવું, જેથી અંદર જે ધુમાડો રહેલ હોય તે બહાર નીકળી જાય. ત્યારબાદ ર૦૦ ચો. મીટરમાં ૧૦૦ કિ.ગ્રા. લીંબોળીનો ખોળ સાથે ૧ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા નાખી જમીનમાં ભેળવવી.\nત્યારબાદ બે હાર વચ્ચે ૪પ સે.મી. અંતર રાખી નીક બનાવી તેમાં ૧ મીટરમાં પ ગ્રામ નાઈટ્રોજન, પ ગ્રામ ફોસ્ફરસ અને પ ગ્રામ પોટાશ જમીનમાં આપી જમીનને સરખી કરવી. ૩૦ થી ૪પ દિવસનું તંદુરસ્ત ધરૂ ફેરરોપણી માટે ઉપયોગમાં લેવું જોઈએ. ૪પ દિવસ કરતાં વધુ દિવસના ધરૂના ઉપયોગથી ઉત્પાદન પર અસર પડે છે.\nસામાન્ય રીતે કેપ્સીકમની ફેરરોપણી સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં કરવામાં આવે છે. કેપ્સીકમ છોડને શરૂઆતમાં રોગ અને જીવાતથી મુકત રાખવા માટે ઈમીડાકલોપ્રીડ ૦.૩ મિલિ./લિ. અને કાર્બેન્ડાઝીમ ૦.પ ગ્રામ/લિટર પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. કેપ્સીકમની રોપણી બે લાઈન વચ્ચે ૪પ સે.મી. અને બે છોડ વચ્ચે ૩૦ થી ૩પ સે.મી. અંતર રાખી કરવી. રોપણી કર્યા બાદ ઝારાની મદદથી રોજ જયાં સુધી છોડ બરાબર ચોંટી ન જાય ત્યાં સુધી પાણી આપવું. ફેરરોપણી બપોર બાદ ૪ વાગ્યા પછી કરવી.\nકેળવણી, છાંટણી અને માવજત :\nકેપ્સીકમ મરચાના છોડમાં શરૂઆતમાં એક થડનો વિકાસ થાય છે. પરંતુ ૯ થી ૧૩ પાન નીકળ્યા બાદ છેલ્લે ફુલ આવે છે ત્યારે છોડ બે શાખામાં વિભાજીત થાય છે. ઘણી વખત બે કરતાં વધુ ૩ થી ૪ શાખાઓ પણ ફુટે છે અને ૧ થી ર ફુલ આવે છે. આવા સમયે ફકત બે શાખા અને એક જ ફુલ રાખવામાં આવે છે. પ્રથમ શાખાને જે ફુલ બેસે છે તેને મુકુટકલી કહે છે. સામાન્ય રીતે છોડમાં ૩૦ દિવસ પહેલા આવતા ફુલને ફળમાં રૂપાંતર થવા દેવામાં આવતું નથી. પરંતુ તેને દેખાય કે તરત જ તોડી દેવામાં આવે છે જેને પીચીંગ કહેવામાં આવે છે. મોટા ભાગે દરેક છોડમાં મુખ્ય બે શાખાઓ જાળવી રાખવી અને દરેક ગાંઠમાં ફકત બે પાન અને એક ફુલ રાખી અને બાકીની શાખાઓને દુર કરવામાં આવે છે જેને છાંટણી કહે છે.\nએક બેડની ઉપર ૩ ગેલ્વેનાઈઝના વાયર જમીનથી ૩.૦ થી ૩.પ મીટરની ઉંચાઈએ બાંધવા. એક છોડની ઉપર ચાર પ્લાસ્ટીકની દોરી આવે તે રીતે ઢીલા લટકાવવા જેથી છોડને દોરી વડે ઢીલા બાંધી દોરી વડે ટટૃાર રાખવાં.એક સાથે વધારે ફળો આવે ત્યારે થોડા ફળો તોડી લેવા.\nગ્રીન હાઉસમાં પાણીની ગુણવત્તા અને જરૂરીયાતઃ\nગ્રીન હાઉસમાં પાક માટે પ૦૦ ટી.ડી.એસ. કરતાં વધારે ન હોય તે જરૂરી છે. આ ઉપરાંત નુકસાન કરતા ક્ષારો જેવા કે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સોડીયમ કલોરાઈડ ૧૦૦–ર૦૦ પી.પી.એમ. થી વધારે ન હોવા જોઈએ. છોડની સતત વૃધ્ધિ જળવાઈ રહે તે માટે ગ્રીન હાઉસમાં કેપ્સીકમ મરચાંને ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત અને પ્રવાહી ખાતર આપવામાં આવે છે. પિયતની જરૂરીયાતનો આધાર પાકની વૃધ્ધિ અને વાતાવરણ ઉપર રહે છે. સપ્ટેમ્બર– ઓકટોબર માસમાં ૬ થી ૭ દિવસના અંતરે અને શિય��ળામાં ૧૦ થી ૧ર દિવસના અંતરે જયારે ઉનાળામાં ફરીથી ૬ થી ૭ દિવસના અંતરે પિયત આપવું. પરંતુ મે–જુન માસમાં અઠવાડીયામાં બે વાર પાણી આપવું. કેપ્સીકમ મરચાના પાકને પ્રતિ ચોરસ મીટરે દરરોજ ર થી ૩ લિટર પાણીની જરૂરીયાત છે.\nદરેક પિયત વખતે પ્રવાહી રૂપમાં ખાતર આપવા જોઈએ. રોપણીના ત્રીજા અઠવાડીયા પછી પ્રવાહી ખાતર ૧૯:૧૯ :૧૯,ર.૭પગ્રામ/મીટર પ્રમાણે ડ્રીપમાં આપવું જોઈએ. જો આ ખાતર ન આપવું હોય તો ર.પ–ર.૦–ર.પ કિલો ના.ફો.પો./૧ગુંઠા પ્રમાણે આપવું જોઈએ. પ્રવાહી ખાતરોમાં જેમાં એમોનિયમ નાઈટ્રેટ અથવા યુરિયા, ફોસ્ફોરિક એસિડ અને પોટેશિયમ નાઈટે્રટ અથવા પોટેશિયમ કલોરાઈડનો ટપક સિંચાઈ દ્વારા ઉપયોગ કરી શકાય. આ પાકમાં કેલ્શિયમની ઉણપને લીધે મરચાની ટોચના સડાનો રોગ (બ્લોઝમ એન્ડ રોટ) આવતો હોય છે. એટલે બીજા ખાતર સાથે કેલ્શિયમ નાઈટ્રેટ પણ આપવા જોઈએ. મરચાના પાકમાં દર ફેરરોપણી બાદ ૭ દિવસ પછી દર ૧પ દિવસના અંતરે પાંચ વાર ચીલેટેડ સૂક્ષ્મતત્વોનો છંટકાવ કરવો. હયુમિક એસિડ રપ૦ મિ.લિ./૧૦૦ ચોરસ મીટર પ્રમાણે છંટકાવ કરવાથી મરચાનો વિકાસ, પ્રકાંડ અને મૂળનો વિકાસ સારો થાય છે. આ સિવાય એમીનો એસિડ અને ફોલિક એસિડ પણ ૧૦૦ – ર૦૦ ગ્રામ પ્રતિ એકરે ડ્રીપ દ્રારા જમીનમાં આપવું. જરૂર જણાયે સૂક્ષ્મ તત્વોનું ૧ ટકા દ્રાવણ બનાવી પાન દ્રારા આપી શકાય છે. યુરિયા તેમજ મ્યુરેટ ઓફ પોટાશ ૧ થી ૧.પ ટકા પ્રમાણે છાંટી શકાય છે. આ બધી ખાતરની ભલામણો કામ ચલાઉ છે.\nજૈવિક ખાતરો પ્રદૂષણમુકત અને કુદરતી ખાતર હોવાથી વધુ વાપરવા જોઈએ જેથી ખેતી ખર્ચ ઘટી ખેતી ટકાઉ બને છે.નીચે જણાવેલ જૈવિક ખાતરો જમીનમાં પ્રતિ એકરે આપવાથી નીચે દર્શાવેલ નાઈટ્રોજન જમીનમાં ફીકસ થાય છે.\nરાઈઝોબિયમ (કઠોળ પાક માટે)\n૪૦ – પ૦ કિ.ગ્રા.\nકેપ્સીકમ મરચામાં એક માસ સુધી ફૂલ તોડતા રહેવું અને એક ગાંઠ પર બે ફૂલ હોય તો એક તોડી લેવું. ફૂલ અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે એમ બે વાર નેપ્થેલીન એસિટીક એસિડ ૧૦ પી.પી.એમ. નો છંટકાવ કરવાથી ફૂલ ખરતા અટકશે, ફળ સારા બેસશે અને સારૂ ઉત્પાદન મળશે.\nધરૂની ફેરરોપણી વખતે કોપર ઓકઝીકલોરાઈડ ૩ ગ્રામ/લિટરે અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ/લિટર પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. સફેદ માખી અને થ્રિપ્સનો ઉપદ્રવ ગરમી વધવાથી વધે છે. આથી કોકડવાના રોગનો પ્રશ્ન પણ વધે છે ત્યારે ઈમીડાકલોપ્રીડ ૦.૩ મિ.ગ્રા./ લિટર અથવા એસીફેટ ૧ ગ્રામ/લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.\nધરૂના મૂળને ઈમ���ડાકલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર.પ મિલિ/૧૦ લિટર પાણી) છ કલાક બોળી રાખ્યા બાદ રોપવા.\nકેપ્સીકમમાં પાન કથીરીના નિયંત્રણ માટે એબામેકટીન ૦.પ મિ.લિ./ લિટર પ્રમાણે ૧૦ થી ૧પ દિવસના અંતરે છંટકાવ કરતા હેવું જોઈએ.\nભૂકી છારાના રોગ: ભૂકી છારાના રોગનો ઉપદ્રવ જણાય તો પાન ખરી પડતાં હોય છે. આવા સમયે કેલ્થેઈન, હેકઝાકોનાઝોલ, વેટેબલ સલ્ફર નામની ફુગનાશક દવાનો છંટકાવ કરવાથી સારૂ પરિણામ મળે છે.\nકેપ્સીકમ મરચાનો પાક જુદા જુદા વિષાણું જન્ય રોગો જેવા કે ટોબેકો મોઝેક વાયરસ, પોટેટો વાયરસ અને કકુમ્બર મોઝેક વાયરસ સામે ગ્રાહય છે. આ રોગ મોલોમશી અને લાલ કથીરી દ્રારા ફેલાતા હોય છે. વિષાણું જન્ય રોગોના નિયંત્રણ માટેના કોઈ ઉપાય નથી, પરંતુ આવા રોગોના ફેલાવા અટકાવવા માટે એકલદોકલ છોડને ઉપાડીને દૂર કરવા તથા રોગના વાહક ગણાતા મોલોમશી અને લાલકથીરી જેવા રસ ચૂસીને ખાનાર જીવાતોનું નિયંત્રણ કરવું.\nડાયબેક (કાલવ્રણ અથવા પરિપકવ ફળનો સળો) : બીજ જન્ય રોગ હોઈ ૧ કિં.ગ્રા. બીજને ર થી ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ઉભા પાકમાં રોગ જણાયે ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં આવે છે, જેથી પ્રમાણસર ભેજ જાળવી રાખવો તેમ છતાં રોગ આવે ત્યારે કેપ્ટાફોલ ર૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડેન્ઝીમ પ ગ્રામ અથવા કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ અથવા ડાયફેનાકોનાઝોલ ૮ મિલી પૈકી કોઈ એક દવાના ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧ર દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા\nગંઠવા કૃમિ : સોઈલ સોલરાઈઝેશન કરવું, ધરૂવાડીયું કરતી વખતે પણ કાર્બોફયુરાન ૩ જી, ૩૦ કિ.ગ્રા./હે. આપવાની ભલામણ છે. તંદુરસ્ત ધરૂનો ઉપયોગ, રોપણી સમયે છોડની ફરતે જમીનમાં કાર્બોફયુરાન ૩ જી, ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું ( છોડ દીઠ ૩–પ ગ્રામ પ્રમાણે ), પાકની ફેરબદલી કરવી.સેન્દ્રીય ખાતર અને લીંબોળીનો ખોળ વાવેતર પહેલાં જમીનમાં આપવું. ગંઠવા કૃમિના જૈવિક નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લીલા સીનસ નામની જૈવિક કૃમિનાશક ફૂગનો ઉપયોગ થાય છે. બજારમાં યોર્કર, નેમાકીલ, શોક, બાયોનીકોનીમા ના નામે મળે છે. છાણિયું અથવા મરઘા– બતકાના ખાતરનો ઉપયોગ વધુ કરવો.\nફળ ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરતાં પરિબળો :\nફળની વૃધ્ધિ અને છોડ પર ફળોની સંખ્યા, ફળ ઉત્પાદન અને ગુણવત્તા પર અસર કરે છે એટલે છોડના વિકાસના પ્રમાણમાં છોડ ઉપર ફળોની સંખ્યા વધુ હોય તો મૂળ કોહવાઈ જવાનું પ્રમાણ વધે છે. છોડ ઉપર ફળોની સંખ્યાનો આધાર પ્રકાશ, ઉષ્ણતામાન અને છોડના કદ ઉપર રહેલો છે. ઝાંખા પ્રકાશની પરિસ્થિતીમાં ૧૦ થી ૧ર ફળો પ્રતિ ચોરસ મીટર વિસ્તારમાં બેસે છે. જયારે પુરતા પ્રકાશની પરિસ્થિતીમાં ર૦ થી ર૪ ફળો પ્રતિ ચોરસ મીટર વિસ્તારમાં બેસે છે. ફળ બેસવાની શરૂઆતના પ થી ૯ અઠવાડીયા પછી ફળો તેનું મહત્તમ કદ પ્રાપ્ત કરે છે, જયારે ૩ થી ૪ અઠવાડીયા પછી સંપૂર્ણ રંગ પ્રાપ્ત કરે છે.\nફળો સંપૂર્ણ રંગ ધારણ કરે ત્યારે, આવા પરિપકવ ફળોના બજારભાવ વધારે મળે છે. લીલા રંગના કેપ્સીકમની વીણી ૬૦ દિવસે અને લાલ, પીળા રંગના મરચાની વીણી ૯૦ દિવસે ચાલુ થાય છે. રંગીન ફળોમાં રંગ ધારણ કરવા માટે ૧૮ થી ર૪ સે. તાપમાન જરૂરી છે. ફળોની કાપણી હંમશા ધારદાર ચપ્પુથી કરવી જોઈએ, જેથી ફળોને ઓછામાં ઓછું નુકસાન થાય છે. કાપણી હંમેશા વહેલી સવારે શરૂ કરવી અને તડકો થાય તે પહેલા પૂર્ણ કરવી. રંગીન ફળની કાપણી દર અઠવાડીયે એકથી બે વાર, જયારે લીલા ફળોની કાપણી દર ૧પ દિવસે કરવી.\nઆ ઉત્પાદનનો આધાર મરચાની જાત, હવામાનની પરિસ્થિતિ, પાક વ્યવસ્થા અને માવજત ઉપર રહેલો છે. કેપ્સીકમ મરચાનું સરેરાશ ૬૦ થી ૭૦ ટન રંગીન ફળોનું અને ૧૦૦ થી ૧ર૦ ટન લીલા ફળોનું પ્રતિ હેકટરે (૧૦૦ ગુંઠામાં) ગ્રીન હાઉસમાં ઉત્પાદન સારી પરિસ્થિતીમાં મળે છે. ગ્રીન હાઉસમાં શાકભાજી પાકોમાં કેપ્સીકમ સારી રીતે ઉછેરી શકાય છે. જેમાં ઉત્પાદન અને ગુણવતા પણ સારી મળે છે. જુદી જુદી જગ્યાએ જે સંશોધનો થયા તેનેા સાર નીચે મુજબ છે.\nવાવેતર અને તેનું પરિણામઃ\nઓછી કિંમત ના પોલીહાઉસ માં કેપ્સીકમની જાતનું વાવેતર અને તેનું પરિણામઃ\nફળોની સંખ્યા / છોડ\nખુલ્લા ખેતરમાં ઉત્પાદન (ટન / હે\nબહારના ખુલ્લા વાતાવરણ કરતાં કેટલા ટકા વધુ ઉત્પાદન પોલી હાઉસમાં\nઉપરના પરિણામો પરથી ફલિત થાય છે કે ખુલ્લા ખેતરની સરખામણીમાં જો ઓછી કિંમતના પોલીહાઉસમાં કેપ્સીકમની જાત કેલીફોર્નિયા વન્ડર ઉગાડવામાં આવે તો ત્રણ ધણું ઉત્પાદન એટલે કે ૭૮.૭ ટન / હે મળે છે\nસ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા. બી.જી.પ્રજાપતિ અને પ્રો.એ. યુ. અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર , સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦, જી.મહેસાણા\nપેજ રેટ (12 મત)\nખુબ સારી માહિતી છે\nપાંદડા વાળી શાકભાજી ની માહિતી આપશોજી..\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષ���ત્રે નવી ક્ષિતિજો\nરક્ષિત ખેતી- ગ્રીન હાઉસ ટેક્નોલોજી\nલેન્ડ સ્કેપ અને ગાર્ડનીંગ - ફ્લોરીકલ્ચર\nબાગાયતી ખેતી ની હાલની પરીસ્થિતિ અને તેનું ભાવિ\nગ્રીનહાઉસની ઉપયોગીતા અને તેના ફાયદા\nગ્રીનહાઉસનું મહત્વ, સ્થળની પસંદગી અને બાંધકામ\nગ્રીનહાઉસ માં ફર્ટીગેશન દ્રારા પોષણ વ્યવસ્થા\nગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ\nશેડનેટ હાઉસમાં ઉનાળામાં લીલા શાક્ભાજીની ખેતી\nદાડમની જીવાતો અને તેનું વ્યવસ્થાપન\nદાડમમાં મૂલ્ય વર્ધન અપનાવો\nફૂલ પાકોની ખેતીમાં લેવાની કાળજી\nકિચન ગાર્ડન માટેના સફળ ઉપાયો\nબાગાયતી પાકોમાં સેન્દ્રિય ,ખેતી નફાકારતા અને તેની એજન્સીઓ\nશાકભાજીની ખેતીમાં ગ્રીનહાઉસની ઉપયોગીતા\nફળ પાકોમાં ગુડ એગ્રીકલ્ચર પ્રેકટીસીસ\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nશાકભાજીની ખેતીમાં ગ્રીનહાઉસની ઉપયોગીતા\nશાકભાજી અને સૂકા લાલ મરચાનું નિકાસલક્ષી ઉત્પાદન\nગ્રીનહાઉસનું મહત્વ, સ્થળની પસંદગી અને બાંધકામ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Mar 12, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6acdab0ac7ab7acdaa0-aaaacdab0aa3abeab2ac0a93-ab6abfa95acdab7aa3-ab6acdab0ac7ab7acdaa0-ab5acdaafab5ab9abeab0acb/ab8abeab0ac1a82-a8fa9cacdaafac1a95ac7ab6aa8-a86aaaab5ac1a82-a8f-ab8accaa5ac0-aaeacba9fac1a82-aa6abeaa8", "date_download": "2019-05-20T01:06:29Z", "digest": "sha1:HGGGTPA35VC3F5WBID7OJMTJ22CEDUOK", "length": 14125, "nlines": 199, "source_domain": "gu.vikaspedia.in", "title": "સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ��યવહારો / સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nગરીબ બાળકોને ભણાવવા ઉપરાંત મંદબુદ્ધિના બાળકો સાથે તહેવારો મનાવવા અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોની સેવા કરવી આપવા માટે તત્પર અંકિત મહેતા\nસોમથી શુક્ર કામ અને શનિવારની અડધી રજા પછી રવીવારે આરામ કરવાનો આનંદ મોટાભાગનાને વધારે ગમતો હોય છે. પરંતુ રવિવારના આ ફ્રી સમયનો ઉપયોગ કેટલાક સોશિયલ વર્ક માટે કરતા હોય છે. આ વાતને અનુસરતા અંકિતા મહેતા નામના આ એડવોકેટ દર રવિવારે ઝુંપડપટ્ટી કે ફૂટપાથ પર રહેતા બાળકોને ભણાવવા માટે સમય ફાળવે છે. સાથે તેઓ આ દિવસે બાકીના સમયમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોની સેવા કરવાનું પસંદ કરે છે. છેલ્લા આઠ વર્ષથી ચાલતા આ સેવા યજ્ઞા વિશે અંકિત મહેતા જણાવે છે કે, હું અને મારો મિત્ર આઠ વર્ષ પહેલા સૌરાષ્ટ્રથી (વતન) અમદાવાદ સ્ટડી માટે આવ્યા હતા. ત્યારથી જ અમે બન્નેએ ગરીબ બાળકોને સાક્ષર બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે વિદેશ જતા મે આ અભિયાન શરૃ રાખ્યું છે. જેમાં દર રવીવારે ૬થી બાર વર્ષના નિરક્ષર બાળકોને ભણાવવાનું કામ કરું છે. સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન છે. આ વાતને હું અનુસરું છું. ક્યારેક મારી સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સોશિયલ એક્ટિવિટીમાં જોડાય છે. આ સિવાય મંદબુદ્ધિના બાળકો સાથે નવરાત્રિ કે અન્ય તહેવાર મનાવવો મને વધારે ગમે છે. વૃદ્ધાશ્રમ જઈને વૃદ્ધો સાથે થોડો સમય પણ પસાર કરું છું સાથે તેમની જરૃરીયાતો પણ પુરી કરવાનો પ્રયતન કરું છું. આ ઉપરાંત મારા બર્થ ડે નિમિત્તે અન્ય કોઈ ખર્ચ ન કરતા ગરીબ બાળકોને સારી હોટલમાં લઈ જઈને જમાડું પણ છું.\nપેજ રેટ (39 મત)\nસ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nજીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nશાળાનું શિક્ષણ સ્તર સુધારવા ૧૦૦ ટોપર સ્ટુડન્ટસ મેદાન\nનેનો સેટેલાઈટ તરતા મુકીને ઓન લાઈન ���જ્યુકેશન આપી શકશે\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nસામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'\nશિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2\nરાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ\nમૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું\nભારતની શિક્ષણ પદ્ધતિની ગઈકાલ અને આજ\nશિક્ષણ નો ખરો અર્થ છે શીખવું\nશિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nએજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/amharic/course/essential-english-gujarati/unit-1/session-28/activity-1", "date_download": "2019-05-20T01:40:15Z", "digest": "sha1:ADK4UOC5FAPN56YRNSNFIYDF54SCG53K", "length": 13722, "nlines": 316, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: Essential English - Gujarati / Unit 1 / Session 28 / Activity 1", "raw_content": "\nજાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.\n તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nજાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.\nListen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો\nહેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે નાસ્તો લો છો અને સાંજે કેટલા વાગે જમો છો.\nમિત્રો, સૌથી પહેલા તમે સાંભળો જેન અને ક્રિસને. બન્ને એક-બીજાને કહી રહ્યા છે કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે.\nથોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.\nઅહીં પહેલાં જેન ક્રિસને પૂછે છે કે એ સવારમાં કેટલા વાગે નાસ્તો કરે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘have breakfast’. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.\nક્રિસ જેનને જણાવે છે કે ક્યારેય પણ સવારે નાસ્તો કરતો નથી. તે અંગ્રેજીમાં કહે છે ‘never have breakfast’. વાક્યને સાંભળો અને બોલો.\nજવાબ જાણ્યા બાદ જેન ક્રિસને પૂછે છે કે એ સાંજે કેટલા વાગે જમે છે અને અંગ્રેજીમાં કહે છે ‘have dinner’. તમે અંગ્રેજીમાં ‘when’ અથવા ‘what time’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્ને શબ્દોનો અર્થ એક જ છે. વાક્યને સાંભળો અને બોલો.\nક્રિસ જેનને કહે છે તે સાંજે ‘eight forty-five’ એટલે કે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમે છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.\n ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જેઓ જણાવે છે કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરે છે.\nનીક સવારે છ વાગીને ચાલીસ મિનિટે નાસ્તો કરે છે અને બપોરે બાર વાગીને પંદર મિનિટે જમે છે.\nમેલ્લીસા સવારે આઠ વાગીને પંદર મિનિટે નાસ્તો કરે છે અને બપોરે એક વાગીને ચાલીસ મિનિટે જમે છે.\n હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.\nવેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.\nતમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nહું ક્યારેય સવારે નાસ્તો કરતો નથી.\nતમે સાંજે કેટલા વાગે જમો છો\nહું સાંજે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમું છું.\nગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે એ સવારે કેટલા વાગ્યે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે. હવે જેન સાથે વાત કરીને અભ્યાસ કરો.\n શું તમારા જવાબો સાચા છે જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.\nવેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રે���ીમાં જણાવી શકો છો કે સવારે કેટલા વાગ્યે નાસ્તો કરો છો અને સાંજે કેટલા વાગે જમો છો. સાથે-સાથે તમે સામેની વ્યક્તિને પણ પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye\n જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.\n તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં કાર્ય કેટલા વાગે કરવામાં આવે છે એના વિશે પૂછવામાં આવી રહ્યુ છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nજમો છો એ જણાવવા માટે ક્યો શબ્દનો ઉપયોગ કરશો\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nપહેલાં કલાક જણાવો અને પછી મીનીટ જણાવો.\nઆવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.\nતમે ______ ક્યારે કરો છો\nહું ક્યારેય ______ કરતો નથી.\nહું ______ વાગે ______ કરું છું.\nઆઠ વાગીને પીસ્તાળીસ મીનીટ\nબાર વાગીને પંદર મીનીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/vicky-kaushal-recreated-finger-kissed-scene-with-priya-prakash-fans-are-loving-it-044016.html", "date_download": "2019-05-20T00:27:40Z", "digest": "sha1:R2I72KCTFZI5BYN2LDPROJOH52NYKEGM", "length": 12533, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video વાયરલઃ અદાઓથી ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશને હવે વિકી કૌશલે કરી ઘાયલ | vicky kaushal recreated finger kissed scene with priya prakash, fans are loving it - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nVideo વાયરલઃ અદાઓથી ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશને હવે વિકી કૌશલે કરી ઘાયલ\nથોડા સમય પહેલા પ્રિયા પ્રકાશના એક વીડિયોએ ઈન્ટરનેટ પર બબાલ મચાવી દીધી હતી. આ વીડિયોમાં પ્રિયાની કાતિલ અદાઓ પર લોકો ફિદા થઈ ગયા હતા. વીડિયોમાં પ્રિયા તેની આંખોથી ગોળી મારીને હીરોને જાણે કે ઘાયલ કરી દે છે. આવો જ એક વીડિયો પ્રિયા પ્રકાશે પોતાના કો-એક્ટર વિકી કૌશલ સાથે બનાવ્યો છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.\nવાસ્તવમાં વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રિયા સાથે કોઈ રેસ્ટોરાંમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને પ્રિયાના વીડિયોની જેમ તે પ્રિયાની એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લાઈક આવી ચૂક્યા છે. આ ઉપરાંત વીડિયો પર બંને ફેન્સની શાનદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે.\nવિકી કૌશલ સાથે એક ઈવેન્ટ દરમિયાન બનાવ્યો\nપ્રિયા એક મલયાલી એક્ટ્રેસ છે અને આ વીડિયો તેમણે વિકી કૌશલ સાથે એક ઈવેન્ટ દરમિયાન બનાવ્યો હતો. પ્રિયા ફિલ્મ ઉરીની સ્ક્રીનિંગ માટે મુંબઈ પહોંચી હતી. આ ઉપરાંત ત્યાં રણવીર સિંહને પણ મળ્યા. તમને જણાવી દઈએ કે પહેલા એ સમાચાર આવ્યા હતા કે પ્રિયા પ્રકાશ રણવીરની નવી ફિલ્મ સિંબામાં જોવા મળી શકે છે પરંતુ બાદમાં એ સમાચાર ખોટા નીકળ્યા. પ્રિયા પ્રકાશે હાલમાં એક તમિલ ફિલ્મ સાઈન કરી છે પરંતુ સમાચાર છે જે ટૂંક સમયમાં કોલીવુડડમાં ડેબ્યુ કરશે.\nટૂંક સમયમાં બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી શકે\nતમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ થોડા સમય પહેલા ત્યારે ચર્ચાઓમાં આવી હતી જ્યારે એક વીડિયો સોંગમાં તેમની અદાઓ જોઈને લોકો તેમના ફેન થઈ ગયા હતા. પ્રિયા આ વીડિયો બાદથી દેશભરમાં લોકપ્રિય થઈ ગઈ અને હવે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે.\nઆ પણ વાંચોઃ Video Viral: અનુષ્કા શર્માના પ્રાઈવેટ પાર્ટ પર રણવીર સિંહની ગંદી વાત\nપ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા, કહ્યું- જ્યારે થવાનું હશે ત્યારે થશે\nFake: રણવીર-દીપિકા માંગી રહ્યા છે ભાજપ-મોદી માટે મતઃ જાણો આ ફોટાનું સત્ય\nરણવીર સિંહ સાથે ધમાકેદાર ડેબ્યુ માટે તૈયાર છે માનુષી છિલ્લર\nદીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા\nબોલિવુડમાં પાક કલાકારોના પ્રતિબંધ પર શું બોલ્યા રણવીર સિંહ\nગલી બૉય ફિલ્મ રિવ્યુઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ આપી\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\nસેન્સર બોર્ડને ન ગમી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની કિસ, સીન પર ફેરવી દીધી કાતર\nજાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું\nદીપિકા પાદુકોણના એક્સ BF સાથે લગ્ન કરશે આ હિટ સિંગર, કપિલના શોમાં થયો ખુલાસો \nરણવીરના થેંક્સ પર રાજસ્થાન પોલિસ, ‘આ��તી વખતે દીપિકાને લઈને આવજો'\nરણવીર સિંહે ખોલ્યો રાઝ, પિતા વિષે કઈ અફવાએ કર્યા હતા પરેશાન\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/taking-the-advantage-of-the-crowd-of-buses-rs-1-30-lakhs-worth-of-jewels-went-to-savai/", "date_download": "2019-05-20T01:31:47Z", "digest": "sha1:QL5IB7BIOCM3WZIF7DHGBECP4FZGJXBQ", "length": 14050, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "બસની ભીડનો લાભ લઈ તસ્કર રૂ.૧.૩૦ લાખના દાગીના સેરવી ગયો | Taking the advantage of the crowd of buses, Rs. 1.30 lakhs worth of jewels went to Savai - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબસની ભીડનો લાભ લઈ તસ્કર રૂ.૧.૩૦ લાખના દાગીના સેરવી ગયો\nબસની ભીડનો લાભ લઈ તસ્કર રૂ.૧.૩૦ લાખના દાગીના સેરવી ગયો\nઅમદાવાદ: સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તારો તેમજ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડીને તેઓની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરીના બનાવો બને છે, પરંતુ હવે તો એએમટીએસ બસમાં પણ ભીડનો લાભ લઇને તસ્કરો સોનાના દાગીનાની ચોરી કરી રહ્યા છે.\nસાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલા ગઇ કાલે પાલડીથી એએમટીએસ બસમાં બેસી સાબરમતી આવી રહી હતી ત્યારે અજાણી વ્યકિતએ બસની ભીડનો લાભ લઇ તેમના પર્સમાંથી સોનાના દાગ���ના ભરેલું નાનું પર્સ સેરવી લીધું હતું. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nમળતી માહિતી મુજબ સાબરમતીની ધર્મનગર સોસાયટી, વિભાગ-રમાં રહેતાં અનીતાબહેન વાઘવાણી ભાવનગર ખાતે તેમના પતિ સાથે લગ્નપ્રસંગમાં ગયાં હતાં. ગઇ કાલે તેઓ ત્યાંથી પરત ફર્યાં હતાં. તેમના નણંદ અને તેમનો પુત્ર રિક્ષામાં બેસી અને સાબરમતી ગયા હતા જ્યારે અનિતાબહેન તેમના પતિ સાથે વાસણાથી ચાંદખેડા જતી ૪૦૧ નંબરની એએમટીએસ બસમાં બેસી સાબરમતી આવી રહ્યાં હતાં. તેમના હાથમાં એક મોટું પર્સ હતું અને તેમાં અન્ય નાનું પર્સ હતું, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.૮,૦૦૦ હતા.\nબસમાં વધુ ભીડ હોવાના કારણે તેઓ ઇન્કમટેક્સ સુધી ઊભાં હતાં. દરમિયાનમાં કોઇ અજાણી વ્યકિતએ ભીડનો લાભ લઇ તેમની પાસે રહેલા પર્સમાં બાજુમાંથી બ્લેડથી ચેકો મારી સોના-ચાંદી અને રોકડ ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. ઘરે પહોંચીને પર્સમાં તેઓએ ઘરની ચાવી કાઢી અને પર્સમાં જોતાં નાનું પર્સ જોવા મળ્યું ન હતું. આથી આ અંગે સાબરમતી પોલીસને જાણ કરાતાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.\nઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શહેરમાં મહિલાઓના પર્સમાંથી નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીનાની ચોરીના બનાવો રિક્ષામાં પેસન્જર તરીકે બેસાડીને થયા છે. હવે તસ્કરો બસમાં પણ ભીડનો લાભ લઈ અને આ રીતે ચોરી કરવાનું શરૂ કરતાં લોકોએ સાવધ રહેવાની જરૂર છે.\nઅજાણ્યા વાહને ટક્કર મારતાં લોડિંગ રિક્ષા ત્રણ ગુલાંટ ખાઈ ગઈઃ બે મિત્રનાં મોત\nVIDEO: અમદાવાદમાં શિવરંજની બ્રિજ તૂટ્યો હોવાની અફવા વાઇરલ, જાણો શું છે હકીકત\nVIDEO: અલ્પેશ ઠાકોરે રાધનપુરનાં એક ડાયરામાં કર્યો રૂપિયાનો વરસાદ\nચેન્નઈમાં વિનાશક પૂર બાદ ભયાનક રોગચાળાનો ખતરો\nદેશમાં અસહિષ્ણુતા ચિંતાજનક હદે વધી ગઈ છેઃ પ્રણવ મુખરજી\nચીની મીડિયાએ ભારત પર લગાવ્યો દલાઇ લામાનો તુચ્છ ખેલ રમવાનો આરોપ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્���ારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6acdab0ac7ab7acdaa0-aaaacdab0aa3abeab2ac0a93-ab6abfa95acdab7aa3-ab6acdab0ac7ab7acdaa0-ab5acdaafab5ab9abeab0acb/a85aa7abfa95ac3aa4-ab8a82ab8acdaa5abe", "date_download": "2019-05-20T00:19:36Z", "digest": "sha1:6XK3KSTODAS6S23EZJUGQQO3SWGY2C5N", "length": 23997, "nlines": 217, "source_domain": "gu.vikaspedia.in", "title": "અધિકૃત સંસ્થા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / અધિકૃત સંસ્થા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅધિકૃત સંસ્થા વિષે માહિતી\nમંજુરી અને માન્યતા એટલે શું \nકોમર્શિયલ જાહેરાતો માર્મિક અને ખૂબ અસરકરતા હોય છે અને તે ક્રમમાં મન અને હૃદયને, ખાસ તો બાળકો તથા સ્‍ત્રીઓને ખૂબ અસર કરે છે અને ગમે તે વાત કે વસ્‍તુ હોય ત���ની ખરીદી કે તેનું વેચાણ (આપલે) થાય છે જ. આ વાતાવરણમાં સાવધાની ન હોય તો છેતરાવાનો ભય રહે છે. આપણે ટીવી ઉપર બે ‘ટચી’ જાહેરાતો જોઇતા હશું જ. એકમાં નાની વયનો Boy મેડિકલ સ્‍ટોર્સમાં Expiry date ની ખરીદી સામે દુકાનદાર ને જૂના છૂટા સિક્કા આપે છે અને બીજામાં એક વૃદ્ધ ખરીદીમાં દુકાનવાળાને ગુસ્‍સે થાય છે. આ દ્દશ્‍યના Reactions કંઇક સંદેશો આપે છે. તે છે, ‘જાગો ગ્રાહક જાગો’ દેશમાં આ પ્રકારની સતત ઝુંબેશ લોકોમાં જાગૃતિ આણવા માટે ચાલતી હોય છે છતાં એડમિશનની કે જોબ પ્‍લેસમેન્‍ટની છેતરપિંડીના બનાવો આપણને વાંચવા મળે છે. આ પ્રકારના બનાવોથી કોઇ ક્ષેત્ર મુકત નથી અને તેમાં શિક્ષણ ક્ષેત્ર પણ આવી જાય છે. પાયાગત રીતે દરેક યુનિવર્સિટીઓ, કૉલેજો, અભ્‍યાસક્રમો, બેઠકોને કોઇને કોઇ નિયમ, કાનૂન કે અધિનિયમ હેઠળ મંજૂરી મળેલ હોય જ છે. ખાસ તો નવી સંસ્‍થાઓની જાહેરાતોમાં કેટલાંક શબ્‍દો જોવા મળે છે. : યુનિવર્સિટી માન્‍ય યુ.જી.સી. માન્‍ય, Recognised by, Approved by Affiliated to વગેરે. હવે તો યુનિવર્સિટીઓ, સંસ્‍થાઓ એકેડિશન મુજબ વધારાની ટુ સ્‍ટાર જેવી લાયકાતો દર્શાવે છે. જે સંસ્‍થાનું એક સ્‍ટેટસ ગણાય છે અને પ્રત્‍યક્ષ પરોક્ષ એવી ખાત્રી મળે છે કે અમારી સંસ્‍થા ‘Brand Name’ છે અને વિદ્યાર્થી વાલી અહીં છેતરાશે નહી. સઘળી કાર્યવાહી મોટાભાગે નિયમોને આધીન છે. કોઇ વસ્‍તુના ISI:ISO માર્ક જોઇને જ આપણે ખરીદીએ છીએ તેવી ભાવના અહીં મંજુરી માન્‍યતા સ્‍વરૂપે રજૂ થાય છે. તેમાં ૩Q નાં સમાવેશ થાય છે જે વિદ્યાર્થીને તેના જોબ માર્કેટ પ્રવેશ વખતે ઉપયોગી થાય છે. આ ૩ઊ એટલે કે Quality (ગુણવત્‍તા), Quantity (સાંખ્‍યિક ભાવના ) તથા Qualitication (શૈક્ષણિક યોગ્‍યતા.) મંજૂરી અને માન્‍યતા જાણવા માટે જાણકારી, ચકાસણી અને સતર્કતાનો માહોલ ‘જાગો વિદ્યાર્થી જાગો’ ‘જાગો વાલી જાગો’ સ્‍વરૂપે આવશ્‍યક છે તે કોઇના ઉપર શંકાનો નથી.\nરાજ્યમાં શૈક્ષણિક માન્‍યતાનો માહોલ : (પણ આ જાણકારી સંશોધન, શિષ્‍યવૃત્તિમાં પણ ઉપયોગી છે.)\nગુજરાતમાં શિક્ષણનો વ્‍યાપ ઘણો છે. પૂર્વ પ્રાથમિકથી અનુસ્‍નાતક (KG to PG) અભ્‍યાસની અનેક સંસ્‍થાઓ અત્રે કાર્યરત છે. ઉચ્‍ચ શિક્ષણ માટે યુનિર્વસિટીઓ તથા સ્‍વાયત સંસ્‍થાઓ આવેલી છે. સ્‍વનિર્ભર સંસ્‍થાઓ તથા પ્રા શિક્ષક પ્રવૃત્તિ પણ વધી છે. આ વ્‍યાપક નેટવર્કમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલી સંસ્‍થાઓ યોગ્‍યતા-માન્‍યતા ધરાવતી હોય તે આવશ્‍યક છે. રાજ્યમાં એકલદોકલ કિસ્‍સાઓ સિવાય મોટ��� ભાગની સંસ્‍થાઓના જોડાણો માન્‍યતા યુક્ત છે. આ એક સારો માહોલ છે અને અન્‍યત્ર તે પ્રશંસાપાત્ર બનેલ છે. શાળાઓ સરકાર, પંચાયત, એસ.એસ.સી. બોર્ડ, સીબીએસ.ઇ બોર્ડના સાથે જોડાયેલી હોય છે. યુનિવર્સિટી-કૉલેજો બે ત્રણ જોડાણો ધરાવે છે. પ્રોફેશન કૉલેજો ખાસ મંજુરી માન્‍યતા હેઠળ ચાલે છે. આ પ્રકારની સંસ્‍થાઓમાં UGC, AIUA, MCI, AICTE, DCI, NCTE વગેરે કાર્યરત છે અને વિવિધ ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓને recognise-approve કરતી હોય છે. રાજ્યમાં હાલમાં ૭ જનરલ ક્ષેત્રીય યુનિવર્સિટીઓ, ૭ સ્‍પેશ્‍યલ યુનિ.ઓ, ૫ ડિમ્‍ડ યુનિ. ,૧ નેશનલ યુનિ., ૧ ઓપન યુનિ. તથા ર ઓપન યુનિ. કેન્‍દ્રો અસ્‍તિત્‍વમાં છે. દેશની માન્‍ય યુનિ. કે સંસ્‍થાઓ CA, ICWA, CS ના સ્‍ટડી સેન્‍ટરો પણ કાર્યરત છે. અનેક એકસ્‍ટર્નલ કોર્સ તથા કોરેસ્‍પોન્‍ડેસ અભ્‍યાસની સુવિધા પણ છે. તે સામાન્‍ય વિનયન, વાણિઝય, વિજ્ઞાન કે ખાસ ઇજનેરી, ફાર્મસી, તબીબી, મેનેજમેન્‍ટ, કૃષિ અને સંલગ્‍ન, કોટેલ ટુરીઝમ વગેરે વિદ્યાશાખાઓ કે બ્રાન્‍ચને આવરી લે છે. તેના પ્રમાણપત્રો ડિગ્રી, ડિપ્‍લોમાં, પીજી વગેરે સ્‍વરૂપે અપાય છે જે વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ, વિદેશ અભ્‍યાસ, જોબ, વ્‍યવસાય, સ્‍કોલરશીપ, બેન્‍કની શૈક્ષણિક વ્‍યવસાયિક લોન વગેરે કામગીરીમાં રજૂ કરવામાં ઉપયોગી થાય છે. અને આ સર્ટિફિકેટસ માન્‍યતા યુક્ત કે મંજુરી પ્રાપ્‍ત હોય તો જ તેની વેલ્‍યુ છે. રાજ્યમાં આ અંગે માહોલ સારો છે. પણ ચેતતાં નર સદા સુધી વાળી વાત મનમાં તો રાખવી પડે અન્‍યથા ખર્ચ, સમય અને શક્તિ નો વ્‍યય છેતરામણી થી સૌને હતાશ કરી શકે છે. આ સાવચેતીનો સૂર છે અને તે વિવિધ સ્‍વરૂપે જાણી શકાય છે.\nસંસ્થા કોલેજોને માન્ય તા આપતી ‘નેશનલ બોર્ડીંગ’\nદેશમાં કોઇ પણ કોલેજો, સંસ્‍થાઓને તથા તેના અભ્‍યાસક્રમને કેટલીક બાબતો આધારિત માન્‍યતા મંજૂરી મળે છે જેમાં અભ્‍યાસક્રમની વિગતો, સવલતો, ફેકલ્‍ટીનો ઇત્‍યાદિનો સમાવેશ થાય છે. આ માન્‍યતા જોડાણ આધારિત પણ હોય છે અને તેના થકી સંસ્‍થાઓની યોગ્‍યતા સંબંધી પ્રકાશ પાડવામાં આવે છે. આ પ્રકારની માન્‍યતાઓની જાણકારી ચકાસણી મળી શકે છે અને તે માટે નીચેની સંસ્‍થાઓને પત્ર, ફોન, ઇમેલ, વેબથી બારોબાર સંપર્ક થઇ શકે છે.\nMinistry of Human Resources Developement (HRD) Govt. of India, Secreturiate, Curzon Road, New Delhi(સામાન્‍ય શૈક્ષણિક પ્રશ્‍નો, અનામત બેઠકો, શિષ્‍યવૃત્તિ, શિક્ષણ નીતિની બાબતો વગેરેનો દેખરેખ તથા તેનું અમલીકરણ)\nUniversity Grant Commission (UGC), (વેબસાઇટ : ) આ સંસ્‍થા યુન���વર્સિટીઓને માન્‍યતા/ગ્રાન્‍ટ આપે છે.)\nAssociation of Indian Universities (AUL) EMail | aiu@del. Kvsnli net.in (આ યુનિવર્સિટી જોડાણ યુકત મંડળ છે તેની હેન્‍ડ બુકમાં સંસ્‍થાઓની માહિતી મળે છે.)\nVeternary Council of India, A Wing, 2nd Floor, August Kranti Bhavan, BC Road, New Delhi 110066 (પશુચિકિત્‍સક, શિક્ષણ માન્‍યતા, માર્ગદર્શન ઇત્‍યાદિ પ્રવૃત્તિ) (૧૦) ઉચ્‍ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્‍ચ શિક્ષણ દેખરેખ, શિષ્‍યવૃત્તિ વગેરે બાબતો)\nઉચ્‍ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્‍ચ શિક્ષણ દેખરેખ, શિષ્‍યવૃત્તિ વગેરે બાબતો)\nસ્ત્રોત : શિક્ષણ વિભાગ.\nપેજ રેટ (47 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nજીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nશાળાનું શિક્ષણ સ્તર સુધારવા ૧૦૦ ટોપર સ્ટુડન્ટસ મેદાન\nનેનો સેટેલાઈટ તરતા મુકીને ઓન લાઈન એજ્યુકેશન આપી શકશે\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nસામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'\nશિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2\nરાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ\nમૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર ��ું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું\nભારતની શિક્ષણ પદ્ધતિની ગઈકાલ અને આજ\nશિક્ષણ નો ખરો અર્થ છે શીખવું\nશિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nગુજરાત માહિતી આયોગના પ્રશ્‍નોત્તર(FAQS)\nઆર. ટી. આઇ. નિયમો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/astrology/zodiac/capricorn/frnd.htm", "date_download": "2019-05-20T01:13:49Z", "digest": "sha1:54TESPMFHPIU2KMFND43PUORBW7RTK43", "length": 4395, "nlines": 85, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Capricorn Horoscope | Capricorn Best Friend | મકર રાશિચક્રના અનુમાનો | મકર મિત્રતા", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nમકર રાશીવાળા લોકોનું વૃષ્‍ાભ, મિથુન, કન્યા, તુલા અને કુંભ રાશીવાળા સાથે સારુ બને છે, મિત્રતા સારી રહે છે. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક જોડે પ્રતિકૂળ રહે છે. આ રાશીની વ્યકિતઓથી મકર રાશીની વ્યક્તિઓએ સાવધાન રહેવુ જોઇએ. મીન રાશીથી અનૂકુળતા રહે છે, ધનુ રાશી પ્રત્યે ઉદાશીનતા રહે છે. મકર રાશીની વ્‍યક્તિ શારીરિક રૂપ થી વૃષભ રાશીની વ્યક્તિ તરફ આકર્ષિત થઇ શકે છે. વૃશ્ચિક રાશીની વ્યક્તિથી પ્રસન્નતા મેળવી શકે છે. કર્ક રાશીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. કન્યા રાશીની વ્યક્તિ દ્વારા પ્રેરણા તથા મીન અને તુલા રાશીની વ્યક્તિથી સમસ્યાઓ મળે છે. કુંભ રાશીવાળા તેમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. તેમની મિત્રતા સ્થાઇ હોય છે પણ તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે.\nલગ્‍ન અને દાંપત્ય જીવન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/10/bas-ekvaar/", "date_download": "2019-05-20T01:19:27Z", "digest": "sha1:QZWRV3H5LI2ZUKNLUOSCCSZG2RW664II", "length": 11396, "nlines": 163, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બસ એક વાર – વર્ષા બારોટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબસ એક વાર – વર્ષા બારોટ\nDecember 10th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : વર્ષા બારોટ | 8 પ્રતિભાવો »\n[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]\nતમારી પાસે મારી કોઈ જ\nમારે તમને એટલું જ કહેવું છે\nકે જ્યારે તમે હિંસા તરફ વળો\nકોઈ પંખીનું ગીત સાંભળજો\nરમતાં બાળકોમાં થોડું રમી લેજો\nમજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ\nછુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો\nખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં\nઆ ધરતીને સલામી ભરજો\nહિંસા તરફ વળો એ પહેલાં……\n« Previous હસતાં-હસતાં – સંકલિત\n – યોગેન્દ્ર વિ. ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલગ્ન – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)\nત્યાર પછી મિત્રાએ પુનઃ વિનંતી કરી પૂછ્યું – અને લગ્ન એટલે શું, ગુરુજી ત્યારે તે બોલ્યા – તમે બંને સાથે જન્મયાં; અને સદાને માટે સાથે જ રહેશો હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંય તમે સાથે જ રહેશો. તોયે, તમારા સહ-વાસમાં કોઈ ગાળા પાડજો. અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા ... [વાંચો...]\nપૃથ્વી – સુરેશ દલાલ\nમારે માટે પૃથ્વી એ પૃથ્વી છે એટલું જ પૂરતું છે. પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની ફાંકેબાજ વાત કરવાનો મને કોઈ રસ નથી અને પૃથ્વી પર જો નરક હોય – અને છે – પણ એ આપણે જ ઊભું કરેલું છે. લાફિંગ કલબ અને રડવાની રેસ્ટોરાંની વચ્ચે ઊભા રહીને હું તો માત્ર એટલું જ કહું છું ભગતની વાણીમાં : ‘ક્ષણ હસવું ક્ષણ રડવું, આ પૃથ્વી વિણ ક્યાં જડવું \nનયનકક્ષમાં – સ્નેહલ જોષી\nવિચારો ન શોધો ન બોલો કશું સતત મૌન રાખો શયનકક્ષમાં હૃદયના અધૂરા બધા ભાવની, થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં. ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો, થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો; મળાશે સહજ ભીતરી ભેજને, સજળ કોઈના બે નયનકક્ષમાં ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો, રહી તો રહી એક પરતંત્રતા; ન પામી શકું છું ન ત્યાગી શકું, ઊભો છું નિરંતર ચયનકક્ષમાં. ���િશાઓ બની છે દીવાલો અહીં, નથી પાંખમાં આસમાનો હવે; દિશાશૂન્ય આંખો આ પટકાય છે, તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.\n8 પ્રતિભાવો : બસ એક વાર – વર્ષા બારોટ\nખુબ સરસ. હ્રદયસ્પર્શિ. અભિનન્દન.\nઆ વિશ્વ મા ઘણુબધુ સુન્દર ચે એ માટે વિધાયક દ્રશ્ટિ જોઇએ અતિ સુન્દર્\nદિલ ને સ્પર્શે તેવુ, મન ભાવન.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઅતિસુંદર, મર્મસ્પર્શી કાવ્ય આપ્યું. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/test/", "date_download": "2019-05-20T01:17:16Z", "digest": "sha1:M2IE6SBDERVGQZDWRUZN6E5EIGQI5Q34", "length": 15255, "nlines": 200, "source_domain": "www.gstv.in", "title": "Test - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nહવે ટેસ્ટ ક્રિકેટ પણ બનશે મજેદાર નો બોલ પર મળશે ફ્રી હિટ\nએમસીસી વિશ્વ ક્રિકેટ સમિતિએ લાંબા પ્રારૂપને દિસચસ્પ બનાવા માટે કેટલાંક પ્રસ્તાવ રજૂ કર્યા છે. જેમા સમય બરબાદ થતો રોકવા માટે ‘શૉટ ક્લૉક’ લગાવા, શરૂઆતની વિશ્વ\nદીકરો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના છક્કા છોડાવી રહ્યો હતો ત્યાં પિતાના હોસ્પિટલમાં હાર્ટના છૂટતા હતા ધબકારા\nઅંગ્રેજીમાં એક ખૂબ જ જાણીતું વાક્ય ��ે, ‘શો મસ્ટ ગો ઓન’ . જેનો મતલબ થાય છે કે બહારની પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ના હોય\nઆજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત\nઆજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. પોણા નવ લાખ ઉમેદવારોને કોલ લેટર અપાયા છે. સવારે 11 વાગ્યે પેપર\nપુતિનનો ટ્રમ્પ અને પશ્ચિમી દેશોને પડકાર, હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ\nરશિયા દ્વારા નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. રશિયાની નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું બુધવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે વખતે રશિયાના\nગુજરાતી ક્રિકેટરને ટેસ્ટમાં ન રમાડવાનો શાસ્ત્રીનો છે કારસો, BCCIએ લીધો પક્ષ\nબેફામ કોમેન્ટ્સને કારણે વિવાદો સર્જતા રહેતા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ મેલબોર્નમાં બુધવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ અગાઉ વિવાદિત કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, રવિન્દ્ર\nજસદણ : આજે છેલ્લા દિવસે આ તાલુકાને ભાજપ અને કોંગ્રેસે કર્યો ટાર્ગેટ\nજસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઈકના કાફલા\nલોક રક્ષક ભરતીની પરીક્ષા થઈ રદ્દ, આ કારણથી કરાઈ આવી જાહેરાત\nઆજે રાજ્યભરમાં આયોજિત થયેલી લોક રક્ષક ભરતી બોર્ડની પરીક્ષા હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે. આજે આયોજિત પરીક્ષાનું પ્રશ્નપત્ર અસામાજિક તત્વો દ્વારા લીક કરીદેવામાં\nડીન જૉન્સે કહ્યું કે ભારત આ વખતે નહીં જીતે તો ક્યારેય નહીં જીતી શકે, કારણ જાણવા જેવું\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પહેલા જ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જૉન્સે ભારતીય ટીમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જો ભારત\nપાંચમી ટેસ્ટમાં ભારતને હરાવી ઈંગ્લેન્ડે 4-1થી શ્રેણી જીતી, કુકને આપી યાદગાર ભેટ\nઓપનર લોકેશ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે લડાયક સદી નોંધાવી હોવા છતાં અહીં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 118\nઇંગ્લેન્ડ સામે હાર બાદ કોહલીની અાવી જબરજસ્ત પ્રતિક્રિયા, અમારી રમત હારને લાયક જ હતી\nલોર્ડસ ટેસ્ટમેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા ભારતીય ટીમની હાર થઇ છે. ��ારતીય ટીમ 159 રને ઇંગ્લેન્ડ સામે હારી ગઇ છે. આ સાથે જ મેજબાન ટીમે પાંચ\nસંસદના મોનસૂન સત્રનો આજે છેલ્લો દિવસ, ટ્રિપલ તલાક મામલે ખરડો કરાશે રજૂ\nસંસદના મોનસૂન સત્રનો આજે આખરી દિવસ છે. આજે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં અતિમહત્વપૂર્ણ ટ્રિપલ તલાક મામલે ખરડો રજૂ કરવાની છે. ગુરુવારે મોદી કેબિનેટે ટ્રિપલ તલાક બિલમાં\nબીજી ટેસ્ટમાં શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું, 12 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી પર કર્યો કબજો\nરંગના હેરાથની 6 વિકેટની મદદથી શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં 199 રનોથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી છે. 2006 બાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકાનો પ્રથમ\nચીની સૌનિકોએ ભારતીય સીમા પાસે તિબ્બતમાં યુદ્ધ અભ્યાસ કર્યો\nસંસદમાં ડોકલામ વિવાદનો મુદો ઉઠ્યા બાદ ચીની સૌનિકોએ ભારતીય સીમા પાસે તિબ્બતમાં યુદ્ધ અભ્યાસ કર્યો છે. આ યુદ્ધઅભ્યાસમાં પાયલોટ અને સ્પેશિયલ ફોર્સના સૌનિકોએ ભાગ લીધો\nઅફઘાનિસ્તાન ટેસ્ટ : શિખર ધવનની વનડે સ્ટાઇલમાં સદી, હવે મુરલી વિજય સદીના અારે\nઅફઘાનિસ્તાન સામે અાજે ભારતની પ્રથમ ટેસ્ટની શરૂઅાત થઈ છે. ટીમની કેપ્ટનશિપ રહાણે કરી રહ્યો છે. તેને બીજી વખત ટેસ્ટ મેચમાં કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે.\nબ્રહમોસ મિસાઈલનું પહેલીવાર વાયુસેનાના સુખોઈ-30 યુદ્ધ વિમાન દ્વારા સફળ પરીક્ષણ કરાયું\nદુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહમોસનું પહેલીવાર ભારતીય વાયુસેનાના સુખોઈ-30-એમકેઆઈ યુદ્ધ વિમાન દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ. આ સાથે જ ભારત પહેલો દેશ બની\nભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટની 3-મૅચની શ્રેણીની પહેલી મેચ શરૂ, ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ લીધી\nવિશ્વની પ્રથમ ક્રમાંકની ટેસ્ટ ટીમ ભારત સાત ક્રમાંકની ટેસ્ટ ટીમ શ્રીલંકા સામે 3-મૅચની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે, જ્યાં ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.salangpurhanumanji.com/?rel=bank-details&lang=guj&lang=guj", "date_download": "2019-05-20T01:36:28Z", "digest": "sha1:EU5G7X7KQHIM4XQDQDUGQHBS66IGV3WU", "length": 5717, "nlines": 88, "source_domain": "www.salangpurhanumanji.com", "title": "Welcome to Kashtbhanjandev Temple-Salangpur ", "raw_content": "\nહનુમાનજી ની આરતી ના વિડિઓ\nશ્રી હનુમત્સ્તોત્રમ્ તથા મંત્ર\nશ્રી સંકટમોચન હનુમાનાષ્ટક સ્તુતિ\nજય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે આપનાં તરફથી પૂ.શ્રી કષ્ટભંજનદેવની માનતા-ભેટ,તેલ,શ્રીફળ વિગેરેના નાણાં ચેક / ડ્રાફટથી આવતા હોય છે. પરંતુ ફોરેન કરન્સી નાણું ફકત અમારા વડા મંદિર વડતાલ ટ્રસ્ટનું A/c છે. તેમાંજ જમાં થાય તેવી સરકારશ્રી તરફથી પરમીશન મળેલ છે. તો તેમાં ફકત “Shree Kashtabhanjan Hanumanji Temple” એવા નામનાં જે ચેક હોય તે જ કલીંયરીંગ થઈ જમા થઈ શકે છે. તો ઉપરોકત જણાવેલ નામથી મોકલવા વિનંતી છે. જેથી આપનાં ડોલર / પાઉન્ડની પહોંચ મોકલી દઈશું. બની શકે તો ઈન્ડીયન કરન્સીમાં ટ્રાન્સફર કરીને ડ્રાફટ કે ચેક મોકલો તો તમારા નામની પાવતી મોકલી શકાય. બાકી વડતા ડાયરેકટ ખાતામાં જમા કરવા માટે નીચે મુજબ કરવાથી અમારા ખાતામાં જમા થઈ જશે.\nગૌશાળા-ટ્રસ્ટ :- શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ગૌશાળા ટ્રસ્ટ\nખાતા નંબર :- ૦૯૪૮૧૪૫૦૦૦૦૬૯૦\nખાતાનું નામ :- શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર-સાળંગપુર\nખાતા નંબર :- ૦૯૪૮૧૪૫૦૦૦૦૧૬૨\nબેંકનું નામ :- એચ.ડી.એફ.સી.બેંક.\nસીટીનું નામ :- બોટાદ બ્રાંચ.\nનોંધ :- આપ ડાયરેકટ ખાતામાં નાણા જમા કરાવો તો અમારા મંદિરનાં બેંકનાં કલાર્ક દિલીપભાઈ અઢીયાને તેમનાં મોબાઈલ નં. ૯૯૦૯૫ ૪૫૧૦૯ ઉપર જાણ કરવી અગરતો આપનું નામ / સરનામું તથા મોકલેલ રકમની વિગતો SMS કરી દેવો.\nશ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/06/30/jaswant-singh/", "date_download": "2019-05-20T00:50:40Z", "digest": "sha1:LJWFEFN3QRAP33CJRLRMW7P3TYWA6Y5W", "length": 29471, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી ! – લલિત ખંભાયતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લ���ખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી \nJune 30th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : લલિત ખંભાયતા | 3 પ્રતિભાવો »\n૨૦મી ઓક્ટોબરે ભારત સામે જંગે ચડેલા ચીનના પક્ષે સ્થિતિ રોજ રોજ મજબૂત થતી જતી હતી. ભારત માટે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખુલ્લો ન હતો. કાશ્મીરમાં લદ્દાખ મોરચે અને ઉત્તર-પૂર્વ ભારતમાં અરૂણાચલ સરહદે ચીની સૈન્ય ઘણું અંદર ઘૂસી આવ્યું હતું. એ સંજોગોમાં ઠાલી લડત આપી વધુ સૈનિકો અને સરંજામ ગુમાવવા કરતાં પીછેહઠ કરવી સારી એમ માની લશ્કરને ચોકીઓ રેઢી મૂકી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ હતી.\nઆજનું અરૂણાચલ પ્રદેશ ત્યારે ‘નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિચર એજન્સી (નેફા)’ તરીકે ઓળખાતા વિસ્તારનો ભાગ હતું. હિમાલયના સરેરાશ દસેક હજાર ફીટ કરતાં વધારે ઊંચા રણમેદાન પર લડવું ભારત માટે મુશ્કેલ હતું. કેમ કે સરહદ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જ ન હતો. સામે પક્ષે ચીને યુદ્ધની પૂર્વતૈયારી રૂપે સરહદ સુધી તત્કાળ લશ્કર અને સાધન-સામગ્રી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરી હતી. પરિણામ એ આવ્યું કે ટાંચા સાધનોથી લડવા નીકળેલા ભારતીય સૈનિકોના લોહીથી હિમાલયના હિમશિખરો રક્તરંજિત થતાં રહ્યાં.\nભારતના સ્વિત્ઝરલેન્ડ કહેવાતા અરૂણાચલના તવાંગ પર ચીનનો ડોળો વર્ષોથી હતો (આજે પણ છે). નવેમ્બર ૧૯૬૨માં ચીન તવાંગ તરફ આગેકૂચ કરતું હતું. સૈનિકોએ ફરજિયાત પણે નુરનાંગ પાસે આવેલો આજે ‘સેલા પાસ’ કહેવાતો ઘાટ ઓળંગવાનો હતો. એ ઘાટ પાસે ભારતીય સેનાની એક ચોકી હતી. અહીં લડતા સૈનિકો પૈકી કેટલાક મરાઈ ચુક્યા હતાં, જ્યારે બાકીનાએ આદેશ પ્રમાણે પીછેહઠ કરી હતી. ગઢવાલ ઈન્ફન્ટ્રીના જશવંતસિંહ રાવત નામના એક રાઈફલમેન હજુયે આ ચોકી પર મોજુદ હતા (રાઈફ્લ ઈન્ફન્ટ્રીઝ એ ભારતીય લશ્કરની એક શાખા છે). એમને પણ સૂચના હતી કે ચોકી રેઢી મૂકી પરત આવતા રહો, પણ જશવંતસિંહના મનમાં કંઈક અલગ મનસૂબા ઘડાઈ ચૂક્યા હતાં.\n૧૭મી નવેમ્બરની વહેલી સવારે સાડા પાંચ વાગે નુરનાંગની આ ચોકી પર ચીની સૈનિકોએ આક્રમણ કર્યું. ચીની ટૂકડીમાં ૫૦થી ૧૦૦ સૈનિકો હશે. તેમને ખબર ન હતી કે સામે પક્ષે ચોકી પર કેટલા ભારતીયો આપણો સામનો કરવા તૈયાર છે. ચીની સૈનિકોના હુમલાને ખાળવા જશ���ંતસિંહ એકલા હતા. તેમની સાથે સેલા અને નૂરા નામની બે સ્થાનિક યુવતીઓ હતી. જશવંતસિંહ કરો યા મરો ના મૂડમાં હતા. પરિણામે ચીની સૈનિકોએ આક્રમણ કર્યું એ સાથે જ જશવંતસિંહે લડત આપી. ચીની સૈનિકો સમજી ન શક્યા કે સામનો કરનારા સૈનિકો છે કેટલાં, કેમ કે જશવંતસિંહ બે બંકર વચ્ચે ઘડીક અહીંથી તો ઘડીક ત્યાંથી ગોળીઓ ચલાવતા હતા. એ દોડાદોડીમાં તેમને પેલી બે યુવતીઓ મદદ કરતી હતી. પરિણામે ચીની ટૂકડી અટકી ગઈ અને મદદ માટે વધુ સૈનિકો બોલાવ્યા.\nઆ બાજુ એકલા જશવંતસિંહે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લડત આપીને ચીનાઓનું મહત્તમ નુકસાન કરવાનું નક્કી કર્યું હતું. જશવંતસિંહને ખબર હતી કે પોતે એકલપંડે આખી ચીની સેનાને રોકી શકવાના નથી. પરંતુ એનો મતલબ એ પણ નથી કે કાયરની માફક શરણાગતિ સ્વીકારી લેવી દરમિયાન થોડા વધુ ચીની સૈનિકો ઠલવાયા. આ બાજુ જશવંતસિંહનો જંગ ચાલુ જ હતો. પહાડી પૃષ્ઠભૂમિમાં ક્યાંથી કેટલા સૈનિકો લડત આપી રહ્યાં છે એ ચીની સેનાને સમજાતું ન હતું. સામસામા ગોળીબારમાં ચીની સૈનિકોના પણ મોત થઈ રહ્યાં હતાં.\nએમ કરતાં કરતાં એક દિવસ પુરો થયો, બીજો દિવસ પુરો થયો, ત્રીજો દિવસ… લડત હજુય ચાલુ હતી. ભારત તરફે જશવંતસિંહ એકલા અને સામે પક્ષે સંખ્યાબંધ સૈનિકો… મદદ માટે વધુ સૈનિકો આવ્યા બાદ ચીની ટૂકડીની સંખ્યા ૩૦૦ સુધી પહોંચી હતી. આ બાજુ જશવંત એકે હજારા કહેવતને સાર્થક કરતાં વનમેન આર્મીનો રોલ ભજવતાં હતાં. જ્યાં સુધી ચીની સૈનિકોને ખબર ન પડે કે જશવંતસિંહ એકલા છે, ત્યાં સુધી નુરનાંગ જીતવું ચીનાઓ માટે મુશ્કેલ હતું.\nત્રીજા દિવસે જશવંતસિંહને ખોરાક-પાણી આપવા જઈ રહેલો એક સ્થાનિક ગ્રામવાસી ચીની સૈનિકોના હાથે પકડાઈ ગયો. ચીની સૈનિકોએ ત્રાસ આપ્યો એટલે તેણે માહિતી આપી દીધી કે ત્યાં તો એક જ સૈનિક છે પહેલાં તો ચીની સૈનિકોને આઘાત લાગ્યો અને પછી જશવંતસિંહની બહાદુરી પર માન પણ થયું. એક જ લડવૈયો છે એવી ખબર પડતાં ચીનાઓએ અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારો કરી જશવંતસિંહને શરણે આવા મજબૂર કરી દીધાં. ત્યાં સુધીમાં જશવંતસિંહ પાસે પણ ગોળા-બારૂદનો જથ્થો ખતમ થવા આવ્યો હતો. ‘પોઈન્ટ ૩૦૩’ રાઈફલમાં માત્ર એક ગોળી રહી હતી. દસેક હજાર ફીટની ઊંચાઈએ ચાલતી એ લડાઈ હવે નિર્ણાયક તબક્કે પહોંચી હતી.\nચીની સૈનિકો આવી પહોંચ્યા. શરણાગતિ સ્વીકારવી અથવા એક ગોળી ખાઈ મોતને આવકારવું એ બે જ વિકલ્પો હતાં જશવંતસિંહ પાસે. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. પોતાની બંદુકની છેલ્લી ગોળી પર ખૂદ જશવંતસિંહનું જ નામ લખાયેલું હતું વધુ એક જવાન શહીદ થયો. ગુસ્સે થયેલા ચીની કમાન્ડરે મૃતક જશવંતસિંહનું માથુ વાઢી લીધું અને પોતાની સાથે ચીન લેતો ગયો… ત્યાં સુધીમાં ૭૨ કલાક પસાર થઈ ગયા હતાં. એક એકલા સૈનિકે ૩૦૦ સૈનિકોને ૭૨ કલાક સુધી લક્ષ્મણ રેખા ઓળંગતા અટકાવ્યા હોય એવો દાખલો યુદ્ધના ઈતિહાસમાં બીજે ક્યાં મળવાનો \n૨૧મી નવેમ્બરે તો યુદ્ધવિરામ થઈ ગયો. ભારતે હથિયારો હેઠા મુકી દીધા. બન્ને દેશો વચ્ચે રાબેતા મુજબ વાટા-ઘાટો ચાલી. કેદ થયેલા ભારતીય સૈનિકો પરત આવ્યા. જે ચીની કમાન્ડરે જશવંતસિંહનું માથુ વાઢી લીધું હતું એ જશવંતસિંહના પરાક્રમોથી એટલો બધો પ્રભાવિત થયો કે તેણે જશવંતસિંહના મોઢાનું તાંબાનું પૂતળું (બસ્ટ) બનાવી ભારતને પરત આપ્યું. ભારત સરકારે પણ જશવંતસિંહના પરાક્ર્મની કદર કરતાં તેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજ્યા.\nઅરૂણાચલમાં તવાંગ જતી વખતે રસ્તામાં જશવંતગઢ આવે છે. એ જશવંતગઢનું નામ જ જશવંતસિંહના પરાક્રમોને અંજલિ આપવા પડ્યું છે. અહીં રાઈફલમેન જશવંતસિંહનું ‘મંદિર’ છે જશવંતસિંહ તો ૧૯૬૨માં વીરગતિ પામ્યા પણ અહીં આજેય તેમને જીવંત સૈનિકની માફક માન અપાય છે. રોજ સવારે સાડા ચારે જશવંતસિંહને પથારીમાં ચા આપવામાં આવે છે જશવંતસિંહ તો ૧૯૬૨માં વીરગતિ પામ્યા પણ અહીં આજેય તેમને જીવંત સૈનિકની માફક માન અપાય છે. રોજ સવારે સાડા ચારે જશવંતસિંહને પથારીમાં ચા આપવામાં આવે છે નવ વાગે જશવંતસિંહ નાસ્તો કરે છે અને સાંજે સાત વાગે તેમના ભોજનની થાળી પણ જશવંતસિંહની તસવીર આગળ મૂકવામાં આવે છે.\nજશવંતસિંહ વાપરતા એ બધી જ ચીજો અહીં સાચવી રખાઈ છે. જશવંતસિંહના શૂઝ નિયમિત પોલિશ થાય છે. તેમના કપડાંની ધોલાઈ અને ઈસ્ત્રી થાય છે, પથારી પરની ચાદર નિયમિત બદલાવાય છે… ટૂંકમાં એક જીવંત વ્યક્તિની થતી હોય એ રીતે જ એમની સેવા થાય છે. ગઢવાલ રાઈફલની ટૂકડી ગમે તે સરહદે ફરજ બજાવતા હોય, તેનાં ૫-૬ જવાનો અહીં જશવંતસિંહની સેવામાં હાજર રહે છે.\nજશવંતસિંહની ગણતરી એક કાર્યરત જવાન તરીકે થાય છે, એટલે આટલા વર્ષોની નોકરીમાં પ્રમોશન પણ આવે ને ૧૯૬૨માં જે જશવંતસિંહ રાઈફલમેન હતા એ કેપ્ટન, લેફ્ટનન્ટ કર્નલ, કર્નલ અને બ્રિગેડિયરથી પણ ઊંચી પાયરીના ગણાતા હોદ્દા મેજર જનરલ સુધી પહોંચ્યા છે. જશવંતસિંહને નિયમિત રજાઓ પણ મળે છે ૧૯૬૨માં જે જશવંતસિંહ રાઈફલમેન ��તા એ કેપ્ટન, લેફ્ટનન્ટ કર્નલ, કર્નલ અને બ્રિગેડિયરથી પણ ઊંચી પાયરીના ગણાતા હોદ્દા મેજર જનરલ સુધી પહોંચ્યા છે. જશવંતસિંહને નિયમિત રજાઓ પણ મળે છે પણ મરેલો વ્યક્તિ કેવી રીતે રજાની અરજી કરે પણ મરેલો વ્યક્તિ કેવી રીતે રજાની અરજી કરે ના, જશવંતસિંહ નહીં, તેમના ઘરના સભ્યો વાર-તહેવાર-પ્રસંગે રજા માટે અરજી કરે છે, જે કાયદેસર રીતે મંજૂર થાય એટલે જશવંતસિંહ રજાનો આનંદ માણી શકે છે. અહીં તેમના સ્મારકમાં જ એક સર્ટિફિકેટ લટકે છે. જેમાં જશવંતસિંહને તેમના કુટુંબના એક સભ્ય યોગિન્દ્રના લગ્ન માટે દસ દિવસની રજા અપાઈ હોવાનું મંજૂરીપત્ર છે ના, જશવંતસિંહ નહીં, તેમના ઘરના સભ્યો વાર-તહેવાર-પ્રસંગે રજા માટે અરજી કરે છે, જે કાયદેસર રીતે મંજૂર થાય એટલે જશવંતસિંહ રજાનો આનંદ માણી શકે છે. અહીં તેમના સ્મારકમાં જ એક સર્ટિફિકેટ લટકે છે. જેમાં જશવંતસિંહને તેમના કુટુંબના એક સભ્ય યોગિન્દ્રના લગ્ન માટે દસ દિવસની રજા અપાઈ હોવાનું મંજૂરીપત્ર છે રજા મંજૂર થાય એટલે અહીં રાખેલી જશવંતસિંહની છબી તેમના ઘરે લઈ જવાય છે, જાણે જશવંતસિંહ ઘરે જઈ રહ્યાં છે રજા મંજૂર થાય એટલે અહીં રાખેલી જશવંતસિંહની છબી તેમના ઘરે લઈ જવાય છે, જાણે જશવંતસિંહ ઘરે જઈ રહ્યાં છે એ પણ એક મેજર જનરલને મળતાં હોય એ બધા જ લશ્કરી સન્માન સાથે. તેમનો પગાર અને બીજી સુવિધાઓ તેમના ઘરના સભ્યોને મળતી રહે છે.\nચીની કમાન્ડરે આપેલું તાંબાનું પૂતળું જશવંતગઢ ખાતેના કિલ્લેબંધ સ્મારકમાં જ રાખવામાં આવ્યું છે. પરંપરા પ્રમાણે અહીંથી નીકળતા દરેક લશ્કરી અધિકારીએ જશવંતસિંહને સલામી આપવા રોકાવવું ફરજિયાત છે. જશવંતસિંહ સાથે શરૂઆતમાં ત્રિલોક અને ગોપાલ નામના બે સૈનિકો પણ હતાં જેમના બહુ પહેલા મોત થઈ ચૂક્યા હતા. એને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે જશવંતસિંહને મદદ કરનારી પેલી બે યુવતીઓ પૈકી એકના નામે આજે ત્યાંનું એક સ્થળ સેલા ઘાટ નામે ઓળખાય છે. પૌરાણિક કથાઓમાં માથા વગરના ઘડ લડતાં એમ અહીં જશવંતસિંહનો સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ દેહ લડત આપી રહ્યો છે.\n૧૯૬૨ના યુદ્ધમાં ભારતે સત્તાવાર રીતે ૨,૪૨૦ સૈનિકો ગુમાવ્યા હતા. એ બધામાં જશવંતસિંહ એકમાત્ર એવા છે, જેઓ મર્યા પછી પણ જીવતાં છે. દરમિયાન ૫૦ વરસ પહેલાં પણ ચીનની નજર અરૂણાચલ પ્રદેશ પર હતી અને આજે પણ છે. ચીને ભારતની સરહદને અડીને રોડ – રસ્તાં – રેલવે લાઈનો બાંધી દીધી છે, જેથી જરૂર ��ડે ત્યારે ચીની સૈન્ય અને પુરવઠો બન્ને ગણતરીના કલાકોમાં સરહદે પહોંચાડી શકાય. સામે પક્ષે ભારતના રાજનેતાઓ પાસે લશ્કર હિમાલયના સરહદી મોરચે કઈ રીતે પહોંચશે એ ચિંતા કરવાનો પાસે સમય નથી… અડધી સદી પછી પણ ભારત ભારત છે અને ચીન ચીન છે.\n(બ્રેવહાર્ટ્સ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો – બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯, પેજ – ૯૬, કિંમત – ૧૯૯/- રૂ. પુસ્તક સમીક્ષા માટે પાઠવવા બદલ લલિતભાઈ અને બુકશેલ્ફનો આભાર. આ પુસ્તકની સમીક્ષા અહીં ક્લિક કરીને વાંચી શક્શો.)\n« Previous આ ઉપભોક્તાવાદ.. – ડૉ. દિનકર જોષી\nસાતસો ફૂટની ટેકરી – ધીરુબહેન પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમૂળ સોતાં ઊખડેલાં – શંભુભાઈ યોગી\nરસ્તા પહોળા કરવાની કામગીરીમાં અનેક મોટાં વૃક્ષો આડે આવતા હોય છે ત્યારે, જેસીબીનાં ઉપકરણોથી અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટિંગ) અન્યત્ર કરવામાં આવે છે, જેનું ઉત્સાહજનક પરિણામ મળે છે. અચલ એવાં વૃક્ષોને તેમની શાખાઓ અને મૂળિયાં સહિત અન્યત્ર પુન: સ્થાપિત કરવાં એ ખૂબ આવકારદાયક અને આનંદની ઘટના હોય છે. માણસની બાબતમાં પણ આમ બને તો ભારતના ભાગલા પડયા ... [વાંચો...]\nકલ….ઈક….લઈ – કિશોર પારેખ\nચોતેર વર્ષ પહેલાનો મુંબઈનો નકશો જુદો હતો. તેના રહેવાસી જુદા હતા અને તેમની રહેણીકરણી પણ અલગ હતી. દેશમાંથી હજુ તેઓ તાજાં તાજાં કુટુંબ સાથે આવી રહ્યા હતા. તેમના રહેણાંકના મુખ્ય સ્થળ કાલબાદેવી અને ગિરગામની આસપાસનો પરિસર હતો. જેમ મહમદઅલી રોડથી ભીંડીબજારની આસપાસનો પ્રદેશ આપણા મુસલમાન ભાઈઓ, વોરા, ખોજા, મેમણ ઈ. નો હતો. તેમ પારસી જેવી પ્રમાણમાં સુધરેલી કોમ ધોબીતળાવની ઉપર ... [વાંચો...]\n(દોસ્તી નામના સંબંધથી માણસને લાભ થાય કે નુકસાન મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું આવા જ પ્રશ્નોનો જવાબ તમને આ લેખમાંથી કદાચ જડશે. જિંદગીના એક સુંદર મૈત્રીસંબંધને સ્પર્શતો આ લેખ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ’ પુસ્તકમાંથી આજે અહીં પ્રસ્તુત કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંપત્તિ મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે. ... [વાંચો...]\n3 પ્રતિભાવો : જશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી \nબહુ જ સરસ અને પ્રેરણ���દાયી જીવન.\nકિશોરો / વાલીઓ/ શિક્ષકોના વાંચન માટે આ પુસ્તકની માહિતી અહીં આપી છે –\nસલામ જશવંતસિંહ ને ..સાચા દેશ ભક્ત\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/beautiful-hot-but-mysteries-rekha-012909.html", "date_download": "2019-05-20T00:26:22Z", "digest": "sha1:JEVNMBPCGLTEFCVYP3YPEMKXSKCLQVVZ", "length": 11340, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "માદકતા, સૌંદર્ય, એકલતા અને રહસ્યનું મિશ્રણ એટલે રેખા | Beautiful, Hot, Mysteries, Actress Rekha - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમાદકતા, સૌંદર્ય, એકલતા અને રહસ્યનું મિશ્રણ એટલે રેખા\nમુંબઈ, 10 ઑક્ટોબર : ઉપરવાળા દ્વારા ફુરસદે બનાવવામાં આવેલ રચના રેખા કોઈક રહસ્ય કરતાં ઓછા નથી. રીલ લાઇફમાં પ્રેમની મિસાલ રેખા રીયલ લાઇફમાં આજે પણ એકલાં છે, તન્હા છે અને ક્યાંક ખોવાયેલાં છે, પરંતુ ક્યાં અને કેમ આ જાણવાં સૌ આતુર છે, પરંતુ ન તો ક્યારેય રેખાએ અને ન તેમના ચાહરનાઓએ તેના આ રહસ્ય ઉપરથી પડદો ઉંચક્યો. આજે રેખાનો જન્મ દિવસ છે. બધા તેમના દીર્ઘાયુષ્યની શુભેચ્છા કરે છે. હંમેશાની જેમ રેખા સૌનો આભાર વ્યક્ત કરે છે, પરંતુ કાયમની જેમ આજે પણ તેમના હૃદયમાં ઘણું બધું એવું ધરબાયેલું છે કે જે તેમના જીવનની સચ્ચાઈ છે, પરંતુ તે ક્યારેય તેમના હોઠે નથી આવતી.\nઘણાં લોકોએ રેખાના જીવન ઉપર ફિલ્મો બનાવવાની અને પુસ્તકો લખવાની કોશિશ કરી, પરંતુ તમામ નિષ્ફળ રહ્યાં. તેથી જ કદાચ હવે પોતે રેખાએ પોતાના જીવનને લખવાની કોશિશ કરી છે. વર્ષ 1970માં સાવન ભાદો ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશનાર અભિનેત્રી રેખાનું જીવન ઘણું ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે. રેખાએ અત્યાર સુધી લગભગ 180 ફિલ્મોમાં કામ કર્યું છે. ત્રણ વાર ફિલ્મ ફૅર અને એક વાર નેશનલ એવૉર્ડ જીતનાર રેખાની પર્સનલ લાઇફ જાણવાની દરેકની ઇચ્છા છે. તેમનું નામ ઘણાં સ્ટાર્સ સાથે જોડાયું કે જેમાં અભિનેતા વિનોદ મહેરા અને બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે, પરંતુ કોઈ તેમનું કાયમી સાથી ન બન્યું.\nહાલ રેખા પોતાના મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઘરમાં એકાકી જીવન વિતાવે છે. તેઓ ખૂબસૂરત છે, માદક છે અને તેમને જાણનારાઓ કહે છે કે તેઓ સ્વભાવે બહુ જ સરળ અને સ્નેહી પણ છે. તો પઝી આજે ઉંમરના આ તબક્કે તેમનો કોઈ પરિવાર કેમ નથી અને કોઈ હમસફર કેમ નથી\nVideo: રેખાએ પારખી ફોટોગ્રાફરની મસ્તી, પાછુ વળીને જોયુ તો તરત ભાગી\nઆવી રીતે શૂટ થયો હતો રેખાનો એડલ્ટ સીન, જુઓ ચોંકવાનારી 10 તસવીરો\nHappy Birthday: રેખા સાથે 15 વર્ષની ઉંમરમાં શૂટિંગના બહાને થયુ હતુ યૌન શોષણ\nB'day Special: શ્યામવર્ણી યુવતીથી લેજન્ડ બનવાની સફર, \"રેખા\"\nBig B Special: અમિતાભની આ વાતે જયાની આંખમાં આવ્યા આંસુ\nએવરગ્રીન રેખાના અમિતાભ સિવાય પણ ઘણા છે આશિક\nપાકિસ્તાનમાં રેખા સાથે ડાન્સ કરતા વિનોદ ખન્નાનો વીડિયો વાયરલ\nબોલિવૂડની એવી બાજુ, જેના પરથી પડદો ઉંચકવા નથી કોઇ તૈયાર\nમાનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં..\n#Photos: સલમાન હોય, શાહરૂખ હોય કે અક્ષય કુમાર..આવું કઇ રીતે કરી શકે\nઆ હિરોઇનોની બ્યૂટી ઢળવાનું નામ જ નથી લઇ રહી\nમોદી-રેખા બન્યાં Hottest Vegetarians : આ ધુરંધરોને આપી માત...\nSuper Nani Review : રેખાએ તો ‘નાની’ને પણ ‘મોટી’ બનાવી દીધી\nrekha birthday bollywood રેખા જન્મ દિવસ બૉલીવુડ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ ���પી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/12/14/what-is-love/", "date_download": "2019-05-20T00:22:16Z", "digest": "sha1:7YMFZFCI726C4HFZLCQYJVEKICAG5JKE", "length": 25964, "nlines": 80, "source_domain": "gr.omswami.com", "title": "પ્રેમ એટલે શું? - ॐ સ્વામી", "raw_content": "\nપ્રેમનો પ્રકાશ ચાર શરતો ઉપર આધારિત છે. એકમાં નિષ્ફળ થાવ કે એ ડગમગવા લાગશે, બેમાં નિષ્ફળ થાવ કે એ ઓલવાઈ જશે.\nગતાંકથી ચાલુ કરતાં, આજની પોસ્ટમાં હું તમારી સાથે પ્રેમના ચાર આધારસ્થંભ, ચાર સંઘટક વિશે વાત કરીશ. જો હું શું કહેવા માંગું છું તે સમજી શકશો તો હું તમને વચન આપું છું કે જેટલી વારમાં તમે આ પોસ્ટ વાંચવાની પૂરી કરશો ત્યાં સુધીમાં પ્રેમ વિશે તમને એક નુતન દ્રષ્ટિકોણ જડી જશે. પ્રેમ શું છે ફક્ત કોઈનાં માટે લાગણી હોવી કે સામેની વ્યક્તિની ખુબ જ તિવ્રતાથી તૃષ્ણા રાખવી તે હંમેશાં પ્રેમ નથી હોતો. એક ક્ષણ માટે પ્રેમને કોઈ વસ્તુ તરીકે માની લો, એક એવી હસ્તિ કે જે ચાર તત્વોથી બનેલી છે. તમે આ ચારને એક સાથે લઇ આવો અને પ્રેમ આપોઆપ ચમત્કારિક રીતે ત્યાં પ્રગટ થઇ જશે. આ ચાર મુખ્ય તત્વોની ગેરહાજરીમાં તમે જેનો પણ અનુભવ કરો છો તે ફક્ત એક પ્રબળ આકર્ષણ જ હોઈ શકે છે, તે કદાચ પ્રેમાંધતા, આસક્તિ કે બીજું કઈ પણ હોઈ શકે છે પણ પ્રેમ નથી હોઈ શકતો. ચાલો તમને એક વાર્તા કહું:\nએક માણસ સાંજે પોતાનાં ઘેર પોતાનાં બાળકોને જોવા માટે આવે છે, બાળકો હજુ નિશાળના ગણવેશમાં જ ઉઘાડા પગે શેરીમાં રમી રહ્યાં હોય છે. તે જેવો પોતાનાં ઘરમાં પ્રવેશે છે કે તેની નજર બાળકોનાં દફતર, મોજા, અને બુટ મુખ્ય ઓરડામાં પડેલાં હોય છે તેનાં ઉપર જાય છે. હજી થોડો આગળ જાય છે કે તેની નજરે ગંદુ ડાયનીંગ ટેબલ પડે છે જેનાં ઉપર માખણ અને જામ ઢોળાયેલાં હોય છે, ગંદી થાળીઓ પડેલી હોય છે, બ્રેડના ટુકડાંઓ આમ તેમ પડેલાં હોય છે. તેની જમણી બાજુએ એઠી થાળીઓનો ઢગલો પડેલો હોય છે. રાતનું જમવાનું બનાવેલું હોતું નથી, અને આખું રસોડું અસ્ત-વ્યસ્ત હોય છે. થોડી વિસ્મયતા અને કુતુહલતા સાથે તે તેનાં બેડરૂમમાં પ્રવેશે છે અને જુએ છે કે પલંગ પણ અસ્ત-વ્યસ્ત હોય છે, તેનો સવારનો ભીનો ટુવાલ હજુ પથારી પર જ પડેલો હોય છે, અને તેની પત્ની, હજી પોતાનાં નાઈટ ડ્રેસમાં પથારીમાં પડી પડી કોઈ પુસ્તક વાંચી રહી હોય છે.\n” તેને આશ્ચર્ય પામતાં પૂછ્યું, “ઘરમાં ક���ઈ ભૂતે આંટો માર્યો હોય એવું લાગે છે.”\n“અરે, તે,” પત્નીએ ઠંડો જવાબ આપતાં કહ્યું. “તમને તો ખબર છે ને કે તમે રોજ મને કહેતાં હોવ છો કે આખો દિવસ હું ઘરમાં બેઠી બેઠી શું કરું છું વારુ, હું જે કઈ પણ રોજ કરતી હોવ છું તે ખાલી આજે મેં નથી કર્યું.”\nઆપણી સ્વ-મહત્તાની સમજણમાં અન્ય વ્યક્તિના યોગદાનનાં મુલ્યને ઓછું આંકવું કે કદાચ સાવ અવગણી નાંખવું ય સહેલું હોય છે. તમે જે કામ કરતાં હોવ તે કદાચ જુદા પ્રકારનું હોઈ શકે છે, તે કદાચ અઘરું પણ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એવો કદાપી નથી થતો કે તે વધારે મહત્વનું બની જાય છે. પ્રેમ એ દુનિયાને બીજાની નજરે જોવાની વાત છે. આ વાત મને પ્રેમનાં ચાર ઘટકોને વર્ણવવા તરફ દોરી જાય છે. તે આ મુજબ છે:\nજયારે બે જણા એકસાથે રહેતાં હોય છે, ત્યારે થોડો કઠીન સમય કે જેમાં તમારે એકબીજાના મતભેદનો, અસહમતીનો, અને એવાં બધાંનો સામનો કરવાનો આવતો હોય છે. પણ, એ સમયે, તમે જો સામે વાળી વ્યક્તિ પ્રત્યે સન્માનપૂર્વક વર્તવાનું પસંદ કરો અને તેનાં તરફ કોઈ કટાક્ષ કે તિરસ્કાર ન કરો તો તમારો સંબધ અકબંધ રહેશે. કદાચ તમે સહમત ન પણ થતાં હોવ તો પણ તેમનું સન્માન કરો. તેમ કરવું બધી રીતે યોગ્ય વાત છે. દરેક વખતે તમે ગુસ્સા ભર્યા શબ્દો ફેંકો છો, દરેક વખતે જયારે તમે સામે વાળાને અને તેનાં યોગદાનને નાનું સમજો છો, તેની મજાક ઉડાવો છો, ત્યારે ત્યારે પ્રેમ-પુષ્પ ઉપર એક પ્રબળ મુષ્ટિ પ્રહાર થતો હોય છે. એક બીજા સાથે અસહમત થવું સામાન્ય છે, અરે કોઈ કોઈ વખત દલીલો થવી પણ સામાન્ય બાબત છે, પણ એક બીજા સામે બરાડા પાડવા કે ઊંચા અવાજે બોલીને સામે વાળાને નીચું પાડી દેવું તે ક્યારેય બરાબર વાત નથી. તમારા ખુદના ભલા માટે એકબીજાનું સન્માન કરો. જયારે કોઈનાં આત્મ-સન્માન ઉપર આક્રમણ થાય છે, તે તરત જ, ભલેને પછી તે અસ્થાયી સ્વરૂપે હોય, પણ તે ભૂલી જાય છે કે તમે તેનાં માટે શું ભલું કર્યું છે. શા માટે કારણ કે આત્મ-ગૌરવ, આત્મ-સન્માન કે અહમ્ તે આત્મ-સુરક્ષા સાથે જોડાયેલું હોય છે કે જે એક મૂળભૂત માનવીય દ્રષ્ટિકોણ છે. સન્માન કરવાનો અર્થ ફક્ત સામે વાળાને માન આપવા પુરતો જ મર્યાદિત નથી પરંતુ તેનો અર્થ તેમની કિંમત કરવી એવો પણ થાય છે. તેમની માન્યતાઓ કદાચ તમારી માન્યતાઓ કરતાં જુદી હોઈ શકે છે, તેમની વિચારસરણી, કાર્યપદ્ધતિ કદાચ જુદી હોઈ શકે છે. તમારાં માટે એ જરૂરી નથી કે તેની સાથે સહમત થવું જોઈએ, પરંતુ જો તમે તેમની સાથે પ્રેમ ટકાવી રાખવા માંગતા હોવ તો, તમારે તેમનું સન્માન તો કરવું જ જોઈએ.\nપ્રેમ-કોયડાનો બીજો ભાગ છે કાળજી. જયારે પ્રેમ કાર્યાન્વિત થાય છે ત્યારે કાળજીનું સ્વરૂપ ધારણ કરે છે. તમે કોઈને દિવસમાં બે વાર તેમને પ્રેમ કરો છો એમ કહી શકો પણ જયારે તેમને તમારી જરૂર હોય અને તમે ત્યાં ન હોવ, તો એવો પ્રેમ શું કામનો જો તે બિમાર હોય અને તમે તેમને દવા પણ ન આપો, જો તે થોડા ભયભીત કે વ્યાકુળ હોય અને તમે તેમને શાંત પાડવાની કોઈ કોશિશ પણ ન કરો, જો તમે તેમને તેમનાં પોતાનાં માટે સારી અનુભૂતિ ન કરાવડાવો, જો તમે તેને સાંત્વના કે આલિંગન પણ ન આપી શકતા હોવ, તો એવો પ્રેમ શું કામનો જો તે બિમાર હોય અને તમે તેમને દવા પણ ન આપો, જો તે થોડા ભયભીત કે વ્યાકુળ હોય અને તમે તેમને શાંત પાડવાની કોઈ કોશિશ પણ ન કરો, જો તમે તેમને તેમનાં પોતાનાં માટે સારી અનુભૂતિ ન કરાવડાવો, જો તમે તેને સાંત્વના કે આલિંગન પણ ન આપી શકતા હોવ, તો એવો પ્રેમ શું કામનો શબ્દોમાં કાળજી બતાવવી મહત્વની છે પરંતુ તમારા કાર્યોમાં કાળજી બતાવવી તે એનાંથી ક્યાંય વધુ મહત્વની બાબત છે. ખાલી બીલ ચૂકવી દેવામાં એ નથી આવી જતું પરંતુ તે સામેની વ્યક્તિને માટે બદલામાં બનતું બધું કરવાની વાત છે. કાળજી પૂર્વક બોલાયેલો હર એક શબ્દ, કાળજી માટેનો હર એક ભાવ પ્રેમને સ્ફુરે છે. તમે જે વસ્તુને પ્રેમ કરતાં હોવ તેનાં માટે તમે શું કરતાં હોવ છો, પછી ભલે તે તમારી ગાડી હોય, કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોય, કે કોઈ સામગ્રી હોય શબ્દોમાં કાળજી બતાવવી મહત્વની છે પરંતુ તમારા કાર્યોમાં કાળજી બતાવવી તે એનાંથી ક્યાંય વધુ મહત્વની બાબત છે. ખાલી બીલ ચૂકવી દેવામાં એ નથી આવી જતું પરંતુ તે સામેની વ્યક્તિને માટે બદલામાં બનતું બધું કરવાની વાત છે. કાળજી પૂર્વક બોલાયેલો હર એક શબ્દ, કાળજી માટેનો હર એક ભાવ પ્રેમને સ્ફુરે છે. તમે જે વસ્તુને પ્રેમ કરતાં હોવ તેનાં માટે તમે શું કરતાં હોવ છો, પછી ભલે તે તમારી ગાડી હોય, કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોય, કે કોઈ સામગ્રી હોય તમે તેની કાળજી લો છો, બરાબર તમે તેની કાળજી લો છો, બરાબર માટે, તમે જો કોઈને ખરેખર પ્રેમ કરતાં હોવ તો તમે શું કરશો માટે, તમે જો કોઈને ખરેખર પ્રેમ કરતાં હોવ તો તમે શું કરશો આ ગણિત તમે જાતે ગણી લેજો.\n” અને આ રીતે ઘણાં લોકો જીવન જીવતાં હોય છે. તેઓ જાણતા હોય છે તેઓ સંપૂર્ણ નથી તેમ છતાં તેઓ તેવું માનતાં હોય છે અને તેવું વર્તન કરતાં હોય છે જાણે તેમનાં મોઢામાંથી નીકળેલો એક-એક શબ્દ બ્રહ્મવાક્ય છે. દયા એ સામેની વ્યક્તિ પ્રત્યે, તેની ભૂલો પ્રત્યે માયાળુ બનવાનું નામ છે. તેમજ તમારી સંપૂર્ણતા અને સર્વોત્કૃષ્ટતાની માન્યતાની કેદમાં તેમને બંદીવાન નહિ બનાવવાની બાબતનું નામ છે. કોઈવાર તમે તેમની સાથે સહમત ન હોવ, કે જયારે તમે તેમનાં દ્રષ્ટિકોણને સમજી ન શકતા હોવ, ત્યારે શું તમે દયાના દ્રષ્ટિકોણથી તમે શું જતું ન કરી શકો આપણા પોતાનાં જ વિચારો, કાર્યો અને લાગણીઓને જ વ્યાજબી ઠેરવ્યા કરવાથી આપણે આપણી પોતાની ભૂલો પ્રત્યે જ દયાવાન બની જતાં હોઈએ છીએ. પણ દયા તો સામે વાળા પ્રત્યે દાખવીએ તો પ્રેમને રુજાવતી હોય છે. મને દુ:ખ થયું છે પણ હું જતું કરીશ એવું માફી બોલતી હોય છે. હું દિલગીર છું કે તારે આવું કઈ પણ કરવું પડે છે, તું વધુ સારાને લાયક છે, એવું દયા કહે છે. માફી સહાનુભુતિ જન્માવે છે જયારે દયા સમાનુભુતિ. અને પ્રેમ આપણા પોતાનાં જ વિચારો, કાર્યો અને લાગણીઓને જ વ્યાજબી ઠેરવ્યા કરવાથી આપણે આપણી પોતાની ભૂલો પ્રત્યે જ દયાવાન બની જતાં હોઈએ છીએ. પણ દયા તો સામે વાળા પ્રત્યે દાખવીએ તો પ્રેમને રુજાવતી હોય છે. મને દુ:ખ થયું છે પણ હું જતું કરીશ એવું માફી બોલતી હોય છે. હું દિલગીર છું કે તારે આવું કઈ પણ કરવું પડે છે, તું વધુ સારાને લાયક છે, એવું દયા કહે છે. માફી સહાનુભુતિ જન્માવે છે જયારે દયા સમાનુભુતિ. અને પ્રેમ પ્રેમ તે બન્નેને એકસાથે સિવી લે છે.\nપ્રેમનું ચોથું અને અંતિમ ઘટક છે કદર. વ્યક્તિ પાંચ વર્ષની હોય કે પંચાણું વર્ષની કદર એ સામે વાળી વ્યક્તિને હંમેશા પોતે મહત્વની છે તેમ અનુભવડાવે છે, તે તેમને એવું અનુભવડાવે છે કે કોઈ તેમને પ્રેમ કરે છે, તેઓ મહત્વનાં છે. કોઈપણ વ્યક્તિ નાખુશ થવાનું જાતે પસંદ કરતી હોતી નથી. જયારે પણ તમે બીજી વ્યક્તિમાં કઈ પણ સારું જુવો, તો તેને અભિવ્યક્ત કરો, તેની કદર કરો, અને તેમને આપોઆપ વધારે સારું કરવાનું મન થશે. તમારે આ કામ કૃત્રિમ રીતે નથી કરવાનું, તમારે ફક્ત તેમની હકારાત્મક બાજુ તરફ જોવાનું છે. દરેક જણ થોડી કદર સાથે તેમ કરી શકે છે. સંબંધમાં, બે વ્યક્તિઓ, પ્રતિદિન અનેક એવી વસ્તુઓ કરતાં હોય છે કે જેની કદર કરી શકાય પરંતુ ઉપર બતાવેલા ત્રણ ઘટકોની ગેરહાજરીમાં સામેની વ્યક્તિ શું સારું કરી રહી છે તે બાબતમાં આપણે બિલકુલ બેખબર બની રહેતા હોઈએ છીએ.\nચૌદ વર્ષનાં લગ્નજીવન પછી, પતિએ ડાયવોર્સ માટે અરજી કરી.\n“તું શેના આધારે ડાયવોર્સ ઈચ્છે છે\n“યોર ઓનર, મારી પત્નીમાં બિલકુલ ટેબલ-મેનર્સ નથી. તે જયારે સામાજિક જમણ માટે ગઈ હોય ત્યારે પોતાની અસહમતી ડાયનીંગ ટેબલ ઉપર વ્યક્ત કરે છે.”\n“તમે બન્ને ચૌદ વર્ષ સુધી એકબીજા સાથે હતાં, અને અચાનક ટેબલ મેનર્સ આજે એક મુદ્દો બનીને ઉભો રહ્યો\n“હા, યોર ઓનર, કારણ કે હજી ગયા મહીને જ મેં મેનર્સ અને એટીકેટ ઉપર એક પુસ્તક વાંચ્યું. પુસ્તક વાંચ્યા પછી મેં અવલોકન કર્યું કે તેનામાં એક પણ સારી ટેવ નથી.”\nજેમ જેમ આપણે મોટા થઈએ છીએ અને નવા નવા દ્રષ્ટિકોણ મેળવતા જઈએ છીએ, તેમ તેમ આપણી પ્રાથમિકતાઓ પણ બદલાતી જતી હોય છે, તેમ ઘણી વાર આપણે સામેની વ્યક્તિ પણ બદલાય તેવું ઇચ્છતાં હોઈએ છીએ. અને સામેની વ્યક્તિ પણ જો કે તેનાં પોતાનાં નવા પાઠ ભણવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હોય છે. ફક્ત હવે તમે થોડું વધુ જાણો છો કે થોડું જુદું જાણો છો તેનો અર્થ એવો નથી કે સામેની વ્યક્તિ તમારા પ્રેમ માટે લાયક કે બરાબર નથી. તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.\nમોટાભાગે જયારે પણ લોકો એમ કહેતાં હોય છે શું તમે મને પ્રેમ કરો છો, ત્યારે ખરેખર તેમનો અર્થ એ હોય છે કે “શું તમે મને ઈચ્છો છો શું તમને મારી દુનિયામાં કોઈ પણ અન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં વધારે જરૂર છે શું તમને મારી દુનિયામાં કોઈ પણ અન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં વધારે જરૂર છે” અને ત્યારબાદ તેની પાછળ ધારણા એ આવતી હોય છે કે “તો માટે જો તું મને ઈચ્છતો/ઇચ્છતી હોય તો મને ખાતરી છે કે તું મને ખુશ રાખવાં માટે, મારી કાળજી કરવા માટે શક્ય હોય તે બધું જ કરીશ. અને તે પણ હંમેશાં.” ઘણી બધી વાર, એવી લાગણીને આપણે પ્રેમ ગણી લેવાની ગેરસમજણ કરી લેતાં હોઈએ છીએ, એવી લાગણી કે જેમાં સામેની વ્યક્તિની ખુબ જ તિવ્રતાથી ખેવના કરવામાં આવતી હોય કે પછી એવી ઈચ્છા કે સામે વાળી વ્યક્તિ પોતાની ખુબ જ તિવ્રતાથી ખેવના રાખે. એ કદાચ પ્રેમનો એક પ્રકાર હશે પરંતુ તે ક્યારેય ટકાઉ નથી હોતો. સત્ય તો એ છે કે, વાસ્તવિક જીવનમાં, આ પ્રકારનો પ્રેમ ફક્ત ટુંકા સમય માટે થતો હોય છે, અને ત્યારબાદ લોકો સંબધમાં પ્રવેશતાં હોય છે. એક વાર જયારે સાથે રહેવાનું, પ્રેમ કરવાનું અને એકબીજાને જોવાનું જયારે નિત્યક્રમ બની જાય છે ત્યારે તેઓ ઉપર કહેલાં એક કે ચારેય ઘટકોને અવગણવાનું ચાલુ કરી દે છે. અને જેવું એવું બને છે કે તરત પ્રેમ સુકાવા લાગે છે અને લાંબો સમય ટકતો નથી.\nસાશ્વત પ્રેમ હંમેશાં બે-તરફી હોય છે. તમે કોઈને બદનસીબે કે પછી તેનાં ઉપર ઉપકાર કરીને પ્રેમ ન કરી શકો, તે લાંબો ટકશે પણ નહિ. શરૂઆતમાં, પ્રેમ એક પ્રબળ લાગણી હોય છે પછી એક પ્રબળ ઈચ્છા. ત્યારબાદ, તે એક કાર્ય હોય છે, સમાગમનું નહિ પરંતુ પ્રેમ કરવાનું કાર્ય, અને તેમાં થોડા પ્રયત્નની બન્ને તરફથી જરૂર હોય છે.\nહવે પછી ફરી ક્યારેય તમે કોઈને પ્રેમ કરો છો તેમ કહો, ત્યારે તમારી જાતને પુછજો શું તમે તેમનું સન્માન કરો છો, તેમની કાળજી કરો છો, શું તમે તેમનાં તરફી દયાળુ અને તેમની કદર કરનાર છો. હા તો હવે તમારી જાતને પૂછો કે શું તમારી ક્રિયાઓમાં પણ તે દેખાય છે ખરું. હા તો હવે તમારી જાતને પૂછો કે શું તમારી ક્રિયાઓમાં પણ તે દેખાય છે ખરું. હા તો આ પ્રેમ છે. અને શું તમે તેમને ઈચ્છો પણ છો તો આ પ્રેમ છે. અને શું તમે તેમને ઈચ્છો પણ છો હા મોટું બોનસ. મિત્રતા, આનંદ, અન્યોન્યતા, એક શાંતિ અને સલામતીની ભાવના પ્રેમાળ વાતાવરણમાં આપોઆપ આવી જતી હોય છે. પ્રેમમાં બધું વધતું જતું હોય છે.\nઅને જો તે વ્યક્તિ તમને વળતો પ્રેમ ન કરતી હોય તો શું બીજા કોઈક દિવસે જોઈશું.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gambling-has-been-played-on-the-office-of-the-ahmedabad-west-lok-sabha-candidate-gujarati-news/", "date_download": "2019-05-20T00:58:55Z", "digest": "sha1:PM7VDXPNPHAXUQA2CXF3MPLUS2VLRCZR", "length": 8417, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉપર જુગાર રમાયો હોવાની ચર્ચા - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉપર જુગાર રમાયો હોવાની ચર્ચા\nઅમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉપર જુગાર રમાયો હોવાની ચર્ચા\nઅમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી છે તેનું કાર્યાલય અસારવામાં આવેલું છે. આ કાર્યાલયમાં છેલ્લા અઠવાડિયાથી જુગાર રમાતો હોવાની ચર્ચા છે આવી રીતે જુગારની રકમની લેતી અંગે ગઈ કાલે મોડી રાત્રે ઝઘડો થયો હતો અને કેટલાક અસામાજીક થતો કાર્યાલય ખાતે આવ્યા હતા. તેમજ ગાળ�� ગાડી કરી અને ઝપાઝપી થઈ ગઈ હતી. સાંસદના કાર્યાલયની પાસે ભયનું વાતાવરણ ઉભુ થઈ ગયું હતું.\nઆ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધસી આવ્યા હતા એટલું જ નહીં. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ગાડી સ્ટેન્ડ ટુ કાર્યાલયની પાસે મુકી દેવામાં આવી છે. અગાઉ ત્રણ મહિના પહેલા પણ અસામાજિક તત્વો દે જુગારના ઝઘડામાં જ આ વિસ્તારવા આવીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા એ જ વ્યક્તિ કાર્યાલય પર જુગાર રમતાં ફરીથી બબાલ થઈ હતી.\nસ્થાનિક વેપારીઓ દ્વારા એ સમયે ચમનપુરા બંધ રાખી અને પ્રદીપ પરમારને રજૂઆત કરવામાં આવી હતી આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી. આમ છતાં કશું કર્યું નહોતું હવે ફરીથી કારેલાની અંદર જ જુગાર રમવા અને પૈસાની લેતીદેતીમાં મોડી રાત્રે ફરી ધમાલ થતાં ભારે ચકચાર મચી છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nPM મોદીએ આજે મતદાન સમયે ન કરી આ ભૂલ, 2014માં ભારે થયો હતો વિવાદ\nJIOની જોરદાર ઓફર : લેન્ડ લાઇન, બ્રોડબેન્ડ અને ટીવીનો કોમ્બોની કિંમત જાણશો તો ચોંકી જશો\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lok-sabha-election-2019-third-phase-voting-day-amit-shah-gujarati-news/", "date_download": "2019-05-20T01:04:34Z", "digest": "sha1:3DT7EJ75GY57X6WS42YDPL27Z6AAXLZB", "length": 9711, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "અમિત શાહની લોકસભાની આ પ્રથમ ચૂંટણી પણ કદાવર નેતાએ છેલ્લી વાર અજમાવ્યું નસીબ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » અમિત શાહની લોકસભાની આ પ્રથમ ચૂંટણી પણ કદાવર નેતાએ છેલ્લી વાર અજમાવ્યું નસીબ\nઅમિત શાહની લોકસભાની આ પ્રથમ ચૂંટણી પણ કદાવર નેતાએ છેલ્લી વાર અજમાવ્યું નસીબ\nલોકસભાની ચૂંટણી માટેના ત્રીજા તબકકાના મતદાનમાં ગઇ કાલે ગુજરાતની ર૬ બેઠકો મળી કુલ ૧૧૭ બેઠકો માટે મતદાન થયું છે ત્યારે આ જંગમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેટલાય કેન્દૃીય મંત્રીઓના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ચુકયા છે ત્યારે અમિત શાહ માટે આ પહેલો જંગ છે અને સપાના સુપ્રીમો મુલાયમસિંહ માટે અંતિમ જંગ છે.૧૪ રાજયો અને કેન્દશાસિત પ્રદેશની ૧૧૭ બેઠકો ઉપર ર૦૧૪માં ભાજપ અને તેના સાથી પક્ષોએ ૬૬ બેઠકો જીતી હતી.\nજ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ર૭ બેઠકો મેળવી હતી.બાકીની બેઠકો ઉપર અન્ય વિરોધી પક્ષોએ જીત મેળવી હતી. ભાજપના વરિષ્ઠ આગેવાન એલ.કે.અડવાણી જે બેઠક પરથી સંસદમાં ગયા હતા તે બેઠક ઉપરથી આ વખતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઝંપલાવ્યું છે, તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક ઉપરથી ઝંપલાવ્યું છે.\nમંગળવારે ત્રીજા તબકકાની ચૂંટણીમાં જે બેઠકો ઉપર મતદાન થયું તેમાં ગુજરાતની તમામ ર૬ બેઠકો, કેરળની તમામ ર૦ બેઠકો, આસામની ૪, બિહારની પ, છતીસગઢની ૭, કર્ણાટક અને મહારાષ્ટની૧૪-૧૪, ઓરિસ્સાની૬, યુપીની ૧૦, પ.બંગાળની પ,ગોવાની ર, દાદરા નગર હવેલી, દમણ દીવ અને ત્રિપુરાની એક એક બેઠકનો સમાવેશ થાય છે. ત્રીજા તબકકામાં ૧૮.પ૬ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.\nઆ માટે ચૂંટણી પંચે ર.૧૦ લાખ મતદાન કેન્દૃો ઉભા કર્યા હતા.કોંગ્રેસના સાંસદ શશી થરૃર કેરળના તિરૃવનંતપુરમ ખાતેથી પોતાનું ભવિષ્ય અજમાવી રહયા છે તો તેની સામે ભાજપે પૂર્વ રાજયપાલ રાજશેખરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે આ પહેલો લોકસભા ચૂંટણી જંગ છે તો સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહનો આ છેલ્લો છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાન�� વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nગુજરાતમાં મતદાન કરી અમિત શાહે 36 કલાક પહેલાં સંભાળી લીધી મોદીની ડ્યૂટી, ઘરે ઘરે અહીં ફરી રહ્યાં છે\nBSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/h-g-wells/", "date_download": "2019-05-20T01:02:57Z", "digest": "sha1:DB5WODUTTZ43636QW5ULSLI7FNK3EMJF", "length": 15339, "nlines": 139, "source_domain": "thankibabu.wordpress.com", "title": "H. G. Wells | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય…\nહાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય કૌશલ્ય ધરાવતા હત્યારા હતા અને પોતે પણ તેમના જેવી જ અસામાન્ય શક્તિઓ ધરાવે છે. આમાંની એક શક્તિ એવી છે કે તે બંદૂકમાંથી છૂટતી ગોળીની ગતિને પકડી શકે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી તેને માટે સ્લો-મોશનનો ખેલ છે.\nWanted જોતાંજોતાં એકાએક યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં “જનસતા” દૈનિકમાં “જિજ્ઞાસા અને કૌતૂક” નામ���ી કોલમ હું લખતો. પહેલાં તે “રંગતરંગ” પાક્ષિકમાં પ્રગટ થતી. બાળકો અને કિશોરો માટેની એ કોલમમાં સમયની એક સેકન્ડને એક હજારમા ભાગમાં માપવાની વાત હતી. થોડી શોધખોળ પછી સદનસીબે એ લેખની મૂળ પ્રત મળી આવી. લેખનું શીર્ષક હતું “ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય તે જાણો છો” તેમાંની થોડી વિગતો મુજબ જો આપણે સેકન્ડનો એક હજારમો ભાગ અનુભવગત કરી શકીએ તો કોઇ પક્ષી પાંખ ફફડાવતું હોય એ રીતે મચ્છરની પાંખનું હલનચલન જોઇ શકીએ. ટીવી પર એક્શન રિપ્લે કે ફિલ્મમાં સ્લો મોશનની જેમ અપણી આસપાસ બનતી ઘટનાઓને જોઇ શકીએ. વાસ્તવિક જીવનમાં આપણે દરેક ક્રિયાને સમયની સામાન્ય ગતિમાં બનતી નિહાળીએ છીએ. સમયની આ ગતિને જેટલી ઓછી ઝડપે આપણે પામી શકીએ તેટલી કોઈ પણ ક્રિયાને ધીમી ગતિએ બનતી નિહાળી શકીએ. જો ખરેખર એવું બને તો બહુ રમૂજી અને વિકટ સ્થિતિ ઊભી થાય.\n“ટાઇમ મશીન” (Time Machine)ના સર્જક એચ. જી. વેલ્સ (H. G. Wells)ની એક વિજ્ઞાનકથામાં બે યુવાનો ભૂલથી એક દવા પી જાય છે. તેની તેમના પર એવી અસર થાય છે કે તેમને દરેક ક્રિયા ધીમી ગતિએ થતી દેખાય છે. જેમ કે હવાને કારણે સામાન્ય સંજોગોમાં બારીનો પડદો ફરફરતો હોય, પણ ધીમી ગતિવાળા જગતમાં હવા આવે, પડદા સાથે અથડાય, પડદો પણ જાણે તેને કોઇ ઉતાવળ ન હોય તેમ, તેનો એક છેડો નિરાંતે ઊંચો થાય, ઊંચો થયા પછી એ જ સ્થિતિમાં થોડી વાર સ્થિર રહે, પછી ધીમે ધીમે નીચો આવે. હાથમાંથી કાચનો ગ્લાસ છટકી જાય, તો તરત નીચે પડીને ભુક્કો થવાને બદલે ધીમે ધીમે નીચે જતો, જમીનને અથડાતો અને ટુકડાઓમાં વેરાતો જોઇ શકાય. આવું તો દરેકે દરેક ક્રિયા વિષે કલ્પી શકાય.\nવાસ્તવિક જીવનમાં એક સેકન્ડ કે પછી આંખનો પલકારો આપણા માટે સમયનો નાનામાં નાનો એકમ હોઇ શકે, ત્યારે પ્રશ્ન એ થાય કે સેકન્ડનો એક હજારમો ભાગ માપી શકાય ખરો તેનો જવાબ એ છે કે સેકન્ડનો એક હજારમો નહિ, પણ દસ હજારમો ભાગ વીસમી સદીના આરંભે જ માપી શકાતો હતો. આજે તો આધુનિક સાધનોની મદદથી સેકન્ડનો એકસો અબજમો ભાગ પણ માપી શકાય છે. તે કેટલો સૂક્ષ્મ હોય તે સમજવું હોય તો કહી શકાય કે ત્રણ હજાર વર્ષની સરખામણીમાં એક સેકન્ડ જેટલી તેની સૂક્ષ્મતા હોઈ શકે.\nફિલ્મ “વોન્ટેડ”ના સંદર્ભમાં જોઈએ તો બંદૂકમાંથી ગોળી છૂટે એટલે સામાન્ય માણસ તો ગોળી છૂટવાનો અવાજ સાંભળી શકે અને નાળચામાંથી નીકળતો ધુમાડો જોઈ શકે, પણ ગોળીને જતી જોઇ શકે નહિ, કારણ કે ગોળીની એટલી ઝડપ હોય, પણ સમયને જો કોઇ વધુમાં વ��ુ નાના એકમમાં પામી શકે તો તેની નજરથી ગોળી અળગી થઈ શકે નહિ, પણ ઇશ્વરનો આભાર કે આવું બધું વિજ્ઞાનકથાઓમાં કે ફિલ્મોમાં જ બની શકે છે…\nએક રસપ્રદ યોગાનુયોગ એ થયો કે “જનસત્તા”માં આ લેખ બરાબર ૧૯૯૩ની ૧૨ સપ્ટેમ્બરે રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં પ્રગટ થયો હતો.\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/14-03-2018/126287", "date_download": "2019-05-20T01:04:44Z", "digest": "sha1:5ECAYILK4T2BK2E2LMZEUWUBBXD2MWD5", "length": 16305, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "રેલવેમાં નોકરી માટે તડાકો પડ્યોઃ ૯૦ હજાર જગ્યાઓ માટે ૧.પ કરોડ અરજી", "raw_content": "\nરેલવેમાં નોકરી માટે તડાકો ��ડ્યોઃ ૯૦ હજાર જગ્યાઓ માટે ૧.પ કરોડ અરજી\nનવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં ભરતી થવા માટે બેરોજગારો હંમેશા તલપાપડ હોય છે, અને તેમાં પણ રેલવેતંત્રની નોકરી માટે સૌ કોઇ દિવાસ્વપ્ન જોતા હોય છે. કેમ કે રેલવે દ્વારા કર્મચારીઓને આજીવન સુખ-સુવિધા અને ઉંચા પગારભથ્થા આપવામાં આવે છે. આથી જ રેલવે રીક્રુટમેન્ટ બોર્ડએ જાહેર કરેલી ૯૦,૦૦૦ જગ્‍યાઓ માટેની ભરતીમાં અધધધ ૧.પ કરોડ બેરોજગારોએ અરજીઓ કરી છે.\nગ્રૂપ-સી અને ગ્રૂપ-ડી કેટેગરીમાં રેલવેએ માસિક રૂૂ.18,000થી રૂૂ.60,000ના પગારની જોબ માટે અરજી મંગાવી હતી. અરજીની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.\nઅરજદારોએ હવે જોબ મેળવવા ઓનલાઇન ટેસ્ટની સિરીઝ પાસ કરવાની રહેશે. રેલવે મંત્રાલયે ગ્રૂપ-ડી કેટેગરીની 63,000 જોબ માટે નોટિફિકેશન ઇશ્યૂ કર્યું હતું. ત્યાર પછી લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સ માટે 26,500 જોબનું વધુ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું.\nનોકરી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત હાઈસ્કૂલ પાસ અને ITI ડિપ્લોમા હતી. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની કોઈ પણ કેટેગરી માટે મળેલી આ સૌથી વધુ અરજી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ���ોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nકોલકત્તાની એક ગર્લ્સ સ્કૂલમાં 8 માર્ચ મહિલા દિનના દિવસે જ 10 વિદ્યાર્થિનીઓ પાસે લેખિતમાં લેવામાં આવ્યું કે તેઓ લેસ્બિયન(સજાતીય) છે. આ મુદ્દે વાલીઓએ હેડમિસ્ટ્રેસને સોમવારે મળીને હોબાળો મચાવ્યો હતો. શાળાનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓને સાચા માર્ગે લઇ જવામાં આવે. વિદ્યાર્થિનીઓ ક્લાસમાં ખૂબ મસ્તી કરી રહી છે. access_time 12:58 am IST\nAICC તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે મહેશ રાજપૂત તથા રાજકોટ જીલ્લામાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે અજુનભાઈ ખાટરીયા ગામ રામોદ, સુરેશ બથવાર ગામ રાજકોટ, ગંગદાશભાઈ બી ડોડીયા ગામ પડધરી, લાખાભાઈ ડાંગર ગામ ઉપલેટા, દીપકભાઈ વેકરીયા (ડી.કે) ગામ જેતપુર, શૈલે દેવેન્દ્ર ભાઈ ધામી ગામ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગામ રાજકોટ, દિનેશભાઈ ચોવટીયા ગામ રાજકોટ, શહેનાઝબેન બાબી ગામ જેતપુર ની નીમણૂંક કરવામાં આવેલ છે access_time 2:14 am IST\nઅયોધ્યા કેસમાં ત્રીજા પક્ષકારોની તમામ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : રામજન્મભૂમિ - બાબરી મસ્જીદ કેસમાં સુપ્રિમ કોર્ટે ત્રીજા પક્ષકારની - દરમિયાનગીરીની તમામ અરજીઓ ફગાવી આવી ઈન્ટરવેન્સન્સની કોઈપણ અરજી નહિં સ્વીકારવા રજીસ્ટ્રીને આદેશ આપ્યો છે access_time 5:13 pm IST\nહૈદરાબાદમાં મક્કા મસ્જિદ બ્લાસ્ટનો ડિસ્ક્લોઝર રિપોર્ટ ગાયબ access_time 12:04 am IST\nદિલ્હી પોલીસનો ડોગ ગોલ્ડ મેડલ જીત્યો access_time 4:21 pm IST\nપેટાચૂંટણી : યુપીમાં હાર માટે કાર્યકરોમાં ઉદાસીનતા કારણ access_time 7:45 pm IST\nમહિલા કોલેજ અંડર બ્રિજ નીચે છ લૂંટ કરનાર 'ત્રિપૂટી'ને ક્રાઇમ બ્રાંચે પકડી access_time 4:45 pm IST\n'કલાઇમેટ ચેન્જ'નાં એકશન પ્લાનની આંતરરાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સમાં પ્રશં��ા access_time 4:31 pm IST\nવોકહાર્ટ હોસ્પિટલમાં તબીબો - મેનેજમેન્ટ વચ્ચે દર્દીનો ઉલાળ્યો\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમાજ સેવામાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન access_time 10:51 am IST\n૩ લવરમૂછીયાઓએ અપહરણ કરી અલગ અલગ સ્થળે ભાણવડ પંથકની સગીરા પર ગેંગરેપ કરતા ઝેરી દવા પીધીઃ જામનગર આઈસીયુમાં સારવારમાં: પિતાનો વલોપાત access_time 4:23 pm IST\nઉનામાં ફાટેલા હોઠ-તાળવાનો વિનામૂલ્યે નિદાન સારવાર તથા સર્જરી કેમ્પ access_time 10:34 am IST\nવાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં 71,17 કરોડ ખર્ચાયા access_time 12:27 am IST\nબિભત્સ ગાળો આપનાર સભ્ય સામે કેમ પગલા નહી : કોંગ્રેસ access_time 8:11 pm IST\nબોરસદના કણભા ગામે સિકંદરશાનો ગળેફાંસો ખાઈ આપઘાત પુત્ર અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી જતા પગલું ભર્યાનું તારણ access_time 10:20 am IST\nબાળકોને હોઠ પર કિસ કરશો તો તેને દાંતની તકલીફ થશે access_time 4:30 pm IST\nઆ છે દુનિયાની સૌથી મોટી ફૂલની ટોકરી access_time 8:37 pm IST\n૧૦૦ જણે નદીમાં પડતા ટેમ્પોને ખેંચી કાઢ્યો access_time 4:28 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન મોલેકયુલર બાયોલોજીસ્ટ સુશ્રી માલા મુર્થીને ૨.૨ મિલીયન ડોલરની ગ્રાન્ટઃ માનવ મગજના કાર્યો ઉપરાંત પાર્કિન્સન, માનસિક ક્ષતિઓ, સ્વભાવગત ખામી, ઉદાસી સહિતની બાબતોનો અભ્યાસ કરશે access_time 10:35 pm IST\nવિદેશોમાંથી ભારતમાં રોકાણો માટે જંગી રકમ મોકલતા ૫૦ NRIને EDની નોટીસઃ આવકના સ્ત્રોત અંગે ખુલાસો માંગ્યો access_time 10:34 pm IST\nયુ.એસ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે access_time 10:37 pm IST\nકિંગ્સ ઈલેવન પંજાબે નવી જર્સી લોન્ચ કરી access_time 4:46 pm IST\nસેરેનાની આગેકૂચને મોટી બહેન વીનસે અટકાવી access_time 4:49 pm IST\nફૂટબોલ મેદાનમાં કલબનો પ્રેસિડેન્ટ બંદૂક લઇ ધસી આવ્યો access_time 6:24 pm IST\nહમમ..... તો આ કારણોસર બગડી હતી બીગબીની તબિયત access_time 5:27 pm IST\nબોલીવૂડનો મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાન ૫૩ વર્ષનો થયોઃ આજે જન્મદિવસ access_time 11:41 am IST\nહવે પ્રભાસ સાથે પુજા હેગડે નજરે પડશે access_time 4:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/media-42903191", "date_download": "2019-05-20T02:08:59Z", "digest": "sha1:75FKFBM7WVZW2JLA2EGDU5AE6HZHMOXK", "length": 5411, "nlines": 107, "source_domain": "www.bbc.com", "title": "આ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલે છે - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nઆ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલે છે\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર ���રો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nઆમ તો માણસોની નકલ મોટાભાગે વાંદરાઓ જ કરતા હોય છે.\nએમાં પણ વાંદરાઓ માણસના હાવભાવના નકલ માટે પ્રખ્યાત છે, પરંતુ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલવાની નકલ કરે છે.\nતે અંગ્રેજી શબ્દો બોલે છે. ડોલ્ફિનની બોલી સાંભળવા આ વીડિયો જુઓ.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nવીડિયો કેવી રીતે થાય છે ગુજરાતની કેસર કેરીની હરાજી\nકેવી રીતે થાય છે ગુજરાતની કેસર કેરીની હરાજી\nવીડિયો ગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nવીડિયો પશ્ચિમ બંગાળ : સોનાગાછીની હજારો સેક્સવર્કર કેમ દબાવશે NOTAનું બટન\nપશ્ચિમ બંગાળ : સોનાગાછીની હજારો સેક્સવર્કર કેમ દબાવશે NOTAનું બટન\nવીડિયો ઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર\nઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર\nવીડિયો મમતા બેનરજીની કિસ્મત ફિલ્મસ્ટાર્સના હાથમાં\nમમતા બેનરજીની કિસ્મત ફિલ્મસ્ટાર્સના હાથમાં\nવીડિયો -30 ડિગ્રી તાપમાનમાં શાકભાજી ઉગાડી બતાવતા ખેડૂત\n-30 ડિગ્રી તાપમાનમાં શાકભાજી ઉગાડી બતાવતા ખેડૂત\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaac2ab0acdab5aadac2aaeabfa95abe/ab5ac8ab6acdab5abfa95-a89ab7acdaaeabfa95ab0aa3aa8ac0-a86aacacbab9ab5abe-aaaab0abfab5ab0acdaa4aa8-aaaab0-a85ab8ab0-a85aa8ac7-aaaabea95-a89aa4acdaaaabeaa6aa8-aaeabea9fac7aa8abe-a89aaaabeaafacb", "date_download": "2019-05-20T01:17:34Z", "digest": "sha1:WAE6CLXISXCRJIXLH62P3SOKTARLAFQ5", "length": 73547, "nlines": 262, "source_domain": "gu.vikaspedia.in", "title": "વૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પૂર્વભૂમિકા / વૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો\nવૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિ���ર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો\nઆબોહવામાં થતાં ફેરફાર (કલાઈમેટ ચેઈન્જ) અને તેના અનુકૂલન (એડેપ્ટેશન) તથા ઉપશમન (મીટીગેશન)ની ચર્ચા રાત્ર્યિ તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે મોટા પાયે ચાલી રહી છે. ભૂકંપ, સુનામી, વૈશ્વિક ઉપ્તિકરણ (ગ્લોબલ વોર્મિંગ) | વૈશ્વિક શીતકરણ (ગ્લોબલ કુલીંગ) વગેરે જેવા ભૂમંડલીય ફેરફારથી આબોહવા પરિવર્તન થઈ શકે. હાલમાં જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ વૈશ્વિક ઉષ્મિકરણ છે. આબોહવા પરિવર્તનની આફત માટે મુખ્યત્વે સમૃધ્ધ અને ઔદ્યોગિક દેશો દ્વારા સંસાધનોનો બેફામ વપરાશ જવાબદાર છે. આ દેશો વિશ્વની ૨૫% વસ્તી ધરાવે છે, પરંતુ ૭૫-૮૦% સંસાધનોનો ઉપયોગ કરે છે અને ૭૦% કરતાં વધારે કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન (ઈમીસન) કરે છે. માથાદીઠ વાત કરીએ તો ભારતમાં વ્યકિતદીઠ ૦.૨૫ ટન પ્રતિ વર્ષ કરતાં ઓછું અને અમેરીકામાં ૫.૫ ટન પ્રતિ વર્ષ કરતાં વધુ કાર્બનનું ઉત્સર્જન થાય છે. આમ, ઐતિહાસીક દ્રષ્ટિએ હરિતગૃહ વાયુઓ (ગ્રીનહાઉસ ગેસ)ના ઉત્સર્જન માટે સમૃધ્ધ વિકસીત દેશો જવાબદાર છે. પરંતુ આજે ૬૭% ઉત્સર્જન વધુ વસ્તી ધરાવતાં અવિકસીત અને વિકાસશીલ દેશોમાંથી થાય છે.\nઆબોહવા પરિવર્તનની તમામ અસરો જાણી-સમજી શકાઈ નથી, તેમ છતાં મુખ્ય ત્રણ અસરો થઈ શકે.\nસમુદ્રની સપાટી પર અસર અને\nપરાકાષ્ટ્રીય (એકસ્ટ્રીમ) બનાવોમાં વધારો.\nઆ પ્રત્યેક અસર ભારત દેશ માટે આફતરૂપ છે. જો કે આ લાંબા ગાળાના મુદ્દાઓ છે. દા.ત. ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોલસો છે, જે કાર્બનના ઉત્સર્જન માટે જવાબદાર છે. પરંતુ કોલસામાંથી તાત્કાલિક અને સંપૂર્ણપણે ઉર્જાના અન્ય વૈકલ્પિક સ્ત્રોતો (તેલ, ગેસ, સીર, પવન, જળ અને પરમાણુ ઉજ) પર જવું મુશ્કેલ છે. ઉપરાંત આબોહવા પરિવર્તનની પાક ઉત્પાદન પર અસરનો વિગતવાર અભ્યાસ અને સંશોધન થયા બાદ તેના અનુકૂલન તથા ઉપશમન માટે નિતી અને વ્યુહરચના ઘડી શકાય. આબોહવા પરિવર્તન અને તેની આપણાં પર્યાવરણ, આપણી અર્થવ્યવસ્થા અને આપણી સલામતી પર અસર એ આપણાં યુગનો ચોકકસ, નિશ્ચિત, સ્પષ્ટ અને વાસ્તવિક મુદ્દો છે. પરંતુ પ્રત્યેક દિવસની આપણી નિષ્ક્રીયતાને કારણે તેના પરિણામો અપરિવર્તીત બનતાં જાય છે. જેથી વિશ્વવ્યાપી અર્થતંત્ર તથા સમાજના જંગી ખર્ચના ભોગે અપરિવર્તીત રીતે નિર્માણ થતાં હરિતગૃહ વાયુઓ તથા વૈશ્વિક ઉપ્તિકરણને ટાળવા માટે આપણે અત્યારે જ તાત્કાલિક કાર્યશીલ થવું જોઈએ. અત્યારે કાર્યશીલ થઈએ તો આપણી પાસે 'શ્વાસ લેવાનો અવકાશ' ૧૦ થી ૧૫ વર્ષનો છે, જેમાં મધ્યમ ખર્ચે પગલાં લેવા શકય છે. પરંતુ પ્રત્યેક વર્ષનું મોડું આ શ્વાસ લેવાનો અવકાશ ઘટાડે છે, તે વખતે કંઈક તફાવત સર્જવા વધુ સખત પરિશ્રમ કરવો પડશે. ઉપશમન અને અનુકૂલન પધ્ધતિઓ અસરકારક બનતાં સમય લાગશે, પરંતુ તાત્કાલિક તેનો અમલ કરવો અતિઆવશ્યક છે.\nવૈશ્વિક ઉષ્મિકરણને લીધે આબોહવામાં થતાં ફેરફાર વૈશ્વિક સ્તરે ખાદ્ય ઉત્પાદન, નૈસર્ગિક જૈવનિર્વસનતંત્રો, શુધ્ધ પાણી, આરોગ્ય, ઉર્જા વગેરેની ગુંચવણયુકત ચિંતાજનક બાબત છે. એક અનુમાન પ્રમાણે આ સદીના અંત સુધીમાં ઉષ્ણતામાનમાં ૧.૪ થી ૫.૮°સે. અને સમુદ્રની સપાટીમાં ૧૮-૫૦ સેમી વધારો થશે. ઉષ્ણતામાનમાં આવી રીતે વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક જળતંત્ર, જૈવનિર્વસનતંત્રો, સમુદ્રની સપાટી, પાક ઉત્પાદન અને આનુસંગિક પ્રવૃતિઓ પર ખુબજ ગંભીર અસર થશે. વિશેષ ગંભીર અસર ભારત સહિત વિકાસશીલ દેશો ધરાવતાં ઉષ્ણકટીબંધ વિસ્તારમાં થશે. વધતી જતી વસ્તી, શહેરીકરણ, ઓદ્યોગીકરણ, માનવ ઉપભોગ માટે વધુ ઉર્જા વાપરતી ટેકનોલોજી વગેરે વાતાવરણમાં મોટા પ્રમાણમાં પ્રદુષકો ઉમેરે છે. વૈશ્વિક સ્તરે હરિતગૃહ વાયુઓ (ખાસ કરીને મિથેન અને નાઈટ્રસ ઓકસાઈડ) હવામાં ઉત્સર્જીત કરવામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર એક મહત્વનું ઉદ્ગમસ્થાન છે. વૈશ્વિક કુલ હરિતગૃહ વાયુઓના ૩૧% અને મિથેન તથા નાઈટ્રસ ઓકસાઈડના ૫૦% ઉત્સર્જન માટે કૃષિ જવાબદાર છે. હાલમાં ટેકનોલોજી અને સંસાધનોના અતિશય અને બેફામ ઉપયોગ આધારીત કૃષિની વૃધ્ધિ અને વિકાસ થઈ રહયાં છે તે રીતે ચાલુ રહેશે તો ઉત્સર્જનમાં હજુ પણ વધારો થશે.\nવૈશ્વિક ઉપ્તિકરણ માટે કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ, કલોરોફલુરોકાર્બન, હાઈડ્રોફલુરોકાર્બન, પરફલુરોકાર્બન અને પાણીની વરાળ અગત્યના હરિતગૃહ વાયુઓ છે. વૈશ્વિક ઉષ્મિકરણ માટે કાર્બન ડાયોકસાઈડ ૬૩%, મિથેન ૨૪%, નાઈટ્રસ ઓકસાઈડ ૧૦% અને બાકીના વાયુઓ ૩% જવાબદાર છે. સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડતાં તેનું જમીનમાં ઉચ્છોષણ (એબ્લેશન) થાય અને પછી તેનું વાતાવરણમાં ગરમી રૂપે ઉત્સર્જન થાય. વાતાવરણમાં હરિતગૃહ વાયુઓ આ ગરમીનો અમુક ભાગ પકડી રાખે અને તેને અવકાશમાં છટકવા ન દેવાથી વાતાવરણમાં ગરમી વધે. જો આવા હરિતગૃહ વાયુઓની ગેરહાજરી હોય તો પૃથ્વી ઠંડીગાર (-૧૮°સે.) બની જાય અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ખતરો ઉભો થાય. પરંતુ હરિતગૃહ વા��ુઓનું પ્રમાણ વધી જાય તો વાતાવરણના ઉષ્ણતામાનમાં ખુબજ વધારો થાય તેને વૈશ્વિક ઉદ્ધિકરણ કહેવાય. વૈશ્વિક ઉષ્મિકરણ એ પ્રાદેશિક અને સ્થાનિક ઉમિકરણની કુલ અસર છે. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ૨૮૦ પીપીએમ થી વધી ૨૦૦૫માં ૩૭૯ પીપીએમ થયું છે, ૨૦૨૦માં ૪૦૦ પીપીએમ અને ૨૦૫૦માં ૫૦૦ પીપીએમ થશે. ૧૯૭૦ની સરખામણીએ અત્યારે કુલ હરિતગૃહ વાયુઓનું ઉત્સર્જન બમણું થયું છે અને હાલની નિતી પ્રમાણે ૨૦૫૦ સુધી તેમાં ૭૦%નો વધારો થશે. આબોહવામાં થતાં ફેરફાર જે તે પ્રદેશના વરસાદ અને ઉષ્ણતામાનની ભાતમાં પરાવર્તીત થાય છે. તેની અસરો વાવાઝોડા, પુર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, શીત તથા ઉખ લહેર, વગેરે જેવી અનેક છે. આબોહવામાં થતાં ફેરફાર વાસ્તવિકતા છે અને જુદાં જુદાં વિસ્તારો, રાજયો, દેશો અને ખંડોમાં તેનું પ્રમાણ વધુ-ઓછું હોવાની અનુભૂતિ થાય છે. વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો, ઘટતી જતી પાક ઉત્પાદતા, વગેરે વૈશ્વિક ઉષ્મિકરણના સંકેતો છે. આમ, વૈશ્વિક સ્તરે આબોહવામાં થતાં ફેરફારનું ચિત્ર સ્થાનિક કે પ્રાદેશિક ચિત્ર કરતાં જુદું છે\nસૌરાષ્ટ્ર વિસ્તારની આબોહવામાં થયેલ ફેરફાર\nસોરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારની આબોહવા શુષ્ક અને અર્ધ શુષ્ક છે. જેથી દુષ્કાળ, અનિયમિત વરસાદ, સુકી ખેતી હેઠળ વધુ વિસ્તાર, પિયત પાણીની ખેંચ, જમીનની ઓછી ફળદ્રુપતા, જમીનમાં ક્ષારનું અંતઃગમન (ઈનગ્રેસ), વગેરે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા ઘટાડતાં મહત્વના અંતરાયો છે.\nસૌરાષ્ટ્ર વિસ્તારનો મુખ્ય વ્યવસાય કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્ય અને સંલગ્ન પ્રવૃતિ છે, જે આબોહવા–સંવેદનશીલ ક્ષેત્રો છે. વધુમાં બદલાતી આબોહવામાં શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારના ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોની અનુકૂલન શકિત ઓછી છે. જેથી આબોહવા પરિવર્તનની વધુ અસર આ વિસ્તારના તમામ નેસર્ગિક જૈવનિર્વસનતંત્રો તેમજ સામાજિક-આર્થિક તંત્રો પર થવા સંભવ છે.\nજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારની આબોહવામાં થઈ રહેલાં ફેરફારનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ અભ્યાસમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના છેલ્લાં ૧૦ વર્ષો (૨૦૦૧-૨૦૧૮)ના હવામાનના વિવિધ ઘટકોને અગાઉના ૧૦૦ વર્ષો (૧૯૦૧-૨૦૦૦) સાથે સરખાવવામાં આવ્યાં અને આંકડાઓનું પૃથ્થકરણ કરતાં નીચે જણાવ્યા મુજબ તારણો મળ્યાં.\nછેલ્લાં ૧૦ વષોમાં દરેક જિલ્લામાં ચોમાસુ ઋતુ દરમ્યાન વરસાદનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમ્યાન વરસાદ વિશેષ વધેલ છે.\nચોમાસુ ઋતુ દરમ્યાન વરસાદના કુલ દિવસોમાં કોઈ ફેરફાર થયેલ નથી.\nવરસાદની શરૂઆત અને વિદાયનો સમય બદલાયેલ છે.\nછેલ્લાં ૧૦ વષોમાં ભારે વરસાદના બનાવોની સંખ્યા વધી છે.\nભારે વરસાદના વર્ષો અગાઉના દશકો કરતાં છેલ્લાં દશકમાં વધારે જોવા મળ્યાં છે.\nસરેરાશ કરતાં વધારે વરસાદના વર્ષો અગાઉના દશકોની સરખામણીએ છેલ્લાં દશકમાં મહતમ જોવા મળ્યાં છે.\nચોમાસુ ઋતુ દરમ્યાન વાદળછાંયા દિવસોમાં વધારો થયેલ છે, ખાસ કરીને જુલાઈ અને ઓગષ્ટ માસ દરમ્યાન વાદળછાંયા દિવસો વધેલ છે.\nશિયાળામાં લઘુતમ ઉષ્ણતામાનમાં છેલ્લાં ૨૭ વર્ષોમાં વધારો થયેલ છે, તેમજ ઠંડા દિવસોની સંખ્યા ઘટેલ છે. ઠંડીની શરૂઆત અને વિદાય મોડી થાય છે.\nઉનાળામાં મહતમ ઉષ્ણતામાનમાં છેલ્લાં ૨૭ વર્ષોમાં વધારો થયેલ છે, તેમ છતાં ગરમ દિવસોની સંખ્યા ઘટેલ છે.\nઆમ, હવામાનમાં વારંવાર થતી વિષમતા, તિવ્રતા અને પરાકાષ્ટીય પરિસ્થિતિ સૌરાષ્ટ્ર વિસ્તારની આબોહવામાં થયેલ પરિવર્તન સૂચવે છે.\nઆબોહવા પરિવર્તનની કૃષિ અને પાક ઉત્પાદન પર અસર\nઆબોહવામાં ફેરફાર થયાનું આપણે પણ ચોકકસપણે અનુભવીએ છીએ. આબોહવા પરિવર્તનની અસર કૃષિ ઉત્પાદકતા પર પ્રત્યક્ષરૂપે ઉષ્ણતામાન, વરસાદ અને કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં ફેરફાર થવાથી અને પરોક્ષ રીતે જમીન આરોગ્ય તેમજ રોગ-જીવાતોનો ફેલાવો તથા ઉપદ્રવમાં ફેરફાર થવાથી થાય. આબોહવા પરિવર્તનથી પાકનું ઉત્પાદન અનિર્ણાત તથા ઓછું અનુમાનીત બનશે. આબોહવા પરિવર્તનની પાક ઉત્પાદન પર ટુંકા ગાળામાં ઓછી પરંતુ લાંબાગાળે મોટા ભાગના પાકો પર વધુ વિપરીત અસર થશે. કૃષિમાં આબોહવા પરિવર્તનની ફાયદાકારક અને નુકશાનકારક અસર થઈ શકે. વરસાદ તેમજ કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધવાથી પાકોનું ઉત્પાદન વધે. જો કે આબોહવા પરિવર્તનને કારણે ઉષ્ણતામાન, શીત તથા ઉષ્મ લહેરો, અનાવૃષ્ટિ તથા અતિવૃષ્ટિ, વર્ષારહિત ગાળો, ચક્રવાત, વાવાઝોડા, ધોવાણ વગેરે વધવાથી ફાયદા કરતાં નુકશાન વધારે થાય. એકવીસમી સદીના અંતે વિશ્વના કુલ કૃષિ ઉત્પાદનમાં ૧૦ થી ૪૦% ઘટાડો થવાનો અંદાજ છે. છેલ્લાં વર્ષોથી વૈશ્વિક ઉષ્મિકરણ થયું છે. જેના લીધે વરસાદનું પ્રમાણ વધ્યું છે. ચોમાસુ ઋતુમાં વરસાદના કુલ દિવ���ોમાં ખાસ કોઈ ફેરફાર થયેલ નથી, પરંતુ ભારે વરસાદના બનાવો વધ્યાં છે. વર્ષારહિત ગાળો લંબાયો છે. ભારે વરસાદ સાથે તોફાની પવન અને વાવાઝોડાનું પ્રમાણ, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં વધ્યું છે.\nતોફાની પવન સાથેના ભારે વરસાદથી ખેતી અને બાગાયતી પાકોમાં પાન, ડાળીઓ, ફલ, ફળ, દાણાં વગેરે ખરી પડતાં નુકશાન થાય. કયારેક તો સમગ્ર પાક/ઝાડ ઢળી કે ઉથલી પડતાં તેનો સંપૂર્ણપણે નાશ થાય.\nમોટા ભાગે દાંતી અને રાંપથી થતી છીછરી ખેડ તેમજ ભારે મશીનરીથી વારંવાર ખેડને લીધે જમીનનો ધડો ઉપર આવી ગયેલ હોઈ, વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે જમીન પરના પ્રવાહમાં પરિવર્તીત થતાં ખેતીની જમીનનું ધોવાણ થાય. જમીનના ઉપરના પડ સાથે સેન્દ્રિય પદાર્થ તેમજ પોષક તત્વોનું પણ ધોવાણ થાય. ધોવાણના કાંપથી જળાશયોની ક્ષમતા ઘટે. જળાશયોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ભળતાં પાણી દુષિત થાય, જેથી પાણી પીવાલાયક રહ નહીં અને જળસૃષ્ટિ માટે ઘાતક બને.\nધોવાણ સાથે આવેલ કાંપ-નિક્ષેપને લીધે ચેક ડેમ અને તળાવ જેવા જળાશયોનું અનુશ્રવણ ઘટે જેથી ભૂગર્ભ જળનું રીચાર્જ ઘટે. અતિવૃષ્ટિથી નદીમાં પુર આવે અને કાંઠા વિસ્તારમાં ધોવાણ તેમજ જાન-માલનો વિનાશ થાય. આપણાં રાજયમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ચેક ડેમ, અનુશ્રવણ તળાવો, ખેત તલાવડી વગેરેનું ખુબજ સારું કાર્ય થયેલ છે. પરંતુ તે અનાવૃષ્ટિને અનુલક્ષીને બનાવવામાં આવેલ હોઈ, ભારે વરસાદના પાણીને સમાવી શકે તેમ નથી. કૂવા કે બોરના રીચાર્જીગના ઢાંચાઓ પણ ભારે વરસાદને પહોંચી વળે તેમ ન હોઈ, કાંપ-નિક્ષેપ ફીલ્ટરની ઉપરવટ થઈ કૂવા કે બોરમાં જવાથી ભૂગર્ભ જળના સ્ત્રાવોનું પુરાણ કરે.\nભારે વરસાદને લીધે જમીન પર પાણી ભરાઈ રહેવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે. વધારે સમય પાણી ભરાઈ રહેવાથી કયારેક પાક બળી પણ જાય. પાણી ભરાઈ રહેવાને કારણે જમીનમાં ઓકિસજન, કાર્બન ડાયોકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ ઘટી જવાથી મૂળનો વિકાસ, જમીનના સુક્ષ્મ જિવાણુઓની વસ્તી તેમજ ક્રિયાશિલતા, ઉન્સેચકો અને પોષક તત્વોના રૂપાંતરણની પ્રક્રિયા પર માઠી અસર થાય. આપણાં વિસ્તારમાં વવાતાં પાકો મોટે ભાગે પાણી ભરાઈ રહેવાની પરિસ્થિતિ સામે પ્રતિકારકશકિત ધરાવતાં ન હોઈ, ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય. વધુમાં જમીનમાં વરાપ ન હોવાને કારણે આંતરખેડ, નીંદામણ, પાળા ચડાવવા, પાક સંરક્ષણ તેમજ અન્ય ખેત કાર્યો સમયસર ન થવાને લીધે પાછળથી આ કાર્યો પાછળ વધુ ખર્ચ થાય જેથી ચોખ્ખું વળતર ઘટે.\nહવામાં કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ જેવા હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધવાથી થતાં વૈશ્વિક ઉપ્તિકરણને લીધે વરસાદની અનિયમિતતા, હવાનું ઉષ્ણતામાન અને વાદળછાંયો વધે. જેથી સૌર કિરણોત્સર્ગનું પ્રમાણ અને હવાની બાષ્પિભવન શકિત ઓછી થાય. દિવસ કરતાં રાત્રિના ઉષ્ણતામાનમાં વિશેષ વધારો થાય. એક અંદાજ અનુસાર કાર્બન ને લીધે વર અને હવાની એક અંદાજ ડાયોકસાઈડનું પ્રમાણ પ૫૦ પીપીએમ થાય તો ડાંગર, ઘઉં, તેલિબીયા અને કઠોળ પાકોના ઉત્પાદનમાં ૧૦–૨૦% વધારો થઈ શકે.\nકાર્બન ડાયોકસાઈડની તીવ્રતા વધતાં પ્રકાશ સંશ્લેષણનો દર વધે, હવા તથા છોડના છત્રનું ઉષ્ણતામાન વધે, મૂળ પ્રકાંડનો ગુણોતર વધે, છોડની ફુટ શકિત વધે, જીવાતની નુકશાન કરતી જીવન અવસ્થાઓની તીવ્રતા અને ગાળામાં વધારો થાય અને પાકનું ઉત્પાદન વધે. જે અંતતઃ ઉસ્વેદન જરૂરિયાત, પ્રકાશ–શ્વસન, પોષક તત્વોનું અવશોષણ અને પોષક તત્વોના ઉપયોગની કાર્યક્ષમતા ઘટવામાં પરીણમે.\nકાર્બન ડાયોકસાઈડની તીવ્રતા વધવાથી પ્રકાશ સંશ્લેષણની કાર્યક્ષમતા અને પર્ણરંદ્રોની અવરોધકતા વધે, બાષ્પિભવન–ઉસ્વેદન ગુણોતર દર વધે અને પાણીની વપરાશ કાર્યક્ષમતા વધે જેથી પાક ઉત્પાદન વધી શકે.\nહવાના ઉષ્ણતામાનમાં વધારો થવાથી ધાન્ય તથા તેલીબિયાના પાકોનું જીવન ચક્ર ઝડપથી આગળ વધે અને પાકનો સમયગાળો ઘટે, તેથી છોડમાં સુકા પદાર્થનું ઉત્પાદન ઘટે. શાકભાજી અને ફળોનું વેચાણલાયક ઉત્પાદન ધાન્ય તથા તેલીબિયા પાકો કરતાં વધારે આબોહવા- સંવેદનશીલ છે. જમીનનું ઉષ્ણતામાન વધતાં ખનીજકરણ (મીનરલાઈઝેશન) તથા નાઈટ્રોજનનો હવામાં વ્યય વધે જેથી નાઈટ્રોજનયુકત ખાતરોની જરૂરિયાત વધે, જેને લીધે વાતાવરણમાં નાઈટ્રસ ઓકસાઈડનું ઉત્સર્જન વધે. ખાસ કરીને શીત કટીબંધ વિસ્તારોમાં પાકમાં નુકશાન કરતી જીવાતોની તથા તેના યજમાન પાકોની સંખ્યા વધે. ઉષ્ણતામાન વધવાથી પાકનો ખાતરો સામેનો પ્રતિભાવ ઘટે તેથી રોગ, જીવાત અને નીંદણનો ફેલાવો ઉતર દિશા તરફ નિર્દેશીત થાય.\nઉષ્ણતામાનમાં વધારો થવાથી કુલ આવવાની અને દાણાં ભરાવાની ક્રિયાઓમાં અનિયમિતતા સર્જાય. સામાન્ય રીતે ઉષ્ણતામાનમાં વધારો થવાથી હવાની બાષ્પિભવન શકિત વધે, પરંતુ વિશ્વના અનેક ભાગમાંથી એવા અહેવાલો મળ્યાં છે કે છેલ્લાં દશકાઓથી પાત્ર બાષ્પિભવન (પાન ઈવાપોરેશન) ઘટે છે. હવાની ઓછી બાષ્પિભવન શકિત વધુ કાર્બન ડાયોકસાઈડને લીધે પાકની ઉત્તેદન માંગ ઓછી કરવામાં પણ મદદરૂપ થાય અને પાકની પાણીની જરૂરિયાતમાં ઘટાડો થાય. ઉષ્ણતામાનમાં વધારો થવાથી ઘાસચારાનું ઉત્પાદન વધી શકે.\nઉચા ઉષ્ણતામાનને લીધે હિમશિલાઓ ઓગળીને સંકોચાય જે શરૂઆતમાં વરસાદ તથા નદીના પુરમાં વધારો કરે પરંતુ પછી વરસાદ તથા નદીના પાણીની પ્રાપ્યતા ઓછી કરે.\nવાદળછાંયા હવામાનને લીધે સૌર કિરણોત્સર્ગમાં ઘટાડો થવાથી પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. આકાશ ચોખ્ખું હોય પરંતુ હવામાં હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધવાથી પાકની વૃધ્ધિની ચોકકસ અવસ્થાઓએ સૂર્યપ્રકાશના કલાકો ઘટવાથી ઉત્પાદન ઓછું થાય. ધાન્ય પાકોમાં છ અઠવાડીએ ડુંડીની શરૂઆત થતી હોય ત્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય તો ફુલ અવસ્થામાં અનિયમિતતા થાય, દાણાંની સંખ્યા ઘટે અને ઉબીની વંધ્યતા અને ખાલી ઉબીની સંખ્યા વધે. વાદળછાંયો વધવાથી રાત્રીના ઉષ્ણતામાનમાં વધારો થાય જેથી શ્વસન વધે અને ચોખ્ખા સુકા પદાર્થના ઉત્પાદનમાં ઘટાડો થાય. તેવીજ રીતે મગફળીના પાકની ફૂલ અવસ્થાથી ડોડવા ભરાવાની અવસ્થા દરમ્યાન વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનનું ધરખમ ઘટાડો થાય.\nહવામાન પરિવર્તનની પાક ઉત્પાદન પર અસરના સંદર્ભમાં ભારત દેશમાં હાથ ધરવામાં આવેલ કેટલાંક સંશોધનના તારણો નીચે મુજબ છે.\n૨૦૨૦ સુધી લગભગ બધાજ પાકોના ઉત્પાદનમાં થોડો ઓછો પરંતુ ૨૧૦૦ સુધીમાં\nહવામાનમાં ફેરફારને લીધે મગફળીનું ઉત્પાદન ૬-૨૮% અને જુવારનું ઉત્પાદન ૨-૪% ઘટે છે.\nઉષ્ણાતામાન ૧°સે. વધતાં મગફળી, ઘઉં, સોયાબીન, રાઈ અને બટાટામાં ૩–૭%નો ઘટાડો થાય.\nઉષ્ણાતામાન વધતાં મગફળી કરતાં સોયાબીનના ઉત્પાદનમાં ઓછો ઘટાડો થાય.\nમગફળીમાં કાર્બન ડાયોકસાઈડના વધારાથી થતાં ફાયદા કરતાં ઉષ્ણતામાનમાં વધારાની ઉત્પાદન પર વધુ માઠી અસર થાય છે.\nકાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ૩૭૦ થી ૭૦૦ પીપીએમ થાય તો તુવેરમાં શીંગોની સંખ્યા, શગમાં દાણાની સંખ્યા અને દાણાનું વજન વધવાથી ઉત્પાદનમાં ૧૫૦% વધારો થાય.\nધાન્ય પાકોની સરખામણીએ કઠોળ પાકો પર હવામાન પરિવર્તનની માઠી અસર ઓછી થાય\nઉષ્ણતામાન વધતાં કપાસમાં વૃદ્ધિ, જીડવા અને પાકવાનો ગાળો ઘટવાથી ઉત્પાદન ઘટે. જીડવાના વિકાસનો તબકકો સૌથી વધુ સંવેદનશીલ છે. ફુલ, કળી અને ઊંડવા ખરતાં ઉત્પાદન ઘટે. જીવાતોનું પ્રમાણ ખાસ કરીને સૂચિયાનું પ્રમાણ વધે. રોગનું પ્રમાણ વધે. કાર્બન ડાયોકસાઈડ વધતાં ઉત્પાદન વધે. વાવાઝોડાથી નુકશાન થાય. ઉંડા મુળ ધરાવતો પાક હોવાથી પાણીની ખેંચ સહન કરી શકે પરંતુ પાણી ભરાઈ રહેવા સામે અશકત છે.\nહવામાન પરિવર્તનની રવી કરતાં ખરીફ પાકો પર વધુ માઠી અસર થશે\nગુજરાતમાં ઉષ્ણતામાનમાં વધારો થવાથી ઘઉંનું ઉત્પાદન ૮–૩૧% અને મકાઈનું ૪% ઉત્પાદન ઘટશે.\nઘઉં, ડાંગર, મકાઈ અને બાજરાનું ઉત્પાદન ઉષ્ણતામાનમાં વધારો થવાથી ઘટે જયારે કાર્બન ડાયોકસાઈડમાં વધારો થાય તો વધે. ઉષ્ણતામાનમાં વધારા સામે ઘઉં અતિ સંવેદનશીલ અને મકાઈ ઓછો સંવેદનશીલ પાક છે. ઉષ્ણતામાનમાં ર સે. વધારા સાથે કાર્બન ડાયોકસાઈડ બમણું થાય તો ઘઉં અને ડાંગરનું ઉત્પાદન વધે. બમણાં કાર્બન ડાયોકસાઈડ સાથે મકાઈમાં ૩°સે. સુધી તથા બાજરામાં ૧°સે. સુધી ઉષ્ણતામાન વધે તો ઉત્પાદન વધે. ઉષ્ણાતામાનમાં વધારા સામે ડાંગર, મકાઈ અને બાજરામાં મહતમ વૃદ્ધિનો તબકકો અતિ સંવેદનશીલ છે, જયારે ઘઉમાં દાણાં ભરાવાની અવસ્થા અતિ સંવેદનશીલ છે.\nઉષ્ણતામાનમાં ૨.૫-૪.૯°સે.નો વધારો થાય તો ડાંગર અને ઘઉંના ઉત્પાદનમાં અનુક્રમે ૩ર-૪૦% અને ૪૧-પર%નો ઘટાડો થઈ શકે. આમ, ડાંગર કરતાં ઘઉં ઉષ્ણતામાનના વધારા સામે સંવેદનશીલ છે. ક્ષેત્રીય સ્તરે અનુકૂલન સાધવા છતાં ભારતીય કૃષિ પર\nઆબોહવા પરિવર્તનની સાર્થક અસર થશે. દા.ત. ઉષ્ણતામાનમાં ર°સે.ના વધારાની સાથોસાથ વરસાદમાં ૭%નો વધારો થાય તો ક્ષેત્રીય સ્તરે કુલ ચોખ્ખા વળતરમાં ૯% ઘટાડો થાય અને જો ઉષ્ણતામાનમાં ૩.૫°સે.ના વધારાની સાથોસાથ વરસાદમાં ૧૫%નો વધારો થાય તો ક્ષેત્રીય સ્તરે કુલ ચોખ્ખા વળતરમાં ૨૫% ઘટાડો થાય. આમ, ભારત જેવા દેશ માટે ઉષ્ણતામાનમાં ર°સે. નો વધારો પણ સ્પષ્ટપણે અસહય છે.\nઆબોહવામાં ફેરફાર થતાં શિયાળુ ઋતુમાં ચણા, બાજરી, જુવાર અને મકાઈનું ઉત્પાદન વધે. જુવાર સી-૪ પ્રકારનો પાક હોવાથી કાર્બન ડાયોકસાઈડમાં વધારો થતાં તેના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી.\nલઘુતમ ઉષ્ણતામાન ૧°સે. વધવાથી ઘઉં, બટાટા અને રાઈ–સરસવમાં ૧૩%નો ઘટાડો થાય અને મહતમ ઉષ્ણતામાનમાં ૧°સે.નો વધારો થતાં ઘઉમાં પ% નો ઘટાડો થાય જયારે બટાટા તથા રાઈ–સરસવના ઉત્પાદનમાં વધારો થાય છે.\nપશ્ચિમ ભારતમાં ઉષ્ણતામાન વધવાથી રાઇના ઉત્પાદનમાં બહુ ફેરફાર થતો નથી. પરંતુ ઉતર ભારતમાં વહેલાં ફુલ આવવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય.\nઉષ્ણતામાનમાં વધારો થવાથી બટાટાનું ઉત્પાદન ૩ થી ૧૪% ઘટશે, જો કે એક અઠવાડીયું મોડુંવાવેત��� કરવાથી ઘટાડો ઓછો કરી શકાય.\nઉતર–પુર્વ ભારતમાં બટાટા, રાઈ અને શાકભાજીમાં ખુબજ ઓછો ઘટાડો થશે.\nશિયાળામાં અને કાપણી સમયે ઉષ્ણતામાન વધવાથી શેરડીનું ઉત્પાદન ઘટે.\nચોખ્ખા પ્રકાશ સંશ્લેષણ માટે દિવસનું વધુ અને રાત્રિનું નીચું ઉષ્ણતામાન આદર્શ સ્થિતિ છે.\nઉષ્ણાતામાન વધતાં જીવાતની ઝડપી વૃદ્ધિ થાય તેથી જીવનચક્ર ટુંકાય અને એક વર્ષમાં પેઢીની સંખ્યા વધે. કાર્બન ડાયોકસાઈડ વધતાં પાકની વૃધ્ધિ સારી થતાં જીવાતનું નુકશાન વધે.\nવધુ ઉષ્ણતામાનમાં સી-૪ પ્રકારના પાકોની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા વધારે હોય છે.\nમોટાભાગના પાકો સી-૩ પ્રકારના અને નીંદણો સી-૪ પ્રકારના હોવાથી કાર્બન ડાયોકસાઈડવધતાં તે નીંદણો કરતાં પાકોને વધુ અનુકૂળ આવશે.\nઉષ્ણાતામાન વધતાં મોટા ભાગના પાકોના સમયગાળામાં એક અઠવાડીયાનો ઘટાડો થાય.\nમરી-મસાલા, કંદમુળ, શાકભાજી અને ફળપાકો પર હવામાન પરિવર્તનની વધારે માઠી અસર થાય.\nભારત જેવા વિકસીત દેશ કે જેની બે તૃતીયાંશ વસ્તી આબોહવા-સંવેદનશીલ ક્ષેત્રો જેવાકે કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન પર આધારીત હોઈ, વિવિધ સંજોગો હેઠળ અનુમાનિત આબોહવા પરિવર્તન ખાદ્ય ઉત્પાદન, પાણી પુરવઠો, જૈવિક વૈવિધ્યતા, જીવન નિર્વાહ વગેરે પર ગુંચવણભરી અસર કરશે. જેથી ભારત દેશે વૈજ્ઞાનિક પ્રગતિ તેમજ અનુકૂલન તથા ઉપશમનને ઉત્તેજન આપવા આંતરરાષ્ટ્રિય સમજૂતિમાં અગ્રેસર થવું જોઈશે. આ માટે વૈજ્ઞાનિક સમજણ, ક્ષમતા ઘડતર, સંબંધ જોડાણ અને વ્યાપક મસલત ક્રિયાઓની જરૂરિયાત રહેશે.\nઆબોહવા પરિવર્તન સામે બે પ્રકારની પ્રતિક્રિયાની ગણના થાય છે, ઉપશમન અને અનુકૂલન પધ્ધતિઓ.\nહવામાન પરિવર્તનની ખરેખર થયેલ કે થનાર અસરની પ્રતિક્રિયામાં બંધબેસતી ગોઠવણ કરી અનુકૂળતા સાધવી કે જેથી અસરને ઓછી કરી શકાય અથવા તેનો લાભ ઉઠાવી શકાય તેવી પધ્ધતિને અનુકૂલન કહેવાય.\nઆબોહવામાં થયેલ નકકર પ્રતિકૂળ ફેરફાર મધ્યમ ઉપશમન પ્રતિક્રિયા કરવા છતાં પણ અવર્જનીય હોઈ, આબોહવા પરિવર્તનને અનુકૂલન થવાની ક્રિયાને પ્રાધાન્ય મળવું જોઈએ. અનુકૂલનના વિવિધ પ્રકારો છે\nઆયોજિત અને સ્વાયત અનુકૂલન.\nસ્વયંવિકાસ એ સૌથી મહત્વનો અનુકૂલન ઉપાય છે. અનુકૂલનના ખર્ચને પહોંચી વળવા તેમજ તકનીકી સામર્થ્ય અપનાવવા માટે મજબૂત આર્થિક સ્થિતિ આવશ્યક છે. આબોહવા પરિવર્તન સામેની પ્રતિક્રિયામાં તેની સંભવિત અસરો, પુર્વાનુમાન પધ્ધતિઓ અને અનુકૂલન પરનું કાર્��� ભવિષ્યના વિકાસ માટે ચાવીરૂપ રહેશે. ભવિષ્યના અંદાજો કરવા તેમજ વહેલી ચેતવણી પદ્ધતિઓ માટે વાસ્તવિક અસર શરૂ થાય તેનાથી ઘણું અગાઉ દ્રશ્યમાન ફેરફારો દર્શાવી શકે તેવી પ્રક્રિયાઓ સમજવી આવશ્યક છે.\nઆબોહવા પરિવર્તનના સંદર્ભમાં નીચે જણાવ્યા મુજબ અનુકૂલન ઉપાયો કરી શકાય.\nઉનાળામાં યોગ્ય ખેડ કરી જમીન બરાબર તપાવવી. આખા ખેતરમાં ઉંડી ખેડ કરવી શકય ન હોય તો દરેક કે એકાંતરા ચાસમાં કે પાટલામાં સબસોઈલીંગ કરવું, જેથી ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં ઉતરી શકે તેમજ ધોવાણ થતું ઓછું કરી શકાય.\nઉચા-નીચી જમીન સમતળ કરી માફકસર ઢાળ આપવો તેમજ શેઢાપાળા, બંધપાળા, પાણીના નિકાલ, ઢુવા, ગટરો વગેરેનું સમારકામ કરવું, જેથી ઓછા વરસાદની પરિસ્થિતિમાં ખેતરમાં જ ભેજનો સંગ્રહ થાય.\nવધુ વરસાદને લીધે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી.\nવરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા જળસ્ત્રાવ વ્યવસ્થાપન કરવું\nપવન અવરોધક વાડ અને ઝાડનું વાવેતર કરવાથી પવનની ઝડપ ઓછી કરી શકાય, ઉષ્ણતામાનનું નિયમન કરી શકાય, ઉસ્વેદન માંગ ઓછી કરી પાણીની બચત કરી શકાય અને પવનની વિક્ષુબ્ધતા ઓછી થવાથી પાકની સુક્ષ્મ આબોહવામાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ જાળવી શકાય.\nજમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરવો. પાકના અવશેષોને બાળી ન દેતાં ટુકડાં કરી જમીનમાં ભેળવવા અથવા તેનું કોહવાણ કરી સેન્દ્રિય ખાતર બનાવવું.\nસેન્દ્રિય ખેતી અપનાવવાથી હરિતગૃહ વાયુઓનું ઉત્સર્જન તથા ઉષ્મિકરણ ઓછું થાય, કાર્બનની ખાળ ક્ષમતા વધે જેથી અનુકૂલન અને ઉપશમનની પધ્ધતિઓ વધારે અસરકાર બને.\nપિયત પાણીની સગવડ ધરાવતા વિસ્તારોમાં મગફળીનું આગોતરૂં વાવેતર બહુ વહેલું ન કરતાં, મે માસના બીજા પખવાડિયામાં કરવું જોઈએ.\nમગફળીમાં ગાદી કયારા પધ્ધતિ અપનાવવાથી ઓછા વરસાદમાં ભેજ સંગ્રહ અને વધુ વરસાદમાં વધારાના પાણીનો નિકાલ થઈ શકે.\nચોમાસામાં પાણીની ખેંચ સામે પ્રતિકારશકિત ધરાવતાં પાકો જેવા કે બાજરો, મગ, અડદ,તુવેર, સોયાબીન, દિવેલાં વગેરે પસંદ કરવા જોઈએ. આ પાકો મગફળી અને કપાસ કરતાં વધુઉષ્ણતામાન સહન કરી શકે તથા વાવાઝોડાથી પણ ઓછું નુકશાન થાય.\nવધુ ઉષ્ણતામાન તથા કાર્બન ડાયોકસાઈડની વધુ તિવ્રતા સામે પ્રતિભાવ આપતાં પાકો અને તેની જાતો પસંદ કરવી. નવી બહાર પાડવામાં આવેલી જાતોની ચકાસણી પરિવર્તીત આબોહવામાં થયેલ હોવાથી વધુ અનુકૂલનશકિત ધરાવતી હોઈ, તેને પ્રાધાન્ય આપવું.\nખાતર અને સૌર કિરણોત્સર્ગના વપરાશની વધુ કાર્યક્ષમતા ધરાવતી જાતો પસંદ કરવી.\nજે તે વિસ્તારને અનુરૂપ આંતરપાક અને રીલે–આંતરપાક પધ્ધતિ દા.ત. મગફળી+દિવેલાં, મગફળી+તુવેર, મગફળી+મગ, મગફળી-અડદ, મગફળી+તલ, બાજરો+મગફળી, કપાસ+મગ, કપાસ+અડદ, કપાસ+મગફળી, દિવેલાં+મગ, દિવેલાં+અડદ, વગેરે અપનાવવાથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં પાક નિષ્ફળ જવાનું જોખમ ઓછું કરી શકાય તેમજ જમીન, પાણી અને સૂર્યપ્રકાશનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.\nતુવેર સાથે જુવાર, મગફળી અને અડદ તેમજ દિવેલાં સાથે ગુવાર, ચોળી અને મગ વાવવાથી જીવાતોનો ઉપદ્રવ ઘટે\nસુકી ખેતી વિસ્તારમાં ટુંકા ગાળામાં પાકતાં પાકો અને તેની જાતો પસંદ કરવી જેથી ઓછા પરસાદની પરિસ્થિતિમાં પાક ઉત્પાદન મેળવી શકાય.\nફકત એકજ પાકનું વાવેતર ન કરતાં જે તે વિસ્તારને અનુકૂળ પાક વૈવિધ્ય તથા વૈકલ્પિક પાકો અપનાવવાં, જેથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં પાક ઉત્પાદનનું અને બજારભાવનું જોખમ ઓછું કરી શકાય.\nજે તે વિસ્તાર મુજબ પાક પધ્ધતિ અપનાવવી અને પાક પધ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો. કઠોળ પાકો પર વધુ ઉષ્ણતામાનની બીજા પાકો કરતાં ઓછી અસર થાય છે.\nઘઉં, લસણ અને જીરુંના પાકો કરતાં ચણાં, રાઈ, ધાણાં, વરિયાળી, બાજરી, જુવાર, મકઈ,વગેરે પાકોની વધુ ઉષ્ણતામાન સહન કરવાની શકિત તેમજ ચોખ્ખું વળતર વધારે હોઈ, વિસ્તાર પ્રમાણે શિયાળુ પાકોમાં ફેરફાર કરવો.\nવાવણી સમયમાં ફેરફાર કરવો. જે તે પાકને અનુકૂળ ઉષ્ણતામાન હોય ત્યારે વાવેતર કરવું.\nજમીન ઢાંકી દેતાં પાકો વાવવાથી જમીનનું ધોવાણ ઓછું કરી શકાય તેમજ ભેજ જાળવી શકાય.\nકુદરતી સંસાધનોનો સમજણપૂર્વક અને કાર્યક્ષમ ઉપયોગ કરવો.\nપાકની બે હાર વચ્ચે સેન્દ્રિય કે પ્લાસ્ટીક આવરણો પાથરવાથી અને હળવી આંતરખેડ કરવાથી ઉસ્વેદન ઘટાડી જમીનમાં ભેજ જાળવી શકાય, નીંદણોનું નિયંત્રણ કરી શકાય અને ઉષ્ણતામાનનું નિયમન કરી શકાય.\nજૈવિક ખાતરોના ઉપયોગ દ્વારા જૈવિક નાઈટ્રોજન સ્થિરીકરણ વધારી ખાતરનો ઉપયોગ ઓછો કરવો જેથી નાઈટ્રસ ઓકસાઈડનું ઉત્સર્જન ઘટાડી શકાય.\nયોગ્ય સમયે, યોગ્ય પધ્ધતિથી, યોગ્ય ખાતરો, યોગ્ય જથ્થામાં આપવા જેથી પોષક તત્વોનો વ્યય તેમજ નાઈટ્રસ ઓકસાઈડનું ઉત્સર્જન ઘટાડી શકાય.\nરાસાયણિક ખાતરોનો આડેધડ અને બિનજરૂરી ઉપયોગ કરવો નહીં. જમીન ચકાસણી અહેવાલના આધારે ખુટતાં પોષક તત્વો આપવાં. સંકલિત પોષણ વ્યવસ્થા અપના��ી પોષક તત્વો તથા પાણીની વપરાશ કાર્યક્ષમતા વધારવી.\nવર્ષારહિત ગાળામાં પાકોને જીવનરક્ષક પિયત આપવું. આ માટે ફુવારા અને રેઈનગનનો ઉપયોગ કરવો, જેથી સમયસર, ઝડપથી અને જરૂરી માત્રામાં પિયત આપી શકાય.\nસક્ષ્મ પિયત પધ્ધતિઓ અપનાવવાથી પાણીના કાર્યક્ષમ ઉપયોગની સાથે સારી ગુણવતાવાળ વધુ ઉત્પાદન મેળવી શકાય તેમજ રોગજીવાત અને નીંદણનો ઉપદ્રવ ઘટાડી શકાય.\nસમયસર અને યોગ્ય પધ્ધતિથી નીંદણ નિયંત્રણ કરવું જેથી પાકની વૃધ્ધિ અને વિકાસને ઉતેજન મળે તેમજ પાક પ્રતિકૂળ હવામાન સામે સશકત બને.\nસમયસર અને યોગ્ય પધ્ધતિથી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું. શક્ય બને ત્યાં સુધી રાસાયણિક દવાઓનો વપરાશ ઓછો કરવો.\nપાક વીમો અવશ્ય ઉતરાવવો, જેથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં ઉત્પાદનમાં થતાં ઘટાડા કે નિષ્ફળતા સામે રક્ષણ મળે.\nમાનવ હસ્તક્ષેપ દ્વારા હરિતગૃહ વાયુઓનું ઉત્સર્જન ઓછું કરવું અથવા તેની ખાળ ક્ષમતા વધારવી. દા.ત. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો દ્વારા કોલસાનો ઉપયોગ ઘટાડવો જેથી કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ઘટે અથવા વધુ વનસ્પતિ ઉગાડી વાતાવરણમાંના કાર્બન ડાયોકસાઈડને કેદ કરવો.\nએમાં કોઈ શંકા નથી કે વાતાવરણમાં થયેલ હરિતગૃહ વાયુઓનું એકત્રીકરણ કે જે વૈશ્વિક ઉષ્મિકરણ માટે કારણભૂત છે તે મહદ અંશે ઓદ્યોગિક દેશોના ઉત્સર્જનથી થયું છે. જેથી તન ઉચિત છે કે ઉપશમનનો બોજો તેમના પર પડવો જોઈએ. વૈશ્વિક ઉત્સર્જનમાં ફકત ૩.૧૧% પ્રદાન કરતાં ભારત દેશ દ્વારા કોઈપણ માત્રામાં ઉપશમન કરવામાં આવે તો પણ તેની આબોહવા પરિવર્તન પર અસર થશે નહીં. તેમ છતાં અત્યારે વિકાસશીલ તથા અવિકસીત દેશો દ્વારા લગભગ ૬૭% ઉત્સર્જન થતું હોઈ, તમામ દેશોએ સાથે મળીને ઉપશમન કરવાની આવશ્યકતા છે. આ માટે હાલમાં કાર્બન ક્રેડીટ અને તેના વિનિમય બાબતે વૈશ્વિક સ્તરે મસલતો થાય છે.\nવૈશ્વિક ઉષ્મિકરણ સામે લડવા કાર્બન ડાયોકસાઈડ માટે ખાળ ક્ષમતા (સક કેપેસીટી) વધારવાની પધ્ધતિ ખુબજ સારી છે. આ માટે ભૂખંડનો વિશાળ વિસ્તાર લાંબા સમય માટે વનસ્પતિ કે પાકો દ્વારા આવરી રાખવો જોઈએ. જો કે પાકોથી જમીનનો વિસ્તાર મર્યાદિત સમય માટે આવરી શકાય છે, તેથી જંગલો, બાગ–બગીચાઓ, ઉદ્યાનો અને વાંસ જેવા બહુવર્ષાયુ પાકો કાર્બન ડાયોકસાઈડ માટે પાક કરતાં સારા ખાળ છે. જંગલો વધારવા ખુબજ મુશ્કેલ છે. બાગ-બગીચાઓ અને ઉદ્યાનો ઉગાડવા માટે સારી જમીન જોઈએ. તેથી કાર્બન ડાયોકસાઈડ માટે ખાળ ક���ષમતા વધારવા ખેત વનીકરણ (એગ્રોફોરેસ્ટ્રી) એ એક જ જમીનમાં ખેતી પાકો સાથે વૃક્ષો ઉગાડવાની ટકાઉ જમીન ઉપયોગ પદ્ધતિ છે. ખેત વનીકરણ જૈવિક વૈવિધ્યતાની જાળવણી કરવા, જમીનની ફળદ્રુપતા સુધારવા, વરસાદના પાણીનો ઉપયોગ કરવા અને જીવાતોનું જૈવિક નિયંત્રણ કરવામાં ઉપયોગી છે. ખેત વનીકરણમાં છાંયાપ્રિય રોકડીયા તથા આચ્છાદીત પાકોના ઉપયોગથી જમીનની ઉત્પાદકતા વધારી શકાય અને જમીનમાંથી નાઈટ્સ ઓકસાઈડના ઉત્સર્જનનું ઉપશમન કરી શકાય.\nમાનવ પ્રેરીત પ્રવૃતિઓથી વાતાવરણમાં હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધવાથી વૈશ્વિક ઉષ્મિકરણ થયું છે. જે હવામાન પરિવર્તન માટે મુખ્ય જવાબખદાર પરિબળ છે. આમ, કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ અને ઉષ્ણતામાન વધ્યું છે. પાક ઉત્પાદન માટે કાર્બન ડાયોકસાઈડ ફાયદાકારક છે, પરંતુ ઉષ્ણતામાનમાં થયેલ વધારાથી પાક ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય છે. સોરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સાથોસાથ ભારે વરસાદના બનાવોમાં વધારો, ઋતુઓમાં અનિયમિતતા, શિયાળામાં લઘુતમ ઉષ્ણતામાનમાં તથા ઉનાળામાં મહતમ ઉષ્ણતામાનમાં વધારો, શીત તથા ઉષ્મ લહેરો, વાવાઝોડા, વગેરેને લીધે કાર્બન ડાયોકસાઈડ તથા વરસાદથી થનાર ફાયદા કરતાં એકંદરે નુકશાન વધારે અંદાજવામાં આવે છે. રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ઉપશમનની પ્રતિક્રિયા ચાલુ છે. હાલમાં ઉપલબ્ધ કૃષિ તકનિકી જ્ઞાન, મશીનરી અને સંસાધનોનો જે તે વિસ્તાર અને પરિસ્થિતિ પ્રમાણે સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો અસરકારક રીતે અનુકૂલન સાધી શકાય તેમ છે. વિસ્તાર પ્રમાણે હવામાન પરિવર્તન અને તેની દરેક પાક પર અસર તથા ઉપાયો, હવામાન પુર્વાનુમાન પધ્ધતિ તથા તેનું અસરકારક પ્રસારણ અને કૃષિ વીમાનું વિસ્તરણ કરવાની જરૂરિયાત છે.\nસંદર્ભ : લેખ ડો. આર.કે. માથુકિયા, ડો. ડી.ડી. સાહુ અને પ્રો. એમ.સી. ચોપડા કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ\nપેજ રેટ (9 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nવૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાયો\nભારતીય કૃષિના કેટલાક મહત્વના તથ્યો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nવાતાવરણમાં થતાં ફેરફારોની પશુ પ્રજનન પર વિપરીત અસરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 13, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/fashion-tips/", "date_download": "2019-05-20T00:26:21Z", "digest": "sha1:VYDVJQRQ7QNKBYQHFRBABX22ZBZOHU65", "length": 13277, "nlines": 196, "source_domain": "www.gstv.in", "title": "Fashion tips - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઉનાળામાં તમારા વોર્ડરૉબમાં કરો આટલા ફેરફાર, કુલ રહેવાની સાથે મળશે ટ્રેન્ડી લુક\nઅરૂણ દેવ હવે આકાશમાંથી આગ ઓકી રહ્યાં છે. બપોરે ઘરથી બહાર નીકળો તો એવું લાગે જાણે ત્વચા તતડી ઉઠશે.આમ છતાં કામ માટે ઘરથી બહાર તો\nફેસ્ટિવ સીઝનમાં દેખાવું છે સ્ટાઇલીશ આ છે બેસ્ટ ઓપ્શન\nડેનિમની વાત કરવામાં આવે તો બ્લેક કલરની સાથે ડેનિમનું કોમ્બિનેશન ખૂબ જ ઓસમ લાગે છે. પરંતુ આવી રીતે બધા પોતાની ઇચ્છા અનુસાર પોતાનો અલગ લુક\nવાળ ધોવા માટે કેવા પાણીનો ઉપયોગ કરાય, ઠંડુ કે ગરમ જુઓ ફાયદા અને નુકશાન\nશિયાળો હાલ પુરો થઈ જવા આવ્યો છે પરંતુ રાત્રે ઠંડી અને સવારે ગરમી જેવી ડબલ ઋતુ ચાલી રહી છે. ઠંડીના કારણે લોકો નહાવા માટે ગરમ\nકોલેજિયન ગર્લ્સ માટે ઑલ ટાઇમ ઇન ટ્રેન્ડ : ટ્રાઉઝર એન્ડ ટૉપ\nકોલેજિયન કન્યાનો મનમાનીતો ડ્રેસ હવે ઘણું ખરું પેન્ટ અને ટોપ થઈ ગ��ા છે. હમણાં નવરાત્રિ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ વખતે જેટલી જગ્યાએ યુવતીઓને, કિશોરીઓને જોઈ તે\nડ્રેસની નેકલાઇન પ્રમાણે હોવો જોઇએ તમારો નેકપીસ, આ ફેશનટિપ્સ થશે મદદરૂપ\nનેકપીસ તમારા લુક્સને આકર્ષક બનાવવા માટે હોય છે. લુકને હેવી કે ગળાને ભરચક બનાવવા માટે નેકલેસ પહેરવાના નથી હોતા. ઈંડિયન હોય તે વેસ્ટર્ન દરેક ડ્રેસ\nપાર્ટીથી લઇને કેઝ્યુઅલ મીટીંગમાં ફેશનપરસ્ત માનુનીઓની પહેલી પસંદ છે આવા ટ્રાઉઝર્સ\nછેલ્લા થોડા વખતથી ફેશનપરસ્ત માનુનીઓમાં સફેદ ટ્રાઉઝર (પેન્ટ)નો ટ્રેન્ડ વધી રહ્યો છે. સફેદ જિન્સ, ચીનોસ, ડ્રોસ્ટ્રીંગ્સ, કેપ્રિસ કે શોર્ટસ અથવા સફેદ બોટમ પેન્ટ ખૂબ જ\nશિયાળામાં પણ લાગશો Hot, ટ્રાય કરી જુઓ આ સેક્સી સ્વેટર્સ\nશિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર્સ અથવા જેકેટ પહેરીએ છીએ. જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ ગરમ કપડાની સંખ્યા વધવા લાગે છે. જો કે\nતમારી ફેશનમાં આકર્ષક અને પરફેક્ટ લુક આપશે આ 5 પ્રકારના હીલ્સ\nદરેક પ્રકારની હીલ્સ સ્ટનિંગ ડિઝાઇન સાથે પરફેક્ટ વન બનાવવું મુશ્કેલ છે. કારણ કે હીલ્સમાં કેટલાય પ્રકારની ચૉઇસ હોય છે જેમાંથી કોઇ એકને સિલેક્ટ કરવું ખૂબ\nલગ્ન માટે ખરીદવા છે ફૂટવેર તો દુલ્હનોએ ખાસ આ બાબતની રાખવી સાવચેતી\nલગ્ન હોય એટલે યુવતી દરેક વસ્તુ પોતાની પસંદગી મુજબ ખરીદે છે. કપડાં, ઘરેણાં તો એ પૂરતી સાવચેતી રાખીને ખરીદે છે પણ ફૂટવેરમાં ક્યારેક ગડબડ થઈ\nસ્વાસ્થ્યથી વધશે સુંદરતા, ચહેરાનો રંગ નિખારવો હોય તો કરો ફક્ત આટલું\nગોરા થવાના નામે લોકો મોંઘીદાટ ક્રિમો પાછળ કેટલાય રૂપિયાનો ધુમાડો કરતાં હોય છે. એવું નથી કે આ વસ્તુઓથી ફાયદો નથી થતો ઘણી વખત આવી ક્રિમો\nપરફેક્ટ મેકઅપ લુક માટે ફોલો કરો આ Tips, મોંઘા પ્રોડક્ટસને કહી દો Bye Bye\nસામાન્ય રીતે યુવતીઓ એવું માનતી હોય છે કે પરફેક્ટ મેકઅપ લુક માટે મોંઘા પ્રોડક્ટસની જરૂર પડે છે. પરંતુ એવું જરા પણ નથી. પરફેક્ટ મેકઅપ લુક\nચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી લિપસ્ટિક આરોગ્યને પડી શકે છે ભારે\nજ્યારે બહાર જવુ હોય અને તૈયાર થવા માટેનો સમય ન હોય ત્યારે ફક્ત એક લિપસ્ટિક લગાવવાથી તમારો ચહેરો સુંદર લાગે છે. તમારા સ્કીન ટોન પર\nફેશનેબલ દેખાવું છે, તો અપનાવો બોહો લુક\nબોહેમિયન ફેશન, વેસ્ટર્ન અને ઇન્ડિયન સ્ટાઇલ્સ વચ્ચે એક કડી સમાન છે. ડિઝાઇનર્સ માટે પણ આ એક અચ્છો વિકલ્પ છે. હાલ ભારતના ફ્લોરલ નોમેડિક પ્રિન્ટ્સને વે��્ટર્ન\nટેસલ ઇયરિંગ્સ છે ઇન ટ્રેન્ડ, ઇન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટ પર આપશે સ્ટાઇલિશ લુક\nજો તમે પેંટ અને ટૉપ પહેરીને ઑફિસ કે કૉલેજ જઇ રહ્યા છો તો વગર મહેનતે તમારા લુકને ખાસ બનાવવો હોય તો ટૈસલ ઇયરિંગસ પહેરો. તે\nSimple And Trendy Look ફેશનપરસ્ત યુવતીઓની પ્રથમ પસંદગી\nહવે એવો જમાનો નથી કે તમે ભારે ભરખમ અને ચમકતા ડ્રેસીસ પેહરીને કોઈ ફેસ્ટિવલ ગેટ ટુ ગેધર કે પછી હેંગઆઉટ ઇન્જોય કરો. અત્યારે તો જમાનો\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/automobile/", "date_download": "2019-05-20T00:42:05Z", "digest": "sha1:SLBBRQRERVEE4CUHQ6WYGT6EUMUZ3GF6", "length": 12266, "nlines": 134, "source_domain": "gu.esdifferent.com", "title": "ઓટોમોબાઇલ 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચે તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેનો તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\nએરબસ એ 380 અને બોઇંગ 747 વચ્ચેનું અંતર\nએરબસ એ 380 વિ બોઇંગ 747 એરબસ એ 380 અને બોઇંગ 747 નંબર વચ્ચે તફાવત છે. લક્ષણો એરબસ એ 380 માં સૌથી લોકપ્રિય લક્ષણ એ છે કે\nએર બ્રેક અને ઓઇલ બ્રેક વચ્ચેનો તફાવત\nએર બ્રેક Vs ઓઇલ બ્રેક વાહનોમાં વપરાતા બે મુખ્ય બ્રેકીંગ સિસ્ટમો છે . તે એર બ્રેક સિસ્ટમ અને ઓઇલ (અથવા હાઇડ્રોલિક) બ્રેક સિસ્ટમ છે. એર બ્રેકનો ઉપયોગ\nએરબસ એ 380 અને બોઇંગ 787 ડ્રીમલાઇનર વચ્ચેનું અંતર\nએરબસ એ 380 વિ બોઇંગ 787 ડ્રીમ લાઇનર એરબસ એ 380 અને બોઇંગ 787 ડ્રીમ લાઇનર એરબસ (ઇયુ) અને\nએરબસ એ 380 અને બોઇંગ 747 વચ્ચેનું અંતર\nસંરેખણ અને સંતુલન વચ્ચેનો તફાવત\nગોઠવણી વિ સંતુલિત સંરેખણ અને સંતુલન એ બે શબ્દો છે જે જ્યારે પણ આપણે અમારી કારની સર્વિસ પરંતુ ખૂબ જ ઓછા લોકો સમજી શકે છે\nAWD અને 4WD વચ્ચેનો તફાવત\nAWD vs 4WD AWD અને 4WD કારમાં ઉપયોગમાં લેવાતી બે પ્રણાલીઓ છે; ત્યાં એવી કાર છે જે બે સિસ્ટમોમાંથી એકને બનાવે છે અને કેટલાક વાહનો પણ છે જેમાં\nકાર અને મોટરસાઇકલ વચ્ચેનો તફાવત\nકાર વિ મોટરસાયકલ વચ્ચે કાર અને મોટરસાઇકલ વચ્ચે તુલના કરવા અને અલગ પાડવાના ઘણા પ્રયત્નો છે. ભૂતકાળ તમે કેવી રીતે બે\nકારવાહન અને મોટરહોમ વચ્ચેનો તફાવત\nકારપ્રૂફ અને કાર્ફૅક્સ વચ્ચેની ફરક\nકારપ્રૂફ વિ કાર્ફેક્સ તે જ્યારે ખરેખર વપરાયેલી કાર ખરીદે છે ત્યારે તેના પર વેચનાર લે છે શબ્દો અને પછી છુપાવેલ સમસ્યાઓ શોધવા કે જેને\nક્રોસઓવર અને એસયુવી વચ્ચેનો તફાવત\nક્રોસઓવર વિ એસયુવી શું તમે કોઈ કાર ધરાવો છો અને હંમેશા એસયુવી તરફ આકર્ષણ અનુભવું છો આ મોટી ઓટોમોબાઇલ્સ માટે આકર્ષણ હોવું એ ફક્ત કુદરતી છે. તેઓ ઓ\nડ્રાઇવિંગ લાઈટ્સ અને ફોગ લાઈટ્સ વચ્ચેનો તફાવત\nડ્રાઇવિંગ લાઇટ્સ Vs ફોગ લાઈટ્સ ડ્રાઇવિંગ લાઇટ્સ અને ધુમ્મસ લાઇટ્સ લાઇટિંગ સિસ્ટમ છે મોટર વાહનોમાં જોવા મળે છે\nઇકોનોમી અને કોમ્પેક્ટ કાર વચ્ચેનો તફાવત\nઅર્થતંત્ર Vs કોમ્પેક્ટ કાર બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની કાર છે, અને લોકો માટે જ્યારે તેઓ કોઈ કારની શોધ કરે છે ત્યારે તેને સરળ બનાવવા માટે,\nફોર સ્ટ્રોક અને બે સ્ટ્રોક એન્જિન્સ વચ્ચેનો તફાવત\nગેસોલીન પાવર અને ઇલેક્ટ્રિક પાવર કાર વચ્ચેનો તફાવત\nગેસોલીન વીજ વિ ઇલેક્ટ્રિક પાવર કાર જેમ નામ સૂચવે છે, ગેસોલીન પાવર કાર અને ઇલેક્ટ્રિક પાવર કાર કારને ખસેડવા માટે અલગ પાવર સ્રોતનો ઉપયોગ કરે છે.\nજીએમસી અને ચેવી વચ્ચેનો તફાવત\nજીએમસી વિ ચેવી જીએમસી અને ચેવી કાર ઉદ્યોગમાં સૌથી વધુ લોકપ્રિય બે બ્રાન્ડ છે\nગોલ્ફ અને પોલો વચ્ચેના તફાવત\nગોલ્ફ વિ પોલો માટે કોઇને આ હકીકત નથી જાણતી કે આ નામો છે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન દ્વારા કરવામાં આવેલા કારના મોડેલ્સ, આ લેખનું શીર્ષક\nહેલિકોપ્ટર અને ચોપર વચ્ચે તફાવત\nહેલિકોપ્ટર વિરુદ્ધ ચોપર હેલિકોપ્ટર એક પાંખવાળા વિમાન છે જ્યાં ટોચની પાંખ વિમાનની વિરૂદ્ધ ફરતી હોય છે જે નિશ્ચિત ���ાંખો હોય છે. આ\nહોન્ડા સિવિક અને મિત્સુબિશી લેન્સર વચ્ચેનો તફાવત\nમિત્સુબિશી લેન્સર અને હોન્ડા સિવિક વચ્ચેનો એક તફાવત હોન્ડા સિવિક મિત્સુબિશી લેન્સર કરતા વધુ ઇંધણ કાર્યક્ષમ છે. પરંતુ લેન્સર સસ્તા છે.\nહોન્ડા સિવિક અને પોર્ચે વચ્ચેનો તફાવત\nહોન્ડા સિવિક અને પોર્ચે વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે સિવિક એક સસ્તું લક્ઝરી મિડ-સાઇઝ કાર છે, જ્યારે પોર્ચે એક પ્રતિષ્ઠિત રાજ્ય-ધ-કલા સ્પોર્ટ્સ કાર છે.\nહોન્ડા સિવિક અને ટોયોટા કોરોલા વચ્ચેનો તફાવત\nહોન્ડા સિવિક અને ટોયોટા કોરોલા વચ્ચેના નોંધપાત્ર તફાવત એ છે કે સિવિક વધુ ઇંધણ કાર્યક્ષમ અને શક્તિશાળી છે, પરંતુ કોરોલા વધુ આરામદાયક તક આપે છે.\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nકેનન એફએસ 11 અને કેનન એફએસ 21 વચ્ચેના તફાવતો\nએમોનિયા અને બ્લીચ વચ્ચેનો તફાવત\nDDR1 અને DDR2 વચ્ચેના તફાવત\nડીડીઆર 1 વિ. ડીડીઆર 2 ડીડીઆર 1 અને ડીડીઆર 2 તાજેતરના ડીડીઆર એસડીઆરએમ (ડબલ ડેટા દર સિંક્રનસ ગતિશીલ રેન્ડમ એક્સેસ મેમરી) રેમ્સ પરિવાર. આ બંને રેમ્સ\nપાણી પુરાવો અને પાણી રેઝિસ્ટન્ટ વચ્ચેનો તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00253.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/india-vs-west-indies/", "date_download": "2019-05-20T01:16:08Z", "digest": "sha1:5RI3HBFJYYVWDQ6EKLELBFAFJH2FQVX4", "length": 24638, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "India VS West Indies - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nછેલ્લા બોલ પર જીત, ભારતે T-20માં બનાવ્યો આ અનોખો રેકોર્ડ\nભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચેન્નઇ-20 મેચમાં એકસમયે શિખર ધવન અને ઋષભ પંતની ધમાકેદાર બેટિંગથી એકતરફી લાગી રહી હતી. પરંતુ અંતિમઓવરોમાં કંઇક એવું થયું જેના કારણે\nVideo:ઋષભ પંતે એક હાથે ફટકારી એવી જબરદસ્ત સિક્સર કે બોલર પણ જોતો રહી ગયો\nટીમ ઇન્ડિયાએ ચેન્નઇમાં રમાયેલી ત્રીજી ટી-20મેચમાં વેસ્ટઇનિડીઝને 6 વિકેટે હરાવીને મહેમાન ટીમના 3 મે��ોની સિરિઝમાં 3-0થીસૂપડા સાફ કરી નાંખ્યા છે. ટીમ ઇન્ડિયાની આ જીતમાં ઝળહળી\nINDvWI: વિન્ડીઝ ટીમે ભારતીય ટીમને જીતવા 182 રનનો લક્ષ્યાંક આપ્યો\nભારતીયટીમ અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ (3rd T20I) ચેન્નઈનાએમ.એ.ચિદ્મબરમ સ્ટેડિયમમાં રમાઈ રહીં છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ\nINDvWI: અંતિમ ટી-20માં વિન્ડીઝે જીત્યો ટૉસ, ભારતની પ્રથમ બોલિંગ\nભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ (3rd T20I) ચેન્નઈના એમ.એ.ચિદ્મબરમ સ્ટેડિયમમાં રમાઈ રહીં છે. વેસ્ટ ઈન્ડીઝ\nધોની વગર ફરી ખાલી લાગશે ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ફેન્સને અનુભવાશે ‘થલાઈવા’ની ગેરહાજરી\nચેન્નાઈમાં ફરી એક વારક્રિકેટની વાપસી થઇ છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝના વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમમેચ એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં રમાશે. યાદ હોય તો કાવેરી કાર્યકર્તાઓના\nમેચમાં પોલાર્ડે કરી આ હરકત, ચોંકી ગયા જસપ્રીત બુમરાહ\nભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં વિન્ડીઝ સામે રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમે ફરી એક વખત વિન્ડીઝ ટીમને હરાવીને સીરીઝ પોતાના નામે કરી દીધી છે.\nVideo : જ્યારે આ ભારતીય સ્પિનરે ફેંક્યો ખતરનાક બાઉન્સર, જોનાર રહી ગયાં દંગ\nકેપ્ટન રોહિત શર્માએ અણનમ 111 રનની શાનદાર ઇનિંગરમ્યા બાદ શાનદાર બોલિંગના દમ પર ભારતને મંગળવારે લખનઉના નવનિર્મિત અટલ બિહારી વાજપાયીસ્ટેડિયમમાં વેસ્ટઇન્ડીઝને 71 રનથી હરાવીને ત્રણ\nINDvWI: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન રોહિતે આ બે ખેલાડીઓના કર્યા ભરપેટ વખાણ\nભારતે વેસ્ટઇન્ડીઝને બીજી મેચમાં સરળતાથી હરાવીનેટેસ્ટ, વન ડે બાદ ટી-20 સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. આ જીત બાદ કેપ્ટન રોહિતશર્મા ખૂબ જ ખુશ\nINDvWI: બીજી ટી-20માં રોહિત શર્માની તોફાની બેટિંગથી વિન્ડીઝ હાર્યુ, શ્રેણીમાં કબજો મેળવ્યો\nભારત અને વેસ્ટ ઈન્ડીઝ (Indiavs West Indies) વચ્ચેત્રણ મેચોની ટી-20 શ્રેણીની બીજી મેચનો મુકાબલો નવાબોના શહેર લખનઉના અટલ બિહારીવાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (જૂનુ નામ-ઇકાના ઇન્ટરનેશનલ\nરોહિત શર્માની આ ઇનિંગ જોયા પછી, વિરાટ કોહલી હવે કોઇ દિવસ મેચમાં ગેરહાજર નહીં રહે\nવેસ્ટ ઇન્ડિઝ સામે ભારત હવે ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમવા ટીમ મેદાને ઉતરી છે. જ્યાં પણ નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ ટીમની હાલત ખૂબ પાતળી\nIND vs WI: વિરાટનો રેકોર્ડ તૂટ્યો, રોહિત શર્મા T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય\nભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડીઝ સામેના લખનઉ ટી-20 મુકાબલામાં એક સિદ્ધી પોતાના નામે કરી છે. તેઓ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર\nINDvWI: વિન્ડીઝે જીત્યો ટૉસ, બીજી ટી-20માં ભારતની પ્રથમ બેટિંગ\nભારત અને વેસ્ટ ઈન્ડીઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણીની બીજી મેચનો મુકાબલો નવાબોના શહેર લખનઉના અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ\nટીમ ઇન્ડિયામાં રેસ : આજે કોહલીને પાછળ છોડવાની ‘હિટમેન’ રોહિત પાસે તક\nક્રિકેટ જગતમાંઆજકાલ તેવી ચર્ચાઓ થઇ રહી છે કે જો કોહલી સદીથી ચૂકી જાય તો રોહિત સદી ફટકારી દેછે અને જો રોહિત સદી ન ફટકારી શકે\nIND v WI: આજે લખનઉમાં T-20ની જંગ, સીરીઝ કબજે કરવા ઉતરશે ટીમ ઇન્ડીયા\nટીમઇન્ડિયાએ ટેસ્ટ અને વન ડેમાં પોતાનો દબદબો કાયમ કર્યા બાદ પોતાના હરિફને તેનાપ્રિય ફોર્મેટની પહેલી જ મેચમાં કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમ હવે મંગળવારેવેસ્ટઇન્ડીઝ સામે\nInd vs WI : મેચના 1 દિવસ પહેલા આ સ્ટેડિયમનું નામ બદલાયું, હવે આ નામે ઓળખાશે\n24 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની મેજબાનીની તક ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને અપાવનારું ઇકાના સ્ટેડિયમનું નામ મેચના એક દિવસ પહેલા જ બદલી નાખવામાં આવ્યું છે.\nINDvsWI: પ્રથમ ટી-20માં ભારતનો 5 વિકેટથી વિજય\nભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રણ મેચોની ટી-20 શ્રેણીની પ્રથમ મેચકોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટી-20 સીરીઝની પ્રથમ મેચમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ\nINDvsWI: વિન્ડીઝ ટીમે ભારતીય ટીમને 110 રનનો લક્ષ્યાંક આપ્યો\nભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રણ મેચોની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટી-20 સીરીઝની પ્રથમ મેચમાં ટૉસ હારીને પ્રથમ\nપહેલીવાર ધોની વિના T-20 રમશે ભારતીય ટીમ, આ ખેલાડીઓ છે ટીમમાં…\nકલકત્તામાં થનારા પહેલા ટી ટ્વેન્ટી મુકાબલમાં ભારતીય ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ભારત સામે અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ ટીમનું કંઇ ખાસ પ્રદર્શન નથી રહ્યું.\nઆ ગુજ્જુ ઑલરાઉન્ડર તૈયાર છે T-20માં ધડાકો કરવા, વિન્ડીઝ સામે મળી શકે છે તક\nટીમ ઇન્ડિયાએ વન ડેસીરીઝમાં વેસ્ટઇન્ડીઝને 3-1થી હરાવતાં ધમાકેદાર અંદાજમાં જીત નોંધાવી છે. હવે વનડે સીરીઝ બાદ ભારતે 4 નવેમ્બરથી વેસ્ટઇન્ડીઝ સામે 3 મેચોની ટી-20 સીરીઝ\nInd vs WI : વિન્ડીઝે ભારતને જીતનો આસાન આપ્યો લક્ષ્યાંક, સીરિઝ જીતવાની તક\nભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઈન્ડીઝની બેટિંગ\nVideo : ધોનીની ધમાલ, પૉવેલનો કેચ કરતાં જ વન ડેમાં મેળવી વધુ એક મોટી ઉપલબ્ધી\nટીમઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના સ્ટારવિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વેસ્ટઇન્ડીઝ સામે તિરુવનંતપુરમમાં રમાઇ રહેલીપાંચમી વનડેમાં એક મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી લીધી\nINDvWI: આજે આખરી વનડે, સીરીઝ જીતવા પર કોહલી સેનાની નજર\nભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજેશ્રેણીની પાંચમી અને આખરી તેમજ નિર્ણાયક વન ડે રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ૨-૧થીસરસાઈ ધરાવે છે અને ટોપ ઓર્ડરનું ફોર્મ જોતા\nટીમ ઇન્ડિયામાં આવતાની સાથે આ યુવા બોલર ભૂલ્યો ભાન, થઈ આ કાર્યવાહી\nભારતીય ટીમના ફાસ્ટ બોલર ખલીલ અહમદને વેસ્ટ ઈન્ડીઝ સામેની ચોથી વન-ડેમાં આઈસીસીની આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બાદ દોષી ઠેરવવામાં આવ્યો. જેના માટે અહમદને સત્તાવાર ચેતવણી\nVideo: કોહલીએ હવામાં ઉછળીને કર્યો એવો રન આઉટ કે ધોની પણ રહી ગયો દંગ\nભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી કરારી હાર આપીને પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં 2-1થી જીત પ્રાપ્ત કરી લીધી છે.આ\nVideo : આજે પણ કોઇ તોડી નથી શક્યું ધોનીનો આ રેકોર્ડ, 13 વર્ષ પહેલાં કરી હતી કમાલ\nટીમ ઇન્ડિયાના સ્ટારક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફોર્મને લઇને હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ આવચ્ચે સોશિયલ મીડિયા પર ધોની ટ્રેન્ડ કરી રહ્યાં છે અને\nVIDEO: ધોનીનો આ વીડિયો જોઈને ફરી એક વખત સિલેક્ટર્સ પસ્તાશે\nટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ટી-20 ફોર્મેટમાંથી બહાર નિકળવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. કારણકે ધોની એક ઉંમર વટાવી ચૂક્યા છે.\nINDvWI : ધોનીના ‘સુપરમેન’ અવતારથી લઇને રોહિતના સ્ટનિંગ કેચ સુધી, Videoમાં જુઓ મેચની બેસ્ટ મૂમેન્ટ્સ\nભારત અનેવેસ્ટઇન્ડીઝ સામે પાંચ મેચોની સીરીઝની ચોથી મેચ સોમવારે મુંબઇના બ્રેબૉર્નસ્ટેડિયમમાં રમાઇ ગઇ. ભારતે મેચ 224 રને જીતી લીધી અને આ સાથે જ સીરીઝમાં 2-1થીઅજેય\nમેચ દરમ્યાન કોહલી-જાડેજા વચ્ચે થઈ રેસ, જુઓ VIDEO\nમુંબઈમાં ભારત અને વિન્ડી��� વચ્ચે રમાયેલી ચોથી વન-ડેમાં ભારતીય ટીમે 224 રનથી મોટી જીત નોંધાવી હતી. આ મેચમાં કેપ્ટન કોહલી માત્ર 16 રન કરી આઉટ\nચોથી વન-ડેમાં ભારતીય બોલરોએ વિન્ડિઝને ધૂળ ચટાડી દીધી, 224 રને શાનદાર જીત\nભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી કરારી હાર આપીને પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં 2-1થી જીત પ્રાપ્ત કરી લીધી છે.આ\nહવે ‘હિટમેન’ રોહિતે તોડ્યા સચિનના આ ત્રણ રેકોર્ડ\nવિન્ડીઝ સામેની ચોથી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલી ભલે 16 રન બનાવીને આઉટ થયા હોય, પરંતુ આ મેચમાં વિરાટની કમી રોહિત શર્માએ પૂર્ણ કરી છે. ‘હિટમેન’\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00253.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2015/03/23/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95/", "date_download": "2019-05-20T00:24:25Z", "digest": "sha1:VTCNFTVG6MPYBLZA3CZEZAN7KDJU3Q74", "length": 2263, "nlines": 33, "source_domain": "girishparikh.wordpress.com", "title": "રામનાં કામ (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \n« વિનોદ વિહાર (ચતુર્શબ્દ મુક્તક)\n“ટમટમતા તારલા” (ચતુર્શબ્દ મુક્તક) »\nરામનાં કામ (ચતુર્શબ્દ મુક્તક)\nનોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરમાં રવિવાર, માર્ચ ૨૨, ૨૦૧૫ના રોજ શ્રી અખીલજી મહારાજની રામકથા સાંભળતાં સ્ફૂરેલું મુક્તક. આ ચતુર્શબ્દ મુક્તક શ્રી રામ તથા શ્રી અખીલજી મહારાજને અર્પણ કરું છું.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/assets-of-asaram-bapu-and-other-selfstyled-godmen-012770.html", "date_download": "2019-05-20T00:25:27Z", "digest": "sha1:2TAJAMTK4XOY3KRMA2Z56WP3FXT2VCXV", "length": 14367, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો કેટલા ધનવાન છે આસારામ તથા અન્ય બાબા | Assets Of Asaram Bapu and other selfstyled godman - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજાણો કેટલા ધનવાન છે આસારામ તથા અન્ય બાબા\nનવી દિલ્હી, 6 ઓક્ટોબર: દેશભરમાં હાલ આસારામ બાપૂ ચર્ચામાં છે. તે પણ કોઇ ધાર્મિક પ્રવચન માટે નહી પરંતુ યૌન શોષણા તે કેસના લીધે જે શાહજહાંપુરની એક બાળકીએ તેમના પર લગાવ્યો છે. હવે બે અન્ય મહિલાઓ પણ આગળ આવી છે. પહેલી અમદાવાદની અને બીજી સુરતની. બંને બહેનો છે અને તેમના દાવો છે કે બાબા તથા તેમના પુત્ર નારાયણ સાંઇએ તેમનું યૌન શોષણ કર્યું છે.\nએવામાં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે તે એ છે કે આસારામ જેવા બાબાઓના આશ્રમમાં કેટલું બધુ થઇ જાય છે અને લોકો ફરિયાદ કરવાની હિંમત પણ એકઠી કરી શકતા નથી. સામાન્ય રીતે મોટાભાગના કેસમાં જોવા મળ્યું કે પીડિત તે પરિસ્થિતીમાં ફરિયાદ કરી શકતી નથી, જ્યારે તે વધુ ગરીબ હોય છે અને તેના પર જુલમ ઉઠાવનાર કરોડપતિ.\nજો વાત કરોડપતિની કરીએ તો ફક્ત આસારામ બાપૂ જ દેશના કરોડપતિ બાબા નથી. તેમના ઉપરાંત કેટલાક અન્ય બાબા છે, જેમના કરોડો ભક્ત આખી દુનિયામાં ફેલાયેલા છે અને તેમની પાસે અઢળક સંપત્તિ છે. અમે અહીં દેશના કેટલાક યોગીના નામ ગણાવવા જઇ રહ્યાં છીએ, જેમની પાસે કરોડો-અરબોની સંપત્તિની છે. તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે અમે ફક્ત સંપત્તિનું વિવરણ આપી રહ્યાં છીએ, એમ ક્યારેય કહી નથી રહ્યાં કે બધા યોગીઓના આશ્રમમાં ખોટું કામ થઇ રહ્યું છે.\nસંત આસારામ બાપૂ પાસે કુલ સંપત્તિ 413 કરોડ રૂપિયાની છે, જ્યારે તેમના ટ્રસ્ટનું વાર્ષિક ટર્ન ઓવર 350 કરોડ છે.\nદેશ-વિદેશમાં યોગના સૌથી મોટા ગુરૂના રૂપમાં પ્રસિદ્ધ બાબા રામદેવની પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.\nકેરલની ગુરૂમાતા અમૃતાનંદામાયીના 3 કરોડથી વધુ ભક્તો છે. તેમની પાસે 1700 કરોડ રૂપિયાની સંપત્તિ છે.\nહરિયાણા-પંજાબમાં સૌથી ચર્ચિત ધાર્મિક સંગઠન ડેરા સચ���ચા સૌદાના પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ પાસે સિરસામાં 700 એકર જમીન છે. 250થી વધુ આશ્રમ અને કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.\nરામદેવના સહયોગી તથા સૌથી રામદેવાના અંગત આચાર્ય બાલકૃષ્ણ પાસે 34 કંપનીઓ છે, જેનું વાર્ષિક ટર્નઓવર 265 કરોડ રૂપિયા છે. ઉત્તરાખંડમાં સ્થિત ફાર્માકંપનીઓનું ટર્નઓવર 94.84 કરોડ રૂપિયા છે.\nતાજેતરમાં જ વિવાદોમાં ફસાયેલા નિર્મલ બાબા પાસે 238 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપનારી સંપત્તિ છે. એપ્રિલમાં નિર્મલ બાબાએ 70 કરોડની એક સંપત્તિ ખરીદી.તે પહેલાં તમે તેમની સંપત્તિનો અંદાજો લગાવી શકો છો.\nદક્ષિણ ભારતના ઇસાઇ બાબા પૉલ દિનાકરણનું વાર્ષિક ટર્નઓવર 5000 કરોડ રૂપિયા છે.\nઆર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિ શંકરની સંપત્તિનો અંદાજો તમને આનાથી આવી શકે છે કે તેના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ સુધી રહે છે.\nકૃષ્ણ ભક્તિ માટે મશહૂર સંત મોરારી બાપૂનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ રૂપિયા હોય છે.\n50 લાખથી વધુ ભક્તોમાં જેમના પ્રત્યે આસ્થા છે, તે મહર્ષિ મહેશ યોગી પાસે 250 કરોડ રૂપિયાની સંપત્તિ છે.\nગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા\nજેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો\nજાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો\nઆસારામને ફાંસીની સજા કેમ નહીં, રાખી સાવંતે ઉઠાવ્યા સવાલ\nજસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.\nઆસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે\nરેપની સજા મળતા જ ઠંડા થયા આસારામ, ખાવા લાગ્યા જેલની રોટલી\nઆસારામ માટે છોકરીઓનું બ્રેનવોશ કરતી હતી શિલ્પી\nઆસારામના 7 કોડ વર્ડ, જેનાથી તે સાધુના વેષમાં કરતો ગંદુ કામ\nઆસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમાં સુનાવણી\nઆસારામના ભકતોને પૂર્વ આઇ પી એસ ઑફસર ડી જી વણઝારા એ શું કહ્યું\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nઆજીવનકેદની સજા સાંભળતા જ આસારામે ખેંચ્યા માથાના વાળ, માથુ પકડીને રોયો\nasaram bapu baba ramdev baba narayan sai surat આસારામ બાપૂ બાબા રામદેવ બાબા નારાયણ સાંઇ સુરત\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્���ો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/01/12/bhavsagar-poem/", "date_download": "2019-05-20T00:49:30Z", "digest": "sha1:JJDXRAO277JZUNOZHHAKUE3QB6SGEJLG", "length": 11204, "nlines": 137, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભવસાગર – મધુમતી મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભવસાગર – મધુમતી મહેતા\nJanuary 12th, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મધુમતી મહેતા | 2 પ્રતિભાવો »\n[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]\nકોને તરવા છે ભવસાગર\nઅમે તો જાશું વહેતા રે\nઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને,\nએમ જ સહેતાં સહેતાં રે\nકોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમતંતુ રે\nફરક પડે શું એને સઘળા ભલે ગણે ભૈ જંતુ રે\nઆંખ ઊઘડશે પાંખ ઊઘડશે\nકેશવ કેશવ કહેતાં રે\nઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને\nએમ જ સહેતાં સહેતાં રે\nપતંગિયાને હોય ન માળા\nકોયલને ના શાળા રે\nડૂબકી દે ગંગામાં તોયે\nરહે કાગજી કાળા રે\nનામ ઉછીનાં શાને માટે\nરહેશું મધુમતી મહેતા રે\nઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને\nએમ જ સહેતાં સહેતાં રે\n« Previous મોહન મળિયા – પુષ્પા વ્યાસ\n – નવનીત પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકોથળો છે હાડચામનો – ભાણ સાહેબ\nકામનો કામનો કામનો રે, ................. તું અહીંયા આવ્યો શા કામનો સંત સ્વરૂપી ગંગા ન નહાયો, ................. ભજન કિયો ન સીયારામનો રે.... તું પાપ કરતાં પાછું ન જોયું, ................. ડરી બેઠો નહીં ઠામનો રે.... તું આ રે કાયામાં શું રે મોહ્યા છો સંત સ્વરૂપી ગંગા ન નહાયો, ................. ભજન કિયો ન સીયારામનો રે.... તું પાપ કરતાં પાછું ન જોયું, ................. ડરી બેઠો નહીં ઠામનો રે.... તું આ રે કાયામાં શું રે મોહ્યા છો ................. કોથળો છે હાડચામનો રે.... તું ભાણ કહે તું ચેતી લે પ્રાણિયા, ................. પછી નહીં રહે ઘાટ ગામનો રે... તું\nનારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ\nનારી તું નારાયણીનું લેબલ લગાડી ફરતી યુગોયુગોથી ને ગણાતી તું સ્વાર્થરહિત સ્નેહની જ્વલંત મૂર્તિ. ત્યાગ અને સહનશીલતાની તું સાક્ષાત દેવી. અંબા, લક્ષ્મી અને સરસ્વતીરૂપે ઘેરઘેર તું પૂજાતી નમે સહુના મસ્તક આદરથી તોયે, કચડાતી પળેપળે, એડી તળે, પુરુષપ્રધાન સમાજની પરંતુ હવે સમય ગયો છે બદલાઈ જોઈને રૂપ આધુનિક નારીતણું મ��� ચઢે વિચાર ચગડોળે પુરુષને કચડવાની જીદમાં પુરુષ સમોવડી બનવાની હોડમાં બદલ્યા તેં વેશ અને કેશ બદલી નાખ્યાં તેં જીવનનાં મૂલ્યો. નડી પુરુષના ગર્વને આગળ વધી ગઈ તું પુરુષથી પાઠ ભણાવવા આ પુરુષોને રૂપ ... [વાંચો...]\nથોડાક અક્ષરો – સંજીવ ચટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ)\nજો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું અને જો મળે કોઈ સાથી-સંગાથી તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી અને જો મળી જાય એક મંજિલ તો નિરુદ્દેશ યાત્રા પર નીકળી પડું. અગર ... [વાંચો...]\n2 પ્રતિભાવો : ભવસાગર – મધુમતી મહેતા\nભવસાગર દ્વ્રશ્તિબિન્દુમાથેી તેનો ભાવાર્થ ખરેખર માનવ સમાજ્નો ભવસાગર પાર કરશે.\nતૃષ્ણા { અપેક્ષા } જ દુઃખનું મૂળ છે સમજાવતુ કાવ્ય ગમ્યું. ઇચ્છીએ કે ” મધુમતી મહેતા ” નામ ગુંજતું રહે, ગાજતું રહે \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/2008/06/", "date_download": "2019-05-20T00:55:52Z", "digest": "sha1:VMTCZT3CIPVNESOPLJTPR3GTZPRJADYT", "length": 55386, "nlines": 205, "source_domain": "thankibabu.wordpress.com", "title": "જૂન | 2008 | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nરજનીકાન્ત મને ગમે છ���, કારણ કે…\nરજનીકાન્તની બહુ ફિલ્મો મેં જોઈ નથી. યાદ કરવા બેસું તો એક માત્ર અમિતાભ સાથેની “હમ” યાદ આવે. જે ફિલ્મોથી રજનીકાન્ત મશહૂર છે તે “બાબા”, “ચંદ્રમુખી”, “શિવાજી” વગેરે તો જોવા મળે ત્યારે ખરી. તેની કેટલીક ફિલ્મો વિષે તો જોક્સ પ્રચલિત છે અને સાંભળ્યું છે કે એ ફિલ્મો જોવા જતી વખતે મગજ ઘેર રાખીને જ જવું પડે.\nતેમ છતાં મને તે ગમે છે, અને ખરું કહું તો અભિનેતા રજનીકાન્ત કરતાં રજનીકાન્ત નામનો માણસ જ વધારે ગમે છે. બીજા અભિનેતાઓની મને ખબર નથી, પણ રજનીકાન્ત એક એવો અભિનેતા છે કે જે પડદા પર ન હોય ત્યારે અભિનેતાનો નકાબ ઉતારી નાંખીને માણસ બની જાય છે. બાકી, મોટા ભાગે અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ પોતાની ગ્લેમરસ ઇમેજની એટલી ચિંતા હોય છે કે ઓફસ્ક્રીન હોય ત્યારે પણ કલાકારનો અંચળો ઉતારી શકતા હોતા નથી. પણ રજનીકાન્ત તેમાં અપવાદ છે. આગામી ડિસેમ્બરમાં ૫૯ વર્ષ પૂરાં કરનાર આ અભિનેતાને માથે ટાલ પડી ગઈ છે અને જે વાળ રહ્યા છે તે પણ સફેદ ભૂખરા થઈ ગયા છે, પણ ઓફસ્ક્રીન એ કશું જ તે છુપાવતો નથી. ફિલ્મી એવોર્ડ સમારંભથી માંડીને કોઈ પણ જાહેર ફંકશનમાં તેને એ વેશમાં જ જોઇ શકાય છે.\nપડદા પરની છબિ કરતાં સાવ જુદી જ એવી વાસ્તવિક છબિ લઈને લોકો વચ્ચે જવા માટે હિંમત જોઇએ. દેવ આનંદને આપણે જોઇએ જ છીએ. મને દિલીપકુમાર પણ ગમે છે, પણ આજે નેવું વર્ષે પણ તે માથે ડાઇ કરે છે. બીજા ઘણા કલાકારોના દાખલા આપી શકાય તેમ છે. જોકે નવી પેઢીના અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો હવે પડદા પરની ઇમેજની બહુ ચિંતા કરતા લાગતા નથી.\nરજનીકાન્તની જ વાત કરું તો બેંગ્લોરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રજનીકાન્તનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. એક મામૂલી બસ કન્ડક્ટરની નોકરી કરવાની સાથે નાટકોમાં પણ કામ કરતો. તેના જોડીદાર ડ્રાઇવર રાજા બહાદુરે જ તેને ફિલ્મોમાં જવા પ્રોત્સાહિત કર્યો હતો. એ દિવસોમાં ચેન્નાઇમાં શરુ થયેલી ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં જોડાવા તેણે શિવાજીને પાનો ચડાવ્યો, પણ શિવાજી સામે બે પ્રશ્નો હતા. એક તો તે “સરકારી” નોકરી છોડવા ઇચ્છતો નહોતો, અને બીજું, ઇન્સ્ટિટ્યુટમાં જવું હોય તો ફી ભરવાના પૈસા નહોતા. રાજા બહાદુરે તેને કહ્યું, “ફિકર ન કર. નોકરી છોડી દે. તારી બધી જવાબદારી મારા માથે.”\n૧૯૭૪નું એ વર્ષ હતું. રાજાએ પોતાનું વચન નિભાવ્યું. બે વર્ષ તેણે શિવાજીનો બધો ખર્ચ ઉઠાવ્યો. તાલીમ પૂરી થતાં જ દિગદર્શક કે. બાલાચંદરે હવે રજનીકાન્ત બની ગયેલા શિવાજીને સાઇન કરી લીધો, અને પછી તો આપણે જાણીએ જ છીએ કે એક ઇતિહાસ સર્જાયો…\nએક સામન્ય બસ કંડક્ટરમાંથી અત્યંત સફળ ફિલ્મ સ્ટાર બનવાની સંઘર્ષ કથાનો એક નાનકડો પાઠ આ વર્ષથી CBSEનાં ધોરણ ૬ નાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક્માં સામેલ કરાયો છે. સેક્શન-૪ Dignity of Workમાં from bus conductor to Superstar નામનો આ પાઠ વિદ્યાર્થીઓ ભણશે. કોઇ સુપરસ્ટારની સંઘર્ષકથા પાઠ્યપુસ્તકનો હિસ્સો બને એવી કદાચ આ પહેલી જ ઘટના છે…\nવહુ અને વરસાદની જેમ અનુવાદને પણ જશ નથી…\nરુગ્વેદમાં કહ્યું છે : “આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ” અર્થાત “સારા વિચારો સમગ્ર વિશ્વમાંથી આવવા દો”. વેદની આ વાણીનો આજે દુનિયામાં સૌથી વધુ જો કોઈ પ્રચાર કરતું હોય તો તે છે એક ચીની વિદ્વાન. તેમનું નામ છે જિ ઝિયાનલિન (Ji Xianlin) અને ઉંમર છે ૯૭ વર્ષ. હવે તો તેઓ પદ્મભૂષણ થઈ ગયા છે. સંસ્કૃત સાહિત્યમાં તેમનું જે યોગદાન છે તે માટે આ વર્ષે જ તેમને આ ખિતાબ અપાયો છે. તેમણે ભારતના પ્રાચીન ગ્રંથોનો મૂળ સંસ્કૃતમાંથી અનુવાદ કરીને ચીની કાવ્યમાં રૂપાંતરણ કર્યું છે. દુનિયાભરના લોકોના ઉમદા વિચારો એકબીજા સુધી પહોંચે એના તેઓ પ્રખર હિમાયતી છે, અને એવું દૃઢપણે માને છે કે આ કામ અનુવાદ દ્વારા જ થઈ શકે.\nજિનું આખું જીવન અનુવાદ કરવામાં વીત્યું છે. ચીની ભાષામાં અનુવાદના ક્ષેત્રે તેમનું જે જબ્બર પ્રદાન છે તે બદલ ચીની સરકારે ૨૦૦૬માં તેમને લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે એક મહત્ત્વની વાત કરી હતી કે “છેલ્લાં પાંચ હજાર વર્ષોથી ચીનની સંસ્કૃતિ સતત જીવંત અને સુસંપન્ન રહી છે તેનું કારણ એ છે કે આપણે અનુવાદ સાથે જોડાયેલા રહ્યા છીએ. બીજી સંસ્કૃતિઓમાંથી આવેલા અનુવાદોએ આપણા દેહમાં સદા નવા રક્તનો સંચાર કર્યો છે. અનુવાદ ખૂબ લાભદાયક છે.”\nઅનુવાદને લાગેવળગે છે ત્યાં સુધી જિ ઝિયાનલિનને અનુવાદો ફળ્યા છે. અનુવાદોએ જ તેમને ભારતનો પદ્મભૂષણ જેવો એવોર્ડ અપાવ્યો છે, પણ વિશ્વના અનેક મહાન સાહિત્યકારો અનુવાદ અંગે સારો અભિપ્રાય નથી ધરાવતા. અનુવાદ વિષે એમ કહી શકાય કે વહુ અને વરસાદની જેમ અનુવાદને પણ જશ નથી હોતો. ઉંમર ખૈયામની રુબાયતોનો એડવર્ડ ફિત્ઝિરાલ્ડે કરેલા અનુવાદ વિષે એવું કહેવાય છે કે તે મૂળ કરતાં પણ વધુ સારો છે. અનુવાદ મૂળ કૃતિ કરતાં વધુ સારો હોય તો તે સારો અનુવાદ કહેવાય કે કેમ એ પણ એક ચર્ચાનો મુદ્દો હોઈ શકે. બાકી અનુવા�� વિષે એક વાત તો જાણીતી જ છે કે અનુવાદ એટલે એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર નાંખવાની ક્રિયા અને આ ક્રિયા દરમ્યાન મૂળ શીશીમાં સુગંધ તો રહી જ જવાની.\nકેટલાક મહાનુભાવોના અનુવાદ વિષેના વિચારો પણ જાણવા જેવા છે:\n* કવિતાનો અનુવાદ કરવો એ અશક્ય છે કારણ કે તે સંગીતનો અનુવાદ કરવા સમાન છે. – વોલ્તેર\n* અનુવાદમાં કવિતા ગુમ થઈ જાય છે. – રોબર્ટ ફ્રોસ્ટ\n* એરિસ્ટોટલનો અનુવાદ એરિસ્ટોટલની શૈલીમાં થઈ શકે નહિ. – ગિલબર્ટ મરે\n* અનુવાદ કરવો એ વધુ તો પેઈન્ટિંગની નકલ કરવા જેવું કામ છે. – બોરિસ પાસ્તરનાક\n* સારા કે બહુ સારા અનુવાદમાં જે ગુમ થઈ ગયું હોય છે એ જ શ્રેષ્ઠ હોય છે. – ફ્રેડરિક વોન શ્લેગલ\n* અનુવાદ એ સ્ત્રી જેવો હોય છે. જો તે સુંદર હોય તો વફાદાર નથી હોતો અને જો વફાદાર હોય તો મોટે ભાગે સુંદર નથી હોતો. – યેવગેની યેવતુશેન્કો\n* કવિતાના શબ્દોની સાથોસાથ જો તેનું સંગીત પણ ન અપાયું હોય તો અનુવાદ એ અનુવાદ નથી. – જોન મિલિન્ગટન સિંજ\nઆ અને બીજા મહાનુભાવોના અનુવાદ વિષેના વિચારો ભલે જે હોય તે, ચીની વિદ્વાન જિ ઝિયાનલિનની ભાવના વધુ ઉમદા છે. જો અનુવાદો ન થતા હોય તો દુનિયાના ઉત્તમ સાહિત્ય સુધી પહોંચવું કઈ રીતે\nધ ગન્સ ઓફ નેવેરોન : મજબૂત કથા, મજબૂત ફિલ્મ\nરાત્રે સૂવા જતાં પહેલાં રોજની ટેવ મુજબ ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં એક ચેનલ પર ફિલ્મ “ધ ગન્સ ઓફ નેવેરોન” ચાલતી હતી. સદનસીબે હજી શરૂ જ થઈ હતી. ઊંઘ ક્યાંય છૂ થઈ ગઈ. આખી ફિલ્મ જોઇ. કેટલામી વાર જોઈ એ યાદ રાખવાનું છોડી દીધું છે. આમ પણ મને યુદ્ધ ફિલ્મો બહુ ગમે છે. મારી મનપસંદ ક્લાસિક યુદ્ધ ફિલ્મોમાં “ધ ગન્સ ઓફ નેવેરોન” પણ એક ખરી. ૧૯૬૧માં નિર્માણ પામેલી આ ફિલ્મ હું પહેલી વાર છેક ૧૯૯૦ના અરસામાં જોવા પામ્યો હતો. અમદાવાદમાં ગુજરાત સરકારે એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તેમાં “ધ ગન્સ ઓફ નેવેરોન” પણ દર્શાવાઇ હતી. ભૂમધ્ય સાગરમાં આવેલા એક ટાપુ પરના પહાડ પર જર્મનોએ એવી બે શક્તિશાળી તોપો ગોઠવી હતી કે તેણે મિત્ર દેશોની સ્ટીમરો માટે ખતરો ઊભો કરી દીધો હતો. એ તોપોનો ખાતમો બોલાવવા નરબંકાઓની એક ટીમ જે સાહસો કરે છે તેની રસપ્રદ કથા આલેખાઇ છે. ગ્રેગરી પેક, એન્થની કવીન અને ડેવિડ નિવેન જેવા અભિનેતાઓએ તેમાં કામ કર્યું છે.\n“ધ ગન્સ ઓફ નેવેરોન” સાથે ઘણી સ્મૃતિઓ જોડાયેલી છે. એક તો મારા કેટલાક પ્રિય લેખકોમાંના એક એલિસ્ટર મેકલિનની નવલક્થા પર તે આધારિત છે. વર્ષો પહેલાં વાચવાનો જબરદસ્ત શોખ હતો ત્યારે મેકલિન જેવા લેખકને મૂળ અંગ્રેજીમાં વાચવાનું તો ગજું નહોતું. તે વખતે અમારી મદદે આવ્યા હતા અશ્વિની ભટ્ટ. એ દિવસોમાં લોકપ્રિય અંગ્રેજી પોકેટ બુક્સને ગુજરાતીમાં પ્રગટ કરવાનો ઉદ્યોગ ધમધોકાર ચાલતો હતો. જેમ્સ હેડલી ચેઇઝથી માંડીને અનેક લેખકો ગુજરાતીમાં ઊતર્યા હતા. કેટલાંક રેઢિયાળ અનુવાદો પણ થયા હતા, પણ અશ્વિની ભટ્ટે મેકલિનના અનુવાદો દિલ દઈને કર્યા હતા. મેકલિનની મોટા ભાગની નવલકથાઓ આ રીતે વાંચી હતી. મેકલિનના કથાનકની પકડ એટલી મજબૂત અને અશ્વિનીનો અનુવાદ એટલો સરસ કે કેટલીક તો એકથી વધુ વાર વાંચી હતી. “ધ ગન્સ ઓફ નેવેરોન” પણ તેમાંની એક. મેકલિનની લગભગ મોટા ભાગની નવલકથાઓ પરથી ફિલ્મો બની ચૂકી છે. બધી ફિલ્મો જોવાની તક નથી મળી, પણ જેટલી જોઈ છે તે બધાંમાં”ધ ગન્સ ઓફ નેવેરોન” અને “વ્હેર ઇગલ્સ ડેર” જેવી મજા એકેયમાં નહિ.\nમેકલિનના કથાનક પરથી ફિલ્મ બનાવવી એ આમ પણ ટેઢી ખીર. એક તો કથાનક વિશાળ ફલક પર પથરાયેલું હોય, પાત્રોની ભરમાર હોય અને સતત બનતી જતી ઘટનાઓના તાણાવાણા એકબીજા સાથે એવા ગૂંથાયેલા હોય કે પટકથા લખનારની કસોટી થઈ જાય. “ધ ગન્સ ઓફ નેવેરોન” ફિલ્મ પહેલી વાર જોઈ ત્યારે આ વાત વધુ સારી રીતે સમજી શકાઇ હતી. ફિલ્મની પટકથાંમાં મૂળ નવલકથા સાથે ઘણી બાંધછોડ કરાઇ છે, પણ સદનસીબે જેટલી પકડ અને થ્રિલ નવલકથામાં છે એટલી જ પકડ અને થ્રિલ ફિલ્મમાં છે. પણ બનવાજોગ છે કે બધા કિસ્સામાં આવું કદાચ નથી બની શક્યું. “ધ ગન્સ ઓફ નેવેરોન” નવલકથાને મળેલી સફળતા પછી મેકલિને તેની સિક્વલ “ફોર્સ ટેન ફ્રોમ નેવેરોન” લખી હતી અને તે બેસ્ટ સેલર બની હતી. તેના પરથી પણ આ જ નામની ફિલ્મ બની હતી, પણ તે ફ્લોપ ગઈ હતી. મજબૂત વાર્તાઓ પરથી એટલી જ મજબૂત ફિલ્મો ન બની શકે તેનું મેકલિનની કથાઓ ઉદાહરણ છે.\nવાત “સ્માઇલી”ની અને “આભાર”ની…\nઇ-મેઇલ, ચેટ અને એસએમએસના આજના જમાનામાં આ બધાં સંપર્ક માધ્યમોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઇ ચીજ હોય તો તે છે સ્માઇલી. તમારા લખાણ સાથે જે લાગણી વ્યક્ત કરવી હોય તે માટેના અલાયદાં સ્માઇલી હોય છે. આ સ્માઇલીનો વ્યાપક ઉપયોગ કરનારે પણ એવો વિચાર કદાચ ભાગ્યે જ કર્યો હશે કે સ્માઇલી કોણે ક્યારે બનાવ્યું હશે અને પ્રચલિત કર્યું હશે. પણ અરુણાભ બોઝને આવો વિચાર આવ્યો. btwના તાજા અંકમાં સ્માઇલી વિષેનો તેમનો નાનો મજેદાર લેખ છે.\nBring a Smile નામના આ લેખમાં જે કેટલીક રસપ્��દ વિગતો છે તે મુજબ સ્માઇલીનો ઓરિજિનલ ફેસ ૧૯૭૨માં બનાવાયો હતો. ૧૯૭૯માં કેવિન મેકેન્ઝીએ સ્માઇલીને પહેલી વાર ઇ-મેઇલમાં મોકલ્યું હતું. સ્માઇલીનાવ્યાપક ઉપયોગનું સૂચન પહેલી વાર ૧૯૮૨માં સ્કોટ ફાલ્હમેને કર્યું હતું અને તેણે વિવિધ લાગણીઓ વ્યક્ત કરતાં સ્માઇલીના સ્કેચ દોર્યા હતા. વિવિધ ભાવો વ્યક્ત કરતા સ્માઇલીને “ઇમોટિકોન” કહે છે. ૧૯૯૨માં ડેવિડ સેન્ડરસને દોરેલાં ઇમોટિકોન્સની ૯૩ પાનાંની એક ડિક્શનરી ઓ રેઇલી અને સેન્ડરસને પ્રગટ કરી હતી.\nઅરુણાભ કહે છે તેમ આપણી રોજિંદી ડિજિટલ જિંદગીનો હિસ્સો બની ચૂકેલાં સ્માઇલીનો ઉદભવ એ રીતે થયો હતો કે કોઇએ ઓનલાઇન બુલેટિન બોર્ડ પર જે રિમાર્ક્સ મોકલ્યા છે તે ફની છે, કટાક્ષયુક્ત છે કે ખીજભર્યા છે તે કઈ રીતે જાણી શકાય તે આઇડિયાએ સ્માઇલીને જન્મ આપ્યો હતો. મજાની વાત એ છે કે સ્માઇલી આટલાં લોકપ્રિય થઈ જશે અને દુનિયાભરમાં તેનો આ રીતે ઉપયોગ થવા માંડશે એની તેના સર્જકે તો કલ્પના જ કરી નહોતી એટલે તેણે તેની પેટન્ટ જ કરાવી નહોતી એટલે તેને સ્માઇલીએ એક પાઇની પણ કમાણી કરાવી નથી. બિચારો સ્કોટ ફાલ્હમેન સ્માઇલીની લોકપ્રિયતા જોઈને માત્ર સ્માઇ લ કરવા સિવાય બીજું કંઇ કરી શકે તેમ નથી.\nઆવું બનતું હોય છે. ખ્યાતનામ ગુજરાતી કાર્ટૂનિસ્ટ સ્વ. બંસી વર્મા “ચકોર”ની વાત કરીએ તો ચકોરે ઘણાં વર્ષો પહેલાં આભારની લાગણી વ્યક્ત કરતું એક નાનું મજાનું રેખાચિત્ર બનાવ્યું હતું. આ રેખાચિત્ર એટલું લોકપ્રિય થયું છે કે વર્ષોથી પ્રિન્ટિંગ પ્રેસો તેનો ઉપયોગ કરતાં જ રહ્યાં છે. તેની “ચકોર”ને કોઈ ક્રેડિટ પણ મળતી નથી. તેનો ઉપયોગ કરતા લોકોને ખબર પણ નથી કે આ રેખાચિત્ર ચકોરે દોરેલું છે.\n“ચકોર” આજે હયાત નથી, પણ હયાત હતા ત્યારે તેમના આ સર્જનની લોકપ્રિયતા અંગે કોઈ ધ્યાન દોરતું ત્યારે મજાનું સ્મિત એટલે કે સ્માઇલ કરતા…\nદાદાસાહેબ ફાળકે એવોર્ડ : કોણ બનશે ભાગ્યશાળી…\nનેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર થઈ ગયા છે. હજી સુધી તો તે જાહેર થયા પછી કોઇ વિવાદ ઊભો થયો નથી એટલી નિરાંત છે. બીજી ઘણી બાબતોની જેમ ફિલ્મોને અપાતા નેશનલ એવોર્ડ શરૂ કરવા પાછળ પણ સરકારનો શુભ આશય જ હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો તે પછી અનેક ક્ષેત્રોમાં સરકારે પ્રોત્સાહન આપવાની જે નીતિ અપનાવી હતી તે મુજબ દેશના ફિલ્મ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે તે માટે કેટલાંક પગલાં લેવાયાં હતાં. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મોને પુરસ્કૃત કરવાનો આશય પણ તેનો જ એક ભાગ હતો. છેક ૧૯૫૪થી ભારત સરકારના ફિલ્મોત્સવ વિદેશાલય દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરાય છે. તે માટે દર વર્ષે નિર્માતાઓ પાસેથી તેમણે બનાવેલી ફિલ્મો મંગાવવામાં આવે છે અને ફિલ્મો સાથે સંકળાયેલા મહાનુભાવોની એક જ્યુરી નીમવામાં આવે છે. આ જ્યુરી સ્પર્ધા માટે આવેલી ફિલ્મો નિહાળીને વિવિધ કેટેગરીને પુરસ્કાર માટે પસંદ કરે છે.\nવર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે સરકારી હાથ સોનાને અડે તો તે પણ કથીર થઈ જાય છે. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સાથે પણ એવું જ બન્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કોઇ ને કોઇ કારણસર તેને લઈને વિવાદ થતા જ રહ્યા છે. એવોર્ડ્સ માટે ફિલ્મો કે કલાકારો અને કસબીઓની પસંદગી સામે ક્યાંકથી ને ક્યાંકથી વિરોધનો સૂર ઊઠતો જ રહે છે. ૨૦૦૬ના વર્ષમાં તો હદ થઈ ગઈ હતી. પુરસ્કારો આપવામાં ગોલમાલ થઈ છે એવા આક્ષેપ સાથે એક મહિલા ફિલ્મકાર આ મામલાને કોર્ટમાં લઈ ગયાં હતાં તે કારણે એક આખું વર્ષ તેને લગતી કોઇ કાર્યવાહી થઈ શકી નહોતી અને કોર્ટ કેસનો નિકાલ આવ્યો તે પછી ૨૦૦૫માં બનેલી ફિલ્મોને ૨૦૦૭માં પુરસ્કાર આપી શકાયા હતા. આ વર્ષે બે-ચાર દિવસ પહેલાં જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર થયા છે તે ૨૦૦૬માં નિર્માણ પામેલી ફિલ્મો માટેના છે.\nરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સાથે જ ૧૯૭૦ની વર્ષથી દર વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરાતો હોય છે. ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં તેમની જન્મ જયંતી ૧૯૬૯માં આ એવોર્ડની સ્થાપના કરાઇ હતી. શરૂઆતનાં થોડાં વર્ષો પછી તેમાંય વિવાદ શરૂ થઈ ગયા. આશા ભોંસલે તો આ એવોર્ડ પોતાને બહુ મોડો મળ્યો છે તેનો આજે પણ અફસોસ વ્યક્ત કરતાં હોય છે. બીજી બાજુ ફિલ્મ સંગીતમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર અનિલ વિશ્વાસને આ એવોર્ડ મળ્યો જ નહિ. લલિતા પવાર પણ આ એવોર્ડ મળશે એવી આશા સાથે જ સ્વર્ગે સિધાવી ગયાં. પ્રાણ પણ હજી આ એવોર્ડની રાહ જોઇ રહ્યા છે અને આ યાદી પણ મોટી છે. પરિણામ એ આવ્યું છે કે સરકાર છેલ્લાં થોડાં વર્ષોથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સાથે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત પણ કરી શકતી નથી. આ વખતે પણ એવું જ બન્યું છે. એટલું સારું છે કે ગયા વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે સુચિત્રા સેનના નામનું જે જબરદસ્ત લોબિંગ થયું હતું તેવું આ વખતે હજી તો કંઇ જોવા મળતું નથી. ગયા વર્ષે તો સુચિત્ર��� સેનનું નામ એવોર્ડ માટે જાંણે પસંદ થઈ ગયું હોય એ રીતે અહેવાલો પ્રગટ થવા માંડ્યા હતા. એક તબક્કે તો આ એવોર્ડ માટેની સમિતિના અધ્યક્ષ મૃણાલ સેને કહેવું પડ્યું હતું કે સુચિત્રા અંગેના અહેવાલોમાં તથ્ય નથી.\nજોઇએ. આ વખતે એવોર્ડની સાંઢણી કોના પર કળશ ઢોળે છે… બાય ધ વે, વર્ષ ભલે ૨૦૦૮નું હોય, દાદાસાહેબ ફાળકે એવોર્ડ તો જ્યારે જાહેર થશે ત્યારે ૨૦૦૬ના વર્ષ માટે જાહેર થશે.\nફિલ્મ્સ ડિવિઝન : વો ભી ક્યા દિન થે…\nફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાનો હીરક મહોત્સવ આજથી શરૂ થઈ ચૂક્યો છે. આજે આ સંસ્થાની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થયાં છે.\nનવી પેઢીના ફિલ્મરસિકો માટે કદાચ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા” બહુ જાણીતું નામ નહિ હોય. પણ હજી થોડાં વર્ષ પહેલાં થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં એક દસ્તાવેજી ફિલ્મ કે લઘુ ફિલ્મ ફરજિયાત જોવી પડતી. તેનું નિર્માણ “ફિલ્મ્સ ડિવિઝને” કરેલું હોય. તેના વિષયવૈવિધ્યની તો વાત જ શી કરવી. તેમાં દેશની કોઇ એક પ્રજાની સાંસ્કૃતિક વિશેષતાથી માંડીને દેશ કોઇ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો હોય કે દેશના ગૌરવશાળી અને ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસનું કોઇ એક પૃષ્ઠ સહિતનો કોઇ પણ વિષય હોય.\nછેક ૧૯૪૮માં એટલે કે દેશ આઝાદ થયો એ પછીના વર્ષેથી જ કામ કરવા માંડેલી આ સંસ્થાએ અત્યાર સુધીના તેના છ દાયકાના કાર્યકાળમાં હજારો દસ્તાવેજી અને લઘુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તે ફિલ્મોમાં ભારતના ઇતિહાસ-ભૂગોળથી માંડીને સાંસ્કૃતિક સહિતની અનેક બાબતો કચકડામાં કંડારાયેલી છે. હવે આટલાં વર્ષો પછી તેનું કેવું ઐતિહાસિક મૂલ્ય હોઈ શકે એ ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર હોય. વીતેલા છ દાયકામાં દેશે જે ઉતાર-ચઢાવ જોયા, તેની સામે જે પડકારો આવ્યા અને તેનો જે રીતે સામનો કરાયો, ચીન અને પાકિસ્તાન સામે જે યુદ્ધ ખેલાયાં, દેશમાં સર્જાયેલી હરિત ક્રાંતિ વગેરે બધું જ તેમાં સચવાયેલું છે.\nભારતીય સંસ્કૃતિ, રીતરિવાજો, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશનાં લોકોને માહિતિ મળી રહે, દેશનાં લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા ડોક્યુમેન્ટરી ફિલ્મોની ઝુંબેશને વેગ મળે એવા વ્યાપક હેતુથી ૧૯૪૮માં ભારત સરકારના માહિતિ અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરાઇ હતી.\nસરકારી પ્રભાગ હોવાને કારણે અમલદારશાહીના ચોકઠા વચ્ચે રહીને પણ ફિલ્મ્સ ડિવિઝને અનેક યાદગાર દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. એક સમયે તો તેણે આ ક્ષેત્રે એવી શાખ જમાવી હતી કે યુનેસ્કોના એક અહેવાલમાં ફિલ્મ્સ ડિવિઝનને દુનિયાભરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મોનું નિર્માણ કરતી અગ્રણી સંસ્થાઓમાં એક ગણાવાઇ હતી. તેની સરખામણી નેશનલ ફિલ્મ્સ બોર્ડ ઓફ કેનેડા, ધ સ્વિડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ, ધ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ, ધ ફ્રેન્ચ સેન્ટર નેશનલ દ લા સિનેમાગ્રાફિક અને પોલિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કરવામાં આવી હતી.\nઆજે પણ ફિલ્મ્સ ડિવિઝન તો કાર્યરત જ છે અને દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ પણ કરે જ છે, પણ હવે તે લોકો સુધી પહોંચી ન શકતી હોવાનું કારણ એ છે કે દરેક થિયેટરમાં તે ફરજિયાત બતાવવાનો નિયમ હવે રહ્યો નથી, એટલે કોઇ થિયેટર તે બતાવતું નથી.\nફિલ્મ્સ ડિવિઝન પાસે આજે ૮૦૦૦થી વધુ દસ્તાવેજી અને લઘુ ફિલ્મોનો ખજાનો છે. કોઇને રસ પડે તો તેની વેબસાઇટ પર તેમાંનું ઘણું જોવા મળી શકે તેમ છે. ગમે તેમ તોય કચકડે કંડારાયેલો આ એક બહુમૂલ્ય વારસો છે…\nઅબ્રાહમ લિંકનનો પત્ર… શાળાના શિક્ષકને\nવેકેશન પૂરું થઈ ગયું છે. શાળાઓ ખૂલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો બાળકો શાળામાં દાખલ થશે અને પોતાના શૈક્ષણિક જીવનનો આરંભ કરશે. બાળકના શાળાપ્રવેશનો દિવસ દરેક માતાપિતા માટે પણ મહત્ત્વનો બની રહેતો હોય છે. ભવિષ્યનાં અનેક સપનાંઓ સાકાર થઈ શકશે એવી આશાઓ જાગવાનો પ્રારંભ પણ આ દિવસથી થતો હોય છે. બાળક ભવિષ્યમાં કેવું બનીને ઊભું રહેશે તેનો ઘણો આધાર તેને શાળામાંથી મળેલા શિક્ષણ અને સંસ્કારો પર હોય છે. એટલે જ આજથી લગભગ દોઢ સો – પોણા બસ્સો વર્ષ પહેલાં અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકને તેમના પુત્રને શાળામાં બેસાડ્યો ત્યારે તેના શિક્ષક પર એક પત્ર લખ્યો હતો. શાળામાં બાળકનું ઘડતર કેવું થવું જોઇએ એ અંગે પોતાના વિચારો તેમણે પત્રમાં શિક્ષકને જણાવ્યા છે. આટલાં બધાં વર્ષો પહેલાં લખાયેલો આ પત્ર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.\nવર્ષોથી આ પત્ર દુનિયાની બધી જ ભાષાઓમાં છપાતો રહ્યો છે. શાળાઓ ખૂલી રહી છે ત્યારે ફરી એક વાર એ મહાન ચિંતકનો પત્ર શિક્ષકોને સાદર…\nઆજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ��ળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.\nએટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો.\nએને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા. પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.\nએને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે. જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.\nશાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો. વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો. એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે.\nશક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી. માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો.\nએની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં ત���ીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે. અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય.\nઆ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક.\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\n« મે જુલાઈ »\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/19-11-2018/98686", "date_download": "2019-05-20T01:01:29Z", "digest": "sha1:JNMZCBR3V27ANIR6BNQGBN4PL3TRIRPE", "length": 14597, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "ખેડૂતો માટે કેન્દ્ર સરકારની ૨૫% સબસીડ���વાળી ગોડાઉન યોજના શરૂ કરવાની ઉંધાડની રજૂઆતને સફળતા", "raw_content": "\nખેડૂતો માટે કેન્દ્ર સરકારની ૨૫% સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરવાની ઉંધાડની રજૂઆતને સફળતા\nબાબરા તા. ૧૯ : ખેડુતો પોતાની ખેતપેદાશોનો ગોડાઉનમાં સંગ્રહ કરી સારા બજારભાવ મેળવી શકે તે માટે ૨૫% સબસીડી વાળી ગોડાઉન યોજના શરૂ કરવા માટે થોડા સમય પહેલા બાવકુભાઇ ઉંધાડે કેન્દ્ર સરકાર પાસે માંગલીઙ્ગ કરેલી હતી.\nખેડુતલક્ષી માંગણીનો સ્વીકાર કરતા કેન્દ્ર સરકારે તા. ૨૨/૧૦/૨૦૧૮ ના રોજ ૫૦ મેટ્રીકટનથી ૫૦૦૦ મેટ્રીકટન સુધીના ગોડાઉન બનાવવાની યોજનાને મંજુરીઆપી ગોડાઉન યોજના અમલમાં મુકેલ છે. જેમા પ્રતી મેટ્રીકટન દીઠ રૂ.૮૭૫ સબસીડી મળવાપાત્ર થસે અને એસ્ટીમેટના ૨૦ ટકા થી ૮૦ ટકા સુધીની બેંકલોન મેળવી શકશે. સબસીડીવાળી ગોડાઉન યોજનાનું અમલીકરણ ભારત સરકારના કૃષિ મંત્રાલયના માર્કેટીંગ ડીવીઝન તથા નાબાર્ડ દ્વારા કરવામાં આવશે અને આ યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.\nઆમ ખેડુતોને ૨૫ ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરવા બાવકુભાઇ ઉંધાડની ખેડુતલક્ષી રજુઆતને સફળતા મળતા ખેડુતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતર���ણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઅમદાવાદ : નવા શૈક્ષણીક સત્ર સાથે જ પુસ્તકોની અછત :ધોરણ ૬થી ૮ના પુસ્તકો બજારમાં નહી પહોંચ્યાની ઉઠી ફરિયાદ :ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પુસ્તકોની ભારે અછત access_time 7:17 pm IST\nIRCTC કૌભાંડ મુદ્દે લાલુપ્રસાદની આજે મુદત:પટિયાલા હાઉસ કોર્ટમાં આજે લાલુપ્રસાદની મુદત:વીડિયો કોન્ફરન્સથી લાલુને હાજર કરવામાં આવશે:IRCTC કૌભાંડમાં રાબડીદેવી, તેજસ્વી છે જામીન પર access_time 1:01 pm IST\nઉત્તરાખંડમાં ખાનગી બસ ખાઈમાં ખાબકતા ૧૧ લોકોના મોતઃ ૧૩ ઘાયલઃ ઉત્તરકાશીથી વિકાસનગર જતી બસ દામટા નજીક કાબુ ગુમાવતા ખીણમાં ખાબકી access_time 4:22 pm IST\nરાજસ્થાન: સચીન પાયલોટને ઘેરવા ભાજપે ખેલ્યું મુસ્લિમ કાર્ડ:એકમાત્ર મુસ્લિમ નેતાને મેદાને ઉતાર્યા access_time 11:55 pm IST\nFPI દ્વારા માત્ર નવેમ્બરમાં કુલ ૮,૨૮૫ કરોડ ઠલવાયા access_time 12:00 am IST\nયુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર આશિષ મીત્રા સ્ટુડન્ટ્સ પાસે ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ access_time 8:07 pm IST\n'મારા નહી સારા'ના સિદ્ઘાંત મુજબ હોદેદારોની પસંદગી થઇ access_time 3:44 pm IST\nજૈનોના પૂ.સાધુ- સાધ્વીજીઓ ''ઠાણા ઓઠાણં'' એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે access_time 3:33 pm IST\nજેના અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી એ યુવતિએ પોતાની જાતે ધર્મેશ સાથે ગયાનું કહ્યું access_time 3:35 pm IST\nહાર્દિક બોલવા ઉભો થયો ત્યાં જ લાઇટ ગુલઃ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા access_time 1:38 pm IST\nટ્રેનમાં ચડતી વેળાએ પગ લપસી જતા રાજકોટના કિશોરનું મોત access_time 3:57 pm IST\n''જીવના જોખમે પુણ્યનું ભાથું બાંધવા જતા પરિક્રમાંથીઓ'' access_time 11:37 am IST\nઆઠ વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે ઝડપાઈ ગયો access_time 10:07 pm IST\nઆંગણવાડીના ૧૪ લાખ ભૂલકાંને યુનિફોર્મ અપાશે access_time 7:55 pm IST\nવસોના પીજ-ટુંડેલ નજીક ફાટક પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તપા��� શરૂ access_time 5:12 pm IST\nમહુવામાં લાલ ડુંગળીની 15 હજાર કટ્ટાની આવક access_time 4:57 pm IST\nઓપેક દ્વારા સપ્લાઈમાં કાપના હેવાલે ક્રૂડની કિંમતોમાં ફરીવાર તેજીનો દોર access_time 5:01 pm IST\nહવે ઓફિસમાં કામની પણ મજા માણો access_time 1:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રીરવિશંકરએ UAEમાં સૌથી મોટી ગણાતી મસ્જીદની મુલાકાત લીધીઃ મસ્જીદના પિલોરનું બાંધકામ તથા આધ્યાત્મિક વાઇબ્રેશનની પ્રશંસા કરી access_time 9:39 pm IST\nયુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર આશિષ મીત્રા સ્ટુડન્ટ્સ પાસે ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ access_time 8:07 pm IST\n‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી : access_time 8:11 pm IST\nભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપમાં મેળવી સતત ચોથી જીત access_time 5:55 pm IST\n૨૧મી વખત વર્લ્ડ ટાઈટલ જીત્યો પંકજ અડવાણી access_time 3:46 pm IST\nભારતીય ફૂટબોલ ટીમને જોર્ડનની ટીમે 2-1થી હરાવ્યું access_time 12:37 am IST\nનેહા ધૂપિયા-અંગદ બેદીને ત્યાં પધાર્યા લક્ષ્મીજી access_time 4:47 pm IST\nમુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ access_time 10:58 am IST\nઆઇઆઇએફએમાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ: આ યાદગાર ફિલ્મ થશે રજૂ access_time 4:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/2019-lok-sabha-election/", "date_download": "2019-05-20T01:13:51Z", "digest": "sha1:N5CMN52HIU7PEDZHCJJADOCQBN7WHLF6", "length": 25364, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "2019 Lok Sabha election - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nટાટા સમૂહે લોકસભા ચૂંટણી માટે સૌથી વધુ 600 કરોડનું દાન આપ્યું, જાણો સૌથી વધુ કઈ પાર્ટીને મળ્યું દાન\n2019ની લોકસભાની ચૂંટણી માટે ટાટા જૂથે 500થી 600 કરોડનું દાન આપ્યું હતું. એટલું જ નહીં, 2014ની લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધી એટલે કે 2019ની ચૂંટણીઓ સુધી\nસપના ચોધરીએ રાજનૈતિક ડાન્સ કરતા કહ્યું: કૉંગ્રેસમાં જોડાઇ જ નથી, ભાજપના સંપર્કમાં છું\nહરિયાણાની જાણીતી ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવા અંગે યુ-ટર્ન લઇ નિવેદન આપ્યું છે કે તે કોંગ્રેસમાં જોડાઇ જ નથી અને અત્યારે ભાજપ\nબિહારમાં આજે ભાજપ-જેડીયુ અને એલજેપીના ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતા\nબિહારમાં એનડીએની પાર્ટીમાં બેઠકની વહેંચણ��� થયા બાદ આજે ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા છે. બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 બેઠક ફાળવવામાં આવી છે. જેડીયુ\nલોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન\nબહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ\nઅરૂણ જેટલી હાર્યા અને સિદ્ધુ જીત્યા હતા તે બેઠક પર મનમોહનસિંહ લડી શકે છે જો…\nપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પંજાબની અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને અમૃતસરથી ઉમેદવારી કરવાની અપીલ કરી છે. અત્યાર સુધી\nચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ECની લગામ: રાજકીય જાહેરાત પહેલા દેવી પડશે માહિતી\nઆ વખતે ચૂંટણી પંચની સોશિયલ મીડિયા પર પણ નજર રહેશે. પહેલીવાર ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર આટલા મોટા પ્રમાણમાં સતર્કતા દાખવતા. તેને પણ કોડ ઓફ\nલોકસભા ચૂંટણીની તારીખ જાહેરઃ ગુજરાતમાં એક જ તબક્કાનું મતદાન યોજાશે\nમુખ્ય ચૂંટણી કમિશન સુનિલ અરોરાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે સુરક્ષા મુદ્દે ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે તબક્કાવાર સાથે બેઠક યોજી. આ ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ\n2019માં પણ હું જ છું ચિંતા ન કરતા : નરેન્દ્ર મોદી\nઆ પ્રસંગે પીએમ મોદીએ પાટીદારોને ભૃણ હત્યા નહીં કરવાના શપથ લેવડાવ્યા હતા. સાથે યુવાનોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી હતી. ખાતમૂર્હુતની મહાપૂજામાં ૧૧ હજાર પાટલા\nશિવસેનાની મોટી શરત, જો ભાજપ 2014ની સાપેક્ષમાં આટલી સીટ ઓછી જીતે તો પછી પધ્રાનમંત્રીમાં…..\nશિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આગામી લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપ વચ્ચેના જોડાણ પછી કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં 2014ની ચૂંટણી\nયૂપીમાં કોંગ્રેસને ઝટકો, હાથનો સાથ છોડી સાઈકલની સવારી કરશે આ કદાવર નેતા\nયૂપીના ઔરૈયા જિલ્લામાં કોંગ્રેસના એક નેતા સાઈકલ પર સવાર થઈ શકે છે. આ વાતનો સંકેત છેલ્લા દિવસોમાં લખનઉમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ\n2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રણનીતિ બદલી, ઉમેદવાર વહેલા નહીં કરે જાહેર…તો\nગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈ રણનીતિ બદલી છે. ઉમેદવાર વહેલા જાહેર કરવાની રણનીતિ બદલી છે. કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેર��ત છેલ્લી ઘડીએ જ કરાશે. પ્રભારી રાજીવ\nતમે હવે ગણિત કરોઃ લોકસભાની 26 બેઠક અને કોંગ્રેસમાં મુરતિયાઓ છે 140\nકોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓની ભરમાર છે. ગુજરાતની 26 સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માટે 140 જેટલા મુરતિયા સામે આવ્યા છે. જેમાંથી 68 નામો\nલોકસભાની ચૂંટણી બાદના પરિણામથી તમે ચોંકી જશોઃ અમે નહીં આ નેતા કહે છે\nલોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ત્યારે આ કલહને દૂર કરવા અને કાર્યકરોમાં નવું જોમ પૂરવા કોંગ્રેસના\nઅબકી બાર…, આજે તોગડિયા કરી શકે છે નવી પાર્ટીની ઘોષણા\nવિશ્વ હિંદુ પરિષદને રામ-રામ કર્યા બાદ હિંદુવાદી નેતા પ્રવીણ તોગડિયા અયોધ્યામાં ભગવાન રામની શરણમાં પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રી હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ તોગડિયાએ લોકસભાની ચૂંટણી પહેલા\n2019માં રાહુલ પીએમ પદનો ચહેરો નહી હોય, ઉમેદવારના નામની ઘોષણા નહી કરે કોંગ્રેસ\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યુ કે, આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી પીએમ પદનો ચહેરો નહી હોય.કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર\n2019માં કોંગ્રેસ અને બીએસપીના ગઠબંધનમાં મોટી મડાગાંઠ, હવે આમને બનવું છે પીએમ\nલોકસભાની 2019માં આવી રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દાવેદારી પર વિપક્ષી દળોમાંથી સવાલો ઉભા થવા લાગ્યા છે. બીએસપીના પ્રવક્તા સુધિન્દ્ર\nપાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કરો અથવા મરોની સ્થિતિ\n2019ની લોકસભા ચૂંટણી પહેલા આગામી મહિને યોજાઇ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને સેમિફાઇનલ તરીકે જોવાઇ રહી છે. ચૂંટણી પંચે એમપી છત્તીસગઢ રાજસ્થાન મિઝોરમ અને તેલંગાણા\nમોદીને લાગ્યો હારનો ડર , અા મતવિસ્તારમાં 25 મંત્રીઅોની ફોજ લાગી કામે\nલોકસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક અાવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બનતો જાય છે. અા વર્ષે રાહુલ ગાંધી માટે તક અને મોદી માટે પડકાર\nલોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાય તેવી શક્યતા\nકેન્દ્રની એનડીએ સરકાર લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવા માટે બંધારણીય સંશોધન બિલ લાવવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતા છે અથવા શિયાળુ સત્રમાં\n2019ની લોકસભા ચૂંટણી : સર���ારની સોશિયલ મીડિયા પર બાજ નજર\n2019ની લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સરકારની ઝીણવટભરી નજર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ડેટાના કથિતરીતે દુરપયોગની\nલોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સદસ્યતા વૃદ્ઘિ અભિયાનનો પ્રારંભ\nલોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની 26 બેઠકો કબ્જે કરવા માટે ભાજપે કમર કસી છે. ત્યારે ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સદસ્યતા વૃદ્ઘિ\nદેશમાં સમયથી પહેલાં લોકસભાની ચૂંટણીઓ પર અમિત શાહનો સૌથી મોટો ખુલાસો\nભાજપ અધ્યક્ષ અમિત શાહે દેશમાં સમયથી પહેલા લોકસભાની ચૂંટણીઓ યોજાવાની અટકળોને રદિયો આપ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકાર સામેની વિપક્ષની એકતા પર પણ\n2019માં લોકસભાની ચૂંટણી માટે જાણો શું છે ભાજપનાં વોટબેંક માટેના પગલાં\n2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં બીજી વખત પણ જીત હાંસલ કરવા માટે ભાજપની સરકારે દલિત સમાજ અને ઓબીસી સમાજનો આશરો લીધો હોય તેવું\n2019ની ચૂંટણી ભાજપે યુપીમાં સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન દૂર કરવાની કવાયત\nઆગામી ટૂંક સમયમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરાઇ રહી છે. ભાજપે ઉત્તરપ્રદેશમાં હાલ સમાજવાદી અને બહુજન\n2019ની લોકસભા ચૂંટણી પહેલા રામવિલાસ પાસવાનની પાર્ટીનો જનાધાર વધારવાનો પ્રયાસ\n2019ની લોકસભા ચૂંટણી પહેલા રામવિલાસ પાસવાનની પાર્ટીએ પોતાનો જનાધાર વધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ ઘટનાક્રમમાં પાર્ટીએ બિહારમાં દલિતોની વચ્ચે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા\nહાર્દિકનું વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી લડવાનું સપનું રહેશે અધૂરું\nપાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ. લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા હતા.\nરામ ભરોસે 2019ની રણનીતિ, લોકસભા ચૂંટણી પહેલા રામમંદિરનું નિર્માણ શરૂ થશે, અમિત શાહનો દાવો\nA2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે 2019ની લોકસભાની ચૂંટણી\nલોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ કાર્યાલય ખાતે આજ��ી 3 દિવસીય બેઠકનું આયોજન\nલોકસભાને લઈને કોંગ્રેસ પોતાની તૈયારીઓ શરુ કરી છે. ગુરુવારથી અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 3 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રભારી રાજીવસાતવ\nખેડૂતો અાનંદો : સરકાર ખેડૂતો પર અાજે થશે મહેરબાન, લેવાયા છે મહત્વનાં નિર્ણયો\nલોકસભાની ચૂંટણી માટે હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકાર મોટાભાગના ખરીફ\nમહેન્દ્રનાથ પાંડે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચૂંટણી અભિયાન રામનગરી અયોધ્યાથી શરૂ થશે\nવડાપ્રધાન મોદી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી મહાદેવની નગરી કાશીથી લડશે પણ તેમનું ચૂંટણી અભિયાન આ મહિને રામનગરી અયોધ્યાથી શરૂ થશે. ૨૦૧૯ની ચૂંટણીમાં ફરીથી રામ મંદિર\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2016/07/16/wu-wei-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%80/", "date_download": "2019-05-20T00:29:01Z", "digest": "sha1:2DDTFTKFOREKLOUJBNLP5BIFTC3F53XX", "length": 25138, "nlines": 98, "source_domain": "gr.omswami.com", "title": "Wu Wei: સારી વસ્તુઓને થવા દેવી - ॐ સ્વામી", "raw_content": "\nWu Wei: સારી વસ્તુઓને થવા દેવી\nતાઓ વિચારધારામાં આવતો Wu-Wei (વું વેઈ) નો સુંદર સિદ્ધાંત એ બતાવે છે કે કોઈ વખત અકર્મણ્યતા એ ખુબ મોટું કર્મ છે. વધુમાં આજે એક જાહેરાત પણ કરવાની છે...\nયુઆન રાજસત્તા દરમ્યાન ચીનનાં સમ્રાટને પોતાનું ચિત્ર દોરાવવું હતું. “મારાં અત્યાર સુધીમાં દોરેલાં ચિત્રોથી હું સંતુષ્ટ નથી,” તેમને ભેગા થયેલાં ચિત્રકારોની સભામાં કહ્યું. “મારું ખુબજ ચીવટપૂર્વકનું ચિત્ર બનાવી આપો.”\nરાજા રોજનાં બે કલાક સુધી બેસતાં અને હોશિયાર ચિત્રકારો તેમનું અવલોકન કરતાં અને જુદાંજુદાં ખૂણેથી ચિત્રો બનાવતાં. ખુબજ સમર્પિત ભાવથી અને કાળજીપૂર્વક તેઓ તેમની પેન્સિલ અને પીંછી કેનવાસ ઉપર ફેરવતાં. મોટા ઇનામની અપેક્ષામાં દરેકજણ આગળ બેસવા માટે હરીફાઈ કરતાં જેથી કરીને તેઓ રાજાને પુરેપુરા જોઈ શકે અને ઝીણાંમાં ઝીણી વિગત જોઈ શકે. સિવાય એક તાઓ ચિત્રકાર.\nતેણે રાજાને વિનંતી કરીકે તેને પોતાને એક અલગ ઓરડો આપવામાં આવે કે જેથી કરીને તે પોતાની સ્મૃતિમાંથી એકદમ ચોકસાઈવાળું ચિત્ર દોરી શકે.\n“જો હું ઝીણવટપૂર્વક ચિત્ર ન બનાવી આપું તો મને મારી નાંખજો,” તેને જાહેર કરતાં કહ્યું. “પરંતુ, કોઈએ મારું ચિત્ર તે બની ન જાય તે પહેલાં જોવાનું નહિ. મારી ફક્ત આટલી જ શરત છે.”\nતેની વિનંતી માન્ય રાખવામાં આવી અને તેનાં ત્રણ શિષ્યો તેની મદદ માટે રહ્યાં. ચારેય જણા ઓરડામાં સાથે દાખલ થતાં, અને તેમાં આખો દિવસ રહેતાં અને છેક સાંજે બહાર નીકળતાં. કોઈ વખત તેમાંથી કશુંક છોલવાનો અવાજ આવતો. બીજા ચિત્રકારોનાં હાથની જેમ તેમનાં હાથ ક્યારેય રંગોથી રંગાયેલા નહોતાં દેખાતાં. કોઈ વખત ધૂળ વાળા દેખાતાં પણ દાગા વાળા ક્યારેય નહિ. કોઈને ખબર નહોતી પડતી કે તેઓ કેવી રીતે ચિત્ર બનાવી રહ્યાં હતાં.\nએક મહિનાનાં અંતે જયારે સમ્રાટ કોઇપણ ચિત્રકારનાં ચિત્રથી ખુશ ન થયાં ત્યારે, પેલા તાઓ ગુરુએ જાહેરાત કરી કે તેમનું ચિત્રકામ સંપૂર્ણ થઇ ગયું છે. તેમણે ચિત્ર દીવાલ ઉપર બનાવ્યું હતું, તેમણે વધુમાં કહ્યું.\nઆતુરતા અને વિસ્મયતાપૂર્વક, સમ્રાટ એક મૌન સાથે ઓરડામાં દાખલ થયાં. દીવાલ રેશમી કપડાંથી ઢંકાયેલ હતી. થોડી મીણબત્તીઓઓ ગોઠવેલી હતી. તાઓ ગુરુ મૃદુતાપૂર્વક સ્મિત વેરી રહ્યાં હતાં. રાજાએ પરદો ખેંચ્યો અને ત્યાં એક ચળકાટ વાળી દીવાલ દેખાઈ.\nએકદમ સુવાળી સપાટી ઉપર, કે જે એક સમયે ખરબચડી દીવાલ હતી, રાજાનું પ્રતિબિંબ પ્રભાવશાળી રીતે દેખાયું. રાજાનાં ચહેરા ઉપર એક સ્મિત ફૂટી ગયું, અને અંદરનું ચિત્ર પણ હસવાં લાગ્યું. રાજા ડાબી તરફ ફર્યા, તો અંદરની છબી પણ ડાબી તરફ ફરી. આ એક ફરતું ચિત્ર હતું, એક જીવંત ચિત્ર કે જે બારીકમાં બારીક વિગતને પકડતું હતું.\nમહારાજ, આ વું વેઈ છે,” ગુરુએ કહ્યું, “તાઓનો માર્ગ. કશું નહિ કરવાનું કર્મ.”\n“મારે કબુલ કરવું જોઈએ,” રાજાએ કહ્યું, “આ બહુ જ ચતુરાઈભર્યું છે. આ એક સૌથી ચીવટ વાળું ચિત્ર છે, જે અત્યાર સુધી ક્યારેય તૈયાર નથી કરાયું.”\n“પુરા સન્માન સાથે, ઓ દસ હજાર વર્ષો સુધીનાં ભગવાન, આ ચિત્રનું સર્જન મેં બિલકુલ કર્યું નથી. મેં તો ફક્ત શરતો મૂકી હતી અને ચિત્ર તો તેની મેળાએ જ બની ગયું.”\n“મને ખબર નથી પડતી કે મારે તમને તમારા ચિત્રકામ માટે ઇનામ આપવું કે તમારા જ્ઞાન માટે.”\n“શરતો બન્ને માટે હતી,” ગુરુએ મજાક સાથે પ્રણામ કરતાં કહ્યું. સમ્રાટે તેમનું ખુબ જ મોટું ઇનામ આપીને સન્માન કર્યું.\nહું માનું છું ત્યાં સુધી, જીવન માટે પણ આવું જ હોય છે. આપણને જે પણ ઈચ્છા હોય, આપણે તેનાં માટેની શરતોને જ સર્જવાની હોય છે. આપણા સ્વપ્નો સિદ્ધ કરવાં માટેની લતમાં, આપણે એટલાં બધાં કેન્દ્રિત થઇ જઈએ છીએ, અરે સ્વકેન્દ્રી પણ બની જઈએ છીએ, કે આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યાં સુધી આપણે આપણી આજુબાજુ એક સાચું વાતાવરણ નહિ બનાવીએ, ત્યાં સુધી આપણે આપણા ધ્યેય પુરા નહિ કરી શકીએ. આપણી એક આંધળી દોટમાં, આપણી શરતો જ આપણા અવરોધો બની જાય છે.\nતમારે જીવનમાં એક સુસંવાદીતતા જોઈએ છે, તો એક એવું વાતાવરણ સર્જો કે જેમાં તે ઉછરે. પ્રેમ જોઈએ છે તો તમારાં વલણ ઉપર કાર્ય કરો કે જે તેનું સર્જન કરે. સફળતા જોઈએ છે તો તમારાં વલણ ઉપર કાર્ય કરો કે જે તેનું સર્જન કરે. સફળતા જોઈએ છે તો એવી શરતો રાખો કે જે તેને ટેકો આપે. પરિણામો ક્યારેય પેદા નથી થતાં, તેઓ તેની મેળાએ જ આવતાં હોય છે. આપણે તો ફક્ત શરતોનું જ સર્જન કરતાં હોઈએ છીએ કે જે આપણે જે જોઈતું હોય તેને મેળવવામાં મદદરૂપ બને.\nવું-વેઈનોઅર્થ છે કે અંદર એક પ્રવાહ રહેલો છે, એક કુદરતી ક્રમ કે દરેક વસ્તુંમાં હોય છે. તમારે ફક્ત તેની સાથે રહેવાનું છે. કોઈપણ ધ્યેય પાછળ વિચાર્યા વગર લાગી પડવું એ કઈ હંમેશાં તેને પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ નથી હોતો. કોઈ વાર, તમારે તેને છુટું મૂકી દેવું પડે, તેને સમય આપો.\nતમે જયારે કોઈ બીજ વાવો છો, ત્યારે તમે તેનાં ઉછેર માટેની જરૂરી બધી શરતો માટે ખંતપૂર્વક કાર્ય કરો છો. જમીનને ખેડો છો, ભેજ વાળી રાખો છો, ખાતર નાંખો છો અને ત્યારે બીજ તેની મેળાએ જ ફૂંટી નીકળે છે. તે નાનો છોડ બને છે અને ત્યારે બાદ થોડું મોટું થાય છે અને એક વૃક્ષ બની જાય છે. બીજ પોતાની માવજત જાતે જ કરી લે છે, તમારે ફક્ત વાતાવરણ ઉપર ધ્યાન આપવાનું છે. એ જ રીતે, જયારે તમે સાચી શરતોનું સર્જન કરો છો ત્યારે તમારા જીવનમાં રહેલી ભલાઈ, તમારા હ્રદયની શાંતિ, તમારા મુખ પરનું સ્મિત આપોઆપ આવતું હોય છે. અને આ જ તાઓ ધર્મનો સાર છે – કુદરતી વસ્તુઓને કુદરતી રીતે થવાં દો. દખલગીરી એ હસ્તક્ષેપની સમાન વસ્તુ નથી. બન્ને વચ્ચે રહેલાં તફાવતને ઓળખો.\nએક સ્ત્રીએ પોતાનાં તાઓ ગુરુને ફોન કર્યો અને ફોનનાં આન્સરિંગ મશીને કહ્યું:\nઆ મારું પ્રશ્ન મશીન છે અને બે પ્રશ્નો છે:\nતમે કોણ છો અને તમારે શું જોઈએ છે\nજવાબ આપતાં પહેલાં બરાબર વિચાર કરજો. યાદ રાખજો…મોટાભાગનાં લોકો આ દુનિયા આ બે સવાલોનો જવાબ આપ્યાં વગર જ છોડી જાય છે.\nજીવન માટે પણ, જવાબો સુધી પહોંચવા માટે તેનાં સવાલોને ચકાસવા પડતાં હોય છે. જો તમે તમારી ઉર્જા જવાબો (કે પરિણામો) સર્જવા માટે ન ખર્ચો અને તેનાં માટેની શરતો સર્જવા માટે ખર્ચશો તો તમારામાં જ્ઞાન અને પ્રેરણા એક સુંદર સ્વપ્નની જેમ આવશે.\nજીવન તમારા ઘર આંગણે આવશે. અને તે તમારા દરવાજે આવીને તમને એક મધુર અવાજમાં પ્રભાતિયું ગાઈને ઉઠાડશે, જે એક શિયાળાનાં સૂરજની માફક હુંફાળું હશે. તાઓ કહે છે કે મોટાભાગનાં ધ્યેયો તેની પાછળ સંઘર્ષ કરવાંથી નથી પ્રાપ્ત થઇ જતાં પરંતુ ધીરજ રાખવાથી થાય છે. જેમ કે લાઓ ત્ઝુંએ તાઓ તે ચીંગમાં કહ્યું છે: “જ્યોત જેટલી બમણી બળે તેટલી વહેલી બુઝાઈ જાય.”\nધીરજવાન બનો, સરળ બનો અને જીવનને વહેવા દો. આ તમને એ બાબતનું જ્ઞાન મળશે કે ક્યારે તમારે તરવું જોઈએ અને ક્યારે ફક્ત સપાટી ઉપર પડ્યાં રહેવાનું છે. તમે એ જાણશો કે ક્યારે કશાં ઉપર કોઈ કર્મ નહિ કરવું એ જ વાસ્તવમાં સૌથી મોટું કર્મ છે. વું વેઈ.\nઆ છે સારા જીવનનું એક રહસ્ય – એ જાણવું કે શા માટે, ક્યારે, ક્યાં અને કેવી રીતે કર્મ કરવું અને ક્યારે કોઈ પણ કર્મ ન કરવું. આ જ ફિલસુફી ભગવદ્દગીતાની પણ છે, એક જ વાક્યમાં કર્મનો સાર.\nબીજી વાત, એ કે મારે મારી કૃતજ્ઞતા બે વ્યક્તિઓ માટે વ્યક્ત કરવાની છે ઇસ્મીતા ટંડન અને સ્વામી વિદ્યાનંદ. ઇસ્મીતા ખુબ જ કાળજીપૂર્વક મારાં બધાં જ પુસ્તકોનું સંપાદન કરે છે અને સ્વામી વિદ્યાનંદ મારી અંગત સેવામાં પાંચ વર્ષથી પણ વધુ સમયથી છે. તેમની ભક્તિ આ દુનિયાથી પરે છે. પ્રથમ તો મને એક હિચકિચાહટ હતી પરંતુ બાદમાં હું તેમનાં પ્રસ્તાવથી ગદગદિત થઇ ગયો. તેઓ તેમનાં મારી સાથેનાં અનુભવોને એક પુસ્તકમાં લખીને બીજા ભક્તો સુધી પહોંચાડવા માંગતા હતાં. એક પુસ્તક લખવા માટે માન્યામાં ન આવે એટલો સમય લાગતો હોય છે. તેઓનાં બાળ હૃદય અને શાંત કરી દેતી સરળતાથી તેઓ બન્ને અનેક પ્રસંગોને તેમન���ં પુસ્તક Om Swami: As We Know Him માં આવરી લે છે. જયારે મેં આ પુસ્તક વાંચ્યું, ત્યારે મને લાગ્યું કે એક ચોક્કસ પ્રમાણિકતા અને ખુલ્લાપણું વાંચકનાં હૃદયમાં હોય તે આ પુસ્તકની સત્યતાની કદર કરવાં માટે જરૂરી છે, ખાસ કરીને તેનાં પ્રથમ ભાગમાં. અને સત્યએ છે કે જેની સાથે હું ઉભો છું. આ રહ્યો તે પુસ્તકમાંથી થોડો ભાગ સ્વામી વિદ્યાનંદનાં શબ્દોમાં:\nએક વખત, બે ભક્તો, યુવાન પુરુષો, આશ્રમમાં એક સફરજનની થેલી લઈને આવ્યાં. તેમણે એ આગ્રહ કર્યો કે ગુરુદેવ એક સફરજન તેમાંથી ગ્રહણ કરે. ગુરુદેવે એક સફરજન થેલીમાંથી લીધું, તેની ઉપર એક મંત્ર બોલ્યાં, પણ જેવાં તે આરોગવા ગયા, કે તેમણે તે પાછું થેલીમાં મૂકી દીધું.\n‘મને માફ કરજો,’ તેમણે કહ્યું. “હું આ ફળ ખાઈ શકું તેમ નથી કેમ કે હું પ્રથમ દેવીમાંને આ ફળ ધરાવું તે પહેલાં જ કોઈએ આ થેલીમાંથી પહેલી જ ફળ ખાઈ લીધું છે.’\nપેલાં બંને વ્યક્તિઓ એ શરમથી પોતાનાં માથા ઝુંકાવી દીધાં. ‘અમારી ભૂલ થઇ ગઈ, સ્વામીજી,’ તેઓએ કહ્યું. ‘અમે રસ્તામાં ભૂખ્યાં થયાં હતાં અને નદી ઓળંગતા પહેલાં જ અમે એક એક સફરજન ખાધું હતું.’\nગુરુદેવ ખુલ્લાં મનથી ખડખડાટ હસી પડ્યાં અને કહ્યું કે બહું સારું – ફક્ત હવે તે આ થેલીમાંથી ફળ ખાઈ શકશે નહિ.\nબીજા વખતે, એક સ્ત્રીએ ગુરુદેવ માટે લાડુ બનાવ્યાં હતાં અને કાળજીપૂર્વક બાંધીને તે પોતાનાં પતિ અને નાનકડાં પુત્ર સાથે આશ્રમ આવી. ફરીથી, તેઓએ, આગ્રહ કર્યો કે ગુરુદેવ તેમાંથી લાડુ આરોગે.\n‘તે કોઈએ ચાખ્યાં તો નથી ને’ ગુરુદેવ લાડુ ઉઠાવતાં કહ્યું.\n‘નાં બિલકુલ નહિ, સ્વામીજી,’ તેઓએ કહ્યું. ‘અમને સારી રીતે ખબર છે કે નહીતો તમે નહિ ખાવ.’ ગુરુદેવે સ્મિત કર્યું અને એક મંત્ર બોલ્યાં. પણ ખાતાં પહેલાં, તેમને લાડુ નીચે મૂકી દીધો અને કહ્યું, ‘મને માફ કરશો, પણ આ ધરાવવા યોગ્ય નથી.’\n‘અમે સોગંદ પૂર્વક કહીએ છીએ, ગુરુજી,’ પત્ની અને પતિએ એકી અવાજે કહ્યું. ‘તે કોઈએ નથી ચાખ્યાં.’\n‘તમે ખોટું નથી કહી રહ્યાં, પણ તમને ખબર નથી,’ ગુરુદેવે કહ્યું. અને પછી તેમને બાળક સામે જોયું કે જે તેમની બાજુમાં બેઠો હતો, અને તેને પાસે બોલાવ્યો. અને તેનાં માથે હાથ ફેરવ્યો.\nબાળકે કહ્યું, ‘સોરી, મમ્મી. તું જયારે લાડુ ઠંડા થવા માટે મૂકીને રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે મેં એક લાડુ તેમાંથી ખાધો હતો. મારાંથી રહેવાયું નહિ.’\nપેલી સ્ત્રી બાળકને વઢવાં માટે ઉભી થઇ, અને બાળક ભયથી પાછળ છુપાઈ ગયો. બિલકુલ ત્યારે ��� ગુરુદેવે બાળકને પોતાની તરફ ખેંચ્યો. “વઢીશ નહિ’ તેમને તેની માંને રોકતાં કહ્યું. ‘તેને ખાઈ લીધું એટલે દેવીમાં એ પણ ખાઈ લીધું’ ગુરુદેવે લાડુનું બોક્સ હાથમાં લીધું અને એક લાડુ બાળકને આપ્યો અને અને એક પોતે પણ આરોગ્યો.\nપેલું કુટુંબ પાછું ગયું, પરંતુ ગુરુદેવનો ચહેરો ઉદાસ થઇ ગયો. ‘હવે પછીથી,’ તેમને કહ્યું, ‘હું મારું ભોજન દેવીમાંને અલગ રીતે ધરાવીશ કે જેથી કરીને કોઈને વઢવામાં ન આવે કે પછી મને ધરાવતી વખતે કોઈને ચિંતા ન થાય. પછી તેનો કોઈ વાંધો નહિ રહે કે ભોજન ચાખેલું છે કે નહિ.’\nહાર્પર કોલીન્સ દ્વારા ભારતમાં પ્રકાશિત (એક ખુબ જ હોશિયાર અજીતા ગણેશન, કમીશનીંગ એડિટર, હાર્પર કોલીન્સ, ને મારો ખુબ ખુબ આભાર છે), દુનિયાભરમાં પ્રાપ્ત છે. ભારતમાં ખરીદવાં માટે અહી જાવ અને અન્ય પ્રદેશ માટે અહી જાવ.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3733.htm", "date_download": "2019-05-20T00:29:41Z", "digest": "sha1:TOKPIKLVTQKYPE6DSEWHWSUMFA26YX3E", "length": 6455, "nlines": 260, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Royal Challengers Bangalore Vs Sunrisers Hyderabad Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nબેંગ્લોર 14 રનથી જીત્‍યું\nટોસ: હૈદરાબાદ ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: એબીડિ વિલીયર્સ\nકે. એસ કોલ બો. સંદિપ શર્મા\nકે. શીખર ધવન બો. રશીદ ખાન\nકે. શ્રીવત્સ ગોસ્વામી બો. રશીદ ખાન\nકે. રશીદ ખાન બો. એસ કોલ\nકે. શીખર ધવન બો. એસ કોલ\nએક્સ્ટ્રા: 4 (બાય- 1, વાઇડ્સ- 2, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nકૉટ એન્ડ બૉલ્ડ યુઝવેન્દ્ર ચહલ\nકે. એબીડિ વિલીયર્સ બો. મોઈન અલી\nકે. વિરાટ કોહલી બો. મોહમ્મદ સિરજ\nએક્સ્ટ્રા: 5 (બાય- 0, વાઇડ્સ- 3, નો બોલ- 0, લેગ બાય- 2, દંડ - 0)\nઅમ્પાયર: એસ રવિ અને અનિલ ત્રીજો અમ્પાયર: મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ\nબેંગ્લોર ટીમ: એબીડિ વિલીયર્સ, ટિમ સાઉથી, વિરાટ કોહલી, ઉમેશ યાદવ, પાર્થિવ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મોઈન અલી, સરફરાઝ ખાન, મનદિપ સિંઘ, મોહમ્મદ સિરજ\nહૈદરાબાદ ટીમ: સકીબુલ હસન, એસ કોલ, મનીષ પાંડે, શીખર ધવન, કેન વિલિયમસન, એલેક્સ હેલ્સ, દિપક હુડા, સંદિપ શર્મા, રશીદ ખાન, બેસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી\nમુખ પૃષ્ઠ | અમારા ���િશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ahmedabad-lg-hospital-staf-carelessness-gujarati-news/", "date_download": "2019-05-20T01:20:31Z", "digest": "sha1:LFO2MY46WN5T5PVFEWKPE3NXHXLZMUVE", "length": 7420, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "ઘરે પાછા જવાની તૈયારી કરી રહેલી યુવતીને નર્સે વૃદ્ધાનું ઈન્જેક્શન લગાવી દીધું, ફરી આઈસીયુમાં દાખલ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » ઘરે પાછા જવાની તૈયારી કરી રહેલી યુવતીને નર્સે વૃદ્ધાનું ઈન્જેક્શન લગાવી દીધું, ફરી આઈસીયુમાં દાખલ\nઘરે પાછા જવાની તૈયારી કરી રહેલી યુવતીને નર્સે વૃદ્ધાનું ઈન્જેક્શન લગાવી દીધું, ફરી આઈસીયુમાં દાખલ\nઅમદાવાદના મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે અને દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી છે. હોસ્પિટલના નર્સ અને સહાયકે 75 વર્ષની વૃદ્ધાને લગાવવાનું ઈન્જેનક્શન 27 વર્ષની યુવતીને લગાવ્યુ હતું. જે બાદ તે યુવતીની તબિયત લથડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.\nએલજી હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં જે યુવતી મેલેરિયાની સારવાર બાદ રજા આપતી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. તે યુવતીને નર્સે ઈન્જેક્શન મારી દીધું હતું. તબિયત લથડતા યુવતીના સ્વજનોએ હોબાળો કર્યો. તેમજ જવાબદાર નર્સ અને સહાયક સામે ફરિયાદ કરી છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nભલે મોદી ભારતમાંથી કૉંગ્રેસ હટાવવાની વાત કરે છે પણ અમે એને પ્રેમથી હરાવશું\nઅપક્ષ ઉમેદવારે ગજબની માંગ કરી ,ચુંટણી પંચ 75 લાખ આપે અથવા….\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nએક્ઝિટ પોલ ���ટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3921.htm", "date_download": "2019-05-20T01:30:58Z", "digest": "sha1:RRBIM2DWHMS7EXXVDNQSWAHUU7ZUNJXI", "length": 12249, "nlines": 557, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Pakistan Vs NewZealand Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nશેખ ઝાયેદ સ્ટેડિયમ,અબુ ધાબી\nન્યુઝીલેન્ડ 4 રનથી જીત્‍યું\nટોસ: ન્યુઝીલેન્ડ ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: અજાઝ પટેલ\nન્યુઝીલેન્ડ પ્રથમ દાવ153/10 (66.3)\nપાકિસ્તાન પ્રથમ દાવ227/10 (83.2)\nન્યુઝીલેન્ડ બીજો દાવ249/10 (100.4)\nપાકિસ્તાન બીજો દાવ171/10 (58.4)\nકે. સરફરાજ અહમદ બો. મોહમ્મદ અબ્બાસ\nકે. મોહંમદ હફિઝ બો. યાસિર શાહ\nકે. સરફરાજ અહમદ બો. હસન અલી\nકે. સરફરાજ અહમદ બો. યાસિર શાહ\nકે. સરફરાજ અહમદ બો. મોહમ્મદ અબ્બાસ\nકે. અશદ શફિક બો. બિલાલ આસિફ\nએક્સ્ટ્રા: 4 (બાય- 0, વાઇડ્સ- 0, નો બોલ- 0, લેગ બાય- 4, દંડ - 0)\nકે. કેન વિલિયમસન બો. કોલિન ડી ગ્રાન્ડહોમ\nકે. કેન વિલિયમસન બો. ટ્રેન્ટ બોલ્ટ\nકે. બ્રાડલી વેટલિંગ બો. ટ્રેન્ટ બોલ્ટ\nકે. ટૉમ લૅથમ બો. સિંઘ સોઢી નામનાં\nકે. બ્રાડલી વેટલિંગ બો. ટ્રેન્ટ બોલ્ટ\nકે. નીલ વાગનેર બો. અજાઝ પટેલ\nસ્‍ટ. બ્રાડલી વેટલિંગ બો. અજાઝ પટેલ\nકે. બ્રાડલી વેટલિંગ બો. નીલ વાગનેર\nકે. આર.એલ.ટેલર બો. કોલિન ડી ગ્રાન્ડહોમ\nએક્સ્ટ્રા: 10 (બાય- 4, વાઇડ્સ- 1, નો બોલ- 1, લેગ બાય- 4, દંડ - 0)\nકે. સરફરાજ અહમદ બો. હસન અલી\nકે. સરફરાજ અહમદ બો. યાસિર શાહ\nકે. મોહંમદ હફિઝ બો. હસન અલી\nએક્સ્ટ્રા: 6 (બાય- 4, વાઇડ્સ- 1, નો બોલ- 1, લેગ બાય- 0, દંડ - 0)\nકે. કોલિન ડી ગ્રાન્ડહોમ બો. સિંઘ સોઢી નામનાં\nકૉટ એન્ડ બૉલ્ડ સિંઘ સોઢી નામનાં\nકે. બ્રાડલી વેટલિંગ બો. નીલ વાગનેર\nરન આઉટ અજાઝ પટેલ\nકે. બ્રાડલી વેટલિંગ બો. અજાઝ પટેલ\nકે. આર.એલ.ટેલર બો. નીલ વાગનેર\nએક્સ્ટ્રા: 4 (બાય- 4, વાઇડ્સ- 0, નો બોલ- 0, લેગ બાય- 0, દંડ - 0)\nઅમ્પાયર: બ્રૂસ ઓક્સેનફોર્ડ અને ઇએન ગોઉલ્ડ ત્રીજો અમ્પાયર: મેચ રેફરી: જગવલ શ્રીનાથ\nપાકિસ્તાન ટીમ: મોહંમદ હફિઝ, સરફરાજ અહમદ, અશદ શફિક, અઝહર અલી, યાસિર શાહ, હરિસ સોહેલ., બાબર આજમ, બિલાલ આસિફ, હસન અલી, મોહમ્મદ અબ્બાસ, ઇમામ-ઉલ-હક\nન્યુઝીલેન્ડ ટીમ: આર.એલ.ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, નીલ વાગનેર, બ્રાડલી વેટલિંગ, કેન વિલિયમસન, ટૉમ લૅથમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, સિંઘ સોઢી નામનાં, હેનરી નિકોલસ, જીત રાવલ, અજાઝ પટેલ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/delhi-leader-bjp/", "date_download": "2019-05-20T00:47:56Z", "digest": "sha1:XZFW35N4PISL2KWKNQY4WKJFY5WOQ3GU", "length": 5231, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "delhi leader bjp - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી\nદિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી.\nતાંત્રિકની સલાહ પર રાહુલે મોદીને લગાવ્યા ગળે : ખુરશીને સ્પર્શ કરતાં યોગ પ્રબળ બન્યા\nરાહુલ ગાંધીઅે સાંસદમાં પોતાના ભાષણ બાદ નરેન્દ્ર મોદીને ગલે લગાવીને જે છક્કો માર્યો છે. તેની અસર હેઠળ હજુ પણ ભાજપ છે. ભાજપ ભલે ઉપરથી રાહુલને\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/16/viman-banu/", "date_download": "2019-05-20T01:21:16Z", "digest": "sha1:NTTMHFSHQLCASJSXLXD43QSCONBYLIYB", "length": 23273, "nlines": 115, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા\nJuly 16th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ચન્દ્રકાન્ત ટોપીવાળા | 0 પ્રતિભાવ »\n[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]\n[dc]એ[/dc]ક જ જગ્યાએ ખોડાયેલું વૃક્ષ જોઉં છું તો, મને બે પગ છે, એનો આનંદ આવે છે, તો, પશુના ચાર પગની ઉડાઉગીરી જોતાં મારા બે પગની કરકસરનું મને ગૌરવભાન થાય છે. હા, પંખીને ઊડતું જોઉં છું ત્યારે મને મારા બે પગની અને મારી પણ દયા આવે છે. ‘કિરાતાર્જુનિયમ’ મહાકાવ્યના એક સર્ગમાં નારદ આકાશથી ઊતરતા હોય એવું વર્ણન આવે છે, એ વાંચીને હું મનમાં ને મનમાં ભયંકર ઈર્ષ્યાનો ભોગ બનું છું.\nજવા દો, એટલે જ જ્યારે જ્યારે વિમાનમાં મુસાફરી કરું છું ત્યારે ત્યારે હું વિમાનમાં બેસતો નથી, હું વિમાન બનું છું. એની પાંખો મારી પાંખો બની જાય છે, એની ધ્રુજારી મારી આનંદની ધ્રુજારી હોય છે, એની ઘુર્રાટી મારા ગર્વની ઘુર્રાટી હોય છે. એનાં બે પૈડાં જમીનથી ઊંચકાય, એની સાથે હું ઊંચકાઈ જાઉં છું આકાશમાં, ભૂરા ભૂરા આકાશમાં, વાદળો પર સવાર વાદળો વચ્ચે, વાદળો ચીરતો, વાદળોની ઉપર…. હા, ઊડતાં પહેલાં વિમાનની પરિચારિકા અકસ્માતના સમયમાં શું શું કરવું એની નિદર્શન દ્વારા સૂચના આપે છે, ત્યારે મને થોડીકવાર તો થાય છે કે ઘોરખોદિયાની જેમ જમીન ખોદીને છેક ઊંડે સુધી પહોંચી જાઉં- પડવાનો કોઈ ભો જ નહીં. પણ ત્યાં તો હું અધ્ધર થાઉં ને પેટમાં ‘પતંગિયાં’ ફફડે ન ફફડે ને હું પતંગિયા જેવો હળવો ફૂલ….\nકોઈ કાળે, મુંબઈમાં નીચેથી ઘરમાં બેઠાં બેઠાં, ઉપર જતાં વિમાનો તો ઘણાં જોયેલાં. નાનાં અમથાં, લાઈટો ચમકાવતાં, અવાજ સાથે પસાર થાય ત્યારે બ્હાર ડોકાઉં, પણ ત્યારે કલ્પના નહોતી કે એવા જ કોઈ વિમાનમાં પહેલીવાર મારાં બે પ્રિય પાત્રોને ચઢાવી, હું અધ્ધર જીવે જમીન પર રહીશ. પોરબંદરમાં ત્યારે વિમાનસેવા. પોરબંદરથી મુંબઈના એ વખતના બાપુની ગાડીના પ્રવાસમાં છએક મહિનાની મારી દીકરીનું શું થાય પત્ની અને દીકરી બં��ેને વિમાનમાં મોકલ્યાં તો ખરાં પણ વિમાનમાં વગર ચઢ્યે હું વિમાનની સાથે રહ્યો. મારી પહેલી હવાઈ સફર તો અકસ્માત વગર, અકસ્માતે જમ્મુથી દિલ્હીની હતી. પત્ની અને દીકરી સાથે કાશ્મીર તો ગયો પણ જમ્મુથી વળતાની કોઈ ટ્રેનમાં જગા ન મળે પત્ની અને દીકરી બંનેને વિમાનમાં મોકલ્યાં તો ખરાં પણ વિમાનમાં વગર ચઢ્યે હું વિમાનની સાથે રહ્યો. મારી પહેલી હવાઈ સફર તો અકસ્માત વગર, અકસ્માતે જમ્મુથી દિલ્હીની હતી. પત્ની અને દીકરી સાથે કાશ્મીર તો ગયો પણ જમ્મુથી વળતાની કોઈ ટ્રેનમાં જગા ન મળે ખબર પડી કે નાનું એવ્રો પ્લેન દિલ્હી પહોંચાડી શકે તેમ છે. એવ્રો લીધું. એવ્રો ઊડ્યું. કાશ્મીરની હિમાલય ઘાટીઓને વટાવતું, પર્વતોની ટોચોને પાર કરતું અને દરેક ટોચ વટાવતા મારા શ્વાસને અધ્ધર કરતું છેવટે દિલ્હી ઊતર્યું. હું પાર ઊતર્યો.\nપછીનો મારો વિમાનપ્રવાસ મારા અનુભવમાં પરોવાવા કરતાં બીજાના અનુભવમાં પરોવાની મારી મજાને ખાતર યાદગાર બન્યો. મુંબઈમાં કોઈ કાર્યક્રમ. હું અને ચિનુ મોદી મુંબઈ જવાના હતા. ચિનુનો આ પહેલો વિમાનપ્રવાસ હતો. અને એનો હું સાક્ષી હતો. ચિનુને ગજબ ગભરાટ. એ વખતે તો ઍરપૉર્ટ પહોંચાડવા માટે બસ ચાલુ- બસે અમને સવારના પહોરમાં ઍરપૉર્ટ પર ખડકી દીધા. અમે પ્લેનમાં ગોઠવાયા. બારીની બેઠક માગી. ચિનુ બારી પાસે, હું ચિનુ પાસે, ચિનુ બારી બહાર જુએ, હું ચિનુને જોઉં, એના કૌતુકને જોઉં- આ પ્રાણાન્તરનો પ્રવાસ હતો.\nએકવાર દિલ્હીમાં કોઈ કામ માટે જવાનું થયું. સવારે જઈને રાત્રે પાછા ફરવાનું હતું. કોઈ જાતની તપાસ વગર સવારના પહોરમાં નીકળી પડ્યો. પહોંચ્યો તો ખબર પડી કે દિલ્હીના ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હીથી ઊપડ્યું જ નથી. અમને ઍરપૉર્ટથી હોટેલમાં મૂકવામાં આવ્યા. ખાઓ, પીઓ, લહેર કરો. પ્લેન આવશે ત્યારે ઍરપૉર્ટનું વાહન લઈ જશે. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ખાસ્સા પાંચ કલાક વીત્યા પછી હું પ્લેનમાં ચઢ્યો. દિલ્હી પહોંચ્યો. ત્યાં પાંચ કલાકમાં કરવાનું કામ માત્ર દોઢેક કલાકમાં પતાવી, મારતી ટેક્સીએ ફરી ઍરપૉર્ટ પર. ફરી ઍરપોર્ટ પર વિમાનનો વિલંબ. ફરી હૉટેલ, ફરી એક બે ત્રણ કલાક. હું વિમાન નથી, વિમાનની પાંખ મારી પાંખ નથી એવો અહેસાસ આપતો હું અધમૂઓ વિમાનમાં ચઢ્યો અને અધમૂઓ વિમાનથી ઊતર્યો… આમ જ ક્યારેક વિમાનમાં કલકત્તા ગયો. વિમાનની જવા-આવવાની ટિકિટો સંસ્થાએ કોઈ એજન્ટ મારફતે રિઝર્વ કરાવેલી. જતાં તો બડી મસ્તીથી ગયો. પણ આવ���ા મારી મસ્તીની એસીતેસી થઈ ગઈ. વળતાં કલકત્તાના ઍરપૉર્ટ પર રિપોર્ટિંગ સમયે પહોંચી ગયો. કાઉન્ટર પર પહોંચ્યો. કાઉન્ટરની મેડમ કહે કે, ‘તમારી ફલાઈટ રદ થઈ છે.’ મેં કહ્યું, ‘તો હવે શું કરવાનું ’ તો કહે, ‘એક પ્લેનમાં તમને ચઢાવીએ. તમારે મુંબઈ જવાનું અને મુંબઈથી બીજે દિવસે સવારે તમને અમદાવાદ લઈ જઈએ. રાત્રે તમારા ખર્ચે તમારે રોકાવાનું.’ મેં કહ્યું, ‘બીજું શું કરી શકાય ’ તો કહે, ‘એક પ્લેનમાં તમને ચઢાવીએ. તમારે મુંબઈ જવાનું અને મુંબઈથી બીજે દિવસે સવારે તમને અમદાવાદ લઈ જઈએ. રાત્રે તમારા ખર્ચે તમારે રોકાવાનું.’ મેં કહ્યું, ‘બીજું શું કરી શકાય ’ તો કહે, ‘આ ટિકિટ રદ કરાવી બીજી એરલાઈનમાં તમે જઈ શકો છો.’ હું દોડ્યો, રિફંડ માટે. રિફંડ શાનું મળે ’ તો કહે, ‘આ ટિકિટ રદ કરાવી બીજી એરલાઈનમાં તમે જઈ શકો છો.’ હું દોડ્યો, રિફંડ માટે. રિફંડ શાનું મળે મારી ટિકિટ એજન્ટે કઢાવેલી. કહે ‘એજન્ટ પાસે જાઓ.’ કલકત્તાથી રિઝર્વ થયેલી ટિકિટના અજાણ્યા એજન્ટને અજાણ્યા શહેરમાં હું ક્યાં શોધું મારી ટિકિટ એજન્ટે કઢાવેલી. કહે ‘એજન્ટ પાસે જાઓ.’ કલકત્તાથી રિઝર્વ થયેલી ટિકિટના અજાણ્યા એજન્ટને અજાણ્યા શહેરમાં હું ક્યાં શોધું અંદર ઘૂસ મારી. ઑફિસરને મળ્યો. મારી પરિસ્થિતિ સમજાવી. એને પરિસ્થિતિ સમજવા છતાં સમજવી નહોતી. રકઝક, ભારે રકઝક, બીજી એરલાઈનના વિમાનનો સમય હાથથી જતો હતો. મારો, મારા ઊંચા અવાજ સાથે મરણિયો પ્રયત્ન. છેવટે રિફંડ. દોડતા હાંફતા બીજી એરલાઈનના કાઉન્ટર પર માંડ માંડ ટિકિટ મળી. પ્લેનમાં ચઢ્યો ત્યારે મારા ઉત્સાહની પાંખો સદંતર કપાઈ ગયેલી હતી. હું પાંખ વગરનો કોઈ તોતિંગ પંખાળી વસ્તુ પર સવાર હતો.\nપાંખબાંખ તો જાય જ્યાં જવાની હોય ત્યાં, બે પગ જ બરાબર છે એવું એવું ડહાપણ પણ વિમાને મને આપ્યું છે. એકવાર કલકત્તાથી જ પાછો ફરતો હતો. આ વખતે વિમાનમાં ચઢતી વેળાએ તો કોઈ તકલીફ ના થઈ. તબિયતથી વિમાનમાં બેસવાનો આનંદ લીધો. તબિયતથી હવાઈ મુસાફરીની મજા લઈ રહ્યો હતો. અમદાવાદ આવવા આવવામાં હતું. એનાઉન્સમેન્ટ પણ થઈ ચૂક્યું. કમરે પટ્ટો પણ બાંધી લીધો. ત્યાં વિમાન ઊંચું ને નીચું થવા લાગ્યું. ગોળ ગોળ જાણે ચક્કર માર્યા કરે. રહી રહીને પાઈલટે જાહેર કર્યું કે અમદાવાદના રનવે પર કોઈ અકસ્માત થયો છે, અને જ્યાં સુધી અડચણ રનવે પરથી હટે નહીં ત્યાં સુધી ઊડતા રહેવું પડશે. આ ઊડ્યા જ કરવાની વાત-થી હું ગભરાયો. વિમાનનું ઈંધણ ખલાસ થશે ત��� ક્યાંક ગમે ત્યાં ઈમરજન્સી લૅન્ડિંગ કરવું પડશે તો- ક્યાંક ઈમરજન્સી લેન્ડિંગમાં વિમાન ટુકડેટુકડા થઈ ભડકે બળ્યું તો- મને થયું ભાઈ, હું જમીન પર શું ખોટો હતો તે આમ આકાશનો લહાવો લેવા નીકળી પડ્યો. મને, બીજાને, આખા જગતને કંઈ કંઈ સંભળાવ્યું… ત્યાં સંભળાયું, ‘હવે આપણે સહીસલામત લેન્ડિંગ કરી શકીએ છીએ.’ હાશ, જમીન પર આવ્યાનો મોક્ષ જેવો આનંદ હતો.\nત્યાં તો, બીજે ફેરે ફરી હું વિમાન બની ગયો છું. એની પાંખો મારી પાંખ બની ગઈ છે, એની ધ્રુજારી એ મારી ધ્રુજારી બની ગઈ છે, એની ઘુર્રાટી મારા ગર્વની ઘુર્રાટી બની ગઈ છે. એનાં બે પૈડાં જમીનથી ઊંચકાઈ ગયાં છે, હું ઊંચકાઈ ગયો છું આકાશમાં, ભૂરા ભૂરા આકાશમાં, વાદળો પર સવાર, વાદળો વચ્ચે, વાદળો ચીરતો, વાદળોની ઉપર….\nભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશમા ઝૈદી: ભારતનું ગૌરવ – નિલય ભાવસાર\nઆજે એકવીસમી સદીમાં આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મોખરાનું સ્થાન બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતાનો અવાજ પણ ઉઠાવી રહી છે ત્યારે સિનેમાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા એવાં શમા ઝૈદી અને તેમનાં કાર્ય વિશે આપણે અહીં વિગતે ચર્ચા કરીશું. ભારતીય લેખિકા (કથા, પટકથા અને સંવાદ), કોસ્ચ્યુમ (પોશાક) ડીઝાઇનર, આર્ટ ડીરેક્ટર, કળા વિવેચક, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, સંશોધક તેમજ ... [વાંચો...]\nલીલાં મરચાંનો આઈસ્ક્રીમ – ગુણવંત શાહ\nપણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ હોય છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, તેટલા પ્રમાણમાં છાશ નથી પિવાતી. તાજી છાશ બધી રીતે પૌષ્ટિક છે. ટીવી પર તાજી છાશની જાહેરખબર કદી નહીં આવે. જાહેરખબર તો તે જ ચીજની આવે, જેના વગર આપણું કશુંય નહીં અટકે. કાવ્યશાસ્ત્રમાં ... [વાંચો...]\nપ્રેરક વાંચન – સંકલિત\n – અમૃતલાલ વેગડ સવારે ચાલ્યા. થોડી વારમાં કુબ્જા (નદી) આવી. કુબ્જા અને નર્મદાના સંગમ પર છે અજેરા. એકદમ ઊભી ને ઊંચી ભેખડ પર હોવાને લીધે આ ગામ હવામહેલ જેવું જણાતું હતું. લાગતું હતું કે ફૂંક મારવાથી ગામનાં ખોરડાં સીધાં નદીમાં પડશે. થોડાં કુબ્જામાં, થોડા નર્મદામાં. અમે કુબ્જા પાર કરવા ઈચ્છ્યું પણ ન કરી શક્યાં. પાણી વધુ નહોતું પણ બંને ... [વાંચો...]\n0 પ્રતિભાવ : હું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા\nદર્દપુર (કથ�� કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/hollywood/britney-spears-is-highest-paid-female-musician-002949.html", "date_download": "2019-05-20T00:25:14Z", "digest": "sha1:UFLLJFBCCWHZX2EK6FAKQO3OG6FLIQCB", "length": 11516, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર પૉપ સિંગર બન્યાં બ્રિટની | Britney Spears, Highest Paid, Female Musician - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર પૉપ સિંગર બન્યાં બ્રિટની\nમુંબઈ, 14 ડિસેમ્બર : પૉપ સંગીતની દુનિયામાં સનસનાટી મચાવનાર બ્રિટની સ્પીયર્સના કરોડો દીવાનાં છે. તેમની એક ઝલક પામવા લોકો કંઈ પણ કરવાં તૈયાર રહે છે. એટલે જ તો મોસ્ટ ડિમાન્ડિંગ સિંગર બ્રિટની સ્પીયર્સના શોમાં કરોડોની ભીડ હોય છે. તથી જ તેઓ સૌથી વધુ કમાણી કરનાર મહિલા સિંગર છે. આ અમારું નહીં, પણ આમ કહેવું છે ફોર્બ્સ મૅગેઝીનનું. તેના મુજબ વર્ષ 2012ના સૌથી વધુ કમા��ી કરનાર મહિલા સંગીતજ્ઞ બ્રિટની સ્પીયર્સ છે.\nઆપને જાણીને આશ્ચર્ય થશે કે બ્રિટની સ્પીયર્સે આ વર્ષે કોઈ પણ નવું આલબમ બહાર નથી પાડ્યું અને નથી કોઈ સ્ટેજ શો કર્યાં. છતાં સ્પીયર્સે આ વર્ષે 5.8 કરોડ ડૉલર કમાવ્યાં છે. આની પાછળનું કારણ તેમનું ગત વર્ષનું ફેમે ફેટલ ટૂર છે કે જેણે 6.87 કરોડ ડૉલરની કમાણી કરી હતી. જે રીતે લોકો બ્રિટનીના દીવાનાં છે, તેવી જ રીતે લોકો તેમની કાયાને પણ પસંદ કરે છે. ગત વર્ષે લોકોને તે વખતે મોટો શૉક લાગ્યો હતો કે જ્યારે બ્રિટની સ્પીયર્સે જાહેરાત કરી હતી કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યાં છે.\nબ્રિટનીએ જણાવ્યુ હતું કે તેઓ પોતાના એજંટ તથા બૉયભ્રેન્ડ ટૅવિક સાથે લગ્ન કરવાનાં છે. જોકે બ્રિટનીનું જીવન કાયમ રંગીન જ રહ્યું છે. તેઓ અગાઉ પણ બે વાર લગ્ન કરી ચુક્યાં છે. તેમણે પ્રથમ લગ્ન 55 કલાક માટે પોતાના બાળપના મિત્ર જૅસન એલેક્ઝેંડર અને બીજા લગ્ન બે વર્ષ માટે ડાંસર કેવિન ફેડરલીન સાથે કર્યા હતાં. પોતાના સંબંધો જગજાહેર કરી બ્રિટની સ્પીયર્સે પોતાના બૉયફ્રેન્ડ જેસોન ટ્રાવિક સાથે વીડિયો ક્રિમિલ માટે ખૂબ જ ઉત્તેજક દૃશ્યો આપ્યા હતાં. તેના કારણે આ વીડિયો રિલીઝ કરવામાં મુશ્કેલીઓ આવી હતી.\n‘એવેંજર્સ એન્ડગેમ' રિવ્યુઃ લાંબો સમય સાથે રહેશે આ રોમાંચક સફર, પ્રભાવશાળી ક્લાઈમેક્સ\nઆલિયા ભટ્ટે કર્યું એલાન- હવે હૉલીવુડ માટે પણ છે તૈયાર\nનિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...\nVIDEO: પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ, મુંબઈના ઘરને દુલ્હનની જેમ સજાવાયુ\nનિક જોનસે કર્યો ડાયાબિટીઝ ટાઈપ 1નો ખુલાસો, પ્રિયંકાએ આ રીતે કર્યો સપોર્ટ\nVIDEO: બ્રાઈડલ શાવરમાં પોતાની અને નિકની મા સાથે નાચી પ્રિયંકા ચોપડા\nVIDEO: પ્રિયંકાએ નિક જોનસને બધાની સામે કિસ કરી મનાવ્યો બર્થડે\nપોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત\nફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો\nનિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની, જુઓ પહેલા ફોટા\nVIDEO: કેમેરો જોતા જ પ્રિયંકાએ કાઢી લીધી પોતાની સગાઈની વીંટી\n‘બધુ પબ્લિક માટે નથી' નિક સાથે પોતાના સંબંધો અંગે બોલી પ્રિયંકા\n‘હોટ ડ્રેસ'માં પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કના રસ્તા પર કર્યો ડાંસ\nbritney spears hollywood music pop singer બ્રિટની સ્પીયર્સ હૉલીવુડ સંગીત પૉપ ગાયિકા\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામ���ની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Audio_news/index/17-07-2018", "date_download": "2019-05-20T01:07:32Z", "digest": "sha1:B7D3SSUJPMFSJEQKPPZTNJABFGJJMJ4W", "length": 14231, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ઓડિયો ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nસુરતના પુણા વિસ્તારમાં સ્કુલ બસ ફસાઈ : બાલમુ���ુંદ સોસાયટી પાસે રસ્તો બેસી જતાં બસ ફસાઈ ગઈ : સ્થાનિકોની મદદથી બસને બહાર કાઢવામાં આવી : સ્કુલ બસમાં હતા વિદ્યાર્થીઓ access_time 6:10 pm IST\nરાત્રે ગ્રેટર નોઈડામાં બે બિલ્ડીંગ ધરાશયી: છ માળની બિલ્ડીંગ અને નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતા કાટમાળમાં 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા :એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી :સાંકડી ગલી હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી :છ માળની ઇમારત નિર્માણાધીન ચાર માળની બિલ્ડીંગ પર તૂટી પડી :દરેક માળમાં પાંચ ફ્લેટ હતા :સીએમ યોગીએ તંત્રને રાહતકાર્યના આપ્યા આદેશ access_time 1:24 am IST\nઉનાઃ ખાપટ ગામ બેટમાં ફેરવાઈ બન્યું સંપર્કવિહોણું, 13 ઇંચથી વધુનો વરસાદ : ઉના તાલુકાનું ખાપટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્કવિહોણું બન્યું છે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબોળ બન્યું છે access_time 9:58 pm IST\n૧૦ વર્ષની બાળકીને ગળવા લાગ્યો અજગર, ત્યારે એવું બન્યું કે નહીં થાય વિશ્વાસ access_time 10:43 am IST\nફિફા વર્લ્ડકપ 2018ના આયોજન બાદ રશિયામાં વસતી વધવાની સંભાવના access_time 1:40 pm IST\nશ્રીખંડ મહાદેવ યાત્રામાં રાજકોટના યાત્રિકનું હૃદયરોગના હૂમલાથી મોતઃ ભેખડ પડતા શ્રદ્ધાળુઓના બે વાહનોને પણ નુકસાન access_time 5:33 pm IST\nકોર્પોરેશનનાં બિલ્ડીંગમાં ચુવાકઃ ચેરમેનોની ચેમ્બરો પાણી-પાણીઃ તાત્કાલિક રીપેરીંગ access_time 4:16 pm IST\nરાજકોટ રાત્રે જળબંબાકાર-સવારે કોરૂકટઃ તંત્રને હાશકારો access_time 3:51 pm IST\nસરકારની સૂજલામ - સૂફલામ યોજના કેટલા તળાવ ભરાયા : સરકારે વિગતો માંગી access_time 4:10 pm IST\nગોંડલ પંથકમાં ચાર કલાક આઠ ઇંચ : કોલપરી અને વસાવડી નદી ગાંડીતુર: 50 લોકોનું સ્થળાંતર : દેરડી(કુંભાજી)થી મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર બંધ access_time 12:46 pm IST\nપ્રભાસ પાટણ બજારમાં બે આખલા યુધ્ધે ચડતા રેકડીઓ બાઇકોને નુકશાન :જાનહાની ટળી access_time 11:49 am IST\nમહુવાના વાઘનગરમાં 12 જેટલા પશુના મોત:પાંચ મકાનો ધરાશાયી: access_time 9:09 am IST\nરથયાત્રા દરમિયાન મોબાઇલ ચોરનારી ટોળકી પકડાઈ ગઈ access_time 7:39 pm IST\nસ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ access_time 12:27 am IST\nવિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં કરાયેલો વધારો access_time 9:31 pm IST\nપ્રેગનન્સીના સ્ટ્રેચ માર્કસને દૂર કરે છે આ હોમ મેડ સ્ક્રબ access_time 10:14 am IST\nપાકિસ્તાનમાં 3 શખ્સે મજહબના નામે 100 બાળકો કર્યા access_time 6:35 pm IST\nપ્રેગનન્સીમાં પણ મેળવો કુલ લુક access_time 10:14 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન સિનિઅર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ૧૪ જુલાઇના રોજ રથયાત્રા તથા પિકનિકનું આયોજન કરાયું: કિર્તન,ભજન,આરતી,,રમતગમત, સ્‍વાદિષ્‍ટ ભોજન, બર્થ ડે શુભેચ્‍છા સહિતના કાર્યક્રમોથી ૩૨૫ જેટલા સભ્‍યો ભાવવિભોર access_time 11:21 pm IST\nઅમેરિકામાં શ્રીનાથજી હવલી બેનસેલ્‍મ પેન્‍સીલવેનીઆ ખાતે ૨૦ થી ૨૨ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ત્રિદિવસિય મહોત્‍સવઃ પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રી (વડોદરા),શ્રી આશ્રયકુમાર મહોદયશ્રી, તથા શ્રી શરણમકુમાર મહોદયશ્રીની ઉપસ્‍થિતિમાં વચનામૃત,મનોરથ દર્શન, બ્રહ્મસંબંધ,સહિતના કાર્યક્રમોનો લહાવો access_time 11:17 pm IST\nભારતનો સ્વાતંત્ર્ય દિન ૧પ ઓગસ્ટ બ્રિટનમાં '' નેશનલ ડે'' તરીકે ઉજવોઃ સ્થાનિક ભારતીયો દ્વારા શરૂ કરાયેલું અભિયાનઃ હાઉસ ઓફ કોમર્સ પરિસરમાં સાંસદોને આવેદનપત્ર અપાશે. access_time 10:53 am IST\nફિફા વર્લ્ડ કપ પૂર્ણ થયો: હવે રશિયામાં નવ મહિના પછી વસ્તી વધારો જોવા મળશે access_time 12:14 pm IST\nરોનાલ્ડોના કરારની અડધી રકમ જુવેટસે જર્સી વેચીને વસૂલી access_time 4:32 pm IST\nફિફા વિશ્વ કપ પછી ઓસ્ટ્રેલિયાઇ ફોરવર્ડ કાહિલે લીધો સન્યાસ access_time 4:32 pm IST\nરશિયાની કાતિલ ઠંડીમાં ખરાબ હાલત થઇ અમિતાભ બચ્ચનની access_time 10:38 am IST\nબોલીવુડમાં ડરને કોઈ જગ્યા નથી : કોઈ પણ પૂર્ણ હોતું નથી આંપણે સૌ અપૂર્ણ છીએ: કાજોલ access_time 7:46 pm IST\nદિલ્હીના મેડમ તુસાદમાં મુકાશે દિલજીત દોસાંઝનું સ્ટેચ્યુ access_time 3:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/idea-launches-sakhi-safety-service-for-women/", "date_download": "2019-05-20T00:48:38Z", "digest": "sha1:JE5K2YFOTD35LY4LBFKLGNNJURTULEXB", "length": 12732, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "Women’s Day 2019: વોડાફોન આઇડીયાએ શરૂ કરી ‘Idea Sakhi’ સેવા, જાણો ફાયદા | Idea Launches Sakhi Safety Service for Women - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર ���રોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nWomen’s Day 2019: વોડાફોન આઇડીયાએ શરૂ કરી ‘Idea Sakhi’ સેવા, જાણો ફાયદા\nWomen’s Day 2019: વોડાફોન આઇડીયાએ શરૂ કરી ‘Idea Sakhi’ સેવા, જાણો ફાયદા\nમહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી ટેલીકોમ કંપની વોડાફોન આઇડીયાએ એક નવી શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયાએ મહિલાઓ માટે ‘Idea Sakhi’ સિક્યુરીટી સર્વિસની શરૂઆત કરી છે. આ સેવાનો લાભ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યૂઝર્સને મળશે. આ સર્વિસ હેઠળ ઇમરજન્સી અલર્ટ, ઇમરજન્સી બેલેન્સ અને પ્રાઇવેટ નંબર રીચાર્જ જેવી સુવિધા સામેલ છે.\nઆ સેવાને એક્ટિવેટ કરવા યૂઝર્સે માત્ર બે સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેમાં સૌતી પહેલા ટોલ ફ્રી નંબર 1800-123-100 પર કોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ (ફ્રેન્ડસ અને ફેમિલી)ને અહીં રજીસ્ટર કરવું પડશે. તમે અહીં વધારેને વધારે 10 ઇમરજન્સી કોન્ટેકટ રજીસ્ટર કરી શકો છો.\nરજીસ્ટર કર્યા બાદ તમને એક 10 આંકનો પ્રાઇવેટ પ્રોક્સી નંબર જારી કરવામાં આવશે. આ નંબરને તમે કોઇપણ રીટેલ સ્ટોર પરથી રીચાર્જ કરાવી શકો છે. રીચાર્જ કરાવતા સમયે તમે તમારો પ્રોકસી નંબરનો ઉપયોગ પણ કરી શકો છે. જેના કારણે તમારો ઓરિજનલ નંબર કોઇને ખબર પડશે નહીં.\nજો તમારા નંબરમાં બેલેન્સ પુરુ થઇ ગયું હશે તો તમને 10 મિનીટનો ફ્રી લોકલ અથવા એસટીડી કોલની સુવિધા મળશે. આપાતકાળ સમયે તમે 55100 પર મિસ્ડકોલ કરી બે પ્રેસ કરવાનું રહેશે. આમ કરવાથી તમારા ઇમરજન્સી કોન્ટેકટની પાસે તમારુ લોકેશન અને ટાઇમનો મેસેજ પહોંચી જશે.\nઅનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૨૬,૦૦૦ની સપાટી ક્રોસ\nબાથરૂમમાં ના રાખશો આ વસ્તુઓ\nકેન્દ્ર સરકાર દાળથી દૂધ સુધીની કિંમત નક્કી કરશે\nSEX અંગેની 22 રોમાંચક વાતો જે જાણી આપ રહી જશો દંગ…\nઆજથી શરૂ થશે શ્રી શ્રીનો મેગા શો, પીએમ કરશે ઉદઘાટન\nમાલધારીઓ અને મિલ માલિક વચ્ચે તકરાર: તલવારથી હુમલામાં એકનું મોત, ત્રણ ગંભીર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં ��બજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/07-12-2018/93749", "date_download": "2019-05-20T01:17:42Z", "digest": "sha1:XTD7QI2KBLNLH7TRI2MJTHIA3S63FW5S", "length": 18951, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "વડોદરાઃ રાયોટીંગ અને હત્યાની કોશીષના : ગુનામાં નાસતા ફરતા 3 આરોપી ઝડપાયા", "raw_content": "\nવડોદરાઃ રાયોટીંગ અને હત્યાની કોશીષના : ગુનામાં નાસતા ��રતા 3 આરોપી ઝડપાયા\nક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શખ્સોને ગોલ્ડન ચોકડી પાસેથી પકડી પાડ્યા\nવડોદરા શહેરનાં ગોરવા પોલીસ સ્ટેશનના રાયોટીંગ અને હત્યાની કોશીષના ગંભીર ગુનામા હરદીપસીંગ ઠાકોરની ગેંગના સંડોવાયેલ અને નાસતા ફરતા ત્રણ આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.\nઅંગેની વિગત મુજબ વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમા ગઇ તા.૨૪/૧૧/૨૦૧૮ ના રોજ ગુ.ર.નં ફ. ૧૦૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૫૦૬(૨) જી.પી એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં માથાભારે ઇસમ નામે હરદીપસીંગ ઠાકોર અને તેના સાગરીતો સંડોવાયેલા હતા\n. આ આરોપીઓ ગુનો કર્યા બાદ નાસતા ફરતા હોય જેઓને શોધી કાઢવાની સુચના હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓ અંગે સતત શોધખોળ હાથ ધરી હતી. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોકકસ બાતમીનાં આધારે ગોલ્ડન ચોકડી પાસેથી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ પૈકીના પ્રમોદસીંગ ઉર્ફે પમ્મુ કુંદનસીંગ બીસ્ટ, આકાશ ઉર્ફે ખટ્ટો મધુકર સકપાલ, અમન પ્રતાપસીંગ ભદોરીયા તમામ રહે. વડોદરાનાઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગોરવા પોલીસ સ્ટેસનને આ ત્રણેય આરોપીઓને સોપવા અંગેની તજવીજ હાથ ધરી છે.\nગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો જોતાં ફરીયાદી વિકાસ પરષોતમ લોહાણા રહે. વુડાના મકાન ખોડીયારનગર પાસે તેમના જન્મ દિવસની પાર્ટીમા હરદીપસીંગ ઠાકોરે ગાળો બોલી લાફો માર્યો હતો. ત્યારબાદ મારી નાંખવાની ધમકી આપતો હતો. આ હરદિપસીંગ ઠાકોર તથા તેની ગેંગના માણસો ફરીયાદીને મારવા માટે શોધતા હોવાની વાત સામે આવી હતી. જેથી આ હરદિપસીંગ ઠાકોર તેની ગેંગના માણસો સાથે રેસકોર્ષ ઇન્કલાબ ઝીંદાબાદ સર્કલ પાસે હાજર હોય જયાં ફરીયાદીને બોલાવી આ હરદિપસીંગ ઠાકોર તથા તેના માણસોએ ચપ્પુ તેમજ બેઝબોલની સ્ટીકથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પોહચાંડતા તેમજ માર મારતા આ બાબતે હરદીપસીંગ ઠાકોર તેમજ તેની ગેંગના પ્રમોદ ઉર્ફે પમ્મુ, આકાશ સકપાલ, અમન, જૈમીન શાહ વિગેરેનાઓ સામે રાયોટીંગ વીથ ખુનની કોશીષનો ગુનો નોંધાવ્યો હતો.\nઆ પકડાયેલ ઇસમોમા પ્રમોદસીગ ઉર્ફે પમ્મુનાનો અગાઉ પણ ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશનમા રાયોટીંગ, ખુનની કોશીષ અને મારામારીના ગુનામા પકડાયેલ હોય પાસા હેઠળ પોરબંદરની જેલમા જઇ આવેલ છે. તેમજ આકાશ ઉર્ફે ખટ્��ોનાનો અગાઉ હરદિપસીંગ ઠાકોર સાથે વરણામા પો.સ્ટેમા મારામારીના ગુનામા તેમજ અમન ભદોરીયાનાઓ ફતેગંજ પો.સ્ટેશનમા મારામારીના ગુનામા પકડાયેલ છે. આ ગુનામા સંડોવાયેલ મુખ્ય આરોપી હરદિપસીંગ ઠાકોરને શોધી કાઢવા અંગેની પ્રયાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST\nશેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST\n૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST\nરાજકોટના વિદ્યાર્થીઓ - વાલીઓ આનંદો : કમ્મરતોડ ફી વધારા સામે ફી નિર્ધારણ સમિતિની લાલ આંખ : 2.50 કરોડથી 50 લાખની ફી પરત કરવાના આદેશથી ખળભળાટ access_time 9:29 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nઓછા ઉત્પાદનને કારણે આદુના ભાવમાં તેજી :કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદથી ઉત્પાદનને માઠીઅસર access_time 10:47 pm IST\n૧૫ હજારમાં વેંચેલા 'પોપટ' પાછા માંગી દિપકને શકિત ઉર્ફ ટબૂડી અને લખને છરીના ઘા ઝીંકયા access_time 3:33 pm IST\nજાળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ access_time 3:54 pm IST\nઆઇ.પી.મીશન સ્કૂલ પાસે સોનબેન ધંધુકીયાએ ફીનાઇલ પી લીધુ access_time 3:38 pm IST\nઆઇશરમાંથી ગબડેલા પાઇપ નીચે આવી જતા મોતઃ લીંબડી પાસે બનાવ access_time 3:35 pm IST\nગાય આડી ઉતરતાં મોટરસાઇકલ સ્લીપ થયું: જામરાવલના કોળી યુવાનનું મોતઃ મિત્રને ઇજા access_time 11:50 am IST\nખેડૂતો માટે છેક દિલ્હી સુધી દોડી જઈ, પાક વિમાના પ્રશ્નને ઉકેલ્યો access_time 12:06 pm IST\nબારડોલી: કામરેજ ચાર રસ્તા નજીક ગઠિયાએ એનઆઇઆર યુવતીના 30 તોલા દાગીના તફડાવ્યા access_time 5:43 pm IST\nલોકરક્ષક દળ પરીક્ષાના કોલ લેટર ટૂંક સમયમાં ઇશ્યુ થશે access_time 10:02 pm IST\nગાંધીનગરના આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ફાફડાટનો માહોલ access_time 5:35 pm IST\nપાકિસ્તાને 18 આંતરરાષ્ટ્રીય એનજીઓને દેશમાંથી નીકળી જવાનું કહ્યું access_time 5:48 pm IST\nજો ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક access_time 3:44 pm IST\nનાઇજીરિયામાં બદમાશોનો હુમલો: 16 પોલીસકર્મીના મોત access_time 5:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કર���ાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nહોકી વિશ્વ કપમાં ફ્રાંસે ઓલમ્પિક વિજેતા આર્જેટીનાને 5-3થી હરાવ્યું access_time 5:02 pm IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\n'મારી 2'નું ધમાકેદાર એક્શન અને થ્રિલરથી ભરપૂર ટ્રેલર થયું રિલીઝ access_time 4:12 pm IST\nમલાઈકા-અર્જુનના સંબંધને લઈને કાકા અનિલ કપૂરે કહી આ વાત.. access_time 4:10 pm IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a95abeaaaaa3ac0-a85aa8ac7-aaaa9bac0aa8ac0-a95abeab3a9cac0-aaeac2ab2acdaafab5ab0acdaa7aa8/aaaaaaac8aafabeaaeabea82-aaaacdab0acbab8ac7ab8ac0a82a97-a85aa8ac7-aaeac1ab2acdaafab5ab0acdaa7aa8", "date_download": "2019-05-20T01:29:33Z", "digest": "sha1:5EFUPONNVPZ7ADLADFZVIJPQSBMQLMAL", "length": 29234, "nlines": 312, "source_domain": "gu.vikaspedia.in", "title": "પપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / પપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nપપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nપપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન વિશેની માહિતી આપવામાં આવી છે\nપપૈયા મૂળ સેન્ટ્રલ અમેરીકાનું ફળ છે પણ આ ફળનો ફેલાવો દુનિયામાં તમામ ઉષ્ણકટિબંધ દેશો થયેલ છે. પપૈયાનું વાવેતર મુખ્યત્વે બ્રાઝીલ, નાઈજીરીયા, ભારત, મેકસીકો, ઈન્ડોશિયા, ચીન અને થાયલેન્ડ છે જયારે અન્ય દેશો અમેરિકા, તાયવાન, પેરૂ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયામાં પણ પપૈયાનું ઉત્પાદન થાય છે. જયારે ભારતમાં પપૈયાનું વાવેતર મુખ્યત્વે રાજસ્થાન, બિહાર અને આસામ રાજયમાં થાય છે. આ સિવાય ઉત્તરપ્રદેશ, આન્ધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને ગુજરાત રાજયમાં પણ પપૈયાનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, ભરૂચ, ભાવનગર, અમરેલી વગેરે જિલ્લાઓમાં તેનું વાવેતર થાય છે.\nપપૈયાની આપણાં દેશમાં વવાતી જાતોમાં મધુબિંદુ, વોશિગ્ટન, પુસા ડેલિસિયસ, પુસા ડવાર્ફ, પુસા જાયન્ટ, પુસા મેજસ્ટી, તાયવાન ૭૮પ, ૭૮૬, પુસા નન્દા, કોઈમ્તુર–૧, ર,૩,૪,પ,૬ રાંચી, સનરાઈઝ, સોલો વગેરે મુખ્ય છે પપૈયાનુ પોક્ષણ મૂલ્ય નીચેનાં કોઠા મુજબ છે.\nપપૈયાનુ પોક્ષણ મુલ્ય / ૧૦૦ ગ્રામ (ખાદ્ય ���ળ)\nછેલ્લા કેટલાંક વર્ષોથી આધુનિક ખેતી વિકાસનાં કારણે ગુણવત્તા સભર જાતોનાં કારણે ઉત્પાદનમાં ધરખમ વધારો થયેલ છે. સીઝન દરમ્યાન વિપુલ જથ્થામાં પપૈયાનું ઉત્પાદન થાય છે છતાં કાપણી પછીની પ્રક્રિયાઓની તજજ્ઞનતાના અભાવે, માળખાકીય અપરુતી સગવડો કોલ્ડ સ્ટોરેજ વગેરેની અપુરતી સગવડ મેનેજમેન્ટનો અભાવ તેમજ અપરુતી બજાર વ્યવસ્થાના કારણે પપૈયામાં લગભગ ર૩.૭ ટકા જેટલો બગાડ થાય છે. પપૈયા ખુબ જ ઝડપથી બગડી જતુ ફળ છે સામાન્ય ૩૦૦ સે. તાપમાને પપૈયા સાત દિવસ સુધી રાખી શકાય છે. પરંતુ જો તાપમાન ૧૦ થી ૧પ૦ સે. યોગ્ય ભેજ સાથે રાખવામાં આવે તો પપૈયાનો સંગ્રહ ૧૬ દિવસ સુધી લંબાવી શકાય છે. નિયંત્રિત વાતાવરણમાં સંગ્રહ માટે પ્રાણવાયુ પ ટકા અને અંગારવાયુ ૧૦ ટકા રાખવામાં આવે છે. પપૈયાનું મુખ્ય બજાર દિલ્હી અને મુંબઈ, મધ્યમ બજાર જયપુર, બેંગલોર, કલકતા, હૈદરાબાદ અને નાના પાયે ગૌહાટી, અમદાવાદ, લખનઉ, પટના, રાયપુર અને જમ્મુમાં નિકાસની તકો વધુ ઉજવળ બનાવવા માટે ફળોની સાચવણીનો ખુબજ અગત્યની છે તદ ઉપરાંત અલગ અલગ દેશોમાં ધારા ધોરણ અલગ હોય છે મીડલ ઈસ્ટ અને યુરોપમાં વેરાઈટી વાઈઝ નિયત કરેલ ધારા ધોરણ નીચે મુજબ આપેલ છે.\nપપૈયા માટે પોસ્ટ હાર્વેસ્ટ હેન્ડલીંગ :\nઆ સિવાય બેહરીન, કુવૈત, કતાર, સાઉદી હાર્વેસ્ટ લોસીજ (કાપણી પછીનો બગાડ) કુલ અરેબિયા, યુએઈ તેમજ નેધરલેન્ડમાં પણ પપૈયા ર૩.૭% જેટલો થતો હોઈ, તેનું યોગ્ય હેન્ડલીંગ નિકાસ થાય છે આમ છતાં પપૈયામાં પોસ્ટ અને પ્રોસેસીંગ થવું જરૂરી છે.\nકાચા પપૈયાના દૂધને એકત્ર કરી સુકવણી કરવાથી પેપીન મેળવી શકાય છે. પેપીનમાં પ્રોટીન હાઈડ્રોલાઈઝીંગ એન્ઝાઈમ હોય છે જે પ્રોટીનને એમીનો એસીડમાં રૂપાન્તરણ કરીને પ્રોટીનને લભ્યસ્વરૂપમાં ફેરવે છે. ફુડ ઉદ્યોગમાં પેપીન અગત્યનું સ્થાન ધરાવે છે પીણાં તેમજ ખાદ્ય પદાર્થોમાં, સર્જરીમાં કોસ્મેટીક, મત્સ્યઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, ટેક્ષટાઈલ અને ચીઝ બનાવવામાં ખુબ જ ઉપયોગી છે. ફ્રુટ સેટ થયા પછી ૭પ થી ૯૦ દિવસે પપૈયાના ફળો ઉપર ચપ્પુ અથવા બ્લેડ વડે કાપ મુકી લેટેક્ષ અઠવાડીયામાં બે વખત મેળવી શકાય છે. ફળ પાકતાં સુધીમાં ૧ર થી ૧પ વખત દૂધ કાઢી શકાય છે. એકત્ર થયેલ દૂધ (લેટેક્ષ) કાંચની સ્વચ્છ બરણીમાં આલ્કોહોલ સાથે માવજત આપી એસીટોનથી ધોવામાં આવે છે. પર્યાપ્ત માત્રામાં એકત્રિકરણ કરેલ લેટેક્ષને વેકયુમ ડ્રાયરમાં સુકવણી કરવામાં આવે છે. ત્યાર��ાદ સુકાઈ ગયેલ પાઉડરનો હેમરમીલ અથવા પલ્વરાઈઝરમાં પાઉડર બનાવી પોલીથીલીન બેગમાં ભર્યા બાદ કન્ટેનરમાં હવા ચુસ્ત રીતે બંધ કરી સંગ્રહ કરવામાં આવે છે.\nપપૈયામાંથી તૈયાર પીણુ (રેડી ટુ સર્વ બિવરેજ)\nસામગ્રી અને પ્રમાણ :\nસાઈટ્રીક એસીડઃ ૧૦ ગ્રામ\nપોટેશિયમ મેટા બાય સલ્ફાઈટ : ૦.૩પ ગ્રામ/૧ કિ.ગ્રા.લિટર\nપપૈયાની ડબ્બાબંધી ફલોચાર્ટ :\nસામગ્રી અને પ્રમાણ :\nપપૈયા પલ્પ: ૧ કિ.ગ્રા.\nસાઈટ્રીક એસીડ: રપ ગ્રામ\nસામગ્રી અને પ્રમાણઃ પપૈયા પલ્પ ૧ કિ.ગ્રામ.\nસાઈટ્રીક એસીડ: ૬ ગ્રામ\nસામગ્રી અને પ્રમાણ : પપૈયા પલ્પ ૧ કિ.ગ્રામ.\nલાલ મરચા પાઉડર : પ ગ્રામ\nગરમ મસાલા : ૧૦ ગ્રામ (તજ, મરી, લવિંગ, જીરૂ, ઈલાયચી વગેરે)\nવિનેગર : ૪૦ એમ.એલ.\nસોડીયમ બેન્ઝોયેટ : ૦.૭ ગ્રામ / કિ.ગ્રામ\nપપૈયામાંથી પેકટીન બનાવવાનો ફલો ચાર્ટ :\nપપૈયા ટુટી ફુટી :\nપપૈયાની ટુટીફુટી બનાવવા માટે કાચા ફળોમાંથી લેટેક્ષ કાઢયા પછી ફળોનો ઉપયોગ કેન્ડી માટે કરી શકાય છે જેના માટે સારી જાતનાં કઠણ ફળ પસંદ કરવામાં આવે છે.\nપપૈયા સ્લાઈસીજ / પાઉડર :\nપપૈયામાંથી ઘણી ચીજવસ્તુઓ જેમ કે પપૈયા સ્લાઈસીજ, પાઉડર, ટોફી વિગેરે બનાવી શકાય છે. પપૈયાની સુકવણી માટે પાકા પપૈયાની છાલ ઉતારી બી અલગ કરી લેવામાં આવે છે. પછી એકસરખી સલાઈસોની સુકવણી ૬પ.પ૦સે. તાપમાને ૮ થી ૧૦% ભેજ આવે ત્યાં સુધી ડીઝીટલ ટ્રે ડ્રાયરમાં સુકવવામાં આવે છે. વેકયુમ ડ્રાયરનો ઉપયોગ કરવાથી પ% એસ્કોર્બિક એસીડ ટ્રે ડ્રાયર કરતા વધુ મળે છે. ઉપરાંત ફુટની સુગંધ અને લાલ કલર પણ જળવાઈ રહે છે. સુકવેલ સલાઈસનું પેકીંગ કરી શકાય અથવા પલ્પરાઈઝરમાં પાઉડર સ્વરૂપે દળીને સંગ્રહ કરી શકાય છે.\nપપૈયાના પલ્પને ઉપયોગ કરીને પાપડ અથવા લેધર બનાવી શકાય છે પલ્પ સાથે પ થી ૭.પ% ખાંડ, ૦.પ% સાઈટ્રીક એસીડ, ૦.૩% પોટેશિયમ મેટાબાયસલ્ફાઈટ ઉમેરી એક સે.મી. જાડાઈ રહે તેવી રીતે ગ્રીસ કરેલ ટ્રે ઉપર પાથરવામાં આવે છે અને પપ–૬૦૦ સે. તાપમાને કેબિનેટ ડ્રાયરમાં સુકવણી કરવામાં આવે છે. આ ફુટ લેધર રોલ કરી યોગ્ય સાઈઝમાં કટ કરીને ૮ મહિના સુધી રપ–૩૦૦ સે. તાપમાને સંગ્રહ કરી શકાય છે.\nપપૈયાની ટોફી (પપૈયા ફુટ બાર) :\nપપૈયાની ટોફી પણ પપૈયા લેધરની જેમ પપૈયાની પ્યુરીમાંથી બનાવવામાં આવે છે. પ્યુરીને સ્ટીમ જેકેટેડ કેટલમાં ત્રીજા ભાગનું રહે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે.\nએક કિલો પલ્પમાં તેના ટી.એસ.એસ.નાં આધારે પપ૦–૬૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ફેટ, ૧૦૦ ગ્રામ ગ્યુલકોઝ, ઉમેરીને ગર્મ કરો સોફટ બોલ સ્ટેજ સુધી ગરમ કરો. સ્કીમ મીલ્ક પાઉડર, ૧પ૦ ગ્રામ અને પાણી મીક્ષ કરીને પલ્પમાં ઉમેરો. તેમાં માર્ગારીન, એસેન્સ અને કલર ઉમેરી ૮ર૦ બ્રિક્ષ સુધી ગરમ કરો. આ મિશ્રણને ગ્રીસ કરેલ ટ્રેમાં ૦.૩૩–૦.પપ સે.મી. લેયરમાં પાથરો અને બે કલાક સુધી રૂમ તાપમાને રાખો. આ સીટને ટોફી આકારમાં કટ કરો અને પ૦–પપ૦સે. તાપમાને પ–૬% ભેજ રહે ત્યાં સુધી કેબિનેટ ડ્રાયરમાં સુકવણી કરો. ટોફી બટર પેપરમાં રેપ કરી હવાચુસ્ત જારમાં રાખો. પપૈયા ફુટ બાર / ટોફી નવ મહિના સુધી રૂમ તાપમાને સંગ્રહ કરી શકાય છે.\nગ્રાઈન્ડર, પીલર, હેન્ડ રીફરોકટ્રોમીટર, એસ.એસ. ચપ્પુ, સ્ટવ/ગેસ, જાર વિગેરે\nપપૈયા પલ્પ ૧ કિ. લસણ, પ ગ્રામ, આદુ ૧પ ગ્રામ, ડુંગળી–૧પ ગ્રામ, ખજુર–રનંગ, કિસમીસ–પ થી૬નંગ, મીઠુ રપ ગ્રામ, લાલ મરચુ–પ ગ્રામ, તજ–૧ ગ્રામ, લવિંગ–ર ગ્રામ, જીરૂ–૧૦ ગ્રામ, કાળી મરી–૧ ગ્રામ, ધાણા–પ ગ્રામ, કાળી મરી–પ ગ્રામ.ગ્લેસીયલ એસેટીક એસીડ ૧પ એમ.એલ., રેડ ટોમેટો કલર, સોડીયમ બેન્ઝોઈટ–૦.૩પ.\nકાચા પપૈયાની છાલ કાઢવી, અન્દરનો સફેદ ગર્ભ કાઢી છીણી લેવું\nછીણેલ પપૈયાનું વજન કરી કુકીંગ પાનમાં રપ ગ્રામ/કિ પ્રમાણે મીઠુ (પાણીથી કવર કરવુ અને ગરમ કરવું\nછીણેલ પપૈયા જેટલી ખાંડ ઉમેરો\n૬પ૦ બ્રીક્ષ આવે ત્યાં સુધી ગરમ કરો\nઉપર મુજબના બધા મસાલા ઉમેરીને ગરમ કરો. ૬૮–૭૦૦ બ્રીક્ષ સુધી ગરમ કરવું\nઉતાર્યા પછી કલરનું ટીપુ તેમજ ૧પ એમ.એલ. ગ્લેશિયલ એસેટીક એસીડ ઉમેરવુંં\nગરમ–ર ચટણી નિર્જલીકરણ કરેલ જારમાં ભરી ઠંડી થવા મુકવી.\nઆર. એલ. રાજપુત આર આર ગજેરા,એન.આઈ.શાહ\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી\nપેજ રેટ (11 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપાવર ઓપેરટેડ મેઇઝ શેલર\nખેત પેદાશોનું પ્રોસેસીંગ દ્રારા મૂલ્યવૃધ્ધી અને તેનું મહત્વ\nસીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન\nફ્રૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે બેકરી ઉદ્યોગ\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nનાગલી, બાવટો, મોરૈયોમાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nકપાસ બીજની ડીલીંટીંગની જરૂરીયાત, અગત્યતા અને પધ્ધતિઓ\nઅનાજ, કઠોળ અને તેની મૂલ્યવર્ધક નિપજની આધુનિક સંગ્રહ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત જાળવણી\nકઠોળ અને મકાઈ પાકમાં ફૂડ પ્રોસેસીંગ\nપ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ\nખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ\nમસાલા પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન\nબીજની ગુણવતા માટે કાપણી પછીની પ્રક્રિયાઓ,યંત્રો અને મુલ્ય વર્ધન\nકાજુ પ્રોસેસિંગ દ્રારા તેનું મુલ્ય વર્ધન\nફૂડ પ્રોસેસિંગમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ\nફળ અને શાકભાજીમાંથી જ્યુસ અને તેનું પ્રોસેસીંગ\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગમાં આથવણનું મહત્વ\nફળ, શાકભાજી અને તેનાં પ્રોસેસીંગમાં એન્ઝાઈમનું મહત્વ\nફળ અને શાકભાજીમાં બગાડનાં કારણો અને તેનો ઉપાય\nફળ અને શાકભાજીમાં કેનીંગ ધ્વારા પરિરક્ષણ\nફૂડ કલરનો પ્રોસેસીંગ પ્રોડકટમાં ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પરિરક્ષણ\nટામેટાની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગ દરમ્યાન થતા અગત્યનાં રીએકશન\nફૂડ પ્રિઝર્વેટીવનો પ્રોસેસ પ્રોડકટમાં ઉપયોગ\nફ્રૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી - અગત્યની કેટલીક તાંત્રિકતાઓ\nફૂલો આધારીત પ્રોસેસીંગ ઉદ્યોગ અને મૂલ્યવર્ધન\nજામફળનું પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nશાકભાજી અને ફળોનું ફ્રિઝીંગ ધ્વારા પરિરક્ષણ\nપપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nડાંગરની કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન\nકસુરી મેથીની ખેતી પધ્ધતિ તથા મૂલ્યવર્ધન\nઆમળાની બહુવિધ ઉપયોગી બનાવટો\nસ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nનાગલી, બાવટો, મોરૈયોમાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધ��રભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Mar 06, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaabea95-a85aa8ac7-aaaabea95-a89a9bac7ab0-aaaaa6acdaa7aa4abfa93-1/aaea95abea88", "date_download": "2019-05-20T00:47:14Z", "digest": "sha1:T3TYI5A3NY7EYA35BD744YEERAOHBRW3", "length": 17031, "nlines": 327, "source_domain": "gu.vikaspedia.in", "title": "મકાઈ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / મકાઈ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nમકાઈ વિશેની માહિતી આપવામાં આવેલ છે\nમકાઈનો પાક ભારતમાં ઘઉ અને ડાંગર પછી ત્રીજા ક્રમનો મહત્વનો ધાન્ય પાક ગણાય છે. વિશ્વ કક્ષાએ મકાઈનો સૌથી મોટો ઉત્પાદક દેશ અમેરિકા છે. જે વિશ્વના કુલ ઉત્પાદનનો લગભગ ૪૨% હિસ્સો ધરાવે છે. મકાઈના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ક્રમ છઠો છે. ભારતમાં મકાઈનું વાવેતર ૮૬.૭૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૨૨૨.૬૦ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૪.૫૮ લાખ હેકટરમાં વાવેતર થયેલ જેમાં થી ૭.૯૦ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં મકાઈની ઉત્પાદકતા ૧૮૨૭ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને વડોદરા જીલ્લા મકાઈના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.\nગુજરાતમાં મકાઈની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે.\nપત્રક-૧ : મકાઈનું ખેતી ખર્ચ ( હેકટર દિઠ )\nજંતુનાશક / રોગનાશક દવા\nકુલ મજુર ( ૧ + ૧૫ )\nપત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે મકાઈ ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૭૨૬૫, ૨૨૭૫૨, ૨૭૧૭૧ અને ૨૯૮૮૮ પ્રતિ હેકટર થયેલ જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( $ ૧૦૧૫૬ ), પોતાની જમીનનું ભાડુ ( $ ૫૧૮૩ ) અને છાણીયુ ખાતર ( $ ૨૩૭૨ ) નો સમાવેશ થાય છે.\nપત્રક – ૨ : મકાઈની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)\nપત્રક-૨ મુજબ મકાઈનું મુખ્ય ઉત્પાદન ( દાણા ) ૧૫.૬૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૨૯.૫૩ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને મકાઈનો સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૮૯ $/કવીન્ટલ મળેલ. આમ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૨૨૩૮૫ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૨૬૪૧ $/હેકટર મળીને કુલ આવક ૨૫૦૨૬ $/હેકટર થયેલ.\nપત્રક – ૩ : મકાઈની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર\nઆવક – ખર્ચનો ગુણોતર\nપત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૭૭૬૧ અને તમા��� ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૪૮૬૨ પ્રતિ હેકટર થયેલ. મકાઈની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૧૭૧૩ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૦.૮૪ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૧૬ પૈસા ની ખોટ થયેલ.\nસ્ત્રોત :ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦\nપ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦\nગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦\nપેજ રેટ (7 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nપાક પદ્ધતિઓ અને બદલાવ\nપાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ\nપ્લગ ટ્રેમાં ધરૂઉછેર અને કયારાનું નિર્જીવીકરણ\nશાકભાજીમાં પિયત વ્યવસ્થાપન અને મલ્ચિંગ\nબિનપિયત ઘઉંનો છૂપો દુશ્મન : કલીક બીટલ (વાયરવમૅ)\nજીવાત કેલેન્ડર : નવેમ્બર – ૨૦૧૮\nરોગ કેલેન્ડર : નવેમ્બર-૨૦૧૮\nમકાઈ પાકની ટપકાંવાળી લશ્કરી ઈયળની ઓળખ અને નિયંત્રણ\nશેઢા પાળા પર કેવા વૃક્ષો વાવવા\nસજીવાતોના અસરકારાક નિયંત્રણ માટેના પગલાં\nલોહતત્ત્વયુક્ત ડાંગર : જીએનઆર-૪\nસંકર દિવેલાની ખેતીમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન\nસંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો\nખેતીપાકોમાં રોગ અને જીવાતના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ વિષે જાણો\nડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ\nડાંગરના પાકમાં લીફ કલર ચાર્ટ દ્વારા નાઈટ્રોજનનું વ્યવસ્થાપન\nડાંગરનો છૂપો શત્રુ : મૂળનું ચાંચવું\nડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો\nમગફળીમાં થડ અને શીંગનો સડો\nમોડા વાવેતર માટેના ઉત્તમ પાકો : ગુવાર તથા દિવેલા\nઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી અપનાવો\nખેતી ખર્ચની ગણતરીનું મહત્વ\nડાંગરની સુધારેલી જાતો અને તેનું બીજ ઉત્પાદન\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લો���\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nપાવર ઓપેરટેડ મેઇઝ શેલર\nમનીબહેને મેળવ્યો મકાઈનો મબલખ પાક\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 29, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106297", "date_download": "2019-05-20T01:03:49Z", "digest": "sha1:QB4MRAYLVZ4ARMU6JKF7XISN2XYWH7KH", "length": 18514, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ જેવો સ્વાંગ રચેલા શખ્સે વકિલના પિતાને ઠોકરે લીધાઃ ગંભીર ઇજાઓ", "raw_content": "\nરેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ જેવો સ્વાંગ રચેલા શખ્સે વકિલના પિતાને ઠોકરે લીધાઃ ગંભીર ઇજાઓ\nઅકસ્માત બાદ બાઇક ચાલક શામળ ભરવાડ નામના શખ્સે પોતે અકસ્માત નથી સર્જ્યો એવું પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો પણ સીસીટીવીએ ભાંડો ફોડ્યોઃ અકસ્માત સર્જવા ઉપરાંત પોલીસ જેવો સ્વાંગ રચવા સબબ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો\nરાજકોટ તા. ૬: રેસકોર્ષ રીંગ રોડ પર પટેલ આઇસ્ક્રીમ પાસે એક બાઇક ચાલકે ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતાં એડવોકેટના વૃધ્ધ પિતાને ઠોકરે ચડાવી ડાબા પગે ફ્રેકચર તથા બ્રેઇન હેમરેજ અને બાહ્ય આંતરિક ઇજા પહોંચાડી પોતે પોલીસ ન હોવા છતાં પોલીસ જેવો સ્વાંગ રચી રોફ જમાવતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આ બાઇક ચાલક ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.\nબનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ન્યુ જાગનાથ પ્લોટ-૨૨ મંગલ જ્યોત એપાર્ટમેન્ટ બી-૧માં રહેતાં અને વકિલાત કરતાં દિનેશભાઇ પ્રમોદચંદ્ર ભટ્ટ (ઉ.૫૪)ની ફરિયાદ પરથી જીજે૩કેએફ-૧૬૮૩ નંબરના બાઇકના ચાલક શામળ લાખાભાઇ બાંભવા (ભરવાડ) (રહે. રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટાફ કવાર્ટર) સામે ગુ���ો નોંધ્યો છે. દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા પ્રમોદચંદ્ર ભટ્ટ નિત્યક્રમ મુજબ બુધવારે સવારે સાડા પાંચેક વાગ્યે વોકીંગમાં નીકળ્યા હતાં. તેઓ પટેલ આઇસ્ક્રીમ પાસે પહોંચ્યા ત્યારે ખાખી કલરનું સ્વેટર પહેરેલ અને કપાળે લાલ તીલક કરેલો બાઇક ચાલકે ઠોકરે ચડાવતાં તેઓ ફંગોળાઇ ગયા હતાં.\nસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમને ડાબા પગે ઢીચણ નીચેના ભાગે ફ્રેકચર થતા શરીરે નની મોટી ઇજાઓ થયાનું અને મગજમાં ગંભીર ઇજા થયાનું નિદાન થયું હતું. ખાની સ્વેટર વાળા બાઇક ચાલક વિશે માહિતી મેળવતાં તે શામળ ભરવાડ હોવાનું અને ફાયર બ્રિગેડ સ્ટાફ કવાર્ટરમાં રહેતો હોવાની અને ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હોવાની ખબર પડી હતી. આ શખ્સે વાહન માટે પ્રતિબંધીત વોકીગ ઝોનમાં બેફિકરાઇથી વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. પોલીસ જેવુ ખાખી સ્વેટર તેમજ પોલીસ ધારણ કરે તેવી લાકડી પણ સાથે રાખી હતી. આ શખ્સે અકસ્માત સર્જનાર પોતે નથી તેવું પ્રસ્થાપિત કરવા પ્રયાસો કર્યા હતાં. પરંતુ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં તેનો ભાંડો ફુટી ગયો હતો. તેમ ફરિયાદમાં જણાવાયું છે.\nએ-ડિવીઝનના પીએસઆઇ આર. સી. રામાનુજે દિનેશભાઇ ભટ્ટની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મ���ત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST\nશેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST\nદિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલના ચિફ ઓફ સ્ટાફ તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક access_time 9:32 pm IST\nઆવતા વર્ષથી ‘આદી અમરનાથ’ના પણ દર્શન થઈ શકશે ::ઉત્તરાખંડના તિમરસેન હિલ પર બને છે બરફનું શિવલિંગ :વસંત પચમીથી યાત્રા શરૂ access_time 12:00 am IST\nફિચે ઘટાડ્યુ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ: બજારમાં રોકડની તંગીને ગણાવી કારણભૂત access_time 12:00 am IST\nવોર્ડ નં. ૨૨માં બાકડા બેસવા માટે કે ઉંધાવાળીને રાખી દેવા માટે \nરેલનગરનો જમીન-મકાનનો ધંધાર્થી અજયસિંહ ઉર્ફ રિસ્કીભાણૂ પિસ્તોલ તથા કાર્ટીસ સાથે પકડાયો access_time 11:48 am IST\nકેવડાવાડીમાં ગમે તેના વાહનો રોકી લુખ્ખાગીરી કરતાં રોશન નેપાળીને પોલીસે 'ખોખરો' કર્યો access_time 3:33 pm IST\nશિક્ષકોએ પોતાના બાળકોને ભણાવતા હોય તેવો ભાવ રાખવો :ખાનગી શાળાની માફક કાઢી મુકવાની સિસ્ટમ શરૂ કરવા મજબુર નહિ કરતા :ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 11:40 pm IST\nકચ્છના ગાંધીધામ, કંડલા, આદિપુર સજ્જડ બંધઃ લીઝ, ફ્રી હોલ્ડ જમીન - મોર્ગેજ ફી મુદ્દે જનાક્રોશ access_time 12:02 pm IST\nભાવનગર :જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી:૧૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત access_time 1:06 am IST\nબુલેટ ટ્રેન : અસરગ્રસ્ત ખેડૂતો સાથે આજે JICAની મિટિંગ access_time 8:41 pm IST\nબારડોલી: કામરેજ ચાર રસ્તા નજીક ગઠિયાએ એનઆઇઆર યુવતીના 30 તોલા દાગીના તફડાવ્યા access_time 5:43 pm IST\nકુંડલી ભાગ્યનો કરણ લુથરા શહેરની મુલાકાતે પહોંચ્યો છે access_time 9:50 pm IST\nપાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત access_time 10:27 pm IST\nઓસ્ટ્રેલિયામાં રૈટ કાંગારુની સંખ્યામાં ઘટાડો access_time 5:52 pm IST\nઇંડોનેશિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 5:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nપાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો access_time 12:19 am IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ access_time 3:47 pm IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\n'મારી 2'નું ધમાકેદાર એક્શન અને થ્રિલરથી ભરપૂર ટ્રેલર થયું રિલીઝ access_time 4:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3860.htm", "date_download": "2019-05-20T01:29:52Z", "digest": "sha1:SY2PINQW6B2GKRVBNB5JLVBDYZWAXRJK", "length": 8210, "nlines": 328, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Bangladesh Vs SriLanka Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nદુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ,દુબઈ\nબાંગ્લાદેશ 137 રનથી જીત્‍યું\nટોસ: બાંગ્લાદેશ ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: મુશ્ફીકુર રહીમ\nકે. કુસલ મૅન્ડિસ બો. લસિથ મલિંગા\nકે. કુસલ મૅન્ડિસ બો. થિસારા પરેરા\nકે. કુશાલ જાનિથ પરેરા બો. લસિથ મલિંગા\nકે. ધનંજયા ડી સિલ્વા બો. અમિલા અપોનસો\nકે. કુશાલ જાનિથ પરેરા બો. લસિથ મલિંગા\nકૉટ એન્ડ બૉલ્ડ સુરંગા લક્મલ\nકે. ડબલ્યુ.યુ.થરંગા બો. ધનંજયા ડી સિલ્વા\nએલબીડબ્લ્યૂ ધનંજયા ડી સિલ્વા\nરન આઉટ કુસલ મૅન્ડિસ\nએક્સ્ટ્રા: 12 (બાય- 0, વાઇડ્સ- 7, નો બોલ- 1, લેગ બાય- 4, દંડ - 0)\nરન આઉટ મેહેંદી હસન\nકે. રુબેલ હુસૈન બો. મેહેંદી હસન\nસ્‍ટ. દાસ બો. મોઝાદેક હુસૈન\nકે. નજમુલ હુસેન બો. સકીબુલ હસન\nએક્સ્ટ્રા: 1 (બાય- 0, વાઇડ્સ- 0, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nઅમ્પાયર: મેરિસ ઇર્સમુસ ત્રીજો અમ્પાયર: ગ્રેગોરી બ્રેથવેઇટ મેચ રેફરી:\nબાંગ્લાદેશ ટીમ: મશર્ફી મોર્તઝા, મુશ્ફીકુર રહીમ, સકીબુલ હસન, તમીમ ઈકબાલ, મહમુદુલ્લાહ, રુબેલ હુસૈન, મોહમ્મદ મિથુન, મુસ્તાફિજુર રહેમાન, દાસ, મોઝાદેક હુસૈન, મેહેંદી હસન\nશ્રીલંકા ટીમ: લસિથ મલિંગા, ડબલ્યુ.યુ.થરંગા, કે પરેરા, એન્ગલો મેથ્યુસ, સુરંગા લક્મલ, થિસારા પરેરા, કુશાલ જાનિથ પરેરા, ધનંજયા ડી સિલ્વા, દશુન શહાનકા, કુસલ મૅન્ડિસ, અમિલા અપોનસો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106299", "date_download": "2019-05-20T01:05:39Z", "digest": "sha1:U2KSIBQ2MCOXQGKCCCEJX36AXKYE3BE7", "length": 16996, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "ત્રંબા બસ સ્ટેન્ડ પાસે કારે-બાઇકને ઠોકર મારતા કમળાપુરના વૃદ્ધનું મોત", "raw_content": "\nત્રંબા બસ સ્ટેન્ડ પાસે કારે-બાઇકને ઠોકર મારતા કમળાપુરના વૃદ્ધનું મોત\nઆહીર વૃદ્ધ રાજકોટ મિત્રના પાણી ઢોર પ્રસંગમાં આવતા'તા\nરાજકોટ તા.૬: જસદણના કમળાપુરમાં રહેતા આહીર વૃદ્ધ રાજકોટના તેના મિત્રના પાણીઢોર પ્રસંગમાં આવતા હતા ત્યારે તંબા બસ સ્ટેન્ડ પાસે કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.\nમળતી વિગતો મુજબ જસદણના કમળાપુર ગામમાં રહેતા સુરેશભાઇ માલાસુરભાઇ ડવ (ઉ.વ.૬૦) ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇને રાજકોટ આવતા હતા ત્યારે ત્રંબા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા જી.જે. ૩ એબી -૮૦૮ નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધ સુરેશભાઇ ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા કાર ચાલક કાર રેઢી મુકીને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને જાણ કરતા તેના ભાણેજ નિર્મળભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃદ્ધ સુરેશભાઇને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન ��ોત નિપજયું હતું. મૃતક સુરેશભાઇ ડવ ખેતીકામ કરતા હતા. તે ગઇકાલે તેના મિત્રના પાણીઢોરના પ્રસંગમાં રાજકોટ આવતા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ પંકજભાઇ દીક્ષિત તથા રાઇટર વિપુલભાઇએ મૃતક આહીર વૃદ્ધના ભાણેજ નિર્મળભાઇ રાઠોડ (રહે. કેવડાવાડી -૧૦ના ખુણે રાજકોટ)ની ફરીયાદ પરથી જી.જે. ૩ એ.બી. ૮૦૮ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જી.એન. વાઘેલાએ તપાસ હાથ ધરી છે. બે પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમં��ળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST\nપેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST\nરોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૯-૪પ પૈસાનો થયેલો ઘટાડો access_time 3:43 pm IST\nપાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું : ૨ જવાન શહીદ access_time 11:52 am IST\nઈરાનથી આયાત થતા કાચા તેલની ચુકવણી રૂપિયામાં કરશે ભારત : બંને દેશોએ સહમતી માટેના MoU કર્યા access_time 12:00 am IST\nરાજારામ સોસાયટી શ્યામનગરમાં યુવતિનું તાવથી મોતઃ સ્વાઇન ફલૂના વધુ બે દર્દી પણ સામે આવ્યાઃ રાજકોટમાં કુલ ૩૮ મોત access_time 3:33 pm IST\n'સપ્ત સંગીતિ'માં રાજકોટ થશે રસતરબોળ : જાન્યુઆરીમાં કલામહોત્સવ access_time 3:33 pm IST\nસગીરને તમાકુ વેચતા વધુ એક વેપારી કિશોર હરખાણી સામે ગુનો access_time 3:38 pm IST\nહળવદના ચરાડવાના સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ૩ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ access_time 3:50 pm IST\nઆનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાત access_time 11:57 am IST\nગોંડલ અને મુંબઇ મલાડની આંગળીયા પેઢી સાથે ગઠિયાએ 58 લાખની છેતરપીંડી આચરી access_time 1:20 am IST\nમહિસાગરના ખાનપુરના ગ્રામ્ય પંથકમાં શિક્ષણનો બહિષ્કાર કરાયો આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રની માંગણી access_time 2:54 pm IST\nગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો access_time 9:43 pm IST\nગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની 5 બેઠકોની સમીક્ષા access_time 12:15 am IST\nઇંડોનેશિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 5:49 pm IST\nપાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત access_time 10:27 pm IST\nકાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\nરણજી ટ્રોફીમાં ગુજરાતે ઘર આંગણે મેળવી જીત access_time 4:59 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ access_time 3:47 pm IST\nસલમાન મારો ખૂબ જ સારો મિત્રઃ તે બહુજ અજીબઃ હું પરેશાન હોઉ ત્યારે અચાનક આવી જાયઃ અભીનેત્રી કેટરિના કૈફ access_time 12:05 am IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2015/03/page/2/", "date_download": "2019-05-20T01:21:44Z", "digest": "sha1:PP5UU3LMCVN4EXLUIJLZVFX3FNB7NLYD", "length": 11556, "nlines": 229, "source_domain": "girishparikh.wordpress.com", "title": "માર્ચ | 2015 | Girishparikh's Blog | પૃષ્ઠ 2", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nઈન્સાફકા મંદિર હૈ યે … (ચતુર્શબ્દ મુકતક)\nનોંધઃ મહેબુબખાનની “અમર” ફિલ્મનું ગીત “ઈન્સાફકા મંદિર હૈ યે , ભગવાનકા ઘર હે …” મને અત્યંત પ્રિય છે. દિલીપકુમાર, મધુબાલા અને નીમ્મીના ઉત્કૃષ્ટ અભિનયથી ઓપતું, તથા શકીલના શબ્દો, નૌશદના સ્ંગીત અને રફીના સૂરથી મઢેલું આ ગીત ફિલ્મની કથાનું જ અવિભાજ્ય અંગ બની જાય છે.\nઆ ચતુર્શબ્દ મુક્તક મહેબુબખાન, દિલીપકુમાર, મધુબાલા, નીમ્મી, શકીલ બદાયુની, નૌશાદ રફી અને ટીમના અન્ય સભ્યોને ને અર્પણ કરું છું.\n“માણસાઈના દીવા” (ચતુર્શબ્દ મુક્તક)\nનોંધઃ ઝવેરચંદ મેઘાણી રચીત “માણસાઈના દીવા” પુસ્તકમાં પૂજ્ય રવિશંકર મહારાજના અદભુત જીવનપ્રસંગો છે.\nઉપર … નીચે … \nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nમાને પ્રાર્થના (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nમાની હુંફ (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »\nચતુર્શબ્દ મુક્તકનાં ચાર અંગ \n ચાર શબ્દોના બનેલા ચતુર્શબ્દ મુક્તકનાં ચાર અંગો હોઈ શકે.\n૧. શીર્ષકઃ જેમ કેટલીક ગઝલોનાં શીર્ષક “ગઝલ” હોય છે એમ ચતુર્શબ્દ મુક્તકનું શીર્ષક પણ “ચતુર્શબ્દ મુક્તક” હોઈ શકે. પણ મુક્તકના હાર્દ પ્રત્યે સંકેત કરતું કે હાર્દ રજૂ કરતું થોડા જ શબ્દો વાળું શીર્ષક યોગ્ય ગણાય.\n૩. નોંધઃ મુકતક વિશે સર્જકની ટૂંકી નોંધ.\n૪. પ્રતિભાવોઃ વાચકોના મુક્તક વિશે વિચારો.\nઅલબત્ત, ૩ અને/અથવા ૪ દરેક ચતુર્શબ્દ મુક્તકનાં અંગ ન પણ હોય.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2018/04/25/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-abc/", "date_download": "2019-05-20T01:13:49Z", "digest": "sha1:DG5DRGXGSGHDLWIEIBUZHZCB5GXOYSL5", "length": 25535, "nlines": 84, "source_domain": "gr.omswami.com", "title": "જીવનની ABC - ॐ સ્વામી", "raw_content": "\nશું જીવનમાં આવતાં દુઃખોમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી\n“જીવને મને શીખવ્યું છે સ્વામીજી,” મારા પિતાએ મને એક દિવસે કહ્યું, “કે, દરેકે પોતાની મુસાફરી એકલાં એ જ કરવાની હોય છે.”\nતે થોડાં બેબાકળા અને વિક્ષુબ્ધ પણ જણાતાં હતાં, કેમ કે તેઓ તાજેતરમાં જ એક છેતરપિંડી વાળા ફોન કૉલ ના શિકાર થયાં હતાં, ફોન કરનારે તેમને કહ્યું કે તેમનું બેંક કાર્ડ બ્લોક થઇ ગયું છે અને પછી તેમને ખોટી રીતે દોરીને તેમની પાસેથી બધી જરૂરી માહિતી કઢાવી લીધી. અને પછી મારા માતા-પિતાનું આખા એક મહિનાનું પેન્શન અનેક વેબસાઈટ્સ ઉપર ખર્ચી નાંખ્યું. બેંકનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે એ મારા પિતાનો વાંક કહેવાય કે તેમને પોતાનો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ પેલા કૉલરને આપ્યો, અને સમજી શકાય તેમ છે કે આ કિસ્સામાં પોલીસ પણ કઈ ખાસ કશું કરી શકી નહિ કેમ કે કૉલ ભારતનાં કોઈ બીજા રાજ્યમાંથી આવ્યો હતો.\nએક વિશાળતાથી જોઈએ તો: જયારે તમે ચાર દસકાઓથી કમાઈ રહ્યાં હોય ત્યારે એક મહિનાનું પેન્શન ગુમાવવું કઈ બહુ મોટી બાબત ન કહેવાય. પરંતુ, કોઈ પણ નુકશાનમાં, નુકશાનના પ્રકારનું કે તે કેટલું મોટું છે તેની વાત નથી હોતી, પણ તેનો શિકાર બનનાર તે ક્ષણે કેવું અનુભવે છે તેનાં ઉપર બધું હોય છે. કોઈ અણધાર્યો, અનિચ્છનીય બનાવ કોઈ પણ ડાહ્યાંમાં ડાહ્યાં વ્યક્તિને પણ હચમચાવી મુકે છે. તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે એ બાબત સ્વીકારતા તેમને બે અઠવાડિયા જેટલો સમય લાગ્યો. બીજી બાજુ મારી માતા, શિયાળાના વાયરાની જેમ એકદમ ઠંડા હતાં અને આ આર્થિક નુકશાન માટે તેમણે આંખનો પલકારો પણ ન માર્યો. એક છત નીચે રહેતાં બન્ને લોકો, એક જ નુકશાનને સહન કરી રહ્યાં હતાં, પણ તેમ છતાં તે નુકશાન તે બન્ને ને જુદીજુદી રીતે અસર કરી રહ્યું હતું. આપણે જે દુનિયામાં રહીએ છીએ તે કેટલી સુંદર અને વિસ્મયકારી છે.\n“મેં જોયું છે કે,” પિતાએ પોતાનું તકલીફોવાળું બાળપણ યાદ કરતાં કહ્યું, “જયારે તમે પીડાતા હોવ છો ત્યારે તમારી પાસે કોઈ હોતું નથી. ફક્ત તમારું ધૈર્ય અને પ્રભુ કૃપા જ વ્યક્તિને આ મુસીબતમાંથી પાર ઉતરવામાં મદદરૂપ થતી હોય છે, બીજું કોઈ પણ તમને મદદ કરી શકતું હોતું નથી.”\nહું સમજી શકતો હતો કે તે મનમાં શું અનુભવી રહ્યાં હતાં કેમ કે હું એવા અનેક લોકોને મળ્યો છું જેઓ પોતે જયારે દુઃખી હોય ત્યારે પોતાને બહુ એકલા પડી ગયાં હોવ એવું લાગતું હોય છે. સામાન્ય રીતે તેઓ એકલાં હોતાં નથી, પરંતુ આસપાસ બધી મદદ હોવાં છતાં પણ એકલપણું તિરાડમાંથી જેમ પાણી ઘુસી જાય તેમ અંદર છેક મન સુધી ઘુસી જતું હોય છે. આ તિરાડો આપણી ચેતનામાં, આ��ણી જાત અને જીવન માટેની આપણી સમજણમાં પડી જતી હોય છે. એટલાં માટે જ બુદ્ધે સમ્યક દ્રષ્ટી (જીવન માટેનાં સાચા અભિગમ) ઉપર બહુ વિશેષ ભાર મુક્યો છે. કૃષ્ણે પણ ગીતામાં અર્જુનને દરેક વસ્તુના અસ્થાયી સ્વભાવ ઉપર વારંવાર યાદ અપાવ્યું છે, અને જીવનની દરેક દ્વિધાઓમાં હિંમતથી આગળ વધવા માટે કહ્યું છે. (मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः…ગીતા અધ્યાય ૨.૧૪.) વધુમાં ભગવાન કહે છે, વસ્તુઓની બાબત તો ભૂલી જાવ, પણ જે કોઈ પણ લોકો છે કે જેમને તું પ્રેમ કરે છે કે નફરત, તેઓ પણ એક દિવસે તારા જીવનમાં નહિ હોય, કે તું તેમનાં જીવનમાં નહિ હોય. (अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत… ગીતા અધ્યાય ૨.૨૮.) તો પછી તું શેના માટે શોક કરી રહ્યો છે.\nજીવનમાં કશું ખોવાતું હોય કે ખુદ જીવન પોતે ખોવાઈ જતું હોય તે કોઈ જો અને તો નો સવાલ નથી પણ ક્યારે શું ખોવાય છે તેનો સવાલ છે.\nઆપણને જે કઈ પણ હૃદયથી પ્યારું હોય, તેને ખોવા માટે બસ સમયની જ વાર હોય છે. તે એક ટાળી ન\nશકાય એવી બાબત છે.\n“ચોક્કસ,” મેં તેમને કહ્યું, “આપણી પીડામાં કોઈ ભાગ પડાવી નથી શકતું. હું સહમત છું. આ એક અંગત બાબત હોય છે. બિલકુલ એવી જ રીતે જયારે આપણે જો ધરાઈને ખાધું હોય કે પછી ભૂખ્યા હોઈએ તો તેથી કઈ બીજાને ધરાવો કે ભૂખનો અનુભવ નથી થતો હોતો.”\nતેઓ સહમત થયાં, એ જાણીને કે હું, કે જેને તેઓ પોતે પણ પોતાના ગુરુ તરીકે જુએ છે, પણ તેમના મતનું સમર્થન કરું છું. “જો કે,” મેં ચાલુ રાખતાં કહ્યું, “તેઓ તમારા નુકશાનને જરૂર વહેંચી શકે, તેઓ તમારા દુઃખમાં જરૂર ભાગ પડાવી શકે. તમે તમારા સ્વાદિષ્ટ ભોજનની તૃપ્તિને તો બીજા સાથે ન વહેંચી શકો, પરંતુ તમારા ભોજનને બીજા સાથે જરૂર વહેંચી શકો. ત્યારબાદ તેઓને તૃપ્તિનો અનુભવ થાય કે ધ્રુણાભર્યો, તે તેમના ઉપર નિર્ભર છે. અને, પીડાનું પણ આવું જ છે: આપણી જોડે શું થઇ રહ્યું છે એના ઉપર નહિ પરંતુ જે પણ થઇ રહ્યું છે તેને આપણે કેવી રીતે જોઈએ છીએ તેના ઉપર બધો આધાર છે. તે કોઈ વાસ્તવિક પરિસ્થિતિ નહિ પણ તેના વિશેનું આપણું અર્થઘટન હોય છે કે જે આપણી અંદર અમુલ લાગણીઓને જન્મ આપતું હોય છે. આ અર્થઘટન બદલી નાંખો, અને તમારી લાગણીઓ તેની મેળે જ બદલાઈ જશે.”\nતમને ફક્ત તમારી લાગણીઓ બદલવી છે એટલાં માટે થઈને કઈ તમે તેને બદલી શકો નહિ, પછી ભલે ને તમે ગમે તેટલાં અધીરા કે અડગ મનના કેમ ન હોવ. તમારે એ શોધી કાઢવું પડે તમારી અંદર આ લાગણીઓ શેના લીધે ઉશ્કેરાતી હોય ��ે. તેના મૂળ સ્રોત સુધી ઊંડા ઉતરો. તે કદાચ એક પ્રસંગ કે પ્રસંગોની હારમાળા પણ હોઈ શકે, અમુક ચોક્કસ લોકો પણ હોઈ શકે, વિગેરે. પછી તમારી જાતને પૂછો કે તમારે શું જુદી લાગણીનો અનુભવ કરવો છે ખરો જો કરવો હોય, તો મનમાં એ ધારણા સાથે જ શરૂઆત કરો કે કોઈ વસ્તુ કે વ્યક્તિ બદલાવાની નથી. તેઓ તો ત્યાં જ છે જ્યાં તેઓ હંમેશાંથી હતાં, અને તેઓ જ્યાં હોવાનાં હતાં બરાબર ત્યાં જ છે. તમારા દ્રષ્ટિકોણને વિશાળ બનાવો, તમારી જાતમાં હકારાત્મકતાથી વિક્ષેપ ઉભો કરો, ઉજળી બાજુ પ્રત્યે ધ્યાન આપો, તમારી જાત પ્રત્યે અને બીજા લોકો પ્રત્યે એક પ્રેમાળ-ભલાઈ સાથે વર્તો, અને ધીમેધીમે તમારો દ્રષ્ટિકોણ બદલાવા લાગશે. જયારે તે બદલાશે, ત્યારે તેની સાથે બીજું બધું પણ બદલાશે.\nએક દિવસ બુદ્ધનો સામનો સુચીલોમા નામનાં રાક્ષસ સાથે થાય છે. સુચીલોમાનો અર્થ થાય છે સોયની અણી જેવા વાળ વાળો તેને એ જાણવું હતું કે શું બુદ્ધ ખરેખર એક આત્મજ્ઞાની છે કે નહિ. માટે તે બુદ્ધની નજીક જઈને બેસી જાય છે અને તેમની ઉપર ઢળી પડે છે જેથી કરીને બુદ્ધને સોયની અણીઓ વાગે, પરંતુ બુદ્ધ તરત ખસી જાય છે.\n” સુચીલોમાએ કહ્યું. “તમને પીડા નથી ગમતી. તમે આત્મજ્ઞાની નથી. એક આત્મજ્ઞાની વ્યક્તિ તો ગમે તે પરિસ્થિતિ કેમ ન હોય તે પોતાની સમતા જાળવી રાખી શકે છે. તેને કોઈ ગમો-અણગમો ન હોય.”\nબુદ્ધે કહ્યુ: “મુર્ખ ન બન. એવી વસ્તુઓ રહેવાની જ કે જે મારા શરીરને નુકશાન કરી શકે. તેનાંથી ક્ષતિ થવાની અને તેને અસ્વસ્થ પણ કરી શકે” (SN 10:53). આ એક સામાન્ય બુદ્ધિની વાત છે. તમે સાપ ઉપર પગ ન મૂકી શકો, તમે અગ્નિપ્રવેશ ન કરી શકો, અને તમે કોઈ સોયને ભોકાવા ન દેશો. ત્યાં તમે ખસી જાવ. આ એક સામાન્ય બુદ્ધિ છે, કોઈ મોહની વાત નથી. આ તમારા શરીર પ્રત્યેની એક પ્રેમાળ-ભલાઈ છે: તેને તંદુરસ્ત રાખો, તેને સલામત રાખો.\nવારેવારે આપણે આપણા પોતાના જ અનુભવોથી, શરતોથી અને પોતાની રીતોથી જ અંધ બની જઈને, આપણે બિલકુલ આવું જ કરતાં હોઈએ છીએ: આપણે સાપ ઉપર પગ મુકતા હોઈએ છીએ, આગ તરફ દોડી જતાં હોઈએ છીએ અને આપણી જાતને સોય ભોકાવા દેતાં હોઈએ છીએ. મોહના સર્પો, ઇચ્છાઓની આગ, અને ઈર્ષ્યા તેમજ લોભની સોયો. તે કરડી શકે, બાળી શકે, અને પીડા પણ આપી શકે. આપણે તેને પીડા કહેતાં હોઈએ છીએ અને આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જીવનનું બસ આવું જ હોય છે. આપણે આપણા દર્દને પીડા માની લેતાં હોઈએ છીએ. દર્દ ઉપર આપણો બહુ ઓછો કાબુ હોય છે પરંતુ પીડા ઉપર લ���ભગ આપણો સંપૂર્ણ કાબુ હોય છે. આપણે એક લાંબુ ડગલું ભરીને ખસી પણ જઈ શકીએ કાં તો પછી ત્યાં આવતી આ ભરતી સાથે તણાઈ પણ જઈ શકીએ. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આ પસંદગી હંમેશાં આપણા હાથમાં જ હોય છે. બધાં જ સમયે.\nએક માણસ એક પીઝા શોપમાં જાય છે અને એક મોટો વ્હોલ-વ્હીટ પીઝા અને ડાયેટ કોકનો ઓર્ડર આપે છે.\n“પીઝાનાં છ ભાગ કરું કે દસ\n” પેલો વ્યક્તિ ચોંકી ગયો. “અહી કોઈ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યું છે છ ભાગ જ કરો છ ભાગ જ કરો\nઆ એ જ જીવન છે, જો તમારે આખેઆખું તમારા માટે જોઈતું હોય તો તમે તેનાં છ કટકા કરો કે દસ, તેથી કોઈ બહુ મોટો ફર્ક પડતો નથી. જેમ કે મેં Mind Full to Mindful માં લખ્યું છે: “કશાનો કોઈ જ અર્થ નથી. અંતે.” આપણે એ જેટલું જલ્દી સમજી લઈશું તો સંઘર્ષો કે ચુનોતીઓ આપણને તેટલાં વહેલાં પરેશાન કરવાનું બંધ કરી દેશે.\nદર્દ અનિવાર્ય છે, પણ પીડા તો વૈકલ્પિક છે. ખોટ કે નુકશાન ને ટાળી ન શકાય, પણ દુઃખને જરૂર ટાળી શકાય. મૃત્યુ તો ચોક્કસ બાબત છે. અને જીવન, વારુ, જીવન ચોક્કસ નથી. એમાં રહેલી અચોક્કસતા, અનિશ્ચિતતા, અરે એમાં જે અતાર્કિકતા પણ રહેલી છે તે જ તેને તે જે છે તે બનાવે છે: જીવવા યોગ્ય અને એક આશીર્વાદ સમાન. જીવનનાં લક્ષણો તમને ત્રાસદાઈ, કંટાળાજનક અને લુચ્ચાઈ ભરેલા લાગી શકે છે, અથવા તો સાહસિક (Adventurous) સુંદર (Beautiful)અને આકર્ષક (Captivating) પણ લાગી શકે. તમે જે પસંદ કરો તે. અને આ જ છે જીવનની ABC. સાચા શબ્દ બનાવવાની રમત (scrabble)માં, તમારા શબ્દનો છેલ્લો અક્ષર કયો છે તેનું મહત્વ નથી, પરંતુ તમે તે અક્ષર વડે બીજો કયો સાચો શબ્દ બનાવશો તે તમારા જ્ઞાન અને આવડત ઉપર આધાર રાખતું હોય છે. જો તમારું શબ્દભંડોળ વધુ સારું હશે તો તમે વધુ સારો અંક બનાવી શકશો. તમે તમારી કતારને જેટલી જલ્દી ખાલી કરતાં જશો, તેટલાં વધારે સારા અક્ષરો મળવાની સંભાવના વધતી જાય છે. જો તમે ત્યાં રહેલા અક્ષરને જતો ન કરો અને તમે તો કેટલાં કમનસીબ છો એવું જ વિચારતા બેસી રહો, તો તમે સારા અંક બનાવવાનો મોકો પણ ગુમાવો છો. જીવન પણ બસ આવું જ છે. મૂળાક્ષરો તો એનાં એ જ છે તમે તેનો ઉપયોગ કરીને કયો શબ્દ બનાવો છો તેના ઉપર જ તમે દરેક બાબત માટે કેવું અનુભવો છો તેનો આધાર રહેતો હોય છે. હા, તમામ બાબતનો.\nતમારા હૃદયને પ્રેમાળ-ભલાઈથી ભરી દો, તમારા સમયને ઉમદા કર્મોથી ભરી દો, તમારા મનને સારા વિચારોથી ભરી દો, અને પીડા તમારા જીવનમાંથી એવી રીતે છુમંતર થઇ જશે જેવી રીતે એક સંતોષી હૃદયમાંથી દુઃખ અદ્રશ્�� થઇ જાય તેમ. તમે તમારા આત્માનો-તમારી જાતનો સાક્ષાત્કાર કરી શકશો. કોઈ સોય તમારા આત્માને ભોંકાશે નહિ અને કોઈ અગ્નિ તેને બાળી નહિ શકે. પાણી તેને સડાવી નહિ શકે અને ગરમી તેને સુકવી નહિ નાંખે. (अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च… ગીતા અધ્યાય ૨.૨૪) અને સાપ, તમે કદાચ પૂછશો કે ઇચ્છાઓના સાપોનું શું વારુ, એક યોગી તેને પોતાનાં ગળે વીંટાળીને રાખે છે અને તેમ છતાં તેનાંથી કોઈ નુકશાન પામતો નથી.\nઆ જ અનંત શાંતિનો માર્ગ છે. મારી સાથે ચાલતાં રહો.\nમારે આજે ત્રણ જાહેરાત કરવાની છે.\n૧. અમારે અનુભવી અને હોંશિલા લોકોની જરૂર છે (ડેવલોપર્સ અને ડીઝાઇનર્સ) કે જે અમારી બ્લેક લોટસ એપ સાથે જોડાઈ શકે. બ્લેક લોટસનું એક વિશેષ ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. જો તમે આ દુનિયામાં કોઈ હકારાત્મક તફાવત લાવવા માંગતા હોવ તો વધુ માહિતી માટે અહી જાવ. તમે દુનિયામાં ગમે તે સ્થળેથી કામ કરી શકો છો. એક સારા પગાર સિવાય, તમને એક સારા હેતુ માટેના અનેક કર્મો કમાવાના મળશે.\n૨. કેલિફોર્નિયામાં વિકએન્ડ ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. સપ્ટેમ્બર ૧-૨.\n૩. ટોરોન્ટોમાં ૩-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. ઓગસ્ટ ૨૪-૨૬.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeabeab0acda95ac7a9fabfa82a97-aaeac7aa8ac7a9caaeac7aa8acda9f/a96ac7aa1ac2aa4-a85aa8ac1aadab5-a94ab7aa7abfaaf-aa4aa5abe-ab8ac1a97a82aa7abfaa4-aaaabea95acbaa8ac0-a96ac7aa4ac0-a85aa8ac7-aaca9cabeab0-ab5acdaafab5ab8acdaa5abe", "date_download": "2019-05-20T00:18:27Z", "digest": "sha1:EWRNODXLWLDI4VGF3A2KMVIU6GUMGMYK", "length": 19887, "nlines": 200, "source_domain": "gu.vikaspedia.in", "title": "ખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / માર્કેટિંગ મેનેજમેન્ટ / ખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nઔષધીય અને સુગંધિત પાકોની ખેતીની માહિતી:\nહું ૧૫ વર્ષથી ૪પ વિઘા જમીનમાં વિવિધ ઓપષધીય અને સુગંધિત પાકોની ખેતી કરી રહ્યો છું.જે નીચે મુજબ છે\nતુલસી (ત્રણ જાત રામ / શ્યામ / મીઠી)\nવેટીવેર ખસ વગેરે સુગંધિ��� પાકોની ખેતી તથા તેમાંથી કિંમતી તેલ ઉત્પાદન મારા ફાર્મમાં થાય છે.\nએલોવેરા/ કુંવારપાદઠું વગેરે પાકોની ઓષધીયની ખેતી તથા તેની મૂલ્યવૃદ્ધ મેન્યુઅલ પદ્ધતિથી, બજાર વ્યવસ્થા સુધી કામગીરી કરૂં છું તેમજ બાયો ડિઝલ જેટ્રોફા-રતનજ્યોતનો પણ વાવેતર પ્રોસેસ તથા વેચાણ નો અનુભવ છે.\nઉપરોક્ત પાકોની ખેતી તથા તેની વેચાણ વ્યવસ્થામાં ખેડૂતોને પારદર્શક સહકાર વાવેતર, માહિતી, મશીનરી, માર્ગદર્શન તથા જરૂર પડે તો મારા ફાર્મની મુલાકાત લઈ શકે છે. હવે ઔષધીયની ખેતીમાં ઘણી જ સરળતા છે.\nગુજરાતમાં ઔષધીય અને સુગંધિત પાકોની ખેતીની તકો ખૂબ ઉજ્જવળ છે, તેમજ હાલના બજારમાં સ્થાનિક/પરદેશની લેવાલી ખરીદીની ખૂબ જ તક છે. આ ખેતીમાં ઉત્પાદિત પાકમાં કિલોનો બજાર ભાવ છે તથા જંતુનાશક દવાની જરૂરિયાત નહિવત છે, તેમજ જાનવરનો ત્રાસ નુકશાનકર્તા નથી. આથી આ ખેતી લાભદાયક છે. જંગલોમાંથી આજ સુધી ઔષધિ ઉદ્યોગોને પુરી પડાતી હતી પણ, હાલમાં જંગલમાં ઔષધિનું નિકંદન થતા સરકારશ્રી દ્વારા ખેડૂતોને આ ખેતી દ્વારા આર્થિક સહાયતાથી પ્રેરણા આપવા રાષ્ટ્રીય યોજના અમલમાં મુકી છે. અમુક ઔષધિ લાંબાગાળાની, અમુક ત્રણ માસે ઉત્પાદન તથા અમુક અનેક વર્ષો સુધી ઉત્પાદન આપે છે.\nમારા ફાર્મમાં મે આ પાકોની ખેતીની શરૂઆત કર્યા પછી ઘણું જ વસાવેલ છે. ફાર્મ માટે જરૂરિયાત મુજબ ગોડાઉન, મશીનરી, શેડ, ડિસ્ટીલેશન યુનિટ, મજૂરને રહેવાની ઓરડી, મેનેજર કવાર્ટર, વહીવટી રૂમ, આફિસ, લેબોરેટરી તથા ઉત્પાદિત કિંમતી એશેન્સીયલ ઓઈલ સ્ટોર રૂમ, મીની ટ્રેકટર, ચાફકટર, રીપર, ખેતીના તમામ ઓજાર, ડ્રિપ તથા સ્પ્રિંકલર વોટર મેનેજમેન્ટ, પાકા રસ્તા, વિશાળ ગ્રેડિંગ પ્લેટફોર્મ, બાયોકમ્પોસ્ટ તથા વર્મિકમ્પોસ્ટ યુનિટ, ગૌશાળા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, ટર્બોપમ્પ, સબમર્શીબલ પમ્પ, ઓપનવેલ, બોરવેલ, કેનાલ, પાકો ઢાળીયો વગેરે સગવડતા ધરાવતુ ફાર્મ છે.\nપામરોઝા તેલ ઉત્પાદન એક એકરે વાષિક ૭૦ કિલો, અંદાજીત ભાવ ₹ ૧૫૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nમેન્થા-ફદીનો તેલ ઉત્પાદન વાર્ષિક એક એકરે ૧રપ થી ૧૫૦ કિલો, અંદાજીત ભાવ ₹ ૮૦૦/- થી વધુ પ્રતિ કિ.ગ્રા.\nલેમનગ્રાસ તેલ ઉત્પાદન વાષિક એક એકરે ૧૦૦ થી ૧૨૫ કિલો, અંદાજીત ભાવ ₹ ૮૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nસિટ્રોનેલા તેલ ઉત્પાદન વાષિક એક એકરે ૧૨૦ થી ૧૩૦ કિલો, અંદાજીત ભાવ ₹ ૧૦૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nપચોલીવર્ષમાં 6 ટન પાંદડા - વાપિક તેલ ઉત્પાદન ૧૫૦ કિલો, અંદાજીત ભાવ ₹ ૩૫૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nરામ/શ્યામ તુલસી તેલ, અંદાજીત ભાવ ૧૫૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nખસ વેટીવેર તેલ, વાર્ષિક ઉત્પાદન એક એકરે ર૦ કિલો તેલ, અંદાજીત ભાવ ₹ ૧૨૦૦૦ પ્રતિ કિ.ગ્રા.\nકોલીયસ/ગરમર (પાંચ મહિના) ઉત્પાદન એકરે ૮૦૦ કિલો થી વધુ સૂકા મૂળીયા, અંદાજીત ભાવ ૧૦૦/- પ્રતિ કિ.ગ્રા.\nસ્ટીવીયા/મીઠી વનસ્પતિ વર્ષમાં કુલ ૨૨૦૦ કિલો થી વધુ પાન, અંદાજીત ભાવ ₹ ૧૨પ૫/- પ્રતિ કિ.ગ્રા.\nઅશ્ચગંધા પાંચ મહિનાનો પાક - એકરે ૮૦૦ થી વધુ કિલો સૂકામૂળ, અંદાજીત ભાવ ₹ ૧૨પ૫/- પ્રતિ કિ.ગ્રા.\nસરપગંધા ૧૪ મહિનાની ખેતી-એકરે ૮૦૦ કિલો સૂકા મૂળ, અંદાજીત ભાવ ₹ ૪૦૦ પ્રતિ કિ.ગ્રા.\nકોચાનો અંદાજીત ભાવ ₹ ૪૦ થી ૧૦૦ પ્રતિ કિ.ગ્રા.\nમેન્થાપાન (ડાય), તુલસી પાન (ડ્રાય), લેમનગ્રાસ પાન ઇ્રાય) ટનના હિસાબે ₹ ૭૦ થી ૧૨૫ સુધીના ભાવે વેચાય છે. જબરદસ્ત માંગ છે.\nએલોવેરા, પલ્પ, રિલાયન્સ લાઈફ સાયન્સીઝખાવડી, જામનગર દરરોજ ૨૦૦ કિલો માલ મોકલતો હતો આ વિસ્તારના તમામ ખેડૂતોનો માલ ઉઠાવેલ અને વેચેલ છે.\nજેટ્રોફા/તનજ્યોત પણ રિલાયન્સ લાઈફ સાયન્સીઝે પોરબંદર/જૂનાગઢ જીલ્લામા વાવેતર કરાવેલ છે. મે તેમને દસ લાખ રોપા સપ્લાય કરેલા છે.\nઆ ઔષધિમાં, સુગંધિત પાકોના તેલનો ઉપયોગ, નેચરલ, શુદ્ધ હોવાથી એક ઉધયોગનો કિંમતી કાચો માલ છે જેમકે (૧) તમાકુ-ગુટકા (ર) અત્તર- પરફ્યુમ (૩) અગબત્તી (૪) દવા (પ) કોસ્મેટિક (૬) એરોમા થેરાપી (૭) ઠંડા પીણા (૮) ખાદ્યપદાર્થો, બેકરી (૯) ડીટર્જન્ટ સાબુ, વિટામિન તથા પ્રીઝર્વેટિવ (૧૦) ફલોનું તેલ છે તેની પ્રોડકશન કોસ્ટ ઘટાડવા મિક્સીંગ બ્લેન્ડમાં વપરાશ થાય છે તેમજ નેચરલ ઔષધિપ્રધના મૂળિયાં પાન, બીજ ઉપયોગી હોવાથી તેની પણ હાલમાં ખૂબ જ માંગ છે.\nખેડૂતોના તૈયાર માલને વેંચાણ માટે પણ મુંબઈ, દિલ્હી, કાનપુર, કનોજ, લખનૌ, હેદ્રાબાદ, ભોપાલ, જબલપુર, રાયપુર, નીમચ, ઉદેપુર, જોધપુર વગેરે સ્થળોએ વેપારીને રૂબરૂ, ફોન, ટપાલ કે આંગડીયાથી, સેમ્પલ મોકલીને મહેનત કરૂં છું અને ખેડૂતોને શ્રેઠ બજાર ભાવ મળે તે માટે સહકાર આપુ છું.\nમારી આ સફળતામાં મને માર્ગદર્શન તથા સહકાર કૃષિ યુનિવર્સિટી, જીલ્લા પંચાયત, બાગાયત ખાતુ અને આત્મા (રાજકોટ)ની ભલામણ તથા માર્ગદર્શનથી રાજ્ય સરકારે પણ ખેતીની નોંધ લઈ મને પ્રોત્સાહિત કરેલ છે.\nનામઃ શ્રી હીરપરા હરસુખભાઈ રાણાભાઈ\nઅભ્યાસ : બી.એસ.સી. (કેમ.) ઉ.વ. ૯૫\nસરનામું : સમૃદ્ધે, બગીચા પાછળ, સ્ટેશન પ્લોટ,\nધોરાજી જી. રાજકોટ - ૩૯૦૪૧૦\nપ્રોસેસિંગ યુનિટ : રાજા ફાર્મ, જૂનાગઢ રોડ, ર૧\nભાદર પેટા કેનાલ (પુર્વ) , ધોળીવાવ પાસે, ધોરાજી -૩૬૦-૪૧૦\nમાર્કેટિંગ : એરોમા એગ્રો ટેક, ધોરાજી - ૩૯૦૪૧૦\nએવોર્ડ સન્માન : જુદા જુદા પાંચ એવોર્ડ મળેલ છે તથા રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ૨૩ જેટલા સેમિનારમાં હાજરી આપેલ છે.\nસ્ત્રોત:ડો. એચ.એલ. ધડુક, જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ, બં.અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦\nકૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ\nપેજ રેટ (3 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nરાષ્ટ્રીય કૃષિ બજાર: એક રચનાત્મક પહેલ\nખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nદરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્યવર્ધન\nબાગાયતી ખેતી ની હાલની પરીસ્થિતિ અને તેનું ભાવિ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 18, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/12/25/story-10/", "date_download": "2019-05-20T01:24:45Z", "digest": "sha1:EIUQPZO7A3QF37KH66D6DHTMGB4LIEOB", "length": 37508, "nlines": 205, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જણસ – નયનાબેન ભ. શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવા��્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજણસ – નયનાબેન ભ. શાહ\nDecember 25th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 14 પ્રતિભાવો »\nજેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ હવે જેમિષાને કહ્યા વગર છૂટકો જ ન હતો. એમને તો જોકે વિશ્વાસ હતો કે જેમિષા એરપોર્ટ પર લેવા નહીં આવે, પરંતુ કદાચ જો એ આવે તો પોતાને અચૂક સારું લાગે એમ હતું.\nએ પોતે પણ જે વટથી અમેરિકા જેમિષા જોડે ઝઘડીને ગયેલાં ત્યારબાદ એમને લાગતું હતું કે હવે તો ભારતમાં જેમિષા જોડે કઈ રીતે રહેવાશે અને જેમિષા પણ એમના ભૂતકાળના વર્તન બદલ બદલો લીધા વગર રહેવાની નથી.\nપોતાના દીકરાએ એમની જ કંપનીમાં કામ કરતી પરજ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી એમના મનમાં જેમિષા પ્રત્યે કડવાશે તો હતી જ. જોકે એમણે જેમિષાને જોઈ પણ ન હતી પરંતુ એમનો વિરોધ યથાવત હતો. કારણ પોતાની જ્ઞાતિની સિવાયની જ્ઞાતિની છોકરી કઈ રીતે સારી હોઈ શકે તેથી જ જેમિષા જ્યારે પરણીને ઘરમાં આવી ત્યારથી જ એનાં સાસુનું વર્તન જેમિષા માટે ઓરમાયું જ રહ્યું હતું.\nપતિ જેટલું જ કમાતી જેમિષાની ઘરમાં કિંમત ન હતી. ચૂપચાપ ઘરનું કામ કર્યા કરતી જેમિષા અળખામણી હતી. પરંતુ દિયરે ચૂપચાપ લગ્ન કર્યા એ સમાચાર જાણી જેમિષાના બંને જેઠ-જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાના પતિ પાસે લગ્ન નિમિત્તની ભેટ પણ માંગી હતી. જેમિષાના પતિએ હસીખુશી આપી હતી. એ તો ઠીક પરંતુ જેમિષાએ પણ બંને જેઠાણીઓને ભેટ સોગાદો આપી હતી. ત્યારે પણ એની સાસુ એવું જ કહેતાં, ‘બહુએ કમાય છે. આપ્યું એમાં શું ઘાડ મારી લગ્ન તો વેદમંદિરમાં કરી ખર્ચો બચાવ્યો જ છે ને લગ્ન તો વેદમંદિરમાં કરી ખર્ચો બચાવ્યો જ છે ને \nજેમિષા લગ્ન બાદ પતિ સાથે બહારગામ ફરવા ન જાય એટલે લગ્ન બાદ તરત જ બંને જેઠ તથા જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાને કહેતાં, ‘સારું થયું કે તું આવી ગઈ, હવે તું અમને ગરમાગરમ રોટલી ખવડાવજે અને તું તો નાની છો એટલે તારા પર અમારો હક બને છે.’\nલગ્ન બાદ જેમિષાએ નોકરીમાંથી રજા લીધી ન હતી. ઘરે આવતાં વહેલું મોડું થાય તો પણ જેમિષાએ જ આવીને રસોઈ બનાવવી પડતી. જેમિષા થાકી જતી પણ મોંએથી ફરિયાદ કરતી ન હતી. કદાચ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું. જેવા સંજોગો હોય એવા સંજોગોમાં હસીને રહેવાનું એવું એ નાનપણથી શીખી ગઈ હતી. પળે પળ હસીને ખુશીને રહેનારને ક્યારેય દુઃખ સ્પર્શી શકતું નથી અને ખરેખર પોતે તો બંને જેઠાણીઓ કરતાં નાની હતી અને બે કામ વધુ કરવાથી સામેનાનું દિલ તમે સહેલાઈથી જીતી શકો છો.\nજોકે સમાજમાં સાઈઠ ટકા ઝઘડા પૈસાના કારણે જ થતા હોય છે અને બાકીના ચાલીસ ટકા ઝઘડા કામના હોય છે અને પોતે થોડું વધારે કામ કરે અને એનાથી ક્લેશ ના થતો હોય તો ખોટું પણ શું પિયરમાં પણ મા નહીં હોવાથી નાનાં ભાઈ-બહેનોએ એને અઢળક પ્રેમ આપવામાં પાછીપાની કરી ન હતી અને એની અપેક્ષા સાસરીમાં પણ એટલો જ પ્રેમ પ્રાપ્ત કરવાની હતી.\nજેમિષાનો પગાર તો એના પતિ કરતાં પણ વધુ હતો. અત્યાર સુધીની એની બચત ઘણી હતી કારણ કે એના પિતા એટલી બધી મિલકત મૂકીને ગયા હતા કે એના વ્યાજમાંથી ઘર સરળતાથી ચાલી શકતું હતું. ક્યારેક એ એના પગારમાંથી નાનાં ભાઈ-બહેનો માટે ભેટ લઈ આવતી તો એ લોકો તરત કહેતાં, ‘બહેન, તારો પગાર તારા લગ્ન માટે રહેવા દે. કાલ ઊઠીને અમે મોટાં થઈ જઈશું અને કમાતાં થઈ જઈશું. તું તારી આવક સાચવીને રાખજે. ભવિષ્યમાં તને જ કામ લાગશે. કદાચ મમ્મી પપ્પા હોત તો પણ તારો પગાર ઘરમાં ન લેત. તું તારો પગાર બચાવતી જ રહેજે. તું અમને સાચવે છે એ જ બહુ મોટી વાત છે અને થોડા સમય બાદ અમે બધાં ભણી-ગણીને નોકરી કરતાં થઈ જઈશું.’\nતેથી જેમિષાએ ક્યારેય પૈસાને મહત્ત્વ આપ્યું ન હતું. પરંતુ તેના પતિ જગતની મમ્મીને જેમિષા બીજી જ્ઞાતિની હોવાથી પસંદ ન હતી. બીજી બે મોટી વહુઓને તો સિટીઝનશિપ હતી તેથી મોટા બંને પુત્રો અમેરિકામાં સ્થાયી પણ થઈ ગયા હતા.\nજેમિષાની સાસુને અમેરિકાની ચમકદમકની વાતો સાંભળી ત્યાં જવાની અદમ્ય ઈચ્છા હતી. એમની ઈચ્છા એવી હતી કે ત્રણેય પુત્રો અમેરિકામાં રહેતા થઈ જાય તો પોતે પણ કાયમ માટે અમેરિકામાં રહેતી થઈ જાય અને સમાજમાં પોતાનો વટ પડી જાય કે એના ત્રણે દીકરાઓ અમેરિકામાં છે એને પોતે ત્રણેય વહુઓને ત્યાં વારાફરતી રહે અને સાસુપણું ભોગવી શકે પરંતુ જેમિષાએ આવીને બધાં સપનાંઓ તોડી કાઢ્યાં. જગત જેવો કહ્યાગરો પુત્ર એની પસંદગીની છોકરીને અને તે પણ પરજ્ઞાતિની છોકરીને ઘરમાં લાવે એ કઈ રીતે સહન થાય \nતેથી તો એમણે જેમિષાને હેરાન કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, સગા-સંબંધીઓમાં પણ કહેતાં રહેતાં કે જ્ઞાતિની છોકરી એ જ્ઞાતિની છોકરી. મેં તો નક્કી જ કર્યું છે કે મારી પાસે જે કાંઈ પણ છે એ બધું મારી બે મોટી વહુઓને જ આપવાનું છે. હા, એના બાપની મિલકતમાંથી ભલેને ત્રણેય જણાં પૈસા લેતાં. બાકી મારી પાસે તો ઘણી જણસો છે.\nજ્યારે બંને મોટા દીકરાઓ અને વહુઓએ આ વાત જાણી ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સાસુને આગ્રહ કરી કરીને કહેતાં કે તમે અમારી સાથે અમેરિકા ચાલો. જેમિષાની સાસુને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો.\nત્યારબાદ તો એમણે જેમિષાને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું. મા-બાપ વગરની અનાથ છોકરીમાં શું સંસ્કાર હોય સંસ્કાર વગરની છોકરીઓ જ ભાગીને લગ્ન કરે. જેમિષાને થયું કે એ કહી દે કે તમારા દીકરાને તો સંસ્કાર હતા. તો પણ એણે મારી જોડે ભાગીને લગ્ન કર્યા એનું શું સંસ્કાર વગરની છોકરીઓ જ ભાગીને લગ્ન કરે. જેમિષાને થયું કે એ કહી દે કે તમારા દીકરાને તો સંસ્કાર હતા. તો પણ એણે મારી જોડે ભાગીને લગ્ન કર્યા એનું શું પરંતુ જેમિષા ચૂપ રહી.\nસાસુઓને વહુઓને પજવવાનો અબાધિત અધિકાર હોય છે એવું એણે સાંભળેલું હતું. જોકે આજકાલ સમાજમાં સાસુઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે એ પણ એક સત્ય હકીકત છે.\nપરંતુ જેમિષા પ્રેમની ભૂખી હતી એણે જિંદગીમાં ક્યારેય પૈસાને મહ્ત્વ આપ્યું ન હતું. પરંતુ એક આશા સાથે જીવી રહી હતી કે જિંદગીમાં સાસરિયામાં પણ મને અઢળક પ્રેમ મળશે. ચૂપ રહેવાથી સામેનાનું દિલ જીતી શકાય છે. એક દિવસ એ પણ એના સાસુનું મન જીતી લેશે.\nબંને વહુઓ સમજી ગઈ હતી કે હવે મમ્મી પાસે જે કંઈ દાગીના છે એ અમારા જ છે. તેથી જ જેમિષાની સાસુને બંને વહુઓએ આગ્રહ કરી અમેરિકા સાથે આવવાનું જ કહ્યું. જેમિષાની સાસુ ખૂબ ખુશ હતી. તે તો વારંવાર જેમિષા સાંભળે એમ બોલતી કે આનું નામ નહુ કહેવાય. સાસુના માટે કેટલું કરે છે હવે તો હું સુખેથી બંને વહુઓને ત્યાં વારાફરતી રહીશ. મારી તો બંને વહુઓ સંસ્કારી છે.\nજેમિષાનું મન કહેતું, મમ્મી, તમે મારી સાથે રહ્યા વગર જ મારા વિશે આવો અભિપ્રાય આપી જ કઈ રીતે શકો પરંતુ એ ચૂપ રહેતી.\nજ્યારે જેમિષાની સાસુને વિઝા મળી ગયા ત્યારે તો જાણે એમના પગ જમીન પર ટકતા ન હતા.\nજેમિષા પર સતત વ્યંગબાણોનો વરસાદ વરસતો રહેતો હતો. બંને વહુઓ સાસુને સમજાવતી રહી કે લોકરમાં તમે કોઈ જ દાગીના રાખતાં નહીં. તમારું અને જગતનું બંનેનું નામ છે. તો જગત લોકરમાંથી દાગીના ઉપાડી એની પત્નીને આપી દેશે. એના કરતાં તમે તમારા હીરાના જે દાગીના પ્લેટિનમમાં છે એ પહેરી લો અને સોનાના દાગીના અમે બંને વહુઓ પહેરી લઈશું. પછી જગત શું કરી શકશે \nઆ વાત જેમિષાની સાસુને પસંદ પડી ગઈ હતી. લોકરના હીરાના દાગીના અમેરિકા જતી વખતે પોતે પહેરી લીધા અને બાકીના દાગીના વહુઓએ પહેરી લીધા હતા. ટૂંકમાં લોકર બિલકુલ ખાલી કરી કાઢ્યું હતું. પોતે પોતાની યોજના પર ખુશ હતાં. કારણ એમની ગેરહાજરીમાં જગત લોકરમાંથી દાગીના લઈ ના શકે.\nપરંતુ અમેરિકા પહોંચ્યા બાદ બંને વહુઓ વચ્ચે સાસુને પોતાના ઘરે લઈ જવા બાબત મીઠો ઝઘડો થઈ રહ્યો હતો. એ સાંભળી જેમિષાની સાસુની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. સમગ્ર પૃથ્વી પરની ભાગ્યશાળી નારી પોતાને માનવા લાગ્યાં હતાં. આખરે બંને વહુઓ દીકરાઓ થોડા દિવસ સાથે જ રહે એવું નક્કી થયું.\nધીરે ધીરે બંને વહુઓએ સાસુને કહી દીધું કે જે દાગીના પોતે ભારતથી પહેરીને આવ્યાં છે એમના થઈ ગયા ને સાસુએ પહેરેલા દાગીનાના પણ તેઓએ અંદરોઅંદર ભાગ પાડી દીધા હતા. સાસુ વર્ષોથી આંગળીઓ પર પહેરી રાખતી હીરાની વીંટીઓ પણ વહુઓએ સાસુના અનેક વિરોધ વચ્ચે લઈ લીધી. દાગીના મળી જતાંની સાથે જ વહુઓનું વર્તન બદલાવા લાગ્યું હતું. એમને અમેરિકામાં માત્ર વહુઓનો તિરસ્કાર જ મળતો રહેતો હતો.\nએને પતિના શબ્દો યાદ આવતા હતા. ‘આ બધી જણસો તારી પાસે રાખજે. એ તારી બુઢાપાની મૂડી છે. પાસે જણસો હશે તો જ દીકરા વહુઓ ચાકરી કરશે, નહીં તો તારું કોઈ નહીં કરે.’\nજે વહુઓ સાસુને સાથે રાખવા માટે ઝઘડતી હતી હવે એ જ વહુઓ સાસુને કાઢી મૂકવા તત્પર હતી. પાછલી ઉંમરમાં વહુઓનો તિરસ્કાર એ સહન કરી શકતાં ન હતાં. અંદર ને અંદર મૂંઝાતાં હતાં. બંને વહુઓએ એમને ખાવાપીવાનું પૂછવાનું પણ છોડી દીધું હતું. એક વાર તો એમણે વહુને ફોન પર વાત કરતાં સાંભળી કે, ‘ડોશી, એક ખૂણામાં પડી રહેશે. કંટાળીને એની જાતે ભારત ભેગી થઈ જશે.’\nહવે તો જેમિષાની સાસુનું મન અમેરિકામાંથી ઊઠી ગયું હતું. તેથી જ એમણે ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલું જ નહીં, છેલ્લી વાર આજીજી કરતાં બોલ્યાં, ‘મારા હીરાના દાગીનાનો સેટ મને પાછો આપી દે.’ પરંતુ બદલામાં માત્ર અને માત્ર તિરસ્કાર જ મળ્યો.\nઆખરે બધી જ જણસો અમેરિકા છોડીને પાછા ભારત આવવાનું નક્કી કર્યું. પરંતુ જેમ��ષા પોતાને લેવા ના આવે તો પોતાનું શું થશે એકલી કઈ રીતે ઘેર જશે. દીકરાઓએ તો એમની પાસેથી ડોલર પણ છીનવી લીધા હતા. એમની તબિયત પણ લથડતી જતી હતી.\nપરંતુ એમના આશ્ચર્ય વચ્ચે જેમિષા એરપોર્ટ પર લેવા આવી હતી. એટલું જ નહીં સાસુને પગે લાગતાં એમના હાથમાંથી બેગ પણ લઈ લીધી. ઘરે આવ્યા બાદ જેમિષાએ સાસુને ગરમાગરમ ચા અને નાસ્તો આપી બોલી, ‘મમ્મી, તમારા માટે ગરમ પાણી નાહવા માટે કાઢ્યું છે. નાહીને તમે સૂઈ જાવ, તમારો થાક ઊતરી જશે. આજે હું ઓફિસ નથી જવાની તમે આરામ કરો.’\nથોડા દિવસોમાં જેમિષાને ખ્યાલ આવી ગયો કે સાસુમા અંદરથી મૂંઝાઈ રહ્યાં છે અને જમી પણ શકતાં નથી. તેથી જેમિષા સાસુનો વધુ ને વધુ ખ્યાલ રાખતી થઈ ગઈ હતી. સાસુનું માથું ઓળવા, એમના નખ કાપવા, નાહવા માટે ગરમ પાણી મૂકી આપવું. ચા-નાસ્તો હાથમાં ને હાથમાં આપવો. ક્યારેક એ સાસુને પૂછી પણ લેતી, ‘મમ્મી, તમારે શું ખાવું છે તમને કંઈ ઈચ્છા હોય તો કહો. કોઈ બહેનપણીને મળવું છે તમને કંઈ ઈચ્છા હોય તો કહો. કોઈ બહેનપણીને મળવું છે મમ્મી, તમે કોઈ વાતે મૂંઝાશો નહીં. હું તમારી દીકરી જ છું ને મમ્મી, તમે કોઈ વાતે મૂંઝાશો નહીં. હું તમારી દીકરી જ છું ને \nઆ વાક્ય સાંભળતાં જ જેમિષાની સાસુની આંખમાં આંસુ આવી ગયાં. બોલ્યાં, ‘જો, મારી પાસે હવે તને આપવા માટે કોઈ જણસ રહી નથી. તું મારી સેવા-ચાકરી કરીશ તો પણ હું તને કંઈ આપી નહીં શકું. મારી પાસે કંઈ જ નથી.’\n‘મમ્મી, તમે ખોટું બોલો છો, તમારી પાસે બહુ મોટી જણસ છે.’\n‘ના, જેમિષા, બધું મારું લૂંટાઈ ગયું છે. હવે આપવા જેવું કંઈ નથી. આટલા દિવસથી હું જોઉં છું કે તું મારી બહુ જ સેવા કરે છે પણ…’\n‘મમ્મી તમારી પાસે જે જણસ છે એ તમને ખબર નથી. તમે આટલા દિવસથી મને સગી માનો પ્રેમ આપી રહ્યાં છો એ જ જણસ મારે જોઈએ છે કે જે કોઈ છીનવી ના શકે. બોલો, તમારી એ જણસ મને કાયમ માટે આપશો ને \nજેમિષાનું વાક્ય પૂરું થતાં જ એની સાસુ એને ભેટી પડી અને આ મિલન જોનાર જગતની ખુશીનો પાર ન હતો.\n« Previous દાનત – પ્રિયકાન્ત બક્ષી\nજિંદગીમાં ઊઠતા દરેક પ્રશ્નનો ઉત્તર શોધવાની જરૂર નથી – અવંતિકા ગુણવંત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્વપ્નદ્રષ્ટા – અનુ. ધૂમકેતુ\nક વખત એક મહાન નગરીમાં એક સ્વપ્નદ્રષ્ટા આવ્યો. એ પોતાના સ્વપ્નમાં પોતે મસ્ત હતો. એ સ્વપ્નમાં એટલો તલ્લીન કે ન પૂછો વાત – એની પાસે એનાં કપડાં ને હાથમાં દંડ – બીજું કાંઈ મળે નહિ. અને જેવો એ નગરીની બજારમાંથી ચાલ્યો કે ત્યાંના�� મંદિરો, હવેલીઓ, પ્રાસાદો, મહાલયો – એમને આશ્ચર્યથી જોઈ જ રહ્યો રસ્તે જનારાઓને એ વારંવાર પૃચ્છા કરે, ... [વાંચો...]\nઉકેલ – અર્જુનસિંહ કે. રાઉલજી\n(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ખરેખર તો ચિત્રા મૂંઝાઈ જ ગઈ હતી. ડોક્ટરના શબદો તેના મગજમાં હથોડાની પેઠે ભટકાતા હતા, ઘણની જેમ માથામાં અઠડાતા હતા, ‘જુઓ ચિત્રાબહેન… તમને બ્લડકેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી… આપણે શંકા ના રહે એટલા માટે ચાર-ચાર વખત તમારા બધા જ ટેસ્ટ કરાવ્યા છે, પણ દરેક વખતે તેનો પોઝિટીવ રિપોર્ટ જ આવ્યો છે એટલે શંકાને કોઈ ... [વાંચો...]\nખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)\nએક ગામ હતું. એમાં એક કણબી રયે. ઘરમાં ગલઢી મા ને કર્યાફાટ્ય પટલાણી સિવાય કોઈ નો મળે. કંઈક બાધા-આખડિયું કરી’તી તોય પટલાણીનો ખોળો નો’તો ભરાતો. લગનને શાર-પાંસ વરહ થઈ ગ્યાં’તાં તોય ઘરમાં કાંય સૈયું સોકરું નો’તું. પટેલને તો એવું કાંય નંઈ પણ પટલાણી આંયાં ને ન્યાં ધોડ્યે રાખે. હવે ભાય ખેતરના શેઢે ખેતલિયા પીરનો પાણો હોય.... બાયે તો ભાય એની માનતા ... [વાંચો...]\n14 પ્રતિભાવો : જણસ – નયનાબેન ભ. શાહ\nઊત્તમ લેખ્. સત્ય ઘતના આજ્ના સમાજ્મા ઘેર ઘેર જોવા મલે ચ્હે.જિમિશા જેવા પાત્ર ભાગ્યે જ હોય. સત્ય પ્રતિબિમ્બ વાચક સમક્ષ્\nએક યોગ મિત્રએ આ વાર્તા મને મોકલિ હતિ. બહુજ સરસ સન્દર્ભ આપ્યો.બધા આ દિશા મા વિચાર્વાનુ શરુ કરે તો પન ક્રાન્તિ થૈ શકે. ધરતિ ઉપર સ્વર્ગ ગોતવા ના જવુ રહ્યુ. ફક્ત અગનાન નુ આવરન હતાવવાનુ રહ્યુ તો બધિ શ્થિતિ મા સ્વર્ગ જ લાગે.\nખુબ ખુબ સરસ. ખબર નહિ સાસુઓ ને વહુ ની કિંમત લાસ્ટ મા જ કેમ થાય છે\nપહેલા થી જ સારુ રાખતા હોય તો શું બગડી જાય \nભવિશ્યનોિચાર કરિને સાસુ પહેલેથિજ વહુનેસાચવે તો પ્સ્તવાનો વારો ન આવે\nનાટ્યાત્મક-કાલ્પનિક બોધદાયક સારી વાર્તા.\n) ઘરડાઘરોની સખ્યામા વધારો થવામા વહુઓનો ખુબ મોટો ફાળો છે.\nસ્પટ જોઈ શકાય છે સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની છે. સ્ત્રી ધારે તો રણચંડી બની શકે, દુર્ગા બની શકે. સ્ત્રી જ સ્ત્રી થી જેલર્સ થાય છે. એક સ્ત્રી તરીકે મને બહુ દુખ થાય છે. ગુસ્સો પણ આવે છે. ખેર, અતે સાસુમા સીધા તો થયા॰\nજીવન માં ત્રણ પ્રકારના લોકો હોઈ છે. સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક માણસો સાચા હોઈ છે. ભલે તેમના માં દુનિયા ડરી નથી હોતી. ખોટા માણસોને ખોટો ચળકાટ કરતા આવડે છે. જે સાત્વિક માણસોના સ્વભાવ માં નથી હો��ો. સાચું હર હાલમાં સાચું જ હાય છે. ખોટી વ્યક્તિ વહેલી મોડી પુરવાર થઇ જ જાય છે.\nબહુ મોડો પ્રતિભાવ એટ્લે આપુ છુ કારણા કે વાર્તા હમણા જ વાંચી. બિજી ઘણી વાર્તા મા મે વડીલો (જે પોતે સાસુ સસરા છે) એ પ્રતિભાવો મન મુકી ને આપ્યા છે જે વાર્તા ઓ મા દિકરા વહુ સાસુ સસર નુ ધ્યાન ન્થી રખ્તા વગેરે વગેરે (બહુ બધી વાર્તા ઓ આવિ જ આવે છે અને સમાજ મા આવુ થાય છે એ પણા હુ માનુ છુ). પણા વસ્તવીક્તા એ છે કે પુત્ર – પુત્રવધુ અને તેમના માતા પિતા જો વાસ્તવિક સમય સાથે સંતુલન અને એક બિજા ને માન આપતા સિખિ જાય તો જ આ સમસ્યા નુ નિવારણા મળે.\nસાચી વાત છે, ગોપાલભાઈ.\nનયનાબેને ખૂબ જ પૉઝીટીવ વાર્તા આપી. આભાર નયનાબેનનો.\nસમાજમાં આવા પૉઝીટીવ વિચારો વાર્તારૂપે દર્શાવવા એ સમાજના ઉત્કર્ષનું જ કામ છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/cbi-gives-clean-chit-to-cm-shivraj-singh-in-vyapam-scam-case/", "date_download": "2019-05-20T01:37:49Z", "digest": "sha1:EWM7ILDBDNJKS3E2KIREFKDNFDHHU4WZ", "length": 12838, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "વ્યાપમ કૌભાંડમાં MPના મુખ્યમંત્રી શિવરાજસિંહને CBIની ક્લીન‌િચટ | CBI Gives Clean Chit to CM Shivraj Singh in Vyapam Scam Case - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદ��વાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવ્યાપમ કૌભાંડમાં MPના મુખ્યમંત્રી શિવરાજસિંહને CBIની ક્લીન‌િચટ\nવ્યાપમ કૌભાંડમાં MPના મુખ્યમંત્રી શિવરાજસિંહને CBIની ક્લીન‌િચટ\nમધ્ય પ્રદેશના ચર્ચાસ્પદ ભરતી ગોટાળા વ્યાપમ કૌભાંડમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સીબીઆઈ દ્વારા ક્લીન‌િચટ આપવામાં આવી છે. સીબીઆઈએ આ કૌભાંડમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને તેમાં હાર્ડ ડિસ્ક મામલામાં શિવરાજનો કોઈ ઉલ્લેખ નથી. સીબીઆઈએ પોતાની તપાસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના એ આરોપોને ફગાવી દીધા છે, જેમાં દિગ્વિજયસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે શિવરાજસિંહ ચૌહાણને બચાવવા હાર્ડ ડિસ્કમાં ચેડાં કરવામાં આવ્યાં છે.\nઆ આક્ષેપો બાદ અદાલતે આ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે વ્યાપમ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ૪૯૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, સાથે જ સીબીઆઈએ પોતાના તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે તપાસ સંસ્થાઓ દ્વારા જપ્ત કરાયેલી હાર્ડ ડિસ્ક સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં થયાં નથી. સીબીઆઈએ હાર્ડ ડિસ્કની ફોરેન્સિક તપાસ પણ કરાવી હતી.\nચાર્જશીટમાં સીબીઆઈએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ વ્યાવસાયિક પરીક્ષા મંડળના એક અધિકારી નીતિન મહિન્દ્રા પાસેથી પ્રાપ્ત થયેલી હાર્ડ ડિસ્ક ડ્રાઈવની મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા કરાવવામાં આવેલી ફોરેન્સિક તપાસના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થયું છે કે એમાં એવી કોઈ ફાઈલ સ્ટોર નથી કે જેમાં સીએમના અક્ષર હતા.\nCBSE પરીક્ષામાં મોડા પડનાર વિદ્યાર્થીનું બગડશે વર્ષ\nVIDEO: પોરબંદરનાં સમુદ્રમાં 1600 કરોડનાં ડ્રગ્સ મામલે બે એજન્ટોની કરાઇ હત્યા\nએસજી હાઇવે પર કિરણ મોટર્સમાં મોડી રાત્રે લાગી આગ, મિકેનિક દાઝી ગયો\nધોની બન્યો આ ટીમનો કેપ્ટન, વિરાટ તેની ટીમમાં શામેલ\nPoKમાં ફરી લાગ્યા આઝાદીના સૂત્રોચ્ચાર, પાકિસ્તાન વિરુદ્ઘ વિશાળ રેલીનું આયોજન\nકરજણ જિ.પં. અને તા.પં. ચૂંટણીમાં ભાજપાની હાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્ય�� કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/salma/", "date_download": "2019-05-20T01:11:25Z", "digest": "sha1:AX4CH6CL64HCKFJ27BBMNDCG3I34IUBP", "length": 15109, "nlines": 139, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Salma | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nસલમા : પ્રતિભા ક્યાંય છૂપી રહી શકતી નથી…\n“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે છે. ૨૦૦૮ના ઓક્ટોબરમાં જાહેર થનારા આ પારિતોષિક માટે એશિયાભરમાંથી આવેલી કૃતિઓ પૈકી અંતિમ ૨૧ની પસંદગી કરાઇ છે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર લેખિકા છે સલમા.\nસલમા આમ તો એક ઉપનામ છે. મૂળ લેખિકાએ પોતાની ઓળખ છુપાવવા આ નામે લખવું શરૂ કર્યું હતું અને આજે રુકૈયા મલિક સલમા તરીકે જ વધુ ઓળખાય છે. સલમા તમિળ લેખિકા છે. તાજેતરનાં વર્ષોમાં આધુનિક તમિળ સાહિત્યને જે કેટલીક સશક્ત કલમો મળી છે તેમાં સલમા પણ એક છે. નારીવાદી ગણાતી સલમાના ત્રણ કાવ્યસંગ્રહો, એક નવલકથા અને થોડીક ટૂંકી વાર્તાઓ પ્રગટ થયાં છે, પણ આજે સ્થિતિ એ છે કે આધુનિક તમિળ સાહિત્યની વાત કરવી હોય તો સલમાનો ઉલ્લેખ કરવો જ પડે.\nસલમાએ જે સફળતા મેળવી છે અને જે સંજોગોમાં પોતાનો માર્ગ કંડાર્યો છે તેને “સાહિત્ય થકી સ્ત્રી-સશક્તિકરણનું જીવંત ઉદાહરણ” માનવામાં આવે છે. સારું સાહિત્ય રચવા માટે હૈયાઉકલત અને કોઠાસૂઝ વધુ જરૂરી છે. એ માટે ન તો કોઇ ક્લાસ ભરવા પડે છે કે ન તો કોઇની પાસે તાલીમ લેવી પડે છે કે ન તો એ માટે ખાસ કોઈ ડિગ્રી લેવી પડે છે એનું પણ સલમા જીવતુંજાગતું ઉદાહરણ છે.\n૧૯૬૮માં તમિળનાડુના તિરુચિ પાસેના એક ગામ થુવારાંકુરુચિમાં રુઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલી રુકૈયા નવમા ધોરણમાં હતી ત્યારે ઉઠાડી લેવાઇ હતી કારણ કે તેનાં માતા-પિતા એવું માનતાં કે છોકરી રજસ્વલા બને તે પછી ભણવા ન જવાય. ભણવાનું બંધ થય���ં પણ રુકૈયાનો વાંચનનો શોખ ચાલુ રહ્યો. ભાઇ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતો. મનમાં ઘમસાણ તો પહેલેથી જ મચેલું હતું, તેમાં વિવિધ વાચને ઓર વધારો કર્યો. પોતાની અંદર જે વલોવાતું રહેતું હતું તેને વાચા આપવા લખવાનું શરુ કર્યું. ૧૭મે વર્ષે તેણે પહેલી કવિતા લખી હતી. ૨૦મા વર્ષે પરણીને સાસરે ગઈ ત્યાં લખવા પર પ્રતિબંધ આવી ગયો.\nપતિ અને સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે પણ રુકૈયાએ લખવું ચાલુ રાખ્યું. હવે તેણે “સલમા” નામે લખવું શરૂ કર્યું. માત્ર તેની માતા જાણતી હતી કે સલમા એ જ રુકૈયા છે. એક સામયિકમાં તેના ફોટા સાથે પરિચય છપાયો ત્યારે તેના પતિને ખબર પડી કે સલમા ખરેખર કોણ છે. પહેલાં તો ભારે હોબાળો મચી ગયો પણ સમય જતાં સલમા લેખિકા છે એ સ્વીકૃત થઈ ગયું છે. ઘણાં પારિતોષિકો તેને મળી ચૂક્યાં છે. તેની કૃતિઓના અંગ્રેજી સહિત અનુવાદો થવા માંડ્યા છે. તેની તમિળ નવલકથા “ઇરાન્દામ જનમગાલિન કથાઇ” (Irandaam Jamangalin Kathai)નો લક્ષ્મી હોલ્મસ્ટ્રોમે “મિડનાઇટ ટેલ્સ” નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.\nઆજે સલમા તેના ગામની પંચાયતની સરપંચ છે. તમિળનાડુ સરકારે રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન તરીકે તેની નિયુક્તિ કરી છે. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ તેને ૨૦૦૭માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.તે સ્વીકારતી વખતે તેણે કહ્યું હતું, “મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર��તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/ab8a82ab8acda95abeab0aa8ac1a82-aaaacdab0aafacba9caa8-ab7acbaa1ab6-ab8a82ab8acda95abeab0-ae8-1", "date_download": "2019-05-20T00:21:14Z", "digest": "sha1:GR2PLEASI7XQLDC3O4VO6W6CF42HOY2Y", "length": 22931, "nlines": 226, "source_domain": "gu.vikaspedia.in", "title": "સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર વિશેની માહિતી આપવામાં આવી છે\nસંસ્કાર પાછળનું પ્રયોજન શું \nમનુષ્યજીવન એ ઉચ્ચત્તમ મૂલ્યવાન છે. સામાન્ય રીતે પશુ-પક્ષી યોનિમાં જન્મ ન મળતાં આપણને મનુષ્યજન્મ મળ્યો છે તે આપણું સૌભાગ્ય છે. ભારતીય સંસ્કૃતિ – વૈદિક સંસ્કૃતિ માને છે કે હજારો જન્મારાનાં પુણ્ય પ્રતાપે મનુષ્ય દેહ મળે છે અને આ મનુષ્ય દેહ એ અતિ મૂલ્યવાન છે. જ્યારે આ મનુષ્યદેહ મળ્યા પછી જેની પાસે ભગવાન – સમાજ – કુટુંબ – નિસર્ગ વગેરે તમામ કંઇ અપેક્ષા રાખીને બેઠા છે અને તે માટે આવનારી પેઢીને - મનુષ્ય જન્મ લઇને આવનાર જીવને વધુ સારી રીતે સુસંસ્કૃત, સુદ્રઢ, સ્વચ્છ, નિર્મળ અને સુંદર બનાવીએ તે અપેક્ષિત છે.\nઆ સૃષ્ટિ તરફ નજર કરીએ તો ભગવાને પણ આ સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે. માત્ર સપાટ જમીન ન રાખતાં તેના પર સુંદર મજાની ભાત પાડવા માટે પર્વતો – ટેકરીઓ – નદી- ખીણ વગેરેનું નિર્માણ કર્યું. માત્ર વૃક્ષો-વનસ્પતિ જ ન ઉગાડતાં તેના પર સુગંધિત અને રંગબેરંગી, મનને આહ��લાદ્ કરે તેવા પુષ્પોનું નિર્માણ કર્યું. તેવી જ રીતે આ સૃષ્ટિ પર જન્મ લઇને આવેલા જીવને જેવો ને તેવો ન રાખતાં તેને વિવિધ સંસ્કારો થકી ગુણવાન – ચારિત્ર્યવાન – બુદ્ધિમાન – ભાવવાન બનાવવામાં આવે તો આ મનુષ્યજીવન યથાર્થ બને. વળી, એટલું જ નહિં પણ ભગવાને આપણાં હાથમાં ખીલવવા માટે આપેલ જીવને ભગવાન – સૃષ્ટિ – સમાજ આનંદિત થાય – પ્રસન્ન થાય તેવો બનાવવાની જવાબદારી પણ આપણી છે.\nઆપણાં વ્યક્તિગત જીવનને જોઇએ તો કયા માં-બાપને રામ, કૃષ્ણ, હનુમાન, લક્ષ્મણ, ભરત, નચિકેતા જેવા ગુણવાન – કર્તૃત્વવાન – શીલવાન – ચારિત્ર્યવાન સંતાન ન ગમે પણ તેના માટે મહેનત કરવી પડે. દૂધપાક પીવા માએ માત્ર ગાય દોહી લઇએ તો ન ચાલે; તેના માટે દૂધને સાકર- કેસર- ઇલાયચી – જાયફળ- જાવંત્રીથી સંસ્કારિત કરવું પડે ત્યારે તે દૂધપાક બને છે. તેમ સામાન્ય જીવને પણ વિધ-વિધ સંસ્કારોથી સંસ્કારિત કરીએ તો જ તે જીવ એ ઉત્કૄષ્ટ જીવન જીવી શકે અને આ સમાજ- રાષ્ટ્રના સારાં ભવિષ્ય માટે – વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ- સુખ અને સમાધાન માટે – આવનારી પેઢી માટે આવી જ કવાયત – મહેનત – પરિશ્રમ કરવો જોઇએ તે આવશ્યક છે. આવાં સંસ્કારો માટે આપણાંવૈદિક વાંડ્ગ્મયમાં અનેકવિધ વાતો લખેલી છે. તેમણે પોતે અનુભવેલી છે. તે એકદમ Tested OK જેવી છે. બસ, આ વાતોને સમજીને અનુસરવાનો પ્રયત્ન કરીએ એ જ અપેક્ષા આપણાં ઋષિઓની રહી છે. સંસ્કાર સિંચન અને સંસ્કાર ઘડતર આ બંને માટે સૌ પ્રથમ માતા- પિતાએ તૈયાર થવું પડે.\nદ્રવ્યોમાં ગુણોમાં ફેરફાર સંસ્કાર થકી થઇ શકે અને તેના દ્વારા જો દ્વ્રવ્યોનાં સ્વભાવ બદલી શકાતાં હોય તો મનુષ્યજીવન માં સસ્કાર એ સ્વાભાવિક રીતે જ પરિણામ આપી શકે. આજે કૄષિ વિજ્ઞાન જાત – જાતનાં સંશોધન કરીને હાઇબ્રીડ બિયારણ, ઉત્તમ પ્રકારનાં શાકભાજી – ફળ – ફૂલ વગેરે ઉત્પન્ન કરવાં માટે અનેકવિધ પ્રયત્ન કરે છે. એટલું જ નહિં પણ આપણને પણ ઉત્તમ સ્વાદ, સુગંધ, દેખાવ અને મબલખ પાકની જ અપેક્ષા હોય છે. પણ જે આપણાં જીવનનો એક ભાગ છે, પરિવારનો એક ભાગ છે, સમાજનો એક ભાગ છે તેવા સંતાન માટે આ બધી શ્રેષ્ઠતા માટે ઉદાસીન વલણ આપણે બદલીને ઉત્કૄષ્ટ જીવન માટે આગ્રહી બનવું જોઇએ.\nભગવાને આપેલ સંતાન એ રેખાચિત્ર જેવું છે તેમાં વિવિધ રંગો ભરીને આપણે તેને સુંદર બનાવી શકીએ છીએ. દોષોનું હરણ અને ગુણોનો આવિર્ભાવ આ સંસ્કારના મુખ્ય હેતુ છે. આજે સમાજમાં પણ જે કલંક રૂપ છે, દુષ્ટ છે તેને પણ પોતાનું ���ંતાન સંસ્કારી બને, ગુણવાન બને તેવી જ અપેક્ષા હોય છે. પ્રત્યેક વ્યકિતનો અધ્યાત્મની દ્રષ્ટિએ ભગવાન સાથે સંબંધ છે અને તેને કારણે જ સારાં બનવાની તમન્ના સાતમા પડદે પણ તેને રહેલી જ હોય છે.\nઆ સંસ્કારોનો આવિર્ભાવ એ વૈદિકોની ઉચ્ચ માનસ-શાસ્ત્રીય સમજનું દર્શન છે. અને તેથી જ વૈદિક ક્રિયા-કર્મોમાં પણ સંસ્કારોને જ પ્રમુખ સ્થાન આપવામાં આવેલું છે. ઇચ્છિત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ થાય અને ઉત્પન્ન થયેલ બાળક એ ગુણવાન, ઐશ્વર્યવાન, આરોગ્યવાન બની રહે આ સંસ્કારવિધિનું મુખ્ય પ્રયોજન છે.\nશાસ્ત્ર વર્ણિત સંસ્કારોમાં જન્મથી મૃત્યુ સુધીમાં અનેકવિધ સંસ્કારો છે જેમાં સોળ સંસ્કાર મુખ્ય છે અને સર્વમાન્ય પણ છે. જેમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૌલ - ઉપનયન સંસ્કાર, ચાર પ્રકારના વેદવ્રત સંસ્કર, કેશાન્ત, સમાવર્તન અને વિવાહ સંસ્કાર વગેરેનું વર્ણન છે.\nગર્ભાધાન થી સીમન્તોન્નયન સંસ્કારમાં સંસ્કાર એ શ્રેષ્ઠ બાળકના પ્રયોજનાર્થ જ છે, પણ તે જન્મ પૂર્વેથી શરૂ થાય છે અને તેથી સંસ્કાર એ સ્ત્રી ( બાળકની માતા) પર કરવામાં આવે છે.\nજાતકર્મથી લઇને ઉપનયન સંસ્કારોમાં સ્વયં બાળક એ સંસ્કાર્ય છે અર્થાત્ બાળક પર સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે ઉપનયન સંસ્કાર થી સમાવર્તન સંસ્કાર આચાર્ય દ્વારા કરવામાં આવતાં હતાં. જ્યારે વિવાહ સંસ્કાર વડીલો અને સ્નેહીજનો ની ઉપસ્થિતિમાં સ્વસ્થ અને સમજદાર યુવક-યુવતી વચ્ચે થાય છે. જેનો ઉદ્દેશ્ય સંસ્કારને – જાતિપ્રવાહ ને ચલાવવાની સાથે ઉત્તમ અને ગુણવાન સંતાનોની ઉત્પત્તિ કરવાનો પણ છે.\nઆમ, સ્વસ્થ બાળકની ઉત્પત્તિથી લઇને આજીવન સ્વસ્થ બની રહેવું અને આ થકી સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવો આવી ભાવના સાથે આ સંસ્કારોનું વર્ણન અહિં આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.\nવધુ માહિતી માટે સંપર્ક કરો.\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (26 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2017/11/20/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2019-05-20T01:13:20Z", "digest": "sha1:QXS2JM3TRLFZJNMAMA5U42KUJVZUSRNR", "length": 22412, "nlines": 98, "source_domain": "gr.omswami.com", "title": "સન્મા���નો પાયો - ॐ સ્વામી", "raw_content": "\nજે માર્ગ તમને તુચ્છ માનવ લાગણીઓથી પરે દિવ્યતા તરફ લઇ જતો હોય છે, તે માર્ગે ફક્ત એક જ ગુણ દ્વારા ચાલી શકાતું હોય છે. વધુ જાણવા માટે વાંચતા રહો.\nબ્રહ્મદત્ત કાશીના દરબારમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સેવા આપી રહ્યાં હતાં અને તે રાજાના સૌથી વિશ્વાસુ મંત્રી હતાં. રાજા ફક્ત મહત્વની બાબતો માટે જ તેમની સાથે સલાહ સૂચન કરતાં એટલું જ નહિ, પણ બ્રહ્મદત્ત તેમના એટલાં ખાસ હતાં કે ઘણી વાર તે રાજવી પરિવાર સાથે જમણ પણ કરતા. રાજાના ખાનગી કક્ષમાં પણ તેઓ બેરોકટોક આવી શક્તા. બીજા દરબારીઓ તેમની પ્રમાણિકતા માટે તેમને માન આપતાં અને કાશીની પ્રજા તેમના જ્ઞાનને લીધે તેમને પૂજ્ય માનતી.\nએક દિવસે, ચોકીદારે બ્રહ્મદત્તને થોડા સોનાનાં સિક્કાનો હિસાબ નહિ લખતા અનેતે પોતાનાં ખિસ્સામાં સેરવી દેતા જોયા. તેને પોતાનાં ઉપરીને વાત કરી અને તેણે તો આ ફરિયાદને તરત જ રદ કરી નાંખી અને કહ્યું કે પરમ સન્માનીય એવા મંત્રીજી કદાચ વ્યસ્ત હશે, કે પછી ચોકીદારથી જ કોઈ ભૂલ થતી હશે. થોડાંક દિવસો પછી, આ બાબત પાછી બની: બ્રહ્મદત્તે પાછા સોનાનાં સિક્કાની ચોરી કરી, અને ફરીથી તેમની ફરિયાદ રદ કરી નાંખવામાં આવી. જયારે ચોકીદારે ત્રીજી વાર એની એ જ ફરિયાદ કરી, ત્યારે બે નવા ચોકીદારોની નિમણુંક કરવામાં આવી. તેઓએ પણ એ વાતનું સમર્થન કર્યું કે બ્રહ્મદત્ત રોજ રાજવી ખજાનામાંથી મુઠ્ઠીભર સિક્કા લઇ લેતા હતાં.\nતેઓ આ ફરિયાદ રાજા પાસે લઇ ગયા અને રાજાએ ઉલટાનું તેમને આટલાં સદ્દ્ગુણી બ્રહ્મદત્ત ઉપર શંકા કરવા બદલ એ લોકોને જ સજા કરી. પરંતુ એટલાં માત્રથી ચોકીદારો પોતાની ફરજ બજાવવાનું ચૂક્યાં નહિ, જો કે, અંતે જયારે ફરી એક વાર બ્રહ્મદત્ત થોડા સિક્કાની એક કોથળી લઇને જઈ રહ્યાં હતાં ત્યારે તેઓ બ્રહ્મદત્તને રંગે હાથ પકડવામાં સફળ રહ્યાં\n“મને હાથ અડાડવાની તારી હિંમત કેમ થઇ” જેવાં ચોકીદારોએ બ્રહ્મદત્તનો હાથ પકડ્યો કે તે ચીખી ઉઠ્યા. “તમને ખબર નથી કે હું કોણ છું” જેવાં ચોકીદારોએ બ્રહ્મદત્તનો હાથ પકડ્યો કે તે ચીખી ઉઠ્યા. “તમને ખબર નથી કે હું કોણ છું\n“તમે જે હોય તે, પણ અત્યારે તો તમે એક ચોર છો,” સુરક્ષામંત્રીએ કહ્યું. “અમારે તાબે થાઓ નહિ તો પસ્તાશો.”\nબ્રહ્મદત્તે પોતાની જાતને તેમની પકડમાંથી છોડવવા માટે ખુબ ફાંફાં માર્યા પરંતુ ચોકીદારોએ તેમને છોડ્યા નહિ અને તેમની પકડ સખત કરી દીધી, અને બળજબરીપૂર્વક તેમને રાજા સમક્ષ એક મામુલી ગુનેગારની જેમ રજુ કર્યા.\n“તમારે તમારા બચાવમાં શું કહેવું છે” પૂરી હકીકત સાંભળીને રાજાએ બ્રહ્મદત્તને પૂછ્યું.\n“કશું જ નહી, મહારાજ.”\n“આ ધોખેબાજને જેલમાં ધકેલી દો,” રાજાએ હુકમ કર્યો. “હું એક અઠવાડિયામાં પૂરી સજા સંભળાવીશ.”\nરાજા એ વાતે ખુબ પરેશાન હતાં કે જે માણસનો પોતે આખી જિંદગી વિશ્વાસ કર્યો હતો તે જ એક ભ્રષ્ટાચારી નીકળ્યો. રાજાએ બ્રહ્મદત્તના પોશાક પર તેમને સન્માનેલા બધાં જ પદકો ખેંચીને લઇ લીધા અને દરબારને મુલતવી રાખ્યો. આ સમાચાર આગની જેમ નગરીમાં ફેલાઈ ગયા અને લોકો બ્રહ્મદત્તને ચોર, ઠગ, બદમાશ અને એવી બીજી અનેક ગાળો આપવા લાગ્યાં.\n” રાણીએ મધ્યરાત્રીએ પોતાનાં શયનકક્ષમાં આમથીતેમ લટાર મારતાં રાજાને પૂછ્યું. “તમે કોઈ ચિંતામાં હોવ તેવું લાગે છે.”\n“મને એ સમજાતું નથી બ્રહ્મદત્ત જેવી વ્યક્તિ કઈ રીતે આટલી હદ સુધી નીચે જઈ શકે અને એ પણ મારો જ વિશ્વાસઘાત કરી શકે,” રાજાએ આખા પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું.\n“તો તેમને પોતાનાં સ્વબચાવમાં કશું જ કહ્યું નહિ ખરેખર\n“એક શબ્દ પણ નહિ.”\n“વારુ,” રાણીએ સલાહ આપતાં કહ્યું, “તો પછી આ કૃત્યમાં જે કઈ આંખોથી જોઈ શકાય છે તેના કરતાં પણ કોઈ ઊંડી વાત જરૂર હોવી જોઈએ. તમારે બ્રહ્મદત્ત સાથે ખાનગીમાં વાત કરવી જોઈએ. તેમના જેવી વ્યક્તિને કોઈ નજીવી રકમ માટે ચોરી કરવાની જરૂર પડે તેવું તો બને જ નહિ, તમને શું એવું નથી લાગતું\nસજાની જાહેરાત કરતા પહેલાં રાજા બ્રહ્મદત્તને ખાનગીમાં મળ્યાં અને કહ્યું.\n“તમારા જેવી જ્ઞાની અને ઈજ્જતદાર વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે તમે મારા પિતાની પણ સેવા કરી છે, અને જયારે હું નાનો હતો ત્યારે તમારા ખોળામાં રમીને જ મોટો થયો છું. તમારે પૈસાની જ જો જરૂર હતી તો તમે મારી પાસેથી માંગી શક્યાં હોત કે ઉછીના પણ લઇ શક્યાં હોત.”\n“મહારાજ, એક સિક્કો પણ આમનો તેમ થયો નથી. હું રોજ થોડાથોડા સિક્કા તેમાંથી લઇ શકું તે\nમાટે થઇ ને મેં તેમાં મારા પોતાનાં ખિસ્સામાંથી થોડા સિક્કા પહેલી જ મૂકી દીધાં હતાં. તમે જાતે તે ચકાસી શકો છો. આ તો એક નાનકડો પ્રયોગ હતો.”\n“વૃદ્ધ માણસ, આ કોઈ મજાકનો સમય નથી,” રાજાએ અધીરા બનીને પૂછ્યું. “”સ્પષ્ટ વાત કરો.”\n“હમણાં હમણાંથી મને વિચાર આવતો હતો,” બ્રહ્મદત્તે જવાબ આપતાં કહ્યું, “કે તમને મારા વિશે ખરેખર શું ગમે છે શું એ મારું જ્ઞાન છે, કે પછી મારા લાંબા સમયની સેવા છે, મારી નિષ્પક્ષ સલાહ ���ે, મારી ઈજ્જત છે કે પછી બીજું કઈ શું એ મારું જ્ઞાન છે, કે પછી મારા લાંબા સમયની સેવા છે, મારી નિષ્પક્ષ સલાહ છે, મારી ઈજ્જત છે કે પછી બીજું કઈ મારે તમારી સભાના અન્ય સભ્યો તેમજ કાશીની પ્રજા મારું શેનાં માટે સન્માન કરે છે તે જાણવું હતું મારે તમારી સભાના અન્ય સભ્યો તેમજ કાશીની પ્રજા મારું શેનાં માટે સન્માન કરે છે તે જાણવું હતું\n“આ તમામ બાબતો માટે કદાચ.”\n“હું સહમત છું. પણ,” બ્રહ્મદત્તે બોલવાનું ચાલુ રાખતાં કહ્યું, “હે રાજા એમાંનું કશું પણ મને બચાવી શક્યું તો નહિ. દુરાચારના એક નાના એવા કૃત્યથી મને ચોર, બદમાશ અને બીજું શું શું નથી કહેવામાં આવ્યું એમાંનું કશું પણ મને બચાવી શક્યું તો નહિ. દુરાચારના એક નાના એવા કૃત્યથી મને ચોર, બદમાશ અને બીજું શું શું નથી કહેવામાં આવ્યું હું તો એ સાર પર પહોંચ્યો છું કે એ મારો ફક્ત વ્યવહાર જ હતો કે જેનાંથી હું આ સન્માનને રળી શક્યો છું. જે ક્ષણે મારા વ્યવહાર ઉપર સવાલ ઉઠી શકે તેમ હોય ત્યારે બાકીનાં બધાંનું મહત્વ મટી જાય છે.”\nમને આ વાર્તામાં જીવનભરનું જ્ઞાન મળતું હોય એવું લાગે છે. આપણા શિક્ષણ, ઉછેર અને ચારિત્ર્યની સૌપ્રથમ ઓળખ આપણું વર્તન જ હોય છે. દુનિયામાં કાયમ આપણાથી વધુ જાણકાર, હોશિયાર, કૌશલ્યવાન લોકો હોવાનાં જ. જે કોઈ પણ આપણાથી દેખાવમાં, સંપત્તિમાં અને સિદ્ધિઓમાં આગળ પડતા હોઈ શકે, પરંતુ જયારે આ ઈશ્વર રચિત ભવ્ય યોજનાની વાત આવે ત્યારે તે કશાનું કોઈ મહત્વ હોતું નથી. બીજા લોકોને તેનાંથી બહુ નજીવો કે પછી બિલકુલ કોઈ ફરક પડતો નથી કે તમે તેમની કેટલી સેવા કરી છે કે તમારા ઈરાદાઓ કેટલાં સાચા હતાં કે તમારો IQ કેટલો ઉંચો છે, ફરક ફક્ત એક વાત માત્રથી પડે છે કે તમારું પોતાનું વર્તન કેટલું ઉમદા છે.\nચોક્કસ, આપણે કેટલું જાણીએ છીએ અને આપણી પાસે કેટલું બધું છે તેના આધારે કોઈ આપણને માન આપી શકે, પરંતુ આવું સન્માન એવી ધારણા હેઠળનું જ હશે કે જેમાં એવું માની લેવામાં આવે છે કે આપણી આવી સિદ્ધિઓની નીચે આપણું સારું વર્તન પણ રહેલું હશે. કોઈ એક ગુંડાને એટલું સન્માન નથી આપતું જેટલું એક સંતને આપે છે (કદાચ ભય હેઠળ આપતાં હશે પણ તાત્વિક રીતે તો નહિ જ). જો તમે રામ, બુદ્ધ, મહાવીર, ખ્રિસ્ત કે મોહમ્મદના જીવનનો ઊંડો અભ્યાસ કરશો, તો તમને જણાશે કે એવું નહોતું કે તેમને આ દુનિયાને કોઈ એવું સત્ય આપી દીધું હતું કે જે તેમની પહેલાં થઇ ગયેલાં સંતો કે પયગંબરોએ આપવામાં નિષ્ફળ ગયા હતાં. દુનિયાને તો તેમણે જે જ્ઞાન આપ્યું તેમાંના મોટાભાગનાં જ્ઞાનની પહેલીથી ખબર જ હતી. ઉલટાનું, એ તેમની વર્તણુક હતી કે જેનાંથી તેઓ માનવ ઈતિહાસમાં અમર થઇ ગયા.\nશ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય માણસો પણ તે તે જ આચરે છે; તે જે કઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે.\nમારા મત પ્રમાણે વર્તણુકનાં ત્રણ દ્રષ્ટિકોણ છે. એક, આપણે આપણી જાતને કેવી રાખીએ છીએ અને અન્ય સાથે કેવો વ્યવહાર કરીએ છીએ તે. બીજું, આપણા કર્મો એ આપણા શબ્દો અને આપણે આપેલા વચનોની સામે કેટલાં સચ્ચાઈપૂર્વકના છે તે. અને ત્રીજું, દરેક સંજોગોમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે. જયારે આપણે તકલીફોમાંથી પસાર થતાં હોઈએ, કે આપણી જ લાલચો સામે સંઘર્ષ કરતા હોઈએ કે પછી વૈભવમાં આળોટતા હોઈએ ત્યારે, ક્યાંકને ક્યાંક એ આપણી વર્તણુક જ એકલી હોય છે જે એ વાતનું પ્રતિનિધિત્વ કરતી હોય છે કે આપણી અંદર શું ભરેલું પડ્યું છે.\nએક સારો નિર્દેશક જેમ સહજતાથી એક કલાકારોના સમૂહને દિશાસૂચન કરીને આપણને અંદરથી પીગળાવી દે અને હલાવી દે તેવું જીવંત સંગીત પેદા કરે છે, તેવી જ રીતે આપણું મન પણ આપણા વિચારો, શબ્દો અને કર્મોને પ્રભાવિત કરે છે. જયારે તે ત્રણેય એક સુસંવાદીતતા સાધીને રહે છે, ત્યારે જીવનનું વાદ્યવૃંદ પણ એક સુંદર સંગીતનું સર્જન કરે છે. પણ, જયારે આ બધાં (વિચારો, શબ્દો, અને કર્મો) નિર્દેશકની સુચનાની અવગણના કરે, અને એકબીજાના સંગીતની પરવાહ કર્યા વિના પોતપોતાનોનો જ રાગ આલાપે ત્યારે એક ઘોંઘાટ પેદા થતો હોય છે.\n“જો હું એક ગુલામ હોત તો મારી શી કિંમત હોય” રાજાએ મુલ્લા નસરુદ્દીનને પૂછ્યું.\n“તે કલ્પના કરવી અશક્ય છે, જહાપનાહ.”\n“છતાં પણ હું આગ્રહ કરું છું. એક અંદાજીત રકમ કહો.”\nતમારા આ રાજવી પોશાક અને આ અલંકારો સાથે કે તે વિના\n“તમામ જેમ છે તેમ તે સહીત.”\n“તે તો હાસ્યાસ્પદ કહેવાય, મુલ્લા,” રાજા ચીખી ઉઠ્યા. “મારા કપડા જ ખાલી તેટલી કિંમતના છે.”\n” મુલ્લાએ કહ્યું. “મેં તેની ગણતરી જ તેમાં કરી છે.”\nભલા શબ્દો, ઉમદા ઈરાદાઓ, અને સાચા કર્મો વિના, આપણી કિંમત આપણી મિલકતના કુલ સરવાળાથી વધુ નથી હોતી. માનવતાથી દિવ્યતા તરફ લઇ જતી જે યાત્રા છે તેની કેડી સારી વર્તણુકથી જ કંડારાતી હોય છે. લોકો આપણને આપણે તેમના માટે શું કરીએ છીએ તેના આધારે આપણી જરૂરીયાત કદાચ નક્કી કરતાં હોય છે, આપણી પાસે શું છે તેનાં આધારે તેઓ આપણને માન આપતાં હોઈ શકે, અંતે તો જોકે, આપણે તેમને કેવો અનુભવ કરાવડાવીએ છીએ તેનાં આધારે જ તેઓ આપણને પ્રેમ કરતાં હોય છે. અને આપણે બીજા લોકોને કેવો અનુભવ કરાવડાવીએ તેનો સંપૂર્ણ આધાર આપણી વર્તણુંક ઉપર હોય છે. બસ તો આટલું સરળ છે આ.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/10/10/pahad-khodva/", "date_download": "2019-05-20T01:02:31Z", "digest": "sha1:XNS2IGV4TSEJGX7HQ4YLFS3TSB7EX5YC", "length": 21222, "nlines": 121, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)\nOctober 10th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સોનલ પરીખ | 2 પ્રતિભાવો »\nહું ચોક્કસ માનું છું કે દેશનું ભવિષ્ય દેશની શાળાઓ અને કૉલેજોમાં આકાર લે છે. જો શાળાઓ અને કૉલેજો સંપન્ન નહીં હોય, તેમાં કામ કરનારનાં મન નિર્બળ અને નિષ્પ્રાણ હશે તો દેશવાસીઓ જ્ઞાનના મહત્વને નહીં સમજી શકે. યોગ્ય વાતાવરણ અને સાધનોના અભાવે આ જ શાળાઓ અને કૉલેજો દેશના ભવિષ્યને બગાડી પણ શકે. કામને માટે સાધનો તો જોઈએ જ, પણ સાધનોની વાત વિચારતાં મને યાદ આવે છે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆતનો એ કપરો કાળ અને મને થાય છે કે કદાચ એ તંગી અને અભાવના દિવસો વધુ સારા હતા. સાધનો ન હતાં, સપનાં તો હતાં. ધન ન હતું, હિમ્મત તો હતી. સામે એક આદર્શ હતો, મનમાં એક લગન હતી, હૃદયમાં અરમાનો હતાં. અધિકારો પર ધ્યાન નહોતું, કર્તવ્યો પૂરાં કરવાની ધૂન હતી. પગારવધારાનો ખ્યાલ નહોતો આવતો, ઘસાઈ જવામાં મન ખુશ રહેતું. જે પણ બાળક આવતું, તેની આંખોમાં અમને આઝાદીની ચમક દેખાતી. દરેક બાળકમાં અમને એક ગાંધી, એક ટાગોર, એક અરવિંદની છાયા દેખાતી – જે ભવિષ્યમાં પોતાના જીવન વડે, પોતાનાં કામ વડે, પોતાના વિચારો વડે દેશનું ભવિષ્ય રોશન કરી દે. જે કામ અમારી પેઢીથી પૂરાં નહીં થાય તે આ બાળકો પૂરાં કરશે, એવી આશા અમને તેમનામાં દેખાતી. અપાર પ્રેમથી અમારાં હૃદય ભરાઇ જતાં. તેઓ પણ અમને દિલ ખોલીને ચાહતાં. સુવર્ણ સમય હતો તે.\nપછી આઝાદી આવી. સ્વાતંત્ર્યના એ સૂર્યનાં દર્શન થયાં, જેની ઝંખનામાં ગુલામીની અંધારી રાતો વિતાવી હતી, પણ ઉજાસ ફેલાતાં તો આકાશમાંથી લોહી વરસ્યું. દેશના ટુકડા થયા. ગલીઓમાં રક્તની નદીઓ વહી. ઘરઘરમાં આંસુ હતાં, આક્રંદ હતું. ભાઇભાઇ દુશ્મન બન્યા, ધંધા-રોજગાર બરબાદ થયા, ગામો ઉજ્જડ થયાં. આકાશ ઝાંખું થયું. આઝાદ ભારતનાં, નૂતન ભારતનાં જે અરમાનો ઉષ્મા આપતાં હતાં, ઠંડા પડી ગયાં. નવી વિપત્તિઓને સંભાળવામાં જ બધી શક્તિ ખર્ચાઇ ગૈ ને આઝાદીના શરૂઆતના તબક્કામાં નવસર્જનનું જે કામ ઊપડવું જોઈએ – ઊપડી શકત, તે ન ઊપડ્યું. એ સમય પણ વીત્યો. સમયની સૌથી મોટી ખૂબી એ જ છે કે તે વીતી જાય છે. હવે રાષ્ટ્રીય જીવનને ઊભું કરવાનું, તેનું સંમાર્જન કરવાનું કામ આપણી સામે છે. એ આપણું જ કામ છે, આપણે જ કરવાનું છે. આપણી ત્રુટિઓનો ટોપલો કોઇ બીજા પર ઢોળવાનો હક હવે આપણને નથી. નવનિર્માણનાં આ કામમાં ગાંધીજીના જીવનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. જીવનનું ઘડતર કરવા સૌથી પહેલી તો ઇચ્છાશક્તિ જોઇએ. બાળક મોહને હંમેશા સારપ શોધી, જેની પણ પાસેથી સદગુણ મળે, સદવિચાર મળે તે અપનાવતો રહ્યો. બીજાઓની ખામીને મહત્વ ન આપ્યું, પણ પોતાની ઊણપો પર બાજનજર રાખી. આમ સતત સાધનાથી ગાંધીજીએ પોતાનું જીવન પરિપૂર્ણ કર્યું. તેમનું મહાત્માપણું ઇશ્વરી દેન નથી, એ હિમ્મતવાન પુરુષાર્થી મનુષ્યની જીવનભરની કોશિશનું પરિણામ છે. એમની આ રીત દરેક સાચો ને પ્રામાણિક માણસ અપનાવી શકે, અજમાવી શકે ને વિકસી શકે.\nજિંદગી બનાવવા માટે જરૂરી છે સાચો વિચાર, સાચી સમજ. આ સૂઝથી માણસ પોતાના રસ્તાને, તેના ખાડાટેકરાને નજીકથી ને દૂરથી પારખી શકે છે. આ સૂઝ કેળવવી પડે છે. તેની એક શિસ્ત હોય છે. તેને કેળવવાનો રસ્તો પણ સરળ નથી. જાતજાતના અવરોધો આવે છે. ક્યાંક સ્વાર્થ છેતરી જાય છે, ક્યાંક લાલચ દગો દઇ જાય છે, ક્યાંક અધીરાઇ પછાડ ખવડાવે છે. ઉપરાંત, આસપાસની ઘટનાઓ જમીનમાં રોપાતાં બીજની જેમ માણસના મનમાં રોપાય છે. કોઇ કરમાઇને નષ્ટ થઇ જાય છે, કોઇ મૂળ નાંખીને વિકસે છે. દક્ષિણ આફ્રિકામાં વતનના લોકોની અસહાયતાનો જે વેધક અનુભવ ગાંધીજીને થયો, તેનો તેમના મન પર એવો અવિચળ પ્રભાવ પડ્યો કે ત્યાર પછી એ પીડાને દૂર કરવામાં જ તેમની જિંદગી વીતી. સંવેદનાનું આ ઊ���ડાણ અને આ સ્થૈર્ય આપણે પણ મેળવવું જોઇશે કેમ કે આ અસહાયતા, આ પીડા અને તેને નિર્મૂળ કરવાનું કામ તેમની સાથે પૂરું થઈ ગયું નથી. એ કામ એવું વિરાટ છે કે કદી પૂરું ન થાય. તેમના જેવા મહાત્માથી પણ નહીં. સાચો માણસ ને સાચો સમાજ બનાવવો, સારા માણસોને સેવાનાં કામમાં પ્રયોજવા અને સમાજને વિશ્વની ખિદમત માટે તૈયાર કરવા તે શું એકાદ-બે પેઢીમાં પૂરું થઈ શકે તેવું કામ છે આ તો સતત ચાલતું, અનંત ચાલતું કામ છે. હવે વિદેશી બેડી નથી, પણ બેડી તૂટ્યા પછી ક્યાં જવું તેની ખબર ન હોય અથવા ખબર હોય તો બેદરકારી કે આળસ પગલાં ઉઠાવવા ન દેતા હોય તો આઝાદી નિરર્થક છે, ભ્રમણા જેવી છે ને છેવટે ચાલી જવાની છે.\nજ્યાં સુધી આ દેશમાં માણસ માણસ પર જુલમ કરે છે, ત્યાં સુધી બળવાનો નિર્બળોને ઊભા થવામાં મદદ નથી કરતા, જ્યાં સુધી કોઇની મહેનતનો લાભ બીજો કોઇ ઉઠાવી જાય છે, જ્યાં સુધી દેશના કરોડો લોકોને ભૂખ્યા સૂવું પડે છે, તેમની બીમારીમાં ન ડૉક્ટર મળે છે, ન દવા, તેમના બાળકો શાળાનો દરવાજો જોવા નથી પામતા ત્યાં સુધી શાંતિનો શ્વાસ લેવાનો આપણને હક્ક નથી. હેજી તો પહાડો ખોદવાના છે, સમુદ્રો તરવાના છે, ખાઇઓ પૂરવાની છે, પ્રવાહોની દિશા બદલવાની છે, રણમાં ફૂલો ખીલવવાનાં છે. ગાંધીજીની આંખો જેનું સ્વપ્ન જોતી હતી તે ભારતનું નિર્માણ તો હજી બાકી જ છે, તેને માટે ઝઝૂમવાનું છે. તેઓ માર્ગ ચીંધી ગયા છે, હવે આપણે હૃદયપૂર્વક, બુદ્ધિપૂર્વક નિશ્ચય કરવાનો છે કે આપણે આ માર્ગ પર આગળ વધીશું – આપણા પુરુષાર્થથી, આપણા પ્રેમથી, આપણા વિચારોથી.\n« Previous લગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં \nગૂટર-ગું, કા-કા, ચીં-ચીં – હેમંત કારિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારાં પત્ની – યશવન્ત મહેતા\nપતિ-પત્નીનો સંબંધ એટલો બધો આત્મીય અને સંકુલ હોય છે કે ગંગા નદી કે ગિરનાર પર્વત વિશે નિબંધ લખીએ તેમ એ વિશે લખી ન શકાય. એમાંય હું તો લખનાર તરીકે બોલકણો જણ, પરંતુ દેવીબેનને અંગત જીવન જાહેરમાં મૂકવાનું જરાય ન ગમે. ૭૦ની વયે, ૨૦૦૬માં મને ગુજરાત સાહિત્યસભાએ ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક આપ્યો એ વેળા ગુર્જરે એક નાનકડી પુસ્તિકા મારે વિશે પ્રગટ ... [વાંચો...]\nતપસ્વી – અશ્વિન વસાવડા\n(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) અમારા શહેરમાં નવાબી સમયનો આ વિશાળ મોતીબાગ ગુજરાતના સુંદર અને મોટા બગીચામાં અગ્રેસર હશે. પ્રવેશદ્વારથી અંદર જતા પહોળા રસ્તાની બંને ��ાજુ ‘પેન્ડલુમ’ આસોપાલવ અને લીસાં લીલાંછમ થડવાળાં ‘બૉટલબ્રશ’નાં વૃક્ષોની હાર. રંગબેરંગી ફૂલો, લાંબા રસ્તાને શોભામય બનાવે છે. આગળ જતાં એક મેદાન તેમાં લીલાંછમ ઘાસની ચાદર પાથરેલી હોય તેવું લાગે. તેની ફરતે આવેલાં વૃક્ષો આ ... [વાંચો...]\nસ્ત્રી અને પુરુષ – સોનલ પરીખ\n‘હું શું મોટો ડોસો છું ’ ઇશ એક દિવસ બગડ્યો. અમે ત્યારે નવાં નવાં પરિચયના કાળમાં હતાં. ‘હેં ’ ઇશ એક દિવસ બગડ્યો. અમે ત્યારે નવાં નવાં પરિચયના કાળમાં હતાં. ‘હેં શું ’ હું ગભરાઇ. ‘તું મને તમે-તમે કર્યા કરે છે એટલે પૂછું છું. હું તને પોતાનો નથી લાગતો ’ ‘લાગો છો.’ ‘તો પછી ’ ‘લાગો છો.’ ‘તો પછી ’ તેણે એવા અઘિકારથી કહ્યું કે હું તરત તેને ‘તું’ કહેતી થઈ ગઇ. તેણે ચોખ્ખા શબ્દોમાં હજી સુધી કહ્યું નથી, પણ તે પ્રેમમાં ... [વાંચો...]\n2 પ્રતિભાવો : હજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)\nએ સુવર્ણ સમય લાવવા માટે ફરિથિ એ સપનાં, હિમ્મત્તો, આદર્શો, કર્તવ્યો પૂરાં કરવાની ધૂન જીવત કરવા માટે દેશની શાળાઓ અને કૉલેજોમાં શિક્ષણ ઉપર ધયાન કેન્દરિત કરવુ પડસે.\nભવિષ્યમાં પોતાના જીવન વડે, પોતાનાં કામ વડે, પોતાના વિચારો વડે દેશનું ભવિષ્ય રોશન કરી દે. જે કામ અમારી પેઢીથી પૂરાં નહીં થાય તે આ બાળકો પૂરાં કરશે, એવી આશા ના બીજ નુ રોપન કરવુ પડસે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3713.htm", "date_download": "2019-05-20T00:24:50Z", "digest": "sha1:XF5YUCPRBZU76YMR4WB5HCCUGTK5BS4L", "length": 6923, "nlines": 273, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Delhi Daredevils Vs Rajasthan Royals Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nદિલ્હી 4 રનોથી જીત્યું (ડકવર્થ લુઇસ મેથડ)\nટોસ: રાજસ્થાન ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: ઋષભ પંત\nકૉટ એન્ડ બૉલ્ડ શ્રેયસ ગોપાલ\nકે. જોસ બટલર બો. ધવલ કુલકર્ણી\nકે. રાહુલ ત્રિપાઠી બો. જયદેવ ઉનડકટ\nકે. બેન સ્ટોક્સ બો. જયદેવ ઉનડકટ\nકે. રાહુલ ત્રિપાઠી બો. જયદેવ ઉનડકટ\nએક્સ્ટ્રા: 7 (બાય- 0, વાઇડ્સ- 6, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nકે. અવેશ ખાન બો. ગ્લેન મેક્સવેલ\nસ્‍ટ. ઋષભ પંત બો. અમિત મિશ્રા\nકે. કોલિન મુનરો બો. ટ્રેન્ટ બોલ્ટ\nકે. વિજય શંકર બો. ટ્રેન્ટ બોલ્ટ\nરન આઉટ ટ્રેન્ટ બોલ્ટ\nએક્સ્ટ્રા: 4 (બાય- 0, વાઇડ્સ- 3, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nઅમ્પાયર: સી નંદન અને વીરેન્દ્ર શર્મા ત્રીજો અમ્પાયર: બ્રૂસ ઓક્સેનફોર્ડ મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ\nદિલ્હી ટીમ: એલઈ પ્લુન્કેટ, અમિત મિશ્રા, ટ્રેન્ટ બોલ્ટ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ નદિમ, કોલિન મુનરો, શ્રેયસ ઐયર, ઋષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શો, વિજય શંકર\nરાજસ્થાન ટીમ: ધવલ કુલકર્ણી, અજીંક્યા રહાને, જયદેવ ઉનડકટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, ક્રિષ્નપ્પા ગોવથમ, રાહુલ ત્રિપાઠી, ડી\"અર્સી લઘુ, જોફ્રા આર્ચર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-narendra-modi-bhairvdada-grah-gujarati-news/", "date_download": "2019-05-20T00:39:46Z", "digest": "sha1:4XHQNHQ6IGQ5QZZPPMY4RTVE66CFB7W7", "length": 10288, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "કાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » કાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો\nકાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો\nલોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત��રી નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યું અને ભગવાન કાળ ભૈરવદાદાના દર્શન કર્યા હતા. ” કાળ પર વિજય અપાવે કાળ ભૈરવ ” મોદી હંમેશાં ગ્રહો અને મૂહુર્તનો આગ્રહ રાખે છે. મોદીની આ પરંપરા હવે દરેક પાર્ટીએ જાળવી છે. 12.39નું મુહૂર્ત હવે મોટાભાગના ઉમેદવાર સાચવતા થયા છે. સારા કાર્યો માટે ગુજરાતી હંમેશાં સારું મુહૂર્ત સાચવે છે. જે મોદી પણ સાચવે છે. આજે પણ મોદીએ મૂહુર્ત અને ગ્રહોનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.\nઆજે કોટવાલ કાળ ભૈરવ દાદાના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી ૨૦૧૯ હેતુ સવારે ૧૧:૪૪ વાગ્યે વારાણસી કલેકટરમાં ફોર્મ ભર્યું. આ અંગે હેમીલ પી લાઠીયા દ્રારા કરવામાં આવેલી જ્યોતિષ ગણના જોઈએ તો કાળ ચોઘડીયુ ( શુભ ચોઘડિયું ૧૨.૨૮થી શરુ થતું હતું )\nઉ .ષ નક્ષત્ર ( જે સૂર્ય નું નક્ષત્ર છે ) કર્ક લગ્ન ( મુહર્ત ) ની કુંડળીમાં લગ્નેશ ચંદ્રની લગ્ન પર દ્રષ્ટિ અને પાંચમે રહેલા ગુરુની નવમી દ્રષ્ટિ પણ લગ્ન પર પડે છે. જે લગ્ન મજબૂત બનાવે છે અને જે શ્રેષ્ઠ છે. જે મોદીએ જાળવ્યો છે.\nરાજકીય બાબતમાં લાભ આપનાર મંગળ અગિયારમે છે અને સૂર્ય દશમે છે તદુપરાંત નવમાંશમાં પણ સૂર્ય અને ચંદ્ર દશમે છે જે ઉત્તમ રાજયોગ કારક કહેવાય, શનિ છઠ્ઠે છે, છઠુ સ્થાન રોગ, શત્રુનું કહેવાય અને શનિ પણ ત્યાં છે જે રોગ શત્રુ પર નિયંત્રણ રખાવે.\nચોથું સ્થાન જનમેદનીનું છે અહીં ચતુર્થેશ શુક્ર ઉચ્ચનો થઈ ભાગ્યભાવમાં અને નવમાંશમાં સ્વ ગૃહ તુલાનો થઈ પ્રથમ છે. લગ્ન કુંડળીમાં ગુરુ ની પાંચમી દ્રષ્ટિ નવમાં સ્થાન ભાગ્ય ભુવન માં જ્યાં ચતુર્થેશ અને લાભેશ શુક્ર ઉચ્ચ નો છે. ત્યાં દ્રષ્ટિ કરે છે જે સારો જન સમર્થન અપાવશે, રાહુ અને કેતુ ઉચ્ચ ના થઈ વર્ગોત્તામી છે જે મદદગાર બનશે, તંત્રશાત્ર ના મારા જ્ઞાન મુજબ આ યોગ શ્રેષ્ઠ કહેવાય છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nLive: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્��\nઆ ત્રણ સ્ટાર્સની ફિલ્મોના કારણે હવે ખાન્સનું ટકવું મુશ્કલે જ નહીં નામુમકીન લાગી રહ્યું છે\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0/ab8acdab5abeab8acdaa5acdaaf-ab0a95acdab7abeaa8abe-aa6ab8-aa8abfaafaaeacb", "date_download": "2019-05-20T01:04:45Z", "digest": "sha1:BDVNKCII3CZKZEDGX4EP6BJVMAA7MGMP", "length": 41243, "nlines": 322, "source_domain": "gu.vikaspedia.in", "title": "સ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / સ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઆ વિભાગમાં સ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો વિશેની માહિતી આપેલ છે\nપોતાના આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યે બ્રાહ્મમુહૂર્તમાં (ત્રણથી ચાર વાગ્યાને સુમારે) ઊઠીને દુઃખની શાન્તિ માટે પરમાત્માનું સ્મરણ કરવું.\nસવારે વહેલા ઊઠવાથી સંકલ્પશક્તિ બળવાન થાય છે. તેમજ ચૈતન્ય તથા સ્ફૂર્તિ અનુભવાય છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન અભ્યાસ ખૂબ જ વ્યવસ્થિત થાય છે. ઈશ્વર-આરાધનાનો સર્વોત્તમકાળ બ્રાહ્મમુહૂર્ત છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં સૂર્યોદય પહેલાં ઊઠવાનો આદેશ આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે.\nસવારે વહેલા ઊઠીને જલપાન કરવું એનું નામ ઉષઃપાન. વહેલા ઊઠી પાણી વડે મોં સાફ કરી જેટલું પિવાય તેટલું ઠંડું પાણી પીવું એ આરોગ્યપ્રદ છે.\nઉષઃપાન કરવાથી હરસ (મસા), સોજો, સંગ્રહણી, જ્વર, ઘડપણ, કોઢ, મેદના વિકારો, મૂત્રાઘાત (dysuria) રક્તપિત્ત મટે છે. તેમજ કાનના રોગો, ગળાના રોગો, માથાના રોગો, કમરના રોગો, આંખના રોગો, આ સિવાય વાત-કફ અને પિત્તથી ઉત��પન્ન થતા બીજા અનેક રોગો સવારમાં વહેલાં ઊઠી પાણી પીવાથી મટે છે અથવા થતા નથી.\nમાટલાનું ઠંડું પાણી એ રસાયણ છે. રસાયણનો અર્થ 'ઘડપણ તથા વ્યાધિનો નાશ કરનાર' એવો થાય છે.\nપાણી દ્વારા કબજિયાત તથા પેશાબની છૂટ થાય છે. સંગ્રહણી, મેદ વગેરેનું કારણ વિજાતીય દ્રવ્યસંચય છે, પાણીથી શરીરના દોષો ધોવાઈ શરીર શુદ્ધ બને છે. કબજિયાત માટે આ સર્વોત્તમ ­યોગ છે. ઉષઃપાનમાં નાકથી પાણી પીવાનો ­યોગ પણ ફલપ્રદ છે. ટૂંકમાં ઉષઃપાન ચક્ષુષ્ય, વ્યાધિહર છે.\nસફાઈ માટે પ્રાચીન શબ્દ 'શૌચ' છે. સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય, સંસ્કાર અને સભ્યતા, માનવતા અને ગૌરવ - આ બધું શૌચ-સ્વચ્છતા ઉપર નિર્ભર છે.\nશૌચ બે પ્રકારના છે : બાહ્ય અને આભ્યાંતર.\nબાહ્યશૌચ એટલે બાહ્ય શરીરશુદ્ધિ. આ શુદ્ધિ મલ, મૂત્ર, સ્નાનાદિક ક્રિયાઓમાં માટી તેમજ જળથી થાય છે.\nપવિત્ર વિચારો અને ભક્તિ દ્વારા મન-ચિત્તની શુદ્ધિ થાય છે જેને આભ્યન્તર શુદ્ધિ કહે છે.\nબાહ્યશુદ્ધિ માટે વિસ્તારથી વિચાર કરીશું.\nસંસ્કૃતમાં કહ્યું છે કે સર્વે રોગાઃ ઉદરમ્‌ આશ્રીયન્તે અર્થાત્‌ રોગમાત્રનું ઉત્પત્તિસ્થાન પેટ છે. ખાધેલો ખોરાક નિયમિત ન પચે તો એક પછી એક રોગ તેમાં આશ્રય લેવા લાગે છે. કબજિયાત ન રહે તે માટે સવારે વહેલા ઊઠીને શૌચ જવાની ટેવ પાડવી જોઈએ. શૌચ સારી રીતે જઈ શકાય તે માટે ઉષઃપાન નિત્ય કરવું જોઈએ. ઝાડાનો વેગ ક્યારેય રોકવો ન જોઈએ. ઝાડે ફરતી વખતે ક્યારેય કરાંજવું અર્થાતû જોર ન લગાડવું જોઈએ.\nમળસંચય થાય એટલે સ્વાભાવિક ભૂખ નથી લાગતી, પેટ ભારે લાગ્યા કરે છે, બગાસાં આવે છે, ચેન પડતું નથી.\nજો કબજિયાત હોય તો રેચક ઔષધિઓ લઈ પેટ સાફ રાખવું જોઈએ.\nહરડે ચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ, મધુવિરેચન ચૂર્ણ, દીનદયાલ ચૂર્ણ, પંચસકાર ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ, ઈસબગુલ, ગરમાળાનો ગર, દિવેલ, સોનામુખી, જેઠીમધ વગેરે અનેક ઔષધિઓ રેચક છે. નિષ્ણાત આયુર્વેદ-આચાર્યના માર્ગદર્શન મુજબ રેચક ઔષધિનો પ્રયોગ કરવો જોઈએ.\nજો ઝાડામાં દુર્ગંધ આવતી હોય તો તે શરીરમાં ઉત્પન્ન થયેલ અપચનનો દ્યોતક છે. તે વખતે પાચક ઔષધિઓ તથા રેચક ઔષધિ લેવી જોઈએ સાથે આહારમાં પથ્યપાલન કરવું જોઈએ. જો ઝાડામાં ચીકાશ આવે તો તે મરડાની સૂચક છે. તેના ઉપાય માટે બેલગીરી, સૂંઠ, ઇન્દ્રજવ, ચર્પટીયોગ, છાસ, ઈસબગુલ, હરડે વગેરે દવાઓનો ઉપયોગ કરી શકાય.\nપેશાબનો વેગ કદી રોકવો ન જોઈએ. આ વેગ રોકવાથી પેટમાં દુખાવો, પથરી, UTI જેવા રોગો ઉત્પન્ન થઈ શકે છે.\nપેશા���ના રોગોની સર્વોત્તમ દવા પાણી છે. પ્રત્યેક દિવસમાં ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ જેથી પેશાબનો એકપણ રોગ ન થઈ શકે.\nઆજના જમાનામાં દાંત વિશે ઘણી જાગૃતિ આવી છે. નવાં નવાં પેસ્ટ તથા બ્રશ વિશે નિત્યે નવી નવી જાહેરખબર જોવા મળે છે, પણ આયુર્વેદ મતાનુસાર દાતણ ઘણું જ શ્રેષ્ઠ છે. દાતણ માટે બાવળ, કરંજ, વડ, ધમાસ, કાંમ્બોજી, લીમડો વગેરે વાપરવામાં આવે છે.\nદાતણ વાપરવાની પદ્ધતિ :\nદાતણના અગ્રભાગને પ્રથમ તો પથ્થર કે લાકડા વડે છૂંદી તેનો ઝીણો કૂચો કરી વાપરવાથી તેનાથી ચાવવામાં સુગમતા પડે છે, નહીંતર કઠિન દાતણ ચાવવાથી દાંતની ધારો (dental surface) બુઠ્ઠી થઈ જાય છે. દાતણ પંદરથી વીસ મિનિટ ચાવવું જેથી તેનો રસ દાંતને ઉપયોગી નીવડે.\nદાતણ તાજાં હોવાં જોઈએ, રોજ તાજાં મેળવવાં શક્ય ન હોય તો ઝૂડી લઈ પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લઈ શકાય. તાજાં દાતણ જંતુઘ્ન, લાલાસ્રાવવર્ધક હોય છે.\nબાવળ તૂરો અને રસાત્મક હોવાથી તેના દાતણનો ઉપયોગ દાંત માટે શ્રેષ્ઠ કહ્યો છે. તે ગ્રાહી, કૃમિઘ્ન, કફ હરનાર, દાંતનાં પેઢાં મજબૂત કરનાર છે.\nકરંજ કૃમિઘ્ન, સહેજ તીખી, કડવી હોય છે. કરંજના દાતણના ઉપયોગથી પાયોરિયા રોગમાં સારો લાભ થાય છે.\nદાંત સાફ કરવા માટે દંતમંજન પણ વાપરી શકાય. દંતમંજન બહુ બારીક ન હોવું જોઈએ. દંતમંજનમાં સુવાસ હોવી જોઈએ જેથી લાલાસ્રાવ વધે છે. આહારને પચવામાં મદદ થાય છે. તેમાં જંતુઘ્ન દ્રવ્યો હોવાં જોઈએ.\nદાતણની જ ચીરી કરીને ઊલ ઉતારી શકાય છે.\nતેલનો ગંડૂષ બ્રશ અથવા દાતણ કર્યા બાદ તેલના કોગળાને મોંમાં ભરી રાખવો જોઈએ જેને આયુર્વેદમાં ગંડૂષ કહેવામાં આવે છે. આ ­ક્રિયા બે થી ત્રણ મિનિટ સુધી કરવાની હોય છે.\nઆથી પેઢાંમાં મજબૂતી આવે છે, જડબાં મજબૂત થાય છે. સ્વરનું બળ વધે છે, મોં ભરાવદાર બને છે. રસનું જ્ઞાન ઉત્તમ બને છે. આનાથી કંઠ ઉત્તમ બને છે, હોઠ કદીય ફાટતા નથી. વારંવાર મોઢું આવી જતું હોય તો પણ ઉત્તમ ફાયદો થાય છે. દાંતનાં મૂળ મજબૂત બને છે.\nતેલ : તલનું તેલ, ઈરિમેદારિ તેલ વગેરે.\nચામડી શરીરમાં સૌથી મોટો અવયવ (અંગ) છે. ૧૩૦ રતલ વજનવાળા માણસમાં ૮ રતલ જેટલું વજન ચામડીનું હોય છે. ૧૮૦૦ ચોરસ ફૂટ જેટલી ચામડી આપણા શરીરમાં છે. ત્વચા સંપૂર્ણ શરીરને વ્યાપ્ત કરી રહેલી છે.\nત્વચા પંચભૌતિક છે છતાં તેમાં વાયુ ભૂતની વિશેષતા છે. ચરકસંહિતામાં કહ્યું છે કે સ્પર્શમાં વાયુની અધિકતા છે. આથી કરીને રોજ તૈલાભ્યંગથી ચામડી સ્નિગ્ધ રાખવા આયુર્વેદે આજ્ઞા કર��� છે.\nઅભ્યંગ (માલિશ) એ પરમત્વચ્ય (ત્વચાને હિતકર) છે એટલે અભ્યંગ વાયુનો નાશ કરનાર છે, ચામડીને સંરક્ષનાર છે. અભ્યંગ દ્વારા શરીર ભરાવદાર તથા બળવાન બને છે. ત્વચા સુંવાળી રહે છે અને ઘડપણ મોડું આવે છે.\nનસ્ય : નાકમાં ઔષધિ ­યુક્ત તેલનાં ટીપાં નાખવાં. હંમેશાં નાકમાં તેલનાં ટીપાં મૂકવાથી આંખો, નાક અને કાન કદી બગડતાં નથી. દાઢી-મૂછ સફેદ થતાં નથી, વાળ ખરતા નથી. ગરદન ઝલાય જવી, શિરઃશૂલ, અર્દિત (મોંનો લકવો), શરદી, સાયનસ, શિરઃકંપ જેવા રોગો નથી થતા. મગજની નાડીઓ, માથાના-ખોપરીના સાંધા, સ્નાયુ, કંડરા આ બધાને નસ્યકર્મથી લાભ મળે છે.\nઅણુતેલ, તલનું તેલ વગેરે નાખી શકાય.\nકર્ણપૂરણ : જે રીતે નાકમાં તે રીતે જ કાનમાં તેલનાં ટીપાં નાખવાથી પણ ફાયદો થાય છે.\nચરકસંહિતામાં કહ્યું છે કે 'હંમેશાં કાનમાં તેલ નાખનાર મનુષ્યને કાનના રોગો થતા નથી, ગળું ઝલાઈ જતું નથી, હડપચી ઝલાઈ જતી નથી, બહુ ધીમેથી બોલેલું પણ સહેલાઈથી સાંભળી શકે છે, બહેરાશ આવતી નથી.'\nકર્ણપૂરણ માટે તલનું તેલ વાપરી શકાય.\nશરીરને સ્થિરતા-દૃઢતા આપનારમાં વ્યાયામ-યોગાસનો સૌથી શ્રેષ્ઠ છે. શરીરને કોઈ પણ પ્રકારે શ્રમ આપવો તેનું નામ વ્યાયામ છે પરંતુ યોગાસનો પ્રાણાયામ પૂર્વક ધીમી ગતિએ અપનાવી, શાસ્ત્રોક્ત રીતે થાય તો તે નિરામય દીર્ઘાયુ બક્ષે છે. શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્‌ શરીર એ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે જો સ્વાસ્થ્ય સારું હોય તો. અને એ માટે વ્યાયામ-યોગાસનો ખૂબ જ જરૂરી છે.\nસુશ્રુત કહે છે : શરીરનો ઉપચય, કાન્તિ, ગાત્રોની સુવિભક્તતા, ­દીપ્ત જઠરાગ્નિ, સ્ફૂર્તિ, અંગનું સ્થિરત્વ, લાઘવ, અંગની શુદ્ધિ, સહિષ્ણુતા, પિપાસા, ઉષ્ણ-શીત વગેરેની સહિષ્ણુતા અને પરમ આરોગ્ય વ્યાયામથી પ્રાપ્ત થાય છે.\nશરીરની સ્થૂળતા(મેદવૃદ્ધિ)ના અપકર્ષણ માટે પણ વ્યાયામ ખૂબ જ જરૂરી છે, પરંતુ વ્યાયામ જેટલું બળ હોય તેનાથી અર્ધો કરવો જોઈએ, નહીં તો વ્યાયામથી નુકસાન થાય છે.\nદંડ-બેઠક, મેદાનમાં રમાતી વિવિધ પ્રકારની રમતો, સૂર્યનમસ્કાર, દોરડા કૂદવા, ઉતાવળે ચાલવું, નિયમિત યોગાસનો વગેરે શરીર માટે હિતકર છે.\nવ્યાયામ સાથે શાકભાજી, ફળ, દૂધ, ભાત, રોટલી, પૂરી, શીરો, માખણ, શિખંડ, ઘી, પેંડા, કઠોળ, દૂધની બનાવટો લેવું ખૂબ જ જરૂરી છે.\nઅતિવ્યાયામ શરીર માટે હાનિકર્તા છે. તેનાથી હૃદય નબળું પડે છે, શરીરમાં અમ્લતા નામનો ગુણ લોહીમાં વધે છે. જેથી માંસપેશીઓને બહુ થાક લાગે ��ે અને તેની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે અને શરીર નબળું પડે છે. એટલે યોગાસનોનો લાભ વ્યાયામ કરતાં ઘણો અધિક છે.\nવ્યાયામ-પ્રેમીઓએ બહુ ખાટાં, ખારાં, લૂખાં ભોજન ન લેવાં, કબજિયાત, અજીર્ણ રહેતો હોય તો વ્યાયામ હિતાવહ નથી.\nસુશ્રુતસંહિતા કહે છે : 'સ્નાન નિદ્રા, દાહ અને શ્રમને હરનાર છે, સ્વેદ, ખૂજલી અને તૃષાને હરનાર છે, મનને આનંદ આપનાર છે, સર્વ ઇન્દ્રિયોની શુદ્ધિ કરનાર છે. તન્દ્રા રૂપી પાપનું શમન કરનાર છે, સંતોષ અને શક્તિ આપનાર છે. પુરુષાતન વધારનાર છે. લોહીને સાફ રાખનાર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે.'\nઠંડા પાણીથી નાહવું જોઈએ કે ગરમ પાણીથી \nસવારનું સ્નાન ઠંડા પાણીથી અને રાતનું સ્નાન ગરમ પાણીથી કરવામાં આવે તો સારું, પરંતુ સાધારણ રીતે તંદુરસ્ત મનુષ્ય જો સવાર-સાંજ બારેમાસ ઠંડા પાણીએ સ્નાન કરે તો તે સ્વાસ્થ્યપ્રદ છે. ઠંડા પાણીએ સ્નાન કરવાથી રક્તપિત્તની શાંતિ થાય છે તથા વૃષ્ય (પુરુષાતન વધારનાર) છે.\nસ્નાનને ચારિત્ર સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે, માટે ચારિત્રની દૃષ્ટિએ પણ સ્નાન કરવું હિતકર છે.\nનાહવાનો વખત ઉષઃકાલ શ્રેષ્ઠ છે.\nસ્નાન કોણે ન કરવું જોઈએ \nકાનમાં ચસકા મારતા હોય\nખાઈને તુરંત સ્નાન ન કરાય.\nઆહાર-વિષયક નિયમો જો મનુષ્ય વ્યવસ્થિત પાળે તો કદીય એને રોગ ન થાય, કારણ કે શરીરમાં જઠરાગ્નિનું તથા વાયુનું ખૂબ જ મહત્ત્વ છે. મહદûઅંશે આ બન્ને ભોજનના નિયમો પર અવલંબિત હોય છે.\nભોજન સમયસર અર્થાતû નિયમિત લેવું જોઈએ કારણ કે આયુર્વેદ પ્રમાણે સર્વ રોગોનું મૂળ અનિયમિત ભોજન હોય છે. જમ્યા પહેલાં કે જમ્યા પછી એક એક કલાક જળપાન ન કરાય. જો કરે તો અજીર્ણ જેવા રોગો સંભવી શકે છે.\nજમવા બેસતાં અગાઉ હાથ-પગ બરાબર ધોવા જોઈએ.\nહંમેશાં ગરમાગરમ (દઝાય એવો નહીં) તાજો ખોરાક ખાવો જોઈએ, ઉષ્ણ ખોરાક ખાવાથી જમવામાં સ્વાદ આવે છે.\nજઠરાગ્નિ ­દીપ્ત થાય છે. ખાધેલું પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોમન થાય છે.\nખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ, લૂખો ખોરાક અહિત કરે છે.\nમાત્રાસર ખાવું જોઈએ. માત્રા એટલે યોગ્ય પ્રમાણ, બહુ ઠાંસી ઠાંસીને ખાનાર જલદી મરે છે. ઠાંસી ઠાંસીને ખાવાથી વાત-પિત્ત-કફના ઉપદ્રવ વધે છે. હંમેશાં બે જ વખત જમવું જોઈએ.\nખોરાક બરાબર પચી ગયા બાદ ખાવું જોઈએ. પ્રથમ લીધેલો ખોરાક જ્યાં સુધી બરાબર પચી ન જાય ત્યાં સુધી ફરીથી જમવું ન જોઈએ.\nખોરાક બરાબર પચી ગયાનાં ચિહûનો :\nશરીર હલકું લાગે. મોંનો સ્વાદ સરસ હોય. ખારા-ખાટા કે બીજા ઓડકાર ન આવે. ઝાડો, પેશાબ સાફ આવે. ભૂખ લાગે. પેટમાં ગડગડાટ-અવાજ ન આવે. દુર્ગંધ યુક્ત અધોવાયુ ન છૂટતો હોય.\nજમવાનું સ્થાન સ્વચ્છ હોવું જોઈએ.\nખૂબ જ ચાવીને ખાવું જોઈએ.\nઉતાવળે ન જમવું જોઈએ.\nખાતી વખતે હાહા-હીહી કે બીજી આડીઅવળી વાતો ન કરવી અને ખૂબ જ વિલંબ કરી ન જમવું.\nખોરાક માફક આવતો હોય તે જ ખાવો.\nવિરુદ્ધ રસવીર્યવાળા પદાર્થો સાથે ન જમવા, જેમ કે, મધ અને ઘી સરખાં ભાગે ન લેવાં. મૂળા, કેરી, આમળાં, કઠોળ, તુલસી સાથે દૂધ ન લેવાય. દૂધ-ફ્રૂટ સાથે ન ખવાય. દૂધ-દહીં / દૂધ-છાસ સાથે ન લેવાય.\nભોજનમાં છ એ છ રસોનું સેવન કરવું જોઈએ. કોઈ એક જ રસનું સેવન આરોગ્યપ્રદ નથી. મધુર-અમ્લ, કટુ (તીખો), તિક્ત (કડવો), લવણ, કષાય (તૂરો) આ છ રસ શરીરપુષ્ટિ માટે ખૂબ આવશ્યક છે.\nમધ્ય ભોજને પાણી પીવામાં જરાપણ નુકસાન નથી.\nભોજન પહેલાં આદુનું કચુંબર અને સંચળ ખાવું હિતાવહ છે, જેનાથી જઠરાગ્નિ ­દીપ્ત થાય છે.\nભોજન તાજું હોવું જોઈએ, વાસી ભોજન વાયુવર્ધક હોય છે.\nભોજનમાં દરેક પ્રકારનાં પોષકતત્ત્વ, Vitamins etc. હોવાં જોઈએ.\nખાઈને તરત ઊંઘી જવાથી કફ કોપાયમાન થઈ જઠરાગ્નિનો નાશ કરે છે.\nજમ્યા બાદ વામકુક્ષિ, શતપાવલી અર્થાતû ૧૦૦ થી ૧૫૦ પગલાં ચાલ્યા બાદ કરવું જેમાં ડાબે પડખે શાંતિથી પડ્યા રહેવું, સૂવુંનહીં\nરાત્રિભોજન સદાય હલકું હોવું જોઈએ.\nભોજન બાદ ફળાહાર લેવો જોઈએ.\nમોંમાં પાણીનો મોટો કોગળો ભરી, સવાર, બપોર, સાંજ સ્વચ્છ શીતળ જળથી આંખો ઉપર છાલકો મારવી, આ સાદા ­યોગથી આંખો સારી રહે છે.\nહંમેશાં સવારમાં વહેલા ઊઠીને ઉષઃપાન (નાકથી પાણી પીવું) કરવું. નાકથી પાણી પીવાથી ચશ્માંના નંબર દૂર થાય છે.\nઅતિ તેજસ્વી પદાર્થ સામે સતત ન જોવું.\nબહુ ઝીણા અક્ષરવાળાં પુસ્તકો ન વાંચવાં.\nકદીય ચાલુ વાહનમાં બેસી ન વાંચવું. એથી આંખો બગડે છે.\nઆંખની સામે પ્રકાશ ન આવે પણ પાછળથી ડાબી બાજુથી પુસ્તક ઉપર પ્રકાશ પડે તે રીતે વાંચવું.\nમધ્યમ-ઉજાસ આંખોની દૃષ્ટિને સક્ષમ રાખે છે. સૂર્યના તેજમાં આંખો અંજાઈ જાય છે ને દૃષ્ટિને ક્ષીણ કરે છે.\nપગનાં તળિયામાં તેલનું માલિશ કરવું.\nઅતિ મૈથુનથી આંખોનું તેજ ઘટે છે.\nબહુ તપેલી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવાથી આંખોને નુકસાન થાય છે, રબરના તળિયાવાળા બૂટ પણ ખરાબ છે.\nવિટામીન 'એ' રહિત ભોજન આંખો બગાડેછે.\nઆયુર્વેદ શાસ્ત્રમાં ત્રિફળાને સર્વોત્તમ ચક્ષુષ્ય તરીકે વર્ણવી છે. ત્રિફળાચૂર્ણનું નિત્ય રાત્રિએ સેવન આંખો માટે હિતકર છે.\nતાજી લીલોતરી, ગાયનું દૂધ, મલાઈ, તાજુ _ માખણ, ઘી નેત્રરક્ષા માટે જરૂરી છે. આ ખાદ્ય-પદાર્થો નેત્રનાં તેજને અનેકશઃ વધારે છે.\nપ્રાણીમાત્રની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે હોય છે, પરંતુ ધર્મના સેવન વિના સુખ પ્રાપ્ત થતું નથી. માટે મનુષ્યમાત્રે ધર્મિષ્ઠ થવું જોઈએ. દયા, ત્યાગ, દેહનું દમન, વાણીનો સંયમ, અંતઃકરણની શુદ્ધિ, પારકાનાં કલ્યાણ માટે જ સ્વાર્થબુદ્ધિ એટલે સદûવૃત્તમû.\nસદûવૃત્તમû એટલે સારું વર્તન, પ્રભુમય જીવન માટેની ભૂમિકા.\nસદ્‌વૃત્તમ્‌ના અમુક મુદ્દાઓ :\nદેવતા, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધ, સિદ્ધ, આચાર્યની પૂજા કરવી.\nમલિન સ્થાનોમાંથી આવીને હાથ-પગ ધોવા.\nસવાર-સાંજ બે વખત સંધ્યા-પ્રાર્થના કરવી.\nહંમેશાં પવિત્ર આચાર-વિચાર રાખવા.\nઝાડા-પેશાબનો વેગ કદી ન અટકાવવો.\nઅધોવાયુનો વેગ કદી ન રોકવો.\nઊલટીનો વેગ કદી ન રોકવો.\nછીંકનો વેગ કદી ન રોકવો.\nઓડકારનો વેગ કદી ન રોકવો.\nબગાસાનો વેગ કદી ન રોકવો.\nભૂખ-તરસ કદી ન રોકવાં.\nઊંઘને કદી ન રોકવી.\nશ્વાસ ચડ્યો હોય તો તેને કદી ન રોકવો.\nમન, વાણી અને કર્મના વેગને રોકવા જોઈએ.\nલોભ, શોક, ભય, ક્રોધ, કામ અને મનના વેગને રોકવા જોઈએ.\nબીજાઓને પીડા થાય તેવી પ્રવૃત્તિ રોકવી જોઈએ.\nસ્ત્રીસહવાસ, ચોરી, હિંસા રોકવી જોઈએ.\nઅસત્ય કદી ન બોલવું.\nપારકો પૈસો, પારકી સ્ત્રીની અભિલાષા કદીય ન હોવી જોઈએ.\nસંતપુરુષોની નિંદા ક્યારેય ન કરવી કે ન સાંભળવી.\nદરેક વ્યક્તિએ પોતાના દોષ, પ્રકૃતિ, ૠતુ, રોગ જોઈ આહાર-વિહાર કરવો જોઈએ જેથી રોગ ન થાય.\nપેજ રેટ (23 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી\nશરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ\nગ્રાહક આરોગ્ય અને સલામતી\nભેળસેળ અને તેની ઓળખ\nફળ અને શાકભાજીના રસ\nઅલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ\nહૃદય સંબંધી બીમારીને દુર કરો\n9 મેજિકલ ખોરાક સ્ત્રીઓને એનર્જીથી ભરી દે\nતાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા\nવધતી ઉંમરે ત્વચાની સંભાળ\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nઆપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nતંદુરસ્ત રહેવા અપનાવો ખાસ ફોર્મ્યૂલા\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nએલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nપાંચ સ્વાસ્થ્યવર્ધક ખ���દ્યપદાર્થો અને સ્વસ્થતા\nલોહીને વિકૃત સ્વરૂપમાંથી શુદ્ધ કરતો ઔષધયોગ\nથાઇરૉઇડ ગ્રથિમાં ફાયદાકારક આહાર\nઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ\nશરદની સીઝનમાં રહો સલામત\nખુશ રહેવા માટે સ્વસ્થ રહો\nતમારા વજનને યોગ્ય રીતે જાળવો\nપરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક\nશું રોગ થતાં અટકાવવા શક્ય છે\nમાત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nમેદસ્વીતા અને ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિએ વજન કાબુમાં રાખવું અત્યાવશ્યક\nમેદસ્વીતા દૂર કરવામાં કસરત ઉપયોગી છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/05/jiven-bhumiti/", "date_download": "2019-05-20T00:50:05Z", "digest": "sha1:YM42WFJFH3B75W5NSHYO7RCRGCO6E7J5", "length": 24123, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા\nJune 5th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સુશાંત ધામેચા | 8 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.]\n‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ ગોળ ગોળ ફરે છે, પણ બહાર નીકળી શકતા નથી.’\nઆ ઉપરોક્ત વાક્ય ડો. વિનોદ એચ. શાહના કાવ્ય સંગ્રહ ‘મારી ભીતર’નું છે. આ પંક્તિએ માનવ જીવનની એક સત્ય હકીકત છે, પણ આજનો માનવીએ હકીકતને સ્વીકારવા તૈયાર નથી અને તેને બદલવા સતત મથ્યા કરે છે. તેને બદલ્યા કરતાં તે ત્રિકોણ કે ચોરસમાં જ રહી ને જિંદગી જીવીએ તો જીવવાની મજા કૈંક ઔર જ આવે. જો એ ચોરસ ને લંબચોરસ બનાવાની કોશિશ કરીએ તો કાં તો આપણી જિંદગી એની મથામણમાં જ પતી જાય, તેના કરતાં તો તે ચોરસમાં રહેલી જ જિંદગીને માણી લેવામાં મજા છે.\nમારા એક અંગત મિત્ર સાથે ચર્ચા થતી હતી કે તે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર સુધી બસ પૈસા કમાવા પર જ ધ્યાન આપશે, પછી આરામથી પૈસા વાપરીશ. પણ મેં તરત જ એને એક પ્રશ્ન પૂછ્યો કે શું તને તારું આયુષ્ય કેટલું છે તે તમે ખબર છે આજની જીવન શૈલીને જોતાં એવું માની શકાય કે અત્યારે ૩૦ વર્ષની ઉંમરનો વ્યક્તિ ૫૦ વર્ષની ઉંમરનો થશે ત્યારે અત્યારના ૬૦ વર્ષની ઉંમર ના માનવી જેટલી સ્ફૂર્તિ અને તાકાત તેનામાં નહિ હોય.\nઉપરોક્ત કાવ્ય ઉક્તિ એવું કહી જાય છે કે કુદરતે આપણને જે ચોરસ કે ત્રિકોણમાં મુક્યા છે તેમાં જ રહો. પણ અત્યારે દરેકને કૈંક વધારે જોઈએ છે. ‘Give Me More’ જેવી સ્થિતિ છે. દરેક માતા–પિતા પોતાના બાળકને દરેક બાબતમાં પાવરધા બનાવવા માથતા હોય છે. પણ તે એ નથી જોતા કે આવું કરવામાં બસ તેમનો પોતાનો અહં જ સંતોષાય છે, બાકી બાળકનું બાળપણ તો પૂરેપૂરું નષ્ટ થઈ જાય છે. અત્યારે બાળક માંડ ૨ વર્ષનું થાય ત્યાં તો તેને નર્સરીમાં મૂકી દેવામાં આવે છે, જે હજી તેની રમવાની ઉંમર હોય છે. હું જયારે સવારે અમારી સ્ટાફ બસમાં ઓફિસે જાઉં ત્યારે જ આવા નાના બાળકોને લેવા માટે સ્કૂલ બસો આંટા મારતી હોય છે. (આ સ્કૂલ બસ પણ એક નવો ધંધો બની ગયો છે સ્કૂલોવાળા માટે. સ્કૂલની ફીમાં સ્કૂલબસની ફીનો ઉમેરો ફરજિયાતપણે કરી દેવામાં આવે છે.) તે સ્કૂલ બસોના પીક-અપ સ્ટોપ પાસે માતા પોતાના નાના ભૂલકાંને બસ માં બેસાડવા ઊભી હોય છે. નર્સરી અથવા કે.જી.માં ભણતા બાળકોની બેગ પણ એટલી મોટી હોય કે તેના વજનથી જ તે વળી જાય. એ ઓછું હોય તેમ વળી દરેકની પાસે પાણી બોટલ અથવા વોટરબેગ તો હોય જ. પછી બસ આવે, તેને માતા બસમાં બેસાડે, ત્યારે બાળક માંને ટા–ટા–ટા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કહે. (આ તો એક સંસ્કાર છે) એટલે માં ને શાંતિ થાય કે હવે ૭ કલાકની શાંતિ અને બાળકને એમ થાય કે હવે આપણી જેલ શરૂ. સ્કુલમાં જાત જાતનું ભણવાનું, ના ગમે એ ખાવાનું.\nવળી પાછા સાંજે એ જ પીકઅપ સ્થાને પાછા ઉતારવાનું. સવારે થઈ હતી તેનાથી ઊંધો એહસાસ થાય બંનેને – મમ્મીને અને બાળકને. ઘરે આવ્યા પછી તેનું હોમવર્ક પણ એટલું બધું હોય કે તે બીજી કોઈ રમત ગમત કે ગેમ્સ માટે પણ સમય ના કાઢી શકે. વેકેશન પડે ત્યારે પણ તેમને હાશકારો હોતો નથી. જેવું વેકેશન પડે કે તરત જ મા-બાપ પોતાના બાળકોને ઈતર પ્રવૃત્તિ જેવી કે ડાન્સ, સ્વીમીંગ, ડ્રોઈંગ, મ્યુઝીકના કોચિંગ કરાવવા મોકલી દે છે. આ ઉંમરે બાળકને તો ખબર નથી હોતી કે તે આ શું અને શાના માટે કરી રહ્યો છે પણ તેના મા-બાપને તો ખબર હોય છે જ. આવી જ આંધળી દોડમાં છોકરાઓની અમુક ઓઉટડોર રમતો લુપ્ત થઇ ગઈ છે…..જેવી કે લખોટી, છાપો, ગિલ્લડંડા, ભમરડા વગેરે. યુવાનોમાં પણ પૈસા કમાવવાની લાલસામાં આવી જ આંધળી દોડ મુકાય છે. દરેક યુવાન પોતાની પ્રોફેશનલ લાઈફ આગળ ધપાવવા એ હદ સુધી જાય છે કે તે પોતાનું કુટુંબ, સમાજ બધું જ પાછળ ભૂલી જાય છે. બસ બધાને ખુબ પૈસો કમાવો છે, વૈભવશાળી જીવન જીવન જીવવું છે, પણ મને એક સવાલ થાય કે જો અડધી જિંદગી પૈસા કમાવવામાં કાઢી નાખીએ તો પાછલી જિંદગીમાં પૈસા વાપરી શકાશે કે કેમ તેની શું ખાતરી \nઆ પ્રસંગે હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલીની વાત યાદ આવે છે. તેઓને વાર્ષિક આવક ૫ કરોડ ડોલર જેટલી હતી. ઉપરાંત તેમની પાસે ૨૫ કરોડ ડોલરના મૂલ્યની સોનાની પાટો હતી, ૨ અબજ ડોલરની કિંમતના હીરા હતાં. દુનિયાના સૌથી ધનિક લોકોમાં અવ્વલ ક્રમાંકે તે હતાં. પણ તે એકદમ કંજૂસ હતાં. તે સદાય જૂનું જળી ગયેલું ધોતિયું અને સદરો પહેરતાં. તેમને ગઝલો લખવાનો શોખ હતો, પરંતુ એ શોખ ખર્ચાળ સાબિત ના થાય તેની કાળજીરૂપે તેઓ મોંઘો કાગળ કદી વાપરતા નહિ. ઉલટું રદ્દીમાં નાખી દીધેલા નકામાં કાગળો મંગાવી કરકસર કરી લેતાં. તેમને અવનવી ગાડીઓનો શોખ હતો. તેમની પાસે દુનિયાભરની દરેક મોંઘી જાતની કુલ મળીને ૫૦૦થી વધારે ગાડીઓનો સંગ્રહ હતો. આમ છતાં તેઓ તેને વાપરવાનું ટાળતાં હતાં. રસપ્રદ વાત તો એ છે કે આ ગાડીઓ તેમને ખરીદેલી નહિ પરંતુ મેળવેલી હતી. (આમ તો મેળવેલી શબ્દ યોગ્ય ના કહેવાય પણ ઉઘરાવેલી કહી શકાય.) તેઓ જયારે સાંજે નગરયાત્રામાં જતાં ત્યારે બજારમાં કોઈ સારી ગાડી દેખાય તો શાહીદૂતો બીજા દિવસે ગાડીના માલિકને જણાવે કે નિઝામ તેમની ગાડીને સવારી કરવા ઈચ્છે છે, તેમ કહી લઇ આવે અને પછી તે હંમેશ માટે શાહી મહેલની શોભા બની જતી. તેમાંની એક ૧૯૧૧ ��ી રોલ્સ રોયસ સીલવરઘોસ્ટનું ઓડોમીટર ૧૯૪૭ માં એટલે કે ૩૬ વર્ષ પછી પણ માત્ર ૩૨૦ કીલોમીટર બતાવતું હતું.\nઆટલું ધન અને મિલકત એકઠી કર્યા પછી જયારે ભારત આઝાદ થયું ત્યારે સરદાર પટેલે જયારે રજવાડાઓના રાજ એકઠાં કરીને સંયુક્ત ભારત બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે પણ તેમને ઘણી આનાકાની કરી હતી. અને છેવટે તેમને વર્ષે ૫૦ લાખનું સલીયાનું બાંધી આપવામાં આવ્યું હતું. તે વર્ષો જતાં ઘટાડી ૨૦ લાખ કરી દેવામાં આવ્યું, જે તેમના પૌત્રને મળતું હતું. તેમાંથી તેમને મિલકતો નિભાવવાનો ખર્ચ કાઢવાનો હતો. પછી ઇન્દિરા ગાંધી વખતના શાસનમાં તો રાજાઓના સાલિયાણાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા અને જાત જાતના વેરા ઝીંકી દેવામાં આવ્યા, જેથી તેમના પૌત્રને દેવા કરીને વેરા ચુકવવા પડતાં હતાં. હાલ તેમના પૌત્ર ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે. હાલમાં નિઝામે કંજુસાઈથી ભેગી કરેલી મિલકત તથા ધન તે ભોગવી શકતા નથી.\nનિઝામની વાત કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ હતું કે તમાંરી પાસે આજે જે છે તેને માણો. માટે જ ‘જીવનને ત્રિકોણ અને ચોરસમાંથી લંબચોરસ કરવાની મથામણ કરવાથી જીવનના વર્તુળમાં ફસાઈ જવાય છે. તેના કરતાં ચોરસના દરેક ખૂણે જિંદગીનો ભરપુર આનંદ લેવાથી જીવનની મજા કૈંક ઔર જ થઈ જાય છે.’\n« Previous આખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા\n – આશિષ પી. રાવલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારીચ રાક્ષસ હતો પણ માયાવી રૂપો ધરી શકતો હતો. આ કથા બહુ જાણીતી છે. એણે કાંચનમૃગનું સ્વરૂપ ધારણ કરીને સીતાના મનમાં મોહ પેદા કર્યો. સીતા વિદુષી સ્ત્રી હતાં, શું એ નહોતાં સમજતાં કે હરણ ક્યારેય સુવર્ણમઢ્યું હોઈ શકે નહિ રામ સુધ્ધાં સીતાના એ મોહને વશ થયા. શું રામ નહોતા સમજતા કે અરણ્યમાં આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ રામ સુધ્ધાં સીતાના એ મોહને વશ થયા. શું રામ નહોતા સમજતા કે અરણ્યમાં આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ \nઆજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ\nક સુખી કુટુંબ, એક સુખી દંપતી. ઘરમાં એક દીકરી, આજના જમાનામાં પણ દીકરો હોવાની ઝંખના. માતાનું ફરીથી ગર્ભવતી થવું અને બસ, પછી શું ભગવાનના આશીર્વાદથી પુત્રનો જન્મ થવો. બસ, અહીંથી બધું શરૂ થાય. પપ્પા ઑફિસમાં કાયમ વ્યસ્ત રહે. મમ્મીઓ દીકરીઓને ડાન્સિંગ કલાસમાં લઈ જાય. છોકરી એટલે એને એકલી મુકાય નહિ. અને ઘરકામમાં વ્યસ્ત રહેવાથી દીકરો અને દીકરી એમ બંનેના ... [વાંચો...]\nસાચું બોલવું સહેલું છે – દિનકર જોષી\nગુજરાતી ભાષામાં જોડણી વિશે છેલ્લા થોડાક વર્ષોથી ઠીક ઠીક વિવાદ થઈ રહ્યો છે. વર્તમાન સ્વીકૃત જોડણી ગૂજરાત વિદ્યાપીઠે પ્રગટ કરેલા અને ગાંધીજીએ જેને આશીર્વાદ આપ્યા હતા એ જોડણીકોશ પર આધારીત છે. 1929માં પ્રગટ થયેલા આ જોડણીકોશમાં ગાંધીજીએ લખ્યું હતું કે - ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ જોડણીનો વિવાદ લખવા પૂરતો જ હોય છે, બોલવામાં હોતો નથી. ગાંધીજીએ ... [વાંચો...]\n8 પ્રતિભાવો : જીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા\nખુબ જ સરસ લેખ\nનિચેથિ ત્રિજા ફકરામા ચોથિ લાઇનમા “નાખી દીધેલા નકામાં કાગળો” સુધારિ લેવા વિનંતિ\nલેખ વાચવા બદલ તમારો ઘણો આભાર્…..\nસુચન બદલ ખુબ આભાર …\nખુબ સરસ લખાણ છે કલમ કસાયેલી હોય તેમ લાગે છે કદાચ જીવની કસાયા હોય તેમ લાગે છે.\nતેજેન્દ્ર ભાઈ ( ટીકુ ભાઈ ) આ લખવાની પ્રેરણા તો તમારી પાસે થી જ મળી છે…..\nતમે તો બોઉ મોટા લેખક ને \nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/15-11-2018/91976", "date_download": "2019-05-20T00:59:51Z", "digest": "sha1:XY4HKS6XW3RA6SZY3ZNK5TJ5AH7JWWRM", "length": 15880, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ ભભૂકી", "raw_content": "\nગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ ભભૂકી\nગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગ���ડીમાં અચાનક આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.\nઆ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના મોટેરામા આવેલા વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પટેલ પોતાની મારુતિ કાર લઈને ગાંધીનગર આવવા સવારે નીકળ્યા હતા. દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ તેમણે પોતાની કાર ઉદ્યોગ ભવનના પાછળના ભાગે પાર્ક કરી હતી. અને તે સમય દરમિયાન 10થી 15 મિનિટના ગાળામાં કાર ભડભડ સળગી ઉઠી હતી\nકારમાં આગ લાગી હોવાની વાતને લઈને આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. તેમજ લોકોના ટોળા કાર જોવા માટે ઉમટી પડયા હતા. તે દરમિયાન ગાંધીનગર ફાયર બ્રિગેડને કોલ કરતા તેમની ટીમ ઘટના સ્થળે આવી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવડોદરા સીઆઇડી ક્રાઇમમાં નોંધાઇ ફરીયાદઃ એચવીએમ ફાઇનાન્‍સની વડોદરામાં આવેલી છે હેડઓફિસઃ હેડઓફિસના રિજનલ મેનેજર અશોક પાલની ધરપકડઃ કૌભાંડના મુખ્‍ય આરોપી ગોધરાના બંટી બબલી ફરારઃ અજીત ખેતડીયા અને દક્ષા ખેતડીયા ફરારઃ ફિકસ ડિપોઝીટ સહિતના પ્રલોભનના નામે છેતરપીંડી access_time 3:38 pm IST\nદિવાળી બૌદ્ધ, સિખો અને જૈનના તહેવાર તરીકે ઉલ્લેખ કરતા હિન્‍દુઓમાં રોષ : ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ટ્‍્‌િવટ કરી access_time 3:41 pm IST\nનવસારીમાં ભાજપના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીઃ આદિવાસીઓની નારાજગી ઉડીને આંખે વળગીઃ બિરસા મુંડાની જન્‍મ જયંતિના કાર્યક્રમમાં પાંખી હાજરી access_time 3:39 pm IST\nલ્‍યો બોલો...ચૂંટણી ચિન્‍હ ‘‘કાર'' રર કરોડની સંપત્તિ છતાં કાર નથી access_time 3:55 pm IST\nનીતીશકુમારે સીએમ હાઉસ પર અમારા ઘરની જાસૂસી કરવા CCTVકેમેરા લગાવ્‍યાઃ તેજસ્‍વી યાદવ access_time 3:55 pm IST\nICICI પ્રુડે. MF ટોચની કવાર્ટરરાઇલમાં પ્રથમઃ તે પછી HDFC અને ત્રીજું યુટીઆઇ access_time 4:07 pm IST\nપ્રગતિ સોસાયટીમાં ૨૪મીથી ભાગવત કથા : કૃષ્ણકુમાર શાસ્ત્રી જ્ઞાનગંગા વહાવશે access_time 3:36 pm IST\nનહેરૂ યુવા કેન્‍દ્રના ઉપાધ્‍યક્ષપદે પ્રદિપસિંહ વાઘેલાની નિમણુંક કરતી કેન્‍દ્ર સરકાર access_time 3:54 pm IST\nઆહીર રેજીમેન્ટની માંગ સાથે રવિવારે અમદાવાદમાં મહાસંમેલન access_time 2:40 pm IST\nપોરબંદર રીવર ફ્રન્ટ માટે હજુ જમીન ફાળવણીનો હુકમ બાકીઃ આરટીઆઇ બાદ માહિતીની સ્પષ્ટતા માટે અપીલ access_time 1:47 pm IST\nવડિયામાં ખેલ મહાકુંભનો પ્રારંભ access_time 12:20 pm IST\nદ્વારકા રઘુવંશી સમાજ દ્વારા આવેદનપત્ર access_time 12:22 pm IST\nપીજીવીસીએલના ૪૦૦ કર્મચારીઓને સરકારની ભેટઃ એકી સાથે બીજા જીલ્લા - બીજી વીજ કંપનીમાં બદલીઃ મુખ્યમંત્રીએ તાકિદે ઓર્ડરો કરવા આદેશ કર્યા'તા access_time 3:41 pm IST\nગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ ભભૂકી access_time 1:16 am IST\nરાજ્યમાં નાસતા ફરતા 21000 આરોપીઓને પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચના આપતા વિજયભાઈ access_time 7:33 pm IST\nહેર સ્પા કરાવ્યા બાદ વાળની ચમક બનાવી રાખવા.. access_time 12:09 pm IST\nજર્મન સરકારનો નવો નિયમ: ભાઈ બહેન વચ્ચે આપી શકે છે શારીરિક સંબંધને મંજૂરી access_time 5:50 pm IST\nફેસબુક, Whatsapp પર કેટલો સમય પસાર કરવો જોઈએ : તણાવ અને એકલતાના રોગથી દૂર રહેવા કેમ થશે ફાયદો access_time 11:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતથી હજારો જોજન દૂર અમેરિકાની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવે.ના રોજ જન્મદિવસ : વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તથા ભારતવાસીઓને' ચાલો ઇન્ડિયા' ના આયોજન દ્વારા દર બે વર્ષે એક છત્ર હેઠળ અમેરિકામાં ભેગા કરવાનો રેકોર્ડ શ્રી સુનિલભાઈના નામે : AIANA સંસ્થાના પ્રમુખ તથા જાણીતા મોટેલિયર-ઉદ્યોગપતિ શ્રી સુનિલ નાયક ઉપર વરસી રહેલો જીવેમ શરદ:શતમ શુભેચ્છાઓનો ધોધ access_time 3:51 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા ધસી રહેલા વિદેશીઓના પ્રવાહને ખાળવા ટ્રમ્પ સરકારનો નવો નિર્ણયઃ નિરાશ્રિતોને પાછા ધકેલવા આશ્રય આપવા ઉપર પ્રતિબંધ મુકી દીધોઃ માનવતા વિરૃધ્ધ તથા ઇમીગ્રેશન એકટના ભંગ સમાન હુકમ સામે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી દિપક આહલુવાલિયાનો આક્રોશ access_time 9:22 pm IST\nયુ.એસ.ના વુડલેન્‍ડમાં આવેલા હિન્‍દુ મંદિરમાં દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ ૫ હજાર ઉપરાંત લોકોએ આ પ્રસંગે આયોજીત ‘‘દિવાળી મેલા''ની મોજ માણી access_time 10:14 am IST\nદિલ્હીમાં આજથી શરૂ થઇ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ access_time 3:40 pm IST\nટીવી એક્સપર્ટને લાફો મારતાં ફૂટબોલર ફ્રેન્ક રિબેર વિવાદમાં access_time 3:51 pm IST\nપાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી અબુધાબીમાં ટેસ્ટ access_time 7:55 pm IST\n'સાવધાન ઇન્ડિયા'ની બીજી સિઝનને લઈને સુશાંત સિંહ ઉત્સાહિત access_time 2:57 pm IST\nક્રિસમસ પર રિલીઝ થશે સલમાનની’કિક-2′ અને રણબીરની’બ્રહ્માસ્ત્ર’ :બૉક્સઑફિસ પર ટક્કર થશે. access_time 9:37 pm IST\nઆવતો મહિનો સારા અલી ખાનના નામે : આવશે બબ્બે ફિલ્મો access_time 11:15 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6abfa95acdab7aa3-aa8ac0aa4abf/aafacba9caa8abea93", "date_download": "2019-05-20T00:18:14Z", "digest": "sha1:MPDGYQDFCYV62AVGSMCA2743EO2THXUV", "length": 8709, "nlines": 169, "source_domain": "gu.vikaspedia.in", "title": "શિક્ષણને લગતી યોજનાઓ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / શિક્ષણને લગતી યોજનાઓ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅલગ અલગ યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી છે\nઆ વિભાગમાં સર્વ શિક્ષા અભિયાન વિશેની માહિતી આપેલ છે\nશિક્ષણને લગતી સરકારી યોજનાઓ\nશિક્ષણને લગતી સરકારી યોજનાઓ વિશેની માહિતી\nમાધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહનો\nમાધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહનો ની માહિતી\nશાળામાંની માહિતી અને સંચાર તકનીકો\nશાળામાંની માહિતી અને સંચાર તકનીકો (ICT @ શાળાઓ)\nબ્લોક સ્તર પર 6000 આદર્શ શાળાઓની સ્થાપના\nબ્લોક સ્તર પર આદર્શ શાળાઓની\nરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ\nરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ\nવિકાસ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે\nશિક્ષણને લગતી સરકારી યોજનાઓ\nમાધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહનો\nશાળામાંની માહિતી અને સંચાર તકનીકો\nબ્લોક સ્તર પર 6000 આદર્શ શાળાઓની સ્થાપના\nરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nસાંસદ આદર્શ ગ્રામ યોજના માર્ગદર્શિકા\nઆદર્શ ગ્રામ વિશેની સમજણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Feb 22, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeabeab0acda95ac7a9fabfa82a97-aaeac7aa8ac7a9caaeac7aa8acda9f/aa6ab0ac7a95-a96ac7aa1ac2aa4ac7-a95ac3ab7abf-aaca9cabeab0-ab5abfab7aafa95-aaeabeab9abfaa4ac0-a9cabeaa3ab5ac0-a9cab0ac2ab0ac0-a9bac7", "date_download": "2019-05-20T00:24:13Z", "digest": "sha1:KCHYRFAIX6HC4FEIXGSYHE3GFHJAL5HX", "length": 19888, "nlines": 163, "source_domain": "gu.vikaspedia.in", "title": "દરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / માર્કેટિંગ મેનેજમેન્ટ / દરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nદરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nદરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nખેડૂતોને બજાર ���ંગેની માહિતીની સમયસર જાણકારી મળતી નથી. હાલની વૈશ્ચિકરણ અને ઉદારીકરણના યુગમાં નાના અને સીમાંત ખેડૂતોએ પણ બજાર અંગેની સઘળી માહિતીથી વાકેફ થવું જરૂરી છે. હવે તો ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિ વડે કંપની સાથે કરાર આધારીત ખેતી કરતા થયા છે અને ગ્રાહકોને જોઈએ તેવો માલ ખેડૂતો પેદા કરી કંપનીઓ હારા ગ્રાહકોને મળતો થયો છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે દરેક ખેડૂતે બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે.\nદરેક ખેતપેદાશના રોજેરોજના વિવિધ મર્કેટના જથ્થાબંધ તથા છૂટક ભાવોની માહિતીની નિયમિત રીતે નોંધ કરી વિવિધ માધ્યમો જેવા કે રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો, મેગેઝીનો, ન્યુઝલેટર વગેરે દ્રારા ખેડૂતમિત્રો, સરકારી અધિકારીઓ, ટ્રેડર્સ, વેપારીઓ, નીતિ ઘડવૈયાઓ તથા ઉપભોક્તાઓ વપરાશકારોને પૂરી પાડવી જોઈએ. માહિતીની જાણકારી કોઈપણ બજારના સંચાલન અને ભાવોની વધ-ઘટ માટે અગત્યની છે. બજાર અંગેની આધુનિક વ્યવસ્થામાં નિર્ણયો લેવા માટે તથા કેટલાક પ્રશ્નો હલ કરવા માટે માહિતી એક સાધન છે. ટુંકમાં બજાર માહિતીની પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં બજાર વિષયક માહિતીનું એકત્રીકરણ કરી તેનો સારા નિર્ણયો લેવામાં ઉપયોગ કરી, તેના પર પ્રક્રિયા કરી, સંગ્રહ કરી, નિર્ણયો લેવામાં ઉપયોગ કરી બજાર સુધારણા કરી શકાય છે.\nખેડૂતો બજાર વિષયક માહિતી જાણી પાકમાં કાપણી બાદ માલ ક્યારે બજારમાં પહોંચાડવો તે નક્કી કરી શકે છે. વિવિધ સ્થળોના બજારભાવોનો તફાવત જાણી ખેતીનો માલ ક્યાં વેચાણ કરવો તે નક્કી કરી શકે છે. એપીએમસી દ્વારા ખેડૂત પોતાની ખેતપેદાશ વેચે તો તેમાં તેનું જોખમ ઘટે છે જયારે ખાનગી વેપારીઓના માલ વેચતાં નાણાં અંગેનું જોખમ ઊભું રહે છે. બજાર વિષયક માહિતીની જાણકારી ખેડૂતને ન હોય તો તેને તેની ખેતપેદાશ વેચાણ ડરતાં પુરતા ભાવો મળતા નથી કે ઓછા ભાવે માલ વેચવો પડે છે. આ જોતાં સ્થાનિક, વિભાગીય, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે તે ખેતપેદાશના બજારનું સંકલન હોવું જરૂરી છે તો જ દરેકને અક્નની સલામતી પુરી પાડી શકાય.\nસામાન્ય રીતે રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો અને માકટ યાર્ડમાં મુકવામાં આવતા બ્લેકબોર્ડ ઉપરના ભાવોથી ખેડૂતોને બજાર વિષયક માહિતીની જાણકારી મળતી હોય છે. આ માહિતી બધા ખેડૂતો જાણી શકતા નથી પરિણામે પોતાની ખેતપેદાશના ભાવો નક્કી કરવામાં મુશ્કેલી રહે છે. બજાર અંગેની માહિતીની અજ��ઞાનતાને કારણે ખેડૂતોને નીચા ભાવે કે ઓછા ભાવે પોતાની ખેતપેદશનું વેચાણ કરવું પડે છે. આ જોતાં બજાર વિષયક માહિતીનું વિવિધ માધ્યમો મારફતે યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. આ માટે ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનાલોજી (આઈસીટી)નો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ટુંકા સમયમાં સચોટ માહિતી ખેડૂત/ ગ્રાહક/વેપારી સુધી પહોંચાડી શકાય.\nએગમાર્કનેટ (એગ્રિકલ્ચરલ માકૅટેંગ ઈન્ફોર્મેશન સીસ્ટમ નેટવર્ક ) દ્વારા ખેડૂતોને (ઉત્પાદનકત), ટ્રેડર્સને (વેપારીઓ) અને ગ્રાહકોને (વપરાશકારો)ને બજાર વિષયક માહિતી પુરી પાડવામાં આવે છે. દરેક એપીએમસી, હોલસેલ માર્કેટ, સ્ટેટ એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડ અને સ્ટેટ ડાયરેકટોરેટ ઓફ માર્કેટિંગ અને ઈન્સ્પેશકન (ડીએમઆઈ) અને મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર વગેરેને યોગ્ય રીતે જોડાણ કરવામાં આવે તો બજાર વિષયક માહિતીનો અસરકારક રીતે પ્રચાર-પ્રસાર શક્ય બને. એગમાર્કનેટ દ્રારા વિવિધ સ્થળોના બજારભાવો એકત્રિત કરી તેને સર્વને સભ્ય બને તેવા પ્રયાસો કરવામાં આવે છે.\nખેડૂતમિત્રો ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઈન્ટરનેટ મારફતે રોજબરોજના બજારના ભાવોની માહિતી મેળવી શકે છે. વિવિધ વેબસાઈટ ઉપર જે તે ખેતીની પેદાશના બજારભાવો મુકવામાં આવતા હોય છે. ટુંકમાં ઈન્ટરનેટ દ્વારા વિશ્વના, દેશના, રાજ્યના ભાવો જાણી તેનો તુલનાત્મક અભ્યાસ કરી ખેતપેદાશ વેચાણ અંગે યોગ્ય નિર્ણય લઈ જે તે બજારમાં માલ મોકલી આર્થિક રીતે ફાયદો મેળવી શકાય છે. મોબાઈલ મારફતે પણ ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા રોજે રોજના ભાવો જાણી શકાય છે.\nટુંકમાં ખેડૂતોને કૃષિપેદાશના વિવિધ સ્થળોના બજારભાવો અંગેની સંપૂર્ણ માહિતી સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે કે જેથી ખેડૂતો પોતાની ખેતપેદાશ યોગ્ય ભાવે જે તે બજારના સ્થળે વેચાણ કરી શકે તેમજ વપરાશકારોની જરૂરિયાત મુજબની ખેતપેદાશ પણ ઉત્પાદન કરવાનું આયોજન કરી શકે. આજના માહિતીના યુગમાં બજાર વિષયક માહિતીથી દરેક ખેડૂત માહિતગાર થાય તે અતિ જરૂરી છે.\nબજાર વિષયક માહિતી ખેતપેદાશના વેચાણ અંગેનો નિર્ણય લેવામાં અને બજારભાવની હરિફાઈ જાણી બજાર અંગેની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. બજાર માહિતી બજાર પદ્ધતિ અને ખેતપેદાશના ભાવોમાં વધ-ઘટ ઉપર અસર કરે છે. ખેડૂતે ક્યો પાક ઉગાડવો ક્યારે પાકની કાપણી કરવી ક્યારે પાકની કાપણી કરવી ક્યારે ખેતપેદાશ બજારમાં વેચાણ ���ાટે મોકલવી ક્યારે ખેતપેદાશ બજારમાં વેચાણ માટે મોકલવી < ખેતપેદાશનો સંગ્રહ કરવો કે નહી < ખેતપેદાશનો સંગ્રહ કરવો કે નહી વગેરે નિર્ણયો લેવામાં બજાર વિષયક માહિતી અસર કરે છે. બજારમાં ખેતપેદાશી માલનો ભરાવો અને ખેતીપેદાશી માલની અછત બજારભાવ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો ખેતપેદાશી માલ મોટા જથ્થામાં બજારમાં એક સાથે વેચાણ માટે આવે તો તે ખેતપેદાશાના ભાવો ઘટે છે. ટુંકમાં બજારમાં માંગ અને પૂરવઠાને આધારે બરજારભાવ નક્કી થતા હોય છે. ખેતપેદાશની સાંકળ (વેલ્યૂ ચેઈન) જેટલી મજબૂત તેટલો વેપાર સારો થાય છે. ખેડૂતો સ્થાનિક બજાર કે એપીએમસી દ્રારા પોતાનો માલ વેચે છે. કેટલીક વખત ભાવ સારા ન મળે તો કોલ્ડ સ્ટોરેજમાં માલ મૂકી ઓફ સીઝનમાં માલ વેચી જોઈતો ભાવ મળે ત્યારે ખેડૂતો માલ વેચતા હોય છે.\nસ્ત્રોત: ડો. એન.વી. સોની, ડો. જે. કે. પટેલ, ડો. કે. સી. કમાણી\nવિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, યુનિવર્સિટી ભવન\nઆણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮ ૧૧૦\nકૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ\nપેજ રેટ (2 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nરાષ્ટ્રીય કૃષિ બજાર: એક રચનાત્મક પહેલ\nખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nદરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકૃષિ વિષયક માહિતી આપતાં વિવિધ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્��્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 19, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/07/21/story/", "date_download": "2019-05-20T01:28:56Z", "digest": "sha1:WW3OX2Q3UPF3ZOZABNZAUENXZPEXKYQV", "length": 29062, "nlines": 212, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક દૂજે કે લિયે (વાર્તા) – પ્રવીણ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક દૂજે કે લિયે (વાર્તા) – પ્રવીણ શાહ\nJuly 21st, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પ્રવીણ શાહ | 18 પ્રતિભાવો »\n{શ્રી પ્રવીણ શાહના ઘણાં પ્રવાસ વર્ણનો અને વાર્તાઓ આ પહેલા રીડગુજરાતી પર પ્રસ્તુત થયાં છે. આજે તેઓ એક પિતાની મનોસ્થિતિને સ્પર્શતી વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. તેમનો સંપર્ક pravinkshah@gmail.com એ સરનામે કરી શકાય છે.}\n‘સર, હું મહેશ જોશી. મારી દિકરી આપની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. મારે એના વિષે થોડી વાત કરવી છે.’\nએક દિકરીના વાલી, મારી પાસે, તેમની દિકરી અંગે કંઇક કહેવા આવ્યા હતા. હું કોલેજના એક વિભાગમાં પ્રોફેસર હતો. ઘણા વાલીઓ આ રીતે પ્રોફેસરોને મળવા અને તેમના પુત્ર કે પુત્રી બાબતની મુંઝવણો લઈને આવતા હોય છે. મને મનમાં એકસામટા ઘણા વિચારો આવી ગયા. ‘શું, એમની દિકરીની હાજરી ખૂટતી હશે ’, ‘કોઈ એક કે વધુ વિષયમાં નાપાસ થઇ હશે ’, ‘કોઈ એક કે વધુ વિષયમાં નાપાસ થઇ હશે ’, ‘કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હશે ’, ‘કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હશે ’, ‘તેને કોઈ હેરાન કરતુ હશે ’, ‘તેને કોઈ હેરાન કરતુ હશે ’ પણ આ બધા વિચારોમાંથી બહાર આવીને મેં પૂછ્યું, ‘બોલો, મહેશભાઈ, શું કહેવું છે ’ પણ આ બધા વિચારોમાંથી બહાર આવીને મેં પૂછ્યું, ‘બોલો, મહેશભાઈ, શું કહેવું છે \n‘સર, મારી દિકરી છેલ્લા વર્ષમાં છે, અમે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ છીએ. અમે એના માટે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હોય એવો વર શોધી રહ્યા છીએ. અને મને જાણ થઇ છે કે મારી દિકરી કોઈ ગુજરાત�� છોકરા સાથે હરેફરે છે. એ છોકરો પણ આ જ કોલેજમાં ભણે છે. મારે હવે શું કરવું એને કઈ રીતે પાછી વાળવી એને કઈ રીતે પાછી વાળવી તમારી મદદ લેવા આવ્યો છું.’\nવાત ધાર્યા કરતાં જુદી જ નીકળી. હું એક પુત્રીના પિતાની વ્યથા સમજી શક્યો. એવું બને કે કદાચ હું એ છોકરીને જાણતો પણ હોઉં. એટલે મેં એમને પૂછ્યું, ‘ મહેશભાઈ, તમારી દિકરીનું નામ શું કઈ બ્રાન્ચમાં ભણે છે કઈ બ્રાન્ચમાં ભણે છે \nમહેશભાઈ બોલ્યા, ‘પાયલ, પાયલ જોશી.’\n’ મારાથી બોલાઈ ગયું. આ છોકરીને તો હું સારી રીતે જાણતો હતો. મારા મનમાં પાયલ જોશીનો ચાર વર્ષનો કોલેજકાળ મારી આંખો સમક્ષ તરવરી રહ્યો. પાયલ પહેલા વર્ષમાં હતી, અને હું તેને જાણતો ન હતો ત્યારની વાત કરું.\nમને તે એક વાર મળવા આવી. ‘સર, આપણા સાંસ્કૃતિક ઉત્સવમાં મારે એક ગીત ગાવું છે.’ તે મને નમ્રતા અને વિનંતીના સૂરમાં કહી રહી હતી. તે નાજુક, નમણી, સુંદર આંખો ધરાવતી માસુમ છોકરી હતી. તેનો અવાજ તીણો સ્ફટિક જેવો હતો.\nમેં કહ્યું, ‘તો તું ગીત ગા ને કોણ તને રોકે છે કોણ તને રોકે છે અને હા, તારું નામ શું અને હા, તારું નામ શું કયા વર્ષમાં ભણે છે કયા વર્ષમાં ભણે છે \nતે બોલી, ‘મારું નામ પાયલ જોશી, હું આ વર્ષે જ કોલેજમાં દાખલ થઇ છું, અને કોમ્પ્યુટર બ્રાન્ચના બીજા સેમેસ્ટરમાં છું. સર, વાત એમ છે કે હું નવી છું. એટલે બીજા સીનીયર છોકરાઓ મને અવગણે છે. They neglect me. પણ મારે ગાવું છે. મને ગાવાનો બહુ જ શોખ છે.’\nમેં તેને થોડી વધારે વિગતો પૂછી. તેનું ફેમિલી વડોદરામાં રહેતું હતું. તે અહીં અમદાવાદમાં બીજી છોકરીઓ સાથે પેયીંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. તે મહારાષ્ટ્રીયન હતી. મહારાષ્ટ્રના લોકોને આમે ય સંગીત અને ગાયનમાં રસ વધારે.\nઅમારી કોલેજમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural Festival) ઉજવાય છે. અમે તેને ટૂંકમાં ‘કલ ફેસ્ટ’ (Cul Fest) કહીએ છીએ. આ કાર્યક્રમમાં ગીત, સંગીત, ડ્રામા, મીમીક્રી, વેશભૂષા જેવા કલાત્મક પ્રોગ્રામ હોય, વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લે, તેમની આંતરિક શક્તિઓ બહાર આવે અને મજા પણ પડે. પ્રોગ્રામમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ આમંત્રણ આપીને બોલાવીએ. બધી કોલેજો આવા પ્રોગ્રામ કરતી હોય છે.\nપ્રોગ્રામના સંચાલનનો ભાર પ્રોફેસરોએ સંભાળવાનો હોય. આ વખતે મારે ગાયન અને સંગીત વિભાગ સંભાળવાનો હતો, એટલે પાયલ મને પૂછવા આવી હતી. બીજે દિવસે મેં ગાયન વિભાગના સીનીયર વિદ્યાર્થી પાવન પંડ્યાને બોલાવીને કહ્યું, ‘પાવન, પેલી પાય��ને ગીત ગાવાની તમે બધા કેમ ના પાડો છો \nપાવન, ‘સર, એ નવી છે. એને ગાતાં ના આવડે તો આપણો પ્રોગ્રામ બગડે.’\nમેં કહ્યું, ‘એને એક વાર સાંભળો તો ખરા, એ ઠરેલ અને સમજદાર જણાય છે. જરૂર લાગે તો એને પ્રેક્ટીસ કરાવો.’\nપાવને મારી સામે વધુ દલીલ કરી નહિ. મારી અને સંગીત ગૃપની હાજરીમાં પાયલને ગાવાની તક આપવામાં આવી. પાયલ ખરેખર બહુ જ સરસ ગાતી હતી. એનો અવાજ લતા મંગેશકર અને અનુરાધા પૌંડવાલ જેવો તીણો હતો. થોડાં રીહર્સલો પછી, પ્રોગ્રામમાં ગાવા માટે તેનું એક ગીત પસંદ કરવામાં આવ્યું. ડ્યુએટમાં તેને સાથ આપનાર પાવન પંડ્યા પોતે જ હતો.\nકલ ફેસ્ટનો દિવસ આવી પહોંચ્યો. કોલેજના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, પ્રોફેસરો અને આમંત્રિત મહેમાનો પ્રોગ્રામની મજા માણતા હતા. પાયલ અને પાવનનો વારો આવ્યો, પાયલનો મીઠો સૂર હવામાં લહેરાઈ રહ્યો, ‘હમ બને, તુમ બને, એક દૂજે કે લિયે……’ ફિલ્મ ‘એક દૂજે કે લિયે’નું ડ્યુએટ ગીત પાયલ અને પાવન ગાઈ રહ્યા હતા. પ્રેક્ષકોને ગીત બહુ જ પસંદ આવ્યું. ‘વન્સ મોર’ ના નારા પણ ઉઠ્યા.\nબસ, પછી તો પૂછવું જ શું પાયલ ગાવામાં આગળ વધી રહી હતી. ભણવામાં તો હોંશિયાર હતી જ. પાવન ચોથી સેમેસ્ટરમાં કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ હતો. પાયલ કરતાં એક વર્ષ આગળ. પાયલને કંઇ ના આવડે તો તે પાવનને પૂછી લેતી. તેમની નિર્દોષ મૈત્રી તેમને નજીક લાવી રહી હતી.\nપછી ટેકનીકલ ફેસ્ટીવલ (ટૂંકમાં ટેક ફેસ્ટ) નો પ્રોગ્રામ આવ્યો. એમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને અનુરૂપ કોઈ નવો પ્રોજેક્ટ કે મોડેલ તૈયાર કરીને પ્રદર્શનમાં મૂકવાનો હોય છે. ટેક ફેસ્ટમાં મૂકેલાં મોડેલ જુઓ તો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓમાં કેટલી બધી ટેલન્ટ છુપાયેલી પડી છે ટેક ફેસ્ટમાં પણ પાયલ અને પાવનનો રોબોટને લગતો એક સહિયારો પ્રોજેક્ટ હતો. બહુ જ સરસ હતો.\nધીરે ધીરે કોલેજમાં પાયલ અને પાવનની જોડી જાણીતી થઇ ગઈ. હું પણ તેમની પ્રગતિમાં રસ લેતો હતો. તેઓ સારા મિત્રો હતા. દર વર્ષે તેઓ કલ ફેસ્ટના સંગીત જલસામાં ભાગ લેતા અને ઇનામ પણ મેળવતા.\nપણ દુનિયામાં હંમેશાં બધું સમુસુતરું નથી ચાલતું હોતું. પાવનના ક્લાસમાં જ ભણતો બહાદુર નામનો છોકરો પાવન-પાયલની મિત્રતાથી ઈર્ષ્યાની આગમાં બળી જતો હતો. તેને પણ પાયલ ગમતી હતી. તે ક્યારેક પાયલને રોકીને તેની સાથે વાત કરવા પ્રયત્ન કરતો, પણ પાયલ તેને દાદ આપતી નહિ.\nએક વાર બપોરના પાયલ ખરીદી કરીને પોતાની રૂમ તરફ પાછી વળી રહી હતી, ત્યારે લાગ જોઇને બહાદુર તેના બે મિત્રો સાથે પાયલનો રસ્તો રોકીને ઉભો રહ્યો. રસ્તા પર અવરજવર સાવ ઓછી હતી. પાયલે દૂરથી જ તેને જોયો, તે જરા ગભરાઈ ગઈ. પણ તેણે ઝટપટ પર્સમાંથી મોબાઈલ કાઢીને પાવનને ફોન કરી દીધો. બહાદુર કંઇ કરે ત્યાર પહેલાં તો પાવન ત્યાં આવી પહોંચ્યો. બહાદુર તેની ટોળકી સાથે ત્યાંથી રવાના થઇ ગયો. પાયલ બોલી, ‘નામ છે બહાદુર, પણ છે ફોસી.’\nઆ પ્રસંગ પછી પાયલ-પાવનની મિત્રતા ઓર ગાઢી બની. આમ ને આમ પાવનનું ભણવાનું પૂરું થઇ ગયું. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તેને પૂનાની એક સોફ્ટવેર કંપનીમાં જોબ પણ મળી ગઈ. પાયલ છેલ્લા વર્ષમાં આવી.\nપાયલના પપ્પાને બહાદુરના પ્રસંગની ખબર પડી પછી, પાયલની પાવન સાથેની મૈત્રીની ગંધ તો આવી જ ગઈ હતી. એટલે આજે તે કોલેજ આવીને મારી આગળ તેમની મુંઝવણ જણાવી રહ્યા હતા. મારી દ્રષ્ટિએ તો પાયલ માટે પાવન યોગ્ય છોકરો હતો. પણ તેના પપ્પાને વાંધો એ હતો કે તે મહારાષ્ટ્રીયન ન હતો. મેં મનોમન મહેશભાઈને સમજાવવાનું નક્કી કર્યું. મેં કહ્યું, ‘જુઓ મહેશભાઈ, તમારી વાત સાચી છે કે પાવન મહારાષ્ટ્રીયન નથી. પણ ગુજરાતી છોકરાઓ ય સારા તો હોય જ ને આપણે તો છોકરાના ગુણ જોવા જોઈએ. પાવન બધી રીતે સારો છોકરો છે. સારી નોકરી મળી છે. મારા હાથ નીચે ભણ્યો છે. એટલે હું તેને સારી રીતે ઓળખું છું. તમે ય, વડોદરામાં, ગુજરાતમાં જ રહો છો. એક ગુજરાતી કુટુંબ સાથેનો સંબંધ તમને બહુ ઉપયોગી થઇ પડશે. અને ખાસ તો, પાયલને પાવન પસંદ છે. સોનામાં સુગંધ ભળે એવું છે. તમે આમાં જરા ય ચિંતા કે અફસોસ કરશો નહિ.’\nમહેશભાઈને મારો જવાબ ગમ્યો હોય એવું લાગ્યું. ઘરે જઈને થોડા દિવસ વિચાર કર્યા બાદ, તે પાવનને સ્વીકારવા તૈયાર થઇ ગયા. પાયલ, પાવન, મહેશભાઈ અને હું – બધા જ ખુશ \nથોડા મહિનામાં તો પાયલ પણ કોમ્પ્યુટર એન્જીનીયર થઇ ગઈ. થોડા પ્રયત્નો કરતાં પાયલને પણ પૂનામાં પાવનની કંપનીમાં જ નોકરી મળી ગઈ. ભવિષ્યમાં કદાચ તેઓ, નારાયણમૂર્તિ અને સુધા મૂર્તિના ઈન્ફોસીસ જેવું સાહસ કરે તો નવાઈ નહિ \nએક વર્ષ બાદ, તેઓના આમંત્રણથી હું તેમના લગ્નમાં વડોદરા ગયો, ત્યારે મને પાયલે ગાયેલું ગીત યાદ આવી રહ્યું હતું, ‘હમ બને, તુમ બને, એક દૂજે કે લિયે…’\n« Previous વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ – ભાણદેવ\n – દિનકર જોષી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસત્યમેવ જયતે – ડૉ. ચંદ્રકાન્ત મહેતા\n‘નંદુ, જલદી કર, સાહેબને આવવાનો સમય થઈ ગયો છે.’ ‘અને સોફાને બરાબાર ઝાપટીને ચોખ્ખા રાખ.’ ‘ચા માટે દ��ધ તૈયાર છે ને છેલ્લી ઘડીએ કોઈ તાયફો ન થાય.’ મહાદેવીજી હાંફળાં ફાંફળાં ઘરનું સુપરવિઝન કરી રહ્યાં હતાં. નોકર નંદુને સૂચનાઓ આપ્યા બાદ એમને એકાએક યાદ આવ્યું. પુત્ર અવ્યયને ભણવા તો બેસાડ્યો નથી છેલ્લી ઘડીએ કોઈ તાયફો ન થાય.’ મહાદેવીજી હાંફળાં ફાંફળાં ઘરનું સુપરવિઝન કરી રહ્યાં હતાં. નોકર નંદુને સૂચનાઓ આપ્યા બાદ એમને એકાએક યાદ આવ્યું. પુત્ર અવ્યયને ભણવા તો બેસાડ્યો નથી અને પપ્પા અર્યમન આવતાંની સાથે પૂછશે ‘અવ્યયે લેશન કર્યું અને પપ્પા અર્યમન આવતાંની સાથે પૂછશે ‘અવ્યયે લેશન કર્યું \nમફત મુખવાસ – ગિરીશ ગણાત્રા\n‘...... મારે અસલી મેંગલોરી સોપારી જોઈતી હોય તો મફત મુખવાસ પાસે જાઓ. એ જ તમને અસલી માલ આપી શકશે. બીજા બધા તમને છેતરશે, પણ મફત મુખવાસ કોઈ દિવસ નહિ.’ સારી સોપારીની શોધમાં મફત મુખવાસનું નામ મળ્યું. એની પાસેથી અસલ સોપારી મળી અને.... બધા એને મફત મુખવાસ કહીને જ સંબોધતાં. એનું અસલી નામ શું હશે એ તો ખુદ મફત જ કહી શકે ... [વાંચો...]\nજરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના\n(‘ઊગે સૂર્ય વિવેકનો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં. મને જોઈને એ બોલ્યાં : ‘હાશ આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ... [વાંચો...]\n18 પ્રતિભાવો : એક દૂજે કે લિયે (વાર્તા) – પ્રવીણ શાહ\nપ્રવિન ભાય્ના પવાસ વર્નો ભુઅલઅત નથિ તેવિ જ વારતા આપિ ધન્ય્વાદ્\nમ્રુગેશજી નુ કામ આગળ વધારવા બદલ ખુબ ખુબ આભર્\nસરસ, ખાધુ પેીધુ ને રાજ કર્યુ ઃ)\nઅમઆ નવુ કૈક ન લગ્યુ સોર્ર્ય ભૈ…….\nપ્રવિણ ભાઈ ને એક નવી અને સરસ વાર્તા માટે અભિનંદન.\nબહુજ સરસ,મને બહુ પદ અાવી…..\nમધુર વાર્તા છે. જો આમ જ બધાય માં – બાપ આવનારી નવી પેઢી માં વિશ્વાસ અને પ્રોત્સાહન આપતા થાય, તો કેટલું સારું નવી પેઢી અને વડીલો ના સમન્વય થી ઘરનું અને સમાજ નું વાતાવરણ સુંદર બને. યુવાનો ને પ્રોત્સાહન , વિશ્વાસ ની જરૂર છે. જુના બંધિયાર વિચારોમાં થી બહાર નીકળી ને નવી પેઢી ને બિરદાવીએ.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દ��શ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/thought/", "date_download": "2019-05-20T01:40:37Z", "digest": "sha1:GOPGZJUGMMNRCO5ANS6ZVVL32KTIFLIM", "length": 50695, "nlines": 221, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Thought | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nલેખની લંબાઇ શબ્દોમાં અને મિનિટમાં…\nગુજરાતીઓની નાણાં-પ્રીતિને લઈને પ્રચલિત કેટલીક રમૂજી વાતોમાં એક એ પણ છે કે દેશમાં બીજે ક્યાંય જો કોઇને અમુક સ્થળ કેટલું દૂર છે એ પૂછવામાં આવે તો તે બે-ત્રણ કિલોમિટર કે પંદર-વીસ મિનિટ દૂર છે એવો જવાબ મળે, પણ જો અમદાવાદમાં આ પ્રશ્નનો જવાબ એવો મળે કે “રિક્ષામાં ૨૫ રૂપિયા થશે.”\nઆ તો ગમ્મતની વાત થઈ, પણ રાત્રે ઓશોની “અષ્ટાવક્ર ગીતા”નો ચોથો ભાગ સાંભળતાં તેમના પ્રવચનમાંથી એ જાણવા મળ્યું કે આપણે ત્યાં હાઇવે પર આવનારું સ્થળ કેટલા કિલોમિટર દૂર છે તે આંકડા માઇલસ્ટોન પર દર્શાવાતા હોય છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં માઇલસ્ટોન પર આવનારું સ્થળ કેટલી મિનિટ દૂર છે તે દર્શાવાયું હોય છે. ૨૦૦૯ના મેમાં સ્વિસ શહેર શોફહોસેન (Schaffhausen) જવાનું થયું હતું ત્યારે આ બાબત ધ્યાનમાં નહોતી આવી, પણ તેનું કારણ એ હતું કે અમે જર્મનીના સ્ટુટગાર્ટથી શોફહોસેન કારમાં નહિ, પણ ટ્રેનમાં ગયાં હતાં.\nરાત્રે સાંભળેલું ઓશોનું પ્રવચન હજી મનમાં જ હતું ત્યાં સવારે આર્થિક દૈનિક Mint માં શેખર ભાટિયાનો એક સરસ લેખ “True-life ‘singles’ from the net” વાંચ્યો. દુનિયાનાં ખ્યાતનામ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો કઈ કઈ વેબસાઈટ પર વાંચે છે એની તેમણે વાત કરી છે. તેમણે ઉલ્લેખ કરેલી એક વેબસાઇટ www.longreads.com માં રસ પડ્યો. અહીં સંગ્રહ થયેલા લેખો ફ્રી વાંચી શકાય છે. વેબસાઇટ પર જઈને જોયું તો રાજકારણથી માંડીને મનોરંજન સહિતની જુદી જુદી કેટેગરીમાં ઘણા લેખો વાંચવા મળે તેમ છે, પણ એક નવી વાત એ જોવા મળી કે દરેક લેખ કેટલી લંબાઈ ધરાવે છે એ દર્શાવતો શબ્દોનો આંકડો આપવા સાથે લેખ કેટલો લાંબો છે તે મિનિટોમાં પણ દર્શાવાયું છે. લેખની લંબાઇ મિનિટમાં દર્શાવાઇ હોય એ કમ સે કમ મેં તો પહેલી વાર જોયું.\nવિદ્યા બાલનને ઇન્દિરા ગાંધી બનવું છે\n“ધ ડર્ટી પિક્ચર” પછી એકદમ જ લાઈમ લાઇટમાં આવી ગયેલી વિદ્યા બાલન આજકાલ એવી ઇચ્છા વ્યક્ત કરી રહી છે કે તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા ઇચ્છે છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી કઈ અભિનેત્રીને ન ગમે, પણ લાગે છે કે વિદ્યાનું આ સપનું કદાચ ક્યારેય સાકાર નહિ થઈ શકે.\nજીવંત કે દિવંગત વ્યક્તિઓના જીવન પરથી બનતી ફિલ્મ, જેને અંગ્રેજીમાં Biopic કહે છે, તેનું નિર્માણ હોલીવૂડમાં જેટલું સહજ અને સરળ છે એટલું બોલીવૂડમાં નથી. હોલીવૂડમાં હજી હાલમાં જ આવી ત્રણ ફિલ્મો બની ચૂકી છે, જેમાંની એક “ધ આયર્ન લેડી” બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરના જીવન પર આધારિત છે અને તેમાં થેચરની ભૂમિકા ભજવવા માટે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર મેરિલ સ્ટ્રીપને મળ્યો છે. બીજી ફિલ્મ “જે. એડગર” અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઇના ચીફના હોદ્દા પર લગભગ ૫૦ વર્ષ રહેલા એડગર હુવરના જીવન પરથી બનાવાઇ હતી અને ત્રીજી ફિલ્મ “ધ લેડી” મ્યાંમારમાં માનવ અધિકારો અને લોકશાહી શાસન માટે લડત ચલાવી રહેલાં સૂ કીના જીવન પરથી બનાવાઇ છે.\nબોલીવૂડમાં આવી ફિલ્મો નથી બનતી એવું યે નથી. તા. ૨ માર્ચે રીલીઝ થનારી “પાનસિંઘ તોમર” આવી જ એક બાયોપિક છે, પણ બોલીવૂડમાં બોયોપિક બનવાનું પ્રમાણ ઘણું ઓછું છે. એમાંય જો કોઈ રાજકીય વ્યક્તિના જીવન પરથી બાયોપિક બનાવવી હોય તો તો નિર્માતા-દિગ્દર્શકને ભગવાન બચાવે એવી તેની હાલત થઈ જાય. તેને કારણે હોલીવૂડમાં અનેક મહાનુભાવોના જીવન પરથી અસંખ્ય ફિલ્મો બની ચૂકી છે, પણ બોલીવૂડમાં એ સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે.\nઅહીં મોટા ભાગે તો આવી ફિલ્મો બનાવવા ઇચ્છતા ફિલ્મકારો વચલો રસ્તો કાઢીને કોઈ વ્યક્તિના જીવન પરથી પ્રેરણા લઈને તેને કલ્પનાના વાઘા પહેરાવી ફિલ્મો બનાવે છે. સિલ્ક સ્મિતાના જીવન પરથી પ્રેરિત ગણાતી “ધ ડર્ટી પિકચર” પણ તેનું ઉદાહરણ છે, અને સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરિત ગણાતી “ગુરુ” પણ તેનું ઉદાહરણ છે.\nઆ કારણે જ વિદ્યા બાલન જ્યારે એવી ઇચ્છા વ્યક્ત કરતી હોય કે તેને ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી છે તો તે લગભગ તો અશક્ય બની રહે છે. એમાંય હવે જ્યારે તે “ધ ડર્ટી પિકચર”માં કામ કરી ચૂકી છે એ પછી તો એ ભાગ્યે જ શક્ય બની શકે તેમ છે. જો એવું ન હોત તો “ઇન્દિરા ગાંધી – ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની” ફિલ્મ પાંચ-સાત વર્ષ પહેલાં રીલીઝ પણ થઈ ગઈ હોત. એ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મનીષા કોઇરાલાની પસંદગી કરાઇ હતી. મહારાની પદ્મિનીદેવી પ્રતિષ્ઠાન વતી નીતિન કેની નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન એન. ચંદ્રા કરવાના હતા. પટકથા કમલેશ્વરે લખી હતી. ઇન્દિરા ગાંધીના ગેટ-અપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થઈ ચૂકી હતી અને ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારી હતી ત્યાં એક ઇન્દિરાભક્ત કોંગ્રેસી કાર્યકરે ફિલ્મનું નિર્માણ અટકાવવા રીટ કરી દીધી. કારણ એ હતું કે મનીષાએ “માર્કેટ” નામની એક ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા ભજવી હતી. વેશ્યાની ભૂમિકા ભજવનાર ઇન્દિરા ગાંધીની ભૂમિકા કઈ રીતે ભજવી શકે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, પણ અંતે પ્રોજેક્ટનું પડીકું વાળી દેવાયું.\nબાય ધ વે, સોનિયા ગાંધીના જીવન પરથી “સોનિયા સોનિયા” નામની એક ફિલ્મ પણ અટવાયેલી પડી છે. તેમાં સોનિયા જેવો લૂક ધરાવતી પૂર્વા પરાગ નામની અભિનેત્રીએ સોનિયાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માટે સોનિયા ગાંધીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. થોડા સમય પહેલાં અવસાન પામેલા ફિલ્મકાર જગમોહન મુંદ્રા પણ સોનિયાના જીવન પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, પણ તેમને મંજૂરી અપાઇ નહોતી.\nહોલીવૂડમાં તો અસંખ્ય બાયોપિક બની ચૂકી છે, પણ વાતનું સમાપન “W.” સાથે કરીએ. આ ફિલ્મ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશના જીવન પરથી બનાવાઇ છે.તેમાં બુશના વિવાદાસ્પદ વ્યક્તિત્વનું નિરુપણ કરાયું છે. આ ફિલ્મમાં એવું ધણું છે, જે બુશને નહોતું ગમ્યું. ૨૦૦૮માં આ ફિલ્મનું નિર્માણ થયું ત્યારે બુશ સત્તા પર હતા, પણ તેને રીલીઝ થતી રોકાઇ નહોતી.\n૨૦૧૨ : જે થશે તે જોયું જશે…\n“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમય���ાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા પણ કહે છે)ના કેલેન્ડરનું ૧૩મું ચક્ર ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને તે સંદર્ભે જે આગાહી કરાઇ છે તે મુજબ તે દિવસે દુનિયાનો અંત આવશે જ એવું માનીને ગ્વાટેમાલામાં લાખો લોકો આપઘાત કરી લે છે. ખરેખર આગાહી સાચી પડશે કે કેમ તે જાણવા માટે IHC નામના એક ગુપ્ત સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. આ સંગઠન પણ એવો અહેવાલ આપે છે કે દુનિયાનો અંત આવી જશે. હવે દુનિયાભરના દેશોની સરકારો માનવજાતને બચાવી લેવાનું અતિ મુશ્કેલ કામ IHCને સોંપે છે. ૨૦૧૨ સુધીમાં ગમે તેમ કરીને દુનિયાને બચાવી લેવાના પ્લાન શરૂ થાય છે, પણ શું એ શક્ય બની શકશે ખરું અંતે શું થાય છે તે ફિલ્મમાં જ જોવાનું રહ્યું. દિગ્દર્શ્ક રોનાલ્ડ એમેરિચની આ ફિલ્મ ખાસ્સી આતુરતા જગાવી ચૂકી છે.\nફિલ્મ “૨૦૧૨” તો જોવા મળે ત્યારે ખરી, પણ એ પહેલાં ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે એ આગાહીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી “નોસ્ટ્રાડામસ ૨૦૧૨” (Nostradamus 2012)જોઇ નાખી. આ એક દસ્તાવેજી ફિલ્મ છે અને ૨૦૧૨ માટે નોસ્ટ્રાડામસે કરેલી આગાહીઓ પર આધારિત છે. ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે તે સંદર્ભે નોસ્ટ્રાડામસે શું કહ્યું છે, અને શા માટે માનવજાતનું નિકંદન નીકળી જશે તેનાં તેણે શું કારણો આપ્યાં છે, અને નોસ્ટ્રાડામસની હંમેશાં ગૂઢ અને રહસ્યમય ગણાતી રહેલી આગાહીઓનું અર્થઘટન કરવામાં નિષ્ણાતો તે અંગે શું કહે છે તે ખૂબ જ વિસ્તૃત રીતે આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવાયું છે.\nદુનિયામાં જ્યારે પણ ક્યાંય યુદ્ધ જેવી માનવસર્જિત કે ભૂકંપ જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે નોસ્ટ્રાડામસે એ મુજબની આગાહીઓ કરી હોવાના લેખો લખાવા માંડતા હોય છે. નોસ્ટ્રાડામસ આમ તો એક સીધોસાદો ફ્રેન્ચ તબીબ હતો. પોતે કંઇક અસામાન્ય શક્તિઓ ધરાવે છે એ જાણ તેને જિંદગીની મધ્ય વયે થઈ હતી. બંને વિશ્વયુદ્ધો, કેનેડીની હત્યાથી માડીને અંતરીક્ષમાં સિદ્ધિઓ વગેરેની હત્યાથી તેણે ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તેની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે. જોકે ૧૯૯૯માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવી તેની આગાહી સાચી પડી નથી.\nનોસ્ટ્રાડામસના જીવન પરથી “ધ મેન હૂ સો ટુમોરો” (The Man Who Saw Tomorrow) ફિલ્મ ૧૯૮૧માં બની હતી તે પણ જોવા જેવી છે. ૨૦૧૨નું વર્ષ નજીક આવશે તેમ તેમ નોસ્ટ્રાડામસની ઓર ચર્ચાસ્પદ બનતી રહેશે એમાં કોઇ શંકા નથી.\nએકલો નથી આવતો પ્રેમ…\nહિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…\nએક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે આગ્રહ કર્યો, “આપ અંદર પધારો અને ભોજન કરો.”\nસંતોએ પૂછ્યું, “તમારા પતિ ઘરમાં છે\nતેણે કહ્યું, “ના, તે બહાર ગયા છે.”\n“તો અમે અત્યારે નહિ આવી શકીએ. તે જ્યારે ઘેર હશે ત્યારે આવીશું”. સંતોએ કહ્યું.\nસાંજે તેનો પતિ ઘેર આવ્યો ત્યારે સ્ત્રીએ તેને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, “જઈને એમને કહે કે હું ઘેર આવી ગયો છું અને તેમને માનભેર બોલાવી લાવ.”\nસ્ત્રી બહાર ગઈ અને તેમને અંદર આવવા કહ્યું.\nસંત બોલ્યા, “અમે એકસાથે કોઇના ઘરમાં નથી જતા.”\nતેમાંથી એક સંતે કહ્યું, “મારું નામ ધન છે.” પછી બીજા સંતો તરફ ઇશારો કર્યો, “આ બંનેનું નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઇ એક જ અંદર આવી શકે. તમારા પતિ સાથે વાત કરીને નક્કી કરી લો કે કોને અંદર બોલાવવા છે\nસ્ત્રીએ અંદર જઈને પતિને બધી વાત કરી. એ બહુ ખુશ થયો. તેણે કહ્યું, “જો એવું જ હોય તો આપણે ધનને આમંત્રિત કરવો જોઇએ. આપણું ઘર ખુશીઓથી ભરાઇ જશે.”\nપણ પત્નીએ કહ્યું, “મને લાગે છે કે આપણે સફળતાને બોલાવીએ.”\nબીજા ઓરડામાં બેઠેલી તેમની દીકરી પણ આ સાંભળતી હતી. તેણે આવીને કહ્યું, “મને લાગે છે આપણે પ્રેમને બોલાવવો જોઇએ. પ્રેમથી ઉમદા બીજું કંઇ નથી.”\n“તું ખરું કહે છે, આપણે પ્રેમને જ બોલાવવો જોઇએ.” તેનાં માતા-પિતાએ કહ્યું.\nસ્ત્રી બહાર ગઈ અને તેણે સંતોને પૂછ્યું, “તમારામાંથી જેનું નામ પ્રેમ છે તેઓ મહેરબાની કરીને અંદર આવે.”\nપ્રેમે ઘર તરફ ડગલાં માંડ્યાં એટલે બીજા બે સંત પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું, “મેં તો માત્ર પ્રેમની આવવા કહ્યું છે. તમે બંને કેમ આવી રહ્યા છો\n“જો તમે ધન અને સફળતામાંથી કોઇ એકને આમંત્રણ આપ્યું હોત તો એકલો એ જ અંદર જાત, પણ તમે પ્રેમને બોલાવ્યો છે. પ્રેમ કદી એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે, ધન અને સફળતા તેની પાછળ જાય છે.” ધન નામના સંતનો આ જવાબ હતો.\nજર્મનીમાં મને શું ગમ્યુ\nજર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.\nઆપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.\nજર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું. સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.\nજર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.\nબાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…\nસ્ત્રી સફળ પુરુષની પાછળ કે બાજ���માં…\nહવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, The First Ladies with Abu Sandeep. “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ આ કાર્યક્રમ પાછળનો મૂળ આઇડિયા છે.\nઅબુ જાની અને સંદીપ ખોસલા ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે બહુ જાણીતું નામ છે. દેશમાં વિવિધ ક્ષેત્રે સફળ થયેલા ૧૨ પુરુષોની સફ્ળતામાં તેમની પત્નીઓની ભૂમિકા કેવી રહી તે વાત આ ટોક-શોમાં એ ૧૨ મહિલાઓ પોતે કરશે. આ ૧૨ મહિલાઓ છે નીતા અંબાણી (મુકેશ અંબાણી), જયા બચ્ચન (અમિતાભ બચ્ચન), નીરજા બિરલા (કુમાર મંગલમ બિરલા), ગૌરી ખાન (શાહરુખ ખાન), ઉષા મિત્તલ (લક્ષ્મી મિત્તલ), સુઝાન રોશન (રિતિક રોશન), અધુના અખ્તર (ફરહાન અખ્તર), અનુપમા ચોપરા (વિધુ વિનોદ ચોપરા), તાન્યા દેઓલ (બોબી દેઓલ), કિરણ ખેર (અનુપમ ખેર) અને પદ્મિની દેવી (ભવાનીસિંહ). આમ તો સફળ પુરુષની પાછળ રહેલી સ્ત્રી પત્ની પણ હોઇ શકે અને મા, બહેન, દીકરી કે મિત્ર પણ હોઇ શકે, પણ આ કાર્યક્રમમાં માત્ર પત્નીઓને સ્થાન અપાયું છે. આશા રાખીએ કે આ કાર્યક્રમની જો બીજી સીઝન બને તો પત્ની સિવાયની સ્ત્રીઓનો પણ સમાવેશ થશે અને માત્ર ફિલ્મી દુનિયા કે ઉદ્યોગ જગત સિવાયનાં ક્ષેત્રોમાં સફળ થયેલા પુરુષોની પત્નીઓનો પણ સમાવેશ થશે. આમ પણ જો પહેલી સીઝન માટે માત્ર ૧૨ પુરુષો પસંદ કરવાના હોય તો કમ સે કમ બોબી દેઓલનો તો તેમાં ન જ થાય. આ ૧૨ મહિલાઓની યાદીમાં જે એક નામ બાકી રહ્યું છે તે માન્યતા દત્ત, સંજય દત્તની વર્તમાન પત્ની. સંજય જે સંઘર્ષ કરતો રહ્યો છે, જે સહન કરતો રહ્યો છે અને જે વિપરીત સ્થિતિમાં રહીને સફળ થતો રહ્યો છે, તેમાં માન્યતા દત્તની કોઇ ભૂમિકા હોઇ શકે ખરી\nBTW, “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ સંદર્ભે એક પુસ્તકની વાત. તેનું શીર્ષક છે Beside Every Successful Man. લેખિકા છે પત્રકાર અને પ્રસારણ માધ્યમોની સમીક્ષક Megan Basham. આ પુસ્તકમાં મેગને કેટલીક એવી ચોંકાવનારી વાતો કરી છે જે કરિયરને મહત્ત્વ આપતી સ્ત્રીઓને કદાચ ન ગમે. તે કહે છે કે આજની સ્ત્રી કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે, પણ બેવડી કમાણીથી ઘર ચલાવવાની વિવશતાને કારણે તે કામ કરતા રહેવા માટે મજબૂર હોય છે.\nમેગનના કહેવા મુજબ તેના દેશમાં થયેલાં મોટા ભાગનાં સર્વેક્ષણો એવું જ કહે છે કે હવે વધુ ને વધુ મહિલાઓ પોતાના જીવનનાં શ્રેષ્ઠ વર્ષો ઘર અને બાળકો માટે ઉપયોગમાં લેવા ઇચ્છે છે. મેગન કહે છે એવું જ જો હોય તો એક પ્રશ્ન એ ઊભો થાય કે શું સ્ત્રીઓ ભણીગણીને કંઇ કામ ન કરે પોતાના ગ્નાન, પ્રતિભા, યોગ્યતા એ બધાનું પોટલું વાળીને અભરાઇએ ચઢાવી દે પોતાના ગ્નાન, પ્રતિભા, યોગ્યતા એ બધાનું પોટલું વાળીને અભરાઇએ ચઢાવી દે અને જો તે એવું કરી પણ દે તો દિવસોદિવસ વધતી જતી આર્થિક જરુરિયાતોને કઈ રીતે પહોંચી વળી શકાય અને જો તે એવું કરી પણ દે તો દિવસોદિવસ વધતી જતી આર્થિક જરુરિયાતોને કઈ રીતે પહોંચી વળી શકાય જવાબમાં મેગન જે કહે છે તેની સાથે કેટલી મહિલાઓ સહમત થાય એ પ્રશ્ન છે જ. મેગન કહે છે, “શિક્ષિત, પ્રતિભાસંપન્ન અને દક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના પતિના કરિયરના ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી ન તો તેની યોગ્યતાઓ બિનઉપયોગી રહેશે કે ન તો તેમને કંઇ ન કરતા રહેવાનો અફસોસ રહેશે. કામના મોરચા પર પતિની સફળતામાં સહયોગી બનીને સ્ત્રી કંઇ પણ ખોયા વિના બધું જ પ્રાપ્ત કરી શકે છે. આજની સ્ત્રીને મેગન સલાહ આપે છે કે તે સિંગલ સ્ટાર બની રહેવાને બદલે મજબૂત ટીમની સભ્ય બને. અને આ જ કારણે તેમણે પુસ્તકના શીર્ષકમાં Behind ને બદલે Beside શબ્દનો ઉપયોગ કર્યો છે…\nમની ટોક્સ : પૈસા ઝાડ પર નથી ઊગતા…\nભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને હાથનો મેલ ગણાવ્યો છે કે કહેવતમાં એવું કહેવાયું છે, પણ કેટલાક મહાનુભાવોએ પૈસા વિષે શું કહ્યું છે તે મજા પડે તેવું છે.\n* પૈસા કંઇ પણ કરી શકે છે એવી માન્યતા ધરાવતો હોય એ માણસ પૈસા માટે થઈને બધું જ કરી છૂટતો હશે એવી શંકા થાય. – બેન્જામિન ફ્રેન્કલિન\n* ઇશ્વર પૈસા વિષે શું વિચારતો હશે એ જાણવું હોય તો જે લોકોને તેણે પૈસા આપ્યા છે એ લોકોને જોઇ લો. – ડોરોથી પાર્કર\n* પૈસા વિષે કંઇ ન વિચારવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે તમારી પાસે ઘણાબધા હોવા જોઇએ. – એડિથ વ્હોરટન\n* પૈસાનો અભાવ જ તમામ પાપોનું મૂળ છે. – જ્���ોર્જ બર્નાર્ડ શો\n* પૈસાને તમારો ભગવાન બનાવો અને તે શેતાનની જેમ તમને ભરડો લેશે. – હેનરી ફીલ્ડિંગ\n* જો તમે તમારા પૈસાને ગણી શકતા હો તો તમે અબજોપતિ નથી. – જો પોલ ગેટ્ટી\n* મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું. – જેકી મેશન\n* તમારાં બાળકો પૈસા અંગે કંઇ શીખી શકે તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે તમારી પાસે તે ન હોય. – કેથરિન વ્હાઇટહોર્ન\n* પૈસા સુખ નથી ખરીદી શકતા તો ગરીબાઇનું પણ એવું જ છે. – લિયો રોસ્ટ\n* પૈસા મિત્રો નથી ખરીદી શકતા, પણ તે તમને સારી જાતના દુશ્મનો મેળવી આપે છે. – સ્પાઇક મિલિગન\n* પૈસા એ છઠ્ઠી ઇન્દ્રિય જેવા છે. એના વિના તમે બાકીની પાંચનો પણ પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. – સમરસેટ મોમ\n* આર્થિક કારણોસર પણ ગરીબાઇ હોવી એના કરતાં પૈસા હોવા સારા. – વૂડી એલન\n* સમય પૈસા કરતાં વધુ કિંમતી છે. તમે વધૂ પૈસા મેળવી શકો છો, પણ વધુ સમય મેળવી શકતા નથી. – જિમ રહોન\n* પૈસાથી સુખ ખરીદી શકાતું નથી એવું જેણે કહ્યું છે એને બિચારાને ખબર નથી કે શોપિંગ કરવા ક્યાં જવું. – બો ડેરેક\n* પૈસાની તમારે ઘણી વાર ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન\n* પૈસા વડે તમે ઉમદા કૂતરો તો ખરીદી શકશો, પણ તેને પૂંછડી પટપટાવતો કરવા તો પ્રેમની જ જરૂર પડવાની. – રિચાર્ડ ફ્રાઈડમેન\n* ઘણા બધા પૈસા સાથે મારે ગરીબની જેમ રહેવું છે. – પાબ્લો પિકાસો\n* પૈસા માથાનો દુખાવો છે, અને પૈસા જ તેનો ઉપચાર છે. – એવરેટ મેમોર\n* સવાલ પૈસાનો હોય ત્યારે બધાનો ધર્મ એક જ હોય છે. – વોલ્તેર\n* હું નાનો હતો ત્યારે એમ વિચારતો કે પૈસા જ જિંદગીમાં સૌથી મહત્ત્વની ચીજ છે. હવે હું ઘરડો થયો છું ત્યારે હું જાણું છું કે એ વાત સાચી છે. – ઓસ્કર વાઇલ્ડ\nઆપણી એક જૂની કહેવત છે, “પૈસા ઝાડ પર નથી ઊગતા.”\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયુ�� હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/now-dubai-own-taj-mahal-000669.html", "date_download": "2019-05-20T00:51:57Z", "digest": "sha1:4DFX6FTLEG2ELLKHCCP4FFLJVVC4UFG4", "length": 10358, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "હવે, દુબઇમાં પણ બનશે તાજમહેલ | Now, Dubais own Taj Mahal - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહવે, દુબઇમાં પણ બનશે તાજમહેલ\nદુબઇ, 7 ઑક્ટોબર: પ્રેમના ઉદાહરણ તરીકે જાણીતો તાજમહેલ હવે દુબઇમાં પણ તાજમહેલ જેવી એક ઇમારત બનાવવામાં આવશે જેમાં 300થી વધુ રૂમ હશે. તેનું બાંધકામ વર્લ્ડ ઇન એ સિટી પરિયોજના હેઠળ કરવામાં આવશે. આ તાજની આસપાસ મુગલ ગાર્ડનની કક્ષાના બગીચા બનાવવામાં આવશે.\nતો રાજધાની ઢાકાથી 10 માઇલ દૂર સોનારગામ સ્થિત આ તાજમહેલને બનતા લગભગ પાંચ વર્ષ લાગશે. અહસાનુલ્લા મોની નામના એક અમીર ફિલ્મમેલર તેને બનાવે છે. અને તેની પાછળ 5.6 કરોડ અમેરિકન ડોલર ખર્ચ કરવામાં આવશે. ભારતે તાજની નકલ પર વાંધો ઉઠાવ્યો હતો.\nમહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં આવેલા મકબરાને દક્કનના તાજ તરીકે ઓળખવામાં આવે છે. મુગલ પ્રિન્સ આઝમ શાહે રબિયા દુરાનીની યાદમાં તેને બનાવ્યો હતો.\nઅમેરિકન રાજ્ય વિસ્કોંસિનની રાજધાની મિલવાકીમાં છે. તાજમહેલની નકલ પર બનેલી આ ઇમારતને અમેરિકન સરકારે નેશનલ રજિસ્ટાર ઓફ હિસ્ટોરિક પ્લેસેજમાં ત્રિપોલી ટેમ્પલના નામથી સૂચીબદ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ઇમારત ધાર્મિંક છે.\nબાળકી છે કે મા લક્ષ્મીનું રૂપ, 6 વર્ષ પહેલા જેકપોટમાં કાર જીતી હતી, હવે જીત્યા 7 કરોડ\nદુબઈની કંપનીનો માલિક બન્યો આ 13 વર્ષનો ભારતીય છોકરો\nબુર્જ ખલિફા પર ફરીથી લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, દુબઈથી આવ્યુ આમંત્રણ\nBREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ\nમિશેલની ધરપકડથી કોંગ્રેસ ડરી, બચાવવા માટે ઉતાર્યા વકીલઃ ભાજપ\nઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ક્રિશ્ચિયન મિશેલને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયો\nVIDEO: મોલમાં ફરવા ગયેલા સલમાન ખાન સામે કોઈએ જોયુ પણ નહિ\nઆ વ્યક્તિએ 16 ભારતીયોના જીવ બચાવ્યા, અરબમાં ફસાયા હતા\nઆ અનોખા રેસ્ટ્રોરન્ટમાં ખવડાવવામાં આવે છે દરેક વાનગી સાથે સોનું\nSridevi Funeral: શ્રીદેવી નું શવ જોઈને રડી પડ્યા સલમાન ખાન\nSridevi Funeral : શ્રીદેવીની અંતિમવિધિ બુધવારે થશે, જાણો કાર્યક્રમ અહીં\nSridevi : શ્રીદેવીનો પાર્થિવદેહ પહોચ્યો મુંબઇ, ચાહકો બન્યા ગમગીન\n અર્જૂન કપૂર દુબઇ પહોંચ્યો અને શ્રીના પાર્થિવદેહને મંજૂરી મળી\ndubai taj mahal agra દુબઇ તાજમહેલ ભારત આગ્રા\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/heavy-rains-to-elect-22-candidates-for-congress/", "date_download": "2019-05-20T01:02:35Z", "digest": "sha1:V7H526PODF4HIO5U5MXPXF77QM5I6WZH", "length": 14139, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "કોંગ્રેસમાં 22 બેઠકના ઉમેદવારની પસંદગી માટે ભારે કશ્મકશ | Heavy rains to elect 22 candidates for Congress - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવ��� કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nકોંગ્રેસમાં 22 બેઠકના ઉમેદવારની પસંદગી માટે ભારે કશ્મકશ\nકોંગ્રેસમાં 22 બેઠકના ઉમેદવારની પસંદગી માટે ભારે કશ્મકશ\nઅમદાવાદ: કોંગ્રેસ હાઇકમાંડ દ્વારા પહેલા જ ધડાકે રાજ્યની ર૬ લોકસભાની બેઠક પૈકી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરાયાથી પક્ષમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. બાકીના બાવીસ બેઠકના ઉમેદવારની પસંદગી પણ ઝડપભેર થશે તેવી ગુજરાત કોંગ્રેસમાં ચર્ચા ઊઠી હતી પરંતુ જે રીતે પક્ષમાંથી ચાલુ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે તેના કારણે આ બેઠકોના ઉમેદવારની પસંદગીમાં ભારે કશ્મકશ જોવા મળી છે.\nમાણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપે રાજ્ય પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હોઇ તેઓ આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનીને લડશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊઠી છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનું પણ ભાજપમાં ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ તેઓ આ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઊતરે તેવી પણ શકયતા સર્જાઇ છે.\nજો કે કોંગ્રેસ માટે માણાવદર અને ધ્રાંગધ્રા ઉપરાંત ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનું રાજીનામું અને તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરવાતા આ ખાલી પડેલી બન્ને બેઠક માટે પણ ઉમેદવાર પસંદ કરવાની પળોજણ આવી છે. જો કે ખાસ તો લોકસભાની બાકી રર બેઠકના ઉમેદવારની પસંદગીના મામલે કોકડું વધુ ગૂંચવાયું છે.\nઅમદાવાદ પૂર્વમાંથી રાજુ પરમાર તો પસંદ કરાયા પરંતુ તેમાં પણ અંદરખાનેથી ઉમેદવાર સામે અસંતોષ ફેલાયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી ખાતે યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. આજે આ બેઠક યોજાનાર હતી પરંતુ તે રદ થતા આ બન્ને નેતાઓ અમદાવાદ પરત આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસમાં લોકસભાની બાકી રહેતી રર બેઠક અને વિધાનસભાની ચાર ખાલી પડેલી બેઠકના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ગૂંચવાડા ભરેલી હોઇ આના કારણે આ બાબત પક્ષના નિષ્ઠાનવાન કાર્યકરોમાં પણ ચર્ચાસ્પદ બની છે.\nઅમદાવાદી દર્શકોએ ‘બાહુબ‌િલ-૨’ને વધાવી લીધીઃ રવિવાર સુધીના તમામ શો લગભગ હાઉસફૂલ\nદેશના IAS-IPS અધિકારીઓ આતંકીઓના નિશાન પર\nવડાપ્રધાનને મળે છે, રોજ ૩૦૦ પાનાં ભરીને સમાચાર\nગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતા કોંગ્રેસના આગેવાનો\nઆવી રહી છે ડ્રોન ટેક્સી, ટ્રાફિકની સમસ્યાનું કરશે સમાધાન\nઆ દેશમાં જો તમે રજા નહીં લો તો ભરવો પડશે દંડ….\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/the-possibility-of-light-rain-in-some-areas-of-north-gujarat-and-kutch/", "date_download": "2019-05-20T01:15:32Z", "digest": "sha1:TBLCR54TGYWMPSCCV2CYCMALQV3JHRJD", "length": 13414, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા | The possibility of light rain in some areas of North Gujarat and Kutch - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા\nઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા\nઅમદાવાદ: તાજેતરમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની ખેડૂતોના જીરું, એરંડા સહિતના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા આવતી કાલથી ૪૮ કલાક સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા દર્શાવતા ખેડૂતઆલમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. દરમ્યાન શહેરમાં પલટાયેલા હવામાનના કારણે વધુ એક ઠંડોગાર દિવસ અનુભવાયો હતો.\nઆજે તો રાજ્યમાં વરસાદની શક્યતા નથી પરંતુ આવતીકાલ સવારથી ખાસ કરીને રાજયના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા તેમજ કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આ વિસ્તારોમાં હજુ ૪૮ કલાક સુધી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.\nજ્યારે અમદાવાદમાં પ્રતિ કલાક ૧૦ થી ૧પ કિ.મી.ના ગતિવાળા ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે આજે પણ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જોકે ગઇકાલની ૧૩.પ ઠંડીની તુલનામાં આજે ૧૪.૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછી હતી. શહેર સહિત રાજ્યભરમાં ઠંડીનાં પ્રમાણમાં આગામી ર૪ કલાકમાં ખાસ વધારો નહીં થાય. ત્યારબાદ ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.\nદરમ્યાન આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૧૧.૪ ડિગ્રી સાથે સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની ઠંડી જોતાં ડીસા ૧ર.ર, વડોદરા ૧૩.૬, સુરત ૧૬.૪, ભૂજ ૧૬.૪, નલિયા ૧ર.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.\nIPLના સમાપન સમારંભમાં કેટરિનાએ કર્યો ‘Swag’ થી ડાન્સ, Video થયો Viral\nછાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ ફાયદા\nIPL: કાનપુરમાં આખી હોટલ બુકઃ શાહરુખને રૂમ ના મળ્યો\nવીજળીના દરમાં વધારો કરવા કેન્દ્ર સરકારની વિચારણા\nકોંગ્રેસી કાર્યકર્તાઓએ લગાવ્યા પ્રિયંકા ગાંધીના વિવાદીત બેનર, કહ્યું દુર્ગા\nફેસબુકે ભારતીય ફેશન સ્ટાર્ટઅપમાં લગાવ્યા 40 હજાર ડોલર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘��્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://prasannprabhat.com/", "date_download": "2019-05-20T00:50:39Z", "digest": "sha1:YZWI3AQPX6DOQ4W7KCMJR4X675IPIOQZ", "length": 30295, "nlines": 109, "source_domain": "prasannprabhat.com", "title": "Skip to content", "raw_content": "\nસૌર ઊર્જાથી રોશન થઈ રહેલા અંધકારમય ગ્રામીણ વિસ્તારો\nએન્જિનિયરીંગ કંપનીમાં નોકરી છોડીને કચરાના ઢગલામાં ફેરવાઈ ગયેલા તળાવોને પુનર્જીવિત કરી રહેલા ૨૬ વર્ષીય રામવીર તંવર\nદાર્જીલિંગના પહાડી વિસ્તારમાં સ્થાનિકો માટે વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવવામાં આવેલું એક નાનકડું પુસ્તકાલય\n‘પસ્તી કી પાઠ��ાળા’ અભિયાન મારફતે ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડતા વડોદરાના યુવાનો\nઆપણા દેશમાં શિક્ષણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આ અધિકાર મળ્યા બાદ પણ આજે કેટલાય બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને તેનું કારણ છે શિક્ષણ માટે થનાર ખર્ચ, જેમાં પેન-પેન્સિલથી લઈને પુસ્તકોનો સમાવેશ થાય છે. ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વડોદરા શહેરના યુવાનોના એક ગ્રુપ દ્વારા ‘પસ્તી કી પાઠશાળા’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.\nઆ યુવાનો આ પાઠશાળા ચલાવવા માટે ઘરે ઘરે જઈને પસ્તી ભેગી કરી તેના વેચાણ મારફતે બાળકો માટે નોટબુક, અભ્યાસ માટેના પુસ્તકો તથા પેન-પેન્સિલ જેવી વસ્તુઓ ખરીદે છે. જ્યારે કોઈ નાગરીકને બાળકો માટે સ્ટડી મટીરીયલ આપવાની ઈચ્છા હોય તો તેઓ સામેથી આપી જાય છે. ‘એક ખ્વાઈશ’ નામનું આ ગ્રુપ હાલ ૭૦ થી વધુ બાળકોને શિક્ષણ પ્રદાન કરે છે.\nઆ અભિયાન પાછળનો ઉદ્દેશ્ય ગરીબ બાળકોને શિક્ષિત કરાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યુવાનો ઘરે ઘરે જઈને લોકોને મળીને પોતાની આ કોશીશ અંગેની જાણ કરે છે. આ અભિયાન અંગે સાંભળી ઘણા લોકો પોતાના ઘરમાં ભેગી કરેલી પસ્તી તેમને વિના કોઈ મુલ્યે જ આપી દેતા હોય છે. આમ આ યુવાનો જાન્યુઆરીથી મે મહિનામાં કુલ ૧ હજાર કિલો પસ્તી ભેગી કરી તેનું વેચાણ કરી ચુક્યાં છે. જો કે બીજી તરફ આ અભિયાન વિશેની માહિતી સોશિયલ મીડિયા થકી જાણી કેટલાય જાગૃત નાગરીકો સામે ચાલીને પેન-પેન્સીલ, નોટબુકની મદદ કરી ચુક્યાં છે.\n‘એક ખ્વાઈશ’ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના અભિયાન ‘પસ્તી કી પાઠશાળા’ અંગે જાણકારી મુકતા અનેક શહેરીજનો આ અભિયાનમાં જોડાવા આગળ આવ્યાં છે. આ અભિયાનમાં જોડાયેલા યુવાનો પોતાના રોજીંદા કામમાંથી સમય કાઢીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ ઉઠાવી રહ્યાં છે.\nગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થપણે મહેનત કરી રહેલી ઇન્દોરની શિક્ષિકાઓ\nઇન્દોર નજીક આવેલા ગોમા ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ૭૨ બાળકો અભ્યાસ કરે છે. જો તે બાળકો ત્રણથી ચાર દિવસ પણ સ્કૂલ ન જાય તો શિક્ષિકા જાતે બાળકોને ઘરે લેવા જાય છે. Continue reading “ગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થપણે મહેનત કરી રહેલી ઇન્દોરની શિક્ષિકાઓ” →\n‘કાર્ટૂન પ્લે-સ્કૂલ’ દ્વારા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવતા ઝારખંડના ઋષભ આનંદ\nવધતા જતા ટ્રાફિકની સાથે ભારતમાં ટ્રાફિક નિયમો તોડવા ���ણ બહુ સામાન્ય બાબત બની ગઈ છે. એક સરકારી રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં ભારતમાં આશરે ૪.૬૫ લાખ રોડ અકસ્માત થયા હતા. એટલે કે રોડ અકસ્માતને કારણે દરરોજ ૧,૨૯૦ વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને ૪૦૫ લોકોને ઇજા પહોંચે છે. આ અકસ્માતોમાં વાહનચાલકો દ્વારા થતી ટ્રાફિકની અવગણના એક મહત્ત્વનું કારણ છે. તેથી, ઘણી સંસ્થાઓ સરકાર સાથે મળીને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવાડી રહી છે. તેમાં ઝારખંડના ઋષભ આનંદ નામના વ્યક્તિ પણ જોડાયા છે. તે શાળાઓ અને કોલેજોમાં વર્કશોપનું આયોજન કરીને લોકોને ટ્રાફિક નિયમોના પાઠ શીખવાડે છે. આ માટે ઋષભે ઝારખંડમાં વર્ષ ૨૦૧૬માં ‘રાઇઝ અપ’ નામની સંસ્થાની શરૂઆત કરી હતી.\n‘રાઇઝ અપ’ સંસ્થા હેઠળ ઋષભ ‘કાર્ટૂન પ્લે સ્કૂલ’ નામની એક શાળા પણ ચલાવે છે. આ શાળામાં બાળકોને રોડ સલામતી અને ટ્રાફિક નિયમો વિશે શિક્ષિત કરવામાં આવે છે. ઋષભની રાઇઝ અપ સંસ્થાએ અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક નિયમોની સમજૂતી આપવા માટેના વર્કશોપ આયોજિત કર્યા છે. ‘રાઇઝ અપ’ વિશે વાત કરતાં ઋષભ આનંદ કહે છે કે, “સંસ્થા શરૂ કર્યા પછી અમે પ્લે-સ્કૂલના રૂપમાં એક ટકાઉ મોડલની સ્થાપના કરી. જે બાળકોને શરૂઆતથી જ ટ્રાફિક નિયમો સમજાવવામાં મદદ કરે છે જેથી ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય.”\nઅહીંયા બાળકોને લેન ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિક લાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ શીખવાડવામાં આવે છે. સ્કૂલના કમ્પાઉન્ડમાં જ એક ટ્રાફિક પાર્કની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં બાળકોને રોડ સલામતી સાથે સંકળાયેલી વાતો શીખવાડવામાં આવે છે.\nપોતાની પ્લે-સ્કૂલ વિશે સમજાવતાં ઋષભ કહે છે કે, “આપણે આપણા જીવનના શરૂઆતના વર્ષોમાં જે શીખ્યા તે આપણી સાથે લાંબાગાળા સુધી રહે છે. અક્ષરો અને સંખ્યાઓનું જ્ઞાન આનું એક મોટું ઉદાહરણ છે. મેં અનુભવ્યું કે ટ્રાફિક સેન્સ એ એવા વિષયોમાંનો એક છે જે વ્યક્તિને જીવનમાં શરૂઆતથી શીખવાડવી જોઇએ. પરંતુ બધી જગ્યાએ આ શીખવાડવામાં આવતું નથી.”\n‘રાઇઝ અપ’ સંસ્થાની સ્થાપના કરતાં પહેલાં ઋષભ એક પત્રકાર તરીકે ફરજ નિભાવતા હતા. તે બેંગલુરુ અને દિલ્હીમાં રહી ચુક્યા છે. આ શહેરોમાં ટ્રાફિકની ખરાબ દશા જોયા પછી તેમને સમજાયું કે નાનાં શહેરોમાં પરિસ્થિતિ આનાથી પણ વધુ ખરાબ હશે. કારણ કે, નાનાં શહેરોમાં ટ્રાફિકના નિયમો માટે લોકોમાં બહુ ઓછી જાગૃતિ હોય છે. તેથી શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુધારવા માટે ઋષભે પહેલાં પોસ્ટર અભિયાન શરૂ કર્યું. તેના પ્રયત્નોથી લોકોનું ધ્યાન ખેંચાવાનું શરૂ થયું. ત્યારબાદ તેણે પોલીસ વહીવટ અને શહેરના મ્યુનિસિપલ અધિકારીઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો આયોજિત કર્યા. રાંચીથી થરૂ થયેલું તેનું આ અભિયાન અત્યારે ચારથી પાંચ શહેરોમાં ફેલાઈ ગયું છે.\nવર્તમાનમાં ચાલી રહેલી પોતાની યોજનાઓ વિશે વાત કરતાં ઋષભ કહે છે, “અમે હવે અકસ્માત જેવી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારોને સલાહ આપવાનું શરૂ કર્યું છે. અમે કાનૂની અને તબીબી સલાહ પણ આપીએ છીએ. મોટાભાગે અકસ્માતનો ભોગ બનેલા લોકોને માનસિક આઘાત લાગી જાય છે અને ફરીવાર ડ્રાઇવિંગ કરવા માટે તેમનું કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે. આ ઉપરાંત, અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂકેલા લોકોનું જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અમે આવા લોકોનું પણ કાઉન્સેલિંગ કરીએ છીએ.”\nદુબઈમાં તૈયાર થઈ રહેલો વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ\nપર્યાવરણને બચાવવા માટે આજે દુનિયાભરના દેશોએ પોતાની વીજળીના ઉત્પાદન માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો તરફ ડોટ મૂકી છે. આવા દેશોમાં દુબઈ સૌથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે જ્યાં અત્યારે દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનું કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રણપ્રદેશમાં બની રહેલાં આ પ્લાન્ટનું નામ ‘મોહમમ્મ્દ બિન રાશિદ અલ મકતૂમ સોલર પાર્ક’ રાખવામાં આવ્યું છે જે યુ.એ.ઈના વડાપ્રધાનના નામ પરથી છે. અત્યારે દુનિયામાં સૌથી મોટો સોલર પાર્ક ચીનમાં આવેલો છે જે ૧૫૪૭ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે.\nContinue reading “દુબઈમાં તૈયાર થઈ રહેલો વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ” →\nપોરબંદરનાં પક્ષી અભયારણ્યમાં ત્રણ દાયકા બાદ દેખાયા ૮૦૦ જેટલા ફલેમીંગો\nભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેરની વચ્ચે પક્ષી અભ્યારણ્ય આવેલું છે જ્યાં છેલ્લા ૩ દાયકાથી ગટરના પાણી ઠલવાતા હોવાથી ફલેમીંગો જેવા પક્ષીઓ સ્થળાંતર કરી ગયા હતાં. પરંતુ આ વર્ષે ભૂગર્ભ ગટર યોજના સાકાર થઈ હોવાથી ગંદા પાણી અભ્યારણ્યમાં છોડવાનું બંધ થતાં ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં ત્રીસેક વર્ષ પછી અહીંયા ૮૦૦ જેટલા ફલેમીંગો જોવા મળ્યા હોવાથી બર્ડ કન્ઝરવેશન સોસાયટી સહિત પક્ષીપ્રેમીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.\nContinue reading “પોરબંદરનાં પક્ષ�� અભયારણ્યમાં ત્રણ દાયકા બાદ દેખાયા ૮૦૦ જેટલા ફલેમીંગો” →\n૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચતી ભારતની ગોમતી મરિમુતુ\nઅત્યારે દોહામાં ૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં ભારતની ગોમતી મરિમુતુએ ૮૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ગોમતીએ આ ચેમ્પિયનશિપમાં વિમેન્સ કેટેગરીની ૮૦૦ મીટર રેસનું અંતર ૨:૦૨.૭૦ સેકન્ડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯માં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે.\nContinue reading “૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચતી ભારતની ગોમતી મરિમુતુ” →\nમધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓએ ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે બનાવી એક અનોખી બાઈક એમ્બ્યુલન્સ\nમધ્ય પ્રદેશની ડો.એપીજે અબ્દુલ કલામ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા ૪ વિદ્યાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ બનાવી છે, જેનાથી ગ્રામીણ અને સાંકડા રસ્તા ઉપર દર્દીઓ સુધી પોંહચવામાં સરળતા રહેશે.\nમધ્ય પ્રદેશના ઝાબુઆ ગામમાં રહેનારા ચાર મિત્રો પપ્પુ તાહેડ, વેદ પ્રકાશ, પ્રેમકિશોર તોમર અને સોનુ કુમારે સાથે મળીને કેવળ ૧૪ હજારમાં આ એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. તેઓ કહે છે કે, “તેમના ગામમાં એમ્બ્યુલન્સની સેવા ન હતી જેથી દર્દીઓને સમયસર સારવાર મળતી ન હતી. અમે દોસ્તોએ મળીને આ સમસ્યાનું નિવારણ લાવવાનું વિચાર્યું અને અમે બાઈક દ્વારા સંચાલિત એક એમ્બ્યુલન્સ બનાવી.”\nઆ બાઇક એમ્બ્યુલન્સમાં દર્દીને સૂવડાવવા માટે સાઇડકાર તરીકે પૈડા વાળું સ્ટ્રેચર ફીટ કરવામાં આવ્યું છે, ફર્સ્ટ એઇડ કિટ, અને એક ઓક્સિજન સિલિન્ડર પણ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ૧૫ મિનિટમાં આ એમ્બ્યુલન્સને એક બાઇકમાંથી કાઢીને બીજા બાઇક સાથે જોડી શકાય છે. મજાની વાત એ છે કે આ શોધથી કોઈપણ મોટરસાઇકલને ગણતરીની મિનિટોમાં બાઇક એમ્બ્યુલન્સમાં ફેરવી શકાય છે.\nબાઇકને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા માટે વી-ક્લેમ્પ તરીકે ઓળખાતાં ત્રણ નાનાં ઉપકરણોની જરૂર પડે છે. તડકાથી બચવા માટે આ બાઇક એમ્બ્યુલન્સમાં દર્દીની ઉપર શેડ લગાવવામાં આવ્યો છે. આ બાઇક એમ્બ્યુલન્સ કેવી રીતે તૈયાર થયું તે વિશે વાત કરતાં આ વિદ્યાર્થીઓ કહે છે કે, “એમ્બ્યુલન્સ બનાવતા દરમિયાન બાઇક સાથે એક નવો ભાગ લગાવ્યા બ���દ તેનું ટેસ્ટિંગ કર્યું. ઘણાં ઉપકરણો બદલવા પડ્યાં અને તેમાં સુધારો પણ કરવો પડ્યો. પરંતુ હવે અમને લાગે છે કે એક પરફેક્ટ એમ્બ્યુલન્સ બની ગઈ છે. બાઇક એમ્બ્યુલન્સ અગાઉ પણ બની છે, પરંતુ અમે સસ્તી અને સરળતાથી કામમાં આવી શકે એવી એમ્બ્યુલન્સ બનાવવા માગતા હતા. આ એમ્બ્યુલન્સની ખાસ વાત એ છે કે ગમે ત્યારે તેને બાઇકથી છૂટી કરી શકાય છે. તેથી જ્યારે કામ ન હોય ત્યારે બાઇકને સ્વતંત્ર રીતે પણ ફેરવી શકાય છે. તેમજ જ્યારે જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સને બાઇક સાથે જોડી સમયસર હોસ્પિટલ પણ પહોંચી શકાય છે.”\nગ્રામીણ વિસ્તારમાં કાચી સડકોને કારણે સમસયર એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી અને અનેક દર્દીઓ સમસયસર સારવારના અભાવે મોતને ભેટે છે. જેથી આ બાઈક એમ્બ્યુલન્સ આ પ્રકારની સમસ્યાનું નિદાન કરે છે.\n૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી કરશે એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ\nગુજરાતના રાજકોટના ૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. કૃણાલ આગામી ૨૭ એપ્રિલના નેપાળ ખાતે યોજાનાર એશિયન ચેમ્પિયનશિપમાં ઓપન કેટેગરીમાં ભાગ લેશે. ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં સર્વપ્રથમ ૭૦૦ મીટર સુધી સ્વિમિંગ કરી ત્યાર બાદ ૨૦ કિલોમીટર સાઈકલિંગ કરીને ૫ કિલોમીટર સુધી રનિંગ કરવાની હોય છે.\nContinue reading “૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી કરશે એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ” →\n‘પસ્તી કી પાઠશાળા’ અભિયાન મારફતે ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડતા વડોદરાના યુવાનો\nગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થપણે મહેનત કરી રહેલી ઇન્દોરની શિક્ષિકાઓ\n‘કાર્ટૂન પ્લે-સ્કૂલ’ દ્વારા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવતા ઝારખંડના ઋષભ આનંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/a-118-year-old-woman-s-pacemaker-was-imposed/", "date_download": "2019-05-20T00:58:49Z", "digest": "sha1:6I32QT6WTISYUZZ7SD4J7RPJ33GXPXOS", "length": 12573, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "OMG! 118 વર્ષની મહિલાના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું | A 118-year-old woman's pacemaker was imposed - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજાર���ાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\n 118 વર્ષની મહિલાના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું\n 118 વર્ષની મહિલાના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું\nલુધિયાણાની સદ્ગુરુ પ્રતાપસિંહ હોસ્પિટલે મેડિકલ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. હોસ્પિટલના ૩પ વર્ષીય કાર્ડિયોલોજિસ્ટ ડો.રવનીન્દરસિંહ કુકાએ પાંચ પેઢી જોઇ ચૂકેલાં ૧૧૮ વર્ષનાં કરતારકૌરના હાર્ટમાં પેસમેકર ફિટ કરીને તેમને નવજીવન આપ્યું છે.\nપરિવાર પાસે હાલના રેકોર્ડ મુજબ ફિરોઝપુર નિવાસી કરતારકૌરની ઉંંમર ૧૧૮ વર્ષ છે. ડો.રવનીન્દરનો દાવો છે કે સૌથી વધુ ઉંમરના દર્દીને પેસમેકર નાખીનેે તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુકમાં અત્યાર સુધી ૧૦૭ વર્ષના દર્દીને પેસમેકર લગાવવાનો રેકોર્ડ છે. હોસ્પિટલે ગિનિસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી છે.\nડો.રવનીન્દરે જણાવ્યું કે ર૪ ફેબ્રુઆરીની રાત્રે કરતારકૌરને ફિરોઝપુરથી તેમની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. તેઓ કમ્પ્લીટ હાર્ટ બ્લોક, લો હાર્ટ બીટ અને લો બ્લડપ્રેશર સામે લડી રહ્યાં હતાં. તે સમયે તેમના હાર્ટ બીટ ર૦થી રર પ્રતિમિનિટ હતા.\nહાર્ટબીટ વધારવા અને બ્લડપ્રેશર ઉપર લાવવા ટેમ્પરરી પેસમેકર મૂકવામાં આવ્યું. લગભગ ૧ર કલાક બાદ તેમના હાર્ટબીટ ઉપર આવ્યા અને તે વાતો કરવા લાગ્યાં. ત્યાર બાદ સ્થાયી રીતે પેસમેકર લગાવવાનો નિર્ણય લેવાયો.\nમાસ્ટર માઈન્ડ નીરવ મોદીનું રૂ. ૧૩૨૨ કરોડનું એક વધુ કૌભાંડ\nલગ્ન પહેલાં અને લગ્ન પછીનું બેટ્સમેનનું પર્ફોર્મન્સ\nગાંધીનગર: કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી આયોજન, 1000થી વધુ કાર્યકરોની અટકાયત\nચાંડક પર ફાયરિંગ બદલ આસારામે કાર્તિકને શાબાશી આપી હતી\nબાબા રામદેવ મારા યોગ યોગ્ય છે કે નહી તે જોતા હતા : શિલ્પા શેટ્ટી\nઅભિનેતા અમિતાભ અને પોપ સ્ટાર લેડી ગાગા સાથે મુકાશે શ્રેયાનું મીણનું પુતળું\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો ��દ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/role-over-the-political-stalemate-of-the-mahabharat-kirdar-gujarati-news/", "date_download": "2019-05-20T00:29:02Z", "digest": "sha1:5KYBWL3E77GZKMP3YZR6V2DYATKANNDC", "length": 12002, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "રામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » રામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે\nરામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે\n૧૯૮૦ ના દાયકામાં મહાભારત સિરિયલમાં દ્રૌપદીની ભૂમિકા સાકાર કરનારી અભિનેત્રી રૂપા ગાંગૂલીને રાજ્યસભાની બેઠક માટે નામાંકિત કરવામાં આવી છે. ત્યાર પછી નવી દિલ્હી અને બંગાળમાં અનેક ખાટી-મીઠી પ્રતિક્રિયાઓ આવી હતી. જોકે એનાથી રૂપાને ખાસ ફેર નહીં પડયો કારણ કે દિલ્હી અને નાગપૂરમાં એ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. બંગાળ બીજેપી મહિલા સેલની એ પ્રફુલ પણ છે. જોકે એવા ઘણા ટેલિવિઝનના કલાકારો છે જેઓ મહાભારતમાં હતા અને દેશના રાજકીય મહાભારતનાં ચક્રવ્યૂહમાં પોતાની રાજકીય ભાખરી શેકી.\nનીતિશ ભારદ્વાજ: સિરિયલ રોલ: ભગવાન કૃષ્ણ.\nપોલિટિકલ રોલ: ૧૯૯૬માં ભાજપની ટિકિટ પર જમશેદપૂર લોકસભાની બેઠક જીત્યા. ૧૯૯૯ માં મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંઘના ભાઈ સામે પરાભવ થયો.\nગજેન્દ્ર ચૌહાણ: સિરિયલ રોલ: યુધિષ્ઠિર.\nપોલિટિકલ રોલ: ૨૦૦૪માં ભાજપમાં જોડાયા. ૨૦૧૫ માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના વડા તરીકે નિમણૂંક થઈ. જોકે આને કારણે મોટો વિવાદ થયો. વિદ્યાર્થીઓએ સુધ્ધા આ નિમણૂંકને પડકારી.\nરાજ બબ્બર: સિરિયલ રોલ: ભરત\nપાંડવો અને કૌરવોના પૂર્વજ, શહેનશાહ ભારત રાષ્ટ્રનું નામકરણ પણ આમના પરથી જ થયું.\nપોલિટિકલ રોલ: સમાજવાદી પક્ષમાં જોડાયા અને સાસંદ પણ બન્યા. જોકે પછી છેડો ફાડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. હવે રાજ્યસભાના સાંસદ છે અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મુખીયા છે.\nમુકેશ ખન્ના: સિરિયલ રોલ: ભીષ્મ પિતામહ.\nપોલિટિકલ રોલ: અત્યંત લોકપ્રિય સિરિયલ શક્તિમાનમાં શીર્ષક ભૂમિકા ભજવનાર મુકેશ ખન્નાએ અનેક ચૂંટણીઓમાં ભાજપ માટે પ્રચાર કર્યો. જોકે એમને પક્ષનો હોદ્દો કે ચૂંટણી ટિકિટ મળ્યા નથી. સંભવ છે એમણે માગણી ન કરી હોય.\nદેબાશ્રી રોય: સિરિયલ રોલ : મહાભારતના રચયિતા વ્યાસની માતા અને ભીષ્મના સાવકા મા.\nરાજકીય ભૂમિકા: તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભ્ય બન્યા.\nદીપિકા ચિખલિયા: સિરિયલ રોલ: સીતા.\nપોલિટિકલ રોલ: ૧૯૯૧ માં ભાજપની ટિકિટ પર વડોદરાથી લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા. પણ પછી રાજકારણનો ત્યાગ કરી મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરી લીધા.\nઅરવિંદ ત્રિવેદી: સિરિયલ રોલ: રાવણ.\nપોલિટિકલ રોલ: ૧૯૯૧ માં ભાજપના સાંસદ બની લોકસભામાં પ્રવેશ કર્યો. ૨૦૦૨માં ફિલ્મ સેન્સર બોર્ડના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા.\nદારા સિંધ: સિરિયલ રોલ : હનુમાન, લંકા દહન કરીને પહેલી સર્જિકલ સ્ટ્રાઈક કરનારી વ્યક્તિ.\nપોલિટિકલ રોલ: અટલ બિહારી વાજપૈયીના શાસનકાળ દરમિયાન રાજ્યસભામાં નામાંકન પામનારી પહેલી સ્પોર્ટસ પર્સનાલિટી.\nઅરૂણ ગોવિલ: સિરિયલ રોલ: રામ.\nપોલિટિકલ રોલ: રાજીવ ગાંધીએ કોંગ્રેસ માટે પ્રચાર કરવાથી વિનંતી કરી હતી. પણ તેઓ માન્યા નહીં, પછીથી એવી અફવા ફેલાઈ હતી કે તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાવા માગે છે. પણ પછી એમના તરફથી એક હરફ સુધ્ધા સાંભળવા નથી મળ્યો.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nસાવરકુંડલા: ચૂંટણી ફરજ બજાવવા આવેલા બે જવાનને ઝેરી જનાવર કરડ્યું, એકનું શંકાસ્પદ મોત\nલગ્નના બંધનમાં બંધાઇ આ બે મહિલા ક્રિકેટર, વાયરલ થઇ તસવીરો\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદ��શ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/patan-veraval/127", "date_download": "2019-05-20T00:45:10Z", "digest": "sha1:L7RJC24RVKFNICVNIIS5362YXC235CYF", "length": 12414, "nlines": 699, "source_domain": "vatsalyanews.com", "title": "patan-veraval Taluka News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nરાજયમાં આદર્શ આચાર-સહિંતાની કડક કાર્યવાહી કરવામાં આવે- આર.ટી.આઇ.એક્ટિવિસ્ટ સંગઠન\nઆર.ટી.આઇ.અક્ટિવિસ્ટ સંગઠન સમગ્ર ગુજરા�� રાજયમાં ૧૩,૦૦૦ એક્ટિવિસ્ટ સભ્યો સાથે કામગીરી કરી રહ્યા છે. અને મળેલ માહિતીના આધારે આર.ટી.આઇ.અક્ટિવિસ્ટ સંગઠન દ્વારા લેખીતમાં ચુંટણી આધેકારી ને રજુઆત કરી કે હાલમા....\nહાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર સખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.\nહાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર સખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રજાકભાઈ આઇ.બ્લોચને મળેલ બંધારણીય અધિકારીની રૂએ તેમણે લેખીત ફરીયાદ કરેલ છે કે, તા.૧૯/૦૪/૨....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/12-01-2019/108202", "date_download": "2019-05-20T01:06:33Z", "digest": "sha1:CEENG3OUTFY32N3IDOISIX5ZVWKAK7SN", "length": 16197, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "પરમાણું સહેલી ડો. નિલમ ગોયેલે મહિકા ગામે સેમીનાર યોજયો", "raw_content": "\nપરમાણું સહેલી ડો. નિલમ ગોયેલે મહિકા ગામે સેમીનાર યોજયો\nદેશનાં પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે મહીકા ગામનાં સરપંચ બાબુભાઇ રાહી ગામનાં પ્રતિષ્ઠીત આગેવાનો સાથે સેમીનાર યોજીને દેશની રાજકિય - સામાજીક પ્રગતિ અંગે ચર્ચાઓ કરી હતી. તે વખતની તસ્વીર. તેઓએ લોકોનો જાતિ, સંપ્રદાય, અનામત વગેરે બાબતોનાં વિરોધનાં બદલે વિવિધ યોજનાઓ થકી દેશનો વિકાસ થાય તે માટે સરકારને સકારાત્મક સહયોગ આપવા જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : કમલેશ વસાણી, શાપર-વેરાવળ)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લ��� સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nકાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST\nસપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST\nવિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST\nએમેઝોનના માલિકથી છુટાછેડા લઇને મેકેંજી વિશ્વની સૌથી અમીર મહિલા બની access_time 3:35 pm IST\nયુપીમાં સપા - બસપા ગઠબંધનનું એલાન : ૩૮ - ૩૮ સીટો પર લડશે ચુંટણી access_time 3:31 pm IST\nકેન્દ્રિય મંત્રી અનુપ્રિયા સામે કેસને પરત લેવા માટે તૈયારી access_time 7:35 pm IST\nરાજકોટની યુવા ટીમે બનાવી ફિલ્મ ''બાપ રે બાપ'' access_time 3:57 pm IST\nકાલે સત્યપ્રકાશ ધ્યાન મંદિરેધ્યાન, ભકિત, ભોજનનો સંગમ access_time 4:11 pm IST\nદુષ્કાળગ્રસ્ત ખેડૂતોની નુકસાની સહાયની અરજીઓ મંગળવાર સુધી સ્વીકારાશે : કલેકટરે ૩૫ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવી access_time 11:51 am IST\nજૂનાગઢમાં ૧II કરોડ ગૌરક્ષા જાપ access_time 12:11 pm IST\nમોરબીના પીપળી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા ચાલક યુવાનનું કરૂણમોત access_time 11:46 pm IST\nગોંડલમાં ગાળો બોલવાની ના પાડતાં ચંદુભાઇને ચંદુભાઇએ છરી ઝીંકી access_time 12:07 pm IST\nઆણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા ડરે દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી 1.37 લાખનો જથ્થો દબોચ્યો: ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ access_time 6:32 pm IST\nરાજ્યમાં 2420 હેકટર જમીનમાં 16 નવી જીઆઇડીસી બનાવશે :માઈક્રો,નાના અને લઘુ ઉદ્યોગોને મળશે રાહત access_time 11:45 pm IST\nવડોદરાના નિઝામપુરા રોડ પર અગાઉ એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર સાગરિતે ગુનાહની કબૂલાત કરી access_time 5:56 pm IST\nઓએમજી......આ મહિલા સુવાની સ્ટાઈલમાં કમાઈ છે વર્ષમાં 28 લાખ રૂપિયા access_time 6:25 pm IST\nમેકસીકો-યુએસએ બોર્ડર ઉપર ડ્રગ-ગેંગ વોરઃ બેફામ ફાયરીંગ ૨૧-૨૧ લોથ ઢળી access_time 3:45 pm IST\nકોર્નફ્લેક્સ ખાવાની વાતને લઈને આ શખ્સ દુનિયાભરમાં જાણીતો બન્યો access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોની વર્લ્‍ડ મની એક્ષચેન્‍જના પ્રમુખ તથા સીઇઓ અને જાણીતા બીઝનેસમેન શ્રી અનીલ આર.શાહના માતુશ્રી વિનોદબાળા શાહનુ અવસાન થતા સમગ્ર શિકાગો શહેર અને તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીયોમાં પ્રસરેલી ઘેરા શોકની લાગણીઃ મરનારની અંતિમ ક્રિયા બાર્ટલેટ ટાઉનમાં આવલ કન્‍ટ્રીસાઇડ ફયુનરલ હોમમાં થતા મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરીઃ સ્‍વર્ગસ્‍થના આત્‍માન શાંતિ મળે તે માટે શિકાગોના જૈન સેન્‍ટરમાં પ્રાર્થના સભાનું કરવામાં આવેલું આયોજન access_time 9:24 pm IST\nઅમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર access_time 9:26 pm IST\nયુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશ કાલરા લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર બન્‍યાઃ ગઇકાલ ૧૧ જાન્‍યુ.ના રોજ સ્‍પીકરએ કરેલી ઘોષણા મુજબ તેઓ ૨૦૧૯-૨૦ની સાલ માટે ઉપરોક્‍ત પદ સંભાળશે access_time 9:38 pm IST\nઓસ્ટ્રેલિયામાં મેન ઓફ ધ સિરીઝ બન્યા પછી ચેતેશ્વરે પિતા કમ કોચ અરવિંદ પૂજારા, પત્નિ પૂજા અને દિકરી અદિતિ સાથે સેલિબ્રેશન કર્યું access_time 3:44 pm IST\nફિફા વિશ્વકપ 2022 સુધી બ્રાજિલના મુખ્ય કોચ રહશે ટિટ�� access_time 6:11 pm IST\nભારતીય બ્રાન્ડ સેલિબ્રિટીનો 'કિંગ'બન્યો વિરાટ: આ દિગ્ગ્જ બૉલીવુડ સ્ટાર્સને આપી માત access_time 6:11 pm IST\n19માં આંતરરાષ્ટ્રીય કોમેડિયન એવોર્ડથી કપિલ શર્માની સન્માન access_time 4:32 pm IST\nપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છીલલર કરશે બોલીવુડમાં ડેબ્યુ access_time 4:36 pm IST\nપતિ રણવીર સિંહની આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીપિકાએ access_time 4:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sarjanhealthcare.com/tag/navgujaratsamay/", "date_download": "2019-05-20T01:02:37Z", "digest": "sha1:PCTXEQU4XODY643PXXQPQKED5U6DNU4O", "length": 2346, "nlines": 80, "source_domain": "sarjanhealthcare.com", "title": "Sarjan Healthcare | navgujaratsamaySarjan Healthcare", "raw_content": "\nપરિવારને સાચવવા માટે ‘મા’ એ પોતાની જાત પણ સાચવવી પડશે\n‘મધર & ચાઇલ્ડ કેર’ સેમિનારમાં નિષ્ણાતોના સૂચનો માતા સ્વસ્થ તો તેનું બાળક સ્વસ્થ અને...\nયિંતા ન કરો, કિશોરીઓમાં અનિયમિત માસિકચક્ર એક સામાન્ય બાબત છે\nજે ઉંમરે માસિકસ્ત્રાવ શરૂ થાય તેને મેનાર્કી કહેવાય છે. શરૂઆતના મહિનાઓમાં નિયમિત કે નિશ્ચિત...\nબાળકના જન્મને જીવનભરનું સંભારણું બનાવી આપતા ડોક્ટર\nએક માતા જ્યારે પહેલી વખત પોતાના બાળકને હાથમાં લે છે, તેનો સ્પર્શ અને એ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pakistan-cricket-board-would-not-retain-afridi-as-captain/", "date_download": "2019-05-20T00:47:25Z", "digest": "sha1:THQMB7YIJZVJ2QB3EBUY4N4Z37VZZZH7", "length": 13314, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ભારત સામે હારનાં સાઇડ ઇફેક્ટ : આફ્રીદીનો સંન્યાસ લગભગ નક્કી | pakistan cricket board would not retain afridi as captain - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nભારત સામે હારનાં સાઇડ ઇફેક્ટ : આફ્રીદીનો સંન્યાસ લગભગ નક્કી\nભારત સામે હારનાં સાઇડ ઇફેક્ટ : આફ્રીદીનો સંન્યાસ લગભગ નક્કી\nકરાંચી : ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સામે હાર્યા બાદ આફ્રીદીની કેપ્ટન્સી ખતરામાં આવી ચુકી છે. બાકીની ટુર્નામેન્ટમાં ટીમનાં પ્રદર્શનનાં બદલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લગભગ આફ્રીદીને કેપ્ટનનાં પદ પરથી હટાવવાનો નિર્ણય કરી ચુક્યું છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં એક સુત્રનાં અનુસાર બોર્ડ હવે નથી ઇચ્છતું કે આફ્રીદી કેપ્ટન તરીકે વધારે લાંબો સમય રહે. જેનાં કારણે સમજાવવા છતા પણ આફ્રીદીનાં ક્રિકેટ કેરિયરમાં હવે વધારે સમય નથી રહ્યો બોર્ડ તેને કેપ્ટન બનાવવાનાં મુદ્દે સ્પષ્ટ છે.\nઆફ્રીદી દ્વારા મીડિયાને આપવામાં આવેલા નિવેદનોથી બોર્ડ નાખુશ છે. જેનાં કારણે હવે તે અન્ય કોઇ ખેલાડીને કેપ્ટન બનાવવા અંગે વિચારે છે. પીસીબી ચેરમેન શહરયાર ખાને વર્લ્ડ કપ બાદ વર્તમાન પસંદગી સમિતીને પણ હટાવવાનાં સંકેતો આપ્યા છે. એક સુત્રનાં અનુસાર પાકિસ્તાન સેમિફાઇનલ સુધી પહોંચે અથવા વર્લ્ડકપ જીતી પણ જાય તો પણ હરૂન રશીદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી પોતાનો નિર્ણય લઇ ચુકી છે.\nસૂત્રોએ જણાવ્યું કે એશિયા કપમાં ટીમનાં પ્રદર્શન અંગે એક કમિટી બનાવવામાં આવી હતી. જેની 3 બેઠકો થઇ ચુકી છે. કમિટી મેનેજમેન્ટ અને પસંદગીસમિતી નાખુશ છે. હરૂન પર મહત્વનાં નિર્ણયો મનસ્વી રીતે કરી લેવાનો આરોપ છે. સૂત્રોનાં અનુસાર બોર્ડ નવા કોચને નિયુક્ત કરવા અને વકાર યૂનુસને હવે હટાવવા માંગે છે. વકારનો કરાર ટીમની ઇંગ્લેન્ડ મુલાકાત પહેલા જ પુરો થવાનો છે. પહેલા બોર્ડનું મંતવ્ય હતું કે વકારનો કોન્ટ્રાક્ટ ઇંગ્લેન્ડ મુલાકાત સુધી વધારી દેવામાં આવે.\nજેટલીને બચાવવા માટે સીબીઆઇએ પાડ્યો હતો દરોડો : કેજરીવાલ\nપાક. દ્વારા આરએસપુરામાં વધુ એક વાર યુદ્ધ વિરામનો ભંગ\nVIDEO: દિનેશ કાછડિયાએ પત્રકાર સહિત 4 શખ્સો સામે કરી ફરિયાદ, જાણો કેમ\nવડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલો, 2000 કરોડનું કૌભાંડ આવ્યું બહાર\nબનાસકાંઠાનાં માલગઢ ગામે રિક્ષામાં જઈ રહેલા યુવક સાથે લૂંટ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂર��� ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wikidata.org/wiki/Q260794?uselang=gu", "date_download": "2019-05-20T01:03:15Z", "digest": "sha1:3XER56RBCLBWNHFRO3HCGW7NDRJTU7E2", "length": 9602, "nlines": 314, "source_domain": "www.wikidata.org", "title": "સન્ની લિઓન - Wikidata", "raw_content": "\nકોઈ વર્ણન વ્યાખ્યાયિત થયું નથી\n૩૫૪ × ૪૭૨; ૫૮ KB\nયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા\nકારેનજીત કૌર વોહરા (ગુજરાતી)\nઆઈ. એમ. ડી. બી. ઓળખ\nઝેક ફિલ્મ ડેટાબેઝ ČSFD પર્સન આઈડી\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ મે ૨૦૧૯ના રોજ ૧૮:૪૬ વાગ્યે થયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2012/09/14/compassion/", "date_download": "2019-05-20T00:34:42Z", "digest": "sha1:IIIKKKJ7Y5VJKDJS6MPLFY4EXRKIB7TV", "length": 20906, "nlines": 77, "source_domain": "gr.omswami.com", "title": "દયા - ॐ સ્વામી", "raw_content": "\nજેવી રીતે વરસાદનું પાણી તળાવમાં એકત્રિત થાય છે, તેવીજ રીતે સદગુણો હૃદયમાં એકઠા થાય છે. મજબુત થવા માટે દયાવાન બનો.\nલગભગ તમારા જીવનની દરેક પરીસ્થિતિમાં જો તમારી આત્મશક્તિ, તમારું ધ્યાન, તમારું લક્ષ્ય, ને તમારાં પ્રયત્નો જો તમારી મુશ્કેલીઓ સામે લાંબા સમય સુધી ટકી રહે, તો તમે જે ધાર્યું હોય તેને પાર પાડી શકો છો. એક દયાળુ-માયાળુ હૃદય એ એક અડગ અથાગ અને અજબ માનસિક શક્તિનું જન્મસ્થાન છે. આ એક વિરોધાભાસ લાગી શકે પરંતુ દયા અને મજબૂતાઈ એકબીજાના પુરક મુલ્યો છે. આજે હું તમને એક ખુબ જ પાવ૨ફુલ પ્રેકટીશ બતાવીશ કે જે તમને ખુબ જ આંતરિક શક્તિ આપશે, તમારુ શુદ્ધિકરણ કરશે અને તમારું મન અને હૃદય મજબુત બનાવશે. જેથી કરીને તમે તમને જેવા બનાવવા કે જોવા માંગતા હોય તેવા બનાવામાં આ યુક્તિ તમને મદદ કરશે.\nમેં ઘણી વાર લખ્યું છે કે કોઈ ઉપર પ્રેમ રાખવા માટે, તેમની આંખોના તારા બનવા માટે કે પછી તેમના માર્ગદર્શક કે આધારસ્તંભ બનવા માટે થોડા પ્રમાણમાં આંતરિક શક્તિની ચોક્કસપણે જરુર પડતી હોય છે. તમને એ જાણી ને નવાઈ લાગશે કે એનું ઉલટું પણ એટલું જ સત્ય છે. અર્થાત કે જો તમે પ્રેમાળ, કાળજી લેનાર, મદદરૂપ, કે દયાળુ બનવાનું પસંદ કરો તો તમે આપોઆપ જ તમે એક ખુબ જ શક્તિશાળી વ્યક્તિ બની જશો.\nએક વખતની વાત છે, એ સમયે એક સ્થળે એક રહસ્યમય આધ્યાત્મિક વ્યક્તિ રહેતા હતા, લોકો એમને એક આત્મસાક્ષાત્કારી વ્યક્તિ ગણતા હતા. તે પોતે દયા, સત્ય, અહિંસા અને બીજા અનેક સદગુણોથી ભરેલું જીવન જીવતા તેમજ તે સદગુણો વિષે ઉપદેશ પણ આપતા. તેમ છતાં, તેમને ચોરી કરવાની એક વિચિત્ર આદત હતી. તે કાયમ ચોરી કરીને જાતે પકડાઈ જતા, કોર્ટમાં પોતાનો ગુનો કબુલ કરી લેતા અને જેલમાં જતા. આવું જોઈને તેમના શિષ્યો, પડોશીઓ, પોલીસ, જજ અને ખુદ જેલરને પણ મુંજવણ થતી. તેઓ સમજી શકતા ન હતા કે આ માણસ પાસે કશી ખોટ ન હોવા છતાંપછી તે ચોરી કેમ કરે છે એમને લાગતું કે આ માણસનો પોતાના પરનો બધી વાતે કંટ્રોલ છે, તો પછી તે ચોરી કરવાની આ ખરાબ આદત ને વશ કેમ થઇ જાય છે એમને લાગતું કે આ માણસનો પોતાના પરનો બધી વાતે કંટ્રોલ છે, તો પછી તે ચોરી કરવાની આ ખરાબ આદત ને વશ કેમ થઇ જાય છે બારમાં થી નવ મહિના તો આ માણસ જેલમાં જ ગુજારતો. વારંવાર આજ એક ગુનો જોઈ ને જજને પણ સહાનુભુતિ થઇ જતી પરંતુ કાયદા સામે તે કશું કરી શકે તેમ પણ નહોતા.\nસમય જતા તેઓ વૃદ્ધ થયા પરંતુ તેમ છતાં તેમનું ચોરી કરવાનું તો ચાલુ જ રહ્યું. એક દિવસે, તેમના શિષ્યો અને તેમને અનુસરનારા લોકો તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને કહ્યું, “ તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમ છતાંય જો કઈ ખૂટતું કરતુ હોય તો અમને આદેશ આપો અને અમે તે તમને લાવી આપીશું, પણ મેહરબાની કરીને ચોરી ના કરશો. તમારા આ ચોરી ના કર્મને અમે ગહેરાઈથી તો નથી સમજી શકતા, પણ તમને જેલમાં જતા જોતા અમારા હૃદયને ખુબ દુ:ખ થાય છે, અને જયારે તમે અમારી સાથે નથી હોતા ત્યારે અમે તમને ખુબ જ યાદ કરીએ છીએ, અને તમારી અમને ખોટ પડી જાય છે.\n“ઓહ, તો તમને મારી ખોટ પડી જાય છે અને તમે મને યાદ કરતા હોવ છો જયારે હું તમારાથી દુર હોવ છું” બસ આજ તો એકમાત્ર કારણ છે મારું જેલમાં જવાનું કેમ કે જયારે હું જેલમાં નથી હોતો ત્યારે બધા કેદીઓ મને યાદ કરતા હોય છે. તમે તો મુક્ત છો અને મારા જેવા બીજા કેટલાય ગુરુઓ પાસે જઈ શકો છો, પણ કેદીઓ પાસે તો એ સ્વતંત્રતા કે સુવિધા બિલકુલ હોતી નથી. એટલા માટે તો હું જયારે છૂટી જાઉં છું, તરત પાછો ચોરી કરીને જેલમાં જાઉં છું. કારણકે કઈ બધા બંદિવાનો કઈ ગુનેગાર નથી, અને કદાચ કેટલાક એમાના ગુનેગાર હોય તો પણ તેઓને થોડી દયા, થોડી મદદ, કે પછી થોડી સારી સોબતથી સુધારી શકાય છે. માટે હું ચોરી કરીશ અને જેલમાં જવાનું ચાલુ રાખીશ.”\nઉપરોક્ત દંતકથા સાંકેતિક છે અને તેને સંદર્ભમાં સમજવાની છે. જેલ એક એવું સ્થળ છે કે જ્યાં તમારી સ્વંત્રતા ખુબજ ઓછી હોય છે. તેજ રીતે દયાવાન બનવું કઈ કાયમ તમારા માટે આનંદદાયક હોય એ જરૂરી નથી, એ કદાચ આકર્ષક વિકલ્પ ના પણ લાગે. અને કદાચ જેલ જેવું પણ લાગે. તમને શું લાગે છે શા માટે આ બધા પયગંબરો, ઉપદેશકો, મસીહાઓ, ઋષિ મુનીઓ અહી પૃથ્વી ઉપર આવવાની વારંવાર તકલીફ લેતા હોય છે દયા એ હૃદયપરિવર્તન અને બદલાવ ની પ્રક્રિયા ને વેગવાન બનાવે છે. પ્રેમ, કાળજી, દયા, દાન નું કર્મ એક માત્ર બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી જ થવું જોઈએ.\nતમે નિ:સ્વાર્થ ભાવે અને બીજા કોઈ પણ છુપા ઈરાદા વગર જ��� કઈ પણ કામ કરશો, તો એ તમને હંમેશા મજબુત બનાવશે. અને આવી શક્તિ તમને શાંતિ અને પરમ સુખનો અનુભવ કરાવશે, તમારામાં આત્મસંતોષ અને પૂર્ણતાનો ભાવ જન્માવશે, એવો ભાવ કે જે તમને મનભાવતું ભોજન જમ્યા પછી થતો હોય છે. એક ક્ષણ માટે વિચારો, શા માટે સિંહ જંગલમાં મુક્તપણે ફરતો હોય છે કારણકે તે પોતાની આત્મશક્તિથી પરીચિત હોય છે. પોતાનું સાચું આત્મદર્શન જ તેનામાં આત્મવિશ્વાસ તેમજ નિર્ભયતા જગાવે છે અને તે જંગલમાં મુક્તપણે ફરી શકે છે અને શિકાર કરી શકે છે. બિલકુલ તેવી જ રીતે જેઓ અંદરથી શક્તિશાળી છે તેઓ કુદરતી રીતે જ વધુ આત્મવિશ્વાસી હોય છે, તે સહજ પણ હોય છે અને શાંત પણ હોય છે.\nદયા એ દિવ્યતા તરફ લઇ જતો એક શોર્ટકટ છે. પરંતુ દયા ના બદલામાં જો તમે કૃતજ્ઞતાની પણ અપેક્ષા રાખશો તો તમારું એ દયાનું કર્મ શુદ્ધ સાત્વિક કર્મ નહિ રહે. એ હશે તો દયા જ, તેમ છતાં જો સામેવાળાની પ્રતિક્રિયા તમારી અપેક્ષા મુજબની નહિ હોય તો એ જ દયા તમારી અંદર નકારાત્મકતાનો ભાવ જગાવવા માટે જવાબદાર બની જશે. શુદ્ધ-સાત્વિક દયા કોઈપણ જાતની અપેક્ષારહિત જ હોવી જોઈએ. દયા નું કામ એ કઈ સાચું કે ખોટું હોવાની બાબત નથી, બસ દયા એ દયા હોય છે. જો તમારી દયા (ભલાઈ) થી એક માણસને પણ ફર્ક પડતો હોય તો આખી દુનિયા ને ફર્ક પડે છે કે નહિ એ બાબત બેમતલબ છે.\nમને એક બીજી વાર્તા તમને કેહવાનું મન થાય છે:\nએક વૃદ્ધ માણસ દરિયાકિનારે સવાર સવારમાં ફરવા ગયો હતો. આગલી રાતે દરિયામાં ભરતી આવી હતી અને દરિયાના મોજા સાથે કંઈ કેટલીએ નાની માછલીઓને કિનારા સૂધી ખેચાઈ આવેલી. હજારોની સંખ્યામાં માંછલીઓ દરિયાકાંઠે પડેલી હતી, તેમાંની બધી કઈ મરેલી નહોતી. તે ઘરડા માણસને આ જોઈને માંછલીઓ માટે દુ:ખ થયું, પણ તેને ચાલવાનું ચાલુ રાખ્યું, કારણકે, તેને લાગ્યું કે તે ભાગ્યે જ આવી પરિસ્થીતિમાં કઈ કરી શકે તેમ છે.\nથોડું ચાલ્યા પછી તેને એક બીજા એક નવજુવાન માણસને જોયો, તે વાંકો વળતો, જમીન પરથી કઈક ઉઠાવતો અને દરિયામાં ફેકતો.\n“આ શું કરી રહ્યો છે તું” – ઘરડાં માણસે કઈક નવાઈ પામતા પૂછ્યું.\n“ઓહ, હું આ માછલીને બચાવી રહ્યો છુ. સૂર્યોદય થવાની થોડી વાર છે અને જોતજોતામાં માં જ આ માછલીઓ મરી જશે.”\nઘરડો માણસ હસ્યો અને બોલ્યો: “ આ દરિયાકાંઠો માઈલો સુધી ફેલાયેલો છે, અને ભરતીને લીધે હજારોની સંખ્યામાં માછલીઓ બહાર ખેચાઈ આવી છે, અને મરી રહી છે. તું એક મુઠ્ઠીભર માછલી બચાવીશ તો તેનાથી કોઈ ફર્ક નથી ���ડી જવાનો.”\nપેલો નવજુવાન નીચે એક માછલી તરફ ઝુકયો, તેને ઉઠાવી, અને પાછી દરિયામાં ફેકતા બોલ્યો: “આ એક ને તો ફર્ક પડ્યો ને\nમને આ વાર્તા ખુબ જ સુંદર લાગે છે. દાનકર્મ એ હંમેશા ભૌતિક વસ્તુની વાત નથી. દયા માટે કોઈ એવા ભવ્ય પ્લાન બનાવવા કે જેના અમલીકરણ માટે સમય જ નાં મળે એવી વાત નથી. કોઈ એક નાનું કામ, કોઈ અજાણ્યાં માટે કરેલું કામ, એ બધું જ જમાં થાય છે જેમ તમારા એકાઉન્ટમાં પૈસા જમાં થાય છે તેમ. તમારું એક-એક દયાનું કર્મ તમારા હકારાત્મકતા અને પૂર્ણતાની લાગણી ના એકાઉન્ટમાં જમાં થાય છે. મજબુત બનવા માટે દયાળુ બનવાની ની પ્રેક્ટિસ કરો. તમે કૃતજ્ઞ પણ બનશો અને તમારામાં શાંતિની અનુભૂતિ પણ આપોઆપ પ્રગટશે. દુનિયા આખીને ભલે તમારું દયાનું કાર્ય તર્કહીન કે બેમતલબ લાગતું, એનાથી તમને કશો ફર્ક ના પડવો જોઈએ.\nકાં તો મજબુત, પીઢ, દયાળુ, અને મોટા મન વાળા બની દયા ની પ્રેક્ટિસ કરો, કાં તો પછી સહજ દયાવાન બની જાઓ અને તમે જોશો કે બાકી બધા સદગુણો આપોઆપ કુદરતી રીતે તમારામાં આવી જશે જેમ લોઢું લોહીચુંમ્બકની પાસે ખેચાઈ આવે છે તેમ…\nસિમટી સિમટી જલ ભરહી તલાવા જીમી સદગુણ સજ્જન પાયી આવા\nગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે જેમ તળાવમાં વરસાદ ના ટીપાં ભેગા થાય છે તેવી જ રીતે સદગુણો સજ્જન માણસમાં ભેગા થાય છે. કોઈ એક સદગુણની પ્રેક્ટીસ કરો અને બાકીના ઘણા બધા ગુણો તમારા હૃદયને પોતાનું કાયમી ઘર બનાવશે.\n, આજે ભલાઈનું કોઈ પણ એક કામ ફાવે તે રીતે કરો. કોઈકને પોતે કેટલો (કે કેટલી) ખાસ છે તેનો અનુભવ કરાવડાવો, કોઈને સારા શબ્દો કહો, કોઈને કઈક બનતી મદદ કરો, કોઈક અજાણ્યા ને શોપિંગ મોલમાં મુવીની ટિકિટ લઇ આપો, પાર્કિંગ એટેન્ડન્ટને, સફાઈ કામદારને, કસ્ટમર સર્વિસ વાળાને , કોઈક અજાણ્યાને, કે કોઈપણને કઈક બનતી મદદ કરો, કોઈને જમાડો, કે કોઈના આઈસ્ક્રીમના પૈસા તમે ચૂકવી દો, તમારાથી જે કઈ પણ થઇ શકે , જે કઈ પણ તમારા મગજમાં આવે. તેનાથી ફક્ત તમે કોઈકના જીવનમાં ફર્ક જ માત્ર નહિ લાવો, તમે ભલાઈના બીજ વાવશો, કે જે એના દિલમાં પણ ભલાઈ ઉગાડશે અને તે ભલાઈ એક યા બીજા સ્વરૂપે કોઈ ત્રીજા સુધી પહોચી જશે. આ દુનિયા રેહવા માટેનું એક વધારે સારું સ્થળ બનશે, અને તમે, એક વધારે સારા વ્યક્તિ.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/lic-offloads-shares-worth-7700-cr-14-sensex-firms-022833.html", "date_download": "2019-05-20T00:49:07Z", "digest": "sha1:ZRFP2MYD37TNZC5G77C6D27ISNOORO3C", "length": 9337, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "LICએ સેન્સેક્સની 14 કંપનીઓને રૂપિયા 7700 કરોડના શેર્સ વેચ્યા | LIC Sells Shares Worth Rs 7700 Crores in 14 Sensex Firms - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nLICએ સેન્સેક્સની 14 કંપનીઓને રૂપિયા 7700 કરોડના શેર્સ વેચ્યા\nમુંબઇ, 3 નવેમ્બર : એક મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર લાઇફ ઇન્શ્યોરર લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને તેનું એક્સપોઝર 14 બ્લ્યુ ચીપ ફર્મમાં વહેંચીને ઘટાડ્યું છે. આ પગલું તેણે જુલાઇ - સપ્ટેમ્બરમાં લીધું હતું, આ દ્વારા તેણે રૂપિયા 7700 કરોડ મેળવ્યા હતા.\nઆ જ સાથે તેણે અન્ય 10 કંપનીઓમાં પોતાની હિસ્સેદારી પણ વધારી છે. આ માટે તેણે રૂપિયા 5000 કરોડના શેર્સ ખરીદ્યા છે. આ માટે તેણે બીએસઇની 30 બ્લ્યુ ચીપ કંપનીઓની પસંદગી કરી છે.\nછેલ્લા ક્વાર્ટરમાં જે પાંચ કંપનીઓમાં એલઆઇસીને ભાગ બદલાયો નથી તેમાં વિપ્રો, ગેઇલ, ભેલ, હીરો મોટો કોર્પ અને ડૉ. રેડ્ડીસનો સમાવેશ થાય છે.\nઆ ઉપરાંત સેન્સેક્સની કંપનીઓમાં સૌથી વધારે હોલ્ડિંગ એલઆઇસી ધરાવે છે. લાર્સન એન્ડ ટુબ્રોમાં તેનો 16.97 ટકા હિસ્સો છે.\nNRI છો તો ભારતમાં લો વીમો, આટલા છે ફાયદા\nજો તમારી પાસે LIC પોલિસી છે તો, આ સમાચાર તમારા માટે ખાસ છે\nખાનગી બેંક બનતા જ IDBI કર્મચારીઓને નોકરી જવાનો ડર\nજો તમારી પાસે પણ છે LIC પૉલિસી તો જલ્દી કરો આ કામ, નહીં તો થશે નુકશાન\nMUST READ: તમારી પાસે પણ LIC ની પોલિસી છે તો વાંચો આ સમાચાર\nLIC પોલિસીમાં તમારો મોબાઇલ નંબર જાતે જ ઉમેરો, આ રીત છે\nઆ સરકારી બેંકનું નામ બદલાઈ રહ્યું છે, જાણો ખાતાધારકો પર અસર\nIL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત\nઆજથી 21 જુલાઈ સુધી હડતાળ પર જઈ શકે છે આ બેંકના અધિકારીઓ\nIDBI બેંકને વેચી રહી છે સરકાર, જાણો કોણ છે ખરીદનાર\nપતિને દારૂ પીવ���થી નથી રોકતી પત્ની, જાણો કેમ..\nઅહીં ફિક્સ ડિપોઝિટ (FD) પર મળશે સૌથી વધુ વ્યાજ\nFAQ : LICથી જોડાયેલા આ 5 સવાલ બધા કરે છે, જેના જવાબ છે અહીં\nlic shares sensex એલઆઇસી શેર્સ સેનસેક્સ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/south-korea-and-japan-stand-alone-on-the-disputed-island/", "date_download": "2019-05-20T00:50:11Z", "digest": "sha1:56XFBM2WWNC3DZI3SW7TZWJYK2N57BMO", "length": 12831, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "OMG: દક્ષિણ કોરિયા-જાપાન વચ્ચે વિવાદિત દ્વીપ પર એકલી રહે છે આ વૃદ્ધા | South Korea and Japan stand alone on the disputed island - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nOMG: દક્ષિણ કોરિયા-જાપાન વચ્ચે વિવાદિત દ્વીપ પર એકલી રહે છે આ વૃદ્ધા\nOMG: દક્ષિણ કોરિયા-જાપાન વચ્ચે વિવાદિત દ્વીપ પર એકલી રહે છે આ વૃદ્ધા\n(એજન્સી)ટોકિયો: દ‌િક્ષણ કોરિયા અને જાપાન વચ્ચે આવેેલાે ડોકોડો દ્વીપ છેલ્લાં રપ૦ વર્ષથી ખાલી પડ્યો છે, તેનું કારણ બંને દેશો વચ્ચે દ્વીપને લઇ વિવાદ છે, જે હજુ સુધી ચાલી રહ્યો છે. લાંબા સમયથી આ દ્વીપનો વિકાસ થઇ શક્યો નથી. ૮૧ વર્ષીય કિમ સીન-યોલ છેલ્લાં ર૮ વર્ષથી અહીં રહે છે. ખાસ વાત એ છે કે આ દ્વીપ પર રહેના��� તે એકમાત્ર નાગરિક છે. તેમ છતાં પણ તે દ્વીપ છોડવા તૈયાર નથી.\nડોકોડો દ્વીપ પર દ‌િક્ષણ કોરિયા અને જાપાન પોતાનો હક જતાવે છે. દ‌િક્ષણ કોરિયા દાવો કરે છે કે આ દ્વીપ ૧૭મી સદીથી તેનું અંગ છે તો જાપાન તેને પોતાનો હિસ્સો ગણાવે છે. દ‌િક્ષણ કોરિયાની નજીક હોવા છતાં વિવાદના કારણે અહીં માત્ર પર્યટકો પહોંચી શકે છે. જ્વાળામુખીના કારણે તે વધુ દિવસ સુધી અહીં રોકાઇ શકતા નથી.\nકિમ સીન-યોલ ૧૯૯૧માં પહેલી વાર પોતાના પતિ સાથે આ દ્વીપ પર આવી હતી. પ્રાકૃતિક ગેસ અને ખ‌િનજથી સમૃદ્ધ હોવા છતાં અહીં પાયાની જરૂરિયાતો નહીં હોવાથી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું.\nખરાબ મોસમ દરમિયાન ઘણી વાર દ્વીપ મહિનાઓ માટે નજીકના શહેરથી કપાઇ જતો હતો, પરંતુ ફ્રી ડાઇવિંગમાં મહારત હાંસલ હોવાના કારણે કિમને અહીં રહેવામાં કોઇ મુશ્કેલી પડી નથી. તેણે ઘણી વાર માછલીઓ ખાઇને દિવસો વીતાવ્યા છે. ગયા વર્ષે તેના પતિનું મૃત્યુ થયું, પરંતુ કિમ હવે આ દ્વીપને છોડવા ઇચ્છતી નથી.\nગાઢ નીંદર તમને ખુશખુશાલ રાખશે, અપનાવો ૧૦ ટિપ્સ\n૪૯.૯૩ લાખની રદ થયેલી નોટો સાથે બેની ધરપકડ\nમતદાનના દિવસે પેટ્રોલ-ડીઝલની ખરીદી પર પ્રતિ લિટર 50 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે\nભગવાનને પણ ઠંડી લાગીઃ મંદિરમાં હીટર-શાલમાં ઢંકાયા\nઆ છે દુનિયાનું સૌથી ખતરનાક ટોઇલેટ, 8,500 ફૂટ ઊંચાઈ પર સ્થિત\nફેબ્રુ. સુધીમાં કેશની તંગી દૂર થશેઃ SBIના ચીફ ઈકોનોમિસ્ટ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતા��\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Video_news/index/20-06-2018", "date_download": "2019-05-20T01:05:53Z", "digest": "sha1:NPL3WZPUKCMGR7OOW5MZKDXL24HNEKMF", "length": 13249, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nદિલ્હીમાં સિલીન્ડર ફાટતા એકનું મોતઃ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ access_time 4:11 pm IST\nફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ મજબૂત દાવેદાર નથી છતાં બનાવ્યો અનોખો રેકોર્ડ : ટ્યૂનીશિયા વિરૂદ્ધ તેની પ્રથમ મેચમાં અંતિમ ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટેલિવિઝન પર 1.83 કરોડ દર્શકોએ નિહાળી;જે આ વર્ષનો નવો રેકોર્ડ છે access_time 12:47 am IST\nગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત :પક્ષાંતર કરનારા 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યુ : હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણે પરિણામ સ્થાગિત :પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટ 26 જૂને ચૂકાદો આપશે access_time 1:18 am IST\nઅમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે કડક પગલાં 52 ભારતીયો સહીત 123 લોકોને જેલમાં પુરી દીધા access_time 12:25 pm IST\n‘‘HOUR 72 પ્‍લસ'': મચ્‍છર જેવા જંતુઓ કરડવાથી થતા દર્દો સામે રક્ષણ આપતી પ્રોડકટઃ ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીઅન દ્વારા લોંચ કરાયેલી પ્રોડકટને હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલ આયોજીત ન્‍યુ વેન્‍ચર કોમ્‍પીટીશનમાં ૭૫ હજાર ડોલરનું ઇનામ access_time 9:26 pm IST\nમહારાષ્‍ટ્રના ચિફ મિનીસ્‍ટર દેવેન્‍દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતેઃ અમેરિકન કંપનીઓના સહયોગથી મહારાષ્‍ટ્રમાં ૩ નવા પ્રોજેકટ શરૂ કરવાની ઘોષણાં access_time 9:25 pm IST\n૨૭મી સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી access_time 3:26 pm IST\nત્રિ���ેણી સોસાયટીની ૧૬II વર્ષની સગીરાને પડોશમાં રહેતો ધવલ વ્યાસ ભગાડી ગયો access_time 3:53 pm IST\nમેઘાલયની મહિલા ખેડુત શિબિરમાં રાજકોટના બહેનોની ઉપસ્થિતી access_time 3:32 pm IST\nપ્રેમી જીજ્ઞેશની વિકૃતિઃ મિત્રો સાથે સંબંધની ફરજ પાડીને વીડિયો ઉતારતો... access_time 11:44 am IST\nમોરબી તાલુકાનાં ચાંચાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રોને અનેક સમસ્યા access_time 11:34 am IST\nસુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર access_time 11:37 am IST\nગુજરાત ફોરેન્સિક સાયન્સ ખાતે આજે વિશેષ કાર્યક્રમ access_time 9:53 pm IST\nઅમદાવાદ કોર્પોરેશનની રિકવરી માટેની પ્રક્રિયા હવે સવાલોના ઘેરામાં access_time 9:49 pm IST\nભાજપની તોડજોડની રાજનીતિથી છ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત કોંગ્રેસે 'હાથ'માંથી ગુમાવી access_time 11:31 pm IST\nઓસ્ટ્રેલીયાએ એપલને ૬૧ કરોડનો દંડ ફટકાર્યો access_time 12:01 pm IST\nસોશિયલ મીડિયા પર નશામાં ધૂત યુવકોની ફોટો વાયરલ access_time 6:55 pm IST\nવિડીયો-ગેમનું એડિકશન એક માનસિક બીમારી છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા access_time 3:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ'': અમેરિકાના કેલિફોર્નિયામાં ગાયત્રી પરિવાર યુગ નિર્માણના ઉપક્રમે ૨૪ જુન રવિવારના રોજ કરાયેલું આયોજન access_time 10:54 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલએ ફલોરિડાના ૭ મા ડીસ્ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી : પ્રથમ ડીસ્ટ્રીકટમાંથી કાઉન્ટી કમિશન સીટ માટે નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચી સાતમાં ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું access_time 1:07 pm IST\nઇન્ડિયન અમેરિકન સાઇકોલોજી પ્રોફેસર શ્રી સુનિલ ભાટીયાને કનેકટીકટ કોલેજનો રિસર્ચ એવોર્ડ access_time 1:06 pm IST\nટ્યુશેનિયા સામેનો મેચ ૧.૮૩ કરોડ દર્શકોએ નિહાળ્યો access_time 3:29 pm IST\nઈંગ્લેન્ડે રનનો પહાડ ખડકયો : વન-ડેમાં અધધધ.... ૪૮૧ રનનો જુમલો બનાવી બનાવ્યો સર્વોચ્ચ રનનો નવો રેકોર્ડ access_time 3:23 pm IST\nઈન્ડિયા-એ ટીમે ફટકાર્યો બીજો ક્રમાંકનો સર્વોચ્ચ સ્કોર access_time 3:29 pm IST\nફરી એકવાર સાથે કામ કરશે ભવાની આયર અને મેઘના ગુલઝાર access_time 4:22 pm IST\nકોમેડી ફિલ્મમાં ગાયીકા બનશે આલિયા ભટ્ટ access_time 9:48 am IST\n3 ઇડિયટ્સની સિક્વલ બનાવશે રાજકુમાર હીરાની access_time 4:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3935.htm", "date_download": "2019-05-20T01:10:55Z", "digest": "sha1:JZ544BQWBGVZXRTJAVWHRJCAEQSXGDZP", "length": 12635, "nlines": 545, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "India Vs Australia Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nભારત 31 રનથી જીત���‍યું\nટોસ: ભારત ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: ચેતેશ્વર પુંજારા\nભારત પ્રથમ દાવ250/10 (88.0)\nઓસ્ટ્રેલીયા પ્રથમ દાવ235/10 (98.4)\nભારત બીજો દાવ307/10 (106.5)\nઓસ્ટ્રેલીયા બીજો દાવ291/10 (119.5)\nકે. આરોન ફિંચ બો. જોશ હેઝલવુડ\nકે. ટિમ પેઈન બો. મિશેલ સ્ટાર્ક\nરન આઉટ પેટ કમિન્સ\nકે. ઉસ્માન ખ્વાજા બો. પેટ કમિન્સ\nકે. પીટર હેન્ડસ્કોમ્બ બો. જોશ હેઝલવુડ\nકે. માર્કસ હેરિસ બો. નાથન લિયોન\nકે. ટિમ પેઈન બો. નાથન લિયોન\nકે. પીટર હેન્ડસ્કોમ્બ બો. પેટ કમિન્સ\nકે. ટિમ પેઈન બો. જોશ હેઝલવુડ\nએક્સ્ટ્રા: 1 (બાય- 0, વાઇડ્સ- 0, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nકે. મુરલી વિજય બો. રવિચંદ્રન અશ્વિન\nકે. ઋષભ પંત બો. રવિચંદ્રન અશ્વિન\nકે. ઋષભ પંત બો. જસમીત બુમરાહ\nકે. ઋષભ પંત બો. મોહમ્મદ શામી\nકે. ઋષભ પંત બો. ઇશાંત શર્મા\nકે. ઋષભ પંત બો. જસમીત બુમરાહ\nકે. ઋષભ પંત બો. મોહમ્મદ શામી\nએક્સ્ટ્રા: 19 (બાય- 6, વાઇડ્સ- 1, નો બોલ- 2, લેગ બાય- 10, દંડ - 0)\nકે. ટિમ પેઈન બો. જોશ હેઝલવુડ\nકે. પીટર હેન્ડસ્કોમ્બ બો. મિશેલ સ્ટાર્ક\nકે. આરોન ફિંચ બો. નાથન લિયોન\nકે. આરોન ફિંચ બો. નાથન લિયોન\nકે. મિશેલ સ્ટાર્ક બો. નાથન લિયોન\nકે. પીટર હેન્ડસ્કોમ્બ બો. નાથન લિયોન\nકે. આરોન ફિંચ બો. નાથન લિયોન\nકે. માર્કસ હેરિસ બો. મિશેલ સ્ટાર્ક\nકે. આરોન ફિંચ બો. મિશેલ સ્ટાર્ક\nકે. માર્કસ હેરિસ બો. નાથન લિયોન\nએક્સ્ટ્રા: 36 (બાય- 21, વાઇડ્સ- 2, નો બોલ- 0, લેગ બાય- 13, દંડ - 0)\nકે. ઋષભ પંત બો. રવિચંદ્રન અશ્વિન\nકે. ઋષભ પંત બો. મોહમ્મદ શામી\nકે. રોહિત શર્મા બો. રવિચંદ્રન અશ્વિન\nકે. ઋષભ પંત બો. જસમીત બુમરાહ\nકે. ચેતેશ્વર પુંજારા બો. મોહમ્મદ શામી\nકે. અજીંક્યા રહાને બો. ઇશાંત શર્મા\nકે. ઋષભ પંત બો. જસમીત બુમરાહ\nકે. વિરાટ કોહલી બો. જસમીત બુમરાહ\nકે. ઋષભ પંત બો. મોહમ્મદ શામી\nકે. લોકેશ રાહુલ બો. રવિચંદ્રન અશ્વિન\nએક્સ્ટ્રા: 10 (બાય- 1, વાઇડ્સ- 0, નો બોલ- 3, લેગ બાય- 6, દંડ - 0)\nઅમ્પાયર: એચડીપીકે ધર્મસેના અને એનજે લોન્ગ ત્રીજો અમ્પાયર: ક્રિસ મેચ રેફરી: રંજન માડુગલે\nભારત ટીમ: ઇશાંત શર્મા, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુંજારા, રવિચંદ્રન અશ્વિન, અજીંક્યા રહાને, મુરલી વિજય, મોહમ્મદ શામી, જસમીત બુમરાહ, લોકેશ રાહુલ, ઋષભ પંત\nઓસ્ટ્રેલીયા ટીમ: શનુ માર્શ, ટિમ પેઈન, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, મિશેલ સ્ટાર્ક, આરોન ફિંચ, પેટ કમિન્સ, નાથન લિયોન, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડસ્કોમ્બ, માર્કસ હેરિસ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/firing-on-bjp-leader-jethabhai-bharwad-in-panchmahal-003021.html", "date_download": "2019-05-20T00:26:46Z", "digest": "sha1:AX5JLFJMW5PGCWCPBE733V2JONLF3YDS", "length": 11918, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપી કાર્યકર જેઠા ભરવાડ પર ગોળીબાર | Firing on BJP leader Jethebhai Bharwad in Panchmahal - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nભાજપી કાર્યકર જેઠા ભરવાડ પર ગોળીબાર\nપંચમહાલ, 17 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આજે ચાલી રહી છે, દરમિયાનમાં પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના ભાજપી ઉમેદવાર જેઠા ભરવાડ પર ગોળીબાર કરીને હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.\nસૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના ભાજપી ઉમેદવાર અને કોંગ્રેસી ઉમેદવાર છોટુ ભાઇ ભરવાડની વચ્ચે મતદાન કરવાની બાબતમાં તકરાર થઇ હતી. જેમાં બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે મારામારી થઇ હતી. બંને પક્ષો વચ્ચે સામસામે ખાનગી ગોળીબાર થયો હોવાના સમાચાર પણ છે.\nકોંગ્રેસી કાર્યકરોએ જેઠા ભરવાડ પર હોકી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેના બચાવમાં જેઠા ભરવાડના અંગરક્ષકે 8 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ હુમલામાં છોટુભાઇ ભરવાડને માથાના ભાગમાં ગોળી વાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ જેઠાભાઇ ભરવાડને પણ ગંભીર ઇજા થવાના કારણે તેમણે ગોધરા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.\nખાનગી ગોળીબાર દ્વારા અને તકરારના કારણે નાસભાગ મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે પણ અંદરો અંદર લડી રહેલા ઉમેદવારો અને તેમના કાર્યકરોને છૂટા પાડવા માટે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nઅર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે 'કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ ઉપર હુમલો કર્યો નથી, બલકે તેમણે અમારા કાર્યકરો પર ગોળીબાર કર્યો છે અને તેમાં અમારા ત્રણ કાર્યકરો ઘાયલ થયા છે. જ��� અંગે પોલીલ વધુ તપાસ કરી રહી છે.' મોઢવાડિયાએ કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ પર કરેલા હુમલાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\n23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nપ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nbjp congress gujarat panchmahal gujarat assembly election 2012 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પંચમહાલ શહેરા ભાજપ જેઠા ભરવાડ ગોળીબાર\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/4-guerrillas-killed-another-loc-infiltration-bid-012728.html", "date_download": "2019-05-20T00:35:37Z", "digest": "sha1:T5UY2ICXI2WZ6R34AIOSVGUMD5M4MWPM", "length": 11704, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેરનમાં 12માં દિવસે પણ અથડામણ જારી, 4 આતંકી ઠાર | 4 guerrillas killed in another LOC infiltration bid - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્ર���મ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકેરનમાં 12માં દિવસે પણ અથડામણ જારી, 4 આતંકી ઠાર\nશ્રીનગર, 5 ઓક્ટોબર : કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આજે 12 દિવસે પણ સેનાનું આતંકવાદીઓની ઘુસણખોરી સામે અભિયાન જારી છે. સેનાએ આજે ઘુસણખોરીના મોટા પ્રયત્નને નિષ્ફળ કરતા ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.\nએક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે 'શાલભાટી ગામના લગભગ 25 કિમી દૂર પશ્ચિમમાં કેરન સેક્ટરના ફતહ ગલી વિસ્તારમાં ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ કરી દેવાઇ. અભિયાનમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા.' પ્રવક્તાએ જણાવ્યું કે ઘટનાસ્થળથી છ એકે રાયફલ મળી આવી છે. વિસ્તારમાં સૈનિકો અને આતંકવાદીઓની વચ્ચે રોકાઇ રોકાઇને ગોળીબાર થતી રહી.\nહથિયાર લઇને આતંકવાદીઓએ કાશ્મીરમાં 24 સપ્ટેમ્બરના રોજ કેરન સેક્ટરથી ઘુસણખોરી કરવાની કોશીશ કરી હતી પરંતુ સેનાએ તેમની આ કોશીશ નિષ્ફળ કરી દીધી હતી. આ પહેલા સેનાએ શુક્રવારના રોજ કેરન સેક્ટરમાં એલઓસીવાળા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ નિયંત્રણ રેખાને પાર કરીને આવ્યા હતા. સુરક્ષાદળોએ ઘટનાસ્થળથી ત્રણ એકે-47, ભારે માત્રામાં દારુ-ગોળા અને વાયરલેસ સેટ જપ્ત કર્યો છે.\nઉલ્લેખનીય છે કે શુક્રવારે નવી દિલ્હીમાં સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહે એ વાતોને રદીયો આપ્યો હતો કે જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં કારગિલ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે, જ્યાં પાકિસ્તાની સેનાના સહયોગથી લગભગ 40 આતંકવાદી સૈનિકોથી લડી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે આતંકવાદીઓને જલદી ખદેડી દેવામાં આવશે.\nજનરલ સિંહે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પર કોઇ ભારતીય ગામ પર કબજો નથી જમાવ્યો. જ્યારે શાલા ભાટા ગામ પર આતંકીઓ અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો કબ્જો યથાવત છે.\n‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ કાલે પહેલા તબક્કાનું મતદાન, 4490 પંચાયત માટે 9 તબક્કામાં મતદાન\nકઠુઆ ગેંગરેપઃ ‘ઘરે આવીને બે વાર લોક ચેક કરુ છુ, એ લોકો મને એક દિવસ મારી નાખશે'\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ\nઈમરાન ખાનની સફળતા પાછળ ત્રીજી બેગમનો છે હાથ\nભારે વરસાદ, ભૂસ્ખલન���ા કારણે અમરનાથ યાત્રા સ્થગિત\nભારે વરસાદને કારણે ઝેલમ નદી છલકાઈ, અમરનાથ યાત્રા સ્થગિત\nખરાબ હવામાન છતાં 1007 શ્રધ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન\nકાશ્મીરઃ પેટ્રોલિંગ દરમિયાન ખીણમાં પડી જવાથી જવાનનું મોત\nભૂકંપઃ જો ભૂકંપ આવે તો શું કરવુ અને શું ન કરવુ\nજમ્મુ કાશ્મીર : LOC પર પાક. ફાયરિંગમાં 4 જવાન થયા શહીદ\nદિલ્હી- એનસીઆરમાં 6.2નો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા\njammu kashmir pakistan જમ્મુ કાશ્મીર પાકિસ્તાન ભારત આતંકવાદી\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/18-11-2018/151619", "date_download": "2019-05-20T01:17:17Z", "digest": "sha1:EKFWQX5Z3AANWUHPGZZDHKCYJV2KOMPI", "length": 17769, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "જમ્મુ કાશ્મીરમાં આતંકની જધન્ય ઘટના ;19 વર્ષીય યુવકનું અપહરણ કરીને ગળું કાપી નાખ્યું : અરેરાટી", "raw_content": "\nજમ્મુ કાશ્મીરમાં આતંકની જધન્ય ઘટના ;19 વર્ષીય યુવકનું અપહરણ કરીને ગળું કાપી નાખ્યું : અરેરાટી\nસેનાનો બાતમીદાર હોવાની આશંકાએ નાગરિકની કાયરતાપૂર્ણ હત્યાથી હાહાકાર\nજમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકની જધન્ય ઘટના બનતા હાહાકાર મચી ગયો છે સેનાનો બાતમીદાર હોવાની શંકાએ આતંકીવાદીઓએ એક નાગરિકની ક્રૂર હત્યા કરી છે આતંકીઓએ શનિવારે શોપિયામાં 19 વર્ષના યુવક્નું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી\nએક પોલીસ ઓફિસરે આપેલી જાણકારીમાં જણાવાયું કે આતંકવાદીઓએ શનિવારે શોપિયા જિલ્લામાં આતંકની જઘન્ય ઘટનામાં એક નાગરિકની હત્યા કરી દીધી. ધોળા દિવસે સેદપુરા વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.\nજાણકારી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં હરમાઇ ગામમાં એક બગીચામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેનું માથું કપાયેલું હતું. મૃતકની ઓળખ નજીક આવેલા કુલગામ જિલ્લાના મંઝગામ રહેવાસી હુજેફ અશરફ તરીકે કરવામાં આવી છે, અધિકારીએ જણાવ્ જણાવ્યું કે હુજેફનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.\nઆ મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે વધુ એક યુવાનની કાયરતાપૂર્ણ હત્યા, આ વખતે આતંકીઓએ ગળું કાપી નાખ્યું. આપણા સમાજ અને સંઘર્ષમાં આ પ્રકારની બર્બરતાને કોઇ જગ્યા નથી અને તેનાથી કોઇ ફરક નથી પડતો કે તેના પર કેવી સફાઇ આપવામાં આવે છે.\nપોલીસે જણાવ્યું કે આતંકીઓએ સફાઇનગરી વિસ્તારના રહેવાસી નદીમ મંજૂરનું ગુરુવારની રાતે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેની હત્યા કરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nબનાસકાંઠા: વડગામનાં નાવીસણા ગામનૉ બનાવ:62 પ્લોટ નાં કબ્જો લેવા જતા થઈ મારામારી: દલિતોને ફાળવેલ પ્લોટ પર અન્ય લોકોએ કર્યો હતો કબ્જો.:પોલીસ પહોચે તેં પહેલા કબ્જો લેવા જતા સર્જાઈ મારામારી: કબ્જેદાર અને દલિતો વચ્ચે મારામારી.: મારામારી થતા 10 લોકો ને થઈ ઇજા: છાપી પોલીસ ઘટના સ્થળે access_time 10:34 pm IST\nવડોદરા:કરજણના યાત્રિકો સાથે છેતરપિંડી : સુરતના શહેરા પ્રાંત યાત્રા સંઘની છેતરપિંડી : રૂ.8.5 લાખની છેતરપિંડી થતા પોલીસ મથકે ફરિયાદ : કરજણ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી : માનસરોવરની યાત્રાનું કહી નેપાળથી ગોરખપુર છોડ્યા access_time 12:59 pm IST\nવૈષ્ણવ સંપ્રદાયના ધ્રમિલકુમાર સામે ફરિયાદ : વ્રજરાજકુમાર સામે પણ ફરિયાદ નોંધાઈ : કુલ 6 શખ્સો સામે કોર્ટમાં દાવો દાખલ કરાયો : ઈન્દિરાબેટીજીની વર્ષોથી સેવા કરતી સમાનો દાવો : વિલનો અમલ કરતાં ન રોકવાની માગણી કરાઈ access_time 1:25 pm IST\nસીબીઆઇને રાજયમાં પ્રતિબંધ માટે આંધ્ર-બંગાળ પર જેટલીના પ્રહાર access_time 12:07 pm IST\nભાજપમાં કેટલા અધ્યક્ષ સંઘ પરિવાર સિવાયના છેઃ કોંગ્રેસનો વેધક પ્રશ્ન access_time 1:40 pm IST\nનોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે અથડાઇ : 16 બાળકો ઇજા : બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની હાલત ગંભીર access_time 1:23 pm IST\nભીમનગરમાં ઘોડીપાસાના પાટલા પર ક્રાઇમ બ્રાંચનો ૯ પકડાયાઃ ૫૧ હજારની રોકડ કબ્‍જે access_time 11:57 am IST\nસોની વેપારીને ફોજદારે પોલીસ કમિશ્નર ઓફિસમાં બોલાવી ફડાકા મારી કાનનો પડદો ફાડી નાખ્યો \nરાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ access_time 6:51 pm IST\nજુનાગઢઃ ગિરના લીલી પરિક્રમા માં લોકોનો જમાવડો થયો access_time 1:37 am IST\nભાવનગર જિલ્લા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર access_time 7:34 pm IST\nડેડાણમાંથી બોગસ રેશનકાર્ડનું કૌભાંડ ઝડપાયુ access_time 11:59 am IST\nશાહ પકડાશે તો પણ રૂપિયા પાછા મળવાની આશા ઓછી access_time 9:51 pm IST\nપરિવારના છ સભ્યની સાથે જ અર્થી ઉઠતાં લોકો હિબકે ચઢ્યા access_time 9:27 pm IST\nવડોદરા: બીટકોઈન જેવી અમદાવાદની પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી નો મામલો:સાયબર ક્રાઈમ બ્રાન્ચે પે વે કોઈન કમ્પનીના 3 આરોપીઓની ધરપકડ access_time 10:40 pm IST\nઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે 7 લોકોના મોત access_time 12:07 pm IST\nઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 189 યાત્રીઓ પૈકી એકના પરિજને બોઇંગ કંપની પર કર્યો કેસ access_time 10:46 pm IST\nઅમેરિકામાં ૧૬ વર્ષના યુવાને ૬૧ વર્ષના ભારતીયની ગોળી મારીને હત્યા કરી access_time 1:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના ર��જ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST\nઅમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા access_time 1:42 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:29 am IST\nઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની મેચમાં હાર્દિક પંડ્યાની ખોટ પડશે :રવિ શાસ્ત્રી access_time 7:37 pm IST\nભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો access_time 10:16 pm IST\nવિરાટ કોહલી સામે ટક્કરથી બચવા ચૂપ રહેજો :સાઉથ આફ્રિકાના સુકાનીએ આપી ઓસ્ટ્રેલિયા ટીમને સલાહ access_time 5:07 pm IST\nઅક્ષરાના અંગત ફોટાઓ વર્ષ ૨૦૧૩માં જ રદ નાંખ્યા હતા access_time 12:28 pm IST\nમુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ access_time 7:23 pm IST\nપાકિસ્‍તાનની સરહદ નજીક સલમાનની ફિલ્‍મ ‘ભારત' નું શુટીંગ access_time 12:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bank-close-for-2-days-bank-holiday-details-sbi-online-sbi-bank/", "date_download": "2019-05-20T01:31:39Z", "digest": "sha1:XEWVSGJGH3EZMUQSO34657CABIBZVGYD", "length": 9030, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આટલા દિવસો સુધી રહેશે બંધ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આટલા દિવસો સુધી રહેશે બંધ\nઆજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આટલા દિવસો સુધી રહેશે બંધ\nજો તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ હોય તો આજે જ પતાવી લો કારણ કે આગામી બે દિવસ બેન્ક બંધ રહેવાની છે. આગામી અઠવાડિયે દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે. તેવામાં તમારે ઘણી મુશ્લેકીઓનો સામનો કરવો પડે તેમ છે.\nસરકાર પર એન્ટી વર્કર્સ પોલીસીનો આરોપ લગાવીને વિરોધ રૂપે આ હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. હવે આ હડતાળમાં 2 બેન્ક યુનિયનો પણ જોડાયા છે.\nIDBI બેન્કે સ્ટો��� એક્સચેન્જ બીએસઇની આપેલી સૂચનામાં જાણકારી આપી છે કે ઑલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોશિએશન અને બેન્ક એમ્પ્લોયીઝ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનને 8 અને 9 જાન્યુઆરીઓ દેશવ્યાપી હડતાળની જાણકારી આપી છે.\nબેન્ક ઑફ બરોડાએ જાણકારી આપી છે કે 8 અને 9 જાન્યુઆરી 2019માં આયોજિત AIBEA અને BEFIની હડતાળ દરમિયાન કેટલાંક ઝોનમાં બેન્કની કેટલીક બ્રાન્ચ અને ઑફિસમાં કામ પર અસર પડી શકે છે.\nઆ દેશવ્યાપી વિશાળ આંદોલનમાં દેશના મોટા ૧૦ યુનિયન જોડાઇ રહ્યા છે, જેમાં આઇએનટીયુસી,એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇસીસીટીયુ, યુટીયુસી, ટીયુસીસી, એલપીએફ અને સેવાનો સમાવેશ થાય છે. આ સંગઠનો ઉપરાંત દરેક સ્વતંત્ર વ્યાપારી સંગઠનો, ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી સંગઠનો, ટેલિકોમ, બેંક, વિમા, રાજ્ય કર્મચારીઓ, દરેક સર્વિસ સેક્ટરના કર્મચારીઓ પણ જોડાયા છે. કુલ મળી ૨૦થી વધુ મોટા સંગઠનો અવાજ બુલંદ કરશે. જેને પગલે બે દિવસ માટે કેન્દ્રની મોદી સરકારને ભીસમાં લેવામાં આવશે અને તેની અસર સમગ્ર દેશ પર વ્યાપક સ્વરુપમાં પડવા જઇ રહી છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nભાજપમાં મહેનત કરનારાઓને ઠેંગો અને પક્ષપલ્ટુઓને ટિકિટ, ઘરના છોકરા ઘંટી ચાટે અને…\nઅલ્પેશ મામલે નીતિનભાઈનો મોટો ખુલાસો, કોંગ્રેસ તૂટવાનું કહીં કર્યો આ ઈશારો\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં ��્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/08/31/why-do-people-get-bored/", "date_download": "2019-05-20T01:06:33Z", "digest": "sha1:56HKMZE5JEQEGIBJZC7PR2C4HTHLUT5V", "length": 18321, "nlines": 69, "source_domain": "gr.omswami.com", "title": "લોકો કંટાળી કેમ જતાં હોય છે? - ॐ સ્વામી", "raw_content": "\nલોકો કંટાળી કેમ જતાં હોય છે\nજયારે તમે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના સંતૃપ્ત અને અવિચલિત બની જાવ છો ત્યારે કંટાળો એક શાંતિ બની જાય છે.\nદરેક ઉમ્મરનાં વાંચકો મને કંટાળા વિષે લખી જણાવતાં હોય છે. કેટલાંક જણા તેમનાં નિત્યક્રમથી કંટાળી જતાં હોય છે, તો કેટલાંક તેમનાં સાથીદારથી કંટાળી જતાં હોય છે તો કેટલાંક જણા તો વળી તેમની જિંદગીથી જ કંટાળી જતાં હોય છે. ખાસ કરીને માં-બાપ મને પૂછતાં હોય છે કે તેમને તેમનાં બાળકોને શું કહેવું જોઈએ જયારે તેઓ કંટાળાનું કારણ આગળ ધરીને અભ્યાસ નથી કરવા માંગતા હોતા. હું કંટાળાને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેચું છું: આળસથી આવતો કંટાળો અને સક્રિયતામાંથી આવતો કંટાળો. બન્ને કિસ્સામાં તમારું મન કંટાળો જેમાંથી આવતો હોય તે વસ્તુથી તમને દુર ભગાડે છે. જયારે તમે કંટાળાનો અનુભવ કરો છો ત્યારે તમે તમારા મગજની એકાગ્રતા ગુમાવો છો, તે તમને કાં તો અધીરા બનાવે છે કાં તો તમને આળસુ બનાવે છે. મેં અનેક લોકોને જયારે તેઓ કંટાળી જતાં હોય છે ત્યારે તેમને વ્યાકુળ થતાં જોયા છે અને કેટલાંકનાં તો પગ પણ કાંપવા લાગે છે. આ કિસ્સામાં કંટાળો એક છૂપી રીતે હોય છે પણ બહુ સૂચક હોય છે. દાખલા તરીકે તમે જયારે કોઈ થ્રિલર મુવી કે રસપ્રદ પુસ્તક વાંચી રહ્યા હોવ છો ત્યારે તમારા પગ નથી કાંપતા.\nમોટાભાગે જયારે કંટાળો કોઈ વસ્તુમાં રસ નહિ પડવાને લીધે જન્મતો હોય છે ત્યારે તે તમને ઊંઘ લાવી દે છે. તમારું મગજ ધીમું પડી જાય છે જાણે કે તે સુવાની તૈયારી ન કરી રહ્યું હોય. આ આળસથી આવતો કંટાળો છે. જયારે તમે સુવા જતાં હોય છે ત્યારે આવું જ તો બનતું હોય છે, તમારું મગજ ધીમે-ધીમે ધીમું પડતું જતું હોય છે. એક મગજ કે જે હજારો વિચારો કરતું હોય છે, અનેક લાગણીઓથી ભરાઈ ગયેલું હોય છે તેને ઠંડા પડવાની જરૂર હોય છે. તેમ છતાં પણ જયારે તમારું આસપાસનું વાતાવરણ તમને ઉત્તેજના આપવામાં નિષ્ફળ જાય ત્યારે તમે કંટાળો અનુભવો છો અને તમારા પગ કાંપવા માંડે છે. તે તમને વ્યગ્ર-અધીરા બનાવી દે છે. આ સક્રિયતામાંથી આવતો કંટાળો છે. એનો અર્થ એ થયો કે તમારું મગજ હજી સક્રિય છે અને તે બીજે ક્યાંક પરોવા માંગે છે, જ્યાં તેનાં માટે કઈક નવું હોય, જેમાં કઈક બીજા પ્રકારનું જુદું ઉત્તેજન હોય.\nવ્યક્તિગત રીતે, હું નથી માનતો કે કંટાળો આવવો એમાં કશું ખોટું હોય. જો કંટાળાથી હજી પણ પરેશાન કે ગુસ્સે થવાનું હોત તો આપણે હજી પણ પાષણ યુગમાં જ હોત. આપણી ઉત્ક્રાંતિ અને વિકાસમાં કંટાળાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. કેટલીક મહાન શોધો કઈ કોઈ જરૂરિયાતને લીધે નથી થઇ, તે તો એટલાં માટે થઇ કે કોઈ એક જણ કંટાળી ગયું હતું અને તેને કઈક નવીનતા જોઈતી હતી. જો જરૂરિયાત એ શોધોની માતા છે તો કંટાળો તેનો પિતા હોવો જોઈએ. કારણકે કંટાળો સંશોધન માટેની જરૂરિયાતને પ્રેરે છે. જયારે તમે કંટાળાને લીધે ઊંઘ આવતી અનુભવો તો તેનો અર્થ એ કે તમારે તમારા મનને ઉત્તેજિત-પ્રોત્સાહિત કરવાની અને તેને બીજું કઈક કે જેમાં તમને રસ પડે એવું શોધી કાઢવાની જરૂર છે. તેમ છતાં જો તમે કઈક એવું કાર્ય કરી રહ્યા હોય કે જેમાં તમને કંટાળો લાવવો પોષાય તેમ ન હોય તો તેને હળવાશથી લો. તમારા મનને થોડું તાજું અને સ્ફૂર્તિદાયક કરી તમારા વિષયને પાછો હાથમાં લો. જેમ કે ધ્યાન, કે જેમાં દરેક લોકોની એક મર્યાદા હોય છે. કેટલાંક શરૂઆતની દસ મિનીટમાં જ કંટાળાનો અનુભવ કરતાં હોય છે, તો કેટલાંક ત્રીસ મિનીટ સુધી નથી કંટાળતા હોતા. સજાગ પ્રયત્નોથી તમે તમારી કંટાળવાની મર્યાદામાં વધારો કરી શકો છો\nકંટાળાનો અર્થ એ છે કે તમે કોઈ બુદ્ધિ વગરનું પ્રાણી નથી, તેનો અર્થ એ છે કે તમે ભાગ્યશાળી છો કે તમને બુદ્ધિશક્તિ અને વિચારશક્તિ મળ્યાં છે. જો કે જે કંટાળાથી વ્યગ્ર થઇ જતાં હોય તેમનાં માટે એ સાચું છે. કંટાળો અને વ્યગ્રતા એક બીજા સાથે ગૂંથાયેલાં હોય છે: વ્યગ્રતા કંટાળાને પોષે છે અને કંટાળો વધુ વ્યગ્રતા જન્માવે છે. કંટાળા માટે બે રસપ્રદ વાત છે જે તમારે જાણવી જોઈએ. ચાલો હું એક દંતકથા વડે તેને વિસ્તારપૂર્વક સમજાવું.\nધ્યાનની સાધના કરવા માટે કટિબદ્ધ પરંતુ હજી ક્યાંય નહિ પહોંચી શકેલાં એક શિષ્યે તેનાં ગુરુને મળીને કહ્યું, “હું ખરેખર કંટાળો અને વ્યગ્રતા અનુભવું છું. હું ધ્યાન કરી શકવા માટે સક્ષમ નથી.”\n“ચિંતા ન કર, કશી પ્રતિક્રિયા ન આપીશ. તે જતું રહેશે. તારા સંકલ્પને ઢીલો ન પાડીશ. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.\nથોડાક અઠવાડિયા પછી તે ખુબ જ ઉત્સાહી જણાયો અને બોલ્યો, “અરે, આ તો મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય છે. ધ્યાન આટલું સરસ ક્યારેય નહોતું થતું.”\n“બહુ ઉંચે ન ઉડીશ, કશી પ્રતિક્રિયા ન આપીશ. આ પણ જતું રહેશે. તારા માર્ગેથી નજર ન હટાવતો. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.\nસ્પષ્ટ રૂપે આ કઈ ફક્ત ધ્યાન માટે જ સત્ય નથી પરંતુ બીજા ઘણાં બધા દ્રષ્ટિકોણ માટે પણ એટલું જ સત્ય છે. લોકો પોતાનાં સંબધોમાં, નોકરીમાં, પોતાની જિંદગીથી વિગેરે ઘણી બધી વસ્તુઓથી કંટાળી જતાં હોય છે. કંટાળા વિશે પ્રથમ વાત તમારે એ જાણી લેવાની છે કે કંટાળો એ ચક્રીય અને અસ્થાઈ હોય છે. જયારે તમે કશાથી કંટાળી જાવ ત્યારે તમે ભાગી ન જાવ, સ્વીકૃતિ અને સંકલ્પ સાથેની એક સજાગતાની પ્રેક્ટીસ કરો, અને તમે થોડા સમયમાં જ કંટાળાથી ઉપર ઉઠી જશો. જે જગ્યા એ લાગણીથી અને ભક્તિથી જોડાયેલાં હશો ત્યાં કંટાળો બહુ ઓછો કે નહીવત આવશે. એક માં પોતાનાં બાળકથી ભાગ્યે જ કંટાળી જાય છે પરંતુ એક અધીરું બાળક પોતાની માતાથી બહુ જલ્દી કંટાળી જાય છે. અંતે તો એ તમારી પ્રાથમિકતા ઉપર આધારિત છે.\nકંટાળા વિશેની બીજી વાત તમારે એ જાણી લેવાની છે કે: તમે કંટાળવાનું જાતે પસંદ કરો છો. હા, એ સત્ય છે. જયારે તમે તમારા વ્યગ્ર અને અધીરા થઇ ગયેલાં મનને આધીન થઇ જાવ છો ત્યારે તમે વ્યાકુળ બની જાવ છે અને કંટાળી જાવ છો. અને જયારે તમારું આળસુ મન તમારા પર હાવી થઇ જાય છે ત્યારે તમને ઊંઘ આવવા માંડે છે અને તમે કંટાળી જાવ છો. બસ આ આટલી સરળ વાત છે. જયારે તમે કંટાળાને સારી રીતે લો છો ત્યારે તમારું મન પ્રતિશોધ કરવાનું બંધ કરી દે છે. તેમાં એક જાગૃતતાની જરૂર પડે છે, કે તમે જાગૃત છો કે તમને કંટાળો આવી રહ્યો છે, તમે તમારા પોતાનાં માટે સાક્ષી બનો છો. સ્વીકૃતિ અને સજાગતા તમને આળસથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે. જાગૃતતા અને હળવાશ તમને વ્યગ્રતામાંથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે.\nકોઈ વખત કંટાળો આવે તો તેમાં કઈ વાંધો નહિ. તેને સ્વીકારી લો. તેની સાથે હળવાશથી રહો. જો તમારે તેનાંથી ઉપર ઉઠવાની ઈચ્છા હોય, તો એક જાગૃતતાથી તેનાં માટે પ્રયત્ન કરો. હિમાલયમાં મારી મહિનાઓની એકાંત સાધનામાં, કે જ્યાં કોઈ વીજળી નહોતી, કોઈ બીજું વાત કરવા માટે નહોતું, પુસ્તકોના ઢગલા નહોતા, સંગીત નહોતું, કોઈ પક્ષી પણ નહોતું, ફક્ત બરફ અને સફેદ બરફ ચોતરફ, ત્યાં પણ મેં મારી જાતને કંટાળવા નથી દીધી. હું તો ધ્યાન કરતો. જયારે ધ્યાનથી થાકી જઉં ત્યારે ચિંતન કરતો. જયારે ચિંતન કરતાં થાકી જતો ત્યારે પાછો ધ્યાન કરતો. જયારે તમે એક શિસ્તથી કટિબદ્ધ હોવ છો ત્યારે કંટાળો તમને અડી પણ નથી શકતો, કારણ કે કંટાળો મોટાભાગે એક બહાનું હોય છે અને ભાગ્યે જ તે કોઈ એક કારણ હોય છે. એક કંટાળેલું મન રાક્ષસનું કારખાનું હોય છે. મહાન બ્રિટીશ તત્વચિંતક બરટ્રાન્ડ રસેલના શબ્દોમાં: કંટાળો એ નીતિવાદી વ્યક્તિ માટે એક અગત્યનો પ્રશ્ન છે, કારણ કે માનવજાતના અડધા પાપો તેનાં ડરને લીધે થતાં હોય છે.\nજયારે તમે કંટાળાના મોજાને પાર કરી જશો ત્યારે તમે તમારી જાતને આનંદના મહાસાગરમાં પામશો. તમારી બુદ્ધિ તીક્ષ્ણ બનશે અને તે તમારા અસ્તિત્વની સપાટીની ઉપર ઉઠશે અને તમને એક અંત:દર્શન પ્રદાન કરશે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/a85ab0acda9cac1aa8-a9aac2ab0acdaa3", "date_download": "2019-05-20T00:21:03Z", "digest": "sha1:B5IKY3ASUPMJAB6IZA5PE43M7JTIUB6M", "length": 14038, "nlines": 220, "source_domain": "gu.vikaspedia.in", "title": "અર્જુન ચૂર્ણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / અર્જુન ચૂર્ણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nહ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે શ્રેષ્ઠ\nયોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી.\nસેવનવિધિ – ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી રીત તો તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવું તે છે. ૧ કપ દૂધમાં તેટલું પાણી મેળવી જરૂરી ખાંડ નાખી, ચમચીથી હલાવતા રહી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ગાળી લઈ પી જવું. તેને અર્જુન ક્ષીરપાક કહેવામાં આવે છે. તે ન ભાવે તો શીરો - રાબ પકવાન કે કોઈ પણ વાનગીમાં નાખીને લઈ શકાય.આમાં વપરાતાં ઘી –દૂધ ગાયના કે બકરીનાં હોય તો સારું. ખાંડને બદલે સાકરનું ચૂર્ણ પણ વાપરવું હિતાવહ ખરું.\n(૧) હ્રદયરોગ – કોઈ પણ પ્રકારના હ્રદયરોગમાં અર્જુનને ઉત્તમ ઔષધ માનવામાં આવેલ છે. તેનું કાયમ સેવન કરતા રહેવાથી હ્રદયરોગ થતો નથી. કોઈ પણ વ્યકિત કોઈ પણ ઋતુમાં તેનું સેવન કરી શકે છે.\n(૨) મેદવૃધ્ધિ – ચરબી ઘટાડવા માટે રોજ ૧-૧ ચમચી સવારે –રાત્રે પાણીમાં લાંબા સમય સુધી લેતા રહેવું.\n(૩) અસ્થિભંગ – હાડકું ભાંગ્યુ હોય ફેકચર થયુ હોય તેના ઉપર આ ચૂર્ણાનો તલના તેલ સાથે લેપ કરવો.\nનોંધ – અર્જુન લોહીને સુધારનારું અને વધારનારું પણ છે.\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (22 મત)\nમને કોલેસ્ટ્રોલ છે ડોકટર સાહેબ ની સુચના મુજબ રોઝુસન, ૫ મી. લી ની ગોળી પીવુ છુ. શુ અર્જન ચૂર્ણ લેવાથી કાયમ માટે કોલોસ્ટ્રોલ મટી જાય ખરૂ\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nહ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ)\nઆરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-1\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0/aa4a82aa6ac1ab0ab8acdaa4-ab0ab9ac7ab5abe-aaeabea9fac7aa8abe-ab8acbaa8ac7ab0ac0-aa8abfaafaaeacb", "date_download": "2019-05-20T01:03:13Z", "digest": "sha1:YCAKOBAMYLDVVEM6G3GHFFF3SZE6LJUF", "length": 13844, "nlines": 217, "source_domain": "gu.vikaspedia.in", "title": "તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\n૧. તંદુરસ્ત માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું.\n(એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે)\n૨ ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું.\n૩. પેટ સાફ કાર્ય પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે ઝાડનું દાતણ કરવું.\n૪. તંદુરસ્ત માણસે પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.\n૫. સ્નાન કર્યા બાદ નિયમિત એક માળા કરવી. આસન, ધ્યાન, પ્રાણાયામ કરવા. પૂજા કરવી.\n૬. સવારે મોળું દૂધ- ચ્યવનપ્રાસ લેવા. જરૂર હોય તો જ નાસ્તો કરવો.\n૭. બપોરે ૧૨ થી ૨ માં અવશ્ય જમી લેવું. શાંતચિત્તે ચાવી ચાવીને જમવું. જમ્યાબાદ ૧૦ મિનિટ ડાબે પડખે સુઈ જવું.\n૮. સાંજે ૫:૦૦ વાગ્યે ફળ (રોજ જુદા જુદા સફરજન, ચીકુ, દાડમ વગેરે) ખાવા. ફળ કદી રેફ્રીજરેટરમાં મુકવા નહિ, અને મુકવા જ પડે તેમ હોય તો ઉપયોગમાં લેતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલા કાઢી લેવા.)\n૯. રાત્રે મોડામાં મોડા ૮:૦૦ વાગે જમી લેવું (૬:૩૦ થી ૮:૦૦) જમ્યા બાદ ૧૦ મિનિટ ચાલવા જવું.\n૧૦. ભોજનની શરૂઆતમાં જ મીઠી લેવી (જો ખાવી હોય તો) ભોજનને અંતે કદી (પચવામાં ભારે હોવાથી) મીઠી ના ખવાય.\n૧૧. ભોજન અડધું જમ્યા બાદ ૪-૫ ઘૂંટડા પાણી પીવું ત્યાર બાદ બાકીનું અડધું ભોજન લેવું. બે ભાગ ભોજન, ૧ ભાગ પાણી અને ૧ ભાગ જેટલું પેટ ખાલી રાખવું.\n૧૨. ભોજન બાદ કદી પાણી ન પીવું.ભોજન બાદ પાતળી મોળી છાશ પીવી.\n૧૩.> બળબળતા ઉનાળામાં પણ એકલા રેફ્રીજરેટરનું પાણી ક્યારેય ન પીવું.\n૧૪. રાત્રે ૧૦:૦૦ વાગે સુઈ જવું. ઉજાગરા કરવા નહિ.\n૧૫. બહુ ગરમ પાણી માથે ન રેડવું તેનાથી વાળ અને આંખને નુકશાન થાય છે.\n૧૬. વ્યાસન ન કરવું.\n૧૭. કીડી, મચ્છર, માખી, પશુ, પક્ષીમનુષ્ય વગેરેને હંમેશા પોતાના સમાન ગણવા – ક્યારેય મારવા નહિ.\n૧૮ . બજારુ ખોરાક શક્ય હોય ત્યાં સુધી ન ખાવો.\n૧૯. ઠંડા પીણા – પેપ્સી, કોલા, કોક વગેરે ક્યારેય ન પીવા.\n૨૦. “કોઈ ચિંતા નહિ” સૂત્ર જીવનમાં અપનાવવું.\nપેજ રેટ (43 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી\nશરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ\nગ્રાહક આરોગ્ય અને સલામતી\nભેળસેળ અને તેની ઓળખ\nફળ અને શાકભાજીના રસ\nઅલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ\nહૃદય સંબંધી બીમારીને દુર કરો\n9 મેજિકલ ખોરાક સ્ત્રીઓને એનર્જીથી ભરી દે\nતાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા\nવધતી ઉંમરે ત્વચાની સંભાળ\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nઆપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nતંદુરસ્ત રહેવા અપનાવો ખાસ ફોર્મ્યૂલા\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nએલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nપાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા\nલોહીને વિકૃત સ્વરૂપમાંથી શુદ્ધ કરતો ઔષધયોગ\nથાઇરૉઇડ ગ્રથિમાં ફાયદાકારક આહાર\nઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ\nશરદની સીઝનમાં રહો સલામત\nખુશ રહેવા માટે સ્વસ્થ રહો\nતમારા વજનને યોગ્ય રીતે જાળવો\nપરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક\nશું રોગ થતાં અટકાવવા શક્ય છે\nમાત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nયોગ વિજ્ઞાન અને આરોગ્ય\nબિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 10, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/aaeab9aa4acdab5aa8abe-aa6abfab5ab8/ab5abfab6acdab5-ab8acdab5ab2ac0aa8aa4abe-a93a9fac0a9daae-aa6abfab5ab8", "date_download": "2019-05-20T01:14:51Z", "digest": "sha1:EO7A2QCWJWEG3MZLVBA7ZNUSB6MO4VRT", "length": 19914, "nlines": 189, "source_domain": "gu.vikaspedia.in", "title": "વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ વિશેમી માહિતી\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ તરીકે 2 જી એપ્રિલના દિવસને મનાવવાની શરૂઆત થયે આ નવમું વર્ષ છે. એટલે કે આ વર્ષે દુનિયા નવમો વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ માનવી રહી છે. 2007 માં કતાર રાજ્ય તરફથી સયુંકત રાષ્ટ્રની સામાન્ય સભામાં રજુ થયેલા પ્રસ્તાવને મંજુરી મળતા ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવાય છે. સામાન્ય રીતે આ દિવસે વિશ્વભરમાં સ્વલીનતા એટલે કે ઓટીઝમ રોગ અંગે જાગૃતિ કેળવાય અને જે લોકો તેનાથી પીડિત છે તેમની સારસંભાળ કેમ રાખવી તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.\nસમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને આપણે ત્યાં ઓટીઝમ અંગે વિશેષ જાગૃતિનો અભાવ વર્તાય છે. ઓટીઝમ એ માનસિક બીમારી છે અને મહદ અંશે બાળપણથી જ અનુભવાય છે. હિન્દીમાં તેને સ્વલીનતા અથવા आत्मविमोह પણ કહે છે. આ બીમારીથી ગ્રસિત લોકો માનસિક રીતે અન્ય લોકો જેવો સામાન્ય વિકાસ પામેલા હોતા નથી. અન્ય માનસિક બીમારીની જેમ આ રોગમાં પણ સમાજમાં જાગૃતિનો અભાવ છે. માનસિક રોગીઓને સમાજમાં સહાનુભૂતિની ખાસ જરૂર હોય છે. આવી બીમારીઓ વિષે વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને અન્ય લોકો આવી બીમાર વ્યક્તિઓની તકલીફ અને સ્થિતિ સમજે તો બીમાર વ્યક્તિ સમાજમાં સહજતાથી જીવી શકે.\nઆ બીમારીના લક્ષણો અન્ય માનસિક બીમારીઓ જેવા જ હોય છે. જેથી તેને અલગ તારવવા મુશ્કેલ છે. આમ છતાં અમુક લક્ષણોનો આખો સમૂહ જયારે જોવામાં આવે ત્યારે સ્પષ્ટ થાય કે બાળક ઓટીઝમ એટલે કે સ્વલીનતાની બીમારીથી ગ્રસિત છે. એક નોધાવા લાયક બાબત એ છે કે સ્વલીનતાના લક્ષણો બાળકના પ્રથમ વર્ષથી જ માં-બાપ ઓળખ��� જતા હોય છે. આવા બાળકોનો માનસિક વિકાસ સામાન્ય બાળકો કરતા અસામાન્ય હોય છે. બાળકો એકની એક ક્રિયા વારંવાર કરે છે. ભાષા અને ઇશારાથી સમજવામાં તકલીફ અનુભવે છે. સામાજીક સંપર્ક તેમણે ગમતો નથી. વ્યક્તિઓનો લગાવ હોતો નથી. શરૂઆતમાં કોઈ બાબત કહેવા શબ્દો કરતા ઈશારાથી પ્રદર્શિત વધુ કરે છે. શોખ સીમિત રાખે છે અને પોતાનામાં મસ્ત રહેતા જોવા મળે છે. આ બધા લક્ષણો કોઈ એક વ્યક્તિમાં હોવા અનિવાર્ય નથી પણ આવા લક્ષણો વાળા બાળકો સ્વલીનતાની બીમારીથી પીડિત હોઈ શકે છે.\nસ્વલીનતા કયા કારણોથી થાય છે તે અંગે એકમત નથી તેમજ કોઈ એક ચોક્કસ કારણથી આ ખામી ઉદભવે છે તેવું શોધાયું નથી. ગર્ભસ્થ બાળકના વિકાસમાં આનુવંશિક કારણોથી સ્વલીનતા ઉદભાવે છે. વળી, જન્મ પહેલા વિકાસમાં કોઈ અવરોધ ઉત્પન્ન થવો કે અપૂરતો ગર્ભનો વિકાસ પણ કારણભૂત હોઈ શકે છે. મગજમાં જરૂરી રસાયણોનું અલ્પપ્રમાણ પણ તેના માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે કોઈ એક કારણથી આ ખામી સર્જાય છે તેમ કહેવા કરતા એક કરતા વધુ પરિબળોની સંયુક્ત અસરથી સ્વલીનતાની બીમારી થાય છે તેમ કહેવું વધુ યોગ્ય છે.\nબાલ્યાવસ્થામાં સામાન્ય બાળકો અને સ્વલીનતા પીડિત બાળકોના વ્યવહાર અને વર્તનમાં તફાવત જણાય છે. જેના આધારે જાણી શકાય છે કે બાળક સ્વલીનતાથી પીડિત (ઓટીસ્ટીક) છે.\nસામાન્ય બાળકો માનો ચહેરો ઓળખે છે અને તેના હાવભાવ સમજવા પ્રયત્ન કરે છે. જયારે સ્વલીનતા પીડિત બાળકો કોઈની સાથે નજર મિલાવતા નથી.\nસામાન્ય બાળકો અવાજ સાંભળવાથી ખુશ થાય છે . જયારે ઓટીસ્ટીક બાળકો અવાજ પ્રત્યે બેધ્યાન રહે છે, ક્યારેક બહેરા પણ હોય છે.\nસામાન્ય બાળકોમાં ધીરે ધીરે ભાષા જ્ઞાન વધે છે. જયારે સ્વલીનતા પીડિત બાળકો બોલવાનું શરુ કરી વચ્ચે અટકી જાય છે પછી વિચિત્ર અવાજો કાઢે છે.\nસામાન્ય બાળક માંના દૂર જવાથી કે અજાણ વ્યક્તિના પાસે આવવાથી પરેશાની અનુભવે છે. સ્વલીનતા પીડિત બાળકો માટે કોઈના ય આવવા જવાથી પરેશાન થતા નથી.સ્વલીનતા ગ્રસિત બાળકો તકલીફ પડવાથી કોઈ પ્રતિક્રિયા દર્શાવતા નથી તેમજ તેનાથી બચવા પ્રયત્ન કરતા નથી.\nસામાન્ય બાળકો પરિચિતો સાથે વાત કરે છે અને ખુશ થાય છે. સ્વલીનતા ગ્રસિત બાળકો પ્રયત્નપૂર્વક પણ કોઈની સાથે વાત કરતા નથી અને પોતાનામાં મસ્ત રહે છે.\nઓટીસ્ટીક બાળકો અકારણ અમુક ક્રિયાઓ વારંવાર કરતા જોવા મળે છે. જેમ કે આગળ-પાછળ ચાલવું, હાથ હલાવતા રહેવું.\nઓટીસ્ટીક બાળકો કાલ્પન���ક રમતો રમતા નથી. રમકડાથી રમવાની જગ્યાએ તેને સુંઘે કે ચાટે છે.\nઆવા બાળકો ફેરફાર સહન નથી કરતા. પોતાની ક્રિયાઓ નિયમાનુસાર કરતા જોવા મળે છે.\nઆવા બાળકો વધુ ચંચળ કે વધુ સુસ્ત રહે છે.\nઆવા બાળકોમાં કયારેક ખાસ ખાશીયત જોવાય છે. જેમ કે કોઈ એક ઇન્દ્રિય (શ્રવણ. ધ્રાણેન્દ્રીય) વધુ સચેત હોય છે.\nસ્વલીનતાના લક્ષણો વ્યક્તિમાં જીવનના પ્રથમ વર્ષથી જ જોવા મળે છે. આવા અડધાથી 1/3 ભાગના બાળકોમાં પોતાની દૈનિક જરૂરિયાતો પુરતો પણ ભાષાબોધ અને બોલવાની ક્ષમતા વિકસિત થતી નથી. સમજવાની અને સમજાવવાની ક્ષમતા પણ વિકસતી નથી. બોલવાનું મોડું શરુ થાય છે. બીજા અને ત્રીજા વર્ષમાં આવા બાળકો ઓછું બોલે છે. બોલવાના શબ્દો અને કહેવાના ભાવ એકબીજા સાથે સામંજસ્ય ધરાવતા નથી. પોતાના અનુભવો વ્યક્ત કરી શકતા નથી. બીજાની ક્રિયાઓને અનુસરે છે કે જોઇને તેવું જ કરે છે. કોઈનું બોલેલું સંભાળીને તેવું જ બોલે છે. એકની એક ચીજ ખાવી ગમે અથવા એકનો એક ટીવી કાર્યક્રમ જુવે એવું ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે.\nસ્વલીનતા એ જીવનભર રહેનારી સ્થિતિ છે. જેટલી જલ્દી બાળકમાં આ ખામી જાણવામાં આવે કે તરત જ મનોચિકિત્સક કે મનોવિજ્ઞાની પાસે જવું જરૂરી છે. આ ખામીમાં ધીરજથી બાળકની સંભાળ જરૂરી છે. આના માટે કોઈ ખાસ દવા કે ચિકિત્સા હજુ શોધાઈ નથી. સમાજમાં અને કુટુંબમાં પ્રેમ અને હુંફથી બાળકની કાળજી લેવાય તેમ કરવું જોઈએ. આમ તેમ લેભાગુ અને ઢાંગી લોકોના ચક્કરમાં ફસાવું નહી. આ માનસિક વિકાસ સંબંધી ખામી છે. તે સંપૂર્ણ દૂર કરી શકાતી નથી પણ હકારાત્મક અભિગમથી સારવાર કરવામાં આવે તો વ્યક્તિ શાંતિથી પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલી કેળવણી આપી શકાય છે.\nપેજ રેટ (26 મત)\nડીંડોર હષૅદભાઈ ઈશ્વરભાઈ Aug 28, 2018 10:59 PM\nસ્વપ્નમાં ચાલવું બબડાટ કરવુ તેના કારણો\nઈલાજ માટે માર્ગદર્શન આપવા વિનંતી સર\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ\nવિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ\nવિશ્વ રક્તદાન દિવસ : ૧૪ જૂન\nવિશ્વ આપઘાત નિવારણ દિવસ\nવિશ્વ તમાકુ નિષેધ દિવસ\nવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ\nવિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતી દિવસ\nવિશ્વ મસ્તિષ્ક ઇજા જાગૃતી દિવસ\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ\nવહેલી ઓટિઝમની સારવારથી બાળકની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 02, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/1st-july-2018-know-your-todays-horoscope-and-your-daily-fortune/", "date_download": "2019-05-20T01:05:11Z", "digest": "sha1:4ZLM4X2MCYGZFJCP636SO4JH4MM6WLBE", "length": 13947, "nlines": 211, "source_domain": "sambhaavnews.com", "title": "જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ | 1st-July-2018-know-your-todays-horoscope-and-your-daily-fortune - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ\nજાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ\n– કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.\n– સ્નેહીનાં સંપકાથી લાભ થશે.\n– વ્યવસાયમાં વૃધ્ધી થશે.\n– પરિવારના સુખમાં વૃધ્ધી થશે.\n– સરકારી કામમાં સફળતા મળશે.\n– કરેલા કાર્યો ફળદાઇ બનશે.\n– નોકરી બાબતે સારા સમાચાર મળશે.\n– ધંધામાં લાભ મેળવી શકશો.\n– કામમાં નિરાશાનો અનુભવ થશે.\n– સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે.\n– ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.\n– ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.\n– ધન અને માનનો વ્યય જણાશે.\n– નોકરીમાં પરેશાની રહેશે.\n– માનસિક તણાવ જણાશે.\n– વ્યવસાયમા પ્રગતિ અને લાભ જણાશે.\n– દરેક કામકાજમાં સફળતા મળશે.\n– ધંધામાં નવી તકો મળશે.\n– નોકરીમાં બઢતીની તકો મળશે.\n– પારિવારિક સબંધોમા લાભ થશે.\n– ધંધાનાં કામમાં સફળતા મળશે.\n– પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.\n– આત્મવિશ્વાસમાં વધારો થશે.\n– ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.\n– ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.\n– નવા સબંધોમાં નિરાશા જણાશે.\n– નોકરીમાં નવી તકો મળશે.\n– સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.\n– પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાશે.\n– સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.\n– નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.\n– વ્યવસાયમાં ધનલાભ થશે.\n– આજે ભાગ્ય અનુકુળ જણાય છે.\n– રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.\n– વિકાસનાં કાર્યોમાં ગતી આવશે.\n– દિવસ આનંદમાં પસાર થશે.\n– વાદ-વિવાદનાં કામથી બચવું.\n– આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.\n– ધંધામા પ્રગતિ અને ધનલાભ થશે.\n– પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.\n– કામની સફળતામાં ખુશી અનુભવશો.\n– નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.\n– સ્વજનોનો સહયોગ મળશે.\n– ધંધામાં સુધારો જોવા મળશે.\n– માનસિક તણાવ જણાશે.\n– કામમાં મધ્યમ સફળતા મળશે.\n– વિરોધીઓથી સાવધાન રહેવું.\n– નિરાશાથી દુર રહેવું.\nસફાઇ અભિયાનમાં સીનિયર સીટીઝન્સના સહયોગની જરૂર : મોદી\nક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ\nશીના બોરા હત્યાકાંડમાં ડ્રાઇવર સરકારી સાક્ષી બનતા સજા માફ\n કોણ છે સૌથી વધુ બોલિવૂડનો રિચેસ્ટ સ્ટાર\nચેન્નઈમાં ચક્રવાતી તોફાન ત્રાટકવાની અાગાહી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-01-2019/157431", "date_download": "2019-05-20T01:01:18Z", "digest": "sha1:L5TNRN75FWWJOZ4BEMTNN3HBVQFRNJBE", "length": 18846, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "મારુતિ સુઝુકીએ કારોની કિંમતમાં ૧૦,૦૦૦ સુધીનો વધારો", "raw_content": "\nમારુતિ સુઝુકીએ કારોની કિંમતમાં ૧૦,૦૦૦ સુધીનો વધારો\nસુપર કેરી કોમર્શિયલ વ્હિકલમાં ભાવ વધારો કરાયો નથી\nનવી દિલ્હી :દેશની અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ પસંદગીની કારની કિંમતમાં ૧૦,૦૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે.\nકંપનીએ જણાવ્યું હતું કે, કોમોડિટીના ભાવ વધતા અને ફોરેન એક્��ચેન્જ રેટને કારણે ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભાવ વધારામાં સુપર કેરી કોમર્શિયલ વ્હિકલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.\nવર્ષની શરૂઆતમાં કોમોડિટી અને ફોરેન એક્સચેન્જના રેટમાં ફેરફાર થવાને કારણે કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં ફ્યૂઅલ કોસ્ટ અને અન્ય ટ્રાન્સપોર્ટેશનને કારણે કારની કિંમત પહેલાથી વધારે છે\n. બીજી બાજુ ઊંચા વ્યાજદરને કારણે કારની કિંમત ઉપર નકારાત્મક અસર કરશે. કોમોડિટીના ભાવ વધવાને કારણે કારની કિંમત ઉપર સૌથી વધારે અસર થઈ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગ��� કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST\nઅમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST\nભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST\nફેબ્રુઆરી ૨૦૧૯ના માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી અથવા પાછળ ધકેલાઇ જવા પામેલ છે તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ ચાલુ માસ દરમ્યાન પાછળ ધકેલાઇ જવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત વિભાગની ૨જી, ૩જી તથા બીજા અન્ય કામદારોની કેટેગરી બે વર્ષના સમયગાળાથી વધુ સમયગાળા માટે પાછળ ધકેલાઇ ગયેલી છે access_time 9:46 pm IST\nઅરવિંદ કેજરીવાલ સાથે અભિનેતા પ્રકાશ રાજની મુલાકાત : દિલ્હીમાં સરકારની કામગીરીના વખાણ access_time 12:00 am IST\nહાર્દિક પટેલ સપા બસપાના સંભવિત ગઠબંધનનો ઉમેદવાર બની પીઅેમ મોદીને ચૂંટણીમાં ટક્કર આપે તેવી શક્યતા access_time 5:48 pm IST\nચેમ્બર ચૂંટણી જંગઃ સમાધાનના દરવાજા બંધઃ હવે ૧૬મીએ થશે ચૂંટણીઃ પ્રચાર વેગમાં access_time 3:53 pm IST\nરાધાકૃષ્ણ સોસાયટીમાં પુત્રના જુના મનદુઃખના કારણે પિતા નિર્મળભાઇ ડાંગરને ધમકી access_time 4:03 pm IST\nકાલે સત્યપ્રકાશ ધ્યાન મંદિરેધ્યાન, ભકિત, ભોજન���ો સંગમ access_time 4:11 pm IST\nધોરાજી વોંકલા કાંઠા વિસ્તારમાં લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી વેડફાયું.. access_time 12:09 pm IST\nથાનગઢના ખુનના ગુનામાં પકડાયેલા આરોપીઓનો છુટકારો ફરમાવતી કોર્ટ access_time 3:26 pm IST\nમોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીના ગુન્હામાં ત્રણ આરોપીને ઝડપ્યા:મકનસર નજીકથી ચોરેલું બાઈક જપ્ત access_time 11:41 pm IST\n15મીએ અલ્પેશ કથિરીયાના રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ કરવા અંગેની અરજીનો ચુકાદો access_time 12:45 am IST\nચાંગોદરની પાસે બસ-ડમ્પર વચ્ચે દુર્ઘટનામાં ૧૫ને ઇજા access_time 7:30 pm IST\nમોરબીમાં મુકેશ ચૌધરી- અમરેલીમાં ડો. કુશલ ઓઝા, જામનગરમાં ચિરાગભાઇ દેસાઇ, સહીત ૧૯ ડાયરેકટ ડીવાયએસપીઓને પ્રેકટીકલ તાલીમ માટે વિવિધ જિલ્લાઓમાં ફાળવણી કરતો હુકમ access_time 9:00 pm IST\nનાબાલિક સાથે દુષ્કર્મ આચરનાર ભારતીય મૂળના શખ્સને અદાલતે 13 વર્ષની સજાની સુનવણી કરી access_time 6:27 pm IST\nસીરિયાથી પરત ફરવા લાગી અમેરિકી સેના access_time 6:26 pm IST\nઓએમજી......આ મહિલા સુવાની સ્ટાઈલમાં કમાઈ છે વર્ષમાં 28 લાખ રૂપિયા access_time 6:25 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર access_time 9:26 pm IST\nશિકાગોની વર્લ્‍ડ મની એક્ષચેન્‍જના પ્રમુખ તથા સીઇઓ અને જાણીતા બીઝનેસમેન શ્રી અનીલ આર.શાહના માતુશ્રી વિનોદબાળા શાહનુ અવસાન થતા સમગ્ર શિકાગો શહેર અને તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીયોમાં પ્રસરેલી ઘેરા શોકની લાગણીઃ મરનારની અંતિમ ક્રિયા બાર્ટલેટ ટાઉનમાં આવલ કન્‍ટ્રીસાઇડ ફયુનરલ હોમમાં થતા મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરીઃ સ્‍વર્ગસ્‍થના આત્‍માન શાંતિ મળે તે માટે શિકાગોના જૈન સેન્‍ટરમાં પ્રાર્થના સભાનું કરવામાં આવેલું આયોજન access_time 9:24 pm IST\nમેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે : અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂબરૂ મુલાકાત લઇ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલ પૂછ્યો access_time 8:54 am IST\nરીક્ષા ચાલક પિતાની મહેનત રંગ લાવી: પુત્રીની અંડર-16 ટીમમાં થઇ પસંદગી access_time 6:10 pm IST\nઓસીઝ સામે પરાજય બાદ કોહલીએ કહ્યું ,,ધોનીનું આઉટ થવુ સૌથી મોટું નિર્ણાયક રહ્યું.:મેચની દિશા બદલાઇ ગઇ. access_time 12:21 am IST\nફિફા વિશ્વકપ 2022 સુધી બ્રાજિલના મુખ્ય કોચ રહશે ટિટે access_time 6:11 pm IST\nપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છીલલર કરશે બોલીવુડમાં ડેબ્યુ access_time 4:36 pm IST\nશોર્ટ ફિલ્મ 'પીરિયર એન્ડ ઓફ સેન્ટેન્સ' ઓસ્કર માટે નોમિનેટ access_time 4:30 pm IST\nસલમાન ખાન અભિનીત રેસ-૩ને ધારી સફળતા નહીં મળતા હવે રેસ-૪માં સૈફને લેવા વિચારણા access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/additional-buses-of-st-and-three-trains-will-be-run/", "date_download": "2019-05-20T00:47:34Z", "digest": "sha1:3MQQTUTO6J4TKQADF6J2RBHYRXEYH5XQ", "length": 14936, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "જૂનાગઢમાં આજથી મિની કુંભનો પ્રારંભ, STની વધારાની બસો અને ત્રણ ટ્રેનો દોડાવાશે | Additional buses of ST and three trains will be run - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજૂનાગઢમાં આજથી મિની કુંભનો પ્રારંભ, STની વધારાની બસો અને ત્રણ ટ્રેનો દોડાવાશે\nજૂનાગઢમાં આજથી મિની કુંભનો પ્રારંભ, STની વધારાની બસો અને ત્રણ ટ્રેનો દોડાવાશે\nઅમદાવાદ: જૂનાગઢના ગિરનારની તળેટીમાં આજથી મિની કુંભમેળાનો પ્રારંભ થયો છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ઉપસ્થિત રહેશે. આ મેળાને મિની કુંભ જાહેર કરાયો છે. લાખો ભક્તો આ મેળામાં આવી પહોંચશે, તેના માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન અને એસટીની પ૦ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.\nગિરનારના સાંનિધ્યમા��� આવેલા ભવનાથ પાસેના ભારતી આશ્રમમાં પ૦ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે, જેની પૂજા-અર્ચના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સંપન્ન થયા બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.\nદેશભરમાંથી આવેલા નાગા બાવાઓનાં ઉતારા મંડળ આજથી ધમધમતાં થશે. મની કુંભમેળામાં ૩ દિવસ સંત સંમેલનનું અને ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે. દેશ-વિદેશ અને ભારતમાંથી પણ અનેક ભક્ત ભાગ લેશે. પ્રખ્યાત સૌરાષ્ટ્રના ગિરનારની ગોદમાં આવેલા ‘સતાધાર ધામ-આપા ગીગાની જગ્યા’ અને ‘આપા ગીગાનો ઓટલો-ચોટીલા’ દ્વારા મેળામાં મહાશિવરાત્રીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.\nઆ કાર્યક્રમ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ દરેક અખાડાના સાધુ-સંતો-મહંતો તેમજ નાની-મોટી દરેક જગ્યાના સંતો-મહંતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.\nઆ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ સુધી મહારુદ્રયાગ, ૨૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઊજવવામાં આવી રહ્યો છે. સ્વૈ‌ચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ, કુંડ-નદી-નાળાંની સફાઈ, મેરેથોન દોડ, પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકનાં નવાં આકર્ષણ પણ મેળામાં જોડવામાં આવ્યાં છે.\nરાજ્ય સરકારે જૂનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મિની કુંભમેળા તરીકે જાહેરાત કરી છે. મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવન ઉપર કુંભમેળાને અનુરૂપ ચિત્રો, સુશોભન, એલઈડી લાઇટ્સ મૂકવામાં આવી છે. મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેસર શો, ફૂલ અને કલરની રંગોળી પણ કરવામાં આવી છે. દોઢ લાખ ભાવિક માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ભાવિકોને દેશી ઘીમાં બનાવેલો ગાજરનો હલવો, મોહનથાળ અને બુંદી પીરસાશે\nઈડી અધિકારીઓના લાંચકાંડમાં પ૦ કરતાં વધુ લોકોને સમન્સ\nઆપત્તિ કરતાં તેનો ભય વધારે ઘાતક હોય છે\nટાટા સન્સનાં ડાયરેક્ટર વિજયસિંહની વેસ્ટલેન્ડ કૌભાંડમાં મહત્વની ભુમિકા : મિસ્ત્રી\nદેશ સાથે ગદ્દારી કરી હોય તો અમારે આલમઝેબ સાથે કોઈ લેવાદેવા નથી\nજુલાઈમાં સોનાની આયાત ૭૨ ટકા વધી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો ��ોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/priyanka-chopra-is-pregnant-her-close-friend-gives-a-hint/", "date_download": "2019-05-20T00:42:47Z", "digest": "sha1:LKNFZAH5N2JP2NFU5BNRUCX6T5CT3SUU", "length": 8519, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "લગ્નના બે મહિનામાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ પ્રિયંકા ચોપરા, નિકના ઘરે ગૂંજશે કિલકારીઓ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » લગ્નના બે મહિનામાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ પ્રિયંકા ચોપરા, નિકના ઘરે ગૂંજશે કિલકારીઓ\nલગ્નના બે મહિનામાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ પ્રિયંકા ચોપરા, નિકના ઘરે ગૂંજશે કિલકારીઓ\nબોલીવુડ અને હોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના પૉપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સતત આ ન્યૂલીવેડ કપલને લઇને ખબરો આવતી રહે છે. ક્યારેક આ કપલના હનીમૂનની તસવીરો વાયરલ થાય છે તો ક્યારેક તેમના લગ્નની કેટલીક ખાસ તસવીરો સામે આવે છે. આજકાલ પ્રિયંકા પોતાનો સમય નિકને આપી રહી છે. આ વચ્ચે જ એક ખુશખબર મળી રહી છે.\nમીડિયા રિપોર્ટસ અનુસાર પ્રિયંકા ચોપરાની પ્રેગનેન્સીની ખબરો સામે આવી રહી છે. હકીકતમાં તેની એક ખાસ મિત્રએ જણાવ્યું કે, ગત વર્ષે એટલે કે 2018માં બંને લગ્નને લઇને ચર્ચામાં રહ્યાં હતાં અને આ વર્ષે એટલે કે 2019માં અમે પ્રિયંકાની પ્રેગનેન્સીને લઇને ઉત્સાહિત છીએ. આશા છે કે તે ટૂંક સમયમાં જ ખુશખબર આપશે.\nસાથે જ તેની મિત્રએ જણાવ્યું કે, ગત વર્ષે તેમણે લગ્નનું સપનું જોયું હતુ અને આ વર્ષે તેઓ બાળકની કામના કરી રહ્યાં છે.\nજો કે આ અંગે પ્રિયંકા અથવા નિકનું કોઇપણ નિવેદન સામે નથી આવ્યુ. સાથે જ મીડિયા રિપોર્ટસ અનુસાર પ્રિયંકાની ટીમે આ ખબરનું ખંડન કર્યુ છે.\nજો કે આવી બાબતોમાં સ્ટાર્સ ચુપ રહેવાનું જ પસંદ કરે છે. પરંતુ જો આવું કંઇ હશે તો આ પ્રિયંકા અને નિકના જીવનના સૌથી સુખદ પળોમાંથી એક હશે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nUNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત\nજે શાંતીની વાત કરે તેને લાફા લગાવો અને ગધેડા પર બેસીને ફેરવો, આ હિરોઈને આપ્યો જોરદાર જવાબ\nBig Bના બોલીવુડમાં 50 વર્ષ : અભિષેક થયો ભાવુક, તો શ્વેતાએ એક શબ્દમાં કહી દિલની વાત\nલોઢાની વીંટી કયા જાત��ોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/amharic/course/english-expressions-gujarati/unit-1/session-13", "date_download": "2019-05-20T02:04:02Z", "digest": "sha1:WGLABNOQEIRMUOGARUFMPPTVLWY5FWKE", "length": 13066, "nlines": 278, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: English Expressions - Gujarati / Unit 1 / Session 13 / Activity 1", "raw_content": "\nસાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.\nસાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.\nListen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો\nહેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘full on’ એટલે ‘તીવ્ર અથવા ભારે અનુભવ’ વિશે.\nમિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘full on’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી....હું તમને સમજાવું.\nહેરી અને ફૈફેઈ પોતાના ‘weekends’ એટલે શનિવાર અને રવિવારની રજાઓ વિશે ચર્ચા કરી રહ્યાં છે. તમને શું લાગે છે ફ્રેન્ડસ્, બન્ને માંથી કોનો ‘weekend’ વધારે આનંદદાયક હતો કોનો ‘weekend’ વધારે ‘intense’ એટલે જોશીલો હતો. જાણવા સાંભળો બંનેને.\nએવું લાગે છે કે હેરીનો વીકએન્ડ વધારે મજેદાર અને જોશીલો હતો. ફૈફેઈએ પોતાની દાદી સાથે ફિલ્મો જોઈ જ્યારે હેરી શુક્રવારે ‘bar’ માં ગયો અને શનિવારે ‘clubbing’ માટે ગયો. મિત્રો, ‘bar’ ને ગુજરાતીમાં ‘બાર’ જ કહીશું. એ એક એવી જગ્યા છે જ્યાં માદક પીણું પીરસવામાં આવે છે. ‘clubbing’ એટલે નાઈટક્લબમાં જઈને સમય પસાર કરવો. What do you think FeiFei will think of Harry’s night out\nલાગે છે હેરીનો વીકએન્ડ એકદમ ‘full-on’ હતો. ‘full-on’ એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. ‘full’ એટલે સંપૂર્ણ અને ‘on’ એટલે ઉપર. ‘full’ શબ્દ આત્યંતિક અને જોશીલી સ્થિતિ માટે ઉપયોગમાં ���ેવામાં આવે છે.\nમિત્રો, જ્યારે પરિસ્થિતિ અથવા વ્યક્તિ એટલો તીવ્ર અને જોશીલો હોય કે જેનાથી મુશ્કેલી ઉભી થઈ શકે ત્યારે ‘full-on’ એ નકારાત્મક રીતે ઉપયોગમાં લેવાય છે. ફૈફેઈ સારાહ માટે ‘full-on’ શબ્દનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ એકદમ નજીક આવીને ઉભું રહે અથવા એકધારી રીતે ધૂરે છે ત્યારે એ સ્થિતિ ડરાવનારી અથવા ‘full-on’ હશે.\n ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.\nબની શકે હેરી બીજા વીકએન્ડમાં ઓછો ‘full-on’ નો અનુભવ કરે અને વધારે આરામ કરે. તમારા વિશે જણાવો મિત્રો શું જ્યારે સ્થિતિ ‘full-on’ હોય તો તમને વધારે મઝા આવશે કે ન હોય ત્યારે શું જ્યારે સ્થિતિ ‘full-on’ હોય તો તમને વધારે મઝા આવશે કે ન હોય ત્યારે શું તમે કોઈ એવા વ્યકિતને ઓળખો છો જે ‘full-on’ થયો હોય શું તમે કોઈ એવા વ્યકિતને ઓળખો છો જે ‘full-on’ થયો હોય શું તમે ક્યારેય ‘full-on’ થયા છો\nઆવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી..Bye\n જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઆ શબ્દ ઘટનાઓ અને જોશીલા અનુભવ સાથે સંલગ્ન છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nવાકયોને જાેડવા માટે તમારે વિરામચિહ્ન મૂકવો પડશે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઆ શબ્દ તમને બીજી બાબત અંગેની વધારે માહિતી આપે છે.\nઆવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં\nનાઈટક્લબમાં જઈને સમય પસાર કરવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/sagar-sampada-fire/", "date_download": "2019-05-20T00:43:18Z", "digest": "sha1:LRJYZQKFULGH7RL2ESHNSASHMDEKPMS2", "length": 12116, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "રિસર્ચ શિપ ‘સાગર સંપદા’ની આગ પર બે જહાજોએ કાબૂ મેળવ્યો | sagar sampada fire - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટક�� સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nરિસર્ચ શિપ ‘સાગર સંપદા’ની આગ પર બે જહાજોએ કાબૂ મેળવ્યો\nરિસર્ચ શિપ ‘સાગર સંપદા’ની આગ પર બે જહાજોએ કાબૂ મેળવ્યો\n(એજન્સી) કર્ણાટક: કર્ણાટકના મંગલુરુ તટ પર ઊભેલા જહાજ સાગર સંપદામાં કાલે રાત્રે ભયંકર આગ લાગી હતી. દુર્ઘટના સમયે જહાજ પર ૩૦ સભ્યના ચાલકદળ ઉપરાંત ૧૬ વિજ્ઞાનીઓ પર સવાર હતા. આગની સૂચના મળતાં જ ભારતીય દરિયાઈ સુરક્ષાદળનાં બે જહાજ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.\nઉલ્લેખનીય છે કે સાગર સંપદા સમુદ્ર વિજ્ઞાન અને ફિશરીઝ રિસર્ચનું કામ કરે છે. દરિયાઈ સુરક્ષાદળ દ્વારા અપાયેલી જાણકારી અનુસાર કાલે રાત્રે સાગર સંપદા જહાજમાં આગ લાગી હતી. દુર્ઘટના સમયે આ રિસર્ચ શિપ મંગલુરુ તટ પર જ ઊભેલું હતું. સૂચના મળતાં જ બે જહાજ વિક્રમ અને શુર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત જહાજને હવે મંગલુરુ પોર્ટ તરફ મોકલવામાં આવી રહ્યું છે.\nસૂત્રોનું કહેવું છે કે સાગર સંપદામાં લાગેલી આગ ભીષણ હતી. જહાજમાં લાગેલી આગની તપાસ થઈ રહી છે. નુકસાન કેટલું થયું તે જાણવાની કોશિશ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ એ જાણવાની કોશિશ કરે છે કે જહાજમાં આગ કેવી રીતે લાગી હતી.\nકોઈ પણ ફંક્શનમાં ૧૦૦ લોકોને સામેલ કરવા પર પોલીસ પરવાનગી લેવી પડશે\nદમદાર બેટરી સાથે 3,999 રૂપિયા લોન્ચ થયો Aqua Sense 5.1\nપાણીજન્ય રોગચાળાનો એકશન પ્લાન પાંચ વર્ષ પાછળ\nશ્રાદ્ધમાં પિતૃઓને પસંદ પકવાન બનાવવાથી પિતૃ થાય છે પ્રસન્ન\nપાકે. અદનાન સામીને આડે હાથ લીધા, કહ્યું જે પોતાના દેશનો ન થયો તે..\nરાફેલ ડીલઃ આજે કોંગ્રેસ CVCને તપાસ કરવા અપીલ કરશે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટ���ડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80)", "date_download": "2019-05-20T00:27:54Z", "digest": "sha1:VZJNVCRU4AUMU5TWGIOOYAHFUND2U3TV", "length": 6939, "nlines": 155, "source_domain": "gu.wikipedia.org", "title": "અમરપુર વરૂડી (તા. અમરેલી) - વિકિપીડિયા", "raw_content": "અમરપુર વરૂડી (તા. અમરેલી)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણ��, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nઅમરપુર વરૂડી (તા. અમરેલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા અમરેલી તાલુકાનું એક ગામ છે. અમરપુર વરૂડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઅમરેલી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને અમરેલી તાલુકાના ગામો\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૯:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/bigg-boss-participants-slowly-becoming-aggressive-000839.html", "date_download": "2019-05-20T00:24:57Z", "digest": "sha1:35AEEG3ZAL3U3QZLQPBOY3AB5MFYTROJ", "length": 11492, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિગ બૉસ 6 : શરૂ થઈ ગયાં ઝગડાં | Bigg Boss Participants, Slowly Becoming Aggressive - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nબિગ બૉસ 6 : શરૂ થઈ ગયાં ઝગડાં\nમુંબઈ, 12 ઑક્ટોબર : બિગ બૉસ 6 શરૂં થતા અગાઉ જ બિગ બૉસના હોસ્ટ સલમાન ખાને સ્પષ્ટ જણાવ્યુ હતું કે આ વખતનો આ શો કોઈ પણ પ્રકારે હિંસા કે ગંદગીથી પૂર્ણત્વે અળગો રહેશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યુ હતું કે આ શો પૂર્ણત્વે ફૅમિલી શો રહેશે કે જે બાળકો પણ પોતાના વાલીઓ સાથે બેસી જોઈ શકશે. પરંતુ શોના પ્રથમ સપ્તાહે જ શોના પ્રતિભાગીઓ વચ્ચે પ્રણયફાગ અને હિંસાની નાની-મોટી ઝરમર શરૂ થઈ ગઈ છે. સ���થી વધુ વાર પોતાને લાઇમ લાઇટમાં રાખવાની જો કોશિશ કરી રહ્યાં છે તે છે આ વખતા શોમાં હાજર સામાન્ય માણસ કાશિફ કુરૈશી.\nસૌપ્રથમ તો કાશિફે સાઉથની એક્ટ્રેસ સના ખાન પ્રત્યે પોતાના પ્રેમપૂર્ણ અહેસાસો જાહેર કર્યાં. પછી ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા સાથે હળવી નોંકોઝોંક કરી અને હવે તેમણે મૉડેલ નિકેતન સાથે પણ બહેસ કરી ઘરના તમામ લોકોના દિલમાં પોતાના પ્રત્યે નેગેટિવ વિચારસરણી ઊભી કરી છે. આખા રમાં હાલ જો કોઈ કાશિફનો સાથ આપતો હોય કે તેમને સમજવાનો પ્રયત્ન કરતો હોય તો તે છે ઘરના એકમાત્ર સભ્ય નવજ્યોત સિંહ સિદ્ધૂ. સદ્ધૂનું કહેવું છે કે કારણ કે કાશિફ એક સામાન્ય માણસ છે અને બાકીના તમામ સેલિબ્રિટી છે, તો તેઓ પોતાની જાને એકલો અનુભવી રહ્યાં છે. તે તેમની નાદાની છે. તેઓ જાણીજોઈને આવું નથી કરી રહ્યાં.\nસિદ્ધૂએ કાશિફને સમજાવતાં એમ પણ જણાવ્યું કે તેઓ આ તમામ વાતો ઉપર ધ્યાન ન આપે અને આગળ વધે, પરંતુ સિદ્ધૂની આ વાતને નજરઅંદાજ કરી આજના એપિસોડમાં કાશિફ ફરી એક વાર ઘરના એક અન્ય સભ્ય સપના સાથે ભિડાતા નજરે પડશે. કાશિફ ભલે બિગ બૉસના ઘરની અંદર સામાન્ય પ્રજાનો પ્રતિનિધિત્વ કરવા ગયા હોય, પરંતુ હકીકત તો એ છે કે બાકીની સેલિબ્રિટી સામે તેઓ સાચે જ એકલાં છે, પરંતુ કાશિફે પોતાની સામાન્ય માણસ વાળી લાગણીઓ કાબૂ રાખી બિગબૉસના આ ઘરમાં રહેવું પડશે. નહિંતર ટુંકમાં જ તેમને બહારનો રસ્તો બતાવી શકાય છે.\nPics: બિગ બોસની સ્પર્ધકે કહ્યું- 'શિકાગોમાં થયો હતો ગેંગરેપ'\nસનાની વહારે આવ્યાં સલમાન, નિર્દોષ ગણાવી\nPics : સના ખાન વિરુદ્ધ અપહરણનો કેસ, મૅડમ ફરાર\nPics : કેમ ન્યુડ થયાં હૅર ડ્રેસર સપના ભાવનાણી \nઉર્વશી ધોળકિયા બિગ બોસ 6ની વિજેતા\nબિગ બૉસ 6 : ઉર્વશી ધોળકિયા જીતી જશે \nબિગ બૉસ 6 : ગ્રાન્ડ ફિનાલે આજે, ડેલનાઝ બાદ રાજીવ પણ આઉટ\nરાજીવ એક સેકંડ માટે પણ બર્દાશ્ત નથી : ડેલનાઝ\nડેલનાઝ આઉટ, વધશે સના-રાજીવ વચ્ચે નિકટતાઓ\npics : લોકોના ઇમોશન સાથે રમી જીતશે ડેલનાઝ\nડેલનાઝ વફાદાર હોત તો રાજીવ મારી પાસે ન આવત : સના\nસલમાનનો બિગ બૉસ હવે કન્નડમાં પણ આવશે\nબિગ બૉસમાં એન્ટ્રી મારશે સ્પેશિયલ ગેસ્ટ ફરાહ ખાન\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jagga-jasoos-actress-bidisha-bezbaruah-commits-suicide-034444.html", "date_download": "2019-05-20T01:29:23Z", "digest": "sha1:OKREBCZWQSUEVBOZXB5IPEL4DYAHVVIV", "length": 12179, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "'જગ્ગા જાસૂસ'ની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પતિની ધરપકડ | jagga jasoos actress bidisha bezbaruah commits suicide - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n'જગ્ગા જાસૂસ'ની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પતિની ધરપકડ\nહરિયાણાના ગુરૂગ્રામ રહેતી અને મૂળ આસામની નિવાસી એવી અભિનેત્રી બિદિશા બેઝબારુઆહનું શબ સોમવારે સંદિગ્ધ હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી શબને કબજામાં લીધું અને અને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અભિનેત્રી બિદિશા છેલ્લે ફિલ્મ 'જગ્ગા જાસૂસ'માં જોવા મળી હતી. બિદિશાના પિતાના નિવેદન બાદ મંગળવારે તેના પતિ નિશિત ઝા વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.\nબિદિશા ગુરુગ્રામના સુશાંતલોક, બ્લોક-બીમાં રહેતી હતી. બિદિશાના પતિ નિશિત એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતા હતા. ઉપલબ્ધ જાણકારી અનુસાર, બિદિશા બે દિવસ પહેલાં જ પતિ નિશિત સાથે આ ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઇ હતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, માત્ર બે જ દિવસની અંદર આ દંપતિ વચ્ચે એવું તો શું થયું કે, બિદિશાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમને બિદિશાનું શબ ઘરની છત સાથે લટકેલુ મળ્યું હતું.\nપોલીસે આગળ જાણકારી આપતાં કહ્યું કે, બિદિશાના પિતાને કંઇક ખોટુ થયું હોવાનો અણસાર આવી ગયો હતો, કારણ કે, બિદિશા સોમવારથી પોતાનો ફોન રિસિવ નહોતી કરી રહી. આથી તેમણે પોલીસને જાણકારી અપી, બિદિશાનું સરનામું જણાવ્યું હતું. હાલ બિદિશાના મોબાઇલ ફોન, ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ સાઇટની પણ તપાસ કરવામાં આવી રહી છે.\nબિ��િશા માત્ર અભિનેત્રી જ નહીં, ગાયિકા પણ હતી. તેણે લગભગ એક વર્ષ પહેલાં ગુજરાતના નિશિત ઝા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 14 મહિના બાદ જ તેણે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે, તે નિશિતથી છૂટી થવા માંગે છે. તે ઘણીવાર તેના સાસરિયા તરફથી હેરાનગતિની ફરિયાદ કરી ચૂકી હતી.\nટાઈમ મેગેઝીનના કવર પેજ માટે રિચા ચઢ્ઢાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ\nસની દેઓલના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ કન્નડ અભિનેત્રી, જાણો શું છે મામલો\nસોશિયલ મીડિયા પર અભિનેત્રી મુમતાઝના નિધનની અફવા, દીકરીએ જણાવ્યુ સત્ય\nડાયરેક્ટરે કહ્યું, તું મને ખુશ રાખ હું તને કામ આપીશ\n‘ઘર સે નીકલતે હી' દ્વારા જાણીતી બનેલી મયૂરીને ગૂગલ ઈન્ડિયામાં મળી મોટી તક\nનશામાં ચકચૂર એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને પણ માર્યો તમાચો\nપ્રેગ્નન્ટ છે ટીવીની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી, જુઓ તસવીરો\nઅરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની\nઈલિયાના ડિક્રૂઝની હૉટ તસવીરો વાયરલ, છેલ્લા 3 ફોટા જોઈ આંખો ફાટી જશે\nજાણીતી અભિનેત્રીએ સંભળાવી આપવીતી, ‘દોસ્તો સામે જ મને પીટતો હતો બોયફ્રેન્ડ'\nગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો\nન્યૂડ વીડિયો પર બબાલ થતાં સારા ખાને કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરી દો\n40ને વટાવી ગઈ આ અપરિણીત અભિનેત્રીઓ, આજે પણ લાગે છે હૉટ\nactress singer suicide jagga jasoos assam haryana police અભિનેત્રી ગાયક આત્મહત્યા જગ્ગા જાસૂસ આસામ હરિયાણા પોલીસ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3632.htm", "date_download": "2019-05-20T00:24:16Z", "digest": "sha1:PAD5QT5YFZDFEQZTFON5JIADTTQGWF2C", "length": 7389, "nlines": 274, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Bangladesh Vs Zimbabwe Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nદક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈન્ડિયાહોબર્ટ હરિકેન્સ વિરૂદ્ધ બ્રિસ્બેન હીટ\nશેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ,મિરપુર\nબાંગ્લાદેશ 8 વિકેટથી જીત્‍યું.\nટોસ: બાંગ્લાદેશ ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: સકીબુલ હસન\nકે. મુશ્ફીકુર રહીમ બો. મશર્ફી મોર્તઝા\nસ્‍ટ. મુશ્ફીકુર રહીમ બો. સકીબ��લ હસન\nકે. શબ્બીર રહેમાન બો. સકીબુલ હસન\nકે. મુશ્ફીકુર રહીમ બો. મુસ્તાફિજુર રહેમાન\nરન આઉટ સકીબુલ હસન\nકે. શબ્બીર રહેમાન બો. સનઝમુલ ઇસ્લામ\nકે. રુબેલ હુસૈન બો. સકીબુલ હસન\nએક્સ્ટ્રા: 16 (બાય- 0, વાઇડ્સ- 11, નો બોલ- 0, લેગ બાય- 5, દંડ - 0)\nકે. ક્રેગ ઇર્વિન બો. સિકંદર રઝા\nએક્સ્ટ્રા: 17 (બાય- 0, વાઇડ્સ- 12, નો બોલ- 5, લેગ બાય- 0, દંડ - 0)\nઅમ્પાયર: શરાફુદુલ્લા ત્રીજો અમ્પાયર: બ્રૂસ ઓક્સેનફોર્ડ મેચ રેફરી:\nબાંગ્લાદેશ ટીમ: મશર્ફી મોર્તઝા, મુશ્ફીકુર રહીમ, સકીબુલ હસન, તમીમ ઈકબાલ, મહમુદુલ્લાહ, રુબેલ હુસૈન, નાસિર હુસેન, અનમુલ હક, શબ્બીર રહેમાન, મુસ્તાફિજુર રહેમાન, સનઝમુલ ઇસ્લામ\nઝીમ્બાબ્વે ટીમ: બીઆરએમ ટેલર, હેમીલ્ટોન માસાકાડ્ઝા, ગ્રેમે ક્રીમેર, માલ્કોમ વોલર, કેલી જાર્વિસ, ક્રેગ ઇર્વિન, તેંદાઈ ચટારા, સિકંદર રઝા, સોલોમન મીરે, પીટર મૂર, તેન્ડાઈ ચીસોરો, બ્લેસીંગ મુઝારબાની\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/18-11-2018/16650", "date_download": "2019-05-20T01:07:37Z", "digest": "sha1:7FFYBZKNGNDC3NITB5UIAICSWQMZRLSO", "length": 17283, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ ભારતીયોનો લોકપ્રિય તહેવાર પ્રિન્‍સેટોનમાં આવેલા ગવર્નર હાઉસ ખાતે ૮ નવે. ર૦૧૮ ના રોજ ઉજવવાનું આયોજન કરતા ૧પ૦ ઉપરાંત આમંત્રિતો ઉમંગભેર ઉમટી પડયા હતા. તથા ઉપસ્‍થિતોને ઉમંગભેર દિવાળીની શુભ કામના પાઠવતા જણાવ્‍યું હતું કે છેલ્લા ૮ વર્ષથી આ શહેરોમાં દિવાળી ઉત્‍સવ નિમિતે દીવડાઓ પ્રગટાવી રોશનીનો શણગાર કરવામાં આવે છે. તેમણે આ ઉત્‍સવને અંધકાર ઉપર ઉજાસનો વિજય સમાન ગણાવ્‍યો હતો.\nઆ તકે એશિ��ન અમેરિકન નાગરિકો સહીત રાજકીય તથા કોમ્‍યુનીટી આવેવાનોએ હાજરી આપી હતી. જેમાં ન્‍યુજર્સી એટર્ની જનરલ શ્રી ગુરબીર ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવતી સહિતનાઓનો સમાવેશ થતો હતો. તેવું શ્રી અમિત જાનીની યાદી જણાવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nગોંડલ :- ખરેડા ગામ ની ઘટના:કપાસ ભરેલો ટ્રક પુલ પરથી નીચે પડ્યો:ડ્રાઇવર સહિત 2 લોકો ને ગંભીર ઈજાઓ access_time 10:42 pm IST\nસુરતના પલસાણા ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:પલસાણા જોળવા ગામે નંદલાલ ગુપ્તા નામના યુવકની થઇ હતી હત્યા: લોખંડના પાઇપ મારી કરવામાં આવી હતી હત્યા:SOG પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા:હત્યા કરનાર મુર્તકની પત્ની, પુત્ર અને સાળો જ નીકળ્યા:ન જેવી બાબતે ઝગડો થયાં બાદ દિવાળીના દિવસે નંદલાલ ગુપ્તાની કરાઈ હતી હત્યા:પોલીસે હત્યામાં સામેલ પત્નીની કરી ધરપકડ, જ્યારે પુત્ર અને સાળા ને વોન્ટેડ જાહેર કર્યા access_time 10:44 pm IST\nલગ્ન કરીને પરત ફર્યાં મિસ્ટર એન્ડ મિસિસ સિંહ: દીપિકાનાં સેંથામાં હતું સિંદૂર અને ઓઢી હતી લાલ ચૂંદડી: લગ્નગ્રંથીથી જોડાયાં બાદ દીપવીર મુંબઈ પહોંચ્યા જ્યાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું access_time 1:05 pm IST\nમૂળ ભારતીય થોમસ કુરિયન ગુગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે access_time 6:09 pm IST\nCBI માં ગંભીર અનિયમિતતા સપાટી પર : વર્મા સામે મુશ્કેલી access_time 12:13 pm IST\n૧૯૭૧માં ભારત-પાક. જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન access_time 11:48 am IST\nમ્યુ. કોર્પોરેશન ભૂગર્ભ ગટરનું પાણી શુધ્ધ કરી અને વેંચશે : ટ્રીટેડ વોટરના વપરાશ અંગે સોમવારે બેઠક access_time 3:52 pm IST\nભીમનગરમાં ઘોડીપાસાના પાટલા પર ક્રાઇમ બ્રાંચનો ૯ પકડાયાઃ ૫૧ હજારની રોકડ કબ્‍જે access_time 11:57 am IST\nઠગાઇની બીએમડબલ્યુ કાર સાથે જામનગરના હિતેન્દ્ર પટેલને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડ્યો access_time 4:59 pm IST\nમોરબીના કારખાનામાં થયેલ ફાયરીંગ અને બઘડાટી પ્રકરણમાં ૮ મજૂરોની ધરપકડ access_time 3:18 pm IST\nકેશોદ યાર્ડના સેક્રેટરીએ પોતાના કર્મચારી ઉપર હાથ ઉપાડ્યો access_time 12:05 am IST\nજામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના બાણુગાર ગામ પાસે પુર ઝડપે દોડતી એક કાર એકાએક પલટી ખાઈ રોંગ સાઈડમાં 100 મીટર સુધી ઢસડાઈ વીજ પોલ સાથે અથડાઈ access_time 2:56 pm IST\nગણદેવીના કેસલી ગામે પહોંચ્યું જાપાની પ્રતિનિધિમંડળ : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે નકશા -સ્થળનું નિરીક્ષણ કર્યું access_time 9:03 pm IST\nઅછતગ્રસ્ત કચ્છમાં જઇને મુખ્યપ્રધાન સમીક્ષા કરશે access_time 9:55 pm IST\nશિવમ્, સોનારિયા યોજનાનો રિડેવલપમેન્ટનો પ્લાન તૈયાર access_time 10:08 pm IST\nઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે 7 લોકોના મોત access_time 12:07 pm IST\nકોન્ટેકટ લેન્સ દ્વારા સુગરલેવલ માપવાના પ્રોજકેટને અલ્ફાબેટ રોકી રહી છે. access_time 1:42 pm IST\nપાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયુ કે યુ-ટર્ન લેવાવાળા સાચા નેતા નથી હોતા : access_time 1:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવ��ર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST\n‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી : access_time 1:45 pm IST\nઅમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા access_time 1:42 pm IST\nવિરાટ કોહલી સામે ટક્કરથી બચવા ચૂપ રહેજો :સાઉથ આફ્રિકાના સુકાનીએ આપી ઓસ્ટ્રેલિયા ટીમને સલાહ access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની મેચમાં હાર્દિક પંડ્યાની ખોટ પડશે :રવિ શાસ્ત્રી access_time 7:37 pm IST\nભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો access_time 10:16 pm IST\nમુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ access_time 7:23 pm IST\nપાકિસ્‍તાનની સરહદ નજીક સલમાનની ફિલ્‍મ ‘ભારત' નું શુટીંગ access_time 12:05 pm IST\nટાઇગર હાલમાં દિશાના પ્રેમમાં ગળા ડુબ access_time 12:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/hotel/", "date_download": "2019-05-20T01:20:48Z", "digest": "sha1:FXHWPRRYPQVLR2IPN7RXPI34XWYM6TPK", "length": 12566, "nlines": 188, "source_domain": "www.gstv.in", "title": "Hotel - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઅમદાવાદની હોટેલમાં મહિલાને પાલતું પ્રાણી ન રાખવા દેતા યુએસ એસેમ્બલીમાં ફોન કર્યો અને પડઘા ગાંધીનગરમાં પડ્યા\nઅમદાવાદની શાહઆલમ વિસ્તારમાં આવેલી હોટલ માટે ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ઘડાયો છે. અહીની સિલ્વર સ્ટ્રીંગ હોટલમાં અમેરીકાની ગોરી મહિલા આવીને ઉતરી હતી. હોટલ\nરેસ્ટોરન્ટના બાથરૂમમાં મહિલા સાથે થયું એવું તો શું કે બૂમાબૂમ કરી નાખી\nકોનોટ પ્લેસમાં એક રેસ્ટોરન્ટનાં શૌચાલયમાં સ્ત્રીનો વીડિયો ઉતરતો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જોકે, પીડિતે પોલીસને લેખિત ફરિયાદ આપી નથી. નવી દિલ્હી જિલ્લા DCP અને\nઅમદાવાદઃ હોટલનું ભોજન જ ભાવતું હોય તો આ જાણો, લગભગ તમારું પણ મન બદલાય\nઅમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્યખાતા દ્વારા વિવિધ હોટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. હોટલોમાંથી જુદી જુદી વસ્તુઓના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ\nઅખિલેશે હોટલમાં રોકેલા નાણાં ડૂબી શકે છે, અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો આ આદેશ\nઅલ્હાબાદ હાઈકોર્ટે અખિલેશ યાદવને મોટો ઝટકો આપ્યો છે. લખનઉમાં બની રહેલી હોટલ પર શનીવારે કોર્ટે રોક લગાવી દીધી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે પણ\nમહેસાણાઃ 2 મહિના હોટલમાં રહ્યો યુવક અને એક દિવસ મળ્યો આ હાલતમાં…\nમહેસાણાના એક યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. અજાણ્યો યુવક મહેસાણાની હોટલમા બે માસથી રોકાયો હતો. છેલ્લા બે દિવસથી તેણે રૂમનો દરવાજો\nબનાસકાંઠા: યુવકે અલગ અલગ રાજ્યોમાં ફેરવી હોટેલમાં લઇ જઈ આચર્યું દુષ્કર્મ\nબનાસકાંઠાના વાવમાં યુવતીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટના બની છે. યુવકે બે મિત્રોની મદદ લઈને યુવતીનું અપહરણ કર્યુ હતું. તેમજ અલગ અલગ રાજ્યોમાં ફેરવીને હોટલમાં લઈ\n2022માં 12 દિવસ સુધી અંતરિક્ષમાં રોકોવાનો ખર્ચ 61.6 કરોડ રૂપિયા\nઅત્યાર સુધી આપે પહાડથી માંડીને જેલ અને જંગલથી માંડીને અંડર વોટર રેસ્ટોરન્ટની વાતો સાંભળી હશે. પરંતુ જો તમે અવકાશમાં આરામ અને બત્રીસ પકવાન ખાવાના સ્વપ્ન\nઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી થતા 10ના મોત, 4 ઘાયલ\nમધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાઈ થતા આશરે 10 જેટલા લોકોના મોત થયા છે. આ હોટલ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે આવેલી છે. ઘટનામાં બીલ્ડીંગ નીચે\nઅમદાવાદ બોપલમાં મારૂતિનંદન હોટલમાં મોડી રાતે મારામારી, માલિકના દીકરાનું અપહરણ બાદ માથાકૂટ\nઅમદાવાદના બોપલમાં આવેલી મારૂતિનંદન હોટલમાં મોડી રાતે મારામારી થઈ હતી. અસામાજિક તત્વોએ હોટલમાં ઘુસી લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો અને હોટલના તમામ કાચ\nઅમદાવાદમાં AMC કચેરીએ હોબાળો : હોટલ માલિકો ઉ૫ર પોલીસનો લાઠીચાર્જ\nઅમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એસ.જી. હાઇવે પરની હોટેલોને પાર્કીંગ માર્જીન મુદ્દે નોટિસ ફટકારતા હોટેલ માલિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નવા પશ્ચિમ ઝોનની કચેરીએ અધિકારીઓને રજૂઆત\nબહાર રેસ્ટોરાંમાં ખાવાનું હવે થશે સસ્તું, GST દર 12% થવાની શક્યતા\nરેસ્ટોરાં પરના GSTમાં 18%થી ઘટાડીને 12% કરવાની શક્યતા સરકારે ભલામણ કરી છે. જી હા, એસી રેસ્ટોરામાં હવે જમવાનું સસ્તું થઈ શકે છે જો સરકારની ભલામણનો\nઅમદાવાદ : નવરંગપુરાની હોટલમાં 7 યુવક સહિત 1 યુવતી દારૂ પીતા ઝડપાયા\nઅમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી હોટલ રેજન્ટામાં પોલીસે રેડ કરી 7 યુવક અને એક યુવતીને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા. તમામ આરોપીઓ ટ્રાવેલ્સ એજન્સી સાથે સંકળાયેલા\nઆ હોટલમાં મૉડલના શરીર પિરસાયું ભોજન, કસ્ટમરે કર્યું કંઈક એવું કે ભડકી ઉઠી મૉડલ\nવિચારો, કે તમે કોઈ હોટેલમાં ખાવા ગયા હોવ અને ટેબલને જગ્યાએ કોઈ યુવતીના શરીર પર વાનગીઓ મૂકીને પિરસવામાં આવે તો ચીનની એક હોટેલમાં એક મોડલના\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeab0a98abea82-aaeaa7aaeabea96ac0-a89a9bac7ab0/a88a82aa1abe-a86aaaaa4ac0-aaeab0a98ac0a93aa8ac0-aaeabeab5a9caa4", "date_download": "2019-05-20T00:24:37Z", "digest": "sha1:H2K4FHIR7TND6OXOR2EGO4342SO2HI3L", "length": 39183, "nlines": 241, "source_domain": "gu.vikaspedia.in", "title": "ઈંડા આપતી મરઘીઓની માવજત — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / ઈંડા આપતી મરઘીઓની માવજત\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઈંડા આપતી મરઘીઓની માવજત\nઈંડા આપતી મરઘીઓની માવજત વિશેની માહિતી આપવામાં આવી છે\nનફાકારક અને નિયત કરેલ માત્રામાં ઇંડા ઉત્પાદન મેળવવા માટે બચ્ચા તથા ઉછરતાં પક્ષીઓની ખુબ કાળજી લઈ તે જતનપુર્વક ખંતથી ઉછેરીએ ત્યારે તે આપણને નિયત સમયમાં, મોટા તેમજ નિર્ધારિત સમયમાં વધુને વધુ ઇંડા આપે તેવી સૌની અપેક્ષા હોય છે. હાલની આધુનિક મરઘીઓની ઇંડા આપવાની ક્ષમતા ૩૦૦ થી ૩૨૦ ઇંડા જેટલી છે. એટલે તેના અનુવાંશિક ગુણો માટેની શંકા તો રહી જ નથી. પરંતુ મરઘી��ને સતત ઈંડા પેદા કરવા માટે તેને જરૂરી વાતાવરણ, ખોરાક, પાણી અને સમયસરની માવજત આયોજન અને સમયબધ્ધ મળી રહે તો જ ધારી સફળતા મેળવી શકાય. ઇંડા મુકતી મરઘીઓને વૈજ્ઞાનિક અભિગમથી માવજત અને દેખરેખ હેઠળ ઉછેરવા માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.\nસારા મરઘાં ઘરનું આયોજન (લેયર હાઉસ-ઈંડા આપતી મરઘીઓનું ઘર)\nઇંડા મુકતી મરઘીઓ માટેના મરઘાં ઘરમાં મરઘીઓ આરામથી હરી ફરી શકે એટલે કે પુરતી જગ્યા મળે, ગરમી-ઠંડીથી રક્ષણ થાય, હવાની અવર જવર પુરતી રહે, પુરતા પ્રમાણમાં પ્રકાશ મળે, બીજા ભક્ષક જાનવરોથી રક્ષણ મળે અને પક્ષી દીઠ ખોરાક-પાણીના પુરતા સાઘનો મળવા જોઈએ. ઈંડા આપતી મરઘીઓનું આવાસ બચ્ચા ઉછેર માટેના બ્રુડર ઘરથી ૩૦ મીટર દુર અને પવનની દિશાથી વિરુધ્ધ હોવું જોઈએ. જેથી પરસ્પર ફેલાતા રોગો અટકાવી શકાય. ઉનાળામાં ગરમીથી રક્ષણ મળે તે માટે મરધા ઘરની આસપાસ ઘટાદાર વૃક્ષો ઉગાડવા જોઈએ. અને શક્ય હોય તો આજુબાજુ ઘાસની લોન/બગીચા પ્રકાર ઉગાડવું, જેથી સૂર્ય પ્રકાશ પરાવર્તિત થઈને મરઘાં ઘરમાં તાપમાન વધારે નહિ અને અંદર તાપમાન ઘટી શકે.\nઉછરતી મરઘીઓ ને લેયર હાઉસમાં મુકતાં પહેલા લેયર હાઉસની સાફ સફાઈ-જંતુરહિત કરવી. જેમાં તેની દિવાલો, છત, ભોંયતળિયુ ચોખ્ખા પાણીથી બે-ત્રણ વખત ઘસીને ધોઈ નાંખી પછી તેને ધોવાના સોડાના સંતૃપ્ત દ્રાવણથી ધોઈ ૩-૪ કલાક સુકાવા દઈને, ગરમ પાણી વડે ઘોઇ નાખ્યા બાદ કળી-ચુનાથી ધોળી નાંખવું. ખોરાક-પાણીના સાઘનોને ધોવાના સોડાવાળા પાણીથી ધોયીને, હુંફાળા-ગરમ પાણીથી સાફ કરવા અને છેલ્લે જંતુનાશક દવાવાળા પાણીથી ઘોઈ અને તેને સૂર્યપ્રકાશમાં બરાબર તપાવી-સુકાવીને પછી મરધા ઘરમાં મુકવા.\nમરઘાં ઘર ની લાઈટો-પંખા વ્યવસ્થિત ચાલશે કે નહીં તે તપાસી લેવું. જો મરઘીઓને જમીન ઉપર-લીટર ઉપર રાખવાની હોય તો મરઘાં ઘરમાં ચોખ્ખી સુકી ભેજ વગરની આરામદાયક પથારી/લીટરની વસ્તુઓ (લાકડાનો વેર/શેરડીના ડૂચા/મકાઈના ડોડાનો ભૂકો/ડાંગરની ફોતરી વિગેરે) માંથી જે સસ્તી મળતી હોય તે પસંદ કરી ૩ થી ૪ ઈંચ ની પથારી તૈયાર કરવી.\nઉછરતી મરઘીઓને નિયમિત સમયાંતરે કૃમિનાશક દવાઓ આપતા જ હોઈએ છીએ તેમ છતાં લેયર આવાસમાં તબદીલ કરવામાં આવે ત્યારે તે પહેલા કૃમિનાશક દવા આપી દેવી જોઇએ. આ ઉપરાંત ઘરમાં આવતા પહેલા રાનીખેતની રસી તથા ૧૨-૧૫ અઠવાડિયે બીજીવારની ચાંચ કાપવાનું કાર્ય પૂર્ણ કરી દેવું જોઈએ.\nપક્ષીઓ ૧૭ અઠવાડિયાના થાય એટલે ��ક્ષી દીઠ ઓછામાં ઓછી બે ચોરસ ફૂટ જગ્યા મળી રહે તે રીતે મરઘાં ઘરમાં પક્ષીઓ વહેલી સવારે આવાસમાં તબદીલ કરવા અને આ અઠવાડિયે તેમને નવા વાતાવરણને અનુકૂળ થવાનો સમય આપો. ખોરાક પાણીની ખેંચ ન પડે તે માટે ખાસ તકેદારી રાખો અને પાણી સાથે તાણ વિરોઘી દવાઓ આપો. પાંજરા પદ્ધતિમાં લેયર પક્ષી દીઠ ૦.૭૫ ચો. ફૂટ જગ્યા આપવી.\nમરઘાંપાલન કે પશુપાલનમાં ખોરાકનું મહત્વ અનેક ગણું છે. તેમના થકી થતા થતા ઉત્પાદ (ઈંડા/માંસ/દૂઘ વિગેરે)ના ખર્ચમાં ૭૦% થી વધુ ખર્ચ ખોરાકનો રહેલો છે. મરઘીઓ લેયર ઘરમાં આવી જાય એટલે તેમને ૧૭-૧૯ અઠવાડિયા દરમ્યાન લેયર મેશ (પ્રી-લેયર મેશ) આપવાનું શરૂ કરો. જેમાં ૨૬૮૦ કિલો-કેલરી શક્તિ, ૧૬ થી ૧૭ % પ્રોટીન અને ૨.૫% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૭૦-૮૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જ્યારે ખોરાકનો પ્રકાર બદલાય ત્યારે બદલવાનો થતો ખોરાક અચાનક નહિ બદલાતા ચડતા ક્રમમાં વધારવો. ઈંડા મૂકવાની શરૂઆતની અવસ્થામાં મરઘીનું વજન વધુ પડતું વધે નહીં તેની ખાસ કાળજી રાખવી. કેલ્સિયમ કાર્બોનેટની ગ્રીટ આપવી જેથી તેના પ્રથમ અમાશય (પેટ-ગીઝાર્ડ) નો વિકાસ થાય.\n૧૮-૧૯ થી ૫૨ અઠવાડીયા દરમ્યાન લેયર મેશ (ફેજ-૧) ખોરાક આપવો જેમાં ૨૬૦૦ કિલો-કેલરી શક્તિ, ૧૬% પ્રોટીન અને ૩.૬ થી ૪% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૧૦૦-૧૨૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જેમાં સરેરાશ ૧.૪ – ૧.૫ કિલો ગ્રામ પક્ષી દીઠ વજન હોવું જોઈએ.\n૪૧ અઠવાડીયા બાદ લેયર મેશ (ફેજ-૨) ખોરાક આપવો જેમાં ૨૪૦૦-૨૬૦૦ કિલો-કેલરી શક્તિ, ૧૨ થી ૧૫% પ્રોટીન અને ૪ થી ૫% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૧૦૦-૧૨૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જેમાં સરેરાશ ૧.૫ -૧.૬ કિલો ગ્રામ પક્ષી દીઠ વજન હોવું જોઈએ.\nમરઘાં ઘરમાં પૂરતાં સાઘનો ની ગોઠવણી\nઈંડા મૂકતી મરઘીઓને જરૂરી ખોરાક અને પાણી મળી શકે તે માટે મરઘાં ઘરમાં પૂરતી સંખ્યામાં ખોરાક અને પાણીના સાઘનોની વ્યવસ્થા કરવી જોઈએ. લેયર પક્ષી દીઠ ખોરાકની ૮-૧૦ સેમી જગ્યા આપવી જોઈએ. સામાન્ય રીતે ૧૮ ઇંચ વ્યાસ વાળું ગોળાકાર ખોરાકનું સાઘન ૨૦-૨૫ લેયર પક્ષીઓ માટે પુરતું છે. આથી ૧૦૦ પક્ષી દીઢ આવા ૪-૫ સાઘનો ગોઠવવા અને ભોયતળીયેથી ૮ થી ૧૦ ઈંચ ઊંચા રહે તે રીતે લટકાવવા. પક્ષીને ખોરાક માટે ૧૦ થી ૧૨ ફૂટ કરતા વધુ ફરવું ન પડે તે રીતે સાઘનની ગોઠવણી કરવી. જો ખોરાકના સાઘનો સીધા અને લબાઈવાળા હોય તો પક���ષી દીઠ ૫ થી ૬ ઈચ જગ્યા મળે તેવું આયોજન કરવું.\nપાણી માટેના વાસણો એલ્યુમિનિયમ, ગેલ્વેનાઈઝ કે પ્લાસ્ટિકના બનેલા તગારા જેવા આકારના હોય છે. સામાન્ય રીતે ૧૮ ઇંચ વ્યાસ વાળું ગોળાકાર પાણીનું સાઘન ૫૦ લેયર પક્ષીઓ માટે પુરતું છે. આથી ૧૦૦ પક્ષી દીઢ આવા ૨ સાઘનો ગોઠવવા અને ભોયતળીયેથી ૮ થી ૧૦ ઈંચ ઊંચા રહે તે રીતે લટકાવવા. જેથી પક્ષીઓ પાણી પી શકે પરંતુ તેની અંદર પડી ગંદુ ન કરી શકે. મરધાઘરમાં ઘણીવાર પાણીની કેનાલ બનાવેલી હોય છે જે દરેક ઓરડામાંથી પસાર થાય છે.અને આ કેનાલ ભોયતળીયેથી આઠ થી દસ ઇંચ ઊંચી દિવાલો સાથે જ જોડેલી હોય છે.\nપક્ષીઓને ઉનાળા દરમિયાન તાજુ ચોખ્ખું અને સહેજ ઠંડું પાણી અને શિયાળામાં ઠંડી દરમિયાન સહેજ હૂંફાળું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઇએ. પાણીના વાસણો અથવા કેનાલ દરરોજ સાફ કરવા જોઈએ. પક્ષી તેના ખોરાક વપરાશથી અઢી ગણું પાણી પીવે છે, એ હિસાબે પક્ષીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી. એવું કહેવાય છે કે ખોરાક વગર જીવી શકાય પણ પાણી વગર ન ચાલે. માટે, પાણી સ્વચ્છ, તાજું અને જંતુરહિત હોવું જોઈએ.\nડીપ લિટર પદ્ધતિથી જ્યારે પક્ષીઓ રાખીએ ત્યારે ઈંડા મુકવાના માળા પુરતી સંખ્યામાં મુકવા જોઈએ.\nડીપ લિટર પદ્ધતિથી જ્યારે પક્ષીઓ રાખીએ ત્યારે પથારી/લીટરની માવજત ખૂબ જ અગત્યની છે. ઉનાળામાં પથારી ૨ થી ૩ ઇંચ જયારે શિયાળામાં ૬ થી ૮ ઇંચ સુઘીની રાખવી જોઈએ. પથારીમાં ભેજની માત્રા ન જળવાય તો તેના કારણે રોગ પેદા થાય છે. આથી લીટરમાં ૨૦ થી ૨૫ % જેટલો જ ભેજ જળવાઈ રહેવો જોઈએ. ઓછા ભેજના પ્રમાણથી લીટર દૂધિયું બને છે જેના કારણે તેમાંથી રજકણો ઉડવાથી શ્વસનતંત્ર અને ચામડીના રોગ થવાની શક્યતા રહે છે. વધુ પડતા ભેજવાળું લીટર ભીનું લાગે છે અને તેના કારણે જીવજંતુઓ અને ફૂગ જન્ય રોગો થવાની શક્યતા વધુ છે. અને ખાસ કરીને કોક્સીડીયોસીસ નામનો રોગચાળો થઇ શકે છે. જેમાં મરણ પ્રમાણ વધુ રહે છે. મરઘાં ઘરની પથારી સારી સ્થિતિમાં અને આરામદાયક રહે તે માટે નીચેના મુદ્દાઓ ધ્યાને રાખવા.\nસમયાંતરે પથારીને પંજેથીથી હલાવવું જેથી વધારાનો ભેજ ઉડી જાય.\nક્ષમતા કરતાં વધારે પક્ષીઓનો ન રાખવા.\nપાણીના સાઘનો ગળતા હોય તો કાઢી સરખા કરાવવા કાં તો નવા મૂકવા.\nભીનું, પોપડા બાજી ગયેલું લીટર રોજેરોજ કાઢી લેવું.\nપથારી ભીની જણાય તો નવું લીટર, ફર્ટિલાઇઝર કક્ષાનો સુપર ફોસ્ફેટની સાથે ૪:૧ ની માત્રામાં ૫ કિલો જથ્થામાં ૨૦ ચોરસ મીટર જગ્યામાં ઉમેરવું, જેથી વધારાનો ભેજ શોષાઈ જાય.\nમરઘાં ઘરમાં હવાની અવરજવર થાય તેની તકેદારી રાખવી.\nકળી ચૂનો નાખવાથી લીટર મટેરિયલ નું પીએચ વઘી જાય છે જે ઈ કોલાય નામના બેક્ટેરિયા ના વિકાસને વેગ આપે છે.\nમરઘાં ઘરમાં અને આજુબાજુનું હવામાન નિયમન\nઈંડા મૂકતી મરઘીઓની માવજત અને દેખભાળમાં મરઘાં ઘરની અંદરનું તાપમાન જાળવવું અગત્યનું છે. ૬૫ થી ૭૦℉ (ફેરનહીટ) તાપમાને સારામાં સારુ ઉત્પાદન મેળવી શકાય છે. ખૂબ ઊંચું કે ખૂબ નીચું તાપમાન મરઘાં ને જરા પણ માફક આવતું નથી. ઉનાળામાં વધુ તાપમાન (૯૦ ℉ કે તેથી વધુ) મરઘીઓમાં મુખ્યત્વે ઈંડા ઉત્પાદન ઘટે છે. પાતળા કોચલાવાળા ઈંડા વધે છે અને પક્ષી ચાંચ પહોળી કરીને શ્વાસ લે છે. અને મરઘાંઓમાં મૃત્યુનું પ્રમાણ વધે છે. ઉનાળામાં ગરમીથી રક્ષણ મળે તે માટે મરધાઘરની આસપાસ ઘટાદાર વૃક્ષા ઉગાડવા જોઈએ. અને શક્ય હોય તો આજુબાજુ ઘાસની લોન/બગીચા પ્રકાર ઉગાડવું, જેથી સૂર્ય પ્રકાશ પરાવર્તિત થઈને મરઘાં ઘરમાં તાપમાન વધારે નહિ અને અંદર તાપમાન ઘટી શકે. મરઘાં ઘરનું તાપમાન જરૂરિયાત પ્રમાણે જળવાઇ રહે તે માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકાય.\nમરઘાં ઘરના છાપરાનું છજુ દીવાલથી વધુ બે થી ચાર ફૂટ રાખવા.\nછાપરા મોનીટર કે સેમી મોનિટર પ્રકારના બનાવી જેથી મધ્ય ભાગમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય.\nમરઘાં ઘરનું બાંઘકામ પૂર્વ થી પશ્ચિમની લંબાઈ રહે અને પહોળાઈ ૩૦ ફૂટ જેટલું બનાવવું. તેની લંબાઈ ગમે તેટલી રહી શકે તેમ છતાં પહોળાઈથી તેની લંબાઈ ૧.૫ ગણી હોવી જરૂરી છે.\nમરઘાં ઘરથી ૧૦થી ૧૫ મીટર દૂર વૃક્ષો ની હરોળ બનાવવી જેથી બપોર પછીના તાપથી રક્ષણ આપી શકાય.\nમરઘાં ઘરની ઉપરના ભાગે સતત પાણીનો છંટકાવ થાય તે માટે ફુવારા મુકી શકાય છે અથવા છતની ઉપરની બાજુને સફેદ ઓઈલ પેઈન્ટ મારી શકાય અથવા દર વર્ષે ચૂનો મારી શકાય જેથી છત ઉપર પડતા સૂર્ય પ્રકાશને પરાવર્તિત કરીને છતને મહદઅંશે ગરમ થતા અટકાવી શકાય છે.\nઉચ્ચ ગુણવત્તાવાળા બચ્ચા અને મરઘાં આહાર ખરીદવો જોઈએ. પક્ષીઓને પુરતી ભોયતળીયાની, ખોરાકની અને પાણીની જગ્યા આપવી. પથારી વધુ પડતી ભીની (ભેજ વાળી) કે પછી વધુ પડતી સુકી ન હોવી જોઈએ. જેના માટે સમયાંતરે પંજેથીથી લીટર ઉથલાવતા રહેવું જેથી વધુ પડતો ભેજ ઉડી જાય. ચેપી રોગો ઉપરાંત કોકસીડીયોસીસ અને કૃમિના રોગો ખાસ કરીને ડીપ લિટર પદ���ધતિમાં સામાન્ય રીતે થતા જ હોય છે એટલે રોગો અટકાવવા કોક્સીડીયા અને કૃમિનાશક દવાઓ કાર્યક્રમ મુજબ આપવી. મરઘીમાં પરોપજીવીઓ જેવા કે ચાંચડ, જુ, કે ઈતરડીનો ઉપદ્રવ હોય તો તજજ્ઞની સલાહ મુજબ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. મૃત પક્ષીનો સમયસર યોગ્ય પધ્ધતિથી નિકાલ કરવો. લીટર નો ફાર્મ નજીક નિકાલ ન કરવો. માનવ વસાહત થી દુર મરઘાં ફાર્મ રાખવું જોઈએ. અને ખાસ મરઘાંમાં રોગ ન આવે તે માટે તેના ઉછેર દરમિયાન પ્રચલિત રોગ ની રસી સમયપત્રક મુજબ આપી દેવી જોઇએ.\nલેયર પક્ષી માં રસીકરણનો કાર્યક્રમ\nનાકમાં /આંખમાં ટીપા રુપે\nગમ્બોરો ઇન્ટરમીડીયટ લાઈવ રસી\nગમ્બોરો ઇન્ટરમીડીયટ પ્લસ રસી\nઆઈબી અને લાસોટા કમ્બાઈન રસી\nફાઉલ પોક્ષ અને આરટુબી રસી\nપગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા\nપગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા\nએન ડી કીલ્ડ રસી\nપગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા\nકહેવાય છે કે રોગ આવે અને સારવાર કરવી તેના કરતા રોગ ન આવે તેવા પ્રતિબંઘક ઉપાયો કરવા જોઈએ. જે માટે સ્વચ્છતા જ કામ લાગે છે અને મોખરાનું સ્થાન ઘરાવે છે. નફાકારક મરઘાંપાલન, રોગ અટકાવવા અને મૃત્યુ પ્રમાણ ઘટાડવવા સ્વચ્છતા એ એક પ્રાથમિક જરૂરિયાત છે. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.\nપાણીના સાઘનો ચોખ્ખા પાણીથી સાફ કરવા અને દરરોજ સાફ કરવા.\nઓરડામાં જાળીઓમાં બાવા ઝાળા બાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.\nદર અઠવાડિયે એક વાર મરઘાં ઘરની વચ્ચેની હરવા ફરવાની જગ્યા ફીનાઈલના પાણીથી ધોઈ સાફ કરો, ઓરડાના પ્રવેશ આગળ ફૂટપાથ રાખો અને તેમાં ફિનાઈલનું દ્રાવણ રાખો.\nઈંડા મૂકવા માટેના માળા અઠવાડિયે સાફ કરી તેમાં જૂની પથારી કાઢી નાખી નવી પથારી/લીટર બનાવો.\nવીજળીના બધા જ બલ્બ અઠવાડિએ કાઢી સાફ કરી, ધોઈ લૂછી ફરીથી ફિટ કરો જેથી પક્ષીઓને પ્રકાશ મળશે અને ઇંડા ઉત્પાદન જળવાય.\nઅન્ય મરઘાં ફાર્મના કર્મચારીઓ કે મજુરો કે વાહન ને પ્રવેશવા દેવા નહિ.\nઅન્ય મરઘાં ફાર્મના ખોરાક કે અન્ય સાઘનોની આપલે કરવી નહિ.\nફાર્મના કર્મચારી કે મજુરો રોગમુક્ત હોય તે જરૂરી છે.\nડીપ લિટર પદ્ધતિમાં સ્વચ્છ અને ચોખ્ખા ઈંડા ઉત્પાદન માટે માળા રાખવાની જરૂરિયાત રહે છે. વ્યક્તિગત માળા રાખવાના હોય ત્યારે ૨૦ પક્ષી દીઠ પાંચ માળા રાખવા. માળા પૂરતા પ્રમાણમાં અંધારું આવે તેવા ઠંડા અને આરામદાયક હોવા જોઈએ. તેના તળિયે ૨ થી ૩ ઇંચની સારા લીટરની પથારી રાખવી જોઈએ. ઘણીવાર માળામાં જગ્યા ન હોવાથી બહાર મરઘીઓ બહાર ઇંડા મૂકે છે. જેથી ગંદા થાય છે.બીજાપક્ષી ઈંડા તોડી નાખે છે અને ઘણીવાર ઇંડા ખાઇ જવાની કુટેવ પડે છે દિવસમાં પાંચ (૫) વખત ભેગા કરવા જોઈએ જેથી મરઘીઓને ઈંડા ઉપર બેસવાની કુટેવ ન પડે. પાંજરા પદ્ધતિમાં બે (૨) વાર ઈંડા ભેગા કરવા જોઈએ.\nઇંડા આપતી મરઘીઓને ખોરાક અને પાણી સાથે કુત્રિમ પ્રકાશની જરૂરીયાત એક અગત્યનો મુદ્દો છે. મરઘીઓને જ્યારે ૧૮ અઠવાડિયે લેયર ઘરમાં મૂકીએ ત્યારે ૧૨ કલાકના ગાળાની પ્રકાશની શરૂઆત કરવી. જો દિવસ ૧૧ કલાકનો હોય તો અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે વીજળીના બલ્બ મારફતે વધારાનો પ્રકાશ આપવો. પછી દર અઠવાડીએ પંદર થી વીસ મિનિટ જેટલો ચડતા ક્રમમાં વધારો કરવો જેથી ઈંડા આપવાના સમય દરમ્યાન કુલ પ્રકાશ ૧૬ કલાક/દિવસ જેટલો થાય. ઈંડા મુકતી મરઘીઓને જરૂરી પ્રકાશ મળી રહે તે માટે ૨૦૦ ચોરસ ફૂટના વિસ્તારના ઓરડામાં ૪૦ વોલ્ટના એક બલ્બ ની વ્યવસ્થા કરવી. પક્ષીઓને પૂરતો પ્રકાશ મળી રહે તે માટે બલ્બ ભોયતળિયેથી ૭ થી ૮ ફૂટ ઊંચો રાખવો અને બે વચ્ચેનું અંતર ૧૨ફૂટનું રાખવું જોઈએ.\nનબળા બિન ઉત્પાદક પક્ષીઓની સમયસરની છટણી\nમરઘીઓ ઈંડા મૂકવાનું શરૂ કરે પછી એકાદ મહીના માટે રાહ જોવી કે કઈ કઈ મરઘી ઈંડા આપતી નથી. નબળા, લુલા, લંગડા પક્ષીઓને પહેલેથી જ બરાબર ચકાસીને નિકાલ કરવો. બિન ઉત્પાદક પક્ષીઓ નફામાં ઘટાડો કરે છે આથી બિન-ઉત્પાદક મરઘીને ઓળખવી ખૂબ જ જરૂરી છે. જે પક્ષીઓમાં કલગી, ઝાલર અને ચામડી ફીક્કા હોય, ચીમળાયેલા હોય, પીંછા ખરવાનું વહેલું શરૂ થઈ જાય તે પક્ષી બિન ઉત્પાદક અને નકામા છે. બિન ઉત્પાદક પક્ષીના વેન્ટના ભાગ સુકો અને ખરબચડો હોય છે જે સારા પક્ષીમાં હમેશા ભીનો અને ગોળ હોય છે. વેન્ટની તેની આસપાસના બે હાડકા વચ્ચેનું અંતર બે આંગળીઓથી ઓછું હોય તો તે મરઘી બિનઉત્પાદક છે. જો ત્રણથી ચાર આંગળી જેટલું અંતર ઓછું હોય તો તે મરઘી અવશ્ય ઇંડા મૂકતી મરઘી છે.\nસ્ત્રોત :ડો.જીગર વી. પટેલ\nપેજ રેટ (2 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nબાગાયતી પાકોમાં ફળમાખીનું સંકલીત નિયંત્રણ\nઆંબાના પાકમાં ફુલભમરીનું (Blossom midge) નિયંત્રણ\nઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત\nમધમાખી નો દુશ્મન :મીણ નું ફૂંદુ\nઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા\nઈંડા આપતી મરઘીઓની માવજત\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા\nમત્સ્ય ઉછેર સાથે પશુપાલનનું વ્યવસ્થાપન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 21, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2017/12/16/%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%9B%E0%AB%82%E0%AA%9F%E0%AA%B5%E0%AB%81%E0%AA%82/", "date_download": "2019-05-20T01:35:24Z", "digest": "sha1:WASMJTH63Q3JVJL36Y33IDL4DBT3UIK4", "length": 22597, "nlines": 91, "source_domain": "gr.omswami.com", "title": "ભૂતકાળથી કેમ છુટકારો મેળવવો - ॐ સ્વામી", "raw_content": "\nભૂતકાળથી કેમ છુટકારો મેળવવો\nજયારે તમે પ્રકાશ તરફ આવી જાવ છો, ત્યારે તમારો પડછાયો હંમેશાં પાછળ જતો રહેતો હોય છે.\n“મારે બદલવું છે, પણ મારો ભૂતકાળ મારો પિછો નથી છોડતો, સ્વામી,” એક મુલાકાતીએ મને હમણાં જ પૂછ્યું. “મને સતત મારા પાપોનો પસ્તાવો થયાં કરે છે. હું મારા આ બોજથી કેમ કરીને છુટકારો મેળવું\nબે બાબતો તારી કબર સુધી તારી પાછળ આવશે,” મેં જવાબ આપતાં કહ્યું. “કલ્પના કરવી છે\n“અને તારા લેણદારો,” મેં મજાક કરતાં કહ્યું. “કર્મોનું મોટું પોટલું સાથે આવશે અને બીજો એક થેલી લઇને.” તે હસવા માંડ્યો એક ભયભીત સ્મિત.\n“એક દેવું છે,” મેં ઉમેરતા કહ્યું, “અને બીજો દેવાની વસુલી કરનાર.”\nઆપણા કર્મોનું પોટલું એ આપણું નહિ ચૂકવેલું દેવું જ છે.\nઅને આપણા જીવનમાં, અનેક પ્રકારના લોકો આવતાં હોય છે, તેમાંના કોઈક કર્મોના લેણદાર હોય છે જે દેવાની વસુલી કરનારની ભૂમિકા ભજવતાં હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ભૂતકાળથી પીછો છોડાવવો અશક્ય છે.\nઅજ્ઞાનતાથી હોય કે અભિમાનથી હોય, આપણમાંનાં દરેકજણે પોતાનાં જીવનમાં એવા શબ્દો ઉચ્ચાર્યા હોય છે અને એવા કર્મો પણ કરેલાં હોય છે જે આપણને લાગે કે આપણે ન કર્યા હોત તો સારું. ખરાબ કર્મો કરવાથી જરૂરી નથી કે કોઈ ખરાબ થઇ જાય. ઘણીબધી વાર, સારા લોકોથી ખરાબ કર્મો થઇ જતાં હોય છે, અને કહેવાતાં ખરાબ લોકો ઘણાં બધાં સારા કર્મો કરી દેતા હોય છે. એક ખરાબ વિચાર કે કર્મથી તમે ઉતરતી કક્ષાના નથી થઇ જતાં. ઉલટાનું, આપણી ચેતનાની હીનતા તો ત્યારે છતી થતી થાય છે જયારે આપણામાં એવી હિંમત નથી હોતી સ્વીકારવાની કે હા મારાથી બધું બગડી ગયું અને અને હું એના માટે દિલગીર છું.\nઆપણી ભૂલોને નકારવાથી કે અસ્વીકારવાથી તો આ પોટલું ઓર વધુ મોટુંને મોટું થતું જતું હોય છે. જયારે આપણે આપણી ભૂલને શાલીનતાથી સ્વીકારી લેતા હોઈએ છીએ, ત્યારે આપણે આપણી અંદરથી ગુસ્સો (મારે આ પરિસ્થિતિમાં કેમ રહેવું પડે છે) અને ગ્લાની (હું જુદી રીતે કેમ વર્તી ન શક્યો/શકી) અને ગ્લાની (હું જુદી રીતે કેમ વર્તી ન શક્યો/શકી) બહાર નીકળી જાય છે. નિ:શંક તે પ્રસંગ હજી પણ તમારા મગજમાં લાંબા સમય સુધી ખૂંચ્યા કરશે, પણ તેની યાદ હવે તમારી શાંતિનું હનન નહિ કરે.\nThe Way of Chuang Tzu નામનાં પુસ્તકમાં થોમસ મેરટોને Flight from Shadow નામની એક સુંદર વાર્તા લખી છે:\nએક વ્યક્તિ હોય છે જે પોતાનાં પડછાયાથી ખુબ જ વિચલિત હોય છે અને પોતાનાં પગલાંથી પણ તે એટલો નાખુશ હોય છે કે પોતે આ બન્નેને દુર કરી નાંખવા માંગતો હોય છે. અને તેના માટે તે નક્કી કરે છે તે દોડીને આ બન્નેથી દુર થઇ જાય.\nમાટે તે ઉઠે છે અને દોડવા માંડે છે. પણ જેટલી વખત તે પોતાનો પગ નીચે રાખે તેટલી વખત એક બીજું પગલું બની જાય, અને તેનો પડછાયો તો તેનો સાથ જ ન છોડે.\nતે પોતાની નિષ્ફળતા માટે એવું માનવા લાગ્યો કે પોતે છે તે જોઈએ તેટલી ઝડપથી નથી ભાગી રહ્યો. માટે તે વધુ ઝડપથી ભાગવા માંડે છે અને એટલી ઝડપથી દોડે છે કે અટકતો જ નથી. અંતે, પડીને મરી જાય છે.\nતે એટલું સમજવામાં નિષ્ફળ જાય છે કે જો પોતે પોતાનાં પડછાયામાં જ પગ મૂકીને ઉભો રહેશે, તો પડછાયો અદ્રશ્ય થઇ જશે, અને જો પોતે સ્થિર થઇને બેસી જશે, તો ત્યાં કોઈ પગલાં પડશે જ નહિ.\nતેને આપણો ભૂતકાળ કહો, કર્મોનું પોટલું કહો, પડછાયો કહો કે બીજું કઈપણ, હકીકત તો એ જ છે કે આપણે આપણા કરેલાં કર્મોને ભૂંસી શકતાં નથી. આપણે જે શબ્દો બોલ્યાં હોઈએ કે કોઈ અનિચ્છનીય કર્મો કર્યા હોય તેને પાછા નથી વાળી શકતા. બહુબહુ તો, આપણે માફી માંગી શકીએ, પસ્તાવો, અફસોસ કરી શકીએ કે પછી સમય સાથે તેમાંથી સાજા થઇ શકીએ. તો પણ સત્ય તો એ જ રહેતું હોય છે કે આપણો ભૂતકાળ આપણે જ્યાં જઈએ ત્યાં સાથે જ સફર કરતો રહેતો હોય છે. ફકત જયારે આપણે અંધકારમાં હોઈએ ત્યારે આપણો પડછાયો આજુબાજુના અંધારામાં વિલીન થઇ જતો હોય છે. આવા અંધકારમાં, આપણને ક્ષણિક એવું લાગી શકે કે હવે આપણી પાસે કોઈ પોટલું રહ્યું નથી, પરંતુ તે એક ભ્રમણા માત્ર જ હોય છે, કારણકે, હજી આપણે અંધકારથી તો દુર થયાં જ નથી હોતા. ઉલટાનું, આપણે આપણી જાતને પ્રકાશથી છુપાવી દીધી હોય છે.\nઅરે, સૌથી પ્રકાશિત ઓરડાની અંદર પણ અંધારો ખૂણો હોય છે, ગમે તેટલો નાનો કેમ ન હોય. એવી જ રીતે, સૌથી સારામાં સારી રીતે જીવાતી જિંદગીના હૃદયમાં પણ ક્યાંક કોઈક પ્રકારનું અંધારું છુપાયેલું જ હોય છે. એ આપણો પડછાયો છે જેને આપણે દુર નથી કરી શકતાં, અને તેનાંથી ડરવાનું આપણી પાસે કોઈ જ કારણ પણ નથી. આપણે પ્રકાશથી બનેલાં છીએ અને માટે પડછાયો આપણા અસ્તિત્વનું એક અભિન્ન અંગ છે. એ મહત્વનું નથી કે આપણો પડછાયો કેટલો લાંબો કે કેટલો કાળો છે, મહત્વનું તો એ છે કે તે ક્યાં રહેલો છે, આપણી આગળ કે પછી આપણી પાછળ.\nજેવી રીતે ચુંગ ત્ઝુંએ દર્શાવ્યું છે કે આપણા પડછાયાથી વિરામ મેળવવા માટેનો એક માર્ગ છે તેની અંદર પગ મુકવો. કૃપાના વૃક્ષનો પણ એક એવો જ છાંયો હોય છે જેવો સત્ય અને માફીના વૃક્ષનો હોય છે. આ વૃક્ષોના છાયા તેની નીચે ઉભા રહેલા વ્યક્તિના પડછાયાને એક કોમળતાપૂર્વક પોતાની અંદર શોષી લે છે.\nબીજો માર્ગ છે, અને તે મોટાભાગે લલચામણો પણ છે, અને તે એ છે કે હંમેશાં અંધકારમાં જ રહેવું અને તેમાંજ જીવવું. અંધકારમાં, તમને કદાચ પડછાયો તો નહિ દેખાય, પણ તમે બીજું કશું પણ કઈ ખાસ જોઈ શકશો નહિ…કોઈ સુંદરતા નહિ, કોઈ પ્રકાશ નહિ. આપણી આજુબાજુ રહેલાં લાખો લોકો પોતાની જાતને બીજા બધાંથી અલગ થઇને બંધ કરી દેતા હોય છે. ભય, ડર, ગ્લાની અને બીજી કોઈપણ લાગણીને લીધે, તેઓ પોતાની આખી જિંદગી અંધકારમાં વિતાવી દેતા હોય છે, કારણ કે ફક્ત તેઓ પડછાયાથી દુર ભાગવા માંગે છે. જે ડાહ્યા છે, તે જોકે, વધુ સારું સમજી શકતા હોય છે.\nજુઓ, જયારે આપણો પડછાયો આપણી સામે હોય ત્યારે જ આપણને આગળનો માર્ગ અંધકારમય લાગતો હોય છે. અને, પડછાયો આપણી સામે ત્યારે જ હોય છે જયારે આપણે આપણી પીઠ પ્રકાશ તરફ રાખીને ઉભા રહ્યાં હોઈએ. પરંતુ જયારે તમે પ્રકાશ તરફ ડગ ભરવા માંડો છો, ત્યારે તમારો પડછાયો તમારી પાછળ જતો રહેતો હોય છે.. હવે તે તમારા માર્ગમાં અંધારું નહિ ફેલાવે.\nઆપણા પોટલાને ફેકવા માટેની મને ફક્ત આ એક જ રીતની ખબર છે: કે આપણે એક આશા અને કરુણા (આપણા માટે તેમજ બીજા માટે) સાથે હંમેશાં પ્રકાશ તરફ ચાલતાં રહેવું જોઈએ. આપણા પડછાયાને પાછળ રાખવાનો આ એક જ માર્ગ છે. ભૂતકાળની ભૂલો માટે તમારી જાતને માફ કરો. સહજ બનો. તેનાંથી તમારું પણ ઘણું ભલું થશે અને બીજાનું પણ ભલું કરવા માટે તમને મદદ કરશે, અને લાંબાગાળે આ એક જ ભલાઈનું કામ હશે.\nજો તમે સતત ચાલતાં રહેશો તો તમારા પગલાં તમારી પાછળ જ રહેશે. જરા થોભી જાવ અને તમે જોશો કે તમે તમારા પગલાં ઉપર જ ઉભા રહ્યાં છો. આપણે હિમાલયના શ્વેત બરફ જેવા દાગ વિહીન છીએ તેવો આડંબર તો કરી લઈએ, પણ ક્યારેક ને ક્યારેક આપણે બીજા ઉપર પથ્થર ફેકેલો જ હોય છે. અને કોઈ વાર આપણે બીજા કિનારે પણ ઉભેલા હોઈએ છીએ. અંતે તો, જે બાબતને આપણે આપણા પડછાયાની જેમ આપણી પાછળ મૂકી દઈએ તો તેનું કોઈ મહત્વ રહેતું નથી.\nમેં હમણાં જ ઈમામ જમાલ રહેમાનનું The Comic Teachings of Mulla Nasruddin પુસ્તક વાંચ્યું જેમાં મેં એક ટુંચકો વાંચ્યો હતો. થોડા ફેરફાર સાથે અત્રે પ્રસ્તુત છે:\nએક માં પોતાનાં તોફાની છોકરાને મુલ્લા પાસે લઇને આવે છે, અને ફરિયાદ કરતા કહે છે કે પોતે તેના તોફાનોથી થાકી ગઈ છે.\n“મહેરબાની કરીને,” તેણે મુલ્લાને કહ્યું, “કઈક કરો કે જેથી તેનાં હૃદયમાં થોડો ડર બેસીજાય.”\n“હમણાં જ કરું,” મુલ્લાએ આત્મવિશ્વાસથી કહ્યું. “તે હમણાં જ ગાય જેવો થઇ જશે.”\nમુલ્લાએ ખુબ જ ભયાનક રીતે છોકરાની આંખમાં આંખ નાંખીને જોયું અને તેને બુમ પાડીને કહ્યું કે તારી માંનું કહ્યું સાંભળ. મુલ્લાએ પોતાનો ચહેરો એટલો ડરામણો બનાવી દીધો અને એટલું જોરથી ઘૂરકિયા કરીને કહેવા લાગ્યાં કે આ આખું કૃત્ય એટલું ડરામણુ થઇ ગયું કે પેલા છોકરાની માં ત્યાંની ત્યાં જ બેભાન થઇ ગયી, અને મુલ્લા ઓરડામાંથી ભાગીને બહાર નીકળી ગયાં. થોડી વાર પછી જયારે પેલી સ્ત્રી ભાનમાં આવી ત્યારે તેને મુલ્લાને ભાંડ્યો. “મેં તમને મારા છોકરાને બીવડાવવાનું કહ્યું હતું, મને નહિ\n“બાનું,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું, “જયારે તમે ડરને જાગૃત કરો છો, ત્યારે તે બધાને ખાઈ જાય છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વગર. તમને શું લાગે છે હું પોતે જ શા માટે ઓરડામાંથી ભાગી ગયો.”\nઆપણા પડછાયાને પણ, એક ડરની જેમ, કોઈ ભેદભાવ નથી હોતો. જયારે પણ પડછાયો પડે ત્યારે અંધકારની એક ઝાય કુદરતી રીતે જ ઉગી ઉઠતી હોય છે. એટલાં માટે જ એ સૌથી મહત્વનું છે કે ફક્ત આપણે એકલાં જ તેનો સામનો કરવા માટે કે પ્રકાશ તરફ ડગ ભરવા માટે કટિબદ્ધ ન થઈએ, પરંતુ સાથે-સાથે બીજાને પણ તેવું કરવા માટે પ્રેરણા આપીએ. કારણકે, આપણે કદાચ મધ્યાહ્નના સૂર્યની જેમ ચળકતા હોઈ શકીએ, પણ જો આપણી આજુબાજુના લોકો અંધકારમાં જીવતાં હોય, તો તેમનો પડછાયો પણ આપણા જ માર્ગમાં પડવાનો. પ્રકાશ બનો અને અજવાળું પાથરો. એક ઉમદા અભિલાષાની દિશામાં, ભલાઈ તરફ આગળ વધતાં રહો.\nતમારા હૃદય પ્રકાશને તમારી આજુબાજુ રહેલા અનંત પ્રકાશમાં ભળી જવા દો. અંધકારનું પછી કોઈ મહત્વ નહિ રહે. જો કશું હશે, તો તે ફક્ત તમારા જીવનને એક વધુ ઊંડાઈ, હેતુ, અને અર્થ જ આપતું રહેશે.\nચાલતો રહો… પ્રકાશ તરફ.\nઓક્ટોબર ૨૦૧૫માં, A Fistful of Love પ્રકાશિત થઇ હતી કે જેની અંદર મારા લેખોનો સમૂહ હતો. ઘણાં વાંચકોએ મને લખી જણાવ્યું હતું કે તે પુસ્તક તેઓ તેમની પથારીની બાજુ પર રાખે છે અને દરરોજ રાત્રે એક-બે પાના વાંચે છે. વારુ, બે વર્ષ પછી, મને એ વાત જણાવતા આનંદ થાય છે કે આ fistful શ્રેણીમાં જ આજે એક નવું પુસ્તક આવે છે: A Fistful of Wisdom. તેમાં ૫૦ જેટલાં લેખોનો સમૂહ છે. જો તમને A Fistful of Love વાંચ્યા પછી પણ ઊંઘવામાં તકલીફ થતી હોય તો, આશા છે કે A Fistful of Wisdom થી કદાચ મદદ મળી જાય. છેવટે, તો મોટાભાગે જયારે પ્રેમ (love) નિષ્ફળ જાય ત્યારે ડહાપણ (wisdom) કામ કરી જતું હોય છે.\nA Fistful of Wisdom ખરીદવા માટે અહી ક્લિક કરો:\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/29/jibh-shikhaman/", "date_download": "2019-05-20T00:53:30Z", "digest": "sha1:BFIQASS34IEH6DVIKVQ5TMF2PRZYK7H5", "length": 11410, "nlines": 136, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીભને શિખામણ – ભટ્ટ કેશવલાલ હરિરામ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીભને શિખામણ – ભટ્ટ કેશવલાલ હરિરામ\nMay 29th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્ય��ાહિત્ય | સાહિત્યકાર : ભટ્ટ કેશવલાલ હરિરામ | 3 પ્રતિભાવો »\nલખુડી, લખલખ કર મા, ભજ ભાવે ભગવાન.\nતર, આવી છે તક આ તુંને, મેલ સલુણી માન… લખુડી…\nવિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન.\nનવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે શાન \nષડરસ ભોજન વિષમ વિસારી કર હરિરસનું પાન.\nઅવસર જાય અરે આ અમથો, એ જ ખરેખર જાન… લખુડી…\nપરનિંદા પિશુનાઈ પરી કર, લે તરવાનું તાન.\nકૂડ કપટ છલ ભેદ ભમેલી, આખર નરક નિદાન…. લખુડી….\nવિનય વિવેક ભરેલાં વચનો છે પીયૂષ સમાન.\nઈચ્છા હોય તને તો તેનું દે લે પ્રતિદિન દાન…. લખુડી…..\nગુણસાગર નટવરનું નિશદિન ગુણિયલ, કરને ગાન.\nસારું નરસું સર્વ સુણે છે કેશવ હરિના કાન……… લખુડી…..\n« Previous બારી ઉઘાડતાં જ – મંગળ રાઠોડ\nપ્રસંગકથાઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમોંસૂઝણું – મંગળ રાઠોડ\nરાત્રે અંધારામાં સૌ નિદ્રાધીન હોય છે ત્યારે મોડી રાતે અમારા ઘરની સામેનો પીપળો હસી પડે છે ખડખડાટ.... અવારનવાર. તેનો અર્થ હજી સુધી હું સમજી શક્યો નથી. જ્યારે સૌ કોઈની આંખો બિડાયેલી હોય છે ત્યારે મોગરાના ફૂલ જેવી ચાંદની આભની અટારીએથી તાકી રહે છે મને. તેનું કારણ હજી સુધી મને સમજાતું નથી. હું રાત-મધરાત સુધી જાગતો રહું છું તારી સ્મૃતિઓમાં. એટલે જ જોવા મળે છે મને આકાશનો વૈભવ અન્યથા પડખું ફરીને ઊંઘી ગયો હોત મારા નામ પર. ઊંઘ આવવાની થાય છે ત્યારે મોંસૂઝણું થવામાં જ હોય છે ... [વાંચો...]\nનિખાલસ – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’\nજિંદગીને સતત.... (ગઝલ) રાતને આપણે સાચવી ના શક્યા, સૂર્ય માટે સમય ફાળવી ના શક્યા. જીવવાનું હવે એકધારું થયું, શ્વાસની આવ-જા તારવી ના શક્યા. જ્યારથી મન લઈ બેસવાનું કહ્યું, મૌન જેવું કદી જાળવી ના શક્યા. સાચવીને અમારે જવું કેટલે કોઈ ઈચ્છા અમે ઠાલવી ના શક્યા ઢોલ માફક પિટાઈ ગયા આખરે, જિંદગીને સતત પાલવી ના શક્યા. . તમને ગમે તે ખરું..... (ગીત) તમને ગમે તે ખરું કોઈ ઈચ્છા અમે ઠાલવી ના શક્યા ઢોલ માફક પિટાઈ ગયા આખરે, જિંદગીને સતત પાલવી ના શક્યા. . તમને ગમે તે ખરું..... (ગીત) તમને ગમે તે ખરું ક્ષણક્ષણ મારામાં છો તમે હું ... [વાંચો...]\nપહેલીવાર – સતીશ વ્યાસ\nપહેલી વાર લાઈટનું બિલ ભર્યું આજે કપાયેલા ટેલિફોનનું કરાવ્યું મેં કનેકશન પહેલી વાર બેંકમાં જઈ ચેક ભર્યો થોડા પૈસા ઉપાડ્યા મેં પહેલી વાર ટિંકુડાની સ્કૂલમાં જઈ અરજી કરી ફ્રીશીપની ગઈ કાલે રેશનના કાર્ડમાંથી એક નામ કરાવીને આવી કમી આ બધું મેં પહેલી વાર કર્યું તારા ગયા પછી\n3 પ્રતિભાવો : જીભને શિખામણ – ભટ્ટ કેશવલાલ હરિરામ\nકેટલાક પાપો જીભથી, કાનથી કે આંખ વડે પણ થાય છે. જીભથી થતા પાપો અટકાવવા માટે આ કાવ્ય ખૂબ ઉપયોગી થઈ શકે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઆપની જીભને આપેલી શિખામણ જીવનમાં ઉતારવા જેવી છે. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2017/10/24/story-by-mohanlal-patel/", "date_download": "2019-05-20T01:12:22Z", "digest": "sha1:KVVKJG5YXWF5GMEYKC7DJWMPXKS4FE5D", "length": 32301, "nlines": 189, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભીડનાં એકાંત – મોહનલાલ પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભીડનાં એકાંત – મોહનલાલ પટેલ\nOctober 24th, 2017 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મોહનલાલ પટેલ | 6 પ્રતિભાવો »\n(‘નવચેતન’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)\nવૈશાખ મહિનાની બપોર હતી. બસ-સ્ટેશન ઉપર ઊભરાઈ રહેલા માનવીઓની ભીડ જામી હતી. બસ પકડવા માટે ઉતારુઓનો રઘવાટ ઉત્તેજનાભર્યો હતો.\nનિશીથની બસ મુકાઈ એ વખતે, ભીડમાં આવી જવાને લીધે જ પોતાના કોઈ પુરુષાર્થ વગર જ એ આપોઆપ બસમાં ઠેલાઈ ગયો અને એને બારી આગળ જગ્યા મળી ગઈ. કોઈ સ્પષ્ટ હેતુ વગર બાજુની ખાલી સીટ ઉપર એણે પોતાની બૅગ મૂકી દીધી અને બસમાં દાખલ થતી ભીડને એ નિહાળી રહ્યો.\nએ વખતે બસની બાજુમાં ઊભાં ઊભાં એક પ્રૌઢ વયની સ્ત્રીએ એની તરફ બૅગ ઊંચી કરીને કહ્યું : “ભાઈ, આ બૅગ અંદર લઈ લો ને.”\nનિશીથે એ સ્ત્રીને ધ્યાનથી જોઈ નહોતી. પેલી બૅગ તરફ જ એનું ધ્યાન કેન્દ્રિત થયું. નિશીથ બૅગને બે હાથે પકડીને પોતાની તરફ ખેંચે એ પહેલાં તો પેલી સ્ત્રીએ એ બૅગને એક હળવા આંચકાથી પોતાની તરફ પાછી ખેંચી અને કશું બોલ્યા વગર જ ત્યાંથી એ ખસી ગઈ. નિશીથે જરા વિસ્મયથી એ સ્ત્રી તરફ જોયું. એકાએક એના ચિત્તમાં એક ઝબકાર થયો. સ્મૃતિને ઢંઢોળવાની નિશીથને કોઈ જરૂર રહીં નહીં. એણે એ સ્ત્રીને બરાબર ઓળખી લીધી. એ સરલા હતી. બે-પાંચ પળમાં તો સરલા એ ભીડમાંથી દૂર સરકી ગઈ. કદાચ બસમાં બેસવાનો જ વિચાર એણે માંડી વાળ્યો હશે. સરલા કંટ્રોલરની ઑફિસ તરફ જઈ રહી હતી.\nનિશીથે એની ગર્દન, પીઠ અને ચાલ ફરી એક વાર ધ્યાનથી નિહાળ્યાં. એ સરલા જ હતી. સાડત્રીસ વર્ષ પછી આજ એ નજરે પડતી હતી. અત્યારે એ કદાચ બાવન-પંચાવન વર્ષ નજીક લગભગ પહોંચી ગઈ હશે. પણ એની ગ્રીવા હજુય એટલી જ નમણી હતી. એની ચાલવાની છટા હજુ એટલી જ સોહામણી હતી.\nબસમાં ઊતરી જઈને એને મળવાની પ્રબળ લાગણી નિશીથને થઈ આવી. પણ લાગણી પ્રમાણે ચાલવાના તરવરાટની એની ઉંમર વીતી ગઈ હતી. ઉંમર પ્રમાણે મન પણ હવે શિથિલ થયું હતું. માથે ઘણી જવાબદારીઓ હતી. એ જ્યાં જઈ રહ્યો હતો ત્યાં સમયસર પહોંચ્યા વગર ચાલે એમ નહોતું. અને કદાચ આ બધા સંજોગોને ઉપરવટ જઈને પણ એ બસમાંથી ઊતરી ગયો હોત. પણ સરલા જ દૂર ખસી જવા માગતી હતી એ બાબતે એને દ્વિધામાં મૂકી દીધો.\nનિશીથ વિચારમાં પડી ગયો. સરલા શા માટે દૂર ચાલી ગઈ એણે બૅગ પાછી ખેંચી લીધી એ વખતે એના ચહેરા ઉપર શું હતું એણે બૅગ પાછી ખેંચી લીધી એ વખતે એના ચહેરા ઉપર શું હતું કદાચ વિહ્‍વળતા સિવાય કશું જ નહીં કદાચ વિહ્‍વળતા સિવાય કશું જ નહીં ઉમળકાની એકાદ લકીર પણ એ ચહેરા ઉપર નહોતી.\nનિશીથ બસમાં બેસી રહ્યો. બસમાં ભીડ વધી રહી હતી. માણસોનો કોલાહલ મચી રહ્યો હતો.\nસરલા પૂછપરછની બારી સુધી પહોંચી ગઈ હતી. નિશીથને લાગતું હતું કે કદાચ સરલા પાછું વળીને એની તરફ જોવા પ્રયત્ન કરશે. પણ પૂછપરછની બારી આગળથી ખસ્યા પછી પણ આ દિશા તરફ જરાસરખી નજર કર્યા વગર જ થોડે દૂર જઈને ઊભી રહી.\nસાડત્રીસ સાડત્રીસ વર્ષથી સરલાની સ્મૃતિને નિશીથ કાળજીપૂર્વક એના મનમાં સંઘરી રહ્યો હતો. પણ સરલા એનાથી આટલી વિમુખ હશે એવું તો એણે કદીયે ધાર્યું નહોતું.\nઆમ તો સરલા ઉપર એનો કશો અધિકાર નહોતો. સરલાએ એક વખત એનું સર્વસ્વ એને અર્પી દેવા ઈચ્છા કરી હતી. ઈચ્છા જ કેમ એણે તો એનાથી બનતું બધું જ કર્યું હતું. પણ નિશીથ પોતાની વાતમાં અડગ રહ્યો હતો. એને અંગ્રેજોને ભારતમાંથી કાઢવા હતા. સ્વરાજ્ય લેવું હતું. અને સ્વરાજ ન મળે ત્યાં સુધી અપરિણીત રહેવું હતું. બાફ્યાં ધાન ખાવાં હતાં. અંગ ઢાકવા માટે શરીર ઉપર બે વસ્ત્રથી ત્રીજાનો એને ખપ નહોતો. અપરિગ્રહનું ચુસ્ત પાલન એને કરવું હતું.\nસરલા આ બધાં માટે તૈયાર હતી. નિશીથની ખાતર પોતે પણ સ્વાદ અને મોજશોખને છોડી દેવા ઈચ્છતી હતી. નિશીથની બધીયે સ્વરાજ્ય-પ્રવૃત્તિમાં સહભાગી થવા ઉત્સુક હતી. સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લેવા પણ તૈયાર હતી. પણ નિશીથ કશી બાંધછોડ કરવા તૈયાર નહોતો. સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી જીવનમાં કોઈ પણ લકઝરી તરફ ન ઝૂકવા એનો નિર્ણય હતો. એને સરલા માટે ખૂબ પ્રેમ હતો અને લગ્નને જીવનની એક અનિવાર્ય જરૂરિયાત તરીકે એ સ્વીકારતો હતો, છતાં એને મન એ લકઝરી જ હતું. એથી સરલા લગ્ન માટેની પોતાની હઠ છોડીને એનું મન બીજી કોઈ વ્યક્તિ તરફ વાળે એવું એ ઈચ્છતો હતો. પહેલી પ્રીતનાં પૂર કેવાં ધસમસતાં હોય છે એની એને ખબર હતી છતાં સરલાને સમજાવવાનો અવારનવાર પ્રયાસ પણ કરતો.\nસરલા સાથેની છેલ્લી મુલાકાતનો દિવસ અત્યારે નિશીથની નજર આગળ તરવરી રહ્યો. દૂરના એક વગડાની છાવણીમાં નિશીથ અને એના મિત્રોનો પડાવ હતો. પરદેશી સૈનિકો લઈને પસાર થતી એક ટ્રેનને પુલ ઉપર જ ઉડાવી દેવાની યોજના એમણે ઘડી કાઢી હતી. આ એક એવા પ્રકારનો વિસ્ફોટ થનાર હતો જેનો એમને અગાઉ કશો અનુભવ નહોતો. કદાચ એ વિસ્ફોટમાં જાન પણ ગુમાવવાનું થાય. વિસ્ફોટ પછી ઘણાં જોખમ ખેડવાનાં હતાં.\nઆ સાહસ અગાઉ નિશીથ કદાચ છેલ્લી વાર જ સરલાને મળી લેવા ઈચ્છતો હતો. અને એટલા માટે વહેલી સવારે પ્‍હો ફાટતાં પહેલાં છવણીમાં પાછા આવી જવાનું મિત્રોને વચન આપીને એ સરલાને મળવા નીકળ્યો.\nસપ્ટેમ્બર મહિનાની અંધારી રાત હતી. આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. તારાઓનાં ઝૂમખાંમાં ઘૂમરીઓ લઈ રહેલું મૌન બિહામણું રૂપ ધારણ કરીને ધરતી ઉપર ઊતરી રહ્યું હતું.\nખેતરોની અપરિચિત કેડીઓ ઉપર નિશીથ સાવચેતીથી પગલાં માંડી રહ્યો હતો. સીમમાં ક���યાંક ક્યાંક ભસતાં કૂતરાંનો અવાજ સાંભળી એના કાન ચમકી ઊઠતા. એકાએક એ થોભી જતો અને અવાજની દિશામાં મુખ ફેરવીને કશુંક પામી લેવા પ્રયાસ કરતો.\nગામમાં પ્રવેશ કર્યા પછી એ અત્યંત સાવધ થયો. પોતાના પદસંચારનો અણસાર કોઈ શ્વાન પણ કળી ન જાય એની એ ભારે સાવચેતી રાખી રહ્યો હતો. એ જાણતો હતો કે ગમે તે પળે એને પકડી લેવા પોલીસનો કડક જાપતો ગામની ચારે બાજુએ હતો. એને પકડવા મોટાં ઈનામ પણ જાહેર થયાં હતાં.\nજરાપણ પગરવ ન થાય એની કાળજી રાખીને ફળિયાનાં સૂનાં આંગણાં વટાવતો એ આગળ વધી રહ્યો. ફળિયાના થાંભલાઓ ઉપર ફાનસ હતાં ખરાં પણ એમાંનું એકેય સળગતું નહોતું. અંધકારમાં સબડી રહેલા આ ગામડા ઉપર એને તરસની એક લાગણી થઈ આવી. એક બંધ ખડકી આગળ આવીને ઊભો રહ્યો. નાનપણની આદત પ્રમાણે બે બારણાં વચ્ચેની જગ્યા સહેજ પહોળી કરી એણે હાથ અંદર નાખ્યો અને સાંકળ ખોલી નાખી.\nઅંદરના ભાગમાં ખુલ્લો ચોક હતો. ચોકની એક બાજુ ઢાળિયું હતું. ઢાળિયામાંના છાપરા નીચે ગાય બંધાતી હતી. ખડકીમાં ચોરની જેમ માનવપ્રવેશ જોઈ ખીલે બાંધેલા આ પશુએ એક બિહામણો ઉચ્છ્‍વાસ કાઢીને ખડકીની શાંતિને ખળભળાવી મૂકી.\nનિશીથ થોડો મૂંઝાયો. એ થોડી વાર ચૂપચાપ ખડો રહી ગયો.\nચોકની સામેની બાજુએ પરસાળ ઉપર એક પલંગમાં સરલા સૂતી હતી. દબાતે પગલે બે પગથિયાં ચઢીને એ પલંગ પાસે આવીને ઊભો રહ્યો. એણે ચોકમાંથી દેખાતા આકાશના ટુકડા તરફ નજર કરી. આકાશી તારકો જાણે ધબકી રહ્યા હતા.\nપોતે એક ચોરની માફક અહીં ઘૂસ્યો હતો એનો એને ક્ષોભ હતો. પણ આમ કર્યા સિવાય બીજો છૂટકો પણ ક્યાં હતો કદાચ પોતે શહીર થઈ જાય તો મરતી વખતે સરલાને ન મળ્યાનો એક ભારે વસવસો જ રહી જાય, પણ અત્યારે સરલાને જગાડવા જતાં ભયથી એ ચીસ પાડી ઊઠે તો કદાચ પોતે શહીર થઈ જાય તો મરતી વખતે સરલાને ન મળ્યાનો એક ભારે વસવસો જ રહી જાય, પણ અત્યારે સરલાને જગાડવા જતાં ભયથી એ ચીસ પાડી ઊઠે તો મેડી ઉપર સૂતેલાં માતાપિતા જાગી જાય તોપણ એક અનર્થ પેદા થાય.\nએનું હૈયું ધડકી રહ્યું. એણે છેક સરલાના કાન પાસે પોતાનું મોં લઈ જઈને ધીરેથી સાદ કર્યો : “સરલા\nઊંઘમાં પણ નિશીથનો સાદ સાંભળી રહી હોય એમ સરલાએ ધીરેથી આંખો ખોલી. કોઈ પણ પ્રકારના ગભરાટ વગર એ બેઠી થઈ ગઈ.\n‘અંદર ચાલ.’ નિશીથે કહ્યું.\nસરલા પણ એ જ ઈચ્છતી હતી. એ લોકો અંદર ગયાં. સરલાએ ચીમની પેટાવી. નિશીથ ખુરશી ઉપર બેઠો. દીવાનો ઝાંખો પ્રકાશ બંનેની આકૃતિઓને ઉપસાવી રહ્યો હતો. નિશીથના ગૌર મુખ ઉપર કાળાં ઝુલ્ફાંવાળા વાળની લટો ઝૂલી રહી હતી. ખાદીની કફનીનાં ખભા તરફનાં બટન એની પહોળી ગરદનને ઢાંકી રહ્યાં હતાં.\nઅને સરલાની શાંત મુખમુદ્રા ઉપર એક આકર્ષક સૌંદર્યની આભા પ્રગટી રહી હતી. સરલા કશું ક પામવા માગતી હોય એમ સ્થિર નેત્રે નિશીથ તરફ તાકી રહી હતી. બંને વચ્ચેનું મૌન અકળાવનારું બની જાય એ પહેલાં નિશીથ : ‘સરલા, આવતી કાલે એક મોટા સાહસ માટે જાઉં છું; કદાચ ફરી કદીયે ન મળી શકાય.’\nઅગાઉ નિશીથે ત્રણચાર વાર આવી જ વાત કરી હતી. સરલાના ચહેરા ઉપર કોઈ ફેરફાર ન થયો.\nનિશીથે કહ્યું : ‘આવતી કાલે પરદેશી સૈનિકોની એક ટ્રેન શ્યામળા પુલ ઉપર થઈને પસાર થવાની છે.’\nનિશીથ આગળ બોલ્યો : ‘ટ્રેન પુલ ઉપર હોય એ વખતે જ પુલ સાથે એને ઉડાવી દેવાની અમારી યોજના છે.’\n‘આટલું કહેવા માટે જ અહીં આવ્યો હતો મને હિંસક બનાવોમાં રસ નથી. બીજી કોઈ વાત કર.’\n‘હું બીજું જ કંઈક કહેવા આવ્યો છું.’\n‘આપણે હવે કદાચ ફરી મળી શકીશું નહીં.’\nસરલા શાંત સ્વરે બોલી : ‘તું જાણે છે કે હું તારી કોઈ પણ પ્રવૃત્તિમાં અવરોધ ઊભો કરતી નથી. આ કહેવા માટે આવડું મોટું જોખમ ન ઉઠાવ્યું હોત તોપણ ચાલત, તને પકડવા માટે સખત જાપતો છે એ તું નથી જાણતો\n‘તોપણ આવું જોખમ શા માટે ખેડ્યું\n‘તને છેલ્લી વાર મળી લેવા.’\n’ ઉદાસ થઈને સરલા બોલી : ‘તેં હજુ મને સ્પર્શનો અધિકાર પણ આપ્યો નથી. અને તું આમ છેલ્લી વાર મળવા આવ્યો છે કહે હું શું કરું કહે હું શું કરું કાશ અર્ધા કલાક માટે પણ તું સ્ત્રી થયો હોત તો તને બધું સમજાઈ ગયું હોત.’\nઆટલું કહેતાં સરલાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ‘અને બીજું…’ ધ્રૂજતા અવાજે નિશીથ બોલતાં સહેજ અચકાયો અને પછી પૂરું કર્યું : ‘તું મારી રાહ જોઈશ નહીં.’\n‘વિચારીશ’ કહી સરલા ઊભી થઈ ગઈ. એણે કબાટમાંથી એક છરી કાઢી. એની ધારને પોતાની આંગળીના ટેરવા ઉપર સહેજ ઘસી. પોતાના રક્તથી નિશીથના કપાળ ઉપર તિલક કરતાં એ બોલી : ‘હવે એક પળનો પણ વિલંબ કર્યા વિના તું જા. જોખમ વધી રહ્યું છે.’\nછતાં નિશીથ ઊભો થયો નહીં. કશું જ બોલ્યા વિના સરલા પણ ઊભી રહી.\nવધારે થોભવાનો સમય પણ નહોતો એટલે થોડી વાર પછી નિશીથ ઊભો થયો. અને કહ્યું : ‘જાઉં.’\n‘ભલે જા. હિંમત રાખજે, કાબેલિયતથી કામ લેજે.’ થોડી પળો સુધી થોભીને નિશીથ ચાલ્યો ગયો.\nધારણા પ્રમાણે સુરંગો ફૂટી નહીં. બેચાર ધડાકા થયા. પણ પુલ ઉપરથી ટ્રેન સહીસલામત રીતે પસાર થઈ ગઈ. નિશીથ અને તેના સાથીદારો ફરી એક વાર ભૂગર્ભમાં ચાલ્યા ગયા. નિશીથ જુદો સ્વાંગ ધરીને કલકત્તા જતો રહ્યો. પાંચ વર્ષ પછી સ્વરાજ મળ્યું. પણ એ પરત આવ્યો નહીં. આજ સાડત્રીસ વર્ષ પછી એ વતન તરફ જઈ રહ્યો હતો. અને સરલાનો આમ એકાએક ભેટો થઈ ગયો. એ હજુય વિચારોમાં ઊંડો ઊતરતો જાત. પણ એનો ખભો પકડીને કોઈકે કહ્યું : ‘ભાઈ, અહીં કોઈ આવવાનું છે\nસહેજ છોભીલા પડી જઈ નિશીથે જવાબ આપ્યો : ‘ના.’ અને બેઠક ઉપરથી બૅગ લઈને એ ઊભો થઈ ગયો.\nબસમાંથી ઊતરી જવું હતું. એક પળમાં જ નીચે ઊતરી જઈને એ દોટ મૂકવા માગતો હતો. પણ આટલી ભીડમાં એક કદમ પણ ખસવાનું કામ મુશ્કેલ હતું.\nસંપર્ક : ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સૅટેલાઈટ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૫\n« Previous નૂતન વર્ષના સાલમુબારક – સંપાદક\nવિરાટનો હિંડોળો – બકુલ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબે ભાઈઓ – આશા વીરેન્દ્ર\nએક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માએ પોતાની ડાબી-જમણી આંખ સમજીને બેઉને ઉછેરેલા. માને એમ કે, મોટા થઈને બેઉ એકબીજાને પડખે ઊભા રહેશે, એકમેકને હૂંફ આપશે. પણ ખરેખર એવું થયું ખરું ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું મારી અક્કલ ને હોશિયારીથી હું ... [વાંચો...]\nકન્યાદાન – ઉષા રજનીશ શર્મા\nસવારના નવ વાગ્યા નથી ને નાથી શાકવાળીની લારી આવી જ જાય. તેના લાંબા લહેકાથી અમે બધાં શાક માટે નીચે આવી જ જઈએ. શાક માર્કિટ કરતાં રૂપિયો વધારે જ હોય પણ શાક એકદમ તાજું ને લીલું હોય. કોઈ બહેન ભાવની રકઝક કરે તો નાથી તરત જ માની જાય : ‘લો બહેન, તમે બોલ્યાં તે પ્રમાણે જ તોળ્યું છે. આનંદથી ખાશો તો ... [વાંચો...]\nપ્રેમબેલ બોઈ – નયના બી. શાહ\n હું પોયણીની ખબર જોવા જવાની છું. બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ.’ ‘કેમ ’ ‘તમેય શું પપ્પા ’ ‘તમેય શું પપ્પા તમે તો પોયણીની બિલકુલ ચિંતા જ કરતા નથી. એની તબિયત સારી નથી. મહિના સુધી આરામ કરવાનો છે. કોણ જાણે એની શું હાલત હશે તમે તો પોયણીની બિલકુલ ચિંતા જ કરતા નથી. એની તબિયત સારી નથી. મહિના સુધી આરામ કરવાનો છે. કોણ જાણે એની શું હાલત હશે ’ ‘ફુલવા તું પોયણીની ખબર જોવા જાય, એને આપણે ત્યાં લઈ આવે એ બધી તો સારી વાત ... [વાંચો...]\n6 પ્રતિભાવો : ભીડનાં એકાંત – મોહનલાલ પટેલ\nખુબ સુંદર વાર્તા છે. આઝાદીના દિવસોના સંસ્મરણો તાઝા થાય એ સ્વાભાવિક છે.\nબની શકે લેખક ના ખુદના અનુભવની કે સંસ્મરણ��� ની પ્રેરણા શબ્દ રૂપે સાકાર થઇ હોય તો નવાઈ નહિ.\nઆવા કેટલાય અગણિત પ્રસંગોની રંગોળી ના રંગથી આઝાદી રંગાઈ આપણને ઉપલબ્ધ થઇ છે.\nસૌ ના આવા બલિદાનને સાત સાત નમન\nખુબ સરસ વાર્તા ખરેખર ભીડમાં એકાંત….\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/is-cricketer-yuvraj-singh-connected-kareena-heroine-000201.html", "date_download": "2019-05-20T01:37:18Z", "digest": "sha1:VBLENT3MZXOYQY76Q42HCRRWHTDRROQU", "length": 10802, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુવી-કિમ-દીપિકાની વાર્તા છે હીરોઇન? | Cricketer Yuvraj Singh, Connected, Kareena, Heroine - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nયુવી-કિમ-દીપિકાની વાર્તા છે હીરોઇન\nમુંબઈ, 20 સપ્ટેમ્બર : કરીના કપૂરની બહુપ્રતીક્ષિત ફિલ્મ હીરોઇન શુક્રવારે સિનેમા ઘરોમાં આવી રહી છે. ફિલ્મની વાર્તાને લઈને તરેહ-તરેહની વાતો થઈ રહી છે.\nકોઈ કહે છે કે ફિલ્મ હીરોઇન એકતા કપૂ��ની હિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરની કૉપી છે, તો ક્યાંક એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ શાહરુખ ખાન, ગૌરી ખાન અને પ્રિયંકા ચોપરાના ઝગડાની વાર્તા છે. હવે તાજા સમાચાર એ આવ્યાં છે કે ફિલ્મ હીરોઇન ક્રિકેટર યુવરાજ સિંહ, કિમ શર્મા તેમજ દીપિકા પાદુકોણેના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે.\nઅંગ્રેજી વેબસાઇટ દૈનિક ભાસ્કરના જણાવ્યા મુજબ ફિલ્મમાં રણદીપ હુડા એક ક્રિકેટરના રોલમાં છે. તેમનું કેરેક્ટર ક્રિકેટર યુવરાજ સિંહને મળતો આવે છે. ફિલ્મમાં તેમની અને પ્રેમિકા વચ્ચે હીરોઇન કરીના આવી જાય છે, જેથી રણદીપ તેમજ તેમની પ્રેમિકા વચ્ચે ઝગડો થઈ જાય છે.\nફિલ્મી વિશ્લેષકોનું કહેવું છે કેહીરોઇન યુવરાજ-કિમની લોકપ્રિય પ્રેમકથા કહે છે કે જે દીપિકા પાદુકોણેની રૉંગ એન્ટ્રીને કારણે સમાપ્ત થઈ ગઈ હતી.\nખેર, હવે હીરોઇન કોની વાર્તા છે અને કોના જીવન પર આધારિત છે, તે અંગે 24 કલાકમાં ખબર પડી જ જવાની છે, જ્યારે ફિલ્મનો પ્રથમ શો છુટશે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે, ફિલ્મમાં કરીના સાથે રણદીપ હુડા અને અર્જુન રામપાલ પણ છે.\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nતૈમૂરને મચ્છરોથી બચાવવા માટે કરીના અપનાવે છે આ દેશી નુસ્ખા\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nGood News - પ્રેગનેંટ કરીના કપૂર ખાનનાં ફોટા વાઇરલ - સપ્ટેમ્બરમાં થશે ડિલિવરી\nસામે આવ્યા સૈફ અલી ખાનના આલીશાન પટોડી પેલેસના ફોટા, કિંમત જાણીને ચોંકી જશો\nસુપર ક્યુટ Pics: સૈફ કરીના સાથે સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ માણતો તૈમુર અલી ખાન\nએક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, 1 નહીં 10 વખત, ચોંકાવનારી ઘટના\nPics: તૈમુરે બહેન ઈનાયા સાથે સ્કૂલમાં આ રીતે મનાવી દિવાળી\nકરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ\nતૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો\nતૈમૂરે કર્યા બાપ્પાના દર્શન, કૂર્તા-પાયજામા લુકમાં ધમાલ, ફોટા વાયરલ\nકરીના કપૂર ખાનના આ બેગની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ\nVIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/allahabad-high-court-reinstates-six-shia-board-members/", "date_download": "2019-05-20T00:43:39Z", "digest": "sha1:FKBXBBT25ZU3HDTMARYD2NM7L6IVSKP7", "length": 11619, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "યૂપી શિયા વકફ બોર્ડનાં હટાવાયેલા સભ્યોને ફરી નિમણૂંક આપવા હાઇકોર્ટનો આદેશ | allahabad high court reinstates six shia board members - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nયૂપી શિયા વકફ બોર્ડનાં હટાવાયેલા સભ્યોને ફરી નિમણૂંક આપવા હાઇકોર્ટનો આદેશ\nયૂપી શિયા વકફ બોર્ડનાં હટાવાયેલા સભ્યોને ફરી નિમણૂંક આપવા હાઇકોર્ટનો આદેશ\nલખનઉ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને શુક્રવારે હાઇકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારનાં તે આદેશને રદ્દ કરી દીધો જેનાં હેઠળ શિયા વક્ફ બોર્ડનાં 6 સભ્યોને હટાવી દીધા છે. જસ્ટિસ રંજન રોય અને જસ્ટિસ એસ.એન અગ્નિહોત્રીની વેકેશન બેન્ચે કહ્યું કે હટાવાયેલા સભ્યોને પક્ષ મુકવાની તક નથી આપવામાં આવી, જો કે વકફ એક્ટ 1995 હેઠળ અનિવાર્ય છે.\nજો કે કોર્ટે સરકારની આ છૂટ આપી છે કે, તેઓ કાયદા અનુસાર નવેસરથી કાર્યવાહી કરી શખે છે. ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકારે 16 જૂને 6 સભ્યોને તેમ કહીને હટાવી દીધા હતા કે તેઓ વકફ બોર્ડની સંપત્તિનાં મુદ્દે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા.\nNEETના વટહુકમ પર રાષ્ટ્રપતિની મંજૂરી\nReliance Jioમાં નોકરી કરવાની તક, 1 લાખ 20 જોબ્સ માટે જગ્યા, આવી રીતે કરો અપ્લાઈ\n��િંગ ઇઝ કિંગ: શીખ યુવકે પોતાની પાઘડી ઉતારી ડુબી રહેલા 4 યુવકોને બચાવ્યા\nIPL: દિલ્હીની ટીમ પરાજયમાંથી આવી બહાર, કોલકાતાને 55 રને આપ્યો પરાજય\nGST આવે તે પૂર્વે જ્વેલર્સ દ્વિધામાંઃ બેથી અઢી ટકા ટેક્સ સ્લેબની માગણી\nપબ્લિક રિવ્યૂ: એક વખત જોવા જેવી જબરા ‘ફેન’ની દીવાનગી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ��યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/maharashtra/", "date_download": "2019-05-20T00:27:28Z", "digest": "sha1:COUDIBH5FZYPNWPEUVUQX43QLLPMXRJY", "length": 26617, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "Maharashtra - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nમુંબઈમાં મંત્રીમંડળે વટહુકમ પાડ્યો બહાર, મળશે વિદ્યાર્થીઓને આ લાભ\nમહારાષ્ટ્ર સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમમાં મરાઠી વિદ્યાર્થીઓ અનામત આપવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો આરક્ષણ અધિનીયમ, ૨૦૧૮માં સંશોધન પર વટહુકમને મંજૂરી આપી\nકોંગ્રેસનાં આ ધારાસભ્ય પાણીનાં મામલે થયા ગુસ્સે, અધિકારીઓને અપશબ્દો બોલી ખખડાવતો VIDEO થયો વાયરલ\nમહારાષ્ટ્રની તિયોસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે પાણીની સમસ્યા મામલે અધિકારીને ખખડાવ્યા. પાણીની તંગીની રજૂઆત કરવા યશોમતી કોંગ્રેસના કાર્યકરો સાથે વહીવટી તંત્રની ઓફિસે\nમહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગચાપી\nમહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગચાપી. નક્સલવાદીઓએ જે વાહનમાં આગ લગાવી તે વાહન સડક નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હતા. દાનાપુરમાં નવો રસ્તો\nતમે જો જો ને, એનડીએ 350 બેઠકો જીતશે, મોદી સરકારનાં મંત્રીની ભવિષ્યવાણી\nરિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના વડા અને કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ રવિવારે એક ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે તમે જો જો. એનડીએ આ\nદેશભરમાં આકાશી આફત, વિવિધ રાજ્યોમાં 40ના મોત\nદેશભરમાં વરસાદ, આંધી-તોફાન અને વીજળી પડવાને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. વીજળી પડવાથી દેશમાં વિવિધ રાજ્યોમાં 40 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક\nપીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં જનસભા સંબોધી કોંગ્રેસને લાધી આડે હાથ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અહેમદનગરમાં જનસભા સંબોધી કોંગ્રેસ અને એનસીપીને આડે હાથે લીધી. પીએમ મોદીએ કહ્યું કે, આખી દુનિયા ભારતને મહાશક્તિ માને છે. પરંતુ આ\nમહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અ��ોક ચ્વહાણે નાંદેડ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું\nમહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ચ્વહાણે મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ. ફોર્મ ભરતી વખતે તેમની સાથે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પણ\nમહારાષ્ટ્રના પાલઘરમાં સડક દુર્ઘટના, 45 ઘાયલ સુરતના 6 લોકોના મોત\nમહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનામાં 6 લોકો મોતને ભેટ્યાં છે. આ તમામ છ વ્યક્તિઓ સુરતના રહેવાસીઓ હતાં. પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે થયેલી દુર્ઘટનામાં ચાલીસ\nશિવસેનાએ 21 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, 17 સાંસદોને ફરી આપી ટિકિટ\nશિવસેનાએ મહારાષ્ટ્રમાં 21 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. શિવસેનાએ આ યાદીમાં 17 ઉમેદવારને ફરીવાર ટિકિટ આપી. પાર્ટીએ દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત અને નાસિક બેઠક\nપોલીસને લાગ્યું કે સાસુંના અવસાનના ગમમાં વહૂએ જીવ આપ્યો અને હકીકત એવી હતી કે…\nપશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીની એટલા માટે હત્યા કરી દીધી કારણ કે તેને લાગ્યું કે તેની\nસપા-બસપાએ માત્ર બે બેઠકો કોંગ્રેસ માટે છોડતાં નારાજ, સિધિંયાએ કહ્યું રસ્તો અલગ લક્ષ્યાંક એક જ હોવાનું\n– સપા-બસપાએ કોંગ્રેસ માટે માત્ર બે બેઠકો છોડતાં નારાજગી – સપા-બસપા કરતા રસ્તો અલગ હોઇ શકે, પણ લક્ષ્યાંક એક જ હોવાનો કોંગ્રેસનો દાવો ઉત્તર પ્રદેશમાં\nઆજે મનસેની 13મી વર્ષગાંઠે રાજઠાકરે ચોંકાવનારું રાજકીય નિવેદન કરે તેવી અટકળો\n9 માર્ચના રોજ મનસેની 13મી વર્ષગાંઠઢ નિમિત્તે આયોજિત પાર્ટી મિટિંગમાં રાજ ઠાકરે ચૂંટણી બાબતમાં પોતાનાનું વલણ સ્પષ્ટ કરે એવી શક્યતા છે. એન.સી.પી.ના વડા શરદ પવાર,\nઔરંગાબાદમાંથી આતંકીઓને સાથે સંડોવાયેલ ડોક્ટર પકડાયો, કેમિકલ એટેકનું ઘડ્યું હતું કાવતરું\nઆતંકવાદીઓએ સાથે સંડોવાયેલા હોવાની શંકાથી એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (ATS)ના અધિકારીઓએ ઔરંગાબાદથી એક ડોક્ટરને પકડીને ઝીણવટભરી તપાસ શરૃ કરી છે. મુંમ્બ્રા અને ઔરંગાબાદમાંથી અગાઉ પકડાયેલી શંકાસ્પદ\nમહારાષ્ટ્રમાં આઠવલેએ કહ્યું કે NDA સાથે કાયમ રહીશ પણ મને આ પાર્ટીએ એકલો પાડી દીધો\nમહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના જોડાણ બાદ રામદાસ અઠાવલેએ કહ્યું છે કે તેઓ એનડીએનો ભાગ બની રહેશે. જો કે તેમણે માંગણી કરી છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના\nશિવસેનાને મહારાષ્ટ્રમાં 23 બેઠકોમાંથી 10 બેઠકો પણ નહીં મળે, આ નેતાએ કર્યો દાવો\nરાજ્યસભાના સાંસદ નારાયણ રાણેએ શિવસેના-ભાજપના જોડાણ પર આકરી ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ રાણેએ કહ્યું કે આ તો થવાનું જ હતું પરંતુ તમે ધ્યાનથી\nએનસીપી સુપ્રીમો શરદ પવારે ફરી લીધો યૂટર્ન, આ ઈચ્છા કરી વ્યક્ત\nએનસીપી સુપ્રીમો શરદ પવારે ફરીવાર યૂટર્ન લઈને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂત્રોનું કહેવુ છે કે, શરદ પવાર સોલાપુની માઢા બેઠક પરથી ચૂંટણી લડશે.\nમહારાષ્ટ્રમાં ભાજપની સામે શિવસેના બિહારના ચાણક્યને લઈને આવી રહી છે મેદાને\nલોકસભાની ચૂંટણી પહેલા મોટા રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. મહિતી મુજબ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પાર્ટી જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર હવે શિવસેના માટે કામ કરશે.\nઆ રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યામાં થયો ઝંગી વધારો\nસામાન્ય રીતે દેશમાં સેક્સ રેશિઓ (દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા) તથા મહિલાઓમાં સાક્ષારતા (શિક્ષણ)નું પ્રમાણ ઓછું છે. પરંતુ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં પુરુષ અને મહિલા\nઆઈએસઆઈએસના શકમંદો સામે મહારાષ્ટ્ર એટીએસની કાર્યવાહી, વલસાડમાં નાખ્યા ધામા\nમહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ વલસાડમાં ધામાન નાંખ્યા છે. વલસાડના ખાડકીવડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમોએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ખાટકીવાડમાં રહેતા બશીર\nમહારાષ્ટ્રના નંદુરબારના ભૂષણગામે 6 લોકોએ જળસમાધી લીધી, બોટમાં આશરે હતા 50 લોકો\nમહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ભૂષણગામે મકરસંક્રાંતિ સ્નાન માટે આવેલા લોકોથી ભરેલી એક બોટ નર્મદા નદીમાં ડૂબી ગઇ. જેમાં છ લોકોના મોત નિપજ્યા છે. આ બોટમાં આશરે\nમોદીને સૌથી વધુ જીતની છે આશા તે રાજ્યમાં ભાજપના ડખાઓ જ કોંગ્રેસને કરાવશે ફાયદો\nજેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એનડીએના સહયોગી પક્ષો ભાજપ સામે લાલ આંખ કરી રહ્યાં છે. તાજેતરમાં રામવિલાસ પાસવાનને તો અમિત શાહે\nઘાયલ પ્રેમી: સાહેબ એ મારૂ દિલ ચોરી ગઈ છે, તમે મદદ કરીને પાછુ અપાવોને\nલોકો પ્રેમમાં ગાંડા થઈ જાય એ વાત તમને આ ઘટના જાણ્યા પછી પાક્કી ખબર પડી જશે. મહારાષ્ટ્રના નાગપુરની પોલીસ એ સમયે મુંઝવણમાં મૂકાઈ હતી જ્યારે\nVIDEO: રાહુલ ગાંધી સંસદમાં અને કોંગ્રેસનાં સાંસદ અહીં ‘લડકી આંખ મારે’ પર છોકરીઓ સાથે ઠુમકા લગાવી રહ્યાં છે\nમહારાષ્ટ��રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ મધુકર કુકડેએ ‘લડકી આંખ મારે’ ગીત પર વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કર્યો હતો. તેમણે આ ડાન્સ ભંડારમાં આયોજન કરેલ એક શાળાનાં\nહવે વિદ્યાર્થીઓને ક્યાં જવાનું: સરકારે કહ્યું કે ભણતર મોંઘુ લાગે તો કામ કરવા માંડો, પછી વિડીયો ડિલિટ કરાવ્યો\nમહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેને સવાલ પૂછવો અમરાવતીની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીને મોંઘો પડી ગયો. વિદ્યાર્થીના પ્રશ્નોથી નારાજ થઈને મંત્રીએ તેને ધરપકડ કરવા માટે આદેશ આપ્યો.\nભીમા-કોરેગાંવ હિંસાને એક વર્ષ પૂર્ણ, પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત\nભીમા-કોરેગાંવ હિંસાના એક વર્ષ પૂર્ણ થવા પર પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસે સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે. સંબંધિત વિસ્તારમાં ડ્રોન, સીસીટીવી કેમેરા અને લગભગ\nમહારાષ્ટ્રમાં ઠંડીએ 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પર્યટન સ્થળ પર બરફની ચાદર છવાઈ\nમહારાષ્ટ્રમાં ઠંડીને કારણે 27 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી ઓછું તાપમાન ધુલે ખાતે 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નાગપુરમાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી, પુણેમાં\nભાઈને એમ કે મહિલા છે ને કંઈ નહીં બોલે, હાથમાં છરી લઈને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું\nહવે તો કોઈક જ દિવસ ખાલી જાય કે આપણે રેપ અને બળાત્કારનાં કેસ સાંભળવા ન મળે. તો સાંભળો એક નવો અને જુદો કિસ્સો. મહારાષ્ટ્રના થાણે\nસેશન કોર્ટના જજને વકીલે માર્યો તમાચો, થયો સુઓમોટો\nમહારાષ્ટ્રની એક સેશન કોર્ટના ન્યાયાધીશને અદાલતના પરિસરમાં આસિસ્ટેન્ટ પ્રોસીક્યૂટર દ્વારા થપ્પડ મારવાના મામલે બોમ્બે હાઈકોર્ટે સુઓમોટો એક્શન હેઠળ નોટિસ જાહેર કરી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર\nડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે હવે આવી રાહતની ખબર, જાહેર થયું પેકેજ\nમધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ બાદ મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો માટે આંશિક ખૂશખબરી આવી. મહારાષ્ટ્ર સરકારે ડુંગળીના ખેડૂતો માટે 150 કરોડ રૂપિયાના રાહત પેકેડની જાહેરાત કરી. આ રાહત\nમહારાષ્ટ્રે મરાઠા તો ઉત્તર પ્રદેશ આ સમુદાયને આપશે અનામત, યોગી લેશે ફાયનલ નિર્ણય\nઉત્તરપ્રદેશ એક નવા જ જાતીય સમીકરણ તરફ આગ વધી રહ્યું છે. યુપીમાં ઓબીસી અનામતમાં ફાળવણીની ફોર્મ્યુલા તૈયાર થઈ ચૂકી છે. રાજ્યની પછાત સામાજિક ન્યાય સમિતિએ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, ���ેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/scholarships-and-education-loans/a85aa8ac1ab8ac2a9aabfaa4-a9cabeaa4abfaa8ac0-aaeab9abfab2abe-a96ac7ab2abeaa1ac0a93aa8ac7-ab8acda95acbab2ab0ab6ac0aaa-a86aaaab5abe", "date_download": "2019-05-20T00:27:03Z", "digest": "sha1:QTIRNZECDM5IYU4KJFG6KYMOEY6TOEXO", "length": 9361, "nlines": 153, "source_domain": "gu.vikaspedia.in", "title": "અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / સ્કોલરશીપ અને શિક્ષણ લોન / અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા\nઆ વિભાગમાં અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા વિષે માહિતી આપેલ છે\nરાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીને, ટીમના સભ્યોને તથા ગુજરાતન રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૪૮૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.\nરાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સભ્યોને વાર્ષિક રૂ. ૩૬૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.\nરાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોની સ્પર્ધાઓમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સ્ભ્યોને વાર્ષિક રૂ. ર૪૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.\nસ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.\nપેજ રેટ (24 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nઅનુસૂ��િત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા\nઅનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ-માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો\nઅનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ માટે માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nઅનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા\nમહિલા ખેલાડીઓને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાની યોજના\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-press-conference-over-rafale-deal-says-pm-modi-041929.html", "date_download": "2019-05-20T01:24:32Z", "digest": "sha1:JB5WBRDO2PKSV4B3M3BFJIOKOWGCFG2W", "length": 11470, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે' | rahul gandhi press conference over rafale deal says pm modi is corrupt - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'\nરાફેલ અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કોંગ્રેસ સતત મોદી સરકાર પર રાફેલ ડીલમાં ગરબડનો આરોપ લગાવીને હુમલો કરી રહી છે. ગુરુવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી પર હુમલો કર્યો. તેમણે રાફેલ પર ફ્રાંસના મીડિયામાં ચાલી રહેલ સમાચારો અંગે પીએમ મોદી અને અનિલ અંબાણીને ઘેર્યા.\nરાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણમીને 30 હજાર કરોડ રૂપિયાનો લાભ કરાવ્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ સીધા અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા આપી દીધી. તેમણે સંરક્ષણ મંત્રીના ફ્રાંસના પ્રવાસ અંગે પણ સવાલ ઉઠાવ્યા. રાહુલે કહ્યુ કે પીએમ મોદી અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ INX- મીડિયા કેસમાં ઈડીએ જપ્ત કરી કાર્તિ ચિદમ્બરની 54 કરોડની સંપત્તિ\nરાહુલે કહ્યુ કે અનિલ અંબાણી 45 હજાર કરોડના દેવામાં છે. એટલા માટે તેમને પીએમ મોદીએ લાભ કરાવ્યો છે. તેમણે કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભાવો અંગે કોઈ ગોપનીયતા નથી. પીએમ મોદી પર મોટો હુમલો કરતા રાહુલે કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. રાહુલે કહ્યુ, 'પહેલા ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે અનિલ અંબાણીજી કો રાફેલનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ.'\nઆ પણ વાંચોઃ જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nપત્રકારો બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ કરી મોદીએ યોજી પ્રેસ કોન્ફ્રેન્સઃ રાહુલ ગાંધી\nમોદી જ નહીં પરંતુ રાહુલ ગાંધી પર પણ ટાઈમ મેગેઝીને પ્રહાર કર્યો\n‘કેન્દ્રની ખુરશી' માટે સોનિયાએ પોતાના ખાસ સેનાપતિને સોંપી મહત્વની જવાબદારી\nઅલવર ગેંગરેપ પીડિતા સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું- ન્યાય થશે\n‘લોહીની દલાલી'વાળા નિવેદન પર રાહુલ ગાંધીને રાહત, નહિ થાય દેશદ્રોહનો કેસ\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nપ્રિયંકા���ી ‘સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપ\nrahul gandhi rafale deal narendra modi congress press conference રાહુલ ગાંધી રાફેલ ડીલ નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/top-5-places-fishing-india-022933.html", "date_download": "2019-05-20T01:36:47Z", "digest": "sha1:YXP4W5JJLDWN5V4WGRZ46WO2MLVSATP4", "length": 15919, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "કુદરતના ખોળામાં માણો ફિશિંગનો આનંદ, ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન | Top 5 Places For Fishing in India - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકુદરતના ખોળામાં માણો ફિશિંગનો આનંદ, ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન\nઘણીવાર અમે લોકોને કહેતા સાંભળ્યા છે કે શોખ મોટી વસ્તુ છે અને વ્યક્તિએ તેને ક્યારેય ખતમ ના કરવો જોઇએ. આપણામાંથી દરેકને કોઇને કોઇ શોખ હોય જ છે, કોઇનામાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગનો શોખ હોય છે તો કોઇને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે, અથવા તો કોઇ એડવેંચર સ્પોર્ટ્સમાં ખોવાયેલ હોય છે. આજે આપને ઘણા લોકો એવા પણ મળી જશે જે આપને ખાલી સમયમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન નૃત્ય અથવા સંગીત પર કેન્દ્રીત કરતા હોય.\nભારતના ટોપ 5 એડવેંચર ડેસ્ટિનેશન જ્યાં એક કપલે ચોક્કસ જવું જોઇએ\nભારતના ટોપ 5 રોક ક્લાઇમ્બિંગ ડેસ્ટિનેશન, હાર્ડકોર એડવેંચરના પ્રેમી ચોક્કસ જાય\nફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન\nભારતના સ્વર્ગના એ નજારા, જે તમે ભાગ્યે જ જોયા હશે\nઆ બધાથી અલગ સમાજમાં એક એવો વર્ગ પણ છે જે પ્રકૃતિના સર્વોત્તમ રૂપને નિહાળતા ફિશિંગ કરવાનો શોખ ધરાવતા હોય. આ એવા લોકો છે જેમનું એવું માનવું છે કે આપ એવું કરીને પ્રકૃતિની વધુ નજીક આવી શકો છો. એજ ક્રમમાં અમે આજે અમારા આ લેખમાં વાત કરવા જઇ રહ્યા છીએ ભારતના ટો��� 5 ફિશિંગ ડેસ્ટિનેશનની.\nકુદરતના ખોળામાં આપ ફિશિંગ કરવાનો આનંદ ક્યાં માણી શકશો, તો આવો તસવીરોમાં જોઇએ ભારતમાં આવેલા ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન...\nઆજે ભારતના નોર્થ ઇસ્ટમાં આવેલા સુંદર રાજ્ય અરૂણાચલ પ્રદેશ ફિશિંગ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. રાજ્યની પ્રમુખ નદીઓમાની એક લોહિત નદી ઉપરાંત અત્રે ઘણી ધારાઓ છે જે ફિશિંગની દ્રષ્ટિએ રાજ્યને મહત્વપૂર્મ બને છે. જો આપને અરૂણાચલ પ્રદેશમાં ફિશિંગ કરવી હોય તો આપ અત્રેના પ્રમુખ શહેર તેજૂ જઇ શકો છો, તેજૂમાં આવેલ ભોરોલી નદી ફિશિંગ માટે બેસ્ટ છે. આખા રાજ્યમાં આપને માછલી પકડવાના સાધનો ભાડેથી મળી જશે.\nઆજે તમિલનાડુમાં ઘણી નદિયો, ધારાઓ અને તળાવ છે જેના કારણે આખું રાજ્ય ફિશિંગ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે અને અત્રે આપ ફિશિંગ માટે ક્યાંય પણ જઇ શકો છો. આપને જણાવી દઇએ કે ફિશિંગના પગલે અત્રે પીરમુંડ, કલકુંડી પોર્તિમુંડ અને મેકોડની ગણતરી પ્રમુખ ધારાઓમાં થાય છે. જો આપ ટ્રાઉટ માછલીના શોખીન હોવ તો આપ અવલાંચે નદી તરફ જઇ શકો છો.\nવાત જ્યારે ફિશિંગની થઇ રહી હોય ત્યારે કર્ણાટકનું વર્ણન ના કરીએ તો વાત અધૂરી રહી જાય છે. નોંધનીય છે કે કાવેરી નદી અને ઘણી સહાયક નદીઓના પગલે આજે ફિશિંગના પગલે કર્ણાટક એક મહત્વપૂર્ણ ફિશિંગ ડેસ્ટિનેશનના રૂપમાં પોતાની ઓળખ ઊભી કરી રહ્યું છે અને હર વર્ષે હજારો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આપને જણાવી દઇએ કે ફિશિંગ માટે મૈસૂર અને કાવેરી ફિશિંગ કેમ્પ એક મહત્વપૂર્ણ ડેસ્ટિનેશન છે અને રાજ્યની નદિયોમાં મહાશેર માછલી વધારે હોવાના કારણે આપ સારો શિકાર પ્રાપ્ત કરી શકશો.\nફિશિંગ માટે હિમાચલ પ્રદેશનું એક ખાસ મહત્વ રહ્યું છે. અત્રેનું કુલ્લૂ મનાલી વિસ્તાર ખાસ રીતે લર્જી ઘાટી એ સ્થાન છે જે તે લોકો માટે સ્વર્ગ છે જેમને ફિશિંગનો શોખ છે. જોકે એ સ્થાનમાં ઘણા પ્રમુખ પ્રાકૃતિક વહેણો અને બ્યાસ નદીનો સમાવેશ થાય છે, જે કારણે આપ અત્રે ફિશિંગનો અનોખો આનંદ ઉઠાવી શકો છો.\nશિવાલિકની સુંદરતા પર્વતમાળાથી ઘેરાયેલ ઉત્તરાખંડે હંમેશાથી પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ગંગા યમુના ઉપરાંત ઘણી અન્ય નદીઓના ઉદગમ સ્થાનના રૂપમાં વિખ્યાત ઉત્તરાખંડે હંમેશા ટ્રાવેલ પ્રેમિયો ઉપરાંત ફિશિંગના શોખીન લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આજે અત્રે ઘણી પ્રાકૃતિક સરોવરો છે જે ફિશિંગને પ્રોત્સાહન આપે છે.\nઆપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન...\nઆપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન... જુઓ તસવીરોમાં અમદાવાદના આ સુંદરવનને...\nપ્રેમની નિશાની છે ભારતની આ ઐતિહાસિક ઈમારતો\nતામિલનાડુના રહસ્યમ સ્થળો પર એક નજર ચોક્કસ કરો\nફરવા માટે બેસ્ટ છે કન્નુરનું આ હિલ સ્ટેશન, એકવાર તો જવું જ જોઈએ\nઆ ટિપ્સની મદદથી પહેલી વિદેશ યાત્રાને બનાવો મજેદાર\nSOLO TRIP પર ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા\nઆ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો\nઅમરેલીના ફરવા લાયક આ સ્થળો છે રમણીય, એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ\nઇતિહાસને કંઈક આ રીતે દર્શાવે છે રાજસ્થાનનું આ અજ્ઞાત સ્થળ\nઅદ્રભૂત: જાણો, કેમ રાજસ્થાનના આ મંદિરને કહે છે ચમત્કારી ટેમ્પલ\nટ્રાવેલ અને ટુરિઝમથી પૈસા કમાવવાના 10 આઈડિયા\nગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ...\nભારતના આ રહસ્યમયી મંદિરો અને તેની અજબ ગજબ પ્રથાઓ\nરહસ્ય : દુર્ગાપુરની આ સડકોમાં કેમ રાતે જવાની લોકો પાડે છે ના\ntravel tourism indian tourism himachal pradesh uttarakhand karnataka tamilnadu photos ટ્રાવેલ પ્રવાસન ભારતીય પ્રવાસન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક તમિલનાડુ પ્રવાસી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeroinsane.wordpress.com/2017/01/21/%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5/", "date_download": "2019-05-20T00:51:25Z", "digest": "sha1:VWS4GFB7EHDFIIIU4GYHTRF4NOQVFND2", "length": 8447, "nlines": 43, "source_domain": "zeroinsane.wordpress.com", "title": "અપરાધ વગરનો અપરાધભાવ | insane", "raw_content": "\nરાત્રીના બરાબર ૧૨ વાગીને ૩૩ મિનીટનો સમય થયો છે અને ઘરના ઓરડાની બારી માંથી પાછળની ગલીમાં ફરતા ઉંદરોનો અવાજ સંભળાઈ રહ્યો છે. એમના શોરબકોરથી લાગે છે કે આજે કોઈ પાર્ટીનું આયોજન છે અને બે ચાર ઉંદરોનો પરિવાર ભેગો થયો છે. કદાચ પાછળ રહેવા વાળા માસીનું જમવાનું વધ્યું હશે એટલે આજે એમની કચરાપેટી આ ઉંદરોની પાર્ટીનું આયોજન સ્થળ બન્યું. રાત્રીની આ નીરવ શાંતિમાં એમના ચૂં..ચૂં.. ના અવાજમાં ઊંઘ આવે એવું લાગતું નથી અને હું વિચાર શૂન્ય થઇને બેઠો જ થયો છું પણ કોણ જાણે કેમ મને ૧૨ વર્ષ જુનો હાઇસ્કુલનો પેલ્લો દિવસ યાદ આવે છે.\nવિજ્ઞાન પ્રવાહમાં રસ હોવાથી ���ને અમારી શાળામાં ફક્ત સામાન્ય પ્રવાહનું શિક્ષણ હોવાના કારણે ગામની બીજી શાળામાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ લીધો. બાળપણથી જ સપનું હતું કે ડોક્ટર બનવું છે એટલે નઈ કે મને ડોક્ટર બનવાનું ગમે છે પણ એટલે કે મારી મમ્મીનું સપનું હતું કે એનો દિકરો ડોક્ટર બને. પણ મને વિશ્વાસ હતો કે હું મારી મમ્મીનું આ સપનું પૂરું નઈ કરી શકું, માટે મેં જીવ વિજ્ઞાન અને ગણિત એમ બંને માંથી એક વિષય પસંદ કરવાને બદલે મેં બંને વિષય પસંદ કર્યા. એટલા માટે નઈ કે હું ઘણો હોશિયાર હતો પણ એટલા માટે કે કદાચ ડોક્ટર ના બનીએ તો બીજો રસ્તો ખુલ્લો રહે.\nગણિતના વર્ગમાં ૬૦ વિધાર્થીઓમાં ફક્ત ૫ વિદ્યાર્થીની અને એનાથી વિપરીત જીવ વિજ્ઞાનના વર્ગમાં ૫૦ વિધાર્થીની અને ફક્ત ૩ વિધાર્થી. એક મિત્રની ગેરહાજરીમાં તો જાણે એવું લાગે કે ટ્રેનમાં મહિલા આરક્ષિત ડબ્બામાં બેસી ગયા હોય અને પાછો ડબ્બો આખો ભરચક હોય. હુ એકનો એક દીકરો અને ઘરમાં પપ્પાની ગેરહાજરીમાં વિધવા માં નો એકલો સહારો હોવાથી મને પહેલેથી જ ઘરની બહાર જવાની છૂટ નહીવત જેટલી એટલે મૂળ શરમાળ પ્રકૃતિ ધરાવનાર એટલે એ દિવસ સુધી મારે એક બે યુવતીઓ સાથે વાત કરવાની બે લીટી જેટલી જ થઇ હશે. અને હમણાં તો આટલી બધી યુવતીઓ અને પાછું જીવ વિજ્ઞાનમાં શરીર વિજ્ઞાનનું પ્રકરણ આવે એટલે મારા તો હૃદયના ધબકારા વધી જાય અને પેટમાં ગડબડ થવા માંડે, પરસેવે રેબઝેબ થઇ જવાય. આવું લગભગ મારી સાથે ચાર પાંચ વાર બન્યું હશે. ઓછામાં વધારાનું પાછું ભણાવનાર પણ મહિલા શિક્ષિકા.. એક દિવસ તો નક્કી કરીને સ્ટાફ રૂમમાં ગયો અને જીવ વિજ્ઞાનને કાયમ માટે છોડી દેવાની અરજી કરી દીધી. (એક રીતે તો ત્યાં ભીખ જ માંગી તી.)\nજેમ તેમ કરીને એક વર્ષ પૂરું થયું અને પરિણામ આવ્યુ રિપોર્ટકાર્ડ જોઇને લાગ્યું કે જીવ વિજ્ઞાન વિષય છોડીને સારું કર્યું. હવે ૧૨ માં ધોરણમાં હતા, બોર્ડ હતું એટલે બધી બાજુ થી ટકોર થતી કે આ વખતે બોર્ડમાં છો તો વાંચવામાં જ ધ્યાન રાખો. અને મજાની વાત તો એ કે જે લોકો ૧૦ પાસ નથી કર્યું એવા સલાહ આપવા પેલ્લા આવી જાય અને એમના બીજા સગા સબંધીઓના ઉદાહરણ આપશે કે મારા ભાઈની સાળાની છોકરીના આટલા આવ્યા હતા ને મારી બેનના નણંદના છોકરાના તેટલા આવ્યા હતા. જોકે આમાં એમનો કે એમના જેવા લોકોનો વાંક નથી પારકી પંચાત તો આપણા ગુજરાતીઓના લોહીમાં પહેલેથી જ હશે.\nધોરણ ૧૨ બોર્ડમાં હતા એટલે આખી શાળામાં પોતાને સૌથી ઉચ��ચ કોટીના સમજતા, થોડી સમજદારી અને થોડી પરિપક્વતા પણ આવી ગઈ હોય, અને ધોરણ ૧૧ માં નવી બેચ પણ આવી ગઈ હોય. 🙂\nશિયાળાની ગુલાબી ઠંડીની સરસ શરૂઆત હતી અને એ દિવસ ખરેખર મજાનો હતો. મારી નજર પહેલી વાર કોઈની નજર સાથે મળી ગઈ……………\nUncategorized\taccidental loveઅપરાધભાવજીવ વિજ્ઞાનધોરણ ૧૧ધોરણ ૧૨પ્રેમવિજ્ઞાન પ્રવાહશાળાguiltinnocentstory\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/home-remedies/tips-to-reduce-weight-overnight-fat-burning-food-119030500018_1.html", "date_download": "2019-05-20T00:43:15Z", "digest": "sha1:YLDDK2ZORM7O5A2S5JBJKC5VBYFY7IDV", "length": 7462, "nlines": 104, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો ઘટશે વજન", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nરાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો ઘટશે વજન\nજાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો..\nગ્રીન ટી પીવો - રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી ખૂબ જ લાભકારી હોય છે. શરીરમાં ચરબી ઘટાડવાનુ કામ દિવસ-રાત ચાલતુ રહે છે. રાત્રે ગ્રીન ટી પીવાથી મેટાબોલિજ્મ વધે છે. જેનાથી રાતભર વજન ઘટતુ રહે છે.\nલીલા મરચા ખાવ - અનેક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે જાડાપણુ ઘટાડવામાં લીલા મરચાની મુખ્ય ભૂમિકા છે. રાતના ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવાથી પણ આખી રાત વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.\nસફેદ વસ્તુઓનુ બિલકુન ન કરો સેવન - સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા, મેદો વગેરેથી પરેજ કરવુ જ સારુ છે. તેમા રહેલ તત્વ ઈંસુલિનની માત્રા વધારે છે. રાત્રે સફેદ વસ્તુઓ ખાવાથી શરીરમાં ફૈટ જમા થાય છે અને ધીરે ધીરે જાડાપણુ વધે છે.\nપૂરતી ઉંઘ લો - પૂરી અને સારી ઉંઘ એક સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પૂરી ઉંઘ લેવાથી પણ શરીરનુ મેટાબોલિજ્મ વધે છે. અને ફૈટ જલ્દી બર્ન થાય છે.\nઅલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર\nવેલેન્ટાઈન ડે - શુ તમે સિંગલ છો \nTop 5 kitchen tips - આ રીતે વાસણની ચમક જાણવી રાખો \nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nરાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો દૂર થશે ગરીબી\nસૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન\nરોજ ખાશો અનાનસ તો ઝડપથી ઘટશે વજન\nમહિલાઓ રાત્રે સૂતા પહેલા જરૂર કરે આ કામ, સવારે લક્ષ્મી આવશે તમારે દ્વાર\nપથારી પર જતા 30 મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન\nસુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો\nશું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન સામે અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે.\nરવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ(see video)\nBudh Purnima - આ છે બુદ્ધ પૂર્ણિમાનુ શુભ મુહૂર્ત, આ પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ\nઘરમાં લોટના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ પછી જુઓ ચમત્કાર\nઆ છે કાળી ચા પીવાના અઢળક 10 ફાયદા\nવૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...\nHealth Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના 5 ફાયદા\nશુ તમારા વાળ પાતળા છે અને ખરી રહ્યા છે તો અપનાવો આ ઉપાય\nજાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે ... એટલું જ ગુણકારી પણ....\nઆગળનો લેખ રાજસ્થાની ડિશ - જલ્દી શાક બનાવવુ છે તો આ રીત બનાવો મરચાના ટપોરા\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/sports-news/neeraj-chopra-wins-historic-gold-in-javelin-throw-event-118082800014_1.html", "date_download": "2019-05-20T00:38:56Z", "digest": "sha1:QW7EI5KYYQOEBLWDPA3TRZVLHHN5A3RA", "length": 9088, "nlines": 100, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Asian Games 2018 - નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nAsian Games 2018 - નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ\n. 18મા એશિયાઈ રમતમાં ભાલા ફેંક નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ એશિયાઈ રમતમાં આ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેમણે ફાઈનલમાં ચીનના લિયુ અને પાકિસ્તાનના નદીમ અશરદને પછાડીને આ સ્થાન મેળવ્યુ છે. 20 વર્ષીય નીરજ કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ચુક્યા છે. હવે તેમણે એશિયાઈ રમતમાં રેકોર્ડ 88.6 મીટર દૂર સુધી ભાલા ફેંકીને મેંસ ઈવેંટમાં ગોલ્ડ જીત્યો ઈવેંટમાં એક વધુ ભારતીય શિવપાલ સિંહે પણ ભાગ લીધો હતો પણ હવે તે આઠમા સ્થાન પર છે.\n'ચીનના લિઉ કિજેને 82.22 મીટરનો થ્રો કરીને સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમે 80.7પ મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પહેલાં ભાલાફેંકમાં 1982ના એશિયન ગેમ્સમાં ગુરતેજસિંઘે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે પછી નીરજનો આ ગોલ્ડ મેડલ ભાલાફેંકમાં પહેલો મેડલ છે. 'જ્યારે 400 મીટરની વિઘ્નદોડમાં ભારતનો 21 વર્ષીય યુવા દોડવીર ધારૂન અય્યાસામી 48.96 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહીને રજત ચંદ્રકનો હકદાર બન્યો હતો. બહેરિનના એથ્લેટ એડેકોયાને 47.66 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મળ્યો હતો. મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેસ દોડ સ્પર્ધામાં ભારતની અનુભવી એથ્લેટ સુધા સિંહ 9:40.63ના સમય સાથે બીજા નંબર પર રહી હતી. આથી સુધા સિંહને રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો. બહેરિનની ખેલાડી વિનફ્રેડ યવીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. લોંગ જમ્પમાં નીના વરકિલે ભારતને વધુ એક રજત ચંદ્રકને ભેટ આપી હતી. નીનાએ 6.પ1 મીટરનો લાંબો કૂદકો લગાવ્યો અને બીજા સ્થાને રહી હતી.'\nકેવી રીતે wifi ને મિનટોમાં Hack હેક કરીએ\nટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી\nExit Poll LIVE - તમામ એક્ઝિટ પોલ મુજબ એક વાર ફરી મોદી સરકાર, જાણો કોને કેટલી સીટ મળશે \nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nCWG 2018: ભારતના નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીત્યો ભારત માટે 21મો ગોલ્ડ\nબાસ્કેટબોલ ખેલાડીઓએ મહિલાઓ સાથે વિતાવી રાત, પરત મોકલવામાં આવ્યા\nAsian Games 2018- પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, બેંડમિંટનના ફાઈનલમાં પહોંચનારી બની પ્રથમ ભારતીય ખેલાડી\nAsian Games 2018 - જાણો કોણે કેટલા મેડલ જીત્યા, ભારત ટોપ 10માં\nબોપન્ના-શરણની જોડીએ ટેનિસમાં જીત્યો ગોલ્ડ, એશિયાડમાં પહેલીવાર ભારતને એક દિવસમાં એકથી વધુ સુવર્ણ\nકાળા તલના ચમત્કારી ઉપાય અપનાવો, દુર્ભાગ્યને દૂર ભગાવો\nશનિવારે જરૂર કરો આ ઉપાય\n11/05/2019 આજે 4 રાશિ પર રહેશે મેહરબાની જાણો બાકીની રાશિનો શું છે હાલ\nશનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો\nVastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ\nઈશા ગુપ્તાની હૉટ બ્લેક એંડ વ્હાઈટ ફોટાએ ફેંસનો દિવસ બનાવ્યું રંગીન\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nરૂમા શર્માના હૉટ ફોટાએ ફેંસને કર્યું મદહોશ\nઆગળનો લેખ સુહાગરાતે જ પતિએ કહ્યુ - હુ તને શરીરસુખ આપી શકુ નહી, સંતાન માટે મારા મિત્રો સાથે સંબંધ રાખ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/nick-jonas-saves-wife-priyanka-chopra-jonas-from-falling-down-the-stairs-video-viral-gujarati-news/", "date_download": "2019-05-20T00:26:03Z", "digest": "sha1:OMNDBOXJXPWLYANXLS4P37ZWYDRQNVSA", "length": 9214, "nlines": 161, "source_domain": "www.gstv.in", "title": "Video: એ...એ....ધડામ...પ્રિયંકા ચોપરા ગબડી પડી અને પછી જે થયું તે Viral થઇ ગયું - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » Video: એ…એ….ધડામ…પ્રિયંકા ચોપરા ગબડી પડી અને પછી જે થયું તે Viral થઇ ગયું\nVideo: એ…એ….ધડામ…પ્રિયંકા ચોપરા ગબડી પડી અને પછી જે થયું તે Viral થઇ ગયું\nએક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અવારનવાર ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરતા નજરે પડે છે. નિકયંકા પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાય ખચકાટ નથી અનુભવતાં. સોશિયલ મીડિયાથી લઇને ઇવેન્ટ્સ સુધી આ કપલ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. તાજેતરમાં જ આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે.\nઆ વીડિયોમાં પ્રિયંકા પતિ નિક સાથે છે અને બંને કોઇ મ્યુઝિક કોન્સર્ટમાંથી બહાર આવતાં નજરે આવે છે પરંતુ કોન્સર્ટમાંથી બહાર આવતા પ્રિયંકાનું સીડી પર બેલેન્સ બગડી જાય છે અને તે પડતાં-પડતાં માંડ બચે છે.\nપ્રિંયંકા મીડિયાને જોઇને હેલો કરી રહી છે ત્યારે તેનું ધ્યાન સીડી પરથી હટે છે અને તે ધડામ થવાની જ હોય છે ત્યાં નિક તેને પકડી લે છે.\nજણાવી દઇએ કે તાજેતરમાં જ નિકનો એક વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં નિક, ગોવિંદાના સૉન્ગ ‘મેરી પેન્ટ ભી સેક્સી…’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોઇ પ્રિયંકા પણ ખડખડાટ હસી રહી હતી. મજેદાર વાત એ છે કે આ સૉન્ગ પર નિકના ડાન્સ સ્ટેપ્સ પણ પરફેક્ટ લાગી રહ્યાં છે જેને જોઇને કોઇપણ હસી રોકી ન શકે.\nવર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા હાલ ફરહા અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં નજરે આવશે. આ ફિલ્મનું ડાયરેક્શન સોનાલી બોસ કરી રહી છે. આ ફિલ્મ આયશા ચૌધરીની બાયોપિક છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nસુપ્રીમનો ચુકાદો, 11 એપ્રિલે જ રિલીઝ થશે પીએમ મોદીની બાયોપિક\nએસિડ એટેક પીડિતાના રોલમાં દીપિકાને જોઇ રૂંવાડા ઉભા થઇ જશે, ‘છપાક’ના સેટ પરથી લીક થઇ તસવીરો\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/centre-moves-sc-for-modification-of-order-on-aadhar-card-012710.html", "date_download": "2019-05-20T00:27:18Z", "digest": "sha1:IKYYQOLRBPGSZQ74K6V2DJOE2GURLP2L", "length": 11123, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "આધાર કાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર | Centre moves SC for modification of order on Aadhar card - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆધાર કાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર\nનવી દિલ્હી, 4 ઓક્ટોબર : કેન્દ્ર સરકારે આધાર કાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ આપવામાં આવેલા આદેશમાં ફેરફાર કરવાની માંગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આધાર કાર્ડ અનિવાર્ય નથી. કોઇ પણ વ્યક્તિને આધાર કાર્ડ નહીં હોવાના આધારે સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખી શકાશે નહીં.\nઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરાકર એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી ઉપલબ્ધ કરાવવા સહિતની અનેક જન કલ્યાણની યોજનાઓમાં આધાર કાર્ડને લાભાર્થીની ઓળખ માટેના એક પુરાવા તરીકે અમલી બનાવવા ઇચ્છે છે.\nકેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી શત��િવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે જણાવ્યું હતું કે તે આઠ ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારની આ અરજી પર સુનવણી કરશે. સોલિસીટર જનરલ મોહન પરાશરણે ન્યાયાલય સમક્ષ આ કેસ રજૂ કર્યો હતો.\nઉલ્લેખનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મુદ્દે આદેશ આપ્યો હતો કે અનેક સરકારી યોજનાઓમાં લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી નથી. આ યોજનાઓમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે આધાર કાર્ડ બનાવવાનો નિર્ણય લોકોની ઇચ્છા પર નિર્ભર છે.\n13 પોઈન્ટ રોસ્ટરઃ એસસી/એસટી-ઓબીસી અનામત પર ઘેરાઈ મોદી સરકાર લાવી શકે છે વટહુકમ\nપુલવામા હુમલોઃ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવી\n7th Pay Commission: કેમ થઈ રહ્યું છે પગાર વધારામાં મોડું\nમોદી સરકારે SIMI પર લાગેલ પ્રતિબંધ પાંચ વર્ષ વધાર્યો, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન\nCBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન\nસવર્ણોને 10% અનામતના દાવે વિપક્ષ સામે ઉભી કરી મોટી મુસીબત\nમોદી સરકારનો નિર્ણયઃ 10 એજન્સીઓને મળ્યો તમારા કમ્પ્યુટરની જાસૂસી કરવાનો અધિકાર\nમાલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસો\nCBI વિવાદઃ આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો\nસુપ્રીમ કોર્ટને પણ રાફેલની કિંમત નહિ જણાવે મોદી સરકારઃ સૂત્ર\nદિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુએ કેજરીવાલ-શરદ યાદવ સાથે કરી મુલાકાત\nCBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ\nSC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ\ncentral government sc modification aadhar card supreme court કેન્દ્ર સરકાર એસસી સુધારા આદેશ આધાર કાર્ડ સુપ્રીમ કોર્ટ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/a9cabfab2acdab2abeab5abeab0-aaeabeab9abfaa4ac0/a96ac7aa1abe", "date_download": "2019-05-20T00:33:53Z", "digest": "sha1:EAETT2RMIGCHF7Q5KVNW55LKKEYMBXCR", "length": 6831, "nlines": 170, "source_domain": "gu.vikaspedia.in", "title": "ખેડા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / જિલ્લાવાર માહિતી / ખેડા\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ���કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nપ્રાયોજના વહીવટદાર - ખેડબ્રહ્મા\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nમાહિતી મેળવવાનો અધિકાર અધીનીયમ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Nov 23, 2017\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/star/", "date_download": "2019-05-20T00:22:29Z", "digest": "sha1:UQ3OLZOIIVUQA5ISZUA6RKOCFSEIBX6Y", "length": 23373, "nlines": 148, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Star | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nમહંમદ અલી : જાતે જ ઇતિહાસ રચી જાણ્યો…\nરાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો ફ્રેઝિયર ૧૪ રાઉન્ડ સુધી સામનો કરતો રહ્યો, પણ પંદરમો રાઉન્ડ શરૂ થયા પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી. મહંમદ અલી શા માટે મહાન બોક્સર હતા તેનો ખ્યાલ કદાચ આ એક ફાઇટ જોઇને ન આવી શકે, પણ બોક્સિંગ રિંગના તેઓ કિંગ હતા એ તો આ એક ફાઈટ જોઇને પણ સમજી શકાય તેવું હતું.\nફાઇટ શરૂ થયા પહેલાં અલી અને ફ્રેઝિયર મળે છે, ત્યારે અલી જે કંઇ કહે છે તે સાંભળી શકાયું નહિ, પણ આપવડાઇ કરવાંમાં પણ બેજોડ આ બોક્સર શું બોલ્યો હશે તેની કલ્પના કરવી બહુ અઘરી નથી. ફાઇટ શરૂ થયા પહેલાં રિંગમાં વિજેતાને અપાનાર ટ્���ોફી પ્રદર્શિત કરાઇ ત્યારે અલીએ પ્રેક્ષકો સામે જોઇને એવો ઇશારો કર્યો હતો કે આ ટ્રોફી મારી જ છે, એટલું જ નહિ, એક તબક્કે તો તે ટ્રોફીને ઊંચકીને રિંગમાં પોતે જ્યાં બેસવાનો હતો તે ખૂણામાં મૂકી આવ્યો હતો.\nમહંમદ અલીનું મૂળ નામ કેસિયસ માર્શેલસ કલે જુનિયર. ૧૯૬૪માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેઓ મહંમદ અલી બન્યા હતા. નાનપણથી જ એક સફળ બોક્સર બનવાના બધા જ ગુણ તેમનામાં હતા. ૧૮ વર્ષની ઉંમર થતા સુધીમાં તેઓ જુનિયર લેવલની ૧૦૮ મેચ જીતી ચૂક્યા હતા અને માત્ર આઠ જ મેચ તેઓ હાર્યા હતા. આ ૧૦૮ મેચમાં રોમ ઓલિમ્પિકમાં મળેલા વિજયનો પણ સમાવેશ થતો હતો.\nઉજ્જવળ કારકિર્દી ધરાવતા અલી સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. દુનિયા તો અલીને માત્ર “ધ ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ બોક્સર” તરીકે જ ઓળખે છે, પણ અલી માત્ર એક રમતવીર જ નહિ, તેમના સમયમાં ચાલતી રંગભેદ અને જાતિભેદની ઝુંબેશના મશાલચી પણ હતા. ૧૯૪૨ની ૧૭ જાન્યુઆરીએ અમેરિકાના કેન્ટકીના લુઇસવિલેમાં જન્મેલા અલીએ ૧૯૬૦ની ૨૯ ઓક્ટોબરે પહેલી પ્રોફેશનલ ફાઇટ જીત્યા બાદ કદી પાછું વળીને જોયું નહોતું. ૨૨મા વર્ષે અલીએ તે સમયના હેવી વેઇટ ચેમ્પિયન સોની લિસ્ટનને પહેલી જ મેચમાં હરાવી દીધો હતો.\nતેઓ લશ્કરમાં ન જોડાયા અને વિવાદાસ્પદ વિધાનો કર્યાં તે કારણે તેમના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ૧૯૭૧માં ત્રણ વર્ષ બાદ પ્રતિબંધ ઉઠાવી લેવાયો તે દરમ્યાન જો ફ્રેઝિયર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો હતો. અલી રમતમાં પાછા ફરતાં બંને વચ્ચે મુકાબલો રખાયો. આ ફાઇટનું મહત્ત્વ એટલું હતું કે તેને “ધ ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી” નામ અપાયું હતું. એ પહેલાં એક પણ ફાઇટ ન હારનાર અલીનો ફ્રેઝિયર સામે પરાજય થયો હતો, પણ ૧૯૭૪માં બંને વચ્ચે ફરી એક ફાઇટ થઈ તેમાં અલીએ ફેઝિયરને હરાવી દીધો હતો. તે સમયે વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેન હતો. અલી તેને પણ હરાવીને ચેમ્પિયન બન્યા હતા અને પછી આ રમતમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી આ ટાઇટલ તેમણે જાળવી રાખ્યું હતું. પોતાની કારકિર્દીમાં તેમનો કુલ ૫૬ ફાઇટમાંથી પાંચમાં જ પરાજય થયો હતો. પોતાના સમયના તમામ હેવી વેઇટ બોક્સરોને પરાસ્ત કરનાર અલી “પ્યુજિલિસ્ટિક પાર્કિન્સન્સ સિન્ડ્રોમ”નો ભોગ બન્યા છે.\nકાર્લ માર્ક્સે લખ્યું છે કે “માણસો પોતાનો ઇતિહાસ જાતે જ રચતા હોય છે, પણ પોતાને આનંદ આવી શકે તે રીતે રચતા હોતા નથી.” મહંમદ અલી વિષે એમ કહી શકાય કે તેમણે જાતે જ પોતાન��� ઇતિહાસ રચ્યો. પોતાને આનંદ આવે તે રીતે…\nગ્રેટા ગાર્બો : વાત ફિલ્મી “માતાહરી”ની…\nપ્રથમ વિશ્વ યુદ્ધમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર કેટલીક ખ્યાત અને કુખ્યાત વ્યક્તિઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં “માતાહરી”ને ઘણું આગળ સ્થાન મળે. માતા અને હરી શબ્દોને કારણે નામ ભારતીય લાગે, પણ તે યુરોપિયન હતી. હોલેન્ડમાં જન્મેલી માતાહરીનું મૂળ નામ બીજું જ હતું, પણ આ નામે તેણે યુદ્ધમાં જર્મન સેના માટે જાસૂસી કરી હતી અને પ્રાચીન સમયમાં વિષકન્યાઓનો જે રીતે ઉલ્લેખ આવે છે, એવું તેણે કામ કર્યું હતું. તેને પકડી લેવાઇ હતી અને ગોળીએ દેવાઇ હતી.\nમાતાહરી વિષે થોડી રેફરન્સ સામગ્રી શોધતો હતો ત્યારે ખ્યાલ આવ્યો કે છેક ૧૯૩૧માં “માતાહરી” નામની ફિલ્મ બની હતી અને તેમાં માતાહરીની ભૂમિકા ગ્રેટા ગાર્બોએ ભજવી હતી.અભિનેત્રીઓમાં ગ્રેટા ગાર્બો સિર્ફ નામ હી કાફી હૈ એમ કહી શકાય. વિશ્વ સિનેમાએ રૂપેરી પડદાને અનેક સુંદર ચહેરા આપ્યા છે. તેમાંના કેટલાક ચહેરા તો આજે કિંવદંતી બની ગયા છે. ગ્રેટા ગાર્બો તેમાંની એક. વિશ્વ સિનેમાએ જોયેલી દસ અતિ ખૂબસૂરત અભિનેત્રીઓ પસંદ કરવામાં આવે તો તેમાં અને પાંચ અભિનેત્રીઓ પસંદ કરવામાં આવે તો તેમાં સ્થાન મેળવી શકે એવું તેનું સૌંદર્ય હતું. એક નારીનું લાવણ્ય શું હોઇ શકે એ ફિલ્મો દ્વારા પહેલી વાર પ્રેક્ષકોએ ગ્રેટા ગાર્બોમાં જોયું હતું. પોતાના અપ્રતિમ સૌંદર્ય થકી લોકપ્રિયતાનાં શિખરો સર કરનારી આ અભિનેત્રીનું અંગત જીવન એટલું જ દુખી હતું. કારકિર્દીમાં સફળતાના શિખરે હતી ત્યારે બેસુમાર દોલતમાં આળોટનાર ગાર્બોનું બાળપણ સ્વીડનના સ્ટોકહોમમાં ભયાનક ગરીબાઇમાં વિત્યું હતું. તેના પિતા સફાઇ કર્મચારી હતા. રસ્તા પરનો કચરો સાફ કરતા. તેમના ઘરમાં આવું ખૂબસૂરત રતન પાકવું એની ઘણાને નવાઇ લાગતી.\nઘણી નાની ઉંમરે મોટી થઈ ગયેલી ગાર્બોએ હોલીવૂડમાં પગ મૂક્યો અને પછી તો જે બન્યું તે ઇતિહાસ જ રચાયો. ગ્રેટા ગાર્બોની પ્રારંભની ફિલ્મો પૈકી એક હતી”ધ જોયલેસ સ્ટ્રીટ”. ત્યારે ખુદ ગ્રેટાને ખબર નહોતી કે તેની આવનારી જિંદગી આ ફિલ્મના શીર્ષકને સાર્થક કરતી રહેશે. તેની પ્રથમ સફળ ફિલ્મ “ટોરેન્ટ” પણ તેના ભાવિ જીવનની રૂપરેખા જેવી જ પુરવાર થઈ હતી. તેમાં તેણે એક એવી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી, જે ડગલે ને પગલે જીવનના આકસ્મિક બદલાવોનો શિકાર થતી રહે છે. એક સીધીસાદી માસૂમ યુવતી બહારની દુનિય��ના કૃત્રિમ પરિવેશ સાથે જોડાયા બાદ લોકોનું મનોરંજન કરનારી ઉન્માદી સ્ત્રી બની જાય છે. ઉંમરનો આખરી હિસ્સો તેને આ ચમક્દમકથી દૂર સાવ એકાકીપણામાં વિતાવવો પડે છે. આ આમ તો એક ફિલ્મની કહાણી હતી, પણ ગાર્બોના જીવનની યે હકીકત બનવાની હતી.\nગ્રેટા ગાર્બોની બધી ફિલ્મો મેં નથી જોઈ. “માતાહરી” પણ નથી જોઈ. ગાર્બોની જે એક ફિલ્મ મેં જોઈ છે અને વારંવાર જોવાની ઇચ્છા થાય છે, પણ ઇચ્છા થાય ત્યારે જોવા મળતી નથી તે છે ૧૯૩૯માં બનેલી “નિનોત્ચકા.” આ ફિલ્મમાં ગાર્બોએ એક કટ્ટર સામ્યવાદી અધિકારીની ભૂમિકા ભજવી હતી. લોકશાહી અને મૂડીવાદને ધિક્કરતી નિનોત્ચકા રશિયાથી એક સરકારી કામે પેરિસ આવે છે. સતત તે નાકનું ટીચકું ચઢાવીને ફરતી રહે છે, પણ અંતે એક સોહામણા યુવાનના પ્રેમમાં પડે છે તે પછી સામ્યવાદની કડકાઈ ક્યાંય કોરાણે રહી જાય છે.\n૧૫ વર્ષની ઉંમરે ૧૯૨૦માં મૂક ફિલ્મોથી કારકિર્દી શરૂ કરનાર ગ્રેટા ગાર્બોએ ૧૯૪૧ સુધીમાં કુલ ૩૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૪૧માં આખરી વાર ફિલ્મમાં કામ કર્યા બાદ ૧૯૯૦ સુધી તે જીવી ત્યાં સુધી ફિલ્મી દુનિયા તરફ ભાગ્યે જ નજર નાંખી હતી, પણ આજેય સમાચારોમાં તે અવારનવાર ચમકતી રહે છે.\nટીવી પર જૂની ક્લાસિક ફિલ્મો બતાવાય છે તેમાં હજી ક્યારેય “માતાહરી” જોવા મળી નથી. યુ-ટ્યુબ પર “માતાહરી”નો ત્રણ મિનિટનો વિડિયો જોયા પછી તો થયું, આ ફિલ્મ ક્યાંકથી પણ શોધીને હવે જોવી તો પડશે જ…\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/category/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5/", "date_download": "2019-05-20T01:19:27Z", "digest": "sha1:B2N42VGQA6I7SAQ7TTNFELD43GDLZJRS", "length": 55890, "nlines": 371, "source_domain": "girishparikh.wordpress.com", "title": "આદિલ અમૃત મહોત્સવ | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nપચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે\nઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.\nઆદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ\nઆદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.\nઆદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)\nહવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.\nઆદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.\nઆ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ\nઆદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ\n–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.\n–આદિલનું અપ્રકાશિત ���મગ્ર સાહિત્ય.\n–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.\nઆદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.\nવેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.\nPosted in 'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ, ‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો ..., “આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ, આદિલ અમૃત મહોત્સવ, આદિલના શેરોનો આનંદ, પ્રકીર્ણ | Leave a Comment »\nરણમાં વહેતી કરી દે નદી ગઝલ… (‘વિવેકના શેરોનો આનંદ’: 38)\nજન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,\nરણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.\nવિવેકની ગઝલોમાં આ શબ્દો વારંવાર આવે છેઃ ‘શબ્દ’, ‘શબ્દો’, ‘શબ્દોના શ્વાસ’, અને ખુદ ‘ગઝલ’ શબ્દ\n“પેરવી” શબ્દનો અહીં અર્થ લેવાનો છે “તૈયારી”.\nરણમાં રણદ્વીપ (Oasis) હોય છે એ તો સાંભળ્યું છે પણ રણમાં નદી\nકવિઓ ગજબના હોય છે (આ લખનાર પણ એમાં આવી જાય છે એ કેમ ભુલાય (આ લખનાર પણ એમાં આવી જાય છે એ કેમ ભુલાય\n“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કહેવત પરથી નવી કહેવત સ્ફૂરે છેઃ\n“જ્યાં હોય જીવન-રણ ત્યાં ય પહોંચે ગઝલ-નદી\nઅને જીવન રણ જેવું ઘણી વખત બની જતું હોય છે ગઝલ-નદીનાં નીર જીવતદાન પણ આપી શકે ગઝલ-નદીનાં નીર જીવતદાન પણ આપી શકે અને જીવન લીલુંછમ હોય તો પણ ગઝલ-નદી આપને આનંદનાં નીર પીવડાવશે.\nઆદિલ તો ગઝલને ગઝલગંગા કહે છેઃ\nઊતરી આવે છે સીધી આભથી\nઆ ગઝલગંગા તો બારે માસ છે\nઅલબત્ત, ગઝલ વિવેકનો પ્રિય કાવ્યપ્રકાર છે.\nનરસિંહરાવ દીવેટિયાની ક્ષમાયાચના સાથે લખું છું:\nઆ વાદ્યને ગઝલ-ગાન વિશેષ ભાવે \nગઝલ મારો પણ પ્રિય કાવ્યપ્રકાર છે. ગઝલ મેં ભાગ્યે જ લખી છે, પણ ગઝલનો હું આશક છું, અને આપને પણ ગઝલ-સ્વાદ ચખાડવા માટે તો મેં આદિલના શેરોનો આનંદ પુસ્તક લખ્યું છે, અને હવે આ વિવેકના શેરોનો આનંદ પુસ્તક લખી રહ્યો છું. અને આપને જો ગઝલ ગમતી હશે તો મારાં પુસ્તકો આપના એ રસને ઓર વધારશે.\nઆ શેર વિવેકની જે ગઝલમાંથી લીધો છે એના બાકીના પણ બધા જ શેરો ખૂબ જ ગમ્યા. એમને અહીં આપ્યા વિના રહી શકતો નથી.\nઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,\nભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.\nજીવી શક્યો અઢેલીને જીવ��ના દર્દને,\nઓકાત શી છે પીઠની\nદિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે\nમનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.\nધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,\nઅણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.\nમેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,\nલોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.\n(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nPosted in આદિલ અમૃત મહોત્સવ, વિવેકના શેરોનો આનંદ | Leave a Comment »\nઆદિલ અને એમનાં સર્જન વિશે પુસ્તકો\n— વ્યક્તિત્વના પડછંદા અદિલ મનસૂરીઃ ગઝલને સમર્પિત વ્યક્તિત્વ એ પ્રો. સુમન અજમેરીએ લેખન-સંપાદન કરેલ ૫૮૮ પૃષ્ઠનો ગ્રંથ છે.\n— જાણવા મળ્યું છે કે નિર્મિશ ઠાકર આદિલઃ નિર્મિશની નજરે નામનું પુસ્તક પ્રગટ કરવાના હતા. એ પુસ્તક વિશે મારી પાસે વધુ માહિતિ નથી. આપની પાસે માહિતિ હોય તો આ લખનારને girish116@yahoo.com ઇ-સરનામે મોકલવા વિનંતી કરું છું.\n— અને ત્રીજું, આ લખનારનું આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થશે. આ પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા આ બ્લોગ (www.girishparikh.wordpress.com) ની મુલાકાત લેતા રહેશો.\nઆદિલ અને એમનાં સર્જન વિશે ઉપરનાં પુસ્તકો ઉપરાંત બીજાં પુસ્તકો આપની જાણમાં હોય તો મને અવશ્ય લખશો. આ બ્લોગ પર એની નોંધ લેવાશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆદિલના ત્રણ વધુ શેરોનો આનંદ અને એમના વિશે રસમય વાંચન (Draft)\n(આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીને મે ૧૮, ૨૦૦૬ ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એ અરસામાં કેટલાંક શહેરોમાં એમના માનમાં કવિસંમેલનો યોજાયાં હતાં. આ પર્વને નામ આપ્યું હતું ‘સપ્તતિ’. ‘સપ્તતિ’ નામનું સુવેનિયર પણ પ્રગટ કરવામાં આવ્યું હતું.\nમે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલનો ૭૫મો જન્મદિવસ છે. આ લખનાર માને છે કે આદિલનો અમૃત મહોત્સવ એ અરસામાં કેટલાંક શહેરોમાં ઉજવાશે.\nમે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર/થયેલઆદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક દ્વારા આ લખનારે આદિલને અંજલી આપી છે. (પુસ્તક મેળવવા પ્રકાશક ગુજરાત ફાઉન્ડેશનનો સંપર્ક કરોઃ __________. (પ્રાઇસ વગેરે માહિતિ પણ આપવી જોઈએ.))\nઆદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા એટલે ઉપર જણાવેલા પુસ્તકમાં ૭૨ શેરો લીધા છે; અલબત્ત, અક્ષર દેહે આદિલ અમર છે.\n‘સપ્તતિ’ સુવેનિયરમાંથી પસંદ કરેલા આદિલના નીચેના ત્રણ શેરો અને એમના વિશેનાં લખાણ સાથે હવે કુલ ૭૫ શેરો અને એમના વિશેનાં લખાણ થાય છે. આદિલ અમૃત મહોત્સવના સુવેનિયરમાં આ લેખ પ્રગટ કરવા મહોત્સવના આયોજકોને વિનંતી કરુ છું.)\n[1] રાતભર જાગતી રહે રાધે\nકોઈ ઘનશ્યામ ગઝલમાં આવે (‘સપ્તતિ’, પૃ. ૫૮)\nકૃષ્ણની વાંસળી વાળા કવિ છે આદિલ (જુઓ ગઝલ “વાંસળી પડઘાય આખ્ખા ગામમાં”. આ ગઝલના પાંચે શેરો અને એમના વિશેનાં લખાણ આદિલના શેરોનો આનંદ પુસ્તકમાં છે.).\nકૃષ્ણ (ઘનશ્યામ)ને આદિલ આ ગઝલમાં ફરીથી લાવ્યા છે.\nકૃષ્ણ (ઘનશ્યામ) વિના રાધાને ઉંઘ શી રીતે આવે કૃષ્ણ વિના ઉદાસ રાધાને કવિ ગઝલ સાંભળવાનું તો નથી કહેતા ને કૃષ્ણ વિના ઉદાસ રાધાને કવિ ગઝલ સાંભળવાનું તો નથી કહેતા ને અને કૃષ્ણમય બનેલી રાધાની ગઝલમાં પણ કૃષ્ણ જ આવે.\nઅને જો રાધા ગઝલ ગાય તો એ કૃષ્ણ-ગઝલ જ હોય\nઘન (વાદળ) જેવા શ્યામ છે કૃષ્ણ અને એટલે તો એમને ઘનશ્યામ કહ્યા છે. પણ એ અમૃતથી ભરેલા વાદળ જેવા છે. ઘનશ્યામ ગઝલમાં આવે એટલે રાધાના હૃદયમાં અમૃત છલકાય.\nઅલબત્ત, રાધાના ઘનશ્યામ તો એક જ છેઃ કૃષ્ણ.\nપણ કવિ આ શેરમાં ‘કોઈ’ ઘનશ્યામની વાત કરે છે. દરેક સ્ત્રીમાં રાધા વસે છે, અને એનો ઘનશ્યામ છે એનો પ્રિયતમ જે એનો કૃષ્ણ છે.\n‘દર્શન દો ઘનશ્યામ નાથ મેરી અખિયાં પ્યાસી રે …’ ગીત યાદ આવ્યું. અલબત્ત, સૌના નાથ ‘ઘનશ્યામ’ માટે સ્ત્રીઓ અને પુરુષો, બધાંની આંખો પ્યાસી હોઈ શકે.\n(આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં ‘કૃષ્ણ પ્રેમ’ વિભાગમાં છ શેરો અને એમના વિશેનાં લખાણો વાંચવા વિનંતી કરું છું.)\n[2] આદિલને એની હુંફ રહી આખી જીંદગી\nભીતર ગઝલનું રાતદિવસ તાપણું હતું\n“બારી હતી, દિવાલ હતી, બારણું હતું” ગઝલનો આ શેર. (‘સપ્તતિ’, પૃ. ૫૫)\nગઝલ માટે કેટલો બધો પ્રેમ. ગઝલ આપે છે આદિલને હુંફ. અને આપણને પણ ઉત્કૃષ્ટ ગઝલો હુંફ આપી શકે.\n‘તાપણ��ં’ શબ્દ કેવો હુંફાળો છે.\nઆદિલ માત્ર ગઝલ-સર્જન કરતા નહોતા — ગઝલ જીવતા હતા. ગઝલમય હતા આદિલ. આદિલ કોણ છે એનો જવાબ એમણે જ એક શેરમાં આપ્યો છે. આ રહ્યો એ શેરઃ\n(આ શેર વિશે આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં વાંચવા વિનંતી કરું છું.)\nઆદિલે આખી જિંદગી ગઝલ-સાધના કરી હતી. એના ફળ રૂપે અનેક ગઝલોનું એમણે સર્જન કર્યું. એમને તો ગઝલોની હુંફ મળી જ, આપણને પણ એમનાથી હુંફ મળી શકે — જો આપણે ગઝલમય થઈએ તો.\nઅને આદિલ જેવા મોટા ગજાના સર્જકને સર્જન દરમિયાન પગંબરીનો અનુભવ થાય.\nજય શ્રી ગણેશ કરો શેરમય થવાના આદિલના શેરોનો આનંદ પુસ્તકથી અને પછી થાઓ ગઝલમય. અને હુંફ રહેશે જીવનભર.\n(હેમેન શાહનોના શેર ટાંકો.)\nવ્યથિત હો હૃદય, કઇં જ સૂજે નહીં,તો\nગઝલ સાંભળી છે પ્રસંગે-પ્રસંગે\n[3] સ્વપ્નમાં જ્યાં હોઠ સ્પર્શ્યા હોઠને\nજીંદગીભરની તરસ ભૂલી ગયા\n“સાથે જીવેલાં વરસ ભૂલી ગયા” ગઝલનો આ શેર. (‘સપ્તતિ’, p. 46)\nશ્રૃંગાર રસનો ઘૂંટ પાય છે આ શેર \nકવિ સ્વપ્નમાં હોઠ હોઠને સ્પર્શવાની વાત કરે છે. જિંદગી પણ સ્વપ્ન જ છે ને \nશેરની પ્રથમ પંક્તિમાં માત્ર પાંચ જ શબ્દોમાં કવિએ ઓષ્ઠોના મધુર મિલનનું કેવું કમનીય ચિત્ર કંડાર્યું છે. જીંદગીભરની તરસ ભુલાવનાર એ હોઠોનો સ્પર્શ કેવો હશે એ ક્લ્પના કરવાનું પણ કેટલું રોમાંચક છે \nકવિ જિંદગીભરની તરસ છીપાવવાની વાત નથી કરતા પણ ભૂલવાની વાત કરે છે. જિંદગીભરની તરસ ભુલ્યા પછી ફરી યાદ આવે ત્યારે શું એ ભૂલવા માટે ફરીથી એ જ જીવનસ્વપ્નમાં ઓષ્ઠોનો સ્પર્શ.\nશેરનું ચિંતન કરશો તો પ્રશ્ન થશેઃ જિંદગીભરની પ્યાસ છીપાવવી કેવી રીતે\nએ પ્રશ્નનો જવાબ ભાવકે જ શોધવાનો છે\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in આદિલ અમૃત મહોત્સવ, આદિલના શેરોનો આનંદ, ગિરીશના ભાવ પ્રતિભાવ | Leave a Comment »\n‘શેરોનો આનંદ’ શ્રેણીઃ એક વિચાર\nપ્રભુની, મા સરસ્વતીની, તથા મા ગુર્જરીની કૃપા, તથા આદિલની દુઆઓથી મારું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન મે ૧૮, ૨૦૧૧ ને બુ���વારના રોજ, આદિલના ૭૫મા જન્મદિને પ્રગટ થનાર છે ત્યારે મને ‘શેરોનો આનંદ’ નામની પુસ્તક શ્રેણી વિશે વિચારો આવે છે. અત્યારે આ માત્ર વિચાર જ છે.\n‘શેરોનો આનંદ’ શ્રેણીનું દરેક પુસ્તક ૧૨૮ (કે વધુ) પૃષ્ઠનું થઈ શકે. અલબત્ત, આવી શ્રેણી જો પ્રકાશિત થાય તો એનું પ્રથમ પુસ્તક આદિલના શેરોનો આનંદ હશે. અને કોઈ પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવા તૈયાર ન થાય તો પણ આદિલના શેરોનો આનંદ નું મારો એક મિત્ર પ્રકાશન કરશે. કદાચ એમને પણ ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવામાં રસ પડે. આવી શ્રેણીમાં, અન્ય પુસ્તકો સાથે, આદિલના શેરોનો આનંદ પુસ્તકનું વેચાણ પણ વધુ થઈ શકે.\n‘શેરોનો આનંદ’ શ્રેણીનાં અન્ય પુસ્તકો માટે આદિલના શેરોનો આનંદ પુસ્તક મોડેલ બની શકે.\nજો મારા પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન ન કરે, અને માત્ર આદિલના શેરોનો આનંદ પુસ્તકનું પ્રકાશન કરે, અને જો કોઈ બીજો પ્રકાશક શ્રેણી કરે તો એ પ્રકાશકે મારા પ્રકાશક પાસેથી શ્રેણીનું પ્રથમ પુસ્તક આદિલના શેરોનો આનંદ ખરીદવું પડશે.\nઆદિલ ઉપરાંત ‘શેરોનો આનંદ’ શ્રેણીમાં કયા શાયરો વિશે પુસ્તકો થઈ શકે\n–અદમ ટંકારવીના શેરોનો આનંદ\n–ડો. મહેશ રાવલના શેરોનો આનંદ\n–મનોજ ખંડેરિયાના શેરોનો આનંદ\n–ચિનુ મોદીના શેરોનો આનંદ\n–અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના\n–અમૃત ઘાયલના શેરોનો આનંદ\n–વિવેક મનહર ટેલરના શેરોનો આનંદ\nડો. મહેશ રાવલ, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, વિવેક મનહર ટેલર, વગેરેના કેટલાક શેરો વિશે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આ લખનારે લખ્યું પણ છે.\nઆદિલના શેરોનો આનંદ પુસ્તકનું વેચાણ સારું થાય તો હું માનું છું કે પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવા તૈયાર થાય. આ વર્ષ (૨૦૧૧) માં જો શ્રેણી તૈયાર કરવાનો નિર્ણય લેવાય તો એનાં બાકીનાં પુસ્તકોનું (આદિલના શેરોનો આનંદનું પ્રકાશન મે ૧૮, ૨૦૧૧ના રોજ થશે) ૨૦૧૨માં પ્રકાશન થઈ શકે.\nજો સ્પોન્સોર અને પ્રકાશક મળે તો ‘શેરોનો આનંદ’ શ્રેણીના અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં અનુવાદો પણ પ્રકાશિત થઈ શકે. આદિલના શેરોનો આનંદ પુસ્તકના અંગ્રેજી અવતારને હું નામ આપું Joy of Adil.\nઅંગ્રેજીમાં ‘શેરોનો આનંદ’ શ્રેણી પ્રકાશિત થતાં ગુજરાતી ન જાણતી આપણી નવી પેઢીઓને આપણા ઉમદા સાહિત્યની ઝાંખી થશે, અને એમને ગુજરાતી શીખવાની ઇચ્છા પણ પણ થઈ શકે. અંગ્રેજી અનુવાદો વિશ્વ સાહિત્યમાં પણ સ્થાન લઈ શકે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in આદિલ અમૃત મહોત્સવ, આદિલના શેરોનો આનંદ, ગિરીશના ભાવ પ્રતિભાવ | Leave a Comment »\nસજેશનઃ અંગ્રેજીમાં આદિલની ગઝલોનું પુસ્તક, વગેરે\nમે ૧, ૨૦૧૧થી મે ૧૭, ૨૦૧૨ સુધી આદિલ અમૃત મહોત્સવ’ ઉજવવાનું સજેશન આ લખનારે અગાઉ કર્યું છે.\nઆદિલના ‘સમગ્ર ગઝલો’ પુસ્તકનું યોગ્ય સંપાદક પાસે સંપાદન કરાવીને એનું પ્રકાશન કરવાનું સજેશન પણ કર્યું છે.\nહવે સજેશન કરું છું આદિલની સમગ્ર ગઝલોમાંથી યુનિવર્સલ અપીલ ધરાવતી ગઝલોનાં અંગ્રેજીમાં રૂપાંતર કરાવી પુસ્તક રૂપે પ્રગટ કરવાનું. ઉપર જણાવેલા આદિલના ‘સમગ્ર ગઝલો’ તથા પસંદ કરેલી ગઝલોના અંગ્રેજીમાં રૂપાંતરનું પુસ્તક એમ બન્નેનાં પ્રકાશન ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન થઈ શકે.\nઅને મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જ્ન્મદિને પ્રગટ થનાર આ લખનારના પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ Joy of Adil નામે ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન કરી શકાય.\nઆપણી નવી પેઢીઓમાંથી ઘણાં ગુજરાતી જાણતાં નથી. એમને આદિલની ગઝલો અને શેરોનાં અંગ્રેજી પુસ્તકો આપણા મહાન કવિનો પરિચય કરાવશે. કેટલાકને કદાચ ગુજરાતી શીખવાની પણ ઇચ્છા થશે.\nઅંગ્રેજી પુસ્તકોનો વિશ્વભરમાં યોગ્ય પ્રસાર અને પ્રચાર થાય તો આદિલની ગઝલો અને એમના શેરો વિશેની રચનાઓ વિશ્વસાહિત્યમા સ્થાન પણ મેળવે.\nઉપર જણાવેલાં ત્રણે પુસ્તકો માટે જોઈએ સ્પોન્સોર, જેમના ફોટા અને એમના વિશે ટૂંકાણમાં માહિતિ પુસ્તકોમાં આપવી જોઈએ. છે કોઈ તૈયાર\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nચાલો ઊજવીએ ‘આદિલ અમૃત મહોત્સવ’ \nઆ બ્લોગ www.girishparikh.wordpress.com ના આ ‘આદિલ અમૃત મહોત્સવ’ વિભાગમાં પોસ્ટ કરેલાં નીચેનાં લખાણ વાંચવા વિનંતી કરું છું:\n–‘આદિલ અમૃત મહોત્સવ’નાં વર્ષોઃ ૨૦૧૧-૨૦૧૨\n—આદિલની ૭૫મી જન્મ જયંતી કેવી રીતે ઊજવવી \n‘આદિલ અમૃત મહોત્સવ’ ની વિશ્વભરમાં વ્વવસ્થિત રીતે ઊજવણી કરવા માટે આદિલ અમૃત મહોત્સવ સમિતિની રચના થવી જોઈએ. આ સમિતિ બધા કાર્યક્રમોનું coordination કરી શકે તથા આયોજકોને આયોજન કરવામાં મદદ કરી શકે.\nમે ૧૮, ૨૦૧૧ ના દિવસે છે આદિલનો ૭૫મો જન્મ દિવસ. એ પછી મે ૧૭, ૨૦૧૨ સુધીમાં આદિલના માનમાં ઠેર ઠેર ૭૫ કવિ સંમેલનો યોજી શકાય. આદિલની ગઝલો ગાનારા ગઝલગાયકોને પણ આ કવિ સંમેલનોમાં નિમંત્રી શકાય.\nપ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરીની કૃપા તથા આદિલની દુઆઓથી ‘આદિલ અમૃત મહોત્સવ’ જ્વલંત સફળતા મેળવશે એમ મારો આત્મા કહે છે.\nતો ચાલો ઊજવીએ ‘આદિલ અમૃત મહોત્સવ’ \n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆદિલ અમૃત મહોત્સવઃ ‘સવાસ્વર્ણિમ આદિલ ’ … સદાય ‘વાયબ્રંટ આદિલ’ ’ … સદાય ‘વાયબ્રંટ આદિલ’ \nજય શ્રી ગણેશ કરું છું આજે www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આદિલ અમૃત મહોત્સવ’ વિભાગના. મે ૧૮, ૨૦૧૧ના રોજ છે આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ.\n’ અને ‘વાયબ્રંટ ગુજરાત ”; આ શબ્દો ગુજરાત અને ભારત તથા વિશ્વના અન્ય દેશોમાં વસતા કરોડો ગુજરાતીઓના કાનોમાં ગુંજ્યા કરે છે.\nમે ૧૮, ૨૦૧૧ ને બુધવારથી આ શબ્દો સર્વ ગુજરાતીઓના કાનમાં ગુંજ્યા કરો: ‘સવાસ્વર્ણિમ આદિલ ’ તથા સદાય ‘વાયબ્રંટ આદિલ ’ તથા સદાય ‘વાયબ્રંટ આદિલ \nમહાગુજરાતની સ્થાપના થઈ હતી મે ૧, ૧૯૬૦ના દિવસે. મે ૧, ૨૦૧૦ ના દિવસે ગુજરાતને ૫૦ વર્ષ પૂરાં થયાં અને શ્રી ગણેશ થયા એક વર્ષ માટે સુવર્ણ જયંતીની ઉજવણીના. અને સુવર્ણ પરથી ‘સ્વર્ણિમ’ શબ્દ જન્મ્યો.\nઅને પ્રગતિના પંથે જોશ અને જોમથી કુચ કરતું ગુજરાત કહેવાયું ‘વાઈબ્રન્ટ ગુજરાત’.\nવિશ્વભરમાં વસતા ગુજરાતીઓને આ લખનાર નમ્ર વિનંતી કરે છે કે આપણે મે ૧, ૨૦૧૧ ને રવિવારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનું એક વર્ષ પૂરું થાય પછી પણ ઉત્સવ ચાલુ રાખીએ. આપણે મે ૧ ૨૦૧૧થી મે ૧૭, ૨૦૧૨ સુધી આદિલ અમૃત મહોત્સવ ઉજવીએ.\nમે ૧૮ ૨૦૧૧ ને બુધવારે આદિલની ૭૫મી જન્મજયંતી છે. સો ના આંકડાને આપણે શતાબ્દી કહીએ છીએ. અને જો પચાસના આંકડાને ‘સ્વર્ણિમ’ વિષેશણ આપીએ તો પંચોતેરના આંકડાને ‘સવાસ્વર્ણિમ’ (૫૦ + ૧૦૦/૪ = ૭૫) કહી શકીએ આ રીતે આદિલ બને છે ‘સવાસ્વર્ણિમ’.\nઅને આદિલની ગઝલો ગવાતી સાંભળશો કે એમના શેરો કે ગઝલોનું પઠન કરશો તો ડોલી ઊઠશો, અને બોલી ઊઠશોઃ ‘વાઈબ્રન્ટ આદિલ\n તો જય શ્રી ગણેશ કરો આ લખનારના આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકથી. મે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર આ પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા સબ્જેક્ટ લાઈનમાં ‘આદિલના શેરોનો આનંદ’ કે ‘Adilna Sherono Ananda’ લખીને આ સરનામે ઇ-મેઇલ કરોઃ girish116@yahoo.com .\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nકે એમના શેરો કે ગઝલોનું પઠન કરશો\n‘આદિલ અમૃત મહોત્સવ’નાં વર્ષોઃ ૨૦૧૧-૨૦૧૨\nમે ૧૮, ૨૦૧૧ ને બુધવારઃ આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીની ૭૫મી જન્મ જયંતી.\nઅમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ ના શાયર, અને અન્ય સાહિત્ય અને કલાકૃતિઓના સર્જક આપણને મળ્યા એ માટે દરેક ગુજરાતી ગૌરવ લઈ શકે. આપણા સદભાગ્યથી ગુર્જરી ગઝલને સોળ શણગારથી સજાવનાર કવિ મળ્યા\nઆદિલની ૭૫મી જન્મ જયંતી — આદિલ અમૃત મહોત્સવ — કેવી રીતે ઊજવીશું\nમારા વહાલા વાંચકોઃ ‘આદિલ અમૃત મહોત્સવ’ કેવી રીતે ઊજવવો એ વિશે આપના વિચારો મને girish116@yahoo.com સરનામે ઇ-મેઇલથી જરૂર મોકલશો. આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આપના વિચારો પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.\nઅગાઉના પોસ્ટમાં મેં સજેશન કરેલું કે આદિલના માનમાં મે ૧૯૧૧માં શ્રી ગણેશ કરીને વિશ્વમાં ૭૫ કવિસંમેલનો યોજી શકાય. આ વિશે થોડા વિચારો રજૂ કરું છું:\nઆદિલને મા ગુર્જરી અને માતૃભાષા ગુજરાતી પોતાના પ્રાણથી પણ વધુ વહાલાં હતાં. એ કહેતા કે મારી પાસેથી જો ગુજરાતી ભાષા લઈ લેવામાં આવે તો મારા પ્રાણ ચાલ્યા જાય.\nઅને આદિલને પોતાનું જન્મસ્થાન ‘નદીની રેતમાં રમતું નગર’ અમદાવાદ પણ અત્યંત પ્યારું હતું.\nગુજરાત રાજ્યના જન્મદિવસ, મે ૧, ૨૦૧૧ ને રવિવારના રોજ આદિલના માનમાં અમદાવાદમાં પ્રથમ કવિ સંમેલન યોજી ‘આદિલ અમૃત મહોત્સવ’ના શ્રી ગણેશ કરી શકાય. અને મે ૧૮, ૨૦૧૧ ને બુધવારના રોજ આદિલના અમદાવાદના ઘરમાં પણ કવિસંમેલન યોજી શકાય.\n(આ લેખમાળાની લીંક બને તેટલી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓને મોકલી આપવા મારા વહાલા વાંચકોને વિનંતી કરું છું.)\n(વધુ હવે પછી …)\nસૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો ક��� આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in આદિલ અમૃત મહોત્સવ, આદિલના શેરોનો આનંદ, ગિરીશના ભાવ પ્રતિભાવ | Leave a Comment »\nઆદિલની ૭૫મી જન્મ જયંતી કેવી રીતે ઊજવવી \nમે ૧૮, ૨૦૧૧ નો દિવસ આવી રહ્યો છે. એ છે આપણા લાડીલા, ‘નદીની રેતમાં રમતું નગર’ અને અન્ય ગઝલો અને સાહિત્ય અને કલાના સર્જક, જનાબ આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મ દિવસ.\nમે ૧૮, ૨૦૧૧ થી મે ૧૮, ૨૦૧૨ સુધી ‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષ ઊજવવાનું આ લખનાર નમ્ર સૂચન (sujjestion) કરે છે.\n‘સ્વર્ણિમ ગઝલ’ ની ઊજવણીના શ્રી ગણેશ મે ૧, ૨૦૧૧, જ્યારે ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઊજવણીનું વર્ષ પૂરું થાય ત્યારથી જ કરી શકાય.\nગુજરાતમાં, ભારતનાં અન્ય રાજ્યોમાં, અને દરિયા પારના દેશોમાં ‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષ દરમિયાન ૭૫ કવિ સંમેલનોનું આયોજન કરી શકાય. આદિલ ઉપરાંત અનેક ગઝલકારોને લાખ્ખો ગુજરાતીઓ સમક્ષ રજૂ કરી શકાય.\nયોગ્ય પ્રકાશક મળતાં મારા ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનું મે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલના લાડીલા ‘નદીની રેતમાં રમતું નગર’ અમદાવાદમાં પ્રકાશન થઈ શકે.\nખૂલી આંખનાં સપનાં લાગે છે આ બધાં પ્રભુની કૃપા, તથા મા સરસ્વતી અને મા ગુર્જરીના આશીર્વાદથી સપનાં સાકાર થઈ શકે છે. આપને પ્રાર્થના કરવા વિનંતી કરું છું.\n‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષની ઊજવણી કેવી રીતે થઈ શકે એ અંગે આપના વિચારો આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર કોમેન્ટ કરીને કે મને girish116@yahoo.com સરનામે મોકલશો.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in આદિલ અમૃત મહોત્સવ, આદિલના શેરોનો આનંદ, ગિરીશના ભાવ પ્રતિભાવ | 2 Comments »\nતમે હાલમાં આદિલ અમૃત મહોત્સવ કેટેગરીની આર્કાઇવ્ઝ જોઈ રહ્યા છો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/24/kaho-ketlighadi/", "date_download": "2019-05-20T00:53:18Z", "digest": "sha1:M2P3FOIHVRDYY5NZQ2VV7U6EULWYW7TU", "length": 13213, "nlines": 146, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nDecember 24th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. નિરંજન રાજ્યગુરુ | 4 પ્રતિભાવો »\n[ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા તેમના ‘આનંદ આશ્રમ’માં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર, ૬૦૦ જેટલી કેસેટસમાં પરંપરિત ભક્તિસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે satnirvanfoundation@gmail.com સંપર્ક કરી ��કો છો.]\nઆ શ્વાસ-ઉચ્છવાસ, કહો કેટલી ઘડી \nનેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી \n…………કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા\n…………ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી \nઅધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય\nદમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી \n…………પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું\n…………ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી \nગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં\nમૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી \n…………સિજદા, સલામી ખૂબ ઝીલંતો રહ્યો ભલા \n…………બાંધ્યો નનામી વાંસ, કહો કેટલી ઘડી \nચક્કર ભમે છે બાજ, ઇ ચકલીને ક્યાં ખબર \nચીં ચીં ના પાડે ચાસ, કહો કેટલી ઘડી \n…………વાંભું ભરી કટારી લઇ કાળજું ચીરે\n દુશ્મની આભાસ, કહો કેટલી ઘડી \nકૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆવજો, વા’લી બા – ઝવેરચંદ મેઘાણી\nઆવજો આવજો, વા’લી બા એક વાર બોલ : ભલે ભાઈ, તું જા એક વાર બોલ : ભલે ભાઈ, તું જા પાછલી તે રાતને પહેલે પરોડિયે ....... ઝબકીને તું જ્યારે જાગે ....... રે મા પાછલી તે રાતને પહેલે પરોડિયે ....... ઝબકીને તું જ્યારે જાગે ....... રે મા ઝબકીને તું જ્યારે જાગે, ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને ....... પડખું ખાલી લાગે, હો મા ઝબકીને તું જ્યારે જાગે, ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને ....... પડખું ખાલી લાગે, હો મા માડી, મને પાડજે હળવા સાદ, પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો.... તારા હૈયા પરે ખેલવા ને ગેલવા ....... આવું બની હવાનો હિલોળો; ....... રે મા માડી, મને પાડજે હળવા સાદ, પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો.... તારા હૈયા પરે ખેલવા ને ગેલવા ....... આવું બની હવાનો હિલોળો; ....... રે મા \nજવાનીના દિવસો – અંકિત ત્રિવેદી\nજવાનીના દિવસો, જવાનીની રાતો ............ અનાયાસ આંખોથી આંખો લડી છે અમસ્તી શરૂઆત અવસરની થઈ છે ............ અમસ્તી જ હૈયે તિરાડો પડી છે ............ અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું ............ અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું ............ રમકડું અપાવે ને બાળક ને એમ જ- ............ અમે એમ ધડકનને સપનું અપાવ્યું અમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા ............ અમે એકબીજામાં ઓગળવું લાવ્યા બધા બંદગીના પ્રકારો પૂછે છે ............ ખુદા થઈ જવાની કઈ રીત જડી ... [વાંચો...]\nપધારો, પંખીડાં પરદેશવાસી હો પધારો, મોકળી છે અમ અગાસી હો પધારો, મોકળી છે અમ અગાસી હો કુશલ છે ત્ય્હાં પ્રજા ને સૌ પ્રજાના પાલ કુશલ છે ત્ય્હાં પ્રજા ને સૌ પ્રજાના પાલ કુશલ છે, સર્વ ત્ય્હાં મિત્રોની રાશી હો કુશલ છે, સર્વ ત્ય્હાં મિત્રોની રાશી હો કુશલ વાયા અનિલ પંથે પ્રભુપ્��ેરેલ કુશલ વાયા અનિલ પંથે પ્રભુપ્રેરેલ કથા કંઈ તો કહો, વ્હાલાં પ્રવાસી હો કથા કંઈ તો કહો, વ્હાલાં પ્રવાસી હો કહો, ઘાડી સખા પ્રભા કેવી મધુરમધુ ત્ય્હાં વિલાસી હો પધારો, આગળા ઊઘડે છે અંતરના; વિરાજો દેવસંગે, દિવનિવાસી હો પધારો, આગળા ઊઘડે છે અંતરના; વિરાજો દેવસંગે, દિવનિવાસી હો પૂજીશું દેવ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસુંદર … અતિ સુંદર \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2017/02/11/%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-draft/", "date_download": "2019-05-20T00:20:53Z", "digest": "sha1:75HAAGPMOUMNTXRKCZVEBK3U6F2XMXHH", "length": 2520, "nlines": 40, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જય માતા સરસ્વતી (Draft) | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \n« શૈલેન રાવલની ગઝલ છે અલગ\nજય માતા સરસ્વતી (Draft)\n(મોડેસ્ટો, કેલિફોર્નિયાના એક મંદિરમાં શનિવાર, ફેબ્રુઆરી ૪, ૨૦૧૭ના રોજ સરસ્વતીપૂજા હતી. એ વખતે પંડિત રુદ્રાના વ્યાખ્યાન દરમિયાન લખાયેલું કાવ્ય.)\nજય જય માતા સરસ્વતી\nઆપો બળ વિદ્યા સુમતિ\nજય જય મા શારદાદેવી\nઆપ છો સહુનાં મહામાતા\nબળ બુદ્ધિ વિદ્યા દાતા\nઆપ છો માયા, મહાકાલી\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/education/", "date_download": "2019-05-20T01:29:07Z", "digest": "sha1:ZMKUGJ2F5R4BTOAIEX7TO2XX5PX2W2SW", "length": 16478, "nlines": 144, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Education | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nઅબ્રાહમ લિંકનનો પત્ર… શાળાના શિક્ષકને\nવેકેશન પૂરું થઈ ગયું છે. શાળાઓ ખૂલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો બાળકો શાળામાં દાખલ થશે અને પોતાના શૈક્ષણિક જીવનનો આરંભ કરશે. બાળકના શાળાપ્રવેશનો દિવસ દરેક માતાપિતા માટે પણ મહત્ત્વનો બની રહેતો હોય છે. ભવિષ્યનાં અનેક સપનાંઓ સાકાર થઈ શકશે એવી આશાઓ જાગવાનો પ્રારંભ પણ આ દિવસથી થતો હોય છે. બાળક ભવિષ્યમાં કેવું બનીને ઊભું રહેશે તેનો ઘણો આધાર તેને શાળામાંથી મળેલા શિક્ષણ અને સંસ્કારો પર હોય છે. એટલે જ આજથી લગભગ દોઢ સો – પોણા બસ્સો વર્ષ પહેલાં અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકને તેમના પુત્રને શાળામાં બેસાડ્યો ત્યારે તેના શિક્ષક પર એક પત્ર લખ્યો હતો. શાળામાં બાળકનું ઘડતર કેવું થવું જોઇએ એ અંગે પોતાના વિચારો તેમણે પત્રમાં શિક્ષકને જણાવ્યા છે. આટલાં બધાં વર્ષો પહેલાં લખાયેલો આ પત્ર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.\nવર્ષોથી આ પત્ર દુનિયાની બધી જ ભાષાઓમાં છપાતો રહ્યો છે. શાળાઓ ખૂલી રહી છે ત્યારે ફરી એક વાર એ મહાન ચિંતકનો પત્ર શિક્ષકોને સાદર…\nઆજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.\nએટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો.\nએને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા. પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.\nએને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે. જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.\nશાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો. વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો. એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે.\nશક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી. માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો.\nએની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં તપીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે. અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય.\nઆ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક.\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિ��યો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/when-awaken-within-us-akshay-000709.html", "date_download": "2019-05-20T01:39:21Z", "digest": "sha1:3GFUAWROLJK4TDQ42MZGMCWUGCHLQPL6", "length": 26359, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓએમજી : આપણી અંદર ક્યારે જાગશે અક્ષય? | When Awaken, Within Us, Aakshay - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઓએમજી : આપણી અંદર ક્યારે જાગશે અક્ષય\nઅમદાવાદ. ક્યાં છે ઈશ્વર કોને કહેવાય ઈશ્વર શું ગૉડ પોર્ટિકલની શોધ સુધી જ સંકોચાઈ શકે છે ઈશ્વર શું ગીતા, બાયબલ અને કુરાનમાં છે ઈશ્વર\nકાનજીભાઈ મહેતાએ તો સાબિત કરી આપ્યું કે ઈશ્વર છે. તે જ આ સમગ્ર સૃષ્ટિના રચનાકાર અને સંહારક છે. આ તો વાત થઈ કાનજીભાઈ મહેતાની, પરંતુ આપણે ક્યાં સુધી અર્જુન રહ��શું શું આપણે આપણું સમગ્ર જીવન અર્જુન બનીને જ વિતાવી દઇશું શું આપણે આપણું સમગ્ર જીવન અર્જુન બનીને જ વિતાવી દઇશું શું આપણે સમગ્ર જીવન અર્જુન જ બની રહીશું શું આપણે સમગ્ર જીવન અર્જુન જ બની રહીશું ક્યારેય કૃષ્ણ સાથે યોગ (સરવાળો) કરી કૃષ્ણાર્જન નહિં બનીએ ક્યારેય કૃષ્ણ સાથે યોગ (સરવાળો) કરી કૃષ્ણાર્જન નહિં બનીએ જો અર્જુનને ગીતાના બીજાં જ અધ્યાયમાં જ્ઞાન થઈ જાત, તો કૃષ્ણ પરમાત્માએ કદાચ 18મા અધ્યાય સુધી ગીતા સંભળાવવાની જરૂરિયાત જ પડી હોત.\nકૃષ્ણે ગીતાના બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગમાં જ અર્જુનને ગીતાનો સમ્પૂર્ણ જ્ઞાન પિરસી આપ્યુ હતું, પરંતુ અર્જુનને સમજાયું નહિં. તે તો અર્જન હતાં. તેમના મિત્ર પણ કૃષ્ણ જેવા હતાં. છતાંય તેમને મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતા સમજવામાં 18 અધ્યાયનો સમય લાગ્યો. મોડે, છતાંય અર્જુનને 18મે અધ્યાયે મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતાનો અનુભવ તો થયો.\nકૃષ્ણ પરમાત્માએ અર્જુન ઉપર કૃપા કરી અને તેને 18મા અધ્યાયે પણ જ્ઞાન તો કરાવી જ દીધો, પરંતુ આપણે અર્જુનમાંથી તે અર્જુન ક્યારે બનીશુ કે જેનો અર્થ થાય છે સફેદ, ચાંદી જેવું ચમકદાર અને ઉજ્જ્વળ. હા જી. મહાભારતમાં જ્યારે ભગવાન કૃષ્ણે ગીતા જ્ઞાનનો આરંભ કર્યો, ત્યારે અર્જુન માત્ર એક નામ હતું. સંસ્કૃતમાં અર્જુનનો અર્થ થાય છે સફેદ, ચમકીલું, ઉજ્જ્વળ. અર્જુનના આ ગુણો સાકાર તો ગીતાનો 18મો અધ્યાય સમ્પન્ન થયા બાદ જ થયાં.\nહવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે કયા પ્રકારનો અર્જુન બનવું છે. કૃષ્ણમય, સફેદ, ચમકદાર, ઉજ્જ્વળ, પવિત્ર કૃષ્ણાર્જુન બનવું છે કે બસ સંસાર, મંદિરો-મસ્જિદો અને મોહ-માયામાં ફંસાઈ અસાર્થક નામી અર્જુન જેવું જીવન જીવવું છે.\nઉમેશ શુક્લા દિગ્દર્શિત ફિલ્મ ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી જોયાં બાદ પણ જો આપણે તે કૃષ્ણ પરમાત્માને ન સમજી શકીએ, તો પછી ઘરે-ઘરે રાખેલી પેલી ગીતા હકીકતમાં ઉધઈની જ અધિકારી છે. તે બાઇબલ અને કુરાન માત્ર અને માત્ર એક ગ્રંથ જ છે. વેદ-પુરાણો બસ પોથીઓ જ છે.\nપ્રસિદ્ધ ગુજરાતી રંગમંચ કલાકાર અને બૉલીવુડમાં હવે એક મોટી હસ્તી ધરાવતાં પરેશ રાવલના ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી (હિન્દીમાં કિશન બનામ કન્હૈયા) ઉપર આધારિત ફિલ્મ ઓહ માય ગૉડ ગત 28મી સપ્ટેમ્બરે પ્રદર્શિત થઈ. દસ દિવસ થઈ ગયાં. લાખો લોકોએ ફિલ્મ જોઈ. સોનાક્ષી સિન્હા અને પ્રભુદેવાના આઇટમ સૉંગ ગો... ગો... ગો... ગોવિંદા ઉપર ખુબ જ સ���સોટિઓ વગાળી, પરંતુ ફિલ્મના બાકીના ગીતો પર ગોર કરનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય છે.\n...હે રામ, હે કૃષ્ણા હે રામ, ડૉન્ટ વરી સારે નિયમ તોડો ઔર પાર્ટી કરતે જાઓ, ડાંસ ન આએ ફિર ભી દેખી ઠુમકા મારે જાઓ, ડૉન્ટ વરી સબકો એટીટ્યુડ દિખા કર મસ્તી કરતે જાઓ, તૂ ભુલા દે દુનિયાદારી કો, ટેંશન કો ઔર લાચારી કો, ભગા સબ બીમારી કો, લે દિલ સે કૃષ્ણા કા નામ, હે રામ... હે રામ... સુબ્રત સિન્હાએ નવા જમાનાનું ભક્તિ ગીત રચ્યું છે. તેમાં ભક્તને તમામ બંધનો તોડી જીવવાની સલાહ આપવામાં આવે છે. આખરે ભક્ત પણ તો તેને જ કહે છે જે ભગવાનથી વિભક્ત નથી. ઓએમજીમાં અંતે કાનજી મહેતાને પણ અક્ષય કુમાર રૂપી કૃષ્ણ વાસુદેવ યાદવ કહે જ છે કે જેમ ભગવાન વિના ભક્ત અપૂર્ણ છે, તેમ ભક્ત વિના ભગવાન અપૂર્ણ છે.\nઓએમજી ફિલ્મનું સૌથી મહત્વનું ગીત ....મેરે નિશાન... સાંભળવું એક સુખદ અનુભવ છે. કૈલાશ ખેરની આ ભાવપૂર્ણ અને ક્લાસિકક રજુઆત છે. મીત બ્રધર્સ અને અનજાને તેની રચના કરી છે. આજના જમાનામાં પણ આવા ભક્તિ સંગીતની રચના શક્ય છે. આશ્ચર્ય થાય છે. કુમારની અર્થપૂર્ણ રચના નોંધ કરવા યોગ્ય છે. ........મૈં તો નહીં હૂઁ ઇંસાનો મેં, બિકતા હૂઁ મૈં તો ઇન દુકાનોં મેં.... દુનિયા બનાઈ મૈંને હાથોં સે, મિટ્ટી સે નહીં જજ્બાતોં સે.. ફિર રહા હૂઁ ઢૂઁઢતા મેરે નિશાન, હૈં કહાઁ રચા મગર મનુષ્ય કી કરતૂતોં કો દેખ કર વહ ભી પીડ઼ા મેં હૈ આ ગીત હૃદય સંગ્રહવા યોગ્ય છે.\nત્રીજું ગીત પણ ......તૂ હી તૂ દિલ મેં હૈ, મેરે રાત દિન શામ સવેરે હો, ફિર ઉજાલે અંધેરે, તૂ હર પલ સાથ હૈ મેરે, હરે રામા હરે કૃષ્ણા, કૃષ્ણા-કૃષ્ણા હરે-હરે... તૂ હૈ મેરે અહસાસોં મેં, મેરા જહાઁ હૈ તેરી છઇયાં, તૂ હૈ મેરે જજ્બાતોં મેં, મેરા જહાઁ હૈ તેરી બંહિયાઁ... નવા જમાનાનું ભક્તિ ગીત છે. સમીરે રચના કરી છે.\nઆ ગીત વૃતાંત અને કથા વૃતાંત કરોડો દર્શકોએ જોયં અને સાંભળ્યું, પરંતુ શું હજુ પણ આપણે ભગવાનને તે જ મંદિરો અને મઠો, મસ્જિદો-ચર્ચો-ગુરુદ્વારાઓમાં જ શોધતાં રહીશું. આપણે વર્ષો-સદીઓથી આપણી ગીતામાં દર્શાવાયેલ માર્ગનો ભંગ કરતાં આવ્યાં છીએ. કૃષ્ણ પરાત્મા જ્યારે આપણી અંદર જ છે, તો કેમ આપણે તેમને મંદિરોમાં શોધવા જઇએ.\nશું ઓએમજી જોયાં બાદ પણ આપણે તે જ અર્જુન બની રહીશું, જેને ભગવાન કૃષ્ણ ગીતાનો જ્ઞાન પિરસતા રહે. આપણે ધવલાર્જુન ક્યારે બનીશું. અર્જુનને તો માત્ર 18 જ અધ્યાય લાગ્યા હતાં, પરંતુ આપણે તો આખું જીવન પોતાની માંગો અને અપેક્ષાઓ���ી ભીખ માંગતા જીવન ઢસડાતા-ઢસડાતા સમાપ્ત કરી દઇએ છીએ. ભગવાન જો કણ-કણમાં છે, તો આપણે તેમને અનુભવી કેમ નથી શકતા ગીતામાં પ્રભુ કહે છે કે હું તો તારી અંદર છું, તો મને પામવા દર-દરની ઠોકરો ખાય છે.\nહકીકતમાં ભગવાનને ક્યારેય પોતાનું અસ્તિત્વ સદ્ધ કરવાની જરૂરિયાત જ નથી હોતી, કારણ કે જ્યારે કણ-કણમાં તે વસેલો છે, તો તેના અસ્તિત્વને પડકારનાર તુચ્છ માણસમાં પણ તે રોમ-રોમમાં વસેલ છે. તેમને પામવા, તેમનો અનુભવવા કરવા માટે પોતાને તેમાં લીન કરવાની જરૂર છે. આ માનવ રૂપી દેહમાં તે ઈશ્વર એવી રીતે છુપાઈને બેઠો છે કે જેમ કોઈ મૅનેજર પોતાની ઑફિસે બેસે છે અને તેની હાજરી માત્રથી તમામ કર્મચારીઓ ચુપચાપ પોતાનું કામ કરે છે. માનવ જીવન રૂપી આ જ મિથ્યાભિમાનમાં જીવે છે કે તમામ કાર્યો તે કરી રહ્યો છે, જ્યારે તે પોતાની અંદર વસેલા પેલા ઈશ્વર રૂપી મૅનેજર એટલે કે આત્માને નથી જોઈ શકતો. તે ભુલી જાય છે કે તે આત્મા જ પરમાત્મા છે અને તેનો સાક્ષાત્કાર દુનિયાના દરેક આશ્ચર્ય કરતાં મોટો છે. તે મૅનેજર રૂપી આત્મા વગર માનવનું અસ્તિત્વ જ શક્ય નથી.\nઓએમજી આપણને પોતાની અંદર ઈશ્વરને શોધવાની પ્રેરણા આપે છે. પોતાની જાતને ઓળખવાની પ્રેરણા આપે છે. આ માનવ રૂપી દેહમાં છુપાયેલા હું રૂપી અહમ્ કાઢી ફેંકવા અને આત્મા રૂપી હું એટલે કે પરમાત્મા લીન થવાનો સંદેશ આપે છે. મંદિરો-મસ્જિદોમાં જનાર માણસ તો માત્ર પોતાની માંગો અને અપેક્ષાઓની ભીખ માંગનારાઓનો સમૂહ છે. ઈશ્વર પાસે ભીખ માંગવાની જરૂર નથી. એવું પણ નથી કે ધર્મસ્થળોએ ઈશ્વર નથી હોતાં. તે જ્યારે કણ-કણમાં છે, તો ત્યાં પણ છે, પરંતુ તે સીમિત ન હોઈ શકે. ધર્મસ્થળોએ બેઠેલો ભગવાન માણસના ભોગોને જરૂર પૂર્ણ કરી શકે, પણ તે પોતે માણસને પ્રાપ્ત ન થઈ શકે. ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી કરી જુઓ, પરંતુ ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી તે જ કરી શકે, જેની પાસે જગતના ભૌતિક પદાર્થોની કોઈ માંગણી ન બચી હોય અને તે જ કૃષ્ણ પરમાત્મામાં લીન થઈ શકે. જગતની માંગણીઓ-અપેક્ષાઓમાંથી નિવત્ત થવાનો એક જ માર્ગ છે સમત્વ ભાવ. કણ-કણનો અર્થ જ છે રાગ-દ્વેષ, સુખ-દુઃખ, સારું-નરસું જેવા તમામ પ્રકારના દ્વંદ્વોમાંથી મુક્ત થવું. આ દ્વંદ્વોનો ઉત્પત્તિકર્તા મન છે. બસ આ મનને કૃષ્ણાર્પણ કરી જુઓ. આ જ ગીતાનો જ્ઞાન છે. કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે જે માણસ દરેક કાર્યનો શ્રેય મને આપશે, તેની રક્ષા હું કરીશ. તેને પાપ-પુણ્યમાંથી મુક્ત રાખ��શ. ના તેને પાપ લાગશે અને જો પાપ નહિં લાગે, તો તેને પુણ્યની કોઈ જરૂર નહિં રહે.\nહકીકતમાં આપણાં તથાકથિત ધર્મગુરુઓએ ગીતા વિગેરે ગ્રંથોને માત્ર મોક્ષ અપાવનાર ગ્રંથ તરીકે પ્રચારિત કર્યાં છે. ગીતા જીવનને જીવન તરીકે જીવવાની ઉત્તમ સંદેશ વાહક છે.\nચાલો માની લઇએ કે આપણે ન કૃષ્ણને જોયાં અને ન અર્જુનને. માની લો કે આપણને ગીતા પણ સમજાતી નથી, પરંતુ કમ સે કમ ઓએમજી તો સમજી શકાય છે. તેને માત્ર એક ફિલ્મ નહિં, પણ એક સત્સંગ તરીકે જોવાની જરૂર છે. શું આપણે આપણી અંદર બેઠેલા પેલા અક્ષય કુમારને ન શોધી શકીએ પડદા ઉપર અક્ષય કુમારની એન્ટ્રી પર સિસોટીઓ વાગે છે પરંતુ આપણી અંદર આ અક્ષયજી ક્યારે પ્રકટ થશે અને આપણે ક્યારે આનંદની સિસોટિઓ વગાળીશું પડદા ઉપર અક્ષય કુમારની એન્ટ્રી પર સિસોટીઓ વાગે છે પરંતુ આપણી અંદર આ અક્ષયજી ક્યારે પ્રકટ થશે અને આપણે ક્યારે આનંદની સિસોટિઓ વગાળીશું માનવ-માનવમાં પરમાત્માના દર્શન કરવામાં આવે, તો કદાચ મંદિરોની આગળ ભિખારીઓએ બેસવાની જરૂર નહિં રહે. પેલા ભુખ્યા ભિખારીને શિવલિંગમાંથી ઉતરી ગટરમાં વહેતું દૂધ પીવાી જરૂર નહિં પડે. મારમાં પરમાત્મા-તારામાં પરમાત્મા. પછી નહિં હોય કોઈ ભિખારી અને નહિં રહે કોઈ અમીર. ગરીબી અને અમીરી પ્રારબ્ધગત હોઈ શકે, પરંતુ કણ-કણમાં પરમાત્માના દર્શન દ્વારા અમીરનો અહંકાર અને ગરીબનો ગરીબાઈનો અહેસા બંને જ ખતમ થઈ જશે.\nઆ જ છે ઓએમજીનો સંદેશ. (ગુરુ અર્પણ)\nINS સુમિત્રા પર અક્ષય કુમારને લઈને ગયા હતા પીએમ મોદી\nનાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદન\nઅક્ષય કુમાર વોટ આપવા નહીં ગયા, તો લોકોએ ટ્રોલ કરી દીધા\nછત્તીસગઢના મુખ્યમંત્રીએ અક્ષય કુમાર પર સાધ્યું નિશાન- કહ્યું તે ભારતીય પણ નથી\nપીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શન\nપીએમ મોદીના ‘તમારી પત્ની મારા પર ગુસ્સો કાઢે છે' વાળા નિવેદન પર ટ્વિંકલનો જવાબ\nઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત\nVideo: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ, આજે પ્રસારણ\nરોહિત અને અક્ષયની જોડી ફરી સાથે આવશે, અમિતાભની આ એક્શન-કોમેડી બનશે\n9 વર્ષ બાદ સાથે આવી રહ્યા છે અક્ષય- કેટરીના, ધમાકેદાર ફિલ્મ\nઅક્ષય કુમારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી, જણાવ્યું કારણ\nદિલ્લીમાં અક્ષય કુમાર બની શકે છે ભાજપના ઉમેદવાર, આ સ��ટથી ચૂંટણી લડવાની અટકળો\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/astrology/zodiac/capricorn/luc.htm", "date_download": "2019-05-20T00:37:22Z", "digest": "sha1:MJGLBUCSL7P36H62CS2JZJ4SNEVH2LH5", "length": 4711, "nlines": 85, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Capricorn Horoscope | Capricorn Income and Luck | મકર રાશિચક્રના અનુમાનો | મકર આજીવિકા અને ભાગ્ય", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nમકર રાશીના લોકો પોતાનું દરેક કામ શાસ્‍ત્ર સમજીને કરે છે. તેઓ સારા કલાકાર, રાજનીતિજ્ઞ, લેખક, કાયદાના જાણકાર, સલાહકાર, વિજ્ઞાન અને કૃષિકાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. અન્‍ય વ્‍યવસાય જેવાકે, શિલ્‍પકાર, જન-સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, વિધિ અધિકારી, સેરેમિક એંજીનીયર અને મજદૂર નેતા ના રૂપમાં પણ તેમને સારી સફળતા મળે છે. મકર રાશીવાળા કલાપ્રિય, ઉંચા આદર્શોવાળા, અને નેતૃત્વ શક્તિ ધરાવતા હોય છે. માટે તેઓ રાજનીતિ ના ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી એક સફળ નેતા બની શકે છે. સરકારી નોકરીઓ, સમાજસેવી સંસ્થાઓ તેમજ વ્યવસાયિક સંસ્થાનોના પદ પર પણ આ રાશીવાળા અધિક ઉપયુક્ત હોય છે. આ રાશીવાળા વ્યક્તિ જો કલાકાર હશે તો કોઇ નવી શોધ કરીને ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. આ લોકોમા કોઇને કોઇ કલા જરુર હોય છે. આ રાશીમાં મંગળ નુ સ્થાન શુભ ફળ આપનારું હોય છે, અને શનિ પણ સારું ફળ આપનારો હોય છે.\nલગ્‍ન અને દાંપત્ય જીવન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/sutrapada/128", "date_download": "2019-05-20T01:19:23Z", "digest": "sha1:SAFQXABTTKIJBCUHPJOF6HGKOGTWCBDZ", "length": 13082, "nlines": 707, "source_domain": "vatsalyanews.com", "title": "sutrapada Taluka News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ ની ઉજવણી.\nગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના ક્ષત્રીય કારડીયા રાજપુત યુવા સંગઠન અને સમસ્ત ગાંઢેરી ગામ ના યુવાનો તથા આજુબાજુના ગામના યુવાનો એ ભેગાં મળીને મહારાણા પ્રતાપ ની ૪૭૯ મી જન્મ જયંતી ની હર્ષોઉલ્લાસ....\nસુત્રાપાડા શહેર માં ભૂગર્ભ ગટર ના કામમાં ભ્રસ્ટાચાર બારામા વિરોધ પક્ષના નેતા ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત.\nરામસિંહ મોરી સુત્રાપાડાસુત્રાપાડા શહેરમાં નગર પાલિકા વિસ્તારમાં ચાલતા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂવાતથી અત્યંત નબળું થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. ત્યારે સુત્રાપાડા નગરપાલિકાના કાઉન્સીલર અને વિરોધપક્ષ....\nસુત્રાપાડા આંબેડકરની જન્મ જયંતિ રંગે ચંગે ઉજવવામાં આવી હતી.\nસુત્રાપાડા પ્રાથમિક શાળાના આચાર્યોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/ranvijay-singh/", "date_download": "2019-05-20T01:20:17Z", "digest": "sha1:2S3QNSQFJJOBJS4MXNKJ7CPMDX25XZVS", "length": 4691, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "ranvijay singh - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nસફળતા મળતાં જ આ કલાકારોની થઇ ગઇ કાયાપલટ, નહી જોયું હોય આવું ગજબ ટ્રાન્સફોર્મેશન\nગ્લેમરની દુનિયામાં આવ્યા બાદ કલાકારોના રંગ-રૂપ બદલાઇ જાય છે. તેમાં શૉમાં વારંવાર મેકઅપ અને સફળતાની ચમક ચહેરા પર નજરે આવે છે. એકનજરે તો તેમના જૂના\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8+%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-05-20T01:25:28Z", "digest": "sha1:JJPOXDHCKZ2IYRBYT56NWVLVKKOYI27B", "length": 6255, "nlines": 80, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged ઓનલાઇન કન્સલ્ટીંગ - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nવજન વધારવા માટે શું ખાવુ \nસેક્સ ની ઈચ્છા નથી થતી અને સેક્સ સમયે દુઃખાવો પણ થાય છે.\nમાથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nમારા અંગત જાતીય પ્રશ્નોનું સમાઘાન\nપુરુષ ની જાતીય સમસ્યા\nસેક્સ સમસ્યા કામ સમસ્યા\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-07-2018/137995", "date_download": "2019-05-20T01:04:38Z", "digest": "sha1:GL2IF7ES5KPGGWPXCNTAWI52TVCHBIUP", "length": 16714, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઈ : ધોધમાર વરસાદથી જનજીવન ઠપ : ૩ મોત થયા", "raw_content": "\nમુંબઈ : ધોધમાર વરસાદથી જનજીવન ઠપ : ૩ મોત થયા\nમુંબઈમાં લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઈ : ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા : નવી મુંબઈ અને થાણેમાં ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા\nમુંબઈ,તા.૭: દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈના જુદા જુદા ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. જેના લીધે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. થાણે, કલ્યામ, નવી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉપનગરીય રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ વરસાદ સંબંધિત બનાવમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યું નથી. ભારે વરસાદ વચ્ચે કલ્યાણ-ડોંબીવલી ક્ષેત્રમાં ખાડાવાલી નદીમાંથી બે વણઓળખાયેલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મુંબઈના ઘાટકોપરમાં વીજ થાંભલાના કરંટથી એક મહિલાનું મોત થયું છે. વસઈમાં ૪૦ લોકો અટવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. કેટલાક લોકોને લાપતા પણ દર્શાવવામાં આવ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે મલાડ, બોરીવલી, પોવાઈ, ભાંડુ અને થાણેના જુદા જુદા ભાગો તથા કલ્યાણમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદનો દોર જારી રહી શકે છે. છેલ્લા ચોવીસ કલાકમાં શાંતિક્રુઝ અને કોલાવામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મળેલી માહિતી મુજબ વિઠલવાડી અને કલ્યાણ વચ્ચે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન સેવાને રોકી દેવાઈ છે. આજે સવારે બદલાપુર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતા કહ્યું છે કે સવારે થોડાક સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબ અંતરની અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે. અત્રે નોંધનિય છે કે ભારે વરસાદના કારણે અંધેરીમાં સ્ટેશનનો એક હિસ્સો ધરાશાયી થયાના ત્રણ દિવસ બાદ વરસાદ થયો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકર થઈ ગયા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST\nનવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે પૂર્ણાં અને અંબિકા નદીઓ માં ઘોડાપુર ની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા. access_time 7:19 pm IST\nવલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST\nડિઝીટલ આધાર ટ્રેનમાં હવે આઈડી તરીકે માન્ય ગણાશે access_time 7:23 pm IST\nમુંબઈ : ધોધમાર વરસાદથી જનજીવન ઠપ : ૩ મોત થયા access_time 9:42 pm IST\nસ્વિસ બેંકમાં જમા કરેલ દરેક રકમ કાળુ નાણું નથીઃ આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલ તપાસ દરમિયાન ખુલાસો access_time 12:00 am IST\nચોરાઉ માલ ખરીદવાના ગુનામાં ચાર વર્ષથી ફરાર હિતેષ અજાણી પકડાયો access_time 3:22 pm IST\n૧ લી સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણાઃ અધિકારીઓની બઢતી-બદલી માટે ચૂંટણી પંચની મંજુરી જરૂરી access_time 3:55 pm IST\nકિંજલ જ કાવત્રાખોર નીકળીઃ પ્રેમી માટે લૂંટનું તૂત રચ્યું access_time 3:28 pm IST\nસાવરકુંડલાના જેસરમાં વિદાય સમારંભ access_time 1:41 pm IST\nઅમરેલીની શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરનારા ૪ શખ્સો ૩ ટ્રેકટર સાથે ઝડપાયા access_time 1:26 pm IST\nવેરીફિકેશનના બહાને ઓટીપી નંબર માંગી ગઠીયો કળા કરી ગયો access_time 12:46 pm IST\nગાંધીનગરમાં દારૂની જનતા રેડ કરનાર યુવા ત્રિપુટી નેતા સામે ગુન્હો નોંધાયો access_time 2:06 pm IST\nટયુશન પ્રથા પર કાયમી રોક માટે હાઇકોર્ટમાં અરજી થઈ access_time 7:21 pm IST\nદાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને ગાળા ગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી :લાલજી ઠાકોરને ઝડપી લેવાયો access_time 2:04 pm IST\nમાલદિવનો ભારતને ફરી ઝટકો access_time 5:05 pm IST\nઘાનામાં પ્રોફેશનલ રૂદાલીઓ મળે છે અંતિમ ક્રિયા વખતે રડવા માટે access_time 4:14 pm IST\n૪૮ સ્‍કાયડાઇવર્સે આકાશમાં રચી PEACE access_time 4:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન શ્રી અમૂલ થાપર સુપ્રિમ કોર્ટના જજની રેસમાંથી બહારઃ આખરી ૩ જજની યાદીમાં નામ નહીં access_time 8:57 pm IST\nપી.વી.સિંધુ અને પ્રણોય ઈન્‍ડોનેશિયા ઓપનમાંથી બહાર access_time 4:18 pm IST\nવિજેન્‍દરની કોમનવેલ્‍થ ટાઈટલ ફાઈટ સ્‍થગિત access_time 4:19 pm IST\nસ્‍વીડન સામે આજે મેચ જોવા ઈંગ્‍લેન્‍ડમાં લોકોએ લગ્ન સમારોહ પણ ટાળી દીધા access_time 4:18 pm IST\nસંજય દત્ત જેવી બોડી બનાવવા માટે સવારે ૩ વાગ્યે ઉઠીને અેક્સરસાઇઝ કરવી પડી અને પ્રોટીન શેક પીવુ પડતુ હતુઃ વારંવાર રણબીર કપૂરના લુક્સ રીજેક્ટ થતા હોવા છતાં ટીમે હાર ન માની અને મળી સફળતા access_time 12:14 am IST\nટૂંક સમયમાં આવશે 'બાહુબલી'ની પ્રિકવલ : શિવગામીની હશે સંપૂર્ણ કહાની\nઆ સુપરસ્ટારોએ જાહેરમાં પત્નીઓના હાથનો ચાખ્યો છે માર access_time 4:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/if-more-sweating-happens-caution/", "date_download": "2019-05-20T01:10:50Z", "digest": "sha1:BZQPIE7KZZEPRWEBXM4EGIIXMYGKQYQZ", "length": 12090, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "વધુ પરસેવો થતો હોય તો સાવધાનઃ મોટી બીમારીનો સંકેત હોઈ શકે | If more sweating happens, caution - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરન��ર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવધુ પરસેવો થતો હોય તો સાવધાનઃ મોટી બીમારીનો સંકેત હોઈ શકે\nવધુ પરસેવો થતો હોય તો સાવધાનઃ મોટી બીમારીનો સંકેત હોઈ શકે\nપરસેવો થવો એ એક સામાન્ય સ્થિતિ છે, પરંતુ જ્યારે તે વધુ માત્રામાં થાય છે તો વ્યકિત શારી‌િરક અને માનસિક બંને રીતે અસહજ થઇ જાય છે. આ સ્થિતિ પર લોકોનું જલદી ધ્યાન જતું નથી અને કેટલાક લોકો આ માટે ગંભીર પણ હોતા નથી. જ્યારે આ કોઇ મોટી બીમારીનો સંકેત પણ હોઇ શકે છે.\nકોઇ ખાસ પ્રકારના બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે પણ વધુ પરસેવો થાય છે, તેમાં હાર્ટ વાલ્વમાં સોજો, હાડકાંઓ સાથે જોડાયેલું ઇન્ફેક્શન અને સાથે એચઆઇવી ઇન્ફેક્શન પણ સામેલ છે. સામાન્ય કરતાં વધુ પરસેવો હૃદયની સમસ્યાઓની પૂર્વ ચેતવણીનો સંકેત પણ હોઇ શકે છે.\nપરસેવો આવવાની પ્રક્રિયાનો સંબંધ માત્ર બહારનો નથી. આંતરિક કીટકોથી પણ તે થાય છે. ચિંતા, ડર અને તણાવથી પણ ત્વચામાં પરસેવો થાય છે. યૌવનાવસ્થા શરૂ થાય ત્યારે શરીરમાં થતા હોર્મોન્સ બદલાવાના કારણે શરીરમાં લગભગ ૩૦ લાખ પરસેવાવાળી ગ્રંથિઓ સક્રિય થાય છે. હાઇપરહાઇડ્રોસિસથી પીડિત વ્યક્તિઓને પણ સામાન્ય લોકો કરતાં વધુ પરસેવો થાય છે.\nઆઇસલેન્ડમાં બન્યો અદ્દભૂત કાયદો, થયું પુરુષોને નુકશાન, જાણો કેમ\nહિંદુઓ આતંકી હોઈ શકે નહીં, આતંક હિંદુ ધર્મનો સ્વભાવ નથીઃ દિગ્વિજયસિંહ\nવધેલા ભાતમાંથી બનાવો ચટપટા કબાબ\nરપ૧માં ફોન : રપ લાખનું બુકિંગ કંપનીમાં આઈટી-પોલીસના દરોડા\nપાકિસ્તાની રાષ્ટ્રપતિએ કહ્યું, વેલેન્ટાઇન ડે છોડો, અભ્યાસ કરો\nજેસન બેહરનડોર્ફ સચીન-દ્રવિડને પણ શૂન્ય રને પેવેલિયન ભેગા કરી ચૂક્યો છે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ ��ાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/girl-gangraped-in-moving-bus-stripped-thrown-out-003031.html", "date_download": "2019-05-20T00:34:12Z", "digest": "sha1:SKOXYMZOSLDYBRDF46Y36JDOS5V7TNFC", "length": 11113, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "શીલાની દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ | Delhi Girl gangraped in moving bus, stripped, thrown out, four detained - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nશીલાની દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ\nનવી દિલ્હી, 17 ડિસેમ્બર: શીલા દિક્ષિતના દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રવિવારે રાત્રે પાંચ લોકોએ ચાલતી બસમાં એક મેડિકલની વિદ્યાર્થિની પર કથિતરીતે સામૂહિક બળાત્કાર કર્યાનો મામલો સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. આ નરાધમોએ બળાત્કાર ગુજાર્યા બાદ આ પીડિત યુવતી અને તેના સાથીમિત્રના કપડા ઉતારીને તેમને બસમાંથી ફેંકી દીધા.\nપીડિતાના સાથીમિત્રએ વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવતીને સફદરદંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે, જેની હાલત ગંભીર બતાવાઇ રહી છે. આ યુવતી અને તેનો સાથી મિત્ર રાત્રે 11 વાગ્યે મુનિરકામાં સફેદ રંગની એક ખાનગી બસમાં ચઢ્યા હતા. તેમને પાલમ જવાનું હતું જ્યાં તે રહેતી હતી. બસમાં બીજા કોઇ યાત્રીઓ ન્હોતા.\nલગભગ 10 મિનિય બાદ કેટલાક અજાણ્યા શખ્શો બસમાં ચઢ્યા, અને તેઓ આ યુવતીની છેડતી કરવા લાગ્યા. તેના મિત્રએ આ લોકોને રોકવાની કોશીશ કરી તો તેઓએ તેને જોરદાર માર માર્યો. તેઓ યુવતીને બસની કેબિનમાં લઇ ગયા અને તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો. ત્યારબાદ તેમણે બંનેના કપડા ઉતારીને અર્ધનગ્ન હાલતમાં મહિપાલપૂર ફ્લાઇઓવર પર ચાલતી બસમાંથી ફેંકી દીધા.\nઆ વિદ્યાર્થીનો મિત્ર એક સોફ્ટવેર ફર્મમાં કામ કરે છે. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.\nઅલવર ગેંગરેપ પીડિતા સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું- ન્યાય થશે\nજ્યુસમાં નશાની દવા મેળવીને પીવડાવ્યું, કારમાં મહિલા સાથે ગેંગરેપ\nરેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ\nરેવાડી ગેંગરેપ મામલે મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત 3 ની ધરપકડ\nરેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્ય\nઉન્નાવ ગેંગરેપઃ મુખ્ય સાક્ષીના શબને કબરમાંથી કાઢી કરાશે પોસ્ટમોર્ટમ\nમંદસૌર ગેંગરેપ મામલે બંને આરોપીઓને ફાંસીની સજા\nનિર્ભયા કેસઃ સુપ્રિમ કોર્ટે દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી\nવાંચો : નિર્ભયાના તે 6 પત્ર અને છેલ્લી ઇચ્છા\nયુપી: ગેંગરેપ કર્યા પછી મહિલાને ચાલતી ટ્રેનથી નીચે ફેંકી\nતાંડવઃ મામા-મામી સામે જ ભત્રીજીઓનો ગેંગરેપ, ડબલ મર્ડર\nઆઝાદી સમારંભથી પાછા આવતી વખતે યુવતી સાથે 5 લોકોએ કર્યો ગેંગરેપ\nમહિલાઓ ���ઇ જાઓ સાવધાન, નિર્ભયાનો આ ગુનેગાર છે આઝાદ\ngangrape delhi police girl rape શીલા દિક્ષિત દિલ્હી મેડિકલ વિદ્યાર્થિની સામૂહિક બળાત્કાર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/nikki-haley-resigns-as-us-ambassador-the-un-041883.html", "date_download": "2019-05-20T00:33:57Z", "digest": "sha1:AUIWOMZWFV2AXK5GZH2VJ2OOVQKAQBYG", "length": 10421, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીનું રાજીનામુ, ટ્રમ્પે સ્વીકાર્યુ | Nikki Haley resigns as US Ambassador to the UN - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીનું રાજીનામુ, ટ્રમ્પે સ્વીકાર્યુ\nસંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હેલીએ મંગળવારે રાજીનામુ આપી દીધુ જેનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કરી લીધો છે. તેમણે જણાવ્યુ કે હેલી આ વર્ષના અંત સુધીમાં પોતાનું પદ છોડી દેશે. હેલીને જાન્યુઆરી, 2017 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજદૂત બનાવવામાં આવી હતી. ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકી સિખ પરિવારમાંથી આવે છે.\nયુએનમાં રાજદૂત બનતા પહેલા પૂર્વ સાઉથ કેરોલિનાની ગવર્નર રહી ચૂકી છે. તેમના રાજીનામા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કામની પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યુ કે નિકીએ શાનદાર રીતે પોતાના કામને અંજામ આપ્યો છે. ટ્રમ્પે ભવિષ્યમાં તેમની સાથે એક વાર ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વળી નિક્કીએ પણ સ્પષ્ટ કર્યુ છે કે 2020 માં અમેરિકી ચૂંટણી લડવાનો તેમનો કોઈ ઈરાદો નથી પરંતુ તે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કરશે.\nઆ પણ વાંચોઃ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી\nUNમાં ટેરર ફંડિંગ પર પાસ થયો મો���ો પ્રસ્તાવ, ભારતે પાકને ગણાવ્યુ આતંકીઓનું મદદગાર\nજો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર\nભારતમાંથી 1300 રોહિંગ્યા મુસલમાનોને મોકલાયા બાંગ્લાદેશ, યુએને કરી ટીકા\nદક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ\nપીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત\nUNGA: ભારતનો પલટવાર, કહ્યું- નવા પાકિસ્તાનને સાંભળવા આવ્યા હતા પણ કંઈ ન મળ્યું\nUN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુ\nપીએમ મોદીને ટ્રમ્પનો મેસેજ, ઈરાન સાથેના સંબંધો વિશે પુનઃવિચાર કરો\nકેમ ઈરાનની નીતિઓ પર ક્યારેય અમેરિકાનું ‘ગુલામ’ નહિ બને ભારત\nUN : ભારતે કહ્યું \"અસફળ પાકિસ્તાન\" કરે છે જાહેરમાં હાફિઝની મદદ\nUN: પાક.નું જૂઠ્ઠાણું પકડાયું, ભારતે રજૂ કરી સાચી તસવીર\nરાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજનો માન્યો આભાર, જાણો શા માટે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a9cac0ab5aa8ab6ac8ab2ac0-ab5abfa95abeab0acb/a86aa7ac1aa8abfa95-aa6ab5abea93-ab6ac1a82-ab8abfaa6acdaa7-a95ab0ac0-ab6a95ab6ac7", "date_download": "2019-05-20T00:44:40Z", "digest": "sha1:HOF7G4WB5Y3KE6IO4CS6ZXDQ35DXYSSO", "length": 36389, "nlines": 184, "source_domain": "gu.vikaspedia.in", "title": "આધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે? — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / જીવનશૈલી વિકારો / આધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઆધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે\nઆધુનિક દવાઓ શું સિદ્ધ તે વિષે માહિતી આપવામાં આવી છે\nઆંબાના ઝાડ પરથી કેરી તોડવી મુશ્કેલ હોય તો, મોટા ભાગનાં બાળકો નાની ઉંમરે જ પોતાના મિત્રના ખભા પર ચઢીને એને તોડતા શીખી જાય છે. તબીબી ક્ષેત્રમાં પણ કંઈક એવું જ બન્યું છે. આજના ડૉક્ટરોએ અગાઉના ડૉક્ટરોના ખભા પર ચઢીને પુષ્કળ પ્રગતિ કરી છે.\nપ્રાચીન સમયમાં હિપોક્રેટિસ, પાશ્ચર, વેસેલિયસ અને વિલિયમ મોર્ટન જેવા લોકો તબીબી સારવાર આપવામાં ડૉક્ટરો તરીકે ખૂબ જ જાણીતા હતા. જો કે એ નામોથી આજે ઘણા લોકો એટલા પરિચિત નથી. પરંતુ આ વ્યક્તિઓએ આજના ઔષધ ક્ષેત્રમાં શું ફાળો આપ્યો હતો\nપ્રાચીન સમયમાં, ઉપચાર કરવાનું પરોપકારી કામ વૈજ્ઞાનિક રીતે ન��િ, પરંતુ અંધશ્રદ્ધા અને ધાર્મિક વિધિઓના આધારે કરવામાં આવતું હતું. તબીબી લેખક, ડૉ. ફેલીક્ષ મારટી-ઈબાનેઝે ધ એપિક ઑફ મેડિસિન પુસ્તકમાં આમ કહ્યું: “કોઈ પણ રોગ સામે લડવા માટે . . . મેસોપોટેમિયાના લોકો ‘દવા અને ધાર્મિક ક્રિયાઓના મિશ્રણનો’ ઉપયોગ કરતા હતા. કેમ કે તેઓ માનતા હતા કે રોગો એ પરમેશ્વર તરફથી સજા છે.” એ જ રીતે, ઇજિપ્તમાં પણ દરદ મટાડવા માટે ઔષધના ઉપયોગ સાથે ધાર્મિક ક્રિયાઓ થતી હતી. આમ, શરૂઆતથી જ, રોગ મટાડનારને ધાર્મિક દરજ્જો આપવામાં આવતો હતો.\nધ ક્લેય પેડેસ્ટલ નામના પોતાના પુસ્તકમાં ડૉ. થોમસ એ. પ્રેસ્ટોન જણાવે છે: “પ્રાચીન કાળના ઘણા લોકોની માન્યતાઓએ સારવાર પદ્ધતિ પર જે અસર પાડી છે એની અસર આજે પણ જોવા મળે છે. એમાંની એક માન્યતા એ હતી કે રોગ દરદીના અંકુશ બહાર હોય છે અને ફક્ત ડૉક્ટરના જાદુ દ્વારા જ તેના માટે સાજા થવાની આશા રહે છે.”\nસમય જતા, લોકોને સાજા કરવા માટે તબીબી ક્ષેત્રમાં વધુ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી. પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક રીતે સારવાર કરનાર સૌથી પહેલા ચિકિત્સક હિપોક્રેટિસ હતા. તે લગભગ ૪૬૦ બી.સી.ઈ.માં કોસના ગ્રીક ટાપુ પર જન્મ્યા હતા અને ઘણા લોકો તેમને પશ્ચિમી ચિકિત્સાવિદ્યાના પિતા માને છે. હિપોક્રેટિસે સારવાર પ્રત્યે સમજદારી બતાવીને આધુનિક તબીબી ક્ષેત્રની શરૂઆત કરી. તે એમ માનવા તૈયાર ન હતા કે બીમારી પરમેશ્વર તરફથી એક શિક્ષા છે અને તેમણે દલીલ કરી કે એ કુદરતી રીતે આવે છે. દાખલા તરીકે, વાઈના રોગને લાંબા સમય પહેલાં પવિત્ર રોગ માનવામાં આવતો હતો, કેમ કે એ સમયે એવી માન્યતા હતી કે ફક્ત દેવતાઓ જ એને સાજો કરી શકતા હતા. પરંતુ હિપોક્રેટિસે લખ્યું: “કહેવાતા પવિત્ર રોગ સંબંધી: હું માનતો નથી કે એ કંઈ દેવ તરફથી છે, એ પણ એક કુદરતી રોગ જ છે.” હિપોક્રેટિસ અલગ અલગ રોગોના ચિહ્નોને પારખનાર પ્રથમ જાણીતા ચિકિત્સક હતા અને તેમણે ભવિષ્યમાં કામ આવે માટે એ માહિતીની નોંધ પણ રાખી.\nસદીઓ પછી, ગેલન નામના ગ્રીક ચિકિત્સકનો જન્મ ૧૨૯ સી.ઈ.માં થયો. તેમણે પણ આવી જ વૈજ્ઞાનિક શોધ કરી હતી. ગેલને માનવો અને પ્રાણીઓના વિચ્છેદન (dissection) દ્વારા અભ્યાસ કરીને, શરીરરચનાશાસ્ત્ર પર એક પુસ્તક લખ્યું કે જેનો સદીઓ સુધી ડૉક્ટરો ઉપયોગ કરતા રહ્યા વર્ષ ૧૫૧૪માં બ્રસલ્ઝમાં જન્મેલા એન્ડ્રિયસ વેસેલિયસે માનવ શરીરના માળખા પર (અંગ્રેજી) પુસ્તક લખ્યું. તેમના આ પુસ્તકનો ખૂબ વિરોધ થયો કેમ કે ���ેલને આપેલા ઘણા નિષ્કર્ષને એણે પડકાર્યા હતા. પરંતુ એ આધુનિક શરીરરચનાશાસ્ત્રનું આધારભૂત પુસ્તક બન્યું. ડીયા ગ્રોસેન (મહાન વ્યક્તિઓ) પુસ્તક અનુસાર, વેસેલિયસ, “બધા જ લોકોમાં અને બધા જ સમયોના સૌથી મહત્ત્વના તબીબી સંશોધનકર્તાઓમાંના એક” બન્યા.\nહૃદય અને લોહીના પરિભ્રમણ વિષેની ગેલનની માન્યતાઓ આગળ જતા ખોટી સાબિત થઈ.* અંગ્રેજ ડૉક્ટર વિલિયમ હાર્વેએ પ્રાણીઓ અને પક્ષીઓના અંગઉપાંગોનું વિચ્છેદન કરીને સંશોધન પાછળ વર્ષો કાઢ્યાં. તેમણે હૃદયના વાલ્વના દરેક કાર્યને તપાસ્યું અને હૃદયના દરેક નિલયોમાં લોહીની માત્રા તપાસીને શરીરમાં કેટલા પ્રમાણમાં લોહી હોય છે એનો અંદાજ કાઢ્યો. હાર્વેએ પોતાના આ સંશોધન વિષે, ૧૬૨૮માં પ્રાણીઓમાં હૃદય અને લોહીના હલનચલન પર (અંગ્રેજી) નામનું પુસ્તક બહાર પાડ્યું. પરિણામે તેમણે ટીકા, વિરોધ, હુમલો અને અપમાન સહેવા પડ્યાં. પરંતુ તેમણે જે શોધ કરી હતી એ ચિકિત્સા ક્ષેત્રે ખૂબ મહત્ત્વની હતી, કેમ કે શરીરના પરિવહન તંત્રની પહેલી વાર શોધ કરવામાં આવી હતી\nશસ્ત્રક્રિયાની કળામાં પણ હરણ ફાળ ભરવામાં આવી હતી. મધ્ય યુગ દરમિયાન, શસ્ત્રક્રિયા કરવી એ હજામોનું કામ હતું. ઘણા કહે છે કે આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ૧૬મી સદીમાં થઈ ગયેલા ફ્રાંસના અમ્બ્રોય પેરી હતા અને એમાં કંઈ આશ્ચર્ય નથી. તે શસ્ત્રક્રિયા કરનાર પ્રથમ વાળંદ સર્જન હતા જેમણે ફ્રાંસના ચાર રાજાઓની સેવા કરી હતું. પેરીએ શસ્ત્રક્રિયાને લગતા કેટલાક સાધનોનું પણ નવસર્જન કર્યું હતું.\nએ ૧૯મી સદીના સર્જનને હજુ પણ એક મોટી સમસ્યા નડતી હતી. તે શસ્ત્રક્રિયા કરતી વખતે થતા દર્દને ઓછું કરી શકતા ન હતા. પરંતુ ૧૮૪૬માં વિલિયમ મોર્ટન નામના એક દાંતના સર્જને શસ્ત્રક્રિયામાં ઈથર (એનેસ્થેટીક્સ)નો બહોળો ઉપયોગ કરવાનો માર્ગ ખોલ્યો.\nવર્ષ ૧૮૯૫માં, વીજળી પર પ્રયોગ કરતી વખતે, જર્મનીના ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ રોંટ્જને જોયું કે કેટલાક કિરણો તેમના શરીરમાંથી પસાર થઈ ગયા પરંતુ હાડકામાંથી પસાર ન થયા. તે, કિરણોની શરૂઆત ક્યાંથી થઈ એ જાણતા ન હતા, તેથી તેમણે એને એક્સ-રે નામ આપ્યું અને એ નામ અંગ્રેજી-ભાષી દેશોમાં ટકી રહ્યું. (જર્મનો એને રોન્તજેનસ્ટ્રાલેન તરીકે જાણે છે.) ડીઆ ગ્રોબેન ડીગ્રોસેન (મહાન જર્મનો) પુસ્તક અનુસાર, રોંટ્જને પોતાની પત્નીને કહ્યું: “લોકો કહેશે: ‘રોંટ્જન પાગલ થઈ ગયો છે.’” ઘણાએ એમ કહ્યું પણ ખરું. પરંતુ આ જ શોધથી શસ્ત્રક્રિયામાં સમૂળગું પરિવર્તન આવ્યું. હવે, સર્જનો વાઢકાપ કર્યા વગર શરીરની અંદર જોઈ શકે છે.\nસદીઓથી, શીતળા જેવા ચેપી રોગો વારંવાર લોકોમાં પ્રસરતા, ભય પેદા કરતા અને એ રોગોથી લોકો મરણ પામતા હતા. નવમી સદીના ઈરાનના અરરાઝીને કેટલાકે એ સમયના ઇસ્લામ જગતના સૌથી મોટા ચિકિત્સક કહ્યા, જેમણે શીતળાનું ચોક્સાઈભર્યું તબીબી વર્ણન કર્યું હતું. પરંતુ, એની સદીઓ પછી બ્રિટનના ચિકિત્સક, એડવર્ડ જેનરે શીતળામાંથી સાજા થવાની દવા શોધી. જેનરે નોંધ્યું કે એક વખત વ્યક્તિ નુકશાન ન કરે એવા રોગ, ગાયના શીતળાને ખમી શકે તો, તેને શીતળાનો ખતરો રહેતો નથી. આ અભ્યાસ પર આધારિત, જેનરે ગાયના શીતળાના ચાંદામાંથી માનવીને થતા શીતળા સામે લડવાની રસી બનાવી. એ ૧૭૯૬માં શોધાઈ. બીજા નવસર્જન કરનારાઓની જેમ, જેનરની પણ આ શોધ બદલ ટીકાઓ થઈ અને વિરોધ થયો. પરંતુ તેની આ શોધે શીતળાના રોગને નાબૂદ કરી નાખ્યો અને આ રોગ સામે લડવા માટેનું શક્તિશાળી નવું સાધન મળી ગયું.\nફ્રાંસના લુઈ પાશ્ચરે હડકવા અને ગૂમડાં (એન્થ્રેક્સ) સામે લડવા માટે રસીનો ઉપયોગ કર્યો. તેમણે એ પણ પુરવાર કર્યું કે જીવાણુઓ રોગો ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૧૮૮૨માં રોબર્ટ કોકે ક્ષયના જીવાણુઓને ઓળખી કાઢ્યા, કે જે રોગને એક ઇતિહાસકારે “ઓગણીસમી સદીના સૌથી ખૂની રોગ” તરીકે વર્ણવ્યો હતો. લગભગ એક વર્ષ પછી, કોકે કૉલેરાના જીવાણુઓને પણ ઓળખી કાઢ્યા. લાઈફ મેગેઝિન કહે છે: “પાશ્ચર અને કોકે સૂક્ષ્મ જીવવિજ્ઞાન વિષે આપણું જ્ઞાન વધાર્યું છે અને પ્રતિરક્ષા વિજ્ઞાન (immunology), જાહેર સફાઈ અને આરોગ્ય જાળવણીમાં ઘણો સુધારો થયો છે. એને કારણે ગયા ૧૦૦૦ વર્ષોમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિએ માનવીનું જેટલું આયુષ્ય વધાર્યું છે એના કરતાં વધારે આ બે વ્યક્તિઓના પ્રયત્નોથી આયુષ્ય વધ્યું છે.\nવીસમી સદીની શરૂઆતમાં, ઔષધ ક્ષેત્રએ પોતાને આવા ડૉક્ટરો અને ઇલાજ સાથે સંકળાયેલા બીજા અતિ બુદ્ધિશાળી લોકોના ખભા પર ઊભી રહેલી જોઈ. ત્યારથી માંડીને ઔષધ ક્ષેત્રમાં બહુ ઝડપથી પ્રગતિ થઈ છે, જેમ કે ડાયાબીટીસ માટે ઇન્સ્યુલિન, કૅન્સર માટે રસાયણચિકિત્સા (chemotherapy), ગ્રંથિની અવ્યવસ્થા માટે હોર્મોનલ સારવાર, ક્ષય માટે એન્ટિબાયોટીક્સ, અમુક પ્રકારના મેલેરિયા માટે ક્લોરોક્વીન અને કીડનીના રોગો માટે અપોહન (dialysis) તથા ઓપન હાર્ટ સર્જરી અને અંગ આરોપણ.\nપરંતુ, હવે આપણે ૨૧મી સદી���ી શરૂઆતમાં છીએ ત્યારે, “જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી”ના ધ્યેયમાં ઔષધ ક્ષેત્ર ક્યાં સુધી પહોંચ્યું છે\nપહોંચી ન શકાય એવો ધ્યેય\nપોતાના મિત્રના ખભે ચઢીને કેરી તોડતા બાળકોને જલદી જ ખબર પડે છે કે એમ કરવાથી બધી જ કેરીઓ હાથમાં નહિ આવે. કેટલીક રસદાર કેરીઓ એટલી ટોચ પર હોય છે કે એને પહોંચી શકાતું નથી. એ જ રીતે, ઔષધ ક્ષેત્રમાં પણ એક પછી બીજી એવી ઘણી સિદ્ધિઓ મેળવવામાં આવી છે. પરંતુ બધા માટે સારી તંદુરસ્તીના મહત્ત્વના ધ્યેય સુધી હજુ પહોંચી શકાયું નથી.\nવર્ષ ૧૯૯૮માં યુરોપિયન કમીશને આમ અહેવાલ આપ્યો, કે “યુરોપિયનોએ આવા લાંબા અને તંદુરસ્ત જીવનનો ક્યારેય આનંદ માણ્યો નથી.” અહેવાલ ઉમેરે છે: “દર પાંચમાંથી એક વ્યક્તિ ૬૫ વર્ષની વયે પહોંચતા પહેલાં જ મરણ પામશે. એમાં ૪૦% લોકો કેન્સરથી અને ૩૦% લોકો હૃદયના રોગોથી મરણ પામશે . . . સ્વાસ્થ્યને લગતી નવી ધમકીઓ સામે સારું રક્ષણ પૂરું પાડવામાં આવવું જ જોઈએ.”\nજર્મન લોકોની તંદુરસ્તીને લગતા એક મેગેઝિન, ગેસુન્ટહીટએ નવેમ્બર, ૧૯૯૮માં અહેવાલ આપ્યો કે આજે કોલેરા અને ક્ષય જેવા રોગોની ધમકી હંમેશા વધતી જ જાય છે. શા માટે એન્ટિબાયોટીક્સ ઔષધોની એના પર “હવે વધુ અસર થતી નથી. વધુને વધુ જીવાણુઓ ઓછામાં ઓછા એક સામાન્ય ઔષધનો સામનો કરે છે; ખરેખર, ઘણા જીવાણુએ એક કરતાં વધારે ઔષધનો સામનો કર્યો છે.” જૂના રોગોનો હજુ પ્રતિકાર થયો નથી ત્યાં તો એઈડ્સ જેવા નવા નવા રોગો ફૂટી નીકળ્યા છે. જર્મન ઔષધિય પ્રકાશન સ્ટેટીસ્ટીક્સ ૯૭ આપણને યાદ કરાવે છે: “અત્યાર સુધી જેટલી બીમારીઓ વિષે જાણકારી મેળવવામાં આવી છે એમાંથી બે તૃત્યાંશ, એટલે કે ૨૦,૦૦૦ બીમારીઓનો કોઈ ઇલાજ નથી.”\nશું જિન ચિકિત્સા એનો ઇલાજ છે\nકબૂલ, કે નવી સારવારો વિકસતી જાય છે. દાખલા તરીકે, ઘણાને લાગે છે કે જિનેટિક એન્જિનિયરિંગથી જિન્સમાં ફેરફાર કરવાથી વધારે સારી તંદુરસ્તી મળી શકે. ડૉ. ડબલ્યુ. ફ્રેન્ચ એન્ડરસન જેવા ડૉક્ટરોએ ૧૯૯૦ના દાયકામાં અમેરિકામાં એના પર સંશોધન કર્યા પછી, જિન ચિકિત્સાને “તબીબી સંશોધનમાં સૌથી રોમાંચક અને પ્રખ્યાત” તરીકે ગણાવી હતી. હેઈલેન મીટ જીનેન (જિન્સથી સાજાપણું) પુસ્તક જણાવે છે કે જિન ચિકિત્સા દ્વારા “તબીબી વિજ્ઞાન વિકાસના તબક્કામાં સફળતાની ધાર પર છે. એ એવી બીમારીઓની સારવાર માટે સાચું છે કે જેનો હજુ સુધી કોઈ ઇલાજ શોધાયો નથી.”\nવૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે ક�� તેઓ થોડા જ સમયમાં, દર્દીના શરીરમાં નવા જિન દાખલ કરીને જન્મથી જ જિન્સની બીમારીઓને દૂર કરી શકશે. અરે, ત્યાં સુધી કે કેન્સરના કોષો જેવા નુકશાનકારક કોષો પણ પોતાની જાતે જ પોતાનો નાશ કરી શકશે. બીમાર વ્યક્તિઓ પોતાના જિન્સની તપાસ કરાવે છે જેથી પારખી શકે કે કેવી બીમારીઓ તેઓને જલદી લાગવાની શક્યતા રહેલી છે. કેટલાક કહે છે કે દરદીના જિન્સની રચનાને યોગ્ય હોય એવું ઔષધ આપવું એ ત્યાર પછીની સિદ્ધિ હશે. એક મુખ્ય સંશોધનકર્તા સૂચવે છે કે એક દિવસ ડૉક્ટરો પોતાના “દર્દીઓની બીમારી”નું નિદાન કરી શકશે અને તેઓને સાજા કરવા ડીએનએના તાંતણાનો ઉપયોગ કરી શકશે.”\nતેમ છતાં, દરેક વ્યક્તિ હજુ પણ એ માનવા તૈયાર નથી કે જિન ચિકિત્સા ભવિષ્યમાં રોગમુક્તિ માટે “અકસીર ઇલાજ” સાબિત થશે. ખરેખર, સર્વેક્ષણો અનુસાર લોકો પોતાના જિન્સની પણ તપાસ કરાવવા માંગતા નથી. ઘણાને ડર લાગે છે કે જિન ચિકિત્સા કુદરતના નિયમોની વિરુદ્ધ હોવાથી જોખમી છે.\nએ તો સમય જ બતાવશે કે ઔષધ ક્ષેત્રમાં જિનેટિક એન્જિનિયરિંગ કે બીજી ઉચ્ચ ટેક્નૉલૉજીને અપનાવીને તેઓ પોતાનાં વચનો પૂરાં કરી શકશે કે કેમ. તેમ છતાં, વધુ પડતો આશાવાદ નહિ રાખવા માટે પણ એક કારણ છે. ધ ક્લેય પેડેસ્ટલ પુસ્તક બહુ પરિચિત બનાવને વર્ણવે છે: “કોઈ નવી ચિકિત્સા બહાર પડે છે ત્યારે, તબીબી સભાઓમાં અને વ્યાવસાયિક સામયિકોમાં એની જોરશોરથી ઘોષણા કરવામાં આવે છે. એની શોધ કરનારને ઔષધિય ક્ષેત્રમાં નામના મળે છે અને સામયિકો એને વધાવી લે છે. ઉન્નતિ અને નવી નવી સારવારના ટેકામાં રજૂ કરેલા પુરાવાઓના થોડા સમય પછી, એ ચિકિત્સા માટે ખોટી ભ્રમણાઓ શરૂ થાય છે જે અમુક મહિનાઓથી અમુક દાયકાઓ સુધી ચાલે છે. પછી સારવારની કોઈ નવી પદ્ધતિ આવે છે જે રાતોરાત જૂની ચિકિત્સાની જગ્યા લઈ લે છે અને એ જૂની ચિકિત્સા પછી કામ વગરની બની જાય છે.” ખરેખર, જે સારવાર પદ્ધતિને ડૉક્ટરોએ બિનઅસરકારક તરીકે તરછોડી દીધી છે એ જ સારવાર થોડાં વર્ષો પહેલાં અસરકારક ઇલાજ હતી.\nપ્રાચીન સમયમાં ઉપચાર કરનારને જે ધાર્મિક દરજ્જો આપવામાં આવતો હતો એની સાથે આજના ડૉક્ટરો સહમત થતા નથી છતાં, કેટલાક લોકોનું એવું વલણ હોય છે જેઓ તબીબી પ્રેક્ટિસ કરનારાઓને ભગવાન માની બેસે છે. તેઓ માને છે કે વૈજ્ઞાનિક સંશોધનો આખી માણસજાતની બીમારીઓને દૂર કરી શકે છે. તેમ છતાં, વાસ્તવિકતા એનાથી કંઈક જુદી જ છે. કઈ રીતે અને શા માટે આપણે વૃદ્ધ થઈએ છીએ (અંગ્રેજી) પુસ્તકમાં, ડૉ. લીઓનાર્ડો હેફ્લીક જણાવે છે: “વર્ષ ૧૯૦૦માં, યુનાઈટેડ સ્ટેટ્સમાં ૭૫ ટકા લોકો ૬૫ વર્ષની વયે પહોંચે એ પહેલાં જ મરણ પામ્યા. આજે આંકડો એનાથી ઊલટો છે: લગભગ ૭૦ ટકા લોકો ૬૫ વર્ષની ઉંમર પછી મરણ પામે છે.” આ આયુષ્યના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે એનું કારણ શું છે હેફ્લીક સમજાવે છે કે “નવા જન્મેલાઓનો મૃત્યુઆંક મોટા પ્રમાણમાં ઓછો થયો છે.” હવે માની લો કે તબીબી વિજ્ઞાન વૃદ્ધ લોકોના મૃત્યુ માટે જવાબદાર, હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોના કારણો શોધી કાઢે તો, શું તેઓ અમર બની જશે હેફ્લીક સમજાવે છે કે “નવા જન્મેલાઓનો મૃત્યુઆંક મોટા પ્રમાણમાં ઓછો થયો છે.” હવે માની લો કે તબીબી વિજ્ઞાન વૃદ્ધ લોકોના મૃત્યુ માટે જવાબદાર, હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોના કારણો શોધી કાઢે તો, શું તેઓ અમર બની જશે કદી નહિ. ડૉ. હેફ્લીક નોંધે છે કે એનાથી “મોટા ભાગના લોકો ૧૦૦ વર્ષ જીવશે.” તે ઉમેરે છે: “પરંતુ આ સો વર્ષની વ્યક્તિઓ અમર તો નહિ જ બની શકે. શાના કારણે તેઓ મરશે કદી નહિ. ડૉ. હેફ્લીક નોંધે છે કે એનાથી “મોટા ભાગના લોકો ૧૦૦ વર્ષ જીવશે.” તે ઉમેરે છે: “પરંતુ આ સો વર્ષની વ્યક્તિઓ અમર તો નહિ જ બની શકે. શાના કારણે તેઓ મરશે તેઓ મરણ પામે ત્યાં સુધી આમ જ નબળા ને નબળા બનતા જશે.”\nતબીબી વિજ્ઞાનના સૌથી સારા પ્રયત્નો છતાં, મૃત્યુના કારણ સુધી હજુ પણ ઔષધ ક્ષેત્રથી પહોંચી શકાય એમ નથી. શા માટે એમ છે અને શું બધા માટે સારી તંદુરસ્તીનો ધ્યેય ખાલી સ્વપ્ન માત્ર બની રહેશે\nપેજ રેટ (30 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nજીવનશૈલીને લગતા મુખ્ય રોગો\nઆરોગ્ય - વિનોબા ભાવે\nદારૂની લત અને સેવન\nઆધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે\nસ્વયં-ઉપચાર અને તેની અસરો\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nમેનોપોઝ બાદ HRTનો ઉપયોગ અમૃત પણ અને વિષ પણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મ���શન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2013/10/02/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9-%E0%AA%A7-%E0%AA%93%E0%AA%AA%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-by-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8-%E0%AA%95%E0%AA%9A/", "date_download": "2019-05-20T00:32:01Z", "digest": "sha1:NXP3OAVUZJPPYKGHBALMMEJLQD52L4TA", "length": 30475, "nlines": 193, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "સત્યાગ્રહ – ધ ઓપેરા by ભવેન કચ્છી | Revolution", "raw_content": "\nસત્યાગ્રહ – ધ ઓપેરા by ભવેન કચ્છી\n૧૯૭૯માં રોટેરડમ, નેધરલેન્ડના સાંસ્કૃતિક વિભાગને વિચાર સ્ફૂર્યો કે એવી કોઈ વિશ્વવિભૂતિને કેન્દ્રસ્થાને રાખીને આંતરરરાષ્ટ્રીય દરજ્જાનું અને વિશ્વના તમામ દેશોની પ્રજાને પ્રેરણાત્મક રીતે વર્તમાન અને ભવિષ્યમાં પણ સ્પર્શી શકે તેવું ઓપેરાનુ સર્જન કરીએ. સંગીત, નૃત્ય, સેટ્સ, પપેટ્રી, માઇમ, પ્રેઝન્ટેશન, સંકેતાત્મક વેશભૂષા, લેઝર લાઇટ્સથી માંડી તમામ નાટય પ્રયોગો ઓપેરામાં સામેલ હોય છે.\nઆ માટે મહાત્મા ગાંધીજીના ચરિત્ર અને જીવન સંદેશ પર પસંદગી ઉતરી. અમેરિકાના જગવિખ્યાત ઓપેરા કમ્પોઝર ફિલિપ ગ્લાસને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી. મજાની એ વાત હતી કે હાલ ૭૬ વર્ષના ફિલિપ ગ્લાસ ગાંધીજીથી એ હદે પ્રભાવિત રહ્યા છે કે ભારતમાં માત્ર અને માત્ર ગાંધીજી વિષે જાણવા જ તેમના આશ્રમો અને આઝાદીના સંગ્રામના સીમાચિહ્ન સમાન સ્થળોના આંદોલનો ઝીલવા, નજરે જોવાની અલૌકિક અનુભૂતિ મેળવવા માટે તે ૧૯૭૯ સુધીમાં જ આઠેક વખત આવી ગયા હતા. ફિલિપ ગ્લાસ આજે પણ ગાંધીઅન વિચારધારાનો પ્રચાર- પ્રસાર તો કરે જ પણ પોતે નખશીખ ગાંધીજીને અનુસરે છે.\nરોટેરડમની પેનલે તો ફિલિપ ગ્લાસને તેમની ‘ઓપેરા’ના કમ્પોઝર- નિર્દેશક તરીકેની ખ્યાતિને જોતાં જ આ પ્રોજેક્ટ સોંપ્યો હતો પણ ગ્લાસે જ્યારે જાણ્યું કે ગાંધીજી પર ઓપેરા તૈયાર કરવાની તેને ઓફર મળી છે ત્યારે તેણે માન્યું કે કદાચ ગાંધી ભક્તિ બદલ કુદરતે તેને આપેલી આ ભેટ છે. તેને એ વખતે એવો વિચાર પણ આવ્યો કે અત્યાર સુધીના તેણે નિર્માણ કરેલ આઠ ઓપેરા બાદ અમેરિકા અને યુરોપની કલા- સંસ્કૃતિ ફલક પર તે જીનિયસ મનાય છે છતાં તેને કેમ ક્યારેય મહાત્મા ગાંધી પર ઓપેરા બનાવવાનો વિચાર ન આવ્યો.\nજાણે ગાંધીજીના જ દિવ્ય આશીર્વાદ મળ્યા હોય તેવા એહસાસ સાથે ફિલિપ ગ્લાસ અને તેની ટીમે ગાંધીજીના બહુમુખી પ્રદાનનો સંશોધનાત્મક રીતે અભ્યાસ કર્યો. ગ્લાસે તો ગાંધીજીનું મહત્તમ સાહિત્ય યુવાન વયથી જ દિલોદિમાગમાં ઉતારી લીધું હતું.\nફિલિપ ગ્લાસ એ નિષ્કર્ષ પર આવ્યા કે ગાંધીજીના બાળપણ, કિશોરાવસ્થા અને સાઉથ આફ્રિકામાં તેમને રેલ્વે સ્ટેશન પર હડસેલી દેવામાં આવ્યા તે પછી વિશ્વને સત્યાગ્રહના સિદ્ધાંતની ભેટ આપતી જે અહિંસક લડત તેમણે સાઉથ આફ્રિકામાં આદરી ત્યારે જ ગાંધીજીનો ખરા અર્થમાં જન્મ અને ધ્યેય આકાર પામી ચૂક્યા હતા. તે પછી તેણે આ જ વિચારધારા સાથે ભારત આવીને આઝાદીનો સંગ્રામ છેડયો હતો.\nફિલિપ ગ્લાસે આથી જ તેના ઓપેરામાં ૧૯૧૪ સુધીના ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખ્યા કેમ કે, ‘રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી’.\nતેમણે આ ઓપેરાનું નામ પણ ‘સત્યાગ્રહ’ એવું રાખ્યું. તેમણે ઓપેરાના નિર્દેશનમાં જીનિયસ મનાતા મેકડરમોટ એન્ડ ક્રાઉચની ટીમને સાંકળી. તેઓએ ત્રણ અંકનું બે વીસ- વીસ મિનિટના ઇન્ટરવલ સાથે ચાર કલાકનું ઓપેરા તૈયાર કર્યું.\nનિર્દેશનની કમાલ જુઓ. પ્રથમ અંકમાં ગાંધીજીના બાળપણ અને કિશોરાવસ્થામાં લીઓ ટોલ્સટોયનો પ્રેરણા પ્રભાવ હોઈ ટોલ્સટોયને હાઇલાઇટ કરીને ગાંધીજીની યુવાવસ્થા સુધીની પ્રતિભાને ઉપસાવી.\nબીજા અંકમાં રવીન્દ્રનાથ ટાગોરને કેન્દ્રસ્થાને રાખીને તેઓ જાણે સૂત્રધાર હોય તેમ ગાંધીજીનો સાઉથ આફ્રિકામાં રંગભેદના અપમાનજનક અનુભવ, માનવ હક્કનું પાશવી ઉલ્લંઘન થતું જોઈને હૃદયનું દ્રવી ઉઠવું, પોલીસના માર સહન કરતા નીતિનો વિરોધ કરવો, જનસમર્થન મેળવવું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના પ્રારંભથી માંડી ૫૦૦૦ અશ્વેતો અને એશિયનોની કૂચને ટ્રાન્સવાલ સુધી લઈ જવી તેવી ઘટનાઓને સ્ટેજ પર ખડી કરાઈ છે.\nફિલિપ ગ્લાસે ગાંધીજીનો ૧૯૧૪ સુધીનો સમયગાળો ટાગોરની નજરે બતાવ્યો છે તેનું એક કારણ એ છે કે ટાગોર અને ગાંધીજી વચ્ચે ઘણા મુદ્દે મતભેદ પ્રવર્તતો હતો. ટાગોરે સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર માટેના વિશ્વ પ્રવાસોમાં ગાંધીજી અંગે વિશ્વ શ્રોતાઓના પ્રશ્નોનું તત્ત્વજ્ઞાાન સાથે નિરાકરણ કર્યું હતું. રેટિંયા અંગેના જક્કી વિચારો અંગે તેમને મતભેદ જરૃર હતો પણ સત્યાગ્રહના તેમજ અહિંસાના ખ્યાલથી ટાગોર પ્રભાવિત હતા. બીજુ કારણ એ પણ છે કે નોબેલ પ્રાઇઝ વિજેતા ટાગોરની વૈશ્વિક સ્તરે પહેચાન છે. ટાગોર- ગાંધીજીના સંવાદોને ઓપેરામાં રજૂ કરીને ફિલિપ ગ્લા��ે ૧૯૧૪ સુધી અને તે પછીના સમયગાળામાં ગાંધી- ટાગોરની મુલાકાતોમાંથી નિપજતા ગાંધી વિચારો ગાંધીની નજરે બતાવવાની કડી ફિલિપ ગ્લાસે જોડી દીધી છે.\nત્રીજા અંકમાં ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની નજરે ગાંધીજી’ તેવી થીમ સાથે ગાંધીજીની આઝાદી સુધીની લડતનું તત્ત્વજ્ઞાાન રજૂ કર્યું છે. માર્ટિન કિંગે ગાંધીજીની જ પ્રેરણા લઈને અહિંસા શસ્ત્ર ધારણ કરીને અમેરિકામાં અશ્વેતોને સમાન હક્ક અપાવતી ઐતિહાસિક લડત પાર પાડી હતી તેને ઓપેરાના ત્રીજા અને છેલ્લાં અંકમાં હૃદયસ્પર્શી રીતે રજૂ કરાઈ છે.\nગાંધીજી તેમના નિધન પછી પણ વિશ્વને અહિંસક લડતનો, સત્યાગ્રહનો માર્ગ ચીંધતા ગયા. તે માર્ગ ગુલામ- શાસક પ્રણાલિ વખતે જ નહીં પણ, લોકશાહી દેશમાં પણ સત્તાધીશો સામે એટલો જ કારગત નીવડે છે તેવું માર્ટિન લ્યુથર કિંગે પુરવાર કરી બતાવ્યું.\nફિલિપ ગ્લાસ મેસેજ પણ આપે છે કે ૨૦મી સદીના આ મહામાનવનો મેસેજ, મૂલ્યો અને જીવન દ્રષ્ટિ, જીવન પદ્ધતિ આગામી સમયમાં માનવ જગતની ઉપાધિઓમાં જડીબુટ્ટી તરીકે પૂરવાર થઈ છે.\nફિલિપ ગ્લાસને ગાંધીજી અંગેના સંશોધનાત્મક ખેડાણ દરમ્યાન એ પણ સમજાયું કે ગાંધીજી પર બાળપણથી જીવનભર ભગવદ્ ગીતાનો પથદર્શક અને મનોબળ કેળવવા માટેનો પ્રભાવ રહ્યો છે.\nઓપેરામાં તેમણ બેકગ્રાઉન્ડમાં વખતોવખત અને ગાંધીજીની નિર્ણાયક પળો વખતના દ્રશ્યોમાં સંસ્કૃત ભાષામાં જ ગીતાના અધ્યાયને વિશ્વની ઓડિયન્સ સમક્ષ રજૂ કર્યા છે. ગ્લાસ માને છે કે વિશ્વની કોઈ પણ પ્રાચીન કૃતિઓને તેમના મૂળરૃપમાં જ રજૂ કરવી જોઈએ. પ્રેક્ષકોએ તેમનો મર્મ જાણવા વિવેચકો પાસેથી અને પ્રેક્ષકને જે ભાષા આવડતી હોય તે ભાષાના ઉપલબ્ધ સંદર્ભ ગ્રંથમાંથી સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો.\nગાંધીજીનું પાત્ર ઓપેરા જગતના આદરણીય કલાકાર રિચાર્ડ ક્રોફ્ટે ભજવીને ચાર ચાંદ લગાવી દીધા છે. જો કે તે ગાંધીજી જેવા સુકલકડી નથી આમ છતાં ગાંધીજીના મિજાજને ભવ્ય સ્ટેજ પર સાંગોપાંગ ઉતારે છે. કુલ ૧૦૦ જેટલા કલાકારો સાઉથ આફ્રિકાના ભારતીય અને બ્રિટિશરોના સ્વાગમાં છે. માર્ટિન લ્યુથર કિંગના ત્રીજા અંકમાં અશ્વેત એક્સ્ટ્રાઓ હોય તે સ્વાભાવિક છે. આ ઓપેરાના નિર્માણમાં પડદા પર કે પડદા પાછળ એક પણ ભારતીયની મદદ નથી લેવાઈ.\nઓપેરા નિહાળવું તે નાટક કે ફિલ્મ કરતા જુદો જ અને અદ્વિતીય અનુભવ કહી શકાય. અગાઉ જણાવ્યું તેમ તે દ્રશ્ય-શ્રાવ્ય જગતના ઇતિહાસથી વર્તમાન સુધીન��� તમામ શૈલીનું સંયોજન હોઈ શકે. કમ્પોઝિંગ એ તેનો આત્મા છે. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન આ લખનારને ‘વેસ્ટસાઇડ સ્ટોરી’નું પ્રખ્યાત ઓપેરા જોવાની તક સાંપડી હતી, તેની ટિકિટ ૪૦થી ૧૦૦ પાઉન્ડ હોઈ શકે. સાંજીંદાઓ અને કમ્પોઝરને સ્ટેજની નીચે જ આપણે જોઈએ શકે. તેમાં એક મ્યુઝિકલ સોંગ્સ, વિશ્વ શ્રેષ્ઠ કવિઓની કૃતિ ઓપેરાની વાર્તા પ્રમાણે સ્ક્રિપ્ટમાં હોય છે. કોસ્ચયુમ તેનું હૃદય છે. સ્ટેજ વિશાળ જોઈએ લાઇટીંગ્સ, સાઉન્ડનો કસબ અલ્ટીમેટ હોવો અનિવાર્ય છે. ઓપેરા સેક્સપિયરની કૃતિઓ, ઐતિહાસિક ગાથાઓ અને વિશ્વના મહાન ચરિત્રોને નજરમાં રાખીને બને છે. તેને જોવા આવનાર પ્રેક્ષક વર્ગ ઉચ્ચ શૈક્ષણિક, સુસંસ્કૃત, કલા- સંગીતના વિવિધ પાસાઓને પારખી- નાણી શકે તેવો હોય છે. બૌદ્ધિક, ક્રીમ, ઇલીટ, રીફાઇન્ડ અને સ્ટેટસ સભર હોઈ સુપરરીચ પ્રેક્ષકોને જુઓ તો પણ પૈસા વસુલ થઈ જાય.\nઅગાઉ જણાવ્યું તેમ ઓપેરામાં કઠપૂતળીની ટેકનિકથી માનવ કદના ચહેરા-મહોરાઓ, લેસર લાઇટથી મેદની, સ્પેશ્યલ ઇફેક્ટ્સથી યુદ્ધ, આંદોલનો, કુદરતી આપત્તિ વગેરે ખડું કરાય છે. તમે અલગ દુનિયામાં જ સરકી જાવ તેની ગેરંટી. અમેરિકામાં બ્રોડ-વે ઓપેરા માટે જાણીતું છે.\n૧૯૮૦માં સત્યાગ્રહ ઓપેરાનો નેધરલેન્ડમાં પ્રિમિયર યોજાયો હતો ત્યાર પછી ૧૯૮૧માં ન્યુયોર્કથી લેવ્ગિટનના આર્ટપાર્કમાં અને તે જ વર્ષે સ્ટુટગર્લમાં શો થયા.\nઇંગ્લેન્ડમાં બાથ સ્પા યુનિવર્સિટી અને ફ્રોમ કોમ્યુનિટી કોલેજના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૭માં તેનું મંચન થયું. ન્યુયોર્કમાં મેટ્રો પોલિટનમાં ૨૦૦૭, ૨૦૧૦ અને ૨૦૧૧માં આ ઓપેરાના અને તે જ રીતે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં લંડનમાં સત્યાગ્રહના શો યોજાવાના છે જેનું બુકિંગ પુર જોશથી ચાલુ છે.\nઆજે તો ફિલિપ ગ્લાસ ૭૬ વર્ષના છે પણ સત્યાગ્રહ ઓપરા વખતે તેઓ જાતે જ કમ્પોઝ કન્ડક્ટ કરવા થિયેટર પહોંચી જાય છે. ગાંધીજીની હરતીફરતી એન્સાયક્લોપીડીયા પણ તેમને કહી શકાય. તેઓ કહે છે કે ગાંધીજીએ મૌલિક અભિગમ સાથે સત્યાગ્રહ શબ્દ અને પદ્ધતિની વિશ્વને અણમોલ ભેટ આપીછે. ‘ઇન્ડિયન ઓપિનિયન’ પત્રિકા શરુ કરીને તેઓએ વિશ્વને મિડિયાના પ્રભાવનો રાહ બતાવ્યો હતો. ગાંધીજીએ આહાર-વિહારનું અને અર્થતંત્રનું આગવું વિજ્ઞાન પણ વિકસાવ્યું હતું. નેતૃત્વ અને મોટિવેશનના વિશ્વના તમામ લેકર્ચર્સ અને થિયરીમાં ગાંધી વિચારધારા જ છે. વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ગાંધીજીમાંથી મળી આવે છે. અહીં આ કોલમમાં ગયા વર્ષે ગાંધી જયંતિ વખતે ભોજનમાં વિશ્વસ્તરે ‘ગાંધી થાળી’ના વધતા ક્રેઝ પર લખ્યું હતું. ગાંધીજીના વૈશ્વિક પ્રભાવની રીતે ફિલિપ ગ્લાસ એમ્બેસેડર સમાન છે.\nકાશ્મીરમાં ઝુબીન મહેતાની કોન્સર્ટ ભલે રખાય પણ સત્યાગ્રહ ઓપેરાને ભારતમાં યોજવાનું કેમ કોઈ વિચારતું નથી અમેરિકા, યુરોપમાં તેના શૉનું આગામી વર્ષ માટે બુકિંગ થતું જાય છે.\nફિલિપ ગ્લાસ અને તેની ટીમને ગાંધીવંદના કરવા બદલ આપણે વંદન પાઠવવા જ રહ્યા. યુ ટયુબ પર આ ઓપેરાને તમે જોઈ શકો છો.\n« હિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \nગાંધીજયંતિ સ્પેશ્યલ: ગાંધી-મોદી સંવાદ by ઉર્વીશ કોઠારી »\nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/isha-gupta-gets-angry-as-she-was-asked-about-her-rumoured-boyfriend-hardik-pandya-remark-on-women-044000.html", "date_download": "2019-05-20T00:41:54Z", "digest": "sha1:PV73DOTO5ZXGUZTHVSJHVCPXVCWXDU5P", "length": 11582, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે? | Isha gupta gets angry as she was asked about her rumoured boyfriend hardik pandya remark on women - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે\nહાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા એક વિવાદિત નિવેદનના કારણે ખરાબ રીતે ઘેરાયેલ છે. કૉફી વિથ કરણમાં તેમના નિવેદનને મહિલા વિરોધી બતાવીને તેમને માત્ર ટ્વિટર પર જ ટ્રોલ ન કરાયા પરંતુ બીસીસીઆઈ દ્વારા તેમની મેચ પર તપાસ થવા સુધી પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવામાં લોકોનું ધ્યાન તેમની સાથે જોડાયેલા લોકો પર પણ જઈ રહ્યુ છે. આમાંથી એક બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ છે. માનવામાં આવે છે કે ઈશા એક સમયે હાર્દિક સાથે રિલેશનમાં હતી.\nહાર્દિક સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તા\nમુંબઈમાં કોઈ કાર્યક્રમમાં પહોંચેલી ઈશાને જ્યા��ે પૂછવામાં આવ્યુ કે મહિલાઓ પર તમારા દોસ્ત હાર્દિક પંડ્યાની અભદ્ર ટિપ્પણી પર તમે કંઈ કહેવા ઈચ્છશો આના પર ઈશા ખરાબ રીતે ભડકી ગઈ અને બોલી તમને કોણે કહ્યુ છે કે તે મારો દોસ્ત છે\nઈશાએ મહિલાઓને ગણાવી પુરુષોથી શ્રેષ્ઠ\nહાર્દિકના નિવેદન વિશે કંઈ કહેવાની જગ્યાએ ઈશાએ કહ્યુ કે સૌથી પહેલા તો મહિલાઓએ પોતાને પુરુષ સાથે સરખાવવાનું બંધ કરી દેવુ જોઈએ કારણકે તે તેમના કરતા દરેક રીતે સારા છે. હું કોઈને ખરાબ ફીલ કરાવવા નથી ઈચ્છતી પરંતુ તમે પુરુષો બાળકો કેમ પેદા નથી કરી લેતા અમે મહિલાઓ પીરિયડ્સની પીડા સહન કરીએ છીએ, ઓફિસ જઈએ છીએ, ઘર સંભાળીએ છીએ. જ્યારે આ બધુ કરી શકશો તો તમે પુરુષો પણ સુપીરિયર થઈ જશો.\nશું હતુ હાર્દિકનું વિવાદિત નિવેદન\nકૉફી વિથ કરણ પર પહોંચેલા હાર્દિક પંડ્યાએ ઘણુ ખુલીને પોતાના રિલેશન્સ પર વાત કરી અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી. તેમણે એ પણ કહી દીધુ કે જ્યારે તેમણે પહેલી વાર પોતાની વર્જિનિટી લુઝ કરી હતી તો ઘરે આવીને પોતાના મા-બાપને જણાવ્યુ હતુ કે - હું આજે કરીને આવ્યો.\nકાળી અભિનેત્રીઓને સેક્સી કહે છે, સુંદર નહીં: ઈશા ગુપ્તા\nબોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું\nઆ વર્ષની સૌથી સેક્સી ફોટો, બિકીની પહેરીને ક્લોઝઅપ લૂક આપ્યો\nVideo: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સેથી લાલચોળ\nસીરિયા પર ઈશા ગુપ્તાએ કર્યું ટવિટ, માનવતા મરી રહી છે\nહોટ & બોલ્ડ ઇશા ફરી આવી ચર્ચામાં, તેનું કારણ છે આ....\n2017માં આ બોલીવૂડ બ્યૂટીઝ તેમના બીકની લૂક માટે રહી ચર્ચામાં\nHotness Alert : ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ, જુઓ તસવીરો\nHot: એમી જેક્સન અને ઇશા ગુપ્તા વચ્ચે જામી છે હરીફાઇ\nટોપલેસ ફોટોશૂટ બાદ ઇશાની આ તસવીરો થઇ વાયરલ\nઇશા ગુપ્તાએ ફરી પોસ્ટ કરી આવી તસવીર, ટ્રોલ્સનો આપ્યો જવાબ\nઆ હોટ એક્ટ્રેસિસે Trollsને આપ્યા કંઇક આવા જવાબ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/jitendra-kapoor/", "date_download": "2019-05-20T00:37:46Z", "digest": "sha1:PZXYYYY4DW2TBU4K7TA4EUTREJKUQ4WI", "length": 5892, "nlines": 148, "source_domain": "www.gstv.in", "title": "Jitendra Kapoor - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવ��સી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nપરણ્યા વિના જીતેન્દ્રનો દિકરો પહેલાં બન્યો બાપ હવે બન્યો મામા, એકતા બની “માં”\nફિલ્મ ઉદ્યોગ અવનવા સમાચારોને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. આજે નવી જ ખબર આવતા ફિલ્મરસીકો માટે ખુશીનાં સમાચાર છે. ફિલ્મ અભિનેતા તૂષાર કપૂર ત્રણ વર્ષ\n લગ્ન પહેલાં જ માતા બની ગઇ એક્તા કપૂર, જીતેન્દ્ર તો….\nટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો સિક્કો ચલાવનારી પ્રોડ્યુસર એક્તા કપૂરના જીવનમાં ખુશીઓએ દસ્તક આવી છે. એક્તાના જીવનમાં એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. એક્તાના ભાઇ તુષાર\nયૌન શોષણ મામલે પીઢ અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ FIR\nબોલીવુડના દિગ્ગજ અભિનેતા જિતેન્દદ્ર વિરુદ્ધ યૌન શોષણ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જિતેન્દ્ર વિરુદ્ધ તેમની એક સંબંધીએ ફરિયાદ દાખલ કરી છે. જિતેન્દ્રની આ મહિલા\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/09/jiven-sarita2/", "date_download": "2019-05-20T01:13:38Z", "digest": "sha1:LREVHMWBXDE2HJ24PCJHICDVH3FOHL4K", "length": 23437, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવનસરિતા – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nAugust 9th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 3 પ્રતિભાવો »\n[1] જગતને જોવાની મજા – એસ્થર ગ્રેહામ\nરેલગાડીમાં સફર કરતા એક માણસ અને તેના નાના પુત્રની પાછળની બેઠકમાં હું બેઠી હતી. પાટાની બેઉ બાજુ જે દશ્યો પસાર થતાં હતાં તેમાં એ છોકરાને ખૂબ રસ પડતો હોય એમ લાગ્યું, ને પોતે જે કાંઈ જુએ તેનું વર્ણન એ પિતાને મોઢે સતત કરતો જતો હતો. એક નિશાળના ચોગાનમાં રમતાં બાળકોની વાત એણે કરી, એક વોંકળામાં પડેલા પથ્થરોની વાત કરી અને પાણી પર પડતાં સૂરજનાં કિરણો વર્ણવ્યાં. વચમાં, એક માલગાડીને જવા દેવા માટે અમારી ગાડી ઊભી રહી ત્યારે, એ ભારખાનાના દરેક ડબ્બામાં શું શું હશે તેની અટકળ એણે ચલાવી. એમને ઊતરવાનું સ્ટેશન નજીક આવતું ગયું તેમ તેમ તો એ છોકરાની ખુશાલી વધતી ચાલી. સફરને અંતે આગલી બેઠક પર જરા નમીને પિતાને મેં કહ્યું : ‘એક બાળકની આંખો મારફત જગતને જોવામાં કેવી મજા આવે છે – નહીં \nસ્મિત કરીને એમણે જવાબ વાળ્યો, ‘હા, બહુ જ. એ એક જ રીતે આપણે જગતને જોઈ શકીએ તેમ હોઈએ, તો તો ખાસ.’ એ અંધ હતા. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)\n[2] સત્યનો સાક્ષાત્કાર – મૃગેશ શાહ\nકેટલીક ઘટનાઓ બહુ સામાન્ય હોય છે પરંતુ ક્યારેક ઘણી મોટી શીખ આપી દેતી હોય છે. હમણાં એવું જ બન્યું. અમુક કામસર અમારા એક પરિચિત સ્નેહીને ત્યાં અમદાવાદ જવાનું થયું. બાલવાડીમાં જતો એમનો દીકરો હજી માંડ બોલતા શીખ્યો હતો. સ્વાભાવિક રીતે આપણે કોઈને ત્યાં જઈએ એટલે તેમના બાળકને તેડી લઈએ અને પછી રમૂજમાં એને રમાડવા માટે એમ કહેતા હોઈએ છીએ કે “તને લઈ જવા આવ્યો છું.” મેં પણ એમ જ કર્યું અને એ ભાઈ તો ભેંકડો તાણીને રોવા માંડ્યાં એને સાચે જ એમ થયું કે હું એને લઈ જઈશ. અહીં ‘સાચે જ’ શબ્દ આપણે વાપરવો પડે છે તે કઠણાઈ છે. હકીકતે તો સત્ય સિવાય બીજું કશું છે જ નહિ. બાળકને ખબર જ નથી કે અસત્ય શું છે. બાળકને તો આપણામાં એવો વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ જે બોલે છે એ પ્રમાણે જ તે કરશે. અજાણતા જ એ બાળકે મારામાં કેટલો બધો વિશ્વાસ મૂકી દીધો હતો એને સાચે જ એમ થયું કે હું એને લઈ જઈશ. અહીં ‘સાચે જ’ શબ્દ આપણે વાપરવો પડે છે તે કઠણાઈ છે. હકીકતે તો સત્ય સિવાય બીજું કશું છે જ નહિ. બાળકને ખબર જ નથી કે અસત્ય શું છે. બાળકને તો આપણામાં એવો વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ જે બોલે છે એ પ્રમાણે જ તે કરશે. અજાણતા જ એ બાળકે મારામાં કેટલો બધો વિશ્વાસ મૂકી દીધો હતો અને મેં એને શું શીખવ્યું અને મેં એને શું શીખવ્યું – અસત્ય કાર��� કે હું કંઈ તેને વડોદરા લઈ જવાનો નહોતો બાળકની અજ્ઞાત અવસ્થામાં પણ તેનામાં રહેલા સત્યને જે ઠેસ લાગી, એમાં હું નિમિત્ત બન્યો. ‘માણસ જે બોલે એ ન પણ કરે’ એવું એના મનમાં બીજ રોપાયું.\nઘટના તો બહુ સામાન્ય બની. ઘણા બધા લોકો આમ કરતાં પણ હોય છે. પરંતુ આ ઘટના અંગે વિચારતાં મને લાગ્યું કે આ અસત્યના બીજ રોપવા જેવી બાબત છે. કેટલા ભોળપણથી અને નિર્દોષતાથી એણે એમ માની લીધું હતું કે હું જે બોલું છું એ સત્ય જ છે અને હું એ જ પ્રમાણે વર્તીશ જે પ્રમાણે હું બોલું છું. ખરેખર આવો અદ્દભુત વિશ્વાસ તો કેવળ બાળક જ મૂકી શકે. આજનો શિક્ષિત સમાજ તો ‘બાળક છે એટલે ભોળવાઈ જાય આવો અદ્દભુત વિશ્વાસ તો કેવળ બાળક જ મૂકી શકે. આજનો શિક્ષિત સમાજ તો ‘બાળક છે એટલે ભોળવાઈ જાય ’ એમ કહીને આવી બાબતોને નજરઅંદાઝ કરી નાંખે છે. હકીકતે, આવી ઘટનાઓથી જ બાળકને ઈશ્વર તરફથી શું મળ્યું છે તેનું ઉત્તમ દર્શન થાય છે, ખરું ને ’ એમ કહીને આવી બાબતોને નજરઅંદાઝ કરી નાંખે છે. હકીકતે, આવી ઘટનાઓથી જ બાળકને ઈશ્વર તરફથી શું મળ્યું છે તેનું ઉત્તમ દર્શન થાય છે, ખરું ને મારા માટે તો આ જ સત્યનો સાક્ષાત્કાર બની ગયો.\n[3] ગ્લાનિ – ફાધર વાલેસ\nરાજાએ ભરેલા દરબારમાં રાજગુરુને પ્રશ્ન કર્યો : ‘જૂના જમાનામાં પ્રજામાં ધર્મનું બળ હતું તે અત્યારે કેમ નથી ’ રાજગુરુએ જવાબ તો આપ્યો નહિ, પણ બધાંની આગળ એક મોટા વાસણમાં તેલ ભરી દીધું, અને દરબારમાં ઊભેલા હતા એ દરેકના હાથમાં એવું એક ખાલી વાસણ મૂકીને સૌને આજ્ઞા કરી કે તેલવાળું વાસણ લઈને એની બાજુની વ્યક્તિના હાથમાં ખાલી રહેલા વાસણમાં બધું તેલ રેડી આપે, અને એ વળી એ તેલ લઈને બાજુવાળાના ખાલી રહેલા વાસણમાં રેડે અને એમ બધાં કરતાં જાય.\nએમ એક એક પોતાના પાત્રમાં તેલ લે અને બીજાના પાત્રમાં રેડે, અને ક્રમે ક્રમે દરબારનું આખું ચક્ર પૂરું થયું અને છેલ્લા દરબારીએ પોતાના પાત્રમાંનું તેલ રાજાના હાથમાં રહેલા પાત્રમાં રેડી દીધું. રાજાએ જોયું તો થોડાંક જ ટીપાં એના પાત્રમાં પડ્યાં. અને સૌએ પણ રાજાની સાથે એ જોયું. તેલ ઘણું હતું. પણ વાસણે વાસણે એ ચોંટતું જાય એટલે શરૂઆતમાં ખાસ ફેર દેખાતો નથી પણ એનું પ્રમાણ ઓછું થતું જાય, અને આખરે રાજાના હાથમાં થોડાં જ ટીપાં આવી જાય.\nધર્મના અનુભવને બદલે ધર્મનું શિક્ષણ આવે ત્યારે ધર્મની ગ્લાનિ આવે. (‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તકમાંથી સાભાર.)\n[4] ભૂતકાળના ઉપકારો ભૂલાઈ જાય છે – ભદ્રાય��� વછરાજાની\nએક માણસે, કરુણાભાવે વાઘને પાંજરામાંથી છોડ્યો. જેવો તે છૂટો થયો, તેવો તે માણસને ખાવા દોડ્યો.\nમાણસે કહ્યું : ‘મેં તારા ઉપર કરેલ ઉપકારને તું કેમ ભૂલે છે ઉપકાર જેવી કોઈ ચીજ હોય છે.’\nવાઘે આ વાતનો પ્રત્યાઘાત આપતાં કહ્યું : ‘ભૂતકાળના ઉપકારો જલદી ભૂલાઈ જાય છે. કોઈપણને પૂછી જુઓ.’\nબંનેએ આ પ્રસંગ ત્યાંથી પસાર થતા કૂતરા સમક્ષ રજૂ કર્યો. કૂતરાએ અભિપ્રાય આપતાં કહ્યું :\n‘વાઘ સાચો છે. મેં મારી યુવાનીમાં મારા માલિકની ઘણી સારી સેવા કરી, પરંતુ હું ઘરડો થયો, એટલે તેણે મને જંગલમાં ધકેલી દીધો.’ માણસે બીજો અભિપ્રાય લેવાની માંગણી કરી, એટલે ત્યાંથી પસાર થતા ઘોડાને પૂછવામાં આવ્યું. એણે પણ લગભગ કૂતરા જેવો જ અભિપ્રાય આપ્યો. માણસે ત્રીજા અભિપ્રાયની માંગણી કરી. આ વખતે જોગાનુજોગ શિયાળ મળી આવ્યું. તેણે કહેલી વાતને માનવાની ના પાડી અને માણસ અને વાઘ વચ્ચે જે બન્યું હતું, તેનું નિદર્શન કરી બતાવવા જણાવ્યું. વાઘ શિયાળની મૂર્ખતા પર ગુસ્સે થતો થતો પાંજરામાં સરક્યો. શિયાળ કૂદ્યું અને પાંજરું બંધ કરી દીધું. તેણે માણસને કહ્યું : ‘મેં તને મુસીબતમાંથી છોડાવ્યો છે, તું મને બદલામાં શું આપશે \nમાણસે વિચાર્યું : ‘મારે શા માટે શિયાળના અહેસાનમાં આવવું જોઈએ ’ અને શિયાળનો પીછો પકડી તેને દૂર હાંકી કાઢ્યું. (‘હૈયું-મસ્તક-હાથ’ પુસ્તકમાંથી સાભાર.)\n[5] મરણ – રમેશ સવાણી\nકેટલાય મહિનાઓ પછી વતનમાં જવાનું થયું. ઘરેથી પત્ર આવ્યો કે દાદાનો પગ ભાંગી ગયો છે એટલે…. મનમાં થયું : ‘સારું થયું પગ ભાંગ્યો. હવે દાદા શાંતિથી બેસશે. માથું ફાડી નાખે તેવો તડકો હોય કે કડકડતી ઠંડી. દાદા કામ કરતા જ હોય, થાકે જ નહીં. આટલી ઉંમરે શી જરૂર હતી સખત કામ કરવાની મા દીકરાને નવડાવે તેમ દાદા રોજ ભેંસોને ધમારે. ભેંસને વાળવા ગયા અને પડી ગયા. પગ ભાંગી ગયો….’\nદાદાની સારવાર કરી રહેલ ડૉક્ટરને મેં પૂછ્યું : ‘દાદાને સારું થઈ જશે \nડૉક્ટર કંઈ બોલે તે પહેલાં પિતાજીએ કહ્યું : ‘હવે સારું થશે ઉપર જશે ત્યારે \nમને આંચકો લાગ્યો. પિતાજી ડૉક્ટરને લઈને બહાર ગયા ત્યારે દાદાએ કહ્યું, ‘દીકરા શું કહું કોને કહું તારી બા ય પૂરો રોટલો ખાવા આપતી નથી. હું ઝટ મરું એની જ સૌ રાહ જોઈ રહ્યા છે…..’\nથોડા દિવસ પછી, ઑફિસમાં હું એકલો બેઠો હતો ત્યારે એક સ્નેહીએ આવીને મારા મોંમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. મેં પૂછ્યું : ‘શું છે શેની ખુશી છે \n‘આજે હું દાદા બન્યો છું.’\nમ���ઠાઈ મારે ગળે જ અટકી ગઈ. (‘ગુજરાતી લઘુકથાસંચય’ પુસ્તકમાંથી સાભાર.)\n« Previous ટાઈમ-સ્ક્વૅર – નસીર ઈસમાઈલી\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા\nઅમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ... [વાંચો...]\nવૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ\n(‘આંખોમાં પગલી ગુલાલની’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) રજાઓ ચાલે છે... પોતાનો સંઘર્ષ ભુલીને પેલો પરિવાર પણ પ્રસન્નતાથી પ્રવાસમાં ચાલ્યો ગયો છે. જતી વખતે પત્નીના ચહેરા પર વિજયનો કે પતિના ચહેરા પર પરાજયનો ભાવ નહોતો. હવે સહુ સાથે મળીને મજા માણવાના નિશ્ચય સાથે નીકળ્યાં છે અને મને ખાતરી છે કે એ મજા કરવાનાં. આ વૅકેશનનાં આયોજનો એટલે અલ્પકાલીન ને ... [વાંચો...]\nહૂંફાળા અવસર – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nદવા એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ... [વાંચો...]\n3 પ્રતિભાવો : જીવનસરિતા – સંકલિત\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratrising.com/2018/07/%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87/", "date_download": "2019-05-20T01:17:17Z", "digest": "sha1:N2MZ5KCJTC3ZLSP57HFNSLYD3XF2JEQW", "length": 7895, "nlines": 186, "source_domain": "gujaratrising.com", "title": "કેસરિયો રંગ તને લાગ્યો રે :- Latest Gujarati Navratri Dandiya Raas Garba Songs Lyrics", "raw_content": "\nકેસરિયો રંગ તને લાગ્યો રે\nકેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા\nકેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા\nકેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ\nઆસોના નવરાત્ર આવ્યા, અલ્યા ગરબા\nઆસોના નવરાત્ર આવ્યા રે, લોલ\nઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, ગરબા\nઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, લોલ\nકંકુના સાથિયા પૂરાવ્યાં રે, ગરબા\nકંકુના સાથિયા પૂરાવ્યાં રે, લોલ\nકોના કોના માથે ફર્યો રે, ગરબો\nકોના કોના માથે ફર્યો રે, લોલ\nનાની નાની બેનડીના માથે રે, ગરબો\nનાની નાની બેનડીના માથે રે, લોલ\nકેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા\nકેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ\nઘૂમતો ઘૂમતો આવ્યો રે, ગરબો\nઘૂમતો ઘૂમતો આવ્યો રે, લોલ\nહરતો ને ફરતો આવ્યો રે આરાસુર\nહરતો ને ફરતો આવ્યો રે, લોલ\nમા અંબાએ તને વધાવ્યો રે, ગરબા\nમા અંબાએ તને વધાવ્યો રે, લોલ\nહરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ\nહરતો ને ફરતો આવ્યો રે, લોલ\nમા કાળીએ તને વધાવ્યો રે, ગરબા\nમા કાળીએ તને વધાવ્યો રે, લોલ\nહરતો ને ફરતો આવ્યો માટેલ ગામ\nહરતો ને ફરતો આવ્યો રે, લોલ\nમા ખોડિયારે તને વધાવ્યો રે, ગરબા\nમા ખોડિયારે તને વધાવ્યો રે, લોલ\nહરતો ને ફરતો આવ્યો શંખલપુર\nહરતો ને ફરતો આવ્યો રે, લોલ\nમા બહુચરે તને વધાવ્યો રે, ગરબા\nમા બહુચરે તને વધાવ્યો રે, લોલ\nકેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા\nકેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ\nહે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ\nછોગાળા તારા, હો રે છબીલા તારા\nહો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ\nરંગલો જામ્યો કાલિંદરીને ઘાટ\nહે હાલ્ય હાલ્ય હાલ્ય\nવહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાત\nછોગાળા તારા, હો રે છબીલા તારા\nહો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ\nરંગલો જામ્યો કાલિંદ��ીને ઘાટ\nહે રંગરસીયા તારો રાહડો માંડી ને ગામને છેવાડે બેઠાં\nકાના તારી ગોપલીએ તારે હાટું તો કામ બધા મેલ્યાં હેઠાં\nહે તને બરકે જશોદા તારી માત\nછોગાળા તારા, હો રે છબીલા તારા\nહો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ\nરંગલો જામ્યો કાલિંદરીને ઘાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/vikki-kaushalgujarati-news/", "date_download": "2019-05-20T00:56:22Z", "digest": "sha1:FINCKJ6NF7PNJ6LSUMDNRM4AFLSQCTZF", "length": 4628, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "Vikki KaushalGujarati news - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\n100 કરોડની ફિલ્મો આપનાર આ હિરો અકસ્માતમાં ઘવાયો, 12 ટાંકા લેવા પડ્યા\nસંજૂ અને ઉરી: ધ સર્જિકલ સ્ટાઇક જેવી 100 કરોડી ફિલ્મો આપનાર વિક્કી કૌશલ આજકાલ સફળતા એન્જોય કરી રહ્યો છે અને હવે તેના નવા પ્રોજેક્ટમાં કામે\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/aaaac2ab0acdab5-aaaacdab0abeaa5aaeabfa95-ab6abfa95acdab7aa3/a86ab6acdab0aaeab6abeab3abe", "date_download": "2019-05-20T00:45:59Z", "digest": "sha1:6LCXPFFSSDOYYP763OVSM73SGT3VYBJM", "length": 6420, "nlines": 144, "source_domain": "gu.vikaspedia.in", "title": "આશ્રમશાળા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પૂર્વ-પ્રાથમિક શિક્ષણ / આશ્રમશાળા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસર્વ શિક્ષા અભિયાન અને કન્યા કેળવણી જોગવાઇ\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nશ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Feb 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/01/16/punishment/", "date_download": "2019-05-20T01:01:01Z", "digest": "sha1:QJNTWXIKAAWNVYEJPZ2HX24CHMD44QK4", "length": 26159, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ? – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી\nJanuary 16th, 2018 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી | 5 પ્રતિભાવો »\n(‘આંખ છીપ, અંતર મોતી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nપૂર્વૠષિઓએ જીવન ચાર અવસ્થામાં વહેંચ્યું છે. આ ચારમાંથી કોઈ પણ અવસ્થામાં વૈરાગ્યનો પ્રવેશ થાય તેને પૂર્વૠષિઓએ જીવનની સાર્થકતા કહી છે.\nચંદ્રાવતીનગરીના રાજા રત્નશેખરને સંસાર પર વૈરાગ્ય જાગ્યો. એમણે પોતાના યુવાન પુત્ર મદનસેનને રાજગાદી સોંપી અને જંગલનો પંથ પકડ્યો. યુવાન રાજા મદનસેને રાજ્યની ધુરા સ���ભાળી.\nરાજા મદનસેન યુવાન હતો. તેના વિચારો હણહણતા અશ્વની જેમ દોડતા હતા. તેની આસપાસમાં મંત્રીઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ વગેરે વૃદ્ધ હતા પણ અનુભવી હતા. રાજા મદનસેનને કોઈએ સલાહ આપી કે આ વૃદ્ધોની ટોળી દૂર કરી યુવાનોને રાજકાજમાં સામેલ કરવા જોઈએ. રાજની તિજોરી છલકાવવી જોઈએ.\nરાજા મદનસેનને આ સલાહ જચી ગઈ. રાજા મદનસેને ફરમાન બહાર પાડ્યું કે રાજની સેવામાં જે વૃદ્ધો છે તેમને તાત્કાલિક દૂર કરવામાં આવે અને તેમની જગ્યાએ યુવાનોની નિમણૂક કરવામાં આવે. રાજાએ યુવાન સેનાપતિને સૂચના આપી કે આજ પછી રાજદરબારમાં કોઈ વૃદ્ધને આવવા દેવો નહીં.\nરાજાની આજ્ઞાનો તરત અમલ થયો.\nરાજદરબારમાં અને રાજમહેલમાં સર્વત્ર હવે યુવાનો અને યુવતીઓ નજરે પડતાં હતાં.\nરાજા મદનસેન શોખીન રાજા હતો.\nયૌવનથી ઊભરાતી અને મદમસ્ત યુવતીને રાજા જોતો હતો અને તેની આંખો તેને ઝંખવા માંડતી. રાત પડે અને રાજા મદનસેન ઈચ્છતો કે પોતાના શયનખંડમાં જેને પોતે ઝંખે તે યુવતી આવવી જોઈએ. રાજા મદનસેનના રાજઘરાનામાં યુવાનીના રંગરાગની સરિતા વહી નીકળી. રાજા મદનસેનના દિવસ અને રાત્રિ સુખભરપૂર વહેતાં હતાં. જે સુખની કલ્પના જાગે તે સુખ હાજર કરવા માટે રાજા હુકમ કરતો અને મંત્રીઓ તત્ક્ષણ તે હાજર કરતા.\nએક વાર એવું બન્યું કે, મધ્યાહ્નુનો શાંત સમય હતો. રાજા અને મહારાણી સોગાઠાબાજી રમતાં હતાં. રમત બરાબર જામી હતી. મહારાણી મસ્તીમાં હતા. મહારાજા શરાબના પાનમાં ચકચૂર હતા. એ સમયે મહારાણીએ અચાનક રાજા મદનસેનને લાગણીના આવેશમાં ચરણપ્રહાર કર્યો.\nરાજા મદનસેનને વિસ્મય થયું.\nરાજા મદનસેનને થયું કે રાણી પોતાને પ્રાણપિય્ર છે પણ ચરણપ્રહાર કરે તે તો નવાઈ ભરેલું કહેવાય.\nરાત્રિના સમયે રાજા મદનસેન વિચારતરંગે ચડી ગયો. રાણીએ પોતાને ચરણપ્રહાર કર્યો તેમાંથી તેના ચિત્તમાં મંથનનો મહાસાગર ભરતીએ ચડ્યો. રાજા મદનસેનને થયું કે રાણી પોતાને ચરણપ્રહાર કરે તો પોતે કેવી સજા કરવી જોઈએ\nરાજાને થયું કે પોતાની સભામાં કેવળ યુવાનો જ છે. ક્યારેક માનો કે વિચિત્ર સંકટ આવીને ઊભું રહે તો શું આ યુવાનો તેનો ઉકેલ શોધી શકે ખરા આજની આ ઘટનામાંથી આ યુવાનોની શક્તિની પરીક્ષા કરી લેવાય તો\nપ્રાતઃ કાળે રાજા મદનસેન રાજદરબારમાં જઈ રહ્યા હતા ત્યારે મહારાણીએ પોતાના મુખમાં રહેલા તાંબુલની અચાનક પિચકારી ઉછાળી તેનાં થોડાં બુંદ રાજાનાં વસ્ત્રો પર પડ્યાં.\nરાજાના ગુસ્સાનો પાર ન રહ્યો.\nરાજા મદનસેન સડસડાટ રાજદરબારમાં પહોંચ્યો. રાજદરબારમાં હાજર રહેલા યુવાનોને રાજાએ પૂછ્યું : ‘મિત્રો, માનો કે કોઈ મને ચરણપ્રહાર કરે અથવા તાંબુલની પિચકારી ઉછાળીને તેના બુંદ મારા વસ્ત્રો પર છાંટેસ તો તેને શી સજા કરવી જોઈએ\nસભામાં સનસનાટી ફેલાઈ ગઈ.\nસૌ યુવાનોએ એકસૂરે કહ્યું : ‘રાજન, જે આપને ચરણપ્રહાર કરે તેના ટુકડેટુકડા કરી નાખવા જોઈએ અને રાજન, જે તાંબુલની પિચકારી ઉછાળીને આપનાં વસ્ત્રો ખરડે તેનું ધડ અને માથું જુદાં કરી નાખવાં જોઈએ.’\nરાજા મદનસેને સૌની આ વાત સાંભળી પણ તેના ચિત્તને સંતોષ ન થયો. તેણે કહ્યું, ‘મિત્રો, આવતીકાલે મને જવાબ આપજો. જેના ઉત્તરથી મને સંતોષ થશે તેને હું રાજ્યનો મુખ્યપ્રધાન બનાવીશ.’\nરાજદરબારની બહાર યુવાનોમાં આ ઘટનાની ઉગ્ર ચર્ચા ચાલી. સૌને થતું હતું કે જેણે આવો દુષ્ટ પ્રયત્ન કર્યો હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. એ સજા કરવામાં કોઈ પણ પ્રકારની દયા રાખવી ન જોઈએ. પરંતુ આવી મસ્તી કોઈ રાજા સાથે શા માટે કરે અને જો રાજા સાથે કોઈ આવી મસ્તી કરે તો તે દુશ્મન જ હોય ને અને જો રાજા સાથે કોઈ આવી મસ્તી કરે તો તે દુશ્મન જ હોય ને અને જો તે દુશ્મન હોય તો તેને કડકમાં કડક સજા શા માટે ન કરવી જોઈએ અને જો તે દુશ્મન હોય તો તેને કડકમાં કડક સજા શા માટે ન કરવી જોઈએ એક યુવાન મંત્રી પોતાના ભવન ઉપર પહોંચ્યો.\nએ સમયે યુવાન મંત્રીના વયોવૃદ્ધ પિતા તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પુત્ર જ્યારે ઘેર આવતો ત્યારે જ પિતા અને પુત્ર સાથે જમવા બેસતા. પુત્ર જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી પિતા તેની પ્રતીક્ષા કરતા બેસી રહેતા. આજે પુત્રને મોડો આવેલો જોઈને વૃદ્ધ પિતાને તે ગમ્યું નહીં. એમણે કહ્યું : ‘બેટા, આજે કેમ મોડું થયું તને ખબર છે ને કે તને મૂકીને હું કદી જમવા બેસતો નથી. જમવાનો સમય પણ આજે વીતી ગયો. હું પણ તારા વિના ભૂખ્યો જ બેઠો છું. તું આમ મોડું કરે તે કેમ ચાલે તને ખબર છે ને કે તને મૂકીને હું કદી જમવા બેસતો નથી. જમવાનો સમય પણ આજે વીતી ગયો. હું પણ તારા વિના ભૂખ્યો જ બેઠો છું. તું આમ મોડું કરે તે કેમ ચાલે\nપુત્રે આજે રાજસભામાં જે બન્યું હતું તે પિતાને વિગતવાર કહ્યું. પિતા ખડખડાટ હસી પડ્યા.\nપિતા કહે : ‘બેટા, સૌથી પહેલાં તું શાંતિથી જમી લે. આ આખી વાતમાં ચિંતા કરવા જેવું કશું જ નથી. તું આવતીકાલે રાજસભામાં રાજાને કહેજે કે આપના પ્રશ્નનો ઉત્તર મારા વૃદ્ધ પિતા આપશે. જો રાજા સંમતિ આપે તો હું જરૂ��� આવીશ અને રાજાના પ્રશ્નનો ઉત્તર આપીશ.’\nપિતાનું કથન સાંભળીને યુવાન પુત્ર સ્વસ્થ થઈ ગયો.\nરાજદરબાર ભરાયો છે અને મંત્રીઓ અને સભાસદો ઉપસ્થિત છે. તે સમયે પેલા યુવાને કહ્યું કે : ‘રાજન, આપ સંમતિ આપો તો આપના પ્રશ્નનો ઉત્તર મારા પિતાશ્રી આપશે.’\nરાજા મદનસેનના મુખ પર સ્મિત ફરક્યું. એમણે હામી ભણી.\nરાજદરબારમાં આવીને વૃદ્ધ સજ્જને રાજાને પ્રણામ કર્યા. વિનયપૂર્વક પોતાને આપવામાં આવેલા આસન પર બેઠા. તેમણે કહ્યું : ‘રાજન, જો આપની આજ્ઞા હોય તો હું મારી વાતનું નિવેદન કરું.’\nરાજા મદનસેન કહે : ‘આપને જે કહેવું હોય તે નિઃસંકોચ કહો.’\nવૃદ્ધે કહ્યું : ‘રાજન, આપને જે ચરણપ્રહાર કરે અને આપનાં મૂલ્યવાન વસ્ત્રો પર જે અજાણતાં પણ તાંબુલનાં બુંદ છાંટે તેનું અમૂલ્ય એવા હીરા અને મોતીથી સન્માન કરવું જોઈએ અને તેમને મૂલ્યવાન વસ્ત્રો ઓઢાડી આપે સ્નેહ આપવો જોઈએ.’\nરાજા મદનસેન કહે : ‘જેમને ચરણપ્રહાર કરે અને જે મારા વસ્ત્રો બગાડે તેનું મારે સન્માન કરવું જોઈએ આવું કેમ\nવૃદ્ધ કહે : ‘હે રાજ, આપને ચરણપ્રહાર કરવાની અને આપનાં વસ્ત્રો પર પિચકારીનાં બુંદ ઉડાડવાની હિંમત કોણ કરે જે આપને પ્રિય હોય, જે આપની મહારાણી હોય તે જ એવું કરે અને આવું તો મોજમસ્તીના સમયમાં જ થાય. આવી ચેષ્ટા જે કરે તેનું સન્માન ન થાય તો શું થાય જે આપને પ્રિય હોય, જે આપની મહારાણી હોય તે જ એવું કરે અને આવું તો મોજમસ્તીના સમયમાં જ થાય. આવી ચેષ્ટા જે કરે તેનું સન્માન ન થાય તો શું થાય\nરાજા મદનસેન ખુશ થઈ ગયા.\nરાજા મદનસેને તે વયોવૃદ્ધ સજ્જનનું સન્માન કર્યું અને રાજ્યસભામાં પુનઃ અનુભવી વૃદ્ધોનો પ્રવેશ ખુલ્લો કર્યો. રાજાએ સૌને કહ્યું : ‘એ વાત સાચી કે ઘરડાં ગાડાં વાળે.’\nનવરાત્રિ એટલે ભક્તિનું પર્વ. માતૃશક્તિની ઉપાસનાનું પર્વ. આ પવિત્ર સમયમાં આવાં સુંદર વ્રત લઈને પર્વ મનાવી ન શકાય ૧. પ્રભુની ભક્તિ કરીશું. ૨. ગુરુજનોની સેવા કરીશું. ૩. સત્ય બોલીશું. ૪. માતા-પિતાને માનસહિત સાચવીશું. ૫. ચોરી, જુગાર, ડ્રિંક્સ જેવા કોઈ પણ વ્યસનથી દૂર રહીશું. ૬. અભ્યાસ પૂરી લગનથી કરીશું. ૭. સ્ત્રીને સન્માનથી જોઈશું. ૮. સૌની સાથે સંપીને રહીશું. ૯. દેશને વફાદાર રહીશું અને દશેરાના દિવસનું વ્રત આ જ હોય : આપણે ઉત્તમ માનવ બનીશું. આવા સરસ નિયમ સાથે સૌનો જીવનપંથ ઉત્કર્ષના માર્ગે વહો.\n[કુલ પાન ૨૩૧. કિંમત રૂ. ૨૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ��ાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous ત્રણ ગીત – કાંતિલાલ એમ. કામરિયા\nહાથનાં કર્યાં – અર્જુનસિંહ કે. રાઉલજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચિત્તને પીડિત કરે એવી એક અવસ્થા – દિનકર જોષી\n(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સભાર) કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ વ્યતીત કર્યો છે. આ ગાળામાં એમના પુત્રો-પૌત્રોએ પેટે તાંસળી બાંધીને ઋષિઓની ... [વાંચો...]\nસદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે \nમને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના આધારે જવાબ આપવાની કોશિશ કરું ... [વાંચો...]\nઉધ્ધવગીતા – શ્રીમદ ભાગવત\n સત્સંગનો મહિમા ખૂબ અદ્દભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આ જે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, નિયમ-યમ વગેરે જેટલાં સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી, જેટલી સત્સંગથી થાય છે. કેમ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : રાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી\nખૂબ જ ઉમદા લેખ.\nજગદીશ કરંગીયા ‘સમય’ says:\n‘એ વાત સાચી કે ઘરડાં ગાડાં વાળે.’\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/category/%E0%AA%A8%E0%AA%AB%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%83-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2019-05-20T00:20:42Z", "digest": "sha1:2KUW7YIZIYYDXXXRJ525UNPZ3BTKXVUR", "length": 25336, "nlines": 243, "source_domain": "girishparikh.wordpress.com", "title": "નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nArchive for the ‘નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર’ Category\nરસમય પ્રેરક પુસ્તકોનો રોટેટીંગ રેક\nમોડેસ્ટો, કેલિફોર્મિયામાં રહેતો આ લખનાર ઘરથી નજીકના સીવીએસ ફાર્મસી અને સેવ માર્ટ (અમેરિકન ગ્રોસરી સ્ટોર)માં જાય છે.\nબન્ને સ્ટોરોમાં “CHOICE BOOKS” (ભાવાર્થઃ મનપસંદ પુસ્તકો) નામ વાળો લાકડાનો રોટેટીંગ રેક છે. દરેક રેકમાં વધુ વેચાય એવાં લગભગ ૫૦ અંગ્રેજી પુસ્તકો હોય છે. ચોઈસ બૂક્સના આવા રેક અમેરિકાના ઘણા સ્ટોરોમાં હોવા જોઈએ એમ માનું છું.\nCHOICE BOOKSની વેબ સાઈટઃ\nકંપની નોનપ્રોફીટ લાગે છે. એનું સૂત્ર છેઃ “Reading to enrich your life.” (ભાવાર્થઃ તમારા જીવનને સુખમય કરવા વાંચન).\nCHOICE BOOKS ના રોટેટીંગ રેક ફેરવત્તાં અને કોઈ કોઈ પુસ્તકોનાં પાનાં ફેરવતાં મને આ વિચાર આવ્યોઃ\n“રસમય પ્રેરક પુસ્તકો” નામના વધુ વેચાય એવાં ગુજરાતી પુસ્તકોના રેક અમેરિકા અને કેનેડાના સેંકડો ગ્રોસરી સ્ટોરો, વગેરેમાં મૂકી શકાય. પુસ્તકોના વેચાણમાંથી સ્ટોર-માલિકોને અમુક ભાગ મળે એટલે એ રેક મૂકવા દેશે.\nશરૂઆતમાં ન્યૂ જર્સી જેવા શહેરમાં થોડા સ્ટોરોમાં રેક મૂકી ટેસ્ટ માર્કેટીંગ કરવું જોઈએ. થોડા મહિનાઓમાં કયાં અને કેટલાં પુસ્તકો વેચાય છે એ જાણવું જોઈએ. ન વેચાતાં કે ઓછાં વેચાતાં પુસ્તકોની જગાએ વેચાઈ શકે એવાં પુસ્તકો મૂકવાં જોઈએ.\nટેસ્ટ સ્ફળ થાય પછી અમેરિકા કેનેડાના અનેક સ્ટોરો, વગેરેમાં “રસમય પ્રેરક પુસ્તકોના રેક મૂકી શકાય.\nઆપને આ નફાકારક તથા ઉમદા કાર્યમાં રસ હોય તો પ્રતિભાવ અવશ્ય આપશો અને અથવા મને gparikh05@gmail.com સરનામે ઇ-મેઇલ કરશો.\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nબારણે બારણે પુસ્તક વેચાણ \nડોર ડોર ટુ ડોર પુસ્તક વેચવાનો મને તો અનુભવ નથી પણ આપને જો અનુભવ હોય તો પ્રતિભાવ જરૂર આપશો.\nઆ વિષયને લગતાં મારાં અવલોકનોઃ\nશિકાગોમાં અમે રહેતા હતા ત્યારે સ્વાધ્યાય સંસ્થાના પ્રતિનીધિઓ ડોર બેલ વગાડીને અમારે ઘેર આવતા અને એમના થનારા કાર્યક્રમની માહિતિ આપતા.આ રીતે એ ગુજરાતીઓનાં નામ અને સરનામાં મેળવી એ સીધા જ ઘેર ઘેર જતા.\nમારું બીજું અવલોકન છે જેને અંગ્રેજીમાં કોલ્ડ કોલ કહે છે એનું.\nડબલ્યુ ક્લેમન્ટ સ્ટોને શિકાગોમાં કંબાઈન્ડ ઈન્સ્યોરન્સ કંપની ૧૦૦ ડોલરથી શરૂ કરી હતી અને ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી. એમણે એમના એજન્ટોને કોલ્ડ કોલ કરી ઇન્સ્યોરન્સ વેચવા ટ્રેઈન કર્યા હતા.\nકોલ્ડ કોલ એટલે કોઈ લીડ (ખરીદવાનો રસ હોય એવા થઈ શકે એવા ગ્રાહક વિશે માહિતિ) વિના સીધા જ કોઈના ઘેર જઈ વેચાણ કરવા પ્રયત્ન કરવો.\nમારા ઘેર એક એજન્ટ આવેલા.\nહું માનું છું કે બેસ્ટસેલર બને એવાં ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો ડોર ટુ ડોર જરૂર વેચી શકાય અને કમાણી કરી શકાય. છે આપને રસ\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | 1 Comment »\nબારણે બારણે પુસ્તક વેચાણ \nતાજેતરમાં મારા એક અમેરિકન મિત્ર મારા ઘેર આવેલા. એમની સાથે મારા અંગ્રેજીમાં લખયેલા સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તક THE DAY OF GLOOM AND GLORY\nમેં કહ્યું કે હરે કૃષ્ણ (ઈસ્કોન) સંસ્થાના ભક્તો બારણે બારણે (ડોર ટુ ડોર) જઈને પુસ્તકો વેચે છે\nઈસ્કોન વિશ્વભરમાં લાખ્ખોની સંખ્યામાં પુસ્તકો વેચે છે\n“તમે ડોર ટુ ડોર પુસ્તક વેચ્યું છે” મારા મિત્રે પ્રશ્ન કર્યો.\n“ડોર ટુ ડોર તો મેં પુસ્તકો વેચ્યાં નથી પણ THE DAY OF GLOOM AND GLORY છપાયું એ પછી ૧૦૦થી વધુ નકલો મેં વેચેલી. એ પહેલાં મેં એની પીડીએફ આવૃત્તિની પણ ત્રીસેક નકલો વેચેલી.” મેં જણાવ્યું.\n“હવે કેમ વેચતા નથી\n“હવે કેમ વેચતા નથી” મિત્રનો બીજો પ્રશ્ન.\n“હાલ હું વેચતો નથી પણ જે વેચે એને વેચાણ થાય એ મુજબ પૈસા આપવા તૈયાર છું,” મેં જણાવ્યું.\nંમારા જાતઅનુભવને આધારે ઉમેરું છું કે THE DAY OF GLOOM AND GLORY બેસ્ટસેલર બની શકે એમ છે.\nનું ડોર ટુ ડોર વેચાણ પણ થઈ શકે.\n(વધુ હવે પછી …)\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ ���ુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nપાંચ વર્ષમાં દરેકની લાખ નકલો વેચાય એવાં ૧૦ પુસ્તકો\nઆ પુસ્તક પ્રસાર પ્રચારનું કાર્ય અમેરિકામાંથી થવું જોઈએ.\nઅમેરિકામાં ગુજરાતી સાહિત્ય સર્જનનાં મુખ્ય ધામો છેઃ ન્યૂ જર્સી, હ્યુસ્ટન, અને ઉત્તર કેલિફોર્નિયાનો બે એરીઆ.\nઉપરનાં દરેક સાહિત્ય-ધામમાંથી ત્રણ પુસ્તક પ્રસાર પ્રચાર કરનાર તૈયાર કરવા જોઈશે. આ નવ પુસ્તક પ્રચારકો પ્રસારકોનો થશે નવ રત્ન દરબાર.\nપાંચ વર્ષમાં દરેકની દસ લાખ નકલો વેચાય એવાં પુસ્તકો કયાં આ વિશે ભવિષ્યના પોસ્ટમાં લખીશ.\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nનફાકારક પ્રવૃત્તિઃ ગુજરાતી પુસ્તક પ્રસાર પ્રચાર\nઅમેરિકામાં અને અમેરિકા દ્વારા ગુજરાતી પુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક બની શકે એ અશક્ય લાગે છે આ લખનાર ક્રેઝી છે એમ માનો છો આ લખનાર ક્રેઝી છે એમ માનો છો આ ધૂન છોડીને બીજો કોઈ ધંધો કરવાની સલાહ આપો છો\nઆ જીવ સાહિત્યનો છે અને સાહિત્ય સર્જન મારા લોહીમાં છે. પણ એ સાહિત્ય જો વિશાળ વાચકવર્ગ સુધી ન પહોંચી શકે તો એ સર્જનનું પ્રયોજન શું આ પ્રશ્ન મને મૂંઝવે છે.\nઅલબત્ત, દરેક સર્જનનો વાચકવર્ગ વિશાળ ન હોય, પણ “નિવૃત્તિની પ્રવૃત્તિ” જેવું પુસ્તક એની વિવિધ આવૃત્તિઓમાં (મુદ્રિત અમેરિકા-કેનેડાની આવૃત્તિ, મુદ્રિત ભારતની આવૃત્તિ, ઇ-બૂક, અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં આવૃત્તિઓ, ઓડિયો બૂક્સ, વગેરે) વિશ્વભરમાં લાખ્ખોની સંખ્યામાં વેચાઈ શકે.\nતાતી જરૂર છે મુખ્યત્વે વિવિધ માધ્યમો દ્વારા અસરકારક પ્રસાર પ્રચારની.\nભવિષ્યના પોસ્ટમાં મારું વીઝન રજૂ કરીશ. આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) ની રોજ મુલાકાત લેતા રહેશો.\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nનફાકારક પ્રવૃત્તિઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર: ૧\n“પાંચ વર્ષમાં લાખ નકલો વેચી શકાય એવું ગુજરાતી પુસ્તક” પોસ્ટ જરૂર વાંચશો. લીંકઃ\n નફાકારક પ્રવૃત્તિ બની શકે “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર\nઆ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે શ્રી વિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદાર (‘હરિપ્રેમી’)નું વિજય શાહે હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરેલું પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ”.\nઉપર આપેલી લીંકમાં આ લખનારનો “નિવૃત્તિની પ્રવૃત્તિ” ��ુસ્તકનો પરિચય-લેખ (એની લીંક આપી છે) ફરીથી (હા, ફરીથી) જરૂર વાંચશો. હૃદય અને આત્મા રેડીને એ લેખ લખાયો છે.\nવિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદારે આ વિષય અર બીજું પુસ્તક પ્ણ લખ્યું છેઃ “નિવૃત્તિનું વિજ્ઞાન”.\nબન્ને પુસ્તકોની માહિતિ આ લખનારના પુસ્તક “આદિલના શેરોનો આનંદ”માં આપી છે. આ રહી “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વિશેની માહિતિની લીકઃ\n(વધુ હવે પછી …)\nPosted in આદિલના શેરોનો આનંદ, નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ | Leave a Comment »\nગુજરાતી બેસ્ટ સેલર્સ લીસ્ટ\nગુજરાતી ભાષાનાં ઓક્ટોબર ૨૦૧૫માં સૌથી વધુ વેચાયેલાં પુસ્તકો કયાં આવી યાદી દર મહિને થાય છે ખરી આવી યાદી દર મહિને થાય છે ખરી\nબ્લોગ પર પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.\nઅંગ્રેજી બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી કેટલાંક અખબારો પ્રગટ કરે છે. આ રીતે ગુજરાતી ભાષાનાં બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી નિયમિત પણે પ્રગટ થવી જોઈએ. આ કામ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા કરી શકે.\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, પ્રકીર્ણ | 1 Comment »\nગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકો\nઅંગ્રેજીમાં Books in Print નામનું એક પુસ્તક પ્રકાશિત થાય છે જેની નવી આવૃત્તિઓ થતી રહે છે. આ પુસ્તક અમરિકાની મોટી લાઇબ્રેરીઓમાં જોવા મળે છે.\nગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકોનું પુસ્તક પ્રગટ થયું છે જો ન થયું હોય તો Books in Print ના મોડેલ પરથી ગુજરાતી પ્રાપ્ય પુસ્તકોનું પુસ્તક પ્રગટ કરી શકાય. પુસ્તકનું વેચાણ મોટી લાઈબ્રેરીઓને કરી શકાય.\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, પ્રકીર્ણ | Leave a Comment »\n“નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે \nએક સાક્ષરના મત મુજબ “નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે \nયોજનાને કઈ રીતે અમલમાં મૂકી શકાય\nમાતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરવતા તથા વ્યાપારી કુનેહ વાળા (ગુજરાતીઓનો આ જન્મજાત ગુણ છે) અમેરિકા અને કેનેડામાં વસતા નવ ગુજરાતીઓનું નેટવર્ક બનાવીએ. આ ટીમને હું નામ આપું છું “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર.”\nમહાલક્ષ્મીમાતાજીની, માસરસ્વતીની તથા માતૃભાષાની કૃપાથી આ લખનાર “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર”નો સેવક બનશે.\nપુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક તો બનશે જ, એ આત્મસંતોષ પણ આપશે.\n(વધુ હવે પછી …)\nPosted in નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, નિવૃત્તિની નફાકારક પ��રવૃત્તિ | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર, ભજન | Leave a Comment »\nતમે હાલમાં નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર કેટેગરીની આર્કાઇવ્ઝ જોઈ રહ્યા છો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153586", "date_download": "2019-05-20T01:16:31Z", "digest": "sha1:RAJVF45RZAM5BGMMWEE6UGTSXJOVIDHT", "length": 19630, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ", "raw_content": "\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ\nરાજકોટ, તા.૭: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ તથા પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીને પાકિસ્તાન-કરાચીમાં વસતાં ગુજરાતીઓ દ્વારા અંજલિ અર્પણ થઈ.\n૬ નવેમ્બર – કાળી ચૌદશનાં દિવસે અવસાન પામેલાં કુસુમબેન મેઘાણીને ભાવાંજલિ આપતાં કરાચી સ્થિત ગુજરાતી સમાજના અગ્રણી, સમાજ-સેવક, લેખક, કરાચી મેટ્રોપોલીટન સીટીના કાઉન્સીલર અને નારાયણપૂરા પંચાયતના સભ્ય ચમનલાલ ખીમજી બારૈયા લાગણીભેર લખે છેઃ સમસ્ત ઉપખંડના ગૌરવ સમાન ઝવેરચંદ મેઘાણીજી પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય અને સહુથી વધુ વંચાતા ગુજરાતી સાહિત્યકાર છે. 'સૌરાષ્ટ્રની રસધાર' અહિ વસતાં ગુજરાતીઓનું પ્રિય પુસ્તક છે. એમનાં 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો નવરાત્રી દરમિ���ાન પાકિસ્તાનમાં પણ ગુંજે છે અને અહિની યુવા પેઢી આ ગીતો પર દિલથી રાસ-ગરબા લે છે. ગુજરાતી રીત-રીવાજોથી થતાં અમારાં લગ્ન-પ્રસંગોમાં પણ 'ચૂંદડી'નાં લગ્ન-ગીતો બહેનો દ્વારા ગવાય છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને એમના માતૃશ્રી કુસુમબેન મેઘાણી દ્વારા આયોજિત થતાં વિવિધ મેઘાણે-સ્મૃતિ કાર્યક્ર્મોને, અમે અહિ સહુ સમૂહમાં બેસીને, ઈન્ટરનેટનાં માધ્યમથી આખી રાત જાગીને ખુશી-ખુશી જોઈએ છીએ. ગુજરાતી સાહિત્યનાં પ્રચાર-પ્રસારની ઉત્તમ સેવા કુસુમબેન અને પિનાકીભાઈએ નિઃસ્વાર્થભાવે કરી છે. પિનાકીભાઈનાં સતત પથદર્શક રહેલાં માતૃશ્રી કુસુમબેન મેઘાણીનાં અવસાનનાં દુઃખદ સમાચાર જાણીને અહિ અમને સહુને ખૂબ આઘાત લાગ્યો છે. શિક્ષણ, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય અને રમતગમત ક્ષેત્રે અનેક સિધ્ધિઓ હાંસલ કરનાર આવાં પ્રતિભાશાળી અને લાગણીશીલ માતા કુસુમબેન આપણાંથી વિખુટાં પડી ગયાં તેનું ભારે દુઃખ છે. અહિનાં ગુજરાતી સમાજનાં અમે સહુ ભાઈઓ-બહેનો માતૃશ્રી કુસુમબેન મેઘાણીને ભાવભરી અંજલિ આપીએ છીએ. વાલ્મીકિ સમાજમાંથી આવતા ચમનલાલ ખીમજી બરૈયાનાં વડવાઓનું મૂળ વતન પોરબંદર પંથક છે. પાકિસ્તાન-કરાચીથી પ્રગટ થતાં 'વતન-ગુજરાતી' વર્તમાનપત્ર (તંત્રી ઉસ્માનભાઈ સાટી)માં પણ તેઓએ કુસુમબેનને અંજલિ આપતો એક હ્રદયસ્પર્શી લેખ લખ્યો છે. ચમનલાલભાઈ અને તેમના સાહિત્ય-પ્રેમી મિત્રોને ભારત આવીને ધાર્મિક-સ્થળો તથા ઝવેરચંદ મેઘાણીનાં સ્મૃતિ-સ્થળોની મુલાકાત લેવાની ભાવના છે.\nસંકલન પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમા�� ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nરોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST\nછોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST\nરાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST\n''અમેરિકન ફીઝીકલ સોસાયટી'' ફેલો તરીકે સ્થાન મેળવતા સાત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો access_time 9:35 pm IST\nમુંબઇમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે ૨ મહિલાઓને જવાનોએ સમયસર ન પકડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત access_time 5:13 pm IST\nકેવડાવાડીમા��� રોશન સોલંકીને 'સામુ કેમ જોવે છે ' કહી અજીતસિંહ સહિતે માર માર્યો access_time 3:38 pm IST\nજામનગર રોડ ઉપર શેઠનગર-નંદનવન સોસાયટી સામે રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ગરકઃ કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે\nરાજારામ સોસાયટી શ્યામનગરમાં યુવતિનું તાવથી મોતઃ સ્વાઇન ફલૂના વધુ બે દર્દી પણ સામે આવ્યાઃ રાજકોટમાં કુલ ૩૮ મોત access_time 3:33 pm IST\nધોરાજીઃ બોડી ગ્રામપંચાયતના ગ્રામજનોના સહયોગથી ૩પ લાખના ખર્ચે વેગડી ગામના રસ્તા, પાણી, સફાઇના કામો થયો access_time 12:08 pm IST\nછઠી જાન્યુઆરીએ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા :26મી સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરવા ભરી શકાશે access_time 12:14 am IST\nમાણાવદરના ઇન્દ્રા તથા શેરડી ગામે ડિગ્રી વગરના મહિલા ડોકટરો પકડાયા access_time 11:58 am IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nકુંડલી ભાગ્યનો કરણ લુથરા શહેરની મુલાકાતે પહોંચ્યો છે access_time 9:50 pm IST\nઆણંદ નજીક નોકરી અપાવવાના બહાને કાસોરની પરિણીતા પાસે અભદ્ર માંગણી કરતા પોલીસ ફરિયાદ access_time 5:29 pm IST\n‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્‍પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ access_time 11:41 pm IST\nકાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી access_time 5:51 pm IST\nથાઇલેન્ડમાં બોગસ લગ્નનું કૌભાન્ડ ઝડપાયું :દસ ભારતીયોની ધરપકડ:20 હજુ પોલીસ પકડથી દૂર access_time 11:15 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nસીડની ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે આ મહિલા ટેનિસ ખેલાડીઓ access_time 5:04 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ access_time 3:47 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\nઅભિનેત્રી જરીનખાનએ આપતિજનક સંદેશા માટે પૂર્વ મેનેજર સામે ફરીયાદ નોંધાવી access_time 11:55 pm IST\nછેલ્લા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની બે દીકરીઓ:પ્રકાશ કોરની આ બે પુત્રીઓની સાવકી બહ��નો છે એશા અને આહનાઃ ક્યારેય નથી થયો ઉલ્લેખ access_time 12:24 am IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/how-to-take-care-of-kids-in-summer/", "date_download": "2019-05-20T01:35:19Z", "digest": "sha1:HUE76A25WNJKOUHMFTZHXKPL6DHVCNSU", "length": 7738, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "જો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » જો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ\nજો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ\nસિઝન બદલાય એની સીધી અસર બાળકો પર થતી હોય છે. તેમાય ઉનાળામાં તો બાળકો બીમાર ના પડે તેની પેરેન્ટને ખાસ ચિંતા હોય છે. ગરમીમાં બાળકો હેલ્ધી રહે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.\nહવે તો સ્કૂલ વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. વેકેશનમાં બાળકો આખો દિવસ બહાર રમવાની જીદ કરતા હોય છે. આવામાં એમની વિશેષ કાળજી રાખવી પડે છે. ઉનાળામાં સૌથી અગત્યની બાબત છે પાણી. તમારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ભરપૂર પાણી પીવે. પાણી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે.\nઉનાળામાં ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બજારમાં મળતાં જંકફૂડથી દૂર રહો અને રાખો. જંકફૂડને બદલે બાળકોને તડબુચ, સકરટેટી, શેરડીનો રસ અને કીવી જેવા તાજા ફળો ખાવા આપો. બાળકો તડકામાં જાય ત્યારે એમને સનસ્ક્રીન લગાવીને મોકલો. આ ક્રિમ સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાન સામે રક્ષણ કરે છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nદુષ્કર્મની ઘટનાથી સુરત શર્મસાર, 4 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કૃત્ય કરતા ફિટકાર\nકાળઝાળ ગરમીમાં ટાઢક આપશે કુકુમ્બર લેમનાડ, આ રીતે ઝટપટ બનાવો\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153587", "date_download": "2019-05-20T01:18:32Z", "digest": "sha1:SFUUNQNRDNJQINZPSB7RWVXYISD376WC", "length": 18351, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "રાજનીતિમાં પરિવારવાદ... રાજસ્થાન - મ.પ્રદેશમાં ભાજપમાં વધુ 'નામદાર' : છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ", "raw_content": "\nરાજનીતિમાં પરિવારવાદ... રાજસ્થાન - મ.પ્રદેશમાં ભાજપમાં વધુ 'નામદાર' : છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ\nમ.પ્રદેશની કુલ ૨૩૦ બેઠકોમાંથી ભાજપના ૧૬૫ ધારાસભ્યો છે આમાંથી ૨૦નું વંશવાદી કનેકશનઃ રાજસ્થાનની ૨૦૦ બેઠકોમાં ભાજપના ૧૬૦ ધારાસભ્યોમાંથી ૨૩નું 'નામદાર' કનેકશન\nનવી દિલ્હી તા. ૭ : પાંચ રાજયોમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર બુધવારે સમાપ્ત થયો.પ્રચાર દરમ્યાન એક મુદ્દા પર ખુબજ વધુ વાત થઇ.જે છે રાજનીતિમાં પરિવારવાદ.પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને અને ગાંધી પરિવાર પર એ આરોપ લગાવે તેઓ પરિવાર પ્રોત્સાહન આપે છે.બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેલંગાણાના સીએમ કેસીઆર રાવ પર આરોપ મુકયો છે કે સીએમ સરકારી નોકરીઓમાં તેમના પરિવારને મોકો આપે છે.\nસૂત્રોના જણાવ્યા મુજબ,રાજસ્થાન, એમપી અને છત્તીસગઢની વિધાનસભાનું સંશોધન કર્યું છે. તેનાથી તે જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓના પરિવાર જોડાયેલા વંશવાદી વિધાયકોની સંખ્યા બીજેપીમાં કોંગ્રેસના મુકાબલે વધુ છે.જોકે છત્તીસગઢમાં કોંગ્રેસ આ મામલે બીજેપીથી વધુ આગળ છે. વંશવાદી વિધાયક તે છે,જેનો પરિવારના કોઈ નજીકના સભ્ય સક્રિય રાજનીતિમાં હોય.આ નજીકના સંબંધી અથ���ા લગ્નના કારણે થઇ શકે છે.\nમધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ વિધાનસભા સીટો છે.તેમાં બીજેપીના ૧૬૫ વિધાયક છે. તેમાંથી ૨૦નું વંશવાદી કનેકશન છે. બીજી બાજુ, ૫૮ સભ્યોવાળી કોંગ્રેસમાં એવા વિધાયકોની સંખ્યા ૧૭ છે. સંખ્યાબળમાં બીજેપી વિધાયક ભલે વધુ હોય, પરંતુ જયારે વિધાયકોમાં ટકાવારીની વાત આવે છે તો કોંગ્રેસ ૨૯ ટકાની સાથે બીજેપીને ૧૨ ટકા એવા વિધાયકોથી આગળ છે. હવે વાત આવે છે કે રાજસ્થાનની.૨૦૦ વિધાનસભા સીટો વાળા આ રાજયમાં બીજેપીના ૧૬૦ વિધાયકોમાં ૨૩નું નામદાર કનેકશન છે.બીજી બાજુ,૨૫ સભ્યવાળા કોંગ્રેસમાં આ સંખ્યા ૮ છે.છતીસગઢમાં ૯૦ સીટ વળી વિધાનસભામાં બીજેપીના ૪૯ વિધાયકોમાં ૩ નામદાર જયારે કોંગ્રેસના ૩૯ વિધાયકોમાં ૬ નામદાર છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મ���ટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST\nઅમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST\nસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST\nજાન્યુઆરીથી એસી, ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન ૧૦% મોંઘા થશે access_time 10:30 am IST\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ access_time 11:43 am IST\nજામનગર રોડ ઉપર શેઠનગર-નંદનવન સોસાયટી સામે રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ગરકઃ કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે\nઆજીડેમમાં ગાર્ડન પાસે મિતેશ મારૂએ ફીનાઇલ પી લીધું access_time 3:34 pm IST\nરાજકોટમાં સ્વાઇન ફલુની ફીફટીઃ વધુ બે મહીલાઓના પોઝિટીવ રીપોર્ટ access_time 3:32 pm IST\nભાવનગરનો પાલીતાણા-જેસર રોડ બિસમાર :રોડમાં ડામર પાથર્યા બાદ રેતીના ઢગલા કર્યા:લોકોમાં રોષ access_time 7:51 pm IST\nસુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુનો કહેર :છેલ્લા અઠવાડિયામાં 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ access_time 1:02 pm IST\nધારીના ફાચરીયા ગામમાં દોઢ વર્ષના માસુમ 'દિપ'નો ચુલાની ઝાળે 'જીવનદિપ' બુઝાયો access_time 11:49 am IST\nમહેસાણામાં તાલુકા પંચાયતમાં કારોબારી સભ્યોમાં નવા સભ્યોનો સમાવેશ કરતા હોબાળો મચી જવા પામ્યો access_time 5:43 pm IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nસશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીર જવાનો ના કલ્યાણ માટે ફાળો અર્પણ કર્યો access_time 2:39 pm IST\nપેરિસમાં હિંસક વિરોધ વિશ્વની અજાયબીને પણ નડ્યો : યાત્રીઓ માટે બંધ રહેશે એફિલ ટાવર access_time 12:16 pm IST\nમ્યાનમારની હજારો છોકરીઓને ચીનમાં લગ્ન માટે મજબૂર કરવામા આવે છે. access_time 12:18 am IST\n૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા access_time 11:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nકિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ access_time 4:58 pm IST\nપેલેના મતે મેસી કરતા મેરેડોના શ્રેષ્ઠ access_time 3:47 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\nફિલ્મ 'પંગા' માટે કંગનાએ કબડ્ડીની ટ્રેનિંગ લેવાની કરી શરૂ access_time 4:14 pm IST\nક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ access_time 4:17 pm IST\nબે ફિલ્મો 'કેદારનાથ' અને 'રંગીલા રાજા' રિલીઝ access_time 10:28 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeabeab0acda95ac7a9fabfa82a97-aaeac7aa8ac7a9caaeac7aa8acda9f/ab5ac7a9aabeaa3-ab5acdaafab5ab8acdaa5abeaaaaa8-1", "date_download": "2019-05-20T01:10:31Z", "digest": "sha1:IWK4XIAHRVXQEF4P7SAZIOR3OXYUZVDB", "length": 8232, "nlines": 150, "source_domain": "gu.vikaspedia.in", "title": "વેચાણ વ્યવસ્થાપન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / માર્કેટિંગ મેનેજમેન્ટ / વેચાણ વ્યવસ્થાપન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nદરિયાઇ તથા મીઠાપાણીની માછલી\nદરિયાઇ તથા મીઠાપાણીની માછલી\nકૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય\nકૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય છે કે નહિ તેના વિષે માહિતી આપવામાં આવી છે\nકપાસની ગુણવત્તા, પ્રોસેસીંગ અને બજાર વ્યવસ્થા\nકપાસની ગુણવત્તા, પ્રોસેસીંગ અને બજાર વ્યવસ્થા વિશેની માહિતી આપે છે.\nફળપાકોમાં મુલ્યવર્��ન અને તેની વેચાણ વ્યવસ્થા\nફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા વિશેની માહિતી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nદરિયાઇ તથા મીઠાપાણીની માછલી\nકૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય\nકપાસની ગુણવત્તા, પ્રોસેસીંગ અને બજાર વ્યવસ્થા\nફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા\nરાષ્ટ્રીય કૃષિ બજાર: એક રચનાત્મક પહેલ\nખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nદરેક ખેડૂતે કૃષિ બજાર વિષયક માહિતી જાણવી જરૂરી છે\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nબિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો\nગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ - ૨૦૧૫\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153588", "date_download": "2019-05-20T01:20:34Z", "digest": "sha1:RUPWNVJ5SFZW6VYISZGVDQA2EQNGZVMX", "length": 13628, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "Gujarati News", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST\nઅમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST\nવડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST\nસો��ાબુદ્દીન પ્રકરણમાં ૨૧ ડિસેમ્બરે ચુકાદો જાહેર થશે access_time 7:24 pm IST\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\nજેટ એરવેઝને 5 મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામની મંજુરી access_time 12:00 am IST\nદેશની સરહદોના સંત્રી-સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે ''સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'' access_time 3:42 pm IST\nબજરંગ મિત્ર મંડળ દ્વારા અનાજ કીટનું વિતરણ access_time 3:52 pm IST\nર૦મીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજી શકાય મ્યુ. કમિશ્નરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ access_time 4:38 pm IST\nજસદણ ચૂંટણીમાં પલડુ ભારે કરવા ભાજપ મોટુ માથુ ખેડવવાની ફીરાક માં\nભુજમાં કલસ્ટરના ગામોની સમીક્ષા બેઠક મળી access_time 11:55 am IST\nઆનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાત access_time 11:57 am IST\nરેરાઃ ઓનલાઇન - હાર્ડકોપીના દસ્તાવેજોમાં વિસંગતતા ડામવા આજથી નવા નિયમો access_time 9:59 am IST\nવિનય શાહની પત્ની ભાર્ગવી હવે છ દિવસના રિમાન્ડ પર access_time 7:16 pm IST\nઆણંદ નજીક નોકરી અપાવવાના બહાને કાસોરની પરિણીતા પાસે અભદ્ર માંગણી કરતા પોલીસ ફરિયાદ access_time 5:29 pm IST\nમ્યાનમારની હજારો છોકરીઓને ચીનમાં લગ્ન માટે મજબૂર કરવામા આવે છે. access_time 12:18 am IST\nડોમિનિકન ગણરાજયમાં વિસ્ફોટ:4ના મોત: 45 ઘાયલ access_time 5:47 pm IST\nકાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nપાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો access_time 12:19 am IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\nઆ ભારતીય ક્રિકેટર કર્યા સાથી ખેલાડીની પત્ની સાથે લગ્ન access_time 5:05 pm IST\nએકતાની ફિલ્મમાં આયુષ્યમાનની જોડી નુસરત ભરૂચા સાથે access_time 10:29 am IST\nમૂવી રિવ્યૂઃ મિડનાઈટ્સ વિથ મેનકા :ફિલ્મમાં ઉત્તમ મેસેજ સાથે કોમેડી જમાપાસું :હ્યુમર અને ઈમોશનનો ડોઝ :પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે access_time 12:29 am IST\nપ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો access_time 5:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a9cabfab2acdab2abeab5abeab0-aaeabeab9abfaa4ac0/aa8ab0acdaaeaa6abe", "date_download": "2019-05-20T01:02:50Z", "digest": "sha1:V4PG6MXMQ3VOKVVCJMH7SWKBCVRKXOQS", "length": 7782, "nlines": 178, "source_domain": "gu.vikaspedia.in", "title": "નર્મદા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / નર્મદા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nનર્મદા જિલ્લા વિશેની માહિતી આપવામાં આવી છે\nકૃષિમાં મુલ્યવૃધ્ધિનો અનિવાર્ય અભિગમ\nકૃષિમાં મુલ્યવૃધ્ધિનો અનિવાર્ય અભિગમ વિશેની માહિતી\nખેતી ખાતાની વિવિધ યોજના અને પ્રશ્નોત્તરી\nખેતી ખાતાની વિવિધ યોજના અને પ્રશ્નોત્તરી\nસિંચાઇ શાખા વિશેની માહિતી આપવામાં આવી છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકૃષિમાં મુલ્યવૃધ્ધિનો અનિવાર્ય અભિગમ\nખેતી ખાતાની વિવિધ યોજના અને પ્રશ્નોત્તરી\nબિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jul 26, 2017\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2014/04/06/%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95-%E0%AA%86%E0%AA%82%E0%AA%95-%E0%AB%A8%E0%AB%AD%E0%AB%A8-%E0%AB%A8%E0%AB%A9%E0%AB%A6%E0%AB%A6%E0%AB%A6-by-%E0%AA%B8/", "date_download": "2019-05-20T00:25:12Z", "digest": "sha1:REZUPA5PKKWPHGWXSE5ZONSMHJ4WEY4S", "length": 29483, "nlines": 205, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "બે ભ્રામક આંક ૨૭૨+ & ૨૩૦૦૦+ by સુદર્શન ઉપાધ્યાય | Revolution", "raw_content": "\nબે ભ્રામક આંક ૨૭૨+ & ૨૩૦૦૦+ by સુદર્શન ઉપાધ્યાય\nઆજકાલ સર્વત્ર બે આંકડાની બોલબાલા છે. એક છે ૨૭૨+ અને બીજો છે ૨૩૦૦૦+. એક આંકડો ચૂંટણી બજાર સાથે જોડાયેલો છે તો બીજો શેરબજાર સાથે આંકડાના આ બંને પરપોટા ભ્રામક છે એમ સૌ જાણે છે છતાં આખો દેશ તેને ચ્યુઇંગમની જેમ ચગળ્યા કરે છે. આશ્ચર્ય તો એ છે કે આ બંને આંકડા ભ્રામક અને હવામાં ગોળીબાર સમાન છે. આ બંને આંકડા તેજીના સૂચક છે.\nઆ લખાય છે ત્યારે સેન્સેક્સ ૨૨,૫૫૦ (૨-૪-૨૦૧૪) છે. શેરબજારના નિષ્ણાતો નાના રોકાણકારોને આકર્ષવા ૨૩,૦૦૦+ નો આંક બતાવી રહ્યા છે. રોકાણકારો જેમ મૂંઝાયેલા છે એમ દેશના મતદારો પણ ૨૭૨+ નો આંકડો જોઇને મૂંઝાયેલા છે.\nઆ બંને ક્ષેત્રની ખાસીયત એ છે કે તેના નિષ્ણાતો પ્રજાને છેતરે છે. તમે કોઇ શેરબજારના નિષ્ણાત સાથે વાત કરશો તો તે રોકાણકારોને એવું ફુલ-ગુલાબી ચિત્ર બતાવે કે તે સીધો જ ડીમેટ એકાઉન્ટ ખોલાવવા તૈયાર થઇ જાય રોજના હજાર-બે હજાર તો રમતાં-રમતાં કમાઇ શકાય છે એ સાંભળીને રોકાણકારો દિવા સપનાં જોવામાં લાગી જાય છે. ફીક્સ ડિપોઝીટનું નિશ્ચિત વળતર છોડીને તે રોજના હજાર – બે હજાર કમાવવા માટે મગજ કામે લગાડે છે. મહિનાના અંતે તેણે તોડેલી એક લાખની ડિપોઝીટ ૫૦ હજારની થઇ ગઇ હોય છે. હજારો લોકો શેરબજારમાં ઉછળતા સેન્સેક્સને જોઇને છેતરાયા છે. ભૂતકાળમાં ઘણાંએ લાખો ગુમાવ્યા છે અને ઘણાંના ચસકી ગયા છે. કેટલાંક કમાય છે પરંતુ અનેક પૈસા ગુમાવે છે.\nશેરબજારની ભ્રામક તેજીમાં સામાન્ય રોકાણકાર ડૂબે છે અને વ્યૂહાત્મક રોકાણ કરનાર કમાય છે. પરંતુ તેજી વખતે વ્યૂહાત્મક રોકાણ કરવાની સૂઝ ખોવાઇ જતી હોય છે.\nભાજપનું પ્લાનીંગ ૨૭૨+ નું છે. ગઇકાલ સુધી ભાજપના નેતાઓ તેને વળગી રહ્યા છે. આ ૨૭૨+ જાદુઇ આંકડા સુધી પક્ષ કેવી રીતે પહોંચશે તે અંગેનું ગણિત ભાજપના કોઇપણ નેતા સમજાવી શકતા નથી. આ આખો પ્લાન આરએસએસનો છે. ચૂંટણી જંગમાં આરએસએસ બીગ બ્રધરની ભૂમિકામાં છે. ૨૭૨+ મળે તો અન્ય કોઇ પ્રાદેશિક પક્ષની દાઢીમાં હાથ નાખવો ના પડે એવો આશય છે પરંતુ ૨૭૨+ નો આંકડો એ ધોળે દિવસે જોવાતા સપનાં સમાન છે.\n૨૭૨+ ની ભ્રમણામાં રાચતા ભાજપને તો એમ હતું કે ઉમેદવારોની પસંદગીના ડખા માત્ર કોંગ્રેસમાં જ છે. ભાજપમાં તો શિસ્ત અને સંગઠનની ભાવના છે. પરંતુ સૌથી પહેલી બબાલ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરતાં ભાજપ-આરએસએસના અગ્રણીઓ પણ ચોંકી ઊઠયા હતા. તેમની મનપસંદ બેઠક ભોપાલ હતી અને ભાજપ તેમને ગાંધીનગરથી લડાવવા ઈચ્છતું હતું. અડવાણી બેઠકના પ્રશ્ને નારાજ છે એવા બ્રેકીંગ ન્યુઝે ભાજપમાં રહેલી શિસ્તની ભ્રમણાને તોડી નાખી હતી.\nઅડવાણીને મનાવવાની કવાયત ચાલતી હતી ત્યાં જ ડૉ. મુરલી મનોહર જોષીએ ગણગણાટ શરૃ કર્યો હતો. ભાજપના નેતાઓ સમજી ગયા હતા કે બળવાખોરીના વાયરસ સીનિયર નેતાઓમાં પ્રસરી ગયા છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જશવંતસિંહે જ્યારે એમ કહ્યું કે હું તો અપક્ષમાં ઊભો રહીશ ત્યારે તો ભાજપનું શિસ્ત અને આરએસએસનાં સંગઠન અંગેની ભ્રમણા ભાંગીને ભુક્કો થઇ ગઇ હતી.\nપોતાની પક્કડ પક્ષ પરથી છુટી ગઇ છે એ સમજીને અડવાણીએ પીછેહઠ કરી હતી જ્યારે જશવંતસિંહ આ બળવાખોરીના દાવાનળનો ભોગ બન્યા હતા. ભાજપમાં કોઇ નારાજગી નથી એમ કહેતા નેતાઓ મોં છુપાવવા લાગ્યા હતા.\nજશવંતસિંહે અપક્ષ ઉમેદવારી કરીને એમ કહ્યું કે હું કંઇ જુનું ફર્નીચર નથી કે મને ગમે ત્યાં ઊંચકીને ગોઠવી દેવામાં આવે ભાજપમાં બધું વ્યવસ્થિત ચાલે છે ભ્રમણામાંથી આરએસએસ બહાર આવ્યું હતું. સંઘમાં નંબર-ટુના સ્થાન પર મનાતા ભૈયાજી જોષીએ એટલે જ સક્રિય થઇને લખવું પડયું કે ૨૭૨+ ના સ્વપ્નીલ આંકડા સુધી પહોંચવાની આડે જે નેતાઓ આવી રહ્યા છે તેમની સામે કડક હાથે કામ લેવાશે.\nસંકેત સ્પષ્ટ છે કે જો ભાજપ ૨૭૨+ સાથે સરકાર રચશે કે કોઇના ટેકાથી સરકાર રચશે તો તેમાં લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોષીને કોઇ મહત્વનું સ્થાન નહીં મળે એક સમયે સંઘે જ નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે ૨૭૨+ થી સરકાર રચાય તો અડવાણીને રાષ્ટ્રપતિ અને મુરલી મનોહરને ઉપરાષ્ટ્રપતિ બનાવવા\nજોકે બળવાખોરીના વાયરસનું ઉત્પતિ કેન્દ્ર અડવાણી બનતા સંઘે નવેસરથી પત્તાં ચીપવા શરૃ કર્યા છે. સીનિયરો બળવાખોર ના બની શકે એ ભ્રમણા ઉમેદવાર નક્કી કરતી વખતે જ તૂટી જતાં ભાજપવાળા ચેતી ગયા છે કેમ કે સત્તા આવે તો પ્રધાનપદાં જેવી મહત્વની વહેંચણી તો હજુ બાકી છે.\nઆ બંને ક્ષેત્રે કાળું નાણું (બ્લેક મની) ઠલવાય છે. રાજકારણમાં તો ચૂંટણી ટાણે કરોડો રૃપિયાનું કાળું નાણું ઠલવાય છે એવી જ રીતે શેરબજારનું છે. ચૂંટણી પંચની આચાર સંહિતા ગમે એટલી કડક હોય પણ તે આ કાળા નાણાના પ્રવાહને રોકી શકતું નથી એમ ‘સેબી’ના નિયમો ગમે એટલા કડક હોય પણ બે નંબરી નાણાની હેરાફેરીને અટકાવી શકતું નથી.\nશેરબજારની તેજી અને સેન્સેક્સની ભ્રમણા બંને એક સાથે ચાલે છે. ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટમેન્ટ (એફઆઇઆઇ)ના જોરે કૂદતા બજારને ભારતના અર્થતંત્ર દ્વારા ઊભી થયેલી તેજી સાથે જોડી દેવામાં આવ્યું છે. એફઆઇઆઇને વિદેશના સંસ્થાકીય રોકાણો કહે છ. એફઆઇઆઇ વાળાને ભારત પર કોઇ પ્રેમ નથી. રશિયન માર્કેટમાં મંદી, ચીનનું નરમ અર્થતંત્ર; અમેરિકામાં તેજીના ડેટામાં ચડ-ઉતર, કટોકટીભર્યો યુરોઝોન જેવા મુદ્દાઓના કારણે એફઆઇઆઇ ભારતની દિશામાં આવી છે. ચૂંટણીના કારણે ભારતમાં ૩૦ હજાર કરોડ બજારમાં ફરતા થશે.\nઆશ્ચર્ય તો એ વાતનું છે કે શેરબજારના નિષ્ણાતો બજાર ૨૦-૨૧ હજારની ફરતે અટવાયું ત્યારે મોં સીવીને બેઠા હતા પરંતુ જેવો એફઆઇઆઇનો ફ્લો વધતાં જ હવે તે ૨૪ હજાર સેન્સેક્સની આગાહી કરી રહ્યા છે પરંતુ આ નરી ભ્રમણા છે. ચૂંટણીઓ પછી એટલે કે ૧૫ મે પછી બજારમાંથી એફઆઇઆઇ પાછી ખેંચાશે એટલે બજાર ફરી કડડભૂસ થઇ જશે.\nજોકે આ નિષ્ણાતો પાસે ભ્રમણાને જીવાડવાનો વધુ એક માર્ગ ખૂલ્યો છે. આ બજારોને હવે નરેન્દ્ર મોદીની જીત સાથે જોડી દેવા પ્રયાસ થાય છે. મોદી આવશે તો બજારોમાં તેજી આવશે એમ કહીને ભ્રમણાને ધૂણાવવામાં આવે છે પરંતુ કોઇ એ નથી વિચારતું કે નવી સરકારને જંગી ખાધ પર અને આર્થિક માંદલા તંત્ર પર બેસવાનું છે.\nઆજે જ્યારે સેન્સેક્સ ૨૨,૫૫૦ (૨-૪-૨૦૧૪) છે ત્યારે તેને શેરબજારની તેજી સાથે સરખાવવામાં આવે છે પરંતુ હકીકત તો એ છે કે ૮૦ ટકા કંપનીઓના શેરના ભાવો તો સેન્સેક્સ જ્યારે ૧૮,૦૦૦ હતો ત્યારે હતા એટલા જ છે. એટલે કે સેન્સેક્સ ઉછળ્યો પણ શેરોના ભાવોમાં કોઇ નોંધપાત્ર ઉછાળો થયો નથી. મધ્યમવર્ગનો રોકાણકાર ઉછળતો સેન્સેક્સ જોઇને સપનામાં રાચતો થઇ જાય છે પરંતુ તેજીની ભ્રમણા તેના મનમાં ઘૂસી ગઇ હોય છે. શેરબજારમાં રોકાણનો કોઇ નિષ્ણાત આવી સલાહ નહીં આપે કેમકે દરેકને પોતાનો દિવો બળતો રાખવાનો છે.\nભાજપની ૨૭૨+ ની ભ્રમણાનું ગણિત પણ સમજવા જેવું છે. આ ગણિત કોઇપણ વાચક સમજી શકે એવું છે. કુલ ૫૪૩ બેઠકોનો આ ખેલ છે. તે પૈકી ભાજપ ૨૭૨ થી વધુ બેઠકો મેળવીને સ્વતંત્ર સરકાર રચવા માગે છે. આ ૨૭૨ થી વધુ બેઠકો મેળવવાની ભ્રમણા અહીં સમાવાઇ છે.\n– લોકસભાની કુલ બેઠકો ૫૪૩\n(૧) પશ્ચિમ બંગાળ ૪૨\n(૩) ઉત્તર-પૂર્વના રાજ્યો ૦૯\nઆનો અર્થ એ છે કે લોકસભાની કુલ બેઠકો ૫૪૩ માંથી ૧૭૯ બેઠકો બાદ કરવી પડે કેમકે ત્યાં ભાજપનો રાજકીય પ્રભાવ નથી. ૫૪૩ – ૧૭૯ = ૩૬૪. આ રીતે ૩૬૪ નો આંક આવ્યો. ભાજપ જે ૨૭૨+ નું સપનું જુવે છે તે તેણે ૩૬૪ બેઠકોમાંથી પાર પાડવાનું છે.\nએટલે કે ૩૬૪ બેઠકોમાંથી ૨૭૨ થી વધુ બેઠકો મેળવવાની છે. ૩૬૪ માંથી ૨૭૨ બેઠક મેળવવી એટલે ૭૮ ટકા બેઠકો મેળવવી પડે\nઆ આંકડો પણ સિધ્ધ થઇ શકે છે. જો એક તરફી મતદાન થાય તો અને આ એક તરફી ત્યારે થાય કે જ્યારે સામા પક્ષે કોઇ મજબુત લોકો ના હોય ત્યારે\nઅહીં જે ૧૭૯ બેઠકો બાદ કરી છે તેમાં શક્ય છે કે જમ્મુ-કાશ્મીર કે અન્ય કોઇ રાજ્યમાં ભાજપને પાંચેક બેઠકો મળી આવે પરંતુ તેનાથી કોઇ ખાસ્સો ફર્ક પડતો નથી ભાજપની કમનસીબી એ છે કે ઘણાં પ્રાદેશિક પક્ષો તેની સાથે બેસવા તૈયાર નથી તે તો ઠીક પણ તેના મત કાપી રહ્યા છે. આ સ્થિતિમાં ૨૭૨+ નો આંક ભ્રમણા ઊભી કરનારો છે. ભાજપની સામે સ્પર્ધા કરી રહેલા મુખ્ય પક્ષ કોંગ્રેસ કે અન્ય પ્રાદેશિક પક્ષો ટક્કર આપે એવા છે અને ચૂંટણી જંગના અનુભવી છે.\nહા.., એટલું કહી શકાય કે મોદી વેવના બદલે મોદી સુનામી હોય તો ૨૭૨+ શક્ય બની શકે છે. ૨૭૨+ અંગેનો ભ્રમ સમજાવવાનો આ પ્રયાસ છે પરંતુ એનો અર્થ એવો નથી કે ભાજપ સરકાર નહીં રચી શકે જ્યારે એનડીએ આખું મળીને ૨૭૨+ પર પહોંચી શકે એમ નથી ત્યારે એકલું ભાજપ ૨૭૨+ ની ભ્રમણામાં રાચે છે ત્યારે તેની પાછળનું ગણિત રાજકીય ભ્રમ ઊભો કરવાનું છે.\nઊંચુ ટાર્ગેટ રાખવું એ માર્કેટીંગનો નિયમ છે, ચમત્કારની અપેક્ષા રાખવી એ પણ રાજકીય માહોલમાં આવકાર્ય છે પરંતુ આગળ દર્શાવેલ બેઠકોના ગણિત પ્રમાણે ૩૬૪ માંથી ૨૭૨+ બેઠકો મેળવવી એ નરી ભ્રમણા છે.\nશેરબજાર ૨૩૦૦૦+ ની ભ્રમણામાં રાચે છે એમ ભાજપ ૨૭૨+ ની ભ્રમણામાં રાચે છે. સપનાં જોવા સૌનો હક છે. ભાજપ વાળા લાંબો સમય કેન્દ્રીય સત્તા માટેનો વનવાસ ભોગવ્યા પછી વ્યૂહાત્મક રીતે સત્તાની દિશામાં આગળ વધી રહ્યા છે.\n૨૩૦૦૦+ ની ભ્રમણામાંથી શેરબજારના રોકાણકારો અને ૨૭૨+ ની ભ્રમણા સપનોં કા સોદાગર સમાન છે.\nઑશો રજનીશે કહ્યું છે કે દરેક મનુષ્ય ઊંડી ભ્રમણા હેઠળ જીવે છે. જેમાં આશા, ભવિષ્ય અને આવતીકાલના સપનાંઓનો સમાવેશ થાય છે.\nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153589", "date_download": "2019-05-20T01:22:36Z", "digest": "sha1:IP2DE7HO2DXUE3BPP6LHAW34PJE2P75N", "length": 16992, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "દેશમાં બે તૃત્યાંશ ગ્રેજ્યુએટ મહિલાઓ બેકાર", "raw_content": "\nદેશમાં બે તૃત્યાંશ ગ્રેજ્યુએટ મહિલાઓ બેકાર\nરોજગારમાં મહિલાઓની ભાગીદારી ૪૮% થાય તો વિકાસ દર ૧૦% સુધી પહોંચી શકે\nનવી દિલ્હી તા. ૭ : દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન પુરૃં કર્યા પછી દેશની બે તૃત્યાંશ મહિલાઓ બેરોજગાર છે.\nપુરૂષો અને મહિલાઓની કામ કરવાની યોગ્યતામાં કોઇ ખાસ અંતર ન હોવા છતાં પણ આ પરિસ્થિતિ છે. યુએનડીપી, એઆઇસીટીઇ અને ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ દ્વારા થયેલા એક સ્ટડીમાં આ વાત બહાર આવી છે. આ રિપોર્ટ એ માન્યતાને પણ દુર કરે છે કે દેશના કોર્પોરેટ જગતમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.\nઇન્ડિયા સ્કીલ ૨૦૧૯ નામના આ રિપોર્ટના લૈંગિક વિવિધતા અભ્યાસમાં કહેવાયું છે કે, પુરૂષોની રોજગાર યોગ્યતા ૪૮ ટકા છે. જ્યારે મહિલાઓની રોજગાર યોગ્યતા ૪૫.૬ ટકા છે છતાં પણ કોર્પોરેટ જગતમાં ૭૫ ટકાથી વધારે ભાગીદારી પુરૂષો પાસે છે. મહિલાઓની હિસ્સેદારી સતત ઘટતી રહી છે. ૨૦૧૪માં તે ૨૯ ટકા હતી જે ૨૦૧૮માં ઘટીને ૨૩ ટકા થઇ ગઇ છે.\nરિપોર્ટમાં કહેવાયું છે કે, જો વર્કફોર્સમાં મહિલાઓની હિસ્સેદારીને વધારીને ૪૮% કરવામાં આવે તો આર્થિક વિકાસ દર ૧૦ ટકા સુધી પહોંચાડી શકાય.(૨૧.૧૨)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nસુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST\nપોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST\nસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST\n35 વર્ષ સુધી મૂળ ભારતીય મીડો શેરીનએ સાઉદીમાં કર્યું કામ :વતન વાપસીની વેળાએ શેખ પરિવારે આપી ફેરવેલ access_time 12:00 am IST\nમુંબઇમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે ૨ મહિલાઓને જવાનોએ સમયસર ન પકડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત access_time 5:13 pm IST\nઅલવર રેલીમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા મુદ્દે ઝી ન્યૂઝે સિદ્ધુ, કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ access_time 12:00 am IST\nકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ પ૦ હજાર છાત્રોને પદવી અને ૭ર તેજસ્વી વિદ્યાર્થીઓને સૂવર્ણ ચંદ્રક એનાયત access_time 3:31 pm IST\nબજરંગ મિત્ર મંડળ દ્વારા અનાજ કીટનું વિતરણ access_time 3:52 pm IST\nર��જકોટમાં જાન્યુઆરીમાં ભરવાડ સમાજના સમુહલગ્ન access_time 3:40 pm IST\nઅહીંયા કોઈએ ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહીં :જસદણના આટકોટ વિસ્તારમાં લાગ્યા બેનર \nમોરબી જીલ્લા ફર્લો સ્કવોડની રચના કરાઈ : નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નહિ access_time 12:59 am IST\nધોરાજીઃ બોડી ગ્રામપંચાયતના ગ્રામજનોના સહયોગથી ૩પ લાખના ખર્ચે વેગડી ગામના રસ્તા, પાણી, સફાઇના કામો થયો access_time 12:08 pm IST\nઅંકલેશ્વરમાં નિવૃત વૃઘ્ધનું ATM કાર્ડ બદલી 49 હજારની છેતરપિંડી :બે ગઠીયા સામે ફરિયાદ access_time 9:06 pm IST\nનડિયાદમાં દુકાનદારોએ પોતાના ફાયદા માટે રાતોરાત બસ સ્ટેન્ડ પાડી દેતા ચકાસણી access_time 5:34 pm IST\nરાજ્યમાં એક દાયકામાં આપઘાતના પ્રમાણમાં 32 ટકાનો વધારો : ૨૦૧૫માં દેશમાં સૌથી વધુ આપઘાત રાજકોટમાં access_time 12:08 pm IST\n‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્‍પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ access_time 11:41 pm IST\nનાઇજીરિયામાં બદમાશોનો હુમલો: 16 પોલીસકર્મીના મોત access_time 5:46 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\nકેન્સરમાંથી સાજા થયા બાદ વાપસી માટે તૈયાર લી ચોન્ગ access_time 3:48 pm IST\nટીવી પરદેથી જેનિફર પણ ફિલ્મી પરદે પહોંચે તેવી શકયતા access_time 10:28 am IST\nમૂવી રિવ્યૂઃ મિડનાઈટ્સ વિથ મેનકા :ફિલ્મમાં ઉત્તમ મેસેજ સાથે કોમેડી જમાપાસું :હ્યુમર અને ઈમોશનનો ડોઝ :પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે access_time 12:29 am IST\nસલમાન મારો ખૂબ જ સારો મિત્રઃ તે બહુજ અજીબઃ હું પરેશાન હોઉ ત્યારે અચાનક આવી જાયઃ અભીનેત્રી કેટરિના કૈફ access_time 12:05 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/index/14-06-2018", "date_download": "2019-05-20T01:04:14Z", "digest": "sha1:34VK2UXJ4JQCCOKKMERSH4JRG24WQPYZ", "length": 26941, "nlines": 172, "source_domain": "www.akilanews.com", "title": "Saurastra Kutch News Online in Gujarati(સૌરાષ્ટ્ર કચ્છ ન્યૂઝ) – Akila News", "raw_content": "\nજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલસેતુ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 'જળ પ્રવાસ' યોજાયો: access_time 11:44 am IST\nકોડીનાર મુસ્લીમ સમાજ દ્વારા એકતા ઇફતાર: access_time 11:34 am IST\nસુરેન્દ્રનગરમાં કોમી એકતાના દર્શન: access_time 11:45 am IST\nમોરબીના વોકળા સફાઇમાં બેદરકારી : access_time 12:42 pm IST\nમોરબી પાલિકા કોંગ્રેસના હાથમાં : access_time 4:20 pm IST\nયોગ દિવસથી જુનાગઢમાં સાંધાના વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે યોગ શિબિર: access_time 10:06 am IST\nકંડલામાં ૭ ખલાસીઓ સાથે ડૂબેલા બાર્જમાં મોડી રાત્રે રેસકયુ ઓપરેશનઃ ખલાસીઓનો બચાવ: access_time 11:42 am IST\nસોમનાથના શંખ સર્કલ પાસે હાડીવાસમાં સાફ સફાઇ ન કરાતા ગંદકીનાં ગંજ: ટાવર ચોકથી રામભરોસા રોડ ઉપર મોટા ખાડા access_time 11:47 am IST\nવેરાવળમાં વર્ષોથી કાર્યરત મત્યસ્યોધોગ કચેરી રાજકોટ ખસેડાતા રોષ: access_time 11:47 am IST\nજામનગરઃ દરિયામાં યાત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ: access_time 11:48 am IST\nજૂનાગઢમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અડ્ડાનો પર્દાફાશ : ૧૦ શખ્સોની ધરપકડ: રોકડ અને મોબાઇલ સહિત રૂ. ૩૫૭૯૦ કબ્જે access_time 12:42 pm IST\nમોરબીમાં પછાત વર્ગને જાતિના દાખલા કઢાવવા મામલતદાર કચેરીએ ધક્કા: access_time 12:42 pm IST\nબાબરામાં જુદા જુદા ત્રણ સ્થળેથી રૂ. ૮.૩પ લાખનું બિનઅધિકૃત ૧૬૭૦૦ લીટર બાયોડિઝલ ઝડપાયું : access_time 4:28 pm IST\nકાલ થી સિંહ દર્શન ૪ મહિના બંધ access_time 11:59 am IST\nત્રણ દિ પહેલા કરેલી ચોરીનો માલ રીક્ષામાં લઇને નિકળતા ભાવનગરના બે આરોપી ઝડપાયા access_time 11:56 am IST\nપોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો કરનાર ભરત મૈયારિયાના આગોતરા જામીન મંજુર access_time 7:11 pm IST\nમોરબીમાં કરોડોનું બોગસ બીલીંગ કોૈભાંડ પકડાયું: કાવ્યા સિરામીકમાં તપાસમાં અન્ય કોઇએ ''કળા'' કર્યાનું ખુલ્યું access_time 4:23 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટાઃ જૂનાગઢમાં ઝાપટુ access_time 11:57 am IST\nકેશોદના ભીખારામ હરીયાણીની હત્યા કરનારા પાંચ ઝડપાયા access_time 5:04 pm IST\nલોધિકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણઃ ૩ સભ્યો ભાજપ ભેગા access_time 11:54 am IST\nખંભાળીયા પાલિકા પ્રમુખપદે ભાજપના શ્વેતાબેન શુકલ-ઉપપ્રમુખ પી.એમ. ગઢવી access_time 3:53 pm IST\nભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા access_time 3:55 pm IST\nસાવરક���ંડલા પાલીકામાં શાસન પલ્ટોઃ કોંગ્રેસ પાસેથી ભાજપે સતા આંચકી access_time 3:54 pm IST\nસિંહોના સંરક્ષણ મામલે સરકાર હવે ગંભીર બનીઃ ગીરમાં ખાલી પડેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિ. કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટની ખાલી જગ્‍યાઓ ભરી દીધી access_time 7:49 pm IST\nજામકંડોરણામાં રાદડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રીખોડિયાર માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ access_time 11:29 am IST\nપત્નીને કેરોસીન છાંટી સળગાવી દઇલને હત્યા કરવા અંગે ગોંડલના લીલાખા ગામના દેવી પુજક યુવાનને આજીવન કેદ access_time 11:53 am IST\nકોટડાસાંગાણીના રામોદમાં પુર સંરક્ષણ પાળો ખોટી જગ્‍યાએ બનાવાતા મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન access_time 11:00 pm IST\nજૂનાગઢના દામોદર કુંડ પર કાંઠા ગોરનું વિસર્જન access_time 10:22 pm IST\nસોરઠમાં ચોમાસામાં પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે સંચારી રોગ અટકાયતી સંકલન સમિતિની બેઠક યોજાઇ access_time 10:07 am IST\nબોટાદ ગીરનારી આશ્રમે અષાઢી બીજની રથયાત્રાની તૈયારી માટે મીટીંગ યોજાઇ access_time 11:41 am IST\nસોમનાથમાં મંદિરોમાં અન્નકુટ મનોરથ... ધર્મલાભ લઇ ભાવિકો ધન્ય access_time 11:33 am IST\nસોમનાથ મંદિરે માસિક શિવરાત્રીનું પુજન: access_time 11:36 am IST\nમોરબી જીલ્લામાં યોગનું પ્રશિક્ષણ: access_time 11:44 am IST\nવડીયા એસ.બી.આઇ. બેંકમાં ખાતેદારો પરેશાન: access_time 11:45 am IST\nઆમરણઃ વગડેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ: access_time 11:46 am IST\nતોરીનો ૮ વર્ષનો ફરાર આરોપી બાલો ઝડપાયો access_time 12:43 pm IST\nતળાજા-ઊમરાળાના જાલી નોટ પ્રકરણનો મુખ્ય સુત્રધાર મોન્ટુને બહારથી ઝડપી લાવતી પોલીસ: access_time 11:31 am IST\nગોંડલ સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ: access_time 11:33 am IST\nભાવનગર નજીક વીજ શોક લાગવાથી ૨૦ થી વધુ વિદેશી પક્ષી ફલેમિંગોનાં મોત: access_time 11:35 am IST\nવાંકાનેર-મોરબી વિસ્તારમાં જો આજે ચાંદ જોવા મળે તો જાણ કરશો: મુસ્લિમ સમુદાયમાં વૈશ્વિક સ્તરે આજે ર૯ મું રોઝુ access_time 11:36 am IST\nઉનાના નાથળ ગામ. કિશોરીને ભગાડી જવાનો મુદે બે પરિવાર વચ્ચે બઘડાટી: access_time 11:42 am IST\nજોડિયા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ: access_time 11:43 am IST\nગીર સોમનાથ જીલ્લામાં વિવિધ લક્ષી આરોગ્ય કર્મચારીઓને ઓછો પગાર મળતા આકોશ: access_time 11:47 am IST\nઆમરણ ચોવીસી પંથકના બસ રૂટો બંધ કરતા રજુઆત: ફડસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે કરેલી લેખીત રજુઆત access_time 11:48 am IST\nબુધવારે જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી: access_time 11:48 am IST\nકેશોદના ભીખારામ હરીયાણીના હત્યા કરનારા પોલીસને હાથવેંતમાં: મૃતકની બે દુકાનો અને જમીનનો પ્લોટ પણ પડાવી લીધેલ access_time 12:42 pm IST\n''તુ બહુ કમાણો'' ૧ર લાખ આપી દે ગળે કુહાડી રાખીને ભાવનગરના સંજય બારડને ધમકી: નીતીન પરમારની શોધખોળઃ પરિવારને પણ મારી નાખવાની ધમકી access_time 4:28 pm IST\nવેરાવળમાં પૂર્વ પત્નીની હત્‍યાના આરોપથી રાજુ સોલંકી અને તેના પરિવારના ૬ સભ્‍યોનો કોળી સમાજે બહિષ્‍કાર કરતા પોલીસ અને હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ માંગી access_time 6:34 pm am IST\nહાર્દિક પટેલની વંથલીમાં સાંજે ખેડૂત સભા access_time 11:57 am am IST\nપડધરીના ખાખરાબેલાના અજીતસિંહ જાડેજાની હત્યામાં રાજકોટના જગુભા સહિત ત્રણની શોધખોળ access_time 11:56 am am IST\nગીર ફોરેસ્ટમાં તમામ જગ્યાઓ ઉપર નિમણૂંકો access_time 10:06 am am IST\nસોૈરાષ્ટ્ર-કચ્છમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ access_time 11:35 am am IST\nભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા access_time 11:55 am am IST\nમોરબી પાલીકા ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધી access_time 3:53 pm am IST\nટૂંક સમયમાં 'ઉદય એક્ષપ્રેસ' દોડશે access_time 4:18 pm am IST\n'હું ટુંક સમયમાં હાજર થઇ જઇશ...' કાંધલ જાડેજાએ રૂરલ પોલીસને ફેકસ કર્યો access_time 11:52 am am IST\nપોરબંદરમાં મધદરિયામાં જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ : રેસ્ક્યુ ઓપરેશન કરીને સાત ખલાસીઓને બચાવાયા access_time 7:52 pm am IST\nગોંડલમાં ૨૯ લાખનો વિદેશી દારૂનો પોલીસ દ્વારા નાશ કરાયો access_time 11:30 am am IST\nગોંડલમાં રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન access_time 11:38 am am IST\nધ્રોલ પોલીસ સ્ટેશનના માલ-સામાનના ગોડાઉનમાં વિસ્ફોટઃ એક પોલીસમેન ગંભીરઃ ટોટાના કારણે વિસ્ફોટ થયાનું પ્રાથમિક તારણ access_time 5:16 pm am IST\nવાંકાનેર પાલિકાના પ્રમુખપદે રમેશભાઇ વોરા ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ જાડેજા બીનહરીફ access_time 11:30 am am IST\nસોૈરાષ્ટ્ર ભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણીઃ ૩૦ રોઝા પુરા કર્યાઃ વિશેષ નમાઝ access_time 11:32 am am IST\nદબાણ દૂર કરીને કબ્જો સોંપવા જમીન અધિકાર લડત સમિતી જસદણ-વિંછીયાની રજૂઆત access_time 11:32 am am IST\nદ્વારકા દરિયામાં ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યા access_time 11:37 am am IST\nજસદણમાં ગામ વચ્ચોવચ્ચ ગંદકીથી લોકો ત્રાહીમામ access_time 11:47 am am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો ત��ીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST\nરાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST\nઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST\nશ્રીનગરમાં આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય: રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાતની ગોળી મારીને હત્યા access_time 9:58 pm IST\nસરકારી બેન્કોના સૌથી મોટા યુનિયને દિલ્હી હાઇકોર્ટમ��ં અરજી કરીને આરબીઆઇના વિવાદાસ્‍પદ પરિપત્રને પડકાર્યો access_time 6:14 pm IST\nઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાક ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ access_time 11:43 am IST\nકીર્તિદાન ગઢવી રઘુવંશી સમાજને ડોલાવશે access_time 4:29 pm IST\nઆડેઘડ રસ્તા ખોદી નહી શકાય : બંછાનિધી access_time 4:20 pm IST\nશિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ડ્રો પધ્ધતિથી પ્રવેશ અપાયો access_time 4:08 pm IST\nત્રણ દિ પહેલા કરેલી ચોરીનો માલ રીક્ષામાં લઇને નિકળતા ભાવનગરના બે આરોપી ઝડપાયા access_time 11:56 am IST\nજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલસેતુ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 'જળ પ્રવાસ' યોજાયો access_time 11:44 am IST\nજામકંડોરણામાં રાદડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રીખોડિયાર માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ access_time 11:29 am IST\nમેડીકલ- ડેન્ટલ પ્રવેશ માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર મેળવવા વાલીઓ પરેશાન access_time 4:12 pm IST\nબનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે ઉપર જીપ અને ટ્રક વચ્ચે ટક્કરઃ પિતા-પુત્રના મોત access_time 6:31 pm IST\nવિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી access_time 4:38 pm IST\nદુનિયાની આ અજબ-ગજબ વાતો તમને ખબર છે\nપેટ ઘટાડવા માટે કાર્બન ડાયોકસાઈડનું ઈન્જેકશન શોધાયું access_time 11:52 am IST\nઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી access_time 10:08 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\n‘‘શિકારી ખુદ શિકાર હો ગયા'': મગજના અસાધ્‍ય રોગ ALS વિષે સંશોધન કરી રહેલા ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક પોતે જ આ રોગનો ભોગ બની ગયાઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક શ્રી રાહુલ દેસિકનના જીવનની કરૂણાસભર ઘટનાઃ શરીરનું હલનચલન અટકી ગયું: વાચા હણાઇ ગઇ access_time 10:05 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\nસ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય access_time 4:00 pm IST\nસ્પેનીશ ફૂટબોલ ફેડરેશને કોચ લોપેતેગુઈની હકાલપટ્ટી access_time 4:00 pm IST\nલંચ પહેલા સદી ફટકારી શિખર ધવને તોડ્યો સહેવાગનો રેકોર્ડ access_time 9:01 pm IST\nસિમ્બામાં પણ અજય દેવગણ કહેશે 'અત્તા માઝી સટકલી...' access_time 10:11 am IST\nહોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને access_time 3:57 pm IST\n'એવોર્ડથી એક્ટર બેસ્ટ નથી બનતો': વરુણ ધવન access_time 3:55 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/blog_impact-of-mars-conjunction-with-other-planets.action", "date_download": "2019-05-20T00:50:23Z", "digest": "sha1:3CDFCBWR6ZVLCBIDA7DPIQGJTPGPF6OV", "length": 15715, "nlines": 157, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "પાપ ગ્રહો સાથે મંગળની યુતિ અમંગળ સર્જી શકે છે", "raw_content": "\nપાપ ગ્રહો સાથે મંગળની યુતિ અમંગળ સર્જી શકે છે\n30 એપ્રિલથી 22 જૂન દરમિયાન કુદરતી કે અકુદરતી દુર્ઘટનાઓની શક્યતા વધે\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની બદલાતી ચાલ જે પ્રમાણે વ્યક્તિગત પ્રભાવ પાડે છે તે પ્રમાણે દેશ અને દુનિયાને પણ તેની સીધી અસર પડે જ છે. ખાસ કરીના કુદરતી કે અકુદરતી ઘટનાઓ, અણધાર્યા સારા કે નરસા ફેરફારો, હુમલો, ભૂકંપ જેવી ઘટનાઓ માટે પણ ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે. પૂર્વવિશ્લેષણના આધારે આવી ઘટનાઓનું પૂર્વાનુમાન પણ કરી શકાય છે. આવી ઘટનાઓ ટાળવી તો શક્ય નથી પરંતુ તેનાથી બચવા માટે ચોક્કસપણે તકેદારી લઇ શકાય છે.\n30 એપ્રિલથી 22 જૂન 2019 સુધીનો તબક્કો પણ આવી જ અનઅપેક્ષિત ઘટનાઓનો સંકેત આપે છે. આ સમયમાં ગ્રહોની સ્થિતિ જોતા કુદરતી કે અકુદરતી પ્રતિકૂળ ઘટનાઓ બનવાની શક્યતા જણાઇ રહી છે. આ સમયમાં મંગળ- શનિ, કેતુ-શનિ, મંગળ-રાહુ, મંગળ-પ્લુટોની યુતિ થઇ રહી છે. મંગળ અગ્નિતત્વનો ગ્રહ છે અને સ્વભાવે ઉગ્ર છે. તે ભૂમિનું કારકત્વ ધરાવે છે માટે પાપ ગ્રહો સાથે તેની યુતિ આગામી સમયમાં ખાસ કરીને ભૂકંપ અથવા જમીનને લગતી દુર્ઘટનાઓની શક્યતા વધારે છે. મંગળ યુદ્ધનો પણ કારક છે. આ કારણે તેના પ્રભાવ હેઠળ દેશો વચ્ચે યુદ્ધ અથવા તેના જેવી સ્થિતિ અથવા વ્યક્તિગત વિવાદોની શક્યતા પણ વધી જશે.\nઆ સમયગાળા દરમિયાન ભૂકંપની શક્યતા હોવાથી ખાસ કરીને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ અગમચેતી રાખવી જરૂરી છે. મંગળ ગ્રહને વાહનોનો પણ કારક ગણવામાં આવે છે અને પાપગ્રહ સાથે યુતિ થતા તેના કારણે વાહન વ્યવહાર પર વિપરિત અસર પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા ઉપર દર્શાવેલા સમયગાળામાં વિમાન દુર્ઘટના, માર્ગ અથવા રેલવે અકસ્માતોની શક્યતા નકારી શકાય નહીં. આ સમયમાં કમોસમી વરસાદ, ધૂળની આંધી- વાવાઝોડુ અને હિમવર્ષા જેવો પ્રકોપ થવાની પણ શક્યતા રહેશે.\nમંગળ ગ્રહ કૃષિ સાથે સંકળાયેલો હોવાથી વિપરિત ગ્રહ સ્થિતિના કારણે પાકમાં નુકસાન થવું, રોગ આવવો અથવા કમોસમી વરસાદના કારણે પાક બગડી જવો વગેરે શક્યતા છે અને તેના કારણે છેવટે આર્થિક નુકસાન થઇ શકે છે. વ્યાપક રીતે જોવામાં આવે તો આ સ્થિતિ દેશની આર્થિક વૃદ્ધિમાં અવરોધનું કારણ બની શકે છે.\nમંગળની વિપરિત યુતિ દેશમાં પણ આંતરિક વિદ્રોહ, ત્રાસવાદી હુમલો, સૈન્ય ગતિવિધી વગેરેનો સંકેત આપે છે. નાણાંકીય ગોટાળાના કારણે પ્રજામાં અવિશ્વાસ વધવો અથવા આર્થિક કટોકટી સુધીની સમસ્યાઓ પણ મંગળ સાથે પાપગ્રહની યુતિના સમયમાં નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં વિદેશી મુદ્રાની તુલનાએ સ્થાનિક ચલણનું ધોવાણ પણ થઇ શકે છે અને શેરબજારમાં પણ ભારે ઉથલપાથલની શક્યતા વધશે.\nજોકે, જ્યોતિષીય ઉપાયો દ્વારા ગ્રહસ્થિતિના પ્રતિકૂળ પ્રભાવથી બચી શકાય છે અથવા તેની અસર હળવી કરી શકાય છે. આ ઉપરાંત થોડી સાવચેતી રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.\nશનિ ટ્રાન્સિટ રિપોર્ટ સંપત્તિ/સમૃદ્વિ – 20% OFF\nઅક્ષય તૃતિયા 2019 – શ્રી યંત્રથી જીવનમાં મેળવો લક્ષ્મીજીની અપાર કૃપા\nજૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની પુજા અને તેનું મહત્ત્વ\nબુધનું મીન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nશુક્રનું કુંભ રાશિમાંથી ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nસંવત 2074નું પહેલું ચંદ્ર ગ્રહણ- જાણો આપની રાશિ પર શું અસર પડશે\nશુક્રનો મકર રાશિમાં પ્રવેશ 2018 – રાશિવાર ફળકથન\nમંગળ -કેતુની યુતિ 2018 : મકર ભવન અમંગલ કારી\nશુક્રનું મેષ રાશિમાં ભ્રમણ 2018: વિવિધ રાશિ પર થનારી અસરો..\nમંગળનું ધન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nબુધનું કુંભ રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nબુધનો ધન રાશિમાં પ્રવેશ 2018 – રાશિવાર ફળકથન\nવક્રી બુધનું ધન અને વૃશ્ચિકમાં ભ્રમણ – રાશિવાર ફળકથન\nઅક્ષય તૃતિયા 2019 – શ્રી યંત્રથી જીવનમાં મેળવો લક્ષ્મીજીની અપાર કૃપા\nવૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ખૂબ જ શુભ ફળદાયી અને ભાગ્યશાળી તિથિ ગણવામાં આવે છે. આ તિથિ સામાન્યપણે અખાત્રીજ અથવા અક્ષય તૃતિયા તરીકે ઉજવવામાં આવે છે.\nપાપ ગ્રહો સાથે મંગળની યુતિ અમંગળ સર્જી શકે છે\nમંગળ -કેતુની યુતિ 2018 : મકર ભવન અમંગલ કારી\nજૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની પુજા અને તેનું મહત્ત્વ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટ���ના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nરાષ્ટ્રપતિ શી જિનપીંગના હાથમાં ફરીથી ચીનની કમાન: કેવું રહેશે ચીનનું ભાવિ\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/04/08/bhaagya-vidhata/", "date_download": "2019-05-20T00:55:48Z", "digest": "sha1:DWMJSM3QEKBNFAYY67PMC2FSBWRPBGPE", "length": 25327, "nlines": 206, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભાગ્યવિધાતા – જાગૃતિબેન રાજયગુરૂ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભાગ્���વિધાતા – જાગૃતિબેન રાજયગુરૂ\nApril 8th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : જાગૃતિબેન રાજ્યગુરૂ | 21 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ જાગૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.]\nનેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો\n‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ પાડતી પોતાની મનોવ્યથા નેહાબેન પાસે ઠાલવતી બોલી, ડરતી હોય એમ આસપાસ જોતી, હાથમાં એઠવાડનું વાસણ લઇ એ નેહાબેનના “કેમ છો”ના જવાબમાં ઈશા રોઈ પડી.\n‘આંખો દિવસ ઘરમાં આઠ જણાનું કામ રહે, ઘરમાં નણંદની સુવાવડનો ખાટલો ને સાથે-સાથે સાસુ-નણંદના ટીકા-ટીપ્પણ સાથેના, ઓર્ડર, દિયરની સાપેક્ષમાં પતિ ઓછું કમાય એ પોતાનો વાંક હોય એમ સાસુના મહેણાં-ટોણાં સાંભળવાના મોટા ઘરની સફાઈ, દરેકને પોતાનો અલગ રૂમ, નવરા પડે એટલે બધા પોત-પોતાના રૂમમાં મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય” નેહાબેન રડતી ઇશાની સુકલકડી કાયા અને ઊંડી ઊતરી ગયેલી આંખો અને હાડકાને ચોંટી ગયેલી ચામડીને જોતા એક વખતની સ્વરૂપવાન ઈશાને સાંભળી રહ્યા.\n‘મારું ગ્રેજ્યુએશન સાવ એળે ગયું, પિયરમાં મારા પપ્પા હતા તો મારે બહુ આશ્વાસન હતું બે’એક દિવસે એમના ફોનની રાહ રહેતી. પપ્પાના ગયા પછી પિયરનાં દ્વાર પણ બંધ થઈ ગયા મારું કોઈ ન રહ્યું. શું મારું કોઈ ન રહ્યું. શું હવે મારે આમ જ જિંદગી જીવવાની હવે મારે આમ જ જિંદગી જીવવાની ’ પ્રશ્નાર્થ મૂકીને ઈશા એ રાતના અંધારામાં ડરની મારી એમના ઘરમાં જતી રહી.\nએ રાત્રે નેહાબેન ઊંઘી ન શક્યા. ઈશા જેવી ભણેલીગણેલી સુંદર દીકરીના કરમાયેલા જીવન વિષે વિચારવા લાગ્યા. એમના મનમાં અનેક પ્રશ્ન ઊઠ્યાં શું આવા જીવનનું કોઈ ભવિષ્ય ખરું ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને પોતાનો કોઈ આનંદ નહિ ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને પોતાનો કોઈ આનંદ નહિ આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે કચડાયા કરવાનું આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે કચડાયા કરવાનું આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ રહેસાતા હોય છે આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ રહેસાતા હોય છે અને જિંદગી ટુંકાવતા હોય છે… ઈશાને આશ્વાસનનાં બે શબ્દો પણ ન કહી શક્યાનો અફસોસ કરતા નેહાબેન આવતીકાલની બપોરની રાહ જોવા લાગ્યા.\nઘરની બારીમાંથી બપોરના અઢી વાગ્યે ઈશા આ બાજુ એઠું નાખવા આવી ને નેહાબેન બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની અવરજવર ઓછી હતી. એટલે કોઈ જોતું નથી તેની ખાતરી કરી ધીમેથી ઈશાને કહ્યું ‘ઈશા તારા પપ્પા શું કરતા હતા’ એટલું પૂછતા તો ઉત્સાહથી ઈશા બોલવા લાગી ‘અરે એ તો બહુ મોટા જ્ઞાની માણસ હતા. કર્મકાંડ કરી, નીતિનું ગરીબ જીવન જીવતા પરંતુ એમના સંસ્કાર, પ્રમાણિકતા અને સરળતાની સુગંધ આસપાસના ગામડાઓમાં ફેલાયેલી હતી. એમના ગયા સાથે સર્વસ્વ જતું રહ્યું. મારા ભાગ્ય જ એવા છે.’ ઈશાના મોં પર વેદના લીપાઈ ગઈ. નેહાબેન એમની શિષ્ટ ભાષા સાંભળી પ્રભાવિત થયા. એમણે ઈશાને એક આશાકિરણ આપ્યું. પ્રેમથી ઈશાને કહ્યું “ જો ઈશા તારા પપ્પા તારી સાથે જ છે, એ તારા લોહીમાં વહે છે, તારા સંસ્કારમાં જીવે છે અને તારી ભાષામાં બોલે છે એટલે તું એક કામ કર…” વાત ઝડપથી પતાવતા કહ્યું “તું તારા પપ્પાના વ્યક્તિત્વનું વર્ણન સમય મળે ત્યારે એક કાગળમાં લખીને આપી દેજે…”\n’ એવો પ્રશ્નાર્થ ઇશાની આંખમાં ઝબક્યો પરંતુ તરત જ પપ્પા વિષે લખવાનો આનંદ એમના ચહેરા પર છવાઇ ગયો. અનુભવી અને સ્ત્રીમાનસ અભ્યાસુ એવા નેહાબેને ખાસ નોંધ કરી કે થોડીવાર પૂરતી ઈશાના ચહેરા પરની તંગ રેખાઓ ગાયબ થઇ ગઈ હતી, ખેંચાયેલી ભૃકુટિની જગ્યાએ એમના ચહેરા પર આનંદની રેખાઓ દોરાઇ ગઈ હતી\nહવે નેહાબેનને બીજા દિવસની રાહ હતી પરંતુ આશ્ચર્ય સાથે રાત્રે જ ઈશા પોતાના ઘર તરફ આવતી દેખાઈ રોજ કરતા ઈશાને હળવા ચહેરે જોઈ નેહાબેનને આનંદ થયો. ઈશાએ ગરમકોટના ખિસ્સામાંથી એક ફૂલસ્કેપ કાગળ કાઢી નેહાબેનનાં હાથમાં સરકાવતા બોલી ‘બહેન તમે આનું શું કરશો’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશાને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશાને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી એમના વિચારપરિવર્તનથી ઘરના સભ્યો સાથે સંવાદિત વાતવરણ ઊભું થવા લાગ્યું. ઈશાના લખાણો વાંચીને ઈશાને માનથી જોવા લાગ્યા એટલું જ નહી પણ ઈશાના કામની પણ કદર કરતા થયા. આજે નેહા તેમની એક વાર્તાની પહેલી વિજેતા હતી. નાના શહેરમાંથી એમના પરિવાર સાથે મોટા શહેરમાં યોજાયેલા ઇનામ મહોત્સવમાં આમંત્રિત હતી ત્યારે તાલીઓના ગડગડાટ વચ્ચે નેહાબેનને પાંચ વર્ષ પહેલાની ઈશા યાદ આવી ગઈ હતી.\nઇનામ સ્વીકારતી વખતે ઈશાએ જાહેરમાં નેહાબેનને પોતાના નવા જન્મદાત્રી, માર્ગદર્શક અને ઇનામના સાચા હકદાર ગણાવ્યા હતા.\n‘મેં ઈશા માટે કશું જ કર્યું નથી, એમના લેખનકૌશલ્યને જગાવીને માત્ર યોગ્ય દિશા સૂચન કર્યું છે. ઈશા પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. મહેનત અને લગનથી ઈશાએ એમની ભાગ્યરેખા બદલી નાખી છે.’ લોકોએ નેહાબેનના શબ્દોને તાળીઓથી વધાવી લીધા.\nઈશાના આત્મહત્યા તરફના વિચારોને આત્���ખોજ તરફ વાળવાનું નેહાબેનનું સપનું પૂરું થયું. એક મુરઝાયેલી જિંદગીને નવી સુગંધ આપવાના સંતોષ સાથે નેહાબેન ઈશાને ભેટી પડ્યા ત્યારે પોતાની સાથે બીજાની જિંદગીને નિખારવાના સંકલ્પ સાથે ઈશાએ નેહાબેનના ચરણસ્પર્શ કર્યા.\n« Previous કોશેટો તૂટવાની પળ- સોનલ પરીખ\nમહુવા મધૂરમ્ – શશીકાંત દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) પિતા સુમનચંદ્રની અંતિમ ઘડીના સમાચાર સાંભળીને એમના બેઉ દીકરાઓ આવ્યા છે. વરસો પછી બાપના બંગલામાં પગ મૂક્યો છે. અત્યારે એમના વર્તનમાં પહેલાના જેવી ઉગ્રતા કે કઠોરતા નથી તો લાગણીની ભીનાશ પણ નથી. કેતકીબેન બેઠાં હોય ત્યારે તેઓ સુમનચંદ્ર પાસે જઈને બેસતા નથી. કેતકીબહેનને તો દૂરથી આવતા જુએ ને તેઓ સુમનચંદ્ર પાસેથી ઊભા થઈ જાય છે. સુમનચંદ્ર પણ દીકરાઓથી મનોમન ... [વાંચો...]\n(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) ભાસ્કર ડૉક્ટરની ચેમ્બરમાંથી ઢીલો બહાર નીકળ્યો. બહાર નીકળી રિક્ષા કરી અને ઘેર આવ્યો. ઘેર આવી ચૂપચાપ ખુરશી પર બેસી ગયો અને વિચારમાં ડૂબી ગયો. ભાસ્કર નિવૃત્ત થઈ ગયો હતો. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતો હતો. તેને ખાસ કોઈ માંદગી આવતી ન હતી. શરીરનો બાંધો પણ સરસ હતો. તેથી શાંતિથી જીવતો હતો. પણ થોડા દિવસ પહેલાં છાતીમાં થોડો દુઃખાવો થયો ... [વાંચો...]\nપ્રભુનો અંશ – ગિરીશ ગણાત્રા\n(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) સાંજે અરુણ ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે પ્રીતિએ શરમાતા શરમાતા સમાચાર આપ્યા : “હું આજે ડૉ. માલતીબેન પાસે જઈ આવી, એણે કહ્યું કે મને સારા દિવસો રહ્યા છે…” “રીઅલી” અરુણે પ્રીતિને પોતાની પાસે ખેંચતા કહ્યું. “આવું શું કરો છો” અરુણે પ્રીતિને પોતાની પાસે ખેંચતા કહ્યું. “આવું શું કરો છો બારણાં ખુલ્લાં છે…” “તો ખુલ્લાં જ રાખજે. આપણા ચાર જણના સંસારમાં હવે પાંચમું પ્રવેશી રહ્યું છે. જો પ્રીતિ, હવે તારી ... [વાંચો...]\n21 પ્રતિભાવો : ભાગ્યવિધાતા – જાગૃતિબેન રાજયગુરૂ\nજીવન ને દિશા મળી જાય પછી જીવન ખુબ સરળ બની જાય બસ તે દિશા શોધવી પડે છે. ખુબ સરસ છે વાર્તા. પ્રેરણાદાયક. મ્રુગેશજી આપનો ખુબ ખુબ આભાર આવા સુંદર વાર્તા ને અમારા સુંધી પહોચાડવા બદલ. અને જાગ્રુતિબેન આવુ જ લખતા રહો, પ્રેરણા મળતી રહે તેવુ.\nખુબ જ સરસ અને પ્રેરક વાર્તા \nઆ દેશમા વસેલા શિક્ષિત અને ભાગ્યના જોરે શ્રિમંત બનેલા ઘમંડી પરીવારો શા માટે વહુઓને કનડવામા કોઇ કચાશ નથી છો��તા તેવાઓ આગળ તો ભેંશ આગળ ભાગવત તેવાઓ આગળ તો ભેંશ આગળ ભાગવત આવી સરસ વધુ વાર્તાઓની અપેક્ષા.\nખુબ જ સરસ વાર્તા આવેી ઘનિ ઇશા આપના સમાજ મા છે.\nઆવા માર્ગદશર્ક મલતજિવન બદલઐ જાય્.\nઆવી સરસ વધુ વાર્તાઓની અપેક્ષા\nમને ખુબજગમિ જો પદોશિઓ આવા પ્રેમલ અનેસમજ્દાર હોય તો સમાજ ન વાતાવર ણ સારુ ર્હે.\nખોૂબ જ સરસ, પ્રેરણાદાયેી વાર્તા\nખુબ જ સરસ વાર્તા \nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/bollywood-gossips/ileana-d-cruz-viral-photos-119041900016_1.html", "date_download": "2019-05-20T00:27:50Z", "digest": "sha1:ZHB3XV3N5YZ7RGRAP33ZYFJ5E2UYDKX7", "length": 5646, "nlines": 99, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "ઈલિયાના ડિક્રૂઝના પર્સનલ ફોટા થયા લીક,. જુઓ ટોપ 10 વાયરલ photos", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nઈલિયાના ડિક્રૂઝના પર્સનલ ફોટા થયા લીક,. જુઓ ટોપ 10 વાયરલ photos\nઈલિયાના ડિક્રૂઝ મોડલ અને અભિનેત્રી છે. અને તેણે ગ્લેમર ઈડસ્ટ્રીમાં પોતાનુ ઘણુ નામ બનાવ્યુ છે. ઈલિયાના ડિક્રૂઝ માત્ર દક્ષિણમાં જ નહી પણ બોલીવુડમાં પણ ખૂબ લોકપ્રિય છે. અભિનેત્રી ઈલિયાનાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. તમે પણ જુઓ ખૂબસૂરત ઈલિયાનાની વાયરલ તસ્વીરો\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆદ્યા શક્‍તિ���ી આરતી(see video)\nHappy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના\nજુઓ અનન્યા પાંડેના હોટ શોટ Photos\nહોળી.. હૉટ હસીનાઓ.. હંગામો (જુઓ ફોટા)\nમલાઈકા અરોરાનો આ હૉટ અંદાજ જોઈ રહી જશો હેરાન\nસની લિયોનીનો મસ્ત મસ્ત બ્લેક એંડ વ્હાઈડ અંદાજ\nએમી જેકસનના બોલ્ડ લુકએ કહર મચાવ્યું\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોકસ - છોકરા ટેનિસ રમી રહ્યું- એક વાર જરૂર વાંચશો છોકરા તેમની ગર્લફ્રેંડની સાથે\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nઈશા ગુપ્તાની હૉટ બ્લેક એંડ વ્હાઈટ ફોટાએ ફેંસનો દિવસ બનાવ્યું રંગીન\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nરૂમા શર્માના હૉટ ફોટાએ ફેંસને કર્યું મદહોશ\nઆગળનો લેખ ગુજરાતી જોક્સ - મોદી મામા\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2013/02/17/%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%AD%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2019-05-20T01:06:26Z", "digest": "sha1:LDJ3KPORLIDLWODS2DTLNMZK355QWR6B", "length": 37666, "nlines": 228, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "કુંભકર્ણના વારસદારો અને કૃષ્ણનો વારસો! – by: જય વસાવડા | Revolution", "raw_content": "\nકુંભકર્ણના વારસદારો અને કૃષ્ણનો વારસો – by: જય વસાવડા\nનરસિંહ મહેતા જો આજે જીવતા હોત, તો એમનું ફેસબુક સ્ટેટ્સ પ્રભાતમાં (અફ કોર્સ, રાતની પાછલી ખટઘડીમાં સાધુપુરુષ સૂઈ થોડા રહે) શું મૂકત – એની ગેસીઝ\nમગજને કષ્ટ આપવું એ હવે ઓલ્ડ ફેશન છે, માટે વાંચી લો…\nજ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,\nત્યાં લગી સાધના સર્વ જૂઠી,\nમનુષ્ય-દેહ તારો એમ એળે ગયો\nમાવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.\nશુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી\nશું થયું ઘેર રહી દાન દીધે\nશુ થયું ઘરી જટા ભસ્મ લેપન કર્યે,\nશું થયું વાળ લોચન કીધે\nશું થયું તપ ને તીરથ કીધા થકી,\nશું થયું માળ ગ્રહી નામ લીધે\nશું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,\nશું થયું ગંગાજળ પાન કીધે\nશું થયું વેદ વ્યાકરણ વાણી વદે,\nશું થયું રાગ ને રંગ જાણ્યે\nશું થયું ખટ દર્શન સેવ્યા થકી,\nશું થયું વરણના ભેદ આણ્યે\nએ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,\nઆતમારામ પરિબ્રહ્મ ન જોયો;\nભણે નરસૈંયો કે તત્વદર્શ��� વિના,\nઓએમજીનાં કાનજી લાલજી મહેતા સામે ખુદ નટવર નટખટ કૃષ્ણને વાંધો નહોતો, એમ મહેતાજી આવું રોકડું પરખાવી ગયા હોવા છતાં કોઈ ગંગાકિનારે જ રહેતા સાધુ કરતાં શામળશા એમને સાક્ષાત્ હાજરાહજૂર હતા, આથી મોટો પુરાવો શું જોઈએ – ધર્મ અને શ્રધ્ધાના નામે આપણે ત્યાં ચાલતા તમાશાને બદલે ઈશ્વર કઈ વાતને એન્ડોર્સ કરીને ૨૪ કેરેટ ગોલ્ડનો હોલમાર્ક આપે છે એનો પણ હિન્દુસ્તાનમાં તાલીબાની મ્યુટેશન થવા લાગ્યું છે, એટલે જે વાત માટે ૫૦૦ વરસ પહેલાં નરસિંહ કૃષ્ણપ્રિય થયા, એ જ મતલબનો મેસેજ આજે કોઈ આપવા જાય તો ભક્તો (ભગવાન નહિ, એ બાપડા તો ટોળાથી ડઘાઈને ભારત બહાર ઘણી વાર જતા રહેતા હશે એટલે આપણી કિસ્મતમાં હજારો વર્ષોથી, ગુલામી, ગંદકી ને ભ્રષ્ટાચાર આવે છે, ને જેમને ભૌતિકવાદી પાપી આપણે કહીએ છીએ એ પશ્ચિમની પારદર્શકતા-સર્જકતા-પ્રસન્નતા પર ભગવાને રીઝતા જ ગયા પણ હિન્દુસ્તાનમાં તાલીબાની મ્યુટેશન થવા લાગ્યું છે, એટલે જે વાત માટે ૫૦૦ વરસ પહેલાં નરસિંહ કૃષ્ણપ્રિય થયા, એ જ મતલબનો મેસેજ આજે કોઈ આપવા જાય તો ભક્તો (ભગવાન નહિ, એ બાપડા તો ટોળાથી ડઘાઈને ભારત બહાર ઘણી વાર જતા રહેતા હશે એટલે આપણી કિસ્મતમાં હજારો વર્ષોથી, ગુલામી, ગંદકી ને ભ્રષ્ટાચાર આવે છે, ને જેમને ભૌતિકવાદી પાપી આપણે કહીએ છીએ એ પશ્ચિમની પારદર્શકતા-સર્જકતા-પ્રસન્નતા પર ભગવાને રીઝતા જ ગયા) એમને શ્રદ્ધાના અપમાન માટે વખોડવાનું ને લાગ આવે તો કૂટવાનું પણ ચાલુ કરી દે.\nએટલે મહેતાજીએ જો આવું ફેસબુક સ્ટેટસ મૂક્યું હોત, તો નીચે કોઈ વાયડા વેદિયા કોમેન્ટ કરત. અરે એન.એમ. સર, તમને કંઈ શ્રદ્ધામાં સમજ પડે છે કે નહિ તમે શું જાણો ગંગાસ્નાનનું માહાત્મ્ય કે આમ શું થયું ગંગાજળ પાન કીધે એમ લલકારવા બેઠા તમે શું જાણો ગંગાસ્નાનનું માહાત્મ્ય કે આમ શું થયું ગંગાજળ પાન કીધે એમ લલકારવા બેઠા ને તપ-તીરથ-તિલકનો વિરોધ કરી મારી કુણી કુણી લાગણી ના દુભવો. તમે તે હિંદુ છો કે કોણ છો કે વળી વેદ ને વ્યાકરણની ટીકા કરવા બેઠા ને તપ-તીરથ-તિલકનો વિરોધ કરી મારી કુણી કુણી લાગણી ના દુભવો. તમે તે હિંદુ છો કે કોણ છો કે વળી વેદ ને વ્યાકરણની ટીકા કરવા બેઠા શરમ નથી આવતી મહેતા સાહેબ, પહેલા કંઈક સાધુજીવન ગાળો, કંઈક આશ્રમમાં ઘેલાચેલા થાવ તો ખબર પડશે કે આપણો મહાન ધાર્મિક વારસો શું છે શરમ નથી આવતી મહેતા સાહેબ, પહેલા કંઈક સાધુજીવન ગાળો, કંઈક આશ્રમમાં ઘેલાચેલા થાવ તો ખબર પડશે કે આપણો મહાન ધાર્મિક વારસો શું છે નરસિંહ અંકલ, તમને આમ સ્નાન, પૂજા ને સેવાને વખોડવાનો અને શ્રદ્ધેય પ્રાતઃસ્મરણીય એવા પૂજ્ય મહાસંતો અને એમના મહાભક્તોનું શું થયું જટા, ભસ્મ લેપન કીધે ને શું થયું સ્નાન – સેવા – પૂજા થકી એવું બધું કહીને અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો નરસિંહ અંકલ, તમને આમ સ્નાન, પૂજા ને સેવાને વખોડવાનો અને શ્રદ્ધેય પ્રાતઃસ્મરણીય એવા પૂજ્ય મહાસંતો અને એમના મહાભક્તોનું શું થયું જટા, ભસ્મ લેપન કીધે ને શું થયું સ્નાન – સેવા – પૂજા થકી એવું બધું કહીને અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો પહેલા અલાઉદ્દીન ખીલજી વિષે કંઈક સ્ટેટ્સ મૂકો, પછી અમને સલાહ આપજો.\nએન.એમ. ડયુડ, મહાન ભારતીય સંસ્કૃતિના વારસામાં તમે કંઈ સમજો છો કે નહિ આમ ઉઘાડેછોગ એની મજાક કરો તો ય અમે સહન ના કરીએ – ને તમે તો સિરિયસલી આ લખ્યું છે આમ ઉઘાડેછોગ એની મજાક કરો તો ય અમે સહન ના કરીએ – ને તમે તો સિરિયસલી આ લખ્યું છે લોકોની લાગણીનો વિચાર કર્યા વિના આવી એરોગન્ટ કવિતા ગાવ છો લોકોની લાગણીનો વિચાર કર્યા વિના આવી એરોગન્ટ કવિતા ગાવ છો તમને અધિકાર નથી અમારી ભક્તિની આમ ટીકા કરવાનો. ભક્તિ શું છે એ તમને ખબર છે તમને અધિકાર નથી અમારી ભક્તિની આમ ટીકા કરવાનો. ભક્તિ શું છે એ તમને ખબર છે આ તત્વ ચિન્યો ને એવું બધું અટપટું અમને ના સમજાય. એ શું વળી માથાકૂટ આત્મા ને તત્વ ને બધી આ તત્વ ચિન્યો ને એવું બધું અટપટું અમને ના સમજાય. એ શું વળી માથાકૂટ આત્મા ને તત્વ ને બધી સીધા સાદા દાન ને પૂજાપાઠ કરવા દો ને સીધા સાદા દાન ને પૂજાપાઠ કરવા દો ને તમને તો એમાય વળી વાંધો છે તમને તો એમાય વળી વાંધો છે વરણનાં ભેદ તો હજારો વર્ષો જૂની પરંપરા છે, એટલે સાચી જ હોય ને, તમે શું આજકાલના અંજાઈ ગયેલા ગીત-તંબૂરાનાં નાચણવેડાથી કે એની જાહેર ટીકા કરો વળી વરણનાં ભેદ તો હજારો વર્ષો જૂની પરંપરા છે, એટલે સાચી જ હોય ને, તમે શું આજકાલના અંજાઈ ગયેલા ગીત-તંબૂરાનાં નાચણવેડાથી કે એની જાહેર ટીકા કરો વળી ને પાછું અમારા પરમવંદનીય મહાત્માઓના ચેનલ ખોલીને સાંભળ્યા વિના કે એમના દિવ્ય સાક્ષાત્કારની અનુભૂતિ વિના એમ કહો છો કે એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા ને પાછું અમારા પરમવંદનીય મહાત્માઓના ચેનલ ખોલીને સાંભળ્યા વિના કે એમના દિવ્ય સાક્ષાત્કારની અનુભૂતિ વિના એમ કહો છો કે એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા હાય હાય પહેલા જરાક સમજો, કંઈક અનુભવ લો, આમ આટલા બધા પરમ સંતો પર આવો ���ાદવ ઉછાળો છો તે ભગવાનનો કોપ ઊતરશે તમારા પર શ્રદ્ધાની આવી ઠેકડી ઉડાડવા બદલ. સાધના સર્વ જૂઠી આવું તમારાથી લખાય જ કેમ\nભારતમાં આજકાલ જે ફાટીને ધુમાડે ગયું છે એ ધાર્મિક માન્યતાઓથી બીજાનું જજમેન્ટ લઈને લાગણી દુભાવાના મિથ્યાભિમાનનું તાલીબાની મ્યુટેશન આપ્યું એ પહેલાં આ કવિતા એમણે લખી હતી. નહિ તો કોમેન્ટ મળત એમને – શરમ, શરમ, મહેતાજી તમારામાં શ્રધ્ધા જેવું છે કે નહિ તમારામાં શ્રધ્ધા જેવું છે કે નહિ શું હિંદુ ધર્મનું અપમાન કરો છો શું હિંદુ ધર્મનું અપમાન કરો છો આમ બધાને એક લાકડીએ ના હાંકો. અને પહેલા બીજા પાદરી-મુલ્લા-ગ્યાની-રબ્બી પર કવિતા લખવી ફરજીયાત છે, નહિ તો તમને ગમે એટલો ઉમળકો હોય પોતીકા ધર્મને સુધારવાનો અને સાચે પાટે ચડાવવાનો કે અમને અસલી અધ્યાત્મ ભણાવવાનો – અમે એની મંજુરી જ નહિ આપીએ.. અમે ભારતના સર્ટિફાઈડ ઠેકેદાર. દંભ અમારો સમારંભ.\nવેલ, નરસિંહ તો સદેહે જ પ્રભુને કેવા પ્યારા હતા એની દંતકથાઓ મશહૂર છે. પ્રભુ, ભગવાન, ઈશ્વરને નહિ ખબર હોય કાં કે ધર્મ કોને કહેવાય ને તીરથ, માળા, સાધના, ગંગાજલ, સ્નાન, મંત્રપાઠ વગેરેનું શું મહત્ત્વ હોય તે. એટલે ભૂલમાં જ નરસિંહ પર આટલી કૃપા ને પ્રેમ વરસાવ્યા. ને એમના અપમાન માટે લાગણી દુભાવી એમને શ્રાપિત ના કર્યા હાય… લા, ભગવાનને ય શ્રદ્ધા અને ધર્મનાં પાઠ માણસોએ ભણાવવા જોઈએ નહિ હાય… લા, ભગવાનને ય શ્રદ્ધા અને ધર્મનાં પાઠ માણસોએ ભણાવવા જોઈએ નહિ આમ સમજ્યા વિના નરસિંહ મહેતાને આવું લખવાની પ્રેરણા આપે એ કેમ ચલાવી લેવાય આમ સમજ્યા વિના નરસિંહ મહેતાને આવું લખવાની પ્રેરણા આપે એ કેમ ચલાવી લેવાય ભગવાને તો લાગણી દુભવી નાખી આવા માણસને ગળે વળગાડીને… નરસિંહ ક્યાં વળી મહાકુંભમાં જઈને શાહી સ્નાન કરતા કે એને આટલું મહત્વ અપાય\nભારતે કંઈ ઓછા સુધારાવાદી જોયા છે હિન્દુત્વને કોલરમાં રાખીને ફરતા લોકોએ સાવરકરના બાવા કલ્ચર અંગેના આકરા વિચારો વાંચ્યા નથી હોતા, કારણ કે કશો ય અભ્યાસ કરવો ના પડે એટલે તો એમણે ધર્મનો શોર્ટકટ શોધ્યો હોય છે. બુદ્ધ અને મહાવીરનાં પ્રચંડ પડકાર બાદ તો શંકરાચાર્યે મેદાનો પડવું પડેલું અને એમાં ય સુધારાનું મોજું આવ્યું. જે તે વખતે કૃષ્ણ પણ ‘રેબેલ’ હતા એ વાત માયથોલોજી માનીએ, તો ય વિવેકાનંદ ને અરવિંદ, કબીર અને સાંઈબાબા, દયાનંદ અને ગાંધીજી, રજનીશ અને કૃષ્ણમૂર્તિ, ટાગોર અને નર્મદ આ બધા નક્કર સુધારાવાદી ભારતમાં નજર સામે ���યા. દાદા મેકરણથી દાસી જીવણ અને આપા ગીગાથી ગંગાસતી સુધીની ગુજરાતી સંતપરંપરાની તો વાત જ નથી માંડવી અત્યારે. તિરુવલ્લુર કે તુકારામ પણ નહિ. આ તમામે મૂળ તત્વ દર્શનને અધ્યાત્મનાં જીવનમાં ઉતરતા અર્કને મહત્વ આપ્યું. જીવમાં શિવ જોઈ, પ્રભુભક્તિમાં એકાંગી દાનવ બનવાને બદલે માનવતાને માનપાન આપ્યા.\nઆંખો મીંચો, બે ઘડી. વિચારોથી મુક્ત થાવ. હવે કલ્પના કરો કુંભમેળામાં શાહી સ્નાન માટે આ કોઈને ભીડમાં ભીંસાઈને, ગંદકીમાં ખરડાઈને, બીજાને ધક્કા મારતા અને ખુદ હડસેલા ખાતા મોક્ષ મેળવવા કે પાપ ધોવા ગંગાકિનારે કલ્પી શકો છો\nબી ઓનેસ્ટ. સો ધેટ ઈન યુ ગોડ કેન રેસ્ટ\nવર્ષો પહેલાં જ્યારે ભારત આઝાદ નહોતું અને સત્ય બાબતે આટલી હદે અસહિષ્ણુ અને આળું નહોતું ત્યારે રમણલાલ સોનીએ એક રાણા ભીલની વાર્તા લખેલી. રાણાને ગંગાસ્નાન કરવાનું બહુ મન પણ ખર્ચી ભેગી થાય નહિ ને આયખું વાટ જુએ નહિ. એ બિચારો ભોળો જીવ જાતી જિંદગીએ ગંગાસ્નાન કરવા નીકળ્યો. જે નદી દેખે એને ગંગાજી સમજીને ડૂબકી લગાવે, ને કોઈ એની ઠેકડી ઉડાડી કહે કે આ તો ફલાણી નદી છે ત્યારે ભોંઠો પડીને આગળ ચાલે. માંડ પહોંચ્યો ગંગાકાંઠે ત્યાં તો એનો દેહ પડી ગયો. રાણો ગંગાને દૂરથી જોઈને સ્પર્શ્યા વિના જ ગુજરી ગયો.\nએ જ વખતે એક મોટા મહાત્માનું નિધન થયું. શિષ્યોએ ધામધૂમથી પાલખી કાઢી. (એ થોડા કંઈ રાણા જેવા મુફલિસ હોય એમણે તો ધનનો ત્યાગ કર્યા પછી મુખ્ય કાર્ય ધનસંચયનું જ કર્યું હોય ને એમણે તો ધનનો ત્યાગ કર્યા પછી મુખ્ય કાર્ય ધનસંચયનું જ કર્યું હોય ને) એમનો મૃતદેહ ગંગામાં વહેવડાવ્યો. મહાત્મા તો પુણ્યની એફ.ડી.નું વ્યાજ વધારવા ગંગાકિનારે જ વર્ષોથી રહેતા. રોજ ગંગાસ્નાન અને ગંગાપાન કરતા. બેઉ જીવ એક સાથે સ્વર્ગના દરવાજે પહોંચ્યા. ચિત્રગુપ્તે ચોપડો ખોલી મહાત્માને એમના ભક્તો અમીર ના હોય એવા આસ્થાળુને જેમ બાજુએ ખસેડી લાઈનમાં ઉભા રાખે એમ રાખ્યા, અને રાણાને ભાવથી કહ્યું, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. મહાત્મા તરત જ પોતાની અંદર ઉતરવાને બદલે બીજા સાથે સરખામણીની ટેવ હોઈ ચીડાયા – હું રોજ ચોવીસે કલાક ગંગામાં ગળાડૂબ અને આ જંગલી રાણો જેણે ગંગાનો છાંટો શરીરે લીધો નથી, એ સીધો સ્વર્ગમાં\nઅને દેવતાઈ જવાબ મળ્યો ઃ એ ખરું કે રાણાએ કદી ગંગામાં ડૂબકી નથી મારી, પણ રાણાએ જ્યારે જે પાણીએ સ્નાન કર્યું એને ગંગા સમજી ભાવથી સ્નાન કર્યું. એના હૃદયમાં ગંગાની સરવાણી હતી, શરીરે તો ભલે ક્યારેક સ્નાન કરવાનું ય ચુકે જ્યારે તમે વર્ષો સુધી રોજ ગંગામાં સ્નાન કર્યું પણ અંદર વિચાર તો વૈરાગ પછીયે રાગ-દ્વેષના જ ચાલતા હતા જ્યારે તમે વર્ષો સુધી રોજ ગંગામાં સ્નાન કર્યું પણ અંદર વિચાર તો વૈરાગ પછીયે રાગ-દ્વેષના જ ચાલતા હતા બહાર ગંગાનું પાણી શરીરને અડે એ તો રોજિંદો કર્મકાંડ હતો, પણ ભીતરમાં તો અનેક ઉથલપાથલ અને અપેક્ષાઓની અશાંતિ હતી. એક પણ વખત તમે ગંગાને મનમાં ઉતરવા દીધી નથી. પણ આ રાણાએ જે પાણી મળ્યું એને ગંગા સમજી નિર્મળ ચિત્તે ભોળા ભાવે સ્નાન કર્યું. એટલે એની શ્રધ્ધા થકી એ તમામ સ્નાન ગંગાસ્નાન બની ગયા\nજો શ્રદ્ધા મહત્વની છે, તો સ્નાનનું લોકેશન કે ટાઈમિંગ મહત્વનું રહેતું નથી. અને જો એ મહત્વનું છે તો શ્રદ્ધાએ એના માટે જગ્યા કરી ડ્રાઈવિંગ સીટમાંથી પાછલી સીટ પર બેસવું પડે છે\nપુણ્ય કે મોક્ષ કે લાભ મળે, દુખ કે પીડા કે સંતાપ મળે. પાપ ધોવાય કે અંતર ઉજળું થાય – આ આપના રોજરોજના કર્મોથી થાય છે, કર્મકાંડોથી નહિ. એમ કર્મકાંડોથી થતું હોત તો આ દેશમાં ગુલામી નહિ, મહાસત્તા હોત. ભ્રષ્ટાચાર, હિંસાખોરી, અશિસ્ત કે અસ્વચ્છતા હોત જ નહિ. બધા નાગરિકો ક્યારના સાત્વિક થઈ ગયા હોત.\nછે ઉલટું જ. અહીં સ્વાર્થ વધારે છે. એટલે પાપ વધારે છે, પાપ વધારે છે એટલે ડર વધારે છે. ડર વધારે છે એટલે ઘેટાંની ભીડ વધારે છે. એટલે મેગા પબ્લિકનો મહાકુંભ થયા કરે છે, અને સમયાંતરે છતાં ય દેશ ડૂબ્યા કરે છે.\nન્યુ જર્સીના અભ્યાસુ મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ માહિતી આપે છે ફેબુ્ર ૪, ૧૯૫૪. કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી થઈ અને ભીડમાં ૫૦૦ કરતાં વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ઈ.સ. ૧૭૬૦ના કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝઘડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝગડે પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. ત્યારે કેટલા મરાયા પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. ત્યારે કેટલા મરાયા પૂરાં ૧૮૦૦ કરત પણ વધારે\nગંગા પ્રદુષિત કરવાનું રોકવા માટે જીવ આપનાર એક સાધુ હતા, પણ એ પ્રદુષિત કરવામાં લાખો પરોપજીવી બાવાઓ અને એમના અંધ અનુયાયીઓનો ય ફાળો છે જ. અને એ પ્રદુષણ કોઈએ ત્રિકાળજ્ઞાાનથી નહિ, વિજ્ઞાાનથી નિહાળ��યું છે. વાત જો ઈશ્વર ને શ્રદ્ધાની હોય તો ભીડમાં ઝટ દોટ મૂકીને થતા શાહી સ્નાન સાથે એ બેઉ શબ્દોનો સ્નાનસૂતકનો ય સંબંધ નથી. એ ટોળામાં ૯૯% તો પોતાના પાપોના કરમફળથી અંદરખાનેથી ભયભીતો અને પુણ્યથી પૈસા સુધીનું ઈન્સ્ટન્ટ ઝંખનારા સ્વાર્થીઓ હોય છે એટલે આવા શાહી સ્નાનો ચાલતા હોવા છતાં આ દેશ દુનિયામાં અભૂતપૂર્વ રીતે ઓલમોસ્ટ ૧૦૦૦ વરસ ગુલામ રહ્યો અને હજુ પોતે પોતાના વખાણ કરે એ સિવાય કોઈ મોટી ધાડ રેકોર્ડબ્રેકીંગ ભ્રષ્ટાચાર કે ગંદકી સિવાય ખાસ મારી નથી કારણ કે આવા દંભી ભક્તોથી બિચારા ભગવાન પણ નારાજ હોય છે.\nકુંભ એક ઈવેન્ટ તરીકે જરૃર નોંધપાત્ર અને કલ્ચરલ કલર્સ માટે જોવાલાયક ગણાય. મેળો વિશ્વ માટે આગવો અને ભારત માટે સ્પેશ્યલ ગણાય. પણ શાહી સ્નાનથી જ પુણ્ય મળે, પાપ ધોવાય ને એ જ દિવસે ગંગામાં જ નહાવ તો પવિત્ર થઈ સ્વર્ગે પહોંચો (અને એ માથાકૂટમાં અસામાન્ય ગિરદી થાય તો તત્કાલ સ્વર્ગસ્થ થાવ) આવી બધી વાર્તાઓમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા વધુ છે. ફરક શો બેઉમાં) આવી બધી વાર્તાઓમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા વધુ છે. ફરક શો બેઉમાં શ્રદ્ધા તમને અંદરથી મજબૂત કરે. અંધશ્રદ્ધા અંદરથી નિર્બળ કરે. એટલે શ્રદ્ધામાં ભાવ (લાગણી)થી ખેંચાઈ પરમાત્મા આવે, અંધશ્રદ્ધામાં ‘ભાવ (કિંમત) ચૂકવીને ભગવાન સુધી દોટ મૂકવા ધક્કામુક્કી કરવી પડે\nમન ચંગા તો કથરોટમેં ગંગા. હસ્તિનાપુરનરેશ ભરતવંશી શાંતનુંએ સુંદરી નદી ગંગા સાથે ઈન્સ્ટન્ટ લવ મેરેજ કરવા એની આકરી શરતો માનેલી પાંડુ અને માદ્રીના અંતિમ મિલન પર વસંતવિજય કાવ્ય લખાયું છે. ગીતગોવિંદના જયદેવ કે ઋતુસંહારનાં કાલિદાસને પૂછો તો કહેશે કે વસંતમાં વેલેન્ટાઈન કપલ યાને પ્રિયતમ અને પ્રેયસી ચંદનલેપે ગુલાબજળ ભરેલા હોજમાં મદમસ્ત થઈ સ્નાન કરે એ ધર્મપ્રેમનું શાહી નહિ તો પ્રેમધર્મનું રૃહી સ્નાન ખરું જ. સખી મળી તે સુખી\nઅને જ્યાં કોઈને નડયા વિનાના આવા મનપસંદ સહજ આનંદનું સ્મિત છે, ત્યાં જ ગલી ગજવતા ઘોંઘાટ વિનાનું ધર્મનું ગીત છે\nબાકી, ચૈતન્ય ઓછું ને ચેટક ઝાઝા. ગંગામાં શુદ્ધ થવા જતા ગંગાને જ કેટલી ગંદી કરી આપણે ગાંડાઓએ\nજ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ,\nસામે સામાં બેઠાં ઘૂડ;\nકોઈ આવી વાત સૂરજની કરે,\nતે આગળ લઈ ચાંચજ ધરે;\nઅમારે હજાર વર્ષ અંધારે ગયાં,\nતમે આવા ડાહ્યા ક્યાંથી થયા;\n‘અખા’ મોટાની તો એવી જાણ,\nમૂકી હીરો ઉપાડયો પાણ.\nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાં��ીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/who-and-how-decide-cyclone-name-in-world-013052.html", "date_download": "2019-05-20T00:26:29Z", "digest": "sha1:5S6SL4BT4KMQMMMWOE4A6HJRHJ7YU6DY", "length": 19313, "nlines": 163, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો : વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ | Who and how decide cyclone name in World - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજાણો : વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ\nભારતના દરેક નાગરિકને ચિંતામાં મૂકી દેનારા વાવાઝોડાને કારણે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. ચક્રવાત ફેલિન પોતાની સાથે અઢીસોથી ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવાઓ અને ભારે વરસાદ લઇને આવ્યું. તેના કારણે દરિયા કિનારાના પાંચ લાખથી વધારે મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા. 10,000થી વધારે ગામો જળમગ્ન બની ગયા. તેના કારણે 5 લાખ હેક્ટર વિસ્તારમાં કરેલું કૃષિ વાવેતર ધોવાઇ ગયું. તેના કારણે 50,000 ટન અનાજ બર્બાદ થઇ ગયું અને 21 લોકોની મોત થઇ ગઇ. આ ભયંકર વાવાઝોડાનો ભોગ બનનારા અસરગ્રસ્તો આજીવન 'ફેલિન' નામ નહીં ભૂલી શકે.\nઆવી ભયંકર કુદરતી આફતના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ નામ કોણ નક્કી કરે છે, કોઇ પણ ચક્રવાતના નામ પહેલાથી નક્કી કરવામાં આવે છે વગેરે બાબત અંગે અહીં જાણો કેટલીક રસપ્રદ બાબતો...\nહરિકેન અને સાયક્લોનનો ભેદ\nવાવાઝોડાની રસપ્રદ વાત કરતા લખનૌ યુનિવર્સિટીના એડવાન્સ લર્નિંગ સેન્ટર ઓફ જિયોલોજીના પ્રોફેસર ધ્રુવ સેન સિંહે જણાવ્યું કે \"બહુ ઓછા લોકોને ખબર હશે કે જો વાવાઝોડું એટલાન્ટિક મહાસાગરમાંથી ઉત્પન્ન થાય છે તો તેને હરિકેન કહેવામાં આવે છે. જ્યારે વાવાઝોડું હિન્દ મહાસાગરમાં તેની ઉત્પત્તિ થાય તો તેને સાઇક્લોન તરીકે સંબોધિત કરવામાં આવે છે.\"\nવાવાઝોડા કેવા પ્રકારના હોય છે\nપ્રોફેસર ધ્રુવ સેન સિંહે કહ્યું કે દર વર્ષે સમગ્ર દુનિયામાં સરેરાશ 100 જેટલા ચક્રવાત એટલે કે વાવાઝોડા બને છે. તેમાંથી ઘણા ઓછી તીવ્રતાવાળા હોય છે. જ્યારે કેટલાક ફિલિનની જેમ અતિ તીવ્ર અને આક્રમક હોય છે.\nમહાસાગરમાં ઉત્પત્તિ, મહાસાગરમાં જ સમાપ્તિ\nએક્સપર્ટના જણાવ્યા અનુસાર વાવાઝોડાની ઉત્પત્તિ મોટા ભાગે સમુદ્રમાં જ થતી હોય છે. તેની તીવ્રતા મુજબ ઘણા વાવાઝોડા એક જ દિવસમાં સમુદ્રમાં જ ઉત્પન્ન થઇને સમુદ્રમાં જ સમાપ્ત થઇ જતા હોય છે. જ્યારે ફેલિન જેવા વાવાઝોડા સમુદ્રમાં ઉત્પન્ન તો થાય છે પણ તેની સમાપ્તી દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટક્યા બાદ પૂરી થાય છે.\nડૉ સિંહના જણાવ્યા અનુસાર પ્રત્યેક વાવાઝોડાનું નામ જે તે દેશનો હવામાન વિભાગ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે ફેલિન વાવાઝોડું થાઇલેન્ડની દરિયાઇ સીમામાંથી ઉત્પન્ન થયું એટલા માટે તેનું નામકરણ થાઇલેન્ડના હવામાન વિભાગે પાડ્યું છે. એવી જ રીતે પાછલા દિવસોમાં હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનની સરહદમાંથી વાવાઝોડું ઉત્પન્ન થયું હતું આથી પાકિસ્તાની હવામાન વિભાગે તેને લૈલા નામ આપ્યું હતું.\nવાવાઝોડાનું નામકરણ શા માટે\nમહત્વની બાબત એ છે કે 1945 સુધી કોઇ પણ ચક્રવાત કે વાવાઝોડાનું નામકરણ કરવામાં આવતું ન હતું. આ કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વિજ્ઞાનીઓને કોઇ પણ વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં કે તે અંગેની વાત કરવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે તેઓ પોતાના સંશોધનમાં કોઇ વાવાઝોડાની વાત કરતા હતા ત્યારે મહિનો અને વર્ષ ચોક્કસથી લખવું પડતું હતું, જો તે લખવામાં ભૂલ થઇ તો સમગ્ર ગણતરીમાં ભૂલ પડતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિશ્વ હવામાન સંગઠને વર્ષ 1945થી દરેક વાવાઝોડાની ઓળખ માટે તેને નામ આપવાનો નિર્ણય લીધો હતો.\nવાવાઝોડાના નામકરણ પાછળનો હેતુ એટલો છે કે લોકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે. વિજ્ઞાનીઓને પણ રિપોર્ટ તૈયાર કરવામાં કોઇ ભૂલ પડતી નથી. લોકોને વાવાઝોડાની આગાહી આપવામાં સરળતા રહે છે.\nનામોની પસંદગી કેવી રીતે\nજ્યારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના આલ્ફાબેટિક ઓર્ડરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. તેના નામ કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી પણ આધારિત હોય તેવું હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહી જાય તેવા હોય.\nનામકરણ કોણ કરે છે\nજુદા જુદા દેશોના હવામાન વિભાગો દ્વારા પ્રસ્તાવિત નામોમાંથી એક ના��� નક્કી કરવા માટે દુનિયાભરમાં જુદી જુદી સમિતીઓ છે. આ સમિતીઓ જેવી કે ઇસ્કેપ ટાઇફૂન સમિતી. ઇસ્કેપ પેનલ ઓફ ટ્રોપિકલ સાયક્લોન, આર એ 1 ટ્રોપિકલ સાયક્લોન કમિટી વગેરે. આ કમિટીઓ દુનિયાભરમાં આવતા વિવિધ વાવાઝોડાઓ પર નજર રાખે છે.\nહિન્દ મહાસાગરમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડાના અત્યાર સુધીમાં આપવામાં આવેલા કેટલાક નામોમાં જાલ, ઓનિલ, નિશા, ગિરી, હિબારુ, આઇલા, કેઇલા, થાને, ફયાન, બાજ, નરગિસ, બંધુ, રશ્મિ, મુક્દા, માસા, ફેટ, ફનૂસ. ફેલિન વગેરેનો સમાવેશ થાય છે.\nહિન્દ મહાસાગરમાં ભવિષ્યમાં આવનારા વાવાઝોડાઓ માટેના પ્રસ્તાવિત નામોમાં હેલન, ચપાલા, ઓખી, ફણી, લહેર, મેઘ, સાગર, વાયુ, માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરેનો સમાવેશ થાય છે.\nહિન્દ મહાસાગરમાં ભવિષ્યમાં આવનારા વાવાઝોડાઓ માટેના પ્રસ્તાવિત નામોમાં હેલન, ચપાલા, ઓખી, ફણી, લહેર, મેઘ, સાગર, વાયુ, માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરેનો સમાવેશ થાય છે.\nએટલાન્ટિક મહાસાગરના વાવાઝોડાના પ્રસ્તાવિત નામ\nલી, લિઝા, ગૈબ્રિએલા, કાટિયા, ઓટ્ટો, રિચાર્ડ, વાઇના, મેલિસા, વિલફર્ડસ ક્રિસ, ડૈબી, જૂલિયા, ફિઓના વગેરેનો સમાવેશ થાય છે.\nવાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ\nઆ છે ભૂતિયા ઢિંગલી, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે\nWorld Population Day: વિશ્વ વસ્તી દિવસ અંગેની કેટલીક ચોંકાવનારી વાતો\n27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રનો રંગ હશે લાલ\nઆ છે વિશ્વના 10 સૌથી પૈસાદાર શહેરો\nગુજરાતના માનવ ઠકકરે ટેનિસ વર્લ્ડ રેકિંગ અંડર-18 માં મેળવ્યું બીજું સ્થાન\nGallup International Survey: PM મોદી દુનિયાના 3જા સૌથી લોકપ્રિય નેતા\nઅલવિદા 2017: આ હુમલાઓએ વિશ્વમાં ફેલાવ્યો આતંક....\nવોટ્સઅપ ડાઉન : ભારત સમેત અનેક દેશોમાં ઠપ્પ થઇ સર્વિસ\nબિલ ગેટ્સને પછાડીને જેફ બન્યા દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ\nCAGનો ખુલાસો, ભારતીય સેના પાસે છે ખાલી 10 દિવસનો દારૂગોળો\nવિશ્વના ટોપ 10 જોવાલાયક સ્થળોમાં તાજમહેલને મળ્યું 5મું સ્થાન\nVideo: શું 31 મે એ આવશે મહાપ્રલણ કોણે કરી પૃથ્વીના અંતની વાત\ncyclone name world phalin laila વાવાઝોડાના નામ વિશ્વ ફાલિન લૈલા\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુ���લો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/vasava-new-speaker-gujarat-assembly-cabinet-reshuffle-expect-022944.html", "date_download": "2019-05-20T01:39:10Z", "digest": "sha1:AFJEVEV2HU5DRHUTQH5IY2ZLLIMVMXKY", "length": 12093, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગણપત વસાવાની ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ માટે પસંદગી | Vasava new Speaker of Gujarat assembly,Cabinet reshuffle expected - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nગણપત વસાવાની ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ માટે પસંદગી\nગાંધીનગર, 7 નવેમ્બરઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર 10મી નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. વજુભાઇ વાળાની ખાલી પડેલી અધ્યક્ષ પદની જગ્યા અંગે આજે ભાજપના પ્રમુખ આરસી ફળદુના ઘરે એક બેઠક મળી હતી. જેમાં ભાજપ તરફથી આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ અધ્યક્ષ પદ માટે પોતાની પસંદગી થયા બાદ ગણપત વસાવાએ ભાજપના સભ્યપદ અને સક્રિય સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું.\nનોંધનીય છેકે, વિપક્ષ કોંગ્રેસ તરફથી કોઇ ઉમેદવારી કરવામાં નહીં આવતા વસાવા બિનહરિફ અધ્યક્ષ બની રહ્યાં છે. તેઓ આજે વિધાનભસામાં અધ્યક્ષપદ માટે ફોર્મ ભરશે. વિધાનસભાના અધ્યક્ષ પદ માટે પોતાના નામની પસંદગી થયા બાદ વસાવાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે અને ગુજરાત સરકારે એક આધિવાસી ધારાસભ્યને બીજીવાર અધ્યક્ષ તરીકેનું સ્થાન આપીને રાજ્યના 90 લાખ જેટલા આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે અને આ ગૌરવ જળવાઇ રહે તે રીતે વિધાનસભાનું સંચાલન કરવાના પ્રયાસો કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના એક સૈનિક અને કાર્યકર્તા તરીકે ભાજપ તથા સરકાર મને જે કામગીરી સોંપશે તે જવાબદારી સ્વીકારવી એ મારી ફરજ બને છે.\nઅગાઉ પણ રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ\nનોંધનીય છેકે, વજુભાઇ વાળાને કર્ણાટકના ગવર્નર બન��વવામાં આવ્યા બાદ ગુજરાત વિધાનસભાનું અધ્યક્ષ પદ ખાલી હતું, ત્યારે 10 નવેમ્બરથી શરૂ થનારા બે દિવસીય સત્રથી ગણપત વસાવા આ ખાલી પડેલું અધ્યક્ષ પદ સંભાળવા જઇ રહ્યાં છે. તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને આદિજાતી વિકાસ મંત્રી છે. ગણપત વસાવા અગાઉ પણ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ બે વર્ષ સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\ngujarat bjp assembly vajubhai vala speaker ganpat vasava narendra modi chief minister ગુજરાત ભાજપ વિધાનસભા વજુભાઇ વાળા અધ્યક્ષ ગણપત વસાવા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/america-nude-man-enters-into-gurudwara-and-destroyed-things/", "date_download": "2019-05-20T00:44:21Z", "digest": "sha1:3J45RASGNF2BWHGDIXKCEW3EDXEXLXFX", "length": 12515, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "અમેરિકાના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર નિર્વસ્ત્ર શખ્સની ધરપકડ | America nude man enters into gurudwara and destroyed things - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ ન��ીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅમેરિકાના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર નિર્વસ્ત્ર શખ્સની ધરપકડ\nઅમેરિકાના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર નિર્વસ્ત્ર શખ્સની ધરપકડ\nવોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટનના એક ગુરુદ્વારામાં નિર્વસ્ત્ર હાલતમાં ઘૂસેલા એક શખ્સે ગુરુદ્વારામાં રહેલી શીખ ધર્મની પવિત્ર વસ્તુઓનું અપમાન કર્યું હતું અને તોડફોડ મચાવી હતી. આ ઘટનાને શીખ સમુદાયના અનેક નેતાઓએ વખોડી કાઢી છે.\nજેફરી સી પિટમેન (ઉ.વ. 44) સ્પોકેનના ગુરુદ્વારામાં ઘૂસી ગયો હતો. પિટમેનની બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના વખતે તેણે માત્ર એક ચાદર ઓઢી હતી. તેના હાથમાં ગુરુદ્વારાની પારંપરિક તલવાર પણ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પિટમેનની વિરુદ્ધ ચોરી, દુર્ભાવનાપૂર્ણ ફરિયાદ અને શોષણના આરોપસર સ્પોકેન કાઉન્ટી જેલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ રાજ્યના ઘૃણા અપરાધ કાયદા હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.\nસ્પોકેનના શેરીફ ઓ.જી. નેજોવિચે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈના ધાર્મિક વિશ્વાસના કારણે કરવામાં આવેલા કોઈ પણ અપરાધની પ્રાથિમકતાના આધારે તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગુરુદ્વારાને હજારો ડોલરનું નુકસાન થયું છે. ગુરુદ્વારા તરફથી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં પૂજા માટે કોઈ પણ સ્થળની તોડફોડ થવી ન જોઈએ.\nલાલૂ યાદવ અને કેજરીવાલના સમર્થનમાં આવ્યા શત્રિધ્ન સિન્હા\nગેલમાં પાર્ટટાઇમ નોકરી, પગાર 20,800\nપ્રોડ્યૂસર બન્યા બરાક અને મિશેલ ઓબામા, Netflix સાથે કરી આ ડીલ\nજાપાનમાં 54 વર્ષનો તૂટ્યો રેકોર્ડ, નવેમ્બરમાં હિમવર્ષાથી લોકોમાં ક્યાંક આનંદ તો…\nગેંગટોક સફાઇ સાથે બીજી કેટલીક વસ્તુઓ માટે છે જાણીતું\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nઅમેરિકી વિજ્ઞાનીઓએ તૈયાર કર્યુ એવું બ્લેન્કેટ…\nબગદાદીનો વી‌ડિયો અમેરિકા સહિત સમગ્ર દુનિયાને…\nઅહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અ���ે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/honda-cb-unicorn-150-abs-launched-in-india/", "date_download": "2019-05-20T00:43:30Z", "digest": "sha1:3Y3VNO7DF3WJNXY7K6DE2SWHPKWU6U3I", "length": 11820, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "Honda CB Unicorn 150ની મુસાફરી થઇ વધુ સુરક્ષિત, નવા ફીચર સાથે લોન્ચ | Honda CB Unicorn 150 abs launched in india - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nHonda CB Unicorn 150ની મુસાફરી થઇ વધુ સુરક્ષિત, નવા ફીચર સાથે લોન્ચ\nHonda CB Unicorn 150ની મુસાફરી થઇ વધુ સુરક્ષિત, નવા ફીચર સાથે લોન્ચ\nહોન્ડા સીબી યુનીકોર્ન 150 એબીએસ ફીચર સાથે ભારતીય માર્કેટમાં ફરી લોન્ચ કરવામાં આવ્યું છે. 2019 હોન્ડા સીબી યુનીકોર્ન 150ની દિલ્હીના શો-રૂમમાંથી 78,815 રૂપિયા રાખવામાં આવી છે. એબીએસ ફીચર સાતે આ બાઇક નોન-એબીએસની સામે 6,500 રૂપિયા મોંઘી છે.\nહોન્ડાએ પોતાની આ બાઇકમાં સિંગલ-ચેનલ એબીએસ યૂનિય આપ્યું છે. ખરેખર તો ભારત સરકારે 1 એપ્રિલ 2019થી 125 સીસીથી વધારે ક્ષમતાવાળા બધા વાહનોમાં એબીએસ અનિવાર્ય કરી દીધું છે. એબીએસ ફિચરના કારણે અચાનક બ્રેક લગાવવા પર બાઇકનું સંતુલન જેમનું તેમ રહે છે.\nજેના કારણે બાઇક સ્લીપ નથી થઇ જતી. આ બાઇકમાં 149.2 સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5500 આપીએમ પર 12.73 પીએસ મેકિસમમ પાવર અને 5500 આરપીએમ પર 12.8 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા આ બાઇકમાં 240 મીમીનું ડિસ્ક બ્રેક આપવામાં આવ્યું છે. આ બાઇકમાં 13 લીટરનુ��� ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યું છે. આ બાઇક ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.\nદાદરીકાંડ પર નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું\nશ્રીનગર આતંકવાદી હૂમલામાં 8 જવાન શહીદ 20 ઘાયલ\nVIDEO: અમદાવાદનાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે અચાનક સળગી ઊઠી કાર, ચાલકનો આબાદ બચાવ\nવિશ્વમાં હાલ 5,84,000 કરોડપતિ તેમજ 2252 અબજપતિઓ વસે છે\nઅહીં કાચ પર બાળકીઓ ગરબા રમે છે, પણ કોઈ ઈજા થતી નથી\nઓટો-બેન્કની આગેવાનીએ સેન્સેક્સ ૧૭૫ પોઈન્ટ ઊછળ્યો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીના��નાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a9cabfab2acdab2abeab5abeab0-aaeabeab9abfaa4ac0/a85ab0aa3ac7a9c-a85aaeaa6abeab5abeaa6", "date_download": "2019-05-20T00:20:19Z", "digest": "sha1:42KFS4YJUEXW2D7WIDN464YKBSUAS5JU", "length": 7567, "nlines": 174, "source_domain": "gu.vikaspedia.in", "title": "અરણેજ - અમદાવાદ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / અરણેજ - અમદાવાદ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nકોઠીંબાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન\nકોઠીંબાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન વિશેની માહિતી\nવિયાણ સમયે પશુઓની માવજત\nવિયાણ સમયે પશુઓની માવજત\nસજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ વ્યવસ્થા\nસજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ વ્યવસ્થા વિશેની માહિતી આપેલ છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકોઠીંબાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન\nવિયાણ સમયે પશુઓની માવજત\nસજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ વ્યવસ્થા\nસેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Feb 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Video_news/index/14-09-2018", "date_download": "2019-05-20T01:09:03Z", "digest": "sha1:PRRGKMVMGN3HUWL6A7J6SYQNJHWW46U3", "length": 14216, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nરાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST\nવડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST\nસુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST\nકાશ્મીરમાં ભાજપનો જનાધાર વધારનાર છ સિપહ સાલારો access_time 3:53 pm IST\nઅમેરિકામાં વરસાદ અને ભારે પવન સાથે ફ્લોરેન્સ તરફ ધસી રહેલું વાવાઝોડું : 150 કી.મી.ની ઝડપે ધસી રહેલા વાવાઝોડાથી બચવા 1 લાખ ઘરોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવાયો access_time 11:54 am IST\nદિલ્હી યુનિ, વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીનો ત્રણ સીટ પર વિજય :સચિવપદ માટે એનએસયુઆઇના આકાશ ચૌધરી વિજેતા access_time 12:00 am IST\nમગફળીકાંડને ખુલ્લો પાડવા પોરબંદરમાં કોંગ્રેસની જનતારેડ : રાજકોટના આગેવાનોની ધરપકડ access_time 3:35 pm IST\nસિવિલ હોસ્પિટલમાં વાજતે - ગાજતે ગજાનંદ દાદાની પધરામણી access_time 4:06 pm IST\nલેંગ લાઈબ્રેરીમાં બૂકટોક access_time 3:41 pm IST\nજૂનાગઢમાં પુત્રને ફસાવવા પિતાએ હનીટ્રેપનો કારસો રચ્યો :ખુલાસો access_time 1:18 pm IST\nઅમરેલી, બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણીનો કાર્યક્રમ access_time 12:38 pm IST\nજૂનાગઢમાં એલસીબીની ખોટી ઓળખ આપી યુવાન પાસેથી બે હજાર પડાવી લીધા access_time 12:17 pm IST\nમહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ :કરોડોનો સમાન સીલ access_time 1:05 am IST\nમાત્ર ફોન કોલથી ઘેર બેઠા ફિઝિયોથેરાપીસ્ટની સર્વિસ access_time 9:36 pm IST\nકઠલાલ ચોકડી નજીક પોલીસે એલઇડી સાથે એક શખ્સને શકમંદ હાલતમાં ઝડપ્યો access_time 4:41 pm IST\nઅમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાએ મચાવ્યો કહેર: ન્યુસ નદીના સ્તરમાં 11 ફૂટનો વધારો access_time 10:34 pm IST\nસોમાલિયામાં અમેરિકી હવાઈ હુમલામાં 2 આતંકી મોતને ભેટ્યા access_time 4:47 pm IST\nતમારા ચહેરા પર પણ કામનો થાક દેખાય છે\nએન. આર. આઈ. સમાચાર\n‘‘યંગ સાયન્‍ટીસ્‍ટ રીજીઓનલ એવાર્ડ'' યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍કૂલ ઓફ મેડિસીનના આસી. પ્રોફેસર મહિ��ા સુશ્રી શ્રુતિ નાયકને લાઇફ સાયન્‍સ ક્ષેત્રે સંશોધન બદલ ૩૦ હજાર ડોલરનું ઇનામ તથા એવોર્ડ આપી સન્‍માનિત કરાશે access_time 10:02 pm IST\nઅમેરિકામાં કહેર મચાવનાર ફલોરેન્‍સ વાવાઝોડાના અસરગ્રસ્‍તોની વહારે ‘‘ સેવા ઇન્‍ટરનેશનલ'': હોટલાઇન નંબર ઉપર ફોન મળતા જ તુરંત સ્‍થળ ઉપર મદદ પહોંચાડશે access_time 10:01 pm IST\n\"ગણપતિ બાપા મોરિયા\" : અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ, વેઇન ન્યુજર્સી મુકામે આજ 13 સપ્ટે.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે: સાંજે 6-30 કલાકે ગણેશ સ્થાપન તથા પૂજન: શ્રી શિરડી સાઈબાબાના ભજન અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે access_time 8:58 am IST\nવર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ access_time 5:52 pm IST\nઅમે ઈંગ્લેન્ડથી નહીં ઑલરાઉન્ડર સૈમ કરનના લડાયક પ્રદર્શનથી સંકટમાં આવ્યા ;રવિ શાસ્ત્રી access_time 12:15 am IST\nબીજી વનડેમાં ભારતે શ્રીલંકાને 7 રનથી આપી માત access_time 5:50 pm IST\nએશિયન ગેમ્સની ગોલ્ડન ગર્લ સ્વપ્નાં બર્મન પર બનશે બાયોપિક access_time 5:00 pm IST\nKBC 10 : ટીચર બનવા સ્વપ્ન જોયું,કરી પટાવાળાની નોકરી : હવે 'કરોડપતિ' બદલશે સોનાલીની કિસ્મત\nચીનની પોપ્યુલર એક્ટ્રેસ ફેન બિંગબિંગ રહસ્યમય રીતે લાપતા access_time 10:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/removing/", "date_download": "2019-05-20T00:53:36Z", "digest": "sha1:YVHMDY4RDRX7TLHREHEN3GB3TAXBCGNZ", "length": 6001, "nlines": 148, "source_domain": "www.gstv.in", "title": "Removing - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nવારંવાર હાથમાંથી પડી જાય છે ફોન સ્ક્રેચ ગાયબ કરવી છે આટલી સહેલી, બસ કરો આટલું જ\nઆપણા જીવનમાં ફોનનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે સ્ક્રેચ ખૂબ આસાનીથી પડી જાય છે. આ સ્ક્રેચના કારણે ફોન જુનો દેખાવા લાગે છે. જો\nજાણો સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને લખેલા પત્ર વિશે વિગતે\nસીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખ્યો છે. પત્રમાં અસ્થાનાએ સીબીઆઈની ડિરેક્ટર આલોક વર્મા પર ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે. અસ્થાનાએ આ પત્ર\nસરકારી નોકરીમાં એસસી-એસટીને પ્રમોશનમાં અનામત આપવા મામલે સુપ્રીમ કોર્ટે ફેર વિચારણાની અરજીને ફગાવી\nસુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશન આપવા મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2006ના જસ્ટિસ નાગર��જના ચુકાદા અંગે ફેર વિચારણાની અરજીને ફગાવી છે. જેથી કોર્ટે\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://thesdba.org/", "date_download": "2019-05-20T00:59:47Z", "digest": "sha1:5HRD36YFNC7JFT3CQVIMR6CYRHJCALZ3", "length": 3020, "nlines": 94, "source_domain": "thesdba.org", "title": "Home | THE SDBA", "raw_content": "\nસુરત જિલ્લા વકીલ મંડળના સને-૨૦૧૬ ના પ્રમુખ થતાં જ મારો ડ્રીમ પ્રોજેકટ હતો - \"આપણી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન\" અને એમાં સાથ મળ્યો સર્જનાત્મક કાઉન્સીલરોનો અને વેબસાઇટ માટે કાર્યરત મજબુત ટીમનો, વેબસાઈટ કમિટીએ રાત-દિવસ મહેનત કરીને સુવ્યવસ્થિત તખ્તો તૈયાર કર્યો અને એ રીતે બની છે ટેક્નોલોજીના આ યુગમાં સમયની માંગ સમાન એક સુવ્યવસ્થિત આપણી પોતાની \"વેબસાઈટ\". જે માહિતીની સાથોસાથ આપણા બારને નિયમિત આવક પણ આપશે.\n..... તો સ્વાગત છે સૌનુ ટેક્નોલોજીના સથવારે સુરત જિલ્લા વકીલ મંડળના ડિજીટલ વર્લ્ડમાં - જનક દેસાઈ (એડવોકેટ) - પ્રેસિડેન્ટ (૨૦૧૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/01/18/rajendra-shah/", "date_download": "2019-05-20T00:53:14Z", "digest": "sha1:7HMHZFRIXHBU65XEKP227SGE7V5NHUSN", "length": 21990, "nlines": 117, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ\nJanuary 18th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કૈવલ્ય શાહ | 0 પ્રતિભાવ »\n[ નિર્ગ્રંથ અને નિર્પંથ એવા સાધક-કવિ રાજેન્દ્ર શાહનું આ શતાબ્દી વર્ષ. આનંદસાગરમાં એમની નૌકા તા. 2-1-2010ના રોજ સામે કિનારે પહોંચી ત્યારે એમના જ શબ્દોમાં એ આપણા સૌમાં વિલસી રહ્યા અને આ શતાબ્દીવર્ષના આરંભે પણ તેઓ જાણે કહે છે : હું જ રહું અવશેષે. એમને સ્મૃતિવંદના. ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2013માંથી સાભાર.]\n[dc]રા[/dc]જેન્દ્ર શાહ અમારા પિતા, ઘરમાં બધાં ભાઈબહેન એમને ‘મમ્મા’ કહેતાં, જ્યારે અમારી માતાને અમે ‘જી અથવા જીજી’ કહી સંબોધતાં. અમારી માતા મંજુલા, બે ભાઈ અને પાંચ બહેનોમાં સૌથી મોટી અને આગ્રામાં ઉછેર, એટલે ઘરમાં બધાં જીજી કહે, ત્યારથી એનું હુલામણું નામ ‘જીજી’ પડી ગયેલું. કવિ રાજેન્દ્ર શાહને પુત્ર, પતિ, પિતા અને દાદા-નાનાના પરિપેક્ષમાં જોઈએ તો જ એમને ખરા અર્થમાં પામી શકીએ.\nરાજેન્દ્રનું બાળપણ કપડવંજમાં વિત્યું. પિતા કેશવલાલને ત્રણ વર્ષની કુમળીવયે ગુમાવનાર રાજેન્દ્રનું ઘડતર માતા લલિતાબાના શિરે આવ્યું. પુત્રને સારાનરસાની સમજ, નીડરતા, દેશપ્રેમ, સચ્ચાઈના પાઠ, બાળક રાજેન્દ્રને લલિતાબાએ શીખવ્યાં. શિક્ષણ અને અધ્યાત્મની સમજ આપી. લલિતાબા ક્યારેય મંદિર ન જતાં પણ સવારે ચાર વાગ્યે ઊઠી નિત્યકર્મ પતાવી, ધ્યાન ધરતાં અને સ્વરચિત પ્રભુભજન મનમાં ને મનમાં ગણગણતાં. લલિતાબાને ભક્તિમાં લીન થઈ આંખો મીંચી ભજન ગાતાં ગાતાં અશ્રુ વહાવતાં અમે જોયાં છે. સંસ્કાર, સહજતા, એકાંતપ્રેમ અને અધ્યાત્મનાં બીજ બાળ રાજેન્દ્રમાં આમ રોપાયાં.\nસ્વતંત્રતાની લડાઈમાં એકના એક દીકરા રાજેન્દ્રને મોકલતાં લલિતાબાનું હૃદય ડગ્યું તો નહીં, પણ સ્વયં કાંટેલાં વસ્ત્રો જ પહેરવાં એવા નિયમ સાથે અખંડ ખાદીધારી લલિતાબાએ પોતે પણ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાઈ દીકરાને પ્રોત્સાહિત કર્યો. બાળ રાજેન્દ્ર અને કિશોર રાજેન્દ્રનું પાયાનું ઘડતર કરનાર લલિતાબાને જીવનભર માંદગી તો દૂર, એક છીંક પણ આવી હોય એવું ક્યારેય અમે જોયું નથી. રાજેન્દ્ર શાહને જ્યારે મહારાષ્ટ્ર રાજ્યનો પુરસ્કાર મળેલો ત્યારે, પુત્રને મળેલાં માનથી ફૂલીને ફાળકો થવાને બદલે, લલિતાબાનો કપડવંજથી મુંબઈ પોસ્ટકાર્ડ આવ્યો હતો – ‘આ તો હજી પાસેરામાં પહેલી પૂણી છે.’ નીતિ અને નિયમના આગ્રહી લલિતાબા વાંચન અને લેખનનાં પણ શોખીન હતાં, એ વાત કપડવંજના રહેવાસીઓથી છાની નથી. કપડવંજની લાઈબ્રેરી તરફથી યોજાતી નિબંધસ્પર્ધામાં લલિતાબા ભાગ લેતાં અને પ્રથમ પણ આવતાં. સારું વાંચન અને સંસ્કારની ગળથૂથી પીને ઉછરેલાં રાજેન્દ્રમાં ચિંતન અને મનનનું સિંચન થયું તથા ઘરમાં મા અને દીકરો એકલાં જ એટલે એકાંતપ્રિયતા સંજોગોએ આપી.\nરાજેન્દ્રનાં લગ્ન આગ્રાના જમીનદારની પુત્રી મંજુલા સાથે 1931માં થયાં. લગ્ન પછી પણ રાજેન્દ્રનું ભણતર ચાલું રહ્યું અને એ ફિલોસોફી સાથે સ્નાતક થયા. સ્ત્રીશક્તિ પુરુષો કરતાં અનેકગણી વધારે છે એવું કહેતા અને માનતા રાજેન્દ્રને એવું વિચારતાં અને અનુભવતા મારી માતાએ જ કર્યા. કાર્યકુશળ માતાએ ઘરની બધી જ જવાબદારી બાળઉછેર, ઘરસંસાર, વટવ્યવહાર, બાળકોનું ભણતર અને પતિની ખરા અર્થમાં અર્ધાંગિની બની, સર્વોચ્ચ સેવા પાછળ પોતાનું સર્વસ્વ ધરી દીધું, ત્યારે જ ભૂલેશ્વર જેવા ઘોંઘાટમાં પણ પહાડી કંદરાની શાંતિનો અનુભવ રાજેન્દ્ર પ્રાપ્ત કરી શક્યા અને ‘શાંત કોલાહલ’ શક્ય બન્યું. આગ્રાના આલિશાન મકાનમાં રહેનાર મંજુલાને ભૂલેશ્વરની બે રૂમ ક્યારેય નાની લાગી નથી. સ્ત્રી જ્યારે શક્તિ અને પ્રેરણા બની રહે છે ત્યારે જ નવપલ્લવિત થાય છે હૃદયધરા. સદાય હસતો-હસાવતો ચહેરો, કપરાં સંજોગોમાં પણ ધીરજ અને ખંતથી કુનેહપૂર્વક સ્વાભિમાન સાથે રસ્તો કાઢી શકે એ મંજુલા. રાજેન્દ્ર ‘રાજેન્દ્ર શાહ’ બની શકયાં એની પાછળનું પરિબળ એટલે મંજુલા, અમારાં બધાંની ‘જીજી’.\nમમતાનું પ્રિય પ્રવાસસ્થળ એટલે નર્મદા કિનારો કે એવું જ કોઈક શાંત એકાંત સ્થળ. પ્રવાસમાં, હંમેશાં સાથે ને સાથે હોય ‘જીજી’. પ્રકૃતિપ્રેમ સાથે એનું સૌંદર્ય માણવાનો અનેરો અવસર એમને આનંદની અનુભૂતિ કરાવતો. બુલંદ અવાજના સ્વામી મમ્માને ક્યારેય બાળકો સાથે ઊંચા અવાજે બોલવાની જરૂર પડી નથી. મમ્મા કવિતા રચાઈ જાય પછી એનું પઠન જીજી પાસે કરતા અને કવિતાનો અર્થ, એના મર્મની પણ ઝીણવટભરી ચર્ચા કરતા. રાત્રે જમ્યા પછી ક્યારેક ‘રમી’ તો ક્યારેક ‘બ્રીજ’ જેવી રમત રમતાં જીજી-મમ્માને અમે જોયાં છે. સુખી સંસારની લહેરખી આખા ઘરને મહેક અને તાજગી બક્ષતી અમે અનુભવી છે. એકાંતપ્રિય મમ્માને ભૂલેશ્વરના ચોથે માળે એકાંત અને આકાશ દર્શનનો લહાવો મળી રહે એટલે જ બન્ને બાજુનાં મકાન કદાચ ત્રણ ત્રણ માળનાં રહ્યાં હશે. અમે કોઈ જ ભાઈબહેન મમ્માની હાજરીમાં મમ્માની રૂમમાં ન હોઈએ, આ વણલખ્યો જાણે નિયમ બની ગયેલો. મમ્માની નાની રૂમની સફાઈ અને સજાવટ કોઈ��ે પણ અદેખાઈ આવે એવી રહેતી. બાળકો સાથે સિનેમા, નાટક, રેસ્ટોરાં કે ફરવા જવાનું મમ્માને ક્યારેય પસંદ નહોતું અને પોતે પણ આ બધી પળોજણથી દૂર જ રહેતા.\n‘સ્વજનનાં વખાણ સ્વમુખે ન થાય’ એ તો અનુભવવાની ચીજ છે, મમ્માની આંખોની ચમક અને એમનો પુલકિત ચહેરો જ અમારા માટે વખાણની ગરજ સારતો, એની અનુભૂતિ કરાવતો. પોતાનાં બાળકો સાથે રમતા મમ્માને અમે ક્યારેય નથી જોયા પણ દાદાજી અને નાનાજી બન્યા પછી એમનું બાળપણ પાછું ગેલ કરવા લાગેલું. અમે એમનાં બાળકો છતાં એમની સાથે વાત કરતાં કે કાંઈ પણ પૃચ્છા કરવી હોય તો ક્ષોભ અનુભવતાં, જ્યારે અમારાં બાળકોએ એમનો પ્યાર ભરપૂર માણ્યો છે, પછી એ સમયે દાદાજી કે નાનાજી મુંબઈ, અમદાવાદ, કપડવંજમાં હોય કે અમેરિકાની મુલાકાત લીધી હોય.\n‘આવાગમનની યંત્રણા પર કોઈનું નિયંત્રણ નથી હોતું.’ એવું કહેતાં મમ્માને પણ જીજીના સ્વર્ગવાસ પછી જે વિરહ વેદના થઈ હતી એ એમની આંખોમાં અને એમના મૌનમાં અમે જોઈ હતી અને એ વેદનાને જ્યારે વાચા મળી ત્યારે કાવ્યાત્મક કૃતિની રચના થઈ ‘વિરહ માધુરી’. આનંદની યાત્રાએ નીકળેલા યાત્રીએ (મમ્માએ) વિરામ લીધો છે, નવા જોમ અને નવી વિચારસરણી સાથે એ યાત્રી ફરી આવશે એવી ખાતરી આપીને જ એમણે વિદાય લીધી છે, માટે જ એમની પાછળ કોઈ શોકસભા કે પ્રાર્થનાસભા ન કરવી એવી તાકીદ પણ મમ્મા કરતાં ગયેલા.\nબીજ વૃક્ષ ફૂલ ફળ અને ફળમાં ફરી બીજ\nઆત્માના અમરત્વની કેટલી ઉમદા રીત \n« Previous ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક\nદિશાઓ શોધવી પડે છે – રવીન્દ્ર ઠાકોર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે – નીતિન વડગામા\nસુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને બદલે કલમ પકડવાનું કેમ બન્યું હશે એ તો ઈશ્વર જાણે જેની સાત પેઢીમાં કોઈએ ક્યારેય કવિતા નથી સર્જી એનો કવિતા સાથે કેવી રીતે સંબંધ સ્થપાયો હશે એ કહેવું કઠિન છે. અલબત્ત, અમારા ઈષ્ટદેવ વિશ્વકર્મા. જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું તથા જેઓ કલા અને કારીગરીના અધિષ્ઠાતા બની રહ્યા એ વિશ્વકર્મા પ્રભુના અમે વંશજ. કલા સાથેના ... [વાંચો...]\n તું ચીજ શું છે મને જણાવ . મારી સાથે વાત કર. બધાની સાથે તું છે અને બધા જ તારી સાથે છે . તોયે તું બધા થી આટલી નારાજ કેમ છે મને જણાવ . મારી સાથે વાત કર. બધાની સાથે તું છે અને બધા જ તારી સાથે છે . તોયે તું બધા થી આટલી નારાજ કેમ છે તારી મન ની વાત કેમ નથી કહેતી તારી મન ની વાત કેમ નથી કહેતી તારું ર���સ્ય કેમ નથી ખોલતી તારું રહસ્ય કેમ નથી ખોલતી બધા જ તને મેળવવા માટે ... [વાંચો...]\nસંગીતને વરેલા સૂરયોગી – મીરા ભટ્ટ\nવિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી ગયેલો સૂર એ સૂર વહી ગયો નથી, આજે પણ એ વહે છે. વિષાદના ... [વાંચો...]\n0 પ્રતિભાવ : રાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/kruti-sanon-actress/", "date_download": "2019-05-20T00:43:44Z", "digest": "sha1:GZXEP6ZWGZISRCVPDRW3SOXHQOPHFV4A", "length": 11748, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "દરેક અભિનેતા સાથે ફિટ કૃતિ | kruti sanon actress - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nદરેક અભિનેતા સાથે ફિટ કૃતિ\nદરેક અભિનેતા સાથે ફિટ કૃતિ\nસાજિદ નડિયાદવાલા નિર્મિત અને શબીર ખાન નિર્દેશિત ‘હીરોપંતી’ની સાથે કૃતિ સેનને બોલિવૂડમાં ધમાકેદાર આગમન કર્યું. કરિયરની પહેલી હિંદી ફિલ્મ હોવા છતાં પણ કૃતિએ જૂની અભિનેત્રીની જેમ જ કામ કર્યું. ફિલ્મમાં તેનું પર્ફોર્મન્સ તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મ ફેર અપાવી ગયું. ‘હીરોપંતી’માં પોતાની સુંદરતા અને કામથી કૃતિએ દર્શકોની સાથે-સાથે ક્રિટિક્સને પણ ખુશ કર્યા. ‘હીરોપંતી’ હિટ રહી અને કૃતિને ફિલ્મો મળવા લાગી. સુંદર અભિનેત્રી કૃતિ સેનનની સારી હાઇટ અને આકર્ષક ફિગર એવું છે કે દરેક ફિલ્મના અભિનેતા સાથે કામ કરતાં ફિટ જ લાગે છે.\nકૃતિ હીરોઇન ઓરિયેન્ટેડ ફિલ્મોમાં એવા રોલ કરવા ઇચ્છે છે કે તે બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકે. ‘દિલવાલે’માં શાહરુખની સાથે કામ કરી ચૂકેલી કૃતિનું નામ સલમાન સાથે ‘સુલતાન’ માટે પણ લેવાતું હતું. સલમાન પણ કૃતિ સાથે કામ કરવા ઉત્સુક હતો, પરંતુ આખરી સમયે કૃતિના બદલે અનુષ્કાને ફિલ્મમાં લેવાઇ. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કૃતિ સેનન સલમાન ખાન સાથે ‘‌િકક-૨’ ફિલ્મમાં જોવા મળશે. •\nઅરુણાચલ પ્રદેશમાંથી અંતે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું\nયાદશક્તિ વધારવી હોય તો તજ ખાવ\nકિલર સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે\nહવે વરૂણ ગાંધીને ઉતરપ્રદેશ કોંગ્રેસમાં સમાવવાની માંગ ઉઠી\nબાળકને સ્માર્ટ બનાવવું હોય તો એકલું રમવા દો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની ��જીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં:…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nમને પણ ઘણા ખરાબ અનુભવ થયાઃ રિચા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/the-police-asked-the-accused-to-kill-the-friend-and-apologized/", "date_download": "2019-05-20T00:43:52Z", "digest": "sha1:L7CEO22XR3DIHCL47EZYYYP75FLVHXGA", "length": 12951, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "મિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી | The police asked the accused to kill the friend and apologized - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી\nમિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી\n(એજન્સી) અમદાવાદ: રાજકોટમાં બે દિવસ પહેલા રવીરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને સરાજાહેરમાં માફી મંગાવી હતી. બે દિવસ પહેલા ફિરોઝ નામના આરોપીએ હરેશ મકવાણા નામના આધેડની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપીને જામનગરથી શોધી કાઢ્યો હતો અને આજે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. શહેરમાં હત્યા કે મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યો હતો.\nસીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાને લીધે આખા રાજકોટમાં ઘેરા પડઘા પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે ૩૭ થી વધુ ઘા ઝીંકનાર ફિરોઝને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.\nએટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. મહત્વનું છે કે આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. મનાઈ રહ્યું છે કે, રૂપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી\nજોકે, બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. પરંતુ મહેશે પાર્ટનરશીપ છોડી દેતા બંને વચ્ચે મતભેદ ઉભો થયો હતો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેની પર ઘાતકી હુમલો કર્યો હતો. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં હત્યા મારામાર���ની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી.\nવિકાસ માટે ભારતે મહત્ત્વાકાંક્ષી ન બનવું જોઈએઃ રઘુરામ રાજન\nરાજસ્થાનઃ લગ્નમાં માતમ, ત્રણ ગેસ સિલિન્ડર ફાટતાં પાંચનાં મોત\nકામના કલાકો ફ્લેક્સિબલ હોય તો સ્ટ્રેસ વધે છે\nપાર્ટીમાં મસ્ત શાહરૂખની પુત્રી\nદાઉદ સાથે વાત કરનારા ગેલમાં અને અનામત માંગનાર જેલમાં : કેજરી\nઆ પ્રકારે બેનામી સંપત્તીઓ પર ત્રાટકશે મોદી સરકાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂ���ોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2016/06/25/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-05-20T01:27:52Z", "digest": "sha1:5X7YNI2ZBSLEYX2IAESNEKZOOWO6WGEW", "length": 25092, "nlines": 89, "source_domain": "gr.omswami.com", "title": "સુખનું રહસ્ય - ॐ સ્વામી", "raw_content": "\nકોઈ વખત સૌથી ગહન અનુભૂતિ પ્રવાહમાંથી નહિ પરંતુ એક સ્થિરતામાંથી આવતી હોય છે, જયારે જીવન તમને ચુનોતી આપે ત્યારે...\nએક દિવસમાંથી બીજા દિવસમાં મારા પગ ઘસેડીને ખરેખર હું શું કરી રહ્યો છું આ સવાલ દરેક જવાબદાર વ્યક્તિનાં જીવનમાં ટાળી ન શકાય તેવો છે. તેને અસ્તિત્વની કટોકટી કહો, મધ્યવયે આવતી કટોકટી કહો કે પછી તમને જે ગમે તે કહો. જો તમે તમારું જીવન એકદમ નિયમાનુસાર જીવ્યાં હોય, અને બીજાને તેમજ તમારી જાતને તમારાથી બની શકે તેટલી મદદ કરી હોય, તો પછી આ તબક્કો અનિવાર્ય છે.\nદરેક ડાહી વ્યક્તિ, પોતાનાં જીવનનાં કોઈને કોઈ તબક્કે તો એક સતત ખાલીપાની લાગણીથી ગ્રસ્ત થઇ જ જતી હોય છે. બધું હોવાં છતાં તમને કશું નથી અનુભવાતું હોતું. દુઃખી થવા માટે કોઈ ખરું કારણ નથી હોતું અને તેમ છતાં ખુશી કે સુખ કશામાં નથી મળતું. મારી પાસે સંપત્તિ, કુટુંબ, સ્વતંત્રતા, મોભો છે, મારે ખુશ રહેવું જોઈએ, તમે એવું વિચારો છો પરંતુ જીવન તેમ છતાં કઈક નક્કામું જ લાગે છે. જાણે કે જેટલું વધારે મેળવીએ તેટલું જ વધારે ખાલી ન લાગતું હોય.\nદરેક શ્રીમંત માણસ કઈ ખાલીપો નથી અનુભવતો હોતો અને દરેક ગરીબ માણસ કઈ પરિપૂર્ણતા નથી અનુભવતો હોતો. બધાં સમયે તો નહિ જ. સુખ એ એક નખરાબાજ સાથી છે. તમે તેની વફાદારી કે સ્થિરતા ઉપર શરત ન લગાવી શકો.\nઆપણે ઘણી વખત વિચારતાં હોઈએ છીએ કે સુખ એ આપણી સ્વપ્નસૃષ્ટિમાં વસે છે, એક એવું સ્થળ કે જ્યાં દરેક બાબત (અને દરેક વ્યક્તિ) મારી અનુકુળતા મુજબ ચાલે છે. અને તેથી, જીવન પણ હું ઈચ્છું તેમ ચાલશે, મારે કોઈ અધૂરપ, ઈર્ષ્યા, ક્રોધ વિગેરે લાગણીઓ સાથે નહિ કામ લેવું પડે. આ એક અતિ ઉન્નત અને અજ્ઞાની દ્રષ્ટિકોણ છે.\nચુનોતીઓ અને સંઘર્ષોથી મુક્ત જીવન જરૂરી નથી કે કોઈ સુખી જીવન હોય. વાસ્તવમાં, એ તો એક અતિ કંટાળાજનક હોય છે અને અંતે ���ક તીવ્ર દુઃખ અને એક મોટા ખાલીપા તરફ લઇ જશે. આપણા સંઘર્ષો આપણને શીખવાડે છે, આપણને ઘડે છે.\nડૉ. વિક્ટર ફ્રેન્કલ કે જેમની ફિલસુફીનો આજનાં મારા લેખમાં રજુ કરેલાં મારા મત સાથે એકદમ સૂચક અને સીધો પ્રભાવ છે:\nમાણસને માટે જે જરૂરી છે તે કોઈ તણાવ વગરની અવસ્થા નથી પરંતુ તે તો છે કોઈ યોગ્ય ધ્યેય માટે, નક્કી કરેલાં કાર્ય માટે મહેનત કરવી અને સંઘર્ષ વેઠવો. તેનાં માટે કોઈપણ કિંમતે તણાવથી મુકિત મેળવવી તે જરૂરી નથી, પરંતુ જરૂરી છે એક એવાં સંભવિત અર્થની કે જે તેનાં દ્વારા પરિપૂર્ણ થવાની રાહ જોઈને બેઠો છે.\nજેમ કે આપણે જોઈએ છીએ, કે માણસ એ કોઈ સુખની શોધમાં નથી પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં છુપાઈને રહેલાં કોઈ સંભવિત અર્થને સાકાર કરીને તે સુખી થવાં માટેનાં કોઈ એક કારણની શોધમાં લાગેલો હોય છે.\nમને લાગે છે ડૉ. ફ્રેન્કલે અહી બહુ સ્પષ્ટ વાત કરી છે. આપણે સૌને સુખી થવા માટેનું એક કારણ હોવું જ જોઈએ. આપણી માલિકીનું જે કઈ પણ આપણી પાસે હોય કે આપણા પોતાનાં લોકો એ એક સુખી થવાં માટેનું , તેનાં માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાં માટેનું કારણ છે, પરંતુ તે કોઈ કાયમ ચાલે તેવાં કારણો નથી કેમ કે તે આપણા જીવનને અમુક માત્રાથી વધુ અર્થ આપી શકે તેમ નથી. નિ:શંક તેનાંથી જીવનમાં રંગો, વિવિધતા, આનંદ, અને સુખ તેમજ પરિપૂર્ણતાની ક્ષણો પણ આવતી હોય છે. છતાં, તેનો અર્થ એ નથી કે આપણે એક અર્થપૂર્ણ જીવન જીવી રહ્યાં છીએ. નહિતર, લાખો કરોડો લોકો કે જે ભૌતિક રીતે સુખી છે તેઓને એકલતા, ઉદાસીનતા અને તણાવ જેવા મોટા દૈત્યો સાથે લડવું પડતું ન હોત.\nફ્રેડરિક નિત્સે કહ્યું છે, “જેની પાસે જીવન જીવવાનું કોઈ કારણ હોય છે તે કોઈપણ રીતે ટકી રહી શકે છે.”\nજો તમારી પાસે દરરોજ સવારે પથારીમાંથી ઊઠવાનું કારણ હશે, તો તમે ઉઠશો. જો તમારી પાસે જીવવાનું કારણ હશે, તો તમે જીવશો જ. જો તમારી પાસે પ્રેમ કરવાનું કારણ હશે, તો તમે કરશો જ. જો તમારી પાસે ખુશ કે સુખી રહેવાનું કોઈ કારણ હશે, તો તમે ખુશ કે સુખી રહેશો જ. અને કારણ ફક્ત એક વસ્તુનાં લીધે હોય છે: અર્થ. જો તમારા જીવનને કોઈ અર્થ હશે, જો તમારા સંબંધને કોઈ અર્થ હશે, તો તમે કુદરતી રીતે જ પરિપૂર્ણતા અનુભવશો. અર્થ એકમાત્ર એવો પ્રકાશ છે કે જે ખાલીપાનાં અંધકારને દુર કરે છે.\nઅને જીવનમાં અર્થ પામવા માટેનાં ત્રણ રસ્તા છે.\nવેદાંતિક વિચારધારામાં એક પ્રખ્યાત સૂત્ર છે સત્યમ્ શિવમ્ સુંદરમ્. સત્યમ્ અર્થાત સત્ય, શિવમ્ અર્થાત દિવ્યતા અને સુંદરમ્ અર્થાત સુંદરતા. જે ક્ષણે તમે તમારા જીવનમાં જે કઈ પણ સારું રહેલું છે તેને જોવાની અને તેની કદર કરવાની કલા શીખી લો છો, ત્યારે તમે જીવનનાં માર્ગે રહેલાં સત્યને જોઈ શકો છો. જીવન તમને જેમાંથી પણ પસાર કરાવે તેમાં તમે એક દિવ્યતાને જોઈ શકશો. તમને તેમાં રહેલી દરેક સુંદરતાથી પ્રેરણા મળશે. દરેક આવનાર ક્ષણમાં રહેલી ભવ્યતા, ગરિમા, અને ચમત્કાર તમને અંદરથી પીગળાવી નાંખે છે, તે તમને તમારા જીવનની આજુબાજુ રહેલી ભલાઈને જોવા માટે હળવેથી જોર કરે છે. ભૂરું આકાશ, તંદુરસ્ત શરીર, સાબૂત મન, લીલા વૃક્ષો, અગાધ સમુદ્ર, દરેક વસ્તુમાં સારું ભરેલું છે. આ એક મનોવસ્થા છે કે જે જાગૃતપણે વિકસાવી શકાય છે. વેદો તેને સત્વ કહે છે, એક સારા હોવાની રીત. સારાઈ કે ભલાઈનો સમાનાર્થી શબ્દ છે પરિપૂર્ણતા. એક સાત્વિક મન (કે જે ભલાઈથી ભરેલું હોય છે) એ શાંત મન હોય છે. માટે, એક રસ્તો છે કે તમારા મનને સારા વિચારોથી ભરી દો. અથવા તો, વર્તમાન ક્ષણમાં રહેલાં સત્યને, દિવ્યતાને, સુંદરતાને જોવા માટેનો પ્રયત્ન કરો. તેનાંથી તમારા જીવનને એક અલગ જ અર્થ મળશે.\nબીજો માર્ગ છે તમારી જાતને કોઈ એક કારણ માટે ખપાવી દો. તમારા શરીર, મન અને આત્માને કોઈ એક કારણ માટે સમર્પિત કરી દેવાંથી તમારી વ્યક્તિગત ચેતનાનો એક અસાધારણ વિકાસ થાય છે. તમારા જીવનમાં આજુબાજુ જે કઈ પણ ચાલી રહ્યું હશે તેને લઈને તમારા સમયમાં થોડી ઉદાસીન ક્ષણો આવશે પણ ખરી, પણ તેનાંથી તમારું જીવન અર્થહીન નહિ લાગે. તમારા જીવનમાં જેવું તમે કોઈ કારણને ઉઠાવશો કે તમે જોશો કે તમે તમારા મર્યાદિત અને વ્યક્તિગત અસ્તિત્વમાંથી ઉપર ઉઠી શકશો અને એક વિશાળ પટમાં ડગલું ભરી શકશો. એક પંખીનું બચ્ચું ઉડવાની આશાએ જયારે માળામાંથી કુદી પડે છે ત્યારે તે જમીન પર ઊંધા માથે નથી પછડાતું, એક ચોક્કસ ક્ષણે તેને ખબર હોય છે કે ક્યારે પોતાની પાંખો ફડફડાવવી. કુદરત તેને મરવા નહિ દે. તમારી જાતને કોઈ એક કારણ માટે સમર્પિત કરી દેવાંથી તે તમને તમારી ક્ષમતાની ટોંચ પર પહોચવામાં બળ પૂરું પાડે છે. વેદો તેને રજસ કહે છે, જેનો અર્થ છે એક ધૂન સવાર થઇ જવી. જયારે તમે રાજસિક હોવ છો ત્યારે તમે ઉર્જાથી ભરપુર હોવ છો અને તમે તમારાં કામે લાગવાં માટે અધીરા બની જાવ છો, કેમ કે તમારા કારણે તમારા જીવનને એક અર્થ આપી દીધો હોય છે. તમારું કારણ તમારી અંદર એક સેવાનાં ભાવથી શ્વસતું રહે છે, જે તમારી નકારાત્મક લાગણીઓને એક ઉપયોગી શક્તિમાં પરિવર્તિત કરે છે.\nદુઃખ દ્વારા મારા કહેવાનો અર્થ એ નથી કે તમાર જીવનમાં કઈ ભયંકર ઘટવું જોઈએ. ઉલટાનું આપણા જીવનમાં જે કઈ ભ્રમણાઓથી આપણે હલી જતાં હોઈએ છીએ તે તમામ વસ્તુ આપણને દુઃખી કરતી હોય છે. આવાં પ્રસંગો અને અનુભવો કે જે આપણને વિક્ષુબ્ધ કરી નાંખે તેવાં હોય છે, અને તે આપણને આપણા વિરામક્ષેત્રમાંથી બહાર કાઢે છે. તે આપણને નમ્ર બનાવે છે અને અન્ય લોકોનાં દ્રષ્ટિકોણ પ્રત્યે આપણને વધુ ખુલ્લા મન વાળા બનાવે છે. તે આપણને આપણા જીવન ઉપર, આપણી પસંદગીઓ ઉપર અને આપણા કર્મો ઉપર ચિંતન કરતાં કરી દે છે. તમને અનુભૂતિ થાય છે કે તમે જે કઈ પણ વસ્તુને હળવાશ પૂર્વક લીધી હતી તે તમામ એક આશિર્વાદ સમાન હતી. આ નવી જ્ઞાનપ્રાપ્તિ અને નમ્રતાથી, તમે જીવન પ્રત્યે જુદા દ્રષ્ટિકોણથી જોતા થાવ છો. તેનાં માટેનો વેદિક શબ્દ છે તમસ, એક પ્રકારનું અજ્ઞાન. અજ્ઞાન આપણને સહન કરાવડાવે છે. (હાં, આ ૧૦૦% સાચું છે. કારણકે, દુઃખ એ કોઈ એવી બાબત નથી કે જે આપણા ઉપર પડતું હોય છે, આપણે તેનું કેવું અર્થઘટન કરીએ છીએ તેનાં ઉપર તે આધારિત છે. દાખલા તરીકે, એક અજ્ઞાની વ્યક્તિ પોતાની ખોટ એટલી ગરિમાપૂર્વક નથી પચાવી શકતું જેટલું એક જ્ઞાની વ્યક્તિ પચાવી શકે છે.) મારા મત પ્રમાણે, અજ્ઞાન એ વ્યક્તિનાં દુઃખનું મુખ્ય કારણ છે અને દુઃખ એ અર્થનું બીજ છે. બુદ્ધ માટે પણ, એ એક દુઃખનું દ્રશ્ય હતું કે જેણે તેમને એટલાં બધાં પીગળાવી નાંખ્યા કે તેમને રાજપદ ત્યાગીને ભગવા પહેર્યા અને પોતાની યાત્રાએ નીકળી પડ્યાં.\nએક યુવાન માણસ પોતાની માતાને કહે છે કે પોતે એક છોકરીનાં પ્રેમમાં પડ્યો છે અને તેની સાથે લગ્ન કરવાં માંગે છે.\n“મજાક માટે, મમ્મી,” તેણે કહ્યું, “હું ત્રણ છોકરીઓને લાવીશ અને તારે મને અનુમાન લગાવીને કહી દેવાનું કે એમાંથી કઈ સાથે હું લગ્ન કરવાનો છું.”\nઅને બીજા દિવસે, ત્રણ સુંદર છોકરીઓ તેની માં સામે બેઠી હોય છે.\n“તું કહી શકે છે, કઈ છોકરી મારી પત્ની બનશે” છોકરાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.\n“જમણી બાજુએ બેઠી છે તે,” માં એ આંખના પલકારામાં જવાબ આપ્યો.\n તું ખુબ જ અદ્દભુત છો, તને કેવી રીતે ખબર પડી\n“કારણકે…” માં એ બેલાશક જવાબ આપતાં કહ્યું, “મને એ નથી ગમતી.”\nજીવન ફક્ત આપણને કશું આપે છે તેનાં માટે થઇને આપણે તેને નથી ગમાડવાનું એવું નથી. અમુક સમયે, એક દ્રષ્ટા બની રહેવું, એક બિનનિર્ણયાત્મક સાક્ષી બની રહેવાં માત્રથી જ આપણે ક��� દિશા લેવી જોઈએ તેની સમજ પડવા લાગતી હોય છે.\nઆપણો મૂળભૂત સ્વભાવ આપણને જીવનનો અર્થ શોધવા માટે ફરજ પાડે છે. જયારે એક ઉત્સુક મનની વાત છે ત્યાં અર્થની ખોજ એ સુખનું રહસ્ય છે. તમને ખબર છે, જયારે તમે કોઈ ટુંચકાનો અર્થ સમજો છો ત્યારે તમે હસો છો ત્યારે કેવી એક ઉર્જા મુક્ત થતી હોય છે. જીવનનું પણ એવું જ છે. તમે જેવો તેનો અર્થ સમજો છો તે જ ક્ષણે તમને મુક્તિનો અનુભવ થાય છે. જુદી જુદી વસ્તુઓ જુદા જુદા લોકો માટે જુદો જુદો અર્થ ધરાવે છે. તે એક અંગત બાબત છે.\nજયારે તમે ભલાઈથી, સુંદરતાથી અને દિવ્યતાથી બેખબર રહો છો, કે પછી જયારે તમે નિ:સ્વાર્થ ભાવે તમારો થોડો સમય કોઈ એક કારણ માટે સમર્પિત નથી કરતાં, ત્યારે જીવન તમને એક ત્રીજો દ્રષ્ટિકોણ આપે છે: દુઃખનો. તે એક અચાનક કંટાળો, ઊંડા દુઃખ, અને એક ગંભીર તણાવ સાથે આવતું હોય છે કે પછી અંગત ખોટ દ્વારા તમને ઊંઘમાંથી ઉઠાડી મુકે છે. તમારે જે પણ રસ્તે જવું હોય તે પ્રથમ, બીજો કે ત્રીજો જે પણ રસ્તે જવું હોય તે, પસંદગી તમારી.\nહિમાલયમાં કમળ તાજા પાણીનાં તળાવમાં નથી ઉગતાં, તે કાદવમાં ખીલે છે. ખાલીપો અથવા તો દુઃખ તે જીવનની શિથિલ અવસ્થા નથી. તે કોઈ તમારા મનની ખરાબી પણ નથી. તેનો અર્થ ખાલી એટલો છે કે જીવન તમને એવું કહી રહ્યું છે કે તમે હવે તમારા અંદરનાં અવાજને વધુ વાર ન અવગણો કે પછી તમારા ધ્યેયને શોધી કાઢો. સુગંધનું બીજ તમારા અસ્તિત્વનો આધાર છે. જયારે નિષ્ક્રિયતા આવે, ત્યારે બદલાવનું કમળ ખીલવાની તૈયારીમાં હોય છે. તમારે ત્યારે ફક્ત તેનો વિરોધ નથી કરવાનો.\nપ્રવાહ સાથે વહેતાં રહો અને જુઓ કે જીવન તમને ક્યાં લઇ જાય છે. બીજને ખીલવા દો.\nજેની પાસે જીવન જીવવાનું કોઈ કારણ હોય છે તે કોઈપણ રીતે ટકી રહી શકે છે…\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/10/16/hatheli-chandra/", "date_download": "2019-05-20T01:15:08Z", "digest": "sha1:2U77XLMQ5SRKAJUJVJECQFBWKDPCCVBR", "length": 37422, "nlines": 198, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હથેળીમાં પોઢેલો ચંદ્ર….. – યોગેશ પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહથેળીમાં પોઢેલો ચંદ્ર….. – યોગેશ પંડ્યા\nOctober 16th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : યોગેશ પંડ્યા | 14 પ્રતિભાવો »\n[‘જલારામદીપ’ સામાયિક દીપોત્સવીઅંક : ભાગ-1, ઑક્ટોબર-2012માંથી સાભાર.]\n[dc]રા[/dc]ત્રી તો ઉનાળાની હતી પરંતુ આકાશ ચોખ્ખું નહોતું. વાતાવરણમાં ધુમ્મસ ફેલાયેલું હતું. ધૂસર હવાને લીધે આકાશમાં ખીલવા માગતો ચંદ્ર જાણે ધુમ્મસને લીધે રુંધાતો હતો. કાલિંદીનું મન પણ એમ જ રુંધાયેલું હતું. જ્યારથી રાજેશે બાદરપર જવાની વાત કરી છે; મન ત્યારનું ચકડોળે ચડ્યું છે. એ રાજેશના પ્રસ્તાવથી આંચકો ખાઈ ગઈ છે.\n‘હા….’ રાજેશે કહ્યું, ‘દીપકથી આપણે છૂટા પડ્યા એને ત્રણ ત્રણ વરસ થઈ ગયાં. લગ્ન પછી બસ આપણે માત્ર એક જ વાર બાદરપર જઈ શક્યા છીએ. છેલ્લે આપણે સૌને ત્યાં મળ્યાં એ મળ્યાં, પછી તો આપણાં મમ્મી-પપ્પાની બદલી થઈ ગઈ અને બાદરપરને આપણે ભૂલી જ ગયા, કાલિંદી અલબત્ત, એણે એનાં લગ્ન વખતે આપણને તેડાવ્યા હતા, પરંતુ એ જ વખતે મારે બરાબર મલેશિયા જવાનું થયું તે રહી જ ગયું. એક તો આટલે બધે દૂર, બીજું નોકરીની જળોજથા અને ત્રીજું, આપણાં હૈયાથી કપાઈ ગયેલું બાદરપર, કારણ કે આપણાં મનમાં જ એવું સ્થાપિત થઈ ગયું કે હવે શું ત્યાં જવાનું પ્રયોજન અલબત્ત, એણે એનાં લગ્ન વખતે આપણને તેડાવ્યા હતા, પરંતુ એ જ વખતે મારે બરાબર મલેશિયા જવાનું થયું તે રહી જ ગયું. એક તો આટલે બધે દૂર, બીજું નોકરીની જળોજથા અને ત્રીજું, આપણાં હૈયાથી કપાઈ ગયેલું બાદરપર, કારણ કે આપણાં મનમાં જ એવું સ્થાપિત થઈ ગયું કે હવે શું ત્યાં જવાનું પ્રયોજન \n‘વતન તો નથી કંઈ આપણું. મારા ને તારા પપ્પાની બદલી થઈ ગયા પછી ત્યાં જવાનું તો ખરેખર આપણે કોઈ નિમિત્ત જ ન રહ્યું. એમ છતાં સૌ યાદ આવી જાય છે. ઘણીવાર, ખૂબ જ દીપકની યાદ તો હૈયાથી છૂટતી જ નથી, કાલિંદી દીપકની યાદ તો હૈયાથી છૂટતી જ નથી, કાલિંદી શું તને એ આપણો માહોલ યાદ નથી આવતો શું તને એ આપણો માહોલ યાદ નથી આવતો કેવો સોનેરી સમય હતો. કેવા સુંદર રઢિયાળા અને રળિયામણાં દિવસો હતા કેવો સોનેરી સમય હતો. કેવા સુંદર રઢિયાળા અને રળિયામણાં દિવસો હતા ’ રાજેશ ઊંડો નિઃશ્વાસ નાખીને બોલ્યો, ‘પૈસા તો પેદા થયા. પરંતુ હૈયાના ગજવામાં સચવાયેલો એ સોનેરી સમય તો યાયાવર પંખી બનીને દૂર દૂર ��ડી ગયો. માળા વિંખાઈને છિન્નભિન્ન થઈ ગયા હોય એમ લાગે છે. બહુ યાદ આવે છે, કોઈ સમી સાંજે. કાલિંદી, બાદલપરની એ રેલ્વે કૉલોનીના કવાર્ટર્સ, એ ડુંગરોની હારમાળા, સોનપરી ઉપરનો ઝૂલતો પૂલ, જૈન મંદિરો, દહેરાં, જંગલનો વનવિહાર, ફૉરેસ્ટનો બંગલો, પૂરાણી હવેલી, ગાઢ જંગલમાં આવેલું પેલું પ્રાચીન થાપનાથ મહાદેવનું મંદિર અને આપણી રેલવે કૉલોનીનું કમ્પાઉન્ડ. એ બાળપણના દિવસો. યુવાનીનો કાળ. શું યાદ કરું, ને શું ભૂલી જાઉં ’ રાજેશ ઊંડો નિઃશ્વાસ નાખીને બોલ્યો, ‘પૈસા તો પેદા થયા. પરંતુ હૈયાના ગજવામાં સચવાયેલો એ સોનેરી સમય તો યાયાવર પંખી બનીને દૂર દૂર ઊડી ગયો. માળા વિંખાઈને છિન્નભિન્ન થઈ ગયા હોય એમ લાગે છે. બહુ યાદ આવે છે, કોઈ સમી સાંજે. કાલિંદી, બાદલપરની એ રેલ્વે કૉલોનીના કવાર્ટર્સ, એ ડુંગરોની હારમાળા, સોનપરી ઉપરનો ઝૂલતો પૂલ, જૈન મંદિરો, દહેરાં, જંગલનો વનવિહાર, ફૉરેસ્ટનો બંગલો, પૂરાણી હવેલી, ગાઢ જંગલમાં આવેલું પેલું પ્રાચીન થાપનાથ મહાદેવનું મંદિર અને આપણી રેલવે કૉલોનીનું કમ્પાઉન્ડ. એ બાળપણના દિવસો. યુવાનીનો કાળ. શું યાદ કરું, ને શું ભૂલી જાઉં \n‘યાદ તો મને પણ બધું આવે છે, રાજેશ ’ કાલિંદી મનોમન બબડી : ‘રાજેશ, માની લે ને કે કશું ભુલાયું જ નથી. એ રેલવે કૉલોનીનો માહોલ તો યાદ આવે જ છે. પણ દીપક સાથે વિતાવેલી મનોહર ક્ષણો, તેનાં તોફાન, તેનું તોફાની હાસ્ય, તેની બેફિકરાઈ અને તેની મજાકમસ્તી ’ કાલિંદી મનોમન બબડી : ‘રાજેશ, માની લે ને કે કશું ભુલાયું જ નથી. એ રેલવે કૉલોનીનો માહોલ તો યાદ આવે જ છે. પણ દીપક સાથે વિતાવેલી મનોહર ક્ષણો, તેનાં તોફાન, તેનું તોફાની હાસ્ય, તેની બેફિકરાઈ અને તેની મજાકમસ્તી યૌવનને ઉંબરે પગ મૂકતાં જ જો પોતાના હૈયામાં વસી ગયેલો કોઈ પુરુષ હોય તો રાજેશ, તું નહીં પણ દીપક હતો યૌવનને ઉંબરે પગ મૂકતાં જ જો પોતાના હૈયામાં વસી ગયેલો કોઈ પુરુષ હોય તો રાજેશ, તું નહીં પણ દીપક હતો વન ઍન્ડ ઓન્લી વન દીપક, પણ…..’\n’ રાજેશે તેને કહ્યું, ‘મહાબળેશ્વર તો મજા કરશું જ. પણ જતાં પહેલાં એક-બે દિવસ બાદલપર જઈ આવીએ. જીવને ટાઢક વળશે.’\nઆમ તો દીપકને નજરોનજર જોવાની ઈચ્છા ક્યારેક બહુ થઈ જતી તો હતી જ. પિક્ચરમાં હિરો ને હિરોઈનની મીઠી મજાક-મશ્કરી કરતો જોતી ત્યારે દીપક અવશ્ય યાદ આવી જતો. તેની દિલફેંક અદા, કાતિલ નજરો અને ખડખડાટ હાસ્ય કેમેય કરીને ભૂલી શકી નહોતી આજ સુધી. તેને થતું કે રાજેશ પણ તેની છેડછાડ કરે, હસાવે, મ��્તી કરે, રમાડે અને પછી પોતાને નિજમાં સમાવી લઈ તેની જુવાનીના જોશમાં ઊછળતા ગાંડાતૂર દરિયાના મોજાંથી ભીંજવી દે પરંતુ રાજેશનું વ્યક્તિત્વ દીપકથી તદ્દન ભિન્ન પ્રકારનું હતું. ખેર, એ વાતો કરતો એમાં રોમેન્સ કરતાં વ્યાવહારિકતાની વિશેષ છાંટ રહેતી. એ ગમે તેવી હળવી વાતને પણ પૂરેપૂરી ગંભીરતા આપતો. જો કે એ હતો ભલો, અને હતી એની નોકરી ભલી. અરે, ક્યારેક શાકદાળમાં મીઠું-મરચું વધારે પડી ગયાં હોય તો ય એ કશી ફરિયાદ ન કરે. એટલું કહે, ‘જરા ગળપણ નાખી દેજે, તને નહીં ફાવે.’ કાલિંદીને ઘણી વખત થતું કે ક્યારેક તો રાજેશ જમવા માટે પોતાની ફેવરીટ વાનગીની ફરમાઈશ કરે. પરંતુ અફસોસ પરંતુ રાજેશનું વ્યક્તિત્વ દીપકથી તદ્દન ભિન્ન પ્રકારનું હતું. ખેર, એ વાતો કરતો એમાં રોમેન્સ કરતાં વ્યાવહારિકતાની વિશેષ છાંટ રહેતી. એ ગમે તેવી હળવી વાતને પણ પૂરેપૂરી ગંભીરતા આપતો. જો કે એ હતો ભલો, અને હતી એની નોકરી ભલી. અરે, ક્યારેક શાકદાળમાં મીઠું-મરચું વધારે પડી ગયાં હોય તો ય એ કશી ફરિયાદ ન કરે. એટલું કહે, ‘જરા ગળપણ નાખી દેજે, તને નહીં ફાવે.’ કાલિંદીને ઘણી વખત થતું કે ક્યારેક તો રાજેશ જમવા માટે પોતાની ફેવરીટ વાનગીની ફરમાઈશ કરે. પરંતુ અફસોસ રાજેશને બધું જ ફાવે. બધું જ ભાવે. બધું જ ચાલે. જાણે ઘરેડ પડી ગઈ હતી જિંદગીની. એક ઘરેલુ પ્રકારની જિંદગી. કાલિંદીને ક્યારેક અફસોસ થતો. પણ ના, રાજેશ કદિ પણ તેની ઉપર ગુસ્સે ય ન થતો. કાલિંદીને નવાઈ લાગતી કે પોતાનામાં શું કશી ખામી જ નહોતી \nછઠ્ઠા ધોરણથી તે છેક કૉલેજના ત્રીજા વર્ષ સુધી કાલિંદી, દીપક અને રાજેશ સાથે જ ભણ્યા. ત્રણેયની ત્રિપુટી, પણ કાલિંદી આંખોને વાંચતા શીખી ત્યારથી દીપક તરફ વધુ ઢળતી જતી હતી. કાલિંદીના નાસ્તાનો ડબ્બો દીપકના હાથમાં ચડી ગયો તો પછી ખેલખતમ. બધું પૂરું જ હોય. સ્કૂલની સી.આર.ની ચૂંટણીમાં સ્કૂલના માથાભારે વિદ્યાર્થી રણજિત સાથે દીપક બાખડી પડેલો શું માર્યો હતો રણજિતને શું માર્યો હતો રણજિતને બધાની વચ્ચે રેવડી કરી નાખેલી. અલબત્ત, રાજેશ વચ્ચે પડેલો તો ય સમાધાન માટે દીપકે રણજિતને બહુ ટટળાવેલો. છેલ્લે બિલેશ્વરની ટૂર ગોઠવેલી. વીસ છોકરા-છોકરીઓને આવવા-જવાનો, જમવાનો અને બધી જ રાઈડ્સમાં બેસવાનો ખર્ચો રણજિતે ગોઠવેલો. પણ એ વખતે દીપકે પોતાને કહેલું, ‘કાલિંદી, જો તું આવવાની હોય તો જ હું હા કહું. બાકી આખી ટૂર કેન્સલ થશે.’ અને કાલિંદીએ નજર ઝુકાવીને…. હા કહેવી પડી. કારણ કે એનો પૂછવાનો અંદાજ જ એવો નિરાળો હતો. સૌ પ્રથમ ત્યારે જ સ્ફૂટ થયું કે દીપક પોતાને…. એટલે જ સ્તો એકવાર, એભલ નામના એક રફટફ સિનિયર સ્ટુડન્ટે કાલિંદીનો ચાળો, કાંકરી મારીને કરેલો. અને દીપકે એની જે ધુલાઈ કરી હતી…. બધાની વચ્ચે રેવડી કરી નાખેલી. અલબત્ત, રાજેશ વચ્ચે પડેલો તો ય સમાધાન માટે દીપકે રણજિતને બહુ ટટળાવેલો. છેલ્લે બિલેશ્વરની ટૂર ગોઠવેલી. વીસ છોકરા-છોકરીઓને આવવા-જવાનો, જમવાનો અને બધી જ રાઈડ્સમાં બેસવાનો ખર્ચો રણજિતે ગોઠવેલો. પણ એ વખતે દીપકે પોતાને કહેલું, ‘કાલિંદી, જો તું આવવાની હોય તો જ હું હા કહું. બાકી આખી ટૂર કેન્સલ થશે.’ અને કાલિંદીએ નજર ઝુકાવીને…. હા કહેવી પડી. કારણ કે એનો પૂછવાનો અંદાજ જ એવો નિરાળો હતો. સૌ પ્રથમ ત્યારે જ સ્ફૂટ થયું કે દીપક પોતાને…. એટલે જ સ્તો એકવાર, એભલ નામના એક રફટફ સિનિયર સ્ટુડન્ટે કાલિંદીનો ચાળો, કાંકરી મારીને કરેલો. અને દીપકે એની જે ધુલાઈ કરી હતી…. બાપ રે, એ ઝનૂન…. એ નજર… એ સમય….. કાલિંદીને રજેરજ યાદ હતું.\nવદ આઠમનો ચંદ્ર ખીલતો જતો હોય એમ જાણે-અજાણે પરવશ વિવશ બંને હૈયાં એકબીજાની નજીક ખેંચાતાં જતાં હતાં. પણ રખડવાની આદત દીપકને નડી ગઈ. એ નાપાસ થયો અને રાજેશનો ફર્સ્ટકલાસ આવ્યો. એ દરમિયાન જ ‘સિગ્મા મેડિકેર’ની જાહેરાત આવી. રાજેશે ઈન્ટરવ્યુ આપ્યો ને ગોઠવાઈ ગયું. સારામાં સારી કંપની, સારો પગાર…. રાજેશ સૅટ થઈ ગયો. ને હજી નોકરી મળ્યાને બે મહિના જેવું માંડ થયું હશે ને, રાજેશનાં મમ્મીએ પોતાની મમ્મી પાસે માગું નાખ્યું. કહ્યું કે રાજેશને કાલિંદી પસંદ છે.\n‘મેં જાણ્યું છે. વળી, આટલાં વરસોથી એકબીજાની ઓળખાણ. ભલે આપણી જ્ઞાતિ જુદી રહી પણ તારી કાલિંદી મારા ઘરે વહુ બનીને નહીં, પણ દીકરી બનીને જ…..’\nમમ્મી તો આશ્ચર્યચકિત થઈ ગયેલી. એને મન તો સોનામાં સુગંધ ભળી. હોંશેહોંશે એણે રાજેશની મમ્મીના હાથ પોતાના હાથમાં લઈ ગદગદ કંઠે કહેલું : ‘સાચ્ચે જ ખરેખર તું ’ એ પછી મમ્મી બોલી શકી ન હતી, બોલી શકી હતી માત્ર તેની આંખો અને આ બાબતે તો પોતે કશું વિચાર્યું જ નહોતું. એના મનમાં તો…. પણ વિચારો ઉપર દબાણ આવ્યું. હા પડાઈ ગઈ. અને એક ઝાટકે એ સંબંધની નાળ કપાઈ ગઈ.\nસગાઈના દિવસે તેની બહાવરી આંખો દીપકને શોધતી હતી. પણ એ તો પરીક્ષાની તૈયારી માટે તેની દીદીને ત્યાં વાંચવા ચાલ્યો ગયો છે એવું કોઈએ કહ્યું. ચાર મહિનામાં તો લગ્ન પણ ગોઠવાઈ ગયાં. બસ, એ દરમિયાન બેચાર દિવસ માટે તેનાં મમ્��ી-પપ્પાને મળવા આવેલો ત્યારે ઘરે આવેલો.\n‘શું દિદાર કર્યા છે ’ કાલિંદીએ તેને કહ્યું, ‘આવો સાવ લઘરા જેવો કેમ થઈ ગયો, દીપક ’ કાલિંદીએ તેને કહ્યું, ‘આવો સાવ લઘરા જેવો કેમ થઈ ગયો, દીપક \nઊંડો શ્વાસ લઈ બોલ્યો : ‘હમ કો તો અપનોંને લૂંટા, ગૈરો મેં કહાં દમ થા કિશ્તી વહાઁ ડૂબી જહાં પાની કમ થા…. પણ જવા દે, હવે તો આવું જ. કાલિંદી….’\n‘લગ્ન… છે, તું આવજે….’\n‘નહીં ચાલે મારા વગર ’ દીપકે પૂછ્યું, ‘જો કોઈના વગર આખી જિંદગી ચાલી જતી હોય તો લગ્નનો ચારપાંચ કલાકનો પ્રસંગ થોડો અટક્યો રહે ’ દીપકે પૂછ્યું, ‘જો કોઈના વગર આખી જિંદગી ચાલી જતી હોય તો લગ્નનો ચારપાંચ કલાકનો પ્રસંગ થોડો અટક્યો રહે ’ કહીને તે ચાલ્યો ગયો. કાલિંદીની આંખ ભીની થઈ ગઈ. ના, તે રીતસર રડી જ પડી. પીઠ ફેરવીને જઈ રહેલા દીપકને તાકી રહી. ધીરે ધીરે એ દૂર…દૂર… થતો જતો હતો. એની પીડા, થોડામાં ઘણું કહી ચૂકી હતી. ત્યારે તેને થયું, દેવદાસ જેમ ગાડુંઘેલું બોલે છે એનાં કરતાં ભગાડીને લઈ જતા નથી આવડતું ’ કહીને તે ચાલ્યો ગયો. કાલિંદીની આંખ ભીની થઈ ગઈ. ના, તે રીતસર રડી જ પડી. પીઠ ફેરવીને જઈ રહેલા દીપકને તાકી રહી. ધીરે ધીરે એ દૂર…દૂર… થતો જતો હતો. એની પીડા, થોડામાં ઘણું કહી ચૂકી હતી. ત્યારે તેને થયું, દેવદાસ જેમ ગાડુંઘેલું બોલે છે એનાં કરતાં ભગાડીને લઈ જતા નથી આવડતું પુરુષ છો, શું કામનો પુરુષ છો, શું કામનો … પણ તે તો પછી પાછું ફરીને જોયા વગર ચાલ્યો જ ગયો.\nરાજેશ ઉપદ્રવી નહોતો કે નહોતો ઘમંડી, અકડું કે પોતાની ઉપર ‘પતિ’ નામનું આધિપત્ય જમાવનાર પુરુષ. પણ…. જે સુરખી જિંદગીમાં રોમેરોમથી પુલકિત થઈ જવું જોઈએ એવી સુંવાળી પીંછી તો કાયાના ઘડાને રંગી શકી જ નહીં. હજી ય પણ… એ રાજેશમાં હંમેશા દીપકને જ શોધતી હતી. કાલિંદીએ સૂતાં સૂતાં રાજેશ તરફ નજર કરી. શા માટે મન અધૂરું-તરસ્યું રહે છે શા માટે સંતૃપ્ત થતું નથી શા માટે સંતૃપ્ત થતું નથી જીવે શા માટે ઉદાસી ઓઢી છે જીવે શા માટે ઉદાસી ઓઢી છે ભીતર ઘમસાણ મચાવતાં દરિયાનાં મોજાં પાંપણો વાટે નીતરી રહ્યાં. ના, રાજેશની સામે કોઈ ફરિયાદ નહોતી. હથેળીમાં રાખે છે. છાયા કરે છે. અને હવે તો બહુ સારું છે. લગ્ન કર્યાના બે મહિનામાં તો પ્રમોશન મળી ગયું. હૈદરાબાદ રહેવાનું. એકલા જ રહેવાનું. સસરા તો જયપુર રેલવેમાં છે. દિયર-નણંદ-જેઠ-જેઠાણી-સાસુ-સસરા કોઈપણની જવાબદારી નથી. ત્રણ બેડરૂમવાળા બંગલાનું હાઉસ રેન્ટ પણ કંપની ભોગવે છે. અને હમણાં તો ફોરવ્હીલર પણ લીધું છે, છતાં પણ… તે સુખને શોધતી હતી. મોડીરાત્રે ઊંઘ આવી હશે કે કેમ, કોને ખબર ભીતર ઘમસાણ મચાવતાં દરિયાનાં મોજાં પાંપણો વાટે નીતરી રહ્યાં. ના, રાજેશની સામે કોઈ ફરિયાદ નહોતી. હથેળીમાં રાખે છે. છાયા કરે છે. અને હવે તો બહુ સારું છે. લગ્ન કર્યાના બે મહિનામાં તો પ્રમોશન મળી ગયું. હૈદરાબાદ રહેવાનું. એકલા જ રહેવાનું. સસરા તો જયપુર રેલવેમાં છે. દિયર-નણંદ-જેઠ-જેઠાણી-સાસુ-સસરા કોઈપણની જવાબદારી નથી. ત્રણ બેડરૂમવાળા બંગલાનું હાઉસ રેન્ટ પણ કંપની ભોગવે છે. અને હમણાં તો ફોરવ્હીલર પણ લીધું છે, છતાં પણ… તે સુખને શોધતી હતી. મોડીરાત્રે ઊંઘ આવી હશે કે કેમ, કોને ખબર વહેલી સવારે રાજેશના હાથ તેની ઝૂલ્ફોને સંવારતા હતા : ‘ચાલો ગોરી, તૈયાર થઈ જાવ. લૅટ અસ ગો ટુ બાદલપર….’\nઆમ તો ફોન કરી જ દીધો હતો. પણ બાદલપર નજીક આવતું ગયું તેમ તેમ દિલની ધડકન વધતી ગઈ. ગાડી કૉલોની તરફ વળી ત્યારે સાંજ પડી ગઈ હતી. દીપક બહાર નીકળતો જ હતો પણ રાજેશને જોઈને દોડી આવ્યો, ભેટી પડ્યો. કાલિંદી સાડીનો પાલવ સમેટીને બહાર આવી, ‘કેમ છો કાલિંદી ઓહ સૉરી ભાભી…’ કહી હસ્યો. સ્ટાઈલ એ જ રહી હતી. તેની અદા, હાવભાવ કશું જ નહોતું બદલાયું. એ સ્મિત કરીને આગળ વધી. ત્યાં જ અંદરથી તેની પત્ની નેહલ પણ આવી પહોંચી. નેહલ, પોતાની તરફ અનિમેષ તાકી રહી. એની આંખોમાં પોતાને જોવાનું કુતૂહલ હતું કદાચ… દીપકે વાત કરી હોય કદાચ… દીપકે વાત કરી હોય નેહલે તેનો હાથ પકડી લીધો હેતથી.\nબંને મિત્રો આગળ ચાલતા હતા. અચાનક દીપક અટકી ગયો : ‘કેમ છો ભાભી, આમ તો મજામાં ને \n‘હા.’ એણે મંદ સ્વરે કહ્યું.\nદીપક હસી પડ્યો, ‘ક્યાં ગયું એ બાંકુ સ્મિત આપનું જેના ઉપર સદા દીવાના હતા અમે જેના ઉપર સદા દીવાના હતા અમે ’ એ ક્ષોભ પામી. પણ વળતી પળે નેહલ બમણા જોરથી હસી પડતાં રાજેશને ઉદ્દેશીને ટહુકી : ‘રાજેશભાઈ, ભાભીને જમવાનું તો બરાબર મળી રહે છે ને ’ એ ક્ષોભ પામી. પણ વળતી પળે નેહલ બમણા જોરથી હસી પડતાં રાજેશને ઉદ્દેશીને ટહુકી : ‘રાજેશભાઈ, ભાભીને જમવાનું તો બરાબર મળી રહે છે ને \nવાતાવરણ હાસ્યના ગુંજારવથી ભરાઈ ગયું. કલાક-બે કલાકમાં તો પડદા બધા હટી ગયા. ફરી પાછી એ જ મહોલાત. મહેલો…. સ્મરણો, યાદો તને સાંભરે રે, મને કેમ વીસરે રે…’ વાતો ખૂટતી જ નહોતી જાણે તને સાંભરે રે, મને કેમ વીસરે રે…’ વાતો ખૂટતી જ નહોતી જાણે દીપકે બધાને પેટ પકડીને હસાવ્યા. કાલિંદીએ વિચાર્યું, : આજે તક મળી છે. દીપકની માફી માગી લઈશ કે દીપક, દિલથી જો કોઈને ચાહ્યો હોય તો એકમાત્ર તને દીપકે બધાને પેટ પકડીને હસાવ્યા. કાલિંદીએ વિચાર્યું, : આજે તક મળી છે. દીપકની માફી માગી લઈશ કે દીપક, દિલથી જો કોઈને ચાહ્યો હોય તો એકમાત્ર તને બાકી રાજેશ સાથેનાં લગ્ન એક અપરિપક્વ વૈચારિક અવસ્થામાં થઈ ગયેલી ગોઠવણમાત્ર છે.\nરાત પડી. વૈશાખનો ચંદ્રમા બરાબર માથા પર આવ્યો હતો. કાલિંદી પાણી પીવા ઊભી થઈ. પણ દીપકના રૂમ આગળ જતાં તેનાં પગલાં અટકી ગયાં. અંદરથી નેહલ અને દીપકનો અવાજ સંભળાતો હતો. નેહલ કહેતી હતી :\n‘દીપક, કાલિંદી હજી ય તને પ્રેમ કરે છે. એક સ્ત્રી હોવાને નાતે તેની આંખોમાં ઊમટતી તારા પ્રત્યેની લાગણી મારાથીય છાની ન રહી.’\n‘પણ મારે માટે હવે એ પરાઈ થઈ ગઈ છે, નેહલ. સ્વપ્નમાં પણ મારે તેને યાદ ન કરવી જોઈએ પણ…’\n‘પણ મારી એક ભૂલ થઈ ગઈ કે મેં તને પહેલાં આ બધી વાત કરી. વૅલ, હવે તેનો કોઈ અર્થ જ નથી. કદાચ એ ઉંમર, એ પ્રવાહ જ એવો હોય છે કે કોઈને કોઈ આપણને ગમવા લાગે છે. જે ચંદ ક્ષણો માટે હોય છે. જે એક અર્થહીન તથ્ય સિવાય કશું જ નથી. હું તો તેને કદિ યાદ પણ કરતો નથી. એ યાદ આવતી પણ નથી. નેહલ, કોઈની તરફ એવી લાગણી ઉદ્દભવે પણ એ પ્રવાહ બની વહેવા લાગે એ પહેલાં જ તેને રુંધતો કોઈ આડબંધ બંધાઈ જાય તો પછી એ પ્રવાહ હજીય વહે એની રાહ જોવાની એ ઠીક નથી. હું તો નેહલ નામની નદીમાં તરી રહેલો માનવી છું અને તેની લાગણીનાં જળથી તૃપ્ત છું. તો પછી શા કારણે મારે બીજા પ્રવાહની આશા કરવાની એ ઠીક નથી. હું તો નેહલ નામની નદીમાં તરી રહેલો માનવી છું અને તેની લાગણીનાં જળથી તૃપ્ત છું. તો પછી શા કારણે મારે બીજા પ્રવાહની આશા કરવાની \nકાલિંદી ચમકી ઊઠી. કોણ- આ દીપક બોલે છે પણ હા, એ દીપક જ છે. ભીતરથી કોઈ બોલ્યું : જેના પ્રેમના ભ્રમમાં તું તરતી રહી, પણ એ તો તારા નામના કિનારાને છોડીને ક્યારનોય બીજા કિનારે પહોંચી ગયો છે પણ હા, એ દીપક જ છે. ભીતરથી કોઈ બોલ્યું : જેના પ્રેમના ભ્રમમાં તું તરતી રહી, પણ એ તો તારા નામના કિનારાને છોડીને ક્યારનોય બીજા કિનારે પહોંચી ગયો છે પોતે આટલી સરળ વાતને કેમ ન સમજી શકી પોતે આટલી સરળ વાતને કેમ ન સમજી શકી ત્રણ ત્રણ વરસ સુધી પોતાની લાગણીની નૈયા આ કાંઠે લાંગરીને રાખી. ન તો પોતે તરી શકી કે ન રાજેશને તરાવી શકી. દીપકને પોતે પ્રેમનો દીપ માનીને હૈયાના ઓરડામાં પ્રજ્જ્વલિત રાખ્યો, પણ દીપકના હૈયામાં તો કોઈ અન્યના નામનો દીપ જલે છે. એ તો પોતાને અર્થહીન તથ્ય ���ાને છે. તો પોતે શા કારણે એ સમયને પકડીને બેઠી છે ત્રણ ત્રણ વરસ સુધી પોતાની લાગણીની નૈયા આ કાંઠે લાંગરીને રાખી. ન તો પોતે તરી શકી કે ન રાજેશને તરાવી શકી. દીપકને પોતે પ્રેમનો દીપ માનીને હૈયાના ઓરડામાં પ્રજ્જ્વલિત રાખ્યો, પણ દીપકના હૈયામાં તો કોઈ અન્યના નામનો દીપ જલે છે. એ તો પોતાને અર્થહીન તથ્ય માને છે. તો પોતે શા કારણે એ સમયને પકડીને બેઠી છે એ ભારે પગલે પાછી ફરી ગઈ.\nબારી બહાર જોયું. ચંદ્ર આકાશે ચડ્યો હતો. ચંદ્ર પ્રેમનું પ્રતીક છે. આજે તેને થયું કે ચંદ્રમામાં ડાઘ કેમ છે આજે કાલિંદી ભ્રમના મૃગજળમાંથી બહાર આવી ગઈ. તેનું હૈયું આપમેળે રાજેશ તરફ ઢળી ગયું. એક તો આ વૈશાખી રાત, મહેકતો ચંદ્ર, ખૂશ્બોદાર હવા, સ્વચ્છ નિર્મળ અને શાંત હૈયું. અને પોતાના રાજેશનો સહવાસ…. ભીતરમાં આજ પહેલીવાર લાગણીનું મોજું ચડ્યું. એ રાજેશમાં સમાઈ. ભર ઊંઘમાં પણ રાજેશે તેને પોતાનામાં સમાવી લીધી. એક પળ તેણે આંખો ખોલી. તો ભ્રમનું નિરસન થઈ ચૂક્યું હતું. સ્વપ્ન નહોતું, પણ વાસ્તવ સ્વપ્ન કરતાં ય વધુ રળિયામણું લાગી રહ્યું હતું.\nપિયર પધારેલી પત્નીને પ્રેમપત્ર – ડૉ. વિનિત પરીખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઈશ્વરનો ઉપકાર – ગિરીશ ગણાત્રા\n(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘણા વખત પહેલાંની વાત છે. રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બંને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે – “આજે હું ભગવાન પાસે કશું માગીશ.” વિપુલ કહે – “હું પણ માગીશ.” બંનેએ શાંતિથી પ્રાર્થના કરી અને પછી ઈશ્વર પાસે ... [વાંચો...]\nસીમંત – ડૉ. રેણુકા પટેલ\nકાવેરીએ બેલ દબાવી અને વેદાંતે બારણું ખોલ્યું. અંદરનું દશ્ય જોઈને કાવેરી બે ઘડી હેબતાઈ ગઈ. ધાતુની ફૂલદાની એક બાજુ પડી હતી અને તેના પ્લાસ્ટિકનાં ફૂલ બીજી બાજુ. સોફા પરનાં કુશન ઓરડામાં ચારે બાજુ ફંગોળાયેલાં હતાં. દૂર ખૂણામાં પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો ઘા કરવામાં આવ્યો હતો જે ત્યાં જ પડી રહી હતી. ડાઈનિંગ ટેબલની બે ખુરશીઓને ધક્કો મારીને નીચે પાડી દેવામાં ... [વાંચો...]\nમન પર મણનો બોજ \nરેશનું મન આજે અશાંત-અશાંત હતું. ઊંઘ જ આવે નહીં. ક્યાંય સુધી તેણે પથારીમાં પાસાં ફેરવ્યાં કર્યાં. વચ્ચે જરીક ઝોકું આવી ગયું. તંદ્રામાં જ તેનો હાથ બાજુમાં ફર્યો, પણ ત્યાં સીમા નહોતી, તેનું ભાન થતાં તે ફરી જાગી ગયો. મનમાં ઉ���્વેગ ફરી ઊછળી આવ્યો – સીમા મારું ન માની તે ન જ માની. પ્રવાસમાં ગઈ જ. જવાનું નક્કી કર્યું તે પહેલાં ... [વાંચો...]\n14 પ્રતિભાવો : હથેળીમાં પોઢેલો ચંદ્ર….. – યોગેશ પંડ્યા\nસરસ નવિ ભાત નિ રચન મળી.આભાર્\nપ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ પરખાય એ સહેલુ નથી.\nસારેી વાર્તા. હ્રદય ને સ્પર્શ કરનારેી\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bollywood-india-newsgujarati-news/", "date_download": "2019-05-20T00:43:07Z", "digest": "sha1:RY5RO43IBQAGNVLD5LJVJCJ3QUXDQEIX", "length": 5352, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "BOLLYWOOD INDIA NEWSGujarati news - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકાજોલના આ મંગેતરને એક સાથે ઓફર થઈ હતી 22 ફિલ્મો, આજે કરે છે યોગ ટીચરની નોકરી\nઝાકમઝોળ અને મળતા પુષ્કળ નાણા માટે કેટલાય લોકો ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતા હોય છે અને દેશ અને દુનિયામાં નામ કમાવા માગતા હોય છે. પરંતુ તે\n‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,\nફિલ્મ હેટ સ્ટોરી 2 ની અભિનેત્રી સૂરવીન ચાવલાએ પુત્રીને જન્મ આપ્યો છે. સુરવીને તેની ગર્ભાવસ્થાના સમયગાળાને બહુજ આંનદથી માણી રહી હતી. ત્યારે તેણે આ ખાસ\nકરાટે શીખી રહેલ બા���ક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/schools-with-specific-provisions/a93a9bac0-ab8abea95acdab7ab0aa4abeab5abeab3ac0-a95aa8acdaafabe-aa8abfab5abeab8ac0-ab6abeab3abea93-llgrs", "date_download": "2019-05-20T00:21:30Z", "digest": "sha1:FJ45QTFIRF3GLTMRPXL4QLLGTB45WDEC", "length": 9985, "nlines": 165, "source_domain": "gu.vikaspedia.in", "title": "ઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS) — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / વિશેષ જોગવાઇ સાથેની શાળાઓ / ઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nવિહંગાવલોકન : આદિવાસી કન્યાઓ માટેની નિવાસી શાળાઓ છે અને ગુજરાત રાજ્યની દસ જિલ્લાઓમાં, ભારત સરકારના આદિજાતિ બાબતો માટેના મંત્રાલયની અનુસૂચિત જનજાતિની કન્યાઓના શિક્ષણના સુદ્રઢીકરણની યોજના અંતર્ગત ચાલે છે.\nઉદ્દેશ :આદિવાસી કન્યાઓની ૧૦૦% શાળા નોંધણી થાય તે માટે સહાયક બનીને તેમજ પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જવાના પ્રમાણમાં ઘટાડો લાવીને, દેશની સામાન્ય મહિલા વસતિ અને આદિવાસી મહિલા વસતિ વચ્ચે સાક્ષરતાના કક્ષામાં રહેલું અંતર ઓછું કરવું.\nભાગીદાર સંસ્થા :ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થા મંડળી (GSTDREIS) અથવા એકલવ્ય આદર્શ નિવાસી શાળા મંડળી (EMRS)\nભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ\nઅપેક્ષિત લાભાર્થીઓ :અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ (કન્યાઓ)\nયોજના નીચે લાભ : અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ સાથે રહેણાકીય નિવાસ સુવિધા\nઅગત્યની સિધ્ધિ :હાલમાં ૭૯૦૬ અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને માટેની ૪૩ શાળાઓ કાર્યરત છે.\nસ્ત���રોત- આદિજાતિ વિકાસ વિભાગ\nપેજ રેટ (23 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nદિવ્યાગ - વિકલાંગો માટેની વિશેષ શાળા\nકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક\nગુજરાત રાજય બાળ અધિકાર સરંક્ષણ આયોગ\nવિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nસર્વગ્રાહી વિકાસ માટે ગુણવત્તા શિક્ષણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Audio_news/index/04-01-2018", "date_download": "2019-05-20T01:11:39Z", "digest": "sha1:BYAAL63SXVYFGVOGYBPS4DZYBZTLFUAW", "length": 13927, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ઓડિયો ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ ��ીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST\nવિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી\nવિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST\nટાઇફોઇડ માટે ભારતે બનાવેલી રસી વિશ્વનાં બાળકોને બચાવશે access_time 3:50 pm IST\nપાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાદવનો જાહેર થયેલ વિડીયો પ્રોપેગેન્ડા ફેલાવવાવાળો અભ્યાસ ;ભારતની આકરી પ્રતિક્રિયા ;વીડિયોની વિશ્વશનીયતા સામે ઉઠાવાયા સવાલ access_time 10:03 pm IST\nબંધારણ- લોક���ંત્ર- સશસ્ત્ર સેના બાદ સંઘ ભારતીયોનું રક્ષક access_time 11:29 am IST\nરાજકોટના રેસકોર્સ મેદાનમાં ગીતા જ્ઞાનોત્સવ કાર્યક્રમ :પૂ,દીદીની ઉપસ્થિતિ :હજારો યુવક-યુવતીઓ જોડાયા access_time 9:13 pm IST\nહું અને ગુણુભાઇ એકજ શાળામાં ભણ્યા છીએઃ વિજયભાઇ access_time 3:38 pm IST\nગિરનાર-૫.૫, નલીયા-૬.૬,જામનગર-૧૦.૨, જુનાગઢ ૧૦.૫ ડિગ્રી access_time 3:42 pm IST\nવંથલીના સોમનાથ હાઈવે પર ૨૦ મિનીટ ચક્કાજામઃ વંથલી શહેર પણ આક્રોશપૂર્ણ બંધ access_time 4:21 pm IST\nગાંધીધામ આગઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ખરીદેલી ૧ર કરોડની મગફળી રામભરોસે તમામ જથ્થો ખાખ, જવાબદાર કોણ તમામ જથ્થો ખાખ, જવાબદાર કોણ\nહું હાનિકારક નથી :પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં :પરેશ ધાનાણીનું ટ્વીટ access_time 12:11 am IST\nસાસરિયાના ત્રાસથી કંટાળી નડિયાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો access_time 3:56 pm IST\nખાદ્ય - અનાજ સામગ્રીમાં હલકી ગુણવત્તા નહી ચલાવી લેવાયઃ વિજયભાઇ access_time 4:28 pm IST\nઅમેરિકાની જાહેરાત: પાકિસ્તાન સામે લેશે કડક પગલાં access_time 8:02 pm IST\nમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાના મિત્રો માટે, નવા વર્ષની ઉજવણી માટે, એક સ્પેશિયલ ડીશ રાંધતા દર્શાય છે. આ વિડીયો સચિનના ચાહકોમાં ભારે ધૂમ મચાવી રહ્યો છે, તો આપ પણ માણો એ વિડીયો... access_time 3:16 pm IST\nબબલની સાઇઝથી ખબર પડશે દારૂ કેટલો જૂનો છે access_time 4:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત access_time 8:50 pm IST\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર access_time 8:51 pm IST\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nબેટ્સમેનની આ સૂચીમાં સ્થાન મેળવશે વિરાટ કોહલી access_time 5:05 pm IST\nધવન ફીટ, જાડેજા પણ ફીટ થઈ જશે access_time 4:05 pm IST\nકેપ���ાઉનમાં દુકાળ : ટીમ ઈન્ડિયાને નાહવા માટે ફકત ૨ મિનિટ જ પાણી મળશે access_time 3:51 pm IST\nબાગી-2ની રિલીઝ તારીખ થઇ જાહેર access_time 5:44 pm IST\nવરૂણની સાથે ફિલ્મ મળતા બનિતા સંધુ આશાવાદી છે access_time 12:26 pm IST\nસિકવલનો સિલસિલો આ વર્ષે પણ યથાવત access_time 8:53 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/17/vijayi-smit/", "date_download": "2019-05-20T00:51:14Z", "digest": "sha1:GTHN6PZPIKZ62GQUHFC4QQUNN52XUJXH", "length": 44092, "nlines": 227, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ\nDecember 17th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : કલ્યાણી વ્યાસ | 16 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.]\n[dc]ઘ[/dc]રમાં નિરવતા હતી. શાંતી હતી. નિ:સ્તબ્ધતા હતી. અને તે સાંજના ધૂંધળા થતાં જતા પ્રકાશમાં તેના માનીતા હિંચકા પર બેઠો હતો. ધીમે ધીમે આવતો હીંચકાનો કીંચુંડ કીંચુંડ અવાજ અને બાલ્કનીમાંથી દેખાતા આછા અજવાસ સિવાય સઘળું નિષ્ક્રિય લાગતું હતું. તેને થયું કે કદાચ તે પોતે પણ…….પણ ના, તે નિષ્ક્રિય નહોતો. તેનુ મન વિચારોની પકડદાવ રમતું હતું. તેને યાદ આવ્યું કે લગભગ બે કલાકથી તે આમ જ હિંચકા પર બેસી રહ્યો છે. અને હા કદાચ કશુંક વિચારી પણ રહયો છે. પણ શું કદાચ કશુંક વિચારી પણ રહયો છે. પણ શું ઘરમાં સાવ જ નિર્જનતા હતી. એકલતા હતી છતાં તે ખાલી ન હતો. અચાનક તેના કાનની ચારેબાજુ કિલકિલાટ કરતાં, રમતાં કૂદતાં ઝરણાં જેવું હાસ્ય ફરી વળ્યું.\nતેને યાદ આવ્યું આ તો રુચિનું હાસ્ય હા આ રુચિના હાસ્યનો સથવારો અચાનક જ તેનો સાથી બની ગયો હતો. રુચિ સારી છોકરી હતી. તેને થયું કે હતી કેમ શું હવે નથી કેમ શું હવે નથી પણ કદાચ તેને માટે જ ફકત હતી. તે ખુબ જ સુંદર ન હતી પણ તેનું હાસ્ય ઘણું જ સુંદર ને મીઠું મઝાનું હતું. એક્દમ મુકત અને નિખાલસ. જ્યારે જ્યારે તે એનું હાસ્ય સાંભળતો…. બસ ખોવાઈ જતો તેમાં. તેને સ્થળ-કાળ અને પોતાની જાતનું વિસ્મરણ થયું અને તે હાસ્યના તરંગોને પકડીને ક્યાંય દૂર ચાલ્��ો ગયો એક અનોખી અદભૂત સૃષ્ટિમાં. ત્યાં એ હાસ્યના કણ કણ ચોતરફ ઉડી રહ્યા હોય અને તેની સાથે તે મસ્તી કરતાં થાકતો જ ના હોય.\nઆજે પણ એમ જ થયું. તેના બધા જ વિચારોની ગંભીરતા, ઘરની એકલતા તોડીને એ હાસ્યના તરંગો હવામાં ફેલાઈ ગયા. તેનાથી રહેવાયું નહી. તેણે હિંચકો હલાવવો બંધ કરી દીધો અને ઉભો થઈ ગયો. પછી જોરથી બે હાથે કાન દાબી દઈને તેણે ત્રાસજનક-ભયજનક ત્રાડ જેવી ચીસ પાડી,\nથોડીક્ષણ તેનાં પડઘા રૂમમાં ફેલાઈ ગયા અને પાછી એજ નિ:શબ્દ નિરવ શાંતી…… નિર્જનતા…… તેણે કાન પરથી હાથ હટાવી લીધા અને એ શાંતીમાં તેણે કાન દઈને કશુંક સાંભળવાનો પ્રયત્ન કર્યો. પણ વ્યર્થ \nઅચાનક તેને ખ્યાલ આવ્યો કે ઘરમાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો છે અને એ અંધકારમાં તરફડીયા મારી રહ્યો છે. અચાનક આ શાંતિ ભેદાઈ ગઈ. તેનું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. અંધકારનો અવાજ તેનાથી સહન નહતો થતો. તે નિ:શબ્દ પણ એકધારો ગળું દાબતો અવાજ…….તેના શ્વાસને રુંધવા લાગ્યો…. પણ લાઈટ કરવાની તેની હિંમત નહોતી થતી. આખરે તે પરસેવે રેબઝેબ થઈને ઢળી પડ્યો ફરસ પર. વીસેક મીનીટ બાદ તે સ્વસ્થ થયો. અને જોયું તો અંધકાર વધું ઘેરો હતો. જાણે તેને ચાર આંખો હતી ને દસ હાથ. અને તેને ભરડો લેવા તેના તરફ ઘસી રહ્યો હતો. અને અચાનક તેને એક અટ્હાસ્યનો ભાસ થયો. તે ખરેખર ડરી ગયો. અચાનક તેને થયું શું રુચી આવી છે અને પોતાની કલ્પના પર તે ગુસ્સે થયો. તે તેના હાસ્યને ભૂલી ગયો હતો. ઘણું ઘણું મગજ કસવા છતાં એ હાસ્યનો એક કણ સુધ્ધાં તેના હાથમા આવતો નહતો. તેને થયું કે તે કોણ છે અને પોતાની કલ્પના પર તે ગુસ્સે થયો. તે તેના હાસ્યને ભૂલી ગયો હતો. ઘણું ઘણું મગજ કસવા છતાં એ હાસ્યનો એક કણ સુધ્ધાં તેના હાથમા આવતો નહતો. તેને થયું કે તે કોણ છે તેને લાગ્યું કે તે આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો છે. તે અંધકારના બાહુપાશમાં ભીંસાવા લાગ્યો. આખરે તે મરણતોલ જેવો થઈ ગયો.\nઅચાનક જ આ બધા તત્વોને ભેદતી ડોરબેલ રણકી ઉઠી અને બધામાં જ અચાનક ચેતનતાનો સંચાર થયો. તેણે ઝડપથી લાઈટ ઓન કરી. રૂમનું અજવાળુ તેની આંખોને ખુંચવા લાગ્યું. તેનાથી તેની આંખો પૂરેપૂરી ખોલી શકાઈ નહી. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો,\n‘તમે જ મી. પ્રકાશ પી. શાહ છો ને \n’ તેને હાશ થઈ કે તે હવે પોતાને ઓળખી શકશે ‘પ્રકાશ પી. શાહ’ તરીકે. નહીં તો……. તે તો….. ક્યારનો મથતો હતો પોતાને ગોતવા…..\n‘તમારા નામનું કુરીયર છે.’\nતેણે યંત્રવત સહી કરીને કુરીયર લીધું. અંદર આવીને હિંચકે બેસીને તેણે જરા શ્વાસ લીધો. ફેલાયેલા અજવાસમાં પોતાની આંખોને બળપૂર્વક પૂરેપૂરી ખોલીને કુરિયરમાં આવેલ પત્રના અક્ષ્રર ઉકેલવા મથ્યો. પત્ર રુચીનો હતો. તેના લગ્ન લેવાયાં હતાં અને ઈચ્છતી હતી કે તે હાજર રહે.\n આ કેમ કરી થઈ શકે \nતેને થયું કે એક કલકલ કરતું ઝરણું અંધકારની ખીણમાંથી વહી ગયું છે. હવે ફક્ત ત્યાં કોરો અંધકાર જ છે. પ્રકાશનું નામોનિશાન નથી. ઈચ્છવા છતાં તેનાથી ઉભા થઈને બત્તી બુઝાવવાનું શકય ન બન્યું.\nલગ્નનો માહોલ ચારેકોર જામેલો છે. જાનૈયાઓથી ખીચોખીચ ભરેલા હોલમાં લગ્નગીતો વાગી રહ્યા છે. મંડપમાં વરરાજાની બાજુમાં નવવધુના શણગારમાં બેઠેલી રુચીનાં હૈયામાં ઉચાટ છે. તેની આંખો વારંવાર હોલના ગેટ પર દોડી જાય છે.\n‘નહીં આવે કે શું \nતેનું હદય જોર જોરથી ધડકી રહ્યું છે. તેના મનમાં હજારો વિચારો આવી રહ્યા છે.\n‘તેને મારો પત્ર નહી મલ્યો હોય કે પછી તેની હિંમત જ નહી થઈ હોય મારા લગ્ન થતા જોવાની કે પછી તેની હિંમત જ નહી થઈ હોય મારા લગ્ન થતા જોવાની અથવા તેણે મારા વિશે કશું બીજું જ વિચાર્યું હશે અથવા તેણે મારા વિશે કશું બીજું જ વિચાર્યું હશે અને જો તેમ હોય તો તેણે કદી કેમ મને જણાવ્યું નહી કે તેના મનમાં મારા પ્રત્યે પ્રેમની લાગણી વહે છે અને જો તેમ હોય તો તેણે કદી કેમ મને જણાવ્યું નહી કે તેના મનમાં મારા પ્રત્યે પ્રેમની લાગણી વહે છે કે પછી હું જ એવું સમજી લઊં તેવું વિચારીને કાંઈ બોલ્યો નહીં હોય કે પછી હું જ એવું સમજી લઊં તેવું વિચારીને કાંઈ બોલ્યો નહીં હોય \n આમ તે કાંઈ હોતું હશે \nતે બધું જાણે છે કે મારા પિતાજીએ નાનપણમાં જ તેમના ભાઈબંધના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી રાખેલા હતાં. અને અમારા રાજપુત ફેમિલીમાં જુબાનનું કેવું મહત્વ હોય તેની તેને જાણ છે જ. છતાં આજે મને તેને જોવાનો છેલ્લો મોકો તે આપવા માગતો નથી.\n પ્રકાશ ક્યાં છે તું તને જોયા વગર જઈશ તો મારા આગળના નવા જીવનમાં અંધકારનો દરિયો જ હિલ્લોળા લેતો રહેશે તેની તને જાણ છે ખરી તને જોયા વગર જઈશ તો મારા આગળના નવા જીવનમાં અંધકારનો દરિયો જ હિલ્લોળા લેતો રહેશે તેની તને જાણ છે ખરી ’ તેની આંખોમાંથી બે અશ્રુબિંદુ સરી પડયા.\nતે અને પ્રકાશ એક જ કોલેજમાં વિજ્ઞાનની શાખામાં અભ્યાસ કરતા હતાં. લેબમાં પ્રેકટિકલ્સ કરતાં કરતાં તેઓ એકમેકના બહુ જ સારા મિત્રો બની ચુક્યાં હતાં. પ્રકાશ એકદમ શરમાળ પ્રકૃતિનો, ઊંચો મજબૂત બાંધાનો, વાંકડીયા વ��ળ અને મોહક સ્મિતવાળો યુવાન હતો અને રુચિને તે ખુબ ગમતો. તેના દેખાવની સાથે તેના ઉદાત્ત વિચારોએ પણ તેનું દિલ જીતી લીધું હતું. તે એક સ્વપ્નદ્રષ્ટા હતો. તેની આંખોમાં, લોકો માટે, સમાજ માટે, દેશ માટે કંઈ કરી બતાવવાની ઘેલછા હંમેશા તરતી રહેતી. રુચીનું નિખાલસ હાસ્ય અને બાળકશી નિર્દોષતા પ્રકાશના મનને તરબતોળ કરતી. ફક્ત એક જ બાબતનો તેને છોછ હતો કે તે સામાન્ય મધ્યમ વૈષ્ણવ પરિવારનો હતો અને રુચી એક ધનાઢય રાજપૂત પરીવારની એકની એક લાડકોડમાં ઉછરેલી દિકરી હતી. તેના પિતાએ બાળપણમાંજ તેની સગાઈ તેમના બાલગોઠીયા ભાઈબંધના દીકરા સાથે નક્કી કરી રાખી હતી. આને કારણે તે એક અંતર જાળવતો રુચી સાથે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેના માટે મુશ્કેલ બનતું ગયું રુચીથી દૂર રહેવાનું. તેના મન અને દિલો-દિમાગ પર રાત દિવસ રુચીનું ખળખળ વહેતા ઝરણાં જેવું હાસ્ય સતત છવાયેલું રહેવા લાગ્યું. તે રુચીને મળવાથી દૂર રહેવા લાગ્યો પણ જેમ જેમ તે તેનાથી દૂર રહેતો ગયો તેનાથી બમણી ઝડપે રુચી તેના દિલમાં ઉતરતી ગઈ અને એક સમય એવો આવ્યો કે તેને લાગ્યું જો રુચીને તે નહીં પામી શકે તો તે ચોક્કસ પાગલ થઈ જશે.\nતેણે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને દૂરના શહેરમાં નોકરી શોધી લીધી. રુચી પ્રકાશના ચાલી જવાને તેનો પલાયનવાદ ગણતી હતી. તેના મનમાં પ્રકાશ માટે એક સન્માનીય ભાવ હતો. તે તેને ખુબ પસંદ કરતી હતી અને દિલના એક ખૂણામાં પ્રકાશનું સ્થાન અકબંધ હતું . તે ચાહતી હતી કે પ્રકાશ તેને અપનાવે. પોતાના પ્રત્યેની ચાહતનો એકરાર કરે પણ એવું કશું બન્યું નહી અને પ્રકાશ નોકરી મળી છે બીજા શહેરમાં તેમ કહીને ચાલ્યો ગયો. કોલેજ પૂરી થતાં જ તેના લગ્ન લેવાયા અને તેણે પ્રકાશનું એડ્રેસ મેળવીને તેને જાણ કરી. તેના મનમાં એકવાર પ્રકાશને જોઈ લેવાની ઈચ્છા હતી લગ્ન કરીને જતાં પહેલાં. ……..પણ મરતો માણસ પાણીના ટીપા માટે ટળવળે તેમ રુચી તેની એક ઝલક માટે ઝંખતી રહી પણ પ્રકાશ ના જ આવ્યો.\nસમયનું ચક્ર ચાલતું જ રહ્યું. ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. પ્રકાશે આ સમય દરમ્યાન એક હોંશિલા યુવાનેતા તરીકેની નામના મેળવી લીધી હતી. તેની કાર્યદક્ષતા જોઈને તેની પાર્ટીએ તેને ખુબ બધી જવાબદારીઓ આપી રાખી હતી. આજે તે ફરી એ જ શહેરમાં આવ્યો હતો જ્યાંથી તે રુચીને છોડીને ગયો હતો. તેણે રુચી વિશેની જાણકારી મેળવી. તેણી એક કોલેજમાં પ્રોફેસરની નોકરી કરી રહી હતી. તેનો પતિ ધનવાન નબીરાઓની જ���મ બાપદાદાઓની રિયાસત સંભાળતો હતો અને મોજમજા પાછળ પૈસા વેરીને ખુવાર થતો હતો. તેને મન થયું કે તે એક વાર રુચીને જોવા જાય……. પણ તેની હિંમત ના ચાલી. તેણે ગામમાં તપાસ કરાવીને રુચીના ફેમિલી વિશે બધી માહીતી એકઠી કરી. એકવાર તે પસાર થતો હતો બજારમાંથી ત્યારે તેણે સામેથી રુચીને આવતી જોઈ. તેણે ચાહ્યું કે તે મોં ફેરવી લે જેથી રુચી તેને જોઈ ના જાય પણ રુચીની નજર તેના પર પડી ગઈ હતી અને તે તેની મોટી મોટી આંખોથી આશ્ચર્યસહ તેને જોઈ રહી હતી. તે નજર નીચે ઢાળીને ઉભો રહ્યો. રુચી નજીક આવતા બોલી :\nતેણે જરા હસવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ના થયો. રુચી તેની સાવ જ નજીક આવી ગઈ હતી અને તેની સામે જોઇને કહી રહી હતી.\n‘તું ક્યારે આવ્યોં અહીં ક્યાં ચાલ્યો ગયો હતો ક્યાં ચાલ્યો ગયો હતો મારો પત્ર તને મળેલો કે નહી મારો પત્ર તને મળેલો કે નહી ’ તે એકટક જોઈ રહ્યો તેની તરફ….તેની કોરીધાકોર આંખોને જાણે અમૃતનું રસપાન કરવા મલ્યું હોય…. તે આંખો દ્વારા રુચીને હૈયામાં જાણે ઉતારી રહ્યો હોય તેમ જોઇ રહ્યો તેની તરફ. કેટલી બદલાઈ ગઈ હતી રુચી…. તેનો દેખાવ, તેના વાળ, તેની ઉંડી ઉતરી ગયેલી આંખો……. શું તેનું હાસ્ય પણ……… ઓહ ’ તે એકટક જોઈ રહ્યો તેની તરફ….તેની કોરીધાકોર આંખોને જાણે અમૃતનું રસપાન કરવા મલ્યું હોય…. તે આંખો દ્વારા રુચીને હૈયામાં જાણે ઉતારી રહ્યો હોય તેમ જોઇ રહ્યો તેની તરફ. કેટલી બદલાઈ ગઈ હતી રુચી…. તેનો દેખાવ, તેના વાળ, તેની ઉંડી ઉતરી ગયેલી આંખો……. શું તેનું હાસ્ય પણ……… ઓહ ના જાણે તે તો તેને ક્યારે સાંભળવા મલશે \n‘પ્રકાશ કાંઈ તો બોલ … મારો તો કોઇ વાંક જ ન હતો છતાં તે મને સજા શું કામ આપી જવાબ આપ… મને તું કાંઈ બોલ્યા વગર ગયો છે ત્યારથી ચેન નથી. સતત એ જ વિચારો આવે કે મને કેમ તે સજા આપી જવાબ આપ… મને તું કાંઈ બોલ્યા વગર ગયો છે ત્યારથી ચેન નથી. સતત એ જ વિચારો આવે કે મને કેમ તે સજા આપી \nતેને થયું તેણે કાંઈ બોલવું જોઇએ……. તેણે પુછ્યું : ‘કેમ છે તું મજામાં ને ’ તેને પોતાને જ પોતાના શબ્દો બોદા લાગ્યાં. તે આમ તેમ જોવા લાગ્યો. રુચી વેધક નજરે તેની સામે જોતી બોલી કે :\n‘મારા પ્રશ્નનો જવાબ આપ….’\nબસ બહું થયું હવે……. તે હવે વધારે સમય સુધી રુચીનો સામનો નહીં કરી શકે તેવું તેને લાગ્યું… નહીં તો ક્યાંક તેનાથી સચ્ચાઈ કહેવાઈ જશે અને ત્યારે રુચીનું શું રિએકશન હશે તે કલ્પવું મુશ્કેલ હતું. તે કાંઈ વિચારીને બોલવા જાય તે પહેલાં જ રુચીએ તે���ો હાથ પકડી લીધો અને કહેવા લાગી :\n‘પ્રકાશ, તારા ગયા બાદ મને લાગ્યું કે જાણે મારું જીવન જ ચાલી ગયું છે. હું અંધકારના દરિયામાં ગોથાં ખાઈ રહી છું. તું ન હતો છતાં જાણે તું મારી ચોપાસ ફેલાયેલો હતો…’ રુચીની આંખોમાં પાણી આવી ગયાં. પ્રકાશ કાંઈ બોલ્યો નહીં. તેણે ફક્ત હાથ લાંબો કરીને તેના આંસુ લુછ્યાં. પણ તેમ કરતાં તેની પોતાની આંખો ભરાઈ આવી. તેણે બીજી બાજુ જોતાં કહ્યું કે :\nઅને ઝડપથી તે બીજી દિશામાં ચાલવા લાગ્યો. રુચીનું અંગ અંગ ક્રોધમાં ધ્રુજી રહ્યું હતું તેનું દિલ ચાહયું કે તે પ્રકાશની પાછળ દોડીને તેને પકડીને આખો હચમચાવી નાંખે અને તેના આવા વર્તનનું કારણ પૂછે પણ તેના મને તેને રોકી. તેની આંખોમાંથી ગુસ્સો પાણી બનીને વહેવા લાગ્યો. તેને પછીથી જાણ થઈ પ્રકાશના અહીંના આગમનના કારણની. તેણે વિચાર્યું કે પ્રકાશ સાચે જ એક નિષ્ઠુર નિંભર અઠંગ રાજકારણી બની ગયો છે. તેને મારી લાગણીની શું કિંમત \nઘરમાં નિર્મળતા છવાયેલી હતી. વાતાવરણમાં અગરબત્તીની મનમોહક સુગંધ ફેલાયેલી હતી. ઘરમાં પુજાના પવિત્ર મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતાં. એક ટાબરીયો હાથમાં ગજરો લઈને રુચીની નજીક ઉભો ઉભો ‘મમ્મી મમ્મી…’ બોલી રહ્યો હતો. રુચી તૈયાર થવામાં મશગુલ હતી. અને અચાનક તેના ધ્યાનમાં આવ્યું કે મહારાજ બોલાવી રહ્યા હતાં પુજા માટે….તે ટાબરીયાની આંગળી પકડીને બહાર આવી અને આમતેમ જોતાં જોતાં બોલી કે :\n પ્રકાશ, ક્યાં છે તું જલ્દીથી આવ મુહુર્તનો સમય થઈ ગયો છે.’\nઅને પ્રકાશ સિલ્કના ઝભ્ભાની બાંયોને ઉપર ચડાવતા બહારથી અંદર આવ્યો અને બોલ્યો :\n‘દરવાજા ઉપર તોરણ બાંધી રહ્યો હતો.’\n…’ રુચીએ આંખોને નચાવી અને તેનું ચિરપરીચિત હાસ્ય કરતાં કહ્યું કે, ‘મને તો એમ કે તું ઘોડા પલાણી રહ્યો છે….’ અને આખા રૂમમાં રુચીના હાસ્યના કણો ચોતરફ ફેલાઈ ગયાં. પ્રકાશ સંતોષ અને પ્રસન્નતાથી જોઇ રહ્યો તેની તરફ…. ઓહ આ હાસ્યના કણોને આ ઘરની હવાઓમાં વહેતા કરવા માટે મારે શું શું કરવું પડયું….. તે અને રુચી તેમના નવા ઘરના વાસ્તુપૂજનની વિધિ માટે સજોડે ગોઠવાયા…..\n બે વર્ષ પહેલાં રુચીના પતિનું એક જીપ એકસીડન્ટમાં મૃત્યુ નિપજ્યું હતું. વિધવા થયેલી રુચીનો સંસાર ફરી વસે તેવી રાજ્પુત માતાપિતાની ઈચ્છાને કારણે તેમણે રુચીની મરજીને માન આપીને પ્રકાશ સાથે તેના લગ્ન કરાવી આપ્યા હતાં. તેમનો એક નાનો વહાલો પુત્ર પણ હતો. હવે ઘરમાં કદી નિર્જનતા આવવાની ન હતી. ��ાસ્યના ફુલો સદા મહેક્યા કરવાનાં હતાં. ખુશીઓનું ઝરણું કલકલ કરતું વહ્યા કરવાનું હતું. પૂજાની વિધી વખતે રુચીની સાથે આરતીની થાળી પકડીને ભગવાનની આરતી ઉતારતી વખતે પ્રકાશના મુખ પર વારંવાર એક છૂપું વિજયી સ્મિત ફરકી જતું હતું.\nતે દિવસે રુચીથી છુટા પડ્યા બાદ પ્રકાશના દિલ અને દિમાગ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને તે આ પાર કે પેલે પારના નિર્ણય પર આવી ગયો હતો. પોતાની રાજકીય વગ વાપરીને તેને પોતાના રસ્તાનો કાંટો દૂર કરવામાં જરા પણ મુશ્કેલી પડી ન હતી.\n« Previous તને ગમે તે મને ગમે – નવીન જોશી\nઝાકળબિંદુ – મીરા ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nફરી એક વાર – નીલમ દોશી\n(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘડિયાળ નવ વાગ્યાનો સમય બતાવતી હતી. થોડી થોડીવારે વાદળના પંજામાંથી છટકીને સૂરજનાં બે-ચાર તોફાની ચાંદરડાં ઘરમાં હડિયાપટ્ટી કરી જતા હતા, પણ સુરેખાને એની સામે જોવાની ફુરસદ ક્યારે હોય છે સંચાની ઘરઘરાટી રાત-દિવસ ચાલે ત્યારે જ બે છેડા ભેગા થાય છે. આ ક્ષણે સુરેખાનું સઘળું ધ્યાન આજના ઓર્ડરનું છેલ્લું ફ્રોક પૂરું કરવામાં કેન્દ્રિત થયું હતું. ત્યાં ... [વાંચો...]\nરેલ્વે સ્ટેશન – કલ્પેશ સોલંકી\nતાવળે ઉતાવળે ચાલીને આકાશ રેલ્વેસ્ટેશન પર આવી ગયો. કાંડા ઘડીયાળમાં નજર કરી તો સાંજના સાડા સાત થતાં હતા. જેમ બને તેમ એણે જલ્દીથી અમદાવાદ પહોંચવાનું હતું એટલે આઠ વાગ્યે અમદાવાદ જતી ક્ણાર્વતી એક્સપ્રેસની ટિકિટ લેવા તે ટિકિટબારીએ પહોચ્યો. પણ, બુધવાર હોવાથી કર્ણાવતી એક્સપ્રેસ આવશે નહીં તેવી માહિતી મળતા તે વિચારમાં પડી ગયો અને વહેલા આવીને ભૂલા પડ્યા જેવો ઘાટ ઊભો ... [વાંચો...]\nબધું જ છે… – નયના શાહ\n(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) નવીનભાઈ અને વીરબાળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી. જોકે ઘણાબધાં એમની ઈર્ષ્યા પણ કરતાં હતાં. જોકે દયા ખાનાર વ્યક્તિ જ્યારે વીરબાળાબહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષ્યાપાત્ર બની જતી. વીરબાળાબહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ કરવી નહીં. જેવા સંજોગો હોય એવા સંજોગોને અનુરૂપ થઈની જીવવું. ઈશ્વરે ... [વાંચો...]\n16 પ્રતિભાવો : વિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ\nચીલા ચાલુ અને બહુ સામાન્ય કથા { પ્રેમકથા } આપી. આવી કથાઓથી સમાજને શું સંદેશ પહોંચવાનો } આપી. આવી કથાઓથી સમાજને શું સંદેશ પહોંચવાનો … જોડણીની ભૂલો પણ ઘણી છે ; રુચિ નામ પણ ઘણી વખત રુચી ,રાજપુત – રાજપૂત , પરીવાર – પરિવાર , મલસે વગેરે.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆપના પ્રતિભાવ બદલ આભાર. ધ્યાનથી વાંચીને જોડણીની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા બદલ વિશેષ આભાર. હા,વાર્તા સામાન્ય પ્રેમકથાની જ છે.અડધી વાર્તા સત્યઘટના આધારીત છે પણ અંત કાલ્પનિક આપેલ છે કારણકે આવી પ્રેમકથાઓ આપણા સમાજ અને જીવનમાં આકાર લેતી રહેતી હોય છે પણ કદી પુરી નથી થતી. અને દરેક વાર્તા સમાજને કંઈ સંદેશો આપે તે જરૂરી નથી તેને ફક્ત વાર્તા રૂપે જ માણવી જોઈએ તેમ હું માનું છું અને સમાજના લોકો સમજદાર જ હોય છે.\nવાર્તાની રજુઆત સુંદર. વિજયના મનોભાવોનું વર્ણન રસપ્રદ અને અંત આંચકાજનક.\nપ્રકાશ અને રુચિની સુખાંત પ્રેમકથામાં પ્રકાશનું પાત્ર શરૂઆતમાં સબળ જણાય છે તે અંતે માનસિક નિર્બળતામાં પરિણામે છે. પોતાની નિર્બળતા અને ભૂતકાળની રુચિના સંબંધની વાતે તેને પોતાનો રુચિ પ્રત્યેનો પ્રેમ પ્રકટ કરતાં અટકાવ્યો. બાકી મોગલે આઝમ ના જમાનાની પહેલા પણ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા…’ જો પ્રકાશનું માં સબળ, સશક્ત હોત તો તેણે પરિસ્થિતિ સ્વીકારીને રુચિ તેનાં સંસારમાં વધારે સુખી શી રીતે થાય તેવું કંઇક કર્યું હોત.જો કે અહીં રુચીએ પણ પોતાનો પ્રેમ અથવા અવ્યક્ત ભાવના વ્યક્ત કરી નથી તે પણ જોવું જોઈએ. પરંતુ તે હકીકતને સ્ત્રી સહજ શરમ/સંકોચ/નબળાઈ કે છેવટે વડીલોની આમન્યાના બહાને સ્વીકાર્ય રાખવી પડે. અંધકાર પ્રકાશની માનસિક નીર્બળતાનું પ્રતીક જણાય છે. વાર્તાના અંતે જ કથા નાયકની હલકી માનસિકતાની જાણ થતા વાચક તેમનાં લગ્નબંધનનો રસમય અનુભૂતિ કરી શકતો નથી એટલું જ નહીં પણ પ્રકાશ પ્રત્યે વાચકની જે સહાનુભૂતિ હતી તે પણ તે ગુમાવી બેસે છે. રુચિના પહેલા પતિના અત્યંત ખરાબ વર્તનથી કંટાળીને રુચીએ અદાલાતામાં કાયદાકીય છૂટાછેડા લેવા પડ્યા અને ત્યારબાદ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઇ શક્યું હોત. કદાચ તો વાર્તા વધુ તર્કસંગત જણાત. પરંતુ હૃદય અને પ્રેમ કોઈને ય ક્યાં ગણકારે છે’ જો પ્રકાશનું માં સબળ, સશક્ત હોત તો તેણે પરિસ્થિતિ સ્વીકારીને રુચિ તેનાં સંસારમાં વધારે સુખી શી રીતે થાય તેવું કંઇક કર્યું હોત.જો કે અહીં રુચીએ પણ પોતાનો પ્રેમ અથવા અવ્યક્ત ભાવના વ્યક્ત કરી નથી તે પણ જોવું જોઈએ. પરંતુ તે હકીકતને સ્ત્રી સહજ શરમ/સંકોચ/નબળાઈ કે છેવટે વડીલોની આમન્યાના બહાને સ્વીકાર્ય રાખવી પડે. અંધકાર પ્રકાશની માનસિક નીર્બળતાનું પ્રતીક જણાય છે. વાર્તાના અંતે જ કથા નાયકની હલકી માનસિકતાની જાણ થતા વાચક તેમનાં લગ્નબંધનનો રસમય અનુભૂતિ કરી શકતો નથી એટલું જ નહીં પણ પ્રકાશ પ્રત્યે વાચકની જે સહાનુભૂતિ હતી તે પણ તે ગુમાવી બેસે છે. રુચિના પહેલા પતિના અત્યંત ખરાબ વર્તનથી કંટાળીને રુચીએ અદાલાતામાં કાયદાકીય છૂટાછેડા લેવા પડ્યા અને ત્યારબાદ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઇ શક્યું હોત. કદાચ તો વાર્તા વધુ તર્કસંગત જણાત. પરંતુ હૃદય અને પ્રેમ કોઈને ય ક્યાં ગણકારે છે\nઆખી વાર્તા કોમન છે છતા અલગ છે. સહુથી સરસ છે વાર્તાનો અકલ્પનીય અન્ત.\nઆભાર મનોજભાઈ ,હર્ષદભાઈ, ભૂમીબેન, ગોપાબેન અને સ્મિતાબેન મારી વાર્તા વાંચીને નિખાલસ અભિપ્રાય આપવા માટે.\nસરસ પ્રવાહમયી,ભાવવહી વર્ણન……….વણકલ્પ્યો અંત……………\nતમારિ ઓરખ પ્રમાને ઉનચિ અપેક્શા રાખિ હતિ\nપ્રેમ મા મનસ ક્યારેક આવિજ ભુલ કરિ બેસે\nઆભાર ગણપતભાઈ, હિતાબેન તથા મીતા,\nવાર્તાને વાર્તાના સ્વરૂપે માણવા માટે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/november-24-2014-news-highlights-gujarat-023388.html", "date_download": "2019-05-20T00:26:33Z", "digest": "sha1:J25RQJ5MGGTMBHLMEJOWPETWMTK7AKE6", "length": 12905, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવેમ્બર 24, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ | november 24, 2014 : News highlights of Gujarat. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનવેમ્બર 24, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...\nમુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે એ. આર. રહેમાન\nમુખ્યમંત્રી આનંદીબેન પટેલની સુપ્રસિદ્ધ સંગીતકાર એ. આર. રહેમાને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રવાસન મંત્રી સૌરભ પટેલ સાથે મુખ્યમંત્રીને મળેલા એ. આર. રહેમાન મુખ્યમંત્રીના સ્વચ્છતા - સ્વસ્થતા અને મહિલા સશક્તિકરણના અભિનવ આયામોથી પ્રભાવિત થયા છે તેમ તેમણે આનંદીબેનને મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું.\nસુરતઃ સસરા-જમાઇએ કરી મા-દિકરીની હત્યા\nકામરેજ તાલુકાના પાસોદરા ગામે પોતાની દિકરીને મળવા માટે માતા આવી હતી, જે દરમિયાન બન્નેના આડાસંબંધોના વહેમમાં સસરા-જમાઇએ પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે, હત્યા કર્યા બાદ બન્ને આરોપી કામરેજ પોલીસ મથકે હાજર થઇ ગયા હતા અને સઘળી કહાણી પોલીસને જણાવી હતી, જે સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધી સસરા-જમાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.\nઅમદાવાદઃ સીટીએમ પાસે બે બાઇક અથડાતાં એકનુ મોત\nઅમદાવાદ શહેરના સીટીએમ ઓવરબ્રિજ પર ગઇકાલે બે બાઇક ચલાકો વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.\nવાપીઃ ઉદ્યોગપતિનો અપહરણ બાદ છૂટકારો\nવાપીના પારડીના પલસાણાથી એક ઉદ્યોગપતિનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માગવામાં આવી હતી, જેમાં પોલીસે અપહરણકારોને પકડીને ઉદ્યોગપતિનો છૂટકારો કરાવ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર 29 વર્ષીય અરૂણ બ્રજમોહન પટેલનું બે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી અરૂણને છોડાવ્યો હતો અને બન્ને અપહરણકર્તાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\ngujarat news news update news highlights photo news in gujarati ગુજરાત ન્યૂઝ ન્યૂઝ અપડેટ ન્યૂઝ હાઇલાઇટ્સ ફોટો ન્યૂઝ ઇન ગુજરાતી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/cabinet-minister/", "date_download": "2019-05-20T00:25:55Z", "digest": "sha1:JDUMH5Y3MLSFKCPXLLMAG4QWR6XJ7HKV", "length": 17518, "nlines": 212, "source_domain": "www.gstv.in", "title": "cabinet minister - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nPM મોદીના આ 10 દિગ્ગ્જ પ્રધાનો નથી લડી રહ્યા લોકસભાની ચૂંટણી, બધાના કારણો છે જાણવા જેવા\nલોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના કેટલાય દિગ્ગ્જ ��્રધાનો આ ચૂંટણી જંગ લડી રહયા નથી જો કે તે બધાના કારણો અલગ અલગ છે. જેમાં કોઇ રાજયસભાના સભ્ય\nરૂપાણી સરકારના કેબિનેટ મંત્રીના પીએએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો\nસુરત જિલ્લાનાં માંગરોળનાં ધારાસભ્ય અને સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવાનાં તત્કાલિન અંગત પી.એ. હરેશ વસાવાએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ભૂકંપ\nરૂપાણી સરકારના મંત્રીએ કહ્યું, લોકસભાની ચૂંટણી રોકી દો પહેલાં પાકિસ્તાનને ઠોકી દો\nગુજરાતના કેબિનેટ કક્ષાના વન મંત્રી ગણપત વસાવાએ આવેશમાં આવીને એવો બફાટ કર્યો છે કે લોકસભાની ચૂંટણીને રોકી ને પણ પહેલાં પાકિસ્તાનને સાફ કરવું જોઇએ. તેમણે\nગુજરાત ભાજપના આ નેતાનું કદ થયું મોટું, પીએમ મોદીએ કર્યું ટ્વિટ\nજસદણ વિધાનસભામાં જીત મેળવ્યા બાદ કુંવરજી બાવળિયા દિલ્હી વડાપ્રધાન મોદીને મળવા ગયા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવતા તેમના સાથેનો પોતો ટ્વિટ કર્યો હતો.\nમોદી સરકારના બીજા કદાવર કેબિનેટ મહિલા મંત્રી કર્યો ચૂંટણી લડવાનો ઇનકાર\nપોતાના અલગ જ વ્યક્તિત્વ અને અનોખા અંદાજથી જાણીતા કેન્દ્રીય મંત્રી સાધ્વી ઉમા ભારતી ભારતીય જનતા પાર્ટીના સૌથી અગ્રેસીવ નેતા છે, તેમણે હવે ચૂંટણી ન લડવાનો\nપંજાબના કેબિનેટ પ્રધાન IAS ઓફિસરને મોકલતા હતા ભદ્દા મેસેજ, કોંગ્રેસ ફસાઈ\nદેશભરમાં ચાલી રહેલી મીટુની લહેરથી પંજાબ પણ અછૂતું નથી. પંજાબના એક મહિલા આઈએએસ અધિકારીએ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન પર માનસિક રીતે હેરાનગતિ કરવાનો અને મોડી\nઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં કેબિનેટ પ્રધાનની મુશ્કેલીઓ વધી, કોંગ્રેસકાળનો કેસ ખૂલ્યો\nઉત્તરપ્રદેશમાં યોગી આદિત્નાથ સરકારમાં કેબિનેટ પ્રધાન રીટા બહુગુણા જોશીની મુશ્કેલીઓ વધી છે. અલાહાબાદની વિશેષ કોર્ટે રીટા બહુગુણા સામે બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવાનો અને 31 ઓક્ટોબર\nરૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી પર પુત્રવધુના ગંભીર આરોપો, સનાદરમાં થશે ઘેરાવ\nરાજ્યમાં રૂપાણી સરકારમાં કેબીનેટ પ્રધાન દિલીપ ઠાકોરની પુત્રવધુએ તેના પતિ ને સાસુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આજે સનાદર ગામે લોકો પ્રધાન દિલીપ ઠાકોરનો\nકુંવરજી બાવલિયાને કેબિનેટ પદ આપતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, અનેક ધારાસભ્યો નારાજ\nકોંગ્રેસનો સાથ છોડીના ભાજપમાં આવનારા કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે..ભાજપના અનેક ધારાસભ્ય, રાજ્યકક્ષાના પ્રધાનો પણ\nનારાજ મંત્રી સોલંકીના બંગલે કોળી સમાજના અગ્રણીઓની બેઠક : કેબીનેટમાં ગેરહાજર રહેશે\nનારાજ મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ સોલંકી ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં સર્વ સંમતિથી કોઈ નિર્ણય લેવાશે. પરષોત્તમ\nભાજ૫માં ભડકો : નીતિન ૫ટેલે આપી રાજીનામાની ચિમકી, આરપારની લડાઇના મુડમાં…\nવિધાનસભાની ચૂંટણી બાદ ખાતાની ફાળવણીને લઇને ભાજપમાં ભડકો થયો છે. શનિવારે દિવસભર નીતિન પટેલની નારાજગીના અહેવાલો છતા નીતિન પટેલે હજુ ભેદી મૌન પાળ્યુ છે. નારાજગીના\nમંત્રી મંડળમાં સુરતને અન્યાય : મુળ સુરતીને સ્થાન કેમ નહીં \nરાજ્ય સરકારના મંત્રી મંડળમાં સ્થાન આ૫વામાં વિવિધ જિલ્લાને અન્યાય થયો હોવાના ઉઠેલા સુર વચ્ચે સુરતમાંથી ૫ણ અસંતોષની લાગણી બહાર આવી છે. સુરતનું મુળ ધરાવતા કોઇને\nગુજરાતના મંત્રીઓને ખાતા ૫હેલા મળી ગઇ ચેમ્બર, સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં વ્યવસ્થા\nરાજ્યમાં CM સહિત 20 પ્રધાનોએ શપથ તો લીધા છે. પરંતુ ખાતા ફાળવણીનું કોકડુ ગુચવાયુ છે. તેવામાં શપથ લેનારા પ્રધાનોને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બરની ફાળવણીઓ થઈ\nમોદી ચિંધ્યા માર્ગે સરકાર તો રચાઇ, હવે ખાતાની ફાળવણીનું કોકડુ ગુચવાયુ..\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડ માંડ જીત્યા બાદ સતત છઠ્ઠી વખત ભાજ૫ની સરકાર રચાઇ છે. ગઇકાલે દબદબાભેર શ૫થ સમારોહ યોજીને આઠ કેબીનેટ અને બાર રાજ્યકક્ષના મંત્રી\nપાટીદાર પાવર : સરકારની કેબીનેટમાં પાંચ મંત્રીને મળ્યું સ્થાન\nગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આજે રચાયેલી નવી સરકારમાં પાટીદાર પાવર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. સરકારમાં મહત્વની ગણાતી કેબીનેટમાં પાંચ પાટીદાર મંત્રીનો સમાવેશ કરાયો છે.\nગુજરાતના પ્રધાન મંડળની શ૫થવિધિ 27 કે 28 ડિસેમ્બરે : રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો પ્રસ્તાવ\nગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેળવનારી ભારતીય જનતા પાર્ટી આજે સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવાના છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી સાંજે સાડા\nમંત્રીમંડળમાં કોનો થશે સમાવેશ કેવું હશે ગુજરાતનું પ્રધાનમંડળ \nગુજરાતમાં ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ મુખ્યપ્રધાન અને સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની યાદીની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ વખતના પરિણામોમાં ભાજપની જીત બે આંકડામાં\nમોદી સરકારના મંત્રીએ ભાજપના ધારાસભ્યને ગણાવ્યા ખાણ માફિયા\nકેન્દ્રમાં મોદી સરકારમાં મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કૃષ્ણપાલ સિંહ ગુર્જરે તેમની જ પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અવતાર સિંહ ભડાનાને ખાણ માફિયા ગણાવ્યા\nભ્રષ્ટાચાર મામલે પ્રધાનની ગઇ ખુરશી, ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઇ\nએક ન્યૂઝ ચેનલે પોતાના એક્સક્લૂઝિવ અહેવાલમાં જાણકારી આપી છે કે મોદી સરકારના કેબિનેટના એક પ્રધાનની ભ્રષ્ટાચારના કારણોથી છૂટ્ટી કરવામાં આવી છે. જો ન્યૂઝચેનલનો અહેવાલ સાચો\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/12/15/short-story/", "date_download": "2019-05-20T00:53:42Z", "digest": "sha1:PSQ4TD2QMXRDTBYMWFC4TMMKV2CDRR4D", "length": 39342, "nlines": 233, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બ્લૉકેજ ! – હરેશ ધોળકિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 15th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 12 પ્રતિભાવો »\nભાસ્કર ડૉક્ટરની ચેમ્બરમાંથી ઢીલો બહાર નીકળ્યો. બહાર નીકળી રિક્ષા કરી અને ઘેર આવ્યો. ઘેર આવી ચૂપચાપ ખુરશી પર બેસી ગયો અને વિચારમાં ડૂબી ગયો.\nભાસ્કર નિવૃત્ત થઈ ગયો હતો. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતો હતો. તેને ખાસ કોઈ માંદગી આવતી ન હતી. શરીરનો બાંધો પણ સરસ હતો. તેથી શાંતિથી જીવતો હતો. પણ થોડા દિવસ પહેલાં છાતીમાં થોડો દુઃખાવો થયો હતો. આમ તો તેને તેણે અવગણ્યો હતો, પણ એક મિત્રે કહ્યું કે તેણે ચેક કરાવી લેવું જોઈએ. સાઠ વર્ષ પછી કોઈ જ બાબતને અવગણવી ન જોઈએ. તેથી ભાસ્કરે તેના એક પરિચિત ડૉક્ટરની મુલાકાત લીધી અને વાત કરી. ડૉક્ટરે તેને ધ્યાનથી તપાસ્યો. પછી તેનો ઈ.સી.જી. પણ લીધો.\nપછી ભાસ્કરને કહ્યું, “જુઓ ભાસ્કરભાઈ, આમ તો તમને કશી તકલીફ હોય તેમ લાગતું તો નથી. કોઈ ચિહ્ના દેખાતાં નથી. પણ તમારી નાડીના ધબકારા થોડા ધીમા લાગે છે. તે પણ આમ તો નૉર્મલ બાબત ગણાય. પણ સાઠ પછી તે બાબતે વિચાર કરવો જોઈએ. ધબકારા ધીમા જોતાં મને વહેમ જાય છે કે તમને હાર્ટમાં કોઈ નળીમાં બ્લૉકેજ થવાની શરૂઆત થઈ લાગે છે. હશે જ એમ કહી શકતો નથી, કશું જ સ્પષ્ટ નથી, પણ તેની કલ્પના કરી શકાય. તેના પ્રત્યે બેદરકાર રહી શકાય નહિ. એટલે ભવિષ્યમાં ઝડપથી એન્જિયોગ્રાફી ન કરાવવી પડે એ માટે અત્યારથી જ આ બ્લૉકેજ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તમને દવા તો આપું જ છું, પણ તે કદાચ હોય તો વધે નહિ માટે લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવાની જરૂર પડશે. એ માટે સૂચનાઓ આપું છું તે પ્રમાણે કરશો, તો બ્લૉકેજ વધશે નહિ અને કદાચ દૂર પણ થઈ જાય.”\nઆમ કહી તેમણે આહાર-વિહાર-મનોવ્યાપાર બાબતે વિવિધ સૂચનાઓ લખી આપી અને તેનો અમલ બીજા જ દિવસથી શરૂ કરવા કહ્યું. ભાસ્કરે હા પાડી, પણ તે ઢીલો થઈ ગયો. જે રીતે ડૉક્ટરે બ્લૉકેજ બાબતે સમજ આપી, તે ગંભીર હતી. ધ્યાન ન રાખે તો એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવવી પડે અને તેમાં તો લાખો રૂપિયા ખર્ચવા પડે. ભાસ્કર કેવળ કલાર્ક હતો. તેની પાસે ખાસ બચત ન હતી. પેન્શન પણ સામાન્ય હતું. એટલે તેમના માટે બ્લૉકેજ ન જ વધે તે જોવું જરૂરી હતું.\nપણ આ બધો ફેરફાર કરવો એટલે અનેક બાબતો કરવી પડશે. ખોરાક બદલાવવો પડશે. અમુક ફળોના રસ પીવા પડશે. નિયમિત ફરવા જવું પડશે. ખાવામાં મીઠું, ખાંડ, તેલ બધાંને દૂર કરવાં પડશે. જબરું પરિવર્તન કરવું પડશે.\nઅને તે બધું તેની પત્ની સુધા પાસે કરાવવું પડશે.\nભાસ્કર વધારે ઉદાસીન થઈ ગયો.\nસુધા. તેની પત્ની. તેની સાથે લગ્ન કર્યે પાંચ દસકા થવા આવ્યા હતા.\nપણ આજે પણ તેને પત્ની પસંદ ન હતી.\nતેની સગાઈ નક્કી કરવામાં આવી ત્યારે ભાસ્કરને ખબર પડી કે સુધા જરા પણ ભણી ન હતી. ચારેક ધોરણ કરેલ હતાં એટલે કે અભણ જ હતી. અને ભાસ્કર તો પોસ્ટ ગ્રૅજ્યુએટ હતો. વિદ્વાન હતો. વિશાળ મિત્રવર્તુળ ધરાવતો હ��ો. તેમાં તે સુધાને લઈ જઈ ન શકે. તે આ બધા વચ્ચે શું વાતો કરી શકવાની બધા અંગ્રેજીમાં ચર્ચા કરતા હોય, ત્યારે ગુજરાતી પણ માંડ જાણતી સુધા કેમ ભળી શકવાની બધા અંગ્રેજીમાં ચર્ચા કરતા હોય, ત્યારે ગુજરાતી પણ માંડ જાણતી સુધા કેમ ભળી શકવાની ભાસ્કરનું મન ખાટું થઈ ગયું. પણ તેના પિતા કડક હતા. તેના સામે બોલી શકાય તેમ ન હતું. એટલે લગ્ન થઈ ગયાં. કરૂણતા તો એ થઈ કે લગ્ન પછી તરત માતાપિતાએ વિદાય લીધી. થોડી વહેલી વિદાય લીધી હોત તો ભાસ્કર બચી ગયો હોત. ભાસ્કર ખૂબ ગુસ્સે થઈ ગયેલો. તેનો ગુસ્સો પણ સુધા પર જ કાઢ્યો. આમ પણ તેણે નક્કી કરેલ કે અભણ પત્ની સાથે સંબંધ ન જ રખાય. તેમાં પિતાની ઘટના બની. તેથી પત્ની પ્રત્યે વધારે ઉદાસીન થઈ ગયો. તે તેને જરા પણ ન બોલાવતો. કામ હોય તો જ અને ત્યારે જ બહુ જ ઓછા શબ્દોમાં સૂચના આપતો. બાકી તેનાથી અળગો જ રહેતો. તેને ક્યાંય ન લઈ જતો. ઘરમાં પણ વાતો ન કરતો. હા, રાત્રે લાચાર હતો. તેથી રાત્રે થોડી વાર સાથે રહેતો. બાકી આખો દિવસ ન બોલાવતો. તેને તેનાથી બે બાળકો થયાં હતાં. પુત્ર બહાર હતો. પુત્રી સ્થાનિકે જ સાસરે હતી.\nલગ્નથી કરી આજ સુધી…\nઅને હવે જે તેણે કરવાનું હતું તે બધું જ પત્નીની મદદથી જ કરવું પડશે. આહાર-વિહારની વ્યવસ્થા તો પત્ની દ્વારા જ કરવી પડશે.\nભાસ્કરને બ્લૉકેજ કરતાં આ આધારિતતા વધારે દુઃખતી હતી. તે ખૂબ અકળાતો હતો. તેને બોલાવીને સૂચના આપવી પડશે. સતત તેના તરફ ધ્યાન રાખવું પડશે. જરા પણ ભૂલ ન થાય તે જોવું રહેશે. આ અભણ બધું સમજશે કે કેમ તે પણ સમસ્યા હતી. પણ તેનો આધાર લીધા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તેને કોઈ બીજો ભાઈ કે બહેન પણ ન હતાં કે તેને કહી શકે. એક જ વ્યક્તિ તેના જીવનમાં રહી હતી – પત્ની સામાન્ય સંજોગોમાં જમવા વખતે થોડી વાર સામે રહેતી. અલબત્ત, તે વાતો ન કરતો. માત્ર તેના હાથનું જમી લેતો. બાકી પોતાના રૂમમાં એકલો જ બેસતો. પત્ની ઓરડામાં બેઠી રહેતી. તે કાં તો કામ કરતી અથવા તો માળા ફેરવ્યા કરતી. પણ હવે તો તેને સતત સૂચના આપવી પડશે.\nભાસ્કરે બ્લૉકેજને ગાળ આપી. સાથે ડૉક્ટરને ગાળ આપી. શા માટે તેણે આવું શોધી કાઢ્યું તેને ખબર છે કે પોતે એકલો છે. અને આ બધાંમાં પત્નીની ગુલામી કરવી પડશે તેને ખબર છે કે પોતે એકલો છે. અને આ બધાંમાં પત્નીની ગુલામી કરવી પડશે ડૉક્ટરને તો સૂચના આપી છૂટી જવું છે કે આ કરજો કે તેમ કરજો. પણ અહીં પોતાની સ્થિતિ શું છે તેનો તેને શું ખ્યાલ છે ડૉક્ટરને તો સૂચના આપી છૂટી જવું છે કે આ કરજો કે તેમ કરજો. પણ અહીં પોતાની સ્થિતિ શું છે તેનો તેને શું ખ્યાલ છે તે કેટલો લાચાર થઈ જશે તેની ખબર છે તેમને \nપણ બીજો ઉપાય ન હતો. પત્નીને જ સૂચના આપવી પડશે.\nતેણે સામે ઓરડામાં જોયું. સુધા કશુંક સીવતી હોય તેમ લાગ્યું.\nપત્નીએ આંખ ઊંચી કરી તેના સામે જોયું.\nભાસ્કરે ઈશારાથી તેને બોલાવી.\nસુધાને નવાઈ લાગી. થોડો ડર પણ લાગ્યો. પોતાની કોઈ ભૂલ થઈ ગઈ હતી ઠપકો તો નહીં ખાવો પડે ને ઠપકો તો નહીં ખાવો પડે ને \nપણ તે ધીમેથી ઊભી થઈ. હળવેકથી સામે આવીને નીચું મોં કરીને ઊભી રહી.\nભાસ્કરને પહેલાં તો શું કહેવું તે ન સૂઝ્યું. પછી તે પણ નીચું મોં કરી બોલ્યો, “આજ ડૉક્ટર પાસે ગયો હતો.”\nસુધાએ ઝાટકાથી મોં ઊંચું કર્યું. “કેમ ” તેના મોંમાંથી શબ્દો નીકળી ગયા. “કંઈ થયું છે ” તેના મોંમાંથી શબ્દો નીકળી ગયા. “કંઈ થયું છે ” તેના અવાજમાં ભારોભાર ચિંતા હતી.\nભાસ્કરે તે અવગણીને આગળ કહ્યું, “ડૉક્ટર કહે છે કે મને હ્રદયની નળીમાં બ્લૉકેજ છે. તેથી મારે સંભાળ લેવી પડશે.”\nસુધાને બ્લૉકેજ એટલે શું તે સમજ ન પડી, પણ હ્રદય શબ્દ સાંભળી ચિંતિત થઈ. તેણે હાર્ટ એટૅક શબ્દ સાંભળ્યો હતો.\nપણ સંકોચ સાથે બોલી, “શું સંભાળ લેવી પડશે \nભાસ્કર ડૉક્ટરે આપેલ સૂચનાઓ બોલી ગયો. પછી કહે, “આ બધું હવેથી મારે રોજ કરવું પડશે.”\n“વાંધો નહિ, નિશ્ચિત રહેજો. બધું કરીશ.”\nપણ તને આ બધું આવડશે – એમ તે બોલવા જતો હતો, પણ “પણ તું… – એમ તે બોલવા જતો હતો, પણ “પણ તું…” તે વધારે બોલી ન શક્યો.\n“તમે તમારે નિશ્ચિંત રહો.” સુધાએ જવાબ આપ્યો.\nભાસ્કર ચૂપ થઈ ગયો.\nસુધા ફરી બેઠી હતી ત્યાં બેસી ગઈ. અલબત્ત, તેની નજર સતત પતિ તરફ જતી હતી.\n સુધાને આ બધું આવડે તેનો ખ્યાલ રાખજે, નહીં તો આ બ્લૉકેજ વધી જશે. – ભાસ્કરે પ્રાર્થના કરી.\nસાંજ પડી ગઈ. ભાસ્કર ફરવા જવાની તૈયારી કરતો હતો. તૈયાર થઈ બહાર નીકળતો હતો ત્યાં સુધાએ થોભાવાનો ઈશારો કર્યો. ભાસ્કરને નવાઈ લાગી. પણ ઊભો રહી ગયો.\nસુધા રસોડામાંથી દૂધીનો રસ લઈ આવી. તેનો પ્યાલો સામે ધર્યો.\n” ભાસ્કરે શંકાથી પૂછ્યું.\n“દૂધીનો રસ.” સુધાએ જવાબ આપ્યો.\nભાસ્કરને યાદ આવ્યું કે ડૉક્ટરે તેને રોજ દૂધીનો રસ પીવાની સૂચના આપેલી.\nભાસ્કરને નવાઈ લાગી. પોતે તો ભૂલી ગયો હતો. પણ સુધાએ યાદ રાખ્યું હતું. તેણે હળવાશ અનુભવી. સુધાના હાથમાંથી પ્યાલો લઈ પી ગયો. ભાવ્યો નહીં.\n“આવો વિચિત્ર સ્વાદવાળો રસ અપાય ” તેણે ઠપકો આપ્યો. સુધાએ જવાબ ન આપ્યો.\nભાસ્કર ���રવા ચાલ્યો ગયો.\nરાત્રે જમવા બેઠો. જોયું તો તદ્દન સાદો ખોરાક હતો.\n“તમારી સૂચના મુજબની રસોઈ કરી છે.” એક વાક્યમાં સુધા બોલી.\nભાસ્કરને જરા પણ ભાવે તેવી રસોઈ ન હતી, પણ ચૂપચાપ ખાઈ ગયો. પછી તો આ રોજનું થવા લાગ્યું. સવારે ઊઠે ત્યારે સુધા અમુક રસ ધરે. પછી અમુક પીણું આપે. જમવામાં સાદી રસોઈ જ કરે. નિયમિત રસો આપે. ભાસ્કરને કશું જ ભાવતું ન હતું. ક્યારેક સુધા પર ગુસ્સો કરતો પણ ખરો. પણ સુધા ચૂપચાપ કશું જ બોલ્યા વગર આપ્યે રાખતી. એને બહુ જ ધ્યાન રાખવાનું હતું. એટલે સતત સુધા તેની પાસે આવતી. તે કશુંક ભૂલી જતો, તો હળવેકથી યાદ પણ અપાવતી.\nભાસ્કર હળવો થઈ ગયો. ડૉક્ટરની સૂચના મુજબ જ જીવવાનું શરૂ થઈ ગયું હતું. સુધા બધું જ બરોબર કરતી હતી.\nપણ હવે સુધા સતત પાસે રહેતી. સતત સામે રહેવા લાગી. પહેલાં તો દૂર ઓરડામાં જ બેઠી હોય. ભાગ્યે જ સામે આવે. રાત્રે આવે ત્યારે અજવાળું ન હોય. ચોક્કસ હેતુ હોય.\nપણ હવે તો સવારથી આખો દિવસ કશુંક ને કશુંક કરવાનું હોય. નાસ્તો, ફળોનો રસ, દવા સતત ચાલ્યા જ કરે. તે જ આ બધું સંભાળે. ભાસ્કર અજાણતાં નિશ્ચિંત થઈ ગયો હતો. પણ આ જ કારણોસર તે તેને સતત જોયા કરતો. સતત તેની પર નજર પડ્યા કરતી.\nહવે તેને ખ્યાલ આવ્યો કે સુધાનો વાન તો ઊજળો હતો. વૃદ્ધ થયા છતાં વાન સારો હતો. ચહેરો પણ નમણો અને ઘાટીલો હતો. તે ચાલતી ત્યારે આકર્ષક લાગતી. તેની અવાજ પણ મીઠો હતો. તેની આંખો પણ મારકણી હતી. તેની સાડી પહેરવાની સ્ટાઈલ પણ ઠસ્સાદાર હતી. જ્યારે સામે ઊભી રહેતી, ત્યારે અજાણતાં પણ ભાસ્કરની નજર તેના પર થોડી પળો રોકાઈ જતી. સુધા પ્યાલો વધારે નજીક ધરે ત્યારે ચમકીને તે લઈ લેતો.\nક્યારેક કોઈક સુધાને મળવા આવે અને બન્ને વાતો કરે, તો હવે ભાસ્કરનું ધ્યાન જતું. સુધાની વાતો કરવાની રીત પણ સ્વસ્થ હતી. તેની ભાષા પણ સંસ્કારી હતી. હળવેથી બોલતી. સામેની વ્યક્તિ કોઈ દલીલ કરે તો શાંતિથી જવાબ આપતી. દલીલ પણ કરી શકતી. ભાસ્કરને સાંભળી નવાઈ લાગતી કે સુધા તો સરસ દલીલ કરી શકે છે.\nતો પોતા સાથે કેમ દલીલ નહીં કરી હોય \nપછી તેને ખ્યાલ આવ્યો કે પોતે તેને બોલાવી જ ક્યારે હતી કે તે દલીલ શું જવાબ પણ આપે \nધીમે ધીમે તેને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે સુધાને અન્યાય કર્યો હતો. સુધા બરાબર હતી. રૂપાળી હતી. વાન પણ સારો હતો. ભલે ભણેલી ન હતી, પણ સંસ્કારી હતી. ભાષા શુદ્ધ હતી. વ્યવહારમાં પણ કુશળ હતી.\nભાસ્કરને થયું કે તે આખું જીવન સુધા પ્રત્યે પૂર્વગ્રહ રાખીને જ જીવ��યો હતો. તેનું વિચારક મન તને કોસવા લાગ્યું : અરે, સુધા તેનો કેટલો ખ્યાલ રાખતી હતી અને તેણે તો તેના પ્રત્યે પૂર્વગ્રહ જ રાખ્યો હતો. તેને તેણે એક પળ બોલાવી ન હતી. કેવળ નોકરાણી તરીકે જ જોઈ હતી અને તેનો ‘ઉપયોગ’ જ કર્યો હતો. છતાં તેણે એક પણ ફરિયાદ કરી ન હતી. ચૂપચાપ જીવી હતી. બાળકોને પણ તેણે સરસ રીતે ઉછેર્યાં હતાં અને આજે પણ તેનું કેટલું ધ્યાન રાખતી હતી અને તેણે તો તેના પ્રત્યે પૂર્વગ્રહ જ રાખ્યો હતો. તેને તેણે એક પળ બોલાવી ન હતી. કેવળ નોકરાણી તરીકે જ જોઈ હતી અને તેનો ‘ઉપયોગ’ જ કર્યો હતો. છતાં તેણે એક પણ ફરિયાદ કરી ન હતી. ચૂપચાપ જીવી હતી. બાળકોને પણ તેણે સરસ રીતે ઉછેર્યાં હતાં અને આજે પણ તેનું કેટલું ધ્યાન રાખતી હતી એક પણ બાબત ભૂલતી ન હતી. ડૉક્ટરે જે સૂચનાઓ આપી હતી, તેમાંની ઘણી ભાસ્કર ભૂલી જતો હતો, પણ સુધા એક પળ પણ ભૂલતી ન હતી. અને સાદો આહાર પણ કેટલી સરસ રીતે તૈયાર કરી આપતી કે ભાસ્કરને સ્વાદ ગમતો. બધું જ નિયમિત રીતે આપતી. પળેપળ દૂર રહી ધ્યાન રાખતી હતી. એક પળ પણ બેદરકાર રહેતી ન હતી.\n આખું જીવન તેના પ્રત્યે બેદરકાર રહ્યો હતો. એક પળ પણ પ્રેમ આપ્યો ન હતો. સતત હડસેલી જ હતી.\nભાસ્કર અસ્વસ્થ થઈ જતો હતો. છેવટે એક દિવસ તેનો અંતરાત્મા અકળાઈ ગયો. સાંજે સુધા દૂધીનો રસ લઈ આવી, ત્યારે તેણે તેનો હાથ પકડી લીધો.\nસુધા તો ગભરાઈ અને સંકોચાઈ ગઈ. તેને ડર લાગ્યો કે તેની કોઈ ભૂલ થઈ ગઈ હતી.\nતે ડરતી બોલી. “મારી કોઈ ભૂલ થઈ ગઈ \nભાસ્કરે તેનો હાથ ખેંચી તેને પાસે બેસાડી.\nતે બોલ્યો, “સુધા, તારી માફી માગવી છે.”\nસુધા તો તેના સામે જોઈ રહી. તે બોલી, “માફી તો મારે માગવાની હોય. તમારું બરાબર ધ્યાન રાખી શકતી નથી.”\n“મારે પણ એ જ માફી માગવાની છે. તું તો ‘બરાબર’ શબ્દ વાપરે છે. મેં તો તારું ‘જરા પણ’ ધ્યાન રાખ્યું નથી.” સુધા ચૂપ રહી.\n“સુધા, તું જે મારું ધ્યાન રાખે છે, તે મને શરમિંદો કરે છે. હું તદ્દન નાલાયક પતિ સાબિત થયો છું. છતાં તું મારું ધ્યાન રાખે છે. મને માફ કરે.”\nસુધા બોલી, “પણ મારામાં તમારી પત્ની થવાની લાયકાત જ ન હતી. તેથી તમે સાચા હતા. હું તો અભણ હતી.”\n“ના સુધા, અભણ તો હું રહ્યો. તને ઓળખી ન શક્યો. હું કદાચ વિદ્વાન હોઈશ, પણ મનુષ્યત્વ મારામાં ન હતું. હું પ્રેમ વિશે વાંચતો જ રહ્યો. પણ તું તો મૂંગો પ્રેમ કરતી જ રહી. તું જ સાચી વિદ્વાન છે.”\nસુધાએ સ્મિત કર્યું. ભાસ્કરે તેનો હાથ દબાવ્યો. બોલ્યો, “સુધા, બાકીની જિંદગી સુધરવા પ્રયાસ કરીશ.”\nછ માસ વીતી ગયા.\nભાસ્કર ફરી ડૉક્ટરને બતાવવા ગયો. ડૉક્ટરે તેને ફરી ચેક કર્યો. ફરી ઈ.સી.જી. કાઢ્યો.\nપછી બોલ્યા, “ભાસ્કરભાઈ, વાહ તમારો ઈ.સી.જી. તો આ વખતે બહુ સરસ આવ્યો. નાડીના ધબકારા પણ નોર્મલ થઈ ગયા છે. અને હા, તમારી તબિયત પણ બહુ સારી થઈ ગઈ છે. તમારા ચહેરા પર પણ જબરી તાજગી આવી ગઈ છે. તમે બધી જ સૂચનાઓનું કડક રીતે પાલન કર્યું છે. મને ખાતરી છે કે તમારો બ્લૉકેજ દૂર થઈ જ ગયો છે.”\nભાસ્કરે હસીને જવાબ આપ્યો, “ડૉક્ટર, મને લાગે છે કે મારા હ્રદયના બધા જ બ્લૉકેજ દૂર થઈ ગયા છે.”\n« Previous ત્રણ પદ્યરચનાઓ.. – ભાગ્યશ્રી વાઘેલા, ચિરાયુ પંચોલી\nજીવતર – મીનાક્ષી ચંદરાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) એક દિવસ ચોથા ધોરણના વર્ગમાં ટીચરે ભગવાન વિશે વાત કરી. વાત સાંભળી ગીતાએ પ્રશ્ન કર્યો, ‘ભગવાન ક્યાં છે ’ ટીચરે કહ્યું, ‘ભગવાન તો બધે છે.’ ‘તો આપણે કેમ જોઈ શકતા નથી ’ ટીચરે કહ્યું, ‘ભગવાન તો બધે છે.’ ‘તો આપણે કેમ જોઈ શકતા નથી ’ મીરાંએ પૂછ્યું. ‘પાણીમાં સાકર ઓગળ્યા પછી પાણીમાં સાકર દેખાય છે ’ મીરાંએ પૂછ્યું. ‘પાણીમાં સાકર ઓગળ્યા પછી પાણીમાં સાકર દેખાય છે ’ ટીચરે પ્રશ્ન કર્યો. ‘ના.’ ‘ભગવાન પણ પાણીમાં સાકર ઓગળે એમ બધે એકાકાર થઈ ગયો છે.’ ટીચરે કહ્યું, ‘આપણે ... [વાંચો...]\nબે ભાઈઓ – આશા વીરેન્દ્ર\nએક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માએ પોતાની ડાબી-જમણી આંખ સમજીને બેઉને ઉછેરેલા. માને એમ કે, મોટા થઈને બેઉ એકબીજાને પડખે ઊભા રહેશે, એકમેકને હૂંફ આપશે. પણ ખરેખર એવું થયું ખરું ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું મારી અક્કલ ને હોશિયારીથી હું ... [વાંચો...]\nત્રિવેણીસંગમ – ગિરિમા ઘારેખાન\n(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) રવિનો ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હયો. હું મારાં બે બાળકો નિસર્ગ અને રુચિની સાથે એના આવવાની રાહ જોતી બેઠી હતી. ત્યાં જોરજોરથી ડોરબેલ વાગી. લગ્નના બાર વર્ષ પછી રવિની રગરગને ઓળખતી મને ખ્યાલ આવી જ ગયો કે બહુ વખતથી જેની રાહ જોતાં હતાં એ પ્રમોશનનો કાગળ આજે મળી ગયો લાગે છે, નહીં તો ... [વાંચો...]\n12 પ્રતિભાવો : બ્લૉકેજ \nજગદીશ કરંગીયા 'મોજ' says:\n“હૃદયની નળીના બ્લૉકેજ તો સારી સારસંભાળ થી દુર થઇ જાય છે. પણ, મનના બ્લૉકેજ દુર થતા ક્યારેક આખી જીંદગી વીતી જાય છે. ”\nઆવી સુંદર કૃતિ પ્રસ્તુત કરવા બદલ લેખક અને રીડગુજરાતી નો આભાર.\n~ જગદીશ કરંગીયા ‘મોજ’\nકોઈ સ્ત્રી કદાચ ઓછા વર્ષ શાળામાં ગઈ હોય પણ તે અભણ હોતી નથી. લેખ સરસ છે.\nજિંદગી માં ક્યારે કેવું પરિવર્તન કહેવાય નહી..અહી ખૂબ સુંદર અને સકારાત્મક પરિવર્તન છે . પૂર્વગ્રહો છોડીને જીવતાં આવડી જાય તો ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય.. સુંદર વાર્તા ..લેખકને અભિનંદન\nખુબ સરસ લેખ…ભણતર ખાલી શાળઓ મા જ નથી મળતુ એ તો વ્યવહાર કુશળતા મા રહેલુ હોય છે.\nસુધાએ ખરેખર હદયન બ્લોકેજ સાચેજ દુર કરિ દિધા\nસરસ સ્ટોરી. ગુજરાતીમાં કહેવત છે, ‘ મનમાં પરણવું મનમાં રંડાવું’ સુધા દિલથી કેટલી સુંદર છે. સુધાએ મુકેલ ફિક્સ ડિપોઝિટ માં મૂકેલ પ્રેમ અનેકગણો થઈને મળ્યો. ક્યારેય પૂર્વગ્રહ રાખીને જીવી ન શકાય. ભાસ્કરભાઈને જતી જિદગીએ ભાન તો થયું, સુપબ સ્ટોરી.\nમાણસને બે ગ્રહ નડે છે. ખબર છે ક્યાં પૂર્વગ્રહ અને હઠાગ્રહ. જો આ બે ગ્રહ ને તમે તમારી જિંદગી માં થી બાકાત કરી નાખો તો તમારી જિંદગીમાં તમને કોઈ જ ગ્રહ નહિ નડે. તે મારી ગેરંટી છે. આપણે આપણી માન્યતાઓ માં એટલી હદ સુધી જડ થઇ જઇયે છીએ કે સામાન્ય વિવેક પણ ભૂલી જઇયે છીએ. પૂર્વગ્રહ અને હઠાગ્રહ દૂર કરી જિંદગી જીવી જુઓ , ખુબ જ મજા આવશે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પ���્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/narendra-modi-won-maninagar-seat-003109.html", "date_download": "2019-05-20T00:27:29Z", "digest": "sha1:3IIV22HQYYEWCWSM3DYCAY3GHYEVIW52", "length": 11087, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "મણિનગરમાં નરેન્દ્ર મોદીનો વિજય | narendra modi won maninagar seat - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમણિનગરમાં નરેન્દ્ર મોદીનો વિજય\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મણિનગર બેઠક પર નરેન્દ્ર મોદીની વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા શ્વેતા ભટ્ટને ટીકિટ આપી હતી. તે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની છે. મોદી મતગણતરી શરૂ થઇ ત્યારથી જ શ્વેતા ભટ્ટથી આગળ હતા. પાંચમાં રાઉન્ડ દરમિયાન તેઓ 40 હજાર કરતા વધુ વોટની આગળ થઇ જતા તેમનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો. મોદીના વિજયથી ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો જૂમી ઉઠ્યા છે. આ સાથે જ માંગરોળ બેઠક ખાતે ભાજપના રાજેશ ચુડાસમાનો વિજય થયો છે. તેમણે ચન્દ્રિકા ચુડાસમાને હરાવ્યા હતા. ગોંડલમાં ભાજપના જયરાજસિંહ જાડેજાનો વિજય થયો છે તેમની સામે જીપીપીના ગોરધન ઝડફિયાનો પરાજય થયો છે. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચ���કી પહેરો ગોઠવ્યો છે.\nલુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા\nસોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા\nચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે\nપાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે\nગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે\nગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં\nનરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ\nકંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન\nગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા\nવાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે\nશપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ\nવિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી\nExcl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત \nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tv-actress-mahika-sharma-said-she-keeping-navratri-fast-goddess-will-bless-for-rahul-gandhis-victory-gujarati-news/", "date_download": "2019-05-20T00:51:32Z", "digest": "sha1:G537DNFIM6TF3EMXORLSDQ3TAJCFTKTL", "length": 9195, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "આ અભિનેત્રીએ કહ્યું રાહુલ ગાંધીની જીત માટે રાખીશ ચૈત્ર નવરાત્રીનું વ્રત - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » આ અભિનેત્રીએ કહ્યું રાહુલ ગાંધીની જીત માટે રાખીશ ચૈત્ર નવરાત્રીનું વ્રત\nઆ અભિનેત્રીએ કહ્યું રાહુલ ગાંધીની જીત માટે રાખીશ ચૈત્ર નવરાત્રીનું વ્રત\nવિવાદિત નિવેદનો આપવા માટે મશહૂર અભિનેત્રી માહિકા શર્માએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. માહિક શર્માએ કહ્યું છે કે એ ચૈત્ર નવરાત્રિમાં મા દૂર્ગાને ખુશ રાખવાા માટે વ્રત રાખ્યું છે જેનાથી તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જીત માટે આશિર્વાદ દઈ રહી છે. માહિકાએ જણાવ્યું છે કે પૂરા નવ દિવસ સુધી તે ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખશે.\nલોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે અભિનેત્રી માહિક���એ કહ્યું છે કે, હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખી રહી છું. જે માત્ર રાહુલ ગાંધીના હાથોમાં છે. અને મને ખ્યાલ છે કે દેવી તેમની જીતને નિશ્ચિત કરશે. અમારા સનાતન ધર્મમાં પત્ની પુરૂષની જીત માટે ઉપવાસ રાખે છે. આપણા લોકોના કારણે રાહુલે અત્યાર સુધી લગ્ન નથી કર્યા. પોતાની ઉંમર દેશની સેવામાં લગાવી દીધી. એટલે આપણી પણ જવાબદારી છે કે તેમના માટે કશુ કરીએ.\nજણાવી દઈએ કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા હતા ત્યારે માહિકાએ બિકીની પહેરેલી ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. માહિકા પોતના વિવાદિત નિવેદનનો કારણે હમેશા ચર્ચામાં રહી છે. એક્ટિંગની સાથે તે સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતા પોતાના ફેન્સની સાથે જોડાયેલી રહે છે. માહિકા ટૂંક સમયમાં જ ડૈની ડી સાથે બોલિવુડની ફિલ્મ ધ મોર્ડન કલ્ચરમાં જોવા મળશે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nઅમદાવાદની હોટેલમાં મહિલાને પાલતું પ્રાણી ન રાખવા દેતા યુએસ એસેમ્બલીમાં ફોન કર્યો અને પડઘા ગાંધીનગરમાં પડ્યા\nછોકરાએ 5 વર્ષની કિશોરીનો રેપ કરી નાખ્યો, પપ્પાએ 500 રૂપિયા આપીને કહ્યું કોઈને કહેતા નહીં\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6acdab0ac7ab7acdaa0-aaaacdab0aa3abeab2ac0a93-ab6abfa95acdab7aa3-ab6acdab0ac7ab7acdaa0-ab5acdaafab5ab9abeab0acb/ab5ab0acda97a96a82aa1acbaa8ac1a82-aacabea82aa7a95abeaae", "date_download": "2019-05-20T00:42:42Z", "digest": "sha1:3LN7O44YSRQ3RT6TESDOZMZ3EFQMUPHK", "length": 11752, "nlines": 196, "source_domain": "gu.vikaspedia.in", "title": "વર્ગખંડોનું બાંધકામ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / વર્ગખંડોનું બાંધકામ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવર્ગખંડોનું બાંધકામ વિષે ની માહિતી\nપ્રાથમિક શાળાઓના વર્ગખંડોનું બાંધકામ વર્ષ ૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ સુધી ખૂબ જ ધીમું હતું અને માત્ર ૬૫૯૭ વર્ગખંડો બનાવવામાં આવ્યાધ હતા. વર્ષ ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૧૨ સુધીમાં ૯૨,૪૫૩ વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યુંા છે.\nરાજ્ય સરકારે એક શિક્ષક દીઠ એક ઓરડાનો સૈદ્ધાંતિક સ્‍વીકાર કરેલ છે. અને તે પ્રમાણે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂટતા ઓરડાઓનાં બાંધકામનું આયોજન કરેલ છે.\nસ્ત્રોત : શિક્ષણ વિભાગ.\nપેજ રેટ (30 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nજીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nશાળાનું શિક્ષણ સ્તર સુધારવા ૧૦૦ ટોપર સ્ટુડન્ટસ મેદાન\nનેનો સેટેલાઈટ તરતા મુકીને ઓન લાઈન એજ્યુકેશન આપી શકશે\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nસામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'\nશિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભ���ગ-2\nરાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ\nમૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું\nભારતની શિક્ષણ પદ્ધતિની ગઈકાલ અને આજ\nશિક્ષણ નો ખરો અર્થ છે શીખવું\nશિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nપ્રાથમિક શિક્ષણ – સર્વ શિક્ષા અભિયાન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0", "date_download": "2019-05-20T00:28:13Z", "digest": "sha1:I65QE6OSZKBOJXQBR452ZMRJI7IFHIJM", "length": 3735, "nlines": 105, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્ય:સાગર - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાતી આ સભ્યની માતૃભાષા છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ માર્ચ ૨૦૧૭ના રોજ ૨૦:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hype-around-narendra-modi-bubble-that-will-burst-soon-kapil-013041.html", "date_download": "2019-05-20T00:32:33Z", "digest": "sha1:OSZGM363D7HHBPO3NVSF6BKNEZYBFWZ5", "length": 10695, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીનો પરપોટો ટૂંક સમયમાં ફૂટી જશે: કપિલ સિબ્બલ | Hype around Narendra Modi a bubble that will burst soon: Kapil Sibal - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહ���ગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમોદીનો પરપોટો ટૂંક સમયમાં ફૂટી જશે: કપિલ સિબ્બલ\nનવી દિલ્હી, 16 ઓક્ટોબર: કોંગ્રેસે મંગળવારે એ વાતને રદિયો આપ્યો કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં તેમને કોઇપણ પ્રકારનો પડકાર આપશે. કોંગ્રેસે જણાવ્યું કે મોદીને લઇને જે 'ગુબ્બારો' તૈયાર કરવામાં આવ્યો છે, તે જલદી ફૂટી જવાનો છે.\nએક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીની સાથેની વાતચીતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું કે 'સામાન્ય રીતે પ્રકૃતિના નિયમ અનુસાર જે ઊંચાઇ પર જાય છે, તેને નીચે પણ આવવું પડે છે અને જે ઝડપથી આગળ વધે છે, તે ઝડપથી નીચે પણ પડે છે.' સિબ્બલને એવો પ્રશ્ન પૂછાયો હતો કે નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાથી શું કોંગ્રેસ ભયભીત છે.\nસિબ્બલે જણાવ્યું કે 'જ્યાં સુધી મોદીની વાત છે, મને લાગે નથી ખબર કે પ્રકૃતિનો નિયમ કેવી રીતે કામ કરશે.' ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વાત કરતા સિબ્બલે જણાવ્યું કે 'ક્યારેક-ક્યારેક બધા પરપોટા ફૂટી જાય છે. આ પરપોટો પણ ફૂટી જશે.' સિબ્બલે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે મોદીનો પરપોટો સામાન્ય ચૂંટણી પહેલા ફૂટી જશે.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kerala-police-fines-bicycle-rider-for-over-speeding-and-riding-without-helmet-041866.html", "date_download": "2019-05-20T01:30:47Z", "digest": "sha1:Z5DT4CBPEWL7RTVRVLEXXX42SHGSC45P", "length": 10900, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેરળ પોલીસનું કારનામુ, હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર દંડ ફટકાર્યો | kerala police fines bicycle rider for over speeding and riding without helmet - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકેરળ પોલીસનું કારનામુ, હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર દંડ ફટકાર્યો\nશુ તમે કોઈ ટ્રાફિક પોલીસને સાઇકલ ચલાવનાર વ્યકતિને દંડ ફટકારતો જોયો છે અથવા તમે ક્યારેય પણ વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો હોય અને પોલીસે તેનું ચાલાન કાપી નાખ્યું હોય અથવા તમે ક્યારેય પણ વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો હોય અને પોલીસે તેનું ચાલાન કાપી નાખ્યું હોય હેરાન થવાની વાત નથી કારણકે કેરળ પોલીસે બિલકુલ આવું જ કર્યું છે. ઓવર સ્પિડીંગ અને હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર કેરળ પોલીસે યુવક પાસે 500 રૂપિયાની દંડ ભરાવ્યો.\nયુપીના રહેનાર કાસીમને કેરળની કાસરગોળ પોલીસે રોકી લીધો અને હેલ્મેટ વિના ઝડપથી સાઇકલ ચલાવવાના કારણે દંડ રૂપે 2000 રૂપિયા ભરવા માટે કહ્યું. કાસીમે જયારે પોલીસને જણાવ્યું કે તેઓ આટલો વધારે દંડ નહીં ભરી શકે કારણકે તેની રોજની કમાણી 400 રૂપિયા જ છે. ત્યારપછી પોલીસે તેને 500 રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું.\nપેટમાં ઉગી ગયું અંજીરનું ઝાડ, હત્યાના 40 વર્ષે ખુલ્યું રહસ્ય\nએવ���ં પણ જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે કાસીમની સાઇકલ પંચર કરી નાખી. જયારે કાસીમને પોલીસ તરફથી જે રસીદ આપવામાં આવી છે તેમાં આપવામાં આવેલા નંબરમાં મહિનાના નામથી સ્કુટર રજીસ્ટર છે. કેરળ પોલીસના આ કારનામા પર સોશ્યિલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.\nકેરળમાં હતી શ્રીલંકા જેવા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી\nLok Sabha Elections Live: બપોરે એક વાગ્યા સુધીમાં 39.24 ટકા મતદાન થયું\nકેરળ ભાજપ અધ્યક્ષઃ મુસ્લિમોની ઓળખ ‘તેમના કપડા ખોલવા'થી થઈ જશે\nવીડિયો: મંદિરમાં પૂજા દરમિયાન શશી થરૂર ઘાયલ થયા, ટાંકા લીધા\nઘૂસણખોરો પર અમિત શાહના નિવેદનથી નારાજ ક્રિશ્ચિયન ફોરમ, દેશની માફીની માંગ\nVideo: ઘોડા પર સવાર થઈને કેમ સ્કૂલે ગઈ બાળકી, વીડિયો વાયરલ થતા જણાવ્યુ કારણ\nઘોડેસવાર થઈને શાળાએ જતી બાળકીનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રા બોલ્યાઃ આ મારી હીરો\nશ્રીધન્યા, IAS બનનારી કેરળની પહેલી આદિવાસી યુવતીને રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન\nવાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુ\nપત્નીએ પાસપોર્ટને રદ્દી સમજી બનાવી દીધી ફોન ડાયરેક્ટરી, પતિના ઉડ્યા હોશ\nકેરળ પુરમાં વાયુસેનાની મદદ લેવામાં આવી, 102 કરોડનું બિલ મોકલ્યું\nદલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના\nભીડે ધમકાવવા-ગાળો આપવા છતાં અડગ રહી મહિલા પત્રકાર, ન માની હાર\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/kings-xi-punjab-beat-mumbai-indians-by-7-runs/", "date_download": "2019-05-20T01:14:04Z", "digest": "sha1:RD6ROHOMJTKPP3MR5TYHGO6UQI7LEX6M", "length": 10631, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "મુંબઇ ઇન્ડિયન્સને હરાવી કિંગ્સ ઇલેવન પંજાબ 7 રનથી જીત્યું | Kings XI Punjab beat Mumbai Indians by 7 runs - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમુંબઇ ઇન્ડિયન્સને હરાવી કિંગ્સ ઇલેવન પંજાબ 7 રનથી જીત્યું\nમુંબઇ ઇન્ડિયન્સને હરાવી કિંગ્સ ઇલેવન પંજાબ 7 રનથી જીત્યું\nમુંબઇ: આઇપીએલ સિઝન 10ની 51મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ પંજાબની ટીમે કરી હતી. જેમાં પંજાબે મુંબઇ સામે 231 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.\nજેના જવાબમાં લક્ષ્યનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 223 રન બનાવી શકી અને આ મેચ 7 રનથી હારી ગઇ.\nરિવરફ્રન્ટના પૂર્વ કાંઠે ૧૦૨ નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવાશે\nઆત્મહત્યાનો પ્રયાસ હવે ગુનો નહીં ગણાય, સંસદમાં બિલ પાસ\nઆ છે યામીની અત્યાર સુધીની વિવિધ ભૂમિકાઓ પાછળનું કારણ…\nભાવુક અખિલેશે પુછ્યુ મારો શું વાંક છે \nઅગિયારશ કરવાની સાચી રીત\nહવે રાજ્યમાં પોલીસ ભરતી માટે પહેલા લેખિત પરીક્ષા લેવાશે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a95ac3ab7abf-a85a82aa4ab0acda97aa4-aaeabeab9abfaa4ac0-ab8a82a9aabeab0-a9fac7a95aa8acbab2acba9cac0/aa1ac0a9cac0a9fab2-aaaac7aaeac7aa8acda9f-aa6acdab5abeab0abe-a9bacbdo-ab2abea88aa8-aacaa8acb-a93aa8ab2abea88aa8", "date_download": "2019-05-20T00:40:43Z", "digest": "sha1:NXOLD6SA2VY2Z2HYESXYG7SMWRSRADNQ", "length": 25020, "nlines": 221, "source_domain": "gu.vikaspedia.in", "title": "ડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / કૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી / ડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન\nડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન\nભારત સરકાર દ્વારા પ્રામાણિક્તાનો યુગ દેશમાં શરૂ કરવાની પ્રતિબધ્ધતા સાથે વિમુદ્રીકરણનું કદમ ઉઠાવ્યું છે. વિમુદ્ધિકરણ કે નોટબંધી બાદ સામાન્ય માણસને ખરીદી અને વ્યવદારના અનેક નવા રસ્તો શોધી. ખાપ્પા છે નથવા તો. જે નાનો હતો પણ વપરાતી. નાં નેનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે. એમાંનો એ�� રસ્તો છે ઈ પેમેન્ટ, તેમાં બેકિંગ સેવાઓના માધ્યમથી એસ. એમ.એસ. બેકિંગ, ઈવોલેટ, પ્રીપેઈડ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડિજીટલ પેમેન્ટ, આધાર સીડિંગ જેવા સરળ ઉપાયોથી સમગ્ર ભારત તેમજ ગુજરાત કેશલેસ ઈક્વેનોમીનો માર્ગ અપનાવી રહ્યું છે. હાલના સમયમાં સરકાર, બેન્કો અને પેમેન્ટ કંપનીનો. લોકોને કેશલેશ ટ્રાન્ટેકશન માટે પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આપણે આ વિવિધ માધ્યમોથી પરિચિત થઈ રસરળતાથી ડિજીટલ પેમેન્ટ કરી શકીને તેની માહિતી બી. લેખમાં દશાવેલ છે.\nડિજીટલ પેમેન્ટના વિવિધ પ્રકારો :\nડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી-પેઈડ કાર્ડ નામો લગભગ સમાને છે પરંતુ બધા સંપૂર્ણપણે અલગ અર્થ ધરાવે છે.\nજો તમે ડેબિટ કાર્ડ ધરાવતા હોય અને તમે તેનો ઉપયોગ કરીને કોઈ વ્યવહાર (લેવર્ડ-દેવડ) કરો છો તો તે તમે કોઈપણ બિલનું ચૂકવવું તમારા પોતાના નાણાનો ઉપયોગ કરી કરો છો.\nજ્યારે તમે કોઈ બે ના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ વ્યવહાર છો ત્યારે તરત જ તમારા પૈસા સંબધિત બેંકના ચત ખાતામાંથી બાદ થઈ જાય છે.\nએનો અર્થ એ થાય છે કે તમારા બેંક ખાતામાં જો પર્યાપ્ત બેલેન્સ હશે તો તમે એક પણ , પ્રશ્ન નો સામનો કર્યા વિના સરળતાથી વ્યવહાર કરી શકશો કારણ કે ડેબિટ કાર્ડ તમારા બેંક ને એકાઉન્ટ સાથે જોડાયેલ હોય છે.\nક્રેડિટ કાર્ડ ને નાની લોનની જેમ કામ કરે છે કે જ્યારે તમારી પાસે બેંક એકાઉન્ટ અથવા તમારા ખિસ્સામાં પૂરતા પૈસા નથી છતા તમે હજુ પણ નાણાકીય વ્યવહારો કરી શકો છો.\nતેનો અર્થ એ છે કે તમે તમારી બેંક પાસેથી ચોક્કસ રકમ કોઈ ચોક્કસ સમય માટે ઉધાર લો છો અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પર તમારી બેંક દ્વારા ઉલ્લેખ કરેલો છે તે મુજબ ચોક્કસની સમયની અંદર પાછા ચૂકવવા પડશે તેવું વચન આપે છે.\nક્રેડિટ કાર્ડનું બિલ જેમ તમે કોઈ અન્ય બિલ માસિક ધોરણે ભરો છો, તેના જેવા હોય છે.\nડેબિટ કાર્ડથી વિપરીત પ્રી-પેઈડ કાર્ડ બેંક સાથે ને ડાયેલ નથી હોતા.\nસામાન્ય રીતે, પ્રિ-પેઈડ મોબાઈલની જેમ જ્યારે તમે પ્રિ-પેઈડ કાર્ડ વાપરો છો ત્યારે તમે જેટલા પૈસા વાપરવા ઈચ્છતા. હોય તે તેમાં પહેલેથી જ લોડ કરવામાં કે નાખવામાં આવે છે.\nયુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફૅસ જેમાં બેંક થવા એટીએમ જોડે તમારો મોબાઈલ રજિસ્ટર કરાવવો પડે છે.\nયુપીઆઈ એ એક એવી સિસ્ટમ કે પ્લેટફોર્મ છે કે જેમાં દેશની વિવિધ બેંકોને એક જ મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન માં આવરી લેવામાં આવે છે.\nદેશમાં સૌ પ્રથમ વખત ની મુદ્દાને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ST) દ્વારા ૨૧ મેમ્બર બેંકો ને એક સાથે એક જ છત્ર હેઠળ રાખી પાઈલોટ પ્રયોગ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ હાથ ધરવામાં આવેલ. હાલમાં લગભગ ૩૧ જેટલી વિવિધ બેંકો NPCI હેઠળ જોડાયેલ છે.\nઆ એપ્લિકેશન તારીખે રપ મી ઓગષ્ટ ૨૦૧૬ થી ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.\nતમારા મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો અંગત પિન સેટ કરવો પડે છે.\nઆ એપ્લિકેશનથી તમે કોઈપણ જગ્યાએ કેશલેસ વ્યવહાર કરી શકો છો. •\nઆ માટે તમારે કોઈ બેંકની વિગત કે નેટ બેંકના યુઝર નેમ પાસવર્ડની જરૂરિયાત રહેતી નથી જેમાં નાણાં મોકલી શકાય, લઈ શકાય અને QR કોડ સ્કેન પણ કરી શકાય છે.\nઅનરર્કરચર્ડ સપ્લિમેન્ટરી ડેટા (USSD):\nયુએસ ડી એટલે કે અનસ્ટ્રક્ચડ સપ્લિમેન્ટરી સર્વિસ ડાય. USSD ની સગવડ દરેક GSM મોબાઈલ અર્થાત SMS ની સગવડ હોય તેવો મોબાઈલ પર ઉપલબ્ધ છે.\nઆ સર્વિસના ઉપયોગ માટે કોઈ ઈન્ટરનેટ કે મોબાઈલ એપ્લિકેશનની જરૂરિયાત નથી.\nજેનાથી તમારા મી-પેઈડ મોબાઈલનું બેલેન્સ જીણવું સહેલું છે. આ માટે તમારા બેંક એકાઉન્ટ જોડે તમારો મોબાઈલ નંબર જોડવાનો હોય છે.\nમોબાઈલ ને ત્યા બાદ તમારા ફોનથી *99# ડાયલ કરવાનું છે.\nઆ ડાયલ કર્યા બાદ તમારી બેંકના આગળના ત્રણ અક્ષર અથવા IFSC CODE ના ચાર અક્ષર લખવાના હોય છે.\nફંડ ટ્રાન્સ્ફર ઈએમઆઈ વિકલ્પ પસંદ કરી જેને રૂપિયા મોકલવાના હોય તેનો નંબર અને એમએમઆઈડી દાખલ કરવાનું હોય છે.\nવધુમાં, બેલેન્સ ઈન્કવાયરી, મિની સ્ટેટમેન્ટ, એમપીન, MMID (મોબાઈલ મની. આઈડેન્ટિફાયર) વગેરે જાણવાની સુવિધા મેળવી શકાય છે.\nઆ સુવિધા ગુજરાતી ભાષામાં જોઈતી હોય તો તમારે બેંક સાથે રજીસ્ટર્ડ મોબાઈલમાં *99*27# ટાઈપ કરવાનું રહેશે.\nઆધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ (ARM)\nAEPS જે અંતર્ગત આધાર દ્વારા નાણાંકીય વ્યવહાર કરી શકો છે.\nસૌ પ્રથમ તો આ સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.\nત્યારબાદ આધાર થી આધાર પૈસા ટ્રાન્સ્ફર, ઈન્કવાયરી, રોકડ જમા અને ઉપાડ અને બેંક વ્યવહારો માઈક્રો - એ.ટી.એમ. નામના સાધનની મદદથી કરી શકાય છે.\nઆ માટે તમારે ડેબિટ કાર્ડ કે સહીની જરૂર પડતી નથી.\nડીજીટલ વોલેટ તચા મોબાઈલ એપ્લિકેશન :\nડીજીટલ વોલેટ કે ઈ વોલેટ એટલે તમારૂં ઓનલાઈન પાકીટ કે જેમાં તમે પહેલેથી પૈસા પસંદ કરી શકો છો અને જરૂરિયાતના સમયે તેમાંથી ખર્ચ કરી શકો છો.\nખરીદી માટે કોમ્યુટર અથવા સ્માર્ટ ફોનનો વપરા�� કરી શકાય છે.\nવ્યકિતગત ખાતાને ડીજીટલ વોલેટ સાથે જોડીને તેમાં પૈસા ઉમેરી શકાય.\nહાલમાં, એસ.બી.આઈ.ની એસ.બી.આઈ. બડી વોલેટ, phone Pay, Paytm, Freecharge, તેમજ બીજી અન્ય બેંકોના વિવિધ ડીજીટલ વોલેટ ઉપલબ્ધ છે.\nવધુમાં મોબાઈલ વોલેટ સિવાય તમામ બેંકો પોતાની અલગ અલગ મોબાઈલ ઍપ્લિકેશન ધરાવે છે જેમ કે. એસ. બી.આઈ. ની state bank any where સેન્ટ્રલ બેંક ની centmobile તેમજ બીજી અન્ય બેંકો વિવિધ મોબાઈલ એપ્લીકેશન તેમજ વેબ એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના વડે નાપણે પૈસા ટ્રાન્સફર, બેંક ઈન્કવાયરી, રોકડ જમા ને ઉપાડ અને અન્ય બેંક વ્યવહારો ખૂબ સરળતાથી કરી શકીને છીએ.\nપોઈન્ટ ઓફ સેલ્સ (POS)\nPOS એટલે પોઈન્ટ નો સેલ્ટા એટલે કે ખરીદી વખતે વસ્તુના બદલામાં નાણાંકીય લેવડ દેવડ પૂર્ણ કરવામાં આવે છે.\nનાણાં વ્યવહાર કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.\nજેમાં કાર્ડ સ્વાઈપ કરી આપણો અંગત પિન નાખી વાપરી કરી શકાય છે.\nજેમાં નાણાં ઉધાર થયા હોય તેની પહોંચ પણ મળે છે.\n(પીઓએસ) વિવિધ વેપારીઓ, સંરથાઓ, પેટ્રોલપંપો સહિત વિવિધ જગ્યાને ઉપલબ્ધ હોય છે.\nવ્યવહાર સફળ થતાં ખરીદનારના ખાતામાંથી નાણાં વિકેતાના ખાતામાં તબદીલ થાય છે અને વિક્રેતા દ્વારા માલસેવા પૂરી પાડવામાં આવે છે.\n(પીઓએસ) ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય\nઆ સર્વિસ માટે પીઓએસ મશીનમાં ભૌતિક રીતે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાઈપ કરીને પેમેન્ટ કરી શકાય છે.\nmPOS કે મોબાઈલ પીઓએસ એટલે કે એવો સ્માર્ટ ફોન કે ટેબલેટ કે જે એક કેશ રજીસ્ટર તરીકે કાર્ય કરે છે કે જે ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ તરીકે પણ ઓળખાય છે.\nઆ સર્વિસ માટે પીઓએસ મશીન વડે QR કોડનો ઉપયોગ કરી પેમેન્ટ કરી શકાય છે.\nઆપનો પાસવર્ડ/ પિન /ઓટીપી /ગ્રીડ કોઈને આપવો નહિ.\nઈન્ટરનેટ બેકિંગનો પાસવર્ડ નિયમિત બદલતા રહો\nએટીએમ ટ્રાન્ટેકશન વખતે બીજાની નજર ના રહે તેની કાળજી રાખવી.\nઆપના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સંભાળીને રાખો.\nકોઈપણ બેંક પોતાના ગ્રાહક પાસેથી કયારેય પણ ફો/ ઈ મેઈલ કે અન્ય રીતે તેમના ખાતાની ખાનગી માહિતી પૂછતી નથી.\nડિજીટલ બેકિંગ આાપણા રોજીંદા જીવનને રહેલું, ઝડપી અને સુવિધાજનક બનાવે છે. પેમેન્ટ, ફંડ ટ્રાન્સફર, રિચાર્જ, ટિકિટ બુકિંગ વગેરે ગમે તે હોય એક વાર આ સુવિધા અજમાવો અને તમે કાયમ માટે તેનાથી ટેવાઈ જશો. હાલ જ્યારે ત્રણ કરોડથી વધુ લોકો માર્ટ ફોન વાપરે છે તેમજ સમગ્ર રાજ્ય ઈન્ટરનેટથી ઓ જોડાયેલું છે ત્યારે ડીજીટલ ઈન્ડિયા અભિયાનને આગળ ધપાવવામાં આપણે પ્રદાન આપી શકીશું.\nસ્ત્રોત: ફેબ્રુઆરી-ર૦૧૭ ૦ વર્ષ : ૬૯ અંક : ૧૦ સળંગ અંક : ૮ર૬ કૃષિગોવિધા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ\nપેજ રેટ (9 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nસંપોષિત વિકાસ પ્રકિ્યામાં માહિતી સંચાર ટેકનોલોજી\nમાહિતી સંચાર ટેકનોલોજી : ભારતના ખેતી વિષયક પ્રોજેકટો\nગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી\nકૃષિ વિષયક માહિતી આપતાં વિવિધ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન\nડ્રોન ટેક્નોલોજી નો કૃષિ ક્ષેત્રે ઉપયોગ\nડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન\nમોબાઈલ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન માટે એમકિસાન પોર્ટલનો ઉપયોગ\nઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ\nઉમંગ: વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટેનો એકીકૃત મોબાઈલ એપ્લિકેશન\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nપોથી -ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી\nઈસાઈન ડિજીટલ-ઓનલાઈન સિગ્નેચર સેવા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 01, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/atulparmar82", "date_download": "2019-05-20T00:33:27Z", "digest": "sha1:L6ZUFI7R342NG72TEY233KGPJRIIIS7K", "length": 3393, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User atulparmar82 - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/11/prithvi-poem/", "date_download": "2019-05-20T01:15:43Z", "digest": "sha1:A5O5IAAFEYBJ56OF2XWLXWSVUFKFDINA", "length": 15868, "nlines": 194, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પૃથ્વી – સુરેશ દલાલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપૃથ્વી – સુરેશ દલાલ\nAugust 11th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સુરેશ દલાલ | 15 પ્રતિભાવો »\n[ આદરણીય સાહિત્યકાર, કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે. તેમના ‘ઈમેજ’ પ્રકાશને ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઉત્તમ છાપકામ દ્વારા સુશોભિત કર્યા છે. તેમના વિચારપ્રેરક નિબંધોની ‘ઝલક’ શ્રેણીને તો કેમ ભૂલી શકાય ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુપ્રાર્થના સાથે આજે ��્રદ્ધાંજલિ રૂપે તેમના જ એક અછાંદસ કાવ્યથી તેમની ચેતનાને વંદન કરીએ. – તંત્રી ]\nમારે માટે પૃથ્વી એ પૃથ્વી છે\nએટલું જ પૂરતું છે.\nપૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની\nમને કોઈ રસ નથી\nજો નરક હોય – અને છે – પણ\nએ આપણે જ ઊભું કરેલું છે.\nહું તો માત્ર એટલું જ કહું છું\n‘ક્ષણ હસવું ક્ષણ રડવું,\nઆ પૃથ્વી વિણ ક્યાં જડવું \n« Previous વક્તવ્ય – સુરેશ દલાલ\nત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાઠશાળા – આશિષ ભગત\nનવી નોટબુક ની સુગંધની નવા પુસ્તકની સફેદીની પાઠશાળા નવી પેનની શાનની નવા નવા વિચારોની પાઠશાળા નવા દફતરની ગોઠવણીની નવા કંપાસની જાળવણીની પાઠશાળા અલક મલકની વાતોની ઉજાગરાની રાતોની પાઠશાળા ફ્રી પીરીયડ માં ધાંધલની અને રીસેસ માં ધમાલની પાઠશાળા રમત ગમત ને ખેલની પાંડે કાકાની ભેલની પાઠશાળા લંચ બોક્ષના ભારની ને એક પ્યારા યારની પાઠશાળા આર.આર. પટેલ ના ઠપકાની મનહર મેડમ ના ભપકાની પાઠશાળા ટ્યુશનના પેલા કાયદાની ને પછી આઈ.એમ.પી.ના વાયદાની પાઠશાળા સ્કુલ છૂટવાના બેલની આઝાદી ને જેલની પાઠશાળા જગ્યાની અદલા બદલીની પેનની ... [વાંચો...]\nપોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nપોપટીયો પીએચડી થઈ ગયો, કાચી કેરીનો એણે લખ્યો નિબંધ, અને પાકી કેરી એ બધી ખઈ ગયો........પોપટીયો........ ઊડવાની લ્હાય એણે પડતી મૂકી'તી ને, કિલકારીઓ મૂકી'તી કોરે, મરચાંની મોસમમાં રોજ એ તો ડાળખીના, કેનવાસે કેરીઓને દોરે લુંમ્બેજુમ્બ લીંબોળી વચ્ચે રહેનાર એનો, જીવ સાવ કેરીમય થઇ ગયો........પોપટીયો........ બગલાનું પીએચડી માછલીનાં વિષયમાં, તોય એ તો પોપટ નો ગાઇડ, કોયલનો ટહુકાનો અઘરો નિબંધ એણે, મૂકી દીધો'તો એક સાઈડ, પોપટીયે મોકલેલ પાકી કેરીનો ગજબ સ્વાદ એની જીભ પર રહી ... [વાંચો...]\nમળવા આવો – નરસિંહ મહેતા\nવા વાયા ને વાદળ ઊમટ્યાં ............... ગોકુળમાં ટહુક્યા મોર.... મળવા આવો સુંદરવર શામળિયા ............... તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે ગોકુળમાં ગોધન ચારંતા ............... તમે છો ને સદાયના ચોર મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે કાળી તે કાંબળી આઢંતા, ............... તમે ભરવાડના ભાણેજ, મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે વ્રજમાં તે વાંસળી બાજંતા, ............... તમે ગોપીઓના ચિત્તડાના ચોર, મળવા ... [વાંચો...]\n15 પ્રતિભાવો : પૃથ્વી – સુરેશ દલાલ\nભગવાન સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના.\nપ્રભુ સ્વર્ગસ્થના આ���્માને શાંતી આપે એવી\nગુજરાતી સાહિત્ય ને ન પુરી શકાય તેવી ખોટ\nએક એવો કવિ કે જેણે કવિતા નુ રુપ જ બદલિ નાખેલ તેમને નમશ્કાર .\nઅમે લખિ શક્તા નથિ તો શુ થયુ,\nઆપનિ કવિતા એ તો અમને લખવા માટે મજબુર કરિ દિધા.\nપરમકૃપાલુ પરમાત્મા આ૫ના આત્મા ને પરમ શાંતિ આપે.\nજતિ વેળાયે બોલવા નુ શુ, હ્રદય ને શ્બ્દોમા ખોલવા નુ શુ…\nસાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી.\nઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. તેમની ચેતનાને વંદન.\nસુરેશ દલાલ ના જવા થી ગુજરાતી સાહિત્ય નો ઍક યુગ આથમી ગયો. પ્રભુ એમના આત્માને શાન્તી આપે.\nહર્ષ આર જોષી says:\nકાવ્યપંક્તિ લખવીતી એટલે લખી\nપણ એ કાવ્યપંક્તિ ન પણ હોય\nઆદરણીય દલાલ આપણી વચ્ચે નથિ.ઉત્તમ કાવ્યો અને નવા વિચારો તેમને\nઆપ્યા .તેમના આત્મા ને પ્રભુ શાન્તિ આપે\nગુજ્જુ કવિ શ્રી સુરેશભા ને કોટિ કોટિ પ્રણામ \nગુજરાતી સાહિત્યમાં એક કળાયેલો મોરલો પોતાનો ટહુકો ગુંજતો કરીને ચાલ્યો ગયો છે પણ તેનો ટહુકો વાચકોના દિલમાં સદા ટહુકતો રહેશે.\nભગવાન સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આવી પડેલ દુઃખને સહન કરવાની શકિતપ્રભુ આપે તેવી પ્રાર્થના સહ દિલથી શ્રદ્ધાજંલિ.\nહાજરી ના હોય આ પૃથ્વી પરે, પણ નામ જેનું બોલાયા કરે વારંવારે મહેફિલે …એ જ તો ઓળખ ખરી કવિની \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌���‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/", "date_download": "2019-05-20T00:26:53Z", "digest": "sha1:CDURRH67SGBTUPITWLRUFAQE2PB75D4W", "length": 17543, "nlines": 290, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati News, News in Gujarati, Gujarati News Live | ગુજરાતી સમાચાર - Oneindia Gujarati", "raw_content": "\nસમાચાર #આજનુ રાશિફળ લોકસભા ચૂંટણી 2019\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\nExit polls Live Update: જાણો શુ કહે છે એક્ઝીટ પોલ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nરાહુલ ગાંધીએ માતાઓ અને બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\n23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે\nજાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા\nન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, NDAની ફરીથી સરકાર\nફેન્ટસી ક્રિકેટ રમો અને અસલી પૈસા જીતો\nGNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર\nExit Poll 2019: ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nમારી જગ્યાએ સિદ્ધુ સીએમ બનવા માંગે છેઃ અમરિંદર સિંહ\n2019 પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nવનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરિઅલમી એક્સ અને રિઅલમી એક્સ લાઈટ જાહેર કરવા માં આવ્યા\nઆ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે\nઆ રાશિના લોકો રાજકારણથી દૂર રહેવાનું જ પસંદ કરે છે\nબુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર\nExit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nExit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nWorld Cup 2019: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેટલા મળશે\nક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી\nસોશિયલ મીડિયા પર હીરો બનવાથી દુખી છે RCB ફૅન ગર્લ, જાણો કારણ\nભારતીય યુવાનો ઈન્ટરનેટ પર જીવનસાથી કરતા વધુ ડેટિંગ પાર્ટનર શોધી રહ્યા છે\nગંગા ન નાવ તો ચાલશે, મોહિની એકાદશી વ્રત પણ કરે છે પાપોનો નાશ\nઅક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી\nબંદૂકનો શોખ ભારે પડ્યો, ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્��� પર ગોળી ચાલી\nએક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું\nત્રણ આંખો વાળા સાપની ફોટો સામે આવી, હેરાન કરી દેશે\nWhatsapp પર લાગી શકે પ્રતિબંધ તમે પણ ફેક વૉટ્સએપ તો નથી વાપરતાને, આવી રીતે ચકાશો\nહોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો\nવૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો, જાણો\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાએ સેક્સી લૂક બતાવ્યો, ફોટો વાયરલ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nનાગિન 3ના ક્લાઈમેક્સનો વીડિયો થયો લીક, બેલા શિવાંગીની આખરી જંગ, અહીં જુઓ\nનાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છે\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આવો પોઝ આપ્યો\nCannes 2019: હિના ખાને ડેબ્યુ કરતા જ પોતાના લૂકથી હંગામો મચાવ્યો\nદિશા પટાનીએ નહાતી ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી રહી\nરાતોરાત બિકિની તસવીરોથી સેક્સી રાગિનીએ મચાવી ધમાલ, એકલતામાં જ જુઓ વાયરલ તસવીરો\nશ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વિમશૂટમાં પાણીમાં આગ લગાવી, હોટ ફોટો\nરાતોરાત ભોજપુરી સ્ટાર મોનાલિસાની સેક્સી ફોટો વાયરલ\nમુસીબતમાં આદિત્ય પંચોલી, રંગોલીએ શોષણની ફરિયાદ નોંધાવી\nબિકીનીમાં હોશ ઉડાવી રહી છે બાબૂ છૈલ છબીલા ગર્લ સોફી ચૌધરી\nઆદિત્ય પંચોલીએ અભિનેત્રી કંગના રનોત પર કરી FIR - આ છે મામલો\nગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર, જાણી લો આ નવા નિયમ\nવિરાટ કોહલીના કલેક્શનમાં છે આ તમામ કાર, જુઓ ફોટોઝ\nડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ 10 ઉપાય\nયુટ્યુબ પર નિરહુંઆ અને આમ્રપાલીનો હોટ વીડિયો વાયરલ થયો\nવીડિયો: પગાર માંગવા પર યુવતીની જાહેરમાં દંડાથી પીટાઈ\nલાઈવ વીડિયો: જીવતો ઓક્ટોપસ ખાવાના ચક્કરમાં આવો હાલ થયો\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nતમારી સ્કિન ને ડ્રાય બ્રશીસ કરવા ના ફાયદાઓ\nતેણે પોતાના ટર્મિનલ કેન્સર થી ડોગ ની ડિવોર્મિંગ મેડિસિન ખાઈ ને કેન્સર નું ઈલાજ કર્યું\nપ્રેમની નિશાની છે ભારતની આ ઐતિહાસિક ઈમારતો\nતામિલનાડુના રહસ્યમ સ્થળો પર એક નજર ચોક્કસ કરો\nપાકિસ્તાનમાં છે ચમત્કારી શક્તિપીઠ, માન્યતા છે કે અહીં પડ્યું હતું સતીનું માથું\nવનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકેબલ ટીવી, ડીટીએચ યુઝર્સ પોતાના મન્થલી બિલ ને ઓપ્ટિમાઇઝ કરી શકે છે\nજીઓ દ્વારા જીઓ પ્રાઈમ મેમ્બરશિપ ને એક વર્ષ માટે એક્સટેન્ડ કરવા માં આવી\nએરટેલે રૂ. 129 અનર રૂ. 149 ના પ્લાન ને લોન્ચ કર્યો\nતમે શા માટે આવનારા ઝિયામી ફ્લેશ સેલ ને સ્કિપ કરી શકો છો\n10 એવા સેલેબ્રીટી કે જે ઉબર ના કારણે મિલિઅન્સ કમાઈ શકે છે\nએમેઝોન પર ઓનર ડેઝ, ઓનર સ્માર્ટફોન પર મેળો ડિસ્કાઉન્ટ\nગુગલ ક્યારેય અંગત વિગતો ને થર્ડ પાર્ટી ને નહીં વહેંચે\nGoogle તમારા Online Purchase History પર નજર રાખે છે, શું તમે જાણો છો\nમાત્ર થોડા રૂપિયા માટે તમારી ઈન્ટરનેટ પ્રોફાઈલ વેચાઈ રહી છે\nઆ 5 રીતે ઘરે બેઠા ઓનલાઇન કમાણી કરો\nજો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153592", "date_download": "2019-05-20T01:13:44Z", "digest": "sha1:XANPFPOJLBEBDZB67LKXMO325D6FCJBC", "length": 17687, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "રાષ્ટ્રીય પેન્શન યોજનામાં મૂળ પગાર પર સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધારી હવે ૧૪ ટકા", "raw_content": "\nરાષ્ટ્રીય પેન્શન યોજનામાં મૂળ પગાર પર સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધારી હવે ૧૪ ટકા\nમોદી સરકારે કર્મચારી વર્ગને આપી મોટી ભેટ\nનવી દિલ્હી, તા. ૭ :. સરકારી કર્મચારીઓને નવા વર્ષની આનાથી સારી ભેટ બીજી ન હોય શકે. કેન્દ્રીય મંત્રી મંડળે ગુરૂવારે રાષ્ટ્રીય પેન્શન યોજના (એન.પી.એસ.)માં મૂળ વેતન પર સરકારના યોગદાનને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવા માટે પોતાની મંજુરી આપી દીધી છે. જ્યારે કર્મચારીનું યોગદાન ૧૦ ટકા યથાવત રખાયુ છે.\nમંત્રી મંડળે ૧૦ ટકાથી વધારેના યોગદાન પર આવક વેરા કાયદાની કલમ ૮૦ સી હેઠળ ટેક્ષ લાભ દેવા બાબતે પણ મંજુરી આપી છે. હાલમાં સરકાર અને કર્મચારી બન્ને મૂળ વેતનના ૧૦-૧૦ ટકા યોગદાન આપે છે.\nહવે કર્મચારીનું ઓછામાં ઓછું યોગદાન ૧૦ ટકા જ રહેશે, પણ સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધીને ૧૪ ટકા થઈ જશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને રીયાટરમેન્ટ વખતે ૬૦ ટકા સુધીની રકમ ઉપાડવાની પણ મંજુરી અપાઈ ��ે. અત્યાર સુધીને ૪૦ ટકા સુધી સીમીત હતી.\nમંત્રી મંડળના નિર્ણય અનુસાર જો કર્મચારી રીટાયરમેન્ટ વખતે તેની એનપીએસમાં જમા થયેલ રકમમાંથી કંઈ ન ઉપાડે તો તેનુ પેન્શન તેના છેલ્લા પગારના ૫૦ ટકાથી વધારે થશે.\nરાજસ્થાનમાં શુક્રવારે થનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયની જાહેરાત નથી કરાઈ. એવું માનવામાં આવે છે કે આ નવા સુધારાનો અમલ ૧ એપ્રિલ ૨૦૧૯થી કરાશે.(૨-૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજાતીય સતામણી કેસમાં ધરપકડ થ���ેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST\nઅમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST\nગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST\nરાજસ્થાન ચૂંટણીમાં ૧૧૪ વર્ષની મહીલાએ ૯૦ વર્ષની પુત્રી સાથે મતદાન કર્યુ access_time 12:20 am IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nદેરડી પાસે ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં વ્હોરા યુવાન ફંગોળાયો access_time 11:48 am IST\nશ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ access_time 3:53 pm IST\nકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ પ૦ હજાર છાત્રોને પદવી અને ૭ર તેજસ્વી વિદ્યાર્થીઓને સૂવર્ણ ચંદ્રક એનાયત access_time 3:31 pm IST\nઆનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાત access_time 11:57 am IST\nભાજપે સભ્યોને ખરીદ્યા :અમે પાયાના માણસો છીએ :ક્યારેય સ્વાર્થ જોયો નથી છતાં આટલો મોટો વિશ્વાસઘાત : જસદણના કોંગ્રેના ઉમ્મેદવાર અવસર નાકીયાના ગંભીર આરોપ : વિડીયો થયો વાયરલ access_time 9:54 am IST\nઆખરે તળાજા પોલીસે સક્રિયતા દાખવી સરાજાહેર મોબાઇલ લૂંટનો ભોગ બનેલ યુવતીની ફરિયાદ નોંધી access_time 11:56 am IST\nપેટલાદમાં ટ્યુશન ક્લાસીસ પાસેથી યુવાન ગૂમ: અપહરણનો ગુનો દાખલ થતા તપાસ શરૂ access_time 5:30 pm IST\nવડોદરા : સ્કૂલવાનમાં આગ ભભૂકી :વિદ્યા���્થીઓને નીચે ઉતાર્યાં બાદ લાગી આગ :મોટી દુર્ઘટના ટળી access_time 11:26 pm IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nમ્યાનમારની હજારો છોકરીઓને ચીનમાં લગ્ન માટે મજબૂર કરવામા આવે છે. access_time 12:18 am IST\nપાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત access_time 10:27 pm IST\nઓસ્ટ્રેલિયામાં રૈટ કાંગારુની સંખ્યામાં ઘટાડો access_time 5:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\nગિલક્રિસ્ટ અને મેકગ્રા થયા શાંત પૂજારા પર આફરીન access_time 3:49 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ access_time 3:47 pm IST\nકિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ access_time 4:58 pm IST\nહવે નિર્માત્રી બનશે રિચા ચઢ્ઢા access_time 4:17 pm IST\nમેગેઝીનના કવર પેજ માટે બચ્ચને કરાવ્યું ફોટોશૂટ: જોવા મળ્યો સ્ટનિંગ લુક access_time 4:13 pm IST\nક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ access_time 4:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/index/14-09-2018", "date_download": "2019-05-20T01:02:26Z", "digest": "sha1:LI74YDNRY3G6225SHDGH6UDSE5V2F3RH", "length": 17185, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "દેશ-વિદેશ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nબાળકે ઊંઘમાં કંઈક કર્યું આવું વિડીયો થયો વાયરલ : access_time 4:49 pm IST\nઅમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાએ મચાવ્યો કહેર: ન્યુસ નદીના સ્તરમાં 11 ફૂટનો વધારો access_time 10:34 pm IST\nરાત્રે વર્કઆઉટ કરો : થશે અનેક ફાયદા access_time 9:29 am IST\nતમને કયા પ્રકારની કબજીયાત છે\nતમારા ચહેરા પર પણ કામનો થાક દેખાય છે\nદિવસમાં 200 વાર મહિલાઓ મોબાઈલ ખંખોળે છે access_time 4:47 pm IST\nસોમાલિયામાં અમેરિકી હવાઈ હુમલામાં 2 આતંકી મોતને ભેટ્યા access_time 4:47 pm IST\nઅમેરિકામાં શ્વાન-બિલ્લીને મારવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો access_time 4:48 pm IST\nમગજ કરતા વધુ ઝડપે કામ કરતો રોબોટ કાળા માથાના માનવીએ બનાવ્યો\nઅમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઇપલાઇનમાં આગ ભભૂકતા અફડાતફડી : access_time 4:49 pm IST\nચીનમાં મહિલાએ મંગાવેલ સૂપમાં ઉંદર નીકળતા ચકચાર access_time 4:50 pm IST\n૨૦૧૭માં દુનિયાભરના લોકોમાં ''સ્ટ્રેસ'' રેકોર્ડ લેવલે પહોંચ્યો: ગેલપ્સના વાર્ષિક ગ્લોબલ ઇમોશન રીપોર્ટ અનુસાર ગયું વર્ષ વિશ્વભરમાંઆખા દાયકામાં સોૈથી ખરાબ access_time 3:53 pm IST\nચીનના હુનાનમાં બાઈલોન્ગ એલીવેટર દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ access_time 10:40 pm am IST\nફિલિપાઇન્સમાં 220 કી,મી,ની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડું :ચાર લાખ લોકોને જોખમ access_time 10:36 pm am IST\nબાળકની યાદશકિત વધારવી છે\nઇંગ્લેન્ડમાં વિશાળ મહેલ જેવો બંગલો વેચવા માટે દંપત્તિઅે રૂૂ.૯૪૧ની લોટરી ટિકીટ બહાર પાડીઃ વેબસાઇટ ઉપર ટિકીટ સિસ્‍ટમ ઉપલબ્ધ access_time 4:37 pm am IST\nએચ1બી કર્મચારીઓને ઓછું વેતન મળતા કંપનીને દંડ ભરવો પડ્યો access_time 4:47 pm am IST\nબાળકના માથામાં ઘુસી ગયો ધાતુનો સળીયો access_time 4:48 pm am IST\nપૂરપાટ દોડતા ઘોડા ઉપર બેસીને અચૂક નિશાન ભેદતા યુવકોઃ આપણે આ વિદ્યા ભૂલી ગયા\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર��વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST\nદ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST\nરાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST\nગઠબંધન માટે મજબૂત સીટોનું બલિદાન નહીં કરીએ: રાહુલ ગાંધીનો મોટો નિર્ણંય access_time 11:03 pm IST\nજમ્મુ કાશ્મીરના કિશ્તવારના ઠકુરાઈ વિસ્તારમાં વાન ખીણમાં ખાબકી:11 લોકોના મોત:13 ઘાયલ access_time 11:32 pm IST\nહરિયાણામાં હેવાનિયત :CBSE ટોપર યુવતી સાથે ગેગરેપ:પીએમ પાસે માગી ન્યાયની ભીખ access_time 2:02 pm IST\nનારી શકિતમાં શૌર્ય રસ જાગૃત કરે તેવો રાસોત્સવ access_time 3:55 pm IST\nઓબીસી સમાજને લઘુઉદ્યોગો માટે ૧૦ લાખ સુધીની લોન મળશે access_time 4:02 pm IST\nબાલમુકુંદ પ્લોટમાં ગણપતિ બિરાજમાનઃ સવાર- સાંજ મહાઆરતી access_time 4:07 pm IST\nતળાવ ઉંડુ ઉતાર્યા વગર ૧૧.૪૫ લાખ ખર્ચાઇ ગયા : સાંસદ મોહનભાઇએ ભાંડો ફોડયો access_time 3:45 pm IST\nમીઠાપુરના દરિયાઈ વિસ્તારમાં દિપડાએ દેખા દીધી access_time 12:15 pm IST\nજૂનાગઢમાં એલસીબીની ખોટી ઓળખ આપી યુવાન પાસેથી બે હજાર પડાવી લીધા access_time 12:17 pm IST\nપાક બચાવવા નર્મદામાંથી વધુ પાણી છોડાશે access_time 3:46 pm IST\nવિજય માલ્યા સાથેની કથિત મુલાકાત મુદ્દે વડોદરામાં જેટલીના પૂતળાંદહન access_time 12:18 am IST\nપ્રાતિજના ધડકણમાં બપોરના સમયે તસ્કરોએ બંધ મકાનમાંથી 5 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી access_time 4:44 pm IST\nતમને કયા પ્રકારની કબજીયાત છે\nફિલિપાઇન્સમાં 220 કી,મી,ની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડું :ચાર લાખ લોકોને જોખમ access_time 10:36 pm IST\nઅમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાએ મચાવ્યો કહેર: ન્યુસ નદીના સ્તરમાં 11 ફૂટનો વધારો access_time 10:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ. માં H-1B વીઝા ધારકોને ઓછુ વેતન આપવા બદલ રેડમન્‍ડ સ્‍થિત પીપલ ટેક ગૃપ કંપનીને દંડ :૧ર કર્મચારીઓને તફાવતની રકમ પેટે ૩ લાખ ડોલર ચૂકવવા સાથે ૪પ હજાર ડોલરની પેનલ્‍ટી ફટકારતું યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ લેબર વેઇજ ડીવીઝન access_time 10:02 pm IST\nઅમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલની નિમણુંક : ફાઇનાન્સિયલ ક્ષેત્રના અનુભવને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મહત્વનો હોદ્દો સોંપ્યો access_time 12:51 pm IST\nH-1B વીઝા ધારકોને નોકરીમાં ફેરફાર કરવાની સગવડ આપોઃ ગ્રીન કાર્ડ માટે નકકી કરેલી દેશ દીઠ મર્યાદા વધારોઃ ઇન્‍ડિયન અમેરીકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટીવમાં પ્રસ્‍તાવ રજૂ કર્યો access_time 9:59 pm IST\nજાપાન ઓપન :પીવી સિંધુ અને પ્રણૉયનો પરાજય કિદામ્બી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન access_time 1:30 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં 40 વર્ષના બેટ્સમેનને સામેલ કરતા મચી બબાલ access_time 5:50 pm IST\nઅમે ઈંગ્લેન્ડથી નહીં ઑલરાઉન્ડર સૈમ કરનના લડાયક પ્રદર્શનથી સંકટમાં આવ્યા ;રવિ શાસ્ત્રી access_time 12:15 am IST\nફિલ્મ 'પટાખા'નું ત્રીજું સોન્ગ રિલીઝ: ધુળેટીના રંગમાં રંગાયા સ્ટાર access_time 4:59 pm IST\nપાંચ ફિલ્મો 'મનમર્ઝિયાં', 'લવ સોનિયા', 'મિત્રો', 'હોટેલ મિલન' અને 'ટર્નિંગ પોઇન્ટ' આજથી રિલીઝ access_time 9:31 am IST\nપ્રખ્યાત લેખક બૃજ કત્યાલનું કેન્સરના લીધે અવસાન access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/12/attar-phoolma/", "date_download": "2019-05-20T01:20:35Z", "digest": "sha1:MBIOTY6QVXJQNGDPJ4NKP3NJSP3H7A7J", "length": 14516, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅત્તર રહી જાય નહીં ફૂલમાં \nNovember 12th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : કૃષ્ણ દવે | 6 પ્રતિભાવો »\nબીજું શું કરવાનું સ્કૂલમાં \nઆખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,\nક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.\nબીજું શું કરવાનું સ્કૂલમાં \nભણવાના કારખાના ધમધમતા રાખવાની\nઆપું બે ચાર તને ટીપ \nમાછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની\nમોતી ભરેલ કંઈક છીપ.\nમાસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું\nપણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં \nબીજું શું કરવાનું સ્કૂલમાં \nસીધેસીધું તો કદી મળવાનું નહીં\nથોડું બેસાડી રાખવાનું બ્હાર\nથનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ\nને કેટલો છે મોટ્ટો વેપાર \nઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ\nપાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.\nબીજું શું કરવાનું સ્કૂલમાં \nધારદાર ફતવાઓ પાડવાના બ્હાર\nઅને ભાષણ તો કરવાનું લિસ્સું,\nઅર્જુનને પંખીની આંખ જ દેખાય\nએમ તારે પણ વાલીનું ખિસ્સું.\nશિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ\nજરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.\nબીજું શું કરવાનું સ્કૂલમાં \n« Previous ભણેશરી પ્રિયાને – નવીન જોશી\nદસ્તાવેજ છે – મનીષ પરમાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nઆ શ્વાસ-ઉચ્છવાસ, કહો કેટલી ઘડી નેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી નેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી ............કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા ............ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી ............કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા ............ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી અધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય દમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી અધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય દમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી ............પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું ............ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી ............પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું ............ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી ગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં મૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી ગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં મૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી ............સિજદા, સલામી ખૂબ ઝીલંતો રહ્યો ભલા ... [વાંચો...]\nત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’\nરોકાણ : હું જીવનની રાહ પર ચાલ્યો છું સીધો એટલે ના દિશા ભૂલ્યો કદી, ના ક્યાંય અટવાવું પડ્યું; જૂઠ નેં સરસાઈનો ગજગ્રાહ જોવો’ તો મને, માત્ર જીજ્ઞાસાને લીધે મારે રોકાવું પડ્યું ઓળખાણ: કહું હું કેમ કે મારાથી કૈં અજાણ નથી ઓળ��ાણ: કહું હું કેમ કે મારાથી કૈં અજાણ નથી જગતની જાણ થઈ એ ખરું પ્રમાણ નથી; હું આયનામાં તો દરરોજ એને જોઉં છું, મને છતાંય હજી એની ઓળખાણ નથી જગતની જાણ થઈ એ ખરું પ્રમાણ નથી; હું આયનામાં તો દરરોજ એને જોઉં છું, મને છતાંય હજી એની ઓળખાણ નથી ભ્રમણા: વાતાવરણમાં કેમ ઉદાસીનતા હશે ભ્રમણા: વાતાવરણમાં કેમ ઉદાસીનતા હશે નિઃશ્વાસ જેવી કેમ ... [વાંચો...]\nમાતૃભાષા – પન્ના નાયક\nઆપણને જે ભાષામાં સપનાં આવે એ આપણી માતૃભાષા મને હજીય ફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવે છે. પણ મારી આસપાસના કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબિ જોઈને સતત પૂછ્યા કરે છે : ‘આ કોની છબિ છે ’ ‘આ કોની છબિ છે ’ ‘આ કોની છબિ છે ’ અને મારું સપનું નંદવાઈ જાય છે. (સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ’ અને મારું સપનું નંદવાઈ જાય છે. (સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી \n6 પ્રતિભાવો : અત્તર રહી જાય નહીં ફૂલમાં \nશિક્ષણ ને લગતા આ કાવ્ય વિશે એમ કહેવનુ મન થાય કે\nઆવા શેક્ષણિક સન્કુલો મા માત્ર નોકરો જ તૈયાર થાય\nપરન્તુ ધુડિ નિશાળ મા સોટી ખાય ને કેળવાયેલ બાળક\nસિધો જ વ્યાપાર મા જઈ શેક્ષણિક સન્કુલો મા ભણેલા ને નોકરી પર રાખે\nહવે લગભગ બધે જ શાળામાં પ્રવેશ લેવા માટે છોકરાઓ અને વાલીઓ એ ‘ઇન્ટર્વ્યુ’ આપવા પડે છે…..શાળામાં પ્રવેશ આપનાર લોકો એ નથી સમજતા, કે જો બાળકને બધુ જ આવડશે તો શાળામાં મૂકવાની જરુર જ શું છે….તો પછી એમણે શાળામાં શુ કરાવવાનું છે\nશ્રી સરસ્વતિનું ધામ (જગ્યા) હવે લક્ષ્મીદેવી એ લઇ લીધી છે…. પ્રથમ દિવસથી જ તેનો પરિચય બાળક ને મળે છે…પછી સ્વાભાવિક છે કે એવી શાળામાં બાળક ‘માણસ’ થઇ ને નહિ ‘ધંધાદારી માણસ’ બહાર આવશે\nરાજકારણ,ધર્મ,તેમજ જ્યા જુઓ ત્યા સર્વત્ર ધન્ધાદારી તો હવે શીક્ષણ આપતી સસ્થાઓ એમાથી કેમ બાકાત રહે \nવ્યંગ સાથે હ્દય સોંસરવી ઉતરતી રચના. આપણું બાલક એ શિક્ષણ જગતના વ્યાપારનું માધ્યમ બની ગયેલ છે.જેથી કેળવણીની બાદબાકી કરવામાં આવી છે.\nચાબખા મારો ચો આપ પન આ તો જાદિ ચામદિ ના ઢોરા ચે ક્યા માનવ ચે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમા સરસ્વતીનું આદરણીય સ્થાન જ્યારે લક્ષ્મીજીએ લીધું છે ત્યારે આવા જ “ખેલ” જોવા મળવાના. અહીં ઓસ્ટ્રેલિયામાં જે વિસ્તારમાં વિદ્યાર્થી રહેતો હોય તે વિસ્તારની સ્કૂલમાં તેને ફરજિયાત પ્રવેશ આપવો જ પડે છે. … ઇન્ટર્વ્યુ, ડોનેશન જેવા કોઈ લફરાં નથી.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2018/10/25/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81%E0%AA%82/", "date_download": "2019-05-20T00:25:54Z", "digest": "sha1:2WPF6HM45CURDTJNUQKGVIQ6FU2PVS2C", "length": 24819, "nlines": 87, "source_domain": "gr.omswami.com", "title": "એકલવાયાપણું - ॐ સ્વામી", "raw_content": "\nએકલવાયાપણા વિશેનાં આપણા સમકાલીન વિચારો કરતાં યોગિક દ્રષ્ટિકોણ (અને તેમાંથી બહાર આવાનો માર્ગ) બિલકુલ અલગ છે.\nજો તમે એકલવાયાપણાનો આનંદ ઉઠાવતાં-ઉઠાવતાં તેમાંથી પ્રેરણા પણ મેળવી શકતાં હોવ તો તે એક આશીર્વાદ સમાન છે. અને જો તમે, તેમ ન કરી શકતાં હોવ તો તે તમારામાં સતત રહેતી બેચેની અને ખાલીપાનું મૂળ કારણ છે. તે તમને એક એવો અનુભવ કરાવે છે કે દરેક વસ્તુ તમારા જીવનમાં વેર-વિખેર છે, અને તમે એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ નથી, અથવા તો તમારે કઈક એવું કરવું પડે કે બીજા કોઈ એવાને શોધવા પડે જે તમારી અંદરના ખાલીપાને પૂરી શકે. કદાચ તમારે કોઈ નવા કે જુદા સંબંધની જરૂર છે, કે પછી કદાચ તમારે તમારી નોકરી બદલાવાની જરૂર છે કે પછી કોઈ બીજા દેશમાં સ્થળાંતર કરી જવાની જરૂર છે, કે પછી કોને ખબર તમે ફક્ત એક ડીપ્રેશન (હતાશા)નો અનુભવ કરી રહ્યાં છો. એક એવી લાગણી કે જેમાં તમે એક ઊંડી ગર્તામાં પડી રહ્યા છો કે પછી કોઈ એક દીવાલ સામે તાકી રહ્યાં છો અને તમને ખબર નથી કે તમે કઈ તરફ જઈ રહ્યા છો, આ બધું જયારે તમે તેની સાથે કામ નથી લઇ શકતાં ત્યારે અનુભવાતું હોય છે. મારો કહેવાનો અર્થ છે તમારી એકલતાની લાગણી.\nજયારે તમને જીવન દિશાહીન લાગે, જયારે તમને બધું જ અર્થહીન લાગે (પછી ભલેને તે થોડાં સમય માટે પણ કેમ ન હોય) ત્યારે તમને એકલવાયાપણાનો અનુભવ થતો હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ક્રમશ: સતત વધતાં જતાં પ્રમાણમાં અસંખ્ય લોકોને અત્યંત એકલતવાયાપણાની મહામારી જેવી બીમારી લાગુ પડી ગઈ છે અને તેમનાંમાં એક નિસ્તેજતા આવી ગઈ હોય છે.\nમેં તાજેતરમાં જ મેટ હૈગના Notes on a Nervous Planet નામનાં પુસ્તકમાંથી એક ખુબ જ રસપ્રદ વિચાર વાંચ્યો હતો:\nતમે ક્યારેય માતા-પિતાઓને પોતાના બાળકને સતત મનોરંજનની જે ટેવ પડી છે તેના વિશે વિલાપ કરતાં સાંભળ્યા છે\n“અમે જયારે નાના હતાં ત્યારે ગાડીની પાછલી સીટ ઉપર બેસીને બારી બહાર વાદળો અને ઘાસને ૧૭ કલાક સુધી તાક્યા કરતાં હતાં, અને અમે એમાં બિલકુલ ખુશ રહેતાં હતાં. અને હવે અમારી નાની મીશા ગાડીમાં અલ્વીન એન્ડ ચીપમન્ક જોયા વગર, કે કોઈ એપ ઉપર ગેઈમ રમ્યા વગર, કે પછી પોતાની સેલ્ફી લઇને એનું યુનીકોર્ન બનાવ્યાં વગર પાંચ મિનીટ સુધી પણ બેસી શકતી નથી…”\nવારુ, એમાં એક સીધી સત્ય બાબત રહેલી છે. આપણા મનને જેટલાં વધારે ઉત્તેજનો મળે, તેટલાં વધુ સરળતાથી આપણે કંટાળાનો અનુભવ કરતાં હોઈએ છીએ.\nઅને એક બીજો પણ વિરોધાભાસ છે.\nઆમ વિચારીએ તો ક્યારેય એકલા નહિ પડવાનું ક્યારેય આટલું સરળ નહોતું જેટલું વર્તમાન સમયમાં છે. કોઈને કોઈ કાયમ ઓનલાઈન હોય જ છે જેની સાથે આપણે વાત કરી શકીએ. જો આપણે આપણા પ્રિયજનોથી દુર હોઈએ તો તેમની સાથે સ્કાઈપ કોલ કરી શકીએ તેમ છીએ. પણ એકલવાયાપણુ એ બીજું કશું નહિ પણ એક લાગણી છે. જયારે મારે મારી હતાશાઓ હતી, ત્યારે હું એટલો નસીબદાર હતો કે મારી આજુબાજુ એવા લોકો હતાં જેઓ મને પ્રેમ કરતાં હોય. પણ મને એટલું બધું એકલું નહોતું લાગતું.\nમને લાગે છે એડીથ વ્હાર્ટન એકલવાયાપણાના વિષય ઉપર સૌથી વધારે વિદ્વાન ગણી શકાય એવા લેખિકા હતાં. તેઓ માનતા હતાં કે એકલવાયાપણાને દુર કરવાનો રસ્તો એ નથી કે તમારી પાસે કાયમ કોઈ સાથ આપવા વાળું હોય, પરંતુ તે માટે તમારે એવો કોઈ રસ્તો શોધી કાઢવો પડે કે તમે તમારા પોતાના સાથ સાથે જ ખુશ રહી શકતાં હોવ. આમાં કોઈ અસામાજિક બની જવાની વાત નથી પરંતુ પોતાની એક એવી હાજરી કે જેમાં બીજું કોઈ ગેરહાજર હોય તો તેવી પરિસ્થતિથી ડરી પણ જવાની જરૂર નથી.\nતે લેખિકાને એવું પણ લાગતું કે આ દુઃખનો ઉપાય એ હત��� કે “આપણું આંતરિક ઘર એવી શ્રીમંતાઈથી શણગારવું કે પોતે તેમાં સંતોષથી રહી શકીએ, જેને પણ તેમાં આવીને રહેવું હોય તેનું સહર્ષ સ્વાગત છે, પણ જયારે પોતે તેમાં ફરજીયાતપણે એકલાં થઇ જાય તો પણ પોતે તેમાં ખુશ થઇને જ રહેશે.”\nહું પણ બિલકુલ સહમત છું. જેમ તમારી ઈચ્છાઓને પૂરી કરવાથી તે બીજી વધુ ઈચ્છાઓને જન્મ આપે હોય છે, તેમ તમારા એકલવાયાપણાની કોઈ બીજાના સાથ વડે પૂર્તિ કરવાથી બહુ લાંબુ નથી ચાલતું. માનવીઓનો એકબીજા સાથેનો બોલોચાલો, સાથ-સહકાર, સમુદાય વિગેરે તેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, અને હું તેને નકારતો નથી. પરંતુ તેમ છતાં આ બધું એક મોટી અગવડતાનો અનુભવ કરાવ્યા વગર કાયમ તમારા જીવનનું પ્રાથમિક કેન્દ્રબિંદુ ન બની રહી શકે. સામાજિક મેલઝુલ અને એ બધું તમારી એકલવાયાપણાની લાગણીને થોડી દુર કરે એવું તો બને, કે પછી થોડી ક્ષણો માટે તમને એ ભૂલવાડી દે કે ખરેખર તમે કેટલાં એકલાં છો, પરંતુ દિવસને અંતે તો, આ બધું કઈ તમારા એકલવાયાપણાથી તમને બહુ દુર નહિ થવા દે. મોટાભાગના સ્વ-વિકાસના પુસ્તકો એવું કહેતા હોય છે કે જીવનમાં કોઈ શોખ/ઝનુનનો અભાવ તમને એકલવાયાપણાની લાગણીનો અનુભવ કરાવે છે. કે, તમને જો એકલું લાગતું હોય તો, શક્ય છે તમારા જીવનમાં એવું કશું વ્યાજબી કારણ નથી કે જે તમને જીવન જીવવા માટે કે આગળ ધપવા માટે પ્રેરણા આપે. એવું કદાચ કશું નથી જે સવારમાં એલાર્મ વાગે એ પહેલા તમને પથારી છોડીને ઉભા થઇ જવા માટેનો ઉત્સાહ આપે. આમ, સામાન્ય જ્ઞાન કહે છે કે તમારા જીવનને કશાથી ભરેલું રાખો.\nયોગિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ હજી પણ એક હંગામી ઉપાય છે. હું કોઈ બાબત પ્રત્યે કે કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે એક ગાંડાની જેમ ઝનુન રાખી શકું, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાંથી મને એકલવાયાપણું નહિ અનુભવાય. દુનિયાના જે ખુબ જ સફળ કલાકારો, સંગીતકારો છે તેમના તરફ એક નજર કરો જેઓ પોતાની કલાને દિન-રાત શ્વસતા રહ્યાં છે, આખું જીવન પોતાની કલાને માટે જીવતાં રહ્યાં છે, અને તેમ છતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બન્યાં હોય છે. યોગ એવું કહે છે કે એકલાપણું એ તમારી જાતને ખોજવાની એક સુંદર તક છે, એક એવું ચિંતન કરવાની કે તમે શું કરી શકો છો એટલું જ નહિ પણ તમે અત્યાર સુધી શું કર્યું છે. જયારે તમે એકાંતમાં પણ તમારી સજાગતાને જાળવી રાખી શકો, તો તમે આ શાંતિનો શાંત દરિયો ખોજી શકશો. જો આ એકલવાયાપણું બીજું કશું પણ હોય તો તે છે તમારી આત્માનો અવાજ.\nએક મોટી એ���લતામાં એક તીવ્ર જાગૃતતા એ નિર્વાણ અવસ્થાથી કઈ કમ નથી. એક સામાન્ય એકલતામાં તમે તમારા વિચારો અને લાગણીઓ સાથે ઉડી રહ્યાં હોવ છો કે જે ચકાસો નહિ તો મોટાભાગે નકારાત્મક જ હોય છે. એક શુદ્ધ પ્રકારની એકલતામાં, જેને હું યોગિક એકલતા કે પછી મનનું એકાંત કહું છું, તેમાં તમે દરેક નાનામાં નાના વિચાર પ્રત્યે, પસાર થતી એક-એક ક્ષણ પ્રત્યે તીવ્ર જાગૃતતા જાળવી રાખી શકતાં હોવ છો. તમને એ જ્ઞાન થવા લાગે છે કે તમે ખરેખર અજન્મા છો, અમર છો અને વિશુદ્ધ છો. કે તમે આ જે ઘરડું થતું શરીર અને સતત બબડતું જતું મન ધારણ કરેલું છે તેનાંથી ક્યાંય પરે છો.\nજીવન વિષયક જ્ઞાનનો ઉદય આવી શાંત ક્ષણોમાં જ થતો હોય છે. એ તમામ જેમને તમે પ્રેમ કે નફરત કરો છો, જેમની ઈચ્છા કે ધ્રુણા થાય છે, તેને મળવાની ઈચ્છા કે ટાળવાની ઈચ્છા થાય છે, તદુપરાંત તમે પોતે આ બધાં જ અહી માત્ર થોડાં સમય માટે જ છે.\n“તું કોના માટે શોક કરે છે ઓ અર્જુન” કૃષ્ણે કહ્યું. “આ લોકોનું ભૂતકાળમાં અસ્તિત્વ નહોતું, અને તેઓ ભવિષ્યમાં પણ નહિ હોય. થોડાં સમય માટે જ્યાં સુધી તું અહી છે ત્યાં સુધી જ તેઓ તારા જીવનમાં છે. તો પછી આવી સ્થિતિમાં શા માટે મોહ કરવાનો” કૃષ્ણે કહ્યું. “આ લોકોનું ભૂતકાળમાં અસ્તિત્વ નહોતું, અને તેઓ ભવિષ્યમાં પણ નહિ હોય. થોડાં સમય માટે જ્યાં સુધી તું અહી છે ત્યાં સુધી જ તેઓ તારા જીવનમાં છે. તો પછી આવી સ્થિતિમાં શા માટે મોહ કરવાનો\nઆપણે જીવનમાં જેને પણ મળીએ છીએ તે તમામની તેમની પોતાની મુસાફરી હોય છે, આપણા માર્ગ ફક્ત એકબીજા સાથે ચાર રસ્તે મળી જતાં હોય છે. અને માટે જ એકલવાયાપણાનો ઉકેલ કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિમાં નથી કે જે તમને પ્રવૃત, ખુશ કે વ્યસ્ત રાખી શકે. એનાં માટે તમારે તમારી જાગૃતિનું કેન્દ્રબિંદુ શોધવું પડશે અને એનું ભાન થવું જોઈએ કે સતત ચાલે એવા સુખ માટે તમારે ફક્ત અંતર્મુખી જ થવું પડે અને તમારી એકલતાની સુંદરતાને આલિંગન આપવું જ પડે.\nયોગિક ગ્રંથોએ આવી એકલતાને એક અનેરો મોક્ષ પ્રદાન કરનારી કહી છે. તેઓએ તેને માટે કૈવલ્ય શબ્દ વાપર્યો છે જેનો અર્થ થાય છે તમે તમારા પોતાના જ સાથમાં એક અત્યંત શાંતિ અને મસ્તીમાં મ્હાલો છો. આપણી પોતાની શરતો, ઈચ્છાઓ અને કર્મોને લીધે જ આપણી બુદ્ધિ અને આત્મા વચ્ચે એક મોટી ખાઈ રહી જતી હોય છે. આત્મ-તપાસ, ચિંતન અને સજગતાથી આ અંતર ઓછું થતું જાય છે, અને જેમ-જેમ તે અંતર ઓછું થતું જાય, તેમ-તેમ તે તમને ત��ારી જાતની નજીક લાવતું જાય છે.\n“આમ, જયારે બુદ્ધિ અને આત્માની શુદ્ધિ સમાન થઇ જાય ત્યારે આત્મા મુક્તિની અંતિમ અવસ્થાએ પહોંચી જાય છે.”\nએક સુંદર છોકરી એક કાફેમાં બેસીને કોફી પીતી હતી અને ત્યારે જ મુલ્લા નસરુદ્દીન તેની પાસે ગયા.\n“તમે એકલાં જ છો” તેમને પોતાના શરમાતા સ્વરે પૂછ્યું.\n“હું તો ઘણાં સમયથી એકલી છું” તેને નિસાસો નાંખતા કહ્યું.\n“અચ્છા તો પછી હું આ બીજી ખાલી ખુરશી લઇ જઉં\nજો તમે એકલાં હોવ એટલાં માટે તમને કોઈ બીજાનો સાથ જોઈતો હોય, તો તમે નિરાશ જ થશો. તમારે તો તેમના હૃદયમાં બેસવું હોય છે, અને કદાચ, તેઓને ફક્ત તમારી ખુરશીની જ જોઈતી હોય છે. સહમત છું કે બીજી વ્યક્તિનું તમારા જીવનમાં હોવું એનાંથી તમને કદાચ થોડી વ્યસ્તતાનો અનુભવ જરૂરથી થશે જેવી રીતે મોટાભાગના દુન્વયી સંબંધોમાં થતું હોય છે, પરંતુ વ્યસ્તતાનો અર્થ અને પરિપૂર્ણતા કે આનંદનો અર્થ એકસમાન નથી થતો. બે એકલાં લોકો કઈ ઉત્સવનો આનંદ લેતું ટોળું ન બનાવી શકે.\nજયારે તમે તમારું જીવન સરળ બનાવી દો છો અને તેમાંથી બધી બિનજરૂરી વસ્તુઓને કાઢી નાંખો છો, તેમજ જયારે તમે તમારો સમય તમારા મન અને આત્માના કલ્યાણ માટે વાપરો છો, જયારે તમે દરેક જીવ માટે પ્રેમ અને ભલાઈની લાગણી રાખી એક સુસંવાદિતતા સાથે જીવવા લાગો છો ત્યારે તમે બુદ્ધિ અને આત્મા વચ્ચેની જે ખીણ છે તેના ઉપર એક સેતુ બાંધો છો. જયારે તમે તમારી બુદ્ધિની શરતોની પેલે પાર પહોંચી જાવ છો ત્યારે તમને એ ભાન થાય છે કે તમે તો એ બધાથી ક્યાય પરે છો જે તમને દુઃખ આપતું હોય છે, તમને જેની ખેવના થતી રહે છે તે તમામથી તમે તો ક્યાય ઉપર ઉઠેલા છો, કે તમે આ બ્રહ્માંડમાં કોઈ એક ચમકી રહેલો તારલો જ નહિ પરંતુ બ્રહ્માંડ સ્વયં છો. તો પછી તમને કોણ એકલવાયાપણાની લાગણીનો અનુભવ આપવાનું હતું કે કોણ તમને આ એકાંતમાંથી ચપટી વગાડીને બહાર લઇ આવવાનું હતું કોઈ નહિ. જો કોઈ એવું હોય તો તે ફક્ત એક જ વ્યક્તિ છે જેની પાસે એવી શક્તિ છે જેના વડે તે તમને તમારી એકલતામાંથી કાયમ માટે બહાર ખેંચીને કાઢી શકે. અને તે છે તમે પોતે. સંપૂર્ણ, સુંદર અને અવિનાશી એવા તમે જે તમારી અંદર જ રહેલા છો તે. એ અસીમ ભવ્યતા કે જે કાયમ માટે કોઈ સાધારણ એકલવાયાપણાની લાગણીથી ક્યાંય દુર છે.\nતમારો એક માત્ર સાચો અને સાશ્વત સંબંધ ફક્ત તમારી જાત સાથેનો છે. તેને જીવો. તેને પ્રેમ કરો. તેની કદર કરો. કેમ કે એવું ખરેખર કરવાં જેવું છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ways-to-go-cashless/", "date_download": "2019-05-20T00:43:24Z", "digest": "sha1:YLCQK7L6TS7FTCJPQZC5OOCB2FCSULCS", "length": 21142, "nlines": 167, "source_domain": "sambhaavnews.com", "title": "પગાર આવી ગયો પણ નથી મળતી રોકડ? તો આવી રીતે કરો લેણદેણ | ways to go cashless - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપગાર આવી ગયો પણ નથી મળતી રોકડ તો આવી રીતે કરો લેણદેણ\nપગાર આવી ગયો પણ નથી મળતી રોકડ તો આવી રીતે કરો લેણદેણ\nઆજે પગાર આવવાનો છે પરંતુ લોકો આ વાતને વિચારીને મુશ્કેલીમાં છે કે પૈસા નિકાળાશે કેવી રીતે. નોટબંધીની જાહેરાતને 3 અઠવાડિયાથી વધારે સમય થઇ ગયો છે પરંતુ બેંકો અને એટીએમમાં હજુ પણ એટલી જ લાઇનો જોવા મળી રહી છે. પરંતુ તમારે હેરાન પરેશાન થવાની કોઇ જરૂર નથી તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે રોકડ નિકાળ્યા વગર તમે લેણદેણના બીજી રીતથી તમારી રોજિંદી જરૂરિયાતોને પૂરી કરી શકો છો.\n1. કેપે ડોટ કોમ\nકોટક મહિન્દ્રા બેંકની આ વેબસાઇટ 30 બેંકોના ગ્રાહકોને અંદરોદર પૈસા લેવડ દેવડની સુવિધા આપે છે. યૂઝર ઇચ્છે તો કોઇ પણ હોટલમાં જમવાનું જમતી વખતે, સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવો અથવા બીજી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદવા માટે તમે kaypay.comનો ઉપયોગ કરી શકો છો.\nઆ વેબસાઇટ પર સૌથી પહેલા બેંક ખાતાથી જોડાયેલું નામ, મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ નાંખીને પોતાનું અકાઉન્ટ ઓપન કરાવો. અહીં તમને ફોન નંબર, ઇમેલ અને ફેસબુક ગૂગલ અકાઉન્ટ લખેલું જોવા મળશે. પસંદગીના વિકલ્પ પર ક્લિક કરીને એ વ્યક્તિનો મોબાઇલ નંબર નાંખો અથવા ફેસબુક અકાઉન્ટ પસંદ કરો, જેને પૈસા મોકલવા ઇચ્છો છો. ત્યારબાદ kaypay.com તમને સંબંધિત વ્યક્તિને મોકલનારી રોકડ રકમ અને પોતાનું બેંક અકાઉન્ટ નાંખવા માટે કહેશે.\nઆ એપ્લીકેશન એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડા સહિત આઠ બેંકોથી એસએમએસ દ્વારા પૈસા મોકલવાની સગવડ આપે છે. જો આ એપ્લાકેસન બંને પક્ષોમાં હોય તો યૂઝર માટે સામે વાળાનું બેન્ક અકાઉન્ટ નંબર જાણવો પણ જરૂરી છે. ચિલ્લર પર અકાઉન્ટ બનાવવા માટે યૂઝર્સે ફક્ત નામ અને મોબાઇલ નંબર નાંખવો પડશે.\nઆઇસીઆઇસીઆઇ બેંકની આ એપ્લીકેશન યૂપીઆઇ સિસ્ટમ પર આધારિત છે. એના દ્વારા બેંક અકાઉન્ટની જાણકારી વગર એક બીજાને પૈસા મોકલી શકો છો અને પ્રાપ્ત કરી શકો છો. પોકેટ્સથી મોબાઇલ ફોન, ડીટીએચ રિચાર્જ અને વીજળી બિલની ચુકવણીને લઇને ફિલ્મની ટિકીટ અને ગિફ્ટ પણ ખરીદી શકાય છે.\n4. પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરો\nપ્લાસ્ટિક મની એટલે કે કાર્ડથી પૈસા ખર્ચ કરવા. આ વખતે ત્રણ પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી પેડ કાર્ડ. એની મદદથી તમે ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો છો.\nદરેક બેંકો આજકાલ બેંક ખાતા સાથે ડેબિટ કાર્ડ રજૂ કરે છે. તમે બેંકો અને આરબીઆઇથી અપ્રૂવ અન્ય સંસ્થાઓના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છે. આ ઉપરાંત બેંક અને અન્ય સંસ્થઆ પહેલાથી આપેલી વેલ્યૂના બદલામાં પ્રી પેડ કાર્ડ પણ બહાર પાડ્યા છે. તમે આ પ્રી પેડ કાર્ડની મદદથી એટીએમમાંથી પૈસા પણ નિકાળી શકશો. દુકાન અને શોરૂમમાં જઇને સ્લાઇપ મશીનના દ્વારા પૈસા નિકાળી શકો છો.\n5. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર\nજો તમારે કોઇને પૈસા મોકલવાના હોય તો તમે ઇલેક્ટ્રોનિક પૈસાને ટ્રાન્સફર કરી શકો છો. ઓનલાઇન પૈસા ટ્રાન્સફર ત્રણ રીતે થઇ શકે છે. NEFT, RTGS અને IMPS.\nNEFT એટેલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડસ ટ્રાન્સફર, RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ અને IMPS એટલે કે ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ. આ ત્રણે બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલી શકો છો.\nNEFTમાં પૈસા ત્યારે જ ટ્રાન્સફર થાય છે, જ્યારે બેંક વ���્કિગ અવર્સ હોય. એમાં પૈસા મોકલવાની કોઇ લિમીટ નથી. તો RTGS મોટી રકમના ટ્રાન્ઝએક્શન માટે ઉપયોગમાં લેવાય છે. એમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મોકલી શકાય છે. IMPSમાં પૈસા તરત જ ટ્રાન્સફર થઇ જાય છે અને આ સર્વિસ 24 કલાક સાત કલાક કામ કરે છે. IMPSમાં વધારે 2 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફ કરી શકાય છે.\nઆ ત્રણેય સર્વિસના બદલે કેટલોક ચાર્જ ચૂકવવો પડશે. જે દરેક બેંકના હિસાબથી અલગ હોય છે. NEFTની રકમ 5 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધીનો ચાર્જ હોય છે. RTGSમાં 30 રૂપિયાથી લઇને 55 રૂપિયા અને IMPSમાં સામાન્ય રીતે 5 રૂપિયાથી 15 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે.\nઇવોલેટસ પણ આજકાલ પોપ્યુલર થઇ રહ્યા છે. પ્રાઇવેટ કંપનીઓના વોલેટસ ઉપરાંત ઘણા બધી બેંકોએ પોતાના ઇવોલેટ્સ અથવા ડિજીટલ વોલેટ્સ લોન્ચ કર્યા છે. આ વોલેટ્સમાં પહેલાથી પૈસા લોડ કરી દેવામાં આવે છે. ત્રણ પ્રકારના ઇવોલેટસ ઉફલબ્ધ છે. ક્લોઝ્ડ, સેમી ક્લોઝડ અને ઓપન.\nક્લોઝડ વોલેટને રજૂ કરનાર કંપની પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે જ પેમન્ટ કરી શકાય છે. ઓલા મની અને ફ્રીચાર્જ ક્રેડિટ એનું ઉદાહરણ છે.\nસેમી ક્લોઝ્ડ વોલેટ દ્વારા ચીજો અને સર્વિસ ખાદવાની સાથે સાથે કોઇક જગ્યાએ ફાઇનાશિયલ સર્વિસ પણ લઇ શકાય છે. જેમ કે પેટીએમ એક સેમીક્લોઝડ વોલેટ છે.\nઓપન વોલેટ ફક્ત બેંક જ રજૂ કરે છે. એમાં ગુડ્સ અને સર્વિસતો ખરીદી જ શકાય છે, આ ઉપરાંત એ મર્ચન્ટ લોકેશન્સ અને પોઇન્ટ ઓફ સેલ્સ પર પણ પેમેન્ટ કરી શકાય છે. આ વોલેટસમાં નેટબેકિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની રકમ લોડ કરી શકાય છે. એની મદદથી તમે મોબાઇલ રીચાર્જ, મૂવી ટિકીટ, કેબ અને બીજી કેટલીક સર્વિસ પેમેન્ટ કરી શકો છો.\nઆ વર્ષની 19 ઓગસ્ટથી બેંકોએ યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમ શરૂ કરી છે. UPIને નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે. એમાં મોબાઇલ પર બેંક અકાઇન્ટ દ્વારા વન ક્લિક, ટૂ ફેક્ટર ઓથેટિકેશન બાદ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ સિસ્ટમ IMPS પ્લેટફોર્મ પર રન કરે છે, એનો મતલબ એમ થયો કે ટ્રાન્સફર તરત થઇ શકે છે.\nએના માટે તમારે તમારા ફોનમાં uPI વાળી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે બેંક અકાઉન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ હોવો જોઇએ. મોટાભાગની બેંકોએ પોતાની મોબાઇલ એપમાં જ UPIનો વિકલ્પ આપેલો છે.\nઉત્તર કોરિયા ફરીથી મિસાઇલ બનાવે છેઃ અમેરિકામાં ખળભળાટ\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nવોટ દેશું, વોટ દેશું, વોટ દેશું રે…\nશું તમે જાણો છો રસ્તા પર બનેલી પીળી અને સફેદ લાઇનનો મતલબ\nમતદાન મથક-યાદીમાં નામ શોધવા હવે ફાંફાં મારવાં નહીં પડે\nઅક્ષય કુમારની ફિલ્મ ‘નામ શબાના’નું પહેલું લુક રિલીઝ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩�� ટકા સસ્તા ભાવે કરશે ACનું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2018/03/", "date_download": "2019-05-20T01:34:31Z", "digest": "sha1:TX6FOYLNJIAT5D3IDA2WAHCAHXWQXFKB", "length": 28102, "nlines": 236, "source_domain": "girishparikh.wordpress.com", "title": "માર્ચ | 2018 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nઘૂંઘટકા પટ ખોલ રે (૨૨)\n“બહેન આરતી, તારા નસીબમાં કોણ જાણે કોનીય આરતી ઉતારવાની હશે. ઘૂંઘટપટમાં મુખડું છુપાવે છે એમ તારાં દુ:ખડાંય નહીં છુપાવતી. આરતી, તારી નાની બહેન છું તોય આજની જેમ તારો ઘૂઘટ ખોલી બધુંયે જાણી લઈશ. હજુ તું આ અસ્મિતાને ઓળખતી નથી.”\n“ઓળખું છું બહેની, મારી બહેની… તારી હિંમત અને મારા માટેનો પ્રેમ જાણી તારી બહેન બનવા બદલ ગૌરવ લઉં છું…” અને એની આંખમાં ફરી બે બિંદુ દેખાયાં.\nઘૂંઘટકા પટ ખોલ રે (૨૧)\nદૂર દૂરથી પેલો ભિક્ષુ ફરી એનું એ જ ભજનગાતો ગાતો જતો હતો.અસ્મિતાએ આરતીનો ઘૂંઘટ આસ્તેથી ખોલ્યો ત્યારે એની આંખોમાં શરમને બદલે નાનકડાં બે બિંદુઓ ચમકતાં હતાં.\n“બહેન, મારી વાત ન ગમે તો માફ કરજે. મને લાગે છે કે આના કરતાં તો બાપુજીએ મને ન ભણાવી હોત તો સારું કેમ જાણે કેમ… બાપુજીનો બોલ ઉથાપવોય નથી ગમતો, સ્વીકરવોય નથી ગમતો.\nઘૂંઘટકા પટ ખોલ રે (૨૦)\n“તમને જોવા એ નહીં આવે… છબીથી જ મન મન્નવશે.”\n” અને એ વધુ પૂછી ન શકી. સાડી ફરીથી સરકી આરતીના મુખપ્રદેશને ઢાંકી રહી.\n“આપણા સમાજમાં કેવો અન્યાય થાય છે. બહેન, તારી છબી એ જોશે, ટીકી ટીકીને જોશે , અને તારે તો એનાં દર્શનેય નહીં કરવાનાં એ ધારે તો અહીં આવીને તારો ઘૂમટો ખેંચી તને મન ભરીને જોઈ શકે, ત્યારે તારે ઘૂમટામાં મુખડું છુપાવી રાખવાનું, શરમાવાનું, શરમ ના આવે તોયે એવો ઢોંગ કરવાનો એ ધારે તો અહીં આવીને તારો ઘૂમટો ખેંચી તને મન ભરીને જોઈ શકે, ત્યારે તારે ઘૂમટામાં મુખડું છુપાવી રાખવાનું, શરમાવાનું, શરમ ના આવે તોયે એવો ઢોંગ કરવાનો બાપુ પાસે જઈ એ એની પસંદગીની ગુલબાંગો ઉડાવે ત્યારે તારે તારી પસંદગીનો એક હરફ માત્ર નહીં ઉચ્ચારવાનો બાપુ પાસે જઈ એ એની પસંદગીની ગુલબાંગો ઉડાવે ત્યારે તારે તારી પસંદગીનો એક હરફ માત્ર નહીં ઉચ્ચારવાનો આ તે કેવો ઘોર અન્યાય કહેવાય, આરતી.”\n“અસ્મિતા, તું ખરેખર અસ્મિતા છે. તારાં લગ્ન આવતાં જરૂર એમ કરજે. હું સહકાર આપીશ. પણ મારી તો હિંમત નથી ચાલતી એમ કરવાની.”\nઘૂંઘટકા પટ ખોલ રે (૧૯)\n“અસ્મિતા, આમાંથી મારી છબી ક્યાં ગઈ નક્કી આ તારાં જ તોફાન લાગે છે નક્કી આ તારાં જ તોફાન લાગે છે\n“શું આર���ીબહેન, તમેય… પિયાને મેળવવા તો તમે જ અધીરાં છોઅ અને મારા માથે પાડો છો\nઆરતી આમાં કશું ન સમજી. શરમની જગાએ ગુસ્સાની આછી રેખાઓ આવી. “અસ્મિતા, તને કેટલી વાર કહું મને પજવ નહીં. સાચો જવાબ આપને. ક્યાં ગઈ મારી છબી મને પજવ નહીં. સાચો જવાબ આપને. ક્યાં ગઈ મારી છબી\n“આરતીબહેન, બાપુજીએ એ છબી તો મોકલાવી દીધી.”\nઘૂંઘટકા પટ ખોલ રે (૧૮)\nઅસ્મિતા ચંપાના ઝાડ નીચે જઈને પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગઈ. પાણી પાઈ રહીને આરતી ઘરમાં ગઈ ને બાપુના ટેબલ પાસે ગઈ. એનું દિલ ધીમું ધીમું ધબકતું હતું. હમણાંથી અસ્મિતાના સગપણની વાતો સાંભળી એનું હૈયું નર્તન કરતું હતું. એનું મુખ શરમના શણગારથી શોભી ઊઠતું.\nટેબલ પર નજર જતાં જતાં એની છબી વાળી ફ્રેમ એણે જોઈ. એમાં એની છબી નહોતી એ ઘડીભર ચમકી ઊઠી, અને બહાર ગઈ.\nઘૂંઘટકા પટ ખોલ રે (૧૭)\nઅને એ બોલવા જતી હતી ત્યાં જ આરતી બોલી ઊઠીઃ “આ બાબતોમાં આપણાં બા બાપુ આપણા કરતાં વધુ સમજે. આપણે શું ચિંતા કરવી અને ઝારી લઈને પાણી સીંચવાઆરતી નીચી નમી… સાડિનો છેડો એ વખતેય એના મુખ પર સરકી પડ્યો. દૂર દૂરનું ભિક્ષુનું ગાન એને એ વખતે કેવું કર્ણમદુર લાગ્યું.\nઘૂંઘટકા પટ ખોલ રે (૧૬)\n“તારો વહેમ છે એ તો, એ તો વૃદ્ધત્વની રેખાઓ.”\n“પણ એ રેખાએ રેખાએ દુનિયાદારીના અનુભવ ભર્યા છે. અસ્મિતા, મને એનું ભજન ખૂબ ગમે છે.” અને પાછી અસ્મિતા માતાપિતાની વાતો સાંભળવા ચાલી ગઈ.\nઆમ ઘણીવાર બનતું.ંચંપાનું ઝાડ આ બહેનોની વાતોનું એક સાક્ષી હતું.\nએ સાંજે છોડવાને આરતી પાણી પાતી હતી ત્યારે અસ્મિતાએ એને કહ્યું, “પણ તારું સગપણ બાપુજીએ નક્કી કરી નાખ્યું છે, તને પૂછ્યા વિના જ તું તે કેવી કહેવાય તું તે કેવી કહેવાય\nઘૂંઘટકા પટ ખોલ રે (૭)\nનોંધઃ આ વાર્તાનો સાતમો હપ્તો પોસ્ટ કરવાનો રહી ગયેલો એ પોસ્ટ કરૂ છું. ભૂલ બદલ ક્ષમાયાચના.\nઅસ્મિતા હવે મોટી થતી જતી હતી. ધીરે ધીરે એને બહેનના કેટલાક વિચારો ન ગમ્યા. બધાં બાળકોના વિચારો એમની બાલ્યાવસ્થામાં એક હશે કદાચ, પણ એ જ બાળકો મોટાં થયા પછી એમના વિચારો એકસરખા નથી રહેતા. એટલે જ બાળકના હૃદયમાં ભગવાન નિર્દોષતા રૂપે વસે છે એમ મનાય છે.\nઆગલા ખંડમાં એક વખત બા અને બાપુજી આરતીનાં લગ્નની જ વાતો કરતાં હતાં. ચોપડી વાંચતાં વાંચતાં આરતી શરમાઈને ચંપા નીચે આવી ગઈ. અસ્મિતા પણ બહેનની પાછળ પાછળ આવી.\nપણ મને ખાત્રી જ છે કે મારી આવી એકે એક વાર્તા એક વખત તો અચૂક પ્રકટ થવા માંડશે, ને તેય સામાન્ય માસિકોમાં નહીં પણ સર્વશ્રેષ્ઠ માસિકોમાં. તંત્રીઓ મારી વાર્તા મેળવવા માટે મારા મારા બંગલાનાં પગથિયાં ઘસી નાખશે. મને વાર્તાનું વાતાવરણ પૂરૂં પાડવા માટે સ્ત્રીઓ મારી આજુબાજુ ઘૂમ્યા કરશે. રોજ રોજ અસંખ્ય રૂપસુંદરીઓ મારા પર ખાનગી પત્રો લખશેઃ ‘મને તમારી વાર્તાઓથી પ્યાર છે… મારી સાથે લગ્ન કરશો’ ને હું અવશ્ય એમની મુલાકાત લઈશ, ને એક એક મુલાકાતમાંથી એક એક વાર્તા સર્જીશ. હું સર્વશ્રેષ્ઠ વાર્તાકાર બની જઈશ. મારાં પુસ્તકો સેંકડોની સંખ્યામાં બહાર પડશે ને લાખ્ખોની સંખ્યામાં વેચાશે. વંચાશે.\nઊગતા લેખકો મારી આજુબાજુ વીંટળાશે. વાર્તાકલાનો કસબ શીખવા ટોળે ટોળાં મારા બંગલામાં ઊભરાશે. હું એક આશાસ્પદ લેખકને શોધી કાઢીશ ને એને મારી કલાનો ભેદ શીખવીશ.\n‘લખો, ખૂબ લખો, ને લખતાં તમને આવડી જશે,’ આ એક ભેદ.\n‘વાંચો, લખેલું ખૂબ વાંચો, ને તેમાંથી ઓછામાં ઓછું રહેવા દો–જે તમને ખૂબ ગમે તે જ,’ બીજો ભેદ.\n‘ને છેવટે તમને ગમે, ખૂબ જ ગમે, તેને જ પ્રગટ કરો,’ત્રીજો ભેદ.\nઆ તો ખૂબ અઘરૂં લાગે છે, ખરૂંને પણ આ રસ્તો લાગે છે એટલો અઘરો નથી જ. કીમિયો બતાવું\nશરૂઆતમાં એમ જ કરો અને તમારી કલમથી અપૂર્વ કૃતિઓ સર્જાશે, જે તમારા વાચકવર્ગને વિશાળ બનાવી દેશે. તમને પ્રતિષ્ઠાના શિખર પર બેસાડી દેશે. તમે મહાન વાર્તાકાર બની જશો.\nયાદ રાખો કે સામાન્ય લેખકો પણ સુંદર લખતા હોય છે, પણ જે લખે છે એ બધું જ સુંદર કે શ્રેષ્ઠ હોય છે, એવું કશું નહીં, ને એટલે જ એ લેખકો ને એમની કૃતિઓ પણ સામાન્ય જ રહે છે.\nપણ જે લેખક એકાદ કૃતિ અસામાન્ય લખી નાખે છે એ લાખ્ખોનો લાડીલો બની જાય છે. ને પછી એ લાખ્ખો વાચકોને એની અન્ય કૃતિઓ વાંચ્યા વિના નથી જ ચાલતું. એ અન્ય કૃતિઓ પેલા સામાન્ય લેખકની સુંદર કૃતિઓ જેવી જ હોય છે છતાંય એ અસામાન્યમાં ખપે છે સવાલ કૃતિઓની ગુણવત્તાનો નથી રહેતો, એના સર્જકે એક વખત હાંસલ કરેલી બેનમૂન સિદ્ધિનો રહે છે.\nને એવા લેખકોની પછી તો બધી જ કૃતિઓ પ્રગટ થયે જ જાય છે… હા, એ અતિસામાન્ય ન બની જાય એનો એણે સતત ખ્યાલ તો રાખવો જ જોઈએ. નહીં તો એની મેળવેલી પ્રતિષ્ઠા જોખમાય.\nપણ એ વાત તો સહેલી લાગે છે ને\nતમે કહેશો, ‘હા.’ હું પણ ‘હા’ જ કહું છું. કારણ કે ‘હા’માં જ જવાબ આવે એ રીતે મેં પ્રશ્ન કર્યો છે, ને એનો હું ‘ના’ જવાબ આપું તો તમે હસો.\nપણ તમે હસવાના જ છો એની મને ખાત્રી જ છે, કારણ કે એ વાત સહેલી જ હોત તો મેં જ ક્યારની અમલમાં મૂકી હોતને ને મૂકવા પ્રયત્ન કર્યો છે એમ આ કૃતિ ���રથી પણ તમને લાગશે, કારણ કે હું આ ‘વાર્તા’ નથી લખતો… બીજું જ કંઈ લખું છું, ને મનને ગમે યા ન ગમે છતાંય લખું છું, કારણ કે એ કંઈક નવું છે, ને નવું લઈ આવનાર ઝટ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પામે છે એ તો સનાતન નિયમ છે\nને મને આ લખાણ નથી ગમતું એ જ મોટી ખામી છે ને આ ગમતું હોત તો મેં ગણાવેલું મહત્તાનું એ પહેલું સોપાન ગણાત… પણ શું કરૂં આ ગમતું હોત તો મેં ગણાવેલું મહત્તાનું એ પહેલું સોપાન ગણાત… પણ શું કરૂં સંપાદકને એ ગમે છે, ને એટલે જ પ્રકટ થાય છે\nપ્રકટ નહીં થાય તો હું માનીશ કે મને ને સંપાદકને ન ગમી. પણ હજારો વાચકોને એ ગમત એનું શું ને એટલે આને પ્રસિદ્ધ તો કરવું જ જોઈએ, પણ આટલા ખુલાસા સાથેઃ\n‘આ વાર્તા નથી’ એમ કહી વાર્તા જ કહેવાની કલા પણ હવે તો જૂની થઈ ગઈ ને એટલે જ વાર્તા વાંચવાની ઈચ્છા હોય તો ઉપર ઉપર નજર ફેરવવાને બદલે… ના, ના, પાનું ઉલટાવી નાખો છો ને એટલે જ વાર્તા વાંચવાની ઈચ્છા હોય તો ઉપર ઉપર નજર ફેરવવાને બદલે… ના, ના, પાનું ઉલટાવી નાખો છો એના કરતાં વાંચી જ નાખોને\nઆ વાર્તા નથી. નથી જ વળી આને વાર્તા કોણ કહેશે આને વાર્તા કોણ કહેશે ને જ્યાં લેખક જ એને વાર્તા ગણાવવા તૈયાર ન હોય ત્યાં સંપાદક તો ક્યાંથી જ હોય\nઆ વાર્તા નથી એમ ફરીથી કહું છું. વાર્તાકલાના ક્ષેત્રમાં નવીનતા આણવાનો–એ ટેકનીકમાં અવનવા પ્રયોગો કરી સાહિત્યકલાનું કોઈ નવું જ સ્વરૂપ શોધવાનો ઘણાને આ પ્રયાસ લાગશે ને ઘણાને એ પણ ચોક્કસ લાગશે કે આ વાર્તા નથી એનો સબળ પુરાવો એ જ છે કે આ કૃતિ એકાદ બે વાર્તામાસિકો તરફથી પાછી ફરશે જ એવી મને અત્યારથી ખાત્રી છે. આ લખતી વખતે ખ્યાલ ક્યાંથી હોય કે ક્યાં પ્રકટ થશે. પણ એટલું તો ચોક્કસ છે કે એ વાર્તામાસિકમાં તો નહીં જ પ્રકટ થાય; ને કદાચ થશે તો એ વાર્તા નહીં હોવાના જ કારણે\nપાછી ફરવાનું કારણ પહેલાં આપી દઉં\nસંપાદકો ત્રણ જાતના હોય છેઃ\nજાત પહેલીઃ જે પોતાની જાતને સર્વજ્ઞ માનતા હોય છે. એમને ગમે, પસંદ પડે, ખુશ કરે એવી જ ક્રુતિઓ એ સ્વીકારતા હોય છે.\n[આ પદ્ધતિ સારી છે, પણ પછીથી એમને ખુશ કરે એવા જ લેખકોની કૃતિઓ એ સ્વીકારતા થઈ જાય છે\nજાત બીજીઃ જે પોતાના વાચકવર્ગની રુચિને ધ્યાનમાં લઈને જ કૃતિ પસંદ કરે છે. પછી એ ગમે તેની હોય.\n[સંપાદકો મોટે ભાગે પોતાના વાચકવર્ગનું માનસ ઘડી શકતા નથી. પણ માત્ર એમની વૃતિઓ અને રુચિઓને જ પંપાળે છે.]\nજાત ત્રીજીઃ જેની પાસે કોઈ ઓક્કસ નીતિ નથી. કોઈ વાર કોઈ વાર્તા પોતાને ગમે તો લઈ લ્યે, કોઈ વાર પોતાને ગમે પણ વાચકવર્ગને નહીં ગમે એમ ધારીને પાછી ઠેલે.\n[જાત પહેલી + જાત બીજી = જાત ત્રીજી\nહવે પહેલા વર્ગના સંપાદકોને ખુશ કરવાની શક્તિ મારી વાર્તાના સ્વભાવમાં નથી કારણ, કોઈ વાર્તા મોકલ્યા પછી એ સ્વીકારાય કે ન સ્વીકારાય પણ હું સંપાદકની મુલાકાત અવશ્ય લઉં છું, ને પ્રથમ મુલાકાતે જ એમને નારાજ કરી દઉં છું. પરિણામે સ્વીકારાયેલી મારી વાર્તા પાછી મળે છે ને જેનો નિર્ણય સંપાદક મહાશય ઝટ નથી કરી શક્યા હોતા એનો નિર્ણય એ ઝટ કરી શકે છે–વાર્તા પરત કરીને\nબીજી જાતના સંપાદકોને પણ હું સંતોષી શકતો નથી, કારણ કે વાર્તા લખતાં અને લખી રહ્યા પછી હું હંમેશાં મારી જાતનો જ વિચાર કરતો હોઉં છું. વાર્તા મને ગમે છે કે નહીં ને મને ગમે તો હું જગતમાં કોઈની પણ પરવા કરતો નથી ને મને ગમે તો હું જગતમાં કોઈની પણ પરવા કરતો નથી પરિણામ એ આવે છે કે જગતમાં મારી જ કોઈ પરવા કરતું નથી\nઉપલા બન્ને જાતના સંપાદકોના સ્વભાવનું સંમેલન એટલે ત્રીજી જાત ને પેલા બેને ન સંતોષી શકું તો ત્રીજાને તો ન જ સંતોષી શકુંને\nને પરિણામે મારી વાર્તા છપાતી જ નથી, અને આખરે હું મન મનાવું છુંઃ એ વાર્તા જ નહોતી પછી કેવી રીતે છપાય ને હુંય જે વાર્તા ન કહેવાય એવું જ લખવા પ્રેરાઉં છું, જેમાંનું આ એક છે–જે વાર્તા નથી.\n(વધુ હવે પછી …)\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3841.htm", "date_download": "2019-05-20T01:25:58Z", "digest": "sha1:WP4IQXZ5SD62S3VJIKK7WNSK5YYPYKKO", "length": 6888, "nlines": 275, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Zimbabwe Vs Pakistan Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nશ્રીલંકા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા\nપાકિસ્તાન 244 રનથી જીત્‍યું\nટોસ: પાકિસ્તાન ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: ફખર જામન\nકે. તરાઇસી મુસકંદ બો. વેલિંગ્ટન\nએક્સ્ટ્રા: 26 (બાય- 4, વાઇડ્સ- 17, નો બોલ- 0, લેગ બાય- 5, દંડ - 0)\nફોલ ઓફ વિકેટ્સ : 1-304(41.6)\nકે. બાબર આજમ બો. જુનૈદ ખાન\nકૉટ એન્ડ બૉલ્ડ ઉસમાન ખાન\nકે. ફહીમ અશરફ બો. ઉસમાન ખાન\nકે. સરફરાજ અહમદ બો. ફહીમ અશરફ\nકે. જુનૈદ ખાન બો. શાદબ ખાન\nકે. ઉસમાન ખાન બો. શોએબ મલિક\nએક્સ્ટ્રા: 9 (બાય- 0, વાઇડ્સ- 3, નો બોલ- 0, લેગ બાય- 6, દંડ - 0)\nઅમ્પાયર: સરસામાન અને ઇએન ગોઉલ્ડ ત્રીજો અમ્પાયર: રસેલ ટિફિન મેચ રેફરી: રંજન માડુગલે\nઝીમ્બાબ્વે ટીમ: એલ્ટન ચીગુંમ્બુરા, હેમીલ્ટોન માસાકાડ્ઝા, ડોનાલ્ડ તિરિપાનો, પીટર મૂર, વેલિંગ્ટન, તેન્ડાઈ ચીસોરો, તરાઇસી મુસકંદ, રિચાર્ડ, બ્લેસીંગ મુઝારબાની, આરજે મરે, ટીનાશે કામુહુકમવે\nપાકિસ્તાન ટીમ: શોએબ મલિક, સરફરાજ અહમદ, જુનૈદ ખાન, યાસિર શાહ, ઉસમાન ખાન, બાબર આજમ, શાદબ ખાન, ફખર જામન, ફહીમ અશરફ, ઇમામ-ઉલ-હક, આસિફ અલી\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/bhavishyavani/these-four-zodiac-persons-are-trustworthy-118060100012_1.html", "date_download": "2019-05-20T00:49:51Z", "digest": "sha1:IOXXXGNFD5COW3J3H4V5OF7T7ERCJRBO", "length": 8127, "nlines": 103, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "આ 4 રાશિવાલા પર તમે કરી શકો છો વિશ્વાસ, વિશ્વાસપાત્ર હોય છે આ રાશિવાળા", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nઆ 4 રાશિવાલા પર તમે કરી શકો છો વિશ્વાસ, વિશ્વાસપાત્ર હોય છે આ રાશિવાળા\nજ્યોતિષ મુજબ બધી રાશિયોનો સ્વભાવ જુદો જુદો હોય છે. કેટલીક રાશિવાળા ખૂબ ગુસ્સાવાળા હોય છે તો કેટલક ખૂબ ખુલ્લા વિચારોના. બીજી બાજુ કેટલીક રાશિવાળ વધુ દગો આપે છે તો કેટલી રાશિવાળા ખૂબ જલ્દી શ્રીમંત બની જાય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવી રાશિવાળા વિશે જે ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે અને હંમેશા બીજાની ઈજ્જત કરે છે. આગળની સ્લાઈડમાં વાંચો આ રાશિયો વિશે..\nવૃષભ રાશિ - આ રાશિના લોકો હંમેશા પોતાના પ્રિય લોકો સાથે પ્રેમ રાખે છે. તેમના વિરુદ્ધ કશુ પણ ખોટુ સાંભળી શકતા નથી. એટલુ જ નહી આ રાશિના લોકો પર વિશ્વાસ કરી શકાય છે.\nકર્ક રાશિ - કર્ક રાશિના લોકો ખૂબ વિશ્વસન��ય હોય છે. આ લોકોમાં ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવતો નથી. આ ઉપરાંત આ લોકો તમારી જે વાત સાંભળશે તેને પોતાના સુધી જ સીમિત રાખશે.\nતુલા રાશિ - તુલા રાશિવાળા હંમેશા સામેવાળાની ભાવનાઓની કદર કરે છે. આ લોકો હંમેશા સાથી પ્રત્યે વફાદાર હોય છે અને દિલથી તેમને ચાહે છે.\nવૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકો હંમેશા બીજાને ખુશીઓ વહેંચતા રહે છે. તેઓ બીજાને ખુશ રાખવાની કોશિશ કરે છે અને બીજા માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે.\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆદ્યા શક્‍તિની આરતી(see video)\nHappy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના\nટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી\nગુજરાતી જોક્સ- શેરનો પૂતર\nતોડફોડ વગર વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય - Vastu tips\nઅલ્પેશ ઠાકોરના રાજીનામાની અટકળો વચ્ચે તેણે ગુજરાત છોડી દીધું, બઘું બરાબર હોવાનો કોંગ્રેસનો દાવો\nNavratri Day 5 -મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ\nલોકોની નિરસતાએ બંને મુખ્યપક્ષોમાં ચિંતા વધારી, મુદ્દાઓ લોકો સુધી પહોંચતા જ નથી\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોકસ - છોકરા ટેનિસ રમી રહ્યું- એક વાર જરૂર વાંચશો છોકરા તેમની ગર્લફ્રેંડની સાથે\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nજે વ્યક્તિ ગુરૂવારે કરે છે આ કામ તે જલ્દી બને છે ધનવાન\nચપટી મીઠાનો આ રીતે કરો ઉપયોગ, થશે ઘરમાં ધનનો વરસાદ\nરાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે મુકી દો તુલસીના બે પાન... પછી જુઓ તેના ફાયદા\nબુધવારે કરો ગણેશજીના આ 5 ઉપાય.. મળશે ધન વધશે વેપાર... સપના થશે સાકાર\nઆજે આ ચાર રાશિઓને થશે લાભ 15 મે નું રાશિફળ\nઆગળનો લેખ આજનું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો આજનો દિવસ(11.04.2019)\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/smart-app-student-maths-study/", "date_download": "2019-05-20T01:40:20Z", "digest": "sha1:CJSGP2S7JM56QP6WQYZIJGCLVOLECMCA", "length": 11193, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "સ્માર્ટફોન એપથી હવે વિદ્યાર્થીઓનું ગણિત પણ સુધરશે | smart app student maths study - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગા��ીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસ્માર્ટફોન એપથી હવે વિદ્યાર્થીઓનું ગણિત પણ સુધરશે\nસ્માર્ટફોન એપથી હવે વિદ્યાર્થીઓનું ગણિત પણ સુધરશે\nમુંબઈ: સ્માર્ટફોન હવે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર લાવ્યું છે. ભારતીય મૂળના અમેરિકન એન્જિનિયરે અાર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ એપ તૈયાર કરી છે. સોક્રેટિસ નામની સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરેલી એપમાં વિદ્યાર્થીઓ જે તે સવાલનો ફોટો પાડીને તેનો જવાબ કેવી રીતે અાપવો તે શીખી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે. સોક્રેટિસના મુખ્ય એન્જિનિયરનું કહેવું છે કે અા એપની મદદથી વિદ્યાર્થીઓ ગણિતના કોયડા જાતે ઉકેલી શકે છે. સ્ટેપ બાય સ્ટેપ તેનું સોલ્યુશન પણ સમજી શકે છે.\n વિજ્ઞાનીઓએ ભૂલમાં વિકસાવેલું એન્જાઇમથી પ્લાસ્ટિક પ્રદૂષણ બંધ થશે\nઇસરોની સ્વદેશી ટેકનિકથી સિયાચીનમાં સૈનિકોનો જીવ બચાવી શકાશે\nસરકારનો નવો નિર્ણય, રૂ.2000 સુધીનું ડિઝીટલ ટ્રાન્ઝેકશન 2 વર્ષ માટે Free\nપુુણેના મદરેસામાં અનેક બાળકોનાં યૌન શોષણનો પર્દાફાશઃ મૌલવીની ધરપકડ\nન્યૂઝીલેન્ડના ૨૭૧ રન સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું\nહવે વન રેન્ક વન પેન્શન માટે અર્ધ લશ્કરી દળની પણ માગણી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nભારતની સુરક્ષા થશે વધુ મજબૂત, 22 મેએ લોન્ચ…\nચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સને બદલે શોર્ટ…\nવોટ્સએપની વધુ લોકપ્રિયતાથી ફેસબુકને ભારતમાં…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8", "date_download": "2019-05-20T01:07:39Z", "digest": "sha1:DHIWVCEEW6TOTYPTTYK7A7XQQJOLFAYK", "length": 9420, "nlines": 286, "source_domain": "gu.wikipedia.org", "title": "ભજન - વિકિપીડિયા", "raw_content": "\nહનુમાન, રામના ભક્ત, ભજન કરતાં\nભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જ���દા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.\nભજન શબ્દ 'ભજ' ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તું નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું.\nસંત સાહિત્યમાં પ્રખ્યાત[ફેરફાર કરો]\nભજનો = દાસી જીવણનાં\nઆગમ = દેવાયત પંડિતનાં\nકટારી = દાસી જીવણની\nપ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં\nદોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના\nફળો અને અન્ય છોડવા\nઅગ્નિક્રીડા, અગ્નિ ઉપર ચાલવાની રમત\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ૨૨:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/karan-johar-want-work-with-salman-khan-000214.html", "date_download": "2019-05-20T00:26:11Z", "digest": "sha1:RV4FLLL5GTTTK3XG2JDNMRKLGAHZZUET", "length": 12603, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સલમાન સાથે કામ કરવા માંગે છે કરણ | Karan Johar, Want Work, With Salman Khan - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસલમાન સાથે કામ કરવા માંગે છે કરણ\nમુંબઈ, 21 સપ્ટેમ્બર : કરણ જૌહર અને શાહરુખ ખાન વચ્ચેની મૈત્રી બૉલીવુડમાં ઘણી જની અને અતૂટ છે. જ્યારથી કરણે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે, ત્યારથી શાહરુખ તેમના માટે લકી રહ્યાં છે અન��� કરણની મોટાભાગની ફિલ્મો શાહરુખ સાથે જ બની છે.\nપરંતુ છેલ્લા કેટલાંક વખતથી બૉલીવુડમાં સિતારાઓએ બહુ ઝડપથી પોતાના વલણ બદલ્યાં છે અને હવે સલમાન ખાન બૉલીવુડના નવા કિંગ ખાન બનવાની અણીએ પહોંચી ચુક્યાં છે. સલમાન આજે હિટ ફિલ્મોની યૂએસપી બની ચુક્યાં છે. બીજી બાજું કરણના સિતારા કઈં ખાસ નથી ચાલી રહ્યાં. તેમને હવે એક હિટની જબર્દશ્ત જરૂર છે, તો હવે ચર્ચાઓ ગરમ છે કે કરણ પણ સલમાન સાથે કામ કરી પોતાની ઝોળીમાં એક 100 કરોડની ફિલ્મ ઇચ્છે છે.\nસલમાન સાથે કામ કરવાની પોતાની આ વિશ કરણ મીડિયા દ્વારા સલમાન સુધી પહોંચાડી રહ્યાં છે.\nતાજેતરમાં જ પોતાના એક ઇંટરવ્યૂ દરમિયાન કરણ જૌહરે સલમાનના વખાણ કરતાં જણાવ્યું, ‘હું સલમાન સાથે કામ કરવા માંગુ છું. મેં પોતાની પ્રથમ ફિલ્મમાં સલમાન સાથે કામ કર્યુ હતું. હું તેમનો આભારી છું કે તેમણે મારી ફિલ્મમાં કામ કરવા માટે હા કહ્યું છે. મને લાગે છે કે તેમણે મારા પિતાજીને કારણે મારી ફિલ્મમાં કામ કરવું સ્વીકાર્યું હતું અને હું એ વાત માટે તેમનો હંમેશ માટે આભારી રહીશ. હું તેમની સાથે કામ કરવા માંગુ છું. હું જ કેમ નહિં, કોણ પણ આવું ઇચ્છશે, કારણ કે સલમાન આજે પોતાનામાં એક ફોર્સ છે. હું બહુ ગૌરવ અનુભવીશ જો મને તેમની સાથે કામ કરવાની તક મળે તો.'\nતો સલમાનના મોંફાટ વખાણ કરી કરણે તો સલમાનને જણાવી દીધું કે તેઓ તેમની સાથે કામ કરવા માંગે છે. હવે સલમાને એ નક્કી કરવું છે કે તેઓ પોતાના રાઇવલ એક્ટર શાહરુખના નજીકના મિત્ર કરણ સાથે કામ કરવામાં રસ ધરાવે છે કે નહિં જોવાની વાત એ હશે કે જ્યારે શાહરુખને આ વાતની ખબર પડશે કે તેમના નજીકના મિત્ર સલમાન સાથે કામ કરવામાં ગૌરવ અનુભવી રહ્યાં છે, તો તેમને કેવું લાગશે જોવાની વાત એ હશે કે જ્યારે શાહરુખને આ વાતની ખબર પડશે કે તેમના નજીકના મિત્ર સલમાન સાથે કામ કરવામાં ગૌરવ અનુભવી રહ્યાં છે, તો તેમને કેવું લાગશે શું શાહરુખ અને કરણની મૈત્રીમાં સલમાનનું નામ કોઈ પણ જાતની દૂરી ઊભી કરશે કે પછી કરણ-શાહરુખ હંમેશાની જેમ એક-બીજા સાથે યે દોસ્તી હમ નહીં છોડેંગે... ગાતા રહેશે\nહું જ્યાં ઉભી છું, રિતિક અને કરણ ક્યારેય ત્યાં નહીં પહોંચી શકે: કંગના રાનૌટ\nહાર્દિક પંડ્યા વિવાદ પછી મને ઉંગ નથી આવી, I am Sorry: કરણ જોહર\nહાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે\nઆ ગંભીર બિમારીથી પીડિત છે સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન, 96 કિલો હતુ વજન\nકોફી વિથ કરણ સિઝન 6માં સૈફ અને સારાએ એકબીજાના ખોલ્યા રાઝ, સારાએ કહ્યુ 'બસ કરો અબ્બા'\nસૈફ અલી ખાનનું ચોંકાવનારું નિવેદન, પૈસા હોય તો મારી દીકરી સારાને લઈને જાવ\nસાઢા ચાર વર્ષથી ભૂલી ચુકી છું કે સુહાગરાત શુ હોય છે\n‘મેન્સ ટોયલેટ' થી લઈ ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ\nMe Too: કરણ જોહર અને શબાના આઝમી કેમ નથી બોલતા- કંગના રાનૌટ\nSection 377: સુપ્રિમ કોર્ટના ચૂકાદા પર કરણ જોહરઃ ‘દેશને ઓક્સિજન પાછો મળ્યો'\nસારા સમાચાર: સલમાન, શાહરુખ અને કેટરિના એકસાથે આવશે\nVIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ\nકરણ જોહરને હોળી પસંદ નથી, કારણ છે અભિષેક બચ્ચન\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/CityNews/ahmedabad/4", "date_download": "2019-05-20T00:22:23Z", "digest": "sha1:LIJ3OUVLC4I7FCMC6S4TBHRK3ORC5ZV3", "length": 18704, "nlines": 731, "source_domain": "vatsalyanews.com", "title": "ahmedabad City News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવ���ા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\n૨૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો\nઅમદાવાદના વિરમગામ નજીકથી સીઆઇડી ક્રાઇમ અને રેલવે પોલિસે ૨૦ કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ગાંજો સુરતથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે બદલ પોલીસે એક પુરૂષ સહિત મહિલાની પણ અટકાયત કરી છે.\nપત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથે મુલાકાત\nપત્રકાર સુરક્ષા સમિતિની આજે અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત યોજાઈ હતી. tv9 ના આપણા બંધુ પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ તપાસ ની વિગતો ની ચર્ચા કરવા આ મુલાકાત પાછળ હતો. લગભગ પચાસ મિનિટ ચાલ....\nઅ’વાદ: નો-પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસે ભાજપ કાર્યકરના ડ્રાઈવરને લાફો માર્યો\nવિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતગુરુવારે મોડી સાંજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઉત્પાત મચ્યો કારણકે ભાજપ યુવા મોરચાના કાર્યકર કૃણાલ પટેલના ડ્રાઈવરને કથિત રીતે ટ્રાફિક પોલીસે લાફો માર્યો. ડ્રાઈવરે કાર એર....\nઅમદાવાદઃ PUBG પાર્ટનર સાથે રહેવા મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગ્યા\nવિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતPUBG ગેમનું ઘેલું કેવી રીતે કોઈ દંપતિનું ઘર તોડાવી શકે છે તેનો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. શહેરની એક 19 વર્ષની યુવતી જે 6 મહિનાના બાળકની માતા છે, તેણે મહિલા હેલ્પલાઈન નંબર....\nઅનુસૂચિત જાતિના યુવાન વિશાલનાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અમ્બાડી પર બેસાડી જાન આવી\nસુરેન્દ્રનગર નિવાસી શ્રી રમેશભાઈ દેવજીભાઈ મકવાણા (પીઆઇ વાપી)ના પુત્ર ચી .વિશાલ નાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અમ્બાડી પર બેસાડી જાન અમદાવાદ બહેરામપુરા રહેતા શ્રી રમેશભાઈ ચાવડાની સુપુત્રી ચી.રિન્કુ સાથે થ....\nઅમદાવાદ : જૂનાગઢ ખાનગી ચેનલ ના પત્રકારો પરના હુમલા સંદર્ભે પત્રકાર સુરક્ષા સમિતિએ સરકારને આવેદન પાઠવ્યું..\nઅમદાવાદ : જૂનાગઢમાં ખાનગી ચેનલના પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સ���રક્ષા સમિતિએ CM વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું.પત્રકારો પર થયેલા હુમલા અ....\nપાસિંગ માર્કેસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ\nધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ફાર્મસીના પ્રવેશ માટે અત્યાર સુધી એઆઈસીટીઈના નિયમ પ્રમાણે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪૫ ટકા અને અનામત કેટગરીના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા હોવા ફરજીયાત છે.પરંતુ એઆઈસીટીઈએ નવા....\nઅમદાવાદની માં સતત વધી રહ્યું છે પ્રદૂષણ\nએર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. ૧૫મીએ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ૧૩૫ થી ૧૬૫ નોંધાયો હતો. આ આંક ૧૦૦ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ....\nઅમદાવાદ શહેરમાં રખડતા ઢોરની માહિતી રાખવા માટે મ્યએ ડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડેટા (આરએફઆઈડી) ચીપ ઢોરોમાં ઈન્જેકટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.\nવિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતઓઢવની ઘટના પછી મ્યુનિ.એ સતત ત્રીજા દિવસે પણ ઢોર પકડવાની ઝૂંબેશ જારી રાખી હતી. શહેરભરમાં 8થી વધુ ટીમો દ્વારા 65 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. બીજી તરફ પકડાયેલા ઢોરને પણ છોડી મ....\nરાજ્યભરમાંથી 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી\nવિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80%E0%AA%93", "date_download": "2019-05-20T01:26:59Z", "digest": "sha1:BO7P7ENNC4GTEWL3BGCVX36TPFXTTFLI", "length": 5679, "nlines": 87, "source_domain": "gu.wikipedia.org", "title": "સૌથી વધુ શ્રેણીઓ ધરાવતાં પાનાં - વિકિપીડિયા", "raw_content": "સૌથી વધુ શ્રેણીઓ ધરાવતાં પાનાં\nનીચેની વિગતો જૂના સંગ્રહમાથી છે અને તે છેલ્લે ૧૮:૩૭, ૧૯ મે ૨૦૧૯એ તાજી કરવામાં આવી હતી. વધુમાં વધુ ૫,૦૦૦ પરિણામો આ સંગ્રહમાં ઉપલબ્ધ છે.\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nહિલેરી ક્લિન્ટન‏‎ (૫૪ શ્રેણીઓ)\nઅલિસિયા કીઝ‏‎ (૪૭ શ્રેણીઓ)\nઆર્નોલ્ડ શ્વાર્ઝેનેગર‏‎ (૪૪ શ્રેણીઓ)\nએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ‏‎ (૪૧ શ્રેણીઓ)\nપેટ બ્યુકેનન‏‎ (૪૧ શ્રેણીઓ)\nકુ ક્લક્સ ક્લાન‏‎ (૪૦ શ્રેણીઓ)\nસ્લમડોગ મિલિયોનેર‏‎ (૩૯ શ્રેણીઓ)\nડોનાલ્ડ બ્રેડમેન‏‎ (૩૯ શ્રેણીઓ)\nરવિન્દ્રનાથ ટાગોર‏‎ (૩૬ શ્રેણીઓ)\nસિલ્વેસ્ટર સ્ટેલોન‏‎ (૩૪ શ્રેણીઓ)\nમધર ટેરેસા‏‎ (૩૪ શ્રેણીઓ)\nએલેક્સ ફર્ગ્યુસન‏‎ (૩૩ શ્રેણીઓ)\nરોજર ફેડરર‏‎ (૩૩ શ્રેણીઓ)\nવેનેસા હજિન્સ‏‎ (૩૩ શ્રેણીઓ)\nબોરિસ બેકર‏‎ (૩૨ શ્રેણીઓ)\nગલ્ફ વોર‏‎ (૩૨ શ્રેણીઓ)\nબ્રાયન લારા‏‎ (૩૧ શ્રેણીઓ)\nએશિયાના દેશોની સૂચિ‏‎ (૩૧ શ્રેણીઓ)\nરફેલ નડાલ‏‎ (૩૧ શ્રેણીઓ)\nચે ગૂવેરા‏‎ (૩૧ શ્રેણીઓ)\nલક્ષ્મી મિત્તલ‏‎ (૩૦ શ્રેણીઓ)\nસેલિન ડીયોન‏‎ (૩૦ શ્રેણીઓ)\nએરિક શ્મિટ‏‎ (૨૯ શ્રેણીઓ)\nએના નિકોલ સ્મિથ‏‎ (૨૯ શ્રેણીઓ)\nસ્ટેફી ગ્રાફ‏‎ (૨૯ શ્રેણીઓ)\nપ્રિન્સ ચાર્લ્સ‏‎ (૨૮ શ્રેણીઓ)\nપલ્‍પ ફિક્શન (ફિલ્‍મ)‏‎ (૨૮ શ્રેણીઓ)\nસુનીતા વિલિયમ્સ‏‎ (૨૮ શ્રેણીઓ)\nહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો‏‎ (૨૮ શ્રેણીઓ)\nઅમૃતા પ્રિતમ‏‎ (૨૭ શ્રેણીઓ)\nબુર્જ દુબઈ‏‎ (૨૭ શ્રેણીઓ)\nરાઈટ બંધુઓ‏‎ (૨૭ શ્રેણીઓ)\nએ. આર. રહેમાન‏‎ (૨૭ શ્રેણીઓ)\nકરી (મસાલેદાર રસાવાળી વાની)‏‎ (૨૭ શ્રેણીઓ)\nરચેલ વેઇઝ‏‎ (૨૭ શ્રેણીઓ)\nઆર. કે. નારાયણ‏‎ (૨૭ શ્રેણીઓ)\nબાપ્તિસ્મા (બૅપ્ટિઝમ)‏‎ (૨૭ શ્રેણીઓ)\nએન્ડ્રુ કાર્નેગી‏‎ (૨૬ શ્રેણીઓ)\nઆઇપેડ (iPad)‏‎ (૨૬ શ્રેણીઓ)\nસેર્ગેઈ બ્રિન‏‎ (૨૬ શ્રેણીઓ)\nઇંગ્લેન્ડના એલિઝાબેથ પ્રથમ‏‎ (૨૬ શ્રેણીઓ)\nહેરિસન ફોર્ડ‏‎ (૨૬ શ્રેણીઓ)\nસચિન તેંડુલકર‏‎ (૨૫ શ્રેણીઓ)\nઍલન ટ્યુરિંગ‏‎ (૨૫ શ્રેણીઓ)\nકેસ્પિયન સમુદ્ર‏‎ (૨૫ શ્રેણીઓ)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gold-deposit-scheme-will-restarted-soon-022875.html", "date_download": "2019-05-20T00:35:07Z", "digest": "sha1:4W5QQOXVXCYTS2GRR2XAWAR3STC2T4YF", "length": 12013, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ પુન:આરંભ થઇ શકે | Gold deposit scheme will restarted soon - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nગોલ્ડ ડિપોઝિટ સ્કીમ પુન:આરંભ થઇ શકે\nદેશમાં થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલી પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે લોકપ્રિય નહીં બનેલી અને બંધ કરવામાં આવેલી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમનો પુન:આરંભ કરવામાં આવી શકે છે. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે તો તેના નિયમો હળવા કરવામાં આવશે.\nઆ માટે ગોલ્ડ અને સિલ્વરનું રિફાઇનિંગ કરનારી કંપની કંપની એમએમટીસી પેમ્પે સરકારને ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ એકાઉન્ટ ખોલવા માટે ગોલ્ડ જમા કરાવવાની લઘુત્તમ મર્યાદા ઘટાડવા માટે અરજી કરી છે.\nકંપનીનું કહેવું છે કે આ સ્કીમમાં લોકો પાસે ઉપલબ્ધ સોનાના સ્ટોકને સરક્યુલેશનમાં લાવવામાં મદદ મળશે. આ સાથે દેશમાં ઇમ્પોર્ટેડ સોના પર નિર્ભરતા ઘટવાને પગલે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) પણ ઘટાડી શકાશે.\nઆ સ્કીમ પ્રથમવાર વર્ષ 1990માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમનો લાભ લેવા માટે ઓછામાં ઓછું 500 ગ્રામ સોનુ ડિપોઝિટ કરવું પડતું હતું. આ કારણે મોટા ભાગના પરિવારો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.\nએમએમટીસી પેમ્પ સરકારી કંપની એમએમટીસી લિમિટેડ અને સ્વીત્ઝરલેન્ડની કંપની પીએએમપી એસએનું જોઇન્ટ વેન્ચર છે. કંપનીનું કહેવું છે કે જો ડિપોઝિટની લઘુત્તમ મર્યાદા ઘટાડીને 40 ગ્રામ કરવામાં આવશે તો સ્કીમ સામાન્ય જનતા માટે વધારે આકર્ષક બની જશે.\nએમએમટીસી પેમ્પના એમડી રાજેશ ખોસલાનું કહેવું છે કે સરકાર સીએડી ઘટાડવાનો ટાર્ગેટ રાખી રહી છે. અમારું માનવું છે કે જો સ્કીમ દેશમાં બેંક લોકર્સમાં રાખવામાં આવેલા 25000 ટન સોનાના એક ટકા પણ બહાર લાવવામાં સફળ થશે તો સોનાની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટશે. અને તેના કારણે સીએડી પણ ઘટશે.\nઆ અંગે આરબીઆઇનું કહેવું છે કે અમને દરખાસ્ત યોગ્ય લાગી છે. આ કારણે હવે અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી જાહેરનામુ પ્રસિદ્ધિ થવાની રાહ જોઇ રહ્યા છે.\nખોસલાએ જણાવ્યું કે લોકો બેંક લોકરમાં કે ઘરમાં રાખવામાં આવેલી સોનાની તૂટલી બંગડી કે નંગ નીકળી ગયેલી જ્વેલરીને પણ જમા કરી શકશે. આ માટે બે બેંકોએ પહેલાજ આ સ્કીમમાં રસ દર્શાવ્યો છે.\nRBI વધારી શકે છે તેનું Gold Reserves, જાણો ચિંતાના કારણ વિશે\nઅક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો\nઅક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી\nસરકાર ખુબ જ વધારે ગોલ્ડ ખરીદી રહી છે, ડર શું છે તે જાણો\nઆ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ\nઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક\nGoogle Pay એપ દ્વારા Gold ખરીદી અને વેચી શકશો\nલોકસભા ચૂંટણી પહેલા ગઝિયાબાદથી પકડાયું 70 લાખનું સોનું\nસોનું ખરીદી રહી છે સરકાર, હજુ વધી શકે ભાવ\nFree Goldની સ્કીમ લઈને આવી આ કંપની, 19 ફેબ્રુઆરી સુધી છે મોકો\nલગ્ન સિઝન પહેલા જ સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ ચમક, જાણો આજની કિંમત\nમોંઘું થયું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 1125 રૂપિયાનો વધારો\nહોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું\ngold mmtc pamp government gold deposit scheme સોનુ એમએમટીસી પેમ્પ સરકાર ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/vodafone-introduced-rs-129-new-flagship-plan/", "date_download": "2019-05-20T00:46:03Z", "digest": "sha1:5QAQT24O7BGB2MUCCSVSVQKDOPVNU2PZ", "length": 11977, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન | Vodafone introduced Rs 129 new flagship plan - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nVodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન\nVodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન\nપ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ આપવામાં આવ્યાં છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં પુરી વેલિડિટ દરમિયાન 1.5 જીબી ડેટા અને રોજ 100 એસએમએસ આપવામાં આવશે.\nવોડોફાનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. હાલમાં વોડાફોન કંપનીએ આ પ્લાનને ગુજરાત અને ચેન્નાઇ સહિત પોતાના કેટલાક ખાસ સર્કલમાં ઉપલબ્ધ કરાવ્યો છે. વોડાફોનના લાઇનઅપમાં 129 રૂપિયાવાળા પ્લાન સાથે મળતો 119 રૂપિયાનો પ્લાન પણ છે.\n119 રૂપિયાવાળા પ્લાનમાં કંપની વેલિડિટીદરમિયાન 1 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ સાથે આપે છે. જો કે આ પ્લાનમાં કોઇ એસએમએસનો ફાયદો આપવામાં આવતો નથી.\nઆ પ્લાન પણ 28 દિવસની વેલિડિટીવાળો છે. તે સિવાય હાલમાં જ વોડાફોને 509 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનને 2017માં પેશ કર્યો હતો. જો કે હવે આપ્લાનમાં 0.1 જીબી ડેટા વધારે આપવામાં આવશે.\nસંગઠિત અરાજકતા સામે લાચાર શાસન, લોકશાહીની મજાક\nહવે ક્રિકેટમાં પણ અમ્પાયર રેડ અને યલો કાર્ડ બતાવશે\nવડા પ્રધાન મોદી આજે ત્રણ દેશના પ્રવાસે રવાના થશે\nAsian Games: ઇતિહાસના પાનેથી… 1990: કબડ્ડીમાં એકમાત્ર ગોલ્ડ ભારતને મળ્યો\nવી.એસ. નર્સિંગ હોસ્ટેલમાં ચોરી કરવા હોટલનો કર્મચારી ઘૂસ્યો હતો\nમાઓવાદીઓના નિશાના પર છે PM મોદી સહિતના બીજેપી નેતા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સ��્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/index/22-01-2018", "date_download": "2019-05-20T01:04:25Z", "digest": "sha1:4GLXIDCLRWVR56WEYX2XV6KEDTOJIZNR", "length": 15832, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nફિલ્મ પદ્માવત સંદર્ભે ગુજરાતમાં કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટોચની બેઠક :રાજય ગૃહમંત્રી પ્રદપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી : ડીજીપી પ્રમોદકુમાર, ગૃહસચિવ મનોજ અગ્રવાલ હાજર રહ્ના access_time 3:21 pm IST\nએસબીઆઈ હવે ૯૫૦૦ કર્મચારીની ભરતી કરશે : ૧ વર્ષમાં ૧૦ હજાર છૂટા થયા :દેશની સૌથી મોટી ગણાતી બેંક એસબીઆઈમાં ગ્રાહક સેવા તથા સેલ્સ માટે ૯૫૦૦ કર્મચારીઓની ભરતી કરાશેઃ છેલ્લા એક જ વર્ષમાં બેંકના દસ હજાર જેટલા કર્મચારીઓ નિવૃત થતા આ નિર્ણય લેવાયો છે access_time 3:29 pm IST\nવડોદરાના સયાજી ગંજ બસ ડીપોમાં લાખોની લૂંટઃ ૩ને દબોચી લીધા access_time 2:15 pm IST\nફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી સિવાય આ વિભાગમાં અન્‍યતમામ કેટેગરીઓ ત્રણથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં બીજી ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે બેથી ચાર અઠવાડીયા આગળ વધેલ છેઃ જયારે આ વિભાગમાં ૧લી, ૪ થી તેમજ પમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલે છે જયારે ધાર્મિક વ્‍યકતીઓની કેટેગરીઓમાં હાલમાં અશક્‍ય પરિસ્‍થિતિ હોવાથી કોઇ પણ વ્‍યક્‍તિ આ માસ દરમ્‍યાન અમેરિકા આવવા અરજી કરી શકશે નહીઃ અને જો તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો સત્તાવાળાઓ તેનો સ્‍વીકાર કરશે નહી access_time 12:05 am IST\nકર્ણાટકમાં વજુભાઈ અને સુમિત્રા મહાજનની મુલાકાત access_time 10:00 am IST\nપાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :રાજોરી ��ેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન :ફાયરિંગમાં એક નાગરિકનું મોત ;એક જવાન ઘાયલ access_time 11:34 pm IST\nકિસાનપરા ચોકમાં કાર ભડકે બળીઃ રાજુભાઇ વૈદ અને ત્રણ પરિવારજનોનો ચમત્કારીક બચાવ access_time 12:40 pm IST\nવોરા દંપતિનો લગ્નજીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ access_time 11:51 am IST\nરાજકોટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત access_time 6:23 pm IST\nજુનાગઢમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગઃ ભારે નુકસાન access_time 3:50 pm IST\nઅક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અક્ષર દેરીના દર્શન કરી ભાવવિભોર થયાઃ રાષ્ટ્રપતિશ્રીનું ભવ્ય ભાતીગળ સ્વાગતઃ મુખ્યસભામાં નૃત્ય, સંવાદ, પ્રવચન દ્વારા પ૦૦ થી વધુ બાળકો યુવાનોની અક્ષર દેરીનો મહિમા સમજાવતી અદ્દભુત પ્રસ્તુતીઃ હજુ આગામી આઠ દિવસ સુધી એટલે કે તા.૩૦ જાન્યુ.સુધી ચાલુ રહેશે આ મહોત્સવ access_time 6:32 pm IST\nવિક્રમભાઈ માડમના સાસુની તબિયત નાજૂકઃ અધવચ્ચેથી પાછા ફરી ઉના-વાસદ ગયા access_time 4:03 pm IST\nસાયબર ક્રાઈમ સામે 'સ્પીડબ્રેકર': ધો. ૮-૯માં ખાસ ચેપ્ટર દ્વારા અભ્યાસ access_time 3:32 pm IST\nસૈયદનાના ઉત્તરાધિકાર કેસમાં મહત્વપૂર્ણ ઉલટ તપાસ કરાઇ access_time 9:54 pm IST\nઅમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સાથે ટ્રક અથડાતા લોકોએ ટ્રકચાલકને લમધાર્યો access_time 10:10 pm IST\nબ્રિટિશ એરવેઝનો રેકોર્ડ તોડયો access_time 4:15 pm IST\nફ્રાંસ: પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની યાદમાં લગાવવામાં આવશે પ્રતિમા access_time 6:34 pm IST\nસાયન્ટિસ્ટોએ વિકસાવી ઇલેકટ્રોનિક સ્કિન access_time 3:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં પણ ભારતીયો માટે આસ્‍થાનું કેન્‍દ્ર ‘‘હનુમાનજી '' : જયોર્જીયાના આલ્‍ફારેટૃા શહેરમાં આવેલ હનુમાનજીના મંદિરે દૈનંદિન અભિષેક માટે ભાવિકોની ભીડ : હિન્‍દુ તહેવારોની ઉજવણી તેમજ ધાર્મિક ક્રિયાકાંડ માટે લોકપ્રિય બની રહેલું મંદિર access_time 11:05 pm IST\nઓસ્‍ટ્રેલિયાના શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિડની ખાતે ઉજવાઇ ગયેલો પાટોત્‍સવ : ૧૭ જાન્‍યુ.થી ૨૧ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન ઉજવાયેલા પાંચમા પાંચ દિવસીય પાટોત્‍સવમાં આચાર્યશ્રી કૌશલેન્‍દ્ર પ્રસાદજીની ઉપસ્‍થિતિ તથા માર્ગદર્શન : ગુજરાતના કચ્‍છ ભુજથી ૨૦ જેટલા સંતો તથા દેશવિદેશોમાંથી વિશાળ સંખ્‍યામાં હરિભકતો ઉમટી પડયા : ૨૪ જાન્‍યુ. થી ૨૮ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન મેલબોર્ન ખાતે ૬ઠૃો પાટોત્‍સવ ઉજવાશે access_time 11:04 pm IST\nબ્રિટનમાં વસતા ભારતીય મૂળના મહિલા સુશ્રી જય દેસાઇનું પ્રશંસનીય કૃત્‍ય : સ્‍કૂલમાં ભણતી પોતાની ૯ વર્ષની પુત્રીને વંશીય તથા જાતિય ટીપ્‍પણી કરતું પુસ્‍તક વાંચવાની ટીચરે ભલામણ કરતાં ફરિયાદ નોંધાવી : સ્‍કુલ સતાવાળાઓએ પુસ્‍તક લાયબ્રેરીમાંથી પાછુ ખેંચી લેવાની ફરજ પડી : જય હો....... access_time 11:03 pm IST\nમહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરનો CEAT સાથે કરાર :કરારબદ્ધ કૌર ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર access_time 11:35 pm IST\nમુંબઈ મેરોથોની વિજેતા બની ઇથિપોલિયાની દોડવીર સોલોમન access_time 5:05 pm IST\nભારતીય હોકી ટીમે ન્યુઝીલેન્ડને 3-1થી આપી માત access_time 5:06 pm IST\nબોની કપૂરની જાહેરાત: રણવીર અને અર્જુનને લઈને બનાવશે 'નો એન્ટ્રી'ની સિક્વલ access_time 4:38 pm IST\nપધ્માવત પછી રામગોપાલ વર્માની ફિલ્મ 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ'ને બેન કરવા માગ access_time 4:37 pm IST\n'હિંદી મિડીયમ' શ્રેષ્ઠ ફિલ્મ, ઇરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા, વિદ્યા બાલન શ્રેષ્ઠ અભિનેત્રી access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/95060", "date_download": "2019-05-20T01:07:27Z", "digest": "sha1:VM3Q4P774XJJGD6V6NHP2OVFOVRBNS4G", "length": 14381, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ", "raw_content": "\nરાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ\nરાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા રાજકોટમાં: બપોર બાદ કલેકટર - કોર્પોરેશન સહિતના ડીપાર્ટમેન્ટ સાથે સરકારી હાઉસ ખાતે મીટીંગઃ નગરપાલિકામાં મહેકમસેટઅપ વધારવા-સુવિધા આપવા-સફાઇ સહિતની બાબતો અંગે ખાસ થશે સમીક્ષા...(૬.ર૦)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્ય���ંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nકેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST\nઅમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST\nપશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST\nપાક. મૂળના સાંસદે બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો કઠુઆ રેપનો મુદ્દો access_time 3:56 pm IST\nહૈદરાબાદ:મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પે, એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામું access_time 12:00 am IST\n25મીએ આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડન મામલે નિર્ણય:જોધપુર જેલમાં જ સુનાવણી access_time 12:56 am IST\n'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત\nરાજકોટમાં ૪ શખ્સોએ એસટી બસના કાચ ફોડ્યા access_time 11:35 am IST\nશિવમ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે છાશ વિતરણ access_time 3:58 pm IST\nલીંબડીમાં રેતીની લીઝ ધારકને ધમકી : અડધા લાખની માંગણી access_time 1:05 pm IST\nઉનાઃ વ્યાજખોરો સામે પગલા લેવા લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર. access_time 11:35 am IST\nધ્રોલમાં બહુવિધ લોકભોગ્ય કાર્યક્રમ યોજાયો access_time 11:27 am IST\nસાંથણીની જમીન અને સુપ્રિમ કોર્ટ દ્વારા અેટ્રોસીટી અેકટ મુદ્દે સાણંદના નાની દેવતી ગામમાં ગુરૂવારે દલીતોનું મહાસંમેલન access_time 7:24 pm IST\nકૌભાંડી અમિત ભટનાગર વિરુદ્ધ તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી :હાર્ડડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની કલીપ મળી access_time 11:31 pm IST\nવડોદરામાં સિવિલ કોન્ટ્રાકટર અને તેની પત્નીએ ઝેર ઝેર ગટગટાવ્યું પતિનું મોત :પત્નીની હાલત ગંભીર access_time 12:30 am IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/a85ab6acdab5a97a82aa7abe-a9aac2ab0acdaa3", "date_download": "2019-05-20T00:30:25Z", "digest": "sha1:HSDMYAPRFO6TSZLPSYMGFCPQCK4HJIID", "length": 13855, "nlines": 226, "source_domain": "gu.vikaspedia.in", "title": "અશ્વગંધા ���ૂર્ણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / અશ્વગંધા ચૂર્ણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅશ્વગંધા ચૂર્ણ વિષે માહિતી\nકૃશતા, અશકિત, જાતીય દૌર્બલ્ય, કટિશૂળ, માનસરોગ વગેરે માટે શ્રેષ્ઠ\nકિરાણા ભંડારમાંથી, ગાંધીને ત્યાંથી કે વગડામાંથી સારાં –સાચાં અશ્વગંધાના મૂળ લાવી ખાંડવાં.\nવસ્ત્રગાળ ચૂર્ણ કાચની બંધ બાટલીમાં રાખવું. ત્રણ મહિના પૂરતું જ તૈયાર કરવું આ ચૂર્ણ ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બે વખત દૂધમાં કે પાણીમાં લેવું.\nઅર્જુનચૂર્ણ પેઠે આ ચૂર્ણનો ‘અશ્વગંધા ક્ષીરપાક’ બનાવી શકાય, ઉપરાંત કોઈપણ વાનગીરૂપે પણ લઈ શકાય.\nઅશકિત – શારીરિક નબળાઈમાં ૧-૧ ચમચી દૂધમાં સવારે સાંજે લેતાં રહેવું\nજાતીય દૌર્બલ્ય – નપુંસક્તા, શીઘ્રપતન શિથિલતા, સ્વપ્નદોષ, વગેરે જાતીય તકલીફોમાં સવાર –સાંજે દૂધ સાથે કે પાણી સાથે ૧-૧ ચમચી લેવું\nકટિશૂળ – એક ચમચી ચૂર્ણ સાથે સૂંઠનું કે અજમોદાદિનું ચૂર્ણ મેળવી સવારે –સાંજે પાણીમાં લેવું.\nમાનસરોગ – વાઈ, હિસ્ટીરિયા, બુધ્ધિમાદ્ય વગેરેમાં રોજ રાત્રે ૧ ચમચી ચૂર્ણ પાણીમાં આપવું. (૬) અનિંદ્રા – ગંઠોડાવાળા દૂધમાં રાત્રે ૧ ચમચી ચૂર્ણ લેવું. નોંધ - આ ચૂર્ણ લો.બી.પી., ચર્મરોગ, અને કૃમિ મટાડે છે. ઉપરાંત રસાયન અને નિર્દોષ હોવાથી કોઈપણ વ્યકિત વિવેકપૂર્વક તેનું સેવન કરી શકે છે. મેદવૃધ્ધિ અને હાઈ.બી.પી.વાળાએ કાયમ ન લેવું.\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (23 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nત્રાંસી આંખની સીધી સમસ્યા\nઊંઘ ન આવે કે માંડ આવતી હોય તો શું કરવું\nદર દસમાંથી એક દંપતી વ્યંધ્યત્વનો શિકાર\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/education/", "date_download": "2019-05-20T00:20:59Z", "digest": "sha1:GOGFYQHXB5ITBCTLTDQOCKN7R3U5GNXQ", "length": 11878, "nlines": 133, "source_domain": "gu.esdifferent.com", "title": "શિક્ષણ 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચે તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેનો તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\nઆમા અને એએમટી વચ્ચેનો તફાવત\nઆમા વિરુદ્ધ એએમટી આમા અને એએમટી તબીબી ક્ષેત્રમાં બે સર્ટિફિકેટ સંસ્થાઓ છે. સ્વાસ્થ્��� સંભાળના ક્ષેત્રમાં, ઘણા કારકિર્દી વિકલ્પો છે આ પૈકીની એક છે\nક્ષમતા અને કૌશલ્ય વચ્ચેના તફાવત\nક્ષમતા વિ કૌશલ્ય જ્યારે વ્યક્તિ નોકરી માટે લાગુ પડે છે, ત્યારે તે વિવિધ કૌશલ્યો અને ક્ષમતાઓ વિશે શીખે છે. કે જે તેમને\nએબ્સ્ટ્રેક્ટ એન્ડ એક્ઝિક્યુટીવ સમરી વચ્ચેનો તફાવત\nસારાંશ વિ કાર્યકારી સારાંશ એબ્સ્ટ્રેક્ટ અને એક્ઝિક્યુટિવ સમરી બે શબ્દો છે જે સમજી શકાય છે તફાવત સાથે એબ્સ્ટ્રેક્ટ શબ્દનો ઉપયોગ\nનિરપેક્ષતાવાદ અને સંબંધવાદ વચ્ચેનો તફાવત\nઅમૂર્ત અને પ્રસ્તાવના વચ્ચેનો તફાવત\nઅમૂર્ત વિ પ્રસ્તાવના જો તમે અંતમાં કોઈ સાહિત્યિક કાર્ય વાંચ્યું છે, તો તમે અમૂર્ત અને પ્રસ્તાવના પણ. અમૂર્ત અને પ્રસ્તાવના બંને બન્યા\nએસીએ અને એસીએસી વચ્ચેનો તફાવત\nએસીએ વિ એસીસીએ એસીએ અને એસીસી એ એવા હોદ્દાઓ છે જે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરીકે કામ કરતા લોકો માટે વપરાય છે. જ્યારે એસીએ સંસ્થાના\nશૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત વચ્ચેનો તફાવત\nશૈક્ષણિક વિ પ્રોફેશનલ ક્વોલિફિકેશન તમે શું કરો સામાન્ય રીતે બે પુરૂષો વચ્ચેનું પ્રારંભિક વાક્ય છે એકબીજા સાથે વાતચીત જ્યારે તેઓ દરેક\nશૈક્ષણિક અને વ્યાપાર લેખન વચ્ચેના તફાવત\nશૈક્ષણિક વિ વ્યાપાર લેખન હેતુ અને સામગ્રી પર આધાર રાખીને લખાણોની વિવિધ શૈલીઓ છે.\nશૈક્ષણિક અને તકનીકી લખાણો વચ્ચેનો તફાવત\nએકેડેમિક જર્નલ અને સામયિક વચ્ચેનો તફાવત\nશૈક્ષણિક જર્નલ અને સામયિક વચ્ચે શું તફાવત છે શૈક્ષણિક પ્રેક્ષકો માટે શૈક્ષણિક સામયિકો લખવામાં આવે છે. સામયિકો સામાન્ય પ્રેક્ષકો માટે છે\nએકાઉન્ટન્સી અને વાણિજ્ય વચ્ચેનો તફાવત\nએકાઉન્ટન્સી વિ કોમર્સ એકાઉન્ટન્સી અને કોમર્સ બે વિષયો છે જે ઘણીવાર તેમની સામગ્રીની દ્રષ્ટિએ ભેળસેળમાં આવે છે. અને અર્થ. એકાઉન્ટન્સી એ\nઆવાસ અને ફેરફાર વચ્ચે તફાવત\nમાન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમો અને તાલીમ પેકેજો વચ્ચે તફાવત\nઅધિકૃત અભ્યાસક્રમો Vs તાલીમ પેકેજો વચ્ચેનો તફાવત એ ચોક્કસ હકીકત છે કે જીવનમાં આગળ વધવા માટે, અમુક ચોક્કસ શૈક્ષણિક લાયકાતોની જરૂર છે તેમજ\nવિશ્લેષણ અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત\nવિશ્લેષણ અને મૂલ્યાંકન વચ્ચે શું તફાવત છે - બંને વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મૂલ્યાંકન પરીક્ષણ અને વિશ્લેષણ સાથે સંકળાયેલું છે એક ઊંડાણપૂર્વક અભ્યાસ\nવિશ્લેષણાત્મક અને વર્ણનાત્મક વચ્ચેનો તફાવત\nમાનવશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વચ્ચેનો તફાવત\nનૃવંશશાસ્ત્ર અને વ્યુત્ક્રમો વચ્ચેનો તફાવત શું છે - નૃવંશશાસ્ત્ર એ વર્તમાન અને ભૂતકાળમાં, માણસનો અભ્યાસ છે નૃવંશવિજ્ઞાન ખાસ કરીને સોદા કરે છે ...\nમાનવશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત\nમાનવશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે શું તફાવત છે માનવ આત્મામાં અભ્યાસ મનોવિજ્ઞાન છે; નૃવંશવિજ્ઞાન એ માનવ સંસ્કૃતિઓનો સંપૂર્ણ અભ્યાસ છે.\nએપીએ અને એમએલએ વચ્ચેનો તફાવત\nએપીએ અને હાર્વર્ડ રેફરન્સિંગ વચ્ચેનો તફાવત\nએપીએ અને હાર્વર્ડ રેફરન્સિંગ વચ્ચે શું તફાવત છે હાર્વર્ડ સંદર્ભિત શૈલી મુખ્યત્વે શૈક્ષણિક વૈજ્ઞાનિક લેખન માટે વપરાય છે જ્યારે એપીએ સંદર્ભિત ...\nપરિશિષ્ટ અને જોડાણ વચ્ચેનો તફાવત\nપરિશિષ્ટ અને જોડાણ વચ્ચે શું તફાવત છે એક પરિસંવાદ એક થીસીસ અથવા એક મહાનિબંધમાં ઉમેરવામાં આવે છે જ્યારે વેપાર મોડેલોમાં એક જોડાણ ઉમેરવામાં આવે છે.\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nકેનન એફએસ 11 અને કેનન એફએસ 21 વચ્ચેના તફાવતો\nએમોનિયા અને બ્લીચ વચ્ચેનો તફાવત\nDDR1 અને DDR2 વચ્ચેના તફાવત\nડીડીઆર 1 વિ. ડીડીઆર 2 ડીડીઆર 1 અને ડીડીઆર 2 તાજેતરના ડીડીઆર એસડીઆરએમ (ડબલ ડેટા દર સિંક્રનસ ગતિશીલ રેન્ડમ એક્સેસ મેમરી) રેમ્સ પરિવાર. આ બંને રેમ્સ\nપાણી પુરાવો અને પાણી રેઝિસ્ટન્ટ વચ્ચેનો તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2015/10/31/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6/", "date_download": "2019-05-20T00:46:45Z", "digest": "sha1:Y5U5MVSJKR6CFDB2P6M52VIS3Z55I7LZ", "length": 18009, "nlines": 79, "source_domain": "gr.omswami.com", "title": "સમર્પણ ઉપર બે શબ્દ - ॐ સ્વામી", "raw_content": "\nસમર્પણ ઉપર બે શબ્દ\nકાયમ લીલાછમ નહિ રહી શકતાં વૃક્ષ ઉપર જેમ પાનખરની ઋતુમાં સુંદર રંગો દેખાય છે તેવી જ રીતે સમર્પણમાં પણ એવી સુંદરતા જોવાની વાત છે.\nજીવન એ એક રમુજ પમાડે એવો ધંધો છે. આપણને જેટલું એમ લાગે કે આપણને ખબર પડી ગયી છે તેટલું જ તે વધારે રહસ્યમય બનતું જાય છે. કોઈ હોશિયાર જાદુગરની જેમ, તે આપણને તેની વિવિધ યુક્તિઓ બત���વીને દંગ કરી દેતું હોય છે. એવું પણ બને છે કે તેની તમામ અચંબાભરી યુક્તિઓ કઈ કાયમ વ્હાલી લાગે જ એવું પણ નથી. કોઈ કોઈ તો એકદમ ક્રૂર મજાક પણ લાગી શકે છે. અને જયારે જીવન તમને અણધાર્યો આંચકો આપે ત્યારે તમારી આંતરિક શક્તિની પરીક્ષા થતી હોય તેવું લાગે છે. અને આવા સમયે જીવન છે તે તમારી શ્રદ્ધા અને સમર્પણને દિવ્યતાની અદાલતમાં આવ્હાન આપે છે એ જોવા માટે કે તેઓ તમારી પડખે આ સમયે ઉભા રહે છે કે કેમ.\nશું શ્રદ્ધાનો અર્થ એવો છે કે તેનાંથી આપણે જીવનને વશમાં કરી લઈશું કે બધી શરતો આપણે નક્કી કરી શકીશું કે બધી શરતો આપણે નક્કી કરી શકીશું દરેકજણ કેટલું સરળતાથી આવું વિચારી લેતાં હોય છે દરેકજણ કેટલું સરળતાથી આવું વિચારી લેતાં હોય છે પરંતુ શ્રદ્ધા અને સમર્પણને આવું કશું તમને આપવાનું હોતું નથી. તો પછી ભગવાન પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા રાખવાનો અર્થ શું છે જો તે આપણા કોઈ પ્રશ્નોને હલ ન કરી શકવાનાં હોય તો પરંતુ શ્રદ્ધા અને સમર્પણને આવું કશું તમને આપવાનું હોતું નથી. તો પછી ભગવાન પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા રાખવાનો અર્થ શું છે જો તે આપણા કોઈ પ્રશ્નોને હલ ન કરી શકવાનાં હોય તો ચાલો હું તમને રામાયણમાંથી એક વાર્તા કહું.\nરામ અને લક્ષ્મણ સીતામાતાની શોધમાં ઘનઘોર જંગલમાં ભટકી રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ એક શાંત સરોવરની પાસે આવ્યાં કે જેમાં સુંગધિત પુષ્પો ખીલી રહ્યાં હતાં. લક્ષ્મણે તેમાં સ્નાન કરી થોડી વાર થાક ખાવાનું કહ્યું. ઊંચા અને દેખાવડા રામે પોતાનું ધનુષ્ય તેમનાં મજબુત ખભા ઉપરથી નીચે ઉતારીને પોચી જમીનમાં ખુપ્યું. પોતાનાં બાણોનો ભાથો ધનુષ્ય ઉપર લટકાવીને તેઓ સરોવરમાં પોતાનાં થાકેલાં અંગોને વિરામ આપવા ગયાં. લક્ષ્મણ બાજુનાં વૃક્ષ ઉપરથી સ્વાદિષ્ટ ફળો તોડી લાવ્યો.\nથોડી વાર પછી તેમનાં શરીર સુકાઈ ગયા પછી તેઓ આગળ જવા માટે તૈયાર થયાં. જેવું રામે પોતાનું ધનુષ્ય ઊંચક્યું, કે તેમણે એક દેડકાની મરણતોલ ફાટેલી અવાજે કાંવ કાંવ સાંભળી. રામે જોયું તો ત્યાં એક નાનકડો દેડકો ઈજાગ્રસ્ત થઇને પડ્યો હતો કે જ્યાં તેમનું ધનુષ્ય ખુપેલું હતું. અત્યંત દયાથી તેમનું હૃદય છલકાઈ ગયું અને તેમણે તરત જ આ દેડકાને પોતાનાં કોમળ હાથોમાં ઊંચકી લીધો.\n“અરે નાનકડા જીવ તે એક પણ વખત ચીસ કેમ નાં પાડી” રામે પૂછ્યું. “જયારે મારું ધનુષ્ય તારી આરપાર ઉતરી ગયું ત્યારે તે મદદ માટે બુમ કેમ નાં પાડી” રામે પૂછ્યું. “જયારે મારું ધનુષ્ય તારી આરપાર ઉતરી ગયું ત્યારે તે મદદ માટે બુમ કેમ નાં પાડી\nદેડકો પીડામાં પણ હસી પડ્યો, અને બોલ્યો, “તમે મારા તારણહાર છો, રામ આખી દુનિયા તમારી મદદ માટે પોકાર પાડે છે જયારે પણ દુઃખી હોય. પણ જયારે તમે પોતે જ કોઈને મારવાનું નક્કી કરી લીધું હોય તો પછી મદદ માટે કોનો પોકાર કરવાનો રહ્યો.”\n“હું ખુબ જ દિલગીર છું,” રામ એક સામાન્ય મનુષ્યની જેમ બોલ્યાં. “મારો તને મારવાનો કોઈ જ ઈરાદો નહોતો.”\n“પણ હું તો બહુ ખુશ છું, મારા દેવ,” દેડકો બોલ્યો.\nરામ અને લક્ષ્મણ બન્ને વિસ્મયતા પૂર્વક આ નાનકડા જીવ તરફ જોઈ રહ્યાં. આખરે અહી ખુશ થવા જેવું શું હતું\n તમારા હાથે મરવા કરતાં પણ જો વધારે સારી કોઈ વાત હોય,” દેડકાએ બોલવાનું ચાલું રાખતાં કહ્યું, “તો તે એ છે કે તમારા હાથમાં પ્રાણત્યાગ કરવાં. હું કટલો નસીબદાર છું કે હું મારા જીવનનાં છેલ્લાં શ્વાસ તમારા હાથમાં લઇ રહ્યો છું.”\nજયારે મેં પ્રથમ વાર આ વાર્તા વાંચી, ત્યારે તે મને ખુબ ઊંડે સુધી સ્પર્શી ગયી હતી. મને લાગ્યું કે તેમાં શ્રદ્ધાની વાતને કેટલી સુંદર રીતે વણી લીધી છે. સમર્પણમાં પણ શું આવું જ નથી કે એવી કેટલીય બાબતો રહેવાની કે જે મારા કાબુ બહારની હોય અને મારા માટે તે બાબતો વિશે શું કરવું તે હું ભગવાનને નક્કી કરવાં દેવાં માટે સહમત છું. સમર્પણ કે શ્રદ્ધાનો અર્થ એ બિલકુલ નથી કે આપણા ઉપર કોઈ નુકશાન આવી નહિ પડે કે બધું જ આપણી યોજનામુજબ સમુંસુતરું પાર ઉતરશે. તેનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે એ હકીકતનો સ્વીકાર કરીને ચાલીએ કે એવી ઘણી બાબતો રહેવાની કે જે કુદરતની કામ કરવાની જટિલમય રીતમાં આપણે તે નહિ સમજી શકીએ, અને આપણને તેનાં વિશે કોઈ વાંધો નથી.\nએક દેડકા તરીકે, મને મારી ઉપર પડતું અને મારા હાડકાં ભાંગી નાંખતું મોટું ધનુષ્ય દેખાઈ પણ ન શકે કે હું તેને મારી ઉપર આવતાં અટકાવી પણ ન શકું. પરંતુ તે મારો જુસ્સો, મારી શ્રદ્ધા અને મારું સમર્પણ નહિ તોડી શકે. નિષ્કામ પ્રભુને ચોક્કસપણે કોઈની શ્રદ્ધા કે સંપત્તિની કામના હોતી નથી. તો સમર્પણ એ કોઈ ભગવાનને ખુશ કરવાં માટે નથી. એ તો ફક્ત આપણી પોતાની જાતને જ મજબુત અને શુદ્ધ કરવાં માટે હોય છે. તે તો પ્રેમ અને નમ્રતાભર્યું જીવન જીવવા માટે હોય છે. જેને આપણે પૂજતા હોઈએ તેનાં પ્રત્યે આપણી પ્રેમભરી લાગણી એટલે સમર્પણનો સાર.\nએક માણસ એક ટેકરી ઉપર પોતાની ગાડી ચલાવી રહ્યો હોય છે. જોરદાર પવન ફૂંકાતો હોય છે અને એક તીવ્ર વળાંક લેતાં અચાનક તેની ગાડી ગબડી જાય છે. નીચે ઊંડી ખાઈમાં પડતી ગાડીમાંથી તે પોતે કેમ ય કરીને બહાર નીકળી જાય છે. એક ચમત્કારીક રીતે તેનાં હાથમાં એક નાનકડાં ઝાડની ડાળી આવી જાય છે. તે વૃક્ષ ઘણું જુનું, પાતળું અને નબળું હોય છે. દરેક પસાર થતી ક્ષણે તે વૃક્ષ પોતાનાં મૂળમાંથી નીકળી ઉખડતું જતું હોય છે.\nતે વ્યક્તિ તો ખુબ જ જોશમાં આવી જઈને ભગવાનને મદદ માટે પોકારી ઉઠે છે. કોઈ જવાબ આવતો નથી અને વૃક્ષ તો કમજોર પડતું જતું હોય છે. છતાં પણ તે હિંમત નથી હારતો અને ફરી ફરીને મદદ માટે બુમ પાડતો રહે છે. થોડી મિનીટો બાદ આકાશમાંથી એક ગર્જના થાય છે.\n“છોડી દે તે ડાળી,” સ્વર્ગીય અવાજે કહ્યું. “હું તારી રક્ષા કરીશ.”\nપેલાં માણસે નીચે જોયું તો ઊંડી અંધારી ખાઈ હતી. તેને બચવાનો કોઈ આરો ન દેખાયો. તેને ઉપર જોયું અને બુમ પાડી, “ખરેખર\n“હા, છોડ ડાળી,” અવાજ આવ્યો. “હું ભગવાન છું.”\nમાણસે એક ક્ષણ માટે વિચાર કર્યો અને પાછી બુમ પાડી, “કોઈ બીજું છે ઉપર\nક્યાંક ને ક્યાંક આપણામાંનાં મોટાભાગનાં લોકોએ સમર્પણને એક મજાક બનાવી દીધું છે. આપણને કેમનાં બચાવવાનાં તેનાં માટે પણ આપણો પોતાનો એક ચોક્કસ ખ્યાલ હોય છે. જયારે આપણા જીવનમાં આપણી સાથે જે કઈ બને તે આપણી અપેક્ષા મુજબનું ન હોય ત્યારે અને જયારે આપણને મળતી મદદ આપણી ધારણા બહારની હોય ત્યારે આપણે તેને ચુનોતી આપતા હોઈએ છીએ કે તેની સામે બાથ ભીડીએ છીએ કે આપણે તેને સવાલ કરતાં હોઈએ છીએ. આપણે વિચારતાં થઇ જઈએ છીએ કે અમુક વસ્તુઓ આપણી સાથે કેમ બની રહી છે એવું માનીને કે આપણે તો કોઈ દિવસ એવું કઈ કર્યું નથી કે આપણે આ વસ્તુને લાયક હોઈએ. હોય કદાચ અને કદાચ નાં પણ હોય. એવું પણ હોય કે આપણે આપણા ઉલ્લંઘનો અને આધ્યાત્મિક પાપોને સહેલાઇથી અણદેખ્યા કરતાં હોઈએ. જયારે કુદરત ક્યારેય અણદેખ્યું નથી કરતું. ક્યારેય નહિ. સફરજનનાં ઝાડ ઉપર કેરીઓ નથી પાકતી હોતી.\nજયારે કઠણાઈનો સમય આવે ત્યારે જ ડગી જતી શ્રદ્ધા કામની પણ શું જયારે બધું બરાબર ચાલતું હોય ત્યારે તો કોઈ પણ સમર્પણ કરી દેતું હોય છે. જયારે તકલીફ આકરી થવા માંડે ત્યારે જ આપણને એ ખબર પડતી હોય છે આપનું સમર્પણ ખરેખર કેટલું મજબુત છે. સમર્પણનો સોદો ન થાય. તે કશાનાં બદલે નથી હોતું. તે તો ફક્ત એક કૃતજ્ઞતાની અભિવ્યક્તિ માત્ર છે, દિવ્યતા ઉપરનાં આપણા પ્રેમની અભિવ્યક્તિ.\nસમર્પણ એ આપણા દુઃખ કે જે આપણી કાબુ બહારનાં છે, તેનું મારણ છ���.\nજો તમે જીવનનાં સુંદર મોતીની ખોજમાં હોવ, તો તમે શ્રદ્ધાનાં આશરે વળગી રહેજો. કારણકે, વહેલાં કે મોડા, જીવન તમને દુઃખનાં તોફાની મહાસાગરમાં ઊંડે ડૂબકી મારવાં માટે લઇ જ જતું હોય છે. દરેકજણ ને. જેમ કે કહેવાય છે ને, “No one is a virgin. Life screws us all.”\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/15/gare-samaj/", "date_download": "2019-05-20T01:00:13Z", "digest": "sha1:DRUF6VK3BFVG6NVPBLUYPT6E2RELN54Q", "length": 38365, "nlines": 331, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગેરસમજ – બકુલ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગેરસમજ – બકુલ દવે\nApril 15th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : બકુલ દવે | 40 પ્રતિભાવો »\n[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.]\nસુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ કે વિનોદભાઈએ દીકરીને ઠાઠથી પરણાવી.\nવાડી બુક થઈ ગઈ હતી. કર્મકાંડી બ્રાહ્મણ અને કેટરર્સનો સંપર્ક પણ થઈ ગયો હતો. લગ્નના આગળના દિવસે દાંડિયારાસનો કાર્યક્રમ ગોઠવવાની સુકન્યાએ ના પાડી. એની ઈચ્છા સંગીતની મહેફિલ થાય તેવી હતી. તે માટે અમદાવાદથી કલાકારો બોલાવવા. ખર્ચ વધી જશે. વિનોદભાઈને થયું, પણ કંઈ નહીં, દીકરીની ઈચ્છા છે તો ભલે સંગીતનો કાર્યક્રમ પણ થઈ જાય. મેનુ પણ નક્કી કરી નાખ્યું, ‘સો રૂપિયાની ડિશ થાય કે દોઢસોની. કશી કચાશ રહેવી ન જોઈએ.’ વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું. હિનાબહેન મલકી ગયાં. પોતાના પતિને એમણે આટલા ઉત્સાહમાં ભાગ્યે જ જોયા હતા. ઘરમાં શુભ પ્રસંગ આવ્યો હતો તે દીપી ઊઠે એવો બનાવવા એ કશી બાંધછોડ કરવા તૈયાર ન હતા.\nસાંજે વિનોદભાઈએ હિનાબહેનને પૂછ્યું, ‘હવે શું બાકી રહે છે \n‘હ���ે…..’ હિનાબહેને ક્ષણ વાર માટે વિચાર્યું ને બોલ્યાં : ‘કંકોતરી છપાઈ ગઈ કે નહીં તે જરા પૂછી લો ને. છપાઈ ગઈ હોય તો લખીને રવાના કરી દઈએ.’ વિનોદભાઈએ સરસ્વતી પ્રિન્ટીંગ પ્રેસને ફોન જોડ્યો. કંકોતરીઓ છપાઈ ગઈ હતી. રાત્રે વિનોદભાઈ અને હિનાબહેન કંકોતરીઓ લખવા બેઠાં. યાદી સાથે રાખી જેથી કોઈનુંય નામ રહી ન જાય. રાત્રે દોઢ વાગી ગયો.\n’ વિનોદભાઈએ સોફામાં પગ લંબાવ્યા, ‘એક કામ પૂરું થયું.’\n‘હા.’ હિનાબહેને માથું હલાવ્યું.\n‘કોઈ રહી જતું નથીને \nહિનાબહેનના હોઠ પર એક નામ આવી ગયું, પણ એ બોલી શક્યાં નહીં. એમને ડર લાગ્યો. પોતે ઈચ્છે છે તે વિનોદભાઈને મંજૂર ન હોય તો તો નકામી ચર્ચા થાય ને ઉદ્વેગ વધે.\nજોકે સુકન્યાએ સવારે બિનધાસ્તપણે જણાવી દીધું, ‘પપ્પા, રાહુલને બોલાવીએ તો \nરાહુલ એટલે વિનોદભાઈનો ભત્રીજો. સુધીરભાઈનો દીકરો. સુધીરભાઈ વિનોદભાઈના મોટા ભાઈ. વિનોદભાઈ ચોંક્યા. એમણે હિનાબહેન સામે જોયું. રાહુલને બોલાવવાનો અર્થ એ થાય કે સુધીરભાઈને પણ લગ્નમાં નિમંત્રણ પાઠવવાનું. વિનોદભાઈને ઈચ્છા ન હતી. છેલ્લાં આઠ વર્ષથી બે ભાઈઓ વચ્ચે બોલવાના સંબંધ પણ ન હતા. સુધીરભાઈએ ક્યારેય એવો અણસાર પણ આપ્યો ન હતો કે વિનોદભાઈ સાથે સંબંધ નથી તે વાતને લઈને એ દુઃખી છે, વ્યથિત છે.\n‘શું વિચારો છો પપ્પા \n‘બેટા, તને તારા બાપનું સ્વમાન વહાલું હોય તો હવે પછી આ વાત ન કરીશ.’ સુકન્યાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. વિનોદભાઈ અને સુધીરભાઈની જાણ બહાર એ રાહુલને મળતી હતી. એને રાખડી પણ બાંધતી હતી. રાહુલ એને ભેટ આપતો એ સ્વીકારતી. વિનોદભાઈને એક જ દીકરી સુકન્યા અને સુધીરભાઈને પણ સંતાનમાં માત્ર રાહુલ. કુટુંબમાં માત્ર બે જ ભાઈ-બહેન. રાહુલ સુકન્યાને કહેતો કે જેને અબોલા રાખવા હોય તે ભલે તેમ કરે. આપણે ભાઈ-બહેન છૂટાં નહીં પડીએ.\nસુકન્યાને ખરીદી કરવાની હતી. એ ગઈ પછી હિનાબહેન બોલ્યાં :\n‘દીકરીને નિરાશ કરી તમે….’\n‘હા, આપણે નાના છીએ. સહેજ નમીશું તો શું વાંધો છે \n‘અગાઉ હું એક-બે વાર એમની સાથે સંબંધો સુધારવાના પ્રયાસ કરી ચૂક્યો છું તે તું જાણે છે.’ વિનોદભાઈએ વ્યથા ઠાલવી.\n‘વધુ એક પ્રયત્ન કરો ને….’ હિનાબહેન બોલ્યાં, ‘કુટુંબમાં હરીફરીને તમે બે ભાઈ છો. એટલું જ નહીં, પણ બે ભાઈનાં માત્ર બે જ સંતાન. સુકન્યા અને રાહુલ. લગ્નમાં સુકન્યાને ભાઈની ખોટ નહીં જણાય અને….’ વિનોદભાઈએ હિનાબહેનને વચ્ચે જ અટકાવ્યાં :\n‘સુધીરભાઈએ રાહુલની સગાઈ કરી ત્યારે તને કે મને બોલાવ્યાં હતાં સુકન્યા પણ એમને યાદ આવી હતી સુકન્યા પણ એમને યાદ આવી હતી ’ સુકન્યાને રાહુલે સગાઈ પછી સોનાની વીંટી મોકલી હતી. હિનાબહેનને સુકન્યાએ આ વાત કરી હતી. રાહુલ સુકન્યાને સગાઈની વિધિમાં બોલાવી શક્યો ન હતો. તેમ કરવામાં એને નિષ્ફળતા મળી હતી. સુધીરભાઈ ટસના મસ થયા ન હતા. પણ એ રાહુલને બીજી રીતે એની બહેન પર પ્રેમ દર્શાવતાં ક્યાં રોકી શકે તેમ હતા \n‘જૂનું બધું ભૂલી જઈશું ને સંબંધોનો એકડો નવેસરથી ઘૂંટીશું તો જ પરસ્પર પ્રેમ જાગશે. બીજી વાત એ કે આપણાં સગાંમાં સુધીરભાઈ સિવાય બીજું કોણ છે, નિકટનું એ હશે તો લગ્નની શોભા વધી જશે. લગ્નમાં આપણે ગમે તેટલા પૈસા ખર્ચીએ પણ નિક્ટના સગા ન હોય તો ભભકાનો અર્થ શું રહેશે એ હશે તો લગ્નની શોભા વધી જશે. લગ્નમાં આપણે ગમે તેટલા પૈસા ખર્ચીએ પણ નિક્ટના સગા ન હોય તો ભભકાનો અર્થ શું રહેશે \nવિનોદભાઈએ કહ્યું, ‘સારું, તમે કહો તેમ. પણ આ છેલ્લી વાર, પણ સુધીરભાઈ નહીં આવે એની મને ખાતરી છે. એ નિમંત્રણનો અનાદર કરશે….’\n‘એવું ન વિચારો. એ જરૂર આવશે.’\nવિનોદભાઈએ સુધીરભાઈને કંકોતરી લખી. હિનાબહેનના આગ્રહથી કવરમાં નાનકડો પત્ર પણ બીડ્યો-લગ્નમાં બે દિવસ અગાઉથી આવી જવા માટે જણાવતો. હિનાબહેને સુકન્યાને આ વાત કરી ત્યારે એ ખુશ થઈ ગઈ. એણે રાહુલને ફોન કર્યો, ‘કંકોતરી મોકલી છે. તમે ભાઈજીને સમજાવજો. તમારી સગાઈ થઈ છે તો પાયલભાભી પણ આવે.’\n‘જરૂર આવીશ,’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણપત્રિકા મળશે એટલે મારા પપ્પાનો વિરોધ ઓગળી જવાનો. એકવાર બેય ભાઈ પ્રસંગમાં ભેગા થાય પછી સંબંધો ફરી યથાવત બની જશે. તું જોજે….’\nરાહુલે સુધીરભાઈ એકલા બેઠા હતા ત્યારે દાણો દાબી જોયો, ‘પપ્પા, સુકન્યાનાં લગ્ન છે….’\n‘ધારો કે વિનોદકાકા તમને નિમંત્રણપત્રિકા મોકલે તો \n‘એવું ધારવું નકામું છે. વિનોદ જિદ્દી છે. એકવાર ગાંઠ બાંધી પછી એ છોડે નહીં.’ રાહુલે ચર્ચા ન લંબાવી. એણે વિચાર્યું કે કંકોતરી મળી જાય પછી સુધીરભાઈને લગ્નમાં જવા માટે એ સમજાવી શકશે. સુધીરભાઈ વિનોદભાઈને જિદ્દી કહે છે પણ એય ક્યાં ઓછા હઠીલા છે. પણ અચાનક જ સુધીરભાઈએ એને આશ્ચર્યમાં મૂકી દીધો. એમણે કહ્યું : ‘બેટા, આપણે લગ્નમાં જરૂર જઈશું, કંકોતરી આવશે તો.’ આ સુધીરભાઈ બોલે છે કે બીજું કોઈ રાહુલ એમની સામે જોઈ રહ્યો. જોકે સુધીરભાઈ લગ્નમાં આવવા માટે તૈયાર થયા છે તેની પાછળ પણ એમની ગણતરી છે, રાહુલે વિચાર્યું. એમને પાકી ખબર છે કે એમનો ભ��ઈ કંકોતરી મોકલવાનો નથી એટલે જ એમણે લગ્નમાં હાજરી આપવાની હા પાડી. પોતાના પુત્ર પાસે એ ખોટા ન ઠરે ને વિનોદભાઈની કંકોતરી ન મળે ત્યારે પુત્ર પણ સમજી જાય કે એના પિતા કેટલા સાચા છે. પણ આવી ગણતરી કરીનેય સુધીરભાઈ લગ્નમાં આવવા બંધાઈ ગયા છે તેનાથી રાહુલ ખુશ છે. કંકોતરી તો મળવાની જ છે. સુકન્યાએ કહ્યું છે ખાતરીપૂર્વક.\nલગ્નને ત્રણેક દિવસ બાકી રહ્યા ત્યારે રાહુલે સુકન્યાને ફોન કર્યો : ‘સૂકુ, કંકોતરી હજી મળી નથી.’\n‘એ કેવી રીતે બને ’ સુકન્યાએ જણાવ્યું, ‘પપ્પાએ મારી નજર સામે લખી છે ને આંગડિયા દ્વારા મોકલી છે…’\n‘તું તપાસ કરાવ. અમને કંકોતરી મળી નથી. કંકોતરી વગર પપ્પાને હું લગ્નમાં આવવા માટે તૈયાર કરી શકીશ નહીં….’\n‘એક વધુ કંકોતરી તમને મોકલી આપું છું,’ સુકન્યા બોલી, ‘મારા હસ્તાક્ષરમાં.’\n‘તું કંકોતરી જરૂર મોકલ, પણ બીજું એક કામ પણ કર.’\n‘તું વિનોદકાકને કહે કે મારા પપ્પાને ફોન કરીને જણાવે કે તે તારા લગ્નમાં હાજર રહે.’\n‘એ અઘરું છે પણ પ્રયત્ન કરી જોઉં….’ સુકન્યાએ વિનોદભાઈને વિનંતી કરી કે એ સુધીરભાઈને લગ્નમાં આવવા ફોન દ્વારા પણ આગ્રહ કરે. વિનોદભાઈએ કહ્યું કે એમણે કંકોતરી મોકલી દીધી છે. સાથે પત્ર પણ લખ્યો છે. હવે ફોન કરવાની જરૂર નથી. એટલું ઝૂકી જવાનું પણ ઠીક નહીં.\nસુકન્યાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.\nસુધીરભાઈને કંકોતરી મળી પણ છેક સુકન્યાનાં લગ્નના દિવસે.\n’ સુધીરભાઈએ રાહુલને કહ્યું : ‘તારો કાકો કેટલો હોંશિયાર છે આજે લગ્ન છે ને આ કંકોતરી આજે જ મળી.’\n‘પપ્પા, આંગડિયાની ઢીલના કારણે….’ રાહુલે દલીલ કરવા કોશિશ કરી. પણ સુધીરભાઈએ એને રોક્યો : ‘હવેથી મને તું વિનોદ સાથે સંબંધ જોડવા માટે આગ્રહ ન કરીશ.’ સુકન્યા લગ્નની સવાર સુધી રાહુલની પ્રતીક્ષા કરતી રહી. વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું : ‘જોયું મને તો ખબર જ હતી કે સુધીરભાઈ નહીં આવે. તમે મને હજી ફોન કરવા માટે દબાણ કરતાં હતાં. મેં ફોન કર્યો હોત તો સુધીરે મને લગ્નમાં આવવાની રોકડી ના પાડી દીધી હોત કે બીજું કંઈ મને તો ખબર જ હતી કે સુધીરભાઈ નહીં આવે. તમે મને હજી ફોન કરવા માટે દબાણ કરતાં હતાં. મેં ફોન કર્યો હોત તો સુધીરે મને લગ્નમાં આવવાની રોકડી ના પાડી દીધી હોત કે બીજું કંઈ મારી ઈચ્છા એની સાથે સંબંધો સુધારવાની હતી જ પણ એક હાથે તાળી કેવી રીતે પડે મારી ઈચ્છા એની સાથે સંબંધો સુધારવાની હતી જ પણ એક હાથે તાળી કેવી રીતે પડે \nલગ્નમાં જવ-તલ હોમવાનો સમય થયો. એ વિધિ માટે ભાઈની જરૂર પડે. સુકન્યાને રાહુલનું સ્મરણ થઈ આવ્યું. એણે આસપાસ બેઠેલા કુટુંબીજનો પર દષ્ટિ ફેરવી. આ બધા વચ્ચે, અહીં જ ક્યાંક રાહુલ હોઈ શકત, પણ……\n« Previous આત્મિક સૌંદર્ય – અવંતિકા ગુણવંત\nઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકચ્ચી ડોર, કટી પતંગ – ચિરાગ ડાભી\nઆહ્યાદક ખુશનુમા સવાર છે. સવારનો ઝીણો ઝીણો ઉષ્માભર્યો તડકો બહુમાળીય એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલ આયુષના ફલેટના બેડરૂમમાં પથરાઈ રહ્યો છે. બહાર પક્ષીઓનો કલબલાટ વાતાવરણને જીવંતતા બક્ષી રહ્યો છે. પણ, આયુષને આ બધાની પરવા નથી. જીવનમાં ઊઠતા ઝંઝાવાતો, મૂંઝવણો વચ્ચે માનવી એટલો ખોવાઈ જાય છે કે તેને આસપાસનું ભાન નથી રહેતું. ‘ઓફિસે પહોંચવામાં મોડું થઈ જશે. હજી મારી ટાઈ ક્યાંય મળતી નથી.... અરે ... [વાંચો...]\nત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – સંકલિત\n(‘લાવણ્ય’ પુસ્તકમાંથી) (૧) નજાકત – નીતા જોશી અરજણ જીવીને સાત ફેરાનાં ચક્કર ફેરવીને લઈ આવ્યો પછી સંસારનો ચાકડો ફરવો શરૂ થઈ ગયો. મહેંદીનો રંગ ઊતરે એ પહેલાં જ જીવી અરજણ સાથે માટીનાં રંગે રંગાઈ ગઈ. માટી, પાણી અને ચાકડો, ભડભડતી અગ્નિ અને અંદર પાકતા માટીનાં ઠામ વચ્ચે બન્ને ખુશખુશાલ હતા. માટીની નરમ જાત સાથે કામ એટલે તૂટવા-તરડાવવાની બીકે બધું હળવા હાથે ઉઠાવવાની ... [વાંચો...]\nકડવી તુંબડી – રવજીભાઈ કાચા\n(‘પુસ્તકાલય’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી) પ્રાર્થનાસભામાં આચાર્યશ્રીએ જણાવ્યું : ‘આવતીકાલે આપણી શાળામાં બહુ મોટા મહેમાન આવવાના છે. તેઓ વિદ્વાન બ્રાહ્મણ છે, માટે વિદ્યાર્થીઓને મારી વિનંતિ છે કે આવતીકાલે કોઈ ગેરહાજર ન રહે.’ બીજે દિવસે આચાર્યશ્રી મહેમાનને લઈ પ્રાર્થનાખંડમાં પ્રવેશે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તાળીઓથી મહેમાનનું સ્વાગત કર્યું. મહેમાન ઊંચા-કાંઠાળા, પ્રભાવશાળી હતા. તેમણે ધોતી-ઝભ્ભો પહેર્યાં હતાં. ગળામાં રુદ્રાક્ષની મોટી માળા છે. ભાલમાં ત્રિપુંડ શોભે ... [વાંચો...]\n40 પ્રતિભાવો : ગેરસમજ – બકુલ દવે\nગેરસમજ છેક સુધી રહી\nધાર્યુ હોત તો વાર્તાનો સુખાન્ત લાવી શકાત…….\nએટલે તો એને ગેરસમજ કહેવાય\nઅંત ના ગમ્યો. પણ શિર્ષક ને બંધ બેસતો અંત.\nજયારે જયારે સમાજનો અભાવ હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય. તમારે ભાઈને ત્યાં જવા માટે અમાન્ત્રનની રાહ જોવી પડતી હોય એ જ બતાવે છે કે તમારી બુદ્ધિનું સ્તર કેટલું છે. પણ આવી બુદ્ધિનું પ્રદર્શન છેક સા���ાન્ય માણસો થી લઈને મુકેશ અને અનીલ સુધી વિસ્તરેલું જોવા મળે છે. મને એક પ્રસંગ યાદ આવે છે. અમારા એક ઓળખીતાને ત્યાંથી અમે ફરવા ગયા હતા તો ત્યાં બે ભાઈઓના ફેમીલી સાથે ફરવા ગયા. પાછા આવતી વખતે મારા દેખતા બે ભાઈઓ ચડસા ચડસીએ ચડ્યા. તે પાછા આવતી વખતે કોણ પહેલું ઘરે પહોચે છે એવી ક્ષુલ્લક બાબતમાં એક બીજા જોડે ગાડીની રેસ લગાડવા માંડ્યા. હું એક ગાડીમાં, તે મને કહે કે આજે તો એને બતાવી દેવું છે. આવા જ વિષયને લઈને રેસ મુવી પણ બનેલું છે. છેવટે આવી ગેરસમજ વિનાશને નોંતરે છે.\nખરી વાત છે પણ અહીં એક પ્રશ્ન થાય છે કે, શું વિનોદભાઈ એ ફક્ત તેમના ઘરના ને અને ખાસ ક્ર્રી ને સુકન્યા ને ખુશ કરવા માટેજ ફક્ત કંકોત્રિ લખવાનુ નાટક જ કર્ય હતુ ને આંગડિયા ને લગ્નના દિવસેજ કંકોત્રિ મળે તે પ્રમાણે કંકોત્રિ આપી હશે\nમાણસ ના મન ગમે તેટલા ઉંચા થાય પણ પ્રસંગે (સારા કે નરસા) જો સગા આવી ને ન ઉભા રહે તો તે સગા શું કામના કહેવાય છે કે.બે ભાઈઓ તો મગના બે ફાડચા જેવા ગણાય.\nદરેક વાર્તા નો અંત સુખદ આવે તે જરુરી નથી\nપણ એક વાત ખાસ ગમી\nવિનોદભાઈ ને સમધાન કરવાની ઈચ્છા ન હતી પણ હિનાબહેને આગ્રહ રાખ્યો\nવાસ્તવિકતા મા લગભગ આના થી ઉંધુ થતુ હોય છે.\nઅંત માં જે રીતે પુણૅ થાય છે. તે જોઈ ને મને મારા ઘર નો પ્રસ્ંગ યાદ આવી ગયો. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે જો ઘરના કુટુંબ ના સભ્યો સાથે હોય તો આપણ ને વઘુ હિમ્ંત મળી રહેતી હોય છે ને તે પરિસ્થિતિ માં સહેલાઈથી બહાર નીકળવાનો માગૅ મળી રહેતો હોય છે. જેનું ઉદાહરણ મે નજરે જોયેલ છે ને અનુભવ્યું છે.\nઘણી વ્ખત ગેરસમજ સંબંધને ફરી જોડતો અટકાવે છે.\nકદાચ નસિબ ને પન મન્જુર નતુ કે બન્ને ભ ભાઇઓ મલે………… Nice Story…\nફિલ્મ થોદિસિ બેવફઅયિ નુ એક ગિત ચ્હે જેને શબ્દ ચ્હે તુમ્હે યે જિદ થિ કિ હુમ બુલયે, હુમે યે ઉમ્મિદ વો પુકરે ,\nલોહિ ન સમ્બન્ધો મઆ જિદ ને જતિ કર્વમ નમિથશ ચ્ધે\nબીજાના પ્રતિભાવ ગમેતે હોય પણ મારી તો આંખો ભીની થઈ ગઈ.\nનટખટ સોહમ રાવલ says:\nસરસ વાર્તા.પણ અંત સારો આવ્યો હોત તો મજા આવતી..મને એમ કે છેલ્લે બંન્ને ભાઇઓ ભેગા થાઇ જશે.પણ એવું ના થયું\nસરસ, સુખદ અન્ત નેી કલ્પના હતેી, બસ એટલુ જ્.\nગેરસમજ થિ જ દુનિયા મા સમ્બન્ધો fridge થાય , દુખ બહુ થાય ,વડિલો ના વાન્કે\nક્યારેક સંબધોમાં ગેરસમજ એટલી વધી જતી હોય છે કે મૂળ કઈ વાત થી અબોલા થાય છે તે પણ યાદ રેહતું નથી. આ વાર્તામાં ભાઈ-બેન તો એક બીજા સાથે છે તેમના સંબધોમાં પ્રેમની મીઠાશ જળવાઈ રહે………….તેવી આશા.\nવાર્તામા કઈક અધુરુ રહી ગયુ હોય તેમ લાગ્યુ\nમરો શોખ મને વાચવા મજબુર કરે મને ગમે\nસમાજ મા આવુ જોવા મળે ચે\nજિદિ લોકો સમજ માટે કલન્ક છે\nસીમા બેને સાચું કહ્યું છે. અંત સારો આવી શકત. આવે છે પણ ખરો. કોરીઅરવાળા જો એક દિવસમાં કંકોતરી પહોંચતી ન કરે તો એક દિવસ વધુ લે. પણ તેથી વધુ સમય તો નથી લેતા.\nતો શું કરવું જોઇએ\nકંકોતરી આપવા અવે તેને ટીપ આપવી જેથી તે કમસે કમ કંકોતરીઓ વહેલી પહોંચાડૅ.\nસુંદર વાર્તા, પણ અંત ન ગમ્યો..એ સાચી વાત છે કે અંત સારો ન પણ આવે, પણ, સમાજમાં એક દાખલો બેસાડવા માટે પણ અંત સારો હોત તો વધારે સારું લાગત..\nમનસુખભાઇના પ્રતિભાવ સાથે સંમત થઇ કહેવુ પડે કે ” જે સંદેશ સમાજ ને આપવો હોય તે મુજબ જ વાર્તાના અંત ને લઇ જવો જરૂરી બની જવો જોઇએ.”\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2012/01/", "date_download": "2019-05-20T00:21:15Z", "digest": "sha1:H7R7RU3F2WWUQLMGEHJOCJJFFZSD22GE", "length": 10183, "nlines": 226, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જાન્યુઆરી | 2012 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\n(જાન્યુઆરી ૩૦, ૨૦૧૨; સોમવાર — ગાંધી પુન્યદિન)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\n“ર���મ રતન ધન પાયો ..” ગાનાર મીરાંબાઈની ક્ષમાયાચના સાથે લખું છું:\nનોંધઃ “રટણ” શબ્દની જગાએ આપ “નામ” શબ્દ મૂકી શકો છો.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nસાહિત્ય સંગત (ચતુર્શબ્દ મુક્તક)\nનોંધઃ અલબત્ત, “સાહિત્ય” શબ્દને બદલે “સંગીત” કે “કલા” શબ્દ આપ મૂકી શકો છો.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ અલબત્ત, “જીસસ”ની જગાએ આપ કોઈ પણ ભગવાન, દેવ કે દેવીનું નામ મૂકી શકો છો.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nશબ્દ … શ્વાસ … (ચતુર્શબ્દ-મુક્તક\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nશબ્દ … શક્તિ … (ચતુર્શબ્દ-મુક્તક\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2017/06/", "date_download": "2019-05-20T00:24:46Z", "digest": "sha1:73G5C67T7DW3S5WKYTIFDWGXFGBQTYF6", "length": 13232, "nlines": 195, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જૂન | 2017 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ક���િતા, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\n“મહાગ્રંથના સર્જકોને યોગ્ય પુરસ્કાર કઈ રીતે આપશો” આ મેં જૂન ૧૯ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પોસ્ટ કરેલું તથા “સ્ંવર્ધન માતૃભાષાનું” બ્લોગ પર કોમેન્ટ તરીકે મોકલેલું — હજુ સુધી એ પોસ્ટ થયું નથી” આ મેં જૂન ૧૯ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પોસ્ટ કરેલું તથા “સ્ંવર્ધન માતૃભાષાનું” બ્લોગ પર કોમેન્ટ તરીકે મોકલેલું — હજુ સુધી એ પોસ્ટ થયું નથી\nલેખકોને એમનાં લખાણની ક્વોન્ટીટી તથા ક્વોલીટી — બન્નેને લક્ષમાં લઈ કઈ રીતે યોગ્ય પુરસ્કાર આપી શકાય એ વિશે મેં અગાઉ જણાવેલા પોસ્ટ/કોમેન્ટમાં રજૂ કરેલું.\nપુરસ્કાર આપવાની આ પદ્ધતિને “પરીખ પુરસ્કાર પદ્ધતિ” (Parikh Pay Procedure — PPP) કહી\nસરસ્વતીમાતાની કૃપાથી “સંવર્ધન માતૃભાષાનું”ના સર્જકોએ સર્જન કર્યું છે. હવે પ્રાર્થના કરું છું કે લક્ષ્મીમાતાની કૃપા પણ એમના પર થાય.\nઅલબત્ત, “પરીખ પુરસ્કાર પદ્ધતિ” મુજબ સર્જકોને પુરસ્કાર આપી આ પદ્ધતિ વાપરવામાં “સંવર્ધન માતૃભાષાનું”ના પ્રકાશક તથા આયોજકો પાયોનિયર થઈ શકે.\nપુરસ્કાર આપવા અંગે આર્થિક બાજુ વિશે હવે પછી લખીશ.\nPosted in સંવર્ધન માતૃભાષાનું ... સંવર્ધન બેન્ક બેલેન્સનું ... | Leave a Comment »\nરદીફ કાફિયાની ચર્ચા જવા દો\nશેરોનો આનંદ મને માણવા દો\nએ આનંદને વિશ્વમાં વહેંચવા દો\nઆદિલના આત્માને સદા હરખાવા દો.\nPosted in કવિતા, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે, મુક્તકાવ્ય (અછાંદસ) | Leave a Comment »\nમહાગ્રંથના સર્જકોને યોગ્ય પુરસ્કાર કઈ રીતે આપશો\nબેન્ક બેલેન્સનું સંવર્ધન કરવા પુરસ્કાર તો જોઈશે જ ને\nસામાન્ય રીતે ગદ્યલેખકોને શ્બ્દ દીઠ પુરસ્કાર આપવાનો રિવાજ છે.\nમહાગ્રંથના સર્જકોને પૃષ્ઠ દીઠ પુરસ્કાર આપી શકાય.\nપણ આ તો લખાણની ક્વોન્ટીટી મુજબ પુરસ્કાર થયો. લખાણની ક્વોલીટીનું શું લખાણની ક્વોન્ટીટી તથા ક્વોલીટી બન્નેને આધારે પુરસ્કાર આપવાની આ રીત બતાવું છું. સાહિત્યજગતમાં આ રીત કદાચ પ્રથમ વાર રજૂ થઈ છે. આ રીતને આપ “પરીખ પુરસ્કાર” પણ કહી શકો છો\nસર્જકોને પુરસ્કાર નીચેની રીતે આપીને મહાગ્રંથના પ્રકાશક તથા સંપાદકોને આ દિશામાં પાયોનિયર થવા વિનંતી કરું છું.\nધારો કે મહાગ્રંથમાં ૧૦૦ પાનાનું એક પુસ્તક છે. પાના દીઠ ૧ ડોલર આપવાના હોય તો એના સર્જકને ૧૦૦ ડોલર મળે.\nહવે વાત ક્વોલીટીની. ક્વોલીટી માટે ૧થી ૧૦નો રેન્ક નક્કી કરવો જોઈએ. ૧૦ એટલે ઉત્કૃષ્ટ અને ૧ એટલે નિકૃષ્ટ. આ રેન્ક કેવી રીતે નક્કી થાય\nવાચકો તથા નિષ્પક્ષ વિવેચકો રેન્ક નક્કી કરે.\nરેન્ક નક્કી થયા પછી એ મુજબ પુસસ્કાર વધારાય.\nજો મહાગ્રંથના પ્રકાશક તથા સંપાદકોને રસ હોય તો આ લખનાર સર્જકોને આ નવી રીત મુજબ યોગ્ય પુરસ્કાર આપવામાં મદદ કરવા તૈયાર છે, પણ એને જૂન ૩૦ ૨૦૧૭ સુધીમાં લખો. e-mail: gparikh05@gmail.com .\nPosted in સંવર્ધન માતૃભાષાનું ... સંવર્ધન બેન્ક બેલેન્સનું ... | Leave a Comment »\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું …\nશ્રી ગણેશ કરું છું આજે રવિવાર, જૂન ૧૮, ૨૦૧૭, ફાધર્સ ડેના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “સંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું …” નામની નવી કેટેગોરીના.\nગુજરાતીમાં સર્જન કરવાની મને સૌ પ્રથમ પ્રેરણા આપેલી મારા શિક્ષક તથા લેખક પિતા સ્વ. શ્રી પૂજ્ય હરિભાઈ જ.પરીખે. આ કેટેગોરી એમને હૃદયપૂર્વક તથા શબ્દપૂર્વક અર્પણ કરું છું.\nPosted in સંવર્ધન માતૃભાષાનું ... સંવર્ધન બેન્ક બેલેન્સનું ... | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6acdab0ac7ab7acdaa0-aaaacdab0aa3abeab2ac0a93-ab6abfa95acdab7aa3-ab6acdab0ac7ab7acdaa0-ab5acdaafab5ab9abeab0acb/ab5abeab2ac0a93-ab8a82aa4abeaa8acbaa8abe-aadaa3aa4ab0aaeabea82-ab8ab9aadabea97ac0-aacaa8acb", "date_download": "2019-05-20T01:03:55Z", "digest": "sha1:L6N47SSVPLLNNU73ZFNG3VYS64CVDJIH", "length": 26045, "nlines": 211, "source_domain": "gu.vikaspedia.in", "title": "વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / વાલીઓ સંતાનોના ભણત��માં સહભાગી બનો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nબાળકના શિક્ષણમાં રસ લઈ તે સંબંધિત સમસ્યાની શિક્ષકો સાથે છૂટથી ચર્ચા કરો\nજો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે.\nઆજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૃપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ.\nપરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે.\nઆજની શિક્ષણ વ્યવસૃથા પણ બદલાઈ ચૂકી છે. એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતાં પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે. તે જ પ્રમાણે એક કે બે સંતાનો હોવાથી માતા-પિતા તેમને પૂરતો સમય પણ ફાળવી શકે છે.\nજો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે. શાળાના સંચાલકો પણ આ પ્રકારના એક્ટીવ પેરેન્ટ્સને આવકારે છે.\nઆથી વાલીઓએ શાળાના સમય દરમિયાન બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને મેળવવી જોઈએ. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈતર પ્રવૃત્તિ વિશે મા-બાપે પણ માહિતી રાખવી જોઈએ. બાળકના ભણતરમાં રસ ધરાવતાં વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત કરે છે તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતાં અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે જાગૃત રહેતા વાલીઓ જ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે.\nહવે ઘણી શાળાઓમાં વાલી અને શિક્ષકો મળી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. આ સમયે મા-બાપ પોતાના બાળકોની શાળાકીય પ્રવૃતિ બાબતે જાણી શકે છે અને તે સંબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છૂટથી ચર્ચા પણ કરી શ��ે છે.\nસંતાનના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા નજરે ચડે તો તરત જ તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળમાનસ પર વિપરીત અસર પડતી હોય છે એટલે જો એવી કોઈ તકલીફ હોય તો તે બદ્લ પણ શિક્ષક સાથે છૂટથી વાતચીત કરવી.\nજેમ કે - સંયુક્ત કુટુંબ હોય કે નોેકરિયાત માતા હોય, ઘરમાં બીજા સંતાનના જન્મને કારણે બાળક ઓછપ અનુભવતું હોય કે મા-બાપ તેને પૂરતો સમય ફાળવી ન શકતા હોય વગેરે.\nઘણી વખત એવું બને કે માતા-પિતા વચ્ચે ખટરાગ હોય ત્યારે તેની અવળી અસર બાળકોના મન પર પડે છે. તે જ પ્રમાણે ઘરમાં તેનાથી નાના ભાઈ કે બહેનના જન્મ બાદ તેના પ્રત્યે સહુનું ધ્યાન ઓછું થઈ જતાં પણ તે આંતરિક રીતે મુંઝાયેલું રહે છે એટલે આવી કોઈ તકલીફ હોય તો તે અંગે શાળાના શિક્ષક સાથે છૂટથી વાત કરો જેથી શિક્ષક શાળાના સમય દરમિયાન તેના પર વધારે ધ્યાન આપે.\nતે જ પ્રમાણે અચાનક જ બાળક ભણવામાં નબળું થતું જાય તો પણ તાત્કાલિક તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. જેથી શાળામાં કોઈ તકલીફ હોય તો તેનું નિવારણ થઈ શકે.\nજો બાળક શિક્ષકનો સંદેશ તમને ન પહોંચાડતું હોય તો શિક્ષકને કહો કે કેલેન્ડરમાં આૃથવા પેન્સિલ બોક્સમાં નોટ લખીને મોકલે. શિક્ષકને મળવા સમયસર પહોંચવું જોઈએ. તથા જે પણ વાતચીત કરવાની હોય તે મુદ્દા લખીને જવા. જેથી ભૂલી ન જવાય.\nબાળકે કોઈ તોફાન-મસ્તી કર્યા હોય અને ફરિયાદ સાથે શાળામાં મળવા બોલાવ્યા હોય તો પણ આત્મવિશ્વાસપૂર્વક જવું જોઈએ. કારણ કે આ પ્રકારે મળવા જવાથી પણ બાળકમાં રહેલી કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ મળી શકે છે. ઘણી વખત એવું બને છે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી શિક્ષક બધાને સંભાળી ન શકતા હોવાથી પણ ફરિયાદ કરે છે. એટલે શિક્ષકની ફરિયાદનું મૂળ કારણ જાણ્યા વગર બાળક પર ગુસ્સો કરવો નહિ. પહેલાં સાચી હકીકત જાણવી જોઈએ.\nશાળાની પીટીએ મિટિંગમાં હાજરી આપવી જોઈએ જેથી શિક્ષકો સાથે મુક્તમને ચર્ચા કરી શકાય. બાળકોની નોટબુકોને રોજેરોજ તપાસવી જેથી શિક્ષકે કોઈ ચિઠ્ઠી મોકલી હોય તો તેની જાણ થઈ જાય. અને આ દ્વારા સંતાનના શિક્ષણ વિશેની પણ માહિતી મળી શકે છે. શાળાના કલાકો બાદ શિક્ષકોનું પણ અંગતજીવન હોય છે. એટલે કટોકટીભર્યા સંજોગો ન હોય તો શાળા પૂરી થયા બાદ શિક્ષકનો સંપર્ક ન કરવો. અહીં એક મહત્વની વાત યાદ રાખો કે જો તમે તમારા સંતાનના શિક્ષકને માન આપશો તો તમારા બાળકો પણ તેને સમ્માન આપશે.\nબને ત���યાં સુધી શિક્ષક સાથે વાતચીત કરીને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવા. બાદમાં નાછૂટકે શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કરવો.\nસંતાનો શાળામાં શું ભણે છે તથા જે ભણે છે તેને સમજાય છે કે નહિ તે પણ જાણવું જરૃરી છે. એવું નથી કે માત્ર સરકારી શાળાઓમાં જ ભણતરને નામે મીંડુ હોય છે કેટલીક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પણ માત્ર મોટી મોટી વાતો કરતી હોય છે અને તેમાં શૈક્ષણિક સ્તર નીચું હોવાનું જાણવા મળે છે. શિક્ષકો શાળામાં કેવું ભણાવે છે અને તે બાળક સમજી શકે છે કે નહિ તે બાબત જાણવી પણ જરૃરી છે.\nઘણી વખત આપણી ધારણા કરતાં સંતાનો ખૂબ ઓછું ભણતાં હોય એવું પણ જોવા મળે છે. એટલે જો તે કોઈ વિષયમાં નબળું હોય તો તે શોધી કાઢવું જોઈએ. આ માટે આપણે ત્યાં ઘણી ટેસ્ટ પણ છે. જેમાં વિવિધ વિષયમાં બાળકની હોશિયારી ચકાસવામાં આવે છે. બાળકના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તે સંબંધિત તસવીરો, ફિલ્મો કે વેબસાઈટ શોધીને બાળકને તે બતાવો.\nશાળામાં તેને જે કંઈ ભણાવવામાં આવ્યું હોય તે તેના જ શબ્દોમાં સમજાવવાનું કહો જેથી તેને શું સમજાયું છે કે શું નથી સમજાયું તેની જાણ થશે. પાઠયપુસ્તકના જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થશે તે પણ બાળકને સમજાવવું જોઈએ.\nમાતા-પિતા બંને નોકરિયાત કે પ્રોફેશનલ હોય તો તેમણે બાળકના ઉછેર અને શિક્ષણ માટે જરૃરી સમય ફાળવી ધ્યાન આપવું જોઈએ. પૈસા ખર્ચી મોંઘુ ટયુશન રખાવી દેવાથી બાળકની ભણતર સંબંધિત સમસ્યાઓ દૂર થતી નથી. વાલીઓએ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું જોઈએ. નોકરિયાત માતાઓએ સમયમાં થોડી છૂટછાટ મળે તેવી નોકરી પસંદ કરવી જોઈએ જેથી તે બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકે.\nબને તો ઑફિસમાં ઓછો સમય રહી ઘરે બેસીને કામ પૂરું કરો જેથી બાળકને પણ તમારી કંપની મળી રહે અને ઓફિસનું કામ પણ ન બગડે. આ બાબતે તમારા ઉપરી સાથે ખુલ્લા મનથી વાત કરો અને કામમાં વિલંબ ન થાય તેની ખાતરી આપો તથા તેવું કરીને બતાવો.\nબાળક શાળાએથી પરત આવે ત્યારે ઘરમાં માતા આૃથવા પિતાની હાજરી હોવી જરૃરી છે. તેને પ્રેમથી જમાડો, તેની સાથે વાતો કરતાં કરતાં કામ કરો તથા રાતના સુતી વખતે તેને વાર્તા સંભળાવો અને વ્હાલ વરસાવતાં સુવડાવો. બાળકને પૈસા કરતાં તમારી મમતાની વધુ જરૃર હોય છે તે વાત યાદ રાખો.\nસૌથી મહત્વની વાત એ છે કે, સંતાનના શાળાકીય કાર્યક્રમોમાં અચૂક હાજર રહો. સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ ડે જેવા કાર્યક્રમો સમયે જો મા-બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. છેવટે, તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વીસરવી જોઈએ.\nપેજ રેટ (41 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nજીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nશાળાનું શિક્ષણ સ્તર સુધારવા ૧૦૦ ટોપર સ્ટુડન્ટસ મેદાન\nનેનો સેટેલાઈટ તરતા મુકીને ઓન લાઈન એજ્યુકેશન આપી શકશે\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nસામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'\nશિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2\nરાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ\nમૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું\nભારતની શિક્ષણ પદ્ધતિની ગઈકાલ અને આજ\nશિક્ષણ નો ખરો અર્થ છે શીખવું\nશિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nદીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ\nમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય ���ક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Feb 06, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/muslim-girl-hindu-men-granted-bail-high-court/", "date_download": "2019-05-20T01:16:42Z", "digest": "sha1:MGORLWLRZ4B7PJJZQULTVJ2KJTQJOIEA", "length": 14933, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "મુસ્લિમ તરુણીને ભગાડી જનાર હિંદુ યુવકના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ | Muslim girl Hindu men Granted bail high court - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમુસ્લિમ તરુણીને ભગાડી જનાર હિંદુ યુવકના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ\nમુસ્લિમ તરુણીને ભગાડી જનાર હિંદુ યુવકના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ\nઅમદાવાદ: સુરતની મુસ્લિમ તરુણીને ભગાડી જનાર રબારી યુવકના કાયમી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જાેકે અા કેસમાં જામીન મંજૂર થવા કરતાં વધુ મહત્વની બાબત અે છે કે આ મુસ્લિમ તરુણી રબારી યુવક સાથે 18 વર્ષની વયે હિન્દુ વિધિથી લગ્ન કરશે. હાલ 15 વર્ષની અા મુસ્લિમ તરુણી શ્રાવણ માસના ઉપવાસ કરે છે અને ઘરે ભગવાન શંકરન��� પૂજા પણ કરે છે.\nઅા રસપ્રદ કેસની વિગત અેવી છે કે સુરતમાં રહેતા રબારી યુવક વિપુલ સગર (ઉ.27)ની તેના વિસ્તારમાં રહેતી અેક મુસ્લિમ તરુણી સાથે અાંખો મળી ગઈ હતી. બંનેની ઉંમર વચ્ચે મોટો તફાવત હતો. વિપુલ 26 વર્ષનો હતો અને મુસ્લિમ તરુણી માત્ર 14 જ વર્ષની હતી. તેમ છતાં બંને પ્રેમી પંખીડાં સમાજની પરવા કર્યા વિના વર્ષ 2015માં નાસી છુટ્યાં હતાં. જાેકે નાસી ગયાના ચાર દિવસ બાદ બંનેને પોલીસે ઝડપી લીધાં હતાં અને તરુણીના પિતાઅે વિપુલ સગર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વિપુલ સામે અપહરણ સહિતની ગંભીર કલમો તેમજ પોકસોની પણ કેટલીક કલમો લગાડવામાં આવી હતી.\nજેલમાં ગયા પછી પણ બંને પ્રેમીઅો વચ્ચેનો પ્રેમ અોછો થયો ન હતો. મુસ્લિમ તરુણી વિપુલ સાથે ઘર માંડવાની જીદ લઈને બેઠી હોવાથી અંતે તેનાં માતા પિતા ઝુક્યાં હતાં અને તરુણીના પિતાઅે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જેના પગલે વિપુલ સગરે હાઈકોર્ટમાં તરુણીના પિતાની સમાધાનની અરજી સાથે કાયમી જામીન માટે અરજી કરી હતી. તેણે જામીન અરજીમાં મુસ્લિમ તરુણી સાથે લગ્ન કરવાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો.\nઅગાઉ સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવતાં યુવકે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પરની સુનાવણીમાં કોર્ટ તરફથી સવાલ કરવામાં અાવ્યો હતો કે તરુણી સગીર વયની હોવાથી તેનાં લગ્ન ન થઈ શકે અને તેથી યુવકને જામીન ન મળી શકે. અારોપી તરફે અેડ્વોકેટ મૌસમી વાળાઅે દલીલ રજૂ કરી હતી કે મુસ્લિમ કાયદા મુજબ મુસ્લિમ યુવતી જ્યારે 15 વર્ષની થાય કે પછી પ્યુબર્ટી અેટેન કરે ત્યારે તે તેનાં માતા પિતાની સંમતિ વગર લગ્ન કરી શકે છે.\nઅા દલીલને આધારે તેમજ યુવતીના પિતાની સમાધાનની અરજીના અાધારે હાઈકોર્ટના જસ્ટીસ પી. પી. ભટ્ટે વિપુલ સગરના કાયમી જામીન મંજૂર કર્યા હતા. જાેકે મુસ્લિમ તરુણી પોતે હિન્દુ વિધિ મુજબ 18 વર્ષની ઉંમરે લગ્ન કરવા માગે છે તેથી હાલ બંને પ્રેમીઅોની સગાઈ કરી દેવામાં અાવી છે.\nAhmedabad મ્યુનિસિપલ દ્વારા અપાતાં પાણીના ૨૧૪ નમૂના ફેલ\nકોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા મેજર ફતેહ સિંહ પઠાણકોટ આતંકી હુમલામાં શહીદ\nઆવકવેરા વિભાગે ફરિયાદોના સમાધાનની ઓનલાઈન સુવિધા ૬૦ ઓફિસમાં શરૂ કરી\n એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર\nસરકારી વાહનો-મશીનરીઓનો કરાયો ગેરકાયદેસર દુરૂપયોગ\nલગ્ન પહેલા પ્રેગનેન્ટ હતી બોલીવુડની આ અભિનેત્રીઓ\nમોદીએ મહાજનને કહ્ય��ં, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/the-big-success-of-india-s-diplomacy-in-oic/", "date_download": "2019-05-20T00:44:58Z", "digest": "sha1:TMXUF3P7GY5M4ZV6J7KR5HA3XVQMGFVA", "length": 17800, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "OICમાં ���ારત સરકારની કૂટનીતિની મોટી સફળતા | The big success of India's diplomacy in OIC - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nOICમાં ભારત સરકારની કૂટનીતિની મોટી સફળતા\nOICમાં ભારત સરકારની કૂટનીતિની મોટી સફળતા\nભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીમાં ભારતના વિદેશ પ્રધાનને ખાસ અતિથિ તરીકે આમંત્રણ મળતાં સ્વાભાવિક રીતે પાકિસ્તાન છંછેડાયું હતું. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના ભાષણનો પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાને બહિષ્કાર કર્યો હતો. ઇસ્લામિક દેશોની કોન્ફરન્સમાં ભારતને આમંત્રણ એ મોદી સરકારની વિદેશનીતિ અને કૂટનીતિની મોટી જીત કહી શકાય.\nસુષમા સ્વરાજનું સંબોધન પણ આતંકવાદ પર કેન્દ્રિત રહ્યું. પાકિસ્તાન તરફ જ સીધો ઇશારો કરતાં તેમણે કહ્યું કે માનવતાની રક્ષા ત્યારે જ થઇ શકશે જ્યારે આતંકવાદીઓને આશરો અને સહાય આપતા દેશો પર જોરદાર દબાણ ઊભું કરવામાં આવે. ઇસ્લામિક સંગઠનમાં પાકિસ્તાન મોટો ભા હોય તે રીતે વર્તે છે ત્યારે તેની જ બેઠકમાં ભારતે જોરદાર લપડાક મારી છે. આ બેઠકમાં આમંત્રણના કારણે ભારતને મુસ્લિમ દેશોની નજીક જવાનો મોકો મળ્યો છે. ૧૯૬૯માં ઓઆઇસીની સ્થાપના થઇ ત્યારે ભારતને પણ તેમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું.\nજોકે પાકિસ્તાનના વિરોધના કારણે ભારત તેનું સભ્ય બની શકયું ન હતું, જેના કારણે મુસ્લિમ દેશો અને ભ���રત વચ્ચેનું અંતર વધતું રહ્યું. પાકિસ્તાન મુસ્લિમ દેશોમાં સતત ભારત વિરુદ્ધ ઝેર ભરતું રહ્યું અને પોતાનો સ્વાર્થ સાધતું રહ્યું. હવે ફરીથી ભારત અને મુ‌સ્લિમ દેશો વચ્ચે સંવાદ અને સમજણ વધી રહ્યાં છે. મુસ્લિમ દેશો સાથે સારા સંબંધો ભારત માટે અનેક રીતે ફાયદાકારક છે. સૌથી મોટો ફાયદો એ કે હવે કાશ્મીર મામલે આપણે આપણી વાત તેમના સુધી સારી રીતે પહોંચાડી શકીશું. તેની શરૂઆત જોકે થઇ પણ ગઇ છે.\nભારતે કરેલી એર સ્ટ્રાઇક પછી પણ કોઇ પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની તરફેણમાં બહાર આવ્યો નથી તે ભારતની બહુ મોટી સફળતા છે. મજાની વાત એ છે કે મુસ્લિમ દેશોનું એક કાશ્મીર કોન્ટેકટ ગ્રૂપ પણ છે અને તેના પર પાકિસ્તાનનો કબજો છે. તેનો ઉપયોગ કાશ્મીરના નામે જુઠ્ઠાણાં ચલાવવા માટે પાકિસ્તાન કરે છે.\nતેના કારણે આ ગ્રૂપ દ્વારા કાશ્મીર અંગે જે પણ નિવેદન આવતાં હતાં તે એકતરફી રહેતાં અને પાકિસ્તાન દ્વારા જ તે તૈયાર કરાતાં હતાં. ભારતના પક્ષને તેમાં સ્થાન અપાતું ન હતું પણ હવે આ બધું બદલાઇ રહ્યું છે. તેથી જ ભારતને અતિથિવિશેષ તરીકે સન્માન અપાયું છે.\nસુષમા સ્વરાજે પણ આ પ્લેટફોર્મનો બરોબર ઉપયોગ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ સામેની લડાઇ માત્ર યુદ્ધ કે ગુપ્ત માહિતીની આપ-લે માત્રથી જીતાશે નહીં. તે માટે તમામ દેશોએ ભેગા મળીને નીતિ બનાવવી પડશે. ઇસ્લામિક દેશો ભારતને એમ જ મહત્ત્વ આપવા લાગ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિનું આ પરિણામ છે. અત્યારે મુસ્લિમ દેશો અને ખાસ કરીને અખાતી દેશો સાથે ભારતના સંબંધો ઘણા સુધર્યા છે. પુલવામા હુમલા પછી ભારતે કરેલી એર સ્ટ્રાઇક અંગે પાકિસ્તાને કાગારોળ મચાવીને દુનિયાના દેશો ભારત પર દબાણ કરે તે માટે પ્રયાસો કર્યા હતા.\nજોકે પાકિસ્તાનને અન્ય દેશો તો ઠીક મુસ્લિમ દેશોનું સમર્થન પણ મળ્યું નથી. મુસ્લિમ દેશોનું સંગઠન મહત્ત્વનું એટલા માટે પણ છે કે તે સાથે મળીને નિર્ણયો કરે છે. આ સંગઠનની વૈશ્વિક રાજકારણમાં પણ ખાસ્સી અસર હોય છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવામાં ભારત સામે મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનના દબાણના કારણે આડખીલી સમાન રહ્યા છે. હવે સ્થિતિ બદલાઇ શકે છે.\nઆર્થિક રીતે પણ ઓઆઇસીના સભ્ય દેશો સાથેના મજબૂત સંબંધ ફાયદાકારક સાબિત થશે.સાઉદી અરબ, કુવૈત જેવા કેટલાક મુસ્લિમ દેશો આર્થિક રીતે સંપન્ન છે અને તેઓ ભારતમાં મોટા પાયે મૂૂડીરોકાણ કરે તેવી આશા પણ ઉજ્જ્વળ બની છે. ભારતના મુસ્લિમ સમાજ પર પણ તેનો સારો સંદેશ જશે. આતંકવાદના મુદ્દે પાક. પર દબાણ ઊભું કરવામાં આ સંગઠન ખાસ્સું ઉપયોગી સાબિત થશે.\nસ્વિડનની રોમાંચક જીત સાથે રિયો ઓલિમ્પિક શરૂ\nઅારટીઓની કામગીરી હજુ બે દિવસ સુધી ખોરવાયેલી રહેશે\nકર્ણાવતી ક્લબમાં મહિલાની છેડતીનો વિવાદઃ તપાસ કરવા સંચાલકોની ખાતરી\nબારામૂલ્લામાં સેના કેમ્પ પર હુમલો, 1 જવાન શહીદ\nકેરાના બાદ હવે ઢકોલાની દીવાલો પર લખ્યું, ‘અા મકાન વેચવાનું છે’\nભાજપના પીઢ નેતાઓએ મોવડીમંડળ પ્રત્યે રોષ દર્શાવ્યો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટ���ે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a85aa8acdaaf-aaeabeab9abfaa4ac0/ab5ac0a9c-aaca9aaa4aa8abe-a89aaaabeaafacb", "date_download": "2019-05-20T01:08:30Z", "digest": "sha1:CANE465GNYJS265OVV3OCYZKIU327ZKF", "length": 21894, "nlines": 227, "source_domain": "gu.vikaspedia.in", "title": "વીજ બચતના ઉપાયો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / વીજ બચતના ઉપાયો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવીજ બચતના ઉપાયો વિશેની માહિતી\nઉર્જા કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે મુખ્ય ઘટક છે. માનવ જાતિના રોજિંદા કામ માટે ઉર્જા એ અગત્યની જરૂરીયાત છે. ઉર્જાને એક સ્વરૂપમાથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. ઉર્જા જુદા – જુદા સ્વરૂપોમાં મળે છે જેમ કે, ઉષ્મિય, પ્રકાશ, યાંત્રિક, વિદ્યુત, રસાયણિક અને ન્યુક્લિયર ઉર્જા. આ ઉર્જા પ્રદાન કરવાવાળા પદાર્થો કોલસો, ગેસ, સૂર્ય અને ઓઇલ વગેરે છે. છેલ્લા ૨૦૦ વર્ષમાં આપણે કુલ ઊર્જાના સ્ત્રોતમાંથી ૬૦% જેટલી ઉર્જાનો વપરાશ કરી ચુક્યા છીએ. હવે આ પદાર્થોની પ્રાપ્તિ માનવ જાતિને આવનારા ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી જ મળે તેમ છે.\nઆજે દિવસે ને દિવસે મોટા મોટા ઉદ્યોગો વધતાં જાય છે અને આ ઉદ્યોગોથી માંડીને નગરપાલીકાઓમાં, મોટી મોટી ફેક્ટરીઓને લીધે વીજ વપરાશમાં સતત વધારો થતાં વીજ બિલનું ભારણ ચિંતાનો વિષય બની જાય છે. તેના માટે હવે નવી ટેકનોલોજીમાં ટી-૫ ટ્યુબલાઇટ અને સીએફએલ લેમ્પ (કોમ્પેકટ ફ્લોરોસેન્ટ લેમ્પ) વાપરવાથી ૫૦% સુધી લાઈટીંગના વીજ વપરાશમાં બચત કરી શકાય છે. આ ઉપરાંત ટાઈમર તેમજ ફોટોસેલ વાપરીને પણ આઉટડોર લાઈટીંગ અને સ્ટ્રીટ લાઇટના વપરાશમાં ઘટાડો કરી શકાય છે. જ્યાં લાઈટીંગનો ઉપયોગ વધારે હોય ત્યાં ઓક્યુપંસી સેન્સર એટ્લે કે, જ્યારે માણસોની ઉપસ્થિતિ હોય ત્યારે લાઇટો ચાલુ હોય અને ન હોય ત્યારે લાઇટો આપમેળે બંધ થઈ જાય. તેમજ ઇન્ટેલીજન્ટ સેન્સર એટલે કે, દિવસ દરમ્યાન જ્યારે કુદરતી રોશની મળતી હોય ત્યારે લાઈટોનો પ્રકાશ અને વીજ વપરાશ પોતાની મેળે નિયંત્રણમાં ર��ે તેવા ઇન્ટેલીજન્ટ સેન્સર લગાડવાથી વીજ બચત કરી શકાય છે. લાઈટીંગ સિસ્ટમ માટે ૨૦૦ થી ૨૧૫ વૉલ્ટ મળે તેવું સ્પેશ્યલ ટ્રાન્સફોર્મર લગાડવાથી પણ વીજ બચત થાય છે.\nજ્યાં સુધી રિન્યુએબલ ઊર્જાના સ્ત્રોતો જેવા કે, વાયુ શક્તિ, સૂર્ય શક્તિ અને ભૂ-ઉષ્મિય સ્ત્રોતોનો વિકાસ ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ વપરાશી ઉર્જા સ્ત્રોતોની કરકસર જ માનવ જાતિને આવનારા સંકટોમાથી બચાવી શકશે અને ઉર્જા બચતની પ્રાથમિક જાણકારી અને ઉર્જા બચતના સાધનોનો અભ્યાસ કરવો પડશે. સારી લાઈટીંગ એ કામની ગુણવતા વધારવા, કામ કરનારનો થાક ઓછો કરવા, અકસ્માતો ટાળવા, આંખ અને નર્વસ સિસ્ટમને જાળવવા તેમજ ઉદ્યોગોમાં ઉત્પાદન અને વસ્તુની ગુણવત્તા વધારવા જરૂરી છે. વીજળીની બચત માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.\nકુદરતી પ્રકાશનો મહતમ ઉપયોગ:\nમકાનના બારી બારણાં અને છતમાં પારદર્શક સીટ/કાચના ઉપયોગ દ્વારા મહતમ કુદરતી પ્રકાશના ઉપયોગથી વીજળીની બચત કરી શકાય છે\nસી.એફ.એલ. અથવા એલ.ઇ.ડી. (લાઇટ ઇમીટીંગ ડાયોડ) ના ઉપયોગ દ્વારા વીજળીની બચત\nઘરમાં, હોટેલોમાં, રેસ્ટોરંટમાં, પ્રવેશદ્વારો તથા રોડ વગેરેમાં મોટા બલ્બ અને વધારે વોટની ટ્યૂબલાઈટની સરખામણીમાં સી.એફ.એલ. અથવા એલ.ઇ.ડી.નો ઉપયોગ કરવામાં આવે તો વીજળીની બચત કરી શકાય છે. તેમજ સારા પ્રમાણમાં પ્રકાશ પણ મેળવી શકાય છે.\nઇલેક્ટ્રીક ચોક દ્વારા કોઇલ પ્રકારના ચોક (પરંપરાગત)ની પુરવણી:\nપરંપરાગત ચોકની જગ્યાએ ઊંચા આવર્તન (૨૮ થી ૩૨ મેગા હર્ટઝ) ધરાવતા ચોકનો ઉપયોગ કરવાથી ૩૫ % જેટલી વીજ બચત કરી શકાય છે.\nલાઈટીંગ માટે અલગ ટ્રાન્સફોર્મરની સ્થાપના:\nમોટા ભાગના ઉદ્યોગોમાં નેટ લાઈટીંગ લોડ ૨ થી ૧૦% ની વચ્ચે બદલાય છે. જો એકજ ટ્રાન્સફોર્મરમાંથી પાવર લોડ અને લાઈટીંગ લોડ લેવામાં આવે તો વૉલ્ટેજ વધ-ઘટનું કારણ બને છે. જેના કારણે આજુ-બાજુના પાવર લોડ અને લાઈટીંગ લોડના સાધનો ખરાબ થવાનો સંભવ રહે છે. તેથી પાવર ફિડરથી લાઇટિંગના સાધનો અલગ હોવા જોઈએ, જેથી વૉલ્ટેજ સબંધિત સમસ્યાઓ ઘટાડીને લાઈટીંગ સિસ્ટમની કાર્યક્ષમતા વધારી શકાય છે.\nલાઈટીંગ સિસ્ટમ માટે સ્ટેબીલાઇઝરની સ્થાપના:\nલાઈટીંગ સિસ્ટમ માટે અલગ ટ્રાન્સફોર્મર વીજ વપરાશ કર્તાને આર્થિક રીતે પરવડતું નથી તેવા સમયે લાઈટીંગ સિસ્ટમને બચાવવા માટે સ્ટેબીલાઇઝર ઉપયોગી નીવડે છે.\nઉર્જા વપરાશ પેટર્ન પર નિયંત્રણ:\nકોમર્શિયલ ઇમારતો જેવી કે ખરીદીના મોલ, સરક���રી ઓફીસો કે જ્યાં દિવસ દરમ્યાન વધારે લાઇટનો ઉપયોગ થતો હોય ત્યાં માઇક્રોપ્રોસેસર બેઝડ લાઇટ કંટ્રોલ સર્કિટનો ઉપયોગ કરીને તેમજ દર મહિને સ્વયંસંચાલિત ચાલુ/બંધ થઈ શકે તેવી સ્વીચનો ઉપયોગ કરીને વીજળીની બચત કરી શકાય છે.\nખેતીમાં સોલર સબમર્સીબલ પંપ સેટની સ્થાપના:\n૧૦૦ ટકા વીજળીની બચત થાય છે.\nબેટરીથી ચાલતા (ઓફ ગ્રીડ) સોલાર પંપને રાત્રે પણ ચલાવી શકાય છે.\nપાકની સીઝન પુરી થયા બાદ વીજ ઉત્પાદન પણ મેળવી શકાય છે.\nમુળ કિમત વધારે છે.\nવાદળ છાયા વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં પાવર મળી શકતો નથી.\nબેટરી વગરના (ઑન ગ્રીડ) સોલાર પંપને રાત્રે ચલાવી શકાતો નથી.\nનિયમિત સારસંભાળ દ્વારા, એનર્જી હાર્વેસ્ટ કંટ્રોલર લગાવીને ૩૦% સુધીની બચત કરી શકાય છે. બાયપાસ અને ઓટોમેટિક સ્ટાર્ટ મોડ આપીને, ડ્રાય રન રક્ષણ કરતી સ્વિચ આપીને, ઓછા તેમજ વધારે વૉલ્ટેજનું રક્ષણ કરતી સ્વિચ આપીને, શોર્ટ શર્કિટનું રક્ષણ કરતી સ્વિચ આપીને પંપની કાર્યક્ષમતા વધારી શકાય છે.\nવીજ બચત કરવા માટેના સુચનો\nપોતાનો રૂમ અથવા ઓફિસ છોડીએ ત્યારે લાઇટની સ્વિચ ઓફ કરવાથી વીજ બચત થઈ શકે છે.\n૫૦% થી ઓછા લોડ ઉપર ચાલતી મોટરો વધારે વીજ બગાડ કરે છે.\nયોગ્ય ક્ષમતાના કેબલ, સ્વીચો અને સ્ટાર્ટર વાપરવા જોઈએ.\nઉચ્ચ ગુણવતાવાળી વીજ મોટરો ૧ થી ૩% સુધીની વીજ બચત કરી શકે છે.\nલુઝ કનેક્શન ૧% થી ૨% જેટલો વીજ બગાડ કરે છે.\nવેરીએબલ લોડવાળી મોટરો માટે વેરીએબલ સ્પીડ ડ્રાઈવ વાપરવી જોઈએ, અને ઓછા લોડવાળી મોટરો માટે સોફ્ટ સ્ટાર્ટર વાપરવા જોઈએ.\nઓછી ક્ષમતાના કેબલ વાપરવાથી જે કેબલો વધારે ગરમ થાય છે તે કેબલો ત્રણ માસમાં પોતાની કિમત જેટલો વીજ બગાડ કરે છે.\nસારૂ અરથીંગ સુરક્ષાની સાથે સાથે કુલ વીજ બગાડના ૧૦% ની બચત કરે છે.\nએરકન્ડીશનરને એરકન્ડીશનર પાવર સેવર લગાડવાથી ૫% સુધીની વીજ બચત થાય છે.\nઓટોમેટીક વૉલ્ટેજ રેગ્યુલેટરના ફક્ત સિસ્ટમ વૉલ્ટેજ ફ્લક્ચુએશનથી વીજ સાધનોને સુરક્ષા મળે છે, પણ ૬% થી ૧૪% સુધી વીજ વપરાશ ઓછું કરે છે.\nમોનોબ્લોક મોટરની જગ્યાએ સબમર્સીબલ મોટર વાપરવાથી પણ વીજ બચત થાય છે.\nલેખક: શ્રી જે. જે. ચાવડા, શ્રી આર. એસ. ગોધાણી, ડો. ડી. કે. વ્યાસ\nકૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા\nપ્રકાશન: કૃષિ ગોવિદ્યા, જુન-૧૭, વર્ષ-૭૦, અંક-૨, પેજ નં.: ૨૨-૨૫\nકોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી\nપેજ રેટ (13 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિ���્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકૃષિ સંબંધિત અન્ય માહિતી\nમાહિતી મેળવવાનો અધિકાર અધીનીયમ\nખોરાકમાં થતી ભેળસેળથી બચીએ\nમાઈક્રોગ્રીન્સ આરોગ્યવર્ધક પૌષ્ટિક અને પોષણક્ષમ આહાર\nફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ\nકુપોષણ અને મહારોગોના નિયંત્રણમાં કઠોળ આહારના આરોગ્યલક્ષી ફાયદાઓ\nગ્રામ્ય જીવનમાં સોયાબીનનું મહત્વ અને તેની ઉપયોગીતા\nડાંગરની જી.એ.આર. – ૧૩ જાતની વધતી જતી લોકપ્રિયતા\nખેતી ખર્ચ ઘટાડી આવકમાં વધારો કરો\nસફળવાત : પાપડીની નવી જાત-જી.એન.આઈ.બી.-ર૧\nસફળવાર્તા : ઇઝરાયલી પધ્ધ્તિ દ્વારા ડેરી ફાર્મિંગ\nડિમોનેટાઇઝેશનમાંથી શીખવા મળતી પાંચ બાબત\nભારતમાં મહિલા સ્વસહાય જૂથ અને સુક્ષ્મ ધિરાણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 18, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://samastkkpfoundation.org/photo/album/woman-power-honor/11/", "date_download": "2019-05-20T00:28:45Z", "digest": "sha1:QQ35HPWWG24MK4XYCBLI6VYWVJZFT46N", "length": 1964, "nlines": 53, "source_domain": "samastkkpfoundation.org", "title": "સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન", "raw_content": "\nદાતા અને ફાળો આપનાર/\nદાન આપવા માટે આપનું સ્વાગત છે.\nઆ ટ્રસ્ટ ને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦(ક)(૫) હેઠળ માફીને પાત્ર છે.\nપ્રવૃત્તિ માં જોડાવાના રસ્તા\nદરરોજ ની વ્યસ્થ જિંદગી માંથી થોડો સમય કાઢીને સમાજ ને આપો.\nએકાદ કલાક નું સમય ���ાન કરીને.\nદર હપ્તે એક કલાક સમય દાન કરીને\nદર મહીને એક કલાક સમય દાન કરીને.\n૧૦, વિઠ્ઠલભાઈ કોલોની , લખુડી તલાવડી સામે,\nસ્ટેડીયમ પેટ્રોલ પંપ પાસે , વરદાન ટાવર પાસે,\nનવરંગપુરા , અમદાવાદ - ૩૮૦૦૧૪ , ગુજરાત.\n© સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન\n\" સંઘર્ષમય \" - નિર્માણગાથા", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rani-mukherjee-wants-challenging-roles-like-talaash-002609.html", "date_download": "2019-05-20T00:53:36Z", "digest": "sha1:POY276W3W4MDUAQR4MJZ3AW4BSG4KDGR", "length": 11621, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચૅલેંજિંગ રોલ કરવા ગમે છે રાણી મુખર્જીને | Rani Mukherjee Wants Do Challenging Roles Like Talaash - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nચૅલેંજિંગ રોલ કરવા ગમે છે રાણી મુખર્જીને\nમુંબઈ, 4 ડિસેમ્બર : તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ તલાશમાં પોતાના પુત્રના મોતથી ડિપ્રેસ્ડ માતા અને એક પોલીસ ઇંસ્પેક્ટરના પત્નીનો રોલ કરનાર રાણી મુખર્જીનું કહેવું છે કે તેમને ચૅલેંજિંગ રોલ પસંદ છે અને તેઓ ચૂઝી બનવું પસંદ કરશે, કારણ કે તેઓ એવી ફિલ્મો નથી કરવા માંગતા કે જે જોઈ પોતે પણ બોર થઈ જાય અને દર્શકો પણ.\nરાણીએ જણાવ્યું - મારે સિલેક્ટિવ બનવું પડશે. જો હું પોતાના માટે એક્ટર તરકી કોઈ ચૅલેંજ નહીં ધરાવું, તો હું પોતે જ કંટાળી જઇશ. ત્રણ-ચાર વરસ અગાઉ હું બેસીને માત્ર તેવા રોલ કરવા પસંદ કરતી હતી કે મને બોર ન કરે. જો હું પોતે જ બોર થઈ જાઉ, તો હું કેમ આશા સેવી શકું કે મારા દર્શકો બોર નહીં થાય તો જો મારી પાસે કોઈ ચૅલેંજ હોય, તો હું ઉત્સાહિત છું અને ત્યારે મને લાગશે કે મારા દર્શકો પણ તે પસંદ કરશે.\nબૉલીવુડમાં સત્તર વરસ પૂર્ણ કરનાર રાણી મુખર્જીએ કુછ કુછ હોતા હૈ ફિલ્મથી લઈ સાથિયા, વીર ઝારા, યુવા, બ્લૅક, નો વન કિલ્ડ જેસિકા જેવી અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી છે. તેમનું કહેવું છે કે એક સરખા પાત્રો કરી તેઓ પણ કંટાળી જાય છે. રાણીએ જણાવ્યું - હું એવા રોલ કરી શકુ છું કે જે સેંલેસ હોય કાં પછી હું એવી ફિલ્મો કરી શકું કે જે��ાં હું માત્ર ઊભી રહું, કઈં ન કરું. પરંતુ આ બધાથી બચવા હું સિલેક્ટિવ છું અને તેવા જ રોલ કરુ છું જે મને ઉત્સાહિત કરે.\nકોઈ પણ ફિલ્મ સાઇન કરતા અગાઉ રાણીને લાગે છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ તેમજ તેમનું પાત્ર સંતોષકારક હોવું જોઇએ. 34 વર્ષના રાણીએ જણાવ્યું - જ્યારેય હું કહું કે હું આ પાત્ર નહીં કરી શકું કે પછી જ્યારે હું સતત ફિલ્મોનો અસ્વીકાર કરું, તો તેનો મતલબ એમ થાય કે તેમાં મારું પાત્ર કઈંક એક્સાઇટેડ નથી. ક્યારેક-ક્યારેક મારું પાત્ર સારું હોય છે, પરંતુ તે ફિલ્મોની સ્ક્રિપ્ટ સારી નથી હોતી.\nરાણી મુખરજીનો દમદાર First Look- મર્દાની 2માં ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે\nVIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ\n ટોપ સ્ટાર્સનું આવું શૂટ, ક્યાં હતું સેંસર બોર્ડ\n10 Bedroom scenes- બિપાશાથી લઇને રાનીએ ચોંકાવી દીધા સૌને\nPIC: રાણીની માફક મર્દાની બનવા માંગે છે તસ્કરીથી બચેલી છોકરીઓ\nસલામ મર્દાની : નવોઢા રાણીને નવચંડી બનાવે છે આ 10 Macho Scenes\nReview : માનવ તસ્કરીનું મર્દન કરતી મર્દાની : જુઓ 10 Snaps\nઅંબાજીના દર્શન કરી 'મર્દાની' રાની મુખરજી ગુજરાતના CM આનંદીબેનને મળી\nDiva'ni Store Launch : નવોઢા રાણીએ વિખેર્યું સૌંદર્ય, તો આલિયા-પરિણીતી-ઈરાનું છવાયું ગ્લૅમર\nFirst Look/Video : દુલ્હનનો શણગાર ઉતારી ‘મર્દાની’ બની રાણી\nરાણી-આદિત્ય અગાઉ કોણે-કોણે કર્યાં Secret Weddings\nલગ્ન પહેલા ચર્ચિત બનેલા રાની મુખરજીના પ્રેમ પ્રકરણો\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/gujarat-lions-vs-sunrisers-hyderabad-in-hyderabad-is-won/", "date_download": "2019-05-20T01:44:33Z", "digest": "sha1:TISAN37AK7CUKES56FAA6KGTNZZDFKOS", "length": 11795, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં, ગુજરાતને 8 વિકેટે હરાવ્યુ | gujarat lions vs sunrisers hyderabad in hyderabad is won - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ��ાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં, ગુજરાતને 8 વિકેટે હરાવ્યુ\nસનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં, ગુજરાતને 8 વિકેટે હરાવ્યુ\nસનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત લાયન્સને 8 વિકેટથી હરાવી પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદે 11 બોલ શેષ રહેતા 158/2 રન બનાવી જીત મેળવી લીધી છે. કેપ્ટન વૉર્નર (અણનમ 69 રન) અને વિજય શંકર (અણનમ 63 રન) આમ બન્નેએ 133 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી. જેની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગઇ છે. આખરે 14 મેચોમાં તેમણે 17 પોઇન્ટ દાખલ કર્યા છે.\nપ્રવિણ કુમારે બે ઝટકા આપી હૈદરાબાદ ઉપર દબાવ બનાવવાની કોશિશ કરી હતી. તેમણે ત્રીજા ઓવરમાં ધવન (18 રન)ને જેમ્સ કૉકનરના હાથે કેચ કરાવ્યો, જ્યારે એમ. હેનરિક્સ (4 રન)ને વિકેટ પછી કેચ કરાવ્યો, 25 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ વૉર્નર અને વિજય શંકરે કારભાર સંભાળ્યો અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી. જેની સાથે જ ડેવિડ વૉર્નર (604 રન) આઇપીએલમાં 600 રન પુરી કરનારા પ્રથમ પ્લેયર બન્યા હતા.\nટાયર ફાટતાં જીપ પલટી ખાઇ ગઇ એકનું મોત: નવ મુસાફરોને ગંભીર ઇજા\nસંજય દત્તને સજા પૂરી થાય તે પહેલાં કેમ છોડી મૂક્યો\nVIDEO: સુરત મનપાએ ભાજપનાં કાર્યકરોને લીંબુ પાણી પીવડાવવા ખર્ચ્યા રૂ.3 કરોડ 19 લાખ\nરિઅલ એસ્ટેટ સેક્ટરે Budgetનું કર્યું સ્વાગત\nનવા મકાન માટે ટોઇલેટ અને નવી ગાડી માટે પાર્કિંગ સ્પેસ ફરજીયાત\nહેન્ડસમ & હોટ યુવક જોઇને યુવતીઓનાં મગજમાં આવે છે આવી વાત\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલ��� ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2012/11/11/how-to-be-happy/", "date_download": "2019-05-20T00:18:56Z", "digest": "sha1:4EEFVLWKTNAI6RKJLU5K46BOYR4D24IJ", "length": 16756, "nlines": 81, "source_domain": "gr.omswami.com", "title": "ખુશ કેવી રીતે રહેવું? - ॐ સ્વામી", "raw_content": "\nખુશ કેવી રીતે રહેવું\nમુશ્કેલીઓનો વરસાદ થાય કે પ્રશ્નોનો બરફ પડે, ખુશીનું વાહન ત્રણ પૈડા ઉપર ચાલતું હોય છે.\nમારું ઈનબોક્સ દુનિયાભરનાં વાંચકોના ઈ-મેઈલથી ભરેલું હોય છે, તેમાંના મોટાભાગનાં લોકોને તેમ��ી મુશ્કેલીઓ વિષે પ્રશ્ન હોય છે, કેટલાંક ને તો વળી એક થી વધુ હોય છે. પ્રશ્ન એ નથી કે તેમને મુશ્કેલીઓ હોય છે, પ્રશ્ન એ હોય છે કે મુશ્કેલીઓની વચ્ચે તેઓ ખુશ નથી રહી શકતા. એટલાં માટે જ એક સામાન્ય સમજણ એવી હોય છે કે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું. જો કે તેવું ભાગ્યે જ હોય છે\nબધું નહિ તો મોટાભાગની તલાશ પાછળ એક ખુશી મેળવવાની, આનંદ અનુભવવાની, એક તૃપ્તિ મેળવવાની ઈચ્છા હોય છે. ખુશી, જો કે ફક્ત એક લક્ષ્ય નથી, એ અંતિમ મંઝીલ પણ નથી. એ એક પરિણામ સ્વરૂપ હોઈ શકે છે, પરંતુ એ બધાની પરે, તે એક માનસિક અવસ્થા છે, એક ભાવ-અવસ્થા.\nભૌતિક વૈભવ, બૌદ્ધિક સાહસ, સામાજિક મોભો એ એક આનંદ કે ખુશીના અનુભવમાં ઉમેરો કરી શકે, પરંતુ ખુબ જ મર્યાદિત અને અસ્થાયી સ્વરૂપે. તમારા આનંદની અવસ્થા તમારી પાસે કઈ હોવા ન હોવા પર આધારિત નથી. ચાલો હું તમારી ઓળખ એક ત્રણ પૈડા વાળા ખુશીના વાહન સાથે ત્રણ સોનેરી સવાલો સહીત કરાવું. જો તમારા જીવનનું વાહન આ ત્રણ પૈડા ઉપર એકદમ બરાબર ઉભેલું હશે તો તમે તમારી મુસાફરી કોઈ પણ જાતના પ્રયત્ન વગર અને સૌથી વધારે ખુશી સાથે પૂરી કરી શકશો. આ રહ્યું તે:\n૧. સ્વીકાર: હું આ સ્વીકાર કરી ને શાંતિને પસંદ કરી શકું\nસ્વીકારમાં કઈક દૈવી વાત છે. બીજાને તેઓ જેવા છે તેવા સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું.\nબે અલગ વ્યક્તિનો વિચાર કરો, વસંત ઋતુ છે અને ફૂલો ખીલ્યા છે. એકનું શરીર પરાગરજને સ્વીકારે છે અને તંદુરસ્ત રહે છે. બીજી વ્યક્તિનું શરીર તેનો ફોરેન બોડી ગણી પ્રતિકાર કરે છે, તે તેની સાથે લડવાનો પ્રયત્ન કરે છે, અને પરિણામે મ્યુકસ બને છે અને\nપરાગ જ્વર (hay fever) આવી જાય છે. એવી જ રીતે તમારે પણ એક પ્રતિકાર વ્યવસ્થા જોઈએ, એક coping mechanism જોઈએ જયારે તમે કશું સ્વીકારી ન શકો ત્યારે. જો વિરોધ ન હોય તો પ્રતિકાર પણ ન હોય.\nજ્યાં સુધી તમારી ખુશી કે સુખ બીજા ઉપર આધારિત હશે ત્યાં સુધી તે તમારી ખુશીને મચેડતા રહેશે, અસર કરતાં રહેશે અને તમારી ખુશી ઉપર હુકમ ચલાવતાં રહેશે. જો કે એ જરૂરી છે કે તમે લોકો અને સંજોગોના સ્વીકાર વચ્ચે તફાવત કરી શકતા હોવા જોઈએ. તમે લોકોને તો બદલી શકતા નથી પરંતુ તમારા જીવનમાં તેઓનું અસ્ત��ત્વ કે તેઓની ગેરહાજરી તમારા સંજોગો ને બદલી શકતા હોય છે. જો તમે લોકોથી ખુશ ના હોવ તો દરેક જવાબ અને ઉકેલ માટે સૌથી પહેલાં તમારી અંદર ઝાંકીને જુઓ, અને જો તમે તમારા સંજોગોથી નાખુશ હોવ તો તમારે તેમને બદલવા માટે લાગી જવું પડશે.\nસ્વીકારનો અર્થ એવો નથી કે જે તમારા માટે મહત્વનું હોય તેના માટે કામ ન કરવું, તેનો અર્થ એ છે કે તમારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર તમારી શાંતિ પર ન થવા દેવી.\n૨. વલણ: હું તેને કેવી રીતે લેવા માંગુ છું\nબીજું પૈડું છે વલણ – attitude. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર – જીવન, બીજા લોકો અને તમારી જાત – પ્રત્યેના તમારા વલણ પર હોય છે. જયારે તમે જીવન કેવું હોવું જોઈએ અને કેવું હોઈ શકે તેવું ઈચ્છવાનું શરુ કરો તેમજ જયારે તમે તમારી પાસે શું શું નથી તેનું ગાણું ગાવાનું શરુ કરો કે તરત જ તમારી પાસે જે છે તેની કીમત એકદમ ઝડપથી ઘટવા લાગે છે.\nમુલ્લા નસરુદ્દીન એક વખત એક ફાટેલાં-તૂટેલાં કપડા પહેરેલા અને જીર્ણશીર્ણ થેલો લઈને જતા માણસને મળ્યા, તે એકદમ થાકેલો અને ખોવાઈ ગયેલો એક કચરો ઉઠાવનારા જેવો લાગતો હતો. મુલ્લાથી ના રહેવાયું અને પૂછી કાઢ્યું, “કેવું ચાલે છે\n“તમને શું લાગે છે બહુ જ ખરાબ,” એને તો ફરિયાદ કરવાનું શરુ કર્યુ, “મારી પાસે ઘર નથી, ખાવાનું નથી, કામ નથી, પૈસા નથી. મારી પાસે જો કશું હોય તો આ ગંધાતો થેલો.”\nએક પણ શબ્દ બોલ્યા વિના, મુલ્લાએ તો એ થેલો ઝુંટવીને દોટ મૂકી. પેલો માણસ પાછળ દોડ્યો પણ મુલ્લા સાથે ન થઇ શક્યો. થોડી વાર પછી મુલ્લાએ તેનો થેલો રસ્તા વચ્ચે મૂકી અને એક દુકાન પાછળ સંતાઈ ગયા.\nપેલો માણસ તો દોડતો આવ્યો, પોતાના ઘુટણ પર પડી ગયો, અને પોતાનો થેલો લઇ લીધો અને ખુશીના આંસુથી એકદમ રડી ઉઠ્યો, “આહ મારો થેલો, મને મારો થેલો પાછો મળી ગયો મારો થેલો, મને મારો થેલો પાછો મળી ગયો મને તો એમ હતું કે મને મારો થેલો પાછો જોવા ય નહિ મળે. ભગવાન તારો ખુબ ખુબ આભાર મને તો એમ હતું કે મને મારો થેલો પાછો જોવા ય નહિ મળે. ભગવાન તારો ખુબ ખુબ આભાર મને મારો થેલો પાછો મળી ગયો.”\nમુલ્લા બબડ્યા, “આ એક રસ્તો છે બીજાને ખુશ કરવાનો”\nદુઃખી લોકો તેમની પાસે જે નથી તેની ઈચ્છા કર્યે જવામાં જ બધો સમય કાઢે છે.\nજયારે પણ જિંદગી તમારી આગળ કશું ફેંકે, ત્યારે તમારે તમારી જાતને પૂછવું જોઈએ: મારે આને કઈ રીતે લેવું છે\nતમારી જાતને યાદ અપાવો કે તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે પસંદ કરો.\n૩. જાગૃતતા: હું ખુશીની તરફ કે તેનાંથી દુર જઈ રહ્યો છું\nજયારે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તેના પ્રત્યેનો પ્રત્યાઘાત પસંદ કરો, તમારી પાસે એક ક્ષણ હોય છે તમારી પસંદગીને પસંદ કરવાનો. સાચો વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે. જયારે કઈ પણ તમારી આદત બની જાય છે, સાચી કે ખોટી, તમારી જાગૃતતા નબળી પડી જાય છે, અને તમારો પ્રત્યાઘાત એક આપોઆપ ઘટતી ઘટના બની જાય છે. દાખલા તરીકે, કોઈ સહેલાઇથી ગુસ્સે થઇ જતું હોય, તો તે દરેક નકારાત્મક પરિસ્થિતિમાં ગુસ્સે થઈને જ પોતાનો પ્રત્યાઘાત આપશે. કારણકે હવે આ તેની ટેવ થઇ ગઈ છે, તે પોતાને હંમેશા વધુ વધુ ને ગુસ્સે થતાં જોશે, અને એના પ્રત્યે તે પોતે સભાન પણ નહિ હોય. કોઈ વખત ગુસ્સાના હૂમલા પછી તેને કદાચ ખબર પણ પડે અને પોતે માફી પણ માંગે. તે જ રીતે ઘણા લોકો દુઃખી હોય છે પણ તે કદાચ કોઈ કારણસર નહિ પણ આદતસર હોય છે.\nજાગૃતતા કેળવવા માટે પ્રેક્ટીસ અને સભાનતાની જરૂર પડે છે. જાગૃતતા તમને હંમેશા સાચો રસ્તો લેવામાં મદદરૂપ થાય છે. તમારા કૃત્યો તમને ખુશીની નજીક કે દુર લઇ જતા હોય છે. એ પહેલાં કે તમે કોઈ કૃત્ય કરો, તમારી જાતને પૂછો: હું ખુશીની તરફ કે તેનાંથી દુર જઈ રહ્યો છું તમારો પ્રત્યાઘાત ખુબ જ કાળજીપૂર્વક પસંદ કરો, તેના ઉપર ઘણું આધાર રાખે છે.\nજો તમે જે હોય તે બની રહો, બીજાને તે જે હોય તે બની રહેવા દો, વસ્તુઓ જ્યાં હોય ત્યાં રહેવા દો, સંજોગો જેવા હોય તેવા રહેવા દો, જયારે તમે બીજા બધા કરતાં શાંતિને પ્રાથમિકતા આપી પસંદ કરો છો, ત્યારે ખુશી અને સુખને તમે આપોઆપ આકર્ષો છો. ખુશી એ તમારો મત છે, એને તમારો જ રહેવા દો. શેક્સપિયરે એક સરસ વાત કહી છે, “But O, how bitter a thing it is to look into happiness through another man’s eyes.”\nશું તમે શાસ્વતપણે ખુશ રહી શકો હા. કેવી રીતે ખુશ થવાની ખેવના છોડી દો, “ખુશ થવું છે” એવા વિચારને વળગી ન રહો; તમે જેની સાથે વળગેલાં નથી હોતા તેને ભાગ્યે જ ખોવાનો વારો આવે છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/defence-research-and-development-organisation-recruitment/", "date_download": "2019-05-20T00:47:29Z", "digest": "sha1:FBUR6IFLAWUABLYDES33KTVDXFCWUQT6", "length": 11565, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "DRDOમાં પડી છે Vacancy, ઇન્ટરવ્યું દ્વારા કરાશે પસંદગી | defence research and development organisation recruitment - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nDRDOમાં પડી છે Vacancy, ઇન્ટરવ્યું દ્વારા કરાશે પસંદગી\nDRDOમાં પડી છે Vacancy, ઇન્ટરવ્યું દ્વારા કરાશે પસંદગી\nડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (DRDO) માં ટ્રેડ અપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇન્ટરવ્યુંની તારીખ 14 માર્ચ છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે નીચે આપેલ જાણકારી જાણી લે.\nજગ્યા : 30 પદ માટે, જેમાં વેલ્ડર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ અને અન્ય પદ પર ભરતી કરાશે\nયોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ITI સર્ટિફિકેટ મેળવેલ હોવો જોઇએ.\nઉંમર : DRDOના નિયમ અનુસાર\nફી : ઉમેદવાર માટે કોઇ ફી નથી. (વધારે જાણકારી માટે આધિકારીક વેબસાઇટ drdo.gov.in પર જવું)\nજોબ લોકેશન : કોચ્ચિ (કેરલા)\nઇન્ટરવ્યું : ઇચ્છુક ઉમેદવાર જરૂરી ડોકયુમેન્ટ સાથે નીચે આપેલા સરનામે હાજર રહે.\nપાડોશીઓને અદલાબદલી થયાની ૪૧ વર્ષે ખબર પડી\n“રાહુલ ગાંધી વગર અટકે 15 મિનીટ બોલશે તો ધરતી નાચી ઉઠશે”: પરેશ રાવલ\nબિહારના પ્રધાન લાંચ લેતાં પકડાયાઃ નીતિશે રાજીનામું માગ્યું\nદિલ્હી મેટ્રોમાં વૃદ્ધ સાથે દૂરવ્યવહાર, કહ્યું જતા રહો પાકિસ્તાન\nઘૂમામાં યુવકનો સગીરા પર બળાત્કારનો પ્રયાસ\nબદરીનાથનાં કપાટ ખૂલ્યાંઃ પ્રણવ મુખરજીએ દર્શન કર્યાં\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/rahul-gandhi-congress-azhar-masood-court/", "date_download": "2019-05-20T01:45:34Z", "digest": "sha1:VHZ67EAGRCKLCR3FFPLH2SGRVJYE5YJW", "length": 13273, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવા પર રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ | rahul gandhi congress azhar masood court - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઆતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવા પર રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ\nઆતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવા પર રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ\n(એજન્સી) નવી દિલ્હી: આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આ મામલે દેશદ્રોહ સહિત આઈપીસીની અન્ય કેટલીક કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.\nઉલ્લેખનીય છે કે પુલવામા સહિતના અનેક આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન ‘મસૂદ અઝહરજી’નું સંબોધન કર્યું હતું.\nમુઝફ્ફરપુરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ આઈપીસીની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે, તેમાં ૧ર૪-એ (દેશદ્રોહ), ૧પ૩ (ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરેના આધારે વિભિન્ન સમૂહ વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને ર૯પ (કોઈ પણ વર્ગ કે ધર્મનું અપમાન કરવું) સામેલ છે. આ કેસમ��ં કોર્ટ આગામી ૧૬ માર્ચના રોજ સુનાવણી હાથ ધરશે.\nતમન્ના હાશ્મીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અઝહર માટે સન્માનજનક ‘જી’ શબ્દનો ઉપયોગ કરીને ફક્ત લોકોની ભાવનાઓને આઘાત નથી પહોંચાડ્યો પણ આખા દેશનું અપમાન કર્યું છે.\nઆ ઉપરાંત લખનૌના કેસરબાગ પોલીસ સ્ટેશનમાં એડ્વોકેટ અરવિંદે રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપી છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દેશની જનતાની ભાવનાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ કેસમાં પ્રભારી નિરીક્ષક અજયકુમાર સિંહને તપાસ સોંપવામાં આવી છે.\nકાશ્મીરના ત્રાલમાં CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલોઃ બે જવાન જખમી\nPBL માટે આજે થનારી હરાજીમાં મારિન, સિંધુ અને સાઇના આકર્ષણનાં કેન્દ્ર\nપશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં વાયુસેનાનું ટ્રેનર જેટ ક્રેશ\nરસ્તા બનાવ્યા કોન્ટ્રાક્ટરોઅે, ઉખડેલી કપચી ઉપાડે મ્યુનિ. તંત્ર\nબટાકાનાં કોથળા નીચે છુપાવીને લાખોનો વિદેશી દારૂનો જથ્થો ભરી જતું ટ્રેલર ઝડપાયું\n1લી એપ્રિલથી દીવ – દમણના સ્ટેટ હાઇવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની ���છત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106301", "date_download": "2019-05-20T01:03:36Z", "digest": "sha1:E3Q75SXLDAVINRVJWLPEONI7HX6ISRX2", "length": 17317, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "૧૫૬ બોટલ દારૂના ગુનામાં ફરાર શખ્સ અબ્દુલને એસઓજીની ટીમે પકડી લીધો", "raw_content": "\n૧૫૬ બોટલ દારૂના ગુનામાં ફરાર શખ્સ અબ્દુલને એસઓજીની ટીમે પકડી લીધો\nહત્યાની કોશિષ, રાયોટીંગના ગુનામાં સામેલ અને પાસામાં પણ જઇ આવ્યો છેઃ પરસાણાનગરના નાલા પાસે પોલીસને જોઇ દોટ મુકી પણ ઝડપાઇ ગયો\nરાજકોટ તા. ૬: અગાઉ હત્યાની કોશિષ, રાયોટીંગ, દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલા અને પાસાની હવા પણ ખાઇ ચુકેલા તેમજ હાલમાં દારૂના ગુનામાં ફરાર જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં અબ્દુલ દાઉદભાઇ લંજા નામના શખ્સને પરસાણાનગર-૬ના નાલા પાસેથી એસઓજીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો છે.\nગત ૨૪મીએ પોપટપરા નાલા પાસે શાસ્ત્રીનગર રોડ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડતાં ૧૫૬ બોટલ દારૂ સાથેની બજાજ ટેમ્પો રિક્ષા રેઢી મુકી એક શખ્સ ભાગી ગયો હતો. તપાસ થતાં આ શખ્સ અબ્દુલ લંજા હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. મનરૂપગીરી, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા અને ઝાલા બંને, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, બ્રિજરાજસિંહ, જીતુભા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિર��ઝભાઇ અને યુવરાજસિંહની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અબ્દુલ પરસાણાનગરના નાલા પાસે છે. ટૂકડી ત્યાં પહોંચતા અબ્દુલે દોટ મુકી હતી. તેનો પીછો કરી દબોચી લેવાયો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST\nપીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST\nગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST\nરાજનિતીક દળનું કામ મંદિર મસ્જિદ બનાવવાનું નથીઃ બીજેપી રામમંદિરની વાતો કરે છે આ મુદદે રાજનીતી બંધ કરવી જોઇએઃ કેન્દ્રીય મંત્રી કુશવાહા access_time 10:38 pm IST\nહિમાચલ પ્રદેશના મંડીથી પ૦ કિ.મી. દૂર પરાશર લેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર access_time 5:11 pm IST\nજેટ એરવેઝને 5 મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામની મંજુરી access_time 12:00 am IST\nમઢી ચોકમાં સાઇડ આપવાનું શરૂ થતા વેપારીઓની માઠીઃ બંધ-સુત્રોચ્ચાર access_time 3:56 pm IST\nનેશનલ લેવલના એડવેન્ચર કેમ્પમાં ભાગ લેતી મોદી સ્કૂલની બહેનો access_time 3:52 pm IST\nવોર્ડ નં. ૨૨માં બાકડા બેસવા માટે કે ઉંધાવાળીને રાખી દેવા માટે \nજામનગરમાં જી,જી હોસ્પિટલમાંથી નર્સના ડ્રેસમાં બાળકીને ઉઠાવી જનાર યુવતીની શોધખોળ :બાળકી મળી : હાશકારો access_time 10:18 pm IST\nશિક્ષકોએ પોતાના બાળકોને ભણાવતા હોય તેવો ભાવ રાખવો :ખાનગી શાળાની માફક કાઢી મુકવાની સિસ્ટમ શરૂ કરવા મજબુર નહિ કરતા :ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 11:40 pm IST\nજસદણ પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ હવે ૮ ઉમેદવારો ચુંટણી જંગમાં access_time 12:01 pm IST\nમોટા બજેટની ગુજરાતી કોમેડી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' આવતીકાલથી ગુજરાતના પ૦૦ સિનેમાઘરોમાં રજુ access_time 3:44 pm IST\nસાબરમતી જેલમાં આરોપીના બાથરૂમ પાસેથી મોબાઈલ મળી આવતા પૂછપરછ શરૂ access_time 5:41 pm IST\nલોકરક્ષક દળ પરીક્ષાના કોલ લેટર ટૂંક સમયમાં ઇશ્યુ થશે access_time 10:02 pm IST\n૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા access_time 11:42 pm IST\nપાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત access_time 10:27 pm IST\nયુએસ સાથે આવા સંબંધો નથી ઇ���્‍છતો જે પાકને ભાડૂતી બંદુક સમજેઃ ઇમરાનખાન access_time 11:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nટીમ ઈન્ડિયાનું કમબેક : કાંગારૂઓ - ૧૯૧/૭ access_time 3:35 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\nટીવી પરદેથી જેનિફર પણ ફિલ્મી પરદે પહોંચે તેવી શકયતા access_time 10:28 am IST\nમેગેઝીનના કવર પેજ માટે બચ્ચને કરાવ્યું ફોટોશૂટ: જોવા મળ્યો સ્ટનિંગ લુક access_time 4:13 pm IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ipl-2019-kuldeep-yadav-registered-shameful-record-equals-imran-tahir/", "date_download": "2019-05-20T00:26:18Z", "digest": "sha1:NAPK2P4TYPVR3GPFZS47WIJAHENGOVDY", "length": 10005, "nlines": 156, "source_domain": "www.gstv.in", "title": "કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ\nકુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ\nચાઇનામેન બોલર કુલદીપ યાદવે શુક્રવારે રાતે પોતાના નામે એક એવો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે જેને કદાચ જ દુનિયાનો કોઇ બોલર તોડવા માંગે. ઇન્ડિયન ટી-20 લીગના રોમાંચક મુકાબલામાં બેંગલોર સામે કલકત્તાનો આ મિસ્ટ્રી સ્પિનર એટલો ધોવાયો કે તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયો છે.\nહકીકતમાં કલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી આઇપીએલની 35મી મેચમાં યજમાન ટીમ��� ટૉસ જીતીને બેંગલોરને બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ. આ મેચમાં કલકત્તા તરફથી રમી રહેલા યુવા સ્પિનર કુલદીપ યાદવે પોતાની ચાર ઓવરના કોટામાં કુલ 59 રન ખર્ચી નાંખ્યા. આ સાથે જ યાદવ આઇપીએલમાં ભારત તરફથી સૌથી મોંઘો સ્પિનર સાબિત થયો.\nકુલદીપ યાદવે 59 રન આપીને કર્ણ શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો. જેણે વર્ષ 2016માં 57 રન આપ્યાં હતાં. જો કે ઇમરાન તાહિરે પણ વર્ષ 2016માં દિલ્હી તરફથી રમતા મુંબઇ ઇન્ડિયન્સ સામે કુલ 59 રન આપ્યા જે કોઇ સ્પિનરની આઇપીએલની કોઇ એક મેચમાં સૌથી વધુ રન છે. રવિન્દ્ર જાડેજા પણ વર્ષ 2017માં 59 રન લૂંટાવ્યા હતાં.\nકુલદીપ યાદવે 50 રન તો ચોગ્ગા-છગ્ગામાં જ આપ્યાં. કુલદીપને વિરાટ કોહલીએ પણ ધોઇ નાંખ્યો. 16મી ઓવરમાં મોઇન અલીએ 4,6,4,6,વાઇડ 6ના રૂપમાં 27 રન આપ્યાં. જો કે છેલ્લા બોલમાં મોઇન અલીની વિકેટ મળી હતી.\nપોતાના ખરાબ પ્રદર્શનના કારણે કુલદીપ નિરાશ જોવા મળ્યો. મોઇનની વિકેટ લીધાં બાદ કુલદીપ નિરાશ થઇને ઘુંટણીયે પડી ગયો અને તેને બે ખેલાડીઓએ મનાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પાણી પીતી વખતે તે ઘણો પરેશાન જોવા મળ્યો. હકીકતમાં મોઇન અલીની તોફાની બેટિંગે તેના આત્મવિશ્વાસને હચમચાવી નાંખ્યો હતો. તેની આંખો પણ ભરાઇ આવી હતી.\nકુલદીપ માટે આ સીઝન ખૂબ જ ખરાબ રહી છે. તેણે 9 મેચમાં ફક્ત 4 વિકેટ જ ઝડપી છે. હાલ તેનો ઇકોનોમી રેટ 8.66નો છે. જો કે વર્લ્ડ કપ માટે તેનું સિલેક્શન થઇ ચુક્યુ છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nઆનંદીબેન અને રૂપાણીનાં ગાબડાં મોદીને લોકસભામાં નડ્યાં, 8 સીટો ગુમાવવાનો છે ડર\nકરીનાનો વર્કઆઉટ Video જોઇને પરસેવો છૂટી જશે, આ છે તેની ફિટનેસનું રહસ્ય\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/01/23/balak-geet9/", "date_download": "2019-05-20T00:51:18Z", "digest": "sha1:5NMCR4UT2PUFL5GC2UTWKJJFGGJ7N7NN", "length": 30534, "nlines": 179, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nJanuary 23rd, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હીરલ વ્યાસ | 4 પ્રતિભાવો »\n[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૮) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]\nઆજકાલ ઓફિસમાં કામ બહુ રહે છે.બીજુ કંઇ જ વિચારવાનો સમય રહેતો નથી. હવે હું નોકરી છોડીને પોતાનું કામ કરવાનું વિચારી રહી છું. તેં તો અંદર ઉથલ પાથલ મચાવી દીધી છે પણ જ્યારથી તું અંદર છે ત્યારથી અમારી બહારની દુનિયામાં પણ ઘણી ઉથલ પાથલ થઇ ગઇ છે. ઘરેથી કામ કરવા વિશે મેં ઘણ બધાના મત લીધા, બધાનું એમ જ કહેવું છે કે શરુવાતમાં થોડી તકલીફ પડે છે પણ પછી પગાર કરતાં પણ વધારે મળી રહે છે. એટલે લાગે છે કે આ સમયનો લાભ લઇને આ વિષય પર વિચારવા જેવું ખરું. આજકાલ મને ઉંઘ સખત આવે છે. પરમ દિવસે તો એટલી ઉંઘ આવતી હતી કે જાતે જમવાની ઇચ્છા પણ નહોતી. પછી તારા પપ્પાએ મને કોળિયા ભરાવ્યા ત્યારે મેં પરાણે પરાણે ખાધુ. તારા પપ્પાને તો તારા આવતા પહેલાં જ પ્રેક્ટિસ થઇ ગઇ\nછેલ્લા શનિવારથી એટલી બધી ઉંઘ આવે છે કે ન પૂછો વાત. આજે તો સવારથી જાણે બેહોશીની હાલતમાં જ હોઉ એમ લાગે છે. શરીર પણ બહુ દુખતું હતું. એટલે ઓફિસ જવા તૈયાર થઇ પછી વિચાર્યું કે ઓફિસ જવું નથી. સવારે લગભાગ ત્રણ કલાક ઉંઘવામાં જ ગયા. ઉઠી ત્યારે વિચારતી હતી કે તું કોના જેવું હોઇશ. તારો રંગ, ઉંચાઇ, આંખ, નાક, હોઠ કોના જેવા હશે, મારા જેવા કે તારા પપ્પા જેવા તું આવીશ પછી પહેલી વાર હાથમાં લેતા મને ને તારા પપ્પાને કેવી લાગણી થશે તું આવીશ પછી પહેલી વાર હાથમાં લેતા મને ને તારા પપ્પાને કેવી લાગણી થશે તારું પહેલું હાસ્ય અમારા માટે કેટલું અમૂલ્ય હશે. તેં આજકાલ અંદર આળોટવાનું ને લાતો મારવાનું જોરશોરમાં ચાલુ કરી દીધું છે. સ્વાભાવિક છે અંદર જગ્યા નાની છે ને તને ટૂંટિયું વાળીને સુતા નહિ ફાવતું હોય અને તું જરાક આળસ મરડે તો તારા નાના હાથ-પગ મારા પેટને અથડાય છે.\nઆજે સવારે દવાખાને ગયેલા ત્યાં ડોક્ટર અંકલે અમને એક ફોર્મ આપ્યું જે “મમતા કાર્ડ”ના નામે ઓળખાય છે. જેમાં સગર્ભા મહિલાની તમામ વિગતો હોય છે. આ કાર્ડમાં એક નંબર દર્શાવેલો હોય છે અને જેની પાસે આ કાર્ડ હોય તેને જ જન્મનું પ્રમાણપત્ર મળે છે. આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ ખોટા ગર્ભપાત વિશેની માહિતી રાખવાનો છે. હું પણ મારા નામનું મમતા કાર્ડ કઢાવી લાવી.\nબસ હવે તું આવીશ એટલે તારી પર મારે કરવો છે મારી મમતાનો અભિષેક….ખરી વાત છે ને\n૧૯મીએ મારી ને તારા પપ્પાની એંગેજમેન્ટ એનીવરસરી હતી. પણ આ વખતે મેં કંઇ ભેટ આપી નથી. હવે તો બધી ભેટ એક સામટી ફેબ્રુઆરી ૨૦૧૩માં જ. અમારા એંગેજમેન્ટને ચાર વર્ષ થયા. સમય કેટલો ઝડપથી પસાર થઇ જાય છે …કે ખબર જ નથી પડતી. તું પણ આવીશ પછી હજુ નાનું છે એમ વિચારીશું ત્યાં તો તું મોટું થવા લાગશે. દિવસો, મહિનાઓ અને વર્ષો તો જાણે પાણીના રેલાની જેમ પસાર થઇ જશે અને આપણે એને રોકી શકીશું પણ નહિ. શીતલબા અને દાદાને નવરાત્રી બહુ ગમે છે પણ આ વખતે દાદા ટૂર પર છે એટલે શીતલબા જઇ શક્યા નથી.\nનવરાત્રી પણ પૂરી થઇ ગઇ અને દશેરા પણ. નવરાત્રીના નવ દિવસ પછી આવતા દસમાં દિવસને દશેરા કહેવાય છે. કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો. આ દિવસે બધા ફાફડા જલેબી ખાય છે અને આનંદ મનાવે છે. થોડા દિવસમાં દિવાળી આવશે એટલે લોકો હવે ઘરની સાફસૂફી કરશે. તારે અંદર કેમ ચાલે છે બધુ બરાબર છે ને\nઆજકાલ ઓફિસમાં કામ બહુ રહે છે. છ્તાંય એ બધાની વચ્ચે પણ મારો હાથ વારે વારે તા���ા માથે ફર્યા કરે છે. ઘરે આવીને ઘરનું કામ કરતાં કરતાં કે કર્યા પછી મારી પાસે એક જ કામ હોય છે …બસ તારી સાથે ગાંડી ઘેલી વાતો કરવાનું. તું અમારા અવાજને ઓળખે એટલે તને સારું પડશે. જ્યારે આવીશ ત્યારે તારા માટે અમે અજાણ્યા નહિ હોઇએ. તું આવીશ પછી થોડા મહિના તો તું ઉંઘ્યા કરીશ અને તને કંઇ થશે તો તું બોલી પણ શકીશ નહિ. એટલે મારે સમસ્યા ઓળખવી પડશે અને મારા પ્રોગ્રામીંગ વ્યવસાયનો માર્ગ અપનાવવો પડશે. એટલે કે સમસ્યાને ઓળખો, તેનું વિશ્લેશણ કરો અને પછી ઉકેલ શોધો.\nઆજે ઓફિસમાં મેં તારા માટે એક કવિતા લખી….\nવૃક્ષો નાખે પવન તને\nજા, આખી દુનિયા જીત\nકંઇક નવું તું કર દરરોજે\nને લાવ નવી કંઇ રીત….\nતું સમજી શકે છે કે ઓફિસમાં પણ હું તને કેટલું યાદ કરુ છું….\nતું આજકાલ સવારે વહેલા ઉઠી જાય છે અને લાતો મારીને મને જણાવે છે કે તું ઉઠી ગયું છે. અને તારી પાસે બીજો રસ્તો પણ ક્યાં છે. હવે ધીમે ધીમે શિયાળો આવવા લાગ્યો છે. સવાર ખૂશનુમા અને બપોર હૂંફાળી લાગવા લાગી છે. રાત તો હવે બસ ગાદલા રજાઇ ને નામ થઇ ગઇ છે. તારા પપ્પા તો સવારની ચા પણ રજાઇ ઓઢીને પીવે છે અને બારીમાંથી ખુલ્લા આકાશને જોઇને કહે છે કે સરસ હવે શિયાળો આવશે. તું આવીશ ત્યારે તારા માટે બધી જ ઋતુઓ પહેલી વખત આવશે એટલે તને દરેક ઋતુમાં થોડીઘણી તકલીફ રહેશે. તારે ને મારે એના માટે તૈયાર રહેવું પડશે….ખરું ને\nમારી ઓફિસમાં મારી સાથે કામ કરતી એક છોકરી સૃજના ઓફિસના કામથી વિદેશ ગઇ છે. લગભગ દર રવિવારે સૃજનામાસીનો ફોન આવે અને ત્યાંની જાત જાતની વાતો કરે. મને તો એવું લાગે કે એની આંખે ત્યાંનો દેશ ફરી રહી છું. સાથે સાથે તેણે એ વાત પણ કરી કે ત્યાંના લોકો કેવા છે..અને લગભગ બધા દેશમાં એવું જ હોય કે આપણે જે માણસોને મળીએ તેના પરથી આખા દેશની છાપ લઇ ને પાછા ફરીએ.\nકાલે અમે ડોક્ટર પાસે ગયા હતા. અંદર બધુ બરાબર ચાલી રહ્યું છે. ડોક્ટર અંકલે એક સીડી આપી છે જેમાં ગર્ભાવસ્થાના પ્રથમ માસથી નવમા માસ સુધી શું ખાવું, શુ ન ખાવું, કેવી કસરત કરવી વિગેરે દર્શાવ્યું છે. એટલે હવે વિચારું છું કે કાલથી એ પ્રમાણે થોડી કસરત કરું.\nહજી પણ અચાનક મારા મૂડમાં પરિવર્તન આવે છે અને સૌથી ખરાબ વાત તો એ છે કે એનું કારણ મને ખબર હોતી નથી.\nસવારે વહેલી ઉઠી ગયેલી એટલે અંધારાથી અજવાળુ થતાં જોયું. શિયાળાની સવારની તાજગી તનમનને નવા ચેતનથી ભરી દેતી હોય છે એમ અનુભવ્યુ. તને પણ હવે શિયાળાની ખૂશમિજાજી માણવા મળશ��\nઓફિસમાં બહુ કામ રહે છે એટલે જીવ જરા ઉતાવળમાં અને ઉચાટમાં રહે છે. અમે ઓફિસમાં ચર્ચા કરતા હતા કે કમ્પ્યુટર ક્ષેત્રમાં લોકો સતત આમ કામ કરતાં રહે તો તેમનો સ્વભાવ ચિડિયો અને ઉતાવળિયો થઇ જાય. આ ટેવ મેં મારામાં પણ બદલાતી જોઇ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે એટલે મારા કામ કરવાના ક્ષેત્રના પણ ફાયદા-ગેરફાયદા તો હોવા ના જ ને\nરેડિયો પણ હમણાથી એક વજન/પેટ ઉતારવાની જાહેરાત આવે છે અને તે જાહેરાત માં બોલે છે કે “loss your belly before diwali” મને થાય છે કે એમને કહું કે તમારા માટે એક નવો જ પડકાર છે, તમારી કંપની મારું પેટ દિવાળી પહેલાં ઉતારી આપે તો ખરું મારા પાગલ તુક્કઓનો તો કંઇ તોટો જ નથી.\nહમણાં હમણાંથી મને કમરનો દુખાવો પણ વધી ગયો છે. ઓફિસમાં કામ કર્યા પછી તો જાણે મારી શક્તિ ખૂટી પડે છે. આમ કામ કરવું અઘરું તો છે જ પણ મને અઘરા કામ કરવા ગમે છે એટલે જોઇએ આ અઘરું કામ ક્યાં સુધી કરી શકુ છું.\nકાલે તારા પપ્પાએ એક ભાઇને બોલાવેલા જે રીલાંયન્સ હેલ્થમાં કામ કરે છે. હું ને તારા પપ્પા તારા stem cell સાચવવાનું વિચારી રહ્યા છીએ. તને થશે કે વળી આ stem cell શું છે હું તને સમજાવું. ગર્ભનું બાળક માતાની નાળ સાથે જોડાયેલું હોય છે અને જ્યારે બાળક અવતરે ત્યારે એ નાળમાં જીવંત કોષો હોય છે. જેને stem cell કહે છે. આ કોષો ભવિષ્યમાં જો તને કે આપણામાંથી કોઇને કોઇ અસાધ્યા રોગ થાય તો તેની સારવાર માટે કામ લાગી શકે છે. ટેક્નોલોજી અને વિજ્ઞાન માણસની જીંદગીમાં કેટલી હદે ક્રાંતિ લાવી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે એમ કહીએ તો ખોટું નહિ.\nતું મારું વાહલુ બચ્ચું છે કે સવારે વહેલા ઉઠી જાય છે ને અંદર ચાલવાનું શરુ કરી દે છે. અમારી સવાર પણ તારા વિચારોથી જ થાય છે. હું ને તારા પપ્પા વિચારતા હતા કે શરુવાતમાં તું કેવી રીતે ઉંઘીશ તારા હાથ અને તારી નાની નાની આંગળીઓ કેવી હશે તારા હાથ અને તારી નાની નાની આંગળીઓ કેવી હશે જો ભૂલમાં’ય કોઇ તને આંગળી આપશે તો તું મૂટ્ટી માં આંગળી પકડી લઇશ અને પાછી મૂઠી વાળી દઇશ.\nહું ને તારા પપ્પા તારી સાથે વાતો કરીએ છીએ તું સાંભળે છે ને અમારી વાતો\nગયા રવિવારે સવાર ગીતાબાના વિચારથી જ થઇ. અમારે નિશિતમામાના લગ્નની કંકોત્રી લખવા જવાનું હતુ પણ કારણોવશ જઇ શક્યા નહિ. ઉઠી ત્યારથી એક દોષની લાગણી થતી હતી. મને થતું કે જ્યારે મારે એની જરુર હોય ત્યારે એ મારી મદદે આવે પણ જ્યારે એને મારી જરુર હોય ત્યારે હું એને મારાથી થતી મદદ પણ કરી શકતી નથી. ���ણે પણ મારી પાસેથી કોઇ અપેક્ષા રાખી હશે અને હું એ અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ જઉ છું. હક લેવાનો હોય ત્યારે હાજર અને ફરજ બજાવવાની આવે ત્યારે ગેરહાજર એ તો કઇ જાતનો ન્યાય કહેવાય. બસ આજ વિચારોમાં સવારથી કંઇ કામ કર્યું નથી. જમવાનું પણ બનાવ્યું નહિ અને ટિફીન લાવીને જમ્યા.\nકાલે રાત્રે તારા પપ્પા બોમ્બે ગયા બે જ્ગ્યાએ ઇન્ટર્વ્યુ હતા માટે. રાત્રે ગીતાબા, મનોજદાદા,રીટાબા અને માનસીમામી આવ્યા એટલે મારે એકલા નહિ રહેવું પડે. મે તારા વતી તારા પપ્પાને all the best પણ કહ્યું છે ઇન્ટર્વ્યુ માટે.\nજો આપણી વચ્ચેની વાતચીત પુસ્તક સ્વરુપે પ્રગટ થશે તો જે લોકો પહેલા લખતા હતા પણ કારણોવશ હવે નથી લખી શકતા તેમના માટે આ પુસ્તક રાખ લાગેલા અંગારા પર હળવી ફૂંક મારવા બરાબર હશે. કદાચ આ પુસ્તક એ અંગારો ફરી પ્રજ્વલિત કરી શકે.\n« Previous બરફમાં ગરક – અનુ. એન. પી. થાનકી\nવરતારો – વર્ષા અડાલજા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદાનત – પ્રિયકાન્ત બક્ષી\nરવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે સુબંધુ કહે, 'કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા પર આવી જાય. કોઈનો માર્ગમાં અકસ્માત થયો હોય અને તમે મદદ ... [વાંચો...]\nઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ\n(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) ટેલિવિઝનમાં રસોઈજ્ઞાન વિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજૂ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણીવાર એ રસોઈ નિષ્ણાતોને આહારશાસ્ત્રના જ્ઞાનનું વિતરણ કરવાનું મન થાય અથવા રસોઈ ‘શીખનારી’ બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિશે પણ ... [વાંચો...]\nયોગિની કસ્તૂરબા – વિમલા ઠકાર\nકસ્તૂરબા એક સામાન્ય સ્ત્રી હતાં. તેઓ દ્રઢચિત તથા શ્રદ્ધાપ્રાણવાળી વ્યક્તિ હતાં. તેમનું જીવન જોડાયું એક ક્રાંતદર્શી મનીષી સાથે, એક વિલક્ષણ પુરુષની સાથે, જેમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. નાની ઉંમરમાં લગ્ન થયાં. યૌવનના વિકારોના ઉતાર-ચઢાવ જોયા. એકબીજા પ્રત્યે આકર્ષિત-આસકત થયાનો તબક્કો પણ તેઓએ જોયો. બન્નેને પરસ્પરનો પરિચય થવા લાગ્યો. પછી તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચ્યાં. દક્ષિણ આફ્રિકાનું તેઓનું સહજીવન રોમહર્ષક હતું. ... [વાંચો...]\n4 પ્રતિભાવો : બાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nખૂબ સુંદર સફર રહી પત્રો વાંચવાની…\nમાતા ને સંતાન વચ્ચે પ્રગાઢ સંબંધો સ્થાપવાની\nએક એક પત્રથી જગાડી સંવેદનાને\nગર્ભાવસ્થાની મીઠી યાદ દિલમાં જગાવવાની\nખૂબ સુંદર સફર રહી પત્રો વાંચવાની\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/hc-stays-domestic-violence-case-rajesh-khanna-family-002586.html", "date_download": "2019-05-20T00:44:13Z", "digest": "sha1:CSYROFHJZYA3SEYLL5QT4A63C4TXL5PC", "length": 11001, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "હાઇકોર્ટે ડિમ્પલને આપી રાહત, અનીતાને પૂછ્યા પ્રશ્નો | HC stay's domestic violence case against Rajesh Khanna family, હાઇકોર્ટે ડિમ્પલને આપી રાહત, અનીતાને પૂછ્યા પ્રશ્નો - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્ર�� ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહાઇકોર્ટે ડિમ્પલને આપી રાહત, અનીતાને પૂછ્યા પ્રશ્નો\nમુંબઇ, 3 ડિસેમ્બર : દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની સંપત્તિને લઇને ઉભા થયેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. હાઇકોર્ટે સુપરસ્ટાર રાજેશ ખન્નાના પરિવાર સામે ઘરેલુ હિંસાના કેસમાં કાર્યવાહીને સોમવારે 17 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. અગાઉ રાજેશ ખન્નાના પરિવારે 4 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનું હતું. આ કારણે ખન્ના પરિવર અને અક્ષય કુમારને મોટી રાહત મળી છે.\nઅનીતા આડવાણીની ફરિયાદને આધારે બાંદ્રા કોર્ટે ખન્ના ફેમિલીને 4 ડિસેમ્બર કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. આ સામે ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારે અરજી કરી હતી. કોર્ટે તેમને રાહત આપતા કાર્યવાહી 4 ડિસેમ્બરને બદલે 17 ડિસેમ્બરે ખસેડી છે.\nબીજી તરફ કોર્ટે અનીતા અડવાણીને પ્રશ્ન કર્યો છે કે તેમણે ફરિયાદમાં પોતાનું નામ અનીતા રોડ્રિક્સ શા માટે લખાવ્યું છે હાલ આ મુદ્દે અનીતા અડવાણીએ કોઇ જવાબ આપ્યો નથી. હવે સૌ કોઇને તેમની પ્રતિક્રિયાની ઇંતેજારી છે. જો તેઓ એમ સ્વીકારે કે તેમણે કોઇ અન્ય સાથે લગ્ન કરીને અટક બદલી છે તો તેમનો લિવ ઇન રિલેશનને કેસ મૂળમાંથી ઉડી જાય એમ છે.\nઅનીતાએ કાકાના અવસાન બાદથી જ કાકાની મિલ્કત અને પોતાના હકની લડાઈ શરૂ કરી દીધી. સૌપ્રથમ તો અનીતાએ જણાવ્યું કે તેમને આશીર્વાદ બંગલામાંથી પરાણે હાંકી કઢાયાં. પછી તેમણે એમ પણ જણાવ્યું કે અક્ષય કુમારે તેમને કાકાની અંતિમ યાત્રામાં શામેલ થવા ન દીધાં.\nB'DaySpcl: અમદાવાદમાં શરૂ થઇ હતી રાજેશ-ડિમ્પલની પ્રેમ કહાણી\nકાકાની રિયાસતને યૂએ પ્રમાણપત્ર, જન્મ જયંતીએ થશે રિલીઝ\nPics : ‘કાર્ટર રોડ સાથે રાજેશ ખન્નાનું નામ જોડવામાં આવે\nPics : રાજેશ ખન્નાની વરસીએ ડિમ્પલ-અંજૂ સાથે-સાથે\nરાજેશ ખન્નાની પ્રથમ પુણ્યતિથિએ પ્રતિમાનું અનાવરણ\nPics : રાજેશ બાદ સન્ની ઉપર આવ્યું હતું ડિમ્પલનું દિલ\nયશ-રાજેશને દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવૉર્ડ\nરાજેશ ખન્ના, જશપાલ ભટ્ટી અને મેરિકોમ પદ્મ પુરસ્કારથી સમ્માનિત\nરાજેશ ખન્ના, રાહુલ દ્રવિડ અને મેરિકોમને પદ્મ ભૂષણ\nરાજેશ ખન્નાને મળી શકે છે પદ્મ વિભૂષણ સન્માન\nPics : રાજેશ, યશ, દારા... છોડી ગયાં ફાની દુનિયા\nPics : કેમ ફીકો છે આજે દિલીપ સાહેબનો જન્મ દિવસ \nરાજેશના પત્ની પણ સન્નીના માશૂકા હતા ડિમ્પલ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lalu-says-he-is-more-popular-than-nitish-in-pakistan-002572.html", "date_download": "2019-05-20T00:35:35Z", "digest": "sha1:ZI3EQ2DHI2IXQA6OOW6GPIIHJN3PDW3Z", "length": 11910, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિતિશ કુમાર કરતાં પાકિસ્તાનમાં હું વધુ લોકપ્રિય છું : લાલૂ પ્રસાદ યાદવ | Lalu says he is more popular than Nitish in Pakistan - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનિતિશ કુમાર કરતાં પાકિસ્તાનમાં હું વધુ લોકપ્રિય છું : લાલૂ પ્રસાદ યાદવ\nસહરસા, 3 ડિસેમ્બર: મુખ્યમંત્રી નિતિશ કુમારની પાકિસ્તાન યાત્રાને પ્રચાર ફેલાવવાની ચાલ ગણાવતાં રાજદ સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવે આજે કહ્યું હતું કે પડોશી દેશમાં તે એટલા લોકપ્રિય છે કે ત્યાંના સ્થાનિક સાંસદે તેમને રેલમંત્રી બનાવવાની માંગણી કરી છે.\nપરિવર્તન યાત્રા દરમિયાન સહરસામાં એક જનસભાને સંબોધિત કરતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે વહિવટી ક્ષમતાને કારણે પાકિસ્તાનના લોકો મને યાદ કરે છે. જ્યારે નિતિન કુમાર પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાંના સાંસદે સદનમાં મને પાકિસ્તાનના રેલમંત્રી બનાવવાની માંગણી કરી હતી.\nલાલૂ પ્રસાદ યાદવે પાકિસ્તાનમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યૂએમ)ના સાંસદ સાજિદ અહેમદની માંગણી તરફ સંકેત કરી રહ્યાં હતા જેમાં તેમને કહ્યું હતું કે સરકાર રેલવેની સ્થિતી સુધારી શકી નથી તો લાલૂ પ્રસાદને રેલ મંત્રાલય સોંપવામાં આવે. રાજદ સુપ્રિમો 2003માં એક સંસદીય શિષ્ટમંડલના સભ્ય તરીકે પાકિસ્તાનની યાત્રાએ ગયા હતા. તે સમયે પણ તે પાકિસ્તાનમાં ખૂબ ચર્ચિત બન્યા હતા.\nલાલૂ પ્રસાદ યાદવે આરોપ લગાવતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે આ વર્ષે નવેમ્બર મહિનામાં નિતિશ કુમાર બોલાવ્યા વિના પાકિસ્તાન ગયા હતા. બિહારમાં નિતિશ સરકારની નિષ્ફળતાઓ���ે ઉજાગર કરવા નિકળેલા લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે આતંકવાદના નામ મુસ્લિમ યુવકોને બહારના રાજ્યોની પોલીસ કહ્યા વિના ઉઠાવી જાય છે. તેમ છતાં નિતિશ કુમાર ચૂપ છે. લાલૂ પ્રસાદ યાદવે જદયૂનું ગઠબંધન ભાજપ સાથે હોવાથી સાંપ્રદાયિક શક્તિઓ માથું ઉંચકવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તે તેમના આ ઇરાદાઓને સફળ થવા નહી દે.\nલોકસભા ચૂંટણી 2019: રાબડી દેવીના ગામમાં લાલૂથી કેમ નારાજ છે લોકો\nલાલુ યાદવની જામીન અરજી સુપ્રીમકોર્ટે રદ કરી\nનીતીશ કુમારનો લાલુ યાદવ પર મોટો આરોપ, રાજનીતિ ગરમાઈ\nIRCTC કૌભાંડઃ પટિયાલા હાઉસ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને આપી રાહત, સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટળી\nલાલૂએ ટ્વીટ કરી કવિતા- 'પબ્લિક સબ જાનતી હૈ, જુમલા પહચાનતી હૈ'\nછૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત\nછૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગ\n22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી ‘દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુ\nનારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે\nઘર વાપસી પર તેજ પ્રતાપ, શાંતિની શોધમાં છું, જીવી લેવા દો\nતેજ પ્રતાપ-ઐશ્વર્યા વચ્ચે શું છે વિવાદની અસલી જડ, ‘જીજાજી' એ જણાવી\nજાણો કોણે તેજ પ્રતાપને 'બીજો કૃષ્ણ' બનાવ્યો અને કેમ\nરાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે\nlalu prasad yadav nitish kumar pakistan rjd jdu bihar લાલૂ પ્રસાદ યાદવ નિતિશ કુમાર પાકિસ્તાન આરજેડી જેડીયુ બિહાર\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106302", "date_download": "2019-05-20T01:14:12Z", "digest": "sha1:R6DATAHBX43SUGHCSOWSP26FI6NPXUPW", "length": 16274, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "થોરાળાના ન્યુ ક્રિષ્ના પાર્કમાંથી વિજય ઉર્ફ લીંબુ ૧૨૦ બોટલ દારૂ સાથે પકડાયો", "raw_content": "\nથોરાળાના ન્યુ ક્રિષ્ના પાર્કમાંથી વિજય ઉર્ફ લીંબુ ૧૨૦ બોટલ દારૂ સાથે પકડાયો\nપી.આઇ. એસ. અને. ગડ્ડુની રાહબરીમાં થોરાળા પોલીસે દરોડો પાડ્યો\nરાજકોટ તા. ૬: શહેર પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પર સતત ધોંસ બોલાવાઇ રહી છે. થોરાળા પોલીસે નવા થોરાળા અવધ પાર્ક-૪માં રહેતાં વિજય ઉર્ફ લીંબુ ગોવિંદભાઇ વધેરા (ઉ.૨૧) નામન�� શખ્સને રૂ. ૪૨,૦૦૦ના ૧૨૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે.ડીસીપી ઝોન-૧, એસીપી પૂર્વની સુચના અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, લાખાભાઇ, કોન્સ. કનુભાઇ ઘેડ, નરસંગભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ પી.ડી. જાદવને બાતમી મળી હતી કે અવધ પાર્કનો વિજય ઉર્ફ લીંબુ નવા થોરાળાના ન્યુ ક્રિષ્ના પાર્ક-૩માં સિધ્ધી વિનાયક મકાનની સામેના ખુલ્લા પ્લોટમાં દારૂની પેટીઓ સાથે ઉભો છે અને સગેવગે કરવાનો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં એપિસોડ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો મળી આવતાં કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nસુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST\nપોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST\nદિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST\nઇન્કમ ટેક્ષ રીફંડ માટે કરદાતાઓએ બહુ રાહ જોવી પડશે access_time 11:52 am IST\nએક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કાંટાની ટક્કર હશે access_time 9:35 pm IST\nબુલંદ શહેર હીસાઃ વીડીયોમાં ટોળું પોલીસને ગાળો આપતું,સુરક્ષા કર્મી પર પથ્‍થર ફેંકતુ દેખાયુઃ પોલીસ તપાસ કરશે access_time 12:00 am IST\nમઢી ચોકમાં સાઇડ આપવાનું શરૂ થતા વેપારીઓની માઠીઃ બંધ-સુત્રોચ્ચાર access_time 3:56 pm IST\nજામનગર રોડ ઉપર શેઠનગર-નંદનવન સોસાયટી સામે રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ગરકઃ કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે\nદેરડી પાસે ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં વ્હોરા યુવાન ફંગોળાયો access_time 11:48 am IST\nમાળિયાના રેલ્વે સ્ટેન્ડ નજીકના ગ્રાઉન્ડમાં ૧.૭૨ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો access_time 1:15 am IST\nખેડૂતો માટે છેક દિલ્હી સુધી દોડી જઈ, પાક વિમાના પ્રશ્નને ઉકેલ્યો access_time 12:06 pm IST\nવાંકાનેર તાલુકામાં ધાડના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશ કચીયા ઝડપાયો access_time 1:10 am IST\nગાંધીનગરથી પ૦ કિ.મી. દૂર પીપળજ ગામમાં દિપડાના પંજાના નિશાન જોવા મળતા લોકોમાં ચિંતાઃ વન વિભાગની દોડધામ access_time 5:18 pm IST\nવડોદરા કોર્પોરેશનમાં ૨૦૧૬માં ૧૪૩ કલાર્કની ભરતીમાં મોટી ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપઃ જનરલ બોર્ડમાં મુદ્દો ઉછાવ્યો access_time 5:07 pm IST\nઅમદાવાદમાં અનોખો તિકડમ :ચાલુ લક્ઝરી બ��માં જૂગાર-દારૂની મહેફીલ :16ની ધરપકડ access_time 12:01 am IST\nપાકિસ્તાને 18 આંતરરાષ્ટ્રીય એનજીઓને દેશમાંથી નીકળી જવાનું કહ્યું access_time 5:48 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\nજો ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક access_time 3:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nકેન્સરમાંથી સાજા થયા બાદ વાપસી માટે તૈયાર લી ચોન્ગ access_time 3:48 pm IST\nહોકી વિશ્વ કપમાં ફ્રાંસે ઓલમ્પિક વિજેતા આર્જેટીનાને 5-3થી હરાવ્યું access_time 5:02 pm IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\nહવે નિર્માત્રી બનશે રિચા ચઢ્ઢા access_time 4:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106303", "date_download": "2019-05-20T01:05:31Z", "digest": "sha1:OSWL22JJBTTCPMMHARNDDLY7IUP5PM3M", "length": 15539, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "મવડી પ્લોટના ગીતાનગરમાં કિરણદેવીને બેટથી ફટકારાઇ", "raw_content": "\nમવડી પ્લોટના ગીતાનગરમાં કિરણદેવીને બેટથી ફટકારાઇ\nઘુટુ બિહારી અને તેનો દિકરો રોહિત ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો\nરાજકોટ તા. ૬: મવડી પ્લોટમાં પટેલ કન્યા છાત્રાલય પાછળ ગીતાનગર-૨માં રહેતી બિહારની કિરણદેવી લાલબાબુ રાવ (ઉ.૩૦)ને પડોશી ઘુટુ બિહારી અને તનેા પુત્ર રોહિતે બેટથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે.\nકિરણદેવીનો પતિ કારખાનામાં કામ કરે છે. તેણીના કહેવા મુજબ પતિ બહાર હોઇ પોતે ઘરે એકલી હતી. બાજુમાં રહેતો ઘુટુ અને તેનો પુત્ર ગાળાગાળી કરતાં હોઇ તેને ઘરથી દૂર જવાનું કહેતાં ઝઘડો કરી બેટથી હુમલો કર્યો હતો. માલવીયાનગર પોલીસે ફરિયાદની તજવીજ કરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST\nસુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકાર��એ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST\nરાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST\nડૂબતી નાવ પરથી છલાંગ લગાવવી એ સમજદારીઃ સાવિત્રીબાઇ ફુલેના રાજીનામા પર કોંગ્રેસની પ્રતિક્રિયા access_time 11:53 pm IST\nરાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા પકડાયો 1080 પેટી દારૂ access_time 12:59 pm IST\nટૂંક સમયમાં જ ડેબિટ કાર્ડ વગર ATMમાંથી નીકળશે પૈસા access_time 11:51 am IST\n૬ વર્ષ પહેલાના આઇએનજી વૈશ્ય બેંકના ૩.૫૮ કરોડના કોૈભાંડમાં દેવાંગ ખીરા આગોતરા સાથે હાજરઃ ધરપકડ access_time 4:19 pm IST\nવોર્ડ નં. ૩ માં પ૦ લાખના વિકાસના કામો મંજૂર કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયાના પ્રયત્ન સફળ :... access_time 3:53 pm IST\nવડીયાના ધનસુખપુરી ગોસ્વામીનું જેતપુર (કાઠી)માં એકટીવાની ઠોકરે ચડતાં મોત access_time 11:49 am IST\nટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રાન્સપોર્ટના માલિકે ડ્રાયવરને : બેફામ માર માર્યો :ગાંધીધામનો વિડિઓ વાયરલ access_time 6:33 pm IST\nકચ્છમાં જવલનશીલ ફુગ્ગાથી દાઝી ગયેલા બન્ને યુવકોના મોત access_time 11:39 am IST\nવિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરત મોખરે : ટોપ ટેનમાં રાજકોટનો પણ સમાવેશ access_time 9:01 am IST\nઆણંદ: ખાણ વિભાગ દ્વારા રેતી ચોરી કરનાર ડમ્પર સાથે બેની અટકાયત access_time 5:28 pm IST\nરાજયના ૧પ GAS અધિકારીઓની બદલી : પાટણ કલેકટર દેસાઇને બોટાદ મુકાયા : શ્રીમતિ જે.ડી.ગઢવીને પોસ્ટીંગ : રાજકોટના ડે.કલેકટર તરીકે નિયુકત : સંપૂર્ણ સૂચી જોવા માટે અહી ક્લિક કરો access_time 9:41 pm IST\n૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા access_time 11:42 pm IST\nથાઇલેન્ડમાં બોગસ લગ્નનું કૌભાન્ડ ઝડપાયું :દસ ભારતીયોની ધરપકડ:20 હજુ પોલીસ પકડથી દૂર access_time 11:15 am IST\nપેરિસમાં હિંસક વિરોધ વિશ્વની અજાયબીને પણ નડ્યો : યાત્રીઓ માટે બંધ રહેશે એફિલ ટાવર access_time 12:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nએશિયાળ પદક વિજેતા સુધા સિંહાએ ઘરેલુ મેદાનમાં પણ રહી પ્રથમ access_time 5:02 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nઆ ભારતીય ક્રિકેટર કર્યા સાથી ખેલાડીની પત્ની સાથે લગ્ન access_time 5:05 pm IST\nચીનના 56000 સ્ક્રીન્સ પણ રિલીઝ થશે ફિલ્મ '2.0' access_time 4:11 pm IST\nસલમાન મારો ખૂબ જ સારો મિત્રઃ તે બહુજ અજીબઃ હું પરેશાન હોઉ ત્યારે અચાનક આવી જાયઃ અભીનેત્રી કેટરિના કૈફ access_time 12:05 am IST\n'મારી 2'નું ધમાકેદાર એક્શન અને થ્રિલરથી ભરપૂર ટ્રેલર થયું રિલીઝ access_time 4:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/login?to=user%2Fneedhelp4me", "date_download": "2019-05-20T01:31:01Z", "digest": "sha1:44WSS3BN2IBZTLEOO6PFRZLFHJCCJB7S", "length": 4145, "nlines": 43, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Log in - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nસતત ઉત્તેજના રહ્યાં કરે છે, શું કરું\nબાળકને વારંવાર ઇન્ફેક્શન, શરદી, તાવમાં કાયમી રીતે ઉપચાર\nમારા જમણા કાનમાં પાંચ વર્ષથી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાંસતત જાતજાતના અવાજ આવે છે.\nહસ્તમૈથુનની આડઅસર અને નપુંસકતા જેવી સ્થિતિ\nમોઢા પર ખીલ થઈ ગયા છે, સારા નથી થતા... યોગ્ય ઉપાય જણાવો\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/gir-somnath-city-taluko/124", "date_download": "2019-05-20T01:16:20Z", "digest": "sha1:5TYX4GL3JY62IXM2SVMVYF67UJASBQXI", "length": 13048, "nlines": 703, "source_domain": "vatsalyanews.com", "title": "gir-somnath-city-taluko Taluka News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફા��� કરાઈ\nઅમીતભાઇ શાહ આજે સોમનાથ મંદિરે દર્શનાર્થે આવ્યા\nશ્રી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીતભાઇ શાહ આજે સોમનાથ મંદિરે તેમના ધર્મપત્નિ-પુત્ર-પુત્રવધુ-પૌત્રી સાથે દર્શનાર્થે પહોચ....\nસોમનાથ મહાદેવના શરણે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા\nશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પૂષ્પાંજલી કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આપ્રસંગે સ્થાનીક અગ્રણ....\nશ્રી સોમનાથ મહાદેવના 69\"માં સ્થાપના દિવસે ભવ્ય ઉજવણી કરાઈ\n,શ્રી સોમનાથ મહાદેવના 69\"માં સ્થાપના દિવસે ભવ્ય ઉજવણીસવારે ધ્વજાપૂજા થી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ના....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/gujarat-elections-2017/", "date_download": "2019-05-20T00:27:04Z", "digest": "sha1:2U5TV7BBH3I5SFL3NCJK5TJSCLE5G6PZ", "length": 21844, "nlines": 255, "source_domain": "www.gstv.in", "title": "Gujarat Elections 2017 - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nગુજરાતની આ જગ્યાએ સિઝનનો 45 ટકા વરસાદ, જળાશયોના દેખાયા તળિયા\nઅરવલ્લી જિલ્લામાં સિઝનનો માત્ર 45 ટકા વરસાદ નોંધાયો છે. જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ગત્ત સિઝનની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ પડયો છે.\nહાઈકોર્ટમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકારતી 20 અરજીઓથી ખળભળાટ\nગુજરાત વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઈ ચુકી છે. પરંતુ ચૂંટણીના પરિણામોને લઈને ગુરુવારે દાખલ કરવામાં આવેલી 20 અરજીઓને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે. ગુરુવારે ગુજરાત\nગુજરાતની ચૂંટણી કોંગ્રેસની વાપસીનો સંકેત, રાહુલ ગાંધી પૂર્ણકાલિન નેતા: જયરામ રમેશ\nકોંગ્રેસના નેતા જયરામ રમેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલા 41 ટકા વોટ તેની વાપસીના સંકેત હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને હવે પથભ્રષ્ટ કરનારી નહીં.\nભાજપની નવી સરકારમાં ક્યા ધારાસભ્યો પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શકે\nરાજ્યમાં ભાજપે નવી સર���ાર રચવાની કવાયત ખૂબ જ ઝડપી બનાવી છે. સરકાર રચવાના દાવા બાદ મંગળવારે સચિવાલય ગ્રાઉન્ડ પર યોજનારી શપથવિધિની પણ તૈયારીઓ શરૂ કરી\nઆજે આગામી મુખ્ય પ્રધાનની પસંદગી કરવા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજશે\nગુજરાતના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો આજે ગાંધીનગરમાં આગામી મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે મળશે. ભાજપ વિધાનસભા પક્ષ કેન્દ્રીય સુપરવાઇઝર નાણા પ્રધાન અરુણ જેટલી અને પક્ષના\nનવી સરકારના પ્રધાનમંડળમાં કોનો સમાવેશ થશે\nસરકારનું નવું પ્રધાનમંડળ કેવું હશે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ વખતના પરિણામોમાં ભાજપની જીત બે આંકડામાં સમાઇ જતાં પ્રધાનમંડળની રચનામાં પણ એની સ્પષ્ટ\nરાજ્યના કયા જિલ્લામાં કોંગ્રેસે ભાજપનો સંપૂર્ણપણે સફાયો કર્યો\nવિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ અને ભાજપે હાર-જીતની સમિક્ષા શરૂ કરી છે. રાજ્યમાં ભાજપ છઠ્ઠીવાર સત્તામાં આવી છે. પરંતુ આ જીત ભાજપને કોરીખાઈ શકે તેમ\n23મી ડિસેમ્બરે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે\nરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ રાહુલ ગાંધી 23મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને કોંગ્રેસ સૂચક માની\nગુજરાતના મુખ્યપ્રધાન કોણ બનશે કોના નામો ચર્ચામાં છે\nગુજરાતના નવા મુખ્યપ્રધાન સામે અનેક પડકારો\nભાજપે માંડ માંડ ચુંટણી જીતી છે. પાર્ટી હાઈકમાન્ડની ઈચ્છા મુજબનું પરિણામ મળ્યું નથી. ભાજપને જીત તો મળી ગઈ, પરંતુ અનેક પડકારો સામે છે. ત્યારે નવા\nવિરોધ પક્ષના નેતા તરીકે ક્યા નેતાઓના નામ રેસમા છે\nવિધાનસભાની ચુંટણીના પરીણામો બાદ રાજકીય પક્ષોમાં હોદ્દા માટેની રેસ લાગી છે. એ ભલે પછી સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ. આ વખતે વિરોધ પક્ષ મજબૂત\nવિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટોચની નેતાગીરીના હારના કારણો શું છે\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે અગાઉની ચૂંટણીઓ કરતા મજબૂત હોય અને પરિણામમાં ભલે કોંગ્રેસને વધુ બેઠકો મળી હોય, પરંતુ કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓએ ફરી એક\nરાહુલ ગાંધી 22મી તારીખે ગુજરાતની મુલાકાતે\nગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ તેમજ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યુ છે\nનવા મુખ્યપ્રધાનની શપથવિધી અંગે મુખ્યસચિવે ત્રણ સ્થળોની મુલાકાત લીધી\nગુજ���ાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાનનો તાજ કોણ પહેરશે તે અંગે સસ્પેન્સ વધ્યું છે. ભાજપે મુખ્યપ્રધાન કોણ બનશે તે અંગે કવાયત તેજ કરી છે.\nઅનામત-બેરોજગારી મુદ્દે અમારું આંદોલન યથાવત રહેશે: હાર્દિક પટેલ\nગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 99 બેઠકો મળ્યા બાદ ફલિત થાય છે કે ગુજરાતના મતદારોમાં ભાજપની લહેર ઓછી થઈ છે. તો કોંગ્રેસને 80 બેઠકો મળ્યા\nગુજરાત-હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો પર વિદેશી મીડિયાએ શું કહ્યું\nગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપની જીતની દુનિયાભરમાં ચર્ચા છે. વિદેશી મીડિયાએ પણ તેમની હેડલાઈનમાં સ્થાન આપ્યું છે. જેમાં પાકિસ્તાન મીડિયા\nપાટીદાર સામે પાટીદાર ઉમેદવારોમાં જોવા મળી ટક્કર\nમુખ્યપ્રધાન બનાવવાને લઈને ભાજપમાં કવાયત શરૂ\nરાજકોટમાં અનેક ફેક્ટર છતાં ભાજપે 8 માંથી 6 બેઠક કબ્જે કરી\nવિધાનસભાની ચૂંટણીના પરિણામમાં રાજકોટ શહેરની ત્રણ સહીત જિલ્લાની 6 બેઠક ભાજપે કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસ જસદણ અને ધોરાજી બેઠક પર વિજય મેળવી ચુકી છે.\nભાજપે આ કારણોસર વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો\nરાજ્યમાં ફરીથી ભાજપ સરકાર બનાવવામાં સફળ સાબિત થઈ છે. સતત 22 વર્ષથી ગુજરાતની ગાદી સંભાળી રહેલી ભાજપે ફરીથી કોંગ્રેસને માત આપી. જોકે નરેન્દ્ર મોદી અને\nદક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને નોંધપાત્ર બેઠકો મળી\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ આંગળીના વેઢે ગણાય તેટલી બેઠકો ઓછી મળવાના કારણે નવસર્જનના નામે સત્તા પર આવવાની તક ચુકી ગઈ છે. જોકે કોંગ્રેસે\nઉત્તર ગુજરાતમાં કલ્પના ન હતી તેવા ઉમેદવારો જીત્યા અને હાર્યા\nઉત્તર ગુજરાતમાં જનતાનો ઉત્તર જાણવા ઘણા સમયથી અસમજંસ હતો અને જનતાએ જે ઉત્તર આપ્યો છે તે અકલ્પનીય છે. કારણકે ઉત્તર ગુજરાતમાં દિગ્ગજોની હાર થઇ છે.\nસુરતમાં ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકો કરી કબજે\nડાયમંડથી માંડીને કાપડ ઉદ્યોગનું હબ ગણાતાં સુરતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સુરત શહેર જિલ્લાની કુલ 16 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 15 બેઠક\nમધ્ય ગુજરાતમાં ભાજપે કોંગ્રેસને ફાવવા ન દીધી, જુઓ કેટલી મળી બેઠક\nતો મધ્ય ગુજરાતમાં અમદાવાદની 21 બેઠકોને બાદ કરીને વાત કરીએ તો કુલ 40 બેઠકોમાંથી ભાજપને 25 બેઠક મળી. જ્યારે કોંગ્રેસને 13 બેઠક મળી છે. જ્યારે\nસૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપના સૂપડાં સાફ કરી દીધાં\nસૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થઇ, પરંતુ આ વખતે કોંગ્રેસે એવું તો કમબેક કર્યું કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી તમામ\nકોંગ્રેસનું શાનદાર પ્રદર્શન છતાં આ કારણોથી જીત ન મળી\nરાજ્યમાં 22 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસને ફરી એક વખત નિરાશા મળી છે. રાહુલ ગાંધીની મહેનત, હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકુર ફેક્ટરે કોંગ્રેસને થોડો\nવડાપ્રધાન મોદીનો નવો નારો, ‘જીતેગા ભાઈ જીતેગા, વિકાસ હી જીતેગા’\nગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણી પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો છે. તેમણે ‘જીતેગા ભાઈ જીતેગા, વિકાસ હી જીતેગા’ તેવો નારો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર\nએકહથ્થુ શાસન કરનારા સામે જે લોકો લડ્યા છે, તેવા લોકો સાથે હું છું: જીજ્ઞેશ મેવાણી\nગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવી સરકાર બનાવવાની વાત કરી છે.\nરાહુલ ગાંધીએ હાર સ્વિકારી, ગુજરાત-હિમાચલમાં નવી સરકારને અભિનંદન પાઠવ્યા\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી છે. રાહુલે બંને રાજ્યમાં નવી સરકારને અભિનંદન પણ પાઠવ્યા અને લોકોનો પણ\nવિકાસને કારણે ગુજરાતમાં ભાજપ વિજયી બની: વિજય રૂપાણી\nભારે ઉત્તેજના અને રસાકસીભર્યા ચૂંટણી જંગ બાદ ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં મળેલી જીતને ભાજપે વિકાસવાદની જીત ગણાવી વિરોધીઓ પર પ્રહાર કર્યા હતાં. ભાજપની\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lpg-price-hiked-by-rs-12-per-cylinder-000662.html", "date_download": "2019-05-20T00:32:04Z", "digest": "sha1:PKNN4TIF6W6UZ7L7DWGCD2FYTWFXRVOS", "length": 10310, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો : LPGની કિંમતોએ કેટલા ભારતીયોને દઝાડ્યા! | LPG Price hiked by Rs12 per Cylinder - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજાણો : LPGની કિંમતોએ કેટલા ભારતીયોને દઝાડ્યા\nનવી દિલ્હી, 7 ઑક્ટોબર : ગેસ સિલિન્ડર વિતરકોનું કમીશન વધારવાના નિર્ણય બાદ રાંધણગેસના ભાવમાં 11.42 રૂપિયા પ્રતિ સિલિન્ડરે વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં સબસીડીવાળા સિલેન્ડરના ભાવ 410.42 રૂપિયા થઇ જશે. તો બીજી તરફ એલપીજી ડીલરોનું કમીશન 25.83 રૂપિયાને વધારીને 37.25 કરવામાં આવ્યું છે. ડીલરોનું કમીશન વધારવાનો નિર્ણય પેટ્રોલિયમ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો છે. ડીલરનું કમીશન વધારવા નિર્ણય બાદ દિલ્હીમાં 399 રૂપિયામાં મળનાર સબસીડીવાળો ગેસ સિલિન્ડર 410.42 રૂપિયાનો થઇ જશે.\nએક મહિનામાં છ સિલિન્ડરની મર્યાદા કરવામાં આવેલા સરકારના નિર્ણય બાદ ફરી એકવાર સરકારે ડીલરોનું કમીશન વધારવાનો અઘરો નિર્ણય કર્યો છે. ડીલરોનું કમીશન વધવાથી બજાર ભાવે મળતાં એલપીજી સિલિન્ડરમાં 12.17 રૂપિયા મોંઘો થઇ ગયો છે. જેની પર ડીલરોનું કમીશન 38 રૂપિયા વધારી દિધું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. પેટ્રોલિયમ મંત્રાલય તેના ડીલરોનું કમીશન વધારવા અંગે વિચારી રહ્યું છે. પેટ્રોલ પર 23 પૈસા અને ડીઝલ પર 10 પૈસા પ્રતિ લીટર વધારવાની આશા છે.\nખાદ્ય વસ્તુની કિંમતમાં ઘટાડો બેધારી તલવાર જેવો છે\nકાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો\nગાંધીનગરઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાઢી સાઇકલ રેલી\nRBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો વધારો, લોન થશે મોંઘી\nઆર્થિક સંકટમાં ફસાયો આ દેશ, કરોડપતિઓ પણ રાતોરાત બની ગયા ભિખારી\nઅવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ડૉલર સામે રૂપિયો 69.12 ���ી સૌથી નીચી સપાટીએ\nસર્વે:નોટબંધી, GST, નોકરી, મોંઘવારી મુદ્દે મોદી સરકાર નિષ્ફળ\nઅર્થ વ્યવસ્થાનો તડગો ઝટકો લાગ્યો છે, મોંધવારી વધી છે\nનવેમ્બર IIPના અંદાજ 3.8 અને ડિસેમ્બરના CPI ફુગાવા 5 ટકાની અસર શું થશે\nઆ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની 6 ટિપ્સ\nટ્રેનમાં સ્પીડ નહી, વિકાસમાં સ્પીડ જોઇએ નરેન્દ્ર મોદી\nમોંઘવારી પર સંસદમાં થશે ચર્ચા, સરકાર પણ રાજી\nસંગ્રહખોરીને કારણે ફુગાવો વધે છે; રાજ્યો સંગ્રહખોરો સામે કડક પગલાં ભરે : અરૂણ જેટલી\ninflation price lpg diesal petrol gas cylinders ફુગાવો ભાવ એલપીજી ડીઝલ પેટ્રોલ ગેસ સિલિન્ડર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/holi-jyotish-upay/", "date_download": "2019-05-20T01:13:38Z", "digest": "sha1:IXZ7GQYVLHVUILD7KGHO7YPD3OTRZLX6", "length": 4455, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "Holi Jyotish Upay - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHoli 2019 : શાસ્ત્રોનુસાર હોળીમાં આ ભૂલો ભૂલથી પણ ન કરતા, નહી તો પડશે આવો દુષ્પ્રભાવ\nહોળી આમ તો રંગોનું પર્વ છે અને લોકો એને પોતાની રીતે ઉજવે છે. આ તહેવાર પોતાની સાથે અનેક ખુશીઓ લઇને આવે છે પણ ઘણીવાર આપણી\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/15-02-2018/91898", "date_download": "2019-05-20T01:02:13Z", "digest": "sha1:GHA3YZMRDQONOCKUAIQUPNHXTGQWUSIR", "length": 18653, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "બાળકી પર બળાત્કાર-હત્યાની તપાસનો દોર હવે એસીપીના હાથમાં: હવસખોર રમેશ કોળીનો જેલમાંથી કબ્જો લેવાયો", "raw_content": "\nબાળકી પર બળાત્કાર-હત્યાની તપાસનો દોર હવે એસીપીના હાથમાં: હવસખોર રમેશ કોળીનો જેલમાંથી કબ્જો લેવાયો\nવ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં જેલહવાલે થયો હતોઃ આજે થોરાળા પોલીસે કબ્જો મેળવ્યો\nરાજકોટ તા. ૧૫: નવા નાકા પાસેથી વ્હોરા વૃધ્ધાને રિક્ષામાં બેસાડી ભગવતીપરા લઇ જવાને બદલે નવાગામ પાસે સોખડા લઇ જઇ પથ્થર ફટકારી હત્યા કરી ૩૦ હજારના દાગીનાની લૂંટ કરનાર નવાગામ પીપળીયાના અને હાલ રખડતુ જીવન જીવતાં રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬)એ જ ચુનારાવાડમાંથી ૩ વર્ષની બાળાનું અપહરણ કરી ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાં લઇ જઇ બળાત્કાર ગુજારી હત્યા નિપજાવ્યાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. હવસખોર હત્યારા નરપિશાચ એવા આ શખ્સને વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં જેલહવાલે કરાયા બાદ આજે થોરાળા પોલીસે બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યા, એટ્રોસીટીના ગુનામાં જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો છે. હવે આ તપાસનો દોર એસીપીએ સંભાળ્યો છે.\nગયા બુધવારે ૭/૨ના રોજ નવાનાકેથી રિક્ષામાં બેઠેલા વ્હોરા વૃધ્ધા અસ્માબેન સદીકોટ ગૂમ થયા બાદ બીજા દિવસે સોખડા પાસેથી તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી રમેશ કોળીને પકડ્યો હતો ત્યાં બીજી તરફ શુક્રવારે તા. ૯/૨ના રોજ ચુનારાવાડમાંથી ૩ વર્ષની આદિવાસી બાળા દિવ્યાનું અપહરણ થઇ ગયું હતું. એ પછી ૯મીએ આ બાળાનો હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ રવિવારે ૧૧મીએ ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાંથી મળ્યો હતો. એ માસૂમ ફૂલડાનો દેહ પણ પીંખાયો હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો.\nઆ ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં આઠ-આઠ ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજને આધારે મળેલી ચોક્કસ કડી પરથી વૃધ્ધાનો હત્યારો રમેશ કોળી જ બાળાનો હત્યારો હોવાનું પણ સામે આવ્યું હતું. બબ્બે હત્યા, અપહરણ, લૂંટ, બળાત્કાર જેવા ગુના બે દિવસમાં આચરનારા આ હવસખોર નરપિશાચને જરાપણ અફસોસ નહોતો. બાળાની હત્યાના ગુનામાં એટ્રોસીટી પણ ઉમેરાઇ હોઇ એસસીએસટી સેલના એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં તપાસ આગળ વધારાઇ છે. પી.આઇ. એન. એન. ચુડાસમા, અજીતભાઇ ડાભી, ભરત���િંહ પરમાર, રાજેશભાઇ પરમાર સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે. હવે આ ગુનામાં રમેશના અલગથી રિમાન્ડ મેળવાશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઅમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ ���ેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST\nદુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તદ્ન નવા અંદાજમા access_time 4:39 pm IST\nછોકરીઓને શિક્ષણ આપવાની બાબતમાં ગુજરાત નાપાસ access_time 10:52 am IST\nબોલો...ચીનમાં ૮૦%થી વધારે પગારદાર, ભારતમાં તો ૨૦% થી પણ ઓછા \nબક્ષીપંચ સમાજને કાયમી પછાત રાખવાનું પાપ કોંગ્રેસે કર્યુ છેઃ નરેન્દ્રભાઈ સોલંકી access_time 4:48 pm IST\nકોર્પોરેશનમાં કામગીરી ઠપ્‍પ : અરજદારોને ‘મેરેથોન' ધક્કા access_time 3:36 pm IST\nબાંસુરીના સુર રેલાયા : રાજકોટમાં 'અધરવેણુ ગ્રુપ' દ્વારા વર્કશોપ સંપન્ન access_time 11:32 am IST\nખંભા ળીયામાં બિલીયન ડ્રીમ્સ ગ્રુપ દ્વારા એસ.પી. કચેરીમાં વૃક્ષારોપણ access_time 11:18 am IST\nકેશોદના નાના એવા રંગપુર ગામના ખેડૂતને ધારાસભ્‍ય બનાવી દેવાયા \nશનિવારે ખંભાળીયામાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલ અને કોલેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન access_time 11:18 am IST\nસુરતના ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાના પુત્ર સામે ખૂનની ધમકીની ફરિયાદ access_time 3:16 pm IST\nકુલ ૭૪ નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત access_time 8:24 pm IST\nસરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ૩૧ ઓકટોબરે તેમના જન્મદિને access_time 11:34 am IST\n૨૦૧૮ અન્ડર વોટર ફોટો : સમુદ્રી પેટાળની દુર્લભ તસ્વીરો access_time 12:34 pm IST\nડ્રાયકલીનિંગમાં આપેલો વેડિંગ-ડ્રેસ ફેસબુકને કારણે ૩ર વર્ષે પાછો મળ્યો access_time 11:14 am IST\nજકાર્તામાં ડેમનો 20 મીટરનો હિસ્સો અચાનક તૂટ્યો access_time 5:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હર હર ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણીઃ સમૂહ શિવલીંગ પૂજામાં ભાવિકો જોડાયા access_time 10:59 pm IST\nઅમેરિકામાં ફલોરિડાની હાઇસ્‍કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારથી ૧ ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી ઇજાગ્રસ્���તઃ ૯મા ગ્રેડમાં ભણતા આ વિદ્યાર્થીને સામાન્‍ય ઇજા થવાથી હોસ્‍પિટલમાં દાખલ access_time 11:24 pm IST\nયુ.એસ.ની મિચીગન વિદ્યાનસભામાં ઉમેદવારી નોંધાવતા સુશ્રી પદમા કુપ્‍પાઃ ઇન્‍ફાસ્‍ટ્રકચર, શિક્ષણ સહિતના મુદે એક માત્ર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં access_time 12:02 am IST\nહું હજુ આઈપીએલની બે સીઝન રમી શકું છું: યુવરાજ સિંહ access_time 5:27 pm IST\nપી. ટી. ઉષાનો નવો અવતારઃ સરિતાએ ૪૦૦ મીટર દોડમાં જીત્યો ગોલ્ડ access_time 5:09 pm IST\nભારત અંતિમ મુકાબલો હારશે તો પણ ટોચનો ક્રમ જાળવી રાખશે : છ મહિનામાં ત્રીજી વખત વન-ડેમાં નં. ૧ બન્યુ access_time 4:34 pm IST\nલૈલા મજનૂની પ્રેમ કહાની પર કામ કરશે એકતા કપૂર-ઈમ્તિયાઝ અલી access_time 6:31 pm IST\nસલમાન ખાનના ફાર્મહાઉસ પર શિવરાત્રીની ઉજવણીઃ યુલીયાએ ભોળા શંકરની આરતી ઉતારી access_time 6:29 pm IST\nસુધીર મિશ્રા નિર્દેશિત ફિલ્મ 'દાસદેવ' ટ્રેલર લોન્ચ access_time 5:18 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2011/04/", "date_download": "2019-05-20T00:45:56Z", "digest": "sha1:ZEBL4N4LE7KIXI62I5BEVXIYORSSCDVW", "length": 44259, "nlines": 354, "source_domain": "girishparikh.wordpress.com", "title": "એપ્રિલ | 2011 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nરાધાકૃષ્ણના મંદિરમાં પ્રભાતમાં જાઓ, મધ્યાન્હમાં જાઓ કે સંધ્યાટાણે જાઓ; પ્રભુના હૈયાની પ્રતિચ્છવી સમી એક શ્વેત વસ્ત્રોમાં સોહાતી માનવમૂર્તિ ત્યાં દેખાશે જ. મંદિરમાં ઊંચી પાટ પર બેઠેલી એ જીવંત મૂર્તિ ચિત્તને ભાવવિભોર કરી મૂકશે. તમારું ધ્યાન પ્રભુની મૂર્તિ કરતાંય એમાં વિશેષ મગ્ન થશે. પ્રભુની મુર્તિમાં તો માત્ર કલા જ છે, પણ આ મૂર્તિમાં તો કલા અને પ્રાણ બેઉ છે.\nહું એક દિવસ એ મંદિરમાં ગયો ત્યારે પ્રભુનાં દર્શન મેં ન કર્યાં પ્રભુની મૂર્તિ તરફ પીઠ રાખીને હું ઊભો રહ્યો. પેલી માનવમૂર્તિને હું એકી નજરે નીહાળી રહ્યો. એ બીડાયેલાં લોચન ન ખૂલ્યાં…. એ નીચે ઝૂકેલું મસ્તક ઊંચું ન થયું…. કૃષ્ણોચ્ચારથી ફફડતા ઓષ્ઠ થંભ્યા નહીં…. ને છતાંય હું એને તાકી રહ્યો. મંદિરમાં ભક્તો આવ્યે જ જતા હતા…. ને છતાંય મારી પીઠ તો પ્રભુ તરફ જ હતી.\nકોઈએ મને નાસ્તિક કહ્યો\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઅવાજઃ સાલા’વ કોઈની આગળ નઈં ને મારી આગળ વાત લાવ્યા અનાજની ચોરી કરવાની એલાવ, તમે અમારા બાપદાદાની વાત નથી સાંભળી લાગતી. અનાજના તો અમે રખેવાળાં કેવાઈં. ને છત્રીય ઊઠીને લીલુડાં અનાજની ચોરિયું કરવા જાવું. અફીણ ઘોળીને નો પી જાઈં\nહરિગરઃ રાણીંગને ઘણો સમજાવ્યો હોં…\n…પણ રાણીંગ જક્કી ભારે. અમને તો કાઠિયાણીની દયા આવે. નકર…\nહું: હુક્કાની નળીમાંથી ખેંચી ખેંચીને ગળામાં ધૂમાડા ઘૂંટતો રાણીંગ. ગાલમાં ખાડા. મોં પર ખુમારીની ઊજળી ઝાંય. પેટમાં વેંત એકનો ખાડો. કાઠિયાણીનાં હીબકાં (હીબકાંનો અવાજ). બે ભૂખ્યાં છોકરાંની હાવળુંના પડઘા (અવાજ). ને ધીર ગંભીર મૂર્તી જેવો રાણીંગ.\nમારા મનમાં ઘોડા દોડતા હતા. (ઘોડાના દાબડાનો અવાજ.)\n[ફરી હુક્કાનો જોશદાર ગુડગુડાટ…]\nબળીને પણ વળ ન મૂકે એવી સીંદરી જેવા એ રાણીંગ જેઠવાને હું કદી નહીં ભૂલિ શકું.\n(‘રાણીંગ જેઠવા’ રેડિયો નાટક સંપૂર્ણ.)\n(આ રેડિયો નાટક શ્રી અમૃતકુમાર મેરને સપ્રેમ અર્પણ કરું છું. એમની અમર વાર્તા ‘રાણીંગ જેઠવા’ પરથી એનું સર્જન થયું છે.)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nહરિગરઃસા’બ, આંઈ તો અમારે ઈ રિવાજ જ છે. મજૂરાંને — અમ ઉભડિયાંને — મજૂરી ન મળે તી રાતના મો’લમાં પડીને ભારી બાંધી આવવી, ડૂંડાંની. ખેડુ ભાળી જાય તો કૈયે કે પોંક માટે લીધાં છે. તી કાંઈ ભૂખ્યા રે’વાય છે સાયબ\nહું: ચોરી કરો, એમને\nહરિગરઃ સા’બ, સૌ કરે છે,… આ બધાય. જેટલા આપણી ટુકડીમાં હતા ને ઈ બધાય આમ કરે છે. નકર ખાય શું મજૂરીના પૈસા તો સાયબ, ખોટું નો લગાડતા, આવે તંઈ ખરા. ન્યાં સુધી કાંઈ હવા ઉપર રે’વાય છે\nલવોઃ તી સાયબ, બીજા બે ચાર અમ જેવા છાનામાના સમજાવા આઈવા, હોં. બરાબર મોકો હતો. ને ઘરમાં દાણાનું નામ નઈં, — આ રાણીંગબાપુના ઘરમાં, હોં. ને કાઠિયાણી ને છોકરાં ભૂખે ટળવળે; ને પીલુંડાં પાડે, હોં, બોર બોર જેવડાં. ને અમથી જોવાય નઈં. અમે સૌ સમજાવીઈં, હોં. (હાંફે છે.)\nહરિગરઃ બહુ જ સમજાવ્યો. કીધું, ભઈ હાલ્યને તારેય ફેરો મારવો હોય તો\nહરિગરઃ નો ભુલાય એવું કીધું રાણીંગે. કીયે…\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nલવોઃ બાકી સાયબ, આ રાણીંગ જેઠવા બે’ક રાઈવાળા હોં.\nહું: પાક સારો થયો છે આ વરસે. જુવાર-બાજરીનાં ખેતર જાણે પાકથી લચી પડે છે.\n[મોલ વચ્ચેથી પસાર થવાનો અવાજ. થાડી વારે.]\n તેં રાણીંગનું નામ લીધું ને લવા\nલવોઃ માળો, પરમ દી રાણીંગ માન્યો જ નઈંને\nલવોઃ હરિગર, મારાથી બોલાઈ ગ્યું. વાત કે’વી છે સાયબને\nહું: બોલો બોલો. રાણીંગ વિશે મારે વધુ જાણવું છે. આમ મૂંઝાઓ છો કેમ શું છે રાણીંગની વાત\nલવોઃ સાયબથી શું કામ છાનું રાખવું હરિગર, તું જ કે’.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nહું: હરિગર, એ કંઈ નહીં ચાલે. પગાર લેવો હોય તો મારો સામાન લઈને મને મૂકવા સ્ટેશને આવવું જ પડશે. લવો પણ મારો કેટલોક સામાન લઈને આવે છે.\nલવોઃ હરિગર, આ બેગ તું લઈ લ્યે. ને આ થેલીઓ હું લઉં છું.\nહરિગરઃ સાયબની હેટ લઈ લેજે લવા. સાહેબ, હાલો હવે. ગાડીનો ટેમ થવા આવ્યો છે.\nલવોઃ સાયબ, પે’લેથી કીધું હોત તો ગાડું કરી લેત ને.\nહું: છોડો ગાડાની વાત… મને ચાલવું ગમે છે એ તો જાણો છોને\nહું: વાતો કરતા કરતા પહોંચી જઈશું સ્ટેશને. વાતોથી થાક જાણે ઊતરી જાય છે.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nહું: લવા, કામનો પહેલો હપ્તો તો જાણે પતી ગયો. મારે મોટી ઓફિસે મજૂરોના પૈસા લેવા જવાનું છે. બે જણ મારી સાથે મારો સામાન ઉપાડવા ચાલો. સ્ટેશન સુધી મૂકવા આવવાનું છે. લવા, એક તો તું ને બીજો…\nલવોઃ સાહેબ, સ્ટેશને તમારો સામાન લઈને આવવા માટે બધા મજૂરોને પૂછી જોયું . સૌ ન આવવા માટે બહાનાં કાઢે છે. કોઈનો છોકરો માંદો છે, કોઈને દાણા માગવા જવું છે, કોઈને હજામત કરાવવી છે.\nહું: ઈડિયટ્સ… ઓલ આર સેલ્ફીશ. સ્વાર્થી છે બધા. લવા, રાણીંગને બોલાવશું\nલવોઃ સાયબ, પાછું ઈંનું ઈ છે. રૂપિયા તમે રાણીંગને દીધા’તા ને. માળે નવી પાણકોરાની ચોરણી ��ે ખમીસ સિવડાવ્યાં. છોકરાં માટે ય નવાં લૂગડાં લીધાં. કીયે, હોળી આવે છે ને. બાકી અફીણના ડોડવા લીધા. પાછાં બેય માણહ બે દી’થી અપવાસ કરે છે\nહું: તો તો રાણીંગને ન બોલાવીશ. હરિગર બાવાને જ પકડું. જા તો, હરિગરને બોલાવ.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nલવોઃ સાહેબ, આ હરિગર આમ તો બાવો નથી. એ છે બાવાની જાત થાય છે તેવો, અતીત.\nહું: હા હરિગર, રૂપિયા દઈ દીધા રાણીંગને.\nહરિગરઃ ના ના, સાહેબ સારું કર્યું. કાંઈ વાંધો નઈં. પણ સાહેબ, માણહ બે’ક ફૂલણજી છે. સાહેબ, ક્યાંક ઉડાડી દ્યે નઈં.\n[થોડી વારે આછો ગણગણાટ શરૂ થાય છે.]\nએક મજૂરઃ રાણીંગ હજુ એવોને એવો ઉડાઉ છે.\nબીજો મજૂરઃ ના ના, હવે તો સધરી ગ્યો છે. ઉડાવી નઈં દ્યે રૂપિયા. દારૂયે હરામ કર્યો છે; પણ અફીણનું બંધાણ છે, એમાં વાવરે તો ના નહીં.\n[થોડી વારે શાંતિ… પછી આછા સંગીત સહ…]\nહું: ને મારા મનમાં પેલી અસહ્ય ગરીબીનું દૃશ્ય જીવતું થયું… કાઠિયાણીનો પેલો સાડલો ને લવાએ કહેલી એની હૃદયદ્રાવક કથા… સાડલો મેં જોયો હતો. મૂળ કપડું દેખાતું જ નહોતું એટલાં થીગડાં હતાં. બે છોકરાંનેય મેં જોયાં હતાં. આપણને ખ્યાલ પણ ન આવે કે આવી જાતનું કાપડ સંભવે કે નહીં — એ જાતનાં ચદ્દી – બાંડિયાં બંને છોકરાં પહેરતાં હતાં.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક ��રશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nએક મજૂરઃ સાહેબ આવી ‘ગ્યા ઉતારા પર.\nબીજો મજૂરઃ સાહેબ, કાં રાણીંગને ત્યાં પધાર્યા’તા\n[સીડી ચડવાનો અવાજ. થોડી વારે ઉપર ચડી રહ્યા પછી.]\nહું: જોયું ને લવા મારા જેવાને આમ ‘પધારવા’થી સંબોધતા આ ગામડાના મજૂરોમાં ને કૂતરાઓમાં છે કાંઈ ફરક મારા જેવાને આમ ‘પધારવા’થી સંબોધતા આ ગામડાના મજૂરોમાં ને કૂતરાઓમાં છે કાંઈ ફરક આ સૌ ગરજ હોય ત્યારે પૂંછડી પટપટાવે, ને પાછળથી ગાળો દેવામાં પણ કાંઈ બાકી ન રાખે, એ હું બરાબર જાણું છું. રાણીંગ આ સૌથી એ બાબતમાં મને જુદો જ લાગે છે.\n[થોડાક મજૂરો ઉપર ચડે છે. સીડીનો અવાજ.]\nલવોઃ સાયબ, આપ માયાળુ બઉ, હોં. ધડ દઈને રાણીંગને રૂપિયા દઈ દીધા.\nએક મજૂરઃ માળુ… આપણે રહી ‘ગ્યા.\nહરિગરઃ (ઘેરો અવાજ) સાહેબ, બધાય રૂપિયા રાણીંગને દઈ દીધા\nહરિગરઃ બાવો, હરિગર બાવો, સાહેબ.\nહું: બાવાઓને પૈસાની આટલી બધી માયા\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nલવોઃ સાયબ, બે વરસ પહેલાં એ મુખી હતો એક ગામડામાં. પણ પ���ચાયત થઈ ને મુખીઓને કાઢી નાખ્યા. બાપુ ઈમાં ઝડપાઈ ગ્યા. પણ આને સાયબ, ક્યાંઈક પટાવાળામાં ગોઠવી દ્યોને બાપુ સાત ચોપડી ભણ્યા છે. કાં બાપુ સાત ચોપડી ભણ્યા છે. કાં\nહું: પણ ભાઈ, અત્યારે બધેય રીટ્રેન્ચમેન્ટની સાવરણી ફરે છે. એમાં મારું ને રાણીંગનું શું ચાલે\nલવોઃ સાહેબ, એ શું કરો છો ગજવામાંથી રૂપિયાની નોટોની થોકડી કાઢો છો કાં\nહું: હાલ તો બાપુને પૈસાની જરૂર છે. લ્યો, આ રૂપિયા રાખો. કામ આવશે.\nરાણીંગઃ અરે સાહેબ, ઈ શું બોલ્યા લેવાય નઈં મારાથી. હું સા’બ ક્યાં ભૂખે મરું છું લેવાય નઈં મારાથી. હું સા’બ ક્યાં ભૂખે મરું છું ને કદાચ ભૂખે મરતો હોઉં તોય… તમારા પૈસા લેવાય મારાથી\nલવોઃ લઈ લ્યો રાણીંગબાપુ. સાયબને પોંચ દેજો. આપણે ક્યાં દાનમાં લેવા છે.\n[લવો રૂપિયાની નોટો ગણે છે એનો અવાજ. થોડી વારે.]\nલવોઃ ગણી લીધા રૂપિયા. હાં… સાહેબે લખી દીધું કાગળ પર. અહીં સહી કરો કે અંગૂઠો પાડો રાણીંગબાપુ.\n[થોડી વારે મજૂરોનો અવાજ શરૂ થાય છે.]\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nહું: તમારી વાતોમાં તો મઝા આવે છે રાણીંગ.\nલવોઃમજૂરોય કે’છે. રાણીંગ વાતોએ ચડ્યો એટલે બસ ખલાસ અકબર ને બીરબલથી માંડીને જેતપુરના ચાંપરાજવાળાની વાતું ઈના મૂંઢે.\nરાણીંગઃ લો, ચા પી લો સાહેબ.\nરાણીંગઃ સાયબ, ચામાં ખાંડ તો પૂરતી છે ને\nલવોઃ તું પણ ચા લે રાણીંગ.\nરાણીંગઃ બીજી ચા લાવે છે.\nરાણીંગઃ બસ જશો સાયબ\nહું: જતાં પહેલાં એક વાત પૂછું રાણીંગ\nરાણીંગઃ ખુશીથી પૂછો સાયબ.\nહું: તમારે નોકરી કરવી છે, કાયમની\nરાણીંગઃ જી હા, કેમ નઈં, સાહેબ. હું પોલીસ પટેલ હતો.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/black-money-preneet-kaur-figures-among-627-names-submitted-to-sc-022771.html", "date_download": "2019-05-20T00:45:02Z", "digest": "sha1:Q7Q56FPPK34E2GZ2DSOEHK7GIETFKEN2", "length": 13679, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "બ્લેકમની: સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી યાદીમાં પ્રણીત કૌરનું પણ નામ | Black money: Former UPA minister Preneet Kaur figures among 627 names submitted to Supreme Court - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણ�� એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nબ્લેકમની: સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી યાદીમાં પ્રણીત કૌરનું પણ નામ\nનવી દિલ્હી, 1 નવેમ્બર: યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલી પ્રણીત કૌરનું નામ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોંપવમાં આવેલી તે 627 લોકોની યાદીમાં સામેલ છે જેમના પૈસા વિદેશી બેંકમાં જમા છે. ઘણા દિવસોથી અટકળો હતી કે સરકાર પાસે હાજર યાદીમાં પ્રણીતનું નામ હોઇ શકે છે. પ્રણીત યુપીએ સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી રહી હતી. પંજાબના પૂર્વ સીએમ અને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા સાંસદ કેપ્ટન અમરિંદર કૌરની પત્ની પ્રણીત પહેલાં જ સ્વિસ બેંકમાં કોઇ ખાતાની મનાઇ કરી ચૂકી છે.\nપ્રણીત કૌરે સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે 'હું સ્વિકાર કરું છું કે 2011માં મને એવી નોટિસ મળી હતી. મે તેનો જવાબ આપ્યો હતો, જેમાં આ પ્રકારના આરોપને ખોટા ગણાવ્યા હતા. હું કહેવા માંગું છું કે મારા નામથે કોઇ પણ વિદેશી બેંકમાં કોઇ એકાઉન્ટ ના તો હતું અને ના તો અત્યારે છે.' જો કે સૂત્રોનું કહેવું ક હ્હે કે ભલે તાજેતરમાં સ્વિત્ઝરલેંડના એચએસબીસી બેંકમાં કોઇ એકાઉન્ટ ન હોય પરંતુ એચએસબીસીની યાદી અનુસાર 10 વર્ષ પહેલાં તેમનું ખાતું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે આ એકાઉન્ટમાં એકદમ ઓછી રકમ છે.\nયાદી અનુસાર સૌથી મોટી રકમ ડાબરના પ્રદીપ બર્મનની છે જેમના લગભગ 50 કરોડ રૂપિયા એચએસબીસી બેંકમાં છે અને તેમાં તાજેતરમાં લેણ-દેણ પણ થ છે. સૂત્રોનું એ પણ કહેવું છે કે કાળાણાને લઇને સામે આવેલા ત્રણ નામોમંથી એક ગોવાની રાધા ટિંબલોનું સ્વિસ બેંકમાં કોઇ ખાતું નથી, જો કે તેમનું કોઇ અન્ય દેશમાં એકાઉન્ટ છે.\nયાદીમાં પ્રતીમ કૌરનું નામ કાળાધનના મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તણાવ વધી શકે છે. ભાજપે જ્યાં ચૂંટણી પહેલાં કાળાનાણાને લઇને યૂપીએ સરકારને નિશાન બનાવી હતી, તો બીજી તરફ નવી સરકાર બન્યા પછી વિપક્ષી કોંગ્રેસ આ મુદ્દે ભાજપ પર હુમલો કરી રહી છે. કોગ્રેસનો દાવો છે કે ભાજપ કાળાનાણા વાળાઓના નામનો ખુલાસો કરશે નહી અને તેનાથી ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ખોટો વાયદો ��ર્યો હતો. તેના જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે જો નામોનો ખુલાસો થયો તો કોંગ્રેસ શરમાઇ જશે. કોંગ્રેસે તેમના નિવેદનને લઇને 'બ્લેકમેલ ' ગણાવી હતી.\nપ્રણીત કૌરના એકાઉન્ટની જાણકારી સામે આવવાથી આ રસાકસીમં ભાજપનો હાથ મજબૂત હશે. ટાઉમ્સ નાઉ સાથે વાતચીતમાં અરૂણ જેટલીએ યાદીમાં યૂપીએના કોઇ પૂર્વ મંત્રીનું નામ હોવાની સંભાવનાથી મનાઇ કરી ન હતી. તેમણે કહ્યું હતું, 'હું ના તો એ વાતની પુષ્તિ કરી રહ્યો છું અને ના તો તેને નકારી રહ્યો છું. હું તો બસ હસી રહ્યો છું.'\nરાયપુરમાં ચેકીંગ દરમિયાન પોલીસને પૈસાથી ભરેલી કાર મળી\nગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસો\nલાખો રૂપિયા ભરેલી બેગ કચરાપેટીમાં નાખીને ભાગી ગઈ મહિલા\nસ્વિસ કોર્ટનો મોટો નિર્ણય: ટેક્સ ચોરી મામલે ભારતને જાણકારી આપી શકે છે\nમોદી સરકારમાં સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા 80% ઘટ્યાઃ કાળા નાણા પર પિયુષ ગોયલ\nસ્વિસ બેંકમાં ભારતીયોના પૈસામાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો\nસરકારની નવી યોજના, બેનામી સંપત્તિવાળાની માહિતી આપો, 1 કરોડ લો\nમોદી સરકારના 4 વર્ષઃ નોટબંધી, જીએસટી જેવી યોજનાઓથી રહ્યા ચર્ચામાં\nબધા ભ્રષ્ટ એક થયા છે, 2019 માં કાળા અને સફેદ નાણાંની લડાઈઃ રાજ્યવર્ધન રાઠોડ\nVideo : દિલ્હીના ગુટકા માલિકના લોકરથી મળ્યા 61 કરોડનો ખજાનો\n8 નવેમ્બર: કાળા નાણાં વિરોધી દિવસ કે કાળો દિવસ\nનોટબંધી પછી ચાલ્યો કાળા નાણાંને સફેદ કરવાનો ખેલ\nનોટબંધી: લોકોએ સરકારને 23,235 કરોડની નકલી નોટ પધરાવી\npreneet kaur black money supreme court account પ્રણીત કૌર બ્લેકમની સુપ્રીમ કોર્ટ એકાઉન્ટ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/alia-bhatt-in-a-never-seen-before-look-femina-photoshoot-023421.html", "date_download": "2019-05-20T00:27:32Z", "digest": "sha1:ZMW6MTPGJCUT2ZCLVCICM2LB3ALMKZTX", "length": 12364, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "આલિયાનો આવો B/W Bold અવતાર ક્યારેય નહીં જોયો હોય... | Pics: Alia Bhatt In A Never Seen Before Look For Femina - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆલિયાનો આવો B/W Bold અવતાર ક્યારેય નહીં જોયો હોય...\nમુંબઈ, 25 નવેમ્બર : આલિયા ભટ્ટ ફેમિના મૅગેઝીનના 55મા ઇસ્યુમાં ઝળહળી રહ્યા છે. આલિયાએ સોમવારે તેના કવરનું પણ લૉન્ચિંગ કર્યું. આલિયા શાનદાર ફિલ્મના શૂટિંગમાંથી તાજેતરમાં જ મુંબઈ પરત ફર્યા છે અને તેમણે ફેમિના મૅગેઝીન કવર લૉન્ચ કર્યું છે.\nઆ પ્રસંગે આલિયા ભટ્ટ બ્લૅક ડ્રેસમાં નજરે પડ્યાં. તેમના ડ્રેસ પર મોટો બ્લૅક બેલ્ટ હતો. તેમણે હાઈ હીલ્સ સેંડલ પહેરેલા હતાં. આલિયાએ વાળોને કર્લ કરી પૉનિટેલ બાંધી રાખી થી. આ પ્રસંગે તેમણે ફૅન્સ સાથે સેલ્ફી પણ લીધી. મૅગેઝીનના કવર પર આલિયા ભટ્ટની બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર છે કે જેને જર્નીસ નામ આપવામાં આવ્યું છે.\nચાલો તસવીરોમાં બતાવીએ ફેમિના કવર પેજ માટે આલિયા ભટ્ટનું ફોટોશૂટ :\nફેમિના ફોટોશૂટમાં દેખાતા આલિયા અગાઉ ક્યારેય એવા નહોતા દેખાયાં. તેઓ એકદમ ડિફરંટ લુકમાં દેખાય છે.\nઆલિયા ભટ્ટ ફેમિના મૅગેઝીનના આ માસના અંકના કવર ગર્લ છે. તેમણે બ્લૅક ગાઉન પહેર્યું છે.\nઆલિયા ભટ્ટ સાચે જ ખૂબ સુંર લાગી રહ્યા છે. આ તસવીર હજારો શબ્દો કહી જાય છે.\nઆલિયા ભટ્ટનો વધુ એક ડિફરંટ અવતાર. તેઓ 60ના દાયકાના અમેરિકન ગર્લના લુકમાં છે.\nઆલિયા આ તસવીરમાં અપર ક્લાસ સોશિયલાઇટ જેવા લાગે છે. તેઓ હાલમાં શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મ કરી રહ્યા છે.\nઆલિયા ભટ્ટ આગામી વર્ષે પણ અનેક ફિલ્મો માટે બુક છે. તેઓ કરણ જૌહરની એક ફિલ્મમાં રણબીર કપૂર સાથે દેખાશે.\nઆલિયા ભટ્ટે લંડનથી પરત ફરતા જ આ મૅગેઝીનના લૉન્ચિંગ ઇવેંટમાં ભાગ લીધો.\nઆલિયા ભટ્ટ કવર પર હસ્તાક્ષર કરતા પોઝ આપી રહ્યા છે.\nઆલિયા ભટ્ટે બૉલીવુડમાં માત્ર ચાર જ ફિલ્મો દ્વારા ઝડપી પ્રગતિ સાધી છે.\nઆલિયા ભટ્ટે આ પ્રસંગે શ્વેતા કપૂર દ્વારા ડિઝાઇન કરેલ ડ્રેસ પહેર્યો હતો.\nકંગના રનોતના આરોપો પર રણબીર કપૂરે તોડ્યુ મૌન, ‘મને ખબર છે હું શું છુ'\nઆલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલી\n‘કંગના પર મહેશ ભટ્ટે ફેંકીને મારી હતી ચંપલ, તે આખી રાત રોઈ હતી મારી બહેન'\nરણદીપ હુડાએ કરી આલિયાની પ્રશંસા તો રંગોલી બોલી, ‘કરણ જોહરનો ચાટુકાર છે'\nકંગનાની બહેને આલિયા અને તેની મા પર સાધ્યુ નિશાનઃ આ વિદેશી ભારતને લૂટી રહ્યા છે\nઆલિયા ભટ્ટે કર્યું એલાન- હવે હૉલીવુડ માટે પણ છે તૈયાર\nએવોર્ડ ફંક્શનમાં રણબીર અને આલિયાની ક્યૂટ કિસ\nરણબીરની એક્સ-ગર્લફ્રેન્ડ વિશે આલિયાનું ચોંકાવનારુ નિવેદન, ‘હું પણ ક્યાં કમ છુ'\nરણબીર અને આલિયા DUMB છે, સેક્સ પર વાત કરશે પરંતુ દેશ પર નહિઃ કંગના\nડ્રગ્ઝ સામે આલિયાની ફિલ્મ દ્વારા રાજસ્થાન પોલિસે ચલાવ્યુ જાગૃતિ અભિયાન\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nઆલિયા સાથે બ્રેકઅપ બાદ આ હિરાઈનને ડેટ કરી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106309", "date_download": "2019-05-20T01:19:06Z", "digest": "sha1:CZXETZ73RJTDIUABW36KDL6OBST3LSAX", "length": 20599, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "આજે હોમગાર્ડ- ડેઃ ૫૦ હજાર જવાનોનો દિવસ", "raw_content": "\nઆજે હોમગાર્ડ- ડેઃ ૫૦ હજાર જવાનોનો દિવસ\nશિસ્ત અને સેવાના નામે હોમગાર્ડના પ્રશ્નો ભોં માં ભંડારી દેવાયાઃ દળના જવાનોના પ્રશ્નો અંગે કેન્દ્ર- રાજય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં: ભ્રષ્ટાચારની ગંગોત્રી લોકરક્ષકદળ ભર્તી બોર્ડનું વિસર્જન કરી લોક રક્ષક દળમાં હોમગાર્ડમાંથી જ પસંદગી કરોઃ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની રાજયમાં ૩૮ જગ્યામાંથી કુલ ૨૨માં ઈન્ચાર્જથી ૧૦ વર્ષોથી ચાલતો વહીવટઃ રાજકોટમાં બન્ને પોસ્ટ વર્ષોથી ખાલી\nરાજકોટઃ શહેર હોમગાર્ડમાં ૧૨ વર્ષો સેવા આપનાર પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી મુજબ આજે તા.૬ ડીસેમ્બર રાજયમાં 'હોમગાર્ડ ડે' છે. ગુજરાત રાજયનાં પચાસ હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્થિતીમાં જીવી રહ્યા છે. આજે હોમગાર્ડઝના સ્થાપના દિવસે જ 'બળતા જીવે' હોમગાર્ડ- ડે મનાવી રહ્યા છે. રાજયસરકાર, કેન્દ્ર સરકાર પોલીસ વડાની કૈકેયી નીતિને પગલે આજે રાજયભરના હોમગાર્ડ બેહાલ છે. શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડઝ દળના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્નો ભોં માં ભંડારી દેવાયા છે.\nઆજે હોમગાર્ડ દિને છે. પરંતુ કેન્દ્ર, રાજય ���રકારની ગુજરાત હોમગાર્ડદળના જવાનો પ્રત્યેની બેદરકારી અને લાપરવાહીને કારણે આજે રાજયનાં ૫૦ હજાર હોમગાર્ડ 'દીન' એટલે ગરીબ છે.\nરાજયમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૯૪૭ના કરવામાં આવી છે તે સમયે દળનું સંખ્યાબળ માત્ર ૧૮૫૦નું જ હતું. આજે રાજયમાં પચાસ હજાર રકતદાન, પ્રૌઢ શિક્ષણ, વૃક્ષારોપણ જેવી સમાજોપયોગી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. આગ, લૂંટ કાયદાની ફાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોમાં દળના જવાનો પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવે છે. જે ગુજરાત સરકારનાં રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓએ હોમગાર્ડની સેવાઓને વખતો વખત બિરદાવેલી છે. પોલીસની સાથે ખભ્ભે ખભ્ભા મિલાવી ચુંટણી બંદોબસ્ત, વીઆઈપી સુરક્ષા, નાઈટ પેટ્રોલીંગ, ટ્રાફીક ફરજો, ઈમર્જન્સી ફરજો, યુધ્ધકાળ દરમ્યાન સિવિલ ડીફેન્સની ફરજોમાં રાઉન્ડ ધ કલોક સેવા બજાવતાં જવાનોના પ્રશ્નોની ઉપેક્ષા થઈ રહી છે.\nરાજય સરકારે વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૮માં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની જાહેરાતોમાં આવેલી અરજીઓ ગૃહખાતાની કચરાપેટીમાં સ્વાહા કરી દેવાતાં રાજયનાં ૩૮ કમાન્ડન્ટોમાંથી ફકત ૧૬ કમાન્ડન્ટો છે. ૨૨માં ઈન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડમાં (ડીવાયએસપી) હસ્તક છે. રાજકોટમાં બન્ને જગ્યા ખાલી છે. જેમાંની કેટલીક જગ્યાઓ ૧૦ વર્ષોથી ખાલી છે.\nરાજયમાં તાલીમ વગરનાં ટ્રાફીક વોર્ડન અને પોલીસ મિત્ર જેવા ગતકડાં ઉભાં કરી હોમગાર્ડને હાસ્યામાં ધકેલી દેવાયા છે. રાજયમાં લાગવગશાહી, મામકાવાદ અને ભ્રષ્ટાચારનું ગંગોત્રી સમાન લોક રક્ષકદળ ભર્તી બોર્ડનું વિસર્જન કરી લોક રક્ષક દળમાં ગુજરાત રાજય હોમગાર્ડ દળના ૫૦ હજાર તાલિમબધ્ધ જવાનો માંથી સંપૂર્ણ લાયકાત ધરાવનારને આગામી ભર્તીમાં અગ્રતા આપવી જોઈએ. પોલીસદળમાં હોમગાર્ડ માટે અનામત બેઠકો રાખવી જોઈએ તેવી માંગ સરકારમાં પેન્ડીંગ છે. આજે હોમગાર્ડ ડે નીમિતે 'ગીફટ' આપી હોમગાર્ડને લોકરક્ષકદળમાં સમાવેશ કરવા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) એ અંતમાં માંગ ઉઠાવી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધ��ામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST\n૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST\nશેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી ���હ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nફિચે ઘટાડ્યુ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ: બજારમાં રોકડની તંગીને ગણાવી કારણભૂત access_time 12:00 am IST\nરાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા પકડાયો 1080 પેટી દારૂ access_time 12:59 pm IST\nરાજકોટ જિલ્લા પંચાયતમાં બિનખેતીનો મોટો 'ઘાણવો' નીકળે તે પહેલા સરકાર 'આંબી' ગઈ \nરાજકોટ સહિતનાં મેયર-કમિશ્નર-સ્ટેન્ડીંગ ચેરમેન સાથે મુખ્યમંત્રીની તાકિદની બેઠક access_time 3:27 pm IST\nદેરડી પાસે ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં વ્હોરા યુવાન ફંગોળાયો access_time 11:48 am IST\nગોંડલ-બગસરા રોડ પર મીનીબસ પલટી ખાઈ જતા મહિલાનું કરૂણમોત :છ મુસાફરો ઈજાગ્રસ્ત access_time 8:55 pm IST\nચરાડવાની યુવતી પર બળાત્કાર :ગુરુકુળના સંચાલક, તેના ભાણેજ અને અન્ય શખ્શ વિરુદ્ધ ફરિયાદ :ચકચાર access_time 11:09 pm IST\nજૂનાગઢમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસના બદલે પાણી નીકળતા ચકચાર access_time 2:47 pm IST\nબારડોલી: કામરેજ ચાર રસ્તા નજીક ગઠિયાએ એનઆઇઆર યુવતીના 30 તોલા દાગીના તફડાવ્યા access_time 5:43 pm IST\nમહેસાણામાં તાલુકા પંચાયતમાં કારોબારી સભ્યોમાં નવા સભ્યોનો સમાવેશ કરતા હોબાળો મચી જવા પામ્યો access_time 5:43 pm IST\nવિશ્વમાં સૌપ્રથમ '' હયુમન ટેલીરોબોેટિક કોરોનરી ઇન્ટરવેન્શનની શોધ કરનાર પદ્મશ્રી ડો. તેજસભાઇ પટેલનું અમદાવાદમાં મહંત સ્વામી દ્વારા સન્માન access_time 9:15 pm IST\nડોમિનિકન ગણરાજયમાં વિસ્ફોટ:4ના મોત: 45 ઘાયલ access_time 5:47 pm IST\nયુ.કે. કાઉન્સલરએ વ્હોટસ એપ પર મોકલી મહીલાની ટોપલેસ તસ્વીરઃ સસ્પેન્ડ થયોઃ access_time 10:29 pm IST\nથાઇલેન્ડમાં બોગસ લગ્નનું કૌભાન્ડ ઝડપાયું :દસ ભારતીયોની ધરપકડ:20 હજુ પોલીસ પકડથી દૂર access_time 11:15 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nએશિયાળ પદક વિજેતા સુધા સિંહાએ ઘરેલુ મેદાનમાં પણ રહી પ્રથમ access_time 5:02 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nમારી ફિલ્મો શેરી નાટક જેવી હોય છે: આયુષ્માન ખુરાના access_time 4:17 pm IST\nક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ access_time 4:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/us-to-make-major-changes-in-h-1b-visa-programme-to-attract-talented-professionals-donald-trump-043990.html", "date_download": "2019-05-20T00:42:43Z", "digest": "sha1:ZF5B4MEE3O5LI5JEL2566N2IRB6ZT5OK", "length": 12537, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમેરિકામાં જલ્દી થશે H-1B વિઝામાં ફેરફાર, ભારતીયો માટે ગુડ ન્યૂઝ | US to make major changes in H-1B visa programme to attract talented professionals: Trump - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઅમેરિકામાં જલ્દી થશે H-1B વિઝામાં ફેરફાર, ભારતીયો માટે ગુડ ન્યૂઝ\nઅમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક વાર ફરીથી એચ-1 બી વિઝામાં મોટા ફેરફારની યોજના બનાવી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ કે હવે તેમના દેશમાં માત્ર યોગ્ય લોકોને કામ કરવાની અનુમતિ આપવામાં આવશે. ટ્રમ્પનું આ પગલુ ખાસ કરીને એ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને એ જબરદસ્ત રીતે પ્રભાવિત કરવાનું છે જે અમેરિકામાં લાંબા સમયથી ત્યાં રહેવા અને ત્યાંની નાગરિકતા મેળવવા ઈચ્છે છે.\nટ્રમ્પે ટ્વીટ કરીને શુક્વારે સ્પષ્ટ કર્યુ છે કે તેમની સરકાર એચ-1બી વિઝામાં ફેરફાર કરીને અમેરિકા હાઈલી સ્કીલ્ડ અને ટેલેન્ટેડ લોકોને રોકાવાની અનુમતિ આપશે. ભારતીયો માટે આ પગલુ સારુ માનવામાં આવી રહ્યુ છે જે અમેરિકામાં જૉબ કરવા માટે ગયા છે અને હવે ત્યાં જ રહેવા ઈચ્છે છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યુ, 'અમેરિકામાં એચ-1 બી વિઝા હોલ્ડર્સ આશ્વાસન આપી શકીએ છીએ કે ફેરફાર બહુ જલ્દી થવાના છે જે તમારા પ્રવાસને સરળતા અને નિશ્ચિતતા બંને આપશે જેમાં ત���ારી નાગરિકતાનો એક સંભવિત માર્ગ પણ શામેલ થશે. અમે અમેરિકામાં કેરિયરના વિકલ્પોને આગળ વધારવા માટે હાઈલી સ્કિલ્ડ અને ટેલેન્ટેડ લોકોને પ્રોત્સાહિત કરવા ઈચ્છીએ છીએ.'\nટ્રમ્પનું આ પગલુ અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય વ્યવસાયકારો માટે એક સારા સમાચાર છે. ખાસ કરીને આઈટી સેક્ટરમાં કામ કરી રહેલા લોકો માટે જે છેલ્લા એક દશકથી ગ્રીના કાર્ડ કે સ્થાયી કાનૂની નિવાસ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. પોતાના કાર્યકાળના પ્રારંભિક બે વર્ષોમાં ટ્રમ્પ પ્રશાસને એચ-1 બી વિઝા હોલ્ડર્સ માટે અમેરિકામાં રહેવા અને વિઝા લંબાવવા કે નવા વિઝા જારી કરવા જેવા કઠોર નિયમો લાગુ કરી દીધી હતા. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે એચ-1 બી વિઝાની સૌથી વધુ માંગ રહે છે. આ એક બિન-અપ્રવાસી વિઝા છે જે અમેરિકાની કંપનીઓ વિશેષ પ્રોફેશનોમાં વિદેશી શ્રમિકોને નિયુક્ત કરવાની અનુમતિ આપે છે.\nઆ પણ વાંચોઃ આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નહોતાઃ જસ્ટીસ પટનાયક\nતેલની આયાત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના મંત્રીને આપ્યો સ્પષ્ટ સંદેશ\nઅમેરિકા અને જાપાન સાથે સાઉથ ચાઈના પહોંચ્યુ ભારત, ચીનનું બીપી હાઈ\nજાણો કોને પાછળ છોડીને ફેસબુક પર 'મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર' બન્યા નરેન્દ્ર મોદી\nટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની મંજૂરી\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nભારત ખુબ જ વધારે ટેક્સ લગાવે છે: ડોનાલ્ડ ટ્રમ્પ\nટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો GSP સુવિધા છીનવી શકે US, માલ વેચવો થશે મુશ્કેલ\nભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\nપુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનક\nઅમેરિકામાં ટ્રમ્પે લગાવી ઈમરજન્સી, જાણો આખી વાત\nપુલવામા અટેક પર બોલ્યું અમેરિકા- ભારતનો કોઈપણ ફેસલો અમને મંજૂર\nઅમેરિકામાં ગ્રીન કાર્ડ માટેનું બિલ સંસદમાં પસાર, ભારતીયોને થશે સૌથી વધુ ફાયદો\nહવે ચીનની ચોરી નહીં ચાલે: ડોનાલ્ડ ટ્રમ્પ\nh1b visa h1b donald trump એચ 1 બી વિઝા એચ 1 બી ડોનાલ્ડ ટ્રમ્પ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/BreakingNews?page=5", "date_download": "2019-05-20T00:53:13Z", "digest": "sha1:NZP2BIP4WYXI4E7AT523N3C7BYDMT3WV", "length": 18562, "nlines": 732, "source_domain": "vatsalyanews.com", "title": "Vatsalay News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપીલેતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nબિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છપૂર્વ કચ્છના ગાંધીધામ શહેર માંથી ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપીલેતી એલ.સી.બી પોલીસપૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ એલ.સી.બી પી.આઈ ડી.બી.પરમાર ના....\nશ્રી સ્વામીનારાયણ મંદિર સંસ્થાના મહંત શ્રી પુરુસોત્તમપ્રિયદાસજી મહારાજના હસ્તે ગૌ વંશને કરાવાયું નિરણ\nબિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છરિપોર્ટ :નવીન મહેતામણીનગર શ્રીજી સ્વામીનારાયણ મંદિર સંસ્થાનના મહંત શ્રી. પુરૂષોત્તમ પ્રિયદાસજી મહારાજ દ્વારા જુવારના લીલા ચારાનુ પશુઓને કરાયું નિરણભુ....\nરાપર ખાતે હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું\nબિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છકચ્છ જીલ્લાનાં રાપર શહેર ખાતે ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામરાપર શહેર માં ધમધમતા બસ સ્ટેન્ડ નજીક થી હાઈપ્રોફાઈલ જુગાર ભચાઉ અને બાલાસર પોલીસે સયુંકત રીત....\nકચ્છ જીલ્લાની ૮૦ સ્કૂલોમાં ચાલી રહ્યું છે સમયદાન અભિયાન\nબિમલ માંકડ 78846 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છકચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા સમય દાન યોજના હેઠળ ૮૦ સ્કૂલોમાં બાળકોને કરાવાય છે અભ્યાસકચ્છ જિલ્લામાં વેકેશન દરમિયાન સમયદાન ની યોજના અમલમાં મુકાઈ ....\nધાખા ગામ માં વાવાઝોડ ના પગલે ધાખા દૂધ ઉત્પાદક મંડળી ગોડાઉન ના પતરા ઉડ્યા\nરિપોર્ટર( કાળાભાઈ ચૌધરી)ધાનેરા બ્રેકીંગ.....ધાનેરા તાલુકા ના અનેક ગામડા માં ભારે પવન સાથે વરસાદ પડ્યોધાખા ગામમાં વરસાદ દરમિયાન ઉડ્યા છાપરાધાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના છાપરા ઉડતા 500 ફૂટ પડ્યા દૂરઘ....\nભરતનગર નિવાસી પ્રણવભાઈ ફેફરનો આજે જન્મદિવસ\nભાવિક રૈયાણી દ્વારામૂળ ભરતનગર નિવાસી પ્રણાવભાઈ ફેફરનો જન્મ 18 મે 1997 માં થયો હતો. આજરોજ તેઓએ 22 વર્ષ પૂર્ણ કરી 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વ્યવસાયે તેમના પિતા વિનુભાઈ ફેફર એક શિક્ષક છે. જેને....\nરાજુલા ના ચાંચબંદર ગામનો પુલ અને વીજય મહાલ જર્જરીત હોવાથી કરી રજુઆત\nન્યુજરાજુલારાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે વિજય મહાલ ની ઐતિહાસિક ધરોહર તરીકે જાહેર કરવા તથા વિકટર બંદર અને ચાંચ બંદર વચ્ચે ખાડીમાં પુલ બનાવવા ગુજરાત જન ચેતના પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ ભાણાભાઈ ગુજરી....\nમોરબી ખાતે આવતીકાલે ધોરણ ૧૦ પછી શું અંગે નિ:શુલ્ક સેમીનાર યોજાશે\nમાર્ચમાં લેવાયેલ ધોરણ ૧૦ ની પરિક્ષાના પરિણામ ના થોડાક દિવસોની વાર છે ત્યારે મોરબી ખાતે આવેલ ન્યુ ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી શું તે અંગે માર્ગદર્શન સેમીનાર યોજાશેવિદ્યાર્થી....\nનારણપર (રાવરી) ખાતે ચકલી ઘર અને પાણીનાં કુંડાનું નિઃશુલ્ક કરાયું વિતરણ\nબિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છભુજ તાલુકાના નારણપર (રાવરી) ગામ ખાતે દાતા નાં સહયોગથી માનવ જ્યોત સંસ્થા દ્વારા પાણીનાં ક���ંડા અને ચકલી ઘરનું કરાયું વિતરણભુજ તાલુકાના નારણપર ગામ ખાતે ....\nહનીટ્રેપમાં ફસાવી પ્રૌઢને લૂંટી લેવાના બનાવમાં બે શખ્સો ઝડપાતા રિમાન્ડમાં લેવાયા\nખંભાળિયામાં એક યુવતિએ ફોન મા૨ફતે દ્વા૨કાનાં પ્રૌઢને મોહ-માયામાં લપેટીને બનાવટી પોલીસ મા૨ફતે રૂા. ૧.૧૦ લાખ પડાવી લેવા સબબ યુવતિ અને બે શખ્સો સામે નોંધાયેલી પોલીસ ફિ૨યાદ બાદ ગત ૨ાત્રે પોલીસે બે યુવાનોને....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/Mahesh", "date_download": "2019-05-20T01:36:00Z", "digest": "sha1:WQEOM6IHWEUA3HJDZTWTVITLI57HOBQR", "length": 3362, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User Mahesh - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/rohit-sharma-passes-yo-yo-test-join-team-india-for-england-tour/", "date_download": "2019-05-20T00:44:15Z", "digest": "sha1:3LZQNX767K52OTAJFWFHCQMQCT7C2IIA", "length": 13346, "nlines": 153, "source_domain": "sambhaavnews.com", "title": "રોહિત શર્માએ પાસ કરી યો યો ટેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે | Rohit Sharma passes Yo Yo test, join Team India for England tour - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમ���ં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nરોહિત શર્માએ પાસ કરી યો યો ટેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે\nરોહિત શર્માએ પાસ કરી યો યો ટેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે\nટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ યો યો ટેસ્ટ પાસ કરી લીધી છે. બુધવારે બેંગ્લોરમાં એનસીએમાં યો યો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, તે હવે ટીમ ઈન્ડિયા સાથે UKના પ્રવાસ પર જશે.\nયો યો ટેસ્ટ પસાર કર્યા પછી, રોહિત શર્માએ પોતે આ માહિતી Instagram પર શેર કરી હતી. તેના પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, તેણે લખ્યું, “યો-યો ટેસ્ટ ક્લીર. આપણે જલ્દી મળીશું, આયર્લૅન્ડ.”\nતમને જણાવી દઈએ કે અજિંક્યા રહાણે રોહિત શર્માના સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે રોહિતના યો યો ટેસ્ટ પાસ કરવા પર તમામ અટકળો પતી ગઈ છે.\nઅગાઉ, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલા ખેલાડીઓએ (સિવાય કે જેઓ અફઘાનિસ્તાન સામેની મેચ રમ્યા હતા) 15 જૂનના રોજ યો-યો ટેસ્ટ રાખવામાં આવ્યો હતો પણ રોહિત ઉપસ્થિત ન હતો. રોહિત રશિયામાં એક ઘડિયાલ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજરી આરવા ગયો હતો. BCCI દ્વારા રાખવામાં આવેલી 15મી જૂનની યો યો ટેસ્ટ હવે આપી.\nત્યારથી, તે સ્પષ્ટ ન હતું કે શા માટે તેમની તંદુરસ્તી પરીક્ષણની તારીખ સતત બદલાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત, વનડેમાં રોહિત બીજા ક્રમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે અને ઈંગ્લેન્ડના આગામી પ્રવાસમાં તેના મર્યાદિત ઓવરમાં તે મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખાય છે.\nBCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેલીડિઓ ઈંગ��લેન્ડ પહોંચીને આ ફિટનેસ ટેસ્ટ આપવા માગતા હતા, પરંતુ BCCIએ સાફ શબ્દોમાં કપ્યું હતું કે ટેસ્ટ ભારતમાં જ ફરજિયાત છે.\nટાઈગર મેમણ-વિજય માલ્યા અને લલિત મોદીને ભારત લાવવામાં આવે તેવી શક્યતા\nઆરટીઓના ટેકસની ચોરી કરવાનાં કૌભાંડનો પર્દાફાશ\n“ડ્રાઇવરલેસ મેટ્રો” ટ્રાયલ દરમ્યાન દિવાલ તોડી નીકળી ગઇ બહાર, PM મોદી કરશે…\nહિમાચલ મંડીમાં ભૂસ્ખલનથી 9ના મોત, 6 ઘાયલ, NH21 કરાયો બંધ\nગોલ્ડ ડિપોઝિટ એકાઉન્ટ પર બે ટકા વ્યાજ મળે તેવી શક્યતા\nફેસ અનલોક ફીચર સાથે લોન્ચ થયો Huawei Honor 7C, બંને કેમેરામાં પોર્ટ્રેટ મોડ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્�� ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/1st-february-changes-india-common-man-impact-bank-banking-union-budget-modi-government/", "date_download": "2019-05-20T01:25:58Z", "digest": "sha1:43PRF2KYQ4UBXV2YSQ77U7ZPKX4BJH5A", "length": 10421, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "1 ફેબ્રુઆરીથી થઇ રહ્યાં છે આ મોટા બદલાવ, જાણી લો નહી તો ભરાશો - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » 1 ફેબ્રુઆરીથી થઇ રહ્યાં છે આ મોટા બદલાવ, જાણી લો નહી તો ભરાશો\n1 ફેબ્રુઆરીથી થઇ રહ્યાં છે આ મોટા બદલાવ, જાણી લો નહી તો ભરાશો\nસામાન્ય જનતા માટે ફેબ્રુઆરી મહિનામાં ઘણા મોટા ફેરફાર થવા જઇ રહ્યાં છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વચગાળાનું બજેટ આવશે. જેમાં તેવી જાહેરાતો થવાની આશા છે જે મધ્યમવર્ગ અને ખેડૂતોની મુશ્કેલીમાં થોડી રાહત આપે. વધુમાં 1 ફેબ્રુઆરીથી દેશમાં ટીવીમાં ચેનલો જોવાના નિયમો પણ બદલાઇ રહ્યા છે. જે હેઠળ ગ્રાહક ખાલી તે ચેનલની ચુકવણી કરશે જેને તે દેખવા માંગતા હોય. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRAI તમામ કંપનીઓને 31 જાન્યુઆરી 2019 સુધીનો સમય આપ્યો છે. અને ગ્રાહકોને પણ 31 જાન્યુઆરી સુધી સ્પેશયલ પેક સિલેક્ટ કરવાનું કહ્યું છે. આવું ના કરવા પર બેઝિક પેક એક્ટિવેટ કરવામાં આવશે.\nબેઝિક પેકમાં ગ્રાહકોને 130 રૂપિયાની સાથે જીએસટી આપવું પડશે. 18 ટકા જીએસટી પર આ પૈક માટે ગ્રાહકોને 150 રૂપિયા આપવા પડશે. જેમાં તમને 100 ફ્રી ચેનલ જોવા મળશે. ગ્રાહકો તેમની મનપસંદ ચેનલ પસંદ કરી શકે તે માટે ટ્રાઇએ એક એપ્લિકેશન પણ લાવી છે. 2) બેંક ઓફ બરોડા એટલે કે BOB તેના બચત ખાતા પર મિનિમમ ક્વાટરલી એવરેજ બેલેન્સ સીમા વધારી રહ્યા છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. બેંકે આ મામલે SMS કરીને ગ્રાહકોને જાણકારી આપી છે.\nશહેરી ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ 1,000 રૂપિયા વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યું છે. અને અર્ધ શહેરી બ્રાંચમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયાથી વધારી 1000 રૂપિયા કરી દીધુ છે. જો ગ્રાહક આટલું મિનિમમ બેલેન્સ નથી રાખતા તો તેમને દંડ ભરવો પડશે. તમને જણાવી દઇએ કે બીઓબી સિવાય દેના બેંક અને વિજયા બેંકનો પણ સરકારે મર્ઝર કરવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાએ ગ્રામીણ વિસ્તારને રાહત આપતા જણાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોના ન્યૂનતમ બેલેન્સમાં કોઇ ફેરફાર નથી કર્યા. આ નવા નિયમ પણ 1 ફેબ્રુઆરીથી બદલાશે.\nવધુમાં કેન્દ્ર સંબંધિત સરકારી કંપનીઓને આર્થિક રીતે નબળા સુવર્ણોને જે 10 ટકા આરક્ષણ આપવાની વાત કહી છે તે પણ 1 ફેબ્રુઆરી લાગુ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝઝ એટલે કે ડીપીઆઇ પણ આ માટે આદેશ જાહેર કર્યા છે. આદેશ મુજબ સરકારી કંપનીઓએ દર 15 દિવસે તે રિપોર્ટ એક રિપોર્ટ આપવો પડશે. જેમાં એસી, એસટી, ઓબીસી, આર્થિક રૂપે નબળા અને અનારક્ષિત શ્રેણીના કેટલા પદ ભર્યા.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nજીએસટીના અધિકારીઓએ શોધી નવ બોગસ કંપનીઓ, જાણો કેટલાનું કૌભાંડ\nઅમેરિકા ઉપરાંત યુરોપનાં વિવિધ દેશોમાં પણ ભયાનક ઠંડી, ભયાનક હિમ તોફાન, જનજીવન ખોરવાયું\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/maruti-hikes-manesar-workers-salary-by-rs-18k-per-month-000315.html", "date_download": "2019-05-20T00:57:53Z", "digest": "sha1:YLAP4BE2KB3FFZ2BOQLA6HC4WHBA4LJ6", "length": 9972, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "મારૂતિએ માનેસર ગુરગાંવ પ્લાન્ટ વર્કર્સના પગારમાં વધારો કર્યો | Maruti hikes Manesar Gurgaon workers salary by Rs 18K per month, મારૂતિએ માનેસર ગુરગાંવ પ્લાન્ટ વર્કર્સના પગારમાં વધારો કર્યો - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમારૂતિએ માનેસર ગુરગાંવ પ્લાન્ટ વર્કર્સના પગારમાં વધારો કર્યો\nગુરગાંવ, 26 સપ્ટેમ્બર : દેશની સૌથી મોટા કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ મંગળવારે તેના વેજ સેટલમેન્ટ એગ્રીમેન્ટ અંતર્ગત તેના વર્કર્સને ત્રણ વર્ષ માટે માસિક પગારમાં સરેરાશ 18000 રૂપિયાનો વધારો કર્યો છે.\nત્રણ વર્ષનો કરાર આ વર્ષના એપ્રિલ મહિનાથી અમલી બનાવવામાં આવ્યો છે. વર્કર્સને તેમનો 80 ટકા વધારો પ્રથમ વર્ષમાં મળી જશે. જ્યારે બાકીનો વધારો પછીના બે વર્ષમાં મળશે.\nઆ અંગે મારૂતિ ઉદ્યોગ કામદાર યુનિયનના મહામંત્રી કુલદીપ જંઘુએ જણાવ્યું કે 'અમે અમારા પગાર બાબતે મેનેજમેન્ટ સાથે કરાર કર્યો છે. કરારને પગલે પ્લાન્ટના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ રૂપિયા 18,000નો વધારો થશે. આના પગલે જુનિયર વર્કરને પણ પગારમાં રૂપિયા 15,000નો વધારો મળશે. આ સૂચવે છે કે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચેના કોઇ પણ મુદ્દા વાટાધાટો થઇ ઉકેલી શકાય છે.'\nમારૂતિ સુઝુકી ઇન્ડિયાના ચીફ ઓપરિટિંગ ઓફિસર (એડમિનિસ્ટ્રેશન) એસ વાય સિદ્દીકીએ જણાવ્યું કે 'ચાર મહિના અને 40 મીટિંગ બાદ અમે માનેસર અને ગુરગાંવના કર્મચારીઓને પગારમાં વધારો આપીને આનંદ અનુભવી રહ્યા છીએ.'\nજીએસટીના કારણે મારુતી સુઝુકીએ, ભાવ ઘટાડ્યા\nમારુતિએ લોન્ચ કરી એર્ટિગા લિમિટેડ એડિશન\nગુજરાતમાં રોકાણ નહીં કરી 10,500 કરોડ રૂપિયા બચાવશે મારૂતિ\nમારુતિએ લોન્ચ કર્યો સ્વિફ્ટનો નવો અવતાર વોલ્ટ\nમહિન્દ્રાએ લોન્ચ કરી 300 સીસીની બાઇક ‘મોજો’\nલોન્ચ થઇ મારુતિની સેલેરિયો, જાણો કિંમત અને ફીચર્સ\nગુજરા��માં મારૂતિનો નવો પ્લાન્ટ કાર્યરત થવામાં વિલંબ\nમારૂતિએ માનેસર પ્લાન્ટમાંથી 200 કર્મચારીઓને છૂટા કર્યા\nઆ કાર્સના ઇન્ટિરીયરને જોઇને તમે પણ કહીં દેશો, 'wow'\nમારૂતિની પેટ્રોલ કારોનું ઉત્પાદન કરશે બંધ\nમારૂતિનો ગુજરાત પ્લાન્ટ 2015માં કાર્યરત બનશે\nકારના ભાવ જાન્યુઆરીથી 20,000 જેટલા વધશે\nભારતીય બજારમાં 2013માં આ કારો મચાવશે ધૂમ\nmaruti salary hike workers પગાર વધારો વર્કર્સ મારૂતિ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/shweta-bhatt-became-powerful-against-modi-shankarsinh-002492.html", "date_download": "2019-05-20T00:26:14Z", "digest": "sha1:RM46OZ25THPAFKCDYT3X7DID2J545AWR", "length": 14256, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી સામે ચૂંટણીમાં ઝંપલાવી શ્વેતા ભટ્ટ પ્રબળાં બન્યાં છે : શંકરસિંહ વાઘેલા | Shweta Bhatt became powerful against Modi: shankarsinh Vaghela મોદી સામે ચૂંટણીમાં ઝંપલાવી શ્વેતા ભટ્ટ પ્રબળાં બન્યાં છે : શંકરસિંહ વાઘેલા - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમોદી સામે ચૂંટણીમાં ઝંપલાવી શ્વેતા ભટ્ટ પ્રબળાં બન્યાં છે : શંકરસિંહ વાઘેલા\nકપડવંજ, 30 નવેમ્બર : કોંગ્રેસના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ઉત્તરને બદલે તેમની જૂની બેઠક કપડવંજથી ચૂંટણી લડશે તેવી સ્પષ્ટતા ગુરુવારે સાંજે થયા બાદ શુક્રવારે સવારે તેઓ ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની હિંમત દાખવી શ્વેતા ભટ્ટે પ્રબળાં નારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.\nશંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે \"મુખ્યમંત્રી સામે શ્વેતા ભટ્ટ ચૂંટણી લડી રહ્યા છે. શિસ્તવાળી કહેવાતી સરકારના પોલીસ ખાતામાં પોતાના પતિને કરવામાં આવી રહેલી હેરાનગતિ સામે અવાજ ઉઠાવવા માટ��� તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. મારું માનવું છે કે શ્વેતા અબળા નારીની છબી બદલીને પ્રબળાં નારીના પ્રતીક બન્યાં છે. તેમની આ હિમ્મત માટે મણિનગરની પ્રજા તેમને સાથ આપશે.\"\nવાઘેલાએ જણાવ્યું કે \"મને ઘણા સમયથી વિધાનસભા માટે ઉમેદવાર બનવાનું કહ્યું હતું. તેમનો આગ્રહ ગાંધીનગર ઉત્તર હતો. છેવટે મને કપડવંજથી લડવાનું જણાવાયું. આ માટે હું મારા મિત્ર અને કપડવંજના નાગરિકોનો આભાર માનું છું. બિમલ શાહે ટેકો આપવાની વાત કરી છે તેમને હું આવકારીશ. તેઓ ભાજપ જિલ્લાના પ્રમુખ હતા. એ અંગે પાર્ટીએ વિચારવાનું છે. કોંગ્રેસમાં નામ મોડા જાહેર થાય તેનું કારણ અભ્યાસ છે.\"\nતેમણે નરહરિ અમીનની નારાજગી સામે પક્ષ કેવા પગલાં લેશે તે અંગે જણાવ્યું કે \"નરહરિ અમીન પક્ષના અગ્રણી નેતા છે. તેમણે હજી કોઇ નિર્ણય લીધો નથી. તેમની નારાજગી દૂર કરવા પક્ષ પ્રયત્નશીલ છે. પક્ષ બપોર સુધીમાં સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પક્ષ આવું કડક પગલું લેશે તેનો ખ્યાલ અમને ન હતો. કોંગ્રેસે આચરેલા કડક પગલાંને કારણે આમ બન્યું છે.\"\nતેમણે વધુમાં જણાવ્યું કે \"મણિનગરમાંથી ગઇ ચૂંટણીમાં દિનશા પટેલને ઉતાર્યા હતા. આ વખતે મુખ્યમંત્રી સામે દિગ્ગજ નેતા ઉતારવાનો કોઇ સવાલ નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક પાર્ટીઓ કામ કરતી હોય છે. પસંદગીના કારણે માણસો દુ:ખી થાય તો સમય તેનો ઘાવ ભરે છે. ભાજપની સરકાર જનતાથી ભાગી રહી છે. ભાજપની સરકાર 15 વર્ષથી સત્તા પર હોય અને અમે આમ કરીશું તેમ કહે છે આવી સરકારને વાયદા કરવાનો અધિકાર નથી. એન્ટિ બીજેપી મતદાન થશે અને તેનાથી કોંગ્રેસને ફાયદો થશે.\"\nશંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની સ્થિતિ અંગે જણાવ્યું કે \"મારું માનવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કોંગ્રેસને 112 કરતા વધારે બેઠકો મળશે એવી મારી આશા છે. મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની પ્રજા કોંગ્રેસના 12 મુદ્દા ધ્યાનમાં રાખશે તો સ્વયંભૂ ભાજપના વિરુધ્ધમાં મતદાન થશે.\"\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.\nસ્ટેચ્યૂ ઓફ યૂનિટી ભાજપ સરકારનું અન પ્રોડેક્ટિવ માર્કેટીંગ છેઃ શંકરસિંહ વાઘેલા\nશંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો\nલોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા થર્ડ ફ્રન્ટને કોઇ સ્થાન નથીઃ શંકરસિંહ વાઘેલા\nરાજકોટ: બાપુના ખાસ મનાતા કાશ્મીરા નથવાણી જોડાયા BJPમાં\nદીવમાં ફરી લહેરાઇ કોંગ્રેસની વિજય પતાકા, BJPનો સફાયો\nકોંગ્રેસ સાથેના મતભેદ મામલે બાપુ, હા પક્ષ સામે નારાજગી છે\nકોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની અવગણના થાય છેઃ નીતિન પટેલ\nફરી ઉડી બાપુના કોંગ્રેસ છોડવાની અફવા, બાપુએ કરી સ્પષ્ટતા\nગુજ. વિધાનસભા ચૂંટણી 2017:સત્તાની કમાન અશોક ગેહલોતના હાથમાં\n..તો આ રીતે નલિયાકાંડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે થયું સમાધાન\nભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને દિશાવિહિન: શંકરસિંહ વાઘેલા\nબહેનોની સલામતી માટે બ્લેક કમાન્ડો બન્યા - શંકરસિંહ વાઘેલા\nગુજરાતમાં ભાજપને ધૂળ ચટાડવા કોંગ્રેસે તૈયાર કરી U-Army\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/16-10-2018/89983", "date_download": "2019-05-20T01:20:37Z", "digest": "sha1:6ARLHC6AVPXGJX5X3F6WA7IETT7KICPZ", "length": 15894, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "વાગરાના ગંધાર ગામની હદમાં ફેકટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા એક શખ્શ ઝડપાયો :એક ભાગી ગયો :ટેન્કર કબ્જે", "raw_content": "\nવાગરાના ગંધાર ગામની હદમાં ફેકટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા એક શખ્શ ઝડપાયો :એક ભાગી ગયો :ટેન્કર કબ્જે\nખુલ્લા ખાડામાં ચોખા પાણીમાં ટેન્કરમાંથી ઝેરી વેસ્ટ પાણી ઠાલવતા હતા\nવાગરા તાલુકાના ગંધાર ગામની હદમાં ફેક્ટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા બે શખ્સો પૈકી એકને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસે પાંચ લાખની કિંમતનું ટેન્કર કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.\nપોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા અને ભરૂચ એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં કેમિકલ વેસ્ટ ઠાલવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હતી. જેમની સૂચના મુજબ વાગરા પોલીસ મથકની હદમાં ગંધાર ગામની હદમાં ખુલ્લામાં આવેલા ચોખ્ખા પાણીના નના-નાના ખાડાઓમાં વહેલી સવારે બે ઈસમો ટેન્કરમાંનું વેસ્ટ વોટર ઠાલવતા હતા. વાગરા પોલીસે બે પૈકી એકને પકડી પાડતાં તેનું નામ દલપત શંકર ચાવડા (રહે. પોરડા,તા.ઠાસરા, જી.ખેડા)નો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટેન્કરનો ચાલક સુરેશ રમણ ચાવડા (રહે, પોરડા, તા.ઠાસરા) ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો.\nઝેરી કેમિકલ વેસ્ટ ભરેલુ ટેન્કર નંબર જીજે 18 એ.યુ 8301 કિંમત રૂપિયા પાંચ લાખનો મ���દ્દામાલ કબ્જે લઇ વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમુંબઇમાં સખ્ત ગરમી-ઉકળાટ : ૨૧-૨૨ ઓકટોબરે છુટાછવાયા ગાજવીજ વરસાદી ઝાપટા પડશેઃ હાલ તુર્ત સુકુ અને ગરમ વાતાવરણ ચાલુ રહેશે તેમ સ્કાયમેટ કહે છે. મુંબઇમાં સાંતાકુઝ ખાતે ગઇકાલે ૩૭.૫ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન નોંધાયું હતુઃ ભારે ગરમી-બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ છેઃ છેલ્લા ૧૦ વર્ષોમાં બીજી વખત આવુ ઉંચુ ઉષ્ણાત���માન ઓકટોબરમાં જોવા મળ્યું છે. access_time 3:37 pm IST\nગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST\nશશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST\nકેજરીવાલનો નરેન્દ્રભાઈને પડકારઃ હિંમત હોય તો રાફેલ ડીલની ફાઈલ બતાવો access_time 3:42 pm IST\nમુંબઇમાં તરૂણ વયની રાજસ્થાની મોડેલની હત્યા : સાથે રહેતા હૈદરાબાદી મિત્રની ધરપકડ access_time 10:06 am IST\nમધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કાલિસિંઘ નદીના કિનારે ગડિયાઘાટીવાળા માતાજીના મંદિરે પાણીથી દિવો પ્રજ્જવલિત access_time 12:00 am IST\nશુક્રવારે સમસ્ત શ્રીમાળી સોની સમાજના ખેલૈયાઓ થીરકશે access_time 3:28 pm IST\nરેસ્ટોરન્ટ સંચાલક નરેન્દ્રસિંહ ગોહેલને કોશિક ડોડીયા અને પિયુષ વીરડીયાના ત્રાસથી ગામ છોડવું પડ્યું'તું access_time 3:23 pm IST\nગોંડલના મોટા દડવામાં જુગાર રમતા ચાર પકડાયા સંજય, બહાદુર, ભુપત અને અજય ઉર્ફે પુઠીયાની ધરપકડ access_time 11:53 am IST\nઉપલેટામાં કડવા પટેલ સમાજ આયોજીત રાસોત્સવમાં સ્વચ્છતાના શપથ access_time 3:40 pm IST\nપાલીતાણાના રંડોળામાં લુંટના ઇરાદે વૃધ્ધ દંપતિની હત્યા access_time 11:55 am IST\n૮૦ ટકાથી ઓછી હાજરી તો પરીક્ષામાં બેસવાની તક નહીં access_time 8:37 pm IST\nપરપ્રાંતિયોના હુમલા મામલે હજુ સુધી ૭૧૫ ઝડપાયા છે access_time 8:06 pm IST\nદારૂની હેરાફેરી કરતાં વાહનોને પકડવા પોલીસ કરશે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ access_time 8:16 pm IST\nસ્પેસ સ્ટેશનમાં અંતરીક્ષ યાત્રીઓ પાસે ૬ મહિના સુધીનો સામાન ઉપલબ્ધ-રૂસ access_time 10:32 pm IST\nતો આ કારણોસર બ્રિટેનમાં ઘરેણાં પહેરવા પર લાગ્યો પ્રિતબંધ access_time 5:20 pm IST\nઆવી રીતે પણ લાવી શકો છો ચહેરા પર નિખાર access_time 9:58 am IST\nએન. આર. આઈ. સમાચાર\nન્યુઝીલેન્ડમાં ભારે ઉમંગપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવાયો : નોર્થ શોર ઇન્ડિયન એશોશિએશનના ઉપક્રમે ઓકલેન્ડ શહેરમાં કરાયેલી ઉજવણીમાં વિદેશી યુવક યુવતીઓ પણ જોડાયા access_time 12:02 pm IST\nરશિયામાં મીની ગુજરાત : ઓરેનબર્ગ શહેરમાં મેડિકલનો અભ્યાસ કરતા ભારતના યુવક યુવતીઓએ નવરાત્રી ઉત્સવ ઉજવ્યો access_time 12:04 pm IST\nયુ.એસ.માં કેલિફોર્નિયાના ઇરવિન શહેરમાં સીટી કાઉન્‍સીલર તરીકે ચૂંટણી લડી રહેલા એશિઅન અમેરિકન મહિલા સુશ્રી ફરાહખાનઃ ભારતીય પિતા અને પાકિસ્‍તાની માતાની પુત્રી સુશ્રી ફરાહખાન ૧૨ પ્રતિસ્‍પર્ધીઓ સ��મે ટકકર લઇ વિજેતા થવા આશાવાદી access_time 9:31 pm IST\nBCCIના સીઈઓ રાહુલ જૌહરી અંતે રજા પર ઉતર્યા access_time 7:38 pm IST\nવિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં હૈદરાબાદ-ઝારખંડ access_time 4:58 pm IST\nબીજા ટાટા ઓપનમાં ભાગ લેશે દક્ષિણ કોરિયાના ટેનિસ ખેલાડી હિયોન ચુંગ access_time 4:55 pm IST\nબિહારમાં રવીના ટંડન સામે નોંધાઈ ફરિયાદ access_time 4:46 pm IST\nઋષિકપૂર પરિવારને મળ્યો આલિયા ભટ્ટનો સાથ :મળવા પહોંચી ન્યુયોર્ક access_time 1:38 pm IST\nપરિણીતી ચોપરાને કરવી છે હવે એક્શન ફિલ્મો access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/28-12-17/98750", "date_download": "2019-05-20T01:02:46Z", "digest": "sha1:KFYPEL5GS7FMFNX6ZYCOEZSQQFUI6EFN", "length": 6608, "nlines": 88, "source_domain": "www.akilanews.com", "title": "જસદણની ભાદર નદી પ્રત્યે તંત્ર બેજવાબદાર", "raw_content": "\nજસદણની ભાદર નદી પ્રત્યે તંત્ર બેજવાબદાર\nજસદણની ભાદર નદી એક સમયે ખળખળ વહેતી નદી હતી. પરંતુ તંત્ર અને રાજકારણીના પાયે આજે નદી છીછરી અને દુષિત થઇ ગઇ છે. ત્યારે આ ભારદર નદી પર તંત્રના બાબુઓએ ખાસ ધ્યાન દેવાની જરૂરીયાત છે. તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી (જસદણ)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએ�� ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/shrinathji-shree-ji/", "date_download": "2019-05-20T01:33:07Z", "digest": "sha1:SHZN3RS3UNLWPIMDW7N5PF2DXJVMQC75", "length": 15306, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "શ્રી નાથદ્વારાનાં ધ્વજાજી | shrinathji Shree ji - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસંવત ૧પપ૬માં અંબાલાના પૂરણમલ ક્ષત્રિયને શ્રીજીએ સ્વપ્ન દ્વારા નવું મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી. તે જ રીતે શ્રીજીએ હીરામણિ મિસ્ત્રીને પણ આજ્ઞા કરી. બંને વ્રજમાં આવ્યા. મહાપ્રભુજીની આજ્ઞા લઇ મંદિરનો નકશો ત્રણ વખત બનાવ્યો. પરંતુ ત્રણે વખત શિખરબંધી મંદિરનો નકશો જ તૈયાર થયો. તેને ભગવત્ ઇચ્છા માની મહાપ્રભુજીએ આજ્ઞા આપી. સંવત ૧પ૭૬માં ‌મંદિર તૈયાર થયું. તેની ટોચ પર કળશ, સુદર્શન ચક્ર અને સાત વિવિધ રંગની ધ્વજાઓ ફરકતી હતી.\nત્યારબાદ શ્રીનાથજી સિંહાડ ગામમાં આવીને વસ્યા. મેવાડના મહારાણાએ ગિરિરાજ પરના મંદિર જેવું જ મંદિર તૈયાર કરાવ્યું અને ૧૭ર૮માં શ્રીજી ત્યાં બિરાજ્યા. ‘ચાર ચોક કો મંદિર બનવાયો, આપ વિરાજે વહાલો છપ્પર તરી’ મંદિર વિશાળ ચાર ચોકવાળું છે છતાં શ્રીજી એક છાપરાની નીચે જ છે. છાપરા પર કળશ છે. બાજુમાં સદર્શન ચક્ર બિરાજે છે અને ઊંચા સ્તંભ પર સાત ધ્વજાઓ લહેરાય છે. તેની ફરતે ચાર સિંહ છે.\nમોટો કળશ પ્રેમ અને પ્રભુતાથી સભર છે અને નાનો કળશ ભોગ અને શૃંગારથી સભર છે, જેને અનુક્રમે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઇજીએ પ્રાધાન્યતા આપી છે. સદર્શન ચક્ર નિજ ભક્તોનાં રક્ષણ માટે પ્રભુએ ધારણ કર્યું છે. સુદર્શન સારૂપ છે તેથી સુદર્શન પર અત્તર ચઢાવવામાં આવે છે. જે વૈષ્ણવ શુદ્ધ અત્તર ચઢાવે છે, તેનું અંતર શુદ્ધ થાય છે કળશની નીચે ચાર સિંહ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં પ્રતીક છે. તે અનાધિકારીને અંદર આવવા દેતા નથી.\nકળશની બાજુમાં સાત ધ્વજાજી ફરકે છે. પ્રત્યેક રંગની ધ્વજાનો વિશિષ્ટ ભાવ છે. સાતેય ધ્વજાજી વાંસમાં પરોવાયેલાં છે કારણ કે શ્રીજીને વાંસ ખૂબ જ પ્રિય છે. સંવત ૧૮૭૮માં તિલકાયથી દામોદરજી મહારાજે શ્રીનાથજીને છપ્પનભોગ આરોગવવાનો મનોરથ કર્યો. છપ્પનભોગની તૈયારી થવા લાગી. આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી પણ શક્તિ, સમય અને સંપત્તિથી અશકત વૈષ્ણવો શ્રીજીનાં આ છપ્પનભોગના દર્શન કરી શકયા નહિ તેથી વૈષ્ણવોને વિરહ થયો. શ્રીજીએ દાઉજી મહારાજશ્રીને પ્રેરણા કરી, પરોક્ષ રીતે પોતાનું દર્શન અને સેવાનું સુખ આપવા કૃપા કરી.\nશ્રીજીની ઇચ્છા પ્રમાણે શ્રી દાઉજી મહારાજે સેવકોને જુદા જુદા પ્રદેશમાં શ્રીનાથજીના ધ્વજાજી પધરાવવાની વ્યવસ્થા કરી અને વૈષ્ણવ ભક્તોને સ્વરૂપના દર્શન કરાવ્યા. વૈષ્ણવો શ્રી ધ્વજાજીને સાક્ષાત શ્રીજી સ્વરૂપથી ભાવનાથી ભોગ ધરે, દંડવત કરે અને સેવા કરે શ્રી ધ્વજારોહણ મહોત્સવ ૧૭૭ વર્ષથી પ્રચલિત છે. આજે પણ વૈષ્ણવો શ્રી ધ્વજાજીને પધરાવી શ્રીજી સાક્ષાત દર્શનનો અનુભવ કરે છે. શ્રીનાથજીના પ્રત્યક્ષ દર્શનથી જે ફળ મળે તે ફળ શ્રી ધ્વજાજીનાં દર્શન કરવાથી મળે છે.•\nચીનમાં બે ભીષણ ધડાકાઃ ૪૪નાં મોત\nટેટુ જેવો સ્કિનપેચ શરીરમાં અાલ્કોહોલનું પ્રમાણ નિયંત્રિત કરશે\nદિલ્હી એરપોર્ટ નજીક માંસનાં વેચાણ પર પ્રતિબંધ મુકાઇ શકે છે\nPWD ગોટાળામાં એસીબીએ કેજરીવાલ વિરુદ્ધ 3 ફરિયાદ દાખલ કરી\nબે લાખથી વધુની રોકડ ખરીદી પર ટેક્સ લગાવવાના નિર્ણયની સરકાર સમીક્ષા કરે\nઅગસ્ટા વેસ્ટલેન્ડ કેસઃ મેટ્રિકસ હોલ્ડિંગ્સના ડિરેક્ટરની ધરપકડ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nહ��� હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://samastkkpfoundation.org/photo/album/meeting.php", "date_download": "2019-05-20T01:09:28Z", "digest": "sha1:KAUSUGJR5F2NW3KMBNA44TMMVKOVZH6D", "length": 1902, "nlines": 44, "source_domain": "samastkkpfoundation.org", "title": "સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન", "raw_content": "\nદાતા અને ફાળો આપનાર/\nદાન આપવા માટે આપનું સ્વાગત છે.\nઆ ટ્રસ્ટ ને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦(ક)(૫) હેઠળ માફીને પાત્ર છે.\nપ્રવૃત્તિ માં જોડાવાના રસ્તા\nદરરોજ ની વ્યસ્થ જિંદગી માંથી થોડો સમય કાઢીને સમાજ ને આપો.\nએકાદ કલાક નું સમય દાન કરીને.\nદર હપ્તે એક કલાક સમય દાન કરીને\nદર મહીને એક કલાક સમય દાન કરીને.\n૧૦, વિઠ્ઠલભાઈ કોલોની , લખુડી તલાવડી સામે,\nસ્ટેડીયમ પેટ્રોલ પંપ પાસે , વરદાન ટાવર પાસે,\nનવરંગપુરા , અમદાવાદ - ૩૮૦૦૧૪ , ગુજરાત.\n© સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન\n\" સંઘર્ષમય \" - નિર્માણગાથા", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/new-hsrp-number-plate/", "date_download": "2019-05-20T01:37:37Z", "digest": "sha1:N3BVIPJ7XQXUNOXAMW5VNLA5LBRSNGR6", "length": 17327, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "જૂનાં વાહનોની નંબર પ્લેટ બદલવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે, કારણ કે… | New HSRP number plate - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજૂનાં વાહનોની નંબર પ્લેટ બદલવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે, કારણ કે…\nજૂનાં વાહનોની નંબર પ્લેટ બદલવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે, કારણ કે…\nરાજ્યભરનાં જૂનાં વાહનોમાં એચએસઆરપી (હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદત આવતી કાલ ૧પ ફેબ્રુઆરીએ પૂરી થઇ રહી છે. જોકે હજુ પણ રાજ્યભરનાં ૭૦ ટકાથી વધુ જૂનાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી બાકી છે, જેના કારણે ફરી એક વાર નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરી ૩૧ માર્ચ સુધીની સમય મર્યાદા નિયત કરશે. આવતી કાલ સુધીમાં આ અંગેેની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.\nસુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાનો આદેશ કર્યો હતો. ૧પ જાન્યુઆરી સુધીમાં આ કામગીરી થઇ શકે તેમ ન હોઇ સરકારે ૧પ ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદામાં વધારો કર્યો હતો, પરંતુ આ સમયમર્યાદાનો પણ આવતી કાલે અંતિમ દિવસ છે ત્યારે હજુ પણ ૭૦ ટકાથી વધુ વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોઇ આરટીઓ તંત્રની કામગીરીની ક્ષમતાના પ્રશ્નાર્થ વચ્ચે ફરી એક વાર ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદા વધારવાનાં ચક્રો ગતિમાન થયાં છે.\nરાજ્યભરમાં અંદાજે બે કરોડ ત્રીસ લાખ જેટલાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર રપ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nએકમાત્ર અમદાવાદમાં જો ૧૧ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજની ર૦,૦૦૦થી વધુ નંબર પ્લેટ લગાવવી પડે. અમદાવાદ આરટીઓમાં રોજની અંદાજે ૧ર૦૦ જેટલી નંબર પ્લેટ જૂનાં વાહનોમાં લાગે છે. આ જોતાં રાજ્યભરના આરટીઓની પરિસ્થિતિ એકસરખી રહેશે તો સરકાર ગમે તેટલી વાર સમયમર્યાદામાં વધારો કરે તો પણ દિલ્હી દૂર રહેશે.\nઆજના એક અંદાજ મુજબ શહેરનાં ૮,૬૦,૦૦૦ વાહનો હજુ પણ એચએસઆરપી વગરનાં છે. આ જ ગોકળગતિએ કામ ચાલે તો વધુ ૧ર મહિનાના સમયની જરૂર પડે. જૂનાં-નવાં વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે રાજ્યની તમામ આરટીઓમાં સ્ટાફની કમી છે, જેમાં વધારો કરવા છતાં અને સમય પણ સવારના ૧૦-૩૦ના બદલે ૯થી ૬નો કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ૩૧ માર્ચ સુધી કામગીરી પૂરી થવાની શક્યતા નથી.\nઆ અંગે વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એચએસઆરપી લગાવવાની કામગીરી ઝડપભેર પૂરી કરાશે, જોકે રાજ્યમાં વાહનોની સંખ્યા વધારે હોઇ નિશ્ચિત સમયગાળામાં ��� કામગીરી શકય નહીં હોઇ ૩૧ માર્ચ સુુધીની સમયમર્યાદા વધારવામાં આવશે અને એ સમયમર્યાદામાં કામગીરી પૂરી થાય તે માટે ડિમ્ડ આરટીઓની સંખ્યા વધારવા સહિતની અનેક બાબતો પર ગંભીરતાથી વિચારણા હાથ ધરાશે.\nઅમદાવાદમાં ૯૦ સહિત રાજ્યભરમાં ૩પ૦થી વધુ એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવા માટે ડિમ્ડ આરટીઓ ઊભી કરવામાં આવી છે. બીજી તરફ આરટીઓ પાસે પણ જૂનાં વાહનોનો કોઇ ચોક્કસ ડેટા નથી. ૧પ ફેબ્રુઆરીની સમયમર્યાદાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે વાહનચાલકો નવી નંબર પ્લેટ ફિટ કરવા દોડધામ કરી રહ્યા છે. આ ધસારો જોતાં પણ તંત્ર પાસે કોઇ ઠોસ વ્યવસ્થા નથી. ડિમ્ડ આરટીઓને એચએસઆરપી ફિટ કરવાના હક આપતાં તેઓ વાહન માલિકો પાસેથી વધુ રકમ લેતા હોવાની ફરિયાદમાં વધારો થઇ રહ્યો છે.\nએક તબક્કે આરટીઓએ જાહેર કર્યું હતું કે કોઇ પણ વ્યક્તિ એપોઇન્ટમેન્ટ વગર તેનું વાહન આરટીઓમાં લાવીને નંબર પ્લેટ લગાવી શકશેે, પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે કોઇ પણ વ્યક્તિએ નંબર પ્લેટ માટે આરટીઓના ઓછામાં ઓછા ત્રણથી ચાર ધક્કા ખાવા પડે તેવી વ્યવસ્થાના કારણે છેવટે તેઓને એજન્ટના શરણે જવાની ફરજ પડે છે.\n13MP ફ્રંટ કેમેરા-32 GB સાથે સેમસંગનો ગેલેક્સી J7 Prime 2 લૉન્ચ\nકોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને ચૂંટણી લડવા આપ્યું આમંત્રણ\nસોપારીના છે અનેક લાભ..અજમાવી જુઓ..\nગોવા ખાતે કિંગફિશર વિલા પર પર્યટકોનો જમાવડો\nભારતે પાક. સેનાના કેપ્ટન સહિત સાતને ઢાળી દીધા\nછ માસમાં બેન્કોની એનપીએ ૧૫ ટકા વધી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેર���ાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/jyotish-tips/", "date_download": "2019-05-20T00:28:27Z", "digest": "sha1:7USOKW6SGASCEMGWPLWXHVTO7BQNUEDE", "length": 23091, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "Jyotish tips - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nજૂતા ચપ્પલ ચોરી થાય કે તુટી જાય તો સમજી લો તમને મળી રહ્યાં છે આવા સંકેત\nજૂતા ચપ્પલ જાહેર જગ્યાએથી ચોરી થવા કે તુટી જવા સામાન્ય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સામાન્ય ઘટના કેટલાક શુભ અને અશુભ સંકેત કરે\nદરિદ્રતા દૂર કરી ધન ખેંચી લાવે છે લાલ કોડીના આ પ્રયોગ\nસફેદ કોડી, પીળી કોડી વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે લાલ કોડીના ચમત્કારી પ્રયોગ વિશે જાણો છો આ પ્રયોગ અત્યંત ચમત્કારી છે.\nઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવન સુખમયી રાખવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન જે ઘરમાં થતું\nલગ્નમાં વિલંબ થઇ રહ્યો છે ઘરમાં રાખો આ ફૂલ, મળશે મનવાંચ્છિત જીવનસાથી\nફૂલોથી સજાવવામાં આવેલું ઘર દરેકને પસંદ આવે છે. ફેંગશૂઈમાં પણ ફૂલોને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. – ઘરમાં તાજા ફૂલ રાખવા જોઈએ. ફેંગશૂઈ અનુસાર\nચંદનના પ્રયોગથી ખુલી જશે તમારા નસીબના દ્વાર, બની જશો કરોડપતિ\nહિન્દુ પૂજામાં એક મહત્વની વસ્તુ છે ચંદન. ચંદન ભગવાનને લગાવવામાં આવે છે ભક્તો પણ પોતાના કપાળ પર ચંદન લગાવવાનું શુભ માને છે. વૈષ્ણવ હોય અથવા\nગૌમાતાને દરરોજ ખવડાવો આ એક વસ્તુ, જીવનની દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ\nગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે. બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર, માન્યતા છે કે, ગાયના શરીર પર 33 કરોડ-\nજો સપનામાં આવું દેખાઇ જાય આવું, તો સમજી લો બનવાના છો માલામાલ\nહિન્દુ ધર્મમાં શિવજીને સૌથી મહત્વના દેવતા માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, સંસારની શરૂઆત તેમનાથી થાય છે અને અંત પણ. એટલુ જ નહીં\nજો તમે પણ આવુ કરતાં હોય તો ચેતી જજો, જીવનમાં આવશે મોટી મુશ્કેલીઓ\nપરીવારના દરેક સભ્યને કોઈને કોઈ આદત હોય છે. જેમકે ઘરમાં જ્યારે કોઈ આવે ત્યારે જૂતા ચપ્પલ ઉતારીને સરખા ન રાખે અને ફેંકી દેતા હોય છે.\nજો તમારી કોઇ પ્રોપર્ટી ન વેચાતી હોય તો કરો આ ઉપાય, થઇ જશે તમારુ કામ\nજો કોઇ જમીન, પ્લોટ, મકાન, ઇન્ડસ્ટ્રી ન વેચાતી હોય તો સવા મીટર સફેદ કપડુ જે પ્રોપર્ટી વેચવાની છે તેના ઇશા કોણ (ઉત્તર પૂર્વ) માં પાથરો.\nસૂર્યાસ્ત બાદ કચરો કાઢવાની શા માટે મનાઇ છે, જાણો શું છે માન્યતા\nતમે ઘણીવાર આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સાંજના સમયે કચરો ન કાઢવો જોઇએ. તેને અશુભ માનવામાં આવે છે. સાથે જ તેવું પણ કહેવામાં આવે\nઘરમાં હશે આ વાસ્તુ દોષ તો થશે મોટી ધન હાનિ, ક્યારેય નહી થઇ શકો બે પાંદડે\nઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ વાસ્તુદોષ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી\nસપનામાં આવો અનુભવ થતો હોય તો સમજી લો ખુલી જશે ભાગ્યના દ્વાર\nજ્યોતિષ શાસ્ત્રમાં સપનાનું વિશેષ મહત્વ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના શુભ ફળ મળવાના અને ભાગ્યોદય થવાના સંકેત કરે છે જ્યારે કેટલાક સપના આવનારા\nઘરમાં આ વસ્તુઓ રાખશો તો સદાય રહેશે સમૃદ્ધિ, શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠીરને આપી હતી સલાહ\nમહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ\nઆર્થિક સંકટોના કારણે મુંઝાઇ ગયા છો આ ચમત્કારી ઉપાય છે નિવારણ\nતમે કદાચ સાંભળ્યું હશે કે લસણની નાની કળી તમારી ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી, તમને અમીર પણ બનાવી શકે છે. ઘણા લોકોની સાથે આ સમસ્યા\nજ્યોતિષમાં માનવું કે ન માનવું \n(ગતાંકથી ચાલુ) જ્યોતિષમાં માનવું કે ન માનવું આ વાતનો નિર્ણય જ્ઞાનના આધારે થઈ શકે છે. કોઈ કોઈકને કહે તે પ્રમાણે અનુસરીશું તો ગોથું ખાઈ\nજ્યોતિષમાં માનવું કે ન માનવું \nજુદા અનેક સંપ્રદાય, અનેક ધર્મો, અનેક દેવીદેવતાઓ, અનેક માનસિકતાથી પ્રેરિત અસંખ્ય માનવ સમુદાય આ સંસારમાં રહે છે. પાશ્ચાત્ય દેશોમાં અંકશાસ્ત્ર આધારિત ભાવિનું નિર્ધારણ કરવાની પદ્ધતિ\nરવિવારે ફક્ત આટલું કરો સુખ-સમૃદ્ધિ અને ધનની થશે વર્ષા\nદરેક દિવસનું પોતાનું મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન\nદર ગુરુવારે કરો આ એક કામ, હંમેશ માટે દૂર થઇ જશે દરિદ્રતા\nજ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને ગુરુની ઉપાધિ પ્રાપ્ત છે. સંસારના સમસ્ત પ્રાણીઓમાં બૃહસ્પતિનો પ્રભાવ સૌથી વધારે માણસના જીવન પર પડે છે. બૃહસ્પતિ ભાગ્ય, ધર્મ, અભ્યાસ, મોક્ષ, દાંપત્યજીવન\nશ્રીમંત પરિવારનો કુળ દિપક જ્યારે કુછંદે ચઢ્યો, પિતા બોલતા-બોલતાં ડૂસકે ચઢી ગયા\nઆપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ત્યારે આપણે શારીરિક આરોગ્ય તરફ હવે ધ્યાન આપવા લાગ્યા છીએ પણ મનની સ્વસ્થતા તરફ આપણે દુર્લક્ષ સેવી રહ્યા છીએ.\nશનિવાર વિશેષ : કરો ફટકડીનો આ ઉપાય, ક્યારેય નહી સર્જાય ધનની ઉણપ\nઆપણો દેશ ધાર્મિક દેશ છે અને આપણા દેશમા જ્યોતિષશાસ્ત્રનુ પણ અનેરુ મહત્વ છે. આ શાસ્ત્રની અંદર એવા નુસ્ખાઓ બતાવવા મા આવ્યા છે કે જેના દ્વારા\nસતત મળતી અસફળતાઓથી નિરાશ છો દરરોજ કરો આ ઉપાય, સર કરશો સફળતાના શિખરો\nકેટલાક લોકો હોય છે જેમના કમ હંમેશા બનતા બનતા અટકી જાય છે કે પછી ઘણી કોશિશ કર્યા પછી પણ કોઈ કામ પૂરી નથી થઈ શકતુ.\nબુધવાર વિશેષ ઉપાય : કરો આ એક મંત્રનો જાપ, મળશે ગજાનનનું વૈભવ વરદાન\nગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિ��ેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની\nએક રોટલી પણ બદલી શકે છે કિસ્મત, અજમાવો રોટલીના આ ટોટકા\nરોટલીના કેટલાક ઉપાય અમે ચોપડીમાં મળે છે જે આશ્ચર્યમાં નાખી દે છે. આવો જાણીએ કેટલાક એવા ટોટકા રોટલીના, જે તમારું નસીબ પણ બદલી શકે છે.\nજો કિન્નર ખુશીથી આપી દે આ વસ્તુ, તો રાતોરાત પલટાઇ જશે તમારુ ભાગ્ય\nજ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આ દુનિ.માં સ્ત્રી-પુરુષ ઉપરાંત કિન્નર સમાજનો ત્રીજો વર્ગ છે. આ વર્ગનો ઉલ્લેખ અનેક પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવ્યો છે.\nજાણો શાસ્ત્રની ગૂઢ અને રહસ્યમય વાતો\nત્રિગુણી ત્રણ મુખ્ય મહાવિદ્યા – મહાકાલી (2) મહાસરસ્વતી (3) મહાલક્ષ્મી ઓમ્ કારના કુલ નવ પર્યાય – (1) ઓમકાર (20 પ્રણવ (3) અનંત (4) તાર (5)\nપૂજામાં સોના-ચાંદીના પાત્રનું શું છે ધાર્મિક મહાત્મય, અહીં જાણો\nધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે દેવી -દેવતાની મૂર્તિઓ , ઘરેણાં, સિંહાસન વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે. સોનાને\nપતિની જાણ બહાર પત્નીએ રૂ.20 લાખનું દેવું કર્યું….\nજ્યોતિષાચાર્ય તરીકે સમાજના અનેક રંગ જોવા અને સમજવા મળે છે. અનેક વ્યક્તિઓ મારી પાસે માર્ગદર્શન મેળવવા આવે છે. ઘણી કુંડળીઓનો અભ્યાસ કર્યો, અનેક વ્યક્તિઓની અનેક\nજો તમે પણ કરતાં હોય આ કામ તો જલ્દી આવશે મોટુ આર્થિક સંકટ\nજ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી શકતું. આજે અમે આ વિષયમાં કેટલીક મહત્વપૂર્ણ વાત જણાવી\nજો તમારા ખિસ્સામાંથી પૈસા પડે, તો સમજો તમારી સાથે કંઇક આવું બનશે\nઅનેકવાર એવુ થાય છે કે તમે પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કે પર્સ કાઢો છો તો એ સમયે નોટ કે સિક્કા પડી જાય છે. આ જ રીતે જ્યારે\nધનપ્રાપ્તિ માટે ઘરમાં રાખો આ પાંચ વસ્તુઓ, બની જશો માલામાલ\nવ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળ પર અથવા તો કર્મના બળ પર. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઈ જાય છે તો કહેવાય છેકે નિર્બળ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaabea95-a85aa8ac7-aaaabea95-a89a9bac7ab0-aaaaa6acdaa7aa4abfa93-1/aa1abea82a97ab0aa8abe-a85a97aa4acdaafaa8abe-ab0acba97acb-a85aa8ac7-aa4ac7aa8ac1a82-aa8abfaafa82aa4acdab0aa3", "date_download": "2019-05-20T01:26:15Z", "digest": "sha1:VHUMF3Q54JNCRBYYHAGMPC6DZAHCOPJG", "length": 30544, "nlines": 235, "source_domain": "gu.vikaspedia.in", "title": "ડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / ડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ\nડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ\nઆ રોગ કેન્ચોમોનાસ ઓરાયઝી પી.વી રાયઝી નામના સૂક્ષ્મ જીવાણુંથી થાય છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયા ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.\nરોગની ઓળખ અને નુકશાન :\nઆ રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચની ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ટોચથી નીચે તરફ ઉધા ચિપિયા આકારે સુકાતા નીચેની તરફ સુકાર આગળ વધે છે. રોગને અનુકુળ વાતાવરણમાં ઝાકળમાં રોગના જીવાણું પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પરા ખેતરમાં ફેલાય છે. રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલ હોય તેવું ઝાળ લાગેલ દેખાય છે. છોડની વૃદ્ધિ અટકે અને સૂકાય છે. આવા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહે છે જેથી ઉત્પાદનમાં આર્થિક નુકશાન થાય છે. જે આ રોગ છોડની ફુટ અવસ્થામાં જ આવી જાય તો ખેડૂતને ખુબ જ આર્થિક નુકશાન થાય છે. ઘણીવાર તીવ્ર આક્રમણથી આખા ગૂમડા સુકાઈને બેસી જાય છે.\nરોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.\nરોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે આઈ. આર. ૨૮, રત્ના, મસુરી, નર્મદા, ગુર્જરી, જી.એ. આર-૧૩, જી.એ.આર-૧ જેવી વાવણી કરવાથી સુકારા રોગના નુકશાનથી બચી શકાય છે.\nબીજને માવજત અવશ્ય આપવી : ૨૫ કિલો બીજ માટે ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેટ��સાલીન + ૧૨ આમ ભજીક પારાયુક્ત દવા એમિસાન-૬ વાળા દ્રાવણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયે સુકવી કોરી કરીને વાવવા.\nપાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવાં. ખેતરમાં સુકારાના રોગની શરૂઆતમાં દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુક્ત ખાતરનો હપ્ત રોગ કાબૂમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી,\nરોગની શરૂઆત જણાય કે તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન - છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.\nરોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.\nરોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફુટ અવસ્થા પુરી થવાના સમયે અને કંટી નીકળવાના સમયે ૨૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેટોસાથ કલીન + ૧૦ ગ્રામ તાંબાયુક્ત દવાનું (કપર ઓક્સીક્લોરાઈડ) મિશ્ર ધાવણ બનાવી વીઘા દીઠ ૧૦૦ થી ૧૨૦ લિટર મુજબ છાંટવાથી ( આખા છોડ ભીંજાઈ જાય તે રીતે) રોગને કાબૂમાં લઈ શકાય છે. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમાં કરવો.\nખેતરના શેઢાપાળા નીંદણમુક્ત અને સાફ રાખવા.\nઆ રોગ પીરીક્યુલેરીયા ગ્રીસ નામની દુગથી થાય છે. લગભગ ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે.\nરોગની ઓળખ અને નુકશાન :\nપાનનો ક્રમોડી : શરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી ટપકાં જેવા મળે છે જે મોટા થતાં આંખ (ત્રાક) આકારના બન્ને બાજુ અણીવાળા જે ૧ સે.મી. લંબાઈના અને તપખિરીયા રંગના વચ્ચેથી ભૂખરા સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવાં ટપકાં થાય છે જેથી પાન ચીમળાઈને સુકાઈ જાય છે. છોડનો વિકાસ અટકે છે.\nગાંઠનો કરમોડી : છોડના થડની નીચેની ગાંઠો. રોગના આક્રમણથી સડીને ભૂખરા રંગની થાય છે. છોડને ઉપરથી પકડીને ખેંચતા ગાંઠમાંથી સહેલાઈથી ભાંગીને તૂટી જાય છે. કંટીમાં દાણા ભરાતાં છોડના વજનથી. ગાંઠમાંથી ભાગી પડે છે.\nકંટીનો કરમોડી : છોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફુગના આક્રમણાથી કાળાશ પડતા ભૂખરા રંગના થઈ જાય છે તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે જેથી દાણાને પોષણ મળતુ નથી. દાણા ઉપર પણ પાન જેવા જ નાના બદામી ટપકાં જોવા મળે છે જેથી ગુણવત્તા બગડે છે. કેટલીકવાર રોગ ગ્રાહ્ય જતોમાં આ રોગથી ૯૦% સુધીનુ નુકશાન થાય છે.\nધરૂ નાખતા પહેલા બીજને ૧૦ કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો.\nધરૂવાડીયામાં રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ-૭પ વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ - પ0% ભીંજક દાણાદાર દવા/વે.પા. અથવા ૧૦ ગ્રામ ઘાયોફેનેટ મથાઈલ - 99 ટકા વે.પા. અથવા ૧૦ મિ.લિ. એ.ડીફેનફોસ ૨૦ ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી વીઘા દીઠ ૧૦૦ ૧૨૦ લિ. મુજબ છંટકાવ કરવો.\nરોપાણ ડાંગરમાં જીવ પડવાના સમયે ગાભાડાડા વખતે અને કંટી નીકળવાના સમયે એમ બે વખત આગળ જણાવેલ દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.\nપાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો વાપરવા નહીં.\nરોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે આઈ.આર.-૨૮, જી.આર.-૬, જી.આર.-૭, રત્ના, નવાગામ-૧૯, જી.એ.આર.૧૦૧, જી.આર.-૧૦૨, જી.આર.-૧૦૪, જી.આર.-૧૨, જી.એ.આર-૧૩, જી.એ. આર.-૧, નર્મદા, આઈ.આર.-૩૬ વગેરે જતોનું વાવેતર કરવું.\nખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.\nડાંગરની કંટી નીકળે અને દાણા ભરાય તે ગાળામાં સતત ઝરમર - ઝરમર વરસાદ તથા ગરમ અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે રોગ વ્યાપક પ્રમાણમાં આવે છે. ખાસ કરીને જયા અને ગુર્જરી જાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જયાં વરસાદ પડે છે ત્યાં રોગ વધુ આવે છે.\nરોગની ઓળખ અને નુક્સાન : ઘણીવાર દાણાની દુધીયા અવસ્થા વખતે દાણામાં કોઈ ચૂસિયાં પ્રકારની જીવાતોથી ઈજા થવાથી દૂધ બહાર આવવાથી પરોપજીવી ફૂગનું આક્રમણ થવાથી દાણા પર ભૂખરાં બદામી ટપકાં/ડાઘ પડે છે. આવા ટપકાંવાળા દાણા પર સમય જતા ફૂગની બીજા પેશીઓનો ઉગાવો જોવા મળે છે. આવા રોગિષ્ટ દાણાથી ઉત્પાદનની ગુણવત્તા બગડે છે જેથી બજાર ર્કિંમત ઓછી અંકાય છે.\n(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું.\n(૨) આગળ કરમોડી રોગમાં દર્શાવ્યા મુજબ બીજને માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.\n(૩) કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરીને ૧૦ દિવસના અંતરે ૦.૨૨૫% મેન્કોઝેબ – ૭૫% વે.પા. (૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ) દવાના ત્રણ છંટકાવ કરવા.\nઆ રોગ યુસ્ટીલેગીનોઈડી વાઈરેન્સ નામની ફુગથી થાય છે. કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.\nરોગની ઓળખ અને નુકશાન :\nઆ રોગની ફૂગનું આક્રમણ કટી નીકળે ત્યારે થાય છે પરંતુ સમયાંતરે ફૂગની વૃદ્ધિ થઈ દાણા પાકવા આવે ત્યારે અંગારિયાની ગાંઠો દેખાય છે. કેટીમાં દાણાની દુધિયા અવસ્થાએ આ. રોગને ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જેવા મળે છે. તેની વૃદ્ધિ થતાં ધીમે ધીમે કાબુલી ચણા જેવા મખમલીયા ઘણા દેખાય છે જેમાંથી લીલાશ પડતાં કાળા રેગના પાઉડરના રૂપમાં ફુગના બીજાણુઓ બહાર ઉડે છે જે પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, દાણાની જગ્યાએ બીજાણુંનો જથ્થો (ગાંઠ) થવાથી ઉત્પાદન ઉપર અસર થાય છે.\n(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.\n(ર) બીજને વાવતાં પહેલા ૨ ટકા મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતા હલકા અને અંગારિયાવાળા રોગિષ્ટ બીજ દૂર કરી નાશ કરવો અને ૧ કિલો દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ કે કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો.\n(૩) ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવા નહિ.\n(૪) જયાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે વરસાદના ઝાપટાં પડતાં હોય તો ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ મેન્કોઝેબ અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વિ.પા. અથવા ૧૦ ગ્રામ કલોરોથેલોનીલ-૨૫ ઈ.સી. અથવા ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ-૨૫ ઈ.સી. ના દ્રાવણનો વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર દાવાનો ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.\n(૫) ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને ખૂબ તપવા દેવી.\n(૫) પર્ણચ્છેદનો ફ્લોવારો :\nઆ રોગ સરીતલેડીયમ ઓરાયજી નામની ફૂગથી થાય છે. ખાસ કરીને ગુર્જરી, જયા, હાઈબ્રિડ ડાંગરની જતોમાં આ રોગ સારા પ્રમાણમાં જોવા મળે છે.\nરોગની ઓળખ અને નુકશાન :\nઆ રોગનું આક્રમણ ખાસ કરીને ડોડા અવસ્થાના અંતના ભાગમાં સૌથી ઉપરના પાનના પર્ણદ (શીથ/થડને વિંટળાયેલો પાનનો ભાગ) ઉપર થાય છે. શરૂઆતમાં લંબગોળ કે અનિયમિત આકારના અડધા થી દોઢ સે.મી.ના બદામી કે લાલાશ પડતી કિનારી અને વચ્ચેથી રાખોડી રંગના અથવા રાખોડી બદામી રંગના ટપકાં થાય છે. ટપકાં મોટા થઈ એકબીજા સાથે મળી આખા પચ્છેદમાં કહોવારાના રૂપમાં ફેલાતા છીંકણી કે લાલ થઈ જાય છે. તીવ્ર આક્રમણ હોય તો કંટી અધુરી નીકળે છે જેમાં દાણા અધકચરા ભરાય છે અથવા લાલ થઈ જાય છે. વધુ તીવ્ર આક્રમણી કંટી નીકળતી જ નથી અને ડોડામાં જ કહોવાઈ જાય છે.\n(૧) મસુરી, નર્મદા, દાંડી, જી.આર-૧૨, જી.આર-૧૦૪, આઈ.આર-૬૪ જેવી રોગ સામે ટક્કર ઝીલે તેવી જાતો વાવવી.\n(૨) શેઢા પાળાનું ઘાસ કાપીને હંમેશા સાફ રાખવા.\n(૩) નાઈટ્રોજન યુક્ત ખાતરો ભલામણ કરતાં વધુ ન વાપરવા અને પિયતનું પાણી માફકસર જ ભરવું.\n(૪) ડોડા અવસ્થામાં પાનના થડને વિટળાયેલા ભાગ પર લાલ કે બદામી ડાયા થઈ રોગની શરૂઆત જણાય અને વરસાદ કે ભેજવાળું વાતાવરણ હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ ૨૫ ઈ.સી. અથવા ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીનફોસ અથવા ૧૦ મિ.લિ. વેલીડામાયસીન-૩ એસએલ વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર મુજબ છંટકાવ કરવો. જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજે છંટકાવ કરવો.\nગુજરાત રાજયમાં ડાંગરનો પાક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. દિન-પ્રતિદિન એગ્રો પ્રોડકશન ટેકનોલોજી અને વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો ખેતીમાં આવતાં ડાંગરની ખેતી માટેનો અભિગમ ઉત્તરોત્તર વધતો જ રહ્યો અને સાથે સાથે ઉત્પાદન પર વધ્યું છે. પરંતુ સાથે સાથે રાસાયણિક ખાતરો અને પાણીના આડેધડ વપરાશને કારણે ડાંગરમાં રોગનું પ્રમાણ વાતાવરણની અનુકુળતા પ્રમાણો કેટલાક વિસ્તારોમાં વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તંદુરસ્ત બીજ એ - ડાંગરની ખેતીની પાયાની જરૂરિયાત છે.\nસ્ત્રોત : ડૉ કે.એસ. પ્રજાપતિ શ્રી આર. સી. પટેલ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., નવાગામ તા. માતરે જી. ખેડા\nકૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭\nકૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ\nપેજ રેટ (7 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nપાક પદ્ધતિઓ અને બદલાવ\nપાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ\nપ્લગ ટ્રેમાં ધરૂઉછેર અને કયારાનું નિર્જીવીકરણ\nશાકભાજીમાં પિયત વ્યવસ્થાપન અને મલ્ચિંગ\nબિનપિયત ઘઉંનો છૂપો દુશ્મન : કલીક બીટલ (વાયરવમૅ)\nજીવાત કેલેન્ડર : નવેમ્બર – ૨૦૧૮\nરોગ કેલેન્ડર : નવેમ્બર-૨૦૧૮\nમકાઈ પાકની ટપકાંવાળી લશ્કરી ઈયળની ઓળખ અને નિયંત્રણ\nશેઢા પાળા પર કેવા વૃક્ષો વાવવા\nસજીવાતોના અસરકારાક નિયંત્રણ માટેના પગલાં\nલોહતત્ત્વયુક્ત ડાંગર : જીએનઆર-૪\nસંકર દિવેલાની ખેતીમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન\nસંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો\nખેતીપાકોમાં રોગ અને જીવાતના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ વિષે જાણો\nડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ\nડાંગરના પાકમાં લીફ કલર ચાર્ટ દ્વારા નાઈટ્રોજનનું વ્યવસ્થાપન\nડાંગરનો છૂપો શત્રુ : મૂળનું ચાંચવું\nડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો\nમગફળીમાં થડ અને શીંગનો સડો\nમોડા વાવેતર માટેના ઉત્તમ પાકો : ગુવાર તથા દિવેલા\nઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી અપનાવ���\nખેતી ખર્ચની ગણતરીનું મહત્વ\nડાંગરની સુધારેલી જાતો અને તેનું બીજ ઉત્પાદન\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો\nડાંગરની સુધારેલી જાતો અને તેનું બીજ ઉત્પાદન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 18, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2014/03/22/dedicated-to-all-fenku-bhaktas-part-2/", "date_download": "2019-05-20T00:32:14Z", "digest": "sha1:5SFMVPCHNLPJ3Y4OFFBPAAV4Z3RGMFEL", "length": 38335, "nlines": 275, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "Dedicated to all Fenku Bhaktas Part-2 | Revolution", "raw_content": "\nભાજપને ૨૦૦ સીટ જેટલી પણ મળવાની કોઇ શક્યતા કેમ નથી \n– વડાપ્રધાન બનવાની નમોની ઇચ્છા મનની મનમાં જ રહી જશે શું \n– ભાજપ+ શિવસેના+ શિઅદ+ ઇનેલો મળીને ૧૮૭ જ ઔથાય છે\n– ”મોદી વેવ” તો નરેન્દ્ર મોદીએ વારાણસીથી જ લડવાની હઠ કેમ ઔકરી દિલ્લીથી કેમ નહી અરે, વડોદરાથી કેમ નહી \n– ૨૯ રાજ્યોનું વિશ્લેષણ શું કહે છે \n– ઇજીજી કેવી લોકશાહી ઇચ્છે છે\n૨૦૧૪ના એપ્રિલ ૭થી ૧૨ મે સુધી ચાલનારી ચૂંટણી વિષે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (ઇજીજી) કે એના વડા મોહન ભાગવત કે એના પ્રચારકો કે એના સ્વયંસેવકો ભલે જે કહેતા હોય તે.. પણ સંઘ એની ભગવા રંગની સત્તાવાર વેબસાઇટ ઉપર કહે છે કે, ‘સમર્પણ એટલે પોતાની જાતને અર્પણ કરવી. શરણે કરવી. ૮૯ વર્ષના સંઘના ઇતિહાસમાં સંઘે અને એની લગભગ ૮૬ જેટલી સંસ્થાઓને નરેન્દ્ર દામોદરદાસ મોદી નામના એમના એક જૂના પ્રચારકને શરણે કરી દીધી છે.\nકારણ ક�� આ ચૂંટણી નરેન્દ્ર મોદી નહી પણ નરેન્દ્ર મોદીના ઓડા નીચે સંઘ લડી રહ્યો છે. નરેન્દ્ર મોદીના બહાને દેશ ઉપર વર્ચસ્વ મેળવવાની સંઘ તક જોઇ રહ્યો છે. આ અંગેની આખી વ્યૂહરચના ચાર મહિના પહેલા નાગરપુરમાં નક્કી થઇ હતી. સંઘના ટોચના ત્રણ અધિકારી મોહન ભાગવત, ભૈયાજી જોષી અને મનમોહન વૈદ્ય નાગપુરમાં મળ્યા હતા. (મનમોહન વૈદ્ય થોડાંક વર્ષ પહેલા ગુજરાતમાં સંઘના વડા એટલે પ્રાંત પ્રચારક રહી ગયેલા. કાંકરીયા પર ઢોર બજાર પાસે સંઘનું કાર્યાલય છે. ત્યાં ત્યારે નરેન્દ્ર મોદી પણ રહેતા હતા. એટલે બન્નેનો સંપર્ક નજદીકનો ગણાય.\nસંઘે દિલ્હીમાં પણ એક કમીટીની રચના દરમ્યાનમાં ગોઠવી છે. એમાં સંઘના ખાસ વિશ્વાસુ અને નિષ્ઠાવાન એવા સુરેશ સોની, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીના વિશ્વાસુ લેફટનન્ટ અમીત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી છે.\nઆ બધાની બોસ એટલે નાગપુરની પેલી ત્રિપુટી આ બધા ભેગા મળીને કેન્દ્રમાં સત્તા કબજે કઇ રીતે કરવી એની વ્યૂહરચના કરતા હોય છે.\nએમાં એક વ્યૂહ રચના એવી છે કે વિરોધ પક્ષોના મતોમાં ભાગલા પડાવવા જેથી મતદારોને નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઇ વિકલ્પ ન રહે. દા.ત. મહારાષ્ટ્રમાં ગડકરીનું મનસે (રાજ ઠાકરે)ને મળવું કે નરેન્દ્ર મોદીનું ઓરિસ્સાના બીજુ પટનાયક કે બંગાળના મમતા બેનરજી ઉપર હુમલો કરવો કે આન્ધ્રમાં ચંદ્ર બાબુ નાયડુ સાથે પેંડા ખાવા વગેરે એ પેલી વ્યૂહરચનાનો એક ભાગ જ છે.\nએ જ રીતે રામવિલાસ પાસવાન સાથેના જોડાણને જોવાનું છે.\nસંઘ એના પ્રચારકો અને સ્વયંસેવકો મારફત ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ અને પૂર્વના રાજ્યો, ચાના બગીચાઓ વગેરે સ્થાનોમાં જનતામાં એવો ભય ફેલાવાી રહ્યો છે કે અત્યારે આપણો દેશ અંદરથી અને બહારથી ભયમાં છે.\nસંઘે સરકારી નોકરિયાતો, પોલિસો અને નિવૃત્ત લશ્કરી અમલદારોમાં પણ પોતાનો માર્ગ કરવા માંડયો છે. પેલા વી.કે.સિંહ અને મહારાષ્ટ્રના એક પોલિસ વડા એના તાજા દાખલા છે.\nભાજપના ઉમેદવારોના મત વિસ્તારોમાં રૃપિયા વહેંચવાથી માંડી દારૃ પૂરો પાડવાનું પણ સંઘના પ્રચારકોને કહેવામાં આવે છે.\nટૂંકમાં રા.સ્વ.સંઘનો જે ઉદેશ્ય ૮૦ વર્ષથી છે એ આપણા દેશને સંઘની ફિલસુફી મુજબ ઢાળવાની સંઘની ઇચ્છા બર લાવવાનો અત્યારનો સમય સોનેરી તક જેવો છે.\nઅગાઉ નરસિંહરાવ વખતે કોંગ્રેસ જેમ મરણ પથારીએ હતી એમ ભાજપનો સૌથી મોટો હરિફ કોંગ્રેસ અત્યારે મરણ પથારીએ છે. સંઘ અમેરિકાના રાષ���ટ્રપતિની ચૂંટણી જેમ આપણી લોકશાહીને પણ અમેરિકન પધ્ધતિમાં ઢાળવા માંગે છે. દા.ત. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.\nએ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટવાની પ્રક્રિયા પ્રમાણે છે એને પ્રાઇમરી કહે છે. એ શબ્દનો પ્રયોગ અરૃણ જેટલીએ નરેન્દ્ર મોદી માટે કરેલો. અમેરિકામાં પ્રાઇમરી મતદાન દ્વારા દેશના રાજકીય પક્ષો પ્રમુખપદ માટેના પોતાના ઉમેદવાર નક્કી કરે છે.\nઆપણે ત્યાં એવું નથી પણ આપણે ત્યાં રાજકીય પક્ષના લોકસભામાં (સંસદમાં) ચૂંટાયેલા સભ્યો વડાપ્રધાનને નક્કી કરી એના નામની જાહેરાત કરવાની અને એ ચૂંટાયેલા સભ્યો જ વડાપ્રધાનને ચૂંટે છે. આપણા બંધારણમાં આ પધ્ધતિ અપવાનેલી છે.\nઅત્યાર સુધી આપણા વડાપ્રધાનો એ રીતે જ ચૂંટાતા આવ્યા છે પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ પ્રોજેક્ટ કરવાનું સંઘની સૂચના પ્રમાણે છે. એટલે નરેન્દ્ર મોદી એક દિવસ પટનામાં ભાષણ કરે છે તો બીજા દિવસે મુંબઇમાં કરે છે તો ત્રીજા દિવસે મણિપુરમાં, ચોથા દિવસે કર્ણાટકમાં એમ જાણે એમની ચૂંટણી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ કરવાની હોય એ રીતે કરે છે. સંઘ આપણી લોકશાહીને પોતાના ઢાળમાં ઢાળવા માંગે છે, એનો આ ચોખ્ખો દાખલો છે.\nસંઘની ઇચ્છા સંપૂર્ણ બહુમતી મેળવવાની છે જેથી એ પોતાનો એજન્ડા પાર પાડી શકે. હવે, અત્યાર સુધીની પધ્ધતિ પ્રમાણે સંઘ કોઇ પણ સંજોગોમાં ભાજપને ”૨૭૨ +”નો આંક અપાવી શકે તેમ નથી.\nએટલે એણે આ જુગાર ખેલ્યો છે. ”વાગ્યું તો તીર નહીતર જે છે એ તો છે જ” ભાજપ પ્રચારનો જે પ્રચંડ માહોલ ઊભો કરી રહ્યો છે એનું કારણ આ જ છે કે એ દ્વારા જેટલી વધારેમાં વધારે સીટ મેળવી શકાય તો મેળવવામાં ખોટું શું છે \nપરંતુ વાસ્તવિક સ્થિતિનું આકલન કરીએ તો, ૧૯૯૮માં અટલબિહારી વાજપેયી વખતે ભાજપને જે ૧૮૩ સીટ મળેલી એના કરતાં વધુ સીટ મળે એવું લાગતું નથી. એમાં પણ ૨૦૦ પર પહોંચતાં તો હાંફી જવાય એવું છે.\nરાજ્યવાર વિશ્લેષણ કરીએ તો…\n(૧) કાશ્મીર. આ રાજ્યમાં લોકસભાની સીટ ૬ છે. જેમાં ૨૦૦૪ કે ૨૦૦૯માં ભાજપને એક પણ સીટ નથી મળી. આ વખતે ત્યાં ભાજપની કે મોદીની કોઇ હવા નથી એટલે આ વખતે પણ કાશ્મીર ભાજપ માટે ૦ છે.\n(૨) હિમાચલ પ્રદેશમાં લોકસભાની ૪ સીટ છે.\nજેમાંથી ભાજપને ૨૦૦૪માં ૧ અને ૨૦૦૯માં ૩ મળેલી. ત્યાંના વરિષ્ઠ પત્રકાર વેપા રાવનું કહેવું છે કે, ”રાજ્યમાં મોદી નામનું કોઇ જ ફેક્ટર નથી. અહિયા મતદાર���નો મૂડ મુદ્દાઓ, નેતાઓ અને સરકારની કામગીરી પર આધારિત હોય છે. મોદી એમના પક્ષ માટે મહત્વનો ચહેરો હોઇ શકે છે પણ રાજ્ય માટે નહી. (આ ઓક્ટોબર ૨૦૧૩ની વાત છે, અત્યારે એપ્રિલ ૨૦૧૪ છે.)\nહિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા નરેન્દ્ર મોદી આવેલા. હિમાચલ પ્રદેશનો હવાલો જ મોદીની પાસે હતો છતાં હિમાચલ પ્રદેશમાં ભાજપ હારેલો અને કોંગ્રેસની સરકાર થઇ.”\n(૩) ઉત્તર પ્રદેશમાં ૮૦ સીટ છે. જેમાંથી ૨૦૦૪માં ભાજપને ૧૦ આવેલી અને ૨૦૦૯માં ૯૦.\nબીબીસી રેડિયોના પ્રતિનિધિ શમદત્ત ત્રિપાઠી કહે છે કે, ”મોદીની અસર શહેરોના મધ્યમ વર્ગમાં છે પણ મુસ્લિમો, દલિતો અને પછાત વર્ગમાં નથી. મોદી જો અહિંયાથી ચૂંટણી લડે તો ભાજપની સીટ વધુમાં વધુ ડબલ થઇ શકવાની આશા રાખી શકાય પણ એનાથી વધુની આશા રાખવી ફોગટ છે. મોદી ૮૦ માંથી ૬૦ મેળવવાની ગણતરી કરે છે.”\n(૪) ઉત્તરાખંડમાં લોકસભાની ૯ સીટ છે. જેમાંથી ભાજપને ૨૦૦૪માં ૩ મળેલી અને ૨૦૦૯માં ૦. ડૉ.કરનેલ સિંહ નામના એક સમાજશાસ્ત્રીનું કહેવું છે કે, ‘મોદીનું નામ ભાજપના કાર્યકર્તાઓ માટે ચોક્કસ પ્રેરક છે અને કેટલાક શહેરોમાં એની સકારાત્મક અસર થશે પરંતુ મુસ્લિમ મતો નિર્ણાયક બની શકે છે. એટલે આ વખતે રાજ્યમાં કોઇપણ પક્ષ બીજાના સુપડા સાફ કરી શકશે નહી.\n(૫) પંજાબમાં ૧૩ સીટ છે જેમાં થી ૨૦૦૪માં ભાજપને ૩ મળેલી અને ૨૦૦૯માં ૧.\nપંજાબમાં ભાજપનું જોડાણ અકાલીદળ સાથે હોવા છતાં ૨૦૦૯માં એને ૧ જ સીટ મળી એટલે પહેલાં કરતાં ૨ ઓછી. ૨૦૧૪માં બન્નેના જોડાણને ૧૦ મળવાનું અનુમાન કરી શકાય.\n(૬) દિલ્લીમાં ૭ સીટ છે અને ભાજપને ૨૦૦૪માં ૩ મળેલી જ્યારે ૨૦૦૯માં ૦. અરવિંદ મોહન નામના પત્રકાર કહે છે કે, ‘અહિયા મોદીની સામે આમ આદમી પાર્ટી પ્રભાવશાળી છે. ભાજપને ૨૦૦૪માં ૧ સીટ મળેલી અને ૨૦૦૯માં ૦. જ્યારે કોંગ્રેસ સાતે સાત આ વખતે કોંગ્રેસને એટલી મળવાની શક્યતા નથી. આપ કદાચ કોગ્રેસના સુપડા સાફ કરી નાંખે તો નવાઇ નહી. ભાજપને એની આંતરિક જૂથબંધી નુકસાન કરે છે અને કરશે. તો પણ ભાજપને ૨ સીટ મળી શકે છે.\n(૭) હરિયાણામાં ૧૦ સીટ છે. જેમાંથી ભાજપને ૨૦૦૯માં ૦ છે અને ૨૦૦૪માં ૧ હતી જે આ વખતે કદાચ ૩થી ૪ થઇ શકે.\nદૈનિક હિન્દી ભાસ્કરના તંત્રી હેમંત જોષી કહે છે કે,\n”ભાજપ પક્ષ અહિ મુખ્ય ધારાના રાજકારણથી સંપૂર્ણપણે બહાર છે. મોદી લોકોને જરૃર આકર્ષિત કરે છે પણ એ ભીડ વોટોમાં બદલાશે એવું નથી.\nમોદીના ચહેરા સાથે અહી ચૂંટણી ભાજપ લડે ���ો પણ એને એક પણ સીટ મળે તેમ નથી. ઇમેલો સાથેની જોડાણથી બન્નેને ભેગી ૩ સીટ મળે તો ૨૦૧૪માં કેટલી મળે \n(૮) મધ્યપ્રદેશમાં કુલ ૨૯ સીટ છે. જેમાંથી ૨૦૦૪માં ભાજપે ૨૫ મેળવેલી પણ ૨૦૦૯માં મોદી હોવા છતાં ૧૬ થયેલી ‘દેશબંધુ’ નામનું દૈનિક છે એના તંત્રી ગિરિજા શંકર કહે છે કે, ”નરેન્દ્ર મોદી અત્યાર સુધી કદી રાષ્ટ્રીય નેતા નથી રહ્યા. મધ્યપ્રદેશના ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ સારા સંબંધો રાખી શક્યા નથી. બાકી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવાનો એને લાભ મળશે.”\nએટલે અનુમાન કરી શકાય કે મધ્યપ્રદેશમાં ભાજપ ૨૦ સીટ મેળવી શકે છે.\n(૯) બિહારમાં લોકસભાની ૪૦ સીટ છે અને ભાજપને ૨૦૦૪માં ૫ અને ૨૦૦૯માં ૧૨ સીટ મળેલી. જ્યારે ૨૦૧૪માં ૧૨થી ૧૬ ગણી શકાય.\nબિહારમાં આ વખતે ભાજપ પહેલી વાર મોદીના કારણે અલગ એકલા હાથે ચૂંટણી લડશે જેનો આધાર મોદી ઉપર છે. મોદીને વારાણસીથી લડાવાનું એક કારણ એ પણ ખરું કે એની અસર બિહાર ઉપર પડે. (અનુમાન છે.. એમ જ થાય એવું નહી) નરેન્દ્ર મોદીની હવા કરોડો રૃપિયા પ્રચારમાં વાપરીને ઊભી કરવામાં આવે છે.\n(૧૦) ઓરિસ્સાની ૨૧ સીટ છે. જેમાં ૨૦૦૪માં ભાજપને ૭ મળેલી અને ૨૦૦૯માં એક પણ નહી. હવે ૨૦૧૪માં ૧થી ૪ની ભાજપ આશા રાખે છે. રાખી શકે છે.\nએનડીએ ટીવીના બ્યુરો પ્રમુખ સંપદ મહાપાત્ર કહે છે કે ”નવિન પટનાયકે ભાજપ સાથેના સંબંધો તોડી નાંખ્યા પછી ૨૦૦૮થી ભાજપની રાજ્યમાં પડતી થવા લાગી છે. પહેલા એના ૩૭ ધારાસભ્ય હતા જે ૨૦૦૯માં ૭ થઇ ગયા. મોદી આવે તો એમાં કંઇ ફેર પડે તો \nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a97ac1a9cab0abeaa4aa8ac0-a96ac7aa4ac0aa8ac0-a96abeab8ac0aafaa4acb-a85aa8ac7-ab5abfa95abeab8-aa8ac0aa4abfa93/aafac1-a8fab2-ab8ac0-a95abeaafaa6abeaa8ac0-a9cacba97ab5abea87-a85aa8ac7-aa4ac7aa8ac0-aababeab3ab5aa3ac0-aaeabea9fac7aa8ac0-a85ab0a9cac0", "date_download": "2019-05-20T00:47:01Z", "digest": "sha1:GRJ6SN42MMWTNIPEKZTND4MNCM423YHS", "length": 9595, "nlines": 148, "source_domain": "gu.vikaspedia.in", "title": "યુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / ગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ / યુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nયુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી\nયુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી\nશહેરી જમીન(ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ-1976 ના કાયદા અન્વયે રાજ્ય સરકારને સંપ્રાપ્ત થયેલી જમીનો કે રાજ્ય સરકારને નિહીત થયેલી જમીન ઉપર જે તે વખતે કાયદાની જોગવાઇ હેઠળ તા.30-3-1999 પહેલાં કબજો લીધો હોય ત્યારે બાંધકામો હયાત હતા. આવા બાંધકામોમાં ખાસ કરીને ઝૂંપડાં અને રહેણાંકના મકાનો આવેલા છે કે જેઓને સમાજના નબળાવર્ગના લોકોના રહેણાંક માટે ઉપયોગી થાય તે હેતુ રાજ્ય સરકારે પુખ્ત વિચારણાને અંતે ભોગવટેદારના નામે કબજા હક્કની રકમ વસુલ લઇ જમીન પરના કબજાને માન્યતા આપવાનું યોગ્ય જણાયું છે. જેથી શહેરી જમીન અધિનિયમ-1976 હેઠળ વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલી જમીનો પૈકીની ચોક્કસ જમીનનો ભોગવટો કાયદેસર કરવા બાબતનો વટહુકમ-2016 રાજ્યપાલ દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. ફાજલ જમીનના ભોગવટા અંગેના વટહુકમનો અમલ શરૂ થઇ ચુક્યો છે\nજમીનના ભોગવટા માન્યતા (કાયદેસરતા) અને તેની ફાળવણી માટેની અરજી માટે અહીં ક્લિક કરો\nપેજ રેટ (23 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nયુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી\nનેનો ફર્ટિલાઈઝર - કુશળ ખેતી માટેનો નવીન અભિગમ\nકુદરતી ખેતી (નેચરલ ફાર્મિંગ)\nપ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા આધુનિક ખેતી\nખેતીમાં અસરકારક અને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ\nજુદા જુદા ફળપાકોનાં નિકાસ માટેનાં ધારા–ધોરણ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nઆર. ટી. આઇ. નિયમો\nમહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના માર્ગદર્શિકા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 06, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2019-05-20T01:17:32Z", "digest": "sha1:53ZW4OVMKBDZDMGR6SPCSFPGAVCTBGMM", "length": 13738, "nlines": 141, "source_domain": "gu.wikipedia.org", "title": "કેતન મેહતા - વિકિપીડિયા", "raw_content": "\nફિલ્મ નિર્દેશક, પટકથા લેખક\n૧૯૭૫ - હાલ પર્યંત\nકેતન મેહતા (જન્મ: ૧૯૫૨) એ એક ભારતીય ફિલ્મ નિર્દેશક છે. તેમણે ઈ.સ. ૧૯૭૫થી ઘણી ફિલ્મો, વૃત્તચિત્રો અને દૂરદર્શન ધારાવાહિકો નિર્દેશિત કરી છે .[૧]\n૧ શરૂઆતનું જીવન અને અભ્યાસ\n૩ પુરસ્કાર અને સન્માન\nશરૂઆતનું જીવન અને અભ્યાસ[ફેરફાર કરો]\nકેતન મહેતાનો જન્મ ગુજરાતના નવસારીમાં થયો હતો. તેમણે તેમનો શાલેય અભ્યાસ દિલ્હીમાં કર્યો અને ત્યાર બાદ તેઓ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ, પુનામાંથી સ્નાતક થયા.[૨]\nતેમની કારકીર્દીમાં તેમણે ૨૦૧૭ સુધી ૧૦ ફીચર ફિલ્મો, ૭ વૃત ચિત્રો અને કેપ્ટન વ્યોમ તથા મિ. યોગી નામની બે દૂરદર્શન ધારાવાહિકો બનાવી છે.[૩] તેમણે રમૂજ, કટાક્ષ, પ્રેમ, હિંસા અને વિપ્લવ જેવા મૂળ વિષયો ઉપર કાર્ય કર્યુ છે.\nફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ, પુનામાંથી સ્નાતક થયા બાદ તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં ટેલિવિઝન નિર્માતા તરીકે કાર્ય કર્યું. ત્યાં તેમણે શું બનાવવું તેની ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. વર્ષો પછી તેમણે આપેલા એક સાક્ષાત્કારમાં તેમણે પોતાના વિકાસમાં તે કાળ કેટલો અસરકારક હતો તે વિષે વાત કરતા કહ્યું હતું કે: \"તે એક અનન્ય અનુભવ હતો. આખું ગુજરાત ફરવું, લોકોને મળવું, જે સામે મળે તેના પર જોઈએ તેવા કાર્યક્રમો બનાવવા. તે આ માધ્યમ અને લોકો સાથેનો એક અસલનો અનુભવ હતો. મારી બનવેલી ફિલ્મોમાં તે અનુભવ મહત્વપૂર્ણ રહ્યો છે.”[૪]\nમહેતાની ગુજરાતી ફિલ્મ, ભવની ભવાઈએ તેમને ઘણી નામના મેળવી આપી. તેમની ફિલ્મો ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પસંદગી પામી, જેમ કે નાન્તેસ (ફ્રાંસ) અને ધ મોસ્કૉ ફિલ્મ મહોત્સવ. ત્યાં તેમણે ઘણાં ઈનામો પણ મેળવ્યા. તેમણે મુખ્ય ફિલ્મોમાંની એક એવી ફિલ્મ મિર્ચ મસાલા એ તેમને હવાઈ ફિલ્મ મહોત્સવમાં સર્વોત્તમ ફિલ્મનો ખિતાબ મેળવી આપ્યો.[૫] આ ફિલ્મ યુનાયટેડ સ્ટેટ્સના ૫૨ સિનેમા ઘરોમાં દર્શાવાઈ હતી. આ સિવાય મહેતા ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સ્વની જ્યુરી (પ��ચ)માં પણ સ્થાન પામ્યા છે.\nઇ. સ. ૧૯૯૩માં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ પર એક ફિલ્મ બનાવી હતી. તેમની તાજેતરની ફિલ્મો રંગરસીયા (૨૦૧૪) અને માંઝી, ધ માઉન્ટન મેન (૨૦૧૫) બંને બોક્સ ઑફીસ પર સફળ ન રહી અને આલોચકો તરફથી પણ તેમને મોળો પ્રતિભાવ મળ્યો. માંઝી, ધ માઉન્ટન મેનમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ભુમિકા ભજવી હતી.\nપુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]\n૧૯૮૧:રાષ્ટ્રીય એકતા માટે સર્વોત્કૃષ્ટ ફિલ્મ: ભવની ભવાઈ\n૧૯૯૪: રાષ્ટ્રીય એકતા માટે સર્વોત્કૃષ્ટ ફિલ્મ: સરદાર\n૧૫મો આંતરરાષ્ટ્રીય મૉસ્કૉ ફિલ્મ મહોત્સવ: સુવર્ણ પુરસ્કાર માટે નામાંકીત: મિર્ચ મસાલા[૬]\n૨૦૧૦: ઓર્દ્રે દેસ આર્ટ્સ એત્ દેસ્ લેટર્સ (ફ્રેંચ સરકાર)[૭]\n૧૯૯૩: સર્વોત્તમ વૃત્તચિત્ર: ઑલ ઇન ધ ફેમિલી.\n૨૦૧૦ સંદીપ મારવા દ્વારા આંતર રાષ્ટ્રીય એશિયન એકેડૅમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનની આજીવન સભ્યપદ.\n૨૦૧૫: સંદીપ મરવાહ દ્વારા ૮મા ગોલ્ડ ફિલ્મ મેળો, નોઈડામાં ગ્લોબલ સેઇનેમા એવૉર્ડ.\n૨૦૧૫: ઑલ લાઈટ્સ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિબિ મલયીલ દ્વારા સ્ટેન્ડીંગ ઑવેશન એવૉર્ડ.\nતેમણે અભિનેત્રી દીપા સાહી સાથે લગ્ન કર્યા. દીપા સાહીએ માયા મેમસાબ, ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા, આર યા પાર જેવી તેમની ઘણી ફિલ્મોમાં ભૂમિકાઅ ભજવી છે. તેમણે સાથે મળીને માયા એકેડૅમી ઓફ એડવાન્સ્ડ સિનેમેટિક્સ અને માયા ડિજીટલ સ્ટુડિયોની સ્થાપના કરી. તેઓ ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની ઉષા મેહતાના ભત્રીજા છે. તેમનો નાનો ભાઈ ડૉ. યતીન મહેતા, ગુરગાંવ હરિયાણામાં આવેલી મેદાન્ત ઇન્સ્ટીટ્યુત ઑફ ક્રીટિકલ એન્ડ એનેસ્થીયોલોજી ના અધ્યક્ષ છે.[૮] તેમનો સૌથી નાનો ભાઈ ડૉ નિરાદ મહેતા મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં કન્સલટંટ છે.[૯]\nમિ. યોગી (ટીવી ધારાવાહીક) (૧૯૮૮)\n યે હૈ ઇન્ડિયા (૧૯૯૫)\nઆર યા પાર (૧૯૯૭)\nકેપ્ટન વ્યોમ (ટીવી ધારાવાહીક) (૧૯૯૮)\nમંગલ પાંડે: ધ રાઇસિંગ (૨૦૦૫)\nટાઇમ બોમ્બ ૯/૧૧ (ટીવી ધારાવાહીક) (૨૦૦૫)\nમાંઝી: ધ માઉન્ટન મેન (૨૦૧૫)\nટાઇમ બોમ્બ ૯/૧૧ (ટીવી ધારાવાહીક) (૨૦૦૫)\nરામાયણ: ધ એપિક (૨૦૧૦)\nતેરે મેરે ફેરે (૨૦૧૧)\nમોટુ પતલુ: કિંગ ઓફ કિંગ્સ (૨૦૧૬)\nકેતન મેહતા, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૯:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વ���ુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Video_news/index/04-01-2018", "date_download": "2019-05-20T01:03:17Z", "digest": "sha1:JRHLA26LM75YSUUHXBRF3LZ3J42SRKRL", "length": 13182, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST\nબિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST\nગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST\nગુજરાતમાં ૨૦૧૭માં ઇન્કમટેકસ ખાતાના ૧૩૯ સર્વે access_time 9:42 am IST\nસલમાનખાન કાળીયાર હિરણ કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થયો access_time 10:46 pm IST\nમમતા બેનર્જી વિરુદ્ધ આસામમાં ફરિયાદ:કેન્દ્ર ઉપર બંગાળીઓને ખદેડવાનો લગાવ્યો હતો આરોપ access_time 10:47 pm IST\nશાસ્ત્રી મેદાનની ફૂટપાથ અને રૈયા ચોકડી નજીક અજાણ્યા યુવાન અને મહિલાના મોત access_time 11:14 am IST\nઅભાવિપની પ્રાંત અધિવેશનની સ્વાગત સમિતિમાં રામભાઇ મોકરીયા અને ભાર્ગવભાઇ ઠાકરની વરણી access_time 4:49 pm IST\nકોર્પોરેટર કમલેશ મીરાણીઍ રાતોરાત ભૂગર્ભ ગટર રીપેર કરાવી access_time 3:35 pm IST\nદામનગરઃ હમીરભાઈ મારૂ એએસઆઈને નિવૃતિ વિદાયમાનઃ અગ્રણીઓ હાજર access_time 11:20 am IST\nકાલથી મોરબીમાં યુવાનીને ઉજવવાનો ઉત્સવ-''જ્ઞાનોત્સવ''નો પ્રારંભ access_time 9:58 am IST\nજામજોધપુર : ધારાસભ્ય કાલરિયાનું સન્માન access_time 11:20 am IST\nગુજરાત યુનિવર્સીટી સલંગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે બીભત્સ વર્તન કરતા પોલીસ ફરિયાદ access_time 3:53 pm IST\nવડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું access_time 10:27 am IST\nહમીરગઢ પાટિયા પાસે પોલીસે બાતમીના આધારે 17.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો access_time 3:53 pm IST\nબબલની સાઇઝથી ખબર પડશે દારૂ કેટલો જૂનો છે access_time 4:00 pm IST\nનાઇજીરિયામાં બોકોહરામ દ્વારા 31 લોકોનું અપહરણ access_time 8:03 pm IST\nગિફટ રેપરમાંથી બન્યા છે ઢીંગલીઓના ડ્રેગ્સ access_time 4:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ access_time 10:14 pm IST\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\nઅન્ડર-19ના વર્લ્ડકપમાં બે ભારતીય અનિલ ચૌધરી અને અનિલ ચૌધરીનો અમ્પાયરની યાદીમાં સમાવેશ access_time 10:07 pm IST\nભારત અને આફ્રિકા વચ્ચે શુક્રવારથી પ્રથમ ટેસ્ટ મેચ access_time 12:27 pm IST\nજાણો છો આર. ડી. બર્મનને 'પંચમ દા' શું કામ કહેવામાં આવતા\nવેબ સિરીઝમાં જોવા મળશે બોલીવૂડની અનેક હસ્તીઓ access_time 1:10 pm IST\nસનિ લિયોન બાદ અર્શી બીજી મોસ્ટ સર્ચ સેલિબ્રિટી access_time 3:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-modi-kalbhairav-pooja-gujarati-news/", "date_download": "2019-05-20T00:27:09Z", "digest": "sha1:TXIDCFIUC7ZHX5TAKUGKTCQYQH4ACF4K", "length": 9901, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી\nપીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી કાળ ચોઘડિયામાં ફોર્મ ભર્યું છે. વારાણસીના અક્ષાંશ રેખાંશ પ્રમાણે 10.20થી 11.56 સુધી કાળ ચોઘડિયું હતું. 11.56થી 13.32 દરમિયાન શુભ ચોઘડિયું આવતું હતું. એટલે પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી.\nતંત્ર વિદ્યાના જાણકારોના મતે નરેન્દ્ર મોદીએ કાશીના કોટવાલ કાળ ભૈરવ દાદાના દર્શન કરીને લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યુ..એવુ કહેવાય છે કે કાળ પર વિજય કાળ ભૈરવ અપાવે છે. પીએમ મોદીએ વારાણસી લોકસભાના ઉમેદવાર તરીકે 26 એપ્રિલ 2019ના દિવસે સવારે 11.44 વાગ્યે વારાણસી કલેક્ટરને ભરેલું ફોર્મ સુપ્રત કર્યુ.\nઆ સમયે ગ્રહો નક્ષત્રો અને ચોઘડિયાની ગણના કરીએ તો તે સમયે કાળ ચોઘડિયુ હતુ અને શુભ ચોઘડિયું 12.28થી શરૂ થતુ હતુ.. આ જ સમયની કુંડળી કાઢીએ તો ઉ.ષ નક્ષત્ર, કર્ક લગ���ન કુંડળીમાં લગ્નેશ ચંદ્રની લગ્ન પર દ્રષ્ટિ અને પાંચમે ગુરુની નવમી દ્રષ્ટિ પણ લગ્ન પર પડે છે. જે લગ્ન મજબૂત બનાવે છે. જે શ્રેષ્ઠ યોગ સર્જે છે.\nરાજકીય બાબતમાં લાભ અપાવનારના મંગળ અગિયારમે છે. અને સૂર્ય દશમે છે. તદઉપરાંત નવમાંશમાં પણ સૂર્ય અને ચંદ્ર દશમે છે જે ઉત્તમ રાજયોગ કારક કહેવાય. શનિ છઠ્ઠે છે, છઠુ સ્થાન રોગ, શત્રુનું કહેવાય અને શનિ પણ ત્યાં છે જે રોગ શત્રુ પર નિયંત્રણ રખાવે. ચોથુ સ્થાન જનમેદનીનું છે અહી ચતુર્થેશ શુક્ર ઉચ્ચનો થઈ ભાગ્યભાવમાં અને નવમાંશ કુંડળીમાં સ્વગૃહી તુલાનો થઈ પ્રથમ સ્થાનમાં છે. લગ્ન કુંડળીમાં ગુરુની પાંચમી દ્રષ્ટિ નવમાં સ્થાન ભાગ્ય ભુવનમાં જ્યાં ચતુર્થેશ અને લાભેશ શુક્ર ઉચ્ચનો છે ત્યાં દ્રષ્ટિ કરે છે જે સારું જન સમર્થન અપાવશે. રાહુ અને કેતુ ઉચ્ચના થઈ વર્ગોત્તામી છે જે પણ મદદગાર બનશે. તંત્રશાસ્ત્ર મુજબ આ યોગ્ય શ્રેષ્ઠ કહેવાય.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nઆ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ\nહું રાજકારણમાં આવ્યો તો મારી પત્ની મને છોડીને જતી રહેશેઃ પૂર્વ RBI ગર્વનર\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/10/25/bhimsen-joshi/", "date_download": "2019-05-20T00:50:09Z", "digest": "sha1:WPOMQQXODM2KNM6GWNPRRYAZHJV2TC3G", "length": 26761, "nlines": 137, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પંડિત ભીમસેન જોશી – રમેશ બાપાલાલ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપંડિત ભીમસેન જોશી – રમેશ બાપાલાલ શાહ\nOctober 25th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : રમેશ બાપાલાલ શાહ | 4 પ્રતિભાવો »\n[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.]\n[dc]‘આ[/dc]પ એક ચમચ ઘી કે લિએ ઘર સે ભાગ ગયે થે \n ભાગ તો જરૂર ગયા થા. ઘી તો એક બહાના થા કુછ ના કુછ કરના જરૂરી થા. જાને કા પક્કા કિયા થા. મા સે ઝગડા કરકે નિકલ ગયા થા. ગદગ મેં ગાના શિખને કા કુછ નહિ થા. વહાં એક પ્રાઈમરી ટીચર શરૂ કા સારેગમ શિખાતા થા. મેં 11 સાલ કા થા તબ ગુરુ કે ગુરુ કી રેકર્ડ સુનતા થા, જોગિયા ઔર બસંત રાગ સુનતા થા તબ તય કર લિયા કિ ગાના તો ઐસા હી આના ચાહિયે. તો મેં ઘર સે ભાગ ચલા. ગ્વાલિયર કા નામ સુના થા. જેબ મેં પૈસા ન થા, વિધાઉટ ટિકિટ ટ્રાવેલિંગ \nબિના ટિકિટ રેલવે મેં બેઠ ગયા મરાઠી ટિકિટ ચેકર ગાને કા શોખિન થે, પંડિતરાવ નગરકર કે ઔર નારાયણ વ્યાસ કે મરાઠી રેકર્ડ ઈમિટેટ કરતા થા ઔર બચ જાતા થા, કોઈ બેસૂરા મિલ જાતા થા તો જેલ મેં ડાલ દેતા. દો મહિને કે બાદ ગ્વાલિયર પહુંચા, વહાં સ્ટેટ કી તરફ સે ગાના શીખને વાલો કો એક ટાઈમ કા ખાના મફત મિલતા થા, ગ્વાલિયર મેં સંગીત શીખા. આગે શીખને કે લિયે મૈં કલકત્તા ચલા ગયા. ગાને કા એટમોસ્ફિઅર હૈ વહાં પહાડી સન્યાલ કે પાસ નોકર બન રહ ગયા. ઘર કા કામ કરને કા ઓર ખાના મિલ જાતા થા. ઉનકા ગાને કા રિહર્સલ સુનતા થા.’\nકર્ણાટકના રોન તથા ગદગ ગામમાં અનેક મંદિરો સ્થાપત્ય અને શિલ્પકળાનાં ઉત્તમ નમૂના સરીખા ગદગ શૈલીથી ઓળખાતા ત્રિકુટેશ્વરનાં મંદિરો. એમાં વિશિષ્ટ એવું એક સરસ્વતી મંદિર આજે પણ ટૂરિસ્ટોનું આકર્ષણ છે. એક નાનો બાળ રોજ આ મંદિરમાં જઈ સરસ્વતીદેવીની મૂર્તિ સામે હાથ જોડી ઊભો રહેતો. એ જાણે દેવીના હાથમાંની વીણાનાં સૂર કાન દઈને સાંભળતો અને દેવી સંગીતની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતો. સરસ્વતીદેવીનું વરદાન પામેલો આ બાળક ભવિષ્યમાં પંડિત ભીમસેન જો��ી નામે વિશિષ્ટ શાસ્ત્રીય ગાયન શૈલીનો પર્યાય બનવાનો હતો.\nઆજથી બરાબર 89 વર્ષ પહેલાં સન 1912ની 4થી ફેબ્રુઆરીએ ગદગ પાસેના રોન નામના નાના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં પંડિત ભીમસેન જોશીનો જન્મ થયેલો. પિતા ગુરુરાજ સામાન્ય શિક્ષક હતા. 16 ભાઈ-બહેનોમાં સૌથી વડેરો તે ભીમ. ભીમ મોટો થઈને ખૂબ ભણીને ડૉક્ટર કે ઈન્જિનિયર બને એવી પિતા ગુરુરાજની મહેચ્છાથી વિપરિત, શાળાના અભ્યાસ પ્રત્યે દુર્લક્ષ કરનાર ભીમ નાનપણથી જ સંગીતનો ભારે રસિયો હતો. એક વાર વરઘોડાના બેન્ડવાજાની ધૂનથી આકર્ષાઈને ભીમે તેની પાછળ ચાલ્યા કર્યું અને પછી થાકીને એક ઓટલા પર ઊંઘી ગયો, જ્યારે ઘરમાં ને મહોલ્લામાં શોધખોળ ચાલી ત્યારે કોઈ એને ઊંચકીને ઘરમાં લઈ આવ્યું ભીમના દાદા કીર્તનકાર હતા. દાદાનો એક તાનપુરો ક્યાંક ખૂણામાં પડેલો તે શોધી તેમાં તાર સરખા કરી તેના પર હાથ અજમાવવાની શરૂઆત કરી. ભજન અને અભંગ ગાયકીનાં સંસ્કાર ત્યાંથી જ જન્મ્યા હશે. અને ગામની મસ્જિદમાંથી સંભળાતા ‘આજાન’નાં સ્વરોએ એમની બેનમૂન આલાપ ગાયકીના બીજ રોપ્યા હશે. નાની વયે ભીમ મા ગુમાવી અને અપર માનું શાસન આવ્યું. અને ‘ચમચી ઘી’ વાળો પ્રસંગ બન્યો. ઘર છોડ્યું. સંગીતની દીક્ષા મળે એવા ગુરુની શોધ હતી. વય હતી ફક્ત 11 વર્ષની. એ કાંઈ ઉંમર કહેવાય કાંઈ બનવાની ભીમના દાદા કીર્તનકાર હતા. દાદાનો એક તાનપુરો ક્યાંક ખૂણામાં પડેલો તે શોધી તેમાં તાર સરખા કરી તેના પર હાથ અજમાવવાની શરૂઆત કરી. ભજન અને અભંગ ગાયકીનાં સંસ્કાર ત્યાંથી જ જન્મ્યા હશે. અને ગામની મસ્જિદમાંથી સંભળાતા ‘આજાન’નાં સ્વરોએ એમની બેનમૂન આલાપ ગાયકીના બીજ રોપ્યા હશે. નાની વયે ભીમ મા ગુમાવી અને અપર માનું શાસન આવ્યું. અને ‘ચમચી ઘી’ વાળો પ્રસંગ બન્યો. ઘર છોડ્યું. સંગીતની દીક્ષા મળે એવા ગુરુની શોધ હતી. વય હતી ફક્ત 11 વર્ષની. એ કાંઈ ઉંમર કહેવાય કાંઈ બનવાની પરંતુ મનમાં ચેન ન હતું. રટણ હતું મનથી માનેલા ગુરુએ ગાયેલ રાગ ઝિંઝોટીની ખ્યાત ચીજ ‘પિયા બિન નાહિ આવત ચૈન’નું. ગાવું તો આવું જ ગાવું પરંતુ મનમાં ચેન ન હતું. રટણ હતું મનથી માનેલા ગુરુએ ગાયેલ રાગ ઝિંઝોટીની ખ્યાત ચીજ ‘પિયા બિન નાહિ આવત ચૈન’નું. ગાવું તો આવું જ ગાવું આ તલાશ હતી. સંગીતની તલપ હતી. યોગ્ય ગુરુની શોધમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા. એક શહેરથી બીજે શહેર ભટકીને યોગ્ય સંગીત તો ન મળ્યું પણ પરિશ્રમી જીવનનું ઘડતર આ સફરમાં જ થયું. બાળક ભીમ હવે કિશોર થયો ��તો. પિતા ગુરુરાજ પણ ભીમની શોધમાં રઝળપાટ કરીને છેવટે જલંધર શહેરમાં પહોંચ્યા અને ત્યાં ભીમ મળ્યો. એની અડગ લગનની હવે પ્રતીતિ થઈ હતી. પિતા તેને યોગ્ય ગુરુ પાસે લઈ ગયા.\nસન 1936માં દઢ નિર્ધાર કરીને ભીમ શિષ્ય બન્યા રામભાઉ કુંદગોલકરના. જેને આપણે સવાઈ ગંધર્વનાં નામથી ઓળખીએ છીએ. સવાઈ ગંધર્વને ત્યાં રહી સંગીત શીખવાનું કામ આસાન ન હતું. ઘર વપરાશ માટે દૂર દૂરથી પાણી લાવવું પડતું. વહેલી સવારે ઊઠીને ચૌદ વર્ષનો ભીમ માથા પર ઘડો લઈને એક માઈલ દૂરથી પાણી ભરી લાવતો હતો. બે વર્ષ સુધી સંગીતની કોઈ શિક્ષા મળી નહીં અને એણે ઘરકામ કરવું પડ્યું. જોકે ભીમને આ અથાક પરિશ્રમ જરા પણ કઠિન લાગતો ન હતો. મનમાં ધૂન હતી સંગીત શીખવાની. નાનપણમાં સાંભળેલી સવાઈ ગંધર્વના ગુરુ અબ્દુલ કરીમ ખાં સાહેબની રેકર્ડ મનમાં સતત યાદ રહેતી હતી. એ દરમિયાન ‘ગંધર્વ’ સંગીત સાંભળવા તો મળતું જ.\nભીમામાંથી ભીમસેન બનીને 19 વર્ષની વયે સન 1941માં પ્રથમવાર જાહેરમાં ગાવાનો મોકો મળ્યો. એમના સંગીતની રેકર્ડ પણ બની. એક એવો અવાજ કે જે ઘેરા અને ઘૂંટાયેલા સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતો. ગદગના સરસ્વતી મંદિરનાં કાલ્પનિક સ્વરો હવે સાકાર થતા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાં શહેરોમાં ગાવાનું નિમંત્રણ મળવા લાગ્યું. એમની ગાયકીમાં લાગતાં વાદ્ય અને સંગીતકાર સાજીંદાઓને સાથે ફેરવવા માટે ભીમસેને એક મોટી કાર ખરીદી. હૈદરાબાદ, પુના, રાયપુર, ભિલાઈ અને મુંબઈ સુધી ભીમસેનની ગાયકીના સૂર લગાતાર રેલાવા લાગ્યા. આમ દોડાદોડીમાં ભીમસેને કાર ચલાવવાનું કુશળતાથી શીખી લીધું. ગાયનના શોખની સાથે સાથે કાર ચલાવવાનો શોખ પણ જામ્યો. અરે કાર રિપેર કરવાનું નાનું મોટું કામ પણ સ્વયં પોતે કરી લેતાં. સ્વરના ત્રણ સપ્તકની જેમ એમનું કાર ડ્રાઈવિંગ પણ છેક દ્રુત સ્પીડ પકડતું ત્યારે સાથીઓના જીવ ઊંચા થઈ જતાં. પછી તો એમની સંગીત ઉડાન એટલી ઝડપભરી થઈ ગઈ કે તેઓને પ્લેઈનની સફર કરવી પડતી. હવે તેઓ ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઑફ ઈન્ડિયા’ કહેવાવા લાગ્યા કાર રિપેર કરવાનું નાનું મોટું કામ પણ સ્વયં પોતે કરી લેતાં. સ્વરના ત્રણ સપ્તકની જેમ એમનું કાર ડ્રાઈવિંગ પણ છેક દ્રુત સ્પીડ પકડતું ત્યારે સાથીઓના જીવ ઊંચા થઈ જતાં. પછી તો એમની સંગીત ઉડાન એટલી ઝડપભરી થઈ ગઈ કે તેઓને પ્લેઈનની સફર કરવી પડતી. હવે તેઓ ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઑફ ઈન્ડિયા’ કહેવાવા લાગ્યા યુવાન વયમાં ભીમસેન કુ��ળ તરવૈયા હતા. યોગ તથા ફૂટબૉલની રમત પ્રત્યે લગાવ હતો. સુરના આ સાધકને સુરાનો પણ બેહદ શોખ હતો. પરંતુ જ્યારે લાગ્યું કે આ શોખ લતમાં પરિણમીને પોતાની કારકિર્દીનું હનન કરે છે ત્યારે સન 1979માં એ શોખ તજી દીધો હતો.\nપોતાના સંગીત શીખવનાર ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા તેમણે પુણેમાં ‘સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવ’ની સન 1953માં, ગુરુની પ્રથમ મૃત્યુ તિથિએ, શરૂઆત કરી ત્યારથી આજ પર્યંત એ સંગીત મહોત્સવ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. એ સમયનાં શ્રોતાઓએ ગાયક ભીમસેનને સામાન્ય કાર્યકર્તાની જેમ શ્રોતાઓને નિમંત્રણ પહોંચાડવાનું કામ કરતાં અને શ્રોતાઓ માટે જાજમ પાથરતાં જોયા છે.\nએક દમદાર અવાજ, શ્વાસનું અજબ નિયંત્રણ, સંગીતની ઊંડી સમજ, ત્રણેય સપ્તકમાં થતી આવન-જાવન અને શબ્દની સ્પષ્ટ ધારદાર રજૂઆત ભીમસેન જોશીની ગાયકીને શાશ્વત બનાવે છે. રાગ તિલકકામોદની તેમની રચના ‘તિરથ કો સબ કરે, દેવ પૂજા કરે; વાસના નવ મરે, કૈસે કો ભવ તરે’માં ઢોંગી ભક્તોને ચાબખા જ મારે છે. તો બિહાગ રાગની મસ્તીભરી રચના ‘લટ ઉલઝી સુલઝા જા બાલમ’ સાંભળતાં શૃંગાર રસ છલોછલ છલકાય છે. રાગ જોગિયાની ઠુમરી ‘પિયા મિલન કી આસ રી’માં વિજોગની આરત સંભળાય છે. ભક્તિભાવથી ભર્યાં ભજનો કે અભંગો આ સંસારની નિરર્થકતા સમજાવતાની સાથે અંતરમાં વૈરાગ્યનાં મંડાણ કરાવે છે. રાગ કલાવતી અને રાગેશ્વરીનાં સંયોજનથી તેમણે નવો રાગ કલાશ્રી બનાવ્યો તેની ચીજ ‘ધન ધન મંગલ ગાવો’ પણ બેનમૂન છે. એમના શબ્દો ‘અસંભવ કો સંભવ બનાને કી આશા થી’ એ સાર્થક થયા. પંડિત ભીમસેન જોશીના ટીકાકારો પણ એમની ગાયકીની તારીફ કર્યા વિના રહી શકતા નથી.\nસ્વાભાવિક છે, ‘લિવિંગ લિજેન્ડ’ સમા આ મહાન ગાયકને અઢળક માન-ચાંદ મળે. સન 1972માં પદ્મશ્રી, 85માં પદ્મભૂષણ, 99માં પદ્મવિભૂષણ અને 2008માં ભારતરત્ન; આમ આપનારને પણ આપ્યા પછી ઓછું અપાયાનો ક્ષોભ થાય ને વધુ આપવાનો ઉલ્લાસ આવે એવાં સન્માન તેઓ પામ્યા છે. સન 2009માં તેમને ‘લાઈફટાઈમ એચીવમૅન્ટ ઍવોર્ડ’ મળ્યો. આ ઉપરાંત અનેક સંસ્થાઓના તથા વિવિધ પ્રાંતોની ગર્વન્મેન્ટના અનેક ઍવોર્ડૉ તેમણે મેળવ્યા છે. સૌથી વિશેષ તો તેમણે રસિક શ્રોતાઓના હૃદયમાં શાશ્વત સ્થાન મેળવી સુરની સાથે સુર મેળવી લીધા છે શાસ્ત્રીય ગાયકીનો અખૂટ ભંડાર આપણને સૌને વારસામાં આપી પંડિત ભીમસેન જોશી આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ ગત વર્ષે નીકળી પડ્યા છે. જળમાં બોળેલી આંગળ�� કાઢી લીધી અને જળમાં કશી નિશાની પણ ન રહી એવું આ કલાકારમાં બન્યું નથી.\n« Previous યાત્રા ગુર્જરી – ડૉ. આરતી પંડ્યા\nદિવાળીની સાફસૂફીમાં કંઈ મળ્યું – કલ્પના દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમીનિંગફુલ જર્ની – અનિલ ચાવડા\nમળવું : શરીરને આધીન નથી મળવું એ માત્ર શરીરને આધીન નથી. તમે વિચારોમાં પણ ઈચ્છો તે વ્યક્તિને મળી શકો છો ફોન પર મળવું કે ટપાલ દ્વારા મળવું એ પણ એક પરોક્ષ મિલન છે. શ્વાસ અને ઉચ્છવાસ બંને એક જ જગ્યાએ નોકરી કરે છે, છતાં કયારેય એકબીજાને મળી નથી શકતા એ જયાં મળે છે, તે મિલનસ્થળનું નામ મૃત્યુ છે. મિલન એ ... [વાંચો...]\nમારી દીકરીઓ – જગદીશ શાહ\nને દીકરીઓ માટે અંતરના ઊંડાણથી ખૂબ જ પ્રેમ છે. અમારું પહેલું સંતાન દીકરો (કપિલ) હતો. પછી 4-5 વરસે બીજું સંતાન આવવાનું હતું ત્યારે અમે છોકરીની આશા રાખી હતી પણ આવ્યો દીકરો ભરત. અમારી મનની મનમાં જ રહી ગઈ. પછી સગી નહીં તો વહાલી દીકરીઓ મેં શોધવા માંડી. આમેય મારાથી 18-20 વરસ નાની મહિલાને હું ‘બેટા’થી જ સંબોધું છું. ક્યારેક તેથી ... [વાંચો...]\nવાત ચંચળ બાળકોની…. – ડૉ. રઈશ મનીઆર\nઅનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ સાચું, પણ છેક નબળું નહીં. અનિકેતની બુદ્ધિમત્તાના પ્રમાણમાં ... [વાંચો...]\n4 પ્રતિભાવો : પંડિત ભીમસેન જોશી – રમેશ બાપાલાલ શાહ\nજ્યારે મહાન વ્યક્તિઓની જીવની વિશે જાણવા મળે ત્યારે ઘણો જ આનંદ થાય છે. તેમના સંઘર્ષ અને ધગશ હંમેશા પ્રેરણાદાયી હોય છે.\nપન્ડીતજી ને સાભળવા તેઅનેરો લહાવો હતો.તેમના ભજન તથા શાસ્ત્રિય સન્ગિત ઉત્તમ\nછે.આ મહાન આત્મ ને વન્દન્\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સ��નામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/global-equine-industry-once-again-converge-banaskatha-jasara-horse-fair/", "date_download": "2019-05-20T01:29:59Z", "digest": "sha1:ZXUKWKJAO5GZ3ETQSITXJI6HH2ZSO5AM", "length": 8094, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન\nબનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન\nએકાવન હજાર દીવડાની મહા આરતી સાથે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન. લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને અશ્વ શક્તિનું સન્માન થાય જેના ભાગ રૂપે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે આવેલ બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ચાર દિવસીય અશ્વ અને શિવ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અશ્વ મેળાને 1 માર્ચે ખુલો મુકવામાં આવ્યો હતો જે ગત રોજ શિવરાત્રીની મોડી સાંજે એકાવન હજાર દિવડાની મહા આરતી સાથે રંગે ચંગે સંપન્ન થયો હતો.\nઆ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી અશ્વ પાલકોએ અહીં યોજાતી અશ્વની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો અશ્વ મેળાની સાથે સાથે અહી આવેલ બુઢેશ્વર મહાદેવના મંદિરે ચાર દિવસ લોક મેળો પણ ભરાયો હતો. જે મેળો શિવરાત્રીની મોડી સાંજે એકાવન હજાર દીવડાની મહા આરતી સાથે સુખરૂપ સંપન્ન થયો હતો. શિવરાત્રીની રાત્રે અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મેળામાં આવેલ શિવ ભક્તો અને અશ્વ પાલકો ઉપસ્થિત રહી બુઢેશ્વર મહાદેવની એકાવન હજાર દીવડાથી મહા આરતી ઉતારવામાં આવી હતી.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલ��ઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nફક્ત 22 રન અને કોહલીના નામે થઇ જશે આ અનોખો વર્લ્ડ રેકોર્ડ,પોન્ટિંગ-સ્મિથ જેવા દિગ્ગજોને છોડશે પાછળ\nથયો મોટો ખૂલાસો: એર સ્ટ્રાઈકમાં 280 આતંકી મરી ગયાં એનો પાક્કો પૂરાવો મળ્યો, ખબર એ રીતે પડી કે…\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a97ac1a9cab0abeaa4aa8ac0-a96ac7aa4ac0aa8ac0-a96abeab8ac0aafaa4acb-a85aa8ac7-ab5abfa95abeab8-aa8ac0aa4abfa93/aa8ac7aa8acb-aabab0acda9fabfab2abea88a9dab0-a95ac1ab6ab3-a96ac7aa4ac0-aaeabea9fac7aa8acb-aa8ab5ac0aa8-a85aadabfa97aae", "date_download": "2019-05-20T01:05:35Z", "digest": "sha1:ZPTNLFTCUNPFH2KE4VJFSJVIYUXZOSYC", "length": 23788, "nlines": 167, "source_domain": "gu.vikaspedia.in", "title": "નેનો ફર્ટિલાઈઝર - કુશળ ખેતી માટેનો નવીન અભિગમ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / ગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ / નેનો ફર્ટિલાઈઝર - કુશળ ખેતી માટેનો નવીન અભિગમ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nનેનો ફર્ટિલાઈઝર - કુશળ ખેતી માટેનો નવીન અભિગમ\nનેનો ફર્ટિલાઈઝર, કુશળ ખેતી માટેનો નવીન અભિગમ વિશેની માહિતી\nકૃષિ વિકસતા દેશોની હંમેશા કરોડરજ્જો સમાન છે. જે જન સમુદાયની ભૂખ સંતોષના ઉપરાંત તેની મહત્ત્વ આર્થિક ભૂમિકા રહેલી છે. સને ૨૦૧૪-૧૫ ની વસ્તી ગણત્રી પ્રમાણે ભારતની વસ્તી ૧,૨૭,૦,૨૭૨,૧૦૫ છે. જે ખરેખર ખૂબ વધારે કહેવાય. આટલી વસ્તીને ખોરાક પુરો પાડવાનું માટે ટુંકા ગાળામાં વધુ ઉત્પાદન મળે તેવી તાંત્રિકતા આવશ્યક છે. પાક ઉત્પાદનમાં ૩૫-૪૧% ફાળો મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વોનો રહેલો છે જે પૈકી કેટલાક ખાતર પાકના વૃદ્ધિને સીધી રીતે અસરકર્તા છે. આ ખાતરની કેટલીક ક્ષતિઓ નિવારવા માટે નેનો ટેકનોલોજી એક સ્ત્રોત છે. નેનો ફર્ટિલાઈઝર વિવિધ રીતે આપવામાં આવે તો કોઈપણ પાકમાં પોષક તત્વોની કાર્યક્ષમતા ત્રણ ગણી વધારે છે, પાકને કોઈ પ્રમાણની ખેંચ સામે ટકવાની ક્ષમતામાં વધારો કરે, અને સંપૂર્ણ જૈવિક કાર્બન આધારિત હોવાથી જમીનનું પોત સુધારે છે. જો કે તેનો ફર્ટિલાઈઝરમાં પોષક તત્વો અને વૃધ્ધિકારકો જે સૂમ કેસુલ પોલીમરમાં હોવાથી તેની કાર્યક્ષમતા વધુ અને લક્ષ્યાંકિત સ્થાન માટે ધીમે ધીમે લભ્ય થાય છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં તેની જરૂરીયાત ઓછી હોવાથી કિંમતની દૃષ્ટિએ આર્થિક રીતે પોષાય તેમ છે.\nહાલમાં જુદા જુદા પ્રકારના નાઈટ્રોજન યુકત ખાતરો બજારમાં ઘન સ્વરૂપે ઉપલબ્ધ છે જે મુખ્યત્વે છોડને નાઈટ્રોજન પુરો પાડે છે. નાઈટ્રોજન યુકત ખાતરો પૈકી સૌથી વધુ પ્રમાણમાં યુરિયા ખાતરનો ઉપયોગ થાય છે. પરંતુ યુરિયા ખાતરમાં રહેલો નાઈટ્રોજન જેટલા પ્રમાણમાં છોડ લઈ શકે છે તેના કરતાં વધુ પ્રમાણમાં તેનો વ્યય થાય છે. વધુમાં યુરિયા ખાતર પાણી સાથે ઓગળી જમીનમાં ઊંડે ઉતરી જાય છે અથવા વધારે પડતા પાણીથી ધોવાઈ જાય છે જેથી પાકને ઉપયોગી થતો નથી.\nઆધુનિક ટેકનોલોજીમાં નેનો ટેકનોલોજી દ્વારા ધીમેથી પોષક તત્વો છૂટા પડી શકે એવા ખાતરો બનાવવામાં આવ્યા છે. હાલમાં ઉપલબ્ધ નાઈટ્રોજન યુકત ખાતરના કણનું કદ ૧ નેનો મીટર કરતા પણ વધુ હોવાથી છોડ શોષી શકતો નથી, જેથી નાઈટ્રોજન યુક્ત ખાતરોની કાર્યક્ષમતા ઓછી જોવા મળે છે. આમ નેનો ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ નવા ખાતરને નેનો ફર્ટિલાઈઝર તરીકે ઓળખવામાં આવે છે જે નાઈટ્રોજનની કાર્યક્ષમતામાં ઘણો વધારો કરે છે.\nહાલની પરીસ્થિતિ માં પાક ઉત્પાદનમાં ખાતરોની ઓછી કાર્યક્ષમતા, સેન્દ્રિય તત્વનું ઘટતું જતું પ્રમાણ, એક કરતા વધુ પોષક તત્વોની ઉણપ, વાતાવરણમાં ફેરબદલાવ, ખેતી માટેની ઘટતી જતી જમીન, ખેત મજૂરોની અછત તથા ખેતી માટે નિર્ગમન વગેરે પડકારો છે. આ બધા પડકારો હોવા છતાં દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરૂ પાડવા માટે ટકાઉ ખેતીની જરૂરીયાત છે. આ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે નવી તાંત્રિતા એટલે કે નેનો ટેકનોલોજીનો ઉપયોગ - કરવો જરૂરી છે જે પાકને જોઈતા પ્રમાણમાં ચોક્કસ રીતે પોષક તત્વો પુરા પાડી શકે છે. તેનાથી પર્યાવરણની જાળવણીની સાથે સાથે પોષક તત્વોની કાર્યક્ષમતા વધારી શકાય તેમ છે.\nનેનો કોટિંગ ટેકનોલોજી દ્વારા ખેતીમાં ઉત્પાદકતા વધે છે અને ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી - બહુવિધ લાભકારક છે. આ તાંત્રિકતા દ્વારા જમીન ખરાબ થતી અટકે છે કારણ કે નેનો ફર્ટિલાઈઝર પાકમાં આપેલ પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી બિનજરૂરી જમીન, પાણી અને સૂક્ષ્મજીવો ઉપર તેની વિપરીત અસરો ઉપર નિયંત્રણ કરે છે.\nવર્તમાન સમયમાં ઉપરાંત રાસાયણિક ખાતરની અવેજીમાં નેનો ફર્ટિલાઈઝર અને જૈવિકખાતર વધુ કાર્યક્ષણ અને પર્યાવરણના મિત્ર છે. પ્રાથિમક રીતે તેના ઉપયોગથી સારૂ અને વધુ ઉત્પાદન મળે છે. આ ખાતરો કેસુલ સ્વરૂપમાં હોવાથી સામાન્ય રીતે કેટલાક પ્રશ્નોનું સમાધાન થાય નેનો ટેકનોલોજી એ દેશની છઠ્ઠા નંબરની નવી ક્રાંતિ છે. આ પહેલા દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ (ઈ.સ.૧૭00 મધ્ય), ન્યુકલીઅર એનર્જી ક્રાંતિ (ઈ.સ. ૧૯૪૦), હરિત ક્રાંતિ (ઈ.સ. ૧૯૬૦), ઈન્ફોર્મેશન ટેકનોલોજી રીવોલ્યુશન (ઈ.સ. ૧૯૮૦) અને બાયોટેકનોલોજી રીવોલ્યુશન (ઈ.સ. ૧૯૯૦) વગેરે થઈ ચુકી છે.\nકોઈ પણ વસ્તુ જયારે તેનો સ્કેલ (૧ થી ૧૦૦ nm) માં ફેરવામાં આવે ત્યારે ગુણધર્મો ફેરફાર જોવા મળે છે. હાલમાં નેનો ફર્ટિલાઈઝર ટેકનોલોજીનો વ્યાપ ઘણો ઓછો છે, પરંતુ ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે ઘણી તકો રહેલી છે. તરફદાર (૨૦૧૨) એ અખતરા ઉપરથી નોધ્યું છે કે, નેનો પાર્ટિકલનો છોડ ઉપર છંટકાવ કરવાથી પાક ઉત્પાદનમાં સાર્થક વધારો જોવા મળે છે. વધુમાં તેમણે પ્રાથમિક પરિણામ દ્વારા નોંધ્યું છે કે ટેકનોલોજી દ્વારા સંતુલિત ખાતર વ્યવસ્થાપન મેળવી શકાય તેમ છે.\nપાકમાં આવેલ નાઈટ્રોજન યુક્ત ખાતરોના નાઈટ્રોજનનો વ્યય વાતાવરણમાં વિવિધ પ્રક્રિયાઓથી થાય છે જેમ કે ડીનાઈટ્રિફિકેશન, વોલેટાઈઝેશન, નિતાર દ્વારા અને પાણીમાં વહી જવાથી. વધુ પાક વાવેતર ઉગાવા પહેલાં આપવામાં આવેલ નાઈટ્રોજનનો યોગ્યત્તમ ઉપયોગ થતો નથી. જેથી લભ્ય નાઈટ્રોજન યોગ્ય સમયે છોડને આપવાથી મહત્તમ ઉપયોગ કરી ઉત્પાદનમાં પરિણમે. વનસ્પતિ પાકમાં ભરપૂર પ્રમાણમાં આવશ્યક તત્વ નાઈટ્રોજનના સ્ત્રોત જેવા કે યુરિયા, ડાય એમોનિયમ ફોસ્ફટ, એમોનિયમ નાઈટ્રેટ, એમોનિયમ સલ્ફટ, કેલશ્યમ સાયનેમાઈડ, કેશ્યમ નાઈટ્રેટ વગેરે ખાતરો ઉલબ્ધ છે જે પાકને લભ્ય થઈ તાત્કાલિક અસર કરતા હોય છે. આ તત્વોનો પર્યાવરણમાં ફાળો જટીલ છે. નાઈટ્રોજનયુકત ધીમે ધીમે લભ્ય થાય તેવા ખાતર પાક માટે વધુ લાભદાયી છે જેથી ખેડૂત ઓછા ખાતરનો ઉપયોગ કરી સતત નાઈટ્રોજન તત્વ પાકને ધીમે ધીમે આપી શકે.\nપોટાશયુક્ત ખાતર આપતાં છોડ k+ (સેન્દ્રિય સંયોજન) સ્વરૂપમાં લે છે જે પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા, પાણીના નિયમન અને પાનના પર્ણરંદ્રના ખુલવા ઉપર નિયંત્રણ કરે છે. પોટાશ ધીમે મળે તે માટે પોટાશ ફર્ટિલાઈઝરને પ્રોલીક્રીવેનાઈડ બેઈઝડ પડ ચઢાવી પેલેટનો ઉપયોગ થાય છે. પોટાશ ખાતર સાથે ચીકણી માટીનું મિશ્રણ કરી એક કલાક સુકવી તેમાં દંતમંજન પેસ્ટ દ્વારા પોલીમરનું આવરણ કરવામાં આવે છે.\nઆપણા દેશના મહત્ત્વના પાક ડાંગરમાં પોટાશ ખાતરના નેનો ફર્ટિલાઈઝર દ્વારા લેવામાં સંશોધન અખતરામાં પ્રણાલિગત મ્યુરેટ ઓફ પોટાશની સરખામણીમાં કંટીમાં દાણા અને ઉત્પાદન વધારે મળેલ. તે જ પ્રમાણે ઘઉં અને મકાઈના પાકમાં તેનો કોટિંગ અને ધીમે લભ્ય થતાં પોટાશિક ખાતરો દ્વારા વધુ ઉત્પાદન અને પોષક તત્વની કાર્યક્ષમતા વધુ મળેલ.\nનેનો પોરસ જીઓલાઈટ ફર્ટિલાઈઝરને સ્લો રીલીઝ (ધીમે ધીમે લભ્ય) કરવા માટે મદદરૂપ થાય છે. આ રીતથી આપવામાં આવેલ પોષકતત્વનો છોડ/પાક દ્વારા સમગ્ર ઉપયોગ થાય છે. આમાં સપાટી વિસ્તાર વધુ હોવાથી ઘણા અણુઓ ફીટ થઈ શકે છે અને છોડને જરૂર સમયે તેમાંથી પોષક તત્વ લભ્ય થાય છે. નાઈટ્રોજન ખાતર ખૂબ જ મહત્ત્વનું છે પરંતુ તીવ્ર ઓગળવાનો ગુણ હોવાથી વાતાવરણમાં તેનાથી મોટું નુકશાન થાય.યુરિયા ખાતર સાથે નેનો પોરસ જીઓલાઈટ ઉપયોગ કરવાથી નાઈટ્રોજનનો ઉપાડ વધે છે અને યુરિયામાં રહેલ નાઈટ્રોજન ધીમે ધીમે લભ્ય થવાથી કાર્યક્ષમ ઉપયોગ થાય છે. નેનો પોરસ જીયોલાઈટ છિદ્રાળુ હોવાથી લાંબા સમય સુધી જમીનમાં રહેલ પોષક તત્વોનો પાક દ્વારા ઉપયોગ થાય છે.\nપૃથ્વી ઉપર સૂક્ષ્મ પોષક તત્વો પૈકી ઝિંકની ગંભીર ઉણપ વર્તાય છે. પાક ઉત્પાદનમાં વપરાતા ફર્ટિલાઈઝરમાં ઝિંક ન હોવાથી ખેતપેદાશમાં તેની ઉણપ રહેલી હોય છે. આ માટે ઝિંક નેનો પાર્ટિકલનો ઉપયોગ ઝિંક કોટ માટે કરવામાં આવે છે જે ઝિકની લભ્યતા વધારે છે. જમીનની પીએચ (આમ્લતા) વધે ત્યારે ઝિકની લભ્યતા ઘટે છે. આ પરિસ્થિતિમાં તેનો ઝિંક ઓક્સાઈડ મુખ્ય ભાગ ભજવે છે અને ઉણપની પૂર્તતા કરે છે.\nસ્ત્રોત:સપ્ટેમ્બર-૨૦૧૬, વર્ષ :૬૯, સળંગ અંક :૮૨૧, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (15 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nયુ.એલ.સી. કાયદાની જોગવાઇ અને તેની ફાળવણી માટેની અરજી\nનેનો ફર્ટિલાઈઝર - કુશળ ખેતી માટેનો નવીન અભિગમ\nકુદરતી ખેતી (નેચરલ ફાર્મિંગ)\nપ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા આધુનિક ખેતી\nખેતીમાં અસરકારક અને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ\nજુદા જુદા ફળપાકોનાં નિકાસ માટેનાં ધારા–ધોરણ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nફર્ટિગેશન : ટપક પિયત સાથે ખાતર આપવાની પદ્ધતિ\nઆધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા\nસજીવ ખેતી માટે જૈવિક ખાતર\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 15, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/alleged/", "date_download": "2019-05-20T00:32:42Z", "digest": "sha1:JTD3C3UI447GMJMIR4V2K2Y2HUOPBHIK", "length": 13709, "nlines": 188, "source_domain": "www.gstv.in", "title": "alleged - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઓગસ્ટા વેસ્ટલેંડ હેલિકોપ્ટર કૌભાંડના વચેટીયા ક્રિશ્ચિયન મિશેલે કોર્ટમાં આ મોટો ઘટસ્ફોટ કર્યો\nઓગસ્ટા વેસ્ટલેંડ હેલિકોપ્ટર કૌભાંડના વચેટીયા ક્રિશ્ચિયન મિશેલે કોર્ટમાં એક ઘટસ્ફોટ કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્��ાના મને દુબઇમાં મળ્યા\nપાકિસ્તાન જઇ રહેલી ટ્રેનમાં કરેલા વિસ્ફોટના મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ, પાક મહિલાએ કરી અરજી\nપાકિસ્તાનની એક મહિલાએ છેલ્લી ઘડીએ કોર્ટમાં આવીને વિસ્ફોટના સાક્ષીને ફરી તપાસવાની અરજી કરતાં સમઝૌતા એક્સપ્રેસમાં કરાયેલા વિસ્ફોટના કેસનો ચૂકાદો NIA કોર્ટે ૧૪ માર્ચ પર મોકુફ\nકૌભાંડમાં મોદી સામે એફઆઇઆર દાખલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે : કોંગ્રેસ\nરફાલ સમજૂતી અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતાં. તેમણે\nસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યને કાશ્મીરી વિદ્યાર્થીઓ મુદ્દે નોટિસ પાઠવી\nપુલવામા હુમલા બાદ દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યને નોટિસ પાઠવી છે. કાશ્મીરીઓને સુરક્ષા પૂરી પાડવા\n80 કરોડનું 20 કિલો હેરોઇન ઝડપાયું, જાણો ક્યાં થતું હતું સપ્લાય\nપોલીસે બે અલગ અલગ ઘટનાઓમાં ડ્રગ સપ્લાય કરનાર છ જણાની ધરપકડ કરી હતી. પ્રથમ કિસ્સામાં આજે પોલીસે આંતરરાજ્ય ગેંગના ખેપિયાઓ પાસેથી રૃપિયા ૮૦ કરોડનું ૨૦\nપી. ચિદમ્બરમને ઈડી દ્વારા સમન, પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પરની રોક લંબાવાઈ\nઈડી દ્વારા પી. ચિદમ્બરમને પૂછપરછ માટે સમન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયાના કેસમાં પૂછપરછ થશે. આ પહેલા\nબુલંદશહરમાં હિંસા મામલે આરોપી જીતૂ ફૌજીને કરાયો એસટીએફને હવાલે\nઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગૌહત્યાની આશંકામાં ભડકેલી હિંસા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની ગોળી મારીને હત્યા કરવાના મામલામાં એસઆઈટીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આર્મી ઈન્ટેલિજન્સે હત્યાના\nઅગસ્તા વેસ્ટલેન્ડ મામલે ક્રિશ્ચિયન મિશેલે કર્યા મહત્વના ખુલાસા\nઅગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારત લાવવામાં આવેલા વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ અંગે મહત્વના ખુલાસા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મિશેલ એક વર્ષમાં નવ વખત ભારત\nઅગસ્ટા વેસ્ટલેન્ડ ડીલના વચેટીયા ક્રિશ્ચિયન મિશેલને સીબીઆઇ ભારત લાવવામાં સફળ\nરૂપિયા 3600 કરોડની અગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર ડીલમાં કથિત વચેટીયા અને બ્રિટીશ નાગરીક ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળ���ા મળી છે. ત્યારે આવો જાણીએ આખરે ક્રિશ્ચિયન મિશેલ\nઉત્તરપ્રદેશના મેરઠમાં પોલીસ અને કથિત ગો-તસ્કરો વચ્ચે અથડામણ, એક ઠાર\nઉત્તરપ્રદેશના મેરઠમાં સવારે કથિત ગો-તસ્કરો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. મેરઠના સરધાનાની પોલીસે અથડામણમાં એક ગો-તસ્કરને ઠાર કર્યો છે. ચેકિંગ દરમિયાન પોલીસે મેરઠના છાબડિયા\nરાજકીય નેતાને જીવનું જોખમ, હત્યા માટે 11 લોકો આવ્યા હૈદરાબાદ\nએઆઈએમઆઈએમના નેતા અને પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જીવનું જોખમ છે. અકબરુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ છે કે દેશના\nઆજે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની અરજી પર બોફોર્સ કટકીકાંડની સુનાવણી\nસુપ્રીમ કોર્ટમાં આજે 64 કરોડ રૂપિયાના બોફોર્સ તોપના સોદા સંદર્ભેના કટકીકાંડની સુનાવણી થવાની છે. આ સંવેદનશીલ મામલામાં સીબીઆઈએ 2018ના વર્ષની શરૂઆતમાં એક અપીલ દાખલ કરી\nભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી\nમંદિરોમાં મહિલાઓના પ્રવેશ માટે આંદોલન ચલાવી રહેલી ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે. તૃપ્તિ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે શિરડી\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-07-2018/138435", "date_download": "2019-05-20T01:01:38Z", "digest": "sha1:XY6JNPW4U3KRAXPQGBUTE3J6TMXWYLZH", "length": 14568, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઇના ગગનચુંબી ઇમારતો ઉપર અદભુત સ્‍ટંટ કરતા સ્ટંટબાજોથી લોકો પણ ડરી ગયાઃ સ્ટંટબાજોને પડવાનો જરા પણ ડર લાગતો ન હતો", "raw_content": "\nમુંબઇના ગગનચુંબી ઇમારતો ઉપર અદભુત સ્‍ટંટ કરતા સ્ટંટબાજોથી લોકો પણ ડરી ગયાઃ સ્ટંટબાજોને પડવાનો જરા પણ ડર લાગતો ન હતો\nમુંબઇઃ તમે કોઈ ફિલ્મમાં હિરો કે એકટરને સ્ટંટ કરતા જોયા હશે અને તમે આ સ્ટંટ કરતા વીડિયો ફિલ્મમાં જુઓ છો તો તમે અચકાતા નથી કારણ કે આ બાબત દરેક વ્યક્તિને જાણે છે કે ફિલ્મોમાં સ્ટન્ટ્સ વાસ્તવિક નથી.\nઆ સ્ટંટનો ફિલ્મમાં ડાયરેક્ટર મશીન અને કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, પરંતુ જો ફિલ્મોમાં કોઇ માણસને હચમચાવી દેનાર વાત કરવામાં આવે, તો આજે અમે તમને કેટલાંક એવા સ્ટંટ વિશે વાત કરીએ કે જે કોઈ કમ્પ્યુટર ટેકનીક અને મશીન વગર કરવામાં આવ્યા છે.\nતમે આ વીડિયોમાં આ લોકોને જોઈ શકો છો કે આવા લોકો ગગનચુંબી બિલ્ડીંગ ઉપર, બિલ્ડિંગના કિનારે અદભૂત સ્ટન્ટ કરી રહ્યા છે. આ લોકોને જોઇને તમે પણ ડરી જશો.\nપણ આ લોકોના ચહેરા પર એટલા ડરામણા સ્ટંટ કરતા પણ તેમને પડવાનો કોઇ ડર લાગતો નથી. આ ગગનચુંબી બિલ્ડીંગ પર જઈને આ લોકો એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ પર જાય છે.\nવીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બિલ્ડીંગ ઉપર માત્ર ચઢીને સ્ટંટ નહીં, પરંતુ તેના શરીરને ઉલટા કરીને નીચે તરફ પણ જોઈ રહ્યા છે. સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ લોકોને ઉપરથી પડવાનો ડર પણ લાગતો નથી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nનવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST\nદ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST\nબિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST\nજમ્મુ-કાશ્મીરમાં BJP એક મહિનામાં સરકાર રચશે\n૨૦૧૯માં જો ભાજપ ચૂંટણી જીત્યો તો દેશ 'હિંદુ પાકિસ્તાન' બની જશે : શશિ થરૂર access_time 11:26 am IST\nભારતે ફ્રાન્સને ધકેલ્યું પાછળ:બની ગયું વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર access_time 12:00 am IST\nપુનાની કંપનીને ઓર્ડર મુજબ માલ કિંમતના ૧૯ લાખ ૭૬ હજાર વ્યાજ સહિત ચુકવવા આદેશ access_time 4:25 pm IST\nલાખેણો પગાર લેતા વોર્ડ ઓફિસરોને તેઓની ફરજ યાદ અપાવવા ખાસ બેઠક બોલાવતા ઉદય કાનગડ access_time 4:28 pm IST\nનારી શકિત વૈદિક કાળથી સમાજને પ્રેરણા આપતી રહી છેઃ અંજલીબેન રૂપાણી access_time 4:14 pm IST\nકોટડાસાંગાણી તા.પં.ના પૂર્વ સદસ્ય સહિત ૪ જુગાર રમતા પકડાયા access_time 4:35 pm IST\nજસદણની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચને સવા કરોડનો ખર્ચ થશેઃ કરોડોનો રાજકીય ખર્ચ જુદોઃ કુંવરજીભાઈ 'નિમિત' માત્ર access_time 12:47 pm IST\nગીર ગઢડાનું સણોસરી ગામ સંપર્કવિહોણું :ભારે વરસાદથી શાળા અને ગામ વચ્ચેનો પુલ પાણીમાં ગરક access_time 10:43 pm IST\nજીએસટીને લઇ ૧૪-૧૫મીએ દેશભરના વકીલોનું મનોમંથન access_time 10:31 pm IST\nગળતેશ્વરના રસુલપુરા-પડાલનો વે બ્રિજ ધોવાતાં લોકો ચિંતિત access_time 5:59 pm IST\nવડનગર નજીક રાત્રીના સુમારે ડમ્પર-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ મોતને ભેટ્યા access_time 5:59 pm IST\nતમારા દાંતમાંથી પણ લોહી નીકળે છે\nખિસ્સામાં રાખેલ ઈ સિગરેટમાં ધમાકો થતા યુવક સળગતા સળગતા બચ્યો access_time 6:49 pm IST\nજાપાનમાં વરસાદી વિનાશ, કયાંક આખેઆખી કાર દટાઇ ગઇ access_time 11:47 am IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંધુ, પ્રણોય પહોંચ્યા થાઈલેન્ડ ઓપનની પ્રિ-કવાર્ટર ફાઈનલમાં access_time 2:36 pm IST\nફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન access_time 5:12 pm IST\nપાકિસ્તાની ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં access_time 2:36 pm IST\nકેટરિનાએ વાનકુંવરમાં ફેન સાથે ફોટો નહીં પડાવતા સાંભળવા પડ્યાં મેણાં access_time 12:47 pm IST\nબોલો લ્યો....સંજુ બાબાને બાયોપિક પછી લાગ્યો આત્મકથા લખવાનો શોખ access_time 4:47 pm IST\nમલેશિયામાં શીર્ષાસન કરતી દિપીકા access_time 4:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/6-things-check-before-you-apply-a-loan-023299.html", "date_download": "2019-05-20T01:27:06Z", "digest": "sha1:J6DZTNXMVMFEVUTVF4445WJOIW2VCUOQ", "length": 11007, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોન લેતા પહેલા આ 6 બાબતો ચકાસો | 6 Things to Check Before You Apply for a Loan - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nલોન લેતા પહેલા આ 6 બાબતો ચકાસો\nઆપ કોઇ પણ પ્રકારની લોન લેવાના હોવ તે પહેલા આપે કેટલીક બાબતો ચકાસવી જરૂરી છે. આમ કરવાથી બે ફાયદા થાય છે. એક આપ કોઇ પ્રકારનું નુકસાન નહીં ભોગવો અને જો આપની લોન રદ થાય તો આપ નિરાશ નહીં થાવ. આવી 6 બાબતો કઇ છે તેની વિગતો અહીં આપવામાં આવી છે...\nજરૂર હોય તો જ લોન લો\nઆપ ઇએમઆઇ ભરી શકો છો માત્ર તેટલા કારણથી લોન લેશો નહીં. આપને સેલરી ઉપરાંતની આવક હોય તો પણ આપે લોન જરૂર હોય તો જ લેવી જોઇએ. કારણ કે લોન લેવાથી આપે પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ રેટ તરીકે ��ધારે નાણા ચૂકવવા પડે છે. જેના કારણે લોન મોંધી બને છે. ખાસ કરીને પર્સનલ લોન વધારે મોંઘી બને છે. જ્યારે આપની પાસે અન્ય કોઇ વિકલ્પ ના રહે ત્યારે જ આપે લોન લેવી જોઇએ.\nસિબિલ સ્કોર ચેક કરો\nલોન માટે અરજી કરતા પહેલા સિબિલ સ્કોર ચેક કરો. આમ કરવાથી આપની લોનની અરજી નકારવામાં આવે અથવા ઓછી રકમની લોન મંજુર થશે તો આપ નિરાશ થશો નહીં.\nવ્યાજના દરોની સરખામણી કરો\nઆપ લોન લેતા પહેલા ઓનલાઇન પોર્ટલ પર વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા લોનના દરોની તુલના કરો.\nસર્વિસ લોન ચૂકવવાની ક્ષમતા ચકાસો\nઆપ લોન લેતા પહેલા ઇએમઆઇ એટલે કે લોનનો હપ્તો ભરવાની ક્ષમતા ચકાસી જુઓ. કેટલીકવાર અન્ય લોનને કારણે આપ ઇએમઆઇ ચૂકવવા સક્ષમ બનતા નથી.\nલોનનો પીરિયડ અને કેશ ફ્લો ચકાસો\nઆપની પાસેના કેશ ફ્લોના આધારે આપ લોનનો સમયગાળો નક્કી કરી શકો છો. જો આપ લાંબા સમય માટે લોન લેશો તો આપનો હપ્તો ઓછો આવશે.\nઆપ જ્યારે લોન લેવા માંગો ત્યારે લોન લેતા સમયે બેંકો દ્વારા લગાવવામાં આવતા પ્રોસેસિંગ અને અન્ય ચાર્જીસની પણ ચકાસણી કરો. વ્યાજની સાથે આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment loan પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ લોન ભારત\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/government-seeks-suggestions-for-simplifying-pension-procedures-023277.html", "date_download": "2019-05-20T00:26:36Z", "digest": "sha1:KAPMFTYLWUF5A5J4M6CI36THTP4XSYOR", "length": 9964, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સરકારે પેન્શન પ્રક્રિયા સરળ કરવા માટે સૂચનો માંગ્યા | Government Seeks Suggestions for Simplifying Pension Procedures - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસરકારે પેન્શન પ્રક્રિયા સરળ કરવા માટે સૂચનો માંગ્યા\nકેન્દ્ર સરકારે પેન્શનર્સના કલ્યાણ હેતુ પેન્શન પ્રક્રિયા સરળ બનાવવા માટે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે.\nઆ અંગે એક આદેશમાં મિનિસ્ટ્રિ ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સ એન્ડ પેન્શન્સ એ જણાવ્યું કે 'સરકારે પેન્શનર્સ માટે કલ્યાણકારી પગલાં લેવાનું ચાલું રાખ્યું છે અને આ માટેના નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવાનું ચાલુ રાખ્યું છે.'\nઆ માટે સરકારે વિવિધ લાભાર્થીઓ જેવા કે પેન્શનર્સ, પેન્શનર્સ એસોસિએશન્સ, મિનિસ્ટ્રીઝ, ડિપાર્ટમેન્ટ્સ, બેંક્સ વગેરેનું મંતવ્ય ધ્યાનમાં લેવા માટે મંગાવ્યા છે. આ માટે તમામ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.\nઆ સૂચનો મોકલાવવા માટેની અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2014 છે. આ સંદર્ભમાં મિનિસ્ટ્રીએ પ્રિ રિટાયર્નમેન્ટ કાઉન્સેલિંગ વર્કશોપ પણ યોજી હતી. આ વર્કશોપમાં આગામી છ મહિનામાં નિવૃત્ત થનારા તમામ સરકારી કર્મચારીઓને વર્કશોપમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.\nલોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા\nલૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો\nજૂના પાસપોર્ટમાં થશે ફેરફાર, હવે મળશે ચિપ વાળા ઈ-પાસપોર્ટ\nકેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ\nNRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે\nવિપક્ષના આરોપો પર બોલ્યા જેટલી, આગલા 6 મહિના સુધી RBI પાસેથી ફંડ લેવાની જરૂર નથી\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nસરકાર સાથે ટકરાવ વચ્ચે RBI બોર્ડની આજે મહત્વની બેઠક\nસરકારે ટ્વિટરને કહ્યું- વાંધાજનક કન્ટેન્ટ હટાવી દો\nઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ\nસરકારે આદેશ આપ્યો, 827 પોર્ન વેબસાઈટ થશે બંધ\nગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત\nIL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/06/14/avanavu-vanchan/", "date_download": "2019-05-20T00:51:51Z", "digest": "sha1:HLTV3S6TPUCWIVHFAMXWWPUBUYNFVLBW", "length": 53767, "nlines": 191, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અવનવું વાંચન વૈવિધ્ય – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅવનવું વાંચન વૈવિધ્ય – સંકલિત\nJune 14th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 10 પ્રતિભાવો »\n[1] સ્ટેટ્સ અપડેટેડ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ હિરલબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com સંપર્ક કરી શકો છો.]\n[dc]આ[/dc]પણામાં જાત જાતની વૃત્તિઓ રહેલી હોય છે. આપણામાં જ રામ એ આપણામાં જ રાવણનું પ્રતિબિંબ આપણે પાડતા રહીએ છીએ. આજકાલ આ પ્રતિબિંબને ઝીલે છે ‘ફેસબૂક’ – જેની પર આપણે અપડેટ કરતા રહીએ છીએ આપણું ‘સ્ટેટસ’ આપણે શું જમ્યા, કેટલું જમ્યા, ન જમ્યા તો કેમ ન જમ્યા જેવી ક્ષુલ્લક બાબતો પણ ‘ફેસબૂક’ પર મૂકીએ છીએ. ‘સ્ટેટસ’નો અર્થ હોદ્દો થાય છે અને આપણે સતત સભાન રહીએ છીએ આપણા હોદ્દા માટે…. આપણી વાત કોઈ આંભળે એટલે આપણે એને સૌની સમક્ષ મૂકીએ છીએ. પછી એનો પડઘો પડે કે ન પડે. નોકરીમાં આપણું ‘સ્ટેટસ’ વધ્યું કે નહિ એના માટે ચિંતિત રહીએ છીએ પણ આપણી જ નજરમાં આપણું શુ ‘સ્ટેટસ’ છે તે જોવાની દરકાર રાખતા નથી.\n‘હુ’ શું છું, ‘હું’ શું કરી શકુ છું એનો ઢોલ આપણે ‘ફેસબૂક’ પર વાગાડીએ છીએ અને લોકો સાંભળે પણ છે. આમ થશે તો સમાજમાં મારું શું ‘સ્ટેટસ’ રહેશે , આ વસ્તુ તો મારા ‘સ્ટેટસ’ પ્રમાણે જ હોવી જોઇએ, મારા ‘સ્ટેટસ’ પ્રમાણે હું આમ તો ન જ કરી શકું – આવા વિચારો આપણને નિખાલસતા કે નિર��દોષતાપૂર્વક જીવતા રોકે છે. આપણે આપણી જાત સાથે છળ કરીએ છીએ. આમ કરતાં આપણો અંતરાત્મા આપણને ડંખે છે પણ એ ડંખ પર લોકો ‘વાહવાહ’નો મલમ લગાવી દે છે. આપણે સ્ટેટસ અપડેટ કરીએ છીએ ને લોકો એને ‘લાઇક’ કરે છે, કેટલાક ટીકા-ટીપ્પ્ણી પણ કરે… માર્ક ઝુકરબર્ગે ક્યાંય ‘ડિસલાઇક’ નું ઓપ્શન રાખ્યું નથી. કારણ કે ઇશ્વરે રચેલી વસ્તુ કે વ્યક્તિ ઇશ્વરની રીતે બરાબર છે. આપણને ગમે કે ન ગમે તે અલગ વાત છે. લોકો એ કહેલી વાત આપણને ગમે કે ન ગમે, આપણે એને ‘ડિસલાઇક’ કરી શકતા નથી કારણકે એ એની જગ્યાએ બરાબર છે અને આપણે આપણી જગ્યાએ.\nઆપણું સ્ટેટસ ગમે તેટલું વધે આપણું માનસિક સ્તર/સ્ટેટસ કેટલું આગળ વધે છે વધારે મહત્વનું છે. ‘ફેસબૂક’ પર આવતું આપણું ‘સ્ટેટસ’ અપડેટ એટલે પોતે જ પોતાની કરેલી જાહેરાત \n[2] કોની જડતા અધિક પવિત્ર – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998823453 અથવા આ સરનામે emailharshjoshi@yahoo.in સંપર્ક કરી શકો છો.]\nઆ કહેવત બહુ અર્થપૂર્ણ સાબિત થાય છે જે સારા સિદ્ધાંતોને વળગી રહીને જીવનની ઉન્નતી ઈચ્છે છે. પણ અહીં વાત સિક્કાની બીજી બાજુની કરવી છે. અમુક લોકો ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવા અન્ય વ્યક્તિઓ સામે પોતાનું જક્કી વલણ દાખવે છે. તેઓ માને છે કે સિદ્ધાંતવાદી બનવાથી સફળ થવાય છે અને એ માન્યતા સાચી પણ છે પરંતુ જો અન્ય વ્યક્તિ તે જ વ્યક્તિ સાથે તેવો જ વ્યવહાર કરે અથવા જક્કીપણું દાખવે તો તે સહન કરી શકતા નથી આ તો પોતાનો જ કક્કો ખરો કરવાની વાત થઈને \nગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવું હોય તો સામી વ્યક્તિના સિદ્ધાંતોને પણ તેટલું જ માન આપતા શીખવું જોઈએ. માત્ર સિદ્ધાંતને જડપૂર્વક વળગી રહેવાથી જ સફળ નથી થવાતું. ગાંધીજી પણ પોતાના સંસર્ગમાં રહેલી વ્યક્તિના સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરતા અને જ્યાં પોતે ખોટા જણાય ત્યાં નિઃસંકોચ પણે તેનો સ્વીકાર કરતા અને સામી વ્યક્તિનાં સિદ્ધાંતને ખેલદિલીથી માન આપતા. જ્યારે અમુક લોકો જેટલી જડતાથી પોતાના સિદ્ધાંતને વળગી રહે છે તેટલી સરળતાથી અન્યનાં સિદ્ધાંતને સ્વીકારી શકતા નથી અને એટલે જ બે વ્યક્તિઓ વચ્ચે ખટરાગ પેદા થાય છે.\nઆ બાબતમાં લેખકશ્રી ગુણવંત શાહ જણાવે છે કે : ‘ભારતમાં હિંદુ-મુસલમાન વચ્ચે કોમી તંગદિલી કેમ પ્રવર્તે છે કેમ કે બંને કોમ એમ સાબિત કરવા માગે છે કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવ���ત્ર છે કેમ કે બંને કોમ એમ સાબિત કરવા માગે છે કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે ’ આપણા સમાજમાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવી જ બાબતોને લીધે વિગ્રહ પેદા થાય છે કે તમારા જડ સિદ્ધાંત કરતાં અમારો જડ સિદ્ધાંત વધુ સારો છે અને તેથી જ એ સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આપણાં સમાજમાં મોટી તકલીફ જ એ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી અને જેણે સાંભળવું છે તેને વગર વિચાર્યે આંધળું અમલીકરણ કરવું છે. માટે જ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, જેના શિષ્યો ગર્વથી કહે છે કે અમારા ગુરુનાં સિદ્ધાંત મુજબનું જીવન જ શ્રેષ્ઠ છે ’ આપણા સમાજમાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવી જ બાબતોને લીધે વિગ્રહ પેદા થાય છે કે તમારા જડ સિદ્ધાંત કરતાં અમારો જડ સિદ્ધાંત વધુ સારો છે અને તેથી જ એ સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આપણાં સમાજમાં મોટી તકલીફ જ એ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી અને જેણે સાંભળવું છે તેને વગર વિચાર્યે આંધળું અમલીકરણ કરવું છે. માટે જ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, જેના શિષ્યો ગર્વથી કહે છે કે અમારા ગુરુનાં સિદ્ધાંત મુજબનું જીવન જ શ્રેષ્ઠ છે જેવી રીતે ગાંધીજી પોતાના સિદ્ધાંતો માટે અફર રહેતા તથા સત્યનાં આગ્રહી બનતા તેવી જ રીતે તેમના હૃદયમાંથી કરુણાનું અવિરત ઝરણું વહ્યા કરતું. પૂજ્ય શ્રી મોરારીબાપુ એ તો રામ-લક્ષ્મણ-જાનકી ને સત્ય-પ્રેમ-કરુણાનું રૂપક આપ્યું છે. શ્રીરામ એટલે કરુણા, જાનકીજી એ પ્રેમ અને લક્ષ્મણજી સત્ય. સિદ્ધાંત અને શિસ્ત એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી આપણાં સમાજમાં સ્વયંશિસ્ત ન આવે ત્યાં સુધી આપણો સમાજ આદર્શસમાજ ન બની શકે. અત્યારે આપણા સમાજમાં અમુક વર્ગ એવો છે જેનામાં શિસ્ત બહુ ઓછી છે જ્યારે અમુક વર્ગ એવો છે જેનામાં વધુ પડતી શિસ્ત સ્થાન લઈ ચૂકી છે. અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય શિસ્ત માનવીનાં જીવનમાં એક પ્રકારની જડતા લાવી દે છે અને માનવી ખૂલીને જીવી શકતો નથી. માનવી જીવનયાત્રાના કોઈક સ્થળે અતિશિસ્તરૂપી સાંકળથી આપમેળે જ બંધાઈ જાય છે અને પોતાના જડ સિદ્ધાંતોને વળગી રહે છે. એ એમ માનવા લાગે છે કે હું જીવનનાં શ્રેષ્ઠ મુકામ પર પહોંચી ગયો છું પરંતુ આવી વ્યક્તિની માન્યતાનો માનભંગ થવો જોઈએ.\nબંને સાચા પરંતુ જુદી જુદી દિશા ચિંધનારા સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવી રાખે તે જ સાચો સિદ્ધાંતવાદી. અહીં આ બાબતને અનુલક્ષીને ગાંધીજીનું ઉદાહરણ લીધું છે પર��તુ બીજા ઘણાં સિદ્ધાંતવાદીઓ પોતાના બહુમુખીત્વ અભિગમને કારણે સફળ થયા છે નહિ કે સિદ્ધાંતોની જડતાથી \n[3] નવા વિચારોનું આગમન – આરતી જે. ભાડેશીયા\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.]\nમાનવી તેનું જીવન તેના માનસિક વિચારો બદલીને જ બદલી શકે છે. તમે જેવું વિચારશો, જેવું માનશો, તેવું તમારા જીવનમાં બનશે અને તેવું વાતાવરણ તમારી આસપાસ સર્જાશે. મનને માત્ર સારા જ નહીં, નવા વિચારોથી ભરો. આ ગતિવિધિ થી જ તમને નવુંજીવન, ધાર્યું જીવન અને બની શકે તો ધારી સફળતા પણ મળી શકે છે. જો સંશોધકોએ કંઈ જ નવું ના વિચાર્યું હોત તો આજનો યુગ ટેકનિકલ ન બન્યો હોત અને આપણે આટલી ભૌતિકતા ન ભોગવી શક્યા હોત.\nઉદાહરણ તરીકે, આજની દરેક વ્યક્તિ માટે જીવનમાં સૌથી ઉપયોગી સાધન હોય તો તે છે મોબાઈલ. ‘Martin Cooper’ નામના વૈજ્ઞાનિકે કશું વિચાર્યું ન હોત તો આજે દુનિયાના ગમે તે છેડે રહેતા વ્યક્તિનો સંપર્ક આપણે સાધી શક્યા હોત ‘Philo T. Farnsworth’ જેને ટેલિવિઝનના પિતા કહેવાય છે, તેમણે જો નવા વિચારો દ્વારા આ કામ ન કર્યું હોત તો આપણે આટલું મનોરંજન અને દુનિયાની ખૂણે-ખૂણાની માહિતી મેળવી શક્યા હોત ‘Philo T. Farnsworth’ જેને ટેલિવિઝનના પિતા કહેવાય છે, તેમણે જો નવા વિચારો દ્વારા આ કામ ન કર્યું હોત તો આપણે આટલું મનોરંજન અને દુનિયાની ખૂણે-ખૂણાની માહિતી મેળવી શક્યા હોત આજે દરેક વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું સાધન એટલે કોમ્પ્યુટર. જો ‘Charles Babbage’ નામના વૈજ્ઞાનિકે આ કશું વિચાર્યું ન હોત તો આજના ધંધાકીય હિસાબ-કિતાબ તથા લાખો-કરોડોના વ્યવહારો સહેલા બની શક્યા હોત આજે દરેક વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું સાધન એટલે કોમ્પ્યુટર. જો ‘Charles Babbage’ નામના વૈજ્ઞાનિકે આ કશું વિચાર્યું ન હોત તો આજના ધંધાકીય હિસાબ-કિતાબ તથા લાખો-કરોડોના વ્યવહારો સહેલા બની શક્યા હોત જો કોમ્પ્યુટર ના હોત તો આજે આટલી રોજગારીની તકો ઊભી થઈ શકી હોત જો કોમ્પ્યુટર ના હોત તો આજે આટલી રોજગારીની તકો ઊભી થઈ શકી હોત આજે દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વ્યવસાય કરવો હોય અથવા અજાણી વ્યક્તિની માહિતી એકત્ર કરવી હોય તો આજના યુવાનો અને બાળકોનું પ્રિય તથા દુનિયાની માહિતી ને જ્ઞાન આપતું ‘ઈન્ટરનેટ’ આપણને ઉપયોગી થાય છે. આ ઈન્ટરનેટની શોધ ‘Vintone Cerf’ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો તેમણે આ વિશે કંઈ વિચાર્યું ના હ���ત તો આજે બાળકો આટલી નાની ઉંમરમાં આ બધું જ્ઞાન મેળવી શક્યા હોત આજે દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વ્યવસાય કરવો હોય અથવા અજાણી વ્યક્તિની માહિતી એકત્ર કરવી હોય તો આજના યુવાનો અને બાળકોનું પ્રિય તથા દુનિયાની માહિતી ને જ્ઞાન આપતું ‘ઈન્ટરનેટ’ આપણને ઉપયોગી થાય છે. આ ઈન્ટરનેટની શોધ ‘Vintone Cerf’ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો તેમણે આ વિશે કંઈ વિચાર્યું ના હોત તો આજે બાળકો આટલી નાની ઉંમરમાં આ બધું જ્ઞાન મેળવી શક્યા હોત દુનિયામાં હજી ઘણા ઉદાહરણ એવા છે જેમાં લોકોએ ઘણું જ નવું વિચાર્યું છે અને હજી વિચારશે. આજના ઝડપી અને હરીફાઈના જમાનામાં દરેક વ્યક્તિએ નવું વિચારવું જ પડે છે. આજે હજી પણ ઘણા લોકો એવા છે જે જૂના, થાકેલા અને ઘસાઈ ગયેલા વિચારો સાથે જીવે છે.\nસમાજને જાગૃત કરવા તેમજ પોતાનું વ્યક્તિત્વ બદલવા માટે માણસે માત્ર ત્રણ જ વાક્યો યાદ રાખવાની જરૂર છે : [1] ઈશ્વર જ મારામાં જીવનની શક્તિ છે. તેને લીધે જ મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. [2] માનવીનું જીવન તેના વિચારો પ્રમાણે જ ઘડાય છે. [3] માનવી એવો બને છે જેવો તે પોતાના વિશે આખો દિવસ વિચાર્યા કરે છે. વિચાર એવી શક્તિ છે જેનો માનવી પર બહુ જ મોટો પ્રભાવ પડે છે. કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિચાર જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમે તમારા વિચારોથી માંદા પણ પડી શકો છો અને તંદુરસ્ત પણ રહી શકો છો. પરિસ્થિતિ કરતા વિચારધારા વધુ બળવાન હોય છે. જો તમે સર્જનાત્મક વિચાર કરશો તો વાતાવરણ પણ સર્જનાત્મક બની રહેશે. પણ જો તમે નકારાત્મક વિચારો કરશો તો વાતાવરણ પણ નકારાત્મક બની રહેશે, જે તમને સફળ થવા જ નહિ દે. આથી સર્જનાત્મક વિચારો માટેના ત્રણ જ ઉપાય છે : પરિકલ્પના, પ્રાર્થના અને સાકારત્વની ભાવના. તમે તમારા શરીર/દેહને પોષણ આપો છો, તે જ રીતે તમારા મન ને પણ પોષણ આપો. તમારા મનને તંદુરસ્ત રાખવા માટે સૌપ્રથમ તમારા શરીર/દેહને તંદુરસ્ત રાખો. જેમ શરીર/દેહને તંદુરસ્ત રાખવા માટે સંપૂર્ણ અને શુદ્ધ આહારની આવશ્યકતા છે, તેવી જ રીતે મનને પણ શુદ્ધ અને રચનાત્મક વિચારોની આવશ્યકતા છે. આથી મન ને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોથી ભરી દો અને સાથે જૂના ઘસાઈ ગયેલા વિચારોને મુક્તિ આપો. આથી સારા અને સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારો લાવવા માટે નિયમિત પ્રાર્થના કરો. ઈશ્વરને બને તેટલો સમય આપો. દરેક પ્રાર્થના સાથે ઈશ્વરનો આભાર માનો કે મનુષ્ય ��વતાર આપીને એક અદ્દભુત ભેટ આપી છે અને ઈશ્વર પરની અડગ શ્રદ્ધાથી વધુ ઈશ્વરના કોઈ આશીર્વાદ હોઈ શકે નહીં. વધુ સફળ તથા સારું જીવન માટેની ગુરુચાવી એ જ છે કે તમારે તમારા જૂના ને ‘રોગીષ્ઠ’ વિચારોને ફગાવી દેવા અને તેના સ્થાને નવા ‘નિરોગી’ અને ‘તંદુરસ્ત’ વિચારો ને આંતરમનમાં રાખી દેવા.\nકોઈપણ વ્યક્તિ ચાહે ભલે મોટી પદવી પ્રાપ્ત કરેલ હોય કે સામાન્ય હોય, દરેકે પોતાના વ્યવસાય અંગે, તંદુરસ્તી અંગે, ભવિષ્ય વિશે, સ્વજનો વિશે પણ આશાવાદી બની રહેવું જોઈએ. આ વિચારધારા કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. દરેક વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો એ ઘણો સમય દુર્વ્યય કર્યો છે. તેને દૂર કરવા મુશ્કેલ જરૂર છે, પણ શક્ય નથી. માનવ સ્વભાવમાં ઊંડે સુધી આરોપિત થયેલું વલણ તે છે કે તમે તમોને જેવા માનો છો તેવા જ બનીને રહો છો. આથી જ લોકો અને સમાજને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોનું મૂલ્ય સમજાવવું તે પણ ઘણી મોટી સમાજ સેવા ગણાશે.\n[4] ગુજરાતી સાહિત્યનો ધ્રુવ તારો : પન્નાલાલ પટેલ – ધર્મેન્દ્ર જગદીશચંદ્ર વ્યાસ\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dharmendra.abhiyaan@gmail.com સંપર્ક કરી શકો છો.]\nગુજરાતીના પ્રસિદ્ધ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલ પટેલે પ્રકૃતિથી અભિન્ન એવું ગ્રામજીવનનું આલેખન, લોકસંસ્કૃતિનું ઝીણવટભર્યુ નિરીક્ષણ અને મનુષ્યની સંકુલતાનું કાવ્યાત્મક નિરુપણ તેમની કૃતિઓમાં કર્યું છે. દેશના નામાંકિત લેખકોમાં તેમની ગણના થાય છે. સાહિત્યજગતમાં વિશેષ યોગદાન બદલ તેમને વર્ષ 1985માં ગૌરવવંતો રાષ્ટ્રિય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1950માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. એમની જાનપદી-પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામિણ પ્રજાના સુખદુઃખનું આલેખન જોવા મળે છે. નવલકથાઓમાં કેન્દ્ર સ્થાને પ્રેમસંબંધો-લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓનું વર્ણન આબેહૂબ તેઓએ કર્યું છે. તો ગ્રામજીવન-શહેરીજીવનનું આલેખન કરતી, માનવમનની આંટી-ઘૂંટીને રજૂ કરતી ઉત્તમ વાર્તાઓ પન્નાલાલે ગુજરાતી સાહિત્ય જગતને આપી છે.\nગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સરહદે અને મેઘરજ તાલુકાના ઉન્ડવાગામની સીમમાં આવેલા ટેકરીઓથી વિંટળાયેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલીગામમાં પન્નાલાલ પટેલનો જન્મ 7 મે, 1912માં થયો હતો. ઘરમાં પન્��ાલાલ સૌથી નાના, તેમનાથી 2 મોટાભાઈ અને 3 મોટી બહેનો હતી. બાળપણમાં જ પિતા નાનાલાલનું અવસાન થતાં પન્નાલાલને માંડલીમાં પધારેલા જય શંકરાનંદ બાપજી મેઘરજના રામજી મંદિરમાં રહેવા લઈ ગયા. એક વખત ઈડરના મહારાજા કુમારસિંહજી મેઘરજ પધાર્યા હતા. પન્નાલાલની ભણતર અને સંગીતની કોઠાસૂઝને પારખી ગયા. પન્નાલાલનું નસીબ એ દિવસથી ઉઘડી ગયું. મહારાજ ઈડર ભણવા લઈ ગયા. બોડીંગ અને શાળામાં ઉમાશંકર જોષી સહાધ્યાયી હતા. બંને સર પ્રતાપ હાઈસ્કૂલમાં 4 વર્ષ સાથે ભણેલા. ઈડરમાં ચોથી અંગ્રેજીમાં ભણતાં ત્યારે કઠણ કાળજે દીકરાને ભણવા સારું મોકલનાર માતાનું અવસાન થયેલું. તેઓએ જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે. બાળપણમાં માતા-પિતાનું અવસાન, દીકરી રમા અને નાના બાળકનું અવસાન જેવી ઘટનાઓ. તેમણે જીવનમાં ખેતીથી માંડીને ઘણા નાના-મોટા કામ કરીને જીવન ગુજાર્યું છે.\nપન્નાલાલે તેમના જીવનમાં માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે. તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે. પન્નાલાલ પટેલને સાહિત્યની દિક્ષા આપનાર તેમના સહાધ્યાયી ઉમાશંકર જોષી, કવિ સુંદરમે પ્રોત્સાહન આપ્યું અને ઝવેરચંદ મેઘાણીએ ‘ફૂલછાબ’ થકી લોકો સમક્ષ મૂક્યા.\nતેમની પ્રથમ નવલિકા ‘શેઠની શારદા’ 1 નવેમ્બર, 1936ના દિવસે ‘ફૂલછાબ’માં છપાઈ. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’, ‘વળામણા’ અને ‘પાછલે બારણે’ આ ત્રણ લઘુનવલ બહુ કલાત્મક છે. આવી લઘુનવલ ગુજરાતી ભાષામાં નહોતી. ત્રણેય ગ્રામજીવનની છે. 1940-41ના અરસામાં આ કૃતિઓ આવી. ઝવેરચંદ મેઘાણીએ તેમને આવકાર આપ્યો પછી તો આખા ગુજરાતમાં આવકાર મળ્યો. પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણીના કહેવાથી ‘ફૂલછાબ’ માટે માત્ર 24 દિવસમાં ‘મળેલાં જીવ’ નવલકથા 1941માં લખી આપી. ‘મળેલાં જીવ’ પરથી હિન્દીમાં ‘ઉલઝન’ નામની ફિલ્મ પણ બની છે. તેના ડાયરેક્ટર એન.આર.આચાર્ય હતા. તેમની કંપનીમાં પન્નાલાલે 4-5 વર્ષ પટકથાલેખક તરીકે પણ કામ કરેલું. વર્ષ 1947માં ‘માનવીની ભવાઈ’ ભાગ-1 લખ્યો. એ સ્વતંત્રપણે પણ જાણીતો છે. તેનો બીજો ભાગ 1958માં પ્રગટ થયો જેનું નામ છે ‘ભાંગ્યાંના ભેરુ’. એ પછી 1968માં ત્રીજો ભાગ લખ્યો એનું નામ છે ‘ઘમ્મર વલોણું’ ભાગ-1-2. ત્રણેય મળીને આપણી ભાષાની મહાકથા બને છે. વિવેચક અનંતરાય રાવલે જેને ‘મહાકથા’ કહી છે. લોકપ્રિય છે, કલાસિક તરીકે તેની પ્રતિષ્ઠા છ��. ગુજરાતના બધા વિવેચકોએ ‘માનવીની ભવાઈ’ પર વિવેચન કર્યું છે. ઉપેન્દ્ર ત્રિવેદીએ તેના પરથી ‘માનવીની ભવાઈ’ ગુજરાતી ફિલ્મ બનાવી છે. તેની પ્રિન્ટ હાથીની અંબાડી પર બેસાડીને લઈ જવામાં આવી હતી. તો ‘મળેલા જીવ’નું 1950માં શશિકાંત નાણાવટીએ નાટ્યરુપાંતર કર્યું. 3, ડિસેમ્બર 1950માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી. તેનું દિગ્દર્શન હરકાંત શાહે કર્યું હતું.\n1955ના અરસામાં ‘ના છૂટકે’ લખી એ પણ ગ્રામ્યજીવન અને આઝાદી આંદોલન સાથે સંકળાયેલી છે. એના પાત્રો આદિવાસી ડામોર-કટારા સમાજના છે. ‘મીણ માટીના માનવી’, ‘કરોળિયાનું જાળું’, ‘તાગ’, ‘ગલાલસિંહ’ પન્નાલાલની વચગાળાની કહી શકાય. પૌરાણિક કથાવસ્તુઓ પર લખેલી નવલકથાઓમાં એમને ફરીથી વધુ મોટી સફળતા મળી. જેમાં મહાભારત, શ્રીમદ ભાગવત, શિવપુરાણ અને રામાયણનો આધાર લઈને કૃતિઓ રચી. મહાભારતમાંથી ‘પાર્થને કહો ચઢાવે બાણ’, શ્રીમદ ભાગવતમાંથી ‘કૃષ્ણ જીવનલીલા’, રામાયણમાંથી ‘રામે સીતાને માર્યા જો’, શિવમહાપુરાણમાંથી ‘શિવપાર્વતી’ જેમાં શ્રી અરવિંદની વાત મૂકવાનો પ્રયત્ન કર્યો છે. 1947માં તેમને ક્ષયરોગ થતાં શ્રી અરવિંદના યોગ તરફ આકર્ષાયેલા. ‘રોગ માંથી યોગ’ તેમનો છેલ્લો ભાગ છે. જીવન સંધ્યાકાળ તેમણે પોંડીચેરી અરવિંદ આશ્રમમાં વિતાવ્યો. હાલ તેમનું મકાન પણ રાખેલું છે.\nગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘દેશના નામાંકિત લેખકોમાં પન્નાલાલની ગણના થાય છે. દેશના ગ્રામજીવન પર તેમણે અધિકારપૂર્વક લખ્યું છે. તેમની પોતાની આત્મકથા નવલકથા રૂપે લખી છે, જે ‘જિંદગી સંજીવની’ 1 થી 7 ભાગમાં છે. 1968માં ‘માનવીની ભવાઈ’નું મેં હિન્દીમાં રૂપાંતર કર્યું. નેશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યું છે. તેની હિન્દીમાં ઘણી આવૃત્તિઓ થઈ છે. વડોદરાના પ્રોફેસર કંટકે અંગ્રેજીમાં ‘એન્ડયુરન્સ’ના નામે ‘માનવીની ભવાઈ’નું રૂપાંતર કર્યું છે.’ 1967માં ઉમાશંકર જોષીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મળેલો. એમના પછી પન્નાલાલને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મળ્યો. આ સન્માનથી ગુજરાતને લાગેલું કે જાણે પોતે પુરસ્કૃત ન થયું હોય એવી પન્નાલાલની લોકપ્રિયતા હતી. પન્નાલાલ પટેલનું ગુજરાતી સાહિત્યના દરેક ક્ષેત્રમાં અનન્ય પ્રદાન છે. અને તે યાવતચંદ્રદિવાકરૌ સુધી રહેશે.\nકવિ-સાહિત્યકાર અને ઉચ્ચ અધિકારી અમલદાર ભાગ્યેશ ઝા સાથે પન્નાલ���લ પટેલ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘તેમના જેવા ઉત્તમ સાહિત્યકાર ગુજરાતને મળવા મુશ્કેલ છે. સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. ‘મળેલા જીવ’ જેવી અમરકૃતિ આપી છે. ગામડાની તળપદી ભાષામાં તેમની કૃતિઓ જોવા મળે છે. તેમનું ચોટદાર જીવન પ્રેરણા આપે એવું છે. એમણે ગુજરાતી સાહિત્યને વિશ્વ સમુદ્ધ બનાવ્યું છે.’ પન્નાલાલ પટેલના પરિવારમાં અરવિંદભાઈ, ઉષાબહેન, નંદાબહેન અને ભરતભાઈ એમ ચાર સંતાનો છે. ભરતભાઈ સાથે પિતાના સંસ્મરણો અંગે વાત કરી, તો તેમણે જણાવ્યું કે ‘તેઓ પ્રામાણિક, હિંમતવાળા અને જે છે એવું કહેવાવાળા હતા. ખોટો કોઈ દેખાવ નહીં. લખતાં હોય અને કોઈ આવે તો કામ અટકાવીને વાત કરે. 1958 થી લઈને 1973 સુધી પરિવાર સાથે દર દિવાળી અને ઉનાળાની રજાઓમાં ગામડે જતા. ગામડા સાથેનો મારો નાતો આજે પણ અકબંધ છે. તેમની આત્મકથા ‘જિંદગી સંજીવની’ના નામ પરથી મારી સંસ્થાનું નામ ‘સંજીવની’ રાખ્યું છે.’ બાળપણના એક પ્રસંગને યાદ કરીને ભરતભાઈએ કહ્યું કે ‘નાનો હતો ત્યારે હું ગણિતમાં કાચો એટલે મારી મોટી બહેનની નોટમાંથી ગણિતનું લેશન ઉતારતો હતો. મને આમ કરતા જોઈ ગયા. મારી કાનપટ્ટી પકડીને કહે દાખલો સાચો છે, જવાબ કેવી રીતે આવ્યો પછી જાતે ગણીશ તો જ આવડશે. કોઈ દિવસ અમને મારતા નહીં.’ પિતાએ તેમના કોપીરાઈટના હક્ક બંને ભાઈઓને સરખે ભાગે વહેંચી આપ્યા છે. મોટાભાઈના ‘સાધના’ પ્રકાશને પન્નાલાલના 30 થી વધારે અપ્રાપ્ય પુસ્તકો હતા તે સુલભ કરાવ્યા છે. તો ‘સંજીવની’ તેમના અંગે અનેક કાર્યક્રમો યોજે છે. તેમના પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે.\nભરતભાઈએ વધુમાં જણાવ્યું કે ‘પન્નાલાલ પટેલને ‘માનવીની ભવાઈ’ના રચાયિતા તરીકે ઓળખીએ છીએ પણ તેમણે આવી ઘણી બધી નવલકથાઓ લખી છે. તેમની ‘કંકુ’ પણ યાદગાર નવલકથા છે. આ નવલકથા લખતા પહેલાં પન્નાલાલે કંકુ વાર્તા ‘પ્રસ્થાન’ નામના સામયિકમાં છપાય તે માટે તંત્રી. સ્વ. રામનારાયણ પાઠકને મોકલી. પણ તંત્રીએ ‘વિષય પ્રત્યેની નિર્બળતા’ એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી. પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામાયિકમાં કક્કલભાઈએ દિવાળી અંકમાં છાપી. એ સમયે 5 રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર ‘કંકુ’એ પન્નાલાલને અપાવ્યો. કંકુ ‘જનસત્તા’માં નવલકથારૂપે છપાતી. કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ ‘કંકુ’ લાવી. જે તંત્રીએ કંકુને નકારી તેમણે જ પછીથી ‘પ્રસ્થાન સામાયિક���ાં બીજી ઘણી વાર્તાઓ છાપી અને સુખ-દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે.’\nઅમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને પી.આર.એલ જતાં રસ્તાને ‘શ્રી પન્નાલાલ પટેલ માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં ધ્રુવના તારાની જેમ પન્નાલાલ પટેલનું નામ અમર કરે છે.\n« Previous સસલાની ચાલાકી – વસંતલાલ પરમાર\nઅંકિતાની જીવનસફર – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમૈત્રીની મહેક – જયવતી કાજી\n(‘સંબંધોના મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. મિત્રતાથી મહેકતો આ નિબંધ આપણા હૃદયમાં પણ મૈત્રીનું એક સુંદર પુષ્પ અવશ્ય ખીલવી જાય છે.) મને મારા મિત્રો યાદ આવે છે. જેઓ મારી સાથે સુખમાં હસ્યા છે, અને દુઃખમાં પડખે ઊભા છે. જેમણે નિરાશામાં મને સંકોરી છે. નાની નાની બાબતોમાં જેમણે મારી કાળજી રાખે છે. જેમણે મને આનંદ અને ઉષ્મા આપ્યાં છે. મારી અનેક મર્યાદાઓને - ક્ષતિઓને ... [વાંચો...]\nશું ખાવું, શું નહીં ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ક્યારે ઊંઘવું, ક્યારે નહીં \n(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) શું ખાવું, શું નહીં, ક્યારે ખાવું, ક્યારે નહીં – આ વસ્તુને ધ્યાનમાં રાખીને આયુર્વેદની આંગળી પકડીને ચાલવાના ફાયદા વિશે આપણે જાણીએ – સમજીએ. આયુર્વેદને હિન્દુત્વ સાથે સાંકળી લેવામાં અમેરિકા જેવા રાષ્ટ્રોને તો ફાયદા જ છે. એ લોકોની મલ્ટિનેશનલ કંપનીઓ – ચાહે એ દવા બનાવનારી હોય, કૃત્રિમ ખાતર બનાવનારી હોય કે પછી મોન્સાન્ટો જેવી જિનેટિક્લી મોડિફઈડ ... [વાંચો...]\nઆ તારી માણકી મને આંબી જાય \n(‘માટીની મહેક’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘હેં ભાઈ… હવે ક્યારે તારે કંઠી બંધાવવી છે… હવે ક્યારે તારે કંઠી બંધાવવી છે… આમ ક્યાં સુધી નુગરા ફરવું છે આમ ક્યાં સુધી નુગરા ફરવું છે ’ ભાવનગર તાબાના કાળેલાના પાતાભાઈએ એના જીવથી વહાલા મિત્ર હરિરામને પૂછ્યું. થોરાળા ગામના હરિરામ અને પાતાભાઈને અતૂટ મિત્રતા હતી. આમ તો બેયનાં ખોળિયાં જ નોખાં હતાં, પણ જીવ એક અને બેય જ્યારે મળતા ત્યારે ... [વાંચો...]\n10 પ્રતિભાવો : અવનવું વાંચન વૈવિધ્ય – સંકલિત\nહર્ષ રાજેન્દ્રકુમાર જોષી says:\nબાકીના ત્રણેય લેખ સરસ છે. સ્ટેટસ અપડેટેડ અને નવા વિચારોનું આગમન બેઉ લેખ આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે કારણકે બેઉ લેખમાં નરી વાસ્તવિકતા છે. જયારે શ્રી પન્નાલાલ પટેલ વ��ષે ઘણું બધું જાણવા મળ્યું. શ્રી પન્નાલાલ એટલે ગુજરાતી સાહિત્યનો ” પન્ના” (પન્ના એ એક પ્રકારનું રત્ન છે.)\nઆપણે આપણી જાત સાથે છળ કરીએ છીએ. આમ કરતાં આપણો અંતરાત્મા આપણને ડંખે છે પણ એ ડંખ પર લોકો ‘વાહવાહ’નો મલમ લગાવી દે છે. I “like” this statement.\nપૂજા હર્ષ જોષી. says:\nહર્ષ તમારો લેખ સરસ છે. પરંતુ અમલમાં મૂકવો અઘરો છે. કેમ કે અમલ કરવા જતા લોકોનો અવરોધ નડે છે.\nઅપની મેગેજીન ખુબ સરસ છે, અમે હિમતનગર સમાચાર નામનું એક સાપ્તાહિક ચલાવીએ છીએ, જો સીર તમને વાંધો ના હોય તો અપની મેગેજીન માંધી આર્ટીકલ છાપવા માટેની ઈચ્છા રાખું છુ.\nઉપયોગેી માહિતેી આપેી.વાસ્તવિકતા સાથે જિવન જિવતા શિખવ્યુ.\nપન્નાલાલના જિવનમાથેી ઘનેી પ્રેરના મલેી.પરન્તુ બોલવુ સહેલુ આચરવુ અતિ કથિન્.\nહિરલ વ્યાસ ” વાસંતીફૂલ ” સ્ટેટસ અપડેટેડ ઘણું ગમ્યું.\nપન્નાલાલ પટેલ વિષે નવી માહિતી મળી. આભાર.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/05/24/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%97%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%A5%E0%AA%BE%E0%AA%97/", "date_download": "2019-05-20T00:50:24Z", "digest": "sha1:22O3JOLSLGBON3ZEN3PDYBOE75GJII44", "length": 23546, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂં���ીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર\nMay 24th, 2016 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 5 પ્રતિભાવો »\n(‘નમસ્કાર’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી)\nક્યારેક આપણા મનમાં ફોગટનો અહંકાર જન્મે છે. હું મારા સતત પ્રયત્નોના કારણે જ સફળ થઈ શક્યો… હું ન હોત તો આ શક્ય જ ન બનત… મારી ઓળખાણ જ કામ લાગી ગઈ… વાત સાચી. મનુષ્યનો પ્રયત્ન, પુરુષાર્થ, પ્રતિભા મોટી મોટી સફળતા અપાવે છે, પણ શું એમાં એના એકલાનો જ પ્રયત્ન હોય છે જરા ઝીણવટથી વિચારીશું તો સમજાશે કે કોઈપણ સફળતાની પાછળ અનેક લોકોનો સહયોગ રહેલો હોય છે.\nએક વિદ્યાર્થી ૯૦% માર્ક્‍સ મેળવી શક્યો. એમાં એની પોતાની પ્રતિભા અને પુરુષાર્થ જરૂર હશે, પણ એની પાછળ શું કોઈની પ્રેરણા નહીં હોય શું માતાનું છલકાતું માતૃત્વ એને ભણાવવામાં રેલાયું નહીં હોય શું માતાનું છલકાતું માતૃત્વ એને ભણાવવામાં રેલાયું નહીં હોય એ વહેલી સવારે ચાર વાગે વાંચવા ઊઠ્યો હશે ત્યારે માએ વહાલથી ચ્‍હા નહીં બનાવી હોય એ વહેલી સવારે ચાર વાગે વાંચવા ઊઠ્યો હશે ત્યારે માએ વહાલથી ચ્‍હા નહીં બનાવી હોય શું પિતાની ચીવટ, ચિંતા અને શિક્ષકનું માર્ગદર્શન એની પાછળ કારણભૂત નહીં હોય \nગૌરવનો અધિકારી માત્ર વિદ્યાર્થી નહીં, એની પાછળનો પ્રત્યેક હાથ અને સાથ ગૌરવનો અધિકારી છે.\nએક વ્યક્તિ મહાન વૈજ્ઞાનિક બને છે. હોઈ શકે એની આગવી પ્રતિભા, પણ કોઈક તો હશે એનું પ્રેરણાબિન્દુ કોઈક શિક્ષકે તો એને સાચા દિલથી ભણાવ્યો હશે કોઈક શિક્ષકે તો એને સાચા દિલથી ભણાવ્યો હશે કોઈકે તો એને આવિષ્કારની દ્રષ્ટિ જરૂર આપે હશે કોઈકે તો એને આવિષ્કારની દ્રષ્ટિ જરૂર આપે હશે એણે વૈજ્ઞાનિક બનવાનું ગૌરવ લેવું હશે તો પહેલાં અનેકને યાદ કરવા પડશે. અનેકનું ઋણ સ્વીકારવું પડશે. એમ નહીં કરે તો એ ગૌરવ નહીં અહંકાર છે… નકામો અહંકાર \nકોઈ પણ વ્યક્તિ લો. એના વિકાસક્રમની પાછળ સેંકડો હજારો લોકોનો સહયોગ હશે. જાણ્યે-અજાણ્યે અનેક પરિબળોની સહાયથી વ્યક્તિ બળવાન બને છે. સીડીનું એક પગથિયું ચડતો ચડતો એ પહેલે માળે જાય છે.\nદરેક વ્યક્તિ આ પ્રકારે સમાજનો ઋણી છે. સમાજ એને ઘણું આપે છે, પણ ભોગ-ઉપભો��ની નબળી ક્ષણોમાં એ બધું ભૂલી જાય છે. જરા લપસણી ધરતી પર પગ મૂક્યો નથી કે એ લપસ્યો નથી.\nજે વ્યક્તિ પોતાના વિકાસ માટે સમગ્ર સમાજને હરપળે યાદ રાખે છે તે સાચા અર્થમાં સમાજનો ઘટક છે. સમાજના ઋણમાંથી ગમે તેટલું મથીએ તોય મુક્ત થઈ શકાય નહીં એટલું બધું એ આપે છે. છતાં દરેકે ઋણમુક્ત થવાનો પ્રમાણિક પ્રયત્ન તો કરવો જ જોઈએ. કેટલાક લોકો પોતાની આગવી સમજથી આવો પ્રયત્ન કરે છે… તો કેટલાકને કોઈ જ્ઞાનીજનના જ્ઞાનનું અવલંબન મળે છે… કોઈક દિશા બંધ કરનારું પણ મળી આવે છે.\nથોડા સમય પૂર્વે બનેલી ઘટના છે.\nપાકિસ્તાનથી કચ્છમાં નાસી આવેલા નિવાસિતોની વહારે ધાવા પૂજ્યશ્રીએ વ્યાખ્યાનસભામાં દર્દભરી અપીલ કરી અને વીસ જ મિનિટમાં લગભગ ચાલીસ હજાર રૂપિયાનો ફાળો થયો. બહેનો ટપોટપ પોતાના ઘરેણાં ઉતારવા લાગી. સો ઉપર સંખ્યા પહોંચી ગઈ.\nવ્યાખ્યાનસભામાં એક ખૂણે ગરીબ મા-દીકરી બેઠાં હતાં. આ અપીલ સાંભળીને એમનાંય હૈયા દ્રવી ઊઠ્યાં… પણ શું દેવું એ વખતે એમના જીવનના સર્વસ્વ સમી વીસ રૂપિયાની એક નાનકડી રીંગ દીકરીની આંગળીએ માતાએ જોઈ. ‘બેટા બોલ, આ રીંગ દઈ દેશું એ વખતે એમના જીવનના સર્વસ્વ સમી વીસ રૂપિયાની એક નાનકડી રીંગ દીકરીની આંગળીએ માતાએ જોઈ. ‘બેટા બોલ, આ રીંગ દઈ દેશું \n‘બા, આવે વખતે પૂછવાનું શું ’ એમ કહીને દીકરીએ રીંગ કાઢવા મહેનત કરી… પણ અફસોસ ’ એમ કહીને દીકરીએ રીંગ કાઢવા મહેનત કરી… પણ અફસોસ કેમેય કરીને રીંગ ન નીકળી.\nમા બોલી ઊઠી… ‘આપણે અભાગિયાં બધી વાતે અભાગિયાં આવા સમયે આપણને આ લાભ નહીં મળે શું ’ મા-દીકરી બેય રડી પડ્યાં \nઆજુબાજુ બેઠેલા બહેનો તરત મદદે આવ્યાં. થોડી વધુ મહેનત કરતાં રીંગ નીકળી ગઈ. રીંગ ઝટ પહોંચાડવામાં આવી.\nમા અને દીકરીની ચારેય આંખોમાંથી દડ દડ કરતાં હર્ષનાં આંસુ…\nકોઈ કરોડપતિના દસ લાખ રૂપિયાના અનુકંપાના દાન કરતાંય આ દાન ચડિયાતું છે.\nસમાજઋણમાંથી મુક્ત થવાનો કેવો સુંદર અભિગમ \nમાણસની પ્રગતિનું પૂર્ણ રહસ્ય તેની પારસ્પરિક સહકારની ભાવનામાં રહેલું છે. વિખરાયેલાં તણખલાંથી દોરડું ન બનાવી શકાય. વિખરાયેલાં પીંછાથી સાવરણી ન બને. ઈંટો જુદી જુદી રીતે રહે તો ઘર કેવી રીતે બને દોરાની અંદર મોતી એકસાથે મળવાથી હાર બને છે. સૈનિકોનો સમૂહ શત્રુ ઉપર વિજય મેળવે છે. માણસના સહકારસભર સ્વભાવને કારણે જ કુટુંબનામની સ્વર્ગ સમાન સંરચના થયેલી છે.\nએકાકી પ્રયત્નોથી સંસારનો કોઈપણ માનવી આગળ વધી શકતો નથી… ���ારણ કે સફળતાનું રહસ્ય હળીમળીને કામ કરવામાં રહેલું છે. સમાજનું અવલંબન કોઈના પણ માટે અનિવાર્ય છે.\nએક વાર બળ, સંકલ્પ અને વિવેક આપસમાં લડી પડ્યાં કે સફળતા માટે મુખ્ય જરૂરી કોણ \nનિર્ણય માટે તેઓ પ્રજાપતિ પાસે પહોંચ્યા. તેમણે ફેંસલો કરતાં પહેલાં પ્રમાણ બતાવવાનું નક્કી કર્યું. ત્રણેયે સામાન્ય માણસો જેવો વેશ ધારણ કરી લીધો.\nએક બાઃઅક રમતું હતું. પ્રજાપતિએ વાંકી ખીલી અને હથોડો તેના હાથમાં આપી દીધાં અને કહ્યું, ‘બેટા આ સીધી કરી દે. પેટ ભરીને મીઠાઈ ખવડાવીશ.’\nબાળકે હા કહી. પણ હથોડો ભારે હતો ને ખીલી બહુ વાંકી તેણે હિંમત મૂકી દીધી ને કહ્યું, ‘મારા હાથમાં એટલું જોર નથી કે હું હથોડો ઉપાડી શકું.’\nએક કારીગર સૂતો હતો. પ્રજાપતિએ સૂતેલાને જગાડી કહ્યું, ‘આ ખીલી સીધી કરી આપ. પાંચ રૂપિયા મળશે.’ રૂપિયાની વાત સાંભળી પાસું બદલ્યો, ઊઠ્યો અને હથોડો હાથમાં પણ લીધો… પણ એટલી બધી ઊંઘ આવતી હતી કે કામ ન બની શક્યું. ઝોકું આવી ગયું, ખીલી-હથોડો બાજુમાં જ પડી રહ્યાં.\nઆગળ જતાં એક બુદ્ધિમાન એન્જિનિયર પાસે પહોંચ્યા. ખીલી સીધી કરવા માટે પચાસ રૂપિયા આપવા કહ્યું. એન્જિનિયર માંદો હતો. કેટલીક મુશ્કેલીઓથી અકળાયેલો અને વ્યગ્ર હતો. એણે માથું હલાવી ઘસીને ના પાડી દીધી.\nબીજે જવાનો વિચાર છોડીને પ્રજાપતિએ કહ્યું, ‘આપ ત્રણેના મળવાથી જ સફળતા મળશે. એકલા રહેવાથી તમે ત્રણે અસફળ રહેશો.’\nસમાજના ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય એક જ… આપણી દરેક સફળતાનો યશ સમાજને આપવો… સમાજને દેવ માનવો.\nસમાજ થકી આપણે છીએ. આપણા થકી સમાજ નહીં એ લાગણી મનમાં સ્પષ્ટ કરવી. સમાજ વિશાળ મહાસાગર છે, આપણે તો એક માત્ર બુંદ… એ વાત સારી રીતે સમજવી અને તો જ સમાજઋણમાંથી મુક્ત થવાની નિતનવી દિશાઓ ઊઘડશે \n« Previous વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’\nમૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ…. Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆ ઉપભોક્તાવાદ.. – ડૉ. દિનકર જોષી\n(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) હમણાં થોડા સમય પહેલાં મારે મુંબઈથી ભાવનગર જવાનું થયું હતું. હું ભાવનગર જવાનો છું એ જાણીને મુંબઈના એક મિત્રે મને કહ્યું કે ભાવનગરથી પાછા ફરતી વખતે મારે એમના માટે ભાવનગરી ગાંઠિયા લેતા આવવા. એમના કહેવા મુજબ જ્યારે ભાવનગરથી હું પાછો ફર્યો ત્યારે ત્યાંના એક જાણીતા ગાંઠિયાવાળાની દુકાને જઈને મેં કહ્યું – ‘ગાંઠિયાનાં અર્ધો અર્ધો ... [વાંચો...]\nપ્રેમ અને આસ્થાનું ઘર – અવંતિકા ગુણવંત\nજો આપણે સંવાદિતાભર્યા પ્રેમથી હર્યાભર્યા ઘરમાં પગ મૂકીશું તો તરત આપણાં હૃદયમનને કોઈ અજબ શાંતિનો અનુભવ થશે. આપણે તાજગી અનુભવીશું. એ કુટુંબ અલ્પશિક્ષિત હોય કે સાવ અભણ હોય, આર્થિક રીતે બહુ સાધનસંપન્ન ન હોય છતાં ત્યાં બેસવામાં આપણને નિરાંતનો અનુભવ થશે. એ શાંતિ, એ તાજગી એ નિરાંત આપણને મળે છે ત્યાં રહેનાર પાસેથી. એ ઘરમાં ભલે સુશોભન કે મોંઘાદાટ ફર્નિચર ન ... [વાંચો...]\nઆપણા શરદબાબુ – વિનોદ ભટ્ટ\nઈબ્રેરિયનનો ઈન્ટરવ્યૂ આપવા આવેલ એક ઉમેદવારને અમે પૂછ્યું : ‘આપણી ભાષાના ત્રણ નવલકથાકારોનાં નામ બોલો.’ તેણે તરત જ જવાબ આપ્યો : ‘કનૈયાલાલ મુનશી, શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઈ.....’ શરદબાબુવાળો ઉત્તર આમ તો સાચો ના ગણાય પણ અમને એ જવાબ ગમ્યો હતો. એ દિવસોમાં આપણે ત્યાં મુનશી અને ર.વ. દેસાઈની જોડાજોડ શરદબાબુ પણ એટલા જ રસથી વંચાતા અને આજેય તેમનું કોઈ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : આપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઆપણા ફોગટના અહંકારની — ” હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે ” વાળી સમજ આપતો આપનો લેખ ગમ્યો. દરેક વ્યક્તિની સઘળી સફળતા પાછળ કોઈને કોઈનો ફાળો જરૂર હોય છે જ.\n… પરંતુ, આપનું વાંકી ખીલી અને હથોડાવાળું દૃષ્ટાંત સ્પષ્ટતા કરતું હોય તેમ જણાતું નથી. તેમાં બળ, સંકલ્પ અને વિવેકની વાત કેવી રીતે સમજાય છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nસરસ લેખ્ અહીં રિબ્લોગ કર્યો…\nજો કુદરતને સમજીશું તો આપણો અહંકાર જતો રહેશે. એક વૃક્ષ જમીન ઉપર ઉભું છે, તે ફળ આપે છે અને છાંયો આપેછે. આ પ્રક્રિયામાં હવા, પાણી, સૂર્યનો તાપ, વરસાદ, મૌસમ વગેરે બધાય નો ફાળો છે. વૃક્ષ ને અભિમાન નથી કે તે ફળ આપે છે. આમ જો કુદરતને સમજીશું તો ક્યારેય પોતે કાર્યનું અભિમાન થશે નહિ.\nબહુ સુંદર સંદેશ છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને ��ોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/page/4/", "date_download": "2019-05-20T01:02:11Z", "digest": "sha1:MESFJWLM35MJ6GLXUKH2QC4QMKRCGLBR", "length": 10003, "nlines": 92, "source_domain": "gr.omswami.com", "title": "ॐ સ્વામી - Page 4 of 59 - એક સન્યાસીનું દ્રષ્ટિબિંદુ", "raw_content": "\nજો મારા બ્લોગ ઉપર તમારે કોઈ એક જ લેખ વાંચવાનો હોય, તો આ વાંચજો.\nકદાચ છેલ્લાં આઠ વર્ષ સુધી લખેલા લેખોમાં આજનો આ લેખ સૌથી મહત્વનો છે. તમે તેને એક ઘોષણા તરીકે, એક એકરાર તરીકે કે પછી સહજ બીજા લખાણ તરીકે પણ જોઈ શકો છો. ગમે તે હોય, પણ તેમાં તમારા માટે આજે ચોક્કસ કશુંક છે. આટલા વર્ષોમાં, હું હજારો લોકોને મળ્યો છું. કોઈ મેળાવડા કે ટોળામાં નહી, પરંતુ વ્યક્તિગત રીતે. વાસ્તવમાં પુસ્તકો (અને આ બ્લોગ ઉપર લેખ) લખ્યા સિવાય બીજું ફક્ત મેં એ એક જ કામ કર્યું છે: દરેક પ્રકારનો અનુભવ કરી રહેલા લોકોને મળવાનું. જો દરેક આધ્યાત્મિક સવાલ એ કોફીનું એક બીજ…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nજે ફક્ત પ્રેમ જ કરી શકે…\nઅત્રે પ્રસ્તુત છે એક સુંદર સત્ય કથા જે તમને પ્રેમ વિશે વિચારતાં કરી મુકશે...\nપ્રેમ, એ શ્રદ્ધાની જેમ, કોઈ પણ તર્કથી પરે હોય છે. એ ફક્ત પ્રેમ જ હોય છે કે જે આપણને આપણો વિકાસ કરવાં માટે, બદલવા માટે અને અશક્યને શક્ય કરવાં માટે ફરજ પાડતો હોય છે. મને એ બાબતની તો ખબર નથી કે શ્રદ્ધા પર્વતને પણ ખસેડી શકે કે કેમ પણ એ બાબતમાં તો હું નિ:સંદેહ છું કે જો પ્રેમનો પ્રવાહ તમારા હૃદયમાંથી સતત ધસમસતો રહે તો તમે સમગ્ર બ્રહ્માંડને પણ ચોક્કસ હલાવી શકો તેમ છો. કઠોપનિષદમાં આવતી નચિકેતાની વાર્તા કે મહાભારતમાં આવતી સાવિત્રીની વાર્તા એ માનવશક્તિની ક્ષમતાની સાબિતી નહિ તો એક…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nએકલવાયાપણા વિશેનાં આપણા સમકાલીન વિચારો કરતાં યોગિક દ્રષ્ટિકોણ (અને તેમાંથી બહાર આવાનો માર્ગ) બિલકુલ અલગ છે.\nજો તમે એકલવાયાપણા��ો આનંદ ઉઠાવતાં-ઉઠાવતાં તેમાંથી પ્રેરણા પણ મેળવી શકતાં હોવ તો તે એક આશીર્વાદ સમાન છે. અને જો તમે, તેમ ન કરી શકતાં હોવ તો તે તમારામાં સતત રહેતી બેચેની અને ખાલીપાનું મૂળ કારણ છે. તે તમને એક એવો અનુભવ કરાવે છે કે દરેક વસ્તુ તમારા જીવનમાં વેર-વિખેર છે, અને તમે એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ નથી, અથવા તો તમારે કઈક એવું કરવું પડે કે બીજા કોઈ એવાને શોધવા પડે જે તમારી અંદરના ખાલીપાને પૂરી શકે. કદાચ તમારે કોઈ નવા કે જુદા સંબંધની જરૂર છે, કે પછી કદાચ તમારે તમારી…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nઅંતે એ કઈ એટલું અઘરું પણ નથી: સખત મહેનત કરો અને મોજ પણ સખત માણો\n“મને સોમવારથી ખુબ જ નફરત છે,” કોઈકે મને એક દિવસે કહ્યું. “અને, જો કશું સોમવારનું ડીપ્રેશન જેવો કોઈ રોગ હોય તો તે મને છે.” આ વ્યક્તિનું એવું કહેવું હતું કે પોતે ઘણાં જ પૈસા બનાવ્યાં છે, પણ તેમ છતાં તે કોઈ આદર્શ જીવન નહોતો જીવી રહ્યો. તેણે બધું જ કર્યું હતું કેમ કે તેને કરવું પડ્યું હતું. “જો મારે કોઈ આટલી જવાબદારીઓ ન હોત તો,” તેને કહ્યું, “ મેં પણ તમારી જેમ ભગવો પહેરી લીધો હોત અને મુક્તપણે વિહરતો હોત.” “ઓહ” હું હસ્યો. “એ તો ફેસબુક ટ્રેપ જેવું છે.” એ…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nપ્રસ્તુત છે કઈક વિચારવા જેવું.\nએક ચુસ્ત ધાર્મિક માણસે ચાલીસ દિવસનાં સમયગાળામાં પોતાની એક સાધના સમાપ્ત કરી. પોતાની આ આધ્યાત્મિક પ્રવૃત્તિનાં અંતે, તેને કોઈને ભોજન આપવાનું હતું. તેને એક મંદિરના પુજારીને વાત કરી જોઈ, પરંતુ તે પુજારીએ બીજા કોઈને ત્યાં જવાનું વચન આપી દીધું હતું, માટે તેમને આ પ્રસ્તાવની ના પાડી. જેવો આ ધાર્મિક વ્યક્તિ પોતાના ઘરે પાછો વળી રહ્યો હતો કે રસ્તામાં તેને એક ભિખારી મળી ગયો. હું આ ભિખારીને જમાડી શકું, અંતે તો એક જ દિવ્ય શક્તિ દરેકની અંદર બિરાજમાન છે. વિચાર એવો હતો કે કોઈ જીવંત આત્માને જમાડવું એટલે સ્વયં ભગવાનને જમાડવા…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/01/14/lambi-flight/", "date_download": "2019-05-20T01:28:21Z", "digest": "sha1:IPEWWBCRQOA4VQGTIDADTNYWIR3KGZZW", "length": 12472, "nlines": 178, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી\nJanuary 14th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : પ્રબોધ ર. જોશી | 7 પ્રતિભાવો »\n[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર.]\nકુટુંબથી વિખૂટા પડી ગયેલા બેબસ ચહેરા\nકમ્પ્યૂટરમાં ખોવાઈ જવા મથતા\nટચ-સ્ક્રીનને સ્પર્શ કરતાં કરતાં\nકશાયને સ્પર્શી શકવાની ક્ષમતા\n‘એક્સેલ’માં મીંડાંઓ ઉપર મીંડાં\nકે કશુંય ન જોતા\nએકમેકની સામે કાટખૂણે જોઈ\nલુખ્ખું લુખ્ખું હસી લેતા\nઅમથી અમથી વાતો કરતા\nકે એવું તેવું જોતા\nરીસ્ટ-વૉચના વિખૂટા કાંટા જોઈ\nપછી સમયને બદલી નાખવા\n« Previous અનોખી ઉત્તરાયણ – શીતલ એન. ઉપાસની\nપતંગ – રામુ ડરણકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nમારે પૂરવની છે પ્રીત્યું રે બાળપણની પ્રીત્યું રે .................. ઓધા મંદિર આવજો રે. દાસી માથે શું છે દાવો મારે મો’લ નાવે માવો .................. આવડલો અભાવો રે... ઓધા... વાલે મળ્યે કરીએં વાતું, ભાંગે મારા દિલની ભ્રાંત્યું .................. આવી છે એકાંત્યુ રે..... ઓધા..... જોઈ જોઈ વોરીએં જાત્યું, બીબા વિનાના પડે ભાત્યું, .................. ભાર ઝીલે ભીંત્યું રે..... ઓધા.... દાસી જીવણ ભીમને ભાળી વારણાં લીધાં વારી વારી .................. દાસીને દીવાળી રે..... ઓધા.....\nલગ્ન – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)\nત્યાર પછી મિત્રાએ પુનઃ વિનંતી કરી પૂછ્યું – અને લગ્ન એટલે શું, ગુરુજી ત્યારે તે બોલ્યા – તમે બંને સાથે જન્મયાં; અને સદાને માટે સાથે જ રહેશો હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંય તમે સાથે જ રહેશો. તોયે, તમારા સહ-વાસમાં કોઈ ગાળા પાડજો. અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા ... [વાંચો...]\nજીવન – અરવિંદ કારિયા ‘માનવ’\nજીવનની સવાર જન્મ્યા- ખુબ હસ્યાં ખુબ રડ્યાં ખુબ રમ્યાં પોતાના કોચલામાંથી બહાર નીકળ્યા દુનિયાના દર્શન થયા. જીવનની બપોર યુવાન થયા- ખુબ પૈસા કમાવ્યાં ખુબ પૈસા ઉડાવ્યાં ખુબ સપનાં જોયાં નવા સંબંધો બંધાતા ગ���ા જૂના સંબંધો વિસ્તરતા ગયા જીવનની સાંજ વૃધ્ધ થયા- શરીરના સાંધા ઢીલા થયા મિત્રો બધાય છૂટી ગયા એકલા હસ્યા અને રડ્યાં સંબંધો અણિયાળા થતાં ગયા સંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં અને આમજ કોચલામાંથી નીકળીને શરૂ કરેલી જીવનયાત્રામાં કોચલામાં પૂરાઈને ફરી અટકી ગયા.....\n7 પ્રતિભાવો : એક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી\nજોરદાર.આત્લિ વ્યસ્ત્તતા વ્ય્સ્ત્તા વચ્ચે લખવુ સારુ કહેવાય\nઆજના સમય નુ સચોટ પ્રતિબિમ્બ.\nસાચેજ ખુબજ સુન્દર કલ્પના. ફલાઈતમા બેસેીને કાલ્પનિક વિચાર કરેી પધ્યમા રુપાન્તર કરેીને વાચક સમક્ષ રજુ કરેી સત્ય અનુભવ પેીરસેી ને અનહદ પરિત્રુપ્તેી કરાવેી.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/nt/", "date_download": "2019-05-20T01:12:44Z", "digest": "sha1:SLRQZBO4OI3UJ5YD3GTPWBOGIBCBSDKM", "length": 7360, "nlines": 86, "source_domain": "gu.esdifferent.com", "title": "એનટી 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચે તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેન��� તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\nએપલ આઈપેડ 2 અને હ્યુવેઇ આઈડિયાઝ એસ 7 (હ્યુવેઇ એસ 7) વચ્ચેનો તફાવત\nસફરજન આઇપેડ 2 હ્યુઆવેઇ આઇડિયોઝ એસ 7 (હ્યુવેઇ એસ 7), એપલ આઈપેડ 2 અને હ્યુવેઇ આઇડિયાઓસ S7 વિરુદ્ધ બે અંત છે. એપલ આઈપેડ 2 એ સુપર ફાસ્ટ, સ્લિમ (8. 8 એમએમ) ઉચ્ચ ઓવરને\nએપલ આઈપેડ 2 અને ઓજીટી ટેબ્લેટ વચ્ચેનો તફાવત\nબ્લેકબેરી બોલ્ડ 9000 અને બોલ્ડ 9900 ટચ સ્ક્રીન વચ્ચેના તફાવત\nબ્લેકબેરી બોલ્ડ 9000 વિ બોલ્ડ 9900 ટચ સ્ક્રીન | પૂર્ણ સ્પેક્સ સરખામણીએ | બોલ્ડ 9000 વિરુદ્ધ 9900 પ્રદર્શન અને લક્ષણો રીમ બ્લેકબેરીની ક્વૉર્ટી શ્રેણી બોલ્ડ ટી\nસિસ્કો સિસ અને મોટોરોલા ક્ઝમ વચ્ચેનો તફાવત\nસિસ્કો સેલ્સ વિરુદ્ધ મોટોરોલા ઝુમ સિસ્કો સિસ અને મોટોરોલા ઝૂમ બંને એન્ડ્રોઇડ ટેબ્લેટ્સ . મોટોરોલા ઝૂમ એ પ્રારંભિક ટેબ્લેટ ઉપકરણો પૈકીનું એક હતું, જે\nસિસ્કો સિયસ અને બ્લેકબેરી પ્લેબુક વચ્ચેના તફાવત\nસિસ્કો સેલ્સ વિ બ્લેકબેરી પ્લેબુક | સિસ્કો સિસ અને બ્લેકબેરી પ્લેબુક સિસ્કો અને રિસર્ચ દ્વારા બે અલગ અલગ ગોળીઓ ઉપકરણો છે.\nગેલેક્સી નેક્સસ અને ડ્રોઈડ રેઝર વચ્ચેનું તફાવત\nગેલેક્સી નેક્સસ વિ. Droid Razr | સેમસંગ અને ગૂગલએ તેમની પ્રથમ આઈસ્ક ક્રીમનું અનાવરણ કર્યું, ગેલેક્સી નેક્સસ વિ. Droid Razr ને\nએચટીસી Droid ઈનક્રેડિબલ વચ્ચે તફાવત 2 અને ઈનક્રેડિબલ એસ\nએચટીસી Droid ઈનક્રેડિબલ 2 વિરુદ્ધ ઈનક્રેડિબલ એસ | સરખામણીમાં | કાર્યો અને લક્ષણો એચટીસી Droid ઈનક્રેડિબલ 2 અને ઈનક્રેડિબલ એસ એચટીસી માંથી બે નવા ફોન છે કે\nલીનોવા આઈડિયાપેડ ટેબ્લેટ કે 1 અને થિંકપેડ ટેબ્લેટ વચ્ચેના તફાવત\nલેનોવા આઈડિયાપેડ ટેબ્લેટ કે 1 Vs થિંકપૅડ ટેબ્લેટ લેનોવો, જે વિશ્વની ત્રીજી સૌથી મોટી પીસી ઉત્પાદક થોડો સમયથી નીચું પડ્યું છે પરંતુ\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nપીનટ બટર અને ન્યુટ્લા વચ્ચેના તફાવત\nએચટીસી થન્ડરબોલ્ટ 4 જી અને એચટીસી ડિઝાયર એચડી વચ્ચેના તફાવત.\nશેવાળ અને છોડ વચ્ચેનો તફાવત\nશેવાળ વિ છોડ જોકે શબ્દોની અર્થો અને ધ્વનિ છોડ અને શેવાળ અલગ છે , કેટલાક લોકો હજુ પણ તે બે\nપારસી ધર્મ અને ઇસ્લામમાં તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/clash-in-congress-on-chidambaram-statement-about-modi-012842.html", "date_download": "2019-05-20T00:32:24Z", "digest": "sha1:IEEIONI6OY6EH5IC2RQIJM2452WXAU6M", "length": 12651, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચિદમ્બરમની ફૂંકે કોંગ્રેસી હાંડીમાં ‘ઉકળાટ’ | Clash In Congress After Statement Of Chidambaram About Narendra Modi - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nચિદમ્બરમની ફૂંકે કોંગ્રેસી હાંડીમાં ‘ઉકળાટ’\nઅમદાવાદ, 8 ઑક્ટોબર : કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્બરમને શું સુઝ્યું કે તેમણે નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરવાના ઇરાદે તેમના આડકતરા વખાણ કરી નાંખ્યાં. એક બાજુ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી ચર્ચાનો વિષય બનેલા છે અને લોકપ્રિયતા મુદ્દે મોદી તમામ સર્વેમાં આગળ બતાવાય છે. મોદીની આ તથાકથિત આભાસી આંધીમાં વળી ચિદમ્બરમે ફૂંક મારી અને કોંગ્રેસી હાંડીમાં ઉકળાટ ઊભો થઈ ગયો.\nહકીકતમાં પી. ચિદમ્બરમ દ્વારા નરેન્દ્ર મોદીના વખાણ કરાતાં કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર રેલાયાં છે અને શરુઆત થઈ છે મોદીના ગુજરાતમાંથી જ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ચિદમ્બરમના નિવેદન વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. મોઢવાડિયાનું કહેવું છે કે તેઓ ચિદમ્બરમના નિવેદન સાથે સંમત નથી.\nચિદમ્બરમ એમ તો મોદીની ટીકા જ કરી રહ્યા હતાં. તેમનું કહેવુ હતું કે નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લોકપ્રિય નેતા છે અને કોંગ્રેસ માટે પડકારજનક છે. મોદીનો યુવાનોમાં વધુ ક્રેઝ છે. જોકે ચિદમ્બરમ એમ પણ બોલ્યા હતાં કે નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપાઈ તથા લાલકૃષ્ણ અડવાણી જેટલા મોટા નેતા નથી. આમ છતાં ચિદમ્બરમના નિવેદનને મોદીના વખાણ તરીકે લેવામાં આવ્યાં અને આ સાથે જ કોંગ્રેસ પક્ષની અંદર જ તેમના નિવેદન સામે વિરોધ શરૂ થઈ ગયો.\nગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે તેઓ ચિદમ્બરમના નિવેદન સાથે સંમત નથી. મોઢવાડિય��એ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના જે દાવા કર્યા છે, તદ્દન પોકળ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં અનેક ખામીઓ છે અને ગુજરાત કોંગ્રેસ તેમને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરી રહી છે.\nજોકે ચિદમ્બરમના નિવેદન સામે કોંગ્રેસની અંદર જ વિરોધ શરૂ થઈ ગયો છે. અગાઉ પણ બિન ભાજપી નેતાઓ દ્વારા મોદીના વખાણ કરાતા વિવાદો ઊભા થતા રહ્યાં છે અને કેટલાંયને તો તેમના પક્ષે જ હાંકી કાઢ્યાં છે. તાજો દાખલો નિતિશ કુમારની જેડીયૂના છેદી પાસવાનનો છે કે જેમણે મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેમને પક્ષમાંથી હાંકી કઢાયા.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nnarendra modi p chidambaram arjun modhwadia gujarat congress bjp નરેન્દ્ર મોદી પી ચિદમ્બરમ અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/07-12-2018/22106", "date_download": "2019-05-20T01:08:01Z", "digest": "sha1:DIUEB36J6VCSIN5WIRL24FD5DH4MFY6O", "length": 15108, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન", "raw_content": "\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન\nઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન��ટીંગે વિરાટ કોહલીનો કેચ પકડવા બદલ ઉસ્માન ખ્વાજાની પ્રશંસા કરી છે. ૩૧ વર્ષના ખ્વાજાએ ૧૧મી ઓવરની પેટ કમીન્સની બોલીંગ દરમિયાન ગલીમાં કોહલીનો એવો કેચ પકડ્યો હતો જેની કોઈને આશા નહોતી. પોન્ટીંગે કહ્યું કે આ કેચથી ખબર પડે છે કે ટીમના કોચ જસ્ટીન લેન્ગરે પોતાના ખેલાડીઓને ફીટનેસને લઈને કેટલી સ્પષ્ટ સુચનાઓ આપી છે. એને કારણે જ ખેલાડીઓની ફિટનેસમાં સુધારો થયો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપેરિસમાં વિરોધ પ્રદર્���નને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST\nસ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST\nદેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST\nચાલુ કાર્યક્રમમાં નીતિન ગડકરી બેભાન થયા : હોસ્પિટલમાં દાખલ access_time 8:05 pm IST\nસૌથી વધુ કમાતા ટીવી સેલેબ્સના લિસ્ટમાંથી કપિલ શર્મા બહાર, ભારતી- દિવ્યાંકાની એન્ટ્રી access_time 4:04 pm IST\nઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ પર પ્રતિબંધ access_time 1:36 pm IST\nસ્વચ્છતામાં સેવન સ્ટાર મેળવવા માટે રાજકોટની કસોટીઃ કેન્દ્રની ટીમ આવશે access_time 4:06 pm IST\nરાજારામ સોસાયટી શ્યામનગરમાં યુવતિનું તાવથી મોતઃ સ્વાઇન ફલૂના વધુ બે દર્દી પણ સામે આવ્યાઃ રાજકોટમાં કુલ ૩૮ મોત access_time 3:33 pm IST\nરાજકોટ જિલ્લા પંચાયતમાં બિનખેતીનો મોટો 'ઘાણવો' નીકળે તે પહેલા સરકાર 'આંબી' ગઈ \nરાણાવાવના રાણા બોરડીમાં ડિગ્રી વિનાનો ડોકટર ઝડપાયો access_time 3:36 pm IST\nઉપલેટાઃ ચૌટા પાસે ભાદર નદીમાં ચેક ડેમ બનાવવા તા.પં.સભ્યની માંગણી access_time 11:56 am IST\nવાંકાનેરમાં હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક મંગળવારે ઉજવાશે access_time 11:56 am IST\nવિહિપની બાઇક રેલીને ઘણા સ્થળો પર લીલીઝંડી ન મળી access_time 10:10 pm IST\nવડોદરામાં લગ્ન ન થતા નાના ભાઈએ મોટા ભાઈ પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો access_time 5:33 pm IST\nકરોડોના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ કર્યું સરેન્ડર :સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ:વાહનો જપ્ત access_time 12:48 am IST\nઓસ્ટ્રેલિયામાં રૈટ કાંગારુની સંખ્યામાં ઘટાડો access_time 5:52 pm IST\nઇંડોનેશિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 5:49 pm IST\nપાકિસ્તાને 18 આંતરરાષ્ટ્રીય એનજીઓને દેશમાંથી નીકળી જવાનું કહ્યું access_time 5:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅંડર-19 ક્રિકેટ મેચમાં અંજતા ક્રિકેટ કલબે 9 વિકેટથી જીતી મેચ access_time 4:56 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ access_time 3:47 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nપ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો access_time 5:21 pm IST\nક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ access_time 4:17 pm IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/make-money-with-mutual-funds-india-15-lac-rupees-gujarati-news/", "date_download": "2019-05-20T00:42:11Z", "digest": "sha1:FHNVKHGDHFR4SM3VMUQP6DXHKD3CCHXF", "length": 10776, "nlines": 157, "source_domain": "www.gstv.in", "title": "5 વર્ષમાં રૂ.15 લાખ મેળવવાનો સરળ રસ્તો! આ મહિનાથી જ શરુ કરો પ્લાનિંગ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » 5 વર્ષમાં રૂ.15 લાખ મેળવવાનો સરળ રસ્તો આ મહિનાથી જ શરુ કરો પ્લાનિંગ\n5 વર્ષમાં રૂ.15 લાખ મેળવવાનો સરળ રસ્તો આ મહિનાથી જ શરુ કરો પ્લાનિંગ\nજો તમારે 5 વર્ષનાં આયોજન પછી, તમારા બાળક માટે ઉચ્ચતર શિક્ષણની યોજના બનાવવી હોય, કોઈ કાર ખરીદવી હોય અથવા બીજું કંઇક કરવું હોય તો પછી મોટું ભંડોળ એકત્ર કરવું મુશ્કેલ નથી. નિષ્ણાતો કહે છે કે સલામત ફ્યુચર્સ માટે યોગ્ય દિશામાં નાણાકીય આયોજન કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.\nજો તમે નાણાકીય આયોજન વધુ સારી રીતે કરો છો, તો દર મહિને થોડી રકમનું રોકાણ કરી શકાય છે અને તમારી ઘણી જરૂરિયાતો પૂરી કરી શકાય છે. આ માટે, કેપિટલ માર્કેટમાં ઘણા બધા વિકલ્પો છે, જેમાં એસઆઇપી મારફત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ છે. ચાલો તેના વિશે જાણીએ…\nમ્યુચ્યુઅલ ફંડ શા માટે –\nસ્થાનિક શેરબજાર સતત નવી ઊંચાઈને સ્પર્શ કરે છે. આ કિસ્સામાં, બજારમાં ઘણા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો છે, જેમણે લોંચના છેલ્લા 15 થી 20 વર્ષમાં 20 ટકા કે તેથી વધુના વાર્ષિક દરે વળતર આપ્યું છે. રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ છે, જેઓ પાસે થોડું જોખમ લેવાની ક્ષમતા હોય છે. જો તમે 5 વર્ષનો રોકાણ અભિગમ રાખો છો તો બજારના જોખમો પણ આવરી લેવામાં આવે છે.\n5 વર્ષમાં 15 લાખ રૂપિયા કેવી રીતે થશે\nએસ્કોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે કહ્યું કે, શ્રેષ્ઠ ઇક્વિટી ફંડમાં 15 હજાર રૂપિયા રોકાણ કરવા પડશે. જો તમે દૈનિક ખર્ચથી 500 રૂપિયા બચાવશો, તો તે સરળ રહેશે. આ રોકાણ 5 વર્ષ માટે કરવામાં આવશે. જો તમે દર વર્ષે 20 ટકા વળતરની ધારણા કરો છો, તો રોકાણ 5 વર્ષમાં 16 લાખ રૂપિયા વધશે. પાંચ વર્ષમાં તમે નવ લાખ રૂપિયાનું રોકાણ કરશો, જે 16 લાખ થશે. તમને 7 લાખ રૂપિયાની વધારાની આવક મળશે.\nશું એમાં પૈસા લગાવવાનું સુરક્ષિત છે\nઆસિફ ઇકબાલ કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો વધુ સારો વિકલ્પ છે. તમે દર મહિને થોડું રોકાણ કરીને મોટું ભંડોળ તૈયાર કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઓછું જોખમ છે. જો તમે તમારા સંપૂર્ણ નાણાંને કંપનીમાં રોકાણ કરો છો અને કોઈ કારણોસર કંપની ડૂબી જાય છે તો તમારા બધા પૈસા ડૂબી જશે.\nમ્યુચ્યુઅલ ફંડોનો સૌથી મોટું ફાયદો એ છે કે અહીં તમારા પૈસા વિવિધ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે તમારા પૈસા વિવિધ શેર્સ અને બોન્ડ્સમાં રોકાણ કરવામાં આવે છે. આનો ફાયદો એ છે કે જો કોઈ પણ કંપનીમાં રોકાણ કરવામાં આવે તો બાકીના ફાયદા તેને આવરી શકે છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્���ી\n16 વર્ષોથી માફી માંગી રહ્યો છે વિવેક ઓબેરોય, ફરી એકવાર સલમાન ખાનને પૂછ્યો આ સવાલ\nWorld Cup 2019: દુનિયાની સૌથી મોંઘી ટીમ હશે ભારતની, આટલા કરોડના છે 15 ખેલાડીઓ\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a9caaeac0aa8/a9caaeac0aa8-a89aaaaafacba97aa8abea82-aaaacdab0a95abeab0", "date_download": "2019-05-20T00:19:08Z", "digest": "sha1:Y7YRASZAGA7P3KKOXSWF23GI2C3QUVOH", "length": 19351, "nlines": 194, "source_domain": "gu.vikaspedia.in", "title": "ગુજરાતની જમીન અને તેના પ્રકારો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / જમીન / ગુજરાતની જમીન અને તેના પ્રકારો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nગુજરાતની જમીન અને તેના પ્રકારો\nગુજરાતની જમીન અને તેના પ્રકારો વિશેની માહિતી આપવમાં આવી છે\nઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે\nગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામાં આવે છે.\nઆ જમીનમાં ગોરાટ, ગોરાડું, ભાઠાની અને બેસર જમીનનો સમાવેશ થાય છે. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં, ખેડા જીલ્લામાં સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં, વડોદરા જીલ્લાના ડભોઇ અને તેની આસપાસના પ્રદેશમાં તથા સુરત જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ગોરાટ જમીન’ આવેલી છે. સાબરમતીના પૂરના મેદાની પ્રદેશમાં અને નદીઓના ટાપુના પ્રદેશમાં કાંપના નીક્ષેપણથી રચાયેલી ‘ભાઠાની જમીન’ આવેલી છે. જે ઘઉં, શાકભાજી, સક્કરટેટી અને તડબુચના વાવેતર માટે અનુકુળ છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ કાંપની જમીન ‘ગ���રાડું જમીન’ તરીકે ઓળખાય છે. આ પ્રકારની જમીન વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લામાં આવેલી છે. આ જમીન ઘઉં અને ડાંગરના વાવેતર માટે અનુકુળ છે. મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે. ખેડા જીલ્લાની કાંપની જમીન ‘બેસર જમીન’ તારીખે ઓળખાય છે. તમાકુના પાક માટે આ જમીન ઉતમ ગણાય છે.\nકિનારાની અને મુખત્રિકોણ (Delta) પ્રદેશની કાંપની જમીન:\nકચ્છના કિનારાના વિસ્તારમાં રચાયેલી આ જમીન પર અર્ધસુકી આબોહવાની અસર છે. દક્ષીણ સૌરાષ્ટ્ર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થઇ છે. આ જમીન પર મીઠાના ક્ષાર અને જિપ્સમ (ચિરોડી) ની પોપડી આવેલી છે. આથી આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે.\nઆ જમીન રંગે કાળી છે, પરંતુ તેમાં રહેલા તત્વોને આધારે તેના રંગમાં તફાવત પડે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને વડોદરા જીલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં મધ્યમ કલા રંગની જમીન છે. આ જમીનમાં ચૂનાના તત્વો અને નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. આવી જમીનમાં ડાંગર, મગફળી અને કપાસનું વાવેતર થાય છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં ઘેરા કાળા રંગની જમીન છે. કપાસની ખેતી માટે આ જમીન ઉતમ છે. ગુજરાનો ‘કાનમનો કપાસ પ્રદેશ’ આ પ્રકારની જમીન ધરાવે છે.\n૨૫ સેલ્સીયસ કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જમીન આવેલી છે. બનાસકાંઠા જીલ્લાના વાયવ્ય ભાગમાં, પાટણ અને મહેસાણા જીલ્લાના ઉતર અને પશ્વિમ ભાગમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જીલ્લાના દક્ષીણ-પશ્વિમ ભાગમાં તથા કચ્છ જીલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે, પરંતુ જો સિંચાઈ ની સગવડ થાય તો ખેતી થઇ શકે છે.\nસ્થાનિક જમીન (Local Land)\nખવાણ અને ધોવાણ ની ક્રિયાઓને કારણે ‘પડખાઉ જમીન’ ની રચના થાય છે. આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર ના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. ભુપૃષ્ટ, બંધારણ અને રંગને આધારે સ્થાનિક પ્રદેશમાં આ જમીન ‘છેડની જમીન’, ‘ધારની જમીન’, ‘ક્યારીની જમીન’ વગેરે નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારોમાં તથા જુનાગઢ જીલ્લાના દક્ષીણ ભાગમાં ‘છેડની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગર અને ફળફળાદીની ખેતી થાય છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જુનાગઢ જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ધારની જમીન’ આવેલી છે. આ જમીનમાં મગફળી પ���ષ્કળ થાય છે. ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં ‘ક્યારીની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે.\nદરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે. ખાર જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખાર જમીન’ આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો થાય છે.\nસ્ત્રોત : ગુજરાતી પાઠશાળા\nપેજ રેટ (40 મત)\n(૧)માટીયાળ લોમ જમીન .(૨) માટીયાળ વિશે માહિતી આપો.\nમારે જમીન પટેૃ કરાવવિ તો સુ કરવુ\nવાઘરી ચૌહાણ લક્ષ્મણભાઈ કાના ભાઈ Aug 31, 2018 11:39 AM\nજીલ્લો બનાસકાંઠા તાલુકો દાંતીવાડા ગામ રામનગર હું હાથ મજુરી કરું છું જેથી કરીને મને ગામે શ્રી સરકાર પડતર જમીન અઢી એકર ફાળવી આપેલ છે તો પાંચ વર્ષથી જમીન ખેડુ છું પડતર જમીન નામે કેવી રીતે કરાવવી મદદ\nગુજરાત મા નવી માપણી ક્યારે આવશે.\nજેથી જમીન ઉપર દબાણ થઈ ગયેલા લોકો ને રાહત મળે\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nગુજરાતની જમીન અને તેના પ્રકારો\nક્ષારીય અને ભસ્મિય જમીનો\nખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ\nસોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ\n૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે\nકૃષિ ક્ષેત્રે જમીન ઊર્જા નો અદભુત ઉપયોગ\nખેતીમાં જીપ્સમ ના ઉપયોગ થી પાક ઉત્પાદનમાં થતો ફાયદો\nજમીન ધોવાણ થી જમીનની ફળદ્રુપતા પર અસર અને તેના ઉપાયો\nજમીનની ચકાસણી-વધુ ઉત્પાદન માટે પાયાની જરૂરિયાત\nભાલ વિસ્તારની ક્ષારયુક્ત જમીનની ખાસિયતો અને તેની સુધારણા\nજમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ\nબદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ\nજમીનની તંદુરસ્તીની જાળવણી માટે પાંચ સૂત્રીય કાર્યક્રમ\nક્ષારીય જમીનમાં જળ અને જમીનનું વ્યવસ્થાપન\nઅસરકારક જમીન સુધારક જીપ્સમ ખેતી માટે ખૂબ ઉપયોગી\nજમીન : પાક ઉત્પાદનમાં પાયાનું અંગ\nજમીનનો પી.એચ. આંક અને પોષક તત્વોની લભ્યતા\nખારી અને ભાસ્મિક જમીનની સુધારણા અને તેમાં થતા પાકોની માહિતી\nછોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન\nસોઈલ હેલ્થ કાર્ડની વળતરયુકત પાક ઉત્પાદન મેળવવામાં અગત્યતા અને તેનો ઉપયોગ\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nજમીન : પાક ઉત્પાદનમાં પાયાનું અંગ\nસેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 01, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaab6ac1aaaabeab2aa8-a85aa8ac7-aa1ac7ab0ac0-a89aa6acdaafacba97/aaaacdab0aa4ab2abfaa4-a97abeaaf-aadac7a82ab8aa8ac0-a93ab2abeaa6acb-a96abeab8ac0aafaa4acb-a85aa8ac7-a86ab0acdaa5abfa95-a95acdab7aaeaa4abe", "date_download": "2019-05-20T00:51:24Z", "digest": "sha1:3GUEEN2QGDHRG26SWOFAIV32KWXQY7AK", "length": 9909, "nlines": 165, "source_domain": "gu.vikaspedia.in", "title": "પ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nપ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા\nપ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા\nગુજરાતની ગાયોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો\nગુજરાતની ગાયોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો\nગુજરાતની ભેંસોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો\nગુજરાતની ભેંસોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો વિશેની માહિતી આપવામાં આવેલ છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિ��ો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nકૃષિ સાથે પશુપાલનનું મહત્વ\nપ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા\nગુજરાતની ગાયોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો\nગુજરાતની ભેંસોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો\nદૂધ અને ડેરી ઉદ્યોગ\nબાયોમાસ આધારિત ચાલતો બ્રિકવેટીંગ પ્લાન્ટ\nબાયોમાસ ગેસીફાયર સિસ્ટમ અને તેના ઉપયોગો\nગાય ભેંસ ના પોષણ માટે પશુપોષણ આહારની ચાર સૃત્રીય વ્યવસ્થા\nપશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન\nપશુપાલકોની ૧૦૮ ઈમરજન્સી અને ઉપાય\nપશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો\nબાયોમાસ ગેસીફીકેશન: એક પ્રદુષણમુક્ત ઊર્જા સ્ત્રોત\nપશુઆહાર માં સુમીશ્રીત દાણની અગત્યતા\nદૂધ ઉત્પાદન વધારવાની ચાવીઓ\nદુધાળ ગાય-ભેંસોની પસંદગીના મહત્વના મુદ્દા\nપશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેના સોનેરી ઉપાયો\nપશુઓમાં થતા ચયાપચયના રોગો\nદુધાળા પશુ માટે સમતોલ આહાર\nપશુધન વીમા સહાય યોજના વિષે જાણો\nપશુઆહારમાં ખનીજ તત્વો અને વિટામિનોનું મહત્વ જાણો\nગુજરાત રાજ્યને મળશે ગાયની નવી નસ્લ ‘ડગરી ગાય’\nગ્રામ્ય કક્ષાએ ઉછેર કરી શકાય તેવી મરઘીની જાતો\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nદુધાળ પશુની સંર્વધન પધ્ધતિ અને તેની અગત્યતા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 06, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/19-11-2018/98707", "date_download": "2019-05-20T01:05:03Z", "digest": "sha1:RZFS4GTYUNVZTD6VCSYNHD3LE3BF7XON", "length": 13852, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "માળિયાના મોવર ટીંબા વિસ્તારમાં મચ્છુ નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ", "raw_content": "\nમાળિયાના મોવર ટીંબા વિસ્તારમાં મચ્છુ નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ\nમાળિયાના મોવર ટીંબા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠેથી માળિયા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી ૨૦ હજારથી વધુનો મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nમાળિયા પોલીસે મોવર ટીંબા વિસ્તાર નજીક આવેલ મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી આરોપી ઈશમતઅલી અબ્બાસભાઈ મોવર ભઠ્ઠી ચાલી કરી દારૂ તથા ભઠ્ઠીના સાધનો કુલ કીમત ૨૦૨૦૦ ના મુદામાલ સાથે મળી આવતા માળિયા પોલીસે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજાર�� ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nભરૂચના સ્ટેશન રોડ પર આવેલ હોટેલ એપલ ઇનના ચોથા અને પાંચમા માળને તંત્ર દ્વારા સિલ કરાયો:ગેરકાયદેસર બાંધકામના કારણે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયા access_time 6:46 pm IST\nજૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક,:ઢાલ રોડ પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી:ચાર વાહનોમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ access_time 1:00 pm IST\nલીંબડીના ચોરણીયા નજીક મીલાન જીંનમાં આગઃ લાખોનો માલ ખાખ.. access_time 4:24 pm IST\nભીમા કોરેગાંવ હિંસામાં નકસલીઓની સાથે દિગ્‍વિજયસિંહનું કનેકશન ખૂલ્‍યું access_time 10:30 am IST\nશુભલક્ષ્મી જ્વેલ આર્ટ લિમિટેડ લાવી રહ્યુ છે ૨૫,૦૪,૦૦૦ શેરનો આઇપીઓ access_time 12:43 pm IST\nમુખ્યપ્રધાન અમરિન્દરસિંહે ઘટનાસ્થળની સમીક્ષા કરી access_time 7:52 pm IST\nવોર્ડ નં. ૧પ ના વિવિધ વિસ્તારમાં ૪.૧પ કરોડના ખર્ચે વિકાસકામો થશે access_time 4:36 pm IST\nરાગદ્વેશ, સ્વાર્થપણું છોડી સ્નેહથી રહેવાનુ ધર્મ દ્વારા શિખવા મળે છેઃ પૂ. સીતારામ બાપુ access_time 3:47 pm IST\nમાત્ર ૮ માસમાં અકસ્‍માતના ૧૯૮૦ બનાવો access_time 4:43 pm IST\nપડધરીના મોટા ખીજડીયાની ચરીયાણ જમીન સોલાર કંપનીને આપવા સામે ઉગ્ર વિરોધ વંટોળ access_time 4:42 pm IST\nજામનગરમાં નવા ગામના પ્રૌઢને પિતાએ ઠપકો આપતા ઝેર પીધુ : મોત access_time 4:17 pm IST\nજેતપુર પાસે ચોરાઉ મનાતા ૧૧ મોબાઇલ સાથે બે શખ્સો પકડાયા access_time 4:17 pm IST\nઅમદાવાદના થલતેજમાં વિદેશી કંપનીઓ ખોલી યુવકો સાથે 82 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ access_time 5:00 pm IST\nદ્વારકા પાસે ઇમરજન્‍સી વિમાન ઉતરાણ સુવિધા બનાવાશે access_time 11:19 am IST\nસુરતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20ની ધરપકડ: 16 લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 5:08 pm IST\nએરંડામાં વધુ ઘટાડો :એક્સપાયરી પહેલા ચણા વાયદામાં સુધારો :મસાલામાં દબાણ access_time 5:03 pm IST\nચીને બેઈંદુ નૌવહન પ્રણાલીમાં બે ઉપગ્રહ જોડ્યા access_time 6:04 pm IST\nહોલીવુડ અભિનેતા જિમ કેરીએ કરી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચનાઃ '' ચામડીનું કેન્સર'' ગણાવ્યા access_time 11:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રીરવિશંકરએ UAEમાં સૌથી મોટી ગણાતી મસ્જીદની મુલાકાત લીધીઃ મસ્જીદના પિલોરનું બાંધકામ તથા આધ્યાત્મિક વાઇબ્રેશનની પ્રશંસા કરી access_time 9:39 pm IST\nઅમેરિકાની એક નાઈટ ક્લબના બાથરૂમની દીવાલ ઉપર હિન્દૂ દેવી દેવતાઓની છબી: હિન્દૂ સન્નારી સુશ્રી અંકિતા મિશ્રાએ વિરોધ નોંધાવતા તસવીરો હટાવી માફી માંગી access_time 6:31 pm IST\nયુ.એસ.ના ન્યુયોર્કમાં કેરાલા સેન્ટરના ઉપક્રમે ર૬મો વાર્ષિક એવોર્ડ વિત્તરણ સમારંભ યોજાયોઃ જુદા જુદા ક્ષેત્રેામાં વિશિષ્ટ કામગીરી બજાવનાર પાંચ અગ્રણીઓનું બહુમાન કરાયુ access_time 9:40 pm IST\nવિમેન્સ વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપની કવોર્ટર ફાઈનલમાં મેરી કોમ access_time 3:43 pm IST\nટી-20: 3000 રન બનાવર પહેલી ક્રિકેટર બની સુજી બેટ્સ access_time 5:48 pm IST\nવિશ્વ મહિલા બોક્સીંગમાં ભારતનો ડંકો વાગ્યોઃ મેરી કોમ સહિત ૪ ભારતીય કવાર્ટર ફાઇનલમાં access_time 6:17 pm IST\nશરગુન મહેતાએ મોરેશીયસથી પોસ્‍ટ કરી હોટ તસ્‍વીરો access_time 10:59 am IST\nભારતના સેટ પર સલમાન ખાનને ઇજા access_time 4:34 pm IST\nઅર્જૂનની બારમી ફિલ્‍મનું શુટીંગ પુરું: મે મહિનામાં રિલીઝ access_time 10:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2012/02/", "date_download": "2019-05-20T00:21:31Z", "digest": "sha1:GW4NBDFQG23BUMX5MYNQYJWZPGCYIC6C", "length": 13917, "nlines": 236, "source_domain": "girishparikh.wordpress.com", "title": "ફેબ્રુવારી | 2012 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ “શબ્દ”ની જગાએ આપ”કલા” કે “સંગીત”મૂકી શકો છો.\nધૂમકેતુના સુપુત્ર શ્રી દક્ષિણકુમાર જોશીના પુસ્તક “ધૂમકેતુની ઉત્તરયાત્રા”નું પૃષ્ઠ ૨૮૧ વાંચતાં સ્ફૂરેલું મુક્તક.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ પૂજ્ય રવિશંકર મહારાજના પુસ્તક “ગીતા બોધવણી”માં આઠમા અધ્યાયના ૧૩મા શ્ર્લોક વિશેના મહારાજના શબ્દો વાંચતાં આ મુક્તક લખવાની પ્રેરણા મળી. પૂજ્ય રવિશંકર મહારાજના ચરણકમળમાં આ મુક્તક અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ પૂજ્ય રવિશંકર મહારાજના પુસ્તક “ગીતા બોધવણી”માં આઠમા અધ્યાયના ૧૩મા શ્ર્લોક વિશેના મહારાજના શબ્દો વાંચતાં આ મુક્તક લખવાની પ્રેરણા મળી. પૂજ્ય રવિશંકર મહારાજના ચરણકમળમાં આ મુક્તક અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ “પ��રેમ” શબ્દની જગાએ આપ “કૃપા” મૂકી શકો છો.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nનોંધઃ અંગ્રેજીમાં લખાયેલા મારા પુસ્તક The Day of Gloom and Glory નો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યો છું. કરોડો ગુજરાતીઓ માટેના એ નાનકડા પુસ્તકનું નામ છેઃ “તિમિર અને તેજનો દિવસ”.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2017/07/", "date_download": "2019-05-20T00:27:05Z", "digest": "sha1:WYMQMMSIKAAQV7Y6H5T4R4MXU5MPI7OA", "length": 5989, "nlines": 156, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જુલાઇ | 2017 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત ���હોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.mahindratractor.com/gujrati/tractor-mechanisation-solutions/tractor/yuvraj-215-nxt", "date_download": "2019-05-20T00:56:41Z", "digest": "sha1:PBAITS7ZKDS6UHWGM6YKVPWVQTZ2X2FI", "length": 19821, "nlines": 290, "source_domain": "www.mahindratractor.com", "title": "Mahindra Mini Tractor | Mahindra Yuvraj 215 Tractor | 15 HP Tractors", "raw_content": "\nટ્રૅક્ટર્સ ઓજારો ટ્રૅક્ટર્સ સરખામણી કરો ટ્રેક્ટર- ભાવ ઍસેસરીઝ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે\nમહિન્દ્રા જિવો 225 DI\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\n21 થી 30 એચપી સુધી\nમહિન્દ્રા જિવો 245 DI 4WD\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\n31 થી 40 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\n41 થી 50 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nઅર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે\nપુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ\nપુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ\nરાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર\nવૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર\nસીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ\nટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર\nમહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર\nએરિયા અને પોસ્ટ ઑફિસ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી 15એચપીનું ઉત્કૃષ્ટ દેખાવ અને ઉ��્કૃષ્ટ કાર્યક્ષમતા ધરાવતું સુવ્યવસ્થિતપણે બનાવાયેલું ટ્રૅક્ટર છે, સંચાલનની સુગમતા અને ઈંધણ ક્ષમતા યુવરાજ 215એનએક્સટીને, નાનાં ખેતરો તથા અંતઃકૃષિ કામગીરીઓ માટે આદર્શ બનાવે છે.\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી, સોયાબીન, કપાસ, મકાઈ, શેરડી જેવા પાક તથા દ્રાક્ષ, કેરી, નારંગી, તથા અનેક પ્રકારના બાગાયતની પેદાશો માટે વિશિષ્ટપણે બનાવવામાં આવ્યું છે. આની વિશિષ્ટ સુગ્રથિત બનાવટ અને ઍડ્જસ્ટ કરી શકાતા રિઅર ટ્રૅકની પહોળાઈને લઈને બે પાકની પંક્તિઓની વચ્ચે ચલાવવાનું તથા બાગાયતની પેદાશો માટે સંચાલિત કરવાનું સુગમ બને છે. રોટાવૅશન, ખેતી, વાવણી, કણસલાં ઝૂડવાના, છંટકાવ કરવાનાં કામો ઉપરાંત, માલસામાન લાવવા-લઈ જવા જેવા વિભિન્ન ઉપયોગો માટે ખેડૂતો દ્વારા વ્યાપક રીતે વાપરવામાં આવે છે.\nડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:\nમાન્ય મોબાઇલ નંબર દાખલ કરો\nનીચે \"ડેમો માટે વિનંતિ\" બટન પર ક્લિક કરીને, મારું ટ્રૅક્ટર ખરીદવામાં મને સહાય કરવા માટે, હું મહિન્દ્રા અથવા તેના સહભાગીઓ પાસેથી, મારા \"મોબાઇલ\" પર સ્પષ્ટપણે કૉલની વિનંતિ કરું છું.\nઅમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો\nઅતિશય સાંકડા ખેતરોમાં પણ ગોઠવાઈ શકે છે, જે વિશેષતઃ પાકની બે પંક્તિઓની વચ્ચે (આંતરકૃષિ)માં કામ કરવા માટે બનાવાયેલું છે.\nઍડ્જસ્ટૅબલ રિઅર ટ્રૅક પહોળાઈ\nબે ટાયરોની વચમાં ઓછી જગ્યા અને તે ટાયર્સને ઍડ્જસ્ટ કરીને વધુ ઘટાડી શકાય છે.\nઑટોમૅટિક ડેપ્થ અને ડ્રાફ્ટ કન્ટ્રોલ હાયડ્રૉલિક્સ\n15 એચપીના ટ્રૅક્ટરમાં પણ ચોકસાઈપૂર્વકનું હાયડ્રૉલિક્સ પૂરું પાડે છે. કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ સાથે ખેતરમાં સળંગપણે ઑટોમિટક અને એકસમાન ઊંડાઈ સુનિશ્ચિત કરે છે.\nતેના અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલા શિફ્ટ ગિયર્સ દ્વારા આરામદાયકતામાં વધારો થાય છે. સરળપણે પ્રવેશ કરવા અને બહાર નીકળવા માટે વધારાની જગ્યામાં ઊમેરો કરે છે.\nફળોના બગીચાની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા.\nઊંચાઈ ઍડ્જસ્ટ કકરી શકાય તેવી બેઠક લાંબી ડ્રાઇવ વખતે અતિરક્ત આરામદાયક બને છે.\n15 એચપી વૉટર કૂલ્ડ એન્જિન\nઈન્ડિયા 1એસટી 15 એચપી વૉટર કૂલ્ડ એન્જિન. આ વર્ગમાં ઉત્કૃષ્ટ કામગીરી અને શ્રેષ્ઠ ઈંધણ કાર્યસાધકતા પૂરી પાડે છે.\nસરળ અને ત્વરિત પહોંચ માટે બૅટરી બૉક્સની નીચે ટૂલ બૉક્સ.\nએન્જિન રૅટેડ આરપીએમ 2300 આરએમપી\nટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ\nગિયર્સની સંખ્યા 6 ફૉરવર્ડ + 3 રિવર્સ\nબ્રેક પ્રકાર ડ્રાય ડિસ્ક બ્રેક\nક્લચ પ્રકાર અને આકાર સિંગલ પ્લૅટ ડ્રાય ક્લચ\nલિફ્ટ ક્ષમતા હિચ પર, કિગ્રા 778 કિલો\nબળતણની ટાંકી 19 લીટર\nઅધિકતમ ગતિ 25.62 કિમી પ્રતિ કલાક\nટાયર આકાર, ફ્રન્ટ + રિયાર 5.20 X 14.8પીઆર+ 8.00 X 18.6પીઆર\nબ્રેક સાથે ટર્નિંગ રેડિયસ લાઇવ, એડીડીસી\nડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.\n© 2014 સર્વાધિકાર સુરક્ષિત.\nટ્રૅક્ટર્સ ઓજારો પ્રગતિગાથાઓ કૃષિમાહિતી ડીલર ખોજ સાઇટમૅપ ટ્રેક્ટર-ભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/21/tirth-pathmeda/", "date_download": "2019-05-20T00:49:19Z", "digest": "sha1:MLLE6AMTA7FCZWAQRVWA3TRU53POYLMQ", "length": 24144, "nlines": 137, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આધુનિક તીર્થ : પથમેડા – જગદીશ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆધુનિક તીર્થ : પથમેડા – જગદીશ શાહ\nDecember 21st, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જગદીશ શાહ | 5 પ્રતિભાવો »\n[ ‘ભૂમિપુત્ર’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. આપ શ્રી જગદીશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9824326037 અથવા આ સરનામે jashah1934@gmail.com સંપર્ક કરી શકો છો.]\n[dc]હિ[/dc]ન્દુઓ ચારધામની, બાર જ્યોતિર્લિંગની, ઉત્તરાખંડની જાત્રાએ જાય છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર વગેરે તીર્થો છે. તે રીતે વીરપુરમાં જલારામ બાપુ, ગોંડલમાં ભુવનેશ્વરી ધામ, મહુવામાં કૈલાસધામ, કાયાવરોહણ, સાજલીમાં ભીમનાથ, નર્મદા કિનારે ચાંદોદ વગેરે અનેક તીર્થસ્થાનોની જાત્રા કરે છે. તેમ હવે નવા જમાનામાં રચનાત્મક તીર્થો પણ થયાં છે, જ્યાં સમર્પિત લોકસેવકો જીવન સમર્પણ કરી જનકલ્યાણનાં કાર્યો કરે છે.\nઆવાં તીર્થો પૈકી એક અનોખા તીર્થના દર્શને તાજેતરમાં મારે જવાનું થયું. ભારતમાં અનેક સંતો-સિદ્ધો થઈ ગયા. વૃંદાવન, કરનાલ, જયપુર વગેરે ઠેકાણે તેમની સંસ્થાની શાખાઓ છે. કરનાલ (હરિયાણા)ના કેન્દ્રથી પ્રકાશિત ‘અનમોલ વચન’ નામે એક માસિક પત્રિકા મને મળે છે. તેમાં સદગત સ્વામી શ્રી શરણાનંદજી વિષે વાંચી અત્યારે તેમના ઉત્તરાધિકારી સિદ્ધ પુરુષ કોણ હશે તેની પૂછપરછ કરતાં મને જાણ થઈ કે ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં પથમેડા મુકામે છેલ્લાં 19 વરસોથીએ ગોસેવા મહાતીર્થમાં પરમ ગોભક્ત સ્વામી શ્રી દત્તશરણાનંદજીએ પ્રચંડ પુરુષાર્થ કરીને ઉત્તમતીર્થની રચના કરી છે.\nઅનેકોને પૂછપરછ કરતાં પથમેડા મુકામે માત્ર ભારતનું જ નહીં, કદાચ વિશ્વભરમાં મોટામાં મોટું ગોધામ (ગૌશાળા) આવેલ હોવાથી જાણ થઈ. સાડાત્રણ લાખ ગોવંશનાં પ્રાણીઓ ત્યાં પળાય છે તેવું જાણી સહેજે જિજ્ઞાસા થઈ. અમદાવાદથી સડક માર્ગે ચાર કલાકમાં પથમેડા પહોંચાય છે. ટ્રેનમાં પાલનપુરથી ભુજની રેલવે લાઈનના દિયોદરથી લગભગ સવાસો કિલોમીટરના અંતરે થરાદ પાસે સાંચોરથી દશેક કિલોમીટર દૂર ઝાલોર જિલ્લામાં આ સ્થાન છે. 600 એકર જમીનમાં આ મહાતીર્થ આવેલું છે. બનાસકાંઠાનાં પાંચેક મળી કુલ 17 સ્થાનોમાં અત્યારે કુલ 60 હજાર ગોવંશનાં પ્રાણીઓ સચવાય છે. તેમાં નંદગામમાં 13 હજાર સાંઢ સચવાય છે. આ માત્ર પાંજરાપોળ નથી. ગોસંરક્ષણ, ગોપાલન સાથે ગોસંવર્ધનનું કામ પણ અહીં થાય છે. આપણી દેશી કાંકરેજી જાતની લગભગ બધી ગાયો છે. ગામડામાં રખડતાં નબળાં સાંઢથી દેશી જાત નબળી થઈ ગઈ છે. તેથી નબળાં 13 હજાર સાંઢોને એક જગ્યાએ રાખવામાં આવ્યા છે. ઉત્તમ જાતના સાંઢોથી ઉત્તમ ગાયોને ફળાવવામાં આવે છે.\nપથમેડામાં ગાયોના વાડા છે. 50 થી 100 ગાયો વચ્ચે પીવાના પાણીનાં કુંડ ભરી રાખવામાં આવે છે. ચારો લીલો અને સૂકો બન્ને નીરવામાં આવે છે અને ઝીણો-કાપીને જ નીરવામાં આવે છે, જેથી બગાડ ઓછામાં ઓછો થાય. ચારા સાથે દરેક ગાયને ખોળ, કપાસિયા, ગુવાર આદિનું ખાણ પણ ખવડાવવામાં આવે છે. ગાયના દૂધ ઉપરાંત છાણ અને ગૌમૂત્રને દેશી ખાતર કરવામાં ઉપયોગમાં લેવાય છે. ગૌમૂત્રમાંથી દવા બનાવવા માટે અદ્યતન યંત્રોવાળી ફાર્મસી પણ છે. તેમાં ગૌમૂત્ર-અર્ક અને દવાઓ બનાવવામાં આવે છે. આસપાસનાં 450 ગામોમાંથી ગાયોનું દૂધ એકત્ર કરવામાં આવે છે. જે ઘેર ભેંસ કે બકરી ના હોય તેવા ઘરનું જ દૂધ લેવામાં આવે છે જેથ��� ભેળસેળની સંભાવના ન રહે. દૂધને એકત્ર કરી વિતરણ કરવા માટે પૃથ્વીમેડા પંચગવ્ય ઉત્પાદ પ્રા. લિ. નામે ડેરી ચલાવવામાં આવે છે. આ ડેરી દ્વારા રોજનું 18 હજાર લીટર દૂધનું વિતરણ કરાય છે. દૂધમાંથી મલાઈ કાઢી હોમોજીનાઈસ્ડ ટોન્ડ દૂધને પેસચ્યુરાઈઝ્ડ કરીને યંત્રો દ્વારા કોથળીઓમાં ભરવામાં આવે છે. રોજ આ કોથળીઓ નજીકનાં નગરો ડીસા, રાધનપુર વગેરે ઉપરાંત પાલનપુર-પાટણ, અને ઠેઠ અમદાવાદ સુધી પહોંચાડવામાં આવે છે. કોથળી ઉપર ‘ભારતીય ગાય કા દૂધ’નું લેબલ છાપવામાં આવે છે. 500 ગ્રામના રૂ. 14.50 લેવાય છે.\nમલાઈમાંથી માખણ-ઘી-પેંડા-બરફી-પનીર-રસગુલ્લા પણ બનાવવામાં આવે છે. આ બધાં માટે મોટાં મોટાં આધુનિક યંત્રો વસાવવામાં આવ્યાં છે. માલ તૈયાર થઈ પેંડા (કિલોગ્રામના રૂ. 250), ઘી (કિલોગ્રામના રૂ. 550), રસગુલ્લા (કિલોગ્રામના રૂ. 130)ના ભાવે ઉત્તમ પેકીંગમાં વેચવામાં આવે છે. માંદી અને અપંગ ગાયો માટે હોસ્પિટલ પણ રાખવામાં આવી છે. તેમાં ઢોર દાક્તરો સેવા આપે છે. દાક્તરોને, ગોવાળોને, સેવકોને ભરપૂર વેતન પણ આપવામાં આવે છે. સંસ્થામાંથી ‘કામધેનુ-કલ્યાણ’ નામે હિન્દી માસિક પ્રગટ થાય છે. તે ઉપરાંત ‘કામધેનુ ગો-ધિકાર પત્રિકા’ નામે પાક્ષિક પણ પ્રગટ થાય છે. સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ દષ્ટિવાન, આસ્થાવાન ગોભક્ત છે. અહીં ગૌમાતાનું મંદિર છે. કામધેનુ, કપિલા, સુરભી વગેરે ઉત્તમ ગાયોની રોજ પૂજા થાય છે.\nગોવંશ સંપૂર્ણ વધ બંધીનો માત્ર કાયદો થાય તેટલાથી કામ નહીં સરે; ઘેર ઘેર ખેડૂતો ગાય પાળતા થાય તે જ ગૌરક્ષાનો સાચો ઉકેલ છે. ગાયના જ ગોરસનો ઉપયોગ કરનારા પ્રતિજ્ઞાબદ્ધ લોકો વધે. ખેતીમાં બળદને સ્થાને વપરાતાં યંત્રો (ટ્રેક્ટર વગેરે) ન વાપરવાનો ખેડૂતો સંકલ્પ લે તો જ ગાય-બળદની કતલ અટકશે. ગાયને માત્ર તે દૂધ આપે ત્યાં જ સુધી પાળીને પછી છૂટી મૂકી દેવાને બદલે તેનાં છાણ-ગૌમૂત્રનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી ગાય પોષાય તેવો ઉપદેશ સ્વામીજી આપે છે. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ છે તેવો માત્ર પ્રચાર કરીને જ નહીં, તેનો ને બળદનો વૈજ્ઞાનિક દષ્ટિથી ઉછેર અને ઉપયોગ થાય, તેને ખસેડનારાં પરિબળોને હઠાવવામાં આવે તે સાથે લોકોમાં ધાર્મિક ભાવના જગાડવામાં આવે તેવો અભિગમ સ્વામીજી તથા પથમેડાની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. 1977ની સાલમાં વિનોબાજીએ દેશભરમાં સંપૂર્ણ ગોવંશ વધબંધીનો કાયદો કરવાની માંગણી કરી સત્યાગ્રહ કરેલો. ‘ગાય બચેગી, દેશ બચેગા’નું સૂત્�� આપેલું અને વ્યાપક જનઆંદોલન સાથે પોતે પણ ઉપવાસ કરેલા. તે સાથે મુંબઈના દેવનારના કતલખાને કપાતા બળદોની કતલ સામે સત્યાગ્રહ કરવાનું આંદોલન ઉપાડેલું. આજે 30-35 વર્ષેય તે સત્યાગ્રહ એકધારો ચાલુ છે.\nગાંધી અને વિનોબાએ ગોહત્યા-બંધી માટે ને સાથે સાથે ગોપાલન-ગોસંરક્ષણ કરવાનું જે આંદોલન ઉપાડેલું તેનું પ્રત્યક્ષ દર્શન આજે પથમેડા મહાતીર્થમાં થઈ રહ્યું છે. આ સંસ્થાની જાણકારી વેબસાઈટ www.pathmedagodham.org ઉપર વિગતે જાણવા મળે છે. ટપાલનું સરનામું છે : ગોસેવા મહાતીર્થ, મુ. પથમેડા-343041. (વાયા સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન) ટેલિફેક્સ : 02979-283660/287109. મોબાઈલ : 09468645101/09460674018. આ તીર્થનો રોજનો ખર્ચ રૂ. 40 લાખ છે, જે હજારો દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. સંસ્થાએ જીવનના સારા-માઠા પ્રસંગોએ લોકો દાન કરી શકે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે.\nઆપણે સૌ ગાંધી-વિનોબાની ભાવનાને સાકાર કરતાં આવાં તીર્થોની જાણકારી મેળવીએ, તેની મુલાકાત લઈએ, તેના સામાયિકોના ગ્રાહક બનીએ ને તેના નિભાવમાં મદદરૂપ થઈને સાચી જાત્રા કરી કૃતકૃત્ય થઈએ. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના થરાદથી અને અમદાવાદથી સીધી સાંચોરથી બસમાં પથમેડા જઈ શકાય છે.\n« Previous વ્યસ્તતા – ભરત દવે\nમૉડર્ન માન્યતાઓ – મુકેશ મોદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવિજ્ઞાનીઓની રમૂજવૃત્તિ – ડૉ. જે. જે. રાવલ\nવિખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે પ્રકાશના વર્તન વિષે થર્મોડાયનામિક્સ પર આધારિત સ્ટેટિસ્ટિક્સ શોધી કાઢ્યું. આ પ્રકાશ વિશે ખૂબ જ ગહન ભૌતિક વિચારસરણી અને ગણતરી છે. વીસમી સદીના પ્રથમ ચરણમાં તેમણે આ સ્ટેટિસ્ટિક્સની શોધ કરી. આ થિયરીનો પ્રથમ અસ્વીકાર થયેલો. પછી બોઝે તેને આઈન્સ્ટાઈનને મોકલી. આઈન્સ્ટાઈને આ થિયરીનું મહત્વ જોઈ જર્મન ભાષામાં ભાષાંતર કરી જર્મનીમાંથી જર્મન ભાષામાં પ્રસિદ્ધ થતા વિખ્યાત વિજ્ઞાન ... [વાંચો...]\nઆજે સવારથી જ મને મમ્મી અને પપ્પા જે વાર્તાઓ કહેતા હતા તે યાદ આવતી હતી. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાનાં ગુજરાતી બાળકોનું બાળપણ એટલે લોકગીતો અને લોકવાર્તાઓથી ભરેલું બાળપણ. નાનપણમાં મેં મારી મમ્મી, પપ્પા અને નાની પાસેથી પુષ્કળ વાર્તાઓ સાંભળી છે. ન સાંભળું તો ઉંઘ ન આવે એવી ટેવ. વાર્તાઓ અને ગીતો એ બાળક સાથે વાતચીત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ ... [વાંચો...]\nમાનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત\n હું તારી બહેન થાઉં હોં આ એક સત્ય ઘટના છે. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ પણ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : આધુનિક તીર્થ : પથમેડા – જગદીશ શાહ\nજગદેીશભાઈ ખુબ ખુબ આભાર્.પથમેદાનેી ચોક્ક્સ મુલાકાત લઈશુ.\nખરેખર તેઓની દુધ, છાશ સરસ હોય છે. મારા ઘરની પાસે તેમનુ સેન્ટર છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/accident-between-a-car-and-a-motorcycle/", "date_download": "2019-05-20T01:22:30Z", "digest": "sha1:H4CMAL7XGW74KFQUCG3PO3GCB7UQCUAE", "length": 12952, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ યુવાનનાં મોતઃ બંને વાહનોનો કચ્ચરઘાણ | accident between a car and a motorcycle - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો ���ું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nકાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ યુવાનનાં મોતઃ બંને વાહનોનો કચ્ચરઘાણ\nકાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ યુવાનનાં મોતઃ બંને વાહનોનો કચ્ચરઘાણ\nઅમદાવાદઃ ખેડબ્રહ્મા રોડ પર લક્ષ્મીપુરા નજીક ગઈકાલે મોડી સાંજે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોરદાર ધડાકા સાથે થયેલા અા અકસ્માતમાં બંને વાહનોનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.\nઅા અંગેની વિગત એવી છે કે લક્ષ્મીપુરા ગામના રહીશ હરેશભાઈ પટેલ સાંજના સુમારે ખેડબ્રહ્માથી નીકળી લક્ષ્મીપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અા રોડ પર સામેથી અાવી રહેલા બાઈક સાથે કાર અથડાતા અા અકસ્માત થયો હતો. જેમાં હરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકસવાર હીરાભાઈ સુંદરજી રબારી અને કુવાજી જેઠાજી રબારી અા બંનેનાં ગંભીર ઈજાઓ થવાના કારણે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. પોલીસે ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાપી અા અંગે ગુનો દાખલ કર્યો છે.\nઅા ઉપરાંત વડોદરામાં યાકૂતપુરા મિનારા પાસેથી પસાર થઈ રહેલ ઈસ્માઈલભાઈ કાળુભાઈ દિવાન નામના વેપારી ટેમ્પોની અડફેટે અાવી જતાં તેનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ ટેમ્પો પર જોરદાર પથ્થરમારો કરતાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસ્માઈલભાઈ વેલકમ સ્ટીલ નામનું કારખાનું ધરાવે છે. પોલીસે અા બનાવ અંગે ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.\nશાહરૂખ ખાને રજૂ કર્યું ‘મરિયપ્પન’નું પોસ્ટર\nકૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASI ૧પ,૦૦૦ની લાંચ લેતાં ઝડપાયા\nહવે હાથ અને ચાના ગ્લાસ પણ બની જશે રિમોટ\nપા��િસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હૂમલો : 16નાં મોત 23 ઘાયલ\nNDTVના પ્રણવ રોયનાં દિલ્હી-દહેરાદૂન સહિત ચાર સ્થળોએ CBIના દરોડા\nનવજાત બાળકના ધબકારાની માતા-પિતાને સ્માર્ટ ફોન પર મળશે અપડેટ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્���િમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rekha-journy-bollywood-actress-mp-000787.html", "date_download": "2019-05-20T00:27:36Z", "digest": "sha1:TPIU5Y7RXI67VZ3HNKXDZNUFFU352QSN", "length": 12575, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "જુઓ રેખાની અભિનેત્રીથી સાંસદ સુધીની તસવીરી ઝલક | Rekha, Journy, Bollywood Actress,Mp - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજુઓ રેખાની અભિનેત્રીથી સાંસદ સુધીની તસવીરી ઝલક\nમુંબઈ, 10 ઑક્ટોબર : મદમસ્ત અદાકાર, સદાબહાર અભિનેત્રી અને સાંસદ રેખાએ આજે પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કર્યાં છે. કાતિલ અદાઓથી ભરપૂર રેખાનો આજે કોઈ સાની નથી. એટલે જ તો આજે પણ લોકોના દિલોનો તે ધબકાર છે. 1966માં એક તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર રેખા અંગે ક્યારેય વિચારાયું નહોતું કે તેઓ એક દિવસ બૉલીવુડના ઉમરાવ જાન બની જશે.\nવર્ષ 1970માં તેમણે હિન્દી ફિલ્મ સાવન ભાદો દ્વારા ભારતીય સિનેમામાં પગલું મુક્યું. પછી તો સફળતાનો એવો દોર શરૂ થયો કે રેખાએ પાછુ વળીને જોયું નથી. વનઇન્ડિયા પણ રેખાને જન્મ દિવસની શુભેચ્છા આપે છે.\nઆવો આપને તસવીરોમાં બતાવીએ રેખાની બૉલીવુડથી સંસદ સુધીની સફર -\nસાવન ભાદોથી કર્યો કરિશ્મા\nવર્ષ 1970માં સાવન ભાદો દ્વારા રેખાએ જોરદાર આગાઝ કર્યો, પરંતુ તે વખતે રેખા ઘણાં ફુલેલા હતાં.\nવર્ષ 1980માં આવેલ ખૂબસૂરત ફિલ્મમાં રેખાએ બતાવી દીધું કે તેઓ માત્ર સુંદર જ નહિં, પણ બહેતરીન કલાકાર પણ છે. રેખાને આ ફિલ્મ માટે બહેતરીન અભિનેત્રીનો પ્રથમ ફિલ્મ ફૅર એવૉર્ડ મળ્યો હતો.\nઅને ઉમરાવ જાન બની ગયાં રેખા\nવર્ષ 1981માં આવેલ ઉમરાવ જાન ફિલ્મે એક નવો ઇતિહાસ સર્જ્યો. મસ્ત-મસ્ત નૈનો વાળા રેખા આજે બૉલીવુડના રીયલ ઉમરાવ જાન છે કે જેમને કોઈ ક્યારેય ભુલી નહિં શકે.\nખૂબસૂરત રેખાએ પડદા ઉપર અમિતાભ સાથે બહુ પ્રણયફાગ ખેલ્યાં અને રીયલ લાઇફમાં પણ બંને ઘણાં ચર્ચામાં રહ્યાં, પરંતુ ફિલ્મ સિલસિલા બાદ બંનેએ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યુ નહિં. કહે છે કે આ ફિલ્મ બંનેની રીયલ લાઇફ સ્ટોરી હતી.\nરાકેશ રોશન દિગ્દર્શિત ખૂન ભરી માંગ ફિલ્મ માટે રેખાએ બીજો ફિલ્મ ફૅર એવૉર્ડ મેળવ્યો.\nવર્ષ 1996માં આવેલી ખિલાડિયોં કા ખિલાડી ફિલ્મમાં રેખાએ એક સેક્સ બૉમ્બ તરીકેનું પાત્ર ભજવ્યું. આ રોલ વડે રેખાએ કમસિન અભિનેત્રીઓને પણ ભૂ પિવડાવ્યું.\nરેખા ખૂબસૂરત માતા પણ છે\nવર્ષ 2003 અને 2005માં આવેલ કોઈ મિલ ગયા અને ક્રિશ ફિલ્મમાં રેખાએ શ્રેષ્ઠ માતા અને દાદીના રોલ કર્યાં.\n15મી મે, 2012ના રોજ રેખા સંસદ પહોંચ્યાં. તેમણે રાજ્યસભા સભ્ય તરીકે પોતાની હાજરી જાહેર કરી.\nVideo: રેખાએ પારખી ફોટોગ્રાફરની મસ્તી, પાછુ વળીને જોયુ તો તરત ભાગી\nઆવી રીતે શૂટ થયો હતો રેખાનો એડલ્ટ સીન, જુઓ ચોંકવાનારી 10 તસવીરો\nHappy Birthday: રેખા સાથે 15 વર્ષની ઉંમરમાં શૂટિંગના બહાને થયુ હતુ યૌન શોષણ\nB'day Special: શ્યામવર્ણી યુવતીથી લેજન્ડ બનવાની સફર, \"રેખા\"\nBig B Special: અમિતાભની આ વાતે જયાની આંખમાં આવ્યા આંસુ\nએવરગ્રીન રેખાના અમિતાભ સિવાય પણ ઘણા છે આશિક\nપાકિસ્તાનમાં રેખા સાથે ડાન્સ કરતા વિનોદ ખન્નાનો વીડિયો વાયરલ\nબોલિવૂડની એવી બાજુ, જેના પરથી પડદો ઉંચકવા નથી કોઇ તૈયાર\nમાનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં..\n#Photos: સલમાન હોય, શાહરૂખ હોય કે અક્ષય કુમાર..આવું કઇ રીતે કરી શકે\nઆ હિરોઇનોની બ્યૂટી ઢળવાનું નામ જ નથી લઇ રહી\nમોદી-રેખા બન્યાં Hottest Vegetarians : આ ધુરંધરોને આપી માત...\nSuper Nani Review : રેખાએ તો ‘નાની’ને પણ ‘મોટી’ બનાવી દીધી\nrekha birthday bollywood amitabh bachchan રેખા બર્થ ડે બૉલીવુડ જન્મ દિવસ અમિતાભ બચ્ચન\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/dont-criticise-5-bowler-theory-basis-of-one-fail-dhoni-000406.html", "date_download": "2019-05-20T01:30:28Z", "digest": "sha1:54XJ557KJR7G66FAXNBPOD4HTNRV7DDI", "length": 12266, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "\"એક નિષ્ફળતના કારણે મારી પાંચ બોલરની થીયરીની ટીકા ના કરો\" | Dont criticise 5 bowler theory on basis of one failure Dhoni - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહ��ગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n\"એક નિષ્ફળતના કારણે મારી પાંચ બોલરની થીયરીની ટીકા ના કરો\"\nકોલંબો, 29 સપ્ટેમ્બરઃ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સહેવાગને પડતો મુકીને પાંચ બોલરની થીયરીનો બચાવ મહેન્દ્રસિંહ ધોની કરી રહ્યો છે. ધોની આ થીયરીની ટીકા કરનારાઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે તેણે 'હોર્સિઝ ફોર કોર્સિઝ'ની નીતિ આ ગેમ માટે અપનાવી હતી.\nઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે નાલેશીભર્યો પરાજય મળવા પાછળ ધોનીની પાંચ બોલરની થીયરીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. જો કે, તે પોતાની આ થીયરીનો બચાવ કરી રહ્યો છે. તેણે કહ્યું છે કે, એક નિષ્ફળતાના કારણે તેની આ થીયરીની ટીકા કરી શકાય નહીં. તેમજ વરસાદના કારણે ભારતનો પરાજય ઓસ્ટ્રેલિયા સામે થયો હતો.\nતેણે કહ્યું કે, તેના સ્પિનર્સ શુક્રવારે રમાયેલી મેચમાં પોતાની અસર છોડવામાં નિષ્ફળ રહ્યાં તે માટે વરસાદ જવાબદાર છે કારણ કે તેઓ ગ્રીપ મેળવી શકતાં નહોતા. \" અમે એક મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું તેના કારણે અમારી પાંચ બોલરની થીયરીની ટિકા કરાય નહીં. આ પહેલાં ઇંગ્લેન્ડ સામે અમારી આ થીયરી કામ કરી ગઇ હતી, પરંતુ શુક્રવારે વરસાદ અમને નડી ગયો હતો. એક વખત વરસાદ પડતાં ઓસ્ટ્રેલિયનોએ લાઇટ રોલરનો વિકલ્પ અપનાવ્યો હતો. એક વખત બોલ ભિનાશ પકડી લે છે, પછી સ્પિનર્સ માટે બોલની ગ્રીપ પકડવી ઘણી જ અઘરી થઇ જાય છે.\" તેમ ધોનીએ જણાવ્યું છે.\nપાંચ બોલર્સની થીયરી અપનાવવા માટે સહેવાગ જેવા વિસ્ફોટક ઓપનરને પડતો મુકવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું છે કે બેમાંથી કોઇ એક બેટ્સમેનની પસંદગી કરવી અઘરી હતી. તેણે કહ્યું,\"ખરેખર, તમારે હોર્સિસ ફોર કોર્સિસને પસંદ કરવું પડે અને અમે એને પસંદ કરવા માંગતા હતા જે આ ફોર્મેટ માટે સારો હોય. એ વાતનો ન્યાય કરવો અઘરો હતો કે શા માટે સહેવાગને ડ્રોપ કરવો પડ્યો.\"\nજો કે, તેણે કહ્યું છે કે 140 કોઇ મોટો ટાર્ગેટ નહતો અને અમારી બેટિંગ સારી નહોતી. 10 ઓવરના અંતે અમારો સ્કોર 2 વિકેટે 70 હતો જે અચાનક જ પાંચ વિકેટે 70 થઇ ગયો હતો. જો કે અમને મોટો સ્કોર થશે તેવી આશા હતી.\nઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં સ્મિથ અને વોર્નરનું કમબેક\nકોહલીએ પંતને માન્યો હાર માટે જવાબદાર, આપ્ય��ં આ મોટું નિવેદન\nVideo: ધોનીએ ફેન સાથે રમી સંતાકૂકડીની રમત, પછી ગળે લગાવ્યો\nઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ\nઑસ્ટ્રેલિયામાં 2600 લોકો પર જેલીફિશનો હુમલો, બીચ બંધ\nકુલદીપ યાદવનો કમાલ, ઑસ્ટ્રેલિયામાં 6 વર્ષ પછી કારનામો\nIND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો મેચથી બહાર\nઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર રંગભેદનો શિકાર બની શિલ્પા શેટ્ટી, લગાવ્યા આરોપ\nઘોડો લઈને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, લોકો જોતા જ રહી ગયા\nઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ\nભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટ, આ દેશમાં પણ ચાલે છે\nટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન\nજાણો શુ થયું જયારે ચીન અને ઓસ્ટ્રેલિયા વોરશીપ સામસામે આવ્યા\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/main-bhi-chowkidar/", "date_download": "2019-05-20T00:27:18Z", "digest": "sha1:GTFZ4X3LO4BK2UEBFERVLLD5UVNPCHYL", "length": 8311, "nlines": 160, "source_domain": "www.gstv.in", "title": "MAIN BHI CHOWKIDAR - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nચૂંટણીના પ્રચારમાં ‘ચા’થી લઈ ‘ચોકીદાર’ પર ચર્ચા, શતાબ્દી ટ્રેનમાં ‘મૈં ભી ચોકીદાર’ કપમાં અપાઈ ચા અને પછી…\n2019ની લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાથી લઈને હવે ચોકીદાર પર જઈને અટક્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદીર ચોર હૈ’ના નારા લગાવ્યા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ\nVIDEO: જયપુરમાં IPL મેચ દરમિયાન લાગ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા\nછત્તીસગઢ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આઈપીએલ મેચનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. 24 સેકન્ડના આ વીડિયોમાં લોકો ચોકીદાર ચોર હૈના નારા લગાવી રહ્યાં\nજામીન પર રહેનાર લોકોને ‘મેં ભી ચોકીદાર’ જન આંદોલન બનતા મુશ્કેલીઃ રવિશંકર\nકેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે હું પણ ચોકીદાર અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, દેશમાં ચોકીદાર અભિયાન આજે જન\nરાબડી દેવી આવ્યા મેદાને, ભાજપના ‘હું પણ ચોકીદાર’ અભ���યાન પર કર્યા ધારદાર પ્રહાર\nબિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ ભાજપની હું પણ ચોકીદાર અભિયાન પર આકારા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અંધ ભક્તો\nવડાપ્રધાન મોદીના ‘ચોકીદાર’ અભિયાનની મજાક ઉડાવી રાહુલ ગાંધીએ\nવડાપ્રધાન મોદીના ‘ચોકીદાર’ અભિયાનની મજાક ઉડાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રફાલ યુદ્ધ વિમાન સોેદામાં પકડાયા પછી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ચોકીદાર બનાવવાના\n#Metoo અભિયાનમાં ફસાઈ ચૂકેલા BJP નેતા અકબરની ‘હું પણ ચોકીદાર’ tweet પર ભડકી બૉલિવૂડ અભિનેત્રી\nTwitter પર ‘Main Bhi Chowkidar’ હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અગ્રણી નેતાઓએ ટ્વિટર પર પોતાનું નામ બદલી નાખ્યું છે. પોતાના\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/selfie-may-lose-your-confidence/", "date_download": "2019-05-20T01:14:49Z", "digest": "sha1:4GJUQ5W54ORHJUET7X676LMDM7VU4LW7", "length": 11937, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ફેસબુક પર વધારે પોસ્ટ કરો છો સેલ્ફી, તો જાણી લો કેટલીક વાતો | selfie may lose your confidence - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nફેસબુક પર વધારે પોસ્ટ કરો છો સેલ્ફી, તો જાણી લો કેટલીક વાતો\nફેસબુક પર વધારે પોસ્ટ કરો છો સેલ્ફી, તો જાણી લો કેટલીક વાતો\nઆધુનિક સમયમાં સેલ્ફીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પોસ્ટ કરવાનું અને સેલ્ફીને જોવાનું ચલણ ખૂબ વધી ગયું છે. જો કે એનાથી મનોવૈજ્ઞાનિક રીતે નકારાત્મક અસર પડે છે.\nજો કે સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે ફેસબુક પર સેલ્ફીને વારેવાર દેખવાથી આત્મ સમ્માનમાં ખામી આવે છે. આટલું જ નહીં, એનાથી જીવનને લઇને સંતુષ્ટિની ખામી પણ થવા લાગે છે.\nઅમેરિકાના સંશોધનકર્તાનું કહેવું છે કે અત્યાર સુધી સેલ્ફીને પોસ્ટ કરવા અને લાઇક કરવી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એના માટે લોકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે.\nજો કે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એનું ઉલ્ટું પરિણામ જોવા મળ્યું છે. એનાથી જાણવા મળ્યું કે જ્યારે લોકો ફેસબુક પર પોતાની અને બીજાની સેલ્ફીને જોવે છે, જેના કારણે પોતાની જાતને ઓછા સારા માને છે. એના કારણે એમના આત્મ સમ્માનમાં ખામી આવવા લાગે છે. આ શોધ એક પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે.\nહવે જીવાણુઓથી ઊર્જા ઉત્પન્ન થશેઃ ઝાંખા પ્રકાશમાં પણ વીજળી મળશે\nગુજરાતના પોલીસ વડા પી.સી.ઠાકુરની કેન્દ્રમાં સિવિલ ડિફેન્સમાં બદલી\nખાન્સ સાથે કામ કરવું છે શ્રદ્ધાને\nકરજણ જિ.પં. અને તા.પં. ચૂંટણીમાં ભાજપાની હાર\nગઠબંધન RJD સાથે, લાલુ યાદવ સાથે નહીં: કોંગ્રેસ\nરસ્તાનાં કામ સમયસર પૂરાં ન કરનાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારાશે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ���ાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\n79 વર્ષનાં રિટાયર્ડ પ્રોફેસરે આખી જિંદગીમાં…\nઅતિશય ગરમીથી તુવાલુમાં ત્વચાને બળતરા,…\nવર્ક આઉટ કરીને થાકી ચૂકેલા લોકો સિક્સ પેક…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2017/02/25/%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B6%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87/", "date_download": "2019-05-20T00:19:17Z", "digest": "sha1:EGNLMR467KXEIXFLUSTJINZBK3NO6U6D", "length": 26150, "nlines": 80, "source_domain": "gr.omswami.com", "title": "હું જ શા માટે? - ॐ સ્વામી", "raw_content": "\nહું જ શા માટે\nસારા લોકોને કેમ ભોગવવું પડતું હોય છે અથવા તો તમે જે તકલીફને લાયક ન હોવ તેમાંથી તમારે કેમ પસાર થવું પડતું હોય છે\nહું જ શા માટે મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી કે જેણે આ સવાલ પોતાના જીવનમાં ક્યારેય કર્યો ન હોય. મારી પાસે જેટલા પણ લોકો પોતાની દુઃખભરી દાસ્તાન લઇને આવે છે તેઓ કહેતા હોય છે, “મારી સાથે જ આવું કેમ થાય છે મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી કે જેણે આ સવાલ પોતાના જીવનમાં ક્યારેય કર્યો ન હોય. મારી પાસે જેટલા પણ લોકો પોતાની દુઃખભરી દાસ્તાન લઇને આવે છે તેઓ કહેતા હોય છે, “મારી સાથે જ આવું કેમ થાય છે” આ એક કુદરતી સવાલ છે; આપણે બધાએ આ બાબત પર વિચાર કરેલો છે. ચાલો હું તમને એક વાર્તા કહું.\nઆર્થર એશ (૧૯૪૩ – ૯૩) એક અસામાન્ય ટેનીસ રમતવીર હતો જે ભરપુર આશાવાન હતો. ૩૩ કરિયર ટાયટલ સાથે કે જેમાં ૩ ગ્રાન્ડ સ્લામ સામેલ હતા, તે પોતે ૧૯૬૮માં દુનિયાનો પ્રથમ ક્રમાંકનો રમતવીર હતો. ૩૬ વર્ષની ઉમરમાં જ જો કે જયારે તે ટેનીસ ઉપર એક વર્ગ લઇ રહ્યો હતો ત્યારે તેને એક હૃદયનો જોરદાર હુમલો આવ્યો. આ એક ખુબ જ આઘાત લગાડે તેવું હતું કેમ કે આર્થર પોતે દુનિયાના કોઇપણ એથ્લેટ જેટલો જ સ્વસ્થ અને સ્ફૂર્તિલો હતો. એ જ વર્ષે, તેને ચાર વાર બાય પાસ સર્જરી કરાવવી પડી. તેની પોતાની જે જીવન જીવવાની રીત હતી તે ખતમ થઇ ગઈ. તેને દરેક બાબતને હળવી રીતે લેવી પડતી, ટેનીસ કોર્ટમાં હવે જોરથી કુદકા મારી શકે તેમ નહોતો અને એવું બીજું બધું અનેક. તે હવે જીવન સાથે એક શરતમાં આવી ગયો હતો.\nઆટલું જાણે પુરતું ન હોય તેમ, તરત તેની સર્જરી બાદ, આર્થરને તેના જમણા હાથે લકવો થઇ ગયો. વધુ ટેસ્ટ કરાવતા ખબર પડી કે પોતે HIV પોઝીટીવ પણ છે. તેના માટે આ ખુબ જ ભયંકર બાબત હતી કેમ કે આ રોગ તેને પોતાના કોઈ પણ જાતના વાંક વગર મળ્યો હતો. તેના ડોકટરે જણાવ્યું કે જયારે તેની બીજી વખતની બાય પાસ સર્જરી થઇ ત્યારે તેને જે લોહી ચડાવવું પડ્યું હતું તે વાસ્તવમાં HIV ઈનફેક્ટેડ હતું.\nતરત જ, દુનિયાભરના તેના ચાહકો અને બીજા અનેક લોકો તરફથી તેના ઉપર સહાનુભુતિના પત્રોની વર્ષા થવા લાગી. અસંખ્ય લોકો તેને પૂછતાં હતા, “આર્થરની સાથે જ આવું કેમ બન્યું તારી સાથે જ કેમ તારી સાથે જ કેમ ભગવાન તારી સાથે આવું કેમ કરી શકે ભગવાન તારી સાથે આવું કેમ કરી શકે\nઆ રમતવીર જો કે, પોતાના માટે ભવિષ્યના પેટાળમાં હજી શું છુપાયેલું છે તેના વિચારથી થોડો ડરતો હતો, તેમ છતાં જો કે તેને નિડર તેમજ સહનશીલતા ભર્યો જવાબ આપ્યો:\n“દુનિયાભરમાં ૫૦ મિલિયન બાળકો ટેનીસ રમવાનું સ્વીકારે છે, અને તેમાંથી ૫ મિલિયનથી પણ ઓછાને ટેનીસની પ્રાથમિક તાલીમ ઉપલબ્ધ હોય છે. આ ૫ મિલિય��માંથી, લગભગ ફક્ત ૧૦%, કે ૫૦૦,૦૦૦, ને જ ટેનીસ એક વ્યાવસાયિક પણે રમવાનું શીખતા હોય છે. તેમાંથી લગભગ ૫૦૦૦૦થી ઓછાને સર્કીટ Aમાં રમવાનું મળતું હોય છે. ૫૦૦૦ જેટલા સ્પર્ધકો ગ્રાન્ડ સ્લામ માટે હરીફાઈમાં હોય છે અને ભાગ્યે જ ૫૦ જણા વિમ્બલડન સુધી પહોંચતા હોય છે. હકીકતમાં ફક્ત ૪ જણા સેમીફાઈનલ સુધી અને ફક્ત ૨ જણા ફાઈનલમાં પહોંચતા હોય છે. અને કલ્પના કરવા માટે કોઈ ઇનામ નથી કે ફક્ત એક જ જણને કપ ઉચકવાનો મળતો હોય છે. ફક્ત એક વિજેતાને જ.\n“આટલા વર્ષો સુધી, મને જે સફળતા મળી છે અને જેટલી વાર પણ મેં વિજયનો કપ ઊંચક્યો છે, ત્યારે મેં ક્યારેય એ સવાલ નથી કર્યો, ‘હું જ શા માટે’ જયારે ઈશ્વરે મને વિજય અને ખુશી આપી હતી, ત્યારે એકપણ વાર મેં એમ નહોતું પૂછ્યું કે હું જ કેમ’ જયારે ઈશ્વરે મને વિજય અને ખુશી આપી હતી, ત્યારે એકપણ વાર મેં એમ નહોતું પૂછ્યું કે હું જ કેમ અને હવે જયારે મને આ રોગ મળ્યો છે, ત્યારે હું કયા આધારે તેને ચુનોતી આપું અને હવે જયારે મને આ રોગ મળ્યો છે, ત્યારે હું કયા આધારે તેને ચુનોતી આપું હું જ શા માટે એ હવે શા માટે પૂછવાનું હું જ શા માટે એ હવે શા માટે પૂછવાનું\nમોટાભાગે આપણે આપણી અંધકારમય ક્ષણોમાં જ એવું પૂછતા હોઈએ છીએ કે હું જ શા માટે. આપણે કદાચ આપણા સારા સમયમાં પણ એવું પૂછતા હશું કે હું જ શા માટે, પણ આ કૌતુક આપણે જયારે હતાશ હોઈએ ત્યારે કરીએ તેના જેવું તો નથી જ હોતું. આપણે ત્યારે ફરિયાદ નથી કરતા જયારે હવામાન ઉજાસ વાળું અને આલ્હાદક હોય. આપણને નવાઈ લાગી શકે પરંતુ આપણે ફરિયાદ નથી કરતા હોતા. આપણા હૃદયમાં ઊંડે ઊંડે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણી સાથે જે કઈ પણ સારું બની રહ્યું છે તેને તો આપણે લાયક જ છીએ, આપણે તે જાતે કમાવેલું હોય છે.\nલોકો મને પ્રેમ કરે છે કારણ કે હું કેટલો સારો/સારી છું, મારી કંપની મને સારું વળતર આપે છે કેમ કે હું બદલામાં કામ એવું કરી આપું છું, મારી પાસે વારસામાં સંપત્તિ છે કેમ કે હું મારા સારા કર્મોના લીધે થઇને શ્રીમંત કુટુંબમાં જન્મ્યો છું. પરંતુ, જયારે લોકો મને પ્રેમ ન કરે, તો તે એટલા માટે કે તેઓ કૃતઘ્ની છે. મને હું લાયક હોય તેટલું વળતર નથી મળી રહ્યું કેમ કે કોઈ મારા કામની કદર જ કરતુ નથી. મારી પાસે વારસામાં કોઈ પૈસો નથી કેમ કે મારા માં-બાપે કશું કામ જ કર્યું નથી. વિગેરે વિગેરે. તમને આ ભેદ દેખાયો\nઅડધા ખર્ચે બમણી ઉજાણી કરવા માટે થઇને, એક કુટુંબમાં એક જ સમયે બે લગ્નો લેવાયા. તેમની દીકરીના લગ્ન એક ડોક્ટર સાથે થયા અને તેમનો પુત્ર એક કલાકાર સાથે પરણ્યો.\n“તમારી વહુ કેવી છે” ઘરની સ્ત્રીને કોઈએ ચાર મહિના પછી પૂછ્યું.\n ક્યાંથી શરૂઆત કરવી તે જ ખબર નથી પડતી,” તેને વધારીને કહેતા કહ્યું. “ આખો દિવસ, તે ઘરમાં બેસી રહે છે, કશું કરતી નથી. દર અઠવાડિયે તેને બહાર જમવા જવું જ પડે. તે અમુક બ્રાંડના જ કોસ્મેટીક્સ વાપરે. તે મારા દીકરાના પૈસા પોતાના કપડા અને વેકેશન ઉપર ખર્ચાવે છે. તે ખરેખર માથાના દુઃખાવા જેવી છે.”\n“આ તો બહુ ખરાબ કહેવાય,” તેમની બહેનપણીએ સહાનુભુતિ દાખવતા કહ્યું. “હું આશા રાખું કે ઓછા નામે તમારી દીકરી તો તેના નવા ઘરે સુખી હોય.”\n“અરે, તે તો ખુબ જ ખુશ છે” પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, તેની પોતાની આંખો પણ આનંદથી ચમકી ઉઠી. “મારા જમાઈ તો તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તે તેને બિલકુલ કામ કરવા દેતા નથી, તેને તો દર અઠવાડિયે બહાર જમવા અને પિક્ચર જોવા લઇ જાય, અને તેને ફક્ત બ્રાન્ડેડ વસ્તુઓ જ લઇ આપે. છેલ્લાં ચાર મહિનામાં ૩ વાર તો તે બહાર ફરવા પણ જઈ આવ્યા” પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, તેની પોતાની આંખો પણ આનંદથી ચમકી ઉઠી. “મારા જમાઈ તો તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તે તેને બિલકુલ કામ કરવા દેતા નથી, તેને તો દર અઠવાડિયે બહાર જમવા અને પિક્ચર જોવા લઇ જાય, અને તેને ફક્ત બ્રાન્ડેડ વસ્તુઓ જ લઇ આપે. છેલ્લાં ચાર મહિનામાં ૩ વાર તો તે બહાર ફરવા પણ જઈ આવ્યા તેને તો ખુબ સારું મળ્યું છે.”\nઆપણે આપણી અનુકુળતા મુજબ આપણા અભિપ્રાયો બદલી નાંખતા હોઈએ છીએ. આ મર્યાદિત અને આત્મકેન્દ્રી દ્રષ્ટિકોણ સાથે, આપણે ક્યારેય સુખી કે ખુશ શકીએ નહિ. આત્મકેન્દ્રી દ્વારા મારા કહેવાનો અર્થ સ્વાર્થ સાથે કે પછી ફક્ત પોતાના વિષે જ ચિંતિત રહેવા પ્રત્યેનો નથી. ઉલટાનું આત્મકેન્દ્રી શબ્દ દ્વારા હું એવું કહેવા માંગું છું કે આપણે આપણી જાત વિષે બહુ ઉંચો અભિપ્રાય બાંધીને બેસી જતા હોઈએ છીએ, આપણે આપણને બહુ વધુ પડતું મહત્વ આપીએ છીએ. આપણામાંના મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે આપણે અન્ય કરતા વધુ હોશિયાર છીએ, આપણું કામ બહુ જ મહત્વપૂર્ણ છે અને કોઈક રીતે આપણે બહુ જરૂરી છીએ. આ મર્યાદિત દ્રષ્ટિકોણથી આપણને હું જ શા માટે તે પ્રશ્નનો ઉત્તર નહિ પામી શકીએ.\nવધુમાં, અને વધારે અગત્યનું, હું તમને, પૂર્વીય અને પાશ્ચાત્ય ધર્મો અને ફિલસુફીના અનેક પુસ્તકો કે જે દુનિયાનાં તમામ મોટા ધર્મો અને ફિલસુફીઓ���ે આવરી લે છે તે તમામનો અભ્યાસ કર્યા પછી એટલું ચોક્કસ કહી શકું કે, તેમાનું કશું પણ એ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. દરેક પાસે એક પરિકલ્પના જરૂર છે, પણ કશો જવાબ નથી. કર્મ, ભૂતકાળનો પશ્ચાતાપ, જ્યોતિષશાસ્ત્ર, અતીન્દ્રિય દ્રષ્ટી, કોઈ અતીન્દ્રિય સંવેદી વ્યક્તિ, તેમાંનું કશું કે કોઇપણ તમને તે જવાબ નહિ આપી શકે. અને આ રહ્યું તેનું કારણ:\nસઘન ધ્યાનના લાંબા ગાળા દરમ્યાન, મેં આ સવાલનો જવાબ મેળવવા માટે કે તેના વિષે કઈક અંત:દ્રષ્ટી મળે તે માટે તેના ઉપર ચિંતન કરેલું છે. સત્ય એ છે કે, કોઈ જવાબ છે જ નહિ, કોઈ અંત:દ્રષ્ટી પણ નહી સિવાય કે આપણો કાબુ કશા ઉપર ચાલતો નથી. આપણા જીવનની થોડી બાબતો સિવાય બીજા કશામાં ભાગ્યે જ આપણો મત ચાલતો હોય છે. જયારે કુદરત એક વિશાળ પરિમાણ ઉપર ખુબ જ નિર્દયભરી ચોક્કસાઈથી ચાલી રહ્યું છે. આપણી સાથે શું થશે તેના વિષેની ગૂંચવી નાંખે તેવી, અરે પરેશાન પણ કરી મુકે તેવી એક અણધારીતા આપણી આજુબાજુ અને ચારેકોર છવાયેલી રહે છે.\nઅરે, દરેક સારા કર્મો, ઈરાદાઓ અને પસંદગીઓ સાથે પણ, તમે એક હાઇજેક થયેલા વિમાનમાં આવી જાવ છો કે જે આગલી થોડી ક્ષણોમાં જ રાખ થઇ જવાનું હોય છે, ને કાં તો તમે એક બિલ્ડીંગ ઉપર તમારું પ્રમાણિકતાથી કામ કરી રહ્યાં હોવ છો જ્યાં આ વિમાન જઈને ટકરાવાનું હોય છે. તમે કોઈ પીડા આપનાર, બળાત્કારી કે લુટારાના હાથનો શિકાર પણ થઇ જઈ શકો છો. તમે તમારી નવી નક્કોર ગાડી રસ્તા પરના તમામ નિયમોનું પાલન કરતા ચલાવતાં જઈ રહ્યા હોવ છો ને કોઈ દારૂડિયો તમારી ગાડી સાથે અથડાઈને તમને એટલી ઈજા પહોંચાડી જાય છે કે તમે સાજા પણ થઇ શકો તેમ નથી રહેતા. એ ગાડી કે જે તમે તમારા પરસેવાની કમાણી ઉપર લીધી હતી, એ શરીર કે જેને તમે વર્ષો સુધી સાચવ્યું હતું, તેને હવે એટલું નુકશાન પહોંચી ગયું હોય છે કે તેને હવે સરખું પણ કરી શકાય તેમ નથી હોતું.\nહું એવું નથી કહી રહ્યો કે કર્મના સિદ્ધાંતમાં કોઈ તથ્ય નથી રહેલું, પણ જેમ કે મેં પહેલા પણ જણાવ્યું છે, તે કોઈ સૌથી મહત્વનો કે અંતિમ સંપૂર્ણ જવાબ હોય તેવું નથી. તે કઈ દરેક બાબતના જવાબ જેવું પણ નથી. આપણા જીવનમાં આપણી સાથે જે કઈ પણ ઘટે છે તે કઈ એટલા માટે નહિ કે આપણે કશુંક ખરાબ કરેલું હોય છે (કે સારું કરેલું હોય છે) અને માટે તેને લાયક હોઈએ છીએ. તેમાં કોઈ શા માટે આમ કે શા માટે આમ નહિ નો સવાલ જ નથી. સારા લોકો જોડે ખરાબ કાયમ થતું રહેતું હોય છે. ધૂર્ત વ્યક્તિઓ નેતા બની જાય છે. સંતોને સજા થાય છે અને પાપીઓને હાર પહેરાવાતો હોય છે. મોટાભાગનું આપણી જોડે જે થાય છે તે નિ:શંક આપણી પસંદગીઓ અને કર્મોથી અસર પામતું હોય છે, પરંતુ કોઈવખત કશુક બસ આમ અણધાર્યું જ ઘટી જતું હોય છે. તે કદાચ જીવન બદલી નાંખનારો પ્રસંગ હોય શકે કે પછી બિલકુલ નહીવત જેવું. જ્યાં સુધી કુદરતનો સવાલ છે, તો તેમાં આ એક નાનકડી અમથી ઘટના છે. મોટાભાગના ભૂકંપો થોડી ક્ષણોથી વધુ નથી ચાલતા અને તેમ છતાં હજારો જીવનો નાશ થઇ જતો હોય છે. અરે રસ્તા ઉપરનો અકસ્માત પણ એક ક્ષણમાં થઇ જતો હોય છે. કુદરતની આંખમાં આ એક માત્ર પ્રસંગ તરીકે ઘટી જાય છે, પછી ભલે ને તમારા માટે તેમાં જીવનભર અપ્રત્યક્ષ પરિણામ કેમ ભોગવવાનું ન રહેલું હોય.\nબીજા શબ્દોમાં, હું જ શા માટે, તે કદાચ એક કુશળ રીતે કોઈ પરિકલ્પના દ્વારા, કોઈ આશ્વાસન દ્વારા, સમજાવી શકાય, તેમ છતાં જો કે, તે કોઈ કાયમી જવાબ નથી. આ જેટલું જલ્દી આપણી સમજી લઈએ, તેટલા જ વધુ આપણે જીવનમાં કુદરતી થઇ શકીશું.\nહું આ લેખ એક પીપળાના વૃક્ષ નીચે બેસીને લખી રહ્યો છું જ્યાં સ્વર્ગીય પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક છોડ નાચી રહ્યા છે જયારે અમુક મંદમંદ હાલી રહ્યાં છે. એક શ્વાન ૮ રોટલી (ઘી ચોપડેલી) ખાઈને સંતુષ્ટિથી મારી બાજુમાં બેસી રહ્યો છે. ત્રણ નોળિયા બાજુમાં રમી રહ્યા છે અને બીજા ચાર ખોરાક માટે ફાં ફાં મારી રહ્યા છે. એક બિલાડી ઈરાદાપૂર્વક પોતાના શિકાર તરફ નજર તાકીને બેસી રહી છે: એક પંખી તરફ કે જે નીચી ડાળ ઉપર બેઠેલું છે. ખળખળ વહેતી નદીનો અવાજ સતત ચાલુ છે જાણે કે કુદરતનું ચક્ર. અમુક પુષ્પો ખુશ જણાય છે, તો કેટલાક તટસ્થ. પાંદડાઓ ફડફડી રહ્યાં છે અને કુદરતની શકિત અને વિજયને જાણે વધાવતા ન હોય. દરેક મિનીટે એક પર્ણ ખરીને નીચે ઘાસ પર પડે છે. કેટલાંક પર્ણો સુકાઈ ગયેલા છે અને તેમની ઉમરની પેલે પાર વીતી ગયેલા છે, છતાં પણ તે ડાળીને ચોટીને રહેલા હતા, જયારે કેટલાંક લીલા પર્ણો નીચે પડી ગયા હતા. શા માટે\nશા માટેનો અહી કોઈ સવાલ નથી.\nકુદરત પોતાનું જીવન જીવી રહ્યું છે. બિલાડીઓ, કુતરાઓ, વૃક્ષો, કંકરો અને નદીઓની જેમ આપણે પણ આ બ્રહ્માંડીય શરીરનાં નાના કોશ માત્ર છીએ. એક અમર્યાદિત સર્જનમાં રહેલું એક મર્યાદિત અસ્તિત્વ. એક અનિશ્ચિત ઘરમાં નિશ્ચિત સમય માટેનો ઠહેરાવ. એક અલિખિત નાટક. ખુશ થઇને ભજવો કે પછી નાખુશ થઈને, આપણે ભજવવું તો પડશે જ. The show must go on.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં ���ેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/22/sukh-sarnamu/", "date_download": "2019-05-20T00:49:42Z", "digest": "sha1:WCQ3XGJSABVCXD2AOJHDDODHSVVOFF2L", "length": 12089, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સુખનું સરનામું – શ્યામલ મુનશી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસુખનું સરનામું – શ્યામલ મુનશી\nApril 22nd, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : શ્યામલ મુનશી | 10 પ્રતિભાવો »\n……….. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;\n…………………………………….. સુખનું સરનામું આપો.\nસૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું \nકઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું \n……….. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો \nચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;\nક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;\n……….. મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો \nકેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર \nડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર \n……….. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.\n« Previous આ શબ્દ – માધવ રામાનુજ\nપ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજગજિતસિંઘને….. – સિલાસ પટેલિયા\nઅંધકારમાં ઓગળે છે બરફના ડુંગરાઓ..... એના એકધારા પ્રવાહમાં તરતો રહે છે એનો કલકલ નિનાદ..... સ્તબ્ધ રાત્રિના પહાડ પર ચમકે છે સૂરમાંથી જન્મેલી તેજસ્વી તારાઓની પંક્તિ ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે મારી છાતીમાં જામેલા અંધકારને એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે મારી છાતીમાં જામેલા અંધકારને ને રાતભર ઓગળતા રહેલા મારા ડૂમામાં તરતું રહે છે મારું હૈયું ને રાતભર ઓગળતા રહેલા મારા ડૂમામાં તરતું રહે છે મારું હૈયું અસંખ્ય રાત્રિઓની આંખમાં આમ બનેલું એ આ ક્ષણે યાદ આવે છે.\nપ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ\nલોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, ફક્ત કંપની જુદી છે.) સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મૅસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે.) પેટમાં બળતરા ... [વાંચો...]\nબિયું – મહેશ શાહ\nબિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય, બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને પારેવાં કેવાં હોય ઊડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાની મોટપને મેલી ન શકતા ઈ છાંયડા વિનાના ભાઈ તાડ થાય. દરિયાએ સૂરજનો તડકો પીધો ને દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં. પોતે બીજાને ... [વાંચો...]\n10 પ્રતિભાવો : સુખનું સરનામું – શ્યામલ મુનશી\nમૌલિક. મન અને મુગજળના અંતરને માપવાની વાત ગમી વિચારની તાજગીએ સુખનો અહેસાસ કરાવ્યો. અભિનંદન\nપ્રભુએતો સરજેલુ ચ્હે સુખ મનમનૌ શોધિ લે ચ્હે દુખ\nકાલિદાસ વ. પટેલ (વાગોસણા) says:\nમન અને મૃગજળ વચ્ચેનું અંતર જાણી લેવાનું સમજાવતી આપની રચના ખૂબ જ ગમી\nકાલિદાસ વ. પટેલ (વાગોસણા)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/on-parole-hero-sanjay-dutt-wants-be-with-family-012614.html", "date_download": "2019-05-20T00:25:34Z", "digest": "sha1:ESRSWF6WIXDVT6KQJG2ODWER3O33QZZP", "length": 12031, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "‘પરિવાર સાથે રહેવા માંગુ છું, પ્લીઝ મીડિયા મારી હેલ્પ કરે’ | On Parole Hero Sanjay Dutt Wants Be With Family - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n‘પરિવાર સાથે રહેવા માંગુ છું, પ્લીઝ મીડિયા મારી હેલ્પ કરે’\nમુંબઈ, 2 ઑક્ટોબર : મંગળવારે સંજય દત્ત માટે સારા સમાચાર આવ્યાં. સંજય દત્તને 14 દિવસ માટે પેરોલ ઉપર બહાર આવવાની રજા મળી ગઈ છે. જેલમાંથી બહાર નિકળતાં જ સંજયે જણાવ્યું - જે કંઈ સમય મળ્યો છે, તે બસ હું મારા પરિવાર સાથે પસાર કરવા માંગુ છું. તેથી મીડિયાને વિનંતી છે કે તે મારી પ્રાઇવેસી અને મારી ઇચ્છાઓનું સન્માન કરે.\nસંજય દત્તે પોતાના બાંદ્રા ખાતે આવેલ ઘરની બહાર મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - હું પોતાના ફૅન્સ તથા મીડિયાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું 14 દિવસો માટે પેરોલ ઉપર ચૂટ્યો છું. આ 14 દિવસો હું પોતાના પરિવાર સાથે ગાળવા માંગુ છું.\nનોંધનીય છે કે સંજય દત્તને તબીબી કારણોસર મંગળવારે પુણેની યરવડા જેલમાંથી છોડવામાં આવ્યાં છે. 53 વર્ષીય સંજયે કોઈ ખાસ બીમારીની સારવાર માટે ઑગસ્ટમાં એક માસની પેરોલની રજા માંગી હતી. સંજય દત્ત ગત મે માસમાં જેલમાં ગયા હતાં. જતાં પહેલા તેમણે પીકે, ઝંજીર અને પોલીસગિરી ફિલ્મોનું અધૂરૂ શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.\nઆવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :\nસંજય દત્ત મંગળવારે પુણેની યરવડા જેલમાંથી 14 દિવસની પેરોલ પર છુટ્યાં. તેઓ ચાર માસથી જેલમાં હતાં.\nજેલમાંથી છુટ્યાં બાદ સંજય દત્તે મીડિયાને અપીલ કરી કે તેઓ 14 દિવસ પોતાના પરિવાર સાથે પસાર કરવા માંગે છે. તેથી મીડિયા તેમની પ્રાઇવેસી અને ઇચ્છાઓનું સન્માન કરે.\nસંજય દત્તને 1993માં થયેલ મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં હથિયાર રાખવાના કેસમાં 42 મહીનાની સજા થઈ છે.\nસંજય દત્ત મેમાં જેલમાં ગયા હતાં. તેમને 42 માસની સજા કાપવાની છે. તેમાંથી ચાર માસ હવે પૂરા થઈ ગયાં છે.\nસંજય દત્તે જેલ જતાં પહેલા પોલીસગિરી, ઝંજીર અને પીકે જેવી ફિલ્મોનું પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.\nપ્રિયા દત્તે નોમિનેશન ફાઈલ કર્યું, સંજય દત્ત પણ હાજર રહ્યા\nકલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત\nઅજય દેવગનની સતત 3 ફિલ્મો, અક્ષયની 5, પાછળ છે આ 10 સુપરસ્ટાર\nસંજય દત્તે પત્રકારોને આપી ગંદી ગાળો, જુઓ વીડિયો\nસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે\nસંજૂ ફિલ્મના નિર્માતાઓને અબુ સાલેમની ધમકી, મોકલી કાનૂની નોટિસ\nએ પહેલો રિપોર્ટ જેનાથી માલૂમ પડ્યુ સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન\nસંજુની સુનામી, 6 દિવસમાં જ સલમાનની રેસ 3 ની કમર તોડી નાખશે\nરણબીર કપૂરની સંજુનો બીજો દિવસ, 40 કરોડની સુનામી\nરિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો\nરણબીર કપૂર પર સલમાન ખાનનો સીધો હુમલો, સંજુ વિશે આવું કહ્યું\nસલમાનની ભાભીથી લઈને સંજય દત્ત સુધી, અફેર ઝઘડા અને ચોંકાવનારી ઘટના\nબ્લોક બસ્ટર ફિલ્મ 'સંજૂ' નું નવુ પોસ્ટર રિલીઝ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-12-2018/99886", "date_download": "2019-05-20T01:02:53Z", "digest": "sha1:RFDEDTEIFHAQZA4QSU2NSJ22QPH72C4V", "length": 16548, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "વડીયાના ધનસુખપુરી ગોસ્વામીનું જેતપુર (કાઠી)માં એકટીવાની ઠોકરે ચડતાં મોત", "raw_content": "\nવડીયાના ધનસુખપુરી ગોસ્વામીનું જેતપુર (કાઠી)માં એકટીવાની ઠોકરે ચડતાં મોત\nઇલેકટ્રીકનો સામાન લેવા ગયા ને ઠોકરે ચડી ગયાઃ બાવાજી પ્રોૈઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં ગમગીની\nરાજકોટ તા. ૬: અમરેલીના વડીયા ગામે મોરભાઇ ચોકમાં રહેતાં અને ઇલેકટ્રીક ચીજવસ્તુની દૂકાન ધરાવતાં ધનસુખપુરી રેવાપુરી ગોસ્વામી (ઉ.૫૪) નામના બાવાજી પ્રોૈઢ નજીકના જેતપુર (કાઠી) ગામે પંખાનો સામાન લેવા ગયા ત્યારે રસ્તા પર ચાલીને જતાં હતાં તે વખતે એકટીવાની ઠોકરે ચડી જતાં ગંભ���ર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.\nધનસુખપરી ગઇકાલે બપોરે પોતાના ગામથી નજીકના જેતપુર ગામે દૂકાનનો સામાન લેવા ગયા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ધનસુખપુરી બે ભાઇ અને પાંચ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મોભીના મોતથી બાવાજી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST\nજાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST\nસુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST\nમુંબઈ હુમલાના કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં ઉભા રાખશું :ઇમરાનખાન access_time 10:58 pm IST\nભાજપની રથયાત્રાને રોકાતા અમિત શાહ મમતા પર ખફા access_time 7:18 pm IST\nગોવાના મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય મામલે બોમ્બે : હાઈકોર્ટે માગ્યો રિપોર્ટ:11મીએ વધુ સુનાવણી access_time 12:00 am IST\nજાળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ access_time 3:54 pm IST\nઆરોગ્ય તંત્ર બીમારીના ખાટલે :રાજકોટમાં સ્વાઈનફ્લુએ ફિફટી ફટકારી :વધુ બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા access_time 11:00 am IST\nવોર્ડ નં. ૨૨માં બાકડા બેસવા માટે કે ઉંધાવાળીને રાખી દેવા માટે \nજૂનાગઢમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસના બદલે પાણી નીકળતા ચકચાર access_time 2:47 pm IST\nખેડૂતો માટે છેક દિલ્હી સુધી દોડી જઈ, પાક વિમાના પ્રશ્નને ઉકેલ્યો access_time 12:06 pm IST\nમાણાવદરના ઇન્દ્રા તથા શેરડી ગામે ડિગ્રી વગરના મહિલા ડોકટરો પકડાયા access_time 11:58 am IST\nમહિસાગરના ખાનપુરના ગ્રામ્ય પંથકમાં શિક્ષણનો બહિષ્કાર કરાયો આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રની માંગણી access_time 2:54 pm IST\nમધુભાન રિસોર્ટ ખાતે હાઈવે ઢાબા ફૂડ ફેસ્ટીવલની મજા માણો access_time 3:41 pm IST\nધો. ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એક જ દિવસે બોર્ડના બે પેપર : વાલીઓ નારાજ access_time 11:49 am IST\nજ�� ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક access_time 3:44 pm IST\n૧૪૦ રૂપિયાના દહીંના ચોરને પકડવા ૭૦૦૦ રૂપિયાની DNA ટેસ્ટ કરવામાં આવતાં પોલીસ પર પસ્તાળ પડી access_time 3:46 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nએશિયાળ પદક વિજેતા સુધા સિંહાએ ઘરેલુ મેદાનમાં પણ રહી પ્રથમ access_time 5:02 pm IST\nકિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ access_time 4:58 pm IST\nસતત કામનું પ્રેસર અનુભવે છે વિકી કૌશલ access_time 4:17 pm IST\nકેદારનાથ :ગાજ્યા મેહ વરસ્યા નહીં :ડેબ્યુ ફિલ્મમાં સારાનો સ્ક્રીન કોન્ફિડેન્સ દમદાર access_time 10:33 pm IST\nફિલ્મ 'પંગા' માટે કંગનાએ કબડ્ડીની ટ્રેનિંગ લેવાની કરી શરૂ access_time 4:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/board/", "date_download": "2019-05-20T00:40:28Z", "digest": "sha1:5MY3VHJK5LTNO62Z6LUVPHSOSGWOQ3VZ", "length": 11068, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "board - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nતેલંગણા બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યા બાદ 7 દિવસમાં 18 વિદ્યાર્થીઓની આત્મહત્યા\nતેલંગણા બોર્ડ ઓફ ઈન્ટરમીડિએટ એજ્યુકેશનનું 18 એપ્રિલે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે પરિણામ જાહેર કર્યા બાદ છાત્રોની આત્મહત્યાની ઘટનાઓ પણ\nગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો\nગુજકેટની પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પુર્ણ થઈ ગયુ છે અને ચૂંટણીને લઈને પરીક્ષા ૨૩ એ��્રિલને બદલે ૨૬મી એપ્રિલે લેવાનાર છે ત્યારે પરીક્ષાના ફોર્મમાં સુધારા માટે\nRBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને આપી હતી આ ચેતવણી\nઆરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા\nઇથિઓપિયા એરલાઇનની ફ્લાઇટ ક્રેશ, ચાર ભારતીયો સહીત 157 લોકોનાં મોત\nઇથિઓપિયન એરલાઇનની એક ફ્લાઇટ આજે ટેકઓફ કર્યાના માત્ર છ મિનિટમાં જ ક્રેશ થતાં તેમાં બેસેલા તમામ ૧૫૭ લોકો માર્યા ગયા હતા, એમ એરલાઇન દ્વારા જારી\nજાપાનની આ મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા કરાયું સન્માન\nકાને તનાકા નામની જાપાની મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા ૧૧૬ વર્ષની ઉંમર ધરાવતી આ જાપાની મહિલાનું\nઆજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર\nઆજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું\nRBI બોર્ડની બેઠકમાં મોટો નિર્ણયઃ સરકારને 28 હજાર કરોડ રૂપિયા વચગાળા માટે અપાશે\nભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે તેઓ વચગાળાના ડિવિડન્ડ તરીકે સરકારને 28 હજાર કરોડ રૂપિયા આપશે. RBIની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રિઝર્વ બેંકએ\nદેશની સૌથી ઝડપી ટ્રેનનું પીએમ મોદી આ તારીખે કરશે લોન્ચિંગ\nદેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને સંભવત: વડાપ્રધાન મોદી ૧૫મી ફેબ્રુઆરીએ લીલી ઝંડી આપશે. દેશની આ સૌથી ઝડપી ટ્રેનમાં વિવિધ સુવિધા અપાશે તેમાં ભોજનની\nરાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ થયું એક, સબરીમાલામાં દરેક મહિલાઓને આપી આ છૂટ\nકેરળના સબરીમાલામાં આવેલ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક મહિલાઓના પ્રવેશને છુટ આપી દીધી હતી, તેમ છતા મંદિરનું મેનેજમેન્ટ અને રાજકીય પક્ષો વિરોધ\nભરૂચ પાલિકાના બજેટ બોર્ડમાં નગરસેવકો મચ્છરદાની અને અગબત્તી લઇને આવ્યા \nભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષની આક્રમકતા અને શાસક પક્ષના આંતરિક વિખવાદને કારણે તોફાની બની હતી. સામાન્ય સભામાં સફાઈવેરા અને લાઈટવેરાના વધારા સહિત મચ્છરોના ઉપદ્રવના મુદ્દે\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું ��ોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/british-model-maintain-relationship-with-isis-arrested/", "date_download": "2019-05-20T00:46:38Z", "digest": "sha1:KYD3VC2YDMWDGPBXR5XZZSVPGJU627WY", "length": 12894, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ | British model maintain relationship with isis, arrested - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ\nઅાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ\nનવી દિલ્હી: એક બ્રિટિશ ગ્લેમર મોડલની અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપસર ધરપકડ ���રવામાં અાવી છે. અાક્ષેપ છે કે તેને સોશિયલ મીડિયા દ્વારા અાતંકી જૂથ અાઈઅેસના અાતંકવાદીઅોનો સંપર્ક કર્યો હતો. ધ સન માટે ટોપલેસ તસવીરો પડાવી ચૂકેલી કિંબરલી મિનર્સ અંગે અેવું માનવામાં અાવી રહ્યું છે કે તેણે ચૂપચાપ ઇસ્લામ ધર્મ અપનાવી દીધો હતો. તેના દ્વારા સોશિયલ મીડિયા પર લાઈક અને શેર કરવામાં અાવતા અાઈઅેસના વીડિયોને બ્રિટનની પોલીસ અને ગુપ્તચર સંસ્થા અેમઅાઈને તપાસ કરવા મજબૂર કરી દીધી છે. ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ અા મોડલની અાતંકવાદી કાયદા ૨૦૦૦ હેઠળ ધરપકડ કરવામાં અાવી છે. પોલીસે પશ્ચિમ યોર્કશાયર સ્થિત તેના ઘરે તપાસ શરૂ કરી છે.\n૨૭ વર્ષીય મોડલને ગઈકાલે સાંજે જામીન પર મુક્ત કરવામાં અાવી છે પરંતુ હજુ પણ તપાસ ચાલુ રહેશે. ગયા મહીને એક ન્યૂઝ પેપરે ખુલાસો કર્યો હતો કે મિનર્સ સોશિયલ મીડિયા પર એલ્યાસ, અાઈસા, લોરેન, અલ-બ્રિટાનિયાના રૂપમાં સક્રિય રહે છે. તેની સાથે જ રાઈફલ અને અન્ય હથિયારો લઈને ઊભી રહેતી મહિલાઅોની તસવીરો પોસ્ટ કરતી રહે છે. અા અંગે મિનર્સનો દાવો છે કે તેને ફસાવવા માટે નકલી પ્રોફાઈલ બનાવાઈ છે. તે કહે છે કે હું કોઈપણ સોશિયલ મીડિયા સાઈટ પર સક્રિય નથી અને કોઈપણ અાતંકી સમૂહ સાથે સંપર્કમાં નથી. હું લોકોનો ખ્યાલ રાખનારી વ્યક્તિ છું અને મારું દિલ સોના જેવું શુદ્ધ છે.\nભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી-૨૦ નાગપુરમાં\nકર્ણાટક રોજિંદી રીતે 2 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખે : સુપ્રીમ\nગુજરાતમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છેઃ શંકરસિંહ\nનાઇજીરિયામાં અપહ્યત 5 ભારતીય નાવિકો મુક્ત : સુષ્મા\nમોદી ચા વેચતા હતા કે ખાલી દાવાઓ કરે છે : રાહુલનો સણસણતો સવાલ\nકંટાળો અાવે ત્યારે મોબાઈલમાં મન ન લગાવો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્��સ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/kareena-kapoor-wordk-out-video/", "date_download": "2019-05-20T01:19:36Z", "digest": "sha1:N4WJKZM5ASWFSRCOIPTY2QDF3FG73YOQ", "length": 4570, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "kareena kapoor wordk out video - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકરીનાનો વર્કઆઉટ Video જોઇને પરસેવો છૂટી જશે, આ છે તેની ફિટનેસનું રહસ્ય\nમોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાનની એક વિડિયો ક્લીપ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી જેમાં એ સૂર્ય નમસ્કાર કરતી દેખાય છે.સૈફ અલી ખાન સાથે\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે ��� એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaab6ac1aaaabeab2aa8-a85aa8ac7-aa1ac7ab0ac0-a89aa6acdaafacba97/aa6ac2aa7-a85aa8ac7-aa1ac7ab0ac0-a89aa6acdaafacba97", "date_download": "2019-05-20T01:29:58Z", "digest": "sha1:VD2RWEHRP3J5C5A25EGQMLDHFXVV46V7", "length": 9502, "nlines": 174, "source_domain": "gu.vikaspedia.in", "title": "દૂધ અને ડેરી ઉદ્યોગ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / દૂધ અને ડેરી ઉદ્યોગ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nદૂધ અને ડેરી ઉદ્યોગ\nદૂધ અને ડેરી ઉદ્યોગ\nજિલ્લા પ્રમાણે દૂધ મંડળી\nજિલ્લા પ્રમાણે દૂધ મંડળી વિશેની માહિતી\nદૂધ મંડળી વિશેની માહિતી આપવામાં આવી છે\nસ્વચ્છ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય\nસ્વચ્છ દુધ(Clean Milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો\nસ્વચ્છ દુધ ઉત્પાદનને અસર કરતાં પરિબળો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nકૃષિ સાથે પશુપાલનનું મહત્વ\nપ્રતલિત ગાય ભેંસની ઓલાદો, ખાસીયતો અને આર્થિક ક્ષમતા\nદૂધ અને ડેરી ઉદ્યોગ\nજિલ્લા પ્રમાણે દૂધ મંડળી\nસ્વચ્છ દુધ(Clean Milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો\nબાયોમાસ આધારિત ચાલતો બ્રિકવેટીંગ પ્લાન્ટ\nબાયોમાસ ગેસીફાયર સિસ્ટમ અને તેના ઉપયોગો\nગાય ભેંસ ના પોષણ માટે પશુપોષણ આહારની ચાર સૃત્રીય વ્યવસ્થા\nપશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન\nપશુપાલકોની ૧૦૮ ઈમરજન્સી અને ઉપાય\nપશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો\nબાયોમાસ ગેસીફીકેશન: એક પ્રદુષણમુક્ત ઊર્જા સ્ત્રોત\nપશુઆહાર માં સુમીશ્રીત દાણની અગત્યતા\nદૂધ ઉત્પાદન વધારવાની ચાવીઓ\nદુધાળ ગાય-ભેંસોની પસંદગીના મહત્વના મુદ્દા\nપશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેના સ���નેરી ઉપાયો\nપશુઓમાં થતા ચયાપચયના રોગો\nદુધાળા પશુ માટે સમતોલ આહાર\nપશુધન વીમા સહાય યોજના વિષે જાણો\nપશુઆહારમાં ખનીજ તત્વો અને વિટામિનોનું મહત્વ જાણો\nગુજરાત રાજ્યને મળશે ગાયની નવી નસ્લ ‘ડગરી ગાય’\nગ્રામ્ય કક્ષાએ ઉછેર કરી શકાય તેવી મરઘીની જાતો\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nભેળસેળયુકત અને નકલી ઔષધો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jun 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://brijeshbmehta.wordpress.com/2013/08/21/52-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-52-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AC/", "date_download": "2019-05-20T00:25:22Z", "digest": "sha1:FNZBRUG3JVABUAHLZNWLQRENXNRI3TMS", "length": 25941, "nlines": 198, "source_domain": "brijeshbmehta.wordpress.com", "title": "52 અઠવાડિયામાં 52 જોબ! | Revolution", "raw_content": "\n52 અઠવાડિયામાં 52 જોબ\nમુળ દિલ્હીના જુબાનાસ્વા મિશ્રાએ એન્જીનિયરની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદની દેશભરમાં કમ્યુનિકેશન વિષયમાં જાણીતી ‘માઇકા’માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે અન્ય અનુસ્નાતકોની જેમ તેના ક્ષેત્રનું કામ કર્યું. પ્રયોગાત્મક પ્રોજેક્ટ પણ હાથમાં લીધા પણ, તેને અંદરથી કંઇ જામતું નહોતું. તેને એવી જ લાગણી પ્રવર્તતી હતી કે યુવા જગતમાં અત્યારે ડોકટર, એન્જીનિયર, એમબીએ, સીએ કે કમ્યુનિકેશનની લાઇન બીબાઢાળ તરીકે લેવાતી હોઇ તેણે પણ આ પ્રમાણે અભ્યાસ કર્યો. જુબાનસ્વાની મોટાભાગના યુવાજગતને છે તેવી વિટંબણા એ હતી કે તેને હજુ સુધી એવી કઇ લાઇન, કયું કામ, કઇ કારકિર્દી-વિષય પસંદ છે તે જ સ્પષ્ટ નહોતું બન્યું. એન્જીનિયરિંગ અને કમ્યુનિકેશન નહીં પણ મને બેંકિંગ કે પછી ફોટ���ગ્રાફીમાં દિલચશ્પી છે તેવી ખબર હોય તો તેમાં પણ ઝૂકાવી દેત પણ, કંઇક એવી કારકિર્દીમાં ગળાડુબ બનવું હતું જેમાં ઊંડે ઊંડે ધગશ – પેશન ધરબાયેલી હોય પણ તે સપાટી પર બહાર ના આવી હોય.\nબરાબર આ જ અરસામાં ખાંખાખોળા કરતા તેની નજરમાં ‘વન વીક જોબ પ્રોજેક્ટ’ની વેબસાઇટ નજરે ચઢી. આ પ્રોજેક્ટનો કર્તાહર્તા અને પ્રેરક કેનેડાનો યુવાન શોન એઇકન છે. અમેરિકા અને કેનેડાની પેઢીમાં એઇકન ખૂબ જ જાણીતી હસ્તી છે. તેનું ‘વન વીક જોબ’ નામનું પુસ્તક અને દસ્તાવેજી બેસ્ટ સેલરમાં સ્થાન પામે છે.\nતમે ડિસ્કવરી ચેનલના રીયાલટી શોમાં જોયું હશે તે ખિસ્સામાં એકપણ પાઇ વગર વિશ્વના પરિભ્રમણ પર કોઇ સાહસી નીકળી પડયો હોય. ઘણા આવા ‘સર્વાઇવલ કેટગરી’ના શો છે. જંગલમાં, દરિયામાં કોઇપણ મદદ, સામાન, સામગ્રી વગેરે ખેડાણ કરતા રહેવાનું.\nએઇકન આવો જુદા પ્રકારનો જીવનયાત્રી છે. જે અવનવી કારકિર્દીઓને અવિરત પ્રત્યેક અઠવાડિયે એમ વર્ષના બાવન અઠવાડિયા અજમાવી ચૂક્યો છે.\nઆપણા જુબાનસ્વા મિશ્રાનો પ્રેરણાસ્ત્રોત કે ગોડ ફાધર આ શોન એઇકન જ છે. ૨૦૦૫માં એઇકને ૨૫ વર્ષની વયે એમબીએની ડિગ્રી કેનેડાના વાનકુવરની કેપિલાનો યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તે પછી તેની ડિગ્રી પ્રમાણેની નોકરી દોઢ વર્ષ અમેરિકામાં કરી પણ તેને લાગ્યું કે બધા મેનેજમેન્ટ,બીઝનેસનો અભ્યાસ કરતા હતા એટલે તે તેમાં જોડાયો હતો. ખરેખર મને આવા કાર્યમાં દિલ નથી લાગતું. તે તેને ઘેર પરત આવ્યો. તેના પિતાએ તેને પ્રોત્સાહિત કરતા પૂછ્યું કે ”કંઇ વાંધો નહીં શોન, તને જે ગમતું હોય, જેના માટે તીવ્ર આકાંક્ષા જાગે તેવી નોકરી કે કામ કર.” શોને પપ્પાની હૂંફને આંચકો આપતા કહ્યું કે ”પણ પપ્પા… વ્યસ્ત અભ્યાસના વર્ષો દરમ્યાન એ ખોજ કરવાની તક જ નથી મળી કે ખરેખર હું કયા વિષયમાં રસ-રૃચિ ધરાવું છું. અત્યારે કોઇ એવો લગાવ નથી દેખાતો.” પપ્પાએ વળતું પ્રોત્સાહન આપ્યું કે ”બેટા તો તે તારા અંતરને ઉલેચીને ખોળી લે.”\nબસ, એઇકન વિચારના હિલોળે ચઢી ગયો. તેમાંથી તેને વિચાર ઝબુક્યો કે એક વર્ષના બાવન અઠવાડિયા હોય. હું બાવન જુદા જુદા પ્રકારની નોકરી, વ્યવસાય કે કામોની યાદી બનાવું. પ્રત્યેક અઠવાડિયું આ રીતે એક પછી એક નોકરી, પ્રોજેક્ટ કે જે તે બીઝનેસ, વ્યવસાયીઓ જોડે વીતાવવું. વર્ગ ચારના કર્મચારીથી માંડી ક્લાસ વનના કાર્યને નજીકથી જોઉં. તનતોડ મહેનત, સાહસ માંગી લે તેવા પણ કામ કરૃ અને અતિ કુશાગ્ર ��ુધ્ધિની – તર્કની – સર્જનાત્મકતાની જરૃર પડે તેવી ઇચ્છા જાગે છે કે નહીં તે પણ ચકાસી જોઉં. તેણે તેની વેબસાઇટ દ્વારા યુવા-યુવતીઓને અપીલ કરી કે જો તમે તુલનાત્મક ઓછા વળતર સાથે પણ ગમતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવશો તેમાં ઝળકી ઊઠતા સરવાળે સારી એવી કમાણી તો કરશો જ પણ કદાચ તેવું ના પણ બને તો તમારા શ્રેષ્ઠ પ્રદાન, કાર્ય સંતોષ થકી જે સુખ, સંતોષ અને પ્રદાનની લાગણી અનુભવશો તે અતુલનીય હશે.\nબીબાઢાળ જગતમાં ગોઠવાઇ ના જશો. તેણે જુદી જુદી કંપનીઓના માલિકો અને વ્યવસાયીઓનો ઓન લાઇન સંપર્ક સાધ્યો. તેઓને સમજાવ્યા કે એક અઠવાડિયું જ તમારી જોડે રહેશે. તેનાં મહેનતાણામાંથી એક ચેરીટી ફંડ ઊભું કરશે.\nએઇકન વર્ષના બાવન અઠવાડિયામાં બાવન પ્રકારની નોકરી, કામ કે પ્રોજેક્ટ સાથે રહ્યો જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક, ફાયર ફાઇટર, ફેશન ડિઝાઇનર, કાઉબોય, એનએચએલ બાસ્કેટ બોલની મેચ દરમ્યાન કાર્ટૂન પાત્રોના મહોરા પહેરીને રમૂજ કરાવતો મેસ્કોટ, સ્ટોક માર્કેટના કર્મચારી, પ્લમ્બર, સેલ્સમેન, ફોટોગ્રાફર, કલર કામ કરનાર, જેવા બાવન કામો કર્યા.\nપ્રત્યેક નવા કામ પર જતા તે વીતેલા અઠવાડિયાના કામનો અનુભવ ઓનલાઇન જણાવતો હતો.\nએઇકને કહ્યું કે હું જે નોકરી કે વ્યવસાયમાં જતો ત્યાં એક સર્વસામાન્ય બાબત એ બહાર આવી કે મોટાભાગના કર્મચારીઓને તેઓ જે કામ કરે છે તે ગમતું જ નથી હોતું. તેઓ તેમની સંસ્થાની, ઓફિસ કે બોસની ટીકા જ કરતા હતા. મોટાભાગનાનો સૂર એવો રહેતો કે ”અમે અમારી ગમતી કારકિર્દી પસંદ કરી હોત તો.”\nએઇકને બાવન જગાએ કામ કર્યા પછી એ કામ જ ઉપાડી લીધું કે હવે બાકીની જીંદગી વિશ્વમાં તમામ યુવાનોને તેમનું ગમતું કામ અને કારકિર્દીમાં જ મક્કમ રહીને આગળ વધવા માટે પ્રેરિત કરીશ. એઇકને જે બાવન જોબની સફર કરી તે તમામમાં તેના ફિલ્મ મેકર મિત્ર ઈયાન મેકેન્ઝીને પણ સાથે રાખ્યો હતો. જે તેની આગવી દ્રષ્ટિ પ્રમાણેનું કેમેરા વર્ક કરતો રહેતો હતો. એક વર્ષ બાદ આ બાવન જોબની ઝલક આપતી દસ્તાવેજી ફિલ્મ તેઓએ બતાવી. જે અમેરિકા, કેનેડા અને યુરોપમાં તેઓ પ્રેઝન્ટેશન સાથે બતાવે છે.\nએઇકન ”ડિસ્કવર યોર પેશન”ના શિર્ષક સાથે અમેરિકા, કેનેડાની યુનિવર્સિટીઓમાં લેકચર આપે છે. તેના લેકચર્સ અને ફિલ્મના આધારે મોટાભાગના વિદ્યાર્થીઓ એ આત્મખોજ કરી શકે છે કે તેઓની રસ-રૃચિ કયા પ્રકારની છે.\nએઇકનના પ્રોજેક્ટ અંતર્ગત હવે જુદા જુદા દેશના આવા પ્રતિનિધિની ���નલાઇન ટેસ્ટ બાદ પસંદગી કરવાનું નક્કી થયું છે. જેઓ તેમના દેશમાં જેટલા રાજ્યો હોય તેટલા અઠવાડિયા માટે તેટલી જોબ કરે. અમેરિકાના બે, કેનેડાના એક અને ભારતના એક ઉમેદવાર આ પ્રોજેક્ટ માટે ઓકે થયા છે. તેઓને ‘વન વીક પ્રોજેક્ટ’ના નિયમ મુજબ આર્થિક સહાય મળશે. પ્રત્યેક અઠવાડિયા દરમ્યાન કામ કરવાનું જે પણ મહેનતાણું મળે તે ચેરીટી ફંડને મોકલવાનું રહે છે.\nભારતમાંથી જુબાનસ્વા મિશ્રાનું સિલેકશન થયું છે. મિશ્રા ૨૮ રાજ્યોમાં ૨૮ જુદી જુદી નોકરી કે કામ કરશે. જેમાંથી ૧૪ અઠવાડિયામાં ૧૪ પ્રકારની નોકરી, ૧૪ રાજ્યોમાં તો કરી ચૂક્યો છે. જેમાં મુવિ માર્કેટિંગ એક્સીક્યુટિવ, ટેટ્ટુ મેકર (ગોવામાં), ફોટોગ્રાફ, કન્સલટન્ટ, બોટ હાઉસ ડ્રાઇવર (કેરાલામાં), સુવર્ણ મંદિરમાં (અમૃતસર), ટ્રાફીક ટ્રેઇની (જમ્મુ-કાશ્મીરમાં), સ્મશાનમાં અંતિમ વિધી કરાવનાર (વારાણસીમાં), સ્કૂલ ટીચર વગેરેની જોબ તેણે કરી છે. હજુ બીજી પંદરેક જોબ, પંદર રાજ્યમાં, પંદર અઠવાડિયા માટે બાકી છે. તેના ટ્વીટર એકાઉન્ટમાં જવાથી તેની લેટેસ્ટ અપડેટ મળી શકે તેમ છે. તેને અત્યાર સુધીની તમામ જોબમાં મુવિ માર્કેટિંગ, એક્સીક્યુટિવની જોબ ખૂબ જ રસપ્રદ અને પડકારજનક લાગી.\nમિશ્રાને હવે પછીની જોબ ખેડૂત, ફેસ્ટીવલ કે ઈવેન્ટ ડાયરેકટર, ટીવી હોસ્ટ, હેલ્થ વર્કર, માછીમાર, એડ મેનેજર, ફિલ્મ ક્રીટિક, સ્વીમિંગ કોચ, મદ્યપાન પીરસનાર, રસોઇયો અને જ્વેલરી ડિઝાઇનરની કરવાની ઈચ્છા છે. મિશ્રા પણ એઇકનની જેમ તેના અનુભવના આધારે પુસ્તક લખી રહ્યો છે.\nભલે વિદ્યાર્થી મિત્રો એઇકન કે મિશ્રાની જેમ ૨૮ કે ૫૨ જોબ ના કરે પણ તેઓના પ્રોજેક્ટનો મર્મ સમજી લે તો પણ સારૃ.\n« સવારમાં સ્ત્રીઓનો મૂડ પુરુષોની સરખામણીએ વધુ ખરાબ હોય છે \nહિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/18-11-2018/151656", "date_download": "2019-05-20T01:01:12Z", "digest": "sha1:5ESJSL4DZV77O6DGXDT4UHKJWU3YQA77", "length": 18571, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા", "raw_content": "\nઅમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ. માં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિરના ઉપક્રમે સમગ્ર નોર્થ અમેરિકામાં ભારતનો લોકપ્રિય તથા અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો તહેવાર દિવાળી ઉત્‍સવ ઉજવાઇ ગયો. જે અંતર્ગત રોબિન્‍સ વિલ્લે ન્‍યુજર્સી મુકામે પણ સતત પાંચ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દિવડાઓ પ્રગટાવી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને અન્નકુટ ધરાવી ભકતજનો ધન્‍ય બન્‍યા હતા. ફટાકડાની આતશબાજી સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવી સહુ ભાવિકોએ શ્રી સ્‍વામિનારાયણ ભગવાન, પૂ. મહંત સ્‍વામી તથા સંતોના આર્શિવાદ મેળવ્‍યા હતા. તથા અન્નકુટ પ્રસાદ મેળવ્‍યો હતો.\nપૂજય મહંત સ્‍વામીએ આ તહેવાર નિમિતે વિશ્વ ભારત સહુ ભકતજનો ઉપર શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની સતત કૃપા વરસતી રહે તેવા આર્શિવાદ પાઠવ્‍યા હતા. તથા સહુ સુખી, તંદુરસ્‍ત અને સમુદ્ધ બને તેવી કામના વ્‍યકત કરી હતી તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટન��ં ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nદાહોદ શેસન્સ કોર્ટ સાથે છેતરપિંડી કરનાર વકીલની ધરપકડ:અકસ્માત સબંધી વળતર મળી ગયા છ્ત ફરીથી વળતર માટે અરજી કરતાં વકીલ સામે ગુનો દાખલ:વકીલ એ.ડી.સતનામી વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ:પોલીસે આરોપી વકીલ ની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા access_time 10:42 pm IST\nરાહુલ ગાંધીએ આપ્યો PM નરેન્દ્ર મોદીને પડકાર:રાફેલ મુદ્દે ડિબેટ અંગે રાહુલનો PMને પડકાર:મોદી મારી સાથે 15 મિનિટ ચર્ચા કરેઃ રાહુલ:કોઈપણ મંચ પર PM સાથે ચર્ચા માટે તૈયારઃ રાહુલ access_time 12:41 pm IST\nદાહોદ સબજેલ માંથી ટીવી મળી આવ્યુ: નનામી અરજીના આધારે ઉચ્ચ અધિકારી ઓએ લીધી જેલની મુલાકાત:અરજીમાં અમુક કેદીઓને વિશેષ સુવિધા અપાતી હોવાની રજુઆત :કલેક્ટર, પ્રિન્સિપાલ જજ, એસ.પી સહિત ના અધિકારીઓ જેલ ખાતે પહોંચ્યા:જેલ માં લાંચ ના કેસ માં મામલતદાર ,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે:બીનઅધિકૃત વસ્તુઓ મળી આવતા અનેક તર્ક વિતર્ક:આ સબધે તપાસ હાથ ધરાઈ access_time 10:47 pm IST\nH-1B વિઝાધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા યુ.એસ. કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ : પ્રેસિડન્ટ ટ્રમ્પના આ અધિકાર છીનવી લેવાના નિર્ણયને ફટકો access_time 6:52 pm IST\nબિહારમાં કોમીઅેકતા ઉપર જોખમ : દેવી-દેવતાની વિસર્જન યાત્રાનો રૂટ ફેરવવો પડ્યો access_time 12:33 pm IST\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST\nશક્‍તિ સોસાયટીમાં એક જ મંદિરમાં બે વખત ચોરી access_time 11:57 am IST\nસોન�� વેપારીને ફોજદારે પોલીસ કમિશ્નર ઓફિસમાં બોલાવી ફડાકા મારી કાનનો પડદો ફાડી નાખ્યો \nરાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ access_time 6:51 pm IST\nડેડાણમાંથી બોગસ રેશનકાર્ડનું કૌભાંડ ઝડપાયુ access_time 11:59 am IST\nકેશોદ યાર્ડના સેક્રેટરીએ પોતાના કર્મચારી ઉપર હાથ ઉપાડ્યો access_time 12:05 am IST\nમોરબીના પેપરમિલ ઉદ્યોગ માટે આવનારો સમય કપરો સાબિત થવાના એંધાણ access_time 12:18 pm IST\nધારાસભ્યના પુત્ર પર હુમલાના કેસમાં ત્રણની કરાયેલ ધરપકડ access_time 9:28 pm IST\nમગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરી access_time 5:51 pm IST\nવડોદરા: બીટકોઈન જેવી અમદાવાદની પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી નો મામલો:સાયબર ક્રાઈમ બ્રાન્ચે પે વે કોઈન કમ્પનીના 3 આરોપીઓની ધરપકડ access_time 10:40 pm IST\nપાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયુ કે યુ-ટર્ન લેવાવાળા સાચા નેતા નથી હોતા : access_time 1:45 pm IST\nવેનેઝુએલાના શરણાર્થીઓને કોલબિયાએ આપ્યો આશરો :બગોટામાં શરણાર્થી કેમ્પ શરુ કરાયો access_time 10:45 pm IST\nકોન્ટેકટ લેન્સ દ્વારા સુગરલેવલ માપવાના પ્રોજકેટને અલ્ફાબેટ રોકી રહી છે. access_time 1:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા access_time 1:42 pm IST\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST\n‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી : access_time 1:45 pm IST\nઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની મેચમાં હાર્દિક પંડ્યાની ખોટ પડશે :રવિ શાસ્ત્રી access_time 7:37 pm IST\nભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો access_time 10:16 pm IST\nવિરાટ કોહલી સામે ટક્કરથી બચવા ચૂપ રહેજો :સાઉથ આફ્રિકાના સુકાનીએ આપી ઓસ્ટ્રેલિયા ટીમને સલાહ access_time 5:07 pm IST\nઅક્ષરાના અંગત ફોટાઓ વર્ષ ૨૦૧૩માં જ રદ નાંખ્યા હતા access_time 12:28 pm IST\nમુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ access_time 7:23 pm IST\nપાકિસ્‍તાનની સરહદ નજીક સલમાનની ફિલ્‍મ ‘ભારત' નું શુટીંગ access_time 12:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/16-11-2018/98426", "date_download": "2019-05-20T01:05:44Z", "digest": "sha1:XL2IENILMZWS4ZXQJK3FLJXOHEBPJIIZ", "length": 16130, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "માટેલમાં પોલીસમાં અરજી કરતા આરોપીએ ઝાપટ મારી :હાથ પગ ભાંગી નાખવાની ધમકી દીધી", "raw_content": "\nમાટેલમાં પોલીસમાં અરજી કરતા આરોપીએ ઝાપટ મારી :હાથ પગ ભાંગી નાખવાની ધમકી દીધી\nવાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસમાં કરેલ અરજી બાબતે સારું નહિ લગતા ઝાપટ મારીને ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે\nવાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા નારાયણભાઈ છગનભાઈ ચાવડા (ઉ.૩૮) એ માટેલ ધરામાં ગંદુ પાણી કરવા બાબતે 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી કરેલ હોય જે માટેલ ગામે જ રહેતા હમીરભાઈ જીવનભાઈ કોળીને સારું નહિ લાગતા હમીરભાઈએ નારાયણભાઈને ઝાપટ મારી હાથ-પગ ભાંગી નાખાવની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રાર��ભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nરાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST\nવાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST\nવિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 1:39 pm IST\nસબરીમાલા વિવાદઃ કોચ્ચિ એરપોર્ટ પર તૃપ્તિ દેસાઈની અટકાયત access_time 12:05 pm IST\nમોટો ધડાકો.:આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પૂરાવા નથી : સીવીસી access_time 12:00 am IST\nભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફાંસીની સજા પર રોક લગાવવાના મુસદ્દા વિરુદ્ધ વોટ કર્યો access_time 12:00 am IST\nશનિ- રવિ વાલ્મીકી સમાજની ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન access_time 3:12 pm IST\nઅટીકા શ્યામ હોલ પાસે પડી જતાં વિક્રાંતિ સોસાયટીના વૃધ્ધનું મોત access_time 3:03 pm IST\nઈદેમિલાદુન્‍નબી પ્રસંગે સોમવારે દાઉદી વ્‍હોરા સમાજનું ભવ્‍ય ઝુલુસ નિકળશે access_time 11:56 am IST\nવાંકાનેર પેલેસમાંથી ૩૪ લાખની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરોએ માત્ર ૧૦ લાખમાં વેચી મારી'તી\nઅમરેલી જિલ્લામાં બ��જા અરણની એકતાયાત્રાનો મંડવીયના હસ્તે પ્રારંભ access_time 1:50 pm IST\nસોમવારથી સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો access_time 11:13 am IST\nરાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના 529 સંચાલકોના રાજીનામાં :લાયસન્સ પાછા આપી દીધા access_time 12:13 pm IST\nઉત્તર ગુજરાતની જીવાદોરી સમા ધરોઈ ડેમની ઘટતી જળસપાટી :ખેડૂતોને પિયતના પાણી માટે મુશ્કેલી સર્જાશે access_time 12:42 am IST\nવિજાપુરના ફુદેડામાં બે પરિવારો નજીવી બાબતે બાખડ્યા: સામસામે થયેલ હુમલામાં સાતને ગંભીર ઇજા access_time 6:08 pm IST\nશિયાળામાં ખૂલ્લામાં જ સુકાવા દો વાળ.. ન કરો હેર ડ્રાયરનો ઉપયોગ access_time 10:58 am IST\nજીમ્બાબ્વે બસમાં આગઃ ૪ર લોકોના મોત, ર૭ થી વધારે ઘાયલ access_time 11:04 pm IST\nસીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હવાઈ હુમલો: 105ના મોત access_time 5:50 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપસેઇક કાઉન્ટી ન્યુજર્સીના સીનીયર સીટીઝને એસોસીએશન દ્વારા આયોજીત વાર્ષિક દિવાળી કાર્યક્રમ, સંગીત સંધ્યા, તેમજ ભવ્ય ભોજન સમારંભનું કરવામાં આવેલું આયોજન : ૪પ૦ જેટલા સભ્ય ભાઇ બહેનોએ આપેલી હાજરી : પસેઇક સીટી કાઉન્સીલના મેમ્બર સલીમ પટેલનું કરવામાં આવેલું બહુમાનઃ સીનીયર એસોસીએશનના અગ્રણી યાકુબભાઇ પટેલે સીનીયરોને ઉદારદીલે અનુદાન આપવા કરેલી હાકલ : પ્રમુખ અમ્રતલાલ ગાંધી તેમજ મુકેશ પંડયા અને અન્ય સીનીયર સંસ્થાના અગ્રણીઓએ પ્રવચનો કર્યા : સીધ્ધી ઇવેન્ટ સરગમ ગ્રૃપના કલાકારોએ રજુ કરેલો સંુદર સંગીતનો કાર્યક્રમઃ સીનીયર ભાઇ બહેનો ખુશખુશાલ થયા. access_time 10:19 pm IST\nયુ.કે. ના મંત્રી મંડળમાંથી ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાનું રાજીનામું: બ્રેકિઝટ મામલે અનેક મિનીસ્ટરોએ રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગો : અવિશ્વાસની દરખાસ્ત આવી શકે. access_time 10:21 pm IST\n''કાલી પૂજા'': યુ.એસ.માં પૂજા સમિથિ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૩ નવે. ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પુષ્પાંજલી, ભોગ, હવન, આરતી, ડિનર તથા સંગીત સંધ્યામાં ૪૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા access_time 10:20 pm IST\nટી-૨૦ વર્લ્ડકપમાં ભારતની મહિલા ટીમની જીતની હેટ્રીક : સેમીફાઈનલમાં પ્રવેશ access_time 3:19 pm IST\nસાનિયા મિર્જાએ પતિ અને બાળક સાથે ઉજવ્યો 32મોં જન્મદિવસ access_time 3:56 pm IST\nઅમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા બદલ રૂટને મળી ચેતવણી access_time 3:19 pm IST\nફિલ્મ કલાકારોના નામ સાથે જોડાયેલા છે અનેક સાઇડ બિઝનેશઃ કોણ-કોણ સંકળાયેલ છે\nમેગાબજેટ ફિલ્મ તખ્ત માટે જાહન્વી કપૂર વહાવી રહી પરસેવો access_time 3:46 pm IST\nઅભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા થઇ 7 વર્ષની : દાદાએ શેયર કર્યો ખાસ ફોટો access_time 3:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/here-is-unic-relation-between-navratri-dussehra-041770.html", "date_download": "2019-05-20T00:27:00Z", "digest": "sha1:QI2LI3ZLS35RB2YCCXYEPJP54GEXSI73", "length": 13589, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન? જાણો | Here is unic relation between Navratri and Dussehra - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન\nસનાતન હિંદુ ધર્મમાં આપણા ઋષિ મુનિઓએ જે કોઈપણ નિયમ અને વિધાન બનાવ્યા છે તે માત્ર એટલા માટે જ કે જેનાથી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહી શકે અને આપણે જીવનની યાત્રાનો ભરપૂર આનંદ ઉઠાવી શકીએ. સમાજ અને ધર્મનો ઉંડો સંબંધ છે, જના કારણે આ વિધાનો અને પરંપરાઓને ધર્મથી સંબંધ કરવામાં આવ્યો છે જેથી માણસ તેને માનવા માટે કટિબદ્ધ રહે. ત્યારે આવો જાણીએ કે નવરાત્રી અને દશેરાની વચ્ચે શું કનેક્શન છે\nલંકા યુદ્ધના સમયે ભગવાન શ્રી રામચંદ્રએ બ્રહ્માજીની પાસે રાવણથી યુદ્ધ જીતવાની યુક્તિ પૂછવા ગયા. બ્રહ્માજીએ રામને કહ્યું કે મા ચંડીને પ્રસન્ન કરી રાવણનો વધ કરી શકાય ચે. રામે મા ચંડીની પૂજા અને હવન કરવા માટે દુર્લભ 108 નીલકમલની વ્યવસ્થા કરી. જ્યારે બીજી બાજુ રાવણે પણ વિજય અને અમરતા માટે ચંડીનો પાઠ પ્રારંભ કર્યો. ઈન્દ્રદેવે આ વાત પવન દેવના માધ્યમથી શ્રી રામ સુધી પહોંચાડી અને પરામર્શ આપ્યું કે ચંડી પાઠ પૂર્ણ થવા દેવામાં આવે.\nઆ બાજુ રાવણની માયાથી શ્રી રામની હવન સામગ્રીમાંથી એક નીલકમલ ગાયબ થઈ ગયો અને રામનો સંકલ્પ તૂટતો જોવા મળી રહ્યો હતો. દુર્લભ નીલકમલની તત્કાળ વ્યવસ્થા કરી શકવી શક્ય ન હતી. ત્યારે જ શ્રી રામને યાદ આવ્યું કે મને લોકો કમલનયન નવકંચ લોચન કહે છે. ત્યારે એક સંકલ્પ હેતુ એક નેત્ર અર્પણ કેમ ન કરી દેવી જોઈએ. શ્રી રામે જેવી પોતાના તીરથી એક આંખ કાઢી કે તેવાં જ મા ચંડી પ્રગટ થયાં અને બોલ્યાં રામ હું પ્રસન્ન થઈને તમને વિજય શ્રીનો આશીર્વાદ આપું છું.\nબ્રાહ્મણોએ હનુમાનજી પાસેથી વરદાન માગવાનું કહ્યું\nત્યારે જ રાવણે ચંડી પાઠમાં યજ્ઞ કરી રહ્યા બ્રાહ્મણોની સેવા કરવા માટે બાળકનું રૂપ ધારણ કરીને હનુમાનજી સેવા કરવા લાગ્યા. નિઃસ્વાર્થ સેવા જોઈને બ્રાહ્મણોએ હનુમાનજીથી વરદાન માંગવા માટે કહ્યું. આના પર હનુમાનજીએ વિનમ્રતાથી કહ્યું બ્રાહ્મણ દેવતા તમે જે મંત્રથી હવન કરી રહ્યા છો, તેમાંનો એક અક્ષર બદલી દો એ મારું વરદાન છે.\nબ્રાહ્મણ આ રહસ્ય સમજી ન શક્યા\nબ્રાહ્મણો આ રહસ્યને સમજી ન શક્યા અને તથાસ્તુ કહી દીધું. મંત્રમાં જયાદેવી ભર્તિહરિણીમાં 'હ'ની જગ્યાએ 'ક'નું ઉચ્ચારણ કરો. આ મારી પ્રાર્થના છે. ભર્તિહરિણી એટલે કે પ્રાણીઓની રક્ષા કરનાર અને કરિણીનો અર્થ થાય પ્રાણીને પીડિત કરનારી જેનાથી દેવીએ ક્રોધિત થઈને રાવણનો સર્વનાશ કરવાનું વિચારી લીધું. સૌપ્રથમ શ્રી રામચંદ્રજીએ શારદીય નવરાત્રીની પૂજા સમુદ્ર કિનારે પ્રારંભ કરી દશમા દિવસે લંકા પર વિજય માટે પ્રસ્થાન કરીને વિજય પ્રાપ્તી કરી હતી.\nનવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ\nમહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ\nલગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી\nદેશના વિભિન્ન ભાગોમાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણો\n1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ\nVIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબા\nઅમદાવાદઃ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું\nનવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત\nનવરાત્રીઃ ઘટ સ્થાપના સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું\nનવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ\nનવરાત્રીઃ રાશિ મુજબ આવી રીતે કરો દુર્ગા શપ્તશતીનો પાઠ\nનવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા\nનવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ\nnavratri maha navratri dussehra નવરાત્રી મહા નવરાત્રી દશેરા\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/allegations-against-vadra-triggers-storm-000615.html", "date_download": "2019-05-20T01:40:02Z", "digest": "sha1:L3SRW55KBEDLUD76S6U4FPBBKWXXSESZ", "length": 11148, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાઢેરાના આરોપોને રાજકીય રંગ, ભાજપની તપાસની માંગ | Allegations against Vadra triggers storm - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nવાઢેરાના આરોપોને રાજકીય રંગ, ભાજપની તપાસની માંગ\nનવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભુષણ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોએ રાજકીય હવા પકડી લીધી છે. ડીએલએફ દ્વારા વ્યાજ વગરની લોન અને સસ્તાભાવે જમીન આપવામાં આવી હોવાનો આક્ષેપ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને કોંગ્રેસ દ્વારા પાયાવહોણું ગણાવ્યું હતું. જ્યારે ભાજપ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે.\nએક પત્રકાર પરિષદમાં કેજરીવાલ અને ભુષણે વાઢેરા પર આરોપો લગાવ્યા હતા કે, 2007થી 2010 દરમિયાન તેમણે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. ડીલીએફ દ્વારા 65 કરોડની લોન કોઇપણ જાતના વ્યાજ વગર આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વાડ્રા અને તેમના માતા દ્વારા સંપત્તિ 50 લાખ દર્શાવવામાં આવી હોવા છતા પણ લોન આપવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી સાથે લગ્ન કરનાર 43 વર્ષિય વાડ્રા હાલ શહેરમાં નથી. તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે હાલ તેમના દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવમાં આવી નથી.\nકોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું છે કે, આ એક બેજવાબદાર અને પાયાવિહોણા આરોપો છે. \"ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક આવી છે એટલે આ સામાજિક કાર્યકર્તાઓના સમૂહ પોતાને એક રાજકીય પક્ષ તરીકે રજૂ કરી રહ્યાં છે, જો કે, તેઓ ભાજપની બીજી ટીમથી વિશેષ કહીં નથી. \" તેમ તેમણે પત્રકારોને જણાવ્યું છે.\nડીએલએફના પ્રવક્તાએ કહ્યું છે કે વાઢેરા સાથેનો વ્યવસાયિક સંબંધ એકદમ પારદર્શક છે અને તેનું ઉચ્ચકક્ષાની નીતિઓ સાથે સચાલન થયું છે.\nભ્રષ્ટાચારના આરોપો અંગે કેજરીવાલે પહેલીવાર આપી સફાઇ\n'મારપીટના આરોપો બિલકુલ ખોટા..લોકો ક્યાંથી ન્યૂઝ બનાવે છે\nસોનાક્ષી સિંહા કાળો જાદુ કરે છે: પૂજા મિશ્રા\nઆતંકવાદીનો આરોપ, ચિપ લગાવીને પોલીસે બનાવ્યો રોબોટ\nગેસ ડીલમાં મોદીની ભૂમિકા લઇને સંસદમાં હંગામો\n'કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઇએ'\nસોનિયા-રાહુલ યંગ ઇન્ડિયન કંપનીના માલિકઃ સ્વામી\nકેજરીવાલના 'બોમ્બ'ની અસર રિલાયન્સના શેરોને\nઆરએસએસ ગડકરીનું ગોડફાધર નથીઃ જોશી\nજેટલી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતું કોંગ્રેસ\nદરેક રાજકીય નેતા સામે એક સરખી તપાસ થવી જોઇએઃ સચિન પાઇલોટ\nફરી ભાજપે વીરભદ્ર પર સાધ્યા નિશાન\nનિતિન ગડકરી તમામ પ્રકારની તપાસ માટે તૈયારઃ ભાજપ\nallegation robert vadra sonia gandhi politics bjp congress arvind kejriwal આરોપ રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધી રાજકારણ ભાજપ કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/the-icc-suspends-six-umpires-000781.html", "date_download": "2019-05-20T00:54:22Z", "digest": "sha1:EHRYXFAMJZKVDYSMET56RM45XSAAYN5E", "length": 10179, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "મેચ ફિક્સિંગના આરોપી 6 અમ્પાયરોને ICCએ કર્યા સસ્પેન્ડ | The ICC suspends All six umpires - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમેચ ફિક્સિંગના આરોપી 6 અમ્પાયરોને ICCએ કર્યા સસ્પેન્ડ\nબેન્ગલોર, 10 ઓક્ટોબર: તાજેતરમાં એક ખાનગી ટીવી ચેનલે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં 6 અમ્પાયરોના નામ બહાર આવ્યા હતા. આઇસીસીએ આ તમામ 6 અમ્પાયરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. આ બધા જ અમ્પાયરો રૂપિયા લઇને મનફાવે તેમ નિર્ણય આપવા રાજી થઇ ગયા હતા.\nઆ ઘટનાનો ખુલાસો થવાથી આઇસીસીએ આની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. અને ઘટનાના 48 કલાક બાદ જ આઇસીસીએ આ નિર્ણય લઇ લીધો હતો.\nઆ સ્ટિંગ ઓપરેશનમાં જે અમ્પાયરોને દેખાડવામાં આવ્યા છે તેમાં શ્રીલંકા ગામીની દિસાનાયકે, મોરિસ વિસ્ટન અને સાગર ગલાગે, પાકિસ્તાનના નદીમ ગૌરી, અનીસ સિદ્દીકી અને બાંગ્લાદેશના નાદીર શાહનો સમાવેશ થાય છે.\nઆઇસીસીએ જણાવી દીધું હતું કે આ અમ્પાયરો હવે ભવિષ્યમાં કોઇ મેચમાં અમ્પાયરીંગ કરશે નહીં. આઇસીસીના તમામ સભ્યો આ નિર્ણય સાથે સંમત થયા હતાં.\nઆ અંગે ઇન્ડિયા ટીવીના મુખ્ય એડિટર અને ચેરમેન રજત શર્માએ ટેપની તપાસ માટે પણ તૈયારી બતાવી હતી.\nવિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવાથી BCCI પર લાગી શકે છે મોટો પ્રતિબંધ\nવર્લ્ડ કપ 2019: ભારતની પહેલી મેચ દ.આફ્રિકા સામે, પાક. સામે આ દિવસે મેચ\nઑસ્ટ્રેલિયાને હરાવી ભારતે જીત્યો અંડર-19નો વર્લ્ડ કપ\nICC એવોર્ડમાં છવાયા વિરાટ કોહલી, ICC વન ડે, ટેસ્ટના કપ્તાન\nICC મહિલા વિશ્વ કપ 2017: જાણો ક્યારે રમાશે ઇન્ડિયાની મેચ\nInd Vs Pak: ભારતને મળી કારમી હાર, 158 પર ભારત ઓલ આઉટ\nભારત-પાક.ની મેચ હાઇ-પ્રોફાઇલ નહીં, નોર્મલ હશેઃ અઝહર અલી\nચેમ્પિયન્સ ટ્રોફી: ભારતીય ટીમ જાહેર, વિરાટ કોહલી બનશે કપ્તાન\nસ્મિથ-કોહલીની ચણભણમાં અમિતાભનો સણસણતો જવાબ\nઆઇસીસીના અધ્યક્ષ પદેથી શશાંક મનોહરનું રાજીનામું\nકોહલી અને સ્મિથ વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીંઃ આઇસીસી\nપૂર્વ CAG વિનોદ રાય BCCI ના ચાર સભ્યોની પ્રશાસક પેનલના અધ્યક્ષ નિયુક્ત\nICC એવોર્ડની ઘોષણા: અશ્વિનને મળ્યા બે મહત્વના સમ્માન\nicc match fixing cricket sports મેચ ફિક્સિંગ અમ્પાયર આઇસીસી શ્રીલંકા પાકિસ્તાન\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/category/%E0%AA%9A%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95/", "date_download": "2019-05-20T01:39:29Z", "digest": "sha1:OIPYXELENEOZVAQO44M62VZWKXBQ7Q6I", "length": 10707, "nlines": 236, "source_domain": "girishparikh.wordpress.com", "title": "ચતુર્શબ્દ-મુક્તક | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in કવિતા, ચતુર્શબ્દ-મુક��તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ તુલસીદાસે ગાયું છેઃ “સમરથકો ના દોષ ગોસાંઈ”. પણ સમરથનાં કર્મોનું શું કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી” એમ લખવાનો વિચાર આવ્યો, પણ પછી ઉપર મુજબ મુક્તક લખાયું જે તુલસીદાસની ક્ષમાયાચના સાથે રજૂ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nશ્રી રામકૃષ્ણ પરમહંસ અને ગિરીશ ઘોષ (બે ચતુર્શબ્દ પ્રસંગ-મુક્તકો)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nસ્ત્રીનું ચુંબન (ચતુર્શબ્દ મુક્તક) WOMAN’S KISS (Four-worded Verse)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nતમે હાલમાં ચતુર્શબ્દ-મુક્તક કેટેગરીની આર્કાઇવ્ઝ જોઈ રહ્યા છો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/punjabi/course/how-do-i-gujarati-2/unit-1/session-8", "date_download": "2019-05-20T01:40:41Z", "digest": "sha1:AQ5BSJRL75LCMVTIDJHOBMIOYPIIKRKX", "length": 17273, "nlines": 352, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: How do I Gujarati 2 / Unit 1 / Session 8 / Activity 1", "raw_content": "\nસાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.\nસાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.\nતમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.\n ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ\nમિત્રો, આજનો વિષય છે અંગ્રેજી શબ્દો. જો તમને કોઈ અંગ્રેજી શબ્દ ખબર ન હોય તો તમે એ વિશે કઈ રીતે જણાવશો આજે અમે આ અંગે વાત કરીશું. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો, જે કંઈક વસ્તુનું વર્ણન કરી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે.\nમિત્રો, શું તમને ખબર છે કે ત્રણેય વ્યક્તિઓ શું કહેવા માંગે છે પ્રથમ વ્યક્તિ ‘a banana’ એટલે કે કેળાં વિશે વાત કરી રહ્યો છે. બીજી વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે અને ત્રીજી વ્યક્તિ 'watch' એટલે કે કાંડા ઘડિયાળ વિશે વાત કરી રહ્યો છે. So now let's look at some techniques you can use if you don't know a word in English.\nબીજો વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે. ‘Dirty’ એ 'clean' નો વિરોધી શબ્દ છે. ગુજરાતીમાં ‘clean’ નો અર્થ થાય છે સ્વચ્છ. Can you remember how they said this\n ત્રીજી વ્યક્તિ ' a watch' એટલે કે કાંડા ઘડિયાળનું વર્ણન કરે છે. પોતાની વાત જણાવવાં માટે વ્યક્તિ 'a clock' એટલે કે ઘડિયાળ કહે છે. Can you remember how he said this\nમિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે નથી જાણતા કે લસણને અંગ્રેજીમાં શું કહેવું. તો તમે કઈ રીતે જણાવશો કે વસ્તુ ‘vegetable’ એટલે કે શાકભાજીનો એક પ્રકાર છે અને કાંદા સાથે મળતું આવે છે. કાંદાને અંગ્રેજીમાં કહીશું ‘onion’.\n તમે એમ પણ કહી શકો કે 'it’s a type of vegetable' અને ‘it's similar to an onion.’ તમે નથી જાણતા કે કદરૂપુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવું પણે તમને એ ખબર છે કે સુંદરને અંગ્રેજીમાં શું કહેવાય. તો હવે કદરૂપું અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.\n મિત્રો, અંગ્રેજીમાં લસણને કહીશું ‘garlic’ અને કદરૂપુંને કહીશું ‘ugly’\n1) હું કઈ-કઈ રીત અંગ્રેજી શબ્દ જણાવી શકું જેના વિશે મને ખબર ન હોય\nA) તમે શબ્દસમૂહ 'it's a kind of...' અથવા 'it's a type of...' નો ઉપયોગ કરીને જણાવી શકો છો કે શબ્દ કઈ શ્રેણીનું છે.\nતમે વધુ માહિતી આપી શકો છો. દાખલા તરીકે કેળાં માટે તમે કહી શકો છો કે 'it's long and yellow' એટલે કે એ લાબું અને પીળું છે.\nB) જે શબ્દ વિશે જણાવવાં માંગો છો જો તે વિશેષણ છે અને તમને એનો વિરોધી શબ્દ ખબર છે, તો 'it's the opposite of' શબ્દસમૂહનો ઉપયોગ કરો. 'It's the opposite of' નો ગુજરાતીમાં અર્થ થાય છે 'તેનો વિરોધી શબ્દ છે.' 'It's the opposite of' કહીને વિરોધી વિશેષણ જણાવો.\nC) જે શબ્દ વિશે કહેવા માંગો છે તેની સાથે મળતો આવતો શબ્દ જણાવી શકો છો. આ માટે તમે 'it's like...' અથવા 'it's similar to..' નો ઉપયોગ કરીને એ શબ્દ જણાવો.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ 'milk' એટલે કે દુધ નું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n અહીં વ્યક્તિ 'milk' એટલે કે દુધ નું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે અહીં વિરોધી શબ્દનો ઉપયોગ કરી શકો નહીં.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ વિશેષણ 'old' એટલે કે વૃદ્ધનું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n અહીં 'opposite' પછી તમારે શબ્દયોગી અવ્યય 'of' નો ઉપયોગ કરવાનું છે.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ 'a rat' એટલે કે ઉંદરનું વર્ણન કરી રહ્યો છે.\n તમે કહી શકો કે શબ્દ ઉંદરને મળતું અાવે છે, સાથે-સાથે તમારે શબ્દયોગી અવ્યય 'to' નો પણ ઉપયોગ કરવાનું છે.\nઅંગ્રેજીમાં વધુ જાણવા માટે અમારા ફેસબુક ગ્રુપ માં જોડાવો\nઆવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2011/05/", "date_download": "2019-05-20T00:48:46Z", "digest": "sha1:7JR2BJEHLHKF7VFDY4VQUZFI35W55MKK", "length": 42885, "nlines": 370, "source_domain": "girishparikh.wordpress.com", "title": "મે | 2011 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nભાભી તો આવાં જ હોય \nઅલકાઃ મને ખાતરી જ હતી.\nરસેશઃ હું તને ચાહું છું અલકા.\nરસેશઃ હું ત�� તને અલકા નહીં, ઉલ્કા જ કહીશ. ઉલ્કાપાત મચાવ્યો છે તેં મારા હૈયામાં\nઅલકાઃ ગમે તે કહેજે.\nરસેશઃ ચાલ, ફરવા જઈશું\nઅલકાઃ કેવું સુંદર પ્રભાત છે..ચાલ બગીચા બાજુએ જ જઈએ.\nપ્રવચકઃ અને આ રીતે રસેશ અને અલકાની મૈત્રી બંધાઈ. ગાર્ડનમાં રસેશે ભાઈની પણ વાત કરી.\nરસેશઃ ઉલ્કા, મારા ભાઈ કેવા પરસનાલીટી છે.\nઅલકાઃ ખરેખર, પીર્યડ વખતે અમે એમને જોતાં ધરાતાં જ નથી\nરસેશઃ ભાભી કેવાં જોઈએ ઉલ્કા\n પણ તું જ કહેને.\nરસેશઃ તારી આ નર્તંતી લટોમાં આંગળી ભેરવીને જ હું તો કહીશ કે ભાભી તો …\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nભાભી તો આવાં જ હોય \nઅલકાઃ હા… નદીમાં ઘણું પાણી હતું\nરસેશઃ મારામાં પણ પાણી છે.\n[અલકા જોરથી હસે છે.]\nરસેશઃ અલકા, હસ નહીં.\nઅલકાઃ તું જરા મોં ધોઈને આવ.\nરસેશઃ અલકા, સીધો જ ઊઠીને આવ્યો છું.\nઅલકાઃ બાથરૂમ આ બાજુ છે.\nપ્રવચકઃ ને રસેશ બાથરૂમમાં જાય છે.\nઅલકાઃ (સ્વગત) રસેશને હું કેટલા વખતથી ચાહુ છું. એમ તો મને ઘણા સ્ટુડન્ટ્સ પ્રત્યે લાગણી છે, પણ રસેશ માટે તો મને પ્રેમ છે.\nરસેશઃ અલકા… શરમાઉં છું તો ઘણો જ… પણ શું કરૂં\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nમે ૨૧, ૨૦૧૧ના રોજ મિલપિટાસ, કેલિફોર્નિયામાં ‘ડગલો’ સંસ્થાએ કરેલા ‘શબ્દના રસ્તે …’ કર્યાક્રમનો અહેવાલ વાંચોઃ\nપત્રકારત્વના ક્ષેત્રે કાર્ય કરવા બદલ મે ૭, ૧૯૧૧ના રોજ ‘ગુજરાત દિન’ની ઊજવણી દરમિયાન મને એવોર્ડ આપવા બદલ બે એરિયા ગુજરાતી સમાજનો હું આભારી છું. એ દિવસે હું કાર્યક્રમામાં હાજર રહી શક્યો ન હોવાથી ‘ડગલો’ ના ‘શબ્દના રસ્તે …’ કાર્યક્રમ દરમિયાન ફરીથી ડો. વિવેક મનહર ટેલરના હસ્તે મને એવોર્ડ આપવામાં આવેલો. “ડગલો”નો પણ હું આભારી છું. આ એવોર્ડ મા સરસ્વતી, મા ગુર્જરી તથા મા ગુજરાતી ભાષાને મળ્યો છે એમ માનું છું. હું તો માત્ર નિમિત્ત છું.\nવિવેકાનંદને પ્રેમપૂર્વક અંજલી આપીને પોતાની ગઝલો, વગેરે રજૂ કરતા વિવેકના હસ્તે સન્માન મેળવાની ઇચ્છા મેં એટલા માટે કરેલી કે હું વર્ષોથી ‘વિવેકાનંદમય’ છું. સ્વામીજીએ મારી ઇચ્છા પૂરી કરી.\nમારું પુસ્તક આદિલના શેરોનો આનંદ ગુજરાત ફાઉન્ડેશનના કૌશિક અમીન દ્વારા પ્રગટ થશે.\nસ્વામી વિવેકાનંદની કૃપાથી એ પછીનું મારું પ્રગટ થતું પુસ્તક હશે SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY જે અંગ્રેજીમાં છે. સ્વામી વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧ (હા, નાઈન ઇલેવન જે અંગ્રેજીમાં છે. સ્વામી વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧ (હા, નાઈન ઇલેવન) ના રોજ શિકાગોમાં ૧૮૯૩માં શરૂ થયેલી વિશ્વધર્મ પરિષદમાં એ દિવસે જ “Sisters and brothers of America” સંબોધનથી શરૂ કરીને એમનું અમર વ્યાખ્યાન આપ્યું હતું. મારું પુસ્તક મુખ્યત્વે એ વ્યાખ્યાન વિશે છે.\nનીચેનાં મારાં ગુજરાતી પુસ્તકો પણ યોગ્ય પ્રકાશકની શોધમાં છેઃ\nદાદીમાએ માંડી વાત (બાલવાર્તાઓ)\nવાર્તા રે વાર્તા (બાલકથાગીતો)\nટમટમતા તારલા (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)\nફેરફૂદરડી (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)\nઅને મારા જીવનનું મુખ્ય ધ્યેય છે રીચર્ડ એટનબરોની “ગાંધી” ફિલ્મની કક્ષાની ‘વિવેકાનંદ” ફિલ્મ યોગ્ય ફિલ્મસર્જક દ્વારા બનાવરાવવાનું. મા શારદાની કૃપાથી ફિલ્મ માટે મેં ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા પણ લખી છે. યોગ્ય ફિલ્મસર્જકની શોધમાં છું.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ, પ્રકીર્ણ | Leave a Comment »\nભાભી તો આવાં જ હોય \nપ્રવચકઃ અને આ બાજુ રસેશ બેફામ પણે ચાલ્યો જ જાય છે. પ્રભાતની લહરોમાં એનાં ઝૂલ્ફાં વીખરાય છે. મોં પર આશા અને નિરાશાનાં વમળ ઊઠે છે. એ ચાલ્યો જ જાય છે. સ્ત્રી પુરુષને એક વાર ઈશારો કરે ત્યારે પુરુષ કેટલું બધું માની લે છે. એ આશા અને માન્યતાના દોર પર રસેશ ચાલ્યો જાય છે. એના હાથ ઝૂલે છે… પગ ધબ ધબ પડે છે. એને બતાવી આપવું છેઃ એનામાં પણ પાણી છે. અલકાના આવાસ પાસે આવીને અલકાની રૂમ આગળ રસેશ પુકારે છેઃ\nરસેશઃ અલકા, કેટલી મોહક લાગે છે આજે…\nઅલકાઃ આવ રસેશ, બેસ. આવીને તરત તેં તો વખાણ જ શરૂ કરી દીધાં.\nરસેશઃ આપણે પહેલાં એક વાર કોલેજમાં મળેલાં.\nરસેશઃ પરીક્ષામાં પાસે નંબર આવેલા.\nરસેશઃ મેં તને મદદ કરેલી એટલે તું પાસ થઈ. તારું વરસ બચી ગયું.\nરસેશઃ તે દિવસે બસમાં આપણે મળેલાં.\nરસેશઃ હા હા જ કર્યા કરશે કે કંઈ કહેશે\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nભાભી તો આવાં જ હોય \nશોભાઃ રસેશભાઈ ભારે મિજાજના છે. પણ તમ��� ચિંતા ન કરો બાપુ. દુર્ગાને અહીંયાં જ મૂકી જજો. રસેશભાઈ બહારથી જ્વાળામુખી જેવા લાગે છે પણ હૈયું તો એમની જેમ જ મીણનું છે.\nસરોજઃ બા, કાકા જતા રહ્યા\nશોભાઃ તું બોલાવી લાવે તો આવે.\nસરોજઃ ઉહું.. હું નહીં બોલાવું. મને ખીજવે છે… મારે છે…\nમહેશઃ મુસાફરીનો થાક લાગ્યો હશે. તમે આરામ કરો જરા.\nમોહનદાસઃ હા..શ.. તો સાંજની ગાડીમાં હું તો જઈશ. કેટલાળ કામ મૂકીને આ કામે આવવું પડેલું.\nમહેશઃ જરૂર. દુર્ગાને અહીં જ મૂકી જજો. દુર્ગા, તું પણ આરામ કર.\nદુર્ગાઃ ના, હું તો બહેનને મદદ કરીશ.\nમહેશઃ વાહ, તારા હોઠમાંથી તો ફૂલ ઝરે છે દુર્ગા.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nભાભી તો આવાં જ હોય \nમોહનદાસઃ શોભા, તું તો જાણે છે બેટા… ગામડાંઓમાં રખડી રખડીન થાક્યો.\nમહેશઃ દુર્ગા, કેટલી મોટી થઈ ગઈ છે તું.. મેં તને છેલ્લે જોયેલી ત્યારે કેટલી નાની હતી.\nમોહનદાસઃ છોકરીઓને મોટી થતાં વાર જ ક્યાં લાગે છે\nસરોજઃ હી..હી..હી.. બા, માસીના ગાલ કેવા લાલ થઈ ગયા છે.\nમહેશઃ શરમાય છે દુર્ગા\nશોભાઃ બાપુજી, તમે ગામડાંમાં વધુ તપાસ કરી હોત તો…\nમોહનદાસઃ અરે શોભા… તું સમજતી નથી રસેશલાલ અને દુર્ગાની જોડી કેવી દીપી ઊઠશે.\n[બારણું ખૂલે છે. રસેશ આવે છે.]\nમોહનદાસઃ ઓ… આવ્યા રસેશલાલ… બેટી દુર્ગા..\nપ્રવચકઃ પણ દુર્ગા શરમાઈને બીજી બાજુ આવેલી બારીની બહાર જુએ છે.\nશોભાઃ એટલે ઊંચે ન ચડ બારી પર સરૂ…\nસરોજઃ હું જોઉં છું બા… માસી બારીની બહાર શું જુએ છે\nરસેશઃહું આવતો હ���ો ત્યારે મારું નામ બોલાતું હતું. શું છે મારું કામ\nશોભાઃ રસેશભાઈ, જરા અહીં આવો તો.\nરસેશઃ (મોટા અવાજે) આ કોણ ઓહ પાછી એની એ જ વાત ખરી જાળ બીછાવી છે. ભાભી, હું જાઉં છું…\nશોભાઃ પણ શીદ જશો ઊઠીને તરત\nરસેશઃ ગમે ત્યાં.. જહન્નમમાં જઈશ પણ આ ઘરમાં નહીં રહું\nપ્રવચકઃ ને રસેશ ચાલ્યો જાય છે.\n[પગલાંનો ધીરે ધીરે ઓછો થતો અવાજ.]\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nભાભી તો આવાં જ હોય \nમહેશઃ (સહેજ હસીને) શોભા, તારી આ વાળની લટેલટમાં કામણ ભલે ન હોય, તારા મુખની રેખાએ રેખામાં લાવણ્ય ભલે ન હોય, તારા હોઠના એકેએક સળવળાટમાં સ્મિત ભલે ન હોય, તારી સાડી સંકોચાય ત્રાતે તારા દેહસૌષ્ઠવનાં દર્શન ભલે ન થતાં હોય છતાંય શોભા… તું તો મારા માટે હૃદય-સૌન્દર્યની અપ્રતિમ દેવી છે… તું દેવી જ છે શોભા…\nશોભાઃ ગુજરાતીના પ્રોફેસર મારા પતિદેવ… મને એટલી બધી ઊંચે ન ચડાવશો\n[સરોજ રડતી રડતી આવે છે.]\nસરોજઃ એં… એં… એં… કાકાએ મારી\nરસેશ: (બહાર આવે છે) ભાભી, એને બોલાવી લ્યો… ઓહ સોરી\nપ્રવચકઃ રસેશ એની રૂમમાં જઈને બારણું વાખી દે છે. સંધ્યા સરી ગઈ ને રાત્રિએ અંધકારની ચાદર ધરતીને ઓઢાડી દીધી. કેટલાંયની ઊંઘ ભાવિ જીવનનાં મધુર સ્વપ્નમાં વીતી, કેટલાંયની એકબીજાનાં હૈયાંની હુંફે. સૂરજના પહેલા કિરણ સાથે મહેશના ઘરના બારણે ટકોરા પડ્યા. શોભાએ સફાળી જાગીને બારણું ઉઘાડ્યું.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવા��ી લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nભાભી તો આવાં જ હોય \nમહેશઃ શોભા, રસેશ તો રંગીલો માણસ છે. જેણે ભભકદાર રંગોવાળાં ચિત્રો જોયાં હોય એને સાદા ચિત્રના હૃદયના રંગની ખબર ન હોય, શોભા…\nશોભાઃ મેં જ ભૂલ કરી. પણ આ જીભ જ એવી છે. ઘેરથી કાગળ આવ્યો ને મારાથી વાત થઈ ગઈ.\nમહેશઃ શું લખે છે\nશોભાઃ બહેન દુર્ગા માટે લાયક કોઈ મળતું જ નથી. તમે તો જાણો છો.. આપણી ગ્નાતિમાં કેટલી મુશ્કેલી છે. ફરી ફરીને બાપુજીની નજર રસેશભાઈ ઉપર જ જાય છે. દુર્ગા લાયક પણ છે. મારા કરતાં તો વધુ રૂપાળી છે.\nમહેશઃ શોભા, મને તો તારામાં સાચા સ્વરૂપનાં દર્શન થયાં છે. તારા અંતરનાં એવાં રૂપ છે કે મને જગતનાં બાહ્ય રૂપ જોવાં પણ નથી ગમતાં.\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્�� લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nમુગટને વજન હોય ખરું: ‘મુગટ’ પર બે મુક્તકો\nધવલે www.layastaro.com વેબ સાઈટ પર રઈશ મનીઆરનું ‘મુગટ’ મુક્તક પોસ્ટ કર્યું છે. લીકઃ\nમારો પ્રતિભાવઃ રઈશભાઈ, “મોર મુગટ પીતાંબરધારી” કૃષ્ણના મુગટનું એમના માથે વજન ખરું\nગઈ રાત્રે સૂતાં સૂતાં ત્રણ વાગ્યા પછી નીચેનું મુક્તક સ્ફૂર્યું:\nમુગટ છે એવો એનો નથી કંઈ ભાર\nકાનાના મોરપીંછનો મહિમા અપાર…\nમુગટ છે એવો એનો કેવો છે ભાર\nકરી દે ભસ્મ જ્યારે પહેરે નર નાર\nમુક્તક રઈશ મનીઆરને સાદર અર્પણ કરું છું.\n–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nભાભી તો આવાં જ હોય \nમહેશઃ અરે બેબી.. તું તો બડી ઉસ્તાદ છે. તેં બાને હસાવીને હવે તારી બા મને હસાવશે હોં… પણ તારે એક કામ કરવું પડશે. (ધીરેથી) અંદર કાકા છે. એમની ખબર જરા લઈ આવને.\n કાકા તો મને ખીજવે.\nશોભાઃ તો તું એમેને ખીજવજે. શું કહીને ખીજવશે\nસરોજઃ કાકી બે ચોટલા વાળાં… કાકી બે ચોટલા વાળાં…\nમહેશઃ શાબાશ… પણ બે ચોટલા તો તારે પણ છે.\nસરોજઃ પણ બાને નથી.\nમહેશઃ તો એમ કહીને ખીજવજે.\n[બારણુ ઉઘડવાનો અવાજ. બેબી અંદર જાય છે.]\n(વધુ હવે પછી …)\n www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય ’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya ’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.\nઆ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લ��ાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/sachin-tendulkar-may-become-the-brand-ambassador-of-national-mission-for-clean-ganga/", "date_download": "2019-05-20T00:44:10Z", "digest": "sha1:24SWY3XNGHZD3JDN3J2XPLFIWID4OJTO", "length": 12162, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "સચિન તેંડુલકર બની શકે છે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો બ્રાંડ એમ્બેસડર | sachin tendulkar may become the brand ambassador of national mission for clean ganga - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કર���ડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસચિન તેંડુલકર બની શકે છે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો બ્રાંડ એમ્બેસડર\nસચિન તેંડુલકર બની શકે છે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો બ્રાંડ એમ્બેસડર\nસચિન તેંડુલકર સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો એક નવો ચહેરો હોઇ શકે છે. એનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે મોદી સરકાર આ અભિયાનમાં લોકોને વધારે જાગરૂક કરવા અને સંવેદનશીલ બનાવવા માટે મોટા સ્તર પર અભિયાન તૈયાર કરી શકે છે.\nઆ બાબતમાં સંબંધિત અધિકારીઓએ કહ્યું કે તેંડુલકરને આ મિશનનો બ્રાંડ એમ્બેસડર નિયુક્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે. એણે આગળ કહ્યું કે વિવિધ આકારણીઓ અનુસાર ગંગામાં પ્રદૂષણના સ્તરમાં ખૂબ સુધારો થયો છે. આ ઉપરાંત ગંગાના કેટલાક ઘાટો પર સફાઇની અસર સ્પષ્ટ રીચે જોઇ શકાય છે.\nઆ અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે સચિન તેંડુલકર સાથે અમારી વાત ચાલી રહી છે, જેનાથી આ અભિયાન સાથે વધારે લોકોને જોડી શકાય છે. એની તરફથી પણ સંકેત મળી ગયો છે કે એ પણ આ વિચાર સાથે સહેમત છે.\nએક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આગળના મહિનામાં આ અભિયાનની શરૂઆત થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે સચિન તેંડુલકર તરફથી અત્યાર સુધી આ બાબતે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.\nઅમદાવાદી પિતા-પુત્રઅે કતારની કંપનીને 188 કરોડનો ચૂનો લગાવ્યો\nજુનિયર અંબાણીએ ઘટાડ્યું પોતાનું વજન\nપતિના મૃત્યુ બાદ મહિલાઓ કરે છે આવું મહેસૂસ\n4 કેમેરા વાળો honor 9 lite: પ્રારંભિક કીંમત રૂ.10,999/-\nપાકિસ્તાન તરફથી ફરી સિઝફાયરનું ઉલ્લંઘન, માર્યા ગયા 3 PAK રેન્જર\nઆર્થિક રીતે નબળા લોકોને પણ વિકાસની તક મળવી જોઈએઃ કોંગ્રેસ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્���ારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T01:20:19Z", "digest": "sha1:IQ3CMPDE2A7ZLGT5YS5F4VSLT4TX66W4", "length": 4247, "nlines": 90, "source_domain": "gu.wikipedia.org", "title": "કરનાલ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nકરનાલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કરનાલ જિલ્લાનું મુખ્યાલય કરનાલમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના રોહતક વિભાગમાં આવેલ છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nહરિયાણા રાજ્યમાં આવેલા જિલ્લાઓ\nઅંબાલા જિલ્લો • કરનાલ જિલ્લો • કુરુક્ષેત્ર જિલ્લો • કૈથલ જિલ��લો • ગુરગાંવ જિલ્લો • જીન્દ જિલ્લો • ઝાજ્જર જિલ્લો • પલવલ જિલ્લો • પંચકુલા જિલ્લો • પાનીપત જિલ્લો • ફતેહાબાદ જિલ્લો • ફરીદાબાદ જિલ્લો • ભિવાની જિલ્લો • મહેન્દ્રગઢ જિલ્લો • મેવાત જિલ્લો • યમુનાનગર જિલ્લો • રેવારી જિલ્લો • રોહતક જિલ્લો • સિરસા જિલ્લો • સોનીપત જિલ્લો • હિસાર જિલ્લો •\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૦૮:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kangana-ranaut-reacts-to-saif-ali-khan-s-open-letter-034494.html", "date_download": "2019-05-20T01:11:01Z", "digest": "sha1:ZEHFK37K6HZKXWXOT5VJI47WO7PX7IG5", "length": 24753, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "નેપોટિઝમ ટિપ્પણી અંગે ક્વીન કંગનાએ આપ્યો સણસણતો જવાબ | kangana ranaut reacts to saif ali khan's open letter - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nનેપોટિઝમ ટિપ્પણી અંગે ક્વીન કંગનાએ આપ્યો સણસણતો જવાબ\nઆ વખતના આઇફા 2017 એવોર્ડ્સ પર્ફોમન્સ કે વિનર્સ કરતાં વધારે કરણ જોહર, સૈફ અલી ખાન અને વરુણ ધવને કરેલ નેપોટિઝમની ટિપ્પણીને કારણે ચર્ચામાં રહ્યા. નેપોટિઝમ પર ટિપ્પણી કરવાની સાથે જ આ ત્રિપુટીએ કંગના રાણાવતની પણ ખિલ્લી ઉડાવી હતી. નોંધનીય છે કે, 'કોફી વિથ કરણ'ની લેટેસ્ટ સિઝનમાં કંગના અને સૈફ આવ્યા હતા, જ્યાં નેપોટિઝમ અંગેની ચર્ચમાં કંગનાએ કરણને બોલિવૂડમાં નેપોટિઝમના પ્રચારક કહ્યા હતા.\nઆ જ વાત યાદ રાખાની કરણ, સૈફ અને વુરણે આઇફાના સ્ટેજ પર કંગનાની મજાક ઉડાવી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ત્રણેયની ખૂબ આલોચના થયા બાદ કરણ અને વરુણે માફી માંગી લીધી હતી. સૈફ અલી ખાને આ મુદ્દે ઓપન લેટર લખ્યો હતો. હવે કંગના રાણાવતે પણ આખરે ચુપ્પી તોડતાં એક ઓપન લેટર લખ્યો છે અને કંગનાનો જવાબ ખરેખર વાંચવા જેવો છે.\nકંગનાએ પણ લખ્યો ઓપન લેટર\nકંગના રાણાવતે પોતાના ઓપન લેટરમાં લખ્યું છે, 'નેપોટિઝમ પર થતી ચર્ચા-વિચારણા હે���ાનગતિપૂર્ણ પરંતુ હેલ્ધી હોય છે. આ ચર્ચાના અલગ-અલગ પાસાને હું ઘણીવાર એન્જોય કરું છું, પરંતુ હાલમાં કેટલાક એવા પાસા મારી સામે આવ્યા છે જેનાથી મને અત્યંત દુઃખ થયું છે. આજે સવારે હું ઉઠી અને મેં જોયું કે, નેપોટિઝમ અંગેનો એક ઓપન લેટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જે સૈફ અલી ખાને લખ્યો છે. આ પહેલાં કરણ જોહરે આ મુદ્દે એક બ્લોગ લખ્યો હતો અને આ અંગે પોતાના વિચારો એક ઇન્ટરવ્યુમાં પણ વ્યક્ત કર્યા હતા, જેને કારણે હું ખૂબ ડિસ્ટર્બ થઇ હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ બિઝનેસમાં આગળ વધવાના અનેક રસ્તા છે, જેમાં ટેલેન્ટનો સમાવેશ નથી થતો.'\n'મને ખબર નથી એમના ધ્યાનમાં આવ્યું કે નહીં, પરંતુ આવું કહીને તેમણે દીલિપ કુમાર, કે.આસિફ, બિમલ રોય, સત્યજીત રે, ગુરૂ દત્ત અને આવા ઘણા આર્ટિસ્ટના અસાધારણ ટેલેન્ટનું અપમાન કર્યું છે; જેમણે ફિલ્મોમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે પણ એવા ઘણા લોકો ઇન્ડસ્ટ્રીમાં છે, જેમણે સાબિત કર્યું છે કે સફળ થવા માટે બ્રાન્ડેડ કપડાં, પોલિશ અંગ્રેજી ભાષા અને સુવ્યવસ્થિત ઉછેર કરતાં વધુ જરૂરી છે સખત મહેનત, શીખવાની તત્પરતા અને શુદ્ધ ઇચ્છાશક્તિ. દરેક ક્ષેત્રમાં આવા ઉદાહરણો તમને મળી રહશે. મારા પ્રિય મિત્ર સૈફે આ અંગે એક લેટર લખ્યો છે અને હું પણ આ અંગે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. પરંતુ, લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આને માત્ર વિચારોનું આદાન-પ્રદાન માનવામાં આવે, અમને એક-બીજાના વિરોધી માનવામાં ન આવે.'\nનેપોટિઝમ માત્ર મારો પ્રોબ્લેમ નથી\n'સૈફે પોતાના પત્રમાં લખ્યું છે કે, મેં કંગનાની માફી માંગી લીધી છે અને આ અંગે મને બીજા કોઇને સ્પષ્ટીકરણ આપવાની જરૂરિયાત નથી લાગતી. પરંતુ આ ખાલી મને કનડતો મુદ્દો નથી. નેપોટિઝમ એક એવી આદત છે, જ્યાં લોકો બૌદ્ધિક વૃત્તિના સ્થાને વર્તમાન માનવ લાગણીને ધ્યાનમાં રાખીને કામ કરે છે. મૂલ્યોની જગ્યાએ માનવ લાગણીઓ ધ્યાનમાં રાખીને થતો બિઝનેસ કદાચ સુપરફિશિયલ પ્રોફિટ કરાવતો હશે, પરંતુ તે સાચા અર્થમાં પ્રોડક્ટિવ નથી અને 1.3 બિલિયન લોકોની વસતી ધરાવતા દેશનું સામર્થ્ય દર્શાવવા સમર્થ પણ નથી. વિવિધ સ્તરે નેપોટિઝમ નિષ્પક્ષતા અને તર્કોની પરીક્ષામાં નિષ્ફળ જાય છે. વિવેકાનંદ, આઇન્સ્ટાઇન અને શેક્સપિયર જેવી મહાન હસતીઓ અને તેમના વિચારો માત્ર કેટલાક સિલેક્ટેડ લોકો માટે નથી. તેમના મૂલ્યો પર કોઇનો કોપીરાઇટ નથી, તે તો સર્વ માટે સદા ઉપલબ્ધ છે. તેમના કાર્યએ આપણા ભવિષ્યને ઓપ આપ્યો છે અને આપણું કાર્ય આવનારી પેઢીના ભવિષ્યને ઓપ આપશે.'\n'આજે મારી પાસે એટલી તાકાત છે કે હું આ મૂલ્યો માટે ઊભી રહી શકું છું, પરંતુ કાલે કદાચ મારામાં આ તાકાત નહીં હોય. બની શકે કે, કાલે કદાચ હું મારા બાળકોને તેમના સ્ટારડમના સપનાં અંગેની સાચી સમજ ન આપી શકું. જો આમ થયું, તો એક વ્યક્તિ તરીકે હું નિષ્ફળ જઇશ. પરંતુ મૂલ્યો ક્યારેય નિષ્ફળ જતા નથી, તે હંમેશા આપણી સાથે અને આપણા પછી પણ પૂરી તાકાતથી ઊભા થાય છે. તો આપણે એ તમામ લોકો જેઓ આ મૂલ્યોને અપનાવવા માંગે છે, એમને આ અંગે સ્પષ્ટીકરણ આપવાની જરૂર છે. કારણ કે, મેં કીધું એમ આપણા કાર્યોથી આવનારી પેઢીનું ભવિષ્ય ઘડાશે.'\nઆર્ટિસ્ટ અને રેસના ઘોડાની તુલના\n'તમારા(સૈફ અલી ખાનના) પત્રમાં તમે સ્ટાર કિડ્સ અને જેનેટિક્સના સંબંધ અંગે લખ્યું છે કે, એક રીતે નેપોટિઝમ એ પ્રોડ્યૂસર્સનું ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ જિન્સ પર કરવામાં આવેલ ઇનવેસ્ટમેન્ટ છે. મેં પણ લાઇફમાં ક્યારેક જેનેટિક્સ અંગે ઊંડો અભ્યાસ કર્યો છે. પરંતુ, મને એ નથી સમજાતું કે તમે રેસમાં દોડતા જેનેટકલી હાઇબ્રિડ ઘોડાને આર્ટિસ્ટ સાથે કઇ રીતે સરખાવી શકો શું તમે એમ કહેવા માંગો છો કે, આર્ટિસ્ટિક સ્કિલ્સ, સખત મહેનત, એકાગ્રતા, ઉત્સાહ, તત્પરતા, ડિસિપ્લિન અને પ્રેમ, આ બધા ગુણો ફેમિલી જિન્સ થકી માણસમાં આવે છે શું તમે એમ કહેવા માંગો છો કે, આર્ટિસ્ટિક સ્કિલ્સ, સખત મહેનત, એકાગ્રતા, ઉત્સાહ, તત્પરતા, ડિસિપ્લિન અને પ્રેમ, આ બધા ગુણો ફેમિલી જિન્સ થકી માણસમાં આવે છે જો તમારી આ વાત સાચી હોત, તો હું અત્યારે મારા ઘરમાં ખેતીકામ કરતી હોત. મને આશ્ચર્ય થાય છે કે, મારા જિન-પુલમાંથી કયા જિન્સે મને મારી આસપાસના વાતાવરણને ઓળખી મને મારી ઇચ્છા અનુસારનું કરિયર પસંદ કરવાની પ્રેરણા આપી જો તમારી આ વાત સાચી હોત, તો હું અત્યારે મારા ઘરમાં ખેતીકામ કરતી હોત. મને આશ્ચર્ય થાય છે કે, મારા જિન-પુલમાંથી કયા જિન્સે મને મારી આસપાસના વાતાવરણને ઓળખી મને મારી ઇચ્છા અનુસારનું કરિયર પસંદ કરવાની પ્રેરણા આપી\nમહાનતા અને ઉત્કૃષ્ટતા જેનેટિક્સ ન શીખવાડી શકે\n'તમે યુજિનિક્સ અંગે પણ વાત કરી હતી, જેનો અર્થ છે માનવ જાતિના પ્રજનનને નિયંત્રિત કરવું. પરંતુ મને વિશ્વાસ છે કે, હજુ સુધી માનવ જાતિમાં પણ એવા ડીએનએની શોધ નથી થઇ, જે મહાનતા અને ઉત્કૃષ્ટતા પેઢી દર પેઢીમાં આગળ વધારી શકે. જો એવું હોય તો આપણે સૌ આઇન્સ્ટાઇન, દ વિંચી, શેક્સપિયર, વિવેકાનંદ, સ્ટીફન હૉકિંગ, ટેરેંસ તાઓ વગેરેની મહાનતાના ફરી દર્શન કરવા માંગીશું. તમે એમ પણ કહ્યું હતું કે, મીડિયા નેપોટિઝમનું પ્રચારક છે. આ એક અપરાધ સમાન લાગે છે અને તથ્યથી ઘણું દૂર છે. નેપોટિઝમ એ માનવ સ્વભાવની નબળાઇ છે. એનાથી છૂટકારો મેળવવા માટે મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડે છે, ક્યારેક આપણે તેમાં સફળ થઇએ છીએ, ક્યારેક નથી થતા. તમને વિશ્વાસ ન હોય એવા ટેલેન્ટને હાયર કરવા માટે કોઇ તમારા માથે બંદૂક નથી મૂકતું. આથી તેમની પસંદગી અંગે તેમનો બચાવ કરવાની જરૂર નથી.'\nપ્રિવિલેજ્ડ વ્યક્તિઓનો વાંક નથી\n'વાસ્તવમાં મારી આ તમામ વાતો પાછળનો હેતુ બાહરના લોકોને આ ઓછો જાણીતો રસ્તો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.(વિના ઓળખાણે સંઘર્ષ કરી સફળતા મેળવવાનો રસ્તો) ધાક-ધમકી, બળતરા, નેપોટિઝમ વગેરે આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. જો તમને મેઇન સ્ટ્રીમમાં સફળતા નથી મળતી, તો ઓફ બીટમાં નસીબ અજમાવો. આજે તો અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આ ડીબેટમાં કહી શકાય કે, અહીં પ્રિવેલેજ્ડ વ્યક્તિઓનો સૌથી ઓછો વાંક છે, કારણ કે તેઓ ચેઇન રિએક્શનની આસપાસે સેટ થયેલ આ સિસ્ટમનો એક ભાગ છે. પરિવર્તન માત્ર એ લોકો લાવી શકે, જે ખરેખર પરિવર્તનની ઇચ્છા રાખતા હોય. આ સપનાં જોનારનો વિશેષાધિકાર છે, જેઓ પોતાની મહેનતે આગળ આવે છે અને કોઇ મદદ નથી માંગતા.'\n'તમારી વાત સાચી છે, લોકોના મનમાં ફેમસ અને પોપ્યુલર લોકોની જિંદગીને જોવા-જાણવાની ઘણી ઇચ્છા હોય છે. પરંતુ આપણે ભૂલીએ છીએ કે, આપણેને આ પ્રેમ સામાન્ય જિંદગી જીવતા દેશવાસીઓ તરફથી મળે છે, કારણ કે આપણે તેમના અરીસા સમાન છીએ - 'ઓમકારા'નો લંગડા ત્યાગી હોય કે 'ક્વીન'ની રાની, સામાન્ય માણસોની જિંદગીને અસામાન્ય રીતે રજૂ કરવા બદલ આપણને આ પ્રેમ મળે છે.'\n'તો શું આપણે નેપોટિઝમને અપનાવી લેવું જોઇએ જે લોકોને લાગે છે કે, આ તેમના માટે કામનું છે એ નેપોટિઝમને અપનાવી શકે છે. મારા મતે એક ત્રીજું વિશ્વ, જ્યાં લોકોને ખોરાક, કપડા, મકાન, ભણતર જેવી જીવન જરૂરિયાતની બાબતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે; તેમના માટે નેપોટિઝમ ઘણું નિરાશાજનક છે. તેમનું વિશ્વ એક આદર્શ વિશ્વ નથી. તેમના માટે જ આ આર્ટ ઇન્ડસ્ટ્રી છે. એક રીતે આપણે સૌ એમના માટા આશાના પ્રચારક છીએ.'\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nમુસીબતમાં આદિત્ય પંચોલી, રંગોલીએ શોષણની ���રિયાદ નોંધાવી\nઆદિત્ય પંચોલીએ અભિનેત્રી કંગના રનોત પર કરી FIR - આ છે મામલો\nકંગના રનોતના આરોપો પર રણબીર કપૂરે તોડ્યુ મૌન, ‘મને ખબર છે હું શું છુ'\nકંગનાએ સાધ્યુ કોંગ્રેસ પર નિશાન, ‘આપણે ક્યારેક મુઘલ-બ્રિટિશ કે ઈટાલિયન સરકારના ગુલામ રહ્યા'\nઆલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલી\n‘કંગના પર મહેશ ભટ્ટે ફેંકીને મારી હતી ચંપલ, તે આખી રાત રોઈ હતી મારી બહેન'\nરણદીપ હુડાએ કરી આલિયાની પ્રશંસા તો રંગોલી બોલી, ‘કરણ જોહરનો ચાટુકાર છે'\nકંગનાની બહેને આલિયા અને તેની મા પર સાધ્યુ નિશાનઃ આ વિદેશી ભારતને લૂટી રહ્યા છે\nકંગના અંડરગાર્મેન્ટ પહેરે કે નહિ તેની મરજી હતી મે કંઈ કહ્યુ નથીઃ પહલાજ નિહલાની\n‘કંગના મારી સાથે કોઈ રમત રમવાની કોશિશ ના કરે, હું પૉર્ન ફિલ્મ નહોતો બનાવી રહ્યો'\nપહેલાજ નિહલાનીએ મને પહેલી ફિલ્મ માટે બાથરૂમમાં પોઝ અપાવ્યો હતો: કંગના\nરણબીર અને આલિયા DUMB છે, સેક્સ પર વાત કરશે પરંતુ દેશ પર નહિઃ કંગના\nkangana ranaut saif ali khan karan johar varun dhawan iifa iifa awards કંગના રાણાવત સૈફ અલી ખાન કરણ જોહર વરુણ ધવન આઇફા આઇફા 2017 આઇફા ઍવૉર્ડ્સ આઇફા એવોર્ડ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.salangpurhanumanji.com/?rel=information-important-info&lang=hindi&lang=guj", "date_download": "2019-05-20T01:10:54Z", "digest": "sha1:E4YPOZQWJQEPFWTVZA2QVD6GDQ7WBZHM", "length": 6093, "nlines": 88, "source_domain": "www.salangpurhanumanji.com", "title": "Welcome to Kashtbhanjandev Temple-Salangpur ", "raw_content": "\nહનુમાનજી ની આરતી ના વિડિઓ\nશ્રી હનુમત્સ્તોત્રમ્ તથા મંત્ર\nશ્રી સંકટમોચન હનુમાનાષ્ટક સ્તુતિ\nશ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ભુત,પ્રેત,આધી,વ્યાધી,ઉપાધીથી આવતા યાત્રાળુઓને ખાસ સુચના\n» પાસ મેળવવાનો સમય સવારના ૦૬:૩૦ થી ૦૮:૩૦ અને બપોરના ૦૨:૩૦ થી ૦૪:૩૦ નો રહેશે આ સમય સિવાય પાસ આપવામાં આવશે નહીં.\n» સૌપ્રથમ હનુમાનજી મંદિરના કાઉન્ટરમાંથી પાઠમાં બેસનાર વ્યકિતનું નામ લખાવી પાસ મેળવી લેવો, પાસ ફકત દર્દી નો જ આપવામાં આવશે.\n» સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય તો પતિ-પત્ની બંન્નેનું નામ લખાવવું.\n» પાસ લઈ પાઠમાં બેસનાર વ્યકિતને હનુમાનજી મંદિરના પ્રસાદીના નારાયણકુંડમાં ફરજિયાત સ્નાન કરાવવું.\n» સ્ત્રી હોય તો માથું બરોબર સાફ કરી વાળ છુટા રાખવા.\n» પાઠનો સમય સવારના ૦૮:૦૦ અને બપોરના ૦૪:૦૦ વાગ્યાનો રહેશે.\n» પાસ મેળવ્યા પછી વ્યકિતને હનુમાનજી મંદિરનાં કાઉન્ટર પરથી બતાવેલ જગ્યાએ સવારના ૦૭:૪૫ અને બપોરના ૦૩:૪૫ વાગ્યે બેસાડી દેવા.\n» પાસ મંદિરમાં ભગત માંગે ત્યારે આપવો.\n» પૂજા પાઠની કોઈપણ વસ્તુ અગાઉથી લેવી નહી, જયારે મહારાજ મંગાવે ત્યારે નામ લખાવ્યું હોય તે જ કાઉન્ટર પરથી લેવી.\n» મહારાજશ્રી જે રીતે પૂજાપાઠ કે માળાની વિધિ બતાવે તે શ્રધ્ધા, વિશ્વાસથી કરવી.\n» મહારાજશ્રીએ આપેલ મુદત મુજબ સારૂ થાય એટલે નીચેના સરનામે મનીઓર્ડરથી માનતાનાં નાણા મોકલાવા. મહારાજશ્રીએ રૂબરૂ આવી જવાનું કહયું હોય તો રૂબરૂ આવી જવું અને માનતા ધરી જવી.\n» મંદિરમાં આવતા દરેક ભાવિક હરિભકતોને નમ્ર વિનંતી કે મંદિરમાં પાઠની વિધિ ચાલુ હોય ત્યારે બિલકુલ શાંતિ જાળવવી.\nશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર,\nતા.બરવાળા, બોટાદ ,પીન: ૩૮૨૪૫૦\nફોન: (૦૨૭૧૧) ૨૪૧૨૦૨ / ૨૪૧૪૦૮\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/26/ej-bhidma/", "date_download": "2019-05-20T01:22:12Z", "digest": "sha1:QCSYSHWHAJ3AVEWQIAFWMFZ7ZXYH7II7", "length": 10779, "nlines": 136, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)\nFebruary 26th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : હુંદરાજ બલવાણી | 3 પ્રતિભાવો »\nજરા જોરથી દબાવીને ઝાલ્યો હતો.\nબીક હતી કે કદાચ\nતું મારાથી વિખૂટો ન પડી જાય.\nપરંતુ ખબર જ ન પડી કે\nતારો હાથ સરકી ગયો મારા હાથમાંથી,\nહજી પણ મારા હાથમાં,\nમને ખાતરી અપાવે છે\nકે તું મને ફરી મળીશ\n« Previous નારીને…. – યૉસેફ મૅકવાન\nકેવી અજબ જેવી વાત છે – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ કાવ્યરચનાઓ.. – પ્રણવ પંડ્યા\n(કવિની રચનાઓના સંગ્રહ 'કવિતાથી વધુ કંઈ નહીં' માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી પ્રણવ પંડ્યાનો આભાર.) ૧. કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં. કવિતાના જ ખાઉં સમ, કવિતાથી વધુ કંઈ નહીં. ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી, નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં. કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર, તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં. કદી એકાંત ... [વાંચો...]\n – યોગેન્દ્ર વિ. ભટ્ટ\nહીરા-માણેક-રત્ન-ખજાના.... બધ્ધું છે, જા અંદર ગોત સૂરજ-ચંદર ધ્રુવ ને તારા.... બધ્ધું છે...જા, અંદર ગોત સૂરજ-ચંદર ધ્રુવ ને તારા.... બધ્ધું છે...જા, અંદર ગોત આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા તું માટી થા છોડ ટાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત શુભ-અશુભ ને ... [વાંચો...]\nદશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર\nમેં તારી આંખોમાં વસાવ્યું ગામ ........................ એને દઈ-દઈને દઈએ શું નામ લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં, ........................ દશે દશ દિશાનાં નામ. કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો ........................ એ આંખોમાં મારો મુકામ, મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને ........................ અંજન આંજીને શું કામ લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં, ........................ દશે દશ દિશાનાં નામ. કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો ........................ એ આંખોમાં મારો મુકામ, મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને ........................ અંજન આંજીને શું કામ ને અંજનનાં ઓરતા આંખોમાં હોય તો ........................ એકવાર જોઈ લેતું આમ. આંજવો જ હોય તો આંજી લે આંખમાં, ........................ હું જ એક સુરમાનું નામ. એ આંજેલા સુરમાને જોઈ, જોઈ ... [વાંચો...]\n3 પ્રતિભાવો : એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)\nમજા પડી ગઇ,સવાર સવારમા આપણા દિલની વાત કોઇ કરતુઁ હોય ત્યારે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nહુંદરાજભાઈ, મજાની વાત લઈ આવ્યા. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/03/viraj-lagna/", "date_download": "2019-05-20T01:09:18Z", "digest": "sha1:ZAYX7V6KN6VVF6365YYW6QPB33AT7OO3", "length": 49658, "nlines": 314, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વિરાજનાં લગ્ન – પૂજા તત્સત્", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવિરાજનાં લગ્ન – પૂજા તત્સત્\nApril 3rd, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પૂજા તત્સત | 25 પ્રતિભાવો »\n[‘નવનીત સમર્પણ’ માર્ચ-2012માંથી સાભાર.]\n‘પિકચર પરફેક્ટ’ વિરાજ વિચારી રહી. એ સાંજે ઓફિસેથી આવીને ડ્રોઈંગરૂમમાં આમ આરામખુરશીમાં પુસ્તક લઈને બેઠી હોય. પપ્પા પેપર લઈને સેટી પર અને મમ્મી શાક સમારતી આનંદનો ગરબો બોલતી હોય. અમુક ક્ષણો સમયના પ્રવાહમાં વહેતાં થીજી જતી હોય છે. એને સાચવવા કોઈ કેમેરાની જરૂર નથી હોતી. આ એક એવું દ્રશ્ય હતું જે વર્ષોથી રોજ ભજવાતું હતું. એ, પપ્પા, મમ્મી ને આ ડ્રોઈંગ હોલ.\nપણ હવે ક્યાં સુધી હજુ જાણે મનાતું નથી કે આ દશ્ય પર ક્યારેય પડદો પડી શકે. લગભગ બધી ફ્રેન્ડઝ- માલિની-સુપ્રિયા-ગીરા- પરણી ગઈ. બધાના ઘેર એકબેએકબે બાળકો. બીજું શું હજુ જાણે મનાતું નથી કે આ દશ્ય પર ક્યારેય પડદો પડી શકે. લગભગ બધી ફ્રેન્ડઝ- માલિની-સુપ્રિયા-ગીરા- પરણી ગઈ. બધાના ઘેર એકબેએકબે બાળકો. બીજું શું હવે એ પણ કંડારાયેલી કેડી પર ચાલવા જઈ રહી હતી. લગ્ન કરવાં ન કરવાં વિશેના તર્કવિતર્કો, સલાહસૂચનો, અભિપ્રાયો બધું પાછળ છૂટી ગયું હતું.\n‘પરણી જા. પહેલાં બે વર્ષ તો સારાં જ જશે. બાકીનું પછી જોયું જશે.’ માલિની. કેટલાક પ્રશ્નો ખૂંચતા ને કેટલાંક હૃદયસોંસરવાં ઊતરી જતા.\n‘જીવવા માટે એક સાથીની જરૂર હોય છે બેટા. તને પણ વહેલીમોડી પડશે જ.’ પપ્પા.\n‘તમારી ફેમિલીમાં દર પેઢીએ એક વ્યક્તિ કુંવારી હોય છે. ગઈ પેઢીએ વિરાજનાં પ્રતિમાફોઈ, એ પહેલાં તમારા અશોકકાકા ને હવે કદાચ વિરાજ….’ વિનયમામા બોલ્યા ત્યારે પપ્પાએ એમને આંગળીના ઈશારાથી ચૂપ રહેવાનું સૂચવ્યું હતું. વિરાજને પહેલેથી પ્રતિમાફોઈ બહુ ગમતાં. એમના પ્રભાવ અને રુઆબની દીવાલની લગોલગ વહેતા સ્નેહના ઝરણાની માત્ર વિરાજને જ ખબર હતી.\nવરસેક પહેલાં વિરાજે જ્યારે આઠમો છોકરો જોઈને ના પાડી ત્યારે મમ્મીનો ગુસ્સો આસમાને હતો.\n‘તો શું તારે પણ તારી ફોઈની જેમ વાંઢા રહેવું છે આ જોબ, આ મેડિટેશન… ઉંમર વટાવ્યા પછી એકલતા પૂરવાના કોઈ ઉપાય કામ નહીં લાગે. તારી ઉંમરે હું બે બાળકોની મા….’ મમ્મીનો વાકપ્રવાહ એક વાર શરૂ થયા પછી અસ્ખલિત વહેતો. એને પહેલેથી વિરાજની પ્રતિમાફોઈ સાથેની આત્મીયતા કઠતી. વિરાજ ફોઈના પગલે જશે તેવો ભય એને હંમેશાં પીડતો.\n‘…..પ્રતિમાબેનને તો પગના સાંધાની પીડા શરૂ થઈ છે. પરણ્યાં નહીં ને આખી જિંદગી વેડફી મારી. મેડિટેશનને, સ્કૂલને, યાત્રાઓને…..’ મમ્મી.\n‘એમાં જિંદગી વેડફી થોડી કહેવાય જીવે છે એમની રીતે સ્વતંત્ર રીતે….’ વિરાજ.\n‘આખું જીવન એણે સ્કૂલને સમર્પિત કર્યું…’ પપ્પા.\n‘એ તો પાછલી જિંદગીમાં ખબર પડે કે કેવી એકલતા લાગે છે. સ્કૂલનું કરેલું સમર્પણ શું કામ આવવાનું કોઈ બે ઘડી પાસે બેસનારું કે ખબરઅંતર પૂછનારુંય નહીં…. કહી દઉં છું આ વિરાજની આવી જ હાલત થશે, નહીં પરણે તો પાંત્રીસ તો થયાં. ઓલી રઘુભાઈની નીતાની જેમ છેવટે લાકડે માકડું…..’ મમ્મી.\n‘પણ એવું શા માટે હું ક્યાં પરણ્યા વિના ઝૂરી રહી છું….’ વિરાજ.\n‘જાણે મને ખબર નહીં પડતી હોય ઘણી વાર કેવી સૂનમૂન બેઠી હોય છે જાણે….’ મમ્મી.\n‘એ તો એનો સ્વભાવ છે.’ પપ્પા.\nછેલ્લા પાંચ વર્ષથી દર છ મહિને આવું યુદ્ધ થતું. મમ્મી તરફથી તલવારો ને ભાલા ફેંકાતાં. મોટે ભાગે પપ્પાની પીછેહઠ અને વિરાજના શાંત પ્રતિભાવોથી હારીને મમ્મી અંતે ‘નસીબ તમારાં’ કહીને મેદાન છોડી દેતી. બાકીનો ગુસ્સો એ દિવસે રસોડામાં શાકના વઘારમાં ઓગળતો. વિરાજ એ દિવસ પૂરતું મમ્મીનો સામનો કરવાનું ટ���ળતી. ધીમે ધીમે કોલાહલ શમી જતો અંદરનો અને બહારનો પણ.\n‘બેટા તારે પરણવું તો છે ને-’ કલાકેક પછી મમ્મીની ગેરહાજરીમાં પપ્પા હેતાળ સ્વરે વિરાજ પાસે આવીને બોલતા.\n‘તારા સર્કલમાં તને કોઈ ગમતું હોય….’\n‘મને કોઈ નથી ગમતું. એટલે આમ એવી રીતે નહીં….’\nચારેક વાર મળ્યા પછી દેવવ્રત સાથે આમ ગોઠવાઈ જશે એવી તો કલ્પના જ નહીં. બસ હવે લગ્નને ત્રણ દિવસની વાર. વિરાજનાં લગ્ન. એનાં પોતાનાં લગ્ન. ક્યારેક એટલો ગભરાટ થતો કે વાત ન પૂછો. ને ક્યારેક એવી સ્થિતપ્રજ્ઞતા જાણે એનાં નહીં કોઈ બીજાનાં લગ્ન થઈ રહ્યાં હોય \n‘ફૂલવાળા સાથે વાત થઈ પપ્પા ’ વિરાજનો ભાઈ ઉમંગ ગોગલ્સ ઉતારતો મેઈન ડોરમાંથી પ્રવેશ્યો ત્યારે વિરાજ ઝબકી. ઉમંગ એના કુટુંબ સાથે બે દિવસ પહેલાં જ અમેરિકાથી આવ્યો હતો.\n‘ક્યારની કહું છું ફૂલવાળાને ફોન કરો પણ એમના પેટનું પાણીએ…’ મમ્મીનો આનંદનો ગરબો પૂરો થઈ ગયો હતો.\n‘વિરાજફીઆ સ્ટોરી કહોને…’ ઉમંગનો નાનો દીકરો આવીને વિરાજનો હાથ ખેંચતો બોલ્યો.\n‘હેં હા બેટા એક…. એક હતી સિન્ડ્રેલા….’ વિરાજ હળવેથી એનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચતા બોલી.\n‘વિરાજબેન, કરિયાણાની દુકાનમાંથી ફોન છે.’ નોકર નટુ.\n‘દીદી, તમારી જોબ ટ્રાન્સફરનું કામ….’ ઉમંગ.\n‘એ તો ક્યારનુંય અઠવાડિયું થયું…’ વિરાજ.\n‘દીદી પાર્લરવાળી સાથે વાત થઈ ગઈ ’ ઉમંગની પત્ની માયા હાથ પર ક્રીમનો મસાજ કરતી બહાર આવી.\n‘હા, મારી ફ્રેન્ડે એક જગ્યાએ નક્કી કર્યું છે.’ વિરાજ.\n‘પણ નો સિમ્પલિસિટી હોં. તમારા પોતાનાં મેરેજ છે. ફુલ મેકઅપ, હેરસ્ટાઈલ જોઈએ. અમારા મેરેજમાં સીધાંસાદાં આવી ગયાં હતાં એવું નહીં ચાલે…’ માયા સેટી પર બેસતાં બોલી.\n‘હા હા એવું જ…. હું કિચનમાં જરા રસોયા અને રાતના મેનુ વિશે વાત કરી આવું.’ કહેતી વિરાજ ઊભી થઈ.\n‘હા બેટા કહું…’ કહેતી એ કિચન તરફ જતાં બેડરૂમ પાસેથી પસાર થઈ.\n‘દેખાવમાંય કંઈ કાઢી નાખવા જેવો નથી.’\n‘એમ કહોને પાંત્રીસ વર્ષેય મેળ પડ્યો…’\n‘ગઈ કાલની દાળ તો જાણે ખારી ઊસ….’ બેડરૂમમાંથી સંભળાતાં હંસા આન્ટી, મુક્તામાસીના ઝીણાઝીણા સંવાદોની ખારાશને ભેદતી એ કિચનમાં ગઈ.\n‘દીદી પ્રતિમાફોઈ આવ્યાં છે….’ ઉમંગનો ડ્રોઈંગહોલમાંથી અવાજ.\n‘તો મીરાંબાઈ સંસાર માંડી રહ્યાં છે એમ…..’ પ્રતિમાફોઈ લગેજ સાથે ઘરમાં પ્રવેશ્યાં ત્યારે એમનો લાક્ષણિક બુલંદ અવાજ આખા ઘરમાં પડઘાયો.\n‘આવો ફોઈ…’ વિરાજ એમને ભેટી.\n‘માય બ્લુ-આઈઝ ગર્લ’ કહેતાં એમણે વિરાજના વાંસા પર હૂંફાળો હાથ મૂક્યો.\n‘પગે કેમ છે ફોઈ \n‘એકદમ ઓલ રાઈટ…. પણ તારી જોબ ટ્રાન્સફરનું થઈ ગયુંને પહેલાં એ વાત કર…. ધેટ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ..’ ફોઈએ એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.\n‘એકદમ પાકે પાયે થઈ ગયું. ટ્રાન્સફર ઓર્ડર પણ આવી ગયો…’\n‘અને કેટલા દિવસથી ઊંઘી નથી છોડી તારી આંખો તો જો…..થાય થાય સ્ટ્રેસને કારણે…’ ફોઈ.\n‘દીદી બી.પી.નું ઈન્સ્ટ્રુમેન્ટ ક્યાં મૂક્યું છે પપ્પાને જરા….’ ઉમંગ.\n‘કેમ વધારે લાગે છે હજી સવારે તો…. આવું ફોઈ…’ વિરાજ.\n‘બેટા આવીને કહું…..’ કહેતી એ અંદર ગઈ.\nરાત્રિબેઠક વીખરાયા પછી પોતાના રૂમમાં સૂવા જતી વિરાજ મમ્મીના ઉગ્ર સ્વરો સાંભળી બેડરૂમ પાસે અટકી ગઈ.\n‘નથી આપવાની કોઈને મારી વિરાજ સિવાય…’ મમ્મી.\n‘જરા ધીમે બોલ. એ મારો ભાઈ જ છે. ક્યાં પારકો ને આવતા મહિને એની દીકરી પરણે છે…’ પપ્પા.\n‘મારી વિરાજ પણ ત્રણ દિવસ પછી પરણે છે….’ મમ્મીએ ડૂસકું દબાવ્યું.\n‘હા પણ થોડું જતું કરવાનું… આપણે મોટાં…’ પપ્પા.\n‘બધું જતું કાયમ મોટાંએ જ કરવાનું હું પરણી ત્યારે મેં પહેર્યો હતો એ નેકલેસ મારી વિરાજ નાની હતી ત્યારથી એને બહુ વહાલો છે. ના, એના સિવાય કોઈને નહીં….’ મમ્મી.\n‘એવું બાલિશ ન બનાય. અને એમણે શ્રુતિને લગ્નમાં આપવા માટે સામેથી માગ્યો છે. ના ન પડાય. એવું હોય તો વિરાજને પૂછી જો. એ ના નહીં પાડે.’ પપ્પા.\n‘નથી પૂછવું વિરાજને. ખબર છે એ ના નહીં પાડે. દીકરી તમારી જ છે ને દાનેશ્વરી….. એને ગમતી વસ્તુ છે એટલે. બાકી એને ક્યાં પડી છે ઘરેણાંની કાયમ બુઠ્ઠી ફરતી હોય છે….. અને એમનેય માગતાં વિચાર નહીં આવ્યો હોય કાયમ બુઠ્ઠી ફરતી હોય છે….. અને એમનેય માગતાં વિચાર નહીં આવ્યો હોય આપણી દીકરી એમની દીકરી નથી તે લગ્નટાણે માંગી લીધું આપણી દીકરી એમની દીકરી નથી તે લગ્નટાણે માંગી લીધું લો આ રહી વિરાજ…’ મમ્મી બેડરૂમનું બારણું અંદરથી બંધ કરીને સ્ટોપર વાસતી વિરાજને જોતાં બોલી.\n‘બેટા વિરાજ, હું એમ કહું છું….’ પપ્પા.\n‘હા મેં સાંભળ્યું પપ્પા. નેકલેસ એમને આપી દોને. શ્રુતિ પરણે છે ને ભલે એ પહેરતી. મારે નથી જોઈતો. મારે ક્યાં…’ વિરાજ ધીમે સાદે બોલી.\n‘હું પણ એમ જ કહું છું પણ તારી મમ્મી….’ પપ્પા.\n‘કરો તમારે જે કરવું હોય તે, એ લોકો બહાર જ બેઠા છે. આપી દો લઈને…’ મમ્મી નેકલેસ મૂકેલું પાઉચ પથારી પર જરા જોરથી મૂકીને બહાર ગઈ.\n‘મોટા ભાઈ જરા બહાર આવો તો….’ બહારથી વિનયમામાનો અવાજ સંભળાયો.\n‘હા આવું…. વિરાજ બેટા આ જરા વાર સાચવજે….’ કહેતાં પપ્પા બહાર ગયા.\nવિરાજ પાઉચ સામે જોઈ રહી. પછી ધીરેથી એમાંથી નેકલેસ કાઢ્યો. માણેક અને મોતી જડેલ પ્રાચીન કલાકૃતિ જેવા નેકલેસ સામે ધારીને જોઈ રહી. એને પાંચ વર્ષની ચણિયાચોળી પહેરીને દોડાદોડ કરતી વિરાજ દેખાઈ… ‘મમ્મી મને આપ, મને આપ… મારે નેકલેસ પહેરવો છે….’ મમ્મી તિજોરીમાંથી ચાંદીની ડબીમાં રૂમાં સાચવીને મૂકેલ નેકલેસ કાઢે એટલે એ એની આગળપાછળ કૂદવા લાગતી. મમ્મી એને સાચવીને પહેરાવતી. ‘જો સાચવજે હોં અને થોડી વાર અરીસામાં જોઈને પાછો આપી દે જે હોં બેટા….’ વિરાજ નેકલેસ પહેરીને આમતેમ ફરીને અરીસામાં પોતાને જોયા કરતી.\n‘તને પહેલેથી બહુ ગમે છે નહીં બેટા કંઈ નહિ, એવું હશે તો લગ્ન પતે એટલે સોની પાસે આવો જ બીજો બનાવડાવીશું. ચિંતા ન કરતી બેટા….’ પપ્પાના અવાજથી વિરાજ ચમકી. પછી નેકલેસ પાછો પાઉચમાં મૂકી પપ્પાને આપતાં કહે :\n‘ના ના એવું કશું નથી. લો સાચવીને વીણાકાકી ને અત્યારે જ આપી દો એટલે ચિંતા નહીં.’\nલગ્નની આગળના ત્રણ દિવસો સરકી ગયા. ગ્રહશાંતિ, માંડવો, ગણેશસ્થાપન, મેંદી અને સંગીતસંધ્યા સંપન્ન થયાં. લગ્નની આગલી રાત્રે મહેમાનોની વિદાય પછી વિરાજે ડ્રોઈંગ હોલની પંખાની સ્વિચ બંધ કરી. આંગળી સ્વિચ પરથી ઉઠાવ્યા પછી ક્યાંય સુધી એ સ્વિચ સામે જોઈ રહી. આંગળીઓના સ્પર્શથી મેલી થયેલી સ્વિચ અને એની આંગળી કેટલાં વર્ષોથી એકબીજાને ઓળખતાં હતાં \n‘ગઈ કાલે જ છોકરાઓએ મારી સાથે શરત મારી હતી. વિરાજદીદી વિદાય વખતે રોશે કે નહીં મેં કહ્યું નહીં રોવે….’ પ્રતિમાફોઈના ભારે અવાજથી વિરાજ એકદમ ફરીને એમની સામે જોવા લાગી.\n‘તારે શું વાતચીત થઈ હતી એ મિ. દેવવ્રત સાથે ફોનમાં સાંભળવાની બહુ મજા ન આવી.’\n‘બસ ખાસ નહીં. પાંત્રીસ વર્ષે ફેવરિટ કલર કયો એવું બધું તો પૂછવાનું હોય નહીં. એના કામ વિશે, મારી જોબ વિશે….’\n‘એ કેમ વાંઢો રહ્યો ચાલીસ વર્ષ સુધી…’\n‘બસ એને પણ એવું જ હતું મારા જેવું. થોડું ગમે ન ગમે પછી થોડો વખત પરણવું જ નથી એવું બધું કરીને…’\n‘વર્લ્ડ બેન્કમાં છે. કુટુંબમાં ખાસ કોઈ નથી. હું જ જન્માક્ષર મેળવવા ગઈ હતી. ત્રીસ ગુણાંક અને નાડીદોષ- મંગળ નથી, આમ તો બધું બરાબર લાગે છે પછી તો….’\n‘નેકલેસ વીણાને આપી દીધો \n‘હેં હા. આપી દીધો. શ્રુતિને એનાં મેરેજના શોપિંગમાં મને સાથે લઈ જવી હતી, પણ મારે તો મેરેજ પછી બે દિવસ પછી દિલ્હી જવાનું થશે એટલે….’\n‘શ્રુતિનાં લગ્ન પંદર દિવસ પહેલાં ફોક થઈ ગ��ાં છે…’\n‘મને પણ આજે સવારે જ ખબર પડી…’ પછી કોઈ કંઈ બોલ્યું નહીં. વિરાજને રાત્રે શ્રુતિ પેલો નેકલેસ પહેરીને દેવવ્રત સાથે પરણી રહી હોય એવું કંઈક ઝાંખું સ્વપ્ન દેખાયું.\nપરોઢિયે ચાર વાગ્યે એની આંખ ઊઘડી ગઈ. રૂમમાં ચારેકોર એની નજર ફરવા લાગી. પપ્પા, મમ્મી, આ ઘર અને વિચારો…. નથી કરવાં બસ આજે લગ્ન. ઊભી થઈને ડાયનિંગ ટેબલ સુધી આવી ત્યાં સુધીમાં તો આખું ઘર જાણે એને પરાણે વીંટળાઈ વળ્યું. ટેબલ પર મમ્મી, પપ્પાની બી.પી., ડાયાબિટીસની દવાઓ, મમ્મીની કમરે શેક કરવાની ગુલાબી કોથળી, કરિયાણું, નાસ્તાના ડબા, ખુરશીઓ, ફ્રિજ-વોશિંગ મશીન-સૌને જાણે અચાનક આંખો આવી ગઈ હતી. અભિમન્યુના ચક્રવ્યૂહના કોઠાની જેમ એક એક પગલું વીંધતી એ વોશબેસિન તરફ જવા લાગી. બાજુમાં ઉમંગના બેડરૂમમાં ચહલપહલ, ગુસપુસ માયાનો ઝીણો અવાજ…’\n‘છોકરાઓને હમણાં ઉઠાડવા નથી. મોડા તૈયાર કરીશું…. આમનેય પાંત્રીસ વર્ષે શી ખબર શું રહી જતું’તું. એકાદ વર્ષ પછી કર્યું હોત તો મારી ટ્રેઈનિંગ પતી જાત. માંડ સારી જોબ મળી છે. હવે મમ્મી, પપ્પાની બધી ચિંતા આપણને જ…. વીણાકાકીએ છેવટે પેલો નેકલેસ પચાવી જ પાડ્યો. આમેય આપણા ભાગે ક્યાં…’\n‘શઅઅઅ…. અત્યારે આ બધું….’ ઉમંગ.\nવિરાજ ઝડપભેર વોશબેસિન પાસે પહોંચી ગઈ. બ્રશ અને પેસ્ટ હાથમાં લઈને એણે સહેજ વાર આંખો મીંચી દીધી. શિયાળામાં સાલું ન સાંભળવું હોય તોય બધું કાન સુધી ક્લિયરલી પહોંચી જાય છે. એણે પોતાના રૂમમાં જઈને કબાટ ખોલ્યો. ઉપરના ખાનામાં ચોપડીઓની વચ્ચે અંદરની દીવાલ પર વર્ષોથી ચોંટાડેલું બારમા ધોરણનું સમયપત્રક. કોણ જાણે કેમ ત્યાં રહી ગયું હશે કબાટ બંધ કરતાં હેન્ડલ પર મૂકેલ જમણા હાથની પહેલી આંગળી પર પહેરેલી મમ્મીની વીંટી. આખા ઘર, શરીર, આત્મા પર પાંત્રીસ વર્ષની યાદોની જાણે ઝીણી કતરણ. નાહવા જતાં પહેલાં ખૂણામાંથી ઘર ઝાપટવાનું કપડું લીધું. આદતવશ. પછી પાછું મૂકી દીધું. આ વર્ષો જૂની ટેવોને વળી ક્યા ઉકરડે નાખવી કબાટ બંધ કરતાં હેન્ડલ પર મૂકેલ જમણા હાથની પહેલી આંગળી પર પહેરેલી મમ્મીની વીંટી. આખા ઘર, શરીર, આત્મા પર પાંત્રીસ વર્ષની યાદોની જાણે ઝીણી કતરણ. નાહવા જતાં પહેલાં ખૂણામાંથી ઘર ઝાપટવાનું કપડું લીધું. આદતવશ. પછી પાછું મૂકી દીધું. આ વર્ષો જૂની ટેવોને વળી ક્યા ઉકરડે નાખવી સાત વાગ્યા સુધીમાં તો ઘર અવાજોથી ઊભરાઈ ગયું. ઉમંગનો નાનકો અચાનક દોડતો આવી આંખો પહોળી કરીને કહે,\n‘ફીઆ તમારું વોશિંગ મશીન તો વોક પણ કરે છે….’\n‘આ શું કહે છે….’ પપ્પા.\n‘એ તો વોશિંગ મશીનમાં ઓવરલોડ થઈ ગયો હશે એટલે જરા જગ્યા પરથી ખસી ગયું હશે…’ મમ્મી.\n‘સારું છે વ્હીલની નીચે ઘોડી છે. નહીંતર અત્યાર સુધીમાં ચાલતું ચાલતું ડ્રોઈંગ હોલમાં પહોંચી ગયું હોત…’ ઉમંગ નહાઈને બાથરૂમમાંથી બહાર નીકળતાં બોલ્યો.\n‘અવાજેય બહુ કરે છે. પેલા નરસિંહ મહેતાએ કેટલી વાર કહ્યું પણ એમને ક્યાં કંઈ… બધું બસ કાં તો વિરાજે કરવાનું કાં તો મારે. અને હવે તો બસ હું જ….’ મમ્મી.\n‘પણ આટલો ઓવરલોડ ન કરતી હોય તો. બે વાર ધોવાય અને ગઈ કાલે રસોઈનો કેટલો બગાડ થયો હતો કાલનું બધું એમનું એમ પડ્યું છે. હવે આજે સાંજે મહારાજને વ્યવસ્થિત સૂચના આપજો. બગાડ ન કરતા….’ ક્યારેય મોટેથી ન બોલતી વિરાજ આટલું બધું જરા ઊંચા સાદે બોલી એટલે આજુબાજુમાં સૌ અવાચક થઈ એકબીજા સામે જોવા લાગ્યા. વિરાજ છોભીલી પડી બીજી તરફ જોવા લાગી. મમ્મી થોડી વાર સ્થિર ઊભી રહી. પછી મૃણાલ પાસે આવી ભરેલી આંખો સાથે ત્રુટક સ્વરમાં કહે :\n‘તું જવાની છે એટલે…. બધો ગુસ્સો વોશિંગ મશીન મમ્મી રસોઈ પર… હું શું નથી જાણતી આપણા ત્રણેય પર શું વીતી રહી છે તું છે ત્યાં સુધી બધું….. પછી કંઈ નહીં. ઘર જાણે ખાવા ધાશે. તારા રૂમમાં જવા તો જાણે પગ જ….’\n‘બસ મમ્મી’ વિરાજે મમ્મીની પીઠ પર હાથ પસવાર્યો, ‘મમ્મી હસ્તમેળાપ એક વાગ્યાનો છે. અત્યારે આ બધું… હજી બધાને તૈયાર થવાનું છે. વિરાજની પાર્લરવાળી આવતી જ હશે.’ ઉમંગ.\nઘરમાંથી નીકળતાં પહેલાં દેવઘરને પગે લાગીને વિરાજ મમ્મી-પપ્પાના રૂમમાં ગઈ. એણે આંખોથી આખા રૂમને પ્રેમથી પસવાર્યો. ત્યાં તિજોરીની ચાવી જમીન પર પડેલી દેખાઈ. ક્યાંક આડીઅવળી થઈ જશે વિચારી બીજું કંઈ સૂઝ્યું નહીં એટલે ચાવીનો ચાંદીનો ઝૂડો કેડે ખોસી દીધો. પપ્પાનું આ મહિનાનું પેન્શન…. કોણ લાવશે પછી ઉમંગનું ‘દીદી જલદી’ સંભળાતાં એ ઝડપભેર બહાર નીકળી ગઈ. પણ એની જાણ બહાર એનું આખું ઘર સરસામાન સહિત એના પાનેતરના જરદોશી જરીકામમાં મઢાઈને લગ્નની ચોરી સુધી ચાલી આવ્યું હતું. મમ્મી, પપ્પા, દવાઓ, ઉમંગ, માયા, સિન્ડ્રેલાની સ્ટોરી, શેક કરવાની ગુલાબી કોથળી, શ્રુતિનાં લગ્ન, પેલો નેકલેસ, કરિયાણું, વોશિંગ મશીન ને પપ્પાનું પેન્શન…. એને આંખો બંધ કરી દીધી. પોપચાંમાં લાલ, ગુલાબી, કથ્થાઈ, ભૂરા રંગો ઊમટ્યા.\n‘દીદી તિજોરીની ચાવી જોઈતી હતી. ક્યાંય દેખાતી નથી. ક્યાં હશે કંઈ…’ કાનમાં માયાના ધીમા અવાજથી લગ્નની ચોરીમાં બેઠેલી વિરાજ ચમકી. એણે ત્વરાથી કેડે ખોસેલો ચાવીનો ઝૂડો માયાને આપી દીધો. બ્રાહ્મણના મંત્રોચ્ચાર અને લગ્નગીતોના સૂરો એકબીજામાં ભળીને જુગલબંદી રચી રહ્યાં હતાં. ‘લાખોપતિ રે સાજન બેઠું માંડવડે….’\n‘ચાવીની સાથે ચિંતાઓ પણ આપી દેવી હતીને થાક હળવો થઈ જાત….’\n વિરાજે બાજુમાં બેઠેલા દેવવ્રત સામે જોયું. ઓહ. થોડી ક્ષણો માટે દેવવ્રતનાં ચશ્માંની આંખોની પેલે પારના પ્રવાહોમાં એના વિચારો તણાઈને દૂર વહી ગયા. સામેથી વીણાકાકી વિરાજના કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ બોલવા આવી રહ્યાં હતાં. વિરાજ થોડી વાર એમના ગળામાં ચમકતા પેલા નેકલેસ સામે જોઈ રહી. પછી ફરી દેવવ્રતની ચશ્માંમઢી આંખો સામે જોવા લાગી.\n[તંત્રીનોંધ : પચ્ચીસ વર્ષને બદલે પાંત્રીસ વર્ષે થતાં લગ્નની આસપાસનો માહોલ કેવો હોય છે, તેનું ચિત્રણ આ વાર્તામાં સુપેરે પ્રગટ થયું છે. પાંત્રીસ વર્ષે લગ્ન કરતી કન્યાનાં મનમાં ચિંતાઓ અને જવાબદારીનું ભાન વિશેષ પ્રમાણમાં હોય છે આથી તેને પપ્પાનાં પેન્શનથી લઈને નાનામોટાં અનેક ઘરકામની ચિંતા સતાવે છે. બીજી તરફ, જે સમાજ એને જલ્દી લગ્ન કરવા માટે ઉકસાવતો હતો એ જ સમાજ લગ્ન વખતે ‘મેળ પડી ગયો ખરો…’ કહીને જાણે ઠંડુ પાણી રેડી દે છે. સમાજની નજરમાં પચ્ચીસ વર્ષે થતાં લગ્ન એ હકીકતે ‘લગ્ન’ કહેવાય છે, જ્યારે પાંત્રીસ વર્ષે થતાં લગ્ન એ ‘ગોઠવણ’ બનીને રહી જાય છે. આ ‘ગોઠવણ’ની વિધિમાં આવેલા લોકો અંદરોઅંદર વાતો કરે છે કે : ‘આમનેય પાંત્રીસ વર્ષે શી ખબર શું રહી જતું’તું. એકાદ વર્ષ પછી કર્યું હોત તો મારી ટ્રેઈનિંગ પતી જાત. માંડ સારી જોબ મળી છે…’ નેકલેસ તો એના ગળામાં શોભે છે જેના લગ્ન નાની ઉંમરે થતાં હોય વિરાજને વળી નેકલેસની શું જરૂર વિરાજને વળી નેકલેસની શું જરૂર એક પછી એક, એમ ધીમે ધીમે બધું જ વિરાજના હાથમાંથી સરકતું જાય છે…. છેલ્લે ચાવીનો ઝૂડો પણ લઈ લેવામાં આવે છે. હવે કશું જ એનું નથી – આ પીડા ખૂબ સુક્ષ્મ રીતે આ કથામાં આલેખાઈ છે.]\n« Previous જોક્સ જંકશન – મન્નુ શેખચલ્લી\nવાર્તાલાપ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાચો સાથીદાર – આશા વીરેન્દ્ર\nહીં ગામમાં એકલા રહીને શરીરની કેવી હાલત કરી નાખી છે બાપુ કાલનો આવ્યો છું ને જોઉં છું કે, જરા વાર માટે ય તમારી ઉધરસ અટકતી નથી. નહીં સરખો ખોરાક લેવાનો કે નહીં સરખી દવા. સારું ક્યાંથી થાય કાલનો આવ્યો છું ને જોઉં છું કે, જરા વાર માટે ય તમારી ઉધરસ અટકતી નથી. નહ���ં સરખો ખોરાક લેવાનો કે નહીં સરખી દવા. સારું ક્યાંથી થાય ’ જસવીન્દરે કરતારસિંગને કહ્યું. ‘બેટા, ઉંમર થાય એટલે નાનું-મોટું તો ચાલ્યા કરે. બાકી, હું તાજો-માજો છું. હજી આજે ય સવારે કસરત કરું છું ... [વાંચો...]\nહું વાર્તા લખું છું – હરિશ્ચંદ્ર\nઘરકામ આટોપી હું રસોડામાંથી બહાર આવી, તો એ મોઢા પર છાપું રાખી ઘોરતા હતા. મને જરીક ચીડ ચડી. મેં છાપું ખેંચી લઈ કહ્યું, ‘અત્યારમાં શું ઘોરવા માંડ્યા મારે એક વાત કરવી છે.’ ‘તે કર ને મારે એક વાત કરવી છે.’ ‘તે કર ને ’ ‘છાપામાં આ ફોટો જોયો ’ ‘છાપામાં આ ફોટો જોયો – કુ. શીલા શાહ એમ.બી.બી.એસ.માં પ્રથમ આવ્યાં. એ મારી બહેનપણી. ઈન્ટર સુધી અમે સાથે. અમારાં બંનેના સરખા માર્ક્સ. પછી એ ... [વાંચો...]\nવજ્રાદ્ અપિ કઠોરાણિ… – ગિરિમા ઘારેખાન\n(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) [વજ્રાદ્‍ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્‍ અપિ લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્‍ અહીંતે ॥ - ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ] બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને મૂક્યો અને પોતાની ખુરશીમાં ગોઠવાયા. રોજની જેમ એ હવે કમ્પ્યૂટર ચાલુ કરવા જતા હતા ત્યાં જ કૅબિનનું બારણું એક ઝાટકા સાથે ... [વાંચો...]\n25 પ્રતિભાવો : વિરાજનાં લગ્ન – પૂજા તત્સત્\n) લગ્ન ખરેખર તો પરિપક્વ નિર્ણય હોયછે. સમાજ તો ગમે તે (પોતાને કે નિર્ધારીત) ઉંમરે લગ્ન કરો વિરુદ્ધ બોલનાર રહેવાનો લાગણી દાબી ને પરિપક્વ વર્તી શકે પુક્ત નહીં.\nખરેખર ખુબ સરસ રીતે લખેલ વાર્તા.\nખુબ જ સુંદર વાર્તા છે. વિરાજે અનુભવેલ મહાભિનિષ્ક્રમણ, તથા તેના હદયની સંવેદનાનું ખુબ જ સુંદર આલેખન વાર્તાકારે કર્યુ છે.\nપણ એની જાણ બહાર એનું આખું ઘર સરસામાન સહિત એના પાનેતરના જરદોશી જરીકામમાં મઢાઈને લગ્નની ચોરી સુધી ચાલી આવ્યું હતું. ખુબ જ સુન્દર રજુઆત્\nઆ વાર્તા મા નવિનતા ઘણી જ છે. સાથે સાથે રોચકતા હોવાના કારણે એક જ બેઠકે પુરે પુરી વાચવા નો આનદ વિશેષ છે. આવી બીજી વાર્તા જરુર થી મારા ઈ-મેઈલ પર મોકલાવશો તો ઘણી જ ખુશી થશે. એજ આશા સાથે.\nએકદમ સરસ વાત છે \nખુબ જ અસરકારક રજુઆત……ચોટદાર સઁવાદ…લગ્નનુ આખુ ચિત્ર હજુ નજર સામેથી હટતુઁ નથી….અભિન્ઁદન.\nબો સરસ હુ પન આ જ હલત હુ પોતે ચુ એમ લગે ચે સરસ્\nબહુ જ સરસ રીતે કરવામા આવેલુ આલેખન \nબહુ જ હર્દય સપર્શ વાર્તા ચ્હે\nય���ગ્ય સમયે યોગ્ય કામો થાય તો સારું નહીતર મન માને નહિ તોયે મન મનાવ વાનું. લગ્ન એ ખુબ અગત્યની બાબત છે. યોગ્ય સમયે ઢોલ વાગે તો કામનું. પછતાયા હોય તેને પુછજો\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/04-01-2018/13690", "date_download": "2019-05-20T01:02:36Z", "digest": "sha1:Y6FGF2PDTQPEJDHOESXRKO2H2GTXLNKC", "length": 15823, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત\nશિકાગો : યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ડો. યમુના ક્રિヘનની પસંદગી ‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭' માટે થઇ છે.\nઇન્‍ફોસિસ સોફટવેર મેજરના સાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા કરાયેલી ઘોષણા મુજબ ફીઝીકલ સાયન્‍સ કેટેગરીમાં ૨૦૧૭ની સાલના એવોર્ડ માટ�� તેની પસંદગી કરવામાં આવી છે.\nન્‍યુરો સાયન્‍ટીસ્‍ટસ, કોમ્‍પ્‍યુટર સાયન્‍ટીસ્‍ટસ સહિત જુદી જુદી ૬ કેટેગરી માટે અપાતા એવોર્ડના વિજેતાઓમાં સમાવેશ થવા માટે ૨૩૬ એન્‍ટ્રી આવી હતી. તમામ ૬ કેટેગરીમાં એવોર્ડ માટે પસંદ થયેલાઓને ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST\nગુજરાતમાં વિપક્ષી નેતા ��ામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે \"હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ.\" access_time 4:05 pm IST\nવિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST\nઇઝરાયલી પ્રધાનમંત્રી લાવશે નરેન્દ્રભાઈ મોદી માટે ખાસ ગિફ્ટ access_time 10:09 pm IST\nઠંડીથી થરથર કાંપતુ અમેરિકાઃ બરફના તોફાનની ચેતવણી access_time 9:58 am IST\nમમતા બેનર્જી વિરુદ્ધ આસામમાં ફરિયાદ:કેન્દ્ર ઉપર બંગાળીઓને ખદેડવાનો લગાવ્યો હતો આરોપ access_time 10:47 pm IST\nરેલનગરની સગીરાનું અપહરણઃ શકદાર કનૈયા ઉર્ફ કાના રાજપૂતનું નામ ખુલ્યું access_time 11:15 am IST\nચીલ ઝડપના ગુનામાં સોની વેપારી સહિત બે આરોપીનો નિર્દોષ-છૂટકારો access_time 4:13 pm IST\nવિકાસ વિદ્યાલયમાં નવા વર્ષની ઉજવણી access_time 4:26 pm IST\nકોટડાપીઠા પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર ફરી શરૂ કરવા માંગણી access_time 11:22 am IST\nલીંબડી પાસે અકસ્માતમાં ૩નાં મોતથી અરેરાટી access_time 3:53 pm IST\nમોરબીમાં આયોજીત ભાગવત સપ્તાહમાં રૂ. ૩૫ લાખનું અનુદાન મળ્યું access_time 11:23 am IST\nગુજરાત રિફાઇનરીમાં ચાલુ નોકરીએ વધુ એક કર્મચારીનું મોત નિપજતા દોડધામ access_time 3:54 pm IST\nતેલાવ ખાતે ૭ જાન્યુઆરીથી આત્મીય યુવા મહોત્સવ શરૂ access_time 9:59 pm IST\nનહેરુનગર પાસે હિટ એન્ડ રન : કારે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ access_time 3:56 pm IST\nહિલેરી કલીન્ટનના ન્યુયોર્ક સ્થિત નિવાસે આગ લાગતા અફડાતફડી access_time 11:34 am IST\nમોજાં આટલાં ઊંચાં કેમ ઊછળ્યાં\nકોકપિટમાં પાઇલટ કપલ વચ્ચે થયો ઝઘડો, કમાન્ડરે કો-પાઇલટ પત્નીને તમાચો માર્યો access_time 4:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહે��માં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ access_time 10:14 pm IST\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત access_time 8:50 pm IST\nશેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો પ્રવેશ access_time 5:09 pm IST\nઅન્ડર-19ના વર્લ્ડકપમાં બે ભારતીય અનિલ ચૌધરી અને અનિલ ચૌધરીનો અમ્પાયરની યાદીમાં સમાવેશ access_time 10:07 pm IST\nબેટ્સમેનની આ સૂચીમાં સ્થાન મેળવશે વિરાટ કોહલી access_time 5:05 pm IST\nઋષિકેશન નીલકંઠ મહાદેવ મંદિરમાં ગોવિંદાએ કર્યું જલઅભિષેક access_time 5:38 pm IST\nશાહિદ - શ્રધ્ધાની બીજી વખત જોડી બનશે access_time 8:52 am IST\nવરૂણની સાથે ફિલ્મ મળતા બનિતા સંધુ આશાવાદી છે access_time 12:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/18-11-2018/21779", "date_download": "2019-05-20T01:03:01Z", "digest": "sha1:2SS5I5LAIXKP3YBSQKTHTRZ5H3F2XJJG", "length": 19096, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "પ્રો કબડ્ડી લીગ 2018:ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચેની રોમાંચક મેચ 30-30થી ટાઈ", "raw_content": "\nપ્રો કબડ્ડી લીગ 2018:ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચેની રોમાંચક મેચ 30-30થી ટાઈ\nહોમ ગ્રાઉન્ડમાં એકપણ મેચ નહીં હારવાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સેનો રેકોર્ડ યથાવત\nઅમદાવાદઃ પ્રો કબડ્ડી લીગનો 69મો મેચ રોમાંચક રીતે 30-30થી ટાઈ રહ્યો હતો. મેચ ટાઇ થવાને કારણે પોઈન્ટ ટેબલમાં ગુજરાતની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં પરંતુ બેંગલુરૂ બુલ્સને જબરજસ્ત ફાયદો થયો અને તે પટના પાઇરેટ્સને પછાડતા 35 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે.\nઆ સાથે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં એકપણ મેચ નહીં હારવાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ગત સીઝનમાં પણ ગુજરાત પોતાના ઘરઆંગણે એકપણ મેચ હાર્યું ન હતું. પરંતુ સતત સાત મેચ જીતવાનો સિલસિલો જરૂર બેંગલુરૂ બુલ્સે તોડી દીધો છે.\nહાફ સમય સુધી બેંગલુરૂ બુલ્સે 18-12ની લીડ બનાવી લીધી હતી. શરૂઆતમાં ગુજરાતે લીડ મેળવી પરંતુ રેડર્સના શાનદાર પ્રદર્શનને કારણે બેંગલુરૂ બુલ્સે શાનદાર વાપસી કરી અને ગુજરાતને ઓલઆઉટ કરી દીધું હતું. અહીં સૌથી મહત્વની વાત તે રહી કે બંન્ને ટીમના ડિફેન્ડર્સ પ્રથમ હાફમાં નિ���્ફળ રહ્યાં હતા. ગુજરાત માટે સચિન, તો બેંગલુરૂ માટે કેપ્ટન રોહિત અને પવન કુમાર શેરાવતે શાનદાર કામ કર્યું હતું. પ્રથમ હાફમાં રોહિત કુમાર એકપણ વખત આઉટ ન થયો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nદાહોદ સબજેલ માંથી ટીવી મળી આવ્યુ: નનામી અરજીના આધારે ઉચ્ચ અધિકારી ઓએ લીધી જેલની મુલાકાત:અરજીમાં અમુક કેદીઓને વિશેષ સુવિધા અપાતી હોવાની રજુઆત :કલેક્ટર, પ્રિન્સિપાલ જજ, એસ.પી સહિત ના અધિકારીઓ જેલ ખાતે પહોંચ્યા:જેલ માં લા��ચ ના કેસ માં મામલતદાર ,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે:બીનઅધિકૃત વસ્તુઓ મળી આવતા અનેક તર્ક વિતર્ક:આ સબધે તપાસ હાથ ધરાઈ access_time 10:47 pm IST\nઅમદાવાદ:રૂ.260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહના વિદેશ પ્રવાસની વિગતો મંગાવી : CID ક્રાઈમ દ્વારા પ્રવાસની વિગતો મંગાવવામાં આવી :ઈમિગ્રેશન વિભાગ પાસેથી મગાવામાં આવી માહિતી : વિનયના કોર ગ્રૂપના સભ્યો,એજન્ટોના વિદેશ પ્રવાસની માહિતી ટાર્ગેટ પૂર્ણ કરનાર એજન્ટોને વિદેશની ટુર પર મોકલાતા હતા access_time 1:06 pm IST\nરાહુલ ગાંધીએ આપ્યો PM નરેન્દ્ર મોદીને પડકાર:રાફેલ મુદ્દે ડિબેટ અંગે રાહુલનો PMને પડકાર:મોદી મારી સાથે 15 મિનિટ ચર્ચા કરેઃ રાહુલ:કોઈપણ મંચ પર PM સાથે ચર્ચા માટે તૈયારઃ રાહુલ access_time 12:41 pm IST\nબ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી access_time 8:41 pm IST\nચોટીલા પાસે આવેલા માઘરીખડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : એક જ પરિવારના ૬ લોકોના ઘટના સ્થળે મોત. માતા, પુત્ર, પત્ની અને ૨ પુત્રી, ૧ પુત્ર સહિત સુરેન્દ્રનગરના ગોહેલ પરિવારના ૬ જીવનદીપ બુજાયા સુરેન્દ્રનગર ચોટીલા સાયલા હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત... access_time 12:00 am IST\nમૂળ ભારતીય થોમસ કુરિયન ગુગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે access_time 6:09 pm IST\nમોરબી રોડ કલ્‍પતરૂ સીટીમાં પ્રજાપતિ પરિવાર પાવાગઢ દર્શને ગયો ને ઘરમાંથી ૧,૮૩,૦૦૦ની ચોરી access_time 11:56 am IST\nરાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ access_time 6:51 pm IST\nરાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેનની મુદત રાા વર્ષ કરી નંખાઇ : વર્તમાન ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુરની મુદત પૂર્ણ થયાનું જાહેર : કાલે સવારે ૧૦ વાગે નવા ચેરમેન માટે ચૂંટણીઃ ઠાકુર રિપીટ ન થાય તો કિશોર રાઠોડ, કિરણબેન માકડીયાના નામો ચેરમેનપદ માટે ચર્ચામાં access_time 12:25 pm IST\nગીરમાં વધુ ૧ સિંહનું મોતઃ અંદરો અંદરની લડાઇમાં ૪ મહિનાના બાળ સિંહનું મોત access_time 6:44 pm IST\nઅકસ્માતમાં માર્યા ગયેલા 6 લોકોની એકસાથે અર્થી ઉઠી:વઢવાણ ગામ હિબકે ચઢ્યું access_time 8:02 pm IST\nજા���નગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના બાણુગાર ગામ પાસે પુર ઝડપે દોડતી એક કાર એકાએક પલટી ખાઈ રોંગ સાઈડમાં 100 મીટર સુધી ઢસડાઈ વીજ પોલ સાથે અથડાઈ access_time 2:56 pm IST\nપરિવારના છ સભ્યની સાથે જ અર્થી ઉઠતાં લોકો હિબકે ચઢ્યા access_time 9:27 pm IST\nસુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIRની વિગતો પ્રાપ્ય નથી access_time 9:53 pm IST\nડીસાના કંસારી પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપાયા access_time 10:04 pm IST\nપાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયુ કે યુ-ટર્ન લેવાવાળા સાચા નેતા નથી હોતા : access_time 1:45 pm IST\nકેલિફોર્નિયામાં વિનાશક આગથી મૃત્યુઆંક 70ને વટાવી ગયો :1 હજારથી વધુ લોકો ગૂમ : access_time 10:46 pm IST\nઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે 7 લોકોના મોત access_time 12:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:29 am IST\nઅમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા access_time 1:42 pm IST\n‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST\nઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની મેચમાં હાર્દિક પંડ્યાની ખોટ પડશે :રવિ શાસ્ત્રી access_time 7:37 pm IST\nભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો access_time 10:16 pm IST\nવિરાટ કોહલી સામે ટક્કરથી બચવા ચૂપ રહેજો :સાઉથ આફ્રિકાના સુકાનીએ આપી ઓસ્ટ્રેલિયા ટીમને સલાહ access_time 5:07 pm IST\nઅમિતાભ સાથે કામ કર્યા બાદ મૌની રોય ખુબ ખુશ access_time 12:30 pm IST\nઆલિયા ભટ્ટ હાલ રણબીર કપુરથી નારાજ થયેલી છે \nમુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ access_time 7:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-narendra-modi-at-priyanka-chopra-nick-jonas-delhi-reception-photos-viral/", "date_download": "2019-05-20T00:26:48Z", "digest": "sha1:X4B2M7LPSYESLYYW6TCRYPSPDXORHRQ6", "length": 9445, "nlines": 161, "source_domain": "www.gstv.in", "title": "પીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દ��શીગર્લ સાથે આ રીતે કરી મજાક - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » પીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દેશીગર્લ સાથે આ રીતે કરી મજાક\nપીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દેશીગર્લ સાથે આ રીતે કરી મજાક\nબોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રિસેપ્શનમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભામના પાઠવી હતી. જે દરમ્યાન પીએમ મોદી હસી-મજાકના મૂડમાં પણ જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પ્રિયંકા ચોપરા અને જોનાસના પરિવાર સાથે તસવીર માટે પોઝ આપતા નજરે પડ્યા હતા.\nપ્રિયંકા અને નિકના લગ્ન બાદ દિલ્હીની તાજ પેલેસ હોટલમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. જેમા અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાએ સિલ્વર રંગનો લહેંગો પસંદ કર્યો હતો. તેની સાથે તેણે જ્વેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ અને કડાં પહેર્યા હતા.\nવાળમાં તેણે ટ્રેડિશનલ ગજરાની જગ્યાએ સફેદ ગુલાબથી બનાવેલો ગજરો લગાવ્યો હતો. આ ઓકેશન માટે નિક જોનસે બ્લેક પેન્ટ અને વેલવેટ લુકનું જેકેટ પસંદ કર્યું હતું. તેની સાથે તેણે સેમ ફેબ્રિકના શુઝ પહેર્યા હતા. વ્હાઇટ શર્ટની સાથે તેણે બ્લેક બો ટાઇ પહેરી હતી જે શાર્પ લુક આપી રહી હતી.\nપ્રિયંકાની સાસુ ડેનિયલ જોનસ અને એક્ટ્રેસની થનાર જેઠાણી સોફી ટર્નરે મેચિંગ શેડની શિમરી લેંગો પહેર્યો હતો. બંને આ લુકમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.\nપ્રિયંકાના માતા મધુ ચોપડાએ રિસેપ્શન પાર્ટી માટે યલો સિલ્ક સાડી પસંદ કરી હતી. તેમણે બોટ નેક બ્લાઉઝની સાથે મેચ કર્યો હતો. જ્યારે પ્રિયંકાનો ભાઇ આ દરમ્યાન સફેદ કુર્તા પાયજામા અને નહેરૂ જેકેટમાં દેખાયો હતો.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nUNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત\nઆ વાતની સ્પષ્ટતા કરવા ���જે હાર્દિક પટેલ કરશે પરેશ ધાનાણી સાથે મુલાકાત\nદુકાન પરથી સામાન લેવા નોટો ગણીને નહીં ત્રાજવે તોલીને અપાય છે, એક બર્ગરના છે 50 લાખ રૂપિયા\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/03/16/story-14/", "date_download": "2019-05-20T01:09:47Z", "digest": "sha1:XIMPYDMTXPPCMWRGBYSRTRUBXUP3URKX", "length": 22133, "nlines": 166, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પથદર્શક – આશા વીરેન્દ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપથદર્શક – આશા વીરેન્દ્ર\nMarch 16th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : આશા વીરેન્દ્ર | 6 પ્રતિભાવો »\nપોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું \nતેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ સારી છાપ નહોતી પડતી.\n‘એક કલાકના ચાલીસ રૂ. ચાર્જ થશે.’ આદિત્ય કંઈક કડકાઈથી બોલ્યો. ‘ભલે, વાંધો નહીં. કયા કમ્પ્યુટર પર બેસું \nઆદિત્યએ લંબાવેલા રજિસ્ટરમાં એણે વિશાલસિંઘ નામ લખીને પોતાની સહી કરી. આ હતી બંનેની પહેલી મુલાકાત. તે દિવસથી લગભગ રોજ વિશાલસિંઘ આવતા અને બપોરે ૩-૩૦ સુધી કમ્પ્યુટર વાપરતા. રોજના આ ગ્રાહકને આદિત્ય ધીમે ધામે કરતાં ‘અબ્બાજી’ કહીને બોલાવવા લાગ્યો. કોણ જાણે કેમ પણ જે દિવસે અબ્બાજી ન દેખાય તે દિવસે એને ચેન ન પડતું. મોટે ભાગે ચૂપ ચૂપ રહેતા અબ્બાજીને એ કોઈ ને કોઈ બહાને બોલાવવાની કોશિશ કરતો.\n‘અબ્બાજી, તમે રોજ આટલા બધા કલાક કમ્પ્યુટર પર બેસીને શું કામ કરો છો ’ ‘હવે હું બુઢ્ઢો થયો. બીજું તો શું કરી શકું ’ ‘હવે હું બુઢ્ઢો થયો. બીજું તો શું કરી શકું આ થોડું શેરની લે-વેચનું કામ કરી બે પૈસા કમાઈ લઉં છું.’\nકોઈ વાર વળી આદિત્ય ટૉપિક બદલીને અબ્બાજી પાસે વાત કઢાવતો, ‘અબ્બાજી, તમારા ઘરમાં કોણ કોણ છે\n‘મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી. સાવ એકલો છું.’ કહેતી વખતે અબ્બ્બાજીની આંખોમાં ઊંડી ઉદાસી દેખાતી. આવી વાત ઉખેળવા બદલ આદિત્યને પસ્તાવો થતો. એના મનમાં હવે અબ્બાજીએ આદરભર્યું સ્થાન લઈ લીધું હતું. એક દિવસ અબ્બાજી કંઈક સારા મૂડમાં હતા. પોતાનું કામ પતાવીને એમણે આદિત્યને કહ્યું,\n‘ચાલ, આજે તો આપણે બંને કોઈ સારી હોટલમાં જમવા જઈએ.’\nજમતાં જમતાં આદિત્યએ પોતાના મનનો બધો ઊભરો અબ્બાજી આગળ ઠાલવ્યો. ‘બહુ મુશ્કેલી પડે છે આ સાઈબર કાફે ચલાવવામાં. તમે જુઓ છો ને. આજુબાજુના બીજા કાફે પોતાના ગ્રાહકોને કેટલી સગવડ આપે છે એ.સી. રૂમ, લેટેસ્ટ કમ્પ્યુટર અને કેટલાક કાફેમાં ચા–નાસ્તાની પણ વ્યવસ્થા. આ બધું કરી શકવાની મારી હેસિયત નથી. ગળાકાપ સ્પર્ધામાં મારું આ નાનકડું કાફે કેટલો વખત ટકી શકશે, કોણ જાણે એ.સી. રૂમ, લેટેસ્ટ કમ્પ્યુટર અને કેટલાક કાફેમાં ચા–નાસ્તાની પણ વ્યવસ્થા. આ બધું કરી શકવાની મારી હેસિયત નથી. ગળાકાપ સ્પર્ધામાં મારું આ નાનકડું કાફે કેટલો વખત ટકી શકશે, કોણ જાણે \n‘બેટા, એના સમયે બધું ય થઈ રહેશે. આમ નિરાશ ન થા.’\n‘શું નિરાશ ન થાઉં અબ્બાજી મારી જિંદગીમાં આનંદ – ઉત્સાહ જેવું કંઈ જ રહ્યું નથી.’\n‘તું મને તારો મિત્ર માનતો હોય તો તારી કોઈપણ મુશ્કેલીની વાત વિના સંકોચે કરી શકે છે.’ અબ્બાજીએ એના ખભે ઉષ્માભર્યો હાથ મૂકતાં કહ્યું.\n‘અબ્બાજી કોલેજમાં ભણતો ત્યારે એક સુંદર યુવતી સાથે મારે મૈત્રી થયેલી. હું એની સાથે લગ્ન કરવાનું પણ વિચારતો હતો ત્યાં અચાનક કોઈ ખૂબ પૈસાદાર પાત્ર મળી જતાં મને જાણ સુધ્ધાં કર્યા વિના એ એની સાથે પરણી ગઈ. આ વાતનો મને એટલો ઊંડો આઘાત લાગ્યો છે કે…’\nઅબ્બાજીએ એની સામે પાણીનો ગ્લાસ ધરતાં પૂછ્‍યું, ‘તેં એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો \n‘ના, એ વાત કરવા મારી જીભ જ ન ઉપડી.’\n‘હં…’ અબ્બાજીએ મનોમન ���શુંક વિચારતા ફક્ત હોંકારો ભણ્યો.\nઆટલા નજીક આવ્યા પછી અબ્બાજી એક દિવસ ઓચિંતા ગાયબ થઈ ગયા. આદિત્ય પાસે એમના વિષે કોઈ જ માહિતી નહોતી. તપાસ પણ ક્યાં કરે એ વાતને પાંચેક વર્ષ વીતી ગયાં હશે. જેમ તેમ કરી સાઈબર કાફે ચલાવી રહેલા આદિત્યને વાવાઝોડામાં સપડાઈને ફંગોળાઈ જવું પડે એવો અનુભવ એક દિવસ થયો.\nચાર મહિનાથી કાફેની જગ્યાનું ભાડું આપી નહોતું શકાયું. એના વાયદાઓથી કંટાળેલા મકાનમાલિકે કાયદેસર નોટિસ મોકલી હતી. – ‘જો પંદર દિવસમાં ચઢેલા ભાડાની રકમ વ્યાજ સહિત નહીં મળે તો જગ્યા ખાલી કરવી પડશે.’\nઅત્યંત હતાશ અને નિરાશ થઈને એણે રજિસ્ટર એ.ડીથી જ આવેલા બીજા કવર તરફ નજર કરી. શી ખબર આ કવરમાંથી શું નીકળશે મોકલનારનું નામ વિપિન ગોયેન્કા જોઈને થયું. આ નામની કોઈ વ્યક્તિને તો હું ઓળખતો જ નથી. પત્રમાં લખ્યું હતું –\nસૌથી પહેલાં તો તને જણાવ્યા વિના ચાલ્યા જવા બદલ અને તને મારું સાચું નામ ન જણાવવા બદલ તારી માફી માગી લઉં. મેં મારા વિષે તને બધી ખોટી માહિતી આપી હતી પણ એ મારી મજબૂરી હતી. મારા બે પુત્રો છે પણ એમના હાથમાં મારું વિશાળ ‘ગોયેન્કા ઈન્ડસ્ટ્રીઝ’નું સામ્રાજ્ય આવતાં જ તેલમાંથી માખી કાઢીને ફેંકે એમ મને ફેંકી દીધો. તારે ત્યાં આવીને મેં ધીમે ધીમે કરતાં ‘ગોયેન્કા ઈન્ડસ્ટ્રીઝ’ના ૪૮% શેર વિશાલ સિંઘના નામે ખરીદી લીધા. હું આમ કરી શક્યો કેમ કે, મારા હાથમાં થોડીક પ્રોપર્ટીઝ હતી એ મેં વેચી કાઢી. આટલું કર્યા પછી મેં મારા દીકરાઓને ધંધામાંથી ખદેડી મૂક્યા.\nહવે થોડી વાત તારા વિષે. દીકરા, તું મનનો બહુ સાફ છે પણ આ સ્પર્ધાત્મક દુનિયામાં કેમ ટકી રહેવું એ તને આવડતું નથી. તારી પ્રિયતમાને કોઈ આંચકી જાય, આસપાસના કાફેવાળા તારા ગ્રાહકોને ઉપાડી જાય ને તું બેઠો બેઠો જોયા કરે તારે વળતી લડત આપવી જ જોઈએ. સિંહ ગમે તેટલો શક્તિશાળી હોય પણ હરણ દોડવામાં એનાથી આગળ નીકળી જાય છે. કેમ કે, સિંહ પોતાના ભોજન માટે દોડે છે જ્યારે હરણ પોતાનો જીવ બચાવવા દોડે છે. આશા રાખું છું તું મારી વાત સમજી શકશે. આ સાથે રૂ. એક કરોડનો ચેક મોકલું છું. તારું કાફે સજીધજીને તૈયાર થઈ જાય ત્યારે એ જોવા મને જરૂર બોલાવજે. લિ. તારા અબ્બાજી.\n(અરિજિત રોયની ચૌધરીની અંગ્રેજી વાર્તાને આધારે)\n« Previous હાર્ટ ઍટેક – અશ્વિન વસાવડા\nસિલેક્ટિવ મેમરી – કાજલ ઓઝા વૈદ્ય Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’\nનાની નાની ટેકરીઓની ��ોદમાં વસેલા અમારા એટલે કે આ ઋતુના ગામની ધરતી પહેલા વરસાદ પછી આજે વધુ હરિયાળી લાગતી હતી અને આકાશ તો હજીય વાદળોથી ઘેરાયેલું હતું જ. અને મને થયું, ‘હરિતના બાપુજીએ ગામના હરિયાળાં ખેતરોની લીલાશ જોઈને જ કદાચ એનું નામ હરિત પાડ્યું હશે. પણ લીલીછમ ધરતી જેવી તરલ, સરલ, સ્વચ્છ આંખો ધરાવતો હરિયો અભ્યાસ અને સ્પોર્ટ્સમાં એક્કો હોવા ... [વાંચો...]\nવિકાસ – દુર્ગેશ ઓઝા\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દુગેશભાઈ ઓઝા (પોરબંદર)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘અભિયાન’ સામયિકના ૨૮ જાન્યુઆરી, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત થઈ હતી. તેમની કલમને અનેક શુભકામના. આપ તેમનો 9898164988 અથવા durgeshoza@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.) ચંપકલાલને ગામના મોટા ભાગના લોકો ‘નવતર પ્રાણી’ કહેતા. ચંપકલાલ દેખાય એટલે ‘હરિ તારાં નામ છે હજાર’ એવું મશ્કરીમાં ગાનાર લોકોએ એનાં બીજાં ... [વાંચો...]\nમોનાલીસાનું સ્મિત (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – કલ્યાણી વ્યાસ\nઆઈ. સી. યુ.ના એ ઠંડાગાર કમરામાં નાનકડી નવ વર્ષની બાળકી તાપસીએ તેના પપ્પાની આંગળી પકડીને ધડકતા હૃદયે અને અજાણ્યા ભયની સાથે પ્રવેશ કર્યો. ચારે તરફ ફરતી તેની વિસ્ફારિત આંખો તેની મમ્મીના ચહેરાને ખોળી રહી. ચુપચાપ સફેદ કપડામાં ફરતી નર્સો, બ્લુ રંગના પડદા પાછળ ઢંકાયેલ દર્દીના ઉહંકારા, તો ક્યાંકથી આવતો અવિરત ખાંસીનો અવાજ તેને ઘેરી વળ્યો. દર્દીઓની સાથે આવેલ સંબંધીઓને રૂમમાં બેસી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : પથદર્શક – આશા વીરેન્દ્ર\nખુબ જ સરસ વાત કહેી.\nતારે વળતી લડત આપવી જ જોઈએ. સિંહ ગમે તેટલો શક્તિશાળી હોય પણ હરણ દોડવામાં એનાથી આગળ નીકળી જાય છે. કેમ કે, સિંહ પોતાના ભોજન માટે દોડે છે જ્યારે હરણ પોતાનો જીવ બચાવવા દોડે છે.\nઅબ્બાજી આ વાતમા બ્ધુજ અવિ ગયુ.\nઆ લેખ અહિ મુક્વા બદલ તમારો ખુબ ખુબ આભા૨ આશા વીરેન્દ્ર.\nજિવવવાનિ જિજિવિશા શિહ્નના કરતા પન પ્ર્બલ શક્તિ આપે ચ્હે\nખુબજ સરસ વાત કહેી..\nઆપનો ખુબ ખુબ આભાર્.\nખૂબ જ માજા આવી વાંચવાની.\nખબર નથી શુ કરી રહયો છુ\nજાતે જ ખુદની નકલ કરી રહયો છુ\nકોણ છુ હુ એની અસલ શોઘી રહયો છુ\nમહાન હોવાની નકલ કરી રહયો છુ\nખબર નથી શુ કરી રહયો છુ\nજાતે જ ખુદની નકલ કરી રહયો છુ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pravin-togadia-says-dont-vote-bjp-attack-pm-modi-mohan-bhagw-041834.html", "date_download": "2019-05-20T00:25:31Z", "digest": "sha1:BL4GC3EJPU6MGJY4XNIFECMHI5ZQLRNH", "length": 13799, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ ‘હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા' | Pravin Togadia says dont vote to BJP attack PM Modi and Mohan Bhagwat. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nતોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ ‘હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'\nવિશ્વ હિંદુ પરિષદના બાગી નેતા પ્રવીણ તોગડિયાએ રવિવારે આરએસએસ અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. તેમણે કહ્યુ કે હિંદુ ભવિષ્માં ક્યારેય ભાજપને મત ન આપતા. તોગડિયાએ કહ્યુ કે ભાજપ હવે હિંદુઓની પાર્ટી નથી રહી ગઈ. તેને મંદિર નિર્માણ સાથે કંઈ લેવાદેવા નથી, તે મુસલમાનોને રિઝવવામાં લાગેલી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે હવે હિંદુઓએ ભાજપને મત ન આપવો જોઈએ.\n21 ઓક્ટોબરે અયોધ્યા ચલો\nવિશ્વ હિંદુ પરિષદથી બહાર ગયા બાદ તોગડિયાએ ભાજપ અને આરએસએસ સામે મોરચો ��ોલી દીધો છે. વિહિપથી અલગ થઈને તેમણે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની રચના કરી છે. તેમણે 21 ઓક્ટોબરથી અયોધ્યા ચલો રેલીનું આહ્વવાન કર્યુ છે. જો કે જ્યારે તોગડિયાને પૂછવામાં આવ્યુ કે શું તેઓ રાજકીય પક્ષની રચના કરશે તો તેમણે કહ્યુ કે અમે તે પક્ષનું સમર્થન કરીશુ જે અમારા એજન્ડાનું સમર્થન કરશે. તેમણે કહ્યુ કે તે હિંદુઓના હિત આગળ રાખનારા પક્ષની રચનામાં મહત્વની ભૂમિકા નિભાવશે.\nઆ પણ વાંચોઃ ત્રીજા મોરચામાં હલચલ વધી, INLD પ્રમુખ ચૌટાલાઃ ‘માયાવતીને બનાવીશુ પીએમ'\nપીએમ મોદી અને ભાગવત પર હુમલો\nપીએમ મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર હુમલો કરતા તોગડિયાએ કહ્યુ કે જ્યારે સુપ્રીમ કોર્ટ્ એસસી-એસટી એક્ટની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો તો મોદીઓ તરત જ તે પાછો ખેંચી લીધો. પરંતુ જ્યારે રામ મંદિરનો મુદ્દો આવે ત્યારે કહે છે કે આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપશે. જો કોર્ટને જ ચુકાદો આપવાનો છે તો રામ મંદિર નિર્માણ અંગે ભાજપે આટલી રેલીઓ કેમ કરી હતી. લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત છે. પાર્ટી જો ઈચ્છે તો રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવી શકે છે.\nમુસલમાનો પર સાધ્યુ નિશાન\nમોહન ભાગવતની ટીકા કરતા તોગડિયાએ કહ્યુ કે મુસ્લિમ હિંદુત્વનો હિસ્સો છે, આ એ જ લોકો છે જેમણે ગોધરામાં ટ્રેનમાં આગ લગાવી, જેમણે પાકિસ્તાન માટે વોટ કર્યુ, ગૌ હત્યા કરે છે. તેમણે કહ્યુ કે ભાગવત હેડગેવાર અને ગોવળકરના આદર્શનું પાલન નથી કરી રહ્યા. ઈતિહાસ તેમને ક્યારેય માફ નહિ કરે. તેમણે કહ્યુ કે ભાજપ એ લોકો પર દબાણ કરી રહી છે જે લોકો હિંદુત્વની વાત કરી રહ્યા છે. જ્યારે વિહિપે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો તો આરએસએસના મોટા નેતાઓએ આ લોકોને બોલાવ્યા. જો કે 6-7 લોકોએ આરએસએસની વાત માની લીધી પરંતુ હું મારા વલણ પર અડગ રહ્યો.\nઆ પણ વાંચોઃ ગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટ\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\n23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ\nભાજપ એક દિવસ ઈન્દિર���ની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nપ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nbjp pravin togadia mohan bhagwat ભાજપ પ્રવીણ તોગડિયા મોહન ભાગવત\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aacabea97abeaafaa4/a94ab7aa7abfaaf-ab5aa8ab8acdaaaaa4abf-a96ac7aa4ac0", "date_download": "2019-05-20T01:30:29Z", "digest": "sha1:LYB6R7QYY3N6VCHJUJGXPTFHY5PVT5E6", "length": 9140, "nlines": 162, "source_domain": "gu.vikaspedia.in", "title": "ઔષધિય વનસ્પતિ ખેતી — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / બાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો / ઔષધિય વનસ્પતિ ખેતી\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્યવર્ધન\nઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્યવર્ધન વિશેની માહિતી આપવામાં આવી છે\nઔષધિય પાકો વિશેની માહિતી આપવામાં આવી છે\nઓષધિય છોડના ઉપયોગ દ્વારા રોગોના ઘરગથ્થુ ઈલાજ\nઓષધિય છોડના ઉપયોગ દ્વારા રોગોના ઘરગથ્થુ ઈલાજ વિશેની માહિતિ આપી છે\nમસાલાના પાકોનો ઘરગથ્થુ ઔષધિય ઉપયોગ\nમસાલાના પાકોનો ઘરગથ્થુ ઔષધિય ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nરક્ષિત ખેતી- ગ્રીન હાઉસ ટેક્નોલોજી\nલેન્ડ સ્કેપ અને ગાર્ડનીંગ - ફ્લોરીકલ્ચર\nઔષધિય અને સુગંધિત પાકોમાં મૂલ્યવર્ધન\nઓષધિય છોડના ઉપયોગ દ્વારા રોગોના ઘરગથ્થુ ઈલાજ\nમસાલાના પાકોનો ઘરગથ્થુ ઔષધિય ઉપયોગ\nબાગાયતી ખેતી ની હાલની પરીસ્થિતિ અને તેનું ભાવિ\nગ્રીનહાઉસની ઉપયોગીતા અને તેના ફાયદા\nગ્રીનહાઉસનું મહત્વ, સ્થળની પસંદગી અને બાંધકામ\nગ્રીનહાઉસ માં ફર્ટીગેશન દ્રારા પોષણ વ્યવસ્થા\nગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ\nશેડનેટ હાઉસમાં ઉનાળામાં લીલા શાક્ભાજીની ખેતી\nદાડમની જીવાતો અને તેનું વ્યવસ્થાપન\nદાડમમાં મૂલ્ય વર્ધન અપનાવો\nફૂલ પાકોની ખેતીમાં લેવાની કાળજી\nકિચન ગાર્ડન માટેના સફળ ઉપાયો\nબાગાયતી પાકોમાં સેન્દ્રિય ,ખેતી નફાકારતા અને તેની એજન્સીઓ\nશાકભાજીની ખેતીમાં ગ્રીનહાઉસની ઉપયોગીતા\nફળ પાકોમાં ગુડ એગ્રીકલ્ચર પ્રેકટીસીસ\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nખેડૂત અનુભવ : ઔષધિય તથા સુગંધિત પાકોની ખેતી અને બજાર વ્યવસ્થા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/23/aashiki2-visamy-raval/", "date_download": "2019-05-20T01:02:35Z", "digest": "sha1:QNTYI6I5NAYWUGSUPZ5OD63O7SWQWGYL", "length": 15359, "nlines": 201, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ\nJune 23rd, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. વિસ્મય રાવલ | 17 પ્રતિભાવો »\n[ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાંથી હમણાં જ ડૉક્ટર બનેલા યુવાસર્જક શ્રી વિસ્મયભાઈની પ્રતિભાના અનેક આયામો છે. નૃત્ય અને સંગીત જાણે તેમની નસેનસમાં છે. કાવ્ય અને સાહિત્યક્ષેત્રે પણ તેઓ એટલા જ સક્રિય છે. તેમણે ખૂબ ગીતો ગાયેલા છે અને અનેક જગ્યાએ જાહેર સમારંભોમાં કાર્યક્રમ આપ્યા છે. ગાયકી ક્ષેત્રે તેમણે ઘણી નામના મેળવી છે. તાજેતરમાં રિલિઝ થયેલ ફિલ્મ ‘આશિકી-2’નું પ્રચલિત ગીત ‘તુમ્હી હો….’ તેમણે સુંદર રીતે ગાયું છે જેની વિડિયો લિન્ક તેમના આ સ્વરચિત કાવ્યને અંતે આપવામાં આવી છે. આ તમામ કલાક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ આગળ વધે એવી તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે v.kraval_vismay@yahoo.com સંપર્ક કરી શકો છો.]\nજીવનરૂપી ઘૂઘવાતા સાગરમાં રહી,\n……… મારે પડકારોનો સ્વાદ ચાખવો છે\nદુઃખ, ક્રોધ અને મદના રાક્ષસોને મારી,\n……… મારે યુવાનીનો જોશ માણવો છે….\nહું કરી શકું છું, અને કરીશ,\n……… એ દુર્લભ મંત્ર મારે રટવો છે\nજીવનની નીંદણરૂપી આળસને ફગાવી,\n……… ઉદ્યમનો પાક મારે લણવો છે….\n……… મારે મુક્તતાનો નિજાનંદ પામવો છે\n……… મારે રણમાં પણ ગુલાબનો છોડ ઉગાડવો છે…\nસત્યના મંદિરના પૂજારી બનીને,\n……… પ્રભુના પ્રિયભક્તનો ખિતામ પામવો છે,\nવિસ્મયભરી આ દુનિયામાં મારે,\n……… વિસ્મયી જીવનનો લ્હાવો માણવો છે….\n[ આશિકી-2. તુમ્હી હો…. ]\n« Previous રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી\nવાર્તારસ – હરિશ્ચંદ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબે કાવ્યો – પ્રીતમ લખલાણી\nઉમળકો જો બા-બાપુજી આજ હયાત હોત તો ઓસરીના હિંડોળે બેઠાં મારા પત્રની રાહ જોતાં હોત ઓસરીના હિંડોળે બેઠાં મારા પત્રની રાહ જોતાં હોત વિદેશથી પત્ર લખવાનો જેટલો ઉમળકો મને હોત એથી વિશેષ ડેલીએ રોજ તાળું જોઈ શેરીમાંથી સાઈકલ વાળી લેતો પેલો માધવ ટપાલી ફળિયે આવી હાંક મારત ‘લ્યો વિદેશથી પત્ર લખવાનો જેટલો ઉમળકો મને હોત એથી વિશેષ ડેલીએ રોજ તાળું જોઈ શેરીમાંથી સાઈકલ વાળી લેતો પેલો માધવ ટપાલી ફળિયે આવી હાંક મારત ‘લ્યો બા-બાપુજી તમારા હરજીનો કાગળ બા-બાપુજી તમારા હરજીનો કાગળ ’ આક્રોશ ખરે બપોરે કકળાટ કરતા કાગડાને બે હાથ જોડતાં મારાથી કહેવાઈ ગયું, ‘ભાઈ, હવે બે ઘડી ચૂપ રહે તો તારો ખૂબ આભાર ’ આક્રોશ ખરે બપોરે કકળાટ કરતા કાગડાને બે હાથ જોડતાં મારાથી કહેવાઈ ગયું, ‘ભાઈ, હવે બે ઘડી ચૂપ રહે તો તારો ખૂબ આભાર ’ ‘દોસ્ત કાઉં કાઉં ન કરું તો બીજું હું કરું પણ શું ’ ‘આ નગરમાં તમે ક્યાંય અમારા માટે મુઠ્ઠી જેટલુંએ આકાશ ખુલ્લું રાખ્યું છે ખરું ... [વાંચો...]\nઘાસ ���ને હું – પ્રહલાદ પારેખ\nજ્યાં સુધી પહોંચે નજર, ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે; ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે. પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં તરણાં હલે છે વારવાર; ના ખબર કે શા સંબંધે સર્વ સંગે એહ, મારો પ્યાર છે. એ હલે છે આવતાં ધીમો પવન, થાય છે એવું જ મારા ચિત્તમાંહીયે ચલન. જોઉં છું વહેલી સવારે એમને, ને ખુશીથી મહેક મહેકે છે મને. ઝાકળેથી એ બધાંયે શોભતાં, જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં ... [વાંચો...]\nપૂર્વે હતો હું….. – હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (અનુ. ઝવેરચંદ મેઘાણી)\nપૂર્વે હતો હું કસબી કુંભાર, મારે દિલે ખૂબ હતી ખુમારી કે રીઝવી કોમલ માટીને હું ધાર્યા ઉતારીશ અનેક ઘાટ. આજે પરંતુ નવજ્ઞાન લાધ્યું ને ગર્વ મારો ઊતરી ગયો છે : માટી તણો એ કસબી મટીને માટી થવાનું મુજને ગમ્યું છે. પૂર્વે હતો હું કવિ – ને અનંતા ગીતો ઝરંતાં મુજ લેખણેથી, લોકો તણાં અંતર મુગ્ધ થાતાં. આજે પરંતુ, કદીયે નહોતું જે જાણિયું તે નવલું જ જાણ્યું; ગીતો તણી એ રચના તજીને પોતે બન્યો છું ... [વાંચો...]\n17 પ્રતિભાવો : કાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ\nઆપનું ભાવનાત્મક ગીત મજાનું રહ્યું. અભિનંદન. એક ડૉક્ટર આવા ઉદ્દામવાદી વિચારો ધરાવે અને તેનું પાલન કરવા પ્રયત્નશીલ રહે એ સમાજ માટે અત્યંત આવકાર્ય બાબત ગણાય તથા આનંદની વાત ગણાય. આભાર.\nછેલ્લેથી ત્રીજી લીટીમાં … ખિતામ ને બદલે ખિતાબ સુધારી લેવા વિનંતી.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nબહુ જ સરસ .કવિતા અને તમારુ ગાવાનુ\nવિસ્મ્યભાઇ કવિતા બહુ જ સરસ્ રહી તમારુ ગાવાનુ અતિસુન્દર રહ્યુ તમારા અવાજમા એક ખાસ કશિશ ચ્હે તે જાલવી રાખજો.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2016/10/08/%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%9C/", "date_download": "2019-05-20T00:44:36Z", "digest": "sha1:BIKDWZTMMY5GIJDVUDTK3RTRDMANCOOH", "length": 7854, "nlines": 71, "source_domain": "gr.omswami.com", "title": "ખુશીની ખોજ - ॐ સ્વામી", "raw_content": "\nશું ખુશી એ એક મુસાફરી છે કે એક મુકામ એ બધું વ્યક્તિનાં દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે, અને, દ્રષ્ટિકોણ, આધાર રાખે છે સમજણ ઉપર.\nએક વાંચકે નીચેનો સવાલ લખીને મોકલ્યો હતો:\nજેમ જેમ તમારો બ્લોગ વાંચતા જઈએ છીએ તેમ તેમ એવું લાગે છે કે મારી બધી પ્રાર્થનાઓનો જવાબ મળી રહ્યો હોય. મારા કેટલાંક સવાલો છે:\nઅ. ખુશી શું છે\nબ. ખુશીની ખોજ આપણે કેવી રીતે કરવી જોઈએ\nક. ખુશી મેળવવા માટે આપણે શું છોડવું જોઈએ\nડ. ખુશી મેળવવા માટે આપણે શું ન છોડવું જોઈએ જીવનનાં આ સમયે, (એવું લાગે છે જાણે કે આ કોઈ જીવન અને મરણનો પ્રશ્ન ન હોય) તમારું માર્ગદર્શન શંકાઓ દુર કરી શકશે અને આગળનો માર્ગ બતાવી શકશે.\nઅ. મિથ્યા સુખ (ખુશી) એ બાહ્ય ઘટનાઓમાંથી મળતું હોય છે અને તેનાં દ્વારા જ દોરવાતું જતું હોય છે, અને માટે, ઇન્દ્રિયસુખની બીજી બાજુ તેની સાથે હંમેશાં જોડાયેલી જ રહેતી હોય છે, અને તે છે: દુઃખ. સાચું સુખ કે ખુશી, જેને એક આનંદ પણ કહેવાય છે, તે મનની એક કુદરતી અવસ્થા છે. મનની સહજ અવસ્થા એક શુદ્ધ આનંદની હોય છે.\nબ. સુખની શોધ માટે જરૂરી છે કાં તો તમારી તમામ ઈચ્છાઓને જતી કરો, અથવા, તો તમારા ઇષ્ટદેવને સંપૂર્ણ સમર્પણ કરીને ભક્તિનાં ભાવમાં સ્થિત થઇ જાવ, કાં, તો જો તમે ધ્યાનનો માર્ગ લો તો તમારા મનને કેળવો. આ ત્રણેય એકબીજા સાથે પૂર્ણપણે સમાવિષ્ટ નથી. તમે બીજાને જેટલું વધુ આપશો, બીજા તરફથી તમને વધુને વધુ મળતું જશે. આ “બીજા” એટલે જરૂરી નથી કે એ જ હોય કે જેમને તમે આનંદ આપતાં હોવ, પણ કુદરત તમને અનેકગણું વળતર આપવા માટે બીજા કોઈને માધ્યમ તરીકે ચૂંટશે. એકવખત તમે અંતર્મુખી થશો પછી તમે સદાય આનંદઅવસ્થામાં જ રહેશો, બાહ્ય ઘટનાઓ તમને સ્પર્શી પણ નહિ શકે. અને આ હું મારા સ્વ-અનુભવનાં આધારે કહું છું.\nક. દરેક ભાવ (લાગણીઓ) કે જે તમને દુઃખ આપતી હોય કે તમારી ચેતનાને નબળી બનાવતી હોય તો તે ત્યાજવા યોગ્ય છે. તે તાલીમ સાથે આવતું જશે. જો તમે જરૂરી પ્રયત્ન કરવાં માટે ઈચ્છુક હોવ તો, તમને પરિણામ દેખાશે જ.\nડ. વ્યક્તિએ ખુશીની ખોજમાં પોતાની નૈતિકતાને ક્યારેય ન છોડવી જોઈએ. કોઈપણ એવા કર્મો કરવાનો આનંદ કે જેમાં નૈતિકતાને બાજુ ઉપર મુકવી પડતી હોય તો તે એક મિથ્યા આનંદ છે, એક ભ્રામિક અને છેતરામણી ખુશી.\nખુશી (સુખ) એ કોઈ વ્યક્તિ સાથેની પારસ્પરિક વ્યવસ્થા નથી, ઉલટાનું તે વ્યવસ્થા ઈશ્વર સાથેની છે. જયારે તમે બીજાને ખુશ કરો છો, ત્યારે પરમાત્મા તમને શાંતિ અને ખુશીનાં આશિર્વાદ આપે છે. અને આત્મસાક્ષાત્કાર કે પછી કોઈપણ આધ્યાત્મિક લક્ષ્યને સિદ્ધ કરવાં માટે તે બન્ને જરૂરી છે.\nઆપણી ખુશીનો નાશ કેમ થાય છે તે જાણવા માટે મહેરબાની કરીને હિમાલય જેવડી અપેક્ષાઓ વાળો લેખ ફરીને વાંચશો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/09/17/jetharyu-antare/", "date_download": "2019-05-20T01:02:27Z", "digest": "sha1:SAQJKVN4BZ6UUF3PWLBBKJI2YJURA47G", "length": 12632, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક\nSeptember 17th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : હરિકૃષ્ણ પાઠક | 6 પ્રતિભાવો »\nખલકમાં ખેલતો ખટઘડીમાં રમ્યો\nતું જ નરસિંહ ને તું જ મહેતો;\nશિવકૃપાએ કરી તલ-અતલ ઊઘડ્યાં,\nનિજ ગગનમાં સદા મગન રહેતો.\nજીવ થકી શિવ થયો, હાથ બાળી રહ્યો,\nરાસલીલા ભલી તેં નિહાળી,\nગૂર્જરી વાણમાં તેજ એવાં ભર્યાં\nકવિકુલો કંઈ રમ્યા દેઈ તાળી.\nઝૂલણે ઝૂલતાં, જાતને ભૂલતાં\nશબ્દનાં શિખર કંઈ ઊર્ધ્વ સ્થાપ્યાં\nપ્રેમરસ પિચ્છધરનો ધર્યો સર્વને\nખટઘડીનો કશો અંશ હજ્જારમો\nપળ-વિપળ જેટલો કંઈક લાધે… \nજીવ આ દુન્યવી વિવિધ રંગે રમે,\nકંઈ ન દાવા-દુવી માંડવા છે અહીં,\nઆપમેળે થયું જે-કર્યું છે;\nઠીબમાં ચાંગળું જળ જરી રેડતાં,\nજે ઠર્યું અંતરે એ ધર્યું છે.\n« Previous એક પ્રોમિસ – હરીષ થાનકી\nહરિગીત – રવીન્દ્ર પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાવનમી વર્ષગાંઠે – રાજેન્દ્ર પટેલ\nબા, બિલાડી અને બારી ત્રણેય ઊભાં છે ઘડિયાલની બહાર. બાએ સમય જોયો નહોતો કદી તડકો, છાંયડો અને આભ બસ હતાં એના માટે બિલાડી તો આવતી-જતી ક્ષણોની જેમ વેળા-કવેળાએ પ્રવેશતી, વહાલ કરી ચાલી જતી. માત્ર રહી ગયો એનો સ્પર્શ હરતો ફરતો આખેઆખા પંડમાં બારી, બતાવવા મથતી રાત-દિવસ ભર્યો ભર્યો અવકાશ. હવે, ભીંતે લટકતી છબિમાં બાનો મલકાટ, ઘરમાં ચૂપચાપ પ્રવેશતી બિલાડીનો રવ, ઘરને ‘ઘર’ બનાવતી બારીનો સદા જીવતો વાસ, ત્રણેય રહ્યાં છે એવાં ને એવાં જ અકબંધ બાવનમી વર્ષગાંઠે પણ.\nઅય દોસ્ત – ફિલ બોસ્મન્સ\nઅય દોસ્ત, સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર. તું પોતે જ જીવતોજાગતો ચમત્કાર છે. તારા સમોવડિયું કોઈ નથી. તું અનન્ય છે, તારું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી, એ વાતને તેં કદીયે જાણી છે ખરી તને કેમ કોઈ અચંબો નથી થતો તને કેમ કોઈ અચંબો નથી થતો તું કેમ તારા પર ખુશખુશાલ કે વિસ્મયથી ફાટફાટ થતો નથી. અને બીજાઓ વિશે પણ તું કેમ આવી રીતે ઓવારી જતો નથી તું કેમ તારા પર ખુશખુશાલ કે વિસ્મયથી ફાટફાટ થતો નથી. અને બીજાઓ વિશે પણ તું કેમ આવી રીતે ઓવારી જતો નથી આ બહુ સહજ ... [વાંચો...]\nનારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ\nનારી તું નારાયણીનું લેબલ લગાડી ફરતી યુગોયુગોથી ને ગણાતી તું સ્વાર્થરહિત સ્નેહની જ્વલંત મૂર્તિ. ત્યાગ અને સહનશીલતાની તું સાક્ષાત દેવી. અંબા, લક્ષ્મી અને સરસ્વતીરૂપે ઘેરઘેર તું પૂજાતી નમે સહુના મસ્તક આદરથી તોયે, કચડાતી પળેપળે, એડી તળે, પુરુષપ્રધાન સમાજની પરંતુ હવે સમય ગયો છે બદલાઈ જોઈને રૂપ આધુનિક નારીતણું મન ચઢે વિચાર ચગડોળે પુરુષને કચડવાની જીદમાં પુરુષ સમોવડી બનવાની હોડમાં બદલ્યા તેં વેશ અને કેશ બદલી નાખ્યાં તેં જીવનનાં મૂલ્યો. નડી પુરુષના ગર્વને આગળ વધી ગઈ તું પુરુષથી પાઠ ભણાવવા આ પુરુષોને રૂપ ... [વાંચો...]\n6 પ્રતિભાવો : જે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક\nકંઈ ન દાવા-દુવી માંડવા છે અહીં,\nઆપમેળે થયું જે-કર્યું છે;\nઠીબમાં ચાંગળું જળ જરી રેડતાં,\nજે ઠર્યું અંતરે એ ધર્યું છે.\nકંઈ ન દાવા-દુવી માંડવા છે અહીં,\nઆપમેળે થયું જે-કર્યું છે;\nપકડો કલમ ને હાથ આખે આખો બળે એમ પણ બને…\nલાગે જાને નર્સિન્હ મહેતાને સાન્ગોપાન્ગ કવિતમા લઈ આવ્યા.બહુ જ્ સર��.ાભિનન્દન્\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nનરસૈયાના ગીતના પ્રતિકાવ્યમાં નરસૈયાનાં કામોનાં વખાણ સુપેરે કરીને આપે કમાલ કરી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/changed-footprints-of-gandhijis-dandi-yatra-over-time-012608.html", "date_download": "2019-05-20T01:30:25Z", "digest": "sha1:HIYTVJKQE7JMTRBACANB2QVUIILJ7M3T", "length": 24640, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "તસવીરોમાં જુઓ ગાંધીજીની દાંડીયાત્રાના બદલાયેલા પદચિહ્નો | Changed footprints of Gandhiji's Dandi Yatra over time. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nતસવીરોમાં જુઓ ગાંધીજીની દાંડીયાત્રાના બદલાયેલા પદચિહ્નો\nરાકેશ પંચાલ, 2 ઓક્ટોબર: મહાત્મા ગાંધીએ 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો જેના વિરોધમાં દાંડીકુચ સ્વરૂપે આ સત્યાગ્રહ થયો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈને દાંડી સુધીની આ યાત્રા માટે 25 દિવસ જેટલો સમય લાગ્યો હતો.\nતે દરમ્યાન ચરોતર પંથકમાં અનેક ઠેકાણે ગાંધીજીએ રાત્રિ રોકાણ અને નાની-મોટી જાહેરસભાઓ સંબોધી હતી જેથી વર્તમાન સમયમાં દાંડીયાત્રાનો માતરથી કંકાપુર સુધીના માર્ગની કેવી પરિસ્થિતિ છે. તે બાબતે જાણવાની કોશિષ કરવામાં આવી. અને તે દરમ્યાન અનેક લોકો સાથે મુલાકાત થઈ જેમણે પોતાની વેદના અને દાંડીયાત્રાને લગતી જૂની વાતો તાજી કરી.\nદાંડીયાત્રાની વધુ રસપ્રદ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.\nઅમદાવાદથી શરૂ થયેલી ઐતિહાસિક દાંડી યાત્રા જ્યારે માતર ખાતે પહોંચી ત્યારે દાંડી યાત્રામાં મહત્વનું યોગદાન આપનાર સત્યાગ્રહી સ્વર્ગસ્થ જયંતિભાઈ સાથે મામા-ભાણિયાનો સંબંધ ધરાવતા હર્ષદભાઈ બહ્મભટ્ટ ભુતકાળને વાગોળતા જણાવે છે કે મારા મામા જયંતિભાઈ 98 વર્ષ જીવ્યાં અને તેમનો દેહાંત વર્ષ 2010માં થયો પરંતુ તેમની સાથે મારા ઘણા વર્ષો સાથે વિત્યાં છે અને તે દરમ્યાન તેઓ હમેશા કહેતા કે દાંડી યાત્રા વખતે અમે ગાંધીજીને લેવા માટે માતર ગામના યુવાનો વાસણા સુધી ગયા હતા. તે વખતે તેમની અને તેમના મિત્રોની ઉંમર પંદર વર્ષની આસપાસ હતી.\nગાંધીજી દાંડી યાત્રા વખતે ઘણા જલ્દી ચાલતા હતા જે કારણોસર મારા મામા જયંતિભાઈ અને તેમના મિત્રો ગાંધીજીની આગળ આગળ દોડતા હતા. આ બાબતે ટકોર કરતાં ગાધીજીએ માતર ખાતે યોજાયેલી જાહેર સભામાં કહ્યુ હતું કે માતર ગામના છોકરાઓ મારી આગળ આગળ દોડ્યાને ધૂળની ડમરીઓ ઉડાડી અને જેથી મારો અવાજ બેસી ગયો છે. જોકે વર્તમાન સમયમાં ગાંધીજી જે છબીલદાસ ટ્રસ્ટ ધર્મશાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું તે ઓરડી બંધ અવસ્થામાં છે અને તેની જગ્યાએ તેની સામે નવું બાંધકામ બની રહ્યું છે. આ બની રહેલા ગાંધી આશ્રમના મકાનમાં રહેવાની વ્યવસ્થા ઉભી થઈ રહી છે. પરંતુ કેટલાય સમયથી કામ ખોરંભે ચઢ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.\nમાતરવાસીઓની શું છે ઇચ્છા\nમાતરવાસીઓના મતે આ જગ્યાએ રોકાણની વ્યવસ્થા ઉભી થઈ રહી છે તેની સાથે ગાંધીજીના જીવનચરિત્ર અને વિચારસરણીને લગતાં પુસ્તકોને નવા બની રહેલ ગાંધી આશ્રમમાં સ્થાન આપવું જોઈએ. ત્રણ વર્ષથી ગાંધી આશ્રમની ચોકીદારી કરી રહેલા સુરેશભાઈ ત્રિવેદીના મતે જુની ધર્મશાળા વર્તમાન સમયમાં બંધ અવસ્થામાં છે જેથી કેટલાંય લોકોને પાછા જવું પડે છે અને તેની જ���્યાએ નવો ગાંધી આશ્રમ જોઈને હર્ષની લાગણી અનુભવે છે અને વહેલી તકે શરૂ થાય તેવી ઈચ્છા પ્રગટ કરે છે\nમાતર ખાતે ધર્મશાળા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રતિમાની હાલત દયનીય બની જવા પામી છે. તેને જોઈને પોતાની દુખની લાગણી પ્રગટ કરી રહેલા 81 વર્ષના મણીભાઈના જણાવ્યા અનુસાર આ પ્રતિમાને જોઈને લાગે છે કે ગાંધીજીની પ્રતિમાનું સતત અનાદર થઈ રહ્યું છે. આ પ્રતિમાની કોઈ પણ પ્રકારની સાર સંભાળ લેવાઈ રહી નથી જે યોગ્ય નથી તેનાથી વધુ ગાંધીજીની યાદો સાથે સંકળાયેલ એવી ધર્મશાળા તેમજ વર્તમાન સમયમાં નવી બની રહેલી ગાંધી આશ્રમની બિલ્ડીંગની આસપાસ જ કચરોનો ગઢ બારેમાસ પથરાયેલો રહે છે તેમ છતાં આ બાબતે કોઈ સજાગતા બતાવામાં આવી રહી નથી.\nમાતરમાં જાહેર સભાને સંબોધીને ગાંધીજી ડભાણ ગામમાં નાની સભા સંબોધી હતી અને ત્યાર બાદ નડિયાદ માટે રવાના થયા હતા. જ્યાં સંતરામ મંદિર ખાતે આવેલા ધર્મખંડમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જોકે વર્તમાન સમયમાં ધર્મખંડ બંધ અવસ્થામાં છે. સંતરામ મંદિર ખાતે સાફ સફાયનું કામ કાજ કરી રહેલા ઉર્મિલાબેનના બેનના મતે સંતરામ મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. પરંતુ ધર્મખંડની મુલાકાતે આવ્યાં હોય તેવા વ્યક્તોઓને મેં ક્યારેય જોયા નથી.\nદાંડીકૂચ – આણંદ, બોરસદ અને કંકાપુરા રાત્રિ રોકાણ\nનડિયાદથી 16મી માર્ચે સવારે શરૂ થયેલી દાડીકૂચે બોરીઆવી ખાતે આવેલી ધર્મશાળામાં વિસામો લીધો અને જાહેરસભા સંબોધીને આણંદ માટે રવાના થઈ હતી. જે સાંજના સમયે આણંદ પહોંચી હતી. જે દિવસે ગાંધીએ રાત્રિ વિસામો ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં કર્યો હતો. જે ઝાડ નીચે બેસીને ગાંધીજી જાહેરસભાને સંબોધી હતી અને જે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનને ગાંધી ચોક અને જે મકાનમાં રાત્રિ રોકાણ કર્યું હતું તે વિઠ્ઠલકાકા ભવનને મહાત્મા કુટીર તરીકે ઓળખ મળી છે.વર્તમાન સમયમાં છેલ્લા દાયકાથી ચરોતર ઈગ્લિંશ મીડિયમ સ્કુલ ચાલી રહી છે.\nદાંડીકૂચ – આણંદ, બોરસદ અને કંકાપુરા રાત્રિ રોકાણ\nજે લીમડાનાં ઝાડ નીચે બેસીની સભાને સંબોધી હતી તે ઝાડ આજે પણ અડીખમ ઉભું છે અને જ્યારે સ્કુલના બાળકો આ ઝાડ નીચે બેસીને રમતે કે કોઈ અન્ય પ્રવૃતિ કરે છે ત્યારે તેમને જોઈને આઝાદીનું મહત્વ સમજાય છે. દાંડીકૂચ અંગે વિશેષ જાણકારી ધરાવતા અને બોચાસણ ખાતે આવેલી વલ્લભ વિધાલય સ્કુલના સંયોજક ઉદેસિંહ સોલંકી જણાવે છે કે સત્તરમી માર્ચે સોમવાર હતો જે કારણોસર ગાંધીજી દર સોમવારે મૌન રાખતા હતા. અને તે દિવસે જે તે સ્થળે રાત્રિરોકાણ કરી લેતાં જેથી દાંડીકૂચ દરમ્યાન ગાંધીજીએ આણંદ ખાતે બે દીવસ રાત્રિરોકાણ કર્યું હતું. અને ત્યાર બાદ 18મી માર્ચે સવારે આણંદથી દાંડીકૂચ નીકળીને નાપા ખાતે વિસામો લઈને સાંજે બોરસદ ખાતે પહોંચ્યા હતાં.\n18મી માર્ચે બોરસદમાં આવેલી દાંડીકૂચ ઝવેરબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા વિધાલય ખાતે આવી હતી. જ્યાં સાંજે ગાંધીજીએ સભાને સાંજે સંબોધી હતી. જે ઝરૂખામાંથી વિશાળ જનમેદનીને ગાંધીજીએ સંબોધી હતી તે બાબતે વિશેષ જણાવતાં સ્કુલના આચાર્ય મોહનીબેન પંચાલ કહે છેકે આ ઝરૂખા માટે રિનોવેશન બાબતે રજૂઆત થઈ હતી પરંતુ અમે સ્વખર્ચે ઝરૂખાની સારસંભાળ લઈ રહ્યાં છીએ. જે માટે જરૂરી પેઈન્ટીંગ અને કલરકામ જાતેજ કરાવી રહ્યાં છીએ. આ શાળામાં આવેલો દાંડીકૂચની યાદ અપાવી રહેલા અમૂલ્ય વારસાથી અમારી સ્કુલના બાળકોમાં ગાંધીવાદી મુલ્યોનું સિંચન થાય અને તે બાબતે જાણવાની ઈચ્છાશક્તિ પેદા થાય. ગાંધીજીએ આ શાળાના મકાનમાં જ રાત્રિરોકાણ કર્યું હતું અને સવારે દાંડીકૂચ રાસ તરફ રવાના થઈ હતી.\nરાસ ગામે પહોંચી હતી દાંડીકૂચ\n19મી માર્ચે સવારે રાસ ગામે દાંડીકૂચ આવી પહોંચી હતી જ્યાં ગાંધીજીએ ગામના પાદરે સભા સંબોધીને કંકાપુરા તરફ રવાના થયા હતા જે સાંજના સમયે કંકાપુરા ખાતે આવી પહોંચી હતી. કંકાપુરામાં ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું અને સાંજના સમયે સભાને સંબોધી હતી.\nકંકાપુરામાં પ્રવેશતાની સાથે જે ચોતરે ગાંધીજીએ સભા સંબોધી હતી તે આજે પણ કંકાપુરા ગામમાં પ્રવેશતાની સાથે નજરે ચઢી જાય છે. કંકાપુરામાં દાંડીકૂચ બાબતે બોલી શકે તેવા એક માત્ર એક જ વ્યક્તિ અને સંબંધે કંકાપુરા ગામની છોકરી એવાં તારાબેન છે જેમનો જન્મ વર્ષ 1930માં થયો હતો. અને જેમણે તેમના વડીલો પાસેથી દાંડીકૂચ બાબતે સાંભળેલી વાતાને વાગોળતા જણાવે છે કે ગાંધીજીની સભા ગામના ચોતરે થઈ હતી. જેમાં વીસ હજાર જેટલી જનમેદની ભેગી થઈ હતી. ગાંધીજીને સવારે મહિસાગર નદી પાર કરવાની હતી. અને તે દાંડીકૂચમાં સૌથી વસમો રસ્તો હતો.\nગાંધીજીનું કંકાપુરામાં રાત્રિ રોકાણ\nઅમદાવાદથી લઈને કંકાપુરા સુધી ગાંધીજીએ માત્ર રસ્તાઓમાં ચાલ્યાં હતાં પરંતુ કંકાપુરાથી કારેલી તરફ જવા માટે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 19મી માર્ચે ગાંધીજીનું કંકાપુર���માં રાત્રિ રોકાણ હતું. તે રાત્રિ રોકાણ અમારી પોળ બહ્રમપોળમાં કરવામાં આવ્યું હતું. અમારા વડીલો દ્રારા રાત્રિ રોકાણની તેમજ બકરીના દૂધની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.\nભાજપા નેતાએ મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા\nમહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારનાર પૂજા શકુન પાંડેની ધરપકડ\nગાંધીજીના પરિજનોએ ઠુકરાવ્યુ મોદીના કાર્યક્રમમાં જવાનું આમંત્રણ, રાખી આ શરત\nદાંડીમાં ‘મીઠા સત્યાગ્રહ સ્મારક' દેશને સમર્પિત કરશે પીએમ મોદી\nજ્યારે મહાત્મા ગાંધીએ 4 રૂપિયા માટે પત્ની કસ્તૂરબા પર કર્યો હતો ગુસ્સો\nPics: રાજઘાટ પહોંચી પીએમ મોદી-રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ\nજાણો, ગાંધી બાપુ ખુદ કઈ રીતે મનાવતા હતા પોતાનો જન્મદિવસ\nGandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને\nવિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી ‘બાપૂ' ની પ્રતિમા\n4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં\nપાકિસ્તાનના જનક મૂળ હિંદુ હતા, જાણો મહમ્મદ અલી ઝીણા વિશેના રસપ્રદ તથ્યો\nમહાત્મા ગાંધીની સમાધિ પર રાહુલે ચડાવ્યુ કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ\nમહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે: સ્વરા ભાસ્કર\nmahatma gandhi sarabarmati asharam dandi yatra gujarat મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ દાંડી યાત્રા ગુજરાત\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/gujarat-elections-64-vidhan-sabha-polls-candidates-have-severe-criminal-cases/", "date_download": "2019-05-20T01:04:11Z", "digest": "sha1:SRECDPKFHD3GYKH3KFGFL4EWP73VNL3W", "length": 13002, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "VIDEO: ગુજરાતઃ બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ, 822માંથી 101 ઉમેદવાર સામે ક્રિમીનલ કેસ | Gujarat Elections: 64 Vidhan Sabha Polls Candidates have Severe Criminal Cases - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ��યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nVIDEO: ગુજરાતઃ બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ, 822માંથી 101 ઉમેદવાર સામે ક્રિમીનલ કેસ\nVIDEO: ગુજરાતઃ બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ, 822માંથી 101 ઉમેદવાર સામે ક્રિમીનલ કેસ\nગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈ ADRનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં 851 એફિડેવીડમાંથી 822 ઉમેદવારનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં 822 માંથી 101 એવા ઉમેદવારો છે કે જેમની સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. બીજા તબક્કાનાં 64 ઉમેદવારો એવા છે કે તેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.\nજેમાં ઝાલોદ, નિકોલ સહિત કોગ્રેસનાં 7 ઉમેદવારો સામે હત્યાનાં પ્રયાસ કરવા અંગેનાં કેસ ચાલી રહ્યાં છે. કોગ્રેસનાં 3, બીજેપીનાં 1 અને અપક્ષનાં 3 સામે હત્યાનાં પ્રયાસનો આરોપ છે. 4 ઉમેદવારો સામે મહિલા પર હુમલાનો અને 3 ઉમેદવારો સામે અપહરણનાં કેસો પણ ચાલી રહ્યાં છે.\nબીજેપીનાં 86 પૈકી 22 સામે ફોજધારી ગુનાઓ દાખલ છે ત્યારે 88 પૈકી 25 સામે ફોજદારી ગુનાઓ ચાલી રહ્યાં છે. તેમજ જો અપક્ષની જો વાત કરવામાં આવે તો અપક્ષનાં 44 પૈકી 23 ઉમેદવારો સામે ફોજધારી ગુના છે તો બસપાનાં 74માંથી 6 અને NCPનાં 27માંથી 4 ઉમેદવારો સામે ફોજદારી ગુનો દાખલ છે.\nબીજેપીનાં 13, કોંગ્રેસનાં 18, બસપાનાં 2 ઉમેદવારો સામે ફોજદારી ગુનો દાખલ છે જ્યારે NCPનાં 3, AAPનાં 1 અને અપક્ષનાં 14 લોકો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 12 બેઠકો પરનાં ઉમેદવારો પર 3 કે તેથી વધુ ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. જેને લઈ બીજા તબક્કાનાં મત વિસ્તારમાં ADR પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.\nઇરાન-ઇરાક સરહદ પર ભૂકંપ, 129ના મોત, અનેક ઘાયલ\nઅમદાવાદના મેયર તરીકે ગૌતમ શાહ, ડે. મેયર પ્રમોદાબહેન સુતરિયા ચૂંટાયા\nમુસ્લિમોને દેશભક્તિના પાઠ ભણાવી રહી છ�� ચીનની સરકાર\nવેંકૈયા નાયડૂ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ: 516 મત સાથે ભવ્ય વિજય\nબહાઉદીન આર્ટસ કોલેજની ઇન્ટરનલ માર્કસની વેબસાઇટનો પાસવર્ડ લીક\nગાયો પર ધ્યાન આપો છો તેટલુ મહિલાઓ પર પણ આપવાની જરૂર : જયા બચ્ચન\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે ��ોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/email-threatening-pm-narendra-modi-s-life-sent-delhi-police-commissioner-041977.html", "date_download": "2019-05-20T00:26:00Z", "digest": "sha1:M6SAATPKPXIBNC6YSYGSSFZ47CTZ6BFS", "length": 11151, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો | email threatening pm narendra modi's life sent to delhi police commissioner - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો\nનવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વધાનસભા ચૂંટણી અને તે બાદ લોકસભા ચૂંટણી પણ માથે છે ત્યારે ભાજપ પાર્ટીએ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ કમિશનરને મળેલા એક ઈમેઈલમાં આ અંગે ધમકી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસની આજુબાજુમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવ્યો છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સીધી દિલ્હી પોલીસ કમિશનરને ઈમેઈલ મોકલીને આપવામાં આવી છે, જે બાદ હડકંપ મચ્યો છે. દિલ્હી પોલીસ કમિશનરને મોકલેલ ઈમેઈલમાં દિવસ અને મહિનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે તેમાં વર્ષ 2019 વિશે સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે.\n બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર\nજણાવવામાં આવી રહ્યું છે કે આસામના કોઈ જિલ્લામાંથી આ ઈમેઈ મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યો આ ઈમેઈલ મળ્યા બાદ દિલ્હી પોલીસે શોધખોળ હાથ ધરી છે અને કોણે પીએમને મારવાની ધમકીભર્યો મેઈલ મોકલ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી આપવા પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ છે કે પછી કોઈએ અફરા તફરી મચાવવા માટે ઈમેઈલ મોકલ્યો છે તે અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની માહિતી મળી નથી.\nMeToo ના લપેટામાં હવે સલમાન ખાન, પૂજા મિશ્રાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/metoo-delhi-high-court-orders-not-reveal-identity-details-041952.html", "date_download": "2019-05-20T00:25:10Z", "digest": "sha1:AZBJQMWRTMCWXTPDJTXOZA5TLIMCSSQR", "length": 13450, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "Me Too: યૌન શોષણ પર હાઈકોર્ટનો આદેશઃ ‘સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવો' | #MeToo: Delhi High Court Orders Not TO Reveal Identity And Details In Sexual Harassment Case. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nMe Too: યૌન શોષણ પર હાઈકોર્ટનો આદેશઃ ‘સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવો'\nદેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન દરમિયાન દિલ્લી હાઈકોર્ટે આ અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. દિલ્લી હાઈકોર્ટે યૌન શોષણ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર લ��વાની મનાઈ કરી છે. #MeToo અંગે હાઈકોર્ટમાં કરવામાં આવેલી એક યાચિકા પર સુનાવણી કરતા જજોએ આ ચુકાદો આપ્યો. ઉલ્લેખનીય છે કે આ યાચિકા યૌન શોષણના એક આરોપીએ કરી હતી જેમાં તેણે કોર્ટને મહિલાને સોશિયલ મીડિયા પર કંઈ પણ લખવાથી રોકવા માટે કહ્યુ હતુ.\nહાઈકોર્ટે કહ્યુ, ‘સોશિયલ મીડિયા પર ન બોલો કંઈ'\nદિલ્લીની ઓપન કોર્ટમાં ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી કે રાવે એક આદેશ જારી કરીને એક મહિલા અને યૌન શોષણનો આરોપી લોકોને આ મામલે કંઈ પણ બોલવાથી રોકી દીધા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે કે મહિલા અને આરોપી એકબીજા વિશે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈ બોલશે નહિ અને કોઈ ઈન્ટરવ્યુ પણ નહિ આપે. બેંચે સોશિયલ મીડિયા પર આ અંગેની બધી પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો છે.\nઆ પણ વાંચોઃ Me Too: હવે સુભાષ ઘાઈ પણ ‘ખલનાયક', ડ્રિંકમાં ડ્રગ્ઝ મિલાવી કર્યો બળાત્કાર\nમહિલા પત્રકારે લગાવ્યો હતો વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ\nતમને જણાવી દઈએ કે દિલ્લી હાઈકોર્ટમાં આ આદેશ યૌન શોષણના એક આરોપીની યાચિકા પર આપ્યો છે. વેબ પોર્ટલમાં કામ કરતી એક મહિલા પત્રકારે પોતાના વરિષ્ઠ પત્રકારો પર ગયા વર્ષે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં મહિલાને આરોપીઓની ઓળખ છતી ન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ હાલમાં એક નવી યાચિકા આપીને દાવો કર્યો કે મહિલાએ #MeToo અભિયાને જોર પકડ્યા બાદ ટ્વિટર અને ફેસબુક પર ઘટના વિશે લખ્યુ અને આ મામલે કથિત રીતે સંકળાયેલા લોકોની ઓળખ છતી કરી.\nયાચિકાકર્તાઓએ કહ્યુ, ‘જૂના આદેશનું ઉલ્લંઘન'\nયાચિકાકર્તાઓનું કહેવુ છે કે મહિલાએ કોર્ટના જૂના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. આ મામલે દિલ્લી સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલ વકીલ ગૌતમ નારાયણે કહ્યુ કે બેંચે બંને પક્ષોને અદાલત દ્વ્રારા વિચારાધીન મામલાને પ્રચારિત કરવાથી રોકવા માટે કહ્યુ છે. ફરિયાદકર્તાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એક્ટ, 2013 ની પ્રાસંગિક જોગવાઈને પડકારી હતી. ત્યારબાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો.\nઆ પણ વાંચોઃ Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવી\nતનુશ્રીએ અજય દેવગણને ખરી ખોટી સંભળાવી, હવે મળ્યો જવાબ\nતનુશ્રી દત્તાએ અજય દેવગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો\nડાયરેક્ટરે કહ્યું, તું મને ખુશ રાખ હું તને કામ આપીશ\nMeToo- પહેલી વાર પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો, 'મારી સાથે પણ થયુ છે યૌન શોષણ'\nમાનહાનિનો કેસ રદ કરાવવા માટે પ્રિયા રમાનીએ કોર્ટમાં કરી અરજી, એમજે અકબરે લગાવ્યા હતા આરોપ\nતેજસ્વી સૂર્યા પર મહિલાએ લગાવ્યા ગંદા આરોપ, કોંગ્રેસે કહ્યુ બીજા એમ જે અકબરની તૈયારી\nઈન્ટિમેટ સીન દરમિયાન ઉતરનની ઈચ્છા ટીના દત્તા બની યૌન શોષણનો શિકાર\nતનુશ્રી દત્તાએ ફરી મચાવ્યો તહેલકો - Me Too વિશે ફિલ્મ બનાવશે\nપ્રોડ્યૂસરની સેક્સુઅલ ડિમાન્ડને કારણે અભિનેત્રીએ એક્ટિંગ છોડી\nમીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, ‘હું તેમને જાણીને પણ અજાણ રહી'\nનાના પાટેકરની માતાનો અંતિમ સંસ્કાર, બોલિવૂડથી કોઈ નહીં આવ્યું\nરાજકુમાર હિરાની પર લાગ્યા #MeTooના આરોપો, જાણો ઋચા ચઢ્ઢા શું બોલી\nMe Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારો\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/slogans-changed-but-modi-and-his-ambition-not-changed-002566.html", "date_download": "2019-05-20T00:26:04Z", "digest": "sha1:3LGYAWLW4WUNZ7JVQKDUSAG2L6IJ4UJG", "length": 15690, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "સૂત્રો બદલાયાં પણ મોદી અને તેમની મહત્વકાંક્ષા બદલાયાં? | Slogans changed, but Modi and his ambition changed?, સૂત્રો બદલાયાં પણ મોદી અને તેમની મહત્વકાંક્ષા બદલાયાં? - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસૂત્રો બદલાયાં પણ મોદી અને તેમની મહત્વકાંક્ષા બદલાયાં\nગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની જંગમાં આર-પારની લડાઇ છેડી દીધી છે. ચૂંટણીને રસપ્રદ અને નવીન સ્વરૂપ આપવા માટે આ વખતે જાહેરખબરોનો કડક તડકો લગાવવામાં આવ્યો છે. પ્રિન્ટની સાથે ટેલિવિઝન અને ઇન્ટરનેટ પર ચાલી રહેલ�� પ્રચાર અને તે માટેની જાહેરખબરોમાં એક બાબત ધ્યાન ખેંચે છે તે છે સ્લોગન્સ.\nગુજરાતની ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિપક્ષ મતદારો સમક્ષ પોતાના પાંચ વર્ષના લેખાં જોખાં રસપ્રદ રીતે રજૂ કરવા માટે સ્લોગન્સનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેને સફર જોઇએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002, લોકસભા ચૂંટણી 2004, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007, લોકસભા ચૂંટણી 2009 અને હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન તેમના સ્લોગનમાં સતત નવીનતા તો જોવા મળી છે પણ તેમની એક મહત્વકાંક્ષા તેમાં સતત છલકતી જોવા મળે છે. આ મહત્વકાંક્ષા છે હંમેશા બહુમતી મેળવી ભાજપને સત્તા પર લાવવી.\nઆપણું ગુજરાત આગવું ગુજરાત :\nગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ચૂંટણી લડવા માટે ભાજપ વતી \"આપણું ગુજરાત આગવું ગુજરાત\" સૂત્ર આપ્યું હતું. આ સૂત્રમાં ગુજરાતને આગવું બનાવવાની મહત્વકાંક્ષા અંગે વાત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને સત્તા ઉપર આવ્યાને વધારે સમય થયો ન હતો.\nનરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં વાયબ્રન્ટ ગુજરાતનો મુદ્દો નરેન્દ્ર મોદીએ લોકપ્રિય બનાવ્યો. \"વાયબ્રન્ટ ગુજરાત\"ના સ્લોગન સાથે નરેન્દ્ર મોદી ગુજરાતના કોઇ એક ક્ષેત્ર નહીં પણ તમામ ક્ષેત્રોમાં વિકાસની મહત્વકાંક્ષાને દર્શાવતું હતું.\nગુજરાતનો વિકાસ ભારતનો વિકાસ :\nગુજરાતના વિકાસના આંકડાઓ અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની પ્રગતિના અહેવાલો આવવા લાગ્યા. અનેક બાબતોમાં ગુજરાત અવ્વલ નંબરે આવ્યું. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ઔદ્યોગિક રોકાણમાં ગુજરાતે અન્ય રાજ્યોને ઘણાં પાઠળ છોડી દીધા. નરેન્દ્ર મોદીએ આ મુદ્દો આગળ કરી સમગ્ર દેશનું ધ્યાન ખેંચવા સૂત્ર આપ્યું \"ગુજરાતનો વિકાસ ભારતનો વિકાસ\". આ સ્લોગનના કારણે નરેન્દ્ર મોદી ચર્ચામાં રહ્યા હતા.\nમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2009ની ચૂંટણીના પરિણામો જોયા બાદ લાગ્યું કે માત્ર હિન્દુત્વને આગળ લઇને વધીશું તો ગુજરાતમાં લાંબો સમય ભાજપનું શાસન ટકાવી રાખવું મુશ્કેલ છે. આ કારણે તેમણે લઘુમતીઓને પણ સાથે લેવાની ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશને તેમણે \"સદભાવના મિશન\" નામ આપ્યું. આ મિશનમાં તેમને સફળતા પણ મળી. જો કે તેમની આ સફળતા મતબેંકમાં ફેરવાશે કે નહીં તે અલગ મુદ્દો છે.\nસૌનો સાથ સૌનો વિકાસ :\nમોદીના \"સદભાવના મિશન\" મિશન બાદ તેમના પર વોટ બેંકને આ��ર્ષવાની રાજકીય રમતના લાગેલા આક્ષેપોને દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ નવું સૂત્ર આપ્યું. આ સૂત્ર કોઇ ચોક્કસ ધર્મ કે જાતિ કે જ્ઞાતિને નહીં પણ તમામ લોકોને સાથે લઇને આગળ વધવાના ગુજરાત સરકારના પ્રયાસને ઝળકાવે છે. તેમણે આ માટે \"સૌનો સાથ સૌનો વિકાસ\" સૂત્ર આપ્યું.\nએકમત ગુજરાત બને ભાજપ સરકાર :\nહવે સૌના સાથે અને સૌના વિકાસની વાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ નવો ટ્રેક પકડ્યો છે. તેઓ ગુજરાતમાં ફરી ભાજપની સરકાર રચવાની અપીલ કરી રહ્યા છે. આ માટે તેમણે \"એકમત ગુજરાત બને ભાજપ સરકાર\"નું સૂત્ર આપ્યું છે. આ સૂત્રને લોકપ્રિય બનાવવા માટે તમામ પ્રકારના પ્રચાર માધ્યમો પર જાહેરાત કરવામાં આવી રહી છે. જોવાનું એ રહે છે કે મતદારો મોદીના સૂત્ર પર એકમત થાય છે કે નહીં.\nલુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા\nસોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા\nચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે\nપાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે\nગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે\nગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં\nનરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ\nકંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન\nગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા\nવાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે\nશપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ\nવિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી\nExcl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત \nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/28-12-17/98767", "date_download": "2019-05-20T01:05:48Z", "digest": "sha1:7AHRW5C4ELPIL335X45PVK36RTTK5TRZ", "length": 12959, "nlines": 94, "source_domain": "www.akilanews.com", "title": "સુરેન્દ્રનગરના નાગડકામાં પશુબલી અટકાવાઈઃ ૮ જીવ બચ્યા", "raw_content": "\nસુરેન્દ્રનગરના નાગડકામાં પશુબલી અટકાવાઈઃ ૮ જીવ બચ્યા\nવાલ્મીકી સમાજના પરિવારે ૧૫ બોકળાની માનતા રાખી'તીઃ વિજ્ઞાન જાથાનો ૧૧૫૬મો પર્દાફાશ : ૬ બોકળા અને ૨ ઘેટાને પાંજરાપોળ મોકલી દેવાયાઃ ભુવા મુળજી વાઘેલા અને વિના કાબાભાઈએ કાયમી પશુબલી બંધની જાહેરાત કરી\nરાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે વાલ્મીકી સમાજના માતાજીના મઢે સમાજના પરિવારોએ માંડવો રાખી માનતાના ૧૫ પશુઓ એકત્ર કર્યા હતા. જેમાં જ્ઞાતિના બે ભુવાઓએ પશુબલી માટે ૬ બોકળા ૨ ઘેટાની મંજુરી માતાજી પાસેથી મેળવી લીધી હતી. બાાકીના સાત બોકળા પરિવારોને પરત કર્યા હતા. પશુબલીની ઘડીએ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ તથા સાયલા પોલીસ પહોંચતા ૮ જીવને બચાવીને પાંજરાપોળ મોકલી આપતા માંડવામાં દોડધામ મચી પડી હતી. બંને ભુવાની અટકાયત કરતા કાયમી પશુબલી બંધની જાહેરાત કરી દીધી હતી. જાથાનો ૧૧૫૬મો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની મદદથી સફળ પર્દાફાશ થયો હતો.\nબનાવની વિગત પ્રમાણે વાલ્મીકી સમાજના જાગૃત પરિવારે ટેલીફોનિક માહિતીમાં જણાવ્યું કે સાયલાના નાગડકા ગામે પરિવારનો માતાજીનો મઢ આવેલો છે જેમાં તા.૧૯મી નવેમ્બર સવારે ૪ થી ૭ દરમ્યાન માનતાના ૧૫ પશુઓની બલી ચઢાવવામાં આવશે.\nજાથાના ચેરમેન જયંત પંડ્યાએ માહિતીના આધારે નિર્ભય જોશી અને અંકલેશ ગોહિલને વેશપલ્ટો કરી માંડવાના સ્થળે મોકલી દીધા હતા. મોડી રાત સુધી ડાક- મંજીરા વાળા સાથે ધૂણવાવાળાએ રમઝટ બોલાવી પશુબલીનો માહોલ બનાવી દીધો હતો. જાથાએ રાજયના ઉચ્ચ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, લીંબડી ડી.વાય.એસ.પી.ને ફેકસ કરી પશુબલીની જાણ કરી ગુન્હો બનતો અટકાવવા જાથા સાથે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડાની સુચનાથી પશુબલી અટકાવવા સાયલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.બી.એસ. સોલંકી સહિત ૫ પોલીસ કર્મીઓ ફાળવી દીધા હતા. માંડવો પુરો થયા બાદ બંને ભુવા સમક્ષ બોકળા- ઘેટા લાવવામાં આવ્યા હતા. તેમાં માતાજીએ ૬ બોકળા ૨ ઘેંટાની મંજૂરી આપી હતી. ૭ બોકળા જે તે પરિવારને પરત આપતા તુરંત સગેવગે કરી નાખ્યા હતા. બંને ભુવાએ પાટમાં દાણા નાખતા વાર લાગતી હતી. અમુક પરિવારોને પશુબલીની પ્રસાદમાં રસ હોય તેવું લાગતું હતું.\nપોલીસ અને જાથાની ટીમ ઘટના સ્થળથી અડધા કિલોમીટર દૂર સંદેશાની પ્રતિક્ષા કરતાં તેવામાં કાપવાની મંજુરી માતાજીએ આપી દીધી છે તેવું ભુવાએ કહેતા ટીમ પહોંચી ગઈ હતી. અફડાતફડી મચી ગઈ.\nનાગડકાના સ્થાપિત ભુવા મુળજીભાઈ ખુશાલભાઈ વાઘેલા, ભુવા પઢિયાર વિનાભાઈ કાબાભાઈના કહેવાથી પશુબલી કરવાની હોય પો���ીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. બંને ભુવા મુળજી વાઘેલા, ભુવા વિના કાબાભાઈએ માફી પત્ર આપી આજથી કાયમી પશુબલી બંધને જાહેરાત કરી દીધી હતી. પી.એસ.આઈ.સોલંકીએ કાયદાની ભાષામાં વાત કરી હતી.\nભુવાના પર્દાફાશમાં જાથાના જયંત પંડ્યા સાથે નિર્ભય જોશી, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, ડાયભાઈ, સ્થાનિક કાર્યકરો ઉપરાંત સાયલા પી.એસ. આઈ.બી.એસ.સોલંકી, એ.એસ.આઈ. વિનુભાઈ માણસીભાઈ, હેડ કોન્સ્ટે. દોલાભાઈ વેલાભાઈ, હયાતખાન ઉંમરખાન, પો.કોન્સ્ટે.રવિરાજસિંહ ગિરીરાજસિંહએ ઉત્તમ કામગીરી બજાવી હતી. રાજયમાં પશુબલીની ઘટના સંબંધી માહિતી મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાક�� access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/makarsnkranti-2019/", "date_download": "2019-05-20T01:11:34Z", "digest": "sha1:DSIQOWCPXOFDU57TN7NTCKATAJTL4WLT", "length": 6495, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "Makarsnkranti 2019 - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઆજે લોકો મને પૂછી રહ્યા છે, રેશ્માદીદી પવન કેવો છે \nપાસમાંથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ફરીવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. રેશમા પટેલા ભાજપ પર કટાક્ષ કર્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી પોસ્ટમાં રેશમા પટેલે ભાજપની\nઆજે પુણ્યનું ભાથુ કમાવવા ગાયને ઘાસ ખવડાવવું, પણ આ વસ્તુનું રાખવું ખાસ ધ્યાન\nમકરસંક્રાતિ પર્વ પર પતંગ ઉડાડવાની સાથે દાન-પુણ્ય કમાવાનો મહિમા પણ રહેલો છે. પરંતુ આ દિવસે ગાયને ઘાસ અને રાંધેલું અનાજ ખવડાવવાને કારણે ગાયનું સ્વાસ્થ્ય પણ\nઆજે મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિતે ભૂલથી પણ ન કરતા આ કામ\nએક વર્ષની અંદર 12 સંક્રાતિ હોય છે. સૂર્યનું એક રાશિ માંથી બીજી રાશિમાં જવું તેને સંક્રાંતિ કહેવામાં આવે છે પરંતુ આ તમામ સંક્રાંતિ માંથી સૌથી\nઆજે મકરસક્રાંતિના પર્વ પર દાનપૂણ્યની પરંપરા સાથે પતંગોનો આકાશી જંગ જામશે\nગાંધીનગરના પતંગરસિયાઓમાં ઉત્તરાયણનો અકબંધ રહેલો ઉત્સાહ જોતા સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. પોતાના ધાબે પતંગોના યુદ્ધ ખેલવા માટે સજ્જ થયેલા પતંગરરિકોએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/06/15/surrendering-to-a-guru/", "date_download": "2019-05-20T01:04:02Z", "digest": "sha1:IP3W2S5V72BACCUURMHGV7LUAF4XROBZ", "length": 18652, "nlines": 68, "source_domain": "gr.omswami.com", "title": "ગુરુને સમર્પણ - ॐ સ્વામી", "raw_content": "\nકોઈ પહેલેથી ભરેલાં કપને કઈ રીતે ભરી શકે તમને જો એમ લાગતું હોય કે તમને બધી ખબર પડે છે તો પછી તમને કોણ મદદ કરી શકે\nપૂર્વીય આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથોમાં ગુરુ-શિષ્ય અને સમર્પણ-આજ્ઞાપાલનનાં વિચારોની ભરપુર વાત છે. ઘણાં લોકો જે આશ્રમની મુલાકાતે આવે છે કે અન્ય લોકો જે મને લખતાં હોય છે તેમનામાં એક જીજ્ઞાસા રહેલી હોય છે કે તેમનાં માર્ગમાં ગુરુની શું ભૂમિકા હોઈ શકે, તેઓ મને લખતાં હોય છે કે શું સમર્પણ કરવું જરૂરી છે. વધુમાં, ઘણાં લોકો એ કબુલતાં હોય છે કોઈ પણ ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવામાં તેમને તકલીફ પડતી હોય છે. મારી અગાઉની સમર્પણ ઉપરની પોસ્ટનાં અનુસંધાનમાં આજે હું તેનાં વિષે વધારે વાત કરીશ.\nએવાં હજારો ગ્રંથો છે કે જેમાં સાચા ગુરુને મેળવવાનાં મહત્વ ઉપર ભાર મુકતા હોય. શું તે ખરેખર એટલું મહત્વનું છે ખરું વારુ, તેનો જવાબ તમે શું જીવનમાં શું શોધી રહ્યા છો તેનાં ઉપર આધાર રાખે છે. જો તમને એક શિક્ષકની જરૂર હોય કે જે પુસ્તકો અને ગ્રંથોને આધારે તમને સાચી દિશાનું ભાન કરાવે તો એવાં લોકોની તો કોઈ કમી નથી. પરંતુ જો તમારે કોઈ એવી વ્યક્તિની જરૂરિયાત હોય કે જે તમને એનાં પોતાનાં સીધા અનુભવથી પ્રદર્શિત કરી શકે, કોઈ એવી વ્યક્તિ કે જેની હાજરીમાં તમે પોતે સલામતી, નિશ્ચિંતતા, પ્રેમ, અને શાંતિ અનુભવી શકો, તો તેનાં માટે તમારી પાસે બહુ જ ઓછી પસંદગી રહેલી છે.\nગુરુ-શિષ્યનો સંબંધ અત્યંત પ્રાચીન છે. કમનસીબે જો કે વર્તમાન સમયમાં હું સંશોધન કરતાં શોષણ થતું વધારે જોઉં છું. હાલનાં મોટાભાગનાં ગુરુઓ દુન્વયી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, તેઓ ચીજ વસ્તુઓને વેચે છે, એવી પ્રાઇવેટ હોસ્પિટલોમાં નાણા રોકે છે કે જે નફાનાં ધોરણે ચાલતી હોય છે, તેઓ જ્યાં ને ત્યાં આશ્રમો બાંધતા હોય છે, તેઓ પૈસા ઉઘરાવતાં હોય છે, નફો રળતાં હોય છે, આવા ગુરુઓની નજીક જવાની તકનો આધાર તમે કેટલાં પૈસા ચડાવી શકો છો તેનાં ઉપર છે. આવી લૂટ અને બગાડ જોત���ં મારા હૃદયને ખુબ જ દુ:ખ થાય છે. શું આવી બાબતોમાં કશું ખોટું છે તમે જાતે નક્કી કરો.\nજો તમે એવી કોઈ વ્યક્તિને મળો કે જે પોતે ગોડમેન હોવાનો દાવો કરતી હોય, જે તમને ચકાસ્યા વગર જ પવિત્ર દીક્ષા આપતું હોય, જેને ફક્ત તમે તેને શું આપી શકશો તેમાં જ માત્ર રસ હોય, કે જે તમને નક્કામાં, મહત્વ વગરનાં અનુભવડાવે, કે જે તમારા ડર ઉપર પોતાનો ધંધો ચલાવી રહ્યો હોય તો તેનાં માટે હું કહીશ કે: એ વ્યક્તિનો ત્યાગ કરો. તે ઘેટાંનું અંચળો ઓઢીને ફરતાં રહેલાં વરુ જેવો છે, એક સંતનાં વેશમાં ફરતો પાપી છે. સવાલો પૂછતાં ક્યારેય ખચકાશો નહિ. જો કોઈ ગુરુ તમને લાફો મારી શકતાં હોય તો શું એ તમને શાસ્વત શાંતિનાં પાઠ ભણાવી શકે ખરા જો તેને પોતે જ ભૌતિક વસ્તુઓનો વળગાડ હોય તો શું એ તમને વૈરાગ્ય શીખવી શકે ખરો જો તેને પોતે જ ભૌતિક વસ્તુઓનો વળગાડ હોય તો શું એ તમને વૈરાગ્ય શીખવી શકે ખરો જો તેની પોતાની અંદર જ નકારાત્મક લાગણીઓ જેવી કે ક્રોધ, ઈર્ષ્યા, ધ્રુણા વિગેરે લાગણીઓ જેમ એક જિજ્ઞાસુમાં ઉઠતી હોય છે તેમ ઉઠતી હોય તો એ તમને કઈ રીતે આ બધી લાગણીઓથી ઉપર ઉઠાવી શકે\nતમે કોઈને સમર્પણ કરતાં પહેલાં કે કોઈને તમારા આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારતાં પહેલાં તમારો સમય લો, તમે તેની પૂરી સમાલોચના કરો. બુદ્ધનાં ગુરુ કોણ હતાં મહાવીરનાં કોણ હતાં નિશંક: બુદ્ધે ધ્યાન, તંત્ર, યોગ, અને કઠોરતાનો અભ્યાસ તેમજ તેનો અમલ અનેક ગુરુઓનાં માર્ગદર્શન હેઠળ, મુખ્યત્વે અલાર કલામનાં માર્ગદર્શન હેઠળ, કર્યો હતો. તેમ છતાં તેમને આત્મસાક્ષાત્કાર તો પોતાનો માર્ગ અત્યંત નિષ્ઠાપૂર્વક જાતે ખેડવાથી જ થયો હતો.\nતમારે કોઈ ગુરુને શોધવાં જવાની જરૂર નથી. ફક્ત તમારા પોતાનાં શાંતિ અને પ્રેમનાં પથ પર તેમજ દયા અને સંતોષનાં અભ્યાસ પ્રત્યે પ્રામાણિક રહો; જયારે તમે આમ કરતાં હશો ત્યારે સાચા ગુરુ તેની મેળે જ આપોઆપ તમારી સમક્ષ આવી જશે. એક દિવ્ય સંરક્ષણ (વિધાતા) તમારા માટે સ્વયં તેની વ્યવસ્થા કરી આપશે. તે માટે મારાં વચન પર વિશ્વાસ રાખજો. તો શું સમર્પણ કરવું જરૂરી છે અને જો તમે સમર્પણ ન કરી શકતાં હોવ તો શું અને જો તમે સમર્પણ ન કરી શકતાં હોવ તો શું\nસત્ય તો એ છે કે સમર્પણ એ તમારા હાથની વાત જ નથી. એક થીજી ગયેલાં માખણની હાલત અગ્નિ પાસે શું થતી હોય છે જો અગ્નિ સાચો હશે તો, માખણ આપોઆપ પીગળી જવાનું. એક સાચા ગુરુ કે જેમનાં હૃદયમાં સત્ય રૂપી અગ્નિ રહેલો છે, જેમાં દયાની ઉષ���મા અને પોતાનાં તપની ગરમી અને એમનું સીધું પરમ જ્ઞાન તમને ક્ષણભરમાં પીગાળી નાખતું હોય છે. એ તમને કોઈ પસંદગી આપશે જ નહિ. સમર્પણની તો વાત જ જવા દો, તમે તે ગુરુ માટે ગમે તે કરવા માટે તૈયાર થઇ જશો. તે તમને એક સાચા કારણ માટે મરી જવા માટે પણ પ્રેરિત કરી શકે, તેમની હાજરી માત્રથી એ તમને ખાલી કરી દઈ શકે છે કે જેથી કરીને તમને ફરી પાછાં ભરી શકાય, તે તમને એટલાં નરમ બનાવી દઈ શકે છે કે તમને ફરી પાછો આકાર આપી શકાય, તે તમને પુરેપુરા બદલી શકે છે. તેની એક કૃપા નજર પડે કે તરત તમારી અંદર ધરબાયેલી દરેક નકારાત્મકતા, દ:ખ, અને દર્દ સપાટી ઉપર આવી જાય.\nશા માટે ગ્રંથો હંમેશા ગુરુનાં ગુણગાન ગાય છે શા માટે ગુરુવંદનાની અપેક્ષા તમારી પાસે રાખવામાં આવે છે શા માટે ગુરુવંદનાની અપેક્ષા તમારી પાસે રાખવામાં આવે છે કલ્પના કરો કે બે પાણીનાં પ્યાલા છે, એક પાણીથી છલોછલ ભરેલો છે અને બીજો એકદમ ખાલી. જો તમારે એક પ્યાલાંમાંથી પાણી બીજા ખાલી પ્યાલાંમાં ભરવાનું હોય તો ખાલી પ્યાલાં એ એક પગલું નીચે આવવું પડશે અને ભરેલા પ્યાલાંએ થોડું ઉપર રહેવું પડશે જેથી કરીને તેમાં જે ભરેલું છે તે બીજામાં આવી શકે. જયારે હું હિમાલયમાં હતો ત્યારે કોઈક વખત ગ્રામજનો માથા ઉપર ખુબ જ ભારે વજનનાં લાકડાનાં ભારા ઉચકીને જતાં મળતાં. તેઓ હંમેશાં ઉચિત રીતે અભિવાદન કરવામાં માનતાં હોય છે, અને તે માથા પરના ભારને કારણે પોતાનું માથું નમાવી શકે તેવી પરિસ્થિતિમાં ન પણ હોય. તેવી જ રીતે કેટલાંક લોકો પોતાનાં મગજમાં અંત્યત ભાર લઈને જ ફરતા હોય છે, ઘણાં બધા લેબલનો ભાર, અહંનો ભાર, પોતાની સિદ્ધિઓનો ભાર, પુસ્તકિયા જ્ઞાનનો ભાર, હોદ્દાઓનો ભાર. આ બધા વજનનાં ભારને લીધે તેમનું નીચે નમવાનું થોડું અઘરું થઇ પડે છે, તે તેમને સમર્પણ કરતાં રોકે છે. એક સાચા ગુરુ તમારા અહંકારને ઉપદેશ આપ્યા વિના જ સમાપ્ત કરી નાંખે છે. તો અહી તમારે સમર્પણ કરવું જોઈએ કે નહિ એ એક અર્થહીન સવાલ છે. સવાલ તો છે: તમે તમારી જાતને બદલવા માટે તૈયાર છો કલ્પના કરો કે બે પાણીનાં પ્યાલા છે, એક પાણીથી છલોછલ ભરેલો છે અને બીજો એકદમ ખાલી. જો તમારે એક પ્યાલાંમાંથી પાણી બીજા ખાલી પ્યાલાંમાં ભરવાનું હોય તો ખાલી પ્યાલાં એ એક પગલું નીચે આવવું પડશે અને ભરેલા પ્યાલાંએ થોડું ઉપર રહેવું પડશે જેથી કરીને તેમાં જે ભરેલું છે તે બીજામાં આવી શકે. જયારે હું હિમાલયમાં હતો ત્યારે કોઈક વખત ગ્રામજનો માથા ઉપ�� ખુબ જ ભારે વજનનાં લાકડાનાં ભારા ઉચકીને જતાં મળતાં. તેઓ હંમેશાં ઉચિત રીતે અભિવાદન કરવામાં માનતાં હોય છે, અને તે માથા પરના ભારને કારણે પોતાનું માથું નમાવી શકે તેવી પરિસ્થિતિમાં ન પણ હોય. તેવી જ રીતે કેટલાંક લોકો પોતાનાં મગજમાં અંત્યત ભાર લઈને જ ફરતા હોય છે, ઘણાં બધા લેબલનો ભાર, અહંનો ભાર, પોતાની સિદ્ધિઓનો ભાર, પુસ્તકિયા જ્ઞાનનો ભાર, હોદ્દાઓનો ભાર. આ બધા વજનનાં ભારને લીધે તેમનું નીચે નમવાનું થોડું અઘરું થઇ પડે છે, તે તેમને સમર્પણ કરતાં રોકે છે. એક સાચા ગુરુ તમારા અહંકારને ઉપદેશ આપ્યા વિના જ સમાપ્ત કરી નાંખે છે. તો અહી તમારે સમર્પણ કરવું જોઈએ કે નહિ એ એક અર્થહીન સવાલ છે. સવાલ તો છે: તમે તમારી જાતને બદલવા માટે તૈયાર છો જો તમે તમારી જાત સાથે ખુશ હોવ, તો પછી આ ગુરુ-શિષ્યનાં ઝમેલામાં પડવાની ચિંતા શું કામ કરવી જો તમે તમારી જાત સાથે ખુશ હોવ, તો પછી આ ગુરુ-શિષ્યનાં ઝમેલામાં પડવાની ચિંતા શું કામ કરવી જો તમને લાગતું હોય કે તમારે તમારી જાત ઉપર કામ કરવું છે અને ખબર ન પડતી હોય કે કેવી રીતે તેમ કરી શકાય, વારુ, તો પછી તે તમે જેની પાસેથી શીખવા માંગતા હોય તેનાં માટે તમારે ગમે તે કરી છૂટવાની તૈયારી દાખવવી પડે.\nએક ઊંડા ઘાવની કલ્પના કરો. જો કોઈએ તેનું ડ્રેસિંગ કરવાનું હશે, તો તે થોડું તો દુ:ખશે જ. એ જેમ જેમ રૂઝાતું જશે તેમ તેમ થોડી ખંજવાળ પણ આપશે, ત્યારબાદ તે સંપૂર્ણ મટી જાય તે પહેલાં ત્યાં થોડા સમય સુધી નિશાન પણ થઇ જશે. અને તે ડ્રેસિંગ કરવા વાળી વ્યક્તિ કોઈ મેડીકલ પ્રોફેશનલ હોવી જોઈએ. તેવી જ રીતે જયારે તમે કોઈ સાચા ગુરુને તમારા અહંકાર ઉપર, તમારી ખામીઓ ઉપર, કામ કરવાનું સોપો ત્યારે તે થોડું દર્દ પણ આપી શકે છે, પરંતુ અંતે તો એક સારી રૂઝ આપશે જ.\nથોડી વાર પહેલાં, મેં સાધનાનાં ચાર સ્થંભ – એક આધ્યાત્મિક અભ્યાસ ઉપર લખેલું. તેમાં થોડું ગુરુની ભૂમિકા ઉપર પણ સ્પર્શ કરેલો.\nઆત્મસમર્પણમાં માણસે પોતાનો અહંકાર બાજુમાં મુકવો પડે છે, અને તેનાં માટે શક્તિની જરૂર પડે છે. કૃત્રિમ રીતે આત્મસમર્પણ કરવાની કોશિશ ન કરો, તેને અંદરથી જ આવવા દો. તમને જો એમ લાગે કે તમારે સમર્પણ કરવું જોઈએ પણ તે કરી ન શકતા હોવ તો તેમાં કશો વાંધો નથી, એ બિલકુલ બરાબર છે. તમારી જાતને સમય આપો. જો તમારી સમક્ષ ઉપસ્થિત વ્યક્તિ તમારા સમર્પણને લાયક હશે તો તમારી જાત એની મેળે જ સમર્પણ કરી દેશે. જ્યાં સુધી તમે કોઈ અપમાનજનક વર્તન નથી ��રી રહ્યા ત્યાં સુધી તમે બરાબર છો. મુક્ત બનો અને નિર્ભય બનો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/12/01/ghazals-3/", "date_download": "2019-05-20T01:18:09Z", "digest": "sha1:O5EWHCMDFBL2KTG5VJ3V2OCHW4DIR2UF", "length": 18355, "nlines": 196, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કેટલીક ગઝલો… – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલીક ગઝલો… – સંકલિત\nDecember 1st, 2015 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : | 1 પ્રતિભાવ »\n(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર)\n(૧) એકાદું ઠેકાણું રાખો… – નીતિન વડગામા\nસાચેસાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો,\nસુખ-દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો.\nમુક્ત બનીને થાતી ફોગટ દોડાદોડી થકવી દેશે,\nસામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો.\nપોતાના પડછાયામાંથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત,\nએવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો.\nભરનિંદરમાં ભૂલ ભલે થઈ, એનું ઓસડ હાથવગું છે,\nજાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો.\nપગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું,\nસાવ અકારણ પણ જાવાનું એકાદું ઠેકાણું રાખો.\nપાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે,\nઅંદરઅંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો.\nમેઘધનુષી રંગોના વાઘાથી દેહ ભલે શણગાર્યો,\nભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો.\n(૨) કાયમ દિવાળી… – દિનેશ દેસાઈ\nસબરસ બને જો આદમી, કાયમ દિવાળી,\nહો જિંદગીમાં સાદગી, કાયમ દિવાળી.\nપકવાન લાખો ના મળે તો ચાલશે, બસ\nછે ડુંગળી ને ભાખરી, કાયમ દિવાળી.\nજપ-તપ ફક્ત દેખાવ, મનમાં દાવપેચો,\nદિલમાં કરી દો આરતી, કાયમ દિવાળી.\nઆ રંગરોગાનો કરીને ઢાંકશો શું \nભીતર ભરી દો ગુલછડી, કાયમ દિવાળી.\nમેલું રહે છે મન, ભલે ને ઊજળું તન,\nસબરસ બને જો આદમી, કાયમ દિવાળી.\n(૩) શ્વાસોશ્વાસમાં… – હરદ્વાર ગોસ્વામી\nહર હવાના અવસરો ઊજવાય શ્વાસોશ્વાસમાં,\nરોમેરોમે ઢોલ ને શરણાઈ શ્વાસોશ્વાસમાં.\nએક દિન હરકોઈનું નક્કી ગબડવાનું લખ્યું,\nખૂબ ઊંડી ખૂબ ઊંડી ખાઈ શ્વાસોશ્વાસમાં.\nપર્વતોની પાસ તું ઊભો રહે પડશે ખબર,\nનીકળી જાશે બધીયે રાઈ શ્વાસોશ્વાસમાં.\nજિંદગીના ઝેરને એથી સરળતાથી પીધું,\nભીતરે કરતાલ, મીરાંબાઈ શ્વાસોશ્વાસમાં.\nએટલે ‘હરદ્વાર’ હોવાને ચમત્કારો ગણું,\nશિરડી નામે શરીરે, સાંઈ શ્વાસોશ્વાસમાં.\n(૪) માણસને જરા ખોતરો… – બૈજુ જાની\nમાણસને જરા ખોતરો, ને ખજાનો નીકળે,\nસાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે.\nમળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,\nથાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે.\nજરૂર નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,\nકદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે.\nરખે માનશો, હેવાનિયત હૈવાનો જ કરે,\nકદી, સજ્જનમાંથીય ઘણા, શૈતાનો નીકળે.\nઘા બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો,\nકદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે.\nકંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,\nબહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.\n(૫) એટલે ખટકું છું… – જયશ્રી દેસાઈ\nજેવો છું એ લાગું છું, એટલે ખટકું છું,\nસીધા રસ્તે ચાલું છું, એટલે ખટકું છું.\nસંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા,\nચોખ્ખે ચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું.\nતારી-મારી, આઘીપાછી નહીં કરવાની,\nનિજ મસ્તીમાં મ્હાલું છું, એટલે ખટકું છું.\nઆંખોમાં આંખો રાખી, વાત કરવી મારે,\nના કૈં ચોરી રાખું છું, એટલે ખટકું છું.\nકટકી-બટકી, ટેબલ નીચે, નહીં ચાલે હોં,\nમ્હોં પર કે’તો આવું છું, એટલે ખટકું છું.\n(૬) ગઝલ – પારસ એસ. હેમાણી\nરાહ જોતા એમની તો દાયકાઓ નીકળ્યા,\nકેશમાં લઈને સફેદી કાફલાઓ નીકળ્યા.\nઆંખ ખોલી તો ઘણાં એ દાખલાઓ નીકળ્યા,\nજાત ખોલી તો કપટના આયનાઓ નીકળ્યા.\nથૈ ઉથલપાથલ બજારે ને થયા છે સ્તબ્ધ સહુ,\nદોટ મૂકીને તેજીના આખલાઓ નીકળ્યા.\nરાતના અંધકારમાં કો’કે સખાવત શું કરી \nશેઠની પેઢી ખૂલી તો ધાબળાઓ નીકળ્યા \nવાત સંબંધોની જ્યારે નીકળી’તી હોઠથી,\nકેટલીયે આંખમાંથી વાદળાઓ નીકળ્યા.\nનામ ‘પારસ’ આપણું થોડું ઘણું જ્યાં થઈ ગયું,\nકૈક હૈયાથી ઈર્ષાના આંચકાઓ નીકળ્યા.\n(નીતિન વડગામા : ‘તાંદુલ’, ૨-સ્વાતિ સોસાયટી, આત્મીય કૉલેજ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫\nદિનેશ દેસાઈ : ૩૧, મનીપુર ગ્રીન્સ બંગલોઝ, મનીપુર બસસ્ટેન્ડ પાસે, સંસ્કારધામ પાસે, બોપલ-ઘુમા રોડ, પોસ્ટ-ગરોડિયા, અમદાવાદ-૩૮૨૧૧૫\nહરદ્વાર ગોસ્વામી : જી-૨૦૧, ગણેશ હોમ્સ, સહજાનંદ હોમ્સ પાછળ, ચેનપુર રોડ, ન્યુ રાણીય, અમદાવાદ-૩૮૨૪૭૦\nબૈજુ જાની : બી/૧૪, સીમ���ધર હોમ, વંદેમાતરમ્‍ સિટીની પાછળ, આઈ.સી.બી. પાર્કની બાજુમાં, ગોતા, અમદાવાદ.\nજયશ્રી દેસાઈ : ૩૧, મનીપુર ગ્રીન્સ બંગલોઝ, મનીપુર બસસ્ટેન્ડ પાસે, સંસ્કારધામ પાસે, બોપલ-ઘુમા રોડ, પોસ્ટ-ગરોડિયા, અમદાવાદ-૩૮૨૧૧૫\nપારસ એસ. હેમાણી : હેમાની હોસ્પિટલ, કાંતા સ્ટ્રીટ વિકાસ ગૃહ નજીક, ભક્તિનગર સોસાયટી, રાજકોટ.)\n« Previous સત્યકામ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા\nઅસ્તિત્વ – પ્રફુલ્લ કાનાબાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપસંદગી – વિજય બ્રોકર\nસિંહની ગર્જના કરતાં ............... મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે, આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં ............... કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા ગમે. મુશળધાર વરસાદ તાંડવ કરતાં ............... છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ ગમે, ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં ............... કિનારીએ મરકમરક કરતી લહેરીઓની કુમાશ ગમે. સેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં ............... તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ ગમે, પહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા ... [વાંચો...]\nસુખનું સરનામું – શ્યામલ મુનશી\nસુખનું સરનામું આપો; ........... જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; ............................................ સુખનું સરનામું આપો. સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ........... એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ........... એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો; ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો; ........... મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો; ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો; ........... મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો કેટલા ગાઉ, ... [વાંચો...]\nલઈને બેઠો છું – પ્રવીણ કે. જાદવ ‘હૅન્સી’\nઆ કેવું ગાંડપણ લઇને બેઠો છું, નામ વગરનું સગપણ લઇને બેઠો છું વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને, ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને, ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું એક સ્વપ્ન સમો બગીચો તૈયાર કર્યો હતો, આજ કાંટાળું રણ લઇને બેઠો છું એક સ્વપ્ન સમો બગીચો તૈયાર કર્યો હતો, આજ કાંટાળું રણ લઇને બેઠો છું પ્લુટોનિક કે ટાઇટેનિક, અંતે તો ડૂબવાનું જ; તરાવી ન શક્યું એવું ઝરણ લઇને બેઠો છું\n1 પ્રતિભાવ : કેટલીક ગઝલો… – સંક��િત\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસુંદર ગઝલો આપી. બધા ગઝલકારોને અભિનંદન.\nસાલમુબારક. આપે ઘર ક્યારે બદલ્યું \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n૪૬, શાકુંતલ બંગ્લોઝ, સોલા રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૬૧\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/10/kutch-pani/", "date_download": "2019-05-20T00:52:19Z", "digest": "sha1:J3JPZZDIYS7MO2TFDGSDXWBTS3UO4K2V", "length": 14691, "nlines": 191, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’\nApril 10th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અમૃત ઘાયલ | 11 પ્રતિભાવો »\n[આમ તો કચ્છ રણવિસ્તાર છે એટલે પાણી (જળ)નો અભાવ સહજ હોય, છતાં અહીં પાણી (ખમીર) ભરપૂર છે, એ વાત કવિ માર્મિક રીતે વ્યક્ત કરે છે. પ્રસ્તુત કૃતિ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત ‘યશગાથા ગુજરાતની’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે.]\nભાંભળું તોયે ભીંજવે ભાવે,\nહોય ભલે ના આંખની ઓળખ,\nતાણ કરીને જાય એ તાણી,\nવાહ રે ‘ઘાયલ’ ��ચ્છનું પાણી \nજાય હિલોળા હરખે લેતું,\nહેતની તાળી હેતથી દેતું.\nહેત હરખની અસલી વાતું,\nઅસલી વાતું જાય ન નાણી,\nવાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી \nઆગવી બોલી બોલતું જાયે,\nપંખી જેમ કલ્લોલતું જાયે,\nગુંજતું જાયે ફૂલનું ગાણું,\nવેરતું જાયે રંગની વાણી,\nવાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી \nસ્નેહનું પાણી શૂરનું પાણી,\nપોતના પ્રચંડ પૂરનું પાણી,\nહસતું રમતું રણમાં દીઠું,\nસત અને સિન્દૂરનું પાણી,\nવાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી \n« Previous ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર\nબદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધ્રુવ\n૧. રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો. મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું, વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું. સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો. સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ ઝળહળ ઝીલી લો રે, કોઈ લઈ લો.. રૂમઝૂમતું કંઈક બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની ... [વાંચો...]\nકેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nતારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી રહ્યો... અનહદ ગમી ગયું પણ થોડી વારમાં તે ઊડી ગયું. આકાશ સામે જોયું, તે ધૂંધળું બની ગયું હતું.... ‘તારા’ ગયા પછી થયું હતું ને એવું જ . ઘર-ઘરતાં યાદ છે રમતાં હતાં નાનપણમાં.... ઘર-ઘરતાં ‘પપ્પા’ બને એક બાળક અને બીજું બને ‘મમ્મી’.... બાકીનાં બાળકો બને ‘સંતાનો’. રમકડાંનાં સાચુકલા લાગે તેવા વાસણો લઈને રસોડું સજાવાતું ઘરનાં ... [વાંચો...]\nબિયું – મહેશ શાહ\nબિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય, બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને પારેવાં કેવાં હોય ઊડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાની મોટપને મેલી ન શકતા ઈ છાંયડા વિનાના ભાઈ તાડ થાય. દરિયાએ સૂરજનો તડકો પીધો ને દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં. પોતે બીજાને ... [વાંચો...]\n11 પ્રતિભાવો : કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’\nઘયલ સહેબે ખરેખર કચ્છ ની ખરી ઑદખ આપી\nમને આજે કંઇક નવુ વાંચવા મળ્યુ હોઇ એવુ લાગ્ય��…\nસ્નેહનું પાણી શૂરનું પાણી,\nપોતના પ્રચંડ પૂરનું પાણી,\nહસતું રમતું રણમાં દીઠું,\nસત અને સિન્દૂરનું પાણી,\nવાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી \nકમજોરથી અમે નથી કરતા મુકાબલો;\nકોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવશું \nમૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,\nરણને અમારી પ્યાસનું પાણી બતાવશું.\nકછી લોકો નિ તો વાત જ કોઇ અલગ છે…..\n“વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી \nઆનંદ થયો સાંભળી આપની વાણી.\nઘાયલ સાહેબની આ રચના ખુબ જ સરસ છે .અમારા કચ્છ માં ” જળ ” ઓછું છે એ ખરું પરંતુ “પાણી ” ગણું છે .\nકચ્છના મેઘાણી દુલેરાય કારાણી\n“મી વગર જે હન મુલક્મે મી વના મોલ થીયન\nપાણી વગર જે હન મુલક્મે પાણી વારા માંડું થીયન “\nખુબ સરસ કાવ્ય …. અને મને ક્ચછિ હોવનો ગર્વ છે.\n‘ઘાયલ ‘ સાહેબની આ શબ્દોની “લિજ્જત”\nતેની અસલ અદા ભુજ – કચ્છ માં\n“જીવંત” માણવા પર મને ગૌરવ છે..\nથોડા શબ્દો મા સમગ્ર કચ્છની છબી દર્શાવી છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસતી,જતી,શૂરાનું ટેકીલું પાણી … હેતના હિલોળા લેતું પાણી …તાણ કરીને ઘેર તાણી જતું પાણી … ભાંભળું તોયે હેતાળવું પાણી અને જળ ઓછું પણ પાણીદાર એવું કચ્છનું પાણી આખા વિશ્વમાં વખણાય છે, ઘાયલ સાહેબ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/nasa-to-launch-mars-rover-twin-in-2020-002667.html", "date_download": "2019-05-20T01:28:49Z", "digest": "sha1:6KOOW2GXIJQP5ITDD6BD3GQ3MF34ZEWY", "length": 9542, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "વર્ષ 2020માં મંગળ પર નવો રોવર મોકલશે નાસા | NASA to launch Mars rover twin in 2020 - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nવર્ષ 2020માં મંગળ પર નવો રોવર મોકલશે નાસા\nસાન ફ્રાન્સિસકો, 5 ડિસેમ્બરઃ મંગળ ગ્રહ પર માનવને મોકલવાના અભિયાનની તૈયારીમાં લાગેલી અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની યોજના 2020માં લાલ ગ્રહ પર એક નવો રોવોર મોકલવાની છે. નાસાને ક્યૂરોસિટી રોવર દ્વારા કરવામાં આવેલા પહેલા માટી પરીક્ષણના નિર્ણયોને જારી કરતા આ ઘોષણા કરી હતી.\nક્યૂરોસિટીએ મંગળની માટીમાં જીવન માટે જરૂરી તત્વો જેમ કે પાણી, ઓક્સિજનના કેટલાક અવશેષ મળ્યા હતા. નાસાના પ્રશાસનિક અધિકારી ચાર્લ્સ બોલ્ડેનએ એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું પ્રશાસન મંગળ અન્વેષણ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ છે.\nતેમણે કહ્યું કે, આ આગામી અભિયાન થકી અમે મંગળ ગ્રહના અન્વેષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ. વર્ષ 2030ના દશકામાં મંગળ પર માનવ મોકલવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે.\nદરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણી\nભુકંપથી હલી ઉઠ્યો મંગળ ગ્રહ, નાસાએ રજૂ કર્યો ઓડિયો\nમંગળ ગ્રહ પર આવે છે આવા અવાજો, NASAએ જાહેર કર્યો વીડિયો\nમંગલ અભિયાન પર નાસાને મોટી સફળતા મળી\nનાસાએ કેરળ પૂર પહેલાની અને પછીની તસવીરો જાહેર કરી\nનાસાનું 'ટચ ધ સન' મિશન સફળતાપૂર્વક લોન્ચ\nESA ઘ્વારા NGC 6744 આકાશગંગાની અદ્ધભૂત ફોટો જાહેર કરવામાં આવી\nSurya grahan 2018: 13 જુલાઈએ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ, 40 વર્ષ બાદ વિશેષ સંયોગ\nઆજે દેખાશે ‘સ્ટ્રોબેરી મુન': ચાંદની વિખેરાશે, જોનારા પણ થશે ગુલાબી\nનાસાએ જાહેર કરી કેટલીક હેરાન કરતી ફોટો, ભભૂકી રહ્યા દેશના કેટલાક ભાગ\nNASA ના વૈજ્ઞાનિકોએ શોધ્યો શનિના આકારનો ગ્રહ, જેમાં છે પાણી\nદુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ��મેરિકાએ અંતરિક્ષમાં મોકલ્યું\nનાસાએ ગૂગલની મદદથી આઠ ગ્રહોનું સૌરમંડળ શોધ્યું\nnasa curiosity mission new rover mars earth નાસા યોજના ક્યૂરોસિટી મિશન નવો રોવર મંગળ જમીન\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/jyotish-2017/only-2-of-peoples-have-this-mark-in-your-hands-so-what-does-it-means-117100300024_1.html", "date_download": "2019-05-20T00:44:50Z", "digest": "sha1:PYLQM5U4Y53L5D4YSPCMIL6XAI6Q6IEY", "length": 8511, "nlines": 105, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ\nઅમારુ બતાવેલુ નિશાન જો તમારી હથેળી પર હોય તો સમજી લેવુ કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. આ નિશાન દરેકની હથેળીમાં જોવા મળતુ નથી. ફક્ત ભાગ્યશાળી વ્યક્તિઓની હથેળીમાં આ નિશાન જોવા મળે છે. આ વાતથી તો દરેક કોઈ પરિચિત છે કે હાથની રેખા ઘણુ બધુ કહે છે અને હાથની રેખા સમય સાથે બદલાતી પણ રહે છે.\nહસ્તરેખા દ્વારા મનુષ્યના ભવિષ્ય સાથે જોડાયેલ મોટી મોટી વાતોનો ખુલાસો થાય છે. હાથમાં આમ તો ઘણી બધી રેખાઓ હોય છે અને દરેક રેખા કંઈક ને કંઈક કહે છે.\nઆજે અમે તમને એક એવી રેખા વિશે બતાવી રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે. મિસ્રના વિદ્વાનોનું કહેવુ છે કે સિકંદરના હાથમાં કંઈક આ જ પ્રકારનુ ચિન્હ હતુ. સિકંદરની હથેળી ઉપરાંત કદાચ જ ક્યારેક કોઈના હાથમાં આ નિશાન જોવા મળ્યુ હોય.\nએવુ કહેવાય છે કે હાથમાં X રેખા કોઈ મોટા નેતા કોઈ લોકપ્રિય વ્યક્તિ કે એવી કોઈ વ્યક્તિના હાથમાં હોય છે જે મોટા મોટા કામ કરવા માટે જન્મે છે.\nઆ ઉપરાંત જે વ્યક્તિઓના એક હાથમાં હોય છે એ પણ નસીબવાળો હોય છે.\nઅનેક વિદ્વાનોનું કહેવુ છે કે આ ચિન્હ ફ્કત સિકંદરના હાથમાં જ જોવા મળ્યુ હતુ પણ આ ઉપરાંત આ નિશાન હિટલર, મહાત્મા ગાંધી, સમ્રાટ અશોક વગેરેના હાથમાં પણ જોવા મળ્યુ હતુ.\nતો તમે પણ ચેક કરી લો કે શુ તમારા હાથમાં X નું નિશાન છે તો તમે પણ ભવિષ્યના ભાગ્યશાળી વ્યક્તિ છો.\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆદ્યા શક્‍ત���ની આરતી(see video)\nHappy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના\nટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી\nFact Check - રાહુલ ગાંધીની વાઇરલ તસવીરમાં 'ત્રીજા હાથ'નું રહસ્ય શું છે\nશુ ભાજપના હાથમાંથી ગુજરાત સરકી રહ્યુ છે -જાણો શુ કહે છે સર્વે\nલૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય ( Sun stroke remedies)\nજોક્સ - બાળકનો હાથ બહાર લટકી રહ્યું છે-વાંચો મજેદાર જોક્સ\nહાથમાં કાળા દોરો શા માટે બાંધીએ છે\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોકસ - છોકરા ટેનિસ રમી રહ્યું- એક વાર જરૂર વાંચશો છોકરા તેમની ગર્લફ્રેંડની સાથે\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nજે વ્યક્તિ ગુરૂવારે કરે છે આ કામ તે જલ્દી બને છે ધનવાન\nચપટી મીઠાનો આ રીતે કરો ઉપયોગ, થશે ઘરમાં ધનનો વરસાદ\nરાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે મુકી દો તુલસીના બે પાન... પછી જુઓ તેના ફાયદા\nબુધવારે કરો ગણેશજીના આ 5 ઉપાય.. મળશે ધન વધશે વેપાર... સપના થશે સાકાર\nઆજે આ ચાર રાશિઓને થશે લાભ 15 મે નું રાશિફળ\nઆગળનો લેખ શું શુભ સંયોગ લાવ્યા છે આજે તમારી રાશિ જાણો રાશિફળ 12/04/2019\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/2010/03/27/%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B0/", "date_download": "2019-05-20T01:14:30Z", "digest": "sha1:VGVLPGICRPQ44MTBOS6PRTYS3T5MD5CC", "length": 17436, "nlines": 177, "source_domain": "thankibabu.wordpress.com", "title": "યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય” | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\n« હેઇડનની ઇનિંગ્સમાં સિંહફાળો “મોંગૂસ”નો…\nહેપ્પી મધર્સ ડે… »\nયાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nગુજરાતી બ્લોગ જગતના કેટલાક ઉઠાંતરીવીરો સામે વિનય ખત્રીએ બરાબરનો મોરચો ખોલ્યો છે. તેમની “ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો” પોસ્ટ વાંચવા જેવી છે. આ પોસ્ટ વાંચતાં મને વર્ષો પહેલાં મેં લખેલી એક વ્યંગકથા “જહાંગીરી ન્યાય” યાદ આવી ગઈ. કારણ કે એ વાર્તા લખાવાના મૂળમાં પણ ઉઠાંતરી જ હતી.\nબન્યું હતું એવું કે એ વખતે (લગભગ ૨૭ વર્ષ પહેલાં) હું વાર્તા પાક્ષિક “ચાંદની” સાથે સહ-સંપાદક તરીકે જોડાયેલો હતો. સંપાદક સ્વ. રતિલાલ જોગી હતા. એક લેખકે (આજે પણ તેમનું નામ યાદ છે, પણ લખતો નથી) એક વાર્તા મોકલી હતી જે “ચાંદની”માં અમે છાપી હતી. તે છપાયા પછી એક લેખકનો પત્ર આવ્યો. તેમના કહેવા મુજબ એ વાર્તા તેમણે લખેલી છે અને થોડા સમય પહેલાં એક સામયિકમાં પ્રગટ થઈ ચૂકી છે. જોગીસાહેબે “ચાંદની”માં લખનાર લેખકને તેની જાણ કરી તો તેમણે એક જ રટ પકડી રાખી કે વાર્તા તેમની પોતાની જ છે. જોગીસાહેબે જેમનો પત્ર આવ્યો હતો એ લેખક પાસે વાર્તા તેમની હોવાનો પુરાવો મંગાવ્યો. એ સમયે હજી ઝેરોક્સની સુવિધા નહોતી, એટલે થોડા સમય પછી તેમને જ્યારે અમદાવાદ આવવાનું થયું ત્યારે પોતાની છપાયેલી વાર્તા લઈને “જનસત્તા” કાર્યાલયે આવ્યા હતા. “ચાંદની”માં અમે છાપેલી વાર્તા ખરેખર ઉઠાંતરી કરાયેલી જ હતી. પછી જોગીસાહેબે જરા કડક શબ્દોમાં પેલા લેખકને પત્ર લખ્યો કે હવે તમારી વાર્તા કદી “ચાંદની”માં છાપીશૂં નહિ, ત્યારે તેઓ ઢીલા પડ્યાઅને પોતાને એ વાર્તા બહુ ગમી ગઈ હતી એટલે પોતાના નામે છપાવવાની લાલચ રોકી શક્યા નહિ, એમ કહીને માફી માંગી લીધી, પણ સાથેસાથી પોતાની મૂર્ખાઇનું પ્રદર્શન પણ કર્યું. તેમણે પોતાના બે વાર્તાસંગ્રહો મોકલ્યા અને કહ્યું કે જેમની વાર્તાની પોતે ઉઠાંતરી કરી છે એ લેખકને આમાંથી જે વાર્તા ગમે તેને પોતાની નામે છપાવી નાખે.\nઆ ઘટનાને આધારે મેં “જહાંગીરી ન્યાય” વાર્તા લખી હતી, જે એ સમયે મુંબઈથી પ્રગટ થતા સાપ્તાહિક “યુવદર્શન”ના દિવાળી અંકમાં પ્રગટ થઈ હતી. પોતાના ન્યાય માટે વિખ્યાત જહાંગીરના દરબારમાં એક વાર એક લેખક ફરિયાદ લઈને આવે છે કે બીજા એક લેખકે તેની વાર્તાની ઉઠાંતરી કરી છે. જહાંગીર એવો ન્યાય આપે છે કે એણે તારી વાર્તાની ઉઠાંતરી કરી છે તો તું તેની વાર્તાની ઉઠાંતરી કરી લે.\n“ચાંદની”માં ઉઠાંતરી કરીને એ વાર્તા છપાવનાર લેખક જો બ્લોગ વાંચતા હશે તો તેમને પણ તેમનું પરાક્રમ કદાચ યાદ આવી જશે.\nલાગે છે આ ઈતિહાસ ખૂબ જૂનો હશે, ક્યાંક મરીઝ સાહેબની ગઝલ વિશે પણ આવું જ વાંચેલું, જો કે એ કોપી પેસ્ટ નહોતું, કોઈક મહાશય તેમની પાસેથી ગઝલો ખરીદતા….. \nકદાચ આ તદ્દન બંધ કરવું શક્ય ન પણ હોય પણ વિનયભાઈ આ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે, લોકોને ભલે ખરાબ લાગે, એ થવું જ જોઈએ. અને સૌ બ્લોગર મિત્રો એ બાબતમાં સારો ટેકો આપી રહ્યાં છે એ આનંદની વાત છે.\non માર્ચ 27, 2010 at 8:42 પી એમ(pm) | જવાબ આપો યશવંત ઠક્કર\nઆપે મજાની વાત કરી. જોગીસાહેબ પાસેથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે. એમણે 1978 થી 1984 સુધીમાં મારી લગભગ નાનીમોટી 30 જેટલી વાર્તાઓ ‘રંગતરંગ’ અને ‘ચાંદની’ માં સ્વીકારેલી. અને એનાથી ત્રણગણી પરત પણ કરેલી. પણ ખૂબ જ મજા આવતી હતી. એ સમય જ જુદો હતો. બેઠ્ઠી નકલ તો ઠીક પણ કોઈની વાર્તાનો idea ચોરવો એ પણ નીચાજોયું ગણાતું હતું. વાચકો પણ કાગળો લખી લખીને મંતવ્યો આપતાં હતાં. એવી શિસ્તમાં ઉછર્યા હોય તેમને તો ક્યારેય ઉઠાતંરી તો ઠીક પણ એકને એક પ્રકારનું લખાણ પણ લાંબો સમય સુધી લખવું ગમે નહીં.\nબ્લોગપોસ્ટથી ચાંદની મેગેઝિન અને ત્યાંથી જહાંગીર સ્મરણ…..Nice connectivity of complex thought process.\nવિનયભાઈએ મારી એક પોસ્ટના ઉઠાંતરીકારની લીંક મને મોકલી તેમની જાગૃતતાનો પરિચય આપ્યો હતો.. હું જ નહિ, બ્લોગમાં પોતાના વિચાર મુકનાર સૌ કોઈ વિનયભાઈને આ ઝુંબેશમાં સાથ આપશે જ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\n« ફેબ્રુવારી મે »\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખ���ો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/nepal-landscape-one-death/", "date_download": "2019-05-20T00:45:50Z", "digest": "sha1:HEJFTXKULBT372AV4M4NBGZACWCPXMMB", "length": 13634, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "નેપાળમાં હિમસ્ખલનઃ એક ટૂરિસ્ટ ગાઈડનું મોત, ડચ ટ્રેકર લાપતા | nepal landscape one death - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nનેપાળમાં હિમસ્ખલનઃ એક ટૂરિસ્ટ ગાઈડનું મોત, ડચ ટ્રેકર લાપતા\nનેપાળમાં હિમસ્ખલનઃ એક ટૂરિસ્ટ ગાઈડનું મોત, ડચ ટ્રેકર લાપતા\n(એજન્સી) કાઠમંડુ: નેપાળના મનાંગમાં એકાએક હિમસ્ખલન થતાં એક ટૂરિસ્ટ ગાઈડનું મોત થયું છે, જ્યારે હિમસ્ખલનના કારણે એક ડચ ટ્રેકર લાપતા હોવાનું જાણવા મળે છે. હિમસ્ખલનમાં મૃત્યુ પામનાર ટૂરિસ્ટ ગાઈડ સ્થાનિક હોવાનું જણાવાય છે. હિમસ્ખલનની ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાપતા થનાર વિદેશી ડચ ટ્રેકરની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.\nજોકે આ સમગ્ર ઘટના અંગે હજુ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. આજે સવારે નેપાળના મનાંગમાં હિમસ્ખલન થતાં ટૂરિસ્ટ એકાએક ફસાઈ ગયા હતા. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે હિમસ્ખલનમાં એક ગાઈડનું મોત થયું છે અને ડચ ટ્રેકર લાપતા છે. આ ડચ ટૂરિસ્ટ ટ્રેકિંગ માટે નેપાળ આવ્યો હતો. હિમસ્ખલનની ઘટના ઘટી ત્યારે આસપાસના વિસ્તારમાં કેટલાય વિદેશી પ્રવાસીઓ ટ્રેકિંગ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દીધું હતું.\nઅત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં શિયાળામાં ટ્રેકિંગ કરવા વિદેશી ટૂરિસ્ટ આવે છે. નેપાળની આવકનો આ મોટો સ્ક્રોથ છે. આ અગાઉ ઓક્ટોબર ૨૦૧૮માં પશ્ચિમ નેપાળના માઉન્ટ ગુર્જાપર થયેલા હિમસ્ખલનમાં નવ પર્વતારોહકનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાના મૃતકોમાં પાંચ દક્ષિણ કોરિયાઈ પર્વતારોહકોનો સમાવેશ થતો હતો. આ પાંચ પોતાના ટીમ લીડર કિમચાંગ સાથે ટ્રેકિંગ કરી રહ્યા હતા.\nકિમ ચાંગ ઓક્સિજન વગર ૮૦૦૦ મીટરથી વધુ ઊંચે આવેલા ૧૪ ‌િશખર સર કરનાર પ્રથમ દક્ષિણ કોરિયાઈ હતી. તેમની ટીમની સાથે સહાયક સ્ટાફ તરીકે ચાર નેપાળી પણ જઈ રહ્યા હતા. ૨૦૧૫માં પણ એક આવી ઘટનામાં ઓછામાં ઓછા ૧૫ પ્રવાસીઓ લાપતા થયા હતા, જે પૈકી ૧૧નાં મૃત્યુ થયાં હતાં.\n#Reliance Jio કરતાં દોઢ ગણી વધુ સ્પીડ આપશે એરટેલ, જાણો શું છે offer\nઉકેલની આશા સાથે સર્વદળીય બેઠક : મહેબુબાએ હુર્રિયતને આમંત્રણ આપ્યું\nશું તમે જાણો છો sex બાદ સ્કીનમાં શા માટે ગ્લો આવે છે\nઆરએસએસના નેતાઓના કારણે રાજનનું બીજા કાર્યકાળ માટે પત્તું કપાયું\nસળંગ સાતમા મહિને વિદેશી રોકાણકારોની ખરીદી જોવાઈ\nઆપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ, 1 દિવસ માટે મોકલ્યા જેલ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/sister/", "date_download": "2019-05-20T01:04:45Z", "digest": "sha1:A6CWBFE6QEXWNUOIW3E54AGALJEHFFUN", "length": 9711, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "Sister - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nબહ્મલીન પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમમાં બહેન ગંગામાં અક્ષરનિવાસી થયા છે\nBSPS સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમમાં રહેલા બહેન ગંગામાંનો અક્ષરવાસ થયો છે. 97 વર્ષની વયે તેઓ અક્ષરનિવાસી થયા છે. મળસ્કે સાડા ત્રણ વાગ્યે\nભાજપના આ ધારાસભ્યએ રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શૂર્પણખા સાથે કરી\nઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરતા રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શૂર્પણખા\nપ્રેમ આંધળો હોય છે પણ આ��લો બધો બંન્ને બહેનોએ એક બીજીના પતિ સાથે…\nકહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ ભુલી જાય છે. આવાજ પ્રેમનો એક અજીબ મામલો ચીનમાં\n4500 કરોડના માલિક આ સુપરસ્ટારની બહેન આજે પણ પાકિસ્તાનમાં જીવી રહી છે સાવ આવું સામાન્ય જીવન\nબોલીવુડમાં આજે ધણા એવા અભિનેતા છે જેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરે છે જેના કારણે તે ખૂબ અમિર બની ચુક્યા છે. અને ધણી\nજો હું આને ગોળી મારું છું અને તને ફસાવી દઈશ… બુલંદશહર હિંસા કાંડમાં આરોપીની બહેનનો દાવો\nઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગૌહત્યાની આશંકામાં હિંસક ભીડે પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હુમલામાં હત્યા કરી હતી. આ મામલામાં મુખ્ય આરોપી યોગેશ રાજ હજી ફરાર ચાલી રહ્યો\nજૂનાગઢના વિસાવદરમાં મહિલા એ.એસ.આઇની કરપીણ હત્યા, મહિલાના ભાઈએ પતિ પર લગાવ્યો આરોપ\nજૂનાગઢના વિસાવદર ખાતે ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરણબેન વેગડાની કરપીણ હત્યા થઈ છે. હત્યાનો મુખ્ય આરોપી મહિલા એ.એસ.આઇનો પતિ પંકજ વેગડા હોવાનો આરોપ\nઅભિનેતા શાહરૂખ ખાનની પિતરાઈ બહેન પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં પેશાવરથી ચૂંટણી લડે તેવી શક્યતા\nબોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની પિતરાઈ બહેન પાકિસ્તાનમાં યોજાનારી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં પેશાવરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ શાહરૂખખાનની પિતરાઈ બહેન નૂરજહાંએ\nછોટાઉદેપુરના વાંઠડા ગામે પાણીના પોકાર, ભાઈના લગ્નની વિધિ પડતી મુકી બહેન દોડી પાણી ભરવા\nછોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાંઠડા ગામે ત્રણ હજારની વસ્તીમાં એક જ બોર કામ આપી રહ્યો છે. પણ તેમાં પણ પાણી ટુકડે ટુકડે ઝમતુ હોવાથી મહિલાઓને\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/saumya-tondon/", "date_download": "2019-05-20T00:27:01Z", "digest": "sha1:RSN37DDBM4YXWJ55AKLJT33VYRWUINPR", "length": 5930, "nlines": 148, "source_domain": "www.gstv.in", "title": "Saumya Tondon - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nપાક અભિનેત્રીને પાયલટ અભિનંદન પર કમેન્ટ કરવી ભારે પડી, ‘ગોરી મેમ’ સૌમ્યા ટંડને ઝાટકી નાંખી\nભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવની સ્થિતીમાં પાકિસ્તની એક્ટ્રેસ વીણા મલિક સતત ભારત વિરોધી રાગ આલાપી રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર\nભાભીજી ટૂંક સમયમાં ટીવી પર પાછા આવી શકે છે, સૌમ્યા ટંડનનું ઘર કિલકારીઓથી ગૂંજી ઉઠયું\nસીરિયલ ભાભીજી ઘર પર હૈ ફેમ એકટર્સ સૌમ્યા ટંડનએ પ્રેગ્નેંસીના લીધે કામથી રજા લીધી હતી. તે છેલ્લા થોડા સમયથી સીરિયલમાં દેખાતી ન હતી. સૌમ્યા સીરિયલમાં\n‘ભાભીજી ઘર પર હૈ’ની આ એક્ટ્રેસને મળ્યો નવો શૉ, હટકે અવતારમાં થશે એન્ટ્રી\nટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ભાભીજી ઘર પર હૈની જાણીતી એક્ટ્રેસ સૌમ્યા ટંડન ટૂંક સમયમાં કલર્સ ચેનલ પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌમ્યા ત્રણ વર્ષ બાદ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/page/5/", "date_download": "2019-05-20T00:56:38Z", "digest": "sha1:GW3D6XMMLIFJJ3FQMOJPOHPIMLZCEDFG", "length": 10560, "nlines": 92, "source_domain": "gr.omswami.com", "title": "ॐ સ્વામી - Page 5 of 59 - એક સન્યાસીનું દ્રષ્ટિબિંદુ", "raw_content": "\nસફળ લોકોના ચાર લક્ષણો\nએવું શું છે કે જે તમને મહાનતાનાં શિખરે લઇ જઈ શકે અત્રે પ્રસ્તુત છે કશું વિચારવા જેવું.\n“તકે કોઈ દિવસ મારો દરવાજો ખટખટાવ્યો નથી, સ્વામી,” એક ઉદ્યોગપતિએ મને એક દિવસે પૂછ્યું. મેં ક્યાંક વાંચ્યું હતું,” મેં જવાબ આપતાં કહ્યું, “કે જો તક તમારો દરવાજો ન ખટખટાવે, તો એક બીજો નવો દરવાજો બનાવો.” “વારુ, એ પણ મારા કિસ્સામાં નથી બન્યું. ખરેખર, જે કઈ પણ તક છૂપોવેશ લઇને આવે તેને મારો દરવાજો જ ઉડાડી દીધો છે અને મને પણ જમીનદોસ્ત કરી દીધો છે.” હું એવા અનેક હોશિયાર લોકોને મળતો હોવ છું કે જેઓ પોતાના જીવનમાં ઘણું બધું કરી શકવા માટે સક્ષમ હોય છે. પરંતુ, તેઓને લાગતું હોય છે કે…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nજોડવા અને તોડવા વચ્ચેનો તફાવત\nઅત્રે પ્રસ્તુત છે નાનકડી પરંતુ એક ઊંડા સંદેશથી ભરેલી વાર્તા.\nએક નાનકડી છોકરી હતી જે પોતાનાં દાદા કે જે એક દરજી હતાં તેમને કાયમ જોઈ રહેતી હતી. દરવખતે તે દાદા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજીકામ માટેના તેમનાં સાધનો હતાં. પેલી નાની છોકરી આ એકદમ ચીવટપૂર્વકના વર્તનને નવાઈભરી નજરે જોઈ રહી હતી. “દાદા એવું કેમ,” તેને પોતાના નાના-નાજુક હાથ દાદાના ગળે વીંટાળીને દાદાનું કામ અટકાવતાં પૂછ્યું, “દર…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nક્યારેય વિચાર્યું છે કે ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે શું તે કઠોરતા હોય છે કે બીજું કઈ\nતમારા મત મુજબ ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો બે વર્ષ પહેલા, હું સુવિ સાથે તેમની કારમાં એક વ્યસ્ત બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. હું સુવિ ને બે દસકાઓથી ઓળખતો હતો અને તેમની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ મને આજની તારીખ સુધી નવાઈ પમાડે છે. એ જુનનો મહિનો હતો, અને હવામાન એકદમ બર્ફીલું ઠંડુ હતું. અમારી ગાડીમાં હીટર ચાલુ હતું અને બહાર લોકો પોતાનાં ખિસ્સામાં હાથ નાખીને, દાંત કચકચાવતા પોતાના શ્વાસોમાંથી ધુમાડા…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nઅહી આ નાનું કાંગારું શું કરી રહ્યું છે જાણવા માટે આ વાર્તા છેક અંત સુધી વાંચો.\nએક વખત અકબર અને બીરબલ છુપાવેશે શહેરમાં ફરી રહ્યાં હતાં. પોતાની પ્રજાની અસલી હાલત જાણવા માટે અકબર આવી રીતે છુપાવેશે અનેક વાર ફરતાં હતાં. દુરથી, અકબરે એક કઠિયારાને કુવામાંથી પાણી પિતા જોયો. “તને શું લાગે છે આ કઠિયારો મારા વિશે કેવું વિચારતો હશે” અકબરે બીરબલને પૂછ્યું. “નામદાર, બિલકુલ તમે જેવું તેના વિશે વિચારતાં હશો તેવું જ તે તમારા વિશે વિચારતો હશે.” “આ તો બહુ જ વાહિયાત વાત મેં સાંભળી હોય એવું લાગે છે” અકબરે બીરબલને પૂછ્યું. “નામદાર, બિલકુલ તમે જેવું તેના વિશે વિચારતાં હશો તેવું જ તે તમારા વિશે વિચારતો હશે.” “આ તો બહુ જ વાહિયાત વાત મેં સાંભળી હોય એવું લાગે છે મારા રાજ્યનો એક નાનો નાગરિક પોતાના સમ્રાટ વિશે એવું કેવી રીતે વિચારી શકે જેવું સમ્રાટ તેના વિશે…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nવિનમ્રતાનો જો અભાવ હોય તો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સિદ્ધી સૂર્યોદય સાથે જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થઇ જાય તેમ નાશ પામતી હોય છે.\nબલુચિસ્તાનનાં રાજા એક દિવસ ખ્વાજા નકરુદ્દીન (જે શાલ પીર બાબાના નામે પણ ઓળખાતા હતાં)ને મળીને વિનંતી કરે છે કે તેઓ તેમને પોતાના એક શિષ્ય તરીકે સ્વીકારે. ખ્વાજાને જો કે એક રાજાને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવામાં થોડો સંદેહ હોય છે. “જો એક શિષ્ય તરીકે નહી તો,” રાજાએ કહ્યું, “પછી મને એક તમારા વિનમ્ર સેવક તરીકે રાખો. જુઓ મેં રાજપાટ છોડી દીધાં છે અને હું તમારી સેવા કરવા માટે અહી આવ્યો છું.” રાજાનો ભક્તિભાવ તેમના હૃદયને સ્પર્શી ગયો અને બાબાએ તેમને પોતાની શરણમાં લઇ લીધા. ખ્વાજાએ તો રાજાને પોતાનાં મોટા ઘરની સફાઈ…read more\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/a9fa82a95aa3a96abeab0-a9aac2ab0acdaa3", "date_download": "2019-05-20T00:18:29Z", "digest": "sha1:ZFIMLC2R747ORQAAST237AXFVOKPRKNM", "length": 14145, "nlines": 231, "source_domain": "gu.vikaspedia.in", "title": "ટંકણખાર ચૂર્ણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ���રોગ્ય / આયુર્વેદ / ટંકણખાર ચૂર્ણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nકષ્ટપ્રસૂતિ, આંચકી, સસણી અને શ્વાસ માટે શ્રેષ્ઠ\nટંકણખારને તાવડી કે લોઢી પર ગરમી આપી ફુલાવી નાખવાથી શુધ્ધ થઈ જાય છે. તેના સફેદ પોલા પાવડરને બારીક પીસી કાચની બાટલીમાં ભરી રાખવો.\n૧ થી ૩ ગ્રામ ટંકણખાર મધ કે પાણીમાં મેળવીને લઈ શકાય.\nમૂઢગર્ભ – પ્રસવકાળે તકલીફ થવાથી પ્રસૂતિ ન થતી હોય ત્યારે ૨ થી ૪ ગ્રામ ટંકણખાર વાંસપત્રના ઉકાળામાં, મધમાં કે પાણીમાં મેળવીને પાવું. જરૂર જણાય તો અર્ધા અર્ધા કલાકે બેત્રણ વાર આપવાથી પ્રાયઃ પ્રસવ થઈ જાય છે.\nઆંચકી - બાળકોને આંચકી આવતી હોય ત્યારે ૧-૧ ટંકણખાર મધમાં, દૂધમાં કે પાણીમાં આપતા રહેવું.\nસસણી – ચપટી બાલચાતુર્ભદ્ર ચૂર્ણ અથવા જેઠીમધ મેળવીને કે સ્વતંત્ર ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ દૂધ કે પાણીમાં ત્રણ વખત પાવું.\nશ્વાસ – ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ સવારે, સાંજે અને રાત્રે મધમાં ચાટવું.\nકુનખ – ખરાબ થઈ ગયેલા નખ ઉપર અને અંદર ચૂર્ણ ભભરાવવું અથવા પાણી કે લીંબોળીના તેલમાં મેળવીને લગાડયા કરવું.\nકર્ણશૂળ – કાનમાં ટંકણ ચૂર્ણ નાખી ઉપર સરસિયાં તેલના ટીપાં પાડવાં.\nબહુમૂત્રતા –વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં સવારે – સાંજે લેતાં રહેવું.\nઊલટી – મધમાં, દૂધમાં કે લીંબુના શરબતમાં ૧ થી ૨ ગ્રામ શુધ્ધ ટંકણખાર બે-બે કલાકે આપતાં રહેવું.\nમુખપાક – મોં આવી ગયું હોય તો ઠંડા પાણીમાં શુધ્ધ ટંકણખાર મેળવીને કોગળા કરવા.\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (22 મત)\nટંકણખાર ને દેશી ભાષા મા શુ કહેવાય\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nબરોળનાં રોગો અને આયુર્વેદ\nખરજવું થવાનાં કારણો અને સાદી સારવાર\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Feb 04, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/virat-kohli-suffers-from-headache-to-pick-players-for-england-series/", "date_download": "2019-05-20T01:11:27Z", "digest": "sha1:RBJI6AJ7MIWO5C4V5KMGK75PQJCOYTMR", "length": 13882, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "વિરાટ કોહલીનું દુખી રહ્યું છે માથું, કારણ સાંભળી ચોંકી જશો | Virat Kohli suffers from Headache to pick players for England Series - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગ���ડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવિરાટ કોહલીનું દુખી રહ્યું છે માથું, કારણ સાંભળી ચોંકી જશો\nવિરાટ કોહલીનું દુખી રહ્યું છે માથું, કારણ સાંભળી ચોંકી જશો\nભારતે શુક્રવારે બીજી ટી -20 મેચમાં આયર્લેન્ડ સામે 143 રનથી વિજય મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી -20 ક્રિકેટમાં કોઇપણ ટીમની આ બીજી મોટી જીત છે. ભારતે બે મૅચની શ્રેણીમાં 2-0થી જીત્યું હતું, પરંતુ આ સાથે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે.\nકોહલીએ મેચ બાદ કહ્યું હતું કે, માથાનો દુખાવો હવે શરૂ થયો છે, કે કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવા જોઇએ અને કોને નહીં. દરેક ખેલાડીએ તેજસ્વી બેટિંગ કરી હતી એટલે આ એક સારી સમસ્યા છે. ભારતીય ક્રિકેટ માટે આ સારો સમય ચાલી રહ્યો છે, જ્યાં યુવા ખેલાડીઓ ખુબ સારૂ રમી રહ્યા છે. ”\nકોહલીએ જણાવ્યું હતું કે, અમારી બેન્ચ સ્ટ્રેન્થે લોકોને બતાવી દિધું છે કે તે કેવી કેટલા મજબૂત છે. વિરોધ પક્ષની ટીમ સામે કોઈ વાંધો નથી અને તે ઇંગ્લેન્ડ સાથે પણ આવું જ રહેશે. ત્યાની પીચ પણ સારી હશે અને અમારા બેટ્સમેનોએ તેમના બોલરોનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર હશે. અમારી પાસે બે સ્પિનર ​​છે જે ફાયદાકારક સાબિત થશે. જો આપણે ક્ષમતા પ્રમાણે વાત કરીએ છીએ, તો આ શ્રેણી ખૂબ આકર્ષક હશે. ઈંગ્લેન્ડ એક ખૂબ મજબૂત ટીમ છે, પરંતુ અમારી પાસે તેમને પડકાર આપવાની ક્ષમતા છે.\nતેણે કહ્યું હતું કે, ટીમના તમામ ખેલાડીઓ સમાન રીતે સખત મહેનત કરી રહ્યા છે અને કોઈ પણ ખેલાડી પોતાની જગ્યાને કંફર્મ માનીને રમતા. બધા ખેલાડીઓ જવાબદારી લઈ રહ્યા છે જે ખરેખર શ્રેષ્ઠ બાબત છે. મને કોઈ પણ ખેલાડીને પ્રોત્સાહન આપવાની જરૂર પડતી નથી કારણ કે આ બધા સારૂં પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છે.\nભારતે આયર્લેન્ડ સામેની બીજી ટી -20 મેચમાં કેએલ રાહુલને ���ક આપી હતી અને તેણે 36 બોલમાં 70 રન કર્યા હતા. અંતે રૈનાએ 69 રન ફટકાર્યા હતા, જ્યારે હાર્ડિક પંડ્યાએ નવ બોલમાં ફોર્મમાં 32 રન કર્યા હતા. ભારતે આ મેચમાં ઉમેશ યાદવને ઉતરાણ આપ્યું હતું અને તેણે યજમાનોને બે પ્રારંભિક બેટ્સમેનોને આંચકા આપ્યા હતા.\nઆ દેશમાં જો તમે રજા નહીં લો તો ભરવો પડશે દંડ….\nVideo: આ જોયા બાદ તમે McDonald’s માં ખાવાનું છોડી દેશો\nમેટ્રો ડાયરીઃ ઉસ્માનપુરાના રહીશો બાઈક-સ્કૂટરની સીટ પર અા બધું કેમ મૂકે છે\nNACN-Kને આતંકી સંગઠન જાહેર કરાયું\nજીવતો વાયર પડતાં કરંટ લાગવાથી સાસુ-વહુનાં મોત\nસાપ્તાહિક રાશિ ભવિષ્ય: 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર ���ટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/07-12-2018/22116", "date_download": "2019-05-20T01:10:06Z", "digest": "sha1:4SI7FDIMGW6FBTTQV6CUICHNCZDNS3AB", "length": 14083, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી", "raw_content": "\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી\nનવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય તીરંદાજ પદ્મશ્રી દીપિકા કુમારી અને આંતરરાષ્ટ્રીય ખેલાડી અતુન દાસ 10 ડિસેમ્બરના સગાઇ કરવાના છે અને 2019માં લગ્ન કરશે\nદીપિકાના પિતા શિવ નારાયણ મહંતોએ જણાવ્યું કે સગાઇ સમારોહ અમારા મૂળ ગામે કરીશુ જે રાંચીના રાતું ચટ્ટી ગામ છે. લગ્ન 2019માં નવેમ્બર ડિસેમ્બરના કરીશું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST\nરાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST\nગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST\nદેશમાં બે તૃત્યાંશ ગ્રેજ્યુએટ મહિલાઓ બેકાર access_time 11:44 am IST\nજેટ એરવેઝને 5 મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામની મંજુરી access_time 12:00 am IST\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ access_time 11:43 am IST\nદેશની સરહદોના સંત્રી - સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' access_time 3:39 pm IST\nસામા કાંઠે-ન્યુ રાજકોટ તથા જૂના રાજકોટ વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલઃ ૧ર લાખની આવક access_time 3:26 pm IST\nહળવદના ઇશ્વરનગર ગામે ૩પ બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા access_time 11:58 am IST\nભાવનગર :મહિલા તબીબના ઘરે લુંટ- હત્યાના ગુન્હામાં સોના-ચાંદીના દાગીના સહીત 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો access_time 1:18 am IST\nહળવદ ગામે યુવતી પર દુષ્કર્મ ;ચરાડવા ગુરુકુળના સંચાલક,તેના ભાણેજ અને અન્ય શખ્શ સામે ફરિયાદ access_time 9:27 pm IST\nનડિયાદમાં દુકાનદારોએ પોતાના ફાયદા માટે રાતોરાત બસ સ્ટેન્ડ પાડી દેતા ચકાસણી access_time 5:34 pm IST\nગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો access_time 9:43 pm IST\nગુજરાતમાં 'બિહારવાળી'... : ૯ હથિયારધારી લ��ંટારૂઓએ એસટી બસ કરી હાઇજેક : ૧ કરોડના મુદ્દામાલની લૂંટ access_time 9:40 am IST\nજાતે જ પોતાના ચહેરા પર ધોલધપાટ કરીને પતિને હિંસાના કેસમાં જેલભેગો કરી દીધો આ બાઇએ access_time 10:08 am IST\nપાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત access_time 10:27 pm IST\nતુર્કીમાં 41 સિનિકો વિરુદ્ધ ધરપકડનું વોરંટ access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nકેન્સરમાંથી સાજા થયા બાદ વાપસી માટે તૈયાર લી ચોન્ગ access_time 3:48 pm IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nપાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો access_time 12:19 am IST\nપ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો access_time 5:21 pm IST\nછેલ્લા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની બે દીકરીઓ:પ્રકાશ કોરની આ બે પુત્રીઓની સાવકી બહેનો છે એશા અને આહનાઃ ક્યારેય નથી થયો ઉલ્લેખ access_time 12:24 am IST\nટીવી પરદેથી જેનિફર પણ ફિલ્મી પરદે પહોંચે તેવી શકયતા access_time 10:28 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/metoo-maneka-gandhi-says-there-should-be-an-investigation-041881.html", "date_download": "2019-05-20T00:25:53Z", "digest": "sha1:GN5VVE3UBRYMWEB4ZHA5XHRMHSXJ4YTG", "length": 13117, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી | #MeToo: Maneka Gandhi Says 'There Should Be An Investigation' On Sexual Harassment Allegations On MJ Akbar. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથ��� સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nયૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી\nમહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ. ગાંધીએ કહ્યુ કે એમજે અકબરની તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરે છે. મેનકા ગાંધી પહેલી ભાજપ નેતા છે જેમણે પૂર્વ પત્રકાર અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર અંગે નિવેદન આપ્યુ છે. એમજે અકબર પર અમુક મહિલા પત્રકારોએ #MeToo આંદોલન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.\nમેનકા ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ'\nમહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એમજે અકબર પર નિવેદન આપ્યુ છે. ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરતા હોય છે. આ કંપનીઓમાં કામ કરતા મીડિયા, રાજકારણ અને વરિષ્ઠ નાગરિકો પર લાગુ થાય છે. હવે જ્યારે મહિલાઓએ વાત કરવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેને ગંભીરતાથી લેવુ જોઈએ.' મેનકા ગાંધીએ આગળ કહ્યુ કે મહિલાઓ પહેલા આવી વાત કરતા ડરતી હતી.\nઆ પણ વાંચોઃ નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા\nએમજે અકબર પર ચૂપ રહ્યા સુષ્મા સ્વરાજ\n‘મહિલાઓ બોલવાથી ડરતી હતી કારણકે તેમને લાગતુ હતુ કે લોકો તેમની મજાક ઉડાવશે અથવા તેમના કેરેક્ટર પર સવાલ ઉઠાવશે. હવે જ્યારે તેમણે બોલવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેમના આરોપોને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવી જોઈએ.' એક તરફ મેનકા ગાંધીએ એમજે અકબર સામે તપાસ માટે કહ્યુ ત્યાં બીજી તરફ સુષ્મા સ્વરાજને પૂછવામાં આવ્યુ તો તેમણે આ અંગે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો. મંગળવારે બપોરે જ્યારે સુષ્મા સ્વરાજને આ મામલે પ્રતિક્રિયા માંગી તો તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.\nપોતાના પર લાગેલા આરોપો પર ચૂપ છે અકબર\nવિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરના ઉપર ઘણી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પત્રકારોનું કહેવુ છે કે અકબર હોટલના રૂમમાં તેમનો ઈન્ટરવ્યુ લેતા હતા. જ્યાં તેમને શરાબ અને બેડ પર બેસવાની રજૂઆત કરવામાં આવતી હતી. મહિલા પત્રકારોએ અકબરના વ્યવહારને વાંધાજનક ગણાવતા કહ્યુ કે ન્યૂઝરૂમમાં પણ તેમનો વ્યવહાર અયોગ્ય રહેતો હતો. અકબરે હજુ સુધી પોતાના પર લાગેલા આરોપો પર કોઈ સ્પષ્ટતા આપી નથી. વળી, ભાજપ સાંસદ ઉદિત રાજે તેમનો બચાવ કર્યો છે.\nઆ પણ વાંચોઃ આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયું\nવીડિયો: હવે મુસ્લિમ મતદાતાઓ માટે વરુણ ગાંધીએ આ વાત કહી\nહવે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર EC એ પ્રતિબંધ લગાવ્યો\nVideo: મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં મુસલમાનોને મત માટે આપી ધમકી\nન્યાય યોજના પર મેનકા ગાંધીનો કટાક્ષ, રાહુલ ગાંધીને ગણાવ્યા ‘શેખચિલ્લી'\nભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ\nઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુ\nMe Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધી\nMeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધી\nમહિલા ઉત્પીડન પર હવે ઇ-મેલ દ્વારા દાખલ થશે ફરિયાદ: મેનકા ગાંધી\nદેરાણી મેનકાએ સોનિયાને પૂછ્યું, ‘કેવી રીતે બન્યા કરોડપતિ\nમેનકા ગાંધીએ કહ્યું, ‘રાહુલ ‘ચકલી’ તો મોદી ’સિંહ’ છે’\nમેનકા ગાંધી પુત્ર વરુણ ગાંધીની બેઠક પરથી લડશે ચૂંટણી\nmaneka gandhi mj akbar sushma swaraj sexual harassment bjp મેનકા ગાંધી એમજે અકબર મી ટુ સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રાલય યૌન શોષણ ભાજપ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narayan-sai-change-his-look-avoid-police-arrest-013166.html", "date_download": "2019-05-20T00:27:07Z", "digest": "sha1:O6T4V3YIBXVGSYM2LCPWVIBQ4ZCRTUDK", "length": 10707, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "પોલીસથી બચવા નારાયણ સાંઇએ બદલ્યો 'લૂક'? | narayan sai change his look for avoid police arrest - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nપોલીસથી બચવા નારાયણ સાંઇએ બદલ્યો 'લૂક'\nનવી દિલ્હી, 20 ઓક્ટોબરઃ સુરત રેપ કેસમાં ફરાર ચાલી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇએ શું પોતાનો લૂક બદલી નાંખ્યો છે આસારામના એક ભક્તના દાવા પર વિશ્વાસ કરીએ તો પોલીસથી બચવા માટે નારાયણ સાંઇએ માત્ર પોતાનું માથુ જ મુંડાવી નથી નાંખ્યુ પરંતુ દાઢી અને મૂછને પણ સાફ કરાવી લીધી છે અને ઘાટા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે.\nઆસારામના એક ભક્ત લક્ષ્મણ સેવકાનીએ દાવો કર્યો છે કે, ગુરુવારે નારાયણ સાંઇ આગરામાં તેના ઘર પર હતા. સમચાર ચેનલ એબીપી ન્યુઝમાં આ સમાચાર આપવામા આવ્યા છે. સેવકાની અનુસાર નારાયણ સાંઇ તેમના આગરા સ્થિત ઘર પર આવ્યા હતા. તે રાત્રે ત્યાં જ રોકાયા હતા. નારાયણ સાંઇના લોકોએ સેવકાનીને એક સીમની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું. જો કે, સેવકાની અનુસાર તેમણે ના પાડી દીધી હતી.\nસેવકાનીએ જણાવ્યું કે, સવારે મે તેમને હાથ જોડીને કહ્યું કે તમે ખાવાનું ખાઇ લીધું, વિશ્રામ પણ કરી લીધો, તેથી સારું રહેશે કે તમે અહીંથી જતા રહો. અમે પરિવારવાળા છીએ અને અમે તમને અહીં વધુ સમય રાખી શકીએ નહીં.\nતેમણે કહ્યું કે, નારાયણ સાંઇના ડ્રાઇવરે તેમને સીમ કાર્ડ આપવા કહ્યું હતું, પરંત તેમણે ના પાડી દીધી. નારાયણ સાંઇનો લૂક સંપૂર્ણ બદલાઇ ગયો હતો. તેમના ચહેરા પર દાઢી અને મૂછ નહોતા અને માથાના વાળ ગાયબ હતા. વસ્ત્ર પણ બદલાઇ ચૂક્યા હતા.\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nસાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ અને 1 લાખનો દંડ\nસુરત રેપ કેસમાં નારાયણ સાઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા થશે\nઆસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમાં સુનાવણી\nપાવર ઓફ પાટીદાર ફિલ્મ પ્રોડ્યુસરે નારાયણ સાઇ પર કર્યો ગંભીર આક્ષેપ\nABAPએ જાહેર કરી દેશના પાખંડી બાબાઓની સૂચિ\nજેલમાં કેદ નારાયણ સાંઈને પિતા આસારામની આવી યાદ, લખ્યો કોર્ટને પત્ર\nનારાયણ સાંઇની પત્નીએ કહ્યું આશ્રમમાં છોકરીઓ સાથે કરતો હતો અય્યાશી\nઆસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે કહ્યું ક્યારે અટકશે સાક્ષીઓની હત્યાનો આ સીલસીલો\nનારાયણ, સંતના વેષમાં બેઠલો શેતાન છે: નારાયણ સાંઇની પત્નીનો ખુલાસો\nતસવીરોમાં જુઓ નારાયણ સાઇના કુકર્મો, જેથી કહેવાય છે તે પાપી\nબળાત્કારી નારાયણ સાઇને મળ્યા શરતી જામીન\nતસવીરોમાં જુઓ તે બાબાઓને જેમણે પોલીસને કર્યા પરેશાન\nnarayan sai police arrest rape gujarat surat નારાયણ સાંઇ લૂક પોલીસ ધરપકડ બળાત્કાર ગુજરાત સુરત\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ ન���ોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/hina-rabbani-bilawal-bhutto-in-compromising-position-000337.html", "date_download": "2019-05-20T01:21:14Z", "digest": "sha1:6OSMVDOJFUNZERKFSB2T7YOYA34N5C4M", "length": 10387, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "હિના અને બિલાવલને કઢંગી હાલતમાં જોઇ ગયા હતા ઝરદારી! | New turning Point in Love story of Hina and Bilawal - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહિના અને બિલાવલને કઢંગી હાલતમાં જોઇ ગયા હતા ઝરદારી\nઇસ્લામાબાદ: પાકિસ્તાનની વિદેશમંત્રી હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટોના રોમાંસની કહાનીમાં એક નવો વળાંક આવ્યો છે. આ લવ અફેયરના સંબંધમાં બાંગ્લાદેશી અખબારે ચોકાવનારો ખુલાસો કર્યો છે.\nઅખબારે જણાવ્યું હતું કે હિનાને બે વર્ષ પહેલા જ ખબર પડી ગઇ હતી કે પતિ ફિરોઝ ગુલઝારનું તેમની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે અનૈતિક સંબંધ હતા. અખબારે જણાવ્યું કે હિનાએ આ અંગે તેના પિતાને પણ જાણ કરી હતી અને એક વખત હિનાએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.\nઆ અખબારે એવો પણ ખુલાશો કર્યો હતો કે પાક. રાષ્ટ્રપતિ અને બિલાવલના પિતા ઝરદારીએ હિના અને બિલાવલને કઢંગી હાલતમાં જોઇ લીધા હતા. ત્યારબાદ ઝરદારીએ બિલાવલને ખખડાવ્યો હતો, અને હિનાને વિદેશમંત્રીના પદ પરથી હટાવી દેવાની ધમકી આપી હતી. પાક. મીડિયામાં પણ એ વખતે આ ઘટનાએ જોર પકડ્યું હતુ.\nઅત્રે ઉલ્લેખનીય છે કે હિના રબ્બાની ખાર હાલમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની સાથે ન્યૂયોર્કમાં છે. તેઓ અહીં સયુંક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ગઇ છે.\nપ્રેમી સાથે લગ્ન કરવા યુવતી ટાંકા પર ચઢી ગઈ, કરવા લાગી વીરુ જેવી હરતો\nલૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની\nઆવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાણી\nઇશિતાની રિયલ લવ-સ્ટોરી શરૂ કરવામાં આ એક્ટરનો છે મોટો હાથ\n41 વર્ષે પણ એટલી જ હોટ દેખાય છે આ બોલિવૂડ એક���ટ્રેસ\nટ્વીટર પર મોકલ્યું મેરેજ પ્રપોઝલ, રાતો રાત થઇ ફેમસ\nઆ છે દુનિયાની સૌથી લાંબા વાળ ધરાવતી છોકરીની લવસ્ટોરી\nજેલમાંથી બહાર આવીને હાર્દિક પટેલ, કિંજલ જોડે કરશે મનમેળ\nબિગ બોસ 9: પંજાબી છોરો, ફિલ્મી ગોરી, શરૂ થઇ લવ સ્ટોરી\nફેસબુકનો માલિક માર્ક બનશે પપ્પા; જાણો તેની અજબ ગજબ પ્રેમ કહાની\nજાણો: મહાભારતના અર્જૂન અને નાગકન્યા ઉલૂપીની પ્રેમકથા\nજુઓ નાના પડદાની મોસ્ટ લવ્ડ લવ-સ્ટોરીઝ\nlove story hina rabbai khar bilawal bhutto zardari pakistan પાકિસ્તાન રાજનૈતિક પાર્ટી રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બિલવાલ ભુટ્ટો વિદેશમંત્રી હિના રબ્બાની ખાર\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%97_%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T00:46:44Z", "digest": "sha1:WQ3XMQJSJ6ST552WM67JW4KLJ6JUGER6", "length": 4149, "nlines": 84, "source_domain": "gu.wikipedia.org", "title": "ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો\nઉપરી દિબાંગ ઘાટી જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉપલી દિબાંગ ઘાટી જિલ્લાનું મુખ્ય મથક અનીની ખાતે આવેલું છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\n• અંજા જિલ્લો • ચેંગલોન્ગ જિલ્લો • પૂર્વ કમેંગ જિલ્લો • પૂર્વ સિયાંગ જિલ્લો • કુરુંગ કુમે જિલ્લો • લોહિત જિલ્લો • નિચલી દિબાંગ ઘાટી જિલ્લો • નિચલી સુબનસિરી જિલ્લો • પપુમપારે જિલ્લો • તવાંગ જિલ્લો • તિરપ જિલ્લો • ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો • ઉપરી સુબનસિરી જિલ્લો • ઉપરી સિયાંગ જિલ્લો • પશ્ચિમ સિયાંગ જિલ્લો • પશ્ચિમ કમેંગ જિલ્લો •\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૮:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.cnfengtop.com/gu/", "date_download": "2019-05-20T00:30:36Z", "digest": "sha1:EAKBNDTXTKEG3UAS6TOWMVEZKAIE4D7O", "length": 5461, "nlines": 171, "source_domain": "www.cnfengtop.com", "title": "ક્યુમિન્સ ડીઝલ જનરેટર પાર્ટ્સ, Fleetguard એર ફિલ્ટર, રોડ પુશ - Ruipo", "raw_content": "\nક્યુમિન્સ ડીઝલ જનરેટર ભાગો\nપર્કીન્સ ડીઝલ જનરેટર ભાગો\nવોલ્વો ડીઝલ જનરેટર ભાગો\nઅમારી કંપની આપનું સ્વાગત છે\nઅમે વ્યક્તિગત પ્રોજેક્ટ પરિપૂર્ણ\nએન્જિન ભાગો jector 2645K011 માં\nઓઇલ ફિલ્ટર વોલ્વો પાસ તેલ ફિલ્ટર 4777556 દ્વારા\nચીન ટ્રક ભાગો WG9925550703 તેલ સેન્સર\nચીન ટ્રક ભાગો VG1500070021 સિનો તેલ પંપ\nફ્યુઅલ ફિલ્ટર ક્યુમિન્સ fleetguard બળતણ ફિલ્ટર એફએફ ...\nએન્જિન ભાગો NTA855-C280S10 એન્જિન ભાગો\nઅમે તમારા પ્રોજેક્ટ જરૂરિયાતો સંતોષવા માટે તૈયાર છે\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nસરનામું: 2-608 રૂમ, નં 15612 સેન્ચ્યુરી એવન્યુ, હાઇ ટેક ઝોન, Jinan શહેરનું 250101 Shangdong પ્રાંત\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-12-2018/99897", "date_download": "2019-05-20T01:00:03Z", "digest": "sha1:KYBRZTJWWJ3JRV5RBSRO43M5DJA6LISM", "length": 13851, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "જસદણ પંથકના ગામડા ખુંદતા બ્રિજેશ મેરજા", "raw_content": "\nજસદણ પંથકના ગામડા ખુંદતા બ્રિજેશ મેરજા\nરાજકોટઃ જસદણ ધારાસભાના કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયાના પ્રચારાર્થે કમળાપુર પંથકના ગામોમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાજકોટના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયા વગેરે પ્રચારાર્થે નીકળેલ તે પ્રસંગની તસ્વીર\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ ��ૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST\nદેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST\nસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST\nવરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીએ ભાજપ પર કરેલા કેસ પરત ખેંચવા કરી અરજી access_time 3:02 pm IST\nઅમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મુકામે ભારતના નવનિયુક્ત એમ્બેસેડર શ્રી સંજયકુમાર પાંડાનું આગમન : વેસ્ટ કોસ્ટ તથા ગુયાના ના કોન્સ્યુલ જનરલ તરીકે જવાબદારી સંભાળશે access_time 12:49 pm IST\nફિચે ઘટાડ્યુ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ: બજારમાં રોકડની તંગીને ગણાવી કારણભૂત access_time 12:00 am IST\nઆઇ.પી.મીશન સ્કૂલ પાસે સોનબેન ધંધુકીયાએ ફીનાઇલ પી લીધુ access_time 3:38 pm IST\nઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ સંપન્નઃ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો access_time 3:41 pm IST\nદેશની સરહદોના સંત્રી - સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' access_time 3:39 pm IST\nકચ્છમાંથી ઝડપાયેલા બંને કાશ્મીરી યુવકોની પ���લીસ ઉપર પથ્થરમારો સહિતના ૩ ગંભીર ગુન્હામાં સંડોવણી access_time 5:04 pm IST\nમોરબી, બનાસકાંઠા અને કચ્‍છ જિલ્લામાં યુવકોને માર મારવાના વીડિયો વાયરલ થતા તપાસના આદેશ access_time 5:28 pm IST\nજસદણ ચૂંટણીમાં પલડુ ભારે કરવા ભાજપ મોટુ માથુ ખેડવવાની ફીરાક માં\nબારડોલી: કામરેજ ચાર રસ્તા નજીક ગઠિયાએ એનઆઇઆર યુવતીના 30 તોલા દાગીના તફડાવ્યા access_time 5:43 pm IST\nરેરાઃ ઓનલાઇન - હાર્ડકોપીના દસ્તાવેજોમાં વિસંગતતા ડામવા આજથી નવા નિયમો access_time 9:59 am IST\nગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી છે access_time 8:02 pm IST\nથાઇલેન્ડમાં બોગસ લગ્નનું કૌભાન્ડ ઝડપાયું :દસ ભારતીયોની ધરપકડ:20 હજુ પોલીસ પકડથી દૂર access_time 11:15 am IST\n૭પ વર્ષમાં પ્રથમ વખત અમેરીકા શુદ્ધ તેલનું નિકાસકાર બન્યુ access_time 10:29 pm IST\nજવેલરી શોપના માલિકે આ રીતે ચોરને સજા આપી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nહોકી વર્લ્ડ કપમાં ફ્રાન્સે સર્જયો અપસેટ access_time 3:48 pm IST\nહોકી વિશ્વ કપમાં ફ્રાંસે ઓલમ્પિક વિજેતા આર્જેટીનાને 5-3થી હરાવ્યું access_time 5:02 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\nબે ફિલ્મો 'કેદારનાથ' અને 'રંગીલા રાજા' રિલીઝ access_time 10:28 am IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-46360698", "date_download": "2019-05-20T01:27:16Z", "digest": "sha1:IB4RKNZ746K2KKQ7RZNPN622TXPKANQE", "length": 21766, "nlines": 214, "source_domain": "www.bbc.com", "title": "તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ માંસ ક્યાં મળે છે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nતમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ માંસ ક્યાં મળે છે\nમૅક્સ ડન્કન બીબીસી ટ્રાવેલ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nપશ્ચિમના દેશોમાં ડુક્કરનું માંસ બહુ રસપૂર્વક ખાવામાં આવે છે.\nખાસ કરીને ડુક્કરના સ્નાયુઓનું માંસ બહુ જ લોકપ્રિય છે. જેને અંગ્રેજીમાં હૅમ કહેવામાં આવે છે.\nશું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘુ હૅમ ક્યાં બને છે જો નથી તો ચાલો આજે તમને એ જગ્યાની સફર કરાવીએ.\nદક્ષિણી યુરોપના આઇબેરિયન દ્વીપ ઉપર બે દેશો છે, પોર્ટુગલ અને સ્પેન. આ બંનેય દેશ પોતાની જુદી સભ્યતા માટે જાણીતા છે.\nએક વખત હતો, જ્યારે આ બંને દેશોએ આખી દુનિયામાં વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું.\nસ્પેનનું શાસન દક્ષિણ અમેરિકાના મોટાભાગનાં દેશોમાં હતું. મેક્સિકો પણ તેનો ગુલામ દેશ હતો.\nતમે આ વાંચ્યું કે નહીં\nસોશિઅલ: તો ખીચડી ન ખાય એ રાષ્ટ્રવિરોધી\nજાણો વિશ્વના સૌથી પૌષ્ટિક આહાર વિશે\nહીરાના શહેરમાં ચર્ચાઈ રહી છે આ સોનેરી મીઠાઈ\nબીજી તરફ પોર્ટુગલના લોકોએ ફિલીપીન્સથી માંડીને બ્રાઝીલ સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું.\nખેર, આજે વાત આમના સામ્રાજ્યની નહીં, બલકે સ્પેનમાં તૈયાર કરવામાં આવતા દુનિયાના સૌથી મોંઘા ડુક્કરના માંસ એટલે કે હૅમની.\nઆ એટલું મોંઘુ છે કે તેની કિંમત સાંભળીને તો તમારા હોશ ઉડી જશે. ડુક્કરનો પગ લગભગ સવા ત્રણ લાખ રૂપિયે વેચાય છે.\nપરંતુ, એને તૈયાર કઈ રીતે કરવામાં આવે છે, એ જાણ્યા બાદ તમને આ કિંમત વાજબી લાગશે.\nતો, ચાલો જઈએ સ્પેનની સફરે.\nઉતરાયણમાં બનતો ખિચડો કેમ ગુણકારી છે\nશું મગ-મસુરની દાળમાં મળી આવતા કૅમિકલથી કૅન્સર થઈ શકે છે\nઆટલું મોંઘું શા માટે\nહૅમને સ્પેનિશ ભાષામાં હમોન કહે છે.\nઆઇબેરિયન પ્રાયદ્વીપમાં છેલ્લા બે હજાર વર્ષથી પણ વધારે પહેલાંથી ડુક્કરનું માંસ રુચિપૂર્વક ખવાતું આવ્યું છે.\nરોમના કવિ માર્શલે ઈસવીસન પહેલી સદીમાં આજના સ્પેનમાં ડુક્કરનું માંસ ખાવાનો ઉલ્લેખ પોતાના પુસ્તકમાં કર્યો હતો.\nત્યારથી માંડીને આજ સુધી સ્પેનના ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઉજવણીમાં ડુક્કરની બલી ચઢાવવાનો રિવાજ છે.\nબલી ચઢાવ્યા બાદ બચેલા માંસને તો તરત જ રાંધીને ખાઈ લેવામાં આવે છે પરંતુ એના પાછલા પગ અને ખાસ કરીને તેની પૂંઠને સ��ચવી રાખવામાં આવે છે.\nએને સુકવીને હૅમ તૈયાર થાય છે. હમોન અથવા હૅમ, સ્પેનની સંસ્કૃતિનો બહુ મહત્ત્વનો ભાગ છે.\nનાનાં ગામ હોય કે મોટાં શહેર, સ્પેનમાં દરેક જગ્યાએ ડુક્કરના માંસનું ખૂબ જ મહત્ત્વ છે.\nસ્પેનના લોકો દર વર્ષે લગભગ એક લાખ સાંઠ હજાર ટન ડુક્કરનું માંસ ખાઈ જાય છે.\nદુનિયાના કોઈ અન્ય દેશમાં ડુક્કરનું માંસ આટલા પ્રમાણમાં ખાવામાં આવતું નથી.\nહૅમ આમ તો દરેક ડુક્કરની પૂંઠમાંથી તૈયાર થઈ શકે છે.\nપરંતુ સ્પેનની ખાસ કાળી નસલનાં ડુક્કરોના હૅમને સહુથી સ્વાદિષ્ટ માનવામાં આવે છે.\nભારતની ગરીબીના ચિત્રણ બદલ ઇટાલિયન ફોટોગ્રાફરની ટીકા\nતમને ખબર છે કે સમોસાં ભારતીય નથી\nખાસ ડુક્કરનું ખાસ માંસ\nઆનો સ્વાદ જ કંઈક જુદો હોય છે. જેમ, ફ્રાંસમાં વાઇનને કોઈ ખાસ વિસ્તારની ઓળખ તરીકે માનવામાં આવે છે.\nએ જ રીતે, સ્પેનના જબુગો વિસ્તારમાં જે ડુક્કર ઉછેરવામાં આવે છે, તેનું હૅમ સૌથી સ્વાદિષ્ટ માનવામાં આવે છે.\nઆ અંડાલુસિયા નામના નાનકડા કસ્બાથી નજીકના વિસ્તારોમાં ઉછેરવામાં આવે છે.\nસ્પેનિશ ભાષામાં આ ખાસ નસલનાં ડુક્કરોથી બનેલા હૅમને હમોન આઈબેરિકો ડે બેલોતટાના નામથી ઓળખવામાં આવે છે.\nહકીકતમાં આ વિસ્તાર ઘાંસનાં મેદાનોવાળો છે. આને ડેહેસા કહે છે.\nમધ્ય અને દક્ષિણી સ્પેન ઉપરાંત પાડોશી દેશ પોર્ટુગલમાં ફેલાયેલા આ વિસ્તારમાં ખેતી પણ થાય છે, જંગલ પણ છે અને ચરિયાણ વિસ્તાર પણ.\nઅહીંની ઇકો સિસ્ટમ, શોષણને લીધે બચેલી છે. અહીંયા ખાસ પ્રકારના ઓક એટલે કે શાહબલૂતનાં ઝાડ મળે છે.\nજેના ફળ ખાઈને જ ઘેટાં પોતાનું પેટ ભરે છે. સ્પેનના આ વિસ્તારમાં રહે છે એટુઆર્દો ડોનાટો.\nતેઓ પણ ક્યારેક શહેરમાં રહેતા હતા પરંતુ બહેતર જીવનની શોધમાં એટુઆર્દો 1989માં જબુગો આવીને વસી ગયા.\nતેઓ કુદરતના સાનિધ્યમાં સમય ગાળવા ઇચ્છતા હતા.\nભારત શાકાહારી દેશ છે એ દાવો કેટલો સાચો છે\nબ્રિટન : ભારતીય રસોઈની સુગંધ કોર્ટમાં પહોંચી\nતેમણે થોડીક જમીન ખરીદી અને 1995માં ડુક્કર ઉછેરવાનો વ્યવસાય શરૂ કર્યો.\nહૅમનો પહેલો જથ્થો તેમણે લગભગ દશ વર્ષ પછી એટલે કે વર્ષ 2005માં તૈયાર કર્યો.\nતેઓ પોતાના ડુક્કરોને ઉછેરવામાં કેમિકલનો સહેજ પણ ઉપયોગ નથી કરતા. ના તેઓ હૉર્મોનના ઇન્જેક્શનો આપે છે.\nતેઓ ડુક્કરોને કાપતાં પહેલાં તેને કુદરતી રીતે ઉછરવા દે છે.\nઆ જ કારણ છે કે તેમના ફાર્મમાં તૈયાર થયેલું હૅમ, દુનિયામાં સૌથી મોંઘુ છે. કારણકે તેમાં રોકાણ પણ વધુ છે.\n���ગભગ 3 લાખ 28 હજાર રૂપિયાની કિંમતનો ડુક્કરનો એક પગ વેચનાર એટુઆર્દોના હૅમને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.\nફોટો લાઈન ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્સમાં સ્થાન મેળવનાર એદુઆર્દો\nએટુઆર્દોના ડુક્કર ફાર્મની પાસે જ એક નેશનલ પાર્ક છે. આ સંરક્ષિત વિસ્તાર છે. અહીંયા વૃક્ષોને કાપવાનું કાર્ય થતું નથી.\nપરિણામ એ છે કે તેમના ડુક્કરોને આખું વર્ષ કુદરતી રીતે ભોજન ઉપલબ્ધ રહે છે.\nતે એક્રોન એટલે કે ઓકનાં ઝાડનાં ફળ ખાઈને પેટ ભરે છે. આ જ કારણ છે કે આ ડુક્કરોનું માંસ અલગ જ પ્રકારનો સ્વાદ ધરાવે છે.\nજે ફળ અને બીજ અહીંયા મળે છે, તે સ્વાસ્થ્ય માટે બહુ સારાં મનાય છે.\nએ વાત ખુદ અમેરિકાનું નેશનલ સેન્ટર ફૉર બાયોટૅકનૉલૉજી ઇન્ફર્મેશન પોતે કહે છે.\nઅહીંયા પણ શાહબલૂતનાં ઝાડની ઘણી નસલો મળે છે, જે અલગ-અલગ વખતે ફળ આપે છે.\nડુક્કરો માટે વર્ષ આખાયના ભોજનની વ્યવસ્થા હોય છે.\nઆ ઉપરાંત એટુઆર્દો તેમને જૈતુન, સુકા મેવા અને છોડના મૂળ પણ ખવડાવે છે.\nસાથે જ તેઓ પોતાના ડુક્કરોને દાળ અને ઑર્ગેનિક અનાજ પણ ખવડાવે છે.\nશું વધારે પ્રોટીનયુક્ત આહારની આપણને ખરેખર જરૂર હોય છે\nગૂગલની નોકરી છોડી શરૂ કરી રેસ્ટોરન્ટ\nઆ માંસ કેવી રીતે તૈયાર થાય છે\nઆઇબેરિયાના ડુક્કરો સામાન્ય રીતે કાળા રંગનાં હોય છે.\nએટુઆર્દોના ડુક્કરોનો રંગ સોનેરી ભૂરો હોય છે. એમના શરીર ઉપર ચકતા હોય છે.\nઆ નસલ કાળાં ડુક્કરોની વધુ માગને કારણે લગભગ સમાપ્ત જ થવા આવી હતી પરંતુ આજે એટુઆર્દોના ફાર્મમાં એની વસતી છે.\nઆ નસલનાં ડુક્કરને કાપતાં પહેલાં લગભગ ત્રણ વર્ષ સુધી તેનું પાલનપોષણ કરવામાં આવે છે. ત્યારે જ તેમનું હૅમ સારું તૈયાર થાય છે.\nયોગ્ય વજન થઈ ગયાં પછી ડુક્કરોને કાપીને તેમના પાછલા પગ જુદાં પાડવામાં આવે છે.\nબાકીના માંસનો તો તરત જ ઉપયોગ કરવામાં આવે છે.\nઆ જ પાછલા પગથી તૈયાર થાય છે વિશ્વનું સૌથી મોંઘુ હૅમ.\nએટુઆર્દો આ પગને સાત વર્ષ સુધી સુકવ્યા પછી બજારમાં વેચે છે.\nસૌથી પહેલાં આ પગને મીઠાના ઢગલામાં સાત દિવસ સુધી રાખવામાં આવે છે.\nપછી તેને ધોઈને ખુલ્લા, હવા અને ઉજાસવાળા ઓરડામાં ટીંગાડી દેવામાં આવે છે.\nઅહીંયા એ લગભગ ત્રણ મહિના સુધી લટકતા રહે છે પછી તેમને મકાનના ભોંયરામાં લઈ જઈને સાચવવામાં આવે છે.\nભોંયરામાં ડુક્કરના પગને લગભગ પાંચ વર્ષ સુધી સૂકવવામાં આવે છે. પછી એને સાફ અને પૅક કરીને બજારમાં વેચવામાં આવે છે.\nપહેલાં તો સ્���ેનના લોકો કાળાં ડુક્કરોની પૂંઠના માંસના જ શોખીન હતાં પરંતુ 2016માં એટુઆર્દો જે માંસ બજારમાં લાવ્યા પછી આ જ સૌથી શ્રેષ્ઠ હૅમ મનાય છે.\nએ વ્યંજન જે મોઢામાં સિસકારા બોલાવી દે...\nબીબીસી સ્પેશિયલ: ગુજરાતી અને 'પરપ્રાંતીય' વચ્ચેના વધતાં અંતરનાં કારણો\nઆ હૅમને પાતળા પીતામાં કાપવાની કળા પણ અલગ હોય છે. એ માટે પણ કુશળ લોકોને જ બોલાવવામાં આવે છે.\nતેઓ કાપીને ચાખનારાઓ સામે હૅમના ટુકડા મૂકતા જાય છે.\nઉપરના ભાગના માંસનો અલગ સ્વાદ હોય છે. જ્યારે પગની પાસેના ટુકડાઓનો સ્વાદ અલગ પ્રકારનો હોય છે.\nસ્પેનના મોટાં અને પ્રખ્યાત રેસ્ટોરાંમાં હૅમને કાપવાનું મોટું આયોજન થતું હતું.\nએને સામાન્ય તાપમાન ઉપર કાપીને તરત પીરસવામાં આવે છે, જેથી સ્વાદ ના બગડે.\nએટુઆર્દો કહે છે કે, 'અમે જીવવા માટે પૈસા કમાઈએ છીએ. પૈસા કમાવવા માટે નથી જીવતાં.\"\nએટલે જ તો, દુનિયાનું સૌથી મોંઘુ હૅમ તૈયાર કરી રહ્યા છીએ.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nબિહારના મુઝફ્ફરપુરમાં હૉર્લિક્સ પરના પ્રતિબંધ પાછળની ખરી કહાણી\nરાંધણકલાના શોખીનો માટે ટૉપ ટેન ટિપ્સ\nતંદુરસ્ત રહેવા માટે આપણે દૂધ-દહીં ત્યાગી દેવાં જોઈએ\nવિરાટ કોહલીએ માંસ, દૂધ-દહીં ખાવાનું કેમ છોડી દીધું\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nExits Pollનાં અનુમાન મુજબ NDAને બહુમત\nગીરમાં આ એકમાત્ર મતદાર કેવી રીતે જંગલની વચ્ચે રહે છે\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાક\nઑસ્ટ્રેલિયામાં અણધાર્યું આવ્યું ચૂંટણીનું પરિણામ, મૉરિસનની જીત\nપાકિસ્તાનનો રૂપિયો નેપાળી ચલણથી પણ નબળો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/stars-campaigning-support-narendra-modi-002820.html", "date_download": "2019-05-20T01:26:14Z", "digest": "sha1:PGNX72EEO4EZEXTN5M5QHSSAWB7OP2CB", "length": 14836, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "Excl : શું ઐશ, શું પરેશ, લાગી છે ‘મોદી રેસ’! | Stars, Campaigning, Support, Narendra Modi - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nExcl : શું ઐશ, શું પરેશ, લાગી છે ‘મોદી રેસ’\nઅમદાવાદ, 10 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં પ્રચાર પડઘમ હવે પરાકાષ્ઠાએ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, નિતિન ગડકરી, અરુણ જેટલી, સુષમા સ્વરાજ સહિત રાજકીય નેતાઓ છેલ્લો જોર લગાવી રહ્યાં છે, તો બીજી બાજું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે બૉલીવુડ-ટેલીવુડ કલાકારો સાથેના સંબંધો હવે કામે લાગી રહ્યાં હોય તેમ લાગે છે.\nવાંચો મોદી અને બૉલીવુડ વચ્ચે મજબૂત કનેક્શન\nગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી બૉલીવુડ અને ટેલીવુડના કલાકારોના ધાડેધાડા ઉતરી આવ્યાં છે. શું ઐશ, શું પરેશ નાના-મોટા અનેક કલાકારોએ ગુજરાતની ચુંટણીમાં મોદીના ટેકામાં ઝંપલાવ્યું છે. નવજોત સિંહ સિદ્ધૂ અને પરેશ રાવલ છેલ્લા કેટલાંક દિવસથી સતત સભાઓ ગજવી રહ્યાં છે, તો ગઈકાલે ઐશ્વર્યા રાયે પણ આડકતરી રીતે મોદીને ટેકો આપતું નિવેદન આપ્યું.\nઐશ્વર્યા રાય ગઈકાલે વડોદરા ખાતે એક જ્વૅલરી શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતાં અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસથી તેઓ પ્રભાવિત છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ગુજરાતની ખુશ્બુમાં વિકાસની મહેક છે.\nનોંધનીય છે કે ઐશના લવિંગ ફાદર ઇન લૉ એટલે કે બિગ બી અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના વિકાસના ગુણગાન કરતી જાહેરાત ખુશ્બુ ગુજરાત કી કરતાં હોય તો પછી લવિંગ ડૉટર ઇન લૉને ગુજરાતની ખુશ્બુમાં વિકાસની મહેક કેમ ના અનુભવાય.\nએક બાજુ મોદી સતત પ્રચારમાં કોંગ્રેસની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યાં છે, તો તેમને પણ સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિત અનેક કોંગી નેતાઓ તરફથી સણસણતો જવાબ મળી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં બૉલીવુડ-ટેલીવુડ મોદીના વહારે હોય, તો તે મોદી અને ભાજપ બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.\nઐશ અગાઉ પરેશ રાવલ અને નવજોત સિંહ સિદ્ધૂએ અનેક સભાઓમાં મોદીના ટેકામાં ભાષણો કરી કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા છે. બંને હાલમાં પણ ગુજરાતમાં સતત ભાજપનું પ્રચાર કરી રહ્યાં છે, તો ગઈકાલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ��ણ ગુજરાત આવી પહોંચી છે. દિલીપ જોશી (જેઠાલાલ), દિશા વાકાણી (દયા), સોઢી જેવા કલાકારો પોતાના આગવા અંદાજે ભાજપના ટેકામાં પ્રચાર કરી રહ્યાં છે.\nક્યારેક ટેલીવિઝનના તુલસી તરીકે જાણીતાં અને હાલ ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ સ્મૃતિ ઈરાની પણ સતત સભાઓ ગજવી રહ્યાં છે, તો ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મ કલાકારો મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, ફિરોજ ઈરાની જેવા કલાકારો પણ ભાજપ અને મોદીના ટેકામાં સભાઓ ગજવી રહ્યાં છે.\nઉપરાંત ભાજપની વિવિધ જાહેરાતોમાં પણ કેટલાંક કલાકારો દેખાઈ રહ્યાં છે. મનોજ જોશી અને વિવેક ઓબેરૉય મોદી સરકારના વખાણ કરતાં ટેલીવિઝનના પડદે નજરે પડે છે.\nબીજી બાજું કોંગ્રેસ તરફથી પણ કેટલાંક કલાકારો પ્રચારમાં દેખાય છે. જેમ કે રાજ બબ્બર, અમીષા પટેલ તથા અસરાની જેવા કલાકારો પણ કોંગ્રેસ માટે મત માંગી રહ્યાં છે. કોંગ્રેસને આ વખતે રાજેશ ખન્નાની ખોટ પણ સાલે છે. તેઓ પણ ગુજરાતમાં ચુંટણી પ્રચારાર્થે આવતા હતાં, પરંતુ થોડાક મહીના અગાઉ તેમનું નિધન થઈ ગયું.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-12-2018/99898", "date_download": "2019-05-20T01:04:19Z", "digest": "sha1:JJHT3T4WBWDBZ2XU4Z64VG5TOJUBJ562", "length": 17635, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "વાંકાનેરમાં હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક મંગળવારે ઉજવાશે", "raw_content": "\nવાંકાનેરમાં હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક મંગળવારે ઉજવાશે\nસોમવારે રાત્રે સૈયદ અલીનવાઝ બાવાની શાનદાર તકરીર\nવાંકાનેર તા. ૭ :.. તાલુકાના ચંદ્રપુર ગામે નેશનલ હાઇવે પર આવેલ મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક તા. ૧૧-૧ર-ર૦૧૮ ને મંગળવારે હજારો અનુયાયીઓની ઉપસ્થિતીમાં ધામધુમથી ઉજવાશે.\nજેમાં મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉર્ષ મુબારકનું આયોજન થયેલ છે.\nઆ ઉર્ષ મુબારકમાં હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબના દીકરા અને સજજાદાનશીન હઝરત અલ્હાજ કારી સૈયદ અલીનવાઝ બાવાસાહેબની માત્ર ૧પ વર્ષની નાની વયે સોમવારે રાત્રે ઇશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે.\nઉર્ષ નિમિતે મંગળવારે સવારે ૮ થી ૧૦ કુરઆન ખ્વાની, ત્યારબાદ ૧૦ થી ૧ વાગ્યા સુધી ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઝોહરની નમાઝ બાદ બપોરે ર વાગ્યે બાવા સાહેબનાં કુટુંબીજનોની હાજરીમાં સાંદલ શરીફની પવિત્ર રશ્મ અદા કરવામાં આવશે. હાલમાં આપના સજજાદાનશીન અને ગાદીપતિ એવા મોમીનશાહ બાવા સાહેબના મોટા દીકરા અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબ આપના ખાનદાનમાં ચાલી આવતી રશ્મ મુજબ પીરાઇની ગાદીની શોભા વધારે છે. અને મોમીન સમાજના સાચા રાહબર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઅમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST\nસુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST\nવડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રે�� વુમન સુશ્રી પ્રમિલા જયપાલના ચિફ ઓફ સ્ટાફ તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક access_time 9:32 pm IST\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ access_time 11:43 am IST\nમ્યુ.કોર્પોરેશનમાં સહાયક કમિશ્નરની નિમણૂંક પ્રતિનિયુકિતનાં ધોરણે કરોઃ કોંગ્રેસ access_time 3:32 pm IST\nઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ સંપન્નઃ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો access_time 3:41 pm IST\nભાજપે સભ્યોને ખરીદ્યા :અમે પાયાના માણસો છીએ :ક્યારેય સ્વાર્થ જોયો નથી છતાં આટલો મોટો વિશ્વાસઘાત : જસદણના કોંગ્રેના ઉમ્મેદવાર અવસર નાકીયાના ગંભીર આરોપ : વિડીયો થયો વાયરલ access_time 9:54 am IST\nછઠી જાન્યુઆરીએ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા :26મી સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરવા ભરી શકાશે access_time 12:14 am IST\nભુજ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ access_time 11:55 am IST\nઅંકલેશ્વરના દીવા ગામે દીપડો દેખાતા : દહેશત :વનવિભાગ દ્વારા મુકયા પાંજરા access_time 6:30 pm IST\nકઠલાલની ઈન્દીરાનગરીમાં વિધવાને કેસ પાછો ખેંચી લેવા મારવાડી ઈસમે મારી નાખવાની ધમકી આપતા ચકચાર access_time 5:27 pm IST\n''લોક ગઠબંધન પાર્ટી'' તમામ ૨૬ બેઠકો ઉપરથી ઝુકાવશે access_time 3:41 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\n‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્‍પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ access_time 11:41 pm IST\n૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા access_time 11:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nહોકી વર્લ્ડ ક��માં ફ્રાન્સે સર્જયો અપસેટ access_time 3:48 pm IST\nઅમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર access_time 4:56 pm IST\nપેલેના મતે મેસી કરતા મેરેડોના શ્રેષ્ઠ access_time 3:47 pm IST\nટીવી પરદેથી જેનિફર પણ ફિલ્મી પરદે પહોંચે તેવી શકયતા access_time 10:28 am IST\nમેગેઝીનના કવર પેજ માટે બચ્ચને કરાવ્યું ફોટોશૂટ: જોવા મળ્યો સ્ટનિંગ લુક access_time 4:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/urjit-patel/", "date_download": "2019-05-20T01:36:17Z", "digest": "sha1:NOVQC6GKJ7SUZXV5I3JTONMWCRBOGEGI", "length": 24610, "nlines": 256, "source_domain": "www.gstv.in", "title": "Urjit Patel - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nહું શક્તિદાસને ભ્રષ્ટાચારી વ્યક્તિ તરીકે ઓળખુ છું, તેને આરબીઆઈનું ગવર્નર પદઃ સુબ્રમણ્યમ સ્વામી\nભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીવાર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પર આકરા પ્રહાર કર્યા છે. સ્વામીએ કહ્યું હતું કે, જે ભ્રષ્ટાચારીને નાણા મંત્રાલયે હટાવ્યા હતા તેમને\nસરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું નથી કહ્યું: અરૂણ જેટલી\nઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામુ આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામુ આપવાની\nઉર્જિત પટેલના રાજીનામા મામલે જેટલીએ કર્યો ખુલાસો, દાસ છે હાલમાં ગવર્નર\nઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની\nRBI ગવર્નરનું અચાનક રાજીનામું કેન્દ્રીય બેંક પર સરકારના દબાણનો સંકેત\nરેટિંગ એજન્સી ફિચે બુધવારે કહ્યું કે આરબીઆઈ ગવર્નરના પદ પરથી ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપ્યું તે રિઝર્વ બેંકની નીતિ પ્રાથમિકતાઓમાં ફેરફારના જોખમને દર્શાવે છે. આ\nશક્તિકાંત દાસે ઉર્જિત પટેલ અંગે કહ્યું, આવી કોઇ જાણકારી નથી\nઆરબીઆઇ ગવર્નરનો પદભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે બુધવારે પ્રથમવાર મીડિયાને સંબોધિત કર્યું. દાસે કહ્યું કે તેઓ પોતાના પદ પર રહેવા દરમિયાન સંસ્થાની પ્રોફેશનલ રીત. મૂળ\nનવા ગવર્નર શક્તિકાંતદાસની નિમણૂંક બાદ શેયર બજારની સ્થિતિ રહી કંઇક આવ���\nશક્તિકાંત દાસને ભારતીય રીઝર્વ બેન્કના નવા ગવર્નર નિયુક્ત કર્યા બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ બુધવારે ૩૦૦ આંકથી વધારે ચાલી રહ્યો છે. બોમ્બેના શેયર બજાર આંક ૩૦\nઉર્જિત પટેલે આ કારણોસર આપ્યું રાજીનામું, મોદી સરકાર સાથે હતો વિવાદ\nઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર તેમણે આ કદમ ઉઠાવ્યું છે. સ્વાયત્તતા અંગે આરબીઆઈ અને\nઉર્જિત પટેલ અને ભાજપની વિદાય સાથે સેનસેક્સમાં આટલા આંકડાનો કડાકો બોલ્યો\nરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલના રાજીનામા અને પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. તેની અસર ખૂલતા બજારે જોવા મળી. બોમ્બે\nRBIના નવા ગવર્નર પદ માટે આ ચાર નામો દાવેદારીમાં આગળ\nઊર્જિત પટેલ દ્વારા રિઝર્વ બેન્કના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું બાદ હવે નવો પ્રશ્ન ઊભો થયો છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેની જવાબદારી સંભાળશે કોણ\nરઘુરામ રાજને ઉર્જીત પટેલના રાજીનામા મુદ્દે કહ્યું આ તમામ માટે ચિંતા જનક\nભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની સૂચક ટિપ્પણી આવી છે. રઘુરામ રાજને કહ્યું કે ઉર્જિત પટેલનું રાજીનામું તમામ\nRBI ગર્વનર પદેથી ઉર્જીત પટેલે રાજીનામું આપ્યા બાદ PM મોદીએ કરી આ ટ્વીટ\nઆરબીઆઇના ગવર્નર પદેથી ઉર્જિત પટેલે રાજીનામું આપી દેતા પીએમ મોદીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે ઉર્જિત પટેલ માઇક્રો ઇકોનોમીક બાબતોની\nભારતના 24માં ગવર્નર ઉર્જિત પટેલે 1990માં કરી હતી કારકિર્દીની શરૂઆત, આટલા પદો પર રહ્યા આરૂઢ\nRBIના હાલના ગવર્નર ઉર્જિત પટેલે એકાએક રાજીનામું આપી દેતા આર્થિક સહિત રાજકીય ગતિવિધિમાં હડકંપ મચી ગઇ છે. ઉર્જિત પટેલ આરબીઆઇના હાલના ગવર્નર હતા ઉપરથી તેમના\n28 વર્ષ બાદ RBIના ગર્વનર કાર્યકાળ ન પૂરો કરી શક્યા, ઉર્જિત પટેલે આપ્યું રાજીનામુ\nભારતને સૌથી મોટો ફટકો પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા ઘણા સમયથી આરબીઆઇ અને\nઆજે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ\nઆરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદીય સ્થાયી સમિતિની સામે રજૂ થઈ રહ્યા છે. સંસદીય સમિતિ ઉર્જિત પટેલને અર્થવ્યવસ્થા પર નોટબંધીની અસર પર સવાલ પ���છશે. સૂત્રોનું\nદિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગર્વરનરની તરફદરમાં કર્યા આવા વખાણ\nકેન્દ્ર સરકાર અને RBI વચ્ચેની કથિત ખેંચતાણને લઈને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગવર્નર ઉર્જિત પટેલની તરફદારી કરી છે. રાહુલ બજાજે આરબીઆઈની સ્વાયતત્તાની સુરક્ષા\nમોદીને મળીને ઉર્જિત પડ્યા ઠંડા, 3.68 લાખ કરોડ નહીં પણ આટલા કરોડ આવશે બજારમાં\nRBI 15 નવેમ્બરએ સરકારી પ્રતિભૂતિઓની ખરીદીના માધ્યથી આર્થિક પ્રણાલીઓમાં 12 હજાર કરોડ રૂપિયાની રોકડ ઉમેરશે. કેન્દ્રીય બેન્ક તરફથી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે\nRBIની કેન્દ્રીય બોર્ડની બેઠક 19 નવેમ્બરે, ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું\nઆરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ભારતીયરિઝર્વ બેંકની કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરની પ્રસ્તાવિત બેઠકમાં રાજીનામું આપીશકે છે. ઑનલાઇન ફાઇનાન્શિયલ પબ્લિકેશન મનીલાઈફે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યોછે. સરકાર\nRBI Vs Government: આરબીઆઈ ગવર્નરને પદ છોડવાનું નહીં કહેવાય\nકેન્દ્ર સરકારે રિઝર્વ બેંક સાથેના તાજેતરના વિવાદને ઉકેલવાની કોશિશ કરતા જણાવ્યું છે કે કેન્દ્રીય બેંક સાથે મતભેદ પહેલા પણ થઈ ચુક્યો છે. આના કારણે આરબીઆઈ\nRBI ગવર્નર ઉર્જિત પટેલને શો કોઝ નોટિસ, સુપ્રીમે આપ્યો હતો આદેશ પણ….\nકેન્દ્રીય માહિતી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વિલફુલ ડિફોલ્ટર્સની યાદી જાહેર ન કરવાના મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલને શો કોઝનોટિસ મોકલી છે.\nકોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું કે આ જાગરણ મંચ RBI ગવર્નરને હટાવવા માગે છે\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આશંકા વ્યક્ત કરી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને તેમના પદ પરથી મોદી સરકાર હટાવવા માંગે\nRSS સાથે સંકળાયેલા સંગઠને RBIના ગવર્નર ઉર્જિત પટેલને જાણો શું આપી સલાહ\nકેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. ગત કેટલાક દિવસોથી આ વાતના સંકેતો મળી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર કરી ટીપ્પણી, મિસ્ટર 56થી પટેલ આરબીઆઈને બચાવી રહ્યા છે\nરાજકીય પિચ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરિપકવ બેટિંગ કરીને કેન્દ્ર સરકારને પોતાના નિશાને લઈ રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીને હજી છ થી સાત માસનો\nઆરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની નોટબંધી મામલે સંસદીય સમિતિ કરશે પૂ���પરછ\nનોટબંધી મામલે સંસદીય સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરના રોજ તલબ કરવામાં આવ્યા છે. નોટબંધી મામલે ઉર્જિત પટેલને ત્રીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.\nનોટબંધી મુદ્દે સંસદની આ સમિતિએ RBI ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરે બોલાવ્યા\nસંસદની એક સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને સરકારના નોટબંધીના પગલા અંગે વધુ માહિતી લેવા માટે ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન\nશામાટે થાય છે બેંક ઘોટાળા આજે સંસદીય સમિતિની સમક્ષ હાજર થશે RBI ગવર્નર\nબેંક કૌભાંડ મામલે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ઉર્જિત પટેલ બેંક કૌભાંડ અંગે જવાબ આપશે. આ પહેલ નાણાકીય સેવાના\nબેન્કિંગ ક્ષેત્ર પર નાણાકીય સેવા સચિવ રાજીવ કુમારને કર્યા સવાલો, ૧૭મે એ ઊર્જિત પટેલને તેડું\nબેન્ક કૌભાંડને લઈને દેશભરમાં ચર્ચાઓ છે. તેવામાં સંસદિય સમિતિએ જાહેર અને ખાનગી બેન્કના સામે આવેલા કૌભાંડ પર ચર્ચા કરી ચુક્યુ છે અને મંગળવારે નાણાકિય સેવા\nરોકડની અછત અને બેંક ઘોટાળાને લઇને ઊર્જિત પટેલનું તેડું\nદેશમાં થઇ રહેલા બેંક કૌભાંડથી સરકારની સાથે સામાન્ય માણસ પણ રોષમાં છે. સંસદીય સમિતિએ બેન્કિંગ સેક્ટરમાં વારંવાર થઇ રહેલી નાણાકીય અનિયમિતતાને લઇને આરબીઆઈના ગવર્નર ઊર્જિત\nRBI પાસે મર્યાદિત અધિકાર, કૌભાંડ ન રોકી શકું : ઉર્જિત પટેલ\nઆરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે જાહેર ક્ષેત્રની બેન્કોના કૌભાંડ રોકવા માટે કેન્દ્રીય બેન્કને વધારે નિયામકારી શક્તિઓ આપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યુ કે તેની પાસે આ\nપીએનબી કૌભાંડ પર ઉર્જિત પટેલે આખરે મૌન તોડ્યું, પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર\nપંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદીએ કરેલ કૌભાંડ પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે આખરે મૌન તોડતા એક કાર્યક્રમમાં કહ્યું કે હું પથ્થર ખાવા અને નીલંકઠની\nRBI ની નાણાં નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દર સ્થિર રહેવાની શક્યતા\nઆજે આરબાઇ ગર્વનર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી રહી છે આ બેઠક અગાઉ એક સર્વેમાં 15 પૈકી 14 અર્થાશાસ્ત્રીઓએ રેપો રેટ 6 ટકાના\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/faq/questions-en/account-en/i-have-forgotten-my-password-and-or-my-username-what-should-i-do", "date_download": "2019-05-20T01:20:34Z", "digest": "sha1:NLAQN6RUVVCGJLSDCS5GMBJFRHQDDUIT", "length": 6358, "nlines": 93, "source_domain": "www.rikoooo.com", "title": "હું મારો પાસવર્ડ અને / અથવા યુઝરનેમ ભૂલી ગયા છે. મારે શું કરવું જોઈએ?", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસ\nસુસંગત તૈયારી NUMXD v3\nસિમ્યુલેટર્સ, એડ-ઓન અને વેબસાઇટ વિશે પ્રશ્નો\nમારું એકાઉન્ટ વિશે પ્રશ્નો\nહું મારો પાસવર્ડ અને / અથવા યુઝરનેમ ભૂલી ગયા છે. મારે શું કરવું જોઈએ\nતમે પાસવર્ડ અને / અથવા તમારા વપરાશકર્તા નામ ભૂલી ગયા હોય, ત્યાં સાધનો તમે આ માહિતી મેળવવા માટે ઉપયોગ કરી શકો છો:\nહું મારો પાસવર્ડ ભૂલી ગયા છો\nહું મારા વપરાશકર્તા નામ ભૂલી ગયા છો\nતમે હજુ પણ તમારા એકાઉન્ટ ઍક્સેસ કરી શકતા નથી, તો કે જેથી અમે જરૂરી ફેરફારો કરી શકો છો અમને સંપર્ક કરો: અમારો સંપર્ક કરો.\nરવિવાર ઓગસ્ટ 09 પર by rikoooo\nRikoooo.com તમારા નિકાલ પર છે\nકોઈપણ મદદ માટે મધ્યસ્થીઓ અને સભ્યો તમારા નિકાલ પર છે\nસરળતાથી ગુણાત્મક વેબસાઇટ પર જાહેરાત અને તમારી પ્રતિષ્ઠા વધારવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nસુસંગત તૈયારી NUMXD v3\nભાષા ભાષા પસંદ કર��ઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/general-knowledge-for-kids/winter-solstice-22nd-dec-today-interesting-facts-about-shortest-day-of-the-year-and-cold-moon-118122200007_1.html", "date_download": "2019-05-20T01:08:53Z", "digest": "sha1:XAZJNK2UWIG3M6AJTW6L6TDGHOIEMN4L", "length": 11237, "nlines": 108, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "વિંટર સોલસ્ટાઈસ / 22 ડિસેમ્બર, વર્ષનો સૌથી નાનો દિવસ, સૂર્ય અને ધરતી વચ્ચે અધિકતમ અંતરને કારણે ચંદ્રની રોશની મોડા સુધી રહે છે", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nવિંટર સોલસ્ટાઈસ / 22 ડિસેમ્બર, વર્ષનો સૌથી નાનો દિવસ, સૂર્ય અને ધરતી વચ્ચે અધિકતમ અંતરને કારણે ચંદ્રની રોશની મોડા સુધી રહે છે\n22 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ હોય છે. નાનો દિવસ તેથી કારણ કે ધરતી અને સૂરજ વચ્ચે આજે અધિકતમ અંતર હોય છે અને ચંદ્રની રોશની વધુ મોડા સુધી રહેછે. આ ખાસ દિવસને વિંટર સોલસ્ટાઈસ (સક્રાંતિ)કે દક્ષિણાયાન કહે છે. આ વર્ષ ખૂબ જ વિશેષ છે કારણ કે આ વખતે ડિસેમ્બરનો આખો ચંદ્રમાં (જેને કોલ્ડ મૂન કહેવાય છે )રાત્રે આકાશમાં પૂર્ણ રૂપથી દેખાશે. સોલસ્ટાઈસ એક લૈટિંન શબ્દ છે. જેનો મતલબ સૂરજનુ સ્થિર હૌવ્ થોડા વર્ષોથી આ દિવસની તારીખોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક આ 21 ડિસેમ્બર હોય છે તો ક્યારેક 22. વૈજ્ઞાનિકો મુજબ આ સમય 20થી 23 ડિસેમ્બરની વચ્ચે હોય છે . તેને વિંટર સોલસ્ટાઈસ (Winter Solstice) ને ચીનમાં ડોગજી ફેસ્ટિવલના રૂપમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. શુક્રવારે ગૂગલે પણ આ ડૂડલ બનાવ્યુ છે. ભારતમાં વિંટર સોલ્સટિસ 22 ડિસેમ્બરના રોજ સવારે 3.53 વાગ્યે થશે\nજાણો આ ખાસ દિવસ વિશે 4 વાતો\nવર્ષમાં બે વાર ઉજવાય છે સોલસ્ટાઈસ\nસોલસ્ટાઈસને વર્ષમાં બે વાર ઉજવાય છે. પહેલા ગરમીમાં જોવા મળતુ હતુ જેને સમર સોલસ્ટાઈસ કહે છે. આ 20 થી 23 જૂન વચ્ચે હોય છે. આ દરમિયાન દિવસ સૌથી લાંબ અને રાત સૌથી નાની હોય છે. બીજુ વિંટર સોલસ્ટાઈસ હોય છે જેને 21 થી 23 ડિસેમ્બરની વચ્ચે જોઈ શકાય છે.\nતેથી ડિસેમ્બરના અંતમાં પડે છે કડકડતી ઠંડી\nમોટાભાગે વડીલો પાસેથી તમે સાંભળ્યુ હશે કે ડિસેમ્બર ખતમ થવાનો છે અને કડકડતી ઠંડી પડશે. તેનો સીધો સંબંધ વિંટર સોલસ્ટાઈસ એટલે કે દક્ષિણાયાન સાથે હોય છે. આ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે વધુમાં વધુ અંતર હોવાથી કિરણો જમીન પર મોડેથી પહોચે છે. અને તેમની તીવ્રતામાં પણ કમી આવે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડે વધી જાય છે.\nતેથી કહેવાય છે વર્ષનો સૌથી નાનો દિવસ\nપૃથ્વી પોતાના અક્ષ પર સાઢા તેવીસ ડિગ્રી નમેલી હોય છે. તેથી સૂર્યનુ અંતર પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધથી વધુ થઈ જાય છે. તેનાથી સૂર્યની કિરણો પૃથ્વી પર ઓછા સમય સુધી પડે છે. 21 ડિસેમ્બરના રોજ સૂર્ય દક્ષિણાયાનથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. સૂર્યની કિરણો મકર રેખાના લંબવત થાય છે અને કર્ક રેખાને ત્રાંસો સ્પર્શ કરે છે. પરિણામ સૂર્ય જલ્દી ડૂબે છે અને રાત થઈ જાય છે.\nશુક્રવાર અને શનિવારની રાત દેખાશે આખો ચંદ્ર\nઆ વર્ષે ડિસેમ્બર મહિનો ખાસ છે. કારણ કે શુક્રવારે અને શનિવારની રાત્રે આખો ચંદ્ર એટલે કે કોલ્ડ મૂન દેખાશે. મૂળ અમેરિકિયોમાં ડિસેમ્બરની પૂર્ણિમાને વર્ષની સૌથી ઠંડી અવધિની શરૂઆતના રૂપમાં માનવામાં આવે છે. ઉત્તરી ગોળાર્ધમાં શુક્રવારનો દિવસ શરદીનો પહેલો દિવસ માનવામાં આવે છે. આ દિવસ વર્ષની સૌથી લાંબી રાત હોય છે\nઅનેક રોગોની એક દવા છે ટામેટાં\nપુરુષો પણ પોતાના દેખાવ-ફેશનને વધુ મહત્વ આપતા થયા\nઅલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆજની રાશિ - આજે આ રાશિવાળા માટે શુભ સમય છે (22 ડિસેમ્બર 2018)\n26/11- 10વર્ષ - છેલ્લાં ૧૫ વર્ષમાં વિશ્વમાં થયેલા ૫ સૌથી મોટા આતંકવાદી હુમલા\nGujarati Dialogue- અજબ ગજબ 10 ગુજરાતી ડાયલોગ\nગુજરાત \"શેરી ક્રિકેટ\" ના 15 નિયમો\nઆજના જ દિવસે ફાંસી પર લટકાયા હતા મહાત્મા ગાંધીના હત્યારા, આ છે ઈતિહાસ સાથેસંકળાયેલી મોટી ઘટના\nસુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો\nશું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન સામે અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે.\nરવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ(see video)\nBudh Purnima - આ છે બુદ્ધ પૂર્ણિમાનુ શુભ મુહૂર્ત, આ પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ\nઘરમાં લોટના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ પછી જુઓ ચમત્કાર\nઆ છે કાળી ચા પીવાના અઢળક 10 ફાયદા\nવૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...\nHealth Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના 5 ફાયદા\nશુ તમારા વાળ પાતળા છે અને ખરી રહ્યા છે તો અપનાવો આ ઉપાય\nજાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે ... એટલું જ ગુણકારી પણ....\nઆગળનો લેખ ગુજરાતી રેસીપી- હિમાચલી આલૂ પલદા\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106323", "date_download": "2019-05-20T01:17:27Z", "digest": "sha1:D3MFNMHCYS5MQLLMZRHNZNXCHFZS3IDZ", "length": 15370, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "શાસ્ત્રી ખેલશંકરભાઇ દ્વિવેદી પરિવારના સહયોગથી સદ્ગુરૂ નેત્રયજ્ઞ", "raw_content": "\nશાસ્ત્રી ખેલશંકરભાઇ દ્વિવેદી પરિવારના સહયોગથી સદ્ગુરૂ નેત્રયજ્ઞ\nરાજકોટઃ શાસ્ત્રી ખેલશંકરભાઇ કુંવરજીભાઇ દ્વિવેદી પરિવાર તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૩૩૨ દર્દીઓને નવી દૃષ્ટિ મળી હતી. શાસ્ત્રી ખેલશંકર કુંવરજીભાઇ દ્વિવેદી કથાકાર હતા આ નેત્રયજ્ઞમાં દર્દીઓને, રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. (૪૦.૧૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું ��ે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST\nરોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST\nદેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nકેન્દ્રીયમંત્રી રાજયવર્ધન રાઠોડે જયપુરમાં કર્યું મતદાન access_time 1:39 pm IST\n૨૦૧૮માં ટ્વિટર પર બહુચર્ચિત વ્યકિતઓમાં મોદી ટોચ પર : રાહુલ ગાંધી બીજા નંબરે access_time 11:51 am IST\nરાજકોટ સહિતનાં મેયર-કમિશ્ન���-સ્ટેન્ડીંગ ચેરમેન સાથે મુખ્યમંત્રીની તાકિદની બેઠક access_time 3:27 pm IST\nજાળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ access_time 3:54 pm IST\nરાજકોટ જિલ્લા પંચાયતમાં બિનખેતીનો મોટો 'ઘાણવો' નીકળે તે પહેલા સરકાર 'આંબી' ગઈ \nજુનાગઢમાં ર વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો access_time 3:39 pm IST\nભાવનગરમાં વ્યાજખોરો બેફામઃ પરિવારને ઘરમાં પુરીને અપહરણની ધમકી access_time 11:40 am IST\nસુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુનો કહેર :છેલ્લા અઠવાડિયામાં 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ access_time 1:02 pm IST\nપાટણના ધારાસભ્ય કિરીટ પટેલને હાઇકોર્ટે મોટી રાહત આપી:ધરપકડ સામે રોક લગાવી access_time 7:40 pm IST\nછેલ્લા ૪ વર્ષમાં ૧૪ કરોડના ડસ્ટબિન લોકોને અપાયા છે access_time 8:03 pm IST\nઅમદાવાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી :10 BRTS બસ ડિટેઇન : 5 ડ્રાઇવરની ધરપકડ access_time 10:41 pm IST\nયુ.કે. કાઉન્સલરએ વ્હોટસ એપ પર મોકલી મહીલાની ટોપલેસ તસ્વીરઃ સસ્પેન્ડ થયોઃ access_time 10:29 pm IST\nજો ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક access_time 3:44 pm IST\nકાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nકિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ access_time 4:58 pm IST\nહોકી વર્લ્ડ કપમાં ફ્રાન્સે સર્જયો અપસેટ access_time 3:48 pm IST\nઅમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર access_time 4:56 pm IST\n'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન access_time 12:04 am IST\nસતત કામનું પ્રેસર અનુભવે છે વિકી કૌશલ access_time 4:17 pm IST\nપ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો access_time 5:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-12-2018/99899", "date_download": "2019-05-20T01:06:38Z", "digest": "sha1:FQJICEL73ZQUNU3OQRPNLJNGQDQRV4Z5", "length": 18381, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "આખરે તળાજા પોલીસે સક્રિયતા દાખવી સરાજાહેર મોબાઇલ લૂંટનો ભોગ બનેલ યુવતીની ફરિયાદ નોંધી", "raw_content": "\nઆખરે તળાજા પોલીસે સક્રિયતા દાખવી સરાજાહેર મોબાઇલ લૂંટનો ભોગ બનેલ યુવતીની ફરિયાદ નોંધી\nવેપારીઓએ રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવ્યા ન હોય લૂંટારૂનું લોકેશન ન મળ્યું\nતળાજા તા. ૭ : તળાજાની ભરબજારે ગત સાંજના સુમારે નણંદ અને ભોજાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળની તરફથી મોઢે રૂમાલ બાંધીને આવેલ શખ્સ એ યુવતીના હાથમા રહેલ મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જવાની ઘટનાને લઈ આજ નોંધાયેલ પોલીસ ફરીયાદ બાદ હાથ ધરેલ તપાસમાં રસ્તા પરની દુકાનોના સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવ્યા હતાં. જોકે તેમાં કોઈ સગડ આરોપીના મળ્યા નથી.\nતળાજા શહેરમાં બજારએ ચાલી જતી યુવતીનો મોબાઈલ પોતાના જ હાથમાં હોય અને કોઈ અજાણ્યો શખસ આવી ઝૂંટવીને લઈ જાય તેવી પ્રથમ ઘટના ગઈ કાલ સાંજએ બની હતી. તળાજા પોલીસ એકશન મોડમાં આવી હતી.\nસામેથી યુવતીના પરિવારજનોને મળી કાયદેસરની કાર્યવાહી હાથધરવાના ભાગ રૂપે શહેર ની ડુંગરા વાળી શેરીમાં રહેતા ગોવિંદભાઈ બારીયાની દીકરી પારૂલબેન ઉવ ૨૩ એ ગાંધીચોક તરફ જવાના રસ્તા પર આવેલ દુર્ગા ટેઇલરની સામે મોઢા પર રૂમલ બાંધીને પાછળ ની તરફ થી આવેલ અજાણ્યા શખ્સએ મોબાઈલ ઝૂંટવી યુવતીને પછાડી દઈ ફરાર થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેના ભાભી માર્કેટમાંથી ખરીદી કરી ને ઘરે પરત ફરતા હતાત્યારે પીછો કરી રહેલ અજણાયા શખસએ આ સરાજાહેર હિંમતકરી હતી.\nતપાસનિશ અધિકારી એસ.એમ. સીસોદીયાએ જણાવ્યૂ હતું કે પ્રારંભિક તપાસમાં મોબાઈલ ઝૂંટવી જનાર શખસ દોડીને જૂની શાકમાર્કેટ વાળા રસ્તાની સામેના ખાંચામાં થઈ ગોરખી દરવાજા તરફ ભાગ્યો હતો. તે ઉપર થી તળાજાના આંતરિક ગલી ખાચા વાળા રસ્તાથી વાકેફ હતો.\nઆ વિસ્તારની બે દુકાનોના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા બન્ને દુકાનોના વેપારીઓએ રસ્તા પર કેમેરો લાગવાયો ન હોય અજાણ્યા શખસની બાબતે વધુ માહિતી જાણીશકાય નથી. પોલીસ નું માનવું છેકે તળાજા નો સ્થાનિક શખ્સ હોવો જોઈ એ. યુવતીના પરિવારજનો દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા મોબાઈલ કયાં કાર્યરત છે તે ઇન્ટરનેટના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરેલ. જેમાં રાતના આઠ વાગ્યા સુધી મોબાઈલ ચાલુ હતો. તેનું લોકેશન હનુમાન ચોક ટાવરનું બતાવતું હતું.(૨૧.૧૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું ���ાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઅમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST\nછોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલ��� આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST\nશેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST\nઅકિલા લાઈવ એન્જીઓગ્રાફી... access_time 4:22 pm IST\nરાજનીતિમાં પરિવારવાદ... રાજસ્થાન - મ.પ્રદેશમાં ભાજપમાં વધુ 'નામદાર' : છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ access_time 11:44 am IST\nકોંગ્રેસ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગે વિચાર કરશે:મતદાન વેળાએ સચિન પાયલોટની પ્રતિક્રિયા access_time 1:41 pm IST\nવોર્ડ નં. ૩ માં પ૦ લાખના વિકાસના કામો મંજૂર કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયાના પ્રયત્ન સફળ :... access_time 3:53 pm IST\nઆઈ શ્રી ખોડીયાર મંદિરના સેવકગણ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન access_time 3:41 pm IST\nદેશની સરહદોના સંત્રી-સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે ''સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'' access_time 3:42 pm IST\nચૌટા ચેકડેમ - કોઝ-વેનું કામ શરૂ કરવા માણાવદર તાલુકા પંચાયત સદસ્યની માંગણી access_time 12:01 pm IST\nજસદણ ચૂંટણી : કલેકટર કચેરી ખાતે EVMનું સેકન્ડ રેન્કેમાઇઝેશન : ૧૯મીએ ૧૪૦૦નો સ્ટાફ રવાના.. access_time 3:36 pm IST\nઅમિતભાઈ સાથે રાજુ ધ્રુવ access_time 3:37 pm IST\nલોકરક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં સંડોવાયેલા ૫૦ ઉમેદવારો બ્લેકલિસ્ટ થયા access_time 12:09 pm IST\nધો. ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એક જ દિવસે બોર્ડના બે પેપર : વાલીઓ નારાજ access_time 11:49 am IST\nવર્લ્ડ કપ 2019ની ટ્રોફી અમદાવાદમાં પહોંચી; ભારતમાં તેનો આઠમો પડાવ :23 દિવસમાં નવ શહેરોમાં ફેરવાશે access_time 9:51 pm IST\nજો ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક access_time 3:44 pm IST\n‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્‍પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ access_time 11:41 pm IST\nયુએસ સાથે આવા સંબંધો નથી ઇચ્‍છતો જે પાકને ભાડૂતી બંદુક સમજેઃ ઇમરાનખાન access_time 11:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nએશિયાળ પદક વિજેતા સુધા સિંહાએ ઘરેલુ મેદાનમાં પણ રહી પ્રથમ access_time 5:02 pm IST\nસીડની ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે આ મહિલા ટેનિસ ખેલાડીઓ access_time 5:04 pm IST\nહોકી વિશ્વ કપમાં ફ્રાંસે ઓલમ્પિક વિજેતા આર્જેટીનાને 5-3થી હરાવ્યું access_time 5:02 pm IST\nક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ access_time 4:17 pm IST\nમારી ફિલ્મો શેરી નાટક જેવી હોય છે: આયુષ્માન ખુરાના access_time 4:17 pm IST\nમલાઈકા-અર્જુનના સંબંધને લઈને કાકા અનિલ કપૂરે કહી આ વાત.. access_time 4:10 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ms-dhoni-become-first-indian-batsman-to-hit-200-plus-sixes-in-ipl-history/", "date_download": "2019-05-20T00:51:53Z", "digest": "sha1:E27GZVWEV63RFQ7NZ47B6F5IHUMBGQ5E", "length": 9796, "nlines": 161, "source_domain": "www.gstv.in", "title": "IPLમાં ધોનીની 'સ્પેશિયલ ડબલ સેન્ચુરી', આજ સુધી એક પણ ભારતીય નથી કરી શક્યો આવી કમાલ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » IPLમાં ધોનીની ‘સ્પેશિયલ ડબલ સેન્ચુરી’, આજ સુધી એક પણ ભારતીય નથી કરી શક્યો આવી કમાલ\nIPLમાં ધોનીની ‘સ્પેશિયલ ડબલ સેન્ચુરી’, આજ સુધી એક પણ ભારતીય નથી કરી શક્યો આવી કમાલ\nચેન્નઇ સુપર કિંગ્સના ધુરંધર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 12મી સીઝનમાં ધૂમ મચાવી રહ્યાં છે. 37 વર્ષીય ધોની પૂરા રંગમાં હોય તો કોઇ પણ ટીમ માટે તેમને રોકવા મુશ્કેલ બની જાય છે. મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના ઇતિહાસમાં 200 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયાં છે.\nત્યાં ઓવરઓલ સિક્સર ફટકારનાર બેટ્સમેનમાં ધોની ત્રીજા નંબરે છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર ઇનિંગ રમી. ધોનીએ 48 બોલમાં અણનમ 84 રન બનાવ્યાં. ધોનીએ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી. સિક્સરની વાત કરીએ તો આઇપીએલમાં ધોનીના નામે અત્યાર સુધીમાં 203 સિક્સર છે. આ લિસ્ટમાં 323 સિક્સર સાથે ક્રિસ ગેલ ટૉપ પર છે. એબી ડિવિલિયર્સ 204 સિક્સર સાથે બીજા નંબરે છે. એમએસ ધોની 203 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે.\nઆઇપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ\n1. ક્રિસ ગેઇલ, 120 ઇનિંગ્સ – 323 છગ્ગા\n2. એબી ડી વિલિયર્સ, 138 ઇનિંગ્સ – 204 છગ્ગા\n3. મહેન્દ��ર સિંહ ધોની, 165 ઇનિંગ્સ – 203 છગ્ગા\n4. રોહિત શર્મા, 177 ઇનિંગ્સ – 190 છગ્ગા\nસુરેશ રૈના, 182 ઇનિંગ્સ – 190 છગ્ગા\n6. વિરાટ કોહલી, 165 ઇનિંગ્સ – 186 છગ્ગા\nજણાવી દઇએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સદાબહાર અંદાજમાં અણનમ રહેતાં 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી પરંતુ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇ સુપર કિંગ્સ પર એક રનથી જીતવાં સફળ રહી. ધોનીએ 48 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા.\nમહેન્દ્ર સિંહ ધોનીએ એવા સમયે ક્રીઝ પર જબરદસ્ત ઇનિંગ રમી જ્યારે ચેન્નઇ છઠ્ઠી જ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર 28 રનના સ્કોર સુધી પહોંચી હતી. ધોનીએ તે બાદ પોતાના દમ પર ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી પરંતુ તે ટીમને વિજયી ન બનાવી શક્યા.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nગુજરાતની 26 બેઠકો સહિત આ રાજ્યોમાં મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ\nમોદીના માતા હિરાબાનું મતદાન કેન્દ્ર બદલાયું : પ્રથમવાર કરશે અહીંથી મતદાન, આ છે લોકસભાની સીટ\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/13/dastavej-chhe/", "date_download": "2019-05-20T01:01:42Z", "digest": "sha1:VHYQHAHLAS3JCUTS4EFLB7G4B53OJPS3", "length": 9597, "nlines": 134, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દસ્તાવેજ છે – મનીષ પરમાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદસ્તાવેજ છે – મનીષ પરમાર\nNovember 13th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : મનીષ પરમાર | 4 પ્રતિભાવો »\nઆંખમાં થોડો સમયનો ભેજ છે,\nઆંસુ છે કે ગુપ્ત દસ્તાવેજ છે \nપત્ર આખોયે લખાયો તારી પર-\nખૂટતા બે ચાર શબ્દો સ્હેજ છે.\nતોય મારું બિંબ ઝીલી ના શક્યો,\nઅક્ષરોનો આયનો સામે જ છે.\nકાલે એ જો આથમે તો આથમે,\nસૂર્યમાં કોના નયનનું તેજ છે \nકોણ તોડી ગ્યું ગુલાબો બાગના \nઆ પવન જેવો પવન નિસ્તેજ છે.\n« Previous અત્તર રહી જાય નહીં ફૂલમાં \nચાલનારને થોડુંક આખરી સૂચન – ઉશનસ્ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસમય લાગે – દર્શક આચાર્ય\nપુષ્પને દોરતાં સમય લાગે કાગળે મ્હોરતાં સમય લાગે. બુદ્ધની જેમ નીકળી જાવા, દ્વારને કોરતાં સમય લાગે. ચોરની જેમ બાળકો પાસે, વિસ્મયો ચોરતાં સમય લાગે. દીપની જેમ કોઈના માટે, શગને સંકોરતાં સમય લાગે. વૃક્ષની જેમ છાંયડો દેવા, તાપને વ્હોરતાં સમય લાગે.\nમન મૂકી વરસ – પુરુરાજ જોષી\nબેચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ તારે વરસવું હોય તો આકાશ મન મૂકી વરસ નાખ છત્રીને ધરામાં, નિર્વસન થઈને નીકળ આવું ચોમાસું ભલા, ના આવતું વરસોવરસ મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાત-દિન એ મને જુએ સતત, પણ ના થતાં એનાં દરશ અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય ... [વાંચો...]\nગઝલ – નટવર આહલપરા\nપોસ્ટરોની જેમ વંચાયા કરું, રોજ ફાટું રોજ સંધાયા કરું સૂર્ય સાથે ઓગળું છું રણ મહી, જળ બનીને હું જ સુકાયા કરું સૂર્ય સાથે ઓગળું છું રણ મહી, જળ બનીને હું જ સુકાયા કરું તું વસંતી રૂપની દુલ્હન બને, બંધ કમરામાં જ ઘૂંટાયા કરું તું વસંતી રૂપની દુલ્હન બને, બંધ કમરામાં જ ઘૂંટાયા કરું સ્પર્શ તારો યાદ આવે જે ઘડી, મન મહીં હું રોજ ભીંજાયા કરું સ્પર્શ તારો યાદ આવે જે ઘડી, મન મહીં હું રોજ ભીંજાયા કરું તું કથાના પાત્રને જાણે નહીં, તું કદી વાંચે તો સમજાયા કરું તું કથાના પાત્રને જાણે નહીં, તું કદી વાંચે તો સમજાયા કરું આપણો તો કાયમી સંગાથ છે ગાંઠ થઈને મનમાં બંધાયા કરું \n4 પ્રતિભાવો : દસ્તાવેજ છે – મનીષ પરમાર\nઅમને ગમિ તમરિ ગઝલ.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2017/08/26/shyam-kharade/", "date_download": "2019-05-20T00:51:59Z", "digest": "sha1:R2FWRTDRCX5Q2LU664O22EAYHIW2T4HN", "length": 29610, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે\nAugust 26th, 2017 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 9 પ્રતિભાવો »\n(‘અખંડ આનંદ’ સામયિકના મે, ૨૦૧૭ના અંકના ‘જોયેલું ને જાણેલું’ વિભાગમાંથી સાભાર)\n૨જી ઑક્ટોબર દર વર્ષે આવે છે અને જાય છે. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે એ ભલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતો દિવસ છે; પરંતુ મારા માટે આ દિવસ ખાસ છે કેમ કે તે એક હૃદયસ્પર્શી ઘટનાની અનુભૂતિનો દિવસ છે.\nવાત સન ૨૦૦૭ની છે. આ અરસામાં હું મારી પત્ની હેમલતા સાથે અમેરિકામાં કૅલિફૉર્નિયાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શેન ઓઝે (san jose)માં હતો. અમેરિકામાં વર્ષોથી રહેતા માર�� મિત્ર અશોક શાહ અને તેમનાં પત્ની ઉષાબેન શાહના પ્રેમભર્યા આગ્રહથી અને મદદથી અમે અહીં આવ્યાં હતાં.\nઆજે અમારી કોઈ મોલમાં જવાની ઈચ્છા ન હતી. વિશાળકાય મોલનાં ખરીદ-કેન્દ્રો જોઈને અમે ધરાઈ ગયાં હતાં. સાનફ્રાન્સિસ્કો, સેવન માઈલ ડ્રાઈવમાં દૂર દૂર સુધી ફેલાયેલા સુંદર રમણીય સમુદ્ર કિનારાઓ, યેશોમેટી નૅશનલ પાર્કનું મનમોહિત કરતું પહાડી સૌન્દર્ય, વિશાળ લેક ટાહો, લોસ એન્જલીસ અને ત્યાંનો પ્રચંડ મોટો યુનવર્સલ ફિલ્મી સ્ટુડિયો, લાસ વેગાસ અને ત્યાંના ભવ્યાતિભવ્ય કેસીનો, ગ્રાન્ડ કેનિયનની ઊંડી ઊંડી ખીણો અને નાનાં-મોટાં સંખ્યાબંધ સ્થળો અમે ધરાઈને જોઈ લીધાં હતાં. વચ્ચે વળી ટ્રેનમાં બેસવાનો લહાવો લઈને નાયગ્રા ધોધ જોવાનો પણ મોકો મળ્યો હતો. આ બધા વચ્ચે હવે એક જ ઈચ્છા થતી હતી. અમેરિકાના વિશાળ રસ્તાઓ ઉપર પાણીના રેલાની જેમ વહેતી લાંબી બસમાં બેસીને પ્રવાસ કરવાની. એટલે મેં ઉષાબહેનને કહ્યું, ‘આજે તમે અમને બસમાં ફરવાની વ્યવસ્થા કરી આપો; એટલું જ હવે બાકી રહ્યું છે.’\nઉષાબહેને હકારમાં ડોકું હલાવ્યું અને અમને એમના ઘરેથી થોડે દૂર આવેલા સિટી બસના પીકઅપ સ્ટૅન્ડે લઈ ગયાં. પાંચેક મિનિટમાં તો ૭૦ નંબરની લાંબી, રૂપાળી લાગતી બસ આવી પણ ગઈ. અમે પતિ – પત્ની બસમાં ચઢવા લાગ્યાં તે દરમિયાન ઉષાબહેને ડ્રાઈવર સાથે અંગ્રેજીમાં વાત કરીને તેને અમારી કાળજી રાખવા કહ્યું. અમે તો બસમાં ચઢીને સીધાં થોડીક પાછળ ખાલી રહેલી બે સીટ ઉપર બેસી ગયાં. બસ ઊપડી રસ્તામાં બસ ઊભી રહેતી; ડ્રાઈવર સ્થળનાં નામ માઈક ઉપર બોલતો. મુસાફરો ચઢતા અને ઊતરતા. મેં જોયું. ડ્રાઈવર પાસેના પ્રવેશ દ્વારેથી પ્રવેશ દરેક મુસાફર ડ્રાઈવર પાસેથી ટિકિટ લઈને પછી જ ખાલી સીટ ઉપર બેસતો. મારા ધ્યાનમાં તરત જ આવ્યું કે અમે ટિકિટ લીધા સિવાય જ બેસી ગયાં હતાં. મેં ક્ષોભ અનુભવ્યો.\nદરમિયાન કોઈક સ્ટૉપ ઉપર બસ ઊભી રહી. ઝડપથી ઊઠીને હું ડ્રાઈવર પાસે પહોંચી ગયો. અને અંગ્રેજીમાં તેને કહ્યું કે અમે બસમાં બેસતી વખતે અજાણતાં ટિકિટ નથી લીધી તે માટે હું માફી માગું છું, અને મેં બસના છેલ્લા સ્ટૉપ ‘સેવન ટ્રી’ માટેની બે ટિકિટ માગીને તેની સામે ૨૦ ડૉલર ધર્યા. મેં સામે ધરેલા ડૉલર સામે અણજોયું કરીને ડ્રાઈવરે મને અંગ્રેજીમાં પૂછ્યું : ‘આર યુ ઈન્ડિયન’ અને જવાબમાં જેવી મેં હા પાડી કે તરત જ તે ભારે ઉત્તેજનાથી બોલ્યા : ‘મેં ભી ઈન્ડિયન…. આપકે જૈસા….. દેશસે આયા હુઆ…… સંજય આહુજા….\nપારકા દેશમાં પોતાના દેશની કોઈ અજાણી વ્યક્તિ પણ મળી જાય તો જાણે કોઈ નિકટનું સ્વજન મળ્યાની લાગણી થતી હોવાનું મને લાગ્યું. સંજયને પણ એવું જ લાગ્યું હતું. ચહેરા ઉપર આવેલા મલકાટ સાથે તેણે મને બે ટિકિટ આપી અને ડૉલરની નોટો પાછી આપતાં તે બોલ્યા : “નો મની…. મેરે દેશકે હો, ઈસલિયે હમારે મહેમાન હો ગયે…. મહેમાનસે થોડી કોઈ પૈસે લેગા…” અને પોતાના પાકીટમાંથી ડૉલરની નોટો કાઢીને બૉક્સમાં નાખી – એણે અમારી ટિકિટના પૈસા ભર્યા.\nમને ભારે નવાઈ લાગી. થોડો રોમાંચ પણ થયો. નવો, અજાણ્યો દેશ, અજાણ્યો સ્થળ, અજાણ્યા માણસો. કોઈ પરિચય નહિ. કોઈ સંબંધ નહિ. કોઈ કારણ નહિ. આ માણસ કયા સંબંધના કારણે અમારી ટિકિટના પૈસા પોતે ભરતો હશે અમેરિકામાં ડૉલર કમાવવા અઘરા છે; કારણ સિવાય ત્યાં કોઈ એક ડૉલર પણ ખર્ચ કરતું નથી. આ માણસે અમારા માટે ૨૦ ડૉલર કેમ ખર્ચ્યા હશે અમેરિકામાં ડૉલર કમાવવા અઘરા છે; કારણ સિવાય ત્યાં કોઈ એક ડૉલર પણ ખર્ચ કરતું નથી. આ માણસે અમારા માટે ૨૦ ડૉલર કેમ ખર્ચ્યા હશે એ અને અમે એક જ દેશના હતા એટલે એ અને અમે એક જ દેશના હતા એટલે દેશની માટીના સંબંધોને કારણે દેશની માટીના સંબંધોને કારણે મને એની ભાવનામાં પોતીકાપણું લાગ્યું. મારી સજળ થયેલી આંખોમાંથી અશ્રુ ટપકે એ પહેલાં જ હું મારી સીટ ઉપર બેસી ગયો – સંજયને ‘થૅન્ક યૂ’ કહ્યા સિવાય જ.\nલગભગ પોણા કલાક પછી ‘સેવાન ટ્રી’નું છેલ્લું સ્ટૉપ આવી ગયું. અહીં પૂરી બસ ખાલી ગઈ. અમે પણ બસમાંથી નીચે ઊતર્યા. નીચે ઊતરતી વખતે સંજયે અમને નીચે ઊભા રહેવા માટે સંકેતથી કહ્યું. બસને પાર્કિંગમાં મૂકીને તે અમારી પાસે આવ્યો. મેં તેને કહ્યું કે આ જ બસમાં અમારે પાછા જવાનું છે. ‘ભલે હકારમાં ડોકું હલાવતાં તેણે કહ્યું : ‘દેઢ બજે બસ યહાંસે નિકલેગી. આપ થોડા ઘૂમ-ફિરકે આઓ. સાથમેં ચાય પીતે હૈ….’ પછી મારી પત્ની સામે જોઈને, હાથ જોડીને એ બોલ્યો : ભાભીજી, કબૂલ….\nથોડોક સમય હતો એટલે અમે અહીં-તહીં થોડું ફર્યાં. અમારો મૂળ ઉદ્દેશ તો બસમાં બેસીને ફરવાનો હતો જે હવે પૂરો થઈ રહ્યો હતો. અમે પાછાં ફર્યાં ત્યારે સંજય એની બસ પાર્ક કરેલી હતી ત્યાં બાજુમાં પડેલા બાકડા ઉપર બેસીને અમારી રાહ જોતો હતો. એ અમારા માટે સેન્ડવિચ અને ચા લઈને આવ્યો હતો. મજાની સેન્ડવિચ હતી અને અમેરિકન સ્વાદવાળી ચા હતી. દરમિયાન અમારે ખૂબ વાતો થઈ.\nઅમને જાણવા મળ્યું કે તે પંજાબનો શીખ હતો. એનું કુટુંબ વર્ષોથી દિલ્હી���ાં વસી ગયું હતું. નાનપણથી જ તેને અમેરિકા આવવાની ખૂબ જ ઈચ્છા હતી એટલે યેનકેન પ્રકારે તે અમેરિકા આવી ગયો. વધુ ભણ્યો નહોતો એટલે જે મળ્યું તે કામ કરતો રહ્યો. ઘર યાદ આવતું, મા-બાપ યાદ આવતાં. નાના-મોટા બંને ભાઈઓ સતત તેની આંખો સામે આવ્યા કરતા. જૂના દોસ્તારો યાદ આવતા, દેશ યાદ આવતો… પણ શું કરે પાછું જવાય એવું હતું નહિ. ક્યારેક છાનેમાને તે રડી લેતો. પૈસા પણ મોકલતો રહેતો. દરમિયાન તે એક મેકસીકન સ્ત્રીના પ્રેમમાં પડીને તેને પરણી ગયો અને એક દીકરાનો બાપ પણ બની ગયો. આ જ અરસામાં એના નાના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. ટૂંક સમયમાં જ એનાં મા-બાપનો પણ સમયાંતરે સ્વર્ગવાસ થયો. એક તબક્કે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. અહીં તે મોકળે મને રડી પણ શકતો ન હતો. આવા પ્રસંગોમાં પણ તે દેશ જઈ શક્યો નહિ કે સારા સમયે દેશમાંથી કોઈને બોલાવી શક્યો નહિ. તે અમેરિકાની કાનૂની આંટીઘૂંટીમાં ફસાઈ ગયો હતો. માંડ માંડ તેમાંથી તે બહાર નીકળી શક્યો એટલે એને બસ ડ્રાઈવરની નોકરી મળી…. તે સતત પોતાના દેશને, કુટુંબીઓને યાદ કરતો રહે છે. આ બધાને ગુમાવ્યાનો અફસોસ કરતો રહે છે. અમેરિકા ગમે તેટલું સારું હોવા છતાંય તે દેશને ભૂલી શકતો નથી…\n‘અભી દેશમે મેરે બડે ભૈયા રહેતે હૈ….’ આંખોમાં ચમક ભરીને તેણે ખૂબ જ ભાવનાથી ઉમેર્યું : ઔર આપ બિલકુલ મેરે બડે ભૈયા જૈસે લગતે હો… લગતા હૈ મૈં ઉની સેહી મિલ રહા હું…’ તેના અવાજમાં ઉષ્મા અને ભીનાશ હતાં. તે ગમે ત્યારે રડી પડે એમ લાગતું હતું. અમારી પતિ-પત્નીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. લાગણીઓ ઉપર કાબૂ રાખીને અમે અમારો પરિચય તેને આપ્યો અને દેશમાં કોઈ કામ હોય તો જણાવવા માટે કહ્યું : સામે એણે અમને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું – ‘મક્કેકી રોટી-સર્સોકી સબ્જી ખાનેકે લીયે \nવળતી મુસાફરી માટે બસ ચાલુ થઈ. ટિકિટ માટે મેં ચિંતા છોડી દીધી હતી. આમેય સંજય ક્યાં મને ટિકિટ લેવા દેવાનો હતો સખત મહેનતથી કમાવાતા ડૉલરને એ અમારી પાછળ ખર્ચી રહ્યો હતો – એક સામાન્ય બસ ડ્રાઈવર હોવા છતાંય ના જાણે અને કેવા સંબંધોના કારણથી સખત મહેનતથી કમાવાતા ડૉલરને એ અમારી પાછળ ખર્ચી રહ્યો હતો – એક સામાન્ય બસ ડ્રાઈવર હોવા છતાંય ના જાણે અને કેવા સંબંધોના કારણથી મા ભોમની માટીના સંબંધો આટલા ઉત્કટ હોય છે મા ભોમની માટીના સંબંધો આટલા ઉત્કટ હોય છે\nઅમારું ‘ફોર ઓક્સ’ નું ઉતરવાનું બસ સ્ટૉપ આવી ગયું. બસ ઊભી રાખીને, પોતાની ડોક પાછળ ઘુમાવતાં તેણે અમને ઉતરવાનો સંકેત આપ્યો. બસમાંથી ઊતરતી વખતે અમે ખૂબ જ અહોભાવ, આત્મીયતા અને લાગણીથી બે હાથ જોડીને તેને ‘થૅન્ક યૂ’ કહ્યું. જવાબમાં અત્યંત ભાવવિભોર થઈને, ભારે સંવેદનાભરી ઉષ્માથી મારા બે હાથ પોતાના હાથમાં લઈને ભાવુક અવાજમાં તે બોલ્યો : ‘બહોત હી ખુશી હુઈ ભૈયા… મૈં જબ ભી આપ જૈસે દેશવાસીઓકો મિલતા હું તો લાગતા હૈ મૈં મેરે બડે ભૈયાકો મિલ રહા હું.’\nએના શબ્દોમાં દૂર દૂર વતનમાં રહેતા પોતાના મોટા ભાઈને લાંબા સમયથી નહિ મળી શકવાના કારણથી લેવાતાં અપાર દર્દ ભર્યા છૂપાં મૌન ડૂસકાં અમારા કાળજામાં ઘા કરી રહ્યાં હતાં.\nઆગળ દોડતી થયેલી ૭૦ નંબરની લાંબી બસના પાછળના ભાગને અમે તાકી રહ્યાં. જાણે સંજય દોડી રહ્યો હતો. પોતાના મોટા ભાઈને મળવા માટે પોતાના પ્યારા દેશમાં જવા માટે અમને લાગ્યું; અમેરિકામાં આવીને જોવાયેલા પેલાં બધાં મોલ, પર્યટક સ્થળો અને ભવ્ય ઈમારતો જોઈને અમારી આંખો ધરાઈ ગઈ હતી. ભરાઈ ગઈ હતી. પણ આજે સંજય આહુજાને મળીને તો અમારી આંખો તો આંખો, અમારાં હૈયાંય ભરાઈ ગયાં હતાં, ધરાઈ ગયાં હતાં… \nઅમને લાગ્યું : આજે ૨જી ઑક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસે સંજય આહુજા જાણે-અજાણે અમારા માટે ગાંધીજીના પ્રેમ અને ભાઈચારાની ભાવનાનો જીવંત પ્રતીક બની ગયો હતો….\n– શ્યામ ખરાડે, સંપર્ક : નિર્માણ સોસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭ મો. ૯૮૭૯૫૪૪૫૧૨\n« Previous તરસ – પ્રફુલ્લા વોરા\nબ્રિટિશ – અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા – રમેશ ચૌધરી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચંદરવો – દિનેશ પાંચાલ\nસદગુણ સોના કરતાંય વધુ મૂલ્યવાન શું કદાચ સદગુણો. એક માણસ પાસે કેવળ દશ ગ્રામ સોનાનો સુવર્ણચંદ્રક છે. બીજો માણસ સ્મગલર છે. તેની પાસે સોનાની પાટો છે જેનું વજન કીલોમાં છે. છતાં સમાજનાં ત્રાજવાંમાં સોનાની પાટોને બદલે દશ ગ્રામના સુવર્ણચંદ્રકનું પલ્લું ભારે રહે છે. સદભાગ્યે હજી સમાજમાં સાધનશુદ્ધિનું મહત્વ જળવાઈ રહ્યું છે. એથી દશ કિલો સોનું પણ તેના માલિકની દાણચોર ... [વાંચો...]\nજીવનમાં પાંગરતા સંબંધો – નીલમ દોશી\n(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) જ્યાં તું બાંધે મને કે, હું બાંધું તને, નક્કી એ જ છે ખરું બંધન… સંબંધ… સમ બંધ… જે બંધન બંને તરફ સરખું છે તે સંબંધ… ગર્ભનાળ સાથે શરૂ થતા સંબંધો, લોહીમાં ધબકતા સંબંધો કે શ્વાસ જેટલા જરૂરી બનતા સંબંધો… દરેક સંબંધો એકસાથે અનેક પરિપ્રેક્ષ્યમાં જીવાતા રહ�� છે. અને કદાચ એથી જ આ એક શબ્દ… સંબંધ વિશે સદીઓથી કેટકેટલું લખાતું ... [વાંચો...]\nગીત ગાવું તો પ્રીતનું ગાવું – સં. રમેશ સંઘવી, સત્યમુનિ\nનવવિવાહિતને પત્ર – શ્રી માતાજી તમારા દૈહિક જીવનમાં, ભૌતિક હેતુઓમાં એક બનવું, જીવનની સમસ્યાઓ, સફળતાઓ, પરાજય અને વિજયમાં સાથે મળીને ઝૂઝવું તે લગ્નનો પાયો છે એ તમે જાણો છો; પરંતુ એ પૂરતું નથી. સંવેદનાઓમાં એક બનવું, એક જ પ્રકારનો સૌંદર્યબોધ અને રસ હોય, સમાન બાબતોથી અભિભૂત થવું, એકબીજા દ્વારા અને એકબીજા માટે સંવેદના હોવી તે સારું છે; જરૂરી પણ છે, ... [વાંચો...]\n9 પ્રતિભાવો : મા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે\nબહુ સુંદર પ્રસંગવાળી વાર્તા છે.\nખૂબ સુંદર લાગણીસભર સત્યઘટનાત્મક વાત….\nબહુ સરસ પ્રસંગ છે.\nકુટુંબ, સમાજ, શહેર અને દેશથી (આવતાં વર્ષોમાં કદાચ પૃથ્વી પણ) દૂર જાઓ ત્યારે જોડાયેલા સંબંધની યાદ આવે અને મહત્વ વધી જાય. ગુજરાતી વાચવા અને લખવાની પ્રેરણા મને આવા કારણસર જ મળી જ્યારે હું ગુજરાત છોડી ચેન્નાઈ નોકરી કરવા આવેલો.\nશ્યામભાઈએ ખૂબ સુંડર રીતે સત્યઘટના રજુ કરી.\nવાર્તા નું શીર્ષક : માટી ની મહેક રાખો.\nભાવવાહી પ્રસંગનુ સુંદર વર્ણન\nખૂબજ ભાવવાહી પ્રસંગ રજુ કરવામાં આવ્યો છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3930.htm", "date_download": "2019-05-20T00:38:33Z", "digest": "sha1:S5DHUTX3WGU2EP4NGSLCBMHI2WFGI3VB", "length": 7279, "nlines": 284, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Bangladesh Vs Windies Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nશેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ,મિરપુર\nબાંગ્લાદેશ 36 રનથી જીત્‍યું\nટોસ: બાંગ્લાદેશ ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: સકીબુલ હસન\nકે. શેલ્ડન કોટરેલ બો. ફેબિયન એલન\nકે. કાર્લોસ એડવર્ડસ બો. શેલ્ડન કોટરેલ\nકે. ફેબિયન એલન બો. ઓશેન થોમસ\nએક્સ્ટ્રા: 18 (બાય- 2, વાઇડ્સ- 10, નો બોલ- 2, લેગ બાય- 4, દંડ - 0)\nકે. લિટન દાસ બો. અબુ હૈદર\nકે. લિટન દાસ બો. મેહેંદી હસન\nકે. તમીમ ઈકબાલ બો. સકીબુલ હસન\nકે. મોહમ્મદ સૈફુદ્દીન બો. સકીબુલ હસન\nકે. તમીમ ઈકબાલ બો. મુસ્તાફિજુર રહેમાન\nકે. મુસ્તાફિજુર રહેમાન બો. સકીબુલ હસન\nસ્‍ટ. મુશ્ફીકુર રહીમ બો. સકીબુલ હસન\nકે. અરિફુલ હક બો. મુસ્તાફિજુર રહેમાન\nએક્સ્ટ્રા: 13 (બાય- 0, વાઇડ્સ- 8, નો બોલ- 0, લેગ બાય- 5, દંડ - 0)\nઅમ્પાયર: તનવીર અહમદ અને રક્ત સોહેલ ત્રીજો અમ્પાયર: શરાફુદુલ્લા મેચ રેફરી: જેફ ક્રોવ\nબાંગ્લાદેશ ટીમ: મુશ્ફીકુર રહીમ, સકીબુલ હસન, તમીમ ઈકબાલ, મહમુદુલ્લાહ, સૌમ્યા સરકાર, મુસ્તાફિજુર રહેમાન, લિટન દાસ, અબુ હૈદર, મેહેંદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, અરિફુલ હક\nવીંડિઝ ટીમ: ડરૈન બ્રાવો, શેલ્ડન કોટરેલ, કાર્લોસ એડવર્ડસ, શાઈ હોપ, ઈવલિન લુઈશ, નિકોલ્સ પૂરન, રોવમાં પોવેલ, શિમ્રોન હેટમીયર, કેમો પોલ, ઓશેન થોમસ, ફેબિયન એલન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/champions-league-t20-2012-gambhir-will-face-dhoni-000816.html", "date_download": "2019-05-20T01:36:51Z", "digest": "sha1:HYOBN6FSDUQ4ZFA6B54DPIGLWO43M2ED", "length": 10379, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચેમ્પિયન્સ લીગ: ધોની સામે ટકરાશે ગંભીરની સેના | Champions League T20 2012 Gambhir will face Dhoni - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nચેમ્પિયન્સ લીગ: ધોની સામે ટકરાશે ગંભીરની સેના\nજોહા��િસબર્ગ, 11 ઑક્ટોબર: ચેમ્પિયન લીગની શરૂઆત 13 ઑક્ટોબરથી થઇ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં આકલેન્ડ અને યાર્કશાયર ક્વાલીફાઇ થનારી બે ટીમો છે. ચેમ્પિયન લીગ મુકાબલો આઇપીએલ પાંચની વિજેતા અને ઉપવિજેતા ટીમ ચેન્નઇ સુપરકિંગ અને કલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે થશે.\nઉલ્લેખનીય છે કે લીગમાં આઇપીએલની મુખ્ય ટીમો સિવાય કાઉન્ટી ટીમો પણ ભાગ લે છે. આ વખતે લીગમાં ભાગ લેનારી આઇપીએલ ટીમોમાંથી કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ છે.\nઆઇપીએલની અપાર સફળતા બાદ ચેમ્પિયન લીગ પણ ક્રિકેટપ્રેમીઓમાં લોકપ્રિય છે. આઇપીએલ પાંચમાં કલકત્તા સામે ફાઇનલમાં હાર્યા બાદ ચેન્નઇ સુપરકિંગ્સ સારું પ્રદર્શન કરવા માંગશે. કલકત્તા નાઇટરાઇડ્સ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર અને ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.\nગ્રુપ એ: કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, પર્થ સ્કોચર્સ, ટાઇટન્સ, આકલેન્ડ\nગ્રુપ બી: ચેન્નઇ સુપર કિંગ્સ, હાઇવેલ્ડ લોયન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, સિડની સિકર્સસ, યાર્કશાયર\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nલંડનના નાઈટ ક્લબમાં દેખાયો સુહાના ખાનનો સ્ટાઈલિશ અંદાજ\nદિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ\nઆઇપીએલ 2018: બેંગ્લોર અને કોલકાતા મેચ પ્રીવ્યુ\nIPL 10: કેકેઆરને 6 વિકેટથી હરાવી ફાઇનલમાં પહોંચી મુંબઇ ઇન્ડિયન્સ\nIPL 10: કેકેઆરે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું\nIPL 10: મુંબઇ ઇન્ડિયન્સે કલકત્તા નાઇટ રાઇડર્સને 9 રનથી હરાવ્યુ\nIPL 10: કિંગ્સ ઇલેવન પંજાબે કેકેઆરને 14 રનથી હરાવ્યુ\nIPL10:KKRની શાનદાર જીત,કલકત્તાએ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યુ\nIPL 10: પુણે સુપરજાઇન્ટસએ કલકાત્તાને 4 વિકેટથી હરાવ્યું\n#KKRvsSRH: સનરાઇઝર્સ હૈદરાબાદે કેકેઆરને 48 રનથી હરાવ્યુ\n#KKRvsDD : કલકાlત્તાએ દિલ્હીને 7 વિકેટથી હરાવ્યો\nIPL : કોલકાતા નાઇટ રાઇડર્સએ પુણે સુપરજાઇન્ટસને 7 વિકેટથી હરાવ્યો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106325", "date_download": "2019-05-20T01:01:01Z", "digest": "sha1:THOJSS2XGMTG5HIGD2QOGY26LYMJSLTC", "length": 17350, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ દ્વારા વિશિષ્ટ પોલીસ કર્મીઓનું સન્માન", "raw_content": "\nધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ દ્વારા વિશિષ્ટ પોલીસ કર્મીઓનું સન્માન\nરાજકોટ : વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીરૂપે ધી સોસાયટી ફોર ધી મેન્ટરલી રીટાર્ડેડ દ્વાા વિશેષ સેવા બજાવનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયુ હતુ. રાત્રીરોન દરમિયાન પીસઆરને એક દિવ્યાંગ બાળક મળી આવતા ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રીટાર્ડેડનો સંપર્ક કરેલ અને એ રીતે બાદમાં આ બાળક નવશકિત વિદ્યાલય કાલાવડ રોડ ખાતે અભ્યાસ કરી ચુકયાનું જાણવા મળ્યુ અને તેમના પરિવારનો સંપર્ક કરી હેમખેમ સોંપવામાં આવેલ. આ રીતે પોલીસ પ્રજાની મિત્ર હોવાનું વધુ એક વખત પુરવાર કરાયુ. આવા કાર્ય બદલ આ સંસ્થા દ્વારા ડી.સી.પી. રવિ મોહન સૈની, ઇસ્ટ ડીવીઝનના એસ.પી. પ્રદિપસિંહ જાડેજા, ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. બી. બી. કોડીયાતર, પી.સી.આર વેનના ઇન્ચાર્જ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ગજુભા તેમજ કિશનભાઇ પાંભરનું સન્માન કરાયુ હતુ. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ સંસ્થાનો પરિચય પ્રમુખ વિનોદભાઇ ગોસલીયાએ રજુ કરેલ. આ તકે ડીસીપી રવિ મોહન સૈની અને ઇસ્ટ ડીવીઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન કરી બાળકો ઉપર આશીર્વચનો વરસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેષ કાનાબારે કરેલ. કાર્યક્રમની સફળતા માટે ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ સંસ્થાના કર્મચારીઓ અને વાલીગણે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ વિજયભાઇ ડોલરીયાએ કરેલ. (૧૬.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડ���કો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nછોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST\nસ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST\nBPOને સપોર્ટ-સર્વિસિસ માટે ટેકસ-વિભાગની નોટિસ ૧૮ ટકા GST ની શકયતાઃ નિકાસને અસર થવાનો ભય access_time 11:46 am IST\nઓછા ઉત્પાદનને કારણે આદુના ભાવમાં તેજ�� :કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદથી ઉત્પાદનને માઠીઅસર access_time 10:47 pm IST\nઅમેરિકાની IBMના 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને 12,780 કરોડમાં ખરીદશે HCL :સોદો આવતા વર્ષે પૂર્ણ થશે access_time 12:11 pm IST\nસ્વચ્છતામાં સેવન સ્ટાર મેળવવા માટે રાજકોટની કસોટીઃ કેન્દ્રની ટીમ આવશે access_time 4:06 pm IST\nજામનગર રોડ ઉપર શેઠનગર-નંદનવન સોસાયટી સામે રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ગરકઃ કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે\nધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી અને દિક્ષાર્થી આરાધના ડેલીવાળાનું શાળા દ્વારા વિશેષ સન્માન access_time 3:51 pm IST\nજસદણમાં અનેક મહિલાઓ કોંગ્રેસમાં જોડાયા access_time 4:07 pm IST\nભાજપે સભ્યોને ખરીદ્યા :અમે પાયાના માણસો છીએ :ક્યારેય સ્વાર્થ જોયો નથી છતાં આટલો મોટો વિશ્વાસઘાત : જસદણના કોંગ્રેના ઉમ્મેદવાર અવસર નાકીયાના ગંભીર આરોપ : વિડીયો થયો વાયરલ access_time 9:54 am IST\nવિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ - સન્માન - સંઘર્ષનું અજોડ દ્રષ્ટાંત એટલે શ્રી સોમનાથ મંદિર : અમિતભાઇ શાહ access_time 11:51 am IST\nયશપાલ અને ઇન્દ્રવદનના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા access_time 9:43 pm IST\nવિહિપની બાઇક રેલીને ઘણા સ્થળો પર લીલીઝંડી ન મળી access_time 10:10 pm IST\nઆણંદ: ખાણ વિભાગ દ્વારા રેતી ચોરી કરનાર ડમ્પર સાથે બેની અટકાયત access_time 5:28 pm IST\nમ્યાનમારની હજારો છોકરીઓને ચીનમાં લગ્ન માટે મજબૂર કરવામા આવે છે. access_time 12:18 am IST\nયુ.કે. કાઉન્સલરએ વ્હોટસ એપ પર મોકલી મહીલાની ટોપલેસ તસ્વીરઃ સસ્પેન્ડ થયોઃ access_time 10:29 pm IST\nઇંડોનેશિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 5:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર access_time 4:56 pm IST\nરણજી ટ્રોફીમાં ગુજરાતે ઘર આંગણે મેળવી જીત access_time 4:59 pm IST\nઆ ભારતીય ક્રિકેટર કર્યા સાથી ખેલાડીની પત્ની સાથે લગ્ન access_time 5:05 pm IST\nએકતાની ફિલ્મમાં ���યુષ્યમાનની જોડી નુસરત ભરૂચા સાથે access_time 10:29 am IST\nહવે નિર્માત્રી બનશે રિચા ચઢ્ઢા access_time 4:17 pm IST\nમારી ફિલ્મો શેરી નાટક જેવી હોય છે: આયુષ્માન ખુરાના access_time 4:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/swami-agnivesh-was-manhandled-002523.html", "date_download": "2019-05-20T00:25:46Z", "digest": "sha1:JUXTZT5MFK7VVKMNVCRGOGKXKFM3SSAA", "length": 11481, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્વામી અગ્નિવેશ સાથે થઇ મારપીટ | swami agnivesh was manhandled - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસ્વામી અગ્નિવેશ સાથે થઇ મારપીટ\nભોપાલ, 1 ડિસેમ્બર: સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે કાલે ભોપાલમાં એક સ્થાનિક સંગઠનના લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. આ ઘટના એ સમયે થઇ જ્યારે ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી જયરામ રમેશ પણ ત્યાં હાજર હતા. સંગઠનના લોકોનું કહેવું હતુ કે સ્વામી અગ્નિવેશે થોડા દિવસ પેલા હિન્દુઓના દેવતા 'ભગવાન શિવ' અંગે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વચ્ચે પડી સ્વામી અગ્નિવેશને ત્યાંથી સુરક્ષિત બહાર નિકાળ્યા.\nઆ અંગે સંસ્કૃતિ બચાવ મંચના સંયોજક ચન્દ્ર શેખર તિવારીએ કહ્યું કે અમે એવી એકપણ વ્યક્તિને નહીં છોડીએ જે ભગવા ધારણ કરીને હિન્દુ દેવતાઓનું અપમાન કરે છે. મંચના કાર્યકર્તાઓએ તેમની પાઘડી હટાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના ભગવા કપડાને પણ હટાવી દીધો.\nસંયોજકે કહ્યું કે જે પણ વ્યક્તિ ભગવા કપડા પહેરે છે તેને આપણા દેશના લોકો મોટા સન્માનની નજરે જૂએ છે. તેવામાં આ લોકોએ દેવી-દેવતાઓ વિરુદ્ધ આ પ્રકારની વાતો ના કરવી જોઇએ. જો તે લોકો આવું કરશે તો તેમને માફ કરવામાં નહીં આવે.\nઆ ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા અગ્નિવેશે કહ્યું કે મારો ઉદ્દેશ્ય કોઇને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સ્વામી અગ્નિવેશ એક સમાજસેવક છે જે થોડોક સમય અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલેલા અભિયાનમાં જોડાયા હતા. પરંતુ આંતરિક મતભેદો અને વિવાદોના કારણે તેઓ ટીમ અણ્ણાથી અલગ થઇ ગયા હતા.\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nહિંદુ કલ્યાણ મહાસભાઃ વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારને મળશે 51 હજારનું ઈનામ\nમુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્નથી પેદા થયેલા બાળકો અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો\nએલોરાની ગુફા જોતા પહેલા જાણી લો આ જરૂરી વાતો\nજૂતા પર છાપ્યા ગણપતિ, અમેરિકામાં વસેલા હિંદુઓએ કંપનીને માફી માંગવા કહ્યુ\n‘ઝીણાને ખબર હતી કે ભારતમાં મુસ્લિમો સાથે શું થશે એટલા માટે પાકિસ્તાન બનાવ્યુ'\nવિભાજન બાદ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુઃ હાઈકોર્ટના જજ\nઆ હિન્દુ-મુસ્લિમના વિવાદમાં મારા પિતાનો જીવ ચાલ્યો ગયોઃ સુબોધ કુમારનો દીકરો\nકટાસરાજ મંદિરઃ જાણો પાકિસ્તાનની એ જગ્યા વિશે જેને કહે છે ‘શિવ નેત્ર'\n'સાક્ષી મહારાજનું જામા મસ્જિદવાળુ નિવેદન મુસલમાનોને ભડકાવવાનો પ્રયાસ'\nઅમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી લડશે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી\nદિવાળી 2018: આ રંગોના કપડાં પહેરીને કરો પૂજા, મા લક્ષ્મી કરશે ધનની વર્ષા\nસુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ\nswami agnivesh hindu bhopal social worker manhandled સ્વામી અગ્નિવેશ હિન્દુ ભોપાલ સામાજિક કાર્યકર્તા મારપીટ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujaratrising.com/2018/07/1369/", "date_download": "2019-05-20T00:52:28Z", "digest": "sha1:HKVQ6L5NIGB6YVJQDCQB7DTMOZKVCXFF", "length": 8058, "nlines": 194, "source_domain": "gujaratrising.com", "title": "અંબા અભય પદ દાયિની રે :- Gujarati Navratri Dandiya Raas Garba Songs Lyrics", "raw_content": "\nઅંબા અભય પદ દાયિની રે\n“અંબા અભય પદ દાયિની રે”\nઅંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,\nઅંબા અભય પદ દાયની રે ,\nહેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…\nસંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…\nસર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…\nએવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…\nકોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…\nમધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહ���ણ ભીડ ભંજની, અંબા અભય…\nવાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…\nપાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…\nઆશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…\nહૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…\nમારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…\nઅંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…\nસખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…\nવાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…\nભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…\nએમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…\nત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…\nધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…\nપ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…\nબધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…\nઅંબા અભય પદ દાયિની રે …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE)", "date_download": "2019-05-20T00:28:38Z", "digest": "sha1:5UOZYXRTK4EIFI4WMMP7S5PZEB3BMTL7", "length": 5683, "nlines": 128, "source_domain": "gu.wikipedia.org", "title": "રુપાલ (તા. બાવળા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nરુપાલ (તા. બાવળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલું એક ગામ છે. રુપાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nબાવળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૭:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedabad-riverfront-is-closed-sabarmati-river-is-on-high-034515.html", "date_download": "2019-05-20T00:31:52Z", "digest": "sha1:Z2GLL34SWSLDIGYXOBTUTOCJARYK3VXM", "length": 11550, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રિવરફ્રન્ટ બંધ, ધરોઇ ડેમનું પાણી પહોંચ્યું સાબરમતીમાં | Ahmedabad: Riverfront is closed. Sabarmati river is on high level - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરિવરફ્રન્ટ બંધ, ધરોઇ ડેમનું પાણી પહોંચ્યું સાબરમતીમાં\nઅમદાવાદ: ધરોઇ ડેમનું પાણી સાબરમતીમાં નાંખતા મંગળવાર સવારે સાબરમતી બે કાંઠે થઇ ગઇ હતી. અને બપોર સુધીમાં પાણીની લેવલ ભયજન સપાટીએ આવી જતા અમદાવાદમાં રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો હતો. ધરોડ ડેમમાંથી અંદાજે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે રિવરફ્રન્ટનો વોક વે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સાથે જ સાવચેતીના પગલા રૂપે રિવરફ્રન્ટ ખાતે પોલીસ બંદોવસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અને લોકોને સ્લેફી લેવાના ચક્કરમાં જાનનું જોખમ ન લેવાનું સૂચન પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. વધુમાં મેયર ગૌતમ શાહે વાસણા બેરેજની મુલાકાત લઇને પણ પાણીની સ્થિતિ અંગે ચકાસણી કરી હતી.\nઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમથી સવારે 5 વાગે પાણી છોડવામાં આવતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. સાથે જ વણઝારા, બાકરોલ અને ફતેહવાડી તથા ગ્યાસપુર જેવા વિસ્તારોમાં પણ નદી પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.\nસાથે જ શહેરના 54 જેટલા ભયજનક મકાનોની ફરિયાદમાંથી 49 ફરિયાદો પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ 5 દિવસના વરસાદમાં શહેરભરમાંથી 207 જેટલા ઝાડ પડવાની જાણકારી મળી છે. ત્યારે હવામાન ખાતા દ્વારા 27મી સુધી ભારે વરસાદની આગાહી રાજ્યભર માટે કરવામાં આવી છે.\nરિવરફ્રન્ટ બં��� કરવામાં આવ્યો છે- ધરોઈ ડેમમાંથી છોડેલા પાણીથી રિવરફ્રન્ટમાં પાણીનું સ્તર ૮ ફૂટ વધ્યું છે,ટૂંક સમયમાં જે બીજા ૮ ફૂટ વધશે. pic.twitter.com/cQHH3Rpynh\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nઅમદાવાદમાં જાહેર સ્થળોએ થૂકવા પર સામાન્ય જનતાને 100, વેપારીઓને 2000 રૂપિયાનો દંડ\nપત્ની પર પતિએ જ કર્યો એસિડ હુમલો, અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરી\nTikTok થી શરુ થઇ લવસ્ટોરી, 9 મહિના પછી લગ્ન, 48 કલાકમાં તલાક\nઅમિત શાહના બીજા રોડ શોમાં ગૂંજ્યુ, ‘ફરીથી એકવાર મોદી સરકાર'\nઅમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, હજુ વધુ ગરમી માટે તૈયાર રહો\nઅમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nસીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફ\nઆતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ\nજિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ\nઅમદાવાદઃ 50 વધુ છોકરીઓનું અપહરણ કરી વેચનાર માયા પકડાઈ\nઅમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ ફૂટશે તેવો મેસેજ, તંત્ર એક્શનમાં\nahmedabad riverfront sabarmati river dharoi dam rain news અમદાવાદ રિવરફ્રન્ટ સાબરમતી નદી ધરોઇ ડેમ વરસાદ સમાચાર ગુજરાત\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/success-brings-responsibility-varun-dhawan/", "date_download": "2019-05-20T00:46:29Z", "digest": "sha1:XCUFPWUQKIYOSPDEZ6FC4MQVK2XVRFQK", "length": 12951, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "સફળતા જવાબદારી પણ લાવે છેઃ વરુણ ધવન | Success brings responsibility Varun Dhawan - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસફળતા જવાબદારી પણ લાવે છેઃ વરુણ ધવન\nસફળતા જવાબદારી પણ લાવે છેઃ વરુણ ધવન\nતાજેતરમાં રિલીઝ થયેલી ‘ઢિશૂમ’ ફિલ્મથી વરુણ ધવનની છબી ચોકલેટી બોયમાંથી એક્શન સ્ટારની બની. પહેલી વાર વરુણ ધવન સ્ટંટ કરતો જોવા મળ્યો. લોકોઅે તેને ખૂબ પસંદ કર્યો. અા ફિલ્મમાં ઘણા બધા સિ‌નિયર કલાકારો પણ હતા, પરંતુ વરુણે ક્યારેય પણ અસુરક્ષાની ભાવના અનુભવી નથી. તે કહે છે કે સિ‌નિયર સાથે કામ કરીને ઘણું બધું શીખવા મળે છે. ઘણા સમય બાદ અા ફિલ્મથી કમબેક કરી રહેલા અક્ષય ખન્ના સાથે પણ મને ઘણું બધું શીખવા મળ્યું. સિ‌નિયર કલાકારો હંમેશાં પોતાના કામ પ્રત્યે સમર્પિત હોય છે. તેમની સાથે કામ કરવાની ખરેખર મજા અાવે છે.\nવરુણ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અાવ્યા બાદ મારામાં ઘણું પરિવર્તન અાવ્યું છે. મારી જવાબદારીઅો ઘણી વધી ગઈ છે. પહેલાં હું ઇન્ડસ્ટ્રીમાં નવો હતો, પરંતુ હવે મને ઘણા લોકો જાણી ચૂક્યા છે અને મારી ફિલ્મો પણ હિટ થઈ ચૂકી છે. ફિલ્મ હિટ થતાં ખુશી તો થાય છે, પરંતુ જવાબદારીઅો વધવાનો અહેસાસ પણ થાય છે. હું એટલું જ કહેવા ઇચ્છું છું કે સફળતા બાદ તમારી સામે એક નવો પડકાર હોય છે, જે તમારે સ્વીકારવો પડે છે, કેમ કે એક સફળ કલાકારની અા જ અોળખ હોય છે.\nબાયોપિકના અા સમયમાં શું વરુણ કોઈની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. વરુણ કહે છે કે મેં જે લોકો એવી ફિલ્મો કરે છે તેમના માટે તે છોડી દીધી છે. મેં હજુ સુધી કોઈ પણ બાયો‌િપકમાં કામ કરવાનું વિચાર્યું નથી, જોકે તેનો અર્થ અે નથી કે હું ભવિષ્યમાં કોઈ બાયો‌િપકમાં કામ નહીં કરું. મને જો કોઈ પ્રકારની બાયો‌િપક પસંદ પડશે તો હું તેમાં કામ જરૂર કરીશ.\nબાબા અમરનાથના શ્રદ્ધાળુઅોના પ્રથમ જથ્થાનાં અાજે દર્શન\nVIDEO: બોલ્ડ ડાયલોગ્સથી ભરપૂર છે કરિના કપૂરની કમબેક ફિલ્મ ‘વીરે દી…\nIT કર્મચારી જિગિષા મર્ડર કેસમાં બેને સજા-એ-મૌત, એકને ઉંમરકેદ\nદિલ્હ��માં ISI માટે જાસૂસી કરતા ત્રણની ધરપકડ\nજાણો છો ક્યાંથી આવ્યા સમોસા ભારતમાંથી નહિ, વાંચો સમોસાની હિસ્ટ્રી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં:…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nમને પણ ઘણા ખરાબ અનુભવ થયાઃ રિચા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/jinki-re-jinki/", "date_download": "2019-05-20T02:09:31Z", "digest": "sha1:RLF2TAI5TFY5LIJ6ZBAVROBI44PST76P", "length": 16519, "nlines": 137, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Jinki Re Jinki | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nવાત ગુજરાતી ફિલ્મોની… સંદર્ભ મરાઠી ફિલ્મો\nગુજરાતી ફિલ્મો વિષે આજે જ એક લાંબો લેખ લખવાનું થયું છે. “નવચેતન”ના દિવાળી અંકમાં તે છપાશે. ગુજરાતી ફિલ્મો વિષે જ્યારે પણ લખવાનું થાય છે, ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે. શું નથી આપણી પાસે પ્રતિભા છે, સાધનોની કમી નથી, પૈસા છે, પણ આખા વરસમાં સમ ખાવા પૂરતી એક સારી ફિલ્મ બનાવી શકતા નથી. પહેલી ગુજરાતી ફિલ્મ “નરસિંહ મહેતા” ૧૯૩૨માં બની હતી તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો પ્રારંભ ગણીએ તો આ ઉદ્યોગને ૭૭મું વર્ષ ચાલી રહ્યું છે. ૨૦૦૭માં પ્લેટિનમ જયંતી પણ ઊજવી હતી. એ વર્ષે પણ એવી એક પણ ફિલ્મ ન બની જે આ ઉજવણીને સાર્થક કરે. ગુજરાતી ફિલ્મો ભલે ૭૭ વર્ષથી બનતી હોય, પણ ખરી વાત એ છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓનું પ્રદાન આ ઉદ્યોગ જેટલું જ જૂનું છે. નિર્માતાઓ, દિગ્દર્શકો, કલાકારો, ફાઇનાન્સિયરો અને બીજા સાહસિકો આ ઉદ્યોગને આગળ વધારવા પાયાના પથ્થર બનવાનું કામ કર્યું છે. આજે પણ બોલીવૂડમાં ફિલ્મનિર્માણનાં લગભગ બધાં જ ક્ષેત્રોમાં ગુજરાતીઓ છવાયેલા છે. ગુજરાતી પરિવારોની કહાણીઓ કહેતી હિંદી સિરિયલો દેશભરમાં ધૂમ મચાવી રહી છે અને તેમાં પણ ઘણાં ગુજરાતી કલાકારો કામ કરી રહ્યાં છે, પણ આમાં ક્યાંય ગુજરાતી ફિલ્મોની વાત કરી શકાય તેમ નથી.\nભારતનો ફિલ્મ ઉદ્યોગ ભલે સંખ્યાની દૃષ્ટિએ હોલીવૂડની બરાબરી કરતો હોય, અને આજે ભલે Thanks to NRIs હિંદી ફિલ્મોનું બહુ મોટું બજાર વિદેશોમાં ખૂલી ચૂક્યું છે, પણ આજથી પાંચેક દાયકા પહેલાં હિંદી ફિલ્મોને વિદેશોમાં કોઇ ગંભીરતાથી લેત્યં નહિ ત્યારે બંગાળી અને દક્ષિણમાં બનેલી કેટલીક પ્રાદેશિક ફિલ્મોએ જ ભારતને આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અપાવ્યું હતું. ગુણવત્તા અને ટેકનોલોજીમાં બંગાળી અને દક્ષિણની ફિલ્મો હિંદી ફિલ્મોને માત આપે એવી હોય છે, એટલે તેમની સાથે તો ગુજરાતી ફિલ્મોની સરખામણી કોઈ કાળે ન થઈ શકે, પણ હાલનાં વર્ષોમાં જ ધમધમવા માંડેલા ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ કે મહારાષ્ટ્રમાં બનતી મરાઠી ફિલ્મો સાથે પણ આજની ગુજરાતી ફિલ્મોની સરખામણી થઈ શકે તેમ નથી.\nગુજરાતી ફિલ્મોની વાત મરાઠી ફિલ્મોના સંદર્ભમાં કરવી એટલે જરૂરી છે કે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં કેમ બહુ જોવાતી નથી એ સંદર્ભે ઘણા એવી દલીલ કરતા હોય છે કે ગુજરાત મુંબઈની બહુ નજીક છે અને અહીંનો ગામડાનો માણસ પણ હિંદી ફિલ્મો સરળતાથી માણી શકતો હોવાથી હિંદી ફિલ્મોની નબળી નકલ જેવી ગુજરાતી ફિલ્મો કરતાં હિંદી ફિલ્મો તેમને વધુ આકર્ષે છે. જો એવું જ હોય તો મરાઠી ફિલ્મોને પણ તે એટલું જ લાગુ પડવું જોઈએ, પણ એવું નથી. મરાઠી ફિલ્મો ગુજરાતી ફિલ્મો કરતાં ઘણી આગળ છે. બે વર્ષ પહેલાં એક મરાઠી ફિલ્મ “શ્વાસ” છેક ઓસ્કર એવોર્ડને બારણે ટકોરા મારીને આવી હતી, અને આ વર્ષે ભલે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે “તારે જમીન પર” (Taare Zameen Par)ને મોકલવાનું નક્કી થયું હોય, પણ ઓસ્કરમાં મોકલવા માટે જે સાત-આઠ ફિલ્મો પર વિચાર કરાયો હતો અને છેલ્લે “TJP” પર પસંદગીની મહોર વાગી તે પહેલાં તેને જે ફિલ્મ સાથે ખરેખરી સ્પર્ધા કરવી પડી હતી તે “ટિંગ્યા” (TINGYA) મરાઠી ફિલ્મ છે. દિગ્દર્શક તરીકે મંગેશ હડવળેની આ પહેલી જ ફિલ્મ છે. એક બળદ સાથેના એક બાળકના સ્નેહની હૃદયસ્પર્શી વાત આ ફિલ્મમાં છે. પાંચ આંતરરાષ્ટ્રીય સહિત ૩૭ એવોર્ડ આ ફિલ્મ જીતી ચૂકી છે અને એક ઓર મજાની વાત એ છે કે મુંબઈમાં આ વર્ષે યોજાયેલા ફિલ્મોત્સવ MAMI માં “તારે જમીન પર” અને “ચક દે ઇન્ડિયા”ને પછાડીને “ટિગ્યા” શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ હતી. “ટિંગ્યા”ના નિર્માતા રવિ રાયે આ ફિલ્મને સ્વતંત્ર રીતે ઓસ્કરમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ જ વર્ષે મરાઠીમાં બનેલી બીજી એક ફિલ્મ “વળુ” (VALU) પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં ધૂમ મચાવી રહી છે. દિગ્દર્શક ઉમેશ કુલકર્ણીની આ ફિલ્મની કથાના કેન્દ્રમાં તોફાને ચઢેલો એક આખલો છે. આ જ વર્ષની એક મરાઠી ફિલ્મ “જિન્કી રે જિન્કી” (Jinki Re jinki)ને આધારે શિક્ષકો માટે ટ્રેનિંગ કિટ વિકસાવી શકાય તે માટે તેને યુનેસ્કો દ્વારા પસંદ કરવામાં આવી છે.\nગુજરાતી ફિલ્મો વિષે કોઇ વાત કરી શકાય તેમ છે\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદ��શયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/chief-justice-ranjan-gogoi-ask-in-supreme-court-who-is-chowkidar-gujarati-news/", "date_download": "2019-05-20T01:09:09Z", "digest": "sha1:EKQ7VPIZVNK4P4AYVZGWGN34GTV4YQI7", "length": 10600, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "રાહુલ અને મોદીને લાગશે ઝાટકો : દેશના ચીફ જસ્ટીશે ભરી અદાલતમાં પૂછ્યું કે આ ચૌકીદાર કોણ છે? - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » રાહુલ અને મોદીને લાગશે ઝાટકો : દેશના ચીફ જસ્ટીશે ભરી અદાલતમાં પૂછ્યું કે આ ચૌકીદાર કોણ છે\nરાહુલ અને મોદીને લાગશે ઝાટકો : દેશના ચીફ જસ્ટીશે ભરી અદાલતમાં પૂછ્યું કે આ ચૌકીદાર કોણ છે\nકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં “ચોકીદાર ચોર હૈ”બયાન પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,સુપ્રિમ કોર્ટે પણ સ્વિકાર્યુ છે કે,ચોકીદાર ચોર છે. જ્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ એક સવાલ કર્યો. જેનાં પર તમામનું ધ્યાન ખેંચાયું. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પુ���્યું હતું કે,ચોકીદાર કોણ છે\nજ્યારે સુપ્રિમ કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ જણાંવ્યું કે હજુ સુધી તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જવાબ વાંચ્યો નથી. ત્યારબાદ તેમણે મીનાક્ષી લેખીનાં વકીલને જવાબ વાંચવાનો આદેશ કર્યો હતો.\nમીનાક્ષી લેખી તરફથી કોર્ટમાં તેમનાં વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે,રાહુલ ગાંધીએ પોતાનાં નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની ભુલ સ્વીકારી છે. મુકુલ રોહતગીએ જણાંવ્યું કે, રાહુલ ગાંધીએ પોતાનાં નિવેદન પર માત્ર ખેદ વ્યક્ત કર્યો છે,માફી માગી નથી.\nત્યારે આ મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ મુકુલ રોહતગીને પુછ્યું કે ચોકીદાર કોણ છે\nતેનાં જવાબમાં મુકુલ રોહતગીએ કહ્યું કે,રાહુલ ગાંધીએ પુરા દેશને કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી ચોકીદાર છે,જે ચોર છે.જ્યારે સુપ્રિમ કોર્ટે આવું કાંઇ કહ્યું જ નથી. જ્યારે મુખ્ય ન્યાયધીશે મીનાક્ષી લેખીનાં વકીલને કહ્યું કે,રાહુલ ગાંધીના સોગંદનામામાં તમારો જવાબ રજુ કરો.\nમહત્વનું છે કે પોતાનાં એક નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,સુપ્રિમ કોર્ટે પણ સ્વીકાર્યુ છએ કે ચોકીદાર પણ ચોર છે.ત્યારબાદ ભાજપનાં મીનાક્ષી લેખીએ કોર્ટમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન મામલે સુપ્રિમ કોર્ટમાં ખએદ વ્યક્ત કર્યો હતો.\nકોંગ્રેસ અધ્યક્ષે પોતાનાં જવાબમાં કહ્યું હતું કે,આ ચૂંટણી પ્રચારનાં જોશમાં તેમનાથી આ બોલાય ગયું હતું.જે મામલે તેઓ ખેદ પ્રગટ કરે છે. રાફેલ વિમાન સૌદામાં કથિત કૌભાંડને લઇને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેને કારણે જ તેમણે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nJIOની જોરદાર ઓફર : લેન્ડ લાઇન, બ્રોડબેન્ડ અને ટીવીનો કોમ્બોની કિંમત જાણશો તો ચોંકી જશો\nSBIની ભેટ, ઈલેક્ટ્રિક કાર ખરીદવા આટલી સસ્તી આપી રહી છે લોન\nગુજર��તમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/article/gujarati-vegetarian-food/gujarati-recipe-119040900025_1.html", "date_download": "2019-05-20T00:24:25Z", "digest": "sha1:IT4GHUQEPXNHZZB5YJHGH4XOF5GDINYR", "length": 7432, "nlines": 100, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "શુ તમે આ રીતે બનાવ્યા છે ભરેલા મરચાં ?", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nશુ તમે આ રીતે બનાવ્યા છે ભરેલા મરચાં \nસામગ્રી - બસો ગ્રામ ભાવનગરી મરચાં, એક નંગ કેપ્સીકમ, સો ગ્રામ શિંગદાણા, અડધો કપ તાજું નાળિયેરનું ખમણ, એક આદુનો ટુકડો, ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારેલા, ત્રણ બટાકાની લાંબી ચીર, બે કપ નાળિયેરનું દૂધ, બે ચમચી આમલીનો રસ, એક ચપટી હિંગ, તેલ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, મરચું, તજ, લવિંગ, -મરીના દાણા\nબનાવવાની રીત- સૌપ્રથમ બટાકાને મીઠું લગાવી રાખવા. ભાવનગરી મરચામાં એક કાપ કરી બી કાઢી લેવા અને મીઠું લગાવી રાખવા. કેપ્સીકમ ટુકડાં મીઠું લગાવી રાખવાં. તેલ ગરમ થાય કે હિંગ નાંખવી તેમાં બટાકા નાંખવાં, મીઠું નાંખવું. સતત હલાવીને સીઝવા દેવા. શિંગદાણાને શેકી ફોતરાં કાઢી ફ્રાય કરી નાળિયેરનું ખમણ, મીઠું, આદુ મરચાં નાંખી મિક્સ કરવું. એક ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી મરચાં ભરવાં. સીઝી રહેલાં બટાકામાં કેપ્સીકમ નાખી દેવા. કાણા મરી-તજ-લવિંગની પેસ્ટ નાંખી નાળિયેરનું દૂધ નાંખવું. બરાબર એકરસ થાય ત્યારે ભરેલા મરચાં નાંખવા. છેલ્લે આમલીની પ્યોરી નાંખી ગરમ-ગરમ સર્વ કરવું.\nવેલેન્ટાઈન ડે - શુ તમે સિંગલ છો \nTop 5 kitchen tips - આ રીતે વાસણની ચમક જાણવી રાખો \nજાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીય વિશે\nગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nઆ છે બટેટા પાલક પરાઠા બનાવવાની વિધિ\nકોકોનટ ભિંડા મસાલા બનાવશે તમારું ડિનર સ્પેશલ\nકુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી\nશું સાબૂદાણા સાચે ફળાહારી છે કે માંસાહારી\nસુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો\nશું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન સામે અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે.\nરવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ(see video)\nBudh Purnima - આ છે બુદ્ધ પૂર્ણિમાનુ શુભ મુહૂર્ત, આ પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ\nઘરમાં લોટના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ પછી જુઓ ચમત્કાર\nઆ છે કાળી ચા પીવાના અઢળક 10 ફાયદા\nવૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...\nHealth Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના 5 ફાયદા\nશુ તમારા વાળ પાતળા છે અને ખરી રહ્યા છે તો અપનાવો આ ઉપાય\nજાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે ... એટલું જ ગુણકારી પણ....\nઆગળનો લેખ 7 દિવસ સુધી રોજ રાત્રે સૂતા પહેલા ખાવ લસણની એક કળી પછી જુઓ ચમત્કાર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3749.htm", "date_download": "2019-05-20T00:25:04Z", "digest": "sha1:ZUEH5AVUTT5M5LRK3KGNUGDG44U6IYXF", "length": 7832, "nlines": 304, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Scotland Vs Nepal Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nબાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતનેધરલેન્ડ વિરૂદ્ધ યુનાઈટેડ અરબ અમિરાતઅફગાનિસ્તાન વિરૂદ્ધ હોંગકોંગવીંડિઝ વિરૂદ્ધ પપુઆ ન્યુ ગીની\nસ્કોટલેન્ડ 4 વિકેટથી જીત્‍યું.\nટોસ: નેપાળ ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nકે. જ્યોર્જ મુન્સી બો. ટોમ સોલ\nકે. મેથ્યુ ક્રોસ બો. રીચી બેરીંગ્ટોન\nરન આઉટ રીચી બેરીંગ્ટોન\nકે. મેથ્યુ ક્રોસ બો. શફિયાન શરીફ\nએક્સ્ટ્રા: 11 (બાય- 0, વાઇડ્સ- 10, નો બોલ- 0, લેગ બાય- 1, દંડ - 0)\nકે. પારસ ખાડકા બો. સંદીપ લેમિચને\nકે. દિલીપ નાથ બો. દીપેન્દ્ર સિંઘ એરી\nકે. દિલીપ નાથ બો. બસંત રેગ્મી\nએક્સ્ટ્રા: 3 (બાય- 0, વાઇડ્સ- 3, નો બોલ- 0, લેગ બાય- 0, દંડ - 0)\nઅમ્પાયર: ક્રિસ બ્રાઉન ત્રીજો અમ્પાયર: બ્રાઉન જેલીર્ગ મેચ રેફરી:\nસ્કોટલેન્ડ ટીમ: રીચી બેરીંગ્ટોન, કેલે કોઇત્ઝર, કેલુમ મેક્લેઓડ., શફિયાન શરીફ, અલાસ્ડેર ઇવાન્સ, મેથ્યુ ક્રોસ, જ્યોર્જ મુન્સી, માર્ક વોટ્ટ, ક્રેગ વોલેસ, ટ���મ સોલ, સ્ટુ વ્હાઇટિંગહેમ\nનેપાળ ટીમ: પારસ ખાડકા, જ્ઞાનેન્દ્ર મલ્લા, બસંત રેગ્મી, સોમપાલ કામી, શરદ વેસાવકર, આરીફ શેખ, સંદીપ લેમિચને, દીપેન્દ્ર સિંઘ એરી, દિલીપ નાથ, રોહિત કુમાર, લલિત રાજબંશી\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/gujarat-holi/", "date_download": "2019-05-20T00:44:52Z", "digest": "sha1:62W4VQ3FBJBVR4AMSW6NBURAWWWCNGEK", "length": 4562, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "Gujarat Holi - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ\nઆજે છે રંગોનો તહેવાર ધૂળેટી. બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. અબીલ ગુલાલની છોડો ઉડશે અને એક બીજાને ધૂળેટીની શુભેચ્છાઓ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/category/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80/", "date_download": "2019-05-20T00:20:38Z", "digest": "sha1:5RVHSBLLX7432BA74LVSM57ONNDXAVDH", "length": 10231, "nlines": 171, "source_domain": "girishparikh.wordpress.com", "title": "શબ્દોનાં મોતી | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nદેહસૌંદર્ય અને આત્મસૌંદર્ય (શબ્દોનાં મોતી)\nદેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય\n[મારી અ��્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]\nમાનવી નાટક શા માટે જુએ છે \nમને ઘણીવાર વિચાર આવે છે કે માનવીની જિંદગી જ જ્યારે નાટક છે ત્યારે એને નાટક જોવાની ઈચ્છા શા માટે થાય છે\nઆનો જવાબ જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મળી જાય છે. માનવી અરીસામાં જોયા વિના જીવી શકે છે પણ એને અરીસામાં જોયા વિના નથી ચાલતું — એ જ મુજબ નાટક છે જિંદગીનો અરીસો. એ જોયા વિના માનવીને ચાલે ખરું\nસ્ત્રી અને પુરુષ (શબ્દોનું મોતી)\nજેમ તાળા વિનાની ચાવી નકામી ને ચાવી વિનાનું તાળું નકામું એમ જ સ્રી અને પુરુષ વિશે પણ હશે કે શું\nવર્ષા અને વસંત (શબ્દોનાં મોતી)\nજૂન ૧૫, ૨૦૧૨ શુક્રવાર યોગીની એકાદશી શ્રી ગણેશ કરું છું આજે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર “શબ્દોનાં મોતી” નામના નવા વિભાગના.\n1958-1959 માં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે કોલેજના મેગેઝીનના તંત્રી તરીકે કામ કરેલું. મેગેઝીનના ગુજરાતી વિભાગમાં “મનનાં મોતી” નામથી થોડાં વિચાર-મોતીઓ રજૂ કરેલાં જે વિદ્યાર્થીપ્રિય થયેલાં. એવાં વિચાર-મોતીઓ આ બ્લોગના “શબ્દોનાં મોતી” વિભાગમાં રજૂ કરવા પ્રયત્ન કરીશ.\nઆ રહ્યું આ વિભાગનું પ્રથમ “શબ્દોનું મોતી”:\nમેં યૌવનભરી વસંતની પ્રતીક્ષા અને તમન્ના કરી હતી. પણ વસંતને બદલે વર્ષા આવી મેં એને કહ્યું, “મારે વર્ષા નહીં, વસંત જોઈએ.” વર્ષા રીસાઈને ચાલી ગઈ.પણ પછી વસંત કદી ન આવી. પૃથ્વી પર દુષ્કાળના ઓળાઓ ઊતર્યા. મેં વર્ષાને આવવા વિનંતી કરી. એ આવી. ધરતી હસી ઊઠી.\n… ને પછી જાદુગરણી વસંત આવી ને મને કહેતી ગઈ, “દિલમાં યૌવનવસંતને ખીલવા હૃદયમાં પ્રણય વર્ષા તો થવી જ જોઈએને\nતમે હાલમાં શબ્દોનાં મોતી કેટેગરીની આર્કાઇવ્ઝ જોઈ રહ્યા છો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મ��ક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sapna-bhavnani-attacks-amitabh-bachchan-says-his-truth-will-come-out-soon-041981.html", "date_download": "2019-05-20T00:57:54Z", "digest": "sha1:XE4EVV7X2T53FOYTQ2CK76ZOWCOX5EIV", "length": 12268, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "#MeToo: અમિતાભ બચ્ચનનો અસલી ચહેરો પણ દુનિયાની સામે આવશે- સપના ભવનાની | Sapna Bhavnani attacks Amitabh Bachchan, says his truth will come out soon - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n#MeToo: અમિતાભ બચ્ચનનો અસલી ચહેરો પણ દુનિયાની સામે આવશે- સપના ભવનાની\nતાજેતરમાં જ અમિતાભ બચ્ચને બૉલીવુડમાં મી ટૂ અભિયાનને સમર્થન આપતાં એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું. જેમા લખ્યું હતું કે કોઈપણ મહિલાઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર અને ખોટા આચરણની વિરુદ્ધ છું. ખાસ કરીને એમના કાર્યસ્થળ પર. એવા કૃત્યો અંગે તુરંત સંબંધિત અધિકારીઓને જાણ કરવી જોઈએ અને તેની વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ અથવા બાદમાં કાનૂની સહાય લેવી જોઈએ\n#MeToo પર બચ્ચનનની પ્રતિક્રિયા\n#MeToo લિસ્ટમાં બૉલીવુડના 12 સેલેબ્સ અત્યાર સુધી સામેલ થયા છે જેમાં બળાત્કાર જેવા સંગીન આરોપો લગાવવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન આગળ લખે છે કે, મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગને વિશેષ સુરક્ષાની જરૂરત છે. મોટા-મોટા કાર્યસ્થળોમાં મહિલાઓના પ્રતિનિધિત્વને જોવું સૌથી વધુ ઉત્સાહજનક રહ્યુ્ં છે. આ અમારા માટે બહુ શરમની વાત હશે જો આપણે તેમને ઈજ્જત અને સુરક્ષા ન આપી શકીએ.\nએક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ અને હેર સ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ બિગ બીની આ પોસ્ટ પર આપત્તિ જતાવી અને લખ્યું- આ અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ છે. સર, ફિલ્મ પિંક રિલીઝ થઈને ચાલી ગઈ છે અને તમારી જે એક્ટિવિસ્ટ વાળી ઈમેજ છે તે પણ એ��� દિવસે ભૂંસાઈ જશે. હકિકત બહુ જલદી જ સમે આવશે. આશા રાખું છું તમે એ સમયે હાથ ચાવી રહ્યા હશો કેમ કે નખ ઓછા પડી જશે.\nચાવવા માટે નખ ઓછા પડશે\nકોઈ શક નથી કે મી ટૂ અભિયાન બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ભયાનક રૂપ લઈ ચૂક્યું છે. એક પછી એક કેટલાય બૉલીવુડ નિર્દેશકો, નિર્માતા અને એક્ટર તેના સકંજામાં ફસાઈ ચૂક્યા છે. નાના પાટેકરથી લઈને સાજિદ ખાન, આલોક નાથ, સુભાષ ઘાઈ સહિતના તમામ એક્ટર્સ આ લિસ્ટમાં સામેલ છે.\nMeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ ‘એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'\nમોદી નેતા નહિ અભિનેતા, સારુ રહેત અમિતાભને જ પીએમ બનાવી દેતઃ પ્રિયંકા ગાંધી\nરાતોરાત કરોડપતિ બનવા માંગો છો અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ\nKBCમાં રજિસ્ટ્રેશન માટે અમિતાભ બચ્ચને પૂછ્યો છઠ્ઠો સવાલ\nપીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શન\nઅમિતાભ બચ્ચને ખરીદી સૌથી મોંઘી MPV કાર, કિંમત સાંભળીને ચોંકી જશો\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nBox Office: અમિતાભ બચ્ચનની ફિલ્મ બદલા- 4 દિવસમાં બજેટ પાર\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nINTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુ\nઅમિતાભ બચ્ચન પુલવામાના 40 શહીદોના દરેક પરિવારને આપશે 5 લાખ રૂપિયા\nVideo: રેખાએ પારખી ફોટોગ્રાફરની મસ્તી, પાછુ વળીને જોયુ તો તરત ભાગી\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ' માં થશે સૈરાટ સુપરસ્ટાર્સનું બોલિવુડ ડેબ્યુ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/gangtok-tourism-the-pulse-sikkim-013198.html", "date_download": "2019-05-20T00:57:56Z", "digest": "sha1:RS634OE7DBNG56Y5GRLGPXA6ZULFVYQF", "length": 16463, "nlines": 178, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિક્કિમની ધડકન છે આ સુંદર શહેર | Gangtok Tourism The Pulse of Sikkim - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસિક્કિમની ધડકન છે આ સુંદર શહેર\nગંગટોક શહેર સિક્કિમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. પૂર્વ હિમાલય રેન્જમાં શિવાલિક પર્વતો પર 1437 મીટરની ઉંચાઇ પર સ્થિત ગંગટોક સિક્કિમ જનારા પ્રવાસી માટે એક પ્રમુખ આકર્ષણ છે. વર્ષ 1840માં એનચેય નામના મઠનું નિર્માણ થયા બાદ ગંગટોક શહેર પ્રમુખ બૌદ્ધ તીર્થના સ્વરૂપમાં લોકપ્રિય થવાનું શરૂ થઇ ગયું.\n18મી સદીથી સિક્કિમમાં ગંગટોક એક મહત્વપૂર્ણ શહેર છે. વર્ષ 1894 દરમિયાન એ સમયે સત્તારૂઢ સિક્કિમ ચોગ્યાલ, થુટોવ નામગ્યાલે સિક્કિમની રાજધાન તરીકે ગંગટોકની જાહેરાત કરી, 1947માં ભારતીય સ્વતંત્રતા બાદ ગંગટોક રાજધાની હોવાની સાથે એક સ્વતંત્ર રાજાશાહના રૂપમાં કાર્યરત રહ્યું.\nબાદમાં વર્ષ 1975 દરમિયાન ભારત સાથે મળીને પોતાનું સમાકલન બાદ, ગંગટોકને દેશની 22મી રાજધાની જાહેર કરવામાં આવ્યું હતું. આજે સિક્કિમ અને રોચક વાતો માટે ગૌરવ ધરાવે છે, પૂર્વિય સિક્કિમનું મુખ્યાલય અને સિક્કિમ પર્યટનનું મુખ્ય આધાર તિબેટિય બૌદ્ધ સંસ્કૃતિને શીખવાનું મુખ્ય કેન્દ્ર છે, કારણ કે, અહીં વિભિન્ન મઠ, ધાર્મિક શિક્ષા કેન્દ્ર અને તિબેટશાસ્ત્ર કેન્દ્ર છે.\nસિક્કિમ રાજ્યમાં લોકપ્રિય શહેરોમાં સૌથી વધારે શહેરો પાસે ઉચિત ઐતિહાસિક જાણકારી ઓછી છે, આવુ જ કંઇક ગંગટોક સાથે પણ થયું છે. શહેરના ઇતિહાસ અંગે કોઇ ખાસ જાણકારી નથી. જોકે પેલા રેકોર્ડની તિથિ, જે ગંગટોકના અસ્તિતવ અંગે જાણકારી આપે છે, એ વર્ષ 1716ની છે.\nએ વર્ષે હર્મિટિક ગંગટોક મઠનું નિર્માણ થયું હતું અને જ્યા સુધી શહેરના પ્રસિદ્ધ અંચેય મઠનું નિર્માણ થયુ, ગંગટોક ઘણું અનન્વેષિત હતુ, જોકે વર્ષ 1894માં આ સ્થળને સિક્કિમની રાજધાની જાહેર કરવામાં આવ્યા બાદ તેનું મહત્વ વધવા લાગ્યુ. ગંગટોકમાં કેટલીક આફતો અને ભૂસ્ખલન જોવા મળ્યા છે, જેમાં સૌથી મોટું 1977માં થયુ, જેમાં અંદાજે 38 લોકો માર્યા ગયા હતા અને અનેક ઇમારતો નષ્ટ થઇ હતી. શહેર ઓગ ગંગટોક પર્વતની એક તરફ સ્થિત છે.\nસિક્કિમની રાજધાની હોવાના કારણે ગંગટોક શહેરમાં રસપ્રદ અને મહત્વપૂર્ણ શહેરો સામેલ છે. જેમાં, એંચેય મઠ, નાથૂલા દર્રા, નામગ્યાલ તિબેટશાસ્ત્રનું સંસ્થાન, ડ્રલ ચોર્ટન, ગણેશ ટોક, હનુમાન ટોક, સફેદ દિવાલ, રિઝ ગાર્ડન, હિ��ાલય ચિડિયાઘર પાર્ક, એમજી માર્ગ અને લાલ બજાર તથા રુમટેક મઠ. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સિક્કિમની રાજધાની ગંગટોકને.\nબાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર\nગંગટોકમાં આવેલું બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર\nગંગટોકમાં છે આ મેમોરિયલ મંદિર\nબાબા હરભજન સિંહનું મેમોરિયલ મંદિર ગંગોટકમાં આવેલું છે.\nઆ ગંગટોકમાં આવેલું મેમોરિયલ મંદિર છે.\nઅનેક યાદો છૂપાઇ છે આ મંદિરમાં\nગંગટોકમાં આવેલા બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિરમાં અનેક યાદો છૂપાયેલી છે.\nગંગટોકમાં આવેલા દો દ્રુલ ચોર્ટેન સ્તૂપ\nસોંગમો યા ચાંગૂ ઝીલ\nગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલ\nગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલનો મિસ્ટી પર્વત\nગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલના બર્ફાચ્છીદ પર્વત\nગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલની મનમોહક તસવીર\nજવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડન\nગંગટોકમાં આવેલા જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડનની તસવીર\nનામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાનમાં બુદ્ધની પ્રતિમા\nનામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાનમાં આવેલી બુદ્ધની પ્રતિમા\nગંગટોકમાં આવેલુ નામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાન\nગંગટોકમાં આવેલા નાથૂલા દર્રાની તસવીર\nનાથૂલા દર્રાની નીહાળવાલાયક સીડી\nગંગટોકમાં આવેલા નાથૂલા દર્રાની નીહાળવાલાયક સીડી\nગંગટોકમાં આવેલું અંચેય મઠ\nનજીકથી આવુ લાગે છે અંચેય મઠ\nગંગટોકમાં આવેલું અંચેય મઠનો નજીકનો નજારો\nગંગટોકમાં આવેલા અંચેય મઠમાં પૂજાનું ચક્ર\nગંગટોકનું પવિત્ર સ્થળ અંચેય મઠ\nરાત્રે કંઇક આવું દેખાય છે ગંગટોક\nગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...\n27 વર્ષે ગુજરાતમાં ફરી દેખાયો વાઘ, નાઈટ વિઝન કેમેરામાં કેદ, શોધવા માટે 5 ટીમ કાર્યરત\nSOLO TRIP પર ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા\nઅદ્રભૂત: જાણો, કેમ રાજસ્થાનના આ મંદિરને કહે છે ચમત્કારી ટેમ્પલ\nદ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ\nભારતના આ રમણીય સ્થળોએ તમે કદાચ જ ગયા હશો\nભારત નથી દેખ્યું તો કંઇ નથી દેખ્યુનો ભાવ વિશ્વમાં જગાવો: CM રૂપાણી\n\"ખુશ્બુ ગુજરાત કી\"ની એડમાં અમિતાભના કો સ્ટાર તેવા મૌલાના સિંહની મોત\nVacation Special: ગરમી ગરમી ના કરો ગરમી છે તો જ આ મજા છે\n15 એપ્રિલ સુધી કરી શકો છો કૈલાશ માનસરોવર યાત્રા માટે એપ્લાય\nજો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ જગ્યાએ જરૂર જજો\nકોઇ નથી ખોલી શક્યું બૃહદેશ્��ર મંદિરના ગ્રેનાઇટનું રહસ્ય\nડિસેમ્બર વેકેશનમાં ફરવા ક્યાં જવું તે વિચારો છો તો વાંચો આ\ngangtok tourism himalaya sikkim travel tourist photos ગંગટોક પ્રવાસન હિમાલય સિક્કિમ ટ્રાવેલ પ્રવાસી તસવીરો\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/priyanka-chopra-nick-jonas-divorce-rumors-actress-family-picture-reveal-truth/", "date_download": "2019-05-20T01:32:26Z", "digest": "sha1:W5V2AWRHOKDXBE6YX6Q5436CNX26BIFA", "length": 10770, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "શું છૂટાછેડા લઈ રહ્યા છે નિક અને પ્રિયંકા? ખુલાસો કરતા દેશીગર્લએ આપી દીધો જવાબ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » શું છૂટાછેડા લઈ રહ્યા છે નિક અને પ્રિયંકા ખુલાસો કરતા દેશીગર્લએ આપી દીધો જવાબ\nશું છૂટાછેડા લઈ રહ્યા છે નિક અને પ્રિયંકા ખુલાસો કરતા દેશીગર્લએ આપી દીધો જવાબ\nઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છુટાછેડાની ચર્ચા હાલ ચારે બાજુ ફેલાયેલી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહીના બાદ તલાકની ખબર આવવું ખૂબ ચોકાવનારું છે. પરંતુ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લેટેસ્ટ તસ્વીરોએ તલાકની દરેક ખબરોને અફવા ગણાવી દીધી છે.\nપ્રિયંકા ચોપડાએ નિક જોનસ અને ફેમિલી સાથે રવિવારે સવારે બે તસ્વીરો શેર કરી. આ તસ્વીરોમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે ખૂબ ખુશ જોવા મળી રહી છે. તસ્વીરોમાં પ્રિયંકાની સાથે જોનસ બ્રદર્સ અને સાસુ-સસરા જોવા મળી રહ્યા છે. પ્રિયંકાનએ તસ્વીરોમાં કેપ્શન લખ્યું, જોનસ બ્રદ્રર્સના પહેલા શોમાં સામેલ થઈ મને ખૂબ ગર્વ છે.\nજણાવી દઇએ કે એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિક એકબીજાથી અલગ થવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દરેક કામ, પાર્ટી સાથે સમય પસાર કરવાને લઇને ઝઘડે છે. નિક અને પ્રિંયકાએ ઉતાવળમાં લગ્નનો નિર્ણય લીધો.\nસૂત્રોએ કહ્યું, નિકને લાગતું હતું કે તે પ્રિયંકા સાથે લગ્ન બાદ તે શાંત અને સરળ થઇ જશે. પરંતુ હાલમાં પ્રિયંકા નિક પર કંટ્રોલ કરતા નજરે પડી રહી છે. તે જલદી ગુસ્સે પણ થઇ જાય છે. જે અંગે નિક જાણત�� ન હતો. મેગેઝિને દાવો કર્યો છે કે એક બીજાની સાથે ખુશ નથી અને બન્ને છૂટાછેડા લેવા માટે વિચારી રહ્યા છે.\nરિપોર્ટ્સ અનુસાર નિકનો પરિવાર આ લગ્નને સમાપ્ત કરવા માંગે છે કારણ કે તેમને શરૂઆતમાં લાગતું હતું કે પ્રિયંકા એક ઘરેલુ મહિલા છે જે ઘર સંભાળવા અને બાળકો પેદા કરવા માટે તૈયાર હતી પરંતુ હવે તેમને લાગે છે કે તે પાર્ટી કરવા વાળી છોકરી છે જે એવુ વર્તન કરે છે કે તે 21 વર્ષની હોય.\nહાલમાં જ નિક જોનસે પ્રિયંકાને ત્રણ કરોડની કાર ગિફ્ટ કરી હતી. જોનસ ફેમિલી સાથે પ્રિયંકાનું વેકેશન પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું.\nન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી\nઅક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ને મોટો ઝટકો, ડાયરેક્ટરે છોડી ફિલ્મ\nઅધધધ.. એક શોના જજ બનવા માટે કરીના આટલી ફી વસુલશે\nલખનઉમાં આ કારણે અટકી પડ્યું છે જાહ્નવી કપૂરની ફિલ્મનું શૂટિંગ\nઆશા ભોંસલેએ રાખી સાવંતના આઈટમ ડાન્સ માટે ગાયુ સોન્ગ, સાંભળતા જ યાદ આવી જશે ‘લૈલા ઓ લેલા…’\nઆ નેતાએ કહ્યું, રાહુલ ગાંધી કેરળમાંથી લડે તેનાથી અમને કોઈ ફર્ક નથી પડતો\nસાબરકાંઠા કોંગ્રેસમાં કકળાટ : અરવલ્લી જિલ્લો લોકસભાનું પ્રતિનિધિત્વ કરે\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/what-should-we-not-eat-after-having-milk-know-in-gujarati/", "date_download": "2019-05-20T00:49:05Z", "digest": "sha1:L46JNHEKAMX2MYYZBCU4HVWYXCDGVF7K", "length": 8539, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "દૂધ પીધા પછીના 24 કલાક સુધી ભૂલથી પણ આ વસ્તુઓ ખાશો તો થશે ગંભીર બિમારીઓ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં ���શે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » દૂધ પીધા પછીના 24 કલાક સુધી ભૂલથી પણ આ વસ્તુઓ ખાશો તો થશે ગંભીર બિમારીઓ\nદૂધ પીધા પછીના 24 કલાક સુધી ભૂલથી પણ આ વસ્તુઓ ખાશો તો થશે ગંભીર બિમારીઓ\nદૂધ પીવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે તો કેટલાક સંજોગોમાં એ શરીરને નુકસાન પણ પહોંચાડે છે. એની અસર અને આડઅસર એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર આધારિત છે. એવી કેટલીક વસ્તુઓ છે. જેની સાથે અથવા દૂધના પીધા પછી તરત લેવામાં આવે તો નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વસ્તુઓ એવી છે જેને તરત ખાવી એટલે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવુ.\nઆયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું સેવન દૂધની સાથે કે દૂધ પીધાં પછી તરત ના કરવુ જોઈએ. આવા આહારથી લ્યૂકોડેરમાં થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં ત્વચા પર સફેદ ચકામા થાય છે.\nઆયુર્વેદમાં દૂધની સાથે અને એ પછી કઈ વસ્તુઓ ખાવી અને શેની પરેજી પાળવી એની સલાહ આપવામાં આવી છે. અહીં એ માહિતી આપવામાં આવી છે કે કઈ વસ્તુઓ સાથે અને પછી દૂધ ના પીવું જોઈએ.\n1. અડદની દાળ ખાધા પછી દૂધ પીશો નહીં.\n2. દૂધ સાથે દહીં ખાવાથી નુકસાન થઈ શકે છે. બંનેને એક સાથે ખાવાથી ત્વચા સંબંધિત બીમારી થવાનું જોખમ વધે છે.\n3. દૂધ સાથે તલ લેવા પણ હાનિકારક બની શકે છે\n4. ચેરી કે ખાટા ફળ સાથે દૂધનું સેવન હાનિકારક સાબિત થાય છે.\n5. મીઠું કે મીઠાનો ઉપયોગ કરીને બનેલી કોઈપણ વસ્તુ દૂધ સાથે ના લેવી જોઈએ.\n7. દૂધ વધારે ગરમ ના કરવું જોઈએ.\n8. દૂધ પોતે સંપૂર્ણ આહાર છે.\n9. સવારે દૂધ પીવાથી વધારે લાભ થાય છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nશનિદેવના પ્રકોપને શાંત કરવા માટે કરો આ સરળ ઉપાય\nમેં હેમંત કરકરેને શ્રાપ આપ્યો ને તેનું એક માસમાં મોત થયું: સાધ્વી પ્રજ્ઞા\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.mahindratractor.com/gujrati/jivo-225-di.aspx", "date_download": "2019-05-20T00:52:09Z", "digest": "sha1:INQBTXWQ77SMSXZBHRUQHSOWRHFZWKBH", "length": 23690, "nlines": 339, "source_domain": "www.mahindratractor.com", "title": "Mahindra Jivo 225 DI 4WD | Mahindra 225 DI 4WD Tractor | Mahindra Tractors", "raw_content": "\nટ્રૅક્ટર્સ ઓજારો ટ્રૅક્ટર્સ સરખામણી કરો ટ્રેક્ટર- ભાવ ઍસેસરીઝ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે\nમહિન્દ્રા જિવો 225 DI\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\n21 થી 30 એચપી સુધી\nમહિન્દ્રા જિવો 245 DI 4WD\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\n31 થી 40 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\n41 થી 50 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nઅર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે\nપુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ\nપુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ\nરાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર\nવૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર\nસીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ\nટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર\nમહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર\nએરિયા અને પોસ્ટ ઑફિસ\nપ્રસ્તુત કરીએ છીએ મહિન્દ્ર�� જિવો 225DI 2WD,\nમહિન્દ્રા તરફથી નવું 2WD ટ્રૅક્ટર, વિશેષતઃ તમારી જરૂરિયાતો માટે બનાવવામાં આવ્યું છે. બહુ-ઉપયોગી ઓજારો દ્વારા સહાયક તેની અત્યાધુનિક ખેડવાની, ખેંચવાની તથા માલસામાનની હેરફેર કરવાની લાક્ષણિકતાઓ આને અન્ય ટ્રૅક્ટરોની સરખામણીમાં સરસાઈ આપે છે. DI એન્જિન ધરાવતું એકમાત્ર 20 HP 2WD ટ્રૅક્ટર, મહિન્દ્રા જિવો તમને અનુપમ કામગીરી, પાવર અને માઇલૅજ આપે છે, જેથી તમે ઘણા જ ઓછા ખર્ચે બહુ જ હાંસલ કરી શકો છો. માટે હવે આગળ વધો, તમારા ભવિષ્યને આકાર આપવાની શક્તિ હવે તમારા હાથોમાં છે.\nડેમો માટે વિનંતિ કરવા માટે આપની વિગતો નીચે દાખલ કરો.\nકૃપા કરી માન્ય ઇમેઇલ સરનામું દાખલ કરો\nએપ્લિકેશન પસંદ કરો દકૃષિ પદ્લિંગ બાગાયત વ્યવસાયિક અન્ય\nમારી ટ્રૅક્ટરની ખરીદી અંગે મને સહાયતા મળે તે હેતુથી, નીચે 'ડેમો માટે વિનંતિ' બટન દબાવીને હું, મહિન્દ્રા અથવા તેના સહભાગીઓ તરફથી મારા 'મોબાઇલ' પર, સ્પષ્ટપણે કૉલની અપેક્ષા રાખું છું તે સ્વીકારું છું.\nપાક-વિવિધતા માટે શ્રેષ્ઠ ઉપયુક્તતા\nજિવો 225DIની સાંકડા ટ્રૅકવાળી સુગઠિત ડિઝાઇન અને નીચી ઊંચાઈની બેઠક વ્યક્તિને દ્રાક્ષના બગીચામાં આરામદાયક રીતે કામ કરવાની સગવડ આપે છે.\nજિવો 225DI કાદવ-કીચડવાળી સ્થિતિમાં વરસાદની મોસમમાં કામ કરવા માટે પર્યાપ્ત ટ્રૅક્શન આપે છે.\nબહુ ઊંચો PTO પાવર હોવા છતાં, હાઇ એન્ડ મિસ્ટ સ્પ્રૅયરો સાથે કામ કરતી વખતે ઓછી ગરમી પેદા કરે છે અને પાક અસરમુક્ત રહે તે સુનિશ્ચિત કરે છે.\nએની મોટી તથા શક્તિશાળી બ્રૅક્સ હાઇવૅ ઉપર પણ વધુ સારી સુરક્ષિતતા સુનિશ્ચિત કરે છે.\nઅધિક ઊંચી ટૉપ સ્પીડ સાથે, જિવો ખાતરી આપે છે કે, તમે ટૂંકા સમયગાળામાં ઘણા વધુ ફેરા કરી શકો છો.\nતેના વિશાળ ટાયરો અને ઊંચી ડ્રૉબાર ક્ષમતાને લઈને આ ટ્રૅક્ટર ઘણો અધિક વજનદાર ભાર વહન કરી શકે છે.\nઆની 2 સ્પીડ PTO વિભિન્ન પ્રકારનાં ઉપકરણો સાથે કામ કરવામાં મદદ કરે છે.\nનાનાં ટ્રૅક્ટરોમાં જિવો જ એકમાત્ર ટ્રૅક્ટર છે, જે 1.2 મિ રોટાવૅટર સાથે કામ કરી શકે છે.\nતેની ઊંચી ઈંધણ કાર્યસાધકતા મહિન્દ્રા DI એન્જિનને આભારી છે.\nઆની ઉત્તમ સસ્પેન્શન ધરાવતી સીટને લઈને ખેતરમાં ઘણા લાંબા કલાકો સુધી કામ કરવાનું આરામદાયક બને છે.\nઑટોમૅટિક ડેપ્થ અને ડ્રાફ્ટ કન્ટ્રોલ\nજિવો 225DI એકમાત્ર એવું કૉમ્પેક્ટ (સુગઠિત) ટ્રૅક્ટર છે, જે ડ્રાફ્ટ કન્ટ્રોલ સાથે આવે છે, જેને લઈને, વિશેષતઃ શેરડીના ખાતરમાં, વારંવાર ઊંડાઈ ઍડ્જસ્ટ કર્યા વિના ડ્રાઇવર અવિરતપણે કામ કરી શકે છે.\nઊંચી ટૉપ સ્પીડને લઈને, જિવો સુનિશ્ચિત કરે છે કે, તમે ટૂંકા સમયગાળામાં વધુ ફેરા કરી શકો. તેના વિશાળ ટાયરો અને ઊંચી ડ્રૉબાર ક્ષમતાને લઈને આ ટ્રૅક્ટર ઘણો અધિક વજનદાર ભાર વહન કરી શકે છે.\nટ્રેક્ટર તેના મોટા ટાયર અને ઊંચી ડ્રોબારની ક્ષમતાને કારણે ભારે લોડ્સને ખેંચી શકે છે.\nઆની ઉત્તમ સસ્પેન્શન ધરાવતી સીટને લઈને ખેતરમાં ઘણા લાંબા કલાકો સુધી કામ કરવાનું આરામદાયક બને છે.\nજિવો 225DI કાદવ-કીચડવાળી સ્થિતિમાં વરસાદની મોસમમાં કામ કરવા માટે પર્યાપ્ત ટ્રૅક્શન આપે છે.\nઅધિક ઊંચા ગ્રાઉન્ડ ક્લીયરન્સને લઈને ટ્રૅક્ટર ખેતરમાં સુગમતાપૂર્વક દાખલ થઈ શકે છે અને બહાર નીકળી શકે છે.\nએની મોટી તથા શક્તિશાળી બ્રૅક્સ હાઇવૅ ઉપર પણ વધુ સારી સુરક્ષિતતા સુનિશ્ચિત કરે છે.\nજિવો 225DIનો ઊંચો ટૉર્ક તથા ટ્રૅક્શન વ્યક્તિને હળ અને મોટાં કલ્ટિવૅટરો દ્વારા જમીનને ઉત્તમ રીતે તૈયાર કરવાની સગવડ આપે છે.\nશક્તિશાળી મહિન્દ્રા DI એન્જિન ટેક્નોલૉજી, ખેતરમાં અત્યંત મુશ્કેલ કામો દરમિયાન ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યસાધકતા સુનિશ્ચિત કરે છે.\nઊંચી ટૉપ સ્પીડને લઈને, જિવો સુનિશ્ચિત કરે છે કે, તમે ટૂંકા સમયગાળામાં વધુ ફેરા કરી શકો.\nતેના વિશાળ ટાયરો અને ઊંચી ડ્રૉબાર ક્ષમતાને લઈને આ ટ્રૅક્ટર ઘણો અધિક વજનદાર ભાર વહન કરી શકે છે.\nસસ્પેન્શન સીટને કારણે, લાંબા સમય દરમિયાન કામ કરતી વખતે, આરામદાયકતા અનેકગણી વધી જાય છે.\nઅધિક ઊંચા ગ્રાઉન્ડ ક્લીયરન્સને લઈને, વિભિન્ન પાક આવર્તનો દરમિયાન, ખેતરમાં જિવો લાંબા સમયગાળા માટે કામ કરી શકે છે.\nમોટી તથા શક્તિશાળી બ્રૅક્સ હાઇવૅ ઉપર પણ વધુ સારી સુરક્ષિતતા સુનિશ્ચિત થાય છે.\nજિવો 225DIની સાંકડા ટ્રૅકવાળી સુગઠિત ડિઝાઇન અને નીચી ઊંચાઈની બેઠક વ્યક્તિને ફળોના કોઈપણ પ્રકારના બગીચામાં આરામદાયક રીતે કામ કરવાની સગવડ આપે છે.\nજિવો 225DI કાદવ-કીચડવાળી સ્થિતિમાં વરસાદની મોસમમાં કામ કરવા માટે પર્યાપ્ત ટ્રૅક્શન આપે છે.\nબહુ ઊંચો PTO પાવર હોવા છતાં, હાઇ એન્ડ મિસ્ટ સ્પ્રૅયરો સાથે કામ કરતી વખતે ઓછી ગરમી પેદા કરે છે અને પાક અસરમુક્ત રહે તે સુનિશ્ચિત કરે છે.\nએની મોટી તથા શક્તિશાળી બ્રૅક્સ હાઇવૅ ઉપર પણ વધુ સારી સુરક્ષિતતા સુનિશ્ચિત કરે છે.\nઅધિક ઊંચી ટૉપ સ્પીડ સાથે, જિવો ખાતરી આપે છે કે, તમે ટૂંકા સમયગાળામાં ઘણા વધુ ફેરા કરી શકો છો.\nતેના વિશાળ ટાયરો ��ને ઊંચી ડ્રૉબાર ક્ષમતાને લઈને આ ટ્રૅક્ટર ઘણો અધિક વજનદાર ભાર વહન કરી શકે છે.\nઆની 2 સ્પીડ PTO વિભિન્ન પ્રકારનાં ઉપકરણો સાથે કામ કરવામાં મદદ કરે છે.\nનાનાં ટ્રૅક્ટરોમાં જિવો જ એકમાત્ર ટ્રૅક્ટર છે, જે 1.2 મિ રોટાવૅટર સાથે કામ કરી શકે છે.\nતેની ઊંચી ઈંધણ કાર્યસાધકતા મહિન્દ્રા DI એન્જિનને આભારી છે.\nઆની ઉત્તમ સસ્પેન્શન ધરાવતી સીટને લઈને ખેતરમાં ઘણા લાંબા કલાકો સુધી કામ કરવાનું આરામદાયક બને છે.\n72 Nmનો સૌથી વધુ ટૉર્ક - સર્વ કામગીરીઓ પાર પાડવા માટે પર્યાપ્ત શક્તિશાળી\nશ્રેણીમાં શ્રેષ્ઠ માઇલૅજ તેથી સંચાલનોનો વધુ ઓછો ખર્ચ.\nઅલ્પ જાળવણી હોવાથી તમને વધુ બચત આપે છે.\nપાર્ટ્સની નીચી કિંમત સાથે સ્પૅરપાર્ટ્સની ઉપલબ્ધતા.\nઑટોમૅટિક ડ્રાફ્ટ અને ડેપ્થ કન્ટ્રોલ (AD / DC)\nહળ અને કલ્ટિવૅટર જેવાં ઉપકરણો માટે સેટિંગ નિયંત્રણમાં મદદ કરે છે.\nઅનેકવિધ ઉપયોગોમાં, સૌથી મુશ્કેલ વપરાશ માટે, ખડતલ ડિઝાઇન\nઅધિક મોટાં ઓજારો માટે શક્તિશાળી\nઊચ્ચતમ PTO સહિત ઉત્કૃષ્ટ કામગીરી માટે 2 સ્પીડ PTO\nરોજબરોજના કઠોર ઉપયોગ માટે ધાતુની મજબૂત બૉડી\nસરળતાપૂર્વક ભારે વજન ઊંચકવા માટે 750 kg ઊંચકી શકવાની ઊંચી ક્ષમતા\nશ્રેષ્ઠતમ સ્ટાઇલ અને આરામદાયકતા માટે અત્યાધુનિક બનાવટ\nસરળ નિયંત્રણ માટે પાવર સ્ટીયરિંગ\nશિફ્ટિંગમાં સુગમતા માટે સાઇડ શિફ્ટ ગીયર્સ\nપાછળના ઍડ્જસ્ટૅબલ ટ્રૅકની સાંકડી પહોળાઈ\nરસ્તા પર 25kmphની સ્પીડ સમાન સમયમાં વધારે ફેરા કરવાની સગવડ આપે છે\n3 ટનની ખેંચાણ શક્તિ\nમહિન્દ્રા જિવો 225DI 2WD\nએન્જિનનો પ્રકાર મહિન્દ્રા DI\nએન્જિન પાવર HP 20\nઅધિકતમ ટૉર્ક (Kg - m) 7.44\nઍર ક્લીનર પ્રકાર Dry\nPTO સ્પીડની સંખ્યા બે (605, 750 RPM)\nટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ\nગીયર્સની સંખ્યા 8F + 4R\nટ્રૅક્ટરની ગતિ (Km/h) ન્યૂનતમ: 2.08 Max: 25\nબ્રૅકનો પ્રકાર તેલમાં ડૂબેલી ડિસ્ક.\nઆગળનું ટાયર 5.2 x 14\nપાછળનું ટાયર 8.3 x 24\nટ્રૅક-પહોળાઈ ઍડ્જસ્ટમેન્ટની સંખ્યા 6 762 mm , 813 mm , 864 mm , 914 mm સ્ટાન્ડર્ડ\nવળાંકની ત્રિજ્યા (M) 2.3\nઊંચકવાની ક્ષમતા (kgs) 750\n© 2014 સર્વાધિકાર સુરક્ષિત.\nટ્રૅક્ટર્સ ઓજારો પ્રગતિગાથાઓ કૃષિમાહિતી ડીલર ખોજ સાઇટમૅપ ટ્રેક્ટર-ભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-05-20T01:19:42Z", "digest": "sha1:ZOTHTXCH3KX5ENL47TTXZUFVEKONFLPT", "length": 3498, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User વસંત્પંડ્યા - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/couple-gets-25-years-in-jail-for-torturing-children-in-california-us-gujarati-news/", "date_download": "2019-05-20T01:00:50Z", "digest": "sha1:RSPHDHL7YPHQWWK7M3LVH3FXPMRZXSTA", "length": 8602, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું... - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…\nઅમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…\nબાળકોને ટોર્ચર કરવાનાં આરોપસર અમેરિકન દંપત્તિને 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. દંપત્તિ પર કેલિફોર્નિયામાં પોતાના ઘરમાં બાળકોને વર્ષો સુધી ગોંધી રાખવા અને તેમને યતના આપવાનાં કેસમાં દોષી જાહેર કરાયા હતા. તેમની એક દિકરીએ સુનવણી દરમ્યાન કહ્યુ હતુકે, મારા માતા-પિતાએ મારી પાસેથી મારી પુરે-પુરી જીંદગી લઈ લીધી છે. ત્યારે હવે હું મારી જીંદગી ફરી જીવવા માગુ છુ.\nતે બંને બાળકોમાંથી એક છે, જે કોલેજમાં ભણે છે.. તે પોતાનાં માતા-પિતા ડેવિડ અને લુઈસ પર્ટિન દ્વારા કેવી રીતે ટોર્ચર કરાયા હતા તેનું નિવેદન આપવા આવી હતી. દંપત્તિના બે વર્ષથી 29 વર્ષ સુધીનાં બાળકોમાંથી બે બાળકો ભાગવામાં સફળ રહ્યા બાદ દંપત્તિની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.\nઅધિકારીઓએ જણાવ્યુ હતુકે, ભાઈ-બહેનને મેડિકલ કેર, ભોજનથી વંચિત રખાતા હતા.બાળકોને ક્યારેક ક્યારેક સપ્તાહ સુધી તો ક્યારેક મહિનાઓ સુધી બાંધીને રાખવામાં આવતા હતા. પિડિતોએ તપાસકર્તાઓને જણાવ્યુ હતુકે, શરૂઆતમાં તેમને દોરડાથી બાંધવામાં આવતા હતા. પરંતુ એક બાળક ભાગવામાં સફળ થઈ જતાં માતા-પિતાએ બાળકોને સાંકળ અને પેડલોકથી બાંધવાનું શરૂ કર્યુ હતુ. બાળકોએ કોર્ટમાં કહ્યુ હતુકે, અમે જે પીડા સહન કરી છે, તેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nમહેસાણામાં લોકસભા ચૂંટણી માટેની તૈયારી પૂર્ણ, જિલ્લા કલેક્ટરે આપી માહિતી\nભાજપે વધુ સાત ઉમેદવારો જાહેર કર્યા: દિલ્હીથી મનોજ તિવારી રિપીટ, ઇન્દૌરથી સુમિત્રા મહાજનનું પત્તુ કપાયું\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/needhelp4me/questions", "date_download": "2019-05-20T00:52:58Z", "digest": "sha1:USMKP5G3GGNM7T4UZAV4L34UTV3DYYPG", "length": 4832, "nlines": 46, "source_domain": "www.lifecareayurveda.com", "title": "No questions by needhelp4me - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nમારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા લગ્નને ૩ વર્ષ થયા છે. મારે ૦૧ બાળક છે. જે ૧૮ મહિનાનો છે.\nમારુ એક શુક્રપિડ મોટુ અને એક શુક્રપિડ નાનુ છે પ્લ્ઝ હેલ્પ.\nમને લિંગની આજુબાજુ માં વધારે પડતી ખંજવાળ આવે છે..\nવજન વધારવા માટે શું ખાવુ \nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/thief/", "date_download": "2019-05-20T00:51:29Z", "digest": "sha1:T7Q7VHYN4XRKZTGDVZMFWDHTYYSELFTN", "length": 22692, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "Thief - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકિશોર સા���સ : લગ્નમાં મળેલી ભેટની વસ્તુઓ લઈ છુમંતર\nડીસામાં લગ્ન પ્રસંગે મળેલી રોકડ તથા ભેટમાં આવેલ વસ્તુઓ લઈને એક કિશોર છુમંતર થઇ ગયો. શહેરની હેપી હોમ્સ સોસાયટીમાં લગ્ન પ્રસંગે ભેટમાં આવેલ રોકડ રકમ\nભારતીય મહિલા ક્રિકેટર પૂનમ યાદવનાં ઘરમાં બધું વેરવિખેર જોવા મળ્યું, પોલીસ આવી તો ખબર પડી..\nઆગરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્યપૂનમ યાદવનાં ઘરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. આગરાનાં સૈનિકપુરમ વિસ્તારમાં રહેતી મહિલા ક્રિકેટરનાં ઘરમાંથી 12 લાખની કિંમતનાં દાગીના\nઆતો વળી કેવો ચોર, ગંદા જુતા ચોરીને કરતો હતો એવું કામ વાંચીને થશે કે અરરર… આવું\nજાપાનમાં ચોરી અને તેના કારણનો એક અનોખો મામલે સામે આવ્યો છે. અહીં શુઝ ચોરી થવાની ઘટનાને લઈને એવો ખુલાસો સામે આવ્યો કે પોલીસ પણ દંગ\n BRTS વર્કશોપમાં બસોની ટાંકીમાંથી ડિઝલ ચોરી કરતા હતા, કર્મચારી સહીત બે ઝડપાયા\nરાણીપ બીઆરટીએસના વર્કશોપમાં બસોની ટાંકીમાંથી ડિઝલ ચોરી કરતા વર્કશોપના ડ્રાઈવર સહિત બે શખ્સોની વાડજ પોલીસે ધરપકડ કરી હતી. બસોની એવરેજ ઘટી જતા ડિઝલ ચોરીનો બનાવ\nનિકોલમાં લગ્ન પ્રસંગમાં ગઠીયો સાત લાખના દાગીનાની બેગ લઈ ગયો, CCTVમાં ભાગતો ઝડપાયો\nનિકોલમાં એક લગ્ન પ્રસંગમાં સાત લાખ રૂપિયા ભરેલી સોનાની થેલી ચોરીને દસથી બાર વર્ષનો બાળક ભાગી ગયો હતો આ દ્રશ્ય CCTVમાં ઝડપાઈ ગયું હતું આ\nચોરી કરીને માલિકને કહે ગાડી જોઈતી હોય તો પૈસા આપી લઈ જજો… પોલીસ પણ ડરે છે\nચોરની ટોળકી ફોન કરી માલિકોને ચોક્કસ રકમ આપી પોતાની ગાડી લઈ જવાનું કહે છે. ફરિયાદ થતાં ગૃહમંત્રીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી હતી છતાં કોઈ\nવડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે\nઅટલાદરા વિસ્તારમાં બનેલા એક અજીબોગરીબ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.સાસુની સેવા કરવા માટે આવેલી યુવતી બે વર્ષના પુત્રને મુકી નવી જ બનેલી ફેસબુક ફ્રેન્ડ યુવતીની\nસુરતના સચિન વિસ્તારમાં આવેલ ચાર મંદિરમાં તસ્કરોની બેફામ ‘બેટીંગ’\nસુરતના સચિન વિસ્તારમાં તસ્કર બેફામ બન્યા છે. એક રાતમાં ચાર મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે. કનકપુર-કનસાડ જગન્નાથ મંદિરમાં બે ચોરોએ દાનપેટીની ચોરી કરી. મંદિરમાં ચોરી\nતસ્કરોનો તરખાટ : ઘરમાં ચોરી કર્યા બાદ માલિકનું જ એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયા\nપાદરા તાલુકાના લુણા ગામમા તસ્કરોએ તરખાટ મચાવી દીધો. તસ્કરો ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપીયા મંગળસૂત્ર સહિત સોનાના છ તોલાના દાગીનાની સાથેસાથે મકાન માલિકનું જ એક્ટિવા\nચોરીના ધંધામાં એટલી બાઈક ઉઠાવી કે આ બંને શો-રૂમના માલિક બની શકે છે\nબનાસકાંઠામાંથી બાઇક ચોરીનું નેટર્વક ઝડપાતા પોલિસે રાહતનો દમ લીધો. છેલ્લા કેટલાક સમયથી બાઇકોની ચોરીની બૂમ ઉઠી રહી હતી. પોલીસે બાતમીના આધારે બે બાઇક ચોરોને ઝડપી\n137 રૂપિયાની દહીંના ચોરને પકડવા પોલીસે 42,000 રૂપિયાનો કર્યો ખર્ચ\nતાઈવાનમાં સ્ટુડન્ટ હોમમાં રહેલી એક મહિલાએ પોતાના ફ્રિઝમાંથી દહીં ચોરાવાની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી હતી. એ પછી પોલીસે ચોર શોધવા કરેલી કવાયત અંગે તમે\nપાવર બેંકમાં સોનુ ચોરી કરીને જતો હતો અને જે રીતે પોલિસે પકડ્યો એ જોવા જેવુ હતુ\nકસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ચેન્નઈ એરપોર્ટ પરથી રવિવારે છ મહિલા મુસાફરો પાસેથી આશરે બે કિલોગ્રામ સોનાની ધરપકડ કરી હતી. તેની કિંમત 63 લાખ રૂપિયા છે. આ મહિલા\nપાલનપુરઃ તસ્કરો બન્યા બેફામ રોકડ અને દાગીના સહિત 5 લાખની ચોરી\nપાલનપુરની રાજ કમલ સોસાયટીમાં વીતી રાતે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. રોકડ દાગીના સહિત 5 લાખ ઉપરાંતની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં સવારે પોલીસે\nઆ ગામના લોકોએ ચોરને આપી તાલીબાની સજા, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\nબનાસકાંઠાના થરાદના વળાદર ગામે સ્થાનિક લોકોએ એક ચોરને તાલીબાની સજા કરી હતી અને દોરડાથી બાંધીને માર માર્યો હતો. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nઅમદાવાદમાં તસ્કરો પૈસા સાથે બેન્કનું એટીએમ પણ ઉઠાવી ગયા\nચોર લોકો માટે સ્થાન કે સમયની કોઇ પાબંદી હોતી નથી તેમના માટે તો રામ રામ જપના પરાયા માલ અપના નો નિયમ સર્વદા લાગુ રહે છે.\nરાહુલ ગાંધીનો મોટો અારોપ, મોદીના મંત્રીની દીકરીને મેહુલ ચોકસી મોકલતો હતો રૂપિયા\nપીએનબી કૌભાંડ મામલે કોંગ્રેસે નાણા પ્રધાન અરૂણ જેટલીના પુત્રી અને જમાઈ પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે દેશનું સંપૂર્ણ માળખુ આર્થિક\nવડોદરામાં તસ્કરો બેફામ, હાર્ડવેરની દુકાનમાંથી કરી 20 લાખની ચોરી\nવડોદરાના વાડી વિસ્તારમાં તસ્કર બેફામ બન્યા છે. અહીં આવેલી એક હાર્ડવેરની દુકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ 20 લાખની ચોરી કરી છે. મહત્વની વાત\nગોધરા : HDFC બેંક બહાર 2 લાખ 50 હજારની ચીલ ઝડપ\nગોધરા HDFC બેંક બહાર ચીલઝડપની ઘટના સામે આવી છે. એક્ટિવાના માલિકે પોતાના સ્કૂટરની ડિક્કિ માં મૂકેલ રૂપિયા 2 લાખ 50 હજારની ચોર તફડાવી ગયા હતા.\nViral : ચોરે કાચ પર પત્થર ફેંક્યો, થયાં એવા હાલ કે ઘોળા દિવસે તારા દેખાઇ ગયાં\nહાલ સોશિયલ મીડિયા પર એક ચોરનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે હસીહસીને લોટપોટ થઇ જશો. અમેરિકામાં એક ચોર ચોરી કરવાના ઇરાદાથી\nઅંકલેશ્વમાં થયેલી 2.80 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો\nઅંકલેશ્વરની નારાયણ ઓર્ગેનિક કંપનનીમાં સુપરવાઈઝર દ્વારા 2.80 લાખની કેમિકલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. કંપનીમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી\nસુરતમાં પેટ્રોલિંગ શોભાના ગાંઠિયા સમાન, વધુ બે દુકાનના તાળા તૂટ્યા\nસુરતના ડીંડોલી ખાતે વધુ બે દુકાનના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ડીડોલીમાં આવેલી આશાપરા સિરામીક્ અને નામદેવ કન્ટ્રકશન નામની દુકાનમાં તસ્કરોએ\nબહુચરાજીમાં દોઢ લાખ રોકડ ભરેલા પર્સની તડફંચી\nમહેસાણાના બહુચરાજીમાં એક દુકાન કાઉન્ટર પરથી રોકડ ભરેલા પર્સની તફડંચી થઈ છે. બહુચરાજી માં મેઈન હાઈવે ઉપર પેટ્રોલ પંપ સામે બહુચર ઓટો પાર્ટ્સ નામની દુકાન\nસુરતના કતારગામમાં આ કારણે ફેલાઇ રહ્યો છે ડરનો માહોલ\nસુરતના કતારગામ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરના વિજયનગરમાં એક કાર્યાલયમાં હીરાની ચોરી થઇ છે. ચોરાયેલ હીરાની કિંમત લાખો રૂપિયાની થવા જાય છે. પરંતુ\nનસવાડીમાં ચોર મચાયે શોર, ફરી એકવાર ઘરફોડ ચોરીની ઘટના બની\nનસવાડીમાં એકવાર ફરી ચોરોએ પોતાની હાજરી દર્શાવી છે. થોડા દિવસ પહેલાજ નગરમાં ચોરી થયાની વાતો પર પૂર્ણવિરામ મુકાયુ નથી ત્યાં ફરી ચોરીની ઘટનાઓ બનવા પામી\nબનાસકાંઠા : 35 વર્ષ પહેલા ચોરે કરી હતી ચોરી, માલિકને ચોરની ખબર પડતા કર્યું સન્માન\nકોઈ વસ્તુ ચોર ચોરી જાય અને તે ચોરની ત્રીજી પેઢીનો વ્યક્તિ ચોરેલી વસ્તુ મુલ માલિક સુધી પહોંચાડે. આ વાત કદાચ આ કળિયુગમાં સાચી ન લાગે\nઅમદાવાદ : બસની ભીડનો લાભ ઉઠાવી, ચોરી કરતી મહિલા અને આરોપી ઝડપાયા\nઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસમાં ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી એક મહિલા તેમજ અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧ લાખ ૪૩ હજારનો\nહવે ચોરોને કંઇ કામ નથી, સુરતના માંગરોળમાં 30 વૃક્ષો કાપી ગયા\nસુરત જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામે નેશનલ હાઇવે નંબર 8 નજીક 30 જેટલા વૃક્ષો ચોર કાપી ગયા હતા. વીજ કંપનીના માણસો હોવાનું કહીને કેટલાક ઈસમો ઘટાદાર વૃક્ષો કાપી\nઆશ્રમમાં તસ્કરો ત્રાટકી દાનપેટીમાં રહેલ 50 હજાર ઉઠાવી ગયા\nઅમદાવાદ-બગોદરા હાઈવે પર મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો ઓફીસમાંથી 22 હજાર રોકડ તેમજ દાનપેટીમાં રહેલી અંદાજિત 50 હજાર રૂપિયાની\nવડોદરામાં ચોરોનો તરખાટ, એક રાતમાં ત્રણ દુકાનોના તાળા તુટ્યા\nવડોદરાના માંજલપુરમાં એક રાતમાં ત્રણ દુકાનના તાળા તુટતા ચકચાર મચી છે. અહીં આવેલા સરસ્વતી કોમ્પલેક્ષની ત્રણ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મહત્વની વાત એ છે\nએવું તો શું થયું કે ચોરી કર્યાના બે દિવસ બાદ જ ચોર પરત કરી ગયો ઘરેણા\nકેરળના અંબાલાપુઝામાં એક ચોરને ચોરી કર્ય બાદ પોતાની ભૂલ સમજાઇ અને તેણે બે દિવસબાદ માફી પત્ર સાથે ચોરી કરેલા ઘરેણા પરત કરી દીધાં. તકાજહી પંચાયત\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/will-launch-all-new-neno-soon-ratan-tata-003035.html", "date_download": "2019-05-20T00:43:23Z", "digest": "sha1:OVIAVHMU5JNQLAEX4DTSKZ2Y2WSQJIHQ", "length": 9936, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટૂંક સમયમાં નવા ફીચર્સ સાથે નેનો રજૂ કરાશે : રતન ટાટા | Will launch all new Neno soon : Ratan Tata, ટૂંક સમયમાં નવા ફીચર્સ સાથે નેનો રજૂ કરાશે : રતન ટાટા - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nટૂંક સમયમાં નવા ફીચર્સ સાથે નેનો રજૂ કરાશે : રતન ટાટા\nમુંબઇ, 17 ડિસેમ્બર : ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું છે કે દુનિયાની સૌથી સસ્તી કારને નવી ફીચર્સ સાથે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એક મુલાકાત દરમિયાન રતન ટાટાએ આમ જણાવ્યું છે. તેમણે વધારે જણાવ્યું કે આ કારના માર્કેટિંગ માટે અમારે જેટલી તૈયારી કરવી જોઇતી હતી તેટલી કરી શક્યા ન હતા. મારી ધારણા મુજબ નેનો જેટલી ગાજી એટલી વરસી નહીં તેના પાછળનું આ એક મુખ્ય કારણ છે.\nતેમણે એમ પણ જણાવ્યું કે દુનિયાની સૌથી સસ્તી કાર નેનોનું વેચાણ ધાર્યાં જેટલું થયું નહીં એ પાછળના તેમના કારણોમાં કારખાનું અન્યત્ર ખસેડવાનો મુદ્દો, પ્રચાર અભિયાન, ડીલરશિપ નેટવર્ક નબળું હોવું પણ છે.\nઆ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું કે અમે અત્યારે તમામ સમસ્યાઓના ઉકેલ પર કામ કરી રહ્યા છે. મને આશા છે કે અમે સફળ રહીશું. નેનોને લોન્ચ થયે ચાર વર્ષ થયા છે. હવે તેમાં તાજગી ભરવાની જરૂર છે. અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.\nબંધ થવાને આરે ટાટા નેનો, જૂન મહિનામાં ફક્ત 1 કાર બની\nસાયરસ મિસ્ત્રીની જગ્યાએ ઇશાત હુસેનને બનાવાયા ટીસીએસના અંતરિમ ચેરમેન\nસાયરસ મિસ્ત્રીના આ મોટા ખુલાસાઓએ, ટાટાના શેર માર્કેટમાં પાડ્યા\nઐતિહાસિક નિર્ણય: સિંગુર જમીન મામલે ટાટાનું \"ટાટા\" થઇ ગયું\nઆ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા\nબંગાળના મંત્રીએ કહ્યું 'ડોસા રતન તાતાની મતિ ભ્રમ થઇ ગઇ છે'\nરતન ટાટાને 'સ્નેપડીલ'માં રોકાણ કરવામાં રસ કેમ પડ્યો\nવૉલ સ્ટ્રીટ જર્નલ: મોદીના એક મેસેજથી નેનો આવી ગુજરાતમાં\nનેનોને સૌથી સસ્તી કાર કહેવી ભૂલ હતી: રતન તાતા\nટાટા જૂથ એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવા તૈયાર : રતન ટાટા\nભારત દુનિયાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે : રતન તાતા\nરતન તાતા બનશે એરએશિયાના મુખ્ય સલાહકાર\nજાણો, ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ\nratan tata nano tata motors cyrus p mistri રતન ટાટા નેનો ટાટા મોટર્સ સાયરસ પી મિસ્ત્રી\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/nia-fbi-pulwama-attack/", "date_download": "2019-05-20T01:25:07Z", "digest": "sha1:UDVFPKMKWPMXJZEUGY5JRP7FHFZP5N7V", "length": 13203, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "પુલવામા હુમલો: FBI સાથે મળીને આતંકીના ષડ્યંત્રને ‘ડિકોડ’ કરી રહી છે NIA | nia fbi pulwama attack - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપુલવામા હુમલો: FBI સાથે મળીને આતંકીના ષડ્યંત્રને ‘ડિકોડ’ કરી રહી છે NIA\nપુલવામા હુમલો: FBI સાથે મળીને આતંકીના ષડ્યંત્રને ‘ડિકોડ’ કરી રહી છે NIA\n(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મોટું પગલું ભર્યું છે. આનઆઈએ આ આતંકી હુમલાની તપાસમાં અમેરિકાની ટોચની તપાસ એજન્સી એફબીઆઈની મદદ લઈ રહી છે.\nએનઆઈએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈની મદદથી એનઆઈએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા નવી રીતે કરવામાં આવેલા ચેટિંગ એપના ઉપયોગ અને તેના કન્ટેન્ટની તપાસમાં લાગી ગઈ છે. એનઆઈએને જાણવા મળ્યું છે કે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદ્દસ્સિર નવી નવી ચેટિંગ એપ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓના સંપર્કમાં હતો.\nમુદ્દસ્સિરને પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં હુમલા કરવાના આદેશો મળી રહ્યા હતા. તેની પાકિસ્તાન સાથેની સીધી લિન્કની જાણકારી અને પૂરતા પુરાવા પણ એનઆઈએ પાસે આવી ગયા છે. આ આધારે જ હવે એનઆઈએ અમે���િકન એજન્સી એફબીઆઈની મદદથી ચેટિંગ એપના કન્ટેન્ટને ડિકોડ કરી રહી છે.\nસૂત્રોના કહેવા પ્રમાણે જૈશના માર્યા ગયેલા આતંકી મુદ્દસ્સિર સાથે સંકળાયેલા અડધો ડઝન આતંકીઓ એજન્સીના રડાર પર છે. આ તમામે સાથે મળીનો પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો. એનઆઈએને આશંકા છે કે જૈશના આતંકી મુદ્દસ્સિરે બીજા અનેક ફિદાયીન આતંકીઓ તૈયાર કર્યા છે, જે હજુ પણ કાશ્મીર માટે ખતરારૂપ છે.\nપુલવામા હુમલામાં એનઆઈએને જમ્મુના ઝઝર કોટલીથી પકડવામાં આવેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબલ્યુ) પાસેથી કેટલીક અગત્યની જાણકારી મળી છે.\nઈરાનના સંસદ પર આતંકી હુમલો, સાતનાં મોત\nટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે છેલ્લો દિવસ, મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં\nઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં થશે ઘરવાપસી: સૂત્ર\nRTOમાં ડ્રાઈવિંગ ટ્રેક ફરતે લગાવેલી પતરાંની દીવાલ હવે દૂર કરાશે\n‘મિર્ઝિયાં’ બાદ સૈયામીને કોઈ સારી હિન્દી ફિલ્મની આતુરતા\nદેશનાં બેંકિંગ ઇતિહાસમાં પહેલી વાર PNBને 5367 કરોડનું નુકસાન\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/CityNews/dang/14", "date_download": "2019-05-20T01:19:30Z", "digest": "sha1:4GFXQKPVW7YJMGRY4WABKRTRZVWHS734", "length": 18619, "nlines": 731, "source_domain": "vatsalyanews.com", "title": "dang City News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પ���્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nડાંગ.સર્પદંશના અસરગ્રસ્તોને રક્ષણ મળી રહે તે માટે પ્રશાસન સજ્જ\nવાત્સલ્ય ન્યૂઝ બીયુરોચીફ ડાંગડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં સંભવિત સર્પદંશના બનાવ સામે અસરગ્રસ્તોને રક્ષણ મળી રહે તે માટે પ્રશાસન સજ્જ ; આરોગ્ય તંત્રને એન્ટી સ્નેક વેનમના પુરતા જથ્થા સાથે સજ્જ રહેવા અન....\nડાંગ સાકરપાતળ ગામે ડીજીટલ ટેકનોલોજીના સથવારે ગ્રામજનો ને પાણી પૂરૂ પડાઈ રહ્યું છે\nડાંગ બીયુરોચીફ મદન વૈષ્ણવ ડાંગ ના દુર્ગમ ક્ષેત્રમાં જ્યાં નેટવર્કની પણ સમસ્યા સતાવે છે ત્યાં ડીજીટલ ટેકનોલોજીના સથવારે ગ્રામજનોને પાણી પુરૂ પડાઇ રહ્યું છે મોબાઇલ ફોનથી મોટર ચાલુ/બંધ કરીને ગામને પાણી ....\nડાંગ સાપુતારા નજીક બારીપાડા પાસે ટામેટા ભરેલી ટ્રક પલટી\nડાંગ બીયુરોચીફ - મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના બારીપાડા ગામે ટામેટા ભરેલી ટ્રક પલટી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાતા વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઇ હતી ગતરોજ મોડી સાંજે મહારાષ્ટ્રથી ટામેટાનો જથ્થો ભરીન....\nડાંગ.સ્કૂલ હેલ્થ પ્રોગ્રામના લાભાર્થી બાળકોને શૈક્ષણિક કિટનું કરાયું વિતરણ\nસવાંદદાતા મદન વૈષ્ણવકલેકટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા એ આર.બી.એસ.કે. ટીમની કામગીરીની કરી સરાહના જિલ્લાનું એક પણ બાળક આરોગ્યકર્મીઓની નજરથી બાકાત ન રહી જાય તેની તકેદા....\nડાંગ.આપેલ આવેદનપત્ર માં પડતર માંગણીયો અંગે આંદોલન થયું\nઆહવા તા.૧૩ સવાંદદાતા. મદન વૈષ્ણવ ગત 8 મી મેં. દરમિયાન ડાંગ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા પીવાના પાણી અને અન્ય જીવન જરૂરી સમસ્યા અંગે એક લેખિત આવેદનપત્ર શ્રી ગુજરાત રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશભાઈ કો....\nડાંગ.આહવા તાલુકામાં મહિલા સહિત બાળકો પર થયું જાનલેવા હુમલો\nસવાંદદાતા મદન વૈષ્ણવડાંગ. આહવા તાલુકાના પાયરર્ગોડી ગામે બાળકો અને મહિલા પર થયું જાનલેવા હુમલો બદ ઈરાદાથી ધરમાં ભરાતા મહિલા બુમાબુમ કરી તિરસ્કાર કરતા રાતના સમયે તીક્ષ્ણ ચપ્પુ વડે થયું હુમલો ઇલાબેન અને....\nડાંગ. આહવાની નિકિતા પવાર બારડોલી વિદ્યાલયમાં 12 સાયન્સમાં 91.79% પ્રથમ ક્રમે\nઆહવા ન્યૂઝ ડાંગ જીલ્લાનું ગૌરવ વધારતી નિકિતા પવાર ૧૨ સાઇન્સ માં ૯૧.૭૯ રેન્ક સાથે શાળામાં પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ડાંગ જ....\nવઘઇ. સાકરપાતાળ પાસે ટેમ્પો ઝાડ સાથે અથડાતા એકનું મોત\nસવાંદદાતા મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઇ થી સાપુતારા જતાં રોડ પર MH 16 CC 8080 પાસિંગ ટેમ્પો મહેસાણા થી બેંંગ્લોર જતોો આઇસર વઘઇ નજીક સાકરપાતાળ ગામની સીમમાં કુંડા પાસે દ્રાઈવરે ગફલત ભરી હંકારતા આશાનક આયસ....\nડાંગ જિલ્લાના યુવક/યુવતિઓને આર્મી/લશ્કરી ભરતી પૂર્વેના તાલીમ વર્ગમા જોડાવાની તક :\nસવાંદદાતા મદન વૈષ્ણવ આહવાઃ તાઃ ૧૦ઃ ડાંગ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયેના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ડાંગ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક/યુવતિઓ માટે, આર્મી/લશ્કરી દળની ભરતી પૂર્વેના તાલીમ વર્ગમ....\nડાંગ. સુબીર તાલુકાના મોખામાળ ખાતે બાળલગ્ન અટકાવતુ બાળસુરક્ષા તંત્ર\nસવાંદદાતા. મદન વૈષ્ણવ ગાઢવી અને બીજુરપાડા બાદ મોખામાળ ગામે પણ બાળલગ્ન અટકાવતુ પ્રશાસન : બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જાણકારી સાથે બાળલગ્નથી ઉદ્‍ભવનારી સમસ્યા અંગે સમજૂતી અપાઇ : આહવાઃ તાઃ ૧૦ઃ ડાંગ ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a85a82a97aa6abeaa8/a85a82a97aa6abeaa8-ab6acdab0ac7ab7acdaa0aa6abeaa8", "date_download": "2019-05-20T00:29:19Z", "digest": "sha1:OOTWI7VE4GSGQ4HL3VB2ACZK3DGJBZWD", "length": 19322, "nlines": 248, "source_domain": "gu.vikaspedia.in", "title": "અંગદાન-શ્રેષ્ઠદાન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / અંગદાન / અંગદાન-શ્રેષ્ઠદાન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅંગદાન-શ્રેષ્ઠદાન વિશેની માહિતી આવામાં આવી છે\nતંદુરસ્ત માનવ શરીરનાં કેટલાક અંગો તે વ્યક્તિ અને/અથવા તેનાં કુટુંબીજનોની સંમતિ મેળવ્યા પછી યોગ્ય ડોકટરો દ્વારા સલામત રીતે કાઢી લઈને જે દર્દીઓનાં આવાં અંગો ખરાબ થયાં હોય તેમને આ અંગો બેસાડવામાં આવે છે એટલે કે ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવે છે અને તે દર્દીઓને ફરી તંદુરસ્ત બનાવવામાં આવે છે.\nજો જીવંત વ્યક્તિ અંગદાન કરતી હોય, તો તેની પોતાની તંદુરસ્તીને અસર ના થાય, તેવાં અને તેટલાં જ અંગો લેવામાં આવે છે, જેવાં કે રક્ત, એક કીડની, યકૃતનો એક ભાગ, ફેફસાંનો એક ભાગ વિગેરે. જયારે હૃદય, આંખો, બંને કીડની જેવાં જરૂરી અંગો ફક્ત મૃત્યુ કે મગજમૃત્યુ પામેલ વ્યક્તિનાં જ લઇ શકાય છે.\nકયાં અંગોનું દાન કરી શકાય\nકઈ વ્યક્તિ કયાં અંગોનું દાન કરી શકે તે વિગત નીચેના કોઠામાં સરળ રીતે સમજાવી છે:\nકુદરતી રીતે મૃત વ્યક્તિ\nધમની અને શીરા (લોહીની નળીઓ)\nબંને કિડની, યકૃત (લીવર)\nધમની અને શીરા (લોહીની નળીઓ)\nહાથ અને પગની આંગળીઓ\nઅંગદાન કોણ કરી શકે\nપુખ્તવયની દરેક વ્યકિત અંગદાન કરી શકે છે. જો માતાપિતા સંમતિ આપે તો બાળકો પણ અંગદાન કરી શકે છે.\nકેન્સર, એચઆઈવી, કે ચેપી રોગવાળી વ્યક્તિ અંગદાન કરી શકે નહીં.\nવ્યક્તિની ઉંમર મુજબ નીચે પ્રમાણે અંગોનાં દાન થઇ શકે:\n૧૦૦ વર્ષ સુધીની વ્યક્તિ: ફક્ત આંખો અને ચામડી\n૭૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, કીડની, યકૃત\n૫૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદય, ફેફસાં\n૪૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદયના વાલ્વ\nજીવંત વ્યક્તિ દ્વારા નજીકનાં સગાંને અંગદાન: જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ પોતાનાં નજીકનાં સગાંને દાન કરે છે. નજીકનાં સગાંમાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પૌત્ર–પૌત્રી, પતિ-પત્ની નો સમાવેશ થાય છે.\nજીવંત વ્યક્તિ દ્વારા સગપણ સિવાયની વ્યક્તિને અંગદાન: જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ લાગણીના સંબંધથી જોડાયેલી વ્યક્તિને દાન કરે છે. આમાં સારો મિત્ર, સંબંધી, પાડોશી અને શ્વસુરપક્ષનાં સગાંનો સમાવેશ થાય છે.\nમૃત વ્યક્તિ દ્વારા અંગદાન: જો કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી હોય તો તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરી મેળવ્યા પછી તેનાં અંગોનું પ્રત્યારોપણ વેઇટિંગ લીસ્ટમાંથી યોગ્ય વ્યક્તિને કરાય છે.\nકોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી ના હોય તો પણ તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરીથી તેનાં અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.\nજે દર્દીને આવાં અંગદાનની જરૂર હોય તેમણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.\nઅંગદાન કરવા માટેની જરૂરિયાતો:\nજો કોઈ વ્યક્તિ ઘેર મૃત્યુ પામે તો તેનાં અંગોમાંથી ફક્ત આંખો, ચામડી અને અમુક ટીસ્યુ જ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય રહે છે અને તે પણ મૃત્યુ બાદ તરતજ કાઢી લેવામાં આવે તો જ. કારણકે બાકીનાં બધાં અંગો તો તે વ્યક્તિના મૃત્યુ સાથે જ મૃત્યુ પામે છે.\nહૃદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવાં અગત્��નાં અંગો ફક્ત હોસ્પીટલના આઈસીયુ (ICU)માં રહેલા મગજમૃત્યુવાળા (બ્રેઈનડેડ) વ્યક્તિનાં જ કામ લાગે છે, કારણકે પ્રત્યારોપણ માટે આવાં અંગો કાઢી લેવામાં આવે ત્યાં સુધી તેમાં લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજનનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે આવા દર્દીને વેન્ટીલેટર પર રાખવા જરૂરી છે, જેથી તેના શરીરનાં બધાં અંગોને ઓક્સિજન સતત મળતો રહે.\nઅંગદાતાના કુટુંબને પ્રત્યારોપણને લગતા કોઈપણ ખર્ચ ભોગવવાના હોતા નથી.\nપરંતુ અંગદાન સ્વીકાર કરનાર દર્દીને પ્રત્યારોપણ ઓપરેશનનો ખાસ્સો એવો ખર્ચ થાય છે. ઉપરાંત આવા દર્દીએ ઓપરેશન બાદ જિંદગીપર્યંત દવાઓ લેવી પડે છે, જેના આશરે ખર્ચની વિગત નીચે મુજબ છે:\n૩૫ થી ૬૫ હજાર\nપહેલું વર્ષ: માસિક ૧૫ થી ૨૦ હજાર\n૨ થી ૫ વર્ષ: માસિક ૮ થી ૧૦ હજાર\n૫ વર્ષ પછી માસિક ૫ હજાર\nસમાન બ્લડ ગ્રુપ -૩.૫ થી ૫.૫ લાખ\nવિરુદ્ધ બ્લડ ગ્રુપ -૮ થી ૧૫ લાખ\n૭ થી ૮ લાખ\nપહેલા ત્રણ મહિના: માસિક ૩૦ થી ૪૦ હજાર\n૪ થી ૬ મહિના: માસિક ૨૫ હજાર\nત્યાર બાદ માસિક ૧૦ હજાર\n૧૮ થી ૩૦ લાખ\n૧૦ થી ૧૬ લાખ\nપહેલું વર્ષ: માસિક ૩ થી ૪ હજાર\nત્યાર બાદ ઘટતો જાય\nમાનવ શરીરનાં કોઈપણ અંગોનું વેચાણ કે ખરીદી “ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગેન્સ એક્ટ” હેઠળ પ્રતિબંધિત છે. આ કાયદાના ભંગ માટે દંડ અને કેદની સજાનું પ્રાવધાન છે.\nએક વ્યક્તિની બે આંખો (વાસ્તવમાં કોર્નિયા એટલેકે કીકી) દાનમાં મળે તો બે આંધળા માણસોને એક એક આંખ આપીને બંનેને દેખતા કરાય છે.\nદાનમાં મળેલ એક લીવરમાંથી સાત દર્દીને લીવર પ્રત્યારોપણ કરી શકાય છે.\nચામડીનું પ્રત્યારોપણ દાઝી ગયેલી વ્યક્તિઓ માટે જરૂરી હોય છે.\nબીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઓછું છે.\nઅંગદાનનું સૌથી ઊંચું પ્રમાણ સ્પેનમાં છે -૩.૬ અંગદાન દર એક લાખ વ્યક્તિએ. જેની સામે આપણા દેશનો દર છે ૦.૫ અંગદાન દર એક લાખ વ્યક્તિએ.\nઆપણા દેશમાં તીવ્ર ડાયાબિટીસ અને ઊંચા બ્લડપ્રેશરના વધતા જતા પ્રમાણથી કીડની નિષ્ફળ જવાના કિસ્સા વધતા જાય છે.\nસ્ત્રોત: સુરેશ ત્રિવેદી, દાદાજીની વાતો\nપેજ રેટ (22 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઅંગદાન એ સર્વોત્તમ દાન\nઅવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅવયવોના દાન કરવાના કાર્ડ વિષે\nશરીર-સંરચનાનું ‘અમૃત દ્રવ્ય' એટલે રક્ત..\nએક વ્યક્તિનું રક્તદાન અનેકને જીવતદાન\nર���્તદાન કરવું મહત્ત્વનું યોગદાન\nવિશ્વ અંગદાન દિવસ અંગદાનને લઈને ખોટી માન્યતાઓ અને તેની સચ્ચાઈ\nઆયર્નનું ઉચિત સ્તર જાળવવા દર વર્ષે રક્તદાન કરવું જરૂરી\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 10, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2010/09/", "date_download": "2019-05-20T01:23:38Z", "digest": "sha1:KFICW7J5H3OY7J3NLCR7KWSL7C2UGO4Z", "length": 52353, "nlines": 341, "source_domain": "girishparikh.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2010 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nમારી સાહિત્યપ્રવૃત્તિ મોટાભાઇએ જ ઉત્તેજેલી. લાઇબ્રેરીમાં અમે જતા ત્યારે કલાકો મિનિટોની જેમ પસાર થઇ જતા. વાચનમાંથી એ ઘણી વખત નોંધો કરતા.\nજીવનચરિત્રોનાં પુસ્તકો એમને અત્યંત પ્રિય હતાં. પ્રતિકુળ સંજોગોમાં હિંમત ન હારતાં સતત પુરુષાર્થ કરતા રહેવાની પ્રેરણા એ દેશવિદેશના મહાપુરુષો અને સન્નારીઓનાં ચરિત્રો વાંચીને મેળવતા.\nવર્ષોથી એ નિયમિત રોજનીશી લખતા. વર્ષો સુધી સંશોધન કરીને એમણે પરીખ કુટુંબનો ઇતિહાસ લખેલો.\nજુવાનવયે અને ખાસ કરીને નિવૃત્ત જીવનમાં લેખન પ્રવૃત્તિ દ્વારા એ આત્મસંતોષ મેળવતા. પ્રસંગલેખનની એમને સારી ફાવટ હતી, ને ‘પ્રસંગપુષ્પો’, ‘માનવતાની મહેક’, અને ફૂલડાંની ફોરમ’ એ ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરેલી. આ પુસ્તિકાઓની એક વિશેષતા એ છે કે દરેકમાં મોટાભાઇની ગાંધીજી સાથેની (જુદી જુદી) મુલાકાતનો એક એક પ્રસંગ છે. એમની ઇચ્છા તો દસ પુસ્તિકાઓની ‘જીવનપ્રસંગમાળા’ પ્રગટ કરવાની હતી, પણ એ ઇચ્છા અધૂરી રહી.\n‘નવચેતન’, ‘યુવક’, ‘વિશ્વવિજ્ઞાન, ”ગાંડીવ’, ‘બાળક’, ‘બાલમિત્ર’, ‘બાલવાડી’, અને ‘ધરતી’ જેવાં વિવિધ સામયિકોમાં એમણે લખેલા ઘણા પ્રસંગો, લેખો, બાલવાર્��ાઓ, કાવ્યો, નાટકો, વગેરે પ્રગટ થયેલાં. એમનાં અપ્રગટ લખાણો પણ અનેક છે.\nએમની સાથેનાં મારાં વર્ષો દરમિયાન એમના સાહિત્યસર્જનમાં મદદ કરતાં કરતાં મને ઘણું શીખવાનું મળેલું. અમે એક બીજાને સાહિત્ય વાચન અને સર્જનની પ્રેરણા આપતા અને મદદ કરતા. હું કિશોરાવસ્થામાં આવ્યો એ પછી એ મારા પિતા અને મિત્ર બન્ને હતા.\n‘ધરતી’ માસિક એમને અત્યંત પ્રિય હતું. જૂન ૧૩, ૧૯૭૧ના રોજ ૭૭ વર્ષની ઉંમરે (જન્મ તારીખઃ જૂન ૧૧, ૧૮૯૪) એમનું અવસાન થયું ત્યારે ‘ધરતી’એ સ્મરણાંજલિ-લેખ પ્રગટ કરેલો તથા શ્રદ્ધાંજલિ અર્પતો ઠરાવ પસાર કરેલો. લેખમાં એમની ઓળખાણ આ રીતે આપેલીઃ\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઅમદાવાદથી ૨૦ માઇલ દૂર બાવળા પાસેના અમારા ગામ કેરાળાના ખેતી સાથે પૈસાનો ધીરધાર કરતા એક ગૃહસ્થને મારા મોટાભાઇએ ચોપડામાં માથું નાખી કંઇક ગણગણતા જોયા.\n“આ ચોપડામાંથી વાલ સોનુ ખોતરી કાઢું છું” નવાઇથી જોઇ રહેલા મોટાભાઇને એ ગૃહસ્યે કહ્યું.\nવ્યાજ, ને વ્યાજના વ્યાજમાં સોનાની લગડીઓ જ હતી ને મોટાભાઇ ભાવાર્થ સમજી ગયા ને વિચારમાં પડી ગયાઃ ‘મારે નથી ખેતી, વેપાર કે ધીરધાર; હું સોનુ કેવીરિતે મેળવું મોટાભાઇ ભાવાર્થ સમજી ગયા ને વિચારમાં પડી ગયાઃ ‘મારે નથી ખેતી, વેપાર કે ધીરધાર; હું સોનુ કેવીરિતે મેળવું\nને એમને અંતરાત્માએ જવાબ આપ્યોઃ ‘મારાં બાળકો મારી સાચી મૂડી છે. હું શિક્ષક છું તો એમને સુંદર શિક્ષણ અને સંસ્કારો શા માટે ન આપું’ અને મોટાભાઇએ તરત જ નિર્ણય કરી લીધો.\nએમની સાધનામાં, ખાસ ભણેલાં નહીં પણ ભોળાં ને ધાર્મિક બાએ સંપૂર્ણ સહકાર આપેલો. મને મોટાભાઇની વધારે માયા હતી.\nટાઇફોઇડની મારી લાંબી ગંભીર માંદગી વખતે રાતદિવસ ખડે પગે એમણે મારી શુશ્રુષા કરેલી. માનસિક નિરાશાઓ મને ઘેરી વળતી ત્યારે એ મને હુંફ અને હિંમત આપતા. લેખક બનવાની મને તમન્ના હતી ને કલાકો સુધી લખ્યા કરતો. પરિણામે ઈજનેરી કૉલેજમાં હું વારંવાર નિષ્ફળ જતો, પણ મોટાભાઇને મારામાં શ્રધ્ધા હતી.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ���લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nફેબ્રુઆરી ૨૩, ૧૯૬૭ની સાંજે મેં પહેલી વાર અમેરિકા આવવા મારા કુટુંબની ને સ્નેહીઓની અમદાવાદ એરપોર્ટ પરથી વિદાય લીધી, ત્યારે ખબર નહોતી કે, મોટાભાઈની (મારાથી મોટા બે સ્વ. ભાઈઓ મણીભાઈ અને નટવરભાઈ, મોટાં સ્વ. સીતાબહેન, અને હું અમારા બાપુ (પિતા) શ્રી હરિભાઈ જ. પરીખને ‘મોટાભાઇ’ કહેતા) એ આખરી વિદાય હતી.\nસૌ વચ્ચે ગૌરવભર્યા ચહેરે ઊભેલા મોટાભાઇ નજર સામે આવે છે. વૃધ્ધત્વની રેખાઓ એમના શ્યામ ચહેરા પર ઘેરી બની રહી છે. બેઠા ઘાટનું શરીર જાણે થાકી ગયેલું લાગે છે, પણ એમની આંખોમાં ચમક છે. પોતાના બીજા પુત્રના પરદેશગમનના પ્રસંગે એમનું હૈયું હર્ષથી છલકાય છે. જીવનની આકરી કસોટીઓમાંથી પસાર થઇને મોટાભાઇ જાણે વિજયવંત ચહેરે ઊભા છે.\nમારા દાદા જગાભા (સ્વ. જગજીવનદાસ દાનસંગદાસ પરીખ (જગા પારેખ)) એટલે સુધી પરગજુ હતા કે, સોએક વીઘા જમીન વેચાઇ ગઇ ને માથે દેવું થયું (એમની ઉદારતા એવી હતી કે અમદાવાદથી વીસ માઇલ દૂર આવેલું અમારું ગામ એમના નામે — ‘જગાભાનું કેરાળા’ — એમ ઓળખાતું.) નાની ઉંમરે એ ગુજરી ગયા ને મોટાભાઇને એમનાં દાદીએ ઉછેર્યા.\nદાદાના જીવન પરથી બાળપણમાંથી જ મોટાભાઇ કરકસરના પાઠ શીખ્યા. ઘણી વખત એ કહેતાઃ “મારે શૂન્યમાંથી નહીં, પણ ઓછામાંથી (દેવામાંથી) સર્જન કરવાનું હતું.”\nમોટાભાઇએ એમની કારકીર્દી એક સામાન્ય પ્રાથમિક શિક્ષક તરીકે પંદર રૂપિયાના માસિક પગારથી શરૂ કરેલી. એક નાનકડા પ્રસંગે એમને ગજબની પ્રેરણા આપી.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nહરીન્દ્ર દવે, પન્ના નાયક\nતીર્થેશે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર હરીન્દ્ર દવેની ગઝલ પોસ્ટ કરી છે. મારો પ્રતિભાવઃ\nમેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,\nફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.\nહરીન્દ્ર દવે મારા પ્રિય સર્જકોમાંના એક છે. તીર્થેશજીએ હરીન્દ્રની સુંદર ગઝલ પોસ્ટ કરી છે. ગઝલ વિશેનું તીર્થેશજીનું લખાણ પણ દાદ માગી લે છે.\nછેલ્લા શેરમાં ગજબ આધ્યાત્મિકતા છે. શેર અને તીર્થેશજીનું લખાણ વાંચ્યા પછી મને સમજાયું કે ભારતમાં જન્મનારા કેટલા બધા નસીબદાર છે. અને અમેરિકામાં રહેનારા પણ નસીબદાર છે. આજે (જાન્યુઆરી ૨૪, ૨૦૧૦) સવારે જ અમારા ઘેર થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRKP) ના સતસંગમાં ચર્ચા થઈ કે આ દેશમાં ગમે તે ધર્મ કે પંથ પાળી શકાય. ધાર્મિક સ્વતંત્રતા માટે તો યુરોપથી અમેરિકામાં મેફ્લાવર નામના જહાજમાં લોકો આવેલા.\nસ્વામી વિવેકાનંદે વેદાંતનો સંદેશ વિશ્વમાં પહોંચાડવા માટે અમેરિકાના શિકાગોને જ પ્લેટફોર્મ બનાવ્યું હતું.\nસૂફી મસ્તરામ મન્સૂર-અલ-હિલ્લાજનું મશહૂર એલાન – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. (‘હું જ ઈશ્વર છું’) એ આપણા વેદાંતમાં પણ છેઃ Thou are That. અહમ બ્રહ્માસ્મિ, વગેરે.\nમન્સૂર એમના વિધાનમાં અણનમ રહ્યા, ત્રાસ અને મોતથી ન ડર્યા અને અમર થઈ ગયા.\nહરીન્દ્ર દવેની ગઝલની લીંકઃ http://layastaro.com/\nધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પન્ના નાયકનું અછાંદસ કાવ્ય ‘શોધ’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ\nઅમેરિકામાં વસતાં ગુજરાતી ભાષાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્નાબહેનને અશરફ ડબાવાલાએ શિકાગો લેન્ડમાં યોજેલાં કવિ સંમેલનોમાં સાંભળેલાં. આ લખનારનો જીવ સાહિત્યનો છે અને ઊંચી કોટીનાં એ સાહિત્ય સંમેલનો સદા યાદ રહેશે. ઘણાં ખરાં સંમેલનોના અહેવાલો આ લખનારે અખબારોમાં પ્રકાશિત કરાવીને ઊંડો આત્મસંતોષ અનુભવેલો.\nઆ મુક્તકાવ્ય (અછાંદસ શબ્દ મને ગમતો ન હોવાથી મેં એના માટે ‘મુક્ત્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે) માં કવયિત્રી માનવ દેહની વાત કરતાં લાગે છે. આ દેહમાં એકલા આવ્યા, માયામાં અટવાયા, અને છેવટે એકલા પડીને એકલા જ જવાનું છે.\nપન્ના નાયકના અછાંદસ કાવ્ય ‘શોધ’ની લીંકઃ http://layastaro.com/\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\n(આ લખાણ જાન્યુઆરી ૨૦૧૦માં ‘ગુજરાત ટાઈમ્���’ના ‘વાચકોના પત્રો’ વિભાગ માટે મોકલ્યું હતું પણ એ પ્રગટ થયું નહોતું.)\n‘ગુજરાત ટાઈમ્સ’ના જાન્યુઆરી ૮, ૨૦૧૦ના અંકમાં પાના ૧૧ પર મારા પ્રિય લેખકોમાંના એક અમીન કુરેશીના ડિસેમ્બર ૨૫, ૨૦૦૯ ના રોજ અવસાન થયાના સમાચાર વાંચી ભારે દુખ થયું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમનાં કુટંબીજનો, સગાંવહાલાં, મિત્રો અને અસંખ્ય વાંચકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.\nઆ લખું છું ત્યારે મારા ટેબલ પર અમીન કુરેશીએ હસ્તાક્ષર કરેલાં ચાર પુસ્તકો છે જે મેં રસપૂર્વક વાંચ્યાં છેઃ ધરતીકો આકાશ પુકારે, અવિચળ શ્રદ્ધા, સમંદરનાં મોતી, અને વેરવિખેર. પહેલાં ત્રણ પુસ્તકો એમની લોકપ્રિય અનેક કટારોમાંથી ચૂંટેલી કટારોના સંગ્રહો છે, ચોથું પુસ્તક નવલકથા છે.\nઅમદાવાદની મેં ૨૦૦૬માં મુલાકાત લીધી હતી ત્યારે મારી ભત્રીજી સૂચેતા મૂરડિયા મને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અમીનભાઈને મળવા લઈ ગઈ હતી.\nઆ લખું છું ત્યારે અમીનભાઇ સામે જ બેઠેલા દેખાય છે. વૃધ્ધ હતા પણ એમની તંદુરસ્તી સારી હતી, અને એમનો જીવનનો ઉત્સાહ પ્રેરણાદાયક હતો. અમે ઘણી વાતો કરી. એમની બધી કટારો મને ગમે છે પણ ફિલ્મજગતની કટારો મને વિશેષ ગમે છે એ મેં એમને કહ્યું. એમની નવી કટાર આવવાની હું રાહ જોતો હોઉં છું એ પણ કહ્યું.\nઅમીનભાઈએ છતું કર્યું કે યુવકવર્ગમાં ખૂબ રસપૂર્વક વંચાતી ‘સોક્રેટિસ’ના નામે પ્રગટ થતી કોલમના લેખક એ પોતે છે. ‘સોક્રેટિસ’ એમનું ઉપનામ છે.\nમારાં થોડાંક ફિલ્મજગતને લગતાં સંસ્મરણો મેં એમને કહ્યાં જે એમણે રસપૂર્વક સાંભળ્યાં. અમીન કુરેશીની એ મુલાકાત હું કદી નહીં ભૂલું.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nપ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત\nઉર્મિએ ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ શ્રેણી’માં પ્રિયકાંત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને …’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ\nરાધા કૃષ્ણ મને અત્યંત પ્રિય છે. આ ગીત પણ ખૂબ જ ગમે છે.\nવર્ષો પહેલાં અમદાવાદની એલ. ડી. એંન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે એક બે મિત્રો સાથે રાયપુરમાં આવેલા કુમાર માસિકની ઓફિસમાં દર બુધવારે સાંજે યોજાતા (એ “બુધવારિયું” કહેવાતું) કવિઓના કાર્યક્રમમાં કોઈ કોઈ વાર જતો. એક વખત એક પાતળા, કંઈક ઊંચા ને ગોરા યુવાનને ઓફિસમાં આવી થોડી વાર ઊભા રહી જતા રહ્યા જોયા. કુમારના તંત્રી અમારા તરફ જોઈને તરત જ બોલ્યાઃ એ હતા પ્રિયકાન્ત મણિયાર, સંઘેડાઉતાર ગીતોના સર્જક.\nપ્રિયકાંત મણિયારના ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને …’ ગીતની લીંકઃ\nધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર રાજેન્દ્ર શાહનું ‘નિરુદ્દેશે’ કાવ્ય પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ\nરાજેન્દ્ર શાહની ઉત્કૃષ્ટ રચના.\nઉમાશંકર જોશીનું “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા …” યાદ આવ્યું.\nપણ હું તો રાજેન્દ્ર શાહને “કેવડીઆનો કાંટો” વગાડનારા કવિ તરીકે ઓળખું છું કુમારના તંત્રી, કવિતા (અને અન્ય સાહિત્ય) ના હીરાપારખુ, સ્વ. બચુભાઈ રાવત કહેતા, “કેવડીઆનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે …” જેવું ગીત જવલ્લે જ મળે\nરાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશે’ કાવ્યની લીકઃ\nધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં નિરંજન ભગતનું ‘આપણો ઘડીક સંગ’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ\nનિરંજન ભગતની જન્મ તારીખ વાંચતાં આદિલ મન્સૂરીની જન્મ તારીખ યાદ આવી. બન્ને મે મહિનાની ૧૮મી તારીખે જન્મેલા — આદિલજી ૧૯૩૬ની સાલમાં, નિરંજન ભગત ૧૯૨૬માં.\nનિરંજન ભગતે આદિલ અને ગઝલ વિશે કાવ્ય લખ્યું છેઃ\nકદી ગુજરાતે ગઝલને પરાઈ ગણે છે\nજીવી ગઈ એક નવાઈ ગણી છે\nસદા ગુજરાતે ગઝલને સવાઈ ગણી છે\nસ્વયં જીંદગીની ખરાઈ ગણી છે.\nનીરંજન ભગતના ‘આપણો ઘડીક સંગ’ ગીતની લીંકઃ\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત \n‘સંદેશ’ ના તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલે એક વખત ‘સંદેશ’માં છપાયેલા એમના લખણમાં “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” પંક્તિને નર્મદના નામે ચડાવી દીધેલી મેં આ બાબત જનાબ આદિલ મન્સૂરીને ફોન કર્યો. એમણે મને કહ્યું કે ‘સંદેશ’ને ખબરદાર કરો ���ે એ પંક્તિ ‘ખબરદાર’ની છે. મેં એ બાબતનો પત્ર તૈયાર કરી ‘સંદેશ’ની અમેરિકન આવૃત્તિના તંત્રીને આપ્યો પણ એમણે એ છાપ્યો જ નહીં\nવિવેકે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ખબરદારનું ‘સદાકાળ ગુજરાત’ ગીત પોસ્ટ કર્યું છે. એ વાંચીને ઉપરનો પ્રતિભાવ પોસ્ટ કરેલો.\nગુજરાતીઓ, ગુજરાત, તથા ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ગૌરવવંતું સ્થાન આપ્યું છે પારસી કવિ અરદેશર ફરામજી ખબરદારે. એમનું ઉપનામ હતું ‘અદલ’. ‘ભગવદ્ગોમંડલ’માં ‘અદલ’ શબ્દનો અર્થઃ ખરૂં; બરોબર; યથાર્થ. (ગુજરાતી ભાષા-પ્રેમી બીજા કવિ યાદ આવે છે જેમનું ઉપનામ છે ‘આદિલ’. આદિલ એટલે ન્યાયી.)\n‘સદાકાળ ગુજરાત’ ગીતની પ્રથમ બે પંક્તિઓઃ\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત\nજ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત\nઅને છેલ્લી ચાર પંક્તિઓ ગુજરાતી તરીકે જન્મવાનો મહિમા ગાય છેઃ\nઅણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;\nસ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.\nજય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત\nવિવેક ખરું જ કહે છે કે “અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં.”\nકવિતાની પંક્તિ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ગુજરાતી ભાષાની જાણીતી કહેવત બની ગઈ છે. અને આમ બને ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો.\nઅરદેશર ફ. ખબરદારના ‘સદાકાળ ગુજરાત’ ગીતની લીંકઃ http://layastaro.com/\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ | 2 Comments »\n પાંખો આપો તો અમે આવીએ…’\nઉર્મિએ ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ ની શ્રેણીમાં વિનોદ જોશીનું ગીત ‘તો અમે આવીએ’ પોસ્ટ કર્યું છે.\nવિનોદ જોશીને પણ સાભળ્યા છે એમના ગીતોનું પઠન અને કોઈ કોઈ ગીતને પ્રેમથી ગાતા. એમના ગાયેલા ગીતમાં એક હતું નીચેનું ગીત જેની આ પંક્તિઓ કેટલાય દિવસો સુધી મારા મનમાં (અને હોઠો પર પણ) ગુંજ્યા કરીઃ\nઆપી આપીને તમે પીં��ું આપો\n પાંખો આપો તો અમે આવીએ…\nઆ લખું છે ત્યારે લાગે છે કે રાધા મોરપીંછ વાળા કૃષ્ણ પાસે એમની લગોલગ આવવા પાંખો માગી રહી છે\nઅશરફ ડબાવાલા અને મધુબહેનના શિકાગોના સબર્બ શામબર્ગ (જેને હું ‘શ્યામ’બર્ગ કહું છું) માં એમના ઘરના બેઝમેન્ટમાં એમણે યોજેલા કવિ સંમેલનમાં મેં વિનોદ જોશીને સાંભળેલા.\nઆશા રાખું છું કે વિનોદ જોશી આ વાંચતા હશે. એમને મેં અશરફ ડબવાલાના ગઝલ અને કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” વિશે મારો લેખ ‘ “ધબકારાનો વારસ”ના ધબકારા’ આપેલો. અશરફનું પુસ્તક વિનોદભાઈની ભાવનગર યુનિવર્સીટીમાં પાઠ્યપુસ્તક બનવાનું હતું અને મારો લેખ એમને કામમાં આવશે એમ મેં માનેલું. વિનોદભાઈ મને એ બાબતમાં girish116@yahoo.com પર ઈ-મેઈલથી જણાવશે તો આનંદ થશે.\nવિનોદ જોશીના ગીતની લીંકઃ http://layastaro.com/\nકલ્પક ગાંધીના સ્વર અને સંગીતમાં આ ગીત ટહુકો.કોમ પર માણોઃ http://tahuko.com/\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nસર્જકની કથા અને વ્યથા\nતીર્થેશે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર મુકુલ ચોક્સીની ગઝલ પોસ્ટ કરી છે.\n“સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..”\nધવલભાઈ, તમારા આસ્વાદનો સ્વાદ માણવાની મઝા આવી. (તીર્થેશના આસ્વાદમાંથી).\nનિઃસીમ જ્ઞાન મેળવવા ઇન્દ્રિયાતીત થવું પડે. મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આજે (ફેબ્રુઆરી ૭, ૨૦૧૦) સવારે જ અમારા ઘરમાં થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRKP) ના સત્સંગમાં આની સારી એવી ચર્ચા થઈ. The Gospel of Sri Ramakrishna નું વાંચન કરતાં આ ચર્ચા થઈ.\nધવલભાઈ, ‘સર્જક’ વિશે પણ તમે સરસ વાત કરી. હાલ એક સર્જક તરીકે મારા સર્જાતા જતા પુસ્તક “આદિલના શેરોનો આનંદ” માટે યોગ્ય પ્રકાશક શોધી રહ્યો છું ત્યારે તમારી સર્જકની વ્યાખ્યાએ મને ઊંડા વિચારમાં મૂકી દીધો.\nહું માનું છું કે સર્જકનો ધર્મ સર્જન કરવાનો છે અને સાચા પ્રકાશકનો ધર્મ પોતાનાં નાણાં રોકીને યોગ્ય પુસ્તકોને પ્રકાશિત કરવાનો અને વિશ્વભરમાં એમનો પ્રસાર, પ્રચાર, અને વિતરણ કરવાનો છે. અલબત્ત, કોઈ પુસ્તકનું સારું વેચાણ થાય તો વધુ લાભ પ્રકાશકને જ થશે – – અને આ વ્યાજબી જ છે કારણકે પ્રકાશક નાણાં રોકીને જોખમ લે છે, અને વિતરણ કરવાની મહેનત પણ કરે છે.\nગઝલ અને તીર્થેશનો આસ્વાદ આ લિંક પર વાંચોઃ http://layastaro.com/\n(The Gospel of Sri Ramakrishna ઓન લાઈન આ વેબ સાઈટ પર છેઃ www.ramakrishnavivekananda.info (એ વેબ સાઈટ પર થોડા ભાગ હિંદીમાં પણ છે.) રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishnaનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php.)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\n‘જ્યારે વિધાતાએ ઘડી દીકરી…’\n‘જ્યારે વિધાતાએ ઘડી દીકરી…’ એ મકરન્દ દવેના ગીતને ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ધવલે પોસ્ટ કર્યું છે. એ વાંચીને નીચેનો પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ\nકાવ્યનો એકે એક શબ્દ મારા હ્રદયને સ્પર્શ્યો – – મારે બે દીકરીઓ જ છે. અને દીકરી ન હોય એમને વસવસો થાય એવું આ કાવ્ય છે.\n‘ખજીનો’ શબ્દ મેં આપણા મહાકોશ ભગવદ્ગોમંડલ\nમાં જોયો. જવાબ મળ્યોઃ ‘જુઓ ખજાનો’. એટલે ખજીનો એટલે ખજાનો.\n‘ખૂટાડી’ શબ્દ ભગદ્વોમંડલમાં નથી, પણ એનો અર્થ અહીં ખૂટવાડી (વાપરી) છે.\nખલક = દુનિયા; જગત; વિશ્વ; સૃષ્ટિ; આલમ; માણસજાત; સંસાર.\nન્યાલ = ઇચ્છા પાર પડી હોય એવું; નિહાલ; કૃતાર્થ.\nઓછા પરિચિત શબ્દોના અર્થ જાણવાથી કાવ્ય સમજવાનું અને માણવાનું સરળ બને છે. ભગવદ્વોમંડલ ગુજરાતી ભાષાનો શબ્દ-’ખજીનો’ છે.\nમકરન્દ દવેના ગીતની લીંકઃ http://layastaro.com/\nવિવેકે ‘લયસ્તરો’ પર પોસ્ટ કરેલું જતીન બારોટનું ‘દીકરી જન્મ્યાનું ગીત’ પણ ગમ્યું. મારો પ્રતિભાવઃ\nગીત હ્રદયને સ્પર્શી ગયું. મારે બે દીકરીઓ જ છે. I am proud of both.\nજતીન બારોટના ગીતની લીકઃ http://layastaro.com/\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લ���ગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ | 2 Comments »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2014/03/29/how-to-forgive/", "date_download": "2019-05-20T01:19:40Z", "digest": "sha1:JGY6XMVU3IWC7IRZHUWIGA4DPAUARIIK", "length": 16797, "nlines": 68, "source_domain": "gr.omswami.com", "title": "માફ કેવી રીતે કરવું - ॐ સ્વામી", "raw_content": "\nમાફ કેવી રીતે કરવું\nમાફી એ એક સોગાદ છે. તેમાં આપનારની સાથે તેને મેળવનારનું પણ મહત્વ છે.\nઆ એક એવો સવાલ છે કે જે મને સૌથી વધુ વખત પૂછાતો હોય છે: માફ કેવી રીતે કરવું ઘણીવાર વાંચકો મને જણાવતા હોય છે કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય તો પણ તેઓ અંદરથી ઘવાતાં રહેતાં હોય છે. એ વિચાર કે એ વ્યક્તિનું દર્શન માત્ર લાગણી ભર્યું દર્દ ઉભું કરી દે છે. જો કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય છે તેમ છતાં તેનાં માટે પ્રેમની લાગણી થતી હોતી નથી. કે પહેલાની જેમ સારો વખત પાછો ફરે તેમ લાગતું નથી. અને મને ખબર છે આ દ્વારા તમે શું કહેવા માંગો છો.\nમાફી માટે એક ભળતો જ વિચાર પ્રચલિત છે – આપણે મોટાભાગે એવું માનીએ છીએ કે એક વાર આપણે જો કોઈને માફ કરી દઈએ તો આપણે તરત જ તેનાં પ્રત્યે પ્રેમ નો અનુભવ કરતાં થઇ જઈએ. હકીકતમાં એવું નથી હોતું. જયારે આપણે સામેની વ્યક્તિને માફ કરી દેવાનાં વિચાર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો આપણા હૃદયને ઠેંસ પહોંચી ગઈ હોય છે. જ્યાં સુધી આપણે એ ઠેંસથી થયેલાં નુકસાનમાંથી સાજા ન થઈએ ત્યાં સુધી સુસંવાદીતા અ��ે શાંતિની સ્થાપના થઇ શકતી નથી. અને આ સાજા થવાનો સમયગાળો કોઈવાર એક મિનીટથી લઈને આખા જન્મારા સુધીનો હોઈ શકે છે. તે સંબધની ગુણવત્તા, આપણી આંતરિક શક્તિ અને ઉલ્લંઘનની તીવ્રતા ઉપર આધાર રાખે છે.\nવધુમાં, માફીને પુનર્મેળ સમજવાની ભૂલ ન જ કરવી જોઈએ. તે બન્ને એક સમાન બાબતો નથી. જયારે તમે કોઈને માફ કરો છો ત્યારે તેનો અર્થ એવો નથી કે તમે તેમનાં આચરણ, વ્યવહાર કે કૃતિનો પણ સ્વીકાર કરો છો. તેનો સરળ અર્થ એટલો જ થાય છે કે તમે દયાળુ કે કાળજી કરનાર બનીને, સામેવાળાનાં કે તમારા પોતાનાં ભલા માટે થઇને, તેમનાં ભૂતકાળનાં કૃત્યોથી તમારી શાંતિનો ભંગ થવા દેવા નથી માંગતા. કોઈને તરત માફ કરી દેવાથી મળતી શાંતિ, જો સામેવાળી વ્યક્તિ પાછી એ જ ભૂલનું પુનરાવર્તન કરે કે તમારા માયાળુપણાની કદર ન કરે તો તરત ચાલી જતી હોય છે. માફીને એક ભેટ સ્વરૂપે જુઓ કે જે તમે તમને દુ:ખ પહોંચાડનારને આપતાં હોવ છો. જયારે સામેની વ્યક્તિ પોતાનાં વ્યવહારનાં પુનરાવર્તન દ્વારા તેની કદર નથી કરતુ હોતું, કે તેની ઓછી કિંમત આંકે છે ત્યારે ખરેખર તો તેમને તમારી ભેટનો સ્વીકાર નથી કર્યો હોતો. તમારી ભેટ તમને પાછી આપી દેવામાં આવી હોય છે અને હવે તે તમારી પાસે પડી હોય છે. તમે હતાં ત્યાં નાં ત્યાં પાછાં આવી જાવ છો – ઘવાયેલા, અપ્રસન્નચિત્ત, અને અશાંત.\nસાચી માફી પુનર્મેળ સિવાય શક્ય નથી. અને, પુનર્મેળ એ સ્વીકાર કર્યા વગર નથી આવતો. જ્યાં સુધી સામેની વ્યક્તિ પોતાનાં કૃત્યોનો સ્વીકાર નથી કરતી ત્યાં સુધી તમે ખરેખર તો તેને માફ જ નથી કરી શકતા. જયારે તેઓ એવું નથી માનતાં હોતા કે તેમનાંથી કોઈ ભૂલ થઇ છે અથવાતો તમે તેનાંથી કેવું અને શું અનુભવો છો તેની તે દરકાર નથી કરતાં હોતા, ત્યારે તેવાં સંજોગોમાં, હું માફી માંગું છું તમને એ કહેવા બદલ, પણ ત્યાં માફ કરવું શક્ય જ નથી હોતું. સામેની વ્યક્તિ તરફથી પસ્તાવાની લાગણી સહીતની એક સ્વીકૃતિ અને માફી એ તેમને માફ કરવા માટે બિલકુલ અનિવાર્ય હોય છે. હા કોઈને સો વખત માફ કરવું શક્ય છે જો તે સો વખત આવીને પોતાની ભૂલનો સ્વીકાર કરીને માફી માંગતા હોય તો, પરંતુ જો તે તમારી માફી નહિ માંગતા હોય તો તેમને એક વખત પણ માફ કરવા અશક્ય છે. અને પ્રશ્નનું ખરું મૂળ પણ અહી આગળ જ છે: તમે તેને માફ કરવા માંગો છો અને તેનાં માટે કોઈ કડવી લાગણી નથી રાખવા માંગતા, પરંતુ, તમે તેમ નથી કરી શકતા કારણકે તેઓ એવું નહિ સ્વીકારે કે તેમને તમારી સાથે ખોટું કર્યું છે.\nભિખ્ખુઓ, આ બે જણ મુર્ખ છે, કયા બે એક તો એ કે જે પોતાનાં ઉલ્લંઘનને ઉલ્લંઘન તરીકે નથી જોતો, અને બીજો એ કે જેણે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધેલો છે છતાં તેને યોગ્ય રીતે માફ નથી કરતો. આ બે મુર્ખ છે.\nઆ બે જણા ડાહ્યા હોય છે. કયા બે એક તો એ કે જે પોતાનાં ઉલ્લંઘનને ઉલ્લંઘન તરીકે જુવે છે, અને બીજો એ કે જેણે પોતાનાં ઉલ્લંઘનને સ્વીકાર્યું છે તેને યોગ્ય રીતે માફ કરી દે છે. આ બે જણા ડાહ્યા છે.\n(ધનીસ્સારો ભીખ્ખુનો અનુવાદ. બાલ-પંડિત સૂત્ર)\nમૂળ વાત એ છે કે જેણે પોતાની ગેરવર્તણૂકને સ્વીકારી છે તેને યોગ્ય માફી આપવી. ભૂલના સ્વીકાર વગર માફી નથી મળતી. અને શરતી અથવા તો અધૂરો સ્વીકાર એ સ્વીકાર નથી પરંતુ એક દંભ દેખાવ માત્ર જ છે, ફક્ત પોતાનાં મુદ્દાને યોગ્ય ઠરાવવાની વાત, એક દેખાડો. દાખલા તરીકે, જો કોઈ પોતાની ભૂલનો સ્વીકાર કરે પણ તરત પોતે જે કર્યું તે શા માટે કર્યું એ કહેવા માંડે કે તે ફક્ત ખાલી એક તેમનો જ વાંક નહોતો એવું સાબિત કરવા માંડે ત્યારે તેનો અર્થ તેઓ હજુ પણ માફી માંગવાનો કોઈ ઈરાદો ધરાવતાં હોતા નથી. અંદરથી તે હજુ પોતાનાં ઉલ્લંઘનને યોગ્ય જ માને છે. આવી પરિસ્થિતિમાં સાચી માફી શક્ય હોતી જ નથી. એવું કહેવાય છે કે, એક પ્રાણહીન ક્ષમા યાચના એક વધુ અપમાન છે. ભૂલનો સંપૂર્ણ સ્વીકાર અને તેની જવાબદારી લેવી તેમજ તેનું ફરીથી પુનરાવર્તન નહિ કરવા માટે પ્રતિજ્ઞા લેવી તે સૌથી વધારે સારું અને ઘણું વધારે અસરકારક હોય છે.\nમાફ કરવું અને જતું કરવું આ બન્ને વાત સમાન નથી, કારણકે, માફી ત્યારે જ શક્ય છે કે જયારે સામેની વ્યક્તિ પણ આ પ્રક્રિયામાં ભાગ લે. રોડ પરના બે અકસ્માતની કલ્પના કરો. એક પ્રસંગમાં અપરાધી ગાડીમાંથી બહાર આવી, સોરી કહી ને ઇન્સ્યોરન્સની વિગતોની આપ-લે કરે છે કે જેથી કરીને તમે ઇન્સ્યોરન્સની રકમ માટે અરજી કરી શકો. બીજા પ્રસંગમાં, કોઈ તમારી સાથે ભટકાડીને ભાગી જાય છે. તે ઉભા પણ નથી રહેતા અને પોતાની ગતિ વધારીને ભાગી જાય છે. જયારે સામે વાળા તરફથી માફીની પ્રક્રિયામાં કોઈ સહયોગ નથી હોતો, ત્યારે તમે સાચી રીતે માફ નથી કરી શકતા કે તેમાં કોઈ સામંજસ્ય પણ નથી સધાતું. તમે, મોટાભાગે, કદાચ અનિચ્છાપૂર્વક તેનો સ્વીકાર કરી લેતાં હોવ છો કે તમારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. કોઈવાર, તમને એવું લાગે કે તમે માફી આપવા માટે સક્ષમ નથી અને પછી તમને માઠું પણ લાગી શકે કે તમારું હૃદય વિશાળ નથી. ���ણ સત્ય તો એ હોય શકે છે કે તમે તમારા સોનેરી હૃદય સાથે તમારી માફીની ભેટને દયા, પ્રેમ અને કાળજીનાં કાગળથી વીંટાળીને ખુબ જ ધીરજપૂર્વક ઉભા રહીને આતુરતાથી રાહ જોતા હોવ છો, પરંતુ તેને સ્વીકારવા માટે સામેની વ્યક્તિ ઉપસ્થિત રહેવામાં નિષ્ફળ રહેતી હોય છે.\nજો તમે સામેના કિનારે ઉભા હોવ, જો તમે કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય કે તમને ઊંડેઊંડે અંદરથી એવું લાગતું હોય કે તમે સામેની વ્યક્તિ સાથે અન્યાય કર્યો છે, તો તમે તેની બિનશરતી અને પ્રામાણિક ક્ષમા માંગો. તમને યોગ્ય કર્યાનો અનુભવ થશે અને તેઓ અંદરથી રૂઝાયા હોય તેવું અનુભવશે. માફી માંગવી એ માફ કરવાની ઈચ્છા કરતાં ક્યાંય વધુ ગહન હોય છે.\nજો સામેની વ્યક્તિ હવે તમારા જીવનમાં ન રહી હોય તો શું તો શું માફ કરવાનો કોઈ રસ્તો નથી રહેતો તો શું માફ કરવાનો કોઈ રસ્તો નથી રહેતો હા, જરૂર રહે છે; પણ એનાં વિષે ફરી કોઈ વાર. અને, તે વખતે, માફીનાં કૃત્ય અને માફીની લાગણી વચ્ચેનાં તફાવતને હું વિસ્તારપૂર્વક પૂર્વક વર્ણવીશ.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/asaram-bapu-police-custody-extended-woman-reveals-new-things-013033.html", "date_download": "2019-05-20T00:39:05Z", "digest": "sha1:KBJRBXC7ZRHVQVMR5DTIMXQEYDUXY3OO", "length": 13628, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ | Asaram Bapus police custody extended, woman reveals new things - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ\nઅમદાવાદ, 15 ઓક્ટોબર: જોધપુરથી અમદાવાદ લાવવામાં આવેલા આસારામ બાપૂની પોલીસ કસ્ટડી વધારીને 19 ઓક્ટોબર સુધી કરી દેવામાં આવી છે. ગાંધીનગરની વિશેષ કોર્ટના જજે યૌન શોષણના કેસ સુનાવણી કરતાં આ ચૂકાદો સંભળાવ્યો છે. ���ક તરફ પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે, તો બીજી તરફ આસારામના સંબંધમાં નવો ખુલાસો થયો છે. તો બીજી તરફ બાપૂ છોકરી પટાવવા માટે એક રૂપિયા આપતાં હતા.\nસૌથી પહેલાં વાત કરીએ તાજા સમાચારની, જે મુજબ કોર્ટે આસારામની ન્યાયિક કસ્ટડી વધારીને 19 ઓક્ટોબર કરી દિધી છે. એટલે આગામી ચાર દિવસ પોલીસ તેમના રિમાન્ડ લેશે અને અલગ-અલગ જગ્યાએ નોંધવામાં આવેલા યૌન શોષણના કેસમાં પૂછપરછ કરવામાં આવશે. અમે તમને જણાવી દઇએ કે અમદાવાદ લાવ્યા બાદ એટીએસની એક ટીમે પણ આસારામ સાથે પૂછપરછ કરી છે.\nવધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ\n1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ\nહવે વાત કરીએ એક લાખ રૂપિયાની, જે આસારામ છોકરીઓને પટાવવા માટે ખર્ચતા હતા. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર 1985 થી માંડીને 1997 સુધી આશ્રમમાં રહી ચૂકેલી એક મહિલાએ એવો દાવો કર્યો છે કે આસારામ પહેલાં છોકરીઓને સાધનાની આડમાં અડકતા હતા અને પછી ધીરે-ધીરે ખોટા કામ તરફ આગળ વધતા હતા.\nડીજીપી વણજારા સાથે ઉઠતા બેસતા હતા આસારામ\n45 વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે એકવાર આસારામના સેવક તે રૂમમાં સુતી એક યુવતીને રાત્રે અઢી વાગે બળજબરી પૂર્વક ઉપાડીને લઇ ગયા તેને લગભગ 45 મિનિટ બાદ રૂમમાં મુકી ગયા. છોકરીએ પોતાની આપવિતી સંભળાવી અને પોલીસ પાસે જવાની ધમકી આપી, તો આશ્રમ દ્વારા તેને 1 લાખ રૂપિયાની રજૂઆત કરવામાં આવી આવી. એટલું જ નહી ડીજીપી વણજારા અવાર નવાર આસારામ સાથે ઉઠતા બેસતા હતા, જેથી પોલીસ પાસે જવાનો કોઇ ફાયદો ન હતો.\nછોકરી હાથે તમાચો ખાઇ ચૂક્યાં છે આસારામ\nઅમદાવાદની મહિલાએ આરોપ લગાવ્યો છે કે આસારામ દરેક છોકરીને એક જ નજરથી જોતાં હતા. મહિલાએ દાવો કર્યો હતો કે તેની સાથે પણ આસારામે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને આસારામને તમાચો ઝિંકી દિધો હતો. મહિલાએ કહ્યું હતું કે આસારામને જ્યારે પણ છોકરી પસંદ આવતી હતી અને તે સેક્સ માટે માનતી નહી તો તે 1 લાખ રૂપિયા સુધીની ઓફર પણ કરી દેતા હતા.\nસુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓ પર પ્રતિબંધ\nઆસારામ જ્યારથી જેલમાં ગયા છે, ત્યારથી તેમના જીવનના પુસ્તકના પાના ખુલવા લાગ્યા છે અને જનતા સમક્ષ આવવા લાગ્યા છે. આ પાના પર મીડિયાની નજર ન પડે એટલા માટે અમદાવાદની કોર્ટે આસારામના કોઇપ્ણ કેસની સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દિધો છે.\nગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા\nજેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો\nજાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો\nઆસારામને ફાંસીની સજા કેમ નહીં, રાખી સાવંતે ઉઠાવ્યા સવાલ\nજસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.\nઆસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે\nરેપની સજા મળતા જ ઠંડા થયા આસારામ, ખાવા લાગ્યા જેલની રોટલી\nઆસારામ માટે છોકરીઓનું બ્રેનવોશ કરતી હતી શિલ્પી\nઆસારામના 7 કોડ વર્ડ, જેનાથી તે સાધુના વેષમાં કરતો ગંદુ કામ\nઆસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમાં સુનાવણી\nઆસારામના ભકતોને પૂર્વ આઇ પી એસ ઑફસર ડી જી વણઝારા એ શું કહ્યું\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nઆજીવનકેદની સજા સાંભળતા જ આસારામે ખેંચ્યા માથાના વાળ, માથુ પકડીને રોયો\nasaram bapu sexual assault rape ahmedabad jodhpur આસારામ બાપૂ શારિરીક શોષણ બળાત્કાર અમદાવાદ જોધપુર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/strict-action-will-be-taken-against-schools-providing-lcs-without-cause-notice/", "date_download": "2019-05-20T00:45:54Z", "digest": "sha1:UKKQA3UVIGYCEYHQHTKPUHA27NJLL6C7", "length": 12167, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "વિદ્યાર્થીઓને કારણદર્શક નોટિસ વગર LC આપનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી | Strict action will be taken against schools providing LCs without cause notice - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવિદ્યાર્થીઓને કારણદર્શક નોટિસ વગર LC આપનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી\nવિદ્યાર્થીઓને કારણદર્શક નોટિસ વગર LC આપનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી\nગુજરાતઃ કારણદર્શક નોટિસ વગર જે શાળાઓ વિદ્યાર્થીઓને LC પકડાવી દે છે તેવી શાળાઓ સામે હવે સકંજો કસાઈ શકે છે. એક સમય એવો પણ આવી શકે છે કે શાળાને તાળા પણ વાગી શકે છે.\nરાજ્યબાળ અધિકાર આયોગે આ દિશામાં પોલીસને કાર્યવાહી કરવા અંગેનાં આદેશ આપ્યાં છે. જેનાં ભાગ રૂપે ગુજરાત ચાઈલ્ડ પ્રોટેકશન કાઉન્સીલનાં નેજા હેઠળ પોલીસે રાજ્યની 9 શાળાઓ સામે તવાઈ બોલાવાઇ છે.\nમહત્વનું છે કે ગુજરાતમાં કુલ 9 શાળાઓ એવી હતી કે જેમણે કોઇ પણ કારણ વગર વિદ્યાર્થીઓને LC પકડાવી દીધાં હતાં. જેને પગલે પોલીસે શાળાનાં સંચાલકો અને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.\nજો વાત અમદાવાદની કરીએ તો આર.પી. વાસાણી અને DPS સ્કૂલ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે. તો વડોદરાની ડીવાઈન લાઈફ, શૈશવ અને નવરચના સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.\nહવે વાત જો સુરતની કરીએ તો શહેરની એલ.પી સવાણી તથા રેડીયન્ટ ઈન્ટરનેશલ સ્કૂલ તેમજ DPS અને એસ્સાર ઈન્ટરનેશનલ સ્કૂલ સામે પણ પોલીસ જુવેનિઅલ જસ્ટીસ એકટની કલમ 75 મુજબ કાર્યવાહી કરશે.\nજમ્મૂ-કાશ્મીર: બારામૂલામાં સેનાનું સર્ચ ઓપરેશન, 44 લોકોની અટકાયત\nઆરટીઓના મેમોમાં છેડછાડ કરતા એજન્ટને ઝડપી લેવાયો\nOICમાં ભારત સરકારની કૂટનીતિની મોટી સફળતા\nટીચર અાકર્ષક હોય તો બાળક ભણવામાં હોશિયાર થઈ શકે\nડોનાલ્ડ ટ્રમ્પની નેવાદામાં આયોજીત રેલીમાં હંગામો\nઆઈટી કંપનીઓ માટે કેટલોક સમય અનિશ્ચિતતા જોવાશેઃ નાસ્કોમ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રી���ે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/money/", "date_download": "2019-05-20T00:31:24Z", "digest": "sha1:JY6DELGZRFBITMVLRJKRVUPHVU3I725V", "length": 13780, "nlines": 156, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Money | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nમની ટોક્સ : પૈસા ઝાડ પર નથી ઊગતા…\nભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને હાથનો મેલ ગણાવ્યો છે કે કહેવતમાં એવું કહેવાયું છે, પણ કેટલાક મહાનુભાવોએ પૈસા વિષે શું કહ્યું છે તે મજા પડે તેવું છે.\n* પૈસા કંઇ પણ કરી શકે છે એવી માન્યતા ધરાવતો હોય એ માણસ પૈસા માટે થઈને બધું જ કરી છૂટતો હશે એવી શંકા થાય. – બેન્જામિન ફ્રેન્કલિન\n* ઇશ્વર પૈસા વિષે શું વિચારતો હશે એ જાણવું હોય તો જે લોકોને તેણે પૈસા આપ્યા છે એ લોકોને જોઇ લો. – ડોરોથી પાર્કર\n* પૈસા વિષે કંઇ ન વિચારવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે તમારી પાસે ઘણાબધા હોવા જોઇએ. – એડિથ વ્હોરટન\n* પૈસાનો અભાવ જ તમામ પાપોનું મૂળ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો\n* પૈસાને તમારો ભગવાન બનાવો અને તે શેતાનની જેમ તમને ભરડો લેશે. – હેનરી ફીલ્ડિંગ\n* જો તમે તમારા પૈસાને ગણી શકતા હો તો તમે અબજોપતિ નથી. – જો પોલ ગેટ્ટી\n* મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું. – જેકી મેશન\n* તમારાં બાળકો પૈસા અંગે કંઇ શીખી શકે તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે તમારી પાસે તે ન હોય. – કેથરિન વ્હાઇટહોર્ન\n* પૈસા સુખ નથી ખરીદી શકતા તો ગરીબાઇનું પણ એવું જ છે. – લિયો રોસ્ટ\n* પૈસા મિત્રો નથી ખરીદી શકતા, પણ તે તમને સારી જાતના દુશ્મનો મેળવી આપે છે. – સ્પાઇક મિલિગન\n* પૈસા એ છઠ્ઠી ઇન્દ્રિય જેવા છે. એના વિના તમે બાકીની પાંચનો પણ પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. – સમરસેટ મોમ\n* આર્થિક કારણોસર પણ ગરીબાઇ હોવી એના કરતાં પૈસા હોવા સારા. – વૂડી એલન\n* સમય પૈસા કરતાં વધુ કિંમતી છે. તમે વધૂ પૈસા મેળવી શકો છો, પણ વધુ સમય મેળવી શકતા નથી. – જિમ રહોન\n* પૈસાથી સુખ ખરીદી શકાતું નથી એવું જેણે કહ્યું છે એને બિચારાને ખબર નથી કે શોપિંગ કરવા ક્યાં જવું. – બો ડેરેક\n* પૈસાની તમારે ઘણી વાર ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન\n* પૈસા વડે તમે ઉમદા કૂતરો તો ખરીદી શકશો, પણ તેને પૂંછડી પટપટાવતો કરવા તો પ્રેમની જ જરૂર પડવાની. – રિચાર્ડ ફ્રાઈડમેન\n* ઘણા બધા પૈસા સાથે મારે ગરીબની જેમ રહેવું છે. – પાબ્લો પિકાસો\n* પૈસા માથાનો દુખાવો છે, અને પૈસા જ તેનો ઉપચાર છે. – એવરેટ મેમોર\n* સવાલ પૈસાનો હોય ત્યારે બધાનો ધર્મ એક જ હોય છે. – વોલ્તેર\n* હું નાનો હતો ત્યારે એમ વિચારતો કે પૈસા જ જિંદગીમાં સૌથી મહત્ત્વની ચીજ છે. હવે હું ઘરડો થયો છું ત્યારે હું જાણું છું કે એ વાત સાચી છે. – ઓસ્કર વાઇલ્ડ\nઆપણી એક જૂની કહેવત છે, “પૈસા ઝાડ પર નથી ઊ��તા.”\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeaa4acdab8acdaafacbaa6acdaafacba97/aafacba9caa8abe", "date_download": "2019-05-20T00:21:26Z", "digest": "sha1:IY7EQRJZP2VRMYSTLYY44XT6TDS55O33", "length": 10660, "nlines": 181, "source_domain": "gu.vikaspedia.in", "title": "મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / મત્સ્યોદ્યોગ / મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nદરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આવરી લેવામાં આવી છે\nદરિયાઇ મત્સ્યોદ્યોગની પગડીયા, ઇલેકટ્રીક સાધનોની ખરીદી જેવી અલગ અલગ યોજના વિષે આવરી લીધું છે\nભાંભરા પાણી મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ વિષે માહિતી છે\nઆંતરદેશીય મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આવરી લેવામાં આવી છે\nઅનુસુચિત જાતિઓને સહાય યોજના વિષે માહિતી આપેલ છે\nમાછીમા૨ કલ્યાણકારી યોજના અંતર્ગત આવાસ યોજના વિષે માહિતી\nસાગર ખેડુ સવાર્ગી વિકાસ યોજના\nસાગર ખેડુ સવાર્ગી વિકાસ યોજના વિષે\nઆદિજાતિ વિસ્તારમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગનો વિકાસ\nઆદિજાતિ વિસ્તારમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગનો વિકાસ વિષે માહિતી આપવામાં આવી છે\nઅન્ય યોજનાઓ વિષે માહિતી\nદરિયાઈ ક્ષેત્ર માછીમારોને અપાતી રાહત યોજનાઓની વિગત\nદરિયાઈ ક્ષેત્ર માછીમારોને અપાતી રાહત યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે\nમત્સ્ય પાલન ની યોજનાઓ અને અરજી વિષે માહિતી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ\nસાગર ખેડુ સવાર્ગી વિકાસ યોજના\nઆદિજાતિ વિસ્તારમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગનો વિકાસ\nદરિયાઈ ક્ષેત્ર માછીમારોને અપાતી રાહત યોજનાઓની વિગત\nમીઠા પાણી માં મત્સ્યઉછેર\nસરકારી ઠરાવ, પરિપત્ર અને માહિતી અધિકાર\nરંગબેરંગી (કલર) માછલીઓનો ઉછેર\nગુજરાતમાં ભાંભરાપાણીના એકવાકલ્ચરમાં વૈવિધ્યકરણ\nમત્સ્ય ઉછેર સાથે પશુપાલનનું વ્યવસ્થાપન\nબચ્ચાંને જન્મ આપતી માછલીઓનું પ્રજનન\nગ્રામ્ય તળાવોમાં કુદરતી મત્સ્ય ખોરાકનું વ્યવસ્થાપન\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nમત્સ્ય પાલન ની યોજનાઓ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 21, 2015\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/a9cab3aaaabeaa8-a85aa8ac7-a86aafac1ab0acdab5ac7aa6", "date_download": "2019-05-20T00:19:16Z", "digest": "sha1:BZG67ISPDQPSF2AZ4WXVMJ4CGAS6NNV2", "length": 13569, "nlines": 224, "source_domain": "gu.vikaspedia.in", "title": "જળપાન અને આયુર્વેદ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / જળપાન અને આયુર્વેદ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nજળપાન અને આયુર્વેદ વિશેની માહિતી આપવામાં આવેલ છે\nજળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું ક્યારે પીવું આ જાણવું પણ આવશ્યક છે.\nપાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.\nપાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે\nજમતાં જમતાં વચ્ચે પાણી પીવું એ ખૂબ જ ગુણકારી છે.\nપરિશ્રમ પછી કે વ્યાયામ બાદ તરત જ ખાલી પેટ પાણી ન પીવું.\nશરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવતો હોય, મંદાગ્નિમાં વધારે પાણી ન પીવું.\nઅશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડુ પાણી ન પીવું.\nમાંદગીમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું.\nખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી આરોગ્ય જળવાઇ રહે છે.\nસવારે ઉઠીને નરણાં કોઠે પીવામાં આવતું વધારે પડતું પાણી એ પેટ સાફ લાવવાની સાથે પાચકરસો ને ધોઇ નાંખે છે અને મેદ, સોજા વધારે છે.\nતરસ નો વેગ રોકવો નહિં.\nવધુ માહિતી માટે સંપર્ક કરો..\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (26 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘ���ાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/23/kastar-story/", "date_download": "2019-05-20T00:54:26Z", "digest": "sha1:HJPJUH2PJ22D43TUVH3LWP455WAU3ICR", "length": 20408, "nlines": 157, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કસ્તર – મધુભાઈ ભીમાણી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકસ્તર – મધુભાઈ ભીમાણી\nNovember 23rd, 2012 | પ્રકાર : ટ���ંકી વાર્તા | સાહિત્યકાર : મધુભાઈ ભીમાણી | 8 પ્રતિભાવો »\n[dc]ડા[/dc]ઈનિંગ ટેબલ પર હળવે હળવે ઘરના બધા ગોઠવાઈ ગયા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને રેણુકાના પતિ દુષ્યંતકુમાર. છેલ્લે ગરમ ગરમ નાસ્તો લઈને આવી રેણુકા. આવતાં જ ગુડમોર્નિંગ થયા. તેનો પ્રવેશ જ બધા માટે આહલાદક હોય. રેણુકાનું વ્યક્તિત્વ જ તેવું હતું. સૌને આનંદમાં રાખે. નાસ્તાને ન્યાય મળ્યો એ સ્થૂળ અર્થમાં સાચું પણ વિશેષ તો આખા પરિવારે સામેથી મળતા સુખનો ખાસ્સો અનુભવ કર્યો.\nપછી બધા વિખરાયા. સવારના અન્ય કાર્યમાંથી પરવારી રેણુકા એકલી પડી. આજે એકલી પડતાં રેણુકા વિચારે ચઢી. કોઈ કારણ વગર ગઈકાલે બનેલો પ્રસંગ યાદ આવી ગયો. બજારમાંથી ઘર માટે તે ભરપૂર નાસ્તો લાવેલી. ત્રણસોથી વધારે ખર્ચ થયેલ. બધાને ખુશ રાખવાનો આ એક સહજ માર્ગ હતો. પરમ સંતોષનો ઓડકાર આવે એ પહેલાં મમ્મી-પપ્પા કહે : ‘વહુ બેટા, ખૂબ નાસ્તો તમે લાવ્યા. ઘરનાઓ માટેની તમારી આ ચીવટ ગમે તેવી છે. પણ આ સત્તર જાતના નાસ્તામાં અમારે માટે શું જરાય ખોટું ન લગાડતા. આપણા વચ્ચે ખરાબ કે ખોટું લાગે તેવો વ્યવહાર જ નથી. અમે કડક ચીજો ચાવી શકીએ નહીં. એકાદ-બે પોચી પોચી ચીજ લાવ્યા હોત તો વધારે ગમત. આ ફરિયાદ જરાય નથી. બીજી વખત ધ્યાન રાખજો.’\nરેણુકાને ખટકો એટલો જ કે સારી ભાષામાં આ ઠપકો જ હતો. પોતે ઘર માટે આટલું આટલું કરે તોય ક્યાંક વાંધો પડે જ. આમ કેમ થતું હશે એમ વિચારતી હતી ત્યાં પંદરેક દિવસ પહેલાં બનેલો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. ઘરે આવેલી બહેનપણી સાથે વાતચીત કરવામાં એટલી ડૂબી ગઈ કે બાજુની રૂમમાં દુષ્યંત તેની વાટ જોતો બેઠો છે તે સાવ જ ભૂલી ગઈ. બહેનપણીને વળાવી દોડતી દોડતી દુષ્યંત પાસે આવી. બંનેએ એક વ્યવહારિક કામે સાથે જવાનું હતું. તૈયાર થઈ બંને નીકળ્યા. રસ્તામાં દુષ્યંતે કહ્યું : ‘તું હોશિયાર અને ચબરાક છો. પણ આજે તું બહેનપણી આવતાં આપણું કામ જ ભૂલી ગઈ. મોડા પહોંચીશું ત્યારે કાકા-કાકીને કેવું લાગશે એમ વિચારતી હતી ત્યાં પંદરેક દિવસ પહેલાં બનેલો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. ઘરે આવેલી બહેનપણી સાથે વાતચીત કરવામાં એટલી ડૂબી ગઈ કે બાજુની રૂમમાં દુષ્યંત તેની વાટ જોતો બેઠો છે તે સાવ જ ભૂલી ગઈ. બહેનપણીને વળાવી દોડતી દોડતી દુષ્યંત પાસે આવી. બંનેએ એક વ્યવહારિક કામે સાથે જવાનું હતું. તૈયાર થઈ બંને નીકળ્યા. રસ્તામાં દુષ્યંતે કહ્યું : ‘તું હોશિયાર અને ચબરાક છો. પણ આજે તું બહેનપણી આવતાં આપણું કામ જ ભૂલી ગઈ. મોડા પહોંચીશું ત્યારે કાકા-કાકીને કેવું લાગશે એ બધા તો તારી રાહ જોતાં હશે કે રેણુકા ક્યારે આવે ને સરિતાને શણગારે…..’ દુષ્યંતના બોલવામાં ક્યાંય રોષ ન હતો. ઠપકોય ન હતો. છતાં કોણ જાણે કેમ એ પ્રસંગની યાદ કડવા ઘૂંટડા જેવી લાગી.\nએને થયુંય ખરું કે આમ એ ચિઢાઈ કેમ જાય છે ‘પણ ચિઢાઉં નહીં તો શું કરું ‘પણ ચિઢાઉં નહીં તો શું કરું ’ મનોમન એ બોલી. પોતે ફરજ બજાવવામાં ક્યારેય પાછી પાની કરી નથી. બધાને આદર અને પ્રેમ આપેલ છે. પ્રસન્નતાપૂર્વક બધા સાથે વર્તે છે. છતાં કંઈક અણગમતું સાંભળવા મળતું ત્યારે તેનું મન ખાટું થઈ જતું. પોતે બેચેન બની જતી. મનની આવી અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે મનને હળવું કરવા એ હંમેશા મોટાભાઈ (જેઠ) પાસે જતી. ખુલ્લા મનથી વાતો થતી. મૂંઝવણનું નિરાકરણ પણ થઈ જતું. આજેય મોટાભાઈ પાસે ગઈ. પૂછ્યું : ‘આમ કેમ થતું હશે ’ મનોમન એ બોલી. પોતે ફરજ બજાવવામાં ક્યારેય પાછી પાની કરી નથી. બધાને આદર અને પ્રેમ આપેલ છે. પ્રસન્નતાપૂર્વક બધા સાથે વર્તે છે. છતાં કંઈક અણગમતું સાંભળવા મળતું ત્યારે તેનું મન ખાટું થઈ જતું. પોતે બેચેન બની જતી. મનની આવી અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે મનને હળવું કરવા એ હંમેશા મોટાભાઈ (જેઠ) પાસે જતી. ખુલ્લા મનથી વાતો થતી. મૂંઝવણનું નિરાકરણ પણ થઈ જતું. આજેય મોટાભાઈ પાસે ગઈ. પૂછ્યું : ‘આમ કેમ થતું હશે હું હંમેશા બીજાઓનો જ વિચાર કરું છું. મારો વિચાર ક્યારેય નથી કરતી. છતાંય સાંભળવાનું કંઈક આવે ત્યારે મને માઠું કેમ લાગી જાય છે હું હંમેશા બીજાઓનો જ વિચાર કરું છું. મારો વિચાર ક્યારેય નથી કરતી. છતાંય સાંભળવાનું કંઈક આવે ત્યારે મને માઠું કેમ લાગી જાય છે ચીઢાઈ કેમ જાઉં છું ચીઢાઈ કેમ જાઉં છું તમે મારી ઉલઝન દૂર કરો, મોટાભાઈ.’\nજવાબમાં મોટાભાઈએ કહ્યું :\n‘તું અતિશય લાગણીપ્રધાન છે- સેન્સિટીવ છે. તારો સ્વભાવેય સરળ છે. તારા મગજમાં જડબેસલાક એવું ઘૂસી ગયું છે કે આપણે કોઈનો આદર કરીએ કે ખૂબ પ્રેમ કરીએ એટલે બધું આવી ગયું. પણ સાવ એવું નથી. સામાની લાગણીનો વિચાર કરવો તે ઠીક છે પણ સાથે સાથે આપણી પોતાની લાગણીનો પણ વિચાર કરવો જોઈએ…..’\n‘એટલે કે આપણે આપણોય વિચાર કરવાનો. કેટલી હદ સુધી બોજો ઊંચકી શકીએ તે વિચારવું. તું જ કહે છે- હમણાં જ તેં કહ્યું- કે તું તારો તો વિચાર જ નથી કરતી. આમ થાય ત્યારે આપણું મન પણ નારાજ થાય. તે વિદ્રોહ કરે. આ વિદ્રોહ એટલે ખીજાઈ જવું કે ચીઢાઈ જવું. આવ���ં થાય ત્યારે સમજી લેવું કે બીજાને સાચવવા આપણે હદની બહાર જઈ રહ્યા છીએ. સમજાય છે ’ મોટાભાઈ થોભ્યા. રેણુકા નીચી મૂંડીએ વિચારાધીન લાગી. મોટાભાઈએ ખોંખારો ખાધો. પછી બોલ્યા :\n‘બહુ વિચારવાની જરૂર નથી. તું બધાની ખૂબ કાળજી લે છે. સામી વ્યક્તિઓમાં અપેક્ષા ખૂબ વધારી મૂકે છે. ‘હું છું ને’ એ ગાઈ બજાવીને તું જ સતત કહ્યા કરતી હોય છે. અમારી અપેક્ષા મુજબ ક્યારેક ન થાય ત્યારે તારું માત્ર ધ્યાન જ દોરીએ છીએ. ક્યારેય ઠપકો નથી આપ્યો પણ તું એકલી પડે ત્યારે અમારા શબ્દો તને ઠપકા જેવા લાગે છે. સાચું કહે, લાગે છે ને \n‘બસ ત્યારે… તારે જ તારામાં રસ લેવો. તને ક્યારેય ગૌણ નહીં ગણવી. ને બધાને ખૂબ ઉપયોગી થાઉં છું ને બધાની બહુ કાળજી લઉં છું એ લાગણી આપણું અભિમાન વધારે છે, અહમ મોકળો બને છે ને અંદરથી ખોતરે છે- જો, ડાહી થવા ગઈ…. સાંભળ હવે…. માટે કાળજી લેવી પણ તેની મર્યાદા રાખવી. અમેય લાગણીના ત્રાજવા રાખીએ છીએ- એ ક્યારેય ભૂલીશ નહીં. અને આપણે આપણી લાગણી તેમ જ અન્યની લાગણી પણ સમજીએ છીએ તેવા વટમાંય ન રહેવું. ચાલ…. કંટાળી જઈશ. આજે આટલું બસ છે.’\nમોટાભાઈની વાણી રેણુકાને અમૃત જેવી લાગી. વિશેષ તો આંખમાં કસ્તર પડી હોય ને જોવાનું ક્ષણેક ધૂંધળું થઈ જાય ત્યારે જે પીડા થાય તેમાંથી રેણુકા મુક્ત થઈ.\n« Previous મારી બાની ઈચ્છા – ધીરુભાઈ ઠાકર\nવિશ્વાસ – ડૉ. નીલેશ રાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ\nઅખિલેશનું અકસ્માતે અવસાન થયું પછી અક્ષરા છ મહિના સુધી સાસરે રહી. અક્ષરા અને અખિલેશના પાંચ વર્ષના લગ્નજીવન પછી બનેલી આ દુર્ઘટનાથી સાસરિયાં અક્ષરા પર નારાજ હતાં. તેમના મતે અક્ષરા અમંગળ પગલાંની અને અપશુકનિયાળ હતી અક્ષરાને ત્યાં ત્રાસ થવા માંડ્યો. તિરસ્કાર, અપમાન અને મેણાં-ટોણાં સહન ન થયાં એટલે એ એના ત્રણેક વર્ષના પુત્ર દીપને લઈને ત્યાંથી નીકળી ગઈ. સાસરેથી પિયર પાછી ... [વાંચો...]\nયાતનાની વાત સંભારી કહો શું પામશો મન ઉપર બહુ ભાર રાખીને કહો શું પામશો મન ઉપર બહુ ભાર રાખીને કહો શું પામશો ‘હજુ બસ ઊપડી નથી પણ સતત ગભરામણ થાય છે.....’ લકઝરી બસમાં બારી પાસે બેઠેલો અનિલ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. પાલડી સ્ટેશન ઉપરથી બસ ઊપડવાને દસેક મિનિટની વાર હતી. અનિલના પિતા ભાવનગર રહેતા હતા. છાતીમાં દુખાવો થવાથી એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. એવો સંદેશો મળ્યો ... [વાંચો...]\nચાહત – ગિરીશ ગણાત્રા\nસરકારી નોકરીના ���નેક લાભ અને ગેરલાભની વચ્ચે એક લાભ તો આપણને સૌને પ્રાપ્ત થયો જ છે. વિશાળ ભારતના જુદા જુદા પ્રાંતોમાં રહેતા લોકો હવે એક માળાના મણકાની જેમ બંધાઈ ગયા છે. નહીંતર આપણો પાડોશી કે મિત્ર કે પછી સહકાર્યકર કોઈ પંજાબી, કાશ્મીરી, દક્ષિણ ભારતીય કે બંગાળી ન હોત આ કથાનાં બે પાત્રો આમ તો અલગ અલગ પ્રાંતનાં છે પણ ... [વાંચો...]\n8 પ્રતિભાવો : કસ્તર – મધુભાઈ ભીમાણી\nમાણસના મનનું ‘કસ્તર’ દૂર કરતી આપની લઘુકથા ખુબ જ ગમી. આભાર.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nમ્સ્ત મજા આવિ ગઇ\nસાવ સાચિ વાત ,\nવહિવટ, વર્સાદ,અને વહુ ટિકા કરે સહુ\nઆ તદન સાચિ વાત છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/tag/mothers-day/", "date_download": "2019-05-20T01:00:17Z", "digest": "sha1:KL6Y5RTJXYX5KJ7IWBYGKEJINY4MX7QM", "length": 13502, "nlines": 180, "source_domain": "thankibabu.wordpress.com", "title": "Mother’s Day | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nઆજ સુધી બાને કદી “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. આજે પણ એ પરંપરા તૂટે એવી સંભાવના નથી. આજે “મધર્સ ડે” છે એવી ખબર બાને હોવાની શક્યતા પણ ઓછી છે. આજે “મધર્સ ડે” ઊજવાઇ રહ્યો છે ત્યારે હિંદીના ખ્યાતનામ કવિ ડો. કુંઅર બેચૈનની મને ગમેલી કવિતા…\nકભી ઉફનતી હુઇ નદી હો, કભી નદી કા ઉતાર હો માં,\nરહો કિસી ભી દિશા-દિશા મેં, તુમ અપને બચ્ચોં કા પ્યાર હો માં\nનરમ-સી બાહોં મેં ખુદ ઝુલાયા, સુના કે લોરી હમેં સુલાયા\nજો નીંદ ભર કર કભી ન સોઇ, જનમ-જનમ કી જગાર હો માં\nભલે હી દુખ કો છુપાઓ હમસે, મગર હમેં તો પતા હૈ સબ કુછ\nકભી થકન હો, કભી દુખન હો, કભી બદન મેં બુખાર હો માં\nજો તુમ સે બિછુડે, મિલે હૈં કાંટે, જો તુમ મિલી તો મિલી હૈં કલિયાં\nતુમ્હારે બિન હમ સભી હૈં પતઝર, તુમ્હીં હમારી બહાર હો માં\nહરેક મૌસમ કી આફતોં સે, બચા લિયા હૈ ઉઢા કે આંચલ\nહો સખ્ત જાડે મેં ધૂપ તુમ હી, તપન મેં ઠંડી ફુહાર હો માં\nયે સારી દુનિયા હૈ એક મંદિર, ઇસી હી મંદિર કી આરતી મેં\nહો ધર્મ-ગ્રંથોં કે શ્લોક-સી તુમ, હૃદય કા પાવન વિચાર હો માં\nન સિર્ફ મૈં હી વરન તુમ્હારે, યે પ્યારે બેટે, યે બેટિયાં સબ,\nસદા-સદા હી રુણી રહેંગે, જનમ-જનમ કા ઉધાર હો માં\nકિ જબ સે હમને જનમ લિયા હૈ, તભી સે હમ કો લગા હૈ ઐસા\nતુમ્હીં હમારે દિલોં કી ધડકન, તુમ્હીં હૃદય કી પુકાર હો માં\nતુમ્હારે દિલ કો બહુત દુખાયા, ખુશી જરાદી, બહુત રુલાયા\nમગર હમેશા હમેં ક્ષમા દી, કઠોર કો ભી ઉદાર હો માં\nકહા હૈ જો કુછ યહાં બડોં ને, “કુંઅર” ઉસે કુછ યૂં કહ રહા હૈ\nયે સારી દુનિયા હૈ ઇક કહાની, તુમ ઇસ કહાની કા સાર હો માં\n૫૯ વસંતો જોઇ છે, પણ કદી બાને “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. મારી અભણ બાને આજે મધર્સ ડે છે, એ પણ ખબર નહિ હોય, સિવાય કે નાનાભાઇની બંને દીકરીઓએ એમની મમ્મીને “હેપ્પી મધર્સ ડે” કહ્યું હોય અને બાએ સાંભળ્યું હોય. મેં માત્ર એવી કલ્પના કરી જોઇ કે બાને “હેપ્પી મધર્સ ડે” વિશ કરતો ફોન કરું તો મને ખાતરી છે કે મારાઆવા કોઇ ફોનની બા રાહ નહિ જ જોતાં હોય. કલ્પનામાં વધુ રંગ પૂરવાનું માડી વાળી હાલમાં જ વાંચેલી કવિ સુરજીત પાતરની એક હિંદી કવિતા मां का दु:ख ફરી એક વાર વાંચી જાઉં છું. આ રહી એ કવિતા…\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હો�� છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/non-cognisable-offence-complaint-registered-against-tanushree-dutta-allegedly-defaming-raj-thackery-041771.html", "date_download": "2019-05-20T00:54:07Z", "digest": "sha1:EFV5CV2WSXZNS4KGMDKFK2P7NR5NEDON", "length": 14358, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજ ઠાકરેને બદનામ કરવામાં આરોપમાં તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ | Non-Cognisable Offence Complaint Registered Against Tanushree Dutta For Allegedly Defaming Raj Thackeray And MNS Party - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરાજ ઠાકરેને બદનામ કરવામાં આરોપમાં તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ\nબોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુમંત દાસ નામના એક વ્યક્તિએ તનુશ્રી દત્તા સામે આ ફરિયાદ રાજ ઠાકરે અને તેની પાર્ટીને બદનામ કરવાના આરોપમાં નોંધાવી છે. સુમંત દાસે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કેજ પોલીસ સ્ટેશનમાં તનુશ્રી દત્તા વ���રુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટીની તુલના આઈએસઆઈએસ સાથે કરીને તેને એક હિંસક પાર્ટી ગણાવી હતી.\nતનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન, સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન\nઆપને જણાવી દઈએ કે નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટી પર પણ ગુસ્સો કાઢ્યો હતો. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 વર્ષ પહેલા ફિલ્મના સેટ પર નાના પાટેકરે એમએનએસ પાર્ટી કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી હતી.\nરાજ ઠાકરેની એમએનએસ પાર્ટી ફક્ત એક પાર્ટી નથી\nતનુશ્રી દત્તાએ આ વિશે વાત કરતા આગળ કહ્યું કે રાજ ઠાકરેની એમએનએસ પાર્ટી ફક્ત એક પાર્ટી નથી, પરંતુ તેની વિચારધારા અલકાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠન જેવી છે. તેઓ હિંસક, વિઘટનકારી અને સાંપ્રદાયિક છે. કોઈ પણ તમને તેના વિશે જણાવી શકે છે. તનુશ્રી દત્તાએ જણાવ્યું કે તેઓ તે સમયે ગભરાઈને ચૂપ થઇ ગયા હતા પરંતુ હવે તેઓ આ મામલે ચૂપ નહીં રહે.\nએમએનએસ પાર્ટી યુથ વિંગે ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો\nતનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટીને ગુંડાઓની પાર્ટી ગણાવીને દાવો કર્યો હતો કે બાલ ઠાકરેની ખુરશી રાજ ઠાકરેને નહીં મળી એટલા માટે તેઓ પોતાને સાબિત કરવા માટે પોતાના ગુંડાઓ મોકલીને તોડફોડ કરે છે. હાલમાં એમએનએસ પાર્ટી યુથ વિંગે બિગ બોસ મેકર્સને ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો હતો. એમએનએસ ઘ્વારા ધમકી આપવામાં આવી હતી કે તનુશ્રીને બિગ બોસમાં લેશે તો તેમની પાર્ટી આખો સેટ બરબાદ કરી નાખશે.\nઅભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા\nઅભિનેત્રી તનુશ્રી દત્તાએ સાફ શબ્દોમાં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ પોલિટિકલ પાર્ટીને બોલાવીને તેની ગાડી પર હુમલો પણ કરાવ્યો. પરંતુ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પણ તેને સપોર્ટ નહીં કર્યો.\nતનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ\nતનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખ��્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.\nનાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છે\nતનુશ્રીએ અજય દેવગણને ખરી ખોટી સંભળાવી, હવે મળ્યો જવાબ\nતનુશ્રી દત્તાએ અજય દેવગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો\nતનુશ્રી દત્તાએ ફરી મચાવ્યો તહેલકો - Me Too વિશે ફિલ્મ બનાવશે\nમણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, ‘તમારી હિંમતથી ડરે છે આ લોકો'\n#MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ\nનાનાએ મહિલા આયોગને કહ્યું, તનુએ 10 વર્ષ પહેલાં આરોપ કેમ ન લગાવ્યો\nતનુશ્રીનો નવો આરોપ, 'મને ઈસાઈ બનાવવા રાખી દબાણ કરતી'\n‘#MeToo થી જો પુરુષો ડરી રહ્યા છે, તો ડરવુ પણ જોઈએ': તનુશ્રી દત્તા\n‘તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંત\nતનુશ્રી દત્તાને જયારે વકીલે પૂછ્યો ગંદો સવાલ, આવો આપ્યો જવાબ\nMe Too: હવે રાખી સાવંત લેશે તનુશ્રીથી બદલો, કરશે 50 કરોડનો માનહાનિનો કેસ\n#Me Too: તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર કર્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-seeks-investment-from-dubai-investments-000775.html", "date_download": "2019-05-20T01:21:15Z", "digest": "sha1:CGHXYXY6VOLJLJYDVHICKUPGXIHKI77B", "length": 11780, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "દુબઇ ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં રોકાણ કરે એવી ગુજરાત સરકારની ઇચ્છા | Gujarat seeks investment from Dubai Investments, રાજ્યમાં દુબઇ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરે એવી ગુજરાત સરકારની ઇચ્છા - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nદુબઇ ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં રોકાણ કરે એવી ગુજરાત સરકારની ઇચ્છ���\nદુબઇ, 10 ઑક્ટોબર : ગુજરાતમાં રોકાણની તકોનો લાભ લેવા માટે દુબઇની એક અગ્રણી રોકાણ કંપનીને ગુજરાતના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે.\nદુબઇ ઇન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ ખાલિદ બિન ખલ્બનની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં રોકાણની તકો, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ગુજરાતની સ્થિતિ વગેરે બાબતો અંગે રજૂઆત કરી હતી.\nઆ બેઠક ગુજરાત સરકારની દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં ગુજરાતમાં રોકાણ ખેંચી લાવવાના પ્રયાસના ભાગરૂપે છે. ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આશાસ્પદ રોકાણકારો સમક્ષ ગુજરાતમાં રોકાણની તકોની રજૂઆત કરી તેમને રાજ્યામાં રોકાણ કરવા પ્રેરી રહ્યા છે.\nઆ અંગે ગુજરાતના ઇન્ડસ્ટ્રી કમિશનર કમલ દાયાણીએ જણાવ્યું કે \"છેલ્લે યોજવામાં આવેલી સમિટમાં વિવિધ 100 દેશોએ ગુજરાતીન મુલાકાત લીધી હતી. તેમણે બિઝનેસનો વિસ્તાર કરવા માટે વિવિધ તકોની શક્યતા ચકાસી હતી. અમે દુબઇ ઇન્વેસ્ટમેન્ટનો સંપર્ક સાધ્યો છે અને ગુજરાતમાં થતા વિકાસની સાથે તેમને અહીં રોકાણ કરવાની ઓફર પણ આપી છે.\"\nગુજરાતથી જે પ્રતિનિધિમંડળ દુબઇની મુલાકાતે છે તેમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ પ્રાઇવેટ લિમિટેડના સ્પેશ્યલ કમિશનર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ સ્પેશ્યલ ડાયરેક્ટર એ કે વિજય કુમાર, અતુલ લિમિટેડના જનરલ મેનેજર - બિઝનેસ ડેવલપમેન્ટ અજિતસિંઘ એમ બત્રા વગેરેનો સમાવેશ થાય છે.\nબાળકી છે કે મા લક્ષ્મીનું રૂપ, 6 વર્ષ પહેલા જેકપોટમાં કાર જીતી હતી, હવે જીત્યા 7 કરોડ\nદુબઈની કંપનીનો માલિક બન્યો આ 13 વર્ષનો ભારતીય છોકરો\nબુર્જ ખલિફા પર ફરીથી લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, દુબઈથી આવ્યુ આમંત્રણ\nBREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ\nમિશેલની ધરપકડથી કોંગ્રેસ ડરી, બચાવવા માટે ઉતાર્યા વકીલઃ ભાજપ\nઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ક્રિશ્ચિયન મિશેલને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયો\nVIDEO: મોલમાં ફરવા ગયેલા સલમાન ખાન સામે કોઈએ જોયુ પણ નહિ\nઆ વ્યક્તિએ 16 ભારતીયોના જીવ બચાવ્યા, અરબમાં ફસાયા હતા\nઆ અનોખા રેસ્ટ્રોરન્ટમાં ખવડાવવામાં આવે છે દરેક વાનગી સાથે સોનું\nSridevi Funeral: શ્રીદેવી નું શવ જોઈને રડી પડ્યા સલમાન ખાન\nSridevi Funeral : શ્રીદેવીની અંતિમવિધિ બુધવારે થશે, જાણો કાર્યક્રમ અહીં\nSridevi : શ્રીદેવીનો પાર્થિવદેહ પહોચ્યો મુંબઇ, ચાહકો બન્યા ગમગીન\n અર્જૂન કપૂર દુબઇ પહોંચ્યો અને શ્રીના પાર્થિવદેહને મંજૂરી મળી\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/us-loan-default-would-be-worse-than-shutdown-obama-012866.html", "date_download": "2019-05-20T00:44:07Z", "digest": "sha1:TWGUCOJJGGJNWSRIJDCVUQQKXUB5Y6PB", "length": 10649, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "US 'શટડાઉન' કરતા પણ ખરાબ હશે 'લોન ડિફોલ્ટ' : ઓબામા | US loan default would be worse than shutdown : Obama - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nUS 'શટડાઉન' કરતા પણ ખરાબ હશે 'લોન ડિફોલ્ટ' : ઓબામા\nવૉશિંગ્ટન, 9 ઓક્ટોબર : અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ (શટડાઉન) થવાને બીજું અઠવાડિયું શરૂ થયું છે. વ્હાઇટ હાઉસે આગાહી કરી છે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા દ્વારા લોન ડિફોલ્ટ (ઋણ ચૂકવણીમાં ચૂક)ને કારણે ભયાનક સ્થિતિ ઉભી થઇ શકે છે. તેના કારણે અમેરિકાના લોકતંત્ર અને વૈશ્વિક કદ પર પ્રતિકૂળ અસર પડશે.\nનેશનલ ઇકોનોમિક કાઉન્સિલના નિર્દેશક જેને સ્પર્લિંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય કાર્યક્રમ \"ઓબામા કેર\" દ્વારા વિશ્વની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ પ્રભાવ થઇ શકે છે. તેમણે ચેતવણી આપી કે ઓબામા પ્રતિનિધિ સભાને ઋણ સીમમા વધારવા અંગે બંદી બનાવવાની અનુમતિ આપી શકે એમ નથી.\nબીજી તરફ પ્રતિનિધિ સભાના અધ્યક્ષ જોન બેનરે જણાવ્યું કે જો રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા ડેમોક્રેટ સાંસદ વિવાદાસ્પદ સ્વાસ્થ્ય કાર્યક્રમ પર રિપબ્લિકન સાંસદોની સાથે વાત નહીં કરે તો ઋણ સીમા નહીં વધારવામાં આવે. આ ઉપરાંત આંશિક બંદી પણ સમાપ્ત કરવામાં નહીં આવે.\nબેનરે જણાવ્યું કે જો ઓબામા શટડાઉન સમાપ્ત ક���વા માંગે છે અને ઋણ ચૂકવણીથી બચવા માંગે છે તો તેમણે વાતચીત કરવી જ પડશે. કારણ કે ઋણ ડિફોલ્ટને કારણે 2008થી પણ વધારે ખરાબ આર્થિક સંકટ અને મંદીનો દોર શરૂ થઇ શકે છે. અમેરિકન સરકારને લોન ડિફોલ્ટથી બચાવવા માટે સંસદે 17 ઓક્ટોબર સુધી પગલાં ભરવા પડશે.\nમિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા\nIVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડા\nઅમેરિકા: બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળ્યો\nભારત પહોંચ્યા બરાક ઓબામા, પીએમ સાથે કરી મુલાકાત\nવિદાય પહેલાં ઓબામાએ લખ્યો, 'ગુડબાય લેટર'\nઓબામાએ વિદાઇ પહેલાં પોતાના ટી-ફ્રેન્ડને કર્યા યાદ\nવિદાય ભાષણમાં ભાવુક થયા ઓબામા, દેશવાસીઓનો માન્યો આભાર\nક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની આયુએ નિધન\nડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને કયા ફાયદા કયા નુકશાન\nડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ\nખુલાસો: ગુજરાત તોફાનો સમયે સોનમ શાહે ઓબામાની ટીમ પાસે માંગી હતી મદદ\nરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ છે સમાનતા\nમોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ, લોકોએ લીધી મજા\nloan default worse shutdown barack obama યુએસ લોન ડિફોલ્ટ ખરાબ શટડાઉન બરાક ઓબામા\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/abhi", "date_download": "2019-05-20T01:29:20Z", "digest": "sha1:2IVXB2VZTKMYBOVW4KCM43GKLXQJLODA", "length": 3353, "nlines": 39, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User abhi - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/how-to-take-care-of-kids-in-summer-season/", "date_download": "2019-05-20T01:18:20Z", "digest": "sha1:PHSJV4NRYOENFXH6A5APFJI66IKP6RQ7", "length": 4527, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "how to take care of kids in summer season - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nજો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ\nસિઝન બદલાય એની સીધી અસર બાળકો પર થતી હોય છે. તેમાય ઉનાળામાં તો બાળકો બીમાર ના પડે તેની પેરેન્ટને ખાસ ચિંતા હોય છે. ગરમીમાં બાળકો\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/loksabha-2019/", "date_download": "2019-05-20T00:25:47Z", "digest": "sha1:MJQRUTRITR3EISUDM4D7VFW4FBN4CYJQ", "length": 16284, "nlines": 204, "source_domain": "www.gstv.in", "title": "loksabha 2019 - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે ��ે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nચૂંટણી પ્રચાર માટે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે માગી બૉલિવૂડ સ્ટાર્સ પાસેથી મદદ\nબૉલિવૂડની ગ્લેમરેસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે. ઉર્મિલા ઉતર મુંબઈથી લોકસભાની ચૂંટણી લડવાની છે. ઉર્મિલાએ ચૂંટણી પ્રચાર માટે બૉલિવૂડના કલાકારો\nગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય\nભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સવારે વિરાટ રોડ શૉ યોજીને સમગ્ર ગુજરાતમાં ભાજપને પ્રચંડ પ્રભાવ હોવાનો દેખાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે\nદેશના 100થી વધુ ફિલ્મકારોએ BJPને વોટ ન આપવાની કરી અપીલ\nફિલ્મકારોનું કહેવું છે કે મોબલિંચીંગ અને ગૌરક્ષાના નામે દેશને સાપ્રંદાયિકતાના આધારે વહેંચવામાં આવી રહ્યો છે. કોઈ પણ સંસ્થા અથવા વ્યકિત સરકારની સામે પડે છે તો\nમળો દેશના સૌથી ગરીબ સાંસદને જેમની સંપતિ છે માત્ર રૂ.34,311\nરાજસ્થાનના સિકરના બીજેપી સાસંદ સભ્યની સંપતિ ફક્ત 34,311 રૂપિયા છે. જે અત્યાર સુધીના તમામ સાંસદો કરતા ઘણી ઓછી છે. સિકરના સાંસદ સુમેધ્યાનંદ સરસ્વતીએ 2014ની લોકસભાની\nએ કારણો જેના પગલે ગુજરાતમાં ભાજપના આ 3 દબંગ નેતાઓની કપાઈ ટિકીટ\nભાજપે ગુજરાતની અન્ય 3 બેઠકો પરના ઉમેદવારોની આજે જાહેરાત કરી. પરંતુ ભાજપે અગાઉ ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જે રિપીટ થિયરી અપનાવી હતી તેનાથી બિલકુલ\nના લોકસભાની ટિકીટ, ના સ્ટાર પ્રચારક, હવે અડવાણીજી શું કરશે\nભાજપના શિખર પુરૂષ રહેલા અડવાણીજી હવે શું કરશે મોદી-શાહના ભાજપે પણ તેમને ટિકીટ ન આપી અને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બહાર કરી દીધા. અડવાણીની બેઠક\nVIDEO: જયપુરમાં IPL મેચ દરમિયાન લાગ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા\nછત્તીસગઢ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આઈપીએલ મેચનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. 24 સેકન્ડના આ વીડિયોમાં લોકો ચોકીદાર ચોર હૈના નારા લગાવી રહ્યાં\nએ સમસ્યાઓ જેના કારણે ગુજરાતની પ્રજા નારાજ છે સરકારથી, 5માંથી આપ્યા બસ આટલા માર્ક્સ\nલોકસભા 2019ને ધ્યાનમાં રાખીને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સે એક સર્વે કર્યો. આ સર્વે ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની પણ\nBJP ધારાસભ્યે કાર પર લખ્યું ‘ચોકીદાર’, ટ્રાફિક પોલીસ અધિકારીએ બનાવ્યું ચલણ, ફટકાર્યો દંડ\nલોકસભા ચૂંટણીન�� ધ્યાનમાં રાખીને ભાજપ હાલ ‘ચોકીદાર’ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હાલ ચર્ચામાં પણ છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપના એક ધારાસભ્યે પોતાની\nNOTA: ગુજરાતની આ બેઠક પર પડ્યા હતા સૌથી વધુ મત, તો લક્ષદ્વિપ બેઠક પર સૌથી ઓછા 123 મત\n2014ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત નોટા (NOTA) એટલે કે ‘નન ઑફ ધ અબવ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 83.41 કરોડમાંથી 55.38 કરોડ (66.4%) મતદાતાઓએ 543 બેઠકો\nગુજરાતની એક એવી બેઠક જે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને કરાવી રહી છે ચિંતા\nઅત્યાર સુધી ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકોના નામ જાહેર કરી દીધા છે તો કોંગ્રેસે માત્ર 4 બેઠકોના નામ જાહેર કર્યાં છે. ત્યારે ગુજરાતના\nહાથી સાઈકલ પર બેસે તો પંચર તો પડવાનું જ- સ્મૃતિ ઈરાની\nઉત્તર પ્રદેશના કાનપુરમાં જનસભા સંબોધતા કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ, સપા અને બસપા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, જે હાથે વર્ષો સુધી\nગુજરાત ભાજપના આ નેતાને ટીકીટ ન મળતા પોતાના સગા ભાઈ અને હાલના સાંસદ સામે જ ચડાવી બાંયો, કહ્યું, ‘હવે નહીં કરું લોકસભાનું કોઈ કામ’\nવલસાડ અને ડાંગ જિલ્લાની લોકસભા બેઠક માટે ડૉ.કે.સી પટેલનું નામ જાહેર થતા તેમના જ ભાઈ ડૉ.ડી.સી.પટેલ નારાજ થયા છે. જેને લઈને તેમને લોકસભા ચૂંટણીમાં કોઈ\nLoksabha 2019: CM વિજય રૂપાણી પર હશે આ મોટી જવાબદારી, જાણો છો કેવી રીતે પહેલી વાર મળ્યા હતા PM મોદીને\nભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. જોકે આ વખતે ભાજપે ગુજરાતમાં પોતાનો ગઢ સન્માનજનક રીતે બચાવી રાખવા માટે ઘણી\nશર્મિલા ટાગોર કરશે રાજકારણમાં પ્રવેશ, આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી બની શકે છે ઉમેદવાર\nજેમ જેમ લોકસભા ચૂંટણી 2019 નજીક આવી રહી છે તેમ તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરરોજ 2 મુખ્ય પાર્ટીઓ, ભાજપ-કોંગ્રેસના વિવિધ બેઠકો પરના ઉમેદવારો\nગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ છેલ્લા 30 વર્ષોથી નથી હાર્યું, તો પણ ભાજપ કેમ કાપી રહ્યું છે આ સ્ટાર ઉમેદવારનું પત્તુ\nગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીની લઈને હલચલ તેજ થઈ ગઈ છે. બંને મોટી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોની પસંદગીને લઈને પૂરજોષમાં કામગીરી કરી રહી છે. ગુજરાતની ઘણી બેઠકો\nભાજપના ધારાસભ્યએ કહ્યું મારે તો લોકસભા લડવી છે, કારણ કે પુરુષ ઉમેદવારને મળશે ટિકિટ\nભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકાસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nawaz-sharif-s-demand-us-intervention-on-kashmir-issue-013178.html", "date_download": "2019-05-20T00:26:07Z", "digest": "sha1:Y6E7FS275JLVR52ZNFDMQIJ2DT2IFGIA", "length": 11287, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવાઝ શરીફે કહ્યું 'અમેરિકા ઉકેલે કાશ્મીર મુદ્દો' | Nawaz Sharif's demand for US intervention on Kashmir issue - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nનવાઝ શરીફે કહ્યું 'અમેરિકા ઉકેલે કાશ્મીર મુદ્દો'\nલંડન, 21 ઓક્ટોબર: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મામલાનો ઉકેલ લાવવા માટે અમેરિકાને દખલ આપવાની માંગ કરી છે. શરીફે જણાવ્યું કે અમેરિકાના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો વિવાદાસ્પદ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે.\nએસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન(એપીપી) અનુસાર ત્રણ દિવસીય અમેરિકા યાત્રા પર ગયેલા શરીફે લંડનમાં પોતાના પડાવ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો. પરંતુ ભારતે શરીફના આ નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલાઇ શકે છે, આમા કોઇ ત્રીજા દેશના હસ્તક��ષેપની જરૂરીયાત નથી.\nશરીફે જણાવ્યું કે જુલાઇ 1999માં કારગિલ યુદ્ધના સમયે પોતાની અમેરિકા યાત્રા દરમિયાન તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જણાવ્યું હતું કે જો અમેરિકા હસ્તક્ષેપ કરે તો કાશ્મીર મુદ્દો ઉકેલાઇ શકે છે. શરીફે જણાવ્યું કે મેં તેમણે જણાવ્યું કે આપ જેટલો સમય મધ્યપૂર્વમાં લગાવો છો, તેનો 10 ટકા ભાગ કાશ્મીર મુદ્દા પર લગાવે તો તે ઉકેલાઇ શકે છે. શરીફ અનુસાર ક્લિંટને આ મામલા પર ધ્યાન આપવા જણાવ્યું હતું, પરંતુ બાદમાં સ્થિતિઓ બદલાઇ ગઇ.\nશરીફે જણાવ્યું કે ભારત હસ્તક્ષેપ નથી ઇચ્છતું, પરંતુ વિશ્વની શક્તિઓએ આ મુદ્દાને ઉકેલવા માટે આગળ આવવું જોઇએ. તેમણે જણાવ્યું કે બંને દેશ પાછલા 60 વર્ષોથી હથિયારોની આડમાં ઉલજેલા છે. શરીફે જણાવ્યું કે સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. ભારતે પરમાણુ બોમ્બ બનાવ્યો, માટે અમે પર એવું કર્યું. ભારતે મિસાઇલો બનાવી, માટે અમે પણ બનાવી. આનો ક્યાંક તો અંત હોવો જોઇએ. આપણે સૌએ આ અંગે વિચારવું જોઇએ.\nનવાઝ શરીફ અને પુત્રી મરિયમને જેલમાંથી મુક્ત કરવાનો હાઈકોર્ટનો આદેશ\nપત્ની કુલસુમના જનાજામાં શામેલ થવા નવાઝ શરીફને મળ્યા 12 કલાકના પેરોલ\nપાકને ભારતથી આગળ ના લઈ ગયો તો મારુ નામ બદલી દેજોઃ શહબાઝ શરીફ\nરાવલપિંડી જેલમાં પોતાના ખર્ચે ટીવી-એસીવાળી કોઠરીમાં નવાઝ અને મરિયમ\nપાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને ભારત ક્યારેય માફ નહિ કરી શકે\n10 વર્ષની સજા સાંભળ્યા બાદ બોલ્યા નવાઝઃ ‘હું પાકિસ્તાન પાછો આવુ છું'\n26/11 પર આપેલા પોતાના નિવેદનથી પલટ્યા નવાઝ, સેનાએ મોકલ્યુ અલ્ટીમેટમ\nપાકિસ્તાનના 18મા PM બન્યા શાહિદ ખકાન અબ્બાસી\nVideo : નવાઝ શરીફની Sonu સ્ટાઇલમાં ઉડી મજાક, જુઓ\nભષ્ટ્રાચાર મામલે નવાઝ શરીફ દોષી, SCએ કહ્યું આપો રાજીનામું\nપાક.એ આતંકી બુરહાનને કહ્યો શહીદ, ભારતે આપ્યો સણસણતો જવાબ\nભારતનું ગુડવિલ જેસ્ચરઃ 11 પાક. કેદીઓને આજે મળશે આઝાદી\nકઝાકિસ્તાનમાં મળ્યા PM મોદી અને નવાઝ શરીફ, કરી આ વાત\nnawaz sharif pakistan america kashmir કાશ્મીર અમેરિકા નવાઝ શરીફ ભારત પાકિસ્તાન\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/b-j-medical-college/", "date_download": "2019-05-20T01:25:49Z", "digest": "sha1:EUP3TLZMHIVRIWVW65CIYYGFNCGQHSMZ", "length": 5489, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "B J Medical College - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઅમદાવાદ: કોલેજમાં ચૂંટણીની ટ્રેનિંગ લેતા સમયે એક પ્રોફેસરને અટેક આવી ગયો\nઅમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં ચૂંટણી ટ્રેનિંગ સમયે એક કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે. બી.જે. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં પ્રિસાઈડિંગ ઓફિસરની ટ્રેનિંગ ચાલી રહી હતી. જ્યાં પોસ્ટ\nઅમદાવાદ : બી.જે.મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટના, સત્તાધીશોનું ભીનું સંકેલવાનો પ્રયાસ\nઅમદાવાદની બી જે મેડીકલ કૉલેજમાં રેગિંગની ઘટના બની છે. ઈંટરશિપ કરી રહેલા સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કર્યાની ફરિયાદ થઇ છે. ભોગ બનેલા વિદ્યાર્થીએ યુજીસીમાં\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/03/06/jindagi-gazal/", "date_download": "2019-05-20T00:51:34Z", "digest": "sha1:GME2ZTIDMOUECGM6MUEOMCXERUJWLXLE", "length": 21158, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ‘જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n‘જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ\nMarch 6th, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંધ્યા ભટ્ટ | 1 પ્રતિભાવ »\n[‘નિષ્કર્ષ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ સંધ્યાબેનનો(બારડોલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sandhyanbhatt@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૨૫૩૩૭૭૧૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n‘આયનો’, ‘હસ્તરેખા’, ‘શબ્દની મોસમ’ અને ‘તું લખ ગઝલ’ – એમ ચાર ગઝલસંગ્રહો આપ્યા પછી આહમદ મકરાણી ‘જિંદગી’ નામે પાંચમો ગઝલસંગ્રહ આપે છે, જે તેમની સાતત્યપૂર્વકની ગઝલોપાસનાનો ખ્યાલ આપે છે. વળી આ સંગ્રહમાં પણ એકસો પચાસ જેટલી ગઝલો છે, જે તેમના લેખનની વિપુલતા બતાવે છે. આ ગઝલોમાં આત્મલક્ષિતાની સાથે સાંપ્રત સમય પણ ઝિલાયો છે. ઉત્કટ સંવેદનશીલતા અને સામાજિક સભાનતાથી લખાયેલી તેમની આ ગઝલોને આસ્વાદવાનો અહીં ઉપક્રમ છે.\nમોટે ભાગે પાંચ કે છ શેર ધરાવતી તેમની ગઝલોમાં જીવન પ્રત્યે હકારાત્મકતા જોવા મળે છે. એક કવિને યોગ્ય ખુમારી પણ અહીં દેખાય છે. તેઓ કહે છે\nઘણાં વિધ્નો અહીં આવે, મુસીબત-પર્વતો રોકે\nનદીરૂપે જ વ્હેવા દે, હજી છે જીવવું મારે. (પૃ.૨૭)\n‘હજી છે જીવવું મારે’ રદીફ સાધંત નિભાવતા જઈને તેમણે જીવનની વિષમતાઓ સામે પોતાના પુરુષાર્થની વાત કરી છે.\n‘બધામાં હોય છે’ ગઝલના એક શેરમાં તેઓ કહે છે :\nરણ મહીં પણ કૈંક એવું કોળતું\nકૈંક તો તાજપ બધામાં હોય છે. (પૃ.૩૫)\nકંઈક આવો જ અભિગમ એક અન્ય ગઝલમાં નવીન રીતિએ વ્યકત થયો છે. તેઓ કહે છે :\nકોઈ પૂછે કે, ‘આવું ’ – તો હું ના નથી કહેતો;\nકોઈ પૂછે કે, ‘જાઉં ’ – તો હું ના નથી કહેતો. (પૃ.૬૦)\n એમ પ્રશ્નનાર્થવાચક કાફિયા ચમત્કૃતિપૂર્ણ આનંદ આપે છે.\nસતત વિકસતા રહેલા આ કવિ નવું નવું શીખવા હંમેશા તત્પર છે. તેથી જ કહે છે :\nછો સંબંધોના બધાયે તાર નોખા થૈ ગયા;\nસોયની માફક બધાને સાંધવાનું શીખી લે. (પૃ.૬૭)\nકવિને હર પ્રકારની મુશ્કેલીઓ મંજૂર છે, પણ તે માટે તેઓ થોડો સમય માગે છે. તેઓ કહે છે :\nદિશાઓ હાથ લંબાવી મને મંઝિલ તરફ દોરે;\nકદમ બે ચાર ત્યાં જાવા મને થોડો સમય આપો. (પૃ.૬૮)\nકયારેક તેઓ જાણીતા કવિની પંક્તિ પરથી પણ ગઝલ લખે છે. કવિશ્રી ઓજસ પાલનપુરીની જાણીતી પંક્તિ ‘આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ’ પરથી તેમણે લખેલી ગઝલનો એક શેર જુઓ :\nયાદ પણ કેવી મધુરી કોઈની આવી હશે \nઆયનામાં જોઈને ખુદ આંખડી શરમાઈ હશે. (પૃ.૬૯)\nશૃંગારની છાંટ ધરાવતો આ શેર આખા દ્રશ્યને ચાક્ષુષ કરે છે.\nઈશ્કે-મિજાજીના આ જ દૌરને આગળ ���ધારતો હોય તેમ ‘ખોલ દરવાજા સનમ’ માં તેઓ પ્રિયતમાને અનુનય કરતા જણાય છે. એક શેર જોઈએ :\nકોઈ કાંઠો કે કિનારો કયાં મળે છે આજ પણ,\nકેટલા સાગર તર્યો છું, ખોલ દરવાજા સનમ. (પૃ.૮૨)\nતેમની કેટલીક ગઝલોમાં અત્યંત કોમળ લાગણીઓ વ્યકત થયેલી જોવા મળે છે. ‘આવ, દીકરી’ માં દીકરીના આગમનને કવિ મેઘનો મલ્હાર, આંગણે શણગાર, વિશ્વનો વિસ્તાર, પ્રેમનો ભંડાર એમ જુદી જુદી શબ્દસંજ્ઞાઓનો ઉપયોગ કરી વધાવે છે.\nએક આખેઆખી ગઝલ આ કવિએ પુરાક્લ્પનોથી લખી છે. એક ઉદાહરણ જોઈએ :\nમાછલી પળની સદા ફરતી રહે\nઆંખ એની વીંધવાની એ ઘડી. (પૃ.૧૪૨)\nજિંદગીમાં આવતી મુશ્કેલીઓ સાથે કવિ સમાધાન કરી શકે છે તેની સાહેદી આપતી ‘તો ઠીક છે’ ગઝલનો શેર જુઓ :\nતારલા સાથે કરું છું ગોઠડી\nઊંઘવા બિસ્તર મળે તો ઠીક છે. (પૃ.૧૩૭)\nસતત લખતા રહેતા આ કવિ ગઝલસર્જનમાં પોતાની રીતે વૈવિધ્ય લાવવાનો પણ સતત પ્રયત્ન કરતા રહે છે. તેમની હમરદીફ-હમકાફિયા ગઝલ ‘એક જ લતા’ સાદ્યંત આસ્વાધ છે. તેના એક-બે શેર જોઈએ :\nઆ વેદના મારી બની મૂરત સમી;\nમ્હેફિલ મહીં બળતી રહી એક જ શમા.\nછે અવનવાં પણ પ્રેમનાં કેવાં રૂપો \nઆ વૃક્ષને વળગે નહીં એક જ લતા. (પૃ.૧૦૭)\n‘પંચેન્દ્રિય ગઝલસમૂહ’ ના શીર્ષકથી લખાયેલી પાંચ ગઝલોના સમૂહમાં પાંચ ઈન્દ્રિયોનો મર્મ કવિ પ્રગટાવે છે. કયારેક લાંબી રદીફની ગઝલ પણ લખાઈ છે. ‘કહીને ગઈ પછી પાછી નથી વળી’ રદીફની સાથે કાફિયા તરીકે પાગલ, ઘાયલ, વાદળને લઈને લખાયેલી ગઝલનો એક શેર જોઈએ :\nઆદત પડી છે એટલે વરસી જવું પડે\nવાદળ કહીને ગઈ પછી પાછી નથી વળી. (પૃ.૭૯)\nજોકે, આ ગઝલમાં ‘વાદળ’ શબ્દ ક્લિષ્ટ લાગે છે.\nશાળામાં શિક્ષક તરીકે અને ત્યાર પછી કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરી ચૂકેલા અને હવે નિવૃત જીવન ગાળતા કવિ જીવનને તેની સમગ્રતાથી ઓળખે છે, અને તેનાથી પણ આગળ કહીએ તો જાતને પિછાણવાની તેમને ગરજ છે. તેથી કહે છે :\nહું ભલે આખું જગત જાણું નહિ,\nજાતને જાણી શકું એ જ્ઞાન દે. (પૃ.૧૫૯)\nશ્રદ્ધાવાન કવિ જ કહી શકે કે –\nતીર લાખો આભ વરસે તોય શું \nએક એની મ્હેરબાની જોઈએ. (પૃ.૧૬૦)\nઆથી જ કવિ પાસેથી અધ્યાત્મરંગની ગઝલ પણ મળે છે. ક્રમાંક ૧૦૧ ગઝલ ‘તું જ છે’ ની પ્રવાહિતા ધ્યાનાર્હ છે. તેઓ કહે છે :\nઆ તમસ ને ચાંદની પણ તું જ છે,\nમોત તું છે, જિંદગી પણ તું જ છે.\nવીજ થૈને ઝળહળે છે તું અહીં,\nઆભરૂપી આરસી પણ તું જ છે.\nવ્યકતમાં અવ્યકત થઈને તું રહે,\nને ક્ષણેક્ષણ માલમી પણ તું જ છે. (પૃ.૧૧૧)\nકવિ આહમદ મકરાણીના ‘જિંદગી’ સંગ્રહમા��� તેમની પરિપકવતા જણાય છે. અલબત, કયાંક કયાંક ત્રુટિ પણ છે. જેમ કે, પૃ.૧૪૩ પર ‘નીકળ્યો’ ગઝલનો મત્લા દોષયુકત છે. પૃ.૧૧૦ પર ‘હોવી જોઈએ’ નો મત્લાનો કાફિયો ‘ન્હેર’ ક્લિષ્ટ લાગે છે. ‘ખૂબરૂ’ જેવો શબ્દપ્રયોગ ટાળવા જેવો ખરો.\nમોટે ભાગે સફળ અને સમર્થ ગઝલો આપનાર આ કવિની બધી ગઝલો સાથે વાંચીએ છીએ ત્યારે એક તરફ તેમનું વિપુલ લખાણ જોઈને આનંદ થાય છે, તો કયારેક હવે દિશા બદલાવી જોઈએ એમ પણ લાગે છે. અતિલેખનમાંથી બચી શકાય તો સારા પરિણામ મેળવી શકાય એમ કહીને વિરમું.\n[ કુલ પાન: 119. કિંમત રૂ. ૧૨૦. પ્રાપ્તિસ્થાન : ‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી. જિ. સુરત-૩૯૪૬૦૨. ફોન: +૯૧ ૯૮૨૫૩ ૩૭૭૧૪. ઈ-મેઈલ: sandhyanbhatt@gmail.com]\n« Previous શરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા\nહોળી આઈ…ઉડે રે ગુલાલ…. – ‘અલિપ્ત’ જગાણી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનવા અર્થઘટનો – ચંદ્રકાન્ત બક્ષી\nરેક શબ્દનો એક અર્થ હોય છે. પણ એ અર્થ હંમેશાં સ્થિર હોતો નથી. સમય-અસમય એ અર્થ બદલાઈ જાય છે અથવા એનું અર્થઘટન બદલાઈ જાય છે. અહીં થોડા શબ્દોના નવા અર્થઘટનની કોશિશ કરવામાં આવી છે : કવિ : વસંતઋતુની ગાર્ડન પાર્ટીમાં સામે બેઠેલી સ્ત્રીને ન જુએ પણ રાતના આકાશના અડધા ચાંદને તાક્યા કરે એ. પ્રામાણિકતા : સફેદ દાઢીમાંથી કાળા વાળ તોડવાની અદમ્ય વૃત્તિ. પ્યાજ ... [વાંચો...]\nઅંગત શોધનો પ્રદેશ – વર્ષા અડાલજા\nદાજી મૃત્યુ પામ્યા હતા. એ ખબર મળતાં જ અચાનક જાણે મારા અસ્તિત્વનો કોઈ અંશ કપાઈ ગયો હોય એમ મેં અનુભવ્યું. દાદાજી માત્ર મારે મન એક વ્યક્તિ ન હતા- દાદાજી એટલે ગામ, દાદાજી એટલે નદી, દાદાજી એટલે ધૂળિયા રસ્તાઓ પર ઢળી જતી સાંજની લાલિમા. મારા શૈશવનું એક અવિભાજ્ય અંગ. બાપુ તો થોડાં વર્ષ પહેલાં જ ચાલી ગયા હતા. એટલે ગામથી ખબર ... [વાંચો...]\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nદર્દપુર નવલકથાના લેખિકા ક્ષમા કૌલનો પરિચય - વિભાજન પછી પાકિસ્તાનના કબાઈલી હુમલાને કારણે ખીણ વિસ્તારમાંથી કાશ્મીરી પંડિત પરિવારો વિસ્થાપિત થઈને શ્રીનગરમાં સ્થાયી થયેલા પરિવારમાં ૧૯૫૬માં જન્મ, શ્રીનગર યુનિવર્સિટીમાંથી એમ.ફીલ અને પછી પટના યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી છે. કાશ્મીરી પંડિતોને તગેડી મૂકાયા પછીના વાતાવરણની, પરિસ્થિતિની વાત દર્દપુરમાં આલેખાઈ છે, નવલકથામાંથી તારસ્વરે એવો ભાવ ઉપસે છે કે આખરે સહન કરવાનું આવે છે સ્ત્રીઓના ભાગે, ... [વાંચો...]\n1 પ્રતિભાવ : ��જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ\n રીડ ગુજરાતીમાં નવી ભાત પાડતો સુંદર લેખ. અભિનંદન.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2017/09/", "date_download": "2019-05-20T00:32:11Z", "digest": "sha1:DIOKDA4MNT6J4RCJK5V2IB6J6AC77ER5", "length": 16088, "nlines": 200, "source_domain": "girishparikh.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2017 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૪)\nપ્રશ્નઃ મહારાજાશ્રીએ કઈ પદ્ધતિઓથી શબ્દો એકત્ર કરેલા\nઉત્તરઃ શબ્દો એકત્ર કરવાની એમની રીતો આવી હતીઃ\n(૧) કોઈની સાથે વાતચીત કરતાં કે કોઈનો અરજ-અહેવાલ સાંભળતાં એવો કોઈ તળપદો શબ્દ જણાય તો તેની નોંધ તેઓ તરત જ કરી લેતા. સાધન સામગ્રીને અભાવે કોઈ વાર પોતાના સુરવાળ પર પણ પેન્સિલથી નોંધ લખી લેતા.\n(૨) ખેતરોમાં કે વાડીઓમાં ખેડૂતો સાથે વાતચીત કરતાં ભાંગ્યાતૂટ્યા સંભળાયેલા શબ્દો અચૂક એમના અંગરખાંની ચાળ ઉપર લખાઈ જતા.\n(૩) પોતાના પુસ્તકાલયમાં મળવા આવનાર મહેમાનની વાતમાં એમને કોઈ નવીન શબ્દો લાધતા તો એ જ મહેમાનની મુલાકાત માટેની કાપલી પાછળ લખી લેતા. આથી એ શબ્દ માટે ભવિષ્યમાં કશીક વિશેષ માહિતી મેળવવી હોય તો જેની તેની પાસેથી તરત જ મેળવી શકાતી.\n(૪) કાઠિયાવાડનાં ગામેગામનાં ઝૂંપડે ઝૂંપડામાંથી તેમ જ શહેરે શહેરના સાહ��ત્યપ્રેમી સજ્જનો પાસેથી શબ્દો મેળવવા હજારોની સંખ્યામાં પત્રિકાઓ વહેંચાતી.\n(વધુ હવે પછી …) .\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૩)\nકોષની રચના આરંભાઈ એ પહેલાં જ મહારાજાશ્રીએ જાતમહેનતે અપ્રસિદ્ધ અને નગદ નાણાં સમા વીસ હજાર અણમૂલા શબ્દો એકઠા કર્યા હતા\nઅંતમાં એ ભૂલવું ન જોઇએ કે આ મહાકોષની પ્રેરણાનું બીજ અંગ્રેજી સાહિત્યે પૂરૂં પાડ્યું હતું અને એની યોજનામાં એ ભાષાના અનેક કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\n(વધુ હવે પછી …)\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૨)\nમહાકોષનાં સૂચવાયેલાં અનેક નામોમાંથી કવિશ્રી વિહારી સૂચિત “ભગવદગોમંડલ” એના અનેકાર્થોને લીધે પસંદ થયું. આ અનેકાર્થો આ રહ્યાઃ (૧) ભગવત્ + ગોમંડલ (૨) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૩) બૃહત શબ્દકોષ (૪) સમૃદ્ધિવાન જ્ઞાનકોષ (૫) જ્ઞાનભર્યો સરસ્વતીભંડાર (૬) પ્રભુપ્રેરિત વ્યાપકવાણી.\n(વધુ હવે પછી …)\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૧)\nઆ બધા કોષોનો અભ્યાસ કરતાં એક સંપૂર્ણ અને આદર્શ ગુજરાતી બૃહત કોષની જરૂરિયાત વધારે ને વધારે જણાતી ગઈ અને ૨૪-૧૦-૧૯૨૮ને રોજ મહાકોષની રચનાનું મુહૂર્ત થયું.\n(વધુ હવે પછી …)\nઉષાબહેન ઉપાધ્યાયને લખેલો પત્ર (સપ્ટેમ્બર ૫, ૨૦૧૭)\n‘ગુજરાત દર્પણ’ના મે ૨૦૧૭ના અંકના ‘સાહિત્ય દર્પણ’ વિભાગમાં આપના આ શબ્દો વાંચતાં રોમાંચ અનુભવ્યોઃ “૨૧મી સદી દુનિયાભરમાં જ્ન્મેલા શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદની સદી બની રહેવાની છે.”\nયુનિવર્સલ અપીલ ધરાવતાં ગુજરાતી પુસ્તકોના અંગ્રેજીમાં અવતારો પણ થશે. અંગ્રેજીમાં થયેલા અવતારોમાં ગાંધીજીની વિશ્વવિખ્યાત ‘આત્મકથા’ શિરમોર છે. હું દૃઢપણે માનું છું કે ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાંઃ શાંતિનું તથા સાહિત્યનું.\nખેર, હવે ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળશે. અલબત્ત, એ તો જ શક્ય બને જો પુસ્તકોના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અવતારો થાય.\nwww.GirishParikh.wordpress.com બ્લોગ પર આ વિશે આપ ઘણા પોસ્ટ જોશો.\nલિ. ગિરીશ પરીખનાં પ્રણામ.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ, પ્રકીર્ણ | Leave a Comment »\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૦)\nઆ ઉપરાંત આ ઉપલબ્ધ કોષોએ પણ પૂર્વભૂમિકા પૂરી પાડી છેઃ ૧. નર્મકોષ ૪ ભાગ (સન ૧૮૬૧, ૬૨, ૬૪, ૬૭) ૨. લલ્લુભાઈ ગોકળ���ાસ પટેલ કૃત કોષ (૧૯૦૮) ૩. ગુજરાત વિદ્યાસભાકૃત કોષ ૮ ભાગ (૧૯૧૨, ૧૫, ૧૬, ૧૯, ૨૧, ૨૨, ૨૩) ૪. શ્રી. ભાનુસુખરામ તથા ભરતરામ મહેતાકૃત કોષ (૧૯૨૫) ૫. બલસારેનો કોષ (૧૮૯૫) ૬. ગુજરાત વિદ્યાપીઠનો કોષ.\n(વધુ હવે પછી …)\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૯)\nપોતાને પ્રિય એવા અનેક વિષયોની અવિરત વિચારણાને પરિણામે ચિત્રવિચિત્ર શબ્દો, ઉચ્ચારભેદો, વિવિધ વ્યુત્પત્તિઓ, મૌલિક વ્યાખ્યાઓ, પર્યાયો, અનેક અર્થો, કહેવતો, રૂઢિપ્રયોગો અને એવી બીજી અનેકવિધ ચમત્કૃતિઓ એમને લાધી હશે. અને એમ કરતાં કરતાં “શ્રવણ, મનન, નિદિધ્યાસન, અને છેવટે સાક્ષાત્કાર” એ ન્યાયે શબ્દબ્રહ્મની અર્ધી સદીની અખંડ ઉપાસનાના ફળ રૂપે “ભગવદગોમંડલ”નું સર્જન થયું.\n(વધુ હવે પછી …)\nરણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૮)\nઉપરાંત મહારાજાની લાયબ્રેરી અંગ્રેજી, હિંદી, અરબી, ફારસી, ગુજરાતી, સંસ્કૃત, બંગાળી, મરાઠી વગેરે ભાષાઓના અનેક પ્રાચીન અને અર્વાચીન અપ્રાપ્ય ગ્રંથોથી સમૃદ્ધ અને પ્રમાણભૂત છે. તેઓ આ પુસ્તકાલયને આદર્શ અભ્યાસગૃહ માનીને તેમાં સ્વાધ્યાય કરવામાં ઘણો સમય ગાળતા.\n(વધુ હવે પછી …)\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/petrol-diesel-price-increased-on-8th-october-041818.html", "date_download": "2019-05-20T01:25:17Z", "digest": "sha1:HOBU5TULKRL6ZQBPTZQMDM25GSM4LDKV", "length": 10776, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભડકે બળ્યા પેટ્રોલના ભાવ, આજે ફરી વધી કિંમતો | petrol-diesel price increased on 8th October - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nભડકે બળ્યા પેટ્રોલના ભાવ, આજે ફરી વધી કિંમતો\nઅમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેન્દ્ર સરકારે રાહત આપ્યા બાદ ફરી કિંમત વધારાનો સિલસિલો શરૂ રાખ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 20 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 30 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવા ભાવ લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.91 અને ડીઝલ 76.98ની સપાટી પર પહોંચી ગયું છે.\nકેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં અને રાજ્ય સરકારે વેટમાં આપેલી રાહત બાદ સતત ત્રીજા દિવસે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો ઝીંકાય છે. નવા ભાવ લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.03 રૂપિયા અને ડીઝલની કિંમત 73.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.\nજ્યારે મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો થયો છે, નવા ભાવ લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 87.50 અને ડીઝલની કિંમત 77.37 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે. અગાઉ રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો થયો હતો, જ્યારે ડીઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો. મુંબઈમાં પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અુનુક્રમે 14 પૈસા અને 31 પૈસાનો ભાવ વધારો નોંધાયો હતો.\nમોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી\nહજી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ, આ છે કારણ\n25 હજાર રૂપિયાનું પેટ્રોલ જીતવાનો આજે છેલ્લો મોકો, જાણો કઈ રીતે\nખુશખબર: હવે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલ મળશે\nઆજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા, જાણો 24 ડિસેમ્બરની કિંમત\n23 ડિસેમ્બરે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ\nમફતમા�� મળશે 71 લીટર પેટ્રોલ, બસ આટલું કરવું પડશે\n10 ડિસેમ્બરે પણ પેટ્રોલ સસ્તું થયું, ડીઝલની કિંમત પણ ઘટી\nફરીથી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ\n8 ડિસેમ્બરે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત\n7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત\nપેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો 6 ડિસેમ્બરનો ભાવ\n5 ડિસેમ્બરઃ પેટ્રોલ-ડીઝલની કિંમતો યથાવત, કોઈ વધઘટ નહિં\nઆજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો 3 ડિસેમ્બરનો ભાવ\npetrol diesel petrol price diesel price petrol price in ahmedabad પેટ્રોલ ડીઝલ પેટ્રોલની કિંમત ડીઝલની કિંમત અમદાવાદમાં પેટ્રોલની કિંમત\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/aaaac0aaaab0ac0aaeac2ab3-a97a82aa0acbaa1abe-a9aac2ab0acdaa3", "date_download": "2019-05-20T01:30:10Z", "digest": "sha1:SJ5KWX4PQ2QJET77WYHHRGVAYNWFUXJM", "length": 13377, "nlines": 224, "source_domain": "gu.vikaspedia.in", "title": "પીપરીમૂળ (ગંઠોડા) ચૂર્ણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / પીપરીમૂળ (ગંઠોડા) ચૂર્ણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઅનિંદ્રા, અરુચિ, મંદાગ્નિ, શૂળ, ગુલ્મ, કૃમિ, તથા પેટના રોગો માટે શ્રેષ્ઠ\nગાંધીને ત્યાંથી સારી જાતના ગંઠોળા (પીપરીમૂળ) લાવી સાફ કરી ખાંડીને ચૂર્ણ સ્વચ્છ બાટલીમાં રાખવું.\n૧ ચમચી જેટલું ચૂર્ણ મધ, પાણી, ગોળ, દૂધ છાશ જેવાં અનુકૂળ અનુપાન સાથે દિવસમાં બે-ત્રણ વખત લઈ શકાય.\nઅનિંદ્રા – રાત્રે સૂતી વખતે ગોળ-ઘી સાથે એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મેળવી ગોળી ગળી જવી. દૂધમાં ગંઠોડા નાખીને અથવા ગ્રન્થિક ‘ક્ષીરપાક’ કરીને પી જવું. અથવા ગંઠોડાની ઘી-ગોળમાં રાબ કરીને પીવી.\nમંદાગ્નિ – અરુચિ – અજીર્ણ – પેટનારોગો – મધ સાથે છાશ સાથે, જૂના ગોળ સાથે કે પાણી સાથે દિવસમાં બે-ત્રણ વખત એક-એક ચમચી ચૂર્ણ લેવું.\nગોળો – શૂળ, પેટનો દુખાવો, છાતીનો દુખાવો, સાંધાનો દુખાવો, આફરો વગેરે ગરમ પાણીમાં ગંઠોડા ફાકી જવાં.\nકૃમિ: મધ સાથે ચૂર્ણ ચાટવું.\nનોંધ ગંઠોડા પથ્ય, નિર્દોષ ભૂખ લગાડનારા, પચાવનારા, વાયુનાશક, અને કફનાશક, હોવાથી ઠંડી ઋતુ, ઠંડી પ્રકૃતિ વાયુ –કફના રોગો વગેરેમાં છૂટથી કાયમ લઈ શકાય.\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\n��થર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (21 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nઆરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-1\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અના��ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/do-not-make-wrong-decisions-now-about-team-selection/", "date_download": "2019-05-20T00:45:42Z", "digest": "sha1:5P5U7FDWVXG5DZC3R5TWKFEYONAY7GUJ", "length": 15432, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "INDvsENG: પ્લીઝ, ટીમની પસંદગીને લઇને હવે ખોટા નિર્ણયો નહીં લેતા | Do not make wrong decisions now about team selection - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nINDvsENG: પ્લીઝ, ટીમની પસંદગીને લઇને હવે ખોટા નિર્ણયો નહીં લેતા\nINDvsENG: પ્લીઝ, ટીમની પસંદગીને લઇને હવે ખોટા નિર્ણયો નહીં લેતા\nનોટિંગહમઃ ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમમાં વાદળો છવાયેલાં છે, તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ છે અને ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક સૂર્ય નારાયણ દેખા દઈ દે છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન આવું જ રહેવાનું છે અને આ જોતાં ઈંગ્લેન્ડ જ નહીં, ભારત પણ દાવ ફાસ્ટ બોલર પર જ લગાવશે.\nબંને ટીમના પ્રેક્ટિસ સેશન જોતાં લાગે છે કે આ મેચમાં સ્પિનર્સ માટે બહુ કામ નહીં હોય. શ્રેણીમાં ૦-૨થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને જો વાપસી કરવી હોય તો તેમણે ટીમની પસંદગીમાં કોઈ પણ ખોટા નિર્ણયો કરતાં બચવું પડશે એવું ભારતીય ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે.\nભારતીય ટીમે તાજેતરના બે વિદેશ પ્રવાસ દરમિયાન પાંચ મેચમાં ટીમની પસંદગી અને પીચને ઓળખવામાં થાપ ખાધી છે. આને કારણે ભારતે પાંચમાંથી ચાર મેચ ગુમાવવી પડી છે. લોર્ડ્સમાં ��િરાટની કેપ્ટનશિપમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાને ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો.\nકોહલીની કેપ્ટનશિપમાં ભારતે ૩૬ ટેસ્ટ મેચમાં દરેક વાર નવા ફેરફાર સાથેની અલગ જ ટીમ ઉતારી છે. આવતી કાલથી શરૂ થઈ રહેલી ૩૭મી ટેસ્ટમાં પણ આવું જ થવાની શક્યતા છે. ચાહકો ઇચ્છી રહ્યા છે કે આ વખતે અંતિમ ઈલેવન ફૂલપ્રૂફ હોવી જોઈએ.\nપંત-બૂમરાહના સમાવેશથી ટીમ મજબૂત બનશેઃ ત્રીજી ટેસ્ટ મેચમાં વિકેટકીપર રિષભ પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને સ્થાન મળે શકે છે. શરૂઆતની બંને ટેસ્ટમાં વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. તે પ્રથમ મેચમાં ૨૦ અને બીજી મેચમાં ફક્ત એક રન જ બનાવી શક્યો હતો.\nઆ સ્થિતિમાં પંતને ટેસ્ટ પદાર્પણ કરવાની તક મળી શકે છે. જસપ્રીત બૂમરાહે પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બોલિંગ કરી. ઈશાંત શર્મા અને મોહંમદ શામીનું રમવું નક્કી છે. અશ્વિન એકમાત્ર સ્પિનર તરીકે ટીમમાં રમી શકે છે.\nકોહલીએ બેટિંગ પ્રેક્ટિસ કરીઃ ગત મેચમાં કોહલીની પીઠમાં તકલીફ હતી, પરંતુ તેણે જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરી. એ દરમિયાન ફિઝિયો પેટ્રિક ફરહર્ટ અને ટ્રેનર શંકર વાસુ તેના પર નજર રાખી રહ્યા હતા. વિરાટ ત્રીજી ટેસ્ટમાં કોઈ પણ સંજોગોમાં રમવા ઇચ્છે છે, પરંતુ અંતિમ નિર્ણય આવતી કાલે સવારે જ લેવાશે.\nઓપનિંગનો જંગઃ ગત મેચમાં ટીમની બહાર રહેલો શિખર ધવન અને મુરલી વિજયને પ્રેક્ટિસ સેશનમાં શરૂઆતમાં જ તક અપાઈ. ત્યાર બાદ કે. એલ. રાહુલે પ્રેક્ટિસ કરી. આ સમગ્ર શ્રેણીમાં ભારતે ત્રણેય ઓપનર અજમાવ્યા છે અને એ ત્રણેય સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. ભારત પાસે વધુ વિકલ્પ નથી અને આ ત્રણમાંથી જ કોઈ બે ઓપનિંગ કરશે. આવતી કાલની મેચમાં શિખર વાપસી કરે તેવી શક્યતા છે.\nઉદ્યોગ સંગઠન ફિક્કી પ્રમાણે દેશના GDPમાં સુધારો થવાની આશા\nસુખ-દુઃખમાં સાથે રહેવામાં માને તે જીવન જીવવાનું અનેરું બળ મેળવે\nજાણો કોણ છે પઠાણકોટ હુમલાનું કાવતરું રચનાર મસૂદ અઝહર\nઆજે અખિલેશ કરશે દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન, જાણો તેની ખાસિયત\nશાહીબાગમાં સ્કૂટર પર જતી મહિલા ડોક્ટરનું ચેઈન સ્નેચિંગ\nWorld Bicycle Day: જાણો સાઈકલનો ઇતિહાસ અને રસપ્રદ વાતો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/17-11-2018/25477", "date_download": "2019-05-20T01:11:29Z", "digest": "sha1:5E24Q36QLI62IEDPSQWNZMZB2SF33Y34", "length": 16521, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "માનવીના મગજથી નિયંત્રિત થઇ શકશે ટીવી", "raw_content": "\nમાનવીના મગજથી નિયંત્રિત થઇ શકશે ટીવી\nનવી દિલ્હી: રિમોટથી ટીવીનું સંચાલન હવે પહેલાના જમાનાની વાત બની ગઈ છે દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રિક કંપની સૈમસંગ એવા ટીવીનું નિર્માણ કરી રહી છે જે માનવીના મસ્તિષ્ક તરંગથી જોડાયેલ હશે એમાં આંખના ઈશારા પર અવાજ અને ચેનલ બદલી શકાશે આ ખાસરીતે દિવ્યાંગો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તે પોતાનું મનોરંજ કરી શકે આ ટેક્નિકમાં બ્રેન કોમ્પ્યુટર ઈંટરફેસ સિસ્ટમને મુકવામાં આવશે જે કોઈ પણ કનેક્શન વગર સ્થાપિત કરવામાં આવશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nબાપૂની ખાદીના ���જીન્સ’ બદલાયા :ગાંધી આશ્રમમાં પ્રથમવાર જીન્સનું કાપડ કરાયું તૈયાર: સાડા બાર મીટરનું જીન્સ બનાવવામાં લાગ્યા 8 કલાક access_time 12:58 pm IST\nભાવનગર :જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો :છેલ્લા ઘણા દિવસથી રોગચાળાનો કહેર યથાવત :સર.ટી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ સહિતના રોગમાં વધારો :જેમાં તાવ, શરદી, ઉધરસ, જાડા-ઉલ્ટી સહિતનાં રોગોનાં દર્દીઓમાં વધારો :સ્વાઇન ફલૂથી વધુ એક મોત access_time 11:14 pm IST\nવડોદરા : ઇ-વે બિલ વિનાની 14 ટ્રકો ટોલનાકા ખાતેથી ઝડપાઇ:આણંદ નજીકના સામરખા ટોલનાકા ખાતે મોબાઈલ સ્કોવોર્ડ દ્વારા હાથ ધરાયુ હતું ચેકિંગ:સરકાર દ્વારા ઇ વે બિલ ફરજીયાત કર્યા બાદ પણ બિલ નહિ ફરનાર સામે પેનલ્ટીની કરાશે કાર્યવાહી:ટોલનાકા ખાતેથી ઝડપાયેલી ટ્રકોને વડોદરા ખાતે લાવવામાં આવી access_time 12:03 pm IST\nબ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી access_time 8:41 pm IST\nશેલટર હોમ રેપના કેસમાં વર્માની સંપત્તિ જપ્ત કરાશે access_time 7:50 pm IST\nએર ઇન્ડિયાના ખાનગીકરણના પ્રયત્નો ખોટા સમય પરઃ સુરેશ પ્રભુ access_time 11:45 pm IST\n'રૂડા' દ્વારા નિર્માણ થનાર ૧૦૬૧ ફલેટની યોજનાનાં પ્રોજેકટને સરકારની લીલી ઝંડીઃ ટુંક સમયમાં કામગીરી થશે access_time 2:56 pm IST\nરેલવે સ્‍ટેશનના પ્‍લેટ ફોર્મ પરથી મળેલા ૧ર વર્ષના બાળકના પરિવારને શોધી રેલવે પોલીસે મિલન કરાવ્‍યું access_time 3:42 pm IST\nમવડી ૪૦ ફુટ રોડ પર 'હિટ એન્ડ રન': ઘરકામ કરવા જતી નેપાળી યુવતિનું મોત access_time 3:11 pm IST\nબિલખા નજીક લીલી પરિક્રમામાં ટ્રેન ઉપર ચડીને જઇ રહેલા લોકોમાંથી ૩ લોકોનેવિજળીનો ઝાટકો લાગ્યો: ભોગ બનનાર ત્રણેયને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા access_time 1:33 am IST\nચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ access_time 1:13 pm IST\nભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે પ્રાધ્‍યાપક તખ્‍તસિંહજી પરમાર જન્‍મ શતાબ્‍દી અભિવાદન access_time 10:46 am IST\nડીસાના વિઠોદર ગામે દલિતોને મંદિરમાં પ્રવેશવા મામલતદારનો સહારો લેવો પડ્યોઃ આજના યુગમાં છૂત-અછૂતના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે access_time 6:38 pm IST\nમેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે હરિનૌમીએ રાજોપચાર પૂજન અને નિલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજને પયોભિષેક નેપાળ-પશુપતિનાથ અને પુલ્હાશ્રમની યાત્રાએ ગયેલ યાત્રાળુઓનું સન્માન કરાયું access_time 3:55 pm IST\nભારતીય ચૂંટણી પંચ દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજુ કરાતા નમૂનામાં ચુંટણી પંચ દ્વારા ફેરફાર કરાયા access_time 9:27 pm IST\nહવે મેસેંજર પર એક સાથે વિડીયો જોવાવાળા ફીચર ટેસ્ટ કરે છે ફેશબુકઃ એક સમાચાર access_time 11:49 pm IST\nસોના-ચાંદીની આયાત ટેરિફ વેલ્યુમાં ઘટાડો access_time 3:52 pm IST\nવિશ્વિક સ્તરે બ્રેક્ઝિટને લઈને ચિંતા : સોના અને ચાંદીના ભાવમાં રિકવરી access_time 3:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:37 pm IST\nબ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી access_time 8:41 pm IST\nH-1B વિઝાધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા યુ.એસ. કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ : પ્રેસિડન્ટ ટ્રમ્પના આ અધિકાર છીનવી લેવાના નિર્ણયને ફટકો access_time 6:52 pm IST\nટી-20 મહિલા વિશ્વ કપમાં આયર્લેન્ડની હરાવી ભારતીય ટીમ સેમિફાઇનલમાં access_time 5:34 pm IST\nટી-૨૦ ક્રિકેટમાં રોહીત અને વિરાટને પણ પાછળ છોડી મિતાલી રાજ આગળ નીકળી ગઇ access_time 7:23 pm IST\nહોંગકોંગ ઓપનમાં શ્રીકાંતને મળી હાર access_time 5:30 pm IST\nલેખકોનું મહત્વ વધુ હોય છે ફિલ્મ સર્જનમાં:અમિતાભ બચ્ચન access_time 5:17 pm IST\nસારાની ફિલ્મ 'કેદારનાથ'નું બીજું ગીત લોન્ચ access_time 6:14 pm IST\nજોઇ લો રણવીર-દીપિકાનાં લગ્નની નવી તસ્વીર access_time 11:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/recipes-for-family/", "date_download": "2019-05-20T01:39:26Z", "digest": "sha1:L4Y3GXANBY5TTYRQYGJXB6Q3UWKE73V3", "length": 3487, "nlines": 58, "source_domain": "gu.esdifferent.com", "title": "વિજ્ઞાન અને કુદરત 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચ��� તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેનો તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nપીનટ બટર અને ન્યુટ્લા વચ્ચેના તફાવત\nએચટીસી થન્ડરબોલ્ટ 4 જી અને એચટીસી ડિઝાયર એચડી વચ્ચેના તફાવત.\nશેવાળ અને છોડ વચ્ચેનો તફાવત\nશેવાળ વિ છોડ જોકે શબ્દોની અર્થો અને ધ્વનિ છોડ અને શેવાળ અલગ છે , કેટલાક લોકો હજુ પણ તે બે\nપારસી ધર્મ અને ઇસ્લામમાં તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wikidata.org/wiki/Q93182?uselang=gu", "date_download": "2019-05-20T00:57:28Z", "digest": "sha1:4ZIGRNDYPMOVNOFWU2UJZWUE7ZXPGBYM", "length": 15449, "nlines": 489, "source_domain": "www.wikidata.org", "title": "લૂઈ બ્રેઈલ - Wikidata", "raw_content": "\nકોઈ વર્ણન વ્યાખ્યાયિત થયું નથી\nજે તારીખે મેળવાયું હોય\n૩૮૪ × ૩૯૭; ૨૫ KB\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\n૯૪૧ × ૮૩૭; ૧૫૬ KB\n૯૪૧ × ૮૩૭; ૧૫૬ KB\nજે તારીખે મેળવાયું હોય\nએલ. સી. સી. એન. ઓળખ\nએન. ડી. એલ. ઓળખ\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૫ મે ૨૦૧૯ના રોજ ૧૫:૩૭ વાગ્યે થયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106332", "date_download": "2019-05-20T01:00:46Z", "digest": "sha1:B3I2TROVR6GNTFXTODLOS6YQGQ4LR2AE", "length": 15972, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ઇન્ટરસ્કૂલ કવીઝ કોમ્પીટીશન", "raw_content": "\nરોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા તાજેતરમાં ઇન્ટર સ્કૂલ કવીઝ કોમ્પીટીશન'' બેટલ ઓફ ધ માઇન્ડ''નું આયોજન રૈયા રોડ પરના સી.એ. ભવન ખાતે કરાયું હતું. ૩૨ સ્કૂલોએ ભાગ લીધેલ. બોૈદ્ધિક કસોટીની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કમાલનું પરફોર્મ કર્ર્યુ હતું. પ્રીમિયર સ્કૂલ સતત બીજા વર્ષે ટ્રો��ી જીતવામાં મેદાન મારી ગઇ હતી. ફર્સ્ટ રનર્સ અપ સેન્ટ પોલ સ્કૂલ તથા સેકન્ડ રનર્સ તરીકે ગેલેક્ષી સ્કૂલ -વાડી જાહેર થઇ હતી. દરેક વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા સર્ટીફિકેટ આપવામાં આવ્યાહતા તથા ભાગ લેનાર દરેક સ્કૂલ તથા વિદ્યાર્થીઓને પાર્ટીસીપેશન સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. તેમ હિતાબેન મહેતા( મો. ૯૮૯૮૩ ૪૫૬૩૯) અને સકીનાબેન ભારમલ (મો. ૯૯૦૯૯ ૯૮૦૫૫)ની યાદીમાં જણાવાયું છે.(૧.૨૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nવડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST\nસુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST\nગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nરાજકોટના વિદ્યાર્થીઓ - વાલીઓ આનંદો : કમ્મરતોડ ફી વધારા સામે ફી નિર્ધારણ સમિતિની લાલ આંખ : 2.50 કરોડથી 50 લાખની ફી પરત કરવાના આદેશથી ખળભળાટ access_time 9:29 pm IST\nવિજય માલ્યાને તમાચો : સુપ્રિમ કોર્ટે ઇડીની કાર્યવાહી ઉપર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી access_time 3:45 pm IST\nદેરડી પાસે ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં વ્હોરા યુવાન ફંગોળાયો access_time 11:48 am IST\nદિક્ષાર્થીઓનું અભિવાદન કરી રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના આશિર્વાદ મેળવતા શિક્ષણ સમિતિના હોદ્દેદારો access_time 3:54 pm IST\nઇન્ટરસ્કૂલ કવીઝ કોમ્પીટીશન access_time 3:51 pm IST\nહળવદના ચરાડવાના સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ૩ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ access_time 3:50 pm IST\nધોરાજીઃ બોડી ગ્રામપંચાયતના ગ્રામજનોના સહયોગથી ૩પ લાખના ખર્ચે વેગડી ગામના રસ્તા, પાણી, સફાઇના કામો થયો access_time 12:08 pm IST\nતળાજા - મહુવાના ૨૦ ગામના લોકો માઇનિંગ વિરૂધ્ધ લડત આપશે access_time 11:56 am IST\nઅમદાવાદ : ત્રીજા રાઉન્ડમાં શહેરમાં ૧૩૨૨ દબાણો દૂર access_time 10:15 pm IST\nકરોડોના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ કર્યું સરેન્ડર :સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ:વાહનો જપ્ત access_time 12:48 am IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nતુર્કીમાં 41 સિનિકો વિરુદ્ધ ધરપકડનું વોરંટ access_time 5:53 pm IST\n‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્��પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ access_time 11:41 pm IST\nપેરિસમાં હિંસક વિરોધ વિશ્વની અજાયબીને પણ નડ્યો : યાત્રીઓ માટે બંધ રહેશે એફિલ ટાવર access_time 12:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nકિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ access_time 4:58 pm IST\nપાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો access_time 12:19 am IST\nખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન access_time 3:47 pm IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\nમૂવી રિવ્યૂઃ મિડનાઈટ્સ વિથ મેનકા :ફિલ્મમાં ઉત્તમ મેસેજ સાથે કોમેડી જમાપાસું :હ્યુમર અને ઈમોશનનો ડોઝ :પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે access_time 12:29 am IST\nઅભિનેત્રી જરીનખાનએ આપતિજનક સંદેશા માટે પૂર્વ મેનેજર સામે ફરીયાદ નોંધાવી access_time 11:55 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/pm-narendra-modi-biopic/", "date_download": "2019-05-20T00:25:51Z", "digest": "sha1:2F76T7NNA26RPZBKKXY6YMU4BVENGIQX", "length": 8793, "nlines": 160, "source_domain": "www.gstv.in", "title": "PM Narendra Modi Biopic - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\n23એ સરકાર અને 24મેએ થશે ‘PM નરેન્દ્ર મોદી’ના ભાગ્યનો ફેસલો\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ને ઘણા વિવાદો બાદ હવે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. ફિલ્મ લોકસભા ઈલેક્શનના રિધલ્ટના એક દિવસ બાદ 24મે\nપીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું, અમારી હાલત તો પદ્માવત કરતાં પણ ખરાબ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના પ્રોડ્યુસર સંદીપ સિંહને આશા છે કે ચૂંટણી આયોગથી તેમને ન્યાય મળશે. તેઓ આશા રાખીને બેઠા છે કે\nપીએમ મોદીની બાયોપિક રિલીઝ થવા મામલે હાઈકોર્ટે આપ્યો મોટો ચૂકાદો, ભાજપ રાજીના રેડ\nમુંબઈ હાઈકોર્ટમાં ચૂંટણી પંચે પીએમ મોદીની બાયોપિકને રિલીઝ કરવા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટેમાં ચૂંટણી પંચે કહ્યુ કે, સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ પણ આપ્યુ છે.\nનરેન્દ્ર મોદીની બાયોપિકના ટ્રેલરનો ઉડ્યો મજાક, સોશિયલ મીડિયા પર કંઈક આવા જોક્સ થઈ રહ્યા છે વાઈરલ\nપીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. જેમાં વિવેક ઓબરોય નરેન્દ્ર મોદીનો કિરદાર પ્લે કરી રહ્યા છે. ફિલ્મમાં એક્ટર મનોજ જોશી અમિત શાહનો\n‘નરેન્દ્ર મોદીનો રોલ મારાથી સારો કોઇ ન કરી શકે’,પીએમની બાયોપિકમાં વિવેક ઓબેરોયને જોઇ ભડક્યો આ ગુજ્જુ એક્ટર\nતાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું જેનું ડાયરેક્શન ઓમંગ કુમાર રહી રહ્યાં છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની\nપીએમ મોદીના પાત્રમાં આ એક્ટરને ઓળખી પણ નહી શકો, નરેન્દ્ર મોદીની બાયોપિકનો ફર્સ્ટ લુક રિવિલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ નરેન્દ્ર મોદી બનેલા વિવેક ઓબેરોયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના લુકમાં\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a95abeaaaaa3ac0-a85aa8ac7-aaaa9bac0aa8ac0-a95abeab3a9cac0-aaeac2ab2acdaafab5ab0acdaa7aa8/ab8a82a97acdab0ab9", "date_download": "2019-05-20T00:29:35Z", "digest": "sha1:U7CMIAYUWLT5GS7NSO7RR3JSUEELQ7FA", "length": 11593, "nlines": 181, "source_domain": "gu.vikaspedia.in", "title": "સંગ્રહ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / સંગ્રહ\nશાકભાજી માટે ઉપયોગી ખેતર પર નું શીત સંગ્રાહક\nસંગ્રહિત અનાજમાં નુકસાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો\nસંગ્રહિત અનાજમાં નુકસાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો વિશેની માહિતી આપવામાં આવી છે\nડાંગરના બીજની ગુણવત્તા જાળવવા કાપણી પછીની તાંત્રિકતાઓ\nડાંગરના બીજની ગુણવત્તા જાળવવા કાપણી પછીની તાંત્રિકતાઓ વિષે માહિતી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nશાકભાજી માટે ઉપયોગી ખેતર પર નું શીત સંગ્રાહક\nસંગ્રહિત અનાજમાં નુકસાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો\nડાંગરના બીજની ગુણવત્તા જાળવવા કાપણી પછીની તાંત્રિકતાઓ\nપાવર ઓપેરટેડ મેઇઝ શેલર\nખેત પેદાશોનું પ્રોસેસીંગ દ્રારા મૂલ્યવૃધ્ધી અને તેનું મહત્વ\nસીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન\nફ્રૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે બેકરી ઉદ્યોગ\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nનાગલી, બાવટો, મોરૈયોમાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nકપાસ બીજની ડીલીંટીંગની જરૂરીયાત, અગત્યતા અને પધ્ધતિઓ\nઅનાજ, કઠોળ અને તેની મૂલ્યવર્ધક નિપજની આધુનિક સંગ્રહ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત જાળવણી\nકઠોળ અને મકાઈ પાકમાં ફૂડ પ્રોસેસીંગ\nપ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ\nખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ\nમસાલા પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન\nબીજની ગુણવતા માટે કાપણી પછીની પ્રક્રિયાઓ,યંત્રો અને મુલ્ય વર્ધન\nકાજુ પ્રોસેસિંગ દ્રારા તેનું મુલ્ય વર્ધન\nફૂડ પ્રોસેસિંગમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ\nફળ અને શાકભાજીમાંથી જ્યુસ અને તેનું પ્રોસેસીંગ\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગમાં આથવણનું મહત્વ\nફળ, શાકભાજી અને તેનાં પ્રોસેસીંગમાં એન્ઝાઈમનું મહત્વ\nફળ અને શાકભાજીમાં બગાડનાં કારણો અને તેનો ઉપાય\nફળ અને શાકભાજીમાં કેનીંગ ધ્વારા પરિરક્ષણ\nફૂડ કલરનો પ્રોસેસીંગ પ્રોડકટમાં ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પરિરક્ષણ\nટામેટાની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગ દરમ્યાન થતા અગત્યનાં રીએકશન\nફૂડ પ્રિઝર્વેટીવનો પ્રોસેસ પ્રોડકટમાં ઉપ���ોગ\nફ્રૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી - અગત્યની કેટલીક તાંત્રિકતાઓ\nફૂલો આધારીત પ્રોસેસીંગ ઉદ્યોગ અને મૂલ્યવર્ધન\nજામફળનું પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nશાકભાજી અને ફળોનું ફ્રિઝીંગ ધ્વારા પરિરક્ષણ\nપપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nડાંગરની કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન\nકસુરી મેથીની ખેતી પધ્ધતિ તથા મૂલ્યવર્ધન\nઆમળાની બહુવિધ ઉપયોગી બનાવટો\nસ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nફળ પાકોમાં ગુડ એગ્રીકલ્ચર પ્રેકટીસીસ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Aug 10, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/20-06-2018/15592", "date_download": "2019-05-20T01:06:56Z", "digest": "sha1:A5JECJA4DAZOOVNVMGQMYE5XNCUXFZYT", "length": 15013, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "કાળા પડી ગયેલા વાસણના ડાઘ દૂર કરવા છે? તો અજમાવો આ ઘરગથ્‍યુ ઉપાયો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nકાળા પડી ગયેલા વાસણના ડાઘ દૂર કરવા છે તો અજમાવો આ ઘરગથ્‍યુ ઉપાયો\nદેશ વિદેશઃ કાયમ રસોઇ માટે વપરાતા વાસણ કયારેક વધુ પડતા તાપ કે રસોઇ દાઝી જવાથી કાળા પડી જાય છે. પરંતુ તેની ઓરીજીનલ ચમક પાછી લાવવા માટે મોંઘા કેમિકલ લાવવાની જરૂરી નથી. તમારા રસોડામાં જ છે વાસણની કાળાશ દૂર કરી ચમકાવતી વસ્‍તુઓ\n(૧)લીંબુઃ આરોગ્‍ય માટે અકસીર ગણાંતું લીંબુ વાસણના કાળા ડાઘ દૂર કરવા માટે પણ અકસીર છે. લીંબુને વાસણ સાથે ઘસો બાદમાં તે વાસણમાં જ ૩ કપ જેટલું પાણી લઇ ગરમ કરો અને પછી બ્રશ વડે વાસણનો ��ળેલો ભાગ સાફ કરો. મિનીટોમાં જ કાળા ડાઘ દૂર થઇ જશે.\n(૨)ડુંગળીઃ ગરીબોની કસ્‍તૂરી ગણાતી ડુંગળી વાસણના કાળા ડાઘ આપોઆપ દુર કરી દે છે. ડુંગળીનો એક ટુકડો કાળા પડી ગયેલા વાસણમાં પાણી નાખીને ઉકાળો અને તમારા આヘર્ય વચ્‍ચે થોડા જ સમયમાં આ ડાઘ જાતે જ સાફ થઇ જશે.\n(૩) મીઠુઃ કાળા પડી ગયેલા વાસણમાં મીઠુ અને પાણી નાખી પાંચ મિનીટ સુધી ઉકાળો અને પછી બ્રશથી મદદથી વાસણ સાફ કરો. ડાઘા દૂર થઇ ગયેલા જણાશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\n��લોલનું વેજલપુર ગામ સજ્જડ બંધ : અશાંત ધારાની માંગણી સાથે ગ્રામ લોકોએ બંધ પાળી ચૂંટણીના બહિષ્કારની ચિમકી આપી access_time 5:47 pm IST\nશુજાત બુખારીની હત્યાના વિરોધમાં કાશ્મીરના અખબારોએ તંત્રીલેખની જગ્યા ખાલી રાખી : કાશ્મીરના તમામ સ્થાનિક અખબારોએ શુજાત બુખારી પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યકત કરી, રાઈઝિંગ કાશ્મીરે બુખારીને શ્રદ્ધાંજલિ આપતા અનેક લેખ પ્રકાશિત કર્યા : શુજાત બુખારીની હત્યાના વિરોધમાં કાલે કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓ દ્વારા હડતાળનું એલાન access_time 12:29 pm IST\nફૂટબોલ ફેન્સ ગાંડાતૂર :લાઈવ રિપોર્ટિંગ વેળાએ મહિલા પત્રકારને કિસ કરી નાખી ;સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ : ફિફા વર્લ્ડ કપનો ખુમાર અને ફૂટબૉલ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા :જશ્ન વચ્ચે કેટલાક લોકો પોતાની મર્યાદા ભૂલ્યા મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક access_time 1:09 am IST\nરાહુલ ગાંધીને આભાસ હતો કે દાદી - પિતાજી માર્યા જશે\nGSTની અસર છતા લાખોપતિઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો access_time 11:34 am IST\nસરકાર પોતાની નિષ્ફળતા અંગે બહાના કાઢી શકે નહીં :જવાબદારી લેવી જ જોઈએ: :નીતિ અયોગ access_time 12:00 am IST\nવહેલી સવારે જાહેર શૌચાલયોનું સ્વચ્છતા સર્વેક્ષણ કરતા ઉદય કાનગડઃ સદર વોંકળાની સફાઈ માટે સૂચના access_time 3:43 pm IST\nફેઇસ યોગા વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે : બ્લડ સરકયુલેશન વધારે access_time 11:24 am IST\n૨૭મી સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી access_time 3:26 pm IST\nવાંકાનેરની કિડઝલેન્ડ સ્કુલમાં સેમીનાર, છાત્રોને વિજ્ઞાન વિશે માર્ગદર્શન access_time 11:28 am IST\nઅમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો નિષ્ફળ access_time 1:03 pm IST\nટંકારા તાલુકા પંચાયતના પ્રમુખપદે કોંગ્રેસના મધુબેન સંઘાણી બિનહરીફ access_time 11:33 am IST\nસૌર અને પવન ઉર્જાને વીજળી શુલ્કમાંથી મુક્તિ : રાજ્ય સરકારની વિન્ડ સોલાર પાવર પોલિસી જાહેર access_time 7:47 pm IST\nનાણાકીય લેતીદેતી મામલે રત્નકલાકાર યુવાનનું અપહરણ કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:41 pm IST\nવડોદરા નજીક કાશીપુરા રેલવે સ્ટેશન પર ગઠિયાએ પાંચ મુસાફરોના પર્સ લુંટ્યા access_time 6:41 pm IST\nતાલિબાને અફઘાનિસ્તાનના 30 સૈનિકોને મોતનેઘાટ ઉતાર્યા access_time 6:56 pm IST\nટ્રંપ સાથે વાર્તામાં સહયોગ માટે કિમે ચીનનો આભાર માન્યો access_time 6:56 pm IST\nગાઝાનો વિવાદ વધતા ઇઝરાયલના વિમાનોએ 15 જગ્યાને નિશાન બનાવ્યું access_time 6:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકાળા પડી ગયેલા વાસણના ડાઘ દૂર કરવા છે તો અજમાવો આ ઘરગથ્‍યુ ઉપાયો access_time 10:55 pm IST\nલંડનની કિંગ્‍સ કોલેજના ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સાથે વંશીય ભેદભાવઃ ડોકટરેટ ડીગ્રી ધરાવતા હોવા છતા ડોકટરને બદલે મેડમ કહી બોલાવતા હોવાથી હડતાલ ઉપર ઉતરી જવાની ફરજ પડી access_time 9:26 pm IST\nમહારાષ્‍ટ્રના ચિફ મિનીસ્‍ટર દેવેન્‍દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતેઃ અમેરિકન કંપનીઓના સહયોગથી મહારાષ્‍ટ્રમાં ૩ નવા પ્રોજેકટ શરૂ કરવાની ઘોષણાં access_time 9:25 pm IST\nવિદેશી ફેન્સ પટાવવા માગે છે રશિયન યુવતીઓને access_time 3:28 pm IST\nસાઉદી અરેબિયાની ટીમને નડ્યો અકસ્માત access_time 5:01 pm IST\nસાઉથ આફ્રિકાની વન-ડે ટીમમાં સ્ટેન અને તાહિરને સ્થાન નહિં access_time 3:25 pm IST\nદિવ્યાંકાના વખાણ કરતાં થાકતો નથી પતિ વિવેક દહિયા access_time 9:46 am IST\nઅક્ષયની ' ગોલ્ડ'નું પોસ્ટર રિલીઝ access_time 4:21 pm IST\n3 ઇડિયટ્સની સિક્વલ બનાવશે રાજકુમાર હીરાની access_time 4:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/25/fari-ekvar/", "date_download": "2019-05-20T00:53:06Z", "digest": "sha1:54NHU42BPLFUHDHQLJ3TAZJ3R7PTFDLK", "length": 11421, "nlines": 139, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ફરી એકવાર મળીએ – ધૃતિ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nફરી એકવાર મળીએ – ધૃતિ\nNovember 25th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ધૃતિ | 3 પ્રતિભાવો »\n[‘પંચાત’ પુસ્તકમાંથી સાભાર. આપ ધૃતિબેનનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો.]\nસખી, ચાલને ફરી એકવાર મળીએ\nજે સપના જોયાં હતાં,\nને વાયદા કર્યાં હતાં,\nએ યાદોના હિસાબ કિતાબ કરીએ,\nસખી, ચાલને ફરી એકવાર મળીએ\nએ સ્વાદના ચટાકા ફરી ભરીએ,\nસખી, ચાલને ફરી એકવાર મળીએ\nફરી એવું કૈં છાનુંછપનું કરીએ.\nસખી, ચાલને ફરી એકવાર મળીએ.\n« Previous શિશુ – રેણુકા દવે\nસમજવાનું અઘરું છે – નીતિન વડગામા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાધો – હરીશ મીનાશ્રુ\nસાધો, હરિ સંગે હરીફાઈ જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ.... સાધો... હારી જઈશું તો ઈડરિયો .....ગઢ ધરશું હરિચરણે, કામદૂધા દોહી દોહી ......હરિરસ ભરશું બોધરણે.... ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ.... સાધો.... અનંતની ચોપાટ પાથરી .......હરિએ ફેંક્યા પાસા, અમે જીત્યા તો ઢોલ વજાડો ....... હરિ જીતે તો ત્રાંસા. છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ.... સાધો...\nહરિગીત – રવીન્દ્ર પારેખ\nહરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું, મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ઐં તો આખો દેશ ટપોરી જેવો મન પર ભારી ઐં તો આખો દેશ ટપોરી જેવો મન પર ભારી લોહી વહે કે આંસુ, બંને હણતાં સૌની વાચા..... ઐં ... [વાંચો...]\nવળાવી બા આવી – ઉશનસ્\nરજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ફરી એકવાર મળીએ – ધૃતિ\nમધુર આપના આ સ્વરમાં કોયલ નો ટહુકાર સંભળાય છે, મહેકતા આ ઉપવન માં કોઈ ઉમંગ ની ઘટા પથરાય છે. ચાલો ને માણીએ એ ભીંજવતા વરસાદ ને ઉર ઉર માં ફેલાવા ને જીવન નો પમરાટ…\nદિલ બહેલાવી દે તેવું શૈશવનાં સ્મરણોને વાગોળતું સુંદર ગેય ગીત આપ્યું. આભાર.\n.. પરંતુ … બહુ નાનું ગીત આપ્યું. શૈશવનાં સ્મરણો બાબતે તો કેટલું બધુ લખી શકાય જોકે જે લખ્યું તે ખૂબ જ સરસ છે. અભિનંદન.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nસરસ છે. કાવ્યમા થોડું મનોરંજન સાથે થોડું મનોમંથન હોવું જોઈએ. આ સાથે હજુ થોડું વધારે મોટું કાવ્ય મળે એવી અપેક્ષા રાખી શકાય તેવું સરસ છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. ���ંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/index/09-02-2018", "date_download": "2019-05-20T01:03:06Z", "digest": "sha1:T4YBYL6K7LRYNH2CCQ26IU2JLVB5ESUS", "length": 14150, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nદિપીકા સાથે ફિલ્મ કરવા ઉત્સાહિત છે વિશાલ ભારદ્વાજ access_time 9:46 am IST\nસલમાન ખાને કેટરીના કૈફને કરી નારાજ access_time 9:45 am IST\nજીત ડિસ્કવરીનો આ શો બન્યો છે ૮૦ કરોડના ખર્ચે access_time 9:44 am IST\nઅક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ 'પૈડમેન' આજથી રિલીઝ access_time 9:45 am IST\nસલમાન ખાન અને રણબીર વચ્ચે કોલ્ડવોર હજુય જારી access_time 12:50 pm IST\nઅલી અબ્બાસની ફિલ્મમાં પાંચ લૂકમાં નજરે પડશે સલ્લુભાઈ access_time 5:12 pm IST\nએકતા કપૂરની વેબ સિરીઝમાં ઇન્ટીમેન્ટ સીન કરશે સાક્ષી-રામ કપૂર access_time 5:10 pm IST\nસોશિયલ મીડિયા પર ફરહાન અખ્તરના 11 મિલિયન ચાહકો access_time 5:11 pm am IST\nઅક્ષયની 'પેડમેન' પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય access_time 5:11 pm am IST\nમાધુરીના એક..દો....તીન....ગીતના નવા વર્જન પર ડાન્સ કરશે જેકલીન access_time 5:13 pm am IST\nહિન્દી મીડિયમની સિક્વલમાં જોવા નહીં મળે સબા કમર access_time 5:14 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nઅમરેલીમાં સત્તાધીશોનો સપાટો : ૮ રેશનીંગ દુકાનોના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડઃ પ્રતિષ્ઠિત નાગરીકોના નામે પુરવઠો વેચી મારતા હતા access_time 11:43 am IST\n૩ દિવસમાં ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓએ યુપી બોર્ડની પરીક્ષા છોડીઃ અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ દિવસમાં ૬.૩ લાખ થઈ ગઈ : શિક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર, તેનું કારણ પરીક્ષામાં નકલ થતી રોકવા માટે અપનાવેલ કડક વલણ છે : ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા માટે ૬૬ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી access_time 4:06 pm IST\nજયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા ;સવારથી ઘરેથી ગુમ ;રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો :પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 1:12 am IST\nરેણુકા ચૌધરી જ નહીં મણિશંકર અય્યર પણ કોંગ્રેસ માટે બોજરૂપ :તહસીન પુનાવાલાનું ટ્વીટ access_time 9:46 pm IST\nઆંધ્રપ્રદેશના સમર્થનમાં હવે રાહુલ ગાંધી પણ ઉતરી ગયા access_time 8:29 pm IST\nબપોરે ૧૨-૨૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 12:20 pm IST\nવોર્ડ નં. ૪ આખો અવિકસીત : પાણી, રોડ રસ્તાના પ્રશ્નોથી પ્રજા હેરાન - પરેશાન access_time 4:48 pm IST\nબીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સર્વશ્રેષ્ઠ બને છેઃ પૂ.નમ્રમુનિ મ.સા. access_time 4:56 pm IST\nપ્રજાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરતુ લોકભોગ્ય બજેટ આપ્યુ છેઃ પુષ્કર પટેલ access_time 4:57 pm IST\nભવનાથમાં જીવ સાથે શિવનું મિલનઃ ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ access_time 12:44 pm IST\nવિરપુર સરકારી હોસ્પિટલના ડો. જોશીને વિદાયમાન access_time 11:45 am IST\nઠંડીનું જોર વધ્યુઃ ગીરનાર પર્વત ખાતે ૪.૮ ડીગ્રી access_time 11:48 am IST\nબનાસકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયતો માટે અ.. ધ.. ધ.. ધ..૧૯૩૬ ફોર્મ ભરાયા access_time 5:57 pm IST\nટમેટાના ભાવમાં ગાબડાં: ખેડૂતોને નુકશાનઃ ખર્ચ કાઢવો મુશ્કેલઃ વાવેતર નહિ કરવા મન બનાવ્યું access_time 8:41 pm IST\nગુજરાત વિધાનસભામાં ચૂંટણી પરિણામ સામે હાઇકોર્ટમાં અરજી access_time 11:58 am IST\nવાળ ખરવાની સમસ્યા બંધ થઇ શકે છે access_time 4:48 pm IST\nઆ ટાપુ છ મહિના સ્પેનનો અને છ મહિના ફ્રાન્સનો થઇ જાય છે access_time 4:49 pm IST\nદાઝયાના ડાઘને હીલ કરવામાં વિનેગર કામ કરી શકે access_time 4:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભરૂચના હાંસોટના રાયોટિંગના ગુન્હામાં બે વર્ષર્થી ફરાર ઇંગ્લેંડના ઇમરાન મલેક ઝડપાયો access_time 9:03 am IST\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nયુ.એસ.માં ૧૦ ફેબ્રુ.ના રોજ ‘‘શ્રી ગજાનન મહારાજ પ્રાગટય દિન'' ઉજવાશે : ગજાનન સેવા બે એરીયાના ઉપક્રમે શિવદુર્ગા ટેમ્‍પલ સન્‍ન્‍વીલે મુકામે કરાયેલું આયોજન access_time 9:51 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે ચોથી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 12:53 pm IST\nમહાન ક્રિકેટર સચિને કોચને આપ્યો માતા-પિતાનો દરજ્જો access_time 5:41 pm IST\nઅલી અબ્બાસની ફિલ્મમાં પાંચ લૂકમાં નજરે પડશે સલ્લુભાઈ access_time 5:12 pm IST\nઅક્ષયની 'પેડમેન' પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય access_time 5:11 pm IST\nઅક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ 'પૈડમેન' આજથી રિલીઝ access_time 9:45 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106336", "date_download": "2019-05-20T01:04:32Z", "digest": "sha1:A5FEX7AIJISBH7GEOWW2YY6YW33IVHUT", "length": 18877, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "શ્રમજીવી છાત્રો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાત્રી કોલેજ ચાલુ કરવા ભલામણ", "raw_content": "\nશ્રમજીવી છાત્રો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાત્રી કોલેજ ચાલુ કરવા ભલામણ\nરજીસ્ટ્રાર ૧૭ અને નિયામકની જગ્યા માટે ૩૮ અરજી મળી શનિવારે સેનેટઃ પ્રશ્નો ઉઠાવતા કડછા, કોરાટને કાંબલ્યા\nરાજકોટ તા.૬: તા.૮ના શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભા મળી રહી છે. જેમાં કોંગ્રેસના ડો. લીલાભાઇ કડછા, ડો. પ્રિયવદન કોરાટ અ��ે ધરમ કાંબલીયાએ પ્રશ્નો....\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતામંડળે પ્રશ્નોના ઉતર આપતા જણાવ્યંુ છે કે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને રજીસ્ટ્રારની જગ્યા માટે ભરતી કરવા અરજી મંગાવવામાં આવી હતી જેમાં રજીસ્ટ્રારની જગ્યા માટે કુલ ૧૭ અને પરીક્ષા નિયામક માટે કુલ ૩૮ જગ્યાઓ અરજીઓ આવી હતી.\nરાજયમાં માત્ર દિવસ દરમિયાન કોલેજો ચલાવવામાં આવે છે, રાત્રિ કોલેજો ગુજરાતમાં ચલાવાતી નથી, જગતના વિકસિત રાષ્ટ્રો તથા મહારાષ્ટ્રમાં મુંબઇ યુનિવર્સિટી દ્વારા રાત્રિ કોલેજો ચલાવવામાં આવે છે, જેને કારણે શ્રમજીવી અને આર્થિક કારણોસર તથા પોતાના ધંધાની જવાબદારીને કારણે દિવસ દરમિયાન રેગ્યુલર અભ્યાસમાં નહીં જઇ શકતા વિદ્યાર્થી ભાઇ-બહેનો રાત્રિ કોલેજમાં જઇ અભ્યાસનો લાભ લઇ શકે છે. આવા શુભ હેતુથી રાજયમાં સ્નાતક કક્ષાની રાત્રિ કોલેજ રાજયના શિક્ષણનાં વિશાળ હિતમાં રાજયનાં જિલ્લા મથકે શરૂ કરવા રાજય સરકારને ભલામણ કરવી.\nસેનેટ સભ્યશ્રી ડો. ધરમભાઇ કાંબલીયાએ સિન્ડીકેટ તથા સંબંધિત અધિકાર મંડળને ભલામણ કરવામાં આવે છે કે, યુનિવર્સિટીનાં શૈક્ષણિક કર્મચારીઓ વિધિવત ધોરણમાં નિયુકત થયેલ આસી. પ્રોફેસર, એસો. પ્રોફેસર અને પ્રોફેસરનાં સંવર્ગ માટે '૩' પ્રકારના જુદા-જુદા કોટ-પેન્ટ-ટાઇ સહિતનાં સરકારશ્રીના સનદી અધિકારીઓ માટે નિયત થયેલ હોય તે પ્રકારનો ડ્રેસકોડ / યુનિફોર્મની જોગવાઇ યુનિવર્સિટીએ અમલમાં મુકવી અને તેનો ખર્ચ યુનિવર્સિટી ફંડમાંથી ચુકવવાની જોગવાઇ કરવી.\nસેનેટ સભ્યશ્રી ડો. તોસીફ પઠાણે નીચેનો પ્રસ્તાવ રજુ કરવાની નોટીસ આપી હતી.\nગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સપ્લીમેન્ટરી પરીક્ષા લેવાયા બાદ જે વિદ્યાર્થીઓ ઉર્તીણ થાય છ તેઓનેે સરકારી અને અનુદાનિત કોલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા વિદ્યાર્થીઓ માટે કોલેજના કુલ ઇન્ટેકની ૧૦% બેઠકો સુપર ન્યુમરી બેઠકો તરીકે રાખવામાં આવે તેવો પ્રસ્તાવ રજૂ કરૃં છું.(૧.૨૭)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nરોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST\nમહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST\nદેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સ��્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST\nમહારાષ્ટ્રના યવતમાલમાં શિખાવ હતો વાઘણ ''અવની'' ને ગોળી મારનાર શૂટરઃતપાસ રીપોર્ટ access_time 11:13 pm IST\nભાજપની રથયાત્રાને રોકાતા અમિત શાહ મમતા પર ખફા access_time 7:18 pm IST\n''અમેરિકન ફીઝીકલ સોસાયટી'' ફેલો તરીકે સ્થાન મેળવતા સાત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો access_time 9:35 pm IST\nઇન્ટરસ્કૂલ કવીઝ કોમ્પીટીશન access_time 3:51 pm IST\nર૦મીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજી શકાય મ્યુ. કમિશ્નરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ access_time 4:38 pm IST\nદેશની સરહદોના સંત્રી - સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' access_time 3:39 pm IST\nજસદણ ચૂંટણીમાં પલડુ ભારે કરવા ભાજપ મોટુ માથુ ખેડવવાની ફીરાક માં\nકચ્છમાં જવલનશીલ ફુગ્ગાથી દાઝી ગયેલા બન્ને યુવકોના મોત access_time 11:39 am IST\nજસદણ પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ હવે ૮ ઉમેદવારો ચુંટણી જંગમાં access_time 12:01 pm IST\nએમવેની હર્બલ સ્કીનકેર બજારમાં access_time 3:40 pm IST\n''લોક ગઠબંધન પાર્ટી'' તમામ ૨૬ બેઠકો ઉપરથી ઝુકાવશે access_time 3:41 pm IST\nરાજ્યમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રોફાઇલિંગનો આક્ષેપ કરતી રિટમાં સરકારનું સોગંદનામું રજૂ access_time 11:10 am IST\n૭પ વર્ષમાં પ્રથમ વખત અમેરીકા શુદ્ધ તેલનું નિકાસકાર બન્યુ access_time 10:29 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\nઓસ્ટ્રેલિયામાં રૈટ કાંગારુની સંખ્યામાં ઘટાડો access_time 5:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nબ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા \" ગોલ્ડન વિઝા \" રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ access_time 12:36 pm IST\nઅમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના access_time 7:30 pm IST\nઅંડર-19 ક્રિકેટ મેચમાં અંજતા ક્રિકેટ કલબે 9 વિકેટથી જીતી મેચ access_time 4:56 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\nફિલ્મ 'પંગા' માટે કંગનાએ કબડ્ડીની ટ્રેનિંગ લેવાની કરી શરૂ access_time 4:14 pm IST\nઅભિનેત્રી જરીનખાનએ આપતિજનક સંદેશા માટે પૂર્વ મેનેજર સામે ફરીયાદ નોંધાવી access_time 11:55 pm IST\nપ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો access_time 5:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2011/07/", "date_download": "2019-05-20T00:54:34Z", "digest": "sha1:ILBJIMGIK24MZKZ7NADWQDX63SFGPXRC", "length": 81171, "nlines": 503, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જુલાઇ | 2011 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nઆજનો પ્રતિભાવઃ ધન્ય ધન્ય ગુજરાતણ \nઆજે લઈએ ‘હાસ્ય દરબાર” બ્લોગની મુલાકાત.\nઆ બ્લોગ (www.girishparikh.wordpress.com) પરના આ વિભાગમાં જેમ રોજ પ્રતિભાવ પધરાવાય છે એમ ‘હાસ્ય દરબાર’ બ્લોગ પર રોજ નવી જોક જાગે છે — અને આપને હસતાં હસતાં જગાડે છે બ્લોગ ખોલો ને બે રંગલાઓ આપનું સ્વાગત કરશે.\nwww.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર ‘હાસ્ય દરબાર’ મોટે ભાગે પ્રથમ દસમાં હોય છે. ગુજરાતીઓ હસી પણ જાણે છે જાણી આનંદ થાય છે.\nબ્લોગના ટાઈટલ ‘હાસ્ય દરબાર’ની ઉપર આપેલા સૂત્ર ALL = ΣFOOL નો શો અર્થ, મને કુતૂહલ થયું. (કુતૂહલ થાય એ સારા લેખકનું એક લક્ષણ ગણાય છે, મને કુતૂહલ થયું. (કુતૂહલ થાય એ સારા લેખકનું એક લક્ષણ ગણાય છે\nવર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજમાં સાયન્સમાં ભણતો હતો ત્યારે મેથેમેટીકસના કોર્સમાં જાણેલું કે Σ સીમ્બોલ એટલે સીગ્મા (sigma). એ સીમ્બોલ પછી આવતા આંકડાઓનું શું થાય છે એ પણ ભણેલો પણ ભૂલી ગયો છું. ભલું થજો ઈન્ટરનેટનું, www.dictionary.com વેબ સાઈટ પર sigma શબ્દ એન્ટર કર્યો અને આ અર્થો મળ્યાઃ\nઆપણા માટે બીજો અર્થ કામનો છે: Σ એટલે એ પછી આવતા આંકડાઓનો સરવાળો. ALL = ΣFOOL સૂત્ર માટે એ વ્યાખ્યાને વિશેષ રૂપે વિચારીએ તો એનો અર્થ થાય સૌ કોઈ મૂરખ છે\nકહેવત યાદ આવે છેઃ આવો (અલબત્ત હસતાં હસતાં), ભાઈ હરખા, અપણે બેઉ સરખા — આમ પણ કહી\nશકાયઃ આવો બહેન હરખી, આપણે બેઉ સરખી\n‘હાસ્ય દરબાર’ બ્લોગ પર જુલાઈ ૨૮, ૨૦૧૧ના રોજ ભરત પંડ્યાએ પોસ્ટ કરેલી એક જોકઃ\n“એક નવા સવા પ્રેમીએ એની પ્રેમીકાને કહ્યું: ‘હે પ્રીયે, હું તો તારા પ્રેમમાં કવિ બની ગયો છું મારી બધી કવિતા તારી ઉપરથી જ લખું છું.’ તો પેલી ગુજરાતણ પ્રેમીકા કહેઃ ‘રોયલ્ટી મળે એમાંથી અડધી આપી દેજે મારી બધી કવિતા તારી ઉપરથી જ લખું છું.’ તો પેલી ગુજરાતણ પ્રેમીકા કહેઃ ‘રોયલ્ટી મળે એમાંથી અડધી આપી દેજે\nહવે ���ારાં પ્રિય ગુજરાતણની વાત કરું:\nજ્યારે લખતો હોઉં ત્યારે મારી બાજુમાંથી પસાર થતી વખતે ત્રાંસી નજરે એ જોઈ લે છે કે હું શું લખું છું. કદાચ ખાત્રી કરતાં હશે કે હું પ્રેમપત્ર તો નથી લખતો ને ખાત્રી કરી લીધા પછી પૂછે છેઃ “હજુ ગુજરાતીમાં લખો છો ખાત્રી કરી લીધા પછી પૂછે છેઃ “હજુ ગુજરાતીમાં લખો છો” મનમાં જવાબ આવે છેઃ ‘તો શું લેટીનમાં લખું” મનમાં જવાબ આવે છેઃ ‘તો શું લેટીનમાં લખું’ બોલવાની હિંમત છે પણ મૌન રહેવાનું ઉચિત સમજુ છું\n“પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં” ટકોર કરીને ઝડપથી એ ચાલ્યાં જાય છે.\n‘હાશ, મને લખવાનું તો બંધ નથી કરાવ્યુને’ મારું મન બોલી ઊઠે છે, અને હર્ષ અને શોક બન્ને લાગણીઓ અનુભવે છે. હર્ષ એ વાતનો કે હું લખી રહ્યો છું — અને શોક’ મારું મન બોલી ઊઠે છે, અને હર્ષ અને શોક બન્ને લાગણીઓ અનુભવે છે. હર્ષ એ વાતનો કે હું લખી રહ્યો છું — અને શોક મફતમાં લખું છું એનો જ તો મફતમાં લખું છું એનો જ તો પણ ક્યારેક મારા શબ્દોનાં નાણાંમાં મૂલ્ય થશે અને મારાં પ્રિય ગુજરાતણ મોંમાં આંગળાં નાખશે એવાં સપનાં જોતો જોતો હું કોમ્પ્યુટરના કી બોર્ડ પર આ લખવા માંડુ છું પણ ક્યારેક મારા શબ્દોનાં નાણાંમાં મૂલ્ય થશે અને મારાં પ્રિય ગુજરાતણ મોંમાં આંગળાં નાખશે એવાં સપનાં જોતો જોતો હું કોમ્પ્યુટરના કી બોર્ડ પર આ લખવા માંડુ છું (અલબત્ત, એ ન માગે તો પણ મને મળતી રકમોમાંથી ૫૦% એમને મળશે — પેલી કહેવત યાદ અવે છેઃ ન માગે દોડતું આવે … (અલબત્ત, એ ન માગે તો પણ મને મળતી રકમોમાંથી ૫૦% એમને મળશે — પેલી કહેવત યાદ અવે છેઃ ન માગે દોડતું આવે …\nમારાં એ પ્રિય ગુજરાતણ કોણ છે એ તો આપ સમજી જ ગયા હશો — એ છે મારાં ધર્મપત્ની હસુ.\nમારાં હાસ્ય-સર્જનો માટે મેં ઉપનામ રાખ્યું છેઃ ‘હસુગિ’. મારા બ્લોગ પર ” ‘હસુગિ’ની હાસ્યરચનાઓ”નો વિભાગ પણ છે. મુલાકાત જરૂર લેતા રહેશો.\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચક��ના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો\nPosted in 'હસુગિ' ની હાસ્યરચનાઓ, આજનો પ્રતિભાવ | Leave a Comment »\nઆજનો પ્રતિભાવઃ ગીત સંગીત … અવિનાશ વ્યાસ \nહ્યુસ્ટન-સ્થિત વિજય શાહનો બ્લોગ ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ ગુજરાતી સાહિત્ય, સાહિત્યકાર, સંગીત અને પ્રકાશકોનું એક જ સ્થળે મિલન-સ્થાન છે.જુલાઈ ૨૩, ૨૦૧૧ના રોજ પોસ્ટ થયેલ બીરેન કોઠારીનો રસમય લેખ “અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે” હૈયાને સ્પર્શે છે.–અવિનાશ વ્યાસનું નામ ‘ગુજરાતી ફિલ્મ જગતનું ગીત સંગીત’ ના પર્યાય જેવું છે. અલબત્ત, એમણે હિંદી ફિલ્મોમાં પણ ગીત સંગીત પીરસ્યાં છે.–‘લયસ્તરો’ પર જ્યારે અવિનાશ વ્યાસનું ‘રાખનાં રમકડાં’ ગીત પોસ્ટ થયેલું ત્યારે આ લખનારે નીચેની કોમેન્ટ પોસ્ટ કરેલીઃ\n“૧૯૪૯ની ફિલ્મ “મંગળફેરા”નું આ ગીત. કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસને એ જમાનામાં રૂ. ૨૫,૦૦૦ની રોયલ્ટી મળી એ જાણીને સાનંદાશ્ચર્ય થયું. અત્યારના એ કેટલા રૂપિયા ગણાય એ જાણવાનું કુતૂહલ છે. ફિલ્મગીત\nતરીકે એ ન લખાયું હોત તો કવિને કેટલી રોયલ્ટી મળત અલબત્ત આ કે કોઈ પણ મહાન સર્જનનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં ન આંકી શકાય. પણ કવિ જીવે તો સર્જન કરી શકે અને જીવવા માટે પૈસા જરૂરી છે.\n૧૯૪૯માં હું લગભગ ૧૫ વર્ષનો હતો. “મંગળફેરા” ફિલ્મ જોયાનું તો યાદ નથી, પણ [અમદાવાદથી ૨૦ માઈલ દૂર અમારા ગામ] બાવળામાં અમારી પડોશમાં એક સુખી સોની કુટુંબ રહેતું હતું. એમના ગ્રામોફોન (અમે એને થાળીવાજુ કહેતા) પર વાગતું આ ગીત અનેક વાર સાંભળેલું, અને એ ખૂબ જ ગમતું.”\n–ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, “ અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”\nબીરેન કોઠારીઃ “જો કે, વ્યાવસાયિક સૂઝની સાથોસાથ એમની વ્યાવસાયિક વૃત્તિ પણ એટલી જ બળવાન હતી. વિચારતાં એ પણ જણાઈ આવે કે અન્યથા પ્રતિભાશાળી, પણ અવિનાશભાઈ જેવી વ્યાવસાયિક વૃત્તિના અભાવે એવા ઘણા સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહીં.”\n–અવિનાશભાઈએ બીનફિલ્મી ગીતો પણ લખ્યાં છે જેવાં કે મુકેશે ગાયેલ “પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે”, આશા ભોંસલેએ ગાયેલ “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, વગેરે.\n-અવિનાશભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીત સંગીત આપવા ઉપરાંત કેટલીક હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. બીરેન કોઠારી નોંધે છેઃ “અવિનાશભાઈએ આટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યા છતાં એક પણ વખત હિંદી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિંદીમાં જ શેઅર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ આ બાબત નોંધવા જેવી છે.)”\n–બીરેન કોઠારીઃ “એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.” મને આ નિખાલસ અભિપ્રાય ગમ્યો.\n‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ પર ગિરીશ પરીખનો પરિચયઃ\nhttp://gujaratisahityasangam.wordpress.com/2010/02/05/girish-parik/નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન��ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો\nઆજનો પ્રતિભાવઃ આપને કેવું ઘર ગમે\nજુલાઈ ૨૮, ૨૦૧૧ ને ગુરુવારે આ લખું છું ત્યારે પૂજ્ય ગોપાલભાઈ પારેખનો બ્લોગ ‘મા ગુર્જરીના ચરણે…. વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું’ www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર પ્રથમ સ્થાને છે. પૂજ્ય ગોપાલભાઈને મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન. એમને મારાં વંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું.\nબ્લોગમાં એક જગાએ ગોપાલભાઈએ લખ્યું છેઃ “I am young man of 71 years.” (હું ૭૧ વર્ષનો યુવાન છું.) ગોપાલભાઈ વડીલો માટે ખરેખર પ્રેરણારૂપ છે.\nઉપરની કહેવતમાં ખાલી જગાએ શું હોય એ આપ જાણો જ છો.\nબહારથી આવ્યા પછી પોતાના ઘરમાં પગ મૂકતાં જ આપણે કેવી નિરાંત અનુભવીએ છીએ એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.\nગોપાલભાઈએ ‘ઘર મને એવું ગમે’ નામનું કાવ્ય જુલાઈ ૨૮, ૨૦૧૧ના રોજ પોસ્ટ કર્યું છે. સરળ શબ્દો અને ભાષામાં રચાયેલા આ કાવ્યમાં હૃદયના ભાવ છલકાય છે. કાવ્ય્ની થોડીક પંક્તિઓઃઆંગણું દે આવકારો, ઘર મને એવું ગમે.\nબારણાં બોલે ભલે પધારો, ઘર મને એવું ગમે.\nમંદિરોશી શાંતિ જ્યાં,સાંપડે આ જીવને,\nજ્યાં રહે ચડતો સિતારો,ઘર મને એવું ગમે.\nગોપાલભાઈનું ઘર વિશેનું કાવ્ય વાચતાં મને આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો એક શેર યાદઆવ્યોઃ\nનિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં\nકે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં.\nઉપરના શેર વિશે ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં મેં લખ્યું છે.\nઅને મારા ‘નારી કાવ્યની પહેલી બે પંક્તિઓ યાદ આવીઃ\nનારી તું છે જ્યોત જગતની\nઅજવાળે તું ગૃહમંદિર …\nગૃહ ગૃહીણી અને ગૃહસ્થ નામનું લાલભાઈ કહાનભાઈ દેસાઈનું લોકપ્રિય પુસ્તક પણ યાદ આવ્યું. ગૃહ ગૃહીણી અને ગૃહસ્થ નામનું લાલભાઈ કહાનભાઈ દેસાઈનું લોકપ્રિય પુસ્તક પણ યાદ આવ્યું. મારી યાદ મુજબ સસ્તુ સાહિત્યનું એ પ્રકાશન હતું.\nથોડી અંગત વાતઃ શિકાગોમાં અમારું ટાઉનહાઉસ જેમાં અમે (મારી પત્ની હસુ અને હું) ૩૦થી વધુ વર્ષો રહ્યાં. બે દીકરીઓ — શર્મિલા અને શેતલ — પણ એ ઘરમાં મોટી થઈ અને પરણી પણ ખરી. હસુની મહેનત અને ધાર્મિકતાથી ઘર મંદિર જેવું હતું. મુલાકાતે આવનાર ઘણા કહેતા કે ઘરમાં શાંતિ મળે છે. ઘરથી ચાલીને સાતેક મિનિટમાં હરે કૃષ્ણના મંદિરમાં જવાતું હતું. ફરવા જઈએ ત્���ારે લગભગ રોજ શ્રી શ્રી કિશોર (કૃષ્ણ) કિશોરી (રાધા) નાં દર્શન કરવા અમે જતાં.\nશિકાગો લેન્ડમાં ડોક્ટર દંપતી અશરફ ડબાવાલા તથા મધુબહેન મહેતાના શિકાગો આર્ટ સર્કલ તરફથી યોજાતાં કવિ સંમેલનોનો લાભ પણ મળતો હતો.\nહાલ અમારે ઘર નથી\nશિકાગોનું ઘર વેચીને જુલાઈ ૨૫, 2008ના રોજ અમે મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આવ્યાં છીએ તથા અમારી નાની દીકરી શેતલ, જમાઈ વિપુલ ભગત, પૌત્રી માયા (જે ઓગસ્ટ ૧૨, ૨૦૧૧ના રોજ ચાર વર્ષની થશે), તથા પૌત્ર જય (જે સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૧ના રોજ બે વર્ષનો થશે) ની સાથે રહીએ છીએ.\nહાલ હું ગ્રીસમાં (ન્યૂ યોર્ક સ્ટેટના રોચેસ્ટર શહેરનું સબર્બ) અમારી મોટી દીકરી શર્મિલા, જમાઈ અર્લ હાઉક, અને ૨૦ વર્ષના પૌત્ર માઈકલના ઘેરથી લખી રહ્યો છું.\nઅલબત્ત, માનવીની પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આશ્રય (ઘર ) ની છે.\nપણ પ્રશ્ન થાય છે કે મારું સાચું ઘર કયું જેમ વૈષ્ણવ માટે વૈકુંઠ છે, ખ્રીસ્તી માટે સ્વર્ગ (હેવન) છે, મુસ્લિમ માટે જન્નત છે, એમ મારા જેવા શ્રી સામકૃષ્ણ પરમહંસના ભક્ત માટે શ્રી રામકૃષ્ણલોક છે.\nઅને આપણે સહુ જેમાં હાલ રહીએ છીએ એ ઘરો ભગવાનનાં છે.\nઆપને કેવું ઘર ગમે કોમેન્ટમાં ટૂંકાણમાં જણાવવા વિનતી કરું છું.\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\n‘ઘર મને એવું ગમે’ :\nઆજનો પ્રતિભાવઃ માણવા જેવી હોરર સ્ટોરી \nhttp://www.forsv.com વેબ સાઈટ પરના ‘સંમેલન’ વિભાગની મુલાકાત લેતાં જુલાઈ ૨૭,\n૨૦૧૧ના રોજ પોસ્ટ થયેલ ‘એકાંતની પ્રામાણિકતા’ પોસ્ટમાં પ્રીતમ લખલાણીના મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું) પર નજર પડી. કાવ્ય વાંચ્યું અને ગમ્યું. (હાલ હું ન્યૂ\nયોર્ક સ્ટેટના રોચેસ્ટર શહેરના સબર્બ ગ્રીસમાં છું — પ્રીતમભાઈ થોડા માઈલના અંતરે\nઆવેલા રોચેસ્ટરના એક બીજા સબર્બમાં રહે છે.)\n‘આગળ વાંચો’ પર ક્લીક કર્યું અને ખૂલ્યો સ્નેહાબહેનનો ‘અક્ષિતારકઃ મારી લાગણીને શબ્દોનો ઢાળ’ નામનો બ્લોગ. ‘અક્ષિતારક’ એટલે આંખનું રતન; આંખની કીકી\nવેબ સાઈટો અને બ્લોગોની સફર કરતાં કેવી રીતે ઉપરના ‘અક્ષિતારક’ બ્લોગ પર પહોંચ્યો એ જણાવવા ઉપરનું લખ્યું છે.\nકોઈ બ્લોગના પસંદ કરેલા પોસ્ટ વિશે પ્રતિભાવ લખતાં પહેલાં હું એ બ્લોગકાર વિશે એમના જ શબ્દો દ્વારા જાણી લઉં છું. સ્નેહાબહેનનો પરિચય મેળવવા ‘મારા વિશે થોડું ઘણું’ તથા ૯૨ પ્રતિભાવો વાંચી ગયો. આ પ્રતિભાવની શરૂઆતમાં આપેલું અવતરણ એ ૯૨ કોમેન્ટોમાથી છે.\nઅન્ય વિભાગો પણ જોયા. ‘સમાચાર પત્ર / મેગેઝીન’ વિભાગમાં ‘ફીલિંગ્સમાં મારી વાર્તા’ નજરે પડ્યું.\nગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માટે રીસર્ચ કરતી વખતે ‘ફીલિંગ્સ’ મેગેઝીન મેં વાંચેલું અને મને એ ગમેલું. સ્નેહાબહેનની\n‘ફીલિંગ્સ’માં પ્રગટ થયેલી એ વાર્તા તરફ પ્રયાણ કર્યું, અને હું ચમક્યો એ હતી હોરર સ્ટોરી ‘અજન્મો’. (‘ફીલિંગ્સ’નો એ આખો વિશેષાંક હોરર ફીલિંગ્સ જન્માવવા થયો હતો એ હતી હોરર સ્ટોરી ‘અજન્મો’. (‘ફીલિંગ્સ’નો એ આખો વિશેષાંક હોરર ફીલિંગ્સ જન્માવવા થયો હતો\nનમ્રતાપૂર્વક જણાવું છું કે ‘મારા વિશે થોડું ઘણું’ વિશે કોમેન્ટ આપનાર રવિરાજસિંહ જાડેજાને માલુમ થાય કે સ્નેહાબહેનની વાર્તા ‘અજન્મો’ બે વખત વાંચ્યા પછી આ લખું છું:\nબ્લેક બેકગ્રાઉંડમાં રીવર્સ પ્રીન્ટીંગ કરેલી આ હોરર વાર્તા આપનાં રૂઆં ખડાં કરી દેશે\nવાર્તા કલાની દૃષ્ટિએ તો આ કૃતિ ઉત્તમ છે જ, હોરર સ્ટોરી તરીકે પણ આગવું સ્થાન લઈ શકે. વાર્તાના અમુક ભાગ સ્ટીવન કીંગની યાદ અપાવે છે આ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ થવો જોઈએ.\nબીજા પ્રસંગો ઉમેરીને વાર્તા પરથી ફિલ્મ પણ બની શકે. વાર્તાને વધુ રસમય બનાવે એવા થોડા પ્રસંગો આ લખનારના દીમાગમાં જન્મ્યા છે\nવાર્તા કલાને ન્યાય આપતી આ વાર્તામાં સ્નેહાબહેને સંદેશ પણ ગૂથ્યો\nછેઃ રાત દિવસની પરેશાની અને સ્મશાનનો બીહામણો અનુભવ ��ાત્રોનાં કર્મનું\nવાર્તા ‘અજન્મી’ રૂપે પણ લખી શકાઈ હોત.\nએડગર એલન પોની જગપ્રસિધ્ધ હોરર સ્ટોરી ‘કાસ્ક ઓફ એમોન્ટીલેડો’નો અનુવાદ આ લખનારે કર્યો છે. ‘શરાબનું પીપ’ વાર્તાની લીંકઃ\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.\nઆપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.\nહાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.\nઆજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆજનો પ્રતિભાવઃ પ્રતિભાવાન બ્લોગ – “ગુજરાતી પ્રતિભા પરિચય”\nઆજે આપણા એક પ્રતિભાવાન બ્લોગ ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ની પ્રતિભાનો પરિચય કરીએ. ગાંધીજીનાં ચરણોમાં અર્પણ થયેલા આ બ્લોગ માટે વિશ્વમાં વસતા દરેક ગુજરાતીએ ગૌરવ લેવું જોઈએ.\nઆજે, જુલાઈ ૨૬, ૨૦૧૧ ને મંગળવારે આ લખું છું ત્યારે “ગુજરાતી પ્રતિભા પરિચયઃ ગુજરાતનાં પનોતાં સંતાનોનો પરિચય” બ્લોગ www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર ત્રીજા સ્થાને છે.\nઆ બ્લોગનો પરિચય કરાવવા માટે એમાંનો એક પરિચય લઈએ, મારા પ્રિય સર્જક પન્નાલાલ પટેલનો.\nકેટલાંક વર્ષો પહેલાં હું અમદાવાદ ગયો હતો ત્યારે મેં પન્નાલાલ પટેલની એમના ‘સ્વાતી’ નામના બંગલામાં મુલાકાત લીધી હતી. એમના સુપુત્ર એ વખતે હાજર હતા. અમારે ઘણી વાતો થઈ. (ઉંમરને લીધે એ ઓછું સાંભળતા હોવાથી મોટા ભાગની વાતો મેં લખીને કરી હતી એવું યાદ છે.) મુલાકાત દરમિયાન એ આ શબ્દો બોલેલા જે મને સદાય યાદ રહેશેઃ “હું કુણ છું એ હું જ જાણું છું\nવાતચીતમાં મેં એ પણ જણાવ્યું કે એમનાં પસંદ કરેલાં સર્જનોના જો અંગ્રેજીમાં ઉત્તમ અનુવાદો થાય અને એમનો પ્રસાર થાય તો એમને નોબેલ પ્રાઈઝ મળી શકે.\nપન્નાલાલ હવે સદેહે નથી પણ અક્ષર દેહે એ અમર છે.\nનોબેલ પ્રાઈઝનો ઉપર નિર્દેશ કર્યો છે તો મારા હૃદયની આ વાત લખું છું: પ્રતિભાવાન હયાત ગુજરાતી સર્જકને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે. (અલબત્ત, મહાન ગુજરાતી સર્જકો જે હયાત નથી એમનાં પણ પસંદ કરેલાં સર્જનોના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અનુવાદો થવા જોઈએ.)\nઆપને http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે’ વિશેની નવ લેખોની મારી લેખમાળા વાંચવા વિનંતી કરું છું. પ્રથમ લેખની લીંકઃ\nપન્ન્નાલાલનો પરિચય તથા પ્રતિભાવો, વગેરે વાંચ્યા પછી નીચેનાં સૂચનો કરું છું.\nબાળકો ગુજરાતી વાંચતાં શીખશે ખરાં પસંદ કરેલાં પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદો જરૂરી છે.\n–પન્નાલાલની ‘મુખ્ય રચનાઓ’ની યાદીમાં મળેલા જીવ અને માનવીની ભવાઈ કેમ નથી ‘સન્માન’માં ગુજરાત રાજ્ય તરફથી એમની નવલકથાઓને મળેલાં ઈનામો વિશે ઉમેરવું જોઈએ.\n–‘ભારતની ભાષાઓમાં અનુવાદ’ પર ક્લીક કરી પન્નાલાલનાં સર્જનોનોના અનુવાદોની યાદી જોઈ. માનવીની ભવાઈનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે એ ગમ્યું. અમૃતા પ્રીતમ જેવાં વિખ્યાત પંજાબી લેખિકાએ મળેલા જીવનો પંજાબીમાં અનુવાદ કર્યો છે એ પણ ગમ્યું.\nબધા અનુવાદકો ગુજરાતી ભાષા જાણતા નહીં હોય. એમની અનુવાદની પ્રક્રિયા (process) જાણવા ઉત્સુક છું.\n–આ લખનારે મળેલા જીવનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું શરૂ કરેલું ને શરૂઆતનાં થોડાં પાનાનો અનુવાદ કરેલો પણ ખરો. યોગ્ય સ્પોન્સોર તથા પ્રકાશક મળે તો અનુવાદ પૂરો કરવાનું વિચારીશ.\nગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.\nઆપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.\nહાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.\nઆજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/���ેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆજનો પ્રતિભાવઃ “મારા વિશે” – કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રીનો બ્લોગ ‘મારા વિચારો, મારી ભાષામાં” , જુલાઈ ૨૫, ૨૦૧૧ ને સોમવારના રોજ ગ્રીસ (ન્યૂ યોર્ક સ્ટેટમાં રોચેસ્ટર શહેરનું સબર્બ)માં આ લખી રહ્યો છું ત્યારે, www.botd.wordpress.com (બીઓટીડી એટલે ‘બ્લોગ ઓફ ધી ડે) બ્લોગ પર પ્રથમ છે. મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન કાર્તિકભાઈ.\nકાર્તિકભાઈની લોકપ્રિયતાનું રહસ્ય જાણવા ‘મારા વિશે’ (એટલે એમના વિશે અમેના શબ્દો તથા વાચકોના\n(પ્રતિભવો ૭૧ છે, અને વાંચવા જેવા છે. આજે મારો પ્રતિભાવ મોકલીશ — એને જો કાર્તિકભાઈ પોસ્ટ કરવા દે તો ૭૨ થશે. મારા પ્રતિભાવમાં મારા બ્લોગનું નામ છે એટલે કદાચ કાર્તિકભાઈ એને પોસ્ટ ન પણ કરે\nકાર્તિક મિસ્ત્રી પોતાની જાતને ગુજરાતી ‘ગીક” (Geek) તરીકે ઓળખાવે છે (એક કોમેન્ટકારે ‘ગ્રીક’ લખ્યું છે (એક કોમેન્ટકારે ‘ગ્રીક’ લખ્યું છે હું હાલ ગ્રીસમાં છું એટલે કદાચ કોઈ મને પણ ‘ગ્રીક’ કહે હું હાલ ગ્રીસમાં છું એટલે કદાચ કોઈ મને પણ ‘ગ્રીક’ કહે\nઆ ‘ગીક’ એટલે વળી શું\nમારી ધારણા પ્રમાણે www.bhagavadgomandal.com માં એ શબ્દ ન મળ્યો. પછી www.dictionary.com પર તપાસ કરી અને નીચેના અર્થો મળ્યા. ત્રીજો અર્થ પણ હતો, પણ એ કાર્તિકભાઈના સંદર્ભમાં યોગ્ય ન લાગ્યો.\nયોગ્ય લાગે તો ઉપરના અર્થોનું ગુજરાતી કરવા અને એ એમના બ્લોગમાં (તથા આ બ્લોગ પર કોમેન્ટ રૂપે) પોસ્ટ કરવા કાર્તિકભાઈને વિનંતી કરું છું. કાર્તિકભાઈ, આપની દૃષ્ટિએ ‘ગીક’ શબ્દનો શું અર્થ છે એ જણાવશો .\nઆ લખનારનું બેક ગ્રાઉંડ કોમ્પુટર સોફ્ટવેર ક્ષેત્રમાં પણ છે. એ વિશય પર અંગ્રેજીમાં સાત પુસ્તકો, તથા સો ઉપરાંત લેખો, વગેરે પ્રગટ કર્યાં છે. (ગૂગલ પર “Girish Parikh” એન્ટર કરીને સર્ચ કરવાથી જાણવા મળશે).\nજોકે હું મારી જાતને ‘ગીક” નથી ગણતો, પણ આપ મને ‘ગીક’ કહેશો તો મને ખોટું નહીં લાગે\nકાર્તિકભાઈએ અમદાવાદની એલ ડી એન્જિનિરીંગ કોલેજમાંથી એમસીએ (માસ્ટર ઈન કોમ્પ્યુટર એન્જિનિયરીંગ) કર્યું છે. આ લખનારે એ જ કોલેજમાંથી બીઈ સીવીલ કર્યું છે.\n(અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈન્ટર સાયન્સ કરેલું ત્યારે ભૌતિકશાસ્ત્ર (ફીઝીકસ) મારા પ્રિય વિશયોમાંનો એક હતો.)\nકાર્તિકભાઈનો ‘મને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય’ પોસ્ટ પણ ગમ્યો. એ વિશે ભવિષ્યના ‘આજનો પ્રતિભાવ” કોલમમાં લખવા પ્રયત્ન કરીશ.\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.\nઆપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.\nહાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.\nઆજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆજનો પ્રતિભાવઃ શેર-શાયરીની મોજ મસ્તી \nજામ એ ખાલી હતો ને પી ગયો,\nતો ય મન તો ઝૂમવા લલચાય છે…પ્રવિણ શાહ\nખાલી જામમાંથી આવતી માદક મહેક પીને જ શાયરનું મન ઝૂમવા લલચાયું\n‘ગુર્જર કાવ્ય ધારા’ બ્લોગના પ્રવિણ શાહે નીચેના મત્લાનો શેર રજૂ કરી કવિઓ અને ભાવકોને એ શેર પરથી શેર રચવા આમંત્રણ આપ્યું હતું. (મત્લાનો શેર એટલે ગઝલનો પ્રથમ શેર).\nવાત તારી કેટલી વટલાય છે\nમૌન ભાવે એટલી ચર્ચાય છે…ભૂપેન્દ્ર શેઠ ‘નિલમ’વિજય શાહે જુલાઈ ૨૩, ૨૦૧૧ના રોજ એમના બ્લોગ ‘વિજયનું ચિંતન જગતઃ મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃત્તિઓ…’ પર “એક કવિ એક શે’ર – પ્રથમ પ્રયોગ” પોસ્ટ કર્યું છે. વિજયભાઈનો પોસ્ટ વાંચી ‘આજનો પ્રતિભાવ’ લખવાની પ્રેરણા થઈ.\nપંદર સર્જકોએ પ્રતિભાવ આપી શેરોના મણકા પરોવ્યા અને સર્જાઈ ગઝલ-માળા કેટલાક શેરો તો લાજવાબ છે.\nમાનવી પ્‍હોંચી ગયો છો ચાંદ પર,\nક્યાં હજી હૈયા સુધી પ્‍હોંચાય છે \nઉપરનો શેર વાંચતાં આદિલનો શેર યાદ આવ્યોઃ\nચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો\nપૃથ્વી પર માણસને તરછોડી દીધો\n(ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં ઉપરના શેર વિશે લખ્યું છે.)\nહું કહું કે ના કહું પણ શું કરું..\nઆંખ મારી ભાવનો પર્યાય છે \nઉપરનો શેર વાંચતાં મારું ‘મૌન’ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું) યાદ આવ્યું. જુઓ નીચેનો ‘આજનો પ્રતિભાવ’:\nઆ શેર પણ ગમ્યોઃ\nજિંદગીએ કેટલું આપ્યું તને,\nમોત આવીને બધું લઈ જાય છે….સંધ્યા ભટ્ટ\nજવાહર બક્ષીના એક શેર પરથી આ લખનારે કેટલાક શેર લખ્યા છે. ક્યારેક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર એ પોસ્ટ કરીશ.\nનોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.\nઆપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.\nહાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.\nઆજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો\nઆજનો પ્રતિભાવઃ “સાહિત્યકારોનાં ઉપનામ”\nનીચે બે કોલમ છે. પહેલા કોલમમાં આપણા જાણીતા સાહિત્યકારોનાં ઉપનામો છે, અને બીજા કોલમમાં સાહિત્યકારોનાં નામ છે જેમનાં ઉપનામ પહેલા કોલમમાં છે. સાહિત્યકારોનાં નામો સેળભેળ થઈ ગયાં છે — દરેક\nઉપનામ કોનું છે એ જમણી બાજુના કોલમમાંથી શોધી શકશો આ પોસ્ટમાં નીચે આપેલી લીંક જોયા વિના જઆ ક્વીઝ કરશો.ઈર્શાદ લાભશંકર ઠાકર\nકાન્ત સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ\nજયભિખ્ખુ બાલાભાઈ વીરચંદ દેસાઈ\nઠોઠ નિશાળિયો ચિનુ મોદી\nપુનર્વસુ મધુસૂદન વલ્લભદાસ ઠક્કર\nમધુ રાય બકુલ ત્રિપાઠી\nનોંધઃ સ્વર્ગસ્થ થયેલા સાહિત્યકારોનાં ઉપનામઃ કલાપી, કાન્ત, જયભિખ્ખુ, જિપ્સી, ઠોઠ નિશાળિયો, દર્શક, અને ધૂમકેતુ. જો કે અક્ષરદેહે એ બધા અમર છે.\nભરત ચૌહાણે એમના ‘શબ્દપ્રીતઃ ભલે પધાર્યા અમારા આંગણે’ નમના બ્લોગમાં ‘સાહ��ત્ય’ વિભાગમાં જુલાઈ ૨૧, ૨૦૧૧ના રોજ “ઉપનામો વિશેઃ ભાગ ૧” પોસ્ટ કર્યું છે. એમાં ૨૦ સર્જકોનાં નામ અને ઉપનામ આપ્યાં છે. નીચેની લીંક પર ક્લીક કરો અને તમારા જવાબો ચેક કરો.http://okanha.wordpress.com/\nસ્કોર આ રીતે આપશોઃ\n૧૦ સાચા જવાબો શ્રેષ્ઠ\n૭-૯ સાચા જવાબો સરસ\n૫-૬ સાચા જવાબો મધ્યમ\n૩-૪ સાચા જવાબો સામાન્ય\n૧-૨ સાચા જવાબો ફેઈલઆ પ્રતિભાવ લખતાં મને પ્રશ્ન થાય છે કે સર્જકો અને કલાકારો ઉપનામ શા માટે રાખતા હશેઆ પ્રતિભાવ લખતાં મને પ્રશ્ન થાય છે કે સર્જકો અને કલાકારો ઉપનામ શા માટે રાખતા હશે\nકારણો હોઈ શકે. પોતાના નામ કરતાં ઉપનામ વધુ પ્રેરણાદાયક હોઈ શકે. ઉપનામ દ્વારા સર્જક કે કલાકાર વધુ લોકપ્રિય પણ થઈ શકે.\nયુસુફખાન નામના ફિલ્મકલાકારે દિલીપકુમાર નામ ધારણ કર્યા પછી ઇતિહાસ સર્જ્યો. આજના જમાનામાં જો એમની કારકીર્દી શરૂ થતી હોત તો યુસુફખાન નામથી પણ એ સફળ થયા હોત,\nએક અવ્વલ અભિનેતા છે એ.\nઅને બીજો દાખલો છે ગુજરાતી હરિલાલા જરીવાલાનો. એ બન્યા સંજીવકુમાર.\nઉપનામો પાછળની કથાઓ પણ મઝાની હોઈ શકે.અને ભરત ચૌહાણના બ્લોગના નામ પરથી લાગે છે કે એમનું ઉપનામ ‘ઓકાન્હા’ છે\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆજનો પ્રતિભાવઃ “આંખો તણા અણસાર પર શું લખું \nઆજે મુલાકાત લઈએ મુહમ્મદઅલી વફાના બ્લોગ, ‘બઝમેવફા’ની. આ બ્લોગના આવરણનું સર્જન આદિલ મન્સૂરીએ કર્યું છે.’બઝમ’ શબ્દનો અર્થ છે મંડળી. (www.bhagavadgomandal.com). એટલે ‘બઝમે વફા’ નો અર્થ થાય વફાની\nબ્લોગનું સૂત્ર છેઃકરું રબનામથી આરંભ જે મોટો કૃપાળુ છે\nનથી જેની દયાનો પાર, જે અનહદ દયાળુ છે.‘રબ’ શબ્દના અર્થો છેઃ પરમેશ્વર; પરમાત્મા; પરવરદિગાર; ખુદા; પ્રભુ; ઇશ્વર; પાલનપોષણ કરનાર (www.bhagavadgomandal.com) .ઉપરનું સૂત્ર વાંચતાં “હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી …” ભજન યાદ આવ્યું. (આખું ભજન ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં છે.)\nમુહમ્મદઅલી વફાએ જુલાઈ ૨૦, ૨૦૧૧ના રોજ “તારણ નહીં આપું” મુક્તક તથા “તલવાર પર\n” ગઝલ પોસ્ટ કર્યાં છે.મુક્તકનો બીજો શેર છેઃડૂબી જવા-માં છે મઝા- ડૂબી વફા- તું જા\nઆ વાત��ું હું તો કદી તારણ નહીં આપું.\n‘વફા’ મુહમ્મદઅલીનું ઉપનામ છે. શાયર સત-ચીત-આનંદના સાગરમાં ડૂબી જવાની વાત તો નથી કરતા ને અને એ સાગરમાં ડૂબ્યા પછી એ વાતનું કદી તારણ આપી શકાય\nહવે લખું (હા, લખું) “તલવાર પર શું લખું” ગઝલના આ શેર વિશેઃ\nવાવી દીધી હોઠો ઉપર વારતા,\nઆંખો તણા અણસાર પર શું લખું \nવર્ષો પહેલાં આંખોના અણસાર પર આ લખનારે મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું) લખ્યું હતું. આ રહ્યું એ પ્રેમકાવ્યઃ\nપ્રેમની વિધ વિધ રીતોનો\nગ્રંથ હું લખતો હતો.\n“સૂચન તારાં મને કહે.”\nએ મૌન રહી – –\nને આંખમાં એવાં ભર્યા’તાં\nકહેણ કે – –\nજાણે બધાં અગણિત સૂચન\nઝટ વેણ થઈ વરસી ગયાં \n(ઉપરનું કાવ્ય મારા ગુજરાત ફાઉન્ડેશ દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં છે.)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nઆજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર \n“તે હતી” “એ હતી” ની વાતને છોડો,\n“એ આજ ‘ને હંમેશા છે” વાતને જોડો,\nએ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે \n‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર છે ઉપરની પંક્તિઓમાં.\nડો. ચંદ્રવદન મિસ્ત્રીએ એમના બ્લોગ ‘ચંદ્ર પુકાર’ પર જુલાઈ ૨૦, ૨૦૧૧ના રોજ ‘દક્ષા જાનીને અંજલી’ પોસ્ટ કરી છે.\n‘દયાની દેવી’ ગણાતાં ડો. દક્ષા જાનીનું જુલાઈ ૧૮, ૨૦૧૧ના રોજ ૬૩ વર્ષની ઉંમરે અવસાન થયું.\nઅલબત્ત, તે (દક્ષા જાની) છે, અને હંમેશ રહેશે.\nસુરેશભાઈ જાનીનો “તે હતી – ફ્લોરેન્સ જાની” પોસ્ટ વાંચીને એ વિશે ‘આજનો પ્રતિભાવ’ લખવાનું શરૂ કરતાં પહેલાં મને આ જ વિચાર આવેલોઃ “તે છે – “.\nઆદિલનો શેર યાદ આવ્યોઃ\nમને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી.,\nઅને જુઓ તો તમારી જ આસપાસમાં છું.\nગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માં ઉપરના શેર વિશે લખ્યું છે.\n“હવે તે નથી – ફ્લોરેન્સ જાની’:\nઆજનો પ્રતિભાવઃ “હવે તે નથી – ફ્લોરેન્સ જાની”:\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારા�� અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/bjp-use-election-says-rakhi/", "date_download": "2019-05-20T01:40:41Z", "digest": "sha1:NJ6DKZXQ7RDEVEVSMZ2R3AI4ZVJM6OFH", "length": 12869, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "રાખી સાવંત વિફરીઃ રાજનીતિમાં ભાજપે મારો ઉપયોગ કર્યો છે | bjp use me in election says rakhi - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદ��ીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nરાખી સાવંત વિફરીઃ રાજનીતિમાં ભાજપે મારો ઉપયોગ કર્યો છે\nરાખી સાવંત વિફરીઃ રાજનીતિમાં ભાજપે મારો ઉપયોગ કર્યો છે\nનવી દિલ્હી: સામાન્યતઃ વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતે જણાવ્યું છે કે ભાજપે રાજકીય ફાયદો ઉઠાવવા મારો ઉપયોગ કર્યો છે. રાખી સાવંતે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહે મને પોતાની દીકરી બનાવી હતી અને રાજનાથસિંહે મને ભાજપ માટે પ્રચાર કરવા જણાવ્યું હતું. તેમણે મને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપવાની વાત કરી હતી, પરંતુ મેં જ ના પાડી દીધી હતી. આમ ભાજપને જ્યારે મારી જરૂર હતી ત્યારે તેમણે મારી પાસે પક્ષનો પ્રચાર કરાવ્યો હતો, પરંતુ હવે સત્તા મળ્યા બાદ તેઓ મને ભૂલી ગયા છે.\nરાખીએ જણાવ્યું હતું કે ભાજપમાં બોલિવૂડમાંથી એક વરિષ્ઠ મહિલા નેતા છે જેમણે મારો વિરોધ કરતાં જણાવ્યું હતું કે જો રાખી સાવંત ભાજપમાં રહેશે તો તે પક્ષમાંથી બહાર નીકળી જશે. રાખીએ જણાવ્યું હતું કે રાજકારણમાં આવવું એ તેની સૌથી મોટી ભૂલ હતી અને તેથી તે હવે બોલિવૂડમાં ફરીથી એન્ટ્રી મારી રહી છે. નવું વર્ષ અને ક્રિસમસ નિમિત્તે રાખીએ પોતાનો નવો વીડિયો આલબમ પાર્ટી પંજાબી સ્ટાઈલ લોન્ચ કર્યું છે. આ આલબમ સંસદમાં જઈને તે વડા પ્રધાન અને અન્ય તમામ નેતાઓને સંભળાવવા માંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે અણબનાવ થયા બાદ રાખીએ રાષ્ટ્રીય આમ પાર્ટીની રચના કરી હતી અને તેણે મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભાની બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી. જેમાં તેનો પરાજય થયો હતો.\nપેઢીમાંથી રૂ. ૧ કરોડની ચાંદી લઈ કારીગરો ફરાર\nતાજમહાલનો ‘દીદાર’ પડશે મોંઘો: મુખ્ય મકબરો જોવા રૂ.200ની અલગ ટિકિટ\nબોગસ ચૂંટણીકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુંઃ બે સગાભાઈની ધરપકડ\nશહેરની ૬૦ શાળાઓ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવશે\nહવે માતૃત્વની ભાવના સમજી શકું છુંઃ ઐશ્વર્યા રાય બચ્ચન\nદેશમાં ૨૦૧૬માં ૨૫ કરોડ મોબાઈલ વેચાણનો અંદાજ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pm-narendra-modi-walks-out-of-presentation-hints-officials-not-serious/", "date_download": "2019-05-20T00:54:56Z", "digest": "sha1:2ZJSYCNLY27OKMEF3UMLIFYFO5LZJPNS", "length": 13487, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "અધિકારીઓની તૈયારીથી નાખુશ PM મોદી, અધવચ્ચેથી છોડી દીધું પ્રેઝન્ટેશન | pm narendra modi walks out of presentation hints officials not serious - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અ���ાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅધિકારીઓની તૈયારીથી નાખુશ PM મોદી, અધવચ્ચેથી છોડી દીધું પ્રેઝન્ટેશન\nઅધિકારીઓની તૈયારીથી નાખુશ PM મોદી, અધવચ્ચેથી છોડી દીધું પ્રેઝન્ટેશન\nનવી દિલ્હી: સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ પણ પ્રેઝન્ટેશન જોય વગર ઊભા થતા નથી, પરંતુ હાલમાં કંઇક એવું જ થયું છે કે PM મોદી એક બેઠકમાં અધિકારીઓના પ્રેઝન્ટેશનને અડધેથી છોડીને ચાલ્યા ગયા હતા. પોતાના અધિકારીઓને આદેશ આપતાં કહ્યું કે એ લોકા એમના કામમાં વધારે મહેનત કરે અને ફરીથી પ્રેઝન્ટેશન આપે.\nમળતી માહિતી અનુસાર ચાલુ પ્રેઝન્ટેશને PM મોદીનું વચ્ચેથી ઊઠીને ચાલ્યા જવું અસામાન્ય હતું કારણ કે સામાન્ય રીતે પીએમ મોદી હંમેશા આખું પ્રેઝન્ટેશન દરમિયાન બેસીને જોવે છે અને ચોક્સાઇપૂર્વક સાંભળે પણ છે. તેમજ પ્રેઝન્ટેશન દરમિયાન ચર્ચાઓમાં પણ ભાગ લે છે.\nપ્રધાનમંત્રીએ આવું કરીને અધિકારીઓને સંકેત આપ્યો છે કે કોઇ પણ પ્રકારની લાપરવાહીને ચલાવી લેશે નહીં. તેમણે અદિકારીઓને નિર્દેશ આપ્યો કે એ એમના કાર્યોની ગુણવત્તા પર ધ્યાન આપે. મળતી માહિતી અનુસાર સચિવોના સમૂહ તરફથી કૃષિ અને એનાથી સંબંધિત ક્ષેત્રો પર આપવામાં આવી રહેલા પ્રેઝન્ટેશનમાં પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેખાઇ રહ્યું છે કે આ બાબતે વધારે મહેનત કરવામાં આવી નથી. અધિકારીઓને આ બાબતે નવા વિચારો લાવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓ અડધી તૈયારીઓ સાથે આવ્યા હતા.\nપીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે ��મે લોકાએ પૂરો પ્રયત્ન કર્યો નથી, જા અને આ ઉપર ફરીથી મહેનત કરીને પ્રેઝન્ટેશને તૈયાર કરો. આ બેઠકમાં પીએમઓ અને નીતિ કમિશનમના અધિકારીઓ, વિભાગના પ્રમુખો સાથે સાથે દરેક સચિવો પણ હાજર હતાં. પ્રધાનમંત્રી બીજા પ્રેઝન્ટેશનની શરૂઆતમાં જ ઊઠીને ચાલ્યા ગયા હતા.\n૬૦ કિલો સોનાના ઇન્ફોર્મરની ફાઇલ કસ્ટમ ઓફિસથી ગુમ\nહાફિઝ સઇદનો સંબંધી મક્કી બન્યો જમાત-ઉદ-દાવાનો નવો ચીફ\nદિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી જનતા પરેશાન\nઓમ બોર્ડની પરીક્ષામાં તો પાસ થયો પરંતુ જીવનની પરીક્ષા હારી ગયો\nસનસનીખેજ ખુલાસો: ભારતીય ટીમે કરી હતી મેચ ફિક્સ, સાંભળો Audio Clip\nસુલતાનમાં ન્યુ લૂકમાં જોવા મળશે સલમાન\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે ��ોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/smart-phone-251-rupees-company-led-tv-advertisement/", "date_download": "2019-05-20T00:51:42Z", "digest": "sha1:WUWULTWXCRR2LBLDN7ED6MXL454WLS7C", "length": 13237, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "રૂ.૨૫૧નો સ્માર્ટ ફોન હજુ હવામાં અને કંપનીએ એલઈડી ટીવીની જાહેરાત કરી | smart phone 251 rupees company led tv advertisement - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nરૂ.૨૫૧નો સ્માર્ટ ફોન હજુ હવામાં અને કંપનીએ એલઈડી ટીવીની જાહેરાત કરી\nરૂ.૨૫૧નો સ્માર્ટ ફોન હજુ હવામાં અને કંપનીએ એલઈડી ટીવીની જાહેરાત કરી\nનવી દિલ્હી: નોઈડા સ્થિત રિંગિંગ બેલ કંપની હવે એલઈડી ટીવી અાપવાની યોજના પર કામ કરી રહી છે. કંપનીનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઅોના ભાવમાં ક્રાંતિ લાવવા માટે તેમણે અા પગલું ભર્યું છે. તેમની પ્રોડક્ટ ખરેખર અદ્ભુત હશે.\nઉલ્લેખનીય છે કે રિંગિંગ બેલ્સ ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોનને લઈને વિવાદોમાં અાવી હતી. કંપનીનો દાવો છે કે તેને પોતાના બહુચર્ચિત ફોન ફ્રીડમ ૨૫૧નું વેચાણ શરૂ કરી દીધું છે.\nજો કે હજુ કોઈપણ ગ્રાહકને અા ફોન મળ્યાની વાત સામે અાવી નથી. કંપનીઅે અેચડી એલઈડી ટીવીની કિંમત જણાવી નથી પરંતુ કંપનીનું કહેવું છે કે તે ભારતીય ગ્રાહક ઇલેક્ટ્રોનિક બજારમાં વધુ એક કિંમતની ક્રાંતિ હશે.\n૭ જુલાઈઅે અાવશે સૌથી સસ્તો સ્માર્ટ ફોન\nસૌથી સસ્તા સ્માર્ટ ફોનને લઈને વિવાદોમાં રહેનાર કંપની રિંગિંગ બેલ્સે ફોન લોન્ચ કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. ૭ જુલાઈના રોજ નવી દિલ્હીમાં એક ઇવેન્ટ્સમાં ફોન રજૂ કરાશે. અા ઈવેન્ટ્સમાં એચડી એલઈડી ટીવી પણ લોન્ચ થશે. કંપનીના ફાઉન્ડર અને સીઈઅો મોહિત ગોયલનું કહેવું છે કે ફ્રીડમ ૨૫૧ની ડિલિવરી અાજથી શરૂ થઈ જશે. અગાઉ ૩૦ જૂને ફોન લોન્ચ કરવાની તારીખ બહાર અાવી હતી. કંપનીનો ઇરાદો ૩૦ જૂન સુધી ૨૫ લાખ હેન્ડસેટ લોકો સુધી પહોંચાડવાની યોજના હતી. તે સમયે રજિસ્ટ્રેશન માટે સાત કરોડથી વધુ લોકો સાઈટ પર અાવ્યા હતા અને વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. કંપનીઅે ફર્સ્ટ પેજનાં તમામ ફોન ડિલિવર કર્યા બાદ ફરીવાર રજિસ્ટ્રેશન અોપન કરવાનું પ્લાનિંગ પણ કર્યું છે.\nત્રિપલ તલાક ગેરબંધારણીય, સુપ્રિમ કોર્ટે આપ્યો ચુકાદો\nVIDEO: NCP MLA કાંધલ જાડેજાની અટકાયત, ખાખી સામે જમાવ્યો રૌફ\nઉજ્જૈનમાં આજથી સંઘ-ભાજપની ચિંતન બેઠક શરૂ\nરજનીકાંત, કમલ હાસન પછી એ. આર. રહેમાન પણ જલ્લીકટ્ટૂના સમર્થનમાં, રાખશે ઉપવાસ\nકંટાળો અાવતો હોય ત્યારે જંક ફૂડ ખાવાનું મન થશે\nCM યોગીએ પ્રચારબંધીનો તોડ કાઢ્યો: મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.twr360.org/?lang=109", "date_download": "2019-05-20T00:26:36Z", "digest": "sha1:CCCEHTXA26QVTHQYQJEDESQG7UG4KGSJ", "length": 4389, "nlines": 206, "source_domain": "www.twr360.org", "title": "Home · ટી ડ્બલ્યુ આર ત્રેસો સઠ્", "raw_content": "\nએપ સ્ટોર તે મુફ્ત\nઆંજી ધોનીયા લા વીસ્વાસ\nઆંજો પાસવર્ડ ભોલી વ્યા\nઆરાધના સંગીત ને રેડીયો સોણો\nતીમોથીને પહેલો પત્ર 4:4:7-5:3\nટી ડબ્લ્યુ આર 360 ભેરા જુડે લા આંજો આભાર\nવાપરે જી સ્રરત તે આઉ સમંત અયાં (જજો વાંચો).\n© 2019 પાવર્ડ બાય ટી ડબ્લ્યુ આર એન ભેરી ભાગીધારી The A Group", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%95%E0%AA%A1%E0%AB%80)", "date_download": "2019-05-20T00:45:15Z", "digest": "sha1:2DEUS7VB5EGWSTNECX63VUJ6PWD2WZQY", "length": 4565, "nlines": 78, "source_domain": "gu.wikipedia.org", "title": "ચડાસણા (તા. કડી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિ�� શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nચડાસણા (તા. કડી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક ગામ છે. ચડાસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/faq/questions-en/add-ons-en/when-i-click-on-the-download-button-nothing-happens-what-to-do", "date_download": "2019-05-20T01:15:47Z", "digest": "sha1:OBDFSGD4NL6OMERE465AXEW5P2PKQFGW", "length": 9120, "nlines": 101, "source_domain": "www.rikoooo.com", "title": "જ્યારે હું ડાઉનલોડ બટન પર ક્લિક કરું ત્યારે કંઇ આવું થાય, તો શું કરવું?", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસ\nસુસંગત તૈયારી NUMXD v3\nસિમ્યુલેટર્સ, એડ-ઓન અને વેબસાઇટ વિશે પ્રશ્નો\nમારું એકાઉન્ટ વિશે પ્રશ્નો\nજ્યારે હું ડાઉનલોડ બટન પર ક્લિક કરું ત્યારે કંઇ આવું થાય, તો શું કરવું\nતમે રાહ જુઓ પરંતુ કંઇ થતું નથી, કોઈ ફાઇલ ડાઉનલોડ થઈ નથી, સંભવિત રૂપે તમને થોડીવાર પછી \"કનેક્શન સમયસમાપ્તિ\" અથવા \"ERR_EMPTY_RESPONSE\" અથવા તમારા ઇન્ટરનેટ બ્રાઉઝર અનુસાર અન્ય સંદેશાઓનો ભૂલ સંદેશ પ્રાપ્ત થાય છે.\nહકીકતમાં, Rikoooo ના ડાઉનલોડ્સ પ��ર્ટ 8888 (ex http://download.rikoooo.com:8888) પરના અન્ય સ્થાનિક સર્વરથી મોકલવામાં આવે છે, ખાસ કરીને કેટલીક ગીગાબાઇટ્સની ફાઇલો સાથે ડાઉનલોડ્સની વધુ સારી સ્થિરતા માટે.\nસમસ્યા એ છે કે અમુક વપરાશકર્તાઓની રાઉટર (ભૂતપૂર્વ લાઈવબોક્સ, ફ્રીબૉક્સ, ન્યુફબોક્સ) ના ફાયરવોલને પોર્ટ 8888 (અને પોર્ટ 8080) ને ઇન્કાર કરવા માટે ગોઠવવામાં આવે છે, જો તમે આ કેસમાં છો, તો આ પર જાઓ Simviation.com અને રેન્ડમ કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરો, જો ડાઉનલોડ પ્રારંભ ન થાય (Rikoooo ખાતે), તો પછી તમે એવા નાના ટકાવારી વપરાશકર્તાઓ વચ્ચે છો કે જેમના રાઉટર 8888 પોર્ટ (અને ઝવેરાત માટે 8080) ને પોર્ટ કરે છે. તે પોર્ટ્સ સામાન્ય રીતે વેબ ઇન્ટરફેસ, સ્ટ્રિમિંગ અને HTTP માટે ઉપયોગમાં લેવાય છે, તેથી, તે ખોલવા માટે સલામત છે.\nતમારે તમારા રાઉટર (પૂર્વ જીવંતબૉક્સ) સાથે કનેક્ટ કરવું આવશ્યક છે અને નિયમ ઉમેરો કે જે 8888 TCP / UDP પોર્ટ ખોલે છે.\nઅહીં અંગ્રેજીમાં કેટલાક લેખોની લિંક્સ છે જે તમારા બંદરોને કેવી રીતે ખોલવી તે સમજાવે છે, Google પર આપના પોતાના સંશોધનને કીવર્ડ તરીકે તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના નામનો ઉપયોગ કરીને અચકાવું નહીં.\nટ્યુટોરિયલ્સ ડઝનેક સાથે યુ ટ્યુબ વીડિયો લિંક (કીવર્ડ તરીકે તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને ઉમેરો)\nશનિવાર માર્ચ 03 પર by rikoooo\nRikoooo.com તમારા નિકાલ પર છે\nકોઈપણ મદદ માટે મધ્યસ્થીઓ અને સભ્યો તમારા નિકાલ પર છે\nસરળતાથી ગુણાત્મક વેબસાઇટ પર જાહેરાત અને તમારી પ્રતિષ્ઠા વધારવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nસુસંગત તૈયારી NUMXD v3\nભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://samastkkpfoundation.org/photo/album/khat-muhurat-25-04-2013.php", "date_download": "2019-05-20T00:32:42Z", "digest": "sha1:MLIPICFYBQI7AD5P4OBS34KSYKOSNQA4", "length": 1925, "nlines": 49, "source_domain": "samastkkpfoundation.org", "title": "સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફ��ઉન્ડેશન", "raw_content": "\nદાતા અને ફાળો આપનાર/\nદાન આપવા માટે આપનું સ્વાગત છે.\nઆ ટ્રસ્ટ ને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦(ક)(૫) હેઠળ માફીને પાત્ર છે.\nપ્રવૃત્તિ માં જોડાવાના રસ્તા\nદરરોજ ની વ્યસ્થ જિંદગી માંથી થોડો સમય કાઢીને સમાજ ને આપો.\nએકાદ કલાક નું સમય દાન કરીને.\nદર હપ્તે એક કલાક સમય દાન કરીને\nદર મહીને એક કલાક સમય દાન કરીને.\n૧૦, વિઠ્ઠલભાઈ કોલોની , લખુડી તલાવડી સામે,\nસ્ટેડીયમ પેટ્રોલ પંપ પાસે , વરદાન ટાવર પાસે,\nનવરંગપુરા , અમદાવાદ - ૩૮૦૦૧૪ , ગુજરાત.\n© સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન\n\" સંઘર્ષમય \" - નિર્માણગાથા", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/14/disha-naam/", "date_download": "2019-05-20T01:29:47Z", "digest": "sha1:MXZK6EIGCYS5EY5PQDGPHEUMO6U3ONXZ", "length": 14325, "nlines": 186, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર\nMay 14th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : દિલીપસિંહ પુવાર | 10 પ્રતિભાવો »\n[તાજેતરમાં પંચમહાલથી શરૂ થયેલા સાહિત્ય, શિક્ષણ અને સમાજના નવા ત્રૈમાસિક ‘આપણે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે તંત્રી શ્રી પ્રવીણભાઈ ખાંટનો ખૂબ ખૂબ આભાર.]\nમેં તારી આંખોમાં વસાવ્યું ગામ\n…………………… એને દઈ-દઈને દઈએ શું નામ \nલાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,\n…………………… દશે દશ દિશાનાં નામ.\nકાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો\n…………………… એ આંખોમાં મારો મુકામ,\nમૃગાક્ષી આવડી રૂપાળી આંખોને\n…………………… અંજન આંજીને શું કામ \nને અંજનનાં ઓરતા આંખોમાં હોય તો\n…………………… એકવાર જોઈ લેતું આમ.\nઆંજવો જ હોય તો આંજી લે આંખમાં,\n…………………… હું જ એક સુરમાનું નામ.\nએ આંજેલા સુરમાને જોઈ, જોઈ જોઈને\n…………………… દઈ દઈને દઈએ શું નામ \nલાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,\n…………………… દશે દશ દિશાનાં નામ.\nકંકુના પગલાંને કેશ તણાં જુલ્ફો સુધી,\n…………………… તાકી તાકીને જોઈ લઈએ.\nને બીડેલાં હોઠ એને ખોલી નાખીને પછી\n…………………… મીઠ્ઠી કોઈ વાત ભરી દઈએ.\nને રતુંબડા ગાલ પર ખંજનને તલ,\n…………………… એને કહીએ તો એટલું જ કહીએ ગોરસની મટકી ફોડવાને કાનુડે,\n…………………… મારેલી એ કાંકરીનું કામ\nએ કાંકરીનું કામ એ તો ખંજનનું નામ (2)\nબીજું દઈ દઈને દઈએ શું નામ \nલાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,\n…………………… દશે દશ દિશાનાં નામ.\n« Previous ગઝલ – રવીન્દ્ર પારેખ\nગઝલ – ચંદ્રેશ મકવાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપૂર્વે હતો હું….. – હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (અનુ. ઝવેરચંદ મેઘાણી)\nપૂર્વે હતો હું કસબી કુંભાર, મારે દિલે ખૂબ હતી ખુમારી કે રીઝવી કોમલ માટીને હું ધાર્યા ઉતારીશ અનેક ઘાટ. આજે પરંતુ નવજ્ઞાન લાધ્યું ને ગર્વ મારો ઊતરી ગયો છે : માટી તણો એ કસબી મટીને માટી થવાનું મુજને ગમ્યું છે. પૂર્વે હતો હું કવિ – ને અનંતા ગીતો ઝરંતાં મુજ લેખણેથી, લોકો તણાં અંતર મુગ્ધ થાતાં. આજે પરંતુ, કદીયે નહોતું જે જાણિયું તે નવલું જ જાણ્યું; ગીતો તણી એ રચના તજીને પોતે બન્યો છું ... [વાંચો...]\nજીવનશિક્ષણ – રમણીકલાલ દલાલ\nટીકા બાળક સાંભળે હરપળે, ધિક્કાર ત્યાં પાંગરે, પંપાળે કદી વૈરભાવ જીવને, નિત્યે લડાઈ કરે. હાંસીપાત્ર બને કદી જગતમાં, સંકોચ પામ્યા કરે, જો બદનામ થઈ જીવે જગતમાં, છાયા ગુનાની ઊઠે. જો જીવે સમભાવથી હરપળે, તો ધૈર્યશાળી બને, જો પ્રોત્સાહિત થઈ વિહાર કરશે, વિશ્વાસ ઊંડો ધરે. જો પામે સહુનાં વખાણ જીવને, થાશે કદરદાન એ, જો એ જીવનને પ્રામાણિક ઘડે, ન્યાયે સદા રાચશે. પામી પૂર્ણ સલામતી જીવનમાં, શ્રદ્ધાળુ પૂરો બને, સૌનો સાથ ... [વાંચો...]\nલા-પરવા – મકરન્દ દવે\nકોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર, કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર, આવે ને જાય એના વેઠવા શા બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા. માન મળે, મળે ધનધાન, મળે સત્તા, પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા, વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી, આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી, રામ મારો રૂદે ... [વાંચો...]\n10 પ્રતિભાવો : દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર\nમેં તારી આંખોમાં વસાવ્યું ગામ\nએને દઈ-દઈને દઈએ શું નામ \nલાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,\nવાહ સુંદર, લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,\n…………………… દશે દશ દિશાનાં નામ\nઆ પંક્તીઓ ખૂબ ગમી\nને રતુંબડા ગાલ પર ખંજનને તલ,\n…………………… એને કહીએ તો એટલું જ કહીએ ગોરસની મટકી ફોડવાને કાનુડે,\n…………………… મારેલી એ કાંકરીનું કામ\nખૂબ જ સુંદર કલ્પના, સરસ કૃતિ.\nઅરે વાહ…..શું વાત છે આ ખૂબ અતિ સુન્દર્ મધુરુ કાવ્ય ….ખરેખર્…મજા આવિ ગઇ………………\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમીઠું મધુરુ ગીત આપ્યું. ગાવું અને મમળાવવું ગમે એવું. સનમના ગાલ પર પડેલા ખંજન માટે કેવું મસ્ત રૂપકઃ કાન્હાની કાંકરીનું કામ \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-in-kashmir-with-industrialists-000571.html", "date_download": "2019-05-20T00:25:23Z", "digest": "sha1:B2HLG5DDUVLLIILLY4RKCUYVGC2AOJ5A", "length": 10874, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "આઝાદી પછી પહેલીવાર ઉદ્યોગપતિયોનું મોટું ગ્રૂપ કાશ્મીરમાં | Rahul Gandhi in Kashmir with many Industrialist - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆઝાદી પછી પહેલીવાર ઉદ્યોગપતિયોનું મોટું ગ્રૂપ કાશ્મીરમાં\nશ્રીનગર, 4 ઓક્ટોબર: ભારતીય ઉદ્યોગપતિયોનો એક સમૂહ દેશની આઝાદી બાદ પહેલીવાર ગુરૂવારે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની સાથે કાશ્મીર ���હોંચ્યુ હતું. જ્યા તેમણે કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.\nઉદ્યોગપતિયોના આ સમૂહમાં ટાટા સમૂહના અધ્યક્ષ રતન તાતા અને આદિત્ય બિરલા સમૂહના કુમાર મંગલમ બિરલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજાજ ઓટોના નિર્દેશક રાજીવ બજાજ, વિપ્રો સમૂહના પ્રમુખ અજીમ પ્રેમજી તથા એચડીએફસીના દીપક પારેખ પણ શુક્રવારે કાશ્મીરની મુલાકાતે આવશે. આઝાદી બાદ પહેલીવાર ઉદ્યોગપતિયોનું આટલું મોટું સમૂહ કાશ્મીરની મુલાકાતે આવી રહ્યું છે.\nદિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને આસામના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ પણ શુક્રવારે કાશ્મીર યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના સમ્મેલનમાં ભાગ લેવા આવશે.\nઉદ્યોગપતિઓના સમૂહને કાશ્મીર લાવીને રાહુલ ગાંધીએ ગત વર્ષે કરેલા વચનને પાળ્યુ હતું. રાહુલે યુવાનોને વચન આપ્યુ હતુ કે તેઓ મોટા ઉદ્યોગપતિઓને કાશ્મીરમાં રોકાણ માટે મનાવશે.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nપત્રકારો બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ કરી મોદીએ યોજી પ્રેસ કોન્ફ્રેન્સઃ રાહુલ ગાંધી\nમોદી જ નહીં પરંતુ રાહુલ ગાંધી પર પણ ટાઈમ મેગેઝીને પ્રહાર કર્યો\n‘કેન્દ્રની ખુરશી' માટે સોનિયાએ પોતાના ખાસ સેનાપતિને સોંપી મહત્વની જવાબદારી\nઅલવર ગેંગરેપ પીડિતા સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું- ન્યાય થશે\n‘લોહીની દલાલી'વાળા નિવેદન પર રાહુલ ગાંધીને રાહત, નહિ થાય દેશદ્રોહનો કેસ\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nપ્રિયંકાની ‘સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપ\nrahul gandhi kashmir industrialist tata birla hdfc ભારતીય ઉદ્યોગપતિયો કોંગ્રેસ રાહુલ ગાંધી કાશ્મીર\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/panchayat-collapsed-in-internal-dispute-with-mehsana-three-members-joined-bjp/", "date_download": "2019-05-20T00:32:25Z", "digest": "sha1:RXFNZXWQBZTL3LSFJW264JAGCKT5LI6W", "length": 7085, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "મહેસાણામાં આંતરિક વિખવાદનથી પંચાયત તૂટી, ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » મહેસાણામાં આંતરિક વિખવાદનથી પંચાયત તૂટી, ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા\nમહેસાણામાં આંતરિક વિખવાદનથી પંચાયત તૂટી, ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા\nમહેસાણા લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે મહેસાણા તાલુકા પંચાયત તૂટી ગઇ છે. મહેસાણા તાલુકા પંચાયતના ત્રણ કોંગ્રેસી સદસ્યોં વનરાજસિંહ પીથુજી, મિસ્ત્રી રાકેશ કનુભાઈ, ઠાકોર ભાવનાબેન ભાજપમા જોડાયા છે.\nભાજપ જિલ્લા પ્રમુખ નીતિન પટેલે કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ. તો કોંગ્રસમાંથી ભાજપમાં જોડાવા મામલે જીવાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. બે દિવસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો કેસરિયો ધારણ કરશે તેવા એધાણ હોવાનું જણાવ્યુ છે.\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nરોડ શો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભર્યુ ઉમેદવારી પત્રક\nપહેલા વકીલાત, પછી CJIનાં પદ પર જાણો યૌન શોષણનો આરોપ લાગેલા જસ્ટીસની પુર્ણ સફર\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ��રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/04-01-2018/17137", "date_download": "2019-05-20T01:15:44Z", "digest": "sha1:DYF7LAKIEUEKJNZCORVX4RLGNOXDNABS", "length": 16489, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "આઈપીએલ ૨૦૧૮ :હરાજી", "raw_content": "\nમહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપરમાં પરત ફર્યો\nનવીદિલ્હી, તા. ૪, આ મહિનામાં મોડેથી યોજાનાર મેગા આઈપીએલ હરાજી પહેલા ભારતની અગ્રણી આઈપીએલ માટે આજે તેના જાળવી રાખવામાં આવેલા ક્રિકેટરોની હરાજીની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સમાં પરત વાપસી થઇ છે. જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.\n-સનરાઈઝ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને ભુવનેશ્વરને જાળવી રાખ્યા. ડેવિડ વોર્નર અને ભુવનેશ્વરને ક્રમશઃ ૧૨ કરોડ અને ૮.૫ કરોડની ફી રખાઈ છે\n-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી અને ડિવિલિયર્સ તેમજ સરફરાઝ ખાનને જાળવી રાખ્યા.વિરાટ કોહલી ૧૭ કરોડ, ડિવિલિયર્સ ૧૧ કરોડ અને સરફરાઝ ખાન ૧.૭૫ કરોડની લીગ ફી ધરાવે છે\nરાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથને જાળવી રાખ્યો છે તેની ફી ૧૨ કરોડની છે\n-કોલકાતા નાઇટ રાઇડર્સે વેસ્ટઇન્ડિઝના બે ખેલાડી સુનિલ નારેન અને રસેલને જાળવી રાખ્યા. નારેન ૮.૫ કરોડ અને રસેલ ૭ કરોડની લીગ ફી મેળવે છે\n-કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષરપટેલને જાળવી રાખ્યો. તેની લીગ ફી ૬.૭૫ કરોડ રહી છે\n-ચેન્નાઈ સુપરે ધોની, સુરેશ રૈના અને જાડેજાને જાળવી રાખ્યા. ધોની ૧૫ કરોડ, સુરેશ રૈના ૧૧ કરોડ અને જાડેજા સાત કરોડની લીગ ફી ધરાવે છે\n-મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને જાળવી રાખ્યા. રોહિત શર્માના ૧૫ કરોડ, હાર્દિક પંડ્યા ૧૧ કરોડ અને જસપ્રિત સાત કરોડની ફી ધરાવે છે\n-દિલ્હી ડેરડેવિલ્સે ઋષભ પંત, શ્રેયસ અય્યર અને ક્રિસ મોરિશને જાળવી રાખ્યા. પંત આઠ કરોડ, મોરિશ ૭.૧ કરોડ અને શ્રેયસ અય્યર ૭ કરોડની લીગ ફી ધરાવે છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનન�� પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nદલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST\nભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST\nગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે \"હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ.\" access_time 4:05 pm IST\nજામનગર રિલાયન્સ રિફાઇનરીનો ૩ લાખ કરોડનો વીમો access_time 9:40 am IST\nતીન તલાક વિરૂધ્ધનું બિલ રાજ્યસભામાં અટકી જશે\nઅમેરિકા કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપીશું access_time 4:08 pm IST\nરેલનગર વિસ્તારમાં પેવર કામનું ખાતમુહુર્ત access_time 4:16 pm IST\nઓપન ગુજરાત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભઃ મેન્સની ૨૧ અને વિમેન્સની ૧૦ ટીમો access_time 4:20 pm IST\nકણકોટમાં સોમાભાઇ સનુરાને પત્નિ અને પુત્રએ મોઢા પર ઇંટ-પાણા માર્યા access_time 11:14 am IST\nપોરબંદરની દરિયાઇ સુરક્ષા વધારવા કોસ્ટ ગાર્ડની વધુ એક પેટ્રોલીંગ બોટનું કાલે લોકાર્પણ access_time 11:17 am IST\nશાપરમાં કચરો ફેંકવા પ્રશ્ને પ્રોૈઢ જીવણભાઇને પડોશીએ ઘુસ્તાવ્યા access_time 11:18 am IST\nમુખ્ય દ્વારકાધીશ અને પરિસરના ૨૦ મંદિરોમાં કુનવારો ઉત્સવ દર્શનઃ એકસાથે તમામ મંદિરોમાં ભોગની કાલે ઐતિહાસિક નોંધ access_time 11:17 am IST\nગુજરાત યુનિવર્સીટી સલંગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે બીભત્સ વર્તન કરતા પોલીસ ફરિયાદ access_time 3:53 pm IST\nઅઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ ;પરેશ ધાનાણી access_time 12:16 am IST\nકોંગ્રેસના નેતાના નામની બે દિવસમાં જાહેરાત થઇ શકે access_time 9:57 pm IST\nઅમેરિકા:બરફની નદી પર દોડતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ access_time 8:03 pm IST\nનાઇજીરિયામાં બોકોહરામ દ્વારા 31 લોકોનું અપહરણ access_time 8:03 pm IST\nમોજાં આટલાં ઊંચાં કેમ ઊછળ્યાં\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત access_time 8:50 pm IST\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર access_time 8:51 pm IST\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી 6 વર્ષ પછી મેદાનમાં પાછો ફર્યો access_time 5:13 pm IST\nપ્રીમિયર બેડમિન્ટન લીગમાં સિંધુની હાર access_time 5:10 pm IST\nશેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો ��્રવેશ access_time 5:09 pm IST\nસિકવલનો સિલસિલો આ વર્ષે પણ યથાવત access_time 8:53 am IST\nચીનમાં 'દંગલ' ફિલ્મે તોડ્યા રેકોર્ડ access_time 5:41 pm IST\nરિયાલીટી શોનો હોસ્ટ બન્યો અમન વર્મા access_time 8:54 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.healthindiatpa.com/Gujarati/Home.aspx", "date_download": "2019-05-20T00:30:44Z", "digest": "sha1:IWB5NFU74UUJUBCJ3KBKKZHSWVHGZT7Z", "length": 14444, "nlines": 259, "source_domain": "www.healthindiatpa.com", "title": "હેલ્થ ઇન્ડીયા ટીપીએ સેવાઓ પ્રા. લિમિટેડ.", "raw_content": "\nવરિષ્ઠ નાગરિકો ટોલ કોઈ ફ્રી: 1800 2269 70\nગ્રાહક સંભાળ નંબર: 022-40881000\nદાવા અને ઈ કાર્ડ\nઆઇ.એસ.ઓ 9001:2008 પ્રમાણિત કંપની\nસુધી પહોંચવા માટે અમારા\nદાવા અને ઇ-કાર્ડ સ્થિતિ\nસુધી પહોંચવા માટે અમારા\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nરિલાયન્સ રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nઉત્તરાખંડ મુખ્યમંત્રી આરોગ્ય વીમા યોજના\nબેન્ક ઓફ મહારાષ્ટ્ર ઇ પત્તાની\nપ્રક્રિયા નેટવર્કમાં જોડાવવા માટે\nઑનલાઇન ID કાર્ડ વિનંતી\nસ્ટાન્ડર્ડ બાકાત એફ.આઇ.સી.સી.આઇ યાદી\nદસ્તાવેજો યાદી દાવા માટે જરૂરી\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nહેલ્થ ઇન્ડીયા કર્મચારી ઈ-મેલ\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nઅમે વાસ્તવિકતા માં સારા વિચારો\nતમારી પ્રક્રિયા સરળ બનાવવા.\nએક ક્લિકમાં તમારી તમામ માહિતી મેળવો.\nતમારી નીતિ માહિતી મેળવો અને દાવાઓ ટ્રૅક રાખવા માટે.\nગમે ત્યાં, ગમે ત્યારે\nભારત આરોગ્ય મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા નીતિ વિચાર અને નળ પર જાણકારી દાવો કરે છે.\nકારણ કે તેમના રોજિંદા પુનર્જન્મ હતી આજે આપણે શું કરવું કરતાં વધુ મહત્વનું છે.\nઅને અમારા સભ્યો દો.\nઅમારી ટોચની અગ્રતા તમારા આરોગ્ય છે.\nકેટલાક સરળ સૂચના તંદુરસ્ત રહેવા માટે.\nએક સ્વસ્થ, તંદુરસ્ત શરીર ફેશનમાં શ્રેષ્ઠ છે\nઅને ECS ફોર્મનું સબમિશન રદ ચેક દાવો ચુકવણી માટે ફરજિયાત છે, એ જ મૂળ દાવો દસ્તાવેજો સાથે સુપરત કરવામાં આવે છે તેની ખાતરી કરો.વધુ માહિતી માટે 1800 2201 02, 022-40881000 પર અમને સંપર્ક કરો અથવા contact@healthindiatpa.com પર અમને લખી કૃપા કરીને.\nદાવો અને ઇ પત્તાની\nદાવો અને ઇ પત્તાની સ્થિતિ\nબેન્ક ઓફ મહારાષ્ટ્ર ઇ પત્તાની\nઑનલાઇન ID કાર્ડ વિનંતી\nહેલ્થ સર્વિસ પ્રોવાઇડર નેટવર્ક\nતમારી નજીકની હોસ્પિટલમાં શોધો\nપ્રક્રિયા નેટવર્કમાં જોડાવવા માટે\nસ્ટાન્ડર્ડ બાકાત એફ.આઇ.સી.સી.આઇ યાદી\nહેલ્થ ઇન્ડીઅન મોબાઇલ એપ્લિકેશન\nઅમે તમને મદદ કરવા માટે ખુશ છે. અમને કોઈપણ સમયે કૉલ કરો, અમે આગળ તમારા માર્ગદ���્શન માટે જોઈ રહ્યા છીએ.\nહોસ્પિટલો અમારી નેટવર્ક ખૂબ જ મજબૂત અને વધતી હોઈ રહ્યું છે. તમારી નજીકની હોસ્પિટલમાં શોધો.\nઅમે આધુનિક ટેકનોલોજી શ્રેષ્ઠ ઉપયોગ જેથી તમે એસએમએસ, ઇમેઇલ અને વેબ મારફતે માહિતી મેળવો.\nપી આઇ એમ એસ\nઅમે આધુનિક ટેકનોલોજી શ્રેષ્ઠ ઉપયોગ જેથી તમે એસએમએસ, ઇમેઇલ અને વેબ મારફતે માહિતી મેળવો.\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nરાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\nહેલ્થ ઇન્ડીયા કર્મચારી ઈ-મેલ\nકોપીરાઇટ 2015 હેલ્થ ઇન્ડીયા ટીપીએ સેવાઓ પ્રા. લિમિટેડ | સર્વાધિકાર સુરક્ષિત |\nસુધી પહોંચવા માટે અમારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2015/12/", "date_download": "2019-05-20T00:20:59Z", "digest": "sha1:EBJ6XJ37YWQ3WB3CB2FTASH7LXUNSAMJ", "length": 18897, "nlines": 250, "source_domain": "girishparikh.wordpress.com", "title": "ડિસેમ્બર | 2015 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nશ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે\nશ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર.\n“ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે” મૂળ ગુજરાતીમાં સર્જાતું પુસ્તક.\nઆ વિષયના પોસ્ટ અવાર નવાર કરતો રહીશ. અત્યાર સુધીમાં “પ્રકીર્ણ” વિભાગમાં આ વિષય પર કરેલા બધા પોસ્ટ આ નવી કેટેગોરીમાં મૂવ કરીશ.\nઆજ સુધીમાં આ લખનારે “લયસ્તરો” પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે.\nએમાંના ઘણાખરા “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કર્યા છે.\n“લયસ્તરો” વિશેના અત્યાર સુધી પોસ્ટ કરેલા બધા જ પ્રતિભાવો તથા નવા પ્રતિભાવો ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં પોસ્ટ કરતો રહીશ.\nઅલબત્ત, “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કરેલા આ વિષયના બધા પોસ્ટ ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં મૂવ કરતો રહીશ.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ, પ્રકીર્ણ | Leave a Comment »\nગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૨૮ સ્પીરીટ એર લાઈન્સ\nઆજે ગુરુવાર, ડીસેમ્બર ૩૧, ૨૦૧૫ના રોજ સ્પીરીટ એર લાઈન્સનું જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સ્પીરેશન ડેઈટ)નું ૪૦ (સ્ટ્રાઈક પ્રાઈસ)નું પુટ ઓપ્શન ૧.૪૦ના ભાવે લખ્યું (એટલે વેચ્યું.)\n૨૦૧૫નું આ છેલ્લું ઈન્વેસ્ટમેન્ટ છે.\n૨૦૧૬નું વર્ષ આપને મુબારક તથા નફાકારક હો.\nPosted in ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ | Leave a Comment »\nમનોજની ગઝલનો “મનોમય” શેર\n“લયસ્તરો” પર તીર્થેશે મનોજ ખંડેરિયાની મનોમય ગઝલ “આસપાસ” પોસ્ટ કરી છે.\nહકીકતમાં મનોજની ગઝલો મનોમય હોય છે મનોજની ગઝલોની વિશિષ્ટતા માર�� એક જ શબ્દમાં વર્ણવવી હોય તો શબ્દ છેઃ “મનોમય”.\nગઝલનો પ્રત્યેક શેર મનનીય છે. આ શેર વિશેષ ગમ્યોઃ\nકૈં શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ\nએકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ\nશૂન્ય ભારતની ભેટ છે જગતને.\nઅંબર એ ઇશ્વરનું જ સર્જન છે અને એ એક છે. એક પછી આવતા શૂન્યના થરનું અમૂલ્ય મૂલ્ય આપણે તો કલ્પવાનું જ રહ્યું\nઅને છતાં ઇશ્વરની આસપાસ છે એકલતા એક અને પછીની શૂન્યોનું સાચું મૂલ્ય કોણ સમજી શકે\nમારી દૃષ્ટિએ મેં શેર વિશે થોડા શબ્દો લખ્યા, પણ શેરનું ચિંતન કરીને અનેક અર્થો તારવી શકાય અને અનેક શબ્દો લખી શકાય.\nઅને એ જ ખૂબી છે મહાન સાહિત્યની.\nઅલબત્ત, મનોજ ખંડેરિયાનાં સર્જનો નોબેલ પ્રાઈઝ કક્ષાનાં છે.\nશેરમાં “કૈ”ની જગાએ “કૈં” જોઈએ\nમનોજ ખંડેરિયાની “આસપાસ” ગઝલની લીંકઃ\nસારું જ સારું … \nનોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હિંદુ ટેમ્પલ ઓફ મોડેસ્ટોના સ્થાપક પંડિત બી.ડી. શર્માજીનું તાજેતરમાં અવસાન થયું છે. રવિવાર, ડીસેમ્બર ૨૭, ૨૦૧૫ના રોજ મંદિરમાં એમના સ્મૃતિમાં કાર્યક્રમ હતી. એમાં એક બહેને કહ્યું કે એક વખત એ ડીપ્રેસ્ડ હતાં અને આ વાત પંડિતજીને કહી. પંડિતજીએ હિંમત આપતાં આ મતાલબનું કહ્યુંઃ જે થયું છે એ સારું થયું છે, જે થાય છે એ સારું થાય છે, અને જે થશે એ સારું થશે\nઆ ચતુર્શબ્દ મુક્તક પંડિત બી.ડી. શર્માજી તથા એ બહેનને અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nજાન્યુઆરી ૧, ૨૦૧૬નો અનોખો મહિમા\nપ્રથમ તો આપને Happy New Year (હેપી ન્યું ઈયર) કહું છું.\nહવે જાન્યુઆરી ૧, ૨૦૧૬ના અનોખા મહિમા વિશેઃ\n–જાન્યુઆરી ૧, ૧૮૮૮૬ના દિવસે શ્રી રમકૃષ્ણ પરમહંસ કલ્પતરુ બન્યા હતા તથા ભક્તોની ઇચ્છાઓ સંતોષી હતી. શ્રી રામકૃષ્ણના ભક્તો દર વર્ષે જાન્યુઆરીની પહેલીને ‘કલ્પતરુ દિન’ તરીકે ઉજવે છે.\nઆપ પણ જાન્યુઆરીની પહેલીએ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરીને એમને આપની ઇચ્છા જણાવી શકો છો.\n–અને જાન્યુઆરી ૧, ૨૦૧૬ બંગાળી તીથી પ્રમાણે શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શ્રી શારદાણિ દેવીનો જન્મદિન પણ છે.\nઆ રીતે જાન્યુઆરી ૧, ૨૦૧૬ નો મહિમા અનોખો છે.\n���ન્વેસ્ટીંગ ટ્રેડીંગનું રોમાંચક અને વોલેટાઈલ વિશ્વ \nઅલબત્ત, ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનું વિશ્વ રોમાંચક છે અને વોલેટાઈલ પણ છે.\nwww.GirishParikh.wordpress.com બ્લોગની “ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ” કેટેગોરીમાં મારા એક્ચ્યુલ ઈન્વેસ્ટમેન્ટો તથા ટ્રેડો વિશે લખું છું. દરેક ઈન્વસ્ટમેન્ટ તથા ટ્રેડના ફાઈનલ પરિણામ વિશે પણ લખીશ.\nએ ઉપરાંત ૨૦૧૬માં ઈન્વસ્ટમેન્ટો તથા ટ્રેડોના મારા એપ્રોચ વિશે પણ લખવાની ઇચ્છા છે.\nઆપ પ્રતિભાવો જરૂર આપશો.\nPosted in ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ | Leave a Comment »\nPosted in 'હસુગિ' ની હાસ્યરચનાઓ, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/2013/08/09/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7/", "date_download": "2019-05-20T01:16:57Z", "digest": "sha1:T6RYHI42BH7HB54EECHI5DA6F5P6BGA5", "length": 18306, "nlines": 182, "source_domain": "thankibabu.wordpress.com", "title": "ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\n« ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\n“ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ” પુસ્તક અંતે પ્રગટ થયું. અંતે શબ્દ એટલે વાપર્યો છે કે લગભગ છ-સાત વર્ષથી હસ્તપ્રત તૈયાર હતી, મૂળ તો “યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ” માટે આ પ્રોજેક્ટ હતો. બોર્ડના તત્��ાલીન અધ્યક્ષ ડો. કેશુભાઇ દેસાઇ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તરત તેમણે મંજૂર કર્યો હતો. જોકે હસ્તપ્રત તૈયાર થઈ સુધીમાં સ્થિતિ એવી સર્જાઇ હતી કે ગ્રંથનિર્માણ બોર્ડે તેની પ્રવૃત્તિઓ ઘણી મર્યાદિત કરી નાખી હતી અને નવા ગ્રંથોનું પ્રકાશન લગભગ નહિવત હતું, પણ એક જાણીતા પ્રકાશકે આ પુસ્તક છાપવામાં રસ દાખવ્યો. જોકે લગભગ બે વર્ષ પછી તેમણે એમ કહીને હસ્તપ્રત પરત કરી કે “સિનેમાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.” એ પછી બીજા એક પ્રકાશકે પણ દોઢેક વર્ષ તેમની પાસે હસ્તપ્રત રાખી મૂકી, અંતે કંટાળીને હસ્તપ્રત પાછી મંગાવી ત્યારે જોયું તો તેમણે કવર પણ ખોલ્યું નહોતું. અંતે પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના બાબુભાઇ શાહે રસ દાખવ્યો અને “ભારતીય સિનેમાનાં સો વર્ષ” (પૃષ્ઠ – ૨૯૮, કિંમત – ૨૫૦ રુપિયા) પુસ્તક પ્રગટ થઈ શક્યું.\nભારતીય મૂક ફિલ્મો વિષે છૂટાછવાયા લેખો વાંચવા મળતા હતા, પણ માત્ર મૂક ફિલ્મોની વાત કરતું હોય એવું પુસ્તક હાથમાં આવતું નહોતું, એટલે મૂક ફિલ્મો વિષે જેટલી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે આપવાનું પ્રયોજન હતું. તેમાં કેટલી સફળતા મળી એ તો વાચકો જ કહી શકશે.\nવિશ્વમાં સિનેમાના આવિર્ભાવથી માંડીને ભારતમાં ફિલ્મનું આગમન, ફિલ્મ બનાવવાના પ્રયાસો, ફિલ્મોનું નિર્માણ, ફિલ્મકારો, કલાકારો, સેન્સરશિપથી માંડીને સવાક ફિલ્મના નિર્માણ સુધીનો સમયગાળો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણના પ્રારંભે સિનેમા સંદર્ભે કોઇ ને કોઇ મહાનુભાવનું અવતરણ મૂક્યું છે. નવાઇ લાગે તેવી વાત છે પણ સિનેમાના શોધક ગણાતા લુમિયર બંધુઓ પણ તેમણે કરેલી શોધ કેવી મૂલ્યવાન છે, એ પારખવામાં થાપ ખાઇ ગયા હતા. લુઇસ લુમિયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “સિનેમા એક એવી શોધ છે, જેનું કોઇ ભવિષ્ય નથી.” ઓગસ્ટ લુમિયરે પણ એવું કહ્યું હતું કે “અમારી શોધનો એક ચોક્કસ સમય સુધી વૈગ્નાનિક કુતૂહલ તરીકે ઉપયોગ કરી શકાશે, પણ તેને બાદ કરતાં આ શોધનું કોઇ વ્યાવસાયિક ભવિષ્ય નથી.”\nબીજાં કેટલાંક અવતરણો :\n– વર્તમાન યુગમાં જો કોઇ કલા માધ્યમનો પ્રભાવ સૌથી વધુ હોય તો તે નિ:શંકપણે ફિલ્મો છે. – જવાહરલાલ નેહરુ\n– લખાયેલા શબ્દની જેમ ફિલ્મ પણ એક ભાષા છે, જેને લખવા અને વાંચવા માટે નવા દૃષ્ટિકોણની જરુર છે. – ફ્રેન્ચ ફિલ્મકાર આસ્ત્રુક\n– સિનેમા એ વિશ્વનું સૌથી ખૂબસૂરત છળ છે. – ઝ્યાં લુક ગોદાર્દ\n– સિનેમાને કોઇ સીમાડા નથી હોતા. તે સપનાંઓની એક ��ાંબી પટ્ટી છે. – ઓરસન વેલ્ઝ\n– માત્ર અડધી સદીમાં તો ફિલ્મો મૂકમાંથી શબ્દાતીત બની ગઈ. – ડો. લાર્સન\n– સિનેમાએ તમને એ ભુલવાડી દેવું જોઇએ કે તમે થિયેટરમાં બેઠા છો. – રોમન પોલાન્સ્કી\n– મૂક ફિલ્મો સવાક ફિલ્મોમાંથી વિકસી હોત તો તે વધુ તાર્કિક બની રહ્યું હોત. – મેરી પિકફોર્ડ\n– ફિલ્મનિર્માણ એ નાણાંને પ્રકાશમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. અંતે તો છબિઓ દીવાલ પર ઝબકારા મારતી હોય છે. – જોન બુરમેન\n– એક સો લેખો જે કામ નહિ કરી શકે તે એક ફિલ્મ કરી શકશે. – લોકમાન્ય ટિળક\n– તમામ ફિલ્મો અતિવાસ્તવવાદી હોય છે. તેઓ એવું કંઇક બનાવે છે, જે વાસ્તવિક દુનિયા જેવું હોય, પણ એ હોતું નથી. – માઇકલ પોવેલ\n– દરેક સફળ ફિલ્મમાં એક નાનો ચમત્કાર હોય છે. – એલિયા કઝાન\n– ફિલ્મ એ ત્રણ યુનિવર્સલ ભાષાઓમાંની એક છે. અન્ય બે છે, ગણિત અને સંગીત. – ફ્રાન્ક કાપરા\n– જો તેને લખી શકાય કે વિચારી શકાય તો તેના પરથી ફિલ્મ બનાવી શકાય. – સ્ટેન્લી કુબ્રિક\non ઓગસ્ટ 9, 2013 at 6:42 પી એમ(pm) | જવાબ આપો નિરવની નજરે . . \nઘણા સમયે દેખાયા . . . હરસુખ સર . ફિલ્મો વિષે ખુબ જુજ વિશ્વસનીય પુસ્તકો પ્રાપ્ય છે , ત્યાં આપનું પુસ્તક ખુબ અણમોલ બની રહેશે .\nહોલીવુડ મૂક ફિલ્મો અંગે એક મસ્ત બ્લોગ હું ફોલો કરું છું . કદાચિત આપને કાઈ કામ આવે .\nલિન્ક શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર, નિરવભાઇ. ખરેખર મસ્ત બ્લોગ છે.\n આપના જેવા બહુશ્રુત બ્લૉગર ચૂપ રહે તે ન ચાલે, હરસુખભાઈ આપના વિના ગુજરાતી બ્લૉગિંગ સૂનું લાગે. આપના સિવાય કોણ ફ્રાંક કાપ્રા, સ્ટેન્લી કુબ્રિક કે ટુ કિલ અ મોકિંગ બર્ડની વાત ગુજરાતીમાં કરશે આપના વિના ગુજરાતી બ્લૉગિંગ સૂનું લાગે. આપના સિવાય કોણ ફ્રાંક કાપ્રા, સ્ટેન્લી કુબ્રિક કે ટુ કિલ અ મોકિંગ બર્ડની વાત ગુજરાતીમાં કરશે ફરી સક્રિય થાવ, મિત્ર\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર ન��ી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-gtu-employee-was-working-as-a-bjp-worker-in-the-current-job-gujarati-news/", "date_download": "2019-05-20T01:08:06Z", "digest": "sha1:SXQNOYCQC3IVWP735A373IMSTKWO6YWO", "length": 8515, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "GTUનાં કર્મચારી ચાલુ નોકરીએ ભાજપનું કામ કરતા હતા, પંચે ઠપકો આપતા કહ્યું માપમા રહેજો - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » GTUનાં કર્મચારી ચાલુ નોકરીએ ભાજપનું કામ કરતા હતા, પંચે ઠપકો આપતા કહ્યું માપમા રહેજો\nGTUનાં કર્મચારી ચાલુ નોકરીએ ભાજપનું કામ કરતા હતા, પંચે ઠપકો આપતા કહ્યું માપમા રહેજો\nગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કર્મચારીએ ભાજપની કામગીરી કરતાં પંચે નોટીસ ફટકારી છે. જીટીયુમાં મિડીયા ડિપાર્ટમેન્ટમાં હંગામી કર્માચારી તરીકે કામગીરી કરતાં મિલન પાઠકે ચાલુ નોકરીએ ભાજપ માટે ચૂંટણી કામગીરી કરી હતી. જેને લઇને જીટીયુના કર્મચારીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારાઇ છે. તે બાબત ચર્ચામાં રહી છે.\nઅમદાવાદ જિલ્લા કલેકટરની ઓફિસમાંથી ૧૧મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતેન��� મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરને સંબોધીને લખાયેલા પત્રમાં આ કામગીરીનો ઉલ્લેખ આ મુજબ કરેલો છે. પત્રમાં જણાવાયું છે કે,“ સુધીર રાવલની ઇ-મેઇલ દ્વારા કરાયેલી રજુઆતની વિગતો જોતાં જીટીયુના કર્મચારી મિલન પાઠકે ભારતીય જનતા પાર્ટીની પ્રવૃતિમાં ભાગ લીધો હોવાનું જણાય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ચાદખેડા, ગાંધીનગર ખાતે આવેલી હોઇ . આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મારફતે નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહે. જે આપને વિદીત થવા વિનંતી છે. ” તેમ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સહીથી જણાવવામાં આવ્યું છે.\nકેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nપાકિસ્તાનની એવી સ્થિતિ થઈ ગઈ કે ઉંચુ જોઈને રાહ જોવાની ક્યારે થશે ‘નયા પાકિસ્તાન’\nસૌરાષ્ટ્રમાં 7માંથી 3 બેઠકો હારવાનો ભાજપને ડર, પીએમ મોદીએ લીધો મોટો નિર્ણય\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/today-bjp-will-announce-the-first-list-of-150-candidates-for-the-lok-sabha/", "date_download": "2019-05-20T00:44:00Z", "digest": "sha1:ZQ7KSJHDD2VVKLVAYHLZYLPC4GVBV4YT", "length": 13572, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "આજે ભાજપ લોકસભા માટે 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે | Today BJP will announce the first list of 150 candidates for the Lok Sabha - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઆજે ભાજપ લોકસભા માટે 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે\nઆજે ભાજપ લોકસભા માટે 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે\n(એજન્સી) નવી દિલ્હી: ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે ૧પ૦ ઉમેદવારનાં નામની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર અાજે દિલ્હી સ્થિત ભાજપના વડામથક પર પક્ષની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાનાર છે અને આ બેઠક બાદ ૧પ૦ ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.\nદરમિયાન કોંગ્રેસે વધુ ૧૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ ત્રીજી યાદીમાં કોંગ્રેસે આસામની પ, મેઘાલયની ર, નાગાલેન્ડ અને સિક્કિમની ૧-૧, તેલંગાણાની ૮ અને યુપીની ૧ બેઠક પરના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં બારાબંકી લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પી.એલ.પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ આપવામાં આવી છે. આસામના કરીમગંજની બેઠક માટે સ્વરૂપદાસ, સિલ્ચરથી સુસ્મિતા દેવ, કલિયાબોરથી કોંગ્રેસ નેતા તરુણ ગોગોઇના પુત્ર ગૌરવ ગોગોઇને ટિકિટ આપવામાં આવી છે.\nઅહેવાલો અનુસાર બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. ૧૧ એપ્રિલના રોજ ૯૧ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ૪ર બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહા���, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામની કેટલીક બેઠકો પર પણ મતદાન યોજાનાર છે.\nઅટકળો અનુસાર ભાજપ પોતાના કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ અલગ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનંુ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપીએ લોકસભાની બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.\nઆનંદનગરમાં મોડી રાત્રે પરિણીતા પર બે શખ્સોએ બળાત્કાર ગુજારતાં ચકચાર\nકોમર્શિયલ મિલકતોની પાર્કિંગની માહિતી મ્યુનિ. તંત્રની વેબસાઈટ પર મુકાશે\nઆત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઇન્ડિયા કિંગ્સ્ટન આવી પહોંચી\nચોમાસામાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન\nભુવનેશ્વરકુમાર અને નૂપર આજે સાત જન્મના બંધનમાં જોડાશે\nવ્યાજદર વધારવાના બદલે EPFO હવે બોનસ આપશે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્��ને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/13/satatam-yogi/", "date_download": "2019-05-20T00:51:30Z", "digest": "sha1:G6P64ZLIQFY4BG3MTNHFAJZVZJFPMMDT", "length": 33168, "nlines": 231, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સન્તુષઃ સતતં યોગી – કામિની મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસન્તુષઃ સતતં યોગી – કામિની મહેતા\nApril 13th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : કામિની મહેતા | 21 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ સામાયિક એપ્રિલ-2012માંથી સાભાર.]\nઊંઘતા પતિના માથા પર હળવેકથી વ્હાલ ભર્યો હાથ ફેરવી ઉમાબેન બહાર હૉલમાં આવ્યાં. ધીરેથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો. બારીમાંથી કવીન્સ નેકલેસ ચમકતો હતો. ઘૂઘવતા દરિયા ફરતે ગોળાકાર વર્તુળમાં ગોઠવેલી લાઈટ જે પહેલાં વ્હાઈટ હતી અને હમણાં થોડાક વખતથી ગોલ્ડન થઈ ગઈ હતી. એક નજર તેમણે ઘરના રાચરચીલા પર નાંખી અને જૂના દિવસો જાણે ફરી તાજા થઈ ગયા.\nકેટલાંયે શમણાંઓ લઈ તે આ ફલેટમાં આવ્યાં હતાં. દેશમાંથી પતિ સાથે જ્યારે આ મોહમયી મુંબઈ નગરીમાં આવ્યાં ત્યારે કાલબાદેવીની નાનકડી રૂમમાં સંસાર શરૂ કર્યો હતો. ખૂબ સંઘર્ષમય દિવસો હતા. પતિ રમાકાંતભાઈએ નાનકડી હાટડી શરૂ કરી. પોતાનું ભરતકામ સરસ અને ભરતકામનો તેમને શોખ પણ હતો, એટલે બીજાંની સાડીઓ ભરી ઘર-ખર્ચમાં બની શકે તેટલી રાહત રહે તેવ�� પ્રયત્નો કરતાં. ધીરે ધીરે પરિવાર પણ વધ્યો. બે દીકરા અને બે દીકરીથી ઘરસંસાર મહેકી રહ્યો. છોકરાંને સારા સંસ્કાર ને સારી કેળવણી આપી. કાળચક્ર ફર્યું. રમાકાંતભાઈએ ધંધામાં સારી પ્રગતિ કરી, છોકરા પણ મોટા થઈ પિતાની સાથે ખભો મિલાવી ઊભા રહ્યા. પછી અહીં વાલકેશ્વરમાં દરિયાની સામે મોટો ફલેટ લીધો – ઓહ કેવા સુખથી છલોછલ દિવસો હતા એ. સાંજના રમાકાંતભાઈ કામ પરથી આવે એટલે બન્ને સાથે ચા પીવા બારી સામે બેસે. તેમને ઊછળતો દરિયો જોવો બહુ ગમે. રમાકાંતભાઈ કહે, ‘ઉમિયા, તેં બહુ આકરા દિવસો જોયા છે. હવે બસ દુઃખ પૂરું થયું. તું શાંતિથી રહે.’ રાત્રે બન્ને ચાલવા જાય. ઉમાકાંતભાઈને ગજરાનો બહુ શોખ. અચૂક રોજ તેમના માટે ગજરો લઈ આવે. ઉમાબેનના ગોરા મુખ પર ગજરો ખૂબ શોભી ઊઠતો.\nચારેય છોકરાંનાં ખૂબ ધામધૂમથી લગ્ન લીધાં. છોકરીઓ વળાવી. વહુઓને હોંશે પોંખી. મોટો દીકરો-વહુ સુધીર તથા પલ્લવી ધંધાના વિકાસાર્થે પરદેશ સેટલ થયાં. નાનો દીકરો-વહુ વિનય તથા માધવી અને તેમના બે નાનાં બાળકો જય, વિશેષ તેમની સાથે રહે. સરસ મજાનો ફોરમતો સંસાર હતો. રમાકાંતભાઈ હવે લગભગ નિવૃત્ત જેવા હતા. ચારપાંચ કલાક ઑફિસે જતા. બાકીનો સમય તે બન્ને સાથે જ ગાળતાં. નાટક, પિકચર, સોસિયલ વિઝિટ, બહારગામ ફરવા જવું એ બધું ચાલતું. ઉમાબહેન એકદમ સંતૃપ્ત હતાં તેમના જીવનથી.\nકાળચક્ર પાછું ફર્યું. નિયતિથી કદાચ તેમનું સુખ જીરવાયું નહીં હોય. રમાકાંતભાઈને અલ્જાઈમર નામનો રોગ થયો. શરૂઆતમાં અમુક વસ્તુ જ ભૂલી જતા. પણ પછી તો રોગ ઝડપથી વકર્યો. ધીમે ધીમે તેમની યાદદાસ્ત સાવ જ જતી રહી. કાંઈ જ યાદ ન રહે. કોઈને ઓળખે પણ નહીં. હવે લગભગ ઘરમાં જ રહે. બહાર જાય તો એક માણસ સતત તેમની સાથે રહે કારણ કે રસ્તા વગેરે એમને કંઈ જ યાદ ન રહે. જમ્યા કે નહીં તે પણ ભૂલી જાય એટલે ઘડી ઘડી ખાવાનું માંગ્યા કરે. અને પચે નહીં એટલે પેટ બગડે. માધવીને હવે બીમાર સસરાની સેવા કરવાનું ખૂંચતું. જેઠાણીના ભાગ્ય પર ઈર્ષ્યા થતી – ‘ઈ તો છૂટી ગયાં, મારા નસીબમાં જ આ કરમ કઠણાઈ લખેલી છે.’ ઉમાબેન બધું જોતાં, સમજતાં પણ ‘હશે, નાદાન છે’ કહી આંખ આડા કાન કરતાં. બને ત્યાં સુધી તો તે જ રમાકાંતભાઈની પાસે બેસતાં. વિનય બહુ સમજુ હતો. પિતા માટે તેને બહુ માન હતું. માધવી વિનયથી ડરતી એટલે ખુલ્લામાં કંઈ કહી શકતી ન હતી પણ વિનય ઘરમાં ન હોય ત્યારે બોલ બોલ કરતી. સમજુ ઉમાબેન ગમ ખાઈ જતાં. તે આ બાબત વિનયને પણ કશું કહેતાં નહીં – નકામો દ���કરા-વહુનો સંસાર બગડે માની ચૂપ જ રહેતાં. પણ એક દિવસ તો હદ જ થઈ ગઈ. ઉમાબહેન કંઈક વ્યાવહારિક કામે થોડી વાર માટે બહાર ગયાં હતાં. આવીને જુએ તો રમાકાંતભાઈના હાથ ઉપર ડામ દીધેલા હતા. ઘર નોકર શામજી હાથ પર દવા લગાડતો હતો.\n‘અરે આ કેમ થયું \n‘ભાભીએ ભજિયાં બનાવ્યાં હતાં. બાપુજીને એક વાર આપ્યાં પણ બાપુજી માનતા નહોતા. ઘડી ઘડી રસોડામાં જઈને ભજિયાં માંગતા હતા એટલે ભાભીએ…..’ આગળનું વાક્ય શામજી ગળી ગયો.\nઉમાબેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ઉફ, પોતાની આંખ સામે પતિની આ અવદશા. કદાચ પોતે ન રહે ત્યારે શું થશે હવે તો આમાંથી કંઈ રસ્તો કાઢવો જ પડશે. આખી રાત તે વિચારતાં રહ્યાં, તે છેક મળસ્કે તેમની આંખ મળી. સવારે ઊઠ્યાં ત્યારે વિનય ઓફિસે જવાની તૈયારી કરતો હતો. ઉમાબહેને કહ્યું :\n‘ભાઈ, મારે તારી સાથે થોડી વાત કરવી છે.’\n‘બોલને મા, શું છે \n‘ભાઈ, તારા પપ્પાની તબિયત હવે બગડતી ચાલી છે. હું વિચારું છું, તેમને લઈને નાસિક ચાલી જાઉં.’\nવિનય ચોંક્યો : ‘કેમ મા, અચાનક \n‘અચાનક કંઈ નહીં ભઈલા, વિચાર તો ઘણા વખતથી આવતો હતો પણ આજે મન મક્કમ કરી જ લીધું. આમ પણ તેમને દરિયાની ભેજવાળી હવા બહુ માફક નથી આવતી. તેમ વૈદ્યજી કહેતા જ હતા. નાસિકની હવા પણ સૂકી છે. ત્યાં મા ગોદાવરીના સાંનિધ્યમાં રહીશું અને અમારું બાકી રહેલું આયુષ્ય પૂરું કરીશું. કદાચ સૂકી હવાથી તારા પપ્પાની તબિયતમાં ફરક પડે.’\nવિનયે વિરોધ કર્યો : ‘આટલાં વરસ દરિયાની સામે જ રહેતાં હતાં ને હવે અચાનક \n‘હા બેટા, જીવનમાં ઘણું બધું અચાનક જ બની જાય છે….’ ઉમાબહેન હસ્યાં. વિનયને માથે હાથ ફેરવતાં બોલ્યાં, ‘મને ખબર છે તને અમારી બહુ કાળજી છે, બેટા, પણ અમે ક્યાં દૂર જઈ રહ્યાં છીએ, મન થાય ત્યારે મળવા આવતો રહેજે ને.’ પણ વિનય ન માન્યો, ‘હું તમને નથી જ જવા દેવાનો. આ ઉંમરે તમે એકલાં કેમ રહેશો \n તારા પપ્પા છે ને સાથે.’\n‘ના, ના ના. જરાય નહીં.’ – કહી વિનય ઑફિસે ચાલ્યો ગયો. પણ ઉમાબેન એકદમ મક્કમ હતાં. સાંજના તેમણે દીકરી જમાઈઓને બોલાવ્યાં અને મક્કમતાથી પોતાની વાત રજૂ કરી. પહેલાં તો બધાંએ વિરોધ કર્યો પણ ઉમાબહેન અડગ રહ્યાં. નાસિકમાં ગોદાવરી નદી પાસે એક નાનકડો ફલેટ લઈ લીધો. બધી જરૂરી ઘરવખરી પણ વસાવી દીધી. બસ કાલે સવારે તે લોકો નીકળવાનાં હતાં.\n‘શું વિચારે છે મા ’ વિનય પાછળથી આવ્યો અને ઉમાબહેન એકદમ સ્વસ્થ થઈ ગયાં, ‘કંઈ નહીં બેટા, રાહ જોઉં છું કે ક્યારે સવાર પડે.’ વહેલી સવારે નીકળતાં પહેલાં ���ાધવી પગે લાગવા આવી. તેના મનમાં પણ થોડો અપરાધ ભાવ હતો. એના વાંસા પર વહાલભર્યો હાથ ફેરવતાં ઉમાબહેન બોલ્યાં, ‘બેટા, મન પર ભાર ન રાખીશ. નિયતિએ આ જ ધાર્યું હશે.’ રસ્તામાં ઉમાબહેન વિચારતાં હતાં. જ્યારે દેશમાંથી પહેલી વાર મુંબઈ આવ્યાં ત્યારે કેવો અજંપાભર્યો ડર હતો. કંઈક તેવો જ ડર આજે પાછો લાગી રહ્યો છે. ત્યારે તો પતિના મજબૂત ખભાનો સાથ હતો. આજે – તેમણે રમાકાંતભાઈ સામે જોયું. તે નિર્લેપભાવે બારીની બહાર જોતા હતા – ‘કંઈ નહીં આજે હું મારા પતિનો સહારો બનીશ. ફરી નવેસરથી સંસાર શરૂ કરીશ.’\nજીવનના સિત્તેરમા વર્ષે નાસિક જઈ એમણે પાછો એમનો સંસાર શરૂ કર્યો. બીમાર પતિની તે બાળકની જેમ કાળજી લેતાં. જો કે રમાકાંતભાઈ હવે બાળક જ બની ગયા હતા. તેમને કંઈ ભાન રહેતું નહીં. શૌચ વગેરે પણ પથારીમાં થઈ જતાં. પતિને સવારે નવડાવવાથી માંડીને રાતના સુવડાવવા સુધીની બધી ક્રિયાઓ કંટાળ્યા વગર કરે છે. પોતાના પરગજુ સ્વભાવને કારણે આસપાસનાં સહુ તેમનાં મિત્ર બની ગયાં છે. બપોરના ફાજલ સમયમાં આજુ-બાજુની બહેનોને ભરતકામ શિખવાડે છે. કોઈને ખાંડવી શિખવાડે તો કોઈને ઢોકળાં. કોઈને ક્રોશીઓનાં પર્સ બનાવતાં શીખવે તો કોઈને સ્વેટર ગૂંથતાં. આ ઉંમરેય એમની સ્ફૂર્તિ જોવા જેવી છે. કોઈ દિવસ તેમને ઈશ્વરને કે બીજા કોઈને કે પોતાના નસીબને દોષ દીધો નથી. બસ, વહેતા સમય સાથે વહે જાય છે.\nતેમનું આ તપ શું કોઈ ઋષિ મુનિના તપ કરતાં ઓછું છે \n« Previous એક સાથે એક ફ્રી…. – ડૉ. નલિની ગણાત્રા\nકાવ્યકૂંપળ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસારા સમાચાર – નીલમ દોશી\nન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી. હમણાં અનૂપનો ફોન આવવો જ જોઇએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર....શું આવશે રીપોર્ટ કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને પણ બહુ રાહ ન જોવી પડી. ફોનની એક જ રીંગ અને આરતીએ ઝાપટ મારી. ‘શું થયું અનૂપ પણ બહુ રાહ ન જોવી પડી. ફોનની એક જ રીંગ અને આરતીએ ઝાપટ મારી. ‘શું થયું અનૂપ રીપોર્ટ શું આવ્યો બધું બરાબર છે ને ... [વાંચો...]\nપ્રેમના આંસુ – કુન્દનિકા કાપડિયા\nસરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહિ. અનંત બીજવર હતો પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિ���્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે ... [વાંચો...]\nરૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી\nગઈ સદીના આઠમા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રિય કૃત બેન્કમાં કામ કરતાં જ્યારે મારા સહિત અમારા કેટલાંક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઓર્ડર આવ્યાં ત્યારે સોપો પડી ગયો. ટ્રાન્સફર પણ ક્યાં બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ. તે પણ મોટા શહેરમાં નહીં, નાના-મોટા કસ્બા અને ગામમાં. મોટાભાગના મિત્રોની પત્નીઓ પણ મુંબઈમાં કોઈને કોઈ ઓફીસમાં કામ કરતી હતી. બધાં જ યુવાન વયનાં અને નાના ... [વાંચો...]\n21 પ્રતિભાવો : સન્તુષઃ સતતં યોગી – કામિની મહેતા\nખુબ જ સુંદર વાર્તા.\nઆજના સમય ને અનુરુપ,ખુબ સુન્દર ,વાસ્તવિક ચિત્ર ઉપદેશાત્મક રજુ કરવમા આવ્યુ.\nખુબ જ સુંદર વાર્તા.સરસ\nસરસ રીતે જીવવું છે \nબસ એક જ નાનું કામ કરો…કાલ ની ચિંતા કરવાની છોડી દો..ગઇકાલની અને ખાસ તો આવતીકાલની ….થોડીવાર બેસી સ્વનું વિશ્લેષણ કરો તો સમજાશે કે તમારું વિચારચક્ર ક્યાંક તો વહી ગયેલા સમયમાં ફરે છે અથવા તો જે કાલ હજુ તો આવી નથી એમાં… આવતી પળનાં જીવન વિશે જાણતા નથી પણ આવતી પેઢી સુધીનું વિચારવાની આદત પડી ગઇ છે ….આજની પ્રત્યેક ક્ષણને માણવાની શરુ કરો ને ગઇકાલની ભૂલોમાંથી સબક શીખો અને એને આજે જ સુધારવાનો મોકો છે …આવતીકાલ સુંદર હશે જ એ વિશે કોઇ શંકા નથી…..\nઉમાબેનનુ તપ સારુ છે પણ તે પોતના વર માટે છે જ્યારે મુનિઓ સમાજ માટે જાત ઘસે છે.\nઉમાબેનનુ તપ સારુ છે પણ તે પોતના વર માટે છે જ્યારે મુનિઓ સમાજ માટે જાત ઘસે છે.\n>> Don’t agree any more. ઉમાબેનનુ તપ બીજા માટે (પતિ) છે જ્યારે મુનિઓ પોતાના મોક્ષ માટે તપ કરે છે.\n નાસમઝ યુવા પેઢી ક્યારે ચેતશે, દિકરીની માતાઓએ સસ્કાર સીચન કરવાની જરુર છે.\n” પીપડ પાન ખરન્તી હસતી કુપળીયા,\nમુઝ વિતિ તુઝ વિતશે,ધીરી બાપુડીયા\nઆજ નો સમાજ માધવી જેવી વહુઓ થી ભરેલો પડ્યો છે.અગર તેણીઓ (જેવી)ને સારા સંસ્કાર મળ્યા હોત તો,સમાજ ઘણોજ સુખી હોત.એટલે દરેક સ્ત્રીએ આ યાદ રાખવુ ;\n” પીપળ પાન ખરંતી, ને હસતી કુંપળીયા,\nમુજ વિતિ તુજ વિતશે,ધીરી પડો બાપલીયા\nસુધાર્યુઁ.વહુ અને વરની ઉપયોગી સેવા કરી,….\nઆશા રાખિયે કે હવે દાઝેલો હાથ સુધર્યો હશે \nઆવા સુન્દર લેખ બદલ આભાર શ્રેી.મૃગેશભાઇનો.\nઆજ નો સમાજ માધવી જેવી વહુઓ થી ભરેલો પડ્યો છે.અગર તેણીઓ (જેવી)ને સારા સંસ્કાર મળ્યા હોત તો,સમાજ ઘણોજ સુખી હોત.એટલે દરેક સ્ત્રીએ આ યાદ રાખવુ ;\n” પીપળ પાન ખરંતી, ને હસતી કુંપળીયા,\nમુજ વિતિ તુજ વિતશે,ધીરી પડો બાપલીયા\nનવીન ભાઈ , સીધેસીધ્ધુ copy & paste કરી નાખ્યુ કંઇક પોતાના તરફ થી પણ કહોને \nઊમાબેન જેવિ દરેક સ્ત્રિઓ ને લાખ પ્રણામ્…..\nપ્રેરણાદાયક અને ખૂબ જ ઉપયોગી તથા જીવનમાં ઉતારવા જેવી વાર્તા. ઉમાબહેને ગીતાનો સંદેશો જીવનમાં સાકાર કરી બતાવ્યો છે. યોગી તો તે કે જે સત્કર્મો દ્વારા સતત ભગવાન સાથે જોડાયેલો છે. બીજાને પણ વંચાવવા જેવી વાર્તા આપવા બદલ આભાર.\nખુબ જ સરસ લાગણી સભર વાર્તા છે. જીવનના ઉતરાર્ધમા પોતાના માણસનો સાથ જ સાચો સાથ છે.\nઅમસ્તિ કોઇ વસ્તુ બન્તિ નથિ જગતમા પ્રથમ વાદળ ઘેરાય છે પછ રાત થાય છે.\nખુબ જ સાચો પ્રેમ પતિ પ્રત્યે.\nયે જીવન સંગીત હૈ. મુસકુરાતે રહો. અતિ સુન્દર્\nજયારે ઘર માં વૃદ્ધ વડીલ અશક્ત હોય . તેમને ચાલવા બેસવાનું કે ઝાડો પેશાબ નું ભાન ના હોય, તે પરિસ્થિતિ ખુબ જ પરીક્ષા ની હોય છે. આપણા માટે આપણા વડીલ ખુબ જ મહત્વ ના હોય છે. તેમણે આપણા માટે તેમની જાત ઘસી નાખી ત્યાર બાદ આપણી ફરજ તેમને સાચવ વાની હોય છે. ઘર ના બીજા સભ્યો નો ઘણી વખત સાથ નથી હોતો. ખુબ જ અઘરી સ્થિતિ થઇ છે. આ વાત તો જેને વીત્યો હોય તેને જ ખબર પડે. વૃદ્ધ અને સાવ જ અશક્ત વડીલો ને જીવનની છેલી ક્ષણ સુધી ખુબ સારી રીતે સચવા તે આપણી ફરજ છે. તે સેવામાં જ પ્રભુ નો વાસ છે.\nખુબ જ સુંદર વાર્તા, પણ જો હકીકત હોય તો ઉમાબેનનુ તપ મુનિઓના તપથી બહુ ઓછુ ના કહી શકાય\nહા એ સાચુ છે કે તે પોતના વર માટે કરે છે જ્યારે મુનિઓતો માત્ર પોતાના જ મોક્ષ માટે તપ કરે છે\nઅલ્જાઈમર નામનો રોગ અને એના દર્દીને સાચવવા લાગે છે એટલા સરળ પણ નથી. ઉમાબેનની પાકટ ઊમર અને એ ઊમરે એક પુખ્ત બાળક સાચવવાની શારિરીક અને માનસિક શક્તિ – વિચાર માગી લે તેવી વાત છે.\nસેવા શબ્દ જેટ્લો સુવાળો છે એટલો જ વાસ્તવમા અગરો છે.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/10-02-2018/91645", "date_download": "2019-05-20T01:05:26Z", "digest": "sha1:7J6C6LCIXNN52JK3SSJIF3MEKWRDWREF", "length": 18633, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "અધિકારીઓ મેરેથોનમાં ઘાંઘાઃ વેરા આવકમાં ગાબડુ", "raw_content": "\nઅધિકારીઓ મેરેથોનમાં ઘાંઘાઃ વેરા આવકમાં ગાબડુ\nમાર્ચ એન્ડીંગમાં હવે દોઢ મહિનો જ બાકી છે ત્યારે વેરા વસુલાતને બદલે અધિકારીઓ મેરેથોનના રજીસ્ટ્રેશનમાં મશગુલ : રજામાં કચેરી ખુલી પણ વેરા વસુલાત માટે નહિ પણ મેરેથોનના રજીસ્ટ્રેશન માટેઃ વેરા આવકના લક્ષ્યાંકને પુર્ણ કરવા દરરોજ જેટલી આવક જોઇએ તેનાથી અડધી આવકઃ ર૦ થી રપ કરોડનું ગાબડુ પડવાની ભીતી\nરાજકોટ, તા., ૧૦: આ વખતે મેરેથોનના દોડના આયોજનમાં તંત્ર થાપ ખાઇ ગયું હોય તેમ મેરેથોનમાં વધુને વધુ સંખ્યા કરવા રજીસ્ટ્રેશન માટે ઘાંઘુ થયું છે અને હવે રજીસ્ટ્રેશન માટે મુદત પણ વધારી છે એટલુ જ નહિ રજાના દિવસે રજીસ્ટ્રેશન માટે કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી રહી છે. પરંતુ આ મેરેથોન દોડને કારણે કોર્પોરેશનની આવકની કરોડરજ્જુ સમાન વેરા વસુલાતમાં વિપરીત અસર પડી છે અને તેના કારણે વેરાની આવકના આ વર્ષના રૂ.રપ૦ કરોડના લક્ષ્યાંકને સિધ્ધ કરવો અત્યંત મુશ્કેલ બન્યો છે કેમ કે હવે ૩૧-માર્ચને દોઢ મહિના જેટલો જ સમય બાકી છે.\nઆ અંગે કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ વખતે ચુંટણીને કારણે મેરેથોનનું આયોજન છેલ્લી ઘડીએ ગોઠવવુ પડયું તેના કારણે પુરતો પ્રચાર-પ્રસાર અને આયોજન માટે તંત્રવાહકોને સમય મળ્યો નહિ. પરીણામે છેલ્લી ઘડીના આ આયોજનને કારણે રજીસ્ટ્રેશનમાં નબળો પ્રતિસાદ મળી રહયો છે. આથી હવે કોર્પોરેશનના વોર્ડ ઓફીસરો, સિવિક સેન્ટરના કર્મચારીઓ, આસી. કમિશ્નર સહિતના અધિકારીઓને રજીસ્ટ્રેશનમાં બેસાડી દેવાયા છે અને મેરેથોનના આયોજન માટે મીટીંગો સહિતનો દોર શરૂ થયો છે.\nઆમ અધિકારીઓ મેરેથોનમાં મશગુલ થઇ ગયા હોવાથી કોર્પોરેશન દ્વા���ા વેરા વસુલાત જે પ્રમાણે થવી જોઇએ તેનાથી અડધી જ થતી હોવાનું નોંધાયું છે. પરીણામે વેરા આવકમાં ર૦ થી રપ કરોડનું ગાબડુ પડવાની ભીતી અધિકારી વર્ગ દર્શાવી રહયો છે. જેની વિપરીત અસર કોર્પોરેશનના બજેટમાં પણ પડશે.(૪.૧૫)\nશિક્ષણ સમીતીની શાળાઓના બાળકોને ફરજીયાત દોડાવવા વિચારણાઃ ખર્ચ તંત્ર ભોગવશે\nરાજકોટઃ આ વખતે મેરેથોન દોડ માટે ધાર્યા મુજબ રજીસ્ટ્રેશન નહિ થતા તંત્ર વાહકોએ રજીસ્ટ્રેશનની મુદત લંબાવવી પડી છે. સાથોસાથ જો પુરતી સંખ્યા ન થાય તો આબરૂ સાચવવા શિક્ષણ સમીતીની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ફરજીયાતપણે દોડમાં ભાગ લેવડાવવાનું ગંભીરતા પુર્વક વિચારાઇ રહયું છે અને આ માટે રજીસ્ટ્રેશનનો જે ખર્ચ થાય તે મ્યુ. કોર્પોરેશનની તિજોરીમાંથી ચુકવવા પણ તૈયારી કરી લેવાયાનું જાણવા મળ્યું છે. (૪.૧૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્���ું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળોઃ પાકિસ્તાન વિરોધી સુત્રોચાર ભાજપના ધારાસભ્યોએ નારા લગાવ્યાઃ કેમ્પની બાજુમાં જ રહેતા હતા રોર્હિગ્યાઃ જૈશે રોહિગ્યાને બનાવ્યા હથિયાર access_time 2:03 pm IST\nગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST\nસીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST\nઅભિલાષા કુમારી બની મણિપુર હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ access_time 2:05 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nચુનારાવાડમાંથી ૩ વર્ષની દિવ્યા ગૂમઃ થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો access_time 11:51 am IST\nકાલથી 'ચિલીઝા પિઝા'નો શુભારંભ : રાજયમાં પ્રથમ આઉટલેટ : વેજ રેસ્ટોરન્ટ access_time 4:09 pm IST\nરૈયા ચોકડીએ ભુગર્ભ ગટર તુટયા બાદ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદુષિત access_time 4:07 pm IST\nભવનાથમાં શિવરાત્રી મેળાનો બીજો દિવસ access_time 11:47 am IST\nજામનગરની નવાનગર કો-ઓપ. બેંકના કેશિયર સંઘવી દ્વારા ૪૩ લાખની ઉચાપત access_time 12:45 pm IST\nવઢવાણમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય access_time 2:09 pm IST\nઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ access_time 11:23 pm IST\nફોરેન્સિક નિષ્ણાંતોની ગુનાને શોધવામાં ચાવીરૂપ ભૂમિકા access_time 10:13 pm IST\nકલોલના દંતાલીમાં જમીન પ્રશ્ને ઝઘડામાં સ્વબચાવ માટે ફાયરીંગઃ હુમલાખોરો નાસી ગયા access_time 8:52 pm IST\nપેટના ઇન્ફેકશનની સારવાર ન થવાથી પણ બાળકોમાં કુપોષણ વધે access_time 12:41 pm IST\nપડ��ાભેર સુવાનું રાખશો તો ઓલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા રોગોનો પ્રોગેસ ધીમો પડી શકે access_time 2:08 pm IST\nવાઈટ હાઉસમાં ભારતીય મૂળના પ્રેસ સેક્રેટરી રાજ શાહનું પ્રેસ- બ્રીફિંગ શરૂ access_time 2:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્‍ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ access_time 11:47 pm IST\n‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ access_time 11:45 pm IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\nરાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા access_time 5:27 pm IST\nદુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન access_time 5:28 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/aaaabeaa3ac0-a85aa8ac7-ab8acdab5a9aacda9baa4abe/aaaabeaa3ac0-a85aa8ac7-a86ab0acba97acdaaf", "date_download": "2019-05-20T00:25:43Z", "digest": "sha1:NSQZFFKLI73EXFJYJIVIWFWKTP5OGHH4", "length": 25999, "nlines": 169, "source_domain": "gu.vikaspedia.in", "title": "પાણી અને આરોગ્ય — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / સ્વચ્છતા અને આરોગ્યરક્ષણ / પાણી અને આરોગ્ય\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nપાણી અને આરોગ્ય વિશેની માહિતી\nશરીર માટે પાણીએ ખૂબ જ મહત્વનું તત્વ છે તે પાણીના ગુણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે જેમ કે જ્યાં કુવા, નદી, તળાવ વગેરેનું પાણી ચુંબકત્વ ધરાવે છે તેને પૃથ્વીનું ચુંબકીયબળ મળે છે. જ્યારે ઉપની સપાટીથી ધરતીમાં ઉંડે જમીનમાં ભુગર્ભના વહેતુ પાણી ડીપવેલ દ્વારા મેળવેલું પાણા જેમાં આ તત્વ હોતું નથી. કેટલીક વાવ કે ઝરામાં પાણીમાં આયોનિક તેમજ બીજા અન્ય રસાયણિક તત્વ હોય છે જેથી શરીરના અમુક રોગ માટે છે. આ પાણી બીજે લઇ જવાથી શરીરના અમુક રોગ મટે છે આ પાણી બીજે લઇ જવાથી આ તત્વ નાશ પામે છે. હિમ પ્રદેશમાંથી નીકળતી ગંગા જેવી નદીનું પાણી બગડતું નથી, લીલ જામતી નથી જીવાત લાંબા સમયે પણ પડતી નથી. આ બધી કુદરતી અજાણ પ્રક્રિયાને આભારી છે. લોકો તેને શ્રધ્ધાના વિષયથી જુએ છે તે સારું છે પરંતુ વિજ્ઞાન જરૂર છે.\nકેટલાક ક્ષેત્રનું પાણી ઝેરી તત્વવાળુ હોય છે. ગરમ પાણીના ઝરા તથા સલ્ફરયુક્ત ગરમ પાણીના ઝરાના પાણીથી ચામડીના રોગ મટે છે. પર્વતમાંથી નીકળતો ધોધ અજાણ કારણસર દૂધ જેવો સફેદ જોવા મળે છે તેની પાછળ અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે ટુંકમાં આ પ્રકારની ચર્ચાનો કોઇ અંત નથી પરંતુ જેથી આરોગ્ય સારુ રહે છે તેજ યોગ્ય છે. પાણી ઉપર ૧૮૮૦ થી અનેક જળ શાસ્ત્રીઓએ એસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનમાં સંશોધન શરૂ કરેલા જે આજે પણ વિશ્વમાં બધે ચાલુ છે. પાણીના બે તત્વો હાઇડ્રોજન અને ઓકિસજન ઉપર એસિડિક અને આલાઇને અસરો લાવી ઓકિસજનનુ પ્રમાણ વધારવામાં આવ્યું આ પ્રકારના આયોનાઇઝડ પાણીથી શરીરનું એસિડિક તત્વ ધટાડવા જવુ જેથી પાણી હળવુ બને અને આ પ્રમાણે જુદાજુદા પ્રકારનું પાણી બને અને આ પ્રમાણે જુદા-જુદા પ્રકારનું પાણી બને અને તેનાથી ખાસ પ્રકારના રોગ દૂર થાય. પાણી કોઇ વિશિષ્ટ રસાયણ ગુણ કે તત્વ ધરાવતું નથી છતા જીવન ઉપયોગી છે. હાઇડ્રોજન બે અણુ ઓકિસજનનો એક અણુ શરીરનો પોષક દ્રવ્યનુ વહન કરે છે. કચરાનો નિકાલ કરે છે. તેનું એક સંશોધન ઓડિયો યુનિવર્સિટી વિજ્ઞાનિકોએ હાલ શોધ્યુ કે શરીરના કોષોના બંધારણમાં પ્રોટીન સાથે પાણીનુ સંયોજન ખૂબજ સંયોજન ખૂબ જ ઉપયોગી છે. કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ઉપર પાણી ખૂબ જ જોઇએ માટે તરસ લાગે ત્યારે પીવુ તે બરાબર છે. પરંતુ તરસની રાહ લાંબો સમય ન જોવી તેમ છેલ્લુ વિજ્ઞાન કહે છે. પાણીની કેલેરી ઝીરો છે માટે પીવાથી કોઇ કેલેરી વધતી નથી કે જેથી શ્રમ કરવો પડે.\nજાપાનીઝ ચીફનેસ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે કેન્સર જેવાં રોગ પાણીના પ્રયોગથી ૯ માસમાં દુર થઇ શકે આ માહિતી મેગેઝીન મજુર ૯-૧૧-૧૯૯૨ માં જણાવેલ છે. વિશેષ સ્વીમીંગ પુલમાં જો દુષિત પાણી હોય તો ચામડીના અસાધ્યરોગ થવાની પૂરી શક્યતા રહેલી છે. લીકવીડ કલોરીનનુ પ્રમાણ પણ વધારે હોય તો તાસીર પ્રમાણે પેટના દર્દી પણ થઇ શકે ચામડીના સુષુપ્ત રોગવાળા ખોટા સર્ટીફીકેટ આપી મેમ્બર થઇને સ્નાન કરવા આવે છે જેનો રોગ બીજાને કાયમી લાગી જાય છે. સ્વીમીંગ પહેલા અને પછી બંન્ને વખત જંતુનાશક સાબુ દ્વારા સ��નાન કરવુ જરૂરી છે. આટલી ચીવટ કેટલા લોકો રાખે છે તે જ પ્રમાણે એસીમાં રહેનારાને તરસ ઓછી લાગે માટે દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવું આપણા દિવસનો ટાર્ગેટ ૮ થી ૧૦ ગ્લાસનો પૂરો કરવો આને વોટર થેરાપી પણ કહે છે.\nઆમ બધી રીતે પાણી ઉગારે તે જ પાણી અશુધ્ધ હોય તો ગેસ્ટો એન્ટ્રાઇટીસ (ઝાડા ઉલટી) કરાવે, કૂડ પોઇઝનીંગ પણ થાય તે જ પાણી ઉપર ઉછરેલા મચ્છરો, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગ ફેલાવે બહારનો બરફ, તેનુ પાણી, તે બરફના નાખેલા બહારનો શેરડીનો રસ દ્વારા વાયરસનો શરીરમાં પ્રવેશ થાય અને છેવટે તરતા ન આવડતું હોય તો પાણી ડુબાડી દે. વિશેષ એકવાત ૭૨ કલાક ત્રાંબાના વાસણમાં ચોખ્ખું શુધ્ધ પાણી રાખવાથી જો તેમાં સુક્ષ્મજીવો બેકટેરીયા હાયે તે કુદરતી રીતે નાશ પામે છે. મધા નક્ષત્રનું પાણી સંગ્રહ કરેલું બગડતુ નથી ડીસ્ટીલ્ડવોટર તરીકે વાપરી શકાય હિમાલયના શિખર ઉપરથી જે બરફ ઓગળે તે ‘હેમજળ’ કહેવાય તે પણ ઉપયોગી છે.\nકારતક થી આસો માસ સુધીનું પાણી શાસ્ત્રો પ્રમાણે પીવા માટે જણાવ્યુ છે. સરોવર, તળાવ, કુવાનું, ભાડકુવાનું, ઝરણાનું આમ અલગ- અલગ માસનું શાસ્ત્રોમાં બતાવેલ છે. તેની પાછળ આરોગ્યના અનેક રહસ્યો છે. પાણી કદી એરટાઇટ બંધન ન રાખવું બગડી જશે કુવા, નદી, સરોવરનું પાણી ખુલ્લુ રહે છે કેમ કે ઓકિસજનના સંપર્કમાં હવા દ્વારા રહે છે. કોઇ ભેજવાળુ પાત્ર પણ સખત ટાઇટ રાખવાથી એક વિચિત્ર દુર્ગંધ આવે છે. અને પાત્રમાં તે લાંબો સમય રહી જશે. માટે પાણીના કોઇપણ પાત્રને કોરું સ્વચ્છ કરીને રાખવું, પાણીના ટાંકા તદન બંધ રાખવામાં આવે છે કેમ કે કચરો ધૂળ જીવજંતુ ન જાય પરંતુ તદન બંધ નહી હવા આવન જાવન કરે તેવી રીતે બંધ રાખવું. પાણીને આરોગ્ય સાથેનો સંબંધ જાણવો એ ખૂબ જ મહત્વનું છે પાણી એક ઉત્તમ દ્વાવક છે જેથી ૭૦ થી ૭૫ રંગ, ગંધ, સ્વાદ, પીએચ, હાર્ડનેસ, આલ્કલિનિટી મળે છે તેથી પાણી સહેલાઇથી પ્રદુષિત બને છે જે આરોગ્ય માટે હાનિકર્તા થાય છે. તેને શુધ્ધ સ્વચ્છ પીવાલાયક બનાવવા જુદી-જુદી પ્રક્રિયામાંથી પસાર કરવું પડે છે. જેમાં ખર્ચ અને સમય બન્નેની જરૂર પડે છે. ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુને દૂર કરવા ડીસઇન્ફેકશન જેવી ક્રિયા જરૂરી બને છે. આ માટે પાણીની શુધ્ધતા પણ નક્કી કરવા સરકાર દ્વારા સંસ્થાઓ માન્ય છે. અને તે માટે માત્રાઓ (સ્ટાન્ડર્ડ) પણ નક્કી કરેલા છે.\nપ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થા તેને આંતરરાષ્ટ્રીય પીવાના પાણીના ધોરણે સ્વીકારેલ��� છે રાષ્ટ્રીય કક્ષાએ ગણીએ તો ઇન્ડિયન કાઉન્સલ ઓફ મેડીકલ રીસર્ચ આવાસ નિર્માણ મંત્રાલય દ્વારા પ્રકાશિત મેન્યુઅલ ઓફ વોટર સપ્લાઇ તથા ભારતીય માનાંક સંસ્થાના કેટલાક ધોરણો નક્કી કરેલા છે. બી આઇ એસના માપદંડ ક્રમાં ૧૦૫૦૦/૧૯૮૩ અમલમાં છે તેને વધુ સરળ ૧૯૯૧ થી પણ કરેલ છે. “જાપાનીસ સીકનેસ એસોસીએશન” દ્વારા જુના અને નવા જીવલેણ રોગ માટે ‘પાણી પ્રયોગ’ નો લેખ પ્રગટ થયો છે. તેમાં સાદા ઉપચાર બતાવવામાં આવેલ છે જે વિગત સર્વત્ર મળે છે અને સૌ જાણીતા થયા છે. જેમાં વહેલી સવારે ઉઠીને એકથી ચાર ગ્લાસ સુધી ધીમે ધીમે આગળ વધવુ અને ત્યારબાદ ૪૫ મિનિટ બાદ ચા નાસ્તો થાય સવારના નાસ્તો બાદ સવાર-સાંજ બે વાર જમ્યા બાદ બે કલાક બાદ પાણી પીવું આ પ્રયોગ એક ગ્લાસથી પ્રથમ ચાલુ કરી શકાય બિમારી દૂર થશે. બિમારી આવશે નહીં. દરેક પ્રકારના રોગ મટવા માટે ચોક્કસ સમય આવેલ છે વગેરે વગેરે... આ બાબત ફરી જણાવવાનું કે પાણી ઉઠો ત્યારથી રાત્રી સુધી અને રાત્રે પણ પીએ.... તરસ લાગે, શરીર માંગે ત્યારે જરૂર પીઓ દરેક માટે આ પ્રયોગ ફાયદાકારક ન પણ થાય માટે પાણીની માંગ-તરસ લાગવી અને પીવું આ જ ઉત્તમ લેખકની દ્રષ્ટિએ છે.\nપાણીથી થતા રોગો સ્વાસ્થ્ય માટે હાનીકારક\nપાણીથી પાણીજન્ય રોગ જૈવિક અશુધ્ધિઓ આવવાથી થાય છે. જેમ કે રોગીઓના મળ મૂત્ર દ્વારા જે સૂક્ષ્મ જીવાણુંના રૂપમાં છે. જે શરીરમાં પ્રવેશ બાદ વિકસે છે અને શરીર રોગિષ્ટ બનાવે છે. ચોખ્ખાઇનો અભાવ આરોગ્ય બાબત બેકાળજી અને અજ્ઞાનતાથી આ શક્યતા વધે છે.\nઆપણે પાણીની ચર્ચા કરતા હોઇએ ત્યારે કોલ્ડ્રીંકસની ચર્ચા અસ્થાને છે તથા પણ આનંદની વાત છે કે પરદેશમાં જેટલું કોલ્ડ્રીંક્સ આજે પીવાય છે તેનાથી ઓછા પ્રમાણમાં આપણા દેશમાં તે લેવાય છે. એક સ્ટેટસ સીમ્બોલ ગણીને આજની યુવા પેઢી ઉધોગપતિઓ અને ધનાઢ્ય લોકો જે પીતા હતા તેનું પ્રમાણ તેની ભયંકરતાથી જાગૃત થાઇને લેતા બંધ થયા છે. કોલ્ડ્રીંક્સની જગ્યાએ જાહેર જનતા તો નેચરલ ડ્રીંક્સ લેવા જ માંડ્યા છે જેમ કે લસ્સી - છાસ કોલ્ડ મીલ્ક, શેરડીનો રસ, નાળીયર પાણી અને જાગૃત નાગરિક ઘરનું ઠંડુ શુધ્ધ પાણી જ વાપરે છે. ચા, દૂધ, કોફી પણ લેવાય છે આ કહેવાય સાચી ડાયટ કોન્સીસય આ છે સૌના આરોગ્યની રક્ષા, રાષ્ટ્રની પ્રગતિ. પાણી અને આરોગ્યમાં એક વિશેષ વિગત આપવાની કે નાના બાળકોને દાંત આવે ત્યારે ઝાડા થાય છે તે સમયે ડોકટર જરૂર બતાવવું પરંતુ પાણી તેમની સલાહ પ્રમા��ે આપવું.\nઆ પ્રમાણે બજારમાં મળતા જ્યુસ ઉપર ૧૦૦ ટકા ફળોનો રસ તેમ ઉપર લખ્યું હોય અને બોટલ ઉપર ફળોના ચિત્રો છાપવાની છૂટ સ્વાસ્થ્ય સેવાના મહા નિર્દેશક દ્વારા આપવામાં આવી છે પરંતુ એ પણ ધ્યાનમાં રહે કે બોટલ ઉપર ફળોનો જ્યુસના ચિત્રો હોય અને અંદર કૃત્રિમ ફલેવરવાળુ પાણી જ હોય એમાં કૃત્રિમ ફલેવર કેરી, સંતરા, લીંબુ, સફરજન જેવા ફ્રુટના સ્વાદની હોય આવા ગોરખ ધંધા ખૂબ જ ચાલે છે લોકો છેતરાય છે તે માટે સાવચેતી જરૂરી છે. આમ પાણીએ જીવનમાં તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું તત્વ છે. ખોરાક વગર જીવી શકીએ પરંતુ પાણી વગર ન જીવી શકાય તેથી પાણીનો યોગ્ય પ્રમાણમાં અને સાવચેતીથી ઉપયોગ કરવો જોઇએ જેથી આપણા સ્વસ્થ્યને નુકશાન ન થાય જ્યારે અતિવૃષ્ટી, અનાવૃષ્ટી જેવી પરિસ્થિતી ઉદભવે ત્યારે મોટા ભાગના રોગો પાણીના લીધે જ ઉદભવતા હોય છે. તેથી ડોક્ટરોની સલાહ મુજબ પાણી પીવુ જોઇએ અને રોગથી બચવુ જોઇએ.\nરમતા શીખીએ સ્વચ્છતાનું મંત્ર સમુદાય અને મેળામાં રમી શકાય તેવી રમતોની માર્ગર્દિશકા : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો\nસોનલ મણિયરિયા લેખિકા સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટમાં એમ.ફિલની વિદ્યાર્થીની છે.\nપેજ રેટ (31 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમહાત્મા ગાંધી સ્વછતા મિશન-સ્વચ્છ ભારત અભિયાન\nHYGIENE રાખે બીમારી દૂર\nરોગમુક્તિની પ્રથમ ચાવીઃ સ્વચ્છતા\nહૅન્ડ હાઈજીન અર્થાત્ અનેક રોગોથી દૂર રહેવાની ગુરુચાવી\nબાળકોમાં સ્વચ્છતા જાળવવાની આદતો\n‘નિત્યકર્મ’ના સ્વરૂપે શરીર શુદ્ધિ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Mar 20, 2019\n© 2019 સી-ડેક. ��ધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/05/06/ghazals-2/", "date_download": "2019-05-20T00:53:26Z", "digest": "sha1:HWI3XLCUITXO7TCHYNYWYYLKWCXQVQUA", "length": 14180, "nlines": 162, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રણ ગઝલો – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ ગઝલો – સંકલિત\nMay 6th, 2015 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : | 2 પ્રતિભાવો »\n(‘કવિતા’ સામયિકના માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી)\n(૧) પડછાયાની આકૃતિ – જિતેન્દ્ર પ્રજાપતિ\nઆંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે;\nભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે.\nકાયમ આવી એકાંતને ઘમરોળી નાખે, શું કરવું \nહવાની ટકટકથી કંટાળી આજે બારી વેચી છે.\nએની કિંમત ધાર્યા કરતાં હંમેશાં ઓછી ઊપજી;\nદુનિયાની આ ગંજ બજારે જ્યાં લાચારી વેચી છે \nએક ટંકનું પેટ ઠારવા ક્યારેક તો એવુંય બન્યું છે;\nમાએ પરસેવો પાડી કાપેલી ભારી વેચી છે \nશોભાનું પૂતળું થઈને રહી, કદી તાકડે કામ ન આવી;\nગુસ્સાની ચળવળને મેં આજે ધુત્કારી વેચી છે.\nસૂરજ દાવો માંડીને બેઠો છે લ્યો એની ઉપર;\nપડછાયાની આકૃતિ મેં સહજ મઠારી વેચી છે.\nદીવાની પ્રામાણિકતાને સલામ કરવા દોડે છે મન;\nઅંધારા સામે જેણે ના ઈમાનદારી વેચી છે \nઘણા સમયથી અકબંધ સોદો આજે પાર પડ્યો છે દોસ્ત;\nખરીદનારને માલ બતાવી મેં બેકારી વેચી છે.\nનસીબને સીધું કરવું છે, શોધું છું ક્યાંય ભાવ મળે તો;\nએના માટે મેં હંમેશાં દુનિયાદારી વેચી છે \n(૨) સૂરજ સાથે – સુરેશ પરમાર ‘સૂર’\nસૂરજ સાથે જ ચાલું છું, કદીય અસ્ત નૈ થાઉં,\nતમસની કોઈ પણ ચુંગાલમાં હું જપ્ત નૈ થાઉં.\nકદમ ચૂમી તમારા પહાડ દરિયાકાંઠેથી બોલ્યો,\nમુલાયમ રેત થઈ ગ્યો છું, હવે સખ્ત નૈ થાઉં.\nપરીની વારતા ને સ્વપ્નમાં મરતાં સુધી જીવું,\nફરી બાળક બની જન્મું, ફરી પણ પુખ્ત નૈ થાઉં.\nઅઝાન સંભળાય છે સાકી, મને એક જામ પીવા દે,\nઈબાદત થાય નહિ મારાથી, જો હું મસ્ત નૈ થાઉં.\nસભાએ તાલ આપી, ‘સૂર’ને માથે ચઢાવ્યો છે,\nઅને તેથી જ તો એ ગાય છે કે : ‘પસ્ત નૈ થાઉં.’\n(૩) મને – આબિદ ભટ્ટ\nક્યાં કહું છું આ જ અપનાવો મને,\nહર પ્રકારે રોજ અપનાવો મને.\nસૌ નજર નાખી હટાવી લે તરત,\nપાત્ર ���ું ખાલી તો છલકાવો મને.\nલાપસીનો હું નથી અવતાર કંઈ,\nશબ્દ છું અઘરો જરા ચાવો મને.\nના ગમે તો તુર્ત બટકી નાખજો,\nપણ તમારા ખેતરે વાવો મને.\nઆપની જો છીપાતી તરસ,\nકૂપ કાંઠે હોઉં તરસાવો મને.\nનીકળ્યો છું આવવા તારી કને,\nહોય અવળો માર્ગ અટકાવો મને.\n« Previous લિખિતંગ.. ભગવાન – અંજના રાવલ\nઉંબરો – શશિકાન્ત દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકોઈ સગાં થાવ છો \nઊગતું મુખારવિંદ, લાલીમાગ્રસ્ત અને આથમતો ચહેરો રૂપાળો, ગ્રીષ્મે તો ધારદાર કિરણોથી ત્રસ્ત છતાં હેમંતે તનમન હૂંફાળો. તમે સૂરજનાં કોઈ સગાં થાવ છો ભરતીના પૂર સમી ઊછળતી ઊર્મિને, અટકાવે લજ્જાની ઓટ, સામુદ્રીની ફૂલ તણું સંકોરાવું ને નથી છીપ અને મોતીની ખોટ તમે સાગરનાં કોઈ સગાં થાવ છો ભરતીના પૂર સમી ઊછળતી ઊર્મિને, અટકાવે લજ્જાની ઓટ, સામુદ્રીની ફૂલ તણું સંકોરાવું ને નથી છીપ અને મોતીની ખોટ તમે સાગરનાં કોઈ સગાં થાવ છો રૂઠો તો ગર્જના ને રીઝો તો ભીંજવતાં આખ્ખુંયે આયખું અમારું આષાઢી ધોધમાર, શ્રાવણમાં સરવરિયાં, જે કંઈ પણ નામ હો ... [વાંચો...]\nસંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ\n...................સંગમાં રાજી રાજી .............આપણ ..............એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, ........................નેણ તો રહે લાજી. આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. ....................લેવાને જાય ત્યાં જીવન ..........................આખુંય તે ઠલવાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી\nફેસબુક : પાંચ રચના – બકુલ ટેલર\nત્યાં તેણે લૉગ ઈન કર્યું, ફ્રેન્ડ રિક્વેસ્ટનું કહેણ મોકલ્યું અજાણ પ્હાડ-પ્રદેશથી, અજાણી નદીનું વહેણ મોકલ્યું કોણ હશે, કેવી હશે, ગોરી કે સાંવરી હશે કેવું હશે શરીર, કેવી શરીરની ગંધ હશે કેવું હશે શરીર, કેવી શરીરની ગંધ હશે હશે ક્યા લોહીની, ક્યા વંશ-કુળની હશે હશે ક્યા લોહીની, ક્યા વંશ-કુળની હશે કેવાં ચન્દ્ર તારા, નક્ષત્રોમાં પ્રહર બદલતી હશે કેવાં ચન્દ્ર તારા, નક્ષત્રોમાં પ્રહર બદલતી હશે મને આવે હેડકી, શું તેને પણ આવતી હશે મને આવે હેડકી, શું તેને પણ આવતી હશે કાયા વિનાની માયા, શું તેને પણ સતાવતી હશે કાયા વિનાની માયા, શું તેને પણ સતાવતી હશે પ્રોફાઈલમાં નામ લખ્યું ... [વાંચો...]\n2 પ્રતિભાવો : ત્રણ ગઝલો – સંકલિત\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:\n.. ગંજ બજારે લાચારી વેચનારની ખુમારી કંઈ જેવી તેવી હોય \nમસ્ત ગઝલ આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/australia-match-impacted-our-chances-badly-dhoni-000529.html", "date_download": "2019-05-20T00:29:47Z", "digest": "sha1:GXDY6ZZ4JREZCWJURWOSJIVLP6GUJRTT", "length": 11358, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓસ્ટ્રેલિયા સામેનો પરજાય મોંઘો પડ્યોઃ ધોની | Australia match impacted our chances badly Dhoni - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઓસ્ટ્રેલિયા સામેનો પરજાય મોંઘો પડ્યોઃ ધોની\nકોલંબો, 03 ઑક્ટોબરઃ દક્ષિણ આફ્રિકા સામે જીતી ગયા પછી પણ સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયા સ્થાન મેળવી શક્યું નહીં. જે અંગે સુકાની ધોનીનું કહેવું છેકે ઓસ્ટ્રેલિયા સામેની હારે અમારો આગળનો માર્ગ બંધ કરી દીધો. નોંધનીય છે કે ભારતનો સુપર 8ના પ્રથમ મુકાબલામાં ન વિકેટથી પરાજય થયો હતો.\nધોનીએ ટીમનો બચાવ કરતા કહ્યું કે જો ઓવરઓલ જોવામાં આવે તો અમારું પ્રદર્શન સંતોષજનક રહ્યું છે, પરંતુ સેમીફાઇનલમાં સ્થાન ના બનાવી શક્યા, જે અમારી માટે દુર્ભાગ્યપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના ગેમ પ્લાન અંગે ધોનીએ કહ્યું કે, અમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઇચ્છતા હતા, જેથી અમને જે પણ લક્ષ્ય મળે તેને 16-17 ઓવરમાં હાંસલ કરી લઇએ પરંતુ અમારે પહેલાં બેટિંગ કરવી પડી.\nધોનીએ સપાટ પીચની ટીકા કરી છે. ધોનીના મત મુજબ સપાટ વિકેટ પર બોલર રનને બનતા રોક શકતા નથી, જ્યારે ઝડપી પીચ પર અમારા સીમરોને મદદ મળે છે, જેના કારણે અમે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પહેલા વિશ્વકપમાં જીત મળી હતી.\nવિશ્વકપમાં કેટલીક મેચોમાં સેહવાગ અને ઝહીર ખાનને ડ્રોપ કરવામાં આવ્યા તે અંગેના પ્રશ્ન પર ધોનીએ કહ્યું કે, જ્યારે તમે હારો છો ત્યારે તમને આ પ્રકારના પ્રશ્નો કરવામાં આવે છે. જ્યારે અમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યા હતા ત્યારે પણ આ જ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આપણે વાસ્તવિકતાને સમજવી જોઇએ અને જે પણ સત્ય હોય તેનો સ્વિકાર કરવો જોઇએ. ધોનીએ બેટિંગલાઇનમાં કરવામાં આવેલા બદલાવોને હારનું કારણ માનવાથી ઇન્કાર કરી દીધો.\n5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત\nIPL 2019: ધોની બાદ આ ખેલાડી બની શકે ચેન્નઈનો કેપ્ટન\nIPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન\n...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે\nએશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન\nરૈનાને રાજકોટ તો ધોનીને પૂણેએ ખરીદ્યો\nસા.આફ્રિકાની ટોસ જીતી મજબૂત શરૂઆત, હાર્દિક પટેલની અટકાયત\nરાજકોટમાં જોવા મળશે ક્રિકેટ, પટેલ અનામત આંદોલન અને રાજકારણનો રંગ\nવીડિયો: રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ માણી ક્રિકેટર ચેતેશ્વરની મહેમાનગતિ\nરાજક��ટમાં ટીમ ઇન્ડિયા જે હોટલ રોકાઇ છે તેની અંદરની તસવીરો\nધોનીના \"વિષ્ણું અવતાર\"ને સુપ્રિમકોર્ટનું સુદર્શન, નહીં ચાલે કેસ\nબર્થડે બોય ધોની અને નંબર 7... ગજબની છે દોસ્તી\nધોનીની પોલ ખૂલી, જાણો મેચ દરમિયાન શું બોલે છે કેપ્ટન ધોની\ndhoni world cup australia ધોની વિશ્વકપ ભારત ઓસ્ટ્રેલિયા cricket\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-naendra-modi-nomination-for-loksabha-election-live-update-gujarati-news/", "date_download": "2019-05-20T01:25:45Z", "digest": "sha1:D4H4DVAUWJLBEO7I4AUPECGE5RINVDUQ", "length": 17040, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "Live: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્શ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » Live: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્શ\nLive: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્શ\nપ્રધાનમંત્રી નરેનદ્ર મોદી ઉમેદવારી માટે ડીએમ ઓફિસ પહોંચી ગયા છે. પીએમ મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતા પણ હાજર છે. પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલના પગે આશિર્વાદ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસીથી ફરી એક વખત ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ સાથે જ પીએમ મોદીની સાથે ચાર પ્રસ્તાવક ઉપસ્થિત રહ્યા.ચાર પ્રસ્તાવકોમાં વારાણસીમાં અગ્નિ સંસ્કાર કરનારાઓના પ્રમુખ જગદીશ ચૌધરી, મદન મોહન માલવિયાના માનેલાદિકરી અન્નપૂર્ણા શુક્લાનો સમાવેશ થતો હતો. પીએમ મોદી તેમને ઉમેદવારી પત્ર ભરતા પહેલા પગે લાગ્યા હતા. આ સિવાય કૃષિ વૈજ્ઞાનિક રામશંકર પટેલ અને સંઘ કાર્યકર્તા સુભાષ ગુપ્તા સામેલ રહ્યા.\nઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ઓફિસમાં પીએમ મોદીએ મહિલા પ્રસ્તાવકના ચરણ સ્પર્શ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જે મહિલાના ચરણ સ્પર્શ કર્યા તે પાણિનિ કન્યા મહાવિધ્યલયના આચાર્ય અન્નપૂર્ણા શુક્લા છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા એનડીએના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એનડીએના નેતાઓ સવારથી બનારસ પહોંચી ગયા હતા અને પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા નરેન્દ્ર મોદીએ તેમની સાથે સમય પણ વિતાવ્યો હતો.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાશીના કોટવાલ ગણાતા કાળભૈરવના મંદિરે પહોંચ્યા હતા. બાબા કાળભૈરવ કાશીના રક્ષક મનાય છે અને બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ કાળ ભૈરવના દર્શન ન કરતો તો આપના દર્શન પૂરા ગાણાતા નથી. શાસ્ત્રોના મતે ભગવાન શિવે કાળભૈરવના સ્વરૂપે પ્રગટ થયા હતા. પીએમ મોદી જ્યારે કાશીની ગલીઓ ફરતા ફરતા કાળભૈરવ મંદિરે પહોચ્યા અને મંદિરથી પરત ફરતા હતા. તે સમયે બનારસવાસીઓ તેમના પર પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. તો મોદીએ પણ લોકોનું અભિવાદન ઝિલ્યુ હતુ.\nકેટલીક લોકકથાઓના મતે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને લઈને વિવાદ થયો હતો. જે બાદ તમામ દેવો શિવ પાસે ગયા હતા. કેટલીક બાબતોને લઈને બ્રહ્માજી ભગવાન શિવને અપશબ્દ કહેવા લાગ્યા હતા. જે બાદ ભગવાન શિવને ગુસ્સો આવ્યો હતો. ભગવાન શિવના ગુસ્સાથી કાળભૈરવજી પ્રગટ થયા હતા અને તેમણે બ્રહ્માજીનું માથુ વાઢી નાખ્યુ હતુ જે બાદ બ્રહ્માજી ચતુર્ભૂજ સ્વરૂપે થઈ ગયા.\nગઈકાલે કરેલા રોડ શૉ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીના ભાષણ પહેલા કાર્યકર્તાઓ દ્રારા મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓની કામગીરી વિશે કહ્યું કે, મને પણ દિવાલ પર પોસ્ટર ચોંડાટવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ બુથનો કાર્યકર રહ્યો છું.\nતેમણે ગઈકાલે કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવેલી મહેનતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાં ઉત્સાહનો માહોલ હોવાની વાત કહી તેમણે કહ્યું કે દેશના લોકો કહી રહ્યા છે કે, ફિર એક બાર મોદી સરકાર.\nહું પૂરા દેશની ચૂંટણી જોઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, ચૂંટણી દેશની જનતા લડી રહી છે. દેશની જનતા પાંચ વર્ષના અનુભવના આધારે અનેક આશા, અપેક્ષા લઈને આપણી સાથે જોડાઈ ચૂકી છે. જે ખૂબ મોટું સૌભાગ્ય છે. દેશના રાજનૈતિક ચરિત્રને બદલી દીધું છે. જનતા સરકાર બનાવે છે બનાવવું જનતાના હાથમાં છે, ચલાવવું અમારી જવાબદારી છે અને આપણે ઈમાનદારીથી એ જવાબદારી નિભાવી.\nતેમણે પાર્ટ��� અને કાર્યકર્તાની વાત કરી કહ્યું કે, મેં કોઈ દિવસ બહાનેબાજી નથી કરી કે હું પ્રધાનમંત્રી છું. પાંચ વર્ષમાં એક કાર્યકર્તાના રૂપે હિસાબ આપુ છું. પાર્ટીએ મારી પાસે સમય માગ્યો અને એક વખત પણ મેં ના નથી પાડી.\nકાશીમાં કાર્યકર્તાઓને PM મોદીએ કહ્યું- ભારત માતા માટે આપણે ગોવાળા જેવા\nતેમણે ભગવાન કૃષ્ણ, રામ અને શિવાજીનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, આજે પાર્ટી મોટી છે તેનું કારણ વર્તમાન પત્ર કે ટીવી સ્ક્રિન પર મોટા દેખાયા છે એ નથી. આપણે નાના નાના કાર્યકર્તાઓ છીએ. જેવી રીતે કૃષ્ણ પાસે ગોવાળો હતા, રામની પાસે વાનર સેના હતી, જેવી રીતે છત્રપતિ શિવાજી પાસે ખેડૂતો હતા, તેવી રીતે ભારત માતાના આપણે નાના નાના સૈનિકો છીએ.\nતેમણે લોકતંત્રની વાત કરી કહ્યું કે, મોદી વધારે મતથી જીતે કે ન જીતે તે મુદ્દો નથી. મને રસ છે લોકતંત્ર જીતવું જોઈએ.\nમે મહિનાની 40 ડિગ્રી ગરમીમાં બતાવી દેવું છે કે મતદાનના જૂના તમામ રેકોર્ડો તોડી દેશો. તેમણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, હું જે ગુજરાતમાં ન કરી શક્યો તે હું અહીં કરવા માગું છું કે, પુરૂષો કરતાં મહિલાઓનું મતદાન 5 ટકા વધારે થાય.\nબનારસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા અમિત શાહે એનડીએના નેતાઓ સાથે બેઠક કરી છે. વારાણસી ખાતે હોટલ તાજમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો સાથે બેઠક કરી હતી.\nઆ સમયે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે એનડીએના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. તો અમિત શાહે ગઈકાલથી કાશીમાં ધામા નાખ્યા છે.\n ફટાફટ પતાવી લો આ મહત્વનું કામ નહીંતર બેન્કમાંથી નહી કરી શકો કોઇપણ લેવડ-દેવડ\nકાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જો��� રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/grenade-hurled-at-mp-house-in-manipur-000225.html", "date_download": "2019-05-20T01:23:44Z", "digest": "sha1:BYAJ6EEJCT3BRLOQDD2VSGRMLG3HQ4EK", "length": 9682, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "મણિપુરમાં સાંસદના નિવાસ સ્થાને ગ્રેનેડ ફેંકાયો | Grenade Hurled, Mp House, Manipur - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમણિપુરમાં સાંસદના નિવાસ સ્થાને ગ્રેનેડ ફેંકાયો\nઇમ્ફાલ, 22 સપ્ટેમ્બર : મણિપુરમાં કૉંગ્રેસના સાંસદ થોકચૌંક મૈનયાના નિવાસ સ્થાને કેટલાંક અજ્ઞાત ઉગ્રવાદીઓએ ગ્રેનેડ બૉમ્બ ફેંકી આતંક ફેલાવી દીધો.\nપોલીસના જણાવ્યા મુજબ અજ્ઞાત ઉગ્રવાદીઓએ મોડડાંગપોક વિસ્તારમાં આવેલ સાંસદના નિવાસસ્થાને ગ્રેનેડ વડે હુમલો કર્યો, પરંતુ બૉમ્બ સદનસીબે ફાટ્યો નહીં, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી થઈ. તેમના ઘરના કમ્પાઉંડમાં આ ગ્રેનેડ ફેંકાયો હતો. ગ્રેને અંગે જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી.\nમાહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ સાથે બૉમ્બ નિરોધક દળના જવાનો પણ પહોંચી ગયાં. જે વખતે બૉમ્બ ઘરમાં ફેંકાયો, તે વખતે સાંસદ ઘરે હાજર નહોતાં. તેઓ શુક્રવારે સાંજે જ મણિપુરથી દિલ્હી પરત ફર્યા હતાં. આ અંગે પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. આ ગ્રેનેડ એક પૉલિથીન થેલીમાં લપેટેલો હતો.\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nમણિપુરના તામેગલાંગમાં ભેખડ ધસી પડતા 9 ના મોત\n13 રાજ્યોમાં હવામાનનું તાંડવ, ક્યાંક પૂર તો ક્યાંક ધૂળે વરસાવ્યો કહેર\nકર્ણાટકનું નાટકઃ ફ્લોર ટેસ્ટ થતાં પહેલા કાલે શું થશે\nમણિપુર પહોંચી કર્ણાટકની જંગ, પૂર્વ સીએમ ઓકરામ ઈબોબીએ ગવર્નર સાથે કરી મુલાકાત\nમણિપુરઃ સીએમ બિરેન સિંહે વિધાનસભામાં સાબિત કર્યો બહુમત\nમણિપુરમાં પહેલીવાર BJP સરકાર, બિરેન સિંહે લીધી CM પદની શપથ\n\"ગોવા-મણિપુરમાં પૈસા અને શક્તિના બળે લોકતંત્રની હત્યા\"\nગોવામાં BJP સરકાર મામલે સંસદમાં ઘમસાણ, કોંગ્રેસનું વોકઆઉટ\nમણિપુર: ભાજપ સરકારના નવા CM, બિરેન સિંહ કોણ છે\nખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો\nસી-વોટરે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ વિષે શું કહ્યું જાણો અહીં\nએક્ઝિટ પોલ: મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસ થશે સાફ\nmanipur mp bomb મણિપુર સાંસદ બૉમ્બ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/amitabh-bachchan-complete-man-said-balki-000744.html", "date_download": "2019-05-20T01:13:35Z", "digest": "sha1:5AT6TFUUY3EBYWZV7KRYHDWSCXKHOOBD", "length": 11108, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સર્વગુણ સમ્પન્ન છે અમિતાભ બચ્ચન : બાલ્કી | Amitabh Bachchan, Complete Man, Said Balki - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસર્વગુણ સમ્પન્ન છે અમિતાભ બચ્ચન : બાલ્કી\nમુંબઈ, 9 ઑક્ટોબર : એક એવો કલાકાર કે જેની પાસે દિલ છે, દિમાગ છે, વ્યક્તિત્વ છે, પ્રેમ છે, સફળતા છે, આદર છે અને હસતુ-રમતું પરિવાર છે, જેને આપ દરેક રીતે સમ્પૂર્ણ કહી શકો છો. તે કલાકાર છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન.\nઆવું અમારુ કહેવું નથી, બલ્કિ આ કથન છે નિર્માતા-દિગ્દર્શક આર. બાલ્કીનું. અમિતાભ બચ્ચનનો 11મી ઑક્ટોબરે જન્મ દિવસ છે.\nબાલ્કીએ બીબીસી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમિતાભ જેવા કલાકાર ક્યારેક જ જન્મ લેતા હોય છે. તેમની ખૂબીઓ વિશે હું શું કહું, તેઓ તો સર્વગુણ સમ્પન્ન છે. પડીને સંભળવું કોને કહે છે, તે તો કોઈ અમિતાભ પાસેથી શીખે.\nઅમિતાભ બચ્ચન સાથે ચીની કમ અને પા જેવી ફિલ્મો કરનાર આર. બાલ્કીએ જણાવ્યું કે અમિતાભની અંદર હજુ પણ એક નાનું બાળક છે કે જે રોજ અભિનયની નવી રીતો શીખે છે. તેથી અમિતાભ આજે પણ યુવાન લાગે છે અને લોકો તેમની ફિલ્મો જુએ છે. સફળથાની ટોચે પહોંચતા-પહોંચતા દરેક માણસ કઈંકને કઈંક છોડી દે છે અથવા છુટી જાય છે, પરંતુ બચ્ચને પોતાના દરેક સંબંધોને જાળવી રાખ્યાં છે. એટલે જ તો ઉંમરના 70ના તબક્કે પહોંચ્યાં પછી પણ તેમના મેકઅપ મૅન અને ડ્રાઇવર નથી બદલાયાં કે જેઓ 40 વરસ પહેલા હતાં. બાલ્કીએ જણાવ્યું કે ભલે આ વખતના જન્મ દિને તેઓ 5 વરસના થઈ રહ્યો હોય, પરંતુ તેઓ હજુ પણ નવયુવાન કરતાં યુવાન છે.\nઉલ્લેખનીય છે કે 11મી ઑક્ટોબરે અમિતાભ બચ્ચન સિત્તેર વર્ષના થવાનાં છે.\nલોકોના ‘દિલને પાગલ' કરનાર માધુરીએ અટલ બિહારીને આ કામથી રોક્યા હતા...\nજયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Pics\nBirthday: કરોડોની માલિક છે આલિયા, ડેબ્યુ પહેલા આવી દેખાતી હતી, જુઓ Pics\nહેપ્પી બર્થડે ભાગ્યશ્રીઃ 18માં વર્ષે સલમાન સાથે રોમાંસ, ભાગીને લગ્ન, 49ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર\nBday: આ સૂપરસ્ટારના ડેબ્યૂથી આમિર અને રીતિક થઈ ગયા ફેલ, 19 વર્ષનું સ્ટારડમ\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nસલમાન ખાન B'Day: મીડિયા સાથે ભાઈજાને કાપી કેક, પાર્ટીમાં કેટરીના પણ શામેલ\nસોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'\n43 વર્ષે પણ લાગે છે અફલાતૂન હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન\nપંડિત નહેરુના જન્મદિન પર પીએમ મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ\nHappy Birthday શાહરુખ ખાનઃ 53ના થયા લોકોને ‘દીવાના' બનાવનાર ‘બાદશાહ'\nHappy Birthday Aishwarya: 45ની થઈ ઐશ્વર્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો\nપ્રભાસ બર્થડેઃ સુપરસ્ટાર પ્રભાસની કેટલીક રસપ્રદ વાતો જે તમને ચોંકાવી દેશે\namiatabh bachchan r balki birthday અમિતાભ બચ્ચન આર બાલ્કી જન્મ દિવસ બર્થ ડે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/Article/2019515648", "date_download": "2019-05-20T00:23:17Z", "digest": "sha1:NSXODNVOHP3UEIQ4B3DG7IJNNTVMSVT4", "length": 13323, "nlines": 702, "source_domain": "vatsalyanews.com", "title": "હાલોલની એમજીએમ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઝળક્યા", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nહાલોલની એમજીએમ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઝળક્યા\nહાલોલની એમજીએમ શાળાનું ગૌરવ ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહ નો જાહેર થયેલ પરિણામમાં શાળાના સ્મિત શાહ 87.6 ટકા મેળવી જિલ્લામાં ત્રીજા સ્થાને તેમજ હાલોલમાં પ્રથમ સ્થાન મેળવતા સ્મિત શાહ એ શાળાનું જિલ્લા કક્ષાએ ગૌરવ વધાર્યું હતું જ્યારે શાળામાં બીજા સ્થાને સૃષ્ટિ પટેલ 81.8 ટકા મેળવ્યા હતા ત્રીજા ક્રમે કૃપા પટેલ 73.8 ટકા મળ્યા હતા જ્યારે ચોથા ક્રમે વિરાજ સોલંકી70.2 ટકા મેળવ્યા હતા જ્યારે પાંચમા ક્રમે હર્ષિત પટેલ 66.8 ટકા મેળવ્યા હતા અને શાળાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું હતું\nશ્રી ઓ આર ભાલોડીયા મહિ���ા સાયન્સ કૉલેજ નું ઝળહળતું પરિણામ\nલોકસભા ચૂંટણીમાં અંતિમ તબકકા પહેલા બદલાતી રાજનીતિ\nઘાનેરા મા આજે અજાણ્યા માણસે ટ્રેન નીચે કપાઇને જીવન પડતું મૂક્યું\nભુજની અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલ ની બેદરકારીને કારણે ગાંધીધામની અકસ્માત ગ્રસ્ત યુવાન મહિલાનું મોત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/jitu-vaghani-on-mission-shakti-video/", "date_download": "2019-05-20T00:26:13Z", "digest": "sha1:UAMUAENCBROGTGIKROFGSDZMZTMBESSG", "length": 6502, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "ભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » ભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video\nભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video\nઆજે ભારતે અંતરિક્ષમાં મિસાઈલ સિસ્ટમથી સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા સાથે મોટી કિર્તી મેળવી છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે આ સિદ્ધિથી હવે અંતરિક્ષથી જાસૂસી કરનારા દેશોમાં ફફડાટ જોવા મળશે. તો જીતુ વાઘાણીએ આ સિદ્ધિને ભારતના મહાશક્તિ બનવા તરફની આગેકૂચ ગણાવી.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nબનાસકાંઠા બેઠકઃ ભાજપે પરબત પટેલ તો કોંગ્રેસે ચૌધરી સામે ચૌધરીને મેદાનમાં ઉતાર્યા\nCar AC Cooling Tips: અપનાવો આ ટ્રિક્સ, તરત જ વધી જશે તમારી કારના ACનું કૂલિંગ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nહારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં ���ક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2012/05/", "date_download": "2019-05-20T00:28:29Z", "digest": "sha1:QXCD3QMOEN2TX7ARTHF64CUSO3IWHPOV", "length": 29600, "nlines": 300, "source_domain": "girishparikh.wordpress.com", "title": "મે | 2012 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nજય ભાષા ગુજરાતી (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nસુખ શાંતિ ધામ (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nપ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી સાન ફ્રાન્સિસ્કો બે એરીઆમા શરૂ થાય છે ‘પુસ્તક પરબ’\nપ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી સાનફ્રાન્સિસ્કોના બે એરીઆમાં આવેલા મીલપીટાસમાં ‘પુસ્તક પરબ’ની બુધવાર, મે ૨ ના રોજ શુભ શરૂઆત થઈ છે. ત્યારબાદ ૨૧મીએ ફ્રિમોન્ટમાં પણ ‘પુસ્તક પરબ’ શરૂ થઈ છે.\nશુક્રવાર, જૂન ૧ ના રોજ બે એરીઆ ગુજરાતી સમાજ તથા ‘ડગલો’એ મીલપીટાસમાં યોજેલ ગુજરાત દિનની ઉજવણી નિમિત્તે ડગલો ‘પુસ્તક પરબ’ સમગ્ર બે એરીઆના ગુજરાતીઓ માટે ખુલ્લી મૂકશે.\nબે એરીઆની ‘પુસ્તક પરબો’ નું સંચાલન ડગલા પરિવારનાં સક્રિય કાર્યકર્તા પ્રજ્ઞાબહેન દાદભાવાળા સંભાળે છે.\nDAGLO એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બે એરીઆ કહેવાય છે) માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન કરી રહી છે.\n‘પુસ્તક પરબ’ ના હેતુઃ\n–આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે કડી યાને સેતુ બનવું.\n–ગુજરાતી ભાષાને જીવંત રાખવી.\n–અમેરિકામાં લોકોની ગુજરાતી ��ાંચનની ભૂખ સંતોષવા પુસ્તકો પુરાં પાડવાં.\n–ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરવું.\n–લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં.\n–પુસ્તકો દ્વારા નવા વિચારો સમાજને આપવા.\n–એક કલાક સાથે મળીને પઠન કરવું.\nવડોદરાના પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પીએચડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) હતા. એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે. એમણે થોડાં પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે.\nપ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડમાંથી ‘પુસ્તક પરબ’ નામની પ્રવૃત્તિ શરૂ કરી છે.\nઆ સંસ્થા લોકોને સારાં પુસ્તકો પૈસા લીધા વિના આપે છે. પ્રતાપભાઈએ જાતે ગુજરાતનાં નાનાં ગામડાંઓમાં જઈને નાની લાયબ્રેરીઓ અને વાંચન-ક્લબો શરૂ કરી છે.\nપ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, અને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શન આપે છે.\nપૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું.\nપ્રતાપભાઈનાં દીકરી મનીષાબહેન પંડ્યા બે એરીઆમાં રહે છે તથા દીકરો ગૌરાંગભાઈ ડલાસમાં રહે છે.\n(માહિતિ સૌજન્યઃ પ્રજ્ઞાબહેન દાદભાવાળા).\nદાંડીકૂચનો સોળ વર્ષનો સૈનિક\nમાર્ચ ૧૨, ૧૯૩૦. ગાંધીજીના નેતૃત્વ નીચે લડાતી ભારતની અહિંસક આઝાદી જંગનો એ એક અમર દિવસ. એ દિવસે ગાંધીજીએ ૮૧ સૈનિકો સાથે અમદાવાદના એમના સાબરમતી આશ્રમથી, “હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી,” એવા એલાન સાથે દાંડી તરફ કૂચ આરંભી.\nમીઠાની જરૂર ગરીબ-તવંગર સૌને હોય છે. મીઠું પકવવાનો એ વખતે હિંદ પર રાજ્ય કરતી બ્રીટીશ હકુમતનો ઈજારો હતો. સત્યાગ્રહથી ચાલતી લડતના અગત્યના કાર્ય તરીકે ગાંધીજી સાબરમતી આશ્રમથી કૂચ કરીને ૨૦૦ માઈલ દૂર અરબી સમુદ્રના કિનારે આવેલા દાંડી ગામે જઈ મીઠું પકવવાના હતા.\nગાંધીજીની દાંડીકૂચ વડોદરા પાસે આવી ત્યારે એક સોળ વર્ષનો યુવાન એમાં જોડાય છે.\nએ યુવાન, અન્ય ઘણા યુવાનોની જેમ, પ્રભાતફેરીઓ, ભાષણો વગેરેથી આઝાદીના જંગના રંગે રંગાયેલો છે. અજબ છે ગાંધીજીની પ્રેરણા.\nયુવાન વડોદરાથી લગભગ ૧૨૦ માઈલ છેક દાંડી સુધી કૂચ કરે છે અને લાઠીનો માર પણ ખાય છે.\nપણ યુવાન એની માતાનો એકનો એક પુત્ર હતો. માતાએ એને આઝાદી જંગમાં વધુ ઝંપલાવતાં રોક્યો. ઓગણીસ વર્ષની ઉંમરે યુવાનનું લગ્ન થયું અને જીવન નિર્વાહ માટે એ તલાટી બન્યો.\nપણ યુવાનનું મન ભક્તિમાં હતું. એ ભગવાન શંકરનો ભક્ત હતો. ડોંગરે મહારાજ, અને રંગ અવધૂતનો પણ એ ભક્ત હતો, અને પુનિત મહારાજનાં પણ એણે દર્શન કરેલાં.\nએ યુવાનનું નામ શ્રી નાથાલાલ રાવલ.\nનાથાલાલનાં પુત્રી તારાને દાદીમાએ પુત્રની દાંડીકૂચની વાત કહેલી. અને એમણે ઉમેરેલું:\n“તારો બાપ રાજકારણમાં જોડાઈને ગાંધીવાદી બની જવાનો હતો પણ મારે તો એકનો એક છોકરો એટલે સાચવવું પડે એટલે બધું છોડાવી દીધું પણ મારે તો એકનો એક છોકરો એટલે સાચવવું પડે એટલે બધું છોડાવી દીધું\nબાવન વર્ષની ઉંમરે ૧૯૬૭માં નાથાલાલનું અવસાન થયું.\n(આ લખનાર મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે, અને આ લખતી વખતે એના મિત્ર શ્રી ભીખુભાઈ રાવલ અને શ્રીમતી તારાબહેન પાસે લોસ એન્જલ્સમાં છે. તારાબહેન પાસેથી જાણવા મળ્યું કે એમના પિતાજી સ્વ. શ્રી નાથાલાલ રાવલે વડોદરાથી દાંડી કૂચમાં ભાગ લીધેલો. તારાબહેન પાસેથી મળેલી માહિતિને આધારે આ લખ્યું છે.)\n‘આદિલના શેરોનો આનંદ’ માણીએ અને વહેંચીએ\nગઝલ મહેફિલો માત્ર મુશાયરાઓમાં જ જામે એવું નથી. તમારા દિલમાં પણ એ જામી શકે. અને મનમાં જામતી મહેફિલોની મઝા પણ ઓર હોય છે. આદિલના શેરોનો આનંદ તમને રસમય વાંચન પીરસી શેરોનો સ્વાદ ચખાડશે. એ શેરો અને એમના વિશેનું વાંચન તમને આનંદ તો આપશે જ અને સાથે સાથે જિંદગીનાં કેટલાંક રહસ્ય પણ ખોલશે.\nશેર એટલે ગઝલની બે પંક્તિઓ. શેરોની બને ગઝલ. ગઝલ એ કાવ્યપ્રકાર ખરો, પણ એના શબ્દો સરળ હોય છે. ઉત્કૃષ્ટ ગઝલોના શેરોમાં થોડા જ શબ્દોમાં એવી નજાકત ભરી હોય છે કે આફરીન થઈ જવાય.\nગિરીશ પરીખના પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન નું હૃદયપૂર્વક પઠન કરશો તો તમે પણ આફરીન થઈ જશો.\nવીસ વિભાગો વાળા આ પુસ્તકના કેટલાક વિષયઃ કૃષ્ણ પ્રેમ, માતૃ પ્રેમ, વતન પ્રેમ, સ્વજન પ્રેમ, શૃંગાર રસના ઘૂંટ, આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો, બાલમહિમા, વિનોદી શેરો.\nપુસ્તકમાંથી આદિલના થોડા શેરઃ\nવાંસળી પડઘાય આખ્ખા ગામમાં\nકૃષ્ણ એવું શું છે તારા નામમાં\nવતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,\nઅરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.\nજ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું\nત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.\nવિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે\nએક બિન્દુમાં સમેટાતી ગઝલ\nઘૂંઘટ ખૂલ્યો હશે અને ���ઘડી હશે સવાર,\nઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.\nઆદિલના શેરોનો આનંદ પુસ્તક લખવાના મોડેસ્ટો, કેલિફોર્નિયામાં નવેમ્બર ૧૦, ૨૦૦૯ના રોજ શ્રી ગણેશ કર્યા પછી આદિલનું ગઝલના આયનાઘરમાં પુસ્તક ખોલ્યું ત્યારે એમના હસ્તાક્ષર નીચે મારી નોંધ વાંચીઃ “મળ્યા તારીખઃ ૧૦ નવે ૦૪”. આદિલે અમેરિકાના ન્યૂ જર્સીથી મેઇલ કરેલું એમનું પુસ્તક મને શિકાગોમાં એ તારીખે મળ્યું હતું.\nશુક્રવાર,મે ૧૮,૨૦૧૨ના રોજ, આદિલના ૭૬મા જન્મદિને, પુસ્તકની પીડીએફ એડીશન લોસ એન્જલ્સમાં પ્રગટ થાય છે. હવે થોડા મહિનામાં પુસ્તકની છપાયેલી એડીશન મોડેસ્ટોમાં પ્રગટ કરીશું.\nનમ્રતાપૂર્વક છતું કરું છું કે આ પુસ્તકનું સર્જન એક ચમત્કાર છે\nપુસ્તકમાં કેટલીક યાદગાર બહુરંગી તસ્વીરો પણ મુકાશે — એમાંની એક છે આદિલ મન્સૂરીનીઃ (courtesy: Flickr):\nઆ પુસ્તકમાંથી ગિરીશ પરીખને લેખક/સંપાદક તરીકે જે રકમો મળશે એનો ઉપયોગ એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યો માટે કરશે.\nગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. કેલિફોર્નિયાના બે એરિયા ગુજરાતી સમાજે એમનું પત્રકાર તરીકે સન્માન કર્યું હતું તથા એમના બાળગીત સંગ્રહ ટમટમતા તારલા ને સરકારી ઈનામ મળ્યું હતું. એમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં કુલ ૧૨ પુસ્તકો પ્રગટ થયાં છે. હાલ ગિરીશ એમના સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તક THE DAY OF GLOOM AND GLORY નો ‘તિમિર અને તેજનો દિવસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છે. કરોડો ગુજરાતીઓ માટેનું એ નાનકડું પુસ્તક થશે.\nશુક્રવાર, મે ૧૮, ૨૦૧૨ ને આદિલના ૭૬મા જન્મદિને આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક પીડીએફ એડીશન રૂપે પ્રગટ થયું છે.\nહવે પુસ્તક છપાવવાનું કામ શરૂ થશે.\nદરેક ભાવક જે અમને US$18 (એમાં ૩ ડોલર શીપીંગ હેન્ડલીંગ માટે છે) મોકલશે એમનાં નામ પુસ્તકમાં છાપવામાં આવશે. ચેક Girish Parikh ના નામે લખીને નીચેના સરનામે મોકલવા વિનંતી છેઃ\nUS$18ના ચેક સાથે આપનું નામ (જો પુસ્તક આપ ભેટ આપતા હો તો જેમને ભેટ આપો છો એમનાં નામ), સેલ અને લેન્ડ લાઈન ફોન નંબરો, કયા શહેરમાંથી અને કઈ તારીખે ચેક મેઇલ કર્યો છે એ જણાવશો. આપનું જો ઇ-મેઇલ એડ્રેસ હોય તો ઇ-મેઇલથી આ માહિતિ ચેક મેઇલ કરો કે તરત જ gparikh05@gmail.com સરનામે જણાવશો.\nઆદિલના ૭૬મા જન્મદિવસ (May 18, 2012) પછી થોડા મહિનામાં પુસ્તક છપાશે. એટલે US18 મોકલનારનાં પુસ્તકમાં વધુમાં વધુ ૭૬ નામો છાપવામાં આવશે.\nપ���સ્તક પ્રેસમાં જતાં પહેલાં જેમના US$18 મળ્યા હશે એમને છપાયેલું પુસ્તક મોકલી આપવામાં આવશે. (જો એમનું ઇ-મેઇલ એડ્રેસ અમારી પાસે હશે તો એ પહેલાં એમને પીડીએફ એડીશન મોકલવામાં આવશે.) US$18 મોકલનારે છપાયેલા પુસ્તક માટે વધુ પૈસા મોકલવાના નથી.\nપુસ્તક અમેરિકામાં છપાવવામાં આવશે તથા અમેરિકાના પ્રિતિષ્ઠિત પ્રકાશક દ્વારા પ્રગટ થશે.\nપુસ્તક પ્રેસમાં જતાં પહેલાં મળેલી રકમોનો ઉપયોગ પ્રકાશક પાસેથી પુસ્તકો ખરીદવા માટે થશે.\nઉદ્દેશ છે આપણા લાડીલા શાયર આદિલને દરેક ગુજરાતીના ઘેર પહોંચડવાનો\nજો આપનો ચેક પુસ્તક પ્રેસમાં ગયા પછી મળશે તો આપ ઇચ્છો તો પુસ્તક ખરીદી શકો છે કે આપનો ચેક પાછો મંગાવી શકો છો.\nPosted in ‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો ... | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1_%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8", "date_download": "2019-05-20T00:27:49Z", "digest": "sha1:JPPHRSVCVGRK7BEOCOD4F5KXRVPMZYQ5", "length": 2664, "nlines": 45, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ડોનાલ્ડ બ્રેડમેન\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ડોનાલ્ડ બ્રેડમેન\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ડોનાલ્ડ બ્રેડમેન સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nક્રિકેટ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B5%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2019-05-20T00:27:58Z", "digest": "sha1:2OMSSFM7QVXYHPNQKV53XDVMC5DDK5E4", "length": 3501, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "હરીયાણવી ભાષા - વિકિપીડિયા", "raw_content": "\nહરીયાણવી ભાષા ભારત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.\nઆ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nદેવનાગરી લિપિમાં લખાતી ભાષાઓ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૧:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/govt-to-work-with-cag-to-restore-trust-000740.html", "date_download": "2019-05-20T01:35:24Z", "digest": "sha1:6AMZJBNUC3ZIR6IRERXKZ5RPWAEEELWE", "length": 10468, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "'વિશ્વાસ ઉભો કરવા કેગ સાથે કામ કરવા માગે છે સરકાર' | Govt to work with CAG to restore trust - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n'વિશ્વાસ ઉભો કરવા કેગ સાથે કામ કરવા માગે છે સરકાર'\nનવી દિલ્હી, 09 ઑક્ટોબરઃ નાણામંત્રી પી. ચિદમબરમે મંગળવારે કહ્યું કે, સરકાર કેગ સાથે મળીને કામ કરવા ઈચ્છે છે, કારણ કે તેનાથી સરકાર અને કેગ વચ્ચેના અણબનાવની ધારણાને ખત્મ કરી શકાય અને તમામ સંસ્થાઓમાં આંતરિક વિશ્વાસ વધારી શકાય.\nચિંદમબરમે કેગના એક સમેલનને સંબોધતા કહ્યું કે, કેગ દ્વારા તાજેતરમાં જે એકાઉન્ટ ચકાસણીના અહેવાલ આપવામાં આવ્યા તેના પરથી એવો આભાસ થઇ રહ્યો હતો કે ઓડિટર અને સરકાર એકબીજાની વિરુદ્ધ થઇ ગયા છે. દુઃખની વાત એ છે કે સાર્વજનિક ચર્ચાઓમાં પણ અસહમતિના સુર સાંભળવા મળ્યાં, તેનું કારણ પણ એ છે કે કેગ અને સરકારને એકબીજાના વિરોધી તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે.\nચિદમબરમે કહ્યું કે, નાણામંત્રી તરીકે તે કેગની સાથે મળીને કામ કરવા માગે છે, જેનાથી બે સંસ્થાઓમાં જે વિરોધભાવની આ ધારણા ઉભી થઇ છે, તેને દૂર કરી શકાય. કેગે કામકાજને શ્રેષ્ઠ સંચાલનના મુદ્દાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને સરકાર સંચાલનની ખામીઓને દૂર કરવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.\nતેમમે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સરકાર નીતિ નિર્માણની પ્રક્રિયામાં ઘણી વખત ભૂલ ને સુધારાની રણનીતિ અપનાવતી હોય છે કારણ કે તેની પાસે પુરતી સૂચનાઓ નથી હોતી.\nકાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી\nચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવા\nચિદમ્બરમે રજૂ કરી અર્થવ્યવસ્થાની ગુલાબી તસવીર\nઆ 10 બાબતોના કારણે ભારત નથી બની શકતું શક્તિશાળી\nચિદમ્બરમે સ્વીકાર્યું; નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકારરૂપ\nલોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ - RSS વચ્ચે મહાભારત યુદ્ધ થશે : ચિદમ્બરમ\nવોલમાર્ટ ભારતીય બજાર પર કલંક સમાન : ચિદમ્બરમ\nભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધુ દરે વધશે : ચિદમ્બરમ\nનબળા અર્થતંત્ર માટે સ્થાનિક પરિબળો પણ જવાબદાર : પીએમ\nઆરબીઆઇના નવા ગવર્નર માટે શોધ શરૂ : ચિદમ્બરમ\nસરકાર એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવશે : ચિદમ્બરમ\nચિદમ્બરમે ભારતમાં રોકાણ કરવા અમેરિકાને આહ્વાન કર્યું\nસરકારી બેંકો નવી 8000 શાખાઓ ખોલશે\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/technology/huge-discounts-on-redmi-note-5-pro-heres-the-new-price-32817", "date_download": "2019-05-20T01:18:11Z", "digest": "sha1:R3PPW7MIAEJ3PB523F5CXVSWI3MEAU3U", "length": 18733, "nlines": 106, "source_domain": "zeenews.india.com", "title": "Redmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં | Technology News in Gujarati", "raw_content": "\nRedmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં\nચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે.\nનવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે.\n48 MP કેમેરા સાથે Redmi Note 7 લોંચ, Note 7 પ્રોનું એલાન, જાણો કિંમત અને ફીચર્સ\nXiaomi લોંચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન, 3000 રૂપિયા હોઇ શકે છે કિંમત\nજો આ ફોન ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર ખરીદી શકો છો. નવા ભાવ લાગૂ થયા બાદ ગ્રાહકોને 4GB ની સાથે 64GB વાળું વેરિએન્ટ Redmi Note 5 Pro હવે 12,999 નું મળશે, જ્યારે આ પહેલાં તેની કિંમત 15,999 રૂપિયા હતી. તો બીજી તરફ 6GB ની સાથે 64GB વાળુ વેરિએન્ટ હવે 13,999 માં ખરીદી શકો છો, જ્યારે પહેલાં તેની કિંમત કંપનીએ 17,999 રૂપિયા રાખી હતી.\nમાર્ચ 2019 સુધી બંધ થઇ શકે છે Paytm, Amazon Pay જેવા મોબાઈલ વોલેટ્સ, RBI લેશે નિર્ણય\nશાઓમી રેડમી નોટ 5 પ્રોના સ્પેસિફિકેશન્સ\nશાઓમીએ આ સ્માર્ટફોનને મિડ 2018માં ભારતમાં લોંચ કર્યો હતો, પરંતુ આજે પણ આ ફોન ભારતમાં ગ્રાહકોની પહેલી પસંદ છે. લગભગ એક વર્ષ બાદ પણ આ મોબાઇલના ગ્રાહક ઓછા થયા નથી. આજેપ��� પરફોર્મન્સના મામલે આ નવા ફોન્સને ટક્કર આપે છે. રેડમી નોટ 5 પ્રો 5.99 ઈંચની મોટી ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ સારી ફોટોગ્રાફી માટે ફોનમાં 12 અને 5 મેગાપિક્સલ સાથે ડ્યૂલ કેમેરા સેટઅપ થયો છે. તો બીજી તરફ સેલ્ફી માટે તેમાં ફ્રંટમાં 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ પોતાના આ ફોનમાં 4.0નું બ્યૂટી ફીચર પણ આપવામાં આવ્યું છે.\nદુનિયા સૌથી ધનિક અમેઝોનના સંસ્થાપકની પત્ની તલાક બાદ બનશે દુનિયાની 5મી અમીર વ્યક્તિ\nરેડમી નોટ 5 પ્રો સ્નૈપડ્રૈગન 636ની સાથે Android Nougat 7.1.2 પર ચાલે છે. તાજેતરમાં જ કંપનીએ તેમાં Android 8.1 Oreo અને MIUI 10 નું લેટેસ્ટ અપડેટ પણ આપ્યું છે. આ ફોન 64 GB મેમરી સાથે આવે છે જેથી જેને તમે માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 256 GB સુધી વધારી શકો છો. રેડમી નોટ 5 પ્રોનો આ ફોન ક્રોનિંગ ગોરિલ્લા ગ્લાસની પ્રોટેક્શન સાથે આવે છે. શાઓમીએ હેવી યૂઝરને ધ્યાનમાં રાખીને તેમાં 4000 mAh નોન રિમૂવલ મોટી બેટરી પણ આપવામાં આવી છે.\nરેડમી નોટ 5 પ્રોસ્માર્ટફોનશાઓમીગ્રાહકભાવ વધારો\nમાર્ચ 2019 સુધી બંધ થઇ શકે છે Paytm, Amazon Pay જેવા મોબાઈલ વોલેટ્સ, RBI લેશે નિર્ણય\nવિશાલ કગથરાની અંતિમયાત્રા નીકળી, ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા પિતા લલિત કગથરા\nમહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે\nvideo જાણીતા જ્યોતિષાચાર્યે લોકસભા ચૂંટણી પરિણામો અંગે કરી 'ભવિષ્યવાણી', કહ્યું-રા...\nખુશખુશાલ કરી દેશે અમરેલીની કેરીની વાડીઓમાંથી મળેલા આ ન્યૂઝ\nસતત 10 દિવસથી વ્યક્તિના નાકમાંથી લોહી નીકળતું હતું, ડોક્ટરોએ જોયું તો હાજા ગગડી ગયા, જુઓ VID...\nલોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ: 23મી તારીખે ભારત ભાગ્ય વિધાતાનો નિર્ણય થશે\nWorld Cup 2019: જાણો ભારતીય સમયાનુસાર વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ\nExit poll 2019: ફરી એકવાર મોદી સરકાર, તમામ સર્વેનો સાર વાંચો એક ક્લિક પર...\nજો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે\nExit Poll: મુંબઈ સટ્ટા બજારનું અનુમાન, NDAને 350 સીટ, ભાજપને સ્પષ્ટ બહુમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B", "date_download": "2019-05-20T00:28:02Z", "digest": "sha1:ER4VYNOVAJVW5L6R234SEJWJLCM3CDDC", "length": 4518, "nlines": 95, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો - વિકિપીડિયા", "raw_content": "\nઅહીં ભારતના રા��્ટ્રીય ધોરીમાર્ગો વિષયક લેખ છે.\nશ્રેણી \"ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૨ પૈકીનાં નીચેનાં ૨૨ પાનાં છે.\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C (ભારત)\nશ્રેણીની ચર્ચા:ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો\nભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ\nરાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯\nરાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1B (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 2A (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 4B (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (ભારત)\nરાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (ભારત)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ નવેમ્બર ૨૦૧૩ના રોજ ૨૦:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/walmart-spends-125-crore-on-lobbying-to-get-india-entry-002788.html", "date_download": "2019-05-20T01:27:44Z", "digest": "sha1:BZMZG2TCKEXASM66G2BKVQH25Z6EHAYX", "length": 9825, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "વોલમાર્ટે 'લોબિંગ' પર 125 કરોડ ખર્ચ્યા | Walmart spends Rs 125 crore on lobbying to get India entry - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nવોલમાર્ટે 'લોબિંગ' પર 125 કરોડ ખર્ચ્યા\nનવી દિલ્હી, 9 ડિસેમ્બર: ભારતના મલ્ટીબ્રાંડ રિટેલ સેક્ટરમાં પ્રવેશવા માટે વર્ષોથી રાહ જોઇ રહેલ દુનિયા મોટી કંપની વોલમાર્ટે 2008થી અમેરિકન સાંસદો પાછળ લોબિંગ માટે 2.5 કરોડ ડોલર (લગભગ 125 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. વોલમાર્ટે લોબિંગ પર ખર્ચ કરવા અંગે અમેરિકા સેનેટને આપેલા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં રોકાણ તથા અન્ય લોબિંગ ગતિવિધિઓ પર તેને 2008થી 2.5 કર���ડ ડોલર ખર્ચ કર્યા છે.\nકંપનીએ 30 સપ્ટેમ્બર 2012 સમાપ્ત ત્રિમાસિકમાં વિભિન્ન લોબિંગ પર 16.5 લાખ ડોલર (લગભગ 10 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. જેમાં ભારતમાં એફડીઆઇ પર ચર્ચા સબંધિત મુદ્દાનો સમાવેશ છે. ત્રિમાસિક દરમિયાન વોલમાર્ટે અમેરિકન સેનેટ, અમેરિકન પ્રતિનિધિ સભા, અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ અને અમેરિકન વિદેશી વિભાગ સમક્ષ પોતાના મામલાઓમાં લોબિંગ કરી.\nઅમેરિકામાં કંપનીઓને કોઇ મામલાઓમાં વિભાગો તથા એજન્સી સમક્ષ લોબિંગની અનુમતિ છે, પરંતુ લોબિંગ પર થયેલા ખર્ચનો રિપોર્ટ ત્રિમાસિક આધાર પર સેનેટમાં આપવો પડે છે.\nઇ-કૉમર્સ કંપનીઓને સરકારની શરત મંજૂર નથી\nUK-India Week 2018: ભાજપ 2014 પહેલાના કોંગ્રેસ મોડેલને બદલી રહી છેઃ પિયુષ ગોયલ\nમોદી સરકારની આર્થિક નીતિઓને મળી સૌથી મોટી સફળતા\nભારત બન્યું FDIની પહેલી પસંદ, શું મોદીના મેજીક ચાલ્યું\nભારત સરકારે મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં 100 ટકા FDIને મંજુરી આપી\nસરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં FDIના નિયમો હળવા કર્યાં\nકેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી\nરક્ષા વિભાગમાં FDI વધારવાથી ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે : અરૂણ જેટલી\nઆર્થિક સર્વે 2013-14ની હાઇલાઇટ્સ\nFDI આકર્ષવા ગુજરાત વિદેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે\nરેલવે ભાડામાં વધારો, FDI અંગે ટૂંકમાં નિર્ણય : સદાનંદ ગૌડા\nરક્ષા ક્ષેત્રમાં 100 ટકા FDI બાદ દેશમાં જ બની શકશે સુખોઇ\nસરકાર એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવશે : ચિદમ્બરમ\nwalmart fdi વોલમાર્ટ એફડીઆઇ ભારત યુએસ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/ab6acdab0ac7ab7acdaa0-aaaacdab0aa3abeab2ac0a93-ab6abfa95acdab7aa3-ab6acdab0ac7ab7acdaa0-ab5acdaafab5ab9abeab0acb/ab6abfa95acdab7aa3aa8ac0-ab8abeab0acdaa5a95aa4abe", "date_download": "2019-05-20T00:24:58Z", "digest": "sha1:NRWB2LDPH5W7H5FNNPDPFLPTK5SQSAFD", "length": 45260, "nlines": 217, "source_domain": "gu.vikaspedia.in", "title": "શિક્ષણની સાર્થકતા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / શિક્ષણની સાર્થકતા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nશિક્ષણની સાર્થકતા વિશેની માહિતી આપવામાં આવી છે\nજ્ઞાન, વિદ્યા અને શિક્ષણ – એ ત્રણ શબ્દોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી-જુદી રીતે થતો હોય છે. ઉપનિષદકાળમાં દરેક શબ���દની સાથે ‘જ્ઞાન’ શબ્દ જોડવામાં આવતો. જેમ કે, ‘બ્રહ્મજ્ઞાન’, ‘અધ્યાત્મજ્ઞાન’, ‘આત્મજ્ઞાન’ વગેરે. મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ વધારે પ્રચલિત હતો. એ સમયમાં રાજા-મહારાજાઓ ‘અસ્ત્રવિદ્યા’, ‘શસ્ત્રવિદ્યા’ એવી જુદી જુદી વિદ્યાઓને મહત્વ આપતા. તેમ છતાં અધ્યાત્મની ભૂમિકા પર ‘જ્ઞાન’ અને ‘વિદ્યા’ એ બંને શબ્દો સમાનરૂપથી વપરાતા આવ્યા છે. જે અજ્ઞાનરૂપી અંધારામાંથી વ્યક્તિને મુક્ત કરે – सा विद्या या विमुक्तये – તેને ‘વિદ્યા’ કહે છે અને જેનાથી પોતાના સ્વરૂપની જાણકારી થાય તેને શાસ્ત્રોએ ‘જ્ઞાન’ કહ્યું છે. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતામાં આ બંને શબ્દોનો ઉપયોગ સમાનરૂપથી થયેલો છે. જેમ કે –\n‘જ્ઞાન’ અને ‘વિદ્યા’ એમ બંને શબ્દોથી અધ્યાયના નામ પણ અપાયેલાં છે. જેમ કે, ‘જ્ઞાનવિજ્ઞાન યોગ’ (અધ્યાય-૭) અને ‘રાજવિદ્યા-રાજગૃહ્યયોગ’ (અધ્યાય-૯). આ બંને શબ્દો સાધના, આત્મજ્ઞાન કે પછી અધ્યાત્મના સંદર્ભમાં વપરાયેલ છે. શાસ્ત્રો, પુરાણો, પૌરાણિક કથાઓ તથા ઉપનિષદની આખ્યાયિકાઓ – એમ બધી જગ્યાએ આ બંને શબ્દો મળી આવે છે. ઉપનિષદ્‍કાળમાં જ્ઞાન ગુરૂઓ દ્વારા આપવામાં આવતું હતું. પૌરાણિક કાળમાં વિદ્યાઓ આચાર્ય પાસેથી પ્રાપ્ત થતી હતી. એમ બંનેનો પોતાનો કાળ હતો.\nહવેનો યુગ છે ‘શિક્ષણયુગ’. અર્વાચીનકાળમાં ‘શિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. ‘શિક્ષણ’ શબ્દ ‘શિક્ષા’ પરથી આવ્યો છે. ‘શિક્ષા’નો મૂળ અર્થ ‘દંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નથી હોતો પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજીક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે. અહીં ‘આત્મજ્ઞાન’ની જગ્યાએ ‘જીવનજ્ઞાન’ની વાત છે.\nજેવી રીતે જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે, વિદ્યા આચાર્ય પાસે જવાથી મળે છે તેમ શિક્ષણ એ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ, સદ્‍ગુરુ હોવા જોઈએ, વિદ્યા માટે આચાર્ય બધી જ કળાઓમાં નિપુણ હોવા જોઈએ તેમ શિક્ષણ માટે પણ શિક્ષક શુદ્ધ, સાધુ ચરિત્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર હોવો જોઈએ. શિક્ષક વિદ્યાર્થીનું આંતરિક ઘડતર કરે તેવા હોવા જોઈએ. શુદ્ધ, સાત્વિક જીવન વગર યોગ્ય શિક્ષક બની શકાતું નથી.\nઘણીવાર આપણા મનમાં પ્રશ્ન ઊઠે કે આજકાલ શિક્ષકો ભણાવવા માટે રૂપિયો-પૈસા લે છે તો તેઓ ‘યોગ્ય શિક્ષક’ કહી શકાય આપણે સૌ જાણીએ છીએ કે ધનનો મુખ્ય હેતુ જીવન-નિર્વાહનો હોય છે. સદ્‍ગુરુને ધનની જરૂર બહુધા નથી હોતી તેઓ જરૂરી અન્ન વગેરે ભિક્ષાથી મેળવે છે. વિદ્યાના આચાર્યનો જીવન-નિર્વાહ રાજાના રાજકોશથી થાય છે કારણ કે આચાર્યની નિમણૂક રાજ્ય તરફથી કરવામાં આવતી હોય છે, પણ શિક્ષકનું શું આપણે સૌ જાણીએ છીએ કે ધનનો મુખ્ય હેતુ જીવન-નિર્વાહનો હોય છે. સદ્‍ગુરુને ધનની જરૂર બહુધા નથી હોતી તેઓ જરૂરી અન્ન વગેરે ભિક્ષાથી મેળવે છે. વિદ્યાના આચાર્યનો જીવન-નિર્વાહ રાજાના રાજકોશથી થાય છે કારણ કે આચાર્યની નિમણૂક રાજ્ય તરફથી કરવામાં આવતી હોય છે, પણ શિક્ષકનું શું શિક્ષક એ સમાજનું જ એક અંગ છે, જે શિક્ષકો કોઈ સંસ્થા, શાળા અને કૉલેજોમાં ભણાવતા હોય તેઓ પોતાનું વેતન જરૂર લઈ શકે તેમજ જે શિક્ષકો ખાનગી શિક્ષણ આપતાં હોય તેમણે પોતાના જીવનનિર્વાહ જેટલું જ લેવું જોઈએ. અહીંયા ખાનગી શિક્ષણમાં ટ્યુશનો કે ક્લાસીસોની વાત નથી પણ જે અભ્યાસક્રમમાં ઘરે બેઠાં કરવાના હોય, તે માટે મદદરૂપ થતા શિક્ષકોની વાત છે. ટ્યુશનો અને ક્લાસીસો દેશનું દૂષણ બની ગયા છે. તેના લીધે જ શિક્ષણ ‘પ્રોફેશનલ’ બની ગયું છે. ટ્યુશનો અને ક્લાસીસોને કારણે શિક્ષણમાં ભ્રષ્ટાચારરૂપી સડો વ્યાપી ગયો છે. ટ્યુશનો અને ક્લાસીસ ચલાવતાં શિક્ષકોને વિદ્યાર્થીના ભાવિની પડેલી નથી હોતી, તેમને તેમના ક્લાસના ઊંચા પરિણામની પડેલી વધારે હોય છે. આ બધાનો ઉપાય વિદ્યાર્થીઓને શાળા અને કૉલેજોમાં જ યોગ્ય શિક્ષણ આપીને દૂર કરી શકાય. આ બધા માટે શિક્ષકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવી જોઈએ.\nશિક્ષક નીતિવાન, સદાચારી અને સદ્‍ગુણી હોવો જોઈએ. વિદ્યાર્થીઓનાં જીવનનિર્વાહ માટે તેમને ઉત્તમ શિક્ષણ આપે તેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓના ધન પર પોતાનું ગુજરાન ચલાવનાર શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનનો રાજમાર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈ. આ શિક્ષકનો ધર્મ છે અને તે જ શિક્ષકની ફરજ છે. ફરીથી કદાચ આપણને પ્રશ્ન થાય છે શિક્ષકે ‘અભ્યાસક્રમ ભણાવવાનો ’ કે પછી ‘જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે માર્ગદર્શન આપ્યા કરવાનું ’ કે પછી ‘જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે માર્ગદર્શન આપ્યા કરવાનું ’ શિક્ષકનું સાચું કર્તવ્ય શું ’ શિક્ષકનું સાચું કર્તવ્ય શું શિક્ષકનું કર્તવય સમજવા માટે આપણે શિક્ષણના પ્રકારો સમજવા જોઈએ. શિક્ષણ બે પ્રકારનું હોય છે –\nહાલમાં આપણે જે કંઈ પણ ડિગ્રીઓ માટે ભણીએ છીએ એ બધું જ વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય છે. આ પ્રકારનું શિક્ષણ રોજગારી પૂરતુ��� સીમિત છે. આ શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિનો વિકાસ કરવાનો, વ્યક્તિને વ્યવસાયમાં નિપુણ બનાવવવાનો અને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી ધન કમાઈ શકે તે રીતે તેને પગભર કરવાનો છે. આ શિક્ષણ વ્યક્તિને સાક્ષર બનાવે છે માટે અત્યંત જરૂરી છે. તેમ છતાં કોઈ વ્યક્તિ જીવનભર માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ લઈને બેસી રહે તો સાધન સંપન્ન જરૂર થાય, પણ જીવન ઘડતર તો બાકી જ રહે જીવનઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ ના મળે તો લોકો સાક્ષર ના બને, પરિણામે સમાજમાં નિરક્ષરતા વ્યાપી જાય. તેથી વ્યવસાયલક્ષી જરૂરી માત્રામાં હોવું જ જોઈએ. પહેલાના સમયમાં ગામડાઓમાં લોકો ખૂબ અંધશ્રદ્ધા ધરાવતા હતા, તેઓ દોરા-ધાગામાં અટવાયેલાં હતા. હવે તેવું નથી. લોકજાગૃતિથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે તો પણ તકલીફ છે. તેનાથી બૌદ્ધિકતા ઊભી થાય, લોકો ઉચ્છંખલ, ઉધ્ધત અને અવિવેકી બની જાય. આપણે સમાજમાં ઘણી વાર કેટલાંક ડૉક્ટર, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટો અને એન્જિનયરોને તોછડાઈથી વર્તતા જોઈએ છીએ, એનું કારણ તેમને બીજા પ્રકારનું શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળેલું હોતું નથી. ટૂંકમાં, વ્યવસાયલક્ષી શિક્ષણનો છેદ ઉડાવી દઈએ તે નુકસાનકારક છે અને એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ ચાલુ રાખીએ તો એ પણ સમાજ માટે પૂરતું નથી. તો હવે કરવું શું \nજેમ કોઈ આર્યુવેદિક દવાને મધ અને દૂધ સાથે મિશ્ર કરીને લેવામાં આવે છે તેમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સાથે-સાથે વ્યવહારલક્ષી જ્ઞાન પણ અપાવવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો દવા ગરમ પણ ન પડે અને તેની યોગ્ય અસર પણ થાય વ્યક્તિના વિકાસ માટે, સમાજિક ઉન્નતિ માટે અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે જેટલું જરૂરી હોય, તેટલું શિક્ષણ આપવું જ જોઈએ. લોકોએ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરવી જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. એમાં રોકાયેલા શિક્ષકો પૂરતું વેતન પણ લઈ શકે. કુટુંબનો આર્થિક વિકાસ થાય અને સામાજિક સ્તર ઊચું આવે તે માટે આ શિક્ષણ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડીને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હોય છે પણ… અફસોસ વ્યક્તિના વિકાસ માટે, સમાજિક ઉન્નતિ માટે અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે જેટલું જરૂરી હોય, તેટલું શિક્ષણ આપવું જ જોઈએ. લોકોએ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરવી જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. એમાં રોકાયેલા શિક્ષકો પૂર��ું વેતન પણ લઈ શકે. કુટુંબનો આર્થિક વિકાસ થાય અને સામાજિક સ્તર ઊચું આવે તે માટે આ શિક્ષણ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડીને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હોય છે પણ… અફસોસ અત્યારે આ પ્રકારના શિક્ષણને ઊધઈ લાગી ગઈ છે. શાળાઓ અને કૉલેજો એક ‘ધંધો’ બની ગયાં છે. અનુશાસન આ પ્રકારના શિક્ષણનું મુખ્ય અંગ કહી શકાય. જે હવે સમૂળગું લુપ્ત થઈ ગયું છે. શાળાઓ, બોર્ડ અને કૉલેજની પરીક્ષાઓમાં પોલીસ ઊભી રાખવી પડે છે તે અનુશાસનની અધોગતિનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. ‘ડોનેશન’ના પૂરમાં અત્યારની શાળા અને કૉલેજો તણાઈ ગઈ છે. બુદ્ધિની તીવ્ર હરીફાઈઓ વચ્ચે સમાજમાં રહેલા નબળા વિદ્યાર્થીઓનું કોઈ જ સ્થાન હોતું નથી. પચાસથી સાઈઠ ટકા માર્કસ લાવનારને લોકો ‘બિચારો’ કહે છે. આ બધી વસ્તુઓ વ્યવહારલક્ષી શિક્ષણને લાગેલા કલંકો છે. આ બધામાં દોષ શાળાઓ, સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો નથી, પણ દોષ આપણે જે બીજા પ્રકારનું શિક્ષણ લીધું નથી તેનો છે. અને તેના પરિણામે આજે આ પહેલા પ્રકારનું શિક્ષણ પણ આપણા હાથમાં રહ્યું નથી. એમાં પણ કોઈ શાળાઓ અને સંસ્થાઓ એટલી બધી ‘પ્રોફેશનલ’ બની ગઈ છે કે અમુક ટકાવારીથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ જ નથી આપતી. એ તો ‘ભણેલાને ભણાવવા’ જેવી વાત છે.\nજગતમાં જો આ એક જ પ્રકારનું શિક્ષણ ચાલુ રહે તો, માણસની પ્રગતિ થવાની જગ્યાએ અધોગતિ થઈ જાય. લોકોનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય, મની માઈન્ડેડ બની જાય. અને શિક્ષણ એક બોજ બનીને રહી જાય. પોતાના હોદ્દાનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, બુદ્ધિની તીવ્રતા અને ડીપ્રેશન એ આ પ્રકારના શિક્ષણની નબળી બાજુ છે. બોર્ડની પરીક્ષા અને પરિણામો પછી થતા આપઘાતની વાતો કોણ નથી જાણતું બંને પ્રકારના શિક્ષણની યોગ્ય માત્રા જ આપણને આ બધામાંથી બચાવી શકે. એ માત્રા નક્કી કરાવાનું હજી કદાચ આપણે શીખ્યાં નથી. એ કારણને લીધે આ પ્રકારના શિક્ષણમાં દંભ, બાહ્ય આડંબર અને દેખાદેખી ખૂબ ફાલ્યાં છે. વ્યવસાયલક્ષી શિક્ષણ પોતે એક વ્યવસાય બની ગયું છે ને નવા નવા ક્લાસીસો ખૂલતાં ગયા છે. ક્લાસીસો ખૂલે એ તો ચાલો ચલાવી લઈએ પણ દુઃખની વાત એ છે કે હવે ક્લાસીસોમાં પણ ‘માર્કેટિંગ’ આવી ગયું છે. તેના માટે રીતસર સ્પર્ધાઓ યોજાઈ છે. આપણી બૌદ્ધિકતાએ હવે હદ કરી છે બંને પ્રકારના શિક્ષણની યોગ્ય માત્રા જ આપણને આ બધામાંથી બચાવી શકે. એ માત્રા નક્કી કરાવાનું હજી ��દાચ આપણે શીખ્યાં નથી. એ કારણને લીધે આ પ્રકારના શિક્ષણમાં દંભ, બાહ્ય આડંબર અને દેખાદેખી ખૂબ ફાલ્યાં છે. વ્યવસાયલક્ષી શિક્ષણ પોતે એક વ્યવસાય બની ગયું છે ને નવા નવા ક્લાસીસો ખૂલતાં ગયા છે. ક્લાસીસો ખૂલે એ તો ચાલો ચલાવી લઈએ પણ દુઃખની વાત એ છે કે હવે ક્લાસીસોમાં પણ ‘માર્કેટિંગ’ આવી ગયું છે. તેના માટે રીતસર સ્પર્ધાઓ યોજાઈ છે. આપણી બૌદ્ધિકતાએ હવે હદ કરી છે ક્લાસીસો તરફથી યોજાતાં પ્રવાસો, વાર્ષિક મેળાઓ, આકર્ષક ગિફ્ટો – એ બધાં માર્કેટિંગના પ્રકારો છે. સુધરેલાં સમાજ એને ‘પ્રોફેશનલ કોચિંગ’ કહે છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છે તે હવે કહેવું મુશ્કેલ છે. હવે તો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં અને વ્યવસાયોમાં પણ એકસૂત્રતા જળવાતી નથી. ભણાવાનું કંઈક જુદું હોય છે અને નોકરીમાં જઈને કામ કોઈ જુદા પ્રકારનું કરવાનું હોય છે. આ બધાં કારણોને લીધે બેકારોની સંખ્યા વધાતી જાય છે. આ રીતે વ્યવસાયલક્ષી શિક્ષણનો જરૂરી ફાયદો આપણે ઊઠાવી શક્યા નથી.\nહવે બીજા પ્રકારના શિક્ષણની વાત કરીએ. બીજા પ્રકારના શિક્ષણનું નામ ‘વ્યવહારલક્ષી’ છે. આપણે તેને ‘જીવનલક્ષી’ શિક્ષણ પણ કહી શકીએ. આ શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ ‘સંસ્કાર સિંચન’નો છે. આ પ્રકારના શિક્ષણમાં પહેલાથી નક્કી કરેલા અભ્યાસક્રમો નથી હોતા પણ શિક્ષકના અનુભવો એ વિધાર્થીનો અભ્યાસક્ર્મ બને છે – આ પ્રકારના શિક્ષણમાં શિક્ષકો કોણ આ પ્રકારના શિક્ષણની શરૂઆત કુટુંબથી થાય છે માટે માતા-પિતા, દાદા-દાદી તરફથી મળતો સંસ્કાર વારસો વિદ્યાર્થીના જીવન ઘડતરનો પાયો બને છે. માટે કુટુંબના સભ્યો એ આ પ્રકારના શિક્ષણના શિક્ષકો કહી શકાય. માતા પિતા તરફથી મળતાં નીતિના બોધપાઠો જીવનમાં બહુ મોટું કામ કરે છે. આમાં, વળી માતાનો તો મુખ્ય ફાળો હોય એ. કદાચ એટલે જ કહ્યું એ કે ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે.’ માતા હંમેશા વ્યવહારલક્ષી શિક્ષણ આપે છે. દાદા-દાદી વાર્તાઓ કહીને બાળકની કલ્પના શક્તિનો વિકાસ જે રીતે કરી શકે છે તે આજની કાર્ટૂન ફિલ્મોથી થઈ શકતો નથી. પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા, માનસિકતા, શક્તિ- એ બધું કુટુંબના વડીલો પાસેથી મળે છે. સદાચાર, સદ્‍ગુણો અને સભ્યતા વગર કોઈ પણ પ્રકારનું શિક્ષણ અધૂરું છે. વ્યવસાયલક્ષી શિક્ષણ વડે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી આપણે તો એટલા આગળ નીકળી ગયાં છે કે સંયુક્ત કુટુંબો હવે ટીવી સીરિયલોમાં જ જોવા મળે છે આ પ્રકારના શિક્ષણની શ��ૂઆત કુટુંબથી થાય છે માટે માતા-પિતા, દાદા-દાદી તરફથી મળતો સંસ્કાર વારસો વિદ્યાર્થીના જીવન ઘડતરનો પાયો બને છે. માટે કુટુંબના સભ્યો એ આ પ્રકારના શિક્ષણના શિક્ષકો કહી શકાય. માતા પિતા તરફથી મળતાં નીતિના બોધપાઠો જીવનમાં બહુ મોટું કામ કરે છે. આમાં, વળી માતાનો તો મુખ્ય ફાળો હોય એ. કદાચ એટલે જ કહ્યું એ કે ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે.’ માતા હંમેશા વ્યવહારલક્ષી શિક્ષણ આપે છે. દાદા-દાદી વાર્તાઓ કહીને બાળકની કલ્પના શક્તિનો વિકાસ જે રીતે કરી શકે છે તે આજની કાર્ટૂન ફિલ્મોથી થઈ શકતો નથી. પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા, માનસિકતા, શક્તિ- એ બધું કુટુંબના વડીલો પાસેથી મળે છે. સદાચાર, સદ્‍ગુણો અને સભ્યતા વગર કોઈ પણ પ્રકારનું શિક્ષણ અધૂરું છે. વ્યવસાયલક્ષી શિક્ષણ વડે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી આપણે તો એટલા આગળ નીકળી ગયાં છે કે સંયુક્ત કુટુંબો હવે ટીવી સીરિયલોમાં જ જોવા મળે છે હવે તો દરેકની એક ‘પ્રાઈવેટ’ લાઈફ હોય છે અને દરેક કપલને સ્વતંત્રતા જોઈએ છે. આ બધાને પરિણામે જીવનલક્ષી અભ્યાસના મૂળ કપાઈ ગયાં છે અને લોકો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માંડ્યા છે એ બુદ્ધિની ચરમસીમા છે. ઘણાં બાળકોનો IQ અત્યારે ખૂબ ઊંચા છે પણ તમને ક્યાં, શું બોલવાનું એનો વિવેક નથી. તેનું કારણ વ્યવહારલક્ષી શિક્ષણનો અભાવ છે. કુટુંબીજનો દ્વારા જો આ પ્રકારનું વ્યવસ્થિત શિક્ષણ મળે તો જીવનની દિશા બદલાઈ જાય. આ પ્રકારના શિક્ષણમાં કોઈ વેતન હોતું નથી, આ પ્રકારના શિક્ષણનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી તેમજ આ શિક્ષકોનું ઋણ કદાપિ ચૂકવી શકાતું નથી.\nજીવનલક્ષી શિક્ષણ બીજું પુસ્તકોથી પ્રાપ્ત થાય છે. પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી તથા તેમના જેવો કોઈ સાથી નથી. પુસ્તકો એક શિક્ષકની ગરજ સારે છે. તેઓ આપણી પાસે કોઈ વેતન લેતાં નથી. સારા પુસ્તકોનું વાચન વ્યક્તિમાં ચોક્કસ ચરિત્રનું નિર્માણ કરી શકે. મહાપુરુષોની આત્મકથા અને તેમન અનુભવો કેટલાયના જીવન અજવાળી શકે. ગમે તેટલી વ્યસ્તતામાંથી સમય કાઢીને આપણે થોડો સમય પુસ્તકો સાથે વીતાવવો જોઈએ. પુસ્તકોનું વાચન ભાવજગતને પુષ્ટ કરે છે અને તેનાથી ડિપ્રેશન આદિ રોગો દૂર થાય છે. તામામ પૂર્વગ્રહોથી મુક્ત બનીને, પોતાનું જ્ઞાન એક બાજુએ મૂકીને, લેખકની શૈલીથી પુસ્તક વાંચવું જોઈએ અને તેમાંથી યોગ્ય લાગે એટલા સદ્‍વિચારોને ગ્રહણ કરવા જોઈએ. પુસ્તકો મનોરંજનથી લઈને મનોવિકાસ સુધીના કામ ��કલા હાથે કરી શકે એમ છે. યુવાનોએ વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા માટે નીતિના પુસ્તકોનું વાચન શ્રેષ્ઠ છે. આપણે વ્યવહારલક્ષી જ્ઞાન માટે પુસ્તકો સાથે પાક્કી મૈત્રી કરવી જોઈએ. પુસ્તક પાસેથી યોગ્ય વિચાર અને શિક્ષણ પ્રાપ્ત કરનારે, તેની જાળવણી અને સાચવણી કરતાં શીખવું જોઈએ. પુસ્તકોની સારસંભાળ એ તેમને આપેલી દક્ષિણા બરાબર છે. ‘આ સારું છે’, ‘આ ખરાબ છે’, ‘આ બરાબર નથી’ એવું મૂલ્યાંકન પુસ્તકો માટે કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે પુસ્તકનું પ્રૂફ રીડિંગ નથી કરવાનું, આપણે તેનાં આપેલા શબ્દોનું આચમન અને આચરણ કરવાનું છે. આ પ્રકારથી પ્રાપ્ત થયેલું વ્યવહારલક્ષી શિક્ષણ વ્યક્તિને શાંતિ, આનંદ અને પ્રસન્‍નતાના માર્ગે લઈ જાય છે. અત્યારે આપણે ટેલિવિઝન તરફ આંધળી દોટ મૂકી છે. તેને પરિણામે પુસ્તકો તરફથી પ્રાપ્ત થતા વારસાથી વંચિત રહી ગયા છીએ. ટેલિવિઝન વ્યક્તિમાં સંસ્કાર સિંચન કરી શકતા નથી. એ તો ફક્ત મનોરંજનનું જ માધ્યમ છે. જ્યારે પુસ્તકો મનોરંજનની સાથે સાથે વ્યક્તિને મનોમંથન પણ કરાવે છે. તે કારણને લીધે જ પુસ્તકો મહાન છે. જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તેમનો સાથ કદાપિ છોડી શકાય નહીં.\nવ્યવહારિક જ્ઞાન મેળવવા માટેનો ત્રીજો માર્ગ ‘સંગ’ છે. આપણે ત્યાં ગુજરાતીમાં ‘એવો સંગ તેવો રંગ’ એમ કહેવામાં આવે છે. ‘સંગ’ શબ્દના ઘણા અર્થો કરી શકાય. ઘણી વાર વ્યવહારલક્ષી શિક્ષણ મિત્રો પાસેથી પણ પ્રાપ્ત થતું હોય છે. સારો સંગ કરવાથી વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. તેમ છતાં આ તો જ શક્ય બને છે જો મિત્ર ‘સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય’ તેવો મળે. અત્યારનું કલ્ચર જે રોજેરોજ ‘ફ્રેન્ડ’ બદલે છે તેની આ વાત નથી. સારા મિત્રો પોતાના અનુભવથી બીજા મિત્રનું સંસ્કાર સિંચન કરે છે. સંગની મનુષ્યના વિચારો પર સીધી અસર થાય છે અને વિચારો જ તો મનુષ્યનું ઘડતર કરે છે તેમાં પણ વળી સત્સંગ મળી જાય તો કહેવાનું શું તેમાં પણ વળી સત્સંગ મળી જાય તો કહેવાનું શું સત્સંગ આપણને ‘જ્ઞાન’ સુધીની ઊંચાઈ આપી શકે તેમ છે. સંગની અસર વિશે, ભગવાને શ્રી ગીતાજીમાં કહ્યું છે કે –\nખોટા સંગથી કામનાઓ ઉત્પન્‍ન થાય છે, કામની અપૂર્તિથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિ ભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને જેની બુદ્ધિ નાશ પામે છે તેનું સઘળું નાશ પામે છે. ખરાબ સંગ જીવનને અધોગતિ તરફ લઈ જાય છે. ઉત્તમોતમ સંગ કરી��ે જીવન ઉર્ધ્વ બનાવવાની આપણે ઈચ્છા રાખવી જોઈએ. સુસંગ એ શિક્ષકનું કામ કરે છે અને જીવનનું શિક્ષણ આપે છે.\nવ્યવહારિક શિક્ષણ આ રીતે કુટુંબમાંથી, પુસ્તકોમાંથી અને મિત્રવર્તુળોમાંથી પ્રાપ્ત થતું હોય છે. તેમ છતાં આ શિક્ષણ પ્રાપ્ત કરવાનાં બીજા ઘણાં રસ્તાઓ હોઈ શકે. કોઈને આ શિક્ષણ ‘અનુભવ’થી પ્રાપ્ત થાય છે, કોઈને ‘સેવા’થી, કોઈને ‘દેશ વિદેશના પ્રવાસો’થી પણ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ઘટના, કોઈ પ્રસંગ અથવા કોઈ વ્યક્તિ શિક્ષકના રૂપમાં નિમિત્ત બની જાય છે.\nવ્યવહારલક્ષી શિક્ષણ વગર વ્યવસાયલક્ષી શિક્ષણ અધૂરું છે. વળી, આ પ્રકારનું શિક્ષણ જીવનભર ચાલતું રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘જીવન એક પાઠશાળા છે.’ બંનેનો સમન્વય આપણા જીવનને ઉજાગર કરી શકે. જેમણે જ્ઞાનમાર્ગ સુધીની યાત્રા કરવાની હોય તેમણે વ્યવહારલક્ષી પગદંડી પર ગયા વગર છૂટકો નથી. અર્વાચીન યુગમાં શિક્ષણની આ પરિભાષા સમજવી આપણે ખૂબ જરૂરી છે. શિક્ષકોનું કર્તવ્ય એ જુદી જુદી રીતે જુદા જુદા માર્ગમાં વિસ્તરિત થયું છે. જીવનમાં આપણે કદાચ જ્ઞાન અને વિદ્યા સુધી પહોંચી શકીએ તો ઘણું સારું છે પણ જો કદાચ તેમ ન થઈ શકે તો પણ આ બંને પ્રકારના શિક્ષણ આપણો જીવનપંથ જરૂરથી ઉજાગર કરી શકે.\nસ્ત્રોત: મૃગેશ શાહ રીડ ગુજરાત\nપેજ રેટ (17 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nજીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ\nસારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન\nશાળાનું શિક્ષણ સ્તર સુધારવા ૧૦૦ ટોપર સ્ટુડન્ટસ મેદાન\nનેનો સેટેલાઈટ તરતા મુકીને ઓન લાઈન એજ્યુકેશન આપી શકશે\nવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો\nસામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'\nશિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી\nમાતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ\nશાળા આરોગ્યો તપાસણી કાર્યક્રમ\nગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્ય ગાથા\nબોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું\nશિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2\nરાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ\nમૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા\nશિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ\nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું \nસારું શિક્ષણ એટલે ખરેખર શું\nભારતની શિક્ષણ પદ્ધતિની ગઈકાલ અને આજ\nશિક્ષણ નો ખરો અર્થ છે શીખવું\nશિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nવિશ્વ કૅન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ\nગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી\nગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 28, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/inadequate-sleep-can-make-a-person-a-false-confession/", "date_download": "2019-05-20T01:36:44Z", "digest": "sha1:GDKO3OTWCJALRDBOTPAK4G5F6WHYXKAJ", "length": 11246, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "અપૂરતી ઊંઘના લીધે વ્યક્તિ ખોટી કબૂલાત કરી શકે છે | Inadequate sleep can make a person a false confession - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજ��ને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅપૂરતી ઊંઘના લીધે વ્યક્તિ ખોટી કબૂલાત કરી શકે છે\nઅપૂરતી ઊંઘના લીધે વ્યક્તિ ખોટી કબૂલાત કરી શકે છે\nઆપણે ત્યાં કોઈ પણ ગુનેગાર પાસે સચ્ચાઈ ઓકાવવા માટે મારપીટ અને ઊંઘવા ન દેવાના અખતરા કરાય છે. રિસર્ચરોનું કહેવું છે કે વ્યક્તિ જ્યારે બરાબર ઊંઘી ન હોય અથવા તો તેને પરાણે ઊંઘવા દેવામાં ન આવી હોય ત્યારે તે પોતે કદી ન કર્યો હોય એવો ગુનો પણ પોતાના મથે કબૂલી લઈ શકે છે.\nઅપૂરતી ઊંઘને કારણે વ્યક્તિની વિચારવાની અને સાચા-ખોટાની સમજણ થોડી બુઠ્ઠી થઈ જાય છે. અમેરિકાની મિશગિન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જે લોકો સતત ૨૪ કલાકથી વધુ સમયથી જાગતા રહ્યા હોય તેઓ આઠ કલાકની પૂરતી ઊંઘ લઈને બેઠેલા લોકોની સરખામણીએ ઓછા અલર્ટ અને સજાગ હોય છે.\nરણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’નું ટ્રેલર થયું રિલિઝ, જુઓ video\nસરપંચનાં પતિએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ\nMPમાં કોંગ્રેસના 3 CM ઉમેદવાર, એકબીજાના ખેંચી રહ્યાં છે….: PM મોદીએ કોંગ્રેસ પર…\nસંતાનોને લમણે રિવોલ્વર મૂકી માતા પર સામૂહિક બળાત્કાર\nકોહલીની સદી એળે ગઇ : ગુજરાતનો 6 વિકેટથી ભવ્ય વિજય\nફિલ્મની રિલિઝ પહેલા મેગેઝીન કવર પર દેખાઈ જાહ્નવી કપૂર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્ત���રની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\n79 વર્ષનાં રિટાયર્ડ પ્રોફેસરે આખી જિંદગીમાં…\nઅતિશય ગરમીથી તુવાલુમાં ત્વચાને બળતરા,…\nવર્ક આઉટ કરીને થાકી ચૂકેલા લોકો સિક્સ પેક…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/local-crime-news-84/", "date_download": "2019-05-20T01:24:37Z", "digest": "sha1:GYCNGVC2ZZQ2JUY2NT3LLI5VUDQHZYGQ", "length": 13142, "nlines": 154, "source_domain": "sambhaavnews.com", "title": "ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર | local crime news - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડ���માં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nકુબેરનગરમાં રૂ. બે લાખની ઘરફોડ\nઅમદાવાદઃ કુબેરનગર વિસ્તારમાં રૂ. બે લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુબેરનગરમાં ડી-વોર્ડ ખાતે અાવેલા એક મકાનનું તાળું તોડી તસ્કરોએ સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. બે લાખની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.\nકરંટ લાગવાથી યુવાનનું મોત\nઅમદાવાદઃ મેમનગર વિસ્તારમાં દાઝી જવાથી એક યુવાનનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મેમનગરમાં સનપાવર ફ્લેટ ખાતે રહેતા ધ્યાનેશ હીરાલાલ ગોરડિયા નામનો યુવાન બાથરૂમમાં ગિઝરને અડતા કરંટ લાગવાથી તેનું મોત થયું હતું.\nઅમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને અાત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં કેકેનગર ખાતે રહેતા અતુલ ઈશ્વરભાઈ ખત્રી નામના ૩૦ વર્ષના યુવાને અગમ્ય કારણસર અાત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.\nદેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે\nઅમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૮૨૭ લિટર દેશી દારૂ, ૨૭૦ વિદેશી બોટલ, ૩૫ બિયરના ટીન, એક કાર, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૨૧ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૫૪ શખસની ધરપકડ કરી છે.\nઅગમચેતીરૂપે ૧૫૮ ઈસમની અટકાયત\nઅમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે અગમચેતીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૫૮ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે બે શખસની પાસા હેઠળ ધરપકડ કરવામાં અાવી છે.\nભારત-શ્રીલંકા વચ્ચે કાલથી Final ટેસ્ટ\n૯ સપ્ટેમ્બરે મ્યુનિ. સ્કૂલબોર્ડના ડેપ્યુટી ચેરમેન નક્કી થશે\nનવસારી-જલાલપોર સીટ: ભૂરાલાલ-ધર્મેશ પટેલના સમર્થકોમાં રોષ, રાજીનામાંની આપી ચીમકી\nગર્ભવતી મહિલાઓ પાસે ન જાય સ્મોકર્સ\nઅવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને કોઈ જ ખતરો નથીઃ કોંગ્રેસ આ મુદ્દે વિભાજિત\nનિવૃત્તિના સમાચારને આવી પ્રતિક્રિયા મળશે તેવી આશા ન હતી AB DeVilliersને\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબા��ી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-01-2019/25039", "date_download": "2019-05-20T01:07:47Z", "digest": "sha1:AKZQPDU36UMNQSBMQQUEIKRHX7RA3J3N", "length": 15927, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ફરી એકવાર ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરશે શ્રદ્ધા કપૂર", "raw_content": "\nફરી એકવાર ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરશે શ્રદ્ધા કપૂર\nમુંબઈ:મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ટોચના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાની ડાન્સ આધારિત ફિલ્મની જોરદાર તૈયારી કરી રહી હોવાની માહિતી મળી હતી.તાજેતરમાં એ બાહુબલિ ફેમ પ્રભાસ સાથેની પોતાની ફિલ્મ સાહોના એક્શન શોટ્સ માટે હૈદરાબાદ ગઇ ત્યારે એના ડાન્સ ટીચર કમ કોરિયોગ્રાફર પણ એની સાથે હતા એવી માહિતી મળી હતી. સાહોનું શૂટિંગ કરતાં કરતાં વચ્ચે સમય મળે ત્યારે શ્રદ્ધા ડાન્સના પોતાનાં સ્ટેપ્સ પાક્કા કરતી હતી એવી માહિતી મિડિયાને મળી હતી.રેમોની આ ફિલ્મ ઘણું કરીને એબીસીડી સિરિઝની ત્રીજી ફિલ્મ હશે એવું એની આસપાસનાં સૂત્રો કહે છે. રેમોએ જો કે હજુ ફિલ્મના ટાઇટલની કે સ્ટોરીલાઇનની જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં શ્રદ્ધા ફરી એકવાર વરુણ ધવન સાથે ચમકશે. અગાઉ આ બંને કલાકારો એબીસીડી (એની બડી કેન ડાન્સ ટુ)માં સાથે કામ કરી ચૂક્યાં છે.સાહો અને રેમોની ફિલ્મ ઉપરાંત શ્રદ્ધા ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ પણ કરી રહી છે. આમ એક તરફ એ ડાન્સની તૈયારી કરે છે તો બીજી તરફ બેડમિંગ્ટનની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકા��નો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST\nબનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST\nવિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST\n૧૦ ટકા અનામતના લીધે ન્યુ ઈન્ડિયામાં વધુ આત્મવિશ્વાસ access_time 9:16 pm IST\nવડાપ્રધાન સામે હાર્દિક ચૂંટણી લડશે\nરાજ ઠાકરેના દીકરાના લગ્નમાં મોદી-શાહને નોતરૂં નહીં access_time 10:03 am IST\nઅશ્વિનભાઈ મહેતા મેમો. ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો કાલથી પ્રારંભ : ફેબ્રુઆરીમાં સમાપન access_time 3:59 pm IST\nકોસ્મો ચોકડીએ સળીયા ભરેલી બોલેરોમાંથી બીયરનું ટીન મળ્યું access_time 3:52 pm IST\nજાહેરમાં ગંદકી અને પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરવા સોલીડ વેસ્ટ શાખાનો બીજા દિ'એ પણ સપાટોઃ સામાકાંઠ��� માથાકુટ access_time 3:54 pm IST\nભાણવડના પાછતરમાં ધો. ૧૧ને મંજૂરી access_time 12:03 pm IST\nજામનગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા ટાઉનહોલમાં મહિલા અધિવેશન યોજાયું access_time 11:44 pm IST\nધોરાજીમાં સવારે ઠંડી સાથે ધુમ્મસ છવાયુ access_time 12:05 pm IST\nગોધરા સર્કિટ હાઉસમાં PSIઅે નશામાં ધૂત બની યુવતી સાથે ગેરવર્તણૂંક કર્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:20 pm IST\nઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી હોસ્‍પિટલમાંથી પોલીસ જાપ્તા વચ્‍ચેથી ફરાર access_time 5:06 pm IST\nઉચ્ચ શિક્ષણ આપતી ૩૦ ટકા કોલેજો છતાં ઘણી બેઠકો ખાલી access_time 8:35 pm IST\nશરીરની ચરબી મગજને અસર કરે છેઃ નવું રીસર્ચ access_time 3:45 pm IST\nચીનમાં રસ્તા પર લોકોને દોઢ કલાક સુધી શરમજનક થવું પડ્યું access_time 6:24 pm IST\nકબરમાંથી 18 વર્ષની યુવતીની લાશ કાઢી કર્યા 'ભુતિયા લગ્ન' :મચ્યો હોબાળો;ચીનનો કિસ્સો access_time 1:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં પંજાબ ગવર્નરના જનસંપર્ક અધિકારી તરીકે શીખ નાગરિક શ્રી પવનસિંહ અરોડાની નિમણુંકઃ લાહોર ગવર્નર ભવનના ઇતિહાસની સૌપ્રથમ ઘટના access_time 9:24 pm IST\nઅમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર access_time 9:26 pm IST\nયુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશ કાલરા લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર બન્‍યાઃ ગઇકાલ ૧૧ જાન્‍યુ.ના રોજ સ્‍પીકરએ કરેલી ઘોષણા મુજબ તેઓ ૨૦૧૯-૨૦ની સાલ માટે ઉપરોક્‍ત પદ સંભાળશે access_time 9:38 pm IST\nએશિયા કપ ફૂટબોલમાં યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુઃ સોમવારે બહેરીન સામે મુકાબલો access_time 3:44 pm IST\nઓસ્ટ્રેલિયા સામેની પહેલે વનડે મેચથી બહાર થયા હાર્દિક અને રાહુલ access_time 6:15 pm IST\nન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી પણ પંડયા - રાહુલનું પત્તુ કપાશે \nપ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં હેમામાલિની રજૂ કરશે ખાસ નૃત્ય access_time 4:32 pm IST\nપતિ રણવીર સિંહની આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીપિકાએ access_time 4:34 pm IST\nસલમાન ખાન અભિનીત રેસ-૩ને ધારી સફળતા નહીં મળતા હવે રેસ-૪માં સૈફને લેવા વિચારણા access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifeforce.in/eat-gujrati.aspx", "date_download": "2019-05-20T01:19:56Z", "digest": "sha1:WOLPW4ACILAYLFGXJWIWWA2EXD7RQ33Q", "length": 9079, "nlines": 204, "source_domain": "www.lifeforce.in", "title": "What to eat? What to avoid?-Gujrati", "raw_content": "\n (લાઇફ ફૉસનાં દર્દીઓ માટે)\nપેટ તથા આંતરડાની બીમારી માટ\nહાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર) ની બીમારી\n(દમ, અસ્થમા, વારંવાર થતી શરદી- ખાંસી)\nઠંડા પીણા, આઈસક્રમ, બરફવાળા પદાર્થ\nતળેલો ખોરાક, અકૃદરતી રંગ અને સ્વાદ વાપરેલા પીણા તથા ખોરાકી પદાર્થ\nતીખો તથા મસાલા યુકત ખોરાકથી ખંજવાળ તથા બળતરા વધે છે જે ટાળવો.\nઅકૃદરતી રંગ અને સુંગધ યુકત ખોરાક ટાળવો\nમાંસાહારી ખોરાક બને તેટલો ઓછો લેવા.\nખંજવાળ તથા સૂકી ચામડીમાં રાહત માટે નારીયેલ (કોપરેલ) તેલનો ઉપયોગ કરવો.\nખાટા ફળો, કાચા ફળો (કેરી, દ્રાક્ષ, સફરજન) ખાવું નહીં\nખાટું દહીં, ખાટું અથાણું ન ખાવું.\nમાછલી, મટન (મીટ)તથા અન્ય દરીયાઈ પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ ન ક૨વો.\nજે ખોરાક થી તકલીફ વધતી હોય તે ન ખાવો.\nતીખો તથા મસાલા વાળો ખોરાક ઓછો કરવો.\nતીખો તથા મસાલા વાળો ખોરાક ઓછો કરવો.\nઇંડા, સૂકો મેવો (dry fruits, nuts) ખાવું નહીં\nતીખો તથા મસાલા વાળો ખોરાક ન ખાવો.\nમાંસાહારી ખોરાક ટાળવો અથવા ઓછી કરવો.\nપેટ તથા આંતરડાની બીમારી માટ:\n(અલ્સરેટીવ કોલાઈટીસ, એસીડીટી, ફિશર, મસા (પાઈલ્સ)\nતીખો તથા મસાલા વાળો ખોરાક ન ખાવો.\nતંબાકુ, પાન-મસાલા, ગુટકા, સોપારી, ધુમ્રપાનનો ત્યાગ કરવો.\nતળેલો ખોરાક (વડા, સમોસા, વગેરે) ન ખાવો.\nજંક ખોરાક ટાળવો. અનિયમીત ખોરાકની આદત ટાળવી.\nદારૂ, બીયર એરિટેડ ડીન્હસ, ન લેવા.\nહાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર) ની બીમારી:\nનમક, સાકર તથા તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.\nદારૂ, બીયર ન પીવા.\nનમક, સાકર, તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.\nકેરી, ચીકુ, કેળા, ઇત્યાદી ફળો ન ખાવા.\n(વધુ માહિતી માટે કોઇપણ જીવન બળ ડૉક્ટર્સનો સંપર્ક કરો.)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/president-pranab-mukherjee-clears-way-for-narendra-modi-in-patna-012908.html", "date_download": "2019-05-20T00:58:00Z", "digest": "sha1:PNAA2JP2WVCDN3BXWYCNXZHIIKCZ5TRK", "length": 12211, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીની રેલીમાં 'પ્રણવ-વિઘ્ન' ટળ્યો, રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પરિવર્તન | President Pranab Mukherjee clears way for Narendra Modi in Patna - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપા���્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમોદીની રેલીમાં 'પ્રણવ-વિઘ્ન' ટળ્યો, રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પરિવર્તન\nપટણા/નવી દિલ્હી, 10 ઓક્ટોબર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને પટણા જવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. અથવા તો એમ કહો કે પટણામાં 27 ઓક્ટોબરના રોજ યોજાનાર મોદીની રેલીમાં પ્રણવદા કોઇપણ પ્રકારની અડચણ ઉભી કરવા નથી માગતા. સીધી વાત કરીએ તો રાષ્ટ્રપતિ હવે 26 ઓક્ટોબરના રોજ સવારે પટણા જશે. અત્રે આઇઆઇટીના કોન્વોકેશનમાં હાજરી આપશે અને બે અન્ય કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પાછા દિલ્હી આવી પહોંચશે. જ્યારે પહેલા તેમનો કાર્યક્રમ 27 ઓક્ટોબર સુધી પટણામાં રોકાવાનો હતો.\nરાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ સૂચના મળતા જ ભાજપા નેતાઓ અને સમર્થનમાં ખુશીની લહેર દોડી ગઇ છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારની નિંદ હરામ થઇ ગઇ છે. અસલમાં 27 ઓક્ટોબરના રોજ પટણામાં નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની છે. રેલીના પગલે પટણા જિલ્લા પ્રશાસને મોદી સહિત ઘણા નેતાઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે રેલીને રોકવા માટે નીતિશ સરકારે રાષ્ટ્રપતિને પણ એ જ દિવસે આમંત્રિત કરી દીધા.\nરાષ્ટ્રપતિના પૂર્વ કાર્યક્રમ અનુસાર તેમને 26 અને 27 તારીખે પટણામાં આયોજિત થનારા જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાનો હતો. જેના કારણે ભાજપા હાફળી ફાફળી બની ગઇ હતી, કારણ કે તે રાષ્ટ્રપતિના કાર્યક્રમને રોકી શકે તેમ ન્હોતી, માટે તેમણે નીતિશ સરકાર પર હુમલો કરી દીધો. આજે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ સૂચના મળતા જ ભાજપા નેતાઓ અને સમર્થનમાં ખુશીની લહેર દોડી ગઇ.\nઆ સમાચાર મળતાની સાથે જ નમો ચ્હાનું વેચાણ પણ વધી ગયું છે. ટીશર્ટ, કેપ, ઝંડા, પોસ્ટર, બેનર અને બીજી ઘણીબધી ચીજ વસ્તુઓ મોદીની રેલીને સફળ બનાવવા માટે બનાવવામાં આવી રહી છે.\nVideo: કાશ્મીરના 16 વર્ષના ઈરફાનને કેમ મળ્યો શૌર્ય ચક્ર, જાણો અહીં\nમોદી સરકારના ત્રણ તલાક વટહુકમને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી\nભારત રત્ન પ્રણવ મુખર્જીઃ ઈન્દિરાથી સંઘના મુખ્યાલય સુધી જવાની સફર\nAmazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા\nભારતીય અમેરિકી રાજેશ સુબ્રમણ્યમ બન્યા ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસિડન્ટ-સીઈઓ\nઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની વયે નિધન, અમેરિકી રાજ���ીતિનો એક યુગ સમાપ્ત\n'આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ'\nપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનલ વાતો સાંભળે છે ચીન-રશિયાના જાસૂસ\nHappy Birthday ડૉ. એપીજે અબ્દુલ કલામ, શું તમે જાણો છો 3 બાળકોના પિતા હતા કલામ...\nબલ્ગેરિયામાં 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ\nજાણો, દાંતોના ડૉક્ટરથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સુધીની આરિફ અલ્વીની સફર\nRSS બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા પ્રણવ મુખરજી\npresident pranab mikherjee narendra modi congress bjp રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી ગુજરાત કોંગ્રેસ પ્રણવ મુખર્જી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-12-2018/106344", "date_download": "2019-05-20T01:20:42Z", "digest": "sha1:VQJ36RKYSQN6HTWVULFO2N7G4H6PCPLH", "length": 17890, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "ઇન્દીરા સર્કલ પાસે વિનોદ મીઠીયાના ફલેટમાં દરોડોઃ જુગાર રમતા સાત પકડાયા", "raw_content": "\nઇન્દીરા સર્કલ પાસે વિનોદ મીઠીયાના ફલેટમાં દરોડોઃ જુગાર રમતા સાત પકડાયા\nફલેટ માલીક વિનોદ મીઠીયા તથા કાનજી સોઢા, મેહુલ ઘેટીયા, ચંદુ અમૃતીયા, પરેશ માકડીયા, મનસુખ આરદેશણા, જગદીશ મોટેરીયાની ધરપકડ\nરાજકોટ તા. ૬ : યુનિવર્સિટી રોડ ઇન્દીરા સર્કલ પાસે જલારામ-૩માં આવેલ શ્રી હરી એપાર્ટમેન્ટના ફલેટમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.\nમળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એન.ડોડીયા તથા અમીનભાઇ, હરેશભાઇ, ધર્મરાજસિંહ, રાજેશભાઇ મીયાત્રા અને મુકેશભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમા હતા. ત્યારે અમીનભાઇ તથા ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે ઇન્દીરા સર્કલ પાસે જલારામ-૩માં શ્રી હરી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.૩૦પમાં દરોડો પાડી ફલેટ માલીક વિનોદ મનુભાઇ મીઠીયા (ઉ.પર),દોઢસો ફુટ રોડ ફોર્ચ્યુન હોટલ પાછળ વૃજવાન એપાર્ટમેન્ટમાં કાનજી ગોવિંદભાઇ સોઢા (ઉ.પપ), મોટામવા જીવરાજપાર્ક ક્રિષ્ના એપાર્ટમેન્ટના મેહુલ પરસોતમભાઇ ઘેટીયા (ઉ.૩૬) જલારામ-ર સુવિધા એપાર્ટમેન્ટના ચંદુ કરમશીભાઇ અમૃતીયા (ઉ.૬૧) અમીન માર્ગ શિવાલય સૂર્ય પાર્ક એપાર્ટમેન્ટના પરેશ મગનભાઇ માકડીયા (ઉ.૪૭), પારીતોષ એપાર્ટમેન્ટના મનસુખ અંબાવીભાઇ આરદેશણા (ઉ.૭૦) અને જલારામ-૧ રોજવુડ એપાર્ટમેન્ટના જગદીશ ગાંગજીભાઇ મોપેરીયા (ઉ.પ૯) ને જુગાર રમતા પકડી લઇ રૂ.પ૦,૯પ૦ની રોકડ સહિતનો મુદ્દામલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.\nદારૂ પી એકટીવા હંકારતો સોમલ ડાંગર પકડાયો\nતાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. એચ.ડી.ચુડાસમા તથા અશોકભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દારૂપીને જીજે૩ કે જી ૮ર૪૩ નંબરનું એકટીવા લઇને નીકળેલા સોમલ જીવણભાઇ ડાંગર (ઉ.ર૬) (રહે. રાવકી ગામ તા. લોધીકા)ને પકડી લીધો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક ���વા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST\nમોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST\nઅમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST\nવરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીએ ભાજપ પર કરેલા કેસ પરત ખેંચવા કરી અરજી access_time 3:02 pm IST\nગોવાના મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય મામલે બોમ્બે : હાઈકોર્ટે માગ્યો રિપોર્ટ:11મીએ વધુ સુનાવણી access_time 12:00 am IST\nમુંબઇમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે ૨ મહિલાઓને જવાનોએ સમયસર ન પકડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત access_time 5:13 pm IST\nરાજકોટના દિનાબેન ભટ્ટને વુમન એકસ્લેન્સ એવોડ access_time 4:05 pm IST\nરેલનગરનો જમીન-મકાનનો ધંધાર્થી અજયસિંહ ઉર્ફ રિસ્કીભાણૂ પિસ્તોલ તથા કાર્ટીસ સાથે પકડાયો access_time 11:48 am IST\nર૦મીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજી શકાય મ્યુ. કમિશ્નરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ access_time 4:38 pm IST\nભાવનગર :જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી:૧૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત access_time 1:06 am IST\nટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રાન્સપોર્ટના માલિકે ડ્રાયવરને : બેફામ માર માર્યો :ગાંધીધામનો વિડિઓ વાયરલ access_time 6:33 pm IST\nભુજ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ access_time 11:55 am IST\nવાઇબ્રન્ટ ગુજરાત :અમેરિકા બાદ બ્રિટન પણ કન્ટ્રી પાર્ટનર નહીં બને access_time 2:32 pm IST\nમહેસાણામાં તાલુકા પંચાયતમાં કારોબારી સભ્યોમાં નવા સભ્યોનો સમાવેશ કરતા હોબાળો મચી જવા પામ્યો access_time 5:43 pm IST\nમહિસાગરના ખાનપુરના ગ્રામ્ય પંથકમાં શિક્ષણનો બહિષ્કાર કરાયો આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રની માંગણી access_time 2:54 pm IST\nઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ access_time 5:08 pm IST\nજાતે જ પોતાના ચહેરા પર ધોલધપાટ કરીને પતિને હિંસાના કેસમાં જેલભેગો કરી દીધો આ બાઇએ access_time 10:08 am IST\nનાઇજીરિયામાં બદમાશોનો હુમલો: 16 પોલીસકર્મીના મોત access_time 5:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nહોકી વર્લ્ડ કપમાં ફ્રાન્સે સર્જયો અપસેટ access_time 3:48 pm IST\nસ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ access_time 1:06 pm IST\nગિલક્રિસ્ટ અને મેકગ્રા થયા શાંત પૂજારા પર આફરીન access_time 3:49 pm IST\nહવે નિર્માત્રી બનશે રિચા ચઢ્ઢા access_time 4:17 pm IST\nછેલ્લા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની બે દીકરીઓ:પ્રકાશ કોરની આ બે પુત્રીઓની સાવકી બહેનો છે એશા અને આહનાઃ ક્યારેય નથી થયો ઉલ્લેખ access_time 12:24 am IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2016/10/", "date_download": "2019-05-20T01:23:40Z", "digest": "sha1:6TIS5OPP5I3DBKDHRIGCPEXR5INB5V5V", "length": 7148, "nlines": 157, "source_domain": "girishparikh.wordpress.com", "title": "ઓક્ટોબર | 2016 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \n‘ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ’ને આજે વરસ થયું\nhttp://www.GirishParikh.wordpress.બ્લોગના સહુ વાચકોને દીપાવલીના અભિનંદન તથા નૂતન વર્ષ મુબારક.\nઆ બ્લોગ પર આજે ‘ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ’ કેટેગોરીને એક વરસ થયું. એક વરસમાં કરેલા બાકીના બધા જ ટ્રેડ, વગેરે, જેમનાં પરિણામ આવી ગયાં છે એમના વિશે લખવા અનુકૂળતાએ પ્રયત્ન કરીશ.\nનૂતન વર્ષ (સોમવાર, ઓક્ટોબર ૩૧, ૨૦૧૬)થી કરેલાં નવાં ઈન્વેસ્ટમેન્ટો તથા ટ્રેડો વિશે આ કેટેગોરીમાં પોસ્ટ કરીશ નહીં.\nભવિષ્યમાં સ્ટોક ઓપ્શન ટ્રેડીંગ તથા સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ વિશે લવાજમવાળી સર્વીસના શ્રી ગણેશ કરવાની ઈચ્છા છે.\nPosted in ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/08/26/parenting/", "date_download": "2019-05-20T00:49:51Z", "digest": "sha1:JHRMC6OI35T3CIOGH4BDRB2SG7KGIJGO", "length": 25134, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વિદ્યાર્થીની ગેરશિસ્ત માટે જવાબદાર કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવિદ્યાર્થીની ગેરશિસ્ત માટે જવાબદાર કોણ – ડૉ. ઊર્મિલા શાહ\nAugust 26th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 4 પ્રતિભાવો »\n(‘છોકરાં ભણાવવાં સહેલાં નથી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\n તમે બધાં કેમ આમ વર્ગની બહાર ઊભાં છો આ શું તમે તો તેજસ્વી વિદ્યાર્થિનીઓ છો. તમે વર્ગની બહાર આ શોભે હવે તમેય તોફાન કરતાં થઈ ગયાં શું વાત છે\nહજી આટલી વાત કરું છું ત્યાં તો વર્ગની બહાર ઊભેલી એ સાતે ય વિદ્યાર્થિનીઓની આંખમાંથી ડળક – ડળક આંસુ ટપકી રહ્યાં હતાં. મને દૂરથી ��વતી જોઈને જ એમનાં મોં શરમથી નીચાં ઝૂકી ગયાં હતાં. અને એટલે મારાથી એ સહન ન થયું.\nખચકાતાં – ખચકાતાં, ડૂસકાં ભરતી પ્રિયંકા બોલી, ‘બહેન આજે બી. એડ. ના પાઠ માટે બધાં આવ્યાં છે. વર્ગમાં એમાનાં એક શિક્ષક આવ્યાં. એમણે અમારા વર્ગના ચિંતનને ઊભો કર્યો અને એક પ્રશ્ન પૂછ્યો. ચિંતને એવો તો ખોટો જવાબ આપ્યો, એ સાંભળી અમે સૌ હસી પડ્યાં. એટલે પાછલી બેંચે એમનાં સુપરવાઈઝર બહેન બેઠાં હતાં. તે ગુસ્સે થઈ ગયાં અને અમને સાત જણાંને વર્ગની બહાર કાઢ્યાં. બહેન આજે બી. એડ. ના પાઠ માટે બધાં આવ્યાં છે. વર્ગમાં એમાનાં એક શિક્ષક આવ્યાં. એમણે અમારા વર્ગના ચિંતનને ઊભો કર્યો અને એક પ્રશ્ન પૂછ્યો. ચિંતને એવો તો ખોટો જવાબ આપ્યો, એ સાંભળી અમે સૌ હસી પડ્યાં. એટલે પાછલી બેંચે એમનાં સુપરવાઈઝર બહેન બેઠાં હતાં. તે ગુસ્સે થઈ ગયાં અને અમને સાત જણાંને વર્ગની બહાર કાઢ્યાં. બહેન શિસ્તમાં તો અમે પણ માનીએ છીએ પણ ક્યારેય એવું બને કે સાહજિક હસી પડાય તો શું થાય શિસ્તમાં તો અમે પણ માનીએ છીએ પણ ક્યારેય એવું બને કે સાહજિક હસી પડાય તો શું થાય બીજા શિક્ષકોના વર્ગમાં અમે ક્યારેય શિસ્ત પાળતાં નથી એવી ફરિયાદ આજદિન સુધી થઈ છે ખરી બીજા શિક્ષકોના વર્ગમાં અમે ક્યારેય શિસ્ત પાળતાં નથી એવી ફરિયાદ આજદિન સુધી થઈ છે ખરી તમે પૂછી જોજો અમારા એ શિક્ષકોને, એટલું જ નહીં પણ બહેન તમે પૂછી જોજો અમારા એ શિક્ષકોને, એટલું જ નહીં પણ બહેન અમે એમની માફી પણ માંગી.. “હવે પછી આવું નહીં થાય” એવી આજીજી પણ કરી પણ એ ન માન્યાં તે ન જ માન્યાં…’\n‘કોણ હતાં એ સુપરવાઈઝર બહેન વર્ગમાં બેઠાં છે ’ આવી વિદ્યાર્થિનીઓની આંખનાં આંસુ અને એમના હૃદયની વ્યથા જોઈ હું ધ્રૂજી ઊઠી હતી અને એટલે મારાથી પુછાઈ ગયું. ‘બહેન એ અત્યારે વર્ગમાં નથી..’ અને નહીંતર પણ ચાલુ વર્ગે, આ શિક્ષકની આમાન્યા જળવાય એ હેતુથી પણ કશું જ કરવું મને ઠીક ન લાગ્યું.\nમેં વિદ્યાર્થિનીઓને વહાલથી સમજાવતાં કહ્યું, ‘બેટા આવું કંઈ થાય ત્યારે આપણે પક્ષે કોઈ જ ભૂલ ન હોવી જોઈએ. શિક્ષકનું માન જળવાય અને વર્ગનું વાતાવરણ શિસ્તબદ્ધ રીતે ચાલુ રહે એ પણ એટલું જ અગત્યનું છે. હવે આજ પછી આવી ભૂલ ન થાય તે જોજો હોં આવું કંઈ થાય ત્યારે આપણે પક્ષે કોઈ જ ભૂલ ન હોવી જોઈએ. શિક્ષકનું માન જળવાય અને વર્ગનું વાતાવરણ શિસ્તબદ્ધ રીતે ચાલુ રહે એ પણ એટલું જ અગત્યનું છે. હવે આજ પછી આવી ભૂલ ન થાય તે જોજો હોં \nઆમ કહી હું પ્રાર્���નાખંડ સુધી પહોંચી તો ત્યાં તો એક બહેન એકલા બેઠાં હતાં. મને આશ્ચર્ય થયું.. ‘બહેન અહીં એકલાં કેમ બેઠાં હશે અહીં એકલાં કેમ બેઠાં હશે ’ અને એટલે મેં પૂછપરછ કરી. તો ખબર પડી કે એ જ પેલાં સુપરવાઈઝર બહેન હતાં, જેમણે મારી વિદ્યાર્થિનીઓને વર્ગબહાર કાઢી હતી.\n તમે તો સુપરવાઈઝર છો ને \n થોડી વાર ત્યાં હતી. હવે અહીં બેઠી છું. થોડી વાર સુપરવિઝન કરી લીધું.’\n પેલી વિદ્યાર્થિનીઓને તમે વર્ગ બહાર કાઢી છે એ છોકરીઓની મનોદશા તમે જોઈ ખરી એ છોકરીઓની મનોદશા તમે જોઈ ખરી મારી શાળાની એ તેજસ્વી વિદ્યાર્થિનીઓ છે. બાળમંદિરથી માંડી એ લોકો અહીંબભણે છે. અત્યારે એ લોકો નવમા ધોરણમાં છે. આજ દિન સુધી એમને માટે ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. શાળાની બધી જ પ્રવૃત્તિઓમાં તેઓ મોખરે છે. સાચું કહું બહેન મારી શાળાની એ તેજસ્વી વિદ્યાર્થિનીઓ છે. બાળમંદિરથી માંડી એ લોકો અહીંબભણે છે. અત્યારે એ લોકો નવમા ધોરણમાં છે. આજ દિન સુધી એમને માટે ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. શાળાની બધી જ પ્રવૃત્તિઓમાં તેઓ મોખરે છે. સાચું કહું બહેન શાળાની પ્રતિષ્ઠા વધારવામાં આવી વિદ્યાર્થિનીઓનો ફાળો નાનોસૂનો નથી. એમનામાં ઘણું હીર પડ્યું છે, તમે એ હીરનેય ન પારખી શક્યાં શાળાની પ્રતિષ્ઠા વધારવામાં આવી વિદ્યાર્થિનીઓનો ફાળો નાનોસૂનો નથી. એમનામાં ઘણું હીર પડ્યું છે, તમે એ હીરનેય ન પારખી શક્યાં ને એમને વર્ગ બહાર કાઢ્યાં ને એમને વર્ગ બહાર કાઢ્યાં એમનાં હૃદય પર કેવો આઘાત લાગ્યો છે તે તમને ખબર છે એમનાં હૃદય પર કેવો આઘાત લાગ્યો છે તે તમને ખબર છે વિદ્યાર્થીને ય સંવેદના હોય છે. એ સમજુ તો હોય છે જ પણ એમની સંવેદનશીલતા પર બહારનાં માણસો આવો પ્રહાર કરે ત્યારે એમને માટે તો એ અસહ્ય બની જાય છે જ પણ મારે માટે પણ એ અસહ્ય બની જાય છે.’\n‘બહેન મને ખ્યાલ છે ત્યાં સુધી બી. એડ., એમ. એડ. એ બધામાં માનસશાસ્ત્ર વિષેનું જ્ઞાન પણ આપવામાં આવે છે, ખરું ને જેને શિક્ષણ આપવાનું છે તે વિદ્યાર્થીઓ જીવંત છે, કદાચ ઓછું જ્ઞાન તેમને મળશે તો ચાલશે પણ તેમની લાગણી પરનો આ પ્રહાર તેઓ કેમ જીરવી શકશે જેને શિક્ષણ આપવાનું છે તે વિદ્યાર્થીઓ જીવંત છે, કદાચ ઓછું જ્ઞાન તેમને મળશે તો ચાલશે પણ તેમની લાગણી પરનો આ પ્રહાર તેઓ કેમ જીરવી શકશે એમનો આત્મવિશ્વાસ તૂટી ન જાય એમનો આત્મવિશ્વાસ તૂટી ન જાય એમની આત્મશ્રદ્ધા ડગી ન જાય એમની આત્મશ્રદ્ધા ડગી ન જાય \n‘વિદ્યાર્થી તો વર્ગમાં શિક્ષ��� પ્રવેશે ત્યારથી એમની આંખમાંથી નીતરતા પ્રેમને શોધતો હોય છે. એમની પાસે તેમને જ્ઞાનની અપેક્ષા હોય છે અને શિક્ષક આ અપેક્ષા પરિપૂર્ણ કરવામાં કાચા પડે તો જ વિદ્યાર્થીઓને વર્ગમાં ભણવામાં રસ પડતો નથી, અને તેઓ તોફાન કરે છે’ બે હાથ વિના તાળી પડે ખરી હાં કોઈની જોરથી વાગે તો કોઈની ધીરી… પણ બંને હાથ એમાં જવાબદાર તો હોય જ પછી વિદ્યાર્થીઓને જ એની સજા શાને માટે \nબી. એડ. કરેલા કેટકેટલાં શિક્ષકોની હું Clasaa-control ની કચાશનો અનુભવ કરું છું અને એ અનુભવ કરું છું ત્યારે મને એ પણ ખ્યાલ આવે છે કે આજના વિદ્યાર્થીને ઘણું Exposure મળે છે. તેની બુદ્ધિએ ઘણો વિકાસ સાધ્યો છે. તેનામાં ઘણી જિજ્ઞાસાવૃત્તિ હોય છે, અને એ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે તે ઝંખે છે. પણ શિક્ષક જો તે સંતોષી ન શકે તો તે હતાશા અનુભવે છે, તેને અભ્યાસમાં રસ પડતો નથી. ને વર્ગમાં શિસ્તના પ્રશ્નો ઊભા થાય છે. વર્ગમાં શિક્ષક પ્રવેશે એ પહેલાં જ એણે પૂર્વ તૈયારી સાથે જ પ્રવેશવું પડે. આટલા બધા વિદ્યાર્થી વર્ગમાં હોય અને જો શિક્ષક પૂરેપૂરી તૈયારી વિના વર્ગમાં જાય તો કેટલા બધા વિદ્યાર્થીના કીમતી સમયનો બગાડ થાય અને એ અનુભવ કરું છું ત્યારે મને એ પણ ખ્યાલ આવે છે કે આજના વિદ્યાર્થીને ઘણું Exposure મળે છે. તેની બુદ્ધિએ ઘણો વિકાસ સાધ્યો છે. તેનામાં ઘણી જિજ્ઞાસાવૃત્તિ હોય છે, અને એ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે તે ઝંખે છે. પણ શિક્ષક જો તે સંતોષી ન શકે તો તે હતાશા અનુભવે છે, તેને અભ્યાસમાં રસ પડતો નથી. ને વર્ગમાં શિસ્તના પ્રશ્નો ઊભા થાય છે. વર્ગમાં શિક્ષક પ્રવેશે એ પહેલાં જ એણે પૂર્વ તૈયારી સાથે જ પ્રવેશવું પડે. આટલા બધા વિદ્યાર્થી વર્ગમાં હોય અને જો શિક્ષક પૂરેપૂરી તૈયારી વિના વર્ગમાં જાય તો કેટલા બધા વિદ્યાર્થીના કીમતી સમયનો બગાડ થાય આજનો બુદ્ધિશાળી વિદ્યાર્થી આ કેવી રીતે સહી શકે આજનો બુદ્ધિશાળી વિદ્યાર્થી આ કેવી રીતે સહી શકે વર્ગમાં શિક્ષક પ્રવેશે ત્યારે જ એની ચાલમાં, એના posture માં જો આત્મવિશ્વાસ પ્રગટ થતો હોય. ખૂબ સરસ રીતે ભાણાવી શકતો હોય તો વિદ્યાર્થીને ક્યારે ય તોફાન કરવું ગમતું જ નથી, આખરે વિદ્યાર્થી પણ સ્કૂલમાં ભણવા માટે જ તો આવે છે. એમને અહીં આવીને કંઈક મેળવવાની, કંઈક શીખવાની ઈચ્છા છે, ધગશ છે પણ એમાં શિક્ષક જ્યારે ઊણા પડે છે ત્યારે જ વિદ્યાર્થીનું ધ્યાન ચલિત થાય છે. આખરે આ વિદ્યાર્થીઓ જીવંત માનવો છે, એમનામાં સંવેદના છે, ચેતના છે, આપણે રોબોટ નથી સર્જવાના, આપણે જીવંત માણસ બનાવવાનાં છે. પહેલ પાડી તેમને હીરા બનાવવાનાં છે. શિક્ષકે વિદ્યાર્થીઓના માનસને ખૂબ સમજીને તેને માવજત આપવાની જરૂર છે. ફક્ત પુસ્તકમાંથી જ્ઞાન કે હકીકતોનાં કે માહિતીના ઢગ વિદ્યાર્થીઓના આગળ ખડકી દેવાથી શિક્ષણકાર્ય થતું નથી, વિદ્યાર્થીને એ વિષયમાં રસ પડે એવું વાતાવરણ ઊભું કરવું એ મહત્વનું છે. અને વર્ગમાંથી જ્યારેજ્યારે વિદ્યાર્થીને બહાર કઢાય છે તે વાસ્તવમાં તો શિક્ષકની નિષ્ફળતાનું જ પરિણામ છે. શિક્ષકનો પ્રેમ અને શિક્ષક પાસેથી વિદ્યાર્થીની બુદ્ધિને પોષણ મળે એવું જ્ઞાન મળે તો વિદ્યાર્થી આમ વર્તે જ નહીં એવી મને શ્રદ્ધા છે.\n[કુલ પાન ૨૧૨. કિંમત રૂ.૧૬૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous જીવન સમૃદ્ધ કઈ રીતે બને \nૐ तत् सत् – ડૉ. મૃદુલા મારફતિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાળક એક ગીત (ભાગ-1) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nબેટા, આજે સવારે જ્યારે મેં અને તારા પપ્પાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો ત્યારે જાણે અમારું આખું વિશ્વ બદલાઈ ગયું હોય એમ લાગ્યું. તારા પપ્પાની આંખમાં ચમક હતી અને મારી આંખોમાં ચિંતા બધું બરાબર તો થશે ને બધું બરાબર તો થશે ને કંઈ તકલીફ તો નહીં થાય ને કંઈ તકલીફ તો નહીં થાય ને – એ જ સ્તો વળી – એ જ સ્તો વળી હજી તો તારા ધબકારા શરૂ પણ નથી થયા અને મારા ધબકારા ... [વાંચો...]\nદાનત – પ્રિયકાન્ત બક્ષી\nરવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે સુબંધુ કહે, 'કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા પર આવી જાય. કોઈનો માર્ગમાં અકસ્માત થયો હોય અને તમે મદદ ... [વાંચો...]\nકવિશ્રી રઘુવીર ચૌધરીની પ્રતિભાવ પ્રેરક કાવ્યરચના – લાભશંંકર ઠાકર\n('શબ્દસૃષ્ટિ' સામયિકના નવેમ્બર ૨૦૧૪ ના અંકમાંથી સાભાર) આ ક્ષણોમાં કવિશ્રી રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ 'ધરાધમ' (પ્રથમ આવૃત્તિ ૨૦૧૪) મારા ટેબલ પર છે. એકાધિક રચનાઓ આ ભાવકને ચેતોવિસ્તારનો અનુભવ કરાવે છે. પૃષ્ઠ પાંત્રીશ પરની રચના 'ઝાડ' એવી પ્રેરક બની ગૈ કે કોરા કાગળો ટેબલ પર ગોઠવીને આ ભાવકે આમ પેન ઉપાડી છે. ઝાડ જગા કરી લે છે. ઊગે એવું હાસ��તો, ધરતીમાં ઢંકાયેલા બીજને સાનુકૂળતા મળતા એ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : વિદ્યાર્થીની ગેરશિસ્ત માટે જવાબદાર કોણ – ડૉ. ઊર્મિલા શાહ\n“ખુબ ખુબ સરસ લે એક્ શિક્ષક માટે”\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nખૂબ જ સુંદર રીતે પ્રકાશ પાડ્યો કે વિદ્યાર્થીની ગેરશિસ્ત મોટે ભાગે અણઘડ શિક્ષક થકી જ હોય છે.ભણાવવામાં નિષ્ફળ જતા શિક્ષકના વર્ગમાં જ તોફાન થતાં હોય છે, નહીં કે વિદ્વતાપૂર્વક સરસ અને વિષયને ન્યાયપૂર્વક ભણાવતા શિક્ષકના વર્ગમાં. સાચુ અને સારુ જણાવવા બદલ આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદરેક વિદ્યાર્થિ તોફાનિજ હોય ચ્હે તેવિ માનસિક્તા તજિને જ જો શૈક્ષક શરુઆત કરે અને વિદ્તય્યર્થિઓને પન મન ગમતા પાથ તેમને ગમતિ રિતે સમજાવવામા આવે તો વિદ્યાર્થિ સામેથિ જ કહેશે કે હજુ ભનાવ્વવુ ચાલુ રાખો ઉર્મિલાબેન્ને અભિનન્દન્\nવધુ પડતો આગ્રહ શિસ્ત માટેનો આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ માટેની ફરિયાદો હોય. આજ ના વખતમાં બાળકનો કુદરતી વિકાસ થાય તેની રાહ પણ જોવી પડે અને તેને જરૂરી સમય પણ આપવો પડે. વધુ પડતો શિસ્ત હી કોઈનું ભલું થવાનું નથી.\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/neetu-chandra-to-make-her-hollywood-debut-with-short-film-the-worst-day-gujarati-news/", "date_download": "2019-05-20T00:27:31Z", "digest": "sha1:QXLMGEIRIPZ72FOYRXZ72EF4QNJI7C5O", "length": 9146, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "બોલિવુડમાં આ અભિનેત્રીનું કોઈ ભાવ નહોતું પૂછતું, આજે તેને હોલિવુડની ફિલ્મ મળી ગઈ - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nHome » News » બોલિવુડમાં આ અભિનેત્રીનું કોઈ ભાવ નહોતું પૂછતું, આજે તેને હોલિવુડની ફિલ્મ મળી ગઈ\nબોલિવુડમાં આ અભિનેત્રીનું કોઈ ભાવ નહોતું પૂછતું, આજે તેને હોલિવુડની ફિલ્મ મળી ગઈ\nબોલિવુડમાં ફ્લોપ નિવડેલી અભિનેત્રી નીતૂ ચંદ્રા હવે હોલિવુડમાં પોતાની કરિયર સ્ટાર્ટ કરવા જઈ રહી છે. હોલિવુડની શોર્ટ ફિલ્મ ધ વ્રસ્ટ ડેથી તે પોતાનું ડેબ્યુ કરશે. આ કોમેડી ફિલ્મનું લેખન અને ડાયરેક્શન બુલ્ગારિયાના ફિલ્મમેકર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે.\nપોતાના કેરેક્ટર વિશે નીતુએ જણાવ્યું કે, મારા માટે 2019ની શરૂઆત અદભૂત છે. આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ઘણી એક્સાઈટેડ છું. મને આ અનુભવથી ઘણું જ શીખવા મળશે. નીતુએ ફિલ્મમાં પોતાના કેરેક્ટરની વાત કરતા કહ્યું કે આ મારો પહેલો નેગેટિવ રોલ છે. જેમાં જંગલી, દિલચશ્પ એવી વિલનના રોલમાં છું.\nજો કે આ પહેલા નીતુ જેકી શ્રોફની સાથે ફિલ્મ ધ પ્લેબોય મિસ્ટર સાહનીથી ડિઝિટલ પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યુ કરી ચૂકી છે. નીતુએ ડિઝીટલ દુનિયામાં પોતાના ડેબ્યુને લઈને કહ્યું છે કે, આવનારા સમયમાં આ પ્લેટફોર્મ બોલિવુડની ફુલ ફ્લેજ્ડ ફિલ્મોથી મોટો થઈ જશે. જણાવી દઈએ કે તારીકા સિદ્દીકી દ્રારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ધ પ્લેબોય મિસ્ટર સાહનીમાં નીતૂએ એક લેખિકાનો કિરદાર પ્લે કર્યો હતો.\nનીતુ સોશિયલ મીડિયા પર કાફી એક્ટિવ રહે છે. જ્યાં તેણે પોતાના ફેન્સ સાથે હોલિવુડ ડેબ્યુ કરી રહી હોવાની વાતની પુષ્ટિ કરી હતી. નીતુ સોશિયલ મીડિયા પર પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તમામ અપડેટ શેર કરતી રહે છે.\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nલોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્��ી\nપીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું, અમારી હાલત તો પદ્માવત કરતાં પણ ખરાબ\nભારતનો વર્લ્ડ કપ પહેલા મોટો ફેંસલો, રીષભ પંત અને અંબાતી રાયડુ જશે ઈંગ્લેન્ડ\nલોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ\nઅમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…\nગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2011/08/", "date_download": "2019-05-20T00:57:48Z", "digest": "sha1:JQ44DL3PVS6PHV7QXMMQ4HKKYIA62JYN", "length": 41465, "nlines": 405, "source_domain": "girishparikh.wordpress.com", "title": "ઓગસ્ટ | 2011 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nપાંચ શબ્દો જેમણે અમેરિકાનાં — અને પછી વિશ્વના અન્ય દેશોનાં હૃદય જીતી લીધાં: ભાગ ૧\n“સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા …”\nઆ પાંચ શબ્દોથી ભારતના યુવાન, અજાણ્યા સન્યાસીનું સોમવાર, સપ્ટેમ્બર 11,\n૧૮૯૩ના રોજ શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં રોમાંચક, સહજ રીતે સ્ફૂરેલું\nસંબોધન શરૂ થયું. આ શબ્દોએ અમેરિકાનું હૃદય જીતી લીધું.\nએ સન્યાસી હતા સ્વામી વિવેકાનંદ. અને એ પાંચ શબ્દો ઉચ્ચારતાની સાથે એ તરત જ\nસફળતાના શિખર પર પહોંચી ગયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ એમના સંબોધનની ભરપુર તારીફ\nકરી. આખા અમેરિકામાં એ પ્રખ્યાત થઈ ગયા, અને પછીથી આખા વિશ્વમાં જાણીતા થઈ\nસ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ સંબોધન આ પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે. વહાલા\nવાચકો, કલ્પના કરો કે આપના હૃદયસિંહાસન પર સ્વામીજી સિંહની જેમ ઊભા છે, અને પછી\nએમના શબ્દોનું મોટેથી પઠન કરો. સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મના\nપ્રતિનિધિ હતા, અને એ રીતે એમણે સંબોધન કર્યું હતું, પણ એમનો સંદેશ ખરેખર સમગ્ર\nમાનવજાત મટે છે. દરેકે એ સંદેશને હૃદયમાં રાખીને એનું આચરણ કરવું જોઈએ.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ ��થા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\n. ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ભાગ ૨\n“જગતને જે ધર્મે સહીષ્ણુતા તથા સર્વધર્મ સ્વીકાર શીખવ્યાં છે એ મારો ધર્મ છે\nઅને એ માટે હું ગર્વ અનુભવું છું. અમે માત્ર સાર્વત્રિક સહીષ્ણુતામાં જ માનતા નથી\nપણ સર્વ ધર્મો સાચા માનીને સ્વીકારીએ છીએ.”\n“જેમ જુદાં જુદાં સ્થળોએથી જુદા જુદા સોર્સીસ (sources) દ્વારા ઉદભવતાં\nઝરણાંનાં બધાં જળ સાગરમાં ભળે છે, એમ હે પ્રભુ, જુદા જુદા સ્વભાવને લીધે માનવીઓ\nધર્મના જુદા જુદા પંથ અપનાવે એ વિભિન્ન લાગે, વાંકા ચૂકા હોય કે સીધા હોય, પણ એ\nસહુ આપના તરફ લઈ જાય છે.”\n“સેક્ટેરિયાનીઝમ (sectarianism), બીગોટ્રી (bigotry), અને એમના ભયંકર વંશજ\nફેનેટીઝમે (fanaticism) ઘણા લાંબા સમયથી આ સુંદર પૃથ્વીને પઝેઝ (possessed) કરી છે.\nએમણે પૃથ્વીને વાયોલન્સ (violence)મય કરી દીધી છે, વારંવાર માનવીઓના લોહીથી તરબોળ\nકરી છે, સંસ્કૃતિનો વિનાશ કર્યો છે, અને સમગ્ર રાષ્ટ્રોને હતાશ કરી દીધાં છે. જો આ\nભયાનક રાક્ષસો ન હોત તો માનવીઓ હાલ પ્રગતિ કરી છે એના કરતાં અનેક ગણી વધુ પ્રગતિ\nપણ હવે એમના અંતનો સમય નજીક આવ્યો છે; અને હું આતુરતાપૂર્વક આશા રાખું છું કે\nઆ પરિષદના આજે સવારે થયેલા શુભારંભ વખતે ઘંટનાદો થયા એ બધાં ફેનેટીઝમ (fanaticism),\nકટાર કે કલમ દ્વારા થતા ત્રાસ, અને એક જ (આધ્યાત્મિક) ધ્યેય તરફ પ્રગતિ કરતા માનવીઓ\nવચ્ચેના ખટરાગને મૃત્યુદંડ આપશે.\n(સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ સંબોધન પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે.)\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છ���. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ભાગ ૧\nસપ્ટેમ્બર 11,૧૦૦૧ના રોજ શું\nબન્યું એ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો જાણે છે. ખરેખર એ દુઃખદ દિવસ હતો. સદાય એ\nપરંતુ બીજા સપ્ટેમ્બર 11ના રોજ; એટલે સપ્ટેમ્બર 11, ૧૮૯૩ના દિવસે શું બન્યું\nહતું એ કમનસીબે મોટા ભાગના અમેરિકનો જાણતા નથી એ દિવસ માત્ર અમેરિકા માટે જ નહીં\nપણ સમગ્ર વિશ્વ માટે ગૌરવનો દિવસ હતો. એ દિવસે શિકાગોમાં કોલંબિયન એક્સ્પોઝીશનની\nઊજવણીના એક ભાગ રૂપે વિશ્વ ધર્મ પરિષદની શરૂઆત થઈ.અને એ પરીષદના હીરો હતા સ્વામી\nવિવેકાનંદ.આજે મોટા ભાગના અમેરિકનો એમનું નામ પણ જાણતા નથી તો એમનાં જીવન અને\nકાર્યો વિશે તો જાણે જ ક્યંથી”અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” — આ હતા\nસ્વામી વિવેકાનંદના સંબોધનના શરૂઆતના શબ્દો. એમના અન્ય સર્વ શબ્દોની જેમ આ શબ્દો પણ\nસીધા એમના હૃદયમાંથી આવ્યા અને એ શબ્દોએ અમેરિકા તથા વિશ્વનાં હૃદય જીતી\nઆ રહ્યા સ્વામીજીના એ અમર સંબોધનમાંથી થોડા શબ્દોઃ\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસપ્ટેમ્બર 11, ૨૦૦૧ અને રહસ્યમય ૧૦૮ વર્ષ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૮)\n‘વેદાંત કેસરી’ એ ચીન્નાઈના રામકૃષ્ણ આશ્રમનું અંગ્રેજી માસિક છે. જાન્યુઆરી\n૨૦૦૩ના અંકના તંત્રીલેખમાં સપ્ટેમ્બર 11, ૨૦૦૧નો ૧૦૮ વર્ષ સાથેનો રહસ્યમય સંબંધ આ\nરીતે છતો કર્યો છેઃ\n“અમેરિકાની ધરતી પર શિકાગોમાં સ્વામી વિવેકાનંદે હાર્મની (harmony)નો સંદેશ\nઆપ્યા પછી બરાબ્બર ૧૦૮ વર્ષ થયાં અને વિશ્વ એ સંદેશની મૂળભુત અરજન્સી (urgency)\nવિશે સપ્ટેમ્બર 11,૨૦૧૧થી જાગૃત થયું. એકસો આઠ નો આંકડો હિંદુ ધર્મમાં પવિત્ર\nઅંકોમાનો એક છે, કદાચ સૌથી વધુ પવિત્ર અંક છે. એ પવિત્ર પૂરવાર થાય જો આપણે પાવન\nપંથ અનુસરીએ તથા પવિત્ર કાર્યોમાં એ વર્ષોનો ઉપયોગ ���રીએ….”\nસપ્ટેમ્બર 11,૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ\nપરિષદમાં “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” શબ્દોથી સંબોધનની શરૂઆત કરીને અમેરિકાનાં અને\nએ પછી સારાય વિશ્વનાં હ્રદય જીતી લીધાં હતાં\nપરંતુ જગતે સ્વામીજીના સંદેશ તરફ લક્ષ આપ્યું નથી અને જુઓ, સપપ્ટેમ્બર 11,\n૨૦૧૧ના દિવસે શું થયું\nહા, અમેરિકા અને ભારત નેતૃત્વ લઈને વિશ્વને નવી હકારાત્મક દિશામાં લઈ જવાની\nહવે શુભ શરૂઆત કરી શકે, અને નવી સદીમાં અને એ પછી પણ આ કાર્ય ચાલુ રાખે.(આ લખનાર આ\nઅમેરિકા અને ભારતના કનેક્ષનને એબીસી (અમેરિકા ભારત કનેક્ષન કહે છે).\nઆ પુસ્તકમાં રજૂ કરેલો સ્વામી વિવેકાનંદનો સંદેશ સર્વાઈવલ (survival), સલામતી,\nશાંતિ અને સમૃધ્ધિની ચાવી આપે છે.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nકરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૫ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૭)\nસ્વામીજી એમના રોમાંચક, શક્તિવાન શબ્દો દ્વારા પણ કાર્ય કરી રહ્યા છે.\nઅંગ્રેજીમાં The Complete Works of Swami Vivekananda (ગુજરાતીમાં રાજકોટના શ્રી\nરામકૃષ્ણ આશ્રમે પ્રગટ કરેલી વિવેકાનંદ ગ્રંથમાળા)નાં પુસ્તકો સ્વામીજીના શબ્દોનો\nઅમૂલ્ય ખજાનો છે. (જુઓ “વધુ વાંચન તથા માહિતિ માટે સૂચનો” વિભાગ). નોબેલ પ્રાઈઝ\nવિજેતા રોમાં રોલા સ્વામી વિવેકાનંદના શબ્દો વિશે કહે છેઃ\n“એમના શબ્દો મહાન સંગીત છે, બીથોવનની શૈલી જેવી એમની શબ્દાવલી છે, હેન્ડેલના\nસમૂહગાન જેવી રોમાંચક સ્વરાવલી છે. અમના આ શબ્દો બોલાયા પછી ત્રીસ વર્ષોનાં વહાણાં\nવીતી ગયાં છે અને એ પુસ્તકોનાં પૃષ્ઠો પરા વીખરાયેલા છે છતાં એ શબ્દોનો સ્પર્ષ થતાં\nવીજળીનો આંચકો લાગતાં થાય એવી ધૃજારી મારા શરીરમાં અનુભવું છું. અને એ જ્વલંત શબ્દો\nસ્વામીજીના સ્વમુખેથી નીકળ્યા હશે ત્યારે કેવાં કંપનો, અને કેવી ક્રાંતિ થયાં\nઅમે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપની સ્વામી વિવેકાનંદના\nશબ્દોની રોમાંચક યાત્રા આ પુસ્તકથી શરૂ થાય. જો આપની એ યાત્રા શરૂ થઈ હોય તો,આ\nપુસ્તકનું વાંચન આપન�� એ ચાલુ રાખવા પ્રેરણા આપશે.આપને આ પુસ્તક ફરી,\nફરી, અને ફરીથી … વાંચવાની આગ્રહભરી વિનંતી કરીએ છીએ. અને આપના સ્નેહીઓ,\nસગાંસંબંધી, તથા મિત્રોને વંચાવવા વિનંતી કરીએ છીએ. પુસ્તક ખરીદીને ભેટ આપો તો\nએનાથી વળી રૂડું શું\n આ પુસ્તકનો અંગ્રેજીમાં અવતાર\nછે. એમાં ઓન લાઈન મળતાં અંગ્રેજી લખાણો, વગેરે વિશે માહિતી આપી છે.\n(આ પુસ્તકની ‘પ્રસ્તાવના’ સંપૂર્ણ).\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nકરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૪ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૬)\nહું આ સંપૂર્ણ પણે સ્પષ્ટ કરું છું: આ પુસ્તકનો હેતુ આપ હિંદુ ન હો તો આપને\nસ્વામી વિવેકાનંદનું ધ્યેય હતું સમગ્ર માનવજાતને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જવનું\nહતું. સ્વામીજી હજુ પણ એમના સૂક્ષ્મ શરીરમાં કાર્ય કરી રહ્યા છે. એમના જ આ શબ્દો\n“મારા આ શરીરમાંથી બહાર નીકળવાનું — જીર્ણ થયેલા દેહનો ત્યાગ કરવાનું — મને\nઉચિત લાગશે. પરંતુ હું કાર્ય કરવાનું ચાલુ જ રાખીશ જગત ઈશ્વર સાથે એક છે એમ ન જાણે\nત્યાં સુધી હું જગતમાં સર્વત્ર માનવીઓને પ્રેરણા આપ્યા કરીશ.\n“અને હું ફરી ફરી જન્મ લીધા કરું, અને હજારો યાતનાઓ સહન કરું, જેથી જે એક જ\nઈશ્વર છે એની પૂજા કરી શકું. હું એ એક જ ઈશ્વરમાં માનું છું, જે સર્વ આત્માઓનો મિલન\nછે. અને સર્વોપરી છે સર્વ જાતી અને જીવનવાળા દુષ્ટો, દુઃખીઓ, દરીદ્રો, જે મારી પૂજા\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nકરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૩ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૫)\nપ્રભુકૃપાથી આ પુસ્તકનો મુખ્ય હેતુ છે જગતમાં વસતા કરોડો ગુજરાતીઓને એમના\nઆધ્યાત્મિક ભાઈ સ્વામી વિવેકાનંદનો પરિચય કરાવવાનો છે. ખરેખર, આ પુસ્તક કરોડો\nગુજરાતીઓ માટે છે હકીકતમાં, દેશ, રંગ, જાતી, ઉંમર, અને ધર્મ જેવા કોઈ પણ ભેદભાવ\nવિના કરોડો માનવીઓ માટે આ પુસ્તક છે\nજો જગતના એક માત્ર સુપરપાવર અમેરિકાના નાગરિકો સ્વામી વિવેકાનંદના સંદેશનો\nપ્રસાર કરવા માંડે તો, અન્ય દેશોના નાગરિકો એમનું અનુસરણ કરશે. ગીતાનો ઉપદેશ\nમહાન માનવી જે કરે છે એનું બીજા અનુકરણ કરે છે. લોકો એ માનવીએ સ્થાપેલા ધોરણ\nમુજબ જીવવા પ્રયત્ન કરે છે. (૩.૨૧).\nસ્વામી વિવેકાનંદનું નામ એમની જન્મભૂમિ ભારતમાં તો ઘરઘરમાં જાણીતું છે.\nઅમેરિકા અને ભારત સ્વામી વિવેકાનંદના સંદેશનો અમેરિકા તથા અન્ય દેશોમાં પ્રસાર\nકરવાનું પુણ્યકાર્ય સાથે મળીને કરી શકે. અને એ થશે દૈવી સહકર્મ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nકરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૨ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૪)\nઅંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતીમાં:\nમાનો કે ન માનો, સ્વામી વિવેકાનંદ અમેરિકાએ જગતને આપેલી ભેટ ગણાય છે, અને છતાં\nઅમેરિકામાં એ હકીકત એક છુપું રહસ્ય છે. આ વિરોધાભાસી વાતને સમજવું.\nસપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ના રોજ શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં એ દિવસે\n“અમેરિકાનાં ભાઈઓ અને બહેનો” શબ્દોથી શરૂ થયેલા ભારતના એક અજાણ્યા હિંદુ સાધુના\nસંબોધનથી એ રાતોરાત પ્રસિધ્ધ થઈ ગયા. એ પછી એ સાધુ એ પરિષદમાં પાંચ વખત બોલ્યા, તથા\nઅમેરિકાનાં અનેક શહેરોનો પ્રવાસ કરી વ્યાખ્યાનો આપ્યાં. આ રીતે એ સમગ્ર વિશ્વમાં\nખરેખર, સ્વામી વિવેકાનંદ, એમના જીવનચરિત્રના લેખક સ્વામી નિખીલાનંદના મત મુજબ\nઅમેરેકાએ જગતને આપેલી ભેટ છે.\n(વધુ હવે પછી …)\nઆ ગુજરાતી સહોવતાર વિશેઃ આ ડ્રાસ્ટ છે. વાચકો તથા વિદ્વાનોના સહકારથી સુધારા\nવધારા કરવાની ઇચ્છા છે જેથી એ મૂળને ન્યાય આપે તથા પ્રેરક અને રસમય પણ બને.\nસહોવતારના સર્જનની કેફિયત આ પોસ્ટ-માળામાં અવારનવાર લખતો રહીશ. આશા રાખું છું કે આ\nસર્જન-યાત્રાનો અવર્ણનિય આનંદ આ લખનારને આવે છે એવો આપને વાંચતી વખતે આવે.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nકરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૧ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૩)\n અંગ્રેજી પુસ્તકના ગુજરાતી અવતાર\nમાટે હું શબ્દ પ્રયોજું છું: ‘સહોવતાર’.\nસહ-અવતાર એટલે સહોવતાર. પુસ્તકના મૂળ અંગ્રેજી અવતાર સાથે સાથે એના ગુજરાતી\nતથા અન્ય ભાષાઓમાં પણ અવતારો થશે અને એ બધા ‘સહોવતારો’ કહેવાશે.મૂળ\nગુજરાતીમાં અવતાર આપવાના સર્જન-કર્મ વિશે પણ આ પોસ્ટ-માળામાં લખતો રહીશ. આશા છે એ\nપ્રસ્તાવનાનું શીર્ષક છે Little Book for Billions બીલિયન એટલે ૧,૦૦૦ મીલિયન.\nમીલિયન એટલે ૧,૦૦૦,૦૦૦. યાને દસ લાખ. ૧,૦૦૦,૦૦૦,૦૦૦ એટલે બીલિયન — યાને એક\nદુનિયાની કુલ વસ્તીનો અંદાજ છ બીલિયનથી વધુ છે. September 11: The Date of\n સમગ્ર માનવજાત માટે છે એટલે એને કહું છું ‘બૂક ફોર બીલિયન્સ\nવાસ્તવમાં સ્વામી વિવેકાનંદ સહુ કોઈના સાચા મોટા ભાઈ છે.\nઅને પુસ્તક નાનકડું છે — અંગ્રેજી પુસ્તકમાં આશરે ૨૦,૦૦૦ શબ્દો છે. એક કે બે\nબેઠકોમાં આપ આખું પુસ્તક વાંચી શકો એ માટે પુસ્તક નાનકડું બનાવ્યું છે.\nઅને વિશ્વભરમાં ગુજરાતીઓની વસ્તી કરોડોમાં છે, એટલે ગુજરાતી પુસ્તક\n(ગુજરાતી સહોવતાર) માટેની પ્રસ્તવનાના શીર્ષકમાં ‘કરોડો ગુજરાતીઓ’ છે.\nશોધું છું હું યોગ્ય પ્રકાશક; ને એ\nપુસ્તકને ઘરઘરમાં પહોંચાડી દે\n વિશે આ બ્લોગ પર અગાઉ કરેલો\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદ���લના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rani-mukerji-brother-raja-arrested-molestation-charges-000917.html", "date_download": "2019-05-20T00:33:33Z", "digest": "sha1:24Q5TR5EJ7FKFJLWGO4NO4IDN7622LH7", "length": 9778, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "છેડતીના આરોપમાં રાણીના ભાઈની ધરપકડ | Rani Mukerji Brother, Raja Arrested, Molestation Charges - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nછેડતીના આરોપમાં રાણીના ભાઈની ધરપકડ\nમુંબઈ, 15 ઑક્ટોબર : રાણી મુખર્જી માટે એક માઠાં સમાચાર છે. એક બાજુ તેમની ફિલ્મ ઐય્યાએ બૉક્સ ઑફિસે કઈં ઉકાળ્યું નથી અને બીજી બાજુ રાણીના ભાઈ રાજા મુખર્જી ઉપર છેડતીનો આરોપ મુકાયો છે. તેને પગલે જનાબ હવાલાતની હવા પણ ખાઈ રહ્યાં છે.\nસમાચાર છે કે અભિનેત્ર રાણી મુખર્જીના ભાઈ કે જે એક નિર્માતા પણ છે. રાજા મુખર્જી ઉપર એક મહિલા સ્ટોરી રાઇટરે છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે રાજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેને પગલે પોલીસે રાજાની ધરપકણ પણ કરી છે.\nસૂત્રોએ જણાવ્યું કે 35 વર્ષીય મહિલા સ્ટોરી રાઇટર ટીવી એક્ટ્રેસ અને મૉડેલ પણ છે. તેણે રાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજાની ધરપકડ કરી લીધી.\nજોકે આ મહિલાએ પછી રાણી મુખર્જીને મળવાની વાત કરી. પછી તે રાણીને મળી હતી. હવે બંને વચ્ચે શું વાત થઈ, તે તો ખબર નથી, પરંતુ એટલુ જાણી શકાય���ં છે કે રાણી અને મૉડેલ વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ છે.\nકર્ણાટક: વિધાયકના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ, એકનું મૌત\nતળાવમાં નહાતી મહિલાનો વીડિયો બનાવ્યો, 5 મહિના સુધી રેપ કર્યો\nપ્રેમી સાથે ભાગી ગઈ પત્ની, ઝાડ સાથે બાંધીને પીટાઈ કરી\nશર્મનાક: હોમવર્ક નહીં કરવા પર શિક્ષકે બાળકીને 168 થપ્પડ મરાવ્યા\nજૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ\nહોટલનું બિલ જોઈને પૂર્વ મંત્રી ગુસ્સે થયા, મેનેજર સાથે અભદ્રતા કરી\nમેક્સિકોમાં હોટલનાં બાથરૂમમાં મળી આ બ્યુટી કવીનની લાશ\nમનોરંજન માટે 10 ટકા કમિશન આપીને છોકરીઓને બોલાવવામાં આવી હતી\nરેવ પાર્ટીમાં દારૂની મહેફિલ, 192 છોકરા-છોકરીઓની ધરપકડ\nએઝાઝ ખાન પર મોડલ સાથે મારપીટ કરવાનો આરોપ, ફરાર થયો\nશ્રીલંકા બ્લાસ્ટની કવરેજ કરવા ગયેલા ભારતીય પત્રકારની ધરપકડ\nપ્રેમિકાની હત્યા કરીને ઘરમાં જ લાશ દાટી, 6 મહિના પછી ખુલાસો\nગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસ પર હુમલો કર્યો, 10 જવાનો શહીદ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/sanjay-joshi-attends-meets-bjp-leaders-in-gujarat-000919.html", "date_download": "2019-05-20T00:25:57Z", "digest": "sha1:LFWDYE2CUVG5JK7KVRWN6LQA36SEFDL6", "length": 11951, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંજય જોશીએ ભાજપના ઉપેક્ષિત નેતાઓની મુલાકાત લીધી | Sanjay Joshi meets sidelined BJP leaders in Gujarat - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસંજય જોશીએ ભાજપના ઉપેક્ષિત નેતાઓની મુલાકાત લીધી\nઅમદાવાદ, 15 ઑક્ટોબર: નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વરિષ્ટ પ્રચારક તેમજ ભાજપ નેતા સંજય જોશીના ગુજરાત પ્રવાસને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી વિરોધીઓ સાથે સંજય જોશીની મુલાક���ત મોદીના સમર્થકોને પસંદ આવતી નથી. સંજય જોશી વિવેકાનંદના વિચારો પર વ્યાખ્યાન આપવા માટે ગુજરાત આવ્યાં છે.\nમોદીની જીદ પર ભાજપની મુંબઇ કાર્યકારી બેઠકમાંથી બહાર કાઢ્યા બાદ ગુજરાતના રાજકારણમાં સંજય જોશીનું મહત્વ વધી ગયું છે. છેલ્લાં ત્રણ મહિનાથી ગુજરાતમાં સક્રિય બનેલા સંજય જોશી રવિવારે મોદીના વિરોધી ભાજપના ધારાસભ્યના ભાવિન શેઠના ઘરે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તે સુરત જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમને વિવેકાનંદના વિચારો પર આપેલા વ્યાખ્યાનમાં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રવાદના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતા.\nબે દિવસીય પ્રવાસ દરમિયન સંજય જોશી રાજ્યની નવ વિધાનસભાની મુલાકાત લેવાના છે. આ પહેલાં તે વડોદરા, ખેડા, ભરૂચ, પંચમહાલ અને આણંદના સમર્થકોને મળ્યાં હતાં. તે ઉત્તર ગુજરાતના મોડાસાની પણ મુલાકાત લઇ ચૂક્યાં છે. જોકે મોદી અને ગુજરાતના રાજકારણ અંગે ખુલીને ન બોલતાં નથી પરંતુ ચૂંટણી પહેલાં રાજ્યમાં તેમની સક્રિયતાથી સ્પષ્ટ થાય છે કે મોદીના મૂળિયા કાપી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તે ભાજપના એવા નેતાઓ સાથે મુલાકાત યોજી રહ્યાં છે જે ભાજપથી છૂટા પડી ગયાં છે. સંજય જોશી પોતાના સમર્થકોને કેશુભાઇને મદદ કરવાનો ઇશારો કરી ચૂક્યાં છે. ભાજપથી છૂટા પડ્યા બાદ કેશુભાઇ પટેલે પોતાની નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવીને ચૂંટણીમાં ઉતર્યા છે.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ���ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2014/12/27/2014-glance/", "date_download": "2019-05-20T01:14:05Z", "digest": "sha1:VCOHX6646TIDL5DJKQCIVHEN3ARDWPHD", "length": 22274, "nlines": 69, "source_domain": "gr.omswami.com", "title": "૨૦૧૪ - એક ઝાંખી - ॐ સ્વામી", "raw_content": "\n૨૦૧૪ – એક ઝાંખી\nદરેક ક્ષણ પસાર થઇ જ જતી હોય છે, દરેક ઋતુઓ પસાર થઇ જતી હોય છે અને બીજી આવતી હોય છે. આ સમયનું સત્ય છે.\nબીજું એક વર્ષ પસાર થઇ ગયું, ૫૨ અઠવાડિયા કે ૩૬૫ દિવસો કે ૮૭૬૦ કલાકો કે પછી ૫,૨૫,૬૦૦ મીનીટો. તમારે જે રીતે ગણતરી કરવી હોય તે રીતે, આ એક ઘણો મોટો સમય હતો જે જતો રહ્યો. એ સમય, કે જે ક્યારેય પાછો નહિ આવે. થોડા દિવસ પહેલાં, અમુક લોકોએ નુતન વર્ષ માટેનો વિડીઓ સંદેશ રેકોર્ડ કરવાની મને વિનંતિ કરી. મેં થોડી ક્ષણો માટે તેનાં ઉપર વિચાર કર્યો અને મેં નક્કી કર્યું કે આ વખતે એવું કશું નથી કરવું, મને નથી લાગતું કે મારી પાસે કશું પણ નવું કહેવા જેવું કઈ હોય. શું કહું તમને કે આપણે આપણા ગુસ્સાને કે નકારાત્મકતાને ત્યાગી દેવી જોઈએ, કે પછી આપણે હંમેશા ખંતીલા બનવું જોઈએ, કે પછી, આપણે દયાવાન બનવું જોઈએ કે આપણે આપણા ગુસ્સાને કે નકારાત્મકતાને ત્યાગી દેવી જોઈએ, કે પછી આપણે હંમેશા ખંતીલા બનવું જોઈએ, કે પછી, આપણે દયાવાન બનવું જોઈએ કે પછી મારે તમને એમ કહેવું જોઈએ કે તમારું સત્ય તમે જાતે શોધી કાઢો કે પછી મારે તમને એમ કહેવું જોઈએ કે તમારું સત્ય તમે જાતે શોધી કાઢો તમને આ બધી અને બીજી અનેક વાતોની પહેલેથી જ ખબર છે.\nઆપણે બધા આપણા જીવનમાં ધ્યેય નક્કી કરીએ છીએ અને આપણામાંના મોટાભાગનાં લોકો આપણી પોતાની ઈચ્છા અને ધ્યેયપ્રાપ્તિ પ્રત્યે પ્રયત્નશીલ પણ રહેતા હોય છે. મેં એવું અનુભવ્યું છે જ્યાં સુધી સામે વાળાને પોતાને તેમ કરવાની ઈચ્છા ન હોય ત્યાં સુધી તમે કોઈને પણ એ ફરજ નથી પાડી શકતા કે તે તમને સાંભળે કે પછી તે તમારો દ્રષ્ટિકોણ સમજે. તમારી આજુબાજુનાં લોકો તેમની પોતાની અનુકુળતા મુજબ જ તમારી પાસે આવશે, તમારી આસપાસ ટહેલશે, કે તમારી સામે ટકરાશે કે પછી તમારી આગળથી ઉભા થઇને ચાલતાં પણ થઇ જશે. બહુ ઓછા એવાં લોકો હોય છે કે જેમને ખરેખર તમારી પડી હોય છે. જો ���પણે અન્ય વ્યક્તિને બદલાવાનો જે સંઘર્ષ છે તેમાંથી આપણે જાતને આઝાદ કરી દઈએ તો આપણા જીવનનાં નેવું ટકા પ્રશ્નોનો તુરંત જ અંત આવી જશે.\nસામે વાળાને બદલાવવું અમુક સમયે જરૂરી હોય છે, લોકો મને એવું કહેતાં હોય છે. સહમત છું. કારણકે નહિતર જો કદાચ તે તમને કે તમારા માટે જે અગત્યનું હોય તેને નુકશાન પહોંચાડે તો, તેઓ કહેતાં હોય છે. તો ત્યાંથી ઉઠીને ચાલ્યા જાવ, એ મારો જવાબ છે. અને, જો તમે ત્યાંથી ઉઠીને ચાલી ન જઈ શકો તેમ હો તો તો તેનો અસ્વીકાર કરો. અને, જો તમે તેનો અસ્વીકાર પણ ન કરી શકો તેમ હો તો તો તેનો અસ્વીકાર કરો. અને, જો તમે તેનો અસ્વીકાર પણ ન કરી શકો તેમ હો તો અવગણો. પરંતુ જો અવગણી પણ ન શકો તો અવગણો. પરંતુ જો અવગણી પણ ન શકો તો સ્વીકારો. અને, જો તમે સ્વીકારી પણ ન શકો તો સ્વીકારો. અને, જો તમે સ્વીકારી પણ ન શકો તો તો કરો સહન. જો આપણે આપણી જાતને તેમાંથી દુર ન લઇ જઈ શકતા હોય, અસ્વીકાર, અવગણના, કે સ્વીકાર પણ જો ન કરી શકતા હોય તો પછી આપણે આપણી જાત માટે સહન કર્યા સિવાયનો કોઈ વિકલ્પ છોડતા જ નથી. અને, શું સહનતાને ટાળી શકાય એવો કોઈ માર્ગ છે ખરો તો કરો સહન. જો આપણે આપણી જાતને તેમાંથી દુર ન લઇ જઈ શકતા હોય, અસ્વીકાર, અવગણના, કે સ્વીકાર પણ જો ન કરી શકતા હોય તો પછી આપણે આપણી જાત માટે સહન કર્યા સિવાયનો કોઈ વિકલ્પ છોડતા જ નથી. અને, શું સહનતાને ટાળી શકાય એવો કોઈ માર્ગ છે ખરો હા; તમારો આનંદનો જે ખરો સ્વભાવ છે તેનાં ઉપર ધ્યાન કરો. તમારું અસ્તિત્વ સાશ્વત અને અનંત છે, કોઈ તમને કેવી રીતે રાખે તેનાં કરતાં પણ તે પરે છે. અને આ વાતનો ફક્ત અનુભવ થઇ શકે, સમજી ન શકાય.\nતો આ છે મારો નુતન વર્ષનો સંદેશ: આપણે આપણા દુઃખથી ઉપર ઉઠી શકીએ છીએ. અને તેમ કરવા માટે, આપણે આપણી જે પસંદગીઓ કરીએ છીએ તેની જવાબદારી લેવી જોઈએ. આપણા માટે જે મહત્વનું હોય તેની કાળજી આપણે જાતે જ લેવાની છે. સામે વાળી વ્યક્તિ આપણી કદર કરે, આપણને સમજે કે આપણા માટે મહત્વના વિચારો જે છે તેને ટેકો આપે તેવી અપેક્ષા આપણે ન રાખી શકીએ (વાસ્તવમાં આપણે રાખવી પણ ન જોઈએ). છેલ્લાં ત્રણ વર્ષોમાં મેં અસંખ્ય ઈ-મેઈલ વાંચ્યા છે અને તેનાં જવાબો આપ્યા છે, તેનાં વિશ્લેષણ પછી આ એક ખુબ જ મહત્વનો પાઠ હું શીખ્યો છું. આજે, મારી પાસે તમારા માટે કહેવાની કોઈ વાર્તા કે કોઈ રમુજ નથી. એનાં બદલે આજે હું તમારી પાસે થોડી મહત્વની એવી યોજનાઓની પ્રગતી વિષે વાત કરીશ અને અમુક ચોક્કસ લોકો પ્રત્યે મારી ક���તજ્ઞતા વ્યકત કરવા ઈચ્છું છું. આપણે ઈ-મેઈલના વિષય ઉપર છીએ તો ચાલો ત્યાંથી શરુ કરીએ.\nછેલ્લાં ત્રણ વર્ષમાં, ૪૦૦૦ થી પણ વધુ કલાકોનો સમય ફક્ત ઈ-મેઈલને આપ્યો છે, મેં ૯૦,૦૦૦ થી વધુ ઈ-મેઈલ વાંચ્યા છે અને ૪૦,૦૦૦ થી વધુના જવાબ આપ્યા છે. મોટાભાગે, આ બાબત અનિયંત્રિત બની ગઈ છે. મેં ઘણી પદ્ધતિઓ અજમાવી જોઈ, જેવીકે, જવાબ આપવામાં થોડું મોડું કરવું, ઓટો-રીપ્લાય મુકવો, અમુક ઈ-મેઈલને વર્ગીકૃત કરવા, કે પછી એક ફોર્મ બનાવીને ઈ-મેઈલની લંબાઈને નિયંત્રિત કરવી વિગેરે, પણ કશું જ ખરેખર કામ ન આવ્યું. મને તમારા ઈ-મેઈલનો જવાબ આપવો ગમશે, પરંતુ દિવસમાં એટલાં પૂરતા કલાકો જ નથી કે હું તે તમામ ઈ-મેઈલને વાંચી પણ શકું.\nમાટે ૧લી જાન્યુઆરી ૨૦૧૫થી, હું હાલનું મારું ઈ-મેઈલ એકાઉન્ટ છે તે નહિ જોઉં કે પછી હું એકલો પણ નહિ જોઉં. મારી સાથે સંપર્ક કરવાનાં બે રસ્તા છે: અહી આ ફોર્મ ભરો. કાં તો પછી તમને જે પોસ્ટ દર અઠવાડિયે તમારા ઈ-મેઈલના ઈનબોક્સમાં મળતી હોય તેનો જવાબ આપો. પરંતુ એક ખાસ નોંધ લેશો કે તમારા ઈ-મેઈલ ૨-૩ અન્ય સ્વયંસેવકો દ્વારા પણ વાંચવામાં આવશે કે જેઓ મને આ કામમાં હવે પછી મદદ કરવાનાં છે. માટે, મહેરબાની કરીને કશું ખાનગી ન લખશો. જો તમારા ઈ-મેઈલમાં કોઈ એવો સવાલ હશે કે જે બીજા અનેક લોકોને મદદરૂપ થઇ શકે તેમ હોય તો હું તેને મારા બ્લોગમાં વણી લેવાનો મારો ઉત્તમ પ્રયત્ન કરીશ. જો તમારે કોઈ અંગત સવાલ હોય, તો તમે મને આશ્રમમાં આવીને મળી શકો છો.\nમેં ૨૦૧૪ની શરૂઆતમાં કહ્યું હતું કે મારા આ વર્ષે ત્રણ પુસ્તકો આવશે. છેલ્લાં મહીને મેં મારું સંસ્મરણ પુસ્તક રજુ કર્યું છે કે જે ફક્ત ભારતવર્ષમાં જ વાંચકો માટે ઉપલબ્ધ છે અને સ્વાસ્થ્ય ઉપરનું Wellness Sense જે દુનિયાભરમાં એક ઈ-બુક તરીકે ઉપલબ્ધ છે. મારે ડીપ્રેશન ઉપરનું મારું ત્રીજું પુસ્તક જે છે તેનાં ઉપર કામ કરવાનું અને તેને છપાવવાનું કામ કરવું હતું, પરંતુ ભારત બહાર, અનેક વાંચકો સંસ્મરણ પુસ્તક વિષે પૂછતાં હોય છે. માટે મેં મારા ત્રીજા પુસ્તક તરીકે મારા સંસ્મરણ પુસ્તકની પ્રત દુનિયાભરમાં ઉપલબ્ધ કરવા માટે તૈયારી કરી છે અને હવે તે ઈ-બુક તરીકે amazon.com ઉપર (અહી) ઉપલબ્ધ છે. જો તમારી પાસે Kindle app ન હોય તો તમે તેને મફત ડાઉનલોડ કરી શકો છો અને આ પુસ્તકને તમારા લેપટોપ, ટેબ્લેટ કે પછી સ્માર્ટફોન ઉપર વાંચી શકો છો.\nમારા સંસ્મરણ પુસ્તકના પ્રચાર માટે જેમને પણ મને મદદ કરી છે તે બધાનો ખુબ ખુબ આભાર. તમારા���ાંના કેટલાંય તો એવાં છે કે જેમણે પોતાનાં ફેસબુકનાં કવર પેજમાં આ પુસ્તકનો ફોટો રાખ્યો છે, મને એવું જણાવવામાં આવ્યું હતું. આ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયું છે. (હવે, આ પુસ્કત બહાર પડી ગયું છે, માટે તમે તે કવર પેજ પરથી લઇ શકો છો.) હું એ તમામ લોકોનો પણ આભાર માનવા માંગું છું કે જેઓએ ફક્ત આ પુસ્તક વાંચવા માટેનો સમય નીકાળ્યો છે એટલું જ નહિ પરંતુ Flipkart કે Amazon ઉપર તેનાં વિષે પોતાનો મત પણ લખ્યો છે. ઘણાંએ પોતાનો મત સીધો મને જ લખીને જણાવ્યો છે, હું તેમનો પણ આભારી છું. મહેરબાની કરીને એ નોંધ લેશો કે તમે મને તમારો મત લખીને જણાવ્યો છે તેની હું કદર કરું છું, તેમ છતાં પણ તેનાંથી તે અન્ય કોઈને મદદરૂપ નહિ થઇ શકે. માટે જો તમને વાંધો ન હોય તો મહેરબાની કરીને તમારો મત Amazon કે Flipkart કે પછી તે બન્ને વેબસાઈટ ઉપર પ્રકાશિત કરી શકો છો. વિશાળ સંખ્યામાં લોકો વાંચકોના મતને આધારે પુસ્તક ખરીદતા હોય છે. જે લોકોએ પોતાનો મત ઓનલાઈન પ્રકાશિત કર્યો છે તેમનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર. ૫-સ્ટાર, ૪-સ્ટાર કે ૧-સ્ટાર તેનાંથી કોઈ ફરક નથી પડતો. જયારે તમે તમારો મત ઓનલાઈન પ્રકાશિત કરો છો ત્યારે તે મને મદદરૂપ થાય છે, બીજાને મદદરૂપ થાય છે અને તેનાંથી આપણો હેતુ સરે છે.\n૨૦૧૪માં, મેં ભારત અને વિદેશમાં ખુબ જ સઘન યાત્રા કરી. ૧૮૦ કલાકોથી વધુ હું બોલ્યો છું, આશ્રમ સહીત ૭૦થી વધુ પ્રવચનો ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં આપ્યા છે. વધુમાં ૩૦૦૦ કલાકોથી વધુ સમય ખાનગી મુલાકાત માટે ૧૦૦૦થી વધુ લોકોને આપ્યો છે. ૨૫૦ થી વધારે કલાકોનો સમય મેં રસ્તા ઉપર, ૧૫૦ કલાકથી વધુ સમય એરપોર્ટ ઉપર, અને ૧૦૦ કલાક જેટલો સમય વિમાનમાં પસાર કર્યો છે. આ બધું થકવી નાંખે એવું હતું તેમ છતાં મને જેને સતત ચાલતો રાખ્યો છે તે છે અસીમ પ્રેમ કે જે મને હું જ્યાં પણ ગયો ત્યાંથી મળ્યો છે. અનેક લોકોની અસંખ્ય મદદ વિના અને ઘણાં યજમાનો અને બીજા લોકોની મદદ વગર આમાંનું કશું જ શક્ય ન થયું હોત. જે લોકોએ થાક્યા વગર અને નિ:સ્વાર્થ ભાવે આ વર્ષને સફળ વર્ષ બનાવવા માટે જે પણ મહેનત કરી છે; કે પછી હું જેનો વિચાર પણ કરી શકું તે પહેલાં તે તમામ નાની-નાની વિગતોની કાળજી રાખી છે તે દરેક લોકોનો હું ખુબ-ખુબ આભારી છું.\nતમને બધાને આ બદલામાં શું આપી શકાય તે વિચારવાનું મેં બંધ કરી દીધું છે; કારણકે તમે મારા માટે જે કર્યું છે તેનું કોઈ પણ રીતે વળતર ચૂકવી શકાય તેમ નથી. મારા બ્લોગનું અ���્ય ભાષામાં ભાષાંતર કરતી ટીમ, દર અઠવાડિયે મારા વિડીઓ પ્રકાશિત કરતી ટીમ, સોશિયલ મીડિયા ઉપર દરેક બાબતનાં સમાચાર આપતી ટીમ, જે મારા વાક્યો ઉપર સુંદર મજાના પોસ્ટર બનાવે છે તે ટીમ, તે લોકો કે જે હંમેશાં મારી હસ્તલિખિત પ્રતને વાંચવા માટે પોતે ઉપલબ્ધ રહ્યા હતાં, તે તમામ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી.\n૨૦૧૫માં, મારે મોટાભાગનો સમય મારા પુસ્તકો (ચક્રો પર ધ્યાન વિશેની અધિસુચના ઉપર અને અમુક કાલ્પનિક સાહિત્ય ઉપર) કે જે મેં ગયા વર્ષે લખ્યા છે તેનાં ઉપર કામ કરવામાં વિતાવવાનું આયોજન છે. તમને આવતાં વર્ષે મારા તરફથી એક કાલ્પનિક સાહિત્ય અને એક અધિસુચનાઓ ઉપરનું પુસ્તક મળશે. હું બિલકુલ બહુ પ્રવાસ નથી કરવા માંગતો અને આશ્રમમાં મુલાકાત માટે મારી ઉપલબ્ધીનું સમય પત્રક બ્લોગ ઉપર મુકતો રહીશ. આ દરમ્યાન હું દર અઠવાડિયે લેખ લખતો રહીશ.\nતમને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પુન: તમારો ખુબ ખુબ આભાર. તમારી દયાને કુદરત અનેકગણી કરીને તમને તેનું પ્રતિદાન આપશે. અને હંમેશાં આપતી હોય છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0/ab8a82aa4ac1ab2abfaa4-a86ab9abeab0", "date_download": "2019-05-20T01:28:23Z", "digest": "sha1:5ZWDMLPS3LB2HGQB7PXKH6PXZU5ICTE3", "length": 36985, "nlines": 264, "source_domain": "gu.vikaspedia.in", "title": "સંતુલિત આહાર — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / સંતુલિત આહાર\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસંતુલિત આહાર વિશેની માહિતી આપેલ છે\nઆપણે ઘણીવાર સાંભળીયે છીએ કે સંતુલિત આહાર એ સ્વાસ્થય માટે ગુણકારી છે .પણ પ્રશ્ન એ થાય કે સંતુલિત આહાર કહેવાય કોને ક્યાં પ્રકારનો આહાર લેવો જોઈએ અને કયો નહિ તેના માટે વડોદરા ના ડો.ભરત શાહ અને ડો.કેતન ઝવેરી એ આપેલી માહિતી share કરું છું.\nબધા ઉપયોગી ખાદ્યપદાર્થોનું યોગ્ય પ્રમાણ હોય એવા ખોરાકને સંતુલિત આહાર કહેવાય છે. તંદુરસ્ત બેઠાડુ ભારતીય પુરુષના રોજિંદા સંતુલિત આહારમાં આશરે 420 ગ્રામ ધાન્ય; 60 ગ્રામ કઠોળ-દાળ; 100 ગ્રામ પત્તાંવાળી ભાજી; 100 ગ્રામ અન્ય શાક; 200 ગ્રામ કંદમૂળ; 100 ગ્રામ ફળો; 300 મિ.લિ. દૂધ; 20 ગ્રામ ઘી-તેલ અને 25 ગ્રામ ખાંડ-ગોળ હોવાં જોઈ��.\nમોટાભાગના ગુજરાતી શહેરી લોકોના દૈનિક ખોરાકમાં આ પ્રમાણથી ઘણું વધારે ઘી-તેલ-ચરબી હોય છે અને ઘણા ઓછા પ્રમાણમાં ભાજી, શાક, ફળ અને કઠોળ હોય છે.\nતંદુરસ્ત રહેવા માટે પુખ્ત વયના દરેક શહેરીજને પોતાના ખોરાકમાં નીચે જણાવેલ ફેરફારો કરવા જરૂરી છે. અહીં સૂચવેલા ફેરફાર પુખ્તવયની વ્યક્તિ માટે છે. બાળપણ, કિશોરાવસ્થા તથા સગર્ભાવસ્થા કે ધાત્રી અવસ્થા દરમિયાન વ્યક્તિની આહારની જરૂરિયાત બદલાય છે. આ અવસ્થાઓ માટે કોઈ તજજ્ઞ વ્યક્તિની સલાહ લઈ આહારનો ફેરફાર કરવો જરૂરી છે.\nઘી-તેલ-માખણ-મલાઈ-ચીઝ ઘટાડો માંસાહાર ન કરો :\nખોરાકમાં ચરબીનું પ્રમાણ ઘટાડવાથી ડાયાબીટિઝ, હૃદયરોગ, કેન્સર, જાડાપણું, હાઈ બ્લડપ્રેશર વગેરે રોગો થવાની શક્યતા ઘટે છે.\nરોજના ખાવામાં ઘી-તેલનું પ્રમાણ 15-20 ગ્રામ એટલે કે 3-4 નાની ચમચી જેટલું જ રાખવું. ફ્ક્ત દાળ-શાકના વધાર પૂરતું જ વાપરવું. મહિને કુલ ઘી-તેલનો વપરાશ વ્યકિતદીઠ 600 ગ્રામથી ઓછો રાખવો. (એટલે કે વ્યક્તિદીઠ વર્ષે અડધો ડબ્બો તેલ.)\nવિવિધ તેલ પૈકી સરસિયું, રાયડાનું કે સોયાબીન તેલ વાપરવું વધુ સારું. એ ન ફાવે તો મકાઈ અથવા તલનું તેલ વાપરી શકાય. કોપરેલ, વનસ્પતિ (ડાલડા) ઘી, પામોલીન અને કપાસિયા તેલ અન્ય તેલો કરતાં વધુ નુક્સાન કરે છે, જેનો વપરાશ સંપૂર્ણ બંધ કરી દેવો જોઈએ.\nશાક-દાળને તેલમાં સાંતળવાને બદલે પહેલાં કૂકરમાં બાફીને પછી હળવો વઘાર કરવો. કોઈ વસ્તુમાં ઉપરથી ઘી-તેલ ન લેવું.\nતળેલું ફરસાણ, અથાણાં, ઘી-માવાની મીઠાઈઓ, આઈસક્રીમ વગેરે ઓછાં કરવાં. ફરસાણ તરીકે બાફેલાં મૂઠિયાં, ઢોકળાં, ઈડલી, હાંડવો વગેરે વસ્તુઓ ઘી-તેલ નાખ્યા વગર વાપરવી.\nટોપરું, સિંગદાણા વગેરેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો.\nભાખરી, થેપલાં, પૂરી, પરોઠાનો વપરાશ ન કરવો. મોણ નાખ્યા વગર અને ઘી ચોપડ્યા વગરના રોટલી-રોટલા જ વાપરવા. ખાખરા મોણ વગર અને ઘી-તેલ ચોપડ્યા વગર જ બનાવીને ખાવા.\nમાંસાહાર ન કરવો. જે લોકો કાયમી માંસાહાર છોડી નથી શકતા એ લોકોએ પણ મટન અને ઈંડાનો પીળો ભાગ તો ન જ ખાવો.\nકુદરતી આખાં ધાન્ય અને કઠોળ વધારે ખાઓ :\nમેંદાવાળી વસ્તુઓ (બિસ્કિટ, બ્રેડ, બેકરી પ્રોડક્ટ્સ, નૂડલ્સ વગેરે) ખાવાનું ટાળો.\nઆટાનું થૂલું લોટમાં નાખીને ખાવામાં જ વાપરો.\nમીલમાં પાલિશ કરેલા ચોખાને બદલે હાથે છડેલા ચોખા વાપરવા.\nશક્ય હોય તો દાળને બદલે કઠોળ વાપરવાં અથવા ફોતરાં વગરની દાળને બદલે ફોતરાંવાળી દાળ વાપરવી.\nઅનાજ અને કઠોળ ભેગાં ખ���વાં. રોગોને થતાં અટકાવવા માટે આખા ધાન્ય ઉપયોગી છે. ધાન્યમાં રહેલા અદ્રાવ્ય રેસા મુખ્યત્વે કબજિયાત અને કેન્સર અટકાવવામાં મદદરૂપ થાય છે, જ્યારે દ્રાવ્ય રેસા લોહીની શર્કરા અને કોલેસ્ટેરોલના નિયંત્રણ માટે જરૂરી છે.\nરેસા અને અન્ય ઉપયોગી તત્વો ધરાવતાં ધાન્યના અંકુર અને બાહ્ય પડને મિલમાં ફેંકી દઈને પછી ગર્ભના ભાગનો મેંદો કે અન્ય પેદાશ બનાવવામાં આવે છે, જેને કારણે ઘઉંનાં અતિ ઉપયોગી તત્વો મેંદામાં મળતાં નથી. આખા ધાન્ય પર જેટલી વધુ પ્રક્રિયાઓ કરવામાં આવે છે એટલા વધુ પ્રમાણમાં પોષક તત્વો નાશ પામે છે. માટે શક્ય એટલી ઓછી પ્રક્રિયા પામેલ કુદરતી ખોરાક જ પસંદ કરો.\nજવ જેવા નાનાં ધાન્યમાં કુલ રેસામાંથી ત્રીજા ભાગના રેસા દ્રાવ્ય રેસા હોય છે જ્યારે ઘઉંમાં ખૂબ ઓછા દ્રાવ્ય રેસા હોય છે અને ચોખામાં બિલકુલ દ્રાવ્ય રેસા હોતા નથી. સામો, કોદરી, રાલકાંગ, જવ, રાગી વગરે હલકાં ધાન્ય સૌથી વધુ રેસા ધરાવે છે અને આરોગ્ય માટે કદાચ સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે.\nદરેક ધાન્યમાં સરેરાશ 10 થી 15 ટકા પ્રોટીન હોય છે. ધાન્ય સાથે કઠોળ ખાવાથી એનું પ્રોટીન વધુ અસરકારક રહે છે. કઠોળમાં ઘણાં એન્ટિઓક્સિડન્ટ તત્વો, રેસા, ખનિજ તત્વો અને પ્રોટીન હોય છે. કઠોળ ફણગાવવાથી એમાં વિટામિન સી વધે છે, અને રાંધવાથી એનું વિટામિન સી ઓછું થઈ જાય છે. કઠોળમાંથી ફોતરાં વગરની દાળ બનાવવાથી ખનિજ તત્વો અને રેસાયુક્ત તત્વો જતાં રહે છે.\nપત્તાંવાળી લીલી ભાજીઓ અને રેસાવાળાં શાક-કંદ-મૂળ વધુ ખાઓ :\nલીલી પત્તાંવાળી ભાજીઓ (તાંદળજો, પાલખ, મેથી, ચણાની ભાજી, કોથમીર, પત્તરવેલિયાં, મૂળા, ગાજર, બીટ, સુવા, સરગવા, ફ્લાવર, કોબી વગેરેના પાન) અને કાચું કચુંબર (કાકડી, ગાજર, મૂળા, મોગરી, કાંદા, ટામેટાં, લસણ, આદુ, લીલી હળદર, આંબા હળદર,બીટ વગેરે) ભરપૂર ખાવું. જે લોકો તાજાં ફળો અને કાચાં શાકભાજી ખાય છે એ લોકોમાં કોઈપણ રોગથી થતાં મૃત્યુનું પ્રમાણ અન્ય સામાન્ય લોકો કરતાં ૨૧ % જેટલું ઓછું હોય છે \nતાજાં ફળ અને કાચાં શાકભાજી ખાવાથી મુખ્યત્વે હૃદયરોગ, કેન્સર, લકવો (પેરેલીસિસ) તથા બ્રેઈન હેમરેજથી થતાં મૃત્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટે છે. વિટામિન સી, કેરોટિનોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ, પોટેશિયમ અને રેસા (ફાઈબર) વગેરે કેટલાંક લાભદાયી તત્વો શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે.\nરોજનું ૬ થી ૧૦ ગ્રામ લસણ ખાવાથી જે વ્યકિતને એક વખત હાર્ટએટેક આવ્યો હોય એવી વ���યક્તિને ફરીથી એટેક આવવાની શક્યતા ઘટી જાય છે અને આયુષ્ય વધે છે. લસણ ખાવાથી લોહીની ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પડે છે. લસણમાં અને કાંદા (ડુંગળી)માં અનેક સલ્ફર યુક્ત પદાર્થો છે જે ઘણા બેક્ટેરિયા, ફૂગ અને વાઈરસને ખતમ કરીને તંદુરસ્તી વધારે છે. શક્કરિયા, બીટ, આદુ, મૂળા, ગાજર વગેરે કંદમૂળમાં રેસા અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો ભરપૂર હોય છે. બટાટા જેવા કંદમાં રેસાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી તે ઓછા વાપરવા.\nશાક અને ભાજીઓ રાંધ્યા વગર ખાવાથી મહત્તમ ફાયદો થાય છે. ભાજીઓ, સલાડ, અન્ય શાક અને તાજાં ફળો રોજ કુલ મળીને ૪૦૦-૫૦૦ ગ્રામ ખાવાં જરૂરી છે.\nતાજાં અને સૂકાં ફળો રોજ ખાઓ :\nરોજ ૧-૨ તાજાં ફળ (આમળાં, જમરૂખ, બોર, જાંબુ, ખલેલાં, દાડમ, શેતુર, સફરજન, શક્કરટેટી, તરબૂચ, પપૈયાં વગેરે) ખાવાં. ડાયાબીટિઝની તકલીફ હોય તો કેળાં, કેરી, ચીકુ અને દ્રાક્ષ ખાવાનું ટાળવું.\nમોસમી ફળોમાં રહેલાં ફ્લેવોનોઈડ્સ અને વિટામિન સી જેવાં એન્ટિઓક્સિડન્ટ તત્વો અને રેસા (ફાઈબર) માણસને રોગોથી બચાવવામાં અગત્યનો ફાળો આપે છે. કિસમિસ, સૂકાં અંજીર, જરદાળુ, ખજૂર, કાળી સૂકી દ્રાક્ષ વગેરે સૂકાં ફળો પણ તંદુરસ્તી માટે જરૂરી અનેક એન્ટિઓક્સિડન્ટ્સ, રેસા, કેલ્શિયમ, પોટેશિયમ તથા લોહતત્વ ધરાવે છે.\nમલાઈ વગરનાં દૂધ-દહીં-છાશ વાપરો :\nદૂધમાંથી પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન બી-12 મળે છે. રોજ 300 મિ.લિ. દૂધ (બધી મલાઈ કાઢી નાંખેલું) કે એટલા દૂધની પેદાશો લેવી જોઈએ. માવા, મલાઈ કે ઘી ન વાપરવું. બે ત્રણ વખત દૂધ ગરમ કરી ઠંડું પાડવાથી મલાઈનો જાડો થર નીકળી શકે. દહીં-છાશ કે પનીર બનાવવા માટે પણ મલાઈ વગરનું દૂધ વાપરવું.\nમીઠું અને સોડા ઓછાં વાપરો :\nમીઠું (નમક) અને સોડાનો ઉપયોગ ઓછો કરવો. મીઠાનું રોજિંદું પ્રમાણ પાંચ ગ્રામથી ઓછું હોવું જોઈએ. સામાન્ય રીતે અંગુઠો અને એક આંગળીની ચપટીમાં સવા ગ્રામ જેટલું મીઠું આવે છે. આથી ચાર ચપટીમાં સમાય એથી ઓછું મીઠું ખાવું. રોટલી, ભાત, કચુંબર, છાશ વગેરેમાં મીઠું નાખવું નહીં. સોડા-ખારો ધરાવતાં પાપડ, પાપડી, ગાંઠિયા, ફાફડા અને અન્ય ફરસાણનો ઉપયોગ ન કરવો. દાળ-કઠોળ-શાકમાં સોડાનો ઉપયોગ ન કરવો. વધુ મીઠું કે સોડા (બંનેમાં સોડિયમ હોવાથી) લેવાને કારણે હાઈ બ્લડપ્રેશરની તકલીફ થાય છે.\nચા-કોફી-કોલા-ચોકલેટ (કેફીન) ન વાપરો :\nચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ વગેરેમાં આવતા કેફીનના વપરાશથી વ્યસન થઈ જાય છે અને બ્લડપ્રેશર વધે છે. ઉકાળેલી કો���ી પીવાથી કોલેસ્ટેરોલ પણ વધે છે. ચા-કોફીનું વ્યસન ન જ કરવું.\nખાંડને બદલે ગોળ વાપરો :\nરોજ આશરે 20 થી 30 ગ્રામ ખાંડ અથવા ગોળ વાપરી શકાય. ખાંડ કરતાં ગોળમાં અનેક વિટામિન અને લોહતત્વ વધુ હોય છે. ગળપણ ખાધા પછી દાંત બરાબર સાફ કરવા જોઈએ નહીં તો દાંત સડી જાય.\nતેલીબિયાં અને સૂકામેવા (નટ્સ) નો મર્યાદિત ઉપયોગ કરો :\nતેલીબિયાં અને નટ્સ શક્તિનાં સ્રોત છે. એમાંથી સારા પ્રમાણમાં કેલરી, ચરબી અને પ્રોટીન મળે છે. લોહીની ફીકાશ ઘટાડવા માટે કાળા તલ અને હાડકાંની મજબુતી વધારવા માટે સફેદ તલ ઉપયોગી છે. તલનું તેલ કાઢી લીધા પછી મળતું કચરિયું (સાની) વધુ ઉપયોગી છે. રોજ પંદર-વીસ ગ્રામથી ઓછા પ્રમાણમાં અખરોટ, બદામ અથવા પિસ્તા લેવાથી હૃદયને ફાયદાકારક વિટામિન ઈ અને અન્ય તત્વો મેળવી શકાય છે.\nખોરાક તૈયાર કરતી વખતે શું કાળજી રાખશો \nઆહારમાં રહેલાં વિટામિન અને અન્ય પોષક તત્વોનો આધાર ખોરાક તૈયાર કરવાની તથા તેને રાંધવાની રીત ઉપર રહેતો હોય છે. રાંધવાની અયોગ્ય પદ્ધતિને કારણે કેટલાંક વિટામિનો તથા પોષક તત્વો નાશ પામે છે. વધુ પડતી ગરમી ઉપર ખોરાક રાંધવાથી પોષક તત્વો નાશ પામવાં ઉપરાંત કેટલાંક નુક્સાનકારક દ્રવ્યો પણ ઉમેરાતાં હોય છે. ખોરાક તૈયાર કરવા તથા રાંધવા માટે કેટલાંક ઉપયોગી સૂચનો નીચે જણાવ્યાં છે :\nબજારમાંથી લાવેલ શાકભાજી તથા ફળો ઉપર કેટલાંક જંતુઓ, માટી તથા જંતુનાશક દ્રવ્યો રહેલા હોય છે. શાકભાજી તથા ફળને વહેતાં પાણીમાં છૂટથી ધોવાં. જંતુનાશકો વધુ પ્રમાણમાં છંટાતાં હોય તેવા શાક કે ફળની છાલ કાઢીને પણ વાપરી શકાય.\nછાલ કાઢતી વખતે બને તેટલી પાતળી છાલ ઉતારો. ઘણાં શાક તથા ફળોમાં છાલની નીચેના ભાગમાં વિટામિન રહેલા હોય છે. છાલ કાઢતી વખતે સાથે આ વિટામિન પણ નીકળી જાય છે. શક્ય હોય તો છાલ સાથે જ ઉપયોગમાં લો.\nશાક તથા ફળોને પાણીથી ધોઈને પછી જ સમારો. સમાર્યા પછી પાણીથી ધોવાથી પાણીમાં દ્રાવ્ય બનતાં વિટામિન બી તથા સી નીકળી જાય છે.\nઅનાજને રાંધતા પહેલાં વારે વારે ધોશો નહીં. તેમ કરવાથી તેના બહારના પડમાં રહેલ વિટામિન તથા ખનિજ પદાર્થો નીકળી જાય છે.\nશાકભાજી તથા ફળને સમારતી વખતે તેના બને તેટલા મોટા ટૂકડા કરો, નાના ટૂકડા કરવાથી તેનો વધારે ભાગ હવાનાં સંપર્કમાં આવે છે અને ઓક્સિડેશન થવાથી કેટલાંક વિટામિન નાશ પામે છે. તે જ રીતે શાકને રાધવાના ઉપયોગમાં લેતાં પહેલાં જ સમારો. સમારીને વધુ સમય રાખી મૂકશો નહીં. સલાડને જમતા પહેલાં જ સમારો.\nશાકભાજીના ટૂકડા કરીને તેને લાંબો સમય પાણીમાં પલાળી રાખશો નહીં. તેમ કરવાથી પાણીમાં દ્રાવ્ય વિટામિનો પાણીમાં ભળી જાય છે. તે ઉપરાંત જે પાણીમાં પલાળી રાખેલ હોય તે પાણી પણ ફેંકી ન દેતા રાંધવાનાં ઉપયોગમાં લઈ લો.\nરાંધતી વખતે શાક કે અનાજમાં જરૂર પૂરતું જ પાણી ઉમેરો. જેથી ઉપરનું પાણી ફેંકી દેવું ન પડે. પાણી વધ્યું હોય તો તેને સૂપ કે અન્ય બનાવટમાં ઉપયોગમાં લઈ લો. જેથી તેમાં રહેલ વિટામિન ઉપયોગમાં આવી જાય.\nરાંધતી વખતે શાક અથવા અનાજ ભરેલ વાસણને ઢાંકી રાખો જેથી વિટામિન અને અન્ય દ્રવ્યો વરાળ સાથે ઊડી ન જાય.\nજે ચીજ ઉકાળીને વાપરવી પડે તેમ હોય તે માટે સૌ પહેલા પાણીને ઊકળવા મૂકો. પાણી ઊકળવાનું શરૂ થાય ત્યાર પછી તેમાં શાક મૂકો, જેથી ઓછા સમય માટે શાક પાણી અને ગરમીનાં સંપર્કમાં રહે. ઉકાળવા કરતાં પ્રેશરકૂકરમાં રાંધવું વધુ હિતાવહ છે. ઉકાળવા માટે તાપ શક્ય એટલો ઓછો રાખો. ધીમા તાપે ઉકાળો.\nરાંધવામાં મીઠાનો ઉપયોગ કરતા હો તો શાકને રાંધતી વખતે શરૂઆતમાં તે નાખો. તેમ કરવાથીતેનાં પોષક દ્રવ્યો સચવાઈ રહે છે.\nશાક રાંધતી વખતે સોડાનો ઉપયોગ ક્યારેય ન કરો.તેમ કરવાથી પોષક દ્રવ્યો નાશ પામે છે.\nતેલને વારે વારે ગરમ કરવાથી તેમાં પેરોક્સાઈડ અને ફ્રી રેડિકલ્સ નામનાં નુક્સાનકારક દ્રવ્યો ભળે છે. જેથી તળવા માટે એક વખત વપરાયેલ તેલમાં વારે-વારે ન તળો. આવા તેલને સારા તેલ સાથે ભેળવશો પણ નહીં.\nફણગાવેલ તથા આથો લાવીને ઉપયોગમાં લેવાતી ચીજોનો વપરાશ વધારો.\nતળવા અથવા સીધા તાપે શેકવા કરતાં બાફીને તૈયાર કરેલ ખોરાકનો વપરાશ વધારો. આમ કરવાથી ખોરાકમાં પોષક દ્રવ્યો વધુ સચવાઈ રહે છે.\nઆહાર અંગેના મહત્વના સૂચનો :\nભૂખ વિના ન ખાઓ. ભોજનનાં સમયે આપને ભૂખ ન લાગી હોય તો તે ટંકે ભોજન લેવાનું છોડી દો. ઓછી ભૂખ લાગી હોય તો ફળનાં રસ અથવા એક-બે ફળથી ચલાવી લો.\nમોઢું સૂકાઈ ગયું હોય, મોઢામાં કડવો સ્વાદ હોય, આગલા ભોજનની વાસવાળા ઓડકાર આવતા હોય કે અપચા જેવું લાગતું હોય તો ભોજન છોડી દો.\nભોજનનાં સમય સિવાય વચ્ચે-વચ્ચે ન ખાઓ.\nજમતી વખતે અને જમ્યા પછી એક કલાક સુધી પાણી ન પીઓ.\nબરાબર ચાવીને ખાઓ. ઉતાવળ હોય તો ઓછું ખાઓ પરંતુ ખોરાક બરાબર ચાવીને લો.\nપ્રવાહી વસ્તુઓ પણ એક સાથે ગટગટાવી ન જતાં ધીરે-ધીરે ચૂસીને લો.\nપેટ ઠાંસી ઠાંસીને ન ખાઓ. હોજરીનો થોડોક ભાગ ભરાય તેટલો જ આહાર લો.\nડો. ભરત શાહ અને ડો. કેતન ઝવેરી\nચીફ મેડિક�� ઓફિસર, નિસર્ગોપચાર કેન્દ્ર, ગોત્રી, વડોદરા\nપેજ રેટ (31 મત)\nહેલ્થ ને લગતા સારા સારા ટોપીક આપજો\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી\nશરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ\nગ્રાહક આરોગ્ય અને સલામતી\nભેળસેળ અને તેની ઓળખ\nફળ અને શાકભાજીના રસ\nઅલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ\nહૃદય સંબંધી બીમારીને દુર કરો\n9 મેજિકલ ખોરાક સ્ત્રીઓને એનર્જીથી ભરી દે\nતાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા\nવધતી ઉંમરે ત્વચાની સંભાળ\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nઆપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nતંદુરસ્ત રહેવા અપનાવો ખાસ ફોર્મ્યૂલા\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nએલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nપાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા\nલોહીને વિકૃત સ્વરૂપમાંથી શુદ્ધ કરતો ઔષધયોગ\nથાઇરૉઇડ ગ્રથિમાં ફાયદાકારક આહાર\nઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ\nશરદની સીઝનમાં રહો સલામત\nખુશ રહેવા માટે સ્વસ્થ રહો\nતમારા વજનને યોગ્ય રીતે જાળવો\nપરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક\nશું રોગ થતાં અટકાવવા શક્ય છે\nમાત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા\nનવજાતના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર જરૂરી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Oct 30, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/20934-2/", "date_download": "2019-05-20T00:45:46Z", "digest": "sha1:M4AM7MQ43IGKQ7MCHEGOMTJCUUEWYNZL", "length": 12958, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "સાંસદોનાં પગાર-ભથ્થાં બમણાં કરવાની તૈયારીઃ નાણાં મંત્રાલયની મંજૂરીની પ્રતીક્ષા | Government moves to double MPs’ salary - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસાંસદોનાં પગાર-ભથ્થાં બમણાં કરવાની તૈયારીઃ નાણાં મંત્રાલયની મંજૂરીની પ્રતીક્ષા\nસાંસદોનાં પગાર-ભથ્થાં બમણાં કરવાની તૈયારીઃ નાણાં મંત્રાલયની મંજૂરીની પ્રતીક્ષા\nનવી દિલ્હી: ‌દિલ્હીમાં વિધાનસભ્યોના પગાર બમણા કરાયા બાદ હવે કેન્દ્ર સરકાર પણ સંસદસભ્યોના પગારમાં વધારો કરવા આગળ વધી રહી છે. સાંસદોના પગાર પણ અત્યારે છે તેના કરતાં બમણા થઇ જશે. જો આ દરખાસ્તને નાણાં મંત્રાલય મંજૂરી આપશે તો સાંસદોને દર મહિને રૂ.ર.૮૦ લાખ મળશે. આ ઉપરાંત તેમના પેન્શનમાં પણ વધારો થશે.\nકેન્દ્ર સરકારે સાંસદોને પ્રતિ માસ હાલ રૂ.પ૦,૦૦૦ મળે છે તે વધારીનેે રૂ.એક લાખ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. એ જ રીતે સંસદીય ક્ષેત્ર માટે મળતા રૂ.૪પ,૦૦૦નું ભથ્થું વધારીને રૂ.૯૦,૦૦૦ કરવાની યોજના છે.\nએક અખબારના અહેવાલ અનુસાર હાલ આ દરખાસ્ત નાણાં મંત્રાલય સમક્ષ પડતર છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સાંસદોનું પેન્શન રૂ.ર૦,૦૦૦થી વધારીને રૂ.૩પ,૦૦૦ કરવાની રજૂઆત છે. આ ઉપરાંત પાંચ વર્ષથી વધુ સમય સાંસદ તરીકે રહી ચૂકેલા નેતાઓને પેન્શન પેટે વધુ રકમ મળશે. દર પાંચ વર્ષ પછી આગામી દર વર્ષે પેન્શનમાં રૂ.ર,૦૦૦નો વધારો મળશે. હાલ આ રકમ રૂ.૧,પ૦૦ છે.\nનાણાં મંત્રાલયે લોકસભા સાંસદોના પ્રવાસ માટે રૂ.ર૯પ.રપ કરોડ અને રાજ્યસભાના સાંસદો માટે રૂ.૧ર૧.૯૬ કરોડની ગત બજેટમાં ફાળવણી કરી હતી. સાંસદોને દૈનિક ભથ્થું રૂ.ર,૦૦૦ મળે છે તે રૂ.૪,૦૦૦ કરવામાં આવશે. સેક્રેટેરિયલ એલાઉન્સ રૂ.૪પ,૦૦૦ છે તે વધારીને રૂ.૯૦,૦૦૦ કરવામાં આવશે.\nવિઝડનના કવર પેજ પર વિરાટ, સચિન બાદ બીજા ભારતીય ક્રિકેટરને સ્થાન\nSC એ BCCI અધ્યક્ષ અનુરાગ ઠાકુરની કરી હકાલપટ્ટી\nપાલડીમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદઃ લાંભામાં કાળુભાઈનું ફોર્મ રદ\nબાળકના મોઢામાં પ્લાસ્ટિકનું ટીધર ભરાવી દેતાં હો તો સાવધાન\nજવાનોને મદદના મુદ્દા પર અક્ષય કુમાર મળ્યો ગૃહ સચિવને\nરૂપિયાનાે રેકોર્ડ બ્રેક ઘટાડો રોકવામાં સરકાર નાકામિયાબ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2015/10/10/%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AA%E0%AA%9F%E0%AA%B0/", "date_download": "2019-05-20T00:37:28Z", "digest": "sha1:QY6YZRT7BY3EQSMYXELWDAWX6VWKOHVD", "length": 20045, "nlines": 81, "source_domain": "gr.omswami.com", "title": "મનની ચટરપટર - ॐ સ્વામી", "raw_content": "\nજો તમારે જીવનની સુંદરતાને માણવી હોય તો આ ચટરપટર કરતાં યંત્રને બંધ કરવાનું શીખી લો.\nએક સામાન્ય કહેવત એવી છે કે આપણે આ જગતમાં કશું પણ લીધા વગર આવ્યાં છીએ અને કશું પણ લીધા વગર જવાનું છે. હશે, કદાચ. જો એ કદાચ સંપૂર્ણપણે સત્ય હોય તો સારું પણ છે. હકીકત તો એ છે કે, આપણે ઘણું બધું લઈને જન્મ્યાં હોઈએ છીએ અને ઘણું બધું આપણી સાથે લઈને પણ જઈશું. એક રીતે, આપણા કર્મો તો આપણી સાથે જવાના જ છે. તમે કદાચ પુનર્જન્મમાં માનતાં હોવ કે સ્વર્ગમાં, આપણા કર્મો આપણા વર્તમાન જીવનકાળની પેલે પાર સુધીનાં ભવિષ્યને પણ નક્કી કરતાં હોય છે.\nજન્મની વાત પર પાછા ફરીએ તો, આપણે ચોક્કસ ખાલી હાથે આ જગતમાં નથી આવ્યાં. આ પાંચ ઇન્દ્રિય વાળું શરીર કે જે સ્પર્શ, ગંધ, સ્વાદ, અવાજ અને દ્રશ્યને અનુભવી શકે છે તેની સાથે સાથે આપણે બીજી બે અદ્દભુત વસ્તુઓને લઈને આવ્યાં છીએ. પ્રથમ છે જીવન. હા, આપણે આપણી અંદર પરપોટા કરતું જીવન લઈને જન્મ્યા છીએ. જીવન કે જે શ્વાસ અને ઉછ્વાવાસનાં કુલ સરવાળા કરતાં ક્યાંય વધુ છે. આ જીવન આંધળી મજુરી કરવા માટે કે મુઠ્ઠભેડ કરવા માટે પણ નથી (એવું કરવું જરૂરી પણ નથી). શરૂઆતમાં, જીવન સુંદર હોય છે અને દરેક વસ્તુ આશાસ્પદ લાગે છે. એક બાળકની અંદર જોઈએ તો તેનાં ચહેરા પર તેજ હોય છે, હોઠ પર સ્મિત રમતું હોય છે, અને તેનું રુદન પણ સુંદર લાગે છે (મોટાભાગે). એક બાળક જીવનની ભવ્યતાને અંદર ભરીને સતત વિસ્મ��તાપૂર્વક જીવન જીવે છે. બાળકને કોઈ ભવિષ્યની યોજનાઓ નથી હોતી કે ભૂતકાળની કોઈ ગ્લાની નથી હોતી. તે ફક્ત વર્તમાન ક્ષણમાં જીવન જીવે છે. જો કે તમે જેમ જેમ મોટા થતાં જાવ છો, પસાર થતો એક એક દિવસ તમને અંદરથી તોડતો જતો હોય છે. તમે બદલાતાં જાવ છો, તમે એકાકી થતાં જાવ છો, થોડા વધારે નકારાત્મક, થોડા વધારે પડતા થાકેલાં.\nઆપણે ઇચ્છીએ તો પણ, એ શક્ય નથી કે આપણે હંમેશાં માટે એક બાળક બનીને રહીએ. કારણકે જે બીજી વસ્તુ છે કે જે આપણે સાથે લઈને જન્મ્યા છીએ તે આપણી વર્તમાન ક્ષણમાં જીવવાની પ્રતિજ્ઞા અને ખરેખર તેમ કરવાની જે વાત છે તે બેની વચ્ચે આવી જતી હોય છે. તમારે એક બાળક જેવા રહેવું હોય છે, હકારાત્મક અને સાહસિક. તમારે ઈર્ષ્યા, નકારાત્મકતા અને નિંદાની લાગણીઓ નથી જોઈતી હોતી. તમારે તમારો બધો ભાર ફેંકી દેવો હોય છે, તમારે ભવિષ્યની કોઈ ચિંતા નથી કરવી હોતી, પરંતુ, એક વિચાર અને બસ બધું કકડભૂસ….બધી સુંદરતા સંધ્યા સમયે વિલાઈ જતાં સુર્યપ્રકાશની જેમ અદ્રશ્ય થઇ જાય છે. આપણા જીવનની આ બીજી બાજુ એ આપણી ગળે પડેલા એક બોજ સમાન છે. અને, જો તમે કદાચ અનુમાન ન કરી શક્યાં હોય તો, હું “મન”નાં સંદર્ભમાં વાત કરી રહ્યો છું. આપણામાંનાં દરેક જણ મનને લઇને જન્મ્યાં છીએ. એક સતત વાતોડિયા મન સાથે. જે લપલપીયું છે.\nધ્યાન આપશો તો તમને જણાશે કે એ બિલકુલ બંધ જ નથી રહેતું. જ્યાં સુધી તમારે પ્રથમ ભેટ જોઈતી હશે (જીવન), તો તમારે બીજી ભેટ (મન)ને પણ સહન કરવી જ પડશે. જેમ કે જ્હોન મિલ્ટને Paradise Lost માં લખ્યું છે:\nજો તમારે પ્રયોગ કરવો હોય તો શાંતિથી એક જગ્યાએ એકલાં બેસો, અને તમે જોશો કે બધી દિશાઓમાંથી વિચારો તમારા પર આક્રમણ કરશે. અને તે મોટાભાગે નકારાત્મક, ચિંતાતુર, અને તણાવગ્રસ્ત વિચારો જ હશે. સારા વિચારો શિયાળામાં વચ્ચે-વચ્ચે કોઈ વાર પડી જતાં વરસાદની જેમ બહુ થોડા જ હશે. પણ તમને શું ખબર છે કે સજાગતાની ટોંચ શું છે તે એ છે કે આ ડહાપણ સાથે જીવવું કે વિચારો તો ખાલી ખોખા જેવાં છે. તેમનો એકલાંનો કોઈ અર્થ નથી હોતો. કે, તેમાં કોઈ સાર હોતો જ નથી. વિચારોથી તમે છેતરાઈ ન જાવ. એ તો ટીવી જેવા છે, તમે ચેનલ બદલો અને તેમાં કશુંક ને કશુંક દરેક ચેનલ પર સતત ચાલતું જ રહેતું હોય છે. મન પણ આવું જ છે. તમારે એ બધી ચેનલ કઈ જોવાની જરૂર નથી.\nતમારા વિચારોને નહિ જોવાની કે અવગણવાની ક્ષમતા તમારી સજાગતામાંથી આવે છે અને વ્યંગ્યાતમક રીતે જોઈએ તો સજાગતા પ્રાપ્ત થાય છે પ્રથમ ત��ારા વિચારોને જોવાથી. જો કે, તમારા વિચારોને એક સ્વતંત્ર અવલોકનકાર (સજાગપણે) તરીકે જોવા અને તેની પાછળ દોરવાઈ જવામાં ફરક રહેલો છે. એકવાર તમે સજાગતાની કળામાં નિપુણ થઇ જશો ત્યારે તમે તમારા મન ઉપર એક અસામાન્ય કાબુ ધરાવી લેશો. તમને ભાન થશે કે તમારે મનનાં અવિરત ચાલતાં બબડાટને સાંભળવાની કશી જરૂર નથી હોતી, કે તમે તેની અર્થહીન ચટરપટરનો કોઈ પ્રતિભાવ આપવા માટે બંધાયેલા નથી. કે, આ ઘોંઘાટિયાં મન સાથે તમારા મગજમાં લાંબા-લાંબા સંવાદો ચલાવવાની પ્રક્રિયા બિલકુલ અર્થહીન અને એક બિનજરૂરી કવાયત છે. માયકલ સિંગરની The Untethered Soul માંથી જો ટાંકવું હોય તો:\nતમારા વિચારોની અસર આ દુનિયા ઉપર, તમને લાગે છે તેનાં કરતાં બહુ જ ઓછી પડતી હોય છે. જો તમારે નિષ્પક્ષપણે તમારા વિચારોને જોવા હોય તો તમને જણાશે કે મોટાભાગનાં વિચારોને એકબીજા સાથે કોઈ પ્રાસંગિકતા હોતી નથી. તેમની તમારા સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર અસર નથી પડતી. તે તો તમને જ ફક્ત અત્યારે શું ચાલી રહ્યું છે, ભૂતકાળમાં શું થયું હતું, અને ભવિષ્યમાં શું થઇ શકે છે તેનાં વિશે સારું કે ખરાબ અનુભવડાવે છે. જો તમે તમારો સમય કાલે વરસાદ નહિ પડે તેવાં આશાસ્પદ વિચારો કરીને પસાર કરો, તો તમે તમારો જ સમય બગાડી રહ્યાં છો. તમારા વિચારો વરસાદને નથી બદલવાના. તમે એક દિવસે એ સમજી જશો કે મન સાથે અવિરત ચટરપટર કર્યે રાખવાનો કોઈ અર્થ નથી, અને બીજું કે દરેક વસ્તુને સમજવાની કોશિશ કરવાની પણ કોઈ જરૂર નથી હોતી. અંતે તમે એ સમજશો કે જીવન પોતે કઈ તમારા પ્રશ્નોનું કારણ નથી. એ તો આપણું મન છે કે જે જીવન વિશે આપણા મનમાં જે હલ્લો મચાવે છે તેનાંથી ખરેખર જીવનમાં પ્રશ્નો ઉભા થતાં હોય છે.\nક્યારેય નાનાં બાળકને રમકડાથી રમતું જોયું છે તેઓ રમતી વખતે સતત બોલબોલ કરે છે. તેઓ પોતાનાં રમકડા જોડે પણ વાતો કરે છે. તેઓ રમકડાઓ સાથે દરેક જાતની લાગણીઓ વ્યક્ત કરે છે જાણે કે તે રમકડા કોઈ જીવંત ન હોય. મનની ચટરપટરનો અર્થ પણ એક બાળકનાં રમકડા સાથેનાં સંવાદો જેટલો જ હોય છે. આ સમજ તમારા મનને શાંત કરવા માટેનું પ્રથમ પગલું છે. ધ્યાનની ક્રિયા એટલે મનને સમજવાની પ્રક્રિયા એવું નથી. એમાં કશું સમજવાનું છે જ નહિ. એનાં બદલે, એમાં તમારે તમારા મનને જોવાનું છે કે જેથી કરીને તમે તેને અવગણવાનું કે પછી તેને તમારી ઈચ્છા મુજબ કોઈ દિશામાં કાર્યરત કરવાનું શીખી શકો.\nકોઈએ મને એક દિવસ એક સુંદર ટુંચકો ઈ-મેઇલ કર���ને મોકલ્યો હતો. તે સૌ પ્રથમ વિદ્વાન ઓશોએ કહ્યો હતો.\nહું તમારા માટે તેને અહી બીજા શબ્દોમાં રજુ કરું છું.\nએક પ્રખ્યાત વૈજ્ઞાનિકને પોતાનાં પુત્ર માટે એક ભેટ ખરીદવી હતી.\n“રમકડા નહિ,” તેને દુકાનદારને કહ્યું, “મારા ૬ વર્ષનાં પુત્ર માટે કઈક બુદ્ધિશાળી વસ્તુ બતાવો.”\nદુકાનદાર અંદર ગયો અને એક જીગ્સો પઝલ (ટુંકડા જોડીને ચિત્ર બનાવવાની રમત કે કોયડો ઉકેલવાની રમત) લઈને આવ્યો અને તેનાં પર લખ્યું હતું કે ૩ અને તેથી વધુ ઉંમરનાં બાળકો માટે.\n“આ તો એકદમ સહેલું થઇ પડશે એનાં માટે,” પિતાએ મજાક ઉડાવતા કહ્યું “તે એક વૈજ્ઞાનિકનો પુત્ર છે. મને કશુંક વધારે અઘરું હોય એવું કઈક બતાવો.”\n“મારો વિશ્વાસ કરો, સાહેબ,” પેલા દુકાનદારે કહ્યું. “આ સૌથી અઘરો કોયડો છે. તમે પણ કદાચ નહિ ઉકેલી શકો.”\nઆવી ચુનોતીથી એકદમ ઉત્સાહમાં આવીને વૈજ્ઞાનિકે તો ત્યાંનું ત્યાંજ ખોખું ખોલીને પેલો કોયડો ઉકેલવાનું શરુ કરી દીધું.\nતેને પોતાને પણ નવાઈ લાગી, અડધા કલાક પછી પણ તે પોતે કોયડો ઉકેલી શક્યાં નહિ.\n“મને સમજાતું નથી,” તે પોતાનું માથું ખંજવાળતા બોલ્યાં, “આ કેવો કોયડો છે\n“હળવાશથી લો, સાહેબ,” દુકાનદારે શાંતિથી જવાબ આપતા કહ્યું. “તેને ઉકેલી શકાય તેમ છે જ નહિ. તેને સમજી પણ શકાય તેમ નથી. આ જીવનનો કોયડો છે.”\nજેમ વહેતી નદી વિશે કશું સમજવાનું હોતું નથી, કે ઠંડી હવાની લહેરખીનો અનુભવ કરવા માટે કશું સમજવાનું હોતું નથી, એવી જ રીતે જીવનમાં સમજવાનું કશું નથી કે જેથી કરીને તેની અદ્દભુતતાને બતાવી શકાય. કશું પણ સમજવામાં જાગૃત મનનાં હસ્તક્ષેપની જરૂર પડે છે. અને તમને કહી દઉં, કે શાંતિ આવી બધી દખલગીરીમાં શક્ય નથી હોતી. શાંતિ અત્યારે અહી જ છે, વર્તમાન ક્ષણમાં. કોઈ પણ જાતની આલોચના વગર.\nચાલો જીવનની ભેટમાં જેવાં છીએ તેવાં આનંદપૂર્વક બની રહીએ તેને સમજી કાઢવાનો પ્રયત્ન કર્યા સિવાય. જો સમજવા જેવું કશુંય હોય તો તે એ છે કે બધી જ સમજ કોઈ એક સમયે તો અર્થહીન જ હોય છે. પેલા બાળકનાં રમકડાની જેમ, જીવન પણ રમવાનું એક સાધન માત્ર જ છે. તેને બહુ ગંભીરતાથી ન લેશો.\nમળેલ ભેટ માટે કૃતજ્ઞતા રાખો અને એવી રીતે જીવો કે તમે જીવનને પ્રેમ કરતાં હોવ.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/team-india-to-play-over-200-cricket-matches-under-ftp/", "date_download": "2019-05-20T00:46:07Z", "digest": "sha1:772ZHXYO5B5J22ZCR3MABJCIFXE6BZ2E", "length": 13351, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "FTP હેઠળ 200થી વધુ મેચો રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારથી શરૂ થાય છે | Team India to play over 200 cricket matches under FTP - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nFTP હેઠળ 200થી વધુ મેચો રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારથી શરૂ થાય છે\nFTP હેઠળ 200થી વધુ મેચો રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારથી શરૂ થાય છે\nટીમ ઇન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાવા જઈ રહી શ્રેણીથી તેમના પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) શરૂઆત કરશે. ICCએ તેના ફ્યુચર ટુર પ્રોગ્રામ (FTP) ની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. ભારતીય ટીમના આવનારા પાંચ વર્ષ (2018 થી 2023) સુધીની કારકિર્દીનું શેડ્યૂલ સામે આવ્યું છે. ડબલ્યુટીસી (WTC) હેઠળ, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે.\n15મી જુલાઈ, 2019થી એપ્રિલ 2021 દરમિયાન WTCમાં ટેસ્ટ મેચ રમીને ટોચના નવ ટીમો આગળ રમશે. WTCમાં ભારતનો બીજો હરીફ દક્ષિણ આફ્રિકા હશે, જે ઘરે ત્રણ ટેસ્ટ રમશે. WTCમાં ભારત અને પાકિસ્તાન આમને સામને આવશે નહીં. જો કે, તેઓ ફાઇનલમાં સામ-સામે હોઈ શકે છે.\nડબલ્યુટીસી (WTC) હેઠળ, ભારતીય ટીમ કુલ 18 ટેસ્ટ મેચો રમશે જેમાંથી 12 ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે રમશે. તે જ સમયે, 13 ટીમો���ી એક દિવસીય લીગ હેઠળ, શ્રીલંકા સામે 2020 સામે શ્રીલંકામાં ભારતીય ટીમ તેમની પ્રથમ વન-ડે લીગ શરૂ કરશે. આ લીગમાં, નેધરલેન્ડ્સ સહિતના તમામ 12 ટેસ્ટ રમતા ટીમો જોડાશે. આ એક દિવસીય લીગ 2023 વિશ્વ કપ માટે ક્વોલિફાયર તરીકે પણ ગણાશે.\nયજમાન ભારત અને 31મી માર્ચ 2022ના રોજ એક દિવસીય લીગની 7 ટોચની ટીમો વિશ્વ માટે ક્વોલિફાય થશે. બાકીની પાંચ ટીમોને ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ દ્વારા ક્વોલિફાઇંગ મેળવવાની બીજી તક મળશે.\nઆ પાંચ વર્ષમાં ટીમ ઈન્ડિયા 200થી વધુ મેચો રમશે, જે કોઈ પણ ટીમ કરતા વધારે મેચો છે. આ સમય દરમિયાન, ભારત 102 મેચોનું આયોજન કરશે, જેમાં પ્રતિસ્પર્ધી પાકિસ્તાન અને આયર્લેન્ડ સિવાયની તમામ ટેસ્ટ રમતી ટીમો ભારતના પ્રવાસ પર આવશે.\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nડીસાની સબ જેલમાંથી ત્રણ કેદી ભાગી ગયા\nટો કરેલાં વાહનોને રાખવા ક્યાં ટ્રાફિક પોલીસ માટે માથાનો દુખાવો\nપ્રેગ્નન્સીમાં સુગર વધુ માત્રામાં લેવાથી બાળકોમાં અસ્થમાનું રિસ્ક વધી શકે\nકાશ્મીરની પરિસ્થિતિ સંભાળવા હવે રસ્તા પર ઉતરી BSF\nસ્માર્ટફોન ગરમ થઈ જાય તો કવરમાં રાખવાથી નુકસાન થવાની સંભાવના\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જ��� રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/here-pictures-bollywood-celebrities-marrakech-film-fest-002656.html", "date_download": "2019-05-20T00:33:50Z", "digest": "sha1:JLABACGTQ2R63IVQ4A7AIHRAXZWCZTBZ", "length": 14832, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pictures : મોરક્કો ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયું બૉલીવુડ | Here Pictures, Bollywood Celebrities, Marrakech Film Festival - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nPictures : મોરક્કો ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયું બૉલીવુડ\nમુંબઈ, 5 નવેમ્બર : મોરક્કો ખાતે ભારતીય સિનેમાની શતાબ્દી પ્રસંગે યોજાયેલ ભવ્ય સમારંભમાં બિગ બી અમિતાભ બચ્ચન, કિંગ ખાન શાહરુખ ખાન, હૃતિક રોશન સહિત બૉલીવુડના અનેક કલાકારો શામેલ થયાં. આ પ્રસંગે શાહરુખને મોરક્કો સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યાં. આવું સન્માન પામી હર્ષિત થયેલ કિંગ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યાં અને એવા ઝૂમ્યાં કે લોકો પણ તેમની સાથે નાચવા લાગ્યાં.\nમારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નામે યોજાયેલ આ કાર્યક્રમમાં બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચ��� ઉપરાંત જૂના જમાનાના અનેક કલાકારો તથા તબ્બુ અને શ્રીદેવી જેવી અભિનેત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારોએ ખૂબ ધૂમ મચાવી અને દર્શકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યાં. આ પ્રસંગે કાર્યક્રમના હોસ્ટે કિંગ ખાનને બૉલીવુડનો પર્યાય, અવતાર તથા સ્ટાર નામે સંબોધી સ્ટેજ ઉપર બોલાવ્યાં અને તેમનું સન્માન કર્યું. શાહરુખે પણ સન્માન પામ્યા બાદ મોરક્કોના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તથા ભારતને નમન કર્યું. પછી તો કિંગ ખાને અડધા કલાક સુધી સ્ટેજ પર એવી ધમાલ મચાવી કે જે જોઈ દરેકે દરેક આશ્ચર્યચકિત રહી ગયું.\nશાહરુખે પોતાની જ ફિલ્મોના ગીતો પર ડાંસ કર્યો. પોતાની ફિલ્મોના ડાયલૉગ બોલ્યાં જેની પર તાળીઓનો અવાજ શમવાનું નામ નહોતી લેતી. મોરક્કો ખાતે આવેલ જમા અલ ફના ચોક હૉલમાં શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મ પણ દર્શાવાઈ. ફિલ્મ દીવાના સાથે ફિલ્મી પડદે પ્રવેશ કરનાર શાહરુખ ખાને અત્યાર સુધી લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે.\nઆવો આપને બતાવીએ મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનાર બૉલીવુડ હસ્તીઓની તસવીરો.\nહૃતિક રોશન, શાહરુખ ખાન અને તબ્બુએ મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી.\nઅમિતાભ બચ્ચન ફેસ્ટિવલમાં ઉપસ્થિત દર્શકોનું અભિવાદન કરતાં નજરે પડે છે.\nહૃતિક રોશન તેમના પત્ની સુઝાન રોશન સાથે ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતાં.\nઅર્જુન રામપાલ તથા તેમના પત્ની મેહરે પણ ફેસ્ટિવલમાં હાજરી આપી શોભા વધારી હતી.\nબૉલીવુડની મુન્ની મલાઇકા અરોરા ખાને ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.\nસ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતાં.\nફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્પયે પોતાના પત્ની કલ્કી સાથે ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.\nઇંગ્લિશ વિંગ્લિશ સાથે બૉલીવુડમાં કમબૅક કરનાર અભિનેત્રી શ્રીદેવી હજુ પણ વિદેશી દર્શકોમાં આકર્ષણના કેન્દ્ર બની રહેલ છે.\nફેસ્ટિવલમાં જૂના જમાનાના અભિનેત્રી શર્મિલા ટાગોર અને શ્રીદેવી સાથે શાહરુખ ખાન નજરે પડે છે.\nશાહરુખ ખાન, તબ્બુ, શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન ફેસ્ટિવલમાં એક સાથે.\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nશાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પ��ંતુ નિર્દેશકની સામે આ શરત\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\n30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nશાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર\n18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nઆ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ\nPic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર\nઅક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી પહેલી ફિલ્મ\nફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/local-crime-news-57/", "date_download": "2019-05-20T00:46:43Z", "digest": "sha1:VN7T3TRY37EHWYV4VNDJQLYUP6EP3OVW", "length": 13016, "nlines": 154, "source_domain": "sambhaavnews.com", "title": "ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર | local crime news - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર\nવિદેશી દારૂનો જથ્થો ઝડપાયો\nઅમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૮ બોટલ વિદેશી દારૂ, ૩૮ લિટર દેશી દારૂ, એક રિક્ષા, રૂ. ૪૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૧ શખસની ધરપકડ કરી છે.\nસાવચેતીરૂપે ૪૪ ઈસમની અટકાયત\nઅમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીનાં પગલાંરૂપે ૪૪ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કર્યા છે જ્યારે પાસા હેઠળ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં અાવી છે.\nઅમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા મધુબહેન દેસાઈ ઘર નજીક ઊભા હતા તે દરમિયાનમાં એક્ટિવા પર અાવેલા અજાણ્યા શખસો તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ ગયા હતા. જ્યારે ચાણક્યપુરી રોડ પર રહેતાં શારદાબહેન પટેલ ચાલતાં પસાર થઈ રહ્યા હતાં ત્યારે બાઈક પર અાવેલા બે શખસો સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.\nત્યજી દીધેલી બાળકી મળી અાવી\nઅમદાવાદઃ ભીમજીપુરા વિસ્તારમાં અાવેલ મિશનરી ચેરિટી શિશુ ભવન ખાતે ત્રણ દિવસ અગાઉ ૨૦ દિવસની તાજી જન્મેલી બાળકી કોઈ વ્યક્તિ મૂકી જતાં અા અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nઅમદાવાદઃ વટવામાં રહેતી સગીર વયની પૂજાકુમારી વર્મા અને સરસપુરમાં રહેતા મનોજભાઈ રાઠોડે કોઈ અગમ્ય કારણસર પંખાના હૂકમાં દુપટ્ટો બાંધી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે.\nકેલિફોર્નિયામાં ભીષણ આગનો કહેર જારી, દોઢ લાખ લોકોનું સ્થળાંતર\nસુરતમાં ફૂટપાથ પર સુતેલા મજુરો પર સ્કૂલવાન ફરી વળીઃ બેનાં મોત\nયુપી-ઉત્તરાખંડ: ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે\nઅમારે શું ખાવું કે શું નહી તે દિલ્હી નક્કી ન કરી શકે : કેરળ CM\nરોજનું કોઈ પણ એક ફ્રેશ ફ્રૂટ તમને હાર્ટએટેકથી બચાવશે\nMPPEBમાં બંપર વેકેન્સી, 2519 જગ્યાઓ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્���\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/bodeli/98", "date_download": "2019-05-20T01:31:20Z", "digest": "sha1:MVT7I2EL3ATL7NY4EEAKHGLKPYCRU6BR", "length": 17932, "nlines": 729, "source_domain": "vatsalyanews.com", "title": "bodeli Taluka News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ ય��જાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nબોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું\nસમાચારમુહમ્મદ અનવર ખાન દ્વારાતા ૨/૫/૨૦૧૯ બોડેલીબોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ પહેલા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુંબોડેલી સફાયર પબ્લિક સ્કૂલ ખાતે મુઆવીન ચેરીટેબલ....\nબોડેલીમા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાહદારી પર હુમલો કરી પૈસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યા\nબોડેલી મા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાત્રે ગરીબ રાહદારી પર હુમલો કરી પેસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યાબોડેલી ના ગરનાળા વિસ્તારમાં ગઇ રાત્રે એક રસ્તે ચાલતા રાહદારી ને અંજાણ અસામાજિક યુવાનોએ ઢોર માર ....\nબોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે ઝડપાયા\nબોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે ઝડપાયા . CCTV મા ફુટેજ કેદ ..ગઇ કાલે સાંજે બોડેલી ના રાજમાર્ગ પર અચાનક મહિન્દ્રા સ્કોર્પિયો ગ��ડી પૂર ઝડપે કંટ્રોલ વગર દોડી રહી હતી જેથી ઘણાં લોકો ઇજ....\nશાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન .\nશાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન .બોડેલીમાં યુવાનોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યોગઇ કાલે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું . વહેલી સવારથી જ લ....\nમતદાન જાગૃતિ વધારવા બોડેલી સેવા સદન ખાતે રંગોળી દ્વારા કલાત્મક ચિત્ર બનાવામાં આવ્યું\nમોહમ્મદ અનવર ખાન (બોડેલી )આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે બોડેલી તાલુકા સેવા સદન ખાતે રંગોળી દ્વા....\nબોડેલી એ કાળો દિવસ કદી નહીં ભૂલે.. બોડેલી બસ દુર્ઘટનાને ‌૧૧ વર્ષ થયા\nતારીખ હતી ૧૬ અેપ્રિલ ૨૦૦૮.ઉનાળાના દિવસ હતા છતાં સવારમાં ફૂલ ગુલાબી ઠંડી અહેસાસ હતો અજુ બોડેલી પંથકના ૫૦% ટાકા લોકો ઉંઘમાંથી ઉઠી દિવસની શરૂઆત પણ ના કરી હતી કે બોડેલી ના રાજમાર્ગો પર ચારો તરફથી એમ્બ્યુલ....\nબોડેલી ખાતે જિલ્લા લઘુમતિ મોરચાની બેઠક મળી\nગઇ કાલે બોડેલી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા લઘુમતિ મોરચા ની બેઠક મડી હતી .જેમા ચુટણી ને લઇ કામગીરી બાબતે ચર્ચા કરવા મા આવી હતી અને આગડ ની રણનીતિ નકી કરવા મા આવી હતી .. આ બેઠક મા જીલ્લા લઘુમ....\nબોડેલી .જશને મોલા અલી મેહફીલે શમા કાર્યક્રમ ની આન બાન શાન થી થયેલ ઉજવણી\nબોડેલી ખાતે જશ્ને મોલા અલી કવ્વાલી કાર્યક્રમની ઉજવણી આન બાન શાન થી કરવામાં આવી હતી .કાર્યક્રમનો પ્રારંભ રાત્રે દસ કલાકે થયો હતો અને સવારે પાંચ કલાકે કાર્યક્રમ નુ સમાપન કરવા મા આવ્યું હતુ .કવ્વાલી સાંભ....\nઆજે બોડેલી ખાતે મેહફીલે શમા (કવાલી )નો શાનદાર કાર્યક્રમ યોજાશે\nઆજે તારીખ ૨ /૪/૨૦૧૯ રાત્રે ૧૦:૦૦ કલાકે બોડેલી ના લક્ષ્મી કોટન હરીફાઈ માર્કેટ ખાતે મેહફીલે શમા (કવાલી) નો ભવ્ય કાર્યક્રમ યોજાશે .જેમા હાલ માજ બોલીવુડ ની જોન અબ્રાહમ અભિનીત આવનારી ફિલ્મ રોમીઓ અકબર મા કવ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/how-to/aadhar-card-lost-then-read-this-article-how-apply-new-card-034426.html", "date_download": "2019-05-20T00:24:45Z", "digest": "sha1:BR7ESUZKEH47GCNQVQOACMYGKTEJZSIK", "length": 11990, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "How to: આધાર કાર્ડ ખોવાઇ જવા પર આ રીતે કરાવો નવું કાર્ડ | Aadhar card lost then read this article how to apply new card - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પ���લના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nHow to: આધાર કાર્ડ ખોવાઇ જવા પર આ રીતે કરાવો નવું કાર્ડ\nઆધાર કાર્ડ હવે તમારું એક મહત્વનું ઓળખપત્ર બની ગયું છે. તેના સાથે તમારી બેંક ડિટેલથી લઇને મોબાઇલ ડિટેલ અને તમારી તમામ મહત્વની સેવાઓને જોડવામાં આવી છે. આ જોતા આધાર કાર્ડનું મહત્વ દિવસને દિવસે વધુ રહ્યું છે. અને હવે આધાર કાર્ડ નીકાળવું તમામ લોકો માટે ફરજિયાત બની રહ્યું છે. તેવામાં જો તમારું આધાર કાર્ડ કોઇ કારણવસ ખોવાઇ જાય તો આવી પરિસ્થિતિમાં જો તમારે બીજું આધાર કાર્ડ બનાવવાનો વારો આવે તો શું કરવું તે અંગે અમે તમને અહીં વિગતવાર જણાવીશું.\nજો તમારી જોડે તમારું આધાર કાર્ડ છે તો તમારે તેની તમામ વિગતો ક્યાં સુરક્ષિત જગ્યાએ લખી લેવી જોઇએ. આધાર કાર્ડનો એનરોલમેન્ટ નંબર, આધાર કાર્ડ પર અંકિત નંબર જેવી વિગતો તમારે લખી રાખવી જોઇએ. અને બને ત્યાં સુધી આધાર કાર્ડનો એક ફોટો પણ ખેંચી રાખો અને આ ફોટાને કોઇ સુરક્ષિત ડ્રાઇવમાં રાખો જેથી કરીને કોઇ તેનો દૂરઉપયોગ ના કરી શકે.\nસૌથી પહેલા તો તમે UIDAIની વેબસાઇટ www.uidai.gov.in માં જાવ અને અહીં જઇને તમારો વિકલ્પ પસંદ કરો. જે પછી રેસીડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો અને પછી તમે બે વધુ વિકલ્પ મળશે EID અને UID. જો તમારી આધાર કાર્ડની સ્લિપ ગુમ થઇ હોય તો ઇઆઇડી પર ક્લિક કરો અને જો આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો યુઆઇડી પર ક્લિક કરો.\nUID/EID પર ક્લિક કર્યા પછી તમારે તમારું નામ, એનરોલમેન્ટ સમયે આપવામાં આવેલ મોબાઇલ, ઇમેલ આઇડી ટાઇપ કરો અને પછી સ્ક્રીન પર આપેલા ચાર અંકોને સુરક્ષા કોડના બોક્સમાં તે રીતે ટાઇપ કરો જે રીતે તેને બતાવવામાં આવ્યા છે. આ પછી તમને મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ મળશે. ફરી ઓટીપી પિન ટાઇપ કરતા તમને તમારો યુઆઇડી નંબર મળશે જેના આધારે તમે તમારું નવું ઇ-આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.\nજો તમને તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવું હોય તો તમારે આ લિંક https://uidai.gov.in/ કે પછી આ https://resident.uidai.gov.in/check-aadhaar-status ક્લિક કરવું પડશે. અહીંથી તમને તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકાશે.\nWhatsapp પર લાગી શકે પ્રતિબંધ તમે પણ ફેક વૉટ્સએપ તો નથી વાપરતાને, આવી રીતે ચકાશો\nયૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક થશે અબજો રૂપિયાનો દંડ\nવૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો, જાણો\nજાણો, ટૂ-વ્હીલર્સનો ઈન્સ્યોરન્સ કેવી રીતે રિન્યૂ કરવો\nઆજે જ ભરી લો રિટર્ન, નહિંતર ચૂકવવો પડશે 5000નો દંડ\nJIO ગ્રાહક ધ્યાન આપો, નહીં તો બંધ થશે તમારી પ્રાઇમ મેમ્બરશીપ\nHow to : એક આઇડિયાને તમે બનશો લખપતિ, ભારતીય રેલ્વેની આ તક ઝડપો\n#DeleteFacebook : કેવી રીતે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું\nHow To : વોટર ID માટે ઓનલાઇન કેવી રીતે એપ્લાય કરવું\nHow to : આ રીતે લોક કરો તમારું આધારકાર્ડ\nHow To : ખાલી 60 રૂપિયામાં શિયાળામાં મેળવો સુંવાળી ત્વચા\nHow To : શું તમને રિલાયન્સ જીયોની ઓછી સ્પીડ મળે છે\nHow to : વોટ્સઅપના કારણે ફોનની મેમરી ફૂલ થતી અટકાવો\nhow to aadhar card apply online હાઉ ટુ આધાર કાર્ડ ઓનલાઇન કાર્ડ ડાઉનલોડ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rare-unseen-pictures-shahrukh-priyanka-002491.html", "date_download": "2019-05-20T00:26:39Z", "digest": "sha1:URBUM4FZ425B6ZFHMLSNDPKJPF7JZWVU", "length": 12534, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : કઇંક તો રંધાય છે શાહરુખ-પ્રિયંકા વચ્ચે ! | Look Rare And Unseen Pictures of Shahrukh And Priyanka - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nPics : કઇંક તો રંધાય છે શાહરુખ-પ્રિયંકા વચ્ચે \nમુંબઈ, 30 નવેમ્બર : એમ તો શાહરુખને લોકો પત્નીવ્રતા પતિ કહે છે, પરંતુ આમ છતાં શાહરુખ-ગૌરના સંબંધોમાં કોઇક ત્રીજાની એન્ટ્રી થઈ જ ગઈ છે. આ અંગે છેલ્લા ઘણા વખતતી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કાયમ કિંગ ખાન તરફથી આવી વાતોને અફવા ગણાવાય છે અને આ કોઇક ત્રીજા છે પ્રિયંકા ચોપરા. પ્ર��યંકાની નિકટતાઓ શાહરુખ સાથે ખૂબ વધી જ ગઈ છે.\nડૉનની સિરીઝમાં શાહરુખ સાથે કામ કરનાર પ્રિયંકા ચોપરા પાર્ટી, ઇવેન્ટ તેમજ આઈપીએલ ગ્રાઉન્ડમાં બાદશાહ ખાન સાથે દેખાતાં રહ્યાં છે. તેથી લોકોએ કહેવાનું શરૂ કરી દીધું છે કે બંને વચ્ચે મૈત્રી ઉપરાંત પણ કઇંક છે કે જેના અંગે બંને કાયમ ઇનકાર કરે છે.\nશાહરુખે વારંવાર કહેવું પડે છે કે તેમના જીવનમાં ગૌરી ખાન સિવાય કોઈ નથી અને તેઓ કોઇક બીજાને આટલી મહોબ્બત પણ ન કરી શકે. તેમના માટે ગૌરી જ બધુ છે. ખેર, જે હોય, અમે તો એટલું જ કહીશું કે શાહરુખ-ગૌરી ખુશ રહે અને તેમના પ્રેમ વચ્ચે કોઈ ત્રીજા માટે કોઈ સ્થાન ન રહે.\nઅહીં અમે આપને બતાવીએ શાહરુખ-પ્રિયંકાની કેટલીક વણજોયેલી તસવીરો કે જે જોઈ આપને બંનેની નિકટતાઓનો અહેસાસ થઈ જશે.\nપહેલી વાર શાહરુખની મૅરેડ લાઇફમાં પ્રિયંકાને લઈને ખળભળાટ મચ્યું. સાંભળવામાં આવ્યું કે ગૌરી ખાને પ્રિયંકા ઉપર પોતાના ઘરે આવવાનો પ્રતિબંધ લગાવી દીધું છે.\nશાહરુખ-પ્રિયંકાએ ડૉન સિરીઝમાં કામ કર્યું છે. પ્રિયંકા કિંગ ખાનની ફિલ્મમાં ઠુમકા લગાવતાં પણ દેખાયાં છે.\nશાહરુખ કાયમ કહેતા આવ્યાં છે કે પ્રિયંકા તેમના ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ પ્રિયંકા કાયમ આ અંગે મૌન જ સેવે છે.\nશાહરુખે જણાવ્યું કે પ્રિયંકા તેમના દિલની ખૂબ જ નજીક છે.\nશાહરુખ-પ્રિયંકા અફૅરનો ખુલાસો કરવા પાછળ કદાચ કરણ જૌહર છે કે જે ગૌરી ખાનના ખૂબ સારા મિત્ર છે.\nબંનેની હૉટ જોડી લોકોને ખૂબ ગમે છે.\nબંનેએ સાથે બેનામ ફિલ્મ ફરી સાઇન કરી છે.\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nશાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\n30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nશાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર\n18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nઆ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ\nPic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્ય��� અંબાણી પરિવાર\nઅક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી પહેલી ફિલ્મ\nફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2013/03/", "date_download": "2019-05-20T01:42:07Z", "digest": "sha1:ALVKCQIZBVVYSB3HOVIGJV4A3MYWICAV", "length": 10814, "nlines": 228, "source_domain": "girishparikh.wordpress.com", "title": "માર્ચ | 2013 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનામ અનેક … (ચતુર્શબ્દ મુક્તક)\nનામ અનેક … (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ ‘શક્યોક્તિ’ નવો શબ્દ છે. શક્ય + ઉક્તિ = શક્યોક્તિ.\n‘ગુજરાત ટાઈમ્સ’ના તંત્રી શ્રી હસમુખભાઈ બારોટ સાથે ફોન પર થયેલી ચર્ચા પરથી આ મુક્તક સ્ફૂર્યું છે.\nશ્રી હસમુખભાઈ બારોટને આ મુક્તક અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક હતા અને ગણિત એમનો પ્રિય વિષય હતો. એ કહેતાઃ “આંક ગણિતની આંખ છે.”\nઆ મુક્તક મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | 1 Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nવિવેકાનંદનું ઘર (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ આ મુક્તક પર આખું પુસ્તક લખી શકાય — અને માનશો એ પુસ્તક વેચી પણ શકાય આ મુક્તક વિશે થોડું લખાણ થોડા દિવસોમાં પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nગુજરાતી ભાષા (ચતુર્શબ્દ મુક્તક)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/14-01-2018/90170", "date_download": "2019-05-20T01:16:20Z", "digest": "sha1:I6U65HHEBQEUZHN7N462WFC2IRSX2EME", "length": 16085, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "કુવાડવામાં રામજી મંદિર પાસે જૂગાર રમતાં બે શખ્સ પકડાયા", "raw_content": "\nકુવાડવામાં રામજી મંદિર પાસે જૂગાર રમતાં બે શખ્સ પકડાયા\nરાજકોટઃ કુવાડવા ગામમાં રામજી મંદિર પાસે રામેશ્વર સાઇકલ નામની દૂકાન નજીક તિનપત્તીનો જૂગર રમવા બેઠેલ કુવાડવા શિવજી ગઇટ ઠુમ્મર શેરી પાસે રહેતાં જગદીશ રઘુરામભાઇ દુધરેજીયા (ઉ.૪૧) તથા રામજી મંદિર પાસે જ રહેતાં વિનોદ વૃજલાલ અગ્રાવત (ઉ.૩૬)ને કુવાડવાના હેડકોન્સ. સલિમભાઇ માડમ, પ્રકાશભાઇ વાંક, કોન્સ. હરેશભાઇ સારદીયા સહિતે પકડી લઇ રૂ.. ૧૭૩૦ની મત્તા કબ્જે લીધી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલક��તામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 10:20 am IST\nબળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST\nહવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી access_time 10:20 am IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nતુર્કીમાં ગજબની વિમાન દુર્ઘટના :પેગસસ એરલાઇન્સનું પ્લેન રનવે પરથી લપસીને કાળા સમુદ્રના કિનારે પહોંચ્યું access_time 11:58 pm IST\nદહાણુ દુર્ઘટના: નેવિગેટરની સૂચનાને અવગણી ધીંગામસ્તી વિદ્યાર્થીઓને ભારે પડી access_time 10:48 am IST\nમઘરવાડા બસ સ્ટેશન પાસેથી બાઇકમાં ૩૬ બોટલ દારૂ સાથે વિશાલ અને સંજયને ક્રાઇમ બ્રાંચે પકડ્યાઃ રાજૂનું નામ ખુલ્યું access_time 10:32 am IST\nરાજકોટના ધર્મેદ્ર રોડ પર ભીસ્તીવાડના યુવાન મોહસીનની હત્યામાં રિયાઝ સહીત બે શખ્સોને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ access_time 9:10 pm IST\nભોમેશ્વરમાં પતંગ લૂટવા જતા ટ્રેનની હડફેટે આઠ વર્ષના બાળકનું મોતઃ બાળકના માથાનો ભાગ સંપૂર્ણ છુંદાઇ ગયો access_time 2:57 pm IST\nકચ્‍છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્‍દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે access_time 11:44 am IST\nગલ્ફ દેશોમાંથી થઇને ભારત ફરી રહેલ વહાણની મધદરિયે જળસમાધી access_time 10:16 am IST\nપદ્માવત ફિલ્મને ગુજરાત રાજ્યમાં બેન લગાવવાના ગુજરાત સરકારના નિર્ણયને આવકારવા માટે મોરબીમાં કરણી સેનાએ ફટાકડા ફોડી ઉજવણી કરી access_time 11:21 am IST\nઆંધ્ર બેન્‍કના ડીરેકટરની સાંડેસરા લોન કૌભાંડમાં ધરપકડ access_time 12:32 pm IST\nવાઘોડિયા પોલીસનો સપાટો :હાલોલ-વડોદરા રોડ પરથી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઇ :ડ્રાયવર-ક્લીનર ફરાર : 12 લાખના દારૂ સહીત 22 લાખનો મુદામાલ કબ્જે access_time 5:29 pm IST\nચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા ફરાર સાસુ-સસરાની ધરપકડ access_time 10:14 am IST\nઇરાનની ન્યાયપાલિકાના પ્રમુખ સહિત ૧૪ વ્યકિતઓ અને સંસ્થાઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયો access_time 12:02 pm IST\nઇરાકમાં સ્થિરતા લાવવા દરેક સમાજના લોકોની પુનઃસ્થાપના ખૂબ જ જરૂરી access_time 11:18 am IST\nતુર્કીએ આઇએસના વધુ ૧૦ શકમંદોની ધરપકડ કરી access_time 12:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nપ્રેક્ષકે એક હાથથી પકડ્યો કેચ એન જીત્યું 23 લાખનું ઇનામ access_time 9:11 pm IST\n'ટાઈગર ઝિંદા હૈ' નવ વિક્રમ સાથે સલમાનની સૌથી વધુ કમાનાર ફિલ્‍મ બનશે access_time 12:35 pm IST\nશ્રદ્ધા કપૂરને એક પ્રશંસકે સ્ક્રેપ બુક ભેટમાં આપી access_time 12:34 pm IST\n૧ જુને કરીનાની નવી ફિલ્‍મ વીરે દી વેડિંગ રજૂ થશે access_time 12:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaaac2ab0acdab5aadac2aaeabfa95abe/a86aacacbab9ab5abe-aacaa6ab2abeab5-aa3ac0-a95ac3ab7abf-a95acdab7ac7aa4acdab0ac7ab5abfab5abfaa7-a85ab8ab0acb-a85aa8ac7-aa4ac7aa8abe-a89aaaabeaafacb", "date_download": "2019-05-20T01:17:54Z", "digest": "sha1:7OWAVQLLLUPL6SPZJ6XB2UK7ZPO53XKR", "length": 34756, "nlines": 223, "source_domain": "gu.vikaspedia.in", "title": "આબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / પૂર્વભૂમિકા / આબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nપૃથ્વી પરના વિવિધ વીજમથકો, ઉદ્યોગો અને કૃષિક્ષેત્રમાંથી પૃથ્વીના વાતાવરણમાં ભળતા વિવિધિ ગેસ, જંગલોનો બેફામ નાશ તથા સાથે સાથે જમીન વપરાશ અને તેના વ્યવસ્થાપનમાં ઝડપી ફેરફારોને લીધે ભૂતકાળના છેલ્લા કેટલાક દશકાઓથી પૃથ્વીના વાતાવરણનાં વિવિધ વાયુઓના પ્રમાણમાં અર્થસૂચક ફેરફાર જોવા મળેલ છે. આ વિવિધ માનવસર્જિત પ્રવૃત્તિઓના લીધે વાતાવરણમાં અંગારવાયુ, મિથેન અને નાઈટ્રસ ઓકસાઈડ કે જે હરિત વાયુઓના નામે ઓળખાય છે તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જાય છે. આ હરિત વાયુઓ પૃથ્વી પરથી વાતાવરણમાં ફેંકાતા લાંબી તરંગ લંબાઈવાળા સૂર્ય વિકરણોને પોતાનામાં જકડી રાખે છે. જેના કારણે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જાય છે. વીસમી સદીના અંત સુધીમાં પરિબળો જેવા કે વરસાદ, જમીનનો ભેજ અને દરિયાઈ જળસ્તરમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વિવિધ ફેરફાર જોવા મળેલ છે. પર્વતો પરના ���રફનું પ્રમાણ ઘટતું જોવા મળેલ છે. જેથી આ કુદરતી અને માનવ સર્જિત વધતા જતા હરિત વાયુઓને કારણે વૈશ્વિક તાપમાનમાં ૦.૪-૦.૭° સે. નો વધારો નોંધાયો છે. છેલ્લા ૫૦ વર્ષોમાં પ્રતિ દસકે તાપમાનનો વધારાનો દર ૦.૧૩°સે. જોવા મળેલ છે. આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષોનો વધારો આ દર કરતાં પણ વધુ જોવા મળેલ છે. ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેઈન્જ(IPCC) એકવીસમી સદીના અંત સુધીમાં ૧.૧-૬.૪૦ સે. જેટલો પૃથ્વીના તામાનનો વધારો થશે તેવો એક અંદાજ મુકેલ છે. વૈશ્વિક તાપમાનના વધારાને કારણે આબોહવા સંબંધિત વિવિધ આફતથી આપણી કૃષિને બચાવવા માટે વિવિધ અનુકુલન તથા હરિત વાયુઓના પ્રમાણમાં ઘટાડો થાય તેવા સંકલિત પ્રયાસો એ એક જ વિકલ્પ છે.\nહરિત વાયુઓનું ઉત્સર્જન :\nવાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ અને કલોરોફલુરોકાર્બન મુખ્ય હરિત વાયુઓ છે, જેની વિગત અત્રે દર્શાવેલ છે.\nપૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું ઉત્સર્જન મુખ્યત્વે સેન્દ્રિય પદાર્થોનું કોહવાણ, જંગલોના દવ, જવાળામુખીઓની સક્રિયતા, અશ્મિભૂત ઇંધણના દહનથી, જંગલોનો વિનાશ અને જમીન વપરાશના ફેરફારને કારણે થાય છે. કુ ષિક્ષેત્રમાંથી પણ કાર્બન ડાયોકસાઈડ વાયુ ઉત્સર્જન થાય છે પરંતુ કુલ હરિત વાયુઓમાં તેનો ફાળો મોટો નથી. પૃથ્વી પરથી ઉત્સર્જિત કાર્બન ડાયોકસાઈડમાં જમીનનું ખાસ મહત્ત્વ તેના બંધારણ, તાપમાન, ભેજ, અમ્લતા આંક અને પ્રાપ્ય કાર્બન તથા નાઈટ્રોજનના કારણે છે. ખેડેલી જમીનમાંથી ખેડયા વગરની જમીન કરતાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું ઉત્સર્જન થાય છે. વનસ્પતિ, મહાસાગરો અને વાતાવરણની વિવિધ પ્રતિક્રિયાઓમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું મોટા ભાગનું શોષણ થાય છે.\nમિથેન વાયુ ગરમી ગ્રહણ કરવામાં કાર્બન ડાયોકસાઈડ કરતાં ૨૫ ઘણો વધારે અસરકારક છે.આ વાયુ મુખ્યત્વે સતત ભીની જમીનો, સેન્દ્રિય પદાર્થોનું કોહવાણ, ઊધઈ, કુદરતી વાયુઓ અને ઓઈલ શારકામ, જૈવિક ઈંધણનું દહન, ડાંગરની ખેતી અને પશુઓ દ્વારા વાતાવરણમાં ભળે છે. કૃષિક્ષેત્રમાંથી મિથેન વાયુનો પ્રાથમિક સ્રોત ડાંગરની ખેતી, પશુઓનું પાચનતંત્ર તથા ખાતરોના સંગ્રહ અને હેરફેર છે.\nનાઈટ્રસ ઓકસાઈડ હરિત વાયુ કાર્બન ડાયોકસાઈડ કરતાં ૨૯૮ ઘણો વધારે અસરકારક છે. જંગલો, ઘાસના મેદાનો, મહાસાગરો, જમીન, નાઈટ્રોજનયુક્ત ખાતરો, જૈવિક ઈંધણ અને અશ્મિભૂત ઇંધણનું દહન વગેરે નાઈટ્રસ ઓકસાઈડના મ��ખ્ય સ્ત્રોત છે. જમીનમાંથી વધારે પ્રમાણમાં આ વાયુનું ઉત્સર્જન થાય છે જેથી જમીનમાંના નાઈટ્રોજનનું પ્રમાણ ઘટે છે અને જેથી નાઈટ્રોજન વપરાશ કાર્યક્ષમતા ઘટે છે.\nઆબોહવા બદલાવની કૃષિ પરની અસરો :\nવૈશ્વિક આબોહવા બદલાવ વિવિધ કૃષિ પાકો, જમીન, પાલતુ પશુઓ અને જીવાતને સીધી અને આડકતરી રીતે અસર કરે છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ વધવાને કારણે સીસ પ્રકારનું પ્રકાશસંશ્લેષણ કરતા પાકોમાં વૃદ્ધિ અને વિકાસ વધુ જોવા મળશે. વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધતાં વિવિધ પાકોની પાક અવધિ ઘટશે. પાકોની શ્વાસોશ્વાસની ગતિ તેજ થશે. પાકોના આર્થિક ઉત્પાદનમાં પ્રકાશસંશ્લેષણમાં બદલાવ આવતા ફેરફાર જોવા મળશે, જીવાતોના અસ્તિત્વ અને તેનો વસ્તી દર, જમીનના પોષકતત્વોનો ઘટાડાનો દર, ખાતર કાર્યક્ષમતાના દરમાં ઘટાડો અને બાષ્પોત્સર્જન વધતું જતું જોવા મળશે. આની સાથે સાથે ખાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે સામાજિક-આર્થિક વાતાવરણ, સરકારની નીતિઓ, નાણા પ્રાપ્તિ ભાવ અને વળતર, ઈન્ફાસ્ટ્રકચર, જમીન સુધારણા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ ઘણો મદાર રહેલો છે.\nઆબોહવા બદલાવની કૃષિ પરની સંભવિત અસરો:\nપૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ વધવાને કારણે સી૩ પ્રકારનું પ્રકાશસંશ્લેષણ કરતા ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ધિ અને વિકાસ વધુ અને પાણીનું ઉત્સર્જન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. શ્વાસોશ્વાસ વધશે અને વરસાદ ઘટતાં પિયતમાં ખેંચ વર્તાશે.\nહવામાનની અસામાન્ય ઘટનાઓ જેવા કે પુર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડા અને અતિશય ગરમ પવનોના કારણે કૃષિ ઉત્પાદકતા ઘટતી જોવા મળશે.\nસૂકી ખેતી વિસ્તારમાં વરસાદની તરેહ બદલાતા પાકની પાણીની ખેંચ વધતાં ઉત્પાદન ઘટશે.\nઉત્તર ભારતમાં રાયડો અને શાકભાજીના પાકોમાં પવનના ઠંડા મોજા અને હિમની અસરોથી થતું નુકસાન વૈશ્વિક તાપમાન વધારાને કારણે ઘટતું જોવા મળશે.\nફળપાકો શાકભાજી, ચા, કોફી, સુગંધિત અને ઔષધીય પાકોની ગુણવત્તામાં ઘટાડો જોવા મળશે.\nઉન્નત રોગકારકો અને વાહકો પાકોના રોગ અને જીવાતના ફેરફારને કારણે જોવા મળશે અને રોગકારકોનો ઝડપી ફેલાવો થશે.\nવરસાદનો ઘટાડો, તાપમાનમાં વધારો દરિયાઈ જળ સપાટીમાં વધારો, દુષ્કાળ, વાવાઝોડા અને પૂરની આવૃત્તિ અને ગંભીરતાને કારણે જૈવ વિવિધતાને મોટું નુકશાન થશે.\nસિંચાઈ માટેની માંગ તાપમાન અને બાસ્પોત્સર્જનનો દર વધતાં વધુ જોવા મળશે કે જે ભૂગર્ભ જળની ઊંડાઈ વધારશે.\nહિમાલય પરના બરફના ઓગળવાથી ગંગા, બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં ટુંકા ગાળા માટે પાણીની આવકો વધશે પરંતુ લાંબા ગાળા માટે જળ પ્રાપ્તિ ઘટશે.\nચોમાસાની ભીની ઋતુમાં અર્થસૂચક જમીનનું ધોવાણ થશે. જો આ ધોવાણને અટકાવવામાં નહિ આવે તો પૂરનો ખતરો વધશે.\nસેન્દ્રિય તત્વો કે જેનું પ્રમાણ ભારતની જમીનોમાં ઘણું ઓછું છે તે ઘટતું જશે અને તેની ગુણવત્તા પણ ઘટશે.\nજમીનનું તાપમાન વધતા નાઈટ્રોજન મિનરલાઈઝેશન વધશે પરંતુ વોલેટાઈઝેશન તથા ડીનાઈટ્રિફિકેશન થતા તેની પ્રાપ્તિ ઘટશે.\nવરસાદ અને પવનની તરાહ બદલાશે.\nદરિયાઈ જળસપાટીમાં વધારો થવાથી કાંઠા વિસ્તારમાં ખારાશવાળા પાણીને કારણે આ જમીનો ખેતી માટે બિનઉપયોગી થશે.\nઆબોહવા બદલાવને કારણે ઘાસચારાનું ઉત્પાદન અને તેની પોષણ સુરક્ષાને અસર થશે. વધતા તાપમાનને કારણે ચારાની પેશીઓનું લિગ્નીફિકેશન થવાથી તેની પાચક ક્ષમતા ઘટશે. પાણીની અછતને કારણે પશુઓ માટેના ખોરાક અને ઘાસચારાની અછત વર્તાશે.\nકંઠા અને ભીના વર્ષોમાં રોગવાહકોની વસ્તી અને તેનું વિસ્તરણ થવાથી પશુઓમાં રોગચાળો ફાટી નીકળશે.\nવૈશ્વિક તાપમાન વધારાને કારણે પાણી, પશુઓના રહેઠાણ તથા ઊર્જાની ખપત વધતાં અપેક્ષિત દૂધ પ્રાપ્તિ માટે મોટા પડકાર જોવા મળશે.\nવૈશ્વિક તાપમાન વધારાને કારણે દુધાળ પશુઓમાં ગરમીના તણાવથી પ્રજનનક્ષમતાને અસર થશે.\nનદીઓ તથા મહાસાગરોનું તાપમાન વધવાથી માછલીઓનું પ્રજનન, સ્થળાંતર અને ઉત્પાદન પર વિપરિત અસર જોવા મળશે.\nતાપમાન અને વાવાઝોડા વધવાથી દરિયાઈ માછલીઓની સુલભતા, ઉત્પાદન અને વેચાણ વ્યવસ્થાને વિપરિત અસર થશે.\nમહાસાગરોના પાણીના ઊંચા તાપમાનને કારણે પરવાળાઓનું વિરંજન થતું જોવા મળશે.\nસરેરાશ તાપમાનથી અમુક ડીગ્રી તાપમાન વધતાં પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. દિવસના તાપમાન કરતા રાત્રિના તાપમાનમાં ફેરફાર વધુ અર્થસૂચક છે. ડાંગરના પાકમાં રાત્રીનું તાપમાન ૩ર૦ સે. થી પ્રતિ ૧૦ સે. વધે તો ૧૦ટકા ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પંજાબ વિસ્તારમાં આબોહવા બદલાવને કારણે જો તાપમાન સિવાયના બીજા બધા હવામાનના પરિબળોમાં કોઈ ફેરફાર ન થાય તો તાપમાન વધારો જોવ૨, ૨ અને ૩૦ સે. થાય તો ડાંગરનું ઉત્પાદન અનુક્રમે ૫.૪, ૭.૪ અને ૨૫.૧ ટકાનો ઘટાડો સૂચવે છે.\nતાપમાન વધ��ાને કારણે પિયત માટેના પાણીની જરૂરિયાત અને બાષ્પોત્સર્જન વધશે. ભારતમાં પાણીની અછતને કારણે ડાંગરના ઉત્પાદનમાં ચોખ્ખો ૨૦ ટકાનો ઘટાડો જોવા મળશે.\nચોમાસામાં વરસાદની સમયસરની શરૂઆત,દુષ્કાળ પૂર અને વાવાઝોડાની અનિયમિતતા :\nભારતના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર કે જે સૂકી ખેતી વિસ્તાર તરીકે પ્રભાવિત છે આવા વિસ્તારોમાં કૃષિ ચોમાસાની સમયસરની શરૂઆત, વરસાદનો જથ્થો અને તેની વહેંચણી પર નિર્મિત છે. આબોહવાશાસ્ત્રીઓ તથા આઈપીસીસીના દસ્તાવેજો પરથી માલૂમ પડે છે કે એશિયાઈ ચોમાસું આવનાર સમયમાં ઘણું બધુ પરિવર્તનશીલ જોવા મળશે. સિંચાઈ વિસ્તાર વિસ્તરણ ચાલુ હોવા છતાં અપૂરતા અને અસમાન વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ભારતની કૃષિ સામે મોટું જોખમ છે. આવનાર સમયમાં ગરમી વધવાને કારણે દુષ્કાળની ગતિ વધુ તેજ થતી જોવા મળશે. ભારતીય ઉપખંડમાં પૂરની પરિસ્થિતિ તીવ્ર અને વારંવાર જોવા મળશે.\nદરિયાના પાણીની સપાટીમાં વધારો :\nજયાં દશ ટકા જેટલું ચોખાનું ઉત્પાદન કે જેનાથી આશરે ૨૦ કરોડ લોકોને અનાજ પ્રાપ્ત થાય છે તેવા દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વિય એશિયાઈ પ્રદેશો જો દરિયાની પાણીની સપાટીમાં એક મીટર જેટલો વધારો થાય તો તેમનું અસ્તિત્વ જોખમમાં છે. દરિયાના ખારા પાણીનો ખેતીલાયક જમીનો તરફ ઘસારો અને જમીનોની ખારાશ વધતી જાય તે પણ અગત્યનું ચિંતાનું કારણ છે.\nજમીનોની ફળદ્રુપતામાં ઘટાડો થવો :\nજમીનના ઊંચા તાપમાનને કારણે જમીનમાંના સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થઈ અગત્યના પોષકતત્વોનો નાશ થાય છે.\nજૈવ વિવિધતાનો વિનાશ :\nવિવિધ માનવીય પ્રવૃત્તિઓને કારણે પશુઓ અને છોડની વિવિધ પ્રજાતિઓ ભૂતકાળના વિનાશની સરખામણીએ સો ઘણી વધુ ઝડપે અલિપ્ત થતી જોવા મળશે. દક્ષિણ અમેરિકાથી માંડી ઈન્ડોનેશિયામાં વાનરોની ૩૯૪ પ્રજાતિઓ શિકાર, રહેઠાણની અછત અને આબોહવા બદલાવની કારણે લુટાતાને આરે આવીને ઊભેલી જોવા મળ્યાના વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયા છે.\nપાકમાં રોગ, જીવાત અને નીંદામણ :\nતાપમાન વધવાને કારણે વિવિધ આંતરક્રિયાઓને કારણે રોગ, જીવાત અને નીંદામણનું શ્રેણી વિસ્તરણ થવાથી, યજમાનના વૃદ્ધિ વિકાસના તબક્કામાં ફેરફાર, વસ્તી વધારો, સ્થળાંતર અને ઋતુઓના ફેરફારને કારણે રોગ, જીવાત અને નીંદામણમાં વિપુલ માત્રામાં વધારો જોવા મળશે. તાપમાન વધારો જીવાતના વિકાસને વેગ આપી શિયાળામાં પણ તેનું જીવનચક્ર ચાલુ રાખશે વિવિધ રોગકારકોનું રોગશાસ્ત્ર બદલાશે. ઝડપથી બદલાતા વાતાવરણ અને અસ્થિર હવામાનને કારણે રોગકારકોની આગાહી કરવી મુશ્કેલ સાબિત થશે.\nઆબોહવા બદલાવ અને વિવિધ હરિત વાયુઓના શમન માટેની રણનીતિ\nડાંગરની ક્યારીમાંથી ઉત્સર્જિત થતા મિથેન વાયુના વ્યવસ્થાપન માટે પાક ઋતુના મધ્ય ભાગમાં ટુંકા ગાળા માટે પાણીનો નિતાર કરવો.\nડાંગરની ક્યારીમાં બાયોગેસ સ્લરીનો ઉપયોગ કરવો. ડાંગરની ઉચ્ચ લણણી આંકવાળી જાતોને ખેતીમાં પ્રાધાન્ય આપવું.\nપશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી.\nજમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓકસાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપર.\nજમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને રોકી જમીનમાં સંગ્રહાય તે માટે જમીનનો ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું.\nજમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટેના સમુચિત ઉપાયો યોજવા.\nજમીનમાં ખેડની સંખ્યા ઘટાડવી.\nઅગાઉના પાકના અવશેષોને જમીનમાં દબાવવા.\nવિવિધ મલ્ચિગનો ઉપયોગ કરવો.\nઆબોહવા બદલાવ સામે વિવિધ અનુકૂલના વ્યુહરચનાઓ :\nકૃષિમાં આબોહવા બદલાવના પડકારોને નાથવા માટે વિવિધ સંભવિત યૂહરચનાઓનું અમલીકરણ ખાસ જરૂરી છે.\nકૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવી પાકોની જાતોની વાવણી કરવી.\nપાક ઉત્પાદન વ્યુહરચનાઓમાં ઉચિત ફેરફાર કરવા.\nઆદર્શ જળ વ્યવસ્થાપનનું અમલીકરણ કરવું.\nનૈસર્ગિક સમ્પદાનું રક્ષણ થાય તેવી તાંત્રિકતાનો અમલ કરવો.\nહવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા.\nપરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય જનસમુદાય તથા કૃષિ સાથે સંકળાયેલ વર્ગમાં આ બાબતની સમયાંતરે જાણકારી માટે ચર્ચાસભાઓ યોજવી.\nસામાન્ય જનસમુદાય વ્યક્તિગત રીતે આબોહવા બદલાવને નાથવા માટે શું યોગદાન આપી શકે તેની વિગતે જાણકારી આપવી.\nસ્ત્રોત : એપ્રિલ-૨૦૧૬, વર્ષ :૬૮, સળંગ અંક :૮૧૬, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (22 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો\nવૈશ્વિક ઉષ્મિકરણની આબોહવા પરિવર્તન પર અસર અને પાક ઉત્પાદન માટેના ઉપાય��\nભારતીય કૃષિના કેટલાક મહત્વના તથ્યો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nભારત દેશમાં કૃષિ ક્ષેત્રે ‘સ્વચ્છ ભારત અભિયાન'નું મહત્વ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Apr 01, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2015/01/03/keep-new-years-resolutions/", "date_download": "2019-05-20T01:18:00Z", "digest": "sha1:TLXF2FDTKCUMLRWUKYZUTQEZJLUOLYX2", "length": 19871, "nlines": 75, "source_domain": "gr.omswami.com", "title": "નુતન વર્ષે કરેલા સંકલ્પોને કેવી રીતે જાળવી રાખવા - ॐ સ્વામી", "raw_content": "\nનુતન વર્ષે કરેલા સંકલ્પોને કેવી રીતે જાળવી રાખવા\nજયારે તમે ધીરજ અને શિસ્તબદ્ધ રીતે ચાલતાં રહો છો ત્યારે સંકલ્પ સિદ્ધિનો માર્ગ તમારા માટે ખૂલતો જાય છે. એક સમયે બસ એક કદમ ચાલો.\nએની ટેઈલર લેબેલના કાર્ટૂનમાં એન્ગસ નામનો કુતરો ફિલ નામનાં બીજા કુતરાને પૂછે છે:\n“નવા વર્ષનો સંકલ્પ એટલે શું\n“તે એટલે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવાનાં કામોની યાદી,” ફીલે જવાબ આપતાં કહ્યું.\nકેમ આ વાત બરાબર લાગે છે ને\nઆપણામાંના મોટાભાગનાં લોકો નવા વર્ષના પ્રારંભે નવા સંકલ્પો કરે છે. અંગત રીતે, મને આ સંકલ્પો કરવાનો વિચાર ગમે છે. તે તમને એવું કઈક આપે છે કે જેનાં માટે તમે આખું વર્ષ કાર્યરત રહી શકો છો. અલબત્ત, તે તમને સંકલ્પ સિદ્ધીનાં અંતે તેની ઉજવણી કરવાનું એક બીજું પણ કારણ આપે છે. જો કે, મોટા ભાગના લોકો ટકી રહેવામાં નિષ્ફળ જાય છે અને પોતાનાં ���ંકલ્પોને જો થોડા અઠવાડિયા પછી નહિ તો, થોડા મહિના પછી તો અધવચ્ચેથી જ છોડી દેતા હોય છે. મારા મત પ્રમાણે તો કાં તો તમે કોઈ સંકલ્પ કરશો જ નહિ કાં તો પછી તેને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખશો નહિ.\nજયારે આપણે સંકલ્પ કરીએ પરંતુ તેને જો ટકાવી ન રાખીએ તો ત્યારે આપણા આત્મ-ગૌરવને એક ફટકો પડે છે, અને તે આપણા આત્મ-વિશ્વાસને નબળો પાડી દે છે. તમારું જાગૃત મન, તમારી ટેવો એવું ઈચ્છે છે કે તમે તમારો સંકલ્પ તોડી નાંખો. તે તમારા મનમાં પુરતો ઘોંઘાટ કરી નાંખશે તમારા એક-એક વિચાર, યુક્તિ કે શક્યતાને પોતાની રીતે મરોડવાની પુરતી કોશિશ કરશે. જો તમે આ સમયે તમારા સંકલ્પને વળગી ન રહો અને તોડી નાંખો તો પછી બીજી વખતે તમારા માટે તમારા પોતાનાં વચનનું માન રાખવું અઘરું થઇ પડશે. અને તે એટલાં માટે કે તમારા જાગૃત મને તમારા ઉપર વિજય મેળવી લીધો છે, કારણકે તેને હવે લાગવા માંડે છે કે હું તો કઈ પણ કરી શકું છું કેમ કે જયારે હું આગ્રહ પૂર્વક સતત કોશીસ કરુ છું ત્યારે આ વ્યક્તિ તો તૂટી જાય છે.\nપરંતુ, જયારે પણ તમે તમારો સંકલ્પ ટકાવી રાખવાનું અને તમારા વાતોડિયા મનને નહિ સાંભળવાનું નક્કી કરો છો ત્યારે તમારી વચન પૂર્ણ કરવાની ક્ષમતાને ખુબ જ મોટો જુસ્સો પૂરો પડે છે. કારણકે, હવે તમારું મન એમ કહે છે હું એક એવાં માણસના શરીરમાં રહું છું કે જે પોતે જે કઈ પણ બોલે છે તે મુજબ તે કરે પણ છે. મારી ફરિયાદોનો કોઈ અર્થ નથી કારણકે તે પોતે ક્યારેય ઉપાડેલું કામ અધવચ્ચે પડતું મુકશે જ નહિ. જયારે તમારું મન એ બાબતે સંમત થઇ જશે કે તમે જયારે કોઈ વાત નક્કી કરી લીધી હશે તો તમે એનું બિલકુલ સાંભળવાના નથી, તો પછી તે તમને હેરાન કરવાનું બંધ કરી દેશે. તમે આ કોઈ પણ દિવસે અજમાવીને જોઈ શકો છો. ત્રણેક વર્ષ પહેલાં, મેં ધન્ના જાટ નામના એક ભક્ત કે જેણે સાક્ષાત ભગવાનને જોવાના કરેલા સંકલ્પની લોકવાર્તા ઉપર લેખ લખ્યો હતો. સંકલ્પ એ એક જીવંત વિચાર છે. જો કે દરેકજણ એ દંતકથામાંના ધન્ના જેટલાં મજબુત નથી હોતા. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે દરેકજણ તેનાં જેટલું મજબુત થઇ પણ ન શકે. તમે જરૂર થઇ શકો છો. આ રહ્યા તમારા સંકલ્પો કરવાનાં અને તેને ટકાવવાના ત્રણ સોનેરી નિયમો.\n૧). તમારા માટે સંકલ્પ કરો.\nયાદ રાખશો કે તમારા સંકલ્પની હકારાત્મક અસર તમારી આજુબાજુ રહેલાંઓ ઉપર પડી શકે છે, તેમ છતાં મુખ્યત્વે તો એ તમારા માટે જ હોય છે. તમારો સંકલ્પ ફક્ત તમે પોતે શું કરવાની યોજના બનાવો છો તેનાં ઉપર જ કેન્દ્રિત હોવો જોઈએ. દાખલા તરીકે, તમે એવો સંકલ્પ ન કરી શકો કે હું મારા સાથીને આ વર્ષે મારા ઉપર ગુસ્સે નહિ થવા દઉં. કે પછી, હું મારા સાહેબ પાસેથી મારા માટે પગાર વધારો આ વર્ષે લઈશ. વારુ, તમે આમ કરી શકો છો, પણ તો પછી તે ખરો સંકલ્પ નહિ હોય કેમ કે એક ખરો સંકલ્પ તો ફક્ત ને ફક્ત તમારા પોતાનાં કર્મો ઉપર કેન્દ્રિત હોવો જોઈએ નહિ કે બીજા લોકોનાં. સંકલ્પ એ તમે તમને પોતાને આપેલું વચન છે.\nતમે જે બાબત માટે અત્યંત ભાવુક હોય તેનાં માટે કઈક સંકલ્પ કરો. કઈક એવું કે જે તમને તેની પૂર્તિ માટે જરૂરી પ્રેરણા આપે. પરિણામલક્ષી સંકલ્પો કરવા તે એકદમ કુદરતી વાત છે, પરંતુ તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પોતાનાં કાર્યો ઉપર કેન્દ્રિત થયેલું હોવું જોઈએ કે જે તમને તમારા ઈચ્છિત પરિણામ તરફ દોરી જાય. પરિણામ વિષે કલ્પના કરવી કે સ્વપ્ન જોવા તે ફક્ત તમારા સંકલ્પ માટે ઉત્સાહિત રહેવા પુરતું જ હોય છે. પરિણામ તો ફક્ત કર્મ કરવાથી જ આવતું હોય છે. જયારે પણ તમને આળસનો અનુભવ થાય કે સ્વપ્ન જોવાનું મન થાય કે તરત ઉભા થઇ જાવ અને કામ કરવા માંડો. કામ, કામ અને કામ. તમારા મનને બિલકુલ સાંભળશો જ નહિ.\n૨). સુનિશ્ચિત સંકલ્પ કરો.\nસંકલ્પ એ કોઈ ઈચ્છાઓની યાદી નથી પરંતુ કરવાનાં કામોની યાદી છે (આશા રાખીએ કે જાન્યુઆરીના પહેલાં અઠવાડિયાથી પણ વધુ ચાલે). ફક્ત એવું ન કહો કે મારી ઈચ્છા છે કે હું વધારે ખુશ વ્યક્તિ કે વધારે સારી વ્યક્તિ બનીશ કેમ કે તમે આવા સંકલ્પને કઈ રીતે માપશો જો તમે તેને પરિમાણિત કરી શકો તેમ ન હો તો ઓછા નામે એક ચોક્કસ કહી શકાય એવો સંકલ્પ કરો જેથી કરીને વ્યાજબીપણે તમે તેનાં માટે કાર્યરત રહો છો કે નહિ તેનાં વિષે તમે સુનિશ્ચિત રહી શકો. તમારો સંકલ્પ જેટલો વધારે ચોક્કસ હશે, તેટલી જ વધારે તેમાં સફળતા માટેની શક્યતા રહેલી હશે. દાખલા તરીકે, હું આ વર્ષે વજન ઉતારીશ એ પુરતો સારો સંકલ્પ ન કહી શકાય. કારણકે વજન ઉતારવું એ તમારી એક ઈચ્છા છે કે જે તમે પૂરી થાય તેમ ઈચ્છો છો. તે કોઈ કર્મ નથી, કે કોઈ સંકલ્પ પણ નથી. તે એક પરિણામ છે.\nએક સારો સંકલ્પ કાર્યો ઉપર કેન્દ્રિત હોય છે. એનાં કરતાં તો એવું કહેવું એ ક્યાંય સારું રહેશે કે, હું અઠવાડિયામાં ચાર દિવસ કસરત કરીશ, કે હું અઠવાડિયામાં એક વારથી વધુ ગળી વસ્તુ નહિ ખાવ કે પછી હું બપોરનાં ભોજનમાં ફક્ત સલાડ જ ખાઇશ વિગેરે. યાદ રાખો, એક સારો સંકલ્પ એ પરિણામનું નહિ પરંતુ એનાં માટેના જરૂરી કર્મો કરવાનું એલાન છે. જયારે તમે કયા કામ હાથ પર લેશો તેનાં વિષે તમે સ્પષ્ટ અને ચોક્કસ હશો તો તમે આપોઆપ તમારા સંકલ્પની પૂર્તિ માટેની દિશા તરફ આગળ વધતાં રહેશો. અને તમે જેટલાં કદમ તેની નજીક પહોંચશો, તમે તમારી જાતને તેટલી જ વધુ મજબુત થયેલી અનુભવશો.\nશિસ્તબદ્ધ રહેવા માટેનો એક સૌથી ઉત્તમ રસ્તો છે એક સમયે એક કદમ કે એક દિવસ કે કલાક કામ કરવું. માટે જ નુતન વર્ષનો સંકલ્પ એ જાન્યુઆરીનાં પ્રથમ અઠવાડિયામાં કરવાનાં કામોની યાદી હોઈ શકે છે. એમ કેમ, એ તો ખરેખર જાન્યુઆરીના પ્રથમ દિવસ માત્રમાં કરવાનાં કામોની યાદી હોય છે. એક સામાન્ય કરવાનાં કામોની યાદી અને આ યાદીમાં ફક્ત એટલો જ તફાવત રહેલો છે અને તે છે કે આ એક દિવસની યાદી આગળ વધતી રહે છે. તમે નવા વર્ષનાં પ્રથમ દિવસે સવારે ઉઠો અને તમારી યાદી મુજબનાં કામ કરો. તમે આજ વાત બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમાં દિવસે ઉઠીને કરતાં રહો જ્યાં સુધી તમે વર્ષનાં અંતિમ દિવસે ન પહોંચી જાવ.\nતમારા સંકલ્પ માટે ફક્ત આજનાં દિવસ પુરતા જ કટિબદ્ધ રહો. તમારી જાતને વચન આપો કે ગમે તે કેમ ન થાય ફક્ત આજનાં દિવસ પુરતું તો તમે તમારા બંડખોર મનનાં ગણગણાટને નહિ જ સાંભળો. એનાં બદલે તમે જે નક્કી કર્યું છે કરવાનું તે જ તમે કરશો. અને આજ વાતનું આવતીકાલે, પરમ દિવસે, અને તે પછીના દિવસે પણ પુનરાવર્તન કરો. તમે ખુબ જ વિસ્મય પામશો કે વર્ષ કેટલું જલ્દી પસાર થઇ જતું હોય છે. અને આવતાં વર્ષે, તમારા માટે બીજો સંકલ્પ પાળવાનું ઘણું સરળ થઇ જશે. તમારું મન તમને બધી વિગતો આપવાની કોશિશ કરશે, તેને કોઈ બદલાવ કે શિસ્ત પસંદ નથી હોતા, તેને તેની રીતે રહેવું ગમતું હોય છે. તે તમને એમ કહી શકે છે: આમેય જીવન તો કેટલું કઠોર છે, તો પછી આ સંકલ્પો ને તેનાં જેવું બીજું કઈ કરીને તેને વધારે કઠોર શા માટે બનાવવું જોઈએ. બસ તેનાં પ્રત્યે બિલકુલ ધ્યાન જ ન આપશો. તમારે જે કરવાનું છે ફક્ત તેનાં ઉપર જ કેન્દ્રિત રહો.\nભવિષ્યનું સ્વપ્ન જોવું, પરિણામની કલ્પના કરવી, કે સંકલ્પો કરવા તે એક અસામાન્ય કહી શકાય એવો વિશેષાધિકાર માનવ જાતને વરદાન સ્વરૂપે મળ્યો છે. અને તેનો ઉપયોગ કરીને જ આપણે ઉત્ક્રાંત થયા છીએ અને પ્રગતિ પણ કરી છે. સંકલ્પ એ તમારા સ્વપ્નાઓને, તમારા ધ્યેયોને અનુસરવાની એક કલા છે. તે એક શિસ્ત છે કે જેનું દુનિયાની સુંદર અને મહાન વ્યક્તિઓએ પાલન કરેલું છે. અને તે જ તમને તમારા માટે જે મહત્વનું ��ે તેનાં માટે કાર્યરત રાખે છે. આજે જ કોઈ સંકલ્પ કરો, જો તમે હજી સુધી ન કર્યો હોય તો, અને ૨૦૧૫નાં બાકીના દિવસો સુધી તેને વળગી રહો.\nઉભા થાવ, અને કરવા માંડો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sarjanhealthcare.com/2014/11/", "date_download": "2019-05-20T01:02:59Z", "digest": "sha1:LALFIOFII27ECY4GVRS25SVAN4CICJ2S", "length": 2634, "nlines": 91, "source_domain": "sarjanhealthcare.com", "title": "Sarjan Healthcare | 2014 NovemberSarjan Healthcare", "raw_content": "\nફાઈબ્રોઈડની ગાંઠ અબોર્શનનું કારણ પણ બની શકે\nસ્ત્રીઓએ ૪૦ વર્ષે મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ\nપરિવારને સાચવવા માટે ‘મા’ એ પોતાની જાત પણ સાચવવી પડશે\n‘મધર & ચાઇલ્ડ કેર’ સેમિનારમાં નિષ્ણાતોના સૂચનો માતા સ્વસ્થ તો તેનું બાળક સ્વસ્થ અને...\nયિંતા ન કરો, કિશોરીઓમાં અનિયમિત માસિકચક્ર એક સામાન્ય બાબત છે\nજે ઉંમરે માસિકસ્ત્રાવ શરૂ થાય તેને મેનાર્કી કહેવાય છે. શરૂઆતના મહિનાઓમાં નિયમિત કે નિશ્ચિત...\nમેનોપોઝની ચિંતા છોડો, મસ્તીથી જીવો\nમેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક એવો દોર છે, જેમાં એક હોર્મોનલ ફેરફારની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pm-modi-voting-lok-sabha-election-rahul-gandhi-mayawati/", "date_download": "2019-05-20T01:31:39Z", "digest": "sha1:NLLE2MCNABCPOFKBL4SGZ4N7CTRPQHFJ", "length": 15911, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "મતદાન માટે મોદીની અપીલઃ વિપક્ષી નેતાઓ-મુખ્યપ્રધાનો અને દિગ્ગજ હસ્તીઓને ટેગ કરી | pm modi voting lok sabha election rahul gandhi mayawati - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમતદાન માટે મોદીની અપીલઃ વિપક્ષી નેતાઓ-મુખ્યપ્રધાનો અને દિગ્ગજ હસ્તીઓને ટેગ કરી\nમતદાન માટે મોદીની અપીલઃ વિપક્ષી નેતાઓ-મુખ્યપ્રધાનો અને દિગ્ગજ હસ્તીઓને ટેગ કરી\n(એજન્સી) નવી દિલ્હી: હવે લોકસભા ચૂંટણી માટે તારીખ જાહેર થવાની સાથે જ રણશિંગુ ફુંકાઇ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ મતદારોને વોટિંગ કરવાની અપીલ કરતો એક બ્લોગ પણ લખ્યો છે એટલું જ નહીં, પીએમ મોદીએ તેની સાથેે વિરોધ પક્ષના તમામ મોટા નેતાઓની સાથે રાજ્યના સીએમ, ખેલાડીઓ, અભિનેતાઓ અને ઉદ્યોગજગતની ખ્યાતનામ હસ્તીઓને પોતાના ટ્વિટમાં ટેગ કરીને મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે.\nપીએમએ પોતાના કટ્ટર વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, તેજસ્વી યાદવ સહિત કેટલાય અન્ય કદાવર નેતાઓને ટેગ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં તમામ નેતાઓને ટેગ કરીને મતદારોને જાગૃત કરવા અને વોટ માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં એક બ્લોગ પણ લખ્યો છે અને તેને પોતાના ટ્વિટર હેન્ડલ સાથે શેર કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે હું રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને એમ.કે. સ્તા‌લીનને અપીલ કરું છું કે લોકસભા ચૂંટણીમાં લોકોને મતદાન માટે જાગૃત કરે. મતદાન માટે મોટી સંખ્યામાં આવવું એ આપણા લોકતાંત્રિક માળખાની મજબૂતી માટે ઘણું સારું રહેશે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વિટમાં આ પ્રકારનો સંદેશો આપતાં ચંદ્રાબાબુ, એચ.ડી. કુમારસ્વામી, નવીન પટનાયક અને વાયએસઆર જગમોહન રેડ્ડીને પણ ટેગ કર્યા છે. એક અન્ય ટ્વિટમાં તેમણે નીતીશકુમાર, સિક્કિમના સીએમ પવન ચામ‌િલંગ અને રામવિલાસ પાસવાનને ટેગ કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવા અપીલ છે.\nમોદીએ માત્ર રાજકીય હસ્તીઓને જ નહીં, પરંતુ ઉદ્યોગ, રમતગમત, સામાજિક ક્ષેત્રની હસ્તીઓને પણ આ પ્રકારની અપીલ કરી છે. તેમણે ઉદ્યોગપતિ રતન ટાટા, આનંદ મહિન્દ્રા અને આશિષ ચૌહાણને પણ અપીલ કરી છે. નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થી, પૂર્વ આઇપીએસ અને વર્તમાન રાજ્યપાલ કિરણ બેદી, દ‌િક્ષણના મશહૂર ફિલ્મ અભિનેતા મોહનલાલ અને સુદર્શન પટનાયકને ટેગ કરીને અપીલ કરી છે. રમતગમત જગતની દિગ્ગજ હસ્તી કિદામ્બી શ્રીકાંત, ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, સુશીલકુમાર, પીવી સિંધુને પણ મતદાન માટે જાગૃત કરીને ભૂમિકા ભજવવા અપીલ કરી છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દિગ્ગજ આધ્યાત્મિક ગુરુઓને પણ લોકતંત્રના મહાપર્વમાં પોતાની ભૂમિકા ભજવવા અપીલ કરી છે. વડા પ્રધાને સદ્ગુરુ, શ્રી શ્રી રવિશંકર અને રામદેવને ટેગ કરતાં લખ્યું છે કે આપના જેવા આધ્યાત્મિક વ્યકિતત્વ પોતાનાં શબ્દ અને કૃત્ય દ્વારા અનેકને પ્રભાવિત કરે છે. હું આપને અનુરોધ કરું છું કે આપ લોકોને મતદાન માટે જાગૃત કરો.\nબિનઅનામત આયોગની પોલિસીને કાલે અંતિમ રૂપ અપાય તેવી શક્યતા\nવિજય માલ્યાને પણ શરમાવે તેવા દેશનાં ટોપ-10 ડિફોલ્ટર\nમુંબઈ: સૂટકેસમાંથી મોડલ માનસી દીક્ષિતની લાશ મળી, આરોપી મુસ્લિમ દોસ્તની ધરપકડ\nરાષ્ટ્રપતિના પદની દોડમાં સામેલ થયા મુરલી મનોહર જોશી, PM સાથે કરી મુલાકાત\nપાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણું હથિયાર છે: અમેરિકી થિંક ટેંક\nકેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપના દેખાવો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોર��-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/20/samaj-saathe/", "date_download": "2019-05-20T00:50:18Z", "digest": "sha1:DZAX5I5PFIBMMZSZGO5EUVZKPPJZNWAW", "length": 9685, "nlines": 125, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સમજ સાથે – દર્શક આચાર્ય", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસમજ સાથે – દર્શક આચાર્ય\nNovember 20th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : દર્શક આચાર્ય | 2 પ્રતિભાવો »\nપ્હાડને તોડ પણ સમજ સાથે,\nજાતને જોડ પણ સમજ સાથે.\nસત્ય શું છે એ જાણવા માટે,\nઘર ભલે છોડ પણ સમજ સાથે.\nદોસ્ત, દર્પણનાં સત્યને જાણી,\nકાચને ફોડ પણ સમજ સાથે.\nવ્હેણ જીવનનાં હોય જે બાજુ,\nનાવને મોડ પણ સમજ સાથે.\nસર કરીને બધાય સોપાનો,\nપગને તું ખોડ પણ સમજ સાથે.\n« Previous કાગળિયામાં છે \nબાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે, ‘લખાણ શું કાગળિયામાં છે ’ સૂક્કી તુલસી લીલી થઈ ગઈ, કોણ આ આવ્યું ફળિયામાં છે ’ સૂક્કી તુલસી લીલી થઈ ગઈ, કોણ આ આવ્યું ફળિયામાં છે વરસાદ વિના પણ ટપકે નેવાં, શાની ભીનપ નળિ���ામાં છે વરસાદ વિના પણ ટપકે નેવાં, શાની ભીનપ નળિયામાં છે કેદ થઈ જો જરા સ્મરણમાં, ઘણી સુંવાળપ સળિયામાં છે. મારામાં ડૂબીને જુઓ, ઉપર છે એ તળિયામાં છે.\nઅંતરનો અજવાસ – ભાનુપ્રસાદ પંડ્યા\nસૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે, ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે. પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત, વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત. હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ, ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ. કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ, આમ જુઓ તો દંડી સાધુ કર્યો નગરમાં વાસ. આંખોથી ‘રામાયણ’ વ્હેતી સ્કન્ધ વહે ‘ભારત’નો ભાર, ડગલે ડગલે મળી જાય ભગવદગીતાનો સાર અંધકારમાં દોરે એને અંતરનો અજવાસ, ઈશ્વર જેવો એને ... [વાંચો...]\nગઝલ – અનિલ ચાવડા\nદીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે. ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે, મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ ... [વાંચો...]\n2 પ્રતિભાવો : સમજ સાથે – દર્શક આચાર્ય\nખુબ સરસ કાવ્ય,મન ને સ્પર્શિ જાય એવો શબ્દ સમુહ, ખુબ સરસ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌���‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/13/jiven-school/", "date_download": "2019-05-20T00:48:59Z", "digest": "sha1:QME6PDRLIDLOYOPEXWVMU5VYWUWCXGYH", "length": 24086, "nlines": 130, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ\nJuly 13th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મનીષ પટેલ | 3 પ્રતિભાવો »\n[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી મનીષ પટેલ અમદાવાદમાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવાં જાણીતા આહાર-વિહાર સંકુલ ચલાવે છે. તે તો તેમનો વ્યવસાય, પણ સાહિત્ય, સંગીત, નાટક વગેરે કળાઓમાં એમનો રસ ‘નવરસ’ કરતાંય વધારે છે. તેમનાં આહારગૃહોમાં તેમણે પુસ્તકઘર રાખ્યાં છે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે.]\n[dc]જી[/dc]વન એક ભરપૂર રોમાંચક ચલચિત્ર જેવું છે. જીવન એ અનેક ઘટનાઓ, પ્રસંગો, વાતો, યાદો, સંબંધો, સત્યો, રુદન, હાસ્ય, થાક, કંટાળો, હાંફ, ગુસ્સો, પ્રેમ, જલસો, મૈત્રી, અજાણ્યાપણું – જેવાં અનેક પાસાંઓથી વણાયેલું હોય છે. આ ચલચિત્રના હીરો આપણે પોતે જ હોઈએ છીએ. અને આ તમામ પાસાંઓ આપણને કશુંક ને કશુંક શીખવી જતાં હોય છે.\nક્યારેક એવું પણ લાગે છે કે જીવન એક સ્કૂલ છે અને હું તેનો વિદ્યાર્થી છું. સ્કૂલમાં જેમ અમુક સમય થાય એટલે ઑટોમેટિક પિરિયડ બદલાઈ જાય એમ જીવનમાં પણ સમયે સમયે પરિસ્થિતિના પિરિયડો બદલાતા રહે છે. ક્યારેક ગણિતનો પિરિયડ હોય છે તો ક્યારેક ગુજરાતીનો, ક્યારેક વિજ્ઞાનનો પિરિયડ હોય છે તો ક્યારેક સમાજશાસ્ત્રનો. જીવન પણ વિવિધ પિરિયડોથી ભરેલું છે અને દરેક પિરિયડ આપણને કશુંક શીખવી જાય છે. સારું-નરસું, ખરું-ખોટું, હસવું-રડવું, પ્રેમ-નફરત, ઈર્ષા-વહાલ જેવા અનેક તાંતણાઓ આપણે જીવનના આ પિરિયડમાંથી શીખીએ છીએ. આંખ બંધ કરીને જ્યારે હું વિચારવા બેસું છું ત્યારે મારી સામે આખું જીવન ઝાંખુંપાંખું તાદશ્ય થઈ જાય છે. અને જીવનમાં ભણેલા અનેક સારા-નરસા પિરિયડો દેખાઈ આવે છે. અનેક ઘટનાઓ, પ્રસંગો, વ્યક્તિઓ, વાતા���રણો મારી આંખ સામે તરવરવા લાગે છે. જીવનમાં જે પાઠ ભણ્યો, જેમાંથી જે શીખ્યો એની આછી-પાતળી છબી રચાઈ જાય છે.\n જીવનની સ્કૂલમાં શિક્ષક પણ આપણે અને વિદ્યાર્થી પણ આપણે જ અને આ પરિસ્થિતિમાં રહીને સતત શીખતા રહેવાનું. મારા જીવનમાં પણ અનેક પ્રસંગો, ઘટનાઓ, વ્યક્તિઓ, વાતાવરણે અગત્યનો ભાગ ભજવ્યો છે અને આ બધાંએ મારા જીવનને હંમેશાં કંઈક ને કંઈક શીખવ્યું છે. બાળપણમાં દાદાની આંગળી ઝાલીને જગતને જાણે દાદાની આંગળીના ટેરવેથી જોતાં શીખ્યો. દાદાએ મને કૅરિંગનેસ શીખવી. પોતાની અને બીજાની કાળજી લેવાનું એમણે મને શીખવ્યું. માત્ર આપણે જ મહત્વના નથી હોતા. જગત અનેક લોકોથી બનેલું છે અને હંમેશાં બીજાને મદદ કરવાની ભાવના દાદાએ મને આપી અને એમણે આપેલી આ ભાવનાને મેં બને ત્યાં સુધી જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. દાદાએ મને કૅરિંગનેસ દ્વારા જગત તરફનો રસ્તો ચીંધ્યો તો મમ્મીએ મારામાં સંસ્કારો અને શુભ ગુણોનું સિંચન કર્યું, સંસ્કારોનો માર્ગ ચીંધ્યો. મિત્રોએ મને સહાનુભૂતિ આપી અને પરિસ્થિતિ સામે લડવાની હિંમત પૂરી પાડી, જીવનના આનંદને ઊજવવાની એક દિશા ચીંધી આપી. મારા મામા હંમેશાં મારી સાથે રહ્યા છે. એમણે મને જીવનના ખૂબ અગત્યનાં સત્યો સમજાવ્યાં છે એવું મને લાગે છે. તેમણે મારામાં સાહિત્યરુચિ જગાવી. આમ આ બધી જ વ્યક્તિઓ વચ્ચે મનીષ નામનો છોડ ધીરે ધીરે પાંગરતો રહ્યો છે, ખીલતો રહ્યો છે, મહેકતો રહ્યો છે, સતત શીખતો રહ્યો છે.\nસતત મહેનત અને વ્યાવસાયિક કટિબદ્ધતાને કારણે ‘રજવાડું’એ પણ મને ઘણી સફળતા અપાવી. ‘રજવાડું’નો સ્ટાફ, મિત્રો, સગાંસંબંધીઓ અને અહીં આવતા તમામ લોકો – એ મારા જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વણાયેલા છે. એમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે મેં ‘રજવાડું’ શરૂ કર્યું ત્યારે થોડા સમય બાદ જ બિઝનેસ ઘરાનાના ખૂબ જ શ્રીમંત એવાં એક બહેન અમારે ત્યાં આવેલાં. એમની બે દીકરીનાં લગ્ન લેવાનાં હતાં. પણ ઘરમાં અમુક સામાજિક અગવડો અને હેરાનગતિને કારણે તેમણે ‘રજવાડું’માં પોતાનો અવસર ઊજવવાનું નક્કી કર્યું અને તેઓ મને મળ્યાં. મારા માટે તો આ ખૂબ જ આનંદની ઘડી હતી.\nતેમના આ અવસરે અમે આખા રજવાડુંને જેમ પરંપરા મુજબ શણગારીએ છીએ તેમ સુંદર રીતે શણગાર્યું. એમની દરેક માગણી પૂરી કરી. એમની દીકરી અમારા પરિવારની જ હોય એમ અમે આખા સ્ટાફે ખૂબ જ દિલ દઈને કામ કર્યું. મહેમાનોની તકેદારી, જમવાની વ્યવસ્થા, બેસવા-ઊઠવાની વ્યવસ્થા એમ અનેક નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખ્યું. આ બહેનનો બધો ભાર હળવો કરી નાખ્યો. આ પ્રસંગમાં એમના મનનો ભાર સાવ હળવો થઈ ગયો. જ્યારે દીકરીની વિદાયવેળા હતી ત્યારે આ પ્રસંગને ધ્યાનમાં લઈને દરેક બાબતની એટલી કાળજી લીધી કે આવનાર મહેમાનો તથા અન્ય તમામ મહેમાનો અભિભૂત થઈ ગયા. જ્યારે આ પ્રસંગ પૂરો થયો ત્યારે એ બહેન મારી પાસે આવ્યાં અને માત્ર એક વાક્ય બોલીને મારા ખભે માથું મૂકીને રડી પડ્યાં. એમણે કહ્યું, ‘તમે મારા દીકરાની જેમ આખો પ્રસંગ ઉપાડી લીધો.’ અને એ સમયે મારી આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. એમની દીકરીને મેં પણ મારી બહેનને વિદાય કરતો હોઉં એટલી જ લાગણીશીલતાથી વિદાય કરેલી, અને આ પ્રસંગે એમણે મને જે આશીર્વાદ આપ્યા એ જ મારી ખરી મૂડી હતી, ખરી કમાણી હતી. રૂપિયા તો બધા કમાય છે, હું આશીર્વાદ કમાઉં છું.\nઆવા અનેક પ્રસંગોએ મને સતત ધબકતો રાખ્યો છે. આવી અનેક ઘટનાઓની સુગંધે જ મારા જીવનને સતત મહેકતું રાખ્યું છે. આ બધામાંથી હું કોઈ પણ પ્રકારનો ભાર રાખ્યા વિના જીવનનો ભાર ઉપાડતાં શીખ્યો છું, દુઃખને સહન કરવાની રીતો શીખ્યો છું. અને આ બધી રીતોએ મને એટલો સબળ બનાવ્યો છે કે ક્યારેક તો એવી પણ ખબર ન હોય કે હું જે વેઠી ગયો એ દુઃખ હતું. જીવને મને જિંદગીના અઘરા દાખલા ગણતા શીખવ્યું છે, સંબંધોની મહેકને પ્રસરાવતાં શીખવ્યું છે. આ રીતે આદર અને સત્કાર દ્વારા મારી સાથે કામ કરતાં માણસોને શીખવું છું, શીખવવાનો પ્રયત્ન કરું છું.\nજીવનમાં હું ઘણું બધું શીખ્યો છું અને જીવને મને ઘણું બધું શીખવ્યું છે, પણ હજી એમાં ઘણું બધું શીખવાનું બાકી પણ છે. હું જીવનની સ્કૂલનો આજીવન વિદ્યાર્થી છું. મને બર્નાર્ડ બેરેન્સને કહેલું એક વાક્ય યાદ આવે છે, ‘જીવન એ કદી પાછા ન ફરી શકાય એવો એકમાર્ગી રસ્તો છે.’ આપણે બધાએ આ વન-વે પરથી પસાર થવાનું છે. રસ્તામાં આવતી અનેક ક્ષણોને જીવવાની છે, જાણવાની છે, માણવાની છે અને ઊજવવાની છે. એ દરેક ક્ષણ જીવનમાં ચોક્કસ પ્રકારના રંગો પૂરી જાય છે. હંમેશાં દંભથી દૂર રહેવાનો પ્રયત્નો કરનાર હું હંએશાં મૈત્રીની ઝંખના સેવતો હોઉં છું. ક્યારેક મને મારું જીવન પૂછે કે ‘બોલ મનીષ, તેં મને અત્યાર સુધી કેવી રીતે સાચવ્યું ’ ત્યારે હું વિચારું છું કે ભગવાને મને જેવો બનાવ્યો છે એમાં હું ઊણો ન ઊતરું એટલી શક્તિ મારામાં હંમેશાં રહે. એમાં જ હું મારા જીવનનું ગ���રવ જોઉં છું. અંતે માત્ર જયંત પાઠકની બે જ પંક્તિઓ કહેવી છે :\nમને જિંદગી ને મરણની ખબર છે,\nકબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.\nનાજુક તબક્કામાં – ઉર્વીશ વસાવડા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદો પલ કે જીવન સે એક ઉમ્ર ચુરાની હૈ… – રોહિત શાહ\n(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ક્યારેક બીમારી પણ આપણા માટે લાભદાયી બની રહેતી હોય છે. બીમારી ઓચિંતી આવી પડે ત્યારે આપણા નિકટનાં સ્વજનો કોણ છે એનો ખ્યાલ મેળવવાનું સરળ થઈ પડે છે. કોણ દોડીને આપણા માટે આવી પહોંચે છે, કોણ આપણી કેવી-કેટલી ... [વાંચો...]\nઆ વર્ષ કેવું જશે \nરી એક નવું વર્ષ શરૂ થયું. ટી.વીના કાર્યક્રમો વીતેલા વર્ષને, તેની વેદનાઓને વિદાય આપે છે અને નવું વર્ષ વિશ્વને નવી આશાઓ આપશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. વર્તમાનપત્રો પણ આવું જ કંઈક કરતાં હોય છે. નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણને વિચાર તો આવી જ જતો હોય છે કે આ વર્ષ જશે કેવું આપણે આશા મિશ્રિત શંકાની નજરે કેલેન્ડર સામે ... [વાંચો...]\nગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે – મીરા ભટ્ટ\nમના વિષે મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીએ લખેલું કે, ‘જુગતરામભાઈ અમારા કવિઓના ટોળામાંથી ભાગી છૂટેલો જીવ છે.’ આવા કવિહૃદયના જુગતરામ કાવ્યને કાગળ પર ઉતારવાને બદલે, પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા ઉત્સુક હતા. એટલે આદિવાસી પ્રદેશમાં ધૂણી ધખાવી ગાંધી-વિચારને સાકાર કરવાનો મહાયજ્ઞ માંડ્યો. એમનું અંતઃસત્વ ઋષિતુલ્ય હતું. શિક્ષણના એવા કસબી કલાકાર કે બુનિયાદી શિક્ષણને એમણે ચૈતન્યમય આશ્રમી જીવન બનાવી દીધું. નાના મોટા, સૌ આબાલવૃદ્ધ ... [વાંચો...]\n3 પ્રતિભાવો : જીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ\nમને જિંદગી ને મરણની ખબર છે,\nકબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.વાહ મનિશ ભાઇ\nલેખકે સચોત માહિતેી દ્વારા વાચક્ને જિવનના સિધ્ધાતને સમજાવવા કોશિશ કરેી.\nહું જીવનની સ્કૂલનો આજીવન વિદ્યાર્થી છું.આભાર\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/business/", "date_download": "2019-05-20T00:51:58Z", "digest": "sha1:BI2HK26MWMDZIIWRBM7DK5J546RUFHFL", "length": 12480, "nlines": 134, "source_domain": "gu.esdifferent.com", "title": "વ્યવસાય 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચે તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેનો તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\nએબીએ રૂટીંગ નંબરો અને એસીચ રાઉટિંગ નંબર્સ વચ્ચેનો તફાવત\nજોકે એબીએ અને આચ રાઉટીંગ નંબરો વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત નથી, તે એબીએ રૂટીંગ નંબર તરીકે ઓળખાય છે જ્યારે તે ચેક અથવા વાયર ટ્રાન્સફર પર હોય છે\nસંપૂર્ણ અને તુલનાત્મક લાભ વચ્ચેનો તફાવત\nનિરપેક્ષ Vs તુલનાત્મક લાભો સંપૂર્ણ લાભ અને તુલનાત્મક ફાયદો બે શબ્દો છે જેનો વારંવાર સામનો કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય\nશોષણ ખર્ચ અને માર્જિનલ કોસ્ટિંગ વચ્ચેનો તફાવત\nશોષક કિંમત નિર્ધારણ વિપરીત ખર્ચની મર્યાદા ઉત્પાદનની કિંમતની ગણતરી કરવાની પદ્ધતિ છે કાપણી તરીકે ઓળખાય છે\nશોષણ ખર્ચ અને વેરિયેબલ કોસ્ટિંગ વચ્ચેનો તફાવત\nશોષણ ખર્ચ અને પ્રવૃત્તિ આધારિત ખર્ચ વચ્ચેનો તફાવત\nજવાબદારી અને જવાબદારી વચ્ચેનો તફાવત\nજવાબદારી વિ જવાબદારી જવાબદારી અને જવાબદારી એ બે શબ્દો છે જે સમાનતાને કારણે ઘણી વખત ગૂંચવણમાં આવે છે તેમના અર્થ વચ્ચે\nએકાઉન્ટીંગ અને ઓડિટિંગમાં તફાવત\nએકાઉન્ટિંગ વિ ઓડિટીંગ ઑડિટીંગ અને એકાઉન્ટિંગ બે નજીકથી સંબંધિત ખ્યાલો છે જે સમાન વિષયની પૃષ્ઠભૂમિ નાણાકીય અહેવાલની એક, જ્યાં એક\nએકાઉન્ટિંગ નફો અને આર્થિક નફો વચ્ચેનો તફાવત\nસંચય અને ડિફર્લ વચ્ચેનો તફાવત\nસંચય વિ ડેફેરલ જેઓ એકાઉન્ટિંગની સંસારથી દૂર છે, સંચય અને ડિફેરલ વિદેશી શબ્દો જેવા અવાજ પરંતુ જેઓ એકાઉન્ટન્ટ છે અથવા\nએકાઉન્ટ ચુકવણીઓ અને ચૂકવવાપાત્ર નોંધ વચ્ચેનો તફાવત\nએકાઉન્ટ ચુકવણ્ય વિ. નોંધ ચૂકવવાપાત્ર (પ્રોમિસરી નોટ્સ) કંપનીઓ અને વ્યક્તિઓ હંમેશા ધંધાઓ અથવા સંસાધનો ધરાવતા હોય છે જેનું સંચાલન બિઝનેસ કામગીરી માટે થાય છે.\nએકાઉન્ટ્સ ચૂકવણ અને એકાઉન્ટ્સ વચ્ચે મેળવણીમાં તફાવત\nએકાઉન્ટ્સ ચૂકવવાપાત્ર અને એકાઉન્ટ્સ પ્રાપ્ત કરવા વચ્ચે તફાવત શું છે - એકાઉન્ટ્સ મળવાપાત્ર એક અસેટ છે જ્યારે એકાઉન્ટ્સ ચૂકવવાપાત્ર છે ક્રેડિટ કારણે એક જવાબદારી છે ...\nએકાઉન્ટિંગ નીતિઓ અને હિસાબી અંદાજો વચ્ચેનું તફાવત\nએકાઉન્ટિંગ નીતિઓ વિ એકાઉન્ટિંગ અંદાજો એક કંપનીના નાણાકીય નિવેદનોની તૈયારી છે પેઢીની નાણાકીય સ્થિતિ નક્કી કરવા માટે અગત્યની બાબત\nએક્રેડિએશન અને સર્ટિફિકેશન વચ્ચે તફાવત\nમાન્યતા વિ સર્ટિફિકેશન એક્રેડિએશન અને સર્ટિફિકેટ સ્તુત્ય પ્રક્રિયા છે જે પ્રકૃતિની સમાન છે. માન્યતા અને સર્ટિફિકેશન, માન્યતા સર્ટિફિકેશન, માન્યતા અને સર્ટિફિકેશન તફાવત વચ્ચેનો તફાવત\nએકાઉન્ટિંગ અવમૂલ્યન અને કર અવમૂલ્યન વચ્ચેનો તફાવત\nએકાઉન્ટિંગ અવમૂલ્યન અને કર અવમૂલ્યન વચ્ચે શું તફાવત છે હિસાબી અવમૂલ્યન કંપની દ્વારા એકાઉન્ટિંગ હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે ...\nસંચય અને જોગવાઈઓ વચ્ચેનો તફાવત\nઉપાડ વિ સંસાધનો સંચય અને જોગવાઈઓ એક પેઢીના નાણાકીય નિવેદનોના બંને આવશ્યક પાસાં છે અને સેવા આપે છે. એફ\nઅચળ અને પૂર્વચુકવણી વચ્ચેનો તફાવત\nસંચય અને પૂર્વચુકવણી વચ્ચેનો તફાવત શું છે - ઉપાર્જિત આવક અને ખર્ચ તે છે કે જે હજી ચૂકવણી અથવા પ્રાપ્ત થયા નથી: પ્રિપેઇડ આવક અથવા ખર્ચ\nહિસાબ પ્રાપ્તિપાત્ર અને નોંધો પ્રાપ્ત વચ્ચેનો તફાવત\nસંચિત ખર્ચ અને એકાઉન્ટ્સ વચ્ચેનો તફાવત ચૂકવવાપાત્ર\nસંચિત ખર્ચ અને એકાઉન્ટ્સ ચૂકવવાપાત્ર વચ્ચે શું તફાવત છે સંચિત ખર્ચ માસિક ચૂકવણી માટે કરવામાં આવે છે. એકાઉન્ટ ચુકવણીઓ માત્ર રેકોર્ડ ચૂકવણી કરે છે ...\nઆચ અને વાયર ટ્રાન્સફર વચ્ચેનો તફાવત\nએએચ અને વાયર ટ્રાન્સફર વચ્ચેનો ફરક એ છે કે વાયર ટ્રાન્સફરથી વિપરીત, આચને ટ્રાન્ઝેક્શન\nએક્શન પ્લાન અને સ્ટ્રેટેજી વચ્ચેની ફરક\nક્રિયા યોજના વિ વ્યૂહરચનાઓ જો તમારી પાસે એક ધ્યેય હાંસલ કરવા માટે દ્રષ્ટિ હોય પરંતુ નહીં આ યોજનાને વિલંબમાં મૂકી દો, તો તમે\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nકેનન એફએસ 11 અને કેનન એફએસ 21 વચ્ચેના તફાવતો\nએમોનિયા અને બ્લીચ વચ્ચેનો તફાવત\nDDR1 અને DDR2 વચ્ચેના તફાવત\nડીડીઆર 1 વિ. ડીડીઆર 2 ડીડીઆર 1 અને ડીડીઆર 2 તાજેતરના ડીડીઆર એસડીઆરએમ (ડબલ ડેટા દર સિંક્રનસ ગતિશીલ રેન્ડમ એક્સેસ મેમરી) રેમ્સ પરિવાર. આ બંને રેમ્સ\nપાણી પુરાવો અને પાણી રેઝિસ્ટન્ટ વચ્ચેનો તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/river-front-suicide/", "date_download": "2019-05-20T01:06:53Z", "digest": "sha1:LAVJ4QDL3NX6275HE5MR5TU4OKE6ZUV2", "length": 18621, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "૨૪૫ દિવસમાં ૨૨૦ મોતની છલાંગ! | river front suicide - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\n૨૪૫ દિવસમાં ૨૨૦ મોતની છલાંગ\n૨૪૫ દિવસમાં ૨૨૦ મોતની છલાંગ\nઅમદાવાદ: શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇટ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યક્તિ સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરે છે. આવા આત્મહત્યાના બનાવો રોકવા માટે ફાયર બ્રિગેેડ દ્વારા રેસ્ક્યૂ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ છે, પરંતુ રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલાં જ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે.\nછેલ્લા ૩ મહિનામાં ૧૦૦થી વધુ લોકો નદીમાં કૂદ્યાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા છે, જેમાં સરેરાશ ૧પ જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમ બચાવવામાં સફળ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૮ મહિનામાં ર૭ર વ્યક્તિએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે, જેમાં રર૦ વ્યક્તિ મોતને ભેટ્યા છે જ્યારે પપ વ્યક્તિને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે. ચોંકાવનારી વિગત એવી છે કે મેથી ઓગસ્ટ મહિના સુધીમાં ૧ર૩ જેટલા લોકોએ નદીમાં ઝંપલાવ્યાના મેસેજ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમને મળ્યા છે. સાબરમતી નદીમાં સતત આ રીતે આત્મહત્યાના અને લાશ મળવાના બનાવો વધતાં ચિંતાનો વિષય બન્યો છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે મ્યુનિ. તંત્ર અને પોલીસતંત્ર કોઇ ખાસ રસ દાખવી રહ્યાં નથી. સાબરમતી નદી શહેરની એક આગવી ઓળખ છે, છતાં લોકો તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે કરી રહ્યા છે. સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરવામાં પુરુષોનું પ્રમાણ સૌથી વધુ છે.\nજાન્યુઆરી-ર૦૧૬ થી ઓગસ્ટ, ર૦૧૬ સુધીમાં ૧૭૬ પુરુષોની લાશ સાબરમતી નદીમાંથી બહાર કાઢવામાં આવી છે જ્યારે ૪૩ મહિલા અને એક બાળકની લાશ નદીમાંથી મળી આવી છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવી છે. આ રેસ્ક્યૂ ટીમ મેસેજ મળતાં મોટા ભાગે તાત્કા‌િલક બનાવ સ્થળે પહોંચી લોકોના જીવ બચાવી લે છે, પરંતુ કેટલાક સમયે કૂદ્યાના મેસેજ મોડા મળતાં રેસ્ક્યૂ ટીમ તે જગ્યાએ સમયસર પહોંચી શકતી નથી અને તે સમયમાં આત્મહત્યા કરનાર વ્યક્તિ મોતને ભેટે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા વોક-વે ઉપર સિક્યોરિટી ગોઠવવા છતાં લોકો નદીમાં ઝંપલાવી દે છે.\nસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાથી નદીમાંથી ફૂલી ગયેલી હાલતમાં પણ લાશ મળી આવે છે. પોલીસતંત્ર પણ આવા આપઘાતના બનાવોને લઇને ગંભીર નથી જણાતું. ૧૦૯૧ જિંદગી હેલ્પલાઇન પોલીસે શરૂ તો કરી છે, પરંત��� તેનો જોઇએ તેવો પ્રચાર કરવામાં આવ્યો નથી અને તેનાં હોર્ડિંગ્સ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યાં ન હોવાથી આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, ત્યાં લગાવવામાં આવ્યાં નથી, જેના કારણે આવા બનાવો અટકતા નથી. જો દરેક બ્રિજ પર એક પોલીસકર્મીને તહેનાત કરી દેવામાં આવે તો કદાચ નદીમાં કૂદવાવાળી વ્યક્તિ પોલીસને જોઇ આત્મહત્યા ન કરે. આત્મહત્યા પાછળના કારણોની વાત કરીએ તો પુરુષ વર્ગની અંદર આપઘાતના બનાવોમાં વધારો થયો છે.\nવધતી જતી મોંઘવારીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. તો બીજી બાજુ નવયુવાનો પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરી ન મળતા તેઓ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. તે ઉપરાંત પતિ-પત્નીના રોજબરોજના ઘરકંસાસને કારણે ઘણીવાર પતિ કંટાળીને તેમજ વિચાર્યા વગર કુદરતે આપેલ કિંમતી જીવનનો અંત લાવવાના પ્રયાસો કરતા હોય છે.\nરિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ જે.એ. ભગોરાએ જણાવ્યું હતું કે લોકો રોજ આપઘાત કરે છે. ઘણી સિક્યુરિટી રાખીયે તો પણ ગમે તેમ કરી ને કૂદી જતા હોય છે. નહેરુબ્રિજ અને એલિસબ્રિજ પર જાળી મૂક્યા બાદ ત્યાંથી કોઈ આપઘાત નથી કરતું પણ હવે ચાલતા ચાલતા લોકો કૂદકો મારી દે છે.\nસાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર જાળી મૂકી આત્મહત્યાના બનાવો રોકવા માગ ઊઠતાં મ્યુનિ. તંત્રએ એલિસબ્રિજ અને નહેરુબ્રિજ ઉપર જાળી લગાવી દીધી છે, પરંતુ આ એક-બે બ્રિજ ઉપર જાળી લગાવીને તંત્રએ સંતોષ માન્યો છે. હાલમાં બ્રિજ ઉપર જાળી લગાવવાનું કામ બંધ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.\nફાયર બ્રિગેડ રેસ્ક્યૂ ટીમના ભરત મંગેલાએ જણાવ્યું હતું કે એલિસબ્રિજ અને નહેરુબ્રિજ ઉપર મ્યુનિ. કોર્પો. દ્વારા જાળી લગાવી દેવામાં આવતાં આત્મહત્યા કરનાર લોકો હવે સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ તરફ વળ્યા છે. હવે સૌથી વધુ સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ તરફના મેસેજ મળે છે અને ત્યાંથી લાશ મળે છે.\nસ્કૂટર પર જતાં પિતા અને પુત્રી BRTS બસની ટક્કરથી ઘાયલ\nદિલ્હીનો ઐયાસ બાબા રોજ નગ્ન યુવતીઓ પાસે માલિશ કરાવતો હતો\nનવાઝ શરીફ પોતાની જ પાર્ટીના અધ્યક્ષ પદેથી હાંકી કઢાયા\nહવે ગુનેગારોની ખેર નહીં, પોલીસ સ્ટેશનોમાં લિંક કરાશે ફિંગરપ્રિન્ટ\nસુરતમાં દુર્ગા વિસર્જન દરમિયાન ત્રણ યુવકો તણાયા : 2નાં મોત\nત્રિકોણીય શ્રેણીઃ વેસ્ટ ઇન્ડીઝને હરાવી કાંગારુંઓએ ટ્રોફી જીતી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/Article/2019515651", "date_download": "2019-05-20T00:23:53Z", "digest": "sha1:OE6EKMESPHSSCR3OAEFKCYVYPNUMYAUZ", "length": 14599, "nlines": 703, "source_domain": "vatsalyanews.com", "title": "દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ��ળીયામાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા મળી રહેલી પીવાના પાણીની સુવિધા", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nદેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા મળી રહેલી પીવાના પાણીની સુવિધા\nદેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા મળી રહેલી પીવાના પાણીની સુવિધા\nરાજપીપલા : જુનેદ ખત્રી\nનર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં હાલમાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપ��બ્ધ છે. ડુમખલ ગામના નિશાળ ફળિયાની ૧૩૦ જેટલા માણસોની વસ્તી માટે સદર સ્ત્રોતોમાંથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે અને ત્યાં હાલમાં પીવાના પાણીની કોઇ સમસ્યા નથી. ગામની આંતરિક વિતરણ વ્યવસ્થામાં જે લીકેજીસ છે, તે ગ્રામ પંચાયતે સ્વખર્ચે રિપેર કરવાની રહેતી હોઇ, તે મુજબની કાર્યવાહી કરવા ગામના સરપંચને યોગ્ય સમજ આપી હોવાનું પણ કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાજપીપલા તરફથી જણાવાયું છે.\nનાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..\nભુજની અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલ ની બેદરકારીને કારણે ગાંધીધામની અકસ્માત ગ્રસ્ત યુવાન મહિલાનું મોત..\nઘાનેરા મા આજે અજાણ્યા માણસે ટ્રેન નીચે કપાઇને જીવન પડતું મૂક્યું\nવૃદ્ધનું માનવ કંકાલ સમની ગામેથી ઝાડીમાંથી મળતાં ચકચાર.\nગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી તેમજ ફરિયાદો નિવારવા આ નંબર ઉપર સંપર્ક કરીશકો છો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kejriwal-offered-rs-2crore-to-annna-hazare-000235.html", "date_download": "2019-05-20T01:39:14Z", "digest": "sha1:RAJBANZAYNMDRXPGQR45FYS5KZXQ2HXQ", "length": 11545, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "'કેઝરીવાલ અણ્ણા હઝારે પાસે 2 કરોડનો ચેક લઇને ગયા હતા' | Kejriwal offered Rs 2crore to Annna Hazare - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n9 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n'કેઝરીવાલ અણ્ણા હઝારે પાસે 2 કરોડનો ચેક લઇને ગયા હતા'\nનવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ઇંડિયા અગેન્ટ કરપ્શનના આંદોલનમાં અણ્ણાના સહયોગી રહી ચૂકેલા કેઝરીવાલે તેમનાથી અલગ થયાના બે મહિના પહેલાં અણ્ણાને મળ્યા પહેલાં 2 કરોડ રૂપિયાનો ચેક લઇને ગયા હતા.\nઆ અંગેનો ખુલાસો એક સમાચારપત્રએ પોતાના સમાચાર કર્યો હતો. આ સમાચાર ઇંડિયા અગેન્ટ કરપ્શનના એક સભ્યના હવાલાથી લખવામાં આવ્યા છે. આ પૈસા ઇંડિયા અગેન્ટ કરપ્શનના હતા, જે કેઝરીવાલના એનજી�� પીસીઆરએફના ખાતામાં જમા હતા. આ પૈસા આપવા માટે કેઝરીવાલ દિલ્હીથી રાલેગણ સિદ્ધિ સુધી ગયા હતા.\nકેઝરીવાલે અણ્ણાને વિનંતી કરી હતી કે તે 2 કરોડનો ચેક સ્વિકાર કરી લે, પરંતુ અણ્ણાએ સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. સમિતિના પૂર્વ સભ્ય દિનેશ વાધેલાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના વધેલા પૈસાનો મુદ્દો 20 સપ્ટેમ્બરે દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં યોજાયેલી એક બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો.\nઅગત્યની વાત એ છે કે પીસીઆરએફના ખાતામાં જમા ઇંડિયા અગેન્ટ કરપ્શનના ધનનો હિસાબ કરવો ઘણો કઠિન છે, કારણ કે 2011 એપ્રિલમાં જંતર-મંતર પર યોજાયેલા પ્રદર્શન પછી ઇંડિયા અગેન્ટ કરપ્શનના ખાતામાં લોકોએ ખૂબ દાન કર્યું હતું. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2011 સુધી આ ધન લગભગ 2.94 કરોડ થઇ ગયું છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના જણાવ્યા મુજબ તેમણે 6 મહિનામાં લગભગ 1.57 કરોડ ખર્ચ કર્યા હતા. ત્યારબાદ ઇંડિયા અગેન્ટ કરપ્શને પોતાનો ખર્ચ સાર્વજનિક કર્યો નથી.\nજો કેઝરીવાલે આ પૈસા અણ્ણાને આપવાનો પ્રયત્ન કર્યો છે તો તે એક ઇમાનદાર કાર્યકર્તા હોવાના નાતે તેમને બિલકુલ સારૂ કર્યું નથી. ટીમ અણ્ણામાં ફાટ પડી ગઇ છે અને પૈસા કેઝરીવાલાના એનજીઓના ખાતામાં જ જમા છે, હાલમાં પ્રશ્ન એ છે કે આ ધન કોના ખાતામાં જમા થવું જોઇએ.\nમોદી સરકારે જો પોતાનુ વચન ન પાળ્યુ તો પદ્મભૂષણ પાછો આપી દઈશઃ અન્ના હજારે\nલોકપાલ મુદ્દે મોદી સરકાર સામે આજથી અન્ના હજારેના ઉપવાસ\n23 માર્ચથી અણ્ણા હજારે કરશે આંદોલન, મોદી સરકારને આપી ચેતવણી\nરામદેવ, અણ્ણા અને શ્રી શ્રી પર અટલજીની ભત્રીજીનો ગંભીર આરોપ\nઅણ્ણા હઝારેએ લખ્યો PMને પત્ર,ફરી લોકપાલ માટે આંદોલન\nશું છે જમીન સંપાદન ખરડો, કયા મુદ્દાઓ પર ઉઠ્યા વિવાદ\nમોદી પર ફિદા અણ્ણા, કેજરીવાલ પર વરસ્યા\nPics : ખોળામાં રમેલા ઋષિનું સન્માન કરતાં લતા, અણ્ણાને પણ ઍવૉર્ડ\nઅણ્ણાએ ફરી ગુલાંટી મારી, દીદીમાં દમ જોવા મળશે નહી તો છોડી દેશે સાથ\nદિલ્હીમાં આજે તૃણમૂલની રેલી, મમતા-અણ્ણા એકમંચ પર જોવા મળશે\nસમાજ સેવક અણ્ણા હઝારેએ શું રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે\nમમતાની નજર સો બેઠકો પર, કહ્યું 'મોદી નહીં બની શકે PM'\nઅણ્ણા ‘મમતા શરણમ્ ગચ્છામી’, ગાઇ મમતા ‘ચાલિસા’\nanna hazare arvind kejriwal lokpal bill india against corruption અણા હઝારે અરવિંદ કેઝરીવાલ લોકપાલ બીલ ઇંડિયા અગેન્ટ કરપ્શન\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે ��� મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/notice/", "date_download": "2019-05-20T01:02:59Z", "digest": "sha1:MRCWORRB3ZRKN6KGHHRAAJACNQESZJ5C", "length": 25304, "nlines": 258, "source_domain": "www.gstv.in", "title": "Notice - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nરાજ્યના આ જિલ્લામાં 46 તલાટીઓને નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ, જાણો શુ છે કારણ\nબનાસકાંઠાના વડગામ તાલુકાના 46 તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પચાસ ટકાથી ઓછો વેરો વસુલાત કરવા બદલ ટીડીઓએ નોટિસ ફટકારી હતી. તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના\nસાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીઓમાં સતત વધારો, ચૂંટણી પંચે ફરી ફટકારી નોટિસ\nભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા પર મુકવામાં આવેલા પ્રતિબંધ બાદ પણ ચૂંટણી\nપક્ષાંતર ધારા હેઠળ જૂનાગઢ કોંગ્રેસના 50 સભ્યો અને પદાધિકારીઓને નોટીસ\nજૂનાગઢ કોંગ્રેસે પોતાના 50 સભ્યો અને પદાધિકારીઓને શો-કોઝ નોટીસ ફટકારતા હડકંપ મચી ગયો છે. પક્ષાંતર ધારા હેઠળ તમામને નોટીસ આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના છ\nઉત્તરાખંડના બાગેશ્વરમાં લગ્નની કંકોત્રીમાં આ કદાવર નેતાને મત આપવાની અપીલ કરતા ચૂંટણી પંચની નોટિસ\nઉત્તરાખંડના બાગેશ્વરમાં એક વ્યક્તિએ પોતાના દીકરાના લગ્નની કંકોત્રીમાં કોઈ પક્ષ વિશેષને મત આપવાની અપીલ કરી છે. આ વાત ચૂંટણી પંચના ધ્યાનમાં આવતા તેમણે તે વ્યક્તિને\nઆટલી શૈક્ષણિક લાયકાત હોય તો જ વ્યક્તિને આપો ચૂંટણી લડવાનો અધિકાર : સુપ્રીમમાં પીઆઇએલ\nલોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ સ્થિતિ વચ્ચે દરેક રાજકીય પક્ષો શિક્ષીત ઉમેદવારોને જ પસંદ કરે તે પ્રકારની માગણી ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં\nઇન્ડિગો એરલાઇન્સે આ કારણે કરી 130 જેટલી ફ્લાઇટ રદ, મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો\nપાઇલોટ અને નોટિસ ટુ એરમેનની ભારે અછતના કારણે ઇન્ડિગો એરલાઇને શુક્રવારે અંદાજે ૧૩૦ જેટલી ફ્લાઇટ રદ કરવી પડી છે. જાણવા મળ્યા મુજબ રદ થયેલી ફ્લાઇટની\nસંસદમાં આજે જોરદાર હંગામો : કોંગ્રેસે પણ સાંસદોને આપ્ય��� વ્હીપ, રાજ્યસભામાં આવી નોટિસ\nપશ્વિમ બંગાળની લડાઈના પડઘા સંસદમાં પડ્યા છે. ટીએમસીએ રાજ્યસભામાં સીબીઆઈ વિવાદ મામલે નોટિસ આપી છે. ટીએમસીના સાસંદો સીબીઆઈ વિવાદ મામલે હંગામો કર્યો હતો. પશ્વિમ બંગાળના\nદેવાસ મલ્ટીમીડિયાને ફેમાના ભંગ બદલ આટલા કરોડનો દંડ\nદેવાસ મલ્ટીમીડિયાને ફેમાના ભંગ બદલ ઈડીએ 1 હજાર 585 કરોડનો દંડ ફટકાર્યો. દેવાસે ૫૭૮ કરોડનું વિદેશી રોકાણ ગેરકાનૂની રીતે મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે\nગુજરાત હાઇકોર્ટે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત વિશે કિંજલ દવેને શું કહ્યું \nગુજરાત હાઇકોર્ટે ગાયિકા કિંજલ દવેને વિવાદિત ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ ગાવાની છૂટ આપી છે. કિંજલ દવેએ આ ગીતની ઉઠાંતરી કરી હોવાના ઓસ્ટ્રેલિયન ગુજરાતી યુવકના કોપીરાઇટ\nકિંજલ દવેએ ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત માટે હાઇકોર્ટમાં, આજે થશે સુનાવણી\nગાયિકા કિંજલ દવેનુ ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત ઇન્ટરનેટ પરથી હટાવવા તેમજ કોમર્શિયલ કાર્યક્રમમોમાં આ ગીત ન ગાવાના અમદાવાદની કોમર્શિયલલ કોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી કિંજલ\nવડોદરાના ૩૦૦થી વધુ ઉદ્યોગોની ક્લોઝર નોટિસ પર હાઇકોર્ટે સ્ટે ના આપતા થશે બંધ\nવડોદરા, પાદરા અને નંદેસરીમાં આવેલા મોટા અને મધ્યમ કદના ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતા અત્યંત ખતરનાક અને ઝેરી કેમિકલ યુક્ત પાણીને નિમય મુજબ શુધ્ધ કર્યા વગર\nકોંગ્રેસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગુમાવી શકે છે સરકાર આ પાર્ટીની ખુલ્લી ધમકીથી\nબહૂજન સમાજ પાર્ટી(BSP)ને કોંગ્રેસને ધમકીના સ્વરમાં કહ્યું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમની વિરુદ્ધ ‘ભારત બંધ’ને લઇને થયેલા કેસ પરત લેવા, જો આ માંગ નહી\nતાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા મુકાયેલ પ્રતિબંધના ધજાગરા ઉડ્યા\nસુરતની તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં આજ રોજ તાપી નદીના લંકા વિજય હનુમાન ઓવારા પર શ્રીજીની પ્રતિમાનું\nફી નિયમન સમિતિની 79 સંસ્થાનો સામે લાલ આંખ, આ કોલેજોને આપવામાં આવી નોટિસ\nફી નિયમન સમિતિની 79 સંસ્થાનો સામે લાલ આંખ કરવામાં આવી છે. ડિકલરેશન કમ અંડરસ્ટેન્ડીંગ ન આપનાર સંસ્થાઓને નોટીસ આપવામાં આવી છે. એફઆરસી દ્વારા મંજુર કરાવેલી\nઅમદાવાદ ઓઢવની ઘટનાથી વડોદરામાં તંત્ર સફાળું જાગ્યું, રાતોરાત કરી આ કામગીરી\nજર્જરિત મકાનો મુદ્દે ��ડોદરા કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે. વડોદરા કોર્પોરેશને 225 જેટલા મિલકતધારકોને નોટિસ ફટકારી છે. પૂર્વ ઝોનમાં 100 મિલકત, પશ્ચિમ ઝોનમાં 30 મિલકત,\nસુરતમાં ૭૬ બિલ્ડીંગોના 1500 ફ્લેટ તોડવા નોટિસ, કારણ જાણીને ચોંકી જશો\nસુરત એરપોર્ટ પર વિમાનના સુરક્ષિત લેન્ડીંગ માટે નડતરરૂપ ૧૮ પ્રોજેકટોની ૭૬ બિલ્ડીંગોના ૧૫૦૦ ફલેટને ૬૦ દિવસમાં હટાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા નોટીસ\nપૂનાની NGTએ ગુજરાત સરકાર સહિત આ વિભાગને ફટકારી નોટિસ\nસુરતની નવ યુવા સંગઠન સંસ્થા દ્વારા તાપી શુદ્ધિકરણ મામલે પુનાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ થતા કોર્ટે નોટિસ ફટકારી છે. તાપી શુદ્ધિકરણને લઈને સંસ્થાના સભ્યો\nમહેસાણા: ગુમાસ્તાધારાનો કડક અમલ કરવા વેપારીઓને પાલિકાની નોટીસ\nમધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે જોજવા આડબંધ ઓવરફ્લો થયો હતો.વઢવાણા ફિડરમાં પાણી વાળવામાં આવતાં છેલ્લા ત્રણ મહિનાથી સૂકી બનેલી વઢવાણા ફિડર પાણીથી ભરાઈ ગઇ\nનેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તમિલનાડુ સરકારને વેદાંત ગ્રુપના સ્ટરલાટ કોપરને લઈને નોટિસ મોકલી\nવેદાંત ગ્રુપના સ્ટરલાટ કોપરને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તમિલનાડુ સરકારને નોટિસ મોકલી છે. કંટ્રોલ બોર્ડને નોટિસ જાહેર કરીને દશ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જો\nપ્રિયંકા ચોપડાની મુશ્કેલીમાં થયો વધારો, ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુંબઈ કોર્પોરેશને ફટકારી નોટિસ\nમુંબઇ: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પોતાના પ્રેમ સંબંધોને લઇને ખૂબ ચર્ચામાં છે. આ વચ્ચે પ્રિયંકા એક નવી મુશ્કેલીમાં ફસાઇ ગઇ\nમાહિતી પંચમાં નિયુક્તિઓના મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને આઠ રાજ્ય સરકારોને નોટિસ\nકેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચમાં નિયુક્તિઓના મામલામાં થઈ રહેલા વિલંબ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આઠ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ\nવિશ્વ પર્યાવરણ દિવસે ઘેર રહેનારા 17 કર્મચારીઓને ચીફ ઓફિસરની નોટીસ\nવડોદરા જિલ્લામાં પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરે પાલિકાના 17 કર્મચારીઓ નોટિસ ફટકારી છે. વિશ્વ પર્યાવરણ દિવસે પાલિકાના કાર્યક્રમમાં જે કર્મચારીઓ ગેરહાજર હતા તેમને નોટિસ આપીને ખુલાસો\nબનાસકાંઠા : ઘર વેરો ન ભરવાને મામલે ત્રણસો રહીશોને નોટીસ ફટકારાઇ\nબનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા દ્વા��ા ઘર વેરો ન ભરવાને મામલે આશરો ત્રણસો જેટલા રહીશોને નોટિસ ફટકારાઇ છે. સાથે જ પાલિકાએ પાણી પુરવઠો બંધ કરી દેવાની પણ\nAPMC માર્કેટને કચરાનો નિકાલ કરવા નોટિસ ફટકારાઇ, સીલ કરવાની પણ ચિમકી અપાઇ\nઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એપીએમસી માર્કેટને કચરાનો નિકાલ કરવા બાયોગેસ અથવા ખાતરનો પ્લાન્ટ બનાવવા નોટિસ ફટકારવામાં આવી છે. જો એપીએમસી દ્વારા તેમ નહીં કરવામાં આવે તો\nપાલનપુર હોસ્પિટલનો 50 લાખ રૂપિયાનો વેરો બાકી, નગરપાલિકાએ પાઠવી નોટિસ\nપાલનપુર નગરપાલિકાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને બાકી વેરા મામલે નોટિસ ફટકારી છે. સિવિલ હોસ્પિટલનો 50 લાખ રૂપિયાનો વેરો બાકી છે ત્યારે નગરપાલિકાએ 45 લાખ રૂપિયા ભરવા\n2G કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દિલ્હી હાઇકોર્ટે નોટીસ ફટકારી\nદિલ્હી હાઈકોર્ટે ટુ-જી કેસ મામલે કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને નોટિસ ઈશ્યુ કરી છે. આ નોટિસ મંગળવારે ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ ઈશ્યુ કરવામાં આવી\nકોંગ્રેસ હાઈકમાન્ડ લાલઘૂમ : 5 હોદે્દારો ઘરભેગા, 60 હોદ્દેદારોને નોટિસ\nકોંગ્રેસે અાજે પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર હોદેદારોને બહારનો રસ્તો બતાવી દીધો છે. વિધાનસભાની ચૂંટણીથી અા મામલો ગરમાયેલો હતો. જે સામે કાર્યવાહી ન થતાં ભરતસિંહ સોલંકી સામે\nનર્મદા નિગમે ફટકારી નોટીસ : ઉડવા ગામના ખેડૂતોએ કરી હોળી, ભારે રોષ\nનર્મદા ડેમથી 10 કિલોમીટર દૂર આવેલા ઉડવા ગામના ખેડૂતોને નર્મદા નિગમે નોટિસ આપી છે. ઉડવા ગામના ખેડૂતોને કેનલમાંથી પાણી નહિ લેવાની નોટિસ ફટકારાઈ છે. નર્મદા\nઆ સમાચાર વાંચીને રાજકોટની મોંઘી હોટલમાં જમવાનું બંધ કરી દેશો\nરાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડાની કામગીરી યથાવત રાખી છે.આ વખતે એક એવી ખ્યાતનામ હોટેલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે.જ્યાં મોટી હસ્તીઓ રોકાણ કરતી હોય છે.આ હોટેલ\nશાળાના બાળકોની સુરક્ષા મામલે SCએ કેન્દ્ર -રાજ્યો પાસેથી 3 સપ્તાહમાં માંગ્યો જવાબ\nશાળામાં બાળકોની સુરક્ષાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટીસ મોકલીને 3 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આ\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂ���માં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.esdifferent.com/technology/", "date_download": "2019-05-20T01:07:28Z", "digest": "sha1:HSD6RE7SX3R4LMSBJNX2EQOH57XYMOBO", "length": 12044, "nlines": 133, "source_domain": "gu.esdifferent.com", "title": "ટેક્નોલોજી 2018", "raw_content": "\nલવારો અને ટોફી વચ્ચેનો તફાવત\nમેસલ્સ અને ચિકનપોક્સ વચ્ચેનો તફાવત\nબ્લેક રાઇનો અને વ્હાઇટ રાઇનો વચ્ચેનો તફાવત\nઆર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેનો તફાવત\nમહાસાગર અને બીચ વચ્ચે તફાવત\nઝેન્ડિસ અને હેપેટાઇટીસ વચ્ચેનો તફાવત\nહાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કોહોલ સળગાવી વચ્ચે તફાવત\nSCSI અને IDE વચ્ચેનો તફાવત\nજનરલ ક્વાર્ટર્સ અને યુદ્ધ સ્ટેશન્સ વચ્ચેનો તફાવત\nરોકુ અને બોક્સી વચ્ચેનો તફાવત\n1 એનએફ અને 2 એનએફ અને 3 એનએફ વચ્ચેનો તફાવત\n1 એનએફ વિ 2 એનએફ વિ 3 એનએફ નોર્મલાઇઝેશન એવી પ્રક્રિયા છે જે રીલેશનલ ડેટાબેઝમાં માહિતીમાં હાજર રહેલા બિનજરૂરિયાતોને ઘટાડે છે. આ પ્રક્રિયા\n35 મીમી અને 50 એમએમ લેંસ વચ્ચેના તફાવત\n2. 2 અને 2. 3 અને 2. 7 વચ્ચેના મેકબુક પ્રો\n3D TV અને 3D Ready TV વચ્ચેનો તફાવત\n3 ડી ટીવી Vs 3D Ready TV પહેલાં અમે તફાવત વિશે વાત કરીએ 3D અને 3D તૈયાર વચ્ચે, તે પહેલાં ત્રણ પરિમાણીય ટીવી વિશે થોડું બોલવું યોગ્ય છે. તે એક\n3 એનએફ અને બીસીએનએફ વચ્ચેનો તફાવત\n3 એનએફ વિ બીસીએનએફ નોર્મલાઇઝેશન એવી પ્રક્રિયા છે જે હાજર રહેલા બિનજરૂરી કર્મચારીઓને ઘટાડવા માટે કરવામાં આવે છે. સંબંધી ડેટાબેઝમાં માહિતીમાં. આ પ્રક્રિયા\n3 જી અને વાઇફાઇ (આઇઇઇઇ 802. 11) વચ્ચેના તફાવત\n3 જી વિફ્ટી (આઇઇઇઇ 802) 11) 3G અને વાઇ-ફાઇ (વાયરલેસ ફિડેલિટી) બંને વાયરલેસ એક્સેસ તકનીકીઓ વિવિધ ફ્રીક્વન્સીઝ અને ઍક્સેસ રેન્જમાં કાર્યરત છે. Wi-Fi ફક્ત\nએએ બેટરી અને એએએ બેટરી વચ્ચેના તફાવત\nએએ બેટરી વિ એએએ બેટરી એએ બેટરી અને એએએ બેટરી સૌથી સામાન્ય છે પરિવારોમાં વપરાયેલી બેટરી પ્રકારો બેટરી ખૂબ સામાન્ય ઉપકરણો છે કે જે સંગ્રહિત કન્વ���્ટ કરે છે\nએ 4 અને એ 3 કદના કાગળ વચ્ચેનો તફાવત\nએ 4 અને એ 5 સાઇઝ પેપર વચ્ચેના તફાવત\nએ 4 અને એ 5 સાઇઝ પેપર વચ્ચેનો તફાવત શું છે - એ 4 પેપર છે કદમાં 210 × 297 મીમી. A5 કાગળ કદમાં 148 × 210mm છે. A4 કદનો કાગળ જ્યારે અર્ધા હોય ત્યારે 2 એ 5\n9. 9 ઇંચ અને 12 ઇંચનું આઇપેડ પ્રો\nએબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને કોંક્રિટ ક્લાસ વચ્ચેના તફાવતો\nઅમૂર્ત ક્લાસ Vs કોંક્રિટ ક્લાસ મોટાભાગના લોકપ્રિય આધુનિક ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ્સ જેમ કે જાવા અને સી # વર્ગ આધારિત છે. તેઓ ઑબ્જેક્ટ હાંસલ કરે છે\nએબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને ઇનહેરીટન્સ વચ્ચેનો તફાવત\nઅમૂર્ત વર્ગ Vs વારસો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને વારસા એ બે મહત્વપૂર્ણ ઑબ્જેક્ટ ઓરિએન્ટિક કન્સેપ્ટ્સ ઘણી ઓબ્જેક્ટ ઓરિએન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ્સ\nએસી અને ડીસી મોટર વચ્ચેનો તફાવત\nએસી વિ ડીસી મોટર એક ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ યાંત્રિક ઊર્જાને વિદ્યુત ઊર્જા ફેરવે છે. એસી મોટર એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે જે એસી\nએસી અને ડીસી જનરેટર વચ્ચે તફાવત\nબંને એસી અને ડીસી જનરેટર સમાન ભૌતિક સિદ્ધાંત પર કામ કરે છે, પરંતુ તે રીતે વર્તમાન પેદા ઘટક બાહ્ય સર્કિટમાં જે રીતે\nએસી અને ડીસી પાવર વચ્ચે તફાવત\nએસી પાવર સ્રોતોમાં સમય સાથે હાલના અને વોલ્ટેજ પરિવર્તનનો તાત્કાલિક મૂલ્યો જ્યારે DC માં સ્ત્રોતો, તેઓ સતત રહે છે તેથી, એસી પાવર\nસક્રિય અને નિષ્ક્રીય ઘટકો વચ્ચેનો તફાવત\nસક્રિય વિ નિષ્ક્રિય ઘટકો બધા વિદ્યુત ઘટકો સક્રિય તરીકે બે મુખ્ય વર્ગોમાં વિભાજિત કરી શકાય છે અને નિષ્ક્રિય ઉપકરણો.\nસક્રિય અને નિષ્ક્રીય સ્પીકર્સ વચ્ચેનો તફાવત\nસક્રિય અને નિષ્ક્રિય સ્પીકર્સ વક્તાઓની દુનિયા એક રસપ્રદ બાબત છે અને વ્યાપક કોન્સર્ટમાં પ્રવચનોનો ઉપયોગ, લાઇવ પર્ફોમન્સ,\nસક્રિય અને નિષ્ક્રીય FTP વચ્ચેનો તફાવત\nસક્રિય વિ નિષ્ક્રિય FTP FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ માટે વપરાય છે. તે પ્રમાણભૂત પ્રોટોકોલ છે, જેનો ઉપયોગ એક યજમાનથી બીજા હોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવે છે\nસક્રિય ડિરેક્ટરી અને ડોમેન વચ્ચેના તફાવત\nસક્રિય ડિરેક્ટરી વિરુદ્ધ ડોમેન સક્રિય ડાયરેક્ટરી અને ડોમેન નેટવર્ક વહીવટમાં ઉપયોગમાં લેવાતા બે ખ્યાલો છે. સક્રિય ડિરેક્ટરી સક્રિય ડિરેક્ટરી\nસક્રિય ફિલ્ટર અને નિષ્ક્રિય ફિલ્ટર વચ્ચેનો તફાવત\nલિયોટાર્ડ અને બોડીસટ વચ્ચેનો તફાવત\nલીઓટાર્ડ અને બોડિસિટ વચ્ચે શું તફાવત છે બોટિસાઇટ પહેરવામાં આવે ત્યારે લિઓટાર્ડ સૌથી વધુ સામાન્ય રીતે ડાન્સર્સ, જીમ્નેસ્ટ્સ, એથ્લેટ અને કોન્ટ્રાટરવાદીઓ દ્વારા પહેરવામાં આવે છે ...\nબૌદ્ધિક અને બુદ્ધિશાળી વચ્ચેના તફાવતો\nપીનટ બટર અને ન્યુટ્લા વચ્ચેના તફાવત\nએચટીસી થન્ડરબોલ્ટ 4 જી અને એચટીસી ડિઝાયર એચડી વચ્ચેના તફાવત.\nશેવાળ અને છોડ વચ્ચેનો તફાવત\nશેવાળ વિ છોડ જોકે શબ્દોની અર્થો અને ધ્વનિ છોડ અને શેવાળ અલગ છે , કેટલાક લોકો હજુ પણ તે બે\nપારસી ધર્મ અને ઇસ્લામમાં તફાવત\nમાસિક ખેંચાણ અને ગર્ભાવસ્થા ખેંચાણ વચ્ચેનો તફાવત\nAndroid અને iPhone માટે Google નકશા વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m-gujarati.webdunia.com/old-cricket-score-card/3743.htm", "date_download": "2019-05-20T01:24:18Z", "digest": "sha1:NYBUIONVDPIXHEU7AA4U57MKIGU5IM64", "length": 7895, "nlines": 305, "source_domain": "m-gujarati.webdunia.com", "title": "Papua New Guinea Vs Ireland Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nગુજરાત લોકસભા સીટ 2019\nશ્રીલંકા વિરૂદ્ધ ભારતવીંડિઝ વિરૂદ્ધ યુનાઈટેડ અરબ અમિરાતઝીમ્બાબ્વે વિરૂદ્ધ અફગાનિસ્તાનસ્કોટલેન્ડ વિરૂદ્ધ હોંગકોંગ\nપપુઆ ન્યુ ગીની વિરૂદ્ધ આયરલેન્ડ\nઆયરલેન્ડ 4 વિકેટથી જીત્‍યું.\nટોસ: આયરલેન્ડ ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: ટોની ઉરા\nપપુઆ ન્યુ ગીની235/10 (50.0)\nકે. ડબલ્યુટીએસ પોર્ટરફિલ્ડ બો. કેજેઓ બ્રાયન\nરન આઉટ જૉર્જ ડૉકરેલ\nકે. એનજે ઓ બ્રાયન બો. એન્ડી મેકબ્રાઇન\nકૉટ એન્ડ બૉલ્ડ એન્ડી મેકબ્રાઇન\nકે. એનજે ઓ બ્રાયન બો. એન્ડી મેકબ્રાઇન\nકે. એનજે ઓ બ્રાયન બો. ડબલ્યુબી રેન્કિન\nસ્‍ટ. એનજે ઓ બ્રાયન બો. પૌલ સ્ટર્લીંગ\nરન આઉટ ઈડમંડ જૉયસ\nકે. પૌલ સ્ટર્લીંગ બો. ડબલ્યુબી રેન્કિન\nકે. ઈડમંડ જૉયસ બો. કેજેઓ બ્રાયન\nએક્સ્ટ્રા: 10 (બાય- 1, વાઇડ્સ- 4, નો બોલ- 1, લેગ બાય- 4, દંડ - 0)\nકે. ચાર્લ્સ અમીની બો. અલી નાઓ\nકે. લેગા સીકા બો. અસાદ વાલા\nકે. અલી નાઓ બો. મહુરુ દાય\nએક્સ્ટ્રા: 6 (બાય- 0, વાઇડ્સ- 4, નો બોલ- 0, લેગ બાય- 2, દંડ - 0)\nઅમ્પાયર: અને સરસામાન ત્રીજો અમ્પાયર: એસ.બી. હોલ મેચ રેફરી: દેવદાસ ગોવિંદજી\nપપુઆ ન્યુ ગીની ટીમ: અસાદ વાલા, ચાર્લ્સ અમીની, ટોની ઉરા, લેગા સીકા, ચાડ સૉપર, જેક વેર, સેઝ બાઉ, મહુરુ દાય, વાની મોરિયા, નોર્મન વેનુઆ, અલી નાઓ\nઆયરલેન્ડ ટીમ: કેજેઓ બ્રાયન, એનજે ઓ બ્રાયન, ડબલ્યુટીએસ પોર્ટરફિલ્ડ, ડબલ્યુબી રેન્કિન, ગેરી વિલ્સન, પૌલ સ્ટર્લીંગ, જૉર્જ ડૉકરેલ, ઈડમંડ જૉયસ, ટીમ મુર્તઘ, એન્ડી મેકબ્રાઇન, એન્ડ્રૂ બલબર્ની\nમુખ પ���ષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/09/11/papa-parinam/", "date_download": "2019-05-20T00:53:34Z", "digest": "sha1:3I474KEDWOTCR5AT42C5YSMGLCEC7JT7", "length": 14430, "nlines": 229, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી\nSeptember 11th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : કર્દમ ર. મોદી | 22 પ્રતિભાવો »\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી કર્દમભાઈનો (દેડિયાપાડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kardamm@gmail.com અથવા આ નંબર પર +91 9429671298 સંપર્ક કરી શકો છો.]\nપપ્પાને જોઈએ પરિણામ ને\nછે ઘરમાં બધું જ છતાંય\nમને લાગે એ નર્ક\nપપ્પાને મોટો ઍન્જિનિયર ને\nહું તો છું દીકરો\nભણવું મારે શું ભવિષ્યમાં\nએ નક્કી કરે છે કોણ \nનથી હું એકલવ્ય પણ\nહું છું મારો દ્રોણ\nકોણ કહેતું’તું ગાંધીજીને કે\nમારે તો થવું છે માણસ\nકહો પિતાજી, કેમ થવાય \nસ્કૂલ છે કે કતલખાનાં આ\nજ્યાં લાગણી રોજ દુભાય\nલાગણી વગરનાં બાળકો તો\n« Previous ગઝલ – હરેશ ‘તથાગત’\nપાયાની ઈંટ – ડૉ. શરદ ઠાકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાપુજીની છત્રી – રાજેન્દ્ર પટેલ\nજ્યારે જ્યારે ખાબકે વરસાદ બાપુજીની છત્રી આવે યાદ. ત્યારે માળિયામાં ચડું જૂની છત્રી કાઢું. જ્યાં ખોલું છત્રી જાણે એક અકબંધ આકાશ ખૂલતું. અજવાળા સામે ધરું છત્રી જીર્ણ છત્રીનાં અનેક નાનાં કાણાંમાંથી અજવાળાનો જાણે ધોધ વરસે. વરસાદમાં જ્યાં નીકળું બહાર છિદ્રાળી છત્રીમાંથી મજાનું વ્હાલ વરસાવે વાછટ. જાણે એકસામટા બધાય પૂર્વજો વરસી પડે અને બાપુજી તો હાજરાહજૂર. ખાદીની સફેદ ધોતી પહેરણ માથે ગાંધી ટોપી ઉપર કાળી છત્રી. બાપુજી ચાલતાં આખેઆખો રસ્તો એમની સાથે વટભેર ચાલતો. એ દશ્ય કેમ ભુલાય બા બાપુજીને જોયેલાં સાવ ... [વાંચો...]\nદરિયા લઈને આવ્યા છો તો ભલે પધાર્યા ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા – અહીં કાંટ ને ઝાંખર છે, તપ્ત રેતની ચાદર છે, ........ ઉજ્જડતાનાં મૂળ કાઢવા ........ ........ વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા – અહીં કાંટ ને ઝાંખર છે, તપ્ત રેતની ચાદર છે, ........ ઉજ્જડતાનાં મૂળ કાઢવા ........ ........ વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા ........ ........ વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ........ ........ વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા – નબળી આંખો, દૂબળી પાંખો, ઘરનો દીવો જર્જર ઝાંખો – નબળી આંખો, દૂબળી પાંખો, ઘરનો દીવો જર્જર ઝાંખો ........ અંધકારનાં કુળ બાળવા ........ ........ સૂરજ સાથે લાવ્યા છો ... [વાંચો...]\nરસ્તો – અંકિત ત્રિવેદી\nચાલતાં ચાલતાં રસ્તો પૂછે છે- ‘બૉસ, આજ પગલાં કેમ પડતાં નથી બરાબર હવામાં લાગો છો.... તમે જ કહેતા હતા કે 180ની સ્પીડે દોડતાં પૈડાં તારા બરડા પર સોળ પાડે જાય છે તેની તમને કૈં વેદના થાતી નથી.... અને મેં જવાબ આપેલો : ‘એ વેદના છૂટાછવાયાં વૃક્ષ થઈ ઊગે છે મારી આસપાસ....’ તમે તો દરરોજ સાંજે વૉક પર નીકળતા’તા આજે આમ સવારમાં..... અને મેં જવાબ આપેલો : ‘એ વેદના છૂટાછવાયાં વૃક્ષ થઈ ઊગે છે મારી આસપાસ....’ તમે તો દરરોજ સાંજે વૉક પર નીકળતા’તા આજે આમ સવારમાં..... ગઈ કાલે ઊંઘ વહેલી આવી ગઈ છે કે આજે ઊંઘ વહેલી ઊડી ... [વાંચો...]\n22 પ્રતિભાવો : પપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી\nસરળ ભાષા મા આજના બાળક ની વ્યથા બહુજ સરસ રિતે વર્ણવી છે.\nખૂબ સરસ વાત કહી ક્રર્દમભાઈએ \nબાળકનાપિતા તમે રોજ બનજો પરંતુ\nતેના પર કદી બોજ ના બનજો.\nખુબ સરસ કવિતા. કનુ યોગી\nઍ બાળકનિ મનોસ્થિતિ વર્નવતિ સુન્દર રચના.\nડૉ. કિશોરભાઈ એમ.પટેલ says:\nબાળકોની વ્યથા સાંભળવાનો સમય હવે પાકી ગયો છે\nશું યાર આજના ભણતરમાં બાળકની અવદશા થાય છે.\nઍ બાળકની મનોસ્થિતિ વર્ણવતી સુન્દર રચના.\nખુબ સરસ રજુવાત ચ્હે વ્યથા નિ.\nબાળકની મનોસ્થિતિ વર્ણવતી સુન્દર રચના છે\nસરળ ભાષા મા આજના બાળક ની વ્યથા બહુજ સરસ રિતે વર્ણવી.\nઆ કવિતા ખુબ ગમી. અત્યારના મા-બાપ ઓલે એક મેસેજ, એલર્ટ સાઈન બની રહેશે….\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્���ીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.wenwencf.com/gu/about-us/company/", "date_download": "2019-05-20T00:33:32Z", "digest": "sha1:ULTC3G7IB73ZQ2FO5JHV2FDSNZVWVY3D", "length": 4313, "nlines": 171, "source_domain": "www.wenwencf.com", "title": "કંપની - હેબઈ Wenwen ટ્રેડ કું, લિમિટેડ", "raw_content": "સહાય માટે કૉલ કરો + 86-319-8280015\nSheepskin ગોદડાં કાર બેઠક માટે\nકસ્ટમ મલ્ટી પેટર્ન રંગ પ્લેટ\nબોલ ઓવરને / બિંદુ હેક્સ કી\nઅમે awared કે પ્રતિભા એન્ટરપ્રાઇઝ ડેવલોપમેન્ટ પાયો, અમે એક વ્યાવસાયિક વેચાણ ટીમ, પછી વેચાણ ટીમ અને એન્જિનિયરિંગ ટીમ, તેમજ અમે અમારી પોતાની બીબામાં રૂમ હોય છે, મોલ્ડ ગુણવત્તા અને ઉત્પાદન સમય સારો ગેરંટી હોય છે.\nગ્રાહકો વધી વોલ્યુમ પર આધારિત, ભવિષ્યમાં બે શાખાઓ ખોલવા અમારા હુકમ પાચન ક્ષમતા વધારવા માટે, જેથી ગ્રાહકો અમારા ઉત્પાદનો અને સેવાઓ સાથે સંતુષ્ટ છે ચાલુ રહેશે.\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nAdress: નં 008 Guangzong કાઉન્ટી ઔદ્યોગિક પાર્ક, Xingtai, હેબઈ, ચાઇના\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/06/22/why-do-women-dress-up/", "date_download": "2019-05-20T01:02:27Z", "digest": "sha1:XCZVN3V52MYLGBP52ZW25V7A7BKXGP4W", "length": 14152, "nlines": 65, "source_domain": "gr.omswami.com", "title": "સ્ત્રીઓ તૈયાર કેમ થતી હોય છે? - ॐ સ્વામી", "raw_content": "\nસ્ત્રીઓ તૈયાર કેમ થતી હોય છે\nદરેક કાર્ય સ્વરૂપથી પ્રેરિત હોય છે, કુદરતનું દરેક તત્વ એક કલા-કાર્ય છે, એવું જ સ્ત્રીનું હોય છે.\nએક વખત એક હોશિયાર અને ઉભરતાં લેખીકાએ મને લખીને કઈક પૂછ્યું. તેને બહુ રસપ્રદ સવાલ કર્યો: સ્ત્રીઓ તૈયાર કેમ થાય છે તેમને એ જાણવું હતું કે આ વિષે કોઈ સાહિત્યિક મત છે કે કેમ તેમને એ જાણવું હતું કે આ વિષે કોઈ સાહિત્યિક મત છે કે કેમ મેં એ સવાલનો જવાબ તેમને આપ્યો અને થયું કે તમારી બધાની સાથે પણ મારા એનાં વિષેના વિચારો વહેચું. અને તેનાં માટેની આજની આ પો���્ટ છે. મારા કેટલાંક વાક્યો કદાચ પારંપરિક કે અતિ પ્રચલિત લાગી શકે, તેમ છતાં, પણ ધ્યાન રહે કે હું કોઈ એક જાતિને બીજી જાતિ કરતાં વધું સારી માનું છું એવું નથી. હું ચોક્કસપણે માનું છું કે સ્ત્રી અને પુરુષનાં શારીરિક અને લાગણીકીય બંધારણ જુદા જુદા હોય છે; જો કે આવા તફાવતો કોઈ એકને બીજા કરતાં વધુ સારા સાબિત નથી કરતાં. મૂળ વિષયવસ્તુ પર પાછાં ફરીએ તો, સ્ત્રીઓ શા માટે તૈયાર થાય છે તેનાં માટેનાં બે દ્રષ્ટિકોણ છે.\nજો ઉત્ક્રાંતિવાદનો વિચાર કરીએ તો પુરુષ જાતિને હંમેશા સ્પર્ધા કરવી પડતી માટે તેમની સરંચના એવી રીતે થઇ છે કે તે હંમેશા તાકાત અને શક્તિ પ્રદર્શન કરે. જયારે સ્ત્રી પ્રજાતિને હંમેશાં પસંદગી કરવાનું રહેતું. માટે તેઓ એ રીતે વિકસિત થયા કે જેમાં પોતાની આકર્ષકતાને શ્રેષ્ઠ બતાવવા માટે તેમને જે કામ કરવું પડતું કે જે વિશેષતાઓને દર્શાવવી પડતી તે એટલી હદે રહેતી કે ત્યાં તેમને વધુ ને વધુ પ્રતીયોગીઓ સાથે સ્પર્ધા કરવી પડતી. સમય જતા, આ વલણ તેમનાં મગજમાં, સમાજમાં, અને બે પ્રજાતિનાં મગજમાં ખુબ ઊંડે ઉતરી ગયું. માટે સ્ત્રીઓ પોતાનાં માટે તેમજ બીજા પુરુષો તેમજ સ્ત્રીઓ માટે તૈયાર થાય છે. તે સૌથી સરસ દેખાવા માંગે છે. તે કદાચ જાગૃતપણે સારા દેખાવના વિશે ન પણ વિચારતી હોય, કે સારા દેખાવાની વાત કદાચ મુખ્ય પ્રેરણા ન પણ હોય. આ ભાવ એક ઉત્ક્રાંતિ છે, એક phylogenetic signature જેવું. મને ક્યાંક વાંચેલું વાક્ય યાદ આવે છે: “એક સામાન્ય સ્ત્રી બુદ્ધિ કરતાં સુંદરતાને વધુ પસંદ કરશે કારણ કે એક સામાન્ય પુરુષ સારું વિચારવાને બદલે સારું જોવાનું વધુ પસંદ કરે છે.” અનુચિત વાત છે, છતાં સામાન્ય અને અસામાન્ય બન્ને લોકો માટે વિચારવા યોગ્ય છે. રમુજ એક તરફ, માનવ જાતિમાં પશુ વૃત્તિ હોય શકે છે, પરંતુ આપણી પાસે બુદ્ધિ પણ છે જે બીજી કોઈ જાતિમાં નથી, અને તે મારા બીજા દ્રષ્ટિકોણ તરફ લઇ જાય છે.\nસર્જનાત્મક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ\nસ્ત્રીનું સર્જન એક કલા છે. તે એક સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ છે. પ્રજનનમાં પણ તે વિકાસ અને અવલંબનનું જ પ્રતિનિધિત્વ કરે છે. પુરુષ માટે તો તે એક બીજ આપીને ભૂલી જવા જેવું છે પરંતુ એ એક સ્ત્રી છે જેની રચના એવી રીતની છે કે તે જે કઈ મેળવે તેની માવજત પણ કરે છે. તે એ બીજને મોટું પણ કરે છે તેમજ તેનું પોષણ પણ કરે છે. સ્ત્રી મૂળ સ્વભાવથી જ કાળજી કરનાર, પ્રેમાળ, અને લાગણીશીલ છે. તે લાગણી અને પ્રેમનું ��્રતિક છે. અને માટે જ જયારે તેનાં શરીરની વાત આવે ત્યારે પણ તેમાં કશો તફાવત નથી. તેને પોતાનાં શરીરની સંભાળ કરવાનું, તેને રંગવાનું, મેક-અપ કરવાનું, ચોક્ખું રાખવાનું ગમતું હોય છે. ચોક્કસ તેને પોતાની કદર કરવાનું તેમજ પોતાનાં વિશે સારી વાત સાંભળવાનું ગમતું હોય છે. પણ એક સ્ત્રી ફક્ત ધ્યાન ખેંચવા માટે થઈને જ ખાલી તૈયાર નથી થતી હોતી. તે તૈયાર થાય છે કારણ કે તેને તેમ કરવાનું ગમતું હોય છે. તે પોતાનાં તેમજ બીજાને માટે પ્રસંગને અનુરૂપ કે અનુચિત કપડા પહેરી શકે છે. આ એક જન્મજાત ગુણ અને ખાસિયત ને લીધે જ બાળપણમાં તે ઢીંગલી સાથે કલાકો સુધી રમ્યા કરતી હોય છે. જેમાં તે ઢીંગલીને કપડા પહેરાવતી હોય છે કે બીજા ઘરેણાં પહેરાવતી હોય છે. તે સમયે તે કોઈ ધ્યાન ખેંચવા માટે તેવું નથી કરતી હોતી, તે એવું એટલાં માટે કરતી હોય છે કે સ્ત્રી તેવી રીતની જ બનેલી હોય છે, તેને પોતાની રીતે જ કાળજી કરવી ગમતી હોય છે.\nસ્ત્રી એટલે કલા અને પુરુષ એટલે તર્ક અને વિજ્ઞાન. અને આ જ કારણ હોય છે એક નાની છોકરી પણ, ઘરની બહાર પગ મુક્યા વિના જ અરીસા સામે કલાકો ના કલાકો કાઢી શકે છે. પુરુષ પોતાની પાસે જે હોય તેનો પુરેપુરો ઉપયોગ કર્યા પછી જ આગળ વધવાનું પસંદ કરે છે, જયારે એક સ્ત્રી સાચવી રાખવાનું પસંદ કરે છે. કુદરતની અંદર દરેક વસ્તુ એક કલા-કાર્ય છે, એક નારીપણું સર્વત્ર છવાયેલું છે. પર્વતો, લીલોતરી, સાગર, નદીઓ, તળાવો બધું જ એક કલા-કાર્ય છે. કલ્પના કરો કે આ બધી કુદરતી ભેટો વગરનું વિશ્વ કેવું લાગેત પુરુષની કલા કોન્ક્રીટની બિલ્ડીંગોમાં, મશીનોમાં, વૈજ્ઞાનિક શોધોમાં દેખાય છે. હું તેને સારું કે ખરાબ, સાચું કે ખોટું એવાં કોઈ વિભાગોમાં વર્ગીકૃત નથી કરતો, ફક્ત મારા વિચારો રજુ કરું છું.\nપુરુષની મુખ્ય લાક્ષણિકતા છે કાર્ય ઉપર ધ્યાન આપવું, અને સ્ત્રીનો મુખ્ય સ્વભાવ છે આકાર ઉપર ધ્યાન આપવું. કદાચ આ બન્ને ગુણો આ પૃથ્વીને જીવંત રાખવા માટે જરૂરી છે. ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી માતા કે ધરતી માતા શા માટે કહેવાય છે પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ તોફાનો, ભરતીઓ, વાવાઝોડાઓ, જ્વાળામુખીઓ દ્વારા પ્રકટ થાય છે ત્યારે તેને પ્રકૃતિનો પ્રકોપ કહેવાય છે. તે કદાચ સંતુલિતતા માટે હશે. પ્રચંડ ક્રોધ અને પ્રેમ બન્ને આંધળા છે; જેમ કે ધ્રુણા અને લાગણી.\nરમુજમાં કહેવાનું હશે તો, ફરી ક્યારેક સ્ત્રીને તૈયાર થતાં બહુ જ વાર લાગે તો, શાંતિ રાખશો, આ તો જન્મજાત હોય ��ે. અને ફરી ક્યારેક પુરુષ તમને જન્મદિવસની ભેટમાં ઇલેક્ટ્રિક બ્લેન્કેટ આપે તો, શાંતિ રાખશો; તે તમને આરામ અને ઉષ્મા મળે તેનાં માટે વિચારે છે. જેમ કે હું હંમેશાં કહું છું કે તમારી જે સમજણ છે તેનાં માટે તમે ગુસ્સે ન થઇ શકો. સમજણ તો દયા તરફ દોરી જાય છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/aaeab9aa4acdab5aa8abe-aa6abfab5ab8/ab5ab0acdab2acdaa1-ab8acda9facdab0acba95-aa1ac7", "date_download": "2019-05-20T00:19:31Z", "digest": "sha1:7TUTQBHNJ5LFTWFTKA53PKPBY6QJXUHC", "length": 13649, "nlines": 182, "source_domain": "gu.vikaspedia.in", "title": "વર્લ્ડ સ્ટ્રોક ડે — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વર્લ્ડ સ્ટ્રોક ડે\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવર્લ્ડ સ્ટ્રોક ડે વિશેની માહિi\nવર્લ્ડ સ્ટ્રોક ડે-૨૯ ઓક્ટોબર\n\"વિશ્વ આરોગ્ય સંસ્થા\" અને \"વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન\" દ્વારા દર વર્ષે ૨૯ ઓક્ટોબરના દિવસે \" વર્લ્ડ સ્ટ્રોક ડે\" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે મગજ ને રુધિરવાહીનીઓ નો રક્તપ્રવાહ રુંધાવાથી કે તેમા અતિશય દબાણથી આ રક્તવાહીનીઓના હેમરેજથી થતા \"બ્રેઇન સ્ટ્રોક\" અંગે જન-જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવે છે. તથા તેનાં અટકાયતી પગલાઓ, ઝડપી નિદાન અને સારવારથી લોકોને માહીતગાર કરવામાં આવે છે.\nવિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે દોઢ કરોડ લોકો \"સ્ટ્રોક\"નો ભોગ બને છે. જે પૈકી ૬૦ લાખ થી વધુ લોકો \"સ્ટ્રોક\" થી મૃત્યુ પામે છે. \"\"સ્ટ્રોક\" એ મૃત્યુના કારણો માં હદયરોગ પછી દ્વિતિય ક્રમે છે. સ્ત્રીઓ માં સ્ટ્રોકનુ પ્રમાણ પુરુષોની સાપેક્ષે વધુ છે. આ ઉપરાંત તે સ્ત્રીઓમાં વધુ ઘાતક નિવડે છે આથી વિશ્વ સ્તરે સ્ત્રીઓમાં સ્ટ્રોકની સમસ્યા અંગે જાગૃતી માટે આ વર્ષ ૨૦૧૪થી અભિયાન શરુ કરેલ છે.\nવૈજ્ઞાનિક સંશોધનો અનુસાર ડાયાબિટીસ, હાઇ બી.પી., ડિપ્રેશન, માઇગ્રેન, ડિપ્રેશન ના દર્દિઓ તથા મેદસ્વી વ્યક્તિઓને સ્ટ્રોક થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. આ ઉપરાંત કુટુંબ નિયોજન માટૅ ઉપયોગી એવી હોર્મોનયુક્ત દવાઓ પણ સ્ત્રીઓમાં સ્ટ્રોકનુ જોખમ વધારે છે. આથી યોગ્ય સમયે ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવાથી યોગ્ય નિદાન અને સારવાર શક્ય બને છે.\nજો મોં અને હાથ-પગમાં એક તરફ કે બંને તરફ નબળાઇ જણાય, બોલવામાં તકલીફ જણાય, અવાજ માં ફેર પડે- તોતડાપણુ જણાય તો તાત્કાલીફ ન્યુરોફીઝીશીયન નો સંપર્ક કરવો. ઝડપી નિદાન થી સારવારમાં સફળતાની સંભાવના વધે છે.\nખોરાકમાં નમક (મીઠા)નુ પ્રમાણ ઘટાડવુ.\nબી.પી., ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ ઘટાડવાની દવાઓ નિયમીત લેવી.\nહ્દયની ધબકારા સબંધિત બિમારી હોય તો તે સ્ટ્રોકનુ જોખમ વધારે છે. જેની સારવાર આવશ્યક છે.\nખોરાક માં ફળો અને શાકભાજી લેવા. બેકરીની વાનગીઓ, તળેલી વસ્તુઓ, દારુ કે સીગારેટ ના લેવા.\nસ્ટ્રોકની સારવારમાં મનોચિકિત્સકની ભુમિકાઃ\nસ્ટ્રોકની તાત્કાલીક સારવાર માં સફળતા મળવાથી દર્દિને હાલ પૂરતો જોખમમુક્ત હોય છે પરંતુ તેને સ્નાયુઓ ને ફરી સક્ષમ બનાવવા ફિઝીયોથેરાપીની જરુર રહેતી હોય છે. આ ઉપરાંત ઘણા કેસમાં સ્ટ્રોક બાદ દર્દિના વ્યક્તિત્વમાં ફેરફાર થવો. અકારણ હસી પડવુ કે રડી પડવુ, ગુસ્સે થવુ, અપશબ્દો બોલવા, યાદશક્તિમાં ઘટાડૉ થવો, એકાગ્રતા ના રહેવી, અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. સ્ટ્રોક બાદ અરધાથી વધુ લોકો ડિપ્રેશન, એન્કઝાયટી ડિસઓર્ડર કે ઉન્માદ જેવી માનસિક બિમારીઓનો ભોગ બને છે. જેમની યોગ્ય સારવાર થતા દર્દિના જીવનની ગુણવત્તા તેમજ કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. તેમજ દર્દિની સાર-સાંભાળ રાખનાર સગાઓની મુશકેલીઓ પણ ઘટે છે.\nસ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો\nપેજ રેટ (18 મત)\nસ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nવિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ\nવિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ\nવિશ્વ રક્તદાન દિવસ : ૧૪ જૂન\nવિશ્વ આપઘાત નિવારણ દિવસ\nવિશ્વ તમાકુ નિષેધ દિવસ\nવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ\nવિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતી દિવસ\nવિશ્વ મસ્તિષ્ક ઇજા જાગૃતી દિવસ\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nલકવાને ઓળખોઃ પ્રથમ 4.5 કલાક ગોલ્ડન પિરિયડ\nહાર્ટ એટેકના સંકેતો, કારણો અને બચવાના ઉપાય\nCOPD રોગ વિશેની જાગૃતિ જ રોગને ઘટાડશે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય ��ક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 12, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/16/samay-sangat/", "date_download": "2019-05-20T01:21:58Z", "digest": "sha1:K2AZL6ROIV5HEVV4RV3PPVO5XERE5DFH", "length": 21923, "nlines": 140, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સમય સાથે સંગત – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસમય સાથે સંગત – સંકલિત\nMay 16th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 3 પ્રતિભાવો »\n[1] દિવસનું આયોજન – વિમલાતાઈ\n[dc]મા[/dc]ણસે પોતાના દિવસનું આયોજન કરતાં શીખવું જોઈએ.\n‘દિવસનું આયોજન’ શું સૂચવે છે તે સૂચવે છે કે સમયને વેડફશો નહીં. આળસ અને પ્રમાદમાં એક પણ મિનિટ વેડફાવી જોઈએ નહીં કારણ કે આળસ આપણા આખાય ચેતાતંત્રમાં અને શરીરના રસાયણમાં એક પ્રકારની સુસ્તી ભરી દેશે. આ સુસ્તી વૈશ્વિક ઊર્જા મેળવવા માટે જરૂરી એવી શરીરની એક ખાસ વ્યવસ્થાને ખોરવી દેશે. આ આળસ અને પ્રમાદને કારણે વાતાવરણમાં રહેલી અત્યંત વેગવાન અને ઊંડાણવાળી વૈશ્વિક ઊર્જા મેળવવા માટે જરૂરી એવા શરીરના વ્યવસ્થાતંત્રમાં નિષ્ક્રિયતા આવી જશે. શરીરે આવી ઊર્જા પ્રાપ્ત કરવા તૈયાર રહેવું જોઈએ. શરીર જો આળસુ અને પ્રમાદી હશે અને તેનો પ્રતિભાવ ધીમો હશે તો તે ઊર્જાનો પ્રતિભાવ પણ ધીમો મળશે. આ ઊર્જા પૂર્ણપણે તથા પ્રભાવપૂર્ણ રીતે કામ નહીં કરે. તેથી આપણે આપણા શરીરરૂપી સાધનને હંમેશાં તૈયાર અને સંવેદનશીલ રાખવું જોઈએ. એ વાતનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે તેની સંવેદનશીલતાને જરાપણ નુકશાન ન થાય.\nઆ જ કારણથી આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. આપણે આપણા દિવસનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણી જરૂરિયાતો માટે આપણે પૂરતો સમય આપી શકીએ અને આપણું રોજબર���જનું જીવન ચોક્કસાઈપૂર્વક તથા તાલબદ્ધ રીતે જીવી શકીએ. આનાથી આપણું શારીરિક સ્તર શિસ્તપૂર્ણ બને છે. તેમાં અનિયમિતતામાંથી જન્મતા કોઈપણ પડકારોનો ત્વરિત તથા પૂર્ણતાથી સામનો કરવાની ક્ષમતા ઊભી થાય છે. એવું નથી કે માણસ આધ્યાત્મિક સત્યને નથી સમજતો. પરંતુ માણસ તે જે સમજે છે તે પ્રમાણે જીવી શકતો નથી કારણ કે તેના રોજિંદા જીવનમાં અનિયમિત અને વેરવિખેર વર્તણૂકથી તેની સંવેદના લાગણીશૂન્ય બની ગઈ છે. એકવાર શારીરિક સ્તરે આ અનિયમિતતા અને વેરવિખેરપણું પ્રસરી જાય છે પછી તે ભાવનાઓને તથા વિચારોને પણ અવ્યવસ્થિત બનાવી મૂકે છે.\nચોક્કસાઈપણાની કળાને શીખી લીધા પછી માણસે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે તે બધાં જ જરૂરી કામો તેના યોગ્ય સમયે કરે. કામને પાછળ ધકેલવાની પ્રક્રિયામાંથી જ ચિંતા અને ડર જન્મે છે. યોગ્ય સમયે કરેલું યોગ્ય કામ અનેક માનસિક તાણમાંથી છુટકારો આપે છે. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)\n[2] ગાંધીજી અને શાસ્ત્રીજી – પ્રા. હરિવદન કલ્યાણજી કાપડિયા\nએક દિવસ ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતી રહ્યા હતા. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી બહારગામથી આશ્રમમાં આવ્યા. ગાંધીજીની નજર શાસ્ત્રીજીની કફની પર પડી. તે જોઈને ગાંધીજી બોલ્યા :\n‘લાલ બહાદુર, તમારી કફની ફાટી ગઈ છે.’\nશાસ્ત્રીજીએ કહ્યું : ‘હા બાપુ, મને ખબર તો હતી, પણ સમય ન મળ્યો કે જઈને એને સિવડાવી દઉં. અહીંથી ગયા પછી સિવડાવી દઈશ.’\nગાંધીજીએ કહ્યું : ‘તમે લાંબી મુસાફરી કરી આવ્યા છો. એટલે થાક્યા હશો. સૌથી પહેલાં તમે સ્નાન કરી લો. એનાથી તમારો થાક દૂર થશે અને તમને ઠીક લાગશે.’ શાસ્ત્રીજી કફની કાઢી ગાદી પર મૂકી સ્નાન કરવા ચાલ્યા ગયા. એમના ગયા પછી ગાંધીજીએ સોય-દોરાથી શાસ્ત્રીજીની ફાટેલી કફની સીવી દીધી અને ખૂંટી પર ટાંગી દીધી. શાસ્ત્રીજી સ્નાન પતાવી, ધ્યાન કરી આવ્યા તો કફની ત્યાં નહોતી. ગાંધીજીએ ઈશારો કરીને ખૂંટી પર ટાંગેલી કફની તરફ નિર્દેશ કર્યો. શાસ્ત્રીજીએ કફની પહેરતાં જોયું કે કફની સીવેલી હતી. તેઓ ગાંધીજીને કંઈ પૂછે તે પહેલાં જ ગાંધીજી બોલ્યા, ‘લાલ બહાદુર, આઝાદી તો આપણને ત્યારે મળશે જ્યારે બધા લોકો એકમેક પર નિર્ભર ન રહીને પોતાનું કામ સ્વયં કરવા લાગશે. જ્યારે આપણે આટલું નાનું કામ પણ બીજા પર છોડી દઈશું, તો દેશનું શું થશે, પૂરી આઝાદી આપણને કેમ મળશે ’ શાસ્ત્રીજી આ બનાવ પછી એમનું પોતાનું કોઈ પણ કામ બીજાના ભરોસે છોડતા નહોતા. મંત્રી બન્યા પછી પણ ગાંધીજીની આ શીખ એમણે યાદ રાખી અને પોતાનાં કપડાં સ્વયં ધોતા હતા. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)\n[3] જસ્ટ, એક મિનિટ….. – રાજુ અંધારિયા\nવિશ્વવિખ્યાત પિયાનોવાદક પેત્રોવ્સ્કીની આ વાત છે.\nએમની મુલાકાતે એક વખત થોડા વિદ્યાર્થી આવ્યા, સાથે એમના સંગીતશિક્ષક પણ હતા. પેત્રોવ્સ્કીની થોડી કર્ણપ્રિય સંગીતરચના વિશે શરૂઆતમાં ચર્ચા થઈ. એ પછી સંગીતશિક્ષકે પોતાના વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય એવો કોઈ સંદેશ આપવા પેત્રોવ્સ્કીને વિનંતી કરી. કોઈ ચીલાચાલુ સંદેશો આપવાને બદલે પેત્રોવ્સ્કીએ તો પોતાના જીવનભરના અનુભવના નિચોડ રૂપે જે સંદેશો આપ્યો એ જગમશહૂર બન્યો. એમણે કહ્યું :\n‘જીવનમાં સફળતા મેળવવા સતત પ્રવૃત્તિશીલ રહો. આજનું કામ કદી કાલ પર ન ટાળો. આટલી સફળતા બાદ પણ હું હજીય દરરોજ આઠથી દસ કલાક પિયાનો વગાડી રિયાજ કરું છું. હું ખાતરીપૂર્વક કહું છું કે એક દિવસ માટે પણ હું મારો રિયાજ છોડી દઉં તો મને મારા કાર્યમાં પહેલાં કરતાં ઊતરતાપણું દેખાવા લાગે. બે દિવસ માટે રિયાજ છોડી દઉં તો મારા સમીક્ષકોને એમાં કશીક ઊણપ દેખાવા લાગે ને ત્રણ દિવસ માટે રિયાજ ન કરું તો જગતભરના શ્રોતાઓને એમાં નબળાપણું દેખાવા લાગે \nસારાંશ એ જ કે મુલતવીપણાનાં માઠાં ફળ. વિલંબ એટલે સમય, શક્તિ અને નાણાંનો નર્યો વેડફાટ. આજનું કામ આવતી કાલ પર છોડવું એટલે બમણો બોજો વેંઢારવાની પલાયનવૃત્તિ ઉપરાંત જ્યારે કોઈ પણ કલાકાર પોતાના કૌવત પર મુસ્તાક થઈ જઈને સાધના છોડી દે ત્યારે એની કળામાં આગળ જતાં ઊણપ આવવાની જ \n« Previous રીંછ અને બે મિત્રોની આધુનિક કથા – હીરાલાલ ભ. વરિયા\nગાંધીજી ફેસબુક પર હોત તો – ઉર્વીશ કોઠારી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક\nર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે. તેઓ જે કાંઈ લખે છે તે પત્રકાર તરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેના તંત્રી તરીકે. લોકમત અમુક રીતે કેળવવા માટે તેઓ લખે છે, લોકો પાસે અમુક કાર્ય કરાવવા લખે છે. એ ખરું છે કે પત્રકારનાં લખાણો બધાં ... [વાંચો...]\nહૂંફાળા અવસર (ભાગ-2) – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nપ્રેરણા બે સગા ભાઈઓ હતા. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી. ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે ... [વાંચો...]\nશૈશવની આંગળીએ.. – કેતા જોશી\n(ટૉરન્ટો, કેનેડાથી રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ કેતાબેન જોશીનો ખૂબ આભાર. તેમના શૈશવના સંસ્મરણોમાં ક્યાંક આપણા નાનપણના સ્મરણો પણ દેખાઈ આવે એ સહજ છે. કેતાબેનનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે ketajoshi29@gmail.com પર કરી શકાય છે.) મારા મોસાળનું નાનું એવું ગામ, સરસ. કદાચ આજે પણ ભારતના નકશામાં ન મળે. હું સમજણી થઇ ત્યારથી મને એ ખબર કે ઉનાળાનું વેકેશન પડે એટલે ગામ જવાનો ... [વાંચો...]\n3 પ્રતિભાવો : સમય સાથે સંગત – સંકલિત\nઆપણા રોજિંદા જીવનમાં દિવસનું આયોજન બિલકુલ જોવા મળતું નથી.વિમલાતાઈનો દિવસના આયોજન માટેનો લેખ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારવો જોઈએ. આપણા જીદગીના ધ્યેય પ્રાપ્ત કરવામાં તે ખુબજ ઉપયોગી થશે. રોજિંદા જીવનમાં દિવસના આયોજન માટે ગાંધીજીનો દાખલો ખુબજ યોગ્ય છે. સવારથી સાંજ નું અદભુત આયોજન. સવારે ઉઠવું, જમવું, લખવું, વાંચવું, મળવું, યોગ, પ્રાણાયામ કરવું બધુંજ ઘડિયાળના કાંટે આયોજનબદ્ધ. અને એટલેજ તો મહામાનવ બી શક્યા.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nજીવનમાં નિયમિતતા અને શિસ્ત બહુ જ જરૂરી છે જ. તેના વગર પ્રગતિ શક્ય નથી.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ��યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/Article/2019515657", "date_download": "2019-05-20T00:29:33Z", "digest": "sha1:WORWKKKSKDI4JUMQOH2MQYK7QQIYIIWJ", "length": 14143, "nlines": 704, "source_domain": "vatsalyanews.com", "title": "હાલોલ:-અરાદ ગામ પાસે ટ્રેકટર ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nહાલોલ:-અરાદ ગામ પાસે ટ્રેકટર ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત\nહાલોલ તાલુકાના અરાદ ગામ નજીક ચોકડી પાસે ૫૫ વર્ષીય સાઇકલ સવારને ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારતાં સાઇકલ સવારનું સા��વાર દરમ્યાન મોત નીપજ્યું હતું.\nપ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના અરાદ ગામ પાસે આવેલ વડવાડા માતાજીની મુવાડી ગામ ખાતે રહેતા ડાભઈભાઈ ભારતભાઇ બારીયા ઉ.વર્ષ.૫૫ બુધવારના રોજ અરાદ રોડ પર રહી પોતાના ઘર તરફ સાઇકલ પર જઇ રહ્યા હતા તે દરમ્યાન અરાદ ચોકડી નજીક પાછળથી પુર ઝડપે આવતા એક ટ્રેક્ટરના ચાલકે પોતાના ટ્રેક્ટરને ગફલતભરી રીતે હાંકી લાવી સાઇકલ ને જોરદાર ટક્કર મારતાં ડાભઈભાઈ સાઇકલ સમેત રોડ પર પછડાઈ જવા પામ્યા હતા જે જોઈ આસપાસ થી લોકો દોડી આવ્યા હતા જેમાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા ડાભઈભાઈ માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાતા તેઓને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન જ તેઓનું મોત થવા પામ્યું હતું\nબનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી\nસામાજિક સમરસતા અને ભાઈચારો જાળવવા અપીલ કરતાં વિનોદ ચાવડા\nઅંધશ્રદ્ધાને લીધે યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે\nવાલીયા ના કોંડ પાસે પુલ પરથી ઈક્કો ગાડી નીચે ખાબકી જતા એક નુ મોત.\nદુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી રદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-01-2019/25040", "date_download": "2019-05-20T01:03:43Z", "digest": "sha1:DYLESUPIE4RFTSTG3YQ7D6XRN3WYAI3J", "length": 18272, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "પતિ રણવીર સિંહની આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીપિકાએ", "raw_content": "\nપતિ રણવીર સિંહની આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીપિકાએ\nમુંબઈ:મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ફિલ્મ ૮૩ કરવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી મળી હતી.આ ફિલ્મમાં દીપિકાના પતિ અને મોખરાના અભિનેતા રણવીર સિંઘ ૧૯૮૩ની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. કપિલ દેવ આ બાબતમાં સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે આ મારી બાયો-ફિલ્મ નથી, આ તો ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની કથા છે. જો કે એણે રણવીર સિંઘને જરૃરી તાલીમ આપવા માટેની તૈયારી દાખવી હતી.આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૃર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ.અત્યાર અગાઉ દીપિકા અને રણવીર સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મો સાથે કર��� ચૂક્યાં છે- રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત.દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.ફિલ્મ ૮૩માં મોટે ભાગે ક્રિકેટ ટીમની વાત છે એેટલે હીરોઇનના પાત્રને બહુ ઝાઝો સ્કોપ નથી એવું દીપિકાને લાગ્યું હતું. આ રોલ કપિલ દેવની પત્નીનો હતો. ફિલ્મની કથામાં કપિલ દેવની પત્નીએ ઝાઝું કંઇ કરવાનું નથી એવું સ્ક્રીપ્ટ પરથી દીપિકાએ તારવ્યું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nપોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST\nછોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST\nકાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST\nસોમવારે શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ access_time 3:38 pm IST\nહાર્દિક પંડ્યા તથા કે.એલ.રાહુલ તાત્કાલિક અસરથી ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ : COA લિખિત પત્રનો તાત્કાલિક અસરથી અમલ: BCCI, ICC,તેમજ સ્ટેટ એશોશિએશન આયોજિત અથવા સમર્થિત કોઈ પણ મેચ કે પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહીં access_time 12:00 am IST\n૧૦ ટકા અનામતના લીધે ન્યુ ઈન્ડિયામાં વધુ આત્મવિશ્વાસ access_time 9:16 pm IST\nચેમ્બર ચૂંટણી જંગઃ સમાધાનના દરવાજા બંધઃ હવે ૧૬મીએ થશે ચૂંટણીઃ પ્રચાર વેગમાં access_time 3:53 pm IST\nજીજીઆરસી યોજનામાં અનેક મુશ્કેલીઓ : મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન : આચારસંહિતા અંગે ધ્યાન દોરાયું access_time 4:05 pm IST\nમકરસંક્રાંતિ નિમિતે કોર્પોરેશનની શાળાઓમાં બાળકોને ૧૫ હજાર પતંગનું વિનામૂલ્યે વિતરણ access_time 4:06 pm IST\nઆજની યુવા પેઢી ટેલેન્ટેડ છે પરંતુ માર્ગદર્શન અભાવે ખોટી રાહ પકડે છે access_time 9:57 am IST\nમોરબીની માર્કેટ સહિત ઠેર ઠેર ઉભરાતી ગટરો પ્રશ્ને નગરપાલિકામાં ટોળારૂપે રજૂઆત access_time 9:56 am IST\nવાંકાનેરના ફળેશ્વર મંદિરે આજે રાત્રે સંગીતમય સુંદરકાંડના પાઠ-ભજન access_time 9:56 am IST\n17મીથી વડાપ્રધાન મોદી બે દિવસ અમદાવાદમાં : બપોરે ટ્રેડ શોનું અને સાંજે નવી વી, એસ, હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન : કાર્યક્રમ જાહેર access_time 8:59 am IST\nઆપણા વેદો પણ મ���તાપિતા અને ગુરુને દેવ માની તેના પ્રત્યે આદર અને પૂજ્ય ભાવ રાખવાનું કહે છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી SGVPદર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વાર્ષિક દિન પ્રસંગે access_time 3:08 pm IST\nચાંગોદરની પાસે બસ-ડમ્પર વચ્ચે દુર્ઘટનામાં ૧૫ને ઇજા access_time 7:30 pm IST\nપેરિસની બેકરીમાં શક્તીશાળી વિસ્ફોટ: 36ને ઇજા access_time 7:41 pm IST\nમેકસીકો-યુએસએ બોર્ડર ઉપર ડ્રગ-ગેંગ વોરઃ બેફામ ફાયરીંગ ૨૧-૨૧ લોથ ઢળી access_time 3:45 pm IST\nકબરમાંથી 18 વર્ષની યુવતીની લાશ કાઢી કર્યા 'ભુતિયા લગ્ન' :મચ્યો હોબાળો;ચીનનો કિસ્સો access_time 1:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં પંજાબ ગવર્નરના જનસંપર્ક અધિકારી તરીકે શીખ નાગરિક શ્રી પવનસિંહ અરોડાની નિમણુંકઃ લાહોર ગવર્નર ભવનના ઇતિહાસની સૌપ્રથમ ઘટના access_time 9:24 pm IST\nઅમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર access_time 9:26 pm IST\nયુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશ કાલરા લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર બન્‍યાઃ ગઇકાલ ૧૧ જાન્‍યુ.ના રોજ સ્‍પીકરએ કરેલી ઘોષણા મુજબ તેઓ ૨૦૧૯-૨૦ની સાલ માટે ઉપરોક્‍ત પદ સંભાળશે access_time 9:38 pm IST\nઓસ્ટ્રેલિયા સામેની પહેલે વનડે મેચથી બહાર થયા હાર્દિક અને રાહુલ access_time 6:15 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ: પ્રજનેશનો મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ access_time 10:09 pm IST\nહાર્દિક પંડ્યા અને રાહુલ બસમાં હોય તો તેમાં હું મારી પત્ની સાથે મુસાફરી નહિ કરુ :ભજ્જી access_time 7:32 pm IST\nટૂંક સમયમાં સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરશે કેટરીના કૈફ access_time 4:35 pm IST\nબોલો લ્યો...પિતા મહેશ ભટ્ટે પણ આલિયાને કહ્યું 'ગુંડી' access_time 4:29 pm IST\nફિલ્મ ‘ઠાકરે’નુ ગીત ‘આયા રે આયા રે સબકા બાપ રે, કહેતે હૈ ઇસકો… ઠાકરે’ રીલીઝ access_time 12:15 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a85aa8acdaaf-aaeabeab9abfaa4ac0/aabab3acb-aa4aa5abe-ab6abea95aadabea9cac0aaeabea82-aaaacdab0ac0a95ac1ab2abfa82a97", "date_download": "2019-05-20T01:08:15Z", "digest": "sha1:WBRKWRRCRWZMTKIAUI4AH2PLTK4IGNTU", "length": 21847, "nlines": 200, "source_domain": "gu.vikaspedia.in", "title": "ફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / ફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ\nસ્થ��તિ ફેરફાર કરવા માટે ખોલો\nફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ\nફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ વિશેની માહિતી\nફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગથી થતા ફાયદા :\nપ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીનો શ્વસન દર ધીમો કરી શકાય છે.\nફળોનો પાકવાનો દર ધીમો થાય છે જેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.\nફળો તથા શાકભાજી લણણી બાદ ઊંચા તાપમાને રહેતા બાષ્પીભવન થવાથી ચીમળાઈ જાય છે. પ્રીકુલિંગ દ્વારા ચીમળાવાની પ્રક્રિયા રોકી અટકાવી ધીમી કરી શકાય છે.\nફળો તથા શાકભાજીના પ્રીલિંગ દ્વારા સૂક્ષ્મજીવાણની પ્રક્રિયા અટકાવી શકાય જેથી બગાડ થતો અટકે.\nઆમ પ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીની ગુણવત્તા, પોષકતત્વો અને દેખાવ લાંબા સમય સુધી જાળવી શકાય છે જેથી તેનો બજારમાં પોષણક્ષમ ભાવ મળી શકે.\nપ્રીકૂલિંગ કરવાની વિવિધ રીતો :\nફળો તથા શાકભાજીનું લણણી કર્યા પછી તરત જ સોટિંગ, ગ્રેડિંગ (વર્ગીકરણ) અને ક્લિનિંગ કરી પ્રીકુલિંગ કરવું. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રકૂલિંગની માહિતી અત્રે દર્શાવેલ છે.\nરૂમ કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીફૂલિંગ કરવાની રીત:\nસામાન્ય રીતે રૂમ કૂલિંગ પદ્ધતિ માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીલિંગ રૂમનો ઉપયોગ થાય છે. લણણી બાદ ફળો, શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકુલિંગ રૂમમાં યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં આવે છે. ત્યારબાદ ઠંડી હવા દ્વારા રૂમને જરૂરી તાપમાને ઠંડી કરવામાં આવે છે. આ પ્રીકૂલિંગ પદ્ધતિમાં સામાન્ય રીતે રૂમની હવાને ઠંડી કરવા માટે એરકન્ડિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ શાકભાજીને યોગ્ય તાપમાને ઠંડા કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.\nપ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત :ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પૅકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા) માં પૈક કરવા તેમજ તેની કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવણ કરવી જરૂરી છે.\nરૂમ કૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો:\nઆ પ્રીકૂલિંગ પદ્ધતિ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ધીમી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં વધારે સમય લાગે છે.\nરૂમ કૂલિંગ પદ્ધતિ દ્વરા પ્રીકૂલિંગ માટે સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતા ત્રણ ગણી ક્ષમતાવાળી એરકન્ડિશનિંગ સિસ્ટમની જરૂર પડે છે.\nવિવ��ધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ટામેટા, આમળા, કેળા, કેરી, ગાજર, ચોળી, ફણસી, તુવેર, કાકડી, બીટ, સૂકી ડુંગળી, મરચાં, બટાકા, કોળુ, લસણ વગેરે જેવા ફળો અને શાકભાજીના પ્રીકુલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.\nહાયડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત :\nજે ફળો, શાકભાજી હાયડ્રોલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાનું હોય તે ફળો શાકભાજી પાણીના સીધા સંપર્કથી નુકસાન ન થાય તેવા હોવા જોઈએ. હાયડ્રોલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકુલિંગ કરવા માટે ફળો શાકભાજીને પ્લાસ્ટિકના કે રેટમાં કાણાવાળા પેકેજિંગ મટીરિયલમાં મૂકી અથવા કન્વેયર બેલ્ટ પાથરી ઠંડા પાણીનો યોગ્ય પદ્ધતિ દ્વારા છંટકાવ કરી અથવા ઠંડા પાણીમાં ડૂબાડી યોગ્ય તાપમાને ઠંડા કરવામાં આવે છે. ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.\nપ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત : હાઈડ્રોલિંગ પદ્ધતિ જે ફળો શાકભાજીને વેચાણ પહેલા ધોવાની જરૂર પડતી હોય છે.\nહાયડ્રાકૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો :\nહાયડ્રોલિંગ અન્ય પ્રકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ખૂબ જ ઝડપી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં ઓછો સમય લાગે છે.\nહાયડ્રોકૂલિંગ પદ્ધતિ માટે વપરાતા પાણીનો હાયડ્રોકૂલિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેમાં કલોરીન (૧૦૦ પીપીએમ) અથવા સોડિયમ હાઈપોકલોરાયડ (૧૦૦ પીપીએમ) જેવા જંતુનાશક દ્રવ્યો મેળવવા આવશ્યક છે.\nવિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ કેરી, દાડમ, પપૈયા, મકાઈ, ટામેટા, આમળા, કેરી, ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.\nફોર્ડ એર કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત :\nફળો, શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા યોગ્ય કાણાવાળા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને ફોર્મ્સ એર કૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવવા. ત્યારબાદ એક તરફથી ઊંચા દબાણે ઠંડી હવા ફેંકવામાં આવે છે. આમ જે તરફથી હવા ફેંકવામાં આવતી હોય તેની બીજી તરફ હવાના ઓછા દબાણ ઝડપથી પ્રીકૂલીંગ થાય છે.\nફોર્ડ એર કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલીંગ દરમિયાન ધ્યાનમાં રાખાવની બાબતો:\nફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરા માટે યોગ્ય પેકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા)માં પેક કરવા.\nફોર્ડ ઍર કૂલિંગ રૂમમાં તેની ગોઠવણ હવાના પ્રસરણને અનુરૂપ કરવી જરૂરી છે.\nફોર્ડ એ�� કૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો :\nફોર્સ એર કૂલિંગ પદ્ધતિ રૂમ કૂલિંગ પદ્ધતિ કરતાં ૪ થી 10 ગણી ઝડપી છે.\nકુલીંગ દર ઉંચો દબાણે ફેંકવામાં આવતી ઠંડી હવાની ઝડપ અને તાપમાન પર આધાર રાખે છે.\nઠંડી હવાનું યોગ્ય તાપમાન જાળવી રાખવું જેથી ફળો તથા શાકભાજીને ચિલિંગ ઈન્જરી ના થાય અને પ્રીકૂલિંગ ઠંડુ થવાનો) દર જળવાઈ રહે.\nજયારે ઝડપી પ્રીકૂલિંગ ઈરછનીય હોય ત્યારે આ પ્રીકૂલિંગ પદ્ધતિ વધુ ખર્ચાળ નિવડે છે.\nવિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ફલાવર, ચોળી, ફણસી, કાકડી, મશરૂમ, ટામેટા, તુવેર, વટાણા, બટાટા, કોળુ, લસણ, મરચાં, પપૈયા, આમળા, કેરી, સીતાફળ, ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગ લઈ શકાય છે.\nપ્રીફૂલિંગ યુનિટ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય :\nવધુમાં વધુ ૬ ટન ક્ષમતા ધરાવતા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ રરપ લાખ)યુનિટ અથવા તેથી ઓછો હોય તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે સરકારશ્રી તરફથી સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ % (મહત્તમ ૨૮.૭૫ લાખ) અને શિડયુલ અને પહાડી વિસ્તાર માટે પ૦ % (મહત્તમ ૨ ૧૨.૫૦ લાખ) સહાય આપવામાં આવે છે. આ સહાયને લગતી વધુ માહિતી http://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Scheme Details.aspx વેબસાઈટ પરથી અરજી કરી મેળવી શકાય.\nનેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ ૨૨૫ લાખ યુનિટ અથવા તેથી ઓછો હોય તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે મહત્તમ ૨૦ જેટલી સહાય મળવાપાત્ર છે.\nસ્ત્રોત:ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૮, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (13 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકૃષિ સંબંધિત અન્ય માહિતી\nમાહિતી મેળવવાનો અધિકાર અધીનીયમ\nખોરાકમાં થતી ભેળસેળથી બચીએ\nમાઈક્રોગ્રીન્સ આરોગ્યવર્ધક પૌષ્ટિક અને પોષણક્ષમ આહાર\nફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગ\nકુપોષણ અને મહારોગોના નિયંત્રણમાં કઠોળ આહારના આરોગ્યલક્ષી ફાયદાઓ\nગ્રામ્ય જીવનમાં સોયાબીનનું મહત્વ અને તેની ઉપયોગીતા\nડાંગરની જી.એ.આર. – ૧૩ જાતની વધતી જતી લોકપ્રિયતા\nખેતી ખર્ચ ઘટાડી આવકમાં વધારો કરો\nસફળવાત : પાપડીની નવી જાત-જી.એન.આઈ.બી.-ર૧\nસફળવાર્તા : ઇઝરાયલી પધ્ધ્તિ દ્વારા ડેરી ફાર્મિંગ\nશાકભાજી પાકોની ઉતાર્યા પછી ગ્રેડિંગ,પેકીંગ અને વ્યવસ્થાપન અને મૂલ્યવૃધ્ધિ\nશાકભાજી પાકોની કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવૃધ્ધિ અને પ્રસંસ્કરણ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 15, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2019-05-20T01:16:20Z", "digest": "sha1:5AWQXGFRRGKMDPTZSBQVL5UWSUFORF4Y", "length": 5109, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "ચંડીસર (તા. પાલનપુર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nચંડીસર (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] ચંડીસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/shahrukh-khan-loves-daughter-suhana-000165.html", "date_download": "2019-05-20T01:24:34Z", "digest": "sha1:3OV5I5RQADXCNQJF6PFSD7TDIOTHTUYT", "length": 11435, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "શાહરુખને મન સુહાનાના વાળની ખુશ્બૂ છે અણમોલ | Shahrukh Khan, Loves, Daughter Suhana - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nશાહરુખને મન સુહાનાના વાળની ખુશ્બૂ છે અણમોલ\nમુંબઈ, 18 સપ્ટેમ્બર : બૉલીવુડના રોમેન્ટિક હીરો શાહરુખ કે જેમની ઉપર બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધીની હસીનાઓ મરે છે. તેઓ પોતે કોની જુલ્ફોની ખુશ્બૂ પસંદ કરે છે\nઆ સવાલનો જવાબ જાણવા કદાચ આપ આતુર હશો. તો આવો જણાવી દઇએ તમને કે શાહરુખ માટે તેમના મોંઘા પરફ્યૂમ કોલોગ્ન કરતાં વધુ મોંઘી કોની જુલ્ફોની ખુશ્બૂ છે.\nશાહરુખના ફેન્સ માટે શાહરુખની પસંદગી-નાપસંગી બહુ મહત્વની છે અને આજે શાહરુખે પોતાની એક નવી પસંદગી જણાવી છે અને તે છે શાહરુખની સૌથી મનપસંદ ખુશ્બૂ. શાહરુખને પોતાની પુત્રી સુહાનાના વાળોની ખુશ્બૂ દનિયામાં બધી ખુશ્બુઓ કરતાં વધુ પસંદ છે.\nતાજેતરમાં જ શાહરુખે જણાવ્યુ હતું, ‘મારું કોલોગ્ન એરોમેટિક બહુ મોંઘું છે, પણ જ્યારે મારી પુત્રી મને ભેંટે, તો તેના વાળોથી આવતી ખુશ્બૂ મારા માટે અણમોલ છે.'\nકિંગ ખાન પોતાની દીકરીને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે, તે તો બધાં જાણે છે અને શાહરુખ સમયાંતરે પોતાની દીકરી પ્રત્યેના પોતાના પ્રેમને દર્શાવીને એ સાબિત પણ કરી આપે છે, પણ આ વખતે તો શાહરુખે સ્પષ્ટ શબ્દોમાં પોતાની દીકરીને પોતાને માટે અણમોલ જેવી સંજ્ઞા આપી દીધી.\nશાહરુખ ���ોતાની પુત્રી સુહાનાની દરેક વાત માને છે. કિંગ ખાનના પત્ની ગૌરી ખાનનું પણ કહેવું છે કે શાહરુખને ઠપકો આપવાનો હક માત્ર સુહાના પાસે છે. જ્યારે પણ ક્યારેક શાહરુખ ઉદાસ કે દુઃખી હોય, તો સુહાના જ તેમને ફરીથી ખુશ કરે છે.\nતો લ્યો, હવે શાહરુખ સાથે સંકળાયેલ વધુ એક રહસ્ય ખુલ્લું પડી ગયું.\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nશાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\n30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nશાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર\n18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nઆ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ\nPic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર\nઅક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી પહેલી ફિલ્મ\nફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/Article/2019515658", "date_download": "2019-05-20T00:44:40Z", "digest": "sha1:TO454US3CBBL2SHBQXUSSJTCSTG6TIFE", "length": 14388, "nlines": 701, "source_domain": "vatsalyanews.com", "title": "દુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી રદ", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરા���ા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nદુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી રદ\nમોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલે પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપી ઉપસરપંચ જયદીપ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ મોરબી એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં સરળતાથી જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે તેમજ આરોપી ખેવારીયાનો ઉપસરપંચ હોય જેથી પોતાના હોદાને લીધે જામીન પર છૂટી જાય તો સાક્ષી પુરાવા સાથે ચેડા કરી સકે છે આરોપીએ ગંભીર પ્રકારનો સમાજ વિરોધી ગુન્હો કરેલ છે વધુમાં આરોપીe એટ્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો કરેલ છે ફરિયાદી પોતે સતત ભયમાં રહેતા હોય અને સમાજમાં બદનામીના ડરને કારણે મોડી ફરિયાદ નોંધાવેલ કોર્ટે ફરિયાદી પક્ષના એડવોક���ટ દિલીપભાઈ અગેચણીયાની દલીલ માન્ય રાખી આરોપી જયદીપ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે\nમોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..\nહાલોલ:-અરાદ ગામ પાસે ટ્રેકટર ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત\nસામાજિક સમરસતા અને ભાઈચારો જાળવવા અપીલ કરતાં વિનોદ ચાવડા\nવાલીયા ના કોંડ પાસે પુલ પરથી ઈક્કો ગાડી નીચે ખાબકી જતા એક નુ મોત.\nરાજુલા વીજળી પુરવઠા બાબતે રાજુવાત કરતું એક્ટિવ ઇસ્લામિક ગ્રુપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-01-2019/25041", "date_download": "2019-05-20T01:07:52Z", "digest": "sha1:PPUG77DKFWV53TMK6JHWF75USMGWC4PG", "length": 18920, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ટૂંક સમયમાં સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરશે કેટરીના કૈફ", "raw_content": "\nટૂંક સમયમાં સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરશે કેટરીના કૈફ\nમુંબઈ:બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ હાલ સલમાનખાનની ફિલ્મ ભારતની શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં કેટરીના કેફને લઇને એક મોટી ખબર સામે આવી છે. ખબરો મુજબ તે જલદી જ સાઉથની ફિલ્મો કરી શકે છે. કેટરીના સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મમાં નજરે પડી શકે છે.જોકે હાલ આ ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નથી. પરંતુ ડાયરેક્ટર આ ફિલ્મમાં મહેશ અને કેટરીનાને સાથે સાઇન કરવામાં પૂરી કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી ફિલ્મ અંગે કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ મહેશ બાબુની પહેલા જ ફિલ્મ માટે સહમતિ આપી ચૂક્યા છે અને હવે કેટરીનાના રિસ્પોન્સની રાહ જોવાઇ રહી છે.મળતી માહિતી મુજબ મહેશ પણ જલદી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલ તે તેની અપકમિંગ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છે. તે છતા પણ તેની પાસે હાલ સાઉથના ઘણા પ્રોજેક્ટ પણ છે. આ ફિલ્મ બાદ ડાયરેક્ટર સુકુમાર સાથે વધુ એક ફિલ્મ કરી રહ્યા છે.તમને જણાવી દઇએ કે કેટરીનાએ આ ફિલ્મ માટે હા કહી દીધી તો 10 વર્ષ બાદ આ કેટરીનાની ત્રીજી તેલુગુ ફિલ્મ હશે. કેટરીનના વેંકટેશ દુગ્ગુબત્તીની ફિલ્મ મલ્લિશ્વરીથી વર્ષ 2004માં તેલુગુ ઇંડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે બાદ તેને નંદમૂરી બાલકૃષ્ણની સાથે અલારી પિડુગુમાં પણ કામ કર્યું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ��રાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST\nરવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST\nમેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST\nમેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે : અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂબરૂ મુલાકાત લઇ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલ પૂછ્યો access_time 8:54 am IST\nમહિલાઓની સુરક્ષાને નજરમાં રાખી રેલ્વેમાં અમુક હોદા(પદ)મા મહિલાની ભરતી ન કરાયઃ રેલવે બોર્ડના સભ્ય અગ્રવાલ access_time 12:00 am IST\nઅજીતસિંહની પાર્ટી કોંગી સાથે હાથ મિલાવી શકે છે access_time 7:35 pm IST\nભીલ સમાજના યુવાઓની કલા નિખરી : ડાન્સમાં વિજેતા access_time 4:12 pm IST\n૧૬મીએ ચેમ્બરની ચૂંટણી : ૪પ૦૦થી વધુ મતદારો : ૧ મતદારે ઓછામાં ઓછા ૧૮ ને વધુમાં વધુ ર૪ મત દેવાના રહેશે access_time 3:55 pm IST\nકરણપરામાં આવેલ મકાન માંહેના રૂમનો કબજો સોંપી આપવાનો દાવો નામંજુર access_time 4:08 pm IST\nમોરબીમાં બીમારીથી કંટાળી જીવરાજભાઇ ફૂલતરીયાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત access_time 3:39 pm IST\nકતપર ગામે પવનચક્કી પ્રોજેકટના મજૂરો ઉપર પથ્થરમારો access_time 12:12 pm IST\nજામનગરના ખાનગી હોસ્પિટલના કર્મચારી કોૈશિક વાળંદનો લેણદારની ધમકીથી ત્રાસી મેટોડામાં આપઘાત access_time 11:53 am IST\nવડોદરામાં મનપાદ્વારા બાંધકામના કાટમાળને રીસાઇકલ કરી ઉપયોગ માટેની કવાયત હાથ ધરી access_time 5:53 pm IST\nગુજરાતમાં લાંચના ઇતિહાસમાં નવતર ઘટનાઓઃ પત્નિ લાંચના કેસમાં જેલમાં, એ જ કેસમાં પતિએ હિંમતપુર્વક લાંચ લીધી access_time 3:48 pm IST\nઅલ્પેશ માટે ભાજપનો 'કોરો' ચેક તૈયારઃ મંત્રીપદ કે સંસદની ટીકીટ લખો access_time 3:47 pm IST\nપેરિસની બેકરીમાં શક્તીશાળી વિસ્ફોટ: 36ને ઇજા access_time 7:41 pm IST\nઓએમજી......આ મહિલા સુવાની સ્ટાઈલમાં કમાઈ છે વર્ષમાં 28 લાખ રૂપિયા access_time 6:25 pm IST\nસીરિયાથી પરત ફરવા લાગી અમેરિકી સેના access_time 6:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોની વર્લ્‍ડ મની એક્ષચેન્‍જના પ્રમુખ તથા સીઇઓ અને જાણીતા બીઝનેસમેન શ્રી અનીલ આર.શાહના માતુશ્રી વિનોદબાળા શાહનુ અવસાન થતા સમગ્ર શિકાગો શહેર અને તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીયોમાં પ્રસરે���ી ઘેરા શોકની લાગણીઃ મરનારની અંતિમ ક્રિયા બાર્ટલેટ ટાઉનમાં આવલ કન્‍ટ્રીસાઇડ ફયુનરલ હોમમાં થતા મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરીઃ સ્‍વર્ગસ્‍થના આત્‍માન શાંતિ મળે તે માટે શિકાગોના જૈન સેન્‍ટરમાં પ્રાર્થના સભાનું કરવામાં આવેલું આયોજન access_time 9:24 pm IST\nયુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશ કાલરા લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર બન્‍યાઃ ગઇકાલ ૧૧ જાન્‍યુ.ના રોજ સ્‍પીકરએ કરેલી ઘોષણા મુજબ તેઓ ૨૦૧૯-૨૦ની સાલ માટે ઉપરોક્‍ત પદ સંભાળશે access_time 9:38 pm IST\nઅમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર access_time 9:26 pm IST\nરીક્ષા ચાલક પિતાની મહેનત રંગ લાવી: પુત્રીની અંડર-16 ટીમમાં થઇ પસંદગી access_time 6:10 pm IST\nખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ: ધનુષ શ્રીકાંતે જીત્યું સુવર્ણ access_time 6:10 pm IST\nએશિયા કપ ફૂટબોલમાં યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુઃ સોમવારે બહેરીન સામે મુકાબલો access_time 3:44 pm IST\n'ધ કપિલ શર્મા'શોમાં ફિલ્મના પ્રોમશન માટે પહોંચી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'ની સ્ટારકાસ્ટ access_time 4:29 pm IST\n'હરિયાણા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' હિસારમાં કાલથી શરૂ: રજૂ થશે 350 ફિલ્મો access_time 4:37 pm IST\nસલમાન ખાન અભિનીત રેસ-૩ને ધારી સફળતા નહીં મળતા હવે રેસ-૪માં સૈફને લેવા વિચારણા access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/benefits-of-banana-skin/", "date_download": "2019-05-20T01:13:23Z", "digest": "sha1:HJMX4QGSACW6WKZBWFMDAJ7IFVIGTSTG", "length": 4497, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "benefits of banana skin - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nકેળાની છાલ છે ગુણોનો એવો ખજાનો, જેના વિશે જાણીને ચોંકી જશો\nઆપણા વડીલો હંમેશાથી કહેતા આવ્યા છે કે ફળોને હંમેશા એમની છાલ સાથે જ ખાવા જોઈએ પરંતુ આપણામાંથી કેટલા લોકો એમની વાતને માનતા હશે એ ચર્ચાનો\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્ય���ં કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2015/09/19/%E0%AA%8F%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4/", "date_download": "2019-05-20T00:44:09Z", "digest": "sha1:PDHTK73GD2JPTCNFS7GXVYST3F2TDV5L", "length": 19027, "nlines": 88, "source_domain": "gr.omswami.com", "title": "એકમાત્ર સિદ્ધાંત - ॐ સ્વામી", "raw_content": "\nએક માર્ગદર્શક સિદ્ધાંત એ દીવા જેવો હોય છે. આપણી આજુબાજુનો અંધકાર તે દુર કરે છે, અને આપણને વધુ સારી પસંદગીઓ કરવામાં મદદ કરે છે.\nઘણીવાર આપણે અમુક ચોક્કસ રીતે રહેવાની, અમુક રીતે વર્તવાની, અમુક ચોક્કસ વસ્તુઓ કરવાની યોજનાઓ અને પ્રતિજ્ઞાઓ કરીએ છીએ, પરંતુ લાલચનું એક મોજું આવે, એક નાની દલીલ થાય, એક નાનકડો વિરોધ થાય કે બસ પત્યું, બધું જ ધોવાઇને વહી જતું હોય છે. આપણે આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ. આપણને આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ અને પાછાં હતાં ત્યાંને ત્યાંજ આવી જતાં હોઈએ છીએ. પછી આપણે ચિંતા કરવાં લાગીએ છીએ અને આપણા પોતાનાં જ વચનો નહિ પાળવા બદલ આપણી જાતને જ દોષ આપવા લાગીએ છીએ. આપણને માઠું લાગવાં માંડે છે, ગ્લાની થવા લાગે છે. અને પછી આપણે ફરી બીજા સંકલ્પો કરવા લાગી જઈએ છીએ, આ વખતે આપણો આત્મવિશ્વાસ થોડો ડગી જાય છે, અને તેમ છતાં પણ ફરી આપણે આપણો સંકલ્પ તોડી નાંખતા હોઈએ છીએ.\nશાં માટે મોટાભાગનાં લોકોને પોતાની જાતને બદલવાનું આટલું બધું અઘરું લાગતું હોય છે શાં માટે વચનોનું પાલન કરવાનું આટલું કઠીન હોય છે શાં માટે વચનોનું પાલન કરવાનું આટલું કઠીન હોય છે શા માટે આપણે કરેલા સંકલ્પોને વળગી રહેવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ શા માટે આપણે કરેલા સંકલ્પોને વળગી રહેવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ આ સવાલોનો જવાબ એક સાદા વાક્યમાં રહેલો છે. પણ હું આ બાબતે મારો મત કહું તે પહેલાં ચાલો હું તમને એક વાર્તા કહું.\nએક વ્યક્તિ હોય છે કે જે પોતાનાં આવેગોથી થાકી ગયો હોય છે અને તંગ થઇ જાય છે. તેની રોજની કમાણી તે દારૂ, જુગાર અને સ્ત્રીઓની પાછળ ઉડાડી દેતો હોય છે. તે રોજ સાંજે ભૂખ્યા બાળકો અને આક્રંદ કરતી પત્ની પાસે આવતો હોય છે. તેની પત્ની જયારે-જયારે પણ આ વાતની ચર્ચા કરે કે તેનો સામનો કરે, તો તે તેને મારતો અને પાછળથી પસ્તાવો કરતો. તેને બદલવું હતું પરંતુ તે ગમે તે કેમ ન કરે તેમ છતાં પણ તેનાંથી જૂની ટેવો છૂટતી નહિ.\nથાકી હારીને તે એક દિવસ મહંમદ પયગંબર પાસે જાય છે.\n“હું બુરી આદતોથી ભરેલો એક ઇન્સાન છું,” તેને મહંમદ પયગંબરને કહ્યું. “મને મારી ખરાબ ટેવોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો.”\n“ઇન્શાલ્લાહ,” પયગંબરે જવાબ આપ્યો. “મારી સલાહનું પાલન કરજે અને બધી ખરાબ આદતો તને છોડીને જતી રહેશે.”\n“તમે જે કહેશો તે, અલ-રસૂલ. પણ મને દારૂ નહિ પીવાનું, જુગાર નહિ રમવાનું અને સ્ત્રીસંગ નહિ કરવાનું એવું નહિ કહેતા. મારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં છે.”\n“હું તને આમાંથી એકેય કરવા માટેની મનાઈ નહિ કરું,” મહંમદે કહ્યું. “તેનાં બદલે ફક્ત એક જ વાત કરજે આવતા ચાલીસ દિવસો સુધી. ફક્ત સત્ય બોલજે.”\nઆ આદેશથી તેને થોડી કુતુહુલતા થઇ, તે બોલ્યો, “ખોટું બોલવું એ મારો કોઈ પ્રશ્ન નથી, હે પાક હું તો મારા ઉલ્લંઘનોથી છૂટવા માંગું છું.”\n“મેં કહ્યું એટલું કર અને અલ્લાહની મરજી હશે તો તું તારી બધી ખરાબ આદતો છોડી દઈશ.”\n“તો, હું જે કરી રહ્યો છું તે કર્યે જ જાઉં,” તેને ફરી ખાતરી કરવા પૂછ્યું, “જ્યાં સુધી સત્ય બોલતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી\nમહંમદે હકારમાં ડોકું હલાવ્યું.\nપેલા વ્યક્તિએ સન્માનપૂર્વક નમસ્કાર કર્યા અને પોતાનાં ઘરે પાછો ફર્યો. જો કે તે અંદરથી સહમત નહોતો તેમ છતાં, તેને મહંમદની આજ્ઞાનું પાલન કરવાનું નક્કી કરી લીધું.\nતે રાતે તે પીધેલી હાલતમાં ઘેર પાછો ગયો અને તેની પત્નીએ પૂછ્યું કે તે ક્યાં ગયો હતો, તે તેને પૂર્ણ સત્ય કહેવાની હિંમત ન કરી શક્યો કે દારૂ સિવાય તે જુગાર પણ રમીને આવ્યો હતો અને વેશ્યાગમન પણ કરીએ આવ્યો હતો. તે ચુપ રહ્યો.\nબીજા દિવસે સાંજે, તે તેનાં બે જુના મિત્રોને મળ્યો તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં જઈ રહ્યો છે. પોતાની સત્ય બોલવાની પ્રતિજ્ઞાને લીધે તે ચુપ રહ્યો કારણકે તે તેમને સત્ય કહી શકે તેમ ન હતો. તેઓએ જયારે ફરીથી પૂછ્યું ત્યારે તેને કહ્યું કે પોતે પોતાનાં ��રે જઈરહ્યો હતો અને પછી તે સત્યનું પાલન કરવાં માટે થઇને તે ઘેર પાછો ફર્યો.\nથોડા દિવસો એમ પસાર થયાં અને તેને ભાન થયું કે ખોટાં કામ કરવાં અને સત્યપાલન કરવું એ બન્ને કામ એક સાથે કરવા ખુબ જ અઘરા છે. પોતાની આબરૂ ગુમાવવા કરતાં, તેને આ વ્યસનોથી દુર રહેવાનું ચાલુ કર્યું. જલ્દી જ તે ઘરનાં પ્રેમાળ અને તંદુરસ્ત વાતાવરણથી ટેવાઈ ગયો. તેનાં તન અને મન બન્ને આ નવી જીવનશૈલીથી ટેવાઈ ગયાં, અને ચાલીસ દિવસનાં અંતે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો.\nતમને એવું લાગશે કે આ વાર્તા સારી છે પણ સાચી ન હોઈ શકે, પરંતુ સત્ય તો એ છે કે આ સંપૂર્ણપણે શક્ય છે. અરે જ્ઞાનતંતુનાં વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને કહું છું કે જયારે આપણે કોઈ વાત ૬ અઠવાડિયા સુધી કરીએ તો આપણા મગજમાં એક નવો ચેતા માર્ગ બની જાય છે જે એક નવી આદત માટેનો માર્ગ મોકળો કરી આપે છે. કોઈ જૂની ટેવને તોડવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને બદલે એક નવી અને વધુ સારી ટેવ વડે તેને બદલવામાં આવે.\nજો તમે આજુબાજુ રહેલાં સફળ વ્યક્તિઓનાં જીવનનો અભ્યાસ કરો તો તમને જણાશે કે તેમને કઈ અસંખ્ય સંકલ્પો નથી કરેલાં કે તે તમામને તેઓ વળગીને પણ નથી બેઠેલા. તેઓએ પણ કોઈ કામને ટાળ્યા કર્યું હોય છે, એમનામાં પણ હિચકીચાહટ થતી હોય છે અને તેમણે પણ ભૂલો કરી હોય છે. તેમ છતાં તેમનાં જીવનમાં અમુક સિદ્ધાંતો હતાં, સામાન્ય રીતે જોવા જઈએ તો ફક્ત એક કે બે, કે જેમના ઉપર તેઓ ક્યારેય બાંધછોડ નથી કરતાં. પોતાનાં સિદ્ધાંતને ખાતર, ફ્રેન્ક્લીન રૂઝવેલ્ટ સવારના નાસ્તાની પહેલાં એક નવું પુસ્તક અચૂક વાંચતા, મહાત્મા ગાંધી તેમની પોતાની ખાદી રેટિયાં ઉપર જાતે જ કાંતતા. બુદ્ધ પોતાની ભિક્ષા માંગવા દરરોજ જતાં. કોઈ માટે સેવા એ સિદ્ધાંત હતો તો કોઈ માટે અહિંસા અને કોઈનાં માટે સ્વાતંત્ર્ય. મહાન માણસો પોતાનાં સિદ્ધાંતો માટે ખપી ગયા. તેમની ટેવો તેમનાં સિદ્ધાંતોનું પરિણામ હતું.\nજોકે, આજનું મારું તાત્પર્ય કોઈ નવી ટેવો પાડવાનું કે જૂની તેવો તોડવાનું નથી. તેનાં બદલે, મારો હેતુ તો આજનાં લેખની શરૂઆતમાં મેં ઉઠાવેલ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને આજની દંતકથામાં રહેલો ખરો સંદેશ આગળ લાવવાનો છે. અને તે છે:\nસફળ માણસોનાં જીવનમાં હંમેશાં ઓછા નામે એક સિદ્ધાંત તો હોય જ છે કે જેમાં તેઓ કશું પણ સમાધાન નથી કરતાં હોતા.\nસફળતા દ્વારા, હું ફક્ત ભૌતિક સફળતાની વાત નથી કરી રહ્યો. હું એવા લોકોની પણ વાત કરી રહ્યો છું કે જે ���ાગણીકીય દ્રષ્ટિથી પણ સફળ થયેલાં હોય અને માટે જ તેમનાં જીવનમાં અર્થપૂર્ણ અને સંતોષપ્રદ સંબંધો હોય છે. કે પછી તેઓ કે જે આધ્યાત્મિક દ્રષ્ટીએ સફળ હોય અને પરિણામે તેઓ સંતોષી અને આનંદી હોય છે.\nમુલ્લા નસરુદ્દીન એક વખત નવા વર્ષની ઉજવણીનાં થોડા દિવસો બાદ પોતાનાં એક મિત્રને મળે છે અને તેની પાસે એક સિગારેટ માંગે છે.\n“પણ મને તો એમ કે તમે નવા વર્ષે ધુમ્રપાન નહિ કરવાનો નિયમ લીધો હશે\n“ચોક્કસ, મેં લીધો જ છે,” મુલ્લાએ જવાબ આપ્યો. “હું છોડવાની જ પ્રક્રિયામાં છું\n“હા, હાલમાં હું બીજા તબક્કામાં છું.”\n“અને શું છે તે બીજો તબક્કો” તેમનાં મિત્રે પૂછ્યું.\n“મેં સિગારેટ ખરીદવાનું છોડી દીધું છે.”\nજયારે તમારા સંકલ્પોનું પાલન કરવાની વાત આવે ત્યારે એક પછી એક પગલાની વાત ભાગ્યે જ કામ કરે છે. કાં તો તમે તેને વળગી રહો અને કાં તો તમે તેને છોડી દો. વચ્ચે રહેવાની વાત નહિ. એનાં બદલે તો પછી દર વખતે નવાં-નવાં સંકલ્પો કરો અને તેને તોડો, જીવનમાં ફક્ત એક કે બે જ સિદ્ધાંતો એવાં રાખવા વધુ સારું કે જેમાં આપણે કોઈ સમાધાન ન ચલાવી લઈએ. જયારે તમારી પાસે કોઈ એક સિદ્ધાંત હોય ત્યારે પસંદગીઓ કરવી ઘણી સહેલી થઇ પડે છે. એવો કયો એક સિદ્ધાંત છે કે જેનું તમે પાલન કરો છો તે એક ગુણ કે જેની સાથે તમે કોઈ સમાધાન નહિ ચલાવી લો તે એક ગુણ કે જેની સાથે તમે કોઈ સમાધાન નહિ ચલાવી લો એવી એક વાત કઈ છે કે જેનાં સમર્થનમાં તમે ઉભા છો\nજો તમારી પાસે ન હોય, તો બનાવો એક એવો સિદ્ધાંત તમારા માટે. એનાથી તમારા જીવનમાં એક નવું જ પરિમાણ ઉમેરાશે, મારું વચન છે તમને. તે તમામ વરસાદનાં ટીપાઓ જેમ એક તળાવમાં એકઠાં થઇને એક નાનું ખાબોચિયું બનાવે છે તેમ તમે જેની કાળજી કરતાં હશો તેનાં માટેનું તમે એક મોટું સંગ્રહસ્થાન બની જશો.\nજયારે તમે કશાયનાં સમર્થનમાં નથી ઉભાં રહેતાં હોતાં ત્યારે કુદરતમાં પણ કશું તમારા સમર્થનમાં ઉભું નથી રહેતું હોતું.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/education/schools-with-specific-provisions/ab5abfab6abfab7acda9f-aacabeab3a95acb-aaeabea9fac7aa8ac1a82-ab6abfa95acdab7aa3", "date_download": "2019-05-20T00:22:19Z", "digest": "sha1:ZJBXW6WQ6XIV6LGJ7E3HARLDIIQHGP45", "length": 10572, "nlines": 180, "source_domain": "gu.vikaspedia.in", "title": "વિશ���ષ્ટ બાળકો માટેનું શિક્ષણ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / વિશેષ જોગવાઇ સાથેની શાળાઓ / વિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nવિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nવિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nશારિરીકપણે પડકારમય,અલગ પ્રકારે સમર્થ વિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nતાજેતરના વર્ષોમાં,શારિરીકપણે પડકારમય,અલગ પ્રકારે સમર્થ બાળકો તરફની સમાજની સમજશક્તિમાં અમુક પરિવર્તનો આવ્યા છે.તેણે સમયને પુનરાવૃત કર્યો છે અને ફરીને આ લોકોમાંના મોટાભાગના સામાન્ય જીવન તરફ અગ્રસર થઈ શકે છે જો તેઓ પાસે પૂર્વઓળખ,દરમિયાનગીરી,શિક્ષણ,વ્યવસાયી પ્રશિક્ષણ,રોજગારની તકો અને સહાય અને ઉપકરણોની ઉપલબ્ધતા સમાવિષ્ટ સેવાઓની અસરકારક પહોંચ હોય..અને આમાંના મોટાભાગના દરેકે પોતાને જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં સમાન અધિકારો સાથે નાગરિકો તરીકે સમાવવાના રહશે.\nઅપંગતા સાથેના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય નીતિ સમાવેશન-નવા માર્ગોની શોધ\nSSA માંનું વ્યાપક શિક્ષણ વિશિષ્ટ જરૂરિયાતો સાથેના બાળકોને પ્રત્યુત્તર આપવો-SSA માંના વ્યાપક શિક્ષણનું આયોજન અને અમલ કરવા માટેની નિયમ-પુસ્તિકા\nવિશિષ્ટ જરૂરિયાતો સાથેના બાળકો માટેનો GOs (આાંધ્ર પ્રદેશ માટે ખાસ)\nપરીક્ષાઓ આપવા માટેના શારિરીકપણે અપંગ ઉમેદવારો\nરાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંના અસમર્થ વ્યક્તિઓને પેન્શનો\nપેજ રેટ (16 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nદિવ્યાગ - વિકલાંગો માટેની વિશેષ શાળા\nકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nઓછી સાક્ષરતાવાળી કન્યા નિવાસી શાળાઓ (LLGRS)\nઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક\nગુજરાત રાજય બાળ અધિકાર સરંક્ષણ આયોગ\nવિશિષ્ટ બાળકો માટેનું શિક્ષણ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nગુણવત્તા / શિક્ષણ તાલીમ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ��� સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 23, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/05/30/advise/", "date_download": "2019-05-20T00:53:22Z", "digest": "sha1:NDJNJZGPHQIL6TNTYTSU35Q4IV3RLPUJ", "length": 20033, "nlines": 150, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ\nMay 30th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 2 પ્રતિભાવો »\n(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)\nજ્યોતીન્દ્ર દવેનો ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે ડંકો વાગતો. તેમનું એક ઉખાણું : ‘એવી કઈ બે બાબતો છે જે સૌને બીજાને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી.’ ઉખાણાનો જવાબ પણ મજા પડે તેવો સરસ છે : ‘એક તો ગાળ અને બીજી શિખામણ.’\nઅલબત્ત, માણસ જો સંત પ્રકૃતિનો હોય તો તેને ગાળ કે મારની કંઈ પડી હોતી નથી. એ તો સદાબહાર અને આનંદમસ્ત રહે છે. એની મનોદશા તો નીચેના દુહા જેવી હોય છે :\n‘ખીજને ખમશું ખંતથી, ભલે ઉપર દેજો ગાળ,\nખીજને ખાજાં માનશું, ને ગાળને ઘીની નાળ.’\nજે માણસ ખીજને ખાજાં માને અને ગાળને ઘીની નાળ માને તેનું જીવન ધન્ય છે. ગમે તેવો ક્રોધ કે ગુસ્સો ખમવા માટે પણ આગવો જુસ્સો જોઈએ છે. સહિષ્ણુતા દેવીની આરાધના માટે મનની કેળવણી જોઈએ.\nપછી તો મન જીતે જીત. જેને ગાળ અને શિખામણ સદે તેનો તો જયજયકાર છે. પણ ‘શીખે તેની શિખામણ ને ’ જો માણસ બીજાની સલાહ, સૂચના ને શિખામણ સ્વીકારે તો તેના જીવનમાં ઘણી ઓછી ભૂલો પડે, પણ શિખામણ સદે તો ને \nઆપણાં કેટલાંક ગુજરાતી સુભાષિતો ‘માણસ’ બનવા માટે અત્યંત પ્રેરક છે :\nને બીજ�� રાખો રહેમ;\nને ચોથો સૌ પર પ્રેમ,\nરૂડી રીત, ભાઈ રૂડી રીત,\nમાણસની એ રૂડી રીત.\nસારા માણસ બનવું કેટલું સરળ છે સાચું બોલવું, દયાભાવ રાખવો, નમ્ર રહેવું અને બધા તરફ પ્રેમભાવ રાખવો. આ ચાર જ સાદી સીધી બાબતોથી તો માણસ માણસાઈની આખી બાજી જીતી જાય. પછી તો બેડો પાર.\nબીજા એક સુભાષિતમાં ગજબની શિખામણ આપે તેવી હકીકત છે :\nહિત કહ્યું સૂણે ન કંઈ તે,\nથાય સ્વાધીન ક્રોધને તે,\nસારું જે બોલી ન જાણે,\nસારું માઠું ન સમજતાને,\nસમજાવેલું હિત પણ ન સાંભળે તે બહેરા જેવો છે. વાતવાતમાં ક્રોધને વશ થનારો આંધળા જેવો છે, જે સારું બોલી ન જાણે તે ગૂંગા જેવો છે અને સારું-ખોટું ન સમજનાર તો પશુ જેવો છે. દૂધ સારું કે દારૂ સારો એ ન સમજનારને માણસ શી રીતે કહી શકાય કોઈ પણ સમાજ માણસોને બનેલો છે. તત્વવેત્તા સૉક્રેટિસે કહ્યું છે કે, જેનામાં સમજ હોય તે સમાજ, બાકી બધું ટોળું. આમ તો પંથે પંથે પાથેય છે પણ જે સમજે તેને માટે. સમાજમાં વડીલો, શિક્ષક અને ધર્મગુરુઓની આટઆટલી શીખ છતાં કેટકેટલી અરાજકતા અને અંધેર જોવા મળે છે કોઈ પણ સમાજ માણસોને બનેલો છે. તત્વવેત્તા સૉક્રેટિસે કહ્યું છે કે, જેનામાં સમજ હોય તે સમાજ, બાકી બધું ટોળું. આમ તો પંથે પંથે પાથેય છે પણ જે સમજે તેને માટે. સમાજમાં વડીલો, શિક્ષક અને ધર્મગુરુઓની આટઆટલી શીખ છતાં કેટકેટલી અરાજકતા અને અંધેર જોવા મળે છે કેટકેટલા સમાજો વ્યસનો, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી સબડે છે \n‘શેઠની શિખામણા ઝાંપા સુધી’ એવી એક માર્મિક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. સત્સંગના મેળાવડાઓ અને કથાકીર્તનમાં જતા લોકોમાંથી કેટલાને બોધવચનોનો સ્પર્શ થાય છે આપણી શાળા-મહાશાળાઓમાં ભણતાં બાળકો તેમના ગુરુજનોની શિખામણ સ્વીકારે તો સમાજ કેટલો સંસ્કારસંપન્ન અને શીલવાન બની જાય આપણી શાળા-મહાશાળાઓમાં ભણતાં બાળકો તેમના ગુરુજનોની શિખામણ સ્વીકારે તો સમાજ કેટલો સંસ્કારસંપન્ન અને શીલવાન બની જાય માણસ પોતાના જીવનમાં ફરી ફરી ભૂલોને દોહરાવે નહિ એટલા માટે પણ શિખામણનું ભારે મહત્વ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અગિયાર વ્રતની શિખામણ આપી છે :\n‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભય વર્જન, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી, સ્પર્શભાવના, વિનમ્ર વ્રત નિષ્ઠાએ, આ એકાદશ સેવોજી.’\nઆમાંથી એકાદ વ્રતનું પાલન પણ કેટલું પરિવર્તન કરી નાખે વિનોબાજીએ તો અનિંદાનું બારમું વ્રત પ્રબોધી સામાજિક-કૌટુંબિક શુદ્ધીકરણનો રામબાણ માર્ગ ચીંધ્યો છે.\nઅનુભવ જેવું કોઈ શિક્ષણ નથી, એટલે તો ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ અને ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’, એવી ઉક્તિઓ પ્રચલિત બની છે. ‘ઘરડાં વિના ગાડાં ન વળે’ એ ઉક્તિનો પણ આવો જ મર્મ છે. કોઈ પણ કામ પોતાની જાતે કર્યા વગર ‘સરસ’ રીતે શીખી શકાતું નથી. અનુભવ એટલે જ લોહીનો સંસ્કારનો વારસો. કારીગરોનાં સંતાનોને કળા-કારીગરી કે હુન્નર ઉદ્યોગ શીખવા કોઈ શાળામાં જવાની ગરજ પડતી નથી, એ તો ગળથૂથીનો સહજ સંસ્કાર બની જાય છે. આમ, અનુભવ એ મહાન શિક્ષકની ગરજ સારે છે.\nઅનુભવીઓ કહે છે કે, ઊગમણે જાવ, આથમણે નહિ. એટલે કે જોઈ જાળવીને અજવાળામાં કદમ ઉઠાવો. અંધારામાં ભૂસકા મારશો તો પટકાશો. વળી મનમાં સાચની ગાંઠ એવી પાકી વાળો કે કદી સત્યનો માર્ગ ત્યજવો ન પડે, પણ તમારો સત્યાગ્રહ બીજાના સત્યને દબાવી દે તેટલો બરડ ન હોય તે પણ જોજો. અંતે તો સત્યમેવ જયતે. સત્યનો જ જય જયકાર છે. પરમેશ્વર સત્ય છે, એમ સૌ કોઈ કહે છે પણ ગાંધીજી તેથી પણ એક કદમ આગળ વધી કહે છે કે, ‘સત્ય એ જ પરમેશ્વર છે.’\nકોઈ વાતે ગતાગમ ન પડે તો પાંચને પૂછીએ. આપણે કોઈ અજાણ્યા સ્થળે જઈએ તો રસ્તાની ખબર ન હોય તો પણ પૂછતાં પૂછતાં છેક પહોંચી શકીએ છીએ. એટલે જે ‘પૂછતા નર ભલા’ એમ કહેવાય છે. છેલ્લી શીખ ધીરજની છે. ‘ધીરજનાં ફળ મીઠાં’ અને ‘ઉતાવળે આંબા ન પાકે’ એ ઉક્તિઓ પણ ઘણું શીખવી દે છે.\nઆપણે આંખ-કાન ખુલ્લાં રાખીએ તો પણ કેટકેટલું શીખવા મળે આ સંસારરૂપી શાળા છે જેમાં શીખે તેની શિખામણ \n– પ્રિ. અમીચંદભાઈ પટેલ\nસંપર્કઃ – સુમંગલમ, લક્ષ્મીનારાયણ સોસાયટી, હિંમતનગર, જિ. સાબરકાંઠા – ૩૮૩ ૦૦૧. ફોનઃ (૦૨૭૭૨) ૨૩૫૦૦૨\n« Previous કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે \nવૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસુગંધ અને સ્મૃતિ – વીનેશ અંતાણી\nપત્ની-સંતાનોને વાટ જોતાં રાખો નહીં ઉદાહરણ ખાતર ઈન્ફોર્મેશન ટૅકનોલૉજી (આઈ.ટી.)ના ક્ષેત્રમાં કામ કરતા એક યુવકની વાત કરીએ. એ યુવક ભારતમાં રહીને એક અમેરિકન કંપની માટે ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. એના દિવસનો મોટા ભાગનો સમય ઑફિસમાં વીતે છે. એ સવારે નવ વાગે ઑફિસમાં પહોંચી જાય છે. સાંજે ઘેર પાછાં વળતાં સહેજે સાડા આઠ વાગી જાય છે. પછી એ જમે ... [વાંચો...]\nઆવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ\nમણાં થોડો વખત પહેલા જ નેટ પર ‘પિતા’ વિષેના એક લેખમાં ફરિયાદના સૂરમાં કહેવાયું હતું કે માતા વિષે ખૂબ લખાય છે, કહેવાય છે, બોલાય છે, પણ પિતા વિષે એટલું બોલાતું નથી, કહેવાતું નથી કે લખાતું પણ નથી. લખનારની વાતમાં મહદઅંશે તથ્ય પણ છે. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી દર્શાવવાનો ... [વાંચો...]\n – યશવન્ત મહેતા ભાઈ મુનિકુમાર પંડ્યા એકંદરે બહુદ્રષ્ટા વાચક છે. એમના વિશાળ વાચનને પ્રતાપે વારંવાર કેટલાંક આઈટમ-રત્નો પાઠવે છે. ગત માસમાં એમની સાથેના સંવાદમાંથી પણ ઘણી વાતો મળી. કેટલીક મારા વિકાસમાં ઉપયોગી, કેટલાક આપ સૌની સાથે વહેંચવી ગમે એવી. આમાંથી એક- બોલો, ગુજરાતી ભાષામાં સો ઉપરાંત વર્ષોથી ખૂબ ખ્યાત એવી કઈ નવલકથા છે, જેમાં એક પણ સ્ત્રીપાત્ર નથી ... [વાંચો...]\n2 પ્રતિભાવો : શીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ\nહિખમન શિખવા વલ હવે ક્યા રહ્યા ચ્હે\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2012/06/", "date_download": "2019-05-20T00:31:00Z", "digest": "sha1:F2PUTQ5ZJ6DKYTKUTICWU3GX4ZYYZBKR", "length": 18248, "nlines": 240, "source_domain": "girishparikh.wordpress.com", "title": "જૂન | 2012 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nખૂલ��� આંખનું સપનું: નોબેલ પ્રાઈઝ \nનોંધઃ પ્રાભુકૃપા, મા સરસ્વતી, મા ગુર્જરી, માબોલી (માતૃભાષા) તથા મા અંગ્રેજીના આશીર્વાદથી યોગ્ય ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે. અને આ ખૂલી આંખનું સપનું સાકાર થાય ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ ૨૦૧૪માં ગુજરાતી સાહિત્યકાર જીતે ત્યારે. ૧૯૧૩નું નોબેલ પ્રાઈઝ રવીન્દ્રનાથ ટાગોરને મળ્યું હતું:\nગુજરાતી સાહિત્યકાર ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ જીતે એ માટે જેમ બને એમ જલ્દી પ્રયત્નો કરવાના શ્રી ગણેશ કરવા જોઈએ.\n‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે’ એ મારી લેખમાળા www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચવા વિનંતી કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nનોંધઃ ખૂલી આંખનાં સપનાં ‘ સપના’ વિજાપુરાનો કાવ્યસંગ્રહ છે. (www.kavyadhara.com સપનાજીની વેબ સાઈટ છે.) આ લખનારે એ કાવ્યસંગ્રહ વિશે લખ્યું છેઃ\n‘સપના’જીના કાવ્યસંગ્રહના નામ પરથી આ મુક્તક સ્ફૂર્યું છે. ‘સપના’ વિજાપુરાને આ મુક્તક અર્પણ કરું છું.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nબે પ્રચલીત કહેવતો પરથી નવી કહેવતો સ્ફૂરી છેઃ\nશેઠની શીખામણ ઝાંપા સુધી.\nનવીઃ શેઠની શીખામણ કાન સુધી (ધર્મપત્ની હસુએ આ કહેવત આપી છે.)\nરામ રાખે એને કોણ ચાખે.\nનવીઃ રામ ચાખે એને કોણ રાખે \nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nદેહસૌંદર્ય અને આત્મસૌંદર્ય (શબ્દોનાં મોતી)\nદેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય\n[મારી અપ્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]\nનોંધઃ “એક”ની જગાએ “સાચો” કે “સાચા” મૂકી શકાય.\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nજોડકણાંનો આનંદ અને રમુજી જોડકણાં માટે શબ્દ\nજોડકણાં પણ એક અગત્યનો કાવ્ય પ્રકાર છે. બાળકાવ્યોમાં જોડકણાં બાળપ્રિય છે. મોટેરાંઓનાં મન પણ જોડકણાં જીતી શકે.\nજોડકણાંમાં મોટે ભાગે લોજીક નથી હોતું — છતાં ખુલ્લા મનથી જોડકણાં માણશો તો મઝા આવશે. દા.ત. મારું એક જોડકણું:\nસહુ કોઈને આનંદ આપતાં વરતો ને ઉખાણાંમાં પણ જોડકણાં હોય છે. ઉપરના જોડકણાને “જગતને ફેરવી દો” એમ કહી વરત કે ઉખાણા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય.\nહવે રમુજી જોડકણાં માટે આ લખનારે પ્રયોજેલો શબ્દઃ “હસકણાં”.\nચેતવણીઃ કોઈક “હસકણાં” મારકણાં થઈને મારે પણ ખરાં — પણ રમુજી લીટીઓની લાઠીથી — પણ રમુજી લીટીઓની લાઠીથી ખસવામાંથી હસવું ભલે થાય પણ હસવામાંથી ખસવું ન થાય એ જોજો.\nગુજરાતી કવિઓ બની શકે વિશ્વકવિઓ \n“ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા.” -વિવેક મનહર ટેલર\nઘણા ગુજરાતી કવિઓ જરૂર વિશ્વકવિઓ બની શકે — જો એમની આંતરરાષ્ટીય અપીલ ધરાવતી રચનાઓના વિશ્વભાષા અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અનુવાદો, રૂપાંતરો કે ભાવાનુવાદોને વિશ્વ સમક્ષ અસરરક પ્રચાર-પ્રસાર સાથે રજૂ કરવામાં આવે.\nગુજરાતી કવિઓ નોબેલ પ્રાઈઝ પણ જીતી શકે. (આ વિશેની આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કરેલી મારી લેખમાળા વાંચશો).\nઅને એ કવિઓમાંના એક છે વિવેક મનહર ટેલર. એમની થોડી રચનાઓના આ લખનારે અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક પણ પ્રકાશન માટે લગભગ તૈયાર છે. (આ બ્લોગ પર એ પોસ્ટ કરેલું છે).\nજો યોગ્ય સ્પોન્સોર અને પ્રકાશન કરનાર મળે તો વિવેકના શેરોનો આનંદના કેટલાક ભાગ તથા વિવેકની થોડી અન્ય રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ, રૂપાંતર કે ભાવાનુવાદ કરવાની ઈચ્છા છે.\nPosted in ગિરીશના ભાવ પ્રતિભાવ, પ્રકીર્ણ | 1 Comment »\nમફાયેલું … મફાયેલું … ” યાને અજ્ઞાનનો આનંદ ” યાને અજ્ઞાનનો આનંદ \n“મારા એક આનંદી મિત્ર સાથે હું એક ગઝલ મહેફિલમાં ગયેલો.\nએક કાકા જોર શોરથી એમની ગઝલનો શેર વાંચ્યા પછી આવું કંઈક ગર્જી ઊઠેલા: “મફાયેલું … મફાયેલું … મફાયેલું … મફાયેલું … \nમારા મિત્રે મારા કાનમાં કહ્યું: “બફાયેલું … બફાયેલું …” કહેવાના બદલે આ શું બાફે છે\nમને પણ લાગ્યું: “બરાબર બફાયેલું પદ્ય છે એમ કહેવાના બદલે મફાયેલું\nબીજા દિવસે ગઝલ લખતાં શીખનારાઓ માટેની વર્કશોપ હતી. અમે બન્ને મિત્રો એમાં જોડાયેલા.\nગુજરાતી ગઝલમાં પીએચડી કરનાર, ભારતથી આવેલા ડો. રશીદ મીરે અમને ગઝલના છંદો વિશેનું જ્ઞાન આપ્યું. છંદનો એક સ્થંભ ‘મફા-અી-લુન્’ પણ છે એ એમની પાસેથી જાણવા મળ્યું.\nપેલા કાકા ગઝલના છંદશાસ્ત્રનું પોતાને જ્ઞાન છે એ દર્શાવવા જ એ સ્થંભનો જાપ જપેલા એનું અમને જ્ઞાન થયું. (એમના શેરને આધાર આપતા એ સ્થંભનો એમણે ટેકો લીધેલો\nપણ અમારા અજ્ઞાનના લીધે પાછલી રાતે અમને થયેલો આનંદ ગઝલ મહેફિલની મઝા કરતાં કંઈ ઓછો તો નહોતો જ\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/jnu-case-kanhaiya-kumar-told-the-police/", "date_download": "2019-05-20T01:09:12Z", "digest": "sha1:AZOSPOGLF42LOTZYLGEGCYKCRACG5FQK", "length": 14300, "nlines": 157, "source_domain": "sambhaavnews.com", "title": "કન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં ૧૨ સનસનીખેજ ખુલાસા કર્યા | JNU case Kanhaiya Kumar told the police - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ��યાં કેદારનાથ ધામનાં કપાટ\nકન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં ૧૨ સનસનીખેજ ખુલાસા કર્યા\nકન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં ૧૨ સનસનીખેજ ખુલાસા કર્યા\nનવી દિલ્હી: દેશ વિરોધી સૂત્રો પોકારવાના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. એક એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર કન્હૈયા કુમારે પૂછપરછ દરમિયાન એકરાર કર્યો છે કે તેણે આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને નિંદા કરી હતી, જોકે તેણે દેશ વિરોધી સૂત્રો પોકાર્યાંનો ઈન્કાર કર્યો હતો. કન્હૈયા કુમારે દિલ્હી પોલીસ સમક્ષ જે ખુલાસા કર્યા છે તે નીચે મુજબ છેઃ\n(૧) જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ હોવાના નાતે મને ૮ ફેબ્રુઆરીના રોજ જાણકારી મળી હતી કે ૯ ફેબ્રુઆરીએ દિલ્હી ડેમોક્રેટિક સ્ટુડન્ટ યુનિયન (ડીએસયુ) દ્વારા એક સાંસ્કૃતિક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.\n(૨) કાર્યક્રમના એક િદવસ પહેલાં મને કંઈ પણ ખબર ન હતી કે તેનો એજન્ડા શું છે.\n(૩) ૮ ફેબ્રુઆરીએ મારી તબિયત ખરાબ હતી અને ૯ ફેબ્રુઆરીના રોજ હું મોટે ભાગે સૂતો રહ્યો હતો.\n(૪) ૯ ફેબ્રુઆરીની સાંજે જ્યારે હું ઊંઘમાંથી ઊઠ્યો ત્યારે એઆઈએસએફના સભ્ય મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે જેએનયુ વહીવટીતંત્રએ કલ્ચરલ ઈવેન્ટ માટે આપેલી મંજૂરી રદ કરી દીધી છે.\n(૫) મારા સાથીઓએ જણાવ્યું હતું કે ઈવેન્ટના સ્થળે ડીએસયુ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ છે.\n(૬) સાંજે ૫.૩૦ વાગ્યે જ્યારે હું સાબરમતી ધાબા પર પહોંચ્યો ત્યારે ત્યાં ડીએસયુનો કાર્યક્રમ થનાર હતો.\n(૭) જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ સૂત્રોચ્ચાર ચાલુ હતો અને વાતાવરણમાં ઉશ્કેરાટ હતો.\n(૮) જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ હોવાના નાતે મેં માઈક લઈ લીધું હતું અને તમામને શાંત રહેવા અપીલ કરી હતી.\n(૯) મેં મારા ભાષણમાં આરએસએસ, મોદી સરકાર અને તેની નીતિઓનો વિરોધ કર્યો હતો.\n(૧૦) મેં કોઈ પણ રીતે દેશ વિરોધી સૂત્રો પોકાર્યાં ન હતાં.\n(૧૧) દેશ વિરોધી સૂત્રો પોકારનારા મોટા ભાગના લોકો જેએનયુના વિદ્યાર્થી ન હતા, પરંતુ બહારથી આવેલા હતા.\n(૧૨) જે વીડિયોમાં મને લોકોને આઈકાર્ડ બતાવવાનું કહેતો દર્શાવ્યો છે તે વીડિયો ૯ ફેબ્રુઆરીનો નથી, પરંતુ જૂનો છે.\nમહેસાણા દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીની પેનલ ૧૩ બેઠકો પર વિજેતા\nઅમદાવાદ શહેરમાં ફરી મો���મ મસ્તાના\nપ્રેમમાં પાગલ યુવકે ઘરમાં ઘૂસી પરિણીતા પર હુમલો કર્યો\nબીઆઈએસ જ્વેલર્સને કલેક્શન સેન્ટરની માન્યતા મળે તેવી શક્યતા\nકોલકાતા બાદ સિલિગુડીમાં નદી પર બનેલો પૂલ તૂટ્યો\nસચિન પરિવારની ટિકિટ કન્ફર્મ નહી થતા ગુસ્સે ભરાયો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહ���ો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/16-10-2018/103954", "date_download": "2019-05-20T01:25:04Z", "digest": "sha1:H3CR2HXZQ6OA4434ASRFGK3PQQ6YRPEP", "length": 15664, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "૩૬ વર્ષથી શકિત આરાધના કરતુ નાલંદા ગરબી મંડળ : પ્રાચીન અર્વાચીનની ઝાકમઝોળ", "raw_content": "\n૩૬ વર્ષથી શકિત આરાધના કરતુ નાલંદા ગરબી મંડળ : પ્રાચીન અર્વાચીનની ઝાકમઝોળ\nરાજકોટ જગત જનનીની માં જગદંબાની આરાધના કરવાનું મહાપર્વ આસો નવરાત્રી ભકિતભાવથી ઉજવણી થઇ રહી છેકાલાવડ રોડ ઉપર આવેલ નાલંદા સોસાયટીમાં સ્વ. જટાશંકર જોષીભાઇની ગરબી શ્રી નાલંદા ગરબી મંડળની બાળાઓ અર્વાચીન અને પ્રાચીન રાસની દરરોજ રાત્રીના રમઝટ બોલાવશે જેને નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટશે શ્રી નાલંદા ગરબી મંડળની બાળાઓના ગરબા બેડા રાસ, મટકી રાસ, દાંડીયા રાસ, તાલીરાસ, ટીપ્પણી રાસ, દિવડા રાસ, સહિતના રાસની રમઝટનું ભારે આકર્ષણ જમાવે છે. શ્રી નાલંદા ગરબી મંડળની સ્થાપના સ્વ.જટાશંકરભાઇ દેવશંકરભાઇ જોશીએ કર્યુ હતું. નાલંદા ગરબી મંડળ નાલંદા સોસાયટી શે.નં.૪/૧ નો ખુણા ખાતે ગરબીનું આયોજન ૩૬ વર્ષથી આ સોસાયટીમાં થાય છે અને રોજે-રોજ લ્હાણી વિતરણ થાય છે અને રોજે-રોજ તાલી રાસ, ટીપ્પણી રાસ, ગાગર રાસ અનેક વિધ રાસ બાળાઓ રજુ કરે છે. ગરબીનું સંચાલન સુભાષભાઇ જોષી, હરેશભાઇ જોષી, નિલેષ એન. રાવલ, ગાયક મીનાબેન જોષી, હેતલ એન. રાવલ, તબલાવાદક હરેશભાઇ જોશી, મંજીરા વાદક હિરેન જોષી તથા ખંજરી, બેન્જો કિશન જોષી, પ્રકાશ બી. ભટ્ટ સહિતના ગરબીના યાદગાર આયોજન બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબી મંડળમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nબનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના 55 કેસ નોંધાયા: 19 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયા access_time 1:14 am IST\nગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST\nબધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST\nપરેશાનીથી છુટકારો અપાવવાનો વાયદો કરી ધૂતારા બાબા વર્ષોથી આશ્રમમાં બંધક બનાવી કરતો હતો રેપ access_time 12:00 am IST\n'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફે���ફાર access_time 10:02 am IST\nબેન્‍કો દ્વારા અપાતા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર ચાર્જ પણ વસુલાય છે access_time 6:00 pm IST\nકડવા પાટીદાર વિદ્યાર્થીઓનું સન્માન access_time 3:47 pm IST\nસમાજ દ્વારા રાહતદરે અનાજ કીટ વિતરણ access_time 9:51 am IST\n૪ સ્થળોએથી અધધ... ૧૬૫૫ કિલો વાસી મીઠાઇ-માવાનો નાશ access_time 3:20 pm IST\nજામનગરમાં નામચીન અનિલ મેર ઉપર જીવલેણ હુમલો : ત્રણથી ચાર શખ્શોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો access_time 10:01 pm IST\nભાણવડ ચીફ ઓફિસરની મહિનામાં જ બદલી \nકોટડાસાંગાણીના પાંચ તલાવડા ગામે સેવાસેતુનો કાર્યક્રમ સંપન્ન access_time 3:38 pm IST\nભરૂચઃ પાલેજ નજીક હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને ગમખ્વાર અકસ્માત:ડ્રાયવર કેબિનમાં ફસાયો access_time 8:30 pm IST\nઅન્નદાતાનો આક્રોશઃ સરકારને ધ્રુજાવતા આંદોલનના ભણકારા access_time 11:44 am IST\nઅમદાવાદ ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર યાત્રિકો ગરબે ઘુમ્યાઃ સોશ્યલ મીડિયામાં ‌વીડિયો વાયરલ access_time 6:03 pm IST\nરશિયામાં કામચતકા પ્રાયદ્વીપ પર ભૂકંપના ઝટકા access_time 5:36 pm IST\nફ્રાંસના અનેક વિસ્તારો પાણીમાં: ખ્રિસ્તી સાધ્વી ડૂબી ગઈ access_time 3:44 pm IST\nતો આ કારણોસર બ્રિટેનમાં ઘરેણાં પહેરવા પર લાગ્યો પ્રિતબંધ access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ડલાસમાં ભારતીય સંસ્કૃતિની વાહ..વાહ.. ગુરૂકુળમાં ભારતીયો ગરબે ઘુમ્યા અને ઝુમ્યા access_time 3:21 pm IST\nસંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાના અધ્‍યક્ષની ઓફિસમાં વિજયાલક્ષ્મી પંડિતનો ફોટો મુકાશે access_time 8:55 am IST\nયુ.એસ.ના ‘‘કેલિફોર્નિયા હાઇસ્‍પીડ રેલ ઓથોરીટી પિઅર રિવ્‍યુ ગ્રુપ''માં સુશ્રી રત્‍ના અમિનની નિમણુંકઃ ટ્રાન્‍સપોર્ટેશન, પ્‍લાનીંગ તથા પબ્‍લીક પોલીસી ક્ષેત્રે કામગીરી બજાવશે access_time 9:31 pm IST\nવિરાટ કોહલીએ કર્યા પૃથ્વી શોના વખાણ access_time 4:59 pm IST\nયુથ ઓલમ્પિક: સૂરજ પવારે 5000 મીટર વોકમાં જીત્યું સિલ્વર: બનાવ્યો ઇતિહાસ access_time 5:00 pm IST\nભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના access_time 4:56 pm IST\nનુસરત ભરૂચાએ કર્યો નિર્દેશક લવ રંજનનો બચાવ access_time 9:59 am IST\nબિહારમાં રવીના ટંડન સામે નોંધાઈ ફરિયાદ access_time 4:46 pm IST\nઋષિકપૂર પરિવારને મળ્યો આલિયા ભટ્ટનો સાથ :મળવા પહોંચી ન્યુયોર્ક access_time 1:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86aafac1ab0acdab5ac7aa6/ab8acdab5abea87aa8-aabacdab2ac1-aa8abe-aaaacdab0aa4abfa95abeab0-aaeabea9fac7-a86aafac1ab0acdab5ac7aa6abfa95-ab8ab2abeab9-a85aa8ac7-a9aabfa95abfaa4acdab8abe", "date_download": "2019-05-20T01:00:54Z", "digest": "sha1:QOG54PF372GQQSPAGTO6UZJD45CS6HSH", "length": 23846, "nlines": 254, "source_domain": "gu.vikaspedia.in", "title": "સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા વિશેની માહિતી આપવામાં આવી છે\nહાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો .સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ તેટલી જ આવશ્યક છે.ફ્લુ ના મૂળભૂત લક્ષણોમાં શરદી-ખાંસી અને તાવ એ મુખ્ય છે અને તેથી દર વર્ષે આ સીઝનમાં ફ્લુ તો હોય જ છે પણ આ વખતે સ્વાઇન ફ્લુ નો ચેપ હોવાથી તેના માટે સાવચેત રહેવું તેટલું જ આવશ્યક છે. આ રોગનાં લક્ષણો એકાએક દેખાય છે. જેમાં શરૂઆતમાં માથું દુખવું, બેચેની લાગવી, તાવ, ખાંસી, ગળામાં સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી જણાવી વગેરે હોય છે.સ્વાઇન ફ્લુ બાબતે રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે પણ આપણે સમજાવી જરૂરી છે. જેમાં સ્વાઇન ફ્લૂને A, B1, B2 અને C એમ ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યો છે.\nઆવા દર્દીને સામાન્ય તાવ, કફ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, ડાએરિયા, વોમિટિંગ જેવા ચિહ્નો દેખાય છે. આ દર્દીઓને સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગની જરૂર રહેતી નથી. તેમણે મેળાવડા, ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું.\nB1 અને B2 કેટેગરી\nઆવા દર્દીને ૧૦૦.૪ ડિગ્રી કરતા બોડી ટેમ્પરેચર વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધ નાગરિક અથવા હૃદય, ફેફસા, લિવર, કિડની, ડાયાબિટિસ અથવા એચઆઈવીની બિમારીમાંથી પસાર થતા હોય એવા દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ ટેમિફ્લૂ દવાનો ડોઝ ચાલુ કરી પોતાના ઘરની અંદર જ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દર્દી સારવાર લઈ શકે છે. ગાઈડ લાઈન મુજબ આવા દર્દીઓને પણ સ્વાઇન ફ્લૂ ટેસ્ટની જરૂર નથી.\nજે દર્દીઓ C કેટેગરીમાં આવે છે, તેમને શ્વાસોચ્છવાસ, છાતીમાં દુખાવો, બ્લડ પ્રેશર લો થવું, ગળફામાં લોહી પડવું, નખનો કલર બદલાઈ જવો અને વાદળી પડવા જેવા લક્ષણો દેખાતા હોય છે તેમને સ્વાઇન ફ્લૂ ટેસ્ટ કરાવવો ફરજીયાત બને છે.\nસુપાચ્ય, તાજો, હળવો અને ગરમ ખોરાક જ ખાવો.ઉકાળેલું પાણ�� એ કફ જન્ય રોગોમાં ફાયદો કરે છે તેથી હમણાં તેનો જ ઉપયોગ કરવો.મગ, મગની દાળ, ખીચડી, દાળ-ભાત, દૂધી, રીંગણ, કારેલા, પરવળનું શાક, બાજરીના રોટલાં વગેરે પણ ગરમ અને ગરમ તથા સમયસર ભોજન લેવુંમીઠાઇ, ચીઝ, પનીર, ડેરીની બનાવટો, મ્રેડ, બિસ્કીટ, પાઉં, બહારના નાસ્તા, ચિકાશ વાળા, કલર અને પ્રિઝરવેટીવ વાળા ખોરાક, નોન-વેજ વગેરે ન લેવાય તેટલું સારું.વાસી ખોરાક અને જંકફૂડનો સદંતર ત્યાગ કરવો.\nછીંક કે ઉધરસ ખાતી વખતે મોં પર રૂમાલ રાખવા, બને તો ડિસ્પોઝેબલ પેપર નેપકિનનો ઉપયોગ કરવો.\nનાક, મોં અને આંખો ને ન અડકવાથી , રોગ જન્ય વિષાણુ નુ આગળ પ્રસરણ અટકે છે.\nહાથ ને વારંવાર સાબુ થી ધોવા, ખાસ કરીને ખાંસી કે છિંક આવ્યા બાદ હાથ સાફ કરવા માટે આલ્કોહોલ બેઇજ્ડ સેનિટાઇજર પણ વાપરી શકાય\nબીન જરુરી મુસાફરી અને ભીડ ભાડ થી દુર રહેવુ, અને આવી જગ્યાએ માસ્ક પહેરીને જ જવું.- સારી ઉંઘ અને આરોગ્યપ્રદ જીવનશૈલીથી આ રોગથી બચી શકાય છે\nઆપની રોગ પ્રતિકારક શક્તિ ને જાળવી રાખો અને શારીરિક રીતે સક્રિય રહો.- વ્યસનો દુર રહેવુ અને દારુ પીવા નું ટાળવું\nરોજિન્દી કે ઘર વપરાશ ની વસ્તુ ઓ કે સપાટી ને અડક્યા પછી સાબુ અને પાણી થી વ્યવસ્થીત રીતે હાથ ધોવા.\nકોઇપણ સંક્રામક રોગોમાં અને ખાસ કરીને વાઇરસ જન્ય રોગોમાં હોમ-હવન-ધૂપ એ વાતવરણ ને શુદ્ધ કરવાનું કામ કરે છે અને આવા સમયે નિત્ય બે વાર ઘરમાં ધૂપ કરવો જરૂરી છે.\nઅષ્ટાંગ ધૂપ એ આયુર્વેદ એ વર્ણવેલ શ્રેષ્ઠ પ્રકારનો ધૂપ છે. એમાં ગુગળ ઉપરાંત અગર, તગર, જટામાંસી જેવા શુદ્ધિ કારક, મંગલકારક ઔષધો તેમાં છે જે વાતાવરણ ને શુદ્ધ કરવાનું કામ કરે છે.\nગૂગળનો ધૂપ – કોલસા પર ગૂગળ અને ગાયનું શુદ્ધ ઘી નાંખીને પણ ધૂપ કરી શકાય.3. ગાયના છાણાં, ગાયનું ઘી, તજ, ધાણા, તલ, ચંદન, કપૂર, જાવંત્રી, કપૂરકાચલી, ઇલાયચી વગેરેથી ઘરમાં હોમ કરીને વાતવરણ ને શુદ્ધ કરી શકાય. અને અંતે તેમાં ગૂગળ નો ધૂપ કરવો.\nWHO ની માર્ગદર્શિકા પ્રમાણે સ્વાઇન ફ્લુના દર્દીને આઇસોલેશન રૂમમાં રહીને જ સારવાર લેવી ફરજિયાત છે.\nજો તમે માંદા હો તો ઘરે રહો.- શંકાસ્પદ વ્યક્તી ને અલગ રુમ માં રાખો\nમાંદા અને શરદી વાળા કે ખાંસતા વ્યક્તી થી અંતર રાખવુ જોઇએ, નહિતર આ રોગ નો ચેપ લાગે શકે છે\nસંબંધીત વ્યક્તિ ને માહિતગાર કરતા રહો અને ખોટી અફવાઓ થી દુર રહો.\nજેને કંઇ જ નથી તેણે ઉપરોક્ત સાવચેતીની સાથે સાથે\nતુલસી ના પાંચ પાન અને બે નંગ કાળા મરી ચાવી જવા અથવા તેને પીસીને એક ચમચી મધ સાથે બે વાર ચાટવું.\nગરમ પાણીમાં અડધી ચમચી હળદર મેળવીને એક ગ્લાસ સવારે પીવું.\nભારંગ્યાદી ક્વાથ નો ઉકાળો બનાવી ને રોજ ૧૦ મિલિ સવારે પીવું અથવા ભારંગ્યાદી ઘનવટી ને બે ગોળી અને બાળકોએ એક ગોળી લેવી.\nચપટી સૂંઠ નાંખીને ઉકાળેલું દૂધ પીવું.\nસુદર્શન ઘનવટીની રોજ સવારે બે ગોળી લેવી.\nસિતોપલાદી ચૂર્ણ ૨ ગ્રામ મધ સાથે ચાટવું.\nનાનાં બાળકોને આયુર્વેદિક કફ સીરપ, બાલ ચાતુર્ભદ્ર સીરપ - રોગચાળા દરમ્યાન નિયમિત આપવું\nશરદી - ઉધરસ – બેચેની હોય અથવા કફ અવારનવાર થતો હોય તેણે આયુર્વેદનાં ઔષધોનો ઉપયોગ કરીને સારવાર ચાલુ કરવી. ઔષધો આયુર્વેદ ચિકિત્સકની સલાહથી શરૂ કરવા.\nજેમાં – વ્યોષાદી વટી, સિતોપલાદી ચૂર્ણ, લક્ષ્મીવિલાસ રસ, ભારંગ્યાદી ઘન, ગુડુચ્યાદી ઘનવટી, હરિદ્રાખંડ, ત્રિભુવનકિર્તી રસ, ભાગોત્તર રસ, કફ સીરપ વગેરે ઉપરાંત જે આવશ્યક અલાગે તે ચિકિત્સક ની સલાહ પ્રમાણે જ લેવાં.\n(સ્વાઇન ફ્લુના રોગચાળા દરમ્યાન તે સંબંધિત અને તેના પ્રતિકાર સંબંધી તમામ સલાહ – કન્સલ્ટીંગ વિના મૂલ્યે અને તે સંબંધિત જાતે જ તૈયાર કરેલા ઔષધો ૨૦% ડિસ્કાઉન્ટથી અમારા ક્લિનિકથી મળશે.)\nવધુ માહિતી માટે સંપર્ક કરો..\nફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો\nનિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nપેજ રેટ (27 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nસ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી\nસંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી\nગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો\nકબજિયાત માટે આહાર - વિહારની પરેજી\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય\nસંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર\nસ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચ���કિત્સા\nવજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત\nઆયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર\nવાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ\nએસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય\nઆયુર્વેદનો આ રસાહાર કોર્ષ\nઘરેલુ ઉપચાર - આ પાંચ પીણાં પીવો અને પેટની ચરબી ઘટાડો\nએસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર\nહાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની\nશિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nભેળસેળયુકત અને નકલી ઔષધો\nઆરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-૨\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 20, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/prince-charles-hosts-meet-on-report-on-rural-livelihoods-in-india/", "date_download": "2019-05-20T01:33:39Z", "digest": "sha1:SZB3BOY4MDIVOG4RIX55CXI3JTOIILRB", "length": 13097, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ભારતના ગરીબો માટે ઇંગ્લેન્ડમાં થઇ હાઇપ્રોફાઇલ બેઠક, જાણો શું હતો મુદ્દો? | prince charles hosts meet on report on rural livelihoods in india - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશ�� ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nભારતના ગરીબો માટે ઇંગ્લેન્ડમાં થઇ હાઇપ્રોફાઇલ બેઠક, જાણો શું હતો મુદ્દો\nભારતના ગરીબો માટે ઇંગ્લેન્ડમાં થઇ હાઇપ્રોફાઇલ બેઠક, જાણો શું હતો મુદ્દો\nલંડનઃ બ્રિટનના રાજકુમાર ચાર્લ્સે ભારતની ગ્રામીણ આજીવિકા પર બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ચેરિટી દ્વારા રજૂ કરવામાં આવેલ એક નવા રિપોર્ટના પરિણામો પર વિચાર વિમર્શ માટે એક ઉચ્ચસ્તરીય બેઠક ગોઠવવામાં આવી. ચેરિટી દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ગ્રામીણ આજીવિકામાં સુધારા માટે તેમના ભવિષ્યની ખાદ્ય સુરક્ષાની ગેરન્ટી મામલે સૌથી પહેલા ખેડૂતોને આગળ રાખવામાં આવ્યાં છે. પ્રિન્સ ચાર્લ્સ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સંસ્થાપક અને અધ્યક્ષ પણ છે.\nટ્રસ્ટે હાલના અધ્યયના નિષ્કર્ષો બાદ ભારતમાં નાના ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે એક નવી ગ્રામીણ આજીવિકા કોષની સ્થાપના કરી છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ ભારતમાં લગભગ 200 મિલિયન લોકો ગરીબીમાં જીવન વિતાવી રહ્યાં છે. તેમાંથી મોટાભાગના ખેડૂતો છે. વાસ્તવિકતા એ છે કે દુનિયામાં નાના ખેડૂતોમાં 118 મિલિયન જનસંખ્યા 25 ટકા ભારતીયો અને 50 ટકાથી વધારે ભારતીય જનસંખ્યાની આજીવિકા ખેતી પર નિર્ભર છે.\nભારતમાં નાના ખેડૂતોની સંખ્યા ગરીબીમાં છે. તેમની કમાણી પ્રતિદિન 1.25 અમેરિકી ડોલરથી ઓછી છે. ભારતમાં ગ્રામીણ આજીવિકા સુધારો કરવા મામલે ટ્રસ્ટે સૌથી આગળ ખેડૂતોને રાખવાની સલાહ આપી છે. દેશમાં ગરીબી ઓછી કરવા અને ભારતના ભવિષ્ય ખાદ્ય સુરક્ષા ગેરંટીના પ્રયાસમાં ભારત અને નાના ખેડૂતોની મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.\nExclusive: સેંકડો કુરબાનીઓ આપીને જીતેલી એક-એક ઇંચને સરકારોએ શાંતિદૂત બની..\nપોલીસ v/s પોલીસઃ PSIના આગોતરા જામીન રદ\nશેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી\nSuicide ગેમ ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ પર સરકારે લગાવ્યો બેન..\nનવા મટીરિયલથી તૈયાર સ્માર્ટ ફોનની બેટરી ઝડપથી થઈ શકશે ચાર્જ\nજમ્મૂ-કાશ્મીર: આતંકી અથડામણમાં એક જવાન શહીદ, સેના પર કરાયો પથ્થરમારો\nમોદીએ મહાજનને ક��્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nઅમેરિકી વિજ્ઞાનીઓએ તૈયાર કર્યુ એવું બ્લેન્કેટ…\nબગદાદીનો વી‌ડિયો અમેરિકા સહિત સમગ્ર દુનિયાને…\nઅહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2019/05/06/%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F/", "date_download": "2019-05-20T00:20:45Z", "digest": "sha1:JTC45CWTXYHZYWXNRBWH24MTROLQTA4A", "length": 20735, "nlines": 89, "source_domain": "gr.omswami.com", "title": "પીડાની ભેટ - ॐ સ્વામી", "raw_content": "\nઅત્રે પ્રસ્તુત છે એક સુંદર વાર્તા જે જીવનમાં આવતી મુશ્કેલીભરી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે કામ લેવું જોઈએ તે શીખવે છે.\nએક પ્રખ્યાત ઝેન સંન્યાસી એક ગર્ભશ્રીમંતના ઘરે રાખેલી બોનેન્કાઈ ( આ જાપાનીઝ શબ્દનો અર્થ થાય છે: વર્ષને અંતે બધા એકત્ર થઇને વર્ષને ભૂલવાની ઉજવણી કરે છે તે.)માં સામેલ થાય છે. શહેરના દરેક ક્ષેત્રના જાણીતા લોકો એ આ ઉજવણીમાં સામેલ થઇને ચાર ચાંદ લગાવી દીધા હોય છે. આ મિજબાનીમાં સુંદર ગેઈશાઓ (નૃત્યકલાના પ્રદર્શનથી જનમનોરંજન કરનારી સ્ત્રીઓ), મોંધી મદિરાઓ, વાતાવરણમાં પ્રસરી રહેલી ખુશ્બુ અને ભવ્ય ભોજનનું પ્રદર્શન દરેકને તેના પ્રત્યે સહજ આકર્ષિત કરે તેવું હતું.\n“મારો આશય તમને નીચા દેખાડવાનો નથી, ગુરુજી.” એક બીજા ગર્ભશ્રીમંતે ઝેન સંન્યાસીને પૂછતાં કહ્યું, “પરંતુ, શું હું તમને એક સવાલ પૂછી શકું\nસંન્યાસીએ પ્રત્યુત્તરમાં પોતાનો એક હાથ હવામાં ઉંચો કરીને સમંતિ આપી.\n“બધા કહે છે કે તમે બહુ આત્મજ્ઞાની છો,” તેને ધીમે રહીને પૂછ્યું, “કે તમારી આભામાં એક પ્રકારની શાંતિ અને ચમક છે. પણ એવું તો હું એક ગેઈશા માટે પણ કહી શકું.” પેલા વ્યક્તિએ એક સુંદર દેખાવ વાળી અને મોટા ફૂલોની ભાત વાળો સિલ્કનો કીમોનો પહેરેલી ગેઈશા તરફ આંગળી ચીંધતા કહ્યું. આ ગેઈશાના વ્યક્તિત્વમાં રહેલી દરેક વસ્તુ જેવી કે સુંદર કેશકલાપ, રંગેલા નખ એ બધું જ જાણે કોઈ એક કલા જેવું લાગતું હતું. “વાસ્તવમાં તો આ ગેઈશા સામું જોવું વધારે આનંદદાયક છે. તે તમારી અંદર એક ઈચ્છા ઉભી કરે છે અને તેના તરફ એક દ્રષ્ટિ માત્ર મારા ગર્વને ગાળી નાંખતી હોય એવું લાગે છે.”\n“તો પછી,” તેને ચાલુ રાખતા કહ્યું, “તમારી અને એની વચ્ચે તફાવત શો છે\n“બરાબર છે,” સંન્યાસીએ જવાબ આપતાં કહ્યું, “હું તમારા સવાલનો જવાબ યોગ્ય ક્ષણે આપીશ.”\nથોડા કપ ચા પીધા પછી, પેલી એ જ ગેઈશા આ સંન્યાસી પાસે ગઈ અને તેમને નમન કર્યું.\n” સંન્યાસીએ આશ્ચર્યજનક થઇને પૂછ્યું, “મારે તને એક ભેટ આપવાની છે.”\n“તમારા તરફથી જે કઈ પણ મળે તે એક આશીર્વાદ સમાન છે,” ગેઈશાએ કહ્યું.\nગુરુએ તો બાજુમાં રાખેલી સગડીમાંથી ચોપસ્ટીક વડે એક સળગતો લાલ કોલસો લીધો.\nએક ક્ષણના ખચકાટ પછી, ગેઈશાએ પોતાનો કીમોનો હાથ ઉપર લપેટ્યો, અને હાથ લંબાવીને ગુરુ પાસેથી ગરમ કોલસો લીધો. પછી સીધી જ તેને રસોડા તરફ દોટ મૂકી અને એક પાણી ભરેલા વાસણની અંદર એ કોલસો મૂકી દીધો. આ સમગ્ર પ્રક્રિયામાં તેના હાથ તો સહીસલામત રહ્યા પણ તેનો કીમોનો બળી ગયો. તે બીજા ઓરડામાં ગઈ અને બીજા વસ્ત્ર બદલ્યાં, પોતાનો મેકઅપ ઠીક કર્યો અને પાછી ઉજવણી જ્યાં ચાલી રહી હતી તે મોટા ઓરડામાં આવી.\n“તમારી ભેટ બદલ આભાર,” ગેઈશાએ સંન્યાસીને કહ્યું. “અને, મારી પાસે પણ તમને બદલામાં આપવા માટેની એક ભેટ છે.”\n“સંન્યાસીએ સ્મિત વેરતા પોતાનું માથું હલાવ્યું. ગેઈશાએ પણ બાજુમાં પડેલી સગડીમાંથી ચીપિયા વડે એક બળતો કોલસો ઉઠાવ્યો અને સંન્યાસી તરફ લંબાવ્યો.\n“અરે અત્યારે જેની જરૂર હતી એ જ” સંન્યાસીએ જવાબ આપતા પોતાની કીસેરું (સ્મોકિંગ પાઈપ) લંબાવી અને કોલસાથી તેને સળગાવી.\n” સંન્યાસીએ ગર્જના કરતા કહ્યું. “ખાલી વર્ષને નહિ ભૂલતા, ભૂતકાળને પણ ભૂલી જઈએ. જે ગયું એ ગયું.”\n” પેલો સવાલ પૂછનાર વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો, “મને મારો જવાબ મળી ગયો.”\nકોઈવખત, જીવન તમને સળગતો કોલસો પણ આપશે અને એ પણ ત્યારે કે જયારે તમે તેના માટે પૂરતા તૈયાર નહિ હોવ. અરે સૌથી ખરાબ તો એવું પણ થાય કે તમે એ સળગતા કોલસાને લાયક પણ નહિ હોવ. એ અનપેક્ષિત ભેટથી દાઝી નહિ જતા. ઉલટાનું, તેનો ઉપયોગ તમારી પરિસ્થિતિને વધુ મજબુત કરવા માટે જ કરજો, આગળ વધવા માટે કરજો. હા આ કઈ બગીચામાં ટહેલવા જેટલું સરળ નહિ હોય અને એ કઈ કુદરતી આવડત જેવું પણ નહિ હોય, તેમ છતાં તેને શીખી શકાય છે અને તેના ઉપર પ્રભુત્વ પણ મેળવી શકાય છે. અને આ સખત મહેનતનું કામ છે એવું હું એટલા માટે કહું છું કે ત્યાં તમારી સજગતામાં સહેજ પણ ચૂક થઇ જાય તો એ ચૂક આ દુનિયાનું સમગ્ર જ્ઞાન ભૂલવાડી દેવા માટે પુરતી હશે. અને એનાથી આપણે આપણી જાતને તેમજ બીજાને પણ નુકશાન કરી બેસીશું.\nચાલો એ સ્વીકારીએ કે બધો સમય સજાગ રહેવું કે દરેક વખત શાંત રહેવું એ હંમેશાં સરળ નથી. વાસ્તવમાં, તો એક જ્ઞાની અવસ્થા કાયમ માટે રાખવી એ આ અશાંત દુનિયામાં લગભગ અશક્ય જેવું થઇ ગયુ છે કેમ કે આ દુનિયામાં સતત બદલાતા સંજોગો જાણે કોઈ જાદુગર હવામાંથી નવી-નવી વસ્તુઓ કાઢે તેમ કાયમ નવાઈ પમાડે એવા હોય છે. અને એ જ તો વાત છે. ખરું જ્ઞાન એ જાણવામાં છે કે તમારા દુઃખનું કારણ ગમે તે હોય, તે ફક્ત હંમેશાં અસ્થાયી જ છે, તે ત્યાં કઈ કાયમ ટકવાનું નથી. માટે તેને થોડું હળવાશથી લો, એક ઊંડો શ્વાસ ભરો, જાણો કે કોઈ દુઃખ આવી પડે તો દુનિયાનો પણ અંત આવી ગયો છે એવું નથી.\nજેવી રીતે આપણી ઇચ્છાઓ અને લાગણીઓ એક ચક્રની જેમ ફરતી રહેતી હોય છે, તેવું જ સારા અને ખરાબ સમયનું પણ હોય છે. એવું નથી કે દરેક દિવસ કઈ તમારી અપેક્ષા મુજબનો જ ઉગવાનો છે કે દર વખતે કોઈ સારા સમાચાર જ તમારો દરવાજો ખટખટાવશે. અમુક વખતે, પરિસ્થિતિ અનિચ્છનીય અને દુઃખદ પણ હોઈ શકે છે, પરંતુ આપણે કઈ તેને ટાળી શકતા નથી. તેની સાથે પણ કામ લેવું પડશે. અને હા, દર વખતે કઈ મુશ્કેલીઓ સામે પ્રસન્નચિત્તે કામ લેવું એ પણ યોગ્ય નથી હોતું, પરંતુ ત્યારે તેની સાથે ધીરજપૂર્વક કામ લેવાનું તો શક્ય જ હોય છે.\n તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધી અને અસિદ્ધીમાં સમ્બુદ્ધી રાખીને\nયોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર, સમત્વ એ જ યોગ કહેવાય છે. ||૨ – ૪૮||\nઘણીવાર મને એ પૂછવામાં આવતું હોય છે કે શું આપણે આપણા શોખને વિકસાવવા માટે પ્રયત્નશીલ ન રહેવું જોઈએ અલબત્ત, રહેવું જ જોઈએ. વૈરાગ્ય (નિર્લેપતા)નો અર્થ એ નથી કે તમારી અંદર બધું જ છોડી દેવાની ભાવના જન્મે, પરંતુ તેનો અર્થ એ છે કે તમારી અંદર એક એવી સમજણનો વિકાસ થાય કે સારા નિર્ણયો લેવા માટે તમારે હાલમાં અને ફરી જરૂર પડે ત્યારે પણ, તમે તમારી જાતને તમારા ગમતા વિષયોમાંથી દુર કરી શકવા જોઈએ, જેથી કરીને તમારી અંદર એક વિશેષ અને વધારે સારા દ્રષ્ટિકોણનો વિકાસ થાય. પછી તમને ત્યાં એક સંપૂર્ણ ચિત્રનું દર્શન થઇ શકશે, સિક્કાની ત્રણેય બાજુઓ દેખાશે: ડાબી, જમણી, અને જયારે સિક્કો ઉભો રહ્યો હોય ત્યારે તેનું પણ.\nનિર્લેપતાનો અર્થ આળસ કરવી કે ટાળવું એવું પણ નથી થતો. જો વૈરાગ્ય એ કશું પણ હોય તો તે છે એક સચોટ સજગતા અને ચેતનાની એક ઉચ્ચતમ અવસ્થા. જયારે માતા-પિતા પોતાના બાળકને તેના સ્વપ્નાઓ સાકાર કરવા માટેની છૂટ આપે ત્યારે, તેમને એક પ્રકારની વૈરાગ્યતાનું પાલન કરવું પડતું હોય છે જેથી કરીને તેઓ પોતાના બાળકનું કલ્યાણ જેમાં હોય તે બાબતને પોતાના ગમા-અણગમા કરતા આગળનું સ્થાન આપી શકે. એ વૈરાગ્ય વગર બિલકુલ શક્ય જ નહિ થઇ શકે. અને સારા સમાચાર એ છે કે વૈરાગ્યને શીખી શકાતું હોય છે, આ દુનિયાની અસ્થાઈ પ્રકૃતિ તેમજ સમગ્ર બ્રહ્માંડની વિશાળતા ઉપર એક જાગૃત ધ્યાન કરવાનો અભ્યાસ કરીને તમે આ વૈરાગ્યને શીખી શકો છો. તેનાથી તમે દરેક વસ્તુને એક મોટા સંદર્ભમાં સમજતા થાવ છો.\nએક સ્ત્રીએ પોતાના પતિ કે જેનું વજન ખુબ જ વધી ગયું હતું તેને એક દિવસ વજનકાંટા ઉપર ઉભા રહીને પોતાનું પેટ અંદર સંકોચતા જોઈ ગઈ.\n” તે હસી પડી. “એમ કરવાથી કશો ફર��� નહિ પડે.”\n“ચોક્કસ પડે છે,” પતિએ કહ્યું. “એમ કરવાથી જ મને નીચેના નંબર દેખાય છે.”\nજરૂર પડે ત્યારે અંદર પાછું સંકોચી લો. અન્ય લોકો કદાચ તમે એવું કેમ કરો છો એ ન સમજી શકે પણ જ્યાં સુધી તમે તે બાબતને સમજી લો છો, ત્યાં સુધી બધું બરાબર છે.\nશેક્સપીયેરે કહ્યું છે: “Sweet are the uses of adversity, which, like the toad, ugly and venomous, wears yet a precious jewel in its head.” (અર્થાત..વિકટ પરિસ્થીતિઓનો પણ સારો ઉપયોગ થઇ શકે છે જેમ કે ઝેરી દેડકો જે ગમે તેટલો બેડોળ અને ઝેરી કેમ ન હોય એના માથે જ કિંમતી મણી જડેલો હોય છે.”) પીડાની ભેટનું પણ એવું જ છે, તે હંમેશાં આપણને કશું ને કશું શીખવે છે, કોઈ ને કોઈ રીતે આપણો ઉદ્ધાર કરે છે, અને સૌથી મોટું તો એ કે તે આપણને આપણા સવાલોના જવાબ અને ઉકેલ માટે આપણી ચેતનાના ઉચ્ચતમ સ્તર સાથે જોડાવાની ફરજ પાડે છે. દુઃખદાયી છે, પણ ઉપયોગી છે. ન ગમે એવું છે, પણ જરૂરી છે.\nઆ શરતી દુનિયામાં, આપણો મોહ આપણને આંધળા કરી મુકે છે અને આપણને કચડી પણ નાંખે છે, તે આપણું કશું સારું નથી કરતો. જે દિવસે તમે આ સત્યને સમજી લેશો અને જીવનમાં વણી લેશો, ત્યારે તમારું જીવન બદલાઈ જશે. બળતો કોલસો પકડશો પણ નહિ અને તેને ઊછાળશો પણ નહિ. તેનો ઉપયોગ કરતા શીખો. બસ ફક્ત સજગ રહેતા શીખો. તેનાંથી મદદ મળશે.\nસમજી લો કે ક્ષણભંગુરતા અને અસ્થાયીતા એ તો આ સંસારના નિયમ છે. જ્યાં સુધી આપણે સૌ અહી છીએ ત્યાં સુધી ચાલો થોડા કરુણામય અને થોડા પ્રભાવશાળી પણ બની રહીએ. એ સર્વથા કરવા જેવું કાર્ય છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/toss-will-remain-intact-in-test-cricket-ball-tempering-will-be-punished/", "date_download": "2019-05-20T00:45:14Z", "digest": "sha1:ZNKOZPCLUXBAKQTWMEMAW5LRS3UFMUOV", "length": 14476, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ટેસ્ટ મેચમાં ટોસ રહેશે યથાવત, ખરાબ વ્યવહાર અને બોલ સાથે ચેડા કરવા પર મળશે સજા | Toss will remain intact in Test cricket, ball tempering will be punished - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધાર��\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nટેસ્ટ મેચમાં ટોસ રહેશે યથાવત, ખરાબ વ્યવહાર અને બોલ સાથે ચેડા કરવા પર મળશે સજા\nટેસ્ટ મેચમાં ટોસ રહેશે યથાવત, ખરાબ વ્યવહાર અને બોલ સાથે ચેડા કરવા પર મળશે સજા\nઅનિલ કુંબલની આગેવાનીમાં આઈસીસીની ક્રિકેટ કમિટીએ મંગળવારે પરંપરાગત મેચોમાં ટોસને દૂર વિરુદ્ધ નિર્ણય લેતા જણાવ્યું કે આ માચનો એક અભિન્ન ભાગ છે. મેચ પહેલા બેટીંગ કે બાલિંગ લેવા માટેના ર્નિણય માટે ટોલ કરવો જરૂરી છે અને તે સિટ્ટો ઉછાળીને કરવામાં આવશે. ભુતપુર્વ ભારતીય કેપ્ટનની આગેવાનીમાં ખેલાડીઓના વર્તન અને ક્રિકેટ વિશ્વ ભલામણ સંચાલક મંડળે કડક પહલા લેવાનો અને ટીમના ખેલાડીઓ વચ્ચે “સન્માનની સંસ્કૃતિ” જાળવવાનું કહ્યું છે.\nબોલ સાથે ચેડા કરવા પર ગંભીર સજા વિશે પણ વાત કરવામાં આવી હતી. જોકે ચર્ચાના મુખ્ય પોઈન્ટ્સમાં ટેસ્ટ સ્થાનિક પરિસ્થિતિનો લાભ ઘટાડવા માટે (કઈ ટીમે શું પસંદ કરવું તેના ર્નિણય લેવા માટે) ટૉસ રદ કરવામાં આવે છે. આઇસીસીએ યાદીમાં જણાવ્યું હતું કે, “સમિતિ ચર્ચા કરી રહી હતી કે ટૉસ ટીમને સોંપવાનું જ કામ કરે છે તો તેને રદ્દ કરવું યોગ્ય મેચ છે કે નહીં પરંતુ તે પછી જાણવા મળ્યું કે ટોસ ટેસ્ટ ક્રિકેટનો એક અભિન્ન ભાગ છે જે રમતની શરૂઆતમાં મેચની ભુમિકામાં સુધારે છે. ‘\nજો કે, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કપ્તાન જેમ કે માઇક ગેટીંગ, મહિલા જયાવર્દને, વર્તમાન આંતરરાષ્ટ્રીય કોચ માઈકલ હેસન (ન્યુઝીલેન્ડ) અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર અને મેચ રેફરી ડેવિડ બૂનને પણ સમિતિમાં શામેલ કરવામાં આવ્યા હતા. તેઓ બધા સંમત થયા હતા કે યજમાન દેશે વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને વધુ સારા સ્તરે પીચ તૈયાર કરવી જોઈએ.\nતદનુસાર, પરીક્ષણ ટ���રેક આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ તૈયાર સ્પર્ધાત્મકતા માટે જોખમ પેદા કરી શકે છે, તે આઇસીસી નિયમો હેઠળ બેટ અને બોલના સભ્યોની પીચ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.” ટૉસ દૂર કરવો એક વિવાદાસ્પદ મુદ્દો બની ગયો હતો કારણ કે મોટા ભાગના ભૂતપૂર્વ ખેલાડીઓ અને હિસ્સેદારોએ તેને નકારાત્મક પગલું તરીકે વર્ણવ્યું હતું. છેલ્લા બે દિવસમાં બહાર આવ્યું છે કે ખેલાડીઓ જેણે એક ભૂતકાળમાં મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે મોટા ભાગના ખેલાડિયોના ખરાબ વર્તન અંગે ચર્ચા કરવામાં આવી હતી.\nયૂલિયા ડેઝી વચ્ચે ફસાયો સલમાન\nઆજે કોંગ્રેસની સરકાર નથી, મોદીની સરકાર છે: PM મોદી\nપાકિસ્તાન આતંકવાદ પોષક દેશ તમામ સહાય બંધ કરવી જોઇએ\nમોડર્ન માણસોનાં હાડકાં પૂર્વજો કરતાં નબળાં છે\nવકફ ટ્રસ્ટના ચેરમેને ઈમામને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી\nશિવસેના ખડેસે સાથે, બીજેપી પર કર્યા કાંઇક આવા પ્રહાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-11-2018/21727", "date_download": "2019-05-20T01:09:51Z", "digest": "sha1:BBCMLOZPGDGYZIEVBKTFKAHBH7CPCXU7", "length": 16472, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "રોહિતને મળી આરામની સલાહ", "raw_content": "\nરોહિતને મળી આરામની સલાહ\nન્‍યુઝીલેન્‍ડ - એ સામેની ઈન્‍ડિયા-એ ટીમમાં નહિં રમે\nભારતીય ઓપનર રોહિત શર્મા ન્‍યુઝીલેન્‍ડ - એ સામેની પહેલી ચાર દિવસની મેચ માટે ઈન્‍ડિયા - એ ટીમમાં નહિં હોય. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમે તેમને આરામની સલાહ આપી છે. રોહિતની કેપ્‍ટન્‍સીમાં ભારતે તાજેતરમાં વેસ્‍ટ ઈન્‍ડિઝ સામેની ટી-૨૦ સીરીઝમાં કલીનસ્‍વિપ કર્યુ હતું. ક્રિકેટ બોર્ડના જણાવ્‍યા પ્રમાણે સીનીયર સિલેકશન કમીટી સાથે ચર્ચા બાદ રોહિતને આરામની સલાહ આપવામાં આવી છે. અગાઉ રોહિતને ઓસ્‍ટ્રેલિયા સામેની ૬ ડિસેમ્‍બરથી શરૂ થનારી ૪ ટેસ્‍ટ મેચોની સીરીઝની તૈયારી પહેલા ઈન્‍ડિયા-એ ટીમમાં પસંદ કરાયો હતો. હવે રોહિત ભારતીય ટીમ સાથે ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસે જશે જે ૧૬ નવેમ્‍બરે મુંબઈથી રવાના થશે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ ક���્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nજૂનાગઢ કોર્પોરેશનના તત્કાલીન કમિ. વી. જે. રાજપૂત સસ્પેન્ડ : જૂનાગઢમાં મ્યુ. કમિ. તરીકે આચરેલી ગેરરીતિ સંદર્ભે આ આઈએસ અધિકારીને કરાયા સસ્પેન્ડ : ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ : ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતી સરકાર access_time 6:05 pm IST\nસદાનંદ ગોડાને મળ્યું અનંતકુમારનું ખાતુઃ નરેન્દ્ર સિંહ તોમર બન્યા સંસદીય બાબતોના પ્રધાન : કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગોડાને કેમીકલ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છેઃ આ સિવાય નરેન્દ્રસિંહ તોમરને સંસદીય બાબતોનો વધારાનો કાર્યભાર સોંપાયો છે બંને પ્રધાનો પાસે પોતાના ખાતા યથાવત રહેશે. access_time 3:27 pm IST\nસાબરકાંઠાના બેરણા ગામના આર્મી જવાનનું હાર્ટ એટેકથી મોત ૧૫ દિવસ પહેલા જ થઈ હતી બદલી : શહીદના મૃતદેહને બેરણા ગામે લવાયો access_time 6:04 pm IST\nયુ.એસ.ના વુડલેન્‍ડમાં આવેલા હિન્‍દુ મંદિરમાં દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ ૫ હજાર ઉપરાંત લોકોએ આ પ્રસંગે આયોજીત ‘‘દિવાળી મેલા''ની મોજ માણી access_time 10:06 pm IST\nઆઇટીઆઇ પંજાબના વિદ્યાર્થીઓએ સેલ્ફી દરમ્યાન થતી મોતને રોકવા એપ બનાવી access_time 12:00 am IST\nરાજસ્થાનમાં પણ બગાવતનો અવાજ બુલંદઃ અનેક મંત્રીઓની ટીકીટ કપાઇઃ વસુંધરા માટે કપરા ચઢાણ access_time 2:45 pm IST\nરાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી જવાહરલાલ નહેરુજીની ૧૨૯મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ સંપન્નઃ access_time 3:35 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્નેહ મિલન યોજાયું access_time 3:41 pm IST\nએરપોર્ટમાં બે આતંકવાદી ઘુસી ગયાઃ સીઆઇએસએફ અને શહેર પોલીસે દબોચી લીધાઃ પ્લેન હાઇજેક કરવાનું કાવત્રુ નિષ્ફળ...જો કે અંતે મોકડ્રીલ જાહેર થઇ access_time 3:32 pm IST\nઅમરેલી :દલિત યુવાન મહેશ ઝાલાની હત્યાના આરોપીઓની મહિના પછી પણ ધરપકડ નહીં થતા પરિવારજનોના ઉપવાસ access_time 1:08 am IST\nપૂ.જલારામબાપાની લાકડી ખજૂરી પીપળીયામાં access_time 11:49 am IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' ઝાકળવર્ષાઃ ઠંડીની અસર જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણઃ બપોરે ઉનાળા જેવું વાતાવરણ access_time 1:41 pm IST\nપેટ્રોલ પંપના કર્મીની નજીવી તકરારમાં ગ્રાહકે કરેલ હત્યા access_time 10:42 pm IST\nસુરતમાં કાચા હિરાના ભાવમાં ૪ થી ૫ ટકાનો અને વેચાણમાં ૨૮ ટકાનો ઘટાડો access_time 3:41 pm IST\nરાજ્યમાં નાસતા ફરતા 21000 આરોપીઓને પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચના આપતા વિજયભાઈ access_time 7:33 pm IST\nરશિયામાં આઇફોન ખરીદવા માટે ગ્રાહક બાથટબમાં રૂ.૧.૦૭,૨૦૦ના સિક્કા લઇને આવ્યો access_time 4:32 pm IST\nઆકાશમાં જોવા મળ્યું કંઈક એવું: સહુ કોઈ વિચારે ચડી ગયા access_time 5:37 pm IST\nરાત્રે સારી ઉંઘ મેળવવા માટે આટલુ કરો access_time 12:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના પંજાબના યુવાનનો મૃતદેહ અમેરિકાની મિચીગન યુનિવર્સીટી નજીકથી મળી આવ્યો : સ્કૂલ ઓફ ક્રિમિનલ જસ્ટીસમાં અભ્યાસ કરતા યુવાનના શકમંદ મોતનું કારણ જાણવા પોલીસ ડિપાર્ટમેન્ટની મથામણ ચાલુ access_time 7:38 pm IST\nભારતના લોકોની આરોગ્‍ય સેવા માટે કાર્યરત AAPI તથા દેશમાંથી અંધાપો દૂર કરવા કાર્યરત ડો.વી.કે.રાજુ અને EFA વચ્‍ચે સહયોગ સધાયોઃ આગામી ૧૨ થી ૧૮ માસમાં ભારતના ૧ લાખ બાળકોનો અંધાપો દૂર કરવાનો લક્ષ્યાંકઃ વતનનું ઋણ ચૂકવવા યુ.એસ.સ્‍થિત AAPI લંડન સ્‍થિત ડો.વી.કે.રાજુ તથા અમેરિકાના આઇ ફાઉન્‍ડેશનનો સંયુક્‍ત પ્રયાસ access_time 9:47 am IST\nયુ.એસ.માં IACOABના ઉપક્રમે ૩ નવેં.ના રોજ ઉમંગભેર ઉજવાઇ ગયેલો ‘‘દિવાળી ઉત્‍સવ'': ગણેશ વંદના, ઇન્‍ડિયન મ્‍યુઝીક તથા ડાન્‍સ, ગરબા, તથા બોલીવુડ ગીતોની રમઝટથી ૫૦૦૦ જેટલા ઉપસ્‍થિતો ખુશખુશાલઃ ઔરોરા મેયર,સ્���ટેટ રીપ્રેઝન્‍ટેટીવ, કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, શિકાગો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ સહિતના મહાનુભાવો ઉત્‍સવમાં જોડાયા access_time 10:23 pm IST\nપહેલી વાર ઓલિમ્‍પિક કવોલીફાયર્સના બીજા રાઉન્‍ડમાં પહોંચી ભારતીય મહિલા ફૂટબોલ ટીમ access_time 4:45 pm IST\nચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર બાંગ્‍લાદેશનો કેપ્‍ટન મશરફે મોર્તઝા access_time 4:43 pm IST\nપીકેએલ-6: યુ મુંબાએ પોતાના ઘરમાં પહેલી જીત મેળવી access_time 3:10 pm IST\nભારત ફિલ્મની સ્ક્રિપટમાં થયો ફેરફાર access_time 2:40 pm IST\nકેટરીના કૈફએ માન્યો આનંદ એલ. રાયનો આભાર access_time 10:49 am IST\nક્રિસમસ પર રિલીઝ થશે સલમાનની’કિક-2′ અને રણબીરની’બ્રહ્માસ્ત્ર’ :બૉક્સઑફિસ પર ટક્કર થશે. access_time 9:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/health/a86ab0acba97acdaafab6abeab8acdaa4acdab0/ab8abeab0abe-ab8acdab5abeab8acdaa5acdaaf-aaeabea9fac7-30-aa8ac1ab8a96abe", "date_download": "2019-05-20T00:32:16Z", "digest": "sha1:Q7D2BCXPU4BO4445IFTYYFDOSZZTBU6W", "length": 18341, "nlines": 225, "source_domain": "gu.vikaspedia.in", "title": "સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nદાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર\nસ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર\nઆપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને અક્સિર નુસખાઓ અપનાવ્યા વિના જ નાની અમથી બાબતોમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી 30 જાતની તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસખાઓના ખજાનામાંથી સચોટ અને ઝડપી ઈલાજ કરી શકે એવા ઉપાય લાવ્યા છે તો નોંધવાનું ભુલતા નહીં. ડગલે પગલે કામ આવશે આ સરળ નુસખા.\nજો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.\nચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.\nકડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવ�� સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.\nતુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્ય માત્રામાં આવે છે.\nભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.\nઅજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.\nબે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.\nદાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.\nઆંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.\n. ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.\nકાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.\nગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.\nજરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.\nકાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.\nભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.\nસૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.\nવાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.\nનિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.\nકાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.\nનિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.\nએલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.\nકાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.\nકડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.\nઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.\nઅજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.\nતલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.\nઅશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શક્તિ વધે છે.\nરોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.\nલીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.\nમરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.\nપેજ રેટ (21 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nઆરોગ્યશાસ્ત્ર ને લગતા લેખો\nતંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો\nઆરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી\nશરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ\nગ્રાહક આરોગ્ય અને સલામતી\nભેળસેળ અને તેની ઓળખ\nફળ અને શાકભાજીના રસ\nઅલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ\nહૃદય સંબંધી બીમારીને દુર કરો\n9 મેજિકલ ખોરાક સ્ત્રીઓને એનર્જીથી ભરી દે\nતાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા\nવધતી ઉંમરે ત્વચાની સંભાળ\nઆરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ\nઆપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.\nબિનસંક્રામક રોગો અને આયુર્વેદ\nતંદુરસ્ત રહેવા અપનાવો ખાસ ફોર્મ્યૂલા\nનિરોગી રહેવા માટે અપનાવો ૧૫ નિયમ\nએલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી\nસારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા\nપાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા\nલોહીને વિકૃત સ્વરૂપમાંથી શુદ્ધ કરતો ઔષધયોગ\nથાઇરૉઇડ ગ્રથિમાં ફાયદાકારક આહાર\nઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ\nશરદની સીઝનમાં રહો સલામત\nખુશ રહેવા માટે સ્વસ્થ રહો\nતમારા વજનને યોગ્ય રીતે જાળવો\nપરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક\nશું રોગ થતાં અટકાવવા શક્ય છે\nમાત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nતમાકુનું સેવન સર્વાંગી સત્યાનાશ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્ન���લોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 18, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/upa-and-nda-will-be-defeated-in-2014-000437.html", "date_download": "2019-05-20T00:45:17Z", "digest": "sha1:PI23MVYA3IATE3UI2IGGZZDBXFISVPKG", "length": 11699, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "સીપીઆઇએ કહ્યું, \"યુપીએ-એનડીએ નહીં આવી શકે સત્તા પર\" | UPA and NDA Will Be Defeated in 2014 - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસીપીઆઇએ કહ્યું, \"યુપીએ-એનડીએ નહીં આવી શકે સત્તા પર\"\nભુવનેશ્વર, 30 સપ્ટેમ્બરઃ સીપીઆઇનું કહેવું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ બન્નેમાંથી એકપણ રાજકીય પાર્ટી સત્તાપર નહીં આવી શકે. સીપીઆઇના સેક્રેટરી એસ સુધાકર રેડ્ડી અને વરિષ્ઠ નેતા એબી વર્ધાને કહ્યું છે કે, પોતાની આંતરિક લડાઇના કારણે સત્તા પર આવવાનું ભાજપનું સ્વપ્ન પૂર્ણ નહીં થાય.\nતેમણે કહ્યું, \" ભાજપ કહીં રહ્યું છે કે તે લોકસભાની ચૂંટણીમાં વિજયી બનીને ફરીથી કેન્દ્રની સત્તા પર આવશે, પરંતુ તેમણે એ વાતને જાણી લેવી જોઇએ કે તેમના કેટલાક ભ્રષ્ટ નેતાઓના કારણે દેશની જનતા તેમને નકારશે.\"\nકોમોડિટિઝમાં ભાવવધારો, મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓના કારણે કોંગ્રેસે દેશની જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેમ વર્ધાને કહ્યું છે. આ બધાની વચ્ચે દેશની જનતા એક નવો વિકલ્પ શોધી રહી છે અને લેફ્ટ તથા ડેમોક્રેટિક પાર્ટીઓ એકઠી મળીને દેશને આ વિકલ્પ આપી શકે છે, તેમ સીપીઆઇના વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે.\nબીજેડી સાથેના જોડાણ અંગે વર્ધાને કહ્યું છે, \"હજું આ અંગે નિર્ણય લેવાનો સમય ઘણો દૂર છે. જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂરિયાત જણાશે ત્યારે તે અંગે પગલું ભરવામાં આવશે.\"\n\" આ મ��ત્ર એ પ્રશ્ન નથી કે કેટલીક પાર્ટીઓ એકઠી થઇને પોતાની બેઠકોની વહેચણી કરી રહી છે. જો નવો વિકલ્પ મળતો હોય તો જનતાએ તે અંગે માહિતગાર થવું જ જોઇએ. આ કંઇ ચર્ચા કરીને થશે નહીં પરંતુ તેમાં ભાગ લઇને થઇ શકશે.\" તેમ તેમણે જણાવ્યું છે.\n\"ભાવ વધારો, નુક્સાનકર્તા અર્થશાસ્ત્રીય નીતિ અને ભ્રષ્ટાચાર સામેનું અભિયાન લેફ્ટ અને અન્ય પાર્ટીઓએ શરુ કરી દીધું છે અને હવે જરૂર છે કે તેમાં બદલાવ લાવવામાં આવે.\" તેમ જણાવ્યું છે.\nBJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ\nપીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર\nસોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'\nસંરક્ષણ મંત્રીનો પલટવાર-યુપીએ સરકાર જણાવે HAL સાથે રાફેલ ડીલ કેમ ન થઈ\nઉપસભાપતિ ચૂંટણીઃ શિવસેનાનો એનડીએને સાથ, હરિવંશની જીત\nરાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટવાના શું છે નિયમ\nમોન્સુન સત્ર પહેલા સ્પીકર સુમિત્રા મહાજનની સાંસદોને અપીલ\nકોઈ મહાગઠબંધન નથી, બધાને પ્રધાનમંત્રી બનવુ છેઃ પીએમ મોદી\n5 ડિસેમ્બરે આવશે 2G કૌભાંડનો ચુકાદો, જાણો વધુ\nજયંતી નટરાજન: રાજીવ સાથે મિત્રતા રાહુલ સાથે શત્રુતા\nવિવાદોની ‘કૃષ્ણા’ ભાજપને કરાવશે સફળ ‘તીરથ’\nમોદી સરકાર વિરૂદ્ધ મોટા આંદોલનની તૈયારીમાં કોંગ્રેસ\nમુરલી દેવડા (1937-2014): જાણો નિગમ કાઉંસલરથી કેવી રીતે બન્યા સાંસદ\nupa congress nda bjp politics cpi election 2014 યુપીએ કોંગ્રેસ એનડીએ ભાજપ રાજકારણ સીપીઆઇ ચૂંટણી 2014 ભારત\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/CityNews/surat/29", "date_download": "2019-05-20T00:22:55Z", "digest": "sha1:3FEGKCYDWQCE4KPJC6L5JTEQWJR7IFMY", "length": 17870, "nlines": 731, "source_domain": "vatsalyanews.com", "title": "surat City News", "raw_content": "\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાંનું પણ પુરાણ : લોકોમાં રોષ\nગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા\nરમઝાન માસમા પથમ રૉજુ રાખવા બદલ અભિનંદન\nરાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો\nદેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે સર્જાયો અકસ્માત\nબાબરામા આજ રોજ એસ.સી.એસ.ટી.સેલના ડી વાય એસ પી શ્રી ઓઝા સાહેબ તેમજ શ્રી સોલંકી સાહેબે બાબરાના પૂર્વ પ્રમુખ તેમજ દલિત આગેવાન શ્રી ખીમજીભાઈની મુલાકાતે\n1992ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે\nપૂર્વ ઓસી ક્રિકેટરે કોહલી પર કરી આવી કોમેન્ટ અને પછી ભડકી ઉઠ્યા ફેન્સ\nUNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ\nકેન્સરની દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો\nવર્લ્ડકપની પૂર્વતૈયારી માટે ભારતનો અનોખો પ્રયોગ : ક્રિકેટરોને આરામ કરવાની સૂચના\nજમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ત્રણ સહિત કુલ ચાર આતંકી ઠાર\nહાલોલનગરમાં રસ્તાઓ પરની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે\nમુન્દ્રાના મહેશનગર વિસ્તારની ઓચિંતી મુલાત લેતાં પોલીસવડા સૌરભ તોલંબિયા\n૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ\nકાલોલ નગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી. આવનાર ચોમાસા સામે પાલિકા તંત્ર સુસજ્જ.\nસાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ\nવાત્સલ્ય ન્યૂઝ ઇફેક્ટ:-વાંકાનેર તાલુકા પોલીસે ખનિજ ચોરી ડામવા કમર કસી:મહિકા મચ્છુ નદીમાં પોલીસે ડેરા નાખ્યા\nમોરબી ના તબીબો દ્વારા મોરબી સેવા સદનના વિસ્તારની સફાય કરાઈ\nવ્રજેશ શાહના અંગદાનથી 7 વ્યક્તિને નવજીવન અને રોશની મળી\nસુરત શહેરનાં અડાજણના પાલનપુર કેનાલ રોડ પર આવેલા રાજવર્લ્ડમાં રહેતા 42 વર્ષીય વ્રજેશ નવિનચંદ્ર શાહે 7 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. તેઓ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈ.ટી.ટ્રેનીંગ એકેડેમી ચલાવતા હતા. ....\nઆસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા ૧૧ શખ્સોની ધડપકડ\nકંપનીદ્વારા૧૬૭લોકોપાસે૧૧.૭૦કરોડરૂપિયાનુંકૌભાંડઆચરવામાંઆવ્યુંહતું.આસ્થા ગ્રુપ ઓફ કંપનીદેશના ૧૭ રાજ્યોમાં બ્રાન્ચ બનાવી હતી. લોકોને ઉંચા વ્યાજ અને મોટા ઈનામોની લાલચ આપીને આસ્થા ગ્રુપ ઓફ કંપનીએ લોકોને ચુ....\nપાણીની લાઇન તૂટવાથી રસ્તા પર પાણી ની નદી વહી.\nડિંડોલી વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તૂટી જતાં મોટા પ્રમાણમાં પાણી વેડફાયું. તંત્ર ઊંઘમાં હોવાથી રસ્તા પર પાણીની નદી વહી. બેફામ પાણીનો વેડફાયું. છતાં તંત્રના અધિકારીઓની ઊંઘમાંથી આંખ ખૂલતી નથી. રાજ્યમ....\nઘરફોડ ચોરી કરતો આરોપીને ઝડપ્યો.\nઘરફોડ ચોરી કરતો આરોપીને ઝડપ્યો.ઉધના પો.સ્ટે.વિસ્તારમ��ં સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂ-૬૧,૨૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો. સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nલટકાતાં વાયરના ગૂંચરાએ વૃદ્ધ નો જીવ લીધો.\nઅડાજણના આનંદ મહેલ રોડ પર પ્રાઈમ માર્કેટ પાસે રહેતા એક વૃદ્ધ રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તા વચ્ચે લટકતા ફાઈબરના વાયરમાં તેમનું ગળું ફસાઈ ગયું. જેથી કાબુ ગુમાવતા નીચે પડ્યા. અને લક્ઝરી બસની....\nસુરતમાં કાપડના ગોડાઉનમાં ભયંકર આગ.\nસુરત ના સચિનમાં ગભેણી ચોકડી ખાતે આવેલા કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવીઆગપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. ફાયર વિભાગની ટીમ સાથે સચિન જી.આ....\nચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા.\nસુરતના ડિંડોલી વિસ્તારમાં થોડી બોલાચાલી થયા બાદ એક યુવકની નિર્મમ હત્યા કરી. હત્યા નો ભોગ બનેલ યુવક પરિચિત યુવકો સાથે રાત્રી સમયે અગાસી પર બેઠો હતો. ત્યારે બોલાચાલી બાદ તેમના પર ચપ્પુના ઘા ઝીંકી દેવાયા....\n૩૧ હજારના મુદ્દા-માલ સાથે ૩ બુટલેગર ઝડપાયા\nહરિપુરા ગામની ખેતરાડુ સીમમાંખુલ્લી જગ્યામાં પરપ્રાંતીય વિવિધ બ્રાંડનો દારૂ ઉતારવામાં આવી રહ્યાની બાતમી ઉંમરપાડા પોલીસ ને મળતાં તેમણે સ્ટાફના માણસો સાથે રેડ કરતાં ઉપરોક્ત સ્થળ પર દારૂ સગેવગે કરી રહેલા ....\n૩૫ વર્ષ જૂની બિલ્ડીંગ ધરાશાયી\nપાર્લે પોઈન્ટ ખાતેનું રહેણાંક એપાર્ટમેન્ટ ધરાશાયી થયુ ચાર માળના આ બિલ્ડિંગમાં 1ફ્લેટ અને 11 પરિવાર રહેતા હતાં. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ ૩૫વર્ષ જૂનું હતું. સોમવારે રાત્રે એ....\nનારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.\nસાધ્વી પર દુષ્કૃ્ત્યના મામલે દોષિત ઠરેલા નારાયણ સાંઈ સહિત પાંચ દોષિતોને કોર્ટે સજા ફટકારી છે. નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે નારાયણ સાંઇને એક લાખનો દંડ ફટાકારયો છે. નારાયણસાંઈ ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%80%E0%AA%9D_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%B2_%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8", "date_download": "2019-05-20T01:08:52Z", "digest": "sha1:REPW6P6PJVPR5VQLMMGY4UMIOXZEK5T2", "length": 2758, "nlines": 45, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ચાઇનીઝ માર્શલ આર્ટ્સ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ચાઇનીઝ માર્શલ આર્ટ્સ\" ને જોડતા પાનાં\n← ચાઇનીઝ માર્શલ આર્ટ્સ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ચાઇનીઝ માર્શલ આર્ટ્સ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nવૈકલ્પિક સારવારોની યાદી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/five-moves-that-will-gives-power-india-news-012811.html", "date_download": "2019-05-20T00:33:51Z", "digest": "sha1:XO532PIWCNJKXWVUCEHXUD6RU42JT65M", "length": 14570, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ પાંચ તરકીબથી ભારતને મળશે ભરપૂર ઉર્જા | five moves that will gives power india news - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆ પાંચ તરકીબથી ભારતને મળશે ભરપૂર ઉર્જા\nશું ભારતમાં ઉર્જાના નવા શ્રોતોની શોધ હજું પણ કરવામાં આવી રહી છે, અથવા તો આજે પણ આપણે એ જૂના ઉર્જા ભંડારો પર નિર્ભર છીએ. વિશ્વમાં સ્પેન એક એવો દેશ છે, જ્યાં ઉર્જાના નવા સાધનોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ ઉર્જાને લઇને અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે, જેમાં સૌર ઉર્જા સૌથી ઝડપી ઉર્જા આપનારા સ્ત્રોત તરીકે સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારે ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.\nતો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં ઉભી થઇ રહેલી ઉર્જા સમસ્યાને નિવારવા માટે કેવા કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે તો દેશમાં ઉભી થયેલી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. અહીં આવી જ કેટલીક તરકીબો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે. જેમાની સૌર ઉર્જા પર ગુજરાતમાં જોર શોરથી કામ કરવામાં આવી રહ્યું છે.\nવિકાસ અને ટેક્નિકની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત, ભારતમાં સૌથી ઝડપી આગળ વધતું રાજ્ય છે, જ્યાં મોટાભાગના ક્ષેત્રોમાં નવી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામથી લગાવી શકાય છે, જ્યાં ભારતનું સૌથી મોટું સોલાર પાવર પ્લાન્ટ આવેલું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2010એ આ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ સોલાર પાવર પ્લાન્ટ 5 હજાર એકરમાં બનેલું છે, જે 500 મેગાવોટ સુધી વિજળી ઉત્પન્ન કરી શકે છે. જો દેશમાં કુલ પાવર પ્લાન્ટ્સમાં ઉત્પન્ન કરવામાં આવતી વિજળી પર નજર ફેરવવામાં આવે તો દેશની 66 ટકા સોલાર પાવર એનર્જી ગુજરાતમાં જ જનરેટ થાય છે. ભારતમાં હાલ 1761 મેગાવોટ વિજળી સોલાર પ્લાન્ટમાંથી બને છે, જેને 2022 સુધી 20 જીડબલ્યુ કરવાની યોજના છે.\nભારત પોતાના 7 રાજ્યોમાં આવનારા દિવસોમાં 7.9 બિલિયન ડોલરનું રોકાણ કરશે, જે હેઠળ સાઉથ ગ્રિડને નેશનલ ગ્રિડ સાથે જોડવામાં આવશે ઉપરાંત વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને નેશનલ ઇલેક્ટ્રિસિટી ફંડ આ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ પ્રદાન કરશે અને જર્મની તેમાં ટેક્નિક સહયોગ કરશે.\nગુજરાતમાં વધુ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવશે\nગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામની કેનાલ પર લાગેલા સોલાર પ્લાન્ટ્સના દાયરાને વધારવામાં આવશે. આગામી ત્રણ વર્ષોમાં 10 હજાર સોલાર પ્લાન્ટ છતનું નિર્માણ કરવામાં આવશે જે 40થી 60 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરશે.\nવેવ પાવર પણ ઉર્જાનું એક નવું સ્વરૂપ છે, પોર્ટુગલમાં ઝડપથી વહેતી વેવ દ્વારા ઘણી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તેના માટે ગુજરાતમાં ભારતનું પહેલું ટાઇડલ એનર્જી પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પણ 750 કિમી લાંબા સમુદ્ર કિનારામાં વેવ એનર્જી ગ્રહણ જનરેટ અંગે વિચારી રહી છે.\nતમિળનાડુમાં વિન્ડ ફાર્મ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. વિન્ડ ફાર્મ એટલે કે પવન ચક્કી દ્વારા વિજળીનું ઉત્પાદન કરવુ, આ હેઠળ નેશનલ ઓફશોર ઓથોરિટીએ ભારતમાં એવા સ્થળોની મુલાકાત કરી છે,જ્યાં હવા દ્વારા ઉર્જા બનાવી શકાય છે. તેના માટે નોવાએ કેટલીક કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે.\n3 વર્ષમાં ગુજરાતના પાવર મંત્રાલયે કેટલી બચત કરી જાણો\n24X7 પાવર સ્પાલાય મોદી સરકાર કેવી રીતે આપશે\nભારતથી વધુ પરમાણું હથિયાર વાળો દેશ બનશ�� પાકિસ્તાન\nPics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ હોલાન્દેએ કર્યા 17 કરારો\n400 યૂનિટ સુધી વિજળી પર 50 ટકાની સબસિડી, 1 માર્ચથી મળશે લાભ\nમયપ્પન-કુંદ્રા દોષી, શ્રીનિવાસન નહીં લડી શકે BCCIની ચૂંટણી: સુપ્રીમ કોર્ટ\nમોદીનું નવું અભિયાન, વીજળી બચાવો-દેશ બનાવો...\nગુજરાતની પ્રથમ પહેલઃ કોલસાના આંતરિક હેરાફેરી કરારથી 400 કરોડનો ફાયદો\nવિશ્વનો સૌથી ઉંચો વિન્ડ ટાવર સ્થપાશે કચ્છમાં, 6ઠ્ઠીએ ઉદ્ઘાટન\nકારમાં આપવામાં આવતા ટાર્ક અને હોર્સપાવર વચ્ચે શું છે તફાવત\nગુજરાતના દરિયામાં સ્થપાશે ભારતને પહેલો વિન્ડ પાવર પ્લાન્ટ\nગુજરાતના જામવાળામાં વીજ કંપનીએ 21 લાખનો દંડ ફટકારતા ગરીબ ખેડૂતની આત્મહત્યા\nભાજપ વિરૂદ્ધ લડાઇ યથાવત, ફરી સત્તામાં આવશે કોંગ્રેસ: સોનિયા\nmove power gujarat energy world photos પગલા ઉર્જા ભારત ગુજરાત એનર્જી વિશ્વ તસવીરો\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2017/09/19/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-05-20T00:54:28Z", "digest": "sha1:PUWAAUFQAHKPBICRLQH3BXMYSOVSPZWD", "length": 22933, "nlines": 78, "source_domain": "gr.omswami.com", "title": "એક સારા સંબંધનું રહસ્ય - ॐ સ્વામી", "raw_content": "\nએક સારા સંબંધનું રહસ્ય\nએકબીજાના સહવાસનો આનંદ માણવો એ સળગતી ભઠ્ઠી પાસે બેસવા સમાન છે. પ્રસ્તુત છે એક સુંદર વાર્તા.\nહૈમીન સુનિમનાં The Things You Can See Only When You Slow Down, નામના પુસ્તકમાં દક્ષિણ કોરિયામાં રહેતા એક ઝેન ગુરુનાં જીવનનાં એક અર્થપૂર્ણ પ્રસંગની વાત છે:\nમારી યુવાનીમાં, આશ્રમમાં રહેતા મારા એક ઘાઢ મિત્ર સાથે હું બે અઠવાડિયા માટે યુરોપની બેકપેકિંગ યાત્રાએ ગયો. અમે જયારે રોમના એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તો અમારો ઉત્સાહ ખુબ જ છલકાતો હતો. અમે બન્ને એકબીજાને કેટલાંક વર્ષોથી ઓળખતા હતા, અને અમને બન્નેને એકબીજા સાથે ખુબ જ સારું બનતું હતું. મને તેમનું રમુજીપણું અને હુંફાળો સ્વભાવ ખુબ જ ગમતો, અને તેઓ મારા સાહસિક સ્વભાવ અને હકારાત્મક પ્રકૃતિની કદર કરતાં હતાં. તેઓ બહુ અંગ્રેજી બોલતાં નહોતા માટે મને એવું લાગતું કે મારે તેમની નજીક રહેવું જોઈએ. પ્રથમ ૭ દિવસમાં દરેકેદરેક પલ એકબીજાની સાથે રહેવાથ���, અમારી પાસે વાત કરવાનો કોઈ વિષય બચ્યો નહોતો અને બન્ને ચીડિયા થઇ ગયા હતાં. અને તે એટલા માટે નહિ કે અમારી દોસ્તીમાં કોઈ મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો હતો; પરંતુ એટલાં માટે કે હવે અમે બન્ને થોડા એકાંતને ઝંખતા હતા. માટે બીજી સવારે મેં તેમને સૂચન કર્યું કે આજે આપને બન્ને અલગ અલગ રસ્તે જઈએ અને સાંજે હોસ્ટેલમાં પાછા મળીએ. મારા મિત્રે મારી વિનંતી માન્ય રાખી.\nજેવી મેં હોસ્ટેલ છોડી કે મને સ્વતંત્રતા અનુભવાઈ – મને ખબર હતી કે આજે આખો દિવસ મારે જેમ પસાર કરવો હોય તેમ કરવા માટે હું સ્વતંત્ર છું. આજે મારે મારા મિત્ર સાથે એ ચર્ચા કરવાની જરૂર નહોતી કે પહેલાં ક્યાં જવું અને પછી ક્યાં જવું. પણ જેવી સવારની બપોર પડી, કે મને મિત્ર સાથે સાહસની સફર યાદ આવવા લાગી. જયારે મારે કુદરતી હાજતે જવું હોય ત્યારે હવે મારી પાસે કોઈ એવો મિત્ર નહોતો કે જે મારું બેકપેક સાચવી રાખે. એકલા-એકલા ખાવાની પણ કઈ મજા આવી નહિ; એ તો એવું લાગતું હતું કે જાણે કોઈ દિનચર્યા ન જીવતા હોય. આ કોઈ આનંદનો કે આરામનો સમય હોય તેવું નહોતું લાગતું. મેં તે દિવસે કોઈ મારું પિક્ચર પણ ન પાડ્યું કેમ કે મારે કોઈ અજાણ્યા લોકોને હેરાન નહોતા કરવા. જયારે મને કોઈ કલાનો પ્રખ્યાત એવો નમુનો નજરે પડે તો હું કોઈ નવાઈ નહોતો પામી જતો, કેમ કે હવે તે અચરજતા કોઈની સાથે વહેચવાની નહોતી. જયારે હું સાંજે મારી હોસ્ટેલમાં પાછો ફર્યો, ત્યારે મને મારા મિત્રને જોઈને ખુબ જ આનંદ થયો. સાંજનું વાળું કરતી વખતે અમારા બન્ને પાસે અમારો દિવસ કેવો રહ્યો તેના વિશે વાતો કરવાનાં ઘણા બધા વિષયો ભેગા થયા હતા.\nઆ અનુભવ ઉપરથી મને સમજાયું કે એક સારા સંબંધની કલા એક ભઠ્ઠી પાસે બેસવા સાથે સરખાવી શકાય. જો આપણે ખુબ લાંબા સમય માટે એકદમ નજીક બેસી રહીએ, તો કદાચ ગરમ થઇ જઈએ અને શક્ય છે કે દાઝી પણ જઈએ. અને જો એકદમ દુર બેસીએ તો આપણને તેની હુંફ પણ ન આવે. એવી જ રીતે, બીજી વ્યક્તિ સાથે ગમે તેટલું સારું કેમ ન બનતું હોય, જો આપણે થોડી અંગતતા તેને આપ્યા વગર તેની નજીક જો બેસી રહીએ, તો થોડી વારમાં જ આપણને ફસાઈ ગયા હોઈએ એવું લાગશે અને તેનાંથી થાકી જઈશું. એક સંબંધને હળવાશથી લઇ લેવાનો અને પછી તેમાં થોડો પણ અંગત સમય ન હોય કે કોઈ સ્વતંત્રતા ન હોય તો તેના માટે નારાજ થઇ જવું ખુબ જ આસાન છે. અને બીજી બાજુ, જો આપણે આપણા મિત્રો તેમજ કુટુંબ સાથે નજીક રહેવા માટે કોઈ પ્રયત્ન જ ન કરીએ, તો આપણે તેમના પ્રેમની હુંફ��ો અનુભવ પણ ચુકી જતા હોઈએ છીએ. બન્ને વચ્ચે સંતુલન જાળવવું એ જ એક માત્ર માર્ગ છે.\nએક સારો સંબંધ જાળવી રાખવાની કલાને ભઠ્ઠી પાસે બેસવા સાથે સરખાવી શકાય.\nસુનિમની આ વાર્તામાં બીજી એક બાબત જો મને ગમી હોય તો તે છે દિનચર્યા શબ્દનો પ્રયોગ. મોટાભાગનાં લગ્નો પડી ભાંગતા હોય છે કેમ કે બન્ને સાથીઓ તેમાં ખુબ જ ગંભીર બની જતાં હોય છે, સંબંધમાં એક ખુબ જ વધારે પડતું આયોજન ચાલતું રહેતું હોય છે. લગભગ તમામ બાબત એક દિનચર્યા જેવી બની જાય છે. આવા સંબંધોમાં, મિત્રતાનું તત્વ ઉડી જાય છે અને પાછળ રહી જાય છે ફક્ત જવાબદારીઓ અને અપેક્ષાઓ. કઈ બાબતનો સંતોષ છે તેના ઉપર હવે ધ્યાન નથી રહેતું, બધું જ ધ્યાન હવે બીજી વ્યક્તિ તમારા માટે શું નથી કરી રહી તેના ઉપર જતું રહે છે. અને વધુ વાર લાગે તે પહેલા હવે બન્ને જણા એકબીજાથી નારાજ રહેવા લાગે છે. અને જયારે તમને તમારા સાથીની સાથે આનંદને બદલે નારાજગીનો અનુભવ વધારે થવા લાગે ત્યારે તે તમે હવે થાકી ગયા છો અને બળી રહ્યાં છો તેની એક ચોક્કસ અને સ્પષ્ટ નિશાની છે.\nમોટાભાગે, દંપતિઓ એવું વિચારતા હોય છે કે એક વખત તેમના સંબંધમાં જો પ્રેમનો અનુભવ થવાનું બંધ થઇ જાય, તો પછી તેઓને તેનો ક્યારેય અનુભવ થશે નહિ. અરે પ્રેમમાં હવે નહિ હોવાની બાબતને જો પેલા ખરી પડતાં સફરજન સાથે સરખાવું, કે જેના વિશે મેં કેટલાંક વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો, તો પણ સત્ય તો એ છે કે જો તમારે તમારા સંબંધને કાર્યશીલ રાખવો હોય, તો તમારે એકબીજાને થોડી મોકળાશ આપવી પડશે. તેમાં એક ચોક્કસ માત્રામાં પીઢતા રહેવી જોઈએ કે જ્યાં તમે તમારા વિચારો, મત અને ડરને વિના સંકોચે વ્યક્ત કરી શકો. પુરુષ અને સ્ત્રીની વાતચીત કરવાની જરૂરિયાત તેમજ રીતભાતમાં એક ખુબ જ મોટો તફાવત રહેલો હોય છે. મારે કોઈ ચીલો નથી પાડવો પરંતુ પુરુષ અને સ્ત્રી બન્નેની અભિવ્યક્તિ તેમજ અપેક્ષા જુદી-જુદી હોય છે. અને તે એકદમ જૈવિક હોય છે, જેના ઉપર કોઈ કાબુ નથી ચાલતો. માટે જ, બધા ઈરાદા સારા હોવા છતાં પણ મોટા ભાગના લોકો તેમનું જીવન સંબંધોમાં બસ દુઃખ અનુભવીને જ પસાર કરતા હોય છે. કેમ કે બધી વસ્તુનો સાર ફક્ત એટલો જ છે કે સામે વાળી વ્યક્તિને તે પોતે જે રીતે ઈચ્છે તેમ તેની સાથે વર્તન કરવું જોઈએ (તમે ઈચ્છો એ પ્રમાણે નહિ\nહું માનું છું કે આવી જગ્યાએ આધ્યાત્મિક શિક્ષણ ખરેખર માણસને મદદ કરી શકે. ખાસ કરીને, એક એવી પ્રેમાળ-ભલાઈ વિકસાવવાની વાત છે કે જેમાં અમ���ક અંશે થોડો વૈરાગ્ય પણ ભળેલો હોય. એવું સમજવું કે એક સદ્દગુણોથી ભરેલું જીવન એ બીજી વ્યક્તિને આપણી ઈચ્છા મુજબ વાળતાં રહેવા કરતા ક્યાંય વધુ સારું છે. સ્વતંત્રતાથી વધુ સુંદર બીજું કશું પણ નથી હોતું. પછી ભલેને તમે ગમે તે કેમ ન હોવ, પુરુષ, સ્ત્રી, શ્વાન કે પક્ષી, આપણને બધાને એક સલામતી, પ્રેમ અને આરામ જોઈતો હોય છે, પરંતુ તે બધાથી ઉપર આપણને સૌને એક સ્વતંત્રતા જોઈતી હોય છે. જયારે પ્રેમ વિશે પૂછવામાં આવે ત્યારે મને હંમેશાં એવું સાંભળવા મળતું હોય છે કે પ્રેમ એટલે તમે જેવા છો તેવા બની રહી શકો, તમે જે અભિવ્યક્ત કરવા ઇચ્છતાં હોવ તે મુક્તપણે કરી શકો વિગેરે. શું આ સ્વતંત્રતા જ નથી\nપ્રેમની લાગણી એટલે બીજા શબ્દોમાં જોઈએ તો એક એવો લ્હાવો, કે જેમાં તમે તમને જે વ્યક્તિ તમારા જીવનમાં જોઈતી હોય તેની હાજરીમાં તમે તમારી સ્વતંત્રતાને પણ માણી શકો. આ એક બહુ ઉચ્ચ પ્રકારની સ્વતંત્રતા છે કે જે ત્યારે જ શક્ય છે, જયારે તમે જેને પ્રેમ કરતાં હોવ તે વ્યક્તિને પણ આજ સ્વતંત્રતા તમારા તરફથી મળતી હોય. ત્યાં તમારે કઈ તેની સ્વતંત્રતાનું ચિત્ર દોરવાની જરૂર નથી, અને તે વ્યક્તિએ તમારી સ્વતંત્રતાનું કોઈ વર્ણન કરવાની જરૂર નથી. જો તેને વ્હાઈટ ચોકલેટ ભાવતી હોય તો તમે તેને ડાર્ક ચોકલેટ ગમાડવાનું દબાણ ન કરી શકો.\nએક સંબંધ બાંધવો એ ભરત-ગુંથણ જેવું છે. અહી તમે તમારી ભાતને જેટલી ઝીણી બનાવવી હોય તેટલી બનાવી શકો અને જેટલી સાદી બનાવવી હોય તેટલી પણ બનાવી શકો છો. કોઈપણ બાબતે, જો કે, સુંદર કે સાદી કોઇપણ ભાત બનાવવા માટે તમારે ધ્યાન અને સમય બન્ને આપવા પડશે, તદુપરાંત થોડી આવડત પણ જોઇશે. જો કે મુખ્ય વસ્તુ છે ઈચ્છા. ઘણીબધી વાર તો મોટાભાગના લોકોને તે ખબર જ નથી હોતી કે તે પોતે શું ઈચ્છે છે. અરે તેમાં પણ, માનવી જીવનની સૌથી મોટી મુર્ખામી જો કોઈ હોય તો તે છે તેની એવી માન્યતા કે પોતે જે કઈ પણ ઈચ્છા કરશે તેની પૂર્તિથી તે પોતે સુખી થઇ જશે.\nમેં એક વાર લી રોસ્ટનનો એક ટુંચકો વાંચ્યો હતો, જે તમારા માટે બીજા શબ્દોમાં અહી રજુ કરું છું, થોડા ફેરફાર સાથે કે જેથી કરીને મુલ્લા નસરુદ્દીનને તેમાં લઇ શકાય.\n“હું જરૂર એવી ઈચ્છા રાખું છું,” મુલ્લાએ તેના મિત્રને કહ્યું, “કે મારી પાસે એક ઊંચું અને રૂપાળું જીરાફ ખરીદવા જેટલા પૈસા હોય.”\n” તેના મિત્રને આશ્ચર્ય લાગ્યું. “જીરાફ શું છે\n“પેલું નથી હોતું જેના શરીર ઉપર મોટા ધાબા હોય છે, લાંબા લાંબા પગ હોય છે, ઉંચી ડોક અને કદાચ ૨૦ ફૂટ જેટલું ઊંચું હોય છે તે.”\n“ઓહ, તે…પણ તે શા માટે\n“શા માટે શું વળી\n“અરે તમને જીરાફ જ ખરીદવાની ઈચ્છા શા માટે છે\n“મેં એવું ક્યારેય નથી કહ્યું કે મારે જીરાફ ખરીદવું છે,” મુલ્લાએ ચિડાઈ જતાં કહ્યું. “મેં તો એટલું જ કહ્યું કે મારી પાસે જીરાફ ખરીદવા જેટલા પૂરતા પૈસા હોય.”\nઅરે સંબંધમાં પણ, સારો હોય કે ખરાબ, સામેની વ્યક્તિ જે બધું કહે તે ખરેખર તેનો અર્થ તેમ જ હોય તેવું નથી હોતું. તમે જે બધી ઈચ્છા અભિવ્યકત કરો, તે બધી જ પૂરી થવી જોઈએ એવું તમે કઈ કાયમ નથી ઇચ્છતા હોતા. કોઈ વખત, તમે ફક્ત એક વાત બીજા સાથે કરી રહ્યાં હોવ છો, કોઈ વિચાર કે ચિંતન કે જે તમે મોટેથી કરી રહ્યા હોવ છો. મોટાભાગના લોકો પોતાનાં સાથી આકાશમાંથી તેમના માટે તારા તોડી લાવે તેવું નથી ઇચ્છતા હોતા. તેઓ ફક્ત બસ તેમને સાંભળે, એ વાતની નોંધ લે કે તે પોતે પણ એનાં જીવનમાં અસ્તિત્વ ધરાવી રહ્યાં છે, કે પોતે તેના માટે મહત્વના છે અને તેમના જીવનમાં પોતાની જરૂર છે. અરે, આ તો પાછી પેલી બધી ઇચ્છાઓ થઇ ગઈ…\nતો સુનિમનો સંદેશ જીવવાની કોશિશ કરી જુઓ, જો તે નિષ્ફળ જાય, તો પછી કદાચ પિંગળાની શોધ ઉપર વિચાર કરી જુઓ. અને જો તે પણ કામ ન કરે તો, વારુ, તો પછી, બીજું તો હું શું કહું, કદાચ: ઓ ધરતી પરના જીવ, તમારું આ ગ્રહ પર સ્વાગત છે\nફરિયાદ કરવા માટેના કારણો ન શોધતા રહો, તે તો કુદરતી રીતે જ સામેથી આવતાં હોય છે. કૃતજ્ઞી બની રહેવાના કારણો શોધો. તમારી જાત પ્રત્યે કે અન્ય કોઈ પ્રત્યે, જવાબદારી લો, તમારી પોતાની ખુશી માટે જવાબદારી લો. જાવ, થોડું જીવી પણ લો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસારા લોકોને કેમ સહન કરવું પડતું હોય છે\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2016/11/", "date_download": "2019-05-20T01:26:38Z", "digest": "sha1:BKAKFHOOTNOON7VQSISKQ2PXV427ZB3B", "length": 12478, "nlines": 198, "source_domain": "girishparikh.wordpress.com", "title": "નવેમ્બર | 2016 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \n“દોઢ લીટીની અમર કવિતા” વિશે અમર શબ્દો \nવિવેક મનહર ટેલરે “ગુજરાત ગાર્ડિયન” દૈનિક પેપરના દર મંગળવારના સપ્લીમેન્ટમાં “વિશ્વ કવિતા” નામનું કોલમ શરૂ કર્યું છે. પ્રથમ કોલમ નવેમ્બર ૧૫, ૨૦૧૬ના સપ્લીમેન્ટમાં પ્રગટ થયું હતું.\nનવેમ્બર ૨૯નું કોલમ હતું એઝરા પાઉન્ડની અમર કવિતા “In a Station of the Metro” વિશે. “મેટ્રો સ્ટેશન પર” નામના એ કોલમમાં છે વિવેકના અમર શબ્દો\nવિવેકનાં “વિશ્વ કવિતા” વિશેનાં કોલમોના જો અંગ્રેજીમાં અનુવાદ થાય અને JOY OF THE WORLD’S GREAT POETRY કે એવા નામથી પ્રગટ થાય તો વિશ્વ સાહિત્યમાં એ જરૂર સ્થાન લઈ શકે\nવિવેકે ફ્રી વર્સ માટે “મુક્તકાવ્ય” શબ્દ વાપર્યો છે એ ગમ્યું. આ લખનારને ભદ્રંભદ્રીય શબ્દ “અછાંદસ” જરાય પસંદ નથી. અંગ્રેજીમાં કેવો સરળ શબ્દ છે “ફ્રીવર્સ”. આ લખનાર “અછાંદસ” શબ્દના બદલે “મુક્તકાવ્ય” શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે — “મુક્તકવ્ય” નામનું કાવ્ય પણ આ લખનારે લખ્યું છે.\nશ્રી રામકૃષ્ણ પરમહંસ અને ગિરીશ ઘોષ (બે ચતુર્શબ્દ પ્રસંગ-મુક્તકો)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\nસ્ત્રીનું ચુંબન (ચતુર્શબ્દ મુક્તક) WOMAN’S KISS (Four-worded Verse)\nPosted in ચતુર્શબ્દ-મુક્તક, ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે | Leave a Comment »\n“જેનીએ મને ચુંબન કર્યું” (“ગ્લોબલ કવિતા” ગોષ્ઠીઃ ૧)\nશ્રી ગણેશ કર્યા છે વિવેક મનહર ટેલરે “ગ્લોબલ કવિતા” કોલમના “ગુજરાત ગાર્ડિયન” દૈનિક પેપરના મંગળવારના “સપ્લીમેન્ટ”માં. પ્રથમ કોલમ “જેનીએ મને ચુંબન કર્યું” નવેમ્બર ૧૫, ૨૦૧૬ના સપ્લીમેન્ટમાં પ્રગટ થયું છે. કોલમ “લયસ્તરો” પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. (બધી લીંક છેલ્લે આપી છે.)\n“લયસ્તરો” પર પોસ્ટ કરેલી આ લખનારની કોમેન્ટમાંથીઃ\n“વિવેકભાઈઃ હૃદયપૂર્વક… શબ્દપૂર્વક… અભિનંદન…”\n“ગ્લોબલ કવિતા” કોલમ એટલે અન્ય ભાષાની કવિતાઓના ગુજરાતી અવતાર તથા એમના આસ્વાદ….\nવિવેકે જેમ્સ લે હન્ટની કવિતાનો ગુજરાતી અવતાર પ્રથમ કોલમમાં રજૂ કર્યો છે. “લયસ્તરો”ના પોસ્ટમાં મૂળ અંગ્રેજી કવિતા પણ આપી છે.\nવિવેકનો આસ્વાદ અદભુત છે. અસ્વાદમાંથી એક રત્નઃ\n“જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.”\nકોલમ વાંચતાં પૂજ્ય નાનુભાઈ નાયકે એમના “કંકાવટી” વાર્તામાસિકમાં વર્ષો પહેલાં પ્રગટ કરેલી સત્યઘટના પરથી સર્જાયેલી મારી “સોનલ” નામની નવલિકા યાદ આવી.\nકબૂલ કરું છું કે કેટલીક રીતે જેમ્સ લે હન્ટની કવિતા મને પણ લાગુ પડે છે\nઅલબત્ત, સ્ત્રી એ શક્તિ છે અને સ્ત્રીનું સ્નેહભર્યું ચુંબન એટલે પુરુષ માટે શક્તિસંચાર\nવિવેકનાં ગ્લોબલ કવિતાઓ વિશેનાં કોલમોનો જો અંગ્રેજીમાં અનુવાદ થાય તો એ વિશ્વસાહિત્યમાં જરૂર સ્થાન લઈ શકે.\nPosted in \"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ | Leave a Comment »\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/gangnam-style-breaks-record-kolawari-di-000452.html", "date_download": "2019-05-20T00:25:39Z", "digest": "sha1:GBP6L7UUVQFUE3GIOM7GJ2LZNRXG25HW", "length": 10744, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગંગનમ સ્ટાઇલે તોડ્યો કોલાવેરી ડીનો રેકૉર્ડ | Gangnam Style, Breaks Record, Kolawari Di - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nગંગનમ સ્ટાઇલે તોડ્યો કોલાવેરી ડીનો રેકૉર્ડ\nનવી દિલ્હી, 1 ઑક્ટોબર : પ્રથમ સમગ્ર ભારત અને પછી સમગ્ર વિશ્વમાં પસંદ કરાયેલ અને વખણાયેલ વીડિયો કોલાવેરી ડીનો રેકૉર્ડ ‘ગંગનમ સ્ટાઇલ'એ તોડી નાંખ્યો છે. ગંગનમ સ્ટાઇલ દક્ષિણ કોરિયાના લોકપ્રિય પૉપ ગાયક પર્ક જે સૅંગનું છે કે જેમણે ‘પીએસવાય' નામે પણ ઓળખવામાં આવે છે.\nનોંધનીય છે કે દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ દ્વારા ગવાયેલ કોલાવેરી ડી ગીતને યૂટ્યુબ દ્��ારા સમગ્ર દુનિયામાં ભારે લોકપ્રિયતા મળી હતી, પરંતુ ગંગનમ સ્ટાઇલે તેને ઘણું પાછળ મુકી દીધું છે. આ વીડિયો અત્યાર સુધી 32 કરોડ વાર જોવાઈ ચુક્યું છે.\nપીએસવાયના આ ગીતને યૂટ્યુબ ઉપર અત્યાર સુધી લગભગ ચાર કરોડ લાઇક મળી ચુકી છે કે જે યૂટ્યુબના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર પ્રસિદ્ધ હસ્તીઓની લોકપ્રિયતા પર નજર રાખનાર સાઇટ ફેમકાઉંટના જણાવ્યા મુજબ આ ગીતને મળેલ લાઇકે ગિનીઝ બુકનો વિશ્વ રેકૉર્ડ તોડી નાંખ્યો છે.\nંગમન સ્ટાઇલ લોકપ્રિયતાની બાબતમાં જસ્ટિન બીબરના વીડિયો કરતાં પણ આગળ નિકળી ગયું છે.\nગંગમન સ્ટાઇલ વીડિયો યૂટ્યુબ ઉપર છેલ્લા એક માસમાં 320,924,565 વાર જોવાઈ ચુક્યું છે કે જે આ જ સમયગાળામાં જસ્ટિન બીબરના ગીત કરતાં ત્રણ ગણું છે. આ વીડિયો ગત 15મી જુલાઈએ યૂટ્યુબ ઉપર લૉન્ચ કરવામાં આવ્યુ હતું અને હવે તે વિશ્વ રેકૉર્ડ તોડી અમેરિકી બિલબોર્ડ હૉટ 100 તેમજ બ્રિટેનના સિંગલ ચાર્ટ પર ટોચે છે.\nયુટ્યુબ પર નિરહુંઆ અને આમ્રપાલીનો હોટ વીડિયો વાયરલ થયો\nટ્વિટર, ફેસબૂક પછી હવે યુટ્યુબ પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી\nરાજ ઠાકરેની ચેતવણી પછી ટી-સિરીઝે પાકિસ્તાની સિંગરના ગીતો હટાવ્યા\nયૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક થશે અબજો રૂપિયાનો દંડ\nVIDEO:તાપસી પન્નુની 'કંચના 3' નો જાદૂ, 48 કલાકમાં જ નંબર 1 ટ્રેન્ડ પર\nVideo: દરવાજો બંધ કરી છોકરીઓ કરી રહી ડાન્સ, મમ્મીએ કરી ચપ્પલથી પીટાઈ\n8 એવા બિઝનેસ જે વગર રોકાણે કરો શરૂ, થશે જોરદાર કમાણી\nકોલેજ સ્ટુડન્ટ્સ માટે ટોપ 10 બિઝનેસ આઈડિયા, ભણવાની સાથે કમાણી કરો\nVideo: ટ્રેનના પાટા વચ્ચે યુવતીએ કર્યું ચોંકાવનારું કામ\nYouTube Shooting : \"શૂટર\" નસીમ અને ફાયરિંગ સાચું કારણ જાણો\nYouTubeના મુખ્યાલયમાં મહિલાએ કરી ગોળીબારી, 4 ઇજાગ્રસ્ત\nગૂગલ અને એમેઝોનના ઝગડાને કારણે Youtube થઇ બ્લોક\nયૂટ્યુબ પરથી ગાયબ ઢિંચાક પૂજાના વીડિયો, હસવું કે રડવું\ngangnam style kolawari di youtube ગંગનમ સ્ટાઇલ કોલાવેરી ડી યૂટ્યુબ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/we-have-11-crores-of-workers-and-we-are-blessed-with-millions-of-crores-of-families/", "date_download": "2019-05-20T00:45:59Z", "digest": "sha1:76ABSYNCWTYZEMIVCNKDHWDU6TVCS5QV", "length": 13217, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "અમારા 11 કરોડ કાર્યકર છે અને 22 કરોડ પરિવારના અમને આશીર્વાદ છેઃ અમિત શાહ | We have 11 crores of workers and we are blessed with millions of crores of families - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅમારા 11 કરોડ કાર્યકર છે અને 22 કરોડ પરિવારના અમને આશીર્વાદ છેઃ અમિત શાહ\nઅમારા 11 કરોડ કાર્યકર છે અને 22 કરોડ પરિવારના અમને આશીર્વાદ છેઃ અમિત શાહ\n(એજન્સી) નવી દિલ્હી: ચૂંટણી તારીખોની જાહેરાત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વાર આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભાજપનાે જોરદાર વિજય થશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક અખબાર સાથેની મુલાકાતમાં અમિત શાહે ભાજપની જીતનું ગણિત આંગળીના વેઢે ગણાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ૧૧ કરોડ કાર્યકર છે અને રર કરોડ પરિવારના આશીર્વાદ અમારા પર છે અને જીતવા માટે માત્ર ૧૭ કરોડ વોટની જરૂર છે અને તેથી અમારી જ સરકાર બનશે.\nવિપક્ષોના ગઠબંધન તરફથી ઊભા થઇ રહેલા પડકાર અંગે પૂછતાં એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે જો ગઠબંધન કરવાથી જ મજબૂતાઇ મળતી હોય તો સંગઠિત થનારા રાજકીય પક્ષો ક્યારેય હાર્યા હોત નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગઠબંધન કરનારા સ્વયં નર્વસ છે. જો આવું ન હોત તો તેઓ શા માટે સંગઠિત થવાનો પ્રયાસ કરત ગઠબંધનમાં ક્યારેય ર અને ર મળીને ચાર થતા નથી.\nઅમિત શાહે વધુમાં જણાવ્યું હતું ક�� ર૦૧૪માં માત્ર છ રાજ્યમાં અમારી સરકાર હતી, પરંતુ હવે ૧૬ રાજ્યમાં અમારી સરકાર છે. અમારો ભૌગોલિક દાયરો ૧ર ટકાથી વધીને પ૦ ટકા થયો છે. ર૦૧૪માં અમારી પાસે ર.૪ કરોડ કાર્યકર હતા, પરંતુ હવે ૧૧ કરોડ છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ યોજનાઓથી રર કરોડ પરિવારને લાભ મળ્યો છે અને એથી તેમના આશીર્વાદ અમારા પર છે. આમ, અમે મજબૂત છીએ અને અમારી પાસે પીએમ મોદીની લોકપ્રિયતા વોટ બદલવાની ક્ષમતા ધરાવે છે.\nછત્તીસગઢ : બસ પુલ પરથી ખાબકતાં 14નાં મોત, 40 ઘાયલ\nપબ્લિક રિવ્યૂ : બોર્નના ચાહકોને ગમે તેવી ફિલ્મ\nખસીકરણ પાછળ કરોડોનું આંધણ, તેમ છતાં પાંચ વર્ષમાં પ૦,૦૦૦ કૂતરાં વધ્યાં\nBRICS બિઝનેસ કાઉન્સિલમા PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો\nવાહનોમાં રિયર વ્યૂ સેન્સર અને સ્પીડ વોર્નિંગ ઇન્ડિકેટર ફરજિયાત બનશે\nકેજરીવાલે પોતાનાં ઘરમાં ડેન્ગ્યું કન્ટ્રોલ ટીમને ન ધુસવા દીધી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી ��ામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girishparikh.wordpress.com/2011/09/", "date_download": "2019-05-20T01:00:45Z", "digest": "sha1:PPAMULDSXMWNBO6FMROSGPFDZP6BMHJR", "length": 38225, "nlines": 370, "source_domain": "girishparikh.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2011 | Girishparikh's Blog", "raw_content": "\nશબ્દોના કંકુ ને ચોખા \n“અમેરિકાનાં બહેનો અને ભાઈઓ …”: ૨ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nહું મંચ પર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ આભાર માનું છું જેમણે પૂર્વના પ્રતિનિધીઓ (ડેલીગેટો)નો દાખલો\nઆપીને કહ્યું કે આ દૂર દૂરના દેશોથી આવતા માનવો જુદા જુદા દેશોમાં ટોલરેશનનો સંદેશ પહોંચાડવા માટે ગૌરવ લઈ શકે. જગતને જે ધર્મે ટોલરન્સ અને વૈશ્વિક સ્વીકાર એ બન્ને શીખવ્યાં છે એ મારો ધર્મ છે એ માટે હું ગર્વ અનુભવું છું. અમે માત્ર વૈશ્વિક ટોલરેશનમાં જ માનતા નથી પણ સર્વ ધર્મો સાચા છે માટે સ્વીકારીએ છીએ. હું એ દેશનો છું\nજેણે બધા ધર્મોના અને જગતના બધા દેશોના ત્રાસ પામેલાઓને અને નિરાશ્રીત થયેલાઓને આશ્રય આપ્યો છે અને એ માટે હું ગર્વ અનુભવું છું. હું એ વાત કહેવાનું ગર્વ લઉં છું કે ઈઝરાઈલીઓના સૌથી પવિત્ર અવશેષને અમે અમારા હૃદયમાં એકત્ર કર્યા છે — રોમન જુલમે જે વર્ષમાં એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા એ જ વર્ષમાં ઈઝરાઈલીઓ દક્ષિણ ભારતમાં આવ્યા અને અને અમારો આશ્રય લીધો. હું એ ધર્મનો હોવાનું ગૌરવ લઉં છું\nકે જેણે મહાન ઝોરોએસ્ટ્રિયન રાષ્ટ્રના અવશેષને આશ્રય આપ્યો છે અને હજુ પણ એની સરાહના કરે છે.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા ���ારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\n‘શબ્દનો સત્સંગ છે મારી ભીતર’ (‘વિવેકના શેરોનો આનંદ’: 2)\n‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ ગઝલનો આ છેલ્લો શેરઃ\nશ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,\nશબ્દનો સત્સંગ છે મારી ભીતર.\nનિરંજન ભગતના ગીતના શીર્ષક ‘આપણો ઘડીક સંગ’ અને વિવેકના ઉપરના શેર પરથી\nનીચેની પંક્તિઓ સ્ફૂરીઃઆપણો ઘડીક શ્વાસનો સંગ\nશબ્દનો ભીતર શાશ્વત સંગ\nશ્વાસ ચાલે ત્યાં સુધી આ નશ્વર દેહ જીવે છે. એટલે શ્વાસ પણ નશ્વર જ છે.\nતો પછી શાશ્વત શું છેકવિના શ્વાસ છે શબ્દો. કવિના હૃદયમાં અને અંતરમાં સર્જન પહેલાં, સર્જન દરમિયાન, અને સર્જન પછી પણ શબ્દો સાથે સત્સંગ સતત\nચાલ્યા જ કરતો હોય છે. આ લખનાર એક નાનો સર્જક છે, પણ એનો એ જાત અનુભવ છે.અને એ સત્સંગમાંથી જન્મે છે સર્જન.\nઅને શબ્દો બને છે અક્ષરોના. અલબત્ત, અક્ષરદેહે કવિ અમર છે.\nઅને દેહ છે ત્યાં સુધી સર્જન પણ ચલુ જ રહેશે – કવિ જ કહે છેઃ “શબ્દો છે શ્વાસ મારા”. પ્રભુને પ્રાર્થના કરું છું કે\nકવિને આરોગ્ય અને સુખશાંતિ વાળું શત વર્ષોનું આયુષ્ય આપે.\nસાચો સર્જક જ્યારે સર્જન પ્રક્રિયામાં લીન થઈ જાય છે ત્યારે — માનો કે ન માનો — સર્જક, સર્જન પ્રક્રિયા, અને સર્જન એક થઈ જાય છે સર્જક એ વખતે પોતાની નાનકડી, નશ્વર જાતને ભૂલી\nજાય છે. કોઈ દૈવી હાથે એને સર્જન કરાવ્યું હોય એમ એને લાગે છે. અલબત્ત, આવાં સર્જન અમર થઈ જાય છે. સર્જક માની પણ શકતો નથી કે એના હાથે એ સર્જન થયું છે.\nઆ શેરમાં કવિ કહે છેઃ “શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,” — નશ્વર શ્વાસ હવે ‘ઈશ્વર’ થઈ ગયા છે; અને પછી કહે છેઃ “શબ્દનો સત્સંગ છે મારી ભીતર.”સાચા સર્જકની સાધનાનું ફળ છે ભીતર ‘શબ્દબ્રહ્મ’નો શાશ્વત સત્સંગ.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\n“અમેરિકાનાં બહેનો અને ભાઈઓ …”: ૧ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nસ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી\nસર્વકાલીન સર્વશ્રેષ્ઠ આધાત્મિક પ્રવચનોમાંનું\nઅમેરિકાનાં બહેનો અને ભાઈઓ,\nઆપે અમને હુંફાળો અને સ્નેહભર્યો આવકાર આપ્યો છે એ અંગે બોલતાં મારું હૃદય\nશબ્દોમાં ન વર્ણવી શકાય એવા આંનંદથી છલકાય છે. જગતના સૌથી પ્રાચીન સાધુ-સંઘોના નામે\nઆપનો આભાર માનું છું; સર્વ ધર્મોની માતાના નામે આપનો આભાર માનું છું; અને બધા\nપ્રકારના અને પંથોના કરોડો હિંદુઓના નામે આપનો આભાર માનું છું.\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nPosted in સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nવિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’: 1)\nશ્રી ગણેશ કરું છું આજે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ\nદિવસે વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન\nપુસ્તકના સર્જનના. મારું આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો\nવિશે રસમય વાંચન પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. વિવેકના\nશેરોનો આનંદ એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.\nસમય અને સંજોગોની અનૂકુળતા મુજબ વિવેકના શેરોનો આનંદ પુસ્તક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર સર્જાશે. પહેલાં પુસ્તક\nડ્રાફ્ટ રૂપે તૈયાર થશે.\nવિવેકની ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ’ મારી પ્રિય ગઝલોમાંની એક છે.\nગઝલનું મોટેથી પઠન કરશો તો વિવેકના શબ્દ-વરસાદથી ભીંજાયા વિના નહીં રહો\nકેવી અદભુત શબ્દ ચિત્ર શબ્દો જેના શ્વાસ છે એમ કહેનાર કવિએ આલેખ્યું છે.\nગઝલના છએ છ શેરો વિશે લખવાનું મન થાય છે, પણ અહીં એક શેર લઈએઃ\nસદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી,\nવળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે\nઆ સાદા લાગતા શેરમાં ગજબનું ઊંડાણ છે\nક્ષણો અને અને ક્ષણોથી બનતી સદીઓની સફર કરાવતા કાળને ઓળંગી જતા વરસાદની કવિને\nઅલબત્ત, વરસાદ કવિને ક્ષણો અને સદીઓથી — જન્મ જન્માંતરથી — કવિને (અને આપણને\nપણ) ભીંજવી રહ્યો છે. એ જન્મ-મરણના બંધનમાંથી છૂટવું કઈ રીતે\nપ્રભુ-કૃપાનો વરસાદ કાળની સફરને વળોટી શકે. પણ ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે\nકવિ કહે છે કે ‘હવે’ એવો વરસાદ પડતો નથી. એટલે પહેલાં એ પડ્યો હોવો જોઈએ. અનેક\nમાનવીઓનો દાખલા છે જે કાળને વળોટી ગયા છે.\nકવિ પ્રશ્ન પૂછે છેઃ ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે’ જવાબ છેઃ પ્રભુકૃપાનો\nવરસાદ તો સદાય વરસતો રહે છે. એમાં ભીજાવાની — તરબતર થવાની — આપણી તૈયારી છે\nઆપણા મહાકોશ ‘ભગવદ્ગોમંડલ’ (www.bhagavadgomandal.com) માંથી અર્થઃ\nઅટલઃ ન ટળે એવું; દૂર ન થાય એવું.\nયદિઃ જો; જોકે; અગર જો.\nમારો અનુભવ છે કે જે શબ્દોથી આપણે પૂરા પરિચિત ન હોઈએ એમના અર્થ\n‘ભગદ્વોમંડલ’માં જોવાથી વાંચનનો આનંદ ઓર વધે છે. અલબત્ત, શબ્દના વધુ અર્થો આપ્યા\nહોય તો યોગ્ય અર્થો (કે અર્થ) લેવા.\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nઆમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ — ભાગ ૪ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nશ્રી ગિરીશ પરીખનું આ પુસ્તક, ‘સપ્ટેમ્બર 11: તેજ અને તિમિરનો દિવસ –\n(survaival), સલામતી, શાંતિ તથા સમૃદ્ધિની ચાવી.-‘ સમગ્ર વિશ્વના લોકો માટે પ્રેમ,\nકોમ્પેશન (compassion) અને સેવાનું મહત્વ સમજાવે છે. પુસ્તકમાં સ્વામી વિવેકનંદના\nઆ મહાશુભ દિવસે હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ પુસ્તક જગતના માનવીઓને શાશ્વત શાંતિ, સુખ તથા સમૃધ્ધિ મેળવવા માટે સાચા માર્ગે જવા માટે ગ્નાન અને પ્રેરણા આપશે.\nશનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬\n(‘આમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ’ સંપૂર્ણ)\n(વધુ હવે પછી …)\nઆમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ — ભાગ ૩ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nઅને પરિષદની અંતિમ સેશનમાં સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું:\n“જો કોઈ માત્ર એનો પોતાનો જ ધર્મ ટકશે અને બીજા નાશ પામશે એવાં સ્વપ્ન જુએ તો\nહું હૃદયપૂર્વક એના માટે દયા વ્યક્ત કરું છું, અને એને સૂચવું છું કે દરેક ધર્મના\nધ્વજ પર વિરોધ હોવા છતાં આ થોડા સમયમાં લખવામાં આવશેઃ ‘એક બીજાને મદદ કરો પણ લડો\nનહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’, ‘હાર્મની અને શાંતિ અને વિખવાદ નહીં.’ “\n(વધુ હવે પછી …)\n9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૬ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nચાલો આપણે `9/11’ના દિવસને ‘ધર્મોની હાર્મની’ના દિવસ તરીકે ઊજવીએ જેથી\nગ્લોબલાઈઝેશનના આ યુગમાં ગ્લોબલ સંસ્કૃતિનાં આગમન થાય તથા ફેનેટીઝમે સળગાવેલી\nઆતંકવાદની આગથી ટ્વીન ટાવરોનો નાશ થયો એવો વિનાશ પૃથ્વી પર ભવિષ્યમાં ન થાય.\n(સ્વામી નિખિલેશ્વરાનંદજી (પ્રબોધ મહારાજ) વડોદરા (ગુજરાત, ભારત)ના રામકૃષ્ણ\nમીશનના અધ્યક્ષ છે. આ લેખ અમારા પર મોકલવા બદલ અમે શ્રી ભરત ચુરીવાલાના આભારી\n(‘9/11 થી 9/11 — સ્વામી નિખિલે���્વરાનંદ’ સંપૂર્ણ)\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\n9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૫ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nસ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાની શતાબ્દીની ઊજવણીનો સમારોહ\nયુનેસ્કો (UNESCO)એ પેરીસમાં યોજ્યો હતો. યુનેસ્કોના ડીરેક્ટર જનરલ ડૉ. ફ્રેડરીકો\nમેયરે એ સમારોહમાં કહ્યું કે એમાં એમણે ભાગ લેવાનું મુખ્ય કારણ સ્વામી વિવેકાનંદની\nવૈશ્વિક વિચારસરણી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા ઈતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટોયનબી માને છે\nકે શ્રી રામકૃષ્ણ પરમહંસે જેનો ઉપદેશ કર્યો છે તથા એ મુજબ જીવ્યા છે એ ધાર્મિક\nહાર્મની જગતને વિનાશકારી આણુશસ્ત્રોથી બચાવી શકે. શ્રી રામકૃષ્ણે એમના જીવનને\nપ્રયોગશાળા બનાવી હતી અને વિવિધ ધર્મોની સાધનાઓ કરી એ ધર્મોની યોગ્યતા પૂરવાર કરી\nજાપાનના માજી વડા પ્રધાન મીષ્ટર શીન્ઝો એબીએ પાર્લામેન્ટની સંયુક્ત સેશનમાં\nએમણે કરેલા સંબોધનની શરૂઆત સ્વામી વિવેકાનંદે 9/11ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં\nકરેલા સંબોધનમાંથી અવતણ આપીને કરી તથા એમનું સંબોધન સમાપ્ત પણ સ્વામી વિવેકાનંદના\nઅવતરણથી કર્યું. એમણે કહ્યું, “હું એ દલીલ કરું છું કે જગતના ઇતિહાસને ભારત અનેક\nવસ્તુઓ આપી શકે એમાં પ્રથમ સ્થાને આવે ટોલરન્સનો સ્પીરીટ. હું વિવેકાનંદનું ફરીથી\nઅવતરણ આપવા માગું છું. સ્વામી વિવેકાનંદના શિકાગોમાં ૧૮૯૩માં ઊંડા અર્થ વાળા અંતિમ\nસંબોધનનો અંશ – ‘એક બીજાને મદદ કરો પણ લડો નહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’, ‘હાર્મની\nઅને શાંતિ અને વિખવાદ નહીં.’\n(વધુ હવે પછી …)\n9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૪ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nકમનસીબે આ મુજબ હજુ બન્યું નથી.આ ધર્મોની હાર્મનીનો સંદેશ આપણા પોતાના જોખમે\nઆપણે અવગણી શકીએ. ફેનેટીઝમને જાકારો ન આપવાથી આપણે ભારે કિંમત ચૂકવી છે અને કણ જાણે\nહજુ શું બનવાનું છે\nકોમ્યુનીકેશન અને ટ્રાન્સપોર્ટમાં થયેલી પ્રગતિને લીધે જગતના લોકો પહેલાં\nક્યારેય ન આવ્યા હોય એ રીતે એક બીજાની વધુ નિકટ આવ્યા છે, અને જગત વિશ્વના એક ગામ\nજેવું થઈ ગયું છે. છતાં સાંપ્રત જાતીઓ અને વિચારસણીઓને લીધે ઘર્ષણ ચાલુ છે. જો\nઆપણે વૈશ્વિક સંસ્કૃતિનું અવતણ કરવું હોય તો આપણી પાસે સ્વામી વિવેકાનંદના સ્વપ્ન\nમુજબનો વૈશ્વિક ધર્મ હોવો જ જોઈએ. ધર્મ પરિષદમાં ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ હિંદુ\nધર્મ વિશેના એમના વ્યાખ્યાનમાં એમણે કહ્યું, – “જ્યારે પણ વૈશ્વિક ધર્મ સ્થપાય\nત્યારે એને સમય કે સ્થળનાં કોઈ બંધનો નહીં હોય; પ્રભુ જેમના વિશે એ ઉપદેશ આપશે એમના\nજેટલો જ એ અનંત હશે, અને એ ધર્મનો સૂરજ કૃષ્ણ અને ક્રાઈસ્ટના અનુઆઈઓ પર તથા સંતો\nઅને પાપીઓ પર એક સરખો પ્રકાશ આપશે, એ ધર્મ બ્રાહ્મણિક ને બૌધ્ધિક નહીં હોય,\nખ્રીસ્તી કે મુસ્લીમ નહીં હોય, પણ એ તથા અન્ય ધર્મોને સમાવી લેતો ધર્મ હશે, અને એમ\nછતાં પણ એના વિકાસ માટે અનંત જગા હશે.”\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\n9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૩ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)\nઆપણે આ સ્વામી વિવેકાનંદની પરોક્ષ ચેતવણી તરફ જરા પણ લક્ષ ન આપ્યું અને આશરે\n૩,૦૦૦ માનવીઓએ જાન ગુમાવ્યા. આ રીતે આપણે સજા ભોગવી. અને આ કેવો જોગાનુજોગ કે આ\nકરૂણ બનાવ ૨૦૦૧ના 9/11 દિવસે અને તે પણ અમેરિકામાં જ બન્યો.\nસપ્ટેમ્બર ૨૭, ૧૮૯૩ના રોજ, વિશ્વ ધર્મ પરિષદના પૂર્ણાહુતિના દિવસે, સ્વામી\nવિવેકાનંદે વિશ્વના વિવિધ ધર્મોની હાર્મની કરવા માટે ફરીથી ચિંતન અને આશા વ્યક્ત\nકર્યાં. એમણે કહ્યું, “જો ધર્મ પરિષદએ જગતનું જો કોઈ બાબત પર ધ્યાન દોર્યું હોય તો\nએ આ છેઃ એણે જગતને ખાત્રી આપી છે કે ધર્મપરાયણતા, પવિત્રતા, અને સદકાર્યો એ\nદુનિયાના કોઈ ચર્ચની જ ઈજારાશાહી નથી, અને દરેક ધાર્મિક પંથે ઉચ્ચ ચારિત્રનાં\nસ્ત્રી અને પુરુષો પેદા કર્યાં છે. આ હકીકત હોવા છતાં જો કોઈ માત્ર એનો પોતાનો જ\nધર્મ ટકશે અને બીજા નાશ પામશે એવાં સ્વપ્ન જુએ તો હું હૃદયપૂર્વક એના માટે દયા\nવ્યક્ત કરું છું, અને એને સૂચવું છું કે દરેક ધર્મના ધ્વજ પર વિરોધ હોવા છતાં આ\nથોડા સમયમાં લખવામાં આવશેઃ ‘એક બીજાને મદદ કરો પણ લડો નહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’,\n‘હાર્મની અને શાંતિ અને વિખવાદ નહીં.'”\n(વધુ હવે પછી …)\nખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ મ��ટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.\n(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૮\nરામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)\n\"મારા સપનાનું વિશ્વ\" (10)\n\"લયસ્તરો\"નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ (21)\n'આદિલના શેરોનો આનંદ' પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ (26)\n'હસુગિ' ની હાસ્યરચનાઓ (110)\n‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો … (35)\n“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ (2)\nઅમેરિકામાં લેખનનો વ્યવસાય (4)\nઆદિલ અમૃત મહોત્સવ (10)\nઆદિલના શેરોનો આનંદ (56)\nગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ (71)\nગિરીશના ભાવ પ્રતિભાવ (345)\nનફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર (14)\nનિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ (24)\nભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે (818)\nવાર્તા રે વાર્તા (33)\nવિવેકના શેરોનો આનંદ (57)\nસંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું … (3)\nસપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ\nસાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં (6)\nસોનલ અને બીજી વાર્તાઓ (23)\n૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો (40)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/adi-link-wow-and-navogam-well/", "date_download": "2019-05-20T01:34:57Z", "digest": "sha1:F2NW3RH73EGLVA2L7IRCY6PIRANB72WA", "length": 15722, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "અડી કડી વાવ અને નવઘણ કૂવોઃજૂનાગઢ | Adi Link WOW and Navogam well - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅડી કડી વાવ અને નવઘણ કૂવોઃજૂનાગઢ\nઅડી કડી વાવ અને નવઘણ કૂવોઃજૂનાગઢ\nજૂનાગઢ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું. આથી આ કિલ્લામાં સંરક્ષણના હિતાર્થે મૂકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાનાં ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલે અડી કડી વાવ અને નવઘણ કૂવો…ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓથી આગળ જતાં અડી કડી વાવ અને નવઘણ કૂવો આવેલાં છે. લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિનો અર્થ એ થાય છે કે, જેમણે તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે. અડી કડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે.\nકુલ ૧૬૨ પગથિયાંની સાંકડી સીડી ધરાવતી આ વાવ ૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઊંડી છે. આ વાવ એક સળંગ ખડક(સાગ પથ્થર)ને કાપીને બનાવવામાં આવેલી છે. જોકે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ, મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરિય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે.\nઆ વાવમાં કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નથી કે નથી કયાંય કોઇ જાતનું લખાણ. આ વાવ કેટલો સમય જૂની હશે તે કહેવું કદાચિત મુશ્કેલ છે પણ આ વાવ પ્રાચીન વાવમાંની એક વાવ છે એવું જરૂર કહી શકાય છે. આ વાવના પગથિયાં ઊતરતાં હોઇએ ત્યારે આપણે ભૂગર્ભમાં ઊતરતાં હોઇએ એવું લાગે છે અને વાવ પાસે પહોચતાં ભૂગર્ભમાં આવી ગયા હોઇએ એવી અનુભૂતિ થાય છે.\nમોટાભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો, તળિયાં, સીડીઓ અને દીવાલો જમીન ઉપરના બાંધકામની જેમ બનાવવામાં આવે છે. અડી કડી વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે આથી તેના સ્તંભો અને દીવાલ જેવું માળખું મૂળ ખડકની બહાર છે. અહી વાવના સંદર્ભનું કોઇ માળાખાકિય બાંધકામ કરવામાં આવેલું નથી.\nવાવના નામ બાબતે બે કિવદંતીઓ પ્રચલિત છે: એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો ત્યારે મજૂરો સખત પથ્થરને ખોદતાં-ખોદતાં નીચે તરફ જતાં હતા પણ પાણી મળતું ન હતું ત્યારે રાજયગુરુએ જણાવ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે. અડી અને કડી નામની બે કમનસીબ કુંવારી કન્યાઓની પસંદગી થઇ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું.\nવાવમાં પાણી મળી આવ્યું અને એ બે કન્યાઓની યાદમાં વાવનું નામ અડી કડી વાવ પાડવામાં આવ્યું હતું. બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી હતી એ પછી એ વાવમાંથી કોઇ પાણી ભરતું ન હતું પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરતી હતી, આથી તેનું નામ અડી કડી વાવ રાખવામાં આવેલું છે.\nઆજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડી કડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે. હાલમાં આ વાવમાં પાણી છે પણ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ થઇ શકતો નથી. આ વાવ ૧૫મી સદીમાં બનાવવામાં આવેલી છે એવું માનવામાં આવે છે.•\nજન્નતમાં ૭૨ લગ્ન કરવા માટે માસૂમ બાળક ફિદાયીન બન્યો\nદિલ્હીમાં આતંકી હુમલા માટે પાક.માં કન્ટ્રોલ રૂમ ઊભો કરાયો હતો\nટીમ ઇન્ડિયાએ પાંચ અલગ અલગ રંગના રબર બોલથી પ્રેક્ટિસ કરી\nપુલવામામાં સૈન્યને મળી મોટી સફળતા, ત્રણ આતંકી ઠાર\nહાર્ટ-ફેલ્યરના દરદીઓ માટે એરોબિક એક્સર્સાઈઝ સારી\nકાશ્મીરના બારમૂલામાં ઘૂસણખોરી કરવા જઇ રહેલા 4 આતંકી સેનાના હાથે ઠાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સે��્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/gadgets/facts-about-the-global-phenomenon-twitter-news-012760.html", "date_download": "2019-05-20T00:26:50Z", "digest": "sha1:ZFCBGL5P4XGK7YZX5Z4GUPSRKNUMDWMG", "length": 12130, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો ટ્વિટર અંગે 10 અજાણ્યા તથ્યો | facts about the global phenomenon twitter news - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજાણો ટ્વિટર અંગે 10 અજાણ્યા તથ્યો\nટ્વિટરે થોડા દિવસ પહેલાં પોતાનો આઇપીઓ લાવવાની ઘોષણા કરી છે. ટ્વિટર પોતાના નવા આઇપીઓ થકી એક અરબ ડોલરની રકમ એકઠી કરવાનો પ્રયત્ન કરશે. ટ્વિટરે પોતાનો આઇપીઓ બજારમાં લાવવા માટે એસ વન ફાર્મ અમેરિકન બજાર નિયામકને સોંપ્યું છે. 2012માં ટ્વિટરની કુલ આક 31.69 ડોલર હતી. કંપનીને 2011માં અંદાજે 7.94 કરોડ ડોલરની ખોટ થઇ હતી. જ્યારે 2012માં કંપનીને જાહેરાતોની મદદથી 8 ટકા સુધીનો ફાયદો થયો હતો.\nઆંકડાઓ અનુસાર દર મહિને એવરેજ 21.83 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર દરરોજ 50 કરોડ ટ્વિટ કરવામાં આવે છે, જ્યારે 75 ટકા ટ્વિટ મોબાઇલ અને ટેબલેટ પર કરવામાં આવે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ટ્વિટર ઉપભોક્તાઓની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. ���ો ચાલો તસવીરો થકી જાણીએ ટ્વિટર સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો અંગે.\nયુએસના રાષ્ટ્રપતિ (@barackobama) બરાક ઓબામા ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર ધરાવનાર ચોથી વ્યક્તિ છે. જેમને 37,614,573 લોકો ફોલો કરે છે. નવેમ્બર 2012માં ચૂંટણી જીતવાની ઘોષણાને 800,000 વાર રી ટ્વિટ કરવામાં આવી હતી.\nટ્વિટરમાં સૌથી વધારે ફોલોઅર્સ કેનેડિયન પોપ ગાયક જસ્ટિન બાઇબર (@justinbieber)ના છે, તેને અંદાજે 45,435,028 લોકો ફોલો કરે છે. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધારે ટ્વિટર ફોલોઅર કેટીપેરી (@katyperry)ના છે, કેટી પેરીને 44,254,504 લોકો ફોલો કરે છે.\nએક એવરેજ ટ્વિટર યુઝરને 208 લોકો ફોલો કરે છે અને એક મહિનામાં ટ્વિટર પર અંદાજે 170 મિનિટ વિતાવે છે.\nટ્વિટર પર અંદાજે 200 મિલિયન એક્ટિવ યુઝર છે, જેમાંથી 80 ટકા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરે છે.\nટ્વિટર પર અંદાજે 20 મિલિયન ફેક એકાઉન્ટ છે.\n2007માં (#) હૈશ ટૈગનો કોન્સેપ્ટ યુઝર્સ દ્વારા આપવામાં આવ્યો હતો.\nઓક્ટોબર 2009માં ગુગલ અને માઇક્રોસોફ્ટે પોતાના સર્ચ બારમાં હૈશટૈગ ટ્વિટને જોડી દીધું હતું. આ પહેલાં હૈશટૈગ સર્ચમાં નહોતું.\nટ્વિટર સેન ફ્રાન્સિસ્કો બેસ્ડ કંપની છે, જેની ઓફિસ ન્યુયોર્ક, શિકાગો, લોસ એન્જલેસ અને વોશિંગટ્નમાં છે.\nટ્વિટરનો લોગો ગ્રાફિક ડિઝાઇનર સ્ટોન બનાવ્યું હતું.\nટ્વિટરના ચીફ ડિક કોસ્ટોલો પહેલા કોમેડિયન હતો.\nશુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો\nઅદભૂતઃ શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય\nનર્મદા ડેમ: 56 વર્ષ પૂર્ણ થનારા આ ડેમ વિષે જાણો ખાસ વાતો\nજ્યારે અમિતાભ બચ્ચને ખોલ્યું હતું PM નરેન્દ્ર મોદીનું આ રહસ્ય\nFACTS: ઇઝરાયેલની આ 5 વાતો આગળ અમેરિકા પણ પાણી ભરે\nભારત વિશે આ 10 તથ્યો આપને અપાવશે ગર્વ\nવડોદરા શહેરના જાણવા જેવા અજાણ્યા તથ્યો\nShocking Secrets: મહાભારત સાથે જોડાયેલા કેટલાક રોચક રહસ્યો\nજાણો, ફીફા વિશ્વકપ સાથે જોડાયેલા આ 15 રોચક તથ્યો\nઓટો ક્ષેત્રમાં ત્રણ અક્ષર ‘એએમજી’નો અનોખો ઇતિહાસ\nજાણો કેટલાક એવા FACT, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે\nસેક્સ માણવા માટે સિંગાપુરમાં મળે છે એક દિવસની રજા\nજાણો, ગુગલના તરતા શોરૂમ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો\nfact twitter world tweet gadget photos તથ્યો ગ્લોબલ ટ્વિટર વિશ્વ ટ્વિટ ગેજેટ તસવીરો\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુની�� અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/my-words-wrong-not-sentiment-rahul-gandhi-012680.html", "date_download": "2019-05-20T01:17:23Z", "digest": "sha1:5KZMU5WTIWO4RQ63PNQGYC6AA3QSADKP", "length": 11605, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અ'વાદમાં રાહુલે કહ્યું, મમ્મીના કહ્યા પછી લાગ્યું કે મારા શબ્દો ખોટા હતા | My words wrong, not sentiment: Rahul Gandhi - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઅ'વાદમાં રાહુલે કહ્યું, મમ્મીના કહ્યા પછી લાગ્યું કે મારા શબ્દો ખોટા હતા\nઅમદાવાદ, 4 ઓક્ટોબર: કલંકિત નેતાઓને બચાવવા માટે કેન્દ્રીય મંત્રિમંડળ દ્વારા લાવવામાં આવેલ વિવાદિત વટહુકમ પરત ખેંચાયાના એક દિવસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું કે તેમના કહેવાનો અંદાજ ખોટો હોઇ શકે છે, પરંતુ મારી ભાવના ખોટી ના હોઇ શકે. રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.\nરાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે 'મારી માતા(કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી)એ મને જણાવ્યું કે મે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે ખોટા હતા, મારે એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇતો ન્હોતો. તેમના કહ્યા બાદ મેં પણ અનુભવ્યુ કે મારા શબ્દો ખોટા હતા, કદાચ મારી અભિવ્યક્તિ ખોટી હોઇ શકે પરંતુ મેં જે ભાવના વ્યક્ત કરી હતી તે ખોટી ન્હોતી.'\nઅત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કલંકિત નેતાઓને બચાવવા પર લાવવામાં આવેલા વટહુકમને સંપૂર્ણપણે 'બકવાસ' ગણાવી તેને ફાળીને ફેંકી દેવા યોગ્ય ગણાવ્યો હતો. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું હતું.\nગુરુવારે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીએ રાજ્યભરમાંથી આવેલા કોંગ્રેસના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આની સાથે તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. જોકે આ વાતચીતમાં આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસની રણનીતિ અંગે કોઇ ચર્ચા ના થઇ પરંતુ વટહુકમનો નાટકીયરીતે થયેલી સમાપન વિધિ પર જ ચર્ચા ચાલી. જેના અંગે રાહુલે કહ્યું મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nપત્રકારો બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ કરી મોદીએ યોજી પ્રેસ કોન્ફ્રેન્સઃ રાહુલ ગાંધી\nમોદી જ નહીં પરંતુ રાહુલ ગાંધી પર પણ ટાઈમ મેગેઝીને પ્રહાર કર્યો\n‘કેન્દ્રની ખુરશી' માટે સોનિયાએ પોતાના ખાસ સેનાપતિને સોંપી મહત્વની જવાબદારી\nઅલવર ગેંગરેપ પીડિતા સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું- ન્યાય થશે\n‘લોહીની દલાલી'વાળા નિવેદન પર રાહુલ ગાંધીને રાહત, નહિ થાય દેશદ્રોહનો કેસ\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nપ્રિયંકાની ‘સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપ\nrahul gandhi gujarat ahmedabad sonia gandhi ordinance રાહુલ ગાંધી ગુજરાત અમદાવાદ સોનિયા ગાંધી વટહુકમ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/actor-rajat-kapoor-accused-harassing-2-women-apologises-causing-pain-hurt-trauma-041846.html", "date_download": "2019-05-20T00:27:03Z", "digest": "sha1:UZ67I4QHSE6PRB3RSVWGV2D4R2QETVRG", "length": 13363, "nlines": 165, "source_domain": "gujarati.oneindia.com", "title": "રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?' | actor rajat kapoor accused harassing 2 women apologises causing pain hurt trauma - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તાર��� અવાજ S...* એટલી તુ પણ\nતનુશ્રી અને નાના વિવાદ બાદ બોલિવુનીડ ઘણી હસ્તીઓ સામે હવે લોકોએ મોઢુ ખોલ્યુ છે. કૈલાશ ખેર, વિકાસ બહેલ જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના અભિનેતા અને ફિલ્મ મેકર રજત કપૂર પર. જેના પર એક મહિલા પત્રકારે રજત કપૂરે કરેલા ઉત્પીડનનો પોતાનો અનુભવ જણાવતા કેટલાક સ્ક્રીન શોટ શેર કર્યા છે.\nરજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યો પર્સનલ સવાલ\nપત્રકારનું કહેવુ છે કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રજત કપૂરે તેને કહ્યુ હતુ કે જેવી રીતે તેનો અવાજ આટલો સેક્સી છે શું તે દેખાવમાં પણ એવી છે, એટલુ જ નહિ રજતે પત્રકારને તેની બોડીના માપ પર પણ સવાલ કર્યા હતા. પત્રકારનું કહેવુ છે કે ત્યારબાદ રજતના ઘણા મેસેજે તેને માનસિક રીતે તંગ કરી દીધી હતી.\nઆ પણ વાંચોઃ નાના પાટેકરે તોડ્યુ મૌન, 10 વર્ષ પહેલા કહી આટલી મોટી વાત, ચોંકી જશો\nરજત કપૂર પર બે મહિલાઓએ લગાવ્યા છે યૌન શોષણના આરોપ\nનવાઈની વાત એ છે કે રજત કપૂર પર એક નહિ પરંતુ બે મહિલાઓએ આરોપ લગાવ્યા છે. પત્રકાર ઉપરાંત બીજી મહિલા કલાકાર છે જેણે તેમની સાથે એક એડ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમનું કહેવુ છે કે રજતે તેને કહ્યુ હતુ કે તે એક ખાલી ઘરમાં માત્ર તેની સાથે શૂટ કરવા ઈચ્છે છે.\nરજત કપૂરે માંગી માફી\nઆ પ્રકારે પોતાના પર જાહેરમાં આરોપ લાગ્યા બાદ અભિનેતા રજત કપૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા માફી માંગી છે. અભિનેતા રજત કપૂરે કહ્યુ કે તેણે પોતાના સમગ્ર જીવનમાં એક સભ્ય વ્યક્તિ બનવાની કોશિશ કરી છે અને પત્રકાર પાસે માફી માંગી છે. જો તેણે ક્યારેય પોતાના કામ કે શબ્દોથી તેમની સાથે અયોગ્ય વર્તન કર્યુ હોય તો હું દિલથી માફી માંગુ છુ.\n‘હું દુઃખી છુ કે મારા કારણે કોઈને તકલીફ થઈ'\nરજત કપૂરે આગળ લખ્યુ, ‘હું દુઃખી છુ કે મારા કારણે કોઈને તકલીફ થઈ. મારા માટે કામથી વધારે જો કંઈ જરૂરી છે તો તે છે સારા વ્યક્તિ બનવુ. હું આના માટે હજુ વધુ કોશિશ કરીશ.'\nઆ પણ વાંચોઃ કપિલ શર્મા પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે\nયૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ\nમાનહાનિનો કેસ રદ કરાવવા માટે પ્રિયા રમાનીએ કોર્ટમાં કરી અરજી, એમજે અકબરે લગાવ્યા હતા આરોપ\nઈન્ટિમેટ સીન દરમિયાન ઉતરનની ઈચ્છા ટીના દત્તા બની યૌન શોષણનો શિકાર\n#MeToo પર બની રહેલી ફિલ્મમાં જજ રૂપે જોવા મળશે આલોક નાથ, યૌનશોષણની કરશે સુનાવણી\nનવવધુનો વર્જિનિટી ટેસ્ટ ક��ાવનારને મળશે સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કાયદો\n55ની ઉંમરમાં 18 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે યૌન શોષણના આરોપી સુહેલ શેઠે કર્યા લગ્ન\nMe Too: આલોક નાથે મારી સાથે પણ ખોટુ કરવાની કોશિશ કરી હતીઃ હિમાની શિવપુરી\nIIT રુડકીમાં MeToo: 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણના આરોપ\n#MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ\nMe Too: કેટ શર્માએ સુભાષ ઘાઈ પર કર્યો યૌન શોષણનો કેસ, આ છે આરોપ\nઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુ\nMeToo: આલોકનાથ પર પહેલું સંકટ, એસોસિયેશને તેમને બહાર કાઢ્યા\nMe Too: જાણીતા એંકર પર મહિલા પત્રકારે લગાવ્યો યૌન શોષણનો આરોપ\nsexual harassment bollywood twitter film યૌન શોષણ બોલિવુડ ટ્વિટર ફિલ્મ રજત કપૂર પત્રકાર કલાકાર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/atm-security/", "date_download": "2019-05-20T00:26:52Z", "digest": "sha1:STMZ45N6DOKOVR6XGFIJEAMPKPSEPLKO", "length": 6575, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "ATM Security - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઆ મહિનાના અંત સુધીમાં બંધ થઈ શકે છે 1.13 લાખ ATM, હજારો નોકરીઓ પર લટકી તલવાર\nઆ મહિનાના અંત સુધીમાં દેશના અડધા એટીએમ બંધ થઈ શકે છે. કન્ફેડરેશન ઑફ એટીએમ ઈન્ડસ્ટ્રી એટલેકે CATMiની તરફથી આ સૂચના આવી છે. ઈન્ડસ્ટ્રીએ એટીએમ બંધ\nપિતાના એકાઉન્ટનું ATM કઢાવ્યું પણ રૂપિયા તો સિક્યુરીટી ગાર્ડના ખાતામાં પહોંચી ગયા\nભરૂચના બંબાખાના ATMમાંથી રૂપિયા એક લાખ અન્યના કાર્ડ વડે ઉપાડી લેવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું આ કારસ્તાન હોવાનું માલૂમ પડતાં ગણતરીના કલાકોમાંજ પોલીસે સિક્યુરીટી ગાર્ડ ગૌરવ\n શું તમારા ATMનુ તો નથી ને જુડવા કાર્ડ\nદેશમાં ઝડપથી બેંકના એટીએમ કાર્ડ સાથે જોડાયેલા ફ્રોડના સમાચાર સતત આવી રહ્યાં છે. ફ્રોડ કરનારા આજકાલ એટીએમ કાર્ડ ક્લોનિંગ (જુડવા) માટે લોકોને ફ્રોડ કરીને બેંક\nઅઠવાડિયા પછી બેકાર થઇ જશે તમારુ ATM કાર્ડ, કરી લો આ કામ નહી તો ચુકવવી પડશે ભારે કિંમત\nગત ઘણાં દિવસોથી પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કો સતત પોતાના ગ્રાહકોને મેસેજ કરી રહી છે. આ મેસેજમાં ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/season/", "date_download": "2019-05-20T00:30:26Z", "digest": "sha1:KNJFXRURFXNVNZMRHQ7LCZ6ZNN5DBJNL", "length": 8543, "nlines": 164, "source_domain": "www.gstv.in", "title": "season - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઅમેરિકન હેકરે ઇવીએમ હેકના કરેલ દાવાઓ ખોટા : કંપની ECIL\nલંડનમાં એક અમેરિકન હેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને ભાજપે ઇવીએમ હેક કરીને જીતી હતી. અને આ અંગેની જાણકારી ગોપિનાથ\nઆજથી ધનાર્ક કમૂર્તાની પૂર્ણાહૂતિ, લગ્નસરાનો પ્રારંભ, જાણો આખા વર્ષના લગ્નના શુભ મુહૂર્ત\nઆજે ઉત્તરાયણની સાથે જ ધનાર્ક કમૂર્તાની પણ પૂર્ણાહૂતિ થશે. ધનુર્માસની સમાપ્તિ સાથે જ લગ્નસરાનો પણ પ્રારંભ થઇ જશે. ૧૬ જાન્યુઆરી સુધી લગ્નસરાનો પ્રારંભ થશે અને\nનવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, તાપમાન છ ડિગ્રીએ\nરાજધાની નવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન છ ડિગ્રીએ પહોંચ્યું હતું. પવર્તીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે\nરાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો, અમદાવાદમાં ૧૨ ડિગ્રીની તાપમાન\nરાજ્યભરમાં શિયાળો બરાબર જામી રહ્યો છે અને ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્���ો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ.\nશાલ-સ્વેટર બહાર કાઢવાની તૈયારી કરો, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી વધશે\nઅમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં\nબુધવારથી સંસદનું ચોમાસુ સત્ર, આ નેતાએ કહ્યું કે તેની માગ પુરી નહીં થાય તો ચાલવા નહીં દે\nસંસદનું બુધવારથી શરૂ થઈ રહેલું મોનસૂન સત્ર તોફાની બની રહે તેવા આસાર છે. સંસદની કાર્યવાહી સુચારુપણે ચાલે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ર પહેલા તમામ\nચોમાસાની ઋતુમાં આ રીતે રાખો શાકભાજીને એકદમ ફ્રેશ\nચોમાસાની ઋતુમાં શાકભાજી જલ્દીથી બગાડી જતા હોય છે. શાકભાજીમાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે. જેથી આપણને સ્મેલ આવતા શાકભાજીથી ચીડ ચડે છે. આજે અમે તમને\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/why-salman-khan-dont-want-to-get-married/", "date_download": "2019-05-20T00:36:08Z", "digest": "sha1:2NMPJO4SKMJBZEWFNHRARX3YETQP2BRL", "length": 4834, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "why salman khan dont want to get married - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nસલમાન ખાન હજુ સુધી શા માટે છે સિંગલ ઐશ્વર્યા કે કેટરિના નહી આ વ્યક્તિના કારણે લગ્ન કરવા તૈયાર નથી\nસલમાન ખાન આજે પણ મોસ્ટ એલિજીબલ બેચલર્સમાંથી એક માનવામાં આવે છે. આ એક્ટરનું નામ આજ સાથે અનેક ��સીનાઓ સાથે જોડાયું પરંતુ લગ્ન કોઇ સાથે શક્ય\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-05-20T01:00:44Z", "digest": "sha1:O7WT3HVMEJEDJDOLFRR5NVWXLTKKQRRP", "length": 6528, "nlines": 83, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged સૌંદર્ય સમસ્યા - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nમારુ લિગ 4 ઈચ નુ છે, તો કઈ રિતે માત્ર લિગ ની કસરત થી તેને લાબુ અને જાડુ બનાવુ એ કહેવા વિનંતી\nઢીંચણમાં દુઃખાવો, કબજિયાત, ઘડપણ…\nહાઇ. બી. પી. માટે ટ્રાન્ક્વીલાઇઝર્સ પ્રકારની દવા..\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nમોઢા પર ખીલ થઈ ગયા છે, સારા નથી થતા... યોગ્ય ઉપાય જણાવો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-misusing-cbi-implicate-modi-naidu-012679.html", "date_download": "2019-05-20T00:28:57Z", "digest": "sha1:YKLH6REHMBHGKLYTVWSRQNFNOOCBDG5J", "length": 11061, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીને ફસાવવા માટે થઇ રહ્યો છે CBIનો દુરુપયોગ: નાયડૂ | Congress misusing CBI to implicate Modi: Naidu - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમોદીને ફસાવવા માટે થઇ રહ્યો છે CBIનો દુરુપયોગ: નાયડૂ\nકોલકાતા, 3 ઓક્ટોબર: ભાજપા નેતા એમ. વેંકૈયા નાયડૂએ ગુરુવારે ચેતાવણી આપી કે ઇશરત જહાં મામલામાં સીબીઆઇનો દુરુપયોગ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફંસાવવાની નકારાત્મક રણનીતિ કોંગ્રેસને ભારે પડશે.\nનાયડૂએ દાવો કર્યો કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીને મળી રહેલા અપાર સમર્થનથી ભયભીત થઇ ગઇ છે. તેમણે જણાવ્યું કે 'હતાશ કોંગ્રેસને હવે મોદી અને તેમના સહયોગિઓને બદનામ કરવામાં કેન્દ્રીય તપાસ એજન્સી પર ભરોસો છે.'\nનાયડૂએ જણાવ્યું કે 'મોદીને ફસાવવાની ચાલ ચાલીને કોંગ્રેસ આગ સાથે રમત કરવાની કોશીશ કરી રહી છે. કોંગ્રેસ માટે એ ચેતવણી છે કે આ નકારાત્મક રણનીતિની તેને ભારે કિંમત ચૂકવવી પડશે.'\nમુંબઇની એક કૉલેજની વિદ્યાર્થિની ઇશરત જહાં અને તેના ત્રણ મિત્રો પ્રણેશ ગોપીનાથ પિલ્લે, અમજદ અલી અને જિશાન જૌહરને ગુજરાત પોલીસે 15 જૂન 2004ના રોજ એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.\nગુજરાત પોલીસે માર્યા ગયેલા તમામ લોકોને પાકિસ્તાનથી જમ્મૂ અને કાશ્મીરના માર્ગે આવેલા આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો તેઓ મોદીને મારવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા.\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\n23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nપ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nbjp venkaiah naidu gujarat narendra modi બીજેપી વેંકૈયા નાયડૂ ગુજરાત નરેન્દ્ર મોદી એન્કાઉન્ટર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/naagin-actress-mouni-roy-is-all-set-for-akshay-kumar-gold-034162.html", "date_download": "2019-05-20T01:13:51Z", "digest": "sha1:O3HWNGUEE3YGE77M6VJQM64TJ524I7AC", "length": 13483, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટેલિવિઝનની આ હોટ એક્ટ્રેસ બોલિવૂડ ડેબ્યૂ માટે છે તૈયાર! | naagin actress mouni roy is all set for akshay kumar gold - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nટેલિવિઝનની આ હોટ એક્ટ્રેસ બોલિવૂડ ડેબ્યૂ માટે છે તૈયાર\nટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની દિવા કહેવાતી મૌની રોય પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઇને આજકાલ ખૂબ ચર્ચામાં છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ગોલ્ડ'માં મૌની રોય જોવા મળનાર છે. જી હા, આ વાત એકદમ સાચી છે અને તે ઓગસ્ટથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરનાર છે. આ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બોડીને ટોન કરવા માટે તે નિયમિત યોગા કરી રહી છે.\nમુંબઇ મિરરના અહેવાલો અનુસાર, એક સૂત્રએ મૌનીના ડેબ્યૂ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ ફિલ્મમાં મૌની ફિલ્મની એરાને અનુરૂપ એકદમ જુદા અવતારમાં જોવા મળશે. તે ઓગસ્ટમાં આ ફિલ્મનું શરૂ કરશે, જે 20થી 25 દિવસ ચાલશે. મૌની અક્ષય કુમાર સાથે શૂટિંગ કરનાર છે.'\nઆ ખબરો અને મૌની રોયની તૈયારીઓ અને ઉસ્તાહ પરથી લાગી રહ્યું છે કે, ફિલ્મ 'ગોલ્ડ'માં તેનો નાનો પરંતુ મહત્વપૂર્ણ રોલ હશે. જો કે, ફિલ્મની કાસ્ટ અંગેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ થયું નથી.\nમૌનીને કઇ રીતે મળ્યો આ રોલ\nસૌને ખબર છે કે, મૌના રોયે બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે ખૂબ સારો રેપો કેળવ્યો છે. 'નાગિન'ના પ્રમોશન માટે તે 'બિગ બોસ'ના સેટ પર પણ ગઇ હતી. કહેવાય છે કે, સલમાનના આ એક્ટ્રેસ પર ચાર હાથ છે. સલમાન મૌની રોયથી ખૂબ ઇમ્પ્રેસ થયા છે અને આ કારણે જ તેને અક્ષયની ફિલ્મ મળી હોવાનું કહેવાય છે.\nસલમાન ખાને 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સ્પેશિયલ એપિસોડ 'સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ'નું આયોજન કર્યું હતું. આ એપિસોડમાં પણ મૌની રોયનું એક પર્ફોમન્સ રાખવામાં આવ્યું હતું. તેણે સલમાનના સુપરહિટ સોંગ્સની મેલડી પર પર્ફોમ કર્યું હતું.\nત્યારે કહેવાઇ રહ્યું હતું કે, સલમાન જલ્દી જ પોતાની હોમ પ્રોડક્શનની કોઇ ફિલ્મમાં મૌનીને લોન્ચ કરશે. પરંતુ એમાં વાત ન બનતાં, સલમાને પોતાના મિત્ર અક્ષય કુમારને મૌનીનું નામ સજેસ્ટ કર્યું હોવાનું કહેવાય છે.\nસુંદર ડાન્સર છે મૌની\nમૌની રોય ખૂબ સુંદર ડાન્સ કરે છે. તેણે ફિલ્મ 'તુમ બિન 2' થકી જ ખરેખર તો બોલિવૂડમાં પદાર્પણ કરી દીધું છે. આ ફિલ્મમાં મૌનીનો સ્પેશિયલ એપિરિયન્સ હતો, તેણે સ્પેશિયલ સોંગ 'નાચના આઓંદા નહીં' પર ડાન્સ કર્યો હતો.\nહોકી પર આધારિત ફિલ્મ 'ગોલ્ડ'\n'ગોલ્ડ' ફિલ્મ આપણી રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર, હોકી એ પ્લોટનો મહત્વપૂર્ણ ભાગ ચોક્કસ છે, પરંતુ સાથે જ તે હ્યુમન ડ્રામા પણ છે. 'ગોલ્ડ' ફિલ્મનો પ્લોટ ઇન્ડિયાની 12 વર્ષની હોકીની હિસ્ટ્રી પર આધારિત છે, પરંતુ અહીં તથ્યોને કાલ્પનિક વળાંક આપવામાં આવ્યો છે. વર્ષ 1948માં ભારતે સ્વતંત્ર દેશ તરીકે હોકી માટે પહેલું ઓલમ્પિક મેડલ મેળવ્યું હતું, એની પર આ ફિલ્મ આધારિત છે.\nમોની રોયની લેટેસ્ટ બિકીની ફોટો વાયરલ, કાતિલ અંદાઝ\nદબંગ 3- મલાઈકા-કરીના બાદ સલમાન ખાનની ફિલ્મમાં મૌની રોય લગાવશે ઠુમકાં\nગુપચુપ રોમાન્સ કરતા પકડાયા આ 7 સુપરસ્ટાર્સ, લગ્ન પહેલા આવી હરકત\nપહેલીવાર મોની રોયે ટોપલેસ ફોટો શેર કરી, તસવીરો ચોંકાવી દેશે\nથઇ ગયું એલાન, મોની રોય છે 2018 ની સેક્સી સુપરસ્ટાર, એકલામાં જુઓ\nએકસાથે 3 બ્લોકબસ્ટર, 2018 ની સેક્સી સુપરસ્ટાર, ફોટો વાયરલ\nહિના ખાન સાથે બિગ ફાઇટ, આ સુપરસ્ટારે પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો\nઅડધું શર્ટ ઉતારીને ટીવીની નાગીને હદ પાર કરી, ફોટો વાયરલ\nગોવામાં સ્વિમસૂટમાં બે સુપરસ્ટારની સેક્સી ફોટો, ઝડપથી થઇ રહી વાયરલ\nઅક્ષય કુમારની ગોલ્ડ પહેલા મોની રોયની આ તસવીરો આગ લગાવશે\nનાગિન 3: આ સુપરસ્ટારની એન્ટ્રી, બિકીની ફોટો વાયરલ\nમોની રોય ફેન્સને ઝટકો, નાગિન 3 First Look\nઅક્ષય કુમારની ગોલ્ડ પહેલા જ મોની રોયની તસવીરો વાયરલ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ask-bhachchan-to-why-he-not-invite-me-amar-singh-000828.html", "date_download": "2019-05-20T01:24:41Z", "digest": "sha1:7EUEX4M7KF67FGNQIFTSDTJX3U652EGG", "length": 11625, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ | Ask Bhachchan to why he not invite me Amar Singh - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n8 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n8 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n8 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nપાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ\nનવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ સદીના મહાનાયક ગુરુવારે 70 વર્ષના થઇ ગયા છે. આ તકે તેમને આખા દેશમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના ઘરની બહાર શુભકામનાઓ આપવા આવનારાઓની લાઇન લાગી રહી છે. તેમના મિત્ર અમરસિંહે પણ બિગ-બીને જન્મદિવસની શુભકામનાઓ આપી, પરંતુ આ તકે તેઓ ઘણા ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે, બર્થડે પાર્ટીમાં મને શા માટે નથી બોલવ્યો તે બચ્ચન પરિવાર જ જણાવી શકે તેમ છે.\nઅમર સિંહે જ્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આધારિત પાર્ટીમાં હાજરી નહીં કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. અમરસિંહે કહ્યું કે તેમના જન્મ દિવસ પર એક હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા મને કેમ ના બોલાવવામાં આવ્યો આ પ્રશ્ન બચ્ચન પરિવારને કરો.\nઆ તકે અમર સિંહે એમ કહેવાનું ભુલ્યા નહીં કે, એક કહેવત છે કે સુખમાં બધા સાથી હોયછે દુઃખ કોઇ નહીં. આજે તેમની ખુશીના દિવસે બધા તેમની સાથે છે, મને એ વાતની ખુશી છે કે તેમના દુઃખના દિવસોમાં હું તેમની સાથે રહ્યો છું.\nઆવું કહેવાનું દુસાહસ હું એટલા માટે કરું છું કે વારંવાર પોતાના નિવેદનમાં તે વિભન્ન ચેનલોને એવું કહી રહ્યાં છે કે, જો અમરસિંહ ના હોત તો હું આજે મુંબઇમાં ટેક્સી ચલાવતો હોત. જો કે, હું એવું કહેતો નથી, એવુ વિચારતો નથી અને એવું માનતો નથી. મારું માનવું છે કે મે તેમને પ્રેમ આપ્યો અને સ્નેહ આપ્યો.\nઅમરસિંહે કહ્યું કે અમિતાભનું દુઃખ મારું દુઃખ હતું. તેમના દુઃખને મારું દુઃખ સમજીને હું તેમની સાથે ઉભો રહ્યો. તેમના 70માં જન્મદિવસની હું તેમને શુભકામના પાઠવું છું.\nરાજ્ય સભાના સાંસદ અમર સિંહ પણ બન્યા 'ચૌકીદાર'\nફોટો વાયરલ થયા બાદ સુસાઈડ કરવા ઈચ્છતી હતી જયા પ્રદા, ખોલ્યા મોટા રાઝ\nપત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપ\nહનીમુન જવા માટે થયો હતો તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચેે ઝઘડો\n‘હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'\nસપા નેતાનું વિવાદિત નિવેદન, અમર સિંહને દલાલ ગણાવ્યો\nમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે\nઅમરસિંહઃ એ ‘બ્રહ્માસ્ત્ર' જેનો લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન સામે ઉપયોગ કરશે પીએમ\nતો મુલાયમ સિંહ વિરુદ્ધ આઝમગઢ થી ઈલેક્શન લડશે અમર સિંહ\nપીએમ મોદીએ કેમ કહ્યુ - અમરસિંહ બધાનો ઈતિહાસ ખોલી દેશે...\nઅમરસિંહએ કહ્યું - દારૂ નથી પીતી શ્રીદેવી, રિપોર્ટ ખોટી છે\nશું મુલાયમ અને અખિલેશનો ઝગડો માત્ર એક નાટક હતું\nરાષ્ટ્રીય અધિવેશનમાં 4 પ્રસ્તાવ, અખિલેશ રાષ્ટ્રીય અધ્યક્ષ, શિવપાલ-અમરસિંહ બરતરફ\namar singh amitabh bhachchan birth day party birth day wish pain ingnore અમરસિંહ અમિતાભ બચ્ચન બર્થ ડે પાર્ટી બર્થ ડેની શુભકામના દુઃખ અવગણના\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://thankibabu.wordpress.com/2009/10/", "date_download": "2019-05-20T00:33:35Z", "digest": "sha1:BXCOT2KPOKIKDF3GEVPUIYPLXV45KJT3", "length": 31282, "nlines": 157, "source_domain": "thankibabu.wordpress.com", "title": "ઓક્ટોબર | 2009 | હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ", "raw_content": "\nઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ : યુદ્ધફિલ્મ ટેરેન્ટિનો સ્ટાઇલ…\nકોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે બતાવવામાં નથી માનતો. તે સ્પષ્ટપણે એવું માને છે કે જો માથું ધડથી અલગ કરવાનું દૃશ્ય હોય તો તે પડદા પર દેખાડવું જ જોઇએ. જેઓ ટેરેન્ટિનોની ફિલ્મોથી પરિચિત છે તેમને ખબર જ છે કે હિંસાને પડદા પર વધુ ને વધુ પ્રભાવક રીતે નિરૂપવામાં આ ફિલ્મકાર બેજોડ છે.\nક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મો જોયા પછી એ ગમી કે નહિ એ જવાબ તરત આપી દેવો સહેલું નથી હોતું. “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોયા પછી એવું જ બન્યું, પણ ટેરેન્ટિનોની ફિલ્મો સાથે હંમેશ બને છે તેમ તેની ફિલ્મો ધીમેધીમે તમારા પર સવાર થવા માંડે.\n“ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” (Inglorious Bastards)માં બીજા વિશ્વયુદ્ધની એક કાલ્પનિક ઘટના છે. અગાઉ “ધ ગન્સ ઓફ નેવેરોન”થી માંડીને “વ્હેર ઇગલ્સ ડેર” સહિતની ઘણી કાલ્પનિક કથાઓ પરથી સુંદર યુદ્ધ ફિલ્મો બની ચૂકી છે, પણ જો ટેરેન્ટિનો જો કોઇ કાલ્પનિક કથાનક હાથમા�� લે તો કેવી ફિલ્મ બને એ “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોઇને જ ખ્યાલ આવે. અહીં ડ્રામા પણ છે, સારું એવું ટેન્શન ઊભું કર્યા પછી હળવાશમાં લઈ જતી ક્ષણો પણ છે, અને ટેરેન્ટિનો શૈલીની હિંસા સાથે મુખ્ય ત્રણ પાત્રો બ્રેડ પિટ (Brad Pitt), મેલેની લોરેન્ટ (Melanie Laurent) અને ક્રિસ્ટોફર વોલ્ત્ઝ ( Christoph Waltz)નો સુંદર અભિનય પણ છે. નાઝી અધિકારીની ભૂમિકામાં ક્રિસ્ટોફર વોલ્ત્ઝ તો ઓસ્કર નોમિનેશન મેળવી શકે એ કક્ષાનું કામ છે. નાઝી અધિકારીઓ કઈ હદે ક્રૂર અને બદમાશ હતા એનું ચિત્રણ ટેરેન્ટિનોએ વોલ્ત્ઝના પાત્ર દ્વારા પ્રભાવક રીતે કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે કોઇ નાઝી અધિકારીના પાત્રનો વિકાસ થવા માટે કોઇ દિગદર્શકે આટલો સમય ફાળવ્યો હોય એવા દાખલા બહુ ઓછા હશે.\nનાઝીઓએ ફ્રાન્સ પર કબજો કર્યા પછી “જ્યુ હન્ટર” તરીકે કુખ્યાત નાઝી અધિકારી એક ગામમાં એક ખેડૂતના ઘરમાં સંતાયેલા એક યહૂદી પરિવારનો ખાતમો બોલાવે છે ત્યારે તેની એક દીકરી શોસાના ભાગી જવામાં સફળ થાય છે. તે સમય જતાં પેરિસમાં એક થિયેટરની માલિક બને છે. યુદ્ધની એક ઘટનામાં ૩૦૦ અમેરિકન સૈનિકોનો ખાતમો બોલાવનાર એક જર્મન સૈનિકને હીરો ચીતરતી ફિલ્મ “નેશન્સ પ્રાઇડ”નો પ્રિમિયર આ થિયેટરમાં યોજવાનું નક્કી થાય છે. તેમાં હિટલર સહિત તમામ ટોચના નાઝીઓ હાજર રહેવાના છે. એ બધા થિયેટરમાં હોય ત્યારે થિયેટરને આગ ચાંપી દઈ તમામને જીવતા ભૂંજી દઈ બદલો લેવાનો શોસાના પ્લાન બનાવે છે.\nબીજી બાજુ અમેરિકન લશ્કરમાં રહેલા કેટલાક યહૂદીઓની ટોળી બ્રેડ પિટના નેતૃત્વમાં ફ્રાન્સ પહોંચે છે. તેમનો ધ્યેય એક જ છે, નાઝીઓને પકડી પકડીને ખતમ કરી નાખવા. તેઓ જે આતંક ફેલાવે છે તેને કારણે આ ગેંગ “બાસ્ટર્ડ્સ” તરીકે જાણીતી બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે એક થિયેટરમાં યોજાનારા ફિલ્મ પ્રિમિયરમાં ટોચના નાઝીઓ હાજર રહેવાના છે ત્યારે તેઓ પણ આત્મઘાતી બોમ્બરો બનીને ત્યાં પહોંચી જાય છે. શોસાના અને બાસ્ટર્ડ ગેંગે કરેલા પ્લાનથી એક્બીજા વાકેફ નથી કારણ કે તેમની કદી મુલાકાત જ થઈ નથી. બંને પોતપોતાના પ્લાન અમલમાં મૂકે તે પહેલાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે. ફિલ્મનો અંત એક ફિલ્મકારની પોતાની કલ્પના મુજબનો છે. ઇતિહાસમાં શું બન્યું છે એને તેઓ અનુસર્યા નથી.\nખ્યાતનામ ફિલ્મસમીક્ષક રોજર એબર્ટે (Roger Ebert) ખરું જ કહ્યું છે કે ટોરેન્ટિનોની ફિલ્મ એક વખત જોઈને કદી સંતોષ ન થાય.\nગુજરાત : અર્ધશતાબ્દી અને…\n૨��૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે ૧૭૫ રૂપિયા). જેતે ક્ષેત્રના જાણકાર લેખકોએ લખેલા લેખોનું સંપાદન યશવન્ત મહેતાએ કર્યું છે.\nદેશની આઝાદીને ૫૦ વર્ષ થયાં હતાં ત્યારે પ્રગટ થયેલા “અર્ધશતાબ્દીનું અવલોક્ન” (સંપાદન : યશવન્ત મહેતા)ને પગલે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” આવ્યું છે. ૨૦ લેખકોના ૨૨ લેખોને આ ગ્રંથમાં સમાવાયા છે. એમ કહી શકાય કે ૨૦ લેખકોએ ૨૨ વિવિધ ક્ષેત્રોનું ૫૦ વર્ષોનું જે સરવૈયું આપ્યું છે તેનો તાળો યશવન્તભાઇએ મેળવ્યો છે. તેમની પ્રસ્તાવનાનું શીર્ષક જ છે “આવો, તાળો મેળવીએ.”\n૨૦ લેખકોએ જે ૨૨ વિષયોને આવરી લીધા છે તેમાં આદિવાસીઓના જીવન તથા અર્ધશતાબ્દી અને પત્રકારત્વ (ઇન્દુકુમાર જાની), વિગ્નાન, ટેકનોલોજી અને ઉદ્યોગો (ડો. કિશોર પંડ્યા), ગુજરાતમાં મહિલાઓનું સ્થાન (ગાર્ગી વૈદ્ય), પ્રકાશનપ્રવૃત્તિ (જિતેન્દ્ર દેસાઇ), લુપ્ત થતા લોકવારસાનું જતન (જોરાવરસિંહ જાદવ), ટીવીમય ગુજરાત (તુષાર તપોધન), ગુજરાતના રાજકીય પ્રવાહો (દિનેશ શુક્લ), પ્રકૃત્તિ અને પર્યાવરણ (નટવર હેડાઉ), ગુજરાતીઓની બદલાયેલી લાઇફસ્ટાઇલ : મહાગુજરાતથી મોલ કલ્ચર સુધી (બેલા ઠાકર), ગુજરાતી રંગભૂમિ – રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં (ભરત દવે), ગુજરાતના આર્થિક પ્રવાહો તથા ગુજરાતના ભદ્ર વર્ગનો બદલાયેલો ચહેરો (રમેશ બી. શાહ), કૃષિ અને ગ્રામવિકાસ (ડો. રવીન્દ્ર અંધારિયા), અર્ધશતાબ્દીનું ગુજરાતી સાહિત્ય – એક વિહંગાવલોકન (રવીન્દ્ર ઠાકોર), રમતગમત – સિદ્ધિઓથી ઘણા દૂર (સુધીર તલાટી), પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ (શાંતિભાઇ બી. પટેલ), અર્ધશતાબ્દી અને પંચાયતી રાજ (શિવદાન ગઢવી), ગુજરાતની દૃશ્યક્લા (હકુ શાહ), ગુજરાતની સેવાસંસ્થાઓ (હરિણેશ પંડ્યા) અને ગુજરાતનાસંગીતની અર્ધશતાબ્દી (ડો. હસુ યાગ્નિક)નો સમાવેશ થયો છે. ગુજરાતી ફિલ્મો વિષે લખવાનું મારા ભાગ્યે આવ્યું છે.\nસંપાદકે લખ્યું છે તેમ અર્ધશતાબ્દીએ ગુજરાતના વિકાસની આ રૂપરેખામાં અમુક લેખની ક્ષતિપૂર્તિ કરવા સ્પેસ ફિલરનો ઉપયોગ કરીને પણ ઘણી ઉપયોગી માહિતિ અપ���ઇ છે. આ ગ્રંથના ઉદભવ સંદર્ભે યશવન્તભાઇએ એક મજાની નોંધમાં લખ્યું છે… “એક દૃ્ષ્ટિએ જોતાં, પચાસ વર્ષનો ગાળો બહુ ટૂંકો ગણાય, અને એટલા ગાળામાં થયેલાં પરિવર્તનો વિરાટ કાળપટના સંદર્ભમાં તુચ્છ લાગે. વળી, પચાસ વર્ષ પૂરાં થયા પછી તરત જ એનું મૂલ્યાંકન કરવા બેસીએ તે પણ કદાચ ઘણું વહેલું લાગે. ૧૯૬૦ના દાયકામાં કોઇકે માઓ જે-દુંગને પૂછેલું કે ફ્રેન્ચ ક્રાંતિનું જગત-ઇતિહાસમાં શું મહત્ત્વ છે, ત્યારે માઓએ કહેલું કે એ કહેવું ઘણું વહેલું ગણાય. (ત્યારે ફ્રેંચ ક્રાંતિને બે શતાબ્દીઓ વીતી ચૂકી હતી) …અને છતાં વખતોવખત આત્મનિરિક્ષણ, આત્મટિપ્પણ અને આત્મમૂલ્યાંકન કરવાનું સમાજના સર્વાંગી હિતમાં હોવાથી, અર્ધશતાબ્દી નિમિત્તે કંઇક આવું આત્મ-અવલોકન કરવું મુનાસિબ લાગ્યું…”\nગુજરાતી ફિલ્મોનાં ૫૦ વર્ષના મારા વિષયની વાત કરું લેખ લખાયો અને ગ્રંથનું પ્રકાશન થયું એ વચ્ચે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વીતેલા એક વર્ષ દરમ્યાન બીજાં બધાં ક્ષેત્રોમાં જે કંઇ પરિવર્તનો થયાં હોય, ગુજરાતી ફિલ્મો ઠેરની ઠેર જ છે. હા, ફિલ્મો ઊતર્યે જાય છે, અને તેની સંખ્યા મોટી થતી જાય છે, વચ્ચે એવા પણ અહેવાલ હતા કે એકાદ-બે ફિલ્મોનાં શૂટિંગ લંડનમાં પણ થયાં છે. એવી બધી વાતોથી જો રાજી થઈ શકાતું હોય તો થઈ શકાય. બાકી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બનેલી મરાઠી ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની ઘટના પાંચ વર્ષમાં બીજી વાર બનતી હોય ત્યારે અર્ધશતાબ્દી વર્ષમાં આપણે પણ “બી પોઝિટિવ”નો મંત્ર અપનાવીને એવી આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી આપણો દિવસ પણ ફરશે…\nકોઇ વેન્કીને કહો, આ તો હજી શરૂઆત છે…\nવડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત જ છે. નોબેલ જેવા પારિતોષિક સાથે જે કેટલાંક અનિવાર્ય અનિષ્ટો પેકેજ ડીલ તરીકે મળે છે એનો આ એક ભાગ જ છે.\nવર્ષો પહેલાં વાર્તા સામયિક “ચાંદની”ના સહ-સંપાદક તરીકે કાર્યરત હતો ત્યારે એક લેખ “નોબેલ પારિતોષિક કાંટાળો તાજ છે” લખવાનું થયું હતું. તે “ચાંદની”ના ૧૯૮૬ની ૭ ડિસેમ્બરના અંકમાં પ્રગટ થયો ���તો. લેખનો એક સૂર એ હતો કે નોબેલ પારિતોષિક આપવાનો મૂળ હેતુ “નાણાંના અભાવે કામ અટકી ન પડે” તે જાણે બર આવતો જ નથી. ઊલટું આ પારિતોષિક જ તેમના માર્ગમાં આડું આવતું હોય છે. વિગ્નાનના ક્ષેત્રે તો આવા અનેક દાખલા મળી આવે છે કે નોબેલ જીત્યા પછી વિગ્નાનીઓ પોતાના ક્ષેત્રે ખાસ કંઇ ઉકાળી શક્યા ન હોય. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નોબેલ મળ્યા પછી વિગ્નાની “અતિ વિશિષ્ટ” વિગ્નાનીઓના વર્ગમાં આવી જાય છે, અને માન-સન્માન, પ્રતિષ્ઠા અને નાણાં મળતાં તેને પોતાને એમ લાગવા માંડે છે કે હવે કંઇ કરવાનું બાકી રહેતું નથી.\nજે વિગ્નાનીઓને નાની ઉંમરે નોબેલ મળી જાય છે તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું અમેરિકન વિગ્નાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ મળી ગયું હતું. તેમને નોબેલ મળ્યાની જાણ થતાં તેમનો પહેલો પ્રતિભાવ એ હતો કે “હવે હું આખી જિંદગી શું કરીશ અમેરિકન વિગ્નાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ મળી ગયું હતું. તેમને નોબેલ મળ્યાની જાણ થતાં તેમનો પહેલો પ્રતિભાવ એ હતો કે “હવે હું આખી જિંદગી શું કરીશ\nઆજે ઇ-મેઇલના જમાનામાં વેન્કી જેવા વિગ્નાની પર ઇ-મેઇલનો મારો થાય છે, જૂના સમયમાં વિજેતાઓ પર પત્રોનો મારો થતો. બધા પત્રોના કદાચ જવાબ ન આપે તો પણ ઘણા પત્રોના જવાબ આપવા પડે તેમ જ હોય. તેમાં ઘણો સમય વેડફાય. એક નોબેલ વિજેતા વિગ્નાની ડો. ક્રિકે તો પત્રોના જવાબ આપવામાં સમય ન બગડે તે માટે એક છાપેલું ફોર્મ જ રાખ્યું હતું. તેમાં નિશાની કરીને તે મોકલી આપતા.\nમેડમ ક્યુરીને બે વાર નોબેલ મળ્યું હતું. તેઓ કહેતાં કે “પત્રોના મારાએ અમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મહામહેનતે હું “ના” પાડી શકું છું. જવાબ આપવા તો દૂર રહ્યા, પત્રો વાંચવામાંય ખૂબ સમય લાગે છે. ”\nનોબેલ મળ્યા પછી વિગ્નાનીઓની કામ કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવી જાય છે. પછી તેઓ નાનાંમોટાં કામમાં તો હાથ પણ નથી નાખતા. ઓછાં મહત્ત્વનાં રિસર્ચ પેપરોમાંથી પોતાનું નામ પણ કઢાવી નાખે છે. બીજી બાજુ તેમનાં સંશોધન કાર્ય સિવાય બીજાં ઇત્તર કાર્યોમાં તેમનો વધુ સમય વીતવા માંડે છે.\n૧૯૦૧થી ૨૦૦૯ સુધીનાં વર્ષો દરમ્યાન અસંખ્ય વિગ્નાનીઓને નોબેલ પારિતોષિકો મળ્યાં છે. તેમાંથી કેટલાને પારિતોષિક ફળ્યું અને તેમણે નવી સિદ્ધિઓ હાંસલ કરી અને કેટલાને માટે તે કારકિર્દીના પૂર્ણવિરામરૂપ બની રહ્યું એ પણ એક ���સપ્રદ અભ્યાસનો વિષય બની શકે…\nરોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…\n\"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું\"\nત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.\n* \"વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:\" અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. - સંસ્કૃતની એક સુક્તિ\nભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nડો. કોટનિસ કી અમર કહાની…\nઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nદુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\n« જૂન નવેમ્બર »\nDarshana Dhruv joshi પર દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…\nFree Hindi Ebooks પર ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”\nહરીશ દવે (Harish Dave) પર મારી અનુભવકથા : નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા વાંચતાં…\nહરીશ દવે (Harish Dave) પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nહરીશ દવે (Harish Dave) પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nHemangini Biren Jajal પર યાદ આવી ગઈ વાર્તા “જહાંગીરી ન્યાય”\nHarsukh Thanki પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nનિરવની નજરે . . પર ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ\nGujaratilexicon પર ઓલિમ્પિકની સીઝનમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”\nanonymous પર ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…\nમહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો...\nગુજરાતીમાં કોમેન્ટ લખવા અહીં ક્લિક કરો. પેડ પર કોમેન્ટ લખીને CUT કરી કોમેન્ટ વિભાગમાં PASTE કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/scheduled/", "date_download": "2019-05-20T01:25:53Z", "digest": "sha1:7N2GZHBGTI2IG4ROFF44ZBBGBJEWBYLC", "length": 11164, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "scheduled - GSTV", "raw_content": "\nTata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે…\nWhatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો\nઆવી રહી છે નવી ધાકડ Tork T6X ઈ-બાઈક,…\nFlipkart Sale: Xiaomiના સ્માર્ટફોન પર મળે છે બમ્પર…\nWhatsappનું ડાર્ક મોડ ફિચર શું છે\nઆ છે ભાજપના લોકસભાની ચૂંટણી માટેના 40 સ્ટાર પ્રચારકોના નામ\nભાજપે લોકસભાની ચૂંટણી માટે 184 ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ સાથે ���ાજપે 40 જેટલા સ્ટાર ચૂંટણી પ્રચારકના નામ પણ જાહેર કર્યા છે. જેમા પીએમ\nમની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રા આ કારણોના લીધે ED સમક્ષ ન રહ્યા હાજર\nમની લોન્ડ્રિંગ કેસમાં ઇડીનો સામનો કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા તબીયત ખરાબ હોવાના કારણે આજે ED સમક્ષ હાજર રહી શક્યા નહતા,\n29 જાન્યુઆરીએ સુપ્રિમમાં થનારી અયોધ્યા કેસની સુનવણી ટળી, જાણો કારણ\n29 જાન્યુઆરીએ થનારી અયોધ્યા કેસની સુનવણી ટળી છે. આ મામલે સુનવણી પાંચ જજોની બેચ કરનવાની હતી, પરંતુ જસ્ટીસ એસ.એ.બોબ્ડેની રજાને કારણે આ સુનવણી ટાળવામાં આવી\nઉત્તર ભારતમાં કોલ્ડ વેવ, જનજીવન પ્રભાવિત, 10 જેટલી ટ્રેનો મોડી\nઉત્તર ભારતમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેથી દિલ્હીમાં કોલ્ડ વેવ જેવી અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં ભારે ધુમ્મસભર્યું હવામાન છે. જેને કારણે\nહરિયાણામાં જિંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે જાણો કોંગ્રેસે ક્યો ખેલ્યો મોટો દાવ\nહરિયાણામાં જિંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાના આખરી દિવસ પહેલા પહેલા કોંગ્રેસે જિંદ બેઠક માટે વરિષ્ઠ નેતા રણદીપસિંહ\nઆજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈ મહત્વપૂર્ણ સુનાવણી\nઅયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની\nઆજે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી : 10.15 ટકા મતદાન\nતેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. સવારના શરૂઆતના કલાકમાં 10.15 ટકા મતદાન નોંધાયુ. બીજી તરફ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે પણ\nગુજરાતમાં વધુ એક વિશાળકાય સ્ટેચ્યૂ બનાવવાની તૈયારીઓ, સરદાર પટેલ બાદ જાણો કોની છે પ્રતિમા\nનર્મદા કિનારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવાયા બાદ હવે ગુજરતામાં વધુ એક વિશાળકાય સ્ટેચ્યૂ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. સંઘકાય ફાઉન્ડેશનનું કહેવું છે\nસુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ, કોણ બચશે \nદેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં ચાલી રહેલી આંતરીક લડાઈને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ગત સુનાવણીમાં સેન્ટ્રલ વિજિલન્સ\nસ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે આવી રહેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમ વિશે જાણો વિગતે\nસ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.15 વાગ્યે દિલ્હીથી નીકળીને રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. રાજભવન ખાતે વડાપ્રધાન\nકરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ\nખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video\nછોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી\nએક્ઝિટ પોલ એટલે શું જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ\nચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી\nExit Poll: નોર્થ-ઇસ્ટનાં રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ ભાજપનું જોર રહેશે, અમુક પક્ષો ઝીરોમાં આઉટ થશે\nExit Poll 2019: જાણો વિવિધ એક્ઝિટ પોલ અનુસાર કોની બનશે સરકાર\nExit Poll: દક્ષિણનાં પ્રવેશદ્વાર સમાન આ રાજ્યમાં ભાજપ બાજી મારશે, કોંગ્રેસને આટલી બેઠકોથી સંતોષ માનવો પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/a9caaeac0aa8/a9caaeac0aa8-ab5acdaafab5ab8acdaa5abe-aa8ac0-ab8aabab3-a9aabeab5ac0-a89aa8abeab3ac1-a96ac7aa1", "date_download": "2019-05-20T00:59:43Z", "digest": "sha1:XOIQRNWS63TLS3HSDNYSVVPSA6R6DHRQ", "length": 22791, "nlines": 190, "source_domain": "gu.vikaspedia.in", "title": "જમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / જમીન / જમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nજમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ\nજમીન વ્યવસ્થા ની સફળ ચાવી - ઉનાળુ ખેડ વિશેની માહિતી\nચોમાસુ, અર્ધ શિયાળુ કે શિયાળુ પાકની કાપણી પછી ઉનાળાના સમયે ખાસ કરીને આગામી ચોમાસુ પાકના વાવેતર માટે જમીન તૈયાર કરવા જમીનમાં ભેજનું પ્રમાણ વરાપ અવસ્થાએ હોયત્યારે જમીનને ખેડવી, ઢેફા ભાંગવા જમીન સમતલ કરવી, કરબ ચલાવવી વગેરે ખેડકાર્યો ખેતી ઓજારોથી જમીનને પોચી, ભરભરી તેમજ ઉલટસુલટ કરવામાં આવે છે જેથી જમીનની રચના અથવા બંધારણ સુધરે છે. નીંદણનો નાશ થાય છે અને આગલા પાકના અવશેષો, મૂળ, પાન, ડાંખળા વગેરે જમીનમાં દટાઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થમાં વધારો કરે છે જેને ઉનાળાની ખેડ કરવામાં આવે છે. ખેડના જુદા જુદા ઘણા નામોથી ઓળખાય છે. ઊંડાઈ પ્રમાણે છીછરી ખેડ, ઊંડી ખેડ જયારે સમય પ્રમાણે પ્રાથમિક ખેડ, વચલી ખેડ, આંતરખેડ, પાછલી ખેડ અને ખેડની સંખ્યા પ્રમાણે ઓછી ખેડ, અનુકુળ ખેડ કન્વેન્શનલ ખેડ, રીડયુસ ખેડ, વધુ પડતી ખેડ વગેરે કરી શકાય છે. પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાન અટકાવવા જમીન વ્યવસ્થા માટે જરૂર પૂરતી ખેડ કરવી અતિ આવશ્યક છે.\nબળદથી ચાલતા ચવડાવાળા હળથી અને ટ્રેકટરથી ચાલતા ચવડા, દાંતી દ્વારા ખેડ કરવાથી અંગ્રેજી ‘વી’ આકારના બે ચાસ વચ્ચે જમીન ખેડાયા વગર રહી જાય છે. આથી ફાળવાળા હળ દ્વારા ખેડ કરવાથી ખેડાયા વગરની જમીન રહેતી નથી પરંતુ તેમાં નીકપાળા બનતા હોય જમીન સમતલ કરવાનો ખર્ચ વધી જાય છે. આથી હાલમાં ફાળવાવાળુ મલ્ટિ પ્લાઉ જે એક શેઢાથી બીજી શેઢા પાસે વળાંક વળતી વખતે હળની ફાળ ઉલટી જતી હોય પાસ પાસે ખેડાયેલ બે ચાસ વચ્ચે નીકપાળા થતા નથી અને જમીન કાટખૂણે ખેડાતી હોય બે ચાસ વચ્ચે ખેડાયા વગરની જમીન રહેતી નથી. વગરની જમીન રહેતી નથી. જમીનની સપાટી પરની માટી ઉલટસુલટ થતા જમીન પરના ઘાસ, જડિયા વગેરે જમીનના નીચેના ભાગમાં દટાઈ જાય છે. નીચેની જમીન સપાટી પર આવે છે. આમ ખેતરના દરેક શેઢા સુધી ખેડ કરી સંપૂર્ણ ખેડ કરવામાં આવે છે. આવી ખેડ ઊંડા મૂળવાળા પાક માટે એકાંતર.\nવર્ષે અને છીછરા મૂળવાળા પાક માટે દર ત્રણ વર્ષે ખેડ કરવાથી જમીનની ભૌતિક સ્થિતિ જાળવી આદર્શ ખેડ કરી શકાય છે. ઊંડી ખેડ કરી ઉનાળામાં બે માસ સૂર્યતાપમાં જમીનને તપવા દઈ કરબ ચલાવી હેકટરે ૧૨ થી ૧૫ ટન સંપૂર્ણ કક્કોવાયેલું છારિયુ ગળતિયું ખાતર પાથરી રોટાવેટરથી ખેડ કરી જમીનમાં ભેળવી દેવામાં આવે છે.\nઆદર્શ ખેડ યોગ્ય સમયે કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે, ભેજ શોષક અને ભેજ સંગ્રાહકશક્તિ વધે છે અને છિદ્રાળુતાનું પ્રમાણ વધવાથી જમીનમાં હવાની અવરજવર સારી થાય છે. આથી છોડના મૂળને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતા મૂળ પોતાની વૃદ્ધિ સારા પ્રમાણમાં કરી શકે છે. છોડ તેના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ, પોષકતત્વોનું પુરતા પ્રમાણમાં શોષણ કરી શકે છે અને છોડની દેહધાર્મિક ક્રિયા માટે જમીનમાંથી ઓક્સિજન પણ મેળવી શકે છે. આથી પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. ખેડથી જમીન ઉલટસુલટ થતા જમીનના અંદરના ભાગમાં રહેલા કીટકોના ઈંડા, ઈયળ અને કોશેટા જમીનની ઉપરની ખુલ્લી સપાટી પર આવતા સૂર્યતાપથી અને પક્ષીઓ દ્વારા ખાઈ જવાથી નાશ પામે છે.\nજમીન તૈયાર કરવા ખેડ કેટલી કરવી એ આગળનો પાક, જમીનનો પ્રકાર, આગામી ઋતુમાં લેવાનો પાક અને ખેડાર્થના સમય ઉ���ર આધાર રાખે છે. અગાઉના પાક ઊંડા મૂળવાળા જેમકે કપાસ, દિવેલા, શેરડી વગેરે હોય તો ઊંડી ખેડ, જયારે છિછરા મૂળવાળા જેમકે મગફળી, બાજરી, ચણા, મગ, જીરૂ, સૂર્યમુખી વગેરે હોય તો છીછરી ખેડ કરવી. જમીન ભારે તેમજ મધ્યમ કાળી હોય તો ઊંડી ખેડ, જયારે રેતાળ અને હલકા પ્રકારની હોય તો છીછરી ખેડ કરવી જરૂરી છે. આગામી ઋતુમાં લેવાનો પાક ઊંડા મૂળવાળા હોય તો ઊંડી ખેડ, જ્યારે છીછરા મૂળવાળો હોય તો છીછરી ખેડ કરવી જોઈએ. શિયાળુ પાકની કાપણી અને ચોમાસુ પાકના વાવેતર વચ્ચેનો સમય ખૂબ જ વધારે હોય તેથી ઊંડી ખેડ કરવી જોઈએ. પરંતુ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય અને તેની કાપણી પછી ચામાસુ પાક લેવા વચ્ચે સમય ઓછો હોય કરબથી છીછરી ખેડ કરવી જોઈએ.\nપાક ઉત્પાદકતા વધારવા ખેડનું મહત્ત્વ :\nખેડથી જમીનના મોટા રજકણો નાના ૨જકણોમાં રૂપાન્તર થતા છોડના મુળ વધારે જમીનની રજકણોની સપાટીના સંપર્કમાં આવતા વધુ પ્રમાણમાં પોષક્તત્વોનું શોષણ કરી શકે છે.\nછિદ્રાવકાશનું પ્રમાણ વધતા જમીનમાં દેવાની અવરજવર વધે છે તેથી છોડના મૂળ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ શકે છે.\nજમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમાં ઉતરતા જમીનનું ધોવાણ ઘટે છે, જમીનની ભેજ શોષરા. શક્તિ અને ભેજસંગહ શક્તિમાં વધારો થાય છે.\nયોગ્ય પ્રમાણમાં ખેડ થતા જમીનની સપાટી પરના નીંદાનો નાશ થાય છે. જે મુખ્ય પાક સાથે હવા, જગ્યા, પ્રકાશ, જમીનમાં ભેજ અને પોષક તત્વોના શોષણામાં હરિફાઈ કરતા નથી. આથી મુખ્ય પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.\nજમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થતા જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. જમીનનું જીવંત જળવાઈ રહે છે. ઉપરોક્ત દરેક ફાયદાઓના સંકલિત પ્રયાસથી પાકની ઉત્પાદકતા વધે છે.\nવધુ પડતી ખેડના ગેરફાયદાઓ :\nવધુ પડતી ખેડથી જમીનમાં હવાનું પ્રમાણ વધે છે જેથી જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થનું ઉપચયન વધારે થાય છે. આથી જમીનની ઘનતા ૧.૫૫ ગ્રામ પ્રતિ ઘન સે.મી. કરતા વધારે હોય તો સારા પાક ઉત્પાદ માટે યોગ્ય નથી. વધારે પડતી ખેડ કરવાથી જમીનના ક્ષોનું કદ નાનું થતુ જાય છે. જેમ જેમ રજજ્ઞોનું કદ નાનું થતું જાય તેમ તેમ જમીનમાં પેટાળમાં એકઠા થઈ સખત પડ બનતુ જાય છે. સખત પડ બનવાથી જમીનની નિતારશક્તિ વધે છે અને મૂળનો વિકાસ ઘટે છે.\nસેન્દ્રિય પદાર્થનું ઉપચયન થવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટે છે. આથી જમીનની ભૌતિક, રાસાયણિક અન�� જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે અને જમીનની ઉત્પાદક્તા ઘટે છે.\nવધુ પડતી ખેડથી જમીનના ઉપરના પડમાં રજકણો છૂટા પડે છે જેથી પવન અને પાણીથી જમીનનું ધોવાણ રપ થી ૩૦ ટકા જેટલું થાય છે.\nવધુ પડતી ખેડ કરવાથી બળદના એકમ, યંત્રના એકમ માનવીના એકમમાં વધારો થતા ખેતી ખર્ચમાં વધારો થાય છે અને એકદંરે ચોખ્ખો નફો ઘટે છે.\nઉનાળામાં જમીનમાં વરાપ અવસ્થાએ યોગ્ય પ્રમાણા અને પદ્ધતિથી જરૂર પૂરથી જ ખેડ કરવામાં આવે તો જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરી એકમ વિસ્તારમાંથી ઓછા ખેડકાર્યના ખર્ચથી વધારેમાં વધારે ચોખ્ખો નફો મેળવી શકાય છે.\nસ્ત્રોત : મે-૨૦૧૫, વર્ષ :૬૮, સળંગ અંક :૮૦૫, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (27 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nગુજરાતની જમીન અને તેના પ્રકારો\nક્ષારીય અને ભસ્મિય જમીનો\nખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ\nસોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ\n૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે\nકૃષિ ક્ષેત્રે જમીન ઊર્જા નો અદભુત ઉપયોગ\nખેતીમાં જીપ્સમ ના ઉપયોગ થી પાક ઉત્પાદનમાં થતો ફાયદો\nજમીન ધોવાણ થી જમીનની ફળદ્રુપતા પર અસર અને તેના ઉપાયો\nજમીનની ચકાસણી-વધુ ઉત્પાદન માટે પાયાની જરૂરિયાત\nભાલ વિસ્તારની ક્ષારયુક્ત જમીનની ખાસિયતો અને તેની સુધારણા\nજમીન વ્યવસ્થાની સફળ ચાવી - ઉનાળુ ખેડ\nબદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ\nજમીનની તંદુરસ્તીની જાળવણી માટે પાંચ સૂત્રીય કાર્યક્રમ\nક્ષારીય જમીનમાં જળ અને જમીનનું વ્યવસ્થાપન\nઅસરકારક જમીન સુધારક જીપ્સમ ખેતી માટે ખૂબ ઉપયોગી\nજમીન : પાક ઉત્પાદનમાં પાયાનું અંગ\nજમીનનો પી.એચ. આંક અને પોષક તત્વોની લભ્યતા\nખારી અને ભાસ્મિક જમીનની સુધારણા અને તેમાં થતા પાકોની માહિતી\nછોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન\nસોઈલ હેલ્થ કાર્ડની વળતરયુકત પાક ઉત્પાદન મેળવવામાં અગત્યતા અને તેનો ઉપયોગ\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nકૃષિ ક્ષેત્રે બજારલક્���ી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય\nનીંદણ વ્યવસ્થાપનની વિવિધ પધ્ધિતિઓ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 01, 2019\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sarthakpatel.in/literature/some-typical-gujarati-sayings/", "date_download": "2019-05-20T01:47:40Z", "digest": "sha1:VKCLEHOIGEQUDZTWBL6CTNBZPUVZEM7E", "length": 1313, "nlines": 45, "source_domain": "sarthakpatel.in", "title": "Some Typical Gujarati Sayings – Sarthak Patel", "raw_content": "\nડાહી સાસરે ના જાય અને ગાંડી ને શિખામણ આપે\nસસ્તું ભાડુને સિધ્ધપુરની જાત્રા\nલોભ સિવા શોભ ના હોયે, પણ જજે લોભે લક્ષણ જાયે\nકજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.\nદગો કોઈનો સગો નહીં\nન મામા કરતાં કહેણા મામા સારા.\nનાણાં વિનાનો નાથિયો, ને નાણે નાથાલાલ\nઅફીણનો જીવડો સાકરમાં ના જીવે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/priyanka-gandhi-congress/", "date_download": "2019-05-20T00:46:17Z", "digest": "sha1:YDAJCYT4RM4IIDLRDXJL7QE6SGMCYVNS", "length": 12881, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "પ્રિયંકા ગાંધીનું પ્રથમ ટ્વિટઃ ‘સાબરમતી મેં સચ જિંદા હૈ’ | priyanka gandhi congress - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપ્રિયંકા ગાંધીનું પ્રથમ ટ્વિટઃ ‘સાબરમતી મેં સચ જિંદા હૈ’\nપ્રિયંકા ગાંધીનું પ્રથમ ટ્વિટઃ ‘સાબરમતી મેં સચ જિંદા હૈ’\n(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એન્ટ્રી માર્યા બાદ પોતાનું પ્રથમ ટ્વિટ કર્યું હતું. તેમણે સાબરમતી આશ્રમનો ઉલ્લેખ કર્યો હતો અને મહાત્મા ગાંધીનાંં એક વિધાનને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા હંમેશાં હિંસાની વિરુદ્ધ હતા. અમદાવાદમાં કોગ્રેસ કારોબારીની બેઠકમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘સાબરમતી કી સાદગી મેં સત્ય જીવિત હૈ’.\nપ્રિયંકાએ ગાંધીજીના અન્ય એક વિધાનને ટાંકીને બીજું ટ્વિટ કર્યું હતું કે, ‘જો હિંસાના મકસદમાં કંઇ સારું દેખાતું હોય તો તે માત્ર હંગામી હોય છે. હિંસામાં હંમેશાં બુરાઇ જ હોય છે.’\nઅત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ ૧૦ ફેબ્રુઆરીના રોજ ટ્વિટર જોઇન કર્યું હતું, પરંતુ આટલા દિવસો બાદ તેમણે પ્રથમ વખત ટ્વિટ કર્યું છે. આ અગાઉ પ્રિયંકા ગાંધીએ અમદાવાદ ખાતે કોંગ્રેસની એક જાહેર સભામાં જણાવ્યું હતું કે હું પ્રથમ વાર ગુજરાત આવી છું અને પ્રથમ વાર એ સાબરમતી આશ્રમ ગઇ હતી કે જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષની શરૂઆત કરી હતી.\nસાબરમતી આશ્રમમાં બેસીને મને લાગ્યું કે મારી આંખોમાં આંસુ આવી જશે. મને એવા લોકોની યાદ આવી કે જેમણે દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. આ દેશ પ્રેમ, સદભાવ અને પારસ્પારિક સ્નેહના આધાર પર ટકેલો છે. આજે દેશમાં જે કંઇ થઇ રહ્યું છે તેનાથી દુઃખ થાય છે.\nસાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો ૧૮૦૦૫૯૯૯૦૦૧ પર ફોન કરો\nગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ધમધમ્યોઃ ૧૪ અોક્ટોબરે એકસાથે છ ફિલ્મ રિલીઝ થશે\nજાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ\nપાટલીપુત્ર એક્સપ્રેસમાં લૂંટારુઓ ત્રાટક્યાઃ બેફામ લૂંટ ચલાવી\nરિવરફ્રન્ટ પર બિન્દાસ્ત દારૂની મહેફિલ\nમૉડર્ન ટચની સાથે ટ્રેન્ડી લુક આપે લોંગ શ્રગ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્ય��ં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/index/04-01-2018", "date_download": "2019-05-20T01:01:56Z", "digest": "sha1:HABWEQ42JSJC3EYBFBGXZH3CXVDHXCMU", "length": 34624, "nlines": 142, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૪ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૩ ગુરૂવાર\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર: access_time 8:50 pm IST\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત: access_time 8:50 pm IST\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર: access_time 8:51 pm IST\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે: access_time 8:52 pm IST\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ: access_time 10:14 pm IST\nતા. ૩ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧/૨ બુધવાર\n‘‘મરીયમ શરીફ'': પાકિસ્‍તાનના પૂર્વ પ્રાઇમ મિનીસ્‍ટર નવાઝ શરીફની પુત્રીએ વિશ્વની સૌથી શક્‍તિશાળી મહિલાઓમાં ૧૧મું સ્‍થાન મેળવ્‍યું: મહિલાઓના હક્કો માટે અવાજ ઉઠાવવાની સાથે સુંદરતા અને સ્‍માર્ટનેસમાં પણ અવ્‍વલ: access_time 10:36 pm IST\nપાકિસ્‍તાનમાં માત્ર ૨ ટકા વસતિ ધરાવતી હિન્‍દુ લઘુમતિ કોમ ઉપર વધી રહેલા અત્‍યાચારઃ શીખોને ઇસ્‍લામ ધર્મ અંગીકાર માટે મજબુર કરવા, હિન્‍દુ યુવતિઓના અપહરણ, યુવકો સાથે નોકરીમાં ભેદભાવ સહિતની બાબતે ભારત સરકાર ગંભીરઃ વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ પાક સરકાર સમક્ષ રાવ કરશે: access_time 10:37 pm IST\n૧૦૦ દિવસમાં ૨૯૦૦ કિ.મી.ન��� સાયકલ ઉપર પ્રવાસઃ ઓસ્‍ટ્રેલિયામાં સ્‍પોર્ટસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરતી મુંબઇની ૧૯ વર્ષીય યુવતિ વેદાંગી કુલકર્ણીનો સંકલ્‍પઃ જુન ૨૦૧૮માં પ્રવાસ શરૂ કરતા પહેલા ભારતમાં પ્રેકટીસ દરમિયાન આવો વિક્રમ સર્જનાર સૌપ્રથમ મહિલા બનવાની નેમ વ્‍યક્‍ત કરી: access_time 10:38 pm IST\nવર્તમાન તેજીનો દોર જળવાઇ રહેશે તો આ વર્ષે ક્રુડ ઓઇલ ૮૦ ડોલર વટાવી જશે: access_time 10:39 pm IST\nકેનેડાના ૧૫ શીખ ગુરુદ્વારાઓમાં ભારતીય ઓફિસરો માટે પ્રવેશ ઉપર પાબંદી : ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફિસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાતી દખલને ધ્‍યાને લઇ નિર્ણય લેવાયો : વ્‍યકિતગત કારણો સાથે માથુ ટેકવવા આવતા ઓફિસરો માટે વેલકમ: access_time 10:40 pm IST\nઅમેરિકામાં સૌપ્રથમ શીખ મેયરનો સોગંદવિધી સંપન્‍ન : ન્‍યુજર્સીના હોબોકેન શહેરના મેયર તરીકે શ્રી રવિ ભલ્‍લાએ ૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ સોગંદ લીધા : શહેર ને ‘‘ફેર એન્‍ડ વેલકમીંગ'' બનાવવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો: access_time 10:40 pm IST\nલંડનમાં ૧ જાન્‍યુ. ના રોજ યોજાયેલી ન્‍યુ ઇયર પરેડમાં મુકત જીવન સ્‍વામી બાપા પાઇપ બેન્‍ડનો દબદબો : ૧૦ હજાર ઉપરાંત લોકો સાથેની પરેડમાં વિશાળ સંખ્‍યામાં ગુજરાતીઓની હાજરી : access_time 10:42 pm IST\nઅમેરિકામાં વસતા ભારતીય ડોકટરોનો વતનપ્રેમ : ગુજરાતમાં ડોકટરોની હડતાલના દિવસે સ્‍વખર્ચે ગુજરાત આવેલા ૧૪ ઇન્‍ડિયન અમેરિકન તબીબોએ ૨૦૦૦ દર્દીઓને તપાસ્‍યા : વિનામૂલ્‍યે દવાઓ પણ આપી : નર્મદા સુગર તથા RPL ના ઉપક્રમે યોજાયેલા ફ્રી મેડીકલ કેમ્‍પમાં સેવાઓ આપી : જય હો....: access_time 10:42 pm IST\nતા. ૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૫ મંગળવાર\nઅમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને તેમના વહીવટી તંત્રના અધીકારીઓ તથા રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓએ ઓબામાકેરને નેસ્‍ત નાબુદ કરવા માટે અથાગ ધમપછાડા કર્યા બાદ તે આજે પણ કાયદાના સ્‍વરૂપે અડીખમ કાર્યવંત છેઃ સને ૨૦૧૮ના વર્ષ માટે અમેરીકામાં વસવાટ કરતા નવ મીલીયન રહીશોએ તેમાં પોતાના નામે નોંધાવી તે કાયદાનો લાભ લીધોઃ ૨૦૧૯ના વર્ષથી ફરજીયાત પણે ઓબામાકેર લેવાનો રહેતો નથી અને કોઇપણ પ્રકારનો દંડ ભરપાઇ કરવાનો રહેશે નહી પરંતુ પ્રિમિયમમાં વધારો અને ઇન્‍સ્‍યોરન્‍સના કવરેજમાં ઘટાડો જોવાનો મળશેઃ ૩ જાન્‍યુઆરીથી સેનેટ અને હાઉસ એમ બંન્‍ને ગૃહો કાર્યવંત બનશે: access_time 9:15 pm IST\nશિકાગોમાં બોમાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્‍થાના સ્‍વામીનારાયણ ��ંદિરમાં હેલ્‍થફેરનું કરવામાં આવેલુ આયોજનઃ ૫૬૦ જેટલા સ્‍વામીનારાયણના હરિભક્‍તોએ આ વાર્ષિક હેલ્‍થફેરનો લાભ લીધોઃ ભીન્‍ન ભીન્‍ન ક્ષેત્રના ૮૦ જેટલા ડોકટરો તેમજ સ્‍વયંસેવકોએ હેલ્‍થફેરમાં આપેલી સેવાઓઃ: access_time 9:16 pm IST\nભારતના યુવાનો વિદેશોમાંથી ડીગ્રી મેળવી વતનમાં પરત ફરે અને આરોગ્‍ય સેવાઓનો પ્રજાને લાભ આપે : AAPI આયોજીત ૧૧ મી વાર્ષિક હેલ્‍થકેર સમીટના સમાપન પ્રસંગે ૩૦ ડીસેં. ના રોજ કોલકતામાં ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુનું ઉદબોધન : ઓછા ખર્ચે, અસરકારક તથા લેટેસ્‍ટ સંશોધનો સાથેની આરોગ્‍ય સેવાઓ દ્વારા વતનનું ઋણ ચૂકવવા કાર્યરત AAPI ની કામગીરીને બિરદાવી: access_time 9:16 pm IST\nઅલાબાના રાજયના સેનેટર ડગ જોન્‍સની ચુંટણીને રાજયના અધીકારીઓએ માન્‍યતા આપીઃ ૩જી જાન્‍યુઆરીના રોજ પોતાના હોદ્દાની સોગંદવિધિ બાદ સેનેટર તરીકે સેનેટમાં બીરાજમાન થશેઃ રીપબ્‍લીકન પાર્ટીના ૫૧ તથા ડેમોક્રેટીક પાર્ટીના ૪૯ જેટલા સભ્‍યો સેનેટમાં હશેઃ પાતળી બહુમતીથી રીપબ્‍લીકન પાર્ટી સત્તામાં સેનેટમાં કટોકટી ભરી પરિસ્‍થિતિ: access_time 9:17 pm IST\nતા. ૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૪ સોમવાર\n‘‘તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્‍કિલ હોગી'': સિંગાપોરમાં પત્‍નીને અન્‍ય પુરૂષ સાથે જોઇ જતા ભારતીય મૂળના યુવાને છરીના ઘા ઝીંકી દીધાઃ પતિથી અલગ રહેતી પત્‍ની ૨૬ વર્ષીય મયુરી કૃષ્‍ણાકુમાર ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ આરોપી યુવાન ૨૯ વર્ષીય જયસેલનની કોર્ટમાં કબુલાતઃ ૧૫ જાન્‍યુ.ના રોજ ફરીથી કોર્ટમાં હાજર કરાશે: access_time 10:04 pm IST\nમાતાના મૃત્‍યુના સમાચાર મળતા હાર્ટએટેકથી મોતઃ UAE માં સ્‍થાયી થયેલો ભારતીય મૂળનો યુવક માતાની સ્‍મશાનયાત્રામાં જવા માટે નીકળવાનો હતો તેને બદલે હવે તેનો મૃતદેહ કેરાળા પહોંચશે: access_time 10:05 pm IST\nઅમેરિકાના ન્‍યુજર્સીમાં છેલ્લા ૧૯ વર્ષથી કોમ્‍યુનીટી આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત IHCNJનો ૨૦માં વર્ષમાં પ્રવેશઃ સમયાંતરે ફ્રી હેલ્‍થફેરનું આયોજન કરતી નોનપ્રોફિટ સંસ્‍થા દ્વારા ૬ જાન્‍યુ.૨૦૧૮ના રોજ દુર્ગા મંદિર ખાતે કેન્‍સર સ્‍ક્રિનીંગ ફેરઃ NJCEED તથા દુર્ગામંદિરના સહયોગથી યોજાનારા આ ફ્રી હેલ્‍થફેરમાં મેમોગામ દ્વારા બ્રેસ્‍ટ એકઝામ PAP સ્‍મિઅર,પ્રોસ્‍ટેટ તેમજ કોલો રેકટલ કેન્‍સરનું નિદાન કરી અપાશે: access_time 10:06 pm IST\n‘‘બી જર્સી સ્‍ટ્રોંગ'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં હેલ્‍થકેર ક્ષેત્રે જાગૃ��િ લાવવાની સાથે હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ વિષે જાણકારી આપતી નોનપ્રોફિટ સંસ્‍થાઃ ૩ મહિનાની ટ્રેનીંગ મેળવી પોતાના વિસ્‍તારમાં આરોગ્‍ય સેવાઓ આપતા વોલન્‍ટીઅર્સનું સેનેટર્સ દ્વારા બહુમાન: access_time 10:07 pm IST\nકોલકત્તામાં ૨૮ થી ૩૧ ડિસેં.૨૦૧૭ દરમિયાન AAPI આયોજીત ૧૧મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ સંપન્નઃ ૨૯ ડિસેં.૨૦૧૭ના રોજ કોલકત્તાના બાસુનગરમાં AAPI સંચાલિત ભારતનું ૧૫મું તથા વેસ્‍ટ બેંગાલનું સૌપ્રથમ હેલ્‍થ કિલનિક ખુલ્લુ મુકાયુઃ કોલકત્તાના સેંકડો પ્રજાજનોને વિદેશોમાં વસતા ભારતીય મૂળના નિષ્‍ણાંત તબીબોની સેવાઓનો લાભ મળશેઃ જરૂરિયાતમંદ નાગરિકાને ઓછા ખર્ચે શ્રેષ્‍ઠ આરોગ્‍ય સેવાઓ મળશે: access_time 10:11 pm IST\nવિશ્વ બજારનાં પ્રવાહો બદલાઈ રહ્યા છે: ક્યા રોકાણ કરવું સોના કે બીટકોઈનમાં: access_time 8:43 pm IST\nતા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૨ શનિવાર\nઅમેરિકન પ્રજાજનોની ટોપ ટેન આદરણીય મહિલાઓમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી નિકકી હેલી : યુનાઇટેડ નેશન્‍સ ખાતેના અમેરિકાના પ્રેસિડન્‍ટ સુશ્રી નિકકી હેલીએ સૌપ્રથમ વખત ટોપટેન લીસ્‍ટમાં દસમાં ક્રમે સ્‍થાન મેળવ્‍યું : પ્રથમ ક્રમે હિલેરી કિલન્‍ટન તથા બીજા ક્રમે મિચેલ ઓબામા : Gallup poll નો સર્વે: access_time 9:29 pm IST\nર૦૧૮ની સાલમાં કિવન એલિઝાબેથ બીજા દ્વારા સન્‍માનિત થનારા મહાનુભાવોમાં ભારતીય મુળના શ્રી રણજીત ધીરનો સામવેશ : છેલ્લા ૩પ વર્ષ દરમિયાન આઠ વખત મેજીસ્‍ટ્રેટ કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવી સરકારની સેવા કરવા બદલ એવોર્ડ અપાશે: access_time 9:30 pm IST\nઓસ્‍ટ્રલિયાના સિડનીમાં વસતા ગુજરાતીઓએ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્‍યા : ગુજરાતનો વિકાસ આગળ વધારવાનો સંકલ્‍પ વ્‍યકત કરવાની સાથે શ્રી વિજયભાઇએ સહુનો આભાર માન્‍યો: access_time 9:31 pm IST\nવર્ક વીઝા મેળવી ન્‍યુઝીલેન્‍ડમાં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના યુવકનું કાર અકસ્‍માતે કરૂણ મોત : ર૧ મો જન્‍મદિવસ ઉજવી ઘેર જઇ રહયો હતો ત્‍યારે ડ્રાઇવીંગ દરમિયાન કન્‍ટ્રોલ ગુમાવતા અકસ્‍માતે સ્‍થળ ઉપર જ મોત : વધુ પડતુ આલ્‍કોહોલનું સેવન તથા કારની વધુ સ્‍પીડ જવાબદાર હોવાનું પોલીસ તારણ: access_time 9:32 pm IST\n‘‘માતા કા જાગરણ'' : યુ.એસ.માં સન્‍નીવલે હિન્‍દુ ટેમ્‍પલમાં આવતીકાલ ૩૧ ડિસેં. ના રોજ નવા વર્ષના આગમનને વધાવશે : રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થનારા ‘‘માતા કા જાગરણ'' પ્રોગ્રામમાં સામેલ થઇ ભકતો પૂજા વિધિ કરી શકશે: access_time 9:33 pm IST\nયુ.કે. માં પણ ભારતીય સંસ્‍કૃતિને જાળવી રાખતું ઇન્‍ડિયન એશોશિએશન ઓફ ઓલ્‍હામ : મેમ્‍બર્સએ જાતે બનાવેલા ૬૦ ગરમ ફુડ પેકેટનું જરૂરીયાતમંદ પ્રજાજનોને વિતરણ કર્યુ : સારી કવોલીટીના સ્‍કાફ, હેટસ, ગ્‍લોવ્‍ઝ તેમજ બ્‍લેન્‍કેટસ આપ્‍યા: access_time 9:33 pm IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે access_time 1:09 pm IST\nહું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા access_time 1:18 am IST\nવિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ access_time 8:36 pm IST\nરાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ access_time 8:51 pm IST\nદૂધી અત્યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્યાન રાખજો access_time 9:47 am IST\nરાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો access_time 9:18 pm IST\nબસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું access_time 3:21 pm IST\nમધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ access_time 12:59 am IST\nઅનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ access_time 11:57 pm IST\nમોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ access_time 11:49 pm IST\nબે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ access_time 11:45 pm IST\nહજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ access_time 11:39 pm IST\nઆઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કર્યું મતદાન : રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરાયું access_time 11:29 pm IST\nમંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે access_time 11:07 pm IST\nમુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST\nહાલની પરિસ્થિતિ જોત��� ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST\nબિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST\nકેનેડાના ૧૫ શીખ ગુરુદ્વારાઓમાં ભારતીય ઓફિસરો માટે પ્રવેશ ઉપર પાબંદી : ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફિસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાતી દખલને ધ્‍યાને લઇ નિર્ણય લેવાયો : વ્‍યકિતગત કારણો સાથે માથુ ટેકવવા આવતા ઓફિસરો માટે વેલકમ access_time 10:40 pm IST\n૮૦(સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા ૨ લાખ કરાશે\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ access_time 8:55 am IST\nરેકોર્ડ કામગીરીઃ૧ અઠવાડીયામાં ૬ હજાર કનેકશન access_time 11:28 am IST\nસંત કબીર રોડ ધરાર નગરમાં સ્ટેટ વિજીલન્સ સ્કવોડ ત્રાટકીઃ વરલી રમતાં ચાર પકડાયા access_time 12:30 pm IST\nરિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસીએશન ઓફ રાજકોટના પ્રમુખપદે દિપક ઉનડકટ : રવિવારે ઈન્સ્ટોલેશન access_time 4:15 pm IST\nવિશ્વકર્મા સમાજના શહીદ જવાન જીજ્ઞેશ પંચાલની સ્મૃતિમાં અમદાવાદમાં રવિવારે વિરાંજલી access_time 9:38 am IST\nસાવરકુંડલા : શેલણા મુકામે શાળા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયેલ access_time 9:57 am IST\nવાંકાનેર શ્રી ગોવર્ધનનાથજી-શ્રી બાલકૃષ્ણલાલજી હવેલીમાં પાઠાશાળાનો વાર્ષિક ઉત્સવ access_time 9:37 am IST\nસિદ્ધપુર નજીક કહોડા પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત:કાર ચાલક જયેશભાઇ બારોટનું મોત access_time 2:46 pm IST\nભાટિયા ટોલ નાકા પર મહિલા કર્મચારીને માર મારી હંગામો મચાવનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ access_time 3:55 pm IST\nઅમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટને જોડતા રસ્તાઓ ટુંકમાં રિસરફેસ થશે access_time 10:00 pm IST\nગિફટ રેપરમાંથી બન્યા છે ઢીંગલીઓના ડ્રેગ્સ access_time 4:33 pm IST\nઅમેરિકાની જાહેરાત: પાકિસ્તાન સામે લેશે કડક પગલાં access_time 8:02 pm IST\nમોજાં આટલાં ઊંચાં કેમ ઊછળ્યાં\nએન. આર. આઈ. સમાચાર\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર access_time 8:51 pm IST\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપ���ટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત access_time 8:50 pm IST\nકેપટાઉનમાં દુકાળ : ટીમ ઈન્ડિયાને નાહવા માટે ફકત ૨ મિનિટ જ પાણી મળશે access_time 3:51 pm IST\nશેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો પ્રવેશ access_time 5:09 pm IST\nધવન ફીટ, જાડેજા પણ ફીટ થઈ જશે access_time 4:05 pm IST\nકર્ણાટકની શાસ્ત્રીય ગાયિકા રાધા વિશ્વનાથનનું નિધન access_time 5:38 pm IST\nઅભિષેક પછી હવે બીગબી સાથે ફિલ્મ બનશે અનુરાગ access_time 5:39 pm IST\nઋષિકેશન નીલકંઠ મહાદેવ મંદિરમાં ગોવિંદાએ કર્યું જલઅભિષેક access_time 5:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2013/09/21/independence/", "date_download": "2019-05-20T00:40:47Z", "digest": "sha1:N4ZIHV33YGWGFXHLCXZ25NOLK3SMLAJ5", "length": 11377, "nlines": 98, "source_domain": "gr.omswami.com", "title": "સ્વાધીનતા - ॐ સ્વામી", "raw_content": "\nઆકાશ હંમેશાં તેની અંદરના રંગો અને વાદળોથી સ્વતંત્ર રહેતું હોય છે. તે પોતાનાં કુદરતી સ્વરૂપ - ભૂરા આકાશમાં પાછું ફરતું હોય છે. તમે પણ તેવું કરી શકો છો.\nતમારે જયારે ઉત્તરો જોઈતાં હોય ત્યારે તમે ક્યાં જાઓ છો શું સાચું કે ખોટું અથવા હું કેવો લાગુ છું, કે હું કેવું કરી રહ્યો છું, શું સારું છે કે ખરાબ, અરે શું નૈતિક છે અને શું અનૈતિક, હું સાચા પથ પર છું કે કેમ, ભગવાન મને ધિક્કારશે જો હું આવું કરીશ તો શું સાચું કે ખોટું અથવા હું કેવો લાગુ છું, કે હું કેવું કરી રહ્યો છું, શું સારું છે કે ખરાબ, અરે શું નૈતિક છે અને શું અનૈતિક, હું સાચા પથ પર છું કે કેમ, ભગવાન મને ધિક્કારશે જો હું આવું કરીશ તો તમે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તમારી અંદર જ જુવો તો શું ખોટું છે તમે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તમારી અંદર જ જુવો તો શું ખોટું છે આપણા પોતાનાં મતને શું બીજા લોકોનાં સમર્થનની જરૂર હોય છે ખરી આપણા પોતાનાં મતને શું બીજા લોકોનાં સમર્થનની જરૂર હોય છે ખરી બાહ્ય પુષ્ટિથી થોડી રાહત મળે ખરી. આપણી પોતાની માન્યતાને જયારે અન્ય તરફથી ���ુષ્ટિ મળે ત્યારે આપણને ખાતરી થઇ જાય છે. પરંતુ તે એમ હોવું જરૂરી નથી. જો તમારી ઈચ્છા હોય અને તમારી જો એ દિશામાં કાર્ય કરવાની તૈયારી હોય તો, તમે અન્ય લોકોનાં મતો અને ધારણાઓથી ઉપર ઉઠી શકો છો. અને આ દિશામાં કામ કરવાથી શું પ્રાપ્ત થશે, તમને કદાચ પૂછવાનું મન થાય. તેનાંથી બે વસ્તું પ્રાપ્ત થાય કે જે તમને તે પ્રબુદ્ધ અવસ્થા તરફ દોરી લઇ જઈ શકે, પ્રથમ, આત્મ-ચિંતન, અને બીજું, આત્મશક્તિ.\nઆત્મ-ચિંતન એ તમારી પોતાની જાતને વધારે સારી રીતે સમજવાની એક કલા છે, એ તમે જે કઈ પણ કરી રહ્યાં છો તે શા માટે અને કેવી રીતે કરો છો તે સમજવા માટે હોય છે. દરેકને તેનાં પોતાનાં કર્મોની પાછળ એક પ્રેરણા હોય છે, અને મોટેભાગે આ પ્રેરણા આપણા અર્ધજાગૃત મનમાં રહેલી હોય છે. આત્મ-ચિંતન તમને તે પ્રેરણાને બહાર લાવવામાં મદદરૂપ થાય છે. રાલ્ફ એલિસનના શબ્દોમાં:\nતમને તમારાથી વધારે સારી રીતે કોણ ઓળખે છે ફક્ત તમે પોતે જ તમારા છેક અંદરનાં ઊંડા વિચારોને, તમારા કર્મોને, તમારા ઈરાદાઓને જાણો છો. તમે જેટલી વધુ તમારી જાતને ઓળખો, તેટલાં વધુ તમે શક્તિ અને અને દિવ્યતાનાં આદિમ સ્રોતની નજીક જાઓ છો. નિ:શંક તેમાં એક ચોક્કસ પ્રમાણમાં આંતરિક શક્તિની જરૂર પડે છે અને તે તમને બીજા સહજ ગુણ તરફ લઇ જાય છે. વાંચો આગળ.\nહું જે કઈ પણ લખું છું તેનો એકમાત્ર હેતુ તમને તમારી જાતને વધારે સારી રીતે ઓળખવામાં, તેને બદલવામાં, તમે ખુદ તમે જે છો તે બની રહેવા માટે મદદરૂપ થવાનો જ છે. હું ફક્ત તમારા વિશે જ ચિંતિત છું. તમારે એક સાચી અને અમર એવી આત્મશક્તિ ખીલવવા માટે શેની જરૂર પડતી હોય છે હું પાના ભરાઈ જાય તેટલું મારા પોતાનાં શબ્દોમાં તેનાં ઉપર લખી શકું છું, અનેક ધર્મગ્રંથોમાંથી હજારો શ્લોકો ટાંકી શકું છું, પરંતુ હું એક બ્રિટીશ કવિ રુદયાર્ડ કિપલિંગની એક કવિતા કહેવાનું પસંદ કરું છું. અને આ કવિતાનું શીર્ષક યથાર્થપણે અપાયું છે – If (જો)\nસજાગ જીવન જીવવા માટે, જયારે પણ તમે ક્રોધ, ચિત્તવિક્ષિપ્તતા, અસલામતીની પકડમાં આવી જાવ ત્યારે તમારી જાતને તમે જે વચન આપ્યાં છે તેની યાદ અપાવી શકો, જો તમે તમારી જાતને તમારા માટે તમે જે આચારસંહિતા નક્કી કરી છે તેની યાદ અપાવી શકો, તો તમે તમારા આંતરિક જગતનાં સુપરમેન (કે સુપરવુમન) બનવાના માર્ગે જ છો. તમે કલાકો સુધીનું ધ્યાન કર્યા વિના, કોઈ મોટી પરિકલ્પનાનાં આધાર વિના, કોઈ પણ ધાર્મિક આજ્ઞાને પરાધીન થયા વિના, તમે એક અસામ��ન્ય વૈચારિક સ્વતંત્રતાને પ્રાપ્ત કરશો. તમે સ્વતંત્ર-સ્વાધીન બનશો, અન્ય લોકોનાં મત, ધારણાઓ, વ્યવહાર, અને આચરણ કે સંચાલનથી તમે સ્વતંત્ર બની જશો.\nસ્વાધીનતાનો અર્થ છે તમે ફક્ત તમારી અંદર જે છે તેનાં પર જ આધીન છો.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2014/11/01/lonely/", "date_download": "2019-05-20T00:58:38Z", "digest": "sha1:TK62S7KWEKIYFGQN5DOWHREP2NK2BMZK", "length": 16677, "nlines": 75, "source_domain": "gr.omswami.com", "title": "મને એકલવાયું લાગે છે - ॐ સ્વામી", "raw_content": "\nમને એકલવાયું લાગે છે\nએકલવાયું લાગવું તે કુદરતી લાગણી છે, પરંતુ એકલવાયું અનુભવવું અને એકલવાયા હોવાનો ડર લાગવો તે બેની વચ્ચે તફાવત રહેલો છે.\nદરેકજણ એકલું હોય છે. આ સત્ય છે.\nહું એવાં કોઈને હજી ઓળખતો નથી જેણે ક્યારેય પોતાનાં જીવનમાં એકલવાયા હોવાનું અનુભવ્યું ન હોય. કોઈ તેને બીજા કરતાં લાંબા સમય સુધી અને વારંવાર અનુભવે છે, જે હોય તે, પરંતુ આ એક એવી લાગણી છે જેને આપણામાંના દરેકે અનુભવી હોય જ છે. એકલવાયા હોવાની લાગણીનો મૂળ સ્વભાવ સમજવો ખુબ જરૂરી છે કારણકે તેમાંથી એક બીજી અને વધારે શક્તિશાળી લાગણી જન્મતી હોય છે: દુઃખની લાગણી.\nજયારે તમને એકલવાયું લાગતું હોય, ત્યારે તમે દુઃખ અનુભવો છો. અને ત્યારે બધું જ અર્થહીન ભાસે છે, પ્રત્યેકજણ ત્યારે દૂર લાગે છે, અને જીવન છે તે એક ઢસરડો હોય એવું લાગે છે. એકલવાયું લાગવું તે એક બિનઆરામદાયક લાગણી છે. જો તમે બીજાનું અવલોકન કરશો, કે તમારા પોતાનાં જીવનનું અવલોકન કરશો, તો તમને જણાશે કે આપણામાંના મોટાભાગનાં લોકો સતત અટક્યા વગર પ્રવૃત રહેતાં હોય છે કે જેથી કરીને એકલાં હોવાની લાગણીને ટાળી શકાય. આજુબાજુ લોકોથી અને સતત ટોળામાં જીવન જીવવાની રીતથી આપણે એટલાં બધા ટેવાઈ ગયા છીએ કે આપણા વ્યક્તિગત અને સ્વતંત્ર આનંદની પ્રકૃતિ વિષે આપણે આપણી દ્રષ્ટી જ ખોઈ બેઠા છીએ.\nજે ક્ષણથી આપણે જન્મ્યા ત્યારથી માંડીને આપણે સતત લોકોથી ઘેરાયેલા રહીએ છીએ. ઘેર માતા-પિતા અને ભાઈ-ભાંડું, શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વિગેરે. આપણે જેમજેમ મોટા થતાં જઈએ છીએ, તેમ તેમ આપણા સંબધો વધુને વધુ જટિલ અને વિવિધતા વાળા થતાં જાય છે. કામના સ્થળે, મોલમાં, દેવાલય��ાં, દરેક જગ્યાએ આપણે લોકોથી ઘેરાયેલાં હોઈએ છીએ. ઘણાં લોકો ઘરે પાછાં આવ્યા પછી તેમની સાંજ છે તે ટીવી સામે પસાર કરે છે. જેટલું વધુ એકલવાયું તમને લાગતું હશે તેટલું વધુ ટીવી તમે જોશો. જો તમને મારું અવલોકન થોડું અસ્વાભાવિક લાગતું હોય તો થોડો સમય કાઢીને તેનાં ઉપર થોડું ધ્યાન કરી જુઓ અને સત્ય હકીકતને તમારી જાતે જુવો.\nએકલવાયાપણું એ એક આંતરિક ખાલીપો છે જેને મોટાભાગનાં લોકો બાહ્ય અનુભવોથી ભરવાની ભૂલ કરે છે. આપણે આપણા અંદરના અવાજને, આપણી ખરી જાતને ભૂલી જવા માંગીએ છીએ, જેથી કરીને આપણને એકલાં હોવાનું ન લાગે. અને એવું કરવાને માટે લોકો અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે – સામાજિક પ્રસાર માધ્યમોમાં, પ્રદર્શનો જોવામાં, ટીવી જોવામાં, અરે ક્યારેક તો જરૂરી ન હોય તેમ છતાં પણ વધારે કલાકો સુધી કામ કરવામાં વિગેરેમાં પરોવાઈ જાય છે. આ બધી પ્રવૃત્તિઓ તમને પાછી વધારે થકવી નાંખે છે, તે તમને તમારી જાત વિષે ભુલાવી દે છે. અને, તમારી જાતને ભૂલી જવી એ તમારી જાતને અવગણવા બરાબર જ છે.\nજયારે તમે તમારી જાતને પ્રેમ કરતાં અને સ્વીકારતા થશો ત્યારે એક આત્મ-ગૌરવ અને આત્મ-સ્વીકાર તમારી અંદર આપોઆપ ઉભું થશે. તમે તમારા પોતાનાં, તમારી કુશળતાઓનાં, તમારી ક્ષમતાઓનાં સંપર્કમાં આવતાં થાવ છો. તે સાથે, તમે તમારી જાત સાથે આરામદાયકતા અનુભવતા થાવ છો. અને જેવું એમ થવાની શરૂઆત થાય કે એકલવાયા હોવાનો ભય તાજા સુર્યપ્રકાશની રોશનીમાં જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થઇ જાય છે તેમ ગાયબ થઇ જાય છે.\nજયારે તમે તમારી સાથે થોડી પણ સહજતા અનુભવતા થાવ, ત્યારે બાહ્ય અભિપુષ્ટિની, વધારે મેળવવાની ઈચ્છાની, લોકોથી ઘેરાયેલા રહેવાનાં એક તલસાટની વિગેરે જરૂરિયાતો એકદમ અચાનક જ ખતમ થઇ જાય છે. અને, જયારે તમારી ઇચ્છાઓમાં ઓટ આવવાની શરુ થઇ જાય ત્યારે દુનિયા સુંદર લાગવા માંડે છે અને તમે સંપૂર્ણતા અનુભવો છો. કારણકે, તે કૃપાથી યુક્ત ક્ષણમાં તમને એ સાક્ષાત્કાર થાય છે કે તમે પહેલીથી જ એક સંપૂર્ણ વ્યક્તિ છો, સુંદર વ્યક્તિ છો, તમને એ જરૂર જ નથી રહેતી અન્ય કોઈ તમારું સમર્થન કરે કે તમારી જાતને મંજુર કરે.\nએક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું કોઈની આધ્યાત્મિક પ્રગતિને માપવાનો કોઈ ઉપાય છે ખરો “હા,” ગુરુએ કહ્યું. “જો કે દિવસભરમાં તું કેટલી વખત અશાંત કે વ્યાકુળ થઇ જાય છે.”\nજેવી રીતે આધ્યાત્મિક રીતે વિકસિત વ્યક્તિ સહેલાઇથી ઉદ્વિગ્ન નથી થઇ ��તી તેમ લાગણીની રીતે વિકસિત વ્યક્તિ એકલવાયાપણાને એટલું બધું અનુભવતી હોતી નથી. તમે એકલવાયાપણું અનુભવો છો કે નહિ તે જાણવાની એક સરળ પરીક્ષા એ છે કે તમે જુઓ કે તમે સામાજિક પ્રસાર માધ્યમો (social media)માં કેટલાં સક્રિય રહો છો. ફક્ત ૨૪ કલાકનું વિશ્લેષણ કરો અને જુઓ કે તમે કેટલી વખત ફેસબુક, વોટ્સ એપ વિગેરે ઉપર મહત્વની ન હોય એવી વાતો કરતાં રહો છો. હું એવું નથી સુચવી રહ્યો કે સામાજિક પ્રસાર માધ્યમો એ ખરાબ કે ખોટા છે, હું તો ફક્ત તમે ક્યાં ઉભા છો એ તમને સમજાવવા માટેનો એક રસ્તો બતાવી રહ્યો છું. તમે આ સામાજિક પ્રસાર માધ્યમો ઉપર જેટલાં વધુ સક્રિય તેટલાં જ વધુ તમે એકલાં છો. અલબત્ત, સિવાય કે પછી તે તમારી નોકરી કે ધંધાનો એક ભાગ હોય.\nઅહી એક મહત્વના તફાવત તરફ મારે અંગુલીનીર્દેશ કરવો રહ્યો. એકલાં હોવાનાં ડર અને એકલાં હોવાની લાગણી વચ્ચે એક તફાવત રહેલો છે. તમને એકલાં હોવાની લાગણી તમારા કંટાળામાંથી પણ જન્મી શકે છે (જોકે કંટાળાથી ઘણું વધારે છે તેમાં), પરંતુ એકલાં હોવાનો ડર સીધો તમારી અસુરક્ષિતતાની લાગણીમાંથી અને પુરતું નહિ હોવાની લાગણીમાંથી ઉદય પામતો હોય છે. એકલાં હોવાની લાગણીમાં તમને તમે વિખુટા પડી ગયા હોવાનું કે દિશાહીન થઇ ગયા હોવાનું લાગે છે. તમારે મોટું કુટુંબ અને વિશાળ મિત્ર વર્તુળ હોઈ શકે છે, છતાં પણ તમે એકલાં હોવાનું અનુભવો છો. પણ, જયારે તમને એકલાં હોવાનો ડર લાગે છે ત્યારે તેનો અર્થ મોટાભાગે એ છે કે તમારે તમારી જાત સાથે નથી જીવવું હોતું, કે તમારે કોઈ સાથ જોઈએ છે.\nજો તમને તમારી રીતે રહેવાનો કોઈ ડર ન હોય તો તમને એકલવાયા હોવાનો ડર પણ નથી રહેતો. અને જો તમને એવો ડર હોય અને તમારે તેની ઉપર ઉઠવું હોય તો શું કરવું ફરી કોઈ વાર જોઈશું.\nલાંબી અને થકાન ભરી એક મુસાફરી પછી, એક શ્રીમત માણસ એક સન્માનીય વ્યક્તિ કે જે બીજાનું સ્વાસ્થ્ય સારું કરતાં હતાં તેમની પાસે પહોંચ્યો, જે એક બરફ આચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું નાનું ગામડું હતું.\n“તમે કોઈ એક મોટા શહેરમાં કેમ નથી રહેતા\n“કારણકે મને અહી રહેવું ગમે છે,” પેલી વ્યક્તિએ કહ્યું.\n“પણ, આ બહુ દુર પડે છે\nઆ એક મારી પ્રિય દંતકથા છે કે જે બહુ સુંદર રીતે એ વાતનું નિર્દેશન કરે છે કે તમે તમારી જાત સાથે જેટલાં વધુ જોડાયેલાં રહો તેટલાં જ તમને બીજા લોકો સાથે જોડાયેલાં રહેવાની જરૂરિયાત ઓછી મહેસૂસ થશે.\nજે એકાંતનો આનંદ ઉઠાવે છે તે આંતરિક શાંતિના સમુદ્રમાં ���ૂબકી લગાવે છે. આવી વ્યક્તિ ક્યારેય પોતાની જાતથી દુર નથી હોતી. જયારે તમે પોતાની જાતની નજીક હોવ છો ત્યારે તમે એકલાં હોવાનો અનુભવ નથી કરતાં. અને જયારે એકલવાયાપણું તમારી જિંદગીમાંથી ચાલી જશે, દુઃખ પણ તેની સાથે સાથે ચાલ્યું જશે. પીછાં વાળા પંખીઓ બધા સાથે જ ઉડી જતાં હોય છે.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/london-hotel-fire-firefighters-tackle-huge-blaze-at-mandarin-oriental/", "date_download": "2019-05-20T01:20:04Z", "digest": "sha1:6AI2N57OGQH5YSAIV5V45D4UZZTBFMUF", "length": 12540, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "લંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ, 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે | London hotel fire: Firefighters tackle huge blaze at Mandarin Oriental - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nલંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ, 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે\nલંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ, 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે\nબ્રિટેનની રાજધાની લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી બધી ભીષણ લાગી છે કે તેને બુઝાવવા 120 જેટલા ફાઇર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે 120 ગાડી અને 20 ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે.\nઆ આગ ઓરિએન્ટ હોટલના 12માં માળે લાગી છે. આ વિસ્તાર લંડનના સૌથી પોશ ગણાતા એરિયામાં આવેલી છે. આ વિસ્તાર મધ્ય લંડનના સૌથી મોંઘા વિસ્તારમાંનો એક છે જ્યાં હેરોડ વિભાગનો પણ સ્ટોર આવેલ છે. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.\nબ્રિટનની રાજધાની લંડનની ફાઈવ સ્ટાર હોટલ મંડારીન ઓરિએન્ડ હોટલના 12માં ભીષણ આગ લાગી છે. હોટલમાં લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે 120 ફાયર ફાઈટર સહિત 20 ફાયર એન્જિન પણ મોકલવામાં આવ્યા છે.\nફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ છે. પરંતુ આગના પગલે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડયા હતા.\nતો ફાયરના જવાનોએ હોટલમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. ઉલ્લેખનીય છે કે, લંડનના સૌથી પોશ ગણાતા વિસ્તારમાંની આ એક ખ્યાતનામ હોટલ છે. આ જ વિસ્તારમાં હૈરોડ વિભાગનો સ્ટોર પણ છે.\nશ્રીકૃષ્ણની નવેય પટરાણીઓ અને તેની અનોખી કહાનીઓ\nકાશ્મીરમાં બકરી ઇદનાં દિવસે પણ કર્ફ્યુ અને હિંસા : 2નાં મોત\nબિયર પીને યોગા કરવાનો નવો ટ્રેન્ડ\nહવે પેટ્સ માટે પણ અલગ ટોઈલેટ હશે\nહવે સલમાનખાન આવ્યો ટ્રોલર્સના નિશાન પર, ઢિંંચક પૂજા સાથે તુલના\nસ્થાનિક બજારમાં નવેમ્બરમાં સોનું રૂ. ૧૩૦૦, ચાંદી રૂ. ૨૫૦૦ તૂટી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન ���ેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.vikaspedia.in/agriculture/aaeab0a98abea82-aaeaa7aaeabea96ac0-a89a9bac7ab0/aaeaa7aaeabea96ac0-aaaabeab2aa8", "date_download": "2019-05-20T00:25:39Z", "digest": "sha1:4GG3ML6VKHYYVVDPWI5TGOQZLJVKPNG4", "length": 9851, "nlines": 174, "source_domain": "gu.vikaspedia.in", "title": "મધમાખી પાલન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / મધમાખી પાલન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nમધમાખી પાલન વિષેની માહિતી આપવામાં આવી છે\nપરાગ નયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવો\nપરાગ નયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવો\nમધમાખી પાલનમાં વપરાતા સાધનો\nમધમાખી પાલનમાં વપરાતા સાધનો વિશેની માહિતી આપવામાં આવી છે\nપરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ\nપરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ વિશેની માહિતી આપવમાં આવેશે છે\nૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા\nૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા વિશેની માહિતી આપવામાં આવી છે\nકૃત્રિમ રીતે રાણી ઉછેરવાની પધ્ધતિ\nકૃત્રિમ રીતે રાણી ઉછેરવાની પધ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી છે\nચોખ્ખા મધની પરખ પદ્ધતિઓ\nચોખ્ખા મધની પરખ પદ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવી છે\nભારત માં મધમાખી ઉછેર નું વિહંગાવલોકન\nમધ કાઢવાની પધ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવી છે\nમધના ઉપયોગો વિશેની માહિતી આપવામાં આવી છે\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nપરાગ નયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવો\nમધમાખી પાલનમાં વપરાતા સાધનો\nપરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ\nૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા\nકૃત્રિમ રીતે રાણી ઉછેરવાની પધ્ધતિ\nચોખ્ખા મધની પરખ પદ્ધતિઓ\nભારત માં મધમાખી ઉછેર નું વિહંગાવલોકન\nમધમાખી નો જીવન ઈતિહાસ\nમધમાખી પાલન નું અર્થકરણ\nમધમાખીઓની અગત્યની જાતિઓ અને તેનું મહત્વ\nમધુપાલનથી મળતી વિવિધ પેદાશો અને તેના ફાયદાઓ\nમધમાખી પાલન(Beekeeping): ખેડૂતો માટે પૂરક આવકનું સાધન\nબાગાયતી પાકોમાં ફળમાખીનું સંકલીત નિયંત્રણ\nઆંબાના પાકમાં ફુલભમરીનું (Blossom midge) નિયંત્રણ\nઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત\nમધમાખી નો દુશ્મન :મીણ નું ફૂંદુ\nઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા\nઈંડા આપતી મરઘીઓની માવજત\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા\nમધમાખી પાલન(Beekeeping): ખેડૂતો માટે પૂરક આવકનું સાધન\nમધમાખીઓની અગત્યની જાતિઓ અને તેનું મહત્વ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Dec 14, 2018\n© 2019 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gr.omswami.com/2015/02/21/confusions-teenager/", "date_download": "2019-05-20T01:17:15Z", "digest": "sha1:AFWKLRCY4KUBAGKHPBTF6R2OH64DLTVW", "length": 17633, "nlines": 69, "source_domain": "gr.omswami.com", "title": "તરુણાવસ્થાની મૂંઝવણો - ॐ સ્વામી", "raw_content": "\nસમુદ્રનું મોતી બનવું કે એક સામાન્ય ટીપું તેનો આધાર યોગ્ય સમયે યોગ્ય પસંદગીઓ કરવા ઉપર રહેલો હોય છે.\nમને ખરેખર ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એવી ઘણી બધી વસ્તુઓ છે જે મારે નથી કરવી હોતી છતાં મારે કરવી પડતી હોય છે. હું ખુબ જ મૂંઝાઈ ગયો છું, મારું શેમાંય ધ્યાન લાગતું નથી, મારાથી એક પણ શિસ્તનું પાલન નથી થતું કે મારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે ગોઠવી શકતો નથી. હું મારી જાતને જરાય મદદરૂપ થઇ નથી રહ્યો. હું જયારે પણ કઈ કરવાનો પ્રયત્ન કરું તો મારો ૧% જેટલો પ્રયત્ન કર્યા વગર જ તેને તરત બહુ જલ્દી પડતું મૂકી દઉં છું. હું ખુશ નથી, હું ખુબ ઉદાસી અનુભવું છું અને મને ખબર પણ નથી કે એવું કેમ થાય છે. મારે ભણવું છે અને મારે મારા માતા-પિતા અને મારી જાતને મારા માટે ગૌરવ અપાવવું છે પણ મારાથી એમ થતું જ નથી. મને રડવાનું મન થાય છે, મને સારું લાગે એ માટે મને કોઈ મદદ મળે એવું હું ઈચ્છું છું. મારે મજબુત બનવું છે, મારે મારા કામ જાતે કરતા થવું છે. મહેરબાની કરીને મને મદદ કરો મને ખરેખર ખબર નથી પડતી કે આ સમયે હું શું કરું.\nઆ છે એક તરુણ યુવકે મને થોડા સમય પહેલાં મોકેલેલ એક ઈ-મેઈલનો સારાંશ. મેં થોડા વ્યાકરણની દ્રષ્ટીએ સુધારા કરીને અક્ષરસ: અહી તે ટાંકેલો છે. જો તમે મારો વિશ્વાસ કરતાં હોવ તો જેનાં ખંભા ઉપર આપણા દેશ, વિશ્વ, અને આ પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર છે એવાં – તરુણો તરફથી મને મળતા મોટાભાગનાં ઈ-મેઈલનો સૂર આ જ હોય છે. દુઃખની વાત તો એ છે કે જે તરુણો મને આવા ઈ-મેઈલ લખતા હોય છે તેઓ હકીકતમાં તો ખુબ જ બુદ્ધિમાન, સક્ષમ અને મહત્વાકાંક્ષી હોય છે. તેમ છતાં તેઓ અનેક મૂંઝવણો અને ભાવુક ચુનોતીઓમાંથી રોજેરોજ પસાર થાય છે, કોઈ વાર તો એક જ દિવસમાં અનેકવાર. મને જો કે આ વાતની નવાઈ નથી લાગતી. તરુણાવસ્થા એ જીવનના તબક્કાઓમાંનો એક સૌથી અઘરો તબક્કો હોય છે કેમ કે આ વર્ષોમાં તમે તમારી જાતની જ શોધ નથી કરતાં હોતા પરંતુ તમે સતત વિચલિત અને અપેક્ષાઓ સાથે પણ લડતા રહેતા હોવ છો.\nહૃદયરોગોના એક પ્રખ્યાત દાકતર એક વખત પોતાની ગાડીને સર્વિસ કરાવવા માટે લઇ જાય છે. ગાડીના એન્જીનમાં કોઈ ગરબડ થયેલી હોય છે. થોડા કલાક પછી જયારે તેઓ પોતાની ગાડી પાછી લેવા માટે જાય છે, ત્યારે કારીગર તેમને થોડી વાત કરવા માટે ઉભા રાખે છે.\n“તમે તો એક પ્રખ્યાત દાકતર છો કેમ” તેણે કહ્યું. “શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું” તેણે કહ્યું. “શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું\nદાકતર ગૌરવથી પોતાનું મસ્તક હલાવતા હા પાડી.\n“મૂળભૂત રીતે જોવા જઈએ તો તમે અને હું બન્ને એક સરખું જ કામ કરીએ છીએ. તમે જે કામ લોકો સાથે કરો છો એ હું ગાડીઓ સાથે કરું છું. મારી જેમ તમે પણ એન્જીનને ખોલો છો, એક કે બે વાલ્વને સાફ કરો છો, અમુક ભાગ બદલો છો અને એન્જીનને પાછું મુકો છો. તો પછી તમને ૨૫૦૦ ડોલર અને મને ફક્ત ૨૫ ડોલર જ કેમ મળતા હોય છે આ વ્યાજબી નથી, તમે શું કહો છો આ વ્યાજબી નથી, તમે શું કહો છો\n“કારીગર પાસેથી ગાડીની ચાવી લેતાં દાક્તરે ધીમેથી કહ્યું, “હવે ફરી બીજી વાર તું એન્જીન ચાલુ હોય ત્યારે તેને સાફ કે ઠીક કરવાની કોશિશ કરી જો જે.”\nતરુણાવસ્થાનાં વર્ષો કઈક આવા હોય છે – એન્જીન ચાલુ હોય ત્યારે તેને ઠીક કરવા સમાન. આ આપણા સમગ્ર જીવનને આકાર આપતો એક ખુબ જ મહત્વનો તબક્કો હોય છે કારણકે આ સમય દરમ્યાન જ આપણી મૂળ આદતો, આપણી સફાઈ આપવાના કારણો, તણાવગ્રસ્ત પરિસ્થિતિઓમાં આપણું માનસિક અને શારીરિક વર્તન, અરે આપણા ડર અને ભય, એક રીતે કાયમી બની જતાં હોય છે. જે તરુણો પોતાની શક્તિઓને યોગ્ય સ્થળે કે પછી કોઈ યોગ્ય કારણ માટે વાપરે તો આ બાબત બહુ લાંબે સુધી કામ આવતી હોય છે; અને તેઓ પોતાનાં જેવા બીજા અનેક તરુણો કરતાં અનેકગણું સારું અને અર્થસભર જીવન જીવતાં હોય છે. તો પછી આવા જવાબદાર એવાં મૂળ કારણો કયા હોય છે શા માટે અમુક બાળકો સરળતાથી આગળ વધતાં રહેતા હોય છે જયારે મોટાભાગનાઓને હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે શા માટે અમુક બાળકો સરળતાથી આગળ વધતાં રહેતા હોય છે જયારે મોટાભાગનાઓને હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે શા માટે મોટાભાગના માતા-પિતાઓને પોતાનાં બાળકો સાથે કે પછી બાળકોને પોતાનાં માતા-પિતા સાથે પરિસંવાદ કરવામાં ખુબ જ અઘરો પરિશ્રમ પડી જતો હોય છે શા માટે મોટાભાગના માતા-પિતાઓને પોતાનાં બાળકો સાથે કે પછી બાળકોને પોતાનાં માતા-પિતા સાથે પરિસંવાદ કરવામાં ખુબ જ અઘરો પરિશ્રમ પડી જતો હોય છે અને શા માટે મોટા ભાગની વિનંતિઓ બન્ને પક્ષે મોટી માંગણીઓ થતી હોય એવું લાગે છે. એવું તો નથી જ હોતું કે તરુણોને સાંભળવું નથી હોતું (કે જે મને માતા-પિતાઓ તરફથી હંમેશા સાંભળવા મળતું હોય છે) એવું તો એટલાં માટે હોય છે કે એમનાં મગજમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હોય છે. તેમાં મૂંઝવણો, પસંદગીઓ, અને દરેક ડગલે મિત્રોનું દબાણ જવાબદાર હોય છે.\nઅરે ઘણીવાર તો મોટા ભાગનાં માતા-પિતાઓ પણ અંતે મૂંઝવણ અનુભવી જતાં હોય છે. તેમને ખબર જ નથી પડતી હોત�� કે તેમને પોતાનાં બાળકોને શું કહેવું, કેવી રીતે કહેવું અને કેટલું કહેવું. મેં આ મૂંઝવણ – પોતાનાં બાળકને મદદ કરવાની આતુરતા અને તેમ નહિ કરી શકતા હોવાની નિરાશા – માતા-પિતાઓની આંખમાં જોઈ છે. વધુમાં, સામાન્યત: મોટા ભાગના તરુણો પોતે પણ પોતાનાં માતા-પિતાઓ સાથે એક અલગાવને અનુભવે છે. અંતિમ પરિણામ એ આવે છે કે બહુ ઓછા તરુણો પાસે કોઈ એવું હોય છે કે જેમની પાસે તેઓ જઈ શકે અને વાત કરી શકે કે તેમની પાસે મદદની અપેક્ષા રાખી શકે. અને, જે કોઈપણની પાસે તેઓ જાય છે તે તેમને સલાહ આપવાનું શરુ કરે છે. આ બરાબર નથી કારણકે સલાહ કરતાં પણ વધારે જરૂરી તો તેમનાં તરફ સમાનુભૂતિ રાખવાની અને પ્રથમ તેમને સાંભળવાની છે.\nઆ મહિનાની શરુઆતમાં એક ધ્યાનની શિબિર યોજાઈ કે જેમાં લગભગ ૭૫ વ્યક્તિઓ કે જે ૨૫ અને ૮૧ વર્ષની ઉમરના હતાં, તેઓએ ધ્યાનની કલા શીખવાના અને દયા, શિસ્ત, એકાગ્રતા જેવા મુખ્ય સદ્દગુણોનો વિકાસ કરવાના અને પોતાનાં જીવનને અર્થસભર અને સુખી રાખવાનાં સંકલ્પ સાથે ભાગ લીધો હતો. મારી તેમની સાથેની વાતચીત દરમ્યાન એક મુદ્દો વારંવાર ઉભરી આવતો હતો કે: “કાશ આ જ્ઞાન મારી પાસે ત્યારે હોત જયારે હું મોટો થઇ રહ્યો હતો (કે મોટી થઇ રહી હતી), તો હું આજે એક અલગ વ્યક્તિ હોત.” આ વાક્યથી હું હંમેશા અટકી જતો અને વિચારમાં પડી જતો. આ સત્ય છે. હું જયારે પુખ્ત વયના લોકો સાથે હોવ છું ત્યારે તેઓએ પહેલેથીજ પોતાનાં અનુભવોમાંથી ઘણું બધું શીખી લીધું હોય છે, તેમને બદલવું હોય છે પણ તે બાબત તેમનાં માટે ખુબ જ અઘરી થઇ પડતી હોય છે, જીવન પહેલેથી જ તેમની કચડી ચુક્યું હોય છે.\nકોઈ એવું માર્ગદર્શન એમની પાસે તેઓ પોતે જયારે હજી યુવાન હતાં અને એ પહેલાં કે પોતે કોઈ એવી ટેવો પોતાની અંદર વિકસાવી દે કે જેનો હવે તેઓ ત્યાગ કરવા માંગતા હોય ત્યારે હોત તો કેવું નહિ જયારે તેઓ ઉછરી રહ્યા હતાં ત્યારે તેઓ જો પોતાનો અવાજ સાંભળી શક્યા હોત તો કેવું નહિ જયારે તેઓ ઉછરી રહ્યા હતાં ત્યારે તેઓ જો પોતાનો અવાજ સાંભળી શક્યા હોત તો કેવું નહિ જો તેઓ વિચલીતતાઓ સાથે અને મિત્રોના દબાણ સાથે કેવી રીતે કામ લેવું તે શીખી શક્યાં હોત તો કેવું નહિ જો તેઓ વિચલીતતાઓ સાથે અને મિત્રોના દબાણ સાથે કેવી રીતે કામ લેવું તે શીખી શક્યાં હોત તો કેવું નહિ જો તેઓ શિસ્તની કલાને હસ્તગત કરીને પોતાની જાતનો વિશ્વાસ કરવાનું શીખી શક્યાં હોત તો કેવું નહિ જો તેઓ શિસ્તની કલાને હસ્તગત ક���ીને પોતાની જાતનો વિશ્વાસ કરવાનું શીખી શક્યાં હોત તો કેવું નહિ છેલ્લાં ચાર વર્ષોમાં, દુનિયાના ઘણાં ભાગોમાંથી અનેક વાંચકોએ મને યુવાનોને મળવાનો અને તેમની સાથે સીધો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો.\nતો ઉપરોક્ત બાબતના સંદર્ભમાં, મેં પ્રથમ વાર તરુણો માટે સ્વ-બદલાવની એક શિબિરનું આયોજન ભારતમાં ૨૩મી મે થી ૨૬મી મે, ૨૦૧૫ દરમ્યાન કર્યું છે. આ શિબિરમાં હું શિસ્ત અને ધ્યાનને જીવનમાં વણી લઇ આંતરિક શક્તિ અને વિકાસ, વિચલિતતાઓ અને કોઈ પણ વસ્તુને ટાળતા રહેવાની આદતથી ઉપર કેમ ઉઠવું, અને પોતાનાં સહાધ્યાયીઓનાં દબાવ સાથે કેવી રીતે કામ લેવું તેનાં ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરવાનો છું.\nતમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો:\n« જૂના લેખ નવાં લેખ »\nએવો કટોરો કે જે ક્યારેય ભરાતો જ નથી.\nપ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવવું\nઆંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ\nસંસ્મરણ પુસ્તક ઉપરની વિડીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/equity-or-bond-investment-which-is-better-investment-when-023481.html", "date_download": "2019-05-20T00:25:01Z", "digest": "sha1:7IJ4UTALBOFDMIBKHKIJUNVG35GGM25Y", "length": 12832, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇક્વિટી કે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ? ક્યાં રોકાણ વધારે સારું અને ક્યારે? | Equity or Bond Investment? Which is a Better Investment and When? - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n7 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n7 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\n7 hrs ago ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઇક્વિટી કે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં રોકાણ વધારે સારું અને ક્યારે\nજ્યારે આપ ક્યાં અને ક્યારે રોકાણ કરવું જોઇએ તે અંગે મુંઝવણમાં હોવ ત્યારે આપના માટે ઇન્વેસ્ટમેન્ટ અંગેનું પ્લાનિંગ કરવું મુંઝવણભર્યું બને છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે રોકાણને હંમેશા વિવિધ જગ્યાએ રોકવું જોઇએ. આ કારણે વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે માર્કેટની ચાલ જોઇને સ્ટોકમાં રોકાણ ક્યારે કરવું જોઇએ અને બોન્ડમાં રોકાણ ક્યારે કરવું જોઇએ.\nઆ ઉપરાંત ઇક્વિટીમાં રોકાણ કરવું કે ડેબ્ટમાં રોકાણ કરવું એ આપ��ી ઉંમરને આધારે ધ્યાનમાં લેવું જોઇએ. મોટી ઉંમરે આપ ઇક્વિટીમાં રોકાણ કરવાનું મોટું જોખમ લઇ શકતા નથી. મોટી ઉંમરે વ્યક્તિએ મોટા ભાગે ડેબ્ટમાં રોકાણ કરવું જોઇએ. બીજી તરફ નાની વયે આપ વધારે જોખમ લઇ શકો છો આ કારણે વધારે વળતર આપતા ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ.\nઆ માટે આપણે ઇક્વિટી અને બોન્ડ વચ્ચેનો મૂળભૂત તફાવત જાણવો જરૂરી છે.\n1. ઇક્વિટી સેરહોલ્ડર્સ તેમની પાસે રહેલા શેર્સની સંખ્યાને આધારે કંપનીમાં માલિકી ધરાવે છે. શેરહોલ્ડર્સે જે રોકાણ કર્યું હોય તેનું વળતર ડિવિડન્ડ અને કેપિલટ એપ્રિસિએશન તરીકે મળે છે.\n2. જો કે ડિવિડન્ડ નિશ્ચિત હોતા નથી. ડિવિડન્ડ કંપની નફો કરે ત્યારે જ આપવામાં આવે છે.\n3. ઇક્વિટીમાં મેચ્યોરિટી તારીખ હોતી નથી.\n4. ઇક્વિટી શેરધારક પાસે વોટિંગ રાઇટ્સ હોય છે.\n5. ઇક્વિટી શેર બજારમાં ખરીદ વેચાણ થતી હોવાથી તેની લિક્વિડિટી વધારે હોય છે. તે રોકાણકારની અનુકૂળતા અનુસાર લે વેચ કરવામાં આવે છે.\n6. ઇક્વિટીમાં જોખમ વધારે હોવાની સાથે તેમાં વળતર પણ ઊંચું હોય છે.\n7. કંપની બંધ થવાની હોય ત્યારે તેમને પૈસા બોન્ડ હોલ્ડરને ચૂકવણી કર્યા બાદ મળે છે.\n1. બોન્ડ હોલ્ડર્સ કંપનીના ક્રેડિટર્સ કહેવામાં આવે છે.\n2. બોન્ડ હોલ્ડર્સને નિયત સમયાંતરે કુપન પેમેન્ટ તરીકે ઇન્ટરેસ્ટ મળે છે.\n3. પરપેચ્યુઅલ બોન્ડ્સ સિવાયના બોન્ડને મેચ્યોરિટી હોય છે.\n4. બોન્ડ હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોતા નથી.\n5. કંપની બંધ થાય ત્યારે બોન્ડ હોલ્ડર્સને શેર હોલ્ડર્સ પહેલા ચૂકવણી કરવામાં આવે છે.\n6. ઇક્વિટીની સરખામણીએ બોન્ડ ઓછી લિક્વિડિટી ધરાવે છે.\n7. બોન્ડ ઓછા જોખમી હોય છે. તેની સરખામણીમાં ઓછું વળતર આપે છે.\nમાર્કેટમાં જ્યારે પણ રોકાણ કરવાનું હોય ત્યારે માર્કેટ તેજીમાં જતું હોય તો ઇક્વિટીમાં અને મંદીમાં હોય તો સુરક્ષિત રોકાણ એટલે કે બોન્ડ્સમાં રોકાણ કરવું જોઇએ.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએ��થી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment equity bond પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી બોન્ડ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255251.1/wet/CC-MAIN-20190520001706-20190520023706-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/registration-process-board-examination-will-start-20th/", "date_download": "2019-05-20T02:43:35Z", "digest": "sha1:P3S3Q27OAH6IOVC7BVH4UQLQSUYGGD2U", "length": 9613, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > બોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\nબોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\nમાનવમિત્ર, ગાંધીનગર : ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ-ર૦૧૯ની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.ર૦ ઓક્ટોબર આસપાસ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. બોર્ડના ઇતિસહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે પહેલીવાર જાહેર થયેલા નવરાત્રી વેકેશનના કારણે પ્રક્રિયા ૧પથી ર૦ દિવસ મોડી શરૂ થઇ રહી છે. તેથી વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યાનો આંક પણ ૧પ થી ર૦ દિવસ મોડો જાહેર થવાની શકયતા છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડ દ્વારા હવે છેક સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ નવી સ્કૂલોએ તેમની વિગત બોર્ડને મોકલવાની તેમજ ચાલુ સ્કૂલોએ તેની તમામ વિગતો અપડેટ કરવાની શરૂ કરી છે.\nઆ તમામ કામગીરી પૂરી થયા પછી જ ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી માર્ચ-ર૦૧૯ની પરીક્ષા માટેનાં આવેદનપત્રો ટૂંક સમયમાં ભરવાની શરૂઆત થશે. ચાલુ વર્ષે નોંધાયેલી નવી શાળાઓએ નવેસરથી બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે હાલમાં ચાલુ હોય તેવી તમામ શાળાઓએ તેની માહિતી અપડેટ કરવા ઉપરાંત ચાલુ વર્ષનાં તમામ ધોરણના ચાલુ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ભરવા ઉપરાંત શાળાના નામ અને સરનામાની ખરાઇ કરવાની રહેશે. તેથી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી થયા પછી જે નવી શાળાઓને નવા ઇન્ડેક્સ નંબર ફાળવાયા હશે તે શાળાઓએ જે મેઇલ આઇડી આપ્યાં હશે તેના પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે.\nધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા માટે ગત વર્ષે ધોરણ૧૦માં ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૭૬,૬૩૪ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૪,૬૭૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આ માસના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે. ખાસ કરીને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય ��ો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%88%E0%AA%A5%E0%AA%B2_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T03:29:21Z", "digest": "sha1:O3FNW4CKCKK4NE6WM7F5LHPKIZM6RTQG", "length": 4117, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "કૈથલ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nકૈથલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કૈથાલ જિલ્લાનું મુખ્યાલય કૈથલમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના અંબાલા વિભાગમાં આવેલ છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nહરિયાણા રાજ્યમાં આવેલા જિલ્લાઓ\nઅંબાલા જિલ્લો • કરનાલ જિલ્લો • કુરુક્ષેત્ર જિલ્લો • કૈથલ જિલ્લો • ગુરગાંવ જિલ્લો • જીન્દ જિલ્લો • ઝાજ્જર જિલ્લો • પલવલ જિલ્લો • પંચકુલા જિલ્લો • પાનીપત જિલ્લો • ફતેહાબાદ જિલ્લો • ફરીદાબાદ જિલ્લો • ભિવાની જિલ્લો • મહેન્દ્રગઢ જિલ્લો • મેવાત જિલ્લો • યમુનાનગર જિલ્લો • રેવારી જિલ્લો • રોહતક જિલ્લો • સિરસા જિલ્લો • સોનીપત જિલ્લો • હિસાર જિલ્લો •\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૦૮:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/my-encounter-can-be-done-praveen-togadia-killed-indirectly-bjp/", "date_download": "2019-05-20T02:51:20Z", "digest": "sha1:HX7H4GF6QCRFQH6DUAFN747IFIX3SYLT", "length": 8550, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પ��ટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > મારું એનકાઉન્ટર થઇ શકે છે, પ્રવીણ તોગડિયાએ ભાજપ પર આડકતરા ચાબખા માર્યા\nમારું એનકાઉન્ટર થઇ શકે છે, પ્રવીણ તોગડિયાએ ભાજપ પર આડકતરા ચાબખા માર્યા\nમાનવમિત્ર, અમદાવાદ : અમદાવાદથી ગઈકાલે નાટ્યાત્મક ઢબે ગાયબ થઇ જનાર વિહીપના નેતા ડૉ. પ્રવીણ તોગડીયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તોગડીયાએ જણાવ્યું હતું કે મારા અવાજને દબાવવાની કોશિષ થઇ રહી છે તેમજ મારું એનકાઉન્ટર પણ થઇ શકે છે. ડૉ. તોગડીયાએ આડકતરી રીતે ભાજપ પર આક્ષેપ પણ લગાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધો બગડેલાં છે.\nઆજે યોજાયેલ પ્રેસમાં તોગડિયાએ કહ્યું હતું કે હું સુખ અને સમૃદ્ધી છોડીને નીકળ્યો છું. પ્રેસ દરમિયાન તોગડિયા ભાવુક થઇ ગયાં હતાં અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારું એન્કાઉન્ટર કોણ કરાવવા માંગે છે તેમનાં નામ હું પુરાવા સાથે હાજર કરીશ. વધુમાં તેઓએ કહ્યું હતું કે રાજસ્થાન પોલીસ મારી ધરપકડ કરવાં આવી છે તેવા સમાચાર મળતાં રાજસ્થાનના ગૃહ મંત્રીને ફોન કર્યો હતો પણ તેઓએ જણાવ્યું હતું કે એવી કોઈ હિલચાલ થઇ નથી.\nઆમ પ્રવીણ તોગડિયા ગૂમ થવાનાં મામલે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઘણાં વર્ષોથી ભાજપ અને વિહીપને બનતું નથી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન થવા માટે કટ્ટર હિન્દુત્વની રાજનીતિ ઓછી કરતાં વિહિપ અને પ્રવીણ તોગડિયાને આ ફેરફાર પસંદ નહોતો આવ્યો ત્યારબાદ બંને વચ્ચેના સબંધોમાં ખટરાગ વ્યાપ્યો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ એનકાઉન્ટરની વાત કરીને આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kurbanini_Kathao.pdf/%E0%AB%AE%E0%AB%AB", "date_download": "2019-05-20T02:43:00Z", "digest": "sha1:PUL7OM3ALRNEVQ7IMMF5HLX7BZSEN63V", "length": 4392, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nકુંતી : તું કોણ છે તાત અાંહીં શું કરે છે \nકર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો હું પુત્ર : ને રાધા મારી જનેતા, બોલો માડી, કોણ છો તમે \nકુંતી : બેટા હું એ જ, કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.\nકર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા તો યે–તો યે તમારી અાંખોનાં કિરણો અડ્યે મારું યોદ્વાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કેાઈ અકળ નવી વેદના જગાડે છે, બોલો, બોલો, હે અપરિચિતા તો યે–તો યે તમારી અાંખોનાં કિરણો અડ્યે મારું યોદ્વાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કેાઈ અકળ નવી વેદના જગાડે છે, બોલો, બોલો, હે અપરિચિતા મારા જન્મની એવી કઈ રહસ્યગાંઠ તમારી સાથે બંધાએલી છે\nકુંતી : ઘડીવાર ધીરો થા બેટા સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઊતરવા દે. પછી બધું યે કહીશ. મારું નામ કુંતી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B/%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2019-05-20T03:15:20Z", "digest": "sha1:UHQXEOXKROVFXULDWKVSLSO4UCG7NZS4", "length": 8717, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "વનવૃક્ષો/ખાખરો - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nગિજુભાઈ બધેકા બીલી →\nખાખરો એટલે પ્રશ્નોરા નાગર ગૃહસ્થોનાં બાળકો સવારે ઊઠીને દૂધમાં બાંધીને કરેલી ટાઢી રોટલી ખાય છે તે નહિ. ખાખરો એટલે ચૂરમું બનાવવા માટે બ્રાહ્મણો ઘઉંના લોટની મોટી જાડી બાટી બનાવે છે તે પણ નહિ. ખાખરો એટલે માર પણ નહિ. પરંતુ ખાખરો એટલે એક જાતનું ઝાડ.\nખાખરાનું સંસ્કૃત નામ છે પલાશ. ઋષિમુનિઓ આ પલાશ એટલે ખાખરાનાં પાતળાં લાકડાંની સમિધ કરતા. સમિધ એટલે યજ્ઞકુંડમાં હોમવાનાં લાકડાં. હજી પણ યજ્ઞ કરનારાઓ ખાખરાની સમિધ એકઠી કરે છે અને યજ્ઞકુંડમાં હોમે છે.\nબ્રાહ્મણોનાં બાળકોને જનોઈ દે છે ત્યારે ખાખરાની ડાળીનો દંડ કરે છે, ને તે દંડ ઉપર ભિક્ષા બાંધે છે. સંન્યાસીઓ પણ ખાખરાની ડાળીનો દંડ ધારણ કરે છે.\nખાખરાનું ઝાડ નહિ બહુ ઊંચું, નહિ બહુ નીચું, એવું થાય છે. ઝાડનાં પાંદડાં ગુંદાનાં પાંદડાં જેવાં અને જેવડાં થાય છે. બ્રાહ્મણો ખાખરાનાં અને ગુંદાનાં પાંદડાંનાં પડિયાપતરાવાળાં કરે છે, ને તેમાં લાડુ જમે છે.\nખાખરાનું ઝાડ રૂપાળું નથી પણ તેનાં ફૂલ બહુ રૂપાળાં છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડાં.\nજ્યારે ખાખરા ઉપર કેસૂડાં આવે છે ત્યારે ખાખરાની સુરત બદલાઇ જાય છે. કેસરી રંગનાં ફૂલોથી ખાખરો ઢંકાઈ જાય છે. જાણે કેસરી વાઘા સજેલો કોઇ રસિયો સૂરજના તડકામાં દૂરથી કેસૂડાં એવાં લોભામણાં લાગે છે કે પાસે ગયા વિના અને લીધા વિના રહેવાય જ નહિ.\nઅને કેવાં સુંદર એ ફૂલો જોતાં આંખો ધરાય જ નહિ. અને એની કળીઓ જોતાં આંખો ધરાય જ નહિ. અને એની કળીઓ જામે મખમલની બનેલી ફૂલોની ઘેરી લીલી કાળી પાંખડીઓ અને કળીઓ કેસૂડાને બમણો શણગારે છે; કેસરિયા રંગને બમણો દિપાવે છે. એની મખમલ જેવી સુંવાળપ જાણે છેક નાનાં છોકરાંની આંગળીઓ અને હથેળીઓ નાનાં છોકરાંઓ તો એના ઉપર ���ાથ ફેરવી ફેરવીને થાકે જ નહિ. કેસૂડાંને પાણીમાં નાખીએ તો પાણી કેસરી રંગનું થાય. છોકરાંઓ કેસૂડાંના પાણીમાં કપડા રંગી કેસરિયાં કરે છે. હોળીમાં છોકરાંઓ કેસૂડાંનું પાણી એકબીજા પર છાંટીને મજા કરે છે. હોળીટાણે હવેલીઓમાં કેસૂડાંના પાણીની પિચકારીઓ ઉડાડે છે. કેસૂડાંના પાણીથી છેક નાના બાળકોને નવરાવવાથી તેને ગરમી લાગતી નથી. રજપૂતો કેસરિયાં કરતા એટલે કે તેઓ લડવા અને મરવા માટે આખરના નિકળી જતા. તે વખતે તેઓ કેસૂડાંના પાણીથી કપડાં કેસરિયાં કરતા હશે. કેસરી વાઘા સજીને વરરાજા જેવા બનીને તેઓ મેદાને પડતા હશે. કેસરીસિંહ એમ આપણે કહીએ છીએ તેનો અર્થ એવો તો નહિ હોય કે તેનો રંગ કેસરી-કેસૂડાંના પાણી જેવો છે નાનાં છોકરાંઓ તો એના ઉપર હાથ ફેરવી ફેરવીને થાકે જ નહિ. કેસૂડાંને પાણીમાં નાખીએ તો પાણી કેસરી રંગનું થાય. છોકરાંઓ કેસૂડાંના પાણીમાં કપડા રંગી કેસરિયાં કરે છે. હોળીમાં છોકરાંઓ કેસૂડાંનું પાણી એકબીજા પર છાંટીને મજા કરે છે. હોળીટાણે હવેલીઓમાં કેસૂડાંના પાણીની પિચકારીઓ ઉડાડે છે. કેસૂડાંના પાણીથી છેક નાના બાળકોને નવરાવવાથી તેને ગરમી લાગતી નથી. રજપૂતો કેસરિયાં કરતા એટલે કે તેઓ લડવા અને મરવા માટે આખરના નિકળી જતા. તે વખતે તેઓ કેસૂડાંના પાણીથી કપડાં કેસરિયાં કરતા હશે. કેસરી વાઘા સજીને વરરાજા જેવા બનીને તેઓ મેદાને પડતા હશે. કેસરીસિંહ એમ આપણે કહીએ છીએ તેનો અર્થ એવો તો નહિ હોય કે તેનો રંગ કેસરી-કેસૂડાંના પાણી જેવો છે કોણ જાણે, જેમ હોય તેમ ખરું. કોઈ કોઈ ઠેકાણે ખાખરાનાં વન હોય છે. જ્યારે એ વનના ખાખરા ઉપર કેસૂડાં બેસે છે ત્યારે વનવગડો કેસરી ફૂલ-બાગ બની રહે છે. વનની સઘળી શોભા ખાખરા ઉપર આવીને વસે છે, એટલું બધું એ રળિયામણું લાગે છે.\nવિકિપીડિયામાં ખાખરોને લગતો લેખ ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૮:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-05-20T03:30:22Z", "digest": "sha1:5KUQUHAPWJUKROBHTX2MCAB3RJBEHBBW", "length": 4201, "nlines": 60, "source_domain": "gu.wikipedia.org", "title": "શર્યાતિ - વિકિપીડિયા", "raw_content": "\nશર્યાતિ એ વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર હતો. એ શૂરવીર અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય અને તાલજંઘ એમ પાંચ પુત્રો હતા તથા સુકન્યા નામની એક દિકરી હતી.[૧]\nહિન્દુ ધર્મગ્રંથો અનુસાર, તેની પુત્રી સુકન્યાએ ધ્યાનમગ્ન ચ્યવન ઋષિની આંખોમાં કાંટા ખોસ્યા હતા, તેથી ક્રોધિત ચ્યવન ઋષિને શાંત કરવા માટે શર્યાતિએ સુકન્યાને ચ્યવન સાથે પરણાવી હતી તથા અશ્વિનીકુમારો દ્વારા ઋષિને યૌવન અપાવ્યું હતું. યૌવન પ્રદાન કરતી આ ઔષધી પછીથી 'ચ્યવનપ્રાશ' નામથી પ્રસિદ્ધ થઈ. ધર્મગ્રંથો અનુસાર, શર્યાતિ ઇન્દ્રનો મિત્ર હતો તથા ઈન્દ્ર તેને ઘેર સોમપાન કરવા વખતોવખત જતા હતા. તે એક પ્રસિદ્ધ યજ્ઞકર્તા રાજા હતો.[૧]\n↑ ૧.૦ ૧.૧ શુક્લ, જયકુમાર ર. (૨૦૦૬). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. Check date values in: |date= (help)\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૪:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87_%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2019-05-20T02:39:10Z", "digest": "sha1:WI7CHXJOZAL36P2CNEFQXPYOEP64MND3", "length": 3561, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "અમે તો વહેવારિયા રામ નામના - વિકિસ્રોત", "raw_content": "અમે તો વહેવારિયા રામ નામના\nઅમે તો વહેવારિયા રામ નામના નરસિંહ મહેતા\nઅમે તો વહેવારિયા રામ નામના\nસંતો અમે રે વહેવારિયા રામ નામના\nવેપારી આવે છે બધાં ગામ ગામનાં\nઅમારું વસાણું સંતો સહુ કોને ભાવે\nઅઢારે વરણ જેને વહોરવાને આવે\nઅમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે\nજેને રાજા ન દંડે જેને ચોર ન લૂટે\nલાખ વિનાના લેખાં નહિ ને પાર વિનાની પૂંજી\nવહોરવું હોય તો વહોરી લેજો કસ્તુરી છે સોંઘી\nરામનામ ધન અમારે વાજે ને ગાજે\nછપ્પન ઉપર ભેર ભેગી ભુંગળ વાગે\nઆવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ\nચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા નરસૈંયાનું કામ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ જૂન ૨૦૧૩ના રોજ ૧૮:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/can-more-than-one-demat-account-be-opened-an-investor-023158.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:03:57Z", "digest": "sha1:GJI3INZT46IRTVN6YXFO4EXEJLLBHFWR", "length": 11455, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું એક રોકાણકાર દ્વારા એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલીવી શકાય? | Can More Than One Demat Account be Opened by an Investor? - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n37 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nશું એક રોકાણકાર દ્વારા એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલીવી શકાય\nજો આપ માન્ય શેરબજારમાંથી સ્ટોક્સનું ખરીદ અને વેચાણ કરવા માંગતા હોવ તો આપે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. આ અંગે સેબીએ આપેલી માર્ગદર્શિકા અનુસાર આપના નામે ડીમેટ એકાઉન્ટ ના હોય તો આપ શેર્સનું ખરીદ વેચાણ કરી શકો નહીં. આ ડીમેટ એક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા બે માન્ય ડિપોઝિટરી દ્વારા ખોલાવેલું હોવું જોઇએ.\nડીમેટ એકાઉન્ટ અંગે અનેક રોકાણકારો પ્રશ્ન પૂછતા હોય છે કે કોઇ એક વ્યક્તિ એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલી શકે ખરી અહીં ખાસ નોંધી લેવું જોઇએ કે ભારતમાં એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલવા સામે કોઇ પ્રતિબંધ નથી.\nરોકાણકારોએ એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલવું જોઇએ\nઅનેકવાર રોકાણકારો એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે. ઉદાહરણ તરીકે જો કોઇ રોકાણકાર પાસે ACCના તેના નામના શેર્સ હોય તો તેણે માત્ર તેના નામનું ડીમેટ એકાઉન્ટ ખોલાવલું પડે છે.\nહવે દાખલા તરીકે કોઇ વ્યક્તિ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સર્ટિફિકેટ હોય. આ શેર સર્ટિફિકેટ તેમના અને તેમની પત્નીના નામના હોય તો આવા સમયે બંનેનું નામ હોય તેવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જોઇએ.\nકેટલીકવાર અનેક ચાર્જીસ લાગુ પડતા હોવાથી ઘણા લોકો અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવતા હોય છે. જો અન્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નીચા દર ઓફર કરે તો બીજુ એકાઉન્ટ ખોલાવતા હોય છે.\nએકથી વધારે ડીમેટ એકાઉન્ટના ગેરલા���\nઅનેક કારણથી એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હિતાવહ નથી. કારણ કે વાર્ષિક ધોરણે તેના પર મેઇન્ટેનન્સ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત નવું એકાઉન્ટ ખોલાવવા માટે પણ ચાર્જીસ ચૂકવવા પડે છે.આ ઉપરાંત જેટલા વધારે એકાઉન્ટ ખોલાવો છે તે બધા પર નજર રાખવી પડે છે. આ કારણે એક એકાઉન્ટ ખોલાવવું વધારે અનુકૂળ હોઇ શકે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance planning demat account classroom investor પર્સનલ ફાઇનાન્સ પ્લાનિંગ ડીમેટ એકાઉન્ટ ક્લાસરૂમ રોકાણકાર\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/blog-post_13.html", "date_download": "2019-05-20T03:31:02Z", "digest": "sha1:7CQFL4MXO4DP2MBBDXJLI6D7MGM3OV6O", "length": 8232, "nlines": 104, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "ઇન્ફોર્મેશન ઇસ પાવર - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ ઇન્ફોર્મેશન ઇસ પાવર\nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ leave a reply\nઆ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછ�� રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજીએ આપણા હાથમાં જ્ઞાનનો દરિયો ગુગલના માધ્યમથી મૂકી દીધો છે. આજ સુધી ગુલાબી ઈયળ માટે કઈ દવા છાંટવી કે કથીરી માટે કઈ દવા તે જાણ ન હતી કથીરી અને થ્રિપ્સની દવા જુદી કેમ તે ખબર ન હતી. અથવાતો વેપારી ઉપર નિર્ભર રહી તે જે આપે તે છાંટવું તેવો વિશ્વાસ રાખવો પડતો હતો. પરંતુ આ અજ્ઞાનનો લાભ તેણે ઘણા વર્ષો સુધી લઈને ભારોશાની ભેંશને પાડો આવ્યો તેવું કરતા રહ્યા, પરંતુ હવે \"દુનિયા મેરી મુઠ્ઠીમે\" સુત્ર સાચું થઇ ગયું. કૃષિ જ્ઞાન હાથવગું બની ગયું છે આજેજ મોબાઈલ એપ, યુટ્યુબ, વોટ્સઅપ કે ઈમેઈલ અને ગુગલના માધ્યમથી આપણી ખેતીની સમસ્યાનો ઉકેલ પળવારમાં મળે છે. ઘણા કૃષિ નિષ્ણાંતોના સંપર્ક રાખી શકાય છે. દુનિયા બદલી રહી છે. કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીનો હવે તેના બ્લોગ અને ફેશબુક પેઇઝમાં વાંચવા મળે છે.\nજમાનો બદલાયો છે જવાબ શું છે તે ખબર ન હોય તો ચાલે પણ પ્રશ્ન કરતા આવડે તે જીતી જાય છે. ગુગલ એટલે શું તે ખબર ન હોય તો ચાલે પણ પ્રશ્ન કરતા આવડે તે જીતી જાય છે. ગુગલ એટલે શું જેને સાચો પ્રશ્ન કરતા આવડે તે આ દુનિયામાં અગ્રેસર રહીને કહેશે કે ઇન્ફોર્મેશન ઇસ પાવર.\nકૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.\n@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૨-૭+૨૦૧૮\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/01/10/the-way-of-love-jignesh-adhyaru/", "date_download": "2019-05-20T02:57:01Z", "digest": "sha1:5JD5TDAEDTCDAL7H6UW47Y6KHBPTVJYU", "length": 9375, "nlines": 143, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાલ જ��એ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ\nચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ 3\n10 જાન્યુઆરી, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged Original Poetry / જીજ્ઞેશ અધ્યારૂ\nચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના,\nમળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના,\nપ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે,\nવિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના.\nઅરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ\nચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના,\nસમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ,\nદુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n3 thoughts on “ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ”\n← સબંધ – પિયુષ આશાપુરી\nરૂપાળો એક રિશ્તો લાગણીનો →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજન��ક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/bye-bye-2013/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-05-20T02:27:48Z", "digest": "sha1:QHRH3VEE4F3ACERK6ILOPA73XTAAVT7Q", "length": 7754, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Bye Bye 2013 News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆ રહ્યા 2013ના હૉટ-એન-ટૉપ કિસિંગ સીન્સ\nમુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2013 હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે આ વર્ષ જેમ સો કરોડી ફિલ્મો અને તેમાંય ધૂમ 3 માટે યાદગાર રહેશે, તો બીજી બાજુ કેટલીક ફિલ્મો પોતાના હૉટ કિસિંગ સીન્સ માટે પણ યાદગાર રહેશે. વર્ષના આરંભે ...\n‘ક્યોંકિ તુમ હી હો...’નો છવાયો જાદૂ, ‘ઝિંદા...’એ જગાવ્યો જુસ્સો\nમુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2013નું કાઉંટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે, પરંતુ આ વર્ષે અનેક સારી ફિલ્મો આવી, તો ...\nભારતમાં વધતો હૉલીવુડ ફિલ્મોનો ક્રેઝ : 2013ની ટૉપ 10 ફિલ્મો\nમુંબઈ, 30 ડિસેમ્બર : ફિલ્મી જગત માટે વર્ષ 2013 બહુ લકી સાબિત થયું છે. બૉલીવુડમાં એક સે બઢકે એક ફિલ્મો ...\nબાય બાય 2013 : ટેલી-બૉલી-હૉલી... સર્વત્ર સક્રિય બિગ બી\nમુંબઈ, 28 ડિસેમ્બર : બિગ બી એટલે કે અમિતાબ બચ્ચન એક એવું નામ છે કે જે મનોરંજનના દરેક ક્ષેત્રે સંભળ...\nદિગ્દર્શકોની નજરે શિપ ઑફ થેસસ અને લંચબૉક્સ હિટ\nમુંબઈ, 28 ડિસેમ્બર : વર્ષ 2013 બૉલીવુડ માટે ધમાકેદાર વર્ષ રહ્યું છે. આ વર્ષ જાન્યુઆરીમાં રેસ 2 ફિલ્મન...\nજુઓ તસવીરો : આ અભિનેત્રીઓ સાબિત થઈ 2013ની દબંગ\nમુંબઈ, 27 ડિસેમ્બર : લોકો કહે છે કે બૉલીવુડ પુરુષોની દુનિયા છે, પણ આ વર્ષે અનેક એવી ફિલ્મો દ્વારા મ...\nઅનેક સારી ફિલ્મો લઈને આવશે 2014નું વર્ષ\nમુંબઈ, 27 ડિસેમ્બર : વર્ષ 2013 હવે જઈ રહ્યું છે અને નવા વર્ષ 2014ના સ્વાગત માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દી...\n2013ની 10 શ્રેષ્ઠ આઇફોન એપ્લીકેશન\nએપ સ્ટોરમાં 1 મિલિયન કરતા પણ વધુ એપ્લીકેશન છે, ત્યારે સ્વાભાવિક છે કે, તેમાંથી તમામ એપ્લીકેશનનો ...\nઆ કંટાળાજનક સીરિયલોએ કરવુ પડ્યું પૅક-અપ\nમુંબઈ, 26 ડિસેમ્બર : નાના પડદાના ચીલાચાલુ સાસુવહુ કે પારિવારિક કાર્યક્રમોએ બહુ લાંબુ જીવી લીધું ...\nWelcome 2014: નવા વર્ષે પુરૂષોએ લેવા જોઇએ આ સંકલ્પ\n2013 હવે થોડા દિવસોમાં પુરૂ થવાની તૈયારીમાં છે, તો કેમ કેટલીક સારી બાબતોને એકઠી કરી લઇએ અને ખરાબ બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://iswarsinhbaria.blogspot.com/2013/07/blog-post_21.html", "date_download": "2019-05-20T03:16:47Z", "digest": "sha1:6COP6WFOX5TRWFMLZHH42S6BHS4OGOUV", "length": 9889, "nlines": 181, "source_domain": "iswarsinhbaria.blogspot.com", "title": "WINGS OF EDUCATION ( ISWARSINH BARIA): ગુજરાતમાં પ્રથમ", "raw_content": "\nHEARTLY WELCOME YOU IN MY BLOG...નમસ્કાર...આપનું \"Wings Of Education\" ઈન્ટર એક્ટિવ શૈક્ષણિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપનો પ્રતિભાવ અને સુચન આવકાર્ય છે\n* મોગલ શાસન – ૧૫૭૩ * મુસલમાની શાસન – ૧૩૦૪ * છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪ * અંગ્રેજ વેપાર – ૧૬૧૩ * અંગ્રેજી શાસન – ૧૮૧૮ * ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨ * પુસ્તકાલય – સુરત ૧૮૨૪ * ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬ * છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથ ી ૧૮૩૩ * નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪ * ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮ * છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨ * અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬ * કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯ * ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯ * નાટક – લક્ષ્મી ૧૮૫૧ * કારખાનું , યાંત્રિક – ભરૂચ ૧૮૫૧ * કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩ * ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪ * સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪ * રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫ * ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭ * કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦ * નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮ * શબ્દકોશ – નર્મદકોશ, સુરત ૧૮૭૩ * કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯ * ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩ * મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪ * રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨ * સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪ * ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭ * કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨ * દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫ * સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫ * ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦ * સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨ * વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫ * શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭ * રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧ * લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭ * ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨ * કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭ * મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧ * કૃષિ વદ્યાલય – આણંદ ૧૯��૭ * યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯ * ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫ * ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯ * ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦ * સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦ * ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦ * સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧ * ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨ * પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩ * કન્યા પોલીટેકનીક અમદાવાદ ૧૯૬૪ * વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪ * તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫ * ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭ * ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭ * નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮ * કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨ * મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪ * દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫ * સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪ * મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪ * ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮\nધો.8 સંયુક્ત રાષ્ટ્રો ( સંસ્થાઓના પ્રતીકોને ઓળખી તેમના નામ જણાવો.\nભારતના વડાપ્રધાન (ઇન્ટર એક્ટીવ કસોટી )\nશિક્ષક/ વિદ્યાસહાયક માટે ઓન-લાઇન બદલી\nસામાજિક વિજ્ઞાન એકમ કસોટી\n'નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. HEARTLY WELCOME YOU IN MY BLOG .\nHTAT / TET / TAT & શૈક્ષણિક મનોવિજ્ઞાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/mushayaro", "date_download": "2019-05-20T03:33:21Z", "digest": "sha1:MO7NLFSL7V62V6IZZWSXESKAR47LJL5C", "length": 39262, "nlines": 298, "source_domain": "my.zazi.com", "title": "મુશાયરો", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 39 મહેમાનો ઓનલાઈન\nએક ડોશી સિનેમા હૉલ માં કોલ્ડ ડ્રિંક ની બોટલ લઈ ને બેઠી હતી ........ થોડી થોડી વારે બોટલ માંથી પીતી હતી .\nબાજુમાં બેઠેલા સરદારજી ને દાજ ચડી કે આ શું ડોશી વારે વારે ઘૂટડા માર્યા કરે છે એટલે તેમણે માજી નીબોટલ ઉપાડી ને એક જાટકે પી ગયા ને બોલ્યા \" માજી આમ થમ્બ્સ-અપ પીવાય \"\nતો માજી કહે કે ભાઈ હું કઈ cold drink પીતી નહોતી પણ પાન ખાધું છે એટલે પિચકારી બોટલ માં મારતી હતી.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nતમારા મનગમતાં રચનાકારઅખો અદમ ટંકારવી અનિલ ચાવડા અનિલ જોષી અનિલા જોષી અમર પાલનપુરી અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આકૃતિ વોરા આદમ સુમરો આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ઇન્દુમતી મહેતા ઇ���્દુલાલ ગાંધી ઉદયન ઠકકર ઉમાશંકર જોષી ઉષા ઢેબર ઉષા ભટટ (ડો.) એની સરૈયા ઓજસ પાલનપુરી કનકલતા ત્રિવેદી કપીલાબેન ઠાકોર કરસનદાસ લુહાર કલાપી કાન્ત કિસ્મત કુરેશી કુમુદ પરીખ કેશવરામ કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગની દહિંવાલા ગાગીૅ મશરુવાળા ગીતા પરીખ ચંદનબેન દલાલ ચન્દા રાવલ ચન્દ્રા જાડેજા ચિનુ મોદિ ઇશૉદ ચેતના શેઠ ચૈતન્યબહેન દિવેટીયા જગદિશ જોષી જયા મહેતા (ડો.) જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) જલન માતરી જવાહર બક્ષી જાગૃતિ જોષી ઝરીના ઉમલ્લાવાલા ચાંદ ઝવેરચંદ મેઘાણી તરુલતા પટેલ તુષાર શુકલ દક્ષા દેસાઇ દક્ષા વ્યાસ દયારામ દલપતરામ દિપક બારડોલીકર ધીરો નમિતા જસાણી નમૅદ નયન દેસાઇ નયના જાની શુકલ નરસિંહ મહેતા નરસિંહરાવ નલિની માંડગાંવકર નલીની બ્રહમભટટ નવલરામ નિઝૅરી મ્હેતા નિનુ મઝુમદાર નિમૅળાબેન દાણી નિષ્કુળાનંદ નીતા રામૈયા નીમીૅશ ઠાકર ન્હાનાલાલ પદ્રમા ત્રિવેદી પન્ના નાયક પલ્લવી ભટટ (ડો.) પારુલ રાઠોડ પૌલોમી શાહ પ્રભાવતી પજવાણી પ્રીતમદાસ પ્રીતિ સેનગુપ્તા પ્રેમાનંદ ફકીરમહંમદ મન્સૂરી ફિલીપ કલાકૅ બરકત વિરાણી ‘બેફામ ‘ બળવંતરાય ઠાકોર બાલાશંકર ઉલ્લાસરામ બાલાશંકર કંથારીયા બ્રહમાનંદ ભગતીકુમાર શમૉ ભરત વિંઝુડા ભાગીરથી મહેતા ભોજો ભોળાનાથ મકરંદ દવે મણિલાલ દેસાઇ મનહર મોદિ મનહરલાલ ચોકસી મનોજ ખંડેરીયા મરીઝ મહમદ રુપાણી મહેશ રાવલ (ડો.) માધવ રામાનુજ માલતી દલાલ માલા કાપડિયા મિનાક્ષી જોષી મુકુલ ચોકસી મુકેશ જોષી રઇશ મનીઆર રક્ષા દવે રતિલાલ ‘અનિલ ‘ રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ રાવો રીતા ભટટ લક્ષમી પટેલ શબનમ લીના ત્રિવેદી (ડો.) લીના પરીખ લીના મંગળદાસ વિજુ ગણાત્રા વિનોદ જોષી વીરાફ કાપડીયા વેણીભાઇ પુરોહીત શયદા હરજી લવજી દામાણી શામળ શુન્ય પાલનપુરી બલૂચ અલીખાન ઉસ્માનખાન શેખાદમ અબુવાલા શૈફ પાલનપુરી શોભિત દેસાઇ સંસ્કૃતિરાણી દેસાઇ સરુપ ધ્રુવ સવિતાલક્ષમી બુચ સુચેતા ભાડલાવાળા સુધા બક્ષી સુધા ભટટ સુધીર પટેલ સુન્દરમ્ સુમન અજમેરી સુરેન ઠાકર મેહુલ સુરેશ દલાલ સુરેશા મજમુદાર સુશીલા ઝવેરી સુશીલા વૈઘ કમલ સુહાસ ઓઝા સ્વાતિ સોપારકર હરીન્દ્ર દવે હિતેન આનંદપરા હીરા પાઠક હેમલતા રતિલાલ શાહ હેમાંગિની શાહ હેમેન શાહ\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3\nઆના લેખક છે અનિલ ચાવડા\nસોમવાર, 04 ફેબ્રુઆરી 2013 12:44\nતમારા મનગમતાં રચનાકારઅખો અદમ ટંકારવી અનિલ ચાવડા અનિલ જોષી અનિલા જોષી અમર પાલનપુરી અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આકૃતિ વોરા આદમ સુમરો આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ઇન્દુમતી મહેતા ઇન્દુલાલ ગાંધી ઉદયન ઠકકર ઉમાશંકર જોષી ઉષા ઢેબર ઉષા ભટટ (ડો.) એની સરૈયા ઓજસ પાલનપુરી કનકલતા ત્રિવેદી કપીલાબેન ઠાકોર કરસનદાસ લુહાર કલાપી કાન્ત કિસ્મત કુરેશી કુમુદ પરીખ કેશવરામ કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગની દહિંવાલા ગાગીૅ મશરુવાળા ગીતા પરીખ ચંદનબેન દલાલ ચન્દા રાવલ ચન્દ્રા જાડેજા ચિનુ મોદિ ઇશૉદ ચેતના શેઠ ચૈતન્યબહેન દિવેટીયા જગદિશ જોષી જયા મહેતા (ડો.) જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) જલન માતરી જવાહર બક્ષી જાગૃતિ જોષી ઝરીના ઉમલ્લાવાલા ચાંદ ઝવેરચંદ મેઘાણી તરુલતા પટેલ તુષાર શુકલ દક્ષા દેસાઇ દક્ષા વ્યાસ દયારામ દલપતરામ દિપક બારડોલીકર ધીરો નમિતા જસાણી નમૅદ નયન દેસાઇ નયના જાની શુકલ નરસિંહ મહેતા નરસિંહરાવ નલિની માંડગાંવકર નલીની બ્રહમભટટ નવલરામ નિઝૅરી મ્હેતા નિનુ મઝુમદાર નિમૅળાબેન દાણી નિષ્કુળાનંદ નીતા રામૈયા નીમીૅશ ઠાકર ન્હાનાલાલ પદ્રમા ત્રિવેદી પન્ના નાયક પલ્લવી ભટટ (ડો.) પારુલ રાઠોડ પૌલોમી શાહ પ્રભાવતી પજવાણી પ્રીતમદાસ પ્રીતિ સેનગુપ્તા પ્રેમાનંદ ફકીરમહંમદ મન્સૂરી ફિલીપ કલાકૅ બરકત વિરાણી ‘બેફામ ‘ બળવંતરાય ઠાકોર બાલાશંકર ઉલ્લાસરામ બાલાશંકર કંથારીયા બ્રહમાનંદ ભગતીકુમાર શમૉ ભરત વિંઝુડા ભાગીરથી મહેતા ભોજો ભોળાનાથ મકરંદ દવે મણિલાલ દેસાઇ મનહર મોદિ મનહરલાલ ચોકસી મનોજ ખંડેરીયા મરીઝ મહમદ રુપાણી મહેશ રાવલ (ડો.) માધવ રામાનુજ માલતી દલાલ માલા કાપડિયા મિનાક્ષી જોષી મુકુલ ચોકસી મુકેશ જોષી રઇશ મનીઆર રક્ષા દવે રતિલાલ ‘અનિલ ‘ રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ રાવો રીતા ભટટ લક્ષમી પટેલ શબનમ લીના ત્રિવેદી (ડો.) લીના પરીખ લીના મંગળદાસ વિજુ ગણાત્રા વિનોદ જોષી વીરાફ કાપડીયા વેણીભાઇ પુરોહીત શયદા હરજી લવજી દામાણી શામળ શુન્ય પાલનપુરી બલૂચ અલીખાન ઉસ્માનખાન શેખાદમ અબુવાલા શૈફ પાલનપુરી શોભિત દેસાઇ સંસ્કૃતિરાણી દેસાઇ સરુપ ધ્રુવ સવિતાલક્ષમી બુચ સુચેતા ભાડલાવાળા સુધા બક્ષી સુધા ભટટ સુધીર પટેલ સુન્દરમ્ સુમન અજમેરી સુરેન ઠાકર મેહુલ સુરેશ દલાલ સુરેશા મજમુદાર સુશીલા ઝવેરી સુશીલા વૈઘ કમલ સુહાસ ઓઝા સ્વાતિ સોપારકર હરીન્દ્ર દવે હિતેન આનંદપરા હીરા પાઠક હેમલતા રતિલાલ શાહ હેમાંગિની શાહ હેમેન શાહ\nઆ રીતે વાટ શબરીને જોવાય નૈ��,\nરામ પણ ના મળે એને, બોરાંય નૈં.\nથાય ત્યાંથી ભડાકા કરે પાનખર,\nઆ વખત સ્હેજ પણ ખરવું પોસાય નૈં.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3\nઆના લેખક છે ભરત વિંઝુડા\nશનીવાર, 19 જાન્યુઆરી 2013 10:56\nતમારા મનગમતાં રચનાકારઅખો અદમ ટંકારવી અનિલ ચાવડા અનિલ જોષી અનિલા જોષી અમર પાલનપુરી અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આકૃતિ વોરા આદમ સુમરો આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ઇન્દુમતી મહેતા ઇન્દુલાલ ગાંધી ઉદયન ઠકકર ઉમાશંકર જોષી ઉષા ઢેબર ઉષા ભટટ (ડો.) એની સરૈયા ઓજસ પાલનપુરી કનકલતા ત્રિવેદી કપીલાબેન ઠાકોર કરસનદાસ લુહાર કલાપી કાન્ત કિસ્મત કુરેશી કુમુદ પરીખ કેશવરામ કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગની દહિંવાલા ગાગીૅ મશરુવાળા ગીતા પરીખ ચંદનબેન દલાલ ચન્દા રાવલ ચન્દ્રા જાડેજા ચિનુ મોદિ ઇશૉદ ચેતના શેઠ ચૈતન્યબહેન દિવેટીયા જગદિશ જોષી જયા મહેતા (ડો.) જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) જલન માતરી જવાહર બક્ષી જાગૃતિ જોષી ઝરીના ઉમલ્લાવાલા ચાંદ ઝવેરચંદ મેઘાણી તરુલતા પટેલ તુષાર શુકલ દક્ષા દેસાઇ દક્ષા વ્યાસ દયારામ દલપતરામ દિપક બારડોલીકર ધીરો નમિતા જસાણી નમૅદ નયન દેસાઇ નયના જાની શુકલ નરસિંહ મહેતા નરસિંહરાવ નલિની માંડગાંવકર નલીની બ્રહમભટટ નવલરામ નિઝૅરી મ્હેતા નિનુ મઝુમદાર નિમૅળાબેન દાણી નિષ્કુળાનંદ નીતા રામૈયા નીમીૅશ ઠાકર ન્હાનાલાલ પદ્રમા ત્રિવેદી પન્ના નાયક પલ્લવી ભટટ (ડો.) પારુલ રાઠોડ પૌલોમી શાહ પ્રભાવતી પજવાણી પ્રીતમદાસ પ્રીતિ સેનગુપ્તા પ્રેમાનંદ ફકીરમહંમદ મન્સૂરી ફિલીપ કલાકૅ બરકત વિરાણી ‘બેફામ ‘ બળવંતરાય ઠાકોર બાલાશંકર ઉલ્લાસરામ બાલાશંકર કંથારીયા બ્રહમાનંદ ભગતીકુમાર શમૉ ભરત વિંઝુડા ભાગીરથી મહેતા ભોજો ભોળાનાથ મકરંદ દવે મણિલાલ દેસાઇ મનહર મોદિ મનહરલાલ ચોકસી મનોજ ખંડેરીયા મરીઝ મહમદ રુપાણી મહેશ રાવલ (ડો.) માધવ રામાનુજ માલતી દલાલ માલા કાપડિયા મિનાક્ષી જોષી મુકુલ ચોકસી મુકેશ જોષી રઇશ મનીઆર રક્ષા દવે રતિલાલ ‘અનિલ ‘ રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ રાવો રીતા ભટટ લક્ષમી પટેલ શબનમ લીના ત્રિવેદી (ડો.) લીના પરીખ લીના મંગળદાસ વિજુ ગણાત્રા વિનોદ જોષી વીરાફ કાપડીયા વેણીભાઇ પુરોહીત શયદા હરજી લવજી દામાણી શામળ શુન્ય પાલનપુરી બલૂચ અલીખાન ઉસ્માનખાન શેખાદમ અબુવાલા શૈફ પાલનપુરી શોભિત દેસાઇ સંસ્કૃતિરાણી દેસાઇ સરુપ ધ્રુવ સવિતાલક્ષમી બુચ સુચેતા ભાડલાવાળા સુધા બક્ષી સુધા ભટટ સુધીર પટેલ સુન્દરમ્ સુમન અજમેરી સુરેન ઠાકર મેહુલ સુરેશ દલાલ સુરેશા મજમુદાર સુશીલા ઝવેરી સુશીલા વૈઘ કમલ સુહાસ ઓઝા સ્વાતિ સોપારકર હરીન્દ્ર દવે હિતેન આનંદપરા હીરા પાઠક હેમલતા રતિલાલ શાહ હેમાંગિની શાહ હેમેન શાહ\nભરત વિંઝુડા એટલે ભીડમાંથી ભાગી છૂટેલો ગઝલકાર...\nબેઉનું એક હોય સરનામું\nતું અહીં આવ કે હું ત્યાં આવું\n કેટલાય મને આગવા મળ્યા\nગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા\nમારી એકલતામાં આવીને ઊભાં\nભીડમાંથી ભાગી છૂટેલાં બધાં\nતેં મને ચોકલેટ દીધી છે\nતેં દીધી એટલે પ્રસાદી થઈ\nકબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા\nસતત વણાય નહીં કંઈ મજા ન આવે તો\nમાણસોને પંખી ધારો તો અહીં\nઆપણે એમાંય પારેવાં છીએ\n“રામ કૃપા” ખાદી કાર્યાલય પાસે\nઅમદાવાદ – 380 009\nઆના લેખક છે ડો. મહેશ રાવલ\nમંગળવાર, 15 જાન્યુઆરી 2013 11:45\nતમારા મનગમતાં રચનાકારઅખો અદમ ટંકારવી અનિલ ચાવડા અનિલ જોષી અનિલા જોષી અમર પાલનપુરી અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આકૃતિ વોરા આદમ સુમરો આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ઇન્દુમતી મહેતા ઇન્દુલાલ ગાંધી ઉદયન ઠકકર ઉમાશંકર જોષી ઉષા ઢેબર ઉષા ભટટ (ડો.) એની સરૈયા ઓજસ પાલનપુરી કનકલતા ત્રિવેદી કપીલાબેન ઠાકોર કરસનદાસ લુહાર કલાપી કાન્ત કિસ્મત કુરેશી કુમુદ પરીખ કેશવરામ કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગની દહિંવાલા ગાગીૅ મશરુવાળા ગીતા પરીખ ચંદનબેન દલાલ ચન્દા રાવલ ચન્દ્રા જાડેજા ચિનુ મોદિ ઇશૉદ ચેતના શેઠ ચૈતન્યબહેન દિવેટીયા જગદિશ જોષી જયા મહેતા (ડો.) જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) જલન માતરી જવાહર બક્ષી જાગૃતિ જોષી ઝરીના ઉમલ્લાવાલા ચાંદ ઝવેરચંદ મેઘાણી તરુલતા પટેલ તુષાર શુકલ દક્ષા દેસાઇ દક્ષા વ્યાસ દયારામ દલપતરામ દિપક બારડોલીકર ધીરો નમિતા જસાણી નમૅદ નયન દેસાઇ નયના જાની શુકલ નરસિંહ મહેતા નરસિંહરાવ નલિની માંડગાંવકર નલીની બ્રહમભટટ નવલરામ નિઝૅરી મ્હેતા નિનુ મઝુમદાર નિમૅળાબેન દાણી નિષ્કુળાનંદ નીતા રામૈયા નીમીૅશ ઠાકર ન્હાનાલાલ પદ્રમા ત્રિવેદી પન્ના નાયક પલ્લવી ભટટ (ડો.) પારુલ રાઠોડ પૌલોમી શાહ પ્રભાવતી પજવાણી પ્રીતમદાસ પ્રીતિ સેનગુપ્તા પ્રેમાનંદ ફકીરમહંમદ મન્સૂરી ફિલીપ કલાકૅ બરકત વિરાણી ‘બેફામ ‘ બળવંતરાય ઠાકોર બાલાશંકર ઉલ્લાસરામ બાલાશંકર કંથારીયા બ્રહમાનંદ ભગતીકુમાર શમૉ ભરત વિંઝુડા ભાગીરથી મહેતા ભોજો ભોળાનાથ મકરંદ દવે મણિલાલ દેસાઇ મનહર મોદિ મનહરલાલ ચોકસી મનોજ ખંડેરીયા મરીઝ મહમદ રુપાણી મહેશ રાવલ (ડો.) માધવ રામાનુજ માલતી દલાલ માલા કાપડિયા મિનાક્ષી જોષી મુકુલ ચોકસી મુકેશ જોષી રઇશ મનીઆર રક્ષા દવે રતિલાલ ‘અનિલ ‘ રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ રાવો રીતા ભટટ લક્ષમી પટેલ શબનમ લીના ત્રિવેદી (ડો.) લીના પરીખ લીના મંગળદાસ વિજુ ગણાત્રા વિનોદ જોષી વીરાફ કાપડીયા વેણીભાઇ પુરોહીત શયદા હરજી લવજી દામાણી શામળ શુન્ય પાલનપુરી બલૂચ અલીખાન ઉસ્માનખાન શેખાદમ અબુવાલા શૈફ પાલનપુરી શોભિત દેસાઇ સંસ્કૃતિરાણી દેસાઇ સરુપ ધ્રુવ સવિતાલક્ષમી બુચ સુચેતા ભાડલાવાળા સુધા બક્ષી સુધા ભટટ સુધીર પટેલ સુન્દરમ્ સુમન અજમેરી સુરેન ઠાકર મેહુલ સુરેશ દલાલ સુરેશા મજમુદાર સુશીલા ઝવેરી સુશીલા વૈઘ કમલ સુહાસ ઓઝા સ્વાતિ સોપારકર હરીન્દ્ર દવે હિતેન આનંદપરા હીરા પાઠક હેમલતા રતિલાલ શાહ હેમાંગિની શાહ હેમેન શાહ\nજીવન ભરના સપનાં, અમલમાં મૂકી દઉં\nને સંઘરેલી ઈચ્છા, ગઝલમાં મૂકી દઉં\nમાણસ, અમસ્તો કોઈને નમતો નથી કારણ વગર\nઈશ્વર તરફ ઢળવાનું કારણ ખાસ હોવું જોઈએ.\nરુઝાવા જ દેતું નથી કોઈ ઝખ્મો\nનહીંતર, દવાની મને પણ ખબર છે.\n~~ :તાજા ગઝલ: ~~\nએકાદ અણબનાવ તફાવત બની શકે\nસંબંધમાં, પ્રભાવ તફાવત બની શકે\nપ્રારબ્ધ હોય તોય પુરૂષાર્થ જોઇએ\nપણ, ધૈર્યનો અભાવ તફાવત બની શકે\nભયમુક્ત જિંદગી જ ઠરીઠામ થઇ શકે\nથોડોક પણ તનાવ તફાવત બની શકે\nઅમથી ય ઓળખાણ કરે પક્ષપાત,પણ\nસંદિગ્ધ રખરખાવ તફાવત બની શકે \nઉઘડે પછી જ અર્થ સમજવો સરળ બને\nઅકબંધ મૌન સાવ, તફાવત બની શકે\nઔચિત્યપૂર્ણ હોય એની વાત ઓર છે\nઅણછાજતો લગાવ તફાવત બની શકે\nમળતાવડાપણું જ વધાવાય છે \"મહેશ\"\nબાકી બધા સ્વભાવ તફાવત બની શકે \nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 10\nઆના લેખક છે નરસિંહ મહેતા\nતમારા મનગમતાં રચનાકારઅખો અદમ ટંકારવી અનિલ ચાવડા અનિલ જોષી અનિલા જોષી અમર પાલનપુરી અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આકૃતિ વોરા આદમ સુમરો આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ઇન્દુમતી મહેતા ઇન્દુલાલ ગાંધી ઉદયન ઠકકર ઉમાશંકર જોષી ઉષા ઢેબર ઉષા ભટટ (ડો.) એની સરૈયા ઓજસ પાલનપુરી કનકલતા ત્રિવેદી કપીલાબેન ઠાકોર કરસનદાસ લુહાર કલાપી કાન્ત કિસ્મત કુરેશી કુમુદ પરીખ કેશવરામ કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગની દહિંવાલા ગાગીૅ મશરુવાળા ગીતા પરીખ ચંદનબેન દલાલ ચન્દા રાવલ ચન્દ્રા જાડેજા ચિનુ મોદિ ઇશૉદ ચેતના શેઠ ચૈતન્યબહેન દિવેટીયા જગદિશ જોષી જયા મહેતા (ડો.) જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) જલન માતરી જવાહર બક્���ી જાગૃતિ જોષી ઝરીના ઉમલ્લાવાલા ચાંદ ઝવેરચંદ મેઘાણી તરુલતા પટેલ તુષાર શુકલ દક્ષા દેસાઇ દક્ષા વ્યાસ દયારામ દલપતરામ દિપક બારડોલીકર ધીરો નમિતા જસાણી નમૅદ નયન દેસાઇ નયના જાની શુકલ નરસિંહ મહેતા નરસિંહરાવ નલિની માંડગાંવકર નલીની બ્રહમભટટ નવલરામ નિઝૅરી મ્હેતા નિનુ મઝુમદાર નિમૅળાબેન દાણી નિષ્કુળાનંદ નીતા રામૈયા નીમીૅશ ઠાકર ન્હાનાલાલ પદ્રમા ત્રિવેદી પન્ના નાયક પલ્લવી ભટટ (ડો.) પારુલ રાઠોડ પૌલોમી શાહ પ્રભાવતી પજવાણી પ્રીતમદાસ પ્રીતિ સેનગુપ્તા પ્રેમાનંદ ફકીરમહંમદ મન્સૂરી ફિલીપ કલાકૅ બરકત વિરાણી ‘બેફામ ‘ બળવંતરાય ઠાકોર બાલાશંકર ઉલ્લાસરામ બાલાશંકર કંથારીયા બ્રહમાનંદ ભગતીકુમાર શમૉ ભરત વિંઝુડા ભાગીરથી મહેતા ભોજો ભોળાનાથ મકરંદ દવે મણિલાલ દેસાઇ મનહર મોદિ મનહરલાલ ચોકસી મનોજ ખંડેરીયા મરીઝ મહમદ રુપાણી મહેશ રાવલ (ડો.) માધવ રામાનુજ માલતી દલાલ માલા કાપડિયા મિનાક્ષી જોષી મુકુલ ચોકસી મુકેશ જોષી રઇશ મનીઆર રક્ષા દવે રતિલાલ ‘અનિલ ‘ રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ રાવો રીતા ભટટ લક્ષમી પટેલ શબનમ લીના ત્રિવેદી (ડો.) લીના પરીખ લીના મંગળદાસ વિજુ ગણાત્રા વિનોદ જોષી વીરાફ કાપડીયા વેણીભાઇ પુરોહીત શયદા હરજી લવજી દામાણી શામળ શુન્ય પાલનપુરી બલૂચ અલીખાન ઉસ્માનખાન શેખાદમ અબુવાલા શૈફ પાલનપુરી શોભિત દેસાઇ સંસ્કૃતિરાણી દેસાઇ સરુપ ધ્રુવ સવિતાલક્ષમી બુચ સુચેતા ભાડલાવાળા સુધા બક્ષી સુધા ભટટ સુધીર પટેલ સુન્દરમ્ સુમન અજમેરી સુરેન ઠાકર મેહુલ સુરેશ દલાલ સુરેશા મજમુદાર સુશીલા ઝવેરી સુશીલા વૈઘ કમલ સુહાસ ઓઝા સ્વાતિ સોપારકર હરીન્દ્ર દવે હિતેન આનંદપરા હીરા પાઠક હેમલતા રતિલાલ શાહ હેમાંગિની શાહ હેમેન શાહ\nજોગીન્દ્રપણું તો શિવજી તમારું મેં જ્યાણું,\nજટામાં ઘાલીને શિવજી આ ક્યાંથી આન્યું\nલીલી પીળી પટોળી ને અંગે છે ગોરી\nશીદને છુપાવો શિવજી છતી થઈ છે ચોરી.\nકોઈ લાવ્યા કેડે ઘાલી, કોઈ લાવ્યા હાથે ઝાલી,\nજટામાં ઘાલીને કોઈ નથી લાવ્યં નારી.\nહોડ બકો તો શિવજી જટા રે છોડાવું,\nજટામાંથી નારી નીકળે તો કદી ન બોલાવું\nકૈલાસે ઉભા શિવજી એમ જ બોલે,\nદ્વાર ઊઘાડોની વાત જ બોલે.\nભસ્મ ચોળીને શિવજી વાળ્યો આડો આંક રે,\nઆંકડાની ઝુંપડીમાં ગંગા માંગે ભાગ રે.\nભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે,\nમરમની વાત તો કોઈ નવ જાણે.\nઆંક ધતુરો શિવજી વિજયાના ભોગી,\nનરસૈંયાનો સ્વામી જુનાગઢનો જોગી.\n<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>\nપ્રુષ્ઠ 1 કુલ- 38\nસુખી રહેવા ફરજ બજાવવા જેવી કોઈ ફરજ નથી.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B5%E0%AA%9A", "date_download": "2019-05-20T03:37:09Z", "digest": "sha1:NI5XUGRNK3ANKJ6JIT7COULD2FLTQX6G", "length": 3470, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જાતવેચુ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજાતવેચુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજાતને-શરીરને વેચે એવું (વેશ્યા).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/topics/2d55580d-6524-4c26-ba38-8ffe912855dc", "date_download": "2019-05-20T03:57:20Z", "digest": "sha1:6XTVIENXQYXJL7NH5GQGD2WSUFDWNEY5", "length": 4087, "nlines": 71, "source_domain": "www.bbc.com", "title": "નર્મદા નદી - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nચૂંટણી પહેલા બીબીસીએ દેશના એવા વિસ્તારોની મુલાકાત લીધી જે નદીઓની આસપાસ વસેલા છે.\nગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી\nસિંચાઈ તો ઠીક પીવાના પાણી માટે પણ ગુજરાતના કેટલાક પ્રાંતમાં લોકો ટળવળે છે.\nગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી\nગુજરાતની જીવાદોરી નર્મદા કેમ લોકો માટે બની રહી છે ખતરો\nગુજરાતની જીવાદોરી ગણાતી એવી નર્મદા નદીમાં હાલમાં જ પર્યાવરણવિદો દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે.\nગુજરાતની જીવાદોરી નર્મદ�� કેમ લોકો માટે બની રહી છે ખતરો\nસરદાર સરોવર ડૅમમાં પાણી હોવા છતાં ગુજરાત તરસ્યું કેમ\nમધ્ય પ્રદેશથી ગત વર્ષ કરતાં વધુ પાણી છોડાયું છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યા.\nસરદાર સરોવર ડૅમમાં પાણી હોવા છતાં ગુજરાત તરસ્યું કેમ\n#BBCRiverStories : ગુજરાતના ગામડાંનાં વિકાસ અને સ્થાપત્યની વાતો મનન દેસાઈ સાથે\n#BBCRiverStoriesમાં સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈ કરશે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા નદીની વાત.\n#BBCRiverStories : ગુજરાતના ગામડાંનાં વિકાસ અને સ્થાપત્યની વાતો મનન દેસાઈ સાથે\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/committed-acquire-gandhinagar-taluka-panchayat-name-dynamic-gujarat-wins-gujarat-adikham-gujarat/", "date_download": "2019-05-20T03:01:29Z", "digest": "sha1:Z7OUK7JA7EICKW5RXYEOMSWWUP3IQTYS", "length": 9612, "nlines": 70, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ગતિશીલ ગુજરાત, જીતશે ગુજરાત, અડીખમ ગુજરાતની નેમ સાથે ભાજપ ગાંધીનગર તાલુકા પંચાયત હસ્તગત કરવા કટિબદ્ધ\nગતિશીલ ગુજરાત, જીતશે ગુજરાત, અડીખમ ગુજરાતની નેમ સાથે ભાજપ ગાંધીનગર તાલુકા પંચાયત હસ્તગત કરવા કટિબદ્ધ\nમાનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાય��ની ચૂટણીમાં કોંગ્રેસને ૧૮, ભાજપને ૧૫ અને અને ત્રણ બેઠક અપક્ષને ફાળે આવી હતી જેના કારણે જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ભાજપ તડજોડની રાજનીતિ કરીને ત્રણ અપક્ષ સભ્યોને પોતાની બાજુ કરી લે તો પણ તાલુકા પંચાયતમાં ટાઈ પડવાની શક્યતા હતી.\nઆ મુદ્દે ગાંધીનગર જીલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં તાલુકા પંચાયત કબજે કરવાની મેલી મુરાદ સાથે લાખો રૂપિયાની લેતી દેતી કરી, તડજોડની નીતિ અખત્યાર કરીને ભાજપ સત્તા મેળવવા હવાતિયા મારી રહ્યું છે.\nજો કે રાંધેજા -૨ બેઠક પરથી અપક્ષ ચુંટણી લડીને જીત મેળવનાર રસિકભાઈ અરજણજી ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના કારણે કોંગ્રેસને તાલુકા પંચાયતમાં ૧૯ સદસ્યો સાથેની સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.ગાંધીનગર કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે રસિકભાઈ અરજણજી ઠાકોર કોંગ્રેસમાં કોઈપણ જાતની શરત કે પ્રલોભન સાથે જોડાયા નથી પરંતુ તેઓએ કોંગ્રેસ પક્ષની વિચારધારા, મતવિસ્તારના વિકાસકાર્યો અને પોતે વર્ષોથી કોંગ્રેસ પક્ષના સૈનિક તરીકે કાર્યવત હોવાથી કોંગ્રેસમાં પુન:પ્રવેશ મેળવ્યો છે.\nજો કે હવે જયારે જોવાનું એ છે કે જયારે માથા ગણાવવાનું થશે ત્યારે ભાજપ કઈ રીતે બહુમતી સાબિત કરે છે. વધુમાં એવી શક્યતા પર રહેલી છે કે ભાજપ કોંગ્રેસના અમુક સભ્યોને લાલચ આપીને પોતાની તરફ ખેંચી શકે છે અથવા બળાબળનાં પારખા સમયે ભાજપનાં ઈશારે કોંગ્રેસના અમુક સભ્યો ઘેરહાજર રહે તો શું વધુમાં સુત્રોની માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક સભ્યો પણ ભાજપનાં સંપર્કમાં છે તેવી માહિતી બહાર આવતા કોંગ્રેસના નેતાઓની ઊંઘ પણ ઉડી ગઈ છે. આમ, આ મુદ્દે કોંગ્રેસના હાથમાંથી લાડવો ઝૂંટવાઈ જાય તેવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87_%E0%AA%AE%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B0%E0%AB%87", "date_download": "2019-05-20T02:36:47Z", "digest": "sha1:YO6YTYWKOQ2RZXLOULEQGGT2HF3JVH7N", "length": 3915, "nlines": 77, "source_domain": "gu.wikisource.org", "title": "અમે મૈયારા રે - વિકિસ્રોત", "raw_content": "\nઅમે મહિયારા રે નરસિંહ મહેતા\nઅમે મહિયારા રે… ગોકુળ ગામનાં\nમારે મહિ વેચવાને જાવા\nમહિયારા રે… ગોકુળ ગામનાં\nમથુરાની વાટ મહિ વેચવાને નીસરી\nનટખટ એ નંદકિશોર માગે છે દાણ જી\nહે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના\nયમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો\nભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો\nહે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં\nમાવડી જશોદાજી કાનજીને વાળો\nદુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો\nહે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં\nનરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી\nઉતારે આતમથી ભવ ભવનો ભાર જી\nનિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં\nનરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ જૂન ૨૦૧૩ના રોજ ૦૧:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/jaminvagarnikheti.html", "date_download": "2019-05-20T02:30:13Z", "digest": "sha1:2BROWYZOGOCGXGSX6BNRSIEWQAO7MIMK", "length": 6298, "nlines": 104, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "જમીન વગરની ખેતી - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ જમીન વગરની ખેતી\nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ leave a reply\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન ��ન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે.\nકૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર કરજો.\n@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૯-૭+૨૦૧૮\n- વર્ષ - ૪૩ અંક - ૫ જુન - ૨૦૧૭\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80", "date_download": "2019-05-20T02:44:27Z", "digest": "sha1:DPAULMVE7BGCZ3WLRENGTWLI4V2UMWAV", "length": 6945, "nlines": 112, "source_domain": "gu.wikipedia.org", "title": "જન્માષ્ટમી - વિકિપીડિયા", "raw_content": "\nશ્રાવણ, કૃષ્ણ પક્ષ, આઠમ\nદાદર, મુંબઈમાં દહીં-હાંડીની ઉજવણી\nજન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.[૧] આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સમેત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.\nઆ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.\nહિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.\nઆ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૧૦:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lifecareayurveda.com/gujarati/qa/feedback", "date_download": "2019-05-20T03:44:58Z", "digest": "sha1:XA7ZH4EUDTXBHF2OJUXHBWSWZ6W7S6QR", "length": 4905, "nlines": 49, "source_domain": "lifecareayurveda.com", "title": "Send feedback - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nસ્રી બીજ બનવા છતા પ્રેગનેન્સી રહેતી નથી.શા માટે\nવજન વધારવા શું કરવું જોઈએ.\nમારે ગર્ભ રેહતો નથી\nલગ્નને ત્રણ મહિના થયા છે પણ અમે સમાગમ કરી શકતાં નથી..\nશીઘ્રપતન અટકાવવા���ા ઉપાયો જણાવો\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nYour comments or suggestions for આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-05-20T03:34:41Z", "digest": "sha1:QYLDACQ2MVTTYWWDFBOVI2VFTPMXTTZH", "length": 3523, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જુનવાણી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજુનવાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/07/03/paththar-ke-jigar-walo-urdu-poem-by-basheer-badra/", "date_download": "2019-05-20T02:57:11Z", "digest": "sha1:OSWLPGOARJ2BP3UV4264PB3J7W4LT4DH", "length": 12073, "nlines": 170, "source_domain": "www.aksharnaad.com", "title": "પથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અનુદીત » પથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર\nપથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર\n3 જુલાઈ, 2008 in અનુદીત / કવિતા, ગઝલ તથ�� સર્વ પદ્ય / પ્રેમ એટલે tagged બશીરબદ્ર\nપથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ,\nખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ,\nફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ,\nઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ,\nઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ,\nપથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ,\nક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો..\nસોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ,\nઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના,\nહસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ.\nરોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ,\nઆંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ.\nયે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના,\nતિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ.\nબશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે.\n*=કુણાલ, ભૂલ હતી…..ધ્યાન દોરવા બદલ આભાર….સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર…\nશું તમે આ પોસ્ટ વાંચી હતી ……. અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “પથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર”\nમેં બદ્ર જ લખ્યું છે પણ કાર્તિકભાઇ ના બ્લોગ પર હમાણાં જ માફી વિષેની પોસ્ટ વાચી એના હેંગઓવરમાંથી નીકળ્યા વગર ભુલ કબુલ\nવિશ્વદીપ બારડ જુલાઇ 3, 2008 at 7:50 પી એમ(PM)\nબદ્ર સાહેબ ની ગઝલો માણવા લાયક હોય છે પણ અહીં જે તસ્વીર મુકી તેમાં ડાબેથી બદ્ર .અશ્ક અને નીદા છે\n← ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી\nવૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે… →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબ��ાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AA%B0%E0%AA%97%E0%AB%8B%E0%AA%A8_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T02:31:53Z", "digest": "sha1:Z4LODEX43GGIJJ4VWVVDASNZLIEZTTNG", "length": 5348, "nlines": 87, "source_domain": "gu.wikipedia.org", "title": "ખરગોન જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nખરગોન જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ખરગોન જિલ્લાનું મુખ્ય મથક ખરગોન શહેરમાં આવેલું છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nમધ્ય પ્રદેશ રાજ્યના જિલ્લાઓ\nઅનૂપપુર જિલ્લો • અલીરાજપુર જિલ્લો • અશોકનગર જિલ્લો • ઇન્દૌર જિલ્લો • ઉજ્જૈન જિલ્લો • ઉમરિયા જિલ્લો • કટની જિલ્લો • ખરગોન જિલ્લો • ખંડવા જિલ્લો • ગુના જિલ્લો • ગ્વાલિયર જિલ્લો • છત્તરપુર જિલ્લો • છિન્દવાડા જિલ્લો • જબલપુર જિલ્લો • ઝાબુઆ જિલ્લો • ટીકમગઢ જિલ્લો • દતિયા જિલ્લો • દમોહ જિલ્લો • દેવાસ જિલ્લો • ધાર જિલ્લો • નરસિંહપુર જિલ્લો • નીમચ જિલ્લો • પન્ના જિલ્લો • બડવાની જિલ્લો • બાલાઘાટ જિલ્લો • બેતુલ જિલ્લો • બુરહાનપુર જિલ્લો • ભિંડ જિલ્લો • ભોપાલ જિલ્લો • મંડલા જિલ્લો • ડિંડોરી જિલ્લો • મંદસૌર જિલ્લો • મુરૈના જિલ્લો • રતલામ જિલ્લો ��� રીવા જિલ્લો • રાજગઢ જિલ્લો • રાયસેન જિલ્લો • વિદિશા જિલ્લો • સાગર જિલ્લો • સતના જિલ્લો • સીધી જિલ્લો • સિવની જિલ્લો • સીહોર જિલ્લો • શાહડોલ જિલ્લો • શિવપુરી જિલ્લો • શ્યોપુર જિલ્લો • શાજાપુર જિલ્લો • સિંગરૌલી જિલ્લો • હરદા જિલ્લો • હોશંગાબાદ જિલ્લો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૨૩:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/superstar-shah-rukh-khan-for-an-eid-lunch-this-year-034206.html", "date_download": "2019-05-20T02:27:07Z", "digest": "sha1:G7SMEIZVN5CM3LZ3U2BL4IAUMAJYWR2O", "length": 15096, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "\"બોલિવૂડમાં 25 વર્ષ! એવું લાગે છે જાણે કાલે જ આવ્યો હતો\" | superstar shah rukh khan for an eid lunch this year - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n29 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n9 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\n એવું લાગે છે જાણે કાલે જ આવ્યો હતો\"\nબોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને આ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. શાહરૂખના ફેન્સ તો ઠીક શાહરૂખ ખાન પોતે પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતાં. તેમને હજુ પણ એમ જ લાગે છે, જાણે તેમણે ગઇકાલે જ બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સોમવારે ઇદ નિમિત્તે શાહરૂખ ખાને પોતાના ઘર આગળ ફેન્સ અને ફોટોગ્રાફર્સની શુભકામનો ઝીલી હતી, તેમની સાથે અબરામ પણ જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાના બંગલે પત્રકારો સાથે મુલાકાત કરી હતી અને બાળકો, પરિવાર અને ફિલ્મો અંગેની અનેક રસપ્રદ વાતો શેર કરી હતી.\nશાહરૂખ ખાનનો પુત્ર અબરામ હંમેશા તેમની સાથે હોય છે અને આથી સતત સમાચારોમાં રહે છે. છેલ્લા થોડા દિવસથી શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ સમાચારોમાં ચમકી રહી છે. આ અંગે શાહરૂખે ફોટોગ્રાફર્સને કહ્યું હતું કે, 'ટ્યૂબલાઇટ'ની સ્ક્રિનિંગ વખતે ફોટોગ્રાફર્સે સુહાનાને ઘેરી ��ીધી હતી અને આથી તે ખૂબ અનકમ્ફર્ટેબલ થઇ ગઇ હતી. મારી ફોટોગ્રાફર્સને વિનંતી છે કે, તેઓ બાળકોની તસવીરો જરા શાંતિથી લે અને એક-બે તસવીરો લઇને છોડી દે.\nસુહાનાના બોલિવૂડ ડેબ્યૂ અંગે\nશાહરૂખે સુહાનાના બોલિવૂડ ડેબ્યૂ અંગે કહ્યું કે, 'સુહાના પણ મોટી થઇને એક્ટ્રેસ બનવા માંગે છે, પરંતુ હું ઇચ્છું છું કે એ પહેલાં તે પોતાનું ભણતર પૂર્ણ કરે. પાર્ટી કે સ્ક્રિનિંગમાં સુહાનાની હાજરીનો અર્થ એ નથી કે તે જલ્દી જ બોલિવૂડ ડેબ્યૂ કરનાર છે. સુહાના મુંબઇમાં છે આથી ઇવેન્ટમાં હાજરી આપી રહી છે. બાકી પહેલાં તે પોતાનું એજ્યૂકેશન પૂર્ણ કરશે.'\nઆ વખતની ઇદ ખાસ\nશાહરૂખે અહીં પોતાની અને પોતાના બાળકોની ઇદ અંગે વાત કરતાં કહ્યું કે, 'ઇદના દિવસે હું ખાસ અવાજો સાથે ઉઠું છું, મારા ફેન્સ બહાર મારી રાહ જોઇ રહ્યાં હોય છે અને હવે આ અબરામ આવીને મને ઉઠાડે છે. તે ઇદ માટે ઘણો ઉત્સાહિત રહે છે. અબરામ માટે દરેક દિવસ ઇદ સમાન છે. હું તેને રોજ એક નવું રમકડું આપું છું, જે પહેલા તેની મમ્મી અપ્રૂવ કરે છે. આ વખતની ઇદ વધુ ખાસ છે, કારણ કે આર્યન અને સુહાના પણ અહીં છે.'\nસલીમ ખાનને પૂછ્યું, તમને SRK જેવી હેર સ્ટાયલ જોઇએ છે\n'મને ખરેખર વિશ્વાસ નથી થતો કે, મને ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે મારી ફિલ્મ 'દીવાના' રિલીઝ થઇ હતી, ત્યારે હું સ્ટુડિયોથી ઘરે ચાલતો આવતો હતો. એક દિવસ હું સલમાનના ઘર સામેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સલીમ સાહેબે મને બોલાવ્યો અને કહ્યું, તારી ફિલ્મ તો ઘણી સારી ચાલી રહી છે. સાથે જ તેમણે મને જણાવ્યું કે, તેઓ(સલીમ ખાન) જ્યારે એક સલૂનમાં હેરકટ માટે ગયા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને શાહરૂખ જેવી હેરસ્ટાયલ કરાવવી છે\n'મને નથી લાગતું હું ક્યારેય રિટાયરમેન્ટ લઇ શકીશ. દર્શકો મારા પરિવાર સમાન છે અને હું હંમેશા મારા પરિવાર માટે કામ કરતો રહીશ. કામ કરવાની મને મજા આવે છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એક્ટિંગ કરીશ.'\nમારી ઉપર ફિલ્મ બનશે તો એ ખૂબ બોરિંગ હશે\n'મારી ઉપર જો ફિલ્મ બની તો એ ફિલ્મ ખૂબ બોરિંગ હશે. મારા નજીકના લોકોને તમે પૂછશે તો ખ્યાલ આવશે, મારી લાઇફની ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો મેં ક્યારેય બહાર નથી આવવા દીધી. એ વાતો ત્યાં સુધી સામે નહીં આવી શકે, જ્યાં સુધી હું જાતે સ્ક્રિપ્ટ ન લખું અને ખાલી સક્સેસ પર ફિલ્મ બને તો એ ખૂબ બોરિંગ સાબિત થાય છે. એક વખત એક સીનિયર જર્નાલિસ્ટે જ મને કહ્યું હતું કે, એ�� પણ કોન્ટ્રોવર્સિ વિના કોઇ મેગા સ્ટાર ન બની શકે.'\nશાહરુખ ખાનને મળવા આવેલ પાકિસ્તાન નાગરિક અબ્દુલ્લાને કરાયો મુક્ત\nZero: શાહરુખે સલમાન અને આમિરને આપી ટક્કર\nમુંબઈ પોલિસે અટકાવી શાહરુખ ખાનની લેટનાઈટ પાર્ટી, જાણો કેમ\nVIDEO: વૉગના કવર પેજ પર શાહરુખની દીકરી સુહાના, ફોટા વાયરલ\nલંડનના નાઈટ ક્લબમાં દેખાયો સુહાના ખાનનો સ્ટાઈલિશ અંદાજ\nશાહરુખ ખાને પોતાની પુત્રીને 18માં જન્મદિન પર લખ્યો ખાસ સંદેશ\nલાખ કોશિશો છતાં અમિતાભ બચ્ચનને નથી મળતી આ વસ્તુઓ\nઆવકવેરા વિભાગે અટેચ કર્યું SRKનું ફાર્મહાઉસ\nક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત SRK, આપ્યો DDLJનો સિગ્નેચર પોઝ\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\n આરાધ્યા બચ્ચનની ગ્રાન્ડ પાર્ટીમાં કોણ કોણ જોવા મળ્યું\n અલીબાગમાં થયું શાનદાર સેલિબ્રેશન\nB'daySpcl: શાહરૂખ ખાનના ફેન્સને આ 5 વાત ક્યારેય ના કહેશો\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.nerolac.com/guj/industrial-paints/general-industrial-coating/innovative-technologies.html", "date_download": "2019-05-20T02:19:58Z", "digest": "sha1:AMIHZMLCXPHOBGL5C5NYZLHROIMM64HV", "length": 31755, "nlines": 109, "source_domain": "www.nerolac.com", "title": "નવીનતમ ટેક્નૉલૉજીસ | Nerolac", "raw_content": "\nપેઈન્ટ એન્સિલરી/ પેઈન્ટના સહાયક\nહમણાં જ પૂછપરછ કરો\nસેવાઓનો લાભ લેનાર ઉદ્યોગો\nનીચું વીઓસી ધરાવતા કોટિંગ\nસીધું મેટલ પર લગાડવાનું કોટિંગ\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગ���ાકાંચીપુરમ્કાછરકાનપુર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારાકેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌડગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાન��ર્થ વેસ્ટપંચકુલાપંચમહાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલવામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધબાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબોંગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવસ્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્રિક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલાપુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર CITY *\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર QUERY *\nનેરોલાક ની થોડી બીટ\nઅમને પર ફૉલો કરો:\nસાઈટની માહિતી/ સાઈટ મૅપ\n@2019 કાન્સાઇ નેરોલેક પેઇન્ટ્સ લિ. તમામ અધિકારો અનામત.\nકાન્સાઇ પેઇન્ટ્સ, જાપાનની પેટા , કંપની\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર\nઆપનો પ્રશ્ન પસંદ કરો *\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગડાકાંચીપુરમ્કાછરકાનપુર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારાકેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌડગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાનૉર્થ વેસ્ટપંચકુલાપંચમહાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલવામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધબાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબોંગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવસ્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્ર���ક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલાપુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=76%3A2011-10-17-09-30-51&id=479%3A2011-10-17-10-47-37&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=224", "date_download": "2019-05-20T02:26:30Z", "digest": "sha1:DVCG4UANEMLXF6U25FLWDSWDTGEKX4ER", "length": 5088, "nlines": 15, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "વિદેશી અવયવો માટે પહેલો ઉપચાર - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "વિદેશી અવયવો માટે પહેલો ઉપચાર\nવિદેશી ભાગોના પહેલા ઉપચારની ચિકિત્સા માટે શું કરવુ\nઆંખોના ચિકિત્સકો દ્વારા ફક્ત સૌથી ઉપરની સપાટીના વિદેશી ભાગો આંખોમાંથી કાઢવા જોઇએ. જો વૈદ્યકીય દેખભાળ સરળતાથી ન મળતી હોય તો આંખો નવશેકા પાણીથી ધોવી જોઇએ અથવા વિદેશી ભાગો કાઢવા માટે કપાસનો ભીનો ટુકડો વાપરવા જોઇએ. થોડુક ખનિજ તેલ આંખોમાં નાખવાથી ઘણી બળતરા દુર કરી થઈ જશે. આંખોને ખંજોરો નહી અને વિદેશી ભાગ કાઢવા માટે કઠણ વસ્તુ નહી વાપરો.\nજો દરદીને કોઇ છીકવી શકે તો વિદેશી ભાગ ઘણીવાર બહાર નીકળી જશે. આ થઈ જાય પછી થોડુ મરી તેના નશ્કોરામાં નાખીને અથવા બીજા નશ્કોરાને ગલીપચી કરીને આ કામ કરી શકાશે.\nવિદેશી વસ્તુઓને કાનમાંથી કાઢવા સાધારણ લોકોએ પ્રયત્ન ન કરવો જોઇએ કારણકે તે કદાચ નાજુક રચનાને ઇજા પહોચાડશે. સૌથી સારો પહેલો ઉપચાર એ છે કે થોડુ ઓલીવનુ તેલ, ખનીજનુ તેલ અથવા એરંડીયાનુ તેલ કાનમાં નાખો અને થોડી મિનિટો તેને ત્યા રહેવા દયો. આ સાધારણપણે વિદેશી વસ્તુને બહાર કાઢશે. વિદેશી વસ્તુ જો કાનમાં રહી જાય તો કોઇ મોટુ નુકશાન નથી, જ્યા સુધી વૈદ્યકીય મદદનુ ધ્યાન જાય.\nછેવટે બહાર દેખાતા Splintersને મજબુતીથી પકડી શકાય છે અને જો સાધારણ વ્યક્તિ હુમલો કરે તો ધીમેથી પાછુ લેવાય છે. પોચા અથવા તુટેલા Splintersને ચિકિત્સકે સારવાર આપવી જોઇએ. જો બહારનો કોઇ ભાગ ચામડીમાં રહી ગયો હોય તો તેને સાધારણપણે ચેપ ���ાગશે. જો વૈદ્યકીય દેખભાળ મળે નહી તો તેને થોડા દિવસો માટે ગરમ પાણીમાં પલાળો જેને લીધે Splinters અવી પરિસ્થિતીમાં આવશે કે તે ચિપીયાથી કાઢી શકાય.\nચાકુના જખમ (ચાકુ, છરો અથવા બીજા હથિયારો.)\nઆ જાતની બહાર નીકળેલી વસ્તુઓ સાધારણપણે તેમની જગ્યામાં જ રખાય છે જ્યા સુધી વૈદ્યકીય દેખભાળ મળે. ન હોય તેવા ચિકિત્સકો પાસેથી કઢાવવુ બહુ ગંભીર મગજના વિકારમાં પરિણામે છે. સૌથી સારી પ્રાથમિક ચિકિત્સા એ છે કે એક જંતુરહિત કપડાથી આ વિસ્તારને ઢાંકો અને દરદીને નજીકની ઇસ્પિતાલમાં લઈ જાવ.\nકપડાના ટુકડા જે ફાટી ગયા છે અથવા ગંદકી જે ધુલાઈ રહી છે તેનુ શું કરવુ \nસાબુ અને પાણીથી સંપુર્ણપણે સાધારણરીતે ધોવાથી આવી વિદેશી વસ્તુઓ સાફ થઈ જશે. આ ઇજા થયા પછી જેટલુ જલ્દી બની શકે તેટલુ જલ્દી કરી નાખવુ જોઇએ. ઈજા થયેલા ભાગને સ્વચ્છ કપડાથી સાફ કરીને વૈદ્યકીય મદદ લેવી જોઇએ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/10/blog-post_81.html", "date_download": "2019-05-20T02:25:18Z", "digest": "sha1:FAR57W5JJ2J5Q4LEDIHPCKVMS4DY5WAO", "length": 6883, "nlines": 108, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "કૃષિ ટેકનોલોજી - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર કૃષિ ટેકનોલોજી ખેતી પદ્ધતિ શાકભાજી કૃષિ ટેકનોલોજી\nin આહાર કૃષિ ટેકનોલોજી ખેતી પદ્ધતિ શાકભાજી leave a reply\nતમારા લીંબુનું ઝાડ મજામાં છે \nતમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.\nઆપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે. ડુંગળી હોય કે લસણ, ભીંડા હોય કે મરચા બધે આ જ દશા છે. આપને કેમ સમજતા નહિ હોઈએ\nખેતીમાં હવે પછીનો યુગ ઉપયોગી ફૂગનો\nઉપયોગી ફૂગનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી પાક સરક્ષણના એક મજબુત શસ્ત્ર તરીકે થઇ રહ્યો છે. જૈવિક પાક સરક્ષણમાં ઉપયોગી ફૂગનો ઉપયોગ કરી ફૂગફૂગને મારે તેવા કોન્સેપ્ટ થી ઘણી ફૂગનો ઉપયોગ આપને કરી રહ્યા છીએ.\nયુરોપ અને અમેરીકા જેવા દેશોમાં ભાજીપાલાની ખેતી હવે વર્ટીકલ ફાર્મિંગથી થાય છે.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીન��ા ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/blog-post_21.html", "date_download": "2019-05-20T02:23:16Z", "digest": "sha1:VJUFJH3WBOLXQWAMB5IFH7QCXHFTQFR3", "length": 7524, "nlines": 105, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "એરંડાની ખેતી શા માટે સારી છે ? - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ એરંડાની ખેતી શા માટે સારી છે \nએરંડાની ખેતી શા માટે સારી છે \nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ leave a reply\nએરંડાની ખેતી શા માટે સારી છે તેની વાત કરીએ તો એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડીહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં આપણા ગુજરાતમાં પેદા થાય છે તેનું ગૌરવ ગુજરાત લઇ શકે છે.\nખાસ કરીને આખા વિશ્વને એરંડાની પેદાશ પૂરી પાડવાનો યશ ગુજરાતના ખેડૂતોને જાય છે. એટલે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વને એરંડાની પેદાશો પૂરી પાડે છે. ભારત ૨,૫૦,૦૦૦ ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આન્ધ્રપ્રદેશ મુખ્ય છે. જેમાંથી ગુજરાત મહત્વનું છે. મહેસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ મુખ્ય છે.\nઆપણા સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ અત્યારે ખુબ જ આગળ વધ્યું છે. કચ્છમાં એરંડાનું વાવેતર મોટા પાયે થાય છે અને ખેડૂતોને સારો લાભ મળે છે. એરંડાની ખેતી માટે એરંડા સંશોધન વૈજ્ઞાનિકનું કહેવું છે કે સૌર���ષ્ટ્રમાં એરંડાની ખેતીમાં પરિણામો અને આવક મેળવી શકાય છે. એરંડાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયા માં કરવાની ભલામણ છે.\nકૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/08/02/happy-friendship-day/", "date_download": "2019-05-20T02:20:22Z", "digest": "sha1:GP34N44WPVZ4DDIZC3OXS4E3NZMJSX4Y", "length": 9668, "nlines": 144, "source_domain": "www.aksharnaad.com", "title": "હેપ્પી ફ્રેન્ડશીપ ડે – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » જત જણાવવાનું કે » હેપ્પી ફ્રેન્ડશીપ ડે\nહેપ્પી ફ્રેન્ડશીપ ડે 6\n2 ઓગસ્ટ, 2008 in જત જણાવવાનું કે\nઆવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે…\nબ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “હેપ્પી ફ્રેન્ડશીપ ડે”\n← કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા\nતમે જ એને મળ્યા હોત તો – સુમંત દેસાઈ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ��રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A6)", "date_download": "2019-05-20T03:33:06Z", "digest": "sha1:SZSL5WMQOHJIP5CW5ZVLZP57D6MHOP3R", "length": 6230, "nlines": 146, "source_domain": "gu.wikipedia.org", "title": "કોઠીયા ખાડ (તા. બોરસદ) - વિકિપીડિયા", "raw_content": "કોઠીયા ખાડ (તા. બોરસદ)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,\nકોઠીયા ખાડ (તા. બોરસદ) ભારત દેશના પશ્��િમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. કોઠીયા ખાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nબોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/operations-at-amritsar-airport-suspended-after-suspected-bomb-threat-032554.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:28:47Z", "digest": "sha1:HQJ736ZOBXGEQUEMT6E7IFVDUN6QHJRR", "length": 9702, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમૃતસરના એરપોર્ટના પાર્કિંગમાંથી મળી આવી શંકાસ્પદ બેગ | operations at amritsar airport suspended after suspected bomb threat - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n1 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n30 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઅમૃતસરના એરપોર્ટના પાર્કિંગમાંથી મળી આવી શંકાસ્પદ બેગ\nપંજાબ માં અમૃતસર માં શ્રીગુરુ રામદાસજી એરપોર્ટ પર બોમ્બ હોવાની શંકાના પગલે એરપોર્ટનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. એરપોર્ટના પાર્કિંગમાંથી એક શંકાસ્પદ બ્રિફકેસ મળી આવતાં બોમ્બ સ્કોડને બોલાવવામાં આવી હતી.\nઉલ્લેખનીય છે કે, પઠાનકોટ એરબેસ માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. હાઇ એલર્ટને કારણે સર્ચ ઓપરેશન સતત ચાલુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન એરપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ બ્રિફકેસ મળી આવી હતી. શંકાસ્પદ બ્રિફકેસમી સૂચના મળતાં જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું.\nઅમરિંદર સિંહના કારણે ટિકિટ કપાવાના પત્નીના દાવા પર સિદ્ધુઃ એ ક્યારેય ખોટુ નથી બોલતી\nસની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો\nપિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો\nસની દેઓલની ગાડીનો એક્સીડંટ, માંડ માંડ બચ્યા\nરોડ શૉ દરમિયાન સની દેઓલના ટ્રક પર ચઢી મહિલા, Kiss કરી\nનિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણી\nસની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસો\nપુત્ર સની દેઓલ માટે ધર્મેન્દ્રએ કર્યુ ટ્વીટ, ‘રાજકારણ બહુ વિકૃત થઈ ચૂક્યુ છે એટલે..'\nPics: સની દેઓલે સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, આજે ગુરદાસપુરમાં કરશે નામાંકન\nએવા સ્મશાન બનાવીશ કે મરવાની ઈચ્છા થશે: કોંગ્રેસ એમએલએ\nસાઉદીમાં બે ભારતીયોને મળી સિર કલમ કરવાની સજા, હત્યા-લૂટનો હતો આરોપ\nપહેલી વાર બ્રિટિશ રાજદૂતે જલિયાવાલા બાગમાં આપી શ્રદ્ધાંજલિ, હત્યાકાંડને ગણાવી શરમજનક પળ\nભાજપા અક્ષય ખન્નાને પિતા વિનોદ ખન્નાની સીટથી ચૂંટણી લડાવી શકે છે\npunjab amritsar airport bomb bomb squad high alert પંજાબ અમૃતસર એરપોર્ટ બોમ્બ બોમ્બ સ્ક્વોડ હાઇ એલર્ટ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AC%E0%AA%9C%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2019-05-20T02:28:58Z", "digest": "sha1:VN6JY5T6UMEJZ4YY6TSRUPRGUDQPMKRO", "length": 7243, "nlines": 111, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest બજરંગી ભાઈજાન News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nસલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર\nબોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન સામે રાજસ્થાનમાં કોર્ટને ગુમરાહ કરવાના કેસની સુનાવણી બુધવારે થઈ શકી નથી. સમયના અભાવને કારણે સુનાવણી ટાળી દેવામાં આવી છે. હવે આગળની સુનાવણી 22 ફેબ્રુઆરીએ થશે. વાસ્તવમાં સલમાન સામે દાખલ કલમ 340ના બે પ્રાર્થનાપત્રો પર...\nઈદ પર સલમાન જ નહીં આ અભિનેતાની ફિલ્મોએ પણ મચાવી હતી ધૂમ\nઈદનો તહેવાર બૉલીવુડ ઈન્ડસ્���્રી માટે બહુ ખાસ છે. ઈદ એક એવો તહેવાર છે જેને બૉલીવુડનો એક પણ સ્ટાર ચ...\nટ્યુબલાઈટના સેટ પર, પોતાની કો-સ્ટાર સાથે આ શુ કરી રહ્યા છે સલમાન...\nસલમાન ખાનની આવનારી ફિલ્મ છે કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી ટ્યુબલાઈટ. આ ફિલ્મનું પહેલું સિડ...\nBox Office: બ્રધર્સ, બાહુબલી, અને બજરંગી\nબ્રધર્સ 200 કરોડ ક્લબમાં શામેલ ન થઈ શકી. તો બજરંગી ભાઈજાન અને પીકેમાં જબજસ્ત જંગ છેડાઈ છે. બ્રધર્સ...\nPics: આ કાશ્મીરી પરિવારને 'ભાઈજાને' લીધું દત્તક\n[બોલીવુડ] સલમાન ખાન બોલીવુડના એક એવા અભિનેતા છે, જે સામાન્ય લોકોને ખૂબ જ મદદ કરે છે. સલમાને ઘણી વખ...\nબજરંગી સલમાન અને કરીનાનું કાશ્મીરમાં સેલ્ફી સેશન\n[બોલીવુડ] સલમાન ખાને બજરંગી ભાઇજાનના શૂટિંગ દરમિયાન કેટરિના કૈફને શું યાદ કરી લીધી કે તેમના ફે...\n : સલમાનને બાળકો જોઇએ, પણ લગ્નની ઝંઝટ વગર...\nમુંબઈ, 3 જાન્યુઆરી : દેશના મોસ્ટ એલિજિબલ બૅચલર સલમાન ખાન પિતા તો બનવા માંગે છે, પણ લગ્નની ઝંઝટ વગર...\nBajrangi Bhaijaan Shooting Pics : કરીનાનો બૉડીગાર્ડ બન્યો દબંગ\nમુંબઈ, 6 નવેમ્બર : સલમાન ખાન અને કરીના કપૂર ખૂબ જ સારા મિત્રો છે અને એટલે જ સલમાન કરીનાની રખેવાળી ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/09/blog-post_43.html", "date_download": "2019-05-20T03:19:47Z", "digest": "sha1:36VUE5U3D5QTW6CW5X5HUHNU52NIT6CX", "length": 8003, "nlines": 101, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું ? - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર ઓર્ગેનિક કપાસ ખેતી પદ્ધતિ શાકભાજી શાકભાજીની ખેતી મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું \nમિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું \nin આહાર ઓર્ગેનિક કપાસ ખેતી પદ્ધતિ શાકભાજી શાકભાજીની ખેતી leave a reply\nજૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપ���ે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ સમજીએ છીએ કે એકલો કપાસ કરી લેવો છે અને આપણી જરૂરીયાતના ઘઉ બાજરો, કઠોળ, શાકભાજી શહેરના લોકોની જેમ ખુલ્લા બજારમાંથી લઈ લઈએ છીએ જે હકીકતે ઓર્ગેનીક રીતે થોડો વિસ્તાર ફાળવીને આપણી કુટુંબ પુરતી જરૂરીયાત આપણે સહેલાઈથી પુર્ણ કરી શકવાના હોવા છતા કડાકુટમાં પડવાને બદલે ટુંકો રસ્તો અપનાવીએ છીએ. હકીકતે આપણે આપણો કેશ ક્રોપ, પશુ માટે ચારો, લીલોપડવાશ, ફળો, મુળવર્ગના પાકો,લાકડુ, પશુપાલન બધુ જ કરી શકીએ છીએ. આપણે એવુ પણ કરી શકીએ કે આપણું વાવેતર એવું હોય, રોજે રોજ, અઠવાડીયાથી અઠવાડીયા, મહિનાથી મહિનાની રોજની આવક આપણી ખેતી માંથી ઉંભી કરીને સરવાળે વિશેષ નફો કરી શકીએ છીએ. ખેતી એ આવતા દશકાની સમૃધ્ધિ છે તેટલું જાણશો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/03/24/shyam-tame-aavo-shamnama/", "date_download": "2019-05-20T02:36:32Z", "digest": "sha1:RNLODJXWMWJVWR7EWO2CRCZYJMO4OOMK", "length": 14511, "nlines": 184, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast)\nશ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6\n24 માર્ચ, 2011 in ઑડીયો / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged માર્કંડ દવે\nવિચારપ્રેરક અને ચોટદાર, પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ દવે દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ ત���ા સંગીતબદ્ધ કરાઈ છે. આ ભક્તિ રચના હકીકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરાઈ છે. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ – ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે. અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.\nશ્યામ તમે આવો શમણામાં, (૨)\nરાધાના શ્યામ તમે, ક્યાં રે ખોવાણા..\nતમે આવો, શ્યામ આવો,\nશ્યામ તમે આવો શમણામાં. (૨)\nમથુરાની વાટે બેઠી ગોપીઓ રોવે\nકલકલ યમુનાના નીર પણ રોવે,\nગોકુળની આ ગાયો રોવે,\nજશોદા રોવે, રાધા રોવે\nબાંવરી પગલી ભયી રે…\nતમે આવો, શ્યામ આવો,\nશ્યામ તમે આવો શમણામાં. (૨)\nઇત ઉત રાધા બાંવરી રોવે,\nઇક ઇક જનસે શ્યામ કો પૂછે\nકહાં હૈ મેરો શ્યામ\nઅરે બાંવરી, તેરા શ્યામ તો તેરે હ્રદયમેં બસા હૈ\nમને છેડોના ઓ રે ગિરધારી,\nદેખો રોવેગી તોરી રાધા રાની\nબૈયાં પકડોના છોડો ગિરધારી,\nદેખો રોવેગી તોરી રાધા રાની.\nસાંજ સકારે જમુના કિનારે\nઠિઠોલી કરત હૈ તોરે સખા રે,\nતું હી છેડે હૈ મોહે જાની જાની,\nદેખો રોવેગી તોરી રાધા રાની.\nબૈયાં પકડોના છોડો ગિરધારી,\nદેખો રોવેગી તોરી રાધા રાની (૨)\nપનિયા ભરન કો જાઉં કહાં રે,\nનટવર ફોડે હૈ ગગરી હમારી\nમેં તો હુઇ રે શરમ સે પાની પાની,\nદેખો રોવેગી તોરી રાધા રાની.\nબૈયાં પકડોના છોડો ગિરધારી,\nદેખો રોવેગી તોરી રાધા રાની (૨)\nવિચારપ્રેરક અને ચોટદાર, પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ દવે દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. આ ભક્તિ રચના હકીકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરાઈ છે. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ – ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે. અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast)”\nઅક્ષરનાદનો ‘નાદ’ સુમધુર સ્વરે સાંભળતાં રહીશું\nરજુઆત ખરેખર સુંદર અને મધુર \nક્રમે ક્રમે અમારી પાસે તમે ધરેલું મધુરા ગીતોનું ઑડિઓ કલેક્શન થશે \n← અક્ષરન��દ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ\nમુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wikidata.org/wiki/Q233289?uselang=gu", "date_download": "2019-05-20T03:04:03Z", "digest": "sha1:MEBB5V5IT243NGO4VADEPAYEWRQLUU54", "length": 15877, "nlines": 466, "source_domain": "www.wikidata.org", "title": "અટલ બિહારી વાજપેયી - Wikidata", "raw_content": "અટલ બિહારી વાજપેયી (Q233289)\nભારતના ૧૦મા વડા પ્રધાન\nભારતના ૧૦મા વડા પ્રધાન\nજે તારીખે મેળવાયું હોય\n૩૬૭ × ૫૦૯; ૪૩ KB\nજે તારીખે મેળવાયું હોય\nઆઈ. એમ. ડી. બી. ઓળખ\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nઆ હોદ્દા પર રહ્યા\n૨૫૬ × ૮૫; ૪ KB\nએલ. સી. સી. એન. ઓળખ\nઆઈ. એમ. ડી. બી. ઓળખ\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nguwiki અટલ બિહારી વાજપેયી\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ મે ૨૦૧૯ના રોજ ૦૯:૦૯ વાગ્યે થયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%A4%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5", "date_download": "2019-05-20T03:52:57Z", "digest": "sha1:L3QXE6TXXOZWIMKAHXKSSNOK4A5HIU3Q", "length": 12802, "nlines": 72, "source_domain": "gu.wikipedia.org", "title": "સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ - વિકિપીડિયા", "raw_content": "સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ\nસ્વામી ભારતી કૃષ્ણતીર્થ જી મહારાજ ( ૧૪મી માર્ચ, ૧૮૮૪ - બીજી ફેબ્રુઆરી, ૧૯૬૦) જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય હતા. શાસ્ત્રોક્ત અષ્ટાદશ વિદ્યાઓના જ્ઞાતા, અનેક ભાષાઓના પ્રકાંડ પંડિત તથા દર્શનના અધ્યેતા પુરીના શંકરાચાર્ય સ્વામી ભારતી કૃષ્ણતીર્થ જી મહારાજે વૈદિક ગણિતની શોધ કરી સમસ્ત વિશ્વને આશ્ચર્યચકિત કરી દિધું હતું. તેઓ એક એવા અનોખા ધર્માચાર્ય હતા કે જેમણે શિક્ષણના પ્રસારથી લઇને સ્વદેશી, સ્વાધીનતા તથા સામાજિક ક્રાંતિમાં અનોખું યોગદાન કરી સમસ્ત સંસારમાં ખ્યાતિ મેળવી હતી.\n૧૪મી માર્ચ, ૧૮૮૪ના દિને તિરુન્નિવલ્લી ખાતે ડેપ્યુટી કલેક્ટર પી. નૃસિંહ શાસ્ત્રીના ઘરે પુત્રના રૂપમાં જન્મેલા વેંકટરમણ જન્મજાત અસાધારણ પ્રતિભાના સ્વામી હતા. એમણે ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એકી સાથે સાત વિષયોમાં એમ.એ. સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, સંગીત, ગણિત, જ્યોતિષ જેવા વિષયોમાં એમની અત્યંત ઊંડી પકડ હતી.\nજે દિવસોમાં તેઓ વડોદરાની કોલેજમાં વિજ્ઞાન તથા ગણિત વિષયોના પ્રાધ્યાપક હતા, ત્યારે એ જ કૉલેજમાં મહર્ષિ અરવિંદ દર્શનશાસ્ત્ર વિષયનું અધ્યાપન કરતા હતા. તેઓ બંન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા તથા રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી દેશને સ્વાધીન કરાવવાને માટેની યોજના બનાવવા લાગ્યા. ઇ. સ. ૧૯૦૫ના વર્ષમાં બંગાળમાં સ્વદેશી આંદોલને જોર પકડ્યું હતું. વેંકટરમણ શાસ્ત્રી તથા મહર્ષિ અરવિંદ બંન્નેએ કલકત્તા પહોંચીને એમણે આ ચળવળને ગતિ પ્રદાન કરી. એમના ઓજસ્વી તથા તર્કપૂર્ણ ભાષણોના કારણે બંગાળનું પ્રશાસન કાંપી ઉઠ્યું હતું. વેંકટરમણ શાસ્ત્રીની રુચિ આધ્યાત્મ તરફ વધતી ગઇ તથા એમણે શૃંગેરીના મઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ શિવાભિનવ નૃસિંહ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં કઠોર યોગ સાધના આદરી. ગોવર્ધનપીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી મધુસૂદન તીર્થે એમને સંન્યાસ દીક્ષા આપીને વેંકટરમણ નામ બદલીને સ્વામી ભારતી કૃષ્ણતીર્થ એવું નામકરણ કર્યું.\nઇ. સ. ૧૯૨૧માં એમને શંકરાચાર્ય પદ પર અભિષિક્ત કરવામાં આવ્યા. એ જ વર્ષમાં એમને અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિની કાર્યકારિણીના સદસ્ય તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં સ્વામીજીએ રાજધર્મ ઔર પ્રજાધર્મ વિષય પર એક ભાષણ આપ્યું, જેને સરકારે પ્રજાને રાજદ્રોહ માટે ભડકાવવાના અપરાધ હેઠળ એમને ગિરફ્તાર કરી કરાંચીની જેલમાં બંધ કરી દિધા હતા. ત્યારબાદ સ્વામીજી કોંગ્રેસના ચર્ચિત અલી બંધુઓની સાથે બિહારની જેલમાં પણ રહ્યા હતા.\nકારાગારના એકાંતવાસમાં જ સ્વામીજીએ અથર્વવેદનાં સોળ સૂત્રો આધાર તરીકે લઇ તેના પર ગણિત વિષયક અનેક પ્રવૃત્તિઓનું સમાધાન તથા અનુસંધાન મેળવવાનું કાર્ય કર્યું. તેઓ બીજગણિત, ત્રિકોણમિતિ આદિ ગણિતશાસ્ત્રની જટિલ ઉપપ્રશાખાઓનું સમાધાન વેદમાં શોધવામાં સફળ રહ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ એમણે અનેક વિશ્વવવિદ્યાલયોમાં ગણિત પર વ્યાખ્યાન આપ્યાં. થોડા જ સમયમાં દેશ - વિદેશમાં એમના શોધકાર્યની ચર્ચા થવા લાગી હતી.\nસ્વામીજીએ અંગ્રેજી ભાષામાં લગભગ પાંચ હજાર પૃષ્ઠો ધરાવતો એક બૃહદ ગ્રંથ ‘વંડર્સ ઑફ વૈદિક મૈથેમેટિક્સ’ લખ્યો હતો. સ્વામીજીના આ ગ્રંથનું વૈદિક ગણિત એવા નામથી હિંદી અનુવાદ પણ કરવામાં આવ્યો છે. સ્વામીજીએ વૈદિક ગણિત સિવાય બ્રહ્માસૂત્ર ભાષ્યમ, ધર્મ વિધાન તથા અન્ય અનેક ગ્રંથોનું પણ સર્જન કર્યું હતું. બ્રહ્માસૂત્રના ત્રણ ખંડોનું પ્રકાશન કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી કરવામાં આવ્યું હતુ. ઇ. સ. ૧૯૫૩ના વર્ષમાં એમણે વિશ્વપુનર્નિર્માણ સંઘની સ્થાપના કરી હતી. એમનો મત એવો હતો કે આધ્યાત્મિક મૂલ્યોના માધ્યમ દ્વારા જ વિશ્વશાંતિ સ્થાપિત કરી શકાશે.\nસ્વામી ભારતી કૃષ્ણતીર્થ આદિ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત મઠોના શંકરાચાર્યની શૃંખલામાં એક એવા અનોખા ધર્માચાર્ય હતા, જેમના વ્યક્તિત્વમાં બહુમુખી પ્રતિભા તથા વિભિન્ન વિધાઓનો અનુપમ સંગમ થયો હતો. અનોખા જ્ઞાનથી પરિપૂર્ણ હોવા છતાં તેઓ પરમ વિરક્ત તથા પરમહંસ કોટિના સંન્યાસી હતા. તેઓ અસ્વસ્થ થયા ત્યારે એમના ભક્તોની ઇચ્છા હતી કે એમને અમેરિકા લઇ જઇ ત્યાં એમની ચિકિત્સા કરાવવી. એમણે ૨જી (બીજી) ફેબ્રુઆરી ૧૯૬૦ના દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું તેના એક સપ્તાહ પૂર્વે જ કહી દિધું હતું કે સંન્યાસીએ નશ્વર શરીરની ચિંતા નહીં કરવી જોઇએ, જ્યારે ભગવાનનું તેડું આવે તેણે પરલોક ગમન કરવા માટે તૈયાર રહેવું જોઇએ.\nસચિત્ર જીવન વૃતાંત : જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ ઐતિહાસિક તસવીરો તથા વર્તમાનપત્રોના લેખો સહિત\nVoice of the Founder : વૈદિક ગણિત : જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ\nવધુ ઐતિહાસિક તસવીરો : જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ\n[૧] જીવનવૃતાંત : જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ (૧૮૮૪ - ૧૯૬૦)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૨૩:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/pratyancha/2010-02-03-17-16-50", "date_download": "2019-05-20T03:33:26Z", "digest": "sha1:WP4DDRVOCK23DWIFREPTZVKUA4OSFHJY", "length": 10955, "nlines": 187, "source_domain": "my.zazi.com", "title": "ચેતન ગજ્જર", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 40 મહેમાનો ઓનલાઈન\nપત્ની પતિને હંમેશાં ફરિયાદ કરતી હતી કે તમે મારે માટે કંઈ ભેટસોગાદ લઈ આવતા નથી, કે નથી મને કયારેય બહાર ફરવા લઈ જતા.\nએક દિવસ પતિ તેના માટે સાડીનું પેકેટ લઈ આવ્યો અને કહયું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે સાંજે ફરવા જઈએ.’\nપત્ની : ‘હાય હાય. મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર પ્રત્યંચા ચેતન ગજ્જર\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6\nપ્રત્યંચા\t- ચેતન ગજ્જર\nઆના લેખક છે ચેતન ગજ્જર\nબુધવાર, 19 ડિસેમ્બર 2012 09:36\nઆ સ્ટોરી છે એક સામ��ન્ય મનુષ્યની, સ્વાર્થી છતાં આદર્શવાદી ભારતીતયની, પ્રેમાળ છતાં હિંસક આર્યની, એ ઉના રકતની જેને સદીઓથી વહેતા અહીંસાના ઠંડા પવનોએ થીજવી નાંખ્યું છે, ભારતમાતાના એ વીરપુત્રની જેની રગેરગનાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નિરંતર વહે છે, આ સ્ટોરી છે દુનિયાની સૌની મોટી લોકશાહીના ગુલામની, કબૂતરના રાજનાં સિંહની, આ સ્ટોરી છે \"સંગ્રામ ભાગવત\"ની\nતિહાર જેલની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પળ્યા છે. દરેકની આંખમાં અગન જવાળાઓ છે દરેકની રગેરગમાં અન્યાયથી ભભૂકતો ગુસ્સો વહી રહ્યો છે હૃદયમાં એક પીડા છે. એક જ નારો ગુંજી રહ્યો છે \"ઈન્કીલાબ જીંદાબાદ\".\nહજારોના ટોળાનાં કાબુમાં કરવા શાંતિપ્રિય સરકારે ફોજીના જવાનો તૈનાત કરેલા છે જલિયાવાલા બાગની જેમ ગોળીબાર કરવાની સત્તા એમને આપવામાં આવી છે છતાં જવાનો ઉદાસ ચહેરે જનતાને પાછી વાળવા પ્રયત્ન કરી રહ્યા છે.\nઆજે સંગ્રામ ભાગવતની ફાંસી નો દિવસ છે. આટલા ગુસ્સાનું બીજુ પણ એક કારણ છે કે ભારતમાતાને સપૂતને છ જ મહિનામાં ફાંંસીના માંચળે લટકાવી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો જયારે અજમલ કસાબ જેવા દેશના દુશ્મને ૧૩ વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે, ટોળુ વધારે ને વધારે હિંસક બનતુ જાય છે સેનાના જવાનો દિવાલ બની એમની સાથે અડગ ઉભા છે વાતાવરણ \"ઈન્કિલાબ જીન્દાબાદ\" સંગ્રામ ભાગવત અમર રહો\" ના નારાઓથી ગુંજી ઉઠયું છે.\nસંગ્રામ ભાગવત મૃત્યુની વાટ જોતા જેલની કોટડીમાં બેઠો છે અને કાગળ પર એનો છેલ્લો સંદેશો લખી રહ્યો છે એની છેલ્લી ઈચ્છા એ જ છે કે એનો છેલ્લો સંદેશો ભારતની જનતા સુધી પહોંચાડવામાં આવે એના ચહેરા પર ભય કે દુઃખ અંશમાત્ર પણ નથી. એનાં ચહેરા પર ખુશી અને ગર્વની રેખાઓ છે. સંગ્રામ ભાગવતનું ભવિષ્ય બહાર જમા થયેલા ટોળા પર નિર્ભર છે વર્ષો પહેલા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારત દેશે એના એક અનમોલ રતન ગુમાવ્યો હતો. શુ ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થશે શું દેશ ફરીથી ભગતસિંહને ગુમાવી દેશે\nહાસ્ય એ જીવનનો રસ છે\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/amts-and-state-transport-buses-brts-corridor-solve-traffic-problems/", "date_download": "2019-05-20T02:28:56Z", "digest": "sha1:DAMCFXLRIF6RXPNCICZUZG4JEFOUKVE4", "length": 7337, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા BRTS કોરીડોરમાં AMTS અને સ્ટેટ ટ્રાંસપોર્ટની બસો દોડાવાશે\nટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા BRTS કોરીડોરમાં AMTS અને સ્ટેટ ટ્રાંસપોર્ટની બસો દોડાવાશે\nમાનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં હાલ દરેક મોટા શહેરોમાં હાલ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે જેને લીધે હજારો માનવકલાકોનો વ્યય થાય છે. અમદાવાદમાં ટ્રાફિક જામ માટે વગોવાયેલ BRTS પ્રોજેક્ટમાં હવે મ્યુનિસિપલ બસ અનમે રાજ્ય પરિવહનની બસો દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે જેને માટે સર્વે કરવામાં આવશે. ૨ ટકા લોકો માટે અમલમાં મુકાયેલ BRTS અન્ય ૯૮ ટકા લોકો માટે આફત સર્જી છે.\nઆ અંગે વધુ માહિતી મુજબ કોરીડોરમાં અન્ય બસો દોડાવવા માટે એક સર્વે કરાવવામાં આવશે જેમાં BRTS કોરીડોરની બાજુમાં આવેલા રોડ પર કેટલી AMTS અને ST બસ પસાર થાય છે, ટ્રાફિક જામમાં તેની કેટલી અસર પડે છે, આ બસો કોરીડોરમાં ચલાવવામાં આવે તો તેનાથી BRTS બસોનાં સમયગાળામાં શું અસર પડે છે વગરે સર્વેમાં સમાવવામાં આવશે. વધુમાં આ સંજોગોમાં BRTS બસોની સ્પીડ ના ઘટે તેનું પણ ધન રાખવાની વાત કરવામાં આવી હતી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી મા���િતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/water-supply-village-house-making-account-allocated-two-other-ministers/", "date_download": "2019-05-20T02:37:32Z", "digest": "sha1:VFFHOXZAXOHUCW72MPWLUYXVFCLSEUV3", "length": 7328, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, ગ્રામ- ગૃહ નિર્માણ ખાતું ફાળવાયું, અન્ય બે મંત્રીઓને પણ ફાળવણી કરાઈ\nકુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, ગ્રામ- ગૃહ નિર્માણ ખાતું ફાળવાયું, અન્ય બે મંત્રીઓને પણ ફાળવણી કરાઈ\nમાનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતા ફાળવ્યા હતા. તેઓને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ફાળવાયો છે. આ ઉપરાંત અન્ય બે મંત્રીઓને ખાતા ફાળવાયા છે. આર.સી. ફળદુને કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યઉદ્યોગ અને વાહન વ્યવહાર તેમજ પરબત પટેલને જળ સંપત્તિ અને પાણી પુરવઠા ખાતું ફાળવી આપવામાં આવ્યું હતું.\nઉલ્લેખનીય છે કે ગઈકાલે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેં વિધિવત રીતે ધારાસભ્ય પદ તેમજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષોથી હું જાહેર જીવનમાં સક્રિય છું. વર્ષો સુધી કોંગ્રેસમાં રહી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકહિતાર્થે કાર્ય કર્યું છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/vietnamese/course/how-do-i-gujarati-2/unit-1/session-8", "date_download": "2019-05-20T03:13:29Z", "digest": "sha1:5PQWHISZ5MB7ZLCHZ55FLQJH5KS3PQGE", "length": 16721, "nlines": 345, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: How do I Gujarati 2 / Unit 1 / Session 8 / Activity 1", "raw_content": "\nસાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.\nસાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.\nતમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.\n ‘How do I’ માં ��મારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ\nમિત્રો, આજનો વિષય છે અંગ્રેજી શબ્દો. જો તમને કોઈ અંગ્રેજી શબ્દ ખબર ન હોય તો તમે એ વિશે કઈ રીતે જણાવશો આજે અમે આ અંગે વાત કરીશું. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો, જે કંઈક વસ્તુનું વર્ણન કરી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે.\nમિત્રો, શું તમને ખબર છે કે ત્રણેય વ્યક્તિઓ શું કહેવા માંગે છે પ્રથમ વ્યક્તિ ‘a banana’ એટલે કે કેળાં વિશે વાત કરી રહ્યો છે. બીજી વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે અને ત્રીજી વ્યક્તિ 'watch' એટલે કે કાંડા ઘડિયાળ વિશે વાત કરી રહ્યો છે. So now let's look at some techniques you can use if you don't know a word in English.\nબીજો વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે. ‘Dirty’ એ 'clean' નો વિરોધી શબ્દ છે. ગુજરાતીમાં ‘clean’ નો અર્થ થાય છે સ્વચ્છ. Can you remember how they said this\n ત્રીજી વ્યક્તિ ' a watch' એટલે કે કાંડા ઘડિયાળનું વર્ણન કરે છે. પોતાની વાત જણાવવાં માટે વ્યક્તિ 'a clock' એટલે કે ઘડિયાળ કહે છે. Can you remember how he said this\nમિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે નથી જાણતા કે લસણને અંગ્રેજીમાં શું કહેવું. તો તમે કઈ રીતે જણાવશો કે વસ્તુ ‘vegetable’ એટલે કે શાકભાજીનો એક પ્રકાર છે અને કાંદા સાથે મળતું આવે છે. કાંદાને અંગ્રેજીમાં કહીશું ‘onion’.\n તમે એમ પણ કહી શકો કે 'it’s a type of vegetable' અને ‘it's similar to an onion.’ તમે નથી જાણતા કે કદરૂપુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવું પણે તમને એ ખબર છે કે સુંદરને અંગ્રેજીમાં શું કહેવાય. તો હવે કદરૂપું અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.\n મિત્રો, અંગ્રેજીમાં લસણને કહીશું ‘garlic’ અને કદરૂપુંને કહીશું ‘ugly’\n1) હું કઈ-કઈ રીત અંગ્રેજી શબ્દ જણાવી શકું જેના વિશે મને ખબર ન હોય\nA) તમે શબ્દસમૂહ 'it's a kind of...' અથવા 'it's a type of...' નો ઉપયોગ કરીને જણાવી શકો છો કે શબ્દ કઈ શ્રેણીનું છે.\nતમે વધુ માહિતી આપી શકો છો. દાખલા તરીકે કેળાં માટે તમે કહી શકો છો કે 'it's long and yellow' એટલે કે એ લાબું અને પીળું છે.\nB) જે શબ્દ વિશે જણાવવાં માંગો છો જો તે વિશેષણ છે અને તમને એનો વિરોધી શબ્દ ખબર છે, તો 'it's the opposite of' શબ્દસમૂહનો ઉપયોગ કરો. 'It's the opposite of' નો ગુજરાતીમાં અર્થ થાય છે 'તેનો વિરોધી શબ્દ છે.' 'It's the opposite of' કહીને વિરોધી વિશેષણ જણાવો.\nC) જે શબ્દ વિશે કહેવા માંગો છે તેન��� સાથે મળતો આવતો શબ્દ જણાવી શકો છો. આ માટે તમે 'it's like...' અથવા 'it's similar to..' નો ઉપયોગ કરીને એ શબ્દ જણાવો.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ 'milk' એટલે કે દુધ નું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n અહીં વ્યક્તિ 'milk' એટલે કે દુધ નું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે અહીં વિરોધી શબ્દનો ઉપયોગ કરી શકો નહીં.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ વિશેષણ 'old' એટલે કે વૃદ્ધનું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n અહીં 'opposite' પછી તમારે શબ્દયોગી અવ્યય 'of' નો ઉપયોગ કરવાનું છે.\nશબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.\nવ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.\nઅહીં વ્યક્તિ 'a rat' એટલે કે ઉંદરનું વર્ણન કરી રહ્યો છે.\n તમે કહી શકો કે શબ્દ ઉંદરને મળતું અાવે છે, સાથે-સાથે તમારે શબ્દયોગી અવ્યય 'to' નો પણ ઉપયોગ કરવાનું છે.\nઅંગ્રેજીમાં વધુ જાણવા માટે અમારા ફેસબુક ગ્રુપ માં જોડાવો\nઆવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/%E0%AA%95%E0%AB%81%E0%AA%B2%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81/", "date_download": "2019-05-20T02:27:13Z", "digest": "sha1:QX5XQ4EQ25Q7P46UK2P4QQZZKDRM2F33", "length": 10793, "nlines": 110, "source_domain": "www.aksharnaad.com", "title": "કુલદીપ લહેરુ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કુલદીપ લહેરુ\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : કુલદીપ લહેરુ\nમાણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ 16\n31 માર્ચ, 2018 in સાહિત્ય લેખ tagged કુલદીપ લહેરુ\nઆ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માન���ી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.\nતલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ 18\n14 ફેબ્રુવારી, 2018 in ટૂંકી વાર્તાઓ tagged કુલદીપ લહેરુ\nબેલ વાગતા જ દરવાજો ખોલવા મુનિઝા રસોડામાંથી ઉતાવળે દોડી. ડાઇનિંગ ટેબલનો પાયો પગના પંજા સાથે અથડાયો અને એ નીચે પટકાઈ. ત્યાં સુધીમાં અનસ વીસેક વખત બેલ વગાડી ચૂક્યો હતો. ધીમે-ધીમે દુ:ખાવા સાથે એ ઉભી થઈ અને દરવાજો ખોલ્યો. એને હતું કે આજે અનસ રોજની જેમ નહીં વર્તે. દુકાનનો થાક અને ગુસ્સો એના પર નહીં ઉતારે. પણ..\n“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા કંઈ પડી જ નથી શૌહરની કંઈ પડી જ નથી શૌહરની આખો દિવસ ગધેડાની માફક દુકાને વૈંતરું કરવાનું અને ઘરે પણ તું શાંતિ લેવા ન દે. મળી ગયો હશે કોઈ.. ફોન પર ચોંટેલી હશે વાતો કરવામાં એની સાથે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-05-20T02:49:34Z", "digest": "sha1:UTPBLDMJOCBW3PEIQMTS2P4ESVKQ6UBO", "length": 5666, "nlines": 110, "source_domain": "gu.wikipedia.org", "title": "વૈશાલી જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nવૈશાલી જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કહેવાય છે કે વૈશાલીમાં જ વિશ્વમાં સૌ પ્રથમ ગણરાજ્ય એટલે કે \"રિપબ્લિક\" સ્થપાયું હતું. વૈશાલી જિલ્લો ભગવાન મહાવીરનું જન્મસ્થળ હોવાને કારણે જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે. વૈશાલી જિલ્લાનું મુખ્યાલય હાજીપુરખાતે આવેલું છે. વૈશાલી જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nબિહાર રાજ્યના પ્રદેશો (પ્રમંડલ) અને જિલ્લાઓ\nબાંકા જિલ્લો · ભાગલપુર જિલ્લો\nબેગૂસરાય જિલ્લો · દરભંગા જિલ્લો · મધુબની જિલ્લો · સમસ્તીપુર જિલ્લો\nમધેપુરા જિલ્લો · સહરસા જિલ્લો · સુપૌલ જિલ્લો\nઅરવલ જિલ્લો · ઔરંગાબાદ જિલ્લો · ગયા જિલ્લો · જહાનાબાદ જિલ્લો · નવાદા જિલ્લો\nજમુઈ જિલ્લો · ખગડિયા જિલ્લો · મુંગેર જિલ્લો · લખીસરાય જિલ્લો · શેખપુરા જિલ્લો\nભોજપુર જિલ્લો · બક્સર જિલ્લો · કૈમૂર જિલ્લો · પટણા જિલ્લો · રોહતાસ જિલ્લો · નાલંદા જિલ્લો\nઅરરિયા જિલ્લો · કટિહાર જિલ્લો · કિશનગંજ જિલ્લો · પૂર્ણિયા જિલ્લો\nગોપાલગંજ જિલ્લો · સારન જિલ્લો · સીવાન જિલ્લો\nપૂર્વ ચંપારણ જિલ્લો · મુજફ્ફરપુર જિલ્લો · શિવહર જિલ્લો · સીતામઢી જિલ્લો · વૈશાલી જિલ્લો · પશ્ચિમ ચંપારણ જિલ્લો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ જુલાઇ ૨૦૧૭ના રોજ ૦૨:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/facial-kits/latest-aroma+facial-kits-price-list.html", "date_download": "2019-05-20T02:57:36Z", "digest": "sha1:URS5X3DUI2SGVRH2JBKPZ4OSZHYIBD4P", "length": 12024, "nlines": 292, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી અરોમા ફેશ્યિલ કીટ્સ 2019 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nLatest અરોમા ફેશ્યિલ કીટ્સ India ભાવ\nતાજેતરના અરોમા ફેશ્યિલ કીટ્સ Indiaમાં 2019\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 20 May 2019 અરોમા ફેશ્યિલ કીટ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 3 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક રોમમાંગીક પર્લ ફેશ્યિલ કીટ સેટ ઓફ 7 સેટ ઓફ 7 699 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી અરોમા ફેશ્યિલ કીટ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. ફેશ્યિલ કીટ્સ સંપૂર્ણ યાદી � ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n9 % કરવા માટે 57 %\nકુલ્સુમ s કાયા કલ્પ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10અરોમા ફેશ્યિલ કીટ્સ\nરક S અરોમા પ્રોપોલીસ ફેશ્યિલ કીટ ઓને ટીમે ઉસે પેક ઓફ 3 120 G સેટ ઓફ 5\n- ક્યુએન્ટીટી 120 g\n- નંબર ઓફ કોન્ટેન્ટસ ઈન કીટ 5\nઅરોમા ગોલ્ડ ફેશ્યિલ કીટ સેટ ઓફ 5\n- નંબર ઓફ કોન્ટેન્ટસ ઈન કીટ 5\nઅરોમા ડાયમંડ ફેશ્યિલ કીટ 270 G સેટ ઓફ 5\n- ક્યુએન્ટીટી 270 g\n- નંબર ઓફ કોન્ટેન્ટસ ઈન કીટ 5\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/after-three-rounds-three-years-there-three-fold-bjp-led-alliance/", "date_download": "2019-05-20T03:00:14Z", "digest": "sha1:X6X3WFBY5KADPYQGQNAVZ6J3BGGJAFPY", "length": 8543, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > પોણા ત્રણ વર્ષનાં ગાળામાં અનેક આંદોલનો બાદ એક સાંધે ત્રણ તુટે તેવી ભાજપની સ્થિતિ\nપોણા ત્રણ વર્ષનાં ગાળામાં અનેક આંદોલનો બાદ એક સાંધે ત્રણ તુટે તેવી ભાજપની સ્થિતિ\nમાનવમિત્ર, ગુજરાત : ભાજપ સરકાર માટે છેલ્લા પોણા ત્રણ વર્ષનો ગાળો જાણે લોઢાનાં ચણા ચાવવા બરાબર બન્યો છે. જ્યા રાજ્યમાં આંદોલનો પર આંદોલનો થયા ત્યા એક સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી ગઇ હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થવાની સાથે સમયાંતરે આંદોલન જેવા ઉનાકાંડ થયા બાદ દલિતોનું આંદોલન, ઠાકોર સમાજનું દારૂબંદીના��� દુષણ સામેનું આંદોલન અને તેટલુ જ નહી હવે એક ફિલ્મ પદ્માવતને લઇને રાજપુત-ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ માટે સિરદર્દ સાબિત થયુ છે.\nભાજપનાં 22 વર્ષનાં એક તરફા રાજમાં સરકાર માટે છેલ્લા લગભગ ત્રણ વર્ષ માથાનાં દુખાવા બરાબર બન્યા છે. જો કે આ આંદોલનમાં હવે એક નવું નામ બ્રાહ્મણ સમાજનું જોડાયુ છે. 26મી જાન્યુઆરીએ બ્રહ્મસમાજનાં એક સંગઠન દ્વારા ગાંધીનગર સુધી રેલી યોજઇ હતી. આવા એક પછી એક નવા નવા પડકારથી ભાજપ સરકારની હાલત કફોડી બની ગઇ હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. ગુજરાતમાં ભાજપની સતત જીત થઇ છે પરંતુ એક વાત પણ સાચી છે કે તેમની જીતેલી સીટોનાં ગ્રાફમાં ઘટાડો થઇ રહ્યો છે. 2014 પહેલા મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કાયદો-વ્યવસ્થાનું કડક શાસન રાખ્યુ હતુ. પરંતુ તેમના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં કોઇ પણ તેમના કદનો નેતા જોવા મળેલ નથી. છેલ્લા પોણા ત્રણ વર્ષમાં કાયદો-વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ગુજરાતનું ઉપસી આવ્યુ છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/today-ahmedabad-prime-minister-narendra-modi-will-hold-road-show-will-visit-gandhi-ashram/", "date_download": "2019-05-20T03:09:25Z", "digest": "sha1:GLDN5IBGYBCM3BNCJWZCSSB7HO4K25KR", "length": 8207, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આ��વા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > અમદાવાદમાં આજે PM મોદી - નેતન્યાહુનો રોડ શો યોજાશે, ગાંધી આશ્રમની કરશે મુલાકાત\nઅમદાવાદમાં આજે PM મોદી - નેતન્યાહુનો રોડ શો યોજાશે, ગાંધી આશ્રમની કરશે મુલાકાત\nમાનવમિત્ર, અમદાવાદ : ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની મુલાકાતે આવશે. બંને દેશોનાં નેતાઓનાં અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશાર્મ સુધી રોડ શો પણ યોજાશે. ખુબ નજીકના ભવિષ્યમાં આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો રોડ શો યોજાઈ રહ્યો છે. આ અગાઉ જાપાનનાં વાદપર્ધન શિન્ઝો આબે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. બંને દેશનાં વડાપ્રધાન આજે ઇન્ડો ઇઝરાયેલ એગ્રીકલ્ચર સેન્ટર પણ જશે. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે જાપાનનાં વડાપ્રધાને પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન પરંપરાગત ભારતીય કપડામાં નજર આવ્યાં હતાં તેજ રીતે નેતન્યાહુ પણ પોતાની પત્ની સાથે અહી ભારતીય પોશાકમાં નજરે ચડશે.\nઆ રોડ શો માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનાં માર્ગ પર ૪૦ થી વધુ મંચ બનાવવામાં આવ્યા છે. આ મંચો પર દેશનાં અલગ અલગ રાજ્યોનાં પારંપરિક નૃત્યો રજુ કરવામાં આવશે. આ દરમિયાન બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કરતાં આગળ વધશે. ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં જણાવ્યાં મુજબ બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે. રોડ શો બાદ બંને વડાપ્રધાન અમદાવાદથી ૫૦ કિલોમીટર દુર icreate સંસ્થાનું ઉદ્ઘા���ન કરશે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/participate-translation-contest-google-win-android-one-phone-023067.html", "date_download": "2019-05-20T02:53:18Z", "digest": "sha1:75L3DCJBTKIQUHRO7FF6L4N3TM2LM5ZV", "length": 11996, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગૂગલ ટ્રાંસલેશન કોન્ટેસ્ટમાં ભાગ લો અને જીતો એંડ્રોઇડ વન ફોન | Participate in Translation Contest by Google, win Android One phone - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n26 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n55 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nગૂગલ ટ્રાંસલેશન કોન્ટેસ્ટમાં ભાગ લો અને જીતો એંડ્રોઇડ વન ફોન\nબેંગલુરુ, 11 નવેમ્બર: તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતના લગભગ તમામ સ્થાનો પર લોકો અંગ્રેજી જાણે છે. ગૂગલના એક અધ્યયન અનુસાર આવનારા 10 વર્ષોમાં ઇંટરનેટ સાથે જોડાનાર મોટા ભાંગના લોકો એવા હશે, જેમને અંગ્રેજી નહીં આવડતી હોય. તેઓ પોતાની સ્થાનીય ભાષામાં જ કંટેંટ જોવા અને વાંચવા ઇચ્છશે. એવા લોકોની મદદ વગર માટે ગૂગલ ઇન્ડિયાએ ગૂગલ ટ્રાંસલેટના ટૂલને વધારે સારુ બનાવવાના કઠોર પ્રયાસ શરૂ કરી દીધા છે. જેમાં હિંદી ભાષાનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગૂગલના આ અભિયાનની સાથે આપ પણ જોડાઇ શકો છો, પરંતુ શરત એટલી જ કે આપને સારો એવો અનુવાદ આવડતો હોય.\nશું આપ આપના જ્ઞાનના ભંડારને ગૂગલની સાથે શેર કરવા નથી માંગતા. જો આપને હિંદી અને અંગ્રેજી બંનેનું સારુ એવું જ્ઞાન છે તો આપ ગૂગલ ટ્રાંસલેશનના આ ઉત્પાદ સાથે જોડાઇને કેટલાંક શબ્દો અને નાના-નાના વાક્યોનો અનુવાદ કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે આ યોજનાના ભાગ રૂપે ગૂગલ 101 સર્વશ્રેષ્ઠ અનુવાદકોને એંડ્રોઇડ વન ફોન પુરસ્કાર તરીકે આપશે.\nજો આપ સ્માર્ટફોન જીતવામાં રસ ધરાવતા હોવ તો અત્યારે જ જોડાઇ જાવ ગૂગલની આ કોંટેસ્ટમાં...\nકોંટેસ્ટ અંગે સંક્ષિપ્ત વિવરણ\n1. આ પ્રતિયોગિતા 6 નવેમ્બરના 2014ના રોજ શરૂ થઇ છે.\n2. અનુવાદની એંટ્રીની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2014 છે.\n3. 1 ડિસેમ્બર 2014ના રોજ વિજેતાઓના નામ જાહેર થશે.\nસ્પર્ધામાં ભાગ લેવા શું કરશો\nજો આપ ભારતીય નાગરિક છો તો આપ આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગૂગલ ટ્રાંસલેશન કમ્યુનિટી સાથે જોડાવું પડશે, જેના માટે આપ અત્રે ક્લિક કરી શકો છો- http://translate.google.com/communityclient=t આમાં ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતીમાં અનુવાદ કરવો પડશે. આપ આપની ભાષા પણ બદલી શકો છો.\nઆ સ્પર્ધાના નિયમ અને શરતો જાણવા માટે અત્રે ક્લિક કરી શકો છો- http://goo.gl/vHmy1y\nGoogle તમારા Online Purchase History પર નજર રાખે છે, શું તમે જાણો છો\nભારતીય યુવાનો ઈન્ટરનેટ પર જીવનસાથી કરતા વધુ ડેટિંગ પાર્ટનર શોધી રહ્યા છે\nસની દેઓલના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ કન્નડ અભિનેત્રી, જાણો શું છે મામલો\nકસ્ટમરે ખરાબ ફોનની ફરિયાદ કરી તો, ગૂગલે 6 લાખના 10 મોબાઈલ મોકલી આપ્યા\nGoogle Pay એપ દ્વારા Gold ખરીદી અને વેચી શકશો\n‘ઘર સે નીકલતે હી' દ્વારા જાણીતી બનેલી મયૂરીને ગૂગલ ઈન્ડિયામાં મળી મોટી તક\nબંધ થઇ રહી છે ગૂગલની આ સર્વિસ, જલ્દી તમારા ડેટા ડાઉનલોડ કરી લો\nપાકિસ્તાનમાં ખૌફ, ગૂગલ પર ઇન્ડિયન એરફોર્સ સર્ચ કરી રહ્યા છે\nસાઉદીમાં મહિલાઓ પર નજર રાખવા માટે Apple અને ગૂગલે બનાવી એપ\nગંદી બાત 2 સિરીઝની સૌથી બોલ્ડ સ્ટાર, તોડ્યા બધા રેકોર્ડ\nગૂગલ પર અક્ષય કુમારનું ઘર શોધ્યું, પછી ઘરમાં છલાંગ લગાવી\nગૂગલે તેના યુઝર્સને આપી સલાહ, ડેટા પર નિયંત્રણ રાખવાની અપીલ\nલગભગ 15 મિનિટ સુધી આખી દુનિયામાં ગૂગલ અને જીમેલ બંધ રહ્યું\ngoogle gujarati english contest smartphone ગૂગલ ગુજરાતી અંગ્રેજી સ્પર્ધા સ્માર્ટફોન\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\n80 કરોડમાં કરીના કપૂર���ું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/10/blog-post_4.html", "date_download": "2019-05-20T02:54:42Z", "digest": "sha1:5H6O5RHZNOACKZTMCH3374VGYRB7KXBA", "length": 6340, "nlines": 101, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "જીતુંભાઈ : સીમ કરે ટહુકો : - હર્ષદ દવે - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર સીમ કરે ટહુકો હર્ષદ દવે જીતુંભાઈ : સીમ કરે ટહુકો : - હર્ષદ દવે\nજીતુંભાઈ : સીમ કરે ટહુકો : - હર્ષદ દવે\nin આહાર સીમ કરે ટહુકો હર્ષદ દવે leave a reply\nસૌરાષ્ટના મોટાભાગના ગામડામાં નજર રાખો. ત્યાં એકાદ તો ચોક્કસ મળી આવે. આ વજુભાઈ નામ જ એવું છે કે તે અત્યારની પેઢીમાં જોવા મળતું નથી એટલે કોઈ પણ વજુભાઈ મળે પ્રૌઢ કે વૃદ્ધ હોવાની શક્યતા વધારે હોય છે. જેમ કોઈ પણ ગામ કે શહેરમાં એક વજુભાઈ મળી આવે તે રીતે સૌરાષ્ટમાં વસતા કોઈ પણ માણસના અંગત પરિચયમાં એકાદ વજુભાઈ જરૂર હોય છે. આ વજુભાઈ ખરેખર તો હુલામણું નામ છે. કોઈ પણ વજુભાઈનું મૂળ નામ વૃજલાલ હોવાનું અને લોકો તેને વ્રજ્લાલ તરીકે સંબોધન કરતા હોય છે. તેમાંથી જીભવગુ ટુકું નામ વજુભાઈ થઇ ગયું હશે.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/first-list-bjp-no-repeat-theory-6-mlas-up-045592.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:20:29Z", "digest": "sha1:B523QHNFEQ45VGWFGQ3MOLAVY65Z2XBA", "length": 14039, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો | first list of bjp: no repeat theory for 6 MLAs in up - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n13 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n53 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nપહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો\nભાજપે ધૂળેટીની સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. પાર્ટીએ તેમાંથી પોતાના 6 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી લીધી છે. જેમાં કેન્દ્રીય મંત્રી કૃષ્ણા રાજ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રામ શંકર કઠેરિયા સામેલ છે, જ્યારે પીએમ મોદી વારાણસી અને રાજનાથ સિંહ લખનઉથી બીજી વખત પોતાની કિસ્મત અજમાવશે. જ્યારે પાર્ટીએ કથિત વીવીઆઈપી સીટ અમેઠીથી રાહુલ ગાંધી વિરુદ્ધ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યાં છે.\nઆ સાંસદોતનું પત્તું કપાયું\nમોદી સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી અને શાહજહાંપુરથી લોકસભા સાંસદ કૃષ્ણા રાજની ટિકિટ કાપી અરુણ સાગરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે આગરાથી વર્તમાન સાંસદ અને અનુસૂચિત જાતિના અધ્યક્ષ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપી પ્રદેશ સરકારના મંત્રી એસ.પી. બધેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંભલના સાંસદ સતપાલ સૈનીની ટિકિટ કાપી પરમેશ્વર સૈનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પ્રકારે જ હરદોઈથી અંશુલ વર્માની ટિકિટ કાપી જય પ્રકાશ રાવતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિશ્રિખ સાંસદ અંજુબાલાની જગ્યાએ અશોક રાવતને ટિકિટ આપવામાં આવી છે. ફતેહપુર સિકરીથી સાંસદ ચૌધરી બાબૂલાલની ટિકિટ કાપી રાજકુમાર ચહરને ટિકિટ આપવામાં આવી છે. જે 6 લોકોની ટિકિટ કાપવામાં આવી છે તેમાં 4 અનુસૂચિત જાતિ અને 2 ઓબીસીથી છે.\nભાજપે પોતાની પહેલી યાદીમાં કૃષ્ણા ��ાજ અને રામ શકંર કઠેરિયા ઉપરાંત અંશુલ વર્મા, બાબૂ લાલ ચૌધરી, અંજુ બાલા અને સત્યપાલ સિંહની ટિકિટ કાપી છે. આ સીટ પર જે નવા ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તેમાં આગરાથી એસપી સિંહ બઘેલ, સંભલથી પરમેશ્વર લાલ સૈની, ફતેહપુર સીકરીથી રાજકુમાર ચહર, હરદોઈથી જયપ્રકાશ રાવત, મિશ્રિખથી અશોક રાવત અને શાહજહાંપુરથી અરુણ સાગર સામેલ છે.\nઆ જિગ્ગજોને મળ્યો મોકો\nભાજપની પહેલી યાદીમાં યૂપીમાં જે લોકોને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તેમાં રાઘવ લખનપાલ (સહારનપુર), સંજીવ કુમાર બાલિયાન (મુઝફ્ફરનગર), કુંવર ભારતેન્દ્ર સિંહ (બિઝનૌર), રાજેન્દ્ર અગ્રવાલ (મેરઠ), સત્યપાલ સિંહ (બાગપત), વિજય કુમાર સિંહ (ગાઝિયાબાદ) અને મહેશ શર્મા (ગૌતમબુદ્ધ નગર) સામેલ છે. જેમાંથી વીકે સિંહ કેન્દ્ર સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી, મહેશ શર્મા પર્યટન રાજ્ય મંત્રી અને સત્યપાલ સિંહ પણ રાજ્ય મંત્રી છે.\nછત્તીસગઢઃ ભાજપે પહેલી યાદીમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપી\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\n23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nExit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો\nટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nપ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા\nપહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો ���ેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2013/08/blog-post_1116.html", "date_download": "2019-05-20T03:36:42Z", "digest": "sha1:DWW4UR3IFVYEDLVNMMMBVEYODLBIULSS", "length": 8685, "nlines": 224, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: merit calculator", "raw_content": "\nઅને જો તેઓ અેમફીલ સુધી ભણયા હોય તો પછી કોલેજ માં લેચરર slat net આપી બની જાઓ 11 12 માં આવવાની કયાં જરુર છે\nhindi biology તકૅશાસત્ શા શી .ભુગોળ સંસકુત .\nની કુલ અંદાજે 200 જગયાઓ છે\n150 થી 200 ની આસપાસ\nમિત્રો - વિષય વાઈઝ જગ્યાઓ તા. ૨૯/૦૮/૨૦૧૩ ના રોજ જ માલૂમ પડશે. તે પહેલાં જગ્યા જાણી શકાય તેમ નથી. સારસ્વત મિત્રો એ અફવા ફેલાવવી નહિ. મિત્રો આપને જણાવતાં આનંદ થાય છે કે હજી જગ્યાઓ વધવાની સંભાવના ખરી. આપણે બધા લોકોએ તંદુરસ્ત કોમેંટ કરવી જોઈએ.\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nભરતી અંતર્ગત ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ ઘણા મિત્...\nઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી સમગ...\nમિત્રો - તા. ૨૬/૦૮/૨૦૧૩ થી ૨૮/૦૮/૨૦૧૩ સુધી મુંબઈ ...\nઆજના ચોકાવનારા સમાચાર ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષક ભર...\nસુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ તારીખ બદલાઈ છે. નવી ...\nHTAT પ્રશ્નપત્ર સોલ્યુસનમાં પ્રશ્ન નંબર 81 ના જવા...\nધોરણ 10 - 11 Sem 1 - 12 ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન...\nપર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ\nઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત માટે આ વ...\nશિક્ષણ માં આવનારી નવી જગ્યાઓ\nમિત્રો - હમણાંજ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં...\nખૂબજ નજીકના સમયમાં હાયર સેકંડરી શિક્ષક ભરતી આવવાની...\nનજીકના સમયમાં એટલેકે ઓગષ્ટ માસમાં ઉચ્ચત્તર માધ્યમિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/pak-defence-reneau?lang=Gujarati", "date_download": "2019-05-20T02:41:51Z", "digest": "sha1:FPOFGKTYCJEWS5EG4724AV425CYMBNY3", "length": 10734, "nlines": 298, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "પાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત | ફોજદારી | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nપાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત\nપાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત\nહું કઈ રીતે પાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવાના\nબાબત માટે મંજુરી મેળવી શકું\nસબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૪ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.\nફીસીંગલ બેરલ ગન ૧ વર્ષના રૂા. ૨૦/- મુજબ, ડી.બી.બી.એલ ગન ૧ વર્ષનાં રૂા. ૩૦/- મુજબ\nહથિયાર અંગે પઝેશન સર્ટિફીકેટ (સંબંધિત પોલીસ સ્‍ટેશન)\nરીન્‍યુ ફી ચલણથી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયામાં જમા કરાવ્‍યાનું અસલ ચલણ (ચલણ અત્રેની શાખામાં રૂબરૂ આવી અગાઉ થી નોંધાવવાનું રહેશે.)\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ranveer-singh-gave-jaadoo-ki-jhappi-pm-narendra-modi-shared-photo-043968.html", "date_download": "2019-05-20T02:43:06Z", "digest": "sha1:XOAWCVBX4R43OHGHWENT2L4YNW2MS2BU", "length": 11279, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલિવુડ એક્ટર્સની પીએમ સાથે મુલાકાત, રણવીરે મોદીને આપી જાદૂની ઝપ્પી... | ranveer singh gave jaadoo ki jhappi to pm narendra modi shared photo - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n16 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n45 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nબોલિવુડ એક્ટર્સની પીએમ સાથે મુલાકાત, રણવીરે મોદીને આપી જાદૂની ઝપ્પી...\nગુરુવારે બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને ઈન્ડસ્ટ્રી વિશે વાતચીત કરવા માટે પહોંચ્યા. આ દરમિયાન રણવીરે પીએમને ગળે મળીને એક સુંદર ફોટો ક્લિક કરાવ્યો. આ ફોટાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યુ - જાદૂની ઝપ્પી.. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રીને મળવાનું સૌભાગ્ય.\nરણવીર સિંહની આ પોસ્ટ પર થોડીક જ મિનિટોમાં 22 લાખથી વધુ લાઈક આવી ગયા. આ બેઠક દરમિયાન એકતા કપૂર, ભૂમિ પેડનેકર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, રોહિત શેટ્ટી, કરણ જોહર, રાજકુમાર રાવ, વરુણ ધવન, વિકી કૌશલ, આયુષમાન ખુરાના પણ પહોંચ્યા હતા. બધાએ આ બેઠકના ઘણા ફોટા શેર કર્યા. કરણ જોહરે આ મુલાકાતની એક સેલ્ફી શેર કરતા બેઠક વિશે થોડુ સંક્ષેપ કર્યુ. તેમણે પીએમ સાથેની મુલાકાતને એક અતુલ્ય અવસર ગણાવ્યો અને ફિલ્મની ટિકિટોના ભાવમાંથી જીએસટી ઘટાડવા બદલ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી પીએમ મોદીનો આભાર માન્યો.\nસિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ - અમને સાંભળવા માટે નરેન્દ્ર મોદી સરનો આભાર. આ સમ્માનજનક હતુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તમારા સમર્થન માટે અમે આભારી છીએ.\nઆ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nપ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા, કહ્યું- જ્યારે થવાનું હશે ત્યારે થશે\nFake: રણવીર-દીપિકા માંગી રહ્યા છે ભાજપ-મોદી માટે મતઃ જાણો આ ફોટાનું સત્ય\nરણવીર સિંહ સાથે ધમાકેદાર ડેબ્યુ માટે તૈયાર છે માનુષી છિલ્લર\nદીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા\nબોલિવુડમાં પાક કલાકારોના પ્રતિબંધ પર શું બોલ્યા રણવીર સિંહ\nગલી બૉય ફિલ્મ રિવ્યુઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ આપી\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\nસેન્સર બોર્ડને ન ગમી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની કિસ, સીન પર ફેરવી દીધી કાતર\nજાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું\nદીપિકા પાદુકોણના એક્સ BF સાથે લગ્ન કરશે આ હિટ સિંગર, કપિલના શોમાં થયો ખુલાસો \nરણવીરના થેંક્સ પર રાજસ્થાન પોલિસ, ‘આવતી વખતે દીપિકાને લઈને આવજો'\nરણવીર સિંહે ખોલ્યો રાઝ, પિતા વિષે કઈ અફવાએ કર્યા હતા પરેશાન\nVideo વાયરલઃ અદાઓથી ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશને હવે વિકી કૌશલે કરી ઘાયલ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/10/blog-post.html", "date_download": "2019-05-20T03:34:10Z", "digest": "sha1:M4ZL3PNZTJEQE3J34IZU2FYHTVFJGLGZ", "length": 5980, "nlines": 101, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "મધુ સંચય : આત્માની પરખ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર મધુ સંચય મધુ સંચય : આત્માની પરખ\nમધુ સંચય : આત્માની પરખ\nરાત પડવાની તૈયારી હતી. અંધકારના ઓળા ધીમે ધીમે પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. લગ્રની ધાંધલ -ધમાલ અને મહેમાનોના શોરબકોરમાંથી કઇક છુટકારો મેળવવા પરવીન ધાબા ઉપર આવીને ઉભી રહી. અને ઊંડો શ્વાસ લીધો. આ એની પ્રિય જગ્યા. સાંજના સમયે જયારે પંખીઓના ટોળા પોતાના માળા ભણી પાછા ફરી રહ્યા હોય ત્યારે એ અચૂક આમ આવીને ઉભી રહેતી. જો કે , આજે તો અમ્મીએ કહ્યું હતું, ‘પરવીન, ઘરમાં આટલા મહેમાન છે, કામના ઢગલા પડ્યા છે. આજે અગાશી પર નહિ ચઢી જતી સમજી \nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતી���ાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cooling-pads/cooling-pads-price-list.html", "date_download": "2019-05-20T02:35:25Z", "digest": "sha1:DPTUSUVKIGSL72OGADETZGD5K7ZYWV2D", "length": 16532, "nlines": 389, "source_domain": "www.pricedekho.com", "title": "કોહોલિંગ પેડ્સ ભાવ India માં | કોહોલિંગ પેડ્સ પર ભાવ યાદી 20 May 2019 | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nકોહોલિંગ પેડ્સ India ભાવ\nકોહોલિંગ પેડ્સ India 2019માં ભાવ યાદી\nકોહોલિંગ પેડ્સ ભાવમાં India માં 20 May 2019 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 46 કુલ કોહોલિંગ પેડ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન લેપટોપ કોહોલિંગ પેડ વિથ હેવાય મોટર ફેન છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Naaptol, Snapdeal, Amazon, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ કોહોલિંગ પેડ્સ\nની કિંમત કોહોલિંગ પેડ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન બેલકીન ફ૫લ૦૫૫કએબલક લેપટોપ કોહોલિંગ પેડ બ્લેક Rs. 3,980 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન સ્પીડ સર્પ કપ ફ્લડ બિગ B કોહોલિંગ પેડ બ્લેક Rs.199 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 77 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 કોહોલિંગ પેડ્સ\nદિપકોહોલ મલ્ટી કરે ક્સ૬\nઆર્મર 15 ચીલ માટે કોહોલિંગ પેડ બ્લેક\nબેલકીન ફ૫લ૦૫૫કએબલક લેપટોપ કોહોલિંગ પેડ બ્લેક\nડીગીફલીપ કપ૦૦૧ કોહોલિંગ પેડ\n- નોઇસે લેવલ 25.3 dBA\n- પાવર સોઉર્સ USB\n- ફેન સ્પીડ 1000 RPM\nક્સપ્રો ક્ષપ 277 કોહોલિંગ પેડ બ્લેક\nલપકારે ફુસીઓન લેપટોપ સ્ટેન્ડ કોહોલિંગ પેડ બ્લેક\nદિપકોહોલ વિન્ડપાલ મીની કોહોલિંગ પેડ\n- નોઇસે લેવલ 21.6 dBA\n- પાવર સોઉર્સ USB\n- ફેન સ્પીડ 1000 RPM\nલેપટોપ કોહોલિંગ પેડ વિથ હેવાય મોટર ફેન\nકોઓલેર માસ્ટર નોટપાલ ઉ૩ પ્લસ કોહોલિંગ પેડ\nપોર્ટરોનિક્સ મય બડી કોહોલિંગ સ્ટેન્ડ\n- પાવર સોઉર્સ USB\n- ફેન સ્પીડ 1800\n- નંબર ઓફ ફાનસ 1\nપોર્ટરોનિક્સ મય બડી C કોહોલિંગ પેડ બ્લેક\n- નંબર ઓફ ફાનસ 1\nલપકારે લેપટોપ સ્ટેન્ડ કોહોલિંગ પેડ\nઝેબરોનીક્સ મોડેલ 500 કોહોલિંગ પેડ\nદિપકોહોલ E મોવે કોહોલિંગ પેડ\nદિપકોહોલ મઁ૬ કોહોલિંગ પેડ\nટ્રાઇ કોમ કોહોલિંગ પેડ વિથ 2 સીઝે હતું અદજુસ્ટેબલે સ્ટેન્ડ વિથ 2 સબ પોર્ટ્સ\nઝેબરોનીક્સ ઝેબ૫૦૦ કોહોલિંગ પેડ બ્લેક\nદિપકોહોલ નઁ૧૭ કોહોલિંગ પેડ\nસોલો લેપટોપ સ્ટેશન કોહોલિંગ પેડ\nસોલો નોટબુક લ્સ૧૦૧ કોહોલિંગ સ્ટેન્ડ\nકોઓલેર માસ્ટર નોટપાલ ઈઁ૨૦૦ કોહોલિંગ પેડ\nદિપકોહોલ નઁ૨ કોહોલિંગ પેડ\n- નોઇસે લેવલ 20 dBA\n- પાવર સોઉર્સ USB\n- ફેન સ્પીડ 1150 RPM\nલેપટોપ રીસેર કોહોલિંગ પેડ 360 ડિગ્રી રોટેટિંગ બસે ટિલટિંગ અદજુસ્ટેબલે સ્ટેન્ડ નોટબુક\nદિપકોહોલ E મોવે કોહોલિંગ પેડ બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Wikiversity-logo-41px.png", "date_download": "2019-05-20T02:30:16Z", "digest": "sha1:6HVBX4HOZMNSGBP3YYND5AMWQ5BQM6MO", "length": 9664, "nlines": 150, "source_domain": "gu.wikipedia.org", "title": "ચિત્ર:Wikiversity-logo-41px.png - વિકિપીડિયા", "raw_content": "\nઆથી વધુ ઘનત્વ ઉપલબ્ધ નથી.\nઆ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.\nવહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા\nરીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા\nઆરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી ‍(‌લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. ���મે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.\nશેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો કે તેમાં ઉમેરો કરશો તો પરીણામી કાર્યને તમારે પણ તે જ પરવાનગી હેઠળ પ્રકાશિત કરવું પડશે.\nતારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.\nઆ ફાઇલ માં 3 નીચેનાં પાનાઓ વપરાયેલાં છે:\nનીચેની બીજી વિકિઓ આ ફાઈલ વાપરે છે:\nઆ ફાઇલના વધુ વૈશ્વિક વપરાશ જુઓ.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/us-cyber-expert-demonstrate-how-hack-indian-evms-london-044146.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:52:59Z", "digest": "sha1:6HGLFQXUV4KTFPRXQNM5A43WR63JHUTK", "length": 16664, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો | US cyber expert to demonstrate how to hack Indian EVMs in London - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n26 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n54 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો\nલંડનઃ લોકસભા ચૂંટણીને માત્ર ત્રણ મહિના જ બાકી છે ત્યારે ચૂંટણી પહેલા લંડનમાં ઈવીએમ પર અમેરિકી સાઈબર એક્સપર્ટ એક મહત્વનો પ્રોજેક્ટ આપશે. આ પ્રેઝન્ટેશનમાં એક્સપર્ટ જણઆવશે કે ભારતનું ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને કેવી રીતે અને કેટલી સહેલાઈથી હેક કરી શકાય છે. આ સમગ્ર કાર્યક્રમને યૂરોપના ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશન તરફથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. સોમવારે આ કાર્યક્રમનું આયોજન થનાર છે. ઈગ્લિશ વેબસાઈટ ધી પ્રિન્ટ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.\nગત ચૂંટણીઓમાં હેકિંગનો દાવો\nઆ સમગ્ર કાર્યક્રમ માટે જેવી રીતે અમેરિકી એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે, તેમણે જ ભારત માટે ઈવીએમને ડિઝાઈન કર્યું હતું. આ સંગઠન તરફથી જે ઈનવાઈટ મોકલવામાં આવ્યું છે તેમાં લખ્યું છે, 'એક્સપર્ટનો મત છે કે આ મશીનને આસાનીથી હેક કરી શકાય છે ���ને તાજેતરમાં જ ભારતમાં કેટલીક ચૂંટણીઓ દરમિયાન આ મશીન હેક પણ કરવામાં આવ્યાં હતાં જેથી કરીને ચૂંટણીમાં છેડછાડ કરી શકાય.' જો કે ચૂંટણી પંચને આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન વિશે કંઈપણ જાણકારી નથી.\nચૂંટણી પંચ કાર્યક્રમથી અજાણ છે\nચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ વેબસાઈટ પ્રિન્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'અમને આવા પ્રકારના કોઈપણ પ્રેઝન્ટેશનની જાણકારી નથી. અમે હંમેશાથી એમ જ કહી રહ્યા છીએ કે ભારતમાં જે ઈલેક્ટ્રિક વોટિંગ મશીન છે તેમાં કોઈપણ હિસાબે હેકિંગ શક્ય નથી.' સંસદનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે અને મધ્ય મેમાં નવી સરકારની પસંદગી થઈ જશે. સરકારી સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ માર્ચના પહેલા અઠવાડિયામાં તારીખની ઘોષણા થઈ શકે છે. આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બીએસપી સહિત કેટલાય અન્ય દળો ઈવીએમ દ્વારા થનાર વોટિંગ પ્રક્રિયામાં ધાંધલીનો આરોપ લગાવતા આવ્યા છે.\nઆઈજીએ તરફથી આ વિશે જાણકારી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો છે કે આખરે લંડનમાં આ લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું કારણ શું છે. હજુ સુધી આ સાઈબર એક્સપર્ટની ઓળખ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી જે આ પ્રદર્શનને અંજામ આપશે. સંગઠન તરફથી જે ઈનવાઈટ મોકલવામાં આવ્યું છે તેમાં સુરક્ષાનો હવાલો આપતા એક્સપર્ટની ઓળખ આપવાનો ઈનકાર કરી દેવાયો છે. જ્યારે આઈજીએએ એક્સપર્ટના હવાલાથી કહ્યું છે કે તેઓ એ વાતને સાબિત કરશે કે ઈવીએમને કેવી રીતે હેક કરી શકાય છે. આઈજેએનું માનીએ તો જો આ દાવો સાચો સાબિત થયો તો પછી ચૂંટણીની પ્રક્રિયા પર સવાલ ઉભા થશે.\nવર્ષ 2004થી ઈવીએમ આધારિત ચૂંટણી\nવર્ષ 2004થી ભારતમાં ચૂંટણી પૂરી રીતે ઈવીએમ આધારિત છે અને આ મશીન આવતાની સાથે જ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પરંપરા બંધ થઈ ગઈ. જ્યાે બ્રિટનમાં હજુ પણ બેલેટ પેપરનો ઉપયોગ થાય છે. ત્યાં ભારતની જેમ ઈવીએમનો ઉપયોગ નથી થતો. પાછલા ત્રણ વર્ષથી અહીં ઈવીએમના પ્રયોગ પર ચર્ચા ચાલી રહી છે પરંતુ ગુપ્તચર એજન્સીઓ અને ચૂંટણી પંચ ઈવીએમને ફુલપ્રુફ નથી માનતા. તેમનું માનવું છે કે આમાં હેકિંગ થઈ શકે છે. સાથે જ અહીં દરેક સીટ પર મતદાતાઓની સંખ્યા બહુ ઓછી હોય છે, ભારતની જેમ અહીં વધુ મતદાતા તો હોતા નથી. આ કારણે અહીં મતપત્રોની ગણતરી પણ એટલી મુશ્કેલ નથી થતી.\nવર્ષ 1960થી થઈ રહ્યો છે ઈવીએમનો પ્રયોગ\nઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ વર્ષ 1960થી દુનિયામાં ���પલબ્ધ છે. એ સમયે પંચ કાર્ડ સિસ્ટમ દ્વારા વોટ નાખવામાં આવી રહ્યા હતા. સૌથી પહેલા અમેરિકામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ થયો. વર્ષ 1964માં અમેરિકાના સાત રાજ્યોમાં આ જ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લોકોએ વોટન ાખ્યા. ભારતમાં પહેલીવાર મે 1982માં કેરળના પરુર વિધાનસભા ક્ષેત્રમાં 50 પોલિંગ બૂથ્સ પર ઈવીએમ મશીનનો ઉપયોગ થયો હતો.\nમોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશ પર 49% દેવું વધ્યું\nતેલની આયાત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના મંત્રીને આપ્યો સ્પષ્ટ સંદેશ\nનકલી જર્મન રાજકુમારી એનાને કોર્ટે સંભળાવી 12 વર્ષની સજા, આલીશાન જીવન પડ્યુ મોંઘુ\nઅમેરિકા અને જાપાન સાથે સાઉથ ચાઈના પહોંચ્યુ ભારત, ચીનનું બીપી હાઈ\nએક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડ\n100 મહિલાઓના બળાત્કારના ગુનામાં 71 વર્ષના વૃદ્ધને સજા\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nજો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર\nએક અમેરિકી જનરલે વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ માટે કેવી રીતે કર્યુ પાક પર દબાણ\nકયા નિયમો હેઠળ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી પાછા આવી રહ્યા છે ભારત\nઅમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ\nમાત્ર 90 સેકન્ડમાં અભિનંદને કેવી રીતે તોડી પાડ્યુ પાકિસ્તાનનું એફ-16\nપાકિસ્તાનને અમેરિકાએ પણ છોડ્યુ એકલુ કહ્યુ, ‘આતંકવાદીઓ પર કાર્યવાહી કરો'\nભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\nus cyber expert london evm hacking evm hack ઈવીએમ લંડન સાઈબર એક્સપર્ટ હેકર અમેરિકા ચૂંટણી ઈવીએમ હેક\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/soap/expensive-soap-price-list.html", "date_download": "2019-05-20T02:34:42Z", "digest": "sha1:37RLPWAMIEFCXSZVZTGGABZMVSTLLGHP", "length": 21050, "nlines": 558, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા સોએIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\n20 May 2019 ના રોજ કે Rs. 6,216 સુધી લઇને India માં ખરીદો મોંઘા સોએ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો સોએ India માં માનુફક્તઉર બીયર સ્પા સોએ વિથ બ્રેવેર્સ ટેક્સ્ટ 150 G Rs. 799 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે સોએ < / strong>\n4 સોએ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 3,729. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન સિલિનિક્યુએ ફેશ્યિલ સોએ ઓઈલી સ્કિન ફોર્મ્યુલા 141 74 G પર ઉપલબ્ધ Rs. 6,216 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 82 %\nL ઓકસિતને એન પ્રોવેન્સ\nથઈ નાચ s કો\nથઈ કામેલ સોએ ફેક્ટરી\nથઈ બીયર સોએ કો\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nસિલિનિક્યુએ ફેશ્યિલ સોએ ઓઈલી સ્કિન ફોર્મ્યુલા 141 74 G\n- ઈદ્દેળ ફોર Men\nસિલિનિક્યુએ સ્કિન સુપ્પલીએસ ફોર મેન 141 74 G\n- ઈદ્દેળ ફોર Men\nસિલિનિક્યુએ ફેશ્યિલ સોએ વિથ ડીશ એક્સટ્રા મિલ્ડ 150 G\n- ઈદ્દેળ ફોર Women\nવન વિધિ સૌંદર્ય ફાર્મ ફ્રેશ ડેરી બ્યૂટી લુક્સઉર્મિએસ\n- ઈદ્દેળ ફોર Girls\nસેન્ટ પુરે સેન્સુઓસ મેર્લોટ વિને ફાંસી સોએ 250 G\n- ઈદ્દેળ ફોર Men\nસેન્ટ પુરે સેન્સુઓસ મેર્લોટ વિને ફાંસી સોએ\nથઈ કામેલ સોએ ફેક્ટરી પુરે એન્ડ સિમ્પલ ઉન્સસેન્ટેડ ફ્રેશ\n- ઈદ્દેળ ફોર Boys\nકેપ્રીના મોઈસ્ટુરિઝિંગ બ્યૂટી બાર વિથ ફ્રેશ ગોટસ મિલ્ક\n- ઈદ્દેળ ફોર Boys\nસેન્ટ પુરે ફ્રેશ ચંપગને ફાંસી સોએ 250 G\n- ઈદ્દેળ ફોર Women\nથઈ કામેલ સોએ ફેક્ટરી નાતુર્ળ કામેલ મિલ્ક રોઝમેરી & પે\n- ઈદ્દેળ ફોર Girls\nસેન્ટ પુરે ફ્રેશ ચંપગને ફાંસી સોએ\nસોએ સ્ટોરી સ્મૂથ & ટેન્ડર સહી બુત્તેર ફાંસી સોએ 70 G\n- ઈદ્દેળ ફોર Women\nકેપ્રીના ફ્રેશ ગોટ S મિલ્ક બ્યૂટી બાર ઓરિજિનલ ફોર્મ્યુલા\n- ઈદ્દેળ ફોર Girls\nથઈ કામેલ સોએ ફેક્ટરી ફ્રેશ કામેલ મિલ્ક લેમોન્ગર્સસ બેઐ\n- ઈદ્દેળ ફોર Boys\nથઈ કામેલ સોએ ફેક્ટરી લવંડર & રોસે કામેલ મિલ્ક બેઆઉટ\n- ઈદ્દેળ ફોર Boys\nથઈ કામેલ સોએ ફેક્ટરી નાતુર્ળ કામેલ મિલ્ક લવંડર બેઐ\n- ઈદ્દેળ ફોર Boys\nવન વિધિ લુક્સઉર્મિઓસ કોઉં S ઘી 120 G\n- ઈદ્દેળ ફોર Women\nજ્હોન માસ્ટર્સ ઓર્ગનિક્સ લવંડર રોસે ગેરનીમ એન્ડ યલંગ\n- ઈદ્દેળ ફોર Men\nવન વિધિ બેસણા દૂધ હલ્દી ગ્રામ ફ્લોઉર ફ્રેશ મિલ્ક\n- ઈદ્દેળ ફોર Men\nવન વિધિ બાદમાં ફ્રેશ અલ્મોન્દ સ્કિન એનહાંસિન્ગ 120 G\n- ઈદ્દેળ ફોર Men\nસોએ સ્ટોરી સ્વીટ અલ્મોન્દ સ્કિન પરફેકશન બેઐતે સોએ 70 G\nવન વિધિ મુલતાની મિટ્ટી સાહડા ફુલર S અર્થ એન્ડ O\n- ઈદ્દેળ ફોર Boys\nપંગેઅ ઓર્ગનિક્સ ઇટાલિયન વહીતે સંગે વિથ ગેરનીમ & યારર\n- ઈદ્દેળ ફોર Women\nમાનુફક્તઉર પ્રેસિઓસ ડેડ સેક્સિ સોએ વિથ સીવીડ 150 ગમ\n- ઈદ્દેળ ફોર Men\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/blog-post_52.html", "date_download": "2019-05-20T02:23:57Z", "digest": "sha1:MVKOGCQQJ6BEHULHKDG4AZ4PNHQBMY5V", "length": 6473, "nlines": 102, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "વરસાદની રાહ જોતા રાજકોટ જીલ્લાના ખેડૂતો - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ વરસાદની રાહ જોતા રાજકોટ જીલ્લાના ખેડૂતો\nવરસાદની રાહ જોતા રાજકોટ જીલ્લાના ખેડૂતો\nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ leave a reply\nઆપણે જાણીએ છીએ કે આપણી ખેતીમાં પિયત પાણીનું ખુબ મહત્વ છે, પિયત માટે હવે ખેડૂતો પાવડે પાણી વાળવાનું બંધ કરી ડ્રીપ ઈરીગેશન અપનાવવું પડશે. આ વર્ષે વરસાદી વાદળો પણ સૌરાષ્ટ્ર તરફ મોડા પડ્યા છે તેવું આજનું વાતાવરણ છે. પર્યાવરણના બદલાવની અસરો આપણી ખેતીમાં દેખાઈ રહી છે. મોડી વાવણીમાં ખેડૂતોએ કપાસ, તલ, મગ, અડદ જેવા પાકોની ખેતી પસંદ કરી પડશે. રાજકોટ જીલ્લામાં પાક પસંદગી માટે આપણા પ્રદેશની ખેતીમાં થતી રંજાડ તમારી જમીનનો પ્રકાર, પિયતની સગવડતા અને આપણી કુનેહ ને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ તેવું જાણકારો કહે છે.\n@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૭/૭/૨૦૧૮\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://malvorlagen-seite.de/gu/stundenplan-tiere/", "date_download": "2019-05-20T02:23:04Z", "digest": "sha1:AGXHETK6MHPYAEHYFKBM4F3SXC53H4DH", "length": 13040, "nlines": 170, "source_domain": "malvorlagen-seite.de", "title": "સમયપત્રક પ્રાણીઓ | ડાઉનલોડ માટે મફત કલર પૃષ્ઠો", "raw_content": "\nડાઉનલોડ માટે મફત કલર પૃષ્ઠો\nખાસ કરીને શાળાના પ્રારંભમાં - જ્યાં પેઇન્ટિંગ પણ લોકપ્રિય મનોરંજન છે - શાળા હાજરી એ ખૂબ જ વિશેષ છે. ગૌરવપૂર્ણ, પ્રારંભિક શાળાના વિદ્યાર્થીઓ હવે \"મોટા\" બાળકો સાથે સંકળાયેલા છે અને તેઓ શાળાના બીજા દિવસની રાહ જોતા હોય છે.\nલિંક પર ક્લિક કરીને ટાઈમટેબલ કલર ટેમ્પલેટ સાથેનું પૃષ્ઠ ખુલે છે:\nસમયપત્રક પ્રાણીઓને ગ્રાફિક તરીકે દર્શાવો\nઆર્ટવર્ક તરીકે સમયપત્રક પ્રાણીઓ ઇંગલિશ\nકૃપા કરીને અમારો સંપર્ક કરોજો તમે ખૂબ ખાસ હેતુ સાથે ખૂબ જ ખાસ રંગીન ચિત્ર શોધી રહ્યા હોય. ફોટોમાંથી તમારા સ્પષ્ટીકરણો અનુસાર તમારી પોતાની વ્યક્તિગત રંગીન શીટ બનાવવા માટે અમે ખુશ છીએ.\nઆ પોસ્ટ શેર કરો\nકદાચ તમારા માટે પણ રસપ્રદ\nપ્રાણીઓ માટે બચ્ચા ફૂલો\nઅક્ષર ઉખાણું શબ્દ ગ્રીડ પ્રાણીઓ\nશેડો પઝલ પ્રાણીઓ - રુસ્ટર\nશેડો પઝલ પ્રાણીઓ - ગાય\nશેડો ઉખાણું પ્રાણીઓ - ઘોડો\nશેડો પઝલ પ્રાણીઓ - ડુક્કર\nશેડો પઝલ પ્રાણીઓ - વ્હેલ\nશહેર દેશ નદી ઉકેલો પ્રાણીઓ\nરંગ પાનું પ્રાણી��� આફ્રિકા\nઆપણું વિશ્વ રંગીન અને ઉત્તેજક છે. ખાસ કરીને એવા બાળકો માટે જે દરરોજ જિજ્ઞાસા સાથે વિશ્વને ફરીથી શોધે છે. બાળકોને દોરવા અને રંગ આપવાથી તેઓ તેમના વિચારોને વ્યક્ત કરી શકે છે અને તેમની લાગણીઓને અમારી સાથે વહેંચી શકે છે. વધુમાં, પેઇન્ટિંગ અને ડ્રોઇંગમાં મોટર કુશળતા, આંખ-હાથના સંયોજનમાં, સર્જનાત્મકતા અને આવા રંગ ઓળખ, ગણતરી અને એકંદર પોતાને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જેવી મૂળભૂત કુશળતા પ્રોત્સાહન આપે છે.\nઅમે નંબર્સ, કોયડા, રંગ પુસ્તકો રેખાંકનો અને બાળક-ફ્રેંડલી ડિઝાઇન સાથે સ્કેચ સાથે મુક્ત દ્વારા બાળકો અને પુખ્ત વયના લોકો માટે મફત ચિત્રો, છાપવાયોગ્ય ખામી છબીઓ, પોઇન્ટ-ટુ-પોઇન્ટ કાર્યપત્રકો, રંગથી અમારા બાળકો આ સર્જનાત્મક વિકાસ ટેકો આપે છે. મુક્ત ડાઉનલોડ રંગ પાનું, છાપો અને પેઇન્ટિંગ શરૂ કરો. આ વિષય પર આધાર રાખીને, અમારા Malbilder બાળકો અને તમામ ઉંમરના વયસ્કો માટે યોગ્ય છે - પછી ભલે છોકરીઓ અથવા છોકરાઓ: ટોડલર્સ, preschoolers, શાળા બાળકો, કિશોરો અને પુખ્તો. ઘણા વિષયો પણ પાણી પરિભ્રમણ, ટ્રાફિક સંકેતો, સમય અથવા સૂર્ય ગ્રહણ માટે સ્કેચ તરીકે વર્ગખંડમાં શિક્ષકો માટે યોગ્ય છે.\nસૌથી લોકપ્રિય પૃષ્ઠો: બાળકો વિશે અવતરણ | શહેર દેશ નદી વગાડવા & નમૂનાઓ | જર્મની 16 જણાવે છે | યુ.એસ. સ્ટેટ્સ | એક સાથે સ્નાન લો | શૃંગારિક કવિતાઓ | સ્તનપાન બાળક | રસી ટંકાવી | પરીકથા ક્વિઝ | | ઓર્કીડ્સ કાળજી | કેમ્પફાયર | સૂર્યગ્રહણ | બાળકો મુદ્દાઓ | પ્રેમ કવિતા | બાળકો વિશે કવિતાઓ | રમુજી વાતો | જળ ચક્ર | કૌટુંબિક વંશાવલિ | વિશ્વ ના નકશા | મંડળ પુખ્તો |\nબધા રંગીન પૃષ્ઠો પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને મોટા ભાગનાં રંગીન પૃષ્ઠો માટે અમે મફત ડાઉનલોડ માટે ગ્રાફિક ફોર્મેટમાં ઉચ્ચ રીઝોલ્યુશન સંસ્કરણ પણ પ્રદાન કરીએ છીએ.\nસંપર્ક | છાપ | ગોપનીયતા | કૉપિરાઇટ | ↑ ટોચ ↑ | ચિત્ર સોંપવું | Startseite\nબાળકો માટે રંગ પાના\nપ્રેમ અને પ્રેમમાં રહો\nલોગોસ ક્લબ ફૂટબોલ બંડ્સલિગિઆ\nઆંતરરાષ્ટ્રીય સ્તરે લોગો ક્લબ\nબાળકો માટે રંગપૂરણી પુસ્તકો\nફેશન અને ફેશન ડિઝાઇન\nશીટ સંગીત અને ગીતો બાળકોના ગીતો\nશીટ સંગીત અને ગીતો ક્રિસમસ કેરોલ્સ\nપોઈન્ટ ટુ પોઇન્ટ પિક્ચર્સ\nકોયડા, જ્ઞાન અને ક્વિઝ\nનવા વર્ષની પૂર્વસંધ્યાએ અને નવા વર્ષ\nકેવી રીતે પેઇન્ટ કરવું ...\nગ્રેટ બાળકોની પુસ્તકો અને રમકડાં\nસુપર કૂલ ટી-શર્ટ્સ પર અમારી રચનાઓ\nબાળક, ગર્ભાવસ્થા અને બાળજન્મ\nશિક્ષણ, કિન્ડરગાર્ટન અને શાળા\nગાર્ડન અને બગીચાના છોડ\nઆરોગ્ય અને તંદુરસ્ત પોષણ\nબાળકો માટે પાળતુ પ્રાણી\nબાળકોના જન્મદિવસ, રજાઓ અને રજાઓ\nપુખ્ત વયના લોકો માટે રંગ પાના\nમીડિયા સાક્ષરતા - પુસ્તકો વિ. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન\nમુસાફરી, રજાઓ અને ભૂગોળ\nપાકકળા, પકવવા, પીણા વાનગીઓ\nસુખાકારી, સૌંદર્ય અને આહાર\nઅવતરણ, વાતો, જ્ઞાન અને એફોરિઝમ્સ\nવિમેન્સ ફૂટબોલ - 1970 થી મંજૂરી\nહોમફૉર્કના કારણે હંમેશા ઝોફ\nશા માટે આપણે ઇસ્ટર ઉજવી રહ્યા છીએ\nઇસ્ટર - સૌથી સુંદર મૂવીઝ જે હંમેશાં જાય છે\nતે કેટલું પોકેટ મની હોવું જોઈએ\nસુગંધ દ્વારા વધુ શક્તિ - ઊર્જા કિક તરીકે ગંધ\nબાળકો સાથે રમતા - પાર્લર ગેમ્સ કેટલી મહત્ત્વની છે\nઆ વેબસાઇટ વેબસાઇટ ઍક્સેસ / માર્કેટિંગ વિશ્લેષણ માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. વેબસાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીને, તમે આ ઉપયોગથી સંમત છો. કૂકીઝ અને ઑબ્જેક્ટની તમારી શક્યતા વિશેની માહિતી\nડાઉનલોડ માટે મફત કલર પૃષ્ઠો ગોપનીયતા નીતિ ગર્વથી WordPress દ્વારા સંચાલિત", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2016/11/27/forgive-me-friend-12/", "date_download": "2019-05-20T02:27:56Z", "digest": "sha1:E3KE6XKJ2DVT3ID5ODHQTOL5UIYAVLGL", "length": 40755, "nlines": 204, "source_domain": "www.aksharnaad.com", "title": "દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » દોસ્ત મને માફ કરીશ ને » દોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી 7\n27 નવેમ્બર, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nપ્રકરણ ૧૨ – અરૂપ શું બોલે\n“રહી છે વાત અધૂરી..\nશબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઇ છે દૂરી…”\nએક એક પગલામાં પહાડ જેવડો ભાર ઉંચકતી ઇતિનો સિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઇને વીતતો હતો. આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો. આજે શિમલાનો છેલ્લો દિવસ હતો. નીકળવાનું તો બપોરે હતું પણ ઇતિ તો સવારથી જ સામાન પેક કરીને ઘડિયાળ સામે બેસી ગઇ હતી. પણ એમ કંઇ સામે બેસવાથી ઘડિયાળના કાંટા ઇતિથી ડરીને જલદીથી થોડાં ભાગવાના હતાં ઇતિનું ચિત્ત આજે અરૂપની કોઇ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા, વ્યાકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાના નિષ્ફળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને રૂમમાં ટી.વી. ચાલુ કરી તે બેસી ગયો હતો. ઇતિની વ્યાકુળતા તેનાથી ���હન નહોતી થતી. અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞાત ડર, એક છાનો ભય ઉગ્યો હતો. કયો ડર ઇતિનું ચિત્ત આજે અરૂપની કોઇ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા, વ્યાકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાના નિષ્ફળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને રૂમમાં ટી.વી. ચાલુ કરી તે બેસી ગયો હતો. ઇતિની વ્યાકુળતા તેનાથી સહન નહોતી થતી. અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞાત ડર, એક છાનો ભય ઉગ્યો હતો. કયો ડર કેવો ભય તેની જાણ સમય સિવાય કદાચ કોઇને નહોતી. ખુદ અરૂપને પણ નહીં.\nપોતે બેસી રહે તો ઘડિયાળના કાંટા પણ કયાંક ચાલવાનું બંધ કરીને થંભી જાય તો ઘવાયેલી સિંહણની વ્યગ્રતાથી ઇતિ હોટેલના કમ્પાઉન્ડમાં… લોન પર નિરર્થક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઇતિને આવકારવા ઝૂમી રહ્યાં હતાં. પણ એ આવકારનો પડઘો ઇતિના મનમાં કોઇ રીતે પડતો નહોતો. હકીકતે ઇતિ સિમલામાં હતી જ ક્યાં ઘવાયેલી સિંહણની વ્યગ્રતાથી ઇતિ હોટેલના કમ્પાઉન્ડમાં… લોન પર નિરર્થક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઇતિને આવકારવા ઝૂમી રહ્યાં હતાં. પણ એ આવકારનો પડઘો ઇતિના મનમાં કોઇ રીતે પડતો નહોતો. હકીકતે ઇતિ સિમલામાં હતી જ ક્યાં તે તો અનિકેત સાથે આટલા વરસોનો હિસાબકિતાબ સમજવામાં પડી હતી.\nઅનિકેતે કોઇ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધા હશે. તેમ ઇતિ અને તેના ઘરના બધાએ સ્વીકારી લીધું હતું. અને હવે તો તેને ત્યાં બાળકો પણ હશે. અનિના બાળકોની કલ્પના માત્રથી ઇતિ રોમાંચિત થઇ ઉઠી. પોતાને બાળક નથી તો શું થયું અનિના સંતાનો તેનાં જ કહેવાયને અનિના સંતાનો તેનાં જ કહેવાયને અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ની માને ખરી અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ની માને ખરી ઇતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવાં દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડા પકડાય ઇતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવાં દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડા પકડાય તે પણ અનિની જેમ મસ્તીખોર જ હોવાનાને તે પણ અનિની જેમ મસ્તીખોર જ હોવાનાને શું નામ હશે તેમના શું નામ હશે તેમના કોઇ અમેરિકન નામ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે.. લગ્ન ભલે કર્યા.. પણ ઇતિને સાવ આમ ભૂલી જવાની કોઇ અમેરિકન ન��મ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે.. લગ્ન ભલે કર્યા.. પણ ઇતિને સાવ આમ ભૂલી જવાની રિસાવાનો તેને પૂરો હક્ક છે. અને આ વખતે તો જલદી માનવું જ નથી ને રિસાવાનો તેને પૂરો હક્ક છે. અને આ વખતે તો જલદી માનવું જ નથી ને જોકે ના, ના, હવે બહું ઝગડાય નહીં. અનિની પત્નીને કદાચ ન પણ ગમે. અરૂપને પણ જોને અનિની વાતો કયાં ગમે છે\n તે ચોંકી ઉઠી. “અરૂપને અનિકેત નથી ગમતો“ અત્યાર સુધી કયારેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઇતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠયો. પણ શા માટે“ અત્યાર સુધી કયારેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઇતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠયો. પણ શા માટે અરૂપને અનિકેત કેમ નથી ગમતો અરૂપને અનિકેત કેમ નથી ગમતો અરૂપ તો કયારેય અનિને મળ્યો પણ નથી છતાં..\nઇતિના મનમાં અનેકરંગી વિચારોના તરંગો ઉછળી રહ્યાં. મન કયાંય સ્થિર નહોતું થતું. આશંકા, ડર, ગભરામણ… ભયના અનેક પક્ષીઓ અંતરમાં ફફડાટ મચાવી રહ્યાં હતાં.\nત્યાં અચાનક લોનમાં ઉડતું એક પતંગિયુ આવીને ઇતિના ખભ્ભા પર હળવેથી બેસી ગયું. જાણે ઇતિને આશ્વાસન આપતું ન હોય.. ઇતિની આંખો બંધ થઇ.\nઆવા જ અનેક પતંગિયા તે દિવસે સ્કૂલમાંથી પિકનીક પર બગીચામાં ગયેલ ત્યારે…\nનવ વરસની ઇતિ પતંગિયાની પાછળ અને અનિકેત ઇતિની પાછળ તેને પકડવા દોડી રહ્યો હતો. બે હાથમાં પતંગિયાને નાજુકાઇથી પકડી ઇતિ સ્કૂલમાં શીખડાવેલું ગીત ગણગણતી હતી કે પતંગિયાને પૂછતી હતી….\n”પતંગિયા ઉભે તો પૂછું એક વાત,\nતારી પાંખે કોણે પૂરી ભાત\nઅનિ દૂરથી જ બૂમ મારતો. ’ઇતિ, છોડી દે બિચારાને..’ ઇતિ હાથ ઉંચો કરી તેને ખુલ્લા આસમાનમાં તરવા માટે છૂટું મૂકી દેતી. અને પોતે પણ તેની પાછળ ભાગતી હતી.\nનવ વરસના ઇતિ અને અનિકેત બંને તે દિવસે સ્કૂલ તરફથી પિકનીકમાં ગયા હતા. બંનેને વાપરવા માટે ઘરેથી દસ રૂપિયા મળ્યાં હતાં. બધા બાળકો તે પૈસામાંથી કશુંક ખરીદીને ખાતાં પીતા હતાં.\nઅનિકેતની નજર ત્યાં ઉભેલી એક લારી પર પડી હતી. લારીમાં બુટ્ટી, બંગડી અને નેકલેસ વિગેરે વેચાતા હતા. નાનકડાં અનિકેતને બ્લુ રંગના મણકાનો એક ચળકતો હાર બહુ ગમી ગયો હતો. તેણે ઇતિને પૂછયું, ’ઇતિ, આ બ્લુ હાર કેવો સરસ, ચમકતો છે નહીં\n‘હા, બહુ સરસ છે.’ કશું સમજયા વિના ઇતિ બોલી હતી.\n’ થોડુ ડરતા નવ વરસના અનિકેતે પૂછયું હતું. જીવનની કદાચ પહેલી ખરીદી.. લારીવાળો કયાંક વધારે પૈસા કહેશે તો લારીવાળો કયાંક વધારે પૈસા કહેશે તો લારીવાળાએ જવાબ આપ્યો, ’દસ રૂપિયા.‘ અનિકેત ખુશ થઇ ગયો હતો. કોઇ રાજા મહારાજાની અદાથી તેણે ફટ દઇને દસ રૂપિયા આપી દીધા અને હાર ઇતિને આપ્યો હતો. ગોળ મણકાનો તે હાર ઇતિએ ઘણાં સમય સુધી ગળામાં પહેરી રાખ્યો હતો. ઇતિના દસ રૂપિયામાથી બંનેએ શેરડીનો રસ પીધો હતો.\nઅભાનપણે જ ઇતિના હોઠ આ ક્ષણે પણ ફરકયા. એ ઠંડક..એ મીઠાશ આજ સુધી અંદર મોજૂદ હતી રસ પીતાં પીતાં અનિના હોઠ પર રસની સફેદ છારી બાઝી હતી.\n‘અનિ, તને રસની મૂછ ઉગી.’ કહેતી ઇતિ હસતી હતી. અનિએ ઇતિના રૂમાલથી જ મોઢું લૂછ્યું હતું.\nઇતિ “ગંદો.. ગંદો“ કહેતાં દોડી ગઇ હતી.. દોડી ગઇ અને અનિકેતથી પકડાઇ નહોતી.\nપરંતુ એક દિવસ અનાયાસે અરૂપથી પકડાઇ ગઇ હતી. ‘ઇતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્યો છે.’\nઇતિ બાઘાની માફક જ જોઇ રહી. પકડવા તો અનિકેત આવી રહ્યો હતો. અને પકડી પાડી હતી.. અરૂપે ઇતિનો હાથ પોતાના ગળામાં ફરી રહ્યો. ચળકતાં હારને બદલે ત્યાં હીરાનું મંગળસૂત્ર ઝળહળી રહ્યું હતું.\nમુંબઇ સુધીનો રસ્તો અનિકેત અને અરૂપની સંતાકૂકડીમાં જ વીત્યો. એક ક્ષણ પણ તે એકલી ક્યાં રહી શકી હતી ચિંંતાના, ભયના, ઘેરી આશંકાના અદીઠ વાદળો ઇતિના મનોઆકાશમાં સતત ઘેરાતા રહ્યાં હતાં. તેને હટાવવાના પ્રયત્નોમાં ઇતિ આજે હારી હતી. તે વાદળોને વીંધીને અજવાસના કોઇ કિરણ સુધી પહોંચી શકાશે\nપંદર વરસ જેવા પંદર દિવસોને ફગાવી અંતે ઇતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઇતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ પંખીઓએ કલબલાટ કરી મૂક્યો. ફૂલોએ પોતાની ખુશ્બુ વાયરા સંગે ઇતિને મોક્લી તેનું અભિવાદન કર્યું. આસોપાલવ અને ગુલમહોરની ડાળીઓ ઇતિને આવકારવા થોડી ઝૂકી રહી. પરંતુ ઇતિને તો કશું દેખાયું જ નહીં. બધાની અવગણના કરી અધીરતાથી.. વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊતરી, અરૂપની રાહ જોયા સિવાય ઇતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી.. તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી.. ત્યાં પગમાં કોઇ કવર આવ્યું. તેણે કવર ઉંચક્યું તો ખરું. પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ ક્યાં બચી હતી તેની ધ્રૂજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી.\nફોન સતત એન્ગેજ આવતો હતો. ઇતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. કયારેય સંતુલન ન ગુમાવતી શાંત ઇતિને આ ક્ષણે ફોનનો છૂટો ઘા કરવાનું મન થઇ આવ્યું. અને કદાચ ઘા થઇ જ જાત. ત્યાં… ત્યાં અચાનક તેનું ધ્યાન હાથમાંના કવર પર પડયું. અને નજર અક્ષ્રરો પર.. એક થરથરાટ…\n’આ… આ.. તો અનિક��તના અક્ષર.. બંધ આંખોએ પણ તે ઓળખી શકે.. બંધ આંખોએ પણ તે ઓળખી શકે.. ધ્રૂજતા હાથે અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટયો. ઇતિની બહાવરી નજર કાગળના લખાણ પર સરકી રહી.\n‘જીવનમાં કયારેય તને કાગળ લખીશ એવી કલ્પના પણ ક્યાં કરી હતી આ પળે મને પણ આશ્ચર્ય થાય છે.. હું.. ઇતિને કાગળ લખું છું આ પળે મને પણ આશ્ચર્ય થાય છે.. હું.. ઇતિને કાગળ લખું છું કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે..\nઆટલા વરસોમાં કાગળ લખવાની જરૂર નથી લાગી.. તું દૂર કયાં હતી મારાથી રોજ સવારે ખીજાઇને તું મને ઉઠાડતી જ રહી છે ને રોજ સવારે ખીજાઇને તું મને ઉઠાડતી જ રહી છે ને મારી કઇ ક્ષણ તારા વિનાની હતી મારી કઇ ક્ષણ તારા વિનાની હતી છે\nઆજે પણ ન લખત. પરંતુ હવે કાળદેવતા ઉપરનો વિશ્વાસ કદાચ ખોઇ ચૂકયો છું. કદાચ ન મળાય તો સમય એટલો સાથ પણ ન આપે તો સમય એટલો સાથ પણ ન આપે તો જોકે આવી શંકાનો કોઇ અર્થ નથી જ. તું આવીશ જ… એ હું જાણુ છું. બસ… એ પળની પ્રતીક્ષામાં બારણા સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઇતિ, તું પુનર્જન્મમાં માને છે જોકે આવી શંકાનો કોઇ અર્થ નથી જ. તું આવીશ જ… એ હું જાણુ છું. બસ… એ પળની પ્રતીક્ષામાં બારણા સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઇતિ, તું પુનર્જન્મમાં માને છે આ ક્ષણે બધી શંકાઓ, તર્ક, વિતર્કો ફગાવી દઇને પૂર્ણ શ્રધ્ધાથી હું કહું છું કે હા, ઇતિ, હું પુનર્જન્મમાં માનું છું. અને તેથી જ.. મારી કીકીઓમાં કેદ થયેલ એ ક્ષણને ફરીથી જયારે પણ આંખ ખૂલે ત્યારે..\nઇતિ, એકવાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહીં. એક છેલ્લી વાર તને જોઇ લેવાની.. મન ભરીને નીરખી લેવાની આ કઇ તડપન.. કઇ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છૂટતો નથી\nતારા સમાચાર તો મને હમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે.. અરૂપ તને ખૂબ સાચવે છે.. તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીને ખુશ થતો રહું છું. છતાં.. ઇતિ, એકવાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી.. તેમાં તરબોળ થવું છે.. ભીંજાવું છે..\nઆ દિવસોમાં… દરેક ક્ષણે મારા ચિત્તમાં કયું દ્રશ્ય સતત રમી રહ્યું છે કહું તને યાદ છે આપણે નાના હતા અને તેં એકવાર વ્રત રાખેલ.. પહેલીવાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા.. અને સાડી સાચવતી તું ધીમા પગલા ભરતી હતી. મંદિરમાં નાનકડા બે હાથ જોડી ઊભેલ દુલ્હન ઇતિ મારી કીકીઓમાં હમેશ માટ�� કેદ થઇ ગઇ છે. તારી આંખો તો એ ક્ષણે બંધ હતી. પરંતુ કશું સમજયા વિના ખુલ્લી આંખે હું તારી સામે અપલક નજરે..\nઆજે… આ ક્ષણે પણ મને તો એ જ નાનકડી ઇતિ દેખાય છે. આંખો બંધ કરું અને હું તારી ઝાંખીથી ઝળાહળા… અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઇ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો. અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો. એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહીં તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર નથી કરતી ને\nઅરૂપને તારું એડ્રેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડ્રેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહીં એ તો તેં કોઇ દિવસ કહ્યું જ નહીં એ તો તેં કોઇ દિવસ કહ્યું જ નહીં અરૂપનો પણ પછી કોઇ જવાબ આવ્યો જ નહીં… અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે.\nઅને અરૂપના ગયા પછી એક એક્સીડન્ટ થતાં ચાર મહિના હું હોસ્પીટલમાં.. જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઇતિ, યાદ છે નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી.. નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી.. અને આજે આટલો માંદો છું ત્યારે… અને આજે આટલો માંદો છું ત્યારે… અને ઇતિ તને ખબર છે.. અને ઇતિ તને ખબર છે.. એ અકસ્માતમાં મમ્મી, પપ્પા… બંને… એ અકસ્માતમાં મમ્મી, પપ્પા… બંને… ઇતિ, તારો અનિ.. એકલો.. સાવ એકલો.. ઇતિ, તારો અનિ.. એકલો.. સાવ એકલો.. જો કે મારી પળેપળમાં તું હતી.. અને છતાં…. છતાં હું તને ઝંખતો રહ્યો.\nજ્યારે તને ફોન કરવાની ભાન આવી અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઇ ગયા છે. અરૂપ સાથે… મારા જ મિત્ર સાથે. જેની પાસે હું તારા વખાણ કર્યા કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને યાદ છે હું તને કહેતો..\n’છોકરીઓએ સાસરે જવું પડે.. જો, તારે જવું પડયું ને સાસરું એટલે શું એવો પ્રશ્ન હવે નહીં પૂછે ને સાસરું એટલે શું એવો પ્રશ્ન હવે નહીં પૂછે ને તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઇચ્છા હતી પણ…\nઅરૂપનો સંપર્ક સાધવાની બે ચાર વાર કોશિશ કરી.. પણ.. ખેર.. પછી મન મનાવ્યુ.. તું તારી દુનિયામાં ખુશ છે.. તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા.. તને લગ્નના અભિનન્દન આપવા ફોન કરેલ પણ અરૂપે કહેલ કે તું બહારગામ ગઇ છે તેથી વાત ન થઇ શકી.. અને પછી ક્યારેય તને ફોન કર્યો નહીં… તું ખુશ હતી… છે.. એટલું મારે મારે પૂરતું જ હોય ને\nઅને હું પણ એક જુદી દુનિયામાં ખોવાઇ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઇ હતી. અને હું ઓગળી ગયો હતો.. નાનાં નાનાં અનાથ ભૂલકાઓની દુનિયામાં… ક્યાં.. ક્યારે.. કેમ.. એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ..\nઆ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહું ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું… એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી. પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્વાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરીની સુગંધ હજુ ઓસરી નથી. અહીંની દીવાલોમાંથી આપણું આખ્ખું શૈશવ ટહુકે છે. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકુ છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ.. લોભી છે. મોહ છૂટતો નથી. એકવાર… અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છૂટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝગડો કરવો છે. મને ભૂલી ગયો એની ફરિયાદ કરવી છે. તારા પતિ સાથે ઝગડો કરાય ને\n બસ.. એકવાર.. છેલ્લી વાર તને…\nમમ્મીને કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે અને મને જાણ છે. હવે કોઇ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને એવો પ્રશ્ન અસ્થાને છે. કેમ કે હું જાણું છું.. તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં.. તો એવો પ્રશ્ન અસ્થાને છે. કેમ કે હું જાણું છું.. તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં.. તો હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપના ભાગ્યની ઇર્ષ્યા નથી કરી.. નહીં કરું. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપના ભાગ્યની ઇર્ષ્યા નથી કરી.. નહીં કરું. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું ઇતિ, આ ક્ષણે તો મને તેની ઇર્ષ્યા આવે જ છે.. પહેલી ને છેલ્લી વાર. મને માફ કરી દેજે. ઇતિ.\nઅરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક્વાર લડવું છે, ઝગડવું છે.. રિસાવુ��� છે, મનાવું છે.. મારી આંખોને.. મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે. કાલે આંખો બંધ કરી ત્યાં તું મારી સમક્ષ હાજર. આપણે બંને દરિયાના પાણીમાં ઉભા હતા અને હું આગળ જતો હતો. તું પાણીમાં આગળ ન જવા મને વીનવતી હતી કે શું પરંતુ મારે તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોય ને પરંતુ મારે તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોય ને સ્વપ્ન હતું કે સત્ય\nઇતિ, મને અંતિમ અલવિદા કરવા કયારે આવે છે મને ખીજાઇશ નહીંને ના, ના, મન ભરીને ગુસ્સે થજે.. તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઇતિ… મોડું નહીં કરે ને નહીં કરે ને ના. મને વિશ્વાસ છે..મારો સાદ આવે ને તું મોડી ન જ પડે…’\nઇતિના હાથમાંથી પત્ર ક્યારે નીચે સરકી ગયો તેની જાણ ઇતિને થઇ નહીં. આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા.. તેના હાથમાંથી નીચે પડેલ પત્ર અરૂપે ઉપાડ્યો. અરૂપની આંખો પત્રના અક્ષરો પર એકીશ્વાસે ફરી રહી. ત્યાં ફોન રણકયો.. સામેથી કોઇ કશું બોલે તે પહેલા જ… ઇતિએ ફોન ઉપર તરાપ મારી અને બોલી ઉઠી. ’હા, મમ્મી, હું આવું છું… આ ક્ષણે જ નીકળુ છું. મમ્મી…’\nડૂસકાઓની વચ્ચે ઇતિનો અવાજ તૂટતો જતો હતો.\n’ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે. બહું મોડું કરી નાખ્યું તે.. ઇતિ, બહું મોડું… અનિકેત હવે આ દુનિયામાં…’\nસામે છેડેથી ધૂજતો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ રહ્યો..\n‘અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી… છતાં….\nછેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર….’ નીતાબહેન આગળ કેટલું યે બોલતાં રહ્યાં. ઇતિ અવાચક… બસ.. બસ…. નથી સાંભળવું… કશું જ નથી જાણવું… ઇતિના હાથમાંથી રીસીવર છટકી ગયું….\nમૂઢ ઇતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઉઠતા અગણિત અનુત્તર પ્રશ્નો..\nઅરૂપના હાથમાં રહેલ પત્ર ધ્રૂજી રહ્યો હતો કે અરૂપ આખો ધ્રૂજી ઉઠ્યો હતો\nઇતિની આંખો જવાબ માગતી હોય તેમ અરૂપ સામે ત્રાટક કરતી રહી. પણ…. અરૂપ શું બોલે\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી”\nહું પણ શું બોલું\nતમને વાર્તા ગમે છે જાણી આનંદ થયો, ગોપાલભાઇ.અલબત્ત હવે ઇતિની મનોદશા સમજવા થોડી ધીરજ ધરવી પડશે.પછી જ આગળ જવાશે.ઇતિ અટકી જાય તો વાર્તાએ અટકવું જ રહ્યું.ઇતિની ઈચ્છા વિના હવે વાર્તા આગળ વધી નહીં શકે..પણ ધીરજના ફળ મીઠા જ આવશે એની ખાત્રી આપું છું. માટે વાંચતા રહેજો ને જણાવતા રહેશો ને \n← રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…\nગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.ghanshyamthakkar.com/blog/?cat=160", "date_download": "2019-05-20T02:35:50Z", "digest": "sha1:P42XWZOO5XNSTBAFWRS2DMJ7NSHI2HHM", "length": 39018, "nlines": 171, "source_domain": "www.ghanshyamthakkar.com", "title": "ગુજરાતી સાહિત્ય | Ghanshyam Thakkar (Oasis)'s Laya-Aalay . घनश्याम ठक्कर (ओएसीस) का लय-आलय", "raw_content": "\nCategory Archives: ગુજરાતી સાહિત્ય\nવાગેલામાં વાગ્યું (ગઝલ) ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nઅમે મૈયારાં રે…ગોકુળ ગામનાં – હેપ્પી ��વરાત્રિ સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર] Ghanshyam Thakkar\nછોરો ભૂરો-ભટાકડો, સોડી સીસમ-સટાકડી – ગીતકાર અને સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર Ghanshyam Thakkar\nમારો સાંવરિયો, મન બાવરિયો (ગીત) આ પહેલાં અપ્રગટ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nએક કુંભારે અધકચરી ઈંટો પર માથાં પટક્યાં (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nપૂજ્ય નિરંજન ભગતને ચીર વિદાય – ઘનશ્યમ ઠક્કર\n1984માં નિરંજનભાઈ અમેરિકા આવ્યા ત્યારે તેઓ મારા ઘરના મહેમાન બન્યા હતા. તેઓનો કાવ્યપઠનનો કાર્યક્રમ ડાલાસના ગુજરાતીઓએ માણ્યો હતો. એ યાદો આજે પણ તાજી છે. તેઓએ મારાં થોડાં કાવ્ય વાંચ્યાં હતાં, અંને તેમને ખૂબ પસંદ આવ્યાં હતાં. ખરેખર તો ભારત આવી પૂજ્ય ઉમાશંકર જોશીને મારા કાવ્યસર્જન માટે એમણે જ વાત કરી હતી. ઉમાશંકરભાઈ બીજે વર્ષે અમેરિકા આવ્યા ત્યારે તેમણે સવારે ચા-નાસ્તાના સમયે કહ્યું, ‘તનારાં કાવ્યો નહીં બતાવો ત્યાં સુધી ચા નહીં મળે’ મારા માટે એથી વધારે ગૌરવની વાત કઈ હોઈ શકે’ મારા માટે એથી વધારે ગૌરવની વાત કઈ હોઈ શકે તેમણે ભેટ આપેલો ‘છંદોલય’ આજે પણ અમેરિકામાં સાચવી રાખ્યો છે. મારા કાવ્યસંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે‘ના પ્રકાશન દરમ્યાન પણ તેઓએ ખૂબ મદદ કરી હતી. તેઓ એક ક્રાંતિકારી કવિ હતા, જેમણે ગુજરાતી સાહિત્યમાંં આધુનિક કવિતાનો પાયો નાખ્યો. ૨૦૧૦માં તેમને મળ્યો ત્યારે તેમણે તેઓનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘૮૨મે’ પણ ભેટ આપ્યો. તેઓના જવાથી ગુજરાતી સાહિત્યમાં અને આપણા સૌના જીવનમાં ન પૂરાય એવી ખોટ પડી છે. શ્રી નીરંજન ભગતનો પત્ર શ્રી નિરંજન ભગતને એક પત્ર-કાવ્ય સૌજન્ય : જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે યાદો – અમૂલ્ય અતિથિ … Continue reading →\nગુજરાતી કવિતા અને સંગીત\nગુજરાતી કવિતા અને સંગીત\nગુજરાતી કવિતા અને સંગીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/bjps-mind-key-achieving-power-dr-cj-chavada/", "date_download": "2019-05-20T03:14:49Z", "digest": "sha1:S7TNSYEOQCOUL5YULEMDNIJ5QNCUDOPN", "length": 7996, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર���સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ભાજપની મન કી બાત, સત્તા મેળવવા ધન કી બાત : ડૉ. સી.જે ચાવડા\nભાજપની મન કી બાત, સત્તા મેળવવા ધન કી બાત : ડૉ. સી.જે ચાવડા\nમાનવમિત્ર, ગાંધીનગર : છેલ્લાં ત્રણ મહિનાથી કર્ણાટકની ચુંટણી પર સૌની નજર હતી ત્યારે હવે તેનાં પરિણામો આવી ગયા છે જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે કર્ણાટકમાં ભાજપ સૌથી વધુ બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે.\nઆ ત્રિશંકુ વિધાનસભા પરિણામ બાદ સરકાર કોણ બનાવશે તે જાણવું રસપ્રદ રહેશે. ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવ્યા છે જયારે ભાજપે જૂની આદત મુજબ ખરીદ વેચાણ સંઘ ખોલવાની શરૂઆત કરી દીધી છે. આ અંગે એક ટીવી ડીબેટમાં કોંગ્રેસના ડૉ. સી.જે ચાવડા અને ભાજપનાં અમિત ઠાકર સામસામે આવી ગયા હતા.\nકોંગ્રેસનાં નેતા ડૉ. સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા મન કી બાત કરે છે જયારે હવે સત્તા મેળવવા માટે લોકશાહીની ઉપરવટ જઈને ધારાસભ્યોને ખરીદવા માટે ધન કી બાત કરશે. બીજી તરફ અમિત ઠાકરે જણાવ્યું હતું કે કર્ણાટકમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે જેને કારણે સરકાર રચવાનો રચવાની હકદાર ભાજપ છે ત્યારે ડૉ. સી.જે ચાવડાએ સામે જોરદાર જવાબ આપતા જણાવ્યું હતું કે ગોવા અને મેઘાલયમાં કોંગ્રેસની સૌથી વધુ બેઠકો હતી તેનું શું આ પ્રશ્ન ઉઠાવાતા અમિત ઠાકરની બોલતી બંધ થઇ ગઈ હતી અને તેનો આપી શક્યા નહોતા.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/binkheti-hetu-vyaktigat-sarkari-land-mangni?lang=Gujarati", "date_download": "2019-05-20T02:43:42Z", "digest": "sha1:7GZETCYP5AERWZXCPGUDTQ7KEO2CKF5L", "length": 11433, "nlines": 305, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "બિનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી જમીનની માંગણી | મહેસૂલ | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nબિનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી જમીનની માંગણી\nબીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી\nહું કઈ રીતે બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે\nસરકારી પડતર જમીનની માંગણી કરી શકું\nજિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૮ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.\nમામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.\nબજાર કિંમત ભરવા અંગેની સંમતિ રુ. ૨૦/- સ્ટેમ્પ પેપર ઉપર.\nજમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.\nપછાત વર્ગના કિસ્સામાં જાતિનો દાખલો.\nમાંગણીવાળા જમીનની છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨ ની પ્રમાણિત નકલ / સીટી સર્વે વિસ્તારમાં મ���ંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.\nમાંગણીવાળા જમીનની ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલ.\nહાલના રહેણાંકના મકાનના માલિકીના પુરાવા/ભાડે રહેતા હોય તો ભાડા કરાર, ભાડા ચિટ્ઠી.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/talaash-not-beat-jab-tak-hai-jaan-002535.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:34:02Z", "digest": "sha1:7FTHWNZQTDZUZNXZVDRNOZCNABMITAKC", "length": 12722, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "જુઓ તસવીરો : જબ તક હૈ જાન કરતાં પાછળ તલાશ | Talaash, Not Beat, Jab Tak Hai Jaan - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n35 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજુઓ તસવીરો : જબ તક હૈ જાન કરતાં પાછળ તલાશ\nમુંબઈ, 1 ડિસેમ્બર : આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ તલાશ રિલીઝ થતા અગાઉ અટકળો લગાવાતી હતી કે આમિરની આ ફિલ્મ ફર્સ્ટ ડેથી જ આ વરસની હિટ ફિલ્મોનો રેકૉર્ડ તોડશે. સૌપ્રથમ નામ આવ્યું શાહરુખ ખાનની જબ તક હૈ જાનનું. કહેવાયું કે શાહરુખની જેટીએચજેનો રેકૉર્ડ તોડી તલાશ આગળ નિકળી જશે, પરંતુ ગઈકાલે જ્યારે બૉક્સ ઑફિસ રિપોર્ટ સામે આવી, તો લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે તલાશ જબ તક હૈ જાન કરતાં પાછળ રહી ગઈ.\nયશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે રિલીઝના પ્રથમ જ દિવસે 2500 થિયેટરોમાં પૂરા 15.23 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મ 13મી નવેમ્બર દીવાળીના રોજ રિલીઝ થઈ હતી. આમિરની ફિલ્મ ગઈકાલે 30મી નવેમ્બરે રિલીઝ થઈ અને તેની પહેલા દિવસની કમાણી 14.52 કરોડ રહી કે જે જેટીએચજે કરતાં ઓછી છે.\nતલાશ ફિલ્મને લઈને આમિર સહિત તેમની સમગ્ર ટીમને ખૂબ આશા છે. તલાશ અંગે લોકો ભલે નિરાશાજનક વાતો કરી રહ્યાં છે, પરંતુ હકીકત તો એ છે કે ફિલ્મમાં આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂરની એક્ટિંગ ખૂબ ��ખણાઈ રહી છે. આમિર હંમેશની જેમ પરફેક્શન સાથે નજરે પડ્યાં છે અને કરીના આખી ફિલ્મમાં ખૂબ સુંદર અને સેક્સી લાગે છે. જ્યાં સુધી રાણીની વાત છે, તો તેમણે પણ હંમેશ મુજબ પોતાનું પાત્ર ખૂબીપૂર્વક ભજવ્યું છે. આમિર અને રાણીની જોડી શ્રેષ્ઠ લાગી છે. સાથે આમિર અને કરીના પણ બહેતર છે. તલાશને અત્યારથી જ આ વરસની હિટ ફિલ્મમાં શામેલ કરી લેવાઈ છે.\nહાલ આપણે જોઇએ જબ તક હૈ જાન અને તલાશની એક ઝલક આ તસવીરોમાં.\nઆમિર ખાન અને કરીના કપૂર\n3 ઈડિયટ બાદ આમિર ખાન અને કરીના કપૂર તલાશ ફિલ્મમાં એક સાથે પહેલી વાર દેખાયાં.\nશાહરુખ ખાન અને અનુષ્કા શર્મા\nશાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સૌપ્રથમ યશ રાજ ફિલ્મ્સની રબ ને બના દી જોડી ફિલ્મમાં દેખાયા હતાં. જબ તક હૈ જાનમાં આ જોડી બીજી વાર આવી.\nઆમિર ખાન અને રાણી મુખર્જી\nઆમિર ખાન અને રાણી મુખર્જી ગુલામ ફિલ્મમાં સાથે હતાં. તે રાણીની પ્રથમ ફિલ્મ હતી.\nશાહરુખ ખાન અને કૅટરીના કૈફ\nજબ તક હૈ જાન શાહરુખ અને કૅટરીનાની એક સાથે પ્રથમ ફિલ્મ છે. આ જોડીને આ વર્ષની લોકપ્રિય જોડીનું ટૅગ અપાયું છે.\nઆમિરે જબ તક હૈ જાનની રિલીઝ વખતે જણાવ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ તેમની ફિલ્મનો રેકૉર્ડ તોડે. તેમણે શાહરુખ અને સલમાનની ફિલ્મોની સફળતાની દુઆ પણ કરી હતી.\nઆમિરની ફિલ્મ તલાશના પ્રીમિયમ પ્રસંગે શાહરુખ ક્યાંય નજરે ન પડ્યાં, જ્યારે આમિર તેમની ફિલ્મના પ્રીમિયરમાં હાજર હતાં.\nExcl Pics : ‘તલાશ’ ખતમ, હવે ‘ધૂમ’ મચાવશે આમિર ખાન\nઓવરસીઝ : આમિરની ટી સલમાનની ઈટીટી પર ભારે\nચૅલેંજિંગ રોલ કરવા ગમે છે રાણી મુખર્જીને\nઆઝાદના જન્મ દિવસે કેમ આવ્યાં આમિરના પ્રથમ પત્ની\nPics: આમિરને મુકી સલમાનને ફેવીકૉલ લગાવતાં કરીના\nતલાશના પ્રીમિયરમાં ખાન બંધુઓની ‘તલાશ’\nPics : મગજ ધરાવતા લોકો માટે છે તલાશ - રિવ્યૂ\nઆ તે કેવી ‘તલાશ’ છે આમિર ખાનની : પ્રિવ્યૂ\nસલમાન-શાહરુખ નહિં, આમિર છે રાણીની નજીક\nPics : બૉલીવુડની વેશ્યાઓ-મીનાથી કરીના સુધી\n‘સર્ચ’માં ફેરવાઈ ‘તલાશ’, આમિરને લાગ્યો ઝાટકો\nનિરાશ ‘ઐય્યા’ માટે અપેક્ષાઓ ભરી ‘તલાશ’\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/urjit-patel-replace-raghuram-rajan-as-new-rbi-governor-029967.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:22:46Z", "digest": "sha1:CKGWFBJOV6KFQRSEITYUXHCUMU3M4FRW", "length": 9671, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉર્જીત પટેલ બનશે આરબીઆઇના નવા ગવર્નર | urjit patel replace raghuram rajan as new rbi governor - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n15 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n55 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઉર્જીત પટેલ બનશે આરબીઆઇના નવા ગવર્નર\nરધુરામ રાજન પછી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઇના નવા ગર્વનર બનશે અર્જિત પટેલ. કેટલાક દિવસની આ નામને લઇને ચર્ચાઓ થઇ રહી હતી. તે વચ્ચે કેન્દ્ર સરકારે નવા આરબીઆઇ ગવર્નર તરીકે ઉર્જીત પટેલનું નામ જાહેર કર્યું છે. ઉર્જિત પટેલ ચાર સપ્ટેમ્બરના રોજ પોતાનું પદ અધિકૃત રીતે સંભાળશે.\nનોંધનીય છે કે 11 જાન્યુઆરી 2013માં કેન્દ્રિય બેંકમાં ત્રણ વર્ષ સુધી ઉર્જિત પટેલે ડેપ્યુટી ગર્વનર તરીકે પદ સંભાળ્યું છે. આ વર્ષે તેમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હતો. પણ હવે તેમનો કાર્યકાળ વધારીને 8 જાન્યુઆરી 2016 સુધી લંબાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઉર્જિત પટેલ જાણીતા અર્થશાસ્ત્રી છે. અને તેમણે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ગ્રેજ્યુએશન અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયથી એફ.એલની ડિગ્રી મેળવી છે.\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહ\nપૂર્વ નાણાં સચિવ શક્તિકાંત દાસ નવા આરબીઆઇ ગવર્નર બની શકે છે: સૂત્ર\nસરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું\nનોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નર\nRBI અને સરકાર વચ્ચે આ મુદ્દે થયું સમાધાન, માર્કેટમાં કેશ ફ્લો વધશે\nઊર્જિત પટેલ, પીએમ મોદીને તેમને જગ્યા બતાવે: રાહુલ ગાંધી\nઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પર 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવતું રહેશે\nપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની તુલના સીટ બેલ્ટ સાથે કરી\nકેન્દ્ર સાથે વિવાદને કારણે આરબીઆઇ ગવર્નર રાજીનામુ આપી શકે છે\nબજારમાં જલ્દી જ આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો વધુ\nRBIએ આપી ગ્રાહકોને ખુશખબરી : રેપો રેટમાં 0.25% કાપ\nમોદી સરકારમાં RBIએ કંઇક તેવું કર્યું જે પહેલા કોઇએ નથી કર્યું\nurjit patel raghuram rajan rbi governor ઉર્જિત પટેલ રધુરામ રંજન આરબીઆઇ ગવર્નર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/07/blog-post.html", "date_download": "2019-05-20T02:50:15Z", "digest": "sha1:PR3KCPYYKK5EAZKXUOG22QOABVRDXHSQ", "length": 6939, "nlines": 102, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "નજીવા ખર્ચથી... ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી : કુદરતની કેડીએ : - હીરજીભાઈ ભીંગરાડિયા - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર કુદરતની કેડીએ હીરજીભાઈ ભીંગરાડિયા નજીવા ખર્ચથી... ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી : કુદરતની કેડીએ : - હીરજીભાઈ ભીંગરાડિયા\nનજીવા ખર્ચથી... ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી : કુદરતની કેડીએ : - હીરજીભાઈ ભીંગરાડિયા\nin આહાર કુદરતની કેડીએ હીરજીભાઈ ભીંગરાડિયા leave a reply\n આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો કઈ નાનોસૂનો નથી હો મિત્રો ૯૮.૫ % ની આસપાસ હોય છે. જમીનમાંથી તો એને માત્ર ૧.૫% બાકીના તત્વો રૂપે લેવાના હોય છે, એટલે કે વનસ્પતિ જમીનમાંથી ઝાઝું ખાંતિ જ નથી \nવધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/due-petrol-diesel-prices-will-be-reduced-read-and-click/", "date_download": "2019-05-20T03:01:24Z", "digest": "sha1:RYIQINAK7SVD7MBKXHFC2ZGLROTFC3Q4", "length": 7349, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > આ કારણે ઘટી શકે પેટ્રોલ - ડીઝલનાં ભાવ, વાંચો ક્લિક કરી\nઆ કારણે ઘટી શકે પેટ્રોલ - ડીઝલનાં ભાવ, વાંચો ક્લિક કરી\nમાનવમિત્ર, નવી દિલ્હી : હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ – ડીઝલનાં વધતાં ભાવોને લઈને સરકાર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારે અઢી રૂપિયા ભાવ ઘટાડ્યો હતો પરંતુ તેની અસર પણ હવે વર્તાતી નથી ત્યારે એક રાહતનાં સમાચાર છે. જો બધું વ્યવસ્થિત રીતે પાર પડે તો દેશમાં પેટ્રોલ – ડીઝલનાં ભાવ ઘટી શકે છે અને દેશની જનતાને રાહત મળી શકે છે.\nએક રીપોર્ટ અનુસાર ક્રુડની વધતી જરી કિંમતોથી ફક્ત ભારત જ નહિ પરંતુ અન્ય દેશો પણ પરેશાન છે. આ મુશ્કેલીનું સમાધાન હવે અમેરિકાના હાથમાં છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર અમેરિકાએ ક્રુડ ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું છે. હકીકતમાં સાઉદી અરેબિયા – કુવૈત જેવા દેશો ક્રુડનાં મોટા ઉત્પાદકો છે પરંતુ હવે અમેરિકાએ પોતાના પેટાળમાં રહેલા ક્રુડનાં ભંડારો ઉલેચવાનું શરુ કર્યું છે. જો આવું શક્ય બને તો બજારમાં તેલનો જથ્થો વધી જાય તેમ છે તેને કારણે સમગ્ર વિશ્વમાં ખનીજ તેલની કિંમત નીચે આવી શકે છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-47913505", "date_download": "2019-05-20T03:01:27Z", "digest": "sha1:RWIYGFQD5BYYQ656GG7J447B5PTCCUAH", "length": 26364, "nlines": 181, "source_domain": "www.bbc.com", "title": "કૉંગ્રેસ છોડ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર અવઢવમાં છે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nકૉંગ્રેસ છોડ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર અવઢવમાં છે\nદર્શન દેસાઈ બીબીસી ગુજરાતી માટે\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nગત પખવાડિયે બે ડઝન ફોન અને અડધો ડઝન મૅસેજ કર્યા પછી અલ્પેશ ઠાકોર સાથે વાત થઈ શકી. આખરે રાણીપમાં તેમના ઘર પાસે જ તેમની સાદી ઑફિસમાં મુલાકાત માટેનું નક્કી થયું.\n44 વર્ષ���ા અલ્પેશે કહ્યું, \"થોડો અટવાયો હતો અને થાક્યો પણ હતો.\"\nસામાન્ય રીતે ચૂંટણીના સમયે નેતાઓ જેટલા વ્યસ્ત હોય તેટલા વ્યસ્ત તેઓ નહોતા અને સાથે ટોળું પણ નહોતું.\nતેઓ કદાચ કશાકની રાહ જોઈ રહ્યા હતા અથવા આગામી પગલાં વિશે વિચારી રહ્યા હતા.\nપોતાના પક્ષને પણ તે આ જ રીતે વિમાસણમાં રાખે છે. પોતે ભાજપ સાથે સંપર્કમાં છે એવું કહ્યું અને પોતાની અવગણના થતી રહેશે કે કોરાણે કરી દેવાશે તો પક્ષ છોડીને જતા રહેશે તેવી ધમકી પણ કૉંગ્રેસને આપી.\nથોડા દિવસ બાદ સામે આવ્યા અને પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે તેમણે પક્ષના મોવડીઓ સાથે વાતચીત કરી છે અને પોતે પક્ષ છોડીને જવાના નથી.\nપરંતુ ફરી એક વાર 10 એપ્રિલે તેઓ પત્રકારો સમક્ષ હાજર થયા અને આ વખતે જાહેરાત કરી દીધી કે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામાનો પત્ર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને મોકલી દીધો છે.\nજોકે, આ પત્ર અમિત ચાવડાને સીધો નહોતો મળ્યો. કોઈએ વૉટ્સઍપ પર તેમને ફૉરવર્ડ કર્યો હતો.\nટીવી ચેનલોમાં તે પ્રદર્શિત થવા લાગ્યો હતો અને સૌ એકબીજાને ફૉરવર્ડ કરી રહ્યા હતા.\nઆખરે અલ્પેશ ઠાકોર કરવા શું માગે છે\nભાજપમાં ક્યારે જોડાવાના છો તેવો પ્રથમ સ્વાભાવિક પ્રશ્ન તેમણે નકારી કાઢ્યો.\nગુજરાતમાં માત્ર બે જ પાર્ટી છે. \"મારા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના પ્રત્યેની મારી સામાજિક જવાબદારી પ્રથમ આવે છે. મારા લોકો ગૂંગળામણ અનુભવતા હોય, કોરાણે મૂકી દેવાતા હોય, અવગણના કરાતી હોય, અપમાન થતું હોય તો અલ્પેશ ઠાકોર ચૂપ રહી શકે નહીં.\"\n\"હું અવાજ ઉઠાવીશ. મારા સામાજિક કાર્યને કારણે જ મને રાજકારણી તરીકે માન મળે છે. હું સામાજિક કાર્યોંને ન્યાય ન આપી શકું તો મારા રાજકારણનો કોઈ અર્થ નથી.\"\nકૉંગ્રેસ છોડવાના એક અઠવાડિયા પહેલાં આ વાત તેમણે બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કરી હતી.\nઅલ્પેશ ઠાકોરનું આ પગલું જુદી-જુદી રીતે જોવામાં આવી રહ્યું છે. પ્રથમ તો એ કે તેઓ ગજા કરતાં મોટા થઈ ગયા એટલે તેમને અહંકાર આવી ગયો છે.\nબીજું કે તેમની ઝડપી રાજકીય પ્રગતિ થઈ તેના કારણે તેમની લાલચ વધી છે અને જવાબદારી વિના તેઓ બધું મેળવી લેવા માગે છે.\nતેઓ કબૂલે છે કે તેમણે ભાજપનો સંપર્ક કર્યો હતો. ભાજપ તેમને આવકારવા તત્પર જ હતું, કેમ કે હાલમાં કૉંગ્રેસ અથવા હાર્દિક સાથે છેડો ફાડનારા કોઈ પણ નેતાને ભાજપમાં સ્થાન મળી જાય એમ છે.\nજોકે, આ બંને વાત માત્ર અમુક અંશે સાચી છે.\nતેમના વર્તનને માત્ર અહંકાર ગણી લેવાની ભૂલ ના કરવી જોઈએ, કેમ કે શક્તિશાળી બનતા નેતાનું વર્તન આવું જ હોય છે. એવી જ રીતે, જ્યારે અલ્પેશ મળવાનું ટાળે ત્યારે કોઈ પત્રકારે તેઓ અવઢવમાં છે એવું પણ ના સમજવું જોઈએ.\nહકીકતમાં તેમનો સ્વભાવ ચોખ્ખી વાત કરવાનો જ છે.\nમારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, \"હું જેવો છું તેવો છું.\"\nતમે આ વાંચ્યું કે નહીં\nઅલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું - કહ્યું 'વિશ્વાસઘાત થયો'\nકૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેમ સાચવી શકતી નથી\nમોદી અને શાહના પ્રચારમાંથી 'ગુજરાત મૉડલ' ગુમ કેમ થયું\nજોકે, તેની પાછળ વધારે લાંબી કથા રહેલી છે જેનો પાયો નંખાયો હતો છેક 2011માં, જ્યારે 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના'ની સ્થાપના થઈ હતી.\nસ્થાપનાનાં છ વર્ષ બાદ વર્ષ 2017માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને રાધનપુરથી પ્રથમ વાર ચૂંટણી જીત્યા.\nજે રીતે અલ્પેશ ઠાકોરને સમજવામાં થોડો સમય લાગે છે એ જ રીતે તેમના સંઘર્ષની ગાથા સાંભળવા માટે પણ ધીરજની જરૂર પડે છે.\n\"હું તો સુખી કુટુંબમાંથી આવું છું પણ મારાથી વધારે સારી સ્થિતિમાં રહેલા અમુક વર્ગના લોકોને મારે મળવાનું થાય ત્યારે તે લોકો મારી મજાક કરે. ઠાકોર એટલે સમજ્યા હવે એવું એ લોકો કહે.\"\n\"એક મોટો કાર્યક્રમ હતો ત્યારે હું એક જ જણને મળ્યો. થોડી વાતો કર્યા પછી તેમણે મને પૂછ્યું કે તમે કેવા... તમે જોયું દરેક માણસમાં જ્ઞાતિવાદ ઘૂસેલો છે.\"\n\"મેં જ્ઞાતિ જણાવી તો તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે 'ઠાકોર સુધરી ગયા' મેં તે માણસને કહ્યું કે હું સમજ્યો નહીં, તમે શું કહેવા માગો છો\"\n\"મને આ વાત બહુ ખૂંચે છે. ઠાકોરને નીચી દૃષ્ટિએ જોવાની વાત. તેમને પછાત, અશિક્ષિત, વ્યસની તરીકે જોવાની વાત. બધા લોકો એવા નથી, કેટલાક હશે પણ તે વાતને ચગાવીને ખોટી છાપ ઊભી કરવામાં આવે છે.\"\n\"મને લાગ્યું કે આ બાબતમાં કશુંક કરવું જોઈએ. તેમાંથી 2011માં ક્ષત્રિય ઠાકોરસેનાનો પાયો નંખાયો હતો.\"\n\"જોકે, વાત એટલી સહેલી નહોતી\"\nતેઓ ઉમેરે છે, \"હું વધુ ઊંડાણથી વિચારતો ગયો તેમ મને સમજાતું ગયું કે આ લડાઈ બહુ લાંબી છે. હજી પણ લડત અઘરી છે અને લાંબી ચાલવાની છે.\"\n\"દરેક તબક્કે મારી સામે અઘરા પડકારો આવ્યા છે. શરૂઆતમાં પણ બધાએ ઠાકોરસેનાના વિચારને નફરત સાથે નકારી કાઢ્યો હતો. સમાજને એક કરી શકાય એવું કોઈને નહોતું લાગતું.\"\nપોતાનાં પગલાં વિશે વિગતે સમજાવતા અલ્પેશ કહે છે, \"તમે નહીં માનો પણ મને અન્ય રીતે ���ણ અટકાવવાની કોશિશ થઈ હતી. મને એક વાર જૂનાગઢમાં નવ વાગ્યે સભા છે અને ઘણા માણસો આવશે એમ કહીને બોલાવવામાં આવ્યો હતો.\"\n\"જૂનાગઢ નવ વાગ્યે પહોંચવું હોય તો વહેલી સવારે 4 વાગ્યે નીકળવું પડે. મેં રાહ જોઈ પણ ડ્રાઇવર આવ્યો જ નહીં. 4.30 વાગ્યે મેં જાતે ડ્રાઇવ કરીને જવાનું નક્કી કર્યું.\"\n\"એકલો જ ત્યાં પહોંચ્યો તો જોયું કે ગણીને આઠ લોકો હતા અને નવમો હું. આઠ વત્તા એકની જાહેર સભા બોલો મને એવું કહેવાયું કે બધા રાહ જોઈને જતા રહ્યા. મને તે વાત ગળે ઊતરી નહીં. આમ છતાં મેં આઠ લોકોને એટલા જ ઉત્સાહથી સંબોધ્યા. મેં હાર ન માની.\"\nભાજપના ધારાસભ્ય પબુભા માણેક ગેરલાયક, હવે આગળ શું\nશું નરેન્દ્ર મોદી બાદ અમિત શાહ સરકારમાં 'નંબર-ટુ' બનશે\n\"બીજી વાર પાંચ વર્ષ પછી 2015માં હું ફરી જૂનાગઢ ગયો હતો. આ વખતે સભાસ્થળ જુદું હતું અને અગિયાર વાગી ગયા હતા તો પણ 15,000થી 20,000ની મેદની મારી રાહ જોઈ રહી હતી.\"\nઅલ્પેશ કહે છે, \"મારું પ્રથમ કાર્ય સૌથી અઘરું હતું અને તે હતું યુવાનોને વ્યસનમાંથી બહાર કાઢવા. એ કામ સહેલું નહોતું, પણ મેં તે કરી બતાવ્યું.\"\n\"ઘણા યુવાનોએ દારૂ પીવાનું છોડી દીધું છે. જૂની આદત ધરાવનારા પીતા રહે છે પણ ઘણા બધા યુવાનો છોડવા લાગ્યા છે. તમે ઠાકોરોના કોઈ પણ ગામમાં જાવ, તમને આ વાત જોવા મળશે.\"\n\"એ પણ સાથે સ્વીકારું છું કે આ કાર્ય માટે હજીય મહેતન કરવાની છે. પહેલાં મને એમ હતું કે એક વાર પીવાનું છોડી દીધું, પછી બધું આપોઆપ બરાબર થઈ જશે, એવું થયું નહોતું.\"\n\"મને થયું કે યુવાનોનું સંગઠન કરીશ તો કામ થઈ જશે પણ તેમ થયું નહીં. પછી મેં વિચાર્યું કે તેમના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. તેમાં પણ પૂરી સફળતા મળી નથી. એકસાથે બધા તબક્કે થાક્યા વિના કામ કરતા રહેવું પડે છે.\"\nઆ રીતે એક પછી એક પ્રયાસો દ્વારા 1975માં જન્મેલા અને કૉલેજ અધૂરી છોડી દેનારા અલ્પેશ ઠાકોરે 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના' નામનું એક મજબૂત સંગઠન બનાવ્યું છે.\n2017માં તેમના સહિત ઠાકોરસેના સાથે જોડાયેલા ચાર સભ્યો ગુજરાત કૉંગ્રેસની ટિકિટ પર ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્યો બન્યા.\nતેઓ પોતે રાધનપુરથી, સાબરકાંઠાના બાયડથી ધવલસિંહ ઝાલા, મહેસાણાના બહુચરાજીથી ભરતસિંહ ઠાકોર અને બનાસકાંઠાના વાવથી ગેનીબહેન ઠાકોર ચૂંટાયાં છે.\nઅલ્પેશ ઠાકોરનું વજન આજે એટલા માટે વધ્યું છે કે ગુજરાતના 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ઠાકોર સેનાનું સંગઠન ઊભું થયું છે.\nઑક્ટોબર 2017માં એક વિશાળ સભામ���ં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. તે સભા કૉંગ્રેસની નહીં પણ ઠાકોરસેનાની હતી. તેમાં હાજર રહીને રાહુલ ગાંધીએ જાતે ઠાકોરસેનાની તાકાત જોઈ હતી અને તેમને કૉંગ્રેસમાં આવકાર્યા હતા.\nગુજરાતની સામાજિક-રાજકીય સ્થિતિમાં અલ્પેશ ઠાકોરનો ઉદય એ રીતે સમજવાની જરૂર છે કે તેઓ અનામતની માગણી માટેના આંદોલનમાંથી હાર્દિક પટેલ ઊભા થયા હતા તે રીતે ઊભા થયા નથી.\nઓબીસી સમાજમાં મચેલી હલચલમાંથી તેઓ ઊભા થયા છે.\n25 ટકા વસતિ હોવા છતાં અને અનામતનો લાભ માત્ર નામ પૂરતો જ મળતો હોવાથી વિકાસમાં તેઓ પાછળ રહી ગયા છે તેવો અસંતોષ ઊભો થયો છે.\nઅલ્પેશ કહે છે, \"અમને માત્ર વૉટબેન્ક તરીકે જ રાખવામાં આવ્યા હતા, તે સિવાય બીજું કશું નહીં. અમારી સંખ્યા જોઈને રાજકારણીઓ અમારો ઉપયોગ કરશે અને પછી ભૂલી જશે. હું આ સ્થિતિ બદલવા માગું છું. મારી વાત એ હતી કે અમારો ઉપયોગ કરો પણ અમારી પ્રગતિમાં અમને મદદ પણ કરો.\"\nજોકે, આ બધા પ્રયત્નો છતાં હાર્દિક પટેલનું ઓબીસીમાં પટેલને સમાવવાનું અનામત આંદોલન ચગ્યું ન હોત તો ઠાકોરસેના પડદા પાછળ જ રહી ગઈ હોત.\nઅનામત આંદોલન ચગ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે બીજું સંગઠન ઊભું કર્યું.\nઓબીસી, એસસી-એસટી, આદિવાસી એકતા મંચ તેમણે ઊભો કર્યો હતો અને ચેતવણી આપી હતી કે ઓબીસી માટેના ક્વૉટામાંથી પટેલોને કોઈ લાભ આપવો જોઈએ નહીં.\nઅનામત આંદોલન સામેના આ વિરોધમાં મુખ્યત્વે ઓબીસી હતા. તેથી તેના ભાગરૂપે ઠાકોરસેના મહત્ત્વનું પરિબળ બની અને પ્રથમ વાર તેનું રાજકીય મહત્ત્વ પણ વધ્યું.\nકૉંગ્રેસ પક્ષ પટેલને સાથે રાખવા માગતા હતા પણ પરંપરાથી ટેકેદાર રહેલા ઓબીસીને પણ મજબૂત કરવા માગતો હતો.\nભાજપ પણ ઓબીસીનો સાથ મેળવવા માગતો હતો પણ તે પટેલોને છોડી શકે નહીં.\nહકીકતમાં 2017ની ચૂંટણી વખતે જ ભાજપે પાટીદાર સામે ઓબીસી પરિબળોને મજબૂત કરવાની કોશિશ કરી હતી પણ ધારી સફળતા મળી નહોતી.\nપટેલો કૉંગ્રેસ તરફ વળ્યા અને અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનાના કારણે ઓબીસી ટેકેદારો પણ જળવાઈ રહ્યા અને તે રીતે કૉંગ્રેસ મજબૂત બની.\nપરપ્રાંતીયો પર હિંસા બાદ ચર્ચામાં આવેલી ઠાકોરસેના શું છે\nગુજરાત : ધારાસભ્યોનો પગાર ક્યાં ખર્ચ થાય છે\nઅમદાવાદના માંડલ તાલુકાના એંદલા ગામે ખોડાજી ઠાકોરના ઘરે જન્મેલા અલ્પેશ ઠાકોરે નાનપણથી જ રાજકારણને જોયું હતું. કેમ કે તેમના પિતા 1975થી તાલુકા પંચાયતના પ્રમુખ હતા. 2005 સુધી તેઓ સતત આ હોદ્દા પર રહ્યા હતા.\n\"ક્રિકેટ ગમે છે, પણ મને ઘોડેસવારીનો બહુ શોખ છે,\" એમ તેઓ હસતાંહસતાં કહે છે.\n\"હું દોડતાં ઘોડા પર કૂદીને બેસી શકું છું અને ઊતરી પણ શકું છું\" એમ તેઓ કહે છે. કદાચ એ જ કામ તેઓ કૉંગ્રેસમાં કરી રહ્યા છે.\nચાલતી ગાડીએ ચડી જાય અને ઊતરી પણ જાય. જોકે, હજુ સુધી તેમણે ભાજપના ઘોડા પર સવારી કરી નથી.\n\"રાજકારણી તરીકે તમને બહુ માન મળતું નથી પણ સામાજિક કાર્યકર તરીકે માન મળે છે. હું સામાજિક કાર્યકર જ છું અને રહીશ.\" એમ અલ્પેશ ઠાકોર આખરમાં કહે છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nપાટીદાર અનામત આંદોલન સમિતિ\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nExits Pollનાં અનુમાન મુજબ NDAને બહુમત\nરાહુલ અને સોનિયા ગાંધી સાથે માયાવતી મુલાકાત કરશે\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાક\nઑસ્ટ્રેલિયામાં અણધાર્યું આવ્યું ચૂંટણીનું પરિણામ, મૉરિસનની જીત\nપાકિસ્તાનનો રૂપિયો નેપાળી ચલણથી પણ નબળો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97", "date_download": "2019-05-20T02:38:13Z", "digest": "sha1:NKUOZIHKMZ274WVQNDJBCZEWKMOPHZ45", "length": 2889, "nlines": 47, "source_domain": "gu.wikipedia.org", "title": "\"સ્ટ્રાસબોર્ગ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"સ્ટ્રાસબોર્ગ\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ સ્ટ્રાસબોર્ગ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ) (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nસિમ્બાદ (SIMBAD) ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Dsvyas/Archive 5 ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/kashmir?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-05-20T03:18:39Z", "digest": "sha1:HL7CT776L6QWUU2PLSNNM6LSY22H7X62", "length": 8545, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Kashmir News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nકાશ્મીરમાં ભાજપે બદલ્યો પોતાનો રંગ, ભગવો છોડી લીલો અપનાવ્યો\nશ્રીનગરઃ ભગવા કે કેસરિયા રંગ પર કમલ ખીલવનાર કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પોતાનો રંગ બદલ્યો. પાર્ટીએ અહીં ભગવાની જગ્યાએ લીલો રંગ અપનાવી લીધો છે. ગુરુવાે પાર્ટીના એક ઉમેદવારના મોટાં-મોટાં પોસ્ટર્સ જ્યારે કાશ્મીરના અખબારોમાં...\nકોઈ પાકને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશઃ NC નેતાનો પાક પ્રેમ\nજમ્મુ કાશ્મીરના કુપવાડામાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબલ લોને વિવાદાસ્પદ નિવેદન આ...\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nજમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્ર મહેબૂબા મુફ્તીએ કહ્યુ છે કે લોકસભા 2019ની ચૂંટણી પ્રક્રિયા પૂ...\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર\nદક્ષિણ કાશ્મીર સ્થિત પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્...\n‘અમુક લોકોને કાશ્મીર જોઈએ છે પરંતુ કાશ્મીરીઓ નહી': પી ચિદમ્બરમ\nપુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલા અંગે નિવેદનબાજી યથાવત છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પ...\nપુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી ‘મસૂદની મુક્તિ'\nકાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોના શહીદ થયા બાદ પોતાના નિવેદન માટે પંજાબના મંત્રી નવજો...\nપુલવામા અટેક પર બોલ્યા મોદી- જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય\nનવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આત્મઘાતી હુમલામાં 30 જવાનો શહીદ થઈ ગયા છે. જૈશ-એ...\nસલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર\nબોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન સામે રાજસ્થાનમાં કોર્ટને ગુમરાહ કરવાના કેસની સુનાવણી બુધવા...\n‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ\nભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરાયા બાદ ચાલી રહેલી ચર્ચા વચ્...\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના નદીગમ ગામમાં મંગળવારે સવારે એક વાર ફરીથી સુરક્ષાબળો અને આતં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/under-24-hour-mineral-water-municipal-council/", "date_download": "2019-05-20T03:02:35Z", "digest": "sha1:VZJIGCR2JMXS7NC7Q437XTEJG64LLMWQ", "length": 7931, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > પાટનગરમાં ૨૪ કલાક ચાલતી મિનરલ પાણીની નગરસેવકની પરબ\nપાટનગરમાં ૨૪ કલાક ચાલતી મિનરલ પાણીની નગરસેવકની પરબ\nમાનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ શરુ થઇ ગયો છે ત્યારે રોજબરોજ રોડ રસ્તા પર અવરજવર કરતા હજારો વાહનચાલકો તથા મુસાફરો માટે ઘણી જગ્યાએ પાણીના મિનરલ વોટરજગ મુકવામાં આવ્યા છે. ત્યારે આ જગમાંથી ત્યાં જ પાણી પીવાનો આગ્રહ રાખવામાં આવે છે અને પાણીણી બોટલ નહી ભરવાની સૂચનાઓ પણ લખેલી હોય છે. ત્યારે થોડા હટકે એવાં પાટનગર ગાંધીનગરનાં આ નગરસેવકે ૩ જગ્યાએ પીવાનાં પાણીનાં જગ મૂકી દીધા છે.\n૨૪ કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણી મળી રહે અત્યારે ઝુંપડામાં રહેતાં શ્રમજીવીઓ, વટેમાર્ગુઓ મુસાફરો આજે આ મિનારાનું આપીને તરસ છીપાવે છે તથા માટલા બાટલા તમામ ભરવાની છુટ હોવાથી શ્રમજીવીઓને ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું લહાવો મળી ગયો છે.\nપાટનગરના આ નગરસેવકે ક્યાંય જાહેરાત કે તાજપર સરકારી ખર્ચ પર નહિ પણ પોતાના ખિસ્સામાં પૈસાથી પાણીનું આયોજન કરેલ છે ત્યારે ભારે તરસ લાગે પછી તરસ છુપાઈ જાય ત્યારે આ નગરસેવકની દિલ થી દુવા આપતા જાય છે નગરસેવકના હતી યુસુફભાઈ પરમાર પોતે અગાઉ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે તેમના ધર્મપત્ની રોશનબેન નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે મોટામાં મોટી સેવાથી ગરીબોમાં તથા પાટનગર ચર્ચાનો વિષય બન્યા છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3", "date_download": "2019-05-20T03:39:04Z", "digest": "sha1:L7HGGDEJBEDX2DCFMSTFDXKVRY2Z2L7H", "length": 3487, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નામકરણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nનામકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનામ પાડવાનો વિધિ (૧૬માંનો એક સંસ્કાર).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/bollywood-news-in-gujarati", "date_download": "2019-05-20T03:04:07Z", "digest": "sha1:ZUDRIYXJBL2QYRMOAACN4XY376G6BJ4S", "length": 8080, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Bollywood News In Gujarati News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nબોલીવૂડ હિરોઇનોની 25 તેવી તસવીરો જે છે સુપર HOT\nબોલીવૂડની હિરોઇનો અને જાણીતી સેલેબ્રિટીઓ અવાર નવાર જાણીતા મેગેઝિનના કવરપેઝ માટે ફોટોશૂટ કરાવતી રહેતી હોય છે. પણ ધણીવાર આ તસવીરોમાં તેમનો લૂક અને અદાઓ કંઇક એ સુંદરતાથી બહાર નીકળે છે જે તે ફોટો બની જાય છે સુપર સેકસી. Read: શું છે ...\nશું છે એશ, પરણિતી, અનુષ્કા જેવા સેલેબ્રિટીના \"Pet name\"\nબોલીવૂડ સેલિબ્રિટીની રીલ લાઇફ તેમની રિયલ લાઇફ કરતા ખૂબ જ અલગ હોય છે. જેમ કે બોલીવૂડમાં તેવા અને...\nકૈટરીનાની આ તસવીરો તમારા હોશ ઉડાવે તો અમારો વાંક ના કાઢતા\nકૈટરીના કૈફે હાલમાં વોગ ઇન્ડિયા માટે એક સુપરહોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોઇને ભલભલાના હોશ ઉડ...\nતસવીરોમાં જુઓ કોણ છે શ્રીની પુત્રી જ્હાનવી કપૂરનો બોયફ્રેન્ડ\nઅન્ય કોઇ સ્ટાર કિડની જેમ જ શ્રીદેવીની પુત્રી જ્હાનવી પણ જ્યાં જાય છે, જે કરે છે, જે પહેરે છે તે ન્...\nમાધુરી, રિતિક, વિરાટ કહોલી જેવા સેલેબ્રિટીના ઘરની અંદરની તસવીરો\nતમે અત્યાર સુધી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના ઘરની તસવીરો જોઇ હશે પણ આજે અમે તમને બોલીવૂડ અને ક...\nદિપીકા પાદુકોણે એડ માટે બતાવ્યું આ ટશન\nદિપીકા પાદુકોણ જે વસ્તુને હાથ લગાડે છે તે સફળ થઇ જાય છે અને કદાચ આ કારણ છે કે બોલીવૂડની આ સ્ટાઇલ ...\nBox Office: જાણો 12 દિવસમાં બજરંગી ભાઇજાને કેટલી અધધધ કમાણી કરી\nકબીર ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનને બે અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ જ્યારથી આ...\nજાણો માલદિવમાં બિકનીમાં કેવી રીતે બિપાશાએ રિઝવ્યો કરણ ગ્રોવરને\nબિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર આમ તો પોતાના પ્રેમને હંમેશા મીડિયા સામે નકારતા રહે છે. પણ તેમના ...\nBox Office: બાહુબલી v/s બજરંગી ભાઇજાન, જાણો કોણ પડ્યું કોના પર ભારી\nજુલાઇ મહિનો ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી માટે ખૂબ જ સફળ રહ્યો છે. આ મહિનામાં રિલિઝ થયેલી બે ફિલ્મો બજરંગ...\nPics : કેટરીના કૈફે બીચ પર બતાવી તેની કામણગારી અદાઓ\nબોલીવૂડની બ્યૂટીફૂલ અને સેક્સી હિરોઇન એવી કેટરીના કૈફે ફેશન એટ બિગ બજાર એટલે કે FBB બ્રાન્ડ માટે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/weekend", "date_download": "2019-05-20T02:26:56Z", "digest": "sha1:5HSK6JF7X273JXRWHA6ZBUE47EAJXQ7G", "length": 7175, "nlines": 111, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Weekend News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો\nસુરત, આ શહેરની ગણના થાય છે વિશ્વના ઝડપથી વિક્સતા શહેરોમાં. સુરતને બેસ્ટ સિટીનું સન્માન પણ મળી ચૂક્યુ છે. ગુજરાતનું આ શહેર આખા વિશ્વના નક્શા પર મહત્વનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક રીતે સમૃદ્ધ આ શહેરની જીવનશૈલી બીજા શહેરો કરતા જુદી છે. ઈતિહાસ ...\nબૉક્સ ઑફિસ પર 'ગોલ્ડ'ની ધમાલ, બનાવ્યો આ રેકોર્ડ\nહાલમાં અક્ષય કુમાર સાતમાં આસમાન પર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ગોલ્ડ' બૉક્સ ઑફિસ પર...\nભારતના સૌથી મોટા થિયેટર ઓલિમ્પિકનું અમદાવાદમાં આયોજન\nભારતમાં સૌ પ્રથમ વખત યોજાયેલા સૌથી મોટા 51 દિવસના થિયેટર ઓલિમ્પિક્સના ભાગરૂપે ,અમદાવાદમાં શનિવ...\nઅમદાવાદીઓ ડિસેમ્બર એન્ડિંગમાં માણી શકશે વિવિધ રસપ્રદ કાર્યક્રમો\nડિસેમ્બર એન્ડિંગ બધા માટે ખાસ હોય છે વર્ષ પૂરૂ થવાનો થાક અને નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ હોય છ...\nવીકએન્ડમાં ખાઇ ખાઇ જે વજન વધાર્યું છે તેને આ રીતે ઓછું કરો\nવીકએન્ડ એટલે કે શનિ રવિવાર આવતા જ આપણે ગમે તેટલું ડાયેટ કરવાનો પ્રયાસ કરીએ આ કાળજાળ ગરમીમાં એક ...\nએક દિવસમાં મુંબઇની આસપાસ ફરવા લાયક 10 જગ્યાઓ\nમુંબઇની ભાગદોડ ભરેલી લાઇફ ભરેલી લાઇફમાં જ્યારે એક દિવસની રજા આવે કે પછી બે ત્રણ દિવસની એક સામટ...\nગુજરાતીઓ ચેતજો: વરસાદ તમારા વીકએન્ડ એન્જોયમેન્ટ પર પાણી ફેરવી શકે છે\nઅમદાવાદ, 18 જુલાઇ : મોજીલા ગુજરાતવાસીઓ તમે ઝરમર વરસાદની ઋતુમાં મસ્તમગન થઇ જવા માટે જો વીકએન્ડમાં...\nરવિવાર પૂરો થવાના ડરથી મેળવો મુક્તિ\nલોંસ એન્જિલસ, 27 ઓક્ટોબર: ઘણા લોકો માટે રવિવાર સાંજ દુખ અને વિચારમાં વિતાવે છે કે કેટલાક કલાકો પછ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2013/08/blog-post_18.html", "date_download": "2019-05-20T03:38:15Z", "digest": "sha1:UCRD3BNWGYBVK7TNZ5NLUEFDFFNOXHW5", "length": 6933, "nlines": 170, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: પર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ", "raw_content": "\nપર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ\nપર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ\nપર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો\nપર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nભરતી અંતર્ગત ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ ઘણા મિત્...\nઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી સમગ...\nમિત્રો - તા. ૨૬/૦૮/૨૦૧૩ થી ૨૮/૦૮/૨૦૧૩ સુધી મુંબઈ ...\nઆજના ચોકાવનારા સમાચાર ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષક ભર...\nસુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ તારીખ બદલાઈ છે. નવી ...\nHTAT પ્રશ્નપત્ર સોલ્યુસનમાં પ્રશ્ન નંબર 81 ના જવા...\nધોરણ 10 - 11 Sem 1 - 12 ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન...\nપર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ\nઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત માટે આ વ...\nશિક્ષણ માં આવનારી નવી જગ્યાઓ\nમિત્રો - હમણાંજ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં...\nખૂબજ નજીકના સમયમાં હાયર સેકંડરી શિક્ષક ભરતી આવવાની...\nનજીકના સમયમાં એટલેકે ઓગષ્ટ માસમાં ઉચ્ચત્તર માધ્યમિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/know-who-is-shibani-dandekar-hot-viral-pics-of-shibani-dandekar-043915.html", "date_download": "2019-05-20T02:34:52Z", "digest": "sha1:JB54WNC3P4VXK3Z6E3Y3I5AMM3K245JZ", "length": 14461, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "હોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે | Who is Shibani Dandekar and see her hot viral pics - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n8 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n36 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે\nરિપોર્ટ અનુસાર ખુબ જ જલ્દી શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લગ્ન કરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે શિબાની મનોરંજન દુનિયાનો એક ફેમસ ચહેરો રહી ચુકી છે. તે રિયાલિટી ટીવી સ્ટાર હોવાની સાથે સાથે આઇપીએલ મેચો પણ હોસ્ટ કરી ચુકી છે. શિબાની પોતાની હોટ ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.\nફરહાન અખ્તરના જન્મદિવસ પર શિબાની દાંડેકરે સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરીને બર્થડે વિશ કર્યું હતું. તેમની ફોટો સોશ્યિલ મીડિયા પર છવાઈ રહે છે ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.\n2.0 એક્ટ્રેસ એમી જેક્શને કરી લીધી સગાઈ, બોલ્ડ તસવીરોને કારણે હંમેશા રહે છે ચર્ચામાં\nફરહાન અખ્તર સાથે રિલેશનશિપ વિશે ખબર આવતાની સાથે જ શિબાની ચર્ચાનો ભાગ બનવા લાગી. ઘણા સમય સુધી લોકોથી પોતાનો સંબંધ સંતાડ્યા પછી ફરહાન અખ્તરે જાતે સોશ્યિલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને રિલેશન વિશે જાહેરાત કરી. હવે આ જોવાનું રસપ્રદ રહેશે કે બંને હવે ક્યારે લગ્ન કરશે.\nઅહીં જુઓ શિબાની દાંડેકરની હોટ અને બોલ્ડ ફોટો...\nફરહાન અખ્તર સાથે રિલેશન\nફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.\nનોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.\nશિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.\nઅમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.\nજો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.\nબોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.\nએક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ\nશિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથ�� જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.\nઆ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.\nહોસ્ટ કર્યા છે શોઝ\nMen 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.\nશિબાની દાંડેકર હાલમાં ફરહાન અખ્તર સાથે બિકીનીમાં જોવા મળી\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nસાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર\nMe Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'\nસગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ\nતનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા\nપશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nMovieReview: લખનઉ સેન્ટ્રલનો ફરહાનનો બેન્ડ છે હિટ\n#TooMuch: અબુ આઝમી બાદ તેમના દિકરાએ પણ કરી વિવાદાસ્પદ ટિપ્પણી\n#BangaloreMolestation: બોલિવૂ઼ડ સ્ટાર્સે અબુ આઝમીના નિવેદનને વખોડ્યું\nરોક ઓન 2 ફિલ્મ રિવ્યૂ: દર્શકોથી લઇને સમીક્ષકો કહ્યું ફિલ્મમાં આ નથી\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/naresh-patel-resigned-because-controversy-not-personal-reasons/", "date_download": "2019-05-20T02:41:28Z", "digest": "sha1:FLFC4TKIWA6I5GXSFFR7TPU5MJOKYSDY", "length": 8535, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > વિવાદને લીધે નહી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું : નરેશ પટેલ\nવિવાદને લીધે નહી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું : નરેશ પટેલ\nમાનવમિત્ર, રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામા અને તેને પાછુ ખેંચી લેવાના છેલ્લા ત્રણ દિવસના ઘટનાક્રમ બાદ આજે ખુદ ચેરમેન નરેશ પટેલ અને ખોડલધામના આગેવાનો એક મંચ પર સાથે આવી પત્રકાર પરિષદને સંબોધી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસા કર્યા હતા. ખાસ કરીને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટ પણે ખુલાસો કર્યો હતો કે, તેમને કોઇની સાથે વાદ-વિવાદ નથી, તેમણે કોઇની સાથેના આંતરિક કલહના લીધે નહી પરંતુ પર્સનલ કારણોસર અને વ્યકિતગત જીવનને ધ્યાનમાં લઇને પોતાનું રાજીનામું આપ્યું હતું.\nજો કે, તેમના રાજીનામાથી રાજયભરમાં મચેલા ઉહાપોહ અને પાટીદાર સંસ્થાઓમાં એક પછી એક રાજીનામાં પડતા પરિÂસ્થતિની ગંભીરતા અને ખોડલધામના હોદ્દેદારો વિદ્યાર્થીઓની લાગણીને માન આપી તેમણે પોતાનું રાજીનામું પાછુ ખેંચી લીધું છે.\nનરેશ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પરેશ ગજેરા પર તેમના રાજીનામાને લઇ જે ગંભીર આક્ષેપો થયા હતા, તે બિલકુલ ખોટા છે. પરેશ ગજેરા તેમના નાના ભાઇ જેવા છે અને પાટીદાર સમાજના અગ્રણી સભ્ય છે, તેની સાથે કે અન્ય કોઇ સાથે તેમને કોઇ મનદુઃખ નથી પરંતુ, તેમના વ્યકિતગત જીવનમાં સમય નહી ફાળવી શકાતો હોઇ તેમ જ તેમના બિઝનેસ અને અન્ય સંસ્થાઓ માટે તેઓ જે વિકાસ કાર્ય કરવા ઇચ્છે છે તે માટે સમય નહી મળી શકતો હોઇ તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માંગતા હતા અને તે કારણથી જ તેમણે ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિ��લ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/humor-&-trivia/%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93/development-of-brain", "date_download": "2019-05-20T02:58:18Z", "digest": "sha1:JAA6XT4ELGZ3XT4D2K2TYBM5GJMOR5H7", "length": 27912, "nlines": 367, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "નજીવી વસ્તુઓ - મગજનો વિકાસ - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "\nડૉક્ટરને પુછો | વાર્તાપત્ર | ઔષધ શોધ | સંદેશ દર્શાવતું ભોર્ડ | સ્વાસ્થ્ય ગણિત | યલો પેગેજ | એ-કાર્ડસ\nસંધિવા અથવા સાંધાનો સોજો\nબાળકો માટે સ્વાસ્થયના રસ્તાથી શીખવુ\nહદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર\nદાજવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nમાં, કૃપીયા મને સહન કર.\nબાળકો માટે ખોરાક બનાવતી વખતે કાળજી લેવી\nનવા જન્મેલા માટે પાલકત્વ.\nએક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ.\nMalted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો\nબચપણનો ગુસ્સો - ગુસ્સો - લાગણીનો વિષ્ફોટ\nબાળકને કુલ્લા ઉપર મારવુ કે નહી \nએક ઇચ્છા કરવાની સ્થાપના\nબાળકોને રસ્સી મુકવાના કાર્યક્રમો.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\nસ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમો અને યોજનાઓ.\nબાળકો શું કરવા રડે છે \nએક બાળકનો ભાવનાત્મક વિકાસ.\nવિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nહોમિયોપથી અને કાકડાનો સોજો.\nખોરાક અને પોષણ માટે મદદગાર કડીઓ\nશ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nઆકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર\nડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા\nવીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર\nવિદેશી અવયવો માટે પહેલો ઉપચાર\nઅસ્થિભંગ, સાંધામાંથી ઉતરવુ અને મચકોડાઈ જવા ઉપર પહેલો ઉપચાર\nલોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર\nગરમીનો મારો લાગવો અને ગરમીથી થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા\nચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર\nઝેર માટે પ્રાથમિક ઉપચાર\nખોરાકમાં ઝેરના પ્રકારો CI Perfringensમાં ખોરાકનુ ઝેર\nખોરાકમાં ઝેર વિષે તપાસ\nકિરણોત્સર્ગની સામે ખુલ્લુ મુકવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર\nસ્વાસ્થય ઉપર વારંવાર પુછતા પ્રશ્નો\nવયસ્કરોનુ વજન અને ઉંચાઈ\nકસરત સ્નાયુઓની ગુણવત્તાને મદદ કરે છે\nવજનના કદને નિયંત્રણમાં લાવવાની યોજના - ઓછુ ખાધા સિવાય વજન કેવી રીતે ઘટડવુ\nવિનોદ અને નજીવી વસ્તુઓ\nવરિષ્ઠોમાં Alzheimer નો રોગ\nબીજા રાજ્યોમાં વરિષ્ઠો માટે ઘર\nવધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ\nવરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nપાળેલા પ્રાણીઓની ૭ વિચિત્ર વસ્તુઓ.\nતમારી બીલાડીને દર્શનીય કરો.\nપાળેલા પ્રાણીઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.\nલોકો અને પાળેલા પ્રાણીઓ.\nકુતરાઓ અને ચાવવાની ટેવો\nપાળેલા પ્રાણીઓ માટે પહેલો ઉપચાર.\nબાળકો અને પાળેલા પ્રાણીઓ\nલૈંગિક આવેગો અને લૈંગિકતા એટલે શું\nબીજી લિંગનો પોશાક પહેરનાર.\nમાણસના શારિરીક અને માનસિક લક્ષણોની વિષમતા ધરાવતો વ્યક્તિ.\nતારશી પુનરૂત્પાદન અને લૈંગિકતાના આરોગ્યના મુદ્દાઓ વિષે બોલવુ.\nકામવાસના વિષે ખોટી માન્યતાઓ.\nશું થાય છે : લૈંગિક સંબંધ રાખતા પહેલા, દરમ્યાન અને પછી\nઆધાર ગટો - Alzheimer'sના આધાર ગટોને બોલાવો\nપ્રાજીત - ’માનસિક આરોગ્ય’ સ્વયં સહાયતા સમુદાય.\nAlzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.\nAlzheimer's ના રોગના કારણો.\nAlzheimer's ના રોગનુ નિદાન.\nAlzheimer's ના રોગ માટે જોખમી કારણો.\nAlzheimer's ના રોગ માટે ઉપચાર\nAlzheimer's ના રોગવાળા દરદીની કાળજી લેવી.\nAlzheimer'sના રોગ ઉપર ચિત્રપટો)\nડૉ.દેવી પ્રસાદ શેટ્ટી સાથે મુલાકાત.\nહૃદયના વિકારના સહાયક જુથના સભ્યો.\nબાળકો માટે હૃદયની શસ્ત્રક્રિયા વિના મુલ્ય\nભારતીય લોકોમાં હૃદય રોગની સમસ્યાઓ\nકોણ ભાગ લઈ શકે \nઅપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત.\nઅપંગોની શરતોનો વિશિષ્ટ શબ્દોનો કોષ.\nઅપંગતાના સહાયક જુથના સભ્યો\nસાંભળવાની નબળાઇ માટે બહુશ્રુતની સ્થાપના.\nઅપંગતા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅપંગતાની સાથે પ્રખ્યાત લોકો.\nચિત્રપટો જેમાં અપંગ લોકો ભાગ લ્યે છે\nઅપંગતા વિષે તાજા સમાચાર\nઅપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ\nઅપંગો માટે ભાર���ીય ઉદ્યોગોમાં નોકરીનો માર્ગ\nઅપંગો માટે ડૉકટરોની યાદી\nમુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો\nઅપંગો માટે સરકાર તરફથી સહાયતા\nઅપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ.\nપ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.\nઅપંગો માટે એકલાની ભેટ\nમુત્રપિંડના સહાયતા સમુદાયનુ લક્ષ\nમિત્રપિંડના રોગ માટે ઉપયોગી કડીયો\nમૂત્રપિંડની સમસ્યાઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nલાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ\nઅવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅવયવોના દાન કરવાના કાર્ડ વિષે\nમૂત્રપિંડ સહાયતા જુથની સભાના હેવાલો\nસ્થૂળતા સહાયતા સંઘનો વાર્ષિક હેવાલ\nસ્થૂળ સહાયતા સંઘના સભ્યો\nદુનિયાનો સ્થૂળતાનો દિવસ - ૨૬ ઓક્ટોબર, ૨૦૦૮\nSchizophrenia એક સર્વસામાન્ય નિરીક્ષણ\nનૈદાનિક Schizophrenia ના રૂપકો\nSchizophrenia ના પૂર્વસુચક ભાગો\nપ્રેરણાત્મક Schizophrenia ના ઘટકો\nSchizophrenia ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nએકલવ્ય આધારનુ જુથ/Schizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nSchizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nચૈતન્યના ઘર સુધીના માધ્યમને આધાર\nશ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર\nમુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય નજીવી વસ્તુઓ\nનજીવી વસ્તુઓ - મગજનો વિકાસ\nલોહી વિષે કેટલાક તથ્યો\nમાણસના મગજનો વિકાસ અને પ્રાણીઓના મગજનો વિકાસની સરખામણીમાં શરીર વજનના સબંધમાં મગજના કદની સતત પ્રગતિ બતાવે છે. ફક્ત કદ જ નહી પણ ત્યાં વિસ્તારોમાં મગજની બૌધિકતા અને મગજનો બહારનો રાખોડિયા રંગનો ભાગ પણ વિકસિત થાય છે. મોખરાની lobes સહજ વર્તણુક સાથે ગુચવાયેલ છે અને વૃદ્ધિ સાથે સંકળાયેલ છે, જે સહજવૃતિની વર્તણુકને દબાવે છે. ક્ષણિક કાનની બૂટી જે મગજની બંને બાજુ છે અને તે મગજના સંગ્રહને અને દુરસ્તીને છુપાવે છે. ખોપડીની બાજુના lobes જે ઉપર રહેલ છે, તેમાં બુદ્ધિના કવચ છે, જે ખાસ વિચારો અને માહિતિ બીજી મહત્વના ગુપ્ત પાસામા સંશ્લેષણ સમાવે છે.\nઅધતન સસ્તન વર્ગના માણસમાં સમાવેશ છે, પ્રાચિન પાષાણ યુગીન યુરોપેમાં મળી આવતો માણસ અને ફ્રાન્સના ડોરડોન પ્રદેશની ક્રો-મેગનોન ગુફામાં આદિમાનસના મળી આવેલ અવશેષોના આધારે આપાયેલી સંજ્ઞા ક્રો મેગીન માનવી - સૌથી વધુ મહ્ત્વનુ જ્યા સુધી સ્વંતત્રતા સબંધિત છે. એક વિશિષ્ટ હેતુ જે એક માણસે હસ્તગત કર્યુ છે તે છે bipedalism. Ramapithecus એક સસ્તન કુંટુંબનો માણસ છે, જે આપણા વંશજોની નજીક છે અને તે ૧ થી ૧-૨ કરોડ વર્ષો પહેલા જીવિત હતો. અંતે એક સાચો માણસ-erectus ૮૦૦૦૦૦ વર્ષો પહેલ��� પેદા થયો જેનુ મગજ કદમાં, ઓજાર વાપરવા અને સાંસ્કૃતિક અનૂકુલન આગળ જઈને વધ્યુ.\nજ્યારે માણસની ચાલુ પરિસ્થિતિની સરખામણીમાં નીચી જાતની જીદગીના પ્રકારો જેમાંથી તે ઉપસ્થિત થઈ, તે સ્પષ્ટ છે કે ઉત્ક્રાન્તિ સીડી ઉપર ગઈ છે, અગાઊના જીવદ્રવ્યમાંથી ઉભયચર માટે અગ્રણી, સર્પ માટે, સસ્તન પ્રાણીઓ ઉપર છે, પછી માનવી જે સામાજીક વિકાસની સીડી છે.\nબીજી મુખ્ય સામાજીક કડી છે અને તે છે પુરૂષ અને સ્ત્રીની વચ્ચે પ્રજોત્પાદન કરવાના હેતુથી બનાવેલ છે. આ લૈંગિક વર્તણુક છે. લૈંગિક વર્તણુક સૌથી પ્રથમ સ્થાને રહેલી વ્યક્તિની ઉત્ક્રાંતી માટે મહત્વપુર્ણ છે. વિકાસ ખાસ કરીને દ્રુષ્ટિ અને દ્રશ્ય સંકેતો ઉપર સ્પષ્ટ છે. મોટા ભાગના સસ્તન પ્રાણીઓની જેમ મનુષ્ય સિવાય બધી વાંદરાની સ્ત્રીઓ પાસે oestrous ચક્ર છે. આ નિયમિત છે અને સામાન્ય રીતે લૈંગિક ગ્રહણશિલતાનુ ઉચાઈ પરનુ બીન મૌસમી ચક્ર છે, જે સ્ત્રીમાં અંડબીજ પેદા કરે છે અને લૈંગિક રીતે ઉશ્કેરાઈ જવાની નિશાની બતાવે છે. મનુષ્યમાં માનસિક સ્ત્રાવનુ ચક્ર વર્ચસ્વ બતાવે છે. પ્રત્યોતર નહી આપવાના કારણે harmonesના સ્તર બદલાય છે. શરીરની બહારની હદ લૈંગિક અનુકૂલનને વાકી વળેલી આકૃતિ જઘનાસ્થિના વાળ અને અગ્રણી સ્તનનો વિકાસ અને બીજી લૈંગિક લાક્ષણિકતા જેવી કે સીધા ઉભા રહેવુ, સામેસામે મળવુ અને ચુંબન લેવાનો સમાવેશ છે. મનુષ્યના પુરૂષનુ શિષ્ન ટટ્ટાર ઉભુ રહેવુ કોઇ સૌથી પ્રથમ સ્થાને રહેલી વ્યક્તિ અથવા વસ્તુ કરતા મોટો છે, અને આ કદાચ પુરૂષની જાતીય ઉત્સુકતાનો સંકેત તરીકે વિકસી શકે છે. આ સિવાય માતૃત્વની વર્તણુક એ માતા-બાળકનો સબંધ વિકસિત થતો દેખાય છે.\nગમે તેમ અંતિમ સત્ય માણસના સામાજીક મૂળનુ હોય ત્યાં કોઇ શંકા નથી કે આવા વર્તણૂકને લગતી અનુરૂપતા સમાજોની રચના અને અધતન ભૌતિક સસ્કૃતિ તરફ દોરી જાય છે. માનસિક અને શારિરીક રૂપાંતર જે માણસને અત્યંત વિકસિત શરીર અને મન ઉપર અધારિત છે તે આજે ધરાવે છે.\nબાકીનુ જે જોવા જેવુ છે કે ઉત્ક્રાંતિ કેટલી વિસ્તારિત થાય છે અગાઊથી વ્રૃદ્ધિની સાથે મનુષ્યની ઉત્ક્રાંતિની મર્યાદા છે અગાઊથી વ્રૃદ્ધિની સાથે મનુષ્યની ઉત્ક્રાંતિની મર્યાદા છે માણસ કુદરતની બધી સીમા સુધી પહોચી શકે છે માણસ કુદરતની બધી સીમા સુધી પહોચી શકે છે શું તે કુદરતની આગળ જઈ શકે છે શું તે કુદરતની આગળ જઈ શકે છે અમારા મગજમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે, જે હજી સુધી ઉકેલાયો નથ��, શું હોશીયાર જીવન બ્રહ્માંડની બહાર અસ્તિત્વમાં છે અમારા મગજમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે, જે હજી સુધી ઉકેલાયો નથી, શું હોશીયાર જીવન બ્રહ્માંડની બહાર અસ્તિત્વમાં છે ત્યા બીજી કોઇ પૃથ્વીની રચના છે કે તે પહેલાથી રચાયેલ છે ત્યા બીજી કોઇ પૃથ્વીની રચના છે કે તે પહેલાથી રચાયેલ છે આપણે ધૈર્ય રાખીને આશા કરીએ કે આ બ્રહ્માંડમાં અમારા માટે ચમત્કારીક સમજશક્તિમેળ જે સંગ્રહમાં છે.\nવિનોદ અને નજીવી વસ્તુઓ\nવિનોદ અને નજીવી વસ્તુઓ\nઆરોગ્ય તજ્જ્ઞનિ સલાહ-તમારા પ્રશ્નોનો તત્કાલ ઉત્તર\nઆ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Tulasi_Kyaro.djvu/%E0%AB%AD%E0%AB%AD", "date_download": "2019-05-20T02:35:26Z", "digest": "sha1:LPTYGIHYOYFE7Y6RTQUD32TG2NSQYQNX", "length": 4614, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૭૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nપ્રકરણ અગિયારમું દેવુનો કાગળ\nબે વર્ષથી ઊગતો આવતો આ વીરસુત-કંચનનો જીવનબાગ કેવોક મ્હેકતો હતો તેની તો સુગંધ લઇને જ તે દિવસની રાતે ભદ્રા સુતી હતી.\nકજિયાની રાત પૂરી થઈ હતી, પણ કજિયો શું હજી ચાલુ હતો કજિયાનાં લાંબા મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી કજિયાનાં લાંબા મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી વહેલી ઊઠીને ન્હાઇ પરવારી દૂધ પાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી. દેરદેરાણી બહાર આવીને તૂર્ત દાતણ-પાણીથી પરવારી લ્યે એટલા માટે આસનીઆં પથારી બે લોટા અને બે લીલાંછમ સીધાં દાતણ પણ તૈયાર રાખેલાં. દાતણ કરવા બેસે કે તૂર્ત ચહા પલાળવા પાણી ક્યારનું ચૂલે ખદખદતું રાખ્યું હતું.\nદા'ડો ચડ્યો તોયે બેઉ સળવળતાં નથી. ઓરડો કેમ સુનકાર છે માડી રે, કાંઈ સાહસનું કર્મ તો નહિ કરી બેઠા હોય ને બેઉ જણ\nભદ્રાનો ધ્રાશકો વધતો ગયો. એનાં કલ્પના-ચક્ષુઓ સામે શબો દેખાયાં. એણે ધીરે ધીરે એક બે અવાજ કરી જોયા, પણ ઓરડાની શાન્તિ તૂટી નહિ. બ્હી ગયેલી ભદ્રાએ થોડીવાર વિચાર કર્યા પછી બંધ બારણાં તરફ પગલાં માંડ્યાં ને કાન પણ માંડ્યા. એટલેથી પણ પાકી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/yami-gautam-latest-pics-viral-043953.html", "date_download": "2019-05-20T02:27:52Z", "digest": "sha1:FUXY4ADCXTLX3ZPIBRH37X4XRNU6O3HL", "length": 14201, "nlines": 167, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલ્ડ અને બ્યુટીફૂલ યામી ગૌતમ ફરી એકવાર રૂપેરી પરદે આવી રહી છે | Yami Gautam Latest Pics Viral - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n1 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n29 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nબોલ્ડ અને બ્યુટીફૂલ યામી ગૌતમ ફરી એકવાર રૂપેરી પરદે આવી રહી છે\nટોટલ શ્યાપા, એક્શન જેક્શન, બદલાપુર અને કાબિલ જેવી ફિલ્મોમાં પોતાના રોલને લઇને યામીની વાહવાઇ થઇ છે પણ સફળતાનો સ્વાદ ચાખવો હજી પણ યામી માટે દૂરની વાત છે. યામી ગૌતમ હાલ તેની ફિલ્મ ઉરી અટેક માટે ચર્ચામાં છે. ઘણા સમય પછી યામી ગૌતમ રૂપેરી પરદે જોવા મળી રહી છે.\nફિલ્મ વિક્કી ડોનરથી લોકોના દિલમાં રાજ કરી રહેલી યામી ગૌતમને લોકો ફેર એન્ડ લવલી ગર્લ તરીકે ઓળખે છે યામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.\nજો કે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ હોવા છતા યામીની બોલીવૂડમાં સીધી એન્ટ્રી નથી થઇ. તેણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરીયલોથી કરી છે. યામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.\nઅક્ષય કુમાર સાથે ડબલ ધમાકા, આ અભિનેત્રીની લોટરી લાગી\nયામીએ જે આયુષ્માન સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું, તે આયુષ્માન અને યામી બંને પારિવારિક મિત્રો છે. શું તમે આ જાણતા હતાં કદાચ આ માહિતી તમારા માટે ચોંકાવનારી હશે, પરંતુ યામી ગૌતમ વિશે ઘણા એવા શૉકિંગ ફૅક્ટ્સ અમે જાણીએ છીએ કે જેના વિશે વાંચકોને ખબર નથી.\nયામી ગૌતમે અત્યાર સુધી છ વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ છે કે જેમાં પંજાબી, તામિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ તથા ��િન્દીનો સમાવેશ થાય છે.\nશાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે બીએની પ્રવેશ પરીક્ષા પાસ કરી. તેઓ આઈએએસ ઑફિસર બનવા માટેનો અભ્યાસ કરવા માંતા હતાં.\nયામી ગૌતમ હાલ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે. અને તેને આઇએએસ માટે પણ તૈયારી કરી હતી પણ પાછળથી એક્ટિંગના કીડાએ તેનું આ ભૂત ઉતારી દીધુ\nજો માધુરી દિક્ષત પછી બોલીવૂડની કોઇ હિરોઇન હોય કે જેનું હાસ્ય એક દમ મનમોહક હોય તો તે છે યામી ગૌતમ.\nફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે યામી\nયામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.\nટીવી સીરિયલો અને યામી\nયામીએ ચાંદ કે પાર ચલો (2008), યે પ્યાર ના હોગા કમ જેવી સીરિયલોમાં લીડ રોલ કરી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.\nયામી સ્વભાવે શરમાળ છે અને બૉલીવુડ કૅરિયરે તેમને ખુલ્લું થવામાં મદદ કરી. તેઓ રિલેશનશિપમાં વિશ્વાસ નથી ધરાવતાં અને પોતાની જાતને વન-મૅન વુમૅન ગણે છે.\nયામી અડધા પહાડી અને અડધા પંજાબી ગર્લ છે. તેઓ પહાડી વ્યંજનો પસંદ કરે છે. તેમનું ફૅવરિટ ફૂડ છે ચમ્બા કા રાજમા.\nયામી વાંચન, ઇંટીરિયર ડેકોરેશન અને સંગીત શ્રવણના શોખ ધરાવે છે. 2012માં તેઓ પ્રિવેંશન તથા વેડિંગ અફૅર મૅગેઝીનોના કવર પેજ પર છવાયા હતાં.\nફેર એન્ડ લવલી બની ઓળખ\nયામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nકાસ્ટિંગ કાઉચ પર યામી ગૌતમે આપ્યું મોટું નિવેદન, જાણો શુ કહ્યું\nMovieReview: માત્ર અમિતાભ માટે જોઇ શકાય સરકાર 3\nકાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ\nસરકાર 3માં બિગ બી અને બ્રહ્મરાક્ષક એકસાથે, ખુબ ધમાલ દેખાશે\nશાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ\nતો આટલા માટે તૂટી ગયું સલમાનની બહેન શ્વેતાનું ઘર, પુલકિતનું નિવેદન...\nરિતિક રોશન અને યામી ગૌતમના બોલ્ડ સીન, બોયફ્રેન્ડ નારાજ\nBox Office Report: શુક્રવારે ફિતૂર કરતા આગળ નીકળી સનમ રે\nReview સનમ રે: પુલકિત-યામીની કેમેસ્ટ્રી અને પ્રેમ પર \nદરેક અભિનેત્રી બની છે આનો શિકાર..\nPics : યામી ગૌતમ, જેને દરેક યુવાન બનાવવા માંગે છે તેની સનમ રે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.matrubharti.com/on-the-spot-with-aashu-patel/?utm_source=feedburner&utm_medium=feed&utm_campaign=Feed%3A+Matrubharti+%28Matrubharti+News+and+Updates%29", "date_download": "2019-05-20T03:57:51Z", "digest": "sha1:MD7XKCBTMODS2EDAVUOAZZTI6EEP6TT5", "length": 15423, "nlines": 98, "source_domain": "blog.matrubharti.com", "title": "On the spot with Aashu Patel | Matrubharti", "raw_content": "\n‘માતૃભારતી.કોમ’ દ્વારા યોજાઈ ગુજરાતી અખબાર જગતના ધુરંધર લેખકોની એક સફળ સંવાદ યાત્રા – ઓન ધ સ્પોટ\n૧૪ મી એપ્રિલ , રવિવારની સાંજ , થ્રિલ , ફિલ અને ચીલ ની મિશ્ર લાગણીઓ થી ભરપુર રહી. આ અનોખી સાંજનું આયોજન હતું ‘માતૃભારતી.કોમ’ નું કે જે વેબ સાઈટ અને મોબાઈલ એપ જેવા ડીજીટલ માધ્યમ થી સાહિત્ય નો પ્રચાર અને પ્રસાર કરી અવનવા સીમાચિન્હો સર કરી ચુકી છે. ઉપક્રમ હતો ગુજરાતી વર્તમાન પત્ર અને નવલકથા ક્ષેત્રે ખ્યાતી પામેલા લેખક શ્રી આશુ પટેલ ની ‘માતૃભારતી’ પર પ્રસારિત થનારી એક દિલધડક થ્રીલર ડોક્યુ-નોવેલ ‘વન્સ અપોન અ ટાઈમ’ ના પ્રિ – લોન્ચ નો. આ અવસરને વધુ દિપાવવા શ્રી આશુ પટેલ સાથે જોડાયા એવા જ પ્રખ્યાત પત્રકાર-લેખકો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને શ્રી જ્યોતિ ઉનડકટ.\nઆશ્રમ રોડ સ્થિત , મૂળ અમદાવાદ ની ઓળખ સમા ‘આત્મા’ ઓડીટોરીઅમ માં ઉનાળાની તપ્ત સાંજના સાતના સુમારે આ કાર્યક્રમની શરૂઆત થઇ. ‘માતૃભારતી’ ના રીલેશનશીપ મેનેજર શ્રી ભૂષણ ઓઝાએ કાર્યક્રમની શાન સમાં લેખકોનો પરિચય કરાવ્યો અને કાર્યક્રમની રૂપરેખા આપી, ‘માતૃભારતી’ના સી.ઈ.ઓ. શ્રી મહેન્દ્ર શર્મા એ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.\nત્યારબાદ શરુ થઈ સંવાદ યાત્રા. પત્રકારત્વ અને કટાર , પુસ્તક લેખન ક્ષેત્રે લગભગ ત્રણ દાયકાથી જોડાયેલા અને એકબીજા સાથે પણ અંતરંગ મિત્રતાથી જોડાયેલા એવા શ્રી આશુ પટેલ, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને શ્રી જ્યોતિ ઉનડકટ એકબીજા સાથે જીવંત પ્રશ્નોત્તરી અને સંવાદ કરીને પોતાના આજ સુધીના કાર્યકાળ દરમિયાન થયેલા અનેક અનુભવોની વિગતે અને છણાવટથી વાતો કરતા રહ્યા અને ઓડીટોરીઅમ માં હાજર દરેક શ્રોતા આ ક્યાંક હ્રદયસ્પર્શી , ક્યાંક દિલ ધડક , ક્યાંક ભયજનક , કયાંક રમુજી , ક્યાંક આનંદપ્રદ ઘટનાઓ અને કિસ્સાઓમાં સીધા જોડાઈ ને તલ્લીન થઇ ગયા.\nસંવાદ દરમિયાન ચર્ચાયેલા કિસ્સાઓ માંથી એક-બે નો ઉલ્લેખ કરવાનો હોય તો ક્યા કિસ્સાને પ્રાધાન્ય આપવું એ નક્કી કરવું અઘરું છે. તો પણ ખાસ ઉલ્લેખ કરવો હોય તો શ્રી આશુ પટેલે કહેલો એક કિસ્સો બહુ જ નોંધનીય છે. એમના અન્ડરવર્લ્ડ ના નામચીન લોકો સાથેના અનુભવ કહેતા એમણે વાત કરી એક ડોનની ગેંગના સૌથી એક્ટીવ શાર્પ શુટરની. આંખના પલકારામાં અનેકની ઝીન્દગીને વીંધી ચુકેલા ખૂંખાર માણસની. એ પણ કેવી સંવેદના ધરાવે છે એની વાત. આશુ પટેલ પાસે એક વ્યક્તિ આવેલ અને એને કહ્યું કે એમની પાસે છોકરાઓ ની ફી ભરવાના પૈસા નથી. આશુભાઈને અચાનક આ શાર્પ શુટર ને કહેવાનું સુજ્યું, એમણે ફોન કરીને પેલા ભાઈની આર્થિક સ્થિતિની વાત કરી. અને શાર્પ શૂટરનો જવાબ એવો મળ્યો કે “આશુભાઈ , તમારા મિત્રને કહી દો કે એમના છોકરાઓની ફી એ લોકો જ્યાં સુધી ભણે ત્યાં સુધી હું ચૂકવીશ”\nતો શ્રી કૃષ્ણકાંત ભાઈ એ એક કિસ્સો કહ્યો એમાં એક મિનીટ એવો સન્નાટો થઇ ગયો શ્રોતાઓમાં કે આ પત્રકારની ફરજ બજાવતી વખતે એમની અંદર રહેલો વ્યક્તિ કેવી પીડા અનુભવતો હશે. ઘટના હતી એમના વતનની. એક વખતના એ વિસ્તારના અંધારી આલમના કિંગની. બહુ ધાક એની આખા વિસ્તારમાં. પણ કૃષ્ણકાંતભાઈ પત્રકાર હોવાને કારણે બન્ને એકબીજાના પરિચિત. એક સવારે એ નામચીન માણસ એમની પાસે આવે છે. અને કહે છે કે ચા પીવડાવો. કદાચ હવે પીવા ન પણ મળે. કૃષ્ણકાંતભાઈએ આશ્ચર્યથી પૂછ્યું કે તારા જેવો આવો શક્તિશાળી માણસ આવી વાત કરે.. ને પછી એ માણસે પછેડી ખોલી ને મોટો છરો કાઢ્યો,, અને કહ્યું કે તમને સાંજ સુધીમાં એક ક્રાઈમ સ્ટોરી મળી જશે…. પોતે એમના કટ્ટર હરીફને મારવા જઈ રહ્યો છે. ..એક કલાકમાં એનું ખૂન થઇ ગયું હશે. કૃષ્ણકાંતભાઈએ એ માણસને સમજાવ્યો કે હવે મુક આ બધું…ત્યારે પેલો માણસ છુપા ડરથી બોલ્યો કે હું નહિ મારું તો એ તો મને મારી જ નાખશે…અને એ નીકળી ગયો. એક માણસ બીજા માણસનું ખૂન કરવા જઈ રહ્યો છે એ ખબર હોવા છતાં .. એ ઘટના અંદર ધરબી ..તેઓ ખરેખર ..બપોરે જ એ ખૂન નું રીપોર્ટીંગ કરવા ગયા. એમના કહેવા મુજબ આ બહુ હ્રદય દ્રાવક પીડા હતી એમની.\nતો શ્રી જ્યોતિબહેને વર્ણવેલો એમનો જાત અનુભવ તો હાજર હતા એ બધાના રૂંવાડા ઉભા કરી દેનારો હતો. ઘટના – ગોધરા કાંડ. ટ્રેન નો ડબ્બો બાળી નાખ્યા ના સમાચાર આવ્યા ત્યારે તેઓ એક લંચ પાર્ટીનું પ્લાનિંગ કરી ચુક્યા હતા એ ઠુકરાવી ને પહોચ્યા સીધા ઘટના સ્થળે. એકમાત્ર સ્ત્રી પત્રકાર. .. એ બળી ગયેલા ડબ્બામાં દાખલ થયા… ને પંખા પર ..બર્થ પર .. નીચે લાશ કે માનવ શરીર ના ભાગ ચોંટેલા જોયા. એક નારી સહજ વેદના કે સંવેદનાને ધરબી ને એમ��ે હિમત પૂર્વક ફોટોઝ લીધા અને રાત ના અગિયાર સુધીમાં સામાયિક ના તંત્રી ને સચોટ રીપોર્ટીંગ કર્યું, જ્યોતિબહેન કહે છે કે આ ઘટના પછી બહુ લાંબો સમય એ જાતે રસોઈ કરી શક્યા ન હતા.\nઆમ. પત્રકારત્વ ક્ષેત્રે દેશના દરેક અગ્રિમ ગુજરાતી વર્તમાન પત્રો અને સામયિકો સાથે પ્રવૃત્ત રહી ચુકેલા આ લેખકો – સર્જકોના બધા જ અનુભવો અને એ દરેક પ્રત્યેની એમની પુરેપુરી નિષ્ઠાની વાતો સાંભળી એમને સલામ કર્યા વગર રહી શકાય નહિ.\nલગભગ સવા બે કલાક અવિરત ચાલેલી આ સંવાદ યાત્રા અટકે જ નહિ એવા તાદાત્મ્ય થી શ્રોતાઓ ઉપસ્થિત હતા . આખરી તબક્કા માં પ્રશ્નોત્તરી શ્રોતાઓ માટે પણ ઓપન કરવામાં આવી અને શ્રોતાઓમાંથી પણ એવા પ્રશ્નો આવ્યા કે જે એમની પણ એક સજ્જતા નો પરિચય કરાવતા હતા. ખાસ ઉપસ્થિતિમાં જાણીતા કવિઓ શ્રી અનીલ ચાવડા , શ્રી ચન્દ્રેશ મકવાણા. શ્રી ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ હતા. તો ‘રજવાડું’ ના શ્રી મનીષ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રના અનેક પ્રતિષ્ટિત લોકો થી સભાગૃહ શોભતું હતું .\nકાર્યક્રમ ના આખરી પડાવ પર આવ્યા ‘માતૃભારતી’ ના સિ,ઈ,ઓ શ્રી મહેન્દ્ર શર્મા . એમણે આ કાર્યક્રમ ને આટલો રસપ્રદ બનાવવા બદલ લેખકો નો આભાર માન્યો અને ‘માતૃભારતી’ ના આ સાહિત્યના નવા સરનામાં નો વધુમાં વધુ લોકો લાભ લઇ આ ડીજીટલ માધ્યમને અવનવી સફળતા અપવવા ની હાકલ કરી. આ સાંજ ને આવી યાદગાર બનાવનાર લેખક-પત્રકારો ને ‘માતૃભારતી’ ના પાર્ટનર શ્રી દર્શન જાની એ સ્મૃતિ ભેટ આપી એમનું અભિવાદન કર્યું.\nDharmesh K Shah on ગરબા રોકસ્ટાર સ્પર્ધા\nશાહ ધર્મેશ કે. on ગરબા રોકસ્ટાર સ્પર્ધા\nAnoop on ગરબા રોકસ્ટાર સ્પર્ધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2019-05-20T03:40:02Z", "digest": "sha1:LJ3GJTWEBFCPDGP4QGRMWHZ335BKY2J7", "length": 123012, "nlines": 391, "source_domain": "gu.wikipedia.org", "title": "આહાર સુરક્ષા - વિકિપીડિયા", "raw_content": "\nવસ્તી વૃદ્ધિની સરખામણીએ આહાર ઉત્પાદનમાં વધારો થશે.1961- સમયગાળામાં વ્યક્તિદીઠ ખોરાકમાં વધારો.\nજવ એ પ્રાણીઓને અપાતો મુખ્ય આહાર પાક છે.\nઆહાર સુરક્ષા અનાજની સુરક્ષા અને વ્યક્તિને તેની પ્રાપ્યતા સાથે સંદર્ભ ધરાવે છે. જે ઘરમાં રહેનારાઓએ ભૂખ્યાં ન રહેવું પડે અને તેમને ભૂખમરાની ભીતિ ન હોય તેવા પરિવારને આહાર-સુરક્ષિત ઘર તરીકે ગણી શકાય. વર્લ્ડ રિસૉર્સિઝ ઇનસ્ટિટ્યૂટના (કહેવા) પ્રમ��ણે, છેલ્લાં કેટલાક દાયકાઓથી વૈશ્વિક માથાદીઠ અન્ન ઉત્પાદન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.[૧] 2006માં, એમએસએનબીસીએ (MSNBC) અહેવાલ આપ્યો હતો કે, વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા, કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા કરતા વધી ગઈ છે – વિશ્વમાં વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા એક અબજ કરતા વધારે હતી, અને 8,00 મિલિયન (80 કરોડ) લોકો કુપોષણથી પીડાતા હતા.[૨] 2004ના બીબીસી (BBC)ના લેખ પ્રમાણે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, વ્યાપક રીતે સ્થૂળતાના રોગ પીડાઈ છે.[૩] વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં 1990ના દાયકાથી 30 મિલિયન લોકોને ભૂખ્યા લોકોની શ્રેણીમાં ઉમેરવામાં આવ્યા છે અને 46% બાળકો ઓછું વજન ધરાવે છે.[૪]\nવિશ્વમાં અંદાજે 8,52 મિલિયન લોકો, ખૂબ જ ગરીબીના કારણે લાંબા સમયથી ભૂખમરાથી પીડાય છે, જ્યારે બે અબજ જેટલા લોકો ગરીબીની ભિન્ન માત્રાના કારણે થોડા-થોડા સમયે આહાર સુરક્ષાના અભાવમાં જીવે છે. (સ્ત્રોત : એફએઓ (FAO), 2003). 60 લાખ બાળકો દરવર્ષે ભૂખમરાથી પીડાય છે – દરરોજ 17,000.[૫] 2007ના અંતભાગમાં, નિકાસ નિયંત્રણો અને ગભરાટમાં કરવામાં આવેલી ખરીદી, અમેરિકાના ડોલરની કિંમતમાં ઘટાડો,[૬] બાયોફ્યૂઅલ (જૈવઈંધણ) માટે ખેતીમાં વધારાથી,[૭] વિશ્વમાં તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ કરતા વધારાના ભાવો પર પહોંચતા, [૮] વિશ્વની વસ્તીમાં વૃદ્ધિ,[૯] અબોહવામાં પરિવર્તન,[૧૦], વસાહતી અને ઔદ્યોગીક વિકાસ માટે ખેતીલાયક જમીનનો નાશ, [૧૧][૧૨] અને ભારત તેમજ ચીનમાં ગ્રાહકોની માગમાં વધારો,[૧૩] વિગેરેને કરાણે ભાવોમાં ફરી વધારો થયો.[૧૪][૧૫] જોકે આવા કેટલાક પરિબળો આજે પણ ચર્ચાનો વિષય છે. કેટલાકની દલીલ છે કે બાયોફ્યૂઅલની નાટ્યાત્મક[૧૬] ભૂમિકાને કારણે 2006થી ભાવ વૃદ્ધિનું સ્તર નીચું આવ્યું છે. તેમ છતાં, વિશ્વના ઘણા દેશોમાં હાલમાં આહાર ઘર્ષણ થયા છે.[૧૭][૧૮][૧૯]\n\"’ટોચ\" સાથે જોડાયેલ અસાધારણ બીનાએ વિશ્વને ઘેરી લીધું છે, જેના કારણે, ખાદ્યાન્ન સુરક્ષા જાળવવી ઉત્તરોત્તર મુશ્કેલ બની રહી છે, જેમ કે, પીક ઑઈઅલ (ખનિજ તેલની ટોચ), પીક વૉટર (જળપ્રાપ્યતાની ટોચ), પીક ફૉસ્ફરસ (ફૉસ્ફરસના ઉત્પાદનની ટોચ),પીક ગ્રેઈન (અનાજ ઉત્પાદનની ટોચ) અને પીક ફીશ (માછલીના ઉત્પાદનની ટોચ.) નવેમ્બર 2007ની સ્થિતિ પ્રમાણે, પૃથ્વીની અડધા કરતા વધુ વસ્તી, અંદાજે 3.3 અબજ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ખેતપેદાશોની આપૂર્તિમાં કોઈપણ પ્રકારની ખલેલ બહુ ટૂંકસમયમાં પ્રમાણમાં વિલક્ષણ એવી શહેરી અનાજ કટોકટીને નોતરી શકે છે.[૨૦] વેપારી જણસોના ભાવોમાં તેજી છતાં, હાલ ચાલી રહેલી વૈશ્વિક ધિરાણ કટોકટી એ ખેતધિરાણને પણ અસર કરી છે.[૨૧] આહાર સુરક્ષાએ જટિલ મુદ્દો છે, જે અનેક વિષયોના છેદનબિંદુ પર ઊભો છે.\nવર્ષ 2009થી બારીકાઈથી વિશ્લેષણ કરતા આહાર સુરક્ષાના જર્નલ : ધ સાઈન્સ, સોશ્યોલોજી, એન્ડ ઈકોનોમિક્સ ઑફ ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સેસ ટુ ફૂડ નું (વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અનાજ ઉત્પાદન અને તેની પ્રાપ્યતાનું અર્થશાસ્ત્ર)નું પ્રકાશન શરૂ થયું.[૨૨] વિકસતા રાષ્ટ્રોમાં, ઘણીવખત 70 ટકા કે તેથી વધુની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ સંદર્ભમાં, સિમાંત ખેડૂતો અને ભૂમિહીન લોકોને આજીવિકા, તેમને સમુદાય સાથે રહેવાની તક પૂરી પાડે છે. વિશ્વના ઘણાં વિસ્તારોમાં,જમીનનો માલિકી હક્ક મળતો નથી, આથી, જે લોકો આજીવિકા માટે ખેતર મેળવવા માગે છે, તેમને જમીનની ગુણવત્તા સુધારવા માટે બહુ થોડું પ્રોત્સાહન મળે છે.\nઅમેરિકામાં, લગભગ 2,00,000 ખેડૂતો છે, (જે) કુલ વસ્તીના 1% કરતા પણ ઓછાં છે. અન્ન વપરાશના પ્રમાણ અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. અત્યંત ગરીબીથી બચવા માટે પૂરતા આર્થિક સ્ત્રોત ધરાવતા પરિવારો અત્યંત તીવ્ર ભૂખમરાથી પિડાય તેવી શક્યતા નહિવત્ હોય છે; જ્યારે ગરીબ પરિવારો તીવ્ર ભૂખમરાથી પીડાતા જ નથી, પરંતુ જનસંખ્યાનો આ તબક્કા પર, અનાજની તંગી અને દુકાળનું સૌથી વધુ જોખમ તોળાતું હોય છે.\nસામાન્ય રીતે આહાર સુરક્ષા માટે વાપરવામાં આવતી બે વ્યાપક વ્યાખ્યાઓ સંયુક્ત રાષ્ટ્રો (UN)ના અનાજ અને કૃષિ સંસ્થાન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન) (FAO) અને અમેરિકાના કૃષિ વિભાગમાંથી (યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર)(USDA)આવે છે.\nજ્યારે બધા લોકો, દરેક ટંકમાં, આહાર જરૂરિયાતો અને ખોરાક પસંદગી માટે પૂરતા, સલામત અને પોષક આહાર સુધી ભૌતિક, સામાજિક [૨૩] આર્થિક પહોંચ ધરાવતા હોય, જે સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે જરૂરી હોય, [૨૪] ત્યારે અનાજ સુરક્ષા પ્રવર્તે છે, તેમ કહી શકાય.\nઘર માટે આહાર સુરક્ષાનો મતલબ છે કે, સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટેના પૂરતા ખોરાક સુધી તમામ સભ્યોની દરેક સમયે પહોંચ. આહાર સુરક્ષામાં ઓછામાં ઓછા (1) પોષણની દ્રષ્ટિએ પૂરતા અને સલામત ખોરાકની તાત્કાલિક પ્રાપ્યતા, અને (2) સામાજીક રીતે સ્વીકાર્ય રસ્તાઓ (એટલે કે અવારનવાર આપાતકાલિન આહાર આપૂર્તિ, રસ્તા પરથી સાફ કરીને, કે અન્ય અંતિમવાદી રીતરસમો પર આધાર રાખ્યા વગર) દ્વારા સ્વીકાર્ય ખોરાક મેળવવાની ખાતરીબદ્ધ સક્ષમતા(USDA)[૨૫]\nઆહારની અસલામતિના તબક્કા આહાર સુરક્ષિત સ્થિતિથી લઈને પૂર્ણ દુકાળ સુધીના હોય શકે છે. \"દુકાળ અને ભૂખમરાના મૂળ આહારની અસલામતિમાં સમાયેલા છે. અનાજની અસુરક્ષાને તીવ્ર અથવા હંગામીની શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. તીવ્ર અનાજ સુરક્ષા ગંભીર દુકાળની કે ભૂખમરાની સ્થિતિમાં પરિવર્તિત થવાની સંભાવના રહેલી હોય છે; આહાર સુરક્ષા આ સંભાવનાને દૂર કરે છે. [તીવ્ર] ભૂખમરો દુકાળ નથી. તે કુપોષણતા જેવું છે, અને ગરીબી સાથે સંકળાયેલ છે, તે મોટાભાગે ગરીબ રાષ્ટ્રોમાં અસ્તિત્વ ધરાવે છે.\"[૨૬]\n૧ વિકાસ અટકવો અને તીવ્ર પોષણ ઊણપો\n૨ વૈશ્વિક જળ સંકટ\n૩ જમીનની ગુણવતામાં ઘટાડો\n૬ ઘઉંની દાંડીમાં ગેરુ રોગ\n૭ સરમુખત્યારશાહી અને ચોરતંત્ર\n૯ વિશ્વ આહાર પરિષદ\n૧૦ વિશ્વ આહાર સુરક્ષા પરિષદ\n૧૧ આહાર સુરક્ષા સિદ્ધિ\n૧૧.૧ કૃષિ-ભૂખમરો-ગરીબી વચ્ચેનો સંબંધ\n૧૧.૨ ઉષ્ણકટિબંધીય (ઉપ) દેશોમાં નાનાખેડૂતો માટે બાયોટેક્નૉલોજી\n૧૨ આહાર સુરક્ષાનું જોખમ\n૧૨.૧ અશ્મિલ ઈંધણ સ્વતંત્ર્ય\n૧૨.૨ વર્ણસંકરતાકરણ, જનનિક ઈજનેરીવિદ્યા અને જૈવવિવધતાનો વિનાશ\n૧૨.૩ કૃષિક્ષેત્રમાં જનનિક ધોવાણ અને પશુધનમાં જૈવવિવિધતા\n૧૨.૪ બૌદ્ધિક સપંદા અધિકાર\n૧૨.૬ આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય અસ્કામતોની જેમ જ આહારની પણ ગણના કરવી\n૧૪ આ પણ જુઓ\nવિકાસ અટકવો અને તીવ્ર પોષણ ઊણપો[ફેરફાર કરો]\n1960 પૂર્વે નાઇજિરીયાના એક અનાથ આશ્રમમાં ઓછી કેલરી અને પ્રોટિનયુક્ત આહારના અભાવના લક્ષણો સાથે બાળકો અને સેવક નર્સ.\nઅનેક રાષ્ટ્રો અવારનવાર અનાજની તંગી અને વિતરણની સમસ્યા અનુભવે છે. જે તીવ્ર અને ઘણીવખત નોંધપાત્ર સંખ્યામાં લોકોમાં વ્યાપક ભૂખમરા સ્વરૂપે પરિણમે છે. તીવ્ર ભૂખમરા અને પોષણના અભાવે લોકોના શરીરનું કદ ઘટી જાય છે, જેને આરોગ્યની પરિભાષામાં વિકાસ અટકવો અથવા અટકેલા વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જો માતામાં પોષણનો અભાવ હોય તો ગર્ભાશય માં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને જીવનના લગભગ ત્રીજા વર્ષ સુધી ચાલુ રહે છે. તેનાથી શિશુ અને બાળ મરણ વધે છે, છતાં આ દર દુકાળો કરતા ઘણો નીચો હોય છે. એક વખત વિકાસ અટકી જાય, પછી જીવનના આગળના વર્ષોમાં પોષણક્ષમ આહાર લેવા છતાં થયેલી હાનિને દૂરર કરી શકાતી નથી. વિકાસમાં અટકાવને જ પ્રતિકાર કરવા માટેના વ્યવસ્થાતંત્ર તરીકે જોવામાં આવે છ���, એટલે કે જે સ્થળે બાળકનો જન્મ થયો છે, ત્યાંની સ્થિતિ મુજબ પુખ્ત વયે શરીર સૌષ્ઠવને ઢાળવા માટે કેલરી ઉપલબદ્ધ કરાવવી. માત્ર શરીરના કદને ઊર્જાના (કેલરી)ના નીચા પ્રમાણ તરીકે સ્વીકારતા આરોગ્યને ત્રણ રીતે અસર કરે છે:\nપુખ્તવયે શરીર માટે મહત્વના અંગો સમય કરતાં વહેલાં કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ 50 વર્ષની વયે હૃદય બંધ પડવાથી મૃત્યુ પામી શકે છે, કારણ કે શરૂઆતના વિકાસ દરમિયાન તેના હૃદયમાં ઘડતરની ખામી રહી ગઈ હતી.\nવિકાસના અટકાવનો ભોગ નહીં બનનારા લોકોની સરખામણીમાં વિકાસના અટકાવનો ભોગ બનનારી વ્યક્તિ અતિ વધુ પ્રમાણમાં રોગ અને બિમારીનો ભોગ બને છે.\nબાળપણના શરૂઆતના સમયમાં પોષણનો ગંભીર અભાવ ઘણીવખત બાળકોને બૌદ્ધિક વિકાસમાં ખામી સુધી દોરી જાય છે.\n\"આ વિશ્લેષણ....જીવિત રહેવાની વિભાવના તરીકે માલ્ટ્સની ગેરમાર્ગે દોરવાની પ્રકૃત્તિ તરફ નિર્દેશ કરે છે, મુળતઃ તેનો (આ શબ્દનો) ઉપયોગ થતો હતો અને આજે પણ થાય છે. પોષણની ખીણની ધાર પર જીવિત રહેવું નથી, આથી આગળ વસ્તી પર સંકટ રહેલું છે. જીવિત રહેવાના એક તબક્કાના બદલે, અસંખ્ય તબક્કા છે જ્યાં વસ્તી અને આહાર આપૂર્તિની સમતુલા સ્થાપી શકાય છે, આ એવી રીતે કે, તેઓ અચોક્કસ રીતે ટકી શકે છે. જોકે, કેટલાક તબક્કા પર ઓછા લોકો હશે અને બીજાની (તબક્કા) સરખામણીમાં ઊંચો મરણ દર હશે.\"[૨૭]\nવૈશ્વિક જળ સંકટ[ફેરફાર કરો]\nઓસ્ટ્રેલિયામાં અનાજ ભરવાની સુવિધા\nપાણીના અભાવે અનેક નાના રાષ્ટ્રો મોટાપાયા પર અનાજની આયાત કરી રહ્યાં છે, [૨૮] ચીન અને ભારત જેવા મોટા રાષ્ટ્રોએ પણ જલ્દી આમ કરવું પડી શકે છે.[૨૯] શક્તિશાળી ડીઝલ અને ઈલેક્ટ્રોનિક પમ્પના કારણે અતિરેક માત્રામાં પાણી ખેંચવાના કારણે, અને રાષ્ટ્રોમાં (ઉત્તર ચીન, અમેરિકા અને ભારત સહિત)ના રાષ્ટ્રોમાં પાણીની સપાટી ઘટી રહી છે. અન્ય પ્રભાવિત રાષ્ટ્રોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે. આગળ જતા તે પાણીના અભાવ અને અન્ન ઉત્પાદનમાં કાપ તરફ દોરી જશે. ભૂગર્ભ જળસ્ત્રોતોમાંથી મોટાપાયા પર પાણી ઉલેચવા છતાં ચીનમાં અનાજની તંગી ઉદ્દભવી રહી છે.[૩૦] જ્યારે આવું થાય ત્યારે તે ચોક્કસપણે અનાજના ભાવોને ઉપરની તરફ દોરી જાય છે. આ સદીના મધ્યભાગ સુધીમાં સમગ્ર વિશ્વમા ત્રણ અબજ લોકો ઉમેરાશે, જેમાંથી મોટાભાગના લોકો અત્યારથી જ પાણીની તંગી અનુભવતા દેશોમાં ઉમેરાશે. ચીન અને ભારત પછી બીજા તબક્કા��ાં નાના કદના અનેક રાષ્ટ્રો છે જે મોટાપાયા પર પાણીની તંગી અનુભવી રહ્યાં છે – અફઘાનિસ્તાન, અલ્જેરિયા, ઈજિપ્ત, ઈરાન, મેક્સિકો અને પાકિસ્તાન. આમાંથી ચાર (રાષ્ટ્રો) તેમના અનાજનો મોટો હિસ્સો આયાત કરે છે. માત્ર પાકિસ્તાન જ સ્વાવલંબી છે. પરંતુ દર વર્ષે 40 લાખ લોકોના દરથી વસ્તી વધી રહી છે, જેથી અનાજ માટે તે વિશ્વનુ બજાર બની જાય તેમ છે.[૩૧][૩૨]\nજમીનની ગુણવતામાં ઘટાડો[ફેરફાર કરો]\nઉત્પાદન વધારવા માટે ગાઢ ખેતી ઘણી વખત જમીનની ઉત્પાદકતા અને ખેત ઉત્પાદનમાં ઘટાડાના દુશચક્ર તરફ દોરી જાય છે.[૩૩] વિશ્વની કૃષિભૂમિના લગભગ 40% જમીનની ગુણવતા ગંભીર હદે ઘટી છે.[૩૪] યુએનયુ (UNU)ની ઘાના સ્થિત સંસ્થા ઈનસ્ટિટ્યૂટ ફોર નેચરલ રિસોર્સિઝ ઈન આફ્રિકાના કહેવા પ્રમાણે, આફ્રિકામાં જો હાલના વલણ પ્રમાણે માટીની ગુણવતામાં ઘટાડો ચાલુ રહ્યો, તો 2025 સુધીમાં આ ખંડ તેની કુલ વસ્તીના માત્ર 25 ટકા લોકોનું પોષણ કરવા માટે સક્ષમ હશે.[૩૫]\nસમૃદ્ધ સરકારો અને કંપનીઓ લાંબા ગાળાની ખોરાક પૂર્તિને નિર્ધારિત કરવા માટે વિકાસશીલ રાષ્ટ્રોમાં લાખો હેક્ટર ખેતીલાયક જમીન પર વાવેતરના હક્ક ખરીદી રહ્યાં છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)(FAO)ના, વડા જેક ડિયુફએ આ પ્રકારના વિવાદાસ્પદ જમીન સોદાઓ પ્રત્યે ચેતવણી વ્યક્ત કરતા કહ્યું છે કે, આ પ્રકારના જમીનના સોદ્દા \"નવસંસ્થાનવાદ\"નું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમાં ગરીબ રાષ્ટ્રો તેની ભૂખી જનતાના ભોગે અમિર રાષ્ટ્રો માટે અનાજ ઉત્પાદન કરે છે. દક્ષિણ કોરિયાની કંપની ડેવુ લોજિસ્ટિક્સએ બાયોફ્યુઅલ માટે મકાઈ અને બીજા પાકોના વાવેતરને સલામત બનાવવા માટે માડાગસ્કરમાં જમીનનો મોટો ટૂકડો ખરીદ્યો છે. લિબિયાએ યુક્રેઈનમાં 2,50,000 હેક્ટરનો વિસ્તાર મેળવ્યો છે અને ચીને પણ દક્ષિણ-પૂર્વીય એશિયામાં આ પ્રકારના સોદ્દા માટે શક્યતાઓ તપાસવી શરૂ કરી દીધી છે.[૩૬] તેલથી સમૃદ્ધ આરબ રોકાણકારો, ઉપરાંત નિયંત્રણ વગરના સંપત્તિ ભંડોળો, સુદાન, ઇથિયોપિયા, યુક્રેઈન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, કમ્બોડિયા અને થાઈલેન્ડમાં નજર દોડાવી રહ્યાં છે.[૩૭]\nકેટલાક રાષ્ટ્રો કૃષિ જમીનના અધિગ્રહણનો ઉપયોગ અન્ય લાભો મેળવવા માટે કરે છે. ઈજીપ્ત તેના કુદરતી ગેસના બદલામાં યુક્રેઈન પાસેથી જમીનનું અધિગ્રહણ માંગી રહ્યું છે. ફળો અને શાકભાજીના વાવેતર માટે કેન્યાના દરિયા કિનારા પરની 40,000 હેક્ટર જમીન લિઝ પર મેળવવાનું આયોજન કતા��� ધરાવે છે, જેના બદલામાં તે હિંદ મહાસાગરના પ્રવસન દ્વિપ લામૂ પાસે 2.4 અબજ પાઉન્ડના ખર્ચે બંદર બાંધી આપશે.[૩૮]\nહિમાલયની નદીઓના જળપ્રવાહના તટપ્રદેશમાં અંદાજે 2.4 અબજ લોકો રહે છે.[૩૯] આવનારા દાયકાઓમાં ભારત, ચીન, પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારમાં પૂર પછી ગંભીર દુકાળોની સ્થિતિ સર્જાઈ શકે છે.[૪૦] એકલાં ભારતમાં, 5,000 લાખ (પચાસ કરોડ) કરતા વધુ લોકોને ગંગાનદી પીવાનું અને ખેતીનું પાણી પૂરું પાડે છે.[૪૧][૪૨] રોકી પર્વતમાળા અને સીરા નિવેદા જેવી પ્રવતમાળાઓની હિમનદી દ્વારા મોટાભાગનું પાણી મેળવનાર ઉત્તર અમેરિકાના પશ્ચિમ તટીય પ્રદેશને પણ અસર પહોંચશે.[૪૩] વિકાસશીલ રાષ્ટ્રો માટે હિમનદીઓ જ ચિંતાનું કારણ નથી, આબોહવામાં પરિવર્તનની પ્રક્રિયાના કારણે દરિયાની સપાટી પણ ઊંચી આવી છે, જેના કારણે કૃષિ માટે ઉપલબદ્ધ જમીન ઘટી છે.[૪૪]\nવર્લ્ડ ફૂડ ટ્રેડ મોડલ (વિશ્વના અનાજ વ્યાપારના નમૂના) પ્રમાણે વિશ્વના અન્ય ભાગોમાં નીચા ઉત્પાદનની મોટી અસર થશે, ખાસ કરીને નીચા અક્ષાંશ વાળા વિસ્તારો કે જ્યાં મોટાભાગના વિકાસશીલ રાષ્ટ્રો આવેલા છે. આથી અનાજના ભાવો વધશે, આ સાથે વિકાસશીલ રાષ્ટ્રો અનાજના ઉત્પાદન માટે પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે, ભાવોમાં 2-2.5%ના દરથી વૃદ્ધિ થતા ભૂખ્યા લોકોની સંખ્યામાં 1%નો વધારો થશે.[૪૫] નીચા અક્ષાંશ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારના ખેડૂતો નીચા ખેતઉત્પાદનની એકમાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. યુએસડીએ (USDA)ના કહેવા પ્રમાણે, ખેડૂતો જે મોસમમાં વાવેતર કરે છે તે મોસમના સમય અને ગાળામાં નાટ્યાત્મક પરિવર્તનો આવશે, જમીનની માટીના તાપમાન અને ભેજની સ્થિતિમાં અજાણ્યા ફેરફારોના કારણે આમ થશે.[૪૬]\n2008-04-29 (29-4-2008)ના યુનિસેફ યુકે (UNICEF UK)ના અહેવાલએ શોધી કાઢ્યું છે કે આબોહવામાં પરિવર્તનની સૌથી દુષ્કર અસર વિશ્વના એકદમ ગરીબ બાળકો પર થઈ શકે છે. આ અહેવાલ, \"અવર ક્લાઈમેટ, અવર ચિલ્ડ્રન, અવર રિસ્પોન્સિબ્લિટી: ધ ઈમ્લિકેશન્સ ઑફ ક્લાઈમેટ ચેન્જ ફૉર ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ\"(આપણી આબોહવા, આપણા બાળકો, આપણી જવાબદારી: વિશ્વના બાળકો પર આબોહવા પરિવર્તનની અસર ) કહે છે કે, શુદ્ધ પાણી અને ખોરાક આપૂર્તિ મુશ્કેલ બનશે, ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં.[૪૭]\nઘઉંની દાંડીમાં ગેરુ રોગ[ફેરફાર કરો]\nજૂઓ ડિવરસીડ્સ ટૂંકી ફિલ્મ, જે દ્વારા ઘઉંમા લાગેલા ગેરુના રોગો સામેની લડાઈમાં જંગલી જાતો દ્વારા આધુનિક જાતોની પ્રતિકારતામાં સુધારો\nઘઉંના પાકમાં છોડની દાંડીમાં યુજી99 (Ug99) પ્રજાતિનો રોગ એશિયા અને આફ્રિકામાં વ્યાપકપણે પ્રસરી રહ્યો છે, જે મોટો ચિંતાનો વિષય છે. ઘઉંના આ તીવ્ર રોગના કારણે, વિશ્વના મોટાભાગના ઘઉંના પાકને નાબુદ કરી શકે છે, જેનાથી લાખો લોકો ભૂખ્યા રહી જશે. આ ફૂગ આફ્રિકાથી ઈરાન સુધી ફેલાઈ ચૂકી છે અને કદાચ પાકિસ્તાનમાં પણ હોઈ શકે.[૪૮][૪૯][૫૦]\nગેરુ રોગનો પ્રતિકાર કરી શકે તેવી ઘઉંની જંગલી પ્રજાતિનો ઉપયોગ જનીની વૈવિધ્ય ધરાવતી આધુનિક પ્રજાતિના ઉત્પાદન માટે થઈ શકે છે. ઉદ્ધભવના કેન્દ્રોમાં મૂળ કુદરતી અવસ્થામાં રહેલા છોડની ગેરુ સામેની પ્રતિકારકતાને ચકાસવામાં આવે છે, ત્યારબાદ તેની જૈવિક માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે અને અંતે જંગલી છોડ અને આધુનિક પ્રજાત્તિઓનું આધુનિક છોડ ઉછેરની પદ્ધતિ દ્વારા સંકરણ કરવામાં આવે છે, જેથી જંગલી છોડમાં રહેલા પ્રતિકારક જનીનો આધુનિક પ્રજાત્તિઓમાં દાખલ કરી શકાય.[૫૧]\nસરમુખત્યારશાહી અને ચોરતંત્ર[ફેરફાર કરો]\nનોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ નોંધ્યું છે કે, \" રાજકારણ સાથે સંબંધિત ન હોય તેવી આહારની કોઈ સમસ્યા નથી. \"દુકાળ અને બીજી કુદરતિ ઘટનાઓ દુકાળ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, સરકારની સક્રિયતા કે નિષ્ક્રિયતા તેની તીવ્રતા નક્કી કરે છે અને ઘણી વખત તો દુકાળ ઉદ્દભવશે કે નહીં તે પણ નક્કી કરે છે. 20મી સદી એવા અનેક ઉદાહરણોથી ભરેલી છે કે, જેમાં સરકારોએ તેમના રાષ્ટ્રમાં આહાર સુરક્ષાની ઉપેક્ષા કરી હોય – ક્યારેક ઈરાદાપૂર્વક.\nજ્યારે ન્યાયી અને મુક્ત રીતે નહીં પરંતુ તાકતથી અથવા છેતરપિંડીથી સરકારો સત્તા પર આવે છે ત્યારે મિત્રતા અથવા તો આશ્રય દ્વારા બહુ પાતળો આધાર તેમને મળતો હોય છે. આવી સ્થિતિમાં\" અનાજ વિતરણએ દેશનો રાજકીય મુદ્દો છે. મોટાભાગના રાષ્ટ્રોની સરકારો શહેરી વિસ્તારને પ્રાથમિકતા આપતી હોય છે, કારણ કે આ એવો વિસ્તાર છે, જ્યાં મોટાભાગના અસરકારક અને શક્તિશાળી પરિવારો અને ઉદ્યમો મોટાભાગે આવેલા હોય છે. ઘણીવખત જે ખેડૂત પરિવારો પૂર્ણપણે ખેતી ઉપર નભે છે અને ગ્રામીણ વિસ્તારોને અવગણવામાં આવે છે. જેટલા દુર અને અવિકસિત વિસ્તાર હોય, સરકાર તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે અસરકારક પગલા તેની શક્યતા એટલી ઓછી હોય છે. કૃષિ નીતિઓ અને ખાસ કરીને ખેત પેદાશોના ભાવો, ગ્રામીણ વિસ્તારો સાથે ભેદભાવ કરે છે. ઘણ�� વખત સરકારો મુળભૂત અનાજના ભાવો કૃત્રિમ રીતે એટલાં નીચા રાખે છે કે ખેતી ઉપર નભતા ઉત્પાદકો એટલી મૂડી એકઠી નથી કરી શકતા કે તેઓ ઉત્પાદન વધારવા માટે રોકાણો કરી શકે. આમ, તેમને અસરકારક રીતે અનિશ્ચિતાની સ્થિતિમાંથી બહાર નિકળતા અટકાવવામાં આવે છે.\"[૫૨]\nવધુમાં સરમુખત્યારો અને યુદ્ધખોર નેતાઓએ ખોરાકનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે, તેમના સમર્થકોને (અનાજ) આપવામાં આવે છે, જ્યારે જે વિસ્તારના લોકો તેમના શાસનનો વિરોધ કરે છે, તેમને અનાજ આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં અનાજ નાણું બની જાય છે, જેની મદદથી સમર્થન ખરીદવામાં આવે છે અને વિરોધીઓ સામે ભારે અછતની સ્થિતિનો ઉપયોગ અસરકારક હથિયાર તરીકે કરવામાં આવે છે.\nચોરતંત્ર તરફ ઝુકાવ ધરાવતી સરકારો જ્યારે સારો પાક ઉતરે ત્યારે પણ આહાર સુરક્ષાને અવગણે છે. જ્યારે સરકાર વ્યાપારમાં ઈજારો ઊભો કરે છે, ખેડૂતો નિકાસ માટેના રોકડિયા પાકોના ઉત્પાદન માટે મુક્તિ અનુભવે છે, પરંતુ, કાયદાની દંડનીય જોગવાઈઓને કારણે માત્ર સરકારી ખરીદ કરનારાઓને જ ઉત્પાદન વેંચી શકે છે, જેના ભાવ વૈશ્વિક બજારના ભાવો કરતાં ઘણા નીચા હોય છે. ત્યારબાદ સરકાર તેને પૂરા ભાવે વિશ્વ બજારમાં વેંચવા માટે આઝાદ છે અને આ રીતે તફાવતની રકમ એકઠી કરે છે. જેના કારણે, કૃત્રિમ રીતે \"ગરીબીની જાળ\" સર્જાય છે, જેનાથી મોટાભાગના મહેનતુ અને ઉત્સાહિત ખેડૂતો પણ બચી નથી શકતા.\nજ્યારે કાયદાનું શાસન અસ્તિત્વમાં ન હોય, અથવા ખાનગી સંપતિ અસ્તિત્વમાં ન હોય, ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવા માટે બહુ થોડું પ્રોત્સાહન મળે છે. જો ખેતરનું ઉત્પાદન પાડોશના ખેતરો કરતા નોંધપાત્ર વધે, તો સરકાર સાથે સારી રીતે જોડાયેલા લોકોનું નિશાન બની શકે છે. નજરમાં આવી જશે તેવા જોખમ અને જમીન ગુમાવવાના ભયના બદલે, ખેડૂતો સામાન્ય સલામતિ સામાન્ય કક્ષાના હોય શકે છે.\nવિલિયમ બેરનસ્ટિન દ્વારા તેના પુસ્તક ધ બર્થ ઑફ પ્લેન્ટી માં જણાવ્યા પ્રમાણે, \" સંપત્તિ નહીં ધરાવતા લોકો ભૂખમરાનો ભોગ બને તેવી શક્યતા વધારે છે, ભયભીત અને ભૂખ્યા (લોકોને) વધુ સહેલાઈથી રાજ્યની ઈચ્છા મુજબ ઝુકાવવા સહેલા છે. જો રાજ્ય દ્વારા ઈચ્છા મુજબ ખેડૂતની સંપતિ પર જોખમ ઊભું કરી શકાય તો રાજકીય અને ધાર્મિક વિચારો સાથે ભિન્નતા ધરાવતા લોકોને ધમકાવી શકાય છે.\nઆ section ની વિગતોની નિષ્પક્ષ ચકાસણી માટે સંદર્ભોની જરૂર છે. લેખમાં વિશ્વાસપાત્ર સંદર્ભ સ્રોત ઉમેરવા માટે અહીં ક્લિક કરી લેખનું સંપાદન કરી શકો છો. ધ્યાનમાં રાખો કે અસંદર્ભ લખાણનો સંદર્ભ માંગી શકાય છે અને હટાવી પણ શકાય છે. (May 2008)\nઆ લેખની નિષ્પક્ષતા વિવાદગ્રસ્ત છે. કૃપા કરી આ લેખના ચર્ચાનાં પાના પર સંબંધિત ચર્ચા જુઓ. જ્યાં સુધી વિવાદ થાળે પડે નહીં ત્યાં સુધી આ સંદેશ હટાવશો નહીં. (May 2008) (Learn how and when to remove this template message)\nવિકાસશીલ દેશોમાં આહાર સુરક્ષાને સુધારવાની ભલામણ કરતા ઘણા આર્થિક અભિગમો છે. અહીં નીચે ત્રણ પરંપરાગત અભિગોમાં આપ્યા છે. પથમ પરંપરાગત અભિગમ એવો છે કે જેની મોટાભાગની સરકારો અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ ભલામણ કરે છે. અન્ય બે બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ (NGO’s)માં સામાન્ય છે.\nપશ્ચિમિ દેશોમાં પ્રણાલીગત વિચારો પ્રમાણે, ખેડૂતોના નફામાં મહત્તમ વધારો કરવો એ કૃષિ ઉત્પાદન વધારવાનો નિશ્ચિત ઉપાય છે; ખેડૂતના નફામાં વધારો કરવો, જેથી તે આગામી સમયમાં વધુ પ્રયાસ કરશે અને આગામી સમયમાં ખેડૂત વધુ મોટું જોખમ લેવા તૈયાર થાય છે. (સંદર્ભ આપો)ખેડૂતોને, તે મોટી સંખ્યામાં છે અને શક્ય એટલી ઊંચી ગુણવત્તા ધરાવતા સાધનો પૂરા પાડવા જોઈએ. (સાધનોનો ઉલ્લેખ અહીં ઉત્પાદન સુધારવાના સાધનો, સુધારેલા બિયારણો, સુરક્ષિત જમીન માલિકી હકો, ચોક્કસ હવામાન આગાહી, વગેરેના સંદર્ભે છે.) જોકે આવું ખેડૂતો પર છોડવામાં આવે છે કે,તે કયા સાધનોનું ઉપયોગ કરવાનું પસંદ કરશે અને તેનો કઇ રીતે ઉપયોગ કરશે કારણ કે ખેડૂતોને ખુદની જમીન અને સ્થાનિક પરિસ્થિતિ અંગે જાણ હોય છે.અન્ય વ્યવસાયમાં, ઉત્પાદન વધશે તેવી આશાએ સામાન્ય રીતે અમુક ટકા નફો ધંધામાં ફરી રોકવામાં આવે છે, જેથી ભવિષ્યમાં નફો વધે છે. સામાન્ય રીતે ઉંચા નફાથી ઉત્પાદન વધારવાની તકનિકી સંરચના જેવી કે, ટપક સિંચાઈ પદ્ધતિ, વ્યવસ્થા, કૃષિ શિક્ષણ અને ગ્રીનહાઉસ માટેના રોકાણમાં પરિવર્તિત કરવામાં આવે છે. નફામાં થયેલો વધારોએ બે-પાક, જમીન સુધારણા કાર્યક્રમ અને ઉપયોગી જમીન વિસ્તરણમાં જોડાવા માટે ખેડૂતને પ્રોત્સાહન આપે છે.\nફાઈટ હંગર: વૉક ધી વર્લ્ડ અભિયાન એ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ આહાર કાર્યક્રમ પહેલ છે.\nવૈકલ્પિક દ્રષ્ટીએ જોતા આહાર સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સામૂહિક અભિગમ અપનાવવો જોઈએ. જેનો મતલબ છે કે, સમગ્ર વિશ્વની વસ્તીની ખોરાક જરૂરિયાત પોષવા માટે વૈશ્વિક રીતે ખપ પૂરતુ ઉત્પાદન થાય, જેનાથી ખાતરી થાય કે, દરેક વ્યક્તિ ભૂખ તેમજ ભૂખમરાના ભયમાંથી મુક્ત રહી શકે. આર્થિક નિગ્રહ અથવા સામાજિક અસમાનતાના કારણે કોઈપણ વ્યક્તિએ પર્યાપ્ત ખોરાક વગર રહેવું ન પડે એ તેનો મુખ્ય ધ્યેય છે.\nઆ અભિગમને ઘણીવખત આહાર ન્યાય તરીકે ઓળખવામાં આવે છે અને આહાર સુરક્ષાને પાયાના માનવ અધિકાર તરીકે જોવામાં આવે છે. તે ખોરાકની, ખાસ કરીને અનાજના દાણાની વધુ ઉચિત વહેંચણીની હિમાયત કરે છે, તીવ્ર ભૂખ અને કુપોષણના અંત તરીકે તેને જોવામાં આવે છે. આહાર ન્યાય ચળવળનો હાર્દ એ માન્યતા છે કે, જેનો અભાવ છે તે ખોરાક નથી, પરંતુ, ખોરાક મેળવનારની ખર્ચ કરવાની ક્ષમતા તરફ ધ્યાન આપ્યા વગર ખોરાકની યોગ્ય વહેચણી સંદર્ભે રાજકીય ઈચ્છાશક્તિ છે.\nત્રીજો અભિગમ એ આહાર સાર્વભૌમ્કત્વ તરીકે ઓળખાય છે; જોકે ઘણા મુદ્દાઓ ઉપર તે આહાર ન્યાય સાથે વ્યાપ્ત છે, છતાં બંને અભિન્ન નથી. તે બહુરાષ્ટ્રીય કંપનીઓની વ્યવસાયિક પ્રવૃત્તિને નવ-સંસ્થાનવાદના સ્વરૂપ તરીકે જુએ છે. એવી દલીલ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે ગરીબ દેશો, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોના કૃષિ સંશાધનો ખરીદવા માટે પૂરતા નાણાકીય સ્ત્રોતો છે. તેઓની પાસે રાજકીય લાગવગ પણ હોય છે કે જેથી તેઓ આ સ્રોતોનું પરિવર્તન કરી માત્ર ઔદ્યોગિક રાષ્ટ્રોને વેચાણ અર્થે રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે, ઉષ્ણકટિબંધિય દેશો બહાર અને આ પ્રક્રિયામાં વધુ ઉત્પાદક જમીન ધરાવતા ગરીબો પિસાય જાય છે. આ અભિપ્રાય પ્રમાણે, સિમાંત ખેડૂતોને માત્ર તેમની જમીન પર ઉત્પાદ કરવા પર છોડી દેવામાં આવે છે, જે ઉત્પાદકતાની વ્યાખ્યા પ્રમાણે (આવી જમીનનું ઉત્પાદન) નજીવું હોય છે, આ કારણોસર બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમાં રસ રહેતો નથી. વળી, આહાર સાર્વભૌમ્કત્વ ટકી રહે તેવું ત્યારે જ શક્ય બને છે, જ્યારે સમુદાયો જાતે જ તેમની જમીનની ઉત્પાદકતાના અર્થને ઓળખી શકે અને (સમજે કે ) અન્ન એ મૂળભૂત માનવાધિકાર છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ હાલમાં વિકસશીલ દેશોમાં કૃષિ પ્રૌદ્યોગિકીને ધકેલી રહી છે, આવી પ્રૌદ્યોગિકીમાં સુધારેલાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો સમાવેશ થાય છે. જોકે પાક ઉત્પાદનનું વિશ્લેષણ વધ્યું છે અને તેની ચર્ચા થવા લાગી છે. આહાર સાર્વભૌમ્કત્વ માટે અવાજ ઉઠાવતા ઘણા સમૂદાયોએ પશ્ચિમિ પ્રૌદ્યોગિકી દ્વારા તેમની સ્વદેશી પદ્ધતિ અને સંસ્થાઓ પર થઈ રહેલા દબાણ સામે વિરોધ નોંધાવ્યો છે.\nઆહાર સાર્વભૌમ્કત્વની સ્થિતિને જાળવી રાખતા લોકો વિકાસશીલ દેશોમા�� રોકડિયા પાકોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે, જેથી કરીને ખેડૂતોને ગુજરાન માટે ખેતી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખવું પડે છે. વધુમાં, તેઓએ ઔદ્યોગિક દેશોમાંથી વિકાસશીલ દેશોમાંથી નીચા દરે આર્થિક મદદ પ્રાપ્ત (સબસીડીવાળા), અનાજને માન્યતા આપવાનો પણ વિરોધ કરે છે, જેને \"આયાતી ભરવો\" તરીકે ઓળખવામાં આવે છે. આવો આયાતી ભરાવો ક્યારેક ખોરાક રાહત વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા પણ થાય છે, જેમ કે અમેરિકા (USA)નો \"ફૂડ ફોર પીસ\" કાર્યક્રમ.\nવિશ્વ આહાર પરિષદ[ફેરફાર કરો]\nભૂખ સામેના સંઘર્ષ પ્રત્યે નવી વિશ્વૈક પ્રતિબદ્ધતા નિશ્ચિત કરવા હેતુથી 1996માં રોમમાં વિશ્વ આહાર પરિષદ યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રોની આહાર અને કૃષિ વિષયક સંસ્થા (FAO)એ વ્યાપક કુપોષણ અને ભવિષ્યની અન્ન જરૂરિયાતને પહોંચી વળવા સંદર્ભેની કૃષિ ક્ષમતાનો અંગે વધી રહેલી ચિંતાના પ્રતિસાદરૂપે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આહાર સુરક્ષા પર રોમ ઘોષણાપત્ર અને વિશ્વ આહાર પરિષદ એમ બે ચાવીરૂપ દસ્તાવેજો આ પરિષદમાં બહાર પાડવામાં આવ્યા.\nખેતી માટે ઈજિપ્તના સૂકા રણ વિસ્તારોમાં ખુલ્લી મૂકવામાં આવેલી સિંચાઈ નહેરો.\nરોમ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આહ્વાન કરવામાં આવ્યું છે કે, 2015 સુધીમાં તીવ્ર કુપોષણથી પીડાતી વિશ્વની જનસંખ્યાને અડધી કરવામાં આવે. કાર્ય આયોજનમાં આહાર સુરક્ષા સિદ્ધ કરવા માટે સરકાર અને બિન-સરકારી સંગઠનો માટે વ્યક્તિગત, ઘરેલુ, રાષ્ટ્રીય, પ્રાદેશિક તેમજ વૈશ્વિક સ્તરે અનેક ધ્યેયો નિશ્ચિત કરવામાં આવ્યા છે.\nવિશ્વ આહાર સુરક્ષા પરિષદ[ફેરફાર કરો]\nવિશ્વ આહાર સુરક્ષા પરિષદ 16 અને 18 નવેમ્બર, 2009ના રોજ રોમના ઈટલી ખાતે યોજાઈ હતી. આ પરિષદ બોલવાવવાનો નિર્ણય કાઉન્સિલ ઓફ એફએઓ (FAO) દ્વારા જૂન 2009માં, એફએઓ ડિકેટર જનરલ ડૉ. જેક ડિઓફના પ્રસ્તાવ પર લેવાયો હતો. એફએઓ (FAO)ના મુખ્ય મથકે યોજાએલ આ પરિષદમાં રાજ્ય અને સરકારના વડાઓએ હાજરી આપી હતી.\nઆહાર સુરક્ષા સિદ્ધિ[ફેરફાર કરો]\nમોટી સંખ્યામાં લોકો પાસે નિયમિત રીતે પૂરતો ખોરાક નથી, આ સંખ્યા માની ન શકાય તેટલી અંદાજે 800 મિલિયન (80 કરોડ) જેટલી છે અને તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. વિશ્વમાં કુપોષણથી પીડાતા અંદાજે 60% લોકો એશિયામાં અને આફ્રિકાના અમુક ભાગમાં વસે છે. જોકે એશિયા (16%)ની સરખામણીએ આફ્રિકા (33%)માં વસતા ભૂખ્યા લોકોની સંખ્યા વધુ છે. એફએઓ (FAO)ના હાલ���ા આંકડાઓ દર્શાવે છે કે વિશ્વના 22 દેશોમાંથી આફ્રિકાના 16 દેશોમાં કુપોષણનો દર 35% ઉપર છે.\nકૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધરાવા માટે ઉપયોગમાં લેવાતું પ્રવાહી ખાતર છાંટવાનું યંત્ર.\n[૫૩] આ સરખામણી પ્રમાણે, 2008માં વિશ્વના સૌથી મોટા આહાર ઉત્પાદક દેશ અમેરિકામાં પણ અંદાજે છ માંથી એક વ્યક્તિને પૂરતો ખોરાક મળતો નથી, અંદાજે 17 મિલિયન બાળકો, દર પાંચમાંથી એક કરતાં વધુ બાળક એવાં ઘરમાં રહે છેકે, જ્યાં પૂરતો ખોરાક નથી મળતો. યુ.એસ. (U.S. ) કૃષિ વિભાગના મત પ્રમાણે એક વર્ષ પૂર્વેથી તેમાં ઘણો વધારો થયો છે.[૫૪]\nએફએઓ (FAO)એ તેના, \"ધી સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી ઈન ધી વર્લ્ડ 2003\"માં નોંધ્યું છે કે:[૫૫]\nસામાન્ય રીતે જે દેશો ભૂખમરો ઘટાડવામાં સફળ થયા હતા, તેઓ ઝડપી આર્થિક વિકાસ અને ખાસ કરીને કૃષિક્ષેત્રે ઝડપી વિકાસની લાક્ષણિકતા ધરાવતા હતા. આ સાથે વસ્તીવૃદ્ધિનો નીચોદર, એચઆઈવી (HIV)નું નીચું પ્રમાણ અને માનવ વિકાસ સૂચકઆંકના ઊંચા ક્રમ પણ જોવા મળ્યા હતા.\nઆથી, એફએઓ (FAO) પ્રમાણે, આહાર સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કૃષિ અને વસ્તીવૃદ્ધિના દર પર ધ્યાન આપવું આવશ્યક છે. અન્ય સંસ્થાઓ અને લોકો (ઉદાહરણ તરીકે પીટર સિંગર,...) પણ આ નિષ્કર્ષ પર આવ્યા છે અને કૃષિ ક્ષેત્રે સુધારણા અને વસ્તી નિયંત્રણની હિમાયત કરે છે.[૫૬]\nયુએસએડ [૫૭](USAID) એ કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ઘણા મહત્વના પાસાંઓની ભલામણ કરે છે, જે ગ્રામીણ આવક વધારવા અને આહાર અસુરક્ષિતા ઘટાડવા માટે મહત્વના સાબિત થયા છે. તેમાં સમાવિષ્ટ છે:\nકૃષિ વિજ્ઞાન અને ટેક્નૉલોજીને પ્રોત્સાહન. હાલમાં જે કૃષિપેદાશ છે તે વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી. આખરે, વધતી કૃષિ ઉત્પાદકતા આર્થિક વિકાસ તરફ દોરી જાય છે.\nમાલિકી હક્કોની સુરક્ષા અને ધિરાણની પ્રાપ્યતા\nશિક્ષણ દ્વારા માનવ સંપદામાં વધારો અને આરોગ્ય સુધાર.\nસંઘર્ષ અટકાવવા અને નિવારવા વ્યવસ્થાતંત્રો, તેમજ લોકશાહી અને જાહેર સંસ્થામાં પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતો વાળી સરકાર, ન્યાયનું શાસન એ સમાજમાં નબળા લોકોની સંખ્યા ઘટાડવામાં પાયારૂપ છે.\nયુએન (UN)ના સહસ્ત્રાબ્દીના વિકાસ ધ્યેયો એ વિશ્વમાં આહાર સુરક્ષા પ્રાપ્ત કરવાના હેતુ માટેનો એક પ્રયાસ છે. તેના ધ્યેયોની યાદીમાં, પ્રથમ સહસ્ત્રાબ્દી વિકાસ ધ્યેય નોંધે છે, યુએન (UN) \" સંપૂર્ણ રીતે તીવ્ર ભૂખમરા અને ગરીબી નાબૂદ કરશે\", અને તે \"જો તેને સમયસર સિદ્ધ ���રવું હશે તો કૃષિ ઉત્પાદકતા ચાવીરૂપ ભૂમિકા ભજવશે\".\n\"સહસ્ત્રાબ્દીના આઠ વિકાસ ધ્યેયોમાંથી, અત્યાંતિક ભૂખમરો અને ગરીબી દૂર કરવાનો ખાસ આધાર કૃષિ પર છે. (એમડીજી 1 (MDG)1990ની સરખામણીમાં 2015 સુધીમાં ભૂખમરા અને ગરીબીને અડધી કરવા આહ્વાન કરે છે.)\nનોંધનીય છે કે, મોટાપાયે જોવા મળતી જંગલી ખાદ્ય વનસ્પતિ એ ગુજરાન ચલાવવા માટેની અસરકારક પદ્ધતિ છે, જે ઉષ્ણકટિબંધીય દેશોમાં ગરીબી નાબૂદી સંદર્ભે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.[૫૮]\nકૃષિ-ભૂખમરો-ગરીબી વચ્ચેનો સંબંધ[ફેરફાર કરો]\nઅત્યાંતિક ભૂખમરા અને ગરીબી નાબૂદી માટે આ બંને અન્યાય કેવી રીતે એકબીજા સાથે સંબંધ ધરાવે છે તે જાણવું જરૂરી છે. ભૂખમરા સાથે કુપોષણ સંબંધ ધરાવે છે, તે ગરીબ લોકોને ગરીબીમાંથી મુક્ત થતા અટકાવે છે, કારણ કે, તેનાથી તેમની શીખવાની, કામ કરવાની અને ખુદ પ્રત્યેની તેમજ પરિવારના સભ્યો પ્રત્યેની કાળજીમાં ઘટાડો કરે છે. ભૌતિક રીતે ખોરાક ન મળવાથી, ખપ પૂરતો આહાર મેળવવાની તેમની સામાજિક અને આર્થિક અસક્ષમતા, અને/અથવા ખોરાકના અપૂરતા ઉપયોગના કારણે, લોકો પૂરતું પોષણ ધરાવતા ન હોય ત્યારે આહાર અસુરક્ષા ઉદ્ભવે છે. આહાર અસુરક્ષિત લોકો એવી વ્યક્તિઓ છે કે જેમનો આહાર તેમની લધુત્તમ કેલેરી જરૂરિયાતો (ઊર્જા)થી નીચે જઈ રહી છે. આ સાથે જ ઊર્જા અને પોષક દ્રવ્યોની અપૂર્ણતા કે અસમતોલ આહારને કારણે અથવા ચેપ કે રોગના કારણે, ખોરાક લેવાની અસક્ષમતાના કારણે જોવા મળતા ભૌતિક લક્ષ્ણો છે. અન્ય અભિપ્રાય પ્રમાણે, આહાર અસુરક્ષા માત્ર અપૂરતા પોષણક્ષમ ખોરાકથી ઉત્પન્ન થતી સ્થિતિ સાથે સંદર્ભ ધરાવે છે, પોષણક્ષમતા અને આરોગ્યને ધ્યાનમાં લઈને શરીર દ્વારા શારીરિક ખોરાકના ઉપયોગને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણના કારણે વ્યક્તિ પોતાના પરિવારને આરોગ્ય પૂરું પાડવામાં પણ નિષ્ફળ રહે છે. જો તેનો ઉકેલ શોધવામાં ન આવે તો, ભૂખમરાના કારણે, કુપોષણ, પુખ્તોની કાર્યક્ષમતામાં ઘટાડો, સ્વસ્થ બાળકોને જન્મ આપવો અને બાળકોની શીખવાની ક્ષમતા, ઉત્પાદકીય, સ્વસ્થ અને ખુશ જીવન જેવી સંખ્યાબંધ (એરે) માં પરિણામે છે. આથી, આવનારી પેઢીઓના આર્થિક વિકાસની ક્ષમતા ઓછી થઈ જાય છે.\nકૃષિ ઉત્પાદકતા, ભૂખમરો અને ગરીબી વચ્ચે ખૂબ જ ઊંડો અને સીધો સંબંધ છે. વિશ્વના ત્રણ ચતુર્થાંશ ગરીબો (75 ટકા ગરીબો) ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને કૃષિ દ્વારા તેમનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારોમાં શહેરી વિ��્તારોની સરખામણીએ મોટા પાયે ભૂખમરો અને બાળકોમાં કુપોષણ જોવા મળે છે. વઘુમાં, જેટલા વધુ પ્રમાણમાં, ગ્રામીણ વિસ્તારોની મોટા ભાગની વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે, જેમાં ખેડૂતનું બધું ઉત્પાદન કુંટુંબીઓમાં જ ખપી જાય છે, (ગરીબોને ઉપયોગી પ્રૌદ્યોગિકી અને બજાર સુધી પહોંચના લાભ વગર), તેટલા જ પ્રમાણમાં કુપોષણનો વ્યાપ વધુ હોય છે. પરિણામે, નાના ખેડૂતોની કૃષિ ઉત્પાદકતામાં સુધારાથી, ગ્રામીણ ગરીબોને સૌપ્રથમ ફાયદો થશે.\nકૃષિ ઉત્પાદકતમાં વધારો થતા ખેડૂત વધુ પાક ઉત્પાદન કરવામાં સક્ષમ બનશે, જે ગુણવત્તાયુક્ત આહારમાં પરિણામશે, તેમજ ઊંચી ખેત આવક દ્વારા ખેડૂત બજારની શરતો પ્રમાણે સમાન સ્તરનું પ્રદાન કરી શકશે. વધુ નાણા મળતા, ખેડૂતો વિવિધતા સભર પાકોનું ઉત્પાદન લે તેવી સંભાવના વધુ છે, અને ઊંચી જાતના પાકોનું વાવતર કરશે છે કે જે માત્ર તેમને જ જ નહીં સમગ્ર અર્થતંત્રને પણ લાભકર્તા છે.\"[૫૯] સંશોધકો આહાર કટોકટી કાર્યક્રમ અને સીએસએ (CSA) ફાર્મ્સની વચ્ચે સંબંધ સ્થાપવાની ભલામણ કરે છે, હાલમાં ખેડૂતોના બજારોમાં અને જે સ્થળોમાં ખોરાક ઉપર ઓછી પ્રક્રિયા થતી હોય અથવા સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા હોય ત્યાં ફૂડ સ્ટેમ્પ (આહાર ચિહ્નો)નો ઉપયોગ થઈ શકતો નથી.[૬૦]\nઉષ્ણકટિબંધીય (ઉપ) દેશોમાં નાનાખેડૂતો માટે બાયોટેક્નૉલોજી[ફેરફાર કરો]\nવિકાસશીલ દેશોમાં જનીન ઈજનેરવિદ્યાથી તૈયાર થયેલા પાકોનો વિસ્તાર એ ઔદ્યોગિક રાષ્ટ્રોમાં વાવેતરના વિસ્તાર સાથે ઝડપભેર સરખામણી કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ સર્વિસ ફોર ધી અક્વેઝિશન ઓફ એગ્રિ-બાયોટેક એપ્લિકેશન્સ (આઈએસએએએ) (ISAAA), પ્રમાણે 2005માં વિશ્વના 21 દેશોમાં આશરે 8.5 મિલિયન ખેડૂતો દ્વારા જનીન ઈનજેરીવિદ્યાથી તૈયાર (જનનિક, જીએમ (GM) પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે 2004માં 17 દેશોના 8.25 ખેડૂતો કરતા વધુ હતું. 2005માં જનીની પાકોના વાવેતરમાં સૌથી મોટો વધારો બ્રાઝિલમાં થયો હતો, જે તત્કાલીન સમયે 44,000 વર્ગ કિલોમીટર જેટલો હતો (વર્ષ 2004માં 50,000 વર્ગ કિ.મી.ની સરખામણીએ 2005માં 94,000 વર્ગ કિલોમીટર). વર્ષ-થી-વર્ષ પ્રમાણસરના વિકાસમાં ભારત બીજા ક્રમે હતું, 2004માં 5,000 વર્ગ કિલોમીટરની સરખામણીએ 2005માં 13,000 વર્ગ કિલોમીટરની ત્રણ ગણા જેટલી વૃદ્ધિ થઈ હતી.[૬૧]\nહાલમાં વધુ આધુનિક પદ્ધતિઓ વચ્ચે તૈયાર કરાતી જાતો પર ઉચ્ચ વિનિયામક કિંમતો લાગુ કરવામાં આવી રહી છે, જે વિકાસશીલ દેશોના ખેડૂતોના માટે આધુનિક જનીન��� પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા યોગ્ય (સ્યુટેડ) જનીન રૂપાંતરિક પાકોના વિકાસ માટે અવરોધરૂપ છે. એક વાર જ્યારે એક નવી જાત તૈયાર થઈ જાય, ત્યારે ખેડૂતો જેનાથી પરિચિત હોય તેના માધ્યમ તરીકે બિયારણ ઉત્તમ માધ્યમ છે. હાલમાં કેટેલીક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો નફો નહી કરવાના હેતુ સાથે ઓછા વિકસિત રાષ્ટ્રોમાં સંકળાયેલા લોકો સાથે કઈ જનીનવિદ્યા વહેંચી શકાય તે અંગેના પ્રોજેક્ટ ચલાવે છે. આવી સંસ્થાઓ ઊંડા સંશોધનો અને નોંધણી ખર્ચની જરૂર ન હોય તેવી જૈવ પ્રૌદ્યોગિકી પદ્ધતિઓનો ઉપયોગ શક્ય બનાવે છે, જેમ કે, જાળવણી, બિયારણનો સંગ્રહ અને વૃદ્ધિ (જર્મપ્લાઝ્મ) અને છોડની સફાઈ. (ફાઈટોસેનિટેશન - ગ્રીક ભાષામાં ફાઈટો એટલે છોડ અને સેનિટેશન એટલે સફાઈ.)જનીન ઇજનેરીવિદ્યા, ઉપરાંત જૈવ પ્રૌદ્યોગિકીના અન્ય સ્વરૂપો પણ આહાર સુરક્ષામાં વધારો કરવાની ખાતરી આપે છે. ઉદાહરણ તરીકે, ચીન દ્વારા ખાસ બારમાસી ચોખાનો વિકાસ, ઊંચી જમીન વિસ્તારોના નાના ખેડૂતોમાં જમીનનું ધોવાણ નાટ્યાત્મક હદે ઘટાડે છે.\nઆહાર સુરક્ષાનું જોખમ[ફેરફાર કરો]\nવધુ માહિતી: આહાર સુરક્ષા-અને સંકટમાં વધુ પરિબળો જોવા મળે છે.\nઅશ્મિલ ઈંધણ સ્વતંત્ર્ય[ફેરફાર કરો]\nહરિયાળીક્રાંતિના પરિણામ સ્વરૂપ કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો છે, આ પ્રક્રિયામાં ઊર્જાની ખપત (એનો અર્થ છે કે, પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે ઊર્જાનો વપરાશનો અનિવાર્ય છે.) પણ મોટાપાયા પર વધી, આથી સમયાંતરે ઊર્જાના વપરાશ અને પાક ઉત્પાદનનો ગુણોત્તર ઘટ્યો છે. હરિયાળીક્રાંતિની પૌદ્યોગિકી પણ મોટા પાયે રાસાયણિક ખાતર, જંતુનાશકો અને નિંદામણમાટેની દવાઓ પર આધારીત છે. જેમાની કેટલીક ચોક્કસ (પ્રૌદ્યોગિકી) અશ્મિલ ઈંધણમાંથી જ ઉત્પાદિત થાય છે, જેથી ખેતીનો આધાર પેટ્રોલિયમ પેદાશો પર વધ્યો છે.\n1950થી 1984ના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં હરિયાળીક્રાંતિ એ સમગ્ર વિશ્વમાં કૃષિક્ષેત્રમાં પરિવર્તન આણ્યું અને વૈશ્વિક અન્ન ઉત્પાદનમાં 250% સુધીનો વધારો થયો. હરિયાળીક્રાંતિ માટેની ઊર્જા અશ્મિલ ઈંધણોએ, રાસાયણિક ખાતરો (પ્રાકૃતિક ગેસ), જંતુનાશકો (તેલ), અને હાઈડ્રોકાર્બન બળતણ સંચાલિત સિંચાઈ પદ્ધતિ સ્વરૂપે પૂરી પાડી હતી.[૬૨]\nકોર્નેલ યુનિવર્સિટીના જીવશાસ્ત્ર અને કૃષિના અધ્યાપક ડેવિડ પિમેન્ટેલ અને નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઑન ફૂડ એન્ડ ન્યૂટ્રિશિઅનના વરિષ્ઠ સંશોધનકર્તા મારિઓ જિઆમ્પિટ્રોએ તેમના અભ્યાસ ફૂડ, લેન્ડ પોપ્યુલેશન એન્ડ યુ.એસ. (U.સ.) ઈકોનોમિ (આહાર, જમીન, વસ્તી અને અમેરિકાનું અર્થતંત્ર)માં નોંધ્યું છે કે, મોટા ભાગની યુ.એસ. (U.S) વસ્તીના નિભાવ માટે સ્થિર અર્થતંત્ર 200 મિલિયન પર છે. આ સ્થિર વિકાસ પ્રાપ્ત કરવા અને આવનારી આફતોનો સામનો કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સએ તેની ઓછા માં ઓછી એક તૃત્યાંશ ભાગની વસ્તીમાં ઘટાડો કરવો અનિવાર્ય છે, અને આ અભ્યાસ પ્રમાણે વિશ્વની કુલ વસ્તીમાં બે તૃત્તિયાંશ જેટલો ઘટાડો કરવો અનિવાર્ય છે.[૬૩]\nઆ અભ્યાસના લેખકો માને છે કે, ઉલ્લેખનીય કૃષિ સંકટની અસર 2020થી આપણા પર થશે અને 2050 સુધી કટોકટીનું સ્વરૂપ ધારણ નહીં કરે. હાલની પરિસ્થિતિમાં વૈશ્વિક તેલ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે, (અને પછી ઉત્પાદનમાં ઘટાડો), આ સાથે ઉત્તર અમેરિકામાં કુદરતી ગેસ ઉત્પાદનમાં થતો ચરમ સુધીનો વધારો આ કૃષિ સંકટને અપેક્ષા કરતા ખૂબ વહેલું ઉત્પન્ન કરી શકે છે.[૧૩] ભૂસ્તશાસ્ત્રી ડાલે અલ્લેન પાઈફેરનો દાવો છે કે, આગામી દાયકાઓમાં વૈશ્વવિક સ્તરે અત્યાર સુધીમાં નહીં અનુભવાયેલો ખાદ્ય કિંમતોનો ઉછાળો અને મોટા પાયે ભૂખમરો જોવા મળશે.[૬૪]\nતેમ છતાં નોંધવું જોઈએ કે,(આંકડાઓ સીઆઈએ (CIA) વર્લ્ડ ફેક્ટબુકમાંથી લેવામાં આવ્યા છે) 2002માં યુએસએ (USA) કરતા ખૂબ ઊંચી વસ્તી ગીચતા છતાં (અમેરિકામાં પ્રતિવર્ગ કિલોમીટરએ 30/km2 લોકોની સરખામણીમાં પ્રતિ વર્ગ કિલોમીટરમાં એક હજારની વસ્તી છતાં, તેથી આ લગભગ 30 ગણુ વધારે છે), અને અમેરિકા (USA)ની સરખામણીમાં ખૂબ ઓછા તેલ, ગેસ અને વીજળી વપરાશ બાંગ્લાદેશે આહાર સ્વાયતત્તા મેળવી હતી. આ સાથે પૂર્વ-ઔદ્યોગિક ચીનના નાના ખેડૂતો/માળીઓએ પણ પ્રતિ વર્ગ કિલોમીટર દીઠ 1000 લોકો કરતા વધુ વસ્તીને અનાજ પૂરું પાડી શકાય તેવી તકનિક વિકસાવી છે (સીએફ. (સરખામણીના) ઉ.દા. એફ. એચ. કિંગનો 1911નો અહેવાલ, \"ચાલીસ સદીનાં ખેડૂતો\"). આ પરથી કહી શકાય કે, મુખ્ય સમસ્યા વીજળીની ઉપલબ્ધતાની નથી, પરંતુ જમીનનું ધોવાણ અટકાવવાની અને તેને સુધારવાની જરૂર છે.(સંદર્ભ આપો)\nવર્ણસંકરતાકરણ, જનનિક ઈજનેરીવિદ્યા અને જૈવવિવધતાનો વિનાશ[ફેરફાર કરો]\nકૃષિ અને પશુપાલનમાં પેદાશની સંખ્યાને વધારવા, હરિયાળી ક્રાંતિમાં \"ઉચ્ચ-પેદાશોવાળી પ્રજાતિ\"ના સર્જન માટે પરંપરાગત વર્ણસંકર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટાભાગે નાની સંખ્યામાં વર્ણસંકરતા કરેલી જાતિ વિકસિત દેશોમાં તૈયાર થઈ અને ત્યારબાદનું વર્ણસંકરણ બાકીના વિકાસશીલ વિશ્વની સ્થાનિક પ્રજાત્તિઓ સાથે કરવામાં આવ્યું, આ પ્રજાત્તિઓ વધુ ઉત્પાદન આપતી, સ્થાનિક વાતાવરણ અને રોગોથી પ્રતિરોધક હતી. સ્થાનિક સરકાર અને ઉદ્યોગ વર્ણસંકરતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે, પરિણામે અનેક દેશી જાતો લુપ્ત થઈ ગઈ છે અથવા તેમના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે. ઓછું લાભદાયી, અનિયંત્રિત હેતુવાળું, કે બિનહેતુગત આંતર-પરાગનયન અને આંતર-સંકરણને કારણે એનો અપ્રચાર થયો છે, અગાઉનો વિવિધ જંગલી અને દેશી જાતોનો વિપુલ જથ્થો મોટાપાયા પર આનુવંશિક ધોવાણ અને જનીન પ્રદૂષણને કારણે નાશ પામ્યો છે. પરિણામ સ્વરૂપે, સમગ્રરૂપમાં જોતા જનીની વિવિધતા અને જૈવવિવિધતાનો નાશ થઈ રહ્યો છે.[૬૫]\nજનીન રૂપાંતરિત સજીવ રચના (જીએમઓ) (GMO)એવી સજીવ રચના છે, જની અંદરના જનીની દ્રવ્યોને પરિવર્તિત કરીને જનીન ઈજનેરી વિદ્યામાં ઉપયોગમાં લેવાય છે, તેને સામાન્ય રીતે ડિએનએ (DNA) ટેક્નૉલોજીનાં પુન: સંયોજન તરીકે ઓળખવમાં આવે છે. વર્તમાન સમયમાં, જનીન રૂપાંતરિત (GM) પાકો જનીન પ્રદૂષણના મુખ્ય સ્રોત બન્યા છે, માત્ર જંગલી જાતો જ નહીં પરંતુ કુદરતી વર્ણસંકરતા દ્વારા પ્રાપ્ત અન્ય પ્રાદેશિક જાતો પર પણ ખતરો ઉભો થયો છે.[૬૬][૬૭][૬૮][૬૯][૭૦]\nજનનિક પ્રદૂષણને કારણે પોતાની જ જાતિના અજોડ જનીન મિશ્રણોનું ધોવાણ વધ્યું છે, આહાર કટોકટી માટે પ્રચ્છન્ન કટોકટી ઊભી કરી રહ્યાં છે, જે આપણા આહારની સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરી શકે. વિવિધ જનનિક દ્રવ્યોનું અસ્તિત્વ નાબુદ થવાથી તેની અસર રોગ અને આબોહવા પ્રતિરોધક ખોરાકી પાકો અને પશુધનની વધુ વર્ણસંકરણની ક્ષમતા પર થઇ શકે છે.\"[૬૫]\nકૃષિક્ષેત્રમાં જનનિક ધોવાણ અને પશુધનમાં જૈવવિવિધતા[ફેરફાર કરો]\nકૃષિક્ષેત્રે અને પશુધન જૈવવિવિધતામાં જનનિક ધોવાણ એટલે જૈવ વિવિધતાની હાનિ, જેમાં વ્યક્તિગત જીનનો વિનાશ અને વિશિષ્ટ પ્રકારના જીન સંયોજનનો (અથવા જીન સંરચના)નો નાશ જેમ કે, જે ભૂમિના પ્રકાર પર રહેવા માટે તેઓ સ્થાનિક રીતે ટેવાયેલા છે તેવા ઘરેલું પ્રાણીઓ અથવા છોડને તેઓ જે કુદરતી પર્યાવરણમાં ઉદ્દભવ્યા છે તેને અનુરૂપ બનાવવામાં આવે છે. સ્થાનિક રીતે અનૂકુળ જનનિક ધોવાણ શબ્દ ક્યારેક સ્તોત્ર અથવા જીનના વિનાશ જેવા સંકુચિત અર્થ તરીકે વપરાય છે, તેવી જ રીતે વધુ વિસ્તૃત રીતે જાતો અને એટલે સુધી કે પ્રજાતિના નાશ તરીકે ઓળખાય છે. પાકોમાં જનનિક ધોવાણને અસર કરતા મુખ્ય પરિ��ળોમાં: પેટાજાતીઓની પરસ્પર અદલાબદલી, ખેતી માટે જંગલ સાફ કરેલી જમીન, જાતોનું વધુ પડતું શોષણ, વસ્તી ભારણ, પર્યાવરણનું સ્તર કથળવું, વધુપડતી ગોચર જમીન, નીતિ અને કૃષિ પદ્ધતિમાં આવતા ફેરફારો સમાવિષ્ટ છે.જોકે પ્રાદેશિક છોડ અને પ્રાણી પ્રજાતિઓની વધુ પેદાશ આપતી અથવા વિલાયતી જાતો તેમજ પ્રજાતો સાથેની અદલાબદલી એ મુખ્ય પરિબળ છે. પરંપરાગત ખેત પદ્ધતિમાં જ્યારે વ્યવસાયિક જાતોનો (જીઓમઓ (GMO) સહિતની)ઉપયોગ શરૂ કરવામાં આવે, ત્યારે મોટી સંખ્યામાં જાતોમાં નાટ્યાત્મક ઘટાડો થઈ શકે છે. ઘણા સંશોધકો એવું માને છે કે કૃષિ-પરિસ્થિતિકી તંત્રનો મુખ્ય પ્રશ્ન એ છે કે, તેમાં આધુનિક કૃષિ વિકાસ દ્વારા આધુનિક જનનિક અને પરિસ્થિતિક એકરૂપતા તરફ દબાણનું વલણ જોવા મળે છે.\nબૌદ્ધિક સપંદા અધિકાર[ફેરફાર કરો]\nઆઈપીઆર (IPR) કે જે કૃષિ અને ખાદ્ય ઉત્પાદન સ્વરૂપના સ્વતંત્ર વિકાસને ઠેસ કે હાની પહોંચાડે છે તે અંગે મોટા પાયે ચર્ચા થઈ રહી છે. હાર્ટમુટ મેયેર અને અન્નેટે વોન લોસુયુએ બંને તરફના પાસાં દર્શાવ્યા છે, જ્યારે એવું કહેવાય છે કે, \"વિદ્વાનો ઉપરાંત, પ્રોત્સાહન-વિકાસ અને નિર્ધારણ કરવા માટે બૌદ્ધિક સંપદાને સંરક્ષણના હાથમાં સોંપવું વિવાદીત છે. નરમ શબ્દોમાં તે મૂકવામાં આવ્યું છે. ઘણા અભ્યાસોએ એવું તારણ કાઢ્યું છે કે, આત્મ નિરંતર આર્થિક વિકાસની સ્થાપના અને બૌદ્ધિક સંપદા અધિકારના સંરક્ષણને નિશ્ચિત કરવા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઈ હકારાત્મક અનુબંધ નથી. આહાર સુરક્ષા મુદ્દે મતભેદ\nચોખા માટે કિંમત નિર્ધારણ સંધ સ્થાપવાના હેતુ સાથે 30 એપ્રિલ, 2008ના થાઈલેન્ડે ચોખા નિકાસ કરતા દેશો (ઓર્ગેનાઈઝેશન ઓફ રાઈસ ઓક્સપોર્ટિંગ કંટ્રીસ)ની સંસ્થાની રચના કરવા એક પ્રોજેક્ટની જાહેરાત કરી.[૭૧][૭૨]\nઆંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય અસ્કામતોની જેમ જ આહારની પણ ગણના કરવી[ફેરફાર કરો]\nઓક્ટોબર 23, 2008ના અસોસિએટેડ પ્રેસે નીચે પ્રમાણે નોંધ્યું હતું:\nયુએનની એક બેઠકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ક્લીન્ટને કહ્યું હતું [16 ઓક્ટોબર, 2008] કે, વૈશ્વિક આહાર સંકટ દર્શાવે છે કે, પાકોને વિશ્વના ગરીબ લોકો માટે જીવન જરૂરી અસ્ક્યામત ગણવાને બદલે \"તેને કલર ટીવીની જેમ\" માનવાને કારણે \"મારા સહિત આપણે બધા તેની નીચે (આહાર સંકટમાં)છીએ\",.... ક્લીન્ટને યુ.એસ. પ્રોત્સાહિત વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અને અન્ય સંસ્થાઓ દ્વારા દાયકાઓ જૂની નીતિનિર્ધારણ ���્રક્રિયાની આકરી ટીકા કરી, જેને કારણે આફ્રિકન લોકોએ સબસીડી વાળુ ખાતર, સુધારેલા બિયારણો અને અન્ય મળવાપાત્ર ખેત પેદાશ વધારવા માટેની રાહતો માટે તેમની સરકાર પર દબાણ લાવ્યું. આફ્રિકા આહાર સ્વાયત્તા ક્ષીણ થતી ગઈ અને આહારને બદલે દારૂની આયાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય અનાજ વેપાર ક્ષેત્રે આકશ આંબતા ભાવો-કે જે 2006 અને 2008ની શરૂઆતમાં સરેરાશ બમણા હતા, જેણે ગરીબ દેશોને વધુ ગરીબી તરફ ધકેલ્યા.\"[૭૩]\nવિશ્વ આહાર માટેની માર્ગદર્શિકા ધી નો નોન્સેન્સ ગાઇડ.[૭૪]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nફળદ્રુપતા દર પ્રમાણે દેશો\nજીવ પરિસ્થિતિ વિજ્ઞાન આધારિત આરોગ્ય અને સ્વચ્છતા\nસુગ્રથિત આહાર સુરક્ષાનું તબક્કાવાર વર્ગીકરણ\nકૃષિ વિજ્ઞાન અને વિકાસ માટે તકનિક સંદર્ભેનું આંતર રાષ્ટ્રીય મૂલ્યાંકન\nઈન્ટરનેશનલ ફૂડ પૉલીસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ\nઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ\n↑ એગ્રિકલ્ચર એન્ડ ફૂડ —એગ્રિકલ્ચરલ પ્રોડક્શન ઈન્ડિકેસ : ફુડ પ્રોડક્શન પર કેપિટા ઈન્ડેક્સ , વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટિટ્યૂટ\n↑ નિઅરલસી 1 ઈન 5 ચાઈનીસ ઓવરવેઇટ ઓર ઓબેસ, એમએસએનબીસી, ઓગસ્ટ 18, 2006\n↑ ચાઈનીસ કન્સર્ન એટ એબોસિટી સર્જ, બીબીસી , ઓક્ટોબર 12, 2004\n↑ : ધી 2007/૦૮ એગ્રિકલ્ચર પ્રાઈસ સ્પાઈક્સ , કોસિસ એન્ડ પોલિસી ઈમ્પેક્ટેશન\n↑ 2008: ધી યર ઓફ ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ\n↑ ધી ગ્લોબલ ગ્રેઈન બબલ\n↑ ફુડ ક્રાઈસીસ વીલ ટેક હોલ્ડ બીફોર ક્લાઈમેટ ચેન્જ, વોર્ન્સ ચીફ સાયન્ટીસ્ટ\n↑ ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ લૂમ્સ એસ ક્લાઈમેટ ચેન્જ એન્ડ ફ્યુઅલ શોર્ટેજ બાઈટ\n↑ એક્સપર્ટ: ગ્લોબલ ફૂડ શોર્ટેજ કુડ ‘કન્ટિન્યૂ ફોર ડિકેડ્સ'\n↑ હેસ અર્બનાઈઝેશન કોસ એ લોસ ટુ ઓગ્રિકલ્ચરલ લેન્ડ\n↑ ૧૩.૦ ૧૩.૧ ધી વર્લ્ડ્સ ગ્રોઈંગ ફૂડ - પ્રાઈસ ક્રાઈસીસ\n↑ ધી કોસ્ટ ઓફ ફૂડ : ફેક્ટ્સ એન્ડ ફિગર્સ\n↑ ફૂડ પ્રાઈસ અનરેસ્ટ અરાઉન્ડ ધી વર્લ્ડ , સપ્ટેમ્બર 2007- એપ્રિલ 2008\n↑ : ધી રોલ ઓફ ડિમાન્ડ ફોર બાયોફ્યુઅલ ઈન ધી એગ્રિકલ્ચરલ કોમોડિટી પ્રાઈસ સ્પાઈક્સ ઓફ 2007/08\n↑ રાયટ એન્ડ હંગર ફિઅર્ડ એસ ડિમાન્ડ ફોર ગ્રેઈન સેન્ડ્સ ફૂડ કોસ્ટ્સ સોઅરિંગ\n↑ . ઓલરેડી વી હેવ રાયટસ, હોઅરીંગ, પેનિક : ધી સાઈન ઓફ થીંગ ટુ કમ\n↑ ફ્રી઼ ધી વર્લ્ડ વી આર ફાઈટીંગ એ લૂસિંગ બેટલ , યુએન એડમિટ્સ\n↑ માથેવ માવેક –વી આર ઈન અ બેડ ફિક્સ\n↑ એમિડ સ્ટ્રોંગ ફાર્મ ઈકોનોમી, સમ વરી અબાઉટ ઈનક્રેસ્ડ ડેબ્ટ , અસોસિએટેડ પ્રેસ , એપ્રિલ 20, 2008\n↑ ન્યૂ આઈએસપીપી જર્નલ. ફૂ��ડ સિક્યુરિટી : ધી સાયન્સ , સોસિયોલોજી એન્ડ ઈકોનોમિક્સ ઓફ ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સેસ ટુ ફૂડ\n↑ એફએઓ પાર્ટિકલ ગાઈડ : બેસિક કોન્સેપ્ટસ ઓફ ફૂડ સિક્યુરિટી\n↑ મેલાકેઉ અલેયેવ –વોટ ઈસ ફૂડ સિક્યુરિટી એન્ડ ફિમેન એન્ડ હંગર\n↑ રોબર્ટ ફોગેલ , ધી એસ્કેપ ફ્રોમ હંગર એન્ડ પ્રિમેચ્યોર ડેથ : 1700-2100; કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ , 2004.\n↑ વોટર સ્કેરસિટી ક્રોસિંગ નેશનલ બોર્ડર્સ\n↑ એશિયા ટાઈમ્સ ઓનલાઈન :: સાઉથ એશિયા ન્યૂઝ - ઈન્ડિયા ગ્રોસ અ ગ્રેઈન ક્રાઈસીસ\n↑ આઉટગ્રોઈગીંગ ધી અર્થ\n↑ ધી ફૂડ બબલ ઇકોનોમિ.\n↑ ગ્લોબલ વોટર શોર્ટેજ મેય લીડ ટુ ફૂડ સ્ટોરેજ -એક્વીફેર ડિપ્લેશન\n↑ ધી અર્થ ઈસ શ્રીકિંગ: અડવાન્સિંગ ડેસર્ટ્સ એન્ડ રાઈસીંગ સીસ સ્ક્યુઝીંગ સિવલાઈઝેશન\n↑ ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ લૂમ્સ એસ ક્લાઈમેટ ચેન્જ એન્ડ઼ પોપ્યુલેશન ગ્રોથ સ્ટ્રીપ ફર્ટાઈલ લેન્ડ\n↑ આફ્રિકા મેય બી એબલ ટુ ફીડ ઓન્લી 25% ઓફ ઈટ્સ પોપ્યુલેશન બાય 2025\n↑ રીચ કન્ટ્રીસ લોંચ ગ્રેટ લેન્ડ ગ્રેબ ટુ સેફગાર્ડ ફૂડ સપ્લાય, ધી ગાર્ડિયન, નવેમ્બર 22, 2008\n↑ અરાબલ લેન્ડ , ધી ન્યૂ ગોલ્ડ રસ : આફ્રિકન એન્ડ પુઅર કન્ટ્રીસ કોશન્ડ\n↑ ફ્યૂટહેલ્લી, આઈલેમ્સ , ધી જિઓપોલિટિક્સ ઓફ ફૂડ, વર્ચ્યુ સાયન્સ\n↑ બીગ મેલ્ટ થ્રેટન્સ મિલિયન્સ , સેય્સ યુએન\n↑ ગ્લેસિયર્સ મેલ્ટીંગ એટ અલાર્મિંગ સ્પીડ\n↑ ગેન્ગેસ, ઈન્ડુસ મેય નોટ સર્વાઈવ : ક્લાઈમેટોલોજિસ્ટ\n↑ હિમાલાયા ગ્લાસિયર્સ મેલ્ટ અનનોટિસ્ડ\n↑ ગ્લેસિયર્સ આર મેલ્ટિંગ ફાસ્ટર ધેન એક્સપેક્ટેડ , યુએન રિપોર્ટ્સ\n↑ ઈસ્યુ ઈન ફૂડ સિક્યુરિટી\n↑ ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન ફૂડ સિક્યુરિટી\n↑ ઈસ્યુસ ઈન ક્લાઈમેટ ચેન્જ\n↑ યુનિસેપ યુકે ન્યૂઝ:: ન્યૂઝ આઈટમ:: ધ ટ્રેઝીક કન્સીક્વન્સીસ ઓફ ક્લાયમેટ ચેન્જ ફોર ધ વ્લ્ડસ ચિલ્ડ્રન: એપ્રિલ 29, 2008 00:00\n↑ મિલિયન્સ ફેસ ફેમિન એસ ક્રોપ ડિસીસ રાગેસ\n↑ ઈરાન: કિલર ફન્ગસ થ્રેટન્સ વેટ પ્રોડક્શન ઈન વેસ્ટર્ન એરિયાસ\n↑ હન્ના સેલા, યુનિવર્સિટી ઓફ હાઈફા, ઈઝરાયેલ સી ડિવરસીડ્સ શોર્ટ વીડિયો\n↑ ફ્રેડ કુનેય–ફામિને, કોન્ફલિક્ટ , એન્ડ રિસપોન્સ : એ બેસિક ગાGuide; Kumarian Press, 1999.\n↑ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન\n↑ ધા વોશિગ્ટન પોસ્ટ, 2009 નવેમ્બર. 17, \"અમેરિકાસ ઈકોનોમિક પેઈન બ્રીગ્સ હંગર પેન્ગસ: યુએસડીએ રિપોર્ટ ઓન એક્સેસ ટુ ફૂડ 'અનસેટલીંગ,' ઓબામા સેય્સ,\" http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/11/16/AR2009111601598.html\n↑ ધી સ્ટેટ ઓફ ફૂડ ઈનસિક્યુરિટી ઈન ધી વર્લ્ડ 2003\n↑ પિટર ���િંગર એડ્વોકેટિંગ પોપ્યુલેશન કંટ્રોલ\n↑ યુએસએઆઈડી- ફૂડ સિક્યુરિટી\n↑ એગ્રિકલ્ચર, ફૂડ સિક્યુરિટી, ન્યૂટ્રીશન એન્ડ ધી મિલેનિયમ ડિવલેપમેન્ટ ગોલ્સ, 2003-૨૦૦૪ આઈએફપીઆરપી એન્ન્યુઅલ રિપોર્ટ એસે બાય જોકિમ વોન બ્રાઉન, એમ. એસ. સ્વામિનાથન ,એન્ડ માર્ક ડબલ્યુ. રોસગ્રાન્ટ\n↑ ઈટીંગ ફોસિલ ફ્યુઅલ્સ. એનર્જીબુલેટિન.નેટ\n↑ પીક ઓઇલ: ધી થ્રેટ ટુ ફૂડ સિક્યુરિટી\n↑ મિટ્સ પીક ઓઇલ\n↑ ૬૫.૦ ૬૫.૧ “જિનેટિક પોપ્યુલેશન : ધી ગ્રેટ જિનેટિક્સ સ્કેન્ડલ”;\n↑ “જિનેટિક પોપ્યુલેશન : અનકન્ટ્રોલ્ડ એસ્કેપ ઓફ જિનેટિક ઈન્ફર્મેશન (ફ્રીક્વેન્ટલી રિફરીંગ ટુ પ્રોડક્ટ્સ ઓફ જિનેટિક એન્જિનિયરીંગ) ઈન ટુ ધી જીઓનોમ્સ ઓફ ઓર્ગેનિઝમ્સ ઈન ધી એનવાયોર્નમેન્ટ વેર ધોસ જિન્સ નેવર એક્સાઈટેડ બીફોર.” સર્ચેબલ બાયોટેક્નૉલોજી ડિક્શનરી. યુનિવર્સિટી ઓફ મિન્નોસોટા., [૨]\n↑ ઓસ્ટ્રેલિયા| એપ્રિલ 30, 2008|મેકોન્ગ નેશન્સ ટુ ફ્રોમ રાઈસ પ્રાઈસ -ફિક્સીંગ કાર્ટેલ\n↑ પોસ્ટ |મે 1, 2008|પીએમ ફ્લોટ્સ આઈડિયા ઓફ ફાઈવ -નેશન રાઈસ કાર્ટેલ\nકોક્સ, પી. જી., એસ. માર્ક જી. સી જાહ્ન અને એસ. મોટ. 2001. આહાર સુરક્ષા પર ટેક્નૉલોજીની અસરો અને કોલમ્બિયામાં ગરીબી નાબૂદી:આયોજીત સંશોધન પદ્ધતિ પેજ. 677–684 ઈન એસ. પેન્ગ અને બી હાર્ડે [ઈડીએસ.] “આહાર સુરક્ષા અને ગરીબી નાબૂદી સંદર્ભેનું ઘનિષ્ટ સંશોધન.” પ્રોસિ઼ડીંગ ધી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્સ કોન્ફરેન્સ,31 માર્ચ–3 એપ્રિલ 2000, લોસ બાન્ગોસ, ફિલિપીન્સ. લોસ બાન્ગોસ (ફિલિપિન્સ): ઈન્ટરનેશનલ રિસર્સ ઈન્સ્ટિટટયૂટ. ૬૯૨ પેજ.\nસીંગર, એચ. ડબલ્યુ. (1997). આહાર સુરક્ષા સંદર્ભે વૈશ્વિક પરિદૃશ્ય. કૃષિ + ગ્રામીણ વિકાસ , 4: 3-6. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેનું તકનિકી કેન્દ્ર (CTA).\nવોન બ્રાઉન , જોએચિમ; સ્વામીનાથન , એમ. એસ.; રોસગ્રાન્ટ, માર્ક ડબલ્યૂ. 2004. કૃષિ. આહાર સુરક્ષા, પોષણ અને સુવર્ણયુગ વિકાસના ધ્યેયો (વાર્ષિક નિબંધ ) વોશિંગ્ટન , ડી. સી.: આંતર રાષ્ટ્રીય આહાર સુરક્ષા નીતિ સંશોધન સંસ્થાન (IFPRI)\nબાયોટેક્નૉલોજી, એગ્રિકલ્ચર એન્ડ ફુડ સિક્યુરિટી ઈન સાઉથર્ન આફ્રિકા એડિટેડ બાય સ્ટિવન વેરે ઓમામો એન્ડ ક્લુઅર વોન ગ્રેબમેર(2005) (બ્રીફ એન્ડ બુક અવેલેબલ)\nઈન્ટ્રોડક્શન ટુ ધી બેસિક કોન્સેપ્ટ ઓફ ફુડ સિક્યુરિટીઈસી-એફએઓ ફુડ સિક્યુરિટી પ્રોગ્રામ (2008) પાર્ટિકલ ગાઇડ સિરીઝ\nપર્યાવરણીય અન્ન સંકટ વિશ્વ વસ્તીને આહાર પૂડો પાડવા માટે યુએન (UN) દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ (2009)\nક્લાઇ��ેટ ચેન્જ: ઈમ્પેક્ટ ઓન એગ્રિકલ્ચર એન્ડ કોસ્ટ ઓફ અડેપ્ટેશન અ રિપોર્ટ બાય ધી ઈન્ટરનેશનલ ફુડ રિસર્ટ ઈન્સ્ટિટ્યૂટ ધેટ ક્વાન્ટીફાઇ ધી ઈમ્પેક્ટસ ઓફ ક્લાઈમેટ ચેન્જ, એસેસીસ ધી કોન્સિકવન્સ ફોર ફુડ સિક્યુરિટી, એન્ડ એસ્ટિમેટ ધી ઈનવેસ્ટમેન્ટ્સ ધેટ વુડ ઓફ સેટ ધી નેગેટિવ કોનસિકવન્સિસ ફોર હ્યુમન વેલ બીઈંગ.\nહેલ્પીંગ હોન્ડુરન કેમ્પેસિનોસ ઈન ધી જંગલ્સ ઓફ હોન્ડુરાસ\nફએઓ ફુડ સિક્યુરિટી સ્ટેટેસ્ટિક\nવર્લ્ડ સમિટ ઓન ફુડ સિક્યુરિટી\nધી વર્લ્ડ ફુડ સમિટ\nધી ગ્લોબલ ફુડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રીશન ફોરમ (એફએસએન ફોરમ)\nઈ-લર્નીંગ અબાઉટ ફુડ સિક્યુરિટી ફ્રોમ એફએઓ\nઈ-લર્નીંગ અબાઉટ રાઉટ ટુ ફૂડ\nઆઈએફપીઆરટી ફુડ સિક્યુરિટી આઉટલુક ઈન આફ્રિકા ટુ 2025\nકોમ્યુનિટી ફૂ઼ડ સિક્યુરિટી કોલેસન\nવન વર્લ્ડ યુકે- ફૂડ સિક્યુરિટી\nફૂડ સિક્યુરિટી એન્ડ એજી-બાયોટેક ન્યૂઝ\nગ્લોબલ ફૂડ સિક્યુરિટી થ્રેટન્ડ બાય કોર્પોરેટ લેન્ડ ગ્રાબ્સ ઈન પુઅર કન્ટ્રીસ - વીડીયો રિપોર્ટ બાય ડેમોક્રેસી નાઉ\nવીડીયો : ફૂડ સિક્યુરિટી એન્ડ ઈટ્સ ઈમ્પેક્ટ ઓન ઈન્ટરનેશનલ ડિવલેપમેન્ટ એન્ડ એચઆઈવી રિડક્શન (ઓક્ટોબર 16, 2006) અ વૂ઼ડડ્રો વિલ્સન સેન્ટર ઈવેન્ટ ફિચરીંગ જોર્ડન ડે, યુએનએફપી ; વિલિયમ નોબેલ, આફ્રિકેર ; એન્ડ સુનિતા કડિયાલા, આઈએફરીઆરઆઈ\nબાયોટેક ક્રોપ્સ સિન હેલ્પીંગ ટુ ફુડ હંગ્રી વર્લ્ડ\nહોટ કોમોડિટીસ, સ્ટ્ફ્ડ માર્કેટ્સ, એન્ડ ઈમ્પટી બેલ્લીસ વોટ્સ બિહાઈઈન્ડ્સ હાયર ફૂડ પ્રાઈસિસ ફ્રોમ ડોલર્સ & સેન્સ જુલાઈ/ઓગસ્ટ 2008\nફુડ ક્રાઇસિસ પ્રિવેન્શન નેટવર્ક વેબસાઈટ\nસસ્ટેઈન : ધી અલાયન્સ ફોર બેટર ફૂડ એન્ડ ફાર્મિંહ સસ્ટેનેબલ ફૂડ ગાઈડન્સ\nફૂડ સિક્યુરિટી : અ રિવ્યુ ઓફ લિટ્રેચર ફ્રોમ ઈથોપિયા ટુ ઈન્ડિયા\nવીસીયુ પ્રોજેક્ટ ઓન શોસિએટલ ડિસ્ટ્રેસ ફૂડ સિક્યુરિટી પેજ\nક્રાઈસિસ બ્રિફીંગ ઓન ફૂડ એન્ડ હંગર ફ્રોમ રોયટર્સ ઓલ્ટનેટ\nસીએસઆરએલ, ઈવા સ્ટેટ્સ કોર્પોરેટિવ એડ પ્રોગ્રામ\nધી વનવર્લ્ડ ટુ ગાઈટ ટુ ફૂડ સિક્યુરિટી\nમેકિંગ કોન્ટેક્ટ્સ રેડિયો પ્રોગ્રામ અબાઉટ ફૂડ સિક્યુરિટી\nવધુ સંદર્ભ લાયક લેખો from May 2008\nવધુ સંદર્ભ લાયક લેખો\nનિષ્પક્ષતા વિવાદ from May 2008\nફાઇલોની ત્રૂટક કડીઓવાળાં પાનાં\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ૧૯:૧૨ વ���ગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://v-items.com/gu/", "date_download": "2019-05-20T02:45:22Z", "digest": "sha1:5Z4S4GU3464Z75K6FA7RB6AJM3IFDFH5", "length": 15650, "nlines": 359, "source_domain": "v-items.com", "title": "વી- આઈટમ્સ - ડિજિટલ ફાઇલોનું સૌથી મોટું સંગ્રહ ડિજિટલ ફાઇલોનો સૌથી મોટો સંગ્રહ", "raw_content": "\nતમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nવી-આઈટમ્સ - ડિજિટલ ફાઇલોનો સૌથી મોટો સંગ્રહ\nસોમવાર, મે 20, 2019\nસાઇન ઇન કરો / જોડાઓ\n તમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nપાસવર્ડ તમે ઈ મેઇલ કરવામાં આવશે.\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 18 મે 2019\nસંચાલક - 11 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nએપ્સ સંચાલક - 18 મે 2019\nસંચાલક - 10 મે 2019\nએમએસઆઈ મેગા પ્લેયર 516 બીટી ફર્મવેર 1.10\nનંબર દ્વારા રંગ ∞\nબફર: ટ્વિટર ફેસબુક સોશિયલ મીડિયાનું સંચાલન કરો\nઅમારો સંપર્ક કરો: it@moemer.com\nલાઈવ CSS સાથે સંપાદિત કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%A4%B8%E0%A4%82%E0%A4%B8%E0%A5%8D%E0%A4%95%E0%A5%83%E0%A4%A4%E0%A4%BF%E2%80%94%E0%A4%B8%E0%A5%81%E0%A4%A7%E0%A4%BE%E0%A4%B0%E0%A4%A8%E0%A5%8B_%E0%A4%95%E0%A5%80%E0%A4%AE%E0%A4%A4%E0%A5%80_%E0%A4%A6%E0%A4%B8%E0%A5%8D%E0%A4%A4%E0%A4%BE%E0%A4%B5%E0%A5%87%E0%A4%9C", "date_download": "2019-05-20T02:55:31Z", "digest": "sha1:WOH4FEESRQQ3ZLI3U7XBFLPBIEOAOJND", "length": 30361, "nlines": 91, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/संस्कृति—सुधारनो कीमती दस्तावेज - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← પહેલી આવૃત્તિનું નિવેદન માણસાઈના દીવા\nઝવેરચંદ મેઘાણી ’હું આવ્યો છું, બહારવટું શીખવવા—’ →\nધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં, અને એમાં શ્રમજીવી કેટલાંક છે તેમ જ બેઠાડુ કે ઉજળિયાત કેટલાં છે તેનું પ્રમાણ શોધતાં 'અઢાર અને એંસી'વાળો લેખ મેં લખ્યો હતો. અસહકારની લડત દરમિયાન જ્યારે બોરસદ તરફ હું ફરતો હતો ત્યારે એક વાર એ કોમની એક 'પરિષદ'માં હાજર રહેવાનું સદ્‍ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. કેટલાક પાટીદાર પટેલોએ જ્યારે પટલાઈ છોડી ત્યારે બારૈયા કોમના લોકોએ એ લીધી હતી. અને એને અંગે કંઈક ઝઘડાઓ પેદા થયા હતા. એક-બે ખૂન પણ થયાં હતાં, એમ મેં જાણ્યું હતું. તેથી એ કોમની નક્કર સેવા કરવી જ જોઈએ એમ નક્કી કરી મેં ગુજરાત વિદ્યાપીઠ વતી બોચાસણમાં એક વિદ્યાલય ખોલ્યું. પ્રથમ એનું નામ 'બારૈયા વિદ્યાલય' રાખવાનો વિચાર કરેલો પણ તેમ કરતાં તેમાં કોમી તત્ત્વો દાખલ થશે, અને આગળ જતાં એ આપણને નડશે, એમ મને લાગવાથી મેં વિચારપૂર્વક એ વિદ્યાલયનું નામ 'વલ્લભ વિદ્યાલય' રાખ્યું.\nસન ૧૯૨૩માં જ્યારે પહેલી વાર હું જેલ ગયો ત્યારે ત્યાં કોંગ્રેસના એક કાર્યકર્તા શ્રી શામળભાઈ પટેલનો પરિચય થયો હતો. એમની પાસેથી ખેડા જિલ્લામાં પાટીદારોના અને બારૈયા લોકોના જીવન અને સંબંધ વિષે મેં ઘણું સાંભળ્યું હતું. 'ના-કર'ની લડતમાં શામળભાઈને જ મેં ખેડા જિલ્લામાં કામ કરવા મોકલ્યા હતા. એમની સાથે ચિ. બાળ કાલેલકરને પણ એ જ કામ સોંપ્યું હતું. એ કરતાં ચિ. બાળને પોલીસોને હાથે અનેક વાર પંજરીપાક પણ મળ્યો હતો. એ દિવસોમાં બંને પાસેથી મેં બારૈયા કોમની બહાદુરી વિષે અને એમના સ્વભાવની ખૂબીઓ વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. તેથી જ એ બેને 'વલ્લભ વિદ્યાલય' ચલાવવાનું કામ સોંપ્યું. એ વિદ્યાલય ઉત્તમ રીતે ચાલે એ ઇંતેજારીથી મેં 'વિદ્યાપીઠ'ના વિદ્યાર્થી શ્રી કપિલરાય મહેતા અને કસાયેલા રાષ્ટ્રીય શિક્ષક ડાહ્યાભાઈ પાઠક – એ બેને ત્યાં મોકલ્યા હતા. આ બધાએ મળીને પાટણવાડિયા કોમ વચ્ચે કેળવણીનું અને જાગૃતિનું સરસ કામ કર્યું. ત્યાર પછી મારાં આશ્રમ-ભગિની પૂજ્ય ગંગાબેને બોચાસણમાં જ સેવાનું કાર્ય કરવાનું પસંદ કર્યું, અને શ્રી શિવાભાઈ પટેલે એ 'વલ્લભ વિદ્યાલય' આજે ઘણી યોગ્યતાથી ચલાવ્યું છે.\nઆનંદની વાત એ છે કે વિદ્યાપીઠના ગ્રામસેવા-દીક્ષિત શ્રી બબલભાઈ મહેતા, જે પોતે ડાકોર તરફથી ઠાકુર કોમમાં બહુ જ સુંદર કામ કરી રહ્યા છે, તેઓ પણ વલ્લભ વિદ્યાલયના કામમાં હવે રસ ધરાવે છે. અને સૌથી સદ્‍ભાગ્યની વસ્તુ એ કે આ ચોપડીના મુખ્ય પાત્ર કે કથાનાયક શ્રી રવિશંકર મહારાજે અમારા વલ્લભ વિદ્યાલયમાં હવે પોતાનો કાયમી વસવાટ કર્યો છે. એમના ચિરંજીવી શ્રી મેઘાવ્રત તો બોચાસણમાં આયુર્વેદની દવા આપવાનું કામ ક્યારના કરતા હતા જ.\nત્રણ વરસની આ વખતની જેલને અંતે બહાર આવતાં જ્યારે મેં જાણ્યું કે રવિશંકર મહારાજે બોચાસણમાં રહેવાનું કબૂલ્યું છે, ત્યારે મેં અસાધારણ ધન્યતા અનુભવી.\nકુલનાયક તરીકે 'વિદ્યાપીઠ'નું સંચાલન હું કરતો હતો તે વખતે બારૈયા કોમ માટે ખેડા, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વલ્લભ વિદ્યાલય જેવાં એક પછી એક અનેક વિદ્યાલયો સ્થાપવાનો મારો વિચાર હતો. એને અંગે તે તે પ્રદેશમાં હું ફર્યો પણ હતો. શ્રી રવિશંકર મહારાજ સાથે લાંબા કાળનો - બહાર તથા જેલમાં - પરિચય તો હતો, તેથી ગુજરાતીના સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શ્રી રવિશંકર મહારાજ વિષેનાં સ્મરણો શિવની જેલમાં જ અત્યંત રસપૂર્વક હું વાંચતો હતો. બહાર આવ્યા પછી જ્યારે શ્રી ઈશ્વરલાલ દવેએ શ્રી મેઘાણીની આ ચોપડી માટે પ્રસ્તાવના લખવાનું મને સૂચવ્યું ત્યારે મેં ક્ષણનો વિચાર કર્યા વગર તરત હા પાડી.\nભલે એક પ્રસ્તાવક તરીકે પણ શ્રી રવિશંકર મહારાજની જીવનકથા સાથે અને શ્રી ઝવેરચંદ મેઘાણીની સાહિત્યકૃતિ સાથે મારો સંબંધ જો જોડાતો હોય તો હું ના શા માટે પાડું \nગયા જમાનાના કાઠિયાવાડી ભડવીરો અને ચારણોની જીવનકથાઓનો અને લોકકાવ્યોનો સંગ્રહ કરી ગુજરાતી ભાષામાં એ રોમાંચક જીવનમૂલ્યોને આબાદ રીતે ચિત્રિત કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં અદ્‍ભુત સંયમ વાપર્યો છે અને શ્રી રવિશંકર મહારાજની જ ભાષા અને શૈલી અહીં વાપરીને મહીકાંઠાના જીવનવીરોનાં જીવનમૂલ્યો કેવાં છે, અને એ મૂલ્યોમાં મૌલિક ફેરફાર કરવા મથનાર સંસ્કૃતિવીર શ્રી રવિશંકર મહારાજે પોતાનું જીવન કેમ નિચોવ્યું છે, એનું જીવતું ચિત્ર આપણને આપ્યું છે. મને તો લાગે છે કે આ ગ્રંથમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્‍ભુત-રમ્ય સાહિત્યશૈલી, ઉપર કહેલા સંયમના ઓપને કારણે, સોળે કળાએ પ્રગટે છે. આ ઓપડી વાંચતાં મેઘાણીની સંયમસમર્થ શૈલીએ મારા પર જે અસર કરી છે તે બીજી કોઈ પણ ભાષાની ચોપડીએ ભાગ્યે જ કરી હશે. હું આશા રાખું છું કે 'માણસાઈના દીવા'ના અનુવાદો દેશપરદેશની અનેક ભાષાઓમાં થશે અને સંસ્કૃતિવીર રવિશંકરના પુરુષાર્થનો આ દસ્તાવેજ માનવકોટીના સાહિત્યમાં પોતાનું ��્વાભાવિક સ્થાન લેશે.\nસમાજ અને સરકાર જેમને ગુનેગાર જાતિ ઠરાવે છે તે જાતિ પાસે પણ કેવા ઊંડા અને ઉમદા જીવનના આદર્શ છે, તે વાત હૃદયની દૃષ્ટિથી તપાસી શક્યા તેથી જ શ્રી રવિશંકર મહારાજ એ લોકોની અંદર આદર્શ-પરિવર્તનનાં તત્ત્વો ઉમેરી અથવા વાવી શક્યા છે.\nજીવનના આદર્શો કોણ ઘડે છે ઋષિમુનિઓ, પરમેશ્વરના પયગંબરો, મહાકવિઓ, લોકનેતાઓ. ધર્માચાર્યો, ન્યાયમૂર્તિઓ, જનતાની પંચાયતો, ન્યાતના આગેવાનો, ભાટ અને ચારણો, જૂના જમાનાનું સ્મરણ રાખતી ડોશીઓ અને કઠણ પ્રસંગે પાકટ સલાહ આપનાર ડોસાઓ, જુનવાણી રિવાજો સામે જેહાદ પોકારનારા સુધારક યુવકો અને અસહ્ય અન્યાય સામે શિર સાટેની પણ ઢંગધડા વગરની જેહાદ ચલાવનારા બહારવટિયાઓ – બધાં જ પોતપોતાની ઢબે જીવનના આદર્શો ઘડતાં આવ્યાં છે. દરેક વર્ગ પોતપોતાના જીવનદર્શન પ્રમાણે આ આદર્શો ઘડતો આવ્યો છે.\nદરેક જીવનદર્શન સરખું નથી હોતું. બહુ જ થોડા લોકોનું જીવનદર્શન સંપૂર્ણ અથવા સર્વાંગીણ હોય છે. દરેકની અનુભૂતિ જેટલી ઊંડી કે વ્યાપક હોય, એટલી જ એની જીવનસમૃદ્ધિ અને જેટલી જીવનસમૃદ્ધિ, તેટલું જ એનું જીવનદર્શન. ઘણાંખરાંનું જીવનદર્શન એમના સ્વભાવદોષને કારણે વિકૃત પણ હોય છે. એકાંગિતા એ માણસને મોટામાં મોટો શાપ છે. એને કારણે જીવનદૃષ્ટિ વિકૃત થાય છે અને માણસ જીવનસાફલ્ય ખોઈ બેસે છે એટલું જ નહિ પણ એની પ્રવૃત્તિ જીવન માટે શાપરૂપ પણ નીવડે છે.\nકોઈની જીવનદૃષ્ટિ સુધારવી એ એની ઉત્તમમાં ઉત્તમ સેવા છે. એવી સેવા જે કરે તે જ નવા અર્થમાં સાચો બ્રાહ્મણ છે.\nઆ થોડાંક સરખાં રેખાચિત્રો દ્વારા શ્રી રવિશંકર મહારાજે આપણને પાટણવાડિયા જેવી બાહોશ પણ દુર્દેવી કોમના જીવનદર્શનની ઝંખી સમતાપૂર્વક કરાવી છે, અને એનું એ જીવનદર્શન સુધારવા માટે એમણે કેટલી તત્ત્વનિષ્ઠા, ધીરજ અને કુનેહ વાપરી છે, એનું પા અહીં આપણને પવિત્ર દર્શન થાય છે.\nધીરજ અને કુનેહ, એ જેટલાં ડહાપણથી આવે છે તેના કરતાંય વધારે ઉત્કટ પ્રેમને લીધે આવે છે. વિષયીક પ્રેમ અને અહંપ્રેમ ભલે આંધળો હોય, પણ નિર્હેતુક અને શુદ્ધ એવા પ્રેમની દૃષ્ટિ તો લગભગ દિવ્ય હોય છે. કેળવેલા ડહાપણ કરતાં પ્રેમનું ડહાપણ આખરે બધી રીતે શ્રેષ્ઠ અને કલ્યાણકારી નીવડ્યું છે. શુદ્ધ પ્રેમને લીધે થયેલી ભૂલો પણ સમાજને અંતે ઉપર જ ચડાવે છે.\nપ્રેમ અને તત્ત્વનિષ્ઠા મૂળમાં એક જ વસ્તુ છે. પ્રેમની ભક્તિ સગુણ હોય તો તત્ત્વનિષ્ઠાની ભક્તિ નિર્ગુણ હોય છે - એટલો જ ફેર પણ મૂળમાં બન્ને એક જ છે.\nજંગલમાં રહેનારાં પશુઓની અંદર જીવનકલહ અાલે છે. પણ તેમના તે કલહને કારણે કોઈ તેમને ગુનેગાર કહેતાં નથી. જાનવરોને માટે 'ક્રૂર' અથવા 'સૌમ્ય'નાં વિશેષણો આપણે લગાડી શકીએ છીએ પણ તેમને આપણે ગુનેગાર કે પ્રમાણિક કહી શકતા નથી. એવો ભેદ તેમને માટે છે જ નહિ. તેઓ જંગલનો નિયમ પાળે છે.\nકેટલાંક પ્રાણીઓમાં સામાજિક વૃત્તિ ઉત્કટપણે દેખાય છે. તેઓ અંદરોઅંદર સામાજિક વૃત્તિ અને સહાયવૃત્તિ, અમુક હદ સુધી, બતાવે છે અને આપણને આશ્ચર્ય પમાડે છે. કેટલાંક પ્રાણીઓ એવી સામાજિક વત્તિ ફક્ત પોતાનાં જીવનસાથી પ્રત્યે અને બચ્ચાંઓ પ્રત્યે જ બતાવી શકે છે બાકીની દુનિયા એમને માટે કાં તો ભક્ષ્ય છે અથવા શત્રુ છે.\nમાણસમાં સામાજિક વૃત્તિ ક્યારે ખીલી એનો ઇતિહાસ જડતો નથી. માણસ પ્રથમથી જ ઓછેવત્તે અંશે સામાજિક પ્રાણી છે અને તેથી એણે પોતાની પ્રાકૃતિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વે જાતજાતના સામાજિક આદર્શો ઘડી કાઢ્યા છે. એ આદર્શો એને વખતોવખત બદલવા પડે છે એ ખરું પણ એક વખત ઘડાયા પછી, અને અમુક કાળ સુધી ટક્યા પછી, તે એવા તો દૃઢમૂળ થયા છે કે અંતે મનુષ્ય-સ્વભાવનું જ રૂપ ધારણ કરે છે.\nએ આદર્શો ખીલવાનાં ક્ષેત્રો મુખ્યત્વે ચાર-પાંચ જ છે. કૌટુંબિક જીવન એ એક ક્ષેત્ર છે. એમાં લગ્નસંબંધ અથવા વૈવાહિક જીવનની શુદ્ધિ, મિલકત ઉપરનો કુટુંબીજનોનો સરખો જ સામુદાવિક હક્ક અને પરોણાગતના એટલે કે આથિત્યના ઉદાર આદર્શો - એ ત્રણ આ ક્ષેત્રનાં મુખ્ય તત્ત્વો છે.\nકુટુંબ બહાર સામાજિક જીવનનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. એમાં પણ આતિથ્યનો આદર્શ, શરણાગતને રક્ષણ આપવાનો આદર્શ, અપમાન કે અન્યાય કરનાર વ્યક્તિ કે જાતિ પર બદલો લેવાનો આદર્શ, વ્યાજવટું કરવા-ન-કરવાનો આદર્શ, વચનપાલન, સત્યવાદિતા અને ન્યાયનિષ્ઠાનો આદર્શ - એ બધાં આ ક્ષેત્રમાં જ આવે છે.\nઆવા આદર્શો ઘડવાનું કામ કુટુંબોના કર્તાહર્તા પુરુષોનું, વહુઓ ઉપર રાજ કરનાર સાસુઓનું, અને કુટુંબોને દોરનાર ગોર કે ચારણનું હોય છે.\nજ્યારે સમાજો અને રાજ્ય સ્થપાય ત્યારે રાજાઓ અને ન્યાયાધીશો, પંચાયતના પ્રમુખો અને સમાજને દોરનાર કવિઓ તથા પયગંબરો સમાજ માટે આદર્શો ધીરે ધીરે કાઢે છે.\nધર્મપ્રધાન સમાજોમાં ઋષિમુનિઓ, સ્મૃતિકારો અને આચાર્યો સર્વહિતકારી દીર્ઘદૃષ્ટિથી અત્યંત વ્યાપક અને ઉજ્જવળ આદર્શો સમાજ આગળ મૂકે છે અને માનવસંસ્કૃતિને ઊંચે લઈ જાય છે જ્યારે ���ીજી બાજુએ રાજાઓ અને રાજ્યકર્તાઓ પોતાના સ્વાર્થ અને સમાજની લાગણીઓ, બંનેનો વિચાર કરી, સમાજમાં નભી શકે - અથવા સમાજ પાસેથી નભાવી શકાય - એવા વ્યવહારુ આદર્શો રૂઢ કરે છે.\nપ્રસ્તુત દસ્તાવેજમાં આપણને પાટણવાડિયા કોમનો સ્વાભાવિક જીવનઆદર્શ, એમની વચ્ચે રહીને પોતાનું ગુજરાન શોધનારા ગોર લોકોએ ચલાવેલો મધ્યકાલીન હિંદુ આદર્શ, દેશી અને પરદેશી રાજકર્તાઓએ વિચારપૂર્વક ખીલવેલો પણ અણઘડ રીતે અમલમાં આણેલો કાયદાનો આદર્શ અને છેવટે મહાત્મા ગાંધીજીએ દેશ આગળ અને મનુષ્યજાતિ આગળ રજૂ કરેલો માણસાઈભર્યો અને બહાદુરીભર્યો સત્ય-અહિંસાનો કલ્યાણમય આદર્શ - એ બધા આદર્શોના સ્વભાવ-સુંદર આઘાત-પ્રત્યાઘાત જોવાને મળે છે. અને એ દૃષ્ટિએ જ્યારે આપણે આ આખું બયાન વાંચીએ ત્યારે જ નિસ્પૃહ અને પ્રેમાળ, નિરહંકારી અને સેવાપરાયણ સંસ્કૃતિવીર રવિશંકર મહારાજની મૂર્તિની ઊંચાઈની ભવ્યતા આપણે માપી શકીએ.\n'અલ્યા, તારે કાયદાને રસ્તે જવું હોય તો તે માર્ગ તારે માટે ખુલ્લો છે અને મારે માર્ગે જવું હોય તો તારે માટે મહેનત કરવા તૈયાર છું. મારે માર્ગે જતાં સજા તો થશે જ, પણ એ ઓછામાં ઓછી થાય એને માટે હું પ્રયત્ન કરીશ,' એમ રવિશંકર મહારાજે એક જણને સમજાવ્યું. પેલાએ વકીલોની સલાહ માની. એ માર્ગે જતાં ગુનેગારને મહારાજ ધારતા હતા એના કરતાંય ઓછી સજા થઈ અને ભલે ગમે તે પ્રકારે પણ ગુનેગાર બચી ગયો એટલાથી જ રવિશંકર મહારાજ રાજી થયા. એ દૃશ્ય એ આ બધા પ્રસંગોનો અને આજની માનવી-સંસ્કૃતિની 'લેવલ'નો વાસ્તવિક ચિતાર છે.\nઅને ત્યાં જ અનાસક્ત પ્રેમધર્મી રવિશંકર મહારાજની ભવ્યતા મેં ભાળી છે. આવી અનાસક્ત પ્રેમમૂર્તિ જ સંસ્કૃતિને ઊંચે ચડાવી શકે છે.\nશ્રી મેઘાણીએ રજૂ કરેલી મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તીર્થસ્નાનની ધન્યતા હું અનુભવું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ જ અનુભવ થશે.\nરાનીપરજની તેમ જ દૂબળાં હળપતિની સેવા કરનારા મારા મિત્ર જુગતરામ દવે સાથે એમના ક્ષેત્રમાં - તાપી, મીંઢોળ, પૂર્ણા અને વાલ્મિકી નદીઓને કાંઠે - ફરતાં આ પ્રસ્તાવના કટકે કટકે લખી છે, એ પણ એક આનંદનો વિષય છે.\nસન ૧૯૪૫ : શરદ-પૂનમ,\tકાકા કાલેલકર\nકાકાસાહેબની આ પ્રસ્તાવનાનો મારા નિવેદનમાં ઉલ્લેખ સરખોય નથી એથી વાચકોને નવાઈ લાગશે. એ ઉલ્લેખથી મારું નિવેદન વંચિત રહ્યું છે, કારણ કે ભાઈશ્રી ઈશ્વરલાલ દવેએ કાકાસાહેબ પાસેથી પ્રસ્તાવના માગી છે, અને કાકાસાહેબે સહર્ષ એ લખી આપવાનું સ્વીકાર્યું છે, તેની ખબર મને નિવેદન છપાઈ ગયા પછી પડી. આ પ્રસ્તાવનાને વાઙ્‌મયના ક્ષેત્રમાંના એક માનાર્હ વડીલની મમતા તેમ જ આશીર્વાદની પ્રસાદી માનું છું. ગુજરાતના ભલભલા લેખકો પોતાની કૃતિને માટે જેમનાં અલ્પઆશીર્વચનો મેળવવા પણ તપશ્ચર્યા કરે છે તેવા કાકાસાહેબ મારા પર આપોઆપ મુક્તમેઘધારે વરસ્યા છે, એ કંઈ નાનુંસૂનું સદ્‍ભાગ્ય નથી. પ્રભુ પાસે પ્રાર્થું છું કે આ પ્રશંસાને પાત્ર બનવા મને સદાકાળ પ્રયત્નશીલ રાખે.\nબોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ,\tઝવેરચંદ મેઘાણી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ૧૮:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/tourist-places?lang=Gujarati", "date_download": "2019-05-20T02:22:08Z", "digest": "sha1:OVEZPPZOFW4L24ADP5EAKHTQDOTYM2PF", "length": 9150, "nlines": 289, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "પ્રવાસી સ્થળ | દાહોદ વિશે | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/zinga-matsya-udhyog-land-mangni?lang=Gujarati", "date_download": "2019-05-20T03:17:25Z", "digest": "sha1:6GRCULPGM33EYM2YMC6DHHRT2DDBMFYO", "length": 13712, "nlines": 315, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "ઝીંગા ઉછેર/મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી | મહેસૂલ | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - ��ચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nઝીંગા ઉછેર/મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી\nઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી બાબત\nહું કઈ રીતે ઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની\nજિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૬ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.\nમાંગણીવાળી જમીનનું સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામું અસલમાં.\nઅરજદારનો સંબંધિત તલાટી રૂબરૂ આપવામાં આવેલ જવાબ અસલમાં.\nઅરજદારની લેખિત કબુલાત / બાંહેધરી અસલમાં.\nસંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ.\nઅરજદાર કંપની / પેઢી હોય તો તેના રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ.\nકંપની/પેઢી વતી અરજી કરી હોય તો અરજદારને અધિકૃત કર્યાનો પુરાવો અથવા કંપની/પેઢી હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં પસાર કરવામાં આવેલ ઠરાવની નકલ કંપનીના સીલ સાથે.\nઆ જ હેતુ માટે અગાઉ જમીન આપેલ હોય તો તેના હુકમનો નંબર-તારીખ નકલ સાથે.\nમાંગણીવાળા જમીનના ગામ ન.નં. ૭/૧૨ ના ઉતારાની નકલ.\nમાંગણીવાળા જમીનના ગામ ન.નં. ૬ (હક્કપત્રક) માં કરેલ તમામ ફેરફાર નોંધોની નકલ.\nમાંગણીવાળા જમીન સંપાદન હેઠળ છે કે કેમ (જમીન સંપાદન અધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર)\nઅરજદારે તાલીમ મેળવેલ હોય તો તેના પ્રમાણપત્રની નકલ.\nચાલુ નાણાંકીય વર્ષની વાર્ષિક આવક અંગેના આધાર/પુરાવા.\nવાર્ષિક સદ્ધરતા અંગેના આધાર પુરાવા.\nમત્સ્ય ઉદ્યોગ ખાતાના ઉમરગાવ તાલીમ કેન્દ્ર ખાતે મેળવેલ તાલીમ અંગેના પુરાવા.\nમત્સ્ય ઉદ્યોગ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલા \"ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાય\".\nમાંગણીવાળા જમીન દરિયા કિનારે આવેલ હોય તો સંબંધિત પોર્ટઓથોરીટીના કાર્યક્ષેત્રમાં અથવા તો તેની નજીક હોય ત��� સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપેલ \"ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાયની નકલ\".\nમાંગણીવાળા જમીનની સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો.\nમાંગણી બાબતે તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ રીપોર્ટની નકલ.\nવ્યક્તિગત કિસ્સામાં અરજી ઉપર અરજદારનો ફોટોગ્રાફ.\nકંપની/પેઢીના કિસ્સામાં અરજી ઉપર કંપની/પેઢીનું નામ તથા સીલનો સિક્કો મારવો.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/why-farmers-are-not-forgiven-their-debt-amit-chavda/", "date_download": "2019-05-20T03:13:24Z", "digest": "sha1:3OEO5GYZNT7SWHNMIC7RQ4T2NHYPMO6L", "length": 8995, "nlines": 70, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે તો ખેડૂતોનું કેમ નહીં : અમિત ચાવડા\nઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે તો ખેડૂતોનું કેમ નહીં : અમિત ચાવડા\nમાનવમિત્ર, ગાંધીનગર : ખેડૂતોના દેવામાફી અને હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં આજે ધરણાં યોજાયા છે. આ ધરણાંમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહીત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યમાં હાજર રહ્યા ���તા. ધરણા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.\nઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતનો ધર્મ - જાતિ હોતી નથી તે દરેક ધર્મ અને જાતિનો હોય છે. જે સરકારમાં ખેડૂત દુઃખી હોય તેના રાજમાં તમામ ધર્મ અને જાતિના લોકો નારાજ હોવાના. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે ખેડૂતોની શું હાલત છે તે આપણે જાણીએ છીએ. તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, 16 કલાક વીજળી, યોગ્ય પોષણક્ષમ ભાવ, બેન્કમાંથી ધિરાણ મળતું નથી.\nતેઓએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે, ટાટાને સસ્તા ટોકન દરે જમીન અપાય છે તો ગુજરાતની ભાજપ સરકાર કેમ ખેડૂતોનું દેવું માફ નથી કરી રહી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, સિંચાઈ માટે યોગ્ય માત્રામાં પાણી અને વીજળી મોકલવામાં આવે. તેમણે ખેડૂતોની લડાઈને સમગ્ર રાજ્યમાં લઇ જવાની જાહેરાત પણ કરી હતી.\nગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂત દેવામાફી અને પાટીદાર આરક્ષણ મુદ્દે હાર્દિક પટેલ સાથે સરકારે વાત કરવી જોઈએ તેમ રાજીવ સાતવે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહયું હતું કે જો તમે પાકિસ્તાન જઈને નવાજ શરીફ સાથે વાતચીત કરી શકતા હોવ તો હાર્દિક પટેલ સાથે વાતચીત કરવામાં શું તકલીફ છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B0_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B", "date_download": "2019-05-20T02:36:56Z", "digest": "sha1:H6YUQ7X3UQGBNKII3Y5WUPZWRREWNJ5B", "length": 4801, "nlines": 171, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ભારતના વિશ્વધરોહર સ્થળો - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી ભારતના વિશ્વધરોહર સ્થળોની યાદી દર્શાવે છે.\nશ્રેણી \"ભારતના વિશ્વધરોહર સ્થળો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૨ પૈકીનાં નીચેનાં ૨૨ પાનાં છે.\nબેસિલિકા ઑફ બોમ જીસસ\nવેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન\nસાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૨:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/60-thousand-people-came-meet-me-1124-people-got-meet-hardik-patel/", "date_download": "2019-05-20T02:52:52Z", "digest": "sha1:LSCL3JSF6CIKPFIF4XMBCQOZBZACRS57", "length": 11680, "nlines": 71, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > 60 હજાર લોકો મને મળવા આવ્યા, 1124 લોકોને જ મળવા દેવાયા : હાર્દિક પટેલ\n60 હજાર લોકો મને મળવા આવ્યા, 1124 લોકોને જ મળવા દેવાયા : હાર્દિક પટેલ\nમાનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે સવારે થોડી વધુ લથડી હતી, તેનામાં ચાલવાની પણ શકિત જણાતી ન હતી. ડોકટરોએ પહેલેથી જ તેને હોસ્પિટલમાં એડમીટ સલાહ આપી હતી પરંતુ હાર્દિક હોસ્પિટલમાં દાખલ થવાને બદલે આજે સવારે એમ્બ્યુલન્સ સાથેની તબીબી ટીમ દ્વારા પોતાના ઉપવાસ સ્થળે જ મેડિકલ ચેક અપને પ્રાધાન્યતા આપી હતી. દરમ્યાન આજે ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક પટેલે ટવીટ્‌ મારફતે ગંભીર અને તીખી પ્રતિક્રિયા આપી સરકાર અને પોલીસ તંત્ર પર સીધા પ્રહારો કર્યા હતા.\nહાર્દિકે દાવો કર્યો હતો કે, તેને ઉપવાસ આંદોલનમાં મળવા માટે અત્યારસુધીમાં ૬૦ હજારથી વધુ લોકો આવ્યા પરંતુ પોલીસે તેમાંથી માત્ર ૧૧૨૪ લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા. દરમ્યાન ઉપવાસના પાંચમા દિવસે આજના મેડિકલ ચેક અપ દરમ્યાન હાર્દિકનું વજન વધુ ૫૦૦ ગ્રામ ઘટી ગયુ હતુ. જા કે, તેના બ્લડપ્રેશર, સુગર સહિતના બીજા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ડોકટરોની ટીમે હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની અથવા ફળ,જયુશ અને લીકવીડ લેવાની સલાહ આજે ફરીથી આપી હતી.\nહાર્દિકે ટવીટ કરી એવો પણ માર્મિક કટાક્ષ કર્યો છે કે, બંધારણમાં કોઇ નવી કલમ ઉમેરાઇ છે કે શું. મારા ઘરમાં કોણ આવશે અને કોણ નહી આવે તેનો ફૈંસલો પણ હવે પોલીસ અને ભાજપ કરશે છેલ્લા પાંચ દિવસથી તો આવું જ કંઇક લાગી રહ્યું છે. મને મળવા પૂરા પ્રદેશમાંથી ૬૦ હજારથી વધુ લોકો આવ્યા હતા પરંતુ પોલીસે માત્ર ૧૧૨૪ લોકોને જ મારા ઘર સુધી પહોંચવા દીધા. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ હાર્દિકને મળવા મધ્યપ્રદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા પરંતુ પોલીસે માત્ર ૨૦ લોકોને જવા દીધા હતા. હાર્દિક પટેલને સમર્થન આપવા કોંગ્રેસના કેટલાક નેતાઓ તેને મળવા માટે આવી પહોચ્યા હતા. રાજસ્થાનના બગરૂમાં રહેતા કોંગ્રેસના નેતા ડા. રઘુ આજે હાર્દિક પટેલને મળવા ગ્રીનવુડ આવ્યા હતા.\nહાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. બીજા કેટલાક સમાજના લોકો હાર્દિકના સમર્થનમાં તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો, આજે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ કુમાર ભટ્ટ પણ હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, હાર્દિકને મળવા આવતા લોકોને રોકાય છે તે યોગ્ય નથી. પોલીસ અને અધિકારીઓ રાજકારણના ઇશારે કામ કરે છે. ભટ્ટે ઉમેર્યું કે, હાર્દિકની ��્યક્તિગત રીતે મુલાકાત લેવા આવ્યો છું.\nહાર્દિકના મુદ્દા પ્રજા અને યુવાનોને સીધી સ્પર્શે છે. આમ કરવાથી કાયદાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા તેના સુધી ન પહોંચી શકે તે માટે આ બધુ કરાયું છે. અધિકારીઓ પોતાની સુઝબુઝથી કામ નથી કરતા તે માત્ર રાજકારણના આધારે કામ કરે છે. હાલ રજનીશ રાયે પણ રાજીનામું આપી દીધુ છે અને હવે સાચું સ્ટેન્ડ લઈ શકે એવા લોકોની સરકારને જરૂર નથી લાગતી. હાર્દિકને મળવા વિવિધ સમાજના લોકો અને રાજકીય મહાનુભાવોનો મેળવાડો આજે પણ ચાલુ રહ્યો હતો.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/delhi-gang-rape-case-11-accused-delhi-gang-rape-case/", "date_download": "2019-05-20T03:14:21Z", "digest": "sha1:CBZ2N23XKZXRVBR6OZ53IEMFWKM5AP2H", "length": 8508, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > દિલ્હીમાં 11 લોકોની સામુહિક આત્મહત્યાનો મામલો ગૂંચવાયો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ\nદિલ્હીમાં 11 લોકોની સામુહિક આત્મહત્યાનો મામલો ગૂંચવાયો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ\nમાનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોની સામૂહિક આત્મહત્યાના મામલામાં અનેક પ્રકારની દુવિધાઓ હજુ પણ પ્રવર્તી રહી છે. અનેક પ્રશ્નોના જવાબ મલી રહ્યા નથી. કેટલીક વિગતો પણ સપાટી ઉપર આવી છે. એકબાજુ આ આપઘાતની ઘટનાથી દેશના લોકો આશ્ચર્યમાં છે ત્યારે પરિવારના સભ્યો આને આત્મહત્યા માનવા માટે તૈયાર નથી.\nમૃતકના ભાઈ લલિત અને ભુપીની બહેન સુજાતાએ કહ્યું છે કે, તેમના પરિવારમાં કોઇ પરેશાની ન હતી. આ હત્યાનો મામલો છે. થોડાક દિવસમાં જ ઘરમાં ભત્રીજીના લગ્ન થનાર હતા. પરિવારના સભ્યો આને લઇને ઉત્સાહિત હતા. પોલીસ કેસ બંધ કરવાને લઇને આ પ્રકારનો મુદ્દો ઉઠાવી રહી છે. અંધવિશ્વાસ અને તંત્ર-મંત્રના ચક્કરમાં પરિવારના લોકો સામેલ ન હતા. લોકો અંધવિશ્વાસની વાતો કરી રહ્યા છે પરંતુ આવું કંઇ હતું નથી. પરિવારના લોકો ધાર્મિક હતા પરંતુ તે બાબા તંત્ર-મંત્રના ચક્કરમાં ન હતા. પરિવારમાં તમામ લોકો ખુશ હતા. તેમના ઉપર કોઇ દબાણ ન હતું.\nસુજાતાનું કહેવું છે કે, પાઠ પૂજા તમામ લોકો કરતા રહે છે. મોક્ષ અને આત્મહત્યા વચ્ચે કોઇ કનેક્શનને લઇને પરિવારના લોકો ઇન્કાર કરી રહ્યા છે. કોઇ બાબાને આ લોકો માનતા ન હતા. ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમા ગઇકાલે રવિવારે સવારે એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠે��� પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/prime-minister-modi-announced-thousand-crore-projects-daman-air-service-will-be-started-between-diu-and-daman/", "date_download": "2019-05-20T03:07:19Z", "digest": "sha1:IDLUQXQIFGXK3JZQTZCDFK5QZOINXTDN", "length": 7276, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > વડાપ્રધાન મોદીએ દમણમાં એક હજાર કરોડની યોજનાઓ જાહેર કરી, દીવ - દમણ વચ્ચે હવાઈ સેવા શરુ થશે\nવડાપ્રધાન મોદીએ દમણમાં એક હજાર કરોડની યોજનાઓ જાહેર કરી, દીવ - દમણ વચ્ચે હવાઈ સેવા શરુ થશે\nમાનવમિત્ર, દમણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પહોંચ્યા હતા અને અહી લગભગ એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. અહી વડાપ્રધાન મોદીએ વોટર ���્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઈપલાઈન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન ઉપરાંત નગરપાલિકા બજારનું પણ ખાતમુહુર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે બપોરે સુરતથી દમણ પહોંચ્યા હતા.\nઆ કાર્યક્રમ પછી જનસભાને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું હતું કે આ આગાઉ દમણનાં ઇતિહાસમાં કોઈ દિવસ આટલી જનમેદની ઉમટી નહિ પડી હોય તેમજ વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓ લાગુ પાડવામાં નહિ આવી હોય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતનું એવું કોઇપણ રાજ્ય એવું નહિ હોય જેનો પરિવાર અહી રહેતો નાં હોય. દરેક લોકોએ દમણને પોતાનું ઘર બનાવ્યું છે. આજે દમણ લઘુ ભારત બની ગયું છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=87%3Avets-a-pets&id=538%3A2012-08-30-07-02-30&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=297", "date_download": "2019-05-20T02:26:49Z", "digest": "sha1:IWBHLFWSS7TRZYQNS773JOTTRZUZUWMR", "length": 10964, "nlines": 9, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "તમારી બીલાડીને દર્શનીય કરો. - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "તમારી બીલાડીને દર્શનીય કરો.\nતમારી બીલાડી સાથે કેવી રીતે વાતો કરશો.\nતમે જ્યારે તમારી બીલાડીને તેનુ નામ લઈને બોલાવો ત્યારે તેનો જવાબ આપતા શીખવાડો. શરૂ કરવા, તેણીની નજીક બેસીને તેને બોલાવો, જ્યારે તેણી આવે ત્યારે તેને સારૂ ખાવાનુ આપો. ધીમેધીમે દુર જાવ, જ્યા સુધી તેણી સારા અંતર સુધી ન આવે. આ કરો જ્યારે તેણીને સારી ભુખ લાગી હોય. પછી તેણીને તમારી સાથે \"વાતો\" કરવા શિખવાડો. આ કરવા માટે તેણીના માથા ઉપર ખોરાકની એક વાટકી રાખ��ને અથવા મેજબાની આપીને તેણીનુ નામ બોલવાનુ ચાલુ રાખો. તેણીના પગ ઉપર ઉભી રાખીને તેણીને સારી ચીજવસ્તુઓ મળવા નહી દયો. તેણીને \"બોલવા\" દયો. ડો.બ્રુસ ફોગલે કહે છે કે બીલાડીના મગજમાં (હોવેલ બુક હાઊસ). \"આ એક ક્રુર અને અર્થહીન પ્રક્રિયા જેવુ કદાચ લાગે છે.\" પણ જો તમારી બીલાડી ક્યારે પણ ખોવાઈ ગઈ હોય અને તેને તમારા બોલાવવાનો જવાબ આપતા શીખવ્યુ હોય, તો તમે કાયમ આભારી રહેશો કે તેણીએ તેના મગજમાં રાખીને તે કેવી રીતે વાપરવુ તે શીખી છે.\"\nબીલાડીઓ પોતાને દર્શનિય કરી શકે છે અને એટલે કુતરાની જેમ ઘણીવાર ખોવાની જરૂર પડતી નથી. જો કે તમારી બીલાડીને સમયે સમયે નવડાવવી જોઇએ. ઉદાહરણ તરીકે, તમને કદાચ તમારી બીલાડીને fleaનુ સ્નાન આપવુ પડશે. લાંબા વાળવાળી બીલાડીઓએ તેમના વાળ ગુચાઈ ન જાય અને નિસ્તેજ ન થાય તેના માટે સામાયિકપણે તેમના વાળ ધોવાની જરૂર છે. એક બીલાડીને નવડાવવુ સરળ નથી. થોડી જાતીઓના અપવાદ સાથે મોટા ભાગની બીલાડીઓ પાણીને ધિક્કારે છે અને તેમને નાહવુ ગમતુ નથી. તમારા મિત્રની મદદ લ્યો, ખાસ કરીને જો તમે પહેલી વાર તમારી બીલાડીને નવડાવતા હોય. ગરમ પાણીમાં ધોવાના કપડાને ડુબાવો અને બીલાડીની આંખોની આજુબાજુના વિસ્તારને સાફ કરો. કેટલાક પાળેલા પ્રાણીઓને દર્શનિય કરવાવાળા બીલાડીની દરેક આંખમાં ખનિજ તેલના થોડાક ટીપા નાખવાની ભલામણ કરે છે, જે તેની આંખોને સાબુની સામે સુરક્ષિત કરે છે.\nજો તમારા વાળ લાંબા હોય તો તેને ધોતા પહેલા સંપૂર્ણપણે બ્રશ કરો. ભરાયેલા વાળ અને ગુંચવણ તપાસો. ધીમેધીમે કોઇ પણ નાનકડા ભરાયેલા વાળ તમારી આંગળીથી જુદા કરો. જો બની શકે તો નાના ભરાયેલા વાળ વિભાજીત કરો, જ્યા સુધી તે જુદા પડી ન જાય. સાવચેત રહો કે ભરાયેલા વાળ ખેચવા નહી, આ પીડા આપે છે મોટા ભરાયેલા વાળ વ્યાવસાયિક દર્શનિય બનાવવાળા પાસે જઈને કાપવા જોઇએ. એક સારી ગુણવત્તા ધરાવતી બીલાડીના શેમ્પુથી તમારી બીલાડીને નવડાવવાનુ પસંદ કરો. જો તમને લાગે કે તમારી બીલાડીને થોડા ચાંચડ છે, તો ચાંચડનુ શેમ્પુ વાપરો. જો તમારી બીલાડીને લાંબા વાળ હોય તો તમે બીલાડીનુ શેમ્પુ જે લેપથી ધોવા માટે વપરાતુ હોય તે વાપરો, જે તમારા વાળાને ગુંચવણથી બચાવવા મદદ કરશે. તમને ઘણા ટુવાલ, કપાસના પોતા, કાગળના ટુવાલ, એક રબ્બરની સાદડી નીચેના કુંડા માટે અને જો તમારી બીલાડીના વાળ લાંબા હોય તો વાળ સુકવવાના યંત્રની જરૂર પડશે.\nએ નિશ્ચિત કરો કે તમારૂ ઘર ઓછામાં ઓછુ ૭��� ડીગ્રી અથવા તેના કરતા વધારે ગરમ હોવુ જોઇએ. તમારી બીલાડીના કાનમાં કપાસનુ પુંમડુ ભરાવો કે જેનાથી કાનની નળીમાં પાણી ન જાય, જે ચેપ લગાડી શકે છે. કુંડામાં રબ્બરની સાદડી મુકો જેથી તમારી બીલાડી લપસી ન જાય. જો તમને લાગે કે તમારી બીલાડી કદાચ બટકુ ભરશે અથવા ઉઝરડો મારશે, તો ટુવાલની સાથે આજુબાજુમાં વાહકમાં નીચે રાખો. આ રીતે જો તમારી બીલાડી ભાગવા કોશિશ કરશે અથવા ગુસ્સે થઈ જશે, તો તેને વાહકમાં મુકો જ્યા સુધી તે શાંત ન થાય. પાણીના કુંડાને ગોઠવો અને તમારા કાંડા ઉપર તપાસો. નવશેકુ શ્રેષ્ઠ છે. હવે બીલાડીને કાળજીપુર્વક કુંડામાં મુકો. તમારો મિત્ર બીલાડીને પકડશે ત્યારે તેના શરીરને ભીનુ કરો. કેટલીક બીલાડીઓ ટોટીથી છાટવાથી ડરે છે, જો તમે ટોટીથી છાંટીને તમારી બીલાડીને નવરાવવાની યોજના બનાવતા હોય તો તે તમારી બીલાડી ઉપર છોડો, જેને લીધે તમારી બીલાડી આ અવાજની સાથે ભળી જશે. જો તમે ચાંચડનુ શેમ્પુ વાપરતા હોય, તો પહેલા તમારી બીલાડીની ગરદન ભીની કરો જેનાથી ચાંચડ તમારી બીલાડીના ચેહરા ઉપર જવા પ્રયત્ન નહી કરે. શેમ્પુની પાછળ આપેલા માર્ગદર્શકોનુ અનુસરણ કરો. સામાન્ય રીતે, ચાંચડનુ શેમ્પુ તમારી બીલાડીના શરીર ઉપર થોડી મિનિટો માટે રહે છે. જો તમારી બીલાડીને ચાંચડની ગંભીર સમસ્યા હોય, તો તમારી બીલાડીને અને ઘરને સારવાર આપવી પડશે.\nતમારી બીલાડીને નવરાવ્યા પછી, એક કાગળના ટુવાલની સાથે તેની પુછડી અને પગને ડાઘો લગાડો કારણકે આ વિસ્તારો ઘણા પાણીને શોષણ કરવાનુ વલણ ધરાવે છે. પછી તમારી બીલાડીને કુંડામાંથી બહાર કાઢો અને એક ટુવાલથી વીટો. જો તમારી બીલાડીના વાળ ટુકા હોય અને ઘર ગરમ હોય તો તમારી બીલાડીના વાળને એની મેળાએ કોરા થવા દયો. લાંબાવાળાવાળી બીલાડીઓ જો કે વાળ સુકા કરવા માટે dryer નો (નીચા પર) ઉપયોગ કરવો પડશે કારણકે તેના વાળને સુકાતા વાર લાગે છે.તમારી બીલાડીના ચેહરા ઉપર ગરમી ન લાગે તેવી કાળજી રાખશો. બીલાડીના વાળ સુકા કરતા પહેલા dryerની ગરમી તમારા કાંડા ઉપર તપાસશો. લાંબા વાળવાળી બીલાડીઓના વાળ વિરૂધ દીશામાં બ્રશ કરો,જ્યા તેના વાળ પડ્યા છે, તેના માથા તરફ, વાળને ખંખેરો અને મરેલા વાળને દુર કરો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bestappsformobiles.com/easytouch-apk-download/?lang=gu", "date_download": "2019-05-20T03:38:47Z", "digest": "sha1:ZMMU74J5MIG7E26ISVMAABG7GJZB7UPU", "length": 18608, "nlines": 196, "source_domain": "bestappsformobiles.com", "title": "EasyTouch - Android માટે APK ડાઉનલોડ સહાયક ટચ - મોબાઇલ ��ાટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ", "raw_content": "\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nEasyTouch – Android માટે APK ડાઉનલોડ સહાયક ટચ – મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nEasyTouch – Android માટે APK ડાઉનલોડ સહાયક ટચ – મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nડાઉનલોડ Android માટે EasyTouch તાજેતરની મોડલ APK\nEasyTouch apk ડાઉનલોડ: EasyTouch ખાસ કરીને Android માટે રચાયેલ એક સહાયક અને સિસ્ટમ અવેક્ષક સોફ્ટવેર છે. તે ફ્લોટિંગ બટન છે (iPhone માટે સહાયક ટચ જેમ, આઇઓએસ સિસ્ટમ) જો તમે તમારા પ્રદર્શનને સ્ક્રીનમાં ગમે ત્યાં તબદીલ કરી શકે છે. તે ઝડપી છે, નાના, સ્વચ્છ અને સરળ ઉપયોગ કરવા માટે. તે Android સિસ્ટમ સૌથી વધુ ઉપયોગમાં સ્વીચો અને તમારા પુટ તમામ એપ્લિકેશન્સ સગવડ. તમે અથવા બહાર ઉપયોગ હાજર એપ્લિકેશન બહાર નીકળતા સાથે ફક્ત તમારા મનપસંદ એપ્લિકેશન ખોલો વ્યવસ્થાપન તમારા મશીન માટે સમર્થ હશો. કાર્યો બધા ઝડપી ઍક્સેસ કરી શકાય છે ફક્ત આઇફોન સહાયક સંપર્ક જેમ એક સંપર્ક સાથે. તે તમારા પ્રદર્શન સ્ક્રીન તરતી રહે છે અને તે ઝડપી છે, સરળ, સરળ અને વૈવિધ્યપૂર્ણ. ફેશનેબલ થીમ પ્રકારના પ્રાપ્ત એક વિચિત્ર સંખ્યા સાથે.\nપ્રદર્શન સ્ક્રીન પર ફ્લોટિંગ પેનલ સાથે, તમે કદાચ ફક્ત તમારા સ્માર્ટફોન આઇફોન વાપરવા માટે સમાન રીતે કામ કરી શકે, આઇઓએસ સિસ્ટમ. તે ઝડપથી તમારી મનપસંદ એપ્લિકેશન્સ તમામ પ્રવેશ માટે અત્યંત સરળ છે, રમતો, સેટિંગ્સ અને સૂચનાઓ. કિસ્સામાં તમારા ટેલિફોન ક્રમિક પ્રવેશ કરે, laggy અને તે થીજી, તમે ઉપયોગ કરવો જોઈએ તમારી ટેલિફોન ઝડપી બનાવવા માટે ધરાવે છે વિસ્તૃત. સાદું ટચ શારીરિક બટનો રક્ષણ કરવા માટે એક સંપૂર્ણ એપ્લિકેશન હોઈ શકે છે (રેસિડેન્સ બટનને ફરી અથવા જથ્થાત્મક બટન). ખાસ કરીને, તે વિશાળ પ્રદર્શન સ્ક્રીન સ્માર્ટફોન માટે અત્યંત ઉપયોગી છે. સાદું ટચ તમારા માટે આ તમામ કરી શકો છો, અને તે સંપૂર્ણપણે મફત છે\nસેટિંગ્સ એપ્લિકેશન APK ડાઉનલોડ\nસ્નૂકર APK ડાઉનલોડ – Android માટે મફત રમતગમત રમત\nAirDroid: રીમોટ ઍક્સેસ & ફાઇલ APK ડાઉનલોડ\nમાઈક્રોસોફ્ટ Cortana - ડિજિટલ આસિસ્ટંટ APK ડાઉનલોડ\nવિન્ડોઝ પીસી મફત ડાઉનલોડ કરવા માટે CCleaner\nઝડપી વિડિઓ ડાઉનલોડર APK ડાઉનલોડ\nકુલ સ્કોર 80 મિલિયન ગ્રાહકો પસંદ. અમને લગાડવું કમિંગ ટુ\nસરળ અને સરળ સહાયક ટેલિફોન કામગીરીને\n– કામગીરી બધા ફક્ત ક્લિક કરીને અથવા એક હાથ વડે સાદું ટચ બટન નીચે હોલ્ડિંગ દ્વા���ા કરવામાં આવી શકે છે\n– ઝડપી મેળવવા અને સુયોજિત & તે ક્ષમતા અતિશય રકમ ન લેશે\n– તમારી ટેલિફોન વેટ્સ, સંસ્મરણો મુક્ત (રામ), તમારા મશીન વેગ અને બેટરી બચાવે.\n– પ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો તે સરળ તમારા ખાનગી ઘરમાં પ્રદર્શન સ્ક્રીન પરથી તરત ઑપ્ટિમાઇઝ કરવા માટે વિસ્તૃત.\nએપ્લિકેશન્સ તમામ ફાસ્ટ પ્રવેશ\n– તમારી મનપસંદ રમતો ઝડપથી એન્ટ્રી, એપ્લિકેશન્સ અને માત્ર એક સંપર્ક સાથે સુયોજનો\n– ત્રણ હાવભાવ તમારા સ્માર્ટફોન સ્માર્ટ બનાવવા માટે શોધી શકાય છે\n– હાવભાવ ધરાવે એપ્લિકેશન્સ બજાર અંદર ખૂબ ચોક્કસ હોઈ શકે છે.\n– જરૂરી સંદેશાઓ મેળવો અને તારીખ સૂચનાનો કોઈપણ ચૂકી નથી.\n– સાદું ટચમાં, તમે કદાચ ફક્ત એક જ સંપર્ક સાથે તમારી Android ટેલિફોન કામ કરી શકે.\n– તમારા નાના ફ્લોટિંગ આઇફોન iOS બટન અંદર સ્થિતિ ધરાવે છે સુયોજિત કરવા ચિહ્ન પર ક્લિક કરો.\n– તમારા privateness અને જ્ઞાન રક્ષણ કરવા ઝડપથી તમારા ટેલિફોન પ્રદર્શન સ્ક્રીનને લૉક.\n– કસ્ટમાઇઝ અનલૉક તમારા વ્યક્તિગત મોડલ સાથે ધરાવે છે.\n– પ્રદર્શન સ્ક્રીનને લૉક કરવાની સાદું.\nસ્નૂકર પૂલ 2018 APK ડાઉનલોડ\nLivU: નવા લોકો મળો & અપરિચિતો સાથે વિડિઓ ચેટ\n– સ્ક્રીનશૉટ્સ લો & તમારા વ્યક્તિગત સ્ક્રીનશૉટ મોડેલનું સર્જન.\n– ક્લાયમેટ અનુમાન (લોકેશન અધિકૃતતા આવશ્યક) તમારા જીવન સરળ બનાવે છે.\n– DIY થીમ મદદ કરે છે & નવી અદ્ભુત વિષયો ક્યારેક અપ ટૂ ડેટ છે.\n– કલાત્મક થીમ પ્રકારના (વધતી રાખો).\n– તમારા મનપસંદ પસંદગીઓ સાથે ઝડપી તમારા સ્માર્ટફોન સેટ\n– તમે તમારા મનપસંદ રંગ સાથે પૃષ્ઠભૂમિ રંગ બદલવા માટે સક્ષમ હશો\n– તમે ઘણા એકદમ ચિહ્નો સાથે સાદું ટચ આયકન બદલવા માટે સમર્થ હશો, સંપૂર્ણપણે મુક્ત\n– ફ્લોટિંગ પેનલ માટે હાવભાવ સેટિંગ્સ (એક પર ક્લિક કરો, ડબલ પર ક્લિક કરો, ટ્રીપલ પર ક્લિક કરો)\nTwitter પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nFacebook પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nPinterest પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nLinkedIn પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nWhatsApp પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nReddit પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nTumblr પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nએનબીએ લાઈવ મોબાઇલ તાજેતરની APK ડાઉનલોડ આવૃત્તિ 2.2.1 | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nસિક્સ પેક 30 Android માટે દિવસો – APK ડાઉનલોડ – મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\n[*ત���જેતરની *] Android માટે GrowBox APK ડાઉનલોડ & પીસી 2018 – મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nડાઉનલોડ ટ્રાફિક રાઇડર (MOD, અનલિમિટેડ નાણાં) | Android માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nડાઉનલોડ ગ્રાન્ડ થેફ્ટ ઓટો IV: પૂર્ણ આવૃત્તિ (પ્રદેશ મુક્ત) પીસી ગેમ\nDroid YouTube ડાઉનલોડર તાજેતરની APK (4.6) નિઃશુલ્ક ડાઉનલોડ Android માટે\nડાઉનલોડ MegaBox એચડી પીસી વિન્ડોઝ માટે 10/8.1/8/7 લેપટોપ અને મેક કોમ્પ્યુટર્સ\nરાજાઓના ક્લેશ - COK APK ડાઉનલોડ – મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nKingRoot APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nAndroid Auto APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nProtonVPN APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nYouTube APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nપફિન વેબ બ્રાઉઝર સમાવાયેલ apk ડાઉનલોડ – શ્રેષ્ઠ…\nવાત બિલાડી ટોમ 2 APK ડાઉનલોડ – …\nપાન્ડોરા પ્રીમિયમ™ APK ડાઉનલોડ – નિઃશુલ્ક મનોરંજન…\nરેસિંગ ફિવર: મોટો APK ડાઉનલોડ – નિઃશુલ્ક…\nગૂગલ અભિપ્રાય પુરસ્કારોની APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nTextNow APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nTextNow APK ફાઈલ TextNow APK ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nસ્થાપન વગર પાસવર્ડ મેનેજર. ડાઉનલોડ પોર્ટેબલ KeePass Multiversion આંતરભાષીય ઓનલાઇન…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક APK ડાઉનલોડ…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nરીપર 5.976 32-64 થોડી એન\nઓડિયો ઉત્પાદન માટે રેપિડ પર્યાવરણ, ઇજનેરી, અને બહાર ધ્વનિમુદ્રણ…\nપોકેમોન પાસ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nપોકેમોન પાસ APK ફાઈલ પોકેમોન ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nGoogle Fit APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nડાઉનલોડ Google ની તાજેતરની આવૃત્તિ APK ફાઈલ Google Fit…\nસ્ક્રીન વિન્ડોઝ સ્ક્રીન મેળવે, સ્થાપન વગર અને લખાણ કેપ્ચર.…\nમેટલ ગોકળગાય અનંત APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nમેટલ ગોકળગાય અનંત APK ફાઈલ ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nViu APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nViu APK ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ ફાઈલ Viu APK…\nBadland બ્રાઉલ APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nBadland બ્રાઉલ APK ફાઈલ Badland ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nસ્થાપન વગર નાના બિટટોરેન્ટ ક્લાઈન્ટ. ડાઉનલોડ પોર્ટેબલ ટોરેન્ટ ઓનલાઇન (0.9 …\nગૂગલ ક્રોમ 74.0.3729.131 32-64 થોડી આંતરભાષીય\nબહાર સાથે Google ઇન્ટરનેટ બ્રાઉઝર સુયોજિત. ડાઉનલોડ પોર્ટેબલ ક્રોમ…\nબહાર સાથે સેટ અપ નિઃશુલ્ક ઇન્ટરનેટ કૉલ્સ. ડાઉનલોડ પોર્ટેબલ સ્કાયપે…\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nTextNow APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક APK ડાઉનલોડ…\nપોકેમોન પાસ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nબધા હકો અમારી પાસે રાખેલા છે Bestappformobiles.com", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-05-20T03:03:20Z", "digest": "sha1:T6J4N3TTO6HA4A4WCRY52IG4T3N3QKVW", "length": 7195, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "વનવૃક્ષો/દેવદાર - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nગિજુભાઈ બધેકા નેતર →\nએક વાર અમારે ત્યાં વૈદ ઉકાળાની યાદી લખાવતા હતા તેમાં દેવદાર પણ લખાવેલો. બાપાજી ઉકાળાની ચીજો લાવ્યા ત્યારે મેં પૂછ્યું : \" બાપુ આમાં દેવદાર કયો \nમને તેમણે એક લાકડાનો કટકો બતાવ્યો. દેવદારનો કકડો જરા લાલ ધોળો હતો, તેમાંથી સુગંધ આવતી હતી. મેં તેમાંથી એક નાનો કકડો લઈ લીધો ને સૂંઘવા માટે ગજવામાં રાખી મૂક્યો. કેટલા ય દિવસ સુધી નાના કકડાને મેં સૂંઘ્યો. જેમ સુખડના કટકામાંથી વાસ આવે છે તેમ તેમાંથી એક જાતની વાસ આવતી.\nઘણા વખત પછી મને ખબર પડી કે કેટલાક ધૂપના ભૂકામાં દેવદાર પણ વાપરવામાં આવે છે. મેં પોતે તે બાળી જોયો છે ને જાણ્યું કે તેની વાસ સુંદર આવે છે.\nથોડા જ વખત પહેલાં ખબર પડી કે ટરપેન્ટાઈન તેલ દેવદારમાંથી બને છે. મને લાગે છે કે કડવા દેવદારમાંથી ટરપેન્ટાઈન નીકળતું હશે.\nભીંડો ચોમાસામાં વાવીએ અને થોડા દહાડામાં એને શિંગો આવે; બોરડી વરસ બે વરસમાં મોટી થાય ને તેના ઉપર બોર આવે; એટલે આપણે તો એમ જ માનીએ કે ઝાડ ઉપર ફળો ઝટઝટ આવતાં હશે. ત્રીશ ચાળીસ વર્ષે દેવદારને ફળ આવે છે એવું કોઈએ નાનપણમાં મને કહ્યું હોત તો હું માનત જ નહિ. પણ વાત તદ્દન સાચી છે.\nદેવદારનું ઝાડ ઘણું ઊંચું થાય છે. કેટલાં ય વર્ષે એને ફળ આવે, ત્યારે એમ પણ હશે જ ને કે એ ભીંડા પેઠે આજ થાય ને કાલે મરે પણ નહિ ઝટ જન્મે, ઝટ ફળે ને ઝટ મરે તે ભીંડો; પણ દેવદાર તો સો સો અને બસો બસો વર્ષ સુધી જીવે છે. આંબો પણ ઘણું જીવે છે. સાગ પણ ઘણું જીવે છે. એવાં મોંઘાં ઝાડ ઝટ થઈને ઝટ મરે તો પાર ક્યાં આવે \nસાગ, દેવદા��� એ બધાં એક જંગલમાં વસવાવાળાં, એક જ હિમાલયના હિમના પહાડો જોવાવાળાં, ને આકાશ સાથે વાતો કરવાવાળાં. એમ છતાં માણસે માણસે ફેર, એમ ઝાડે ઝાડે ફેર તો છે જ. સાગ બહુ ભારે છે તો દેવદાર બહુ હળવો છે. સાગનો રંગ એક જાતનો તો દેવદારનો બીજી જાતનો, સાગ ઇમારતમાં કામ આવે ત્યારે દેવદાર સાધારણ જાતના ફરનીચરમાં કામ આવે.\nબસ, ત્યારે દેવદારની વાત આટલી છે. બાકીની વાત તમે મોટા થાવ ત્યારે હિમાલયમાં જઈને જાણજો. મને કાંઈ બધી વાત ન આવડે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/sbi-cuts-interest-rate-on-savings-account-deposits-034587.html", "date_download": "2019-05-20T02:28:23Z", "digest": "sha1:EVMFO5SIUCI4UOW2S7CR5XGSSQR4YGUA", "length": 9797, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "SBIએ ઓછા કર્યા વ્યાજદર, ગ્રાહકોને મોટું નુક્શાન | sbi cuts interest rate on savings account deposits - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n1 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n30 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nSBIએ ઓછા કર્યા વ્યાજદર, ગ્રાહકોને મોટું નુક્શાન\nભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકોને બેંકે એક મોટો ઝટકો આપ્યો છે. બેંકે તેના બચત ખાતામાં જમા વ્યાજ દરોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઘટાડો આજથી જ એટલે કે 31 જુલાઇથી જ લાગુ થઇ જશે. આમ જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક હશો તો તમને પહેલા કરતા હજી ઓછું વ્યાજ મળશે. અત્યાર સુધી 1 કરોડ રૂપિયા સુધીના બચત ખાતામાં બેંકની તરફથી 4 ટકા વ્યાજ આપવામાં આવતું હતું પણ હવે 3.5 ટકા વ્યાજ આપવામાં આવશે.\nજો કે મોટા ભાગના લોકો 1 કરોડ રૂપિયાથી ઓછું બચત ખાતું ધરાવતા હોય છે. એટલો વધારે નુક્શાન મધ્યમ વર્ગ અને તે લોકોને જે બેંકના વ્યાજના પૈસે પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે બચત ખાતા પર વ્યાજ ઓછું થવાથી બેંકની કોસ્ટ ઓફ ફંડમાં પણ ઘટાડો થશે જેનો કારણે બેંક સસ્તામાં લોન આપી શકશે. ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટથી ક્રેડિટ પોલીસીની પણ સમીક્ષા થવાની છે. જેમાં પણ વ્યાજ દરોના ઘટાડાની સંભાવના રહેલી છે.\nSBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા\nકોઈ પણ SBI ની આ ફેલોશિપ લઈ શકે છે, મળશે લાખો રૂપિયા\nSBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ\nSBI ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે સસ્તી લોન આપશે\nઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક\nSBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી\nPNB એકાઉન્ટ ધારક સાવધાન 61 લોકોના ખાતામાંથી 15 લાખ રૂપિયા ગાયબ થયા\nSBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ\nSBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે\nSBI એકાઉન્ટ ધારક સાવધાન ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી\n SBI સહિતની આ 6 મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી\nSBI ના ગ્રાહકોને મળી ડબલ ભેટ, લોન લેનારાઓ માટે સારા સમાચાર\nતમારું પણ SBI માં ખાતું છે, તો આ સમાચાર જરૂર વાંચો, નિયમો બદલાયા છે\nsbi interest bank banking business એસબીઆઇ વ્યાજ દર બેંક બેંકિગ વેપાર\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B6%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8", "date_download": "2019-05-20T03:38:32Z", "digest": "sha1:7SIQUS75XAKMNN547QQR33XMJRHDYGW5", "length": 3481, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કેશકર્તન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકેશકર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવાળ કાપવા તે; હજામત.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત ��દદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/blog-post_6.html", "date_download": "2019-05-20T03:17:43Z", "digest": "sha1:DSATPHP5SC273TSJBXVWPEKNSAJV75TB", "length": 6389, "nlines": 104, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "કૃષિ વિજ્ઞાન ન્યુઝ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ ન્યુઝ કૃષિ વિજ્ઞાન ન્યુઝ\nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ ન્યુઝ leave a reply\nવરસાદના પાણીનો સંચય કરવો પડશે.\nવરસાદ વહેલો આવે કે મોડો પરંતુ પર્યાવરણના વિપરીત પરિણામો સામે વિજય મેળવવા પાણીના સંચય માટે સામુહિક આયોજન કરવું પડશે. સુરતના ઉદ્યોગપતિઓ આવે કે કોઈ આવીને કરશે તેવી આશા રાખ્યા વગર ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવો સામુહિક પ્રયત્ન કરવો પડશે.\nબોરીબંધ બનાવો કે ખેત તલાવડી બનાવો કે જુના બોર ને રીચાર્જ કરો. વાદળાઓ આપણને કહી રહ્યા છે ઉપરથી વરસતા અમૃતમય નિરામય પાણીના બિંદુઓ સંચય કરી રાખજો. પાણીનો ઉપયોગ પણ ડ્રીપ દ્વારા કરીને ખેતી કરવી પડશે તેવું લાગી રહ્યું છે.\n@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૦૬/૭/૨૦૧૮\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AA%B2%E0%AA%82%E0%AA%97_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87_%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%81%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87", "date_download": "2019-05-20T02:34:21Z", "digest": "sha1:JOIHRJGETU3GGLQVFVBG6HRPBP7XUW5Z", "length": 3411, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પલંગ પાયે તને કુસુમમાળાવડે - વિકિસ્રોત", "raw_content": "પલંગ પાયે તને કુસુમમાળાવડે\nપલંપ પાયે તને કુસુમમાળાવડે નરસિંહ મહેતા\nપલંપ પાયે તને કુસુમમાળાવડે\nપલંગ પાયે તને કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યો લાજ લોપી;\nમાહરે મંદિરથકિ કોણ મૂકાવશે, શું કરશે સહુ શોક્ય કોપી.\nતું વનમાળી કાહાવે, હું કુસુમ વનવેલડી, નીર નિત સીચતો કાં અરોપી;\nભ્રમર જાએ ફુલ, ફુલ મકરંદ વશ, કમળમાં હેત ન રહ્યોરે રોપી.\nપ્રીતનો કરનાર પ્રેમના પાત્રશું, તન મન પ્રાણ ત્યાં મેલે સોંપી;\nભણે નરસઈઓ જેમ રીસ ઊતરે, ત્યમ તું શિખ શાણી દે રે ગોપી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૧૭:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/sogandnamu-efidevit?lang=Gujarati", "date_download": "2019-05-20T03:31:48Z", "digest": "sha1:XSUOZ6H5JFCRPVF45RK2XP3EPR527EFI", "length": 10031, "nlines": 298, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "સોગંદનામું (એફીડેવીટ) | અન્ય | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nહું કઈ રીતે સોગંદનામું (એફીડેવીટ) કરાવી શકું\nફોટાવાળું અસલ ઓળખપત્ર અથવા સાક્ષી દ્વારા ઓળખાણ\nસરકારી ઓળખપત્ર / પાનકાર્ડ\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/pratyancha/purvigajjar", "date_download": "2019-05-20T02:25:05Z", "digest": "sha1:S7SSWPEXXYR2AA234KDB4RNRU3EHQ4PD", "length": 11989, "nlines": 186, "source_domain": "my.zazi.com", "title": "પૂર્વી ગજ્જર", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 43 મહેમાનો ઓનલાઈન\nમિત્ર : તારી પત્નીને જે પત્રો લખે છે તેની નકલ સાચવવાની શી જરુર એકની એક વાત ફરી લખાઈ ન જાય એ માટે\nમિત્ર : ના રે ના. વિરોધાભાસી કંઈ લખાઈ ન જાય એ માટે.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર પ્રત્યંચા પૂર્વી ગજ્જર\nસીડની,ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલીયા\nનહેરુ માત્ર એક વ્યક્તિત્ત્વનું નહિ પણ એક યુગનું નામ છે\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 9\nપ્રત્યંચા\t- પૂર્વી ગજ્જર\nઆના લેખક છે પૂર્વી ગજ્જર\nરવિવાર, 21 માર્ચ 2010 19:25\nસ્વતંત્ર ભારતનાં ઇતિહાસ, ભારતિય રાજકારણની ભૂગોળ અને વર્તમાન ભારતનાં સમાજ જીવનમાં જો કોઇ એક નામ કોમન હોય તો તે છે જવાહરલાલ નહેરુ. ભારતની સ્વંતંત્રતા, દેશનાં વહીવટની સત્તા અને રાજકિય મહત્ત્વકાંક્ષા જેવાં દરેક મોરચે અગ્રણી રહીને જવાહરલાલ નહેરુએ ભારતની જન્મ કુંડળીમાં પોતાનું સ્થાન કાયમી કરી લીધું છે. અને એટલે જ નહેરુ માત્ર એક વ્યક્તિત્ત્વનું નહિ પણ એક યુગનું નામ છે. એક એવો યુગ જેમાં ભારતે સ્વતંત્રતાનો શ્ર્વાસ લીધો, ભવિષ્ય તરફ પગલાં માંડ્યા અને આંખ ઉંચી કરીને ગૌરવભેર દુનિયાને પોતાનાં સામર્થ્યની ઓળખ આપી. તે સમયે સાથે હતાં કરોડો ભારતવાસીઓ, રાષ્ટ્રને વફાદાર વિચારશીલો,ગાંધીજીનું નેતૃત્ત્વ,સરદાર વલ્લભભાઇની વચનબધ્ધતા, ભીમશંકર આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ર્ટહિતેચ્છુઓ.ભારતની આવતીકાલ ઉજળી કરવાનાં આ મોરચાનું પ્રતિનીધીત્ત્વ કર્યું, જવાહરલાલ નહેરુએ. 15 ઓગસ્ટ, 1947માં વડાપ્રધાન તરીકે શપથ લઇને અઢળક જવાબદારીઓથી લદાયેલી આ સત્તા સ્વીકારી ત્યારે જવાહરલાલ નહેરુની મુખ્ય શક્તિ હતી તેમનું વ્યક્તિગત સામર્થ્ય, દીર્ઘ દ્રષ્ટિ અને રાજકિય મહત્ત્વકાંક્ષા. જેણે જવાહરલાલ નહેરુને માત્રને માત્ર એકે ઓળખ આપી, પ્રખર રાજકારણીની.\nપરદેશમાં વસતાં ગુજરાતીઓ માટે ગુજરાતી પબ્લીકેશન હોવું જોઇએ કે નહિ\nપ્રત્��ંચા\t- પૂર્વી ગજ્જર\nઆના લેખક છે પૂર્વી ગજ્જર\nરવિવાર, 21 માર્ચ 2010 18:42\nદેશ હોય કે પરદેશ, જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષાનું સ્થાનિક પબ્લીકેશન હોવું જ જોઇએ. આ મારો વ્યક્તિગત મત છે અને જરુરિયાત પણ. કારણ હું ગુજરાતી છું. મારી પહેલી ઓળખ મારું ગુજરાતીપણું છે. સમાજ કે દેશ કોઇ પણ હોય, નાગરિક ક્યાંયનો પણ હોય, એક માણસની ઓળખ તેનાં કપડાં કે ખોરાક નહિ પણ ભાષા છે. પરદેશમાં આવીને આપણી ઓળખ વૈશ્ર્વિક બની જાય છે, પણ તેથી આપણી મૂળ ઓળખ મટી નથી જતી. વળી ગ્લોબલ વલ્ડમાં હોવાનાં કારણે આપણને આખી દુનિયામાં શું થાય છે તે ખબર છે પણ આપણે જ્યાં છીએ તે સીડની કે ઓસ્ટ્રેલિયાનાં ગુજરાતી સમાજમાં શું થાય છે તે નથી ખબર. ઇન્ટરનેટ પર ભારતનાં છાપાં કે સામયિકો નાં વાંચીએ તો આપણને આપણાં ગામમાં કે શહેરમાં શું થાય છે તે પણ ખબર નથી પડતી. એટલે ના તો આપણે જ્યાં છીએ ત્યાંની આપણને ખબર છે કે ના તો આપણને જ્યાંથી આવ્યાં છીએ ત્યાંની ખબર છે. આ સ્થિતીમાં મને મારું વૈશ્ર્વિક હોવું ખટકે છે જેણે મારું વિશ્ર્વ નાનું કરી નાંખ્યુ છે. અહીં બધું જ મળે છે, સિવાય કે લખાયેલું અને છપાયેલું ગુજરાતી, જે વાંચીને જ આપણી સવાર પડતી હતી.\nલોભને દાનથી જીતો અને અસ્ત્યને સત્યથી જીતો.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/trump-administration-is-considering-ex-pepsi-ceo-indra-nooyi-044050.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-05-20T03:08:50Z", "digest": "sha1:4FLBKBOP2WJL4MC6WMSOI6VPNIDYDS4S", "length": 16780, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ, ટ્રમ્પની દીકરીએ કરી નામની ભલામણ | Trump administration is considering ex Pepsi CEO Indra Nooyi for World Bank President post. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n1 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n42 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને ���ારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ, ટ્રમ્પની દીકરીએ કરી નામની ભલામણ\nવૉશિંગ્ટનઃ વર્લ્ડ બેંકના વર્તમાન પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમ ફેબ્રુઆરીમાં રિટાયર થનાર છે. તેમના પદ માટે ટ્ર્મ્પ પ્રશાસન કેટલાક નામો પર વિચાર કરી રહ્યું છે જેમાં એક નામ ઈન્દ્રા નૂઈનું પણ છે. પેપ્સીકોની પૂર્વ સીઈઓ ઈનદ્રાએ 12 વર્ષ બાદ પાછલા વર્ષે ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જિમ યોંગ કિમે એલાન કર્યું છે કે તેઓ એક પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ ફર્મથી જોડાવવા જઈ રહ્યા છે અને માટે પોતાનું પદ છોડી રહ્યા છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે આ અંગેની જાણકારી આપી છે. ભારતમાં જન્મેલ 63 વર્ષીય ઈન્દ્રા નૂઈ જો વર્લ્ડ બેંકની પ્રેસિડેન્ટ બને છે તો એ નિશ્ચિત રીતે દેશ માટે ઐતિહાસિક પળ હશે.\nઈવાંકાએ નામનો પ્રસ્તાવ આપ્યો\nન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ તરફથી નૂઈના નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઈવાંકા, પ્રેસિડેન્ટની પસંદગી માટે મહત્વનો રોલ નિભાવી રહી છે. આ રિપોર્ટમાં કેટલાય લોકાનો હવાલો આપવામાં આવ્યો છે જે આ પ્રક્રિયાથી પરીચિત છે. તેમનું કહેવું છે વર્લ્ડ બેંકની ટોપ પોસ્ટ માટે નિર્ણય પ્રક્રિયા હજુ શરૂઆતી તબક્કામાં છે અને દરેક ઉમેદવારની ચકાસણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે તેમનું નામ મોકલતા પહેલા તેમને સારી રીતે ચકાસવામાં આવશે. ે બાદ તેઓ કોઈ એક નામ પર મોહર લગાવશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે જો ટ્રમ્પ પ્રશાસન નૂઈની પસંદગી કરે છે તો તેઓ આ પદ સ્વીકારશે કે નહિ. અમેરિકી રાષ્ટ્રપતિ એકલા વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટની પસંદગી નથી કરી શકતા. આ પસંદગીને બેંકના બોર્ડની મંજૂરી મળવી બહુ જરૂરી છે.\nઈવાન્કાએ નૂઈને લેટર ટ્વીટ કર્યો\nઈવાન્કાએ પણ ટ્વીટ કરી આ બાજુ ઈશારો કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં નૂઈને એક મેન્ટર અને પ્રેરણા જણાવ્યાં. સાથે જ નૂઈનું નામ સંભવિત ઉત્તરાધિકારીઓમાં સામેલ થઈ ગયું છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમે જાન્યુઆરીમાં પોતાનું પદ છોડવાનું એલાન કરી દીધું હતું. જિમ ત્રણ વર્ષથી આ પદ પર હતા અને તેમણે કાર્યકાળ ખતમ થતા પહેલા જ પોતાના રાજીનામાં વિશે જણાવીને સૌને ચોંકાવી દીધા હતા. અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમના ઉત્તરાધિકારીની પસંદગી પ્રક્રિયા અમેરિકાના નાણામંત્રી સ્ટીવન મ્યૂશિન, કાર્યવાહક ચીફ ઑફ સ્ટાફ મિક મુલવાને અને ઈવાન્કા ટ્રમ્પની દેખરેખમાં થઈ રહી છે. ઈવાન્કાના રોલ વિશે વ્હાઈટ હાઉસ તરફથી સોમવારે જાણકાી આપવામાં આવી હતી.\nવર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની પસંદગીમાં ઈવાન્કાની ભાગદારીથી કેટલાક લોકો આલોચના પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિની દીકરી છે અને તેમને આવા પ્રકારના આર્થિક મામલામાં સામેલ કરવાનો મતલબ હિતોના ટકરાવની સંભાવના થઈ શકે છે. ઈવાન્કાએ પણ પહજુ સુધી ખુદને પોતાની સંપત્તિથી પૂરી રીતે અલગ નથી કરી. મંગળવારે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ માટે ટ્રમ્પની સલાહ બાદ કેટલાક ઈન્ટ્વ્યૂ થવાના હતા. નૂઈએ ટ્રમ્પના બિઝનેસ કાઉન્સિલને જોઈન કરી હતી પરંતુ જલદી જ કાઉન્સિલ ખતમ કરી દેવામાં આવી હતી કેમ કે કેટલાય લોકો તેને છોડીને ચાલ્યા ગયા હતા. ઓગસ્ટ 2017માં શૈરલૉટ્સવિલેમાં થયેલ દુર્ઘટના માટે જ્યારે ટ્રમ્પે કેટલાય પક્ષોને જવાબદાર ઠેરવ્યા તો સીઈઓઝ તેમનાથી નારાજ થઈ ગયા અને કાઉન્સિલને અલવિદા કહીને ચાલ્યા ગયા.\nનૂઈએ હંમેશાથી ટ્મ્પની આલોચના કરી\nવર્ષ 2016માં જ્યારે ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા તે બાદ નૂઈની કમેન્ટથી ભારે હંગામો થયો હતો. નૂઈએ ન્યૂયોર્ક ટાઈમ્સની એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું હતું, અમારી ઈમ્પ્લોયીઝ થઈ રહી છે અને જે સવાલ તેઓ પૂછી રહ્યા છે તે ખાસ કરીને ઉદન લોકોની તફથી આી રહયા છે જે અશ્વેત છે અે તેઓ પૂછી રહ્યા છે કે શું અમે સુરક્ષિત છીએ મહિલાઓ પૂછી રહી છે કે શું અમે સુરક્ષિત છીએ અને એલજીબીટીના લોકો પોતાની સુરક્ષા વિશે સવાલ કરી રહ્યા છે. એક રીતે જોઈએ તો ઈન્દ્રા નૂઈ પહેલેથી જ ડોનાલ્ડ ટ્મ્પની આલોચક રહી છે.\nચીને બનાવી 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ', જાણો તેની ખાસિયત\nભારતીય અમેરિકી રાજેશ સુબ્રમણ્યમ બન્યા ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસિડન્ટ-સીઈઓ\nફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું, લાગ્યા ગંભીર આરોપો\nચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO\n‘બેસી રહેવુ કેન્સર સમાન': એપલના સીઈઓ ટિમ કુક\n#FacebookDataScandal : માર્ક ઝુકરબર્ગે સ્વીકારી ભૂલ\nસલિલ પારેખ બન્યા Infosysના નવા MD અને CEO\nInfosysના વિશાલ સિક્કાએ એમડી અને સીઇઓ પદેથી આપ્યું રાજીનામું\n\"તમામ ટીવી ચેનલો દૂરદર્શનના નિસ્તેજ સંસ્કરણ જ��વી દેખાશે..\"\nશશિ શેખર વેમ્પતી બન્યા પ્રસાર ભારતીના નવા સીઇઓ\n#Boycott: સ્ટાર્સ કરી રહ્યાં છે સોશિયલ મીડિયા એપનો બહિષ્કાર\nTVF CEO અરુણાભ કુમાર પર જાતીય સતામણીનો બીજો કેસ દાખલ\nTVF CEO વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ\ntrump administration pepsi ceo indra nooyi ટ્રમ્પ પ્રશાસન ડોનાલ્ડ ટ્રમ્પ વર્લ્ડ બેંક ઈન્દ્રા નૂઈ world bank\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/assembly", "date_download": "2019-05-20T03:23:04Z", "digest": "sha1:6HLZDN25ILD2IG5FJCYMUS4MXG5GYLT6", "length": 8320, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Assembly News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nદિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં શામેલ નહિ થાય અડવાણી\nદિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યુ છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શનિવારે દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં ખાનગી કારણોસર ભાગ લઈ શકશે નહિ. ગોયલે અડવાણીને દિલ્લી વિધાનસભાની પહેલી બેઠકની 25મી વર્ષગાંઠ પર આયોજિત એક...\nમધ્યપ્રદેશઃ CM શિવરાજ પાસે છે રિવૉલ્વર, જાણો કયા નેતા પાસે કયુ છે હથિયાર\nમધ્યપ્રદેશમાં આ મહિનાના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા રાજ્યના મોટા ભાગના ઉમે...\nશું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી\nઆજે હું જ્યોતિષ વિવેચનના આધારે ચકાસીશ કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ફરી રાજ્યની કમાન સંભાળશે ક...\nશું શિવરાજ હજી કરશે મધ્યપ્રદેશ પર રાજ કે મળશે વનવાસ, શું કહે છે કુંડળી\nમધ્યપ્રદેશ વિધાનસભાનું રાજકીય ભવિષ્ય 28 નવેમ્બરે ઈવીએમમાં કેદ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસની નજર ...\nલોકસભા-વિધાનસભાની ચૂંટણી થઈ શકે એકસાથે, લૉ કમિશનનું મળ્યું સમર્થન\nછેલ્લા કેટલાય સમયથી મોદી સરકાર દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે થાય તેવું વિચારી...\nગૃહમાં જે જોયું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું : અલ્પેશ ઠાકોર\nઆજે ગુજરાતના વિધાનસભા ગૃહમાં જે ઘટના બની તે વિધઆનસભાના કાળા ઇતિહાસ બરાબર છે જ્યાં પ્રજા નેતાઓ...\nવિધાનસભામાં કોંગ્રેસ વિધાયક અને BJPના વિધાયક વચ્ચે લાફાવાળી\nગુજરાત વિધાનસભામાં આજે છૂટાહાથની મારમમારી દ્રશ્યો સર્જાયા હ��ા. ગુજરાત વિધાનસભા જેવી ગરિમાવા...\nત્રિપુરામાં ભાજપે ગઠબંધન સાથે મેળવ્યો બહુમત, બનાવશે સરકાર\nપૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ત્રિપુરામાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે...\nવિધાનસભા બહાર હાર્દિક સહિતના પાસના કાર્યકર્તાઓની અટકાયત\nપાટીદાર અનામત આંદોલન સમિતિના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ આજે અચાનક ગાંધીનગર વિધાનસભાએ ની...\n9મી રોજ GST માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે\nગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવનારા જીએસટી બીલના સંદર્ભે ગુજરાત વિધાનસભાનું ૯ મેં ના રોજ ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/congress-president-rahul-gandhi-will-now-go-dubai-after-kailash-mansarovar-yatra/", "date_download": "2019-05-20T03:07:08Z", "digest": "sha1:S2PAYINNH2ENEP4PEHXOBECCCNDSC75X", "length": 7191, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > કૈલાશ માનસરોવર યાત્રા બાદ હવે દુબઇ જશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી\nકૈલાશ માનસરોવર યાત્રા બાદ હવે દુબઇ જશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી\nમાનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની પોતાની ધાર્મિક યાત્રા પુરી કર્યા બાદ આ વર્ષે યોજાનારા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાશે પ્રચાર દરમિયાન જ રાહુલ ગાંધી બેદિવસીય મિ���લ ઇસ્ટ દેશોનાં પ્રવાસે પણ જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી અગાઉ મિડલ ઇસ્ટની મુલાકાત દરમિયાન બહેરીન ગયા હતા પરંતુ ત્યારે સંયુક્ત આરબ અમીરાત નહોતા જઈ શક્યા એટલા માટે રાહુલ ગાંધીના પ્રવાસનું કેન્દ્ર દુબઇ રહેશે.\nહકીકતમાં દુબઇમાં 34 લાખ જેટલાં મૂળ ભારતીયો રહે છે જેમનાં ઘણા સબંધીઓ ભારતમાં રહે છે જેને કારણે આ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની આ મુલાકાત ઓક્ટોમ્બર માસનાં છેલ્લા અઠવાડિયામાં યોજાઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ બાકીની વિદેશયાત્રાઓની જેમ અહીં પણ પોતાનો સ્પષ્ટ મત રજૂ કરશે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=73%3A2011-07-27-09-15-33&id=436%3A2011-08-03-05-16-37&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=179", "date_download": "2019-05-20T02:26:02Z", "digest": "sha1:WY323V7ARWQJX7SUZI5MLMPY7EJWMJ3W", "length": 14585, "nlines": 29, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "એક ઇચ્છા કરવાની સ્થાપના - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "એક ઇચ્છા કરવાની સ્થાપના\nએક ઇચ્છા કરતો તારો.....\nએક ઇચ્છા વ્યક્ત કરવાની ગુપ્ત ઇચ્છા..\nએક ઇચ્છા કરવાની મહારાષ્ટ્રમાં સ્થાપના.\n\"ત્યાં એક ઇચ્છાની શક્તી જેવુ કાંઈ નથી.\"\nઆ એક શ્રદ્ધા છે જે એક ઇચ્છા કરવાની સ્થાપના જે નાના બાળકોની ઇચ્છા પુરી કરે છે જેઓનુ જીવન એક ક્રુર શાપથી ભરેલુ છે. ત્યાં જીવન ડરાવતા રોગનો સામનો કરી રહ્યુ છે, પણ ત્યાં કાંઈ છે જે બાળકની હાર્દિક ઇચ્છા આપણા હદયને અડી રહી છે.\" મેઘના બંડોપાધ્યાય, એક ઇચ્છા કરોની સંસ્થાની સાથે કામ કર��ા સામાજીક કાર્યકર્તા કહે છે કે \"તે વધુ સુંદર બનાવે છે તે છે તેનુ હાસ્ય જે બાળકનો ચેહરો તેજસ્વી કરે છે, જ્યારે તેની સૌથી તીવ્ર ઇચ્છા પુરી થાય છે.\nમોટા ભાગના બાળકો પાસે એશોઆરામ કરવાનો સમય હોય છે જેના સ્વપ્નનુ વાસ્તવિકતામાં પરિવર્તન થાય છે. પણ તેમના માટે જેઓ જીવનના ડરાવનારા રોગનો સામનો કરે છે, સમય ફક્ત જીવનનો એશોઆરામ દરેક સંપુર્ણ દિવસ માટે પુરો પાડે છે. જ્યારે ત્યાં સ્થાપના અંદર આવે છે. દુનિયામાં સૌથી મોટુ સંગઠન ઇચ્છા પુરી કરવાનુ, જે એક ઉદ્દેશ માટે અસ્તિત્વમાં છે. -\" ૩ થી ૧૮ વર્ષના બાળકોની ઇચ્છા પુરી કરવા જેઓ જીવનના ડરાવનારા રોગથી પિડાય છે\". આ સંગઠનની શરૂઆત અમેરીકામાં ૧૯૮૦માં થઈ, જ્યારે એરીજોના, સાર્વજનિક સુરક્ષા વિભાગે એક સાત વર્ષના છોકરાની પહેલી ઇચ્છા જે એક પોલિસ ઓફીસર બનવાની હતી, તે પુરી કરી. બાળકની ઇચ્છા પુરી કરવાની ખુશીએ એક સ્વંયસેવકના સંઘને એક સંગઠન સ્થાપિત કરવા પ્રેરિત કર્યુ. ત્યા હવે ૭૯ શાખાઓ અને ઘણી આંતરરાષ્ટ્રીય સહયોગી કંપનીઓ છે. ભારતમાં પણ, આ સ્થાપનાના વિભિન્ન કાર્યાલયો અને જુદાજુદા શહેરોમાં શાખાઓ છે. પુનામાં, ઇચ્છા પુરી કરોની મહારાષ્ટ્રની સ્થાપના જુન, ૧૯૯૮માં અસ્તિત્વમાં આવી, જ્યારે મંગલ અને અનીલ બોરાને વિચાર આવ્યો અને તેમણે આ સ્થાપનાની એક શાખા અહી ચાલુ કરવાનો વિચાર કર્યો. ત્યારથી આ સ્થાપનાએ ૧૦૬ બાળકોની ઇચ્છા પુરી કરી.\nસ્વપ્નાને હકીકતમાં બદલાવવા, સંગઠન સામાજીક કાર્યર્ક્તાઓએ સ્વયંસેવકોની મદદ લઈને એવાના નામો નોંધે છે જેઓ શહેરની જુદીજુદી ઇસ્પિતાલના બાળ ચિકિત્સા વિભાગમાં જાય છે, ડોકટરોની અને દરદીઓની સાથે અરસપરસ વાતો કરે છે અને એક સુચી તૈયાર કરે છે. ઇચ્છા ફક્ત નાના બાળકોની કલ્પના સુધી માર્યાદિત છે. સંગઠન ડોકટરોની સાથે પણ કામ કરે છે, એ નક્કી કરવા કે તેમની ઇચ્છા પુરી કરી શકશે કે નહી. ઘણીવાર ઇચ્છાનુ વર્ગીકરણ થઈ શકે છે. \"મારે બનવુ છે....,મારે જઈને મળવુ છે....,મારે જવુ છે અથવા મને જોઇએ છે....\" છ વર્ષની અમિતાની ઇચ્છા એક મોટી ઢીંગલી જે તેની સાથે બોલી શકે તેવી હતી, ૪ વર્ષના મયુરની ઇચ્છા એક રંગીત ચોપડી હતી, ૧૨ વર્ષની અનીતાની ઇચ્છા એક રીછની હતી.... તાજેતરમાં એક સાત વર્ષના સત્યજીતની એક દિવસ માટે સંચેતી ઇસ્પિતાલ,પૂણેમાં ડૉકટર બનવાની ઇચ્છા પુરી થઈ હતી.\nગમે તે ઉમરમાં સ્વપ્ના આપણને હંમેશા યુવાન રાખે છે. સ્વપ્નુ કોઇવાર બુઢ્ઢુ થતુ નથી. એટલે માટે ��યસ્કર નાગરીકની ઇચ્છાને પુરી કરાય છે. આ કરવા માટે સુખરૂપ સંગઠને ઉચિત રીતે એક નવી યોજનાને નામ આપ્યુ, દ્વિતીય પવનના સ્વપ્નાઓ વયસ્કર લોકોની પણ ઇચ્છા પુરી કરવા. \"આપણે સ્વપ્નાની દૃષ્ટી કોઇવાર ગુમાવવી ન જોઇએ અને તેનો અર્થ કોઇને પણ શું થાય છે જેઓ સ્વપ્નાના સબંધમાં આવે છે. ત્યા અવી કોઇ સંવેદના નથી જે સ્વપ્નાને સાચુ થતુ જોવે. તેનાથી પણ સારી સંવેદના સારી એ જાણ્યા વીના કે તમે સ્વપ્નામાં કોઇ ભાગ ભજવ્યો છે. આપણે આ માન્યતા ઉપર લાંબા સમય સુધી જીવી શકીએ છીએ. જ્યારે આપણને સમજાય છે આ સ્વપ્નુ ફક્ત રહેવા માટે નથી, તે તરત જ બધાયનુ સ્વપ્નુ બની જાય છે.\" - પી.કે.બેવીલે - દ્વિતીય પવન સ્વપ્નાના બોર્ડના અધ્યક્ષ.\nએક ઇચ્છા બનાવોનુ સંગઠન વિશ્વનુ સૌથી મોટુ ઇચ્છાને પુરી કરવાનુ સંગઠન છે. તે એક ઉદ્દેશ માટે અસ્તિત્વમાં છે: બાળકોની ઇચ્છા પુરી કરવા જેઓની ઉમર ૩ થી ૧૮ વર્ષની છે અને જેઓ જીવનનો ડરાવતા રોગથી પીડિત છે.\nપહેલી ઇચ્છા એક સાત વર્ષનો બાળક જેને રક્તપિતીયાનો રોગ છે, તે ૧૯૮૦માં પુરી થઈ. લોકોની સુરક્ષા કરતા ઓરીઝોના વિભાગના અધિકરીઓએ જે પોલિસ અધિકારી પ્રસ્થાપિત રૂઢી પ્રમાણે બનાવેલ પોશાક, ધાતુની ટોપી, બિલ્લા સાથે હેલીકૉપટરની સવારી કરાવીને તેની ઇચ્છા પુરી કરી. બાળકની ઇચ્છા સાચી પડવાની સાથે ખુશીથી પુરી થઈ અને તેની સાથે એક સ્વયંસેવકોનો સંઘ - ઇચ્છા બનાવવાનુ સંગઠન બનાવવા પ્રેરિત થયુ. ૧૯૮૩માં એક ઇચ્છા પુરી કરવાનુ સંગઠન અમેરિકામાં સ્થાપિત થયુ. આજે ત્યાં ૭૯ અધ્યાયો અને ઘણી આંતરરાષ્ટ્રીય સહયોગી કંપનીઓ છે. ભારતીય સહબદ્ધ ૧૯૯૬માં સ્થાપિત થયુ. ઇચ્છા પુરી કરોનુ મહારાષ્ટ્રનુ સગંઠન જુન, ૯૮માં પૂનેમાં સ્થાપિત થયુ. ગમે તે બાળક જે ૩ - ૧૮ વર્ષની ઉમરનુ હોય જેનુ ચિકિત્સકોએ નિર્ધારિત કર્યુ હોય કે તેને જીવનો ડરાવતો રોગ છે, જે યોગ્ય છે. અરજી સીધી ઇચ્છા પુરી કરનાર મહારાષ્ટ્રનુ સંગઠન, પૂણેમાં મોકલાવવી. અરજી માતાપિતા, કાનુની સંભાળનાર, બાળકની ઇચ્છા અથવા વૈદ્યકીય વ્યવસાયિક પણ કરી શકે છે. જો શરૂઆતનો ફોન ઉપર જણાવેલ કરતા કોઇ બીજાએ કર્યો હોય તો આપણે ઇચ્છા કુંટુંબને સુચિત સીધો ફોન તેમના તરફથી કરવો જોઇએ.\nસ્થાનિક અધ્યાયોના સ્વંયસેવકોએ બનાવ્યુ \"ઇચ્છાનુ જુથ\" જે ઇચ્છાનો તાલમેલ કરે છે. સંગઠનનો ઉદ્દેશ સમજાવ્યા પછી અને પ્રતિનિધીની વૈદ્યકીય યોગ્યતા જાણ્યા પછી ઇચ્છાને ઓળખવા આગળ જાય છે. બાળકનો ચિકિત્સક એક વાર નિર્ધારિત કરે છે કે જો ઇચ્છા પુરી થાય તો ઇચ્છાનો સંઘ જાદુ કરવા માટે કામ શરૂ કરે છે.\nબધો ઇચ્છા પુરી કરવાનો ખર્ચો, યાત્રા અને જેબખર્ચો સંપૂર્ણપણે આવૃત છે. અમારો ઉદ્દેશ બાળકને અને તેના કુંટુંબને ઇચ્છાની યાદી પુરી કરવાનો છે, જે ઇચ્છાના ખર્ચાની ચિંતાથી ઘેરાયેલ નથી.\nઇચ્છાની બહુમતી માગણીઓ પ્રમુખ ચાર શ્રેણીમાં વહેચાયેલ છે:\nમારે ત્યા જવુ છે....\nઅમે નિકટતમ કુંટુંબનો સમાવેશ કરવા જેટલા બની શકે તેટલા પ્રયત્નો કર્યા હતા. સ્વંયસેવકો અમારી સંગઠનાના પાયા છે અને અમારૂ મોટા ભાગનુ કામ આ લોકો કરે છે. તમે ઇચ્છાનો જુથના સભ્ય બની શકો છો, અથવા ઇસ્પિતાલની મુલાકાત, પ્રૌઘોગિક ટેકો, ભંડોળ ઉભો કરવો, વિશેષ ઘટનાઓ, માધ્યમ/સાર્વજનિક સબંધ, પ્રોત્સાહીત સામગ્રીની લેવેચ વગેરે કરવા મદદ કરી શકો છો.\nતે સાચુ છે કે સ્વપ્નાઓ વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. એક મીઠી વાસ્તવિકતા વર્તમાનમાં રહેવા કરતા અને સૌથી વ્હાલી ઇચ્છા સાચી થાય છે. એક જાદુઇ વાત, આશા અને હા સુખી અંત સાથે. સંપર્ક કરવા માટે મહારાષ્ટ્ર ઇચ્છા સ્થાપના,\nઅથવા લખો : એક ઇચ્છા પુરી કરવા મહારાષ્ટ્ર ઇચ્છા સ્થાપના,\nC/o લીટકા ફાર્મસીટ્યુકલ લીમીટેડ,\nહિમાલય ઇસ્ટેટ, ૧૬એ, શિવાજીનગર, પૂણે ૪૧૧૦૦૫. મહારાષ્ટ્ર, ભારત.\nફોન નં.+૯૧ ૨૦ ૫૫૩૨૬૭૦/+૯૧ ૨૦ ૫૫૩૩૩૯૩.\nફેક્સ : +૯૧ ૨૦ ૫૫૩૩૨૧૧. docs/form doc.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/ishita-to-finally-confess-love-raman-yeh-hai-mohabbatein-023024.html", "date_download": "2019-05-20T02:28:40Z", "digest": "sha1:XH6T6C6HG25VHE5UYTQMQIIAJ62VN6OY", "length": 12358, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "YHM Next : ઇશિતાનો ઇઝહાર-એ-મોહબ્બત, રમનને કહેશે I Love You | Ishita To Finally Confess Love To Raman In Yeh Hai Mohabbatein? - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n1 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n30 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nYHM Next : ઇશિતાનો ઇઝહાર-એ-મોહબ્બત, રમનને કહેશે I Love You\nમુંબઈ, 10 નવેમ્બર : યે હૈ મોહબ્બતેંમાં ઇશિતા (દિવ્યંકા ત્રિપાઠી) હવે ફાઇનલી કરે છે કે રમન (કરણ પટેલ)ની તેના પ્રત્યેની ફીલિંગ રિયલિઝ કરશે અને ��ેના તરફ પહેલુ પગલુ માંડવાનો નિર્ણય કરશે. શું ઇશિતા ફાઇનલી કન્ફેસ કરશે પોતાનો પ્રેમ પોતાના પતિ પ્રત્યે તે જાણે છે કે તેનો પતિ તેના પ્રેમમાં છે\nરમન પણ ફાઇનલી રિયલાઇઝ કરી ચુક્યો છે કે ઇશિતા તેને ચાહે છે. તે પોતાની જાતને એક્સપ્રેસ કરવા માંગે છે, પરંતુ તેનુ ભૂતકાળ તેને આમ કરતા રોકે છે. તે ઇશિતા અંગે શંકા કરે છે, પરંતુ પાછળથી તેને ભૂલ સમજાય છે. અને હવે, ફાઇનલી રમન પણ ઇશિતા તરફ એક ડગલુ માંડશે.\nઆજના એપિસોડમાં શગુન તથા અશોકની સંગીત સેરેમનીમાં સાથે ડાન્સ કરશે. આ પછી આદિત્યને હર્ટ કરવા બદલ પોલીસ ઇશિતાની ધરપકડ કરશે. આના કારણે ઇશિતા-રમન વચ્ચેના પ્રેમના ઇઝહારમાં વિલમ્બ થશે.\nચાલો જોઇએ શું થશે આગામી એપિસોડમાં :\nરમન અને રુહી ઇશિતાને ગુમશુમ હાલતમાં ઝડપી પાડશે.\nઆઈ લવ યૂ કહેતો રમન\nરમન ઇશિતાને આઈ લવ યૂ કહેશે અને ઇશિતા તેની તસવીર ખેંચી લેશે.\nરમન શગુન સાથે વાત કરશે અને અશોક માટેના પોતાના અક્સપ્રેસન વ્યક્ત કરશે.\nરમન શગુનને કહેશે કે તેના લગ્ન સુધી આદિત્યને તેની પાસે મોકલી દે. શગુન આ ઑફર ઠુકરાવી દેશે.\nશગુન અશોકને પ્રેન્યુપ્ટિયલ એગ્રીમેંટ સાઇન કરવાનું કહેશે.\nઅશોક આ બાબતને લઈને ચિંતિત બનશે.\nઇશિતા જોશે કે રમન તેને લાડ લડાવી રહ્યો છે.\nરમન ઇશિતા સાથે પ્રેમાળ વાતો કરતાં.\nરમન અંગે ઇશિતાને સલાહ મળશે.\nઇશિતાને યાદ આવશે કે રમને ગઈકાલે રાત્રે જ હિંટ્સ આપી હતી.\nરમન ઇશિતા અંગે વ્યાકુળ બનશે.\nઇશિતા રમન પ્રત્યે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો નિર્ણય કરશે.\nનાગિન 3ના ક્લાઈમેક્સનો વીડિયો થયો લીક, બેલા શિવાંગીની આખરી જંગ, અહીં જુઓ\nમાત્ર કપિલ શર્મા નહિ, આ 7 કૉમેડિયન કરે છે કરોડોની કમાણી, નામ સાંભળી ચોંકી જશો\n‘યે ઉન દિનો કી બાત હે' ફેમ નૈનાના આ રેડ હૉટ ફોટા થયા લીક, શું તમે જોયા\nઆ 7 ક્યુટ ચાઈલ્ડ સ્ટાર્સ હવે બની ગયા છે આટલા હૉટ, તમારી નજર નહિ હટે\nઅસલી જિંદગીમાં પણ બહુ બોલ્ડ છે અંગૂરી ભાભી, હૉટ તસવીરોથી મચાવી ધમાલ\nટીવીની સેક્સી ડાયન મોનાલિસા બની ગઈ જલપરી, હૉટ તસવીરો વાયરલ\n18 વર્ષની ઉંમરે આ ગર્લ બની ગઈ સેક્સી સ્ટાર, વાયરલ થઈ તસવીરો\nનશામાં ચકચૂર એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને પણ માર્યો તમાચો\nબિગ બૉસ ફેમ સના ખાનના બેલી ડાન્સે ઈન્ટરનેટ પર આગ લગાવી, તેજીથી થઈ રહ્યો છે વાયરલ\nગુપચુપ રોમાન્સ કરતા પકડાયા આ 7 સુપરસ્ટાર્સ, લગ્ન પહેલા આવી હરકત\nVideo: 21 વર્ષની ઉંમરે ટીવીના મહારાણા પ્રતાપ ફેઝલ ખ��નના ગર્લફ્રેન્ડ સાથે લગ્ન\nસેક્સી કોમોલિકા 'હિના ખાન'ના આ વીડિયોએ લગાવી દીધી આગ\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/north-korea-threatens-nuclear-strike-on-white-house-pentagon-020308.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:30:12Z", "digest": "sha1:B5DPSWATSM6BAURDDP7LNBPKJXN5ODSP", "length": 11672, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉત્તર કોરિયાએ આપી વ્હાઇટ હાઉસ પર પરમાણુ હુમલાની ધમકી | North Korea threatens nuclear strike on White House and Pentagon - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n3 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n32 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઉત્તર કોરિયાએ આપી વ્હાઇટ હાઉસ પર પરમાણુ હુમલાની ધમકી\nસિયોલ, 29 જુલાઇ: ઉત્તર કોરિયા સેનાના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકા પર કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ ભડકાવવાનો આરોપ લગાવતા અમેરિકન રાષ્ટ્રપતિના રહેઠાણ વ્હાઇટ હાઉસ અને રક્ષા મંત્રાલય પેંટાગન પર પરમાણું બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી છે.\nસેનાના જનરલ પોલિટિકલ બ્યૂરોના ડાયરેક્ટર અને વાઇસ માર્શલ વાંગ પ્યોંગ સોએ રાજધાની પ્યોંગયાંગમાં સેનાની વિશાળ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ મળીને હાલમાં જ ઘણા યુદ્ધાભ્યાસ કર્યા. તેમાં પરમાણું હુમલાની ક્ષમતાથી સજ્જ અમેરિકન એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. અમે આને સિયોલ અને વોશિંગ્ટન તરફથી ભડકાઉ પગલું માનીએ છીએ.\nકોરિયા યુદ્ધ(1950-53)ના રોજ પૂરું કરાવનાર સમજુતીની વર્ષગાંઠ પર રવિવારે ટીવી પર પ્રસારિત કાર્યક્રમ દરમિયાન વાંગે જણાવ્યું કે સામ્રાજ્યવાદી વિચાર ધરાવતું અમેરિકા અમારી સંપ્રભુતા અને અસ્તિત્વને ખતરામાં નાખનાનું પગલું ઉઠાવતું રહ્યું છે. અમારા સૈનિક વ્હાઇટ હાઉસ અને પેંટાગન પર પરમાણુ બોમ્બથી હુમલો કરીને તમામ ખરાબીઓના આ સ્ત્રોતોનો નાશ કરી દેશે.\nઉત્તર કોરિયા તરફથી અમેરિકાને પરમાણુ હુમલાની ધમકી પહેલીવાર નથી મળી. આ પહેલા પણ તમામ મંચોથી પ્યોંગયાંગના નેતા અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત તેના સૈન્ય મથકો પર પરમાણું હુમલા કરવાની ધમકી આપતા રહ્યા છે. પરંતુ મોટાભાગના વિશેશ્લકો માને છે કે હજી સુધી તેઓ એવી બેલેસ્ટિક મિસાઇલ વિકસિત નથી કરી શક્યા જે એક મહાદ્વીપથી બીજા દ્વિપ સુધી મારી શકે. ઉત્તર કોરિયા ત્રણ પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ તેમને પણ મિસાઇલના વૉરહેડ બનાવવાના લાયક નથી માનવામાં આવતા.\nઉત્તર કોરિયાના તાનાશાહે ફરી ખતરનાક હથિયારનું પરીક્ષણ કર્યું\nગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂન\nકિમ જોંગ ઉન સાથે ફરી એકવાર મળવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર\nડોનાલ્ડ ટ્રમ્પથી જૂઠું બોલી રહ્યા છે કિમ જોંગ, તૈયાર થઇ રહી બે બૈલેસ્ટિક મિસાઇલો\nLive Update: ટ્રમ્પ અને કિમે સિંગાપોર સમજૂતી સાઈન કરી\nટ્રમ્પ કિમ મીટિંગઃ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ન કરી શક્યા તે ટ્રમ્પે કર્યુ\nટ્રમ્પ-કિમની મુલાકાત પર સિંગાપોર ખર્ચ કરશે 100 કરોડ\nકિમ જોંગે ઘૂંટણિયે પડી હાથ જોડી ટ્રમ્પ પાસે માંગી સિંગાપોર સમિટની ભીખ\nઉ.કોરિયાના સરમુખ્તાર કિમે રચ્યો ઇતિહાસ, પહોંચ્યા દ. કોરિયા\nકિમ જોંગની ઇમેજ મેકઓવર કરી રહી છે આ બે મહિલાઓ, કારણ છે ખાસ\nટ્રમ્પ નું સરપ્રાઈઝ: કિમ જોંગ સાથે મુલાકાત, બધા જ થયા હેરાન\nસીરિયામાં રાસાયણિક હથિયારો પાછળ નોર્થ કોરિયાનો હાથ: UN\nVideo: જ્યારે અમેરિકાના રસ્તા પર ફરવા નીકળ્યો કિમ જોંગ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/best-career-option-college-safety-and-fire-technology/", "date_download": "2019-05-20T02:35:27Z", "digest": "sha1:VVM3AHGSIBN3NAA4NHGMDHJFOSWZJUL3", "length": 10209, "nlines": 70, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈ��� એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ઉત્તમ કારર્કિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ “કોલેજ ઓફ સેફ્ટી એન્ડ ફાયર ટેકનોલોજી”\nઉત્તમ કારર્કિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ “કોલેજ ઓફ સેફ્ટી એન્ડ ફાયર ટેકનોલોજી”\nમાનવમિત્ર, અમદાવાદ : ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિકરણનાં પગલે આજે આપણા દેશમાં વિવિધ ઉદ્યોગોએ વિકાસની હરણફાળ ભરી છે. છેલ્લા વર્ષોમાં ઘણા નવા શૈક્ષણિક ક્ષેત્રોનો ઉદભવ થયેલ છે જેવા કે એન્જીનીયરીંગ, આઈ.ટી.આઈ, ફેશન ડીઝાઈનીંગ, કોમ્યુનીકેશન વગેરે. આ કામોમાં એક નવો અને વિદ્યાર્થીઓને રોજગારીની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ઘડતર માટેનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ એટલે ફાયર અને સેફટી.\nધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ (સાયન્સ) માં ખુબ જ મહેનત કરી પરિક્ષામાં સફળતા મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે હંમેશા ઉત્તમ કારકિર્દી ઘડવા અંગેના ઉચ્ચ અભ્યાસક્રમો માટેની મુંજવણ હોય જ છે. ધોરણ – ૧૦ અને ધોરણ - ૧૨ સાયન્સ પછી રોજગારી ની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ઘડવાનો એકમાત્ર વિકલ્પ એટલે ફાયર અને સેફટી. ફાયર અને સેફટી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીએ એકવખત તેની વેબસાઈટ www.collegeoffiretechnology.com ની મુલાકાત લેવી જોઈએ.\nવૈશ્વિકરણ અને સરકારી પ્રોત્સાહનોના કારણે આજે ગુજરાત પેટ્રોલિયમ, ફાર્માસ્યુટીકલ અને ઓટોમોબાઈલ તેમજ કન્સટ્રકશન (બાંધકામ) જેવા ઔદ્યોગિક ક્ષેત્રોનું હબ બન્યુ છે, તેવા સમયમાં આ દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગોમાં કુશળ અને આધુનિક ટેકનોલોજીથી શ્રેષ્ઠ શિક્ષણ પામેલા નિપુણ ફાયર ઓફિસરોની નિમણુંક કરવામાં આવે છે. પ��ંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓની તીવ્ર અછતના કારણે ઘણી બધી જગ્યાઓ ખાલી રહે છે. ઔદ્યોગિક અકસ્માતનું જોખમ સંપુર્ણપણે નિવારવા માટે મોટાપ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટીમાં વિશિષ્ટ તાલીમ પામેલા કુશળ વ્યવસાયિકોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ મોટી જરૂરિયાત રહે છે.\nઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી અને ફાયરનાં ક્ષેત્રોમાં આજે અત્યંત આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગ દ્વારા ઉત્તમ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને તાલીમ પામેલા ઓફિસરો બની દેશ-વિદેશના વિવિધ સરકારી બિનસરકારી ઉદ્યોગો અને સંસ્થાઓ જેવી કે રેલ્વે, એરપોટ્‌ર્સ, પોટ્‌ર્સ, ઓ.એન.જી..સી., ગેસ કંપનીઓ, રિફાઈનરીઓ, કંસ્ટ્રક્શન કંપનીઓ, મીકેનીકલ અને ફાર્મા કંપનીઓમાં ખુબ જ ઉચ્ચ હોદ્દાઓ પર ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા ઉતરોત્તર પ્રગતિ સાથે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/self-protection-arms?lang=Gujarati", "date_download": "2019-05-20T03:25:36Z", "digest": "sha1:6MPKXPPADUF2L5A6OF22J2GUUVHH4J7J", "length": 11001, "nlines": 299, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "જાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત | ફોજદારી | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત\nહું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર\nકરવા મંજુરી મેળવી શકું\nજીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૮૭ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૬૫ દિવસ.\nહાલમાં ધારણ કરતા અને અત્રે ના જીલ્‍લામાં નોંધાવવાના છે તે પરવાનાની પ્રમાણિત નકલ (બે નકલમાં)\nરહેઠાણનો પુરાવો (નગરપાલિકા/ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઇટબીલ, ટેલીફોન બીલ મતદાર ઓળખ કાર્ડની નકલ, ડ્રાઇવીંગ લાયસન્‍સ પૈકી ગમે તે એક)\nજે જિલ્‍લા / શહેરનો પરવાનો ધારણ કરતા હોય, તે જિલ્‍લા / શહેરના લાયસન્‍સ અધિકારીશ્રીનું નિયત નમૂનાનું N.O.C (અસલમાં)\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2014/04/blog-post_23.html", "date_download": "2019-05-20T03:36:45Z", "digest": "sha1:PHY24L2MJE3FPB7H2KZ3T32K2IIUB4VB", "length": 5963, "nlines": 165, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: પર્સેંન્ટાઈલ રેન્ક ધોરણ ૯", "raw_content": "\nપર્સેંન્ટાઈલ રેન્ક ધોરણ ૯\nપર્સેંન્ટાઈલ રેન્ક ૧૦૦ વિદ્યાર્થીઓ માટે - ધોરણ ૯\nપર્સેંન્ટાઈલ રેન્ક ૮૦ વિદ્યાર્થીઓ માટે - ધોરણ ૯\nપર્સેંન્ટાઈલ રેન્ક વિશે જાણો\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્રો - અહી નીચે એજ્ય���સફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nચૂંટણી અંતર્ગત ઉપયોગી પત્રકો - માહિતી\nપર્સેંન્ટાઈલ રેન્ક ધોરણ ૯\nઆપના મતવિસ્તારના ઉમેદવારની મિલકત સંપત્તિ વિશે જાણો...\nમતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે જાણવા\n100 % મોંઘવારી પરિપત્ર\nશ્રી ઈલિયાસ સિંધી તથા હરેશભાઈ ડાભી દ્વારા બોર્ડના ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/self-protection-arms-retainar?lang=Gujarati", "date_download": "2019-05-20T02:21:54Z", "digest": "sha1:GDGI6STYJHQJ2U7VD3ERASHF73CIZ2N2", "length": 11317, "nlines": 300, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત | ફોજદારી | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત\nહું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર\nતરીકે નામ દાખલ કરવા બાબત માટે મંજુરી મેળવી શકું\nજીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૨ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૭૫ દિવસ.\nઅરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાનાં વડાનું 'ના વાંધા પ્રમાણપત્ર'\nઉમરનો પુરાવો (સ્‍કુલ લીવીંગ અથવા જન્‍મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો\nરહેઠાણનો પુરાવો (નગરપાલિકા / ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઇટબીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ ડ્રા��વીંગ લાયસન્‍સ પૈકી ગમે તે એક.\nહથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવાના સમર્થનમાં કોઇ ચાક્કસ કારણો હોય તો તેના પુરાવા.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/139-april-2013/825-mukesh-dave-apr-2013", "date_download": "2019-05-20T02:47:46Z", "digest": "sha1:LJ2NA5XUW7PMNL2HUG2BXY4LMU4FSAQC", "length": 7534, "nlines": 205, "source_domain": "my.zazi.com", "title": "અનિર્ણિત શબ્દયુદ્ધ", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 31 મહેમાનો ઓનલાઈન\nપિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.\nપ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર કવિતા એપ્રિલ-2013 અનિર્ણિત શબ્દયુદ્ધ\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0\nઆના લેખક છે મુકેશ દવે\nમંગળવાર, 09 એપ્રીલ 2013 17:20\nતો ફરી એકબીજાને હડસેલે,\nઅને મેદાન છોડી ભાગે પણ ખરાં.\nકલાકો સુધી ચાલે આ ઘમસાણ\nશબ્દોના ક્ષિત-વિક્ષિત શબોના ઢગલાનું ભારણ હોય,\nચિત્તમાં શબ્દરક્તની નદીઓ વહેતી હોય,\nતેને ખંખેરતો જાગુ છુ\nઆ અનિર્ણિત ઘમસાણ જોવા.\nપ્રારબ્ધ તો પુરુષાર્થની પાછળ ચાલે છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%9D%E0%AA%BE%E0%AA%95_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B,_%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3", "date_download": "2019-05-20T02:48:30Z", "digest": "sha1:ISKEWTP5H47C3AI3J4ZX3RWJ5GIPM5DP", "length": 7985, "nlines": 121, "source_domain": "gu.wikipedia.org", "title": "બઝાક જિલ્લો, નેપાળ - વિકિપીડિયા", "raw_content": "\nબઝાક જિલ્લો દક્ષિણ એશિયા સ્થિત આવેલા નેપાળ દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા સેતી પ્રાંતમાં આવેલા કુલ પ (પાંચ) જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક બઝાક ખાતે આવેલું છે.\nસેતી ક્ષેત્ર નેપાળના ક્ષેત્રીય વર્ગીકરણ અનુસાર સુદુર પશ્ચિમાંચ વિકાસ ક્ષેત્રનું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ને ૫ જિલ્લાઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nનેપાળના પ્રાંત (અંચલ) અને જિલ્લાઓ\nપાંચથર જિલ્લો · તાપ્લેજુઙ જિલ્લો · ઝાપા જિલ્લો · ઇલામ જિલ્લો\nસંખુઆસભા જિલ્લો (નેપાળ) · ભોજપુર જિલ્લો · ધનકુટા જિલ્લો (નેપાળ) · તેરહાથુમ જિલ્લો (નેપાળ) · મોરંગ જિલ્લો (નેપાળ) · સુનસરી જિલ્લો (નેપાળ)\nસોલુખુમ્બુ જિલ્લો · ખોટાઙ જિલ્લો · ઓખલઢુંગા જિલ્લો · ઉદયપુર જિલ્લો · સિરાહા જિલ્લો · સપ્તરી જિલ્લો\nદોલખા જિલ્લો · રામેછાપ જિલ્લો · સિન્ધુલી જિલ્લો · ધનુષા જિલ્લો · સર્લાહી જિલ્લો · મહોત્તરી જિલ્લો\nકાઠમંડુ જિલ્લો · લલિતપુર જિલ્લો · ભક્તપુર જિલ્લો · રસુવા જિલ્લો · ધાદિંગ જિલ્લો · નુવાકોટ જિલ્લો · સિંધુપાલચોક જિલ્લો · કાર્વેપાલનચોક જિલ્લો\nચિતવન જિલ્લો (નેપાળ) · મકવાનપુર જિલ્લો (નેપાળ) · બારા જિલ્લો (નેપાળ) · પરસા જિલ્લો (નેપાળ) · રાઉતહાટ જિલ્લો (નેપાળ)\nકાસ્કી જિલ્લો · લામજુંગ જિલ્લો · તનહઊ જિલ્લો · ગોરખા જિલ્લો · સ્યાંગજા જિલ્લો · મનાંગ જિલ્લો\nપાલપા જિલ્લો · અર્ઘખાંચી જિલ્લો · ગુલ્મી જિલ્લો · નવલપરાસી જિલ્લો · રુપનડેહી જિલ્લો · કપિલવસ્તુ જિલ્લો\nબાગલુંગ જિલ્લો (નેપાળ) · મુસ્તાંગ જિલ્લો (નેપાળ) · મ્યાગદી જિલ્લો (નેપાળ) · પર્બત જિલ્લો (નેપાળ)\nદાંગ જિલ્લો · રોલ્પા જિલ્લો · રુકુમ જિલ્લો · પ્યુઠાન જિલ્લો · સલ્યાન જિલ્લો\nદોલપા જિલ્લો · હુમલા જિલ્લો · જુમલા જિલ્લો · કાલિકોટ જિલ્લો · મુગુ જિલ્લો\nબાંકે જિલ્લો · બરદિયા જિલ્લો · સુરખેત જિલ્લો · જાજરકોટ જિલ્લો · દૈલેખ જિલ્લો\nઅછામ જિલ્લો · બઝાક જિલ્લો · બાજુરા જિલ્લો · ડોટી જિલ્લો · કૈલાલી જિલ્લો\nબૈટાડી જિલ્લો · દદેલધુરા જિલ્લો · દારચુલા જિલ્લો · કંચનપુર જિલ્લો\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ મે ૨૦૧૧ના રોજ ૦૨:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/12/26/useful-android-applications/", "date_download": "2019-05-20T02:40:23Z", "digest": "sha1:KDTOA5IANBTWSMWWLTXYAMDPMU57HOK4", "length": 24758, "nlines": 194, "source_domain": "www.aksharnaad.com", "title": "ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » Know More ઇન્ટરનેટ » ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧\nઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧ 14\n26 ડીસેમ્બર, 2011 in Know More ઇન્ટરનેટ tagged એન્ડ્રોઈડ\nAcer, HTC, Motorola, Samsung, Sony Ericsson જેવી અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. ૨૦૦૩માં સ્થપાયેલ એન્ડ્રોઈડ ઈન્ક. ને ગૂગલ દ્વારા ૨૦૦૫ના આખરમાં ખરીદવામાં આવી. સૌપ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ સાધન ૫ નવેમ્બર ૨૦૦૭ના દિવસે રજૂ કરાયું. આ સંચાલન પ્રણાલી લેપટોપ, નોટબુક, ગૂગલ ટીવી વગેરે જેવી અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ ઉપયોગી છે.\nમારી પાસે સૌપ્રથમ સેમસંગ ગેલેક્સી ટેબલેટ વડે આ સંચાલન પદ્ધતિની માહિતી મળી. આજે દોઢ વર્ષથી તેનો સતત ઉપયોગ કરીને હું કહી શકું કે એ એક સરળ અને ઉપયોગી સંચાલન પદ્ધતિ છે. દરેક ઓપરેટિંગ સિસ્ટમની જેમ તેના પણ ફાયદા અને ગેરફાયદા છે, પણ અત્યારે તે મોટાપાયે સ્વીકારાઈ રહી છે ત્યારે અક્ષરનાદના વાચકમિત્રો માટે આ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ છે. તો ચાલો કેટલીક ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે જાણીએ. અહીં મૂળભૂત સુવિધાઓ જેવી કે ફેસબુક, ટ્વિટર કે ગૂગલની એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે માહિતી આપી નથી કારણકે મોટાભાગે બધા વપરાશકર્તાઓને એ વિશે ખ્યાલ હોય છે..\n૧. ડોલ્ફિન બ્રાઊઝર (Dolphin Browser)\nએન્ડ્રોઈડ માટે મેં વાપરેલા બ્રાઊઝરમાં સૌથી સુગમ, સરળ અને ઉપયોગી બ્રાઊઝર. વેબ કન્ટેન્ટને – ચોક્કસ વેબસાઈટ્સને એક મેગેઝીનના સ્વરૂપે દર્શાવવાની સુંદર સગવડ, જેસ્ચર એટલે કે આકાર અથવા કોઈ અક્ષરના સંકેત વડે વેબસાઈટની કડી લખવાની પ્રક્રિયા જેથી હવે વેબસાઈટનું નામ ટાઈપ કરવાની ક્રિયામાંથી મુક્તિ મળે છે, ૬૦થી વધુ એડ-ઑન, લખાણના અક્ષરોનું માપ મોટું કરીને અથવા કોઈ એક ચોક્કસ વિસ્તારને ક્લિક કરીને મોટો કરી જોઈ શકવાની ક્ષમતા, મોબાઈલ બ્રાઊઝરમાં સૌથી ઉપયોગી એવું ટેબ બ્રાઊઝીંગ, ફોનની જેમ વેબસાઈટ માટે સ્પીડ ડાયલ અને બુકમાર્ક ફોલ્ડર જેવી અનેક ઉપયોગી સુવિધાઓ. જો કે અહીં યુનિકોડ UTF-8 ઑન કરવા છતાં ગુજરાતી લખાણ જોઈ શકાતું નથી. મોબાઈલ બ્રાઊઝરમાં લગભગ સર્વોત્તમ અને મારી પ્રમુખ પસંદગી.\n૨. ન્યૂઝહન્ટ (News Hunt)\n૯ જેટલી વિવિધ ભારતીય ભાષાઓના ૫૦થી વધુ વર્તમાનપત્રો તમારા એન્ડ્રોઈડ મોબાઈલ (અથવા અન્ય કોઈ પણ મોબાઈલ) પર વાંચવા માટેની એક સુંદર એપ્લિકેશન એટલે ન્યૂઝહન્ટ. જ્યારે મોબાઈલ યુનિકોડ આધારિત નહોતા એ સમયથી ન્યૂઝહન્ટની આ એપ્લિકેશન અસ્તિત્વમાં છે અને ગુજરાતી સહિત અનેક ભાષાઓના વર્તમાનપત્રો ઉપલબ્ધ કરાવતી રહી છે. ગેટજાર વેબસાઈટ મુજબ સૌથી વધુ વખત ડાઊનલોડ થયેલ ‘સમાચાર આપતી એપ્લિકેશન’ છે. સરળ અને ઉપયોગી એપ્લિકેશન.\nભારતની ૧૮ ભાષાઓમાં ગીતોનો વિશાળ સંગ્રહ ધરાવતી અને પીસીવર્લ્ડ વેબસાઈટનો શ્રેષ્ઠ સંગીતની વેબસાઈટનો પુરસ્કાર જીતનાર વેબસાઈટ રાગ.કોમની એન્ડ્રોઈડ એપ્લિકેશન એક ખૂબ ઉપયોગી સાધન છે. ઓનલાઈન સાંભળી શકાય તેવા ૧૨થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ અનેક ગીતો, ભાષા પસંદગી પછી અનેક ઉપવિભાગો જેમ કે નવા ગીતો, મુખ્ય ૧૦, ભક્તિ ગીતો, પ્રચલિત ગીત વગેરેમાં ઉપલબ્ધ છે. ગમતા ગીતોનું પ્લેલિસ્ટ બનાવી શકાય છે, ગીતોને ફેવરીટ કરી શકાય છે, આ ઉપરાંત ‘માય રાગ’ અંતર્ગત ઉપરોક્ત બંને સુવિધાઓ સાથે છેલ્લે વગાડેલા ગીતોની યાદી પણ મળે છે. તથા ચોવીસ કલાક લાઈવ ગીતો પણ સાંભળી શકાય છે. ટૂંકમાં એક ખૂબ જ સરસ, ઉપયોગી અને વૈવિધ્યસભર એપ્લિકેશન. જો કે આ એપ્લિકેશન વાપરવા માટેની મૂળભૂત જરૂરીયાત તરીકે રાગ.કોમ પર રજીસ્ટર કરવું ફરજીયાત છે.\nએનડીટીવીની આ ઓફિશીયલ એન્ડ્રોઈડ એપ્લિકેશન તાજા સમાચારો અને વિડીયો સાથે ઘણુંબધું લઈને આવે છે. ફક્ત ૧.૩ એમબીની મૂળભૂત સાઈઝ વાળી આ એપ્લિકેશન તેના ઉત્તમ પરિણામોથી ખૂબ પ્રચલિત છે. અહીં સમાચારો વાંચવાની, વિડીયો જોવાની, ક્રિકેટ વિશેની અપડેટ્સ જાણવાની તથા એવી અનેક વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઝડપી રેન્ડરીંગ, સરસ વિડીયો ગુણવત્તા, સરળ ઈન્ટરફેસ અને ઝડપી શરૂઆત આ એપ્લિકેશનની વિશેષતાઓ છે.\nએન્ડ્રોઈડ માર્કેટમાં સૌથી સરસ ક્રિકેટ ગેમ. ટુર્નામેન્ટ, વન ડે ઈન્ટરનેશનલ, ટી ૨૦ અને પાવરપ્લે જેવા વિવિધ વિકલ્પો સાથે રમવાની સગવડ આપતી સરસ ગેમ, સાચા પ્રસારણના લાગે તેવા ગ્રાફિક્સ, એનાલિસીસ તથા એનિમેશન. બેટી��ગ અને બોલીંગ માટેના સરળ કંટ્રોલ, લોર્ડ્સ અને ઈડન ગાર્ડન્સ જેવા મેદાનોની પસંદગી, આઠ આંતરરાષ્ટ્રીય ટીમ માંથી પસંદગી કરી શકાય તેવી સગવડ તથા ફોર અને સિક્સ પછી નાચતી ચીયરલીડર્સ. ક્રિકેટના જીવંત પ્રસારણ જેવી આ ગેમ રમવામાં સરળ અને મહદંશે સચોટ છે. ફિલ્ડીંગની ગોઠવણી, બોલીંગનો પ્રકાર તથા ઝડપ અને બેટિંગના વિવિધ વિકલ્પો આપતી આ ગેમ એક સંપૂર્ણ ક્રિકેટ ગેમ છે.\nએન્ડ્રોઈડના કેમેરાને ખૂબ ઉપયોગી રીતે વાપરીને ઉપયોગી કાગળ – ડોક્યુમેન્ટને સ્કેન કરી શકવાની ક્ષમતા આપતી એપ્લિકેશન. શરૂ કર્યા બાદ સ્કેન વિકલ્પ પસંદ કરીએ એટલે કેમેરા સમક્ષ કાગળ મૂકી તેને પૂર્ણ રીતે દેખાય તેમ ગોઠવવો પડે છે. તે પછી સ્કેન ક્લિક કરતા આપોઆપ તેની સાઈઝ, દેખાવ અને રેઝોલ્યૂશન એપ્લિકેશન વડે સંચાલિત થાય છે. ફ્રી વર્ઝનમાં મહત્તમ પચાસ સ્કેન કરવાની સગવડ છે, પરંતુ જૂના દસ્તાવેજ ડીલીટ કરવાથી નવા સ્કેન કરી શકાય છે. એક ખૂબ ઉપયોગી અને સંકટ સમયની સાંકળ જેવી એપ્લિકેશન.\n૭. મોબાઈલ પ્રેયર (Mobile Prayer)\nમોબાઈલના મૂળભૂત એલાર્મથી અલગ, પ્રાર્થનાઓ સાથે સવારે ઉઠવાની સુંદર સગવડ આપતી એપ્લિકેશન. વિવિધ ધર્મોના ભક્તિગીતો અને પ્રાર્થનાઓ અહીં સમાવિષ્ટ છે, જેમાં હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શિખ વગેરે ધર્મના ધર્મગીતો અને તેને આનુષંગીક વોલપેપર સમાવિષ્ટ છે. જે તે ગીત અમુક વાર માટે પસંદ કરી શકાય છે, અને સૂચવેલા સમયે પસંદ કરાયેલ ગીત વાગે તેવી સરસ સગવડ. એક અનોખી એપ્લિકેશન. સેમસંગ મોબાઇલ એપ્લિકેશન વેબસાઈટ દ્વારા તેમની વિશેષ એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર ઈન્સ્ટોલ કરી શકાય છે.\nઆજે આ પ્રથમ કડીમાં સામાન્ય એપ્લિકેશન્સ જેવી કે એન્ગ્રી બર્ડ્સ, ટ્વિટકાસ્ટર, વિકિડ્રોઈડ વગેરે વિશે માહિતિ આપી નથી. સમયાંતરે તેમનો પણ આ શૃંખલામાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. એન્ડ્રોઈડ માર્કેટમાં હજારો એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, તેમાંથી ફક્ત મને ઉપયોગી અને જરૂરી લાગી તેવી જ સગવડોનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. આપને આથી વિશેષ કોઈ એપ્લિકેશન ઉપયોગી થતી હોય તો તે વિશે પ્રતિભાવમાં જણાવશો.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n14 thoughts on “ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧”\nહિતેન્દ્રસિહ જૂન 19, 2014 at 4:12 પી એમ(PM)\nકંદર્પ દેલવાડિયા જુલાઇ 1, 2013 at 12:25 પી એમ(PM)\nએન્ડ્રોઈડ માર્કેટ હવે ગુગલ પ્લે તરીકે ઓળખાય છે.\nખુબ જ સરસ અને રસ પદ વાચ ન …\nકિરિટ પરમાર ઓગસ્ટ 14, 2012 at 9:56 એ એમ (AM)\nતાલી પાડો છોકરા,મામા લાવે ટોપરા;\nટોપરા તો ભાવે નહીં,ઘડો પાણી લાવે નહીં,\nઘડો મુક્યો ઓટલે,વીંછી ચડયો ચોટલે,\nચોટલો તો લાંબો,મામાના ઘરે આંબો,\nઆંબા ઉપર કેરી,મામાની વહુ બેરી,\nબેરી બેરી કરશો નહીં,નવી વહુ લાવશો નહી…………\nકેમ સ્કેનર અને મોબાઈલ પ્રેયર ડાઉનલોડ કરી છે.\nPingback: » ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧ » GujaratiLinks.com\n← વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત\nગ્રો ઓલ્ડ વિથ મી… – રોબર્ટ બ્રાઉન, અનુ. મકરન્દ દવે →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/salman-khan-at-arpita-khan-aayush-sharma-wedding-reception-025823.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:34:22Z", "digest": "sha1:CNHQNTOF2CAPEVPTZZJBLJGDVHLO5O75", "length": 14050, "nlines": 162, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics: અર્પિતાના રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન ખાન | Salman Khan at Arpita Khan and Aayush Sharma Wedding Reception - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n7 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n36 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nPics: અર્પિતાના રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન ખાન\nગયા વર્ષે નવેમ્બરમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. હૈદરાબાદના પેલેસમાં ખૂબ જ ધૂમધામથી થયેલા આ લગ્નએ ખૂબ જ હેડલાઇનો બનાવી હતી. લગભગ 6 મહિના બાદ અર્પિતા પોતાની સાસરી હિમાચલ પ્રદેશના મંડી પહોંચી છે, જ્યાં તેમનું રિસેપ્શન થવાનું છે.\nઆ અવસરે હાજરી આપવા માટે સલમાન ખાન પણ મંડી આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેમની ઘણી તસવીરો વાયરલ કરવામાં આવી છે. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા સલમાન ખૂબ જ રફ એન્ડ ટફ લુકમાં દેખાયા હતા. હળવી દાઢીમાં સલમાનને જોઇને આશા છે કે તેમની ફીમેલ ફેન્સના ધબકારા ચોક્કસ વધી જશે.\nઆવો રિસેપ્શનને જોઇએ તસવીરોમાં....\nગયા વર્ષે નવેમ્બરમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. હૈદરાબાદના પેલેસમાં ખૂબ જ ધૂમધામથી થયેલા આ લગ્નએ ખૂબ જ હેડલાઇનો બનાવી હતી.\nપરંતુ હવે અર્પિતા પોતાની સાસરી હિમાચલ પ્રદેશના મંડીમાં પોતાના બીજા રિસેપ્શનમાં હાજરી આપવા માટે પહોંચી છે.\nઅર્પિતા ખાનના પતિ આયુષના પિતા હિમાચલ પ્રદેશ પંચાયતી રાજ મિનિસ્ટર છે. એટલા માટે તેમનું રિસેપ્શન હિમાચલમાં રાખવામાં આવ્યું છે.\nલગ્ન પ્રમાણે રિસેપ્શન પણ એટલું જ ગ્રાંડ હશે. લગભગ 14000થી લઇને 15000 લોકો રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપે તેવી શક્યતા છે.\nહાઇ પ્રોફાઇલ હશે રિસેપ્શન\nપરિવારના સભ્યો ઉપરાંત અનિલ શર્માના પંચાયતી રાજના સભ્યો અને ઘણા ટોપના બિઝનેસમેન પણ આ રિસેપ્શનમાં હાજર��� આપશે.\nઆપ જોઇ શકો છો કે સલમાન ખાન ખૂબ જ રફ લૂકમાં જોવા મળી રહ્યો છે. હળવી દાઢીમાં સલમાનને જોઇને આશા છે કે તેમની ફીમેલ ફેન્સના ધબકારા ચોક્કસ વધી જશે.\nસલમાન, આયુષ અને અર્પિતા\nઆ તસવીરમાં આપને સલમાનની બહેન અર્પિતા અને તેના પતિ આયુષને જોઇ શકો છો.\nશું સલમાન હજી પણ ટેન્શનમાં છે\nસલમાન રિસેપ્શનમાં પહોંચી તો ગયા.. પરંતુ તેમની તસવીરોને જોઇને સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેઓ હજી પણ ચિંતામાં છે. હવે કારણ તો ઘણા છે... પરંતુ અમને તે હસતો દબંગ ખાન જ પસંદ છે.\nઆ પહેલા મંડી પહોંચ્યા સલમાન\nસલમાનને જોઇને હિમાચલમાં લોકોની ભીડ જમા થઇ ગઇ. પોલીસે પણ સલમાનની સુરક્ષા તમામ વ્યવસ્થા કરી હતી.\nમંડી પહોંચ્યા સલમાનનું હજારો ફેન્સે સ્વાગત કર્યું. સલમાને પણ હાથ બતાવીને તેમનું અભિવાદન કર્યું હતું.\nઆયુષ અને સલમાન ખાન\nઆમ તો આયુષ અને સલમાન ખાનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. પરંતુ અર્પિતા ખાનના પતિ આયુષ સલમાન ખાનને રિસેપ્શન માટે લઇ જતા.\nઆશા છે કે હિમાચલમાં સલમાન ખાનના ફેન્સને ખૂબ જ આનંદ થયો હશે. સલમાનની નવી ફિલ્મ બજરંગી ભાઇજાન રિલીઝ થઇ રહી છે.\nIPL FINAL 2019: સલમાન-કેટરીના કરશે ધમાકો, ‘ભારત'નું થશે પ્રમોશન\nસલમાન ખાન બનશે પિતા, લઈ રહ્યા છે સરોગસીનો સહારો\nDabangg 3- સલમાન ખાન સાથે સુદીપે શેર કરી તસવીર, થઈ રહી છે દમદાર એક્શનની તૈયારી\nસલમાન ખાન- કેટરીના કેફે ફાઈનલ કરી ટાઈગર-3, 2021 સુધીમાં બેક ટૂ બેક ધમાકો\nમુશ્કેલીમાં સલમાન, ચાલતી ગાડીમાંથી પત્રકારનો મોબાઈલ ઝૂંટવવા બદલ FIR\nદંગલ-સુલ્તાન બાદ સલમાન ખાને ફરી ખેલ્યો દાવ, શું આમીરને લાગશે ઝાટકો\nનથી માની રહ્યા અક્ષય કુમાર- ઈદ 2020માં સલમાન ખાન સાથે થશે ટક્કર\nભારત- સલમાન ખાનની ફિલ્મ સાઉથના આ સુપર સ્ટારની એન્ટ્રી, આવી રીતે કરશે ધમાકો\nદબંગ 3: ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ, સલમાન ખાને શેર કરી વધુ એક તસવીર\nસલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ\nવિવેક ઓબેરોયે સલમાન ખાન પર ફરી પ્રહાર કર્યો, કહ્યું- હું આજે પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું\nસલમાન ખાન સ્ટારર દબંગ 3ની કહાની લીક- જબરદસ્ત અંદાજમાં દેખાશે સુપરસ્ટાર\nદબંગ 3- મલાઈકા-કરીના બાદ સલમાન ખાનની ફિલ્મમાં મૌની રોય લગાવશે ઠુમકાં\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/sanstha-card-form-68?lang=Gujarati", "date_download": "2019-05-20T02:21:41Z", "digest": "sha1:7LKIT2QMXXM5VEK75Q3C3RUADCZW2EWW", "length": 10812, "nlines": 299, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "સંસ્થાકીય કાર્ડ આપવા બાબત | પુરવઠા | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nસંસ્થાકીય કાર્ડ આપવા બાબત\nસંસ્થાકીય કાર્ડ આપવા બાબત\nહું કઈ રીતે સંસ્થાકીય કાર્ડ આપવાની મંજુરી મેળવી શકું\nતાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૬૮ મુજબ\nનિકાલની સમય મર્યાદાકુલ ૭ દિવસ.\nસંસ્થામાં જોડાયેલ સભ્યોના નામોની યાદી પરિશિષ્ટ - ૨/૬૮ મુજબ\nસંસ્થા (હોસ્ટેલ, ધાર્મિક કે સામાજિક સંસ્થા)નું સંબંધિત ખાતાનું નોંધણી પ્રમાણપત્ર.\nસંસ્થા કઈ પ્રવૃતિ સાથે સંકળાયેલી છે તેનો આધાર.\nસભ્યો મુળ જે જગ્યાએ રહેતા હતા તે તાલુકાના મામલતદારશ્રી / નાયબ મામલતદારશ્રી (પુરવઠા) / ઝોનલ ઓફિસરશ્રીના રેશનકાર્ડમાંથી નામ કમી કર્યાના અસલ પ્રમાણપત્રો.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE+%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2019-05-20T03:42:43Z", "digest": "sha1:YBJ22OATVODW6GWR5IXJE4BZKJLV6S66", "length": 6272, "nlines": 66, "source_domain": "lifecareayurveda.com", "title": "Recent questions tagged ચાંદા પડવા - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્ન��� ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nમાથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ\nશીઘ્રપતન અટકાવવાના ઉપાયો જણાવો\nમારુ એક શુક્રપિડ મોટુ અને એક શુક્રપિડ નાનુ છે પ્લ્ઝ હેલ્પ.\nસાહેબ મને કાન ના પડદા મા કાણુ પડી ગયુ છે અને રસી નિક્ળે છે મહેરબાની કરી અયુરવેદિક ઉપચાર બતાવો .\nમારુ એક શુક્રપિડ મોટુ અને એક શુક્રપિડ નાનુ છે પ્લ્ઝ હેલ્પ.\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nહું જ્યારે પણ સેકસ વીસે વિચાર કરૂ કે સેક્સ કરુ તો લીંગ માથી ચીકાસયુકત પદાર્થ નીકળવા લાગે છે\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/component/poll/35-indisr", "date_download": "2019-05-20T03:36:42Z", "digest": "sha1:V2LRYFXRPG2AYMHRBVGEBMCGNZX44U32", "length": 10720, "nlines": 179, "source_domain": "my.zazi.com", "title": "શું ભારત ઈઝરાયલ થઈ શકે?", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 46 મહેમાનો ઓનલાઈન\nરામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો. ઘણીવાર થઈ.રામુ કંટાળ્યો. ���ંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ \nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર શું ભારત ઈઝરાયલ થઈ શકે\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\nપોલ પંસદ કરો\t મત દેવા માટે, પોલ પંસદ કરોઝાઝી.કોમ ની આ નવી ભાત તમને કેવી લાગીનીચે લખેલી કઈ વ્યકિતેએ તમારી સાથે સૌથી વધારે વાર છેતરપીંડી કરી છેનીચે લખેલી કઈ વ્યકિતેએ તમારી સાથે સૌથી વધારે વાર છેતરપીંડી કરી છેશું તમે માનો છો કે બાબરી મસ્જીદની જગ્યાએ ગરીબો માટે મફત હોસ્પીટલ બનવી જોઈએશું તમે માનો છો કે બાબરી મસ્જીદની જગ્યાએ ગરીબો માટે મફત હોસ્પીટલ બનવી જોઈએIPL ની ગુજરાત (અમદાવાદ) ની ટીમનું નામ શું હોવું જોઈએIPL ની ગુજરાત (અમદાવાદ) ની ટીમનું નામ શું હોવું જોઈએશું તમે માનો છો કે દુનિયામાં ગરીબોની સંખ્યામાં વધારો થતો જાય છેશું તમે માનો છો કે દુનિયામાં ગરીબોની સંખ્યામાં વધારો થતો જાય છેશું તમે માનો છો કે 2012 માં દુનિયાનો અંત આવી જશેશું તમે માનો છો કે 2012 માં દુનિયાનો અંત આવી જશે શું ધાર્મીક સંસ્થાઓના હિસાબ કિતાબ જાહેર જનતા આગળ ખુલ્લા મુકવા જોઈએ શું ધાર્મીક સંસ્થાઓના હિસાબ કિતાબ જાહેર જનતા આગળ ખુલ્લા મુકવા જોઈએશું તમે માનો છો કે રામ જન્મ ભુમિ-બાબરી મસ્જીદ એ ભારતનું મોટામાં મોટું ધાર્મીક કૌભાંડ છેશું તમે માનો છો કે રામ જન્મ ભુમિ-બાબરી મસ્જીદ એ ભારતનું મોટામાં મોટું ધાર્મીક કૌભાંડ છેશું તમે માનો છો કે અરબો રુપિયાના જાહેર ખબરોના બેજટ પર કાપ મુકીને જીવન જરુરીયાતોના ભાવ નીચા રાખી શકાયશું તમે માનો છો કે અરબો રુપિયાના જાહેર ખબરોના બેજટ પર કાપ મુકીને જીવન જરુરીયાતોના ભાવ નીચા રાખી શકાયવિરોધ પક્ષનું રાજકારણ એટલે શાષક પક્ષની માત્ર ટીકા અને વિરોધ કરોવો. શું આ અભિગમ ભારતની લોકશાહિ માટે આરોગ્યપ્રદ છેવિરોધ પક્ષનું રાજકારણ એટલે શાષક પક્ષની માત્ર ટીકા અને વિરોધ કરોવો. શું આ અભિગમ ભારતની લોકશાહિ માટે આરોગ્યપ્રદ છેશું તમને લાગે છે કે 2014 ની ચુંટણી જીતવા માટે ભારતાના વિરોધપક્ષ પાસે કોઈ નક્કર એજન્ડા નથી અને માત્ર જનતાની લાગણી સાથે રમતો રમ��યા કરે છેશું તમને લાગે છે કે 2014 ની ચુંટણી જીતવા માટે ભારતાના વિરોધપક્ષ પાસે કોઈ નક્કર એજન્ડા નથી અને માત્ર જનતાની લાગણી સાથે રમતો રમ્યા કરે છેશું તમે માનો છો કે ભારતના રાજકારણમાં થી હવે ધર્મની રાજનીતી દુર થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં ધર્મ કરતા રોજગાર અને ગરીબી મુખ્ય મુદ્દો હશેશું તમે માનો છો કે ભારતના રાજકારણમાં થી હવે ધર્મની રાજનીતી દુર થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં ધર્મ કરતા રોજગાર અને ગરીબી મુખ્ય મુદ્દો હશેપેટ્રોલનાં વધતા જતા ભાવને જોઈની તમને એવું થાય કે અઠવાડીયામાં બે દિવસ “શૂન્ય વપરાશ” કરી પેટ્રોલની બચત સાથે પર્યાવરણ ને શુધ્ધ રાખવું જોઈએપેટ્રોલનાં વધતા જતા ભાવને જોઈની તમને એવું થાય કે અઠવાડીયામાં બે દિવસ “શૂન્ય વપરાશ” કરી પેટ્રોલની બચત સાથે પર્યાવરણ ને શુધ્ધ રાખવું જોઈએશું તમને લાગે છે ગરીબ માણસની લડાઈ કેટલાક લોકોના હાથની કઠપૂતળી બની ગઈ છેશું તમને લાગે છે ગરીબ માણસની લડાઈ કેટલાક લોકોના હાથની કઠપૂતળી બની ગઈ છેનીચેની કઈ રીત તમે વધારે પસંદ કરો છોનીચેની કઈ રીત તમે વધારે પસંદ કરો છોશું રાષ્ટ્રપતિ ની ચૂંટણી પણ સંસદની ચૂંટણી સાથે થવી જોઈએશું રાષ્ટ્રપતિ ની ચૂંટણી પણ સંસદની ચૂંટણી સાથે થવી જોઈએધર્મ અને જાતિવાદનું નાટક કરતા રાજકારણીઓ તોફાનોમાં પોલીસ અને આર્મીની નિષક્રિયતાની વાતો કરે એ શું યોગ્ય છે.ધર્મ અને જાતિવાદનું નાટક કરતા રાજકારણીઓ તોફાનોમાં પોલીસ અને આર્મીની નિષક્રિયતાની વાતો કરે એ શું યોગ્ય છે. દેશના સાચા પ્રશ્નનો નો ઉકેલ લાવવાને બદલે રાજકિય પક્ષો માત્ર ચૂંટણી લક્ષી થઈ ગયા છે.હું નહિં કરું તો કોઈ બીજો કરી જશે... આ અભિગમ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે.તમારો મનગમતો આઈસ્ક્રીમ કયો દેશના સાચા પ્રશ્નનો નો ઉકેલ લાવવાને બદલે રાજકિય પક્ષો માત્ર ચૂંટણી લક્ષી થઈ ગયા છે.હું નહિં કરું તો કોઈ બીજો કરી જશે... આ અભિગમ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે.તમારો મનગમતો આઈસ્ક્રીમ કયોસાંપ્રત સમયના ભક્તો અને એમની ભક્તીમાં શીસ્તનો અભાવ છે.શું ભારત ઈઝરાયલ થઈ શકે\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\nમતની સંખ્યા\t : 1135\nપહેલો મત\t : શનીવાર, 22 ઓક્ટોબર 2016 14:30\nછેલ્લો મત\t : રવિવાર, 19 મે 2019 02:46\nમાતા મનુષ્યજીવનનું ગંગાજળ છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવ�� ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2011/04/blog-post.html", "date_download": "2019-05-20T03:36:38Z", "digest": "sha1:AB2WUXGEQEBAHTP7GI3UL455LJA7WDE3", "length": 56537, "nlines": 994, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: અગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી", "raw_content": "\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nજે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી\nપપ્પા મારે સાયન્સ લેવું છે….\n“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…\n” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે\nઆ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…\nઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો\nકે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. \nકદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…\nશૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી\nવિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..\nબીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો\nઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ\n૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી\nધોરણ - ૯ સેમિસ્ટર - ૨ અભ્યાસક્રમ આયોજન તથા પ્રશ્નપત્રો -\nઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે. વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે.\nધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો\nગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક અધિવેશન\nઉચ્ચત્તર પગાર ધોરણ પત્રકોની યાદી - વર્ડ ફાઈલ\nઉચ્ચત્તર પગાર ધોરણ માટેના પત્રકોની યાદી - પીડીએફ ફાઈલ\nનવા નદીસાર પ્રાથમિક શાળા - તા.ગોધરા જિ. પંચમહાલના આચાર્ય દ્વારા શાળામાં ખૂબજ સુંદર કામગીરી થઈ રહી છે જેના વિશેની જાણકારી મેળવવા માટે પર ક્લીક કરવી\nનવા નદીસર પ્રાથમિક શાળા વેબ લીંક\nજરા, અહી ક્લિક મારી આ વાંચશો \nઆચાર્ય માટે મેરીટ ગણતરી યંત્ર\nઆચાર્ય ટાટ પરીક્ષા પરિણામ માટે અહિ ક્લીક કરો.\nધોરણ - 8 પ્રથમ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો\nધોરણ - 9 પ્રથમ સેમેસ્ટર પરીક્ષા પરિણામ પત્રક નમૂનો\nધોરણ - 10 પ્રથમ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો\nમિત્રો- અહી ઈન્કમટેક્ષ ગણનયંત્ર (ફાઈનાન્સીયલ વર્ષ ૨૦૧૧-૧૨) માટે મૂકેલ છે. ઈન્કમટેક્ષ ગણતરી કરશો. કોઈ ભૂલ જણાય તો ધ્યાન દોરશો જેથી સુધારી શકાય.\nઈન્કમટેક્ષ ગણનયંત્ર - ૨૦૧૧/૧૨\n20 % + 7 % મોઘવારી + બોનસ પગાર અંતર્ગત ડીઈઓ મહેસાણા પરિપત્ર - પેઈઝ 1\n20 % + 7 % મોઘવારી + બોનસ પગાર અંતર્ગત ડીઈઓ મહેસાણા પરિપત્ર - પેઈઝ 2\nપગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર\n7 % મોઘવારી તફાવત કેલ્ક્યુલેટર\nકામગીરી અને આધારો ( Work ana Proof )\nદિવાળી વહેલા પગાર પરિપત્ર\nવિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત\nબોનસ - ૨૦૧૧ પરિપત્ર\nધોરણ - ૯ (SCE)પ્રથમસત્ર પરી��્ષા - ડેટાસીટ અને માર્કશીટ નમૂનો\n૫૮ ટકા મોઘવારી પરિપત્ર\n૨૦ ટકા એરિયર્સ - રોકડમાં ચૂકવણી પરિપત્ર\nશિક્ષણ સહાયક પગાર વધારો પરિપત્ર\nધોરણ - 10 અંગ્રેજી પ્રશ્ન બેન્ક ( મેહુલભાઈ ભાલ - મદદનીશ શિક્ષકશ્રી - પાલિતાણા હાઈસ્કૂલ)\nઘણા મિત્રોને જાણવું છું કે કોઈ કચેરીમાં માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી કયા નમૂનામાં માગવામાં આવે છે તો અહી નીચે એક નમૂનો મૂકેલ છે. તે ઢાંચામાં જે તે કચેરીમાંથી માહિતી માંગી શકાય. અરજી ફી રોકડમાં ચૂકવી શકાય કે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પણ અરજી કરી શકાય.\nમાહિતી મેળવવાના અરજી ફોર્મનો નમૂનો\nSSC બોર્ડ પરીક્ષા આવેદનપત્ર નમૂનો front Page\nSSC બોર્ડ પરીક્ષા આવેદનપત્ર નમૂનો Back Page\nTAT પરીક્ષા બોર્ડ નોટીસ\nચીની કમ - 1\nચીની કમ - 2\nઆઈ.ટી.આઈ સી.સી.સી પરીક્ષા રજિસ્ટ્રેશન ફોર્મ નમૂનો\nગુજરાત જનરલ નોલેજ પ્રશ્નો - TAT EXAM માટે ઉપયોગી\nઅંગ્રેજી કહેવતો (English proverbs)\nશિક્ષક - આચાર્ય અભિયોગ્યતા કસોટી માળખું ( TAT Exam Paper Structure )\nશિક્ષક સમયપત્રક નમૂનો તથા વર્કલોડ ગણતરી\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ - અભ્યાસકેન્દ્રોની યાદી\nપ્રેસનોટ ૦૬-૦૯-૨૦૧૧ ( ભરતી અનુક્રમે )\nપ્રેસ નોટ 03/09/2011 શિક્ષણ\nત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. સરળ સાબિતી.\nવિવિધ દેશોના વિસાની માહિતી\nધોરણ ૯ ગણિત નમૂનાનું પ્રશ્નપત્ર ( બાબુભાઈ પટેલ )\nધોરણ ૯ વિજ્ઞાન નમુનાનું પ્રશ્નપત્ર (બાબુભાઈ પટેલ )\nશું આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો અહી લખેલા આયોજનને આને અનુસરો.\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ વિશે માહિતી\nગુજરાત શહેર અંતર ચાર્ટ\nજન લોકપાલ બિલ ( હિન્દી)\nવર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર\nગુજરાતી - અંગ્રેજી ડિક્ષનેરી\nવિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1\nવિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2\nશાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ ) એક્સેલ ફાઈલ\nરાષ્ટ્રધ્વજની ગરિમા- મહિમા જાળવવાના નિયમો\nમાનવ તંદુરસ્તી - જઠર/આંતરડા અને પાચનક્રિયા\nબિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર\nધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા કાર્યક્રમ\nવિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ - સંભવિત કાર્યક્રમ\nડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર\nશાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર\nવિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર\nચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો ��રિપત્ર\nધોરણ- ૧૦ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો તથા ગુણપત્રક નમૂનો\nધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર પધ્ધતિ અગત્યની માહિતી\nશિક્ષણ કામગીરી આધારો અને સંદર્ભ\nજિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાખવામાં આવતી ફાઈલો\nજિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજીઓના નિકાલની સમય મર્યાદાઓ\nધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો\nસ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત\nનોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા)\nપ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર\nધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 1\nધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 2\n૦૨-૦૬-૨૦૧૧ નો વિદ્યાર્થી માટેનો પરિપત્ર\nTET પરીક્ષા OMR શીટ નમૂનો\nશાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો\nધોરણ ૯ ગણિત અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ\nધોરણ ૯ વિજ્ઞાન અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ\nવાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર\nકર્મચારી ડીસ્ચાર્જ સર્ટિફિકેટ નમૂનો\nપ્રાથમિક શાળા વિલીનીકરણ નિતી પરિપત્ર\nટેટ (TET) પરીક્ષા ફોર્મ સંબંધી અગત્યની માહિતી\nઅમરેલી જિલ્લા આચાર્ય સંઘ મહામંત્રી જયંતભાઈ જોષીના બ્લોગ દ્વારા મળેલ એલ્.સી તથા જી.આર નો નમૂનો અને પરિપત્ર આ સાથે સામેલ છે. જે શાળાઓને કામમાં આવશે.\nએલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)\nગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી\nસુગમ ઈન્કમટેક્ષ નવું રીટર્ન ફોર્મ\nએડમિશન મેરીટ માર્ક્સ કેલ્ક્યુલેટર ( ધોરણ - 12 સાયંસ પાસ વિ.ઓ )\nશિક્ષક - આચાર્ય અભિયોગ્યતા કસોટી માળખું ( TAT Exam Paper Structure )\nશાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )\nપર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો\nપર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )\nધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ પરિપત્ર ( ૨૭-૦૪-૨૦૧૧)\nગુજકેટ પરીક્ષા આન્સર કી - ૨૦૧૧ (GUJCET ANSWER KEY - 2011)\nવર્ગ બઢતીના નિયમો ધોરણ 8-9-11\nરાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર\nશિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR\nબોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર\nસરાસરી હાજરી અને પ્રવેશ\nઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર\nGRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)\nમાધ્યમિક શિક્ષણ અધિનિયમ - વિધેયક ૨૦૧૦\nગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો\nAWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)\nડી ઈ ઓડિટ પત્રકો\nડી ઈ ઓડિટ પત્રક 1\nડી ઈ ઓડિટ પત્રક 2\nડી ઈ ઓડિટ પત્રક 3\nડી ઈ ઓડિટ પત્રક 4\nમાહિતી અધિકાર કાયદો (RTI ACT)\nમાહિતી અધિકાર કાયદો - નિયમો\nમાહિતી અધિકાર કાયદો - જાહેરનામું\nવર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી\nવર્ધિત પેન્શન યોજના જાહેરનામું (NOTIFICATION)\nવર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 6\nવર્ધિત પેન્શન યોજના પરિપત્ર 2 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 7\nવર્ધિત પેન્શન યોજના પરિપત્ર 3 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 8\nવર્ધિત પેન્શન યોજના પરિપત્ર 4 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 9\nવર્ધિત પેન્શન યોજના પરિપત્ર 5 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 10\nધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો\nવિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રશ્નપત્ર\nસીસીસી માટે કમ્પ્યુટર બુક\nસેલેરી સ્લીપ તથા જી.પી.એફ સ્લીપ\nવક્તૃત્વ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક\nવક્તૃત્વ સ્પર્ધા એકંદરીકરણ પત્રક\nનિબંધ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક\nનિબંધ સ્પર્ધા એકંદરીકરણ પત્રક\nચિત્ર બારીકાઈથી જોઈ મગજ કસો\nદેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો\nપ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્ર\nપ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી ગુણાંકન તથા નિયમો પરિપત્ર\nઆપને વિનંતી છે કે શાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ )\nમાં સુધારા - વધારા કરી શકાય તેવા ફેરફાર સાથે ફરીથી આપના બ્લોગ પર મુકશો.\nઆ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી.મિત્રો મેડીકલ અંગે જુન ૨૦૧૧ નાં માધ્યમિક સંદેશમાં માહિતી છે. આ પરિપત્ર મારે જોઈએ છે.કોઈની પાસે કોપી હોયતો મારા ઈમેઈલ એકાઉન્ટ rbvaidya101@gmail.com પર મોકલી આપશોજી . અમે બે મિત્રોએ અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સારવાર લીધી છે. અને પરિપત્ર જરુરી છે. આભાર.\nસર, ખુબજ સરસ માહિતી આપી.\nકામની વસ્તુઓ ડાઉનાલોડ કરી છે.\nજીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન . તમે એક્સલમાં મોધવારી ગણી બતાવતો જે કોઠો મૂક્યો છે તેમાં ટોટલમાં રુપિયાની ભૂલ આવે છે તો શું આ સૂત્ર મૂકી ને તે ન ગણી શકાય \nd2 એ પે સ્કેલ છે જ્યારે d4 એ ગ્રેડ પે છે .\n=round((d3+d4)+0.58,0) મુકીને ગણવાથી સરવાળામા ભુલ આવશે નહી ( અનિલ રાવ,સુરત)\nજીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે\nઆપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.\nઅવનવી વેબસાઈટ્સ મુકવા વિનંતી.\nજીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન .\nજીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે.આપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી આપને ખુબ ખુબ અભિનંદન .\nજીતુભાઈ આપનું કામ-કાજ ખૂબ સરસ છે. અભિનંદન \nછઠ્ઠા પંચ મુજબ મુશાફરી ભથ્થાનો નવો વધારો થયો તે પરિપત્ર મૂકવા વિનંતી\nજીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે\nશીટ પ્રોટેકશન માંકેટલાક સેલ માં ભરી શકાય તે માટે શું કરાય\nહાલ માં થયેલ પગાર સુધારા અંગેનો પરિપત્ર કોઈની પાસે હોય તો આપવા નમ્ર વિનંતી છે\nસરકયુલર/નોટીફીકેસન જે એપ્રિલ ૨૦૧૨ માં કમિશનર ઓફ સ્કુલ , ગુજરાત દ્વારા બહાર પડાયેલ જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ફક્ત ૧૧ થી ૫ દરમ્યાન ચલાવાય . આની કોપી જોઈએ છે.\nઉ.પ.ધો. માટે હિન્દીની પરીક્ષામાંથી મુક્તિનુ પ્રમાણપત્ર અને તેનો પરીપત્ર હો તો આપશો.\nસરકારી. ઊ.મા. શાળામા ઓરીજનલ પ્રમાણપત્રો ની કસ્ટડી સમય મર્યાદા નો પરીપત્રની જરૂર છે. તો.પ્લીજ તે પોસ્ટ કરશો જી.\nજીતુભાઈ આપનું કામ-કાજ ખૂબ સરસ છે. અભિનંદન \nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nવિધ્યાર્થીઓ જાય તેલ લેવા.- અધિકારીઓ અને સ્વનિર્ભર ...\nમાથા પર બિંદી હોય તે મહિલાને વિધવા પેન્શન નહિ.\nબિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતી\nTET-I પરીક્ષા અંગેનું જાહેરનામું ( ધોરણ 1 થી 5 મા...\nવોશીંગ તથા બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર\nઅમદાવાદ - ગાંધીનગર - પોરબંદર - સાબરકાંઠા પ્રાથમિક ...\nછટ્ઠા પગાર પંચ અન્વયે મળવાપાત્ર પગાર તફાવતના પહેલા...\nગુજરાત રોજગાર સમાચાર – કારકિર્દી માર્ગદર્શક વિશેષા...\nપ્રતીક્ષા યાદી પર ના ઉમેદવારોની જીલ્લા ફાળવણી\nફાજલ રક્ષણ લંબાય તો નવાઈ નહિ.\nB.E/B.Tech Admission માટે રજિસ્ટ્રેશન કરવાનું રહી ...\nફાજલ અંતર્ગત ચિંતન - ચહલપહલ\nબિનસત્તાવાર માહિતી મુજબ બિનસરકારી ઉચ્ચત્તર શિક્ષક...\nરાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા...\nકરાર આધારિત ફિક્સ પગાર ધરાવતી મહિલાઓને પ્રસુતિની ર...\nવિવિધ સરકારી તાલીમ સંસ્થાઓ દ્વારા આમંત્રિત અંશકાલી...\nસરકારી કર્મચારી/અધિકારીઓ માટે CCC/CCC+ ની પરીક્ષાન...\nવિદ્યાર્થીઓના બી.એમ.આઈ શોધવાની શીટ\nTET - 2 પરીક્ષા ફોર્મ ભરવા અહિ ક્લીક કરો.\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nગામની ફઈને ગામના ચોરે જવાબ\nચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત ...\nપાસપોર્ટ કઢાવવાના હેતુ માટે સરકારી કર્મચારીઓ/અધિકા...\nરાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહા...\nરાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહા...\nTET -2 પાસ ભાષાના તમામ ઉમેદવારોએ ભરતી કરાવવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/vidhava-income-app-form-48?lang=Gujarati", "date_download": "2019-05-20T02:26:42Z", "digest": "sha1:P4MTOEJD5VJCT3KCKYAQAARRSQHSQ6WD", "length": 10923, "nlines": 304, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત | સર્ટિફિકેટ | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nવિધવા હોવા અંગેનું તથા આ���કનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nવિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nહું કઈ રીતે વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર\nમામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રી મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૭ દિવસ.\nઅરજદારનો તલાટી રૂબરૂ જવાબ\nરહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્ય્ુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)\nઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)\nસોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Flag_of_the_People%27s_Republic_of_Mongolia_(1924-1930).svg", "date_download": "2019-05-20T02:30:32Z", "digest": "sha1:IEB4WTQ6J2WTGKTP63LZZZ7C32HSTGEN", "length": 9675, "nlines": 166, "source_domain": "gu.wikipedia.org", "title": "ચિત્ર:Flag of the People's Republic of Mongolia (1924-1930).svg - વિકિપીડિયા", "raw_content": "\nSize of this PNG preview of this SVG file: ૫૨૦ × ૩૪૭ પિક્સેલ. અન્ય આવર્તનો: ૩૨૦ × ૨૧૪ પિક્સેલ | ૬૪૦ × ૪૨૭ પિક્સેલ | ૮૦૦ × ૫૩૪ પિક્સેલ | ૧,૦૨૪ × ૬૮૩ પિક્સેલ | ૧,૨૮૦ × ૮૫૪ પિક્સેલ.\nમૂળભુત ફાઇલ ‎(SVG ફાઇલ, માત્ર ૫૨૦ × ૩૪૭ પીક્સલ, ફાઇલનું કદ: ૪૩ KB)\nઆ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.\nતારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬\nહું, આ રચનાઓ પ્રકાશન અધિકાર ધારક, આ રચનાને public domain પર પ્રકાશિત કરું છું. આ સમગ્ર વિશ્વમઆં કાર્યરત રહેશે.\nઅમુક દેશોમાં કાયદેસર રીતે તે શક્ય નથી, જો તેમ હોય તો :\nકો કોઈને પણ કોઈપણ વપરાશ, કોઇ પણ શરત વગર, માટે આ રચના વાપરવાની છૂટ આપું છું સિવાયકે તે શરતો કાયદેસર જરૂરી હોય.\nતારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.\n૧૪:૫૪, ૨૯ નવેમ્બર ૨૦૧૮ ૫૨૦ × ૩૪૭ (૪૨ KB) Havsjö Colours\nઆ ફાઇલ માં 2 નીચેનાં પાનાઓ વપરાયેલાં છે:\nનીચેની બીજી વિકિઓ આ ફાઈલ વાપરે છે:\nઆ ફાઇલના વધુ વૈશ્વિક વપરાશ જુઓ.\nઆ માધ્યમ સાથે વધુ માહિતિ સંકળાયેલી છે, જે સંભવતઃ માધ્યમ (ફાઇલ) બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજીટલ કેમેરા કે સ્કેનર દ્વારા ઉમેરવામાં આવી હશે.\nજો માધ્યમને તેના મુળ રૂપમાંથી ફેરફાર કરવામાં આવશે તો શક્ય છે કે અમુક માહિતિ પુરેપુરી હાલમાં છે તેવી રીતે ના જળવાઇ રહે.\nકોઈ પણ એક લે���\nઅહિયાં શું જોડાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/coa-recommends-two-match-odi-ban-on-kl-rahul-hardik-pandya-043948.html", "date_download": "2019-05-20T02:40:25Z", "digest": "sha1:HIWBRSUAOZWAIO3UYVX5HN6RXXAOS57R", "length": 11364, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લાગી શકે છે | CoA Recommends two match ODI ban on KL Rahul and Hardik Pandya - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n13 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n42 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લાગી શકે છે\nકોફી વિથ કરણ શૉ દરમિયાન હાર્દિક પંડ્યાના નિવેદન પછી ઉપજેલા વિવાદને કારણે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીઓ ચીફ વિનોદ રાયે આ મુદ્દે પોતાનો પક્ષ રાખતા બંને પર 2 મેચનો બેન લગાવવાની વાત કહી છે. પોતાના નિવેદનને કારણે હાર્દિક પંડ્યા ઘણા વિવાદોમાં ચાલી રહ્યા હતા. તેની સાથે કેએલ રાહુલ પણ શૉમાં જવાને કારણે તેમની પણ આલોચના કરવામાં આવી રહી છે.\nહાર્દિકના જવાબથી સંતુષ્ટ નથી\nવિનોદ રાયનું કહેવું છે કે તેઓ હાર્દિકના જવાબથી સંતુષ્ટ નથી. આ મામલે ડાયના એડુલઝી અંતિમ નિર્ણય લેશે. વિનોદ રાયે જણાવ્યું કે તેમના અનુસાર હાર્દિક પંડ્યાનું નિવેદન ખરાબ અને અસહનીય હતું. ડાયના એડુલઝી કાનૂની રીતે પોતાનો સુઝાવ આપશે અને ખેલાડીઓ પર બેન લગાવવાનો અંતિમ નિર્ણય પણ તેઓ જ લેશે.\nખરેખર હાર્દિક પંડ્યાએ શૉ દરમિયાન પોતાની મહિલા મિત્રો સાથે નાઈટ ક્લબોમાં મળવા અને વાતચીત વિશે જણાવ્યું. તેને જણાવ્યું કે તેઓ વાતચીત કરતા વધારે તેમને જોવામાં વધારે ફોકસ કરે છે. હાર્દિક પંડ્યાએ તેના વિશે પણ વાત કરી કે કઈ રીતે તેમનો પરિવાર તેની યૌન ગતિવિધીઓને સહજ રીતે લે છે. હાર્દિક પંડ્યાના નિવેદન પણ વિવાદ વધી ગયો, જે હજુ પણ ચાલુ જ છે.\nઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પંડ્યા નહીં રમી શકે\nભારતીય ટીમના સદસ્યોમાં હાર્દિક પંડ્યાનું નામ પણ શામિલ હતું. પરંતુ હાલના બેનને કારણે તેઓ મેચ નહીં રમી શકે. ��ેવી સ્થિતિમાં સિરીઝની ત્રીજી મેચમાં તે ટીમનો ભાગ બની શકશે.\nહાર્દિક પંડ્યા વિવાદ પછી મને ઉંગ નથી આવી, I am Sorry: કરણ જોહર\nહાર્દિક પંડ્યા-કેએલ રાહુલે કરી ભૂલ, બંનેને વર્લ્ડ કપ 2019માં... મોટો ખુલાસો\nહાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે\nએશિયા કપથી બહાર થયો હાર્દિક, હવે નહિ રમે એકપણ મેચ\nહવે આ અભિનેત્રી પર હાર્દિક પંડ્યાનું દિલ આવ્યું, વાતો શરુ\nએલી અવરામ અને હાર્દિક પંડ્યાના સંબંધ વિશેની હકીકત બહાર આવી\nB'daySpecial: વડોદરાનો હાર્દિક,આજે છે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર\nમિસ્ટ્રી ગર્લ સાથે ફોટો થયો વાયરલ, પંડ્યાનો જબરો જવાબ\nIndvsAus: હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ, તોડ્યો રેકોર્ડ\nહાર્દિક પંડ્યાની આ સરપ્રાઇઝે, પિતાના ચહેરા પર લાવ્યું સ્મિત\nINDvSL: ભારતે શ્રીલંકાને ઇનિંગ તથા 171 રનથી આપી માત\nINDvSL: 2જા દિવસને અંતે શ્રીલંકાનો સ્કોર 19/1,ભારતથી 333 રન પાછળ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/womens-day-13574-women-missing-state-two-years-government-police-machinery-quite-indifferent-womens-security/", "date_download": "2019-05-20T02:31:38Z", "digest": "sha1:BD2AHORF6WB36YV456XHD2LADDDZERC4", "length": 7788, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : ���ો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > મહિલા દિવસ : રાજ્યમાં બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ, સરકાર - પોલીસ તંત્ર મહિલા સુરક્ષા પ્રત્યે તદ્દન ઉદાસીન\nમહિલા દિવસ : રાજ્યમાં બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ, સરકાર - પોલીસ તંત્ર મહિલા સુરક્ષા પ્રત્યે તદ્દન ઉદાસીન\nમાનવમિત્ર, ગાંધીનગર : આજે વિશ્વ મહિલા દિન નિમિતે રાજ્ય સરકાર જોરશોરથી ઉજવણી કરશે પણ પણ હકીકતમાં કંઇક જુદું દ્રશ્ય ઉપસી આવ્યું છે જે ચિંતાજનક છે. ગુજરાત સરકારનાં આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે. આ આંકડા વિધાનસભામાં રજુ કરવામાં આવ્યાં હતા. એક બાજુ સરકાર મહિલા સુરક્ષા અને કન્યા કેળવણીની મોટી મોટી વાત કરી રહી છે ત્યારે રાજ્યમાં દીવા તળે અંધારાની સ્પષ્ટ રીતે જોવા મળે છે.\nરાજ્યમાં મોટા મહાનગરોમાં મહિલાઓ ગુમ થયાની વધુ વધુ ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૨૯૦૮ મહિલાઓ,સુરતમાં ૨૬૨૬ મહિલાઓ,રાજકોટમાં ૧૧૭૭ મહિલાઓ,ગાંધીનગરમાં ૬૩૦ મહિલાઓ ગૂમ થઇ હતી. એક સમય એવો હતો કે રાજ્યમાં મહિલાઓ રાત્રે પણ એકલી અવરજવર કરી સકતી હતી જો કે હવે પોલીસ અને સરકારની નિષ્ક્રિયતાને કારણે ડનો માહોલ ઉપસી આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓનાં અપહરણની જેમ બાળકોનાં અપહરણની ઘટનાઓ વધી ગઈ છે જેને નાથવામાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર તદ્દન નિષફળ નીવડ્યું છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીક���ા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81_%E0%AA%AA%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2019-05-20T03:03:53Z", "digest": "sha1:COYNONOXCGUMRQMSJEZCFRXDBTSFYO4W", "length": 11993, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "પ્રભુ પધાર્યા/લગ્નના બજારમાં - વિકિસ્રોત", "raw_content": "\n ભાઈ, આજકાલ તો તમારા ભાવ બહુ પુછાવા લાગ્યા છે.\" ડૉ. નૌતમે રતુભાઈને સત્કારતાં ખબર આપ્યાં: \"આપણાં મનસુખલાલ અને એનાં પત્ની મા-ત્વે બે વાર તો આંટા ખાઈ ગયાં. કહો, હવે શો વિચાર છે\n\"એના જમાઈ બનવાનો.\" [ ૧૩૬ ] \"મને લાગે છે કે હું દિવસે દિવસે સૌને માટે આંહીંનું 'ડસ્ટબીન' (કચરો નાખવાની સુધરાઈની પેટી) બનતો જોઉં છું.\" રતુભાઈએ હસીને જવાબ આપ્યો.\nતુરત હેમકુંવરે ટકોર કરી : \"વાહવા વાહવા આમ તો સ્ત્રીજાતિનું ઘણું ઉપરાણું લ્યો છો, પણ અંદરથી એને કચરો જ માનતા લાગો છો.\"\n મનસુખલાલની બર્મી છોકરી શું કચરો છે, હેં રતુભાઈ કેવી ફક્કડ છોકરી છે કેવી ફક્કડ છોકરી છે\" આટલું બોલીને ડૉ. નૌતમે તુરત પત્ની સામે જોઈ લીધું ને ટોળ કર્યું: \"ભૂલી જવાયું હો\" આટલું બોલીને ડૉ. નૌતમે તુરત પત્ની સામે જોઈ લીધું ને ટોળ કર્યું: \"ભૂલી જવાયું હો માફ કરજે. પારકી છોકરીનાં વખાણ પોતાની બૈરીની હાજરીમાં ન કરવાં જોઈએ.\"\n\"ને પાછો આટલો મોટો વારસો\" હેમકુંવરબહેને રતુભાઈને લાલચ બતાવી.\n\"હા, એ એક મોટું આકર્ષણ ખરું.\" રતુભાઈએ લહેર કરી.\n\"એ આકર્ષણની વાત ભલે છોડીએ, રતુભાઈ\" હેમકુંવરબહેને વાતને વિસ્તારવા માંડી : \"પણ આ તો મોટું કર્તવ્ય બજાવવાનું છે. મનસુખલાલ તો હામ ભીડીને કહે છે કે ગુજરાતી કોઈ ન સ્વીકારે તો ઘેર જાય, હું બરમા જોડે પરણાવી દઈશ. પણ એ માર્ગ વિકટ છે. બાઈ જ પોતાની છોકરીને બર્મી સંસારમાં ધકેલવા નારાજ છે. બાવીશ વર્ષનું એનું પરણેતર, એકવીશ વર્ષની દીકરી, ઉછેરી આખી ગુજરાતી ઢબે, માંસમચ્છીને તો દીઠાં ન સહી શકે: એને વનસ્પત્યાહારી તો ઠીક, પણ ભણેલગણેલ બરમોય કોણ જડે\" હેમકુંવરબહેને વાતને વિસ્તારવા માંડી : \"પણ આ તો મોટું કર્તવ્ય બજાવવાનું છે. મનસુખલાલ તો હામ ભીડીને કહે છે કે ગુજરાતી કોઈ ન સ્વીકારે તો ઘેર જાય, હું બરમા જોડે પરણાવી દઈશ. પણ એ માર્ગ વિકટ છે. બાઈ જ પોતાની છોકરીને બર્મી સંસારમાં ધકેલવા નારાજ છે. બાવીશ વર્ષનું એનું પરણેતર, એકવીશ વર્ષની દીકરી, ઉછેરી આખી ગુજરાતી ઢબે, મ���ંસમચ્છીને તો દીઠાં ન સહી શકે: એને વનસ્પત્યાહારી તો ઠીક, પણ ભણેલગણેલ બરમોય કોણ જડે આખો ઉછેર જ જુદો થઈ ગયો. બર્મી સંસ્કારમાં ઉછરેલી છોકરી શ્રીમંત હોય તોય ગરીબને અને ભણેલી હોય તોય અભણને જઈ શકે. પણ આ થોડું એમ કરી શકે છે આખો ઉછેર જ જુદો થઈ ગયો. બર્મી સંસ્કારમાં ઉછરેલી છોકરી શ્રીમંત હોય તોય ગરીબને અને ભણેલી હોય તોય અભણને જઈ શકે. પણ આ થોડું એમ કરી શકે છે\n\"એ પણ એક વિચિત્ર વાત નથી.\" રતુભાઈએ હેમકુંવરબહેન સામેથી ડૉ. નૌતમ પ્રત્યે વળીને કહ્યું, \"કે દરેક માણસ જુવાન થાય અને પાંચ પૈસા કમાતો થાય કે તરત એને લગ્નના બજારમાં ઊભેલો ગણવામાં આવે છે\" [ ૧૩૭ ] \"ખોટું શું છે\" [ ૧૩૭ ] \"ખોટું શું છે\" ડૉ. નૌતમ બોલ્યા : \"દરેક 'નૉર્મલ' માણસનું તો એમ જ માનવું ઘટે.\"\n\"શરીરથી સામાન્ય રીતે સશક્ત અને મર્દાઈવાળો, વૃત્તિથી અમિતભોગી, મનથી પ્રફુલ્લિત અને મગજથી વિચારશીલ.\"\n\"તે ઉપરાંત શું કોઈ એવો સંજોગ નથી કે જે માણસને 'નૉર્મલ' હોવા છતાં પરણવાને નાલાયક ઠરાવે \n\"કોઈ પ્રબળ આઘાત લાગ્યો હોય, કોઈ ભયાનક સામાજિક અત્યાચાર એની આડે ઊભો થયો હોય.\"\n\"એટલે શું તમે હિંદની પરાધીનતાની વાત કરો છો ગાંધીજી લડત સળગાવવાના છે તેની કાંઈ નડતર આવે છે ગાંધીજી લડત સળગાવવાના છે તેની કાંઈ નડતર આવે છે\n\"ના રે ભાઈ, ના, એવી મોટી બાબતો તો કોઈને પરણતાં કે મરતાં રોકતી નથી. લડતોની વચ્ચેય લગ્ન, અને કારાવસની અંદર પણ પ્રસૂતિ થઈ શકે છે.\"\n\"તો શું ગુલામ દેશમાં ગુલામ સંતાનોની વૃદ્ધિ કરવાથી ડરો છો\n\"એમ પણ નહીં, એમાં તો હું ઊલટાનો માનું છું. જેમ ગુલામો ઉમેરાય છે તેમ લડવૈયા પણ વધે છે ના\n\"તો પછી એવી શી 'ઍબ્નૉર્મલ સિચ્યુએશન' (અસાધારણ સ્થિતિ) તમને નડી છે\n\"લ્યો નૌતમભાઈ, આ વાંચો.\" એમ કહીને રતુભાઈએ પોતાના ગજવામાંથી ટપાલમાં આવેલો એક લાંબો કાગળ આપ્યો.\nવાંચતા ગયા તેમ ડૉક્ટરનાં ભવાં ચડઊતર કરતાં ગયાં. થોડી વાર મોં લાલ થયું. થોડી વાર આંખો મિંચાઈ ગઈ. એકધારી મુખછટા ન રહી શકી.\n\" એણે વાંચીને પછી રતુભાઈને પૂછ્યું. [ ૧૩૮ ] \"જરૂર.\"\nહેમકુંવરે પણ કાગળ વાંચ્યો -\nમાંડ માંડ આટલું લખું છું. મારી બા મને લઈને જેતપુરથી આંહીં આવી છે. એના ધરમગુરુ પાસે પરાણે મને ચોથા વ્રતની બાધા લેવરાવી છે. મને મહારાજ આગલા ભવની વાતો સંભળાવે છે તે મારાથી સાંભળી જતી નથી. મને પરાણે શાસ્ત્રોનું ભણતર ભણાવે છે. મારું મન તો તમે જાણો છો. મારા બાપુએ મરતાં મરતાં તમને સોંપી છે. તમારી હાજરી નહીં તેટલામાં મારી બા�� મારું નસીબ ફોડી નાખ્યું. સામા માણસને ક્ષય હતો એ શું મારી બા નહોતી જાણતી પંદર જ દિવસનું પરણેતર - ને હવે આંહીં શાસ્ત્રોનું કેદખાનું - ને માથે સાધુના ચોકીપહેરા. કાકા, તમે ત્યાં બેઠા આનંદ કરતા હશો. યાદ કરજો, મારા બાપુએ - તમારા સગા મોટાભાઈએ - મરતાં મરતાં મારો હાથ તમને સોંપ્યો હતો.\nલિ. છોરુ તારાનાં પાયલાગણ.\nકાગળ વાંચીને એની ફરી ગડીઓ વાળતાં હેમકુંવરબહેનને ઘણી મહેનત પડી. અને પછી વરવહુએ એકબીજા સામે ચાવી ચડાવેલાં યાંત્રિક પૂતળાં પેઠે જોયા કર્યું. રતુભાઈ તે વખતે પોતાની ડાયરીમાં કેટલીક વ્યાપારની નોંધો ટપકાવી રહ્યો હતો. એ પૂરી કરીને પોતે ગજવામાં સ્વસ્થપણે મૂકી, પેન ઉપલા ગજવામાં ગોઠવી, પછી ઊઠીને કહ્યું : \"લો ત્યારે, હવે અત્યારે તો જાઉં છું.\"\nકાગળ હેમકુંવરબહેને એના સામે લંબાવ્યો તે એણે કશો જ ઉશ્કેરાટ બતાવ્યા વગર લઈ ફરી વાર કાળજીથી ગજવાની નોટમાં ગોઠવીને મૂક્યો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૧૭:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0", "date_download": "2019-05-20T02:54:12Z", "digest": "sha1:J4MX5ZEPUE36K3AIBARKSXWKRZFLVDZL", "length": 5275, "nlines": 107, "source_domain": "gu.wikipedia.org", "title": "બેડી બંદર - વિકિપીડિયા", "raw_content": "\nભારતીય માનક સમય (UTC+૫:૩૦)\nબેડી બંદર એ ગુજરાતના જામનગર જીલ્લાના જામનગર તાલુકામાં આવેલું ગામ અને કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આવેલું બંદર છે.\nબ્રિટિશ શાસન સમયે તે નવાનગર રાજ્યનું મુખ્ય બંદર હતું.[૧]\nબેડી 22°30′N 70°03′E / 22.5°N 70.05°E / 22.5; 70.05 પર આવેલું છે.[૨] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૭ મીટર (૨૨ ફીટ) છે.\n૨૦૦૧ની વસતી ગણતરી મુજબ[૩] બેડીની વસતી ૧૮,૭૭૧ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૧% અને સ્ત્રીઓની સંખ્યા ૪૯% હતી. બેડીની સરેરાશ સાક્ષરતા ૩૩% હતી જે રાષ્ટ્રીય સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછી હતી; જેમાં પુરુષોમાં સાક્ષરતા ૭૩% અને સ્ત્રીઓમાં ૨૭% હતી. વસતીના ૧૮% વ્યક્તિઓની વય ૬ વર્ષ કરતાં નાની હતી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૪ મે ૨૦૧૮ના રોજ ૨૦:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-05-20T03:23:53Z", "digest": "sha1:MSXROK77X5JO2RPRHURQYGPECMUF5CU3", "length": 6918, "nlines": 189, "source_domain": "gu.wikipedia.org", "title": "ભાદર નદી - વિકિપીડિયા", "raw_content": "\n- સ્થાન અરબી સમુદ્ર,\n૨૦૦ km (૧૨૪ mi)\nભાદર નદી એ પશ્ચિમ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી મોટી નદી છે. તે જસદણની ઉત્તરે આવેલી મંદાર ડુંગરમાંથી નીકળે છે અને ગોનાડ આગળ રાજકોટ જિલ્લો છોડીને જુનાગઢ જિલ્લામાં પ્રવેશે છે.[૧] તેની લંબાઇ ૨૦૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૭,૦૯૪ ચોરસ કિમી (૨,૭૩૯ ચોરસ માઇલ) છે.[૨]\nગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી, મોજ અને વેણુ ભાદર નદીના જમણાકાંઠાની મુખ્‍ય શાખાઓ છે અને વાસાવડી, સુરવા અને ગલોલીયા ડાંબા કાંઠાની મુખ્‍ય શાખાઓ છે. ભાદર નદી પર ૬૮ કિ.મી.ના અંતરે જેતપુર નજીક લીલાખા ગામે ભાદર-૧ અને ૧૦૬ કિ.મી.ના અંતરે નવગામ પાસે ભાદર-૨ બંધ બાંધેલા છે.[૨]\nભાદર નદીમાં ઇ.સ. ૧૯૫૮ અને ઇ.સ. ૧૯૬૮ના વર્ષો દરમિયાન ભારે પૂર આવ્યા હતા.[૩]\n↑ નકશામાં ગુજરાત (૧ ed.). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. p. ૨૩. Check date values in: |year= (help)\n↑ નકશામાં ગુજરાત (૧ ed.). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. p. ૨૪. Check date values in: |year= (help)\n• ગુજરાતની નદીઓ •\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૧૬:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/09/blog-post_19.html", "date_download": "2019-05-20T03:16:14Z", "digest": "sha1:KDAPARZX7H2KV7MAOH7S4UHZ75DNCHIU", "length": 6301, "nlines": 102, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર ખેતી પદ્ધતિ ખેતીમાં કાળજી જંતુનાશક દવા દવા જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી\nજંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે ક��ળજી\nin આહાર ખેતી પદ્ધતિ ખેતીમાં કાળજી જંતુનાશક દવા દવા leave a reply\nખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે. જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી રાખવામાં આવે તો ઘણીવાર જાનહાની થાય. છંટકાવનું કામ ચાલુ હોય ત્યારે અને છટકાવ બાદ કેટલીક કાળજી લેવામાં આવે તો દવાની ઝેરી અસરથી બચી શકાય છે.\nવધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/rattling-market-nitin-patel-leaving-bjp-hot-political-affair/", "date_download": "2019-05-20T02:38:46Z", "digest": "sha1:ZTTLRXVZ6Q4D5UOCUB3QSN5R3RA5J2NL", "length": 7529, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > નીતિન પટેલનાં ભાજપ છોડવાને લઈને અફવા બજાર ગરમ, રાજકીય ઉતેજના વ્યાપી\nનીતિન પટેલનાં ભાજપ છોડવાને લઈને અફવા બજાર ગરમ, રાજકીય ઉતેજના વ્યાપી\nમાનવમિત્ર, અમદાવાદ : ગુજરેયાત રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ભાજપનાં નેતા નીતિન પટેલ ભાજપ છોડી રહ્યા છે તે અંગે અફવા બજાર ભારે ગરમ થઇ ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ચુંટણી પછી મંત્રીમંડળમાં ખાતા અંગે જે વિવાદો થયા હતા તેમાં નીતિન પટેલની આબરૂનું ભારે ધોવાણ થયું હતું તેમજ વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચતા પક્ષની છબી પણ ખરડાઈ હતી જેના પરિણામે ખુદ ભાજપ જ નીતિન પટેલથી છુટકારો મેળવી લેવા માંગે છે તેવો માહોલ સર્જાયો છે.\nવધુમાં એક શક્યતા એવી છે કે નીતિન પટેલ પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે સરકારમાંથી નીકળી જાય તો ભાજપની સરકાર પડી જાય. હાર્દિક પટેલે યોજેલ પાટીદાર મહાપંચાયતમાં નીતિન પટેલ જોડાઈને ભાજપમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચા પણ હાલ થઇ રહી છે.\nવધુ એક પ્લાન મુજબ આવતી લોકસભા ચુંટણીમાં નીતિન પટેલને મેહસાણાથી લડાવવાની તેમજ તેમને ત્યાંથી હરાવીને રાજકીય કારકિર્દી પૂરી કરવાનો હોઈ શકે છે. જો કે આ બધી એક અફવા છે તેવું નીતિન પટેલે કહ્યું હતું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/singer-actor-himesh-reshammiya-gave-divorce-his-wife-komal-033973.html", "date_download": "2019-05-20T02:26:16Z", "digest": "sha1:NH3TLIAQS43TE5ZI3DG2K3O6U2NDK2TV", "length": 12483, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડિવોર્સ બાદ હિમેશે કહ્યું, હજુ પણ પત્નીની ખૂબ રિસ્પેક્ટ કરું છું.. | singer actor himesh reshammiya gave divorce his wife komal - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n28 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n9 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nડિવોર્સ બાદ હિમેશે કહ્યું, હજુ પણ પત્નીની ખૂબ રિસ્પેક્ટ કરું છું..\nબોલિવૂડમાં બ્રેકઅપ અને ડિવોર્સની લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાઇ ગયું છે. અરબાઝ-મલ્લિકા, ફરહાન અખ્તર-અધુના બાદ હવે વધુ એક એક્ટરના ડિવોર્સની ખબર આવી છે. બોલિવૂડના સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા અને તેમની પત્ની કોમલનો ડિવોર્સ થઇ ગયો છે.\nઅનેક અફવાઓ અને વિવાદો બાદ બુધવારે હિમેશ રેશમિયા અને કોમલના ડિવોર્સ ફાઇનલ થયા હોવાની ખબર આવી છે. મુંબઇની બાંદ્રા ફેમિલિ કોર્ટે હિમેશ અને કોમલના 22 વર્ષીય લગ્નજીવનનો અંત આણતા તેમના ડિવોર્સ મંજૂર કર્યા છે. હિમેશ રેશમિયાએ વર્ષ 2016માં પત્નીને ડિવોર્સની નોટિસ મોકલી હતી. બંન્નેનો એક પુત્ર પણ છે, જેનો ઉછેર હવે બંન્ને સાથે મળીને કરશે.\nઆજે પણ એકબીજાને માન આપીએ છીએ\nડિવોર્સ અંગે જ્યારે હિમેશ અને કોમલ સાથે મીડિયાએ વાત કરી તો તેમણે જણાવ્યું કે, અમે આજે પણ એકબીજાની રિસ્પેક્ટ કરીએ છીએ. બંન્નેની સંમતિથી ડિવોર્સ થયા છે. હિમેશે આ અંગે કહ્યું કે, 'ડિવોર્સનો નિર્ણય અમે સાથે મળીને લીધો છે. અમે એકબીજાને માન આપી છીએ, પરંતુ કેટલાક મુદ્દા એવા હતા, જેની પર અમે એકમત થઇ શકીએ એમ નથી.'\nહિમેશની પત્ની કોમલે જણાવ્યું કે, 'હું અને હિમેશ એક સારા નોટ પર છૂટા પડી રહ્યાં છીએ. અમે કદાચ લાઇફટાઇમ એકબીજાના સંપર્કમાં રહીશું અને એકબીજાના પરિવારને જ્યારે પણ જરૂર પડશે, હાજર રહીશું.' સૂત્રો અનુસાર, ડિવોર્સ બાદ પણ કોમલ એ જ બિલ���ડિંગમાં રહેશે, જેમાં હિમેશ રહે છે.\nવર્ષ 2006માં હિમેશ રેશમિયા અને ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરના અફેરની વાતો સામે આવી હતી. તે સમયે હિમેશ અને સોનિયા સમચારોમાં ખૂબ ચમક્યા હતા. કોમલ અને હિમેશ વચ્ચેના ડિવોર્સ માટે આ અફેર જવાબદાર હોઇ શકે છે. જો કે, આ અંગે હજુ કોઇ સ્પષ્ટ વાત સામે આવી નથી.\nશું કહ્યું સોનિયા અને હિમેશે\nહિમેશ રેશમિયાએ આ મામલે કહ્યું કે, 'આ મુદ્દે કોઇ ત્રીજાનું નામ લેવું યોગ્ય નથી. સોનિયાને આ બધા સાથે કોઇ લેવા-દેવા નથી. અમારું ફેમિલી સેનિયાની પણ ખૂબ રિસ્પેક્ટ કરે છે.' સોનિયા કપૂરે પણ આ અંગે વાત કરતાં કહ્યું કે, 'હિમેશ મારા માટે પરિવાર સમાન છે, હું એ સૌને ખૂબ પ્રેમ કરું છું.'\nપાકિસ્તાની કલાકારોના પ્રતિબંધના વિરોધમાં ઉતર્યા પંજાબી ગાયક, ગીતકાર\nક્યારેક થાય છે કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમ\nBREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ\n‘સ્વર કોકિલા' લતા મંગેશકરનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભકામના\nAudiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી\nVideo : જિંગલ બેલનું ક્વાલ્લી વર્ઝન સાંભળો અહીં, વાયરલ ટ્રેન્ડ\nજાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું 88 ઉંમરે નિધન\nહરિયાણાની જાણીતી ડાન્સર હર્ષિતાની હત્યા, બહેન ખોલ્યા રાઝ\nVideo: આદિત્ય નારાયણે એરપોર્ટ અધિકારીઓ સાથે કરી ગેરવર્તણૂક\nકોહલીની પોસ્ટને કારણે ફેમસ થઇ બાળકી, તોશીએ માન્યો આભાર\nગાયિકા કિંજલ દવે પણ બની ફેક ફોટોનો ભોગ, અપરાધી પકડાયો\nજાણીતા ગુજરાતી અભિનેતા જગદીશ ઠાકોરનું નિધન\nગાયિકા હર્ષિદા રાવલનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nhimesh reshamiya singer divorce affair હિમેશ રેશમિયા સિંગર ગાયક છૂટાછેડા અફેર\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/happy-birthday-farhan-akhtar-know-why-he-is-real-rockstar-bollywood-043916.html", "date_download": "2019-05-20T03:08:09Z", "digest": "sha1:GRYLY576XJNKVJR3ATUQKFXPHPGK4WH5", "length": 14373, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "હેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail | Happy Birthday Farhan Akhtar know why he is real rockstar of Bollywood. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\njust now આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદ���ા\n41 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nઆજે જે સુપર સ્ટારનો બર્થડે છે...તે બોલિવુડના ઓલ રાઉન્ડર છે. તેમણે ફિલ્મ બનાવી તો બ્લોક બસ્ટર થઈ ગઈ... એક્ટિંગ કરી તો છવાઈ ગયા... અને ગીત પણ ગાયુ તો હિટ થઈ ગયા. તેમણે ટીવી શો પણ હોસ્ટ કર્યા છે... તેમની આખી ફેમિલી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે પરંતુ તેમણે પોતાનુ નામ જાતે બનાવ્યુ છે. કોઈ એમ કહે કે તેમના મલ્ટી ટેલેન્ટ આગળ સલમાન ખાનથી લઈ અક્ષય કુમાર સુધી બધા ફેલ છે તો ખોટુ નહિ ગણાય. જો તમે હજુ સુધી ન સમજ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છે ટેલેન્ટની ખાણ સુપરસ્ટાર ફરહાન અખ્તરની. બોલિવુડમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા ફરહાન અખ્તર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યા છે.\nફરહાન અભિનેતા, એંકર, વીજે અને સિંગર પણ છે\nફરહાને 17 વર્ષની નાની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. વળી, લગભગ 17 વર્ષ પહેલા એક ફિલ્મ બાદ ફરહાન અખ્તરનું નસીબ એવુ ચમક્યુ કે પછી તેમણે પાછુ વળીને જોયુ નથી. ડાયરેક્ટર તરીકે શરૂઆત કરનારા ફરહાન અભિનેતા, એંકર, વીજે અને સિંગર પણ છે. આ બધા ફિલ્ડમાં ફરહાન પોતાનું ટેલેન્ટ બતાવી ચૂક્યા છે. વળી, એક્ટિંગની વાત કરીએ તો તે ઘણા વર્ષો પહેલા ડેબ્યુ કરવાના હતા પરંતુ તેમણે આ ફિલ્મ ઠુકરાવી દીધી. વળી તે ફિલ્મ આમિર ખાન પાસે ગઈ અને તેમના કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.\nજાવેદ અખ્તરના પુત્ર હોવા છતાં પણ ફરહાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે કોઈની મદદ વિના જ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી. આગળ જાણો કેમ ફરહાનની જિંદગી રહી મુશ્કેલ અને આમિરની કઈ ફિલ્મ તેમણે ઠુકરાવી હતી.\nએક્ટર, ડાયરેક્ટર, સિંગર, પ્રોડ્યુસર અને હોસ્ટ ફરહાન અખ્તર 45મો બર્થડે મનાવી રહ્યા છે. તમારે એ તો માનવુ પડશે કે તે બોલિવુડના ઓલ રાઉન્ડર છે.\nમળી હતી ઓફર પરંતુ...\nફરહાન અખ્તર ડાયરેક્ટર તરીકે બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી પરંતુ તેમને ઘણી પહેલા એક્ટિંગની ઓફર મળી હતી. આ ફિલ્મ હતી રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ રંગ દે બસંતી.\nઆમિરને મળી ���ઈ ફિલ્મ\nરંગ દે બસંતીમાં આમિર ખાનવાળી ભૂમિકા પહેલા ફરહાનને ઓફર કરવામાં આવી હતી. કોઈ કારણોસર તેમણે આ ભૂમિકા માટે ના પાડી દીધી અને આ રોલ આમિર ખાનને મળ્યો.\nજ્યારે અલગ થયા માતાપિતા\nજાવેદ અખ્તરના પુત્ર હોવા છતા પણ તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. માતાપિતાના અલગ થયા બાદ ફરહાન અને તેમની બહેન ઝોયા અખ્તર ખૂબ ઈમોશનલ સમયમાંથી પસાર થયા.\nપોતાના કેરિયરની શરૂઆત તો ફરહાને 17 વર્ષની ઉંમરમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કરી દીધી હતી.\nએક ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ હતી વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ચાહતા હે\nત્યારબાદ એક નિર્દેશક તરીકે તેમણે લક્ષ્ય અને ડૉન જેવી ફિલ્મો બનાવી જે દર્શકો અને ક્રિટિક્સ બંનેને ખૂબ પસંદ પડી.\nબસ પછી તો છવાઈ ગયા...\nફરહાન માટે માત્ર આટલુ જ કાફી નહોતુ. તેમણે વર્ષ 2008માં કેમેરા પાછળથી આગળ આવવાનું શરૂ કર્યુ. ફિલ્મ હતી રૉક-ઓન. ત્યારબાદ ફરહાન છવાઈ ગયા.\nઆ પણ વાંચોઃ ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nશિબાની દાંડેકર હાલમાં ફરહાન અખ્તર સાથે બિકીનીમાં જોવા મળી\nહોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે\nસાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર\nMe Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'\nસગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ\nતનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા\nપશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nMovieReview: લખનઉ સેન્ટ્રલનો ફરહાનનો બેન્ડ છે હિટ\n#TooMuch: અબુ આઝમી બાદ તેમના દિકરાએ પણ કરી વિવાદાસ્પદ ટિપ્પણી\n#BangaloreMolestation: બોલિવૂ઼ડ સ્ટાર્સે અબુ આઝમીના નિવેદનને વખોડ્યું\nરોક ઓન 2 ફિલ્મ રિવ્યૂ: દર્શકોથી લઇને સમીક્ષકો કહ્યું ફિલ્મમાં આ નથી\nfarhan akhtar birthday ફરહાન અખ્તર જન્મદિવસ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/arrest-warrant-bjp-governments-political-campaign-paresh-dhanni-has-been-issued/", "date_download": "2019-05-20T02:29:13Z", "digest": "sha1:CUP6TLBI2NPXE5PNEDPHI6HCHFGNZZLW", "length": 8414, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ભાજપ સરકારની રાજકીય કિન્નાખોરી, પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું\nભાજપ સરકારની રાજકીય કિન્નાખોરી, પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું\nમાનવમિત્ર, અમરેલી : અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ ધરપકડ વોરંટ પાછળ ભાજપ સરકારનો હાથ હોવાનું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. જાહેરનામાનો ભંગ કરીને પુતળું બાળવાના કેસમાં પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર સહીત કોંગ્રેસના અન્ય ૧૧ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરીને કોર્ટમાં હાજર કરવાનું કહેવાયું છે. આ અગાઉ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રવીણ તોગડિયા વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવેલ છે.\nઆ મુદ્દે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ ખરાબ છે, અંગ્રેજોના શાસનમાં આ રીતે ખોટા કેસ કરવામાં નહોતા આવતાં. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર મારી ઉપર એક હજાર કેસ કરશે તો પણ હું ખેડૂતો અને ગરીબો માટે લડતો રહીશ. આમ ભાજપ સરકાર હવે તેના રાજકીય હિસાબો સરભર કરવા બેઠી હોય તેમ તેના વિરોધીઓને ટાર્ગેટ બનાવી રહી છે.\nઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી વિરુદ્ધ અમ��ેલીમાં જાહેરનામાના ભંગ બદલ કુલ ૧૪ ફરિયાદો નોંધાયેલ છે. આ ઉપરાંત પરેશ ધાનાણી સહીતના અન્ય ૧૧ નેતાઓને પણ કોઈ જાતના સમન્સ મળ્યા નથી તેમ છતાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનું અમરેલી જીલ્લામાં સાફ ધોવાણ થઇ ગયું હતું જેની કિન્નાખોરી સરકાર રાખી રહી હોય તેવું સુત્રો જણાવી રહ્યાં છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/these-ministers-gujarat-are-facing-huge-crowd-applicants/", "date_download": "2019-05-20T02:33:08Z", "digest": "sha1:HEYEXGSNEWVPHUQGPEWOYUH6QNS6W7AO", "length": 19616, "nlines": 75, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ��ાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ગુજરાતના આ મંત્રીઓને ત્યાં ભારેખમ અરજદારોની ભીડ, રેન્કમાં રૂપાણી પાછળ\nગુજરાતના આ મંત્રીઓને ત્યાં ભારેખમ અરજદારોની ભીડ, રેન્કમાં રૂપાણી પાછળ\nમાનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે સતત પાંચમી વાર ભાજપે પોતાનું સાસન જાળવીને નવા મંત્રીમંડળનું સ્થાપના પણ કર્યા બાદ આ ૭ જેટલા મંત્રીઓને ત્યાં ભારેખમ ભીડ રહે છે. ત્યારે રેન્ક આપવામાં આવે તો સૌ પ્રથમ હાઈએસ્ટ સ્કોરમાં ડીવાયસીએમ એવા નીતિન પટેલને ત્યાં અરજદારોનો મોટો તાતો જાવા મળે છે. અને હરહંમેશા ડીવાયસીએમ હાજર ન હોયતો પીએ, પીએસ પણ શાંતિથી જવાબ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે ડીવાયસીએમ ની હોય કે ન હોય પણ ડીવાયસીએમ ત્યાં સૌથી વધારે આવકાર આપતા હોય તો પટાવાળાનો પ્રથમ ક્રમાંક આવે છે.\nઘણી જગ્યાએ મંત્રીઓને ત્યાં ચા કરતા કિટલી ગરમ હોય છે. ત્યારે ડીવાયસીએમને ત્યાં કામ કરવાની અને અરજદારોને ડો ડીવાયસીએમ હાજર ન હોય તો તેમને ધરમનો ધક્કો ન પડે તે માટે બને ત્યાં સુધી તેનું કામ થાય અને જવાબદારીપૂર્વક અરજદારને પણ સંતોષ મળે તે હેતુ છે. ત્યારે ગમે ત્યારે જાવામાં આવે તો મુખ્યમંત્રી રૂપાણી કરતાં ડીવાયસીએમ નીતિન પટેલને ત્યાં જનતાની ભારે ભીડ જાવા મળે છે અને રેન્ક આપવામાં આવે તો તમામ મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધીમાં સૌથી વધારે કામ કરતા હોય અને સૌથી વધારે અરજદારોને મળતા હોય તો ડીવાયસીએમ નીતન પટેલનો રેન્ક હાઈએસ્ટ સ્કોર ચાલી રહ્યો છે.\nબીજી રેન્કમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે છે. ત્યાં અરજદારોની ભીડ સૌથી વધારે સૌરાષ્ટ્રની દેખાય છે. આમ પણ રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે. અને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે અરજદારોની સંખ્યા રૂપાણીને ત્યાં જાવા મળે છે. પણ હા, ઘણીવાર રૂપાણી પોતે મુખ્યમંત્રી હોવાથઈ અને ઘણાજ સમારંભો, પાર્ટીના કાર્યક્રમો દિલ્હી જવાનું પાર્ટીની જવાબદારીમાં વ્યસ્ત હોવાથી ઘણીવાર અરજદારોને મળી ન શક્તા હોવાથી ધરમના ધક્કો પડતો હોય છે. ત્યારે હાલ બીજા રેન્કમાં રૂપાણીને ત્યાં ભીડ જાવા મળે છે.\nત્રીજા રેન્કમાં જોવા જઈએ તો પ્રદીપસિંહ જાડેજાથી જેઓ રાજ્યકક્ષાના ���ૃહમંત્રી અને ઘણા જ ખાતાઓ ધરાવે છે ત્યારે પ્રદિપસિંહ જાડેજાને ત્યાં મોટી સંખ્યામાં ગૃહમંત્રી પોતે સમયના પાકા અને અરજદારોને પીએ, પીએસ દ્વરા સમય આપેલો જ હોય છે. કે મંત્રી મળશે કે કેમ ત્યારે સૌથી વધારે રેન્ક જોવા જઈએ તો ત્રીજા નંબરે સ્વર્ણીમ સંકુલ૨માં નંબર વન અને સંકુલ-૧ અને ૨માં જોવા જઈએ તો રેન્ક ગીચ નંબરે આવે છે. અગાઉ શંકર ચૌધરી મંત્રી હતા ત્યારે પ્રદીપસિંહ અને શંકર ચૌધરીની કેમ્પીટીશન ચાલતી હોય તેમ ભારે ખમ સંખ્યા જાવા મળતી હતી. આજે શંકર ચૌધરી ચૂંટણીમાં વિજય ન બનતા અરજદારોને તેમની ખોટ સાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.\nચોથા રેન્કમાં આર.સી. ફળદુ જ્યાં સૌરાષ્ટ્રનો સિંહ આવ્યો હોય તેમ મોટો મેળો જામેલો હોય છે. આર.સી. ફળદુ આઉ ટર્મ પોતે ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચુકેલા હોવાથી અને પાર્ટીમાં કાર્યકરો અને પટેલ પાવરમાં હજુ કસ્ટબલ દેખાઈ રહ્યા છે. ખેડૂતોથી લઈને સૌરાષ્ટ્ર લોબી સૌતી વધારે આ મંત્રીની આૅફિસમાં ભીડ જાઈ શકાતી હોય છે. આમ પણ આર.સી. ફળદુ પોતે જામનગર જિલ્લામાં જામમનગરથી જિલ્લામાં ચૂંટાયા હોવાથી પોતને વાયા રાજકોટ, લીમંડી, પોરબંદર, ટચસ્ક્રીન રહેલા છે જેથી પોતપોતાના ગ્રુપમાં કામ કરાવવા સૌરાષ્ટ્ર લોબીનો અહીંયા ભારે પડાવ જાઈ શખાય છે. પાંચમાં રેન્કમાં ઈશ્વર પરમારને ત્યાં જનતાનો આવરો વધારે જાવા મળે છે. પરમાર પોતે એસ.સી. સમાજના સારું એવું પ્રત્યુ તથા સાંત અને હોશીયાર તેમની ગણનાથાય છે, અહીંયા ભાજપ અને કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના કાર્યકરો આ મંત્રીને ત્યાં પોતાના મત વિસ્તારના કામ લઈને આવતા હોય છે.\nઈશ્વર પરમાર સ્વભાવે શાંત અને કામમાં પારવર ફુલ હોવાથઈ એસ.સી. સમાજમાં પ્રભુત્વ અને પકક્ડ પણ સારી છે. ત્યારે અહીંયા સ્વર્ણીમ સંકુલમાં ભીડ જાવા મળી હોય છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી, ડીવાયસીએમ, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઘણા જ ખાતાઓની ફાળળણી થયેલ છે. ત્યારે ઈશ્વર પરમાનરે એક જ ખાતું સામાજીક ન્યાય આપવામાં આવ્યું છે પણ ગુજરાતમાંથી એસ.સી સમાજથઈ લઈને અન્ય વર્ગો આ મંત્રીની આૅફિસમાં ભીડવચ્ચે હોય છે. હરહંમેશા શાંત અને Âસ્મત મંત્રી ધરાવતા આ મંત્રી એસ.સી. સમાજથી લઈને અન્ય સમજાની જે ભીડ હોય છે. જેથી આ મંત્રી પાસે બીજા ખાતામાં અન્ય મંત્રી જેટલા હોય તો ૧ નંબરના રેન્ક ઉપર આવીજાય બાકી ઈશ્વરને ઈશ્વર જુએ તેમ.\nછઠ્ઠા ક્રમે ભૂપેન્દ્રસિંહ ચુડ��સમાનો આવી રહ્યો છે પણ વાલીઓની ફી ઘટાડાના મામલે પ્રજામાં તેમને ગ્રાફ ઘણો જ ઉપર ગયો છે. પણ શિક્ષણમાં બદલીથી લઈને અનેક સમસ્યા લઈને ગુજરાતમાંથઈ અરજદારોની સંખ્યા વધારે જાવા મળી રહી છે એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો રેન્ક ત્રીજા ક્રમે હતો જે આજે કેબીનેટ મંત્રી હોય છતાં બાપુ છઠ્ઠા ક્રમે આવી ગયા છે. આ રેન્ક હાલ ઘટતો જાય છે. લોકો કામ લઈને આવે છે પણ થતાં નથી તેવો બળાપો પણ લોકમુખે ચર્ચાી રહ્યો છે. ૭માં ક્રમે પરસોત્તભાઈ સોલંકી જેઓ હાજર ભલે ન હોય પણ પીએ. પીસ. મળે એટલે મંત્રી મળી ગયા એમ સમજી લેવાનું અરજદારો અને મતવિસ્તારમાંથી આવતા મતદારો માટે તો જા ભાઈ રૂબર મળી જાય તો સમજવાનું લોટરી લાગી, ભાઈ મળવા જોઈએ હા ક્યાંયકામ ન થાય અને ભાઈની આૅફિસમાં ફૂટબોલનો દડો આવે એટલે ગોલ થઈ જાય અહીંયા કોઈ આરજદારોને કામન જાય ભાઈને હાજર હોય કે ન હાજર હોય તેમના પીએ.પીએસ. અરજદાર આવ્યો હોય તો બને ત્યાં સુધી તેમના કામ કરતા હોયછે. બાકી બંને ત્યાં સુધી ભાઈની આૅફિસ સુધી અરજદારને લાંબા થવું પડતું નથી.\nઆમ પણ પ્રદીપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકીની રાશી કન્યા એટલે અત્યારે ઘોડો બીનમાં જઈ રહ્યો છે અને શનિદેવની ચાર હાથે કૃપા છે. ત્યારે અરજદારને પણ ન્યાય અને તેના કામ માટે ભાઈ કટીબદ્ધ હોય છે. ત્યારે બીજા મંત્રીઓને ત્યાં કાગડા ઉડી રહ્યા છે અને મોટા મંત્રી હાજર હોતા નથી કામ થતું ન હોય તો જ અરજદાર અહીંયા બાબતે સચિવાલય સુધી થયો હશે એ ખ્યાલ હરહંમેશા આ મંત્રીઓ ને હોતો જ નથી મોટા ભાગે ઉચ્ચ અધઇકારીઓ જે ટેપ વગાડે તેમ જ મંત્રીઓ કરતાં હોય છે. પણ જો કાઈ કશું જ હોય તો નિયમો તો છે પણ શ્રમ કરવાનું જ હોય તો કઈ રીતે થાય તે અધિકારીને કહી શકતા નથી.\nગુજરાત સરકારમાં અત્યારે આ ૭ મંત્રીઓ ત્યાં ભીડ હોય છે. બાકી ઘણા મંત્રીઓ હાજર ન રહેવાથી અરજદારોને ધરમના ધક્કા અને ભાડા પણ મોંઘા પડી રહ્યા છે. ત્યારે આખો દિવસ બગડે તે જુદો, ત્યારે ઘણીવાર મંત્રી ન મળતાં અરજદારને પાટનગરમાં રોકાવું પણ થાય છે ત્યારે ખાવા, રહેવાનું ખર્ચ થયો હોય અને પરિસ્થિતિ ન હોય તો ભાઈ એટલે પરસોત્તમ સોલંકીને ત્યાંથી મળી જ જાય અને હવે ધક્કો ન ખાતા અને ફોન નંબર પી.એ.પીએસ. આપીને આગળની કાર્યવાહી શું થઈ તે જણાવશે . બાકી હાલ મોટા ભાગના મંત્રીઓ હાજરન રહેવાને કારણે ભાજપનો પણ ગ્રાફ નીચે જઈ રહ્યો છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nન���વી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/148--2014/870-2014-05-21-08-01-26", "date_download": "2019-05-20T03:39:36Z", "digest": "sha1:SXGVWZKSAO3HUFA4KLZD3D57OMLFHSSZ", "length": 7684, "nlines": 195, "source_domain": "my.zazi.com", "title": "વ્યસ્ત છે", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 39 મહેમાનો ઓનલાઈન\nમિત્ર : હું તારે ઘેર સાંજે જમવા આવવાનો છું. તેની તારી પત્નીને ખબર છે ને\nિમત્ર : હા હા ખબર છે. એને માટે તો સવારે અમારી વચ્ચે એક કલાક ઝઘડો ચાલ્યો હતો.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર કવિતા મે - 2014 વ્યસ્ત છે\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0\nયાયાવર\t- મે - 2014\nઆના લેખક છે અશોક જાની ‘આનંદ’\nક્ષણની કરવત જીવનું થડ વ્હેરવામાં વ્યસ્ત છે,\nભારઝલ્લી રાત આ મન ડહોળવામાં વ્યસ્ત છે.\nશબ્દ ખુદ એક એક તાણા-વાણાં છુટા પાડીને ,\nઅર્થના લૂગડાંને ફાડી ખોલવામાં વ્યસ્ત છે.\nયાદની બે-ચાર ખીંટી મન ભીંતે ખોડાઈ છે,\nકંઇક ઘટના થઈને પહેરણ લટકવામાં વ્યસ્ત છે.\nકોક જૂની એષણાનો આઇનો દીવાલ પર,\nખુદ થઇ પ્રતિબિંબ ખુદને ફોડવામાં વ્યસ્ત છે.\nઆંખ વિસ્ફારિત થઈ વિસ્મય જુએ છે ચોતરફ,\nને મતિ એ દ્રશ્યોને વિશ્લેષવામાં વ્યસ્ત છે.\nકોઈ વીણા છેડતી હો તાર સૂર સંગીતના,\nઆપણે મન-રાગને છંછેડવામાં વ્યસ્ત છે.\nક્યાંક આડે હાથે અહીં ‘આનંદ’ને મુકી દઈ,\nલોક ઘાંઘા થઇને એને ખોળવામાં વ્યસ્ત છે.\n- ��શોક જાની ‘આનંદ’\nસૌંદર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=70%3A2011-02-14-05-22-17&id=396%3A2011-02-14-09-31-32&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=154", "date_download": "2019-05-20T02:49:37Z", "digest": "sha1:GIHIREHS63QYKMLABBSJK2X2JKSBM4TG", "length": 6371, "nlines": 17, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "અવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "અવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\n• દાતા કોણ બની શકે \nબાળકથી વૃદ્ધ વ્યક્તિ કોઇપણ દાતા બની શકે છે. જો તમને ભુતકાળમાં કોઇ ગંભીર બીમારી થઈ હોય તો પણ તમે દાતા બની શકો છો.\n• લોકો અવયવોને ખરીદી અથવા વેચી શકે \nના, \"માનવોના અંગોને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જવાનો અધિનિયમ\" અવયવોનુ વ્યવસાઈક લેવણદેવણ કરતા રોકે છે, અને આ એક દંડનિય અપરાધ છે.\n• શું અવયવોનુ દાન કર્યા પછી શરીર બેડોળ બની જાય છે \nના, સારી રીતે તાલિમ લીધેલ શસ્ત્રવેદ્યો અવયવોને સાજા કરવા માટે બહુ કાળજી લ્યે છે અને શરીરને બેડોળ બનવા નથી દેતા અથવા પહેલા જેવુ દેખાતુ હોય તેવુ જ રહેવા દયે છે.\n• ત્યાં કોઇ ધાર્મિક અડચણ અવયવોના દાન કરવા માટે છે \nઘણા ભાગના ધાર્મિક સંધો અવયવોના દાનના વિભાવનાને ટેકો આપે છે, તેમ છતા તમે તમારા ધાર્મિક અથવા આધ્યાત્મિક નેતા સાથે વાત કરી શકો છો.\n• આંખોનુ દાન બીજા અવયવોના દાન કરતા જુદુ છે \nમૃત્યુ થયા પછી ૬ કલાકમાં આંખોનુ દાન કરવુ જોઇએ. તેમ છતા, તે ઉપયોગી થવા માટે મૂત્રપિંડને મૃત્યુ થયા પછી અડધા કલાકમાં કાઢવુ જોઇએ. આ બંને અવયવો એક બીજાની સાથે જુદીજુદી પરિસ્થિતીમાં દુરસ્ત કરી શકાય છે.\n• આ જુદીજુદી પરિસ્થિતીઓ શું છે \n૧૯૬૮માં હારવર્ડમાં ડૉકટરોએ શોધી કાઢ્યુ કે અતિશય ગંભીર બેશુદ્ધ દરદીઓ, જેમને મગજની ગંભીર ઇજા થઈ છે તેઓ કોઇ દિવસ ભાનમાં નહી આવી શકે. તેમ છતા, તેમનુ હૃદય ધડકતુ હોય છે અને લોહીનુ પરિભ્રમણ ચાલુ રહે છે, દરદીઓ ફક્ત નૈદાનિક રીતે મૃત્યુ પામેલા હોય છે. જો તમારૂ શ્વાસ લેવાનુ યંત્ર બંધ પડી જાય તો તમારૂ હદય તમારા મગજના મરવાથી બંધ પડી જાય છે. મૃત્યુનુ એક નવુ વિવ���ણ ઉપર આવે છે. આ મૃત્યુને નિયંત્રિત પરિસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ (જેવો કે ઇસ્પિતાલમાં દરદી ઉપર સતત નજર રાખીને કરાતો વૈદ્યકીય ઉપચાર) એ મૂત્રપિંડ, હૃદય અને પિત્તાશય જેવા કેટલાક અવયવોને તેમના સગાસંબધીઓની સંમતિ લીધા પછી દુરસ્ત કરી શકાય છે. પશ્ચિમમાં મગજથી મૃત્યુ પામેલા દરદીઓના અવયવોનુ પ્રત્યારોપણ કરવુ એ ચિકિત્સા ઉપચારના એક ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. ભારત સરકારે હવે મૃત્યુની એક નવી પરિભાષા સ્વીકારી છે.\n• \"મગજથી મૃત્યુ\" પામેલો દરદી ખરી રીતે મરી ગયો છે એ ડૉકટરોને કેવી રીતે જાણ થાય છે \nજુરીના સભ્યોની યાદીના બે ડૉકટરો જે સરકારે સિફારીસ કરેલા છે અને જે દરદીના ઉપચાર કરવામાં સમાવિષ્ટ નથી અને બીજી ઇસ્પિતાલના છે, તેઓ જુદીજુદી જાતનુ દરદીનુ પરિક્ષણ કરે છે એ જાણવા માટે કે તે \"મગજથી મૃત્યુ પામેલા\" છે. આ માનદંડ બહુ કડક હોય છે અને આખા વિશ્વમાં તે વૈદ્યકીય, કાયદાનુસાર અને નૈતિક રીતે સ્વીકારવામાં આવ્યા છે.\n• મગજનુ મૃત્યુ કેવી રીતે થાય છે \nમગજનુ મૃત્યુ સામાન્ય રીતે ગંભીર મગજને ઇજા અથવા મગજના રક્તસ્ત્રાવને લીધે થાય છે, જે મગજની બધી પ્રક્રિયાઓને રોકે છે. આ એક ગંભીર રસ્તાના અકસ્માત અથવા મગજમાં હુમલાને લીધે લોહી નીકળવાને લીધે થાય છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/149-jan-2015/875-2015-01-28-05-13-54", "date_download": "2019-05-20T02:58:23Z", "digest": "sha1:MNUGQ6QYRC67726ZXQLHKZMSJRTGLCND", "length": 7069, "nlines": 193, "source_domain": "my.zazi.com", "title": "વંદન કરતું ભાવિ ભાગ્યું ...!!", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 106 મહેમાનો ઓનલાઈન\nમારી બર્થડે કેક જોઈ\nછે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર કવિતા જાન્યુઆરી - 2015 વંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 41\nયાયાવર\t- જાન્યુઆરી - 2015\nઆના લેખક છે રેખા શુક્લ\nબુધવાર, 28 જાન્યુઆરી 2015 05:12\nકોરી ધાકોર વાદળી ને તડકા નું બચકું ના સદયુ\nફડફડતી વરસી ને વળગી ગઈ એમાં વાદળ રોયું\nવિજલડી ચમકે એણે સોય પરોવી હૈયે હામ ખોસ્યું\nધરતી ની બળતરા તોયે સોડમ ગટગટાવા રોયું\nસૂરજે મંદિર ના ઘુંમટે પહેરાવી ભગવી ધજા જોયું\nઘંટનાદ-શંખનાદ-મંગલ આરતી નું શમણું સેવ્યું\nરેખા શુક્લ - શીકાગો\nજો શિક્ષક પોતે સતત શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/06/11/gujarati-blog-world/", "date_download": "2019-05-20T02:45:02Z", "digest": "sha1:6OFMW7SGVIB7Y7ZDFXFFNB2ACQDS7L7D", "length": 17586, "nlines": 170, "source_domain": "www.aksharnaad.com", "title": "ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » જત જણાવવાનું કે » ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ\nગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ 9\n11 જૂન, 2008 in જત જણાવવાનું કે tagged જીજ્ઞેશ અધ્યારૂ\nગુજરાતી બ્લોગ જગત વિસ્તરી રહ્યું છે. વિચારો વધુ સારી રીતે અને વધુ સ્વતંત્રતાથી પ્રગટ થઈ શકે એવુ એક માધ્યમ આપણને સૌને મળ્યુ છે. અને મને લાગે છે કે એકાદ બે અપવાદોને બાદ કરતા આપણે સૌ તેનો સદઊપયોગ કરી રહ્યા છીએ.\nબ્લોગ એ ખૂબ સશક્ત માધ્યમ છે, એ વાતની સાબીતી એ જ છે કે અભિનેતાઓ અને લેખકો પણ પોતાના બ્લોગ બનાવી રહ્યા છે. પણ હું મારી આજની પોસ્ટ ગુજરાતી બ્લોગ્સ પૂરતી સીમીત રાખવા માંગુ છું…મને વિચાર આવ્યો કે હું જે બ્લોગ લખું છું એ કેટલા લોકો વાંચે છે રેગ્યુલર વાચકો જે આર એસ એસ ફીડ થી સબસ્ક્રાઈબ થયેલા છે, જે મિત્રોને હું ઈ મેઈલ મોકલું છું કે જે સર્ચ મા ક્યાંક થી મને શોધી કાઢે છે. જે મિત્રોના પોતાના બ્લોગ છે તેમની હાજરી અને કોમેન્ટસ મળતી રહે છે. પણ આ બ્લોગ જગતનો વ્યાપ વધારવા માટે આપણે શું કરી શકીએ. એવુ શું કરી શકાય કે જેથી એક નાનકડા વર્તુંળ માં થી બહાર આવી તેને વધુ લોકો સુધી પહોંચાડી શકાય.\nબ્લોગ ના જાણકારો, રેગ્યુલર વાચકો અને બ્લોગ લેખકો સિવાય એવા ગુજરાતીઓને મારે આ બ્લોગ વાંચતા કરવા છે કે જેઓને ગુજરાતી બ્લોગ્સ વિશે કાંઈ માહિતિ નથી. ટૂંકમાં આ માધ્યમને વ્યાપક પ્રસિધ્ધિ અપાવવા માટે શું કરી શકાય એ માટે આપ સૌના સૂચનો માંગી રહ્યો છું. અન્ય માધ્યમો જેમ કે વર્તમાન પત્ર કે સામયિક વિશાળ વાચક સમુદાય ધરાવે છે અને તેની સામે તે રેવન્યુ જનરેશન પણ કરે છે, જ્યારે મારા જેવા અનેક બ્લોગ ચલાવતા મિત્રો ફક્ત શોખ થી કોઈ પણ વ્યવહારીક કે ધંધાદારી ઉદેશ્ય સિવાય ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષાની સેવા અને તેનો વ્યાપ વધારવા માટે જ આ કરી રહ્યા છે. તો તેમના માટે સૌ થી મોટુ પારિતોષિક એ જ હોઈ શકે કે તેમને વાચકો મળી રહે અને કોઈ પણ સારો અને માહિતિપ્રદ ગુજરાતી બ્લોગ ક્લિક્સ ના મળવાને લીધે બંધ ના થાય.\nઆશા છે આપ સૌ ના સૂચનો મળી રહેશે…\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ”\nપ્રચારનાં અન્ય માધ્યમોવિશે આગળના બ્લોગ્સમાં તેમજ અન્ય પ્રસંગોએ કે સેમિનારોમાં કે મેનેજમેન્ટ મહાવિદ્યાલયોમાં ખુબજ વિચારાયું, કહેવાયું કે લખાયું જ છે અને રહેશે.\nWord-of-mouth માધ્યમનો પણ કેટલી અસરકારકતા અને સરળતાથી આ બાબતે ઉપયોગ કરી શકાય તે વિચારવું જોઇએ, દા.ત.\nજ્યારે મિત્રો કે કુટુંબીજનો એકઠા થાય ત્યારે ગુજરાતી વાંચનના સ્ત્રોતોમાં વેબબ્લોગ્સને જાણ્યેઅજાણ્યે દાખલ કરી દેવા.\nબ્લોગીંગનું આ મારું ત્રીજું વર્શ છે. નવરા ધુપ હોવાના સબબે ઠીક ઠીક કામ કરી શક્યો છું. પહેલા વરસના અંતે પ્રગટ કરેલ ત્રણ લેખ વાંચવા ભલામણ –\nઆમાં પ્રગટ કરેલ વીચારો હજુ પણ પ્રસ્તુત છે. આથી વીશેશ ઉમેરવાની ઈચ્છા નથી.\nપણ…. ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. જ્યાં સુધારાને અવકાશ છે ત્યાં અંગુલીનીર્દેશ કરવાનું છે.\nશીક્ષીત અને વીચારશીલ બ્લોગરોનું આ ઉત્તરદાયીત્વ છે – એમ હું માનું છું.\nઅનિમેષ અંતાણી જૂન 12, 2008 at 9:24 પી એમ(PM)\nઆ પહેલાં મારી કોમેન્ટ હતી “બહુજ સરસ પણ અત્યંત અઘરો સવાલ” તેના અનુસંધાનમાં…\nએક નાનકડા બ્લોગરના મન લઇને વિશાળ ફેલાવો ધરાવતા અખબારના આલિશાન કોન્ફરન્સ રૂમમાં ચર્ચાતા સવાલો એક સરખા જ હોય છે\n૧. ફેલાવો કેમ વધારવો કેવી રીતે વધુ વાચકો સુધી પહોંચી શકાય\n૨. રોજ નવું શું આપવું જેથી રેગ્યુલર વાચકોનો રસ જળવાઇ રહે અને નવા વાચકો જોડાતા જાય.\n૩. ખર્ચા કેમ કાઢવા ફેલાવો વધારવા અને રોજ નવું આપવા માટે જે જે ઉપાયો કર્યા તેથી ખર્ચા વધી ગયા\nઆ સવાલોના જવાબ મારી પાસે નથી, હું એટલું જ સમજ્યો છું કે “ખાંખાખોળા કરતો જા, ભાષાંતર કરતો જા, પોસ્ટ લખતો જા, ક્લિક્સ કે કોમેન્ટસની ઇચ્છા ન રાખ.” (ગીતા સાર)\nક્લિક મળવાં એ મહત્વનું નથી. સારાં બ્લોગ આ��ોઆપ તરીને બહાર આવશે.\nઆ માટે આપણે દરેક ગુજરાતી અખબારોમા આપણા ગુજરાતીબ્લોગ્સ વિશે ની માહિતી આપવી જોઇએ ,એ માધ્યમ દ્વારા લોકો બ્લોગ સુધી જરૂર પહોંચશે ..\nઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો ગુજરાતીમાં સર્ચ કરતા થાય ત્યારે આવું કંઇક શક્ય બની શકે એવું લાગે છે.\nઅનિમેષ અંતાણી જૂન 11, 2008 at 8:54 એ એમ (AM)\nબહુજ સરસ પણ અત્યંત અઘરો સવાલ.\nબ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0", "date_download": "2019-05-20T03:37:26Z", "digest": "sha1:RAJQTDUR7QSYO3FFG2DSQBQNGQVACMWR", "length": 3406, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પિસર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપિસર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%95_%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-05-20T03:04:54Z", "digest": "sha1:FAEKV6UNHJHHQ7665ODAABCFYDO4YUXX", "length": 8017, "nlines": 91, "source_domain": "gu.wikisource.org", "title": "ઢાંચો:રૂપક કૃતિ - વિકિસ્રોત", "raw_content": "\nપ્રતિમાઓએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૪માં લખેલું એક વાર્તા સંગ્રહ છે.\nશ્રી નાથાલાલ દોશીની કાંઈક લખવાની પ્રેરણાને પ્રરણાને માન આપીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ તે સમયના જાણીતા અંગ્રેજી ચિત્રપટનો આધાર લઈને આ ટૂંકી વાર્તાઓ રચી છે. 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ', 'બૅકસ્ટ્રીટ', 'ધ મૅન આઈ કિલ્ડ', 'મૅડમ બટરફ્લાય', 'ધ સીડ', '20,000 યર્સ ઈન સિંગ સિંગ', 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ', 'સિટીલાઈટ્સ’, 'ધ ક્રાઉડ' જેવા ચિત્રપટો ને આધારે આ કથાઓ રચાઈ છે.\nસ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે.\n'તું મને નિરંતર ચાહીશ ' – 'સાત સાત જન્મો સુધી.'\nએ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દ��રેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી.\nઅથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.\nઆ ઢાંચાને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે તે આપોઆપ મહિનાવાર તે મહિના માટે નિશ્ચિત કરેલી કૃતિ પસંદ કરી લે. આ ઢાંચામાં ફેરફાર કરવાની આવશ્યકતા નથી. જે કૃતિ દર્શાવવી હોય તે જે-તે મહિનાના દસ્તાવેજ (નીચે દર્શાવેલા છે તે)માં ઉમેરવાની રહેશે અને તે લખાણ આપોઆપ જ મુખપૃષ્ઠ પર જોવા મળશે.\nદરેક પાનાંનું મૂળભૂત બંધારણ[ફેરફાર કરો]\n(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]].\n(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૪:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/opinion-poll-gujarat-2017-assembly-election-big-challenge-for-pm-modi-amit-shah-035023.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:28:23Z", "digest": "sha1:E4SHYJQFAGRLSKZV6XYKAR6MG2D5D53M", "length": 12701, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "સર્વે : ગુજરાતમાં BJP અને કોંગ્રેસને 2017માં મળશે આટલા વોટ | opinion poll gujarat 2017 assembly election big challenge for pm modi amit shah - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n20 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n1 hr ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n9 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nસર્વે : ગુજરાતમાં BJP અને કોંગ્રેસને 2017માં મળશે આટલા વોટ\nગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક તરફ જ્યાં ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે ત્યાં ઓપિનિયન પોલમાં થયેલા એક સર્વેમાં આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે હોવાની જાણકારી બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જીતવા માટેને દાવેદારી નોંધાવાની શરૂ કરી લીધી છે. ત્યાં જ પીએમ નરેન્દ્ર મોદી પણ તેમની ગુજરાત મુલાકાતો વધારી દીધી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ તેમના હોમ સ્ટેટમાં રાજ્ય સભાની ચૂંટણીમાં અચાનક જ થયેલી કોંગ્રેસની જીત પછી પાવરફૂલ રણનીતિ બનાવાના મૂડમાં આવી ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલી એબીપી ન્યૂઝ, લોકનીતિ સીએસડીએસ દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપની સ્થિતિ મજબૂત લાગી રહી છે. જાણો આ સર્વે વિષે વિગતવાર અહીં....\nભાજપને મળશે 144નો આંકડો\nગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એબીપી ન્યૂઝ અને લોકનીતિ સીએસડીએસ જે ઓપિનિયન પોલ ગુજરાતમાં કર્યો છે તેમાં સૌથી વધુ સીટો ભાજપને મળવાની સંભાવના બનેલી છે. ઓપિનિયન પોલ મુજબ ભાજપને આ ચૂંટણીમાં 144 થી 152 સીટો મળવાનું અનુમાન છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી 26 થી 32 સીટા જ મેળવી શકશે તેવી સંભાવના ઓપિનિયન પોલમાં બહાર આવી છે. સાથે જ અન્ય પાર્ટીને પણ 3 થી 7 સીટો મળશે તેવું અનુમાન છે.\nસર્વેમાં કોંગ્રેસની હાલત 2012 થી પણ વધુ ખરાબ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાતના ચારે ઝોનમાં ભાજપ આગળ દેખાઇ રહી છે. મોદીની લહેર એક વાર ફરી ગુજરાતમાં દેખાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો આ વાત સાચી પડી તો ગુજરાતમાં ભાજપ લાંબા સમય સુધી સત્તામાં રહેનારી પાર્ટી બની જશે\nસર્વેમાં કેટલા વોટ મળ્યા\nએબીપી ન્યૂઝ અને લોકનીતિ સીએસડીએસના ઓપિનિયન પોલમાં ઉત્તર ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખૂબ જ મજબૂત હોવાનું જણાવવામાં આવ્યું છે. વળી મધ્ય ગુજરાતમાં પણ નજર નાખીએ તો ભાજપના ખાતામાં 56 ટકા વોટ પડ્યા છે. જ્યારે કોંગ્રેસને આ મામલે ખાલી 30 ટકા લોકોએ જ પોતાનો મત આપ્યો છે.\nતો આદિવાસી વિસ્તાર સમતે દક્ષિત ગુજરાતમાંથી પણ ભાજપને 54 ટકા વોટ મળવાની સંભાવના રહેલી છે. કોંગ્રેસના ખાતામાં આ મામલે દક્ષિણ ગુજરાતમાંથી ખાલી 27 ટકા વોટ જ મળ્યા છચે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને જોઇએ તો ત્યાં પણ ભાજપની સ્થિતિ પ્રબળ દેખાઇ રહી છે. ત્યાં 65 ટકા વોટ ભાજપને મળવાની સંભાવના છે. અને કોંગ્રેસને 26 ટકા વોટ મળી તેવી સંભાવના છે.\nઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો\nOpinion Poll: અત્યારે ચૂંટણી થાય તો NDAને 301, UPAને 127 બેઠકો મળે\nGujarat Elections 2017 : ટાઇમ્સ નાઉ- વીએમઆર સર્વે\nPoll : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 141 સીટો મળશે ભાજપને\nOpinion Poll : ગુજરાતમાં ભાજપને મળશે 106 થી 116 સીટો\nગુજરાત ચૂંટણી ઓપિનિયન પોલ: BJPને નુકસાન, કોંગ્રેસને ફાયદો\nABP લોકનીતિ CSDS સર્વે:બનશે BJPની સરકાર,પરંતુ લોકપ્રિયતા ઘટી\nGujarat Opinion Poll : ગુજરાતમાં ભાજપની જીત પાક્કી, મળશે આટલી સીટો\nOpinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ\nGujarat Electionની તારીખોની વચ્ચે મોદી માટે ખરાબ સમાચાર\nOpinion Poll અનુસાર હિમાચલમાં BJPની સરકાર, પરંતુ...\nOpinion Poll : ગુજરાતમાં બનશે ભાજપની સરકાર\nopinion poll gujarat narendra modi amit shah bjp congress ઓપિનિયન પોલ ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 નરેન્દ્ર મોદી અમિત શાહ ભાજપ કોંગ્રેસ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6/%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AB%82%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AB%80", "date_download": "2019-05-20T02:26:14Z", "digest": "sha1:ZJE3XSGTZ5BLHU4AMKQ2KTMN2YAWWFFC", "length": 25562, "nlines": 362, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "જિયૂવ્હેનેશન ઉપચાર પદ્ધતી - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "\nડૉક્ટરને પુછો | વાર્તાપત્ર | ઔષધ શોધ | સંદેશ દર્શાવતું ભોર્ડ | સ્વાસ્થ્ય ગણિત | યલો પેગેજ | એ-કાર્ડસ\nસંધિવા અથવા સાંધાનો સોજો\nબાળકો માટે સ્વાસ્થયના રસ્તાથી શીખવુ\nહદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર\nદાજવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nમાં, કૃપીયા મને સહન કર.\nબાળકો માટે ખોરાક બનાવતી વખતે કાળજી લેવી\nનવા જન્મેલા માટે પાલકત્વ.\nએક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ.\nMalted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો\nબચપણનો ગુસ્સો - ગુસ્સો - લાગણીનો વિષ્ફોટ\nબાળકને કુલ્લા ઉપર મારવુ કે નહી \nએક ઇચ્છા કરવાની સ્થાપના\nબાળકોને રસ્સી મુકવાના કાર્યક્રમો.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\nસ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમો અને યોજનાઓ.\nબાળકો શું કરવા રડે છે \nએક બાળકનો ભાવનાત્મક વિકાસ.\nવિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nહોમિયોપથી અને કાકડાનો સોજો.\nખોરાક અને પોષણ માટે મદદગાર કડીઓ\nશ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nઆકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર\nડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત��સા\nવીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર\nવિદેશી અવયવો માટે પહેલો ઉપચાર\nઅસ્થિભંગ, સાંધામાંથી ઉતરવુ અને મચકોડાઈ જવા ઉપર પહેલો ઉપચાર\nલોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર\nગરમીનો મારો લાગવો અને ગરમીથી થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા\nચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર\nઝેર માટે પ્રાથમિક ઉપચાર\nખોરાકમાં ઝેરના પ્રકારો CI Perfringensમાં ખોરાકનુ ઝેર\nખોરાકમાં ઝેર વિષે તપાસ\nકિરણોત્સર્ગની સામે ખુલ્લુ મુકવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર\nસ્વાસ્થય ઉપર વારંવાર પુછતા પ્રશ્નો\nવયસ્કરોનુ વજન અને ઉંચાઈ\nકસરત સ્નાયુઓની ગુણવત્તાને મદદ કરે છે\nવજનના કદને નિયંત્રણમાં લાવવાની યોજના - ઓછુ ખાધા સિવાય વજન કેવી રીતે ઘટડવુ\nવિનોદ અને નજીવી વસ્તુઓ\nવરિષ્ઠોમાં Alzheimer નો રોગ\nબીજા રાજ્યોમાં વરિષ્ઠો માટે ઘર\nવધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ\nવરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nપાળેલા પ્રાણીઓની ૭ વિચિત્ર વસ્તુઓ.\nતમારી બીલાડીને દર્શનીય કરો.\nપાળેલા પ્રાણીઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.\nલોકો અને પાળેલા પ્રાણીઓ.\nકુતરાઓ અને ચાવવાની ટેવો\nપાળેલા પ્રાણીઓ માટે પહેલો ઉપચાર.\nબાળકો અને પાળેલા પ્રાણીઓ\nલૈંગિક આવેગો અને લૈંગિકતા એટલે શું\nબીજી લિંગનો પોશાક પહેરનાર.\nમાણસના શારિરીક અને માનસિક લક્ષણોની વિષમતા ધરાવતો વ્યક્તિ.\nતારશી પુનરૂત્પાદન અને લૈંગિકતાના આરોગ્યના મુદ્દાઓ વિષે બોલવુ.\nકામવાસના વિષે ખોટી માન્યતાઓ.\nશું થાય છે : લૈંગિક સંબંધ રાખતા પહેલા, દરમ્યાન અને પછી\nઆધાર ગટો - Alzheimer'sના આધાર ગટોને બોલાવો\nપ્રાજીત - ’માનસિક આરોગ્ય’ સ્વયં સહાયતા સમુદાય.\nAlzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.\nAlzheimer's ના રોગના કારણો.\nAlzheimer's ના રોગનુ નિદાન.\nAlzheimer's ના રોગ માટે જોખમી કારણો.\nAlzheimer's ના રોગ માટે ઉપચાર\nAlzheimer's ના રોગવાળા દરદીની કાળજી લેવી.\nAlzheimer'sના રોગ ઉપર ચિત્રપટો)\nડૉ.દેવી પ્રસાદ શેટ્ટી સાથે મુલાકાત.\nહૃદયના વિકારના સહાયક જુથના સભ્યો.\nબાળકો માટે હૃદયની શસ્ત્રક્રિયા વિના મુલ્ય\nભારતીય લોકોમાં હૃદય રોગની સમસ્યાઓ\nકોણ ભાગ લઈ શકે \nઅપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત.\nઅપંગોની શરતોનો વિશિષ્ટ શબ્દોનો કોષ.\nઅપંગતાના સહાયક જુથના સભ્યો\nસાંભળવાની નબળાઇ માટે બહુશ્રુતની સ્થાપના.\nઅપંગતા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅપંગતાની સાથે પ્રખ્યાત લો��ો.\nચિત્રપટો જેમાં અપંગ લોકો ભાગ લ્યે છે\nઅપંગતા વિષે તાજા સમાચાર\nઅપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ\nઅપંગો માટે ભારતીય ઉદ્યોગોમાં નોકરીનો માર્ગ\nઅપંગો માટે ડૉકટરોની યાદી\nમુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો\nઅપંગો માટે સરકાર તરફથી સહાયતા\nઅપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ.\nપ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.\nઅપંગો માટે એકલાની ભેટ\nમુત્રપિંડના સહાયતા સમુદાયનુ લક્ષ\nમિત્રપિંડના રોગ માટે ઉપયોગી કડીયો\nમૂત્રપિંડની સમસ્યાઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nલાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ\nઅવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅવયવોના દાન કરવાના કાર્ડ વિષે\nમૂત્રપિંડ સહાયતા જુથની સભાના હેવાલો\nસ્થૂળતા સહાયતા સંઘનો વાર્ષિક હેવાલ\nસ્થૂળ સહાયતા સંઘના સભ્યો\nદુનિયાનો સ્થૂળતાનો દિવસ - ૨૬ ઓક્ટોબર, ૨૦૦૮\nSchizophrenia એક સર્વસામાન્ય નિરીક્ષણ\nનૈદાનિક Schizophrenia ના રૂપકો\nSchizophrenia ના પૂર્વસુચક ભાગો\nપ્રેરણાત્મક Schizophrenia ના ઘટકો\nSchizophrenia ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nએકલવ્ય આધારનુ જુથ/Schizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nSchizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nચૈતન્યના ઘર સુધીના માધ્યમને આધાર\nશ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર\nમુખ્ય પાનુ વૈકલ્પિક ઔષધો આયુર્વેદ જિયૂવ્હેનેશન ઉપચાર પદ્ધતી\n(તરૂણતા પ્રાપ્ત કરવાની ઉપચાર પદ્ધતી) આયુર્વેદના પાઠ્યપુસ્તમાં \"જિયૂવ્હેનેશન (તરૂણતાનું ટકી રહેવું)” ને \"સાયન\" કહે છે. આયુર્વેદમાં \"સાયન\" ની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે - \"સાયન એટલે જ ઉમરને ઓછી કરવી એટલે તરૂણતાને ટકાવી રાખવું તથા જૂના રોગો (લાંબા સમયથી ચાલી આવતો રોગનું ) નાશ કરે છે. \"આમાં વિશિષ્ટ ઔષધોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉ.દા. ચવનપ્રાશ. આયુર્વેદ અનુસાર Rejuvenation ઉપયોગ સુદૃઢ/તંદુરસ્ત રહેવા તથા બીજાને મદદ કરવા માટે થાય છે. આનો ઉપયોગ કરી આપાણે આપાણી આધ્યાત્મિક શક્તિ વધારી તેનો ઉપયોગ સમાજ, દર્દીઓ , ગરીબ, નિર્બળ, લોકો માટે કરવો. \"સાયન\" ઉપચાર પદ્ધતીનો મુખ્ય ઉદ્દેશ માંસપેશિમાં enzymes ના કાર્યને સંતુલિત તથા કાર્યક્ષમતાને ટકાવી રાખવું. આ ઉપચાર પદ્ધતીમાં માંસપેશીને પુન:જીવંત કરવામાં આવે છે. આને લીધે મનની શાંતતા બનાવી રાખવા તથા હાડકાં અને મજ્જાતંતુની મૃદુતા ટકાવી રાખવામાં ઉપયોગી થાય છે. આને લીધે વૃદ્ધત્વની પ્રક્રિયા રોકાય છે અને વધતી વયમાં વર્તાય આવતાં રોગોને દૂર કરવામાં મદદ કરે છે.\nઉ���ચાર શરૂ કરતાં પહેલા નીચે દર્શાવેલ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખો\nપંચકર્મમાં દર્શાવ્યા પ્રમાણે વિશિષ્ટ ઉપચાર દ્વારા શરીરમાં પાચનક્રિયાથી નિર્માણ થનાર નકામા પદાર્થને કાઢી શરીરને અંદરથી સ્વચ્છ કરવામાં આવે છે. શરીરમાંથી જે (ખોરાક દ્વારા રોગ નિપજાવતું જે - Toxins) ને કાઢી નાખ્યાં પછી \"સાયન\" નો ઉપચાર કરવાથી અસરકારક પરિણામ મળે છે. તે ઉપરાંન્ત પણ આ પ્રકિયાનું અસરકારક પરિણામ મળી શકે છે.\n\"સાયન\" ઉપચારનો ઉપયોગ કરેલ વ્યક્તિ આરોગ્યપૂર્ણ સમાજનું નિર્માણ કરે છે, વિચાર, બોલવાનું અને કાર્ય કરવાનું શિખવવામાં આવે છે. વાસ્તવમાં આ ઘટકને આયુર્વેદમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.\nસાયન ઉપચાર પદ્ધતી બે પ્રકારે કરવામાં આવે છે\nસાયન ઉપચાર કરવામાં આવતો હોવાથી દર્દીને દવાખાનામાં રહેવું પડે છે. વિશિષ્ટ પ્રકારની કૂટીર (ઝૂંપડી)/ઓરડાની વ્યવસ્થા તેને માટે કરવી પડે છે. ડૉકટરના જણાવ્યા પ્રમાણે આહાર અને પરેજીનો દર્દીએ સંપૂર્ણ પણે પાલન કરવું પડે છે. સાયન (Rejuvenation) નો ઉપયોગ કરતાં પહેલા દર્દીએ પંચકર્મનો ઉપચાર કરવો પડે છે. તેને કારણે વ્યવસાય/નોકરી કરનારા માટે આ પદ્ધતી યોગ્ય પૂરવાર થતી નથી.\n(ઉચ્ચાર - Vaa-taa-ta-pi-ka) જે વ્યક્તિને આયુર્વેદિક દવાઆનામાં રહેવા માટે સમય નથી તેવા લોકો માટે આ ઉપચાર પદ્ધતી અત્યંત યોગ્ય છે. સાધારણરીતે રોજીંદા કાર્યને નિયમિત રાખવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદીક ઔષધોમાં સાયન/મિશ્રણનો સમાવેશ હોય છે. આ ઔષધોને સૂર્યોદયના સમયે ખાલી પેટે લેવાની હોય છે. આ ઔષધોનો ઉપચાર પંચકર્મનો ઉપચાર ન કરતા પણ કરીશકાય છે.\nઆરોગ્ય તજ્જ્ઞનિ સલાહ-તમારા પ્રશ્નોનો તત્કાલ ઉત્તર\nઆ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B0%E0%AB%87%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B_(%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA)", "date_download": "2019-05-20T03:37:07Z", "digest": "sha1:6GPN7DTBQJYVOEWBFJDPWOSKYEEEB2UJ", "length": 4135, "nlines": 97, "source_domain": "gu.wikipedia.org", "title": "સચોકરી રેતીયો (સર્પ) - વિકિપીડિયા", "raw_content": "\nસચોકરી રેતીયો કે સચોકરી રેસર (અંગ્રેજી:Afro-Asian Sand Snake, Forskal’s Sand Snake, Schokari Sand Snake, Schokari Sand Racer; દ્વિપદ-નામ: Psammophis schokari) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક આંશીક ઝેરી સર્પની જાતી છે.\n↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૦:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/world-tribal-day-will-be-celebrated-celebration-bjp-strengthen-tribal-vote-bank-state/", "date_download": "2019-05-20T02:30:45Z", "digest": "sha1:CSJL4YQNE654WPJGFXACA4HHIMBPXPLS", "length": 7721, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > રાજ્યમાં આદિવાસી વોટબેંક પર મજબુત પક્કડ જમાવવા ભાજપ ઉજવશે વિશ્વ આદિવાસી દિવસ\nરાજ્યમાં આદિવાસી વોટબેંક પર મજબુત પક્કડ જમાવવા ભાજપ ઉજવશે વિશ્વ આદિવાસી દિવસ\nમાનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતા આદિવાસી સમાજ પર ભાજપ પક્કડ જમાવી રાખવા માટે ગુજરાત સરકાર ૯ ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધૂમધામથી મનાવશે. પ્રતિભાશાળી આદિવાસીઓનાં સન્માન અને તેમનાં લોક્દેવતાઓની પૂજા સાથે જળ, જમીન અને જંગલની માંગ પણ બુલંદ કરવામાં આવશે.\nઉત્તર ગુજરાતનાં અંબાજીથી લઈને દક્ષિણ ગુજરાતનાં ઉમરગામ સુધીનાં સાડા ચાર હજાર ગામોમાં વસતા લગભગ ૯૦ લાખ આદિવાસીઓ સામાન્ય રીતે કોંગ્રેસની પરંપરાગત વોટબેંક રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા, તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ પ્રભા તાવીયાડ, ધારાસભ્ય અશ્વિન કોટવાલ વગેરે કોંગ્રેસનાં ચર્ચિત નેતાઓ રહ્યાં છે પરંતુ અમરસિંહનાં નિધન બાદ આ સમુદાય પર કોંગ્રેસની પક્કડ ઢીલી પડી છે.\nવર્ષ ૨૦૧૨ માં આદિવાસીઓએ ખુલીને ભાજપનાં સમર્થનમાં મતદાન કર્યું હતું. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતની આદિવાસી બહુમતી ધરાવતી બેઠકો પર સર્વાધિક ૮૦ ટકા મતદાન થયું તેમજ ૭૫ ટકાથી વધુ બેઠકો ભાજપનાં ફાળે આવી હતી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/shuddh-desi-romance", "date_download": "2019-05-20T03:32:42Z", "digest": "sha1:3Q2DD5WDW5ZAIFBIZOYWCVTCQZKN2XKA", "length": 5486, "nlines": 99, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Shuddh Desi Romance News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nPics : બૉલીવુડ બહાર શેમાં વ્યસ્ત છે વાણી ક્યાંક કલ્યાણમની તો તૈયારી નથીને\nમુંબઈ, 11 ફેબ્રુઆરી : કલ્યાણમનો મતલબ તો હવે બધા સારી રીતે સમજતા હશે. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ જોયા બાદ તામિળ નહીં જાણતા લોકોને પણ સમજાઈ ગયું હશે કે કલ્યાણમનો મતલબ લગ્ન હોય છે. અહીં કલ્યાણમની યાદ એટલા માટે આવી છે, કારણ કે ...\nરિવ્યૂ : રોમાંસ, લગ્ન અને કન્ફ્યુજન છે શુદ્ધ દેસી રોમાંસ\nમુંબઈ, 6 સપ્ટેમ્બર : અત્યાર સુધી આપે યશ રાજ ફિલ્મ્સની યાદગાર પ્રણય-કથાઓ જોઈ છે. યશ રાજે અનેક ઐતિહા...\nશુદ્ધ દેસી રોમાંસ રિવ્યૂ : રીયલ રિલેશનશિપની પસંદગીની મુંઝવણ\nમુંબઈ, 5 સપ્ટેમ્બર : પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત તેમજ વાણી કપૂરની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ ...\nPics : ટક્કરની વાત મૂકો, પ્રિયંકા તો પરિણીતી-પ્રેરક છે\nમુંબઈ, 3 સપ્ટેમ્બર : બૉલીવુડમાં આ શુક્વારે બૉલીવુડની બે પિતરાઈ બહેન અભિનેત્રીઓ માટે મહત્વની તા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-live-updates-priyanka-gandhi-road-show-046058.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:27:39Z", "digest": "sha1:6L2P6SRUCQZLUIQJBEFRMBKTOIZUBBMV", "length": 19203, "nlines": 195, "source_domain": "gujarati.oneindia.com", "title": "Live: લાતૂરમાં બોલ્યા મોદી- નક્સલ અને માઓવાદીઓથી મુક્ત ભારત અમારો સંકલ્પ | Lok sabha elections 2019 live updates: priyanka gandhi road show in saharanpur - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n20 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n1 hr ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n9 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nLive: લાતૂરમાં બોલ્યા મોદી- નક્સલ અને માઓવાદીઓથી મુક્ત ભારત અમારો સંકલ્પ\nનવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં થનાર મતદાન માટે પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે થમી જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓ પોતાની તાકાત લગાવી દેશે. લોકસભા ચૂંટણઈના પહેલા તબક્કામાં યૂપીની 8 સીટો પર પણ મતદાન થનાર છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે સહારનપુરમાં પાર્ટીના ઉમેદવાર ઈમરાન મસૂદના સમર્થનમાં રોડ શો કરશે. આજે પીએમ નરેન્દ્ર મોદી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના લાતૂરમાં એક જસભાને સંબોધિત કરશે. લગભગ ત્રણ વર્ષ બાદ પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર જોવા મળશે. પીએમ મોદી જે બાદ કર્ણાટક અને તમિલનાડુમાં પણ ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 11 એપ્રિલે વોટિંગ થશે.\nભાજપના સંકલ્પ પત્ર vs કોંગ્રેસનું હમ નિભાએંગે\nતમે જોયું હશે, આજકાલ કોંગ્રેસના દરબારિઓના ઘરમાંથી નોટના થેલાને થેલા નીકળી રહ્યા છે, નોટથી વોટ ખરીદવાનું આ પાપ તેમની રાજનૈતિક સંસ્કૃતિ છે- પીએમ મોદી\nસુપ્રીમ કોર્ટે ફિલ્મ 'નરેન્દ્ર મોદી'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી.\nઆવકવેરા વિભાગના દરોડા પર બોલ્યા સીએમ કમલનાથ, રાજનૈતિક રીતે જે કરવાની કોશિશ થઈ રહી છે તેમાં કોઈ સફળ નહિ થાય.\nચૂંટણી પંચે રાજસ્વ સચિવ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષને આવકવેરા વિભાગના દરોડા પર ચર્ચા કરવા માટે આમંત્રિત કર્યા હતા, બંને અધિકારીઓએ ચૂંણી પંચને જાણકારી સોંપી\nકોંગ્રેસવાળા કહી રહ્યા છે કે અમે દેશદ્રોહનો કાયદો હટાવશું, અરે હું કહેવા માંગું છું કે પહેલા અરીસામાં તમારું મોઢું જોઈ લો. તમે કોંગ્રેસવાળા જ હતા જેમણે બાલાસાહેબ ઠાકરેનું નાગરિત્વ છીનવી લીધું હતું, તેમનો મતદાન કરવાનો અધિકાર છીનવી લીધો હતો.\nમધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે છિંદવાડા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું, દીકરા નકુલે લોકસભા ચૂટણી માટે ફોર્મ ભર્યું\nલાતૂરમાં પીએમ મોદી- જે લોકો સવારથી અહીં બેઠા છે તેમની તપસ્યા બેકાર નહિ જવા દઉં\nસ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર- વિઝન હોવા છતાં તેમની દક્ષતા પર એક પ્રશ્ન ચિહ્ન છે કેમ કે દેશ અમેઠીની સ્થિતિ જાણે છે. બીજી તરફ એક કુશળ સરકાર છે જેને ન્યૂ ઈન્ડિયા બનાવવાનો સંકલ્પ લીધો છે.\nગ્રામીણોનું કહેવું છે કે અહીં સારા રસ્તા કે પીવાના પાણીની સુવિધા પણ નથી, બાળકો માટે કોઈ સ્કૂલ નથી. અમને 2017-18 માટે ગ્રામીણ રોજગાર યોજના કે પાક વીમાની રાશિની ચૂકવણી પણ નથી કરવામા આવી.\nતમિલનાડુના એક ગામ મેલાસિરુપોથૂના રહેવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, કરી રહ્યા છે પ્રદર્શન\nચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠ્યા સવાલો, કેટલાય પૂર્વ નૌકરશાહોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખ્યો પત્ર\nઆજે ચૂંટણી પ્રચાર થમી જશે, પહેલા તબક્કા માટે 11 એપ્રિલે વોટિંગ થશે.\nકન્હૈયા કુમાર બેગુસરાયથી આજે પોતાની ઉમેદવારી નોંધાવશે, જાવેદ અખ્તર અને શબાના આઝમી કન્હૈયા માટે કરી શકે છે પ્રચાર.\nમધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ અને ઝબલપુર સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર રાકેશ સિંહને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાના મામલામાં કારણ દર્શાવો નોટિસ\nગુજરાત- મતદાતાઓમાં જાગરુકતા લાવવા માટે કલાકારોએ વાડીના રસ્તાઓ પર રંગોળી બનાવી.\nભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજ વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ થયો.\nએક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\nએક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\nExit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nExit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nGNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nઅમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/admission-process-right-education-act-starting-end-two-month-delay/", "date_download": "2019-05-20T02:30:54Z", "digest": "sha1:GV6TMM3PDMBIUHIOWFOQ73LCPJ7D5ATP", "length": 8427, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર ���મિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > રાઇટ ટુ એજયુકેશન એકટની પ્રવેશ પ્રક્રિયા બે માસના વિલંબ બાદ અંતે શરૂ\nરાઇટ ટુ એજયુકેશન એકટની પ્રવેશ પ્રક્રિયા બે માસના વિલંબ બાદ અંતે શરૂ\nમાનવમિત્ર, અમદાવાદ : લગભગ બે મહિનાના વિલંબ બાદ આખરે આવતીકાલથી રાજયમાં રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રાંરભ થઇ રહ્યો છે. સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે શાળાઓમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જાગવાઇ છે અને તેની પર પ્રવેશ મેળવવા આવા બાળકોના વાલીઓ આવતીકાલે તા.૧૯મી એપ્રિલથી તા.૫મી મે સુધી www.rtegujarat.org પર ઓનલાઇન એમડીશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા રજૂ કરી સ્વીકાર કેન્દ્રોમાં જમા કરાવી શકશે.\nઅમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આ વર્ષે ૧૩ હજારથી વધુ પ્રવેશ આપવાનો લક્ષ્યાંક છે. આરટીઇ પ્રવેશ હેઠળ રાજયની ૯૮૪૬ શાળાઓમાં કુલ ૮૦ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ ૧૨૦૦ જેટલી શાળાઓમાં આવતીકાલથી આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા.૧ જૂન, ૨૦૧૮સુધીમાં જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા બાળકોને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ મળી શકશે.\nઆરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકોના વાલીઓએ પહેલા www.rtegujarat.org વેબપોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવુ પડશે. વેબપોર્ટલ પર અરજી સાથે કયા કયા આધાર-પુરાવા રજૂ કરવાના છે તેની તમામ માહિતી પણ મૂકવામાં આવી છે, તેથી વાલીઓએ તેની ખાસ કાળજી લેવાની રહેશે. વાલીઓએ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર-દસ્તાવેજી પુરાવાઓ જાડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/nimaben-acharya-has-been-appointed-executive-chairman-legislative-assembly/", "date_download": "2019-05-20T03:02:06Z", "digest": "sha1:PF5FF2KJT4WZNCL7KL2HFFK6O6N5Y2FS", "length": 8022, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી\nવિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી\nમાનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં ઘણાં દિવસો અગાઉ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનાં સભ્યોએ શપથ લઇ લીધા હતાં પણ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવાનાં બાકી હતાં જેના માટે વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષની નિમણુંક આજે કરવામાં આવી છે. રાજ્યપાલ ઓ.પી કોહલી દ્વારા વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી હતી જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ તારીખ ૨૩ જાન���યુઆરીનાં રોજ સ્વર્ણિમ સંકુલનાં સાબરમતી હોલમાં યોજવામાં આવશે.\nઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મંત્રીમંડળે શપથ લઇ લીધા બાદ તારીખ ૩ જાન્યુઆરીનાં રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની હતી જે અગમ્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. વિધાનસભા ગૃહનું રીનોવેશન ચાલતું હોવાથી હવે સ્વર્ણિમ સંકુલ ૧ માં યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામો આવ્યે એક મહિનો વિત્યો હોવા છતાં હજુ ધારાસભ્યોની શપથવિધી ના યોજાતાં ભારે ઉહાપોહ મચ્યો હતો. હવે ઉતરાયણ બાદ કમૂરતાં ઉતરતાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/statue-unity-widespread-complaints-tents-being-more-expensive/", "date_download": "2019-05-20T02:33:43Z", "digest": "sha1:NIXPET7N64666DRWT6XFRQ7YOT5F6Y3H", "length": 12011, "nlines": 70, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > સ્ટેચ્યુ ઓફ યુનિટી : ટેન્ટનું ભાડું વધુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી\nસ્ટેચ્યુ ઓફ યુનિટી : ટેન્ટનું ભાડું વધુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી\nમાનવમિત્ર, અમદાવાદ : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો ખર્ચ કરતા ત્યાંની ટેન્ટ સિટીમાં રહેવાનો ખર્ચ ૧૦ ગણો છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટેન્ટ સિટીને ધંધો બનાવી દીધો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ૨૫૦ ટેન્ટ ધરાવતી આ ટેન્ટ સિટીનો કોન્ટ્રાક્ટ ભાજપના નજીકના મનાતા લોકોને આપવામાં આવ્યો છે. પરિણામે ટેન્ટ સિટીનું ભાડું ફાઈવ સ્ટાર હોટલ કરતા પણ વધુ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આપવામાં આવેલા આ ખાનગી કોન્ટ્રાક્ટને જોતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે પ્રવાસન નિગમે પણ પોતાના મળતીયાઓને પ્રવાસીઓને લૂંટવા માટેનો પરવાનો આપી દીધો હશે કે શું \nજો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ મૂકતાંની સાથે જ આ પ્રકારે ઉઘાડી લૂંટ ચલાવવાનું શરૂ કરાતાં આવનાર પ્રવાસીઓ સહિત રાજયના પ્રજાજનોમાં સરકારના ધંધાકીય વલણ અને અભિગમને લઇ ઉગ્ર આક્રોશ ફેલાવા પામ્યો છે. આશ્ચર્યની વાત છે કે, ટેન્ટ સિટીમાં ભાડાનો દર રૂ.૪૫૦૦થી રૂ.૨૪,૦૦૦ હજાર સુધીનો રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવેલા ટેન્ટ સિટીમાં કાફેટેરિયાનો નાસ્તાના દર પણ ખુબ જ વધુ રાખવામાં આવ્યા છે. જેમાં એક ચાના ૨૦ રૂપિયા તેમજ ૧૨૫ ગ્રામ ખમણના ૫૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ સાથે એમઆરપી ઉપર જીએસટી લાગુ પડાઇ રહી છે. ગઈકાલથી પ્રવાસીઓ માટે શરૂ થયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ટેન્ટ સિટી અને કેફેટેરિયાના ભાવ સામે વિરોધનું વાતાવરણ ઉભુ થયુ છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ૩૧મી ઓક્ટોબરના રોજ અનાવરણ કરી દેવામાં આવ્યું હતું. તે પછી ગઈકાલથી સ��ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓના રહેવા માટે બનાવામાં આવેલા ટેન્ટનું ભાડું ખુબ જ ઊંચુ રાખવામાં આવ્યું છે. તો ચા- નાસ્તાનો ભાવ પણ ખુબ વધુ રાખવામાં આવ્યો છે. જેને લઇ સામાન્ય પ્રવાસીઓથી માંડી હવે રાજયના પ્રજાજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે.\nસ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તળાવ કિનારે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. વીઆઇપી અને જનરલ બે પ્રકારના ટેન્ટ બનાવવામાં આવ્યા છે. વીઆઇપી ટેન્ટ જેમાં એસી અને ડીલક્ષ એસી ટેન્ટ છે. જ્યારે જનરલ ટેન્ટ એસી વગરનો છે. એક નાઈટ અને બે દિવસનું પેકેજ છે તેમાં નોન સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટમાં એક વ્યક્તિનું રહેવાનું ભાડું રૂ.૪૫૦૦ છે જેમાં ૧૮ ટકા જીએસટી લાગુ થશે. જ્યારે બે વ્યક્તિઓને રહેવા માટે રૂ.૬૦૦૦ ચૂકવવા પડશે તેમજ ૧૮ ટકા જીએસટી અલગથી ચૂકવવો પડશે. ડીલક્ષ એસીમાં એક વ્યક્તિનું ભાડુ ૬૭૫૦ રૂપિયા છે, તેમજ કપલ માટે રૂ.૯૦૦૦ છે. જ્યારે પ્રિમીયમ એસી ટેન્ટમાં એક વ્યક્તિ માટે ૯૦૦૦ અને બે માટે રૂ.૧૨૦૦૦નું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જીએસટી પણ ચુકવવો પડશે. બે દિવસ અને ત્રણ રાત માટે પ્રિમીયમ એસી ટેન્ટનું ભાડુ એક વ્યક્તિ માટે રૂ.૧૮૦૦૦ પ્લસ જીએસટી છે. જ્યારે કપલ માટે રૂ.૨૪,૦૦૦ હજાર ભાડુ પ્લસ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. આમ, આટલા બધા ઉંચા ભાવ અને તેની પર પાછા જીએસટીની આંધળી લૂંટને લઇ લોકો હવે રીતસરની બૂમરાણ મચાવી રહ્યા છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/19/diwali-pachhi/?replytocom=232141", "date_download": "2019-05-20T03:01:13Z", "digest": "sha1:REVO7LUCU3UBQE7235X6OH4O6OPSGIRG", "length": 16295, "nlines": 203, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દિવાળી પછી….! – રેણુકા દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nNovember 19th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રેણુકા દવે | 14 પ્રતિભાવો »\nદિવાળી આવી ને જતી રહી\nને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે\nકેટલી મોટી લાગતી હતી…..\nને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….\nતાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી\nક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે\nપણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી\nએટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….\nને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….\nઆજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી\nઆઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,\nઅને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ\nહવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…\nધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી\nપછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકાના ચોસલા પાડતી.\nકોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો\nકોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો\nએના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો\nમાનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…\nઆજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી\nએ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર\nએ રંગ કેવી રીતે ચડાવવો….\nબોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં\nમાની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની\nપણ તોય કોઈ બેરિયર્સ નહીં….\nદિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો\nડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,\nતે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –\nએ જ સમજાતું નથી.\nખરે��ર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….\n« Previous ઈશ્વર – ભાનુપ્રસાદ ત્રિવેદી\n – અનિલ ચાવડા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચાહના – ભારતી રાણે\nહું નદીને ચાહું છું, કારણ કે, એ નિરંતર વહ્યા કરે છે, મારી ભીતર, ક્યારેક કિનારા છલકાવતી, ક્યારેક પછાડતી ઊંડી ઊતરી જતી કરાડમાં ને ફરી ઊભરી આવતી અવિરત સરવાણીમાં હું વૃક્ષને ચાહું છું, કારણ કે, એ નિશ્ચલ ઊભું છે, મારી ભીતર. હરેક મોસમને એકસરખું ચાહતું, સૂર્ય તરફ હાથ લંબાવતું, ને છાંયડો વરસાવતું. હું ધરાને ચાહું છું, કારણ કે, યુગોથી બેઠી છે મારી અંદર કોઈ હઠાગ્રહી તપસ્વિનીની જેમ. નિત્ય તિરાડાતી બળબળતા તાપમાં ને તૃણાંકૂરિત થતી પળભરના વરસાદમાં હું આકાશને ચાહું છું, કારણ ... [વાંચો...]\nકૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપીધાર્યું, માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે. કવિજન ગોપ થઈને જીવે. ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે, ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે. કૃષ્ણચરણમાં માથું મૂક્યું, અહો શ્યામનું મુખ છે ઝૂક્યું, અધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે. ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ... [વાંચો...]\nત્રણ પદ્યરચનાઓ – પ્રો. મનસુખ ટી. સાવલિયા\n(પ્રો. મનસુખ સાવલિયાની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તેમનો સંપર્ક તેમના મોબઈલ પર ૯૮૨૫૯૫૬૨૫૪ અને ઈ-મેલ mtsavaliya@yahoo.com પર કરી શકાય છે. રીડગુજરાતીને કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર.) ૧. વેપારી અરે વાહ તું તો કહેતો હતો કે સર્વ જીવોમાં તને એકલાને જ સાંપડી છે – એક અદભુત શક્તિ-વિચારશક્તિ તું તો કહેતો હતો કે સર્વ જીવોમાં તને એકલાને જ સાંપડી છે – એક અદભુત શક્તિ-વિચારશક્તિ પણ કેમ કરીને હું માનું તારી એ વાત પણ કેમ કરીને હું માનું તારી એ વાત તું તો ઉગ્યો ઝાડની થઇ કૂપળ, મહેક્યો પુષ્પોની ... [વાંચો...]\n14 પ્રતિભાવો : દિવાળી પછી….\nલાગણીઓમાં લપેટાએલી સુંદર કવિતા.\nસહ્રદયી, ભાવના અને લાગણી સભર એ સાવ સાદી દીવાળી સામે ઝાક્મજાળના દેખાડાથી ભરપુર આજ્ની આ દીવાળી સાવ ઝાખી લાગે.\nખુબ જ સરસ કાવ્ય, અત્યારના દરેક તહેવારો નીરસ લાગે છે.\nખુબ સરસ ,એ માટે બાળક થવુ પદે,\nખૂબ જ સરસ, હ્રદયસ્પર્શી કવીતા………\nખબર નહીં, કેમ વાંચવાની રહી ગઈ’તી..\nખુબજ સરસ આજની દુનિયમા યાન્ત્રિક જી��નમા આવા લાગણીના સંબંધ ની કદર કોણ કરે છે તમારા વિચાર ખુબ ગમ્યા માતા વિના સુનો સંસાર સાચેજ સાર્થક થાય છે\nથોડા મા ઘણુ કહિ દિધુ .. ખુબ જ સરસ.\nતૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી\nક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે\nપણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી\nએટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….\nઆન્ખો ભિનિ કરિ દિધિ આ કવિતા એ …..ખુબ સરસ ચે\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wikidata.org/wiki/Q23?uselang=gu", "date_download": "2019-05-20T03:30:53Z", "digest": "sha1:OOJTPUT4PNC55TLOWARTDJUTOIWLWSBU", "length": 40805, "nlines": 1237, "source_domain": "www.wikidata.org", "title": "જ્યોર્જ વૉશિંંગટન - Wikidata", "raw_content": "\nકોઈ વર્ણન વ્યાખ્યાયિત થયું નથી\n૧,૫૮૮ × ૧,૯૩૨; ૬૦૧ KB\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nપ્રશાસન વિભાગમાં આવેલ છે\nયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા\nજે તારીખે મેળવાયું હોય\n૩,૦૭૨ × ૨,૩૦૪; ૧.૪૯ MB\nઆ હોદ્દા પર રહ્યા\nજે તારીખે મેળવાયું હોય\nફેલો ઓફ ધ અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ\n૪૦૪ × ૧૧૩; ૫ KB\nલશ્કરી પદવી અથવા હોદ્દો\n૨,૪૨૦ × ૧,૮૧૨; ૧૮૮ KB\n૩૯૫ × ૪૭૧; ૪૪૭ KB\nવિકિમીડિયા કોમન્સ પર કર્તા અંગેનું પાનું\nવિકિપીડિયા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોય એવા પ્રારંભિક લેખોની યાદી\nએલ. સી. સી. એન. ઓળખ\nઆઈ. એમ. ડી. બી. ઓળખ\nએન. ડી. એલ. ઓળખ\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nપ્રોજેક્ટ ગુટેનબર્ગ ઓથર આઈડી\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nજે તારીખે મેળવાયું હોય\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૮ મે ૨૦૧૯ના રોજ ૧૫:૩૦ વાગ્યે થયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/%E0%AA%95%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A8_%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%3F", "date_download": "2019-05-20T03:22:58Z", "digest": "sha1:VQS7AWV6I5ON5EYCWG6AAQ5COGE2FO5A", "length": 17739, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "બીરબલ અને બાદશાહ/કીયા ન હોતો કર દેખો ? - વિકિસ્રોત", "raw_content": "બીરબલ અને બાદશાહ/કીયા ન હોતો કર દેખો \n< બીરબલ અને બાદશાહ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nબીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી\n← કાં પુતળું બાંધો કાં પુતળાં લો બીરબલ અને બાદશાહ\nવગર વિચાર્યું કરનાર પસ્તાય છે\nપી. પી. કુન્તનપુરી ઈનસાફની ખુબી →\nવારતા એકસો ચાર -૦:૦-\nકીયા ન હોતો કર દેખો \nએક માલખાઉં ગામમાં હરગોવન કરીને એક મહા ઠગ રહેતો હતો. તે કોઇ વખતે જુગારી બની જુગાર રમાડી પોતાનો શોક પુરો કરતો હતો. જુગાર રમતા ને રમાડતા ભાખરીના વાંધા પડતા તો કોઇ નવીન નીશાની વસ્તુઓ વેહેંચી લોકોને ફસાવી પૈસા હરણ કરતો હતો. પણ તેના મનની મુરાદ પુરી થતી ન હોતી. પોતાની મુરાદ પુરી પાડવા માટે એક સારા ધનવાનને શોધતો હતો. થોડાજ દિવસમાજ તેજ ગામમાંથી મોહન નામનો એક ધનવાન તેના સપાટે ચડી ગયો. પછી જોઈ લીઓ તેની મજા એક બાજુ જુગારખાનું બીજી બાજુ નીશાનીઓ વહેંચવાનું ખાતું ધમધોકાર ચાલવા લાગ્યું. રાત ને દીવસની કમાણી ઉછળવા લાગી. એટલામાં મોહન મૃત્યુ પામ્યો તે જોઇ હરગોવન ખુશી થયો. તે ગામમાં ધમાશા કાકા કરીને એક માણસ રહેતો હતો તે હરગોવન અને મોહનની બધી વાતો જાણતો હતો. એક દીવસે હરગોવન ગાડીમાં બેસી રસ્તેથી જતો હતો તે જોઇને ધમાશા કાકાએ કહ્યું કે, ' શું હકનો માલ હરામખોરો ખાશે ' આ સાંભળતાંજ હરગોવીન મનમાં ગભરાયો અને તરત ઘેર આવી તેનો ઘાટ ઘડ્યો. જો આ માણસને લાંબે રસ્તે મોકલાવીશ નહીં તો તે જરૂર મારૂં ભોપાળું ફોડી નાખશે. તે ભોળા સ્ત્રી પુરૂષોને ફસાવવામાં હમેશા ઉન્મદ બનતો. આવો વીચાર કરીને એકદમ દીલ્લીમાં આવ્યો અને અકબરની સમીપ આવી ફરીયાદ કરી કે, ' સરકાર ' આ સાંભળતાંજ હરગોવીન મનમાં ગભરાયો અને તરત ઘેર આવી તેનો ઘાટ ઘડ્યો. જો આ માણસને લાંબે રસ્તે મોકલાવીશ નહીં તો તે જરૂર મારૂં ભોપાળું ફોડી નાખશે. તે ભોળા સ્ત્રી પુરૂષોને ફસાવવામાં હમેશા ઉન્મદ બનતો. આવો વીચાર કરીને એકદમ દીલ્લીમાં આવ્યો અને અકબરની સમીપ આવી ફરીયાદ કરી કે, ' સરકાર ધમશા કાકા કરીને એક રખડતો બીનરોજગારી માણસ અમારા ગામમાં રહે છે તે મારે ઘેર આવી મારી સાથે વાતો કરવા લાગ્યો. આ તેની વાતો ધન કેવી રીતે પ્રાપ્ત કરવું તે સંબંધીની હોવાથી હું તેનો હાથ પકડી મારા ઓરડામાં લ‌ઇ જ‌ઇ ગાદી પર બેઠા. મેં ચા મંગાવી તેને પાઇ; પાન ખવરાવ્યું અને તેની વાતમાં વધારે તેજ લાવવા માટે મે તેને એક સફેત દવા ખવરાવી. જેનો નીશો આવતા તેણે તે વાતને આગળ ન ચલાવતા બંધ કરીને ચાલતો થયો. આ સમે રાતના દસ વાગ્યા હતા. તપાસ કરતાં જણાયું તો પેટી ઉપર રત્ન નથી. તેથી મને ધમાશા કાકા ઉપર શક ગયો, કે રખેને તે ચોરી ગયો હોય ધમશા કાકા કરીને એક રખડતો બીનરોજગારી માણસ અમારા ગામમાં રહે છે તે મારે ઘેર આવી મારી સાથે વાતો કરવા લાગ્યો. આ તેની વાતો ધન કેવી રીતે પ્રાપ્ત કરવું તે સંબંધીની હોવાથી હું તેનો હાથ પકડી મારા ઓરડામાં લ‌ઇ જ‌ઇ ગાદી પર બેઠા. મેં ચા મંગાવી તેને પાઇ; પાન ખવરાવ્યું અને તેની વાતમાં વધારે તેજ લાવવા માટે મે તેને એક સફેત દવા ખવરાવી. જેનો નીશો આવતા તેણે તે વાતને આગળ ન ચલાવતા બંધ કરીને ચાલતો થયો. આ સમે રાતના દસ વાગ્યા હતા. તપાસ કરતાં જણાયું તો પેટી ઉપર રત્ન નથી. તેથી મને ધમાશા કાકા ઉપર શક ગ���ો, કે રખેને તે ચોરી ગયો હોય એમ ધારીને હું તેને ઘેર ગયો તે વખત તે પોતાના ઓરડામાં બેસીને મારૂં રત્ન તપાસતો હતો તે મેં જોયું. તે ઓરડો રસ્તે જતા માણસની નજરે પડે એવો છે.\nપછી મેં તેને કહ્યું કે આ રત્ન મારૂં છે, અને તે તમે ચોરેલું છે, માટે મને આપો. નહીં તો હું તમારા ઉપર ફરીઆદ માંડીશ. ત્યારે ધમશાએ કહ્યું કે જાઓ સુખેથી ફરીઆદી કરો. તે વખતે તેના ઓટલા પર બેસીને ચાર જણા મીઠાઇ ખાતા હતા તેમને મારૂં રત્ન બતાવીને સાક્ષી રાખ્યા છે. માટે મહેરબાની કરી ને મારૂં રત્ન રૂ ૫૦૦૦ નું છે તે અગર રૂપીઆ અપાવશો.\nજેવો પોતે હતો તેવાજ સાક્ષીઓ હતા. તે ચારે સાક્ષીઓ એકમેકને કહેવા લાગા કે આપણે હવે ચોરી કરવાની કાંઇ જરૂર નથી. દરબારમાં જ‌ઇ સાક્ષી પૂરી આવીશું એટલે આપણા અસલ ભાઇબંધ જે હમણા નવા લીબાસમાં છે તે આપણને રૂ ૫૦૦ આપશે પછી આપણે પણ અસલ જુગારીઓને ઘડીક ઝુકાવશું સાક્ષીઓને સમજાવીને હરગોવન પોતાને ઉતારે ગયો.\nઅંતે સત્યની જય છે. સત્યજ તરે છે. પાપ છાનું રહેતું નથી, છાપરે ચઢીને પોકારે છે. અને તે દુરગંધની વાસ છે. માટે જેમ દુરગંધ લેવા ચહાતું નથી. તોપણ તે સ‌ઉના નાક સુધી જ‌ઇ પહોંચે છે; તેમજ પારકા પાપની વાત જ‌ઇ પહોંચે છે, છાની રહેતી નથી. તો શું બીરબલ જેવો ન્યાયધીશ આ સફેત ઠગની ઠગારી બાજીને ઉઘાડી કરી નહીં નાખે \nબીરબલે તરત માણસ મોકલીને ધમાશાને બોલાવી મંગાવીને પુછ્યું કે, તમારી ઉપર તમારાજ ગામના રહીશ હરગોવને રત્ન ચોરી જવાનો આરોપ મુક્યો છે. અને તે આરોપ સાબીત કરાવવા માટે તેણે ચાર સાક્ષીઓ રજુ કરેલ છે. તે સાક્ષીઓની મુખ જુબાની ઊપરથી એમ સાબીત થાય છે કે તમે ખરેખર રત્ન ચોરેલું છે. તે રત્ન તમે લીધું નથી એનો કાંઇ પુરાવો તમારી પાશે છે. ધમાશા કાએ કહ્યું કે, ' બીરબલજી આ માણસ કેવો છે આ માણસ કેવો છે તેના સાક્ષીઓ કેવા છે તેના સાક્ષીઓ કેવા છે તેનો વીચાર કરીનેજ ન્યાય આપજો. મારો પુરાવો સત્ય છે. તે સત્ય પ્રત્યક્ષ અંહી પ્રકાશી નીકળશે. તે સીવાય મારી પાશે પુરાવો નથી.' તે સાંભળી શાહે કહ્યું કે, ' ન્યાયધીશ સાક્ષીઓની જુબાની ઉપરથી ખરા ખોટાની તુલના કરીને ન્યાય આપે છે. પણ તમે તેના સાક્ષીઓને તોડનારી સાક્ષી રજુ નથી કરી તેથી તેના સાક્ષીઓની જુબાની ઉપરથી તમને અપરાધી ઠેરવવામાં આવે છે.' આ સાંભળી બીરબલે કહ્યું કે, ' હજુર તેનો વીચાર કરીનેજ ન્યાય આપજો. મારો પુરાવો સત્ય છે. તે સત્ય પ્રત્યક્ષ અંહી પ્રકાશી નીકળશે. તે સીવાય મારી પાશે પુરાવો નથી.' તે સાંભળી શાહે કહ્યું કે, ' ન્યાયધીશ સાક્ષીઓની જુબાની ઉપરથી ખરા ખોટાની તુલના કરીને ન્યાય આપે છે. પણ તમે તેના સાક્ષીઓને તોડનારી સાક્ષી રજુ નથી કરી તેથી તેના સાક્ષીઓની જુબાની ઉપરથી તમને અપરાધી ઠેરવવામાં આવે છે.' આ સાંભળી બીરબલે કહ્યું કે, ' હજુર ન્યાયધીશોએ જુબાની ઉપર આધાર રાખી ન્યાય આપવાનો નથી. પણ સાક્ષીઓના લક્ષણ ન્યાયધીશોએ જુબાની ઉપર આધાર રાખી ન્યાય આપવાનો નથી. પણ સાક્ષીઓના લક્ષણ સાક્ષીઓની રીતભાત સાક્ષીઓનો ધંધો રોજગાર તપાસીને ન્યાય આપવાનો છે. હું આ વખતે એવા અનુમાન ઉપર આવ્યો છું કે જે માણસ જણસ જણસ ચોરી જાય છે, તે ઘરમાં એકદમ હાથ આવે એમ મુકે નહીં. માટે આમાં હરગોવનની કાંઇ ઠગાઇ છે, આ ઠગાઇ પકડી પાડવા માટે ફરીથી સાક્ષીઓને તપાશવાની જરૂર છે.' શાહે કહ્યું કે, ' સાક્ષીઓને બરાબર તપાસવાથી સત્ય શું છે તે તરત જણાયા વગર રહેનાર નથી એમ મારી પણ ખાત્રી થ‌ઇ છે. માટે ફરીથી તપાશ ચલાવો.' શાહનો હુકમ થતાંજ બીરબલે હરગોવન અને ધમશાને એક બાજુએ બેસાડીને પહેલા મોચીને બોલાવીને પુછ્યું કે, ' તું પ્રથમ કહી ગયો છે કે, મેં રત્ન જોયું હતું. પણ તે રંગમાં કેવું અને તે કેટલું મહોટું હતું તે કહે.' આ સાંભળતાજ મોચીતો વિચારમાં પડી ગયો, કેમકે રત્ન તો કોઈ દહાડે જોયેલું નહીં. અને પાંચસે રૂપીઆની આશાએ સાહેદી આપવા આવેલો; પણ મનમાં વીચાર કર્યો કે, ' મારો બાપ મને હમેશાં કહ્યા કરતો કે આ વીંગડો સાચવીને વાપરજે, કારણ કે, તે રત્ન જેવો છે.' માટે રત્ન મારા વીંગડા જેવડુંજ હશે. મારો બાપ કંઇ જુઠું બોલે નહીં. એમ ધારીને તેણે જવાબ આપ્યો કે, ' સાહેબ, તે રંગે કાળું અને મારા વીંગડા જેવડું છે.' આ સાંભળી તમામ દરબાર ખડખડ હસી પડી. મોચીને એક બાજુ બેસાડીને દરજીને બોલાવી પુછ્યું કે, બોલ, રત્ન રંગમાં કેવું અને કેવડું હતું.' દરજીએ વીચાર કરી ને કહ્યું કે, ' મારી કાતર જેવું છે.' હજામને બોલાવીને પુછ્યું કે, ' બોલ, રત્ન કેવા રંગનું અને કેવડું હતું.' હજામે પણ બીજાઓની પેઠે તરત કહી દીધું કે, ' મારા અસ્ત્રા જેવડું હતું.' તરત સુતારને બોલાવીને પુછ્યું તો તેણે કહ્યું કે, ' મારા વાંસલા જેવું હતું.' આ બનાવટી સાહેદોની મુખ જુબાની સાંભળીને તમામ દરબાર હસી પડી. પછી બીરબલે આ ચારે જણને ધમકાવીને કહ્યું કે, ' હરામખોરો સાચુ કહો કે તમને ખોટી સહેદી પુરવા આ હરગોવને કાંઈ લાલચ આપવા કહી છે.' આ મુવાલીઓએ તરત ભઠી ફોડી નાખી. બીરબલે તરત હરગોવન તરફ મોં ફેરવી કહ્યું કે, 'તું બડો બ���માસ છે, તારે માટે બહુ અરજીઓ આવી છે. તેની તપાસ કરવા માટે મેં એક ખાસ અમલદાર નિમેલો છે, ધમાસાની તરફ મોં ફેરવીને કહ્યું કે બદમાસ સ્ત્રીઓ માટે તમે જે કહ્યું છે તે અને તે સિવાયનો બીજો કાંઈ પુરાવો હોય તો તે તમારા ગામમાં આવનાર નવા અમલદારને બતાવી, તે અને તમે આ દરબારમાં હાજર થજો.' પાછું મોઢું ફેરવીને બીરબલે કહ્યું કે, 'ખોટી ફરીયાદ કરવા માટે હરગોવનને બસો રૂપીઆનો દંડ કરૂં છું. અને ખોટી જુબાની આપનાર આ ચાર હરામખોરોને આઠ આઠ દીવસની સખ્ત કેદની શીક્ષા કરૂં છું.' બીરબલનો આ ઈનસાફ જોઇ તમામ દરબાર છક થ‌ઇ ગ‌ઇ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.smartenergygb.org/gu/about-smart-meters/what-is-a-smart-meter", "date_download": "2019-05-20T02:21:22Z", "digest": "sha1:JD7UFHAZ2N7X4GJMQBQ2GZMIH5NW6ZIP", "length": 9004, "nlines": 67, "source_domain": "www.smartenergygb.org", "title": "સ્‍માર્ટ મીટર શું છે?", "raw_content": "સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.\nવધુ જાણકારી સ્‍વીકાર કરો\nતમારી ભાષા પસંદ કરો\nસ્‍માર્ટ મીટર શું છે\nસ્‍માર્ટ મીટર કેમ મેળવવું\nસ્‍માર્ટ મીટર કેમ મેળવવું\nસ્‍માર્ટ મીટર કોને મળી શકે\nમને સ્માર્ટ મીટર કયારે મળી શકે\nમને સ્માર્ટ મીટર કેવી રીતે મળી શકે \nનેશનલ રોલઆઉટ (રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍માર્ટ મીટર્સ બહાર પાડવા)\nનેશનલ રોલઆઉટ (રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍માર્ટ મીટર્સ બહાર પાડવા)\nરોલ આઉટ (રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍માર્ટ મીટર્સ બહાર પાડવા) વિશે\nસ્માર્ટ એનર્જી જીબી વિશે\nતમારી ભાષા પસંદ કરો\nતમારી ભાષા પસંદ કરો\nસ્‍માર્ટ મીટર શું છે\nકયુ સ્માર્ટ મીટર નથી\nસ્માર્ટ મીટર શું છે\nસ્માર્ટ મીટર્સ નવી પેઢીના ગેસ અને વીજળી મીટર્સ છે જે સમગ્ર ગ્રેટ બ્રિટનમાં બહાર પાડવામાં આવી રહ્યા છે. તે લગભગ વર્તમાન સમયમાં, પાઉન્ડ અને પેન્સમાં બતાવશે કે તમે કેટલી ઊર્જા વાપર��� રહ્યા છો અને અંદાજિત બિલ્સનો અંત લાવશે.\nસ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે\nસ્માર્ટ મીટર્સ, તમે કેટલા ગેસ અને વીજળી વાપરો છો, તેમજ તમને તેનો કેટલો ખર્ચ થાય છે તે માપે છે, અને તેને એક હાથવગા ઇન-હોમ ડિસ્પ્લે પર બતાવે છે.\nતે તમારા એનર્જી સપ્લાયરને મહિને ઓછામાં ઓછી એક વખત ઓટોમેટિક મીટર રીડિંગ્સ પણ મોકલે છે, જેથી તમે ચોક્કસ બિલ્સ મેળવશો, અંદાજિત નહીં.\nતમારા એનર્જી સપ્લાયર(ર્સ) ઈન્સ્ટોલ કરશે:\nએક સ્માર્ટ વીજળી મીટર\nએક સ્માર્ટ ગેસ મીટર (સિવાય કે તમે ગેસ મેઇન્સ પર ન હોવ)\nઅને તમારું મીટર ઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તમને એક ઇન-હોમ ડિસ્પ્લે પણ આપવામાં આવશે.\nતમારું સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાવવું\nઇન-હોમ ડિસ્પ્લે તમને શું બતાવે છે\nઇન-હોમ ડિસ્પ્લે પર, તમે સ્પષ્ટપણે જોઈ શકશો:\nતમે લગભગ વર્તમાન સમયમાં કેટલી ઊર્જા વાપરી રહ્યા છો\nછેલ્લા કલાક, અઠવાડિયા, અને મહિનામાં કેટલી ઊર્જા વપરાઈ (અને તેનો ખર્ચ કેટલો થયો)\nતમારો વીજળી વપરાશ ઊંચો છે, મધ્યમ છે કે નીચો છે\nવીજળી માટે લગભગ વર્તમાન સમયમાં અને ગેસ માટે દર અડધા કલાકે અપડેટ્સ\nજો તમારી પાસે પ્રીપે મીટર હોય, તો તે આ પણ બતાવશે:\nતમારે કેટલી ક્રેડિટ બાકી છે\nતમારા ઇમરજન્સી ક્રેડિટ બેલેન્સ પર તમારી પાસે કેટલા છે\nતમારું ડેટ (ઋણ) બેલેન્સ (જો હોય તો)\nતમારી ક્રેડિટ નીચી જઇ રહી છે કે કેમ.\nસ્માર્ટ મીટર્સ અને વાયરલેસ સિસ્ટમ\nતમારા ઘરની અંદર, સ્માર્ટ મીટર્સ મોબાઇલ ફોન્સ કે TVs ની જેમ જ રેડિયો તરંગોનો ઉપયોગ કરીને તેનું પોતાનું સુરક્ષિત, વાયરલેસ નેટવર્ક વાપરે છે. (તે તમારું wifi નહીં વાપરે અને તેને ચલાવવા માટે તમારા ઘરની અંદર તમારે wifi ની જરૂર નથી).\nતમારા સ્માર્ટ મીટર્સ તમારા ઘરની બહાર સમાન વાયરલેસ નેટવર્ક સાથે લિંક કરશે. આ નેટવર્ક નવી Data and Communications Company દ્વારા સંચાલિત છે, જેની ઉપર ઊર્જા વિનિયામક Ofgem દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.\nસ્માર્ટ મીટરના ડેટાને ખાનગી અને સુરક્ષિત રાખવા માટે કડક નવા વિનિયમનો અને કોડ્સ ઓફ પ્રેક્ટિસ છે.\nકયો ડેટા લેવાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે\nસ્માર્ટ મીટર્સ તમે વાપરેલી ઊર્જા વિશે ડેટા સંગ્રહિત કરે છે, પણ તમારા વિશેનો વ્યક્તિગત ડેટા નહીં. તમારો ઊર્જા વપરાશ એક સ્ક્રીન પર બતાવવામાં આવે છે જેથી તમે જોઈ શકો અને તમારી પરવાનગીથી તેને તમારા એ એનર્જી સપ્લાયર સાથે પણ વહેંચવામાં આવે છે, કે જેને મીટર રીડિંગ્સ મોકલવામા�� આવે છે.\nએનર્જી નેટવર્ક ઓપરેટર્સ પણ આ ડેટા જોઈ શકે છે, પણ ફક્ત અનામીપણે. જેથી તેઓ ઊર્જા વપરાશની બહેતર સમજ મેળવી શકે, પાવર આઉટેજીસનો ઉકેલ વધુ કાર્યક્ષમ રીતે લાવી શકે અને બ્રિટનની ઊર્જા જરૂરિયાતો માટે વધુ સારી રીતે આયોજન કરી શકે.\nસ્માર્ટ એનર્જી જીબી વિશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/we-will-be-changing-kashmir-valley-and-its-image-rajnath-singh/", "date_download": "2019-05-20T02:49:13Z", "digest": "sha1:GDQZKWH2MBL5U37F6CBDYVAA5ZVYOJT3", "length": 6932, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > અમે કાશ્મીર ખીણની તકદીર અને તસ્વીર બદલીને રહીશું : રાજનાથસિંહ\nઅમે કાશ્મીર ખીણની તકદીર અને તસ્વીર બદલીને રહીશું : રાજનાથસિંહ\nમાનવમિત્ર, શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બે દિવસના પ્રવાસ પર ગયેલા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં આ નજારો મેં પહેલી વખત જોયો છે. આ બાળકોનો ઉત્સાહ અને ઉમઁગ જોઈને લાગે છે કે આ બધા જમ્મુ કાશ્મીરના યુવાનો ફક્ત કાશ્મીર જ નહીં પ્રેત સમગ્ર ભારતના ભવિષ્યને બદલી શકે છે તેઓ સમગ્ર દેશનું ઘડતર કરી શકે છે.\nરાજનાથસિંહે આ નિવેદન સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ જમ્મુ કાશ્મીર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું. તેઓએ સ્પોર્ટ્સના જવાનોને કહ્યુ હતું કે તમારા પાર ફક્ત જમ���મુ કાશ્મીર જ નહિ પરંતુ સમગ્ર દેશને ગર્વ છે. અહીં પ્રતિભાઓની કમી નથી. અમે જમ્મુ કાશ્મીર સરકારની મદદથી અમે જમ્મુ કાશ્મીરની તકદીર અને તસ્વીર બદલી નાખીશું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%A4_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96/%E0%AA%AB%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%86%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-05-20T03:54:04Z", "digest": "sha1:L4NPZXV2ARQNYCFUVSDWCLCOQPKBGWDD", "length": 4826, "nlines": 60, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:પ્રસ્તુત લેખ/ફેબ્રુઆરી - વિકિપીડિયા", "raw_content": "\nક્ષત્રિયએ પ્રાચિન ભારતની અને હિંદુ ધર્મની સમાજવ્યવસ્થાની એક વર્ણ છે.\nક્ષત્રિય એ હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારીક વૈદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા.\nપ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું. સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આ��ુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૭:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/allahabad-married-man-scripts-kidnapping-plot-leave-his-live-in-partner-039537.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:18:24Z", "digest": "sha1:SA6FMVIG3CCGTCN5DRHLVWLWGYPWX54H", "length": 11625, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાર્ટનર થી છુટકારો મેળવવા માટે અપહરણ થયાનું નાટક કર્યું | allahabad Married man scripts kidnapping plot to leave his live-in partner - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n10 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n51 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nપાર્ટનર થી છુટકારો મેળવવા માટે અપહરણ થયાનું નાટક કર્યું\nઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેને પોતાના અપહરણ માટેની આખી વાર્તા તૈયાર કરી હતી. પોલીસે જણાવ્યું કે તે વ્યક્તિને અપહરણ માટેની આખી વાર્તા તૈયાર કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. ખરેખર તે વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનમાં રહેનાર પાર્ટનર ઘ્વારા લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોતાના પાર્ટનર થી છુટકારો મેળવવા માટે તેને આવું પગલું ભર્યું.\nલિવ ઈન પાર્ટનર પાસે ખંડણી માંગી\nએસપી આકાશ તોમર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલ્હાબાદ પોલીસે ઝંડાપુર ગામ નિવાસી અભિજીત તિવારીની ધરપકડ કરી છે. તેમને પોતાના અપહરણ થયાનું નાટક કર્યું અને પોતાના લિવ ઈન પાર્ટનર પાસે 20 હજાર રૂપિયાની ખંડણી માંગી. પોલીસે જણાવ્યું કે તે વ્યક્તિએ પોતાને એક બેંક કર્મચારી ગણાવ્યો હતો અને મહિલા સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું.\nમહિલાએ વ્યક્તિ પર લગ્ન કરવા માટે દબાણ કર્યું\nએસપી ઘ્વારા જણાવવા��ાં આવ્યું કે મહિલા અજાણ હતી કે તિવારીના લગ્ન થઇ ચુક્યા છે અને તેને બે બાળકો પણ છે. તે બંને ઝંડાપુર ગામમાં એક ભાડાના મકાનમાં લિવ ઈન પાર્ટનર તરીકે રહેતા હતા. સોમવારે મહિલા એ તેના પર લગ્ન કરવા માટે દબાણ બનાવવાનું શરુ કર્યું. તેના એક દિવસ પછી તે વ્યક્તિએ મહિલાના અવાઝમાં વાત કરીને 20 હજાર રૂપિયાની ખંડણી માંગી.\nઆખી કહાની જાતે જ તૈયાર કરી\nત્યારપછી મહિલાએ લિંક રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી કે અભિજીતનું અપહરણ થઇ ચૂક્યું છે. કોલ ડિટેલના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે જયારે તેની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું કે પાર્ટનર ઘ્વારા વારંવાર લગ્ન માટે કરવામાં આવેલા દબાણને કારણે તેને આવું પગલું ભર્યું. જેથી તેને છુટકારો મળી શકે. હાલમાં અભિજીતને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.\nભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યા\nકુંભના મેળામાં પ્રવાસી ભારતીયો માટે રેલવેની ખાસ વ્યવસ્થા\nSC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ\nયુપી: અલાહાબાદમાં એક જ પરિવારના ચાર લોકોની નિર્મમ હત્યા\nમુન્ના બજરંગીની જેલમાં હત્યા અંગે HC માં CBI જાંચની માંગ\nઅલાહાબાદ હાઈકોર્ટેનો બકરી ઈદની કુરબાની પર મોટો આદેશ, ખુલશે સ્લોટર હાઉસ\nપત્ની અને પુત્રીઓની હત્યા કરીને પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યા\nકોંગ્રેસનું પોસ્ટર: ઇન્દિરા કા ખૂન, પ્રિયંકા ઇઝ કમિંગ સૂન\nVideo: સળગતું સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડ્યો યુવક\nકુંભ દરમિયાન અલ્હાબાદ રસ્તા પર ત્રણ મહિના માટે ટોલ ટેક્સ ફ્રી\nBJP MLA બોલ્યા, 90 ટકા મુસલમાનો વીજળી ચોરી કરે છે\nમુંબઈમાં નોકરી માટે ઘરથી નીકળ્યો યુવક, માથું કપાયેલી લાશ મળી\nallahabad kidnap uttarpradesh અપહરણ ઉત્તરપ્રદેશ અલ્હાબાદ\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rpf-proposes-3-year-jail-term-eve-teasing-indian-railways-tr-041519.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:28:25Z", "digest": "sha1:73NT5R5ANLYAOQNGXIEVRUXYD76FA5VO", "length": 10738, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા | RPF proposes 3-year jail term for eve-teasing in Indian Railways trains - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n20 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n1 hr ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n9 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા\nરેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ ટ્રેનમાં મહિલાઓ સાથે થતી છેડતીની ઘટનાઓમાં 3 વર્ષની સજાનો પ્રસ્તાવ આપ્યો છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે આરપીએફ તરફથી પ્રસ્તાવિત નવી જોગવાઈમાં એક જોગવાઈ એ પણ છે કે ટ્રેનમાં મહિલાઓ સાથે છેડતી કરવાના ગુનામાં 3 વર્ષની સજા થઈ શકે છે.\nજો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે તો એક મહિલા સાથે છેડતી માટે આઈપીસી હેઠળ અપાતી સજાની તુલનામાં રેલવે અધિનિયન હેઠળ સજા વધુ થઈ જશે. તમને જણાવી દઈએ કે આઈપીસી હેઠળ આવા આરોપીઓને એક વર્ષની સજાની જોગવાઈ છે. અધિકારીએ જણાવ્યુ કે ટ્રેનમાં મહિલાઓ સાથે વધતા ગુનાને જોતા આરપીએફે આને રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે કેટલીક જોગવાઈનો પ્રસ્તાવ મોકલ્યો છે.\nઆ પણ વાંચોઃ પીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ 'ના' કહી\nજેમાં રાજકીય રેલવે પોલિસ (જીઆરપી) ની મદદ લીધા વિના આ પ્રકારના આરોપીઓને પકડવાનો અધિકાર તેમને આપવામાં આવે. અધિકારી અનુસાર આ જોગવાઈ આપવા માટે સૌથી ખાસ કારણ એ છે કે ઝડપથી કાર્યવાહી કરી શકાય અને જીઆરપીની મદદ લેવી ન પડે. આરપીએફે પોતાના તરફથી આ જોગવાઈને શામેલ કરવા માટે મોકલી દીધુ પરંતુ હવે જોવાનું એ છે કે શું રેલેવે આ પ્રસ્તાવને મંજૂર કરે છે કે નહિ.\n ટ્રેન ટિકિટ, ફ્લાઇટ કરતા પણ મોંઘી\nમારા ખાતામાં 72,000 આવશે ત્યારે દંડ ભરી દઈશ\nમિર્જાપુરઃ આનંદ વિહાર એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, 3 બોગી આવી ગઈ લપેટામાં\nMUST READ: રેલવેની સીટ બુકિંગ કરતા પહેલા આટલું ચોક્કસ જાણો\nરેલવેએ ભંગાર વેચીને 197 કરોડ રૂપિયા કમાઈ લીધા\n1000 રેલ્વે સ્ટેશનો પર બન્યું ફ્રી વાઇ-ફાઈ ઝોન\nજ્યારે રાષ્ટ્રપતિ ટ્રેનમાં ત્રણ કલાક સુધી ફસાઈ રહ્યા, ત્યારે સમજાઈ જનતાની મુશ્કેલી\n1 એપ્રિલથી બદલાઈ જશે ટ્રેન ટિકિટ સાથે જોડાયેલો આ મોટો નિયમ\nકાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ, જૈશ-એ-મોહમ્મદ���ી ચિઠ્ઠી મળી\nદિલ્હીથી વારાણસી જતી ટ્રેન 18 માં ફરજીયાત ખાવાનું લેવું પડશે\nજાણો બુલેટ ટ્રેન પર દર વર્ષે કેટલી વીજળી ખર્ચ થશે\nભાજપ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા, લાગ્યો હતો રેપનો આરોપ\nઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાં\ntrain indian railways ટ્રેન ભારતીય રેલવે આરપીએફ\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/religious-fair", "date_download": "2019-05-20T02:27:20Z", "digest": "sha1:Q5ONGH7Y6JM2BRFJUHNNOVA46OT53FVK", "length": 5575, "nlines": 99, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Religious Fair News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nકુંભના મેળામાં આસારામનો વિરોધ, છબી પર ફરી કાળી પીંછી\nઇલાહાબાદ, 12 જાન્યુઆરી: કુંભના મેળાની એક તરફ તડામાર તૈયારી ચાલી રહી છે. દેશ-દુનિયાના ધર્મગુરુઓ અને યાત્રાળુઓ કુંભના મહામેળામાં ભાગ લેવામાં ઉત્તર પ્રદેશના ઇલાહબાદ ખાતે આવવા લાગ્યા છે. તેવામાં ધર્મગુરુ તરીકે જાણીતા આસારામ બાપુનો વિરોધ કરતા એક ભક્તે...\nબોલાવી રહ્યો છે કુંભનો મેળો, જરૂર ખોવાઇ જશો તસવીરોમાં\nઇલાહાબાદ, 13 જાન્યુઆરી: આખી દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે જાણીતો કુંભનો મેળો શરૂ થવાના ...\nમેળાનો છેલ્લો દિવસ, 21 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા માં અંબાના ધામમાં\nઅંબાજી, 30 સપ્ટેમ્બરઃ યાત્રાધામ અંબાજી મુકામે યોજાયેલા ભાદરવી મહામેળાનો રવિવારે છેલ્લો અને સા...\nઅંબાજીમાં રવિવારે ભાદરવી પૂનમનો મેળો, ઉમટી રહ્યું છે ભાવિકોનું ઘોડાપુર\nઅંબાજી, 28 સપ્ટેમ્બરઃ ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. છેલ્લા પાંચ દ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://sarvajan.ambedkar.org/?m=20140802", "date_download": "2019-05-20T03:24:48Z", "digest": "sha1:6AN3FLPHMAEPNQ7HH4Q7DHZ6BJR3C2OK", "length": 207823, "nlines": 2326, "source_domain": "sarvajan.ambedkar.org", "title": "Analytic Insight Net - FREE Online Tipiṭaka Law Research & Practice University
in
112 CLASSICAL LANGUAGES", "raw_content": "\nનિઃશુલ્ક ઑનલાઇન ઇ નાલંદા સંશોધન અને અભ્યાસ યુનિવર્સિટી\nતમારા પોતાના માતૃભાષા અને અન્ય તમામ ભાષાઓમાં યોગ્ય અનુવાદ રેન્ડર અને તમારા અને અન્ય લોકો સુખ માટે પ્રચાર કરો\nપ્રબુદ્ધ ભારત પુનઃ શોધ અને બૌદ્ધ બીમારીઓ ફરીથી\nહાજર લો��ો પર માટે કામ કરે છે અને બૌદ્ધ બીમારીઓ ફરીથી પ્રબુદ્ધ ભારત પુનઃશોધ\nજાગૃતિ સાથે અથવા એવકન વન્સ\n જાગૃતિ સાથે સજાગ બનો ધ્યેય સુધી પહોંચી છે ત્યાં સુધી નથી અને બંધ\nલિબર્ટી, સમાનતા, મંડળ ધ અસ્પષ્ટ ટ્રાયોલોજીનો\nટ્વિટર, Skype, એસએમએસ, ફેસબુક મૈત્રીપૂર્ણ\nMahāparinibbāna સુત્ત {અવતરણો} - છેલ્લા સૂચનો - [મહા parinibbāna] (આ ધમ્મા પરનું ઓફ મિરર)\nસુત્ત બુદ્ધ ખાતર આપી વિવિધ સૂચનો ભેગી તેમના\nતેના દૂર પાસ થયા બાદ અનુયાયીઓ, બનાવે છે તે ખૂબ જ હોય\nમહત્વપૂર્ણ Dhammādāsa કહેવામાં આવે છે કે જે ધમ્મા પરનું પર વાર્તાલાપ પ્રગટ કરશે nowadays.I અમારા માટે સૂચનો સમૂહ કબજામાં\nતેઓ ઇચ્છા જો જે ariyasāvaka, પોતે જાહેર કરી શકે છે: ‘માટે\nunhappiness કોઈ વધુ રાજ્ય કમનસીબી છે, દુઃખી, હું છું\nsotāpanna, ચોક્કસ દુઃખી રાજ્યો, મુક્ત પ્રકૃતિ દ્વારા\nsambodhi નક્કી છે. અને શું, આનંદ, Dhammādāsa કહેવાય જે કબજામાં છે જે ધમ્મા પરનું પર વાર્તાલાપ છે\nતેઓ ઇચ્છા જો ariyasāvaka, પોતે જાહેર કરી શકો છો: મારા માટે, ત્યાં છે\nunhappiness વધુ રાજ્ય કમનસીબી છે, દુઃખી, હું એક sotāpanna છું,\nહોવાની ચોક્કસ દુઃખી રાજ્યો, મુક્ત પ્રકૃતિ દ્વારા\nભારત પુનઃ શોધ અને બૌદ્ધ બીમારીઓ ફરીથી\nનવેમ્બર 26, 2012, 7:05 PM પર પોસ્ટેડ\nGuatamaia, દક્ષિણ અમેરિકા, આ જબરદસ્ત ઉચ્ચ પિરામિડ અને સાથે સાથે માં\nઇજીપ્ટ, આ મોહક ગ્રીક Ghandhara આર્ટ ઓફ સાચવેલ મમી અને\nનીચા મંગોલિયા ઉત્તરી પાકિસ્તાન અને Kashigistan ના શિલ્પ છે,\nપુરુષો ભાગ્યે જ સ્ટોક ધ્યાન દોરવામાં આવી છે કે માત્ર થોડા વિસ્તારોમાં\nપુરાતત્વવિદો, Egyptologists, શિલાલેખિત અને ફિલોલોજિસ્ટ તરીકે ઓળખવામાં\nwhos આ ગૂંચ ઉકેલવી શાંતિપૂર્વક કામ તેમના સૌથી ફળદાયી વર્ષો ગાળ્યા\nઈજનેરી કૌશલ્ય અને દફનાવવામાં સંસ્કૃતિનો કલા. આ બધા છતાં\nસારા પૃથ્વી ઇતિહાસ બનાવવામાં આવી હતી નીચે પ્રવૃત્તિ યોજાઈ\nમંત્રાલય સાથે સંકળાયેલ ગુમાવી સીમાચિહ્નો રેલાવતા\nલાંબા પહેલાં ડેવિડ લિવિંગસ્ટોન અને\nસેસિલ રોડ્સ કેન્દ્રીય આફ્રિકા, અન્ય ના, વિશાળ wilds શોધ\nસાહસી ગોડફ્રે ફોવસેટ્ટ હિંમતભેર, ઊંડા મગર માં ventured\nબ્રાઝીલ ની એમેઝોન નદી અપસ્ટ્રીમ વીંછી અને સરીસૃપ જમીનો,\n, (તેઓ પાછા હતી ક્યારેય) કેન્દ્રીય ચાઇના હૃદય લિંક સિલ્ક રોડ\nપર્શિયા અને ગ્રીસ સાથે જાણીતી હતી. 627 એક બૌદ્ધ સાધુ ચિની માં\nસાથે લાંબા ઘેરા ઝભ્ભો પહેર્યા Xuanzang (વધુ સારી Hsuan ત્સંગ તરીકે ઓળખાય છે),\nપ્રાર્થના માળા હાથમાં, ઉત્તર ચાઇના માં ચાંગ-એક જૂના શહેર છોડી\nએક બંધ નહીં કરે તરસ સાથે, પોતાને માટે શોધી અને પાછા લાવવા\nઋષિ, Sakyamuni Gothama બુદ્ધ ભવ્ય suttas. તેમના સાહસિક\nઅભિયાન વિશે જાણીતી હતી કે સિલ્ક રોડ, સારી ભાગ આવરી લેવામાં\nપાંચ સો વર્ષ પહેલાં જ્યારે Marauders ના કુખ્યાત મોજા\nઇતિહાસ, હૂણો હતા શાંતિ અને સ્થિરતા માટે એક મહાન ધમકી\nHsuan ત્સંગ (Xuanzang) એક શિક્ષિત થયો હતો\nકુટુંબ, અને તેમના નાના દિવસોમાં ધર્મ માં dwelled. કે માં\nપૃષ્ઠભૂમિ, તે બુદ્ધ trod જ્યાં મુસાફરી yearned. એક મહાન પર\nતેમણે સેન્ટ્રલ ઓફ ઓએસિસ માટે ઓએસિસ ખસેડવામાં ઘણા વર્ષો ટકી પ્રવાસ\nઆબોહવામાં ના અત્યંત, સંપત્તિ, ભારે પવન અને માટે જાણીતા એશિયા,\nમુશ્કેલ ભૂપ્રદેશ કર્યા પર મુસાફરી. એક ઉદાહરણ માં, તેમણે ભાગી\nએક બરફ હિમપ્રપાત લગભગ તેને દફનાવવામાં જ્યારે મૃત્યુ. ઘોડા પર Travelling,\nતેમણે bartering રસ હતા વેપારીઓ કાફલાને જોડાયા તેમના\nચિની ભપકાદાર જોઈ ચિનાઈ, ALABASTER દાગીનાના રેશમ અને મસાલા,\nસુંદર ફારસી કાર્પેટ પહેર્યો. તેમણે મહાન સેન્ટ્રલ પસાર\nત્યાંથી પર Bisnket અને તાશ્કંદ સ્પર્શ એશિયન Talakaman રણ\nભારતીય પેટા ખંડમાં તરફ દોરી ખૈબર પાસ માં સરહદ પોસ્ટ.\nતે સમયે ત્યાં, જેના પરિણામે ગ્રીકો સાથે કરવામાં ક્રિયાપ્રતિક્રિયા હતી\nએલેક્ઝાન્ડર માં ગ્રેટ અને તેના કલાકારો તેમના પગલાં પાછળ છોડી\nસંસ્કૃતિ માં અપીલ ગ્રીક Ghandara શિલ્પ ચિત્રણ\nસિંધુ ખીણ દૂરના ગ્રીસ લાવવામાં સફેદ આરસ પર chiseled. આ\nલગભગ પાંચ સો વર્ષ બુદ્ધના મહા પછી થયું - પરી\nઆ યુગમાં હતું કે ગ્રીક Bactrian\nરાજા Milander આ સાથે લાંબા ફળદાયી રેકોર્ડ વાતચીત હતી\nબૌદ્ધિક બૌદ્ધ Nagasena સાધુ. ઘણી વાર રાજા મંત્રમુગ્ધ દેખાયા\nઅને એ પણ મહાન માસ્ટર Gotama ની ઉપદેશો વિશે કોયડારૂપ\nબુદ્ધ. તે શબ્દ સ્વીકારવામાં પહેલાં તેથી તેમણે સ્પષ્ટતા માંગી\nબુદ્ધના. Hsuan ત્સંગ જેમ, રાજા Milander એક જેવા હંમેશા હતો\nકંઈક શોધમાં સંશોધક … .. તે સત્ય પણ નહોતું.\nએક પ્રસંગે, કિંગ Milander Nagasena કહ્યું, “કોઈ પણ પુનર્જન્મ ત્યાં કરી શકાય છે\nકોઈ Transmigration છે કે જ્યાં “આ સાધુ જવાબ આપ્યો,” હા ત્યાં કરી શકો છો,\nમાણસ અન્ય એક દીવો પ્રકાશ કરી શકો છો પરંતુ કશું એક ચાલ જ\nઅન્ય દીવો; અથવા વિદ્યાર્થી તરીકે માંથી મેમરી એક શ્લોક જાણી શકો છો\nશિક્ષક, પરંતુ શ્લોક આ માટે શિક્ષક પાસેથી transmigrate નથી\nવિદ્યાર્થી. કોઈપણ વ્યક્તિ છે “ફરીથી, આ બહુ ચર્ચાયેલો વાદગ્રસ્ત કિંગ, Nagasena કહ્યું” જે\nઅન્ય આ શરીરમાંથી transmigrates કોઈ છે “આ સાધુ જવાબ આપ્યો”\nકે જેથી જો એક એસ્કેપ ત્યાં નથી, “રાજા પછી જણાવ્યું હતું કે,”\nદુષ્ટ કાર્યો પરિણામ થી “આ સાધુ જણાવ્યું હતું કે,” હા એક હશે\nતેઓ પુનર્જન્મ ન હોય તો, ભાગી, પરંતુ તેઓ તો ત્યાં નહીં હોય\nપુનર્જન્મ શકાય હતી. આ મન અને શરીર પ્રક્રિયા શુદ્ધ ક્યાં કાર્યો આદરે\nઅથવા અશુદ્ધ છે, અને તે કમ્મા કારણે, અન્ય મન અને શરીર પ્રક્રિયા છે\nજન્મ. તેથી આ મન અને શરીર દુષ્ટ કાર્યો મુક્ત નથી. “\nત્સંગ બધા ભારત પર અને જ્યાં હરણ પાર્ક ખાતે Saranath, પ્રવાસ\nબુદ્ધ તેમની પ્રથમ ઉપદેશ આપ્યો. Saranath પર 145 ફૂટ ઊંચા હોય છે\nDHAMECK સ્તૂપ. પછી તેમણે બધા માટે બુદ્ધ ગયા માટે પવિત્ર સ્થળ ગયા\nબૌદ્ધ; અને Ratana સુત્ત હતી, જ્યાં પટના નજીક Vaisali માટે\nપઠન. Hsuan ત્સંગ પછી Sankasen (આધુનિક Sankassa) પ્રવાસ અને\nKushinara માટે બુદ્ધ દૂર પસાર છે. નિર્દેશિકા લાલ જોશી જણાવે\n(આધુનિક Kasinagar) Kushinara પર બૌદ્ધ માટે રહી છે કે, સૌથી વધુ\nગુપ્ત શાસન અંત સુધી પ્રાચીન સમયમાં પવિત્ર સ્થળ,. આ\nચિની સાધુ સંસ્કૃત અભ્યાસ કર્યો હતો અને અનેક Suttas સાથે ચાઇના પરત ફર્યા\nઅને બુદ્ધ છબીઓ, તેમને કેટલાક કમનસીબે પર લૂંટી હતી છતાં\nબેન્ડિટ્સ દ્વારા જે રીતે. તેમણે પાછળથી વાંચી શકાય આ Suttas અનુવાદ\nબેઇજિંગના લાઈબ્રેરીઓ. આ ઉજવણી સંશોધક વર્ષની ઉંમરે દૂર પસાર\nસાઠ 664 માં પાંચ, અને ના આભારી ચિની લોકો માં બનાવવામાં આવી છે તેના\nઘણા મૂલ્યવાન હસ્તપ્રતો સમાવતી મંદિર સન્માન. આ Yogachara\nબેઇજિંગમાં શાળા મહાન યાદ બનાવવામાં હજુ સુધી અન્ય સ્મારક છે\nસાધુ. ચિની લખાણો માં, Hsuan ત્સંગ બોટ સાથે જોડી દેવામાં આવી છે કે\nસંસાર (વેદના) ના મહાન સમુદ્ર ઓળંગી. આ પ્રક્રિયા માં તેઓ\nતે ખૂબ સુખ લાવ્યા છતાં, તેમના જીવન માટે મહાન જોખમો સામનો કરવો પડ્યો હતો અને\nસિલ્ક રોડ ફરીથી અનુભવવામાં આવશે\n1400 વર્ષ પછી, એક જુસ્સાદાર અને રેતીવાળું ચિની સ્ત્રી SUN SHUYUN હતી\nબાળપણ માં 1960 માં, માત્ર 52 વર્ષ પહેલાં થયો તે તેના દ્વારા સંવર્ધન કરવામાં આવી હતી\nશ્રદ્ધાળુ બૌદ્ધ દાદી, સહન અને ચેરમેન માઓ માતાનો દ્વારા રહેવા માટે\nસાંસ્કૃતિક ક્રાંતિ. તે અચાનક હુમલાઓ ઓફ આબેહૂબ અપ્રિય યાદોને હતી\nબુદ્ધ મંદિરો જ્યાં ક્રાંતિ લાલ ગાર્ડસ દ્વારા રાત્રે\nવસ્તુઓનો નાશ પામી હતી. પણ તે હજારો શૂટિંગ સાક્ષી\nતેઓ હોય જણાવ્યું હતું હતા, જે Tianain સ્ક્વેર, બેઇજિંગ પર ભેગા\nન્યૂ ચાઇના માતાનો આગળ માર્ચ સાથે આગળ વધી રહી નથી વિચારો સામ્યવાદી રાજ્ય છે.\nપ્રખ્યાત ચિની મહાકાવ્ય ધ મંકી કિંગ પાચન એવું છે કે જેના પર તેઓ\nલાગે છે કે, ચેર��ેન માઓ તેમના લિટલ રેડ બુક એક ભાગ આધારિત હતી, આ\nબેઇજિંગ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી માંથી સ્નાતક ફરી પ્રેરણા આપી હતી\nતેમના આઇડોલના Hsuan ત્સંગ દ્વારા લેવામાં જૂના સિલ્ક રોડ શોધે છે. તે ન હતી\nઘોડો કાફલાને જોડાવા, અથવા ખતરનાક brigands અને ચોરો પૂરી હોય છે\nરસ્તે જતાં ભારત માટે પણ નહીં એક પ્રાચીન કોલસા સંચાલિત વરાળ પર ખસેડવામાં\n, થોડા ગાડી સાથે તમામ કર્યા હાર્ડ બેઠકો અવાજ એન્જિન puffing\nલાકડું. જ્યારે જરૂરી, તે એક જીપગાડી એક “અવશેષ”, માં પ્રવાસ જે\nઘણીવાર યાંત્રિક ધ્યાન જરૂર છે. તેના પ્રવાસ છેલ્લા બોલ એક દ્વારા હોવું જરૂરી હતું\nતે એક સરહદ પોસ્ટ પર પ્રવેશ વિઝા નકારવામાં આવી તરીકે નાના કદ વિમાન -\nથોડા માઇલ દૂર પાકિસ્તાન થી પ્રવેશ બિંદુ.\nતેમના પ્રવાસ ટ્રેન અને પરિવહન અન્ય જાહેર સ્વરૂપો અંદર હતા\nભારતીય ઉપ ખંડ. ભારત તેના માર્ગ પર, તે પસાર\nGaochang શહેર, બીજા મુખ્ય જાણીતો ચાઇના બહાર અને પછી જોવા માટે\nઆ Bozeklil ભીંતચિત્રોનું છે NINGRONG CAVE આશ્રમ. છે કેટલાક\nસુંદર વિશ્વ વિખ્યાત બૌદ્ધ હતી આ સ્થળ પર પચાસ ગુફાઓ\nભીંતચિત્રોનું. તેમાંના મોટા ભાગના જર્મન એક્સપ્લોરર આલ્બર્ટ દ્વારા vandalized કરવામાં આવી છે\nબર્લિન એથ્રોનોગ્રાફિકલ મ્યુઝિયમ માટે વાન લી COQ (1904 -06). ઉપરાંત\nજર્મનો, આ સ્વીડીશ, અમેરિકનો અને જાપાનીઝ એકબીજા સાથે રેસિંગ હતી\nહતું કે એક સમૃદ્ધ સંસ્કૃતિ મળી કિંમત અવશેષો, શોધી કાઢવું\nમધ્ય એશિયામાં વિકસાવી હતી. શ્રીમતી SUN SHUYUN દસ હજાર પ્રવાસ કર્યો હતો\nપર બુદ્ધ અંજલિ ભરવા એક સો અને એંસી દિવસોમાં માઇલ,\nSaranath, બુદ્ધ ગયા, Vaisali અને કુશીનગર. આ પર આગમન પર\nઅફઘાનિસ્તાન સરહદ, એક પ્રતિકૂળ આબોહવા પ્રચલિત. 26 મી ફેબ્રુઆરી 2001 ના રોજ\nતાલિબાન નેતા, મુલ્લાહ ઓમર મોહમદ જાહેર:\nઅગ્રણી અફઘાન વિદ્વાનો ના ફતવા, અને અફઘાન ના ચુકાદો\nસુપ્રીમ કોર્ટ, તે સંપૂર્ણપણે તમામ નાશ કરવાનું નક્કી કર્યું કરવામાં આવ્યું છે\nઅફઘાનિસ્તાનમાં હાજર મૂર્તિઓ / મૂર્તિઓ. મૂર્તિઓ દેવતાઓ છે કારણ કે આ છે\nનાસ્તિક જે તેમને પૂજા, અને હવે પણ આદર છે, અને કરી શકે\nફરીથી ગોડ્સ પરિણમ્યો. અમારા મહાન દેવ માત્ર અલ્લાહ અને અન્ય તમામ છે\nખોટા ગોડ્સ “દૂર હોવું જ જોઈએ\nBamiyan વિશે 250 કિ.મી. આવેલું\nઉત્તર કાબુલ વેસ્ટ, અને હિન્દૂ કુશ અને વચ્ચે જેવી છે\nKohi-બાબા પર્વત 2850 મીટર પર એક ઊંચાઇ પર આવેલી છે. ધ બીગ બુદ્ધ\nઊંચા છબી 55 મીટર, 6 ઠ્ઠી સદી એડી Carb. અને નાના બુદ્ધ\nઊંચા છબી 38 મીટર માટે મુસ્લિમ તાલિબાન જૂથ દ્વારા dynamited હતા\nહોરર અને ઓછામાં ઓળખાય કરવામાં આવી હતી, જે સમગ્ર વિશ્વમાં, ના નિંદા\nતમામ સ્તરે અને વિશ્વ ફોરમ માં. આ જડ ઝનૂની વર્તન કર્યા પછી,\nઅવાંછિત, સહાનુભૂતિ અને શુભેચ્છા એક મહાન ભંડોળ ત્યાં વિજય\nવિશ્વના તમામ ભાગોમાંથી બોદ્ધ ધર્મ તરફ, તે સારી રીતે ઓળખાય છે કે તરીકે\nબોદ્ધ ધર્મ ધાર્મિક માટે યુદ્ધ કોઈ ઇતિહાસ સાથે ઉમદા ધર્મ હતો\nરૂપાંતર. ત્યાં Bamia પર ડાઈનેમાઈટ ની રાખ અને ધૂળ થી\nબૌદ્ધ જાગૃતિ ઉભરી આવ્યા હતા.\nબૌદ્ધ ગ્લોરી અને પૂજા અન્ય pathfinders\nત્યાં Hsuan ત્સંગ, અને અમારા જેટ ઉંમર SUN SHUYUN ની પેઢી\nબ્રિટિશ કોલોનિયલ ઇન્ડિયા, એક પુરાતત્વવિદ્ રહેતા હતા - એક કોલોસસ તેમના\nતેના untiring પ્રયત્નો સાથે બહાર લાવવામાં જે સમય, પ્રકાશ એક ખુશ થવું\nબૌદ્ધ ભારત. તેમણે આર્મીમાં એક એન્જિનિયર હતા. મેજર જનરલ સર\nALEXANDER કનિંગહામ, પોતાના અભ્યાસ સંસ્કૃત અને ચિની પર હતી\nભાષાઓ. આર્મી મુક્ત કરવામાં આવી રહી પર આ લશ્કરી માણસ ચાલુ\nપુરાતત્વવિદ્ ની મદદ સાથે શોધવા માટે ચાવીરૂપ ખેલાડી બની હતી તેના\nમદદનીશ આર્કિબાલ્ડ કાર્લાઇલે, કેટલાક બુદ્ધ અવશેષો. પ્રથમ વડા તરીકે\nભારતીય પુરાતત્વીય સર્વે, કનિંગહામ Hsuan ત્સંગ અનુસરવામાં\nબુદ્ધ દ્વારા trod પાથ અનુસરો ઉલ્લેખ એકાઉન્ટ્સ, દરમિયાન તેમના\nચાલીસ વર્ષ મિશન. 1861 સર માં ચાલીસ સાત વર્ષની પર,\nALEXANDER CUNNINGHAM બાકીના સમર્પિત એક ફળદાયી કસરત શરૂ કર્યું તેના\nજીવન ખૂબ જ દેશમાં, આ દફનાવવામાં બૌદ્ધ ધર્મ શોધી કાઢવું ​​તે\nસ્થાપના કરી હતી. તે સમયે બહુ ઓછા લોકો સિવાય બોદ્ધ ધર્મ ની વાત કરી હતી\nસિલોન જીવતા. બર્મા, સિયામ, નેપાળ, તિબેટ, ચાઇના, મંગોલિયા અને\nજાપાનમાં. વેસ્ટ માં આ વિષય પર થોડા પુસ્તકો હતા. બૌદ્ધ\nવિદ્વાનો એટીન લેમોટ, લૂઇસ ડી લા ValLo Poussin, Oldenberg, Rhy\nડેવિડ્સ 20 મી સદીમાં ઘણી પાછળથી બોદ્ધ ધર્મ પર લખ્યું હતું. ALEXANDER\nકનિંગહામ આ 170ft ઊંચા બુદ્ધ પુનઃસ્થાપિત તેમના પ્રયત્નો કેન્દ્રિત\nપ્રથમ “Vajiraman Gaandhakuti” તરીકે જાણીતી હતી, જે ગયા મંદિર. આ\n2 જી સદી એડી બહાર માળખું તારીખો છીએ જાજરમાન છે\nગુપ્તા પીરિયડ સ્થાપત્ય માસ્ટરપીસ.\n1868 માં બુદ્ધ ગયા મુલાકાત લીધી જેની મહાકાવ્ય કવિતા સર એડવિન આર્નોલ્ડ, KCIE હતી\nએશિયાના પ્રકાશ તમામ પર બોદ્ધ ધર્મ માં રસ ઉત્તેજિત\nવિશ્વ અને સાઇટ મુલાકાત ANAGARIKA DHAMMAPALA પ્રેરિત અને નિશ્ચિતપણે\nઆ હિન્દૂ Mahantha થી બૌદ્ધ હાથમાં નિયંત્રણ લઈ ઉકેલવા.\nમોટે ભાગે ભારતના Mahabodhi સોસાયટી દ્વારા તેમના પ્રયાસો કારણે\nકલકત્તા તે પછી (પાછળથી ભારતીય કેન્દ્ર સરકાર વિનંતી કરી તેની\nમોત) ઘણા દેશોમાં માંથી દોરેલા એક બૌદ્ધ સમિતિ નિમણૂક\nઆજે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે મંદિર વ્યવસ્થા સંચાલનની,, છે.\nઆર્કિબાલ્ડ કાર્લાઇલે મોટા પ્રમાણમાં 6.1 મીટર રિસ્ટોરિંગ માટે જવાબદાર હતી\nKushinara પર બુદ્ધ છબી reclining લાંબા લાલ રેતી પથ્થર. આ સુંદર\nછબી ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા બાકાત રાખવામાં આવ્યાં હતા. જ્યારે\nViharage હાઉસિંગ તે બુદ્ધ જયંતી માટે સમય માં પુનઃબીલ્ડ કરવામાં આવી હતી\n1956 માં ઉજવણીઓ તેમણે જ્યાં માં ARDHANA સ્તૂપ ખોદકામ\n1910, તેમણે તે સ્થળ હતું સૂચવે કોપર જહાજ અને પ્લેટ મળી\nGotama બુદ્ધ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. હજુ સુધી અન્ય પુરાતત્વવેત્તા યોહાન MASHALL હતી\nજે પુનઃસ્થાપિત 1925 અને 1940 વચ્ચે કામ વિપુલ માત્રામાં હતી\nBopal રાજ્યમાં સાંચી ખાતે પુરાતત્વીય પાર્ક. જ્હોન માર્શલ\nનિરૂપણ, જે પથ્થર માં કોતરવામાં ઓળખી અનેક સુંદર પ્રવેશદ્વાર\nબૌદ્ધ Jathaka વાર્તાઓ અને શ્રી મહા બોધી રોપો ના લાવ્યા છો\nબુદ્ધના જન્મ સ્થળ, Lumbini ગાર્ડન્સ શોધ\nચાર્લ્સ તેમના પુસ્તક એલન: આ BUDDA અને તે SAHIBS આ સંદર્ભ લે છે\nપાંચ ફૂટ નવ ઇંચ ઊંચું સુંદર પથ્થર આધારસ્તંભ, જ્યાં શોધ\nચાર રેખાઓ, છે છાપ જે પાછળથી ડો ફ્યુહરર, એક ની મદદ સાથે\nવિયેનામાં ઑસ્ટ્રિયન રહેલી, “Ashcan બ્રાહ્મી હોઈ ઓળખવામાં આવી હતી. ડૉ\nફ્યુહરર (lndology ના પ્રોફેસર અને આર્કિયોલોજી), આ વાક્યો બંધ કરીશ જાહેર\nLumbini ગામ ખાતે બુદ્ધ બોર્ન “હતું. ટૂંક સમયમાં, નીચેની\nપ્રવાસી હુઆન ત્સંગ’S રેખાંકનો પર તેમણે દક્ષિણ ખસેડવામાં વિશે 18km અને\nબુદ્ધ બની હતી. આ તમામ શોધ 1895 અને વચ્ચે યોજાઈ\nરોયલ એશિયાટિક સોસાયટી જર્નલ અનુસાર 1897,\nરેકોર્ડ કે લાંબા Sakyamui Gotama બુદ્ધ સમય પછી, મુસ્લિમ શાસકો,\nગ્રેટ અકબર અને શિવાજી ઉત્તર ભારતમાં બૌદ્ધ પૂજા બહાર લૂછી\nમહાન અંશે, ઉત્તરા પ્રદેશમાં બોદ્ધ ધર્મ નાના ખિસ્સા છોડીને\nજ્યાં થરવાડા બૌદ્ધ સિદ્ધાંત બચી ગયા હતા. તે આધુનિક સમયમાં, તે\nઅનુસૂચિત જાતિ તેજસ્વી વિદ્વાન અને વકીલ, ડો માટે છોડી. ભીમરાવ\nરામજી આંબેડકર (1891 - 1956) આ “બૌદ્ધ રિવાઇવલ જીવી. જેમ\nMahathma ગાંધી ડો આંબેડકર આજે જે લાખો દ્વારા આદરણીય છે\nDialits ભારતીય સમાજના (હિન્દૂ જાતિ સૌથી નીચા). તેમણે હતી\nપછી એક વકીલ અને એક બન્યા હતા કોલંબિયા યુનિવર્સિટી વિદ્વાન\n, રાજેન્દ્ર પ્રસાદ શ્રી નહેરુ ના કેબિનેટ માં આદરણીય રાજકીય નેતા\nઅ���ે વી પટેલ. તેઓ મેળવવા માટે ભારતીય રાષ્ટ્રવાદી ચળવળો દોરી\nભારતીયો ‘સ્વતંત્રતા. તેમણે નવા ઘડવા મુખ્ય આર્કિટેક્ટ હતા\nરાખવામાં એક માસ રેલી ખાતે 1947 માં અપનાવવામાં આવ્યું હતું જે ભારતીય બંધારણ\nતેમણે Napur, સાથે સાથે હજાર 30 “સુનિશ્ચિત” જાતિ ભારતીય માતાનો\nજાહેરમાં બોદ્ધ ધર્મ અપનાવ્યો, અને ત્યાં ના પુનરુત્થાન માટે લીડ આપી હતી\nઆધુનિક ભારતમાં બોદ્ધ ધર્મ. આજે, ભારતના એક બૌદ્ધ વસ્તી ધરાવે છે\nઉત્તરા પ્રદેશ, Madya પ્રદેશ Maharatra માં મિલિયન 100 લોકો\nદક્ષિણ પૂર્વમાં પ્રદેશ અને ગુંટુર આસપાસ. ફરી એક વખત સુગંધી\nબોદ્ધ ધર્મ ના ફૂલ તેમની જન્મ જમીન મોર. આજે\nyesteryear ના અસ્પૃશ્ય જાતિ ભારતીય રાજકીય એક ગણતરીમાં લેવા યોગ્ય છે\nબળ અને ખાતરી આપી હેઠળ વહીવટ ઊંચી સ્થિતિ ધરાવે છે\nસરકાર રોજગાર માટે ટકાવારી. ભારતના રાજ્ય આપવામાં આવી છે\nઆ ઉપયોગ કરીને દેશ માં બોદ્ધ ધર્મ ના હકનું સ્થળ માટે ઉત્તેજન\nસમ્રાટ અશોક દ્વારા ઉપયોગ ધમ્મા પરનું ચક્કા (પ્રામાણિકતાના વ્હીલ, આ\nહાજર લોકો પર માટે કામ કરે છે અને બૌદ્ધ બીમારીઓ ફરીથી પ્રબુદ્ધ ભારત પુનઃશોધ\nનિઃશુલ્ક ઑનલાઇન ઇ નાલંદા સંશોધન અને અભ્યાસ યુનિવર્સિટી\nસ્ટોન અને મેટલ માં ઇતિહાસ\nધર્મ-ભારત: બોદ્ધ ધર્મ પુનઃજીવિત થવા તે જન્મ થયો હતો જ્યાં\nબુદ્ધના ભિક્ષાવૃત્તિ વાટકી પાછું લાવવા માટે પ્રયત્નો\nદેશનિકાલ અને વળતર: આધુનિક ભારતમાં બોદ્ધ ધર્મ અને બૌદ્ધ સાઇટ્સ ના પુનઃ વધુ\n“એસસી / એસટીએસ તેમના દલિત બંધનોમાથી પોતાને મુક્ત જ જોઈએ\nછેલ્લા. બોદ્ધ ધર્મ મુક્તિ માટે પાથ છે. “સાથી જાતિ ઘણી\nસભ્યો સંમત અને બહુજન સમાજ પાર્ટી, તરફ ગુરુત્વાકર્ષણથી છે જે\nહવે ઉત્તર પ્રદેશ, ભારતની સૌથી મોટી રાજ્ય controled. આ બીએસપી માતાનો\nબૌદ્ધ નીચે જે populistScheduled જાતિ નેતા માયાવતી કુમારી,\nરોજિંદા જીવન નિરીક્ષકો આઘાત\nતે મદદ કરી હતી ત્યારે તેમના પક્ષ 403 સભ્યોની રાજ્યમાં 206 બેઠકો જીતી\nવિધાનસભા; ત્યારથી, તે સંભવિત વડા તરીકે વિનંતી કરી શરૂ છે\nમંત્રી. માયાવતી કરી છે તે સ્પષ્ટ છે તેના આધાર ખોટા, પ્રોત્સાહક\nઉત્તર દરમિયાન બૌદ્ધ સ્થળો કર્યા હતા મહત્વાકાંક્ષી યોજનાઓ\nપ્રદેશ-સહિત 150 મીટર લાંબી, $ 250 મિલિયન બ્રોન્ઝ બુદ્ધ પર\nઐતિહાસિક બુદ્ધ મૃત્યુ પામ્યા હતા જ્યાં કુશીનગર,.\nબૌદ્ધ રાજ્યમાં ‘નેશનલ વિચારધારા’\nWEA-RLC સંશોધન અને વિશ્લેષણ રિપોર્ટ: ખ્રિસ્તી દમન શ્રિલંકા માં worrisome છે શા માટે\nઆ આધુનિક વિશ્વ માં બોદ્ધ ધર્મ:\nસાંસ્કૃતિક અને રાજકીય સૂચિતાર્થ\nવિશ્વના બાકીના માટે Theravadan બોદ્ધ ધર્મ ફેલાવી\n2 આ બૌદ્ધ પુનરુત્થાન અને 1915 તોફાન\n2.1 Dharmapala, 1915 અને સિલોન રાષ્ટ્રીય કોંગ્રેસ\nઆધુનિક ભારતના બોદ્ધ ધર્મ\nગુસ્સો મનની શુદ્ધ સ્વભાવ પર પસાર વાદળ છે.\nસમકાલીન તિબેટમાં બૌદ્ધ દ્રષ્ટાઓ વચ્ચે પ્રકટીકરણ, લેન્ડસ્કેપ, અને ઓળખ: આ લોટસ ના ધારકોને\nબોદ્ધ ધર્મ અને Yigwan દાવ\nતાઇવાન માતાનો સામાજિક બૌદ્ધ જૂથો રોકાયેલા\nડોનાલ્ડ લોપેઝ સાથે મુલાકાત પર\nબોદ્ધ ધર્મ માં વ્યાજ ઓફ એ બીમારીઓ ફરીથી, તિબેટ પર તેમના વિવાદાસ્પદ પુસ્તક\nઅને યુ એમ પર એશિયન સ્ટડીઝ ફ્યુચર\nબર્મામાં બોદ્ધ ધર્મ પુનરોદય\nઆ આધુનિક વિશ્વ માં બોદ્ધ ધર્મ:\nસાંસ્કૃતિક અને રાજકીય સૂચિતાર્થ\nના સંચાલનમાં માનવતા કોડ કે ગૌતમ ખ્યાલ બનાવવા પ્રયાસશીલ\nબુદ્ધ આજ્ઞા કરતાં કહ્યું. તે હોઈ ભારત આ દ્રષ્ટિ ની ઊંચાઇ હતો\nતેમણે તેના countrymen હાકલ કે મુક્ત થવું પોતાને તૈયાર કરવા માટે, અને\nનથી સ્વાયત્તતા અને સંપત્તિ, ના માત્ર બિનસાંપ્રદાયિકતા માટે\nકૃત્રિમ દિવ્યતા જેની વેદીઓ પર યુરોપ તેના આત્મા ભોગ છે અને\nકેટલાક દિવસ તેના ખૂબ જ ભૌતિક અસ્તિત્વ immolating દ્વારા અંત આવશે. “શ્રી જણાવ્યું હતું કે\nસ્વામી વિવેકાનન્દ માતાનો આઇઝ માં બુદ્ધ\nસાંચી (યુનેસ્કો / NHK) 2.53 મિનિટ પર બૌદ્ધ સ્મારકો\nઆ સાઇટ, સાદા અને ભોપાલ થી 40 કિ.મી. overlooking એક ટેકરી પર\nસાંચી બૌદ્ધ સ્મારકો એક જૂથ (મોથોલિથીક આધારસ્તંભ સમાવેશ થાય છે,\nબધા વિવિધ રાજ્યોમાં મહેલો, મંદિરો અને આશ્રમો)\nસંરક્ષણ, જે મોટા ભાગના 2 જી અને 1 લી સદી પૂર્વે પાછા તારીખ\nતે અસ્તિત્વ સૌથી જૂની બૌદ્ધ અભયારણ્ય છે અને એક મુખ્ય હતી\n12 મી સદી એડી સુધી ભારતમાં બૌદ્ધ કેન્દ્ર\nસોર્સ: યુનેસ્કો ટીવી / © NHK નિપ્પોન Hoso Kyokai\nબૌદ્ધ સાઇટ્સ મોન્યુમેન્ટલ ઉપેક્ષા: આ ટ્રિબ્યુન\nહવે Chitpawan બ્રાહ્મણો તેઓ લિંગાયત છે Yediyurapppa સમાપ્ત જે કર્ણાટકમાં હતી તેમની રમત રમવાનું શરૂ કરશે.\nહવે તે EVM સીજેઆઇ કારણ કે ખુલ્લા કરી શકાય છે કે જે EVMs છે\nSadhasivam, એક બ્રાહ્મણ ભાગના છેતરપિંડી સાથે લોકસભામાં મંજૂરી\nEVM સીઇસી સંપત અન્ય ની અરજી પર tamperable EVMs આ બદલો\nભાજપના મદદ કરી તબક્કાવાર રીતે EVMs માસ્ટર કી હસ્તગત. સુધી\nતમામ EVMs ફૂલ સાબિતી મતદાન સિસ્ટમ હાલના સીજેઆઇ સાથે બદલાઈ રહ્યા છે\nહાલના લોકસભામાં સ્ક્રેપ ઓર્ડર જ જોઈએ. આ EVMs બદલવામાં આવે છે પછી\nસાથે ફૂલ સાબિતી મતદાન સિસ્ટમ લોકસભાની ચૂંટણી યોજાશે જોઈએ. તો\nChitpawan Ariyo બ્રાહ્મણો કારણે તદ્દન હાંસિયામાં હોય છે તેમના\nબધા બિન Ariyo બ્રાહ્મણો તરફ તિરસ્કાર રાજકારણ, બધા બિન ariyo\nબ્રાહ્મણો Sarvajan Hitay, Sarvajan Sukhay માટે બીએસપી હેઠળ એક થવું છે\nએટલે કે, કલ્યાણ અને સહિત તમામ સમાજો ના સુખ, એસસી / એસટીએસ માટે,\nઓબીસી, લઘુમતીઓ અને સંપત્તિ શેર કરીને ગરીબ ઉચ્ચ જાતિ\nદેશ સમાન સમાજના તમામ વિભાગો વચ્ચે માં સ્થાપિત થઇ ગયો તરીકે\nકંઈક અમે અમારા રોજિંદા જીવનમાં જાણવા મળે છે,\nતે કુટુંબ છે કે શું,\nસમુદાય અથવા રાષ્ટ્રીય કાર્યક્રમ.\nઆ મેચમાં 2014 ફિફા વર્લ્ડ કપમાં તેમની તક ગુમાવી છે શકે\nગ્રીસ સામે છેલ્લા અઠવાડિયે, પરંતુ તેઓ બધા વિશ્વ સાથે ઉપર હૃદય જીતી\nતેમના અદ્ભુત હાવભાવ પછી - તે બધા ની સ્ટેડિયમ સાફ પાછા રહ્યા\nભીડ બાકીના તરીકે કચરા બહાર નોંધાવી હતી.\nસ્પોન્જ આ ઝરમર વરસાદ સામે પોતાની જાતને સુરક્ષિત, અને સાથે સશસ્ત્ર છે\nકચરો બેગ, બ્લુ સમુરાઇ ચાહકો સાચું ખેલદિલી એક ઉદાહરણ સુયોજિત\nઅને શુભેચ્છા, તેમના નુકશાન હોવા છતાં. છે કે અન્ય દેશોમાં જેમ નહિં પણ ચાહકો\nજંગલીપણું અને હિંસા આશરો માટે જાણીતા (નિરાશા બંને\nમેચ પછી સમૃદ્ધિ), 15,000 જાપાનીઝ ચાહકો\nઅરેના Pernambuco હાજર, ર્સાઇફે એક નાગરિક અર્થમાં બોલ દર્શાવે છે\nતેમના સાંસ્કૃતિક શિષ્ટાચાર અંદર ઊંડા એમ્બેડ.\nજાપાનમાં, તે પછી સાફ સામાન્ય પ્રથા છે\nજાતે જલસા, રમત ઘટનાઓ અને તહેવારો પર. રેસ્ટોરાં પર,\nજમ્યા પછી કોષ્ટકો. અને જાહેર ઘટનાઓ પર, લોકો ઘણી વાર બદલે ગંદકી ના, નિકાલ માટે ઘરે પાછા કચરો લઇ જાય છે.\nએક જાપાનીઝ ફૂટબોલ ચાહક “, અમે એનપીઆર કહેવાની ટાંકવામાં આવ્યા\nયજમાન દેશ માટે આદર બતાવવા માટે સફાઇ ના થોડો કરવા માટે પ્રયત્ન\nઅને માત્ર, તમે જાણો છો,\nજાપાનમાં કેવી રીતે સ્વચ્છ વસ્તુઓ બોલ દર્શાવે છે. અને અમે પણ છે, તેથી તેને અહીં બનાવવા માંગો. “\nમેન ઓફ અંતે, આ હાર જાપાનીઝ ખેલાડીઓ એક વાક્ય રચના અને તેમના આધાર બહુમાન માં, તેમના ચાહકો માટે વાળીને.\nઆ ફોટોગ્રાફ્સ ખેલદિલી એક રસપ્રદ ઉદાહરણ તરીકે જાપાન ગણાવ્યો કે જવાબો પ્રેરતા, સામાજિક મીડિયા પર વાયરલ ગયા હતા.\nઆ યજમાન રાષ્ટ્ર, બ્રાઝીલ, બ્રાઝિલિયન માટે એક મહાન ઉદાહરણ તરીકે આ બહાર કહેવાય છે.\nપ્રેરણાદાયી આ message..very આગળ અને અમે બધા જાણવા માટે જરૂર કરો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/06/vikramseeds.html", "date_download": "2019-05-20T03:10:41Z", "digest": "sha1:7JDJTOZWDL4GAWMF7JLGLDUSUHYUOCVA", "length": 5185, "nlines": 100, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "કપાસ બીજ પસંદગી વિશેષાંક - 2018 : વિક્રમ સીડ્સ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome Cotton Seed Selection Guide કપાસ કપાસ બીજ પસંગી વિશેષાંક કપાસ બીજ પસંદગી વિશેષાંક - 2018 : વિક્રમ સીડ્સ\nકપાસ બીજ પસંદગી વિશેષાંક - 2018 : વિક્રમ સીડ્સ\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=8%3A2010-01-18-09-54-20&id=26%3A2010-05-06-06-49-43&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=20", "date_download": "2019-05-20T02:26:41Z", "digest": "sha1:GVH2TQLSTUC3LPBNPAULDGK5TRH4IQX2", "length": 1615, "nlines": 8, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "ઔષધોની પસંદગી - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "\nતમે એક સાથે ત્રણ ઔષધોનો મિશ્રણ કરી શકો છો. જો તમે પસંદ કરેલા ઔષધો યોગ્ય (અનુકૂળ) નહીં હોય તો તે અસરકારક પરિણામ કરતાં નથી.\nઔષધોનો યોગ્ય ઉપયોગ માટે માર્ગદર્શન\nતમે તમારા માટે યોગ્ય એવા ઔષધ/ઔષધોની પસંદગી કરો\nપ્રત્યેક ઔષધોના બે ટીંપા ખનિજ યુક્ત પાણીમાં ભેળવો અને થોડા થોડા સમયના અંતે તેનું સેવન કરો અથવા પ્રત્યેક ઔષધના બે ટીંપા ૩૦ મિલી ખનિજ યુક્ત પાણીમાં ભેલવો અને ૪ ટીંપા દિવસમાં ૪ વાર આરામ મળે ત્યાં સુધી તેનું સેવન કરો.\nજરૂર પડે તો આ માત્રા વધારો કરી શકો છો. ઔષધને થોડી વાર સુધી મોંઠામા રાખવાનું પ્રયત્ન કરો, ઔષધને ગળતાં પહેલાં આરામ કરો.\nકેટલા લાંબા સમય સુધી કરવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2019-05-20T03:43:19Z", "digest": "sha1:V2QSR2U7NNNPR3HT6BIZYIPA5NVW5IUI", "length": 3517, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉનાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉનાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nप्रा. उन्न =ખિન્ન પરથી\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/mc-donalds-in-australia-use-ferraris-and-lamborghinis-to-deliver-burgers-022787.html", "date_download": "2019-05-20T02:57:24Z", "digest": "sha1:6HAMWRY5O7BXMLRQYDHCK4QEY2W3H2NP", "length": 13335, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "Fast Food: અહીં ફેરારીમાં ડિલિવર થાય છે મેક્ડોનાલ્ડના બર્ગર | Supercars Deliver Burgers And Fries For McDonald's - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n30 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n59 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nFast Food: અહીં ફેરારીમાં ડિલિવર થાય છે મેક્ડોનાલ્ડના બર્ગર\nઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલા મેક્ડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે. હાલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મેક્ડોનાલ્ડ્સની પાર્ક થયેલી સ્પોર્ટ્સ કારે ખાસું આકર્ષણ જણાવ્યું છે અને અનેક લોકો આ સ્પોર્ટ્સ કાર સાથે તસવીરો ખેંચાવી રહ્યાં છે.\nગત ક્વાર્ટર���ાં નફામાં 30 ટકાનું નુક્સાન થયા બાદ આ પ્રકારનો રસ્તો અપનાવવાથી કંપનીના વ્યાપારને વેગ મળશે. ફેરારી અથવા તો લેમ્બોર્ગિની થકી જો તમે ડિલિવરી મંગાવી રહ્યાં છો તો તમારા 21 ડોલરના ઓર્ડર સામે 4.35 ડોલર ડિલિવરી ચાર્જ લગાવવામાં આવશે. જે પ્રકારે મેક્ડોનાલ્ડ્સને બજારમાં અન્ય ફાસ્ટફૂડ કંપનીઓ તરફથી પડકાર મળી રહ્યો છે, તેને જોઇને મેક્ડોનાલ્ડ્સ દ્વારા પોતાના સ્વચ્છ ભોજન અને સ્થળને પ્રમોટ કરવાનું શરૂ કર્યું છે અને સ્વાસ્થ્ય અનુરુપ આહાર અંગે ડિબેટ ચાલું કરી છે.\nમેલબોર્ન યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થના પ્રોફેસર રોબ મૂડીએ કહ્યું કે, આ પ્રકારના બદલાવથી એક આશા જાગે છે, કારણ કે એક ગ્રાહક તરીકે આપણે હેલ્ધી ફૂડની માગણી કરતા હોઇએ છીએ. તેથી આ એક જ માર્ગ છે જે મેક્ડોનાલ્ડ્સ દ્વારા અપનાવવામાં આવ્યો છે.\nમેકડોનાલ્ડ્સ કરશે ફૂડની ફાસ્ટ ડિલિવરી\nમેલબોર્ન ખાતે આવેલા મેકડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે.\nમેકડોનાલ્ડ્સ કરશે ફૂડની ફાસ્ટ ડિલિવરી\nમેલબોર્ન ખાતે આવેલા મેકડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે.\nમેકડોનાલ્ડ્સ કરશે ફૂડની ફાસ્ટ ડિલિવરી\nમેલબોર્ન ખાતે આવેલા મેકડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે.\nમેકડોનાલ્ડ્સ કરશે ફૂડની ફાસ્ટ ડિલિવરી\nમેલબોર્ન ખાતે આવેલા મેકડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે.\nમહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શર��\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nઆ છે ભારતનું પહેલું ડ્રાઇવર-લેસ ટ્રેક્ટર\nતહેવારોની સિઝનમાં લોન્ચ થઈ યામાહાની નવી 'ડાર્ક નાઈટ'\nનવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના\nભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, મારુતિ સુઝુકી એસ-ક્રોસ\nauto automobile autogadget car ferrari lamborghini photos ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ કાર ફેરારી લેમ્બોર્ગિની તસવીરો\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ayodhya-ram-temple-ram-madhav-says-supreme-court-is-not-taking-interest-gov-should-think-options-044367.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:18:53Z", "digest": "sha1:GIOIXE3XPERCMUVU5LPU2F556QZGATAE", "length": 13583, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "રામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવ | Ayodhya Ram Temple Ram Madhav says Supreme court is not taking interest gov should thing other options. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n11 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n52 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nરામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવ\nલોકસભા ચૂંટણી પહેલા સતત રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં બનેલો છે. એક તરફ જ્યાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે બીજી તરફ આ કેસને અંગે સતત રાજકીય નિવેદનબાજીનો દોર ચાલુ છે. જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના ઈન્ચાર્જ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે. રામ માધવે કહ્યુ કે અમે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ છે. પહેલા કોર્ટ ગયા વર્ષે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવાનું હતુ ત્યારબાદ કોર્ટ રજાઓમાં બંધ થઈ ગઈ. ફરીથી આ મામલે જાન્યુઆરી માસના પહેલા સપ્તાહમાં સુન���વણી થવાની હતી પરંતુ કોર્ટે આ કેસને પ્રાથમિકતા આપી નહી અને ફરીથી 29 જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે. તેમની પાસે એક વાર ફરીથી આ કેસને લંબાવવાનું કારણ હતુ.\nસુપ્રીમ કોર્ટને રસ નથી\nમાધવે કહ્યુ કે હવે સુપ્રીમ કોર્ટ અમને આ કેસમાં સુનાવણીની તારીખ પણ નથી આપી રહ્યુ. આ કેસ સુપ્રીમ કોર્ટમાં કોઈ મુકામ પર નથી જઈ રહ્યો. પરંતુ અમે લોકોને વચન આપ્યુ છે. અમે કાયદો માનનારા લોકો છીએ એટલા માટે અમારા પક્ષે આટલા લાંબા સમય સુધી રાહ જોઈ. જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે પગલા નથી લઈ રહ્યુ તો સરકારે કોઈને કોઈક પગલા લેવા જ પડશે જેથી કરોડો દેશવાસીઓને ભરોસો મળી શકે જે એ ઈચ્છે છે કે રામ મંદિર અયોધ્યામાં બને.\nઅન્ય વિકલ્પ પર કરે વિચાર\nજે રીતે કેન્દ્ર સરકારે બિન વિવાદિત જમીનને સોંપવાની માગ કરી છે તેના ઉપર રામ માધવે કહ્યુ કે આનો મુખ્ય મામલે સીધી રીતે કોઈ લેવાદેવા નથી. બંને અલગ મુદ્દા છે, આપણે કંઈ નહિ તો આટલુ તો કરી શકીએ. હું તમને કહી શકુ કે સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ પણ રસ નથી લઈ રહ્યુ એટલા માટે સરકારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. જો જમીન પાછી પણ કરી દેવામાં આવે તો અમારા હાથ બંધાયેલા છે કારણકે સુપ્રીમ કોર્ટે પૂર્વ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.\nકોર્ટની મંજૂરી વિના નિર્માણ નહિ\nજ્યારે રામ માધવને પૂછવામાં આવ્યુ કે જો ન્યાય વ્યાસને જમીન પાછી મળી ગઈ અને ત્યાં કંઈ નિર્માણ કરાવવા ઈચ્છે તો શું પાર્ટી સમર્થન કરશે તો તેમણે કહ્યુ કે કોઈ પણ પ્રકારના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. અહીં જ્યારે પણ નિર્માણ થશે ત્યારે કોર્ટની મંજૂરીથી જ થશે. એટલા માટે અહીં જગ્યા ખાલી કરવામાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નહિ થાય.\nઆ પણ વાંચોઃ દોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, 'સત્ય સામે આવશે'\nસારદા ચિટ ફંડ ગોટાળોઃ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે લગાવી રોક\nરાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nરાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, બેવડી નાગરિકતાના મામલામાં અરજી ફગાવી\nકાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી\nCJIને ક્લીન ચિટ પર ઈંદિરા જયસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ કૌભાંડ છે\nયૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા ���ોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ\nયૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ\nમોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહાદૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો\nRafale Deal: સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું, પુનર્વિચાર અરજીઓ ખોટી\nCJI સામે આરોપઃ 300થી વધુ મહિલાઓએ કરી સુનાવણી રોકવાની માંગ, જજોને લખી ચિઠ્ઠી\nચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવે\nયૌન શોષણ મામલે પહેલી વાર તપાસ સમિતિ સામે હાજર થયા જસ્ટીસ રંજન ગોગોઈ\nsupreme court ram madhav ayodhya ram temple સુપ્રીમ કોર્ટ રામ માધવ અયોધ્યા રામ મંદિર\nજો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sacked-bsf-jawan-tej-bahadur-to-contest-ls-polls-against-pm-modi-from-varanasi-045818.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:11:50Z", "digest": "sha1:EAPS46DXUVG6SPR4X66F7UPH523JKVKI", "length": 11917, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "BSFમાંથી બરતરફ કરાયેલ જવાન તેજ બહાદૂરનું પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું એલાન | Sacked BSF jawan tej bahadur to contest LS polls against PM Modi from varanasi - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n4 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n44 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nBSFમાંથી બરતરફ કરાયેલ જવાન તેજ બહાદૂરનું પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું એલાન\nવીડિયો બનાવીને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરનાર જવાન તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા. હવે તેજ બહાદૂરે એલાન કર્યુ છે કે તે પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે. તેજ બહાદૂરે કહ્યુ કે તે પીએમ મોદી સામે વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને તે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના મુદ્દે પ્રચાર કરશે.\nરેવાડીના રહેવાસી તેજ બહાદૂર બીએસએફમાં પીરસાતા ખરાબ ભોજનની ફરિયાદ માટે ચર્ચામાં આવ્યા હતા. તેમણે વીડિયો બનાવીને બીએસએફમાં જવાનોને પીરસાતા ભોજનની ફરિયાદ ���રી હતી. આ મામલે ઘણો હોબાળો થયો હતો અને પીએમઓએ પણ આની નોંધ લીધી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અનુશાસનાત્મક કાર્યવાહી કરીને તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા.\nબીએસએફમાં કાઢી મૂકાયેલા તેજ બહાદૂરે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે અને તેમને જોઈને જ સેનામાં ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવ્યો હતો. તેજ બહાદૂર મૂળ હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી છે અને હાલાં રેવાડીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેજ બહાદૂરે કહ્યુ કે તે હજારો લોકોના સંપર્કમાં છે અને વારાણસીથી ચૂંટણી લડશે.\nતમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ઉમેદવાર હતા જ્યાં તેમણે 3.71 લાખ મતોના ભારે અંતરથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ તે વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. યુપીમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થવાની છે. વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે અને આના પરિણામ એક સાથે 23મેના રોજ ઘોષિત કરવામાં આવશે.\nઆ પણ વાંચોઃ નાસાની જેમ ઈસરોએ પણ ખોલ્યા લાઈવ રૉકેટ લૉન્ચિંગના દ્વાર\nએક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\nએક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\nExit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nExit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nGNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nઅમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ\nજો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80/%E0%AA%B0%E0%AB%89%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE", "date_download": "2019-05-20T02:48:11Z", "digest": "sha1:4VCLP6LRFOJ7A2VDG6ZC76FTOHNDE3PO", "length": 27050, "nlines": 378, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "રૉયલ સુંદરમ - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "\nડૉક્ટરને પુછો | વાર્તાપત્ર | ઔષધ શોધ | સંદેશ દર્શાવતું ભોર્ડ | સ્વાસ્થ્ય ગણિત | યલો પેગેજ | એ-કાર્ડસ\nસંધિવા અથવા સાંધાનો સોજો\nબાળકો માટે સ્વાસ્થયના રસ્તાથી શીખવુ\nહદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર\nદાજવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nમાં, કૃપીયા મને સહન કર.\nબાળકો માટે ખોરાક બનાવતી વખતે કાળજી લેવી\nનવા જન્મેલા માટે પાલકત્વ.\nએક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ.\nMalted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો\nબચપણનો ગુસ્સો - ગુસ્સો - લાગણીનો વિષ્ફોટ\nબાળકને કુલ્લા ઉપર મારવુ કે નહી \nએક ઇચ્છા કરવાની સ્થાપના\nબાળકોને રસ્સી મુકવાના કાર્યક્રમો.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\nસ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમો અને યોજનાઓ.\nબાળકો શું કરવા રડે છે \nએક બાળકનો ભાવનાત્મક વિકાસ.\nવિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.\nછોકરીઓની સરેરાંશ ઉંચાઈ અને વજનનો નકશો.\nહોમિયોપથી અને કાકડાનો સોજો.\nખોરાક અને પોષણ માટે મદદગાર કડીઓ\nશ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nઆકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર\nડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા\nવીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર\nવિદેશી અવયવો માટે પહેલો ઉપચાર\nઅસ્થિભંગ, સાંધામાંથી ઉતરવુ અને મચકોડાઈ જવા ઉપર પહેલો ઉપચાર\nલોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર\nગરમીનો મારો લાગવો અને ગરમીથી થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા\nચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર\nઝેર માટે પ્રાથમિક ઉપચાર\nખોરાકમાં ઝેરના પ્રકારો CI Perfringensમાં ખોરાકનુ ઝેર\nખોરાકમાં ઝેર વિષે તપાસ\nકિરણોત્સર્ગની સામે ખુલ્લુ મુકવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા\nગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર\nસ્વાસ્થય ઉપર વારંવાર પુછતા પ્રશ્નો\nવયસ્કરોનુ વજન અને ઉંચાઈ\nકસરત સ્નાયુઓની ગુણવત્તાને મદદ કરે છે\nવજનના કદને નિયંત્રણમાં લાવવાની યોજના - ઓછુ ખાધા સિવાય વજન કેવી રીતે ઘટડવુ\nવિનોદ અને નજીવી વસ્તુઓ\nવરિષ્ઠોમાં Alzheimer નો રોગ\nબીજા રાજ્યોમાં વરિષ્ઠો માટે ઘર\nવધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ\nવરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nપાળેલા પ્રાણીઓની ૭ વિચિત્ર વસ્તુઓ.\nતમારી બીલાડીને દર્શનીય કરો.\nપાળેલા પ્રાણીઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.\nલોકો અને પાળેલા પ્રાણીઓ.\nકુતરાઓ અને ચાવવાની ટેવો\nપાળેલા પ્રાણીઓ માટે પહેલો ઉપચાર.\nબાળકો અને પાળેલા પ્રાણીઓ\nલૈંગિક આવેગો અને લૈંગિકતા એટલે શું\nબીજી લિંગનો પોશાક પહેરનાર.\nમાણસના શારિરીક અને માનસિક લક્ષણોની વિષમતા ધરાવતો વ્યક્તિ.\nતારશી પુનરૂત્પાદન અને લૈંગિકતાના આરોગ્યના મુદ્દાઓ વિષે બોલવુ.\nકામવાસના વિષે ખોટી માન્યતાઓ.\nશું થાય છે : લૈંગિક સંબંધ રાખતા પહેલા, દરમ્યાન અને પછી\nઆધાર ગટો - Alzheimer'sના આધાર ગટોને બોલાવો\nપ્રાજીત - ’માનસિક આરોગ્ય’ સ્વયં સહાયતા સમુદાય.\nAlzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.\nAlzheimer's ના રોગના કારણો.\nAlzheimer's ના રોગનુ નિદાન.\nAlzheimer's ના રોગ માટે જોખમી કારણો.\nAlzheimer's ના રોગ માટે ઉપચાર\nAlzheimer's ના રોગવાળા દરદીની કાળજી લેવી.\nAlzheimer'sના રોગ ઉપર ચિત્રપટો)\nડૉ.દેવી પ્રસાદ શેટ્ટી સાથે મુલાકાત.\nહૃદયના વિકારના સહાયક જુથના સભ્યો.\nબાળકો માટે હૃદયની શસ્ત્રક્રિયા વિના મુલ્ય\nભારતીય લોકોમાં હૃદય રોગની સમસ્યાઓ\nકોણ ભાગ લઈ શકે \nઅપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત.\nઅપંગોની શરતોનો વિશિષ્ટ શબ્દોનો કોષ.\nઅપંગતાના સહાયક જુથના સભ્યો\nસાંભળવાની નબળાઇ માટે બહુશ્રુતની સ્થાપના.\nઅપંગતા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅપંગતાની સાથે પ્રખ્યાત લોકો.\nચિત્રપટો જેમાં અપંગ લોકો ભાગ લ્યે છે\nઅપંગતા વિષે તાજા સમાચાર\nઅપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ\nઅપંગો માટે ભારતીય ઉદ્યોગોમાં નોકરીનો માર્ગ\nઅપંગો માટે ડૉકટરોની યાદી\nમુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો\nઅપંગો માટે સરકાર તરફથી સહાયતા\nઅપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ.\nપ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.\nઅપંગો માટે એકલાની ભેટ\nમુત્રપિંડના સહાયતા સમુદાયનુ લક્ષ\nમિત્રપિંડના રોગ માટે ઉપયોગી કડીયો\nમૂત્રપિંડની સમસ્યાઓ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nલાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ\nઅવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nઅવયવોના દાન કરવાના કાર્ડ વિષે\nમૂત્રપિંડ સહાયતા જુથની સભાના હેવાલો\nસ્થૂળતા સહાયતા સંઘનો વાર્ષિક હેવાલ\nસ્થૂળ સહાયતા સંઘના સભ્યો\nદુનિયાનો સ્થૂળતાનો દિવસ - ૨૬ ઓક્ટ���બર, ૨૦૦૮\nSchizophrenia એક સર્વસામાન્ય નિરીક્ષણ\nનૈદાનિક Schizophrenia ના રૂપકો\nSchizophrenia ના પૂર્વસુચક ભાગો\nપ્રેરણાત્મક Schizophrenia ના ઘટકો\nSchizophrenia ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો\nએકલવ્ય આધારનુ જુથ/Schizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nSchizophrenia ના જાગરૂકતાનુ મંડળ\nચૈતન્યના ઘર સુધીના માધ્યમને આધાર\nશ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર\nમુખ્ય પાનુ વિમો વિમા કંપની રૉયલ સુંદરમ\nઆ કંપની સ્વાસ્થયના વિમાના ચાર વિકલ્પો રજુ કરે છે\nઇસ્પિતાલના નકદનો વિમો - ઑનલાઇન.\nઅકસ્માત વિમો - ઑનલાઇન.\nઆ પૉલિસી વિશિષ્ટરૂપે યોજવામાં આવી છે, જે વિમા ઉતરાવેલને અને તેના/તેણીના કુંટુંબીજનોને સંપુર્ણ સુરક્ષા આપે છે. તમે તમારી પત્ની/પતિને, બાળકોને (૯૦ દિવસ કરતા મોટા), અને પરાશ્રયી માતાપિતાને (૫૦ વર્ષ સુધી) બધીય સ્વાસ્થયની ચિંતા દુર કરવા માટે આનો પૉલિસીમાં સમાવેશ કરાશે. તે છતા નવીકરણ ફક્ત ૭૦ વર્ષ સુધી થાય છે. તમે વિમા ઉતરાવવા માટે દરેક કુંટુંબના સભ્યો માટે એક રકમ પસંદ કરી શકો છો.\nઆરોગ્યના રક્ષકની સાથે તમને કિંમત વધારતી સેવાઓ જેવી કે નકદ આપ્યા વીના સારવાર (પરિસ્થિતી અને અધિકૃતીની શરતે) રોયલ સુન્દરમે તમને ઇસ્પિતાલની યાદી આપેલ પ્રમાણે ૨૪ કલાક Helpline અને માંદાને લઈ જવાના વાહન માટે કોઇ વૈદ્યકીય તપાસ કરવા જે વધારાની કિંમત આપ્યા સિવાય મળે છે તેનો માર્ગ બતાવે છે.\nતેના મુખ્ય રૂપકોનો સમાવેશ\nકોઇ વૈદ્યકીય પરીક્ષાની જરૂર નથી.\nઆવક કરના ફાયદા વિભાગ ૮૦ Dની નીચે આવક વેરાનો ફાયદો.\nએક પૉલિસીમાં કુંટુંબ માટે ૧૦% કપાત ત્રણ અથવા તેનાથી વધારે કુંટુંબીજનો માટે.\nતે રોયલ સુંદરમના સ્વાસ્થય વિમાનુ કાર્ડ જે સંપુર્ણપણે આકારવામાં આવ્યુ છે, ખાસ કરીને આરોગ્ય રક્ષકના ઑનલાઇન રોયલ સુંદરમના ગ્રાહકો માટે બનાવ્યુ છે. તે તમને કંપનીના નેટવર્કની ઇસ્પિતાલની સેવા લેવા માટે અને નકદ આપ્યા વીનાની સગવડ જે ૩૦૦૦ ઇસ્પિતાલોમાં અને ૧૬૬ ભારતના શહેરોમાં મળે છે.\nકુંટુંબના સ્વાસ્થયનો વિમો ઑનલાઇન\nઆ પૉલિસી સ્વાસ્થયના રક્ષક Online option જેવી છે. તે સિવાય ૭૦ વર્ષના પ્રૌઢ વ્યક્તિઓ માટે અને ૨૧ વર્ષ સુધી પરાશ્રયી બાળકો માટે નવીકરણ કરવા માટે સ્વીકારાય છે. તે ઉપરાંત એક વિમા ઉતરાવેલ રકમ કુંટુંબના સભ્યોને ઇસ્પિતાલમાં દાખલ થવા માટે તેનો અસ્થાયી સમાવેશ છે.\nઇસ્પિતાલના નકદનો વિમો ઑનલાઇન\nઆ પૉલિસી ઇસ્પિતાલમાં દાખલ થવા માટે છુપાવેલ પૈસા જે ખર્ચાયેલા છે તેનો સ્વાસ્થયના વિમા માટે સમાવેશ નથી કરતા, જેવા કે:\nકુંટુંબના સભ્યોને ઇસ્પિતાલમાં જવા/આવવા માટે વાહન માટે થયેલો ખર્ચો.\nદર્દીની સાથે કુંટુંબના સભ્યોનો રહેવાનો ખર્ચો.\nઆ પૉલિસી દરેક ૨૪ કલાક ઇસ્પિતાલમાં રહેવા માટે રોજના નકદના ફાયદાનો સમાવેશ કરે છે. ઇસ્પિતાલમાં દાખલ થવાનુ કારણ બિમારી અથવા અકસ્માત હોઇ શકે છે. આ જોગવાઈ આરોગ્યના વિમા માટે પર્યાય કરતી નથી, પણ તે એક ચાલુ રહેલ વિમાનો સમાવેશ કરે છે જે એક વ્યક્તિગત રીતે અથવા નોકરીદાતા દ્વારા પ્રદાન કરવામાં આવે છે.\nઆ આખી દુનિયામાં છે. વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ જે ખાસ કરીને નીચે જણાવેલ નહી દેખાતી ઘટનાઓ - મૃત્યુ, સંપુર્ણ અપંગતા અને કાયમી અપુર્ણ અપંગતાથી સુરક્ષિત રહેવા માટે ઘડવામાં આવી છે. આ પૉલિસી ઉમરના જુથ - ૫ થી ૭૦ વર્ષની વચલા લોકોને મળે છે. દરખાસ્ત મુકનારની ઉમર ૧૮ થી ૭૦ વર્ષની વચમાં હોવી જોઇએ.\nકોઇ વૈદ્યકીય પરિક્ષાની જરૂર નથી.\nદરેક પૉલિસીમાં બે પરાશ્રયી બાળકો માટે રૂ.૧૦,૦૦૦/- સુધીના શિક્ષણ માટે અનુદાન.\nકુંટુંબના ત્રણ જણા અથવા વધારે લોકોના વિમા ઉતરાવવા માટે ૧૦% કપાત.\nઉપર જણાવેલ પૉલિસીની વધારે જાણકારી માટે અમારી વેબસાઈટ www.royalsundaram.in ની મુલાકાત લ્યો.\nઅપોલો ડીકેવી વિમા કંપની લિમિટેડ\nઅવીવા જીવન વિમો, ભારત\nભારતી અક્સા જીવન વિમા કંપની લિમિટેડ\nબિરલા સન જીવન વિમા કંપની લિમિટેડ\nરાષ્ટ્રીય વિમા કંપની લિમિટેડ\nઆરોગ્ય તજ્જ્ઞનિ સલાહ-તમારા પ્રશ્નોનો તત્કાલ ઉત્તર\nઆ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.\nબાળકો માટે પૌષ્ટીક ખોરાક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/01/23/bh010/", "date_download": "2019-05-20T02:20:46Z", "digest": "sha1:PULSTJXOSERD5JLBWGPC3EDLVEGHCSIU", "length": 9590, "nlines": 138, "source_domain": "www.aksharnaad.com", "title": "શંભુ ચરણે પડી…… – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » શંભુ ચરણે પડી……\n23 જાન્યુઆરી, 2008 in પ્રાર્થના, ગરબા અને ભજન\nશંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો \nદયા કરી દર્શન શિવ આપો\nતમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા \nમારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ….દયા કરી દર્શન શિવ આપો\nઅંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી \nભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો\nનેતી નેતી જ્યાં વેદ કહે છે, મારૂ ચિતડું ત્યાં જવા ચહે છે \nસારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો\nહું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી \nથાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો\nઆપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું \nઆવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો\nભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો \nટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો\nશંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો \nદયા કરી દર્શન શિવ આપો\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n← Google મહારાજ ની આરતી\nમૈત્રી અને પ્રેમ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/if-anyone-abuses-pakistan-i-will-abuse-them-ten-times-nc-leader-akbar-loan-045651.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T03:16:32Z", "digest": "sha1:4IXMLAXL37XA4LOTDS4LOLLGGJRLWJOX", "length": 12065, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોઈ પાકને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશઃ NC નેતાનો પાક પ્રેમ | ‘If anyone abuses Pakistan, I will abuse them ten times': NC leader Akbar Lone. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n9 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n49 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nકોઈ પાકને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશઃ NC નેતાનો પાક પ્રેમ\nજમ્મુ કાશ્મીરના કુપવાડામાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબલ લોને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશ. તેમણે કહ્યુ કે હું ઈચ્છુ છુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી થાય, પાકિસ્તાન હંમેશા ખુશ રહે અને વિકાસ કરે એ જ મારી દુઆ છે. એક જનસભાને સંબોધિત કરતા તેમણે એ પણ સ્વીકાર કર્યો કે જ્યારે વિધાનસભામાં પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર થયા ત્યારે મે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા.\nપાકિસ્તાન અને હિંદુસ્તાનની દોસ્તી રહે\nઅકબર લોને કહ્યુ, 'મારી પારવાળો એ મુસલમાન દેશ(પાકિસ્તાન) છે. તે આબાદ રહે, તે સફળ રહે, અમારી અને તેમની દોસ્તી વધે, પાકિસ્તાન અને હિંદુસ્તાનની દોસ્તી રહે, તે દોસ્તીનો હું આશિક છુ... જો તેમને એક ગાળ આપશે તો હું તેમને દસ ગાળ આપીશ.' લોને કહ્યુ કે પીડીપી અને ભાજપે અહીંની જનતાને ખોટા વચનો આપ્યા પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમે પોતાના મતથી યોગ્ય નેતાની પસંદગી કરો.\nકોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન\nતમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે લોકસભા ચૂંટણી 2019 ��ાટે પોતાના ગઠબંધનનું એલાન કર્યુ છે. તે ક્રમશઃ બે અને એક સીટ પર લડશે જ્યારે ત્રણ સીટો પર 'દોસ્તાના મુકાબલો' કરશે. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ અહીં સંયુક્ત પત્રકાર સંમેલનમાં કહ્યુ કે કોંગ્રેસ જમ્મુ અને ઉધમપુર સીટ પર લડશે જ્યારે નેશનલ કોન્ફરન્સ શ્રીનગર સીટ પર લડશે. અબ્દુલ્લાએ કહ્યુ કે આ ત્રણ સીટ ઉપરાંત બંને પાર્ટીઓ અનંતનાગ અને બારામુલા અને લદ્દાખ સીટ પર દોસ્તાના મુકાબલો કરશે.\nઆ પણ વાંચોઃ આ વખતે કોઈ પણ પક્ષને લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહિ મળેઃ નવીન પટનાયક\nએક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\nએક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\nExit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nExit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર\nGNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે\nRepublic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nઅંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ\nઅમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AA%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-05-20T03:17:02Z", "digest": "sha1:JLLVPVB4BZRU7CWLYBFYWQTG7CAZJFC6", "length": 7936, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest પડકાર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆ છે વિશ્વના સૌથી ઉંચા 10 પર્વતો\nહંમેશા કશુંક નવું, ઝનૂની અને પડકારભર્યું કે પછી જીવ જોખમમાં મુક્તુ ટ્રેકિંગ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે વિશ્વના સૌથી ઉંચા પર્વતો પર જવું એ સુંદર અનુભવ હોય છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે શું આટલા ઉંચા શિખરો સર કરવા ...\nCMના તાજ સાથે ફડણવીસની સમક્ષ હશે આ પડકારો\nમુંબઇ, 1 નવેમ્બર: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પહેલાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બની ગયા છે. 44 વર્ષ ...\nVideo: ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી Ice Bucket Challenge\nALS Ice Bucket ચેલેંજ આખી દુનિયામાં પરોપકારની નવી રીત બની ગયું છે. દરેકજણ આ ચેલેંજને પોત-પોતાની રીતે પૂર...\n સોશિયલ મીડિયામાં ટ્રેંડ બન્યો ''આઇસ બકેટ ચેલેંજ''\n''આઇસ બકેટ ચેલેંજ'' અમેરિકાથી ભારતમાં આવી ગયો છે, હવે તમે વિચારતા હશો કે આઇસ બકેટ ચેલેંજ શું છે જો ...\nજાણો 'આઇસ બકેટ ચેલેંજ', જે અમેરિકાથી આવી પહોચ્યોં છે ભારત\nબેંગ્લોર: આજકાલ યૂટ્યૂબ પર આઇસ બકેટ ચેલેંજના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ક્યારેક સાનિયા મિર...\nપડકારોનો સામનો કરવા માટે મોદીએ તૈયાર કર્યા 15 પ્લાન\nનવી દિલ્હી, 26 મે: નરેન્દ્ર મોદી વડાપ્રધાન જઇ રહ્યાં છે. આજે સાંજે તે પીએમ પદની શપથ લેશે. પીએમ બનતા...\nપીએમ પદના ઉમેદવાર મોદી કેવી રીતે સામનો કરશે અડવાણી રાહુલનો\nબેગ્લોર, 14 સપ્ટેમ્બર: ગુજરાતમાં પોતાના વિકાસ કાર્યોના કારણે જનતામાં એક નવી આશા જગાવનાર નરેન્દ...\n1990માં કોંગ્રેસને મળ્યાં હતા માત્ર 30% મતો અને 33 બેઠકો\nગાંધીનગર, 21 ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપના પદાધિકારીઓની મીટીંગમાં દિલ્લી ખાતે એવું કહ્ય...\n' ભસ્માસુર છે નરેન્દ્ર મોદી, અડવાણીને ભસ્મ કરી દિધા'\nનવી દિલ્હી, 14 જૂન: ભાજપમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નિશાન તાકતાં કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ગુર...\nનરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકારરૂપ બનશે: જયરામ રમેશ\nનવી દિલ્હી, 14 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના પ્રથમ પ્રામાણિક ફાસીવાદી ગણાવત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%82", "date_download": "2019-05-20T02:50:33Z", "digest": "sha1:V5RERDOD4H45NPJOUSNWFEFJRNM2LYMP", "length": 4756, "nlines": 80, "source_domain": "gu.wikisource.org", "title": "કલાપીનો કેકારવ/પાણીનું પ્યાલું - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\n← એક પ્રશ્ન કલાપીનો કેકારવ\nકલાપી હવે આરામ આ આવ્��ો\nભરી તું દેજે છેલ્લું, વ્હાલી \nકોણ નશો કરશે હવે \nતું મસ્તી મુજ દૂર તો શું છે મસ્ત ઉપાય \nપાણી પા મુજને પ્રિયે પછી સુખે જા દૂર \nપાણીના જ નશા મહીં રહું સદા ચકચૂર \nએક જ પાણીનું પ્યાલું \nપાણી જે તું પાય તે નશાદાર દિન લાખ \nએ જ ધૂનમાં ગાઈશું ગીત લાખ દસ લાખ \nદે દે પાણીનું પ્યાલું \nતોડી દે સુખથી સીસો ને મદિરાનું જામ \nતોડું છું ઉર આજ હું \nમળ્યાં હોત ના આપણે, થઈ હોત ના પ્રીત,\nપડ્યાં હોત જૂદાં ન તો દિલે હોત ના ચીર \nપણ આ પાણીનું પ્યાલું \nકોણે પાયું હત પ્યાલું \nમીઠું આજે આ પ્યાલું \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ૧૮:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/06/03/aksharnaad-akshar-parva-part-10/", "date_download": "2019-05-20T03:26:41Z", "digest": "sha1:ENT224NCP46TZDSUXY2I3WTDBNN7M36D", "length": 16591, "nlines": 220, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરપર્વ » શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast)\nશ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16\n3 જૂન, 2011 in અક્ષરપર્વ / ઑડીયો / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અક્ષરપર્વ / તાહા મન્સુરી\nયું તો ગલત હી હૈ કે ઉન્હી સે આલમ મિલા,\nદુનિયા ચલે જિધર તું ઉસી સે કદમ મિલા.\nઉસમેં ઇબાદતોં કા મઝા થા તો એક સા,\nકાશી તુજે મિલા મુજે કાબા હરમ મિલા.\nમિલકર ભી દુશ્મનોનેં તો ખુશિયાં હી દી મુઝે,\nહાં હાં જી દોસ્તો સે હમેશા હી ગમ મિલા.\nતેરે હી નામ પર તો બનાયા ગયા થા તાજ,\nમુમતાઝ તુજકો દેખ અનોખા સનમ મિલા.\nયું તો ચલા થા મેં અકેલા હી ધૂપ મેં,\nપરછાઈ કી શક્લમેં મુજે હમકદમ મિલા.\n‘તાહા’ કો દેખ કર મેં જલતા ન થા કભી,\nજન્નત મિલી ઉસે મુજે મુલ્ક-એ અદમ મિલા.\nખુદ તો રોયેં મગર ઔરો કો હસાતે હી રહે,\nઈસ તરહ ગમ કો હમ અપને છિપાતે હી રહે.\nજીત મેં ઉનકી હમારી તો ખુશી થી દિલકી,\nદિલ કે ખુશ રખને કો હમ ખુદકો હરાતે હી રહે.\nઝિંદગી જીને કે કાબિલ નહીં યારોં ને કહા,\nઝિંદગી ફીરભી હમ બસ હસ કે બિતાતે હી રહે.\nહમ કો ઉમ્મીદ ભી જન્નત કી હમેશા હી રહી,\nયું ગુનાહો સે દામનકો બચાતે ભી રહે.\nઅપને વાદોં પે ગઝલ ���સી લિખો એક ‘તાહા’,\nવાદે કરતે ભી રહે ઔર નિભાતે ભી રહેં.\nપરીક્ષાઓથી ક્યાં કોઈનું ભલું થાય છે,\nપછી કેમ વારંવાર આ પરીક્ષાઓ લેવાય છે\nના આવડતું બધું જ પેપરમાં પૂછાય છે,\nને બસ આવડતાની કમી વરતાય છે.\nપરીક્ષક હોય જાણે કોઈ મોટો રાક્ષસ,\nન સેહવાય એવી દશા થાય છે.\nએક સમસ્યા છે મારે, પરીક્ષા છે સવારે,\nએ સમયે તો મારાથી બસ ઉંઘાય છે.\nસમાજ કે વિજ્ઞાન હોય તો આવડે થોડું ઘણું,\nઆ નામાનાં આંકડા આપણને ક્યાં સમજાય છે.\nજોઇને દ્રશ્ય પરીક્ષાખંડનું, બદલાઇ જશે એ કહેવત,\nકે ભારતનું ભાવિ એનાં વર્ગખંડોમાં ઘડાય છે.\nકોઈ જઇને સમજાવો એ પટેલ આનંદીબેનને,\nઆ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે.\nજો “તાહા” બાજુવાળી પૂજા કેવું મસ્ત લખે છે \nને તું બેઠો બેઠો વર્ગમાં ઝોકા ખાય છે.\nતાહાભાઈનો સંપર્ક થવાનું મુખ્ય માધ્યમ અવસર પરિવાર. આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી.\nઅક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n16 thoughts on “શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast)”\nPingback: આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે./તાહા મન્સૂરી | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nવેલ ડન…. તાહા મન્સુરી જી..\nખુબ જ સરસ્…તમારી આ ગઝલો તો તમારા સ્વમુખે સાંભળવાની મઝા જ કંઇક અલગ છે………….\nગુજરાતી અને હિન્દિંમા ખરેખર સુન્દર. મજા આવી ગઈ.\nખુબ જ સરસ,શિક્ષણ નુ સ્વરુપ બતાવેી દેીધુ\nઓહ્હ્ તાહા જિ ખુબ જ સરસ.\nઆપના કિંમતી પ્રતિભાવો બદલ આભાર મિત્રો, અને ખાસ આભાર જિગ્નેશભાઈનો આવો સુંદર અવસર પુરો પાડવા બદલ.રચનામાં કોઈ પણ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી.\nબાળકો પર ખરેખરનો જુલમ થાય છે.\nજો જુલમ નથ્યો હોય તો ભારતનું ભાવિ ઉઅજ્વલ ન હોય્.\nજોરદાર ..મજા આવી ગઈ … ઃ) ઃ) ઃ)\nયું તો ગલત હી હૈ કે ઉન્હી સે આલમ મિલા,\nદુનિયા ચલે જિધર તું ઉસી સે કદમ મિલા.\n���રીક્ષા વાળી અદભૂત છે… સનાતન સત્ય.. \nખુબ જ સરસ હમેશ નિ જેમ જ્………………..\n← શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast)\nશ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\n'માં' વિશે કાગવાણી.... - દુલા ભાયા કાગ\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/new-pandit-dindayal-bhandar-form-72?lang=Gujarati", "date_download": "2019-05-20T03:04:43Z", "digest": "sha1:XMAC6CI2VNV6QEC3IKRV3C3QZAIYEWCS", "length": 14800, "nlines": 313, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "નવી પંડીત દીનદયાલ ગ્રાહ�� ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત | પુરવઠા | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nનવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત\nનવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત\nહું કઈ રીતે નવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર\n(વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવાની\nસંબંધિત તાલુકાના મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૭૨\nનિકાલની સમય મર્યાદાકુલ ૫૦ દિવસ.\nસહકારી મંડળી, ટ્રસ્ટ કે સંસ્થા / સંઘ / સ્વ સહાય જૂથ હોય તો ચેરમેન, વાઈસ ચેરમેન, સેકે્રટરીના નામ, સરનામાની વિગતો પરિશિષ્ટ - ૨/૭૨ મુજબ\nઅરજદાર ઓછામાં ઓછું રૂ ૧૦,૦૦૦/– નું રોકાણ કરી શકે તેમ છે તે અંગેની આર્થિક સધ્ધરતાનો બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૩/૭૨ મુજબ\nચારિત્ર્ય સંબંધે સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો પરિશિષ્ટ - ૪/૭૨ મુજબ\nઅરજદારને કોઈ કોર્ટ દ્બારા કોઈ પણ કાયદા હેઠળ સજા થયેલ છે જો હા તો કોર્ટના ચુકાદાની નકલ થવા જો ના તો સોગંદનામુ. પરિશિષ્ટ - ૫/૭૨ મુજબ\nનોંધણી પ્રમાણપત્ર બંધારણની નકલ (મુદ્દા નં.૧ના કિસ્સામાં લાગુ પડશે.)\nઅરજદાર બીજી વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં હોય તો તેના પરવાનાની નકલ.\nઅરજદારશ્રી એસ.સી., એસ.ટી. કે બક્ષીપંચ જ્ઞાતિના હોય તો તે અંગેના જાતિ પ્રમાણપત્રની નકલ.\nઅરજદારશ્રી શારીરીક ખોડ ખાંપણ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ.\nઅરજદારની જન્મ તારીખનો પુરાવો. (લીવીંગ સર્ટીફીકેટ)\nઅભ્યાસ, શૈક્ષણિક લાયકાતનો પુરાવો\nઅરજદાર શિક્ષિત બેરોજગાર હોવા અંગેના રોજગાર વિનિમય કચેરીના તેમજ સ્વ સહાય જૂથ હોવા અંગેની નોંધણી પ્રમાણપત્રની નકલ.\nઅરજદારને કુટુંબના સભ્યોના નામે વ્યાજબી ભાવની દુકાન છે જો હા તો પરવાના ની નકલ.\nઅરજદાર અન્ય કોઈ ચીજવસ્તુનો પરવાનો ધરાવે છે કે કેમ જો હા તો પરવાનાની નકલ.\nઅરજદારને વેપાર અંગેનો કોઈ અનુભવ છે જો હા તો અનુભવનો દાખલો.\nજે વિસ્તાર માટે વ્યાજબીભાવની સરકાર માન્ય દુકાન અંગે અરજી રજુ કરેલ છે, તે વિસ્તારના અરજદાર સ્થાનિક રહીશ હોવા અંગેના પુરાવા તરીકે રેશનકાર્ડ ની નકલ / મતદાર યાદીની વિગત,\nજે વિસ્તાર માટે વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન ખોલવાની છે તે વિસ્તારમાં (મ્યુ. કો. વિસ્તારમાં ૧૦૦, ર૦૦ ફુટ અને તે સિવાયના વિસ્તારમાં ઓછામાં ઓછી ર૦૦ ચો.ફુટ) અરજદારના કબજામાં માલિકીની કે ભાડાની ખરીદીનો દસ્તાવેજ, નગરપાલિકા, ગ્રામ પંચાયતનું આકારણી બીલ અથવા એલોટમેન્ટ લેટર, દુકાન ભાડે રાખેલ હોય તો ભાડા પહોંચ / કરાર અને ભાડે આપનારની માલિકીનો પુરાવો.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/will-attend-india-matches-cheer-team-says-vijay-mallya-033943.html", "date_download": "2019-05-20T03:10:13Z", "digest": "sha1:DXBN5O6ZHGX6EIBREJFLBX2USOZOX6BV", "length": 11601, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતની તમામ મેચો જોવા જઇશઃ વિજય માલ્યા | will attend india matches cheer team says vijay mallya - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n2 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n43 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nભારતની તમામ મેચો જોવા જઇશઃ વિજય માલ્યા\nભારતમાંથી હજારો કરોડનું દેવુ લઇને નાસી છૂટેલ વિજય માલ્યા રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની મેચમાં સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પર લંડનની કોર્ટમાં સુનવણી ચાલી રહી છે, જેની આગલી તારીખ 13 જૂન છે. આ બધા વચ્ચે વિજય માલ્યાને સ્ટોડિયમમાં બેઠેલા જોઇ લોકો દંગ રહી ગયા હતા.\nઘણા પ્રમુખ અખબારો અને સમાચાર વેબસાઇટ પર વિજય માલ્યા મેચ જોવા આવ્યા હોવાના ખબર પણ છપાયા હતા. આ અંગે ટ્વીટ કરતાં વિજય માલ્યાએ મીડિયા પર વ્યંગ કર્યો છે. વિજય માલ્યાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મારી ઉપસ્થિતિના સમાચાર મીડિયામાં વિસ્તૃત રીતે કવર કરવામાં આવ્યા. હું ભારતની ટીમને પ્રોત્સાહન આપવા માટે ભારતની તમામ મેચો જોવાની ઇચ્છા રાખું છું.\nરવિવારે એઝબેસ્ટન સ્ટેડિયમમાં પહોંચેલ વિજય માલ્યાની પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. ઘણી ખબરોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારત વિજય માલ્યાને શોધવામાં અસફળ રહ્યું છે અને બીજી બાજુ વિજય માલ્યા લંડનમાં લોકોના પૈસે મોજ કરી રહ્યા છે.\nઉલ્લેખનીય છે કે, ભારતમાં બેંકો પાસેથી લગભગ 9000 કરોડ લઇને ભાગી નીકળેલ વિજય માલ્યાને થોડા દિવસો પહેલાં જ એક મોટો ઝાટકો મળ્યો હતો. ઇડી (Enforcement Directorate)એ વિજય માલ્યાના મહારાષ્ટ્રના 100 કરોડની કિંમતના માંડવા ફાર્મહાઉસને કબજે કરી લીધું હતું. વિજય માલ્યા ગત વર્ષે બેંકો પાસેથી કરોડો રૂપિયાનું દેવું લઇ અચાનક જ દેશમાંથી ગાયબ થઇ ગયા હતા.\nVideo:ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક.ની જીત, કાશ્મીર ઘાટીમાં ઉજવણી\nInd Vs Pak: ભારતને મળી કારમી હાર, 158 પર ભારત ઓલ આઉટ\nપાકિસ્તાન સાથેની ક્રિકેટ સીરિઝ અંગે અમિત શાહનું મોટું નિવેદન\nજોક્સ: ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ પહેલાના નિયમો\nભારત-પાક.ની ફાઇનલ મેચ પર લાગ્યો 2000 કરોડનો સટ્ટો\nચેમ્પિયન ટ્રોફી પહેલા ભૂલથી પણ ના આવતા આ અફવામાં\nInd Vs Ban: ભારતના બોલરોએ બાંગ્લાદેશને હંફાવ્યું...\nPreview: વિરાટની સેના સામે ટકી શકશે બાંગ્લાદેશની ટીમ\nપાકિસ્તાનની જીત પર કાશ્મીરમાં ફૂટ્યાં ફટાકડા, અને થઇ નારેબાજી\nCT 2017: પાક. વિ. શ્રીલંકાની મેચના હટકે મોમેન્ટ્સ ઓફ ધ મેચ\nCT 2017: ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં ધોનીનો હાથ\nSA vs IND મેચ પહેલાં કપ્તાન કોહલીનું મોટું નિવેદન\nPreview: કરો યા મરોની સ્થિતિમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nchampions trophy india pakistan match team india vijay mallya tweet social media twitter london ચેમ્પિયન્સ ટ્રોફી ભારત પાકિસ્તાન મેચ ટીમ ઇન્ડિયા વિજય માલ્યા ટ્વીટ સોશિયલ મીડિયા ટ્વીટર લંડન\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\n80 ���રોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2_%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-05-20T03:38:23Z", "digest": "sha1:KWLNWVUSWQU7QG6W2YXQMBTG6CDAAX2Z", "length": 3465, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બિલ બનાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી બિલ બનાવવું\nબિલ બનાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2019-05-20T03:37:56Z", "digest": "sha1:L4RFVBBKOXG6UQCLLZZNSSSAPEJZSLMX", "length": 3575, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રસ્તામાં પડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી રસ્તામાં પડવું\nરસ્તામાં પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઝટ મળી જાય તેવી દશામાં કે નકામું યા અરક્ષિત હોવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/09/amnepucho.html", "date_download": "2019-05-20T03:00:18Z", "digest": "sha1:2ZRIAZ4XT3USM74L2UDOML2EWO264BQF", "length": 4914, "nlines": 99, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "અમને પૂછો - ટચુકડી - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome અમને પૂછો કંપની સાથે સંપર્ક અમને પૂછો - ટચુકડી\nઅમને પૂછો - ટચુકડી\nin અમને પૂછો કંપની સાથે સંપર્ક\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/national-human-rights-commission-notice-ahmedabad-police-commissioner-notice-what-matter/", "date_download": "2019-05-20T02:30:01Z", "digest": "sha1:KQHIFFIVK4V7K37EBQ6KUJJQ45KDKNXQ", "length": 12055, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણ��� પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ફટકારાઇ નોટીસ, શું છે મામલો જાણો\nનેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ફટકારાઇ નોટીસ, શું છે મામલો જાણો\nમાનવમિત્ર, અમદાવાદ : ઊંઝાનાં દલિત આગેવાન દ્વારા પાટણમાં આત્મવિલોપન કરી લેતા દલિત સમજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જેનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો હતો. આ આત્મવિલોપનનાં પગલે જીગ્નેશ મેવાણીએ અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું. આ મુદ્દે ૧૮ ફેબ્રુઆરીનાં રોજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં વિધાનસભા વિસ્તારના દલિત આગેવાન યશ મકવાણા તેમજ સાથીઓ બંધના પગલે શાંતિપૂર્ણ વિરોધ કરવા નીકળ્યા હતા ત્યારે દમનનો ભોગ બનેલા યુવાન અને RDAM ના કાર્યકર યશ મકવાણા (ઉમર-૨૨)ના એન.એચ.આર.સી ને કરેલ અરજીમાં આક્ષેપો કરેલા કે ભાનુભાઈ વણકરના આત્મવિલોપન ના પગલે બંધના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો.\nઆ સમગ્ર મુદ્દે દમનનો ભોગ બનેલા યશ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસ સબ ઇન્સ્પેકટર વાઘેલાએ અમારી પર બર્બરતાપૂર્વક વર્તન કર્યું હતું તેમજ મારુ ગળું દબાવીને ગૂંગળાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ પ્રકાશ મકવાણાને પગમાં ફ્રેકચર થયું હતું. આ મામલે મળેલી અરજી ના પગલે એન.એચ.આર.સી એ પોલીસ કમિશનર અમદાવાદને કમિશનની પેનલ સમક્ષ કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર ખાતે ૨૬ એપ્રિલ ના રોજ હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે એન.એચ.આર.સી એ એ વાતની પણ નોંધ લીધી છે કે ફરિયાદી અનુસૂચિત જાતિના છે. તેમને ૧૮ ફેબ્રુઆરી બંધના એલાન દરમિયાન કરવામાં આવેલ પ્રદશનમાંથી અટકાયત કરીને નિર્દયતા પૂર્વક માર મારી જાતી વાચક ગાડો બોલવામાં આવી હતી.\nએન.એચ.આર.સીનાં ઓર્ડરમાં જણાવ્યા અનુસાર ભોગ બનનાર યશ મકવાણાને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા ત્યા તેમને વોમિટિંગ થવાથી તુરંત જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી તથા કાયદાકીય રીતે ફરિયાદ કરવાની ફરજ પણ પડી હતી, આટલું થયું તેમ છતાં અત્યાર સુધી કોઈ એફ.આઈ.આર રજીસ્ટર્ડ કરવામાં આવી નથી. જેથી ફરિયાદીને કમિશનના સરણે જવાની ફરજ પડી, એન.એચ.આર.સી નાં આદેશ મુજબ બે અઠવાડિયામાં તાત્કાલિક ફરિયાદનો એહવાલ કમિશન ને સોંપવા માટે પોલીસ કમિશનર અમદાવાદને ઓર્ડર કરવામાં આવ્યો છે અને ફરિયાદની નકલ પોહચાડવામાં આવે. આ વિશે યશ મકવાણાએ જણાવ્યું હતુ કે અમે શાંતિથી લોકોની દુકાનો તેમજ લારી, ગલ્લા બંધ કરાવી વિરોધ કરી રહ્યા હતા પણ ચોક્કસ જાતિ વિરોધી માનસિકતા ધરાવતી પોલીસે અમારી અટકાયત કરી અમુક પોલીસ કર્મીઓ દ્ધારા અમને માર માર્યો જેથી અમારે ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને પોલીસે અમારી ફરિયાદ નોંધવાની પણ ના પાડી દીધી હતી અંતે સમાજના આગેવાનોનાં દબાણ હેઠળ ફરિયાદ નોંધવમાં આવી હતી વધુમાં મકવાણાએ જણાવ્યું હતું કે તે સમય દરમિયાન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ પ્રકાશ મકવાણાને પણ પોલીસ દ્વારા માર મારીને તેમનો પગ તોડી નાંખવામાં આવ્યો હતો અને તેમણે પણ LG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની પણ ફરિયાદ નોંધવામાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વટવા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન દલિત વિરોધી રહ્યું છે. જો કે તેમણે અંતે પોતાના હક માટે લડવાની વાત કરી હતી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://deskgram.net/p/1664344388828761322_4838977258", "date_download": "2019-05-20T02:26:04Z", "digest": "sha1:7JCIAU2PI3I5KG5A5SOELTBEDNXDF3FT", "length": 2721, "nlines": 18, "source_domain": "deskgram.net", "title": "Instagram Post by aapdujunagadh - Deskgram", "raw_content": "\n\"૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક.\"\nમિત ચૌહાણ ની ઉમર ફક્ત ૧��� વર્ષ ની છે અને અમરેલી નો રહેવાસી છે. મિત બે વર્ષ પહેલાં ધો. 12 (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. એ વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. 2500 જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત ન હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. મીત આખો દિવસ નોકરી કરીને ઘરે આવે ને પછી રાત્રે બેસીને બુક લખતો,આ રીતે બે વર્ષે બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા 13 દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. આ કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. એટલુંજ નહિ ગુનો ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/sweatshirts/expensive-sweatshirts-price-list.html", "date_download": "2019-05-20T02:43:52Z", "digest": "sha1:BKJLQU5ZCIV3UOJ264WW6PPEL7MPTMTC", "length": 18951, "nlines": 488, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા સ્વેટશિર્ટ્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive સ્વેટશિર્ટ્સ India ભાવ\nExpensive સ્વેટશિર્ટ્સ India 2019માં ભાવ યાદી\n20 May 2019 ના રોજ કે Rs. 5,999 સુધી લઇને India માં ખરીદો મોંઘા સ્વેટશિર્ટ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો સ્વેટશિર્ટ્સ India માં સ્કોટ ઇન્ટરનેશનલ ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત SKUPDdToLo Rs. 899 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે સ્વેટશિર્ટ્સ < / strong>\n11 સ્વેટશિર્ટ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ ��ે. 3,599. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન એડિડાસ ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત SKUPDiHhEo પર ઉપલબ્ધ Rs. 5,999 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 84 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nએડિડાસ ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nનૌટિકા ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nએડિડાસ ઓરિજિનલ્સ ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nનૌટિકા ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nએડિડાસ ઓરિજિનલ્સ ફુલ સ્લીવે પ્રિન્ટેડ મેન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nC વોક્સ ગ્રીન કોટ્ટોન બ્લેન્ડ સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nએડિડાસ ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સેલ્ફ દેસીગ્ન મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે પ્રિન્ટેડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે પ્રિન્ટેડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nU S પોલો આસ્સન ફુલ સ્લીવે સ્ટ્રીપેડ મેન S સ્વેટશિર્ત\nયુનિટેડ કલર્સ ઓફ બેનેટન ફુલ સ્લીવે પ્રિન્ટેડ વુમન S સ્વેટશિર્ત\nયુનિટેડ કલર્સ ઓફ બેનેટન ફુલ સ્લીવે પ્રિન્ટેડ વુમન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nલી ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\nયુનિટેડ કલર્સ ઓફ બેનેટન ફુલ સ્લીવે સોલિડ મેન S સ્વેટશિર્ત\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/05/19/a-letter-from-the-blind-mother/", "date_download": "2019-05-20T02:23:19Z", "digest": "sha1:3VEXWXKZ2YBCYQMPCVSEFAF2PO6BYU7Y", "length": 17348, "nlines": 202, "source_domain": "www.aksharnaad.com", "title": "આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી\nઆંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી 11\n19 મે, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઇન્દુલાલ ગાંધી\nઆંધળી મા નો કાગળ\nઅમૃત ભરેલુ અંતર જેનું ને સાગર જેવડું સત\nપૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત\nગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે\nલખ કે માડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ\nકાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ\nસમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દા’ડા\nભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,\nદન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,\nનિત નવાં લૂગડાં પહેરે, પાણી જેમ પઇસા વેરે.\nહોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,\nદવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ \nકાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી.\nખેતર વેચ્યા, ખોરડુ વેચ્યુ, કૂબામાં કીધો છે વાસ\nજારનો રોટલો જડે નહીં તે’દી, પીઉં છું એકલી છાશ\nતારે પકવાનનાં ભાણાં, મારે કોરી જારનાં ભાણાં\nદેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,\nઆંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,\nતારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં.\nલખીતંગ તારી આંધળી માં ના વાંચજે ઝાઝા ઝુહાર\nાંગે રહ્ય્મ નથી એકેય ઢાંકણ, કોઠીએ ખૂટી છે જાર\nહવે નથી જીવવા આરો આયવો ભીખ માગવા વારો\nઅમૃત ભરેલું અંતરે જેનું ને સાગર જેવડું સત\nપૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત\nગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે\nગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે\nફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,\nઆંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.\nવાંચી તારાં દુ:ખડાં માડી ભીની થઈ આંખડી મારી.\nપાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,\nઆવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’\nબાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે \n થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,\nએક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ \nભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.\nદવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,\nરાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,\nરાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.\nજારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,\nબેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ \nમુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.\nભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,\nશે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,\nનથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.\nકાગળનું તારે કામ શું માડી \nતારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,\nહવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.\nમા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો માણસના હૈયાને હલાવી દે તેવા છે. ઇન્દુલાલ ગાંધી (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) કરાંચી (પાકિસ્તાન) માં ગાંધીયાણા નો વેપાર કરતાં. તેમણે લખેલી એક આંધળી માં એ તેના મુંબઈ ગયેલા પુત્રને લખેલા કાગળની કવિતા ગમે તેવા પથ્થરદિલને પીગળાવી દે તેવી છે. માતા પુત્રના સંબંધો અને તેના લાગણીના વિવિધ રૂપો વિષે ખૂબ લખાયું છે પણ પુત્રના વિરહમાં ઝૂરતી ગરીબ માતાની આ વેદના તો કોઈ રડી પડે એ હદે સરસ રીતે વર્ણવી છે….અને ઈન્ટ્રેસ્ટીંગ રીતે મને આ વિષે સર્ચ કરતા એક અલગ જ જવાબ મળી આવ્યો જે છે દેખતા દીકરા નો જવાબ, આના કવિ પણ ઈન્દુલાલ જ છે, આ દેખતા દીકરા નો જવાબ મેં without his permission સિધ્ધાર્થ ભાઈના બ્લોગ પરથી કોપી કરી છે..\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n11 thoughts on “આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી”\nખુબ સુન્દર ગિત આભાર્\nખુબ સુન્દર ગિત આભાર્.\nઘનુ સરસ ગિત ચ્હે. જેીવન મા બધુ ભુલિ જજો પન મા બાપ ને કયારે પન ભુલ શો નહિ.\nPingback: ‘માતૃવંદન’ લેખક-શ્રી જીગ્નેશ અધ્યારૂ « Prafulthar's Articles\nPingback: આંધળી મા નો કાગળ - ઇન્દુલાલ ગાંધી « P R A S H I L\nજો હું ભુલતો ન હોઉ તો મીનુ મસાણીએ પણ દેખતા દીકરાનો જવાબ લખ્યો છે\nગુજરાતીમાં લખાયેલી જે કેટલીક કાળજયી કૃતિઓ છે, તેમાં “આંધળી માનો કાગળ” પણ એક છે. “મા-બાપ”માં પહેલીવાર સાંભળવા મળ્યું હતું. જો કે તેનો જવાબ પણ લખાયો છે એ તો આજે જ ખબર પડી. જવાય પણ એટલો જ લાગણીસભર છે.\nબંકીમચંદ્રે જીવનમાં એકજ ગીત લખ્યું વંદે માતરમ અને ગીતે બંકીમચંદ્રને ઓળખ આપી આવુંજ કઇક ઇન્દુલાલ ફુલચંદ ગાંધી ના વીષે છે એમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે પણ આ એકજ ગીતે એમને ઓળખ આપી છે એટલી હદે આ ગીત લોકપ્રિય થયું છે કે એ લોકગીતોની શ્રેણી માં જઇ બેઠુ છે\nઈન્દુલાલ ગાધિ ને શત શત પ્રનામ અને ધન્યવાદ્.\nઆ કવિતા હૈયુ હલાવે તેવિ અને આખ મા પાનિ લાવે તેવિ લાગ્નિ સભર ચ્હે.\nવડોદરા – આજકાલ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌��‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2013/05/blog-post_30.html", "date_download": "2019-05-20T03:37:03Z", "digest": "sha1:6OWY2X5RLFHWIOUXUMBVI5FUSZMGDGO5", "length": 6531, "nlines": 182, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: useful excel sheet for school 2", "raw_content": "\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્ર�� - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nઅખબારયાદી:સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ના પરિ...\nવર્ગદીઠ 60 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા બાબત...\nઆંતર જિલ્લા / ખાતા ફેરબદલીના કિસ્સામાં ઉચ્ચતર પગાર...\nગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર ...\nધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુણ ચકા...\nમેડીકલ - પેરા મેડીકલ - ૨૦૧૨ એડમીશન ક્લોઝર List O...\nધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી\nગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ - ચૂંટણી અંગેનો કાર્ય...\nમાર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8", "date_download": "2019-05-20T03:35:41Z", "digest": "sha1:FRPOEN5J4TK2S4FXHSEXW2A2M4BAOA56", "length": 9281, "nlines": 366, "source_domain": "gu.wikipedia.org", "title": "નિયોન - વિકિપીડિયા", "raw_content": "\nનિયોન એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા Ne છે અને અણુ ક્રમાંક ૧૦ છે. સમગ્ર વિશ્વમાં આ એક સામાન્ય તત્વ છે, પણ પૃથ્વી પર તે વિરલ છે. સામાન્ય ઉષ્ણતામાન અને દબાણેઆ એક રંગ વગરનો, નિષ્ક્રિય આદર્શ વાયુ છે, હ્યારે નિયોનને ઓછા વોલ્ટેજવાળા નિયોન ગ્લો લેમ્પમાં કે ઊંચા દબાણવાળી ગેઈસર ટ્યુબમાં વિદ્યુત પ્રવાહની અસર નીચે તે વિશિષ્ટ લાલ પ્રકાશે બળે છે.[૧][૨] હવામાં તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે તેમાંથી તેમને શોષી લેવામાં આવે છે.\nકક્ષા → ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮\nઆલ્કલી ધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ લૅન્થેનાઇડ તત્વો ઍક્ટિનાઇડ તત્વો સંક્રાંતિ ધાતુઓ\nનબળી ધાતુઓ અર્ધધાતુઓ અધાતુઓ હેલોજન આદર્શ વાયુઓ\nસામાન્ય તાપમાન અને દબાણ વખતે અવસ્થા:\nવાયુઓને લાલ રંગ વડે દર્શાવાયા છે.\nપ્રવાહીઓને લીલા રંગ વડે દર્શાવાયા છે.\nઘન પદાર્થને કાળા રંગ વડે દર્શાવાયા છે.\nસળંગ રેખા વડે દર્શાવાયેલા તત્વો પૃથ્વીથી પણ જુના છે.\nત્રુટક રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે બીજા તત્વોના ક્ષય વડે સર્જાય છે\nટપકાંઓની રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે મળી શકતા નથી (અકુદરતી તત્વો) પણ પ્રયોગશાળામાં બનાવી શકાયા છે.\nરેખા વિહીન દર્શાવાયેલા તત્વો હજુ શોધાયેલા કે પ્રયોગશા���ામાં બનાવી શકાયા નથી\nનોંધ: કૅલિફોર્નિયમ (Cf) પૃથ્વી પર કુદરતી રીતે નથી મળતું પણ તે અને તેના ક્ષયથી બનતા તત્વો કુદરતમાં જોવા મળે છે. સુપરનોવા ના વર્ણપટમાં તેના તરંગો જોવા મળે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૧૩ના રોજ ૧૬:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-05-20T03:11:13Z", "digest": "sha1:W56QLAPCKUJSL6Q4ZMKX2U2BR7XFL5UG", "length": 7924, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest બજાર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nજાણો કેમ SIPમાં ન કરવું જોઈએ રોકાણ\nજો કોઈ ફંડ દોઢ-બે વર્ષથી સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય, તો તેની અસર રોકાણકારના રોકાણ તેમજ તેના લક્ષ્ય પર પડે છે. જો કે દરેક રોકાણમાં જોખમ અલગ અલગ હોય છે, એટલે જ ફક્ત ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ફંડ બદલવાની સલાહ ...\nનવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના\nભારતમાં હ્યુંડાઈની નવી કાર લોન્ચ થઈ છે જેની કિંમત દિલ્હીના શો રૂમમાં 7.99 લાખથી શરૂ થાય છે. નવી હ્...\nભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, મારુતિ સુઝુકી એસ-ક્રોસ\nભારતની જાણીતી કાર નિર્માણ કંપની મારુતિ સુઝુકી દેશમાં જલ્દી જ નવા અવતાર સાથે એસ-ક્રોસ લઈને આવી ...\nકલકત્તાના બડા બજારમાં ભીષણ આગ, 30 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે\nપશ્ચિમ બંગાળ ની રાજધાની કલકત્તાના બડા બજારમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લ...\nકાશીના હેંડીક્રાફ્ટ હવે ઑનલાન મળશે\nવારાણસી, 25 ડિસેમ્બર: અગ્રણી ઑનલાઇન કંપની સ્નેપડીલ અને ભારતીય ટપાલ કાશીના વણકરો માટે સારા સમાચા...\nએક-બે નહીં.. 20,000 બ્રા પરત લેશે લોંજરી કંપની\nટોક્યો, 18 ડિસેમ્બર: હેડલાઇન વાંચીને આપને ચક્કર આવી ગયા ને, પરંતુ આ વાત બીલકૂલ સાચી છે. જાપાનની એક ...\nવિક્રમ સંવત 2070 રોકાણકારો માટે શ્રેષ્ઠ રહ્યું, છેલ્લા 5 વર્ષમાં સૌથી ઊંચું રિટર્ન આપ્યું\nમુંબઇ, 21 ઓક્ટોબર : ભારતમાં વિક્રમ સંવત 2070 ભારતીય બજાર માટે છેલ્લાં પાંચ સંવતમાં સૌથી શ્રેષ્ઠ સાબ...\nઓછી કિંમતમાં આનાથી સારુ ટેબલેટ નહીં મળે આપને\nમોબાઇલ માર્કેટમાં ભલે લિનોવો બીજા સ્માર્ટફોન મેકરોને ટક્કર ના આપી શકતું હોય પરંતુ ટેબલેટ બજા...\n3જી કનેક્ટિવિટીવાળા ���ાઇક્રોમેક્સના 5 બેસ્ટ સ્માર્ટફોન\nમાઇક્રોમેક્સ માત્ર એંડ્રોઇડ માર્કેટમાં પોતાની એક નવી ઓળખ બનાવી ચૂક્યું છે બલ્કે કેનવાસ વિન ન...\nગયા અઠવાડીએ લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન\nગયું અઠવાડીયું સ્માર્ટફોન બજાર માટે થોડું અલગ રહ્યું કારણ કે તેમાં કેટલીક એવી કંપનીઓએ પોતાના ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AB%87%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80", "date_download": "2019-05-20T02:35:20Z", "digest": "sha1:XVPTTTZLTEKTV4AX6IPPINAP7QMJBBX4", "length": 4333, "nlines": 74, "source_domain": "gu.wikipedia.org", "title": "ભેરવી - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી\nભેરવી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ છે. ભેરવી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૯:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/music/mahefil/prakashupadhyay", "date_download": "2019-05-20T03:34:27Z", "digest": "sha1:LSB3FERE5CJA7627Q2SDSK3LK4IXFTJV", "length": 6693, "nlines": 182, "source_domain": "my.zazi.com", "title": "પ્રકાશ ઉપા્ધ્યાય", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 44 મહેમાનો ઓનલાઈન\nશિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’\nવિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે \nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા ��ને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર સંગીત મહેફીલ પ્રકાશ ઉપા્ધ્યાય\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0\nઆના લેખક છે પ્રકાશ ઉપા્ધ્યાય\nરવિવાર, 04 એપ્રીલ 2010 23:12\nમંઝિલને ઢુંઢવા દિશા કપરી...રવિ ઉપા્ધ્યાય\nક્રોધ નિર્બળ મનની નિશાની છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/salt-udhyog-land-bhada?lang=Gujarati", "date_download": "2019-05-20T02:53:15Z", "digest": "sha1:RUNSPMI3W6D33LEHTNCVEQEN24TSLPKZ", "length": 11251, "nlines": 307, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે | મહેસૂલ | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nમીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે\nમીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે\nહું કઈ રીતે મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવી શકું\nજિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૪ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.\nમંડળીના સભ્યોની વિગત દર્શાવતું પત્રક.\nજમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.\nપ્રોસેસ ફી નું ચલન.\nમાંગણીવાળી જમીનના ગામ ન.નં. ૭/૧૨ ની પ્રમાણિત નકલો.\nમંડળી / પેઢીના કિસ્સામાં નોંધણી પ્રમાણપત્ર.\nસહકારી મંડળીના કિસ્સામાં બંધારણ તથા પેટા નિયમોની નકલ.\nઆવકવેરા અંગે કાયમી ખાતા નંબરનો આધાર (PAN).\nછેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હીસાબો.\nછેલ્લા ત્રણ વર્ષનું બેંક ખાતાનું શાખપત્ર.\nઅરજદારનો અનુભવ / પ્રવૃત્તિની વિગતો.\nમીઠા ઉદ્યોગ માટેનો સુચિત પ્રોજેક્ટ રીપોર્ટ.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-05-20T03:30:17Z", "digest": "sha1:I5V3G5KO5MLGZXGE7UAGJIMUTOZR4BYC", "length": 9078, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૦૯:૦૦, ૨૦ મે ૨૦૧૯ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nભુજ‎; ૧૮:૨૦ ૦‎ ‎2402:3a80:1256:7a32:bee9:bef4:2184:339f ચર્ચા‎ →‎જોવાલાયક સ્થળો ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર, મોબાઇલ વેબ સંપાદન\nનાનું ગુજરાતી ભાષા‎; ૦૯:૧૯ -૧‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ 2409:4041:683:3E52:0:0:1E2C:F0AC (talk) દ્વારા કરેલ ફેરફારોને 27.61.134.75 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback, PHP7\nગુજરાતી ભાષા‎; ૨૨:૧૯ +૧‎ ‎2409:4041:683:3e52::1e2c:f0ac ચર્ચા‎ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર, મોબાઇલ વેબ સંપાદન\nદક્ષિણ ગુજરાત‎; ૧૮:૦૩ -૧૨‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ →‎પ્રવાસન સ્થાનો ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું ગુજરાતના જિલ્લાઓ‎; ૧૭:૪૭ -૨૩૦‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ અસંબંધિત. ટેગ્સ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર, PHP7\nગુજરાતના જિલ્લાઓ‎; ૧૭:૨૨ +૨૩૦‎ ‎2402:3a80:8e2:a121:0:5b:a99d:bf01 ચર્ચા‎ →‎૧૯૬૦ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર, મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર, Android app edit\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૧:૩૨ +૧,૦૮૭‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ ભાષા, સંદર્ભો. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન, PHP7\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૧:૨૭ -૨૦‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ સાફ-સફાઇ. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન, PHP7\nદક્ષિણ ગુજરાત‎; ૨૧:૨૧ -૨‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૧:૨૧ +૪‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ →‎પ્રવાસન સ્થાનો ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૧:૨૦ +૧૨‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ →‎પ્રવાસન સ્થાનો ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૧:૦૫ +૧,૨૩૮‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ ઇન્ફોબોક્સ, સાફ-સફાઇ. ટેગ્સ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર, PHP7\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૦:૫૨ +૬૫‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ શ્રેણી:ગુજરાતના વિભાગ ઉમેરી using HotCat\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૦:૫૨ -૬૬‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ શ્રેણી:ગુજરાતના વિભાગ\\ દૂર થઇ using HotCat\nનાનું દક્ષિણ ગુજરાત‎; ૨૦:૫૨ +૬૬‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ શ્રેણી:ગુજરાતના વિભાગ\\ ઉમેરી using HotCat\nદક્ષિણ ગુજરાત‎; ૨૦:૫૧ +૫,૯૪૮‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનવું દક્ષિણ ગુજરાત‎; ૨૦:૪૯ +૧,૭૧૦‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎ '''દક્ષિણ ગુજરાત'''{{Cite news|url=ht...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું ટેગ્સ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર, T144167\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=43:free-tips-gujarati-ayurveda-14&catid=35&Itemid=196&lang=en", "date_download": "2019-05-20T03:43:52Z", "digest": "sha1:B3JC7JBWRAC5RH2BE5QIBEWHGJUE6A2Q", "length": 6561, "nlines": 123, "source_domain": "lifecareayurveda.com", "title": "આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14", "raw_content": "\nસ્ત્રી સમસ્યા અને ઉપાય\nઆયુર્વેદ - ભારતીયોની પોતાની શુદ્ધ અને શાશ્વત ચિકિત્સા પદ્ધતિ વૈદ્ય નિકુલ પટેલ દ્રારા સંચાલિત\n૧. પ્રમેહ - (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું.\n૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં.\n૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) - પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો.\n૪. પાંડુ - એનેમીયા - ગોમૂત્ર સાથે રોજ સવારે હરડેનું સેવન કરવું.\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nકામસૂત્ર - દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી\nવંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nમુક્ત મને પતિ સાથે સેક્સ વિશે ચર્ચા કરો અને બનાવો સેક્સ લાઇફ ને વધુ માદક\nશિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો\nવજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી...\nશરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ\nવારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs\nCopyright © 2019 આયુર્વેદ- ભારતીઓની પોતાની શુદ્ધ અને શાશ્વત ચિકિત્સા પદ્ધતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/achievement/cctv-camara-work-dahod?lang=Gujarati", "date_download": "2019-05-20T02:59:10Z", "digest": "sha1:QGHCTCVCWHKEVEJLCF7UERHQE5JCFMGR", "length": 12632, "nlines": 291, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની કામગીરી | Achievements | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nકેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની કામગીરી\nકેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની કામગીરી\nઅત્રેના દાહોદ જિલ્‍લામાં આઠ મહેસુલી તાલુકા આવેલ છે. જેમાં તમામ તાલુકા કક્ષાએ એ.ટી.વી.ટી. અને ઈ-ધરા તથા સબ રજીસ્‍ટ્રાર કેન્‍દ્રો કાર્યરત છે. જેમાં અંદાજીત રોજના ૧પ00-ર000 અરજદારો મુલાકાત લે છે અને વિવિધ યોજનાઓમાં આપવાના થતા આવક, જાતિ, ક્રિમીનલીયર, નોનક્રીમીલીયર, વિધવા અંગેના વિવિધ પ્રકારના દાખલાઓ તથા ઈ-ધરા કેન્‍દ્ર ખાતેથી પોતાની મિલ્‍કતના ૭/૧ર, ૮-અ, નં.૬ અને પાણીપત્રકની નકલો તથા સબ રજીસ્‍ટ્રાર ખાતે થયેલ લે વેચ તથા ગિરો દસ્‍તાવેજની નોંધણી માટે આવે છે, અને તેની ફેરફાર નોંધો ઈ-ધરા કેન્‍દ્ર ખાતેથી કરવામાં આવે છે.\nઆમ તાલુકા કક્ષાએ જનસેવા, ઈ-ધરા તથા સબ રજીસ્‍ટ્રાર કચેરી ખાતે આમ પ્રજા સાથે જોડાયેલ અગત્‍યના દસ્‍તાવેજોની નોંધણી અને સાચવણી કરવામાં આવે છે. આ કેન્‍દ્રો ઉપર અરજદારોની અવર-જવર વધુ થતી હોવાથી સી.સી.ટીવી કેમેરા લગાવવાથી કામનું ભારણ કેટલુ છે તે જાણી શકાય છે તેમજ બીન જરૂરી અવર-જવર કરતા અરજદાર પર નજર રાખી શકાય, અને અગત્‍યના દસ્‍તાવેજને ત્રાહિત વ્‍યકિત ઘ્‍વારા નુકશાન ન થાય તેનું સંચાલન થઈ શકે છે, અને અરજદારોમાં પણ નિયમોનુસાર કામ થાય છે તે અંગેની છાપ ઉભી થવાથી તેઓમાં જાગૃતિ આવે છે અને વહીવટી સરળતા પણ ઉભી થઈ શકે તેમ છે.\nઆ કામગીરીના ભાગરૂપે અત્‍યાર સુધીમાં ત્રણ તાલુકા મથકોને આવરી લેવાયેલ છે અને નજીકના ભવિષ્‍યમાં તમામ બાકી રહેતા તાલુકાઓને આવરી લેવામાં આવશે.\nકેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની કામગીરી\nપ્લાસ્ટિક બેગ પર સમગ્ર જિલ્લામાં પ્રતિબંધ\nGPSC વર્ગ-૧ અને વર્ગ-૨\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/reviews/lipstick-under-my-burkha-movie-review-gujarati-034457.html", "date_download": "2019-05-20T03:18:28Z", "digest": "sha1:AVON56F3NNEX7TVMSQLAH4IAHB35NZ5H", "length": 17978, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "Movie Review:રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારતી વાર્તા | lipstick under my burkha movie review in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n11 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n51 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nMovie Review:રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારતી વાર્તા\nફિલ્મ: લિપસ્ટિક અંડર માય બુરખા\nકાસ્ટ: કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, આહના કુમરા, પ્લબિતા બોર્થાકુર, સુશાંત સિંહ, વૈભવ, વિક્રાંત મેસી, શશાંક અરોરા\nપ્લસ પોઇન્ટ: પર્ફોમન્સ, ડાયરેક્શન, સ્ટોરી\nમાઇનસ પોઇન્ટ: પુરુષ પાત્રોને વધારે મહત્વ નથી મળ્યું, ફિલ્મની વાર્તા કેટલીક હદે વન-ડાયમેન્શનલ છે\n'લિપસ્ટિક અંડર માય બુરખા'ની વાર્તા શરૂ થાય છે, ભોપાલમાં. આ ચાર એવી સ્ત્રીઓની વાર્તા છે, જે સમાજના કહેવાતા બંધનોમાંથી મુક્ત થઇ પોતાની ઇચ્છાથી જીવન જીવવા માંગે છે. કપડા અને લિપસ્ટિકની ચોઇસથી માંડીને જાતિય ઇચ્છા સુધી તમામ બાબતે સ્વતંત્રતા માંગે છે, જે તેનો હક છે. આ બાબતોમાં છોકરીઓને શરમાળ જ દર્શાવવાની સમજની વિચારસરણી સામે બળવો પોકારતી આ ફિલ્મની વાર્તા છે.\nરેહાના(પ્લાબિતા બોર્થાકુર) એક ટીનએજ યુવતી છે, જેને ઘરે બુરખામાં રહેવાની ફરજ પડે છે. પરંતુ બહાર તે દેશી માઇલી સાયરસ બનવાની ઇચ્છા રાખે છે. કોલેજમાં તે જિન્સ બેનનો વિરોધ કરતી જોવા મળે છે. શિરીન(કોંકણ સેન શર્મા) એક હાઉસવાઇફ છે, જેને તેના પતિ દ્વારા બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવે છે, તેના પતિ માટે શિરીન મનોરંજનના સાધન સિવાય બીજું કંઇ નથી. તે પોતાના સંતોષ માટે ડોર-ટુ-ડોર સેલ્સ પર્સનની જોબ સ્વીકારે છે, જે અંગે તેના પતિને જાણકારી નથી.\nલીલા(આહના કુમારા) બ્યુટી પાર્લર ચલાવે છે અને તેને પોતાના સપના સાચા કરવા માટે સુહાગરાતની રાહ જોવી યોગ્ય નથી લાગતી. ઉષા પરમાર કે બુઆજી(રત્ના પાઠક શાહ) 55 વર્ષીય સ્ત્રી છે, સમાજની દ્રષ્ટિએ તેની ઉંમરને જોતાં તેણે પોતાની જાતિય વૃત્તિ પર કાબુ મેળવવો ખૂબ જરૂરી છે. તે પોતાના યંગ સ્વિમિંગ કોચને પસંદ કરે છે અને પોતાની ઇચ્છા સંતોષવા નકલી નામ હેઠળ ફોન-સેક્સનો આધાર લેવાનો પણ પ્રયત્ન કરે છે. આ ચારેય સ્ત્રીઓ હવા હવાઇ નામના એક ઘરમાં રહે છે, જે બુઆજીની માલિકીનું છે. રેહાના, શિરીન અને લીલા ત્યાં રેન્ટ પર રહે છે. વાર્તા આ ચાર સ્ત્રીઓની આસપાસ ફરે છે, જેઓ પોતાની સાહસી પ્રવૃત્તિઓનું પરિણામ જાણતી હોવા છતાં સમાજની રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારવાની હિંમત કરે છે.\n'લિપસ્ટિક અંડર માય બુરખા' ફિલ્મ તેના વિવાદાસ્પદ વિષય, બોલ્ડ ડાયલોગ્સ અને સિનને કારણે પહેલેથી જ ચર્ચામાં છે. 6 મહિનાની લડત ��ાદ FCAT દ્વારા આ ફિલ્મને અપ્રૂવલ મળ્યું હતું. સ્ત્રીઓની સૌથી ઊંડી અને અત્યાર સુધી પડદા પાછળ રહેલી ઇચ્છાઓ સમાજને દર્શાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. પુરૂષને જ વધુ મહત્વ આપવાની સમાજની વૃત્તિને કારણે તેમની જ પીઠ પાછળ શું થઇ શકે છે એ બતાવવાનો અહીં પ્રયત્ન થયો છે. જ્યાં દરેક ટીનએજ યુવતીને સમાજ સામે સંસ્કારી બતાવવા માટે અનેક બંધનો હેઠળ રાખવામાં આવે છે, જ્યાં દરેક આધેડ મહિલા માટે સાંસારિક સુખની ઇચ્છા બાજુએ મુકવી ફરજિયાત છે અને જ્યાં એક પતિને સંબંધ બનાવતા પહેલા તેની પત્નીની ઇચ્છા કે અનિચ્છાની ચિંતા કરવાની કોઇ જરૂર નથી લાગતી. ડારેક્ટર અલંક્રિતાની આ ફિલ્મ આવી દરેક સ્ત્રીની મનની વાતને વાચા આપવાનું કામ કરે છે, પરંતુ અમુક સિનમાં ફિલ્મની વાર્તા વન-ડાયમેન્શનલ લાગે છે. ફિલ્મમાં પુરૂષ પાત્રોને થોડું વધુ મહત્વ આપીને આ વાત અવગણી શકાઇ હોત.\nસબમિસિવ અને દબાયેલી હાઉસવાઇફના રોલમાં કોંકણા સેન શર્માએ ખૂબ સરસ એક્ટિંગ કરી છે, દર્શકો એના પાત્ર સાથે તુરંત કનેક્ટ થઇ શકે છે અને તેની લાગણી અનુભવી શકે છે. રત્ના પાઠક શાહનું આધેડ ઉંમરની સ્ત્રીનું પાત્ર સૌથી વધુ રસપ્રદ અને બોલિવૂડ માટે બોલ્ડ કહી શકાય એવું છે, આ પાત્ર ભજવવાની તેમની હિંમત અને એક્ટિંગ સ્કિલને ખરેખર સલામ છે. રત્ના પાઠક શાહે પોતાના પાત્ર સાથે પૂરેપૂરો ન્યાય કર્યો છે. ફિલ્મ જોયા પછી તમને બુઆજીનું પાત્ર શરમજનક ન લાગે એની પુરી દરકાર રાખવામાં આવી છે. આહના કુમારા અને પ્લબિતાની એક્ટિંગ પણ વખાણવા લાયક છે.\nફિલ્મ માટે જરૂરી વાતાવરણ ઊભું કરાવામાં સિનેમેટોગ્રાફર અક્ષય સિંહ સફળ રહ્યા છે, ચારુ રોયનું એડિટિંગ પણ સુંદર છે. ગઝલ ધાલીવાલે આ ફિલ્મમાં અત્યંત બોલ્ડથી માંડીને લાગણીજન્ય વનલાઇનર્સ આપ્યા છે, જે ફિલ્મની વાર્તામાં ડેપ્થ લાવવામાં સફળ થયા છે. ફિલ્મનું સંગીત વાર્તા-વિષય અને ફિલ્મના વાતાવરણ સાથે બંધ બેસે છે.\nફિલ્મ જોવી કે નહીં\nબોલ્ડ, પાવરફુલ અને જર હટકે ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે. સમાજના રૂઢિવાદી બંધનોની મહિલાના માનસ પર કેવી અસર પડતી હોય છે અને તેના શું પરિણામો આવી શકે એ આ ફિલ્મ દર્શાવે છે. કોઇ જાતના પૂર્વાગ્રહ વિના ફિલ્મ જોઇ શકાય, તો આ ખરેખર એક સુંદર ફિલ્મ છે.\nફિલ્મ રિવ્યૂઃ લવ સ્ટોરી નહિ બલકે ગરબા સ્ટોરી છે લવયાત્રી, આ માટે જોવી ફિલ્મ\nDhadak Movie Review: ઈશાન ખટ્ટર શાનદાર, અહીં પાછળ રહી ફિ��્મ\nPari Audience Review: ફિલ્મ જોયા પછી કંઈક આવા રિએક્શન હતા લોકોના\nઅય્યારી ફિલ્મ રીવ્યુ: અક્ષય કુમાર ની ખોટ ચોક્કસ વર્તાઈ\nMovieReview: કપિલની ફિરંગી કોમડી છે, પરંતુ કઇંક મિસિંગ છે\nMovieReview: ફ્રેશ & એન્ટરટેઇનિંગ ફિલ્મ છે કરીબ કરીબ સિંગલ\nMovieReview : જિયા ઔર જિયાની સુંદર એક્ટિંગ, પરંતુ સ્ટોરી....\nMovieReview:ખૂબ હસાવશે ગોલમાલ અગેન,પરંતુ મગજ ન વાપરશો\nMovieReview: ગેંગસ્ટર અર્જુન રામપાલ હિટ પણ ફિલ્મ ફલોપ\nMovieReview:જબ હેરી મેટ સેજલ, યુરોપમાં રચાયેલી સૂફી પ્રેમકથા\nFirst Review: 'જબ હેરી મેટ સેજલ' છે મસ્ટ વોચ રોમેન્ટિક ફિલ્મ\nMovieReview: અર્જુનની ફિલ્મને ઝક્કાસ બનાવી અનિલ કપૂરે\nMovieReview: ટાઇગર તો ઠીક, નવાઝુદ્દીનને શું થઇ ગયું\nlipstick under my burkha movie review konkana sen sharma review in gujarati story rating ratings લિપસ્ટિક અંડર માય બુરખા મૂવિ રિવ્યૂ કોંકણા સેન શર્મા ફિલ્મ રિવ્યૂ ફિલ્મ સમીક્ષા સ્ટોરી રેટિંગ રેટિંગ્સ\nજો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/03/14/saurashtra-ni-rasdhar-play-part-ii/", "date_download": "2019-05-20T03:31:51Z", "digest": "sha1:7PZ3ONROI6KIG36FYOR223POM5BRJBD7", "length": 18113, "nlines": 148, "source_domain": "www.aksharnaad.com", "title": "‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast)\n‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast) 2\n14 માર્ચ, 2012 in ઑડીયો / ગુજરાતી નાટક tagged ઝવેરચંદ મેઘાણી / ડૉ. હાર્દિક યાજ્ઞિક\nગઈકાલથી અક્ષરનાદ પર શરૂ કરેલ સૌરાષ્ટ્રની રસધાર નાટકના ઑડીયો રેકોર્ડીંગના ઑડીયોકાસ્ટ અંતર્ગત આજે પ્રસ્તુત છે બીજો ભાગ – ચાંપરાજ વાળાની વાત.\nજો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.\nપ્રસ્તુત નાટક નડીયાદની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર શાળામાં ભજવાયું. શાળાના ટ્રસ્ટીગણ – સ્ટાફ – અનુપભાઈની દોરવણીની આ અનોખી રીત – સાવ અલગારી એવા હાર્દિકભાઈ તથા શૌનકભાઈ જેવા ખંતીલા અને ધગશવાળા યુવાનોના સમૂહને આર્થિક સ્વતંત્રતા સાથે રેકોર્ડીંગ કરી એ નાટકનું દિગ્દર્શન કરવા અને ૩૦૦ જેટલા બાળકોને અભિનય કરાવી શકાય એટલી સગવડો સાથે શક્ય તેટલી સ્વતંત્રતા આપવી – બાળકો સહીત આખોય સ્ટાફ એ કાર્યમાં સહયોગ કરે એ વાત સ્વપ્નવત છે – અને છતાંય સાચી ઠરી છે. દરેકે શ્વાસ લેવાનું ભૂલાઈ જાય ત્યાં સુધી મગ્ન થઈને નાટકમાં જીવ રેડ્યો છે. તો ઉપસ્થિત વિશેષ મહેમાન એવા શ્રી જ્યોતિબેન થાનકીએ તેમના વક્તવ્યમાં આ કાર્યને વધાવી લીધું હતું.\nરસધારની વાર્તાઓ પુસ્તકનું ઈ સ્વરૂપ નિ:શુલ્ક ડાઉનલોડ માટે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast)”\nભલે હું કાઠીયાવાડ માં જન્મ્યો નથી પણ મારા પિતા નો જન્મ વઢવાણ માં થયો છે અને મારા માતૃશ્રી નો જન્મ મોરબી માં થયો છે.. તો નાનપણથીજ કાઠીયાવાડ ની વાર્તાઓ સાંભળી ને મને બવ મજા આવે… હાર્દિક ભાઈ .. તમારો ખુબ ખુબ આભાર….\nખાંડા તણો ખડિયે, પોહવ \nકર દીધા કલબે, આડા એભલરાઉત \n તેં તો યુદ્ધક્ષેત્રરૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા.એટલું બધું પિરસણું કર્યું કે હે એભલના પુત્ર મુસલમાન જોદ્ધાઓ રૂપી જ્મવા બેઠેલા મહેમાનોએ હાંઉ મુસલમાન જોદ્ધાઓ રૂપી જ્મવા બેઠેલા મહેમાનોએ હાંઉ હાંઉ કરી આડા હાથ દીધા, અર્થાત્ તેઓ તારા શૂરાતનથી ત્રાસી ગયા.]\nસર ગોળી સાબળ તણા, માથે મે થિયા,\n(તોય) ચાંપો ચાયે ના, ઓળા એભલરાઉત \n[ચાંપારાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાંઓનો વરસદ વરસતો હતો. તે છતાં એ એભલ વાળાનો દીકરો કોઇ ઓથ લઇને એ વરસાદમાંથી ઊગરવા માગતો નથી, અર્થાત્ નાસતો નથી]\nતું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,\nશિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત \n[હે એભલ વાળાના પુત્ર સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે: પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.] જોગડા ઢોલીનો છગો (પાળિયો)જેતપુરના એ કોઠા પાસે છે ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો \nપતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય,\nચાંપો છાબાંમાંય, ઊઠે એભલરૌત [5]\n[પાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઇને ફૂલો દેવા ગઇ. પદશાહે પૂછ્યું કે ‘શેનાં ફૂલો છે ’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંઇક ચાંપો(ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે ’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંઇક ચાંપો(ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે માલણ પુષ્પોની છાબડી લઇ પાછી ચાલી જાય છે.] કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન,\n[માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા એ તો એકલા તને જ ચડાવાય ]\n← ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧ ….. દેપાળદે (Audiocast)\n‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૩….. ચારણકન્યા / દીકરો (Audiocast) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્���ૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\n'માં' વિશે કાગવાણી.... - દુલા ભાયા કાગ\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/146-sep-2013", "date_download": "2019-05-20T03:24:35Z", "digest": "sha1:SWHW4WIZSA3YZH4HWH32QOMRCOSMRL67", "length": 6567, "nlines": 176, "source_domain": "my.zazi.com", "title": "સપ્ટેમ્બર - 2013", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 34 મહેમાનો ઓનલાઈન\nબંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું \nતરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ \nબંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે \nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર કવિતા સપ્ટેમ્બર - 2013\nશિર્ષક દ્વારા ગાળણ દેખાડો # 5101520253050100દરેક\n#\t શિષૅક\t ના સૌજન્યથી\t હિટ્સ\n1\t જિન્સ જેવો હોય માણસ ચિરાગ ઝા “ઝાઝી”\t 1904\n2\t સુરાહી બંધ કરી પિવાતી કવિતા રેખા શુક્લ\t 2059\nસમાજમાં પ્રમાણધ્ધતા લાવો તો સમાજ સુખી થશે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cyclone-vardah-disrupts-normal-life-chennai-banglore-here-a-031252.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:32:55Z", "digest": "sha1:J7OQCF5EUZILAFA6BJIH5VVMGBF2XPIW", "length": 12990, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "તસવીરો: ચેન્નઇમાં વરદાથી વિનાશ, 10 ના મોત, કર્ણાટકમાં અસર, ઘણી ટ્રેનો અને વિમાનો રદ | Cyclone Vardah Disrupts Normal Life In Chennai and Banglore, here are pictures, have a look. - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n6 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n34 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nતસવીરો: ચેન્નઇમાં વરદાથી વિનાશ, 10 ના મોત, કર્ણાટકમાં અસર, ઘણી ટ્રેનો અને વિમાનો રદ\nવાવાઝોડા વરદાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયુ છે, તેના કારણે ચેન્નઇમાં વિનાશ સર્જાયુ છે તો આ તરફ કર્ણાટકમાં પણ અસર થઇ છે. સમાચારો મુજબ વરદાને કારણે તમિલનાડુમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. વરદાની પ્રબળતાને જોતા રેલવે અધિકારીઓએ ઘણી ટ્રેનો રદ કરી દીધી છે અને ઘણાના માર્ગ બદલી દીધા છે.\nPhotos:વાવાઝોડા વરદાહને કારણે ચેન્નાઇનું સમાન્ય જનજીવન ખોળવાયું\nરદ કરાયેલી ટ્રેનોના નામ\nવિજયવાડા-ચેન્નઇ સેંટ્રલ પિનાકિન એક્સપ્રેસનો માર્ગ બદલવામાં આવ્યો છે. તે વાયા ગુંટુર, રેનીગુંટા અને અર્નાકુલમ સ્ટેશનોથી ચલાવવામાં આવશે.\nશ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-ચેન્નઇ સેંટ્રલ અંદમાન એક્સપ્રેસ. પૂરી- ચેન્નઇ સેંટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ.\nઅમદાવાદ- ચેન્નઇ સેંટ્રલ નવજીવન એક્સપ્રેસનો માર્ગ પણ બદલવામાં આવ્યો છે.\nચેન્નઇ સેંટ્રલ-હજરત નિઝામુદ્દીન દુરંતો એક્સપ્રેસ. મદુરાઇ-દહેરાદૂન સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે.\nતમિલનાડુમાં તો વરદા કાળો કેર વર્તાવી જ રહ્યુ છે, કર્ણાટક પર પણ તેની અસર પડી રહી છે. સોમવાર બપોરથી બેંગલોરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે અવરજવર અને પરિવહન પ્રભાવિત થયુ છે. હવામાનના બગડતા પરિસ્થિતિને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને ઠંડી વધી ગઇ છે.\nતમિલનાડુમાં સોમવારે વરદા વાવાઝોડાએ જબરદસ્ત વિનાશ વેર્યો. વાવાઝોડાને કારણે 10 લોકોના મોત નીપજ્યા છે. વળી વૃક્ષોની સાથે સાથે ઘરોની ઉપરના છાપરા પણ ઉડી ગયા હતા.\nવાવાઝોડુ થોડા કલાકમાં નબળુ\nહવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ થોડા કલાકમાં નબળુ પડી જશે. આ દરમિયાના વરસાદ પડતો રહેશે.\nહવાની ગતિ ઉડાન સેવાઓ માટે અનુકૂળ નથી. 25 ઉડાન સેવાઓના માર્ગ બદલવામાં આવ્યા છે. નવ ઉડાન સેવાઓ મોડી ચાલી રહી છે અને પાંચ ઉડાન રદ કરવામાં આવી છે.\nસરકારે ચેન્નઇ, કાંચીપુરમ, તિરુવલ્લુર જિલ્લામાં બધી સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દીધી છે.\nઓડિશામાં પીએમ મોદી, નવીન બાબુએ ખુબ જ સારો પ્લાન કર્યો\nજાનલેવા વિપત્તિથી બચવાની રીતો ઓડિશા પાસેથી શીખે અમીર દેશઃ અમેરિકી મીડિયા\nઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Fani\n‘ફાની' તોફાનમાં ઉડી ગઈ AIIMS હોસ્ટેલની છત, Video જોઈને ચોંકી જશો તમે\nCyclone Fani: પીએમ મોદીએ કહ્યુ, ‘ફાની' પ્રભાવિત રાજ્યોને આપવામાં આવી હજાર કરોડની મદદ\nCyclone Fani Live: ફાનીને કારણે ઓડિશામાં 6 લોકોની મૌત\nપ્રચંડ તોફાનમાં બદલાયુ ‘ફાની', પીએમ મોદીએ કરી હાઈ લેવલની મીટિંગ\n‘ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવાયા\nઓડિશામાં ‘ફાની' માટે આદર્શ આચાર સંહિતા હટાવવાની માંગ, ચૂંટણી પંચે આપી મંજૂરી\nCyclone Fani: ઓરિસ્સા સરકારે બધા જ જિલ્લાને અલર્ટ કર્યા\nખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટ\nવાવાઝોડુ ‘ફાની' બન્યુ તીવ્ર, આ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયુ, માછીમારોને ચેતવણી\nRed Alert: તમિલનાડુમાં ચક્રવાત 'Fani' મચાવી શકે કહેર, માછીમારોને સમુદ્રમાં ન જવા નિર્દેશ\ncyclone tamilnadu andhra pradesh chennai rail banglore karnataka વરદા વાવાઝોડુ તમિલનાડુ આંધ્રપ્રદેશ ચેન્નઇ રેલવે કર્ણાટક બેંગલોર vardaah\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફ���યો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/ipl-2018-gautam-gambhir-has-been-named-delhi-daredevils-captain-037974.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:32:48Z", "digest": "sha1:RIR626UA6AR6IFHI5XFXJEUED3TIQJGI", "length": 11223, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "IPL 11: ગૌતમ ગંભીર નું સપનું પૂરું, બન્યા દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન | IPL 2018 Gautam Gambhir has been named delhi daredevils captain - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n5 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n34 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nIPL 11: ગૌતમ ગંભીર નું સપનું પૂરું, બન્યા દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન\nઆઇપીએલ 11 સીઝન માટે આખરે દિલ્હી ઘ્વારા પોતાના કેપ્ટન વિશે ઘોષણા કરી દેવામાં આવી છે. દિલ્હી ઘ્વારા કોલકાતા ટીમને બે વાર આઇપીએલ જીતાડનાર ગૌતમ ગંભીર દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન બન્યા છે. દિલ્હીના રહેવાવાળા ગૌતમ ગંભીરને આ વર્ષે કોલકાતા ઘ્વારા તેમના કહેવા પર રિલીઝ કરવામાં આવ્યા હતા. ત્યારપછી જાન્યુઆરી દરમિયાન થયેલા ઓક્શન દરમિયાન દિલ્હીની ટીમ ઘ્વારા ગૌતમ ગંભીરને 2.8 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.\nઆપણે જણાવી દઈએ કે ગૌતમ ગંભીર ઘ્વારા પહેલા પણ ઘણીવાર મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ દિલ્હીને એકવાર ખિતાબ જીતાડવા માંગે છે. હવે તેમનું આ સપનું પૂરું થતું દેખાઈ રહ્યું છે.\nઆઇપીએલ 2018 માટે દિલ્હી ડેરડેવિલ ટીમના કોચ રિકી પોન્ટિંગ ઘ્વારા પહેલા જ પુષ્ટિ કરી દેવામાં આવી હતી કે ગૌતમ ગંભીર ટીમના કેપ્ટન બનશે. આપણે જણાવી દઈએ કે આ વખતે દિલ્હી ડેરડેવિલ ટીમના ચીફ કોચ રિકી પોન્ટિંગ છે. રિકી પોન્ટિંગ આ પહેલા ત્રણ વાર આઇપીએલ ખિતાબ જીતી ચુકેલી મુંબઈ ઇન્ડિયન માટે કોચ હતા.\nરિકી પોન્ટિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌતમ ગંભીરના કેપ્ટન બનવાથી તેઓ ખુબ જ ખુશ છે. કોલકાતા ટીમ માટે ગૌતમ ગંભીરે જે રીતે કામ કર્યું છે તેમાં ભૂલ શોધવી મુશ્કિલ છે. તેઓ બે વાર આઇપીએલ જીત્યા છે અને સારો અનુભવ રાખે છે .ગૌતમ ગંભીરન��� કપ્તાનીમાં દિલ્હી પહેલીવાર આઇપીએલ ખિતાબ જીતવા માંગે છે.\nકેકેઆરના આ યુવા ખેલાડી પર આવ્યુ સુહાના ખાનનું દિલ\nહૈદરાબાદને જે ખૂબી પર ગર્વ હતો તેને તોડીને જ ચેન્નઈએ રચ્યો ઈતિહાસ\nવીડિયોઃવિરાટ કોહલીએ અનુષ્કા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો\nVideo: જયારે ધોની ની હરકત થી ગ્રાઉન્ડ પર ગભરાયા સર જાડેજા\nકેએલ રાહુલની ફેન બની પાકિસ્તાની પત્રકાર, આ રીતે કરી પ્રશંસા\nVideo: જેકલીનના ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયી વિરાટ સેના\nપોતાની દિલકશ અદાઓથી IPLમાં આગ લગાવી રહી છે પાલોમા રાવ, જાણો એમના વિશેની 5 વાતો\nબ્રાવો સાથેના અફેરની વાત પર બોલીવુડ અભિનેત્રીની સફાઈ\nખેલાડીઓની તો છોડો, અમ્પાયરનું વેતન જાણીને દંગ રહી જશો\nકોહલીનું ખેલરત્ન અને ગાવસ્કરનું નામ ધ્યાનચંદ એવોર્ડ માટે પ્રસ્તાવિતઃ બીસીસીઆઈ\nRCB VS CSK: કોહલીને 12 લાખનો દંડ ભરવો પડશે, જાણો કારણ\nIPL: ગંભીરે દિલ્હીની કપ્તાની છોડી, શ્રેયસ ઐયર બન્યા નવા કેપ્ટન\nCSK VS RCB: 25 એપ્રિલ ધોની માટે ખાસ, કોહલી સામે પડકાર\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8", "date_download": "2019-05-20T03:27:29Z", "digest": "sha1:W5HKHWD7DWGMXOQU6Q3K6IIXX53X6EV3", "length": 8026, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest મોબાઇલ ફોન News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nOppo F7 કેમ ખરીદવો તેના 7 કારણ વાંચો અહીં\nમાર્ચ 26, 2018ના રોજ ઓપ્પોએ તેની નવી ફ્લેગશીપ મોબાઇલ OPPO F 7 પરથી પડદો ઊંચકીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. આ મોબઇલમાં શ્રેષ્ઠ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન સાથે જ નોચ સ્ક્રીન અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવે છે. જે તેને તમામ ...\nHow to: *99# શું છે અને તેનાથી કેવી રીતે ચેક કરાય છે બેંક એકાઉન્ટ\n*99# યુએસએસડી (USSD) આધારીત NPCIની ફોન બેંકિગ સર્વિસ છે. આ નંબર બેંક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને એક સ...\nFlipkartએ મોબાઇલ બોક્સમાં મોબાઇલ ફોનને બદલે મોકલ્યો પથ્થર\nમુંબઇ, 10 ઓક્ટોબર : ઓનલાઇન રિટેલર અને ભારતમાં અગ્રણી ઇ કોમર્સ કંપની ગણાતી ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા ...\nનોકિયાના 1100 કર્મચારીઓની દિવાળી બગડી, 1 નવેમ્બરથી ચેન્નાઇનો પ્લાન્ટ બંધ ��શે\nચેન્નાઇ, 8 ઓક્ટોબર : ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયા કોર્પ એક નવેમ્બર, 2014થી પોત...\nનોકિયા Oyj નામ બદલીને માઇક્રોસોફ્ટ મોબાઇલ Oy કરાશે\nનવી દિલ્હી, 21 એપ્રિલ : ટૂંક સમયમાં ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયાનું નામ ટેક...\nઆ છે વિશ્વના બેસ્ટ ઇકોફ્રેન્ડલી સ્માર્ટફોન ચાર્જર્સ\nઆજકાલ માર્કેટમાં હેન્ડી ગેજેટ્સની ખૂબ માંગ છે. કારણ કે રોજબરોજની જીંદગીમાં આ ગેજેટ્સ ખૂબ ઉપયો...\nસ્માર્ટફોન બેટરી બેકઅપ વધારે તેવી 10 શ્રેષ્ઠ ટિપ્સ\nભારત અને વિશ્વ ભરમાં સ્માર્ટફોનની માંગ ઘણી વધી છે. મોટાભાગના મોબાઇલ ફોન વપરાશકર્તાના હાથમાં આ...\nગૂગલે એન્ડ્રોઇડ 4.4 કિટકેટ વર્ઝન સાથે લોન્ચ કર્યો નેક્સસ 5\nન્યુયોર્ક, 1 નવેમ્બર : વિશ્વની ટોચની ડેટા કંપની ગુગલે એન્ડ્રોઇડ ફોનમાં Nexus 4ને મળેલી સફળતા બાદ પોત...\nમનમોહન સિંહ પાસે ના તો મોબાઇલ, ના તો ઇ-મેલ\nનવી દિલ્હી, 26 ઓક્ટોબર: ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ પાસે મોબાઇલ ફોન નથી તથા તે જીમેલનો ઉ...\nએપ્પલ મોટી સ્ક્રીનવાળો આઇફોન 6 લોન્ચ કરશે\nનવી દિલ્હી, 16 ઓક્ટોબર : એપ્પલ ટૂંક સમયમાં પોતાનો નવો હેન્ડસેટ આઇફોન 6 લોન્ચ કરવા જઇ રહી છે. આ અંગે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/farah-khan", "date_download": "2019-05-20T02:30:29Z", "digest": "sha1:ZXGZSRPTZXZ3P5CQ5GW3YCGGAXEW662X", "length": 7956, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Farah Khan News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nMe Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'\nફિલ્મ નિર્દેશક સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મોડલ સલોની ચોપડા, અભિનેત્રી રેચલ વ્હાઈટ, મંદના કરીમી, સિમરન સૂરી અને એક મહિલા પત્રકારે #MeToo કેમ્પેઈન હેઠળ સાજિદ પર આ આરોપ લગાવ્યો છે. આ મહિલાઓના સામે આવ્યા બાદ ઘણી ...\nસોનમના લગ્નની કંકોત્રીના ફોટા વાયરલ, સંગીત પહેલા જ BAD NEWS\nસોનમ કપૂરના લગ્નની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. કાલે જ તેમના પરિવારે અધિકૃત રીતે ઘોષણા કરી દીધી છ...\nOSOનું ઇન્ટરનેશનલ મ્યૂઝિકલ એડપ્શન અને પાર્ટ-2ની તૈયારી\nવર્ષ 2007માં આવેલ ફરાહ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' તો સૌને યાદ જ હશે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને અર...\nBAD News: બિગ બોસ ફિનાલેમાં સલ્લુના ફેન થશે નિરાશ\nબિગ બોસ અને સલમાન ખાન ફેન્સને શોના ફિનાલેમાં નિરાશા થઇ શકે છે. બિગ બૉસની સાથે ભલે ગમે તેટલા નામ ...\n ફરાહની B'day પાર્ટીમાં રણવીરે દીપિકાન��� Propose કરી : જુઓ 37 તસવીરો\nમુંબઈ, 9 જાન્યુઆરી : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હજી સુધી પણ પોતાની રિલેશનશિપ અંગે જાહેરમાં ક...\nBigg Boss : દર્શકો દ્વારા રિજેક્ટ ‘માલ’ના સલમાને કર્યા વખાણ\nમુંબઈ, 6 જાન્યુઆરી : બિગ બૉસ 8 શોના નવા હોસ્ટ ફરાહ ખાનને દર્શકો પાસેથી ભલે પ્રેમ ન મળી રહ્યો હોય, પણ...\nBigg Boss 8 : ચેંજ રૂમમાં જશે સલમાન અને નિકળશે ફરાહ\nમુંબઈ, 3 જાન્યુઆરી : બિગ બૉસ 8 શોને આજ રાત્રિથી સલમાન ખાન નહીં, ફરાહ ખાન હોસ્ટ કરશે. હા જી, બિગ બૉસ મા...\nશાહરુખની તમામ ફિલ્મોની ખિચડી એટલે હૅપ્પી ન્યુ ઈયર...\nમુંબઈ, 28 ઑક્ટોબર : હૅપ્પી ન્યુ ઈયરની સફળતાના ઝંડા એમ તો ઇંડિયા વાલે ગાડી રહ્યા છે, પણ ઓવરઑલ જોતા લ...\nBig Banner ભરખી ગયું અનેક કલાકારોનું કૅરિયર...\nમુંબઈ, 28 ઑક્ટોબર : કહેવાય છે કે બૉલીવુડમાં સ્ટાર એન્ટ્રી માટે જરૂર હોય છે એક મોટા બૅનરની. હીરો ટા...\nHNY ટીમ વર્લ્ડ ટૂર પર : શાહરુખનો નવો કીમિયો\nમુંબઈ, 23 જુલાઈ : કિંગ ખાન ઑફ બૉલીવુડ શાહરુખ ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે કાયમ કંઇક નવા પ્રયોગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/nri", "date_download": "2019-05-20T02:45:02Z", "digest": "sha1:GLAFCJGYYLSNLUSAEJXB2FF63VWQPFA7", "length": 7940, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Nri News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nNRI છો તો ભારતમાં લો વીમો, આટલા છે ફાયદા\nNRI લોકો હવે ભારતમાં ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. દુનિયામાં ટર્મ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ માત્ર ભારતમાં સૌથી ઓછું છે. એટલે NRI તેનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ જીવન વીમા પ્લાન ખરીદતા પહેલા NRIએ કેટલીક બાબતો ધ્યાન પણ રાખવી જોઈએ. એક્સાઈડ લાઈફ ...\nNRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે\nવિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્...\nપત્નીને છોડીને ભાગી જવાવાળા NRI દુલ્હા માટે સરકારનો કડક નિયમ\nએનઆરઆઈ દુલ્હા જેઓ લગ્ન કરી લે છે પરંતુ પોતાની પત્નીને ભારતમાં મૂકીને જતા રહે છે. તેવા લોકો માટે ...\nNRIના ઘરમાંથી રૂપિયા 9.44 લાખના દાગીનાની થઇ ચોરી\nઅમદાવાદ શહેરના પાલડીમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલી ફૈઝ સોસાયટીમાં અલ્તાફ ગાંધી રહે છે. હ...\nઅમેરિકાના શૂટઆઉટમાં થયું એક ગુજરાતી વેપારીનું મોત\nઅમેરિકાના નોર્થ કેરોલિનામાં એક ગ્રાહક અને સુરક્ષાકર્મી વચ્ચે થયેલા ક્રોસ ફાયરમાં મૂળ ગુજરાત...\nHow To: વીડિયો જોઇને ઘરે બેઠા ગરબા કરતા શીખો, અહીં\nશું તમને ગ���બા/ ડાંડિયા કરતા નથી આવડતુંવનઇન્ડિયા ગુજરાતી તેના તમામ નોન ગુજરાતી, એનઆરઆઇ અને તેવ...\nનોટબંધી પછી હજી પણ આ રીતે લોકો બદલે છે જૂની 500 અને 1000ની નોટ\nનોટબંધી હજી પણ લોકો જૂની 500 અને 1000ની નોટ બદલાવવાની નીતનવી રીતો અપનાવી પોતાના કાળા નાણાંને સફેદ ક...\n500 અને 1000 નોટો આરબીઆઇમાં જમા કરવાનો આજે છેલ્લો દિવસ\nતમારી પાસે જો કોઇ જૂની 500 કે 1000 રૂપિયાની નોટ હોય તો તમારે પાસે અનાથી છુટકારો મેળવવાની આજે છેલ્લી ...\nનકલી નોટ સાથે સુરતમાં એનઆરઆઇ સહિત ત્રણ ઝડપાયા\nસુરતમાં પોલીસે બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી લિંબાયતના રહેવાસી ફૈઝલ ઈબ્રાહીમ પટેલ અને ...\nગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણો\nદર વર્ષે નવરાત્રી સમયે ગુજરાતમાં વેપારીઓ અને મોટા આયોજકો નવરાત્રીને ધ્યાનમાં રાખી મોટા ખર્ચા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/10/blog-post_10.html", "date_download": "2019-05-20T02:28:19Z", "digest": "sha1:I7MNQCAX4LHAZMQI7RU6RBYTXSMHPH3D", "length": 6769, "nlines": 102, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર બીજમંત્ર બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા\nબીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા\nin આહાર બીજમંત્ર leave a reply\nસ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે.\nસ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં તેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. પાણીની અછત હતી ને મજુર પણ મળતા ન હતા. એટલે પહેલા વર્ષે તેમને આઠ લાખ રૂપિયાની ખોટ વેઠવાની આવી. પરંતુ હાર માનવાને બદલે બીજા વર્ષે તેમને બીજા સ્થળે સાડા ચાર એકર જમીન લીઝ પર લીધી. ત્યાં પપૈયા વાવ્યા અને ગાયનું છાણ ખરીદવાને બદલે દેશી ગાય ખરીદી. તેના મળમુત્રમાંથી દેશી ખતર બનાવ્યું. તેનું સરસ પરિણામ મળ્યું\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/gujarati-superstar-mallhar-thakers-terms-use-will-be-released-next-week/", "date_download": "2019-05-20T03:28:08Z", "digest": "sha1:U5KDCKSWMQJZWKK4ILC4B5A33ZUMK2QW", "length": 8371, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ‘શરતો લાગુ’ ફિલ્મ આવતા સપ્તાહમાં થશે રિલીઝ\nગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ‘શરતો લાગુ’ ફિલ્મ આવતા સપ્તાહમાં થશે રિલીઝ\nમાનવમિત્ર, અમદાવાદ : લોકપ્રિય ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી દિક્ષા જોષીને ચમકાવતી ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ ‘શરતો લાગુ’ આગામી તા.૧૯ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ ગુજરાત અને મુંબઇનાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે, ત્યારે અમદાવાદમાં ગઇ કાલે ફિલ્મનાં મ્યુઝિકનું ખાસ લોન્ચીંગ કરાયું હતું.\nડિરેક્ટર નિરજ જોષીની આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, હેમંત ઝા સહિતનાં અન્ય કલાકારો પણ જોવા મળશે. ગઇ કાલે ફિલ્મનાં મ્યુઝિક લોન્ચ પ્રસંગે ડિરેક્ટર નિરજ જોષીએ જણાવ્યું હતું કે, ફિલ્મની મહત્વપૂર્ણ બાબત તેની સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. સમગ્ર પરિવાર અને મિત્રો સાથે જોઇ શકાય તેવી આ ફિલ્મમાં ઘણી નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે અને અમને અપેક્ષા છે કે યુએસ, યુકે અને કેનેડાનાં દર્શકોની માફક હવે ગુજરાત અને મુંબઇનાં દર્શકો પણ ફિલ્મને આવકારશે.\nનિરજ જોષીએ વધુમાં જણાવ્યું કે, યુનિટનાં તમામ સભ્યો સાથે મળીને તહેવારોની સિઝનમાં દર્શકો સમક્ષ એક સુંદર ફિલ્મ રજૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ફિલ્મનાં ઇનોવેટિવ પોસ્ટર્સથી પહેલેથી જ દર્શકોની ઉત્સુકતામાં વધારો થયો છે અને હવે તેઓ ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મની વાર્તા મુખ્યત્વે બે પાત્રો સત્યા અને સાવીની આસપાસ વણાયેલી છે, જે સિચ્યુએશનલ કોમેડી અને રોમાન્સથી ભરપૂર છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/praveen-togadia-despite-being-z-security-can-disappear-if-common-man-harshik-patel/", "date_download": "2019-05-20T02:49:27Z", "digest": "sha1:QDDYYCZGLEINI5FYS446EZPQRZJFQYZC", "length": 8244, "nlines": 70, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > પ્રવિણ તોગડિયા Z+ સિક્યોરિટી હોવા છતા ગાયબ થાય તો સામાન્ય માણસ સાથે શું થઇ શકે છેઃ હાર્દિક પટેલ\nપ્રવિણ તોગડિયા Z+ સિક્યોરિટી હોવા છતા ગાયબ થાય તો સામાન્ય માણસ સાથે શું થઇ શકે છેઃ હાર્દિક પટેલ\nમાનવમિત્ર, ગુજરાત : વિશ્વ હિંન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ગઇ કાલે પાલડીથી અચાનક ગુમ થઇ જતા ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસતંત્ર શોધખોળમાં લાગી ગયુ હતુ. મીડિયા રિપોર્ટ મુજબ તે ગઇ કાલે રીક્ષામાં બેસીને ક્યાંક ચાલી ગયા હતા. ત્યાર બાદ સાંજે તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ સમગ્ર બાબતે લોકોનાં નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યા આ મામલે હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યુ છે.\nહાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યુ છે, “Z+ સિક્યોરિટી હોવા છતા પ્રવિણ તોગડિયાજી ગાયબ થઇ જાય છે. વિચારવા લાયક બાબત છે કે સામાન્ય માણસ સાથે શું થઇ શકે પ્રવિણ તોગડિયાજીએ પહેલા પણ કહ્યુ હતુ કે તેમના જીવને જોખમ છે”. આ સમગ્ર મામલે હાર્દિકે પડદાને થોડો હટાવવાનો પ્રયત્ન કર્યો છે, તેણે સ્પષ્ટ લખ્યુ છે કે જો Z+ સિક્યોરિટી હોવા છતા પ્રવિણજી આ રીતે મળી આવે તેનો મતલબ કે કોઇને કોઇ ગડબડી અંદરો અંદર ચાલી રહી ��ે, જો આ હાલ Z+ સિક્યોરિટી ધરાવતા વ્યક્તિની થઇ શકે તો સામાન્ય માણસ તો શું કરી શકે\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/air-pollution", "date_download": "2019-05-20T02:44:48Z", "digest": "sha1:65K72UDDT76X6QBF3JLQGBTCSRVLJLE5", "length": 7270, "nlines": 111, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Air Pollution News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nભારતમાં જન્મી રહેલા બાળકોની ઉંમર અઢી વર્ષ ઓછી\nએસઓજી 2019 રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયમાં વાયુ પ્રદૂષણના વર્તમાન સ્તરોમાં થઈ રહેલ સતત વૃદ્ધિના કારણે વૈશ્વિક સ્તરે લોકોની અપેક્ષિત ઉંમરમાં સરેરાશ 20 મહિનાનો ઘટાડો થઈ જશે. ખાસ વાત એ છે કે જે સમયે આખા દુનિયા વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે ...\nબેંકોકમાં ઝેરીલી સ્મોક, લોકોના નાકમાંથી લોહી નીકળ્યું અને આંખો લાલ\nથાઈલેન્ડની રાજધાની બેંકોક હાલમાં ભયંકર સ્મોક વેઠી રહ્યું છે. અહીં સ્મોકને કારણે લોકોને ભારે સ...\nWHOએ આપી ચેતવણી, 2019માં આ 10 બીમારી લઈ શકે છે કરોડો જીવ\nવાયુ પ્રદૂષણ, રસીકરણ, જાડાપણુંથી લઈને ઈબોલા વાયરસ ચાલુ વર્ષે એક ખતરનાક બીમારી બનીને દુનિયાના ક...\nભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા\nદેશની રાજધીની દિલ્લી છેલ્લા અમુક વર્ષોથી ખરાબ હવાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. દિલ્લી-એનસીઆરમા...\nપ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો\nહવામાં પ્રદૂષણના કારણે દિલ્લી-એનસીઆરના લોકોને શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડી રહી છે. એવામા...\nદિલ્હીમાં લોકોને શ્વાસ લેવામા�� પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકે\nદેશની રાજધાનીનું પ્રદૂષણ સ્તર મંગળવારે ગંભીર શ્રેણીમાં પહોંચી ગયા બાદ પરિવહન વિભાગે 10-15 વર્ષ જ...\nસતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાન\nનવી દિલ્હીઃ ફરી એકવાર દિલ્હીની આબોહવા ખરાબ થઈ ગઈ છે અને ઋતુ બદલવાના કારણે અહિંની હવામાંનનું પ્...\nદિલ્હીની હવાઓમાં ફરી ફેલાયું ઝહેર, સૌથી ખતરનાક સ્તરે\nદેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે ઝહેર ભેળવી દીધું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી એનસીઆ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/land?lang=Gujarati", "date_download": "2019-05-20T02:22:30Z", "digest": "sha1:EM64VMEWPI35VALE5FFEPCFHD3DDCLJZ", "length": 10485, "nlines": 291, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "જમીન | શાખાઓ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nઆ શાખા જમીન મહેસૂલ વહિવટ સાથે સંકળાયેલી જીલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખા છે. આ શાખાની મુખ્ય કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે :\nમુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ – ૬૫, ૬૫(એ), ૬૫(ખ), ૬૬, ૬૭ હેઠળ બિનખેતી પરવાનગી આપવી.\nદાહોદ જિલ્લાના ગામોની જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના કામે ગ.ધા.ક.-૪૩ ની પરવાનગીના ખેતી/બીનખેતીના કેસોની કામગીરી.\nજમીનોની કિંમત નક્કી કરવા અંગે જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની કામગીરી.\nસંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.\nસંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82/%E0%AB%A7%E0%AB%AA.%E0%AA%8F_%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9B%E0%AB%87%3F", "date_download": "2019-05-20T03:08:24Z", "digest": "sha1:ENI4KR662CW53SDJUAF5R3KF24FJROYZ", "length": 33366, "nlines": 138, "source_domain": "gu.wikisource.org", "title": "વસુંધરાનાં વહાલાં દવલાં/૧૪.એ ક્યાં છે? - વિકિસ્રોત", "raw_content": "વસુંધરાનાં વહાલાં દવલાં/૧૪.એ ક્યાં છે\n< વસુંધરાનાં વહાલાં દવલાં\nઆ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.\nવસુંધરાનાં વહાલાં દવલાં ઝવેરચંદ મેઘાણી\n← ૧૩.તીર્થક્ષેત્રે વસુંધરાનાં વહાલાં દવલાં\n૧૪. એ ક્યાં છે \nઝવેરચંદ મેઘાણી ૧૫.નવી લપ →\nપિતાનું નામ પ્રતાપભાઈએ જોતજોતામાં ભૂસી નાખ્યું. પિત્રાઈઓના ખોરડા ખરીદી લઈને શેઠે ફળિયું સુવાંગ કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા, ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાળી નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને પણ કોર ઓટા, ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબાવરાવે અને લીલાછમ તાજા રજકા બટકાવતી બે ઘોડીઓની લાદ પણ એક પ્રકારની સમૃદ્ધિદર્શક સુગંધે આખી ડેલીને ફોરાવી મૂકે.\nશેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાટડી પણ પડાવી નાખવાના એને ઘણા માથા માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારું એ જ બેસણું, ને મૂઆ પછીયે જો પડાવશો તો ભોરીંગ સરજીને હું ત્યાં ભમીશ એટલે એ એક ખૂણાનો ખાંચો મૂકને પ્રતાપ શેઠે એક માલ ઉપર લેવરાવ્યો. એ માળ તેમ જ ડેલી માથેની એ માઢમેડી પર ચડીને દરિયાકાંઠાની ખારવાણો જયારે ટીપણી ટીપી ત્યારે ફરતાં ગામોના સીમાડામાં એના રાસડા સંભળાયા. વિજયગઢથ આણેલી કીટસન લાઈટો મેડીને માથે આખી રાત ઝાગતી રહી પણ ટીપણી બંધ ન પડી. અને છ મહીને જે દિવસ વાસ્તુના અવસર પર ઇન્દ્રનગરના અધિકારીમંડળની એંઠમાંથી ગામનો ઢેઢ, ઢાઢી, મીર, વાઘરી ને ઝાપડો પેટપૂરતું મળ્યું ધાન પામ્યો તે દિવસથી પીપરડી ગામ ‘આઈ સોઢીબાઈની પીપરડી’ એ જૂની નામથી ઓળખાતું બંધ પડ્યું – મલકમાં નવું નામ ફરી વળ્યું : ‘પરતાપ અમરાની પીપરડી.’\nતે દિવસથી પ્રતાપ શેઠે દાતણપાણી કરવા માટે ડેલીના ઓટા ઉપર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિહારીઓએ પ્રતાપ શેઠની ���ેલી પાસે થઇ ને નીકળવામાં જીવનનો મહિમા માન્યો. તે દીવસથી પાણી ભરનારીઓના ડગલાને દોઢય વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાને ચક-ચકાટ ચડ્યા, ઈઢોણીએ મોતીઓ જડાયા, ચરણીએ હીર ડોકાયા. જેમને પોતાની વહુદીકરીઓના આવા શણગાર કવાની ત્રેવડ નહોતી તેમની બાયડીઓએ નવાણે જવાના નોખા લાંબા પંથ પકડ્યા. કોળી, વાઘરી ને વાણંદની વહુવારુઓએ શેઠની ડેલી પાસે નીકળવાની હિમંત છોડી, કેમકે પ્રતાપ શેઠનું દાતણ એટલે તો પંદર-વીસ પરોણાનો દાયરો; ફરતાં પાંચ ગામડાનો મોભો, મલાજો, ઢાંકણ.\nઘોડે ચડીને ગામમાં આવતો કોળી પાદરમાંથી જ નીચે ઉતરીને ઘોડું દોર્યો આવતો; ને ઘોડે ચડ્યો ગરાસિયો ગામના છીડા ગોતીને પોતાને મુકામે પેસી જતો.\n‘ હક્ય્મ જેવો બેઠો છે, બાઈ ‘ ગામ-નારીઓ વાતો કરતી. ‘ દી વળ્યો છે એમ ડિલેય કેવું વળ્યું છે, બાઈ ‘ ગામ-નારીઓ વાતો કરતી. ‘ દી વળ્યો છે એમ ડિલેય કેવું વળ્યું છે, બાઈ પેટે તો વાટા પડે છે પરતાપ શેઠને પેટે તો વાટા પડે છે પરતાપ શેઠને \nસાંજ પડતી ત્યાં ઉઘરાણીની થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંઘી ગોદેસવાર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. એનો તરવાર-પતો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોના હૈયા ડારતી. રજપૂતોની એક પછી એક જમીન પોતાના બંધાણી ધણીઓથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ દસ્તાવેજોનાં દ્વારમાંથી તમને કઢાવી જાય એવો ગરાસિયો હવે જનમ લેવાનો નથી.\nસ્વાદના શોખીનો ‘ પ્રતાપ અમરાની પીપરડી’ પર મીટ માંડે છે. પૂડલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપરડીનો કેડો સાંધે છે. લાડુના ભૂખ્યા લોકસેવકો ખેડૂતોના રોટલાથી થાકી પ્રતાપ શેઠની પીપરડીને પોતાના માર્ગમાં લયે છે. સવા રૂપિયાથી માંડી સવાસો રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને સૌ કોઈ પ્રતાપ શેઠની પીપરડી જ ‘ બંગલા ‘ ચીધાડે છે.\nપ્રતાપે નાનકડા પીપરડી ગામમાં સર્વ પ્રકારના શહેરી સ્નેહીઓને આકર્ષણ કરનારી સામગ્રી વસાવી હતી.\n‘ મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે. પીપરડીની બંગલી સાફ છે કે ‘ પ્રતાપ પર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો.\n‘ હિંદભરમાં સ્વરાજ-ફાળો ઉઘરાવીને વિસામો શોધું છું. માથેરાન-મહાબળેશ્વર તો હવે જૂના બની ગયા છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડયા છે, તમારા પર કળશ ઢોળું કે ‘ એવો એક દેશસેવકનો કાગળ નહિ પણ તાર જ આવતો.\n‘ ઇન્દ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને ���ાથે રાજની આફત આવી છે. તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો ‘ દેશી રાજ્યના ઇન્સફ્ને જાહેર સભામાં ‘બાપુ શાહી’ કહી વગોવનારા કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ કરનાર સાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા, ને લેતા એટલે, બસ, ફાવતા.\nનાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ દેરાસર ગણાય અને સાધુ સાધ્વીઓને ઉતારવા ઉપશ્રય બંધાય અને એક ગાઉંના ફેરમાં જઇને રાજની રેલગાડીના પાનાં પીપરડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાઈ, સડક દોરાઈ, માટીના સૂંડલા ધમધોકાર પડવા લાગ્યા એ ખબર પડતાં તો મુનિશ્રી મોહવિજયજીએ પીપરડીના વણિકોના દસ ઘરોએ પોતાને ઘેર તીર્થકર ઊતર્યા ગણ્યા.\n“ એક જ વચન લેવા આવ્યો છું, શેઠ “ મુનિશ્રીએ એકાંતે વાત ઉચ્ચારી.\n“ સ્ટેશનનું નામ શુ રાખવાના છો \n“ ન બને. “\n“ તમારા ગામથી ત્રણ જ ગાઉં પર ગૌતમગિરિની પ્રતિષ્ઠા મેં કરી છે એ કેમ ભૂલી ગયા એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે. તમારે એ પુન્ય જોઈએ છે કે નહિ એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે. તમારે એ પુન્ય જોઈએ છે કે નહિ સ્ટેશનનું નામ ગૌતમગિરિ ન પડાવો તો પીપરડીનું પાણી મારે ને મારા સાધુઓને ખપશે નહિ. “\nઅને મુનિશ્રી મોહવિજયજી પ્રતાપ શેઠનો જમણો હાથ પોતાના પગને અંગૂઠે મુકવીને કોલ થઇ ગયા.\nપચીસ ગાઉના ઘેરાવામાં ‘ પ્રતાપ શેઠ, પ્રતાપ શેઠ ‘ થઇ રહ્યું, અને પહેલી જ વાર ત્યાં આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબના સલૂનો લઇ આવ્યા. ત્યાર પછી એ જુવાનના પ્રતાપી કીર્તિ-મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું.\nઆવી દોમદોમ સાહિબીની ઉપર એક ચિંતાની વાદળી તોળાઈ રહી હતી. પ્રતાપ શેઠનો સાત વર્ષનો લાડકો પુત્ર ગાળેલું શરીર લઈને મૂંઢાં હાથની સેજને માથે લોચતો હતો. એની પહેલાનો બાળક ત્રણ વર્ષની ઉમર લગભગ પથારીમાં જ વિતાવીને મૃત્યુ પામ્યો હતો. દાકતરોની દોડાદોડ થતી હતી. મોસંબીના કરંડિયા છેક મુંબઈથી ઉતરતા હતા. મહેમાનોની ભીડ ચોવીસ કલાક ચાલુ રહેતી. ઇન્દ્રનગરથી અધિકારીઓ પણ આટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આગણામાં છોળો મારે એ અવસર ઉત્સવ નામને લાયક છે.\nદસ વર્ષ : ગામની સૂરત બદલાઈ ગઈ હતી ના, ના, એક પ્રતાપ શેઠના મેડી-માળિયા જ એ વધુ ભાંગેલા ગામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતા ઊભા હતા. ચિતામ���ં બળતું શબ ઘણી ઘણી વાર બેઠું થઇ જાય છે, પણ એ બેઠા થવામાં પ્રાણ નથી હોતા. પીપરડી ગામના થોડાક ખોરડાના વિલાયતી નળિયા એટલે એ ગામના ચિતા-ચડેલા શબનું બેઠા થવું : ગરાસિયાના ઘરો ખંડેરો બન્યા હતા. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા થોલતા તેને ઉડાડવા માટે પૂછડાની તાકાત તૂટી ગઈ હતી.\nસજીવન હતો ફક્ત વાઘરીવાડો. કૂબાનું લીપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કૂબાના ફળિયામાં પડેલા અજીઠા હાંડલાને કૂતરાઓની ઔષધિમાય જીભો જયારે દાણોદાણો ચાટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંજેલા જેવા બનાવી રહી હતી ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કૂબાને છાપરે ઝૂલા ખાઈ રહેલ ઠીબમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો, જેણે દસ વરસ પરની એક સંધ્યાએ તેજુની આડે પાડીને ગામલોકોનો લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા :\n“ ફરી વાર પાછી ઝાપડાઓને લે’ર થવાની \n“ શેઠનો છોકરો હવે ઘડી-બે ઘડીનો મેં’માં છે. ખાપણમાં તો રોગા રેશમના રેટા જ ઓઢાડશે ને \n“વાધરા બાઝી મારવાના. ઓલ્યો પે’લ વારકીનો મૂઓ ત્યારે કેવી બઘડાતી બોલેલી, ભૂલી ગ્યા \n“ આપણે તો હમણાં ઊલટાના ભારી એક દાતણ રોજ નાખવા પડે છે શેઠને ઘરે. આપણને કાઈ લાભ મેં’માનોનો કાઈ પાર છે મેં’માનોનો કાઈ પાર છે \n“ ને હવે તો દાગતરુ મલક બધામાં હાલી મળ્યા છે. “ બોલનાર વાઘરી ભૂવો હતો : “ એટલે માતાના દાન જોવરાવતુંય લોક મટી ગયું છે. માતાના નામની માદળડી એક વાર તો બાંધી જોવે – પણ હવે એને કે’વા કોણ જાય \n‘માદળડી ‘ શબ્દ સાંભળીને એક સિતેર વરસનો ડોસો ઉભો થયો. એ પોતાના કૂબામાં ગયા. બે-ચાર માટલા પડયા હતા તેમાં તેણે ખાંખાખોળા કર્યા. એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. દસ વરસની કાટ ખાઈ ગયેલી એ એક ચારઆનીને એણે માંજીને ચળકતી કરી, લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. બે વાર તો નાઉમેદ બનીને પાછો વળ્યો, ત્રીજી વાર ‘જે થાય તે ખરી’ એમ બોલીને એણે પગ ઉપડ્યા. દાતણ નાખવાને નિમિતે એ પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોચ્યો. ઓરડાની અંદર ઢોલિયાને વીંટલાઈ વળી પુરુષો ને બૈરાનું ટોળું બેઠું હતું. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની એક યુવતી ઓસરીની થાંભલીએ અઢેલીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી.\n“ અત્યારે નહિ, ચાલ્યો જા, ભાઈ “ બાઈએ એને તરછોડ્યો.\n“ હું કશું માગવા નથી આવ્યો – આપવા આવ્યો છું. “\n“ માં, હું અક્કલહીણો છું. મારી પાંત��નું દંખ ન લગાડજો. પણ જો એક વાર, હૈયે બેસેન્ન બેસે તોયે, જો એક વાર, આ પયલીમાં દોરો પરોવી ભાઈને ગળે બાંધો તો બીજું તો કાઈ નહિ, માં, ભાઈના વિવા’ થશે તે દી અમેય ગળ્યો કોળિયો પામશું – એટલી જ મારી તો અબળખા છે, માડી \nશેઠ-પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્વજ્ઞાનીએ પણ વહેમને વશ થઇ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ-પત્ની જે શ્રધ્ધા ને વહેમથી દવાદારૂ અને ઇન્જેકશનોને પણ અજમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતકાળના એક લૂલા-પાંગળા ઈલાજ લેખે લઇ બેઠી. એને કોઈને જાણ થવા જ દીધી. પાવલીમાં છાનુંમાનું છેદ પડાવીને એણે તે દિવસ રાતે, જયારે સૌ જમવા ઊઠયા હતા ત્યારે બાળને કંઠે બાંધી દીધી.\nજગતમાં ઘણા અકસ્માતો બને છે. એકસાથે બનતી ઘણી ઘટનાઓ કાર્ય-કારણની કડીઓના રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીના વળતા પાણી થયા. વૈદોએ, દાક્તરોએ, સારવાર કરનારાઓએ – પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ માહમૂલી જિંદગી બચાવ્યાની જશ-પાઘડી પહેરી લીધી, ને પ્રતાપ શેઠે પોતે પણ વ્યવહારજ્ઞ માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી.\nછોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગાળામાં પડેલી ચારઆનીની માદળડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું :\n“ આ તમારી વિદ્યા હશે \n“ રે’વા દેજો, એ કાઢશો નહિ. “\n“ તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યા કે સારું થાયુ કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડો’કે નાખવા નહોતા લઇ આવ્યા સારું થાયુ કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડો’કે નાખવા નહોતા લઇ આવ્યા \n “ એટલું કહીને એણે બે હાથના પંજાના આકડા ભીડીને પ્રેમ-માદળડીનો આકાર રચ્યો અને ઉમેર્યું : “નીકર તમે પણ ક્યાં બચવાના હતા ખીજડા-તલાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું”તું, વિસરી ગયા ખીજડા-તલાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું”તું, વિસરી ગયા \n“ તને કોણે કહ્યું “ પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો.\n“ હવે....એ વાત જવા દઈએ. “\n“ પણ આ માદળડી ક્યારે નાંખી’તી \n“ પછી કહીશ. “\nપાણીઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જયારે વર્ષોની ઊંઘનું ધારણ વળ્યું હતું ત્યારે શેઠ-પત્નીએ ગર્વભેર બડાશ હાંકી કે તમારા વૈદ-દાકતરની માત્રા પાછળ બે હજાર રૂપિયાનું ખરચ કર્યું તો મને પણ એ માદળડીના બે હજાર ચૂકવો. “\n“ નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કીમત નહિ રહે \n“ ફુલિયા વાઘરીએ. “\nફરીથી પાછુ વાઘરીઓનું કામણ-ટુમણ શરૂ થઇ ચુક્યું છે ને એનું મૂરત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હ્રદયમાં ખટકી. એણે થોડા દિવસ રહીને ફુલિયા વાઘરીને એકાંતે તેડાવ્યો ને ધમકાવ્યો : “ ગામ છોડવું છે શા દોરધાગા ચલાવવા માંડ્યા છે શા દોરધાગા ચલાવવા માંડ્યા છે ડેબા ભાગી ગયા’તા એ ભૂલી ગયો ડેબા ભાગી ગયા’તા એ ભૂલી ગયો હરામખોર, મારા જ ઘરમાં હરામખોર, મારા જ ઘરમાં \n“ માફ કરો, બાપા “ શેઠની મોજ લેવાની આશાએ આવેલ શેઠની ચંપલ પડી હતી તે મોમાં લઈને કરગરવા લાગ્યો : “ દસ વરસ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે. હવે માફ કરો “ શેઠની મોજ લેવાની આશાએ આવેલ શેઠની ચંપલ પડી હતી તે મોમાં લઈને કરગરવા લાગ્યો : “ દસ વરસ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે. હવે માફ કરો \n“ દસ વરસની શી વાત હજી મારો ખેધ છોડતા નથી કે તમે વાઘરા હજી મારો ખેધ છોડતા નથી કે તમે વાઘરા \n“ બાપા સા’બ, મારો ગનો નથી. મેં તો સોપેલી વાતનો મારા દલ માથેથી ભાર ઉતર્યો છે. મારા સોણામાં આવી આવીને રોજ રગરગતું ને રોતું મો હું તે દી ન સંઘરી શક્યો. મને કહે છે કે : ફુલિયા ભાભા, પાવલી આજ નૈ આપ તો પંછે કે’દી આપીશ \n કોનું મો રોતું તું \n“ ભાઈસા’બ, મને ભઠશો માં, હો મેં આજ લાગી કોઈને નથી કહ્યું.”\n“ નહિ ભઠું, કહે. “\n“ તેજુડીનું મો. “\nપ્રતાપની આંખો નીચી ઢળી.\n“ એની દીધેલ જ એ પાય્લી : મને હાલતી વખતે સમ ખરાવી ખરાવી કીધું તું કે માદળડી ઘડાવીને ડોકમાં પે’રાવવાનું કે’જે, હો ફૂલાભાભા શરીરે નરવ્યા રે’શે ભાઈ શરીરે નરવ્યા રે’શે ભાઈ પણ હું આંહી એ વાત લઈને શી રીતે આવું પણ હું આંહી એ વાત લઈને શી રીતે આવું મારા પગ શે ઊપડે મારા પગ શે ઊપડે નીકર મોટા ભાઈ માંદા ને માંદા રેતા’તા ત્યારે મને કાઈ થોડું મન થયું હશે નીકર મોટા ભાઈ માંદા ને માંદા રેતા’તા ત્યારે મને કાઈ થોડું મન થયું હશે \n“ તું આ બધું શુ બબડી રહ્યો છે, ઘેલા તને ક્યારે આપી’તી પાવલી તને ક્યારે આપી’તી પાવલી ક્યારે આ બધું કહ્યું’તું ક્યારે આ બધું કહ્યું’તું કે જોડી કાઢ છ ને મને ઉઠા ભણાવ છ \n“ માતા લ્યે મને, જો હું ઉઠા ભણાવતો હોઈશ તો જાતરાએ જાતી જાતી ઈ મને કે’તી ગઈ’તી, બેય વાત કે’તી ગઈ’તી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વીસર્યા નથી પણ આ બીજી વાત પાળવાના પગ નો’તા ઉપડ્યા બાપુ જાતરાએ જાતી જાતી ઈ મને કે’તી ગઈ’તી, બેય વાત કે’તી ગઈ’તી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વીસર્યા નથી પણ આ બ��જી વાત પાળવાના પગ નો’તા ઉપડ્યા બાપુ \n “ પ્રતાપ પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. “ કોની જાત્રાએ \n“ ઈ.....ભાઈ....ભગત માણસ કે’તો’તો તે તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાતરાએ લઇ જાશું. અમનેય તે ઈમ થ્યું કે પ્રાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ. માથે બદનામુ હોય ત્યાં સુધી તો.....”\nફૂલો બોલતો બોલતો બંધ પડી ગયો. એને મોડું મોડું ભાન આવ્યું કે પોતે જુના જખમના ટેભા ઉતરડ્યા હતા.\n “ પ્રતાપ શેઠ પોચા પડયા : “ તૂટક તુટક વાત છોડીને મને કડીબંધ આખી વાત કહીશ \n કે’વામાં મને શો વાંધો છે \n“ હું તને કાઈ નહિ કરું, ભાભા મારે એ આખી વાત સાંભળવી છે.”\nફૂલાએ માંડીને વાત કહી.\n“ અત્યારે એ ક્યાં છે \n“ કાઈ પત્તો નથી. “\n“ ઇન્દ્રનાગરના એ મકાનની તને ખબર છે \n“ મેં ફરી કે’દી જોયું નથી. “\n“ મારી સાથે આવીશ આપણે ત્રાગડો મેળવવો છે. “\n “ ફૂલો ભયથી ધ્રુજી ઉઠ્યો : “ હવે ઈ ઈને રસ્તે ચાલી ગઈ. મરી ખૂટી હશે. જીવતી હોય તોય તમને વતાવતી નથી. હવે ઇના મૂળિયાં ખોદવાથી શો સાર ખમાં, ભાઈ બેઠા થયા છે ખમાં, ભાઈ બેઠા થયા છે એની માદળડીનું બા’નું તો બા’નુય જાળવી રાખો, બાપા એની માદળડીનું બા’નું તો બા’નુય જાળવી રાખો, બાપા એ દટાઈ ગઈ છે તેમાંથી ખોદવાની શી જરૂર છે એ દટાઈ ગઈ છે તેમાંથી ખોદવાની શી જરૂર છે \nપ્રતાપની આંખોમાં જળ ઉભરાયા : “ ભાભા, મારે એના મૂળિયાં પણ નથી ખોદવા. એના મૂળિયાં ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મારી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે જીવે છે કે મૂએલા છે જીવે છે કે મૂએલા છે \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૧:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/important-points-before-gst-rollout-in-midnight-of-30th-june-034246.html", "date_download": "2019-05-20T02:44:38Z", "digest": "sha1:6RBOYDSEGWO5ZFZJGH3V5JWGGEZ7U37Z", "length": 15669, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "મધરાતના GST લોન્ચ કાર્યક્રમ પહેલાં જાણી લો આ 5 વાતો | important points before gst rollout in midnight of 30th june - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n17 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n46 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nમધરાતના GST લોન્ચ કાર્યક્રમ પહેલાં જાણી લો આ 5 વાતો\n30 જૂન, 2017 ને શુક્રવારની મધરાતે ભારત દેશના ઇતિહાસના ચોપડે વધુ એક ઘટના નોંધાવા જઇ રહી છે. દેશની આઝાદી પછી અત્યાર સુધી ચાલી આવતી કરવેરાની પ્રણાલીમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. શુક્રવારની મધરાતથી જીએસટી(વસ્તુ અને સેવા કર) લાગુ થનાર છે.\nરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે મધરાતે ઘંટ વગાડી જીએસટી લાગુ થયાની ઘોષણા કરશે. મધરાતે યોજાનાર સંસદના વિશેષ સત્ર અંગેની 5 ખાસ વાતો જાણો અહીં..\nજીએસટી લોન્ચ કાર્યક્રમની તૈયારી\nસંસદીય કાર્ય મંત્રાલયના એક અધિકારીએ વન ઇન્ડિયાને જણાવ્યું કે, જીએસટીના આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ માટે સંપૂર્ણ સંસદ ભવનની સફાઇ કરાવવામાં આવી છે. સાઉન્ટ સિસ્ટમ બદલવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માટે ખાસ નવા માઇક્રોફોન અને હેડસેટ લગાવવામાં આવ્યા છે. સંસદનો સેન્ટ્રલ હોલ જ્યાં જીએસટી લોન્ચ કાર્યક્રમ યોજાનાર છે, તે સંપૂર્ણ રીતે સિમ્યૂલેંટેનિયસ ઇન્ટપ્રિટેશન સિસ્ટમ સાથે જોડાયેલ છે. જેથી અલગ-અલગ દેશના અધિકારીઓ અહીં થનાર સંબોધન પોતાની ભાષામાં સાંભળી શકે છે.\nસરકાર ઉજવી રહી છે તહેવાર\nસરકાર જાણે મધરાતે જીએસટીનો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહી છે. 100 દિગ્ગજ હસતીઓ સાથે આ કાર્યક્રમમાં લગભગ 800 લોકો હાજર રહેશે. આ માટે સંસદ ભવનની એલઇડી લાઇટ્સથી સજાવવામાં આવ્યું છે. જીએસટી લોન્ચ કાર્યક્રમ બાદ આ વિષય પર 1-2 મિનિટની ફિલ્મ પણ બતાવવામાં આવશે.\n80 મિનિટનો કાર્યક્રમ, 100 દિગ્ગજ હસતીઓ\n80 મિનિટના આ કાર્યક્રમમાં દેશભરની લોકપ્રિય હસતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, મોદી સરકારે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે દેશની 100 હસતીઓને આમંત્રણ મોકલ્યું છે. ફિલ્મ જગતના લોકપ્રિય સિતારાઓ અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, ઉદ્યોગપતિ રતન ટાટા, કાયદાશાસ્ત્રી સોલી સોરાબજી, કે.કે.વેણુગોપાલ અને હરિશ સાલ્વે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ, પૂર્વ ગવર્નર સી.રંગરાજન, બિમલ જાલાન, વ્હાઇ.વી રેડ્ડી અને ડી.સુબ્બારાવ, જીએસટી પરિષદના સભ્યો અને સીઆઇઆઇના વરિષ્ઠ અધિકારીઓ હ���જર રહેશે. જીએસટી લોન્ચના સમયે મંચ પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સિવાય ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ હાજર રહેશે એમ કહેવાઇ રહ્યું છે.\nજદયૂ આપશે લોન્ચમાં હાજરી\nબિહારના સત્તાધારી પક્ષ જનતા દળ યુનાઇટેડ(જદયુ)એ કહ્યું છે કે, તેઓ જીએસટીના લોન્ચ કાર્યક્રમમાં હાજર રહેશે. બિહારમાં જદયુ, રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ(રાજદ)નું મહાગઠબંધન છે, આ સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવ આ લોન્ચમાં હાજર રહેશે. એક અઠવાડિયાની અંદર આ બીજીવાર જદયુએ મહાગઠબંધનથી અલગ જઇ પોતાનો નિર્ણય લીધો છે. આ પહેલાં જદયુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(એનડીએ)ના ઉમેદવાર રામ નાથ કોવિંદનું સમર્થન કર્યું હતું.\n5મી વાર મધરાતે ખુલશે સંસદ\nજીએસટી અર્થે મધરાતે સંસદ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ પહેલાં માત્ર ચાર વાર મધરાતે સંસદનું વિશેષ સત્ર યોજાયું છે. પહેલી વાર 14 ઓગસ્ટ, 1947ના રોજ રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 1972ના રોજ આઝાદીના 25 વર્ષ પૂર્ણ થયા ત્યારે મધરાતે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. ત્રીજીવાર 14 ઓગસ્ટ, 1997ના રોજ આઝાદીના 50 વર્ષો પૂર્ણ થયા નમિત્તે મધરાતે સંસદ સત્ર યોજાયું હતું. તે સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા કે.આર.નારાયણ અને વડાપ્રધાન હતા ઇન્દ્ર કુમાર ગુજરાલ.\nરેસ્ટોરેન્ટ અને કંપનીઓ જીએસટી વસુલ કરી રહી છે, પરંતુ સરકાર સુધી પહોંચતું નથી\nઅરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સ\nGST: સરકારે 20,000 કરોડ રૂપિયા ટેક્સચોરી પકડી\nઘર ખરીદવા માંગતા હોય તો કાલે મળી શકે મોટી ગિફ્ટ, GST કાઉન્સિલની મહત્વની બેઠક મળશે\nGST કલેક્શનમાં ઘટાડાથી અધિકારી હેરાન કરશે, ITC વ્યવસ્થાની સમીક્ષા\nગુજરાત: 500 કરોડનું નકલી ટેક્સ ચાલાન રેકેટ પકડાયું\nઆજથી સસ્તી થઈ જશે આ 23 વસ્તુઓ, જીએસટીના ઘટેલા દરો થયા લાગુ\nફિલ્મ અભિનેતા મહેશ બાબુના બેંક ખાતા ફ્રીઝ, 18.5 લાખનો ટેક્સ ન ચૂકવતા થઈ કાર્યવાહી\nઅરુણ જેટલીએ ગણાવ્યા 18 મહિનામાં જીએસટીના ફાયદા, હજુ થશે વધુ ફેરફાર\nમોદી સરકાર ઘર ખરીદદારોને નવા વર્ષે ખુશખબર આપી શકે છે\nGSTની બેઠકમાં મોટો નિર્ણય, 33 વસ્તુઓ સહિત એર-સિનેમા ટિકિટ પણ થઈ સસ્તી\nવધુ સસ્તી થશે આ રોજિંદી વસ્તુઓ, જીએસટીમાં થશે ફેરફાર, PM એ આપ્���ા સંકેત\nમોદી સરકારે રાહત આપી, જીએસટી રિટર્ન ભરવાની તારીખ લંબાવી\ngst gst bill goods services tax modi government parliament જીએસટી જીએસટી બિલ ગુડ્સ સર્વિસીસ ટેક્સ મોદી સરકાર સંસદ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/in-media/", "date_download": "2019-05-20T03:31:46Z", "digest": "sha1:7RZHSCQ4EQ7RAQYUZEWA6PBXA3DBOKUG", "length": 9122, "nlines": 121, "source_domain": "www.aksharnaad.com", "title": "પ્રેસ વિભાગ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રેસ વિભાગ\nઅક્ષરનાદ.કોમ વેબસાઈટ વિશે પ્રિન્ટ મીડીયા / સામયિકો / રેડીયો / ઓનલાઈન સામયિકો વગેરે દ્વારા જ્યાં નોંધ લેવાઈ છે, અથવા મેં લખેલી અને અક્ષરનાદ પર પ્રસ્તુત / અપ્રસ્તુત એવી વિવિધ સામયિકો / વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓ આર્કાઈવ (એકત્રિત) કરવાનો આ એક પ્રયત્ન છે. આ કૃતિઓ પીડીએફ સ્વરૂપમાં છે અને ક્લિક કરવાથી તેમને ડાઊનલોડ કરી શકાશે. આ પાનું સક્રિય વિસ્તરણ હેઠળ છે.\n૧. વર્લ્ડ સ્પેસ રેડીયો – (ઈન્ટરવ્યૂ – તા. ૧૫ ઓક્ટોબર ૨૦૦૯, શ્રી મેહુલ બૂચ સાથે અક્ષરનાદ વિશે વાર્તાલાપ)\n૨. દિવ્ય ભાસ્કર (વડોદરા આવૃત્તિ – તા. ૨૮ જૂન ૨૦૦૯)\n૩. દિવ્ય ભાસ્કર (સૂરત આવૃત્તિ – તા. ૬ જૂન ૨૦૧૧) {Gopalbhai Parekh interview}\nજીજ્ઞેશ અધ્યારૂની કૃતિઓ :-\n૧. મધ્યાંતર દીવાળી વિશેષાંક\n૨. વલસાડ સંદેશ (તા.\n૩. અખંડ આનંદ સામયિક (જુલાઈ ૨૦૧૦)\n૪. ઓપિનીયન સામયિક (ઓગસ્ટ ૨૦૧૦)\n૫. અખંડ આનંદ સામયિક (નવેમ્બર ૨૦૧૦)\n૬. નવનીત સમર્પણ સામયિક (જાન્યુઆરી ૨૦૧૧)\n૭. સાયબર સફર સામયિક (એપ્રિલ ૨૦૧૨)\n૮. નવનીત સમર્પણ સામયિક (જુલાઈ ૨૦૧૨)\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સં��્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\n'માં' વિશે કાગવાણી.... - દુલા ભાયા કાગ\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.ghanshyamthakkar.com/blog/?cat=15", "date_download": "2019-05-20T02:47:03Z", "digest": "sha1:TJMN37FRA3WRX5IJTNQ5VFEAO3ZBZEMQ", "length": 40530, "nlines": 171, "source_domain": "www.ghanshyamthakkar.com", "title": "ગુજરાતી બ્લોગ | Ghanshyam Thakkar (Oasis)'s Laya-Aalay . घनश्याम ठक्कर (ओएसीस) का लय-आलय", "raw_content": "\nઅમે મૈયારાં રે…ગોકુળ ગામનાં – હેપ્પી નવરાત્રિ સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર] Ghanshyam Thakkar\nરૂડા શ્યામ ઘેર આવ્યા [હેપ્પી નવરાત્રી] ( ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર )\nહવે આમ બસ ખાલી ખાલી હવા (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)\nહવે આમ બસ ખાલી ખાલી હવા\nપૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં – ઘનશ્યામ ઠક્કર\nઆજે પૂજ્ય શ્રી ઉમાશંકરભાઈનો ૧૦૬મો જનમદિન છે . માત્ર ગુજરાતી સાહિત્યના યુગ્પુરુષ જ નહીં, વિશ્વમાનવ, જે મહાકવિ રોબર્ટ ફ્રોસ્ટના મહેમાન બન્યા હતા તેઓ મારે ઘેર મહેમાન બને. એટલું જ નહીં, સામે ચઢીને આગ્રહપૂર્વક મારાં કાવ્યો માગે, અને પ્રસંશા સાથે વાંચે. એમની સાથે એક સ્ટેજ પર કાવ્યવાંચનનો લહાવો મળે. અને મારા કાવ્ય સંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે‘ નો પ્રવેશક લખી, એને ‘નવો મિજાજ નવો અવાજ ‘જેવું મથાળું આપી, અવિસ્મરણિય વિવેચન કરે. એમની સાથેનો ટૂંકો પરિચય મારા જીવનનો સૌથી મોટો અવસર છે. આ મહાપુરુષને મારાં કોટી કોટી પ્રણામ. ઘંનશ્યામ ઠક્કર શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં મહેમાન – 1985 ડાબી બાજુએથી શ્રી ઘનશ્યામ ઠક્કર, … Continue reading →\nછતરસંગની હૈયાવરાળ – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)\nગુજરાતી કવિતા અને સંગીત\nગુજરાતી કવિતા અને સંગીત\nગુજરાતી કવિતા અને સંગીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/chargesheet", "date_download": "2019-05-20T02:30:03Z", "digest": "sha1:ZGVGV524JPZ7QZMP7KFM2YA5ZSZKLZS7", "length": 8041, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Chargesheet News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nશારદા ચિટફંડ ગોટાળામાં સીબીઆઇએ દાખલ કરી પ્રથમ ચાર્જશીટ\nનવી દિલ્હી, 23 ઓક્ટોબર: પશ્વિમ બંગાળના શારદા ગોટાળામાં સીબીઆઇએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટમાં તૃણમૂલના સસ્પેંડેડ સાંસદ કૃષાણ ઘોષનું નામ છે. કલકત્તામાં બેંકશાલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સૌથી મોટું નામ સસ્પેંડેડ તૃણમૂલ કોંગ્રેસના...\n2જી કૌભાંડ : એ રાજા, કનીમોજી, અમ્મલ સામે આરોપપત્ર દાખલ\nચેન્નાઇ, 25 એપ્રિલ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીની એક કોર્ટમાં ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ...\nજોધપુર પોલીસે આસારામ સામે 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી\nજોધપુર, 6 નવેમ્બર : સગીરાના શારીરિક શોષણના કેસમાં જેલમાં બંધ આસારામની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થ...\nઇશરત એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મળી શકે છે મોટી રાહત\nનવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજ...\nમુંબઇ ગેંગરેપ: પાંચ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ\nમુંબઇ, 19 સપ્ટેમ્બર : મુંબઇના શક્તિ મિલ ગેંગરેપ મામલામાં મુંબઇ પોલીસે ચાર્જશીટ ગુરુવારે દાખલ કર...\nIOCનો કડક નિર્ણય, ભારત રહેશે ઓલિમ્પિકમાંથી Out\nનવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ની સામે...\nઇશરત જહાં કેસ: અધિકારીઓને મળી આરોપ પત્રની પ્રત\nઅમદાવાદ, 16 જુલાઇ : ઇશરત જહાં એન્કાઉન્ટર મામલામાં આરોપી ચાર પોલીસ અધિકારીઓને સીબીઆઇ દ્વારા આ મહી...\nરેલવે લાંચકાંડ: સીબીઆઇએ દાખલ કરી ચાર્જશીટ, બંસલનું નામ નહી\nનવી દિલ્હી, 2 જૂલાઇ: રેલવે કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આરોપપત્ર દાખલ ...\nઇશરત કેસ : CBI 24 મેએ ચાર્જશીટ ફા��લ કરે એવી શક્યતા\nઅમદાવાદ, 23 મે : રાજ્‍યભરમાં ચકચાર જગાવનાર ઈશરત જહાં નકલી એન્‍કાઉન્‍ટર કેસમાં ધરપકડ કરાય...\nસાબરમતી સુરંગકાંડ : જેલ સુપરિટેન્ડેન્ટ સામે ચાર્જશીટ દાખલ\nઅમદાવાદ, 11 મે : ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનાર સાબરમતી જેલ સુરંગકાંડમાં શહેર ક્રાઈમબ્રા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AB%85%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%80", "date_download": "2019-05-20T02:46:20Z", "digest": "sha1:RC4K3RIXEV2ONS5FH57E5MLN54MDARDG", "length": 6930, "nlines": 188, "source_domain": "gu.wikipedia.org", "title": "અૅફ્રોડાઈટી - વિકિપીડિયા", "raw_content": "\nપ્રેમ, સુંદરતા અને લૈંગિક્તાની દેવી\nઅૅફ્રોડાઈટી પ્યુડિકા (૨જી સદીની રોમન પ્રતિમા),રાષ્ટ્રિય પુરાતત્વ સંગ્રહાલય, એથેન્સ.\nડોલ્ફિન, ગુલાબ, શંખ, કબુતર, ચકલી, અરીસો, મોતી અને હંસ\nહિફૈસ્ટસ્ટસ્, અૅરિસ,પોસિડાૅ,હરમૅસ, ડાઆૅનાયસસ, અેડોનિસ અને આંચીસસ\nઇલિયડમાં : ઝીઅુસ અને ડીઓની[૧]\nથીઓગોનીમાં : યુરેનસના ગુપ્તાંગો[૨]\nઐકસ, અૅન્જલસ, એપોલો, એરિસ, અર્ટમિસ, એથેના, ડાઆૅનાયસસ, ઈૈલિથાઈઆ, ઈન્યો, અૅરિસ, અર્સા, હૅબ, ટ્રોયની હેલન, હિફેસ્ટસ, હૅરાક્લસ, હર્મસ, મિનોસ, પન્ડિઆ, પર્શિફાૅન, પર્સિયસ, ર્હાડામંથસ, ગ્રેસિસ, હોરી, લિટાઈ, મઝેઝ, ટાઈટન, સાયક્લોપ્સ, મૅલિ્અા, અૅરિનાયસ્, જાયન્ટસ્, હૅકાટોનચિરૅસ\nએરિસથી: ઇરોસ,[૩] ફોબોસ, ડિમોસ, હાર્મોનિઆ, પોથોસ, એન્ટેરોસ, હિમેરોસ\nડિઓનસુસથી: પેઇથો, ચેરિટેસ, પ્રિઆપુસ\nઅૅફ્રોડાઈટી ‍(ઉચ્ચાર: /æfrəˈdaɪti/ ( listen)) પ્રાચીન ગ્રીક દેવી છે, જે પ્રેમ, સુંદરતા, આનંદ અને લૈંગિક્તા સાથે જોડાયેલી છે. તે શુક્રના ગ્રહથી પણ સંબંધિત છે, જે રોમન દેવી વિનસ પરથી નામકરણ કરાયો છે.\nવિકિમીડિયા કૉમન્સ પર અૅફ્રોડાઈટી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2019-05-20T03:25:39Z", "digest": "sha1:SNSMSQ5H5WTMBUCQU5SQBFEVGFM26PER", "length": 7235, "nlines": 102, "source_domain": "gu.wikipedia.org", "title": "વડાપાવ - વિકિપ���ડિયા", "raw_content": "\nમસાલેદાર બટાકાનાં તળેલાં વડાં\nMedia: વડાપાવ (વડાંપાંવ) સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કોમન્સ પર\nવડાપાવ એ એક જલદ ખાધ્યપદાર્થ (ફાસ્ટ ફુડ)ની શ્રેણીમાં આવતી વાનગી છે. આ વાનગીને મહારાષ્ટ્રનો બર્ગર પણ કહી શકાય છે. વડાંપાંવ મુંબઈ પરિસરમાં અતિશય લોકપ્રિય છે. આ વડાપાવમાં વપરાતાં વડાં એટલે બટેટાવડાં નહીં કે મેદુવડાં. ગુજરાતીમાં આ વાનગીને વડાંપાંવ તરીકે ઓળખી શકાય પણ મહારાષ્ટ્રમાં આ ને વડાપાવ તરીકે ઓળખાય છે અને તેના મૂળ સ્થાનીય નામ અનુસાર વડાપાવ તરીકે આલેખમાં તેને સંબોધાયો છે\n૪ વડાંપાંવ મળવાનાં લોકપ્રિય સ્થાન\nવડાપાવના વડા પહેલી વાર શ્રીમંત માધવરાવ પેશ્વા -૧ના સમયકાળમાં બનાવવામાં આવ્યાં.\nવડાંપાંવ અને લસણની સૂકી ચટણી\nઆ પદાર્થના બે મુખ્ય ભાગ છે વડાં અને પાંવ. બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલા માવાના ગોળા કરી, તેને બેસન (ચણાનો લોટ)ના ખીરાંમાં બોળી, ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે. પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે. આ પાંવનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે. આ પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે.\nઆજ કાલ વડા પાવના પાવને ગ્રીલ કરી, તેમાં ચીઝ ઉમેરી, માખણ (બટર) માં શેકી, સૂકી લસણની ચટણીને બદલે તીખી કે મીઠી ચટણી ઉમેરી વેચાય છે. સામાન્ય પાવને બદલે બર્ગરના ગોળાકાર પાવ અને થોડોક મોટો વડો બનાવી જમ્બો વડા પાવ નામે વેચાય છે.\nવડાંપાંવ મળવાનાં લોકપ્રિય સ્થાન[ફેરફાર કરો]\nહોટેલ કુંજ વિહાર, રેલ્વે સ્ટેશન સામે, થાણા (પશ્ચિમ) (અહીં જમ્બો વડાંપાંવ મળે છે)\nશ્રી કૃષ્ણા, છબીલદાસ શાળા પાસે, દાદર, મુંબઈ\nજોશી વડાવાળા સાંકડ , પુણે\nકાકા વડાંપાંવ,રાર્જ્કોટ-આનન્દ બન્ગ્લોવ્ ચોક\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ માર્ચ ૨૦૧૫ના રોજ ૦૫:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/english/course/essential-english-gujarati/unit-1/session-28", "date_download": "2019-05-20T03:05:48Z", "digest": "sha1:G56YGNOZSFBTCCMANIL3MQ5BMOXGJYTF", "length": 14880, "nlines": 368, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: Essential English - Gujarati / Unit 1 / Session 28 / Activity 1", "raw_content": "\nજાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.\n તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nજાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.\nListen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો\nહેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે નાસ્તો લો છો અને સાંજે કેટલા વાગે જમો છો.\nમિત્રો, સૌથી પહેલા તમે સાંભળો જેન અને ક્રિસને. બન્ને એક-બીજાને કહી રહ્યા છે કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે.\nથોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.\nઅહીં પહેલાં જેન ક્રિસને પૂછે છે કે એ સવારમાં કેટલા વાગે નાસ્તો કરે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘have breakfast’. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.\nક્રિસ જેનને જણાવે છે કે ક્યારેય પણ સવારે નાસ્તો કરતો નથી. તે અંગ્રેજીમાં કહે છે ‘never have breakfast’. વાક્યને સાંભળો અને બોલો.\nજવાબ જાણ્યા બાદ જેન ક્રિસને પૂછે છે કે એ સાંજે કેટલા વાગે જમે છે અને અંગ્રેજીમાં કહે છે ‘have dinner’. તમે અંગ્રેજીમાં ‘when’ અથવા ‘what time’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્ને શબ્દોનો અર્થ એક જ છે. વાક્યને સાંભળો અને બોલો.\nક્રિસ જેનને કહે છે તે સાંજે ‘eight forty-five’ એટલે કે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમે છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.\n ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જેઓ જણાવે છે કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરે છે.\nનીક સવારે છ વાગીને ચાલીસ મિનિટે નાસ્તો કરે છે અને બપોરે બાર વાગીને પંદર મિનિટે જમે છે.\nમેલ્લીસા સવારે આઠ વાગીને પંદર મિનિટે નાસ્તો કરે છે અને બપોરે એક વાગીને ચાલીસ મિનિટે જમે છે.\n હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.\nવેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.\nતમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nહું ક્યારેય સવારે નાસ્તો કરતો નથી.\nતમે સાંજે કેટલા વાગે જમો છો\nહું સાંજે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમું છું.\nગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે એ સવારે કેટલા વાગ્યે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે. હવે જેન સાથે વાત કરીને અભ્યાસ કરો.\n શું તમારા જવાબો સાચા છે જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.\nવેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં જણાવી શકો છો કે સવારે કેટલા વાગ્યે નાસ્તો કરો છો અને સાંજે કેટલા વાગે જમો છો. સાથે-સાથે તમે સામેની વ્યક્તિને પણ પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye\n જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.\n તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં કાર્ય કેટલા વાગે કરવામાં આવે છે એના વિશે પૂછવામાં આવી રહ્યુ છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nજમો છો એ જણાવવા માટે ક્યો શબ્દનો ઉપયોગ કરશો\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nપહેલાં કલાક જણાવો અને પછી મીનીટ જણાવો.\nઆવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.\nતમે ______ ક્યારે કરો છો\nહું ક્યારેય ______ કરતો નથી.\nહું ______ વાગે ______ કરું છું.\nઆઠ વાગીને પીસ્તાળીસ મીનીટ\nબાર વાગીને પંદર મીનીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE/%E0%AB%AA.%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2_!", "date_download": "2019-05-20T02:35:13Z", "digest": "sha1:OBOJUPGC6Y34RQ4QN6PZWXG2L37COVDZ", "length": 14188, "nlines": 85, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૪.તોડી નાખો પુલ ! - વિકિસ્રોત", "raw_content": "માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૪.તોડી નાખો પુલ \n< માણસાઈના દીવા‎ | તીવ્ર પ્રેમ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← ૩.પાડો પીનારી ચારણી \nસને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછીત પડી ગઈ. પછી કરો પડ્યો. પણ ઘરનાં સૌ મહારાજની પાસે જ બેઠાં રહ્યાં. “અરે ભાઈ, ઊઠો ને તમારે ટેકણબેકણ મૂકવાં હોય, ઘરવખરી ફેરવવી હોય, એ કરવા લાગો ” પણ મહારાજને આગલા દિવસનો ઉપવાસ, તેનું પારણું કરાવવાની પહેલી ચિંતા. સવારે ખીચડી કરાવી ને કેરી હતી તે આપી. પારણું કરાવીને મહારાજને બીજે મોકલી દીધા. પાણી તો ચડતું જ ગયું.\nછેવટે પાણી એટલું ચડ્યું કે ગામને બોળી દેશે એવી ફાળ પડી. એટલું પાણી શાથી ચડે છે આનો કોઈ ઇલાજ નથી આનો કોઈ ઇલાજ નથી પાટણવાડિયાઓએ આવીને કહ્યું કે, “ઇલાજ છે : રેલવેની સડકનું નાળું જો તૂટે તો પાણીને મારગ મળે. હેં મહારાજ પાટણવાડિયાઓએ આવીને કહ્યું કે, “ઇલાજ છે : રેલવેની સડકનું નાળું જો તૂટે તો પાણીને મારગ મળે. હેં મહારાજ ધર્મજના સ્ટેશન માસ્તરને પૂછીને તોડી નાખીએ ધર્મજના સ્ટેશન માસ્તરને પૂછીને તોડી નાખીએ \n“ના રે, એ તે કાંઈ હા કહે જાવ તોડી નાખોને તમ-તમારે.”\nનાળું લોકોએ તોડ્યું. પાણી ધર્મજ તરફ વળ્યું. ધર્મજની પરબડીએ જતું અટક્યું. આમ સુંદરણા સલામત બન્યું, એટલે મહારાજ પોતે જ્યાં રહેતા તે ગામ વટાદરાની ચિંતાથી ત્યાં જવા ઊપડ્યા. અનરાધાર મે' : રસ્તે ચાર-પાંચ ઊંડી નાળ્યો : એ નાળ્યો ઓળંગાય નહીં. પોતે ચાર-પાંચ ગાઉના ફેરમાં ખેતરોમાં થઈ વટાદરા પહોંચ્યા. જઈને જુએ તો પાટણવાડિયાના એકસો ઘરના મહોલ્લામાંથી ફક્ત ચાર ઘર ઊભાં હતાં જોઈને આંખોમાં આંસુ આવી ગયાં.\nલોકો બૈરાં-છોકરાં સહિત એ ખંડેરો વચ્ચે ઊભાં છે. પાણી ચડતું જાય છે. ઉગાર નથી. મહારાજે લોકોને કહ્યું : “ખેતરમાં ચાલ્યા જાવ.”\n“એની સંભાળ હું રાખીશ.”\nખેતરોમાં જવા માટે એક સાંકડી નાળ્ય હતી, તે છલોછલ, પ્રલયના કોગળા ઉડાડતી ધોધમાર ચાલી જતી હતી. ઊતરાય શી રીતે મહારાજે દોરડું મંગાવ્યું. પોતે એક કાંઠે એક છેડો બાંધી સામે કાંઠે તરી જઈ બીજો છેડો બાંધ્યો. ત્યાં તો દોરડા પર પાણી ચડી ગયું. પોતે વચ્ચે ઊભા રહ્યા, ને એક પછી એક માણસને દોરડાને ટેકે ટેકે પાર ઉતરાવતા ગયા. સૌ ક્ષેમકુશળ કાંઠે ઊતરી ગયાં તે પછી પોતે ગામમાં ચોકી કરવા રાત બધી ઊભા રહ્યા. મહારાજ ન હોત તો લોકોનો બચાવ ઈશ્વરના હાથની જ વાત બની જાત.\nવળતે દિવસે પોતે ગામના શેઠ ચુનીલાલના પાકા મકાનમાં ચાલ્યા ગયા. પાણીનો પ્રલેકાર ઓછો થતો ગયો. ચાર દિવસે વરુણદેવે પ્રકોપ શમાવ્યો. પાંચમે દિવસે એ શેઠનો માણસ, જે બંધાણી હતો, તે અફીણ લેવા ખંભાતના કાંધરોટી ગામે ગયેલો, તેણે પાછા આવીને વાત કરી :\n“કાંધરોટી વગેરે ગામનાં લોકો કહે છે કે, અમને બધાંને તો મહારાજે બચાવ્યાં - નહીં તો અમારો નાશ થઈ જાત. શી રીતે બચાવ્યાં - નહીં તો અમારો નાશ થઈ જાત. શી રીતે બચાવ્યાં તો કહે કે, 'મહારાજ કાંસા (પાણીનો જબરદસ્ત મોટો વોંકળો) પર થઈને પાણી માથે હીંડતા હીંડતા આવ્યા તે અમોએ દીઠા : પાણી પર હીંડતા આવે છે : ફક્ત ટોપી પલળેલી, લૂંગડાં તો તદ્દન કોરાં. આવીને અમને કહે કે બીશો નહીં, કંઈ નહીં થાય ટેકરા પર ચડી જાવ. એમ હિંમત આલીને પાછા પોતે પાણી પર હીંડતા હીંડતા ચાલ્યા ગયા.' ને એ લોકો તો અહીં મહારાજને પગે લાગવા આવનાર છે તો કહે કે, 'મહારાજ કાંસા (પાણીનો જબરદસ્ત મોટો વોંકળો) પર થઈને પાણી માથે હીંડતા હીંડતા આવ્યા તે અમોએ દીઠા : પાણી પર હીંડતા આવે છે : ફક્ત ટોપી પલળેલી, લૂંગડાં તો તદ્દન કોરાં. આવીને અમને કહે કે બીશો નહીં, કંઈ નહીં થાય ટેકરા પર ચડી જાવ. એમ હિંમત આલીને પાછા પોતે પાણી પર હીંડતા હીંડતા ચાલ્યા ગયા.' ને એ લોકો તો અહીં મહારાજને પગે લાગવા આવનાર છે \nશેઠ કહે : “હેં મહારાજ સાચી વાત \n“શાની - ધૂળની સાચી વાત ” મહારાજે હસતે હસતે કહ્યું : “પાંચ દિવસથી અહીં જ છું તે તમે તો જાણો છો ” મહારાજે હસતે હસતે કહ્યું : “પાંચ દિવસથી અહીં જ છું તે તમે તો જાણો છો \n“પણ એ લોકો કહે છે ને \nમહારાજે વધારે કંઈ ખુલાસો કર્યો નહીં. પણ આંહીં વટાદરામાં જ બેઠેલાને પોતાને છેક કાંધરોટીવાળાં લોકોએ શી રીતે ત્યાં કાંસા પર ચાલતો, ચોક્ક્સ પોશાકે આવેલો અને ચોક્ક્સ શબ્દો બોલતો જોયો તે વિશે વિચારમાં પડ્યા. એમાં તે જ દિવસે સાંજે એક નાનકડી બાબત બની : શેઠનું ડેલું હતું, તેની અંદર ઘોડી બાંધી હતી. ઘોડી પગ પછાડે. ઘાસ વિનાની હશે તેમ સમજી મહારાજે પૂળો નાખવા ડેલું ઉઘાડ્યું. ડેલામાં આગળ બે બળદ બાંધેલા. મહારાજ તો અંદર જઈને ઘોડીને પૂળો નાખી, પાછા આવી, ડેલું બંધ કરી બેસી ગયા. શેઠે ત્યાં બેઠે બેઠે આ બધું ચુપચાપ જોયું. પછી શેઠે થોડી વાર રહીને કહ્યું : “હેં મહારાજ જૂઠું શીદને બોલો છો જૂઠું શીદને બોલો છો \n“તમે કાંધરોટીવાળાઓને પરચો પૂર્યો હોવો જોઈએ.”\n - આ બળદ, જે કોઈ ડેલામાં પેસવા ન દે, તેણે ન તો તમને માર્યા કે ન તમારી તરફ માથું હલાવ્યું \nમહારાજ હસી પડ્યા : “જેને આ માણસે ચમત્કારિક શક્તિ કલ્પી તે વસ્તુતઃ સ્વાભાવિક બાબત હતી. પશુનો સ્વભાવ છે કે જે એને મારકણો જાણતો હોય, અને એમ જાણીને એનાથી જરીકે ડરીને ચાલે, તેને એ મારવા દોડે, પણ હું તો બળદ મારકણો છે એના લેશ પણ ખ્યાલ વગરનો, એટલે બળદે મને છેડ્યો નહીં. એને પણ આ તો મારો ચમત્કાર માની બેઠો છે \nપણ વળતે દિવસે તો કાંધરોટીનાં લોકો ટોળે વળી આવી પહોંચ્યાં, ને મહારાજને પગે પડી ગયાં. બોલ્યાં કે \"મહારાજ, તમે ન આવ્યા હોત તો અમે ખલાસ થઈ જાત.”\nમહારાજે મક્કમપણે કહ્યું : “ભાઈઓ, હું ત્યાં આવ્યો જ નથી, ને હું કશો ચમત્કાર જાણતો નથી. હું પાણી ઉપર ચાલી શકું નહીં. તમને ભ્રમણા થઈ છે.”\nએ કશું જ ન માનનારાં લોકો પગે લાગી પાછાં વળ્યાં. ને મહારાજના અકળાયેલા મનમાં લોકોની આ માન્યતાનો એક ખુલાસો છેવટે તો આટલો જ વસ્યો છે કે, 'અતિ તીવ્ર પ્રેમ અતિ ઉગ્ર અવસરમાં સામા માણસને આપણું આવું માનસિક દર્શન કરાવતો હોવો જોઈએ'.\nઆ આખા પુસ્તકનો સાર એમાં આવી રહે છે :\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૪:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/bruna-abdullah-sports-bikini-chills-atop-rock-the-beach-034111.html", "date_download": "2019-05-20T02:28:51Z", "digest": "sha1:NOGPBJCZ7FZYQFHX2SOYKLEKOJ2QEO6W", "length": 13646, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "Hot: બિકિની તસવીરને કારણે ફરી ચર્ચામાં બ્રૂના અબ્દુલ્લાહ | Bruna Abdullah sports a bikini and chills atop a rock by the beach - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n2 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n30 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nHot: બિકિની તસવીરને કારણે ફરી ચર્ચામાં બ્રૂના અબ્દુલ્લાહ\nબ્રૂના અબ્દુલ્લાહ પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ માટ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું સોશિયલ મીડિયા પેજ તેની હોલિડેની સુંદર અને હોટ તસવીરોથી ભરપૂર હોય છે. સોશિયલ મીડિયા પર હાલની તેની લેટેસ્ટ પોસ્ટ એ કદાચ અત્યાર સુધીની તેની સૌથી હોટ તસવીર છે. આ ફોટોમાં બ્રૂના બીચની મઝા માણતી નજરે પડે છે.\nબ્રૂનાની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં બ્રૂના દરિયા કિનારે એક મોટા પથ્થર પર આરામ ફરમાવતી જોવા મળે છે. બ્રૂના��ા સોશિયલ મીડિયા પર અનેક ફોલોઅર્સ છે અને તેઓ આને બ્રૂનાની અત્યાર સુધીની સૌથી હોટ તસવીર ગણાવી રહ્યાં છે.\nબ્રૂનાની બીચ પર મજા માણતી આ અન્ય એક તસવીર પણ એટલી જ સુંદર છે. બ્રૂના અબ્દુલ્લાહ બોલિવૂડની હોટ અને ફિટ એક્ટ્રેસિસમાંની એક છે અને તેને ચર્ચામાં રહેતા ખૂબ સારી રીતે આવડે છે.\nબ્રાઝિલિયન મોડેલ અને બોલિવૂડ એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લાહ ફિટનેસની આગ્રહી છે. તેણે પરફેક્ટ બોડી મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. તે દરરોજ જિમ જાય છે અને કોઇ પણ સંજોગોમાં તે પોતાનું વર્કઆઉટ શિડ્યૂલ મિસ નથી કરતી.\nછેલ્લા ઘણા સમયથી બ્રૂના ફિલ્મોમાંથી ગાયબ છે, આમ છતાં પોતાની તસવીરો અને પોસ્ટ્સ થકી તે સતત ફેન્સના ટચમાં રહે છે. તેની આ તસવીરો બાદ તે જલ્દી જ કોઇ બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે એવી શક્યતા છે.\nબ્રૂનાએ બોલિવૂડમાં એક આઇટમ સોંગ સાથે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2007માં આવેલ ફિલ્મ 'કેશ'માં તેનું આઇટમ સોંગ હતું. ત્યાર બાદ તે ઇમરાન ખાન અને સોનમ કપૂર સ્ટારર ફિલ્મ 'આઇ હેટ લવ સ્ટોરીઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.\nઅક્ષય સાથેના સોંગથી મળી લોકપ્રિયતા\nત્યાર બાદ તે જ્હોન અબ્રાહમ અને અક્ષય કુમારની ફિલ્મ 'દેસી બોયઝ'ના એક સોંગ 'સુબહ હોને ના દે'માં જોવા મળી હતી. આ સોંગ ખૂબ ફેમસ થયું હતું. આ સિવાય તે 'ગ્રાન્ડ મસ્તી', 'જય હો', 'મસ્તીઝાદે' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.\nબે બોલિવૂડ ફિલ્મો છે હાથમાં\nબ્રૂનાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં બે હિંદી ફિલ્મોનો સમાવેશ થાય છે. વિપિન પારાશરની ફિલ્મ 'ઉડંચૂ'માં બ્રૂના જોવા મળવાની હોવાની વાત ઘણા સમય પહેલા આવી હતી. આ સિવાય ઇક્રમ અખ્તરની ફિલ્મ 'યારોં કી બારાત'માં પણ બ્રૂના જોવા મળનાર છે. આ બંન્ને ફિલ્મોનું હાલ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.\nવિવિધ ટેલિવિઝન શોમાં પણ તે જોવા મળી છે. ડાન્સિંગ ક્વીન, ખતરોં કે ખેલાડી, નચ બલિયે 6, કોમેડી ક્લાસ જેવા ટેલિવિઝન શોમાં બ્રૂના જોવા મળી છે. છેલ્લે તે બોલિવૂડ ફિલ્મ 'મસ્તીઝાદે'માં સ્પેશિયલ એપિરિયન્સ કરતી જોવા મળી હતી.\nHOT: કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ શેર કર્યો પોતાનો મેરેજ પ્લાન\nલગ્ન બાદ પહેલી વાર અનુષ્કા દેખાઇ આ અંદાજમાં\n જાસ્મિન ભાસિનનું લેટેસ્ટ ફોટોશૂટ છે ખૂબ હોટ\n રિયલ લાઇફ કપલનું પહેલું ઓફિશિયલ ફોટોશૂટ\nHot પ્રિયંકા અભિષેકને કરી રહી છે અવોઇડ\n અનુષ્કાના ફોટોશૂટ પર વિરાટ પણ ફિદા\n દીપિકાનું લેટેસ્ટ ફોટો��ૂટ & પદ્માવતીમાં સંજય દત્ત\nસોશિયલ મેસેજ આપવાના ચક્કરમાં આ શું કરી બેઠી કલ્કી\nતાપસી પન્નુનો લેટેસ્ટ બીચ લૂક છે સુપરહોટ\nરેડ બિકિનીમાં કેટરિનાની આ લેટેસ્ટ તસવીર થઇ રહી છે વાયરલ\nસલમાનની ખાસ મિત્ર છે આ એક્ટ્રેસ, રજનીકાંત સાથે કરશે રોમાન્સ\nPhotos: ફ્લોરલ બિકિનીમાં બ્રૂના લાગી રહી છે સુપરહોટ\nએશાના લેટેસ્ટ હોટ વીડિયોએ સૌને આશ્ચર્યમાં મુક્યા, જુઓ તસવીરો\nbruna abdullah latest photos hot photos bikini bold બ્રૂના અબ્દુલ્લા લેટેસ્ટ ફોટો હોટ ફોટો બિકિની બોલ્ડ\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/amharic/course/english-together-gujarati/unit-1/session-22/activity-1", "date_download": "2019-05-20T03:50:43Z", "digest": "sha1:AEMUEWR27SDYHOQKVGYYCJKSJPMZVKKC", "length": 14322, "nlines": 354, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: English Together - Gujarati / Unit 1 / Session 22 / Activity 1", "raw_content": "\nતમે જ્યાં રહો છો ત્યાં લગ્નો કેવી રીતે થાય છે આજે વિવિધ સમાજાે ના લગ્નો અને એની સાથે જોડાયેલી વાતો વિશે ચર્ચા કરીશું. સાથે એ પણ ચર્ચા કરીશું કે વિવિધ સમાજનાં લગ્નોમાં શું સમાનતા છે.\nહેલ્લો એન્ડ વેલકમ English Together માં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...\nસેમ હાંફી રહી છે કારણકે એ સ્ટુડિયો માટે મોડી પડી ગઈ છે. I thought people in England are always on time, Sam\n ‘To be late for your own funeral’ એક અંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મોડો જ પહોંચે છે. ‘Funeral’ નો અર્થ થાય છે અન્ત્ય વિધિ. Does that really happen, Tom\n મિત્રો, તમારા મતે જવાબ શું હોઈ શકે\n હવે તમે સાંભળો BBC Radio 4’s Sunday પ્રોગ્રામ સાંભળો જેમાં પત્રકાર Ed Stourton દ્વારા એક સ્થાનિક ‘vicar’ પોતાના લગ્નમાં મોડા પહોંચનાર લોકો પાસેથી 100 પાઉન્ડ દંડ તરીકે વસૂલ કરે છે. મિત્રો, ‘vicar’ એટલે ઇંગ્લંડમાં દેવળની આવકનો અમુક ઠરાવેલો ભાગ લેવાનો હકદાર પાદરી.\n અહીં ભારતમાં જાન મોટાભાગે લગ્ન સ્થળે મોડી જ પહોંચે છે.\n ‘Reception’ નો અર્થ થાય છે લગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ. ભારતમાં લગ્ન અને બીજી વિધિઓ એક અઠવાડિયા સુધી ચાલે છે.\n આજનો પ્રશ્ન હતો કે સામાન્યતઃ યુ.કે. માં લગ્નનો ખર્ચ કેટલો હોય છે\nમિત્રો, આજે જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. શું તમે ‘tardy’ વ્યક્તિ છો શું તમે ‘late for your funeral તમંને લાગે છે કે આજનાં લગ્નો બહુ ‘extravagant’ છે ���ોકોને ‘reception’ ની સાથે બીજા પ્રસંગો અને મધુરજની માટે પણ ખર્ચ કરવો પડે છે. જો તમે વર અથવા વધુ હોવ તો પોતાના લગ્ન કેવી રીતે પ્લાન કરશો લોકોને ‘reception’ ની સાથે બીજા પ્રસંગો અને મધુરજની માટે પણ ખર્ચ કરવો પડે છે. જો તમે વર અથવા વધુ હોવ તો પોતાના લગ્ન કેવી રીતે પ્લાન કરશો અમને જરૂરથી જણાવજો. આવા જ બીજા ટૉપિક્ રસપ્રદ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye\n જાણો, સવાલોનો જવાબ આપીને.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્યા શબ્દનો અર્થ થાય છે કે રજાઓ\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્યા શબ્દનો અર્થ થાય છે વરરાજા\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્ર્યા શબ્દનો અર્થ થાય છે ખર્ચાળ\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઆવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.\nઅંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મોડો જ પહોંચે છે\nસામાન્યતઃ મોડો પહોંચનાર વ્યક્તિ\nલગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ\nપ્રસંગ. બીજો અર્થ થાય છે ઉત્સવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.nerolac.com/guj/paint-colours/healthy-home-paints.html", "date_download": "2019-05-20T03:13:22Z", "digest": "sha1:4W7IVQPNF33HUKSZ2T2PLBCOLZF64PA2", "length": 33263, "nlines": 107, "source_domain": "www.nerolac.com", "title": "Healthy Home Paints | Nerolac Healthy Home | Kansai Nerolac", "raw_content": "\nપેઈન્ટ એન્સિલરી/ પેઈન્ટના સહાયક\nહમણાં જ પૂછપરછ કરો\nઘરનો અર્થ માત્ર દીવાલોની અંદરના અસ્તિત્વ પૂરતો જ સીમિત નથી\nસ્વસ્થ ઘર એટલે શું\nગ્રાહકો શું કહે છે\nસ્વસ્થ ઘર એટલે શું\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગડાકાંચીપુરમ્કાછરકાનપ��ર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારાકેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌડગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાનૉર્થ વેસ્ટપંચકુલાપંચમ��ાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલવામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધબાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબોંગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવ���્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્રિક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલાપુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર CITY *\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર QUERY *\nનેરોલાક ની થોડી બીટ\nઅમને પર ફૉલો કરો:\nસાઈટની માહિતી/ સાઈટ મૅપ\n@2019 કાન્સાઇ નેરોલેક પેઇન્ટ્સ લિ. તમામ અધિકારો અનામત.\nકાન્સાઇ પેઇન્ટ્સ, જાપાનની પેટા , કંપની\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર\nઆપનો પ્રશ્ન પસંદ કરો *\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગડાકાંચીપુરમ્કાછરકાનપુર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારા���ેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌડગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાનૉર્થ વેસ્ટપંચકુલાપંચમહાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલ���ામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધબાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબોંગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવસ્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્રિક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલાપુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.ytmp3s.info/search-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%9C%E0%AB%87", "date_download": "2019-05-20T03:19:44Z", "digest": "sha1:33DGCNQCPWRBJ4HPH6ZQNPJGPABUL6KV", "length": 4891, "nlines": 82, "source_domain": "www.ytmp3s.info", "title": "મારી જાનુ ને સાચવીને રાખજે - Youtube to MP3, Download Music MP3, Free Music.", "raw_content": "મારી જાનુ ને સાચવીને રાખજે\nમારી જાનુ ને સાચવી રાખજે R.j.Thakor\nWatch „મારી જાનુ ને સાચવી રાખજે R.j.Thakor“ Video\nજીગ્નેશ કવિરાજ મારી જાનુડી ને ...\nWatch „જીગ્નેશ કવિરાજ મારી જાનુડી ને હાચવી ને રાખજે ન્ય ગુજરાતી સોંગ“ Video\nમારી જાનુ ને હાચવિ તુ રાખજે | ...\nWatch „મારી જાનુ ને હાચવિ તુ રાખજે | Full Video Song | જીગ્નેશ કવિરાજ | જીગ્નેશ ની જાનુ નાં લગન થઈ ગ્યા રાજ“ Video\nમારી જાનુ ને તુ સાચવીને રાખજે😍...\nWatch „મારી જાનુ ને તુ સાચવીને રાખજે😍 જીગ્નેશ કવિરાજ ન્યુ સોન્ગ વોટ્સપ ટેસ્ટ“ Video\nમારી જાનુ ને સાચવીને રાખજે જીગ...\nWatch „મારી જાનુ ને સાચવીને રાખજે જીગ્નેશ કવિરાજ“ Video\nમારી જાનુ ને સાચવીને રાખજે jig...\nમારી જાનુડી ને સાચવીને રાખજે\nWatch „મારી જાનુડી ને સાચવીને રાખજે“ Video\nમારી જાનુ ને સાચવી તું રાખજે ....\nમારી જાનુ ને હાચવી તું રાખજે||...\nગુજરાતી whatsapp સ્ટેટસ મારી જ...\nWatch „ગુજરાતી whatsapp સ્ટેટસ મારી જાનુ ને સાચવી તુ રાખજે જીગ્નેશ કવિરાજ“ Video\nમારી જાનુ ને સાચવીને રાખજે જીગ...\nWatch „મારી જાનુ ને સાચવીને રાખજે જીગ્નેશ કવિરાજ सब्सक्राइब करो“ Video\nમારી જાનુ ને હાચવીને રાખજે Jig...\n|| મારી જાનુડી ને સાચવી તુ રાખ...\nમારી જાનુડી ને હાચવી તુ રાખજે ...\nWatch „મારી જાનુડી ને હાચવી તુ રાખજે sv thakor“ Video\nમારી જાનૂ ને સાચવીને રાખજે ma...\nમારી જાનુડી ને તું હાચવી ને રા...\nWatch „મારી જાનુડી ને તું હાચવી ને રાખજે જીગ્નેશ કવિરાજ 2018“ Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://single-women.eu/?lg=gu", "date_download": "2019-05-20T02:45:22Z", "digest": "sha1:Q7FBMAP7VUBHXDNIOG7LYGFYMINO5MQV", "length": 6830, "nlines": 115, "source_domain": "single-women.eu", "title": "Single Women From England", "raw_content": "\nઅફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર્કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજરનાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુનિયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા ��ુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/04/mangalamseeds.html", "date_download": "2019-05-20T02:38:18Z", "digest": "sha1:YY5QURW2O7OACDGMENCL5CHKHRCEUDSP", "length": 5643, "nlines": 100, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "કપાસ બીજ પસંદગી વિશેષાંક : એપ્રિલ - ૨૦૧૭ : મંગલમ સીડ્સ પ્રા. લી. - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome Cotton Seed Selection Guide એપ્રિલ - ૨૦૧૭ એપ્રિલ-201૭ કપાસ કપાસ બીજ પસંગી વિશેષાંક ખેડૂત અભિપ્રાય મંગલમ સીડ્સ પ્રા. લી. કપાસ બીજ પસંદગી વિશેષાંક : એપ્રિલ - ૨૦૧૭ : મંગલમ સીડ્સ પ્રા. લી.\nકપાસ બીજ પસંદગી વિશેષાંક : એપ્રિલ - ૨૦૧૭ : મંગલમ સીડ્સ પ્રા. લી.\nin Cotton Seed Selection Guide એપ્રિલ - ૨૦૧૭ એપ્રિલ-201૭ કપાસ કપાસ બીજ પસંગી વિશેષાંક ખેડૂત અભિપ્રાય મંગલમ સીડ્સ પ્રા. લી. leave a reply\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/bitcoin-case-summons-issued-against-10-accused/", "date_download": "2019-05-20T02:52:02Z", "digest": "sha1:HT7BBY7LNLZEJCCOU2CJL7MU6OCE3I6C", "length": 7427, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગ��ે ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > બિટકોઇન કેસઃ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી થયા\nબિટકોઇન કેસઃ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી થયા\nમાનવમિત્ર, અમદાવાદ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કૌભાંડમાં મૂળ ફરિયાદી એવા કહેવાતા બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય સૂત્રધાર આરોપી તરીકે નીકળ્યા બાદ અને શૈલેષ ભટ્ટ સહિતના ૧૦ આરોપીઓ સામે ખંડણી, અપહરણ સહિતના ગંભીર ગુનાની નવી ફરિયાદ દાખલ થયા બાદ હવે કેસના નવા ડેવલપમેન્ટમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા શૈલેષ ભટ્ટ સહિતના દસ આરોપીઓને તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરાયા છે.\nબીજીબાજુ, આ કેસમાં હવે નાસતો ફરતો શૈલેષ ભટ્ટ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે, તેથી સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટને ઉઠાવવા માટે અલગઅલગ આઠ ટીમો બનાવી દોડતી કરી છે. શૈલેષ ભટ્ટને પકડવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા દિલ્હી, મુંબઇ, ચંદીગઢ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બિટકોઇન કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફરિયાદી શૈલેષ ભટ્ટનું નામ સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમે તેને પણ આરોપી બનાવી ૧૦ આરોપીઓ સામે નવી ફરિયાદ નોંધી હતી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમ��લ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/today-onwards-pm-modi-will-start-bus-service-two-day-nepal-tour-ayodhya/", "date_download": "2019-05-20T03:10:28Z", "digest": "sha1:OQHZTDL4JT45QNFBVBXB2D5GIGSV223R", "length": 7222, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > આજથી PM મોદી બે દિવસીય નેપાળનાં પ્રવાસે, અયોધ્યા માટે બસ સેવા શરુ કરશે\nઆજથી PM મોદી બે દિવસીય નેપાળનાં પ્રવાસે, અયોધ્યા માટે બસ સેવા શરુ કરશે\nમાનવમિત્ર, દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પાડોશી દેશ નેપાળ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રીની આ મુલકાત બે દિવસની રહેશે. પોતાના પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી જનકપુરન��� જાનકી મંદિરમાં પૂજા - અર્ચના કરીને કરશે. તમને જણાવીએ દઈએ કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો આ ત્રીજો નેપાળ પ્રવાસ છે.\nઉલ્લેખનીય છે કે ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત ગયા મહીને નેપાળી PM કેપી શર્મા ઓળીના પછી યોજાઈ રહી છે. ઓલી ફેબ્રુઆરીમાં પદ સંભાળ્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં ભારત આવ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનકપુર - અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી બતાવશે.\nનેપાળ રવાના થયા પહેલા પ્રધાનમંત્રીએ ગઈકાલે એક નિવેદન પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારત નેપાળ સાથેનાં દોસ્તીભર્યા સંબધોને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/mayank-dixit", "date_download": "2019-05-20T03:18:45Z", "digest": "sha1:SCDYII7JAJ7FD2XU3PA2SMOCA6Y7OFWN", "length": 8012, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Mayank Dixit News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nજમ્મૂ-કાશ્મીરમાં યમદૂત બનીને આવેલા પૂરના 10 સાચા કારણો\nજમ્મૂ-કાશ્મીર ગત છ દાયકામાં આવેલા સૌથી ખતરનાક પૂરે જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સેનાની મદદથી બચાવકાર્ય લગભગ સફળ રહ્યું છે તથા હવ વિસ્થાપિતોને તેમની જીવનશૈલીમાં નવેસરથી પરત લઇ જવા માટે સરકાર-સમાજમાં મંથન ચાલુ છે. સેના, વાયુસેના, એનડીઆરએફ...\nતો માલામાલ વિજય માલ્યાએ ઉભા કર્યા આ 5 ખતરા\nબેગ્લોર: રિજર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગર્વનર રધુરામ રાજને કહ્યું કે બેંક મનસ્વી ડિફોલ્ટરની ઇમેજન...\nઆ 5 વાતો નરેન્દ્ર મોદીના વિરોધીઓ જરૂર વા���ચે\nકહેવામાં આવે છે કે ખામીઓ શોધવી દુનિયાનું સૌથી સરળ કામ છે. ક્યારેય-ક્યારેક બિનજરૂરી ખામીઓ શોધીઓ...\nઆ 5 વાતોમાં સમજો, ન્યાયિક સુધારા પર મોદીનો 'સુપર ફેંસલો'\nતાજેતરના ફેંસલામાં સરકાર દોષિત ગણાવ્યા પહેલાં જ નક્કી થતી સજાની અવધિ પૂર્ણ કરી ચૂકેલા કેદીઓન...\nઆ 5 વાતોમાં છુપાયેલા છે આગામી વિધાનસભાના પરિણામ\nબેંગ્લોર: થોડા દિવસો પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીને 'કોંગ...\nનરેન્દ્ર મોદીને દેશના બાળકોએ પૂછ્યા મહત્વપૂર્ણ પ્રશ્નો\nનવી દિલ્હી: શિક્ષક દિવસ એટલે ગુરૂ ઉત્સવના રૂપમાં ઢાળીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ...\nમોદીની જાપાન યાત્રાને લઇને 7 ચોંકાવનારી અફવાઓ\nગાંધીનગર: એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરેક રીતે સફળ ગણવામાં આવી રહી છે...\nનરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસ વિશેની ખાસ 7 વાતો\nજાપાન યાત્રા-વાજતે ગાજતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન માટે રવાના થયા, શિંજો આબે સાથે બેસીને બ...\nશું છે PM નરેન્દ્ર મોદી પાસે અને શું નથી...\n[મયંક દીક્ષિત] દેશના વડાપ્રધાન ના ફક્ત સત્તાનું કેન્દ્ર હોય છે પરંતુ મોટી જવાબદારીના પદનું નિર...\nઆયોજન પંચને ખતમ કરવાની યોજના પાછળ જવાબદાર છે આ 5 કારણો\n[મયંક દીક્ષિત] થોડા દિવસો પહેલાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોજન પંચ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-05-20T03:39:14Z", "digest": "sha1:USCEDBF5KLSJMLMIAZUV2NG7QHX45RSF", "length": 3764, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સેરવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસરકાવવું; ધીમે રહી ખસેડવું.\nસ્રવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hizbul-get-boot-from-kashmiri-voters-they-are-not-afraid-their-warnings-023184.html", "date_download": "2019-05-20T03:33:02Z", "digest": "sha1:R5ITW6SKAP65I7HFSHK7YHY7KOY3CS36", "length": 12166, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "હિજબુલના ઇરાદાઓ પર વોટ આપીને પાણી ફેરવશે કાશ્મીરની જનતા | Hizbul to get boot from Kashmiri voters. They are not afraid of their warnings - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n25 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n1 hr ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n9 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nહિજબુલના ઇરાદાઓ પર વોટ આપીને પાણી ફેરવશે કાશ્મીરની જનતા\nનવી દિલ્હી (વિવેક શુક્લા): જમ્મૂ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અંજામ આપવા માટે કામમાં જોડાયેલા સુરક્ષા બળોની ઉંઘ હરામ થઇ ગઇ હશે કારણ કે હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ કાશ્મીરના લોકોને ધમકી આપી છે કે તે ચૂંટણીથી દૂર રહે. જો કે જાણકારો કહી રહ્યાં છે કે કાશ્મીરની જનતા આ વખતે આતંકીઓને જડબાતોડ જવાબ આપવા જઇ રહ્યાં છે. તેમને કોઇની ધમકીની ચિંતા નથી.\n25ના રોજ મતદાન કરવામાં આવશે\n25 નવેમ્બરના રોજ રાજકારણના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. શનિવારે જ્યારે કાશ્મીર ઘાટીમાં જ્યારે લોકો સવારે ઘરોમાંથી બહાર નિકળ્યા તો ઘણી જગ્યાએ હિજબુલના આતંકીઓની ચેતાવણીવાળા પોસ્ટર દિવાલો પર લાગ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આ ચેતાવણીની રોશનીમાં સુરક્ષાબળ સચેત થઇ ગયા છે. રાજ્યમાં સુરક્ષા બંદોબસ્તમાં લોકો ઓફિસરોની આ ચેતાવણી આવ્યા બાદ બેઠક થઇ રહી છે.\nજાણકારોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21 અને 22 નવેમ્બરના રોજ રિસાસતમાં આવતાં સુરક્ષા બંદોબસ્ત એ પ્રકારે હશે કે તેમની પાસે કોઇનું ફરકવું મુશ્કેલ હશે. પ્રાપ્ત જાણકારી અનુસાર હિજબુલ મુજાહિદ્દીનના આંતકીઓએ કાશ્મીરના લોકોને ધમકી આપી હતી કે તે ચૂંટણીથી દૂર છે. જો ચૂંટણીમાં મત આપવામાં આવ્યો તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.\nદક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લાના પાંચ ગામમાં હિજબુલ આતંકીઓએ આ બાબતે પોસ્ટર લગાવ્યા છે. એટલું �� નહી, આતંકીઓએ રાજકિય કાર્યકર્તાઓને પણ ચૂંટણીની ગતિવિધિઓથી દૂર રહેવાની ધમકી આપી છે. પોસ્ટર લગાવવાની ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભય વ્યાપી ગયો છે અને ચૂંટણીની ગતિવિધિઓ ના બરાબર છે.\nઘાટીના પત્રકાર આસિફ સોહાફે જણાવ્યું કે સુરક્ષા બળોનેએ આ પોસ્ટરોને હટાવી દિધા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે પોસ્ટર આતંકવાદીઓએ લગાવ્યા છે કે કોઇ કે ટીખળ કરી છે.\n‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ કાલે પહેલા તબક્કાનું મતદાન, 4490 પંચાયત માટે 9 તબક્કામાં મતદાન\nકઠુઆ ગેંગરેપઃ ‘ઘરે આવીને બે વાર લોક ચેક કરુ છુ, એ લોકો મને એક દિવસ મારી નાખશે'\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ\nઈમરાન ખાનની સફળતા પાછળ ત્રીજી બેગમનો છે હાથ\nભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત\nભારે વરસાદને કારણે ઝેલમ નદી છલકાઈ, અમરનાથ યાત્રા સ્થગિત\nખરાબ હવામાન છતાં 1007 શ્રધ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન\nકાશ્મીરઃ પેટ્રોલિંગ દરમિયાન ખીણમાં પડી જવાથી જવાનનું મોત\nભૂકંપઃ જો ભૂકંપ આવે તો શું કરવુ અને શું ન કરવુ\nજમ્મુ કાશ્મીર : LOC પર પાક. ફાયરિંગમાં 4 જવાન થયા શહીદ\nદિલ્હી- એનસીઆરમાં 6.2નો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા\njammu kashmir hizbul mujahideen terror attack જમ્મૂ કાશ્મીર હિજબુલ મુજાહિદ્દીન આતંકી હુમલો\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/index.php?start=10", "date_download": "2019-05-20T02:39:08Z", "digest": "sha1:RAGLVFBNIN335X6TYJKTL5HMNVNBQXWV", "length": 11383, "nlines": 242, "source_domain": "my.zazi.com", "title": "Zazi.com માં તમારુ સ્વાગત છે.", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 37 મહેમાનો ઓનલાઈન\nપિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.\nપ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપન�� જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nZazi.com માં તમારુ સ્વાગત છે.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 8\nઆના લેખક છે મુહમ્મદઅલી વફા\nમંગળવાર, 18 ફેબ્રુઆરી 2014 08:08\nજન્નત બને છે મદીના મદીના.\nખુદા અર્પી દે છે મદીના મદીના.\nઅધર પર ફરે છે મદીના મદીના.\nહૃદયમાં રમે છે મદીના મદીના.\nવસી છે નજરમાં બધી નુર મહેફિલ\nનબીની જ્મીં છે મદીના મદીના.\nકદમને જરા આ અદબથી ચલાવો,\nધરા પણ જપે છે મદીના મદીના.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 12\nઆના લેખક છે નરેશ આચાર્ય \"આત્મા\"\nમંગળવાર, 18 ફેબ્રુઆરી 2014 08:05\nશમાણાંની આરપાર હું માનતા કરી આવી\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3\nઆના લેખક છે રેખા શુક્લ\nશુક્રવાર, 31 જાન્યુઆરી 2014 00:00\nશમાણાંની આરપાર હું માનતા કરી આવી\nઘર થી ઘર તરફ તનમન થી જઈ આવી\nઆખર પંખીનું ઘર છે પાંજરું જોઇ આવી\nમિલનનું ભોળપણ દ્વાર સુધી થઈ આવી\nએક તારી જ છે જરૂરત ઝુંપડે વાસ્તુ કરી આવી\nપ્રથમ ચાહી તને ગણપુજન વિધિએ કરી આવી\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 5\nઆના લેખક છે તેજસ દવે\nબુધવાર, 27 નવેમ્બર 2013 12:40\nકવિતા ના કેટલાક નોખા અવાજો ને સાંભળવા આપ સૌ\nમિત્રો ને અમારા સૌ કવિઓ વતી ભાવ ભર્યું નીમ્ત્રણ છે ....\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6\nપ્રત્યંચા\t- મહેન્દ્ર પોશિયા\nઆના લેખક છે મહેન્દ્ર પોશિયા\nરવિવાર, 06 ઓક્ટોબર 2013 07:23\n\" ૐ નમઃ શિવાય ....ૐ નમઃ શિવાય ..\" ને મેં ત્રાંબા ની લોટી ના સમગ્ર દૂધ થી ભોલેનાથ નો દગ્ધીભીષેક કર્યો .\n\" અલ્યા હવે તો આફરો ચડ્યો છે હો...\" ભોલેનાથ થી ના રહેવાયું ને એ બોલી પડ્યા .\n\" પણ બાબા , શ્રાવણ મહિનો છે એટલે લોકો ભક્તિભાવ થી અભિષેક તો કરવાના જ , એમાં છૂટકો જ નથી \" મેં ભક્તોચિત દલીલ કરી.\n\" વાત તો સાચી છે પણ , બાકી ના મહિના , બધા ક્યાં જાવ છો ...\n\" અહીયાજ હોઈએ છીએ . ક્યાં જવાના સોશીઅલ કામોમાં , નોકરી ધંધા ના કામ માં , એમ ક્યાંક ને ક્યાંક બીઝી હોઈએ . શું કરીએ સોશીઅલ કામોમાં , નોકરી ધંધા ના કામ માં , એમ ક્યાંક ને ક્યાંક બીઝી હોઈએ . શું કરીએ , સંસારી જીવ છીએ તે આ બધી માયા માં પડ્યા સિવાય છૂટકો નહિ . પણ આ શ્રાવણ મહિનો છે તો સારું છે . એ બહાને મન થોડું ભક્તિભાવ માં પરોવાય છે ને ,હૃદય નિર્મળ થઇ જાય છે , . \"\nજિન્સ જેવો હોય માણસ\nસુરાહી બંધ કરી પિવાતી કવિતા\nપોલીસની ગાડી ને કતલની તપાસ\n<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>\nપ્રુષ્ઠ 3 કુલ- 27\nપ્રેમના ચક્ષુથી વ્યર્થ સંસારમાં છુપાયેલ��� પરમાત્મા દેખાય છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/12/blog-post_20.html", "date_download": "2019-05-20T03:27:01Z", "digest": "sha1:6ANULNG23XRQUD5HR7CWQEQ7XMDIEJ3V", "length": 5879, "nlines": 101, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "અનુભવથી શીખો : ગની પટેલ : જીરુમાં પીળિયો, કાળીયો ને ધોળિયો ત્રણ રોગ અને તેની સમજણ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કાળીયો ગની પટેલ જંતુનાશક દવા જીરું જીવાત ધોળિયો પીળિયો અનુભવથી શીખો : ગની પટેલ : જીરુમાં પીળિયો, કાળીયો ને ધોળિયો ત્રણ રોગ અને તેની સમજણ\nઅનુભવથી શીખો : ગની પટેલ : જીરુમાં પીળિયો, કાળીયો ને ધોળિયો ત્રણ રોગ અને તેની સમજણ\nin કાળીયો ગની પટેલ જંતુનાશક દવા જીરું જીવાત ધોળિયો પીળિયો leave a reply\nવધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/congress-prepares-revive-organization-lok-sabha-elections/", "date_download": "2019-05-20T03:04:02Z", "digest": "sha1:YRMMVQF6BKUMMCDL4QI5XWSCQVCZMI7J", "length": 11359, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > કોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા કરી તૈયારી\nકોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા કરી તૈયારી\nમાનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી હવે ખાસ અભિયાન ચલાવવાની તૈયારીમાં દેશની સૌથી જુની પાર્ટી આ વર્ષે ધરખમ ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે તે સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા અને જનતા સાથે જાડાયેલા મુદ્દાઓને ફરી ઉઠાવવાની તૈયારીમાં છે. પ્રજા સાથે જાડાઈ જવા માટે નવા અભિયાનમાં સામેલ થવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બે મહિના પહેલા ખાસ વોટબેંકને હાસલ કરવા માટે જુદી જુદી યુનિટ બનાવવાની શરૂઆત કરી ચુક્યા છે. રાહુલની આ નવી તૈયારીમાં અસંગઠિત કર્મચારીઓ, માછીમારો, આદિવાસીઓ, ઓબીસી, વ‹કગ પ્રોફેશનલ, એનઆરઆઈ સાથે જાડાયેલા એકમોનો સમાવેશ થાય છે. નવા આરટીઆઈ સેલથી લઇને અખિલ ભારતીય કર્મચારી કોંગ્રેસ અને માછીમારો કોંગ્રેસ સુધી ગાંધીના અભિયાનની તૈયારી ચાલી રહી છે.\nરાહુલ ગાંધી આગામી દિવસોમાં લોકોની વચ્ચે પહોંચવાની પણ યોજના ધરાવે છે. અસંગઠિત સેક્ટરને સંગઠિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવાસી મજૂરો અને એવા ખુબ ગરીબ લોકો ��ાથે જાડાઈ જવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. જે પરંપરાગતરીતે કોંગ્રેસ માટે મતદાન કરે છે પરંતુ અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી પાર્ટીઓએ સફળતાપૂર્વક આને પોતાની તરફેણમાં કરી દીધી છે. આ એકમની રચના બીજી ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી. રચનાના થોડાક દિવસની અંદર જ આમા ખુબ ગતિવિધિ જાવા મળી રહી છે. યુનિટ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના પોતાના માળખાને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. આનો મુખ્ય હેતુ જુદા જુદા ક્ષેત્રો સાથે જાડાયેલા કર્મચારીઓની ઓળખ કરીને તેમને ગ્રુપમાં સંગઠિત કરવાનો રહેલો છે.\nકોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી દિવસોમાં આદિવાસીઓને પણ ટાર્ગેટ કરવાની યોજના ધરાવે છે.છત્તિસગઢમાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની કામ આદિવાસી મામલાના પૂર્વ મંત્રી વી કિશોર ચંદ્રદેવને સોંપી દેવામાં આવ્યું છે. આદિવાસી કોંગ્રેસમાં પાંચ નાયબ અધ્યક્ષ પણ દેવની મદદ કરવા માટે રહેશે. પૂર્વ મંત્રીએ રાજ્યોના નાયબ અધ્યક્ષો વચ્ચે જવાબદારી વહેંચી લીધી છે. જેથી અભિયાનને વધારે સારા પરિણામથી અંજામ આપી દેવામાં આવશે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ તમામ શહેરોમાં પાર્ટીના જુદા જુદા ચેપ્ટરો માટે વ‹કગ પ્રોફેશનલોની સાથે જાડાવવાની વિચારધારા રજૂ કરી દીધી છે. શશી થરુરને આની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય પ્રોફેશનલ કોંગ્રેસમાં ચાર રિઝનલ કો-ઓર્ડીનેટર્સ બનાવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે એનઆરઆઈ સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ એનઆઈઆર લોકોના સમર્થન માટે ખાસ તૈયારી ચાલી રહી છે. હાલમાં પાર્ટીના ૧૮ દેશોમાં ઓવર્સીસ સેલ રહેલા છે. રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વના મોરચે પણ આગળ વધી રહ્યા છે. હાલમાં તેઓ મંદિર મંદિર દર્શન કરવા જઇ રહ્યા છે. તેઓ લઘુમતિ તરીકેની છાપ દુર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારં��, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/champions-trophy-betting-2017-rs-2-000-crore-put-on-india-pakistan-final-say-s-report-034098.html", "date_download": "2019-05-20T03:23:12Z", "digest": "sha1:7Y5MQ3UMCER7J2D757CCPW5NEFL4EO7Y", "length": 10213, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત-પાક.ની ફાઇનલ મેચ પર લાગ્યો 2000 કરોડનો સટ્ટો | Champions Trophy betting 2017: Rs 2,000 crore put on India-Pakistan final, says report - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n15 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n56 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nભારત-પાક.ની ફાઇનલ મેચ પર લાગ્યો 2000 કરોડનો સટ્ટો\nભારત અને પાકિસ્તાન આઇસીસી ચેમ્પિયન ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ 18 જૂન એટલે કે કાલે રમશે. લંડનમાં આ ફાઇનલ મેચ રમાશે. ત્યારે આ મેચ પહેલા સટ્ટા બજારમાં પણ જોરદાર ગરમાવો જોવા મળ્યો છે. અને સાથે ક્રિકેટર વિરાટ કોહલી સટ્ટાબાજોના ફેવરેટ ખેલાડી બની રહ્યા છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ 17 જૂને રમાનારી આ મેચમાં લગભગ 2,000 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. છાપાએ અખિલ ભારતીય ગેમિંગ ફેડરેશનના આંકડાનો હવાલો આપી સટ્ટા બજારમાં ભારત ઓવલ સ્ટેડિયમમાં ટ્રોફી જીતશે તે વાત પર મોટા પ્રમાણમાં સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે તેમ કહ્યું છે.\nરિપોર્ટમાં બેટફેયર વેબસાઇટનો હવાલો આપી કહ્યું છે કે જો તમે ભારતમાં શરત લગાવો છો તો તમને 100 રૂપિયા માટે 147 રૂપિયા અને પાકિસ્તાન માટે 100 રૂપિયા લગાવો છો તો 300 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. નોંધનીય છે કે કુલ 10 વર્ષો પછી ભારત અને પાકિસ્તાન આઇસીસી ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચ રમી રહ્યા છે. 2007માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વિશ્વ 20-20 ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.\nVideo:ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક.ની જીત, કાશ્મીર ઘાટીમાં ઉજવણી\nInd Vs Pak: ભારતને મળી કારમી હાર, 158 પર ભારત ઓલ આઉટ\nપાકિસ્તાન સાથેની ક્રિકેટ સીરિઝ અંગે અમિત શાહનું મોટું નિવેદન\nજોક્સ: ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ પહેલાના નિયમો\nચેમ્પિયન ટ્રોફી પહેલા ભૂલથી પણ ના આવતા આ અફવામાં\nInd Vs Ban: ભારતના બોલરોએ બાંગ્લાદેશને હંફાવ્યું...\nPreview: વિરાટની સેના સામે ટકી શકશે બાંગ્લાદેશની ટીમ\nપાકિસ્તાનની જીત પર કાશ્મીરમાં ફૂટ્યાં ફટાકડા, અને થઇ નારેબાજી\nCT 2017: પાક. વિ. શ્રીલંકાની મેચના હટકે મોમેન્ટ્સ ઓફ ધ મેચ\nCT 2017: ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં ધોનીનો હાથ\nSA vs IND મેચ પહેલાં કપ્તાન કોહલીનું મોટું નિવેદન\nPreview: કરો યા મરોની સ્થિતિમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/three-thousand-villages-10-districts-state-were-declared-drought-affected/", "date_download": "2019-05-20T03:28:11Z", "digest": "sha1:E3SWKYZFAND3RSCM7PAUY47KYGCCHHQK", "length": 6913, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > રાજ્યમાં 10 જિલ્લાનાં ત્રણ હજાર ગામો દુકાળગ્રસ્ત જાહેર કરાયા\nરાજ્યમાં 10 જિલ્લાનાં ત્રણ હજાર ગામો દુકાળગ્રસ્ત જાહેર કરાયા\nમાનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત સરકારે ચોમાસા દરમિયાન થયેલ ઓછા વરસાદને કારણે ઢોર - ઢાંખરને પડી રહેલ ચારા - પાણીની સમસ્યાને નજરમાં રાખીને રાજ્યના ત્રણ હજારથી વધુ ગામોને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 10 જિલ્લાઓના 51 તાલુકાના દુકાળગ્રસ્ત ગામોની યાદી જાહેર કરી છે.\nગાંધીનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ, બનાસકાંઠા , ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મેહસાણા, મોરબી, પાટણ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના 51 તાલુકાનાં 3291 ગામોને સરકારે દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકાર આ ગામોમાં ઢોર - ઢાંખર માટે પીવાનું પાણી તેમજ ચારો સસ્તાભાવે ઉપલબ્ધ કરાવશે.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%B8%E0%AB%80", "date_download": "2019-05-20T03:36:09Z", "digest": "sha1:3MMXZLET6K26XDPFINACBPMONVJNL7WV", "length": 3528, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એંસી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપય���ગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએંસી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએંસીનો આંકડો કે સંખ્યા; '૮૦'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2017/09/blog-post_13.html", "date_download": "2019-05-20T02:24:07Z", "digest": "sha1:DVG6CIR2NBFXAVR4B5DRW2USPKHR3FUE", "length": 6070, "nlines": 102, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "પાક સરક્ષણ લેખમાળા - ૬૦ : ફૂગ થી થતો રોગ અવરોહ મૃત્યુ - ડાયબેક - ડો. ડી.એમ. કોરાંટ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome આહાર ડાયબેક ડો. ડી.એમ. કોરાંટ પાક સરક્ષણ લેખમાળા ફૂગ રોગ પાક સરક્ષણ લેખમાળા - ૬૦ : ફૂગ થી થતો રોગ અવરોહ મૃત્યુ - ડાયબેક - ડો. ડી.એમ. કોરાંટ\nપાક સરક્ષણ લેખમાળા - ૬૦ : ફૂગ થી થતો રોગ અવરોહ મૃત્યુ - ડાયબેક - ડો. ડી.એમ. કોરાંટ\nin આહાર ડાયબેક ડો. ડી.એમ. કોરાંટ પાક સરક્ષણ લેખમાળા ફૂગ રોગ leave a reply\nઆંબા અને લીંબુ જેવા ફળપાકો તથા ગુલાબમાં ફુગથી થતો અવરોહ મૃત્યુનો રોગ જોવા મળે છે.\nવધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2015/01/13/siddhivinayak/", "date_download": "2019-05-20T02:22:16Z", "digest": "sha1:HN3AKVXAPNWFRXIY34GUNYZK7L2VJCKB", "length": 26032, "nlines": 148, "source_domain": "www.aksharnaad.com", "title": "દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ધર્મ અધ્યાત્મ » દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ\nદ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ 2\n13 જાન્યુઆરી, 2015 in ધર્મ અધ્યાત્મ tagged પૂર્વી મોદી મલકાણ\nમોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો. જેને કારણે આ સ્થળ ઉપર પાવન ભસ્મનો ઢગલો થઈ ગયો. તેથી આજે પણ ભીમાનદીનાં કિનારા પરની જમીન ખોદતાં અંદરથી રાખ મળે છે. (જો, કે વેદવ્યાસજીએ જે જગ્યાએ યજ્ઞ કરેલો તે સ્થળની જગ્યા હાલમાં ભીમાનદીની અંદર સમાઈ ગઈ છે.) સિધ્ધ ક્ષેત્રનો ઇતિહાસ કહે છે કે ભીમાનદીને તીરે વસેલા આ સિધ્ધીવિનાયક ગણપતિની સ્તુતિ અને સ્થાપના ભગવાન વિષ્ણુએ કરેલી હતી. મધુ અને કૈટભ નામના બે અસૂરોએ બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યું કે જ્યાં સુધી એક આદી દેવ બીજા દેવની પાસેથી આર્શિવાદ ન લે ત્યાં સુધી તેઓ અવિજેતા જ રહે. મધુ અને કૈટભના આ વરદાન મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદી અને મોટા દેવ હતાં તેથી તેમને કોઈ દેવ આર્શિવાદ જ ન આપે કારણ કે મોટા નાના ને આર્શિવાદ આપે, નાના મોટાને આર્શિવાદ શી રીતે આપવાનાં આમ આ વરદાનને કારણે ઉચ્છંદ થયેલા આ અસૂરોએ દેવલોકમાં જઈ ઉત્પાત મચાવ્યો. તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન લઈ ઇન્દ્ર, વરુણ, અગ્નિ આદી દેવોનું સુખ છીનવી લીધું ત્યારપછી પરમપિતા બ્રહ્માજીને પણ બ્રહ્મલોકમાંથી કાઢી મૂક્યાં. વિવિધ દેવોને હરાવ્યાં બાદ તેઓ ભગવાન વિષ્ણુ સાથે યુધ્ધ કરવા નીકળ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ સિધ્ધટેક નામની ટેકરી પર જઈ સિધ્ધીવિનાયકનું સ્મરણ અને પૂજન કર્યું ત્યારે સિધ્ધીવિનાયકે પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુને આર્શિવાદ આપ્યાં. આ આર્શિવાદ પછી ભગવાન વિષ્ણુએ મધુ –કૈટભાસૂરનો નાશ કર્યો. અસૂરોનાં સંહાર બાદ ભગવાન વિષ્ણુ દ્વારા આ સ્થળને સિધ્ધક્ષેત્ર સિધ્ધીવિનાયક નામ અપાયું. અહીં બિરાજેલ ભગવાન વિનાયકની મૂર્તિ ત્રણ ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. વિનાયકનાં આ સ્વરૂપની સુંઢ જમણી બાજુ વળેલી છે. તેમની એક વળેલી જાંઘ પર રિદ્ધિસિધ્ધી બિરાજેલ છે જ્યારે બીજો પગ નીચે છે. શ્રી વિનાયકજીની આ મૂર્તિની સ્થાપના સિધ્ધ પર્વતનાં એક ખૂણામાં થયેલ છે આથી જેમને મંદિરની પરિક્રમા કરવી હોય તેમણે આખા પહાડની પરિક્રમા કરવી પડે છે. જ્યારે આખા પહાડની પરિક્રમા કરીએ ત્યારે આખી પરિક્રમા પૂર્ણ થાય છે.\nશ્રી સિધ્ધીવિનાયકજીનું આ મંદિર ઉત્તરાભિમુખ છે. મંદિરનો અંદરનાં ગર્ભગૃહનો ભાગ અહલ્યાબાઈ હોલ્કરે બનાવેલ છે, જે ૧૫ ફૂટ ઊંચો અને દસ ફૂટ પહોળો છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ મૂર્તિનું પૂજન થયું હોવાથી ગર્ભગૃહનાં દ્વાર પર ભગવાન વિષ્ણુનાં પ્રતિપાલ જય-વિજય અને ગરુડજી અહીં બિરાજેલ છે. આજ ગર્ભગૃહની બાહર ભગવાન શિવ અને માતા પાર્વતિનું સ્વરૂપ એવું શિવાઈ માતા બિરાજે છે. મંદિરની બાહર જતાં મોટો સભા મંડપ આવે છે જે પ્રથમ ૧૯૩૯ માં વડોદરાનાં નારાયણ મેરાળજીએ બનાવેલ, પરંતુ તે સભામંડપ બિસ્માર થઈ જતાં ૧૯૯૦માં સમસ્ત ભક્તજનોએ ફરીથી બનાડાવ્યો. મંદિરનાં મહાદ્વાર પર પરનું નગાર ખાના બાજીરાવ પેશવાનાં સેનાપતિ હરિપંત ફડકેજીની યાદમાં બનાવવામાં આવ્યું છે. હરીપંત ફડકેએ એકવાર કોઈ કારણસર પોતાનું સેનાપતિ પદ ખોઈ દીધેલ ત્યારે ૨૧ દિવસ સુધી સિધ્ધીવિનાયકજીનું અનુષ્ઠાન કરી સિધ્ધ ક્ષેત્રની પરિક્રમા કરી. તેમનાં વ્રત પૂર્ણ કર્યાનાં થોડા જ કલાકોમાં બાજીરાવ પેશવા સ્વયં આવ્યાં અને તેમને સેનાપતિપદ પાછું સોંપ્યું. સિધ્ધ ક્ષેત્રમાંથી જતી વખતે તેમણે મંદિરની આજુબાજુ લાવાનાં પથ્થરોથી રસ્તો બનાવ્યો જે આજે પણ જોવા મળે છે. બીજી કથા અનુસાર હરીપંત ફડકે એ બદામી કિલ્લાને (કર્ણાટક) જીતી લીધો ત્યારબાદ તે કિલ્લાનાં પથ્થરથી સિધ્ધક્ષેત્રનો, અને ભીમા નદી તરફ જવાનો માર્ગ બનાવ્યો જે આજે પણ જોવા મળે છે.\nમંદિરનો નિત્ય કાર્યક્રમ અને ઉત્સવ:-\nશ્રી સિધ્ધીવિનાયક અહીં બ્રહ્મમુહૂર્તનાં પ્રાતઃકાળમાં જાગૃત થાય છે. મોડી સવારનાં સમયે શ્રી વિનાયકજીને ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ બપોરે ૧૧ વાગે વિનાયકજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. પંચામૃત સ્નાન બાદ ૧૨-૩૦ મહાભોગ ધરાવવામાં આવે છે. સૂર્યાસ્ત પછી ફરી વિનાયકનું પૂજન થાય છે. રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ સુધી આરતી થાય છે ત્યારબાદ શ્રી વિનાયકજીને પોઢાડી દેવામાં આવે છે. માઘ સુદ અમાસથી માઘ વદ પાંચમ સુધી અને ભાદ્રસુદ અમાસથી ભાદ્ર પદ પાંચમ સુધી અહીં મહામહોત્સવ મનાવવામાં આવે છે. આ દિવસોમાં નિત્ય સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિનાયકજીની પાલખી કાઢવામાં આવે છે.\nઆસપાસનાં દર્શનીય સ્થળો અને રહેવા માટેની જગ્યા :-\nભીમા નદીની સુંદરતા અને વિશાળતા અવર્ણનીય છે. જેમને કુદરતનાં ખોળે ખેલતા નદી, પર્વત જોવા ગમતાં હોય તેમને માટે ભીમા નદીની મુલાકાત યાદગાર રહેશે. ભીમાનદીમાં પેડલ બોટ, એરક્રાફટ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પીકનિક સ્થળ તરીકે ભીમા નદીની પાસે રહેવાનો મોકો ગુમાવવા જેવો નથી. સિધ્ધ ક્ષેત્ર જતાં અગાઉ એક સ્થળે ભીમા નદીમાં રાફ્ટિંગ કરવાની પણ વ્યવસ્થા છે. આ સ્થળ સિધ્ધક્ષેત્રમાં પ્રવેશીએ તે પહેલા આવે છે. પરંતુ આ સ્થળે કોઈ મોટી Add કરવામાં આવી ન હોવાથી આ પોઈન્ટ ક્યારે આવે ને ક્યારે જતું રહે તેની જાણ થતી નથી. સિધ્ધક્ષેત્રમાં પ્રવેશીને સૌ પ્રથમ વિનાયકજીનાં મંદિરની બહાર રહેલ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરવામાં આવે છે. લોક આખ્યાયિકા કહે છે કે ભગવાન સિધ્ધી વિનાયકનાં દર્શને જનાર પ્રત્યેક જીવ વિષ્ણુ સ્વરૂપ છે તેથી પ્રથમ ભગવાન વિષ્ણુનાં મંદિરે જઈ વિષ્ણુ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી સિધ્ધીવિનાયકનાં દર્શન કરવાથી પ્રભુ સિધ્ધીવિનાયક પ્રસન્ન થઈ જાય છે. આ ક્ષેત્રમાં અંબામાતાનું વિશાળ મંદિર પણ છે. નવરાત્રિનાં દિવસોમાં આખું ગામ પૂના પૈદલ યાત્રા કરીને આવે છે અને માતાની મૂર્તિ પધરાવી લઈ જાય છે. આ મૂર્તિ સ્ત્રીઓ પોતાનાં માથા ઉપર ઉપાડે છે તેથી જેટલું વજન તે સ્ત્રીઑ લઈ શકે તે જ પ્રમાણે માતાની પ્રતિમા લેવામાં આવે છે. તે પ્રતિમાને લાવવા માટે લારી, કે ટ્રક જેવા વાહનોનો ઉપયોગ થતો નથી. દશેરાને દિવસે ભીમા નદીમાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ ગામમાં રહેવાની વ્યવસ્થા નથી. તેથી હોટેલ, લોજ વગેરે મળતા નથી. લોજ-હોટેલ કે અન્ય રહેવાની વ્યવસ્થા માટે નજીકનાં મોટા ગામમાં જવું પડે છે. પણ તે વ્યવસ્થા પણ ખાસ નથી આથી પૂના જ રહેવાનુ વધુ સરળ પડે છે જેથી સવારે સિધ્ધીવિનાયક જઈ સાંજ સુધીમાં પૂના પરત ફરી શકાય છે.\nકેવી રીતે જવું – ક્યારે જવું:-\nનદીને માર્ગેથી મંદિર તરફ જવાને બદલે મંદિરથી નદી તરફ જઈ તરત જ ગામ બહાર નીકળી જવાનું વધારે સરળ પડે છે. સિધ્ધટેક જવા માટે કોઈપણ વાહનનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ સાર્વજનિક વાહનો ગામ બહાર વહેતી ભીમાનદીનું સૌંદર્ય જોવા રોકાતા નથી તેથી પોતાનું પ્રાઈવેટ વાહન હોય તો સારું પડે છે. પોતાના વાહન દ્વારા જઈએ તો આસપાસનાં દર્શનીય સ્થળો પણ જોઈ શકાય છે અને ખાસ કરીને ભીમાનદીને કિનારે રોકાઈ બોટિંગનો આનંદ પણ લઈ શકાય છે. વરસાદનાં દિવસોમાં પ્રાયતઃ રસ્તાઓ ખરાબ હોય છે. પરંતુ આ દિવસોમાં ભીમાનું સૌંદર્ય આખા ક્ષેત્ર પર છલકતું હોય છે. આસપાસ ગન્નાનાં ખેતરો મન મૂકી વરસાદી વાયરામાં ન્હાતા હોય છે, ઠંડક આખાયે વાતાવરણમાં પ્રસરેલી હોય છે તેથી રસ્તાઓની કન્ડિશન અવગણીને સિધ્ધટેક જવાનો આનંદ અનેરો હોય છે પણ તેમ છતાંયે જાન્યુઆરીથી માર્ચ સુધી જવા માટે અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય પણ સારો છે. મિત્રો, જ્યાં શ્રધ્ધા છે ત્યાં સાકારનું સ્વરૂપ, સમય વગેરે ગૌણ થઈ જાય છે.\n– પૂર્વી મોદી મલકાણ\nઆ શ્રેણીના આ પહેલાનાં લેખ\nપ્રથમ ગણેશ પીઠ – મયૂરેશ્વર મોરગાંવ\nતૃતિય ગણેશ પીઠ – પાલીના બલ્લેશ્વર ગણપતિ\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ”\nસુન્દર માહિતિ આપવા બદલ આભાર.\n← સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ – કંદર્પ પટેલ\nમરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/save-money-on-twitter-offers-023440.html", "date_download": "2019-05-20T02:44:09Z", "digest": "sha1:3PSO7CKGTWGOKBI7CP6DUEZXTJMHEODL", "length": 10317, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "આવી રીતે ટ્વીટર ઓફર્સ પર પૈસા બચાવો | Save money on 'Twitter Offers' - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n17 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n46 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nઆવી રીતે ટ્વીટર ઓફર્સ પર પૈસા બચાવો\nન્યુ યોર્ક, 26 નવેમ્બર : માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે એક નવું ફીચર રજૂ કર્યું છે. આ નવા ફીચરમાં છૂટક વેપારીઓ સ્પેશ્યલ ઓફર્સનું ટ્વીટ કરી શકે છે. જેના આધારે કેટલીક ખાસ ખરીદી પર આપને પૈસા પાછા મળી શકે છે.\nઆ સેવાને 'ટ્વીટર ઓફર્સ' નામ આપવામાં આવ્યું છે. CNET દ્વાર જણાવવામાં આવ્યું છે કે આ નવું ફીચર આપની ટાઇમલાઇનમાં જોવા મળશે. કેટલાક ચોક્કસ વેપારીઓ દ્વાર�� તેમની પ્રમોશનલ ટ્વીટ્સ આ ટાઇમલાઇનમાં દેખાશે.\nઆ સેવા હાલના તબક્કે માત્ર અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારી હોલીડે સીઝનમાં ટ્વીટર તેના આ ફીચરનું ટેસ્ટિંગ કેટલીક અગ્રણી બ્રાન્ડ્સ સાથે હાથ મિલાવીને કરવાનું છે.\nઆ અંગે એક નિવેદનમાં ટ્વીટરે જણાવ્યું છે કે 'અમે અમારા એડવર્ટાઇઝર્સ અને યુઝર્સના અનુભવના આધારે શીખી રહ્યા છીએ અને તેની મદદથી અમારી સાઇટમાં સુધારા વધારા અમલમાં મૂકી રહ્યા છીએ. આગામી સમયમાં અમે આ ફીચર વધારે એડવર્ટાઇઝર્સ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહ્યા છીએ.\nરિટેલર્સની ટ્વીટ્સમાં કેટલીક મની બેક કે મની સેવિંગ ખાસ ડીલ્સની જાહેરાત કરવામાં આવશે. જો આપને તેમાં રસ પડે તો આપ આપેલા ઓપ્શન્સમાં ગેટ ઓફરના બટન પર ક્લિક કરીને ઓફરનો લાભ મેળવી શકશો. આ ઓફર આપના ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં એડ થઇ જશે. આ ઓફરનો લાભ લેવા આપ રિટેલરના સ્ટોર્સ પર તેને કાર્ડ મારફતે યુઝ કરી શકો છો.'\nઆ 5 રીતે ઘરે બેઠા ઓનલાઇન કમાણી કરો\n બંધ થઇ રહ્યા છે ATM, થઇ શકે છે કેશની તંગી, જાણો કારણ શું છે\nEPFO ભૂલથી પણ ન કરો આવું, નહીં તો PF એકાઉન્ટ ખાલી થઈ જશે\nRBI વધારી શકે છે તેનું Gold Reserves, જાણો ચિંતાના કારણ વિશે\nઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબર, RBI એ બેંકોને આપ્યો નિર્દેશ\nરાતોરાત આ ભારતીય કરોડપતિ બની ગયો, જીત્યો 28 કરોડ રૂપિયાનું ઇનામ\nનવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે\nPost Office ગેરંટી સાથે આ સ્કીમ કરોડપતિ બનાવશે, જાણો ડિટેઈલ\nMutual Fund: આ સ્કીમો તમારા પૈસા ડૂબાડી શકે છે\nMutual Fund: રોકાણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન\nઆ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ\nફરીથી આવશે 500 રૂપિયાની નવી નોટ, 200 રૂપિયાની નોટમાં ફેરફાર\nપૈસા બચાવવાની આ આદતો તમને બનાવશે પૈસાદાર\nmoney twitter પૈસા ટ્વીટર\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\n80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/i-want-see-british-asian-prime-minister-says-david-cameron-022921.html", "date_download": "2019-05-20T03:28:50Z", "digest": "sha1:KIP24WFGOXYPJVMMJEW2J2J2RTG7G6C7", "length": 13141, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "એક દિવસ કોઇ એશિયાઇ બ્રિટનમાં શાસનનું નેતૃત્વ કરશે: કેમરુન | I want to see a british asian prime minister says David Cameron - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણ��� કોની બનશે સરકાર\n21 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n1 hr ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n9 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nએક દિવસ કોઇ એશિયાઇ બ્રિટનમાં શાસનનું નેતૃત્વ કરશે: કેમરુન\nબ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરુને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નજીકના ભવિષ્યમાં કોઇ બ્રિટિશ એશિયાઇ વ્યક્તિ તેમની ભૂમિકા નિભાવશે. બુધવારે રાત્રે આયોજિત વાર્ષિક જીજી2 લીડરશિપ એવોર્ડ્સમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું કે 'એક દિવસ, હું એવું સાંભળવા માંગુ છું કે વડાપ્રધાન પદ કોઇ એશિયાઇ મૂળનો બ્રિટિશ વ્યક્તિ સંભાળે.'\nતેમણે મે 2015માં બ્રિટનમાં થનારી સામાન્ય ચૂંટણીઓના સંબંધમાં હળવા અંદાજમાં જણાવ્યું 'જોકે હમણાં એવું નથી થઇ રહ્યું, પરંતુ ઠીક છે.'\nતેમણે જણાવ્યું 'બ્રિટેનને એ જ વસ્તુ સફળ બનાવે છે કે તેમાં દરેક સમુદાયનું યોગદાન છે. પરંતુ જો સ્પષ્ટરીતે કહું તો એ પુરતુ નથી. આજે બ્રિટેનમાં હજી પણ સજાતીય લઘુમતીમાં થોડાક જ એવા લોકો છે, જે ઉચ્ચ પદો પર છે.'\nવર્ષ 2014 માટે જીજી2 મેન ઓફ ધ યર અને વુમન ઓફ ધ યર એવોર્ડ આપતા તેમણે જણાવ્યું 'આ અનુપસ્થિતિ બોર્ડ રૂમ, સંસંદના ગૃહોના ચેંબરો, ફુટબોલ ટીમોના મેનેજરોના પદો, હાઇકોર્ટના જજોની પીઠો, આપણા લડાકૂ વિમાનો અને નૌકાદળમાં સ્પષ્ટરીતે ઝળકે છે. હું એ વાતને લઇને સ્પષ્ટ છું કે તેમાં બદલાવ લાવવાનો છે.' મેન ઓફ ધ યર પુરસ્કાર ભારતીય મૂળના ઉધ્યમી રામી રેંજરને મળ્યો. બ્રીટીશ અર્થવ્યવસ્થામાં યોગદાન માટે વડાપ્રધાને સન માર્ક લિમિટેડના સીઇઓને 'શ્રેષ્ઠ ઉદ્યમી' બતાવ્યા.\nવુમન ઓફ યરનો પુરસ્કાર મેળનાર ભારતીય મૂળની આશા ખેમકાએ જણાવ્યું કે 'હું આ પુરસ્કારથી ઘણી ખૂશ છું, હું હંમેશા કહું છું કે ભારતે મને જન્મ આપ્યો અને બ્રિટેને મને લાયક બનાવી. મારૂ હૃદય ભારતમાં વસે છે અને આત્મા બ્રિટેનમાં.'\nઆ પ્રસંગે વર્ષ 2015 માટે બ્રિટેનના 101 સૌથી પ્રભાવશાળી એશિયાઇ લોકોની સૂચી 'પાવર 101' પણ જારી કરવામાં આવી. આ વર્ષે આ સૂચિમાં શ્રેષ્ઠ પર કેમરુન કેબિનેટમાં સંસ્કૃતિ, મીડિયા અને રમત મામલાના મંત્રી સાઝિદ જાવિદ રહ્યા. તેઓ એવા પહેલા ���શિયાઇ છે, જે બ્રિટિશ કેબિનિટ સુધી પહોંચ્યા છે.\nશ્રેષ્ઠ પાંચ લોકોમાં પાકિસ્તાની કિશોરી મલાલા યૂસુફઝઇ બીજા સ્થાન પર, ભારતીય મૂળના લેબર સાંસદ કીથ વાઝ ત્રીજા સ્થાન પર, સ્ટીલ ઉદ્યોગના ભારતીય દિગ્ગજ ઉદ્યમી લક્ષ્મી એન મિત્તલ ચોથા સ્થાન પર અને હિંદુજા બ્રદર્સ પાંચમાં સ્થાન પર રહ્યા.\nપ્રવાસી ઉદ્યમી લૉર્ડ સ્વરાજ પૉલ અને તેમના અંગદ કરી કિંગ તરીકે ઓળખાતા લૉર્ડ ગુલામ નૂન અને ડૉયચે બેંકના ભારતીય મૂળના સીઇઓ અંશુ જૈન પણ આ સૂચિમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.\nઆ વાર્ષિક સમારંભનું આયોજન એશિયન મીડિયા એંડ માર્કેટિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જો કે 'ગરવી ગુજરાત' અખબારના પ્રકાશક છે. જીજી2 નામ અહીથી જ લેવામાં આવ્યું છે.\nથેરેસા બની બ્રિટનની નવી પીએમ, જાણો કોણ છે થેરેસા મે\nPHOTO: વેંબલેમાં PM મોદીનો હાઉસફુલ શો\n#ModiAtWembley: મોદી કહ્યું ભારત મહેરબાની નહીં બરાબરી ઇચ્છે છે\nતસવીર: મોદીએ આપી કેમરૂનને ભેટ, CEO ફોરમમાં છવાયા મોદી\nતસવીરોમાં જુઓ કેવી રીતે બ્રિટનમાં છવાઇ ગયા નરેન્દ્ર મોદી\nડેવિડ કેમરૂને મોદીને કહેવડાવ્યું- 'Welcome to Britain'\nસ્કૉટલેંડ પર આજે આખી દુનિયાની નજર, 'હા' કહેશે કે 'ના'\nISIS એ ખોલી બરાક ઓબામા અને ડેવિડ કૈમરૂનની પોલ\nમોદીને પણ મળવા માટે તૈયાર છું: ડેવિડ કેમરૂન\n'પીએમ ઇન વેઇટિંગ' બન્યા બાદ મોદી સાથે દોસ્તી કરવા માંગે છે અંગ્રેજો\nકેમરૂને કહ્યું, ઇસ્લામી આતંકવાદને જડમૂળથી ખતમ કરીશું\nકેમરુનની અપિલ, ઓબામા મિશેલને સમિટમાં ના લાવે\ndavid cameron asian prime minister london britain ડેવિડ કેમરુન ભારતીય એશિયન વડાપ્રધાન લંડન બ્રિટન\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/there-should-not-relation-between-religion-terrorism-narendra-modi-023134.html", "date_download": "2019-05-20T03:16:21Z", "digest": "sha1:UVCCSVXVAP7WDEP6OVCENMBJCV6NYJRT", "length": 12835, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ધર્મ અને આતંકવાદમાં કોઇ સંબંધ નથી: નરેન્દ્ર મોદી | There should not relation between religion and terrorism: Narendra Modi - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n8 min ago આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\n49 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n1 hr ago એક્ઝીટ પોલના પરિણામો સ��મે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nધર્મ અને આતંકવાદમાં કોઇ સંબંધ નથી: નરેન્દ્ર મોદી\nનેપેડા, 13 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ધર્મ અને આતંકવાદની વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ ના હોવો જોઇએ. મોદીએ જણાવ્યું કે આતંકવાદનો જવાબ આપવા માટે તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ વાસ્તવિક આતંરરાષ્ટ્રીય ભાગીદારીની જરૂરીયાત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન તરફથી જારી કરવામાં આવેલ ટ્વિટ અનુસાર મોદીએ પૂર્વ એશિયા સમ્મેલન દરમિયાન પોતાના ભાષણમાં જણાવ્યું કે ભારત ઇસ્લામિક સ્ટેટ સમૂહ વિરુદ્ધ ઇએએસના ઘોષણાપત્રનું સ્વાગત કરે છે.\nમોદીએ જણાવ્યું કે આતંકવાદ અને ચરમપંથના પડકારો વધી ગયા છે વધુ દેશોને આ સુનિશ્ચિત કરવું પડશે કે સંપર્ક અને સમૃદ્ધિનો સ્રોત સાઇબર અને અંતરિક્ષ, નવા સંઘર્ષનું મંચ ના બની જાય. દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય સંક્ષર્ષનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનક દક્ષિણ ચીન સાગરમાં શાંતિ અને સ્થાયિત્વ માટે મહત્વપૂર્ણ છે.\nતેમણે જણાવ્યું કે આંતરિક આત્મ નિર્ભરતા અને વૈશ્વિકરણના યુગમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને માનકોને માનવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. ઇબોલા વાયરસના સંગ્રમણનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે તેણે મહામારીના રોકધામમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને દર્શાવ્યું છે.\nમોદીએ ત્યાં હાજર લોકોને જણાવ્યું કે ભારત ઇબોલાની વિરુદ્ધ 1.2 કરોડ ડોલરનું યોગદાન આપ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો સુધી ભારતની પહોંચને લઇને મોદીએ જણાવ્યું કે તેમની સરકારે પ્રાથમિકતા અને ઝડપની સાથે પૂર્વની તરફ જુઓ નીતિને એક્ટ ઇસ્ટ પોલિસીમાં બદલી દીધી છે.\nપૂર્વ એશિયા સમ્મેલનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે એશિયા-પ્રશાંત અને વિશ્વમાં શાંતિ, સ્થાયિત્વ અને સમૃદ્ધિ માટે કોઇ બીજું મંચ એટલું મહત્વપૂર્ણ નથી. તેમણે એ સૂજાવ આપ્યો કે વિભિન્ન દેશ ભાગીદારી ઉદાહરણ સ્વરૂપ અને ઊર્જાના ક્ષેત્રમાં ભાગીદારીના ક્ષેત્રમાં મોટી પહેલ કરી શકે છે. મોદીએ જણાવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના સંગઠનની સફળતા એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સરહદ એકીકરણ માટે પ્રેરણાદાયી છે.\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ\nમોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nઅંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક\nપ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે\nnarendra modi gujarat terrorism religion world નરેન્દ્ર મોદી ગુજરાત આતંકવાદ ધાર્મિક દુનિયા\nનવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/mango-crop-failure-cotton-crop-not-found-no-peanuts-paid-did-not-it/", "date_download": "2019-05-20T03:05:45Z", "digest": "sha1:KO3Y4O23Y2QQHXIUUWKEJMNDEYHYXDER", "length": 7425, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > કેરીનો પાક નિષ્ફળ ગયો, કપાસનો પાક વીમો ન મળ્યો, મગફળીનું પેમેન્ટ પણ ન મળ્યું, શું આજ છે અચ્છે દિન.\nકેરીનો પાક નિષ્ફળ ગયો, કપાસનો પાક વીમો ન મળ્યો, મગફળીનું પેમેન્ટ પણ ન મળ્યું, શું આજ છે અચ્છે દિન.\nમાનવમિત્ર,જૂનાગઢ:જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ જિલ્લા કલેકટર સૌરભ પારધીને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સંબોધીને અપાયેલા આવેદનમાં જણાવાયું હતું કે જિલ્લામાં કેરીનો પાક નિષ્ફળ ગયો છે. જયારે કપાસના પાકનો વિમો અત્યંત નજીવી રકમમાં મળ્યો હોય છતાં ન મળ્યા સમાન છે. આ ઉપરાંત જે ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને વેંચી છે તેના પણ નાણાં બે - ત્રણ મહિના બાદ મળે છે.\nઆમ, લાંબા સમય સુધી નાણાં ન મળતા ખેડૂતોની હાલત ખરાબ થઇ રહી છે અને તેના તમામ આર્થિક વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે, અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગણીઓ કરાઈ છે. આ તકે હર્ષદભાઇ રિબડીયા,ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજા તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2_%E0%AA%97%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8", "date_download": "2019-05-20T02:34:55Z", "digest": "sha1:VHKO3DTAPMYJFQT4LPJADXVEULC3YV2A", "length": 40103, "nlines": 255, "source_domain": "gu.wikipedia.org", "title": "બિલ ગેટ્સ - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nબિલ ગેટ્સ વલ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે, ૨૦૦૮\nમાઇકોર્સોફ્ટ ના અધ્યક્ષ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપક\nજેનિફર કેથરિન ગેટ્સ(૧૯૯૬), રોરિ જોન ગેટ્સ (૧૯૯૯) અને ફેબ્બે એડલે ગેટ્સ(૨૦૦૨)\nગેટ્સનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વિલિયમ એચ. ગેટ્સ, સિનિયર અને માતા મેરી મેક્સવેલ ગેટ્સ હતા.તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને યુનાઇટેડ વે ઓફ અમેરિકા યુનાઇટેડ વે ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફરજ નીભાવી હતી. તેણીના પિતા નેશનલ બેન્ક્ર યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ બેંક ના પ્રેસિડેન્ટ હતા. ગેટ્સની મોટી બહેનનું નામ ક્રિસ્ટી (ક્રિસ્ટિના) અને નાની બહેનનું નામ લિબી છે.તેમના પરિવારમાં તેઓ ચોથા હતા જેમને આ નામ મળ્યું હતું પરંતુ તેઓ વિલિયમ ગેટ્સ 3 અથવા \"ટ્રેય\" તરીકે જાણીતા છે કેમકે તેમના પિતાએ તેમના નામની પાછળ 3 પ્રત્યય કાઢી નાખ્યો હતો. શરૂઆતના જીવનમાં તેમના માતા-પિતાએ તેમની કારકિર્દી માટે કાયદા ક્ષેત્ર પર પસંદગી ઉતારી હતી.\n13 વર્ષની ઉંમરે તેમણે વિશિષ્ટ પ્રારંભીક શાળા લેકસાઇડ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે શાળાના મધર ક્લબે લેકસાઇડ સ્કૂલના રદ્દી સામાનોના વેચાણથી ઉંભા થતા નાણાંનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ માટે એએસઆર-33 ટેલિટાઇપ કોમ્પ્યુટર ટર્મિનલ તથા જનરલ ઇલેક્ટ્રીક કોમ્યુટર પર એક કોમ્પ્યુટર સમય બ્લોક ખરીદવા માટે કર્યો હતો. ગેટ્સે બેઝિક પ્રોગ્રામિંગ લેન્ગવેજ બેઝિકમાં જીઇ સિસ્ટમના પ્રોગ્રામિંગમાં રસ દર્શાવ્યો હતો અને તેમના આ રસ માટે તેમને ગણીતના વિષયમાં તેમને રજા આપવામાં આવતી હતી. તેમણે પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ આ મશીનમાં લખ્યો હતો. ટિક-ટેક-ટો નામથી ઓળખાતા આ પ્રોગ્રામમાં વપરાશકર્તા કોમ્પ્યુટર સાથે રમત રમી શકતા હતા.ગેટ્સ આ મશીનથી અને તે જે ચોક્સાઇથી હંમેશા સોફ્ટવેર કોડનું પાલન કરતું હતું તેનાંથી ભારે આકર્ષિત થયા હતાં. તેમણે પાછળથી આ અંગે નિવેદન કર્યું હતું કે, \" આ મશિનમાં ખરેખર કોઇ વિશિષ્ટ ચોકસાઇ હતી.\" દાનની તમામ રકમ પૂર્ણ થઇ ગયા બાદ તેમણે અને તેમના અન્ય મિત્રોએ ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન ડીઇસી પ્રોગ્રામ્ડ ડેટા પ્રોસેસર પીડીપી અને મિનિ મ્પ્યુટર્સ જેવી પધ્ધતિમાં સમય ફાળવવાની શરૂઆત કરી.આમાંનું એક કોમ્પ્યુટર પીડીપી-10 કોમ્પ્યુટર સેન્ટર કોર્પોરેશન (સીસીસી)નું હતું. મુક્ત કોમ્પ્યુટર સમય પ્રાપ્ત કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરતા પકડાયા હોવાથી લેકસાઇડ શાળાના ચાર વિદ્યાર્થીઓ ગેટ્સ,પોલ એલન, રિક વિલેન્ડ અને કેન્ટ એવાન્સ પર ઉનાળાના દિવસોમાં આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.\nપ્રતિબંધના અંતે ચારે વિદ્યાર્થિઓએ કોમ્પ્યુટરના સમયના બદલામાં સીસીસી સોફ્ટવેરમાં રહેલી ખામીઓ શોધવા માટે પ્રસ્તાવ મૂક્યો.ટેલિટાઇપ દ્વારા પધ્ધતીનો ઉપયોગ કરવાને બદલે ગેટ્સ સીસીસીના કાર્યાલયો પર ગયા અને પધ્ધતીમાં ચાલતા વિવિધ પ્રોગ્રામોનું સ્ત્રોત કોડ માટે અભ્યાસ કર્યો. આ પ્રોગ્રામ્સમાં ફોર્ટરન, એલઆઇએસપી અને ભાષાયંત્ર ભાષાનો સમાવેશ થાય છે. 1970માં સીસીસી બંધ થઇ ત્યાં સુધી તેની સાથેની આ ગોઠવણ ચાલી.ત્યાર પછીના વર્ષોમાં ઇન્ફોર્મેશન સાયન્સીસ ઇન્કે. કોબોલમાં પેરોલ પ્રોગ્રામ લખવા માટે આ ચાર વિદ્યાર્થીઓને કામે રાખ્યા અને તેમને કોમ્પ્યુટર સમય અને રોયલ્ટી પૂરી પાડી.તેના કામકાજ પછી તેઓ તેમની પ્રોગ્રામિંગ ક્ષમતા અંગે સજાગ થયા, વર્ગોમાં વિદ્યાર્થીઓને અનુસૂચિત કરવા માટે ગેટ્સે શાળાનો કોમ્પ્યુટર પ્રોગ્રામ લખ્યો.તેમણે કોડને એવી રીતે બદલ્યો હતો કે જેથી ક્લાસમાં બને ત્યાં સુધી વિદ્યાર્થિનીઓ સાથે તેમનો ક્રમ આવે.તેમણે પાછળથી જણાવ્યું હતું કે મારા માટે મશીનથી દુર રહેવું અત્યંત મૂશ્કેલ બની ગયું હતું કે જ્યાં મારી સફળતા મને નિશ્ચીત જણાતી હતી. 17માં વર્ષે તેમણે ઇન્ટેલ ૮00૮ પ્રોસેસર પર આધારીત ટ્રાફિક કાઉન્ટર બનાવવા માટે એલન સાથે મળીને ટ્રાફ-ઓ-ડેટા���ી રચના કરી હતી. 1973ની શરૂઆતમાં બિલ ગેટ્સે યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેસન્ટેટિવ્ઝમાં કોગ્રેંસનલ પેજ તરીકે સેવા આપી હતી.\"કોન્ગ્રેસનલ પેજ હિસ્ટ્રી\",ધ યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ પેજ એસોસિએશન ઓફ અમેરિકા.પેજ પ્રોગ્રામે ઘણાં રાજકારણીઓ, કોગ્રેંસના સભ્યો તેમજ પ્રખ્યાત પુરુષો અને સ્ત્રીઓનું સર્જન કર્યું છે.આ યાદીમાં કોગ્રેંસમાં સૌથી વધુ સેવા આપનાર માનનિય જ્હોન ડિન્ગેલ, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સ્થાપક અને સીઇઓ બિલ ગેટ્સ અને હાઉસના ભુતપૂર્વ ક્લાર્ક ડોનાલ્ડ કે એન્ડરસનનો સમાવેશ થાય છે.\nગેટ્સ 1973માં લેકસાઇડ સ્કૂલમાંથી સ્નાતક થયાં હતાં.તેમણે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટમાં 1600 માંથી 1590 માર્ક પ્રાપ્ત કર્યાં હતા અને ત્યાર પછી 1973 ના અંતે હાર્વર્ડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 1990 ના મધ્ય ભાગની પહેલા એસઇટીનો 1590 નો સ્કોરને બુદ્ધી આંકમાં 170ના આંકડા સાથે સરખાવવામાં આવતો. પ્રેસમાં આંકડાને ઘણી વાર દર્શાવવામાં આવ્યો છે.હાર્વર્ડમાં તેમનો ભેટો ભવિષ્યના વ્યાપાર સહયોગી સ્ટિવ બાલ્મેર સાથે થયો હતો જેમને પાછળથી ગેટ્સે માઇક્રોસોફ્ટના સીઇઓ બનાવ્યા. હાર્વર્ડમાં તેઓ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ક્રિસ્ટોસ પાપાડિમિટ્રિઓ ને પણ મળ્યાં હતાં જેમની સાથે મળીને પેનકેક સોર્ટિંગ પરના પેપર પર કામ કર્યું હતું. હાર્વર્ડમાં વિદ્યાર્થી હતાં તે દરમિયાન તેમણે સુયોજીત અભ્યાસ યોજના નક્કી કરી ન હતી અને મોટા ભાગનો સમય શાળાના કોમ્પ્યુટરોનો ઉપયોગ કરવામાં વ્યતીત કરતાં હતાં.તેઓ પોલ એલનના સંપર્કમાં રહ્યાં હતાં અને 1974 માં ઉનાળા દરમિયાન હનીવેલ ખાતે તેમની સાથે જોડાયા હતાં.પછીનો વર્ષોમાં તેમણે ઇન્ટેલ 8080 સીપીયુ પર આધારીત એમઆઇટીએસ અલ્ટેઇર 8800 રજુ કર્યું. ગેટ્સ અને એલને આ તેમના કાર્ય બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણયની વાત તેમના માતા-પિતાને કરી હતી. કંપની શરૂ કરવામાં ગેટ્સની ઉત્સુકતા જોઇ ગેટ્સના માતા-પિતાએ આ અંગે તેમને સમર્થન આપ્યું હતું.\nએમઆઇટીએસ અલ્ટેઇર ૮૮૦૦ સાથે ૮ ઇંચ ફ્લોપી ડિસ્ક સિસ્ટમ અલ્ટેઇર ૮૮૦૦ને દર્શાવતો \"પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સનો જાન્યુઆરી ૧૯૭૫ નો ઇસ્યુ દેખ્યા બાદ ગેટ્સે નવા માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટેલિમેટ્રી સિસ્ટમ્સ માઇક્રોકોમ્પ્યુટરની સર્જક કંપની માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટેલિમેટ્રી સિસ્ટમ્સ (એમઆઇટીએસ) નો સંપર્ક સાધ્યો હતો. તેઓ અન્ય સંસ્થાઓ માટે બેસિકના અધ્યાપકનું કાર્ય કરતાં હતાં.વાસ્તવમાં ગેટ્સ અને એલન પાસે અલ્ટેઇર ન હતું અને તેમણે તેના માટે કોઇ કોડ પણ લખ્યું ન હતું. તેઓ માત્ર એમઆઇટીએસનો રસ માપવા માંગતા હતાં. એમઆઇટીએસના પ્રેસિડેન્ટ એડવર્ડ રોબર્ટસ પ્રદર્શન માટે તેમને મળવા સંમત થયા હતાં. થોડા સપ્તાહોમાં તેમણે અલ્ટેઇર એમ્યુલેટર વિકસાવી દીધું ત્યારબાદ તેમણે તેને માઇક્રોકોમ્પ્યુટર અને પછીથી બેસિક ઇન્ટરપ્રિટર પર ચલાવ્યું.અલ્બુકર્કમાં એમઆઇટીએસના કાર્યાલયોમાં ગોઠવવામાં આવેલા પ્રદર્શનો સફળ રહ્યાં અને તેના પરીણામ સ્વરૂપે તેમણે અલ્ટેઇલ બેઝિક જેવાં ઇન્ટરપ્રિટરની ફાળવણીનો એમઆઇટીએસ સાથે સોદો કર્યો. પોલ એલને એમઆઇટીએસમાં નોકરી મેળવી પછી ગેટ્સે પણ નવેમ્બર 1975માં એમઆઇટીએસમાં એલન સાથે કામ કરવા માટે હાર્વર્ડમાંથી રજાની પરવાનગી મેળવી.તેમણે તેમની ભાગીદારીનું નામ માઇક્રો-સોફ્ટ રાખ્યું અને અલ્બુકર્કમાં પ્રથમ કાર્યાલય સ્થાપ્યું.એક વર્ષના સમયગાળામાં ભાગીદારી તૂટી ગઇ અને 26 નવેમ્બર, 1976માં સ્ટેટ ઓફ ન્યુ મેક્સિકોના સિચવના કાર્યાલયમાં માઇક્રોસોફ્ટ નામની નોંધણી કરવામાં આવી.\nકોમ્પ્યટરના ચાહકોમાં માઇક્રોસોફ્ટનો બેઝિક લોકપ્રિય થઇ ગયો હતો પરંતુ ગેટ્સને જાણ થઇ કે તેની પ્રિ-માર્કેટ નકલો બજારમાં જાહેર થઇ ગયું હતું અને પુર ઝડપે તેની નકલો અને ફાળવણી થઇ રહી હતી.ફેબ્રુઆરી 1976માં ગેટ્સે એમઆઇટીએસના સમાચારપત્રમાં કોમ્પ્યુટર ચાહકોને ખુલ્લો પત્ર લખ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે એમઆઇટીએસ ચૂકવણી વગર ઉચ્ચગુણવત્તાયુક્ત સોફ્ટવેરનું ઉત્પાદન, ફાળવણી અને જાળવણી ચાલુ નહી રાખે. ઘણાં કોમ્પ્યુટર ચાહકોને આ પત્ર ન ગમ્યો પરંતુ ગેટ્સ તેમના વિચાર પર અડગ રહ્યાં કે સોફ્ટવેર ડેવલપર્સ તેમની ચૂકવણી માંગી શકે છે.1976ના પાછળના ભાગમાં માઇક્રોસોફ્ટ એમઆઇટીએસથી અલગ પડી ગયું અને વિવિધ સિસ્ટમો માટે લેંગ્વેજ સોફ્ટવેર માટે પ્રોગ્રામ બનાવવાનું ચાલુ રાખ્યું. કંપની 1, જાન્યુઆરી, 1979માં અલ્બુકર્કથી બેલેવ્યુ, વોશિંગ્ટન સ્થિત થઇ હતી.\nમાઇક્રોસોફ્ટની શરૂઆતમાં તેના બધાંજ કર્મચારીઓ પર કંપનીના વ્યવસાય માટે મોટી જવાબદારી હતી. ગેટ્સ વ્યાપારની બધીજ વિગતો તપાસતા અને તેની સાથે સાથે કોડ પણ લખવાનું તેમણે ચાલું રાખ્યું હતું. પ્રથમ પાંચ વર્ષ દરિમયાન કંપની દ્વારા નિકાસીત થતાં દરેક કોડની દરેક દરેક લા��નને ધ્યાનપૂર્વક ચકાસતાં હતા અને જ્યાં તેમને જરૂર જણાય ભાગ ફરીથી લખતાં હતા\n1980માં આઇબીએમે તેના આગામી પર્સનલ કોમ્પ્યુટર, આઇબીએમ પીસી માટે બેઝિક ઇન્ટરપ્રિટર લખવા માટે માઇક્રોસોફ્ટનો સંપર્ક સાધ્યો હતો.જ્યારે આઇબીએમના પ્રતિનિધીએ જણાવ્યું કે તેમને ઓપરેટિંગ સિસ્ટમની જરૂરીયાત છે ત્યારે ગેટ્સે તેમને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સીપીએમ ઓપરેટિંગ સિસ્ટમ ડિજીટલ રિસર્ચનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. આઇબીએમની ડિજિટલ રીસર્ચ સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી અને તેઓ પરવાનગી કરાર સુધી પંહોચી ન શક્યાં.આઇબીએમના પ્રતિનિધી જેત સેમ્સે ત્યારબાદ ગોઠવેલી ગેટ્સ સાથેની મૂલાકાતમાં પરવાનગીને લગતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને તેમને સ્વીકૃત ઓપરેટિંગ સિસ્ટમ મેળવવા માટે જણાવ્યું.થોડા સપ્તાહો બાદ ગેટ્સે સીપીએમ જેવી 86-ડોસ નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પીસી સમાન હાર્ડવેર બનાવનાર સિએટલ કોમ્પ્યુટર પ્રોડક્ટ્સ (એસસીપી)ના ટિમ પિટરસન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. માઇક્રોસોફ્ટે વિશેષ પરવાનગી એજન્ટ બનવા માટે એસસીપી સમક્ષ કરાર કર્યો અને ત્યારબાદ 86-ડોસની સંપૂર્ણ માલિકી મેળવી. પીસીની ઓપરેટિંગ સિસ્ટમને બંધબેસતી કરીને માઇક્રોસોફ્ટે 50,00 ડોલરની એક વખતની ફીના વિનિમય પેટે તે સિસ્ટમ આઇબીએમને આઇબીએમ પીસી-ડોસ તરીકે આપી. ગેટ્સે આઇબીએમને આગ્રહ કર્યો હતો કે આઇબીએમ આ ઓપરેટિંગ સિસ્ટમ પર કોપિરાઇટ રાખશે કારણકે તેઓ માનતાં હતાં કે અન્ય હાર્ડવેર વિતરકો આઇબીએનની આ સિસ્ટમની નકલ કરી શકે છે.\nગેટ્સની દેખરેખ હેઠળ 25 જુન, 1981માં માઇક્રોસોફ્ટ કંપનીનું પુનગઠન કરવામાં આવ્યું જેમાં કંપનીનું વોશિંગ્ટન ખાતે પુનસ્થાપન કરવામાં આવ્યું અને ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના પ્રેસિડેન્ટ અને બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.માઇક્રોસોફ્ટે 20 નવેમ્બર, 1985માં માઇક્રોસોફ્ટ વિન્ડોઝની છુટક આવૃત્તિ રજુ કરી અને ઓગષ્ટમાં કંપનીએ ઓએસ/2 નામની અલગ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે આઇબીએમ સાથે કરાર કર્યો. બંને કંપનીઓએ નવી સિસ્ટમની પ્રથમ આવૃત્તી સફળતા પૂર્વક ડેવલપ કરી હોવા છતાં રચનાત્મક મતભેદોના કારણે બંનેની ભાગીદારીમાં વિખવાદ ઉભો થયો હતો. ગેટ્સે 16 મે, 1991માં આંતરીક મેમોનો ભંગ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે ઓએસ/2 ની ભાગીદારીનો અંત લાવવામાં આવ્યો છે અને માઇક્રોસોફ્ટ તેના કાર્યો વિન્ડોઝ એનટી કેર્નેલ (કોમ્પ્યુટર સાયન્સ) ના વિકાસમાં લગાવશે\nબિલ ગેટ્સે 27 ઓગષ્ટ,1998 ના દિવસે માઇક્રોસોફ્ટ ખાતે વક્યવ્ય આપ્યું હતું. 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના બાદ 2006 સુધી કંપનીની ઉત્પાદન વ્યુહરચના માટે પ્રાથમિક જવાબદારી ગેટ્સની હતી.તેમણે ભારે ઉત્સાહ સાથે કંપનીની પ્રોડક્ટસનો વ્યાપ વધાર્યો હતો અને જ્યારે પણ માઇક્રોસોફ્ટ સોર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતી ત્યારે તેઓ તેને ટકાવી રાખવા માટે તનતોડ મહેનત પણ કરતાં હતા. એક્ઝિક્યુટિવ તરીકે ગેટ્સ માઇક્રોસોફ્ટના સિનિયર મેનેજરો અને પ્રોગ્રામ મેનેજરોને નિયમિત મળતા હતા.કંપનીને લાંબા ગાળાના જોખમમાં મુકી શકે તેવી મેનેજરોની વ્યાપાર વ્યૂહરચનામાં અને દરખાસ્તોમાં ખામીઓ દેખાતાં પ્રથમ તબક્કે તેમને શાબ્દિક લડાઇખોરી અને ધમકાવવાનો અભિગમ અપનાવ્યો હતો. તેઓ પ્રદર્શન દરમિયાન વાંરવાર આ શબ્દોનું ઉચ્ચારણ કર્યાં કરતાં હતા કે, \"પહેલી વાર મેં આ પ્રકારની મૂર્ખામીભરી વાત સાંભળી.અને \"શા માટે તમે તમારા બધાંજ (નાણાકિય)વિકલ્પો છોડી પીસ કોર્પસમાં જોડાઇ જતાં નથી\"શરૂઆતમાં આક્રોશ વ્યક્ત કરી પછી તેઓ વિગતવાર દરખાસ્તનો બચાવ કરતાં અને છેવટે તેઓ સંપુર્ણપણ સંમત થઇ જતાં હતા. જ્યારે તેમના સહકર્મચારીઓ કોઇ કાર્યમાં ઢીલ કરતાં ત્યારે તેઓ કટાક્ષપૂર્વક કહેતાં કે હું કાર્ય સપ્તાહના અંતે પૂર્ણ કરી દઇશ.\nભૂતકાળમાં માઇક્રોસોફટ ખાતે ગેટ્સની ભૂમિકા પ્રાથમિક સ્તરે વ્યવસ્થાપક અને જો કે, શરૂઆતના વર્ષોમાં તેઓ સક્રિય સોફ્ટવેર ડેવલપર રહ્યાં હતાં અને ખાસ કરીને તેઓ કંપનીની પ્રોગ્રામિંગ લેગ્વેંજ પ્રોડક્ટ્સ માટે સક્રિય રહેતાં હતા. ટીઆરએસ-80 મોડલ 100 લાઇન માટે કામ કરતાં હતાં ત્યારથી તેઓ ડેવલપમેન્ટ ટીમમાં સત્તાવાર રીતે કામ નથી આપી રહ્યાં પરંતુ તેમણે છેક 1989 માં આ માટેનો કોડ રજુ કર્યો હતો.15 જુન, 2006માં ગેટ્સે જાહેરાત કરી હતી કે સેવાવૃત્તીના કામમાં વધારે સમય ફાળવવા માટે તે બે વર્ષ પછી રોજબરોજના કામમાંથી નિવૃત્તી લઇ લેશે.તેમણે તેમના કાર્યની જવાબદારી બે વ્યક્તિઓ વચ્ચે વહેંચી દીધી છે. રે ઓઝ્ઝીને રોજબરોજની જવાબદારી સોંપવામાં આવી જ્યારે ક્રેગ મુન્ડીને લાબાં ગાળાની ઉત્પાદન વ્યુહરચનાની જવાબદારી આપવામાં આવી.\nકેટલાક નિર્ણયો માટે માઇક્રોસોફ્ટના વ્યાપાર સંબધિત વ્યવહાર સામે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિટ્રસ્ટ લો અવિશ્વાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો.1998માં યુનાઇટેડ સ્ટેટ્સ વિ. માઇક્રોસોફ્ટ કેસમાં ગેટ્સે જે પૂરાવા આપ્યા હતા તેને કેટલાક પત્રકારોએ ઉડાઉ જણાવ્યા હતા.તેઓ \"સ્પર્ધા\", \"સંબધ\" અને \"અમે\" જેવા શબ્દોના પ્રાસગિક અર્થ માટે નિરિક્ષક ડેવિડ બોઇઝ સાથે દલિલમાં પડ્યાં.\"બિઝનેસ વિકે નોંધ્યું હતું,\nગેટ્સે પછીથી જણાવ્યું હતું કે તેમના શબ્દોને બોઇઝ ખોટી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરતાં હતાં તેને અટકાવવાનો તેમણે સામાન્ય પ્રયત્ન કર્યો હતો.તેમની નિવેદનના સમય દરમિયાન તેમણે જણાવ્યું હતું કે શું હું બોઇઝને સીધા જવાબો આપવાનું ટોળું છુંમે ગુનાઓ પર દલીલ કરી છે.બોઇઝના સામે હું ઉદ્ધતાઇથી વર્ત્યો હોઇ તો મને જે પણ સજા આપશો તે મંજુર છે.\nબિલ ગેટ્સે 2008માં નિર્ણય લીધો હતો કે માઇક્રોસોફ્ટને પ્રમોટ કરવા માટે તેમણે જાહેરખબરોની હારમાળમાં ઓછામાં ઓછા એક વખત પ્રસ્તુત થવાનું રહેશે. આ વ્યાપારિક જાહેર ખબરમાં બે અજાણ્યા માણસો વચ્ચેની 90 સેકન્ડની વાતચીત દર્શાવવામાં આવી છે જેમાં જેરી સિનફેલ્ડ ડિસ્કાઉન્ટ શુઝ સ્ટોર (શુઝ સર્કસ) ની બહાર ચાલે છે અને બિલ ગેટ્સ અંદર શુઝની ખરીદી કરી રહ્યાં છે.સેલ્સમેન શ્રીમાન ગેટ્સને શુઝ વેચવાનો પ્રયત્ન કહ્યો છે જે કદમાં ઘણાં મોટા છે.શ્રીમાન સિનફેલ્ડ કંકિવસ્ટડોર્સ નામના શુઝ અંગે માહિતી આપે છે જે સામાન્ય સજ્જડ છે અને તેમને 10 સાઇઝના શુઝ વેચે છે (જ્યારે સ્ટોર ક્લાર્ક 11 સાઇઝના શુઝનો પ્રયત્ન કરી રહ્યાં છે)શ્રીમાન ગેટ્સ શુઝની ખરીદી કરે છે અને ડિસ્કાઉન્ટ કાર્ડ ઉચું કરે છે જે 1977માં તેમની ટ્રાફિક ઉલંઘન માટે ન્યુમેક્સિકોમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનું મગશોટ હતું તેમાં સામાન્ય ફેરફાર સાથે રજુ કરવામાં આવ્યું હતું. તેઓ મોલમાંથી બહાર નિકળે છે ત્યારે જેરી સિનફેલ્ડ બિલ ગેટ્સને પુછે છે કે તેમણે અન્ય ડેવલપર્સ તરફ મન વાળ્યું હતું ત્યારે તેમને જવાબમાં હકાર મળે છે પછીથી પુછવામાં આવે છે કે તેઓ કોમ્પ્યુટર્સ ઇડિબલ બનાવી રહ્યાં છે ત્યારે પણ તેનો જવાબ હા મળે છે.ઘણાં લોકો કહે છે કે આ શ્રીમાન સિનફેલ્ડના પોતાના કાર્યક્રમ \"નથિંગ\" (સિનફેલ્ડ) ને અંજલી છે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૭:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Map_of_the_Salzburg_trolleybus.png", "date_download": "2019-05-20T02:30:51Z", "digest": "sha1:6B2PFABDELB7CNO5RARYKZJOYKGFNAG3", "length": 8950, "nlines": 137, "source_domain": "gu.wikipedia.org", "title": "ચિત્ર:Map of the Salzburg trolleybus.png - વિકિપીડિયા", "raw_content": "\nઆ ઝલકચિત્રનું કદ: ૫૯૭ × ૬૦૦ પિક્સેલ. અન્ય આવર્તનો: ૨૩૯ × ૨૪૦ પિક્સેલ | ૪૭૮ × ૪૮૦ પિક્સેલ | ૭૬૪ × ૭૬૮ પિક્સેલ | ૧,૦૧૯ × ૧,૦૨૪ પિક્સેલ | ૨,૩૫૭ × ૨,૩૬૮ પિક્સેલ.\nમૂળભુત ફાઇલ ‎(૨,૩૫૭ × ૨,૩૬૮ પીક્સલ, ફાઇલનું કદ: ૬.૧૧ MB, MIME પ્રકાર: image/png)\nઆ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.\n(આ ફાઈલનો ફરી ઉપયોગ)\nવહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા\nરીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા\nઆરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી ‍(‌લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.\nશેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો કે તેમાં ઉમેરો કરશો તો પરીણામી કાર્યને તમારે પણ તે જ પરવાનગી હેઠળ પ્રકાશિત કરવું પડશે.\nતારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.\n(સૌથી નવું | સૌથી જુનું) જુઓ: (નવા ૧૦ | જૂનાં ૧૦) (૧૦ | ૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nવર્તમાન ૦૪:૧૯, ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ ૨,૩૫૭ × ૨,૩૬૮ (૬.૧૧ MB) Chumwa Aktualisierung\n૨૨:૧૯, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ ૨,૩૫૭ × ૨,૩૬૮ (૨.૩૪ MB) Chumwa corr\n૧૨:૦૧, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ ૨,૩૫૭ × ૨,૩૬૮ (૨.૩૪ MB) Chumwa update\n(સૌથી નવું | સૌથી જુનું) જુઓ: (નવા ૧૦ | જૂનાં ૧૦) (૧૦ | ૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઆ ફાઇલ માં નીચેનું પાનું વપરાયેલું છે:\nનીચેની બીજી વિકિઓ આ ફાઈલ વાપરે છે:\nઆ માધ્યમ સાથે વધુ માહિતિ સંકળાયેલી છે, જે સંભવતઃ માધ્યમ (ફાઇલ) બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજીટલ કેમેરા કે સ્કેનર દ્વારા ઉમેરવામાં આવી હશે.\nજો માધ્યમને તેના મુળ રૂપમાંથી ફેરફાર કરવામાં આવશે તો શક્ય છે કે અમુક માહિતિ પુરેપુરી હાલમાં છે તેવી રીતે ના જળવાઇ રહે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/new-era-begins-after-karunanidhi-elected-president-stalin-dmk/", "date_download": "2019-05-20T02:36:59Z", "digest": "sha1:VRCAANGPFQU67MRSNQIKYKC5WRM5JZYW", "length": 7849, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > કરૂણાનિધી બાદ નવા યુગની થઇ શરૂઆત, સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચુંટાયા\nકરૂણાનિધી બાદ નવા યુગની થઇ શરૂઆત, સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચુંટાયા\nમાનવમિત્ર, ચેન્નઇ : કરૂણાનિધીનાં પુત્ર એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચુંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ તમિળનાડુનાં ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ રહી છે.\nપાર્ટીનાં વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીનાં ખજાનચી બની ગયા ગયા હતા. કરૂણાનિધીનાં અવસાનનાં કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. આજે પાર્ટી હેડક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીનાં જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચુંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાંચ વખતનાં મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારનાં નામથી લોકપ્રિય ડીએમકેનાં પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું સાતમી ઓગષ્ટનાં દિવસે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. કરૂણાનિધી આશરે છ દશક સુધ�� રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુનાં રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=46:ajmodadi-churna-gijarati&catid=16&Itemid=120&lang=en", "date_download": "2019-05-20T03:39:01Z", "digest": "sha1:IHN2LT63UHXXDDZP4VYERBWB6OUNPVQM", "length": 8834, "nlines": 137, "source_domain": "lifecareayurveda.com", "title": "અજમોદાદિ ચૂર્ણ", "raw_content": "\nસ્ત્રી સમસ્યા અને ઉપાય\nઆયુર્વેદ - ભારતીયોની પોતાની શુદ્ધ અને શાશ્વત ચિકિત્સા પદ્ધતિ વૈદ્ય નિકુલ પટેલ દ્રારા સંચાલિત\nઆમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર અજમોદાદિ ચૂર્ણ\nઆ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા.\n1. અજમોદ - 25 ગ્રામ\n2. કાળાં મરી - 25 ગ્રામ\n3. લીંડીપીપર- 25 ગ્રામ\n4. વાવડિંગ – 25 ગ્રામ\n5. દેવદાર – 25 ગ્રામ\n6. ચિત્રક – 25 ગ્રામ\n7. સુવા – 25 ગ્રામ\n8. સિંધવ – 25 ગ્રામ\n9. પીપરીમૂળ (ગંઠોડા) – 25 ગ્રામ\n10. હરડે – 125 ગ્રામ\n11. સૂંઠ – 250 ગ્રામ\n12. વરધારો – 250 ગ્રામ\nસેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે.)\nએક ગ્રામથી બે ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.\n(૧) આમવાત (રુમેટિઝમ) – સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં લેવું.\n(૨) સંધિવાત – દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવું.\n(૩) રાંઝણ – (સાયેટિકા) –ચમચી ચૂર્ણ દિવ���માં ત્રણ વખત પાણીમાં લેવું.\n(૪) કટિશૂળ -૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું.\n(૫) શૂળ – શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતુ હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું.\nનોંધ – નોંધ – આયુર્વેદિક ફાર્મસી દ્વારા વેચાતું આ ચૂર્ણ ઘણીવાર જુનું હોઇ તે અસરકારક હોતું નથી, તેથી ઘણાં વૈધો પોતાની જાતે જ તાજાં ઔષધ બનાવીને વાપરવાનો આગ્રહ રાખતાં હોય છે. જો આ બધું ન કરવું હોય તો વૈદ્ય પાસેથી પાવડર અથવા તેની બનાવેલ ટેબલેટ પણ લઇ શકાય છે.\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nકામસૂત્ર - દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી\nવંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)\nસુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા\nમુક્ત મને પતિ સાથે સેક્સ વિશે ચર્ચા કરો અને બનાવો સેક્સ લાઇફ ને વધુ માદક\nવંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)\nઆમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન\nશિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો\nવજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી...\nશરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ\nવારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs\nCopyright © 2019 આયુર્વેદ- ભારતીઓની પોતાની શુદ્ધ અને શાશ્વત ચિકિત્સા પદ્ધતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A8", "date_download": "2019-05-20T02:32:23Z", "digest": "sha1:IZUTJBTFDUHURXNNYGPLUYWN3QFQWWHH", "length": 4962, "nlines": 79, "source_domain": "gu.wikipedia.org", "title": "ચંદ્રવન - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર,\nચંદ્રવન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા નેત્રંગ તાલુકાનું એક ગામ છે. ચંદ્રવન ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.\nઆ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખ��તી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/2011-12-new-base-year-for-gdp-data-022828.html", "date_download": "2019-05-20T02:52:31Z", "digest": "sha1:NOHL6V5SVBDYNPXN4AVOZH7AM7YTAYNQ", "length": 10183, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "GDP ડેટા માટે વર્ષ 2011 12 નવું બેઝ વર્ષ ગણાશે | 2011 12 to be new base year for GDP data - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n25 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n54 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nGDP ડેટા માટે વર્ષ 2011 12 નવું બેઝ વર્ષ ગણાશે\nનવી દિલ્હી, 3 નવેમ્બર : આજે બહાર પડેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2015માં આર્થિક વૃદ્ધિદરની ગણતરી કરવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2011-12ને ધ્યાનમાં લેવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011-12ને બેઝ યર ગણીને સરકાર નવા નેસનલ એકાઉન્ટ બહાર પાડવાની છે.\nઆ અંગે નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (એનએસસી)ના ચેરમેન પ્રોનોબ સેને મીડિયાને જણાવ્યું હતું કે 'નવી સીરીઝમાં નવા સેક્ટર્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જેના કારણે તેમાં અર્થતંત્રનું વધારે સારું પ્રતિબિંબ ઝીલી શકાશે. જો કે તેના આધારે એ કહેવું મુશ્કેલ છે કે નવી ગણતરીથી અગાઉના વર્ષોના વૃદ્ધિદરમાં કોઇ ફેર પડશે કે નહીં.'\nરિપોર્ટમાં જણાવ્યા અનુસાર NSCના સૂચન અનુસાર દર પાંચ વર્ષે બેઝ યર બદલવામા�� આવે છે. વર્ષ 2011-12 થી ત્રણ વર્ષ સુધીનો નવો જીડીપી ડેટા રજૂ કરવામાં આવશે.\nઆ ઉપરાંત સરકાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ), વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) માટે પણ બેઝ યર સુધારશે, તેને સંબંધિત નવા અહેવાલ અને આંકડા માર્ચ 2016માં રજૂ કરશે.\nઅર્થતંત્રમાં મંદીના સંકેતો, સ્થાનિક બચત દર ઘટ્યો\nમોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન\nપૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સો\nઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહ\n‘ખોટા આંકડાઓથી દેશને ભરમાવી રહી છે મોદી સરકાર': યશવંત સિન્હા\nઅર્થવ્યવસ્થા મોરચે મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 8.2%\nઆગલા વર્ષે બ્રિટનને પછાડીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારતઃ જેટલી\nનોટબંધી પર RBI નો ખુલાસોઃ 500, 1000 ની 99% બંધ નોટો પાછી આવી\nરૂપિયામાં સૌથી વધુ ઘટાડો, ડૉલરના મુકાબલે પહોંચ્યો 70 ને પાર\nઅવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ડૉલર સામે રૂપિયો 69.12 ની સૌથી નીચી સપાટીએ\n2019 લોકસભા ચૂંટણી પહેલા RBI એ મોદી સરકારની ચિંતા વધારી\nવર્ષ 2017-18માં GDP રહી શકે છે 6.5ના દરે, મોદી સરકારને ફટકો\nતમે PM પર વધારે પડતો જ વિશ્વાસ મૂકી દીધો : ડૉ. મનમોહન સિંહ\neconomy gdp ભારત અર્થતંત્ર જીડીપી\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/celkon-c8-jumbo-black-green-price-pdFH6u.html", "date_download": "2019-05-20T02:36:47Z", "digest": "sha1:7NWZ4FKDHLHIF7G62REHOUQPZC7T3JET", "length": 12974, "nlines": 324, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરન��\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન\nઉપરના કોષ્ટકમાં સેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન નાભાવ Indian Rupee છે.\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન નવીનતમ ભાવ Feb 05, 2019પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન વિશિષ્ટતાઓ\nમોડેલ નામે C8 Jumbo\nડિસ્પ્લે ટીપે HVGA Screen\nફ્રોન્ટ કેમેરા No Front Camera\nઇન્ટરનલ મેમરી 0 MB\nએક્ષટેન્ડેબલ મેમરી Up to 8GB\nઓપરેટિંગ ફ્રેક્યુએનસી GSM, (900/1800 MHz)\nમેક્સ સ્ટેન્ડ બ્ય ટીમે Up to 5 - 6 hours\nફોર્મ ફેક્ટર Candybar Phone\nસિમ ઓપ્શન Dual Sim\n( 74 સમીક્ષાઓ )\n( 154 સમીક્ષાઓ )\n( 52 સમીક્ષાઓ )\n( 30 સમીક્ષાઓ )\n( 14 સમીક્ષાઓ )\n( 11 સમીક્ષાઓ )\n( 17 સમીક્ષાઓ )\n( 40 સમીક્ષાઓ )\n( 50 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nસેલ્કોન સિ૮ જંબો બ્લેક ગ્રીન\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2019-05-20T03:39:28Z", "digest": "sha1:Y7GORE2HAW4CLNYJMOOC6MAWOYSQFFJN", "length": 3606, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાતોનાં વડાં કરવાં | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉ���યોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી વાતોનાં વડાં કરવાં\nવાતોનાં વડાં કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનકામી લાંબી વાત કર્યા કરવી; ખાલી વાતો જ હાંકવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.nb-jiawei.com/gu/", "date_download": "2019-05-20T02:19:38Z", "digest": "sha1:FIZGUGKMITDJHPZI2A4FYE7MRDWMZ2CW", "length": 7802, "nlines": 177, "source_domain": "www.nb-jiawei.com", "title": "એક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન, વાહન ખેંચવાની આવરણવાળા, કાર્ગો નેટ, ડુમક્લાસ વતી ઉપર ખેંચવું ધરાવતી પટ્ટી, કેમ બકલ સ્ટ્રેપ - Jiawei", "raw_content": "\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન\nપટા વગેરે માટે મજબૂત સાંકડું ઠાંસીને વણેલું કાપડ સ્લિંગ\nપટા વગેરે માટે મજબૂત સાંકડું ઠાંસીને વણેલું કાપડ\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર બકલ\nડુમક્લાસ વતી ઉપર ખેંચવું ધરાવતી પટ્ટી\nશું 2003 માં એક નાના વર્કશોપ બે વ્યક્તિ કામગીરી તરીકે શરૂ હવે સક્રિય, વ્યાવસાયિક, દાંતાવાળી કોરવાળું ટાઇ ડાઉન, વાહન ખેંચવાની સ્ટ્રેપ, પટા વગેરે માટે મજબૂત સાંકડું ઠાંસીને વણેલું કાપડ સ્લિંગ અને ઘણા વધુ securement સંબંધિત ઉત્પાદનો ઉત્પાદન આશાસ્પદ છે. JIAWEI ઉત્પાદન ડિરેક્ટર અને કંપની જિયાન વૂ, તેની પત્ની અને તમામ બાકી જૂથ સભ્યો સાથે બાળકો સ્થાપક સાથે કુટુંબ રન કોર્પોરેશન છે. અમારી કંપની નીંગબો સિટી, ચાઇના માં ઝેજીઆંગ પ્રાંતમાં સ્થિત થયેલ છે કાંતણ, વણાટ, ડાઇંગ, કટીંગ અને શીવણ અંગેની પ્રક્રિયાઓ સહિત પુખ્ત ઉત્પાદન રેખા સાથે 20,000 ચોરસ મીટર. અત્યારે અમે પેદા 2 મિલિયન મીટર માસિક straps સક્ષમ છે. વધુમાં, અમારી કંપની ISO 9001 પસાર: 2008 ગુણવત્તા સંચાલન સિસ્ટમ પ્રમાણપત્ર અને અમારા ઉત્પાદનો TUVGS પ્રમાણપત્ર મળ્યું ...\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન-જેડબ્લ્યુ-A002\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન-જેડ��્લ્યુ-A010\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન-જેડબ્લ્યુ-A036\nએક જ દિશામાં ફરી શકે એવું ઠેસી સાથેનું દાંતાવાળું ચક્ર ટાઇ ડાઉન-જેડબ્લ્યુ-A044\nનીંગબો Jiawei સ્ટ્રેપ કું, લિમિટેડ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nબૂથ નં: 6.2B47, 29 નવે ~ 2 ડિસેમ્બર, 2017 સરનામું: નેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શન (શંઘાઇ)\nચાઇના આંતરરાષ્ટ્રીય હાર્ડવેર બતાવો ...\nબૂથ નં: 6.2D095, 22-24th, ઑક્ટો, 2017 સરનામું: નેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શન (શંઘાઇ)\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/papers/expensive-120-gsm-and-below+papers-price-list.html", "date_download": "2019-05-20T02:36:52Z", "digest": "sha1:T5FPIEIQ5YOQY2BGQWSRPWVPESUSS5AH", "length": 13078, "nlines": 280, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા 120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive 120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સ India ભાવ\nExpensive 120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સIndia 2019 માં\n20 May 2019 ના રોજ કે Rs. 436 સુધી લઇને India માં ખરીદો મોંઘા પપેર્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો 120 જિસ્મ એન્ડ બેલૉ પેપર India માં રેવેનન મની ડમ્પર કમ પેપર વેઈટ રાઉન્ડ સ્પોન્જ સઝ 392 Rs. 208 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે 120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સ < / strong>\n5 120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 261. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન ગોકોલોર લેસર ઇંકજેટ મેડિકલ X રે ડ્રાય ફિલ્મ અ૪ સીઝે પર ઉપલબ્ધ Rs. 436 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n120 જિસ્મ એન્ડ બેલૉ\n0 % કરવા માટે 49 %\n20 શીટ્સ એન્ડ બેલૉ\n120 જિસ્મ એન્ડ બેલૉ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સ\nતાજેતરના120 જિસ્મ એન્ડ બેલૉ પપેર્સ\nગોકોલોર લેસર ઇંકજેટ મેડિકલ X રે ડ્રાય ફિલ્મ અ૪ સીઝે\nકૅમ્પપ અ૪ કોલોર પેપર\nગોકોલોર ઇંકજેટ હિંગઃ ગ્લોસ્સય પેપર ૧૮૫ગ્સમા ૪ર 4 ક્સ૬ 100 શીટ્સ X 2 પેક્સ કોમ્બો\nગોકોલોર ઇંકજેટ પ્રોફેશનલ ગ્લોસ્સય વોટરપ્રૂફ પેપર ૨૭૦ગ્સમા અ૪ 20 શીટ્સ\nગોકોલોર ઇંકજેટ હિંગઃ ગ્લોસ્સય પેપર ૨૨૦ગ્સમા ૪ર 4 ક્સ૬ 100 શીટ્સ X 2 પેક્સ કોમ્બો\nકોડક હિંગઃ ગ્લોસ્સ 4 ઇંચ X 6 ઇંચ ઊંરુલેડ ૪ર ફોટો ગ્લોસ્સય પેપર\nકોડક હિંગઃ ગ્લોસ્સ 4 ઇંચ X 6 ઇંચ પ્લેઇન ૪ર ફોટો પેપર\nરેવેનન મની ડમ્પર કમ પેપર વેઈટ રાઉન્ડ સ્પોન્જ સઝ 392\nકોડક હિંગઃ ગ્લોસ્સ 210 મમ X 297 મમ ઊંરુલેડ અ૪ ફોટો ગ્લોસ્સય પેપર\nબ્રૂસ્ત્રો વોટરકોલોર પેપર 300 જિસ્મ પેક 9 ક્સ૧૨\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/139-april-2013/826-rekha-shukla-2013", "date_download": "2019-05-20T02:19:29Z", "digest": "sha1:LCEKVA2PTLHG7VC3XGGGK5KL6LRBKOIU", "length": 7257, "nlines": 194, "source_domain": "my.zazi.com", "title": "છેલ કરો કેમ છમકલું રે...", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 32 મહેમાનો ઓનલાઈન\nડોકટર : તમે બાબાને દવા તો બરાબર આપો છોને\nશીલા : ના, હજુ તો મને એ નથી સમજાતું કે એક ગોળી ત્રણ વાર કઈ રીતે આપી શકાય\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર કવિતા એપ્રિલ-2013 છેલ કરો કેમ છમકલું રે...\nછેલ કરો કેમ છમકલું રે...\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0\nઆના લેખક છે રેખા શુક્લ\nમંગળવાર, 09 એપ્રીલ 2013 17:25\nપિયુજી છે મોગરો પ્રિત તમારી ભાળુ રે\nશરમના શેરડે મરી મરી જાંઉ રે\nછેલ કરો કેમ છમકલું રે...\nપ્રેમ પીયુષ તો પાષાણે પ્રાણ પુરે\nચાંદલિયો કરે ટહુકા રે કાનમાં રે\nમનડામાં ગીતડાં પ્રગટાવે રે\nછેલ કરો કેમ છમકલું રે...\nઝાકળઝોળ રૂપેરી રેશ્મી દોર રે\nઅજોડ એવી દાંપત્ય સોનેરી કોર રે\nછેલ કરો કેમ છમકલું રે....\nસુર નું સંગીત મુજ વ્હાલમજી રે\nકાગળ ને કલમ ની જોડ રે\nછેલ કરો કેમ છમકલું રે\nશીકાગો, યુ એસ એ\nતન અને મન બંને સતત સદપ્રવૃત્તિમાં પરોવાયેલાં રાખવાં જોઈએ.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/nationwide-strike-anti-farmer-policies-farmers-demand-milk-price-goes-petrol/", "date_download": "2019-05-20T02:29:49Z", "digest": "sha1:JT3IP22R3IVHMCCGKXW6M57SXRIH6O6W", "length": 7711, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર રાષ્ટ્રવ્યાપી હડતાલ, ખેડૂતોની માંગણી દૂધનો ભાવ પેટ્રોલ બરાબર થાય\nસરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર રાષ્ટ્રવ્યાપી હડતાલ, ખેડૂતોની માંગણી દૂધનો ભાવ પેટ્રોલ બરાબર થાય\nમાનવમિત્ર, નવી દિલ્હી : દેશભરથી ખેડૂતોએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ પર સવાલો ઉઠાવતા ઉગ્ર હડતાલ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા બોલાવવામાં આવેલ હડતાલનો આજે બીજો દિવસ છે. દેશનાં લગભગ સાત રાજ્યોમાં આ હડતાલની વધુ અસર જોવા મળી રહી છે. આ હડતાલને ૧૩૦ સંગઠનોનો સાથ મળેલ છે.\nદેશમાં લોકો ધીરે ધીરે કેન્દ્ર સરકાર પર આરોપ કરતા થયા છે. જે સરકારે ખેડૂતોનાં હિત માટે મોટા મોટા વાયદાઓ કર્યા હતા તે જ સરકાર આજે ખેડૂતોનાં વિરોધનો સામનો કરી રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હડતાલનો આજે બીજો દિવસ છે. હડતાલનાં પહેલા દિવસે ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ વહેતુ કર્યુ અને શાકભાજીને પણ ફેંકી દીધી હતી. ખેડૂતોની હડતાલ શાકભાજીનાં ઓછામાં ઓછા ભાવ, સપોર્ટ ભાવ અને લઘુત્તમ આવક સહિત વિવિધ મુદ્દાઓને લઇને કરવામાં આવી રહી છે. તેટલુ જ નહી ખેડૂતોની માંગણી છે કે દૂધનો ભાવ પેટ્રોલનાં બરાબર થવો જોઇએ. ખેડૂતોનાં તીખા વલણથી આવતા સમયમાં શાકભાજી સહિત દૂધનો ભાવ વધે તો કોઇ નવાઇ નહી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AB%8B", "date_download": "2019-05-20T02:31:32Z", "digest": "sha1:RSQX3OBXADJ7PZD7U2JJASLNZYTVLEKI", "length": 6239, "nlines": 146, "source_domain": "gu.wikipedia.org", "title": "નાપા વાંટો - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,\nનાપા વાંટો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. નાપા વાંટો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કેળાંની ખેતી કરવામાં આવે છે. કેળાં ઉપરાંત ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકોનું પણ વાવેતર થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nબોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ નવેમ્બર ૨૦૧૮ના રોજ ૧૯:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A1%E0%AB%81%E0%AA%82_%E0%AA%AE%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%8A%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-05-20T03:23:15Z", "digest": "sha1:5DKCL6ZAXBKIWYIKCMG6ERTVTVGYCKR4", "length": 3933, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી - વિકિસ્રોત", "raw_content": "મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી\nમહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી નરસિંહ મહેતા\nમહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી\nમહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી;\nવિસામો દેવાને ઊઠ્યા સારંગપાણી. – મહીડું. ૧\nમાતા રે જશોદા તારું મહીડું વલોવું;\n ગોળી નહીં ફોડું. – મહીડું.૨\nધ્રૂજયો મેરુ રે એને ધ્રાસકો લાગ્યો;\nરવૈયો કરશે તો નિશ્ચે હું ભાગ્યો. – મહીડું. ૩\nવાસુકિ ભણે; ‘મારી શી પેર થાશે \nમારું નેતરું કરશે તો જીવડો જાશે.’ – મહીડું. ૪\nરત્નાકર કહે; ‘મુજ રતન નથી,\nઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’ – મહીડું. ૫\nબ્રહ્મા ઇંદ્રાદિક વળતાં લાગ્યા રે પાય;\n‘નેતરૂ મૂકો તમે ગોકુળા રાય ’ – મહીડું. ૬\nજશોદાજી કહે; ‘હું તો નવનિધ પામી,\nભક્તવત્સલ મળ્યો નરસિયાનો સ્વામી.’ – મહીડું. ૭\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ ૦૧:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/anandiben-patel-inaugurate-world-s-tallest-wtg-hybrid-tower-in-kutch-022815.html", "date_download": "2019-05-20T02:27:13Z", "digest": "sha1:E4EWCQXHUZSUWONMMEMCHZLJOHNIUFGY", "length": 10951, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિશ્વનો સૌથી ઉંચો વિન્ડ ટાવર સ્થપાશે કચ્છમાં, 6ઠ્ઠીએ ઉદ્ઘાટન | Anandiben Patel to inaugurate world’s tallest WTG Hybrid tower in Kutch - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\njust now એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n29 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nવિશ્વનો સૌથી ઉંચો વિન્ડ ટાવર સ્થપાશે કચ્છમાં, 6ઠ્ઠીએ ઉદ્ઘાટન\nગાંધીનગર, 3 ઓક્ટોબરઃ સુઝલોન ગ્રૃપ દ્વારા કચ્છ જિલ્લાના નાનિબાર ખાતે વિંડ ટર્બાઇન જનરેટર(ડબલ્યુટીજી) હાઇબ્રિડ ટાવરનું લોન્ચિંગ કરવામાં આવનારું છે. આ ટાવર 120 મીટર ઉંચો હશે, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 6 નવેમ્બરના રોજ કરવામાં આવનારું છું.\nઆ ઇવેન્ટનું આયોજન કરવાનો હેતુ કચ્છમાં સુઝલોનના સૌથી મોટા ફાર્મથી 1100 મેગાવોટને ક્રોસ કરવાની ઉજવણી કરવાનો પણ છે. 2005માં ચાંગદાઇ ખાતે શરૂ કર્યા બાદ આ વિંડ ફાર્મ સાઇટ કચ્છ જિલ્લાના વિવિધ ભાગો જેમકે નાનિસિંધોળી, સુથરી, જખૌ, અમલિયારા, વાંકુ, લથેડી, જામવાડા, સિનોય અને શિખરપુર સુધી પહોંચ્યા છે.\nસુઝલોન દ્વારા ગુજરાતમાં 1500 મેગાવોટ પાવરની કેપેસિટી ઉભી કરવામાં આવી છે. અને કંપની દ્વારા રાજ્યના 50 ટકા ભાગોમાં આ વિંડ પાવર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે, જેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર સહિતના લોકેશન છે.\n6 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ બપોરે 1.30 કલાકથી 4.30 કલાક દરમિયાન યોજાશે. જેમાં રાજ્યના કુટિર અને મીઠા ઉદ્યોગ તથા ગૌ સંવર્ધન ખાતાના રાજ્યમંત્રી તારાચંદ છેડા પણ હાજર રહેશે. આ નવા પ્રોજેક્ટ થકી સ્થાનિક વિજ માંગને પૂરી પાડવાની દિશામાં બળ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રો���વા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\nઆ છોકરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/junagadh-youg-man-crushed-under-dumper-034032.html", "date_download": "2019-05-20T02:29:09Z", "digest": "sha1:4NCKP6JMBWS23JUBDT3HCBCLZCH3RGFV", "length": 9933, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જુનાગઢઃ ડમ્પર નીચે કચડાતાં એક યુવાનનું મૃત્યુ | junagadh a youg man crushed under dumper - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર\n2 min ago એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા\n31 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n8 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nજુનાગઢઃ ડમ્પર નીચે કચડાતાં એક યુવાનનું મૃત્યુ\nજુનાગઢ શહેરના માર્કેટિંગયાર્ડ પાસે રોડની બાજુમાં ફૂટપાથ પર કેટલાક શ્રમજીવી પરિવાર સાથે સુતા હતા. ત્યાંથી પસાર થઇ રહેલ ડમ્પરના ચાલકે અચાનક જ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડીવાઇડર તોડીને રસ્તાની બાજુમાં ઝુંપડામાં ધસી ગય���ં હતું. આ અકસ્માતમાં પોરબંદરના એક શ્રમીક યુવકનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.\nમળતી માહિતી મુજબ, જુનાગઢના દોલતપરા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ પાસે શ્રમીક પરિવાર ઝુપડામાં સુતો હતો. એ સમયે અચાનક જ અનિયંત્રિત ડમ્પર ઝુપડામાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શ્રમજીવી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જેસીબીની મદદથી કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં રોડ પર સુતેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nજૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ\nજૂનાગઢઃ પત્ની સાથેના દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે અગ્ની સ્નાન કરી લીધું\nગુજરાત: હાઇવે પર એક સાથે 10 સિંહો જોવા મળ્યા\nસરદાર પટેલે જૂનાગઢના નવાબને ભારતમાં જોડાવવા દબાણ કર્યું, જેમણે કુતરાના લગ્નમાં ખર્ચ્યા 20 લાખ\nગુજરાત: પાંજરાપોળ થી રહસ્યમય રીતે ગાયબ થયી 600 ગાયો\nતંત્રની બેદરકારીને પગલે પાણીનો વેડફાટ\nગૌરક્ષકોએ ગૌવંશને બચાવી કારને ચાપી આગ, એક શખ્સની ધરપકડ\nલોકગાયક કિર્તીદાનના ડાયરામાં ફાયરિંગથી વિવાદ, પોલીસે કેસ દાખલ કર્યો\nજૂનાગઢના ભૂતપૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું કારઅકસ્માતમાં મોત, પત્નીની હાલત ગંભીર\nVideo: જૂનાગઢ જીઆઇડીસી પાસે સિંહોએ કર્યુ મારણ\nજૂનાગઢમાં ભવનાથ મેળાની થઇ વિધિવત શરૂઆત\nપુણે હિંસાના વિરોધમાં જૂનાગઢ-સોમનાથ હાઇવે પર ચક્કાજામ\njunagadh accident death જુનાગઢ અકસ્માત મૃત્યુ\nલોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ\nલોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/no-compromise-with-india-sicurity-pakistan-responds-then-talks-resumed-rajnath-singh-021480.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-05-20T02:25:41Z", "digest": "sha1:YIRAATLKZ3AN4O2FRA2224MU462VHSHA", "length": 14745, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતની સુરક્ષા મુદ્દે બાંધછોડ નહીં, પાકિસ્તાન સુધરશે તો જ વાતચીત : રાજનાથ સિંહ | No compromise with India's sicurity, If Pak responds then talks resumed : Rajnath Singh - Gujarati Oneindia", "raw_content": "\nએક્ઝિટ પોલના આંકડા જાહેર, જા��ો કોની બનશે સરકાર\n27 min ago એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\n7 hrs ago Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે\n9 hrs ago Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી\n9 hrs ago Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nLifestyle ગુડપાસ્ટર સિન્ડ્રોમ જીપીએસ ના કારણો, લક્ષણો, અને સારવાર\nTechnology વનપ્લસ 7 પ્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન\nભારતની સુરક્ષા મુદ્દે બાંધછોડ નહીં, પાકિસ્તાન સુધરશે તો જ વાતચીત : રાજનાથ સિંહ\nભુજ, 11 સપ્ટેમ્બર : આજે બારતના ગૃહ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં આવેલી દેશની કચ્છ સ્થિત સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. રૂબરૂ મુલાકાત લઇ અને જવાનો સાથે વાતચીત કર્યા બાદ તેમણે આગામી સમયમાં લેવાનારા મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી. કચ્છની ભૂમિ પરથી રાજનાથ સિંહે લલકાર્યું હતું કે ભારતની સુરક્ષાના મુદ્દે પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.\nગુજરાતની કચ્‍છ સરહદની સાથે પાકિસ્‍તાનનાં સિંધ પ્રાંતને જોડતી સિરક્રીક સરહદનો વિવાદ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પાકિસ્‍તાન ચર્ચી રહ્યું છે. કચ્‍છનાં લખપત પાસે આવેલ સિરક્રિકે એ ભારતીય સરહદનો જ એક ભાગ છે એવું કચ્‍છ અને સિંધ સાથેનાં કરારો હોવાનું કચ્‍છના રાજવી પરિવારે સ્‍પષ્‍ટ કર્યુ છે અને તે અંગેના કરારની વિગતો પણ ગેજેટમાં હોવાની સ્‍પષ્‍ટતા રાજનાથ સિંહે કરી છે.\nકેન્‍દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ વાર સ્‍પષ્‍ટ શબ્‍દોમાં સિરક્રિકની સરહદ નજીકથી જણાવ્‍યું હતું કે દેશની સુરક્ષાને લઇને સિરક્રિક મુદ્દે પાકિસ્‍તાન સાથે કોઇ બાંધછોડ નહી થાય. સરહદ પર રહીને દેશની સુરક્ષા કરતા જવાનોનો હોંસલો બુલંદ કરતા કેન્‍દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્‍યું હતું કે જવાનોની જેમ જ કેન્‍દ્ર સરકાર પણ દેશનાં સ્‍વાભિમાનની રક્ષા માટે તત્‍પર છે. સુરક્ષા માટે જવાનોને જે કંઇ સુવિધા આપવી પડે તે માટે સરકાર તૈયાર છે.\nતેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રની ભાજપા સરકાર સૈન્‍યની સુવિધાઓ વિકસાવવા માટે સતત નવા પ્રોજેકટ હાથ ધરી રહી છે. દેશની સુરક્ષાને પ્રાધાન્‍ય આપવા કેન્‍દ્ર સરકાર મક્કમ છે તેનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કચ્‍છની ક્રીક સરહદે દરિયામાં રૂપિયા 130 કરોડના ખર્ચે મુરીંગ સ્‍ટેશન (અંદર જેટી) બનાવવાની જાહેરાત કરી હતી.\nઆ કામગીરી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ કરશે. અઢી વર્ષમાં જેટી પુર્ણ થઇ જતાં કચ્‍છની અટપટી ક્રીક અને દરિયાની અંદર જવાનો બોટ દ્વારા સુરક્ષા માટે તૈનાત રહી શકશે. અત્‍યારે આ સુવિધાના અભાવે સુરક્ષામાં કચાશ રહે છે.\nરાજનાથ સિંહે જણાવ્યું કે ભારત સાથેની શાંતિનો ભંગ કરીને પાકિસ્‍તાન દ્વારા કરાતા હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેની સામે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ અપાશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સંબંધો સુધારવાની કરેલી પહેલ પછી પણ પાક લશ્‍કર દ્વારા કરાઈ રહેલા ગોળીબાર અને હુમલાની ઘટનાની તેમણે નિંદા કરી હતી.\nતેમણે જણાવ્યું કે દેશમાં વિસ્‍તરી રહેલી નકસલવાદની સમસ્‍યા હિંસક બની રહી છે ત્‍યારે નકસલ પ્રભાવિત વિસ્‍તારો અને નકસલવાદની સમસ્‍યા માટે કામ કરતી સંસ્‍થાઓ સાથે શુક્રવારે દિલ્‍હીમાં બેઠક યોજાઈ રહી છે.\nગૃહ મંત્રી રાજનાથ સિંહે આજે લખપતમાં બીએસએફની બોર્ડ આઉટ પોસ્‍ટ બીઓપીનું ઉદઘાટન કર્યા બાદ રણની સરહદે આવેલા વીઘાકોટ પહોંચ્‍યા હતાં. અહીં સૈનિક સંમેલન ને સંબોધના કર્યા બાદ તેમણે જવાનો સાથે 'બડાખાના' (ભોજન)માં ભાગ લીધો હતો.\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nનર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી\nગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર\nમોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\ngujarat sicurity pakistan rajnath singh home minister bhuj kutch ગુજરાત ભારત સુરક્ષા પાકિસ્તાન રાજનાથ સિંહ ગૃહ મંત્રી ભુજ કચ્છ\nકેદારનાથમાં પીએમ મોદી, સોશ્યિલ મીડિયા પર ઉડી રહ્યો મજાક\nઆ છ���કરી સાથે લગ્ન કરનારને મળશે 2 કરોડ રૂપિયા, પિતા શોધી રહ્યા છે વરરાજો\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/pm-clears-60-years-cleansing-four-years/", "date_download": "2019-05-20T02:35:58Z", "digest": "sha1:RXLEZEW7ZLHCCU53HMARTCD4TVKYCRH2", "length": 7200, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > National > ચાર વર્ષમાં 60 વર્ષ જેટલી સફાઈ થઇ, સ્વછતા અભિયાન વિશે બોલ્યાં PM મોદી\nચાર વર્ષમાં 60 વર્ષ જેટલી સફાઈ થઇ, સ્વછતા અભિયાન વિશે બોલ્યાં PM મોદી\nમાનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અમે ચાર વર્ષમાં જે લક્ષ્ય મેળવ્યું છે તે છેલ્લાં 60 થી 70 વર્ષોમાં નથી મેળવી શકાયું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન ટાટા સાથે વિડિઓ કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી હતી. અમિતાભે પ્રધાનમંત્રી મોદીને આ અભિયાનનો શ્રેય આપ્યો હતો.\nઅમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે અમે અમારા સ્તર પર કામ કર્યું હતું. મુંબઈના વર્સોવા બીચ પર મેં કઈંક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક વ્યક્તિની લાગણી હતી કે મારે સાફ કરવું છે અને તે આગળ વધ્��ો તો ત્યારબાદ લોકો સમર્થનમાં આવ્યા. મને લોકોએ કહ્યું હતું કે અહીં સફાઈ માટે જમીન ખોદવાની મશીન નથી તો મેં ખરીદીને આપ્યું હતું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/chintan/srisadashiv/461-srisadashiv", "date_download": "2019-05-20T02:22:58Z", "digest": "sha1:BQZL6EYI3CFGLFSP5A5DPESFXZG557W5", "length": 8419, "nlines": 183, "source_domain": "my.zazi.com", "title": "નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 40 મહેમાનો ઓનલાઈન\n‘મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછયું.\nરમણીક ..મારી પત્ની બજારમાં ગઇ છે, અને વરસાદ શરૂ થઇ ગયો છે.\nગિરીશ.. એમાં મૂંઝાય છે શું, કોઇ સ્ટોરમાં ઘુસી જશે.\nરમણીક.. એ જ મોકાણ છે. એ રૂા. ૫૦૦ લઇને નીકળી છે.’\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર ચિંતન શ્રી સદાશિવ નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો\nનિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0\nઆના લેખક છે શ્રી સદાશિવ\nબુધવાર, 13 ઓક્ટોબર 2010 04:15\nકલ્યાણમયી માં જગદંબા ગાયત્રી શક્તિને કેન્દ્ર્માં રાખીને પ્રયાસ કરવામાં સ્વપર કલ્યાણ સમાયેલું છે. નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો. સદા કલ્યાણમયી ભગવતી પાસે પ્રાથૅના કરતા રહેશો કે ધન માન યશ પ્રતિષ્ઠા વગેરે લૌકિક-તુચ્છ વાસનાઓથી પર રાખે. ઉચ્ચ કોટીના સાધકોને રાજસિક અને તામસિક કામનાઓ ફસાવી શકતી નથી. પરંતુ સાત્વિક વાસનાઓ મારફતે ઉચ્ચ વૈરાગ્યવાન સાધકો પણ શ્રેયસ માગૅમાંથી ખસેડી લે છે. માટે ખુબ સાવધન રહીને આંતર-નિરીક્ષણ કરતા રહેવું અને કલ્યાણમયી ભગવતીની સવૅથા શરણાગતિ સ્વીકારવી. જે કાંઈ કમૅ કરો ભલે તે સાધારણ કમૅ હોય, આરંભમાં અત્યંત વિનીત અને કરુણાભાવે પ્રેરણાની યાચના કરીને કમૅનો આરંભ કરવો અને કમૅના અંતમાં તેના પરિણામ સ્વરુપ હાની થાય કે લાભ, તે માટે જરાપણ વિષાદ કે હષૅ પામ્યા વગર સંપુણૅ પરિણામ ભગવતીને સમપૅણ કરી દેવું.\nશારીરિક શ્રમથી મનની કાર્યશક્તિ વધે છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/topics/d570283c-0815-4ac7-859d-60ce334f2e57", "date_download": "2019-05-20T02:38:13Z", "digest": "sha1:DA7HSN47QDZOGXLAR6QMKGNKPV5OTHWD", "length": 12247, "nlines": 131, "source_domain": "www.bbc.com", "title": "લોકસભા ચૂંટણી 2019 - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nમતદાન પૂર્ણ થતાની સાથે જ ન્યૂઝચેનલોમાં ઍક્ઝિટ પોલ દેખાવા લાગે છે.\nજાણો, કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય\nગીરમાં જેમના માટે મતદાનમથક ઊભું કરાય છે તે ભરતદાસબાપુ કેવી રીતે જંગલમાં એકલા રહે છે\nબાણેજધામના એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ મતદાન કરે એટલે સો ટકા મતદાન નોંધાય છે.\nગીરમાં જેમના માટે મતદાનમથક ઊભું કરાય છે તે ભરતદાસબાપુ કેવી રીતે જંગલમાં એકલા રહે છે\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાકિસ્તાન\nપાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડા પ્રધાન મોદીના રડાર અંગેના નિવેદન વિશે વળતો પ્રહાર કર્યો.\nરડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાકિસ્તાન\nલોકસભા ચૂંટણી LIVE: આજે 59 બેઠકો પર મતદાન, મોદી સહિત અનેક વીઆઈપી સામેલ\nલોકસભા ચૂંટણીમાં આજે અંતિમ તબક્કાના મતદાન બાદ 23મેના રોજ પરિણામ જાહેર થશે.\nલોકસભા ચૂંટણી LIVE: આજે 59 બેઠકો પર મતદાન, મોદી સહિત અનેક વીઆઈપી સામેલ\nનરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ - દૃષ્ટિકોણ\nનાથુરામ ગોડસેને લઈને ભાજપ કાયમ અસમંજસમાં કેમ હોય છે\nનરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ - દૃષ્ટિકોણ\nલોકસભા ચૂંટણી LIVE: આજે 59 બેઠકો પર મતદાન, મોદી સહિત અનેક વીઆઈપી સામેલ\nલોકસભા ચૂંટણીમાં આજે અંતિમ તબક્કાના મતદાન બાદ 23મેના રોજ પરિણામ જાહેર થશે.\nલોકસભા ચૂંટણી LIVE: આજે 59 બેઠકો પર મતદાન, મોદી સહિત અનેક વીઆઈપી સામેલ\nExit Pollsનાં અનુમાન મુજબ NDAને બહુમત, 'આયેગા તો નરેન્દ્ર મોદી હી'\nલોકસભા ચૂંટણીમાં રવિવારે અંતિમ તબક્કાના મતદાન બાદ 23મેના રોજ પરિણામ જાહેર થશે.\nExit Pollsનાં અનુમાન મુજબ NDAને બહુમત, 'આયેગા તો નરેન્દ્ર મોદી હી'\nઅશોક લવાસા સાથે મતભેદ અંગે CECએ આપ્યો જવાબ, કૉંગ્રેસે સાધ્યું નિશાન\nચૂંટણી કમિશનર અશોક લવાસાએ મોદીને ક્લીનચિટ આપવા મામલે અસંમતિ દર્શાવી હતી.\nઅશોક લવાસા સાથે મતભેદ અંગે CECએ આપ્યો જવાબ, કૉંગ્રેસે સાધ્યું નિશાન\nલોકસભા ચૂંટણી : સરકાર કોઈ પણ પક્ષની બને, આ હશે સૌથી મોટો પડકાર\nદુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મંદી તરફ ગતિ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.\nલોકસભા ચૂંટણી : સરકાર કોઈ પણ પક્ષની બને, આ હશે સૌથી મોટો પડકાર\nગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nચૂંટણી પહેલા બીબીસીએ દેશના એવા વિસ્તારોની મુલાકાત લીધી જે નદીઓની આસપાસ વસેલા છે.\nગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે\nTOP NEWS: મોદી સરકારે કાળાંનાણાંની વિગતો આપવાનો ઇન્કાર કર્યો\nસરકારે સ્વિટ્ઝર્લૅન્ડ સાથેના કરારમાં ગોપનીયતાનું કારણ રજૂ કરી માહિતી આપવાનો ઇન્કાર કર્યો.\nTOP NEWS: મોદી સરકારે કાળાંનાણાંની વિગતો આપવાનો ઇન્કાર કર્યો\nલોકસભા ચૂંટણી 2019 : દક્ષિણ ભારત આ વખતે દિલ્હીમાં સરકાર બનાવશે\nકહેવાય છે કે કેન્દ્રની સત્તાનો રસ્તો યૂપીમાંથી જાય છે પણ આ વખતે દક્ષિણ ભારત કિંગમ‌ૅકર મનાઈ રહ્યું છે.\nલોકસભા ચૂંટણી 2019 : દક્ષિણ ભારત આ વખતે દિલ્હીમાં સરકાર બનાવશે\n5 વર્ષમાં પ્રથમ વખત વડા પ્રધાને યોજી પત્રકાર પરિષદ પણ કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંયુક્ત પત્રકાર-પરિષદ યોજી\n5 વર્ષમાં પ્રથમ વખત વડા પ્રધાને યોજી પત્રકાર પરિષદ પણ કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો\nમોદી : ગોડસેના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું\nનથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપનાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી હતી.\nમોદી : ગોડસેના ન��વેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું\nપશ્ચિમ બંગાળ : સોનાગાછીની હજારો સેક્સવર્કર કેમ દબાવશે NOTAનું બટન\nપશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે એક અવાજ આત્મસન્માનનો પણ ઉઠ્યો.\nપશ્ચિમ બંગાળ : સોનાગાછીની હજારો સેક્સવર્કર કેમ દબાવશે NOTAનું બટન\nઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર\nસોનભદ્ર ગામના લોકો કઈ મુશ્કેલીનો ઉકેલ ન મળતા મતદાનના વિરોધમાં આવી ગયા\nઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર\nમોદી સહિતના સાંસદોની ગ્રાન્ટનાં નાણાં કેમ અટકાવાયાં\nદરેક સાંસદને પાંચ વર્ષ દરમિયાન રૂ. 25 કરોડ વિવેકાનુસાર ખર્ચવા માટે મળે છે.\nમોદી સહિતના સાંસદોની ગ્રાન્ટનાં નાણાં કેમ અટકાવાયાં\nલોકસભા ચૂંટણી 2019 : કોની સરકાર બનશે\n23મી મેના દિવસે પરિણામ જાહેર થશે\nલોકસભા ચૂંટણી 2019 : કોની સરકાર બનશે\nનરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે એ પૂર્વાંચલની 13 બેઠકો પર કોણ કેટલું મજબૂત\nઅંતિમ તબક્કાના મતદાનમાં પૂર્વાંચલની આ 13 બેઠકો પર થશે રાજકીય દિગ્ગજોનાં ભવિષ્યનો નિર્ણય.\nનરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે એ પૂર્વાંચલની 13 બેઠકો પર કોણ કેટલું મજબૂત\nJDUએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ ફરી ઉઠાવી તેની પાછળનું કારણ શું\nકોઈ પણ રાજ્યને કયા માપદંડને આધારે વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે છે\nJDUએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ ફરી ઉઠાવી તેની પાછળનું કારણ શું\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/kavita/yayavar?start=77", "date_download": "2019-05-20T02:18:49Z", "digest": "sha1:4FKPVL2CLC7MHN5XZG2SIVNDPDXPW2HO", "length": 12302, "nlines": 256, "source_domain": "my.zazi.com", "title": "યાયાવર", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 23 મહેમાનો ઓનલાઈન\nએક ડોશી સિનેમા હૉલ માં કોલ્ડ ડ્રિંક ની બોટલ લઈ ને બેઠી હતી ........ થોડી થોડી વારે બોટલ માંથી પીતી હતી .\nબાજુમાં બેઠેલા સરદારજી ને દાજ ચડી કે આ શું ડોશી વારે વારે ઘૂટડા માર્યા કરે છે એટલે તેમણે માજી નીબોટલ ઉપાડી ને એક જાટકે પી ગયા ને બોલ્યા \" માજી આમ થમ્બ્સ-અપ પીવાય \"\nતો માજી કહે કે ભાઈ હું કઈ cold drink પીતી નહોતી પણ પાન ખાધું છે એટલે પિચકારી બોટલ માં મારતી હતી.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1\nયાયાવર\t- જાન્યુઆરી 2012\nઆના લેખક છે પંચમ શુક્લ\nરવિવાર, 25 ડિસેમ્બર 2011 00:00\nરીત કે રસમ ન ટકે ખાલી રોકટોકથી,\nને રિવાજ પણ ન તૂટે માત્ર તોડફોડથી.\nથાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી,\nમુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી.\nસંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,\nપર સદાવ્રતોય નથી સ્થૂળ મોલતોલથી.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2\nયાયાવર\t- ડિસેમ્બર 2011\nઆના લેખક છે હરનિશ જાની\nગુરુવાર, 22 ડિસેમ્બર 2011 15:02\nવતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.\nવતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.\nતમારા બાળકોનું વતન છે આ તો .\nક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.\nલોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.\nબાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.\nયાયાવર\t- ડિસેમ્બર 2011\nઆના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”\nસોમવાર, 12 ડિસેમ્બર 2011 00:09\nશબ ચાદર રંગારો ખોળ્યાની વાતો થઈ\nઅંધક ને ઘર દીવો દાઝ્યાની વાતો થઈ\nરેતીના ઢગલા પર થોડું પાણી રેડ્યું\nજાણે આખો દરિયો ઢોળ્યાની વાતો થઈ\nકબર મળે ન મળે.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1\nયાયાવર\t- ડિસેમ્બર 2011\nઆના લેખક છે મુહમ્મદઅલી વફા\nરવિવાર, 11 ડિસેમ્બર 2011 23:07\nઅમારા રકતથી નહાતું નગર મળે નમળે.\nચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.\nનિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની\nપછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.\nજઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં\nપછી કો શાયરનો આવો હસર મળે ન મળે.\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1\nયાયાવર\t- ડિસેમ્બર 2011\nઆના લેખક છે રેખા શુકલ\nશનીવાર, 10 ડિસેમ્બર 2011 15:04\n(ચિત્ર : રેખા શુકલ)\nઉગતા સુરજની લાલીમાં મરડે તું આળસ ને\nરણકે એક ઝાંઝરીનો રણકાર...\nગગનને ચુમવા તારા અધરોનુ સ્મિત ને\nઘાઘરીની ઘુઘરીઓ નો રણકાર....\nવક્ષ પરથી ઢળી પડેલા છેડલાને સંકોરવા\nબેબાકળા તારા કંગનનો રણકાર...\nયાયાવર\t- ડિસેમ્બર 2011\nઆના લેખક છે રાકેશ મોદી \"મીત\"\nશનીવાર, 10 ડિસેમ્બર 2011 14:42\nકસર તો હોય છે અહિં ખુદા ની પણ કરામત મા\nદુનિયા નહિ પણ મને એવું માણસ જોઈને લાગ્યું\nમારી જેમ સૌંદર્ય નો ચોક્કસ છે એ દિવાનો\nમાણસ નહિ પણ મને એવું દુનિયા જોઈને લાગ્યું\nખુદાની જ રહેમ છે તારી ભાગદોડ ઓ માનવી\nવરસાદ નહિ પણ મને એવું દુનિય��� જોઈને લાગ્યું\nદૂર છે પણ પ્રેમ છે ચોક્કસ આભ અને ધરા વચ્ચે\nવાદળ નહિ પણ મને એવુ વરસાદ જોઈને લાગ્યું\nપળે પળ માં ઉજાસ\nગુજરાતી છંદ ની સમજ - સંકલન\n<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>\nપ્રુષ્ઠ 8 કુલ- 15\nજે માનવી સત્તા, સંપત્તિ અને અહંકારનો મોહ જાતે ફેંકી દે તે મહાપુરુષ છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/09/25/balgeet-yashwant-mehta/email/", "date_download": "2019-05-20T02:58:13Z", "digest": "sha1:U3YSRXBZUI45CBCC53F7ZARHMUMWMIPD", "length": 15259, "nlines": 176, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા\nSeptember 25th, 2018 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : યશવંત મહેતા | 4 પ્રતિભાવો »\n[આજે પ્રસ્તુત કરેલા આ ત્રણેય મજેદાર બાળગીતો શ્રી યશવંત મહેતાના પુસ્તક ‘મોજમજાનાં ગીતો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ચકલીનું ગીત, ફરફોલો અને ભૂત બનું તો.. – ત્રણેય ગીતો બાળમનના વિવિધ ભાવ અને વિચારવિશ્વને ઉઘાડી આપે છે. ]\nસૌથી પહેલા મારા ઘરનો\nગોળ ઈંડા સરખો આકાર,\nત્યાં મેં માનેલું કે બસ,\nપછી બન્યો મારું ઘર માળો,\nતણખલા થકી જે તૈયાર;\nત્યારે મેં માનેલું કે બસ,\nઊડતાં શીખી ડાળે ડાળે,\nપાન લીલાં ને કુમાશદાર;\nત્યારે મેં માનેલું કે બસ,\nપણ જ્યાં ઉડી હું આકાશે,\nત્યારે હું તો સમજી ભાઈ,\nએક વાર પપ્પુના પગ પર પડ્યું ઊકળતું પાણી,\nતરત જ પપ્પુડાએ પાડી રાડો તાણી તાણી\nબહુ બળતરા ચાલી, પપ્પુ કરતો ઠેકા ઠેક\nઘાંટો એનો મોટો, પહોંચે શેરી-નાકે છેક\nમોટી બાએ પગ પર મસળી આપી ઘણી મલાઈ,\nતો પણ જરાય ઓછી ન થઈ બળતરાની લ્હાઈ.\nદાઝ્યાસ્થળે ઉપસ્યો કંઈ ફરફોલો પાણીદાર,\nપપ્પુજીને વેદના મહીં રાહત નહીં લગાર.\nફરફોલો કુંવરીના જેવો – વધે દિવસ ને રાત,\n��પ્પુની આંખોથી વરસે આંસુની બરસાત\nએક દહાડો લલ્લુ, દોસ્ત આવ્યો – જાણે આંધી,\nપપ્પુડાને બેય હાથમાં લીધો એણે બાંધી.\nકહે મુક્કાબાજીમાં પહેલો આવ્યો સાચોસાચ,\nપપ્પુજીને લઈ બાથમાં કરવા લાગ્યો નાચ\nફરફોલો કચડાયો એના પહેલવાન પગ હેઠ,\nફટાક દઈ ફૂટ્યો ફરફોલો રબરી ફુગ્ગા પેઠ.\nઘણી વેદના થઈ પપ્પુને, ચક્કરવક્કર આંખો,\nપણ ફરફોલો ખાલી થઈને, બેઠો આખેઆખો.\nપપ્પુ કહે કે વાહ રે લલ્લુ, આ તો ખરી નવાઈ,\nપહેલવાની કરતાં તેં કીધી અક્સીર દવાઈ\n૩. ભૂત બનું તો..\nમા, હું ભૂત બનું તો સારું.\nઘડીમાં અહીં, ઘડીમાં તહીં, એવા ચક્કર મારું;\nઆંખ મીચી ઉઘાડો ત્યાં હું પહોંચું જ્યાં પણ ધારું\nમારકણા મહેતા ટીચરને અડધી રાતે ડારું\nફરમાવું કે પપ્પુડાને રિઝલ્ટ દેજો સારું\nપેલી મીની સાથે પાનાં રમવામાં નિત હારું;\nભૂતલોકથી વિદ્યા શીખી મિનિનો મદ ઠારું. – મા.\nતું છો લાવે નહીં રમકડાં, એવો મંતર મારું;\nદુકાનનાં તમ્મામ રમકડાંથી મુજ રૂમ શણગારું. – મા.\nસવારથી તે રાત લગી, મા, કામ ખૂટે ના તારું;\nતું જાણે ના એમ બધુંયે કામ કરું પરબારું. – મા.\n(રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર.\n‘મોજમજાનાં ગીતો’ – યશવંત મહેતા; પુસ્તક પ્રાપ્તિની વિગતો – પુસ્તક કિંમત રૂ. ૧૨૫/-, પ્રાપ્તિસ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધે માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪ ૪૬૬૩)\n« Previous સંતકવિ તિરુવલ્લુવર – રજની વ્યાસ\nશકટનો ભાર – કેદાર ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશનિવારની સવારે – નટવર પટેલ\nનળમાં પાણી ખળખળ થાય, ઝબકી મમ્મી જાગી જાય. એટલામાં શું થઈ સવાર ઊઠને પિન્કી કેટલી વાર ઊઠને પિન્કી કેટલી વાર પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન ગણવેશ પહેરી ઓળીશ વાળ ગણવેશ પહેરી ઓળીશ વાળ નાસ્તો કરતાં લાગે વાર. તારો કદી ન આવે પાર. ખિજાઈ પિન્કી બોલી એમ મમ્મી, તારી નિતની ટેવ. ખોટી કર ના બૂમાબૂમ, ફરફર કર ના આખી રૂમ. કહીને પિન્કી સૂઈ ગઈ, મમ્મી પાછી ... [વાંચો...]\nઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ ��ર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\nભોળા કબૂતરની ઉદ્દાત ભાવના – મિત્રિશા મહેતા\nએક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જઈ વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો. એક વખત ઠંડીની મોસમમાં એ વહેલી સવારે જંગલ તરફ જવા નીકળી પડ્યો, આજે જંગલ સૂમસામ લાગતું હતું. એ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા\nબહુ સરસ ગીતો છે.\nખુબજ સુંદર. આ પ્રકારની વધુ રચનાઓ વાંચવા માટે જુઓ https://www.facebook.com/Matrulipi/\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://krushivigyan.blogspot.com/2018/07/blog-post_75.html", "date_download": "2019-05-20T02:24:00Z", "digest": "sha1:FPO2S4ARLJTS27JGNJXEMHL76BD2ZYP4", "length": 8684, "nlines": 115, "source_domain": "krushivigyan.blogspot.com", "title": "મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ - કૃષિ વિજ્ઞાન", "raw_content": "\nપાનના ટપકા નો રોગ\nજીવાણું (બેક્ટેરિયા) થી પાનના ટપકા\nસુક્ષ્મ તત્વો ની ઉણપથી થતા રોગ\nવનસ્પતિની દેહધાર્મિક વિક્ષેપથી થતા રોગ\nજીવાત વૃદ્ધિ અવરોધક કીટનાશકો\nડેલ્ટામેથ્રીન અને લેમ્ડા સાયહેલોથ્રીન\nHome કૃષિ વિજ્ઞાન ન્યુઝ મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ\nમરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ\nin કૃષિ વિજ્ઞાન ન્યુઝ leave a reply\nમરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે\n૧. ડમ્પિંગ ઓફ (વાંચવા અહી ક્લિક કરો)\n૨. ફાયટોપથોરા બ્લાઈટ : મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે\nફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે. ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે, પાન ખરી પડે છે. પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.\nવાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, પાણી સાથે રોગ આગળ વધતો દેખાતો હોય , બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ રોગ આગળ વધે છે.... ૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.\nનીચેની દવાનું ડ્રેન્ચિંગ કરો.\nએલીએટ ૩૫ ગ્રામ/પંપ અથવા\nપ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ અથવા\nમેલોડી ડુઓ ૫૦ ગ્રામ / પંપ અથવા\nરીડોમિલ ગોલ્ડ ૫૦ ગ્રામ / પંપ\nકૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.\nચિત્ર પ્રતીકાત્મક છે - માહિતી સંકલિત કરેલ છે.\nઉત્પાદન વધારવાની અનોખી રીત\nચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આ...\nગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીર...\nવિદેશમાં સોઈલ લેસ ખેતીની શ��ૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય ...\nકપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈ...\nમોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/six-new-passport-service-centers-will-be-started-gujarat-pradeepsinh-jadeja/", "date_download": "2019-05-20T02:42:55Z", "digest": "sha1:GKZWHMQPQCTNCIAON4UYG35JBEIQP3IZ", "length": 7648, "nlines": 68, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે : પ્રદીપસિંહ જાડેજા\nગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે : પ્રદીપસિંહ જાડેજા\nમાનવમિત્ર, અમદાવાદ : બિનનિવાસી ગુજરાત પ્રભાગમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે, કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૪ પહેલા માત્ર પાંચ પાસાપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત હતા, પરં���ુ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ ગુજરાતને ૧૪ જેટલા પાસપોર્ટ કેન્દ્ર મળ્યા છે.\nગુજરાતમાં બિનનિવાસી ભારતીયો-ગુજરાતીઓની તથા વિદેશ જવા માંગતા નાગરિકોપરિવારોની વધુ સુવિધા માટે વિદેશ મંત્રાલયે નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ- કરવાની ગુજરાત સરકારની માંગ સ્વીકારી છે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે હવે રાજ્યમાં કુલ ૨૫ પાસપોર્ટ સેવા કેન્દ્રો નાગરિકોની સુવિધા માટે કામ કરતા થયા છે. જે છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થવાના છે તેમાં ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બારડોલી અને અમરેલીનો સમાવેશ થાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahod.gujarat.gov.in/woman-saving-scheme?lang=Gujarati", "date_download": "2019-05-20T02:21:26Z", "digest": "sha1:7C55XNFRHWV7XHIMGZ6R4WU6NABFC2LB", "length": 11255, "nlines": 302, "source_domain": "dahod.gujarat.gov.in", "title": "મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત | અન્ય | જન સેવા કેન્દ્ર ફોર્મ | મુખ્ય પૃષ્ઠ | દાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nદાહોદ જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી)\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી (ડુડા)\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nમહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત\nમહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત\nહું કઈ રીતે મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની\nકલેકટર કચેરી (નાની બચત શાખા).\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.\nબે રાજયપત્રીત અધિકારીશ્રીના, ચારીત્ર્ય અંગેના અસલ પ્રમાણપત્ર\nઅરજદારના નજીકના સગાસબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું'' ના વાંધા પ્રમાણપત્ર'' અસલમાં રજુ કરવાનું રહેશે\nપાસપોર્ટ સાઈઝના બે ફોટા, ગાંધીનગર જિલ્લાના ગેઝેટેડ અધિકારી દ્વારા એટેસ્ટેડ\nસ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ\nશૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ\nરેશનકાર્ડ ની પ્રમાણિત નકલ\nમિલ્કત ધરાવતા હોય તો મિલ્કતના પુરાવા તરીકે ટેક્ષબીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nઆર.ટી.એસ / સી.ટી.એસ. શાખા\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nકોલ +૯૧ ૨૬૭૩ ૧૦૭૭\nબચાવ અને રાહતના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : : મે 04 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%27%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7_%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%82_%E0%AA%9B%E0%AB%81%E0%AA%82%27", "date_download": "2019-05-20T02:36:11Z", "digest": "sha1:NYAH7MO6O34WZWZKXV44GZ7NIQTX5OWX", "length": 23504, "nlines": 98, "source_domain": "gu.wikisource.org", "title": "તુલસી-ક્યારો/'શોધ કરૂં છું' - વિકિસ્રોત", "raw_content": "\nતુલસી-ક્યારો ઝવેરચંદ મેઘાણી 1940\n← કેવો નાદાન પ્રશ્ન \n૧૯૪૦ છૂપી શૂન્યતા →\nપ્રકરણ ચાલીસમું 'શોધ કરું છું'\nવળતે દિવસે સોમવારે કોઈક બાઇ માણસનો ટૌકો દ્વારમાં પડ્યો : 'કાં, અલી ભદ્રી ઓ ક્યાં મૂઈ છો તું તે બાઇ ક્યાં મૂઈ છો તું તે બાઇ \n'આ મૂઈ આ, કોણ છે એ ભદ્રીવાળું 'એમ કહેતી રસોડામાંથી બહાર નીકળેલી ભદ્રાએ પરોણાં દીઠાં. ને એ હાથ પહોળાવતી ચોગાનમાં દોડી.\n રોયાં તમે તે આંહીં ક્યાંથી મૂવાં\n'ક્યાંથી તે જમપુરીમાંથી તો થોડાં જ તો બૈ ' એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઇ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : 'તું તે મૂઇ ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ, ને અમે તો રોજ પીપ��ા-ઓટે બેસીએ પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઇ જવાતું'તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મશાણ શમો બની ગયો, ખડકી યે ખાવા ધાય; તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે મૂઈ ' એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઇ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : 'તું તે મૂઇ ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ, ને અમે તો રોજ પીપળા-ઓટે બેસીએ પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઇ જવાતું'તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મશાણ શમો બની ગયો, ખડકી યે ખાવા ધાય; તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે મૂઈ તે હું તને કહેવા આવ્યા વના ન રહી શકી. તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ [ ૨૯૨ ] પણ આવ્યાં, તુળસી માએ સમા દિ' દેખાડ્યા, ને મારો તો કોઠો ઠરી હીમ થ્યો બા તે હું તને કહેવા આવ્યા વના ન રહી શકી. તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ [ ૨૯૨ ] પણ આવ્યાં, તુળસી માએ સમા દિ' દેખાડ્યા, ને મારો તો કોઠો ઠરી હીમ થ્યો બા મલક કંઇની કંઇ વાત કરતું કે મઢ્યમડી વહુ, ને મશલમાનને ગઇ, ને' - ધીમેથી -'છોકરું પડાવ્યું -ને વાતો જ વાતો મલક કંઇની કંઇ વાત કરતું કે મઢ્યમડી વહુ, ને મશલમાનને ગઇ, ને' - ધીમેથી -'છોકરું પડાવ્યું -ને વાતો જ વાતો પણ એ તો બધું જ તર્કટ. કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે. અમને અક્કેક રૂપિયાનું પગેપરણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે બૈ પણ એ તો બધું જ તર્કટ. કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે. અમને અક્કેક રૂપિયાનું પગેપરણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે બૈ કે અમે તો હસી હસીને ઢગલો કે અમે તો હસી હસીને ઢગલો ને એનું તો ડીલ વળે છે બૈ કંઇ ડીલ વળે છે ને એનું તો ડીલ વળે છે બૈ કંઇ ડીલ વળે છે કુવાકાંઠે જાય તો ત્યાંયે સાને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયો: ડા'પણનો તો ભંડાર છે બૈ કુવાકાંઠે જાય તો ત્યાંયે સાને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયો: ડા'પણનો તો ભંડાર છે બૈ હું ન'તી કહેતી તુંને રાંડી હું ન'તી કહેતી તુંને રાંડી કે બાપુ, તારી દેરાણીને કાંઇક નડતર હશે, કાં ગોત્રીજ નડતા હશે ને કાં બેચરા માના દોષમાં આવેલ હશે, બાકી કશો જ વાંધો નહિ હોય. વિજુડી કાકી કૈક સાંધા કરતી'તી ને રાંડ જૂઠી પડી, ને હું રાંડ સાચી પડી કે નહિ કે બાપુ, તારી દેરાણીને કાંઇક નડતર હશે, કાં ગોત્રીજ નડતા હશે ને કાં બેચરા માના દોષમાં આવેલ હશે, બાકી કશો જ વાંધો નહિ હોય. વિજુડી કાકી કૈક સાંધા કરતી'તી ને રાંડ જૂઠી પડી, ને હું રાંડ સાચી પડી કે નહિ કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઇની ક્યાંય ભારે નજર ન પડે મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઇની ક્યાંય ભારે નજર ન પડે એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારુ જાતે થઈને અહીં મારી ભણેજની ખબર કાઢવાને બા'ને નીકળી આવી. લે હાઉં એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારુ જાતે થઈને અહીં મારી ભણેજની ખબર કાઢવાને બા'ને નીકળી આવી. લે હાઉં હવે મારો આતમો હળવો ફૂલ થઇ ગયો બૈ હવે મારો આતમો હળવો ફૂલ થઇ ગયો બૈ \nએવી એવી વાતો કરીને વતનની પડોશણ સગી સરસ્વતી ડોશી જ્યારે 'હવે તું જો આવી પોંચે તો તો પીપળાને ઓટે ખરી ગમ્મત જામે ને શેત્રુંજીમાં ગાગડીઓ ભળે - હે - હે - હે' એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીરસુત રસોડા બાજુ નીકળ્યો.\nભદ્રાને ખબર હતી કે દેર ઘરમાં જ હતો, ને 'શરશતી બૈજી'નો [ ૨૯૩ ] ઘાંટો પણ કોઈ લડાયક દેશના સરમુખત્યારની ઇર્ષ્યા ઊપજાવે તેવો હતો, એટલે દેરે શબ્દેશબ્દ સાંભળ્યો હોવો જ જોઇએ. એટલે ભદ્રા કશું જ ન બોલતાં દેરના જ બોલવાની રાહ જોઈ રહી.\n'ભાભી,' વીરસુતે કહ્યું : 'ત્યારે તો મારી જ મતિ ભીંત ભૂલી ને \n'બામણવાડાની દવે-ખડકીને પીપળા ઓટે જેનું સાચું સ્થાન હતું, તેને મેં અમદાવાદની સડક પર મોટરનું સ્ટીઅરીંગ વ્હીલ પકડાવ્યું હતું.'\nચૂલો ફૂંકીને ભદ્રા એ દેર સામે જોયું. એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનનો ભાવ સૂતો હતો.\n'તો આપણે પણ હવે ઘેર જશું ભાભી ' વીરસુતને અધીરાઈ આવી, પીપળાના ઓટા પર ચાલતી રાત્રિની 'ગમ્મત'ની ઇર્ષ્યા આવી, શિવમંદિરના બામણોને અચરજ પાત્ર થઇ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડ્યો.\n'હવે બાપુજી લખશે ત્યારે જ જવાશે ને ભૈ નહિ તો ક્યાંઇક કાચું કપાશે નહિ તો ક્યાંઇક કાચું કપાશે \nએટલું જ કહીને વીરસુત પોતાના ખંડમાં ચાલ્યો ગયો અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહિ ગાયેલ એવી હલકે એણે કંઇક ગાયું - ગાયું કહીએ તો વૈજ્ઞાનિકને અપમાન્યો કહેવાય - એણે કંઇક આરડ્યું; જગતનું એક વિનાપરાધે તિરસ્કૃત થયેલું ચોપગું પ્રાણી આરડે છે તેવી જ રીતે અને તેટલું જ લાગણીભેર. [ ૨૯૪ ] અને એ ચોપગા પ્રાણીની તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની, તેની તો કોઈને ગમ પડતી નથી, છતાં તેમાં પ્રાણ સમસ્તનું મુક્તકંઠીલું ગર્જન હોય એ. વીરસુતનું ગાન પણ તે પ્રકારનું હતું.\nપણ અધીરાઇ અંકુશમાં ન રહી એટલે વીરસુતે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો. ટપાલીએ કાગળ પિતાના હાથમાં મૂક્યો. સરનામું 'શ્રીમતી કંચનગૌરી' એ નામનું હતું. પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યો. વીરસુતે ઘણી રાહ જોયા પછી બીજો, ને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો, એમ ત્રણ કાગળો લખ્યા. અને એ ત્રણે કાગળોને સંઘરી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યો, કે મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઇ દેતું નથી \nપિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા. ને પછી એણે હસી લીધું. એણે કાગળનો જ્વાબ વાળ્યો : 'ચિ. ભાઇ, તારા ચારે કાગળો મળ્યા છે. પહેલા ત્રણ મેં સાચવી રાખેલ છે. કેમ કે સરનામાવાળું માણસ હજુ મને પૂરેપૂરૂં મળ્યું નથી. હું એની શોધમાં જ છું. એનો પાકો પત્તો લાગશે અને મને ખાતરી થશે કે કોઇ ભળતું માણસ તારા કાગળોનું ધણી નથી બની બેસતું, મને પાકે પાયે જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પુરવાર થઇ ચૂકેલ છે, ત્યારે હું વિના સંકોચે એને એ કાગળ સુપરત કરીશ.\n'કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ વીતી જશે. તે દરમ્યાન તું ફોગટની લાગણીઓ ન ખરચી નાખે તે ઇચ્છું છું. તને કોઈ તક મળતી હોય ને ભારતવર્ષનાં સારામાં સારાં વિદ્યાલયોમાં, ભવનોમાં, અને વિજ્ઞાનવીરો પાસે આંટો મારી આવ તેને પણ હું ઇષ્ટ ગણીશ. તું તો છેલ્લામાં છેલ્લી ઢબનો વિજ્ઞાનવેત્તા છે, એટલે અનેક વૈજ્ઞાનિક રહસ્યો જાણતો હઈશ.હું તો જૂના જમા[ ૨૯૫ ] નાનો પંતુજી છું એટલે વિજ્ઞાનનાં થોડાં મૂળતત્ત્વો કરતાં વિશેષ ભણ્યો નથી. વીજળી એક મહાશક્તિ છે, પણ એ ક્યારે અજવાળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે તેટલી મને ખબર છે. ભાઇ તારો અલ્પજ્ઞ પિતા આવાં આવાં ચવાયેલાં સત્યોના ચૂંથા ચીતરીને તારી અધતન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ.\n'જેને તેં મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા તેમના શાસન તળે તેં તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો. આજે જેને તું પિતા માની રહ્યો છે (કેમ કે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે) તેને એક છેલ્લી વારનું મિત���રકાર્ય, બંધુકાર્ય, જે કંઈ કહેવાતું હોય તે કરવા દે. વધારે નહિ, એકાદ વર્ષની જ મુદ્દત હું મારા પ્રયોગ માટે માગું છું. તું પ્રવાસે જવાની તક મળે તો લેજે. અમદાવાદમાં જ રહેવું હશે તો એક વર્ષની મુદ્દત માટે કાગળો લખવાની કે મળવાની ઊર્મિ કાબૂમાં રાખવી પડશે. કદાચ એ તને મુશ્કેલ પડે માટે જ લાંબા દેશાટનની ભલામણ કરૂં છું.'\nભદ્રા જોતી હતી કે જમતાં કરતાં દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો. પિતાના કાગળે એને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી. ભાભી પણ દેરની આપદાનું કશું કારણ પૂછતી નહોતી. તેથી દેરને ભાભી પર ઘણીયે રીસ ચડી પણ ભદ્રાએ પણ ભદ્રાએ એટલુંય ન પૂછ્યું 'કેમ કંઈ તબિયત સારી નથી ભૈ હેં ભૈ, શું કંઈ થયું છે હેં ભૈ, શું કંઈ થયું છે \n'હેં ભૈ' કહીને ભાભી જે લહેકાભર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીરસુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો. ભાભીનું મોં એ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચુમકિયાવાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું; પણ આઠ આઠ દિવસ થયા તોય જ્યારે ભદ્રા મૂંગી મૂંગી પોતાનો રોજિંદો વહેવાર ચલતી રહી, ત્યારે પછી [ ૨૯૬ ] વીરસુત કૉલેજે જતી વખતે 'લ્યો ભાભી વાંચી રાખજો આ બાપુજીનો કાગળ વાંચી રાખજો આ બાપુજીનો કાગળ ' એમ કહેતે કહેતે કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો.\nસાંજે પણ ભદ્રા વગરપૂછી કશું બોલી નહિ. વધુ જુસ્સો સંઘરતો વીરસુત છેવટે પોતે જ પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયો :\n'બાપુએ મને દેશવટો દીધો છે, જોયું ને \n બાપુ ઠીક લખે છે ભૈ \n તમારી મુક્તિ થશે, સૌનો મારાથી છુટકારો થશે.'\n મને ય એ એક જ મારગ સૂઝે છે. ક્ષેમકુશળ દેશાટન કરી આવો ભૈ બધાં રૂડાં વાનાં થઇ રહેશે.'\n તો શું બૂરાં વાનાં થશે \nવીરસુતના એ દાઝેભર્યા શબ્દોથી ભદ્રા જરીકે ન તપી, ન બોલી. વીરસુતે ફરી પૂછ્યું :\n'કહોને શું બૂરાં વાનાં થશે \n'કહીને શું કરું ભૈ તમને ક્યાં કોઇનું કહ્યું પોસાય છે તમને ક્યાં કોઇનું કહ્યું પોસાય છે \nએ બોલમાંથી ભદ્રાનો કંટાળો ખર્યો. વીરસુતને બીક લાગી. ભદ્રાના મનની મીથપ એ એક જ એને ખાડી તરવાની નાવ રૂપ હતી.\n'ના, એમ કેમ કહો છો ભાભી' વીરસુતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો; 'તમે કહો તે મુજબ કરવા માટે તો હું પૂછું છું.'\n'ત્યારે તો જઇ આવો દેશાટને ભૈ ' ભદ્રા પોતાના લાલ લાલ નખનાં પદ્મોમાં પોતાનું પ્રતિબિમ્બ જોતી જોતી એકશ્વાસે એ વાક્ય બોલી ગઇ. એકશ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેથી ત્રૂટી [ ૨૯૭ ] પડવાની બીક લાગી. એ બોલ���ાના વેગમાં ગુપ્ત વ્યથા હતી. જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપાટામાં આવી ગયેલા નાના કુરકુરીઆનું આક્રંદ એ બોલમાંથી સંભળાયું.\n'હવે થોડું પૂછી જ લઉ ભાભી કે આમ શા માટે કે આમ શા માટે મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે \n' ભદ્રા બોલતાં પહેલાં ખૂબ ખચકાઇ; 'સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને ભૈ તેમાં કોઇ શું કરે તેમાં કોઇ શું કરે બાપુજી બીજું શું કરે બાપુજી બીજું શું કરે \n'કંઇ નહિ હવે એ તો ભૈ કંઇ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઇ આવો. તુળસીમાના આશિર્વાદ હજો તમને ભૈ કંઇ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઇ આવો. તુળસીમાના આશિર્વાદ હજો તમને ભૈ \nએટલું જ કહીને ભદ્રા પાછી વળી ગઇ. ને વીરસુતને યાદ આવ્યું.\nપોતાનું વધુ અભ્યાસ માટે બહાર જવાનું પરિયાણ બે વર્ષથી કંચનના ધમરોળને કારણે મુલતવી રહેલું. વીરસુત ભાભીના વારંવાર આગ્રહની અસરમાં મુકાયો. એણે જૂની યોજનાને ખંખેરી કરીને ગતિમાં મૂકી. એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા. પણ એણે અમદાવાદ છોડ્યું તે પૂર્વેના પંદર દિવસમાં ડોસાએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું. કંચને જ્યારે દેવુની દ્વારા સસરા પાસે પોતાનો વીરસુતને મળવા જવાનો ઇરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું,'તમે જાણે કે છો કુમળાં હૈયાનાં, ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહિ શકો. દીકરો પણ અતિ પ્રેમાળ છે. તમારાં આંસુ દેખીને ક્યાંક ફસકી પડશે. હું ય છું પોચા હૈયાનો, મારથી પણ વિદાય દઈ શકાશે નહિ. હું પણ નથી જવાનો. જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઇ ભણતરમાં મન શે પરોવી શકશે \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ૦૩:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE", "date_download": "2019-05-20T03:01:23Z", "digest": "sha1:UC6P33YHCUFN3O762A6X4TIU53OTNZXJ", "length": 7093, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "આસ્પા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી,\nબાજરી, કપાસ, દિવે���ી, શાકભાજી\nઆસ્પા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે.\nઆસ્પા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ગામમાં ઘણા બધા યુવકો સરકારી, લશ્કર, પ્રાથમિક શિક્ષણ વગેરે ખાતામાં ફરજ બજાવે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆસ્પા મુળ બૃહદ ખેરાલુમાં આવેલું મહેસાણા જિલ્લાનું ગામ છે. આ ગામ તાલુકાની ઉત્તર - પૂર્વમાં આવેલું છે. ગામની પૂર્વ બાજુથી બાણગંગા નદી પસાર થાય છે. આ નદીનુ ઉદગમસ્થાન નજીકમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. આ ગામ મુખ્યત્વે જિલ્લા ધોરી માર્ગ વડે ખેરાલુ સાથે જોડાયેલું છે. આ ગામથી રાજ્ય ધોરી માર્ગ નંબર ૧૦, જે રાજસ્થાનથી કચ્છ જવા માટે છે, તે ત્રણ કી.મી. દુર આવેલ મઢાસણા ડીપી પાસેથી પસાર થાય છે. સાબરમતી જળાશય યોજના આ ગામથી આશરે ૧૫ કી.મી. દુર છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઆસ્પા ગામમાં તમામ જ્ઞાતિઓ વસવાટ કરે છે. આસ્પા એ ખુબ જ પ્રાચીન ગામ છે. એવું કહેવાય છે કે ગામમાં આવેલ મહાકાળી માતાનું મંદિર ગામની વચ્ચેવચ હતું. પરંતુ કાળક્રમે ગામમાં રહેતા બ્રાહ્મણો, પટેલો અને અન્ય જ્ઞાતિઓ ગામ છોડી ને અન્ય સ્થળે વસવાટ કરવાથી ગામ નાનું બન્યું છે. વર્તમાનમાં ગામમાં ઠાકોર દરબારો (ક્ષત્રિય), રાજપૂત, રાવળ, રોહિત, વાઘરી, વાળંદ, મોઢ પટેલ વિગેરે કોમો વસવાટ કરે છે. ગામમાં મુખ્યત્વે ઠાકોરો દરબારોની વસ્તી વધુ પ્રમાણમાં છે.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://manavmitra.com/post/possibility-bjp-winning-seat-manoj-joshi-will-be-seat-lok-sabha/", "date_download": "2019-05-20T02:43:30Z", "digest": "sha1:PIAGCM7JWAN25OWH2WD6MDK7KHTTQHNT", "length": 7428, "nlines": 69, "source_domain": "manavmitra.com", "title": "Manavmitra", "raw_content": "\nGujaratઅનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પ���ટીદારોનું શકિત પ્રદર્શન\nGujaratગાંધીનગર એસઓજી પોલીસે છેતરપીંડી કરતી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી\nInternational : સ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nNational : નેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nInternational : કંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nNational : ઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nNational : કેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nNational : સાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\nGujarat : 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nNational : જો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nNational : અંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nGujarat : લલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\nHome > Gujarat > મનોજ જોષીનાં આંટાફેરા વધતાં લોકસભાની સીટ ભાજપ લડાવે તેવી શક્યતા\nમનોજ જોષીનાં આંટાફેરા વધતાં લોકસભાની સીટ ભાજપ લડાવે તેવી શક્યતા\nમાનવમિત્ર, અમદાવાદ : દેશમાં આવતા વર્ષે લોકસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે હવે ગુજરાતમાં પણ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. લોકસભાની ટીકીટ લેવા માટે ઘણા લોકો પાર્ટીઓના કાર્યાલયો અને કાર્યક્રમોમાં આંટાફેરા વધારી દીધા છે.\nસુત્રોએ આપેલી માહિતી મુજબ આ વખતે અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલનાં સ્થાને એક્ટર મનોજ જોશી ચુંટણી લડી શકે છે. આ શક્યતાઓને જોતા મનોજ જોશી હાલ ભાજપમાં ઘણા એક્ટીવ થઇ ગયા છે. વધુમાં અમદાવાદ પૂર્વ બેઠક પર હાલના સાંસદ પરેશ રાવલ પર પ્રજાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. પરેશ રાવલ ચુંટણી જીતીને ગયા બાદ હજુ સુધી મતવિસ્તારમાં ડોકાવા પણ આવ્યાં નથી તેમજ જનતાનાં કામો અટકી પડયા છે.\nવધુ માં તેઓએ લીધેલા દત્તક ગામ સામેત્રીમાં પણ પ્રાથમિક સુવિધાઓના કોઈ ઠેકાણાં નથી ત્યારે ગ્રામજનો પણ ભારે રોષમાં છે. આમ પરેશ રાવલનાં સ્થાને ભાજપ મનોજ જોશીને અમદાવાદ પૂર્વ બેઠક લડાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.\nસ્વિત્ઝર્લેન્ડથી કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો ઇનકાર\nનેવી ચીફ વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી\nકંગાળ પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150ને પાર, અર્થતંત્ર પાયમાલ\nઈ-કોમર્સ કંપની એમેઝોન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને ફરિયાદ દાખલ\nકેદારનાથમાં મોદી ભોળાનાથના દર્શને કે પછી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં....\nસાડા આઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગુફામાં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાધારી મોદી\n22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે\nજો ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં નહીં હોય તો જવાબદાર અમિતશાહ\nઅંતિમ તબક્કાના મતદાનમાં તમામ સીટો જીત માટે નિર્ણાયક\nલલિત કગથરાના દીકરા, વિશાલ કગથરાની અંતિમયાત્રા - ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા માતા-પિતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2009/01/30/poen-on-death-of-mahatma/", "date_download": "2019-05-20T03:16:15Z", "digest": "sha1:RGTE7ETVXMFVQP3MA3YXASHXBKBBCSOP", "length": 12457, "nlines": 177, "source_domain": "www.aksharnaad.com", "title": "ગયા બાપુ – સ્નેહરશ્મિ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ગયા બાપુ – સ્નેહરશ્મિ\nગયા બાપુ – સ્નેહરશ્મિ 10\n30 જાન્યુઆરી, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged સ્નેહરશ્મિ\nગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે.\nપૂજ્ય બાપુને તેમની પુણ્ય સ્મૃતિમાં આજે અધ્યારૂ નું જગત તરફ થી ભાવાંજલી અને એ અભ્યર્થના કે તેમના વિચારો અને તેમના સિધ્ધાંતો આપણને દરેક કપરા સમયમાં માર્ગદર્શન આપે, સાચાં રસ્તે લઈ જાય.\nમોટા ઘરનો મોભ તૂટ્યો આ \nફાટ્યો પહાડનો પા’ડ હિમાલય કે આ કો’ઘોર ભૂકંપ \nબની ભોમ ગાંધી વિનાની; તૂટી હાય દાંડી ધરાની \nસાગર આખો ઘોર ખેડીને નાથ્યા ઝંઝાવાત,\nહાથવેંત જ્યાં આવ્યો કિનારો ત્યાં આ શો રે આઘાત \nખરાબે લાવી પછાડી મૃત્યુ \n ગયા પ્રેમ ને ત્યાગ \nઅમ પ્રતિ તું જુએ હવે શેં; આજ અમે સૌ રંક \nનોંધારાને ગોદ કો લેશે બાપુ વિના હૂંફ કો દેશે \nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n10 thoughts on “ગયા બાપુ – સ્નેહરશ્મિ”\nપૂ. બાપુને અમારી ભાવાંજલિ.\n← મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ\nમાં = મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\n'માં' વિશે કાગવાણી.... - દુલા ભાયા કાગ\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujarati.aarogya.com/index.php?view=article&catid=49%3A2010-06-28-11-47-37&id=147%3A2010-08-25-07-17-57&tmpl=component&print=1&layout=default&page=&option=com_content&Itemid=64", "date_download": "2019-05-20T02:48:46Z", "digest": "sha1:XFQJLDSADN6UFZDPVXDFRA74PRXHN7KJ", "length": 10318, "nlines": 13, "source_domain": "www.gujarati.aarogya.com", "title": "લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો અને શરીરની પ���શીઓમાં હવાનો સોજો - આરોગ્ય.કૉમ - ગુજરાતી", "raw_content": "લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવાનો સોજો\nતીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવાનો સોજો એટલે શુ\nલેખનુ મથક : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.\nપરિસ્થિતીઓ : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો અને કુંટુંબના સભ્યોને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.\nલાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો તે બે માંથી એક ખાસ મહત્વનો રોગ છે, જે ફેફસા COPD ના જુથની સાથે છે અને તેનુ નિદાન થાય છે, જ્યારે દર્દીને વધારે પડતી શ્વાસ લેવાના રસ્તાઓમાં લાળ અને ઉત્પાદક ઉધરસ વારંવાર થાય છે. જ્યારે એક માણસને ઓછામાં ઓછુ ૩ મહીના અને અનુક્રમે ઓછામાં ઓછા બે વર્ષ અથવા એક વર્ષ દરમ્યાન છ મહીના સુધી લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે એમ મનાય છે. લાંબા સમયથી ચાલતો શ્વાસનળીમાં સોજાના રોગમાં મોટા અને નાના શ્વાસ લેવાના રસ્તાઓ સાંકડા બને છે, જેથી ફેફસામાંથી હવાને અંદર અને બહાર નીકળવા તકલીફ પડે છે. એક અંદાજ પ્રમાણે ૧૨૦.૧ લાખ અમેરીકનોને લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે.\nલોકોના કુંટુંબને લગતા શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજોને વંશાનુગાત લોહીના ઘટક ભાગ જે alpha–1–antitrypsinની ખોટ છે, જેને લીધે ફેફસામાં બંધારણ ઔજસદ્રવ્ય, elastin ની ઘટ છે.\nશરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજામાં એક કાયમી વિનાશ alveoli elastin કહેવાય છે, તે પણ alveolar ની દીવાલોને તાકાત આપવા માટે મહત્વનુ છે. elastinની ખોટ આ પડી જવાને નિમિત છે અથવા હવાના સૌથી નાના રસ્તાઓને સાંકડા કરે છે, જેને નાની શ્વાસવાહીની કહેવાય છે, જે બદલામાં ફેફસામાંથી હવાને બહાર નીકળવા મર્યાદિત છે. અમેરીકામાં શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજાવાળા લોકોની સંખ્યા અંદાજે ૨૦ લાખ છે.\nસામાન્ય વસ્તીમાં, શરીરની પેશી emphysema પુખ્ત વયના લોકોને સાધારણપણે વિકસિત થાય છે, જેઓનો ધ્રુમપાન કરવાનો ઇતિહાસ બહુ લાંબો છે. તે છતા કુંટુંબમાં શરીરની પેશી emphysema નો એક પ્રકાર ચાલે છે. લોકો જેમના કુંટુંબને લગતો શરીરની પેશી emphysema નો રોગમાં લોહીના ઘટક જેને alpha–l–protease inhibitor કહેવાય છે તેની વંશાનુગત ખોટ છે.તેને alpha–l–antitrypsin (AAT) પણ કહેવાય છે. અમેરીકન લોકો જેને જનનિક ખોટ છે તેવા બહુ ઓછા છે, ૭૦,૦૦૦ કરતા વધારે નહી. એક અંદાજ પ્રમાણે ૩,૦૦૦ નવા જન્મેલા બાળકોમાંથી એકને જનનિક ખોટ AATની છે અને ૧ થી ૩% બધા શરીરની પેશી emphysema લોકો જેમને AATની ખોટને લીધે છે. elastin નો નાશ જે શરીરમાં પેશીઓ emphysema ને લીધે બને છે તેનુ પરિણામ બે ઔજસ દ્રવ્ય જે ફેફસામાં છે તેની અસમતુલનાને લીધે છે. એક પાચક રસ જેને elastase કહેવાય છે તે elastinને તોડી નાખે છે અને AAT જે elastaseને રોકે છે. એક સાધારણ વ્યક્તિમાં elastinને બચાવવા માટે પુરતુ AAT છે અને તેને લીધે અસાધારાણ elastinનો નાશ નથી થતો. તેમ છતા જ્યાં જનનિક ખોટ AATની હોય ત્યાં elastinની પ્રવૃતી નિયંત્રિત નથી થતી અને elastinની તપાસ કર્યા વીનાનો માનભંગ થાય છે. જો તીવ્ર જનનિક ખોટવાળા લોકો alpha-l-protease બાધક ધ્રુમપાન કરે, ત્યારે તેઓ સાધારણપણે COPD ના લક્ષણો જ્યારે તેઓ મધ્યમ ઉમરના થાય ત્યારે બતાવે છે.alpha-l-protease inhibitor ની ખોટ લોહીની ચકાસણી કર્યા પછી શોધી શકાય છે, જે ઇસ્પિતાલની પ્રયોગશાળા તરફથી મળે છે. કુંટુંબના લોકો જેના સગાને emphysema નો રોગ તેઓ જ્યારે ૩૦ થી ૪૦ વર્ષની ઉમરના હોય ત્યારે થાય છે અને તેઓએ AATની ખોટની તપાસણી કરાવવી જોઇએ. જો ખોટ મળે તો તેઓ માટે ધ્રુમપાન કરવુ જોખમી છે.\nકેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે “Smoker’s emphysema” નુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે.\nકેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે તે nonfamilial emphysema જે સામાન્ય રીતે “Smoker’s emphysema” કહેવાય છે તેનુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે. The elastase–AAT નુ અસમતુલન ધ્રુમપાન કરવાથી તેની અસર સમજાય છે, તેના કરતા વંશાગત કુંટુંબને લગતો શરીરની પેશીઓમાં familial emphysema નો રોગ છે. આ સિદ્ધાંતના કેટલાક પુરાવાઓ અભ્યાસ કરીને તંબાકુનુ ધ્રુમપાન કરવાથી ફેફસાના કોષ ઉપર શું અસર થાય છે. આ અભ્યાસ બતાવે છે કે તંબાકુનો ધુમાડો વધારે પડતા elastase ના છોડવાથી તેના કોષોને સાધારણપણે ફેફસામાં મળે છે. elastase ઉત્તેજીત કરે છે અને તે ફેફસામાં જવા જે તેના બદલામાં વધારે પડતુ elastase છોડે છે. આ બાબત વધારે બગાડવા સિગરેટના ધુમાડામાં oxidants શિથિલ કરે છે, જે નોંધપાત્ર elastase નિરોધક્ના ભાગને જે ત્યાં હાજર છે, એ રીતે સક્રીય antielastase જે ફેફસાનુ રક્ષણ કરવા અને આગળ વધતા elastaseના સમતોલનને ઉથલાવે છે.\nવૈજ્ઞાનિકો એમ માને છે કે ધુમાડાને લગતી પ્રવૃતીના વધારામાં ત્યાં બીજા કારણો પણ છે જે શરીરની પેશીઓમાં હવા ભરવાથી આવતો સોજો ફક્ત ૧૫ થી ૨૦ ટકા ધ્રુમપાન કરવાવાળા લોકોને થાય છે.પ્રકારો અને કામગીરી ધ્રુમપાન કરતા smokers' emphysema હજી સુધી સ્પષ્ટ નથી.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://my.zazi.com/chintan/srisadashiv/506-shre-sadashiv", "date_download": "2019-05-20T02:19:04Z", "digest": "sha1:GNBAD46NSG64NDYTG5QM7VQRGIZYRNKI", "length": 9897, "nlines": 185, "source_domain": "my.zazi.com", "title": "ઉપાસના કરવાની અનિવાર્ય જરુરીયાત", "raw_content": "\nપાના નંબર બસો સત્તાવન\nઅમારે 28 મહેમાનો ઓનલાઈન\nમાસ્તરે નીલેશને ધમકાવતાં કહ્યું, આજે પાછો કેમ મોડો પડયો\nસાહેબ, મારા નાના ભાઈને વાળ કપાવવા લઈ ગયો હતો. નીલેશે ગભરાતાં ગભરાતાં કહ્યું.\nએ કામ તો તારા બાપુજી પણ કરી શકયા હોત.\nહા, પણ મારા બાપુજી કરતાં હજામ વધુ સારી રીતે કાપે છે. નીલેશે જવાબ આપ્યો.\nપાના નંબર બસો સત્તાવન\nવેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nસદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ\nઆજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.\nજુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)\nઘર ચિંતન શ્રી સદાશિવ ઉપાસના કરવાની અનિવાર્ય જરુરીયાત\nઉપાસના કરવાની અનિવાર્ય જરુરીયાત\nઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2\nઆના લેખક છે શ્રી સદાશિવ\nરવિવાર, 31 ઓક્ટોબર 2010 02:14\nજીવન ઘડતર માટે પ્રતિકુળ સંજોગો અને સ્થળ ઉપીયોગી થઈ પડે છે. તમે જ્યાં જાઓ ત્યાં સાથે ભગવતી જગદંબા ઉપર શ્રધ્ધા-વિશ્વસ રુપી દિવ્ય સંપત્તિ અને પોતાનું વ્યક્તિત્વ લઈને જજો. તમારામાં રહેલ શ્રધ્ધા વિશ્વાસ રુપી આદિ દૈવિક શક્તિઓ અલક્ષિત રીતે તમારું રક્ષણ કરશે. તમારું જે વ્યક્તિત્વ હશે તે આધિભૌતિક રીતે રક્ષણ કરશે. અર્થાત તમારું વ્યક્તિત્વ જ તમારી સાથે સંબંધ ધરવનારા વ્યક્તિઓને તમારા પારિપાશ્ર્વિક સંયોગોને સુખરુપ કરી આપશે. આપણું ભૌતિક જીવન આપણા પ્રારબ્ધ ઉપર નિર્ભર કરે છે.\nઆપણે ધારીએ તે પ્રમાણે સુખ સગવડ કદાચ ન પણ માની શકે, માટે આપણું પ્રારબ્ધ આપણને ગમે તે સંયોગોમાં મુકી દે, તેને માન આપો- અને ધીરજ સાથે સહન કરો. પરંતુ તમારું આંર્તજીવન એટલે કે – આધિદૈવિક અને આધ્યાત્મિક જીવન તમારા આધીન હોવાથી- આંતર જીવન ઘડીને તૈયાર કરશો તો તમારું પ્રારબ્ધ, તમને ગમે તેવા પ્રતિકુળ સંયોગમાં કેમ ન મુકી દે તો પણ તે સંયોગો તમારા અંત:કરણને સ્પર્શ કરી શકશે નહીં. જેથી તમો વિચલિત થયા વગર સુખશાંતિથી જીવન નિર્વાહ કરે શકશો.\nઆ પ્રમાણે સુદૅઢ જીવન ઘડતર માટે દિવ્ય શક્તિના આધારની અપેક્ષા રહે છે. કેવળ વાતો કરવાથી અથવાતો ગ્રંથ-પુસ્ત્કોનું અધ્યયન કરતા રહેવાથી જીવનને સુદૅઢ પણે ઘડી શકાશે નહીં. કંઈક નિત્ય નિયમિત રુપે ઉપાસના કરવાની અનિવાર્ય જરુરીયાત હોય છે. માટે હું તમને ખાસ ભલામણ કરીશ કે ગાયત્રી, બલાતિબલા અથવા શ્રી વિધા આ ત્રણે માંથી તમને જે અનુકુળ પડે તે યથાશક્તિ નિયમિત જપ કરતા રહેજો.\nસુખ પતંગિયા જેવું ક્ષણિક છે.\nશુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો\nશુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો\nબરાક ને જઈને કહેજે કે અમેરીકામ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nવંદન કરતું ભાવિ ભાગ્યું ...\nકુંભ (ગ, શ, સ)\nઆ યુગલ નકલી લાગે છે\nબહુ સુંદર વાર્તા છે. More...\nશું ભારત ઈઝરાયલ થઈ શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B6%E0%AA%95_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%82", "date_download": "2019-05-20T03:03:45Z", "digest": "sha1:ZK2HBCEQTM6EN3W5ZOEMEPO7D45JVEPF", "length": 4561, "nlines": 120, "source_domain": "gu.wikipedia.org", "title": "મશક વાજું - વિકિપીડિયા", "raw_content": "\nમશક વાજું (ધ બેગપાઇપર), ૧૭મી શતાબ્દીના સમયનું, નેધરલેન્ડ ખાતેનું એક ચિત્ર\nમશક વાજું એ એક પશ્ચિમી વાદ્ય યંત્ર છે. આ મૂળ રુપમાં સ્કોટલેન્ડનું વાજિંત્ર છે.\nમશક વાજું ભારત દેશના ઉત્તરાંચલ પ્રાંતમાં ખુબ વધારે પ્રચલિત છે. આ વાજિંત્ર અહિંયાના વિભિન્ન પારંપરિક સમારોહમાં તથા આયોજનો વખતે વગાડવામાં આવે છે. સ્થાનીક બોલીમાં તેનું પ્રચલિત નામ \"પાઇપ\" અથવા \"બીન-બાજા\" છે, આ સંગીતવાદ્ય અન્ય સ્થાનીક વાદ્યો \"ઢોલ-ડ્રમોં\"ની સાથે વગાડવામાં આવે છે. ઉત્તરાંચલમાં આ વાદ્યના ચલણના કારણ માટે અનુમાન લગાવવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ ગઢવાલી, કુમાઊ સૈનિકોંએ તેને પ્રચલિત કરવામાં વિશેષ ફાળો આપ્યો હશે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૧:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jitugozaria.blogspot.com/2013/10/blog-post_3743.html", "date_download": "2019-05-20T03:36:56Z", "digest": "sha1:RUNIVEFNP5AVIYOGJQ26GJBWTRP5PFYP", "length": 6899, "nlines": 166, "source_domain": "jitugozaria.blogspot.com", "title": "EduCare: 90 % DA એરિયર્સ ગણતરી એક્સેલ શીટ", "raw_content": "\n90 % DA એરિયર્સ ગણતરી એક્સેલ શીટ\n90 % DA એરિયર્સ ગણતરી એક્સેલ શીટ\nઅગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી\nશ્રદ્ધાગોળી જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાન��� સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર...\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો\nધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર...\nઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ\nમિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતન...\n સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ...\nધનતેરસથી દિવાળી દરમ્યાન શિક્ષણમંત્રી દ્વારા કર્મચા...\nસુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ સ્ટેટસ આગામી તારીખ ૧...\nબનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી...\n90 % DA એરિયર્સ ગણતરી એક્સેલ શીટ\nફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ - આગામી મુદત ...\nડી.એ માં ૧૦ % નો વધારો જ\nધોરણ 10 ના ઓનલાઈન ફોર્મ ભરવાની માટેની સામાન્ય સૂચ...\nધોરણ ૧૦ નાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે\nસોસા દિનેશકુમાર - શાહ એમ.એમ હાઈસ્કૂલ - કોડીનાર ...\nવિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થા...\nગોંડલિયા પુરણભાઈ ( આશિ.શિક્ષક - ધરમપુર પ્રાથમિક શા...\nવિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પ્રિ-ફીલ...\nવિદ્યાસહાયક ભરતી પ્રતિક્ષાયાદી જોવા તથા કોલ લેટર મ...\nસેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ ય...\nમાધ્યમિક - ઉચ્ચત્તર તથા આચાર્ય સંઘ માટે લડાયક મુદ્...\nધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્ય...\nઆજનો કોયડો - એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2009/08/19/its-your-marriage-for-harshit-jani/", "date_download": "2019-05-20T03:34:15Z", "digest": "sha1:FMV2RAOMVY5TZRG6BOQJXNP35ZVRNACB", "length": 18458, "nlines": 253, "source_domain": "www.aksharnaad.com", "title": "તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ\nતારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ 34\n19 ઓગસ્ટ, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / હાસ્ય વ્યંગ્ય tagged Original Poetry / જીજ્ઞેશ અધ્યારૂ\n( મારા મિત્ર તથા એક સમયના સહકર્મચારી / રૂમ પાર્ટનર અને વ્યવસાયે સિવિલ (ઇરીગેશન) ઇજનેર શ્રી હર્ષિત જાનીના લગ્નપ્રસંગે તેને ભેટમાં ��પવા માટે ખાસ તેમના માટે લખેલી અને સંજોગોવશાત તેને ભેટમાં નહીં આપી શકાયેલી આ રચના આજે આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. આશા છે તેમને આ રચનામાં અમે રાજુલા ગેસ્ટ હાઉસમાં વીતાવેલા તથા નોકરી દરમ્યાન દરીયામાં / ગાડીમાં / ઓફીસમાં / અન્યત્ર ફરતા વીતાવેલા સુંદર દિવસો ફરી યાદ કરાવી જશે.જો કે ફક્ત ગમ્મત પૂરતી લખાયેલી આ રચનાને એટલી જ હળવાશથી માણવા વિનંતિ છે. તથા આ રચનાને હઝલ કહી શકાય કે નહીં તે વિશે પણ સૂચવવા વિનંતિ.)\nબધી ઇચ્છાઓનું Miscarriage થઇ જશે,\nમિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે\nનમણી નારની કાળી લટોમાં,\nહરદમ અટક્યા કરતો તું.\n‘કાન’ થઇ ભટક્યા કરતો તું.\nહવે ઓછી આ ઝાંખીઓની Average થઇ જશે,\nમિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે.\nભીષ્મ શો ભટક્યા કરવાનો,\nટુકડે ટુકડે E.M.I માં,\nમિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.\nબે છેડા ભેગા કરવામાં,\nતું આખો ખૂલ્યા કરવાનો.\nસુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે\nમિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.\n34 thoughts on “તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ”\nમુરબ્બી અને આદરણીય ઉમાશન્કર જોશીની ક્ષમાયાચના સાથે કહુ તોઃ\nગયા લગ્ન તેતો ખબર જ ન પડી\nરહ્યા લગ્ન(દીકરાના)તેમા મનભર સૌદર્ય જગનુ\nએક જમ્યા પછી અને લગ્ન કર્યા પછી આ રવાડે કોઈ ન ચડે તેવુ સહજભાવે કહેવાય જાય છે.\nસરસ મજા આવી ગઈ. બીજી કવિતા નથી આવી.\nઆ રચના વાચિ ખુબજ ગમિ……………..\nમેરેજ વિશે વન્ચિને ખુબજ મજા પદિ ગૈ.\n“Marriage” પર ખૂબ જ સરસ રચના. અતી સુન્દર.\nમિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે…………..ખુબ સરસ્..લખતા રેહ્જો…\nસરસ રચના. અતી સુન્દર ….\nમિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.\nસુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે\nમિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.\nવાહ વાહ વાહ….. ભાઈ વાહ ખુબ સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…\nમિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.\nસુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે\nમિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.\nવાહ વાહ વાહ….. ભાઈ વાહ ખુબ સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…\nકોઇ પરણેલો પુરુષ એમ કહે કે હુ સુખિ છુ તો તે બિજુ કેટકેટલુ જુઠુ બોલતો હશે \nવાહ ભાઈ વાહ ખુબ સરસ\nvery good બહુ સરસ રચ્ના ……\nતમારો પ્રતિભાવ વાંચીને અને ખાસ તો તમને બન્નેને કવિતા ગમી તે જાણીને આનંદ થયો.\nતમારા માટે જ આ લખાઇ છે, અને ઘણાં મિત્રોને ગમી છે તે હર્ષની વાત છે. સૌ નો આભાર\nગઝલનાં માન્ય છંદમાં લખેલી હાસ્ય-ગઝલને જ હઝલ કહી શકાય… આને હાસ્ય-કવિતા જરૂર કહી શકાય.\nમારા મતે, કવિતા લખવા કરતાં હાસ્ય-કવિતા લખવી પ્રમાણમ���ં ઘણી અઘરી છે. કારણ કે કવિતાનાં શબ્દોમાં હાસ્ય-રસ સફળતાથી બધા ભરી શકતાં નથી… એ હિસાબે આ કવિતા (થોડા લય-ભંગને બાદ કરતાં) સ-રસ મજાની હળવી થઈ છે. હાસ્ય-કવિતા માટે કવિને અભિનંદન અને Marriage માટે મિત્રને…\nખરેખર મનુશ્ય્ની જિન્દગિ નો આ ક્રમ સદિઓથી ચાલતો આવ્યો છે….\nતમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…\nખુબજ સરસ્ નકરી વાસ્તવિકતા\nચિત્તને પ્રસન્નતાથી ભરી દેતી રચના\nકઇક સુન્દર પલ્લો નુ વર્નન મોક્લો તેમજ જનમન્ગલ નામાવલિ મોક્લો\nવાહ ભાઈ વાહ….. સરસ\nવાંચી ને લાગે છે. મારા Marriage થઇ જશે.\n← સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા\nતમારા ચશ્મા કોઇને કામ લાગે\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nકાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર\nહાઈકુ – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nરવિસાહેબના ત્રણ ભજનો... (Audio / Video)\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ...\nતત્ત્વમસિ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\nઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ\nમરીઝ ના બેહતરીન શેર\n'માં' વિશે કાગવાણી.... - દુલા ભાયા કાગ\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિ��ાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.nerolac.com/guj/industrial-paints/coil-coatings/coil-coating-application.html", "date_download": "2019-05-20T03:43:15Z", "digest": "sha1:W3YBERHGQTWGL3C2FOT6SUNUBZMREIFH", "length": 32728, "nlines": 126, "source_domain": "www.nerolac.com", "title": "કૉઈલ કોટિંગ્સ લગાડવાની પ્રક્રિયા / અંતિમ છેડે વપરાશ | Nerolac", "raw_content": "\nપેઈન્ટ એન્સિલરી/ પેઈન્ટના સહાયક\nહમણાં જ પૂછપરછ કરો\nકૉઈલ કોટિંગ્સ લગાડવાની પ્રક્રિયા / અંતિમ છેડે વપરાશ\nકૉઈલ કોટિંગ્સ લગાડવાની પ્રક્રિયા / અંતિમ છેડે વપરાશ\nઈમારત બાંધવા માટેનો સામાન\nકૉપીઝ ઑફ ગૅસ સિલેક્શન\nવૉશિંગ મશીન અને ટમ્બલ ડ્રાયર\nઑવન અને માઈક્રોવેવ ઑવન\nલાઈટ અને ઈલેક્ટ્રિક સામાન\nકૉઈલ કોટિંગ્સ માટેના સબસ્ટ્રેટ\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગડાકાંચીપુરમ્કાછરકાનપુર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારાકેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌડગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાનૉર્થ વેસ્ટપંચકુલાપંચમહાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલવામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધ���ાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબોંગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવસ્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્રિક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલ���પુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર CITY *\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર QUERY *\nનેરોલાક ની થોડી બીટ\nઅમને પર ફૉલો કરો:\nસાઈટની માહિતી/ સાઈટ મૅપ\n@2019 કાન્સાઇ નેરોલેક પેઇન્ટ્સ લિ. તમામ અધિકારો અનામત.\nકાન્સાઇ પેઇન્ટ્સ, જાપાનની પેટા , કંપની\nઅમને તમારા પ્રશ્નો મોકલો\nઆપનો પ્રશ્ન પસંદ કરોનજીકનો ડીલરપેઈન્ટ ખરીદોશેડ કાર્ડપ્રમાણિત પેઈન્ટર\nઆપનો પ્રશ્ન પસંદ કરો *\nશહેર પસંદ કરોઅંબાલાઅકોલાઅજમેરઅત્કોટઅનંતનાગઅનુગુલઅનુપપુરઅમદાવાદઅમરાવતીઅમરેલીઅમૃતસરઅરરિયાઅરવલઅરિયાલુરઅરુણાચલ પ્રદેશઅલવરઅલાપ્પુઝાઅલીગઢઅલીરાજપુરઅલ્મોડાઅલ્હાબાદઅશોકનગરઅહમદનગરઆંધ્ર પ્રદેશઆંબેડકર નગરઆગ્રાઆઝમગઢઆણંદઆદિલાબાદઆસામઈટાવાઈદુક્કીઈન્દોરઈસ્ટઈસ્ટ ખાસી હિલ્સઈસ્ટ ગોદાવરીઈસ્ટ ડિસ્ટ્રિક્ટઈસ્ટ સિયાંગઉજ્જૈનઉડુપીઉત્તર ચૌબીસ પરગનાઉત્તર દિનાજપુરઉત્તર પ્રદેશઉત્તર બસ્તર કાંકેરઉત્તરાખંડઉદયપુરઉદલગુડીઉધમ સિંહ નગરઉનાઉન્નાવઉપલેટાઉસ્માનાબાદએટાએરનાકુલમઐઝવાલઓખાઓડિશાઔરંગાબાદઔરૈયાકંધમાલકચ્છકટકકટનીકટિહારકઠુઆકડલોરકનૌજકન્નુરકન્યાકુમારીકપૂરથલાકબીરધામકરનાલકરાઈકલકરીમગંજકરીમનગરકરુરકરૌલીકર્ણાટકકાંગડાકાંચીપુરમ્કાછરકાનપુર દેહાતકાનપુર નગરકામરૂપકામરૂપ મેટ્રોપૉલિટનકારગિલકાર્બી આંગલોંગકાલાહાંડીકાશીરામ નગરકાસરગોડકિશનગંજકુકાવાવ- મોટીકુપવાડાકુરનૂલકુરુક્ષેત્રકુલગામકુલ્લુકુશીનગરકૂચ બિહારકૃષ્ણગિરિકૃષ્ણાકેન્દુઝારકેન્દ્રાપારાકેરળકેશોદકૈથલકૈમૂર ભબુઆકોઈમ્બતુરકોકરાઝારકોઝિકોડકોટાકોટ્ટાયમકોડગુકોડરમાકોડિનારકોપ્પલકોરબાકોરાપુટકોલકાતાકોલારકોલ્લમકોલ્હાપુરકૌશંબીખંડવા ઈસ્ટ નિમારખગડિયાખમ્મમખરગોન વેસ્ટ નિમારખામ્બાખૂંટીખેડાખેરીખોરધાગંગાનગરગંજામગડગગડચિરોલીગઢડાગઢવાગઢવાલગયાગરિયાધરગાંધીનગરગાઝિયાબાદગાઝીપુરગાડુગાન્દરબાલગિર ગઢડાગિરિડિહગુજરાતગુનાગુમલાગુરગાંવગુરદાસપુરગુલબર્ગાગૂંટુરગોંડલગોંડાગોંદિયાગોઆલપારાગોડ્ડાગોપાલગંજગોરખપુરગોલાઘાટગોવાગૌતમ બુદ્ધ નગરગ્વાલિયરભુતાનભુતાનચંદૌલીચંદ્રપુરચમોલીચમ્પાવતચમ્બાચામરાજનગરચિકમગલુરચિક્કબલ્લાપુરચિતૌ��ગઢચિત્તુરચિત્રદુર્ગચુડાચુરૂચેન્નઈચોટલિયાછતરપુરછત્તીસગઢછિંદવાડાજગતસિંહપુરજગપતિજબલપુરજમુઈજમ્મુજમ્મુ અને કાશ્મીરજયપુરજલંધરજલગાંવજલપાઈગુરીજસદણજહાનાબાદજાજપુરજાઝરજામ કંડોરણાજામખંભાળિયાજામજોધપુરજામતરાજામનગરજામરાવલજાલનાજાલૌનજાલૌરજિંદજુનાગઢજેતપુરજોધપુરજોરહાટજૌનપુરજ્યોતિબા ફૂલે નગરઝાંસીઝાબુઆઝારખંડઝારસુગુડાઝાલાવાડઝૂનઝુનટંકારાટિંમ્બીટિકમગઢટોંકઠાણેડિંડિગુલડિંડોરીડુંગરપુરડોડાડોળાસાઢસાઢેંકનાલતંજાવુરતર્નતારનતલાજાતલાલાતામિલ નાડુતિનસુકિયાતિરુચિરાપલ્લીતિરુનેલવેલીતિરુપિરતિરુવન્નમલાઈતિરુવરુરતિરુવલ્લુરતુમકુરત્રિપુરાથાનગઢથિરુઅનંથપુરમ્થૂથુકુડ્ડીથેનીદક્ષિણ કન્નડદક્ષિણ ચૌબીસ પરગનાદક્ષિણ દિનાજપુરદક્ષિણ બસ્તર દાંતેવાડાદતિયાદરંગદરભંગાદહેરાદૂનદામનગરદામોહદાર્જિલિંગદાવણગીરીદિબ્રૂગઢદિમા હાસોદિમાપુરદીવદુમકાદુર્ગદેવગઢદેવઘરદેવરિયાદેવાસદૌસાદ્વારકાધનબાદધમતરીધર્મપુરીધારધારવાડધારીધુબરીધુળેધેમાજીધોરાજીધોળાધૌલપુરધ્રાંગધ્રાધ્રોલનંદુરબારનબરંગપુરનયાગઢનરસિંહપુરનર્મદાનલબારીનવસારીનવાદાનવી દિલ્હીનાંદેડનાગપટ્ટનમનાગપુરનાગાંવનાગાલૅન્ડનાગૌરનાદિયાનામક્કલનાલંદાનાલગોંડાનાશિકનિઝામાબાદનીમચનુઆપાડાનૈનીતાલનૉર્થનૉર્થ ઈસ્ટનૉર્થ ગોવાનૉર્થ ડિસ્ટ્રિક્ટનૉર્થ ત્રિપુરાનૉર્થ વેસ્ટપંચકુલાપંચમહાલપંજાબપટણાપટિયાલાપડધરીપથ્થનમથિટ્ટાપન્નાપપુમ પારેપરભણીપલવલપલામુપશ્ચિમ ચંપારણપશ્ચિમ બંગાળપશ્ચિમ મેદિનિપુરપશ્ચિમી સિંહભૂમપાકુરપાટણપાનીપતપાલિતાણાપાલીપિથૌરાગઢપીલીભીતપુણેપુદ્દુક્કોટ્ટાઈપુરીપુરુલિયાપુલવામાપૂરબ ચંપારણપૂરબ મેદિનિપુરપૂર્ણિયાપૂર્બી સિંહભૂમપેરામ્બલુરપોરબંદરપ્રકાસમપ્રતાપગઢપ્રાન્ચીફતેહગઢ સાહિબફતેહપુરફતેહાબાદફરિદકોટફરિદાબાદફરુખાબાદફિરોઝપુરફિરોઝાબાદફૈઝાબાદબક્સરબગસરાબડગામબડવાનીબદાયુંબનાસ કાંઠાબરનાલાબરપેટાબરેલીબર્ધમાનબલરામપુરબલાંગીરબલિયાબસ્તરબસ્તીબહરાઈચબાંકાબાંકુરાબાંદાબાંદીપોરબાંસવાડાબાઉધબાગપતબાગલકોટબાગેશ્વરબાડમેરબાબરાબારગઢબારામુલ્લાબાલાઘાટબાલેશ્વરબિકાનેરબિજનૌરબિજાપુરબિજેપુરબિદરબિલાસપુરબિહારબીડબીરભૂમબુરહાનપુરબુલંદશહરબુલઢાણાબૂંદીબેંગ્લોરબેંગ્લોર રુરલબેગુસરાયબેલગામબેલ્લારીબૈતુલબો���ગાઈગાંવબોકારોબોટાદભંડારાભટિંડાભદ્રકભરતપુરભરુચભાગલપુરભાટિયાભાણવડભાવનગરભિંડભિલવાડાભિવાનીભેસાણભોજપુરભોપાલમંડલામંડીમંદસૌરમઉમથુરામદુરાઈમધુબનીમધ્ય પ્રદેશમયૂરભંજમલકાનગિરિમલાપ્પુરમમહબૂબનગરમહામાયા નગરમહારાજગંજમહારાષ્ટ્રમહાસમુન્દમહુવામહેન્દ્રગઢમહેસાણામહોબામાંગરોળમાંડ્યામાણાવદરમાધવપુર (ઘેડ)માનસામાલદામાળિયામાળિયા હાટિણામાહેમિઝોરમમિર્ઝાપુરમુંગેરમુંબઈમુંબઈ સબર્બનમુક્તસરમુઝફ્ફરનગરમુઝફ્ફ્રરપુરમુરાદાબાદમુરૈનામુર્શિદાબાદમેંદરડામેઘાલયમેડકમેધેપુરામેરઠમેવાતમૈનપુરીમોકોકચુંગમોગામોરબીમોરીગાંવયમુનાનગરયવતમાળયાદગીરરંગારેડ્ડીરતલામરત્નાગિરીરાંચીરાજકોટરાજગઢરાજનંદગાંવરાજસમંદરાજસ્થાનરાજુલારાણાવાવરામગઢરામનગરરામનાથનપુરમ્રામપુરરામબનરાયગડારાયગઢરાયચુરરાયપુરરાયબરેલીરાયસેનરૂપનગરરેવારેવાડીરોહતકરોહતાસલખનઉલખિમપુરલલિતપુરલાઠીલાતુરલાતેહારલુધિયાણાલૉઅર સુબાનસિરીલોહરદગ્ગાવડોદરાવર્ધાવલસાડવાંકાનેરવાધવાનવાયએસઆરવારંગલવારાણસીવાશિમવિઝિયાનગરમ્વિદિશાવિરુધુનગરવિલુપ્પુરમ્વિશાખાપટ્ટનમવિસાવદરવેયનાડવેરાવળવેલ્લોરવેસ્ટવેસ્ટ ખાસી હિલ્સવેસ્ટ ગોદાવરીવેસ્ટ ડિસ્ટ્રિક્ટવેસ્ટ ત્રિપુરાવૈશાલીશનાલાશહીદ ભગત સિંહ નગરશાજાપુરશાહજહાનપુરશાહડોલશિમલાશિમોગાશિવગંગાશિવપુરીશિવસાગરશિહોરશેખપુરાશોપિયાંશ્રાવસ્તીશ્રી પોટ્ટી ક્ષીરામુલુ નેલ્લોરશ્રીકાકુલમશ્રીનગરસંગરૂરસંત કબીર નગરસંત રવિદાસ નગર ભદૌનીસંબલપુરસતનાસમસ્તિપુરસરાઇકેલા ખારવાસસવાઈ માધોપુરસહરસાસહારનપુરસાંગલીસાઉથસાઉથ ગોવાસાઉથ ડિસ્ટ્રિક્ટસાઉથ ત્રિપુરાસાઉથ વેસ્ટસાગરસાતારાસાદલાસાબર કાંઠાસારધરસારનસાલેમસાવરકુંડલાસાહિબગંજસાહિબઝાદા અજિત સિંહ નગરસિંગરૌલીસિંધજસિંધુદુર્ગસિઓનીસિક્કિમસિદ્ધાર્થનગરસિધિસિધૌલીસિમડેગાસિરમૌરસિરસાસિરોહીસિવાનસીકરસીતાપુરસીતામઢીસીહોરસુંદરગઢસુપૌલસુબર્ણપુરસુરતસુરેન્દ્રનગરસુલ્તાનપુરસૂત્રાપાડાસેન્ટ્રલસોનગઢસોનભદ્રસોનિતપુરસોનીપતસોમનાથસોલનસોલાપુરહજારીબાગહનુમાનગઢહમીરપુરહરદાહરદોઈહરિદ્વારહરિયાણાહળવદહાવડાહાવેરીહાસનહિંગોલીહિમાચલ પ્રદેશહિસારહુગલીહૈદરાબાદહૈલાકાંડીહોશંગાબાદહોશિયારપુર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-22/segments/1558232255536.6/wet/CC-MAIN-20190520021654-20190520043654-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}